id stringlengths 10 14 | chapter stringclasses 1
value | text stringlengths 2 2.79k | emb listlengths 768 768 |
|---|---|---|---|
PARTHARO__c001 | : પરથારો :पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतोजातायोत्तरकोसलेषु दयया सर्वेश्वरेशाय च । तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुस्तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने । १। ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य । प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता । | [
0.002063970314338,
0.032988753169775,
0.016826584935188002,
0.000199734422494,
-0.05108314752578701,
-0.027892600744962002,
0.028934003785252002,
-0.015123747289180001,
0.026622341945767004,
0.019979735836386,
0.005052662920206,
-0.033711589872837004,
-0.031190581619739,
-0.077234521508216... | |
PARTHARO__c002 | ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य । प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता । २। अज्ञानसंज्ञं गहनान्धकारं निजाश्रितस्वान्तगुहागतं यः । अपाहरज्ज्ञानदिवाकरः श्रीधर्माङ्गजन्मा जयति प्रभुः सः । | [
0.012920984998345,
0.035508949309587,
0.015135107561945001,
-0.026803085580468,
-0.043765373528003006,
0.0035534261260180004,
0.041848577558994,
0.019512463361024003,
0.011072739958763001,
0.030126506462693003,
0.027718851342797002,
-0.047069102525711004,
-0.032908435910940004,
-0.06279743... | |
PARTHARO__c003 | अज्ञानसंज्ञं गहनान्धकारं निजाश्रितस्वान्तगुहागतं यः । अपाहरज्ज्ञानदिवाकरः श्रीधर्माङ्गजन्मा जयति प्रभुः सः । ३। प्रोक्तानि यानीह वचोऽमृतानि श्रीस्वामिना तेन निजाश्रितेभ्यः । तेषां लिखामः कतिचित्तदीयतुष्ट्यै यथाबुद्धि यथाश्रुतं च । | [
0.016647957265377,
0.042953055351972004,
0.021868623793125003,
-0.029414037242531003,
-0.056022632867097,
-0.007675720378756001,
0.057615008205175004,
0.012023223564028001,
0.009296402335166001,
0.025154426693916,
0.000696862640324,
-0.012165489606559,
-0.032151650637388,
-0.06983897835016... | |
PARTHARO__c004 | प्रोक्तानि यानीह वचोऽमृतानि श्रीस्वामिना तेन निजाश्रितेभ्यः । तेषां लिखामः कतिचित्तदीयतुष्ट्यै यथाबुद्धि यथाश्रुतं च । ४। तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभम् । कथयामः समासेन तदीयानन्ददायकम् । | [
0.017454974353313002,
0.041296701878309,
0.023707533255219,
-0.006891561672091001,
-0.06334551423788,
0.015167081728577001,
0.054041218012571,
0.01673930697143,
-0.012351916171610001,
0.010643318295478,
-0.009290081448853,
0.0020149413030590003,
-0.019084047526121,
-0.060102038085460004,
... | |
PARTHARO__c005 | तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभम् । कथयामः समासेन तदीयानन्ददायकम् । ५। શ્રી ગોલોકના મધ્યને વિષે ભગવાનનું અક્ષરધામ છે, તે કેવું છે ? તો કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદરૂપ છે; અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે ... | [
-0.001614497625268,
-0.008277824148535,
0.028887506574392003,
-0.039544817060232,
-0.00017118002870100002,
0.016620319336652003,
0.083494640886783,
0.01771936006844,
-0.05557405948638901,
0.018521847203373,
0.03963590785861,
-0.024027774110436002,
0.02054077386856,
-0.017924318090081,
-0... | |
PARTHARO__c006 | એવું જે એ અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. તે કેવા છે ? તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. અને વળી તે ભગવાન કેવા છે ? તો ક્ષર-અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના ... | [
0.010992936789989001,
-0.007140847388654,
0.006684712599962001,
-0.05739820376038501,
0.022772332653403,
0.015125130303204,
0.06718559563159901,
0.019102258607745,
-0.056571707129478004,
0.013000532053411002,
0.046763051301240005,
-0.027599046006798002,
0.030823368579149003,
-0.01515442971... | |
PARTHARO__c007 | અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટિ મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અને અનંતકોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય; તે રૂપ છે લીલા જેની એવા છે. અને પ્રકૃતિપુરુષ, કાળ, પ્રધાનપુરુષ ને મહત્તત્ત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. ને સદા કિશોર મૂર્તિ છે, ને કોટિ કોટિ કંદર્પ સર... | [
0.028557032346725002,
0.021252991631627003,
0.019009752199053,
-0.030402641743421003,
-0.04324913769960401,
0.01687048189342,
0.014300132170319,
-0.013842289336025002,
0.0059304716996840005,
0.015065035782754001,
0.019000321626663,
0.020911214873194,
0.020276620984077003,
-0.01134180929511... | |
PARTHARO__c008 | અને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. ને સદા કિશોર મૂર્તિ છે, ને કોટિ કોટિ કંદર્પ સરખા સુંદર છે, અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે, અને અમૂલ્ય ને દિવ્ય એવા જે નાના પ્રકારના વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે. અને કાનને વિષે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે, અને મસ્તકને વિષે નાના પ્રકારના રત્ને જડિત એવો જે મુકુટ તેને ધર... | [
0.001810936606489,
0.033040769398212,
0.010278684087097001,
-0.013021762482821001,
-0.071243524551391,
0.02885790541768,
0.030837014317512002,
-0.038977771997451005,
0.017582114785909,
-0.000687804596964,
0.008018091320991001,
0.050472967326641006,
-0.005681125912815,
-0.02297219261527,
... | |
PARTHARO__c009 | અને શરદ ઋતુનું જે કમળ તેની પાંખડી સરખા અણિયાળાં છે નેત્રકમળ જેના એવા છે, અને રૂડું એવું જે સુગંધીમાન ચંદન તેણે કરીને ચર્ચ્યાં છે અંગ જેના એવા છે. અને મધુરે સ્વરે કરીને વેણુને વજાડે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શનાદિક આયુધ તથા નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સે... | [
-0.014964987523853002,
0.034793134778738,
0.006696732714772001,
-0.00006261795351747423,
-0.064388915896415,
0.019005065783858,
0.07946237921714701,
-0.030378902330994002,
0.0185660533607,
-0.001133490935899,
-0.00047222818830000004,
0.051686495542526,
-0.008025304414331,
-0.02741803415119... | |
PARTHARO__c010 | અને કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેની એવા છે. અને અનંતકોટિ એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે. અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે, અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ... | [
-0.009098755195736,
0.025526253506541002,
-0.008308793418109,
-0.04407101124525,
-0.046182066202163,
-0.022646632045507,
0.08179415762424401,
0.0009526181383980001,
0.008981610648334,
0.022996634244918,
0.024450354278087002,
0.011595896445214,
-0.012497957795858002,
-0.04788938164710901,
... | |
PARTHARO__c011 | અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે, અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિયો તથા વરાહાદિક અવતાર એ સર્વેના ધરનારા છે. એવા જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આ જે પોતાનું સમગ્ર ઐ... | [
0.019320189952850002,
0.004544938448816,
-0.007206748705357001,
-0.05364106222987101,
-0.023300727829337002,
-0.027843045070767004,
0.042742900550365004,
0.0042285732924930005,
0.004762117750942,
0.024367433041334003,
0.056366208940744005,
-0.026665741577744,
-0.0008989299531090001,
-0.070... |
End of preview. Expand in Data Studio
YAML Metadata Warning:empty or missing yaml metadata in repo card
Check out the documentation for more information.
This dataset contains the holy scripture Vachnamrut's multiple chunk's embeddings.
- Downloads last month
- 9