news
stringlengths
209
9.48k
class
int64
0
2
નવી દિલ્હી , 7 ઓક્ટોબર : વિરોધ પક્ષે આકરી ટીકા કર્યા બાદ કેન્દ્રના ઉડ્ડયન પ્રધાન અજિત સિંહે તેમની ગઈ કાલની કમેન્ટ્સને આજે ફેરવી તોળતાં જણાવ્યું છે કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાની કોઇ ઇચ્છા નથી . તેનું ખાનગરીકરણ કરવામાં નહીં આવે . અજિત સિંહે એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે યુપીએ સરકાર રાષ્ટ્રીય એરલાઈન , એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં કરે , પણ એર ઈન્ડિયાએ તેની બરબાદીને રોકવા સારી કામગીરી બજાવવાની જરૂર છે . તેમણે જણાવ્યું કે " એર ઈન્ડિયા પરિસ્થિતિને હળવાશથી લેવી ન જોઈએ , કારણ કે દેશમાં બીજી ઘણી નવી એરલાઈન્સ ઉડ્ડયન ક્ષેત્રે આવી રહી છે . એર ઈન્ડિયાની મેનેજમેન્ટ અને કર્મચારીઓ , બંનેએ સારી કામગીરી બજાવવી પડશે નહીં તો તેઓ બરબાદ થઈ જશે . સરકાર તો એર ઈન્ડિયાને દેવામાંથી ઉગારવા કટિબદ્ધ છે . " તેમણે ગઈ કાલે સીએનબીસી - ટીવી 18 ચેનલને એમ કહ્યું હતું કે જો રાજકીય સ્તરે સર્વસંમત્તિ સધાય તો મારું મંત્રાલય એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા તૈયાર છે . હવે સરકાર એર ઈન્ડિયાને વધારે ભંડોળ આપી શકે એમ નથી . ઉલ્લેખનીય છે કે , અબુધાબીની ઈતિહાદ એરલાઈન્સે ભારતની જેટ એરવેઝમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો છે જ્યારે એર એશિયા ટાટા ગ્રુપ સાથે મળીને ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવાની છે . હાલ બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાએ પણ કહ્યું કે તે એમની એરલાઈનને ફરી ઉડતી કરવા કોઈક વિદેશી ઈન્વેસ્ટર સાથે વાટાઘાટ કરી રહ્યા છે .
0
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઉપર કામ - વાસના સવાર થાય , ત્યારે તે તમામ પ્રકારના સંકોચ અને વિવેકનું ભાન ભુલી જાય છે અને આવું સામાન્ય જીવનમાં પણ બનતું હોય છે . જોકે રીયલ લાઇફમાં આવા બનાવો બહુ ઓછા જોવા મળે છે . રીયલ લાઇફમાં બાગ - બગીચાઓ કે પાર્ક્સમાં પ્રેમી પંખીડાઓ થોડીક મર્યાદાઓ ઓળંગવાની કોશિશ કરે છે , પરંતુ આમ છતાં એક સીમામાં રહીને જ ચેનચાળાઓ કરાતા હોય છે , પરંતુ વાત જ્યારે ફિલ્મોની અને તે પણ બૉલીવુડ ફિલ્મોની આવે , તો તેમાં પણ ઑનસ્ક્રીન કપલ્સ તમામ મર્યાદાઓ ઓળંગવાની પૂરી કોશિશ કરે છે . બૉલીવુડની અનેક એવી ફિલ્મો છે કે જેમાં હીરો - હીરોઇન જાહેરમાં રોમાંસ કરતા બતાવાય છે . જૂના જમાનાની ફિલ્મોમાં હીરો - હીરોઇન બાગ - બગીચાઓમાં ખુલ્લેઆમ રોમાંસ કરતે બતાવવામાં આવતા હતાં , તો જમાનો બદલાતા આ ઑનસ્ક્રીન કપલ્સના રોમાંસનો દાયરો અને સ્વચ્છંદતાઓ પણ વધતી ગઈ . એટલુ જ નહીં , અમુક ફિલ્મોમાં દૃશ્યની માંગ ઊભી થતા ઑનસ્ક્રીન કપલ્સ જાહેરમાં કામાતુર બની જતા દર્શાવાયા છે . આવી કપલ્સ માટે અનયુઝ્યુઅલ ઇંટીમેસી ઊભી કરવા દિગ્દર્શકો મોટાભાગે ગીતનો સહારો લેતા હોય છે , તો કેટલીક વખત ફિલ્મની વાર્તાના પ્રવાહમાં ઑનસ્ક્રીન કપલ્સ કામાતુર બને છે અને પોતે જાહેરમાં હોવાનું ભાન પણ ભુલી જાય છે . ચાલો આપને પણ બતાવીએ બૉલીવુડ ફિલ્મોની ટૉપ 10 Unusual Intimacy :
1
ભારતીય મૂળના જાણીતા અમેરિકી ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરની તાજેતરમાં જ ન્યુયૉર્ક ઍરપોર્ટે તપાસ કરવામાં આવી . તેમનું કહેવું છે કે આ પ્રકારના બનાવ માત્ર બૉલીવુડના લોકો સાથે જ નહીં , પણ સૌની સાથે બને છે . ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના દિગ્દર્શક મીરા નાયરે જણાવ્યું કે ન્યુયૉર્કમાં તેમની બંગડીઓના કારણે ઍલર્ટ ઍલર્મ વાગી ઉઠ્યું અને પછી તેમની જડતી લેવામાં આવી . મીરા નાયરે બુધવારે પોતાની ફિલ્મના ખાસ પ્રીમિયર પ્રસંગે આ માહિતી આપી . ખાસ પ્રીમિયર પ્રસંગે મીરા નાયર ઉપરાંત પ્રિયંકા ચોપરા , વિશાલ ભારદ્વાજ , કોંકણા સેન શર્મા , ચેતન ભગત , નસીરુદ્દીન શાહ , રત્ના પાઠક , કુણાલ ખેમૂ અને અભિજીત સાવંત જેવા બૉલીવુડ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં . મીરા નાયરે જણાવ્યું - માત્ર બૉલીવુડના સિતારાઓની જ નહીં , પણ સૌની તપાસ કરવામાં આવે છે . નજર રાખવી ત્યાની સંસ્કૃતિ છે . તેમણે જણાવ્યું કે ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મ એક પાકિસ્તાની યુવાનની વાર્તા છે કે જે અમેરિકામાં ઉદ્યોગ ક્ષેત્રે નામ કમાવવા માંગે છે અને તેના માટે પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરવા લાગ્યો છે . પાકિસ્તાન મૂળના બ્રિટિશ અભિનેતા રિઝ અહેમદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે . હૉલીવુડ કલાકાર કેટ હડસન , લિવ સ્ક્રેબર તથા બૉલીવુડ કલાકાર શબાના આઝમી તેમજ ઓમ પુરીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે . આવો જોઇએ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના સ્પેશિયલ પ્રીમિયરની તસવીરી ઝલક .
1
ક્રિકેટની દુનિયામાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે . નવોદિત ગુજરાતી ક્રિકેટરની શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થઇ છે . હાલ જે પ્રાપ્ત માહિતી મળી રહી છે તે મુજબ શ્રીલંકામાં અંડર 17ની ટીમમાં આ ખેલાડી રમવા આવ્યો હતો . અને તે આઇસલેન્ડ નેશનની ટીમ માટે રમી રહ્યો હતો અને મૂળ ગુજરાતનો યુવાન હતો . શ્રીલંકામાં મેચ રમવા આવેલા આ ખેલાડીની ઉંમર ખાલી 12 વર્ષની હતી . શ્રીલંકાના સ્થાનીક મીડિયા સંડે ટાઇમ્સમાં જે મુજબ ખબર છાપવામાં આવી છે તે પ્રમાણે આ ઘટના ત્યારે થઇ જ્યારે ટીમના ચાર ખેલાડીઓ સ્વિમિંગ પુલમાં હતા . શ્રીલંકાની પામુગામા હોટલના સ્વિમિંગ પુલમાં જ્યારે ચાર વિદ્યાર્થીઓ તરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થઇ હતી . તે પછી યુવકને હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો . પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો . રિપોર્ટ મુજબ તે પછી તેનો શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું . અને આ સમગ્ર ધટના કેવી રીતે થઇ તે માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે . શ્રીલંકાની આ ટૂર્નામેન્ટમાં રમવા માટે કુલ 19 યુવાનો આવ્યા હતા .
2
લંડન , 18 જૂનઃ શ્રીલંકાના પૂર્વ સુકાની અને સૌથી અનુભવી બેટ્સમેન મહિલા જયવર્દનેએ વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરીને શાનદાર ઉપાધી હાસલ કરી લીધી છે . આ ઉપલબ્ધી હાસલ કરનાર તે શ્રીલંકાનો ત્રીજો અને વિશ્વનો આઠમો બેટ્સમેન છે . મહિલા જયવર્દને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગ્રુપ - એની મેચમાં પોતાની અણનમ 84 રનની ઇનિંગમાં 62 રન પર પહોંચ્યો હતો , ત્યારે જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી . તેમે 394 મેચ રમીને 11 હજાર રનનો આંક પાર કર્યો છે . મહિલા જયવર્દને ટેસ્ટ ક્રિકેટમાં પણ 10 હજાર રન પૂરા કરી ચૂક્યો છે . તેના ખાતામાં 138 ટેસ્ટમાં 10806 રન છે . આ રીતે જયવર્દનેએ ટેસ્ટમાં 10 હજાર અને વનડેમાં 11 હજાર રન પૂરા કરી લીધા છે . 1998માં પોતાની વનડે કારકિર્દી શરૂ કરનાર મહિલા જયવર્દનેએ 394 મેચોમાં 33.40ની એવરેજથી 11022 રન બનાવ્યા છે . જેમાં 15 સદી અને 69 અડધી સદી છે . તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ મહિલા જયવર્દને ઉપરાંત કયા કયા ખેલાડી 11 હજાર ક્લબમાં સામેલ છે . ઉલ્લેખનીય છે કે , રાહુલ દ્રવિડ અને બ્રાયન લારાએ વનડે ક્રિકેટમાં 10 હજારથી વધુ રન નોંધાવ્યા છે , પરંતુ તેઓ 11 હજારના આંકને પાર કરી શક્યા નથી .
2
જુલાઇથી બેંકિગ સર્વિસીસમાં ટ્રાંજેક્શન ફી વધી શકે છે . કારણ કે સરકારે તમામ નાણાંકીય સર્વિસીસને જીએસટી ( વસ્તુ અને સેવા કર ) સ્લેબમાં 18 ટકા ટેક્સ સ્લેબમાં મૂકી છે . તેનો મતબલ તે કે હવે બેકિંગ ટ્રાંજેક્શનમાં આપવામાં આવતા પ્રત્યેક 100 રૂપિયા પર 3 રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે . કેપીએમજીના પાર્ટનર અને અપ્રત્યક્ષ કરના હેડ સચિન મેનન મુજબ નાણાંકીય સંસ્થાઓ આ વધેલા ચાર્જને તે કંપનીઓ પાસેથી વસૂલશે જે બલ્કમાં ટ્રાંજેક્શન કરતી હોય . સાથે જ વ્યક્તિગત રીતે પણ પહેલાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે . જો કે બેંકિગની માંગ પર કોઇ અસર નહીં પડે . મોટા ભાગના ઉત્પાદનો અને સેવાઓને 18 ટકા ટેક્સના સ્લેબમાં રાખવામાં આવ્યા છે . સરકારે જીએસટી ટેક્સ સ્લેબ હેઠળ 1211 આઇટમના દર નક્કી કર્યા છે . 5 ટકાથી લઇને 28 ટકા સુધીના 4 ભાગમાં તમામ વસ્તુઓને વહેંચવામાં આવી છે . જો કે મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ , ચોખાને કોઇ પણ સ્લેબમાં નથી મૂકવામાં આવી . ઉલ્લેખનીય છે કે નાણાંકીય સેવાઓ સાથે દારૂ આપતી એસી હોટલ , ટેલીકોમ , આઇટી સર્વિસિસ , બ્રાન્ડેડ ગાર્મેન્ટ , કેક અને પાસ્તા જેવી વસ્તુઓ પણ 18 ટકાની કેટગરીમાં રાખવામાં આવ્યા છે .
0
મુંબઇ ની અદાલતે ફિલ્મમેકર મધુર ભંડારકર ની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોડેલ - એક્ટ્રેસ પ્રીતિ જૈન ને દોષીત ગણતાં ત્રણ વર્ષની કેદની સજા કરી છે . આ મામલે પ્રીતિ સિવાય અન્ય બે લોકોને પણ સજા કરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે , વર્ષ 2005માં પ્રીતિ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે , તેણે ફિલ્મમેકર મધુર ભંડારકારની હત્યા માટે કોન્ટ્રેક્ટ કિલર હાયર કર્યા હતા . આ આરોપ શુક્રવારના રોજ કોર્ટમાં સાબિત થતાં પ્રીતિને સજા કરવામાં આવી છે . વર્ષે 2004માં પ્રીતિ જૈને મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો . ત્યાર બાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો . જો કે , બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મધુર ભંડારકરને રાહત મળી ગઇ હતી . ત્યાર બાદ વર્ષ 2005માં પ્રીતિ પર મધુર ભંડારકરની હત્યાનું કવતરું ઘડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો . સપ્ટેમ્બર , 2005માં પોલીસે પ્રીતિને આ મામલે અરેસ્ટ પણ કરી હતી . અહીં વાંચો - શિલ્પા શેટ્ટી - રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરિંડીની ફરિયાદ દાખલ નરેશ પ્રદેશી આપ્યો હતો કોન્ટ્રેક્ટ આ આરોપમાં પ્રીતિ જૈનને શુક્રવારે કોર્ટમાં દોષીત સાબિત કરવામાં આવી છે . કોર્ટ અનુસાર પ્રીતિએ વર્ષ 2005માં ગેંગસ્ટર અરુણ ગાવલીના સાથીદાર નરેશ પ્રદેશીને મધુર ભંડારકારને મારવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો અને તેને રૂ . 75 હજારનું પેમેન્ટ પણ કર્યું હતું .
1
યશરાજ ડિસ્કવરી અનુષ્કા શર્માની દરેક વાત નિરાળી છે . એડ ફિલ્મોથી લઈને ગંભીર દિગ્દર્શકોની પસંદગી બની ચુકેલ અનુષ્કા શર્મા આજકાલ જબ તક હૈ જાન ફિલ્મના પ્રોમોમાં છવાયેલી છે , પણ ચર્ચામાં તો તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે છે . આપ નામથી જ સમજી ગયા હશો કે ફિલ્મની ખાસિયત શું છે . પોતાના પાત્ર અંગે વાત કરતાં અનુષ્કાના ચેહરે અચાનક ચમક ઉપસી આવે છે . અનુષ્કાએ જણાવ્યું કે ફિલ્મ ઓમકારા જોયાં બાદ જ હું વિશાલજીની ફૅન થઈ ગઈ હતી અને જ્યારે તેમણે મને ફિલ્મની ઑફર કરી તો જાણે મારા પગ જમીનથી અદ્ધર થઈ ગયાં . મેં તરત જ ઑફર સ્વીકારી લીધી . આ મારા માટે એક સ્વપ્ન સાકાર તવા જેવી વાત હતી . ફિલ્મમાં મારો રોલ એક એવી છોકરીનો છે કે જે બહુ હિમ્મત વાળી છે , મસ્તમૌલા છે . સાચું કહું તો તે ફટાકડી છે . તેથી જ હું કહી શકું છું કે આતશબાજ વિશાલે મને ફટાડકી બનાવી નાંખી . અનુષ્કાએ જણાવ્યું કે તેના રોલ વાળા શૉટ્સનું શુટિંગ આ જ મહીને થશે .
1
બિગ બોસ ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ થઇ છે જેને બધાને ચોંકાવી નાખ્યા હતા . આ વખતે બિગ બોસ સીઝન 12 દરમિયાન પણ કંઈક આવું જ થયું છે જેનાથી ફેન્સ અને બધા જ કન્ટેસ્ટન્ટ ચોકી ગયા હતા . બિગ બોસ 12 સિઝનનો પહેલો ટાસ્ક શ્રીસંતને કારણે રદ થઇ ગયો હતો . જેને કારણે પઠાણ સિસ્ટર અને શ્રીસંત વચ્ચે લડાઈ થઇ , જેથી શ્રીસંતે શૉ છોડવાનો નિર્ણય લીધો . શ્રીસંત આ શૉનો ભાગ બની રહેશે કે પછી છોડીને ચાલ્યો જશે તેના વિશે આજે નિર્ણય લેવામાં આવશે . મળતી લેટેસ્ટ જાણકારી અનુસાર શ્રીસંતે શૉ છોડવાનો પોતાનો નિર્ણય પાછો લઇ લીધો છે . તેની પાછળનું કારણ દીપિકા કક્કડ અને કરણવીર બોહરા છે . દીપિકા અને કરને ભેગા થઈને શ્રીસંતને સમજાવ્યું કે તેઓ કોઈના પણ ઉછેર પર સવાલ ના કરી શકે . Video : પોલ ડાન્સમાં એક્સપર્ટ છે , આ બિગ બોસ કન્ટેસ્ટન્ટ આવી પરિસ્થિતિમાં શૉ છોડીને પાછું ચાલ્યું જવું સારું નહીં કહેવાય . ખબર એવી પણ આવી રહી છે કે શાંતિથી બધી જ પરિસ્થિતિ સમજ્યા પછી શ્રીસંતે શૉ છોડવાનો પોતાની નિર્ણય પાછો લઇ લીધો છે .
1
મુંબઇ , 24 જુલાઇઃ આપણા માટે ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકરની દરેક સદી ખાસ હોય છે , પરંતુ સચિન તેંડુલકરે જણાવ્યું છેકે તેમના માટે કઇ સદી ખાસ છે અને તેના કારણે તેમની કારકિર્દી બદલાઇ ગઇ . સચિને કહ્યું કે , 1992માં પર્થ ખાતે બાઉન્સી વાકા ટ્રેકમાં ઓસ્ટ્રેલિયાની વેધક બોલિંગ સામે ફટકારેલી સદી ( 114 રન ) એ તેમની કારકિર્દીમાં વણાંક લાવી દીધો અને તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો . એક શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વેળા સચિને કહ્યું કે , 1992માં એક ઇનિંગે મારી કારકિર્દી બદલી નાંખી અથવા તો મારી કારકિર્દીને નવો શેપ આપ્યો . પર્થની પીચ એ સમયે ફાસ્ટેસ્ટ વિકેટ માટે જાણીતી હતી , અને એ પીચ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને હેન્ડલ કરવા મુશ્કેલ હતા . ત્યારે હું 19 વર્ષનો હતો અને હું 100 રન બનાવી શક્યો હતો . ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ આ પણ વાંચોઃ - શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ તેમણે કહ્યું કે , આ પહેલામે બે સદી સિડનીમાં ફટકારી હતી , પરંતુ તે બન્ને અલગ પ્રકારની પીચ હતી . હું જાણતો હતો કે પર્થની વિકેટ એવી હતી કે તેના જેવી પીચ પર હું વિશ્વમાં ક્યાંય રમ્યો નહોતો . જો હું પર્થમાં બેટિંગ કરી શકું અને રન બનાવી શકું તો શક્યતા હતી કે હું વિશ્વની કોઇપણ ફાસ્ટ અને બાઉન્સી વિકેટ પર સ્કોર બનાવી શકીશ . લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો તેમણે ઉમેર્યું કે , મારી કારકિર્દી માત્ર શરૂ થઇ હતી . ત્યારબાદ મે ઘણા વર્ષો સુધી સારું પ્રદર્શન કર્યું પરંતુ ખરા અર્થમાં પર્થ ઇનિંગે મને વેગ આપ્યો કારણ કે એ મેચ બાદ હું અનુભવવા લાગ્યો હતો કે હું વિશ્વના દરેક ટ્રેક માટે રેડી છું . એનો અર્થ એ નથી કે હું ઓવર કોન્ફિડેન્ટ થઇ ગયો પરંતુ હું એક આત્મવિશ્વાસથી સભર ક્રિકેટર બની ગયો કે મારી સામે જે પડકાર આવશે તેનો હું સામનો કરી શકીશ .
2
વિશ્વ ક્રિકેટમાં ઘણી એવી ઘટનાઓ છે જે ઇતિહાસમાં અમર થઇ ગઇ છે . કેટલાક એવા રેકોર્ડ છે જે બન્યા પછી તેને તોડવા મુશ્કેલ બની ગયા છે . તો કેટલાક નવા રેકોર્ડો બન્યા છે , જે ઇતિહાસમાં પોતાને અંકિત કરાવવામાં સફળ થયા છે . વાત ટીમના પ્રદર્શનની કરવામાં આવે તો ક્યારેક ભારતીય ક્રિકેટ ટીમની ગણના એક એવરેજ અને સાધારણ ટીમ તરીકે કરવામાં આવતી હતી , પરંતુ આજે એ જ ટીમ ઇન્ડિયા વિશ્વની નંબર વન વનડે ટીમ બનેલી છે , જેણે બે વખત વિશ્વકપ જીત્યો છે . ભારતે 1983ના વિશ્વકપ દરમિયાન ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને અપસેટ સર્જી વિશ્વ ક્રિકેટને પોતાનો પરચો આપ્યો હતો . આવી અનેક મેચો છે , જેમાં ક્યારેક ઝિમ્બાવ્વે તો ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક કેન્યા જેવી દેશે મેચ જીતીને અપસેટ સર્જ્યા છે . આજે અમે એવી જ પાંચ યાદગાર અપસેટ્સ અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ . આ ક્રિકેટર્સની કિસ્મતમાં આવી છે સૌથી વધુ હાર અનોખો રેકોર્ડઃ ઝીરો પર આઉટ થયા વગર 100 ઇનિંગ રમનારા ખેલાડીઓ આ પણ વાંચોઃ - બીસીસીઆઇના કારણે ધોનીને લાગ્યો 40 કરોડનો ફટકો !
2
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપવાની ઘોષણા કરી છે . રિઝર્વ બેંકે બોર્ડ બેઠકમાં સરકારને 28000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપવાનો ફેસલો લીધો છે . બોર્ડની અધ્યક્ષતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કરી છે . બોર્ડ બેઠકમાં ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્ય , એન એસ વિશ્વનાથ , બીપી કાનૂનગો અને મહેશ કુમાર સામેલ થયા . રિઝર્વ બેંકની આ બેઠકમાં નાણામંત્રી અુણ જેટલી પણ સામેલ થયા હતા . જણાવી દઈએ કે રિઝર્વ બેંકે નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી છે અને કહ્યું કે દેશના હાલના આર્થિક હાલાતની સમીક્ષા કરી છે . કેન્દ્રીય બેંકે કેપિટલ ફ્રેમવર્કના સીમિત ઑડિટ રિવ્યૂ બાદ સરકારને 28000 કરોડ રૂપિયાના ઈન્ટેરિમ ડિવિડન્ટ સરકારને ટ્રાન્સફર કરવાનો ફેસલો લીધો છે . જણાવી દઈએ કે આ સતત બીજું વર્ષ હશે જ્યારે કેન્દ્રીય બેંક સરકારને ઈન્ટેરિમ ડિવિડન્ટ આપશે . પાછલા વર્ષે આરબીઆઈએ સરકારને ઈન્ટરિમ ડિવિડન્ટ તરીકે 10000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા . સરકારને પોતાનો ફિસ્કલ ડેફિસિટ કાબૂમાં રાખવામાં આનાથી મદદ મળશે . અગાઉ રિઝર્વ બેંક 40000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપી ચૂકી છે . આજે પણ વધ્યા પેટ્રોલના અને ડીઝલના ભાવ
0
અભિનેત્રી પરિણીતી ચોપરા આજકાલ પોતાનું વજન ઘટાડવામાં વ્યસ્ત છે , પરંતુ તેઓ સ્પષ્ટ કહે છે - હું ખાસ કરણ જૌહરની આવનાર ફિલ્મ હસી તો ફસી માટે વજન નથી ઘટાડતી . નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરાએ જણાવ્યું - ઘણી ચર્ચાઓ છે કે હું હસી તો ફસી ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડી રહી છું , પરંતુ તે સાચું નથી . હું માત્ર પ્રયત્ન કરીશ અને એટલું જ વજન ઓછું કરીશ કે જેટલું હું કરી શકું કે જેથી હું એટલી સારી દેખાઈ શકું કે જેટલી હું પોતાન આવનાર ફિલ્મમાં બની શકું . તેમણે જણાવ્યું - હું લૅડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ માટે દરેક રીતે વજન કરવા માંગતી હતી . હું થોડીક ગોળ - મટોળ હતી અને ત્યારે હકીકતમાં મેં ઇશકઝાદે માટે વજન ઘટાડવાનું શરૂ કર્યુ હતું , પરંતુ હું થોડીક વધુ બહેતર થવા માંગુ છું . તેથી મેં વજન ઘટાડવાનો નિર્ણય કર્યો . આપને જણાવી દઇએ કે હસી તો ફસી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુકી છે . કરણ જૌહરની આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે . ફિલ્મમાં પરિણીતી સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે .
1
નાના પડદે 1996માં પ્રસારિત થયેલી સીરિયલ તારા સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુનું કહેવું છે કે ફિલ્મોને નાના પડદા કરતા બહેતર માનવું જોઇએ નહીં . ફિલ્મનું નિર્માણ કરવું સીરિયલની સરખામણીમાં ખૂબ જ સરળ છે . ટેલીવિઝન રિયલિટી શો સ્ટાર બેસ્ટસેલર્સ તથા કોશિશ . . . એક આશાનું દિગ્દર્શન કરનાર અનુરાગે મોટા પડદે પોતાની પ્રથમ ફિલ્મ સાયા વર્ષ 2003માં અભિનેતા જ્હૉન અબ્રાહમ તથા અભિનેત્રી તારા શર્મા સાથે બનાવી હતી . 10મા ઇન્ડિયન ટેલી ઍવૉર્ડમાં ભાગ લેવા આવેલા અનુરાગ બાસુએ મીડિયાને જણાવ્યું - મને નથી લાગતું કે ફિલ્મો સીરિયલો કરતાં વધુ બહેતર છે . હું નથી જાણતો કે લોકો એવું કેમ કહે છે ? હું ફિલ્મો બનાવુ છું , પણ મારો વિશ્વાસ કરજો , ફિલ્મ બનાવવી સીરિયલો બનાવવા કરતાં વધુ સરળ હોય છે , જ્યારે સીરિયલો બનાવવી મુશ્કેલ હોય છે . અનુરાગે જણાવ્યું - મારા સંબંધો નાના પડદા સાથે પણ રહ્યાં છે . દિગ્દર્શક તરીકે મારી શરૂઆત અહીંથી જ થઈ હતી . ક્યારેક - ક્યારેક મને ખોટું લાગે છે કે અમારા સમયે આવા ઍવૉર્ડ સમારંભો નહોતાં . અમે નાના પડદે ખૂબ મહેનત કરી હતી , પરંતુ અમને ક્યારેય ઍવૉર્ડ નહોતા મળ્યાં . અનુરાગ બાસુ હાલ ઝી ટીવી ઉપર પ્રસારિત થતાં ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં સોનાલી બેન્દ્રે તેમજ વિવેક ઓબેરૉય સાથે નિર્ણાયકની ભૂમિકા ભજવી રહ્યાં છે . તેમની છેલ્લી ચર્ચિત ફિલ્મ બર્ફી હતી કે જેમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતાં .
1
મોહાલીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે . ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . મોહાલી વનડેમાં ભારતને પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો અને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો . રોહિત શર્માએ 22 બોલમાં 2 ચોગ્ગાઓની મદદથી 11 રન બનાવીને આઉટ થઇ ગયા . પાછલી મેચમાં રોહિતે શાનદાર સદી ફટકારી હતી . શિખર ધવન માત્ર 8 રન બનાવીને , સુરેશ રૈના 19 બોલમાં 17 રન , યુવરાજ સિંહ 1 બોલમાં કોઇ ખાતું ખોલાયા વગર જ , વિરાટ કોહલી 73 બોલમાં 68 રન , રવિન્દ્ર જાડેજા 4 બોલમાં 2 રન , આર અશ્વિન 28 રન , ભુવનેશ્વર કુમાર 18 બોલમાં 10 રન , વિનય કુમાર શૂન્ય રન પર આઉટ થઇ ગયા . મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાની પારી ખેલીને 121 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા . બંને ટીમોમાં કોઇ ફેરફાર નથી કરાયો . સાત મેચોની શ્રેણી 1.1થી બરાર છે . આ પહેલા ભારતીય ટીમે જયપુરમાં આતિશિ પારી ખેલીને રમતમાં અસાધારણ જીત નોંધાવી દેશ અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા . પૂણેની હારથી શીખ લીધા બાદ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ જે રીતે જયપુરમાં રનોનો વરસાદ કરીને 360 જેવા પહાડી લક્ષ્યને પણ વામણું બનાવી દીધું હતું . એવી જ રીતે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ભારતની જીત નોંધાવવાની આશા છે .
2
મુંબઇ , 1 સપ્ટેમ્બરઃ પ્રો કબડ્ડી લીગની ફાઇનલમાં યૂ મંબાને કારમો પરાજય આપીને અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થર્સે શાનદાર જીત હાસલ કરી . આ સાથે જ જયપુર પિંક પેન્થર્સે પ્રો કબડ્ડી લીગ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે . ભારતમાં પહેલી પ્રો કબડ્ડી લીગની ફાઇનલ ગત રવિવારે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઇમાં રમાઇ . મધ્યાંતર સુધી જયપુરની ટીમે 17 - 13ની સરસાઇ મેળવી લીધી હતી અને ત્યાર પછી પણ તેને જાળવી રાખી આખરે 35 - 24ના સ્કોર સાથે ફાઇનલ મેચ જીતી લીધી હતી . જયપુર ટીમ લીગ દૌરમાં અંકતાલિકામાં ટોચ પર રહી હતી અને સેમીફાઇનલમાં તેણે પટના પાઇરેટ્સને પરાજીત કરી હતી . પ્રો કબડ્ડી લીગની આ ફાઇનલ મેચને જોવા માટે અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી . તો ચાલો તસવીરો થકી જોઇએ પ્રો કબડ્ડી લીગના નજારાને . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; { " @ context " : " https : / / schema . org " , " @ type " : " Organization " , " name " : " Gujarati Oneindia " , " url " : " https : / / gujarati . oneindia . com " , " logo " : { " @ type " : " ImageObject " , " url " : " https : / / gujarati . oneindia . com / images / oneindia - gujarati - logo . gif " , " width " : 150 , " height " : 60 } , " sameAs " : [ " https : / / www . facebook . com / oneindiagujarati " , " https : / / twitter . com / oneindiagujarat " , " https : / / plus . google . com / 100360349315173483747 " ] } આ પણ વાંચોઃ - આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી આ પણ વાંચોઃ - 2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; }
2
નવી દિલ્હી , 12 ઑગસ્ટઃ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં 28 વર્ષ બાદ જીત નોંધવી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1 - 0થી આગળ હતી , પરંતુ ત્યારબાદ તેને સાઉથમ્પટન અને માન્ચેસ્ટરમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો અને હવે તે શ્રેણીમાં 1 - 2થી પાછળ છે . જેના કારણે ટીમ ઇન્ડિયા અને ધોનીની આકરી ટીકા થઇ રહી છે . ભારતીય ઉપમહાદ્વિપમાં શાનદાર પ્રદર્શન કરનારા ટીમ ઇન્ડિયાના ચમત્કારી સુકાની દેશની બહાર જાય છે તો ફ્લોપ સાબિત થાય છે અને વાત જ્યારે ઇંગ્લેન્ડ , ઓસ્ટ્રેલિયા , દક્ષિણ આફ્રિકા જેવા દેશોની કરવામાં આવે તો ધોનીના હાથમાં પરાજય સિવાય કંઇ આવતું નથી . ધોની ભારતીય ઉપમહાદ્વિપની બહાર 13 ટેસ્ટ હારનાર એકમાત્ર સુકાની છે . ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 4 - 0 બાદ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં પણ પરાજય મળ્યો . હવે ફરી એકવાર સુકાનીની ટીમ આવા જ વળાંક પર આવીને ઉભી છે . તાજા પરાજયે ધોનીની રણનીતિ પર પ્રશ્નો ખડા કરી દીધા છે . વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર આ પણ વાંચોઃ - ' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; }
2
આ પહેલા પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમારે એટર્ની જનરલની સલાહ બાદ કર જમા કરાવવાનો રસ્તો જ વિકલ્પ તરીકે બાકી રહ્યો હોવાનું જણાવ્યું હતું . આ મુદ્દે સમજુતી કે સુલેહના માર્ગને કાયદા મંત્રાલય અને એટર્ની જનરલ બંનેએ નકારી કાઢી હતી . ઉલ્લેખનીય છે કે બ્રિટનની કંપની વોડાફોન પર ભારતમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની કર ચોરી કરી હોવાનો આરોપ છે . આ કર ચૂકવવાનું કાયદા મંત્રાલયે કંપનીને જણાવ્યું હતું . આ વર્ષના આરંભમાં નાણા મંત્રાલયની એ દરખાસ્તને કાયદા મંત્રાલયે નકારી કાઢી હતી જેમાં સુલેહનો માર્ગ અપનાવવાની તરફેણ કરવામાં આવી હતી . તે સમયે કાયદા મંત્રાલયે સમજુતી કે સુલેહની પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી હતી . કાયદા મંત્રાલય ઉપરાંત એટર્ની જનરલે પણ સુલેહની વિરુદ્દ પોતાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે વોડાફોને પહેલા પોતાનો બાકી કર ચૂકવવો જોઇએ . આ સમગ્ર મામલાની ખાસ બાબત એ છે કે સિબલના કામકાજ સંભાળ્યા બાદ તરત જ એટર્ની જનરલે નવી સલાહ આપતા જણાવ્યું કે વોડાફોન સાથે સમજુતી કે સુલેહ કાયદાકીય રીતે તર્કસંગત છે . કાયદા મંત્રાલયે આ માટેની મંજૂરી આપતા હવે આ સમગ્ર મામલો કેબિનેટમાં જશે . પોતાની સલાહમાં ફેરફાર મુદ્દે એટર્ની જનરલ જી ઇ વહાણવટીએ જણાવ્યું કે આમાં કાયદાને હાંસિયા પર ધકેલવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નથી . આ સાથે જ સંસદની મંજૂરી વિના કશું પણ કરી શકાય એમ નથી . કહેવામાં આવે છે કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ( એજીઆઇ ) ની સલાહમાં પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે નાણા મંત્રી પી ચિદમ્બરમની એક બેઠકમાં રાજસ્વ સચિવ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરના અધ્યક્ષની હાજરીમાં આ સ્પષ્ટતા બાદ આવ્યું કે જેમાં ચિદમ્બરમે જણાવ્યું કે સુલેહની દરખાસ્ત કાયદા કે આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી કે આવક વેરાની ચૂકવણીમાં કોઇ ફેરફાર કરતી નથી . ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વોડાફોને સુપ્રીમ કોર્ટમાં કર બાબતનો કેસ જીતી લીધો હતો . તેના આદેશની અસર સમાપ્ત કરવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો . આ સુધારા બાદ આવકવેરા વિભાગે વોડાફોનને નોટિસ મોકલીને કંપનીને રૂપિયા 11,217 કરોડ રૂપિયાનો વેરો વ્યાજ સાથે ચૂકવવા જણાવ્યું હતું . આ નોટિસના જવાબમાં કંપનીએ કહ્યું હતું કે તેના પર ભારત સરકારના કોઇ લેણા બાકી નથી . આ પહેલા વોડાફોન ભારત સરકારને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માંગતી હતી . પાછળથી તેણે સુલેહનો માર્ગ આપનાવવાનું નક્કી કર્યું હતું . વોડાફોન પર આ દેવું હોંગ કોંગની કંપની હચીસન વામપોઆને ખરીદવા પછી ઉભી થઇ હતી . કંપનીએ આ ખરીદી વર્ષ 2007માં કરી હતી .
0
બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013 સફળતાઓથી ભરેલુ રહ્યું . ચાર - ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેએ પોતાની આ સફળતાની ઉજવણી કરવા માટે ગઈકાલે એક પાર્ટી આપી કે જેમાં બૉલીવુડમાંથી અનેક હસ્તીઓ ઉમટી પડી . મુંબઈમાં વર્લી ખાતેની એક હોટેલમાં યોજાયેલ આ બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં દીપિકાએ ગોલ્ડન ડ્રેસ પહેરી પ્રવેશ કર્યો . તેમણે હીલ્સ પહેરેલી હતી , પરંતુ સફળતાની ઉજવણીમાં મસ્ત દીપિકાએ આ હીલ્સ ઉતારી દીધાં અને ખુલ્લા પગે આખી પાર્ટીમાં ફરતા રહ્યાં . નોંધનીય છે કે દીપિકા પાદુકોણેએ આ વર્ષે રેસ 2 જેવી સફળ ફિલ્મથી શરુઆત કરી હતી અને તે પછી યે જવાની હૈ દીવાની , ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ઉપરાછાપરી ત્રણ ફિલ્મો સુપર હિટ રહી . દીપિકાની ચારે ફિલ્મો સો કરોડ ક્લબમાં જોડાઈ . તેથી દીપિકાએ આ પાર્ટી આપી હતી . આ પાર્ટીની સૌથી મહત્વની બાબત એ હતી કે તેમાં રણબીર કપૂર નહોતા પહોંચ્યાં . રણબીરને આમંત્રણ તો હતું , પરંતુ આમ છતાં તેઓ હાજર ન રહ્યાં . રણબીર કપૂર યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકાના હીરો હતાં . ચર્ચા છે કે રણબીર એટલા માટે હાજર ન રહ્યાં , કારણ કે દીપિકાએ કૅટરીના કૈફને આમંત્રણ નહોતુ આપ્યું . હવે એ તો સૌ જાણે જ છે કે દીપિકા - કૅટ વચ્ચે કોલ્ડ - વૉર ચાલે છે . દીપિકાની આ પાર્ટીમાં સૌપ્રથમ આવનારાઓમાં તેમના સારા મિત્ર રણવીર સિંહ હતાં . રામલીલા ફિલ્મમાં દીપિકાના હીરો રણવીર પાર્ટીમાં પૂરા મૂડમાં હતાં અને તેમણે બહુ મસ્તી કરી . રણવીરે જણાવ્યું કે બ્લૅક ગોલ્ડ ડ્રેસ કોડ હતું . તેથી આ પાર્ટી માટે ખાસ જૅકેટ તૈયાર કરાવ્યું . દીપિકાની પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ન પહોંચી શક્યાં . કહે છે કે ઐશના કોઈ નિકટની વ્યક્તિનું મોત થઈ જતાં આ જોડી હાજર ન રહી શકી . ઉપરાંત આ પાર્ટીમાં દીપિકાની તાજેતરની ત્રણે ફિલ્મોના દિગ્દર્શકો અયાન મુખર્જી ( યે જવાની હૈ દીવાની ) , રોહિત શેટ્ટી ( ચેન્નઈ એક્સપ્રેસ ) તેમજ સંજય લીલા ભાનુશાળી ( રામલીલા ) પણ એક - બીજા સાથે મળતા દેખાયાં , તો શાહિદ કપૂર એટલા બધા ઉત્સાહિત હતાં કે તેમણે રણવીરને એકાધ ડાન્સ સ્ટેપ પણ શીખવાડ્યાં . ચાલો જોઇએ તસવીરોમાં દીપિકાની બ્લૅક એન્ડ પાર્ટી :
1
બૉલીવુડ અભિનેત્રી સાશા આગાએ પોતાના માતા અને જાણીતા અભિનેત્રી - ગાયક સલમા આગા અંગે જણાવ્યું કે તેઓ તેમના મિત્રની જેમ છે . તેઓ સામાન્ય રીતે તેમના કૅરિયર અંગે નિર્ણય લઈ માર્ગદર્શન આપે છ . સાશાએ જણાવ્યું - તેઓ બહુ મદદકર્તા છે . તેઓ હંમેશા મને માર્ગદર્શન આપે છે . મારા જીવનમાં તેઓ મારા માટે મિત્ર જેવા છે . તેઓ મારા માટે હંમેશા તૈયાર રહે છે અને મારૂં ખ્યાલ રાખે છે . ગઈકાલે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મથી બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર સાશાએ જણાવ્યું - હું તેમની સલાહ લઉ છું . તેઓ હંમેશા મારા પાત્ર અને તેના પ્રત્યે મારી સહજતા અંગે , મારી વિચારસરણી અંગે વાતો કરે છે . મને આ બહુ સારૂં લાગે છે કે જ્યારે આ પ્રકારની બાબતોમાં મને યોગ્ય અભિગમ મળે છે . આવો તસવીરો સાથે જોઇએ સાશા આગાએ વધું શું કહ્યું .
1
બુધવારે રૂપિયામાં મજબૂતીની શરૂઆત થઇ છે . ડોલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 74.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે . જોવા જઇયે તો મંગળવારે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો . આપને જણાવી દઈએ કે મંગળવારે રૂપિયો 74.39 પર બંધ થયો હતો . રૂપિયો ગગડવાનું કારણ દુનિયાની બીજી કરન્સીના બાસ્કેટમાં ડોલરની મજબૂતી , આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો પર વધારો અને વિદેશી રોકાણકારોના પૈસા કાઢવાના દબાણને કારણે રૂપિયો 74.34 પ્રતિ ડોલર પહોંચી ગયો હતો . વિકાસ કરી રહ્યું છે ભારત , વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાનઃ વર્લ્ડ બેંક આપને જણાવી દઈએ કે આ વર્ષે રૂપિયો 15 ટકા સુધી ગગડી ગયો છે . ક્રૂડની કિંમત વધવાથી , ટ્રેડ વોર , કેડ વધવાની આશંકા , ડોલરમાં મજબૂતી , અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે . આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું . મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે .
0
એક પત્રકાર પરિષદને સંબોધતા બીસીસીઆઇના અધ્યક્ષ એન . શ્રીનીવાસને જણાવ્યું કે આઇપીએલ શરૂ થયા પહેલા બોર્ડે ફિક્સિંગ પ્રત્યે જાગૃત રહેવા માટે બધી જ ટીમોને જણાવ્યું હતું . તેમણે જણાવ્યું કે બોર્ડ ખેલાડીયોની ગતિવિધિઓ પર નજર રાખશે . બીસીસીઆઇએ બોર્ડના એન્ટી કરપ્શન શાખાના પ્રમુખ રવિ સવાનીએ મામલાનો રિપોર્ટ માંગ્યો છે . શ્રીનિવાસને કહ્યું છે કે બોર્ડ તપાસ પૂરી થવાની રાહ જોઇ રહ્યા છીએ . અને આરોપ સાબિત થતા જ ખેલાડીઓ પર સામે કડક કાર્યવાહી થશે . શ્રીનિવાસને કહ્યુ કે તેઓ તપાસમાં દિલ્હી પોલીસ મદદ કરીશું . સાથે જ તેમણે બીસીસીઆઇ આરટીઆઇની હદમાં ના આવે . હવે દરેક ટીમની સાથે બીસીસીઆઇના એક અધિકારીને રાખવામાં આવશે . શ્રીનિવાસને કહ્યું કે ફિક્સિંગમાં પકડાઇ ગયેલા ત્રણ ખેલાડીઓ સામે જ જાણકારી છે . એન્ટી કરપ્શન યુનિટ કરશે તપાસ પોલીસ તપાસ ઉપરાંત બીસીસીઆઇ આખા મામલાની તપાસ કરશે . તપાસની જવાબદારી રવિ સયાનીને સોંપવામાં આવી છે . રવિ સયાની એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ છે . એન્ટિ કરપ્શન યુનિટની તપાસ રિપોર્ટ બાદ કોંઇ કાર્યવાહી થશે . એન્ટિ કરપ્શન યુનિટના સટ્ટેબાજો પર લગામ લગાવવાને લઇને પોતાની તરફથી લાચારી જતાવી છે .
2
ગ્લાસગો , 26 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ શાનદાર રહ્યું છે . ભારતે શૂટિંગમાં બે પદક મેળવ્યા છે . વેટલિફ્ટિંગમાં એક મેડલ મેળવ્યું છે . શૂટિંગમાં મહિલા વર્ગમાં મલાયકા ગોયલે શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું હતું જ્યારે બેઇજિંગ ઓલમ્પિક સૂવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાએ ગ્લાસગો સીડબલ્યુજીમાં સૂવર્ણ મેડલ પર નિશાન તાક્યું હતું . અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં સૂવર્ણ પદક જીત્યો છે , જ્યારે વેટલિફ્ટિંગમાં ભારતની સંતોષી માત્સાએ મહિલા 53 કેજી કેટેગરીમાં ત્રીજો ક્રમ હાંસલ કરીને કાસ્ય પદક જીત્યું હતું . આજે એટલે કે શનિવારે ભારત બેડમિન્ટન , મુક્કેબાજી , સાઇકલિંગ ટ્રેક , હોકી , જૂડો , લોન બોલ્સ સહિતની સ્પર્ધાઓમાં પોતનું કૌશલ બતાવશે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કઇ કઇ રમતમાં પદક જીત્યા છે . આ સીડબલ્યુજીમાં ભારતના અત્યારસુધીમાં 10 પદક થઇ ગયા છે અને આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે .
2
બૉલીવુડના હૉટ તથા સેક્સી અભિનેત્રી સુષ્મિતા સેનનું કહેવું છે કે તેમના અને વસીમ અક્રમના લગ્નના સમાચારો માત્ર બકવાસ છે . સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ એ બાબત સાબિત કરશે કે મીડિયા ક્યારેક - ક્યારેક કેટલું બિનજવાબદાર હોઈ શકે છે . સુષ્મિતા સેને જણાવ્યું કે વસીમ અક્રમ તેમના સારા મિત્ર છે અને રહેશે . સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય , વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા . આ તદ્દન બકવાસ છે . આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક - ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે . તેમણે વસીમ અક્રમ સાથે મિત્રતા અંગે જણાવ્યું - વસીમ અક્રમ મારા માત્ર સારા મિત્ર છે અને કાયમ રહેશે . તેમના જીવનમાં અગાઉથી જ એક શ્રેષ્ઠ લૅડી છે . આ પ્રકારના સમાચારો ખૂબ જ અસન્માનજનક છે . તેમણે એમ પણ જણાવ્યું - મારા તમામ ફૅન્સ , જ્યારે હું પોતાનો મિસ્ટર રાઇટ શોધી લઇશ , તો આપ લોકોને સૌપ્રથમ બતાવીશે , કારણ કે આપ મારા ટ્વિટર ફૅમિલના સભ્ય છે . આપ સૌને મારો ખૂબ ખૂબ પ્રેમ .
1
મુંબઈ , 21 સપ્ટેમ્બર : સુંદર દેખાવું અને સારૂં રહેવું દરેક અભિનેત્રી માટે જરૂરી છે . અનુષ્કા શર્મા કહે છે કે સૌંદર્યની બાબતમાં તેઓ કોઈ બાંધછોડ નથી કરતાં . અનુષ્કાએ પોતાના મૉશ્ચરાઇઝર પ્રેમ અંગે જણાવ્યું કે તેમના ઘરના દરેક ખૂણે , અહીં સુધી કે કારમાં પણ એક મૉશ્ચરાઇઝર જરૂર હોય છે . નીવિયા રૉક ધ રૅમ્પ સ્પર્ધામાં આવેલા 25 વર્ષીય બૉલીવુડ અભિનેત્રી અનુષ્કાએ જણાવ્યું - હું મૉશ્ચરાઇઝર પ્રત્યે ઘેલી છું . હું મજાક નથી કરતી . મારા ઘરે દરેક ઠેકાણે મૉશ્ચરાઇઝર છે . અનુષ્કા શર્મા આગળ કહે છે - હું મૉશ્ચરાઇઝર વગર રહી નથી શકતી . અહીં સુધી કે મારી કારમાં પણ મૉશ્ચરાઇઝર છે . આ એક એવી વસ્તુ છે કે જે આપના સૌંદર્યને વધારે છે . તે દરેક સ્થળે છે , કારણ કે તે એક ઝનુન છે . છેલ્લે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં દેખા દેનાર અનુષ્કા શર્મા આજકાલ અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલવેટમાં વ્યસ્ત છે . તેમાં અભિનેતા રણબીર કપૂર તેમના હીરો છે . અનુષ્કા આ ઉપરાંત આમિર ખાન સાથે રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ નજરે પડનાર છે .
1
પાસવર્ડને યાદ રાખવાની મગજમારીના ઉકેલ રૂપે કમ્પ્યુટર ચાલુ કરવા માટે ફિન્ગરપ્રિન્ટનો ઉપયોગ પણ શરૂ થયો છે , પણ બાકીના એકાઉન્ટમાં પાસવર્ડની હેરાનગતિનો સામનો કરવો પડતો હોય જ છે . હવે સર્ચ એન્જિન જાયન્ટ ગુગલ દ્વારા હવે એવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે જેમાં પાસવર્ડનો ક્યારેય ઉપયોગ જ કરવો નહીં પડે . શરૂઆતના પ્રયોગોમાં અત્યારે યુએસબી કી , જવેલરી અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોગ - ઇન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે . આ નવી સિસ્ટમને હાલ ' ફિઝીકલ કી ' તરીકે ઓળખવામાં આવી રહી છે . તેના ઉપયોગથી જ વ્યક્તિ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે . કંપનીના બે સિક્યોરિટી એક્સ્પર્ટની એક ટીમ થોડા દિવસમાં તેમના સંશોધનો અને પરિણામ રજૂ કરશે . આ બે સંશોધકોમાંથી એક ભારતીય છે . કંપનીના સુરક્ષા વિભાગના ઉપ - પ્રમુખ એરિક ગ્રોસ અને એન્જિનિયર મયંક ઉપાધ્યાય આ ' ફિઝીકલ કી ' વિશે જાણકારી આપશે . કોઈ પણ ચીજવસ્તુમાં એક સ્માર્ટ ચિપને ઉમેરી એનો ઉપયોગ પાસવર્ડના આ નવા પ્રકાર તરીકે કરી શકાશે . આ બન્નેએ તેમના સંશોધનને સમજાવતા પેપર્સમાં લખ્યું હતું કે , પાસવર્ડથી એકાઉન્ટ ઉપયોગ કરનારા સલામત નથી એમ અમે પણ માનીએ છીએ . અમારી ઇચ્છા છે કે તમે સ્માર્ટ ફોન કે સ્માર્ટ કાર્ડ ધરાવતી વીંટીને કમ્પ્યુટર પર હળવા હાથે ટપારતા લોગ - ઇન કરી શકાય . જયારે તમારો ફોન સ્વિચ - ઓફ થઈ ગયો હોય ત્યારે પણ એનો પાસવર્ડ તરીકે તો ઉપયોગ થઈ જ શકે . વધુ એક વિકલ્પ યુબીકી નામની નાનકડી યુએસબી - કીનો ઉપયોગ છે . જયારે કમ્પ્યુટરના યુએસબી પોર્ટમાં આ કી લગાવવામાં આવે એટલે ગુગલના તમામ એકાઉન્ટમાં લોગ - ઇન કરી શકાશે . જોકે સૌથી મોટી મુશ્કેલી એ જ થાય કે વીંટી કે મોબાઇલનો ઉપયોગ તો કોઈ પણ કરી શકે અને જો ચોરી કે ગૂમ થાય તો આ ‘ફિઝીકલ કી ' સાવ નકામી થઈ જાય . ગુગલ સાથે સંકળાયેલા લોકો આ સમસ્યાના સમાધાન માટેના વિકલ્પો પર કામ કરી રહી છે અને આશા રાખે છે કે અમુક વેબસાઇટના ઉપયોગથી તેઓ ઉપયોગ કરનારાને અનુરૂપ સુવિધા ઊભી કરી શકશે . આ સુવિધા ખરેખર લાભકારક બનશે .
0
કારોબારી અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે . રૂપિયો ડોલરના મુકાબલે 45 પૈસા તૂટીને 72.65 પર આવી ચુક્યો છે . જયારે પાછલા દિવસે રૂપિયામાં મુજબૂતી જોવા મળી હતી . શુક્રવારે રૂપિયો 17 પૈસાની મજબૂતી સાથે 72.20 પર બંધ થયો હતો જયારે સોમવારે શરૂઆતી કારોબાર દરમિયાન રૂપિયો 27 પૈસા તૂટીને 72.47 પર ખુલ્યો હતો . ક્રૂડ ઓઈલની કિંમત વધવા લાગી છે અને લોકોએ અચાનક વેચાણ શરુ કરી દીધું છે , તેને કારણે રૂપિયાના ઘટાડો જોવા મળી રહ્યો છે . આરબીઆઇ ઘ્વારા માર્કેટમાં સ્થિરતા લાવવા માટે 40 - 50 કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું પરંતુ તેનો પણ કોઈ ફાયદો મળ્યો નહીં . પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો જયારે સોમવારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો હતો . સોમવારે સેન્સેક્સ 232 પોઇન્ટ તૂટીને 36,609.07 પર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 85 પોઇન્ટ ગગડીને 11,060.55 પર પહોંચી ચુકી છે . આ પહેલા શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો . શુક્રવારે સેન્સેક્સ રેકોર્ડતોડ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો હતો . શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો મોહરમ અવસરે શેરમાર્કેટ બંધ રહ્યા પછી શુક્રવારે બજારે તેજી પકડી હતી અને સવારે સેન્સેક્સ સાથે સાથે નિફટીમાં પણ ઉછાળો આવ્યો હતો . પરંતુ અચાનક દલાલ સ્ટ્રીટમાં હડકંપ મચી ગયો જયારે સેન્સેક્સ 1 કલાકમાં જ 1000 પોઇન્ટ ગગડીને 35,993.64 જેટલા નીચલા સ્તરે આવી ગયો . આ દરમિયાન નિફટીને પણ ઝાટકો લાગ્યો અને 350 પોઇન્ટ ગગડીને 10,866.45 પોઇન્ટ પર આવી ગયો . SBIનું ડેબિટ કાર્ડ ગુમ થવા પર મળશે 4 લાખ રૂપિયા ! જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે .
0
હૈદરાબાદ , 18 મેઃ વિપલવ સામંત્રેયની પહેલી આઇપીએલ અડધી સદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 23 રનથી પરાજય આપ્યો છે . આ જીત સાતે જ સનરાઇઝર્સ નોકઆઉટ તરફ વધુ એક ડગ વધાર્યું છે . સામંત્રેયએ 46 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી , જેમાં હૈદરાબાદે 9 વિકેટ પર 136 રન બનાવ્યા . ફાકનરે 16 રન પર પાંચ વિકેટ હાંસલ કરી , જે આ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું . રોયલ્સની ટીમ તેના જવાબમાં નવ વિકેટ પર 113 રન જ બનાવી શકી , જે હાલની ટૂર્નામેન્ટમાં તેનો ન્યૂનતમ સ્કોર છે . ટીમ તરફથી કીવોન કપૂરથી સૌથી વધારે 26 , જ્યારે સુકાની રાહુલ દ્રવિડે 25 રન બનાવ્યા . સનરાઇઝર્સ તરફથી અમિત મિશ્રાએ ચાર ઓવરમાં આઠ રન આપીને બે વિકેટ મેળવી હતી . ડેલ સ્ટેન , તિસારા પરેરા અને કરણ શર્માએ પણ ક્રમશઃ 17,25 અને 33 રન આપીને બે - બે વિકેટ હાસલ કરી . આ જીતથી હૈદરાબાદની ટીમ 15 મેચોમાં નવ જીત સાથે 18 અંક સાથે ચોથા સ્થાન પર છે . રોયલ્સે પોતાનું લીગ અભિયાન સમાપ્ત કર્યો અને ટીમ 16 મેચોમાં 20 અંક સાથે ત્રીજા સ્થાન પર છે . રોયલ્સ માટે દ્રવિડ અને અજિંક્ય રહાણે પહેલી વિકેટ માટે 39 રન જોડ્યા . દ્રવિડએ ઇશાંત શર્માની ઓવરમાં ચોગ્ગા છગ્ગા ફટકાર્યા જ્યારે રહાણેએ કરણ પર છગ્ગો ફટકાર્યો . દ્રવિડ મિશ્રાની ઓવરમાં ઝડપથી રન લેવા જતા કેમરુન વાઇટના હાથે રન આઉટ થયો . તેણે 24 બોલની પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો . રહાણે પણ ત્યાર પછીની ઓવરમાં લેગ સ્પિનર કરણની ઓવરમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થઇ ગયો . મિશ્રાએ સંજૂ સૈમસનને લોગ ઓફ પર સ્ટેનના હાથે કેચ કરાવીને 12 ઓવરમાં રોયલ્સની ત્રણ વિકેટ 51 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી . ત્યાર બાદ કૂપર ( 26 ) ને છોડીને એક પણ ખેલાડી કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું નહીં . આખરે 20 ઓવર ખતમ થતા 9 વિકેટ પર રાજસ્થાન રોયલ્સ 113 રન જ બનાવી શક્યું . સ્ટેન , મિશ્રા અને પરેરાએ હૈદરાબાદ માટ 2 - 2 વિકેટ ઝડપી . આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ઓપનિંગ જોડી કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નહી અને ઝડપથી આઉટ થઇ ગઇ . હૈદરાબાદ મટે સામંત્રેયએ આઇપીએલ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી . સેમીએ 23 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી . આખરે હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રનનો લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સ સામે મુક્યો હતો .
2
મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં ઓફર ડોક્યુમેન્ટ એ બીજું કશું નહીં પરંતુ પુસ્તિકાના સ્વરૂપમાં પ્રોસ્પેક્ટસ ( માહિતીપત્ર ) છે . તેને કાયદાકીય દસ્તાવેજના રૂપમાં પણ ગણવામાં આવે છે . ઓફર ડોક્યુમેન્ટમાં કઇ માહિતી આપવામાં આવે છે ? કોઇ પણ કંપની કે ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકાર તે ફંડ કે કંપની અંગેનો અભ્યાસ કરે છે . આ માટે તેને વિવિધ પ્રકારની માહિતીન જરૂર પડે છે . આ તમામ માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવે છે . આ માહિતી પુસ્તિકા રોકાણકારને નિર્ણય લેવામાં મદદ કરે છે કે તેણે આ સ્કીમમાં ઝંપલાવવું કે તેમાંથી બહાર નીકળી જવું ? મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા આપવામાં આવતી માહિતી વિસ્તૃત રીતે આપેલી હોવાની સાથે ચોક્કસ સ્કીમના રોકાણ સંબંધિત હેતુઓ , તેના પર લાગતું ભારણ અને તેનું માળખું તથા વળતર સંબંધિત નીતિઓની માહિતી હોય છે . કંપની અંગેની માહિતી આપતી પુસ્તિકામાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અંગેનું એપ્લિકેશન ફોર્મ પણ આપવામાં આવેલું હોય છે . શું છે મહત્વનું ? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કંપની વિશેની તમામ મહત્વની માહિતી મેળવવી જરૂરી છે . આ માટે રોકાણકારે ઓફર ડોક્યુમેન્ટનો વિગતે અભ્યાસ કરવો જરૂરી છે . દાખલા તરીકે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માત્ર ડેબ્ટમાં રોકાણ કરતી હોય અને આપ જોખમ લેવા ઇચ્છતા રોકાણકાર હોવ તો આપના માટે આ સ્કીમ નથી . આ સંદર્ભે જરૂરી માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલી હોય છે .
0
સૈફ અલી ખાન તાજેતરમાં જ દિલ્હી મીડિયા સામે નારાજ થઈ ગયાં અને નારાજગીમાં જ તેમણે જણાવ્યું કે તેઓ હવે ક્યારેય દિલ્હી આવી ઇંટરવ્યૂ નહીં આપે . મુંબઈમાં જ ઇંટરવ્યૂ આપશે , કારણ કે દિલ્હી આવવુ બહુ મુશ્કેલીભર્યું રહે છે . સૈફની આ નારાજગીનું કારણ હતું કે તેઓ દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ એક ઈવેંટમાં પોતાના સાથી કલાકારો સાથે ચાર કલાક મોડા પહોંચ્યાં . સૈફ મોડા પહોંચતા મીડિયાએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી , પણ પહેલા તો સૈફ ઇગ્નોર કર્યું . પછી સૈફે જણાવ્યું કે ભૂલ તેમની નથી અને માફી જો માંગવી જ હોય , તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ . સૈફની આ વાતથી મીડિયાને ખોટુ લાગી ગયું . ઉપરાંત સૈફે એમ પણ કહ્યું કે જો કોઇએ માફી માંગવી હોય , તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ , કારણ કે તેમણે યોગ્ય સમયે માહિતી આપી નહોતી , પરંતુ સૈફના આ વ્યવહારને ખોટું પણ ન ગણી શકાય , કારણ કે શક્ય છે કે સૈફની ભૂલ ન પણ હોય . તેથી તેમણે માફી નહીં માંગી . સૈફનો અનુભવ વનઇન્ડિયાને છે . સૈફનું ઇંટરવ્યૂ જ્યારે વનઇન્ડિયાએ લીધું , ત્યારે તેઓ મોડા પહોંચ્યા હતાં . તે વેખતે તેમણે કહ્યુ હતું કે મોડા પહોંચવા બદલ તેઓ માફી માંગે છે . સૈફ અલી ખાન આજકાલ બુલેટ રાજા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા છે .
1
આવકવેરા મૂલ્યાંકનના ( Income tax assessment ) સંબંધમાં આવતા બે વર્ષમાં કરદાતાઓને કોઈપણ અધિકારીનો સામનો કરવો નહીં પડે . આ અંગે , સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ( સીબીડીટી ) ના અધ્યક્ષ સુશીલ ચંદ્ર જણાવે છે કે સરકાર ઇન્ટરવ્યૂમાં પ્રક્રિયાને સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે . જણાવી દઈએ કે સરકારની આ પહેલ હેઠળ કરદાતાઓને પહેલાથી ભરેલા રિટર્ન ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવશે . ચંદ્રાએ બજેટ પછી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરદાતાઓને ' નામરહિત અને ચહેરા રહિત ' સેવાઓ પૂરી પાડવા માટે ગયા વર્ષે લગભગ 2.06 લાખ આવકવેરાના મૂલ્યાંકનના કેસો ઑનલાઇન કર્યા હતા . પરંતુ તેમણે એ વાતની પણ જાણકારી આપી કે સરકારે તાજેતરમાં આવકવેરા વિભાગ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર 2.0 ને મંજૂરી આપી છે . તે ભાવિ પરિસ્થિતિ બતાવે છે . સીપીસી 2.0 હેઠળ કેટલીક નવી વસ્તુઓ ઉમેરાઈ આ વિષયમાં ચંદ્રા કહે છે કે સીપીસી 2.0 હેઠળ ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે . કરદાતાના સ્ત્રોત પર કર કપાત ( ટીડીએસ ) દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે , અમે તેમને અગાઉથી ભરેલું રિટર્ન ફોર્મ આપીશુ . આનાથી 24 કલાકમાં રિટર્નની તપાસ કરવી શક્ય બનશે . અમે સીપીસી 2.0 પર વેન્ડર ઓપરેટિંગ સાથે કરાર કર્યો છે કે જો એક દિવસમાં આવક વેરાના વળતરની ચકાસણી કરવામાં આવે તો તેના માટે વધુ પૈસા આપવામાં આવશે . અમે આશા રાખીએ છીએ કે આ સિસ્ટમ બે વર્ષમાં લાગુ થઇ જશે . આ કરના પાલનને પણ સરળ બનાવશે . એ વાતથી પણ અવગત કરાવી દઈએ કે બેંગ્લોરમાં વર્તમાન CPC એ આવકવેરા વિભાગની નોડલ એકમ છે જે તમામ વિભાગોના આવકવેરાદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલા આવકવેરાના વળતરની તપાસ કરે છે . નાણા પ્રધાન પીયૂષ ગોયલ બજેટની જાહેરાત કરતાં , આવકવેરા વિભાગ હવે તે દિશામાં આગળ વધી રહ્યો છે જ્યારે આવકવેરાદાતાઓને સત્તાવાળાઓનો સામનો કરવાની જરૂર રહેશે નહિ . સીબીડીટીના વડાએ કહ્યું કે વિભાગ પહેલેથી જ આ પહેલ પર કામ કરી રહ્યું છે . તેમણે જણાવ્યું હતું કે માત્ર 0.46 ટકા આવકવેરાના કેસ જ ચકાસણી હેઠળ લાવવામાં આવે છે . જ્યારે 99.54 ટકા આવકવેરાના વળતર સમાન હોય છે , તેને તે જ રીતે સ્વીકારવામાં આવે છે .
0
મુંબઈ , 27 સપ્ટેમ્બર : ફિલ્મ બર્ફીની સફળતાથી હરખઘેલા થયેલ એક્ટર રણબીર કપૂર વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગે છે . બસ શોધ છે તો એક યોગ્ય કન્યાની . આ વાત બર્ફી બૉયે ઓએ 104.8 એફએમ રેડિયો સ્ટેશને જણાવી . રણબીરે જણાવ્યું કે જેમ જીવનમાં દરેક વસ્તુનો એક સમય હોય છે , તેવી જ રીતે લગ્ન કરવાનો પણ એક સમય હોય છે . રણબીર કપૂરનું માનવું છે કે તેઓ જ્યારે પચાસ વર્ષના થાય , ત્યારે તેમનું બાળક 20 વર્ષનો થઈ જવો જોઇએ . રણબીર આવું નિવેન અગાઉ પણ કરી ચુક્યાં છે . હાલ તેઓ પોતાના માટે એક યોગ્ય કન્યાની શોધમાં છે . જાણવા એમ પણ મળ્યુ છે કે તેમના પિતા ઋષિ કપૂરના ઘરે હાલ ધમધમાટ ચાલે છે . કદાચ કપૂર ખાનદાને પણ નક્કી કરી લીધું છે કે તેમના ઘરે વહેલામાં વહેલી તકે વહુરાણી આવી જાય . તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બર્ફીની સફળતાથી ખુશખુશાલ રણબીરે જણાવ્યું , ‘હું હંમેશા વિચારું છું કે મને મારા જીવનમાં સાચો પ્રેમ મળશે . મને આશા છે કે હું હકીકતમાં તેવી છોકરીને ટુંકમાં જ શોધી લઈશ , જેની સાથે હું પોતાનું સમગ્ર જીવન વિતાવી શકું . ' હવે છોકરીનું તો ઠેકાણું છે નહિં , પણ અફેરને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રણબીર કપૂરની ફિલ્મો લોકો પસંદ કરવા લાગ્યાં છે . અજબ પ્રેમ કી ગજબ કહાની , રાજનીતિ , રૉકસ્ટાર અને બર્ફીની સફળતાએ તેમને આજનો સુપરસ્ટાર બનાવી દીધો છે .
1
આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ગમે ત્યારે ગમે તેનો મજાક બનાવી નાખે છે અને કંઈક એવું જ થયું છે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા સાથે . સોનારિકા ભદોરિયા દેવો કે દેવ મહાદેવ સીરીયલમાં પાર્વતીનો રોલ નિભાવતી હતી . હાલમાં જ સોનારિકા કોઈક બીચ પર વેકેશન માણી રહી હતી . સોનારિકાએ પોતાની બીચ પરની બિકીની તસ્વીરો નાખી . આ તસ્વીરોમાં સોનારિકા ખુબ જ સુંદર લાગી રહી હતી . પરંતુ સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી . બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી . તો જાણો શું થયું આગળ . . .
1
નાણા મંત્રાલય દેશમાં વધતી ચાલુ ખાતાની ખોટને કારણે ચિંતામાં છે . આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે . હાલ ડિફેન્સ સેક્ટરમાં 26 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે અને તેની મર્યાદા વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે . દેશમાં વિદેશી મૂડીભંડોળમાં વધારો કરી શકાય તે માટે પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતના સુપર માર્કેટ અને એરલાઈન્સ કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપી દીધી છે . દેશના આર્થિક સલાહકાર રઘુરામ રાજને જણાવ્યું છે કે , છેલ્લા કેટલાક સમયથી ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈમાં વધારો કરવાની વિચારણા કરાઈ રહી છે . અન્ય હજુ ઘણાં એવા સેક્ટર છે કે જેમાં એફડીઆઈમાં વધારો કરી શકાય છે , તેથી સરકાર દ્વારા પહેલા ડિફેન્સ સેક્ટરને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે અને તેની પાછળ પાછળ અન્ય સેક્ટરની એફડીઆઈમાં પણ વધારો કરવાનું આયોજન કરવામાં આવશે . ડીઆઈપીબી વિભાગના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈ મર્યાદાને વધારીને 49 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે . આ વિશેનું વિધેયક 2008માં જ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યુ હતું . ભારતની ગણતરી દુનિયામાં સૌથી મોટી રક્ષા આયાતકોમાં કરવામાં આવી રહી છે . ભારતમાં હાલ મલ્ટિ બ્રાન્ટ રિટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે , જ્યારે ટેલિકોમ અને બેન્કિંગ સેક્ટરમાં 74 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવેલી છે .
0
પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દરમિયાન ઘણી વખત પ્રતિબંધિત કરવામાં આવેલા અખ્તરે કહ્યું કે એ સાચી વાત છે કે મારે કારકિર્દીમાં ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો , પરંતુ દરેક વખતે મારી ભૂલ નહોતી . જો કે , શાહિદ આફ્રિદી સાથે પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં થયેલા વિવાદનો તેણે સ્વિકાર કર્યો છે . અખ્તરે આઇપીએલ અંગે કહ્યું કે , તે વાસ્તવિક ક્રિેકેટ નથી . પૈસા અને ગ્લેમરના કારણે ખેલાડીઓ તેમા ભાગ લઇ રહ્યાં છે . આઇપીએલમાં થતી લેટ નાઇટ પાર્ટી અંગે અખ્તરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા હોય કે ભારત કે પછી અન્ય કોઇ ટીમ . પ્રત્યેક ટીમના ખેલાડીઓ પાર્ટીમાં જાય છે . જ્યારે હું 22 - 23 વર્ષનો હતો , ત્યારે લેટ નાઇટ પાર્ટી કરવો એ પાકિસ્તાન ટીમનું કલ્ચર હતું . ખેલાડી લેટ નાઇટ પાર્ટી કરે છે અને રાત્રે મોડેથી સુએ છે , જેની અસર તેમના પ્રદર્શન પર પડે છે . અખ્તરે પીસીબી સાથેના પોતાના વિવાદ અંગે કહ્યું કે બોર્ડમાં કેટલાક ભ્રષ્ટ લોકો છે , જેમના કારણે ખેલાડીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મે જ્યારે તેની સામાને ઉઠાવ્યો તો મને નિશાન બનાવવા આવ્યો . હું ભવિષ્યમાં પણ દેશ અને ક્રિકેટની ભલાઇ માટે અવાજ ઉઠાવતો રહીશ .
2
ફરી એકવાર અભિનેત્રી જિયા ખાનના મોત પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે . આ વખતે જિયા ખાનની મોત પર સવાલ તેની માતા રાબિયા ખાને નહી પરંતુ ફોરેન્સિક રિપોર્ટે ઉપાડ્યો છે જે મુજબ જિયા જિયા નખ પર કોઇ બીજાના માંસના ટુકડા અને તેના ઇનરવિયર પર કોઇ બીજાનું લોહી મળી આવ્યું છે , જેથી આશંકા છે કે જિયાના મોત પહેલાં જિયા સાથે કંઇક ગડબડ જેમ કે મારપીટ થઇ હોઇ . જિયા ખાનની માતાના વકીલ દિનેશ તિવારીનું કહેવું છે કે તેમને લાગે છે કે જિયાની કોઇએ હત્યા કરી છે અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે . રાબિયા ખાન અને તેમના વકીલ દિનેશ તિવારીના પૂરા પ્રયત્નો છે કે જિયા ખાનની લાશને ફરીથી નિકાળવામાં આવે જેથી તેનું ફરીથી પોસ્ટમોર્ટમ થઇ શકે . જિયા ખાનના વકીલ અને રાબિયા ખાન પહેલાં પણ કહ્યું કે જિયાના શરીર પર પહેલાં પર ઘણી ઇજાના નિશાન હતા પરંતુ પોલીસે આ વાતને નજર અંદાજ કરી દિધી . દિનેશ તિવારીએ તો પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે કોઇના દબાણમાં આવીને જિયા ખાનના મોતની તપાસ કરી રહી નથી અને જાણીજોઇને પુરાવાઓને નજરઅંદાજ કરી રહી છે . ફોરેન્સિક રિપોર્ટ બે મહિના પહેલાં જ આવી ગયો હતો પરંતુ પોલીસે તેના વિશે વાત કરી ન હતી . જો કે રાબિયા ખાન અને દિનેશ તિવારીએ જિયાની હત્યા કોણે કરી છે આ વિશે કોઇનું નામ તો લીધું નથી પરંતુ તેની વાતોથી સ્પષ્ટ થાય છે કે તેમનો શક પંચોલી પરિવાર તરફ છે . અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જિયા ખાનની લાશ 3 જૂનની રાત્રે તેમના એપાર્ટમેન્ટ સાગરમાં લટકેલી અવસ્થામાં મળી હતી . જિયાની માતા રાબિયા ખાને અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો કે સૂરજે જિયાનો ઉપયોગ કરી છોડી દિધી હતી જેના લીધે જિયાએ આત્મહત્યા કરી હતી . જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કામ સૂરજનું જ છે . બંને લાંબા સમયથી લિવઇનરિલેશનમાં હતા . જિયા , સૂરજના બાળકની માતા બનવાની હતી પરંતુ સુરજે તેનો બળજબરી પૂર્વક તેનો ગર્ભપાત કરાવી દિધો હતો જેના કારણે જિયા ઘણી તણાવમાં હતી . તેના લીધે સૂરજ પંચાલી 23 દિવસ સુધી જેલમાં બંધ પણ રહ્યાં હતા , હાલમાં તે જામીન પર મુક્ત છે . પરંતુ જિયાની લાશના નિશાન રાબિયાને ફરીથી બુમો પાડવા પર મજબૂર કરી દિધા છે કે તેની પુત્રી મરી નથી પરંતુ મારવામાં આવી છે . તેમના વકીલ દિનેશ તિવારી અને રાબિયા ખાનના દાવાની અસર તપાસ શું થાય છે ? જોઇએ જિયાના મોતનું કોકડું ક્યારે અને કેવી રીતે ઉકેલાશે ?
1
સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર એપ્રિલમાં ફુગાવાના દરેક ક્ષેત્રમાં અનાજની મોંઘવારીનો દર 16.65 ટકા હતો . દાળની મોંઘવારી દર વાર્ષિક 10.91 ટકા રહ્યો હતો . જ્યારે ખાંડની કિંમતો 10.49 ટકા વધ્યો હતો . એપ્રિલ મહિનામાં કપડાં , જૂતાંના વિભાગમાં મોંઘવારી દર 10.22 ટકા હતી . શહેરી વિસ્તારોમાં છુટક વેપાર એપ્રિલમાં 9.73 ટકા હતી જે માર્ચમાં 10.38 ટકા હતી . આ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં છુટક ફુગાવો ઘટીને 9.16 ટકા પર આવી ગયો હતો . જે માર્ચમાં 10.33 ટકા હતો . ફેબ્રુઆરી 2013માં ફુગાવો 10.91 ટકા હતો .
0
આર પી ગોયનકા કેશવ પ્રસાદ ગોયનકાએ સૌથી મોટા પુત્ર છે . ગોયનકા પરિવાર પૂર્વી ભારતના સૌથી જૂના વ્યાવસાયિક ગૃહોમાંનો એક છે . ગોયનકાએ 1979માં આરપીજી એન્ટરપ્રાઇઝીઝની સ્થાપના કરી હતી જેમાં હિલિપ્સ કાર્બન બ્લેક , એશિયન કેબલ્સ , અગરપારા જૂટ મિલ અને મર્ફી ઇન્ડિયાનો સમાવેશ થાય છે . આરપીજી એન્ટરપ્રાઇઝીઝનો કુલ વેપાર 100 કરોડ રૂપિયાનો છે . આ સમૂહની અન્ય મોટી કંપનીઓ સીઇએસસી , સિએટ , સ્પેંસર્સ અને સારેગામા છે . 1990માં તેમના પુત્ર હર્ષવર્ધન આરપીજી એન્ટરપ્રાઇઝીઝના ચેરમેન તથા સંજીવ ડિપ્ટી ચેરમેન બન્યા . ત્યારબાદ 2011માં પોતાની બ્રાંડ ઓળખ બનાવવા માટે સંજીવ ગોયનકાએ આરપી - સંજીવ ગોયનકા સમૂહની સ્થાપના કરી હતી . હર્ષ ગોયનકા આરપીજી એન્ટરઝીઝના ચેરમેન છે . આર પી ગોયનકા બંને સમૂહોના માનદ ચેરમેન હતા જેથી સામૂહિક વેપાર 30,000 કરોડ રૂપિયાની આસપાસ છે .
0
શાહરૂખ ખાન છેલ્લા લગભગ બે દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે . તેની આગામી ફિલ્મ ' રઇસ ' એનાઉન્સ થઇ તે દિવસથી ચર્ચામાં છે . શરૂઆતમાં ' રઇસ ' સલમાન ખાનની ફિલ્મ ' સુલતાન ' સાથે 2016માં જ રિલિઝ થવાની હતી , ત્યાર બાદ તેની રિલિઝ ડેટ આગળ વધારીને 26 જાન્યુઆરી , 2017 કરવામાં આવી હતી . પરંતુ ગઇકાલે ' રઇસ ' ફિલ્મના ટ્રેલર સાથે તેની નવી રિલિઝ ડેટ 25 જાન્યુઆરી , 2017 જાહેર કરવામાં આવી . નવી રિલિઝ ડેટ અને એ અંગેના વિવાદ વચ્ચે ' રઇસ ' ના ટ્રેલરે એક જ દિવસમાં 11 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મેળવી લીધાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે . આ ખબર પરથી જ શાહરૂખની લોકપ્રિયતાનો અંદાજ મળે છે . શાહરૂખની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ દેખાડી શકી નથી . 2016માં આવેલી ' ફેન ' બોક્સઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ હતી અને થઓડા દિવસ પહેલાં આવેલી ' ડિયર ઝિંદગી ' માં શાહરૂખનો રોલ પ્રમાણમાં નાનો છે ; આમ છતાં શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઓટ આવી નથી . ' રઇસ ' ટ્રેલરને લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અને કેટલાંકે તો એવી પણ જાહેરાત કરી નાંખી કે જાન્યુઆરી 2017માં ' કાબિલ ' અને ' રઇસ ' ની ટક્કરમાં ' રઇસ ' જ વિજેતા સાબિત થશે . આ ટ્રેલરમાં એક હિટ ફિલ્મ માટે જરૂરી તમામ મસાલો છે .
1
પોતાની વિસ્ફોટક બેટિંગથી દર્શકોને રોચાંચિત કરનાર બેસ્ટમેન યુસુફ પઠાણે બુધાવારે એટલે કે હોળીના દિવસે દામ્પત્ય જીવનના તાંતણે બંધાઇ ગયા છે . યુસુફ પઠાણે ગઇકાલે એક પારિવારીક સમારંભમાં પોતાની પત્ની સાથે નવી ઇનિંગ શરૂ કરી છે . 30 વર્ષીય હરફનમૌલા ક્રિકેટર યુસુફ પઠાણે આફરીન સાથે ગત વર્ષે વડોદરાથી 60 કિમી દૂર નડિયાદમાં પોતાના ફાર્મહાઉસ પર એક સમારોહમાં સગાઇ કરી હતી . આ વૈવાહિક સમારોહ દરમિયાન નાનો ભાઇ ઇરફાન પઠાણ પણ હાજર હતો . યુસુફ પઠાણની જીવનસંગિનીનો જન્મ અને પાલન - પોષણ મુંબઇમાં થયું છે પરંતુ વડોદરામાં તે ફિઝીયોથેરેપીની પ્રેક્ટિસ કરે છે . આ અરેન્જ મેરેજ હતા અને બંને પરિવારોની રજામંદી બાદ બંનેના લગ્ન નક્કી કરાયા હતા . આંતરરાષ્ટ્રીય મેચો અને ઇન્ડિયન પ્રિમિયર લીગ ( આઇપીએલ ) માં વિસ્ફોટક ઇનિંગ રમીને દર્શકો અને પ્રશંસકોને ખુશ કરી દેનાર યુસુફ પઠાણ થોડા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે . યુસુફ પઠાણ 57 વન - ડે મેચ રમ્યો છે જેમાં તેને 810 રન બનાવ્યા છે . જેમાં 2 સદી ફટકરી અને ત્રણ અર્ધશતક ફટકાર્યા છે . જ્યારે ટ્વેન્ટી - 20માં 22 મેચ રમ્યો છે અને કુલ 236 રન બનાવ્યા છે .
2
અભિનેત્રી , ટેલીવિઝન હોસ્ટ અને એનિમલ એક્ટિવિસ્ટ ભૈરવી ગોસ્વામી કોઈ અજાણ્યુ નામ નથી . આ એ જ ભૈરવી ગોસ્વામી છે કે જે પોતાની જાતને ખુલ્લેઆમ સેક્સ ગૉડેસ કહે છે . કદાચ એટલે જ ભૈરવીની પસંદગી કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ નામની લઘુ ફીચર ફિલ્મ માટે કરાઈ છે . કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ એક લઘુ ફિલ્મ છે અને તેને ઇંગ્લિશમાં ડબ કરવામાં આવી છે . તેનું દિગ્દર્શન સુરેન્દ્ર હીરાવાલેએ કર્યુ છે . તેઓ ઇચ્છે છે કે તેઓ ફિલ્મને મોટા ઇવેંટ જેમ કે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ , કૅન્સ , ટ્રિબેકા , એનવાયએફએફ , સનડૅંસ , કૅરિયો વિગેરેમાં પ્રદર્શિત કરે . કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની કેટલીક તસવીરો રિલીઝ થઈ છે અને તે જોયા બાદ તમે પણ કહી શકશો કે ભૈરવી ગોસ્વામી આ ફિલ્મ માટે ઉપયુક્ત પસંદગી છે . ફિલ્મની તસવીરોમાં ભૈરવી ગોસ્વામી ખૂબ જ હૉટ જણાય છે . જ્યાં સુધી કામસૂત્ર શીર્ષકની વાત છે , તો આ શીર્ષક હેઠળ રેખાની ફિલ્મ ખૂબ જ ચર્ચિત રહી હતી , તો શર્લિન ચોપરા અભિનીત કામસૂત્ર 3ડી ફિલ્મ પણ ચર્ચામાં રહી કે જે હજી સુધી રિલીઝ નથી થઈ શકી . ચાલો હાલ તો આપને બતાવીએ ભૈરવી ગોસ્વામી અભિનીત કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની તસવીરો :
1
જયપુર , 16 ઓક્ટોબરઃ પુણેમાં શ્રેણીની પ્રથમ વનડે હાર્યા બાદ એવું લાગી રહ્યું હતું , કે ટીમ ઇન્ડિયા જયપુરમાં ધમાકેદાર પ્રદર્શન કરશે . ખાસ કરીને બોલિંગ સેક્ટરમાં , પરંતુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે જે વિશાળકાય લક્ષ્યાંક મુક્યો છે , તેનાથી ફરીથી ભારતીય ક્રિકેટ ટીમની નબળી બોલિંગ ક્રિકેટ વિશ્વની આંખોમાં ખૂંચવા લાગી છે . બેટિંગ ક્ષેત્રે ભારત ગમે તેટલું મજબૂત હોય પરંતુ બોલિંગ હંમેશા ભારત માટે એક નબળું પાસુ રહ્યું છે . જયપુરમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરતા ભારત સામે 360 રનનો લક્ષ્યાંક મુક્યો છે . ઓસ્ટ્રેલિયા તરફથી હોજે 83 , બેલીએ અણનમ 92 રનની ઇનિંગ રમી હતી . આ ઉપરાંત ફિંચે 50 અને વોટ્સન 59 અને મેક્સવેલે 53 રનની ઇનિંગ રમી હતી . ભારત તરફથી માત્ર વિનય કુમાર જ થોડોક સફળ રહ્યો હતો અને તેણે બે વિકેટ લીધી હતી જ્યારે આર અશ્વિને એક વિકેટ લીધી હતી . ભારતની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 54 , ઇશાંત શર્માએ નવ ઓવરમાં 70 , વિનય કુમારે નવ ઓવરમાં 73 , જાડેજાએ 10 ઓવરમાં 72 , અશ્વિને 8 ઓવરમાં 50 અને યુવરાજ સિંહે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા . આમ જયપુરમાં ભારતની બોલિંગ ફરી કંગાળ રહી હતી . અહીં તસવીરો થકી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દર્શાવવામાં આવી છે .
2
સલમાન ખાન બૉલીવુડમાં સૌથી ચર્ચિત અભિનેતા ગણાય છે . તેમની ફિલ્મો આવવાની હોય , આવી ગઈ હોય , ફ્લૉપ ગઈ હોય કે પછી સફળ નિવડી હોય . સલમાન ખાન તમામ બાબતોમાં ચર્ચાસ્પદ રહે છે , તો તેમનો પરિવાર પણ ટૉક ઑફ ધ ટાઉન બનતો રહે છે . હવે વાત જ્યારે પરિવારની આવી છે , તો આપને જણાવી જ દઇએ કે સલમાન ખાનના ઘરે ટુંકમાં જ લગ્નની શરણાઈ વાગવાની છે . જો જો રખે ચૂકતાં . સલમાન ખાન લગ્ન કરવા નથી જઈ રહ્યાં . તેઓનો હાલ લગ્ન કરવાનો કોઈ ઇરાદો પણ નથી . આ તો તેમના નાના બહેન અર્પિતા ખાનની ડોલી ઉઠવાની વાત થઈ રહી છે . આપના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે કોણ બનવા જઈ રહ્યો છે સલમાનનો બીજો બનેવી . સલમાનની મોટી બહેન અલવીરા ખાને તો અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે . આમ અતુલ સલમાનના પહેલા બનેવી છે . હવે વારો અર્પિતાનો આવ્યો છે . જાણવા મળે છે કે અર્પિતા ખાન બહુ જલ્દી લગ્ન કરી લેવાની છે અને તેમના સપાનાના રાજકુમારનુ નામ છે આયુષ શર્મા . આમ અર્પિતા ખાન ટુંકમાં જ મિસિસ શર્મા બની જશે . અર્પિતા અને દિલ્હીના આયુષ શર્મા ઘણા સમયથી ડેટિંગ કરતા હતાં . જાણવા મળે છે કે બંને જાન્યુઆરીમાં લગ્ન કરી લેવાના છે . લગ્ન પહેલા તાજેતરમાં જ અર્પિતા ખાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આયુષ સાથેની તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં લખ્યું - ટુંકમાં જ મિસિસ શર્મા બનીશ . ચાલો આપને બતાવીએ અર્પિતાના રાજકુમાર આયુષની તસવીરો :
1
હાલમાં જ સુઝેન ખાન ઘણી જ ચર્ચામાં હતી . જ્યારે ગોવાની એક કંપનીએ તેના પર લગભગ સવા કરોડનો છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો . આમ તો સુઝેન ખાને આ બધા જ આરોપને નકારી દીધા છે . હવે ગોવાની એજ કંપનીએ તેના પર 15 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે . એક રિયલ એસ્ટેટ કંપનીએ સુઝેન ખાન પર માનહાનીનો કેસ દાખલ કર્યો છે . કંપનીનું નામ છે એમજી પ્રોપટીઝ , જેના માલિક મુદિત ગુપ્તા પાસેથી સુઝેન ખાને પોતાને આર્કીટેક કહીને પૈસા લીધા હતા . પરંતુ તેમના પ્રોજેક્ટનું કોઈ જ કામ ના થયું . મુદિત ગુપ્તાના વકીલ રંજીત શેટ્ટીએ જણાવ્યું કે અદાલતે 20 જુલાઈએ આખા મામલાની તારીખ નક્કી કરી છે . એમજી પ્રોપટીઝએ પણજી પોલીસ સમક્ષ સુઝેન ખાન વિરુદ્ધ 1.87 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ કરી હતી . સુઝેન ખાને મુંબઈ ઉચ્છ ન્યાયાલયમાં ગોવા બેન્ચના એફઆઈઆર ને પડકાર આપ્યો હતો .
1
આ ફિલ્મ જોયા બાદ દર્શકોને તેના પાત્રો ઉપર દયા નહિં , પણ પ્રેમ ઉભરાશે . રણબીર કપૂરનું પણ માનવું છે કે કદાચ આ ફિલ્મ જોયા બાદ આપને જિંદગી જીવવાની નવી રીત આવડી જશે . આ ફિલ્મના પાત્રો વગર કઈં બોલ્યે અને પોતાના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યા વગર પણ જીવનના દરેક પળને બહુ સુંદર રીતે અને પ્રેમથી જીવી જાણે છે . વાર્તા - દાર્જિલિંગ અને કોલકાતામાં શૂટ થયેલ આ ફિલ્મની સમગ્ર વાર્તા ફ્લેશબેકમાં ચાલે છે . બર્ફીની સ્ટોરી મર્ફી ( રણબીર કપૂર ) ની છે , જે બહેરો - મૂંગો છે . મર્ફીને બધા લાડમાં બર્ફી કહે છે . આ વાર્તા શ્રુતિ ( ઇલિયાના ડી ' ક્રૂઝ ) અને મર્ફીની આસપાસના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે . બર્ફી એક બહુ જ સાચ્ચો અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારો માણસ છે , જે પોતાના જીવનને કિંગસાઇઝ અને પ્રેમથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે . કોઈ પણ મુશ્કેલી આવે , બર્ફી ક્યારેય ગુસ્સો નથી કરતો . તે એક દિવસ શ્રુતિને મળે છે અને તેને ચાહવા લાગે છે . શ્રુતિ પોતાના માતા - પિતા સાથે દાર્જિલિંગમાં રહેવા આવેલી હોય છે , પરંતુ શ્રુતિના લગ્ન અગાઉથી જ તેના કૉલેજ કાળના મિત્ર સાથે નક્કી થઈ ચુક્યાં હોય છે . પછી એક દિવસે બર્ફીની મુલાકાત ઝિલમિલ ( પ્રિયંકા ચોપરા ) સાથે થાય છે , જે ઑસ્ટિમ નામના રોગથી પીડાય છે . ઝિલમિલને તેના માતા - પિતા દુનિયાથી છુપાવીને રાખે છે . તેને બહારની દુનિયાનો ખ્યાલ ત્યારે આવે છે , જ્યારે તેના માતા - પિતા દાર્જિલિંગ ખાતે રહેતાં તેના દાદા - દાદી પાસે મિલ્કતમાં ભાગ માંગવા જાય છે . એક બાજુ માતા - પિતા માટે ઝિલમિલની સંભાળ રાખવી મુશ્કેલ થઈ પડે છે , તો બીજી બાજું બર્ફી માટે ઝિલમિલની સંભાળ રાખવી બહુ જ સરળ હોય છે . ધીમે - ધીમે બંને એક - બીજાની બહુ નજીક આવી જાય છે અને તેમનો સંબંધ ઘણો ગાઢ થઈ જાય છે . અભિનય - બર્ફી ફિલ્મમાં દરેક પાત્રે અનોખું પરફૉર્મંસ આપ્યું છે . પ્રિયંકા અને રણબીરે સાબિત કરી આપ્યું કે પાત્ર કોઈ પણ હોય , તેમને માટે કશું જ મુશ્કેલ નથી . બંનેએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે . બહેરા - મૂંગાના પાત્રમાં રણબીરે એવી એક્ટિંગ કરી છે કે બૉલીવુડના શ્રેષ્ઠ એક્ટરોમાં તેના નામનો સમાવેશ થઈ ગયો છે . પ્રિયંકના એક્સપ્રેશન તેમજ તેનો અંદાજ ફિલ્મ સમાપ્ત થવા સુધી દર્શકોને જકડી રાખે છે . ઇલિયાના અગાઉ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચુકી છે અને બર્ફીમાં પણ તેની એક્ટિંગ અપ ટુ ધી માર્ક રહી છે . બર્ફીમાં ઇલિયાના બહુ સુંદર તથા કૉન્ફિડંટ દેખાય છે .
1
આર્યલેન્ડે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત 19 ઓવરોમાં 6 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા . વરસાદના કારણે આ મેચને 19 ઓવરની કરવામાં આવી હતી . જોકે ત્યારબાદ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી . ટી ટ્વેન્ટી - 20 વર્લ્ડકપની આ પ્રથમ મેચ છે જેને રદ કરવામાં આવી છે . આ રીતે વેસ્ટઇન્ડિઝની ટીમ કોઇ મેચ રમ્યા વિના સુપર - 8માં પહોંચી ગઇ છે . વર્ષ 2010માં ઇગ્લેંડની ટીમ પણ કોઇ મેચ રમ્યા વિના સુપર - 8માં પહોંચી ગઇ હતી અને ટાઇટલ પણ જીત્યું હતું . સુપર - 8માં વેસ્ટઇન્ડિઝનો સામનો ઇગ્લેંડ સામે થશે . ભારતે પોતાના ગ્રુપમાં બંને મેચ જીતી હતી જ્યારે ઇગ્લેંડની ટીમ આર્યલેન્ડને હરાવી સુપર - 8માં પહોંચી છે . તાજેતરમાં વરસાદના કારણે રદ કરવામાં આવેલી આ મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને આર્યલેન્ડને પ્રથમ બેટીંગ કરવા આમંત્રિત કરી હતી . આર્યલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમ પોર્ટરફીલ્ડ અને સ્ટર્લિંગે શરૂઆત કરી હતી . પાંચમી ઓવર પછી વરસાદના કારણે મેચને 20 ઓવરની જગ્યાએ 19 ઓવરની કરવામાં આવી હતી . બંને ટીમો પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે હાર ગઇ હતી . ઓસ્ટ્રેલિયાએ આર્યલેન્ડને સાત વિકેટે માત આપી હતી જ્યારે વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ 17 રનોથી માત આપી દિધી હતી .
2
જયારે પેડમેન અને અય્યારી ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આવી હતી ત્યારે અફવાહ હતી કે અક્ષય કુમાર અને નીરજ પાંડે વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું . આપણે જણાવી દઈએ કે અક્ષય કુમાર અને નીરજ પાંડે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને એકબીજા ના સારા મિત્રો પણ છે . પરંતુ પેડમેન અને અય્યારી ફિલ્મ સાથે બંનેની દોસ્તી ની પણ કસોટી થઇ ગયી . લેટેસ્ટ ખબર અનુસાર નીરજ પાંડે ખુબ જ જલ્દી તેમની આવનારી ફિલ્મ સ્પેશ્યિલ 26 પર કામ શરૂ કરી દેશે . પરંતુ આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં હોય . એટલું જ નહીં પરંતુ નીરજ પાંડે એ ફિલ્મ માટે ચાર ટાઇટલ સ્પેશ્યિલ 2019 , સ્પેશ્યિલ 2020 , સ્પેશ્યિલ 2021 , સ્પેશ્યિલ 2022 પણ લોક કરી રાખ્યા છે . ચાર ટાઇટલ એટલા માટે લોક કર્યા છે કારણકે ખબર નથી કે ફિલ્મ ક્યારે રિલીઝ કરવામાં આવશે . આ ફિલ્મમાં અક્ષય કુમાર ને કાસ્ટ કરવાની બાબત પર નીરજ પાંડે એ જણાવ્યું કે તેઓ હાલમાં તેના વિશે કોઈ પણ કમેન્ટ કરવા માંગતા નથી . અક્ષય કુમાર સાથેની લડાઈ પર વાત કરતા તેમને જણાવ્યું કે બંને ફિલ્મો આવશે અને જશે તેમાં કોઈ પણ તુફાન નહીં આવે . બધું જ બરાબર છે . અહીં જાણો કઈ કઈ ફિલ્મોમાં અક્ષય કુમાર ફાયનલ છે
1
મુંબઈ , 24 સપ્ટેમ્બર : સલમાન ખાન આજકાલ ખોવાયેલાં - ખોવાયેલાં અને ચુપચાપ રહે છે . ન તો મીડિયા સાથે વધારે ઇન્ટરેક્ટ કરે છે અને ન વધારે બોલે છે . હવે તેમની આ ખામોશી તેમજ ઉદાસીનું કારણ શું છે . તે જાણવા માટે આપ જરૂર આતુર હશો . હકીકતમાં સલમાન એટલા માટે ઉદાસ છે , કારણ કે તેમની સુપરહિટ ફિલ્મ એક થા ટાઇગર કમાણી તો જબર્દશ્ત કરવામાં સફળ રહી , પણ આમ છતાં તે આમિર ખાનની 3 ઇડિયટનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ નીવડી . જે દિવસે એક થા ટાઇગર રિલીઝ થઈ હતી , તે જ દિવસે આ ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર બીજી બધી ફિલ્મોના રેકૉર્ડ્સ તોડવા શરૂ કરી દીધા હતાં . બૉડીગાર્ડ , દબંગ , રેડી , રા . વન જેવી ઘણી ફિલ્મોના રેકૉર્ડ આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ તોડી નાંખ્યા હતાં . રિલીઝ થવાના માત્ર પાંચ દિવસોમાં જ એક થા ટાઇગરે કુલ 100 કરોડનો બિઝનેસ કરી નાંખ્યો હતો અને તે પછી એમ પણ કયાસ લગાવવામાં આવ્યાં કે એક થા ટાઇગર સાથે સલમાન ખાન 300 કરોડ ક્લબમાં એન્ટ્રી પામી લેશે . તે વખતે એમ પણ લાગ્યું કે ટુંકમાં જ એક થા ટાઇગર આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ કે જે અત્યાર સુધી 202 કરોડની કમાણી કર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે ને પાછળ મુકી દેશે . એક થા ટાઇગર રિલીઝ થયા બાદ ત્રણ અઠવાડિયા સુધી કોઈ સારી ફિલ્મ આવી નહિં અને તેથી જ ફિલ્મનો બિઝનેસ વધતો રહ્યો , પણ રાઝ 3 , બર્ફી તેમજ હીરોઇન રિલીઝ થયા બાદ એક થા ટાઇગરનો બિઝનેસ ઘણો કુણો પડ્યો . સૌથી વધુ બર્ફી ફિલ્મે એક થા ટાઇગરના બિઝનેસને ઠંડો કર્યો . બર્ફી ફિલ્મે એક થા ટાઇગર દ્વારા ઘણા સિનેમા હૉલ છીનવી લીધા તેમજ બર્ફી રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ આખરે એક થા ટાઇગરનું કલેક્શન એકદમ ઠપ થઈ ગયું અને બૉક્સ ઑફિસે એક થા ટાઇગરની ટિકિટ બારી ઉપર ખામોશી છવાઈ ગઈ . બસ તેથી જ સલમાન ખાન આજકાલ થોડાંક નિરાશ છે , પણ કોઈ વાત નહિં . હજુ તેમની દબંગ 2 આવવાની બાકી છે . જોઇએ દબંગ સલમાન આમિરને પાછળ પાડી શકે છે કે નહિં .
1
એક બાજુ ઘણી અભિનેત્રીઓ સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કરવાના સપના સેવતી હોય છે , તો બીજી બાજુ સોનમ કપૂરને સલ્લુભાઈ સાથે રોમાંસ કરવો વિચિત્ર વાત લાગી . નોંધનીય છે કે સોનમ કપૂર હાલમાં સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે . રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની રહેલી સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો દ્વારા સોનમને પહેલી વાર સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી છે . સોનમ કપૂરે આ અંગે જણાવ્યું - સૂરજજી અને સલમાન સાથે કામ કરવું અલૌકિક બાબત છે , કારણ કે હું પ્રેમ ( સલમાનનું પાત્ર ) ને જોતા - જોતા મોટી થઈ છું અને એ જ પ્રેમ સાથે હું રોમાંસ કરી રહી છું . ઓહ માય ગૉડ ! સોનમે વધુમાં ઉમેર્યું - હું સલમાનની ફિલ્મો હમ આપકે હૈં કૌન અને મૈંને પ્યાર કિયા જોતા મોટી થઈ છું અને તે જ પ્રેમ સાથે મારો રોમાંસ કરવો મને અજુગતુ લાગે છે . જોકે સોનમ કપૂર પોતાની પહેલી જ બૉલીવુડ ફિલ્મ સાવરિયામાં સલમાન ખાન સાથે સ્ક્રીન શૅર કરી ચુક્યાં છે . આમ સ્ક્રીન શૅરની બાબતમાં સોનમને સલમાનનો અનુભવ છે અને સાવરિયામાં પણ સોનમ - સલમાનના રોમાંટિક દૃશ્યો હતા જ , પરંતુ સલમાન સાથે ફુલફ્લૅશ હીરોઇન તરીકે સોનમ પહેલી વાર પ્રેમ રતન ધન પાયોમાં દેખાવાના છે . ચાલો જોઇએ સાવરિયા ફિલ્મમાં સલમાન - સોનમની તસવીરો :
1
એપ્પલ ઇન્કોર્પોરેશને આઇફોન અને આઇપેડ્સ માટે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ ( ઓએસ ) ની જાહેરાત કરી છે . આ નવી ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને તેમના ટચસ્ક્રીનનો અનુભવ બદલી નાખશે . નવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપરાંત આઇ ઓએસ 7ની પણ ઘોષણા કરવામાં આવી છે , જે મેક બુક એર્સના અનુભવને વધારે સુગમ બનાવશે . આ સાથે એપ્પલે આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રીમિંગ મ્યુઝિક સર્વિસ અને નવા મેક પ્રોની પણ જાહેરાત કરી છે . મેક પ્રો અત્યાર સુધીમાં એપ્પલે બનાવેલા કોમ્પ્યુટર્સમાં સૌથી વધારે શક્તિશાળી છે . છેલ્લા 9 મહિનામાં પહેલીવાર એપ્પલના નવા ઉત્પાદનોની ઘોષણા કરતા કેલિફોર્નિયામાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ કૂકે જણાવ્યું કે ' આઇફોનના લોન્ચિંગ બાદ અત્યાર સુધીના સૌથી મોટા ફેરફાર ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે . ' ઉલ્લેખનીય છે કે આઇ ઓએસમાં અંદાજે 9 લાખથી વધારે એપ્લિકેશન્સ છે અને તેને બનાવનારા સ્વતંત્ર ડેવલપર્સ અત્યાર સુધીમાં 10 બિલિયન ડોલરથી પણ વધુની કમાણી કરી ચૂક્યા છે . નવા આઇ ઓએસ વડા જ્હોની ઇવના આવ્યા બાદ મોબાઇલને નવી ડિઝાઇન આપવામાં આવી છે . આ ઉપરાંત તેમાં નવી ટાઇપોગ્રાફી , નવા આઇકોન્સ અને નવા કલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે .
0
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનો ફેસલો સામે આવી ગયો છે . રિઝર્વ બેંકે મોટી રાહત આપતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યા . સોમવારે શરૂ થયેલ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની બેઠકનો ફેસલો બુધવારે આવવાનો હતો જે હાલ આપણી સમક્ષ છે . રિઝર્વ બેંકની બેઠકમાં વ્યાજ દમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યા . રેપો રેટ 6.5 ટકા જ યથાવત રાખવામાં આ્યો છે જ્યારે રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે . બેઠકમાં રિઝર્વ બેંકે હોમ , ઓટો અને પર્સનલ લોનને લઈ મહત્વપૂર્ણ ફેસલા લેતા લોકોને રાહત આપી છે . રિઝર્વ બેંકે રેટ 6.75 ટકા રાખ્યો છે . જે બાદ બેંકોને પણ આ રેટના અનુસંધાને ફેસલો લેવો પડશે . રિઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરતા ઈએમઆઈ પર કોઈ અસર નહિ પડે . ન કોઈ વધારો થશે અને કોઈપણ પ્રકારની રાહત પણ નહિ મળે . ક્રૂડ ઓઈલની કિંમતમાં થયેલ ઘટાડાને પગલે મોંઘવારીમાં થનાર ઘટાડાની આશંકાને જોતા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં વધારો ન કરીને ઉદ્યોગોને પણ મોટી રાહત આપી છે . શું હોય છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ રેપો રેટ એ દર છે જેના પર બેંકને આરબીઆઈ વ્યાજ આપે છે . રેપો રેટ ઘટવાથી બેંક તરફથી મળતી લોન સસ્તી થઈ જાય છે . જેની અસર તમારા હોમ લોન , કાર લોન , પર્સનલ લોનના રેટ પર પણ પડે છે . જ્યારે રિવર્સ રેપો રેટની વાત કરીએ તો એવા દર જેના પર બેંકને એમની તરફથી રિઝર્વ બેંકમાં જમા ધન પર વ્યાજ મળે છે . રિવર્સ રેપો રેટ બજારમાં રોકડની તરલતાને નિયંત્રિત કરે છે . માલ્યા બેંકોના 100 % પૈસા પાછા આપવા તૈયાર , ' કૃપા કરી પોતાના પૈસા લઈ લો '
0
ભારત વિ . શ્રીલંકાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ભારતની જીત નિશ્ચિત મનાઇ રહી હતી , પરંતુ ટીમ ઇન્ડિયાએ ફેન્સને નિરાશ કર્યા . ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં આવેલ ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા . જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન સાથે 322 રન ફટકારી ભારતને માત આપી . શ્રીલંકા સામે પ્રમાણમાં મજબૂત ગણાતી ભારતીય ટીમ આખરે ક્યા કારણે મેચ હારી ગઇ ? ભારતની શાનદાર બેટિંગ શ્રીલંકાની સ્થિર બોલિંગ ભારતીય બોલર્સ ધીરા પડ્યા શ્રીલંકાની શાનદાર બેટિંગ શ્રીલંકા ટીમના કપ્તાન એંજિલો મેથ્યૂઝનું કહેવું છે કે , આવા પ્રદર્શન સાથે શ્રીલંકાની ટીમ કોઇ પણ ટીમને હરાવવા સક્ષમ છે . જુઓ વીડિયો . . .
2
એઆઇબીએ બૉક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મંગળવારે ભારતીય બૉક્સરોએ ઇતિહાસ રચિ દીધો છે . ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલીવાર પાંચ ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે . ગયા વર્ષે મુક્કેબાજી વિશ્વ ચેમ્પિયનશિપમાં ચાર ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલ સુધીનો સફર કર્યો હતો . ચેમ્પિયનશિપમાં મંગળવારે સુમીત સાંગવાન ( 81 કિગ્રા . ) , વિકાસ મલિક ( 60 કિગ્રા . ) અને સતીશ કુમાર ( પ્લસ 91 કિગ્રા . ) એ પોત - પોતાના મુકાબલા જીતીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો , જ્યારે મનોજ કુમાર ( 64 કિગ્રા . ) અને શિવ થાપા ( 56 કિગ્રા . ) પહેલા જ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા હતા . પાંચેય ભારતીય મુક્કેબાજોને ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદકથી માત્ર એક ડગ દૂર છે . ચેમ્પિયનશિપમાં મંગળવારે વિકાસ મલિક ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પહેલા ભારતીય બન્યા . તેમણે પાંચમાં ક્રમના અને યૂરોપીયાઇ ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા હંગરીના મિકલોસ વર્ગાને માત આપી દીધી . વિકાસે વર્ગાને 9 મિનિટમાં હરાવ્યા . વિકાસનો હવે મુકાબલો ચોથા ક્રમના બ્રાઝિલના રૉબ્સન કૉન્સીકાઓ સાથે થશે . દિવસની ત્રીજી સફળતા હૈવીવેટ વર્ગના મુક્કેબાજ સતીશ કુમારે બતાવી . કુમારે બેલારુસના મુક્કેબાજ યાન સૂઝિલોઉસ્કીને એક શાનદાર મુકાબલામાં માત આપી . હવે પછીના રાઉન્ડમાં કુમારનો મુકાબલો સ્થાનીય મુક્કેબાજ ઇવાન ડાઇચ્કો સાથે થશે .
2
હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ . કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ . તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી નોટ બદલવાની સુવિધા આપી છે . નોટની સ્થિતિ પ્રમાણે તેની આખી કિંમત કે પછી અડધી કિંમત તમને મળી શકે છે . જાણો ક્યાં અને કેવી રીતે બદલી શકાય છે ફાટેલી નોટ . રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 10,50,100,500ની નોટ ચલણમાં રાખી છે . નોટબંધી બાદ 200,500ની નવી નોટ અને 2000ની નોટ પણ અસ્તિત્વમાં આવી છે . આ ઉપરાંત 1 હજારની નોટ બંધ કરી દેવાઈ છે . નવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે
0
નવી દિલ્હી , 13 ઓક્ટોબર : ભારતની સૌથી મોટી લિસ્ટેડ રિટેલર કંપની ફ્યુચર ગ્રુપ અને વિશ્વના સૌથી મોટા ઓનલાઇન સ્ટોર એમેઝોન વચ્ચે આજે સોમવારે વ્યુહાત્મક કરાર કરવામાં આવ્યા છે . આ કરાર સ્વાભાવિક રીતે ઓનલાઇન રિટેલ એટલે કે ઇન્ટરનેટ પર સંયુક્ત રીતે પ્રોડક્ટ્સ વેચવા માટે કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે આ કરાર કિશોર બિયાણીના થોડા દિવસો પહેલા ઓનલાઇન માર્કેટિંગ કંપનીઓ ખાસ કરીને ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધ બાદ કરવામાં આવ્યો છે . આ કરાર અંગે બિયાનીએ જણાવ્યું હતું કે ' અમે ડેટા શેરિંગ , કો - બ્રાન્ડિંગ , ક્રોસ - પ્રમોશન અને ભાગીદારી દ્વારા વિતરણ નેટવર્કનું શેરિંગ કરવામાં સંયુક્ત અસરકારકતા ચકાસી રહ્યા છીએ . અમે જોડાણ દ્વારા આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 6,000 કરોડનું વેચાણ કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ . ' ફ્યુચર ગ્રૂપ પ્રારંભમાં પોતાના જ લેબલના 45થી વધુ એપેરલનું વેચાણ કરશે . ત્યાર બાદ હોમ , ઇલેકટ્રોનિક્સ અને ફૂડ કેટેગરીની ઇન - હાઉસ બ્રાન્ડ્સનું વેચાણ કરશે . અમેરિકામાં મુખ્યમથક ધરાવતી કંપની એમેઝોન તેના પોર્ટલ પર ઓર્ડર પૂરો કરવાની સાથે મર્ચન્ડાઇઝ માટેની કસ્ટમર સર્વિસની કામગીરી સંભાળશે . બંને કંપનીઓ એમેઝોન અને ફ્યુચર ગ્રૂપના રિટેલ સ્ટોર્સમાં જ એક્સક્લુઝિવ ધોરણે વેચાતી વિવિધ પ્રકારની પ્રોડક્ટ કેટેગરીઓની નવી લાઇન વિકસાવશે . નોંધનીય છે કે ફ્લિપકાર્ટના છઠ્ઠી ઓક્ટોબરના બિલિયન ડે સેલ પછી તરત જ આ સોદો થયો છે . છઠ્ઠીએ ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરવામાં આવેલા ભારે ડિસ્કાઉન્ટનો પરંપરાગત રિટેલરોએ વિરોધ કર્યો હતો . તેના લીધે તેમના પ્રાઇસિંગ પાવર પર અસર પહોંચી હોવાની તેમની દલીલ હતી . એમેઝોન સ્થાનિક બજારમાં ટાર્ગેટ કોર્પ અને ટોય્સ આર યુ સાથે આ પ્રકારના જોડાણ કરી ચૂકી છે . પણ ઓનલાઇન સેલર તરીકે એમેઝોનનો વ્યાપ વધારે વિસ્તૃત થવાની સાથે તેણે વધારે મોટી બ્રાન્ડ્સને આકર્ષતા આ બંને રિટેલર સાથે તેના સંબંધ બગડ્યા હતા .
0
આરપીએલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( આરઆઈએલ ) ની સહિયોગી કંપની છે . નિયામકે આ કંપનીને ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ ( આરપીઆઈએલ ) નાં શેર્સમાં આંતરિક કારોબાર ( ઈનસાઈડર ટ્રેડિંગ ) કરવા માટે દોષિ ઠેરવ્યા છે . આરપીઆઈએલે વર્ષ 2007માં આઈપીસીએલનાં શેર્સમાં સોદા કરતા આંતરિક કારોબારનાં નિયમોને નેવે મુક્યા હતા . ખોટા સોદાઓ દ્વારા અંબાણીની કંપનીએ 3.82 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો . આઈપીસીએલ એક સરકારી કંપની હતી , જેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખરીદી હતી . કેટલાક સમય સુધી આ શેર બજારમાં એક અલગ લિસ્ટેડ કંપની બની રહી . પ્રમોટર સમૂહનાં એકમનાં કારણે આરપીઆઈએલને આઈપીસીએલનાં આરઆઈએલમાં વિલયની માહિતી પહેલેથી હતી . જેના આધારે કંપનીએ 22 ફેબ્રુઆરી , 2007થી 8 માર્ચ , 2008ની વચ્ચે સોદા કર્યા હતા . સેબીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી . તે સમયે મુકેશ અંબાણી આઈપીસીએલનાં ચેરમેન હતા .
0
બૉલીવુડના સૌથી ચર્ચાસ્પદ અને લાંબાગાળાથી જેની રાહ જોવાય છે તેવા લગ્ન માટે હવે દુલ્હને પણ રજા લઈ લીધી છે . એટલે કે તેણે હનીમુન બ્રેક લઈ લીધો છે . હા જી , તમે બરાબર સમજ્યાં કે અમે કરીના કપૂરની વાત કરી રહ્યાં છીએ કે જેણે આવતાં એક મહીના સુધી કામ ન કરવાનો નિર્ણય કર્યો છે . કરીનાએ પોતાની ફિલ્મોની ડેટ્સ આગળ વધારી દીધી છે . તેના આ નિર્ણયથી તેના દિગ્દર્શકો પણ તેનાથી નારાજ નથી કારણ કે સૌને ખબર છે કે કરીના કામ પ્રત્યે ઘણી સમર્પિત રહે છે . તેથી સૌએ તેને સરળતાપૂર્વક રજા આપી દીધી છે . કરીનાની આવનારી ફિલ્મ છે તલાશ ( જુઓ તસવીરો ) . કરીના હવે પોતાની આ આવનારી ફિલ્મ તલાશના પ્રમોશનમાં નજરે પડશે નહિં . આ ફિલ્મમાં તેના હીરો આમિર ખાન છે . તલાશ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે . ફિલ્મમાં કરીનાએ વૈશ્યાનું પાત્ર ભજવ્યું છે . તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર આગામી 16મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે . જોકે આ અગાઉ કરીનાએ પણ જણાવ્યુ હતું કે લગ્ન તો માત્ર ઔપચારિકતા છે કે જે અમે નિભાવવા જઈ રહ્યાં છીએ . તે અને સૈફ તો છેલ્લા પાંચ વરસથી પતિ - પત્ની તરીકે સાથે જ રહે છે .
1
રિતિક રોશન અને કંગના રાણાવતનો હાઈ પ્રોફાઈલ ડ્રામા પૂરો થવોનું નામ જ નથી લેતો . બંને એવા સ્તર પર જઈ ચુક્યા છે કે કીચડ તો બંને પર જ ઉડવાનું છે . કંગના રાણાવતના વકીલનું માન્યે તો બોલિવૂડમાં કંગના રાણાવતના કેટલાક આપતિજનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે . આ વીડિયો અને તસ્વીરો વાયરલ કરાવવાનું કામ ખુદ રિતિક રોશન કરી રહ્યા છે . એટલું જ નહી પરંતુ કંગના રાણાવતના વકીલનું કેહવું છે કે રિતિક રોશન ના નામનો ઉપયોગ કરીને ચેટ કરવાવાળું કોઈ બીજો વ્યક્તિ નહી પરંતુ ખુદ રિતિક રોશન જ છે . તેમને કંગના સાથે મજાક કરી છે અને જયારે કંગના ગંભીર થઇ ત્યારે તે આઈડી ને ફેક કહી દીધું . કંગના રાણાવતના વકીલે ઘણા દાવાઓ સાથે મુંબઈ પોલીસને આ મામલે સખત જાંચ કરવા માટેની અપીલ કરી છે . કંગના રાણાવતના વકીલે રિતિક રોશન પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે . તે જુઓ . . . . .
1
બેંગલોર , 10 ઓક્ટોબર : અમેરિકાની અગ્રણી ઓનલાઇન રિટેલર એમેઝોન ફેશન પ્રોડક્ટ્સના વેચાણમાં પોતાની હાજરી વધારવા માંગે છે . આ કારણે એમેઝોને જબોંગને ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે . એમેઝોને આ માટે અનેક ફેશન પોર્ટ્લ્સ પર નજર દોડાવી છે . જે ફેશન પોર્ટલ ખરીદવામાં તેને રસ છે તેમાં જબોંગ સામેલ છે . મહત્વની બાબત એ છે કે જબોંગને ખરીદવા માટે અન્ય રિટેલર્સ પણ ઉત્સુક છે . આ સ્થિતિને પગલે એમેઝોન અને જબોંગનો સોદો તાત્કાલિક થશે તેવી સંભાવનાઓ પણ નકારી કાઢવામાં આવી છે . જબોંગનું ઇનક્યુબેશન કરનાર રોકેટ ઇન્ટરનેટે જબોંગનું મૂલ્ય 388 મિલિયન યુરો ( અંદાજે રૂપિયા 3,000 કરોડ અથવા 50 કરોડ ડોલર ) આંક્યું હતું . પરંતુ આ વાતચીતની સીધી માહિતી ધરાવતી એક વ્યક્તિએ કહ્યું કે જબોંગે તેનું મૂલ્ય 70 કરોડ ડોલર મૂલવ્યું છે . આ અંગેના અહેવાલ દેશના અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સે આપ્યા છે . જો કે ઇકોનોમિક ટાઇમ્સને આ સોદાની સંભાવના અંગે એમેઝોને કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે જબોંગે ઇ - મેઇલનો પ્રતિભાવ આપ્યો ન હતો . એમેઝોન સાથે કામ કરતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ' મિન્ત્રાને ફ્લિપકાર્ટે ખરીદ્યા બાદ જબોંગ એક આદર્શ વિકલ્પ છે . એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે તેમાંથી એક મોટો હિસ્સો આ એક્વિઝિશનમાં વપરાશે . ' જબોંગના અગ્રણી રોકાણકારોમાં જર્મનીની રોકેટ ઇન્ટરનેટ અને સ્વિડિશ ઇન્વેસ્ટમેન્ટ કંપની કિનેવિક સામેલ છે . તે ફ્લિપકાર્ટ અને મિન્ત્રાને જોરદાર હરીફાઈ પૂરી પાડી રહી છે . ફ્લિપકાર્ટે મે મહિનામાં મિન્ત્રાને 37 કરોડ ડોલર ( રૂપિયા 2,200 કરોડથી વધુ ) માં ખરીદી હતી . ઉદ્યોગના અંદાજ પ્રમાણે ઓનલાઇન ફેશન ઉદ્યોગમાં સંયુક્ત રીતે કંપની 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે જ્યારે જબોંગ લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે . અન્ય અગ્રણી ફેનશ પોર્ટલમાં ફેશનઆરા અને લાઇમરોડ સામેલ છે . જો કે આ પોર્ટલ્સે પણ એમેઝોન સાથે વાતચીત શરૂ કરી છે કે નહીં તે જાણી શકાયું નથી . હિલચાલથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આ સોદો કરવો જટિલ હશે . થોડા સમય અગાઉ તે સરળ હતું પરંતુ હવે મુશ્કેલ છે . તેનું કારણ એ છે કે સપ્ટેમ્બરમાં રોકેટ ઇન્ટરનેટ અને કિનેવિકે તેની પાંચ આંતરરાષ્ટ્રીય ફેશન ઇકોમર્સ કંપનીઓને મર્જ કરીને એક વૈશ્વિક કંપની બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં જબોંગ પણ સામેલ હતી . રોકેટ ઇન્ટરનેટના આઇપીઓ ફાઇલિંગ પ્રમાણે આ પુનર્ગઠન ડિસેમ્બરમાં લાગુ થશે . જબોંગે ગયા નાણાકીય વર્ષમાં રૂપિયા 438.5 કરોડની આવક નોંધાવી હતી જ્યારે તેની ચોખ્ખી ખોટ રૂપિયા 293 કરોડ રહી હતી .
0
પોતાની શાનદાર બોલિંગની મદદે પૂણે વોરિયર્સને સસ્તામાં સમેટી લીધા બાદ 113 રનોના સરળ લક્ષ્યને મુંબઇ ઇન્ડિયન્સે ધૈર્યપૂર્વક બેટિંગ કરી 18.5 ઓવરોમાં હાસલ કરી લીધું . મુંબઇના ઝડપી બોલર મિશેલ જોનસનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા . જોનસને બેની એવરેઝથી 8 રન આપીને બે વિકેટ લીધી . આની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનમાં 58માં મુકાબલામાં સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં શનિવારે પૂણે વોરિયર્સ પર પાંચ વિકેટથી જીત નોંધાવીને પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન પોતાના નામે કરી લીધું છે . પૂણે માટે મેંડિસ તથા યુવરાજ સિંહે સારી એવી બોલીંગ કરી પરંતુ જીત માટે સરળ લક્ષ્યને હાંસિલ કરથી તેઓ મુંબઇને રોકી શક્યા નહીં . ડિંડા બે વિકેટ લેવામાં સફળ રહ્યો . પૂણે તરફથી સર્વાધિક રન યુવરાજ સિંહે 33 અને મનીષ પાંડેએ 29 રન બનાવ્યા હતા . જ્યારે મુંબઇ તરફથી સર્વાધિક રન રોહિત શર્મા 37 અને અંબાતી રાયડૂએ 26 રનોનું યોગદાન આપ્યું હતું . જ્યારે જોન્સન , અહેમદ અને મલિંગાએ 2 - 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા .
2
આજકાલ ધણા લોકો એટીએમ કાર્ડ પોતાની પાસે રાખે છે . જેથી કરીને તે પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી જરૂર પડે પૈસા નીકાળી શકે . જો કે તેમ છતાં ધણીવાર તેવું બનતું હોય છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં જ ફસાઇ જાય . આવા સમયે તમને શું કરવું અને શું નહીં તે સમજાતું નથી . ત્યારે તમારી મદદ માટે જ આજે અમે આ લેખ લાવ્યા છીએ . જેથી કરીને ભૂલથી પણ તમારી જોડે કદી આવું થાય તો તમારે શું કરવું તે તમે જાણી શકો સૌથી પહેલા તો એ જાણો કે કયા કયા કારણો સર એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાય છે . 1 . ટેકનિકલ કારણોથી મશીનનું ખરાબ હોવું . 2 . પાવર ફ્લ્ક્ચુએશન 3 . પિન વિષે જાણકારી દેવામાં વાર લગાડવી 4 . 2 - 3 વાર ખોટો પિન કોડ આપવો 5 . કાર્ડનો ઉપયોગ કર્યા બાદ નીકાળવાનું ભૂલી જવું . 6 . Exit કાર્ડનું બટન ના દબાવવું . ત્યારે જો ઉપરોક્ત કોઇ પણ કારણોસર તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાઇ જાય તો તમારે આ મુજબ કરવું . જુઓ ફોટોસ્લાઇડર . . .
0
નાણાંકીય વર્ષ 2018 - 19 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના મોરચે સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે . પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર ( GDP ) 8.2 % રહ્યુ છે . વળી , હાલના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક હાળમાં ગ્રોસ વેલ્યુ એડેડ ( GVA ) ગ્રોથ રેટ 8 % રહ્યુ છે . તમને જણાવી દઈએ કે 2017 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 7.7 હતો . જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળા દરમિયાન આ આંકડો 5.6 % રહ્યો હતો . આ પહેલા કેટલાક અર્થશાસ્ત્રીઓએ ત્રિમાસિક ગાળા માટે 7.6 % જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ . પરંતુ તેમના અનુમાનો પાછળ છોડીને એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 8.2 % ના સ્તર પર પહોંચી ગયો છે . જીડીપી ગ્રોથનો સૌથી વધુ ફાયદો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળ્યો . ઓક્ટોબરમાં યોજાનાર મૌદ્રિક નીતિની બેઠકમાં આ આંકડા ખૂબ મહત્વના રહેશે . એપ્રિલ - જૂન દરમિયાન મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 13.5 % ના સ્તર પર પહોંચી ગયો જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આમાં 1.8 % નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો . નાણાંકીય વર્ષ 2017 - 18 ના અંતિમ ત્રિમાસિક ગાળા ( જાન્યુઆરીથી માર્ચ ) માં જીડીપી ગ્રોથ રેટ 7.7 % , ઓક્ટોબર - ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 7.2 % , બીજા ત્રિમાસિક ( જુલાઈ - સપ્ટેમ્બર ) માં 6.3 % અને પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.7 % રહ્યો હતો . આ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરના ' કડવા પ્રવચન ' થયા શાંત , જાણો તેમની કહાની વળી , ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે સરકાર માટે સારા સમાચાર નથી . આઠ મુખ્ય ઉદ્યોગોનો જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ દર ( આઈઆઈપી ) ગયા મહિનાની 7.6 % થી ઘટીને 6.6 % ના આંકડે પહોંચી ગયો . તમને જણાવી દઈએ કે આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ કોલસો , ક્રૂડ ઓઈલ , નેચરલ ગેસ , રિફાઈનરી પ્રોડક્ટ્સ , ફર્ટિલાઈઝર્સ , સ્ટીલ , સિમેન્ટ અને ઈલેક્ટ્રીસિટીની દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનોમાં 40.27 % હિસ્સો છે . આ પણ વાંચોઃ ' હિંદુત્વ હજુ વિભાજિત છે , જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે '
0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સામાન્ય માણસને એક મોટો ઝટકો આપ્યો છે . સરકારે બજેટ યોજનાઓમાં પીપીએફના વ્યાજ દર ઓછા કરવાની જાહેરાત કરી હતી . આ નવા દર એપ્રિલથી લાગુ થવાના છે . હાલના સમયમાં તેને ત્રણ મહિના માટે લગાવવામાં આવ્યા છે . અને ત્રણ મહિના પછી તેની સમીક્ષા થશે અને જે બાદ તેની ફરી વધારી કે ધટાડી દેવામાં આવશે . ત્યારે સામાન્ય લોકોને મે મોટા જટકા તે લાગ્યા છે કે પીપીએફના વ્યાજ દર 8.7ના બદલે 8.1 થઇ ગયા છે . તો સુકન્યા સમુદ્ઘી યોજનાના દર પણ ધટાડ્યા છે . ત્યારે જે લોકો બેંકના પૈસા ફિક્સમાં મૂકીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ વ્યાજદર તૂટવાથી રોકાણ કરવું તો ક્યાં કરવું તેવો એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે . તો કંઇ યોજનામાં કેટલો વ્યાજદર ધટાડવામાં આવ્યો છે તે વિષે વધુ જાણો અહીં . . . .
0
દર વરસની જેમ વર્ષ 2014માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે અને તાજેતરમાં જ આ કૅલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું . લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી . નોંધનીય છે કે લોકો પણ ડબ્બુ રત્નાનીના આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે . વર્ષ 2014ના આ કૅલેન્ડરમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના ત્રણેય સ્ટાર્સ એટલે કે આલિયા ભટ્ટ , વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્થાન મેળવ્યું છે , તો ફરહાન અખ્તર અને પરિણીતી ચોપરાને પણ ડબ્બુએ પોતાના કૅલેન્ડરમાં જોડ્યાં છે . જૂના જોગીઓમાં અમિતાભ બચ્ચન , ઐશ્વર્યા રાય , કાજોલ , શાહરુખ ખાન , દીપિકા પાદુકોણે , અજય દેવગણ , અભિષેક બચ્ચન , અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો સમાવેશ થાય છે . અક્ષય કુમાર તો ખાસ ગબ્બર ફિલ્મના લુકમાં આ કૅલેન્ડરમાં જોડવામાં આવ્યાં છે . દરમિયાન તાજેતરમાં જ યોજાયેલા કૅલેન્ડર લૉન્ચિંગ સમારંભમમાં શાહરુખ ખાન ઉપરાંત સોનાક્ષી સિન્હા , રાકેશ રોશન , અર્જુન રામપાલ , પ્રિયંકા ચોપરા અને બિગ બૉસ 7 વિજેતા ગૌહર ખાન સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી . તસવીરો જોવા નીચેનું સ્લાઇડર ફેરવતા જાઓ :
1
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
25
Edit dataset card