news
stringlengths
209
9.48k
class
int64
0
2
વર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી . આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે . હાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે . કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે . કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે . આ વખતે કરિશ્મા તન્નાએ બાથટબમાં બેસીને બ્લેક ડ્રેસમાં એવી ફોટો શેર કરી છે , જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . કરિશ્માનો શાનદાર અંદાઝ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે . કરિશ્મા શર્મા આ પહેલા પણ હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે . આ પહેલા તે બોલ્ડ અને ન્યૂડ ફોટોમાં જોવા મળી ચુકી છે . બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની એવી તસવીરો , દેખાવા લાગ્યું બધું જ વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું . સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા . નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો . કયામત કી રાત સીરિયલમાં કરિશ્મા સાથે વિવેક દહિયાની જોડી લોકોને પસંદ આવી . તેના પહેલા ભાગ પછી હવે બીજો ભાગ પણ શરુ થઇ ચુક્યો છે . અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો . . . બાથટબ વીડિયોથી તોડી બોલ્ડનેસની હદ , સારા ખાનની સેક્સી ફોટો
1
સેંસેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે નવી ઉંચાઇઓ સર કરી હતી . સેંસેક્સ 105 અંકનો કુદકો મારી 33,151.26 સુધી પહોંચતા નવો રેકોર્ડ બન્યો છે , તો સાથે જ નિફ્ટી પણ પહેલી વાર 10,300 પાર કરતાં 10,356 પર પહોંચ્યો હતો . આ અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ આંકડો છે . દિવસનો વેપાર પૂરો થતા સુધીમાં નિફ્ટી 48 અંકની છલાંગ સાથે 10,343.80 અંક પર બંધ થયો હતો . બુધવારથી જ સ્ટોક માર્કેટમાં તેજી છે . બુધવારે સેંસેક્સ 33,117.33 અંક પર પહોંચ્યો હતો , જે એક રેકોર્ડ હતો . પરંતુ ગુરૂવારે સેંસેક્સએ બુધવારે બનાવેલ રેકોર્ડ તોડતાં 33,196નો નવો આંકડો સર કર્યો છે . સાથે જ નિફ્ટીએ પણ બુધવારના પોતાના રેકોર્ડ સ્તર 10,340ને તોડતાં 10,356ની નવી ઉંચાઇ સર કરી છે . વેપાર દરમિયાન નાના અને મધ્યમ શેર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી . આને કારણે સેંસેક્સના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.57 ટકા તેજી જોવા મળી અને તે 17,257 પર બંધ થયો . મિડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તે પણ 0.50 ટકા તેજી સાથે 16,331 અંક પર બંધ થયો . મિડકેપમાં સૌથી વધારે અદાણી પાવર , યુનિયન બેંક , બજાજ હોલ્ડિંગ અને ટીવીએસના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો .
0
શુક્રવારના દિવસે અહીં એક ફાઈવસ્ટાર હોટલના બે રૂમમાં રેડ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે . આ રૂમ શ્રીસંત અને જીજુ જનાર્દનના નામ પર બુક કરવામાં આવ્યા હતા . આ રૂમમાંથી લેપટોપ , આઈપેડ , મોબાઈલ ફોન , 72,000ની રોકડ રકમ મળી આવી હતી . સુત્રોના જણાવ્યા મુજબ શ્રીસંતના રૂમમાંથી કોન્ડમ અને લેપટોપમાં ધણી મોડલના ફોટાઓ પણ મળી આવ્યા હતા . જે ખૂબ જ અશ્લીલ હોવાનું જાણવા મળ્યુ છે . આમાં એક પૂર્વ મિસ ઈન્ડીયા પણ હોવાનું જાણવા મળી રહ્યું છે . આશરે એક ડઝન યુવતીઓના નંબર પણ મળી આવ્યા છે . હોટલમાંથી એક ડાયરી પણ મળી આવી છે . જેમાં અંગ્રેજીમાં તેમજ મલયાલમમાં કંઇક લખેલુ છે . આ ડાયરીમાં શું છે તેનો રાઝ હવે ખુલશે . મુંબઈ ક્રાઈમબ્રાંચના વડા હિમાંશુ રોયના જણાવ્યા મુજબ બે રૂમથી લેપટોપ , આઈપેડ , મોબાઈલ ફોન ઉપરાંત 72,000ની રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી . અન્ય બીજી એવી વસ્તુ પણ મળી જે ખૂબ વાંધાજનક છે . જેમાં મોટી સંખ્યામાં કોન્ડમનો સમાવેશ થાય છે . વરિષ્ઠ ઈન્સપેક્ટર નંદકુમાર ગોપાલે કહ્યું છે કે , એક ડાયરી પણ મળી આવી છે . આમાં કયા રાઝ છે તે અંગે હવે જાણવા મળશે . સીસીટીવીથી પણ ધણાં ખુલાસાઓ થઈ શકે તેમ છે . શ્રીસંતના રૂમથી શું મળ્યું 1 . લેપટોપ , આઈપેડ 2 . ધણાં બધા મોબાઈલ 3 . 72000ની રોકડ રકમ 4 . શ્રેણીબદ્ધ કોન્ડોમ 5 . લેપટોપમાં ધણી મોડલ્સના ફોટાઓ 6 . આશરે એક ડઝન યુવતીઓના નંબર 7 . હોટલ રૂમમાંથી એક ડાયરી
2
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સતત ચોથા દિવસે પણ વધી રહી છે . આજે કાચા તેલનો વર્ષ ચાલુ વર્ષમાં સૌથી વધુ છે . બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડૉલર પ્રતિ બેરલને પાર થયો છે , જે નવેમ્બર બાદનો સૌથી વધુ ભાવ છે . 2019માં અત્યાર સુધી કાચા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 20.76 ટકાનો વધારો થયો છે . વિશ્લેષકોના કહેવા પ્રમાણે તેલની નિકાસ કરતા દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ દ્વારા કાચા તેલનું ઉત્પાદન ઘટાડાયું છે , જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની માગ વધી છે , પરિણામે તેના ભાવ વધઈ રહ્યા છે . ભારતમાં કાચા તેલની 90 ટકા આયાત કરવામાં આવે છે . જેને કારણે દેશમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે . સસ્તામાં મળી રહ્યું છે ગેસ કનેક્શન , 500 રૂપિયાનો ગેસ પણ ફ્રી
0
બૉલીવુડ અભિેતાઓ સુપર હૉટ છે , પરંતુ હૃતિક રોશન , અક્ષય કુમાર , જ્હૉન અબ્રાહમ અને શાહરુખ ખાન જેવા મોટાભાગના એક્ટર્સ પરણી ચુક્યા છે . જોકે થોડાક સુપર હૉટ એક્ટર્સ હજીય એવા છે કે જેઓ એવરગ્રીન બૅચલર ઑફ બૉલીવુડ છે . તેમાં સૌથી ટોચે સલમાન ખાન છે . તાજેતરના સમયમાં ઘણા બધા હૉટ બૉડી ધરાવતા નવા - નવા અભિનેતાઓએ બૉલીવુડમાં એન્ટ્રી મારી છે . આયુષ્માન ખુરાના , અલી ઝફર તથા ફવાદ ખાન જેવા કેટલાક સ્ટાર્સે લગ્ન પછી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ છે , તો ઘણા બધા એવા એક્ટર્સ પણ છે કે જેઓ હાલમાં બૉલીવુડના સુપર હૉટ અભિનેતા છે અને કુંવારા પણ છે . સ્વાભાવિક રીતે જ બૉલીવુડ દબંગ સલમાન ખાન સૌથી જૂના બૅચલર છે . તે સલમાન ખાન જ છે કે જેમણે બૉલીવુડમાં કિલર બૉડી , સિક્સ પૅક ઍબ્સ જેવા ટ્રેંડ શરૂ કર્યા હતાં . પછીના ઘણા અભિનેતાઓ સલમાનના પગલે ચાલ્યા છે . ચાલો તસવીરો સાથે જોઇએ Top 10 હૉટેસ્ટ બૅચલર્સ ઑફ બૉલીવુડ :
1
નવી દિલ્હી , 22 ઓક્ટોબર : અવારનવાર યાદ અપાવવા છતાં જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી ( નો યોર કસ્ટમર ) ફોર્મ નથી ભર્યું , તેમના બેંક એકાઉન્ટ આરબીઆઇએ આંશિક રીતે સ્થગિત કરવાનો આદેશ બેંકોને આપ્યો છે . આ પગલાંથી પણ ગ્રાહક જાગે નહીં તો કદાચ ખાતુ બંધ કરવામાં આવે એવી સ્થિતિ પણ આવી શકે છે . આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે ' જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી ( નો યોર કસ્ટમર ) ફોર્મ નથી ભર્યું , તેમના બેંક તેમના એકાઉન્ટ તબક્કાવાર આંશિક રીતે સ્થગિત કરી શકે છે . ' આરબીઆઇએ જણાવ્યું છે કે આંશિક સ્થગિતતા અમલી બનાવતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આ ગ્રાહકને નોટિસ આપે 3 મહિના થઇ ગયા હોય , ત્યાર બાદ બીજા ત્રણ મહિનાના રિમાઇન્ડર ગ્રાહકને આપવામાં આવ્યા હોય . આ આંશિક સ્થગિતતા અંતર્ગત તમામ ક્રેડિટ્સ માન્ય રખાશે પરંતુ કોઇ પ્રકારની ડેબિટ્સ માન્ય રાખવામાં આવશે નહીં . આ ઉપરાંત ગ્રાહક પોતે ખાતુ બંધ કરવા ઇચ્છે તો પણ છૂટ આપવામાં આવી છે . આટલું કર્યા બાદ પણ ગ્રાહક કેવાયસી ભરતો નથી તો બેંકો તેના તમામ પ્રકારના વ્યવહારો અટકાવી શકે છે . આ ઉપરાંત તેને બિિન કામચલાઉ બનાવી શકે છે .
0
મધર ડેરીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફુલ ક્રીમ દૂધ 3 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ટોંડ સહિત અન્ય દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે . આ વધારા બાદ એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત હવે 42 રૂપિયા થઇ જશે . ટોંડ દૂધનો ભાવ 32 રૂપિયા , ટોકન દૂધ 30 રૂપિયે લિટર અને ડબલ ટોંડ 28 રૂપિયા પ્રતિ લિટર હશે . જો કે સ્કીમ્ડ દૂધના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાંની જેમ 22 રૂપિયે પ્રતિ લિટર મળશે . દિલ્હીની સૌથી મોટી દૂધ ડેરી મધર ડેરી દરરોજ 30 લાખ લિટર દૂધ વેચે છે . મધર ડેરીએ કહ્યું હતું કે ખેડૂતોને મળતા ભાવમાં ગત વર્ષના મુકાબલે 10 ટકાનો વધારો થયો છે . આ સાથે વિજદર , પેટ્રોલિયમ કિંમત તથા અન્ય ખર્ચામાં વધારો થયો છે . તેના કારણે દૂધના ભાવ વધારવા જરૂરી થઇ ગયા હતા . નિવેદન મુજબ વ્યવહારુ કામગીરીને બનાવી રાખવા તથા દિલ્હીમાં વધતી જતી દૂધની માંગને પુરી કરવા માટે ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમૂલના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો . કંપનીના અનુસાર તે ઉપભોક્તાઓ પાસેથી લેવામાં આવતા ભાવનો 75 થી 76 ટકા ભાગ ખેડૂતોને આપે છે .
0
આવનારા 10 વર્ષમાં અન્ય કોઇ નહીં પણ ભગવાન સૂર્યદેવ ભારતને રોજગારી આપશે . વાત આપના માન્યામાં નથી આવતી પણ હકીકત તો આ જ છે . આ વાત અમે નથી કહી રહ્યા . એક રિપોર્ટમાં આમ જણાવવામાં આવ્યું છે . બ્રિજ ટુ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર આવનારા 10 વર્ષોમાં સૌર ઉર્જાના નાના નાના પ્લાન્ટની મદદથી લાખો ભારતીયોને રોજગારના અવસર ઉપલબ્ધ બનવાના છે . આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં નાના નાના ઘરોના છાપરાઓ ઉપર પણ રૂફટોપ સૌર પેનલ લગાવવામાં આવશે . આ કારણે દેશમાં આવનારા 10 વર્ષમાં ત્રણ લાખથી વધારે રોજગાર ઉભા થશે . કહેવામાં આવ્યું છે કે નાનકડું રૂફ ટોપ દેશમાં રોજગાર સર્જનની મોટી ભૂમિકા અદા કરશે . આ કામ એટલું ઝડપી ગતિથી થશે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે . આ કારણે એક ધારણા અનુસાર અંદાજે 3.25 લાખ રોજગાર ઉભા થશે . આ અંગે એક અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા સમાચાર અનુસાર તેમાં સ્મોલ રૂફટોપ , યુટિલિટી સ્કેલ યોજનાઓ અને અને મોટી યોજનાઓનો સમાવેશ થાય છે . સ્મોલ રૂફટોપ અને સૌર ઉર્જા યોજનાનું સરેરાશ કદ ત્રણ કિલોવોટ પીક ( કેડબલ્યુપી ) છે . જ્યારે લાર્જ રૂફટોપ યોજનાનું કદ અંદાજે 250 કેડબલ્યુપી છે . યુટિલિટી યોજનાનું કદ 20 મેગાવોટ અને અત્યંત મોટી યોજનાનું કદ 1000 મેગાવોટ છે .
0
વર્તમાન સમયમાં ઇન્ટરનેટે આપણા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે . આપણે હવે ઓનલાઇન શોપિંગ , ઓલાઇન વાંચન અને ઓનલાઇન વાતચીત કરતા થઇ ગયા છીએ . તો શા માટે ઓનલાઇન વિલ ( વસીહતનામુ - WILL ) તૈયાર ના થઇ શકે ? ચોક્કસ થઇ શકે . ઓનલાઇન વિલ તૈયાર કરવાનો ખર્ચ પણ ખુબ વાજબી છે . તાજેતરમાં Ezeewill . com દ્વારા માત્ર ત્રણ સ્ટેપમાં જ આપનું વિલ તૈયાર થઇ જાય તેવી સરળ પ્રક્રિયા તૈયાર કરી છે . આ માટે આપે માત્ર એક પ્રશ્નોત્તરીનો જવાબ લખવાનો છે . આ પ્રક્રિયા પૂરી કરતા પહેલા આપે પોર્ટલ પર આપનું નામ અને અન્ય વિગતો લખવાની છે . આ વિગતો આપ્યા બાદ પોર્ટલ પર આપનું રજિસ્ટ્રેશન થઇ જશે . રજિસ્ટ્રેશન થયા બાદ આપ પોર્ટલની શરતો માન્ય રાખીને આગળ વધી શકો છો . વિલ તૈયાર કરવા માટે જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આપ તેને ફરીથી વાંચીને અભ્યાસ કરી શકો છો . આપ તેનાથી સંતુષ્ય થાય તે પછી પેમેન્ટ કરી શકો છો . પેમેન્ટ કરતા જ વિલ ફાઇનલ થાય છે . આ ફાઇનલ વિલ ડોક્યુમેન્ટ બને છે , જેને આપ સુધી પહોંચાડવામાં આવે છે . આ વિલ તૈયાર કર્યા બાદ એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે વિલના એક્ઝિક્યુટર કોણ હશે ? આ વ્યવસ્થા પણ Ezeewill . com કરી આપે છે . જાણો તેના ચાર્જીસ શું છે ? ઓનલાઇન વિલ તૈયાર કરવા માટે આપે માત્ર રૂપિયા 4,000 ચૂકવવા પડે છે . મહત્વની બાબત એ છે કે અહીં આપના અનેક ગણા રૂપિયા બચે છે . આપ જો ઓનલાઇન વિલ તૈયાર કરાવશો તો અંદાજે રૂપિયા 25,000નો ખર્ચ કરવો પડે છે . આ 4,000 રૂપિયાના ખર્ચમાં બે રિવ્યુ ઇન્ટરેક્શનનો સમાવેશ થાય છે . વધારાના પ્રત્યેક રિવ્યુ ઇન્ટરેક્શન માટે આપે રૂપિયા 250નો ચાર્જ ચૂકવવો પડશે . માન્ય શહેરોમાં વિલની હોમ ડિલિનરી માટે રૂપિયા 500નો ચાર્જ ચૂકવવો પડે છે . આમ ઓનલાઇન વિલ તૈયાર કરવું અનેક રીતે વાજબી અને સમજદારીનું ઉદાહરણ પૂરું પાડે છે .
0
હાસ્ય અભિનેતા વીર દાસ પોતાના પુરુષ સાથી કાલાકારો સાથે જોડાઈ રહેવા માટે ભોજનથી માંડી સંગીત સુધી કંઈને કંઇક શોધી જ લે છે . દાસ અનુભવે છે કે પડદા ઉપર સાથી કલાકારો વચ્ચે બહેતર સંગત માટે પડદા પાછળ મૈત્રી બહુ જરૂરી છે . દેલહી બેલી ફિલ્મ બાદ વીર દાસ બિહામણી હાસ્ય ફિલ્મ ગો ગોવા ગોનમાં સૈફ અલી ખાન , કુણાલ ખેમૂ , આનંદ તિવારી તથા પૂજા ગુપ્તા સાથે દેખાશે . ગો ગોવા ગોન એક મલ્ટી - સ્ટારર ફિલ્મ છે , તેથી વીર માટે પોતાના સાથી કલાકારો સાથે જોડાઈ રહેવું જરૂરી છે . વીર દાસે એક મુલાકાતમાં જણાવ્યું - હું હાલ બ્રોમાંસ ઝોન ઉપર કાર્ય કરી રહ્યો છું , જે એક હાસ્ય ફિલ્મ છે અને તેના માટે પડદા પાછળ પરસ્પર મૈત્રી હોવી બહુ જરૂરી છે . એક - બીજાને ઝડપથી જાણવું બહુ જરૂરી છે , નહિંતર તો હાસ્ય ઉપર ખોટી અસર પડી શકે . કુણાલ ખેમૂ સાથે જોડાવા માટે સંગીતનો સહારો લઉ છું . મને ખબર છે કે ખેમૂ ગિટાર વગાડે છે . હું પણ ગિટાર વગાડુ છું . તેથી અમે બંનેએ ગોવામાં બે ગિટાર લીધા અને લાગી પડ્યા એક સાથે . અમે ખૂબ સંગીત વગાડ્યું . આ જ રીતે સંતા - બંતા ફિલ્મનું શૂટિંગ કરતાં વીર દાસે બોમન ઈરાની સાથે જોડાઈ રહેવા માટે ભોજનનો સહારો લીધો કે જે બંનેને ખૂબ ગમે છે . વીરે જણાવ્યું - બોમનને ખાવું બહુ ગમે છે અને મને પણ . બસ અમે સાથે આવી ગયાં . હું કાયમ કોઈને કોઈ સમાનતા શોધુ છું , કારણ કે પરસ્પર ઊંડાણપૂર્વક જોડાવા માટે આ બહુ જરૂરી છે . વીર દાસનું માનવું છે કે એક અભિનેતા માટે ધૈર્ય બહુ આવશ્યક છે .
1
અહીં એ જાણવું અત્યંત જરૂરી છે કે કેવી રીતે એક છુટક વેચાણકાર સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે ત્યારે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે . આ એટલા માટે મહત્વનું છે કારણ કે કેટલીકવાર છુટક રોકાણકારોને આઇપીઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે . ઉદાહરણ તરીકે તાજેતરમાં શિમારૂએ તેના આઇપીઓમાં છુટક રોકાણકારોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે . છુટક રોકાણકારને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ? એક છુટક રોકાણકારને શેર બજારમાં આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે . છુટક રોકાણકાર એ છે કે જે આઇપીઓમાં રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરે છે . આ કારણે રૂપિયા 2 લાખથી વધારે રોકાણ કરનારી વ્યક્તિને હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ તરીકે ગણવામાં આવે છે . આ કારણે જો આપે આઇપીઓ પર પ્રાપ્ત ઓફર્સ કે ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો આપે રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરવું જરૂરી છે . આમ છતાં આપ વધારે રકમ રોકાણ કરવા ઇચ્છો તો આપના સ્પાઉસ કે સંબંધીના નામે રોકાણ કરવાથી છૂટનો લાભ મળી શકશે . છેલ્લા કેટલાક વર્ષો સુધી છુટક રોકાણકારની વ્યાખ્યા એવી હતી કે છુટક રોકાણકાર રૂપિયા 1 લાખથી ઓછું રોકાણ કરે છે . જો કે આ રકમ નાની હોવાનું કહેવામાં આવતા તેની લિમિટ વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી હતી .
0
હવે બેંકમાંથી લોન મેળવવાનું અત્યંત સરળ થઇ ગયું છે . લોન આપવા માટે બેંકો ખુદ તમારી પાસે આવે છે . વિવિધ બેંકો દ્વારા નિમવામાં આવેલા કોલ એક્ઝિક્યુટિવ્સ આપને સામે ચાલીને પર્સનલ લોન અંગે પૂછે છે . વારંવાર આવતા કોલ્સ અને ક્યારેક ઉભી થતી પૈસાની તંગીને પગલે જો આપે એક વાર પર્સનલ લોન લઇ લીધી તો થોડા ઇન્સ્ટોલમેન્ટ્સ ભર્યા બાદ આપને એવા કોલ આવવા લાગે છે કે આપ લોન બંધ કરવા માંગો છો ? આનો અર્થ શું થયો ? જો આપે રૂપિયા 3 લાખની લોન લીધો હોય અને એક વર્ષ સુધી તેની ચૂકવણી કરી હોય તેમ છતાં તેઓ વધારે ચૂકવણી કરવા ચાહે છે . આવા સમયે થાય કે પર્સનલ લોન કેવી જોઇએ કે નહીં ? આપની મુંઝવણોને દૂર કરવા માટે અહીં અમે પર્સનલ લોન અંગેની કેટલીક મહત્વની વિગતો આપી રહ્યા છીએ . . .
0
વરસાદના વિઘ્ન વચ્ચે હેમિલ્ટનમાં રમાઇ રહેલી શ્રેણીની બીજી વન્ડેમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 15 રન પરાજય થયો છે . આ શ્રેણીમાં ભારતનો સતત બીજો પરાજય છે . ન્યુઝીલેન્ડ શ્રેણીમાં 2 - 0થી આગળ છે . ન્યુઝીલેન્ડ તરફથી ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે આપવામાં આવેલા 297 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ડકવર્થ લુઇસ નિમય અનુસાર 277 રન બનાવી શક્યું . ભારત તરફથી કોહલીએ 78 અને ધોનીએ 56 રનની ઇનિંગ રમી હતી . આ પહેલાં ભારતે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . પ્રથમ બેટિંગ કરવા આવેલા ન્યુઝીલેન્ડે ભારત સામે ડકવર્થ લૂઇસના નિયમ અનુસાર 42 ઓવરમાં 297 રનનો લક્ષ્ય મુક્યો હતો . ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધારે રન વિલિયમસન ( 77 ) બનાવ્યા છે . જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી છે . વરસાદના કારણે મેચને અધવચ્ચે રોકવી પડી હતી , ત્યારબાદ મેચ 42 ઓવરની કરી દેવામાં આવી . મેચ જ્યારે બીજીવાર રોકાઇ ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 33.2 ઓવરમાં 170 રન હતો . ફરીથી મેચ શરૂ થઇ ત્યારે ન્યુઝીલેન્ડે સાત - આઠ ઓવરમાં ઝડપથી રન બનાવવાના હતા . ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ઝડપી બેટિંગ કરતા ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો . જેમાં ન્યુઝીલેન્ડે અનેક વિકેટો ગુમાવી હતી . ન્યુઝીલેન્ડની ઇનિંગની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્તિલ ( 44 ) , રાયડર ( 20 ) , વિલિયમસન ( 77 ) , ટેલર ( 57 ) , એન્ડરસન ( 44 ) , રોન્ચી ( 18 ) રન બનાવ્યા હતા . જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે ભુવનેશ્વર કુમાર , ઇશાંત શર્મા , રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાએ એક - એક વિકેટ ઝડપી છે .
2
કાર્ડિફ , 28 ઑગસ્ટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ હતી . આ મેચમાં બેટ્સમેન સુરેશ રૈનાની સદી , રોહિત શર્મા અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદી તથા રવિન્દ્ર જાડેજાની ઉત્કૃષ્ઠ બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે 133 રનથી વિજય મેળવ્યો છે . પાંચ વનડે મેચોની શ્રેણીમાં ભારત હવે 1 - 0થી આગળ છે . વનડે શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડને ઇંગ્લન્ડમાં સાત વર્ષ બાદ હરાવ્યું છે . આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી જીતી હતી . ઇંગ્લેન્ડે પ્રથમ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું , જેમાં ભારતે છ વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા . ભારત તરફથી શિખર ધવન ( 11 ) અને વિરાટ કોહલી ( 0 ) રન પર આઉટ થયા હતા , ઉક્ત બે ખેલાડીને બાદ કરતા અન્ય ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા રોહિત શર્માએ 52 , રહાણેએ 41 , ધોનીએ 52 અને સુરેશ રૈનાએ 100 ફટકાર્યા હતા . ઇંગ્લેન્ડ તરફથી વોક્સે 4 વિકેટ લીધી હતી . જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 161 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી . ઇંગ્લેન્ડ તરફથી હેલ્સે સૌથી વધારે 40 રન બનાવ્યા હતા . મહેન્દ્ર સિંહ ધોની સચિનના એક અનોખા રેકોર્ડને તોડવાની નજીક છે , તો ચાલો તસવીરો થકી આ મેચ સાથે જોડાયેલી અન્ય કેટલીક બાબતો પર પ્રકાશ પાડીએ .
2
વૉશિંગ્ટન , 13 સપ્ટેમ્બર : નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે જાહેરાત કરી છે કે તેણે શેરબજારમાંથી મૂડી એકત્ર કરવા માટે અમેરિકન નિયામક પાસે અરજી કરી છે . કંપનીએ પોતાની સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું છે કે ' અમે ગુપ્ત રીતે સેક પાસે આઇપીઓ યોજના માટે એસ - 1 ફોર્મ દાખલ કર્યું છે . ' સેકમાં કંપનીઓને લિસ્ટિંગ કરાવવા માટે એસ - 1 ફોર્મ ભરવું જરૂરી હોય છે . ગયા વર્ષે ફેસબુકના આઇપીઓને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે ટ્વીટરને પણ સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે . જેના કારણે ટ્વીટર ટૂંક સમયમાં પોતાનો આઇપીઓ માર્કેટમાં લાવવા ઇચ્છે છે . જો કે આઇપીઓ ક્યારે લાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી . વિશ્વભરમાં ટ્વીટરના અંદાજે 20 કરોડથી વધારે યુઝર્સ છે . આ સાઇટની કુલ કિંમત 10 અબજ અમેરિકન ડૉલર આંકવામાં આવી છે . ટ્વીટરે મંગળવારે મોબાઇલ આધારિત વિજ્ઞાપન કંપની મોપબના અધિગ્રહણ માટેની ઘોષણા કરી હતી . આ અધિગ્રહણ 35 કરોડ અમેરિકન ડૉલરમાં કરવામાં આવ્યું છે . માનવામાં આવે છે કે ટ્વીટરના આઇપીઓમાં રોકાણ કરનારાઓને પોતાના રોકાણનો હિસ્સો સારા નફા સાથે પાછો મળશે . ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્કેટમાં ફેસબુક અને લિંક્ડઇન જેવી સાઇટ્સ લિસ્ટેડ થઇ ચૂકી છે .
0
આ વર્ષનો કૌન બનેગા કરોડપતિ આ રવિવારે સમાપ્ત થઈ જશે , પણ જતા - જતા આ શો આ સેશનની પ્રથમ મહિલા કરોડપતિ ભારતને આપતો જશે . આ સીઝનના પ્રથમ મહિલા કરોડપતિ બન્યા છે ઉત્તર પ્રદેશના ફિરોઝ ફાતમા કે જેઓ આ શોમાં એક કરોડ રુપિયા જીતશે . ફાતમાનો એપિસોડ રવિવારે જ પ્રસારિત તશે . કરોડપતિ બનયા બાદ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ઊભા થઈ ફાતમાને અભિનંદન આપશે . ફિરોઝ ફાતમા પોતાના જ્ઞાન સાગરનો શ્રેય અખબારો તેમજ ન્યુઝ ચૅનલોને આપે છે . આ યુવાન મહિલા હવે પોતાના પિતાના ઋણમાંથી પરિવારને છુટકારો અપાવવા માંગે છે . આ સાથે જ સ્વર્ણિમ ભવિષ્ય બનાવવા માટે અભ્યાસમાં થોડાક પૈસા લગાવવા માંગે છે . કેબીસીમાં આવવું , એક કરોડ રુપિયા જીતવું અને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમવી . . . આ બધુ ફિરોઝ ફાતમા માટે કોઈ સપનાથી ઓછુ નહોતું . ફાતમાએ જણાવ્યું - મને હવે લાગે છે કે જાણે હું કોઈ સપનું જોઈ રહી હોઉં કે જે ખૂબ સુંદર છે .
1
જોહાનિસબર્ગ , 6 ડિસેમ્બરઃ દક્ષિણ આફ્રીકાએ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુરુવારે ભારતને શરૂઆતથી એવા ઝટકા આપ્યા કે આખી ભારતીય ટીમ માત્ર 217 રન પર ઓલ આઉટ થઇ ગઇ . દક્ષિણ આફ્રીકાએ આ પહેલી વનડેમાં ભારતને 141 રનથી હરાવી દીધું . હવે દક્ષિણ આફ્રીએ ત્રણ વનડે મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે . સલામી બેટ્સમેન ક્વિંટન ડિ કોકની આકર્ષક સદી તથા ડેથ ઓવરોમાં એબી ડિવિલિયર્સ અને જેપી ડૂમિનીની ધમાલથી મોટો સ્કોર બનાવનાર દક્ષિણ આફ્રિકાએ ભારતીય બોલિંગની ધૂળ કાઢ્યા બાદ ગુરુવારે અત્રે ભારતની મજબૂત બેટિંગને પણ હંફાવી નાખી હતી અને મેચમાં 141 રને વિજય હાસલ કરી લીધો હતો . 17 ડિસેમ્બરના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવવાની તૈયારી કરી રહેલા ડિ કોકે 121 બોલમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગાઓની મદદથી 135 રન બનાવ્યા . તેમણે હાશિમ ઉમલા ( 65 રન ) ની સાથે પહેલી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી . છેલ્લી ઓવરોમાં કપ્તાન ડિવિલિયર્સ ( 77 રન ) અને ડૂમિની ( 59 રન ) એ 46 બોલ પર 105 રન બનાવીને દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટ પર 358 રન સુધી પહોંચાડ્યો . ભારતીય ટીમના જવાબમાં 41 ઓવરમાં 217 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ . માત્ર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ( 65 ) જ ટકીને રમી શક્યા . જ્યારે બાકી બોલરોની પાસે દક્ષિણ આફ્રિકાના બોલરોની ઝડપ અને શોર્ટ પિચ બોલોનો કોઇ જવાબ ન્હોતો . ડેલ સ્ટેને 25 રન આપીને ત્રણ અને રેયાન મેકલારેને 49 રન આપીને વિકેટ લીધી . દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચોની શ્રેણીમાં 1 - 0ની બઢત મેળવી લીધી છે . બીજી મેચ આઠ ડિસેમ્બરના રોજ ડરબનમાં રમાશે .
2
રાબતા કાસ્ટઃ સુશાંત સિંહ રાજપૂત , કૃતિ સેનન , વરુણ શર્મા ડાયરેક્ટરઃ દિનેશ વિજન પ્રોડ્યૂસરઃ દિનેશ વિજન , હોમી અડજાનિયા , ભૂષણ કુમાર લેખકઃ સિદ્ધાર્થ - ગરિમા પ્લસ પોઇન્ટઃ સુશાંત અને કૃતિની સિઝલિંગ કેમેસ્ટ્રી માઇનસ પોઇન્ટઃ કેટલીક જગ્યાએ ફિલ્મની વાર્તા ખેંચાયેલી લાગે છે , પાસ્ટની સ્ટોરીમાં જમાવટ નથી સ્ટાર - 2.5
1
બીસીસીઆઇની વહીવટી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાએ પત્ર દ્વારા જાણે મોટો બોમ્બ ફોડ્યો છે . રામચંદ્ર ગુહાએ રાજીનામું આપ્યું બાદ બીસીસીઆઇના ચેરમેન વિનોદ રાયને પત્ર લખી , કેટલાક અગત્યના મુદ્દાઓને સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે . તેમણે પત્રમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે . તેમણે પોતાના પત્રમાં ખેલાડીઓને વિશેષ મહત્વ અપાતું હોવાથી માંડીને આ ખેલાડીઓની બાબતમાં નિયમોની અવગણના કરી તેમને લાભ આપવા જેવી બાબતોની ટીકા કરી છે . રામચંદ્ર ગુહાને સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇની વહીવટી સમિતિના સભ્ય નિમવામાં આવ્યા હતા , પરંતુ ગુહાએ વ્યક્તિગત કારણોનું બહાનું આગળ ધરતાં રાજીનામું આપી દીધું છે . 2 જૂન , 2017ના રોજ ગુહાએ પોતાના પત્રમાં રાજીનામા પાછળના 7 મુખ્ય કારણો જણાવ્યા છે . પોતાના પત્રમાં તેમણે સવાલ કર્યો છે કે , બીસીસીઆઇમાં પારદર્શિતા છે કે કેમ . તેમણે બીસીસીઆઇ અને વહીવટી સમિતિ તરફથી સ્ટાર ખેલાડીઓને આપવામાં આવતી સુવિધા પર પણ પ્રશ્નાર્થ મુક્યો છે . રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ
2
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ હાલ સચિન તેંડુલકર અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયો છે . તાજેતરમાં જ સચિન તેંડુલકર મુંબઇમાં કાફે કોફી ડે ઇવેન્ટમાં હાજર રહ્યો હતો અને તેનું પ્રમોશન કર્યું હતું . આ તકે સચિને ક્રિકેટ અને કાફે કોફી ડે અંગે ઉપસ્થિતો સાથે ચર્ચા કરી હતી . નોંધનીય છે કે , 24 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો હિસ્સો રહ્યાં બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બે ટેસ્ટની શ્રેણી બાદ સચિન તેંડુલકરે આતંરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી . મુંબઇના વાનખેડેમાં સચિને કારકિર્દીની અંતિમ મેચ રમી હતી . અંતિમ મેચમાં વાનખેડેમાં મોટી સંખ્યામાં તેના પ્રશંસકો ઉપસ્થિત રહ્યાં હતા . સચિન પણ ક્રિકેટ છોડ્યા બાદ ભાવુક જણાયો હતો સાથે જ આખો દેશ સચિનના આ નિર્ણયથી ભાવુક થઇ ઉઠ્યો હતો . તો ચાલો તસવીરો થકી જોઇએ સચિન તેંડુલકર અને કાફે કોફી ડે ઇવેન્ટને .
2
જો આપ ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે તૈયારી કરી રહ્યા હોવ અથવા સોનાના બાર અને સિક્કાઓ પર સંશોધન કરી રહ્યા હોવ તો આપ સોનાની શુદ્ધતા ( ફાઇનનેસ ઓફ ગોલ્ડની અવગણના કરી શકો નહીં . આ કિંમતી ધાતુ એટલી નરમ છે કે તેનો ઘરેણા કે અન્ય રીતે ઉપયોગ કરવો હોય તો તેને મજબુતી મળે તે માટે તેમાં અન્ય ધાતુનો ઉપયોગ કરવો પડે છે . તેના કારણે સોનાની શુદ્ધતા બદલાય છે . આ કારણે સોનાની શુદ્ધતા બાબતમાં ફાઇનનેસ ઓફ ગોલ્ડ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે . ફાઇનનેસ ઓફ ગોલ્ડ હંમેશા 1000ભાગમાં ગણવામાં આવે છે . આ કારણે હંમેશા સોનાની વસ્તુઓ વેચતા વેપારીઓ સોનાની શુદ્ધતાની વાત આવે ત્યારે 0.995 શુદ્ધ હોવાનું જણાવે છે . આનો અર્થ એ થયો કે સોનાના બારમાં 995 ભાગ સોનુ અને 5 ભાગ અન્ય ધાતુ છે . સોનાની ફાઇનનેસને મિલિસિમલ ફાઇનનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે . સોનાના સિક્કામાં મોટા ભાગે 0.999 ફાઇનનેસ હોય છે . વર્તમાન સમયમાં સૌથી શુદ્ધ સોનુ 0.999 હોય છે .
0
કેન્દ્ર સરકારે આઘાર કાર્ડને પાનાકાર્ડ સાથે લિંક કરવાને અનિવાર્ય કર્યું છે . અને તમારી પાસે આમ કરવાનો આજે છેલ્લો દિવસ છે . આ લિંક નહીં હોય તો તમારે ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરી શકો . જો હજી સુધી તમે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારી પાસે આ છેલ્લો અવસર છે . અને જો તમને આધાર અને પાન કાર્ડ લિંક કરતા ના આવડતું હોય તો અમે તમને અહીં સરળ રીતે શીખવાડી રહ્યા છીએ . આ માટે તમારે પહેલા ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની વિભાગની વેબસાઇટમાં લોગ ઇન કરી આઇડી , પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ ભરવાનું છે . અને જો તમે પહેલી વાર લોગ ઇન કરી રહ્યા હોવ તો તમારે પોતાને રજિસ્ટર્ડ કે સાઇન અપ કરવું પડશે . લોગ ઇન કર્યા પછી એક પોપ - અપ વિન્ડો ખુલશે . જેમાં આધાર લિંક કરવાનો વિકલ્પ હશે . જો કોઇ વિન્ડો ના ખુલે તો તમે પ્રોફાઇલ સેટિંગમાં જઇને લિંક આધાર પર ક્લિક કરો . તે પછી આમાં તમારું નામ , જન્મ તિથિ , લિંગ સમેત તમામ માહિતી ભરી દો . અને તે જાણકારીને તમારા આધાર કાર્ડ સાથે સરખાવો . તમામ વસ્તુઓ એક વાર ચકાસ્યા પછી આધાર નંબર લખો અને લિંક નાઉ પર ક્લિક કરો . અને તે પછી તમારું આધાર અને પાનકાર્ડ લિંક થઇ જશે . શું થશે નુક્શાન ? જો તમે 1 જુલાઇ 2017 સુધીમાં પોતાના આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક ના કર્યું તો તમારું પાનકાર્ડ રદ્દ થઇ શકે છે . અને પાનાકાર્ડ રદ્દ થતા તમે આઇટીઆર દાખલ નહીં કરી શકો . ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પણ આધાર અને પાનકાર્ડના લિંકઅપને ફરજિયાત કહ્યું છે . સાથે જ નોકરીયાત વ્યક્તિઓને સેલેરી મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે . તો આજે આ છેલ્લી તારીખ અને છેલ્લા અવસરનો સદઉપયોગ કરીને તમારા આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરી લો .
0
અભિનેત્રી રાણી મુખર્જી આજકાલ પોતાની આવનાર ફિલ્મ મર્દાની અંગે ચર્ચામાં છે . રાણી આ ફિલ્મમાં પોલીસ ઑફિસરનો રોલ કરી રહ્યાં છે અને સાથે એક્શન સીન્સ પણ હશે . રાણી મુખર્જી એક્ટિંગ કૅરિયરમાં રસ નહોતા ધરાવતાં , પણ તેઓ પહેલી વાર બંગાળી ફિલ્મ બિયેર ફૂલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ મોટા પડદાનો મોહ ન છોડી શક્યાં . બિયેર ફૂલ બાદ સલીમ ખાને રાણીને આ ગલે લગ જામાં બાળ કલાકારની ભૂમિકાની ઑફર કરી હતી , પણ રાણીએ તે નકારી કાઢી હતી . રાણી જ્યારે મોટા થઈ ગયાં , ત્યારે સલીમ ખાને ફરી એક વાર રાણીને રાજા કી આયેગી બારાત માટે એપ્રોચ કરી અને રાણીએ આ વખતે આ ફિલ્મ સ્વીકારી લીધી . 1997માં બૉલીવુડમાં એન્ટર થનાર રાણી મુખર્જીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી ફ્લૉપ રહી , પણ તેમના કામના વખાણ થયાં . જોકે આ ફિલ્મ ફ્લૉપ થયા બાદ રાણીએ હાયર સ્ટડીઝ કમ્પ્લીટ કર્યુ અને પછી તેમના કૅરિયરમાં મોટો વળાંક આવ્યો . 1998માં રાણી મુખર્જી વિક્રમ ભટ્ટની ફિલ્મ ગુલામમાં આમિર ખાન સાથે ચમક્યાં . જોકે ફિલ્મે વ્યાપક બિઝનેસ કર્યો અને સાથે જ આતી ક્યા ખંડાલા . . . ગીત પણ તે વર્ષનું સુપરહિટ સાબિત થયું . આ ગીત બાદ રાણીને લોકો ખંડાલા ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતાં . ગુલામ બાદ રાણી કુછ કુછ હોતા હૈમાં દેખાયા કે જે 1998માં જ રિલીઝ થઈ હતી . આ ફિલ્મ માટે રાણીને બેસ્ટ સપોર્ટિંગ રોલનો ઍવૉર્ડ મળ્યો . જોકે રાણીની મેહંદી અને હેલ્લો બ્રધર જેવી ફિલ્મો ફ્લૉપ રહી , પણ તેમના સ્ટારડમમાં ફરક ન પડ્યો . હે રામમાં રાણીએ રેપ વિક્ટિમનો દમદાર રોલ કર્યો . હે રામ 200માં ઑસ્કારમાં મોકલવામાં આવી હતી . રાણીએ સાથિયામાં ડૉ . સુહાની શર્માનો રોલ કરી બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો . રાણીએ ચલતે ચલતે અને યુવામાં પણ પોતાનું એક્ટિંગ સ્કિલ જાળવી રાખ્યું , તો હમ તુમ , બ્લૅક જેવી ફિલ્મો પણ સફળ રહેવા પામી હતી . લાગા ચુનરી મેં દાગ તથા નો વન કિલ્ડ જેસિકા તેમજ તલાશ પણ રાણીની ચુનંદા ફિલ્મોમાં સામેલ છે . રાણી મુખર્જી તાજેતરમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતાં . તેમની છેલ્લી ફિલ્મ લગ્ન પહેલા ઐય્યા રિલીઝ થઈ હતી કે જે ફ્લૉપ નિવડી હતી . રાણી હવે મર્દાની ફિલ્મ સાથે લગ્ન બાદ બૉલીવુડમાં આવી રહ્યાં છે . ચાલો જોઇએ રાણી મુખર્જીના મોસ્ટ મેમોરેબલ રોલ્સ :
1
pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ( function ( ) { try { var tcptElm = document . createElement ( " script " ) ; tcptElm . async = true ; tcptElm . type = " text / javascript " ; tcptElm . src = " https : / / b - s . tercept . com / pixel ? account _ id = TCPT - 1552 " ; tcptElm . src = tcptElm . src + " & loc = " + escape ( document . URL ) + " & rfr = " + escape ( document . referrer ) ; var s = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . parentNode . insertBefore ( tcptElm , s ) ; } catch ( i ) { } } ) ( ) ; સૂત્રોના જણાવ્યા અનુસાર માસ્ટર બ્લાસ્ટરે ભારતીય રમતોને વધુ પાવરફૂલ બનાવવા બે પાનાંની ટૂંકી માર્ગદર્શિકાની સાથે 25 સ્લાઇડનું પ્રેઝન્ટેશન સુપરત કર્યું છે . આ પ્રેઝન્ટેશમાં સચિને ચાર મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે . સચિનને આ ટૂંકી માર્ગદર્શિકામાં કઇ રીતે ગ્રાસરૂટ લેવલે યુવાનોના કૌશલ્યોને પ્રોત્સાહન આપી શકાય , કઇરીતે કોલેજ અને યુનિવર્સિટિ સ્તરે રમતોને પ્રોત્સાહન આપી શકાય , કઇરીતે રમતગમત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું તેમજ કઇરીતે દરેક ભારતીય માટે શારીરિક પ્રવૃત્તિ ફરજિયાત કરવી જોઇએ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે . સૂત્રોના જણાવ્યા અનુસાર સચિનને આ અંગેની પ્રેરણા ત્યારે મળી જ્યારે ભારતે લંડન ઓલિમ્પિક 2012માં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યુ હતુ . એટલે ભારત પાસે એવી તાકાત રહેલી છે કે તે એક સ્પોર્ટીંગ નેશન બની શકે છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; var tcpt _ loaded = 0 ; googletag . cmd . push ( function ( ) { tcpt _ loaded = ( window . tercept & & window . tercept . init ) ? 1 : 0 ; ( tcpt _ loaded = = 1 ) ? ( window . tercept . init ( 1008496,200 , false ) ) : " " ; } ) ; var target _ words = [ ] ; var gptadslots = [ ] ; var url = document . location . href ; var pattern = / \ / ( [ 0 - 9 ] [ a - z ] - _ ) * \ / / g ; var url _ section = url . split ( ' / ' ) ; var number _ pattern = / ^ [ 0 - 9 ] + $ / ; var topic _ pattern = / topic\ / ( . * ) / g ; var search _ pattern = / \ ? q = ( . * ) & / g ; var file _ pattern = / ( . * ) \ . html / i ; var ga _ value = ' ' ; var domain _ varifier = / ( . * ) \ . ( . * ) \ . ( . * ) / g ; var file _ chunk = ' ' ; var value = ' ' ; var topSlot = [ ] , bottomSlot = [ ] ; var viroolSlot ; for ( var i = 1 ; i < url _ section . length ; i + + ) { ga _ value = url _ section [ i ] ; if ( ga _ value . length > 0 ) { if ( ga _ value . match ( topic _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else if ( ga _ value . match ( file _ pattern ) ) { ga _ value = ga _ value . replace ( ' _ ' , ' - ' ) ; ga _ value = ga _ value . replace ( ' . html ' , ' ' ) ; target _ words . push ( ga _ value ) ; console . log ( " ga - added value " + ga _ value ) ; file _ chunk = ga _ value . split ( ' - ' ) ; for ( var x in file _ chunk ) { if ( ! file _ chunk [ x ] . match ( file _ pattern ) ) { target _ words . push ( file _ chunk [ x ] ) ; } } } else if ( ga _ value . match ( search _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else { if ( url _ section [ i ] . match ( domain _ varifier ) ) { if ( RegExp . $ 1 = = ' www ' ) value = RegExp . $ 2 ; else value = RegExp . $ 1 ; } else value = url _ section [ i ] ; target _ words . push ( value ) ; } } } console . log ( target _ words ) ; try { googletag . cmd . push ( function ( ) { var curr _ url = document . location . href ; if ( curr _ url . indexOf ( " / news / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else if ( curr _ url . indexOf ( " / movies / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . filmibeat . com / " ) ; } else if ( curr _ url . indexOf ( " / nri / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else if ( curr _ url . indexOf ( " / business / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . goodreturns . in / " ) ; } else if ( curr _ url . indexOf ( " / sports / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } googletag . defineSlot ( ' / 1008496 / gujarati - top - 728x90 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 3 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; googletag . defineSlot ( ' / 1008496 / gujarati - island - 300x250 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 2 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; if ( screen . width > = 1280 ) { googletag . defineSlot ( ' 1008496 / oneindia - inside - gujarati - right - rail ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1433158874614 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( data _ match _ vdo ) { googletag . defineSlot ( ' / 1008496 / Virool - Inline - Video - RP ' , [ 1,1 ] , ' div - gpt - ad - 1542173993327 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 1 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 2 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / vuukle - comments - 300x250 ' , [ [ 250,250 ] , [ 300,250 ] , [ 400,250 ] , [ 480,300 ] , [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] , [ 600,300 ] , [ 600,338 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / news - inside - page - island - 300x250 ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } var containerElem = document . getElementById ( ' containerMain ' ) ; if ( containerElem ) { if ( containerElem . hasAttribute ( ' data - adcont _ identity ' ) ) { var oicmscontidentify = containerElem . getAttribute ( ' data - adcont _ identity ' ) ; if ( oicmscontidentify = = " true " ) { target _ words . push ( ' oicmscontidentify ' ) ; } } } googletag . pubads ( ) . setTargeting ( " host " , location . hostname ) ; googletag . pubads ( ) . setTargeting ( " curl " , window . location . href . split ( ' ? ' ) [ 0 ] ) ; window . streamampClientConfig = { targets : { topic : target _ words } } ; window . streamamp . initialize ( true ) ; googletag . pubads ( ) . addEventListener ( ' slotRenderEnded ' , function ( event ) { var slotId = event . slot . getSlotElementId ( ) ; var eachSize = event . slot . getSizes ( ) [ 0 ] [ ' l ' ] + ' x ' + event . slot . getSizes ( ) [ 0 ] [ ' j ' ] ; if ( eachSize = = = ' 300x250 ' ) { if ( event . isEmpty ) { backupAds ( slotId , ' computer ' , 300,250,1 ) ; } } } ) ; } ) ; } catch ( err ) { console . log ( " article - page - ad : " + err ) ; } function backupAds ( divId , device , width , height , styleFlag ) { var ad _ frame = document . createElement ( " iframe " ) ; ad _ frame . src = " / common / adaptive / mobi / ads / backup - ad . html ? device = " + device ; ad _ frame . id = " google _ ad _ frame " ; ad _ frame . scrolling = " no " ; ad _ frame . width = width + " px " ; ad _ frame . height = height + " px " ; ad _ frame . style . border = " none " ; if ( styleFlag = = 1 ) { ad _ frame . style . float = " left " ; } var refnode = document . getElementById ( divId ) ; document . getElementById ( divId ) . innerHTML = ' ' ; document . getElementById ( divId ) . style . display = ' block ' ; document . getElementById ( divId ) . appendChild ( ad _ frame ) ; }
2
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અસાધારણ પ્રદર્શન પર બોલિવૂડની અનેક હસ્તિઓએ આપના સંરક્ષક અરવિંદ કેજરીવાલના જોરદાર વખાણ કર્યા છે . ઉલ્લેખનીય છે કે કેજરીવાલે છેલ્લા ત્રણ વખતથી એર ચક્રી શાસન ચલાવતી આવતી દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા બેઠક પર હરાવી દીધા છે . દિલ્હી ચૂંટણીમાં ભાજપા - કોંગ્રેસનું સમીકરણ બગાડનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીને રવિવારે મળેલી અસાધારણ અને ઐતિહાસિક સફળતાને જનતાની જીત ગણાવી છે . કનોટ પ્લેસમાં હનુમાન રોડ પર સ્થિત પાર્ટી કાર્યાલય સમક્ષ ઉજવણી કરી રહેલા કાર્યકર્તાઓની સામે ઉપસ્થિત થયેલા કેજરીવાલે જણાવ્યું કે ' આ જનતાની જીત છે . ' જેના માટે અરવિંદને આખો દેશ સલામ કરી રહ્યો છે બોલિવૂડે પણ કેજરીવાલને રીયલ હીરો ગણાવ્યા છે . ઘણી બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કેજરીવાલના વખાણ કર્યા છે . સ્લાઇડરમાં જુઓ કોણે શું કહ્યું . . . .
1
ફરી એક વાર રણબીર કપૂર પોતાના ક્લોઝ ફ્રેન્ડ કૅટરીના કૈફ સામે હારી ગયાં છે . હવે આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ ? તો સાંભળો . આમ કહેવા પાછળ એક ખાસ કારણ છે . હકીકતમાં ગત શુક્રવારે રિલીઝ થયેલ રણબીર કપૂર તેમજ દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મે સફળતાપૂર્વક સો કરોડનો બિઝનેસ કરી લીધો છે . આ ફિલ્મે પ્રથમ જ દિવસે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને તેના કારણે ફિલ્મે સલમાન ખાનની દબંગ 2 ફિલ્મનો રેકૉર્ડ તોડી નાંખ્યો છે . યે જવાની હૈ દીવાનીએ પ્રથમ દિવસે ભારતમાં 19 કરોડની કમાણી કરી હતી , જ્યારે દબંગ 2એ માત્ર 4 કરોડ . પરંતુ સપ્તાહના કલેક્શનની વાત કરીએ તો વાયજેએચડી સલમાન - કૅટની એક થા ટાઇગર ફિલ્મનો રેકૉર્ડ તોડી શકી નથી . ઈટીટીએ માત્ર 4 - 5 દિવસોમાં જ સો કરોડ એકઠાં કરી લીધા હતાં , જ્યારે વાયજેએચડીએ આમ કરવામાં આખું અઠવાડિયુ લાગ્યું . તેથી એમ કહેવાઈ રહ્યું છે કે સલ્લુ સે જીતે , પર કૅટ સે હારે રણબીર કપૂર . હાલ તો સમીક્ષકોને પૂરતી આશા છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મ સો કરોડ કરતાં વધુ બિઝનેસ કરશે . તેથી આ ફિલ્મ પાસેથી આ સપ્તાહે પણ ઘણી આશાઓ સેવાઈ રહી છે . યમલા પગલા દીવાના 2 ફિલ્મ રિલીઝ થયા બાદ પણ આવી આશા સેવાઈ રહી છે .
1
વર્ષ 2000ની બૉલીવુડની હિટ રોમાંટિક ફિલ્મ ધડકનની સિક્વલ બનાવવામાં આવશે . નિર્માતા રતન જૈન આ જ વર્ષે ધડકન 2 ઉપર કામ શરૂ કરી દેશે . ધડકનનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યુ હતું અને અક્ષય કુમાર , શિલ્પા શેટ્ટી તથા સુનીલ શેટ્ટી મુખ્ય કલાકારો હતાં . રતન જૈને એક નિવેદનમાં જણાવ્યું કે અનેક લોકોએ મને ધડકનની સિક્વલ બનાવવ માટે સલાહ આપી હતી અને હું એ જાહેર કરતાં ખુશી અનુભવું છું કે ધડકન 2 બનાવવાનો મેં નિર્ણય કર્યો છે . ફિલ્મના પ્લૉટ અંગે જણાવતાં તેમણે ઉમેર્યું કે ફિલ્મની થીમ તે જ રહેશે , પરંતુ નવે પેઢી પ્રમાણે તેને નવેસરથી ઢાળવામાં આવશે . રતન જૈને જણાવ્યું - ફિલ્મનું શીર્ષક રહેશે ‘ધડકન 2 ધ હાર્ટ બીટ્સ વન્સ અગેન ' . ધડકનની સિક્વલ 2014 સુધીમાં રિલીઝ થઈ શકશે . દિગ્દર્શક ધર્મેશ દર્શન માટે ધડકન 2ને ધડકન જેવી સફળતા અપાવવાનો મોટો પડકાર રહેશે .
1
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની તસ્વીર રજૂ કરી છે . પહેલી વખત જાંબલી રંગની નોટો છાપવામાં આવી રહી છે . આ નવા રંગો અને નવી ડિઝાઇનની નોટો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે . નવી નોટની પ્રિન્ટિંગ પહેલાથી શરુ થઈ ગઈ છે . એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ - સપ્ટેમ્બરથી નવી નોટો સર્ક્યુલેશનમાં આવી જશે . 100 રૂપિયાની નવી નોટ જાંબલી રંગની હશે . આરબીઆઈએ તેનો ફોટો રીલીઝ કર્યો છે . 100 રૂપિયાની નવી મહાત્મા ગાંધી શ્રેણીમાં રજુ કરવામાં આવશે . આ નોટમાં ગુજરાતની રાણીની વાવનો ફોટો લાગેલો હશે . ચાલો જાણીએ નવી નોટ વિશે ખાસ વાતો . . . .
0
ભાઈ એટલે કે આપણાં ભાઈ મુન્નાભાઈ તો જેલમાં છે અને તેમની ગેરહાજરીમાં તેમની પ્રથમ ફિલ્મ પોલીસગિરી રિલીઝ થવાની તૈયારીમાં છે . સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ બન્યા બાદ અને રિલીઝ થતા પહેલા ઘણી બધી પ્રક્રિયાઓના તબક્કામાંથી પસાર થાય છે અને તે તમામ તબક્કાઓમાં ફિલ્મના હીરો સહિત તમામ સ્ટાર કાસ્ટની જરૂર પડે છે , પરંતુ દુર્ભાગ્યે અહીં તો હીરો જેલમાં છે . તેવામાં હીરોના બહેન મેદાને આવ્યાં છે . સંજય દત્ત હાલ જેલમાં છે અને પોલીસગિરી ફિલ્મ તૈયાર છે રિલીઝ થવા માટે . સંજય દત્ત જેલમાં હોવાથી તેનું પ્રમોશન નહીં કરી શકે . આ બાબતથી વાકેફ તેમના બહેન પ્રિયા દત્ત મેદાને આવી ગયાં છે . પ્રિયા પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યાં અને સંજયની કમી પૂરવાનો પ્રયત્ન કર્યો . આ પ્રસંગે પ્રિયા દત્તે જણાવ્યું - હું ફિલ્મની સફળતા માટે કામના કરૂ છું . આ ફિલ્મ સંજય દત્ત માટે ખૂબ જ ખાસ છે . હું ફિલ્મના નિર્માતા અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવુ છું . પોલીસગિરી ફિલ્મમાં સંજય દત્ત સાથે પ્રાચી દેસાઈ નાયિકા તરીકે છે . ફિલ્મ 5મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે . આવો જોઇએ પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરી ઝલક .
1
વર્ષ 2007 - 08ના બજેટમાં પી . ચિદ્મ્બરમ દ્વારા જીએસટીની જાહેરાત કરવામાં આવી હતી અને તેને વર્ષ 2010માં લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું . પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સહમતી ન સધાતા જીએસટી અંગેના નિર્ણયો સતત મુલતવી રાખવામાં આવી રહ્યા છે . જીએસટી માટે રાજ્યો વચ્ચે સહમતી કરાવવી સરકાર માટે ખુબ મુશ્કેલભર્યું કામ થઈ ગયું છે . કેન્દ્ર સરકારના મત પ્રમાણે જીએસટી માટે ચોકક્સ જરૃરી સંશોધનો કરવા જરૃરી છે અને જીએસટીના અમલથી દેશના ગ્રોથને ઘણી મદદ મળી શકે છે . જીએસટી અંગે વડા પ્રધાનના આ ખુલાસાને જીએસટી માટે બનાવવામાં આવેલી એમ્પાવર્ડ કમિટી દ્વારા પણ વધાવવામાં આવ્યો છે . કમિટીના ચેરમેન સુશીલ મોદીના જણાવ્યા પ્રમાણે જીએસટી પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને કોઈ પણ સરકાર ચૂંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે ટેક્સ સુધારાના પગલા લઈ શકે નહીં . વડા પ્રધાન મનમોહન સિંહે દેશના આર્થિક સુધારા વિશે જણાવ્યું છે કે , ભારતમાં હવે મંદી થોડા સમયની જ મહેમાન છે . ભારતનો પાયો મજબૂત છે અને દેશમાં આગામી ટૂંક સમયમાં ખૂબ ઝડપથી આઠ ટકા વિકાસદર જોવા મળશે . ઉદ્યોગ જગત દ્વારા યોજવામાં આવેલી લન્ચ મિટિંગમાં જાપાનના પ્રમુખ ઉદ્યોગપતિઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 2013 - 14માં દેશનો ઈકોનામી ગ્રોથ રેટ સુધરીને છ ટકાની સપાટીએ આવવાનો અંદાજ છે . દેશના ગ્રોથ રેટમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહનને લગતાં પગલાં પણ લેવામાં આવી રહ્યા છે .
0
બિકિની ગર્લ પૂનમ પાન્ડેના જેટલા ચાહનારાં છે તેનાથી ઘણાં વધારે તેના ટીકાકારો છે . તાજેતરમાં જ પૂનમે ટ્વિટર પર ફરી વાર પોતાની પિક્ચર લૉડ કરી છે . આ વખતે પણ તેના શરીરે નામમાત્રના જ કપડાં છે . તેના પગે જોકે આ વખતે ઝાંઝર પણ દેખાઈ રહી છે કે જે જોયાં બાદ એક બાજુ કેટલાંક લોકો આહો ભરી રહ્યાં છે , તો બીજી બાજુ કેટલાંક લોકોને પૂનમની આ હરકત આંખમાં કણાની જેમ ખૂંચે છે . હવે નવા સમાચાર એ સામે આવ્યાં છે કે ટ્વિટર પર આખો દિવસ પોતાના ફૅન્સ સાથે ગપ્પા મારનાર પૂનમ પાન્ડે ટુંકમા જબ અત્યાર સુધીનું પોતાનું સૌથી હૉટ સીન આપવાની તૈયારીમાં છે . આ હૉટ સીન તેની મોટા પડદે એટલે કે તેની આવનારી ફિલ્મમાં દેખાશે આપને જણાવી દઇએ કે પૂનમે ટ્વિટર પર # MovieNameForPoonamPandeysDebutFilm એક ટ્રેન્ડ શરૂ કર્યું છે . તેમાં તેમણે પોતાના ફૅન્સને જણાવ્યું છે કે તેઓ પૂનમની આવનારી ફિલ્મનું નામ ગેસ કરે . જે કોઈ સાચું નામ જણાવશે , તેને પૂનમ ( જુઓ તસવીરો ) પોતાની એ જ ઝાંઝર ગિફ્ટ કરશે , જે તેણે પગમાં પહેરી છે .
1
મુંબઇ , 6 જૂનઃ સ્પોટ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલા વિંદુ દારા સિંહને જમાનત મળ્યા બાદ આજે મીડિયાને ઇન્ટરવ્યુ આપતા કહ્યું છે કે , આ આખા પ્રકરણ દરમિયાન મીડિયાએ બેજવાદબારી દર્શાવી , જેના કારણે તેની છબી ખરાબ થઇ છે . વિંદુએ કહ્યું છે કે હું સ્પોટ ફિક્સિંગમાં સામેલ નહોતો , ચેન્નાઇ ટીમના સીઇઓ ગુરુનાથ મયપ્પન મારા મિત્ર છે , હું તેમને ઘણા સમયથી જાણું છું . અમે બન્નેએ ફિક્સિંગ નથી કરી , પરંતુ તેમ છતાં પોલીસ અમને રિમાન્ડમાં લઇ ગઇ . હવે કોર્ટે કહીં દીધું છે કે આ મામલા સાથે મારે કોઇ લેવા દેવા નથી . હવે આ વિષયમાં મીડિયાને હું કોઇ ઇન્ટરવ્યું નહીં આપું . તેમણે સાક્ષી સાથેના પોતાના સંબંધો અંગે પણ કહ્યું છે કે , ચેન્નાઇમાં મેચ જોવા ગયો હતો , સાક્ષી ધોનીએ મને કહ્યું હતું કે વિંદુ ભૈયા અહીં આવીને બેસો . જો કે આ પ્રકારની અફવાઓ પાયા વિહોણી છે કે તેમની ફિક્સિંગમાં કોઇ ભૂમિકા છે . સાચી વાત તો એ છે કે મે ટીમ ઇન્ડિયાના સુકાની ધોની સાથે ક્યારેય વાત કરી નથી , મારી પાસે તેમનો નંબર પણ નથી , તે કરોડો રૂપિયા કમાય છે , પછી તે સ્પોટ ફિક્સિંગ શા માટે કરે ? સ્પોટ ફિક્સિંગમાં વિંદુની ધરપકડ બાદ આવેલા નિવેદનો બાદ જ ગુરુનાથ મયપ્પનની પણ પોલીસે પૂછપરછ કરી હતી . મીડિયા ચેનલો દ્વારા આપવામા આવેલા સમાચારોમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે , વિંદુએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગમાં બે સુપર સ્ટાર પણ સામેલ છે . જેમાં એક વિતેલા જમાનાના અને એક હાલના સુપર સ્ટાર છે , પરંતુ વિંદુએ આ તમામ વાતોનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે , ક્રિકેટ જોવા અંગે મારી માતા મને ના પાડી રહી હતી , પરંતુ મે તેમની વાત માની નહીં , હવે હું જીવનમાં ક્યારેય ક્રિકેટ નહીં જોઉં . હું પોલીસ હિરાસતમાં હતો , મે આ વાત બુકીઓને પણ કહીં હતી પરંતુ તે માન્યા નહીં , પરંતુ હું જે કહું છું તે જરૂર કરું છું .
2
મુંબઈ , 18 સપ્ટેમ્બર : ગયા મહીને સેલિબ્રિટી પબ્લિસિટી ડેલ ભગવાગરે જણાવ્યુ હતું , ‘ભારતના સૌથી મોટા રિયાલિટી શોની આગામી સીઝન હવે નેક્સ્ટ જનરેશનને ટાર્ગેટ કરશે , જેથી આ શોનું ફેન બેઝ બાળકો અને ટીનેજર્સમાં પણ ફેલાય . ' ભગવાગરે સાથે - સાથે એમ પણ જણાવ્યુ હતું કે જો આમ થઈ શકે , તો શક્ય છે કે બિગ બૉસ પોતાનો લેટ નાઇટનો સમય બદલી પ્રાઇમ ટાઇમે ટેલીકાસ્ટ થાય અને સલમાન ખાન ( ગેલેરી ) બાળકો તેમજ યંગસ્ટર્સ સાથે વાતચીત કરતાં દેખાય . ગઈકાલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સલમાને જણાવ્યુ હતું , ‘આ સીઝન સમગ્ર પરિવાર સાથે કનેક્ટ થશે . આ વખતે ઘણી બધી વાતો અને ગેમ્સ થશે . હવે 7મી ઑક્ટોબરથી અમે પ્રાઇમ ટાઇમે એટલે કે 9 વાગ્યે આવશું . ' ડેલ ભગવાગરે અત્યાર સુધી બૉલીવુડની લગભગ ઘણી બધી વિવાદાસ્પદ સેલિબ્રિટીઓ જેમ કે બિગ બ્રધરમાં શિલ્પા શેટ્ટી , બિગ બૉસ વખતે રાખી સાવંત , કાશ્મીરા શાહ , સંભાવના શેઠ , શર્લિન ચોપરા , પૂજા મિશ્રા , ડિયાના હેડન , શમિતા શેટ્ટી , બિન્દુ દારા સિંહ , અશ્મિત પટેલ , વીણા મલિક તેમજ અમર ઉપાધ્યાયના મીડિયા અફેરને હેંડલ કર્યું છે . ડેલે જણાવ્યું હતું કે બાળકો માટે આ શોમાં કઈંક અલગથી ગેમ્સ અને પ્લેહાઉસ હોવા જોઇએ , જેથી તેઓ પોતાનું મનોરંજન કરી શકે . આમ જોઇએ તો અત્યાર સુધી બૉલીવુડના સુપરસ્ટાર્સ જેમાં હૃતિક રોશન , શાહરુખ ખાન અને આમિર ખાને બાળકો માટે સુપરહીરો બનીને અને બાળકો માટે કોઈ મિલગયા , ધૂમ , ક્રિશ , રા - વન , તારે જમીન પર , રંગ દે બસંતી , જિંદગી ના મિલેગી દોબારા , દિલ ચાહતા હૈ , ડૉન જેવી ફિલ્મો બનાવીને પોતાને દેશ આખામાં યુવાઓ તેમજ બાળકો વચ્ચે ઘણું પૉપ્યુલર કર્યું છે . તો હવે જોઇએ કે બિગ બૉસ 6ના આ બદલાયેલાં સ્વરૂપથી સલમાન પોતાને યુવાઓ અને બાળકો વચ્ચે કેટલું પૉપ્યુલર કરી શકે છે .
1
ક્રિકેટ વિશ્વમાં ભારત વિ . પાકિસ્તાન મેચ હંમેશા સૌથી મહત્વપૂર્ણ બની રહે છે , પછી ભલે એ પુરૂષ ટીમ હોય કે મહિલા ટીમ . ઇંગ્લેન્ડમાં હાલ આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 રમાઇ રહ્યું છે , જેમાં રવિવારે 2 જુલાઇના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડર્બીમાં મેચ રમાઇ હતી . આઇસીસી વિશ્વ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી છે . પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો જાદુ ઓસરતો જોવા મળ્યો હતો . જો કે , આખરે પાકિસ્તાનને 95 રનથી હરાવી ભારતીય મહિલા ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લઇ લીધો હતો . મેચ અપડેટ ભારતની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 169 રન ફટકાર્યા હતા . ભારતીય કપ્તાન મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો . ભારતીય ટીમમાં એક પરિવર્તન , શિખા પાંડેની જગ્યા લીધી માનસી જોશીએ લીધી હતી . 7 રન બાદ ભારતની પહેલી વિકેટ સ્મૃતિ મંધાનાના રૂપમાં પડી હતી . મહિલા ક્રિકેટ ટીમની ' વિરાટ કોહલી ' કહેવાતી સ્મૃતિની હાર બાદ 50 રન સુધી બારતે સ્થિર બેટિંગ કરી સ્કોર 60ની પાર પહોંચાજ્યા હતો . 74 સ્કોર પર ભારતની 2જી વિકેટમાં પૂનમ રાઉત પોતાની અર્ધસદી અધૂરી મુકી આઉટ થઇ . ત્યાર બાદ ત્રીજો ઝાટકો કપ્તાન મિતાલી રાજના રૂપમાં મળ્યો , જે પછી ભારતની સ્થિતિ કથળતી લાગી . 93ના સ્કોર પર ભારતીય કપ્તાન આઉટ થયા બાદ તરત જ દીપ્તિ શર્મા પણ આઉટ થઇ . ત્યાર બાદ 107ના સ્કોર પર હરમનપ્રીત આઉટ થતાં અડધી ભારતીય ટીમ પેવેલિયન પર ફરી ગઇ હતી . પાકિસ્તાની બેટ્સમેન પણ ભારતીય બોલરો સામે ઝાઝું ટકી નહોતા શક્યા . 16 ઓવર બાદ પાકિસ્તાની ટીમ 6 વિકેટ ગુમાવી માત્ર 29 રન બનાવી શકી હતી . હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન સામે ભારતની જીતવાની તક ઘણી વધારે છે . આશા રાખીએ કે , આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદી ન હારવાનો રેકોર્ડ ભારતીય મહિલા ટકાવી રાખે . સ્કોર 59 પર પહોંચતા - પહોંચતા પાકિસ્તાનની ટીમ 9 વિકેટ ગુમાવી બેઠી . આખરે 74 રન કરી પાકિસ્તાનની ટીમ ઓલ આઉટ થઇ ગઇ . ભારતની એક્તા બિષ્ટે સૌથી વધુ 5 વિકેટ લીધી અને માનસી જોશીએ 2 વિકેટ લીધી . ભારતીય ટીમ ( પ્લેયિંગ ઇલેવન ) : પૂનમ રાઉત , સ્મૃતિ મંધાના , મિતાલી રાજ ( કપ્તાન ) , હરમનપ્રીત કૌર , દીપ્તી શર્મા , મોના મેશ્રામ , શિખા પાંડે , ઝૂલન ગોસ્વામી , એક્તા બિષ્ટ , સુષમા વર્મા ( વિકેટ કીપર ) , પૂનમ યાદવ પાકિસ્તાની ટીમ ( પ્લેયિંગ ઇલેવન ) : આયશા ઝફર , નાહિદા ખાન , જવેરિયા ખાન , ઇમર જાવેદ , નૈન અબીદી , અસમાવીયા ઇકબાલ , સિડા નવાઝ ( વિકેટ કીપર ) , સના મીર ( કપ્તાન ) , નૈશ્રા સંધૂ , ડાયના બેગ , સૈદા યૂસુફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખાસ વાતોઃ
2
ટી20 વર્લ્ડકપ 2016 માં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલામાં ટીમ ઇન્ડિયા વિજય રહ્યું અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે . પાકિસ્તાનની હારથી પાકિસ્તાનના લોકોની સાથે સાથે ભૂતપૂર્વ ખેલાડી શોએબ અખ્તર પણ ખુબ જ ગુસ્સે છે . પાકિસ્તાન ની હારનો તેમના પર એવો અસર થયો કે એક લાઈવ શો દરમિયાન તેઓ ગુસ્સે થઇ ગયા હતા . આખા વિશ્વમાં રાવલપીંડી એક્ષ્પ્રેસથી ઓળખાતા શોએબ અખ્તરનો ગુસ્સો મેચ બાદ સાતમાં આસમાને પહોચી ગયો હતો . ખરેખર મેચ બાદ ટીવીમાં મેચ ના સારા અને ખરાબ પાસા વિશે ચર્ચા કરવામાં આવતી હતી . ચર્ચા દરમિયાન ટીવી એન્કરે મોકા મોકા ની વાત છેડી દીધી . સવાલ દરમિયાન જયારે ટીવી એન્કર મોકા મોકા પર હસવા લાગ્યા ત્યારે શોએબ અખ્તર ગુસ્સે થઇ ગયા હતા શોએબ અખ્તરે જયારે ગુસ્સામાં એન્કર ને પૂછ્યું કે " આપ હંસે કયું " . વાત એટલી વધી ગઈ કે ખુદ કપિલ દેવે વચ્ચે પડવું પડ્યું હતું તો જુઓ પાકિસ્તાન ની હાર પર શોએબ અખ્તરનો ગુસ્સાનો વીડિયો . . . .
2
હાલમાં જ બોલીવૂડ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે . જેમાં તે સોફા પર કૂદી કૂદીને પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહી છે . આ વીડિયો ખૂબ જ સુપર ક્યૂટ છે . અને સની લિયોની તેની ઇમેજની વિપરીત એકદમ ક્યૂટ , નાના બાળક જેવી મસ્તી કરતી જોવા મળે છે . એટલું જ નહીં સનીએ આ વીડિયો શેયર કરતા કહ્યું પણ છે કે " નાનપણમાં તે જ્યારે ગીતો ગાતી હતી ત્યારે આ જ રીતે કાઉચ પર કૂદતી હતી . તો ફરી એક વાર કંઇક આવું જ કરવામાં આવે ! આમ પણ હું રજા પર છું તો હું શું કરું ! " ત્યારે સની લિયોનીનો આ ક્યૂટ અને મસ્તીથી ભરેલો વીડિયો તમે પણ જુઓ અહીં . . .
1
જો તમે અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારું છે કે તમે થોડો સમય રાહ જુઓ . તમે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માટે ઓછામાં ઓછી એક સપ્તાહ રાહ જોશો તો શક્ય છે કે તમે વધારે ફાયદામાં રહેશો . આમ કહેવાનું કારણ ખૂબ સરળ છે . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે . રેપો રેટ શું છે ? રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને રૂપિયા આપે છે . આ દરમાં વધારો થાય તો લોનના દરોમાં અને ડિપોઝિટના દરોમાં વધારો થતો હોય છે . રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે ? સામાન્ય રીતે રેપો રેટ વધે એટલે લોન અને એફડીના વ્યાજ દરો વધતા હોય છે . આ સાથે એ પણ નોંધનીય છે કે આ દરો વધ્યા પછી બેંકો વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત હોતો નથી . પણ સામાન્ય રીતે બેંકમાં મૂડી રોકાણ આકર્ષવા બેંકો ડિપોઝિટના વ્યાજદરોમા વધારો કરવાનું પગલું ભરતી હોય છે . SBIનું શું કહેવું છે આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ ) ના ચેરમેન પ્રતીપ ચૌધરીનું કહેવું છે કે અમારી બેંકની એસેટ લાયેબિલિટી કમિટી આવનારા થોડા દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજશે અને તેમાં વ્યાજદર વધારવો કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે . હવે જો એસબીઆઇ વ્યાજ દરો વધારતી હોય તો અન્ય બેંકો પણ વધારશે જ . RBIની ઇચ્છા આ પહેલાની સ્થિતિની વાત કરીએ તો આરબીઆઇએ એવા પગલાં લીધા હતા કે શોર્ટ ટર્મ પ્રકારની ડિપોઝિટના નિયમો વધારે કડક બનાવ્યા હતા . હવે આરબીઆઇ ઇચ્છે છે કે મીડિયમ ટર્મની ડિપોઝિટના વ્યાજ દરો ઊંચા રહે . આ વ્યાજદરો ફુગાવાને નિયંત્રણમાં લેવા અને બચતમાં વૃદ્ધિ કરવા માટે વધારવામાં આવશે . રાહ જોવામાં ફાયદો આથી જો તમે ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો રાહ જોવામાં જ ફાયદો છે . આ માટે તમારે માત્ર અઠવાડિયું કે દસ દિવસ રાહ જોવી પડશે . લાંબા ગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉંચા વ્યાજ મળવાની શક્યતા છે .
0
ટેલીવિઝન એટલે કે નાના પડદા ઉપર મહિલાઓની બોલબાલા છે . કોઈ પણ સીરિયલ કે શો જુઓ , તેમાં મહિલાઓ જ સૌથી વધુ દેખાય છે . આવી પરિસ્થિતિમાં નાના પડદે પુરુષ કલાકારોએ સંઘર્ષ કરવો એમ પડે છે . જો જો એવું અમે નથી કહેતાં . એમ કહે છે દેવોના દેવ મહાદેવ એટલે કે આપણાં મોહિત રૈના . મોહિત માને છે કે ટેલીવિઝન ઉપર મહિલાઓની બોલબાલા છે અને તેવામાં પુરુષ કલાકારો માટે કેન્દ્રીય ભૂમિકા હાસલ કરવી મુશ્કેલ છે . મોહિત રૈના પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે કે તેઓ દેવોં કા દેવ મહાદેવ સીરિયલમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યાં છે . મોહિત રૈનાએ જણાવ્યું - ટેલીવિઝન જગતમાં મહિલાઓની બોલબાલા છે . આપને કેન્દ્રીય ભૂમિકાઓ નથી મળતી . અહીં ભગવાનની વાર્તા છે કે જે સતત ચાલુ છે . તેમાં મારી જીવન ચરિત્ર કરતાં મોટી ભૂમિકા છે અને આ મંચ પણ બહુ મોટું છે . તેમણે જણાવ્યું - એક અભિનેતા હોવાના નાતે ટેલીવિઝન ઉપર આપની સમક્ષ વધુ વિકલ્પો નથી . હું ભાગ્યશાળી છું કે મને આ ભૂમિકા મળી . શોમાં મેં 25 - 30 પાત્રો ભજવ્યાં છે . આપ ભાગ્યશાળી હોવ , તો જ આપને આટલાં બધા પાત્ર કરવાં મળે .
1
બૉલીવુડમાં પોતાની ખાસ ફૅશન સ્ટાઇલ માટે જાણીતા કંગના રાણાવત આજકાલ પોતાની ફિલ્મી સફળતાઓના પગલે પણ ખૂબ જ ચર્ચા અને ડિમાંડ છે . કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણીએ ભલે કોઈ ખાસ કમાલ ન કરી હોય , પરંતુ તે પહેલાની ફિલ્મ ક્વીનનો જાદૂ હજી સુધી ઓસર્યો નથી અને એટલે જ તો જીક્યૂ મૅગેઝીને ફરી એક વખત તેમને પોતાના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે . કંગના રાણાવત જીક્યૂ મૅગેઝીનના આ માસના અંક ઉપર જુલિયન મૅકડોનાલ્ડ બૉડીસૂટમાં દેખાયાં છે . જીક્યૂ કવરે કંગના રાણાવતને મૅગેઝીનના વુમૅન ઑફ ધ ઈયર તરીકે રજૂ કર્યા છે . કંગના રાણાવત કવર ઉપર ખૂબ જ સેક્સી જણાય છે . તેમણે ગોલ્ડન કલરનો બૉડીસૂટ પહેર્યુ છે . આ બૉડીસૂટ સિલ્કન કેપ વડે લિયોટૅર્ડ છે . કંગનાએ બૉબ હૅરસ્ટાઇલ રાખી છે . તેઓ હૉટ અવતારમાં દેખાય છે . ચાલો આપને પણ બતાવીએ તસવીરો :
1
નવી દિલ્હી , 30 ઓક્ટોબર : આજે ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ ભારતના અર્થતંત્રને ફરીથી ધમધમતુ કરી શકવાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 8થી 9 ટકા વૃદ્ધિદર પ્રાપ્ત કરી શકે છે . આ માટેની ચાવી સુશાસન છે . અરૂણ જેટલીએ જણાવ્યું કે ' મને હંમેશા આશ્ચર્ય થતું આવ્યું છે કે સામાન્ય સરકારની મદદથી પણ આર્થિક વૃદ્ધિદર પાંચ ટકાની અંદર રહ્યો હતો . વાસ્તવમાં તો ભારત પાસે 8થી 9 ટકાના દરે વૃદ્ધિ કરવાની ક્ષમતા છે . જો આપણી નીતિઓ દમદાર હશે અને સુશાસન હશે તો આપણો વૃદ્ધિદર વધી શકે છે . ' નાણા પ્રધાન અરૂણ જેટલીએ CAG કોન્ફરન્સને સંબોધતા આમ જણાવ્યું હતું . આ સાથે તેમણે આ પહેલાની સરકાર પર ભ્રષ્ટાચાર અને કુદરતી સ્રોતોના દુરુપયોગની પણ વાત કહી હતી . તેમણે જણાવ્યું કે અગાઉની સરકારના કુશાસનને કારણે વર્ષ 2012 - 13 અને વર્ષ 2013 - 14માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5 ટકાની અંદર ચાલ્યો ગયો હતો . મહત્વની બાબત એ છે કે છેલ્લા 10 ક્વાર્ટરમાં એપ્રિલથી જુનમાં વૃદ્ધિદર 5.7 ટકા રહ્યો હતો . ભાજપની આગેવાનીવાળી સરકારે મે મહિનામાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું . સત્તામાં આવતા જ તેમણે સુશાસનનું વચન આપ્યું હતું . નોંધનીય છે કે તાજેતરમાં વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.6 ટકા રહ્યો હતો . આ વૃદ્ધિ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવા કાયદાઓને લાવવાને કારણે થશે .
0
મુંબઈ , 29 સપ્ટેમ્બર : ગત 27મી સપ્ટેમ્બરે રોમાંસનાં કિંગ યશ ચોપરાએ પોતાનો 80મો જન્મ દિવસ ઉજવ્યો અને આ દિવસને સ્પેશિયલ તરીકે સેલિબ્રેટ કરવા બૉલીવુડના કિંગ ખાન તેમજ યશ ચોપરાના લકી ચાર્મ શાહરુખ ખાને યશ ચોપરાનું ઇન્ટરવ્યૂ લીધું . પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન યશ ચોપરાએ પોતાની ફિલ્મી સફર સાથે સંકળાયેલી ખાટી - મીઠી યાદો શૅર કરી . સાથે જ એવી જાહેરાત પણકરી કે જબ તક હૈ જાન તેમની આખરી ફિલ્મ હશે . હવે પછી તેઓ ફિલ્મોનું દિગ્દર્શન નહિં કરે . યશ ચોપરાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાન સાથે પોતાના અનુભવો વાગોળ્યા અને જણાવ્યું હતું , ‘શાહરુખ એકમાત્ર એવા હીરો છે કે જેમણે ક્યારેય મને ફિલ્મની વાર્તા અવા તેઓ કેટલી ફી લેશે , તે અંગે સવાલ નથી કર્યાં . હું ચેક દ્વારા જેટલાં પૈસા શાહરુખને મોકલતો , તેઓ તે લઈ લેતાં અને પછી એમ પણ કહેતાં કે આટલા પૈસા કેમ મોકલાવ્યાં . ' યશ ચોપરાએ જણાવ્યું કે શાહરુખને તેમની વાર્તા ઉપર સમ્પૂર્ણ ભરોસો રહેતો . તેઓ ક્યારેય ફિલ્મના શુટિંગ પહેલા યશ ચોપરાને નહોતા મળતાં , કારણ કે તેમને ન તો વાર્તા સાંભળવાની હોય કે ના પૈસા વિશે વાત કરવાની હોય . પોતાના ઇન્ટરવ્યૂમાં જ્યારે યશ ચોપરાએ એમ જણાવ્યું કે તેઓ 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ જબ તક હૈ જાન બાદ કોઈ ફિલ્મનું દિગ્દર્શન નહિં કરે , તો શાહરુખ લાગણીશીલ થઈ ગયાં અને તેમણે યશ ચોપરાને ગુડબાય કિસ કરી અલવિદા કહ્યું . શાહરુખ અને યશ ચોપરાની જોડીએ બૉક્સ ઑફિસે ઘણી ધમાલ મચાવી છે . ડરથી લઈને જબ તક હૈ જાન સુધી જેટલી પણ ફિલ્મો બંનેએ સાથે મળી કરી , તેમાંની લગભગ તમામ હિટ થઈ છે . હવે યશ ચોપરાએ દિગ્દર્શન છોડ્યાં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમની જોડીને જરૂર મિસ કરશે . પરંતુ અત્યારે તો સૌને ઇન્તેજાર છે નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહેલી રોમેન્ટિક કિંગ અને રોમેન્ટિક હીરોની ફિલ્મ જબ તક હૈ જાનનો કે જેમાં પહેલી વાર કેટરીના કૈફ સાથે શાહરુખ રોમાંસ કરતાં નજરે પડશે .
1
ગઇકાલે હૈદરાબાદમાં થયેલી આઇપીએલ મુકાબલાની 52મી મેચમાં વરસાદ વારંવાર વિઘ્ન રાખતો રહ્યો . રોકાઇ રોકાઇને થઇ રહેલા વરસાદના કારણે મેચને 11 ઓવરોની કરી દેવામાં આવી હતી , પરંતુ હૈદરાબાદની પારી પૂર્ણ થતા - થતા ફરીથી વરસાદ શરૂ થઇ ગયો . હૈદરાબાદ તરફથી હેનરિક્સે 22 બોલરો પર 57 રન બનાવ્યા હતા , પરંતુ ગેઇલ અને વિરાટની તોફાની પારીએ તેની પર પાણી ફેરવી દીધું . પહેલા બેટિંગનો નિર્ણય કરનારા સનરાઇઝર્સે નિર્ધારિત 11 ઓવરોમાં ત્રણ વિકેટ પર 135 રન બનાવ્યા , પરંતુ સનરાઇઝર્સની પારી જ્યારે છેલ્લી ઓવરમાં ચાલી રહી હતી , ત્યારે વરસાદ શરૂ થઇ ગયો . એમ્પાયર્સે આરસીબીના ખેલાડીઓની નારાજગી છતાં પારી પૂર્ણ કરાવી . પરંતુ બાદમાં ડકવર્થ લુઇસ હેઠળ બેંગલોરને આ મેચમાં જીત મળી ગઇ . આરસીબીની આ 13 મેચોમાં સાતમી જીત છે , જેના કારણે તેના 15 પોઇંટ થઇ ગયા છે . સનરાઇઝર્સના 13 મેચમાં 14 પોઇંટ છે .
2
આપને જણાવી દઈએ કે સની લિયોન ખુબ જ જલ્દી " ભાભીજી ઘર પર હૈ " માં આવી રહી છે . સની લિયોને આ માટે શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે . પરંતુ આ વખતે ફરી એકવાર સની લિયોન ચર્ચામાં આવી ગયી છે . ખબર આવી છે કે સની લિયોને ભાભીજી ઘર પર હૈ નો ફેમસ ડાયલોગ " સહી પકડે હૈ " બોલવાની ના પાડી દીધી છે . સની લિયોને સ્ક્રીપટને પણ બદલવાની માંગ કરી . ખરેખરમાં સની લિયોનનું કહેવું હતું કે સહી પકડે હૈ બોલતી વખતે તેનો કંઈક અલગ જ મતલબ કાઢવામાં આવશે . ત્યારપછી સિરિયલની ટીમે સની લિયોનને તેમના પતિને સમજાવ્યું કે આ ડાયલોગ સિરિયલમાં કેટલો અગત્યનો છે અને કેટલો ફેમસ છે . ત્યારપછી આખરે સની લિયોન આ ડાયલોગ બોલવા માટે તૈયાર થઇ અને બોલી પણ નાખ્યો . આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સની લિયોન રિયાલિટી શૉમાં દેખાઈ ચુકી છે . રિપોર્ટ મુજબ ભાભીજી ઘર પર હૈ માં સની ખુબ તેના જ રોલમાં દેખાશે . સિરિયલમાં સની લિયોન એક ડાયરેક્ટર સાથે હીરોની શોધમાં જશે . આપને જણાવી દઈએ કે ખાલી અંગુરી ભાભી જ નહીં . પરંતુ બેઈમાન લવના ડાયરેક્ટર પણ સની લિયોનના ખુબ જ વખાણ કરે છે . તેમનું કહેવું છે કે સની લિયોનમાં મેનસ્ટ્રીમ અભિનેત્રી બનવાની પુરી ક્ષમતા છે .
1
આઇપીએલ 10 સિઝનની આજે 42મી મેચ છે , જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલાફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : ગુજરાત લાયન્સઃ સુરેશ રૈના ( કેપ્ટન ) , ઇશાન કિશન , બ્રેન્ડન મેક્કુલમ , એરોન ફિન્ચ , રવિન્દ્ર જાડેજા , બાસિલ થમ્પી , પ્રદીપ સાંગવાન , ડ્વેન સ્મિથ , દિનેશ કાર્તિક , જેમ્સ ફોકનર , અંકિત સોની દિલ્હી ડેરડેવિલ્સઃ કરૂણ નાયર ( કેપ્ટન ) , સંજુ સેમસન , રિષભ પંત , શ્રેયસ અય્યર , કોરી એન્ડરસન , માર્લોન સેમ્યુઅલ્સ , પેટ કમિન્સ , અમિત મિશ્રા , મોહમ્મદ શમી , કાગિસો રબાડા , શાહબાઝ નદીમ ,
2
કોચી , 12 જૂનઃ નિર્દોષ હોવાનો દાવો અને ન્યાયપાલિકામાં વિશ્વાસની આશા વ્યક્ત કરતા ઝડપી બોલર શ્રીસંતે બુધવારે કહ્યું છે કે , રાષ્ટ્રીય ટીમમાં પરત ફરીશ તેવી આશા છે . આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં કથિત રીતે સામેલ હોવાના આરોપસર ધરપકડ બાદ શ્રીસંતને જમાનત પર છોડવામાં આવ્યો છે . તિહાર જેલમાં 27 દિવસ વિતાવ્યા બાદ જમાનત પર છૂટ્યા બાદ પોતાના ઘરે પહોંચેલા શ્રીસંતે કહ્યં કે , હું તમને વચન આપું છું કે હું ક્યારેય આશા નહીં છોડુ . ત્રિપુનિથુરામાં પોતાના માતા પિતા અને સંબંધીઓ સાથે મુલાકાત બાદ શ્રીસંતે કહ્યું કે , મારું સ્વપ્ન ક્રિકેટ રમવાનું છે . હું માત્ર ક્રિકેટ રમવા માંગુ છું અને ટીમમાં પુનરાગમન કરવા માંગુ છું . દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં મારું રમવું સ્વપ્ન છે , પરંતુ હાલ તેને લઇને સુનિશ્ચિત નથી . દિલ્હીથી અહી પહોંચ્યા બાદ થાકેલો હોવા છતાં શ્રીસંતે કહ્યું કે તે તેના માતા - પિતા પાસે આવીને ખુશ છે અને ટૂંક સમયમાં ટ્રે્નિંગ શરૂ કરશે . એવું પૂછવામાં આવતા કે તેને આ મામલે ફસાવવામાં આવ્યો છે , તો શ્રીસંતે કહ્યું કે , મેં કંઇ ખોટું નથી કર્યું . ધરપકડ ષડયંત્રનો એક હિસ્સો હોઇ શકે છે . ટૂંક સમયમાં બધુ સામે આવી શકશે . મને વિશ્વાસ છે કે બધુ યોગ્ય થઇ જશે . તિહાર જેલમાં વિતાવેલા દિવસો અંગે શ્રીસંતે કંઇ બોલવાનો ઇન્કાર કરી દીધો . તેણે કહ્યું કે , હું માત્ર એટલું કહીં શકુ છુ કે મને આ ખેલ પ્રત્યે પ્રેમ છે . મે જ્યારથી રમવાનું શરૂ કર્યું , ત્યારથી મે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો . તમને મારા પર વિશ્વાસ હોવો જોઇએ . હુ ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ રાખું છું . હું બધુ સોલ્વ થઇ જાય તેની રાહ જોઇ રહ્યો છું . નિશ્ચિત રીતે હું સંપૂર્ણ જણાવવા માંગુ છુ . શ્રીસંતે કહ્યું કે તેને ક્રિકેટ જગતથી પૂર્ણ સમર્થન હાંસલ છે . બધા મને સંદેશ મોકલી રહ્યાં છે . તેમને ધન્યવાદ રાજસ્થાન રોયલ્સ , બીસીસીઆઇ , મારો પરિવાર , મિત્ર , પ્રશંસકો , મીડિયા તમામને ધન્યવાદ . કોઇની વિરુદ્ધ મને ફરિયાદ નથી . બધા પોતાનું કામ કરી રહ્યાં છે . શ્રીસંતની જમાનત વિરુદ્ધ અપીલ દાખલ કરનાર દિલ્હી પોલીસની યોજના અંગે પૂછવામાં આવતા શ્રીસંતે જવાબ આપવાનું ટાળ્યું હતું .
2
મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2018 - 19 માટે બજેટ રજૂ કરશે . નાણાં મંત્રી અરુણ જેટલી અને તેમની ટીમ જે લાંબા સમયથી આ બજેટને બનાવવા માટે મહેનત કરી રહી છે . તે બજેટને 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે . ત્યારે આ યુનિયન બજેટને લગતી તમામ માહિતી અને પળે પળની ખબર તમારા સુધી પહોંચતી કરવા માટે , તમે ડેલીહંટ એપ જોતા રહો . આ દ્વારા અમે તમને યુનિયન બજેટ 2018ની તમામ લાઇવ અપટેડ અને જાણકારોના વિશ્લેષણ સમેત મહત્વની માહિતી ઘરે બેઠા પહોંચાડીશું . 1 ફેબ્રુઆરીના રોજ સવારથી જ ડેલીહંટ પર તમને આ બજેટની તમામ જાણકારીઓ મળશે . ઉલ્લેખનીય છે કે બજેટ અને ગુજરાતની વેપારી પ્રજાને સીધો સંબધ છે . ત્યારે આ વખતની બજેટ વેપારીઓથી લઇને સામાન્ય જનમાનસ માટે કેટલું ખાસ અને કેવું રહેશે તે અંગે ગુજરાતીમાં જ તમામ જાણકારી 1 ફેબ્રુઆરીના રોજ અમે તમને લાઇવ અપટેડ અને વિશ્લેષણ સાથે આપતા રહીશું . ઉલ્લેખનીય છે કે જીએસટી બિલ પસાર થયા પછી નાણાંમંત્રી અરુણ જેટલી પહેલી વાર યુનિયન બજેટ રજૂ કરવાના છે . આ વખતનું યુનિયન બજેટ અન્ય તમામ બજેટ કરતા ખાસ અને અલગ છે . સાથે જ આ બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ છે . વધુમાં 2019માં લોકસભાની ચૂંટણી આવતી હોવાના કારણે આ બજેટમાં મોદી સરકાર ખેડૂતો સમેત લોકોનું મન જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે . વધુમાં જીએસટી લાગુ થયા પછી દર વખતે , જેમ બજેટમાં શું સસ્તુ અને શું મોધું થયું છે તે પ્રશ્ન હવે ઊભો નહીં થાય , કારણ કે મોટાભાગની તમામ વસ્તુઓ હવે જીએસટી આધીન છે . અને જીએસટી એક અલગ કાનૂન છે . ત્યારે આ વખતના બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં શું કોઇ ફેરફારો લાવે છે ? શું 2019ની ચૂંટણીને લઇને સામાન્ય લોકોને ખુશ કરવા માટે કોઇ ખાસ રાહત આુપશે કે કેમ ? આ તમામ સવાલો અંગે પળે પળની જાણકારી અમે તમારી સુધી પહોંચાડીશું . તો 1 ફેબ્રુઆરીએ આ તમામ વિગતો માટે ડેલીહંટ એપ જોવાનું ના ભૂલતા .
0
રોક ઓન ફિલ્મ બોલીવૂડના ઇતિહાસમાં એક અલગ ફિલ્મ હતી . મ્યુઝિક પર આધારિત આવી કોઇ અદ્ઘભૂત ફિલ્મ પહેલા બની જ નહતી . અને માટે જ તે સુપર હિટ રહી . આજ કારણ હતું કે રોક ઓન 2ની રિલિઝ દર્શકોને ભારે આશ હતી . વળી શ્રદ્ઘા કપૂર અને ફરહાન અખ્તરની એક સાથે સ્ક્રીન જોવાની પણ લોકોને ચાહ હતી . પણ 1st day 1st show પછી લોકોના જે રીતે રિવ્યૂ આવ્યા છે તે મુજબ તો ફિલ્મ કંઇ ખાસ " મેઝિક " ક્રિએટ નહીં કરી તે વાત પાક્કી છે . ત્યારે દર્શકોથી લઇને ક્રિટિકનું શું કહેવું છે આ ફિલ્મ વિષે વાંચો અહીં . સાથે જ જાણો તમારે જોવા જવી જોઇએ કે નહીં ?
1
પોતાના પરિવારના વારસાને આગળ વધારવા માટે અંબાણી પરિવારની ત્રીજી પેઢીએ પારંપરિક વ્યવસાયમાં ઝંપલાવી દીધું છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી કંપની સાથે જોડાઇ ચૂક્યા છે . આ અંગે એક અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપરે આપેલા અહેવાલ અનુસાર આકાશ અંબાણી ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જીઓની સાથે આરઆઇએલને ટેલિકોમ ક્ષેત્રમાં પુનઃપ્રવેશ માટે મદદ કરશે . રિલાયન્સ જિયો ઇન્ફોકોમ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક ટેલિકોમ કંપની છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના ટેલિકોમ સાહસમાં રૂપિયા 33,000 કરોડનું રોકાણ કર્યું છે . મુકેશ અંબાણીએ આવતા વર્ષ સુધીમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે . આ દરમિયાન રિલાયન્સ એડીએજીના ચેરમેન અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ આવનારા વર્ષોમાં પોતાની કંપનીમાં મોટી ભૂમિકા ભજવતા જોઇ શકાશે . જય અનમોલ એડીએજી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલમાં એક મહિના પહેલા જોડાયા છે . નોંધનીય છે કે મુકેશ અંબાણાના દીકરી ઇશા અંબાણી પણ બિઝનેસમાં જોડાઇ ગયા છે . ઇશાએ અમેરિકન કંપની મેકેન્સીમાં એક કન્સલ્ટન્ટ તરીકે પોતાના કામની શરૂઆત કરી છે . એવી ધારણા છે કે આવનારા દિવસોમાં ઇશા પોતાના પિતાના બિઝનેસમાં જોડાઇ શકે છે .
0
કલ્પના કરો કે આપ કોઇ સરકારી અથવા ખાનગી ક્ષેત્રની જોબ પોઝિશન માટે અરજી કરવા જઇ રહ્યા છે . આ અરજી કરવા માટે આપે કોઇ પેપરવર્ક કરવાનું નથી . આ જોબ માટે આપે સંખ્યાબંધ દસ્તાવેજોની નકલો મોકલવાની નથી . જોબ માટે અરજી કરતા સમયે આપે માત્ર એક ઓનલાઇન લિંક મોકલવાની રહેશે . આમ થાય તો મોટી ઝંઝટમાંથી મુક્તિ મળે . અહીં આપણે માત્ર કલ્પના કરી છે . જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર આ ડ્રીમ સ્કીમને વાસ્તવમાં અમલી બનાવવાની દિશામાં કામ કરી રહી છે . કેન્દ્ર સરકાર એવા ' ડિજિટલ લોકર ' ના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કામ કરી રહી છે જેમાં ભારતના નાગરિકોને આપવામાં આવતા દરેક પ્રકાસના સર્ટિફિકેટ્સ અને દસ્તાવેજોને એક જગ્યાએ સંગ્રહ કરી શકાય . આ કારણે જ્યારે પણ આપે નોકરી માટે અરજી કરવી હશે ત્યારે સરકારી ક્લાઉડ પર આપે મોકલેલી લિંક ખોલીને એજન્સી તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેશે . આ કારણે એજન્સીને પણ ઘણા બધા ઉમેદવારોના દસ્તાવેજોની નકલો , તેની ખરાઇ અને એફિડેવિટ રાખવાનો પ્રશ્ન ઉભો થશે નહીં . આ અંગેની માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સચિવ રામ સેવક શર્માએ આપી છે . તેમણે જણાવ્યું છે કે ' ડિજિટલ લોકર ' પ્રોજેક્ટની રૂપરેખા અંગે તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી . ડિજિટલ લોકર કેવી સુવિધા પ્રદાન કરશે તે જાણવા આગળ ક્લિક કરો . . .
0
નવી દિલ્હી , 26 જૂનઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે , મને એ જરા પણ પસંદ નથી કે , મારી તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવે . તેમણે આ વાત ત્યારે કરી જ્યારે તેને ભારતના સર્વશ્રેષ્ઠ સુકાની અંગે પૂછવામાં આવ્યું . સૌરવે કહ્યું કે , સમયની સાથે ઘણા બદલાવ આવે છે . સમય સાથે નવા ખેલાડી અને નવા સુકાની આવે છે . જેમની પોતાની પર્સનાલિટી અને ખાસિયત હોય છે . તેવામાં મારી તુલના ધોની સાથે કરવામાં આવે તેને હું ખોટી માનું છું . ગાંગુલીએ કહ્યું કે , અમારા માટે ખુશીની વાત છે કે ટીમ સારું પ્રદર્શન કરી રહી છે . આપણે હંમેશા ટીમના સારા પ્રદર્શન માટે પ્રયાસ કરતા રહેવા જોઇએ અને ભારતીય ક્રિકેટ અંગે વિચારવું જોઇએ . ધોનીના વખાણ કરતા ગાંગુલીએ કહ્યું કે , તે બાબતોને આસાન અને સરળ બનાવી રાખે છે . તેમના પર ગેમે તેટલું દબાણ હોય પણ તે જાહેર કરતા નથી . તેમણે દરેક પરિસ્થિતિમાં ટીમનું આગળ આવીને નેતૃત્વ કર્યું છે .
2
શેરબજારના કારોબારમાં ' એલ્ગો ટ્રેડિંગ ' એટલે એવું ટ્રેડિંગ જે આધુનિક ગણિતીય રીતોનો ઉપયોગ કરીને અત્યાંત ઝડપી ગતિથી સામે આવે છે અને આપોઆપ સોદા થાય છે . આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે મોટા સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવે છે . આ પદ્ધતિ એટલા માટે ચિંતાજનક છે કારણ કે એલ્ગોથી નાના રોકાણકારો અને બજાર બંનેને સંભવિત પ્રણાલીગત જોખમ થવાનો ભય રહે છે . સેબીએ સૌથી પહેલા એલ્ગો કારોબાર પર દિશાનિર્દેશ માર્ચ , 2012માં આપ્યા હતા . મંગળવારે જાહેર કરવામાં આવેલા સરક્યુલરમાં બજાર નિયામકે જણાવ્યું છે કે તેણે એલ્ગો દિશાનિર્દેશોની સમીક્ષાનો નિર્ણય લીધો છે . આ અંગે તકનીકી સલાહકાર સમિતિએ સૂચનો આપ્યા હતા . નવા નિયમો 27 મેથી અમલી બનવાના છે . સુધારવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર એલ્ગો સુવિધા પૂરી પાડનારા બ્રોકરોને અનિવાર્ય રીતે પ્રત્યેક છ મહિનામાં પોતાના સિસ્ટમનું ઓડિટ કરાવવું પડશે . તેને સેબી અને શેરબજાર દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરિયાતોનું પાલન પણ કરવું પડશે . આ પ્રકારનું ઓડિટ યોગ્ય પ્રામાણિત સિસ્ટમ ઑડિટર પાસે કરાવવાનું રહેશે .
0
ગત વર્ષે મોટા બજેટની અને કેટલાક સુપરસ્ટારની ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા . તો આ વર્ષે એટલે કે 2019માં તમામ સ્ટાર્સ આ નુક્સાન ભરપાઈ કરવા તૈયાર છે . કદાચ એટલે જ એક બાદ એક આ વર્ષે સંખ્યાબંધ નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે . એક તરફ જ્યાં ઝીરો ફ્લોપ થયા બાદ આ વર્ષે શાહરુખ ખાનની એક પણ ફિલ્મ નથી આવી રહી , તો બીજી તરફ સલમાન ખાન માત્ર એક જ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છે . તો આ વર્ષે કેટલાક સ્ટાર્સ માત્ર 1 - 2 નહીં પરંતુ 5 - 5 ફિલ્મો આવી રહી છે . જી હાં , તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મામલે પણ અક્ષયકુમાર ટોપ પર છે . એમ કહી શકાય કે 2019નું વર્ષ અક્ષયકુમારના નામે રહી શકે છે . અજય દેવગનથી સલમાન ખાન સુધી , કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર , હવે વધુ એક 200 કરોડી ફિલ્મ અક્ષય કુમારની પાછળ આ લિસ્ટમાં કેટલાક સ્ટાર્સ સામેલ છે . તો ચાલો જોઈ લઈ કે બોલીવુડ સ્ટાર્સના નામ જે આ વર્ષે 2થી વધુ ફિલ્મો કરી રહ્યા છે .
1
BSNL એ તેના ઑનલાઇન પ્લેટફોર્મથી રૂ . 10 અને રૂ . 20 ના રિચાર્જ પ્લાનને હટાવી દીધા છે . જો કે , આ બંને પ્લાન ઓફલાઇન એટલે કે ફિઝિકલ રિચાર્જ વાઉચર તરીકે ઉપલબ્ધ છે . જાણકારી આપી દઈએ કે BSNL એ આંધ્રપ્રદેશ અને તેલંગણા સર્કલમાં તેના રૂ . 10 અને રૂ . 20 ના ટોક ટાઇમ રિચાર્જ પ્લાનને રિમૂવ કરી દીધા છે . જો કે , આ પહેલા , એરટેલ અને વોડાફોન આઇડિયાએ પણ આ માર્ગ અપનાવી ચુક્યા છે . વાઉચર્સ દ્વારા કરાવી શકો છો રિચાર્જ બીએસએનએલએ તેમના આ બંને રિચાર્જને ઓનલાઈન પોર્ટલમાંથી દૂર કરી દીધા છે , પરંતુ ગ્રાહકો ફિજિકલ વાઉચરો દ્વારા રિચાર્જ પ્લાન એક્ટિવ કરી શકે છે . આ રિચાર્જ હમણાં માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગણામાંથી હટાવવામાં આવ્યા છે . આ પ્લાન્સ વપરાશકર્તાઓ બીએસએનએલ એપ્ , બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ , પેટીએમ અને પોપ્યુલર રીચાર્જ પોર્ટલ્સ દ્વારા એક્ટિવ કરી શકતા નથી . ઓનલાઇન ટૉક ટાઇમ યોજનાઓ રૂ . 10 , 20 ને હટાવી એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના બધા બેઝિક ટૉક ટાઇમ રિચાર્જને રૂ . 10 , રૂ . 20 , રૂ . 30 , રૂ 50 , રૂ 100 , રૂ 500 વગેરે રિમૂવ કર્યા છે . જો કે , ગ્રાહકોની ડિમાન્ડ પર રૂ . 50 થી રૂ . 500 ના ટૉક ટાઇમ પ્લાનને ફરી સામેલ કરવામાં આવ્યા છે . પરંતુ બીએસએનએલએ તેને સંપૂર્ણપણે અપનાવ્યું નથી . Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો , Airtel ખુબ પાછળ બીએસએનએલએ તેના રૂ . 10 અને રૂ . 20 ના ઓનલાઇન ટોક ટાઈમ પ્લાન્સ રિમૂવ કર્યા છે . પરંતુ રૂ . 30 , રૂ . 50 , રૂ . 100 , રૂ . 110 વગેરે પ્લાન્સને પોર્ટલમાં હજુ પણ રાખ્યા છે . એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના ગ્રાહકો માટે ન્યૂનતમ રિચાર્જ સ્કીમ અમલમાં મૂકી છે , જેમાં વપરાશકર્તાઓને દર 28 દિવસમાં રૂ . 24 નું રિચાર્જ કરવું પડશે . જાણકારી આપી દઈએ કે યોજના પછી એરટેલ અને વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળ્યો છે . Reliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો
0
નવી દિલ્હી , 8 ઓક્ટોબર : ભારતી એન્ટરપ્રાઇઝ અને વોલ માર્ટ સ્ટોર્સે પોતાની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા સ્પષ્ટતા કરી છે કે તેઓ છૂટક એટલે કે રિટેલ ક્ષેત્રમાં સ્વતંત્ર વેપાર કરવા માટે અલગ થઇ રહ્યા છે . આ પ્રકારે રિટેલ બિઝનેસ કરવા માટે અમેરિકન રિટેલ બિઝનેસ કંપની વોલ માર્ટ 50:50ના જથ્થાબંધ સંયુક્ત બિઝનેસમાં પોતાના ભારતીય પાર્ટનર પાસેથી ભાગીદારીમા તેનો હિસ્સો ખરીદી લેશે . આ અંગે રજૂ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં બંને કંપનીઓએ જણાવ્યું છે કે તેમની વચ્ચે ભારતમાં સ્વતંત્ર રીતે અલગ વેપાર માળખાની માલિકી કરવા માટે સહમતિ તૈયાર થઇ છે . આ કારણે તેઓ રિટેલ બિઝનેસમાં પોતાની ફ્રેન્ચાઇઝી અંગેની સમજુતીનો અંત લાવવા માટે તૈયાર થયા છે . નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમજુતી પાક્કી સમજુતીનો અંતિમ સ્વરૂપ આપવા તેમજ જરૂરી નિયમાનુસાર મંજુરી મેળવવા પર અમલી બનશે . આ નવી સમજુતી અંગે જરૂરી મંજુરીઓ મળી ગયા બાદ વોલમાર્ટ સંયુક્ત સાહસ કંપની ભારતી વોલમાર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ભારતીની ભાગીદારી ખરીદશે . જેનાથી આ જથ્થાબંધ કારોબારી સાહસ પર વોલમાર્ટની 100 ટકા માલિકી સ્થાપિત થશે . આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા ભારતી એન્ટરપ્રાઇસના વાઇસ ચેરમેન અને પ્રબંધ નિર્દેશક રાજન ભારતી મિત્તલનું કહેવું છે કે ભારતી એક વિશ્વસનીય રિટેલ ચેઇન બનાવવા માટે પ્રતિબદ્ધ છે . તે માટે તમામ પ્રકારે ભારતી રિટેલમાં રોકાણ ચાલુ રાખવામાં આવશે . અમારી પાસે 212 સ્ટોર્સની સાથે વેપારને મજબૂત કરી ગ્રાહકોને ખુશ કરવા માટે મજબૂત મંચ છે .
0
તમારામાંથી ઘણા લોકો એવા હશે જે ઑનલાઇન શોપિંગ કરતા હશે . દર મહિનાની શરૂઆતમાં ઇ - કૉમર્સ કંપનીઓ કરિયાણા પર આકર્ષક ઓફર આપે છે . ઘણા લોકો ફ્લિપકાર્ટથી શોપિંગ કરતા હશે , તો ઘણા લોકો એમેઝોન અથવા બીગ બાસ્કેટ જેવી સાઇટ્સથી શોપિંગ કરતા હશે . પરંતુ આજે અમે તમને ફ્લિપકાર્ટ ઓફર વિશે જણાવીશું . જી હા , વોલ - માર્ટ સાથે થયેલા સોદા પછી ફ્લિપકાર્ટે આકર્ષક ઓફર શરુ કરી છે . કરિયાણાના ક્ષેત્રમાં કામ કરતી અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે ફ્લિપકાર્ટે ઘરેલુ વપરાશનો સામાન 1 રૂપિયાની કિંમતે આપવાનું શરૂ કર્યું છે . ઑનલાઇન શોપિંગ કરનારાઓ માટે જરૂરી સૂચના ફ્લિપકાર્ટના સેલમાં તમને ઘણી ઘરેલુ વપરાશની વસ્તુઓ પર શાનદાર ડિસ્કાઉન્ટ મળે છે . ફ્લિપકાર્ટની વર્તમાન ઓફરમાં તમે ખૂબ જ સામાન્ય કિંમત પર લોટ , શેમ્પૂ , દાળ - તેલ વગેરે વસ્તુઓની ખરીદી શકો છો .
0
ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે . કોહલીએ પોતાના નામ પર એક મોટો રેકોર્ડ સ્થાપ્યો છે . ભારતીય ટીમ આ વખતે શ્રીલંકા સામેની તમામ મેચ એક પછી એક જીતી છે . પહેલા ભારતે શ્રીલંકાને ટેસ્ટ સીરિઝમાં 3 - 0થી હરવ્યા . અને હવે ટી 20ની મેચમાં પણ ભારતની શાનદાર જીત થઇ છે . ટી 20 મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે . આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 82 રન બનાવ્યા છે . આ સાથે જ વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 હજાર રન બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે . શ્રીલંકા વિરુધ્ધ 7 રન બનાવીને જ કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 15000 રન પૂરા કરી લીધા હતા . આ સાથે જ કોહલી ભારતની તરફથી તમામ ફોર્મેટમાં 15 હજાર રન બનાવનાર સાતમાં ખેલાડી બની ગયા છે . કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 4658 રન બનાવ્યા છે . અને વન ડેમાં 8587 રન બનાવ્યા છે . જ્યારે ટી20માં 1830 બનાવ્યા છે . આ સિવાય કોહલીએ ભારત - શ્રીલંકા વચ્ચે થયેલી મેચમાં અર્ધશતક લગાવીને સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે . પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગકારાની નામ પર હતો . એટલું જ નહીં કોહલી શ્રીલંકાની વિરુદ્ઘ પણ સૌથી વધુ અડધી સદી કરનાર ખેલાડી પણ બની ગયા છે . આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી પાસે હતો .
2
આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુના સુપરજાયન્ટ ટીમના સ્પિન બોલર વોશિંગટન સુંદરે આઇપીએલના ઇતિહાસનો મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે . સુંદરે આઇપીએલની ફાઇનલ મેચમાં રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે . તમિલનાડુના સ્પિન બોલર વોશિંગટન સુંદરની ઉંમર છે માત્ર 17 વર્ષ 228 દિવસ અને આ ઉંમરમાં તેઓ આઇપીએલ ફાઇનલ મેચ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા છે . પુનાની છેલ્લે રમાયેલ મેચમાં પણ સુંદરે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો , મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ક્વોલિફાયર મેચમાં તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી . તેમણે ત્રણ મહત્વપૂર્ણ બેટ્સમેન રોહિત શર્મા , કેરૂન પોલૉર્ડ અને અંબાતી રાયડૂને આઉટ કર્યા હતા . ક્વોલિફાયર મેચમાં સુંદરના આ શાનદાર પ્રદર્શનને કારણે જ પુનાની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકી હતી . સૌથી નાની ઉંમરના મેન ઓફ ધ મેચ પોતાની આ શાનદાર રમત માટે તેમને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો . તેઓ સૌથી નાની ઉંમરમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવનાર ખેલાડી બન્યા હતા . વોશિંગટન સુંદરે પુનાની ટીમમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યા લીધી છે . સૌથી નાની ઉંમરમાં આઇપીએલ ફાઇનલ રમનાર ખેલાડીઓ વોશિંગટન સુંદર રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ફાઇનલ મેચ 17 વર્ષ 228 દિવસની ઉંમરે રમ્યા હતા . આ પહેલા રવિન્દ્ર જાડેજા વર્ષ 2008માં 19 વર્ષ 178 દિવસની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા , મનીષ પાંડે વર્ષ 2009માં 19 વર્ષ 256ની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા .
2
આજના સમયમાં સામાન્ય માનવીની જરૂરિયાતો વધી રહી છે , અને જરૂરિયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે . પરંતુ કેટલીકવાર અચાનક ઉભી થયેલી જરૂરિયાતો માટે કે પછી ઘર , ગાડી ખરીદવા માટે આવક ઓછી પડી જાય છે . આવી સ્થિતિમાં લોકો લૉન લેવા માટે બેન્ક તરફ નજર દોડાવે છે . બેન્ક માટે ગ્રાહક ભગવાન છે , પરંતુ કેટલીક બેન્ક પોતાના ભગવાનને લૉન આપ્યા વગર ખાલી હાથે પાછા ધકેલે છે . SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ ! જો એક બેન્કે તમને લૉન આપવાની ના પાડી છે , તો તમારી લૉનની અરજી ફગાયાની માહિતી તમારી ક્રેડિટ ફાઈલમાં નોંધાય છે . અને જ્યારે તમે લૉન લેવા માટે બીજી બેન્ક પાસે જાવ છો ત્યારે બીજી બેન્ક પણ તમને ના પાડી શકે છે . કારણ કે આ બીજી બેન્ક પણ તમારી ક્રેડિટ ફાઈલ સહેલાઈથી ચેક કરી શકે છે . સવાલ એ છે કે બેન્કે કેમ તમને લોન આપવાની ના પાડી . આના ઘણાં કારણ હોઈ શકે છે .
0
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી . પાકિસ્તાને ભારતને માત આપી એ સાથે જ કાશ્મીર ઘાટીના યુવાઓમાં જાણે ખુશીનું મોજું ફરી વળ્યું હતું . ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની મેચ જાણે એકતરફી હતી , આ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું . કાશ્મીર ઘાટીમાં મોટા ભાગના સ્થળોએ યુવાઓ પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા . અહીં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ - નગારા વગાડી નૃત્યુ કરી , પોતાની ખુશી વ્યક્ત કરી હતી . કાશ્મીર ઘાટીની ગલીઓમાં મહિલાઓ ગીત ગાઇને ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી . સીઆરપીએફ કેમ્પ પર ફેંક્યા ફટાકડા એવી પણ ખબરો આવી રહી છે , કેટલાક યુવાનોએ સીઆરપીએફ કેમ્પ અને સ્થાનિક થાણા પર ફટાકડા ફેંક્યા હતા . અહેવાલો અનુસાર , પાકિસ્તાનની જીત બાદ યુવાનોના આ હંગામા બાદ સુરક્ષા દળો દ્વારા ભીડને વિખેરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા , જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા . ફેસબુક પર લાઇવ વીડિયો પાકિસ્તાનની જીત પર કાશ્મીર ઘાટીમાં ઉજવણીનો જે માહોલ જોવા મળ્યો , તેનો વીડિયો શ્રીનગરથી મેહરાજ નામના ફેસબૂક યુઝરે ફેસબૂક પર અપલોડ કર્યો હતો . નીચેના વીડિયોમાં તમે જોઇ શકો છો કે , પાકિસ્તાનની જીત બાદ લોકો ઢોલ વગાડી રહ્યાં છે અને નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે .
2
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એફ ડ્યુ પ્લેસિસે એક અનોખા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે . તે વિશ્વ ક્રિકેટનો આઠમો ક્રિકેટર બની ગયો છેકે જે 100 આંતરરાષ્ટ્રીય ઇનિંગ દરમિયાન એક પણ વખત શૂન્યમાં આઉટ થયો નથી . ડ્યુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકા તરફથી રમી રહ્યો છે અને તે 52 વનડે , 20 ટી20 અને 17 ટેસ્ટ મેચોમાં શૂન્ય પર આઉટ થયો નથી . ડ્યુ પ્લેસિસ સિવાય અન્ય સાત ખેલાડી એવા છેકે જેઓએ ક્રિકેટમા 100 કરતા વધુ ઇનિંગ એવી રમી છે , જેમાં તેઓ ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી . તેમાં સૌથી પહેલું નામ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બીજુ નામ સચિન તેંડુલકરનું આવે છે , તો ચાલો તસવીરો થકી જોઇએ કે આ યાદીમાં અન્ય કયા - કયા ખેલાડીઓના નામ સમાવાયા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; } આ પણ વાંચોઃ - જુઓ વીડિયો , પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ ' લાગશે ! આ ધુરંધરોના ‘કમબેક ' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર આ પણ વાંચોઃ - ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;
2
ફેડના વડા જો કોઈ અનપેક્ષિત નિર્ણય કરશે તો વિશ્વભરનાં શેરબજારોમાં તીવ્ર આંચકા આવી શકે છે . ત્યાર બાદ 20 સપ્ટેમ્બર , 2013 શુક્રવારના રોજ ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઇના ) ના નવા ગવર્નર રઘુરામ રાજન પોતાની પ્રથમ નાણાકીય નીતિ કેવી રાખશે તેની પણ માર્કેટ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે . ભારતમાં ગયા મહિને 6 ટકાને પાર થઈ ગયેલા ફુગાવા સહિત અનેક નકારાત્મક પરિબળોનો સામનો કરી રહ્યું છે . બીજી તરફ જોઇએ તો વડાપ્રધાન પદ તરીકે ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કર્યા બાદ માર્કેટમાં ખાસ તેજી જોવા મળી નથી . હવે જેમ ચૂંટણી નજીક આવશે તેમ માર્કેટની સ્થિતિ વધારે અનિશ્ચિત બનશે . જેના કારણે શેરબજારોના નોંધપાત્ર સુધારા માટેના માર્ગ એક મોટો અવરોધ ઉભો થશો . તાજતરના સમયમાં સરકારે લીધેલા પગલાંને કારણે એફઆઇઆઇએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં આશરે 1 અબજ ડોલર ઠાલવીને જોરદાર શરૂઆત કરી છે . ભારતીય શેરોમાં ડોલર પ્રવાહ આવતા બજારોમાં ફરી તેજી આવી છે . હવે પછી બજારનું વલણ આરબીઆઈની નવી નીતિ નક્કી કરશે .
0
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ 3 ટેસ્ટ મેચ સીરિઝની 2જી મેચ કોલંબોમાં રમાઇ રહી છે , રવિવારે મેચનો ચોથો દિવસ હતો . ભારતે મેચ જીતી આ સીરિઝ પોતાને નામ કરી હતી . પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર હતો 622/9 , જે પછી શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં માત્ર 183 રન બનાવ્યા હતા . ભારતે શ્રીલંકાને ફોલો ઓન આપ્યું હતું , જે પછી બીજી ઇનિંગમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા . શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે શાનદાર સદી ફટકારી હતી . 110 રન બનાવ્યા બાદ મેંડિસ આઉટ થયા હતા , આ વિકેટ પંડ્યાએ લીધી હતી . આ પહેલાં ઉમેશ યાદવે ઉપલ થરંગાને બોલ્ડ આઉટ કર્યા હતા . સ્કોર અપડેટ્સઃ મુખ્ય મુદ્દાઓઃ ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , કે . એલ . રાહુલ , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , ( વિકેટ કીપર ) , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મહમ્મદ શમી શ્રીલંકા ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : દિમૂથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , ધનંજય ડીસિલ્વા , દિનેશ ચાંડીમલ ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , નિરોશન ડિક્વેલા ( વિકેટ કીપર ) , રંગના હેરાથ , દિલરુવાન પરેરા , મલિંડા પુષ્પાકુમારા , નુવાન પ્રદીપ
2
આજે ભારત અને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની અંતિમ અને પાંચમી વનડે મેચ લીડ્સ ખાતે રમાનારી છે . ભારત ક્લિનસ્વીપ કરવા માટે મેદાન પર ઉતરશે તો બીજી તરફ ઇંગ્લેન્ડ પોતાની શાખ બચાવવા માટે પ્રયાસો કરશે . ટેસ્ટ શ્રેણીના પરાજય બાદ ભારતે વનડે ક્રિકેટમાં પોતાની બાદશાહત મેળવવાની સાથોસાથ શ્રેણી પણ જીતી લીધી અને મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સર્વશ્રેષ્ઠ સુકાની બની ગયો . જ્યારે આજે બધા જ ધોનીની સફળતા અંગે વાતો કરી રહ્યાં છે ત્યારે અમે વિશ્વ ક્રિકેટના કેટલાક એવા આંતરરાષ્ટ્રી ખેલાડીઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ , જેમના નસીબમાં સૌથી વધારે વનડે હાર આવી છે . આ યાદીમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે . જુઓ વીડિયો , પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ ' લાગશે ! આ ધુરંધરોના ‘કમબેક ' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર આ પણ વાંચોઃ - ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો
2
હૈદરાબાદ , 6 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે જીત સાથે તેના આઇપીએલના અભિયાનની શરૂઆત કરી છે . શુક્રવારે રાજીવ ગાંધી સ્ડેટિયમ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં તેણે પુણે વોરિયર્સને 22 રનથી પરાજય આપ્યો છે . સનરાઇઝર્સ માટે ડેલ સ્ટેન અને અમિત મિશ્રાએ ત્રણ - ત્રણ વિકેટ લીધી , જ્યારે થિસિસા પરેરાએ બે વિકેટ ઝડપી હતીને બેટિંગમાં 30 રનનું યોગદાન આપ્યું હતું . સ્ટેને ઇનિંગની 19મી ઓવરમાં ત્રણ વિકેટ મેળવીને વોરિયર્સ સામેના આઇપીએલ યુદ્ધમા સનરાઇઝર્સને વિજયી બનાવ્યું હતું . સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 127 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પુણે વોરિયર્સ 18.5 ઓવરમાં 104 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી . વોરિયર્સની શરૂઆત સારી રહી હતી . રોબિન ઉથ્થપા ( 24 ) અને મનીષ પાંડે ( 15 ) પહેલી વિકેટ માટે 36 રન જોડ્યા પરંતુ સનરાઇઝર્સના બોલર્સની વેધક બોલિંગ સામે વોરિયર્સના બેટ્સમેન નિસહાય થઇ ગયા હતા અને સનરાઇઝર્સને તેની પ્રથમ મેચમાં શાનદાર વિજય મળ્યો છે . ઉથ્થપાએ 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો . થિસિરાએ ઉથ્થપાને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો . ત્યાર બાદ 42 રનના કુલ સ્કોર પર સેમ્યુલ્સને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો . યુવરાજ વિકેટ પર આવતા જ દર્શકોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું , પરંતુ બે રનના વ્યક્તિગત સ્કોર પર અમિત મિશ્રાના બોલ પર તે પાર્થિવ પટેલના હાથે સ્ટમ્પ આઉટ થઇ ગયો હતો . ટીમનો સ્કોર જ્યારે 50 પર પહોંચ્યો ત્યારે પાંડેની વિકેટ પડી . મિશ્રાએ તેને આઉટ કર્યો હતો . ત્યાર બાદ અભિષેક નાયર ( 19 ) અને રોસ ટેલર ( 19 ) એ પાંચમી વિકેટ માટે 33 રન બનાવ્યા . તેઓ જ્યાં સુધી વિકેટ પર હતા ત્યાં સુધી પીચ પર હતાં ત્યાં સુધી વોરિયર્સના વિજયનો રાહ દેખાઇ રહ્યો હતો પરંતુ આશીષ રેડ્ડીએ ટેલરને અને મિશ્રાએ નાયરને આઉટ કરીને રહી સહી આશા પર પણ પાણી ફેરવી નાખ્યું હતું . ટેલરે 19 બોલનો સામનો કર્યો જ્યારે નાયરે 14 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા . નાયરની વિકેટ 83 પર અન ટેલરની વિકેટ 86 રનના સ્કોર પર પડી હતી . ત્યાર બાર પરેરાએ મિશેલ માર્સને 7 રન પર રનઆઉટ કરીને ટીમને સાતમી સફળતા અપાવી . ઇનિંગની 19મી ઓવરમાં ડેલ સ્ટેને ભુવનેશ્વર કુમાર , રાહુલ શર્માની વિકેટ લઇને ટીમની આઠમી અને નવમી સફળતા આપવી હતી . આ પહેલાં સનરાઇઝર્સની ઇનિંગની વાત કરીએ તો પહેલીવાર આઇપીએલમાં ભાગ લઇ રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા . થિસિરા પરેરાએ સર્વાધિક 30 રન બનાવ્યા . આ ઉપરાંત પાર્થિવ પટેલ ( 19 ) , અક્ષત રેડ્ડી ( 27 ) , વ્હાઇટ ( 10 ) અને હનુમા વિહારીએ 11 રનનું યોગદાન આપ્યું હતું . પરેરાએ 18 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો . તસવીરોમાં જોઇએ સનરાઇઝર્સ સામેના ' યુદ્ધ ' માં વોરિયર્સનો પરાજય .
2
બૉલીવુડની હૉટ અભિનેત્રી બિપાશા બાસુને તાવ અને થાકની ફરિયાદને પગલે અત્રેની એક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી . પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી . 33 વર્ષીય બિપાશાને ગઈકાલે બપોર પછી તાવ અને થાકની ફરિયાદ પછી અત્રેની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું . લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તા ડૉ . સુધીર દગાંવકરે જણાવ્યું હતું કે તબીયતમાં સુધારો જણાતાં પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી . તે ડૉક્ટર્સના ઑબ્ઝર્વેશન હેઠળ હતી . પછી તેની તબીયતમાં સુધારો જણાતાં તેને રજા આપી દેવામાં આવી હતી . બિપાશાએ આજે ટ્વિટ કરી પોતાના ફેંસને પોતાની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતું . તેણે ટ્વિટ કર્યું છેઃ ‘એ લોકો જેઓ મારા હૉસ્પિટલાઇઝ્ડ થવાથી ચિંતિત હતાં , તેમને જણાવું છું કે હું હવે સ્વસ્થ છું . ' વિક્રમ ભટ્ટની ફિલ્મ રાઝ - 3 માં મુખ્ય ભૂમિકા ભજવનાર બિપાશાએ જણાવ્યું કે સાજી થઈને આ ફિલ્મની સફળતાની ઉજવણી કરશે . તેણે રાઝ - 3ને સફળ બનાવવા માટે બધા પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો .
1
ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે નાલેશીભર્યો પરાજય મળવા પાછળ ધોનીની પાંચ બોલરની થીયરીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે . જો કે , તે પોતાની આ થીયરીનો બચાવ કરી રહ્યો છે . તેણે કહ્યું છે કે , એક નિષ્ફળતાના કારણે તેની આ થીયરીની ટીકા કરી શકાય નહીં . તેમજ વરસાદના કારણે ભારતનો પરાજય ઓસ્ટ્રેલિયા સામે થયો હતો . તેણે કહ્યું કે , તેના સ્પિનર્સ શુક્રવારે રમાયેલી મેચમાં પોતાની અસર છોડવામાં નિષ્ફળ રહ્યાં તે માટે વરસાદ જવાબદાર છે કારણ કે તેઓ ગ્રીપ મેળવી શકતાં નહોતા . " અમે એક મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું તેના કારણે અમારી પાંચ બોલરની થીયરીની ટિકા કરાય નહીં . આ પહેલાં ઇંગ્લેન્ડ સામે અમારી આ થીયરી કામ કરી ગઇ હતી , પરંતુ શુક્રવારે વરસાદ અમને નડી ગયો હતો . એક વખત વરસાદ પડતાં ઓસ્ટ્રેલિયનોએ લાઇટ રોલરનો વિકલ્પ અપનાવ્યો હતો . એક વખત બોલ ભિનાશ પકડી લે છે , પછી સ્પિનર્સ માટે બોલની ગ્રીપ પકડવી ઘણી જ અઘરી થઇ જાય છે . " તેમ ધોનીએ જણાવ્યું છે . પાંચ બોલર્સની થીયરી અપનાવવા માટે સહેવાગ જેવા વિસ્ફોટક ઓપનરને પડતો મુકવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું છે કે બેમાંથી કોઇ એક બેટ્સમેનની પસંદગી કરવી અઘરી હતી . તેણે કહ્યું , " ખરેખર , તમારે હોર્સિસ ફોર કોર્સિસને પસંદ કરવું પડે અને અમે એને પસંદ કરવા માંગતા હતા જે આ ફોર્મેટ માટે સારો હોય . એ વાતનો ન્યાય કરવો અઘરો હતો કે શા માટે સહેવાગને ડ્રોપ કરવો પડ્યો . " જો કે , તેણે કહ્યું છે કે 140 કોઇ મોટો ટાર્ગેટ નહતો અને અમારી બેટિંગ સારી નહોતી . 10 ઓવરના અંતે અમારો સ્કોર 2 વિકેટે 70 હતો જે અચાનક જ પાંચ વિકેટે 70 થઇ ગયો હતો . જો કે અમને મોટો સ્કોર થશે તેવી આશા હતી .
2
ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઈ ) ની મોનેટરી પોલિસી કમિટી ( એમપીસી ) બુધવારે મૌદ્રિક નીતિની સમીક્ષા કરી . આ બેઠકમાં નવા રેપો રેટનું એલાન કરવામાં આવ્યુ છે . આરબીઆઈના રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે જે હવે રેપો રેટ છેલ્લા બે વર્ષના ઉચ્ચતમ સ્તર 6.50 ટકા સુધી પહોંચી ગયુ છે . રેપો રેટ વધવાથી હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈ વધી શકે છે . બેઠકમાં રિવર્સ રેપો રેટ વધારીને 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલીટી રેટ તેમજ બેંક રેટને 6.75 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . મે ના ચાર મહિનાના ઉપલા સ્તર 4.87 ટકા સુધી પહોંચ્યા બાદ ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઈ ) એ ઓગસ્ટમાં પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટ વધાર્યો છે . ગઈ સમીક્ષા બેઠકમાં પણ રેપો રેટ 0.25 ટકા વધારવામાં આવ્યો હતો . સાડા ચાર વર્ષ બાદ આ દરમાં વધારો કરવામાં આવ્યો છે . આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019 માં જીડીપી ગ્રોથ અનુમાનને 7.4 ટકા રાખ્યુ છે . આરબીઆઈ મુજબ એપ્રિલ - સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.5 - 7.6 ટકા રહેવાનું અનુમાન છે . વળી , જુલાઈ - સપ્ટેમ્બર વચ્ચે મોંઘવારી દર 4.2 ટકા રહેવાનું અનુમાન છે . મોનિટરી પોલિસી કમિટીની આગામી બેઠક 3 - 5 ઓક્ટોબરે થશે . ઓક્ટોબર 2013 બાદ આ પહેલી વાર બનશે કે સતત બીજી વાર સમીક્ષા બેઠકમાં વ્યાજ દરો વધારવામાં આવ્યા છે . વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર જનતાના ખીસ્સા પર પડશે . રેપો રેટ વધવાથી બેંકોમાંથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય લોન લેવી મોંઘી સાબિત થશે . લોકોની ઈએમઆઈ પણ મોંઘી થઈ જશે .
0
આદિત્ય ચોપરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બેફિકરેનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે . ટ્રેલરને લઈને જે આશા હતી લોકોને તેના પર ફિલ્મ બિલકુલ પણ ખરી ઉતરી નથી . એટલું જ નહીં પરંતુ રણવીર સિંહને લઈને પણ લોકો એ ખુબ જ નેગેટિવ વાતો કરી છે . પરંતુ ટ્રેલર રિલીઝ થયા પછી ટ્વિટર પર સુધી વધુ લોકોએ વાણી કપૂરને ટ્રોલ કરી છે . વાણી કપૂરે પોતાના હોઠો સાથે છેડછાડ કરી છે . જે સાફ સાફ દેખાઈ રહ્યું છે . એટલે લોકોનું ધ્યાન જવું તો સ્વાભાવિક છે . પછી તો સોશ્યિલ મીડિયા પર લોકોએ વાણી કપૂરનો જબરજસ્ત મજાક ઉડાવવાનું ચાલુ કરી દીધું . કેટલાક લોકોએ વાણી કપૂરની એક્ટિંગને કેટરિના કૈફની એક્ટિંગ સાથે પણ કમ્પેર કરી નાખી .
1
મુંબઈ , 27 જાન્યુઆરી : ફિલ્મ નિર્માત્રી અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ વાતને લઈને ખૂબ જ ખુશ છે કે તેઓ નિર્માત્રી તરીકેની પોતાનીપ્રથમ ફિલ્મ ઢિશ્કિયાઉં બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ સાથે કરી રહ્યાં છે . તેમનું કહેવું છે કે આ તેમના માટે મોટી બાબત છે . નિર્માત્રી તરીકે શિલ્પા શેટ્ટીની આ પ્રથમ ફિલ્મ છે . શિલ્પાએ આગળ જણાવ્યું કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેમની પ્રથમ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે . તેમણે જણાવ્યું - ફિલ્મ સારી છે . મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી ફિલ્મ એક્શન અને રહસ્ય ધરાવતી હશે . હું કાયમ વિચારતી કિ જો મેં ફિલ્મ બનાવી , તો તે હાસ્ય કે પ્રણય - કથા ધરાવતી હશે , પરંતુ મને ઢિશ્કિયાઉંની સ્ક્રિપ્ટ એટલીબધી ગમી ગઈ કે હું તેને લોકો સામે પિરસવા માંગતી હતી . ઢિશ્કિયાઉં ફિલ્મમાં અભિનેતા હરમન બાવેજા પણ છે . ફિલ્મ 28મી માર્ચે રિલીઝ થવાની છે . < center > < iframe id = " embed - frame " width = " 100 % " height = " 417 " style = " overflow : hidden ; scrolling : no " src = " http : / / erosnow . com / embed / 6122412 " frameborder = " 0 " allowfullscreen > < / iframe > < / center >
1
ટીવી સિરિયલ ' ભાભીજી ઘર પર હે ' ની અંગૂરી ભાભી એટલે કે એક્ટ્રેસ શિલ્પા શિંદે પર ટીવી એસોસિએશને બેન મુક્યો છે . એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે ક્યારેય ટીવી પર જોવા નહીં મળે . ઉલ્લેખનીય છે કે , એક્ટ્રેસ શિલ્પા શિંદેએ આ સિલિયલના પ્રોડ્યૂસરના પતિ પર યૌન શોષણ નો આરોપ મૂક્યો હતો . પ્રોડ્યૂસરે આ મામલે પોતાના પતિનો સાથ આપતાં આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું . આ સાથે જ તેણે શિલ્પા શિંદે અનપ્રોફેશનલ હોવાનો આરોપ પણ મૂક્યો હતો . આ કેસ અંગેના અનેક વિવાદો વચ્ચે એવી પણ વાત બહાર આવી હતી કે , શિલ્પા શિંદેએ પ્રોડ્યૂસરના પતિ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરતાં પ્રોડ્યૂસરે શિલ્પાનું કરિયર ખતમ કરવાની ધમકી આપી હતી . શિલ્પા પર મુકવામાં આવેલ બેન બાદ આ ધમકી સાચી પડી હોવાનું લાગી રહ્યું છે . CINTAAનું માનીએ તો , કેસ દરમિયાન શિલ્પાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી હતી . પરંતુ તે પ્રોડ્યૂસરના પતિ સામેનો આરોપ સાબિત ન કરી શકી . તેમના પક્ષમાં માત્ર 5 ટકા વોટ પડ્યા , જ્યારે 95 ટકા લોકોનું માનવું હતું કે શિલ્પા ખોટું બોલી રહી છે . આ કારણે જ શિલ્પા શિંદેને બેન કરવામાં આવી છે . હવે તે ટીવી પર જોવા નહીં મળે . શિલ્પા શિંદે પર લાઇફટાઇમ બેન મુકવામાં આવ્યો છે . એક રીતે કહી શકાય કે , ' ભાભીજી ઘર પર હે ' ની પ્રોડ્યૂસરે શિલ્પા શિંદેનું કરિયર ખતમ કરી નાંખ્યું છે .
1
આની સાથે જ પસંદગીકર્તાઓએ પહેલીવાર અંબાતી રાયડૂને પણ ટેસ્ટ ટીમમાં રિઝર્વ બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે . વનડે ટીમમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો . ખરાબ ફોર્મ છતાં સુરેશ રૈના અને યુવરાજ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે . ભારતીય ટીમનો દક્ષિણ પ્રવાસ 5 ડિસેમ્બરના રોજ શરૂ થવા જઇ રહ્યો છે . બંને ટીમે આ દિવસે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે મેચ રમશે . બીજી મેચ 8 ડિસેમ્બર અને ત્રીજી મેચ 11 ડિસેમ્બરના રોજ રમાશે . બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 18થી 22 ડિસેમ્બર સુધી જોહાનીસબર્ગમાં જ રમાશે જ્યારે બીજી મેચ ડરબનમાં 26થી 30 ડિસેમ્બર રમાશે . વનડે ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની , રોહિત શર્માં , યુવરાજ સિંહ , સુરેશ રૈના , રવિન્દ્ર જાડેજા , વિરાટ કોહલી , આર . અશ્વિન , ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ શામી , ઇશાંત શર્મા , અંબાતી રાયડૂ , મોહિત શર્મા , ઉમેશ યાદવ , અમિત મિશ્રા , અજિંક્ય રહાણે . ટેસ્ટ ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની , મુરલી વિજય , ચેતેશ્વર પુજારા , રોહિત શર્મા , રવિન્દ્ર જાડેજા , વિરાટ કોહલી , આર . અશ્વિન , ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ શામી , ઇશાંત શર્મા , અંબાતી રાયડુ , ઉમેશ યાદવ , જહીર ખાન , રિદ્ધિ માન સાહા , પ્રજ્ઞાન ઓઝા , અજિંક્ય રહાણે .
2
કંગના રાણાવત એવા સમયે બધાની સામે આવી છે જે સમયે લોકો કઈ પણ કહેવાની હિમત ના કરી શકે . કંગના રાણાવત ના આ પગલા માટે તેના જેટલા પણ વખાણ કરો એટલા ઓછા છે . કંગના એ પોતાના પર લાગેલા એક એક આરોપો વિશે વાત કરી . કંગના એ કોઈ જ સફાઈ ના આપી અને આરોપ લગાવવાવાળાને ખોટો સાબિત કરવાની કોઈ કોસિસ કરી . કંગના નો સમય હતો તેને મળેલા ત્રીજા નેશનલ એવોર્ડની ખુશી વ્યક્ત કરવાનો . પરંતુ તેને બધા જ સવાલો વિશે ખુલીને વાત કરી . કંગના એ પૂરી ઈમાનદારીથી તેના પર લાગેલા બધા જ આરોપોનો સ્વીકાર કરી લિધો . તો જુઓ કંગનાએ શું કહ્યું જયારે લોકો એ તેના પર બોલ્ડ , વેશ્યા , ડાયન અને પાગલ જેવા આરોપ લગાવ્યા .
1
નવી દિલ્હીઃ આજે મળનાર સેન્ટ્ર્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટની મીટિંગમાં 6 કરોડ પીએફ ખાતાંધારકોને મોટી રાહત મળી શકે છે . આજે મળનાર સીબીટીની મહત્વની બેઠકમાં EPFO નાણાકીય વર્ષે 2018 - 19 માટે પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદર પર ફેસલો લેશે . ન્યૂજ એજન્સી પીટીઆઈ મુજબ આજે મળના સીબીટીની બેઠકમાં પીએફ પર વ્યાજ દર યથાવત રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે . સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વ્યાજદરોમાં કોઈ કટૌતી કરવામાં નહિ આવે . જણાવી દઈએ કે નાણાકીય વર્ષે 2017 - 18માં પીએફ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું , જે પાછલા 5 વર્ષમાં સૌથ ઓછું હતું . અપેક્ષા છે કે બેઠકમાં વ્યાજદર વધારવા અથવા યથાવત રાખવા પર ફેસલો થશે . શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે . બેઠકમાં ભવિષ્ય નિધિ જમા પરના વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે . આ બેઠકમાં બોર્ડના ફેસલા બાદ તેને નાણામંત્રી પાસે ફેસલા માટે મોકલી આપવામાં આવશે . નાણા મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજદરને અંશધારકના ખાતામાં નાખવામાં આવશે . પીએફ ખાતાધારકોને મળશે મોટી રાહત આજે મળનારી પીએફ બોર્ડની બેઠકમાં ન્યૂનતમ પેંશનને લઈને પણ ફેસલો લેવાઈ શકે છે , જેમાં ન્યૂનતમ પેંશન વધારીને 3000 રૂપિયા કરવામાં આવી શકે છે . જો આ ફેસલો આવે છે તો તેનો સીધો લાભ 50 લાખ પેંશનધારકોને મળશે . જણાવી દઈએ કે EPFO મેંમ્બર્સને અત્યાર 1000 રૂપિયા ન્યૂનતમ પેંશન મળે છે જે વધારીને 3000 રૂપિયા કરવાનો ફેસલો લેવામાં આવી શકે છે . 21મી ફેબ્રુઆરીએ પણ મોંઘુ થયું ડીઝલ , આજે ફરી વધી પેટ્રોલની કિંમત
0
ગેલેક્સી સિરિઝની રેન્જમાં અત્યારસુધી સૌથી સસ્તો હેન્ડસેટ સ્ટાર લોન્ચ કર્યા બાદ સેમસંગે વધુ એક સ્માર્ટફોન યંગ લોન્ચ કર્યો છે , જેની કિંમત 8010 રાખવામાં આવી છે . આ હેન્ડસેટની સ્ક્રિન 3.2 ઇન્ચની છે અને એચવીજીએ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે , સાથે જ 1 ગીગાહર્ટ સિંગર કોર પ્રોસેસર અને ત્રણ મેગાપિક્સલ કેમેરા આપવામા આવ્યો છે . ગેલેક્સી યંગની સૌથી ખાસ વાત એ છે કે તેમા ઘણા મોશન સેન્સર લગાવવામાં આવેલા છે , જે આ મોબાઇલની કિમત જોતા મોંઘા ફોનના ફીચર્સ સામેલ કરે છે . આ ઉપરાંત તેનુ યુઝર ઇન્ટરફેસ ઘણુ સહેલું છે એટલે કે તેને કોઇપણ સહેલાયથી ઓપરેટ કરી શકે છે . ફોનનો વજન 112 ગ્રામ છે , જેથી તેને સેહલાયથી પોકેટમાં રાખી શકાય છે . ઇન્ટરનલ મેમરીને તમે માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકો છો . આ ઉપરાંત સેમસંગે તેમાં ઘણા બીજા ફીચર એડ કરવામાં આવ્યા છે , જેને ફ્રી ડ્રોપ બોક્સ સ્ટોરેજ , ઇન્જી મોડ , સેમસંગ ચેટ ઓન મેસેન્જર , સેમસંગનો નવો યંગ ખાસ એ લોકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે , જે સાધારણ ફોનમાં થોડા અપગ્રેડ ઇચ્છે છે , આ બજેટમાં પણ વધુ નથી , સાથે જ તેમા સ્માર્ટફોનના તમામ ફીચર પણ આપવામાં આવ્યા છે . સેમસંગ યંગના ફીચર પર એક નજર 3 . 2 ઇન્ટની એચવીજીએ સ્ક્રિન 1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર 3 મેગાપિક્સલ કેમેરા 112 ગ્રામ વજન 12 . 5 એમએમ સાઇઝ માઇક્રોએસડી કાર્ડ સ્લોટ 1300 એમએએચ બેટરી એન્ડ્રોઇડ જેલીબીન ઓએસ સેમસગ ઇજી મોડ , સેમસંગ ચેટ કિંમત 8010 રૂપિયા
0
મુંબઈ , 15 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને હાલમાં સફળતાના સાતમા આસમાને ઉડનાર દીપિકા પાદુકોણેનો પિત્તો છટકી ગયો છે . એક અખબારમાં પ્રકાશિત સમાચાર બાદ દીપિકા ઉગ્ર થઈ ગયા છે અને ટ્વિટર વડે તે અખબારને ઝાટકી નાંખ્યા છે . હકીકતમાં ટાઇમ્સ ઑફ ઇંડિયાએ દીપિકાના ક્લીવેજ પ્રદર્શન સંબંધી હૅડિં લગાવ્યુ હતું અને આ જ બાબત દીપિકાને નારાજ કરી ગઈ . દીપિકાએ તેના જવાબમાં જે પ્રકારની ટિપ્પણી કરી , તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે દીપિકા પાદુકોણે પોતાના ક્લીવેજને પોતાની અંગત દોલત અને અંગત બાબત માને છે . ખેર , દીપિકાનું આમ માનવું ખોટુ પણ નથી . કોઈ પણ વ્યક્તિ હોય , તેનો તેના શરીરના એકેએક અંગ ઉપર અબાધિત હક હોય છે અને દીપિકાને પણ આમ લાગતુ હોય , તો બરાબર જ છે , પરંતુ અહીં યાદ આવી જાય છે દીપિકાના કૅટરીના કૈફ અંગે બોલાયેલા બોલ . કૅટરીના કૈફ હાલમાં દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરના ગર્લફ્રેન્ડ છે . આપ લોકોને સારી રીતે યાદ હશે કે રણબીર કપૂર અને કૅટરીના કૈફના વૅકેશનની કેટલીક બોલ્ડ તસવીરો મીડિયામાં લીક થઈ હતી અને ત્યારે ખૂબ હોબાળો મચ્યો હતો . આ તસવીરમાં કૅટરીના કૈફ ટૂ પીસ કપડાં એટલે બિકિની - લિંગરીમાં રણબીર સાથે બીચ પર મસ્તી કરતા જણાતા હતાં . દીપિકાની જેમ જ કૅટરીના કૈફ પણ મીડિયા સામે નારાજ થઈ ગયા હતાં . કૅટરીનાએ મીડિયાને પત્ર મોકલી આવી તસવીરો વાયરલ કરવા અંગે ખૂબ ટીકા કરી હતી . તે વખતે દીપિકાએ કહ્યુ હતું કે કૅટે આમ ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી . અંતે તેઓ પબ્લિક ફિગર છે . આવુ તો ચાલ્યા કરે . તો સવાલ એ ઊભો થાય છે કે શું દીપિકા પાદુકોણે પબ્લિક ફિગર નથી ? બીજાને સલાહ આપનાર દીપિકાને રોષ કેમ ચઢ્યો . આ રોષ મીડિયા સામે છે કે પછી આ રોષ પાછળ ઈગો છે ? ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :
1
નાણાં વિભાગના અગ્રણી બે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનુ જણાવવામાં આવ્યું છે . એક અધિકારીના જણાવ્યા પ્રમાણે , સીબીડીટીના સૂચનથી જ ડાયરેક્ટર ઓફ ઈન્કમટેકસ અથવા ડીસીઆઈ દ્વારા આ નોટિસ રજૂ કરવામાં આવી છે . બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે અને બેન્કો દ્વારા તેને ગંભીરતાથી નહી લેવામાં આવે તો કરવેરા વિભાગ દ્વારા અનય કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે . બેન્કો દ્વારા આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવામાં આવી નથી . આ ત્રણેય બેન્કો વિરુદ્ધ આરબીઆઈ દ્વારા મની લોન્ડરિંગ અને નો યોર કસ્ટમરનો નિયમ તોડવા બદલ તપાસ કરવામાં આવી રહી છે . આ બેન્કોની તપાસ તેમના સર્વિલાન્સ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે . ઓનલાઈન પોર્ટલ કોબરા પોસ્ટે આ બેન્કોના કર્મચારીઓ દ્વાર ખોટા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ક્લિપિંગ પણ રજૂ કરી છે , ત્યાર બાદ આરબીઆઈ દ્વારા આ બેન્કોની તપાસ શરૃ કરવામાં આવી છે . સેન્ટ્રલ બેન્ક દ્વારા આ ત્રણેય બેન્કોને નો યોર કસ્ટમનો નિયમ તોડવા માટે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે . નાણા વિભાગ દ્વારા પણ આ વિશેમાં બેન્કો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે . સેન્ટ્રલ બેન્કે જણાવ્યું છે કે , બેન્કિંગ સિસ્ટમના કોઈ પણ કૌભાંડોને સરકાર દ્વારા સહન કરવામાં આવશે નહીં . નાણા વિભાગના મત પ્રમાણે આ ગુના માટે બેન્કોને રૃ . એક કરોડનો દંડ પણ ખૂબ ઓછો કહેવાય . બીએમઆર એડ્વાઈઝરીના એન્ટી મનિલોન્ડરિંગના હેડ સરબજિત સિંહે જણાવ્યું છે કે , આ કૌભાંડોથી ખ્યાલ આવી શકે છે કે ગ્રાહકો પાસે નો યોર કસ્ટમરની ડિલ કરવા માટે બેન્કો પાસે જોઈએ તે પ્રમાણેના સ્કીલ્ડ સ્ટાફની અછત છે . આ પદ્ધતિનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે બેન્કોએ દુનિયાની બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ .
0
બૉલીવુડના હૅન્ડસમ હીરોમાંના એક જ્હૉન અબ્રાહમનો આજે જન્મ દિવસ છે . આજે તેઓ 40 વર્ષના થઈ ગયાં છે . ભલે એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશન કહેવાતા હોય , પરંતુ પીપલ મૅગેઝીને વર્ષ 2012ના સેક્સી મૅન તરીકે જ્હૉન અબ્રાહમની પસંદગી કરી હતી . આ સાથે જ યુવાન દિલોના ધબકાર જ્હૉનનો ફિલ્મો માટે માર્ગ સરળ થઈ ગયો . વર્ષ 2003ની હિટ ફિલ્મ જિસ્મ સાથે જ્હૉને બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો . આ ફિલ્મની સફળતાએ જ્હૉનને બૉલીવુડમાં ઓળખ અપાવી દીધી . પછી આવી યશરાજની ફિલ્મ ધૂમ કે જેણે એવી ધૂમ મચાવી કે જેનાથી જ્હૉનના નામની આગળ હિટ હોરીનું બિરૂદ લાગી ગયું . જોકે આ ફિલ્મ બાદ તેમની જેટલી સોલો હીરો ધરાવતી ફિલ્મો આવી , તેમાંની એક પણ ચાલી નહીં , આમ છતાં જ્હૉનને લોકો પસંદ કરતાં રહ્યાં . તેથી દોસ્તાના અને દેસી બૉય્ઝ જેવી ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો . ફિલ્મ જિસ્મ બાદ જ જ્હૉન બિપાશા બાસુના પ્રેમમાં ગિરફ્તાર થઈ ગયાં . સૌને લાગતું હતું કે બંને લગ્ન કરશે , પરંતુ 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ પણ જ્હૉન - બિપાશા જુદાં થઈ ગયાં . સાંભળવામાં આવ્યું છે કે હાલ જ્હૉન અબ્રાહમ એક એનઆરઆઈ બાળા પ્રિયા રુંચાલ સાથે ડેટિંગ કરી રહ્યાં છે . જ્હૉન અબ્રાહમ માટે જોકે આ વર્ષ બૉલીવુડ ક્ષેત્રે ખાસ સફળ નથી રહ્યો . આ વર્ષે તેમની બે મહત્વની ફિલ્મો શૂટઆઉટ એટ વડાલા અને મદ્રાસ કૅફે આવી કે જે સરેરાશ રહી . શૂટઆઉટ એટ વડાલા શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ હતી , તો મદ્રાસ કૅફે તામિળ - શ્રીલંકા વિવાદ ઉપર આધારિત હતી . આવો આપને બતાવીએ જ્હૉન અબ્રાહમની કેટલીક વણજોયેલી તસવીરો .
1
આખરે એ જ થયું જે ના થવું જોઈતું હતું . યે દિલ હૈ મુશ્કિલ ફિલ્મના કારણે ફરી એકવાર બચ્ચન ખાનદાનમાં તિરાડ પડી ચુકી છે . તેનું કારણ છે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં ઐશ્વર્યા ના હોટ સીન . પિન્કવીલા ડોટ કોમની એક રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનને ફિલ્મના કેટલાક સીન સામે વાંધો છે અને જેઓ પોતાની નારાજગી ખુલીને બતાવી પણ ચુક્યા છે . ખરેખરમાં જયારે આ સીન શૂટ કરવાની વાત આવી ત્યારે ઐશ્વર્યા રાઈએ સાફ સાફ ના પાડી દીધી હતી . પરંતુ કરણ જોહરના ઘણું સમજાવ્યા પછી તેઓ સીન શૂટ કરવા માટે રાજી થયા હતા . પરંતુ ફિલ્મ બન્યા પછી કરણ જોહર સાથે વાત કરીને અમિતાભ બચ્ચને તે સીનને નાનો કરી નાખ્યો હતો . પરંતુ જે પણ બચ્યું હતું તેનો થોડોક ભાગ ટ્રેલરમાં જોઈને અમિતાભ બચ્ચનનો પારો ચઢી ગયો . ઐશ્વર્યા રાઈને પહેલા પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આવા સીન ના કરે એટલા માટે બચ્ચન સાહેબને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે . એટલા માટે જયારે અભિષેક બચ્ચને કરણ જોહરની લિંકને રિટવિટ કરી . ત્યાં અમિતાભ બચ્ચને ફિલ્મ વિશે કોઈ જ વાત ના કરી . આ ફિલ્મની કહાની 3 લોકોની વચ્ચે ફરી રહી છે અયાન , એલિજેહ અને સબા . જેવું કે અફવાહમાં હતું કે રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા ઇન્ટેન્સ સીન દેખાઈ રહ્યા છે . જયારે અનુષ્કા અને રણબીરનો સંબંધ મિત્રો જેવો બતાવવામાં આવી રહ્યો છે . જ્યાં બંને એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે .
1
મુંબઈ , 26 સપ્ટેમ્બર : બૉલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી ઐશ્વર્યા રાયને તાજેતરમાં જ એડ્સ વિરુદ્ધ સંઘર્ષ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ ( યુએનઓ ) ના કાર્યક્રમ યુએનએડ્સના સદ્ભાવના દૂત તરીકે પસંદ કરવામાં આવી છે . યુએનએડ્સના કાર્યકારી નિયામક માયકલ સિડબીએ આ અંગેની જાહેરાત કરી . સિડબીએ યુએનઓની હેડઑફિસે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી . ઐશ્વર્યા આ જાહેરાતથી બહુ ઉત્સાહિત છે અને તેમણે જણાવ્યું કે તેઓ પુરતા પ્રયત્નો કરશે કે જેથી આ દેશમાં પેદા થનાર દરેક બાળક એડ્સમુક્ત હોય . ઐશ્વર્યાએ જણાવ્યું , ‘મને લાગે છે કે હું યુએનએડ્સના આ પ્રોજેક્ટ ઉપર સમ્પૂર્ણ ફોકસ કરી શકીશ , કારણ કે એક માતા તરીકે મેં છેલ્લા 10 માસથી પોતાના કરિયરમાંથી બ્રેક લઈ રાખ્યું છે , તો હવે હું પોતાનો સમય પોતાના મુજબ પસાર કરી શકુ છું . ' ઐશ્વર્યાએ આગળ જણાવ્યું , ‘હું એક સેલિબ્રિટી છું તથા ઘણાં પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસડર પણ છું . મારું આ જગત તે જ હિસાબે ચાલશે , જેમ હું ઇચ્છુ છું . હું એક જ રાતમાં કોઈ મહાત્મા નથી બની ગઈ . હું પોતાના સામાજિક કાર્યોને આગળ ધપાવવા માંગુ છું તેમજ આ સાથે જ પોતાની સમગ્ર એનર્જી કેટલાંક સારા કાર્યોમાં ઉમેરવા માંગુ છું . ' ઉલ્લેખનીય છે કે કેટલાંક સમય અગાઉ જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સન્ની લિયોને પણ પ્રાણીઓ માટે સેફ સેક્સનુ કેમ્પેન કર્યુ હતું તેમજ તેના આ એક્ટથી બધા ઘણાં પ્રભાવિત પણ થયા હતાં . હવે ઐશ્વર્યા રાય બાળકોમાં થતા એડ્સને રોકવા ચલાવાતી આ ઝુંબેશમાં જોડાયાં છે . કહેવાય છે કે આ ઝુંબેશ મુજબ સને 2015 સુધી સમગ્ર દેશમાં બાળકોમાં માતા - પિતા દ્વારા એડ્સ ફેલાવાની આ સંખ્યા ઓછી કરીને એકદમ નાબૂદ કરવાની કોશિશો કરી રહ્યાં છે . ઐશ્વર્યાએ સાથે એમ પણ કહ્યું કે તેઓ આરાધ્યામાં એટલા બધાં વ્યસ્ત રહે છે કે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદ કરવાનો સમય જ નથી મળતો . હાલ અત્યારે તો ઐશ્વર્યા રાય પોતાની પુત્રી સાથે જ ખુશ છે અને કમબેક કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી . પરંતુ શક્ય છે કે આરાધ્યા થોડીક મોટી થાય , પછી બૉલીવુડના આ મિસ વર્લ્ડ ફિલ્મોમાં કમબેક કરે .
1
ચૂંટણી ભલે અમેરિકામાં થવાની હોય પરંતુ આ ચૂંટણી પર નજર ભારતીયોની પણ છે એટલા માટે પહેલા બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યુ હતુ અને હવે હિંદી ફિલ્મોના સુલતાન સલમાન ખાને હિલેરીના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો છે . સલમાને ટ્વીટર પર લખ્યુ છે કે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટન , આશા છે કે તમે જીતશો . ભગવાન સંવિધાન અને માનવીય મૂલ્યોનું પાલન કરવાની તમને શક્તિ આપે . શુભકામનાઓ . તમને જણાવી દઇએ કે અમેરિકામાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે . જેમાં હિલેરીનો સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે છે . સલમાનની ઉડી મજાક એક તરફ સલમાન ખાને સીધુ , સરળ ટ્વીટ કર્યુ . તો બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને ટ્વીટર પર કટાક્ષ કરી રહ્યા છે . એટલા માટે જ કદાચ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન હંમેશા કહેતા આવ્યા છે કે સલ્લૂ કંઇ પણ કહે બબાલ તો થવાની જ છે .
1
કબડ્ડી વિશ્વકપ 2016 માં ભારતે પોતાના પડોશી દેશ બાંગ્લાદેશને 37 પૉઇંટના મોટા અંતરથી હરાવી પોતાની બીજી જીત મેળવી લીધી હતી . તમને જણાવી દઇએ કે ધ એરેના બાય ટ્રાંસસ્ટેડિયામાં રમાયેલ ગ્રુપ - એ ની આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 57 - 20 ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો . ઉલ્લેખનીય છે કે આ વિશ્વકપમાં ભારત ત્રણ મેચ રમી ચૂક્યુ છે . પહેલી મેચમાં તે દક્ષિણ કોરિયાથી હારી હતી . બીજી મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ અને ત્રીજી મેચમાં તેણે બાંગ્લાદેશને હરાવી દીધુ છે . આ રોમાંચક મુકાબલામાં ટીમ ઇંડિયા દરેક પ્રકારે બાંગ્લાદેશ પર ભારે રહી . તે પહેલા હાફમાં જ બાંગ્લાદેશ સામે 27 - 10 પૉઇંટથી આગળ વધી ગયુ હતુ . ભારતે રેડથી 28 , ટેકલથી 20 અને ઑલ આઉટથી 8 પૉઇંટ પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા . ભારતને એક વધારાનો પૉઇંટ પણ મળ્યો અને તેણે આસાનીથી બાંગ્લાદેશને હરાવી દીધુ .
2
રિલાયન્સ જીયો લાવ્યો છે વધુ એક ધમાકેદાર ઓફર . આમ પણ આજ કાલ તમામ ટેલિકોમ કંપનીઓ નવી નવી ઓફર આપી રહી છે . આ ક્રમ જીયો દ્વારા જ શરૂ કરવામાં આવ્યો હતો . અને આજે પણ તેવા નીત નવી ઓફર આપવાનો ટ્રેન્ડ ચાલુ જ છે . તો શું છે આ નવી ઓફર , કોણ તેનો ફાયદો લઇ શકશે વિગતવાર જાણો અહીં . . . ઓફર રિલાયન્સ કમ્યુનિકેશન માત્ર 148 રૂપિયાના પહેલા રિચાર્જ પર 70 જીબી ઇન્ટરનેટ ડેટા આપવાની ઓફર કરી છે . આ સુવિધા તમને 70 દિવસો સુધી મળશે જો તમે આ ઓફર લેશો તો . આ હેઠળ તમને રિલાયન્સ પ્લાન મુજબ રોજનું 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે . બીજો પ્લાન 148 રૂપિયાના આ પ્લાન સિવાય રિલાયન્સે 54 અને 61 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે . 54 રૂપિયામાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે . જેમાં રિલાયન્સ થી રિલાયન્સ પર કોલ કરવામાં ખાલી 10 પૈસા પ્રતિ મિનિટ આપવાનું રહેશે . અને બીજી એસટીડી કોલિંગ પર 25 પૈસા પ્રતિ મિનિટ . આ સિવાય 61 રૂપિયાના પ્લાનમાં રોજનું 1 જીબી ઇન્ટરનેટ અને કોલિંગ રેટમાં કોઇ બદલાવ નહીં . ખાસ નોંધ નોંધનીય છે કે આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે એક નિયમ પણ છે આ તમામ પ્લાન એફઆરસી એટલે કે ખાલી પહેલા રિર્ચાજ પર જ લાગુ થશે . એટલે કે સીમ લીધા પછી તમે જ્યારે પહેલી વાર રિચાર્જ કરાવશો તે માટે જ . વધુમાં હાલ આ ઓફર ખાલી આંધ્ર પ્રદેશ અને તેંલગાનામાં જ લાગુ કરવામાં છે .
0
ગત 20મી ડિસેમ્બરે રિલીઝ થયેલી યશ રાજ બૅનરની ફિલ્મ ધૂમ 3એ માત્ર 11 દિવસમાં જ 211 કરોડની કમાણી કરી લીધી છે . આ સાથે વર્ષાંતે રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3 વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તેથી દરેકની જીભે આમિર ખાનનું જ નામ છે . ધૂમ 3 શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ તેમજ હૃતિક રોશન અભિનીત ક્રિશ 3 ફિલ્મને સરળતાથી માત કરનાર છે . ચેન્નઈ એક્સપ્રેસે 216 કરોડની કમાણી કરી હતી . આમિર ઉપરાંત ધૂમ 3માં કૅટરીના કૈફ , અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે . મુક્તા આર્ટ્સના સંજય ઘઈએ જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે ધૂમ 3 ભારતમાં 300 કરોડની કમાણી કરવામાં સફળ રહેશે , કારણ કે ફિલ્મના પ્રદર્શનમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ખામી જણાઈ નથી . જોઇએ આમિર ખાનની ધૂમ 3 300 કરોડના આંકડે પહોંચે છે કે કેમ ? ફિલ્મમાં આમિર ખાન ડબલ રોલમાં છે , તો અભિનેતા તરીકે ઉદય ચોપરાની આ છેલ્લી ફિલ્મ છે .
1
વર્ષ 2013એ જતા - જતા હિન્દી સિનેમાઈ દર્શકોને ધૂમ મચાવવાની તક આપી દીધી છે . આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ માત્ર બે જ દિવસમાં 70 કરોડ રુપિયા કમાવ્યાં . તે હિસાબે ફિલ્મ સરળતાથી સો કરોડના ક્લબમાં પ્રવેશ કરી જશે . ક્રિસમસની રજાના કારણે જ આ ફિલ્મને વીકડેટ્સમાં પણ સારી ગિર્દી ઉમટવાની આશા છે . તેથી બજારોમાં કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની કમાણી ઇશારો કરે છે કે આ ફિલ્મ તમામ રેકૉર્ડ્સ તોડવા તૈયાર છે . ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ , અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે . ફિલ્મ ચાર હજાર કરતા વધારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી . પીવીઆર સિનેમાના સીઓઓ ગૌતમ દત્તાએ જણાવ્યું - આ એક અસામાન્ય ફિલ્મ છે . ધૂમ 3 ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 35 . કરોડ રુપિયા કમાવી લીધા હતાં .
1
રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીતીને દેશભરમાં સ્ટાર બનેલી પીવી સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે . પીવી સિંધુએ શનિવારે રમાયેલ સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાની જી હ્યૂન સંગને 11 - 21,23 - 21,21 - 19 થી હરાવીને ટુર્નામેંટના ફાઇનલમાં પોતાની જ્ગ્યા બનાવી લીધી છે . બંને ખેલાડીઓ વચ્ચે આ મેચ 1 કલાક અને 23 મિનિટ સુધી ચાલી હતી . પહેલી ગેમમાં સિંધુ દક્ષિણ કોરિયાઇ ખેલાડીથી 21 - 11 પોઇંટથી હારી ગઇ . ત્યારબાદ બીજી ગેમમાં સિંધુ 17 - 20 પોઇંટથી પાછળ હતી પરંતુ તેણે જોરદાર રમતનું પ્રદર્શન કરીને 22 - 20 પોઇંટથી બીજી ગેમ જીતી લીધી હતી . ત્રીજી ગેમમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો . એક સમયે બંને ખેલાડીઓ 18 - 18 ની બરાબરી પર હતી . ત્યારબાદ સિંધુએ મેચ પર કાબુ મેળવીને 21 - 19 પોઇંટથી મેચ જીતી લીધી હતી . ફાઇનલમાં સિંધુની ટક્કર ચીનની ખેલાડી સુન યૂ સાથે થશે . રવિવારે ફાઇનલ રમાશે . ચાઇના ઓપન અત્યાર સુધીમાં 25 માંથી 23 વાર ચીની ખેલાડીઓ જીત્યા છે . એવામાં ચીની ખેલાડીઓને એક રીતે મનોબળ મળશે . આ પહેલા એક વાર ભારતની સાયના નહેવાલ જીતી ચૂકી છે પરંતુ આ વખતે તે પહેલા રાઉંડમાં જ બહાર થઇ ગઇ હતી . સાયનાના બહાર નીકળ્યા બાદ સિંધુએ ભારતની જીતની આશા જગાડી રાખી છે .
2
ટી20 વર્લ્ડકપ 2016 ના વિજેતા બન્યા બાદ જીતના જશ્નમાં ચુર બનેલા વેસ્ટઇન્ડીઝ ખેલાડી સેમ્યુલે ગેરવર્તનની બધી જ હદ પાર કરી નાખી . સેમ્યુલ એટલો બધો હોશ ઘુમાવી બેઠો કે તેને મિડિયાને પણ ના છોડ્યા . પ્રેસ કોન્ફેરંસ દરમિયાન સેમ્યુલ તેના બંને પગ ટેબલ પર રાખીને બેઠો અને ત્યારબાદ તેને મિડિયા સાથે વાતચિત ચાલુ કરી . સેમ્યુલના આ આપતિજનક વ્યવહાર પર દુનિયાભરના મિડિયાએ પ્રતિક્રિયા આપી છે અને તેને ક્રિકેટનું અપમાન ગણાવ્યું છે . જે જાણકારી મળી રહી છે તે મુજબ સેમ્યુલની શર્મનાક હરકત પર આઈસીસી તેની વિરુદ્ધ પગલા પણ લઇ શકે છે . સેમ્યુલ ટી20 વર્લ્ડકપ 2016 ની ફાઈનલ મેચમાં 66 બોલમાં 85 રણ બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી હતી . સેમ્યુલની આ બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો . આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ સેમ્યુલ પર ગેરવર્તન કરવા માટે દંડ લાગી ચુક્યો છે .
2
મુંબઈ , 13 જાન્યુઆરી : પતિ સંજય કપૂરથી છુટાછેડા લઈ મુંબઈ પરત ફરી ચુકેલા કરિશ્મા કપૂર બૉલીવુડમાં કમબૅક કરવા આતુર છે . જોકે થોડાક સમય પહેલા કરિશ્માએ બૉલીવુડમાં કમ્બખ્ત ઇશ્ક ફિલ્મ દ્વારા કમબૅક કરવાનો પ્રયત્ન કર્યો હતો , પરંતુ તે ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ નિવડી હતી . હવે ફરી એક વાર લાંબા બ્રેક બાદ કરિશ્મા કપૂરને સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં એક આયટમ નંબર કરવાની તક મળી છે . ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે . જોકે હજી સુધી આ ખબર અંગે કોઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી , પરંતુ જ્યાં સુધી સાંભળવા મળે છે , તો આ ખબર એકદમ સાચી છે . સંજય લીલા ભાનુશાળીએ અક્ષય કુમાર સાથે બનાવવામાં આવી રહેલી ફિલ્મ ગબ્બરમાં કરિશ્મા કપૂરને એક આયટમ સૉંગ કરવાની ઑફર કરી છે . ગબ્બર તામિળની હિટ ફિલ્મ રમન્નાની રીમેક છે કે જેનું દિગ્દર્શન હિન્દીમાં પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક ક્રિશ કરી રહ્યાં છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :
1
ફિલ્મ રૉકસ્ટાર વડે બૉલીવુડમાં પગલા મૂકનારી અભિનેત્રી નરગિસ ફખરીનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે , પણ ફિલ્મ રૉકસ્ટારની વાર્તાએ તેને મૉડેલમાંથી અભિનેત્રીમાં રૂપાંતરિત કરી નાંખી . આમ જોઇએ તો નરગિસ અકસ્માતે હીરોઇન બની ગઈ . એચસીએલ કમ્પનીની અલ્ટ્રાબુકના લૉન્ચિંગ પ્રસંગે નરગિસે મીડિયા સાથે વાતચીત કરતાં આ રહસ્ય ખોલ્યું . નરગિસે જણાવ્યું હતું કે એક તો રૉકસ્ટારની વાર્તા એટલી બધી સારી હતી કે જેને સાંભળ્યા બાદ મેં તરત જ હા કહી દીધું . નરગિસ ( ગેલેરી ) કહે છે કે બીજું રણબીર કપૂરે મદ કરી , જેથી હું પોતાની ત્રુટક - ફુટક હિન્દી છતાં પણ સારી એક્ટિંગ કરી શકી . લોકોએ જ્યારે મને આવીને જણાવ્યું કે મેં સારૂં કામ કર્યું છે , તો મને ઘણો આનંદ થયો . હંમેશા પોતાના જીવનમાં રોમાંચને મહત્વ આપતી નરગિસ ફખરીએ જણાવ્યું હતુ કે તે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે , પણ જ્યાં સુધી સારી વાર્તા નહિં મળે , ત્યાં સુધી ફિલ્મ સ્વીકારતી નથી . નોંધનીય છે કે મ્યુઝિકલ સુપરહિટ ફિલ્મ રૉકસ્ટાર દ્વારા ફિલ્મી દુનિયામાં હલચલ પેદા કરનાર નરગિસ અંગે રણબીર સાથે લફરાના સમાચારો પણ વહેતાં થયા હતાં . લોકોનું કહેવું હતું કે નરગિસને રણબીરના મમ્મી નીતૂ કપૂર પણ બહુ પસંદ કરે છે . પણ ફિલ્મ રિલીઝ થયા બાદ મામલો શાંત થઈ ગયો . જોકે નરગિસે ફરી એક વાર રણબીરના વખાણો કર્યા છે . તેથી શક્ય છે કે જૂનો મામલો ફરી તાજો થાય .
1
શ્રીલંકાના કોલંબો સ્થિત આર . પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થયેલી આઇસીસી વર્લ્ડ ટી20 2012ની સી જૂથની મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર્સે આયર્લેન્ડની ટીમ પર સતત દબાણ ઉભું કરી 20 ઓવરમાં 7 વિકેટે 123 રન જ કરવા દીધા હતા . ઓસ્ટ્રેલિયાના બોલર શૅન વૉટસનની આગેવાનીમાં બોલર્સે આયર્લેન્ટના બેટ્સમેન સામે તરખાટ મચાવ્યો હતો . પ્રથમ બોલમાં જ વૉટસને આયર્લેન્ડના કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડને આઉટ કરી દીધો હતો . શરૂઆતથી જ દબાણમાં આવી ગયેલી આયર્લેન્ડની ટીમ ખાસ નોંધપાત્ર રન બનાવી શકી ન હતી . જો કે ઑ ' બ્રિયન ભાઇઓ કેવિન અને નિયાલે અર્ધ શતકની ભાગીદારી નોંધાવી આયર્લેન્ડની ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી . કેવિને 35 રન અને નિયાલે 20 રન બનાવ્યા હતા . વૉટસને ચાર ઓવરમાં માત્ર 26 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી . મિશેલ સ્ટાર્કે બે વિકેટ અને ગ્લેન મેક્સવેલ અને બ્રાડ હોગે એક એક વિકેટ લીધી હતી . આ વર્ષે વર્લ્ડ ટી20ની આ બીજી મેચ છે . ટોસ જીત્યા બાદ આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો . બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેના બેટિંગ દાવમાં સારી શરૂઆત કરી હતી . તેણે આઠ ઓવર પૂરી થઇ ત્યાં સુધીમાં 1 વિકેટના નુકસાને 65 રન બનાવ્યા હતા .
2
બોલીવુડમાં ફિલ્મ ' ગેંગ ઓફ વાસેપુર ' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે . હાલમાં રિચા ચઢ્ઢા ની આવનારી ફિલ્મ કેબરેનું ટ્રેલર રિલીઝ થયું છે . આ ટ્રેલરને ખાલી 48 કલાકમાં કુલ 10 લાખ વ્યુ મળી ચુક્યા છે . કેબરે ફિલ્મ એક ડાન્સરની કહાની છે આ ફિલ્મમાં ડાન્સરના જીવનના ઉતાર ચડાવ , પ્રેમ અને મૌત વિશે બતાવવામાં આવ્યું છે . આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા મુખ્ય પાત્ર ભજવી રહી છે . આ ફિલ્મ કોસ્તવ નારાયણ નિયોગીના નિર્દેશનમાં બનાવવામાં આવી છે . આ ફિલ્મમાં ગુલ્સન દેવૈયા પણ જોવા મળશે . એટલું જ નહી પરંતુ ક્રિકેટર શ્રીસંત પણ આ ફિલ્મમાં જોવા મળશે .
1
નવી દિલ્હીઃ ICICI બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે . બેંકે ગુરુવારે જણાવ્યું કે ચંદા કોચરની વહેલા રિટાયરમેન્ટની વિનંતી બેંકે મંજૂર કરી રાજીનામું સ્વીકારી લીધું છે . જણાવી દઈએ કે વીડિયોકોન લોન મામલે ચંદા કોચર વિવાદોમાં ફસાયાં હતાં . જાણકારી મુજબ ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષી ICICIના નવા સીઈઓ અને એમડી બનશે . એમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે . બેંકુ મુજબ ચંદા કોચર વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર આનાથી કોઈ અસર નહિ પડે . આ સમાચાર બાદ ICICI બેંકના શેરમાં તેજીનો રૂખ જોવા મળ્યો છે . બેંકનો શેર 3 ટકાના વધારા સાથે 313 રૂપિયા પર પહોંચી ગયો છે . ચંદા કોચર પર આરોપ હતો કે વીડિયોકોન ગ્રુપને લોન આપતી વખતે તેમણે ગેરરીતિ દાખવી હતી અને ખોટી રીતે ખાનગી લાભ મેળવ્યો . આ મામલે ચંદા કોચરના પતિ દીપક કોચરનું પણ નામ સામે આવ્યું છે . આ મામલો સામે આવ્યા બાદ 19 જૂન 2018થી જ ચંદા કોચરને રજા પર મોકલી આપ્યા હતા . ઉલ્લેખનીય છે કે આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો હતો કે કોચરે વીડિયોકોનને કુલ 2350 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં ખોટી રીતે ખાનગી લાભ હાંસલ કર્યો . જે બાદ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચર તથા તેના પતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે . ICICI સિક્યોરિટીનો શેર પણ 1.75 ટકા વધી ગયો છે . બેંકના બોર્ડે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે . ICICI બેંકે કહ્યું કે ચંદા કોચરને બેંકની તમામ સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવી છે . આ પણ વાંચો - શેરબજારમાં હાહાકાર , સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો , રૂપિયો પણ 91 પૈસા કમજોર
0
હાલ ઇંગ્લેન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે . ઇંગ્લેન્ડના બેટ્સમેન પોતાના ઘર આંગણાના મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે . ઇયાન બેલ , બેલેન્સ પોતાની પ્રતિભાનુંસાર બેટિંગ કરીને ટીમને વિજયી બનાવવા માટે શક્ય તેટલું યોગદાન આપી રહ્યાં છે , તો બોલર્સ પણ ભારતીય બેટ્સમેનને સારા એવા મુંઝવણમાં મુકી રહ્યાં છે , સ્ટુઅર્ટ બ્રોડ હોય કે પછી જેમ્સ એન્ડરસન પોતાની વેધક બોલિંગ થકી સાઉથમ્પટન અને માન્ચેસ્ટર ખાતે ભારતને કપરી સ્થિતિમાં મુકવામાં સફળ થયા છે . આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા 20 મહાન બેટ્સમેન અંગે તમને જણાવી રહ્યાં છીએ કે જેમણે વિદેશી ધરતી પર તો રનનો વરસાદ કર્યો જ છે , સાથોસાથ ઘર આંગણે પણ આ ખેલાડીઓએ રનનો ખડકલો કરી દીધો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ આ મહાન ખેલાડીઓના ઘર આંગણાના પ્રદર્શનને . માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર - દોશી જેવો કમાલ માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા આ પણ વાંચોઃ - માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4 , ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ
2
માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અત્યાર સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ હતા . પણ હવે તેમને પછાડીને એમેઝોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ બની ગયા છે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ . આ વાતની જાહેરાત ફોર્બ્સ મેગેઝિને કરી છે . ફોર્બ્સ મેગેઝિને જણાવ્યું છે કે એમેઝોનના શેયરમાં 2 ટકા જેટલો વધારો થયો છે . જેના કારણે જેફ બેજોસની સંપત્તિમાં 90 કરોડ ડોલરનો વધારો થયો છે . અને હવે તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડોલર થઇ ગઇ છે . અને બિલ ગેટ્સની સંપત્તિ હાલ લગભગ 90.1 અરબ ડોલરની છે . જે હિસાબે જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા છે . ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જુલાઇમાં થોડા સમય માટે જેફ બેજોસ , બિલ ગેટ્સને પાછળ મૂકી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા હતા . પણ શેરબજારના ભાવ પાછળ જતા તે પાછા બીજા નંબરે આવી ગયા હતા . પણ 27 જુલાઇએ એમેઝોનના શેયરમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને તેનાથી તેમની સંપત્તિમાં વધારો થયો હતો . જેના કારણે તે ફરી હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે . અને હવે બિલ ગેટ્સ દુનિયાના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિમાં આવે છે .
0
ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ઉત્ખનનમાં અગ્રણી કંપનીઓમાં સામેલ બીએચપી બિલિટને ભારતમાંથી પોતાની ઓઇલ અને પ્રાકૃતિક ગેસની યોજનામાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે . બીએચપી બિલિટને આ નિર્ણય ભારત સરકારના વિભાગો દ્વારા નિર્ણયો લેવામાં વિલંબ થવાને કારણે લીધો છે . આ અંગે બીએચપી બિલિટને જણાવ્યું છે કે તેણે ભારતમાં પોતાની નવ યોજનાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે . ત્યાર બાદ કંપની ભારતમાં માત્ર એક યોજના પર કામ કરશે . આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી ભારતમાં તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદન પર અસર પડશે . આ કારણે ઓઇલ અને ગેસ અંગે ભારતની અન્ય રાષ્ટ્રો પર નિર્ભરતા વધશે . આ નિર્ણયને પગલે ભારત સરકાર માટે મોટો આંચકો હોવાનું માનવમાં આવે છે . બીએચપી બિલિટનના નિર્ણયથી ભારતમાં વિદેશી કંપનીઓના રોકાણની યોજનાને મુશ્કેલી નડશે . આ મહિનાના પ્રારંભમાં વિદેશી રોકાણની સીમા પરના પ્રતિબંધને કારણે મુશ્કેલી નડતા તેણે પણ સંયુક્ત સાહસને બંધ કરવાનો નિર્ણય લીધો હતો . આ પહેલા દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો અને લક્ઝમ્બર્ગ સ્થિત સ્ટીલ મેકર કંપની આર્સેલર મિત્તલે પણ ભારતમાં પોતાના વેપાર સંબંધી નિયમોનો હવાલો આપતા પોતાનો પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો .
0
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી એક એવા એક્ટર છે , જેમના ટેલેન્ટ આગળ ભલ - ભલા પાણી ભરે છે . બોલિવૂડનો મોટામાં મોટો સ્ટાર પણ નવાઝુદ્દીનના ટેલેન્ટ માટે તેમને માન આપે છે . હાલમાં જ નવાઝુદ્દીને કઇંક એવું કર્યું છે , જે જોઇને તમારા મનમાં એમને માટે રિસ્પેક્ટ વધી જશે . નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે . આ વીડિયો થકી તેમણે દેશના નાગરિકોને એક સુંદર મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે . 56 સેકન્ડનો વીડિયો 56 સેકન્ડના પોતાના વીડિયોમાં નવાઝે કહ્યું છે કે , હું હિંદુ , મુસ્લિમ , બૌદ્ધ , ક્રિશ્ચન તમામ ધર્મ નો છું . પરંતુ હું 100 % એક આર્ટિસ્ટ છું . તેમણે આ વીડિયો ખૂબ ક્રિએટિવ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે . તેમણે કહ્યું છે , હું 16.66 ટકા હિંદુ છું , 16.66 ટકા મુસલમાન , ક્રિશ્ચન , બૌદ્ધ છું . પરંતુ જ્યારે મેં મારી આત્મની ચકાસણી કરી ત્યારે મને સમજાયું કે , હું 100 % એક આર્ટિસ્ટ છું . સોનુ નિગમની અઝાન કોન્ટ્રોવર્સિ ઉલ્લેખનીય છે કે , એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી દરેક મુદ્દે ખુલીને પોતાના મનની વાત મુકે છે . આ વીડિયો થકી પણ એમણે લોકોને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે . હાલ દેશમાં અને બોલિવૂડમાં સોનુ નિગમે અઝાન અંગે કરેલ ટ્વીટની કોન્ટ્રોવર્સિ ચર્ચાનો મુખ્ય વિષય છે . ઘણા લોકોએ સોનુના એ ટ્વીટને મુસ્લિમ વિરોધી ગણાવ્યું છે . બોલિવૂડમાં કેટલાક લોકો સોનુનો સાથ આપી રહ્યાં છે , તો કેટલાક સોનુના આ ટ્વીટને વખોડી રહ્યાં છે . એવામાં નવાઝનો આ વીડિયો બોલિવૂડ અને દેશને એક્તાનો એક સુંદર મેસેજ આપી જાય છે . અહીં વાંચો - સોનુ નિગમે આપ્યું સ્પષ્ટીકરણ , હું મુસ્લિમ વિરોધી નથી . .
1
નવી દિલ્હી , 21 સપ્ટેમ્બરઃ પોતાના નાનકડા કેરિયરમાં જ સફળતાના નવા શિખરો સર કરનાર ટીમ ઇન્ડિયાના યુવા બેસ્ટમેન વિરાટ કોહલીને ભારતની સૌથી મોટી સેના ' બોર્ડર સિક્યોરિટી ફોર્સ ' ના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે . બીએસએફમાં 2.5 લાખ સૈનિકો છે જે દેશની સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરની સુરક્ષા કરે છે . બીએસએફ ચીફ સુભાષ જોશી અને સેનાના અન્ય સભ્યો રમત પ્રત્યે તેમના સમર્પણ અને સખત મહેનત વિશે તેમની સાથે વાત કરશે . સુભાષ જોશીનું કહેવું છે કે તેમને ઓછા સમયમાં જ ક્રિકેટના મેદાનમાં સફળતાઓ મેળવી છે , તો બીજી તરફ સેના પણ દેશની સુરક્ષા માટે સતત પ્રયત્ન કરતી રહી છે . આ કારણે વિરાટ કોહલીને બીએસએફના બ્રાંડ એમ્બેસેડર પસંદ કરવામાં આવ્યા છે જેથી યુવાનોને સેનામાં સામેલ થવાની પ્રેરણા મળી શકે છે . 25 વર્ષીય વિરાટ કોહલીએ 2011માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી . ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ 2011 અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવવામાં પણ વિરાટ કોહલીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી . અત્રે ઉલ્લેખનીય છે કે સેના ગૃહમંત્રાલયના અંતગર્ત આવે છે . દેશમાં આંતરિક સુરક્ષા બનાવી રાખવા માટે પણ બીએસએફની મદદ લેવામાં આવે છે .
2
જ્યારે પણ રૂપિયાના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે તેની અસર આપણા પર ચોક્કસ પડે છે . જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે વસ્તુઓ મોંઘી બને છે . જ્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે ત્યારે વસ્તુઓ સસ્તી બને છે . રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે સરકારે તેલ ખરીદવા માટે પહેલાની સરખામણીએ વધારે રૂપિયા આપીને ડોલરની ખરીદી કરવી પડે છે , એટલે કે તેલ ખરીદવા વધારે કિંમત ચૂકવવી પડે છે . તેના કારણે મોંઘવારી વધે છે . આ કારણે રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ . 1 . બિનજરૂરી ખર્ચા ઘટાડો . સમજી વિચારીને ખર્ચા કરો . જો ભવિષ્યમાં મોંઘવારી વધશે તો આ આદત આપની મદદે આવશે . 2 . બચત કેવી રીતે વધે તે વિચારવું જોઇએ . કારણ કે મોંધવારી વધે ત્યારે બચત જ કામ આવે છે . 3 . કોઇ વસ્તુ ખરીદવાની હોય તો તત્કાળ ખરીદી લેવામાં આવે . કારણ કે પછી તે વસ્તુ મોંઘી બનશે . 4 . ફરવા જવાનું હોય તો સમયસર ટિકિટ મેળવી લેવી . કારણ કે નહીં તો બસ ભાડા વધી શકે છે . 5 . રૂપિયાનું મૂલ્ય વધે ત્યાં સુધી રોકાણ કરવામાં સાવચેતી રાખવી .
0
ટેસ્ટ શ્રેણીમાં ખરાબ અને ટીકાત્મક પ્રદર્શન કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેના નવા ચહેરાઓ સાથે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતર્યું જે પ્રકારે શ્રેણીની ચાર વનડે મેચોમાંથી ત્રણમાં વિજય મેળવ્યો છે ( પહેલી વનડે રમાઇ નહોતી ) , તેમાં યુવા ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે , જેના કારણે એવા અનેક અનુભવી ક્રિકેટર્સ છેકે જે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે અને છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી દૂર રહ્યાં છે , તેમને કમબેક કરવામાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે . ઇંગ્લેન્ડ માટેની વનડે ટીમની જ્યારે પસંદગી કરવામાં આવી રહી હતી , ત્યારે જ બીસીસીઆઇની ટીમ પસંદગી સમિતિએ આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખીને ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું . બીસીસીઆઇએ જે વિશ્વાસ મુક્યો હતો , તેના પર આ યુવા ચહેરાઓ ખરા ઉતર્યા છે . તો ચલો તસવીરો થકી જાણીએ કે કયા ધુંરઘરોના માર્ગમાં અવરોધ બન્યા છે યુવા ચહેરાઓ . મેદાનમાં મસ્તીએ ચઢ્યા ‘નટખટ ' યુવી અને ‘સ્પીડ કિંગ ' બોલ્ટ રહાણે - ધવન ચમક્યાઃ જાણો કઇ છે ભારતની બેસ્ટ ઓપનિંગ ભાગીદારી આ પણ વાંચોઃ - કોણે ભણાવ્યો પાઠ ? શિખર ધવને જણાવ્યું રહસ્ય
2
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી . આ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 227 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . આ સાથે જ ભારતીય કપ્તાન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચતાં મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ વિક્રમ પણ પોતાને નામ કરી લીધો હતો . આ મેચ મિતાલી રાજની 183મી વન ડે મેચ હતી . મિતાલીએ પોતાની કારકિર્દીમાં કુલ 5993 રન ફટકારતાંની સાથે ઇંગ્લેન્ડની કારલોટ એડવર્ડ ( 5992 રન ) ને પાછળ છોડતાં આ વિશ્વ વિક્રમ પોતાને નામ કર્યો છે . ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મિતાલી રાજ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યા ત્યારે તેઓ આ વિશ્વ વિક્રમ તોડવાથી માત્ર 34 રન દૂર હતા . મિતાલી મોટેભાગે ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરે છે , જ્યારે આ મેચમાં મિતાલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો , જે તેમના માટે અને ભારત માટે લાભકારક સાબિત થયો . હવે વન ડે માં સૌથી વધુ રન ફટકારવાનો અને સૌથી વધુ વિકેટ લેવાનો , એ બંન્ને વિશ્વ વિક્રમ ભારતના નામે છે . વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ વિક્રમ ઝૂલન ગોસ્વામીના નામે છે .
2
હવે આપ વિચારતા હશો કે આખરે તે કેણ છે જેના પ્રેમમાં શાહરુખ ખાન પડ્યાં અને આખી દુનિયામાં બૉલવુડથી લઈને હૉલીવુડ સુધીમાં જેના એટલા બધા ફેંસ છે તેમનું દિલ કોઈ કેવી રીતે ભાંગી શકે . શાહરુખ ખાનના હૃદયના ટુકડા કરનાર છે કોણ ? સિમરન , અંજલિ , ટીના , પૂજા કે પછી બીજી કોઈ ? ના ભાઈ ના , આ બધા નામ તો તેની ફિલ્મોની હીરોઇનોનાં છે . શાહરુખ જેના પ્રેમમાં પડ્યા હતા , એ કોઈ છોકરી નથી , જેના પ્રેમમાં શાહરુખ પડ્યા છે . આ વખતે બાબત કઈંક જુદી જ છે . હકીકતમાં શાહરુખ આજકાલ પોતાની ફિલ્મ જબ તક હૈ જાન માટે વ્યસ્ત છે . તેઓ સતત તેના શુટિંગમાં પડ્યાં છે . શાહરુખ ખાનને પોતાની આ ફિલ્મની શુટિંગ દરમિયાન પોતાના કેરેક્ટરની જાન એટલે કે પોતાની દાઢી સાથે એટલો બધો સમય વિતાવવો પડ્યો છે કે તેમને તેનાથી જ પ્રેમ થઈ ગયો પરંતુ શાહરુખ માટે તેમની દાઢી મુસીબત બની ગઈ અને તેમણે પોતાની દાઢી કપાવી નાંખી . હવે શાહરુખ પોતાના દાઢી રૂપી પ્રેમથી વિખુટાં પડી ગયા છે . તેમનુ હૃદય ભાંગી ગયુ છે . તેઓ ઘણાં દુઃખી છે અને ટ્વિટ કરીને પોતાના પ્રેમની યાદો વહેંચી રહ્યાં છે .
1