text
stringlengths
450
101k
મિત્રો તમે જાણો છો કે પતિ પત્નીનો સંબંધ પાછળના જન્મમાં પણ કોઈને કોઈ સંબંધ હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વિવાહ પતિ-પત્ની વચ્ચેનું એવો સંબંધ હોય છે જે ને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાતું નથી. વિવાહ એ બંધન છે જેમાં અગ્નિના સાત ફેરા લઈને અને ધ્રુવના તારાની સાક્ષી માનીને બે તન મન અને આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. હિન્દુ ધર્મમાં 8 પ્રકારના વિવાહ વિશે કહેવામાં આવી છે જેમાં બ્રહ્મ વિવાહ ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે બ્રહ્મ વિવાહ સંપન્ન થયેલા વિવાહમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પોતાનાપણું, સલમાન અને સંબંધ ના મહત્વ વિશે સમજાવવામાં આવે છે. પરિવારને પૂર્ણ સંમતિથી કરવામાં આવેલા બ્રહ્મ વિવાહમા બંને પતિ-પત્ની એકબીજાનું સન્માન રાખીને પરસ્પર પ્રેમ પુર્વક જીવન જીવવાનું વચન આપે છે. સાથ ફેરા વખતે લેવામાં આવેલા વચન ને દરેક વખતે યાદ રાખીને તે પોતાના કુળ અને ખાનદાન ના સન્માનનું પણ ધ્યાન રાખે છે. તેરા સમય લેવામાં આવેલા સાત વચન ખૂબ જ મહત્વ છે. વિવાહ ના સાત વજનમાં 4 વચનનો છોકરાના અને ૩ વચનો છોકરી ના હોય છે. સાત વચન ના કારણે તે બંને એકબીજા માટે પ્રેમ આસક્તિ અનુરાગ થી ભરાઈ જાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેમનો આ જન્મમાં તો શું આગલા જન્મોમાં પણ અલગ થવું સંભવ નથી. જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજાને બેપનાહ પ્રેમ કરે છે તો અવશ્ય આ પ્રેમ આગલા જન્મમાં કોઈને કોઈ રીતે તેમને એક કરી દે છે. જ્યારે બે લોકોમાં પ્રેમ અને સ્નેહ થઈ જાય છે ત્યારે તે હંમેશા માટે એક થઈ જાય છે. તમે જોયું હશે કે કોઈ સ્ત્રી કે પુરુષની પહેલીવાર જોવાથી તમારા મનમાં એક અજીબ પ્રકારનો આકર્ષણ પેદા થાય છે તું ઘણી વાર કોઈને જોવાથી તેના પ્રત્યે નફરત થઈ જાય છે તેનું કારણ પણ આપણા ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવી છે. આપણું અચેતન મન આપણે આગલા પાછલા જન્મનું બધી સ્મૃતિને સંચીત કરે છે. જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ જે આપણા પાછલા જન્મનું સાથી હતો તો આપણે તેના સંપર્કમાં આવવાથી તેના મન સાથે જોડાઈ જઈએ છીએ. તેના કારણે આપણે એકબીજા પ્રત્યે પ્રેમ અને સમર્પણના ભાવ થી ભરાઈ જઈએ છીએ. આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા અને તેની સાથે વાત કરવા ના ભાવ ઊપજે છે.
ઓ આર સી મધુબેન રાઠવા નાં જણાવ્યા અનુસાર તારીખ ૫/૧૦/૨૨ ના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલકાનાં એક ગામ માંથી એક મહિલાનો કૉલ આવ્યો હતો. અને જણાવેલ કે મારા જેઠ મારકુટ કરી, અપ શબ્દો બોલે અને તમને પકડી ને તેના વાસ્ત્રો ફાડી આપ્યા છે અને હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમ…. ૧૮૧ અભયમ માં કૉલ આવતાની સાથે ૧૮૧ ટીમ ઘટના સ્થળે જવા નીકળી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ અભયમના કાઉન્સેલર ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચી ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ ડિમ્પલ બેન દ્વારા પીડિતા બહેન નું કાઉન્સિલ કર્યુ. પીડિતા બહેન દ્વારા જાણવા મળ્યું કે તેમના જેઠ તેમને મારકુટ કરે,તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી.અને તેને બે દિવસ માં જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. સરકારી હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમના પતિ બહાર ગામ રહે છે.અને પીડિતા બહેન તેના નાના બાળકો સાથે એકલા રહે છે તેથી અવર નવર હેરાન કરે છે. પીડિતા બહેન ને તેના જેઠ તેના વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થયને આવી તેણે મહિલાને તેમના ઘરમાં ધસેડી લઈ ગયેલ . અને તેમાં મહિલાને નાકની સોનાની નથણી પણ ખોવાય ગયેલ.અને મહિલાને બ્લાઉઝ,અને ચણિયા જેવા વસ્ત્રો ફાડી આપેલ. તેના જેઠ આમ નશામાં આવી રોજ હેરણન કરે છે.પીડિતાને નાના બાળકો પણ છે તે ડરી ગયેલ અને ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ તેમના જેઠ સાથે વાતચિત કરતા તે થોડા નશામાં છે તેમ જણાતું હતું અને તે GRD પોલીસ છું તેમ કહી ઘરમાં બધાને દબાણમાં રાખે છે. મહિલા ના જેઠ સાથે વાતચિત કરતા તે મહિલાને હજી પણ પહેરેલા બધા વસ્ત્રો ઉતારી લઈશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ . મહિલાને ધમકી આપી અપ શબ્દો બોલતા હતા. પછી મહિલાને કાયદાકિય જાણકારી આપી મહિલાના જેઠ રોજ ખુબજ ધમકી આપે અને આજે તેમને પંપે પાણી ભરવા આવેલ ત્યાંથી તેના ઘરમાં લય ગયેલ અને ખાટલામાં સુવડાવી તેના વસ્ત્રો ફાડી આપેલ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. તે દરમિયાન મહિલાએ બુમા બૂમ પાડતા આજુ બાજુના બહેનો બચાવ્યા હતા. ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા દ્વારા ગભરાયેલ મહિલાને શાંત કર્યા પછી કાઉન્સિલલીંગ કરી મહિલાને આત્મ વિશ્વાસ આપેલ. પીડિતા બહેન ને કાયદાકીય જાણકારી આપી પછી આગની પોલીસ કાર્યવાહિ માટે સલાહ માર્ગદર્શન આપેલ . ત્યારબાદ તેમને આગળની પોલીસ કાર્યવાહી કરવામાં માટે ગોધરા તાલુકા પોલસ સ્ટેશન માં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી મહિલાની આગળની જે તે કાર્યવાહિ પોલીસ સ્ટેશનમાં કરાશે.
ભાવનગર તા. ર૦ :.. ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર બંધ મકાનને નિશાન બનાવી કુલ રૂ. પ.૧૪ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. શહેરમાં ચોરીનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. તસ્કરોનાં તરખાટથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે. ચોરીનાં પ્રથમ બનાવમાં શહેરનાં ચિત્રા વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ નાનજીભાઇ રાઠોડનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી ૩પ હજાર રોકડા અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧૦રપ૦૦ ની બાજુમાં રહેતાં ઉમેશભાઇ બારૈયાના મકાનને પણ નિશાન બનાવી રોકડા ત્થા ઘરેણા મળી રૂ. ૧૯૧૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. ચોરીનાં ત્રીજા બનાવમાં શહેરનાં દેસાઇનગર પેટ્રોલ પંપ પાસે ઋષીરાજનગરમાં રહેતાં રાઘવભાઇ મધુસુદનભાઇ ચૌહાણ પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનનાં તાળા તોડી તસ્કારો ટીવી કેમેરા, ઘડયાળ ૭પ હજાર રોકડા મળી કુલ રૂ. ૩૮૮૭૦૦ ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતાં. ચોરીનાં ચોથા બનાવમાં શહેરનાં સુભાષનગર વિસ્તારમાં ધર્મરાજ સોસાયટીમાં પ્લોટ નં. ર૯ માં રહેતાં વકીલ પ્રવિણભાઇ વામનલાલ પટેલ પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તેનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. ૪૬૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. આમ ચોરીનાં ચાર બનાવોમાં તસ્કરો કુલ રૂ. પ૧૪૯૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (પ-૧૧) (11:56 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST હવે ૩ નહિ પણ ૪ વર્ષે મળશે ગ્રેજયુએશનની ડિગ્રી access_time 10:32 am IST રાજસ્‍થાનમાં પાક રેન્‍જર્સના ફાયરિંગનો BSFએ આપ્‍યો જડબાતોડ જવાબ access_time 10:31 am IST માફિયાની સામે કડક પગલાં ભરવા SPને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્‍યાં access_time 10:27 am IST ૨૩૦ મુસ્‍લિમ ઉમેદવારો ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાઃ માત્ર ૧નો વિજય થયો access_time 10:26 am IST
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક શામળ કૃત પુસ્તક ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ વિશે સાહિત્યકાર નરેશ વેદ અને સાહિત્યસર્જક અખો કૃત પુસ્તક ‘અખેગીતા’ વિશે સાહિત્યકાર દલપત પઢિયારે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. Advertisement સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. આ પણ વાંચો…સ્કિન કેરઃ ચહેરાની સુંદરતા વધારવા માટે અપનાવો જોરદાર નુસખા, સૂતા પહેલા કરી લો આ કામ શ્રી નરેશ વેદ : શામળની ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ પદ્ય વાર્તા છે.આ વાર્તા આજે સરળ અને રોમેન્ટિક વાર્તા લાગે છે. પરંતુ એ જમાનાના સંદર્ભમાં આ વાર્તા આધુનિક છે.છપ્પા, દોહરા અને ચોપાઈમાં લખાયેલી આ વાર્તામાં અલંકારો પણ વપરાયા છે.સાહિત્યકાર નવલરામે શામળને વાણીયાનો કવિ કહ્યો છે. શામળ પદ્ય વાર્તામાં ઉખાણાં મૂકે છે અને સમસ્યાની ગોઠવણી કરે છે.શામળની વાર્તામાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વાસ્તવ ને મૂલ્યનો બોધ પ્રાપ્ત થાય છે. શ્રી દલપત પઢિયાર : મધ્યયુગનો સમર્થ વેદાંત કવિ એટલે અખો.અખાને પુસ્તકોથી પણ વધારે લોકોએ સાચવ્યો છે. ‘અખેગીતા’ રસતૃષા નહીં પણ રંજનતૃષા સંતોષે તેવી કૃતિ છે.કબીર અને અખાનું ઓજસ સમાન છે.અખેગીતા ૪૦ કડવાની કૃતિ છે.દર ૪ કડવા પછી ૧ પદ એમ ૧૦ પદ પણ સામેલ છે.૬ પદ ગુજરાતી છે અને ૪ પદ હિન્દી છે. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews
તિહાર જેલના પૂર્વ ડીજી અને પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ તિહાર જેલમાંથી ‘આપ’ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના લીક થયેલા વીડિયો પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, તેમણે કહ્યું, “તે જેલ પ્રશાસનની ભૂલ છે, કારણ કે તે રાજકીય વ્યવસ્થાને રિપોર્ટ કરે છે. જ્યારે તેમના પોતાના મંત્રીઓ જેલમાં હોય ત્યારે તેઓ કેવી રીતે કાર્ય કરશે? જો નિયમો પરવાનગી આપે તો તેમના (સત્યેન્દ્ર જૈન) સસ્પેન્શન અથવા બરતરફીની ભલામણ ઉપ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કરી શકો છો. કિરણ બેદીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને કદાચ ખબર ન હતી કે તિહાર જેલમાં દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે. બધું રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “તેની તપાસ થવી જોઈએ કે શું તેમને (સત્યેન્દ્ર જૈન)ને પણ પગાર આપવામાં આવી રહ્યો છે? જો તેમને માસિક પગાર મળી રહ્યો છે, તો તેના બદલામાં તેઓ શું કામ કરે છે? શું તેમણે જેલમાં તેમની ઓફિસ ખોલી છે?” તેમને મંજૂરી કોણે આપી? આ કરવા માટે?” આજે તિહાડ જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સંભવતઃ બહારથી મંગાવેલું ભોજન ખાતા જોવા મળી રહ્યા છે. આ પહેલા તેમનો જેલની અંદર મસાજ કરાવતો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ કર્યા છે.
ચંદીગઢ : હરિયાણા સરકારે ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યએ લોકડાઉન 5 જુલાઇ સુધી લંબાવાનો હુકમ જાહેર કર્યો છે, જો કે, આ દરમિયાન થોડી છૂટછાટોનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટમાં ચિંતા વધી જોકે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચિંતા ઊભી થઈ છે. દરમિયાન કેન્દ્રએ રાજ્યોને જાગ્રત રહેવા જણાવ્યું છે. હરિયાણા સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે હરિયાણાના ફરીદાબાદમાં એક ડેલ્ટા પ્લસ વેરિએન્ટ દર્દી પણ મળી આવ્યો હતો. હરિયાણામાં કોરોનાની સ્થિતિ હરિયાણામાં શનિવારે કોરોના વાયરસથી 17 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે રાજ્યમાં કુલ 121 નવા કેસોથી 7,68,263 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 9,368 લોકોના સંક્રમણથી મોત નીપજ્યાં છે. બુલેટિન મુજબ ગુડગાંવ, હિસાર, પાણીપત અને ભિવાની જિલ્લામાં બે લોકોના મોત થયા છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation સંઘર્ષમાંથી સુખનો સૂરજ ઉગ્યો / આ 7 વર્ષની બાળકીને ઓનલાઇન અભ્યાસ કરવાની ઇચ્છા પૂર્ણ થઈ ટ્વિટરને મોટો ફટકો / નવા IT કાયદા અંતર્ગત કરવામાં આવી હતી નિમણૂંક, ભારતમાં ટ્વિટરમાં ફરિયાદ અધિકારીનું રાજીનામુ By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
એમેઝોનના ડીજીટલ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન મેગા સેલ ચાલી રહ્યો છે. અહીંથી ગ્રાહક પ્રખ્યાત આધુનિક ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકે છે. આ સેલમાં 5G સ્માર્ટફોન Galaxy M42 પર ભારી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. સેમસંગ ગેલેકસ M42 5G બે સ્ટોરેજ ઓપ્શન 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB વેરિએન્ટમાં આવે છે. ફોનના સામાન્ય વેરિયંટની કિંમત 21,999 રૂપિયા છે. ત્યાં, ફોનનું ટોપ પ્રકારમાં 23,999 રૂપિયામાં આવે છે. પરંતુ ઓફર હેઠળ ફોનને ઓછી કિંમતમાં ખરીદીને વસાવી શકો છો. સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન આજે આપણે સેમસંગ F23 (5G) મોબાઇલની માહિતી અંગે ચર્ચ કરીશું. આ મોબાઇલ 6 GB RAM, 128 GB ROM અને 5000 mAh બેટરી સાથે આ ફોન આવે છે. અને આ મોબાઇલમાં ખાશ વાત એ છે કે Qualcomm Snapdragon 750G પ્રોસેસર સાથે આ મોબાઇલ એમેજોન આવે છે. પોસ્ટ ઓફિસની નવી સ્કીમ : રૂપિયા 4950/- સુધી માસીક આવકની યોજના સેલમાં ફોનને HDFC બેન્ક કાર્ડથી ખરીદવા પર 2,000 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. એ ઉપરાંત એમેઝોન પર 1000 ની કુપન આપવાંમાં આવી રહી છે. સાથે જ એની ખરીદી પર એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI નો પણ ફાયદો આપવામાં આવે છે. સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન ફીચર્સ તહેવારોની સિઝનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આવી મોટી અપડેટ, જાણો આજના ભાવ આ ફોન 6.6 ઇંચ HD+ ઇન્ફિનિટી-U ડિસ્પલે સાથે આવે છે, જે દિવસના ઉજાસમાં પણ તમે ખુબ સારી વ્યલિન્ગ આપશે. પ્રોસેસર તરીકે આ ફોનમાં Snapdragon 750G ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન બ્લૅજીંગ ફાસ્ટ LPDDR4x 8GB RAM સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. સેમસંગનો નવો એન્ડ્રોઇડ 11 આઉટ ધ બોક્સ One UI 3.1 પર કામ કરે છે.
સમજણમાં જ સુખ રહેલું છે. દુઃખો કેવળ સમજણના અભાવના કારણે ઉદ્ભવે છે. એ જ દુઃખને સકારાત્મક સમજણથી વધાવીએ તો કેવા સુખની અનુભૂતિ થાય છે તે જોઈએ. બીજી સાંખ્ય સમજણ – પંચભૂતથી બનેલા આ જગતમાં જીવ-પ્રાણીમાત્રથી માંડી ભૌતિક પદાર્થમાત્ર બધું જ નાશવંત છે. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ અવિનાશી નથી. પંચભૂતાત્મક આ બ્રહ્માંડમાં જે નાશવંત છે તેમાં જેટલી આસક્તિ અને પ્રીતિ વિશેષ હોય તેટલા દુઃખી થવાય અને તેને વિષે જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા સુખી રહેવાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સુખી થવાના ઉપાય રૂપે સાંખ્ય વિચાર દૃઢ કરાવતાં પહેલા પ્રકરણની બીજી વાતમાં કહ્યું છે કે, “સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહિ ને સાંખ્ય વિના અરધો સત્સંગ કહેવાય માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો.” ગમે તેટલું મોટું આભ ફાટી પડે તેવું દુઃખ આવ્યું હોય તોપણ સાંખ્ય એ એવી સમજણ છે કે જેનાથી આંખના પલકારામાં દુઃખ દૂર કરી શકાય છે. સાંખ્ય સમજણ ચિંતા રહિત કરી દે છે. ગમે તેવી સ્થિતિ-પરિસ્થિતિમાં પણ હિંમત સાથે ટકી રહેવાનું બળ રહે છે. સાંસારિક જીવનમાં પોતાને વિષે અને અન્યને વિષે એમ બેયને વિષે સાંખ્ય સમજણ દૃઢ કરવી જ પડે. પોતાના જીવનમાં લાંબા સમય માટે દૈહિક માટે દૈહિક શારીરિક માંદગી આવે, ગમે તેટલી દવા કરાવવા છતાં રોગનું નિદાન ન થાય અથવા તો કોઈ દવા લાગુ જ ન પડે કે દિવસે દિવસે રોગની પીડા વધતી જાય તેવા સમયમાં બહુધા બિમારીના દુઃખ કરતાં માનસિક રીતે વધુ દુઃખી થઈ જતા હોય છે. ક્યારેક સત્સંગ કરવા છતાં, ભજન-ભક્તિ કરવા છતાં દેહના દોષ પીડે, તેની સામે લડવા છતાં હારી જવાય એવા સમયમાં સાંખ્ય સમજણે કરીને દૈહિક તથા માનસિક બિમારીનું અને દેહના દોષોનું એમ બંને દુઃખ દૂર થાય છે. જે કંઈ રોગ છે, દોષો છે તે દેહના છે, પીડા દેહને થાય છે. દેહ તો નાશવંત અને ખોટો છે. આત્મા તેનાથી નોખો છે અને આત્માને શ્રીજીમહારાજે કૃપા કરી અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. તેને વિષે કોઈ રોગ પણ નથી અને કોઈ દોષ પણ નથી. આવી સાંખ્ય સમજણથી દેહનાં દુઃખ અને દોષ બેયથી પર થઈ શકાય છે. દેહના દોષે કરીને દુઃખી ન થવાની સમજણ કરાવતા શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું એમ જાણીને ચિત્તના સારા-ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું.” ઘર-પરિવારમાં કોઈ સ્વજન ધામમાં જાય ત્યારે ગમે તેવા હિમાલય જેવા અડગ હોય, શૂરવીર હોય તેમની સ્થિતિ પણ ડગી જતી હોય છે. કારણ કે પોતાના દેહનાં સગાં-સંબંધીને જ પોતાનાં સાચાં સગાં મનાયાં છે અને એને વિષે જ મમત્વ દૃઢ થયેલું છે તેથી તેનો વિયોગ અસહ્ય થઈ પડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મૃત્યુ નિશ્ચિત છે.” મનુષ્ય પોતે અનુભવે છે કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આજે નહિ તો કાલે, કોઈ પણ નિમિત્તે દરેકનો નશ્વર દેહ તો પડવાનો જ છે. છતાં પણ દરેક વ્યક્તિ ‘હું અને મારો પરિવાર સદાય અમર રહેવો જોઈએ’ એવા જ ભ્રમમાં ફરે છે. પરિણામે જો પરિવારમાં કોઈ નાનું બાળક પણ ધામમાં જાય તો દુઃખી દુઃખી થઈ જાય. સત્સંગી થયા પછી સાંખ્ય સમજણ તો કેળવવી જ પડે તો સદાય સુખી રહેવાય અને શ્રીજીમહારાજનો રાજીપો પણ એવા સાંખ્ય સમજણવાળા હરિભક્તો ઉપર જ થાય છે. સંવત 1876ની સાલમાં ગઢપુરમાં શ્રીજીમહારાજ વિચરણ કરી પધાર્યા. સમગ્ર ગઢપુરમાં આનંદ-ઉત્સવ થઈ ગયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોને કથાવાર્તાથી બળિયા કરતા હતા. આ અરસામાં દાદાખાચરના દરબાર ગઢમાં પાંચુબાનાં નાનાં દીકરીને ગંભીર મંદવાડ થયો અને થોડા જ સમયમાં તેઓ દેહ મૂકી ધામમાં ગયાં. સમગ્ર દરબારમાં બધા શોકાતુર થઈ ગયા. બાઈઓ રિવાજોને આધીન થઈ રુદન કરવા લાગ્યાં. શ્રીજીમહારાજે સૌને ધીરજ આપતાં કહ્યું, “અમે વનવિચરણમાં હતા ત્યારે એક ડોશીએ અમારી ખૂબ સેવા કરી હતી. તેથી તેમનું પૂરું કરવા અહીં અમે સત્સંગમાં જન્મ ધરાવ્યો હતો. માટે તેમને અમે અમારી મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે માટે કોઈ શોક કરશો નહીં. હીરાબાને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે. આવા મંગળ પ્રસંગે કોઈ શોક કરવો નહિ, આનંદ કરવો.” પરંતુ સામાજિક રિવાજો મુજબ બાઈઓ રુદન કરતાં હતાં; જે શ્રીજીમહારાજને ન ગમ્યું. આ વાતની દાદાખાચરને ખબર મળતાં તેઓ તરત જ શ્રીજીમહારાજ પાસે આવ્યા અને સામાજિક રિવાજો વિષે વાત કરી. બાઈઓ વતી ક્ષમા માંગી. એ વખતે શ્રીજીમહારાજે દાદાખાચરને સાંખ્ય સમજણ વિષે વાત કરતાં કહ્યું કે, “દાદા, જ્ઞાનનો અંત સમજણની સ્થિતિ છે. એવી સાંખ્ય સમજણ થાય ત્યારે જગતમાં જે કાંઈ દેખાય છે તે નાશવંત જ છે એવું ભાસે. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિમાં હેત, પ્રીતિ કે વાસના ન રહે કે તેને વાસ્તે હાયવોય ન થાય.” બીજે દિવસે બ્રહ્મચારી દરબાર ગઢમાં થાળ લેવા ગયા. બ્રહ્મચારીએ બાજોઠ પર મહારાજને બિરાજમાન કરી ઢાંકેલો થાળ ખોલ્યો તો અંદર માત્ર ભૈડકું જ હતું. થાળમાં ભૈડકું જોઈ મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી, આ શું છે ?” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ, અત્યારે દરબાર ગઢમાં હીરાબાનો શોક છે. માટે સામાજિક રિવાજ મુજબ બાર દિવસ સુધી આવો જ થાળ આવશે.” મીંઢીઆવળ અને મરચાંના ગોળા જમાડનારા મહારાજ હસતા-હસતા ભૈડકું જમાડવા લાગ્યા. શ્રીજીમહારાજ જમાડી રહ્યા હતા એ વખતે એક બાઈ માથે ઘીનો ગાડવો લઈ આવ્યાં. પંચાંગ પ્રણામ કરી બેઠાં. મહારાજે તરત જ કહ્યું, “અહો ! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરનાં છો ?” બાઈએ બે હાથ જોડી કહ્યું, “હા મહારાજ, ભગતે આ ઘીનો ગાડવો લઈ આપનાં દર્શને મોકલી છે.” મહારાજે પૂછ્યું, “ભગત, મજામાં તો છે ને ?” ત્યારે બાઈએ કહ્યું, “મહારાજ, આપ મળ્યા ત્યારથી આપની કૃપાએ ભગત સુખી જ હતા પણ હવે વધુ સુખિયા થયા.” શ્રીજીમહારાજે જાણતા હોવા છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું, “બાઈ, તમે શું બોલ્યા ? કાંઈ આ બધા સમજે તેમ બોલો.” ત્યારે બાઈએ ચોખવટ કરતાં કહ્યું, “મહારાજ, આપે 20 વર્ષથી એક મહેમાન રૂપે દીકરાને સાચવવા આપ્યો હતો તેને દયા કરી અમારા કરતાં વહેલા મૂર્તિના સુખમાં મૂકી દીધો. દીકરો હતો ત્યાં સુધી તેના માટે ભગતને થોડીઘણી ચિંતા રહેતી પણ હવે કોઈ ચિંતા નથી. દીકરાની ક્રિયા પતાવી ભગત ખેતરે જતા રહ્યા અને મને ઘીનો ગાડવો લઈ અહીં મોકલી દીધી જેથી કોઈ કાણ-મોકાણ કરવા આવે જ નહીં.” દેવજી ભગત અને તેમનાં ઘરનાંની આવી સમજણની સ્થિતિ જોઈ શ્રીજીમહારાજ ખૂબ જ રાજી થયા અને ઘીના ગાડવા તરફ હાથ કરી પાંચુબાને કહ્યું, “આ ગાડવો હમણાં રાખી મૂકો. હીરાબાનો શોક ઊતરે પછી થાળમાં ઉપયોગ કરજો.” બાઈઓ શ્રીજીમહારાજનો સાંખ્ય દૃઢ કરાવવાનો મર્મ સમજી ગયાં અને સર્વે શોક ટાળી સાંખ્ય સમજણ દૃઢ કરી મહારાજને રાજી કર્યા. સમજણના અભાવે પાંચુબાની એક નાની દીકરી ધામમાં ગઈ તોપણ દુઃખી દુઃખી થઈ ગયાં; જ્યારે દેવજી ભગતનો એકનો એક જુવાનજોધ 20 વર્ષનો દીકરો ધામમાં ગયો છતાંય ભગત અને તેમના ઘરનાં આનંદમાં રહી શક્યાં. કારણ કે તેમણે સાંખ્ય સમજણે કરીને દીકરા અને સંસાર પ્રત્યેનો મોહ-આસક્તિ ટાળી દીધાં હતાં. દેહનાં સગાં સંબંધીનો વિયોગ થાય ત્યારે કેવી સમજણ રાખવી તે સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં કહ્યું છે કે, “કાં જે ઘરમાં દશ માણસ હોય ને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે એમ માનવું.” એવી રીતે આપણા જીવનમાં પણ જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા જ ગમે તેવા સંજોગોમાં પણ સુખી રહી શકાય. તેની વિશેષ માહિતી સાથે મળીશું આવતા અંકે...
પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા ? નવી દિલ્હી :ચોરોએ જર્મનીના એક મ્યુઝિયમમાંથી આશરે 1.4 મિલિયન પાઉન્ડના સોનાના સિક્કાની ચોરી કરી છે.ભારતીય રૂપિયામાં આ પ્રાચીન અને દુર્લભ સિક્કાઓની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. પોલીસનું કહેવું છે કે ચોરોએ 9 મિનિટમાં આ કામ કર્યું છે. તેઓએ મધ્યરાત્રિએ બાવેરિયાના માન્ચિંગમાં મ્યુઝિયમમાંથી સેન્કડો સિક્કાઓની ચોરી કરી હતી. પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા? આ ચોરીનો અગાઉની કોઈ ચોરી સાથે સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.ચોરી બાદ બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફ મ્યુઝિયમમાં આવ્યો ત્યારે તેમને ફ્લોર પર તૂટેલા કાચ પડ્યા હતા અને સોનાના સિક્કા ક્યાંય મળ્યા ન હતા. પોલીસને શંકા છે કે આ સિક્કાઓની ચોરી પાછળ સંગઠિત ગુનેગાર ગેંગનો હાથ છે. આથી પોલીસ જૂની ચોરીઓને આ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. આવો જ એક કિસ્સો વર્ષ 2017માં જર્મનીના બર્લિનમાં જોવા મળ્યો હતો. તે સમયે ચોરો 100 કિલો સોનાના સિક્કા ચોરી ગયા હતા. બે વર્ષ પછી ડ્રેસ્ડનના ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમમાંથી 21 હીરાના ઘરેણાં ગુમ થયા. ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી (11:56 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
નવી દિલ્હી: ભારત સરકાર ચીનના બદઈરાદાઓના કાયમી ઉકેલરૂપે પૂર્વોત્તરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઇ રહી છે. આશરે 2000 કિમી લાંબો હાઈવે અરુણાચલ પ્રદેશની લાઈફલાઈન અને ચીન સામે ભારતની કાયમી ગ્રાઉન્ડ પોઝીશન લાઈન પણ સાબિત કરશે. આ યોજનાના વ્યૂહાત્મક મહત્ત્વ અંગે વાત કરીએ તો તે ભારત-તિબેટ વચ્ચે ખેંચાયેલી સીમા રેખા મેકમોહન લાઈનથી થઈને પસાર થશે. અંગ્રેજોના વિદેશ સચિવ હેનરી મેકમેહોને સરહદ તરીકે તે રજૂ કરી હતી અને ભારત તેને જ અસલ સરહદ માને છે, જોકે ચીન તેને ફગાવે છે. આ હાઈવેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને કરશે. સૈન્ય લોજિસ્ટિક સપોર્ટ આપશે. ફ્રન્ટિયર હાઈવે તવાંગ બાદ ઈસ્ટ કામેંગ, વેસ્ટ સિયાંગ, દેસાલી, દોંગ અને હવાઈ બાદ મ્યાનમાર સુધી જશે. આ યોજનાથી શું ફાયદો થશે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. તો જાણી લો કે ચીન જ નહીં, મ્યાનમારની સરહદ પણ સુરક્ષિત થશે. સરહદી ક્ષેત્રથી પલાયન રોકવામાં મદદ મળશે. હાઈવેની આજુબાજુ વાઈબ્રન્ટ વિલેજ વિકસિત થવાથી એ સુના ગામો પર નજર રાખી શકાશે જેમને ચીન વસાવી રહ્યું છે. ત્રણ હાઈવે મળીને એક થશે અરુણાચલ પ્રદેશમાં બે નેશનલ હાઈવે પહેલાથી જ છે - ટ્રાન્સ અરુણાચલ હાઈવે અને ઈસ્ટ-વેસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર. હવે આ ત્રીજા હાઈવે સાથે રાજ્યના તમામ કોરિડોર પરસ્પર મળી જશે અને દૂરના વિસ્તારો સુધી રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. સંપૂર્ણ અરુણાચલને જોડશે આ હાઈવે અરુણાચલના તમામ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોને કનેક્ટ કરશે. તેમાં તવાંગની કે માગો-થિંગબૂને વિજયનગરથી થઈને અપર સુબનસિરી, દિબાંગ ઘાટી, છાગલાગામ અને કિબિથૂ વચ્ચે હાઈવે કનેક્ટિવિટી અપાશે. પૂર્વોત્તરમાં પણ થશે જી20ની બેઠકો ભારત જી20ની કેટલીક બેઠકો પૂર્વોત્તર રાજ્યોમાં પણ યોજશે, જેથી અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. આયોજનના ભાગરૂપે એક બેઠક મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ યોજાશે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે 2022ના ઉદઘાટન વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે એક પ્રવાસન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. અહીંના હાઇ-વેની બાજુમાં 100 વ્યૂ પોઇન્ટ પણ બનાવાશે. મિઝોરમમાં નવ વ્યૂ પોઇન્ટ બનાવવાની સાથે તેની શરૂઆત થશે.
૨૦૦૭માં વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન ૬.૦૭ કરોડ ટન હતું, જે મકાઈ (૭.૮૪ કરોડ ટન) અને ચોખા (૬.૫૧ કરોડ ટન) પછી ત્રીજા ક્રમાંકે આવે છે.[૨] ઘઉં એ ઘણી સંસ્કૃતિના ભોજનનો પ્રમુખ ધાન્ય છે. એને દળીને એનો લોટ બનાવવામાંં આવે છે, જે વિવિધ વાનગી બનાવવામાં વપરાય છે. તેના લોટમાં આથો લાવી અને બ્રેડ, બિસ્કીટ, કૂકિઝ, કેક, પાસ્તા, નૂડલ્સ વગેરે બનાવાય છે.[૩] ગુજરાતી ભોજનમાં ઘઉંનો ઉપયોગ મોટા ભાગે રોટલી, લાડુ, લાપસી જેવી વાનગીઓ બનાવવામાં કરાય છે. વિદેશોમાં અમુક જગ્યાએ તેમાં આથો લાવી અને બિયર જાતનો શરાબ [૪], વોડકા જાતનો શરાબ,[૫]પણ બનાવાય છે. તેનો ઉપયોગ જૈવિક બળતણ[૬] તરીકે પણ થાય છે. અમુક પ્રમાણમાં આ પાકનું ઉત્પાદન પાળેલા પશુઓના ચારા તરીકે પણ કરાય છે. તેનો ઉપયોગ છાપરું બાંધવામાં પણ કરવામાં આવે છે.[૭][૮] ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે અને વિશ્વમાં તેનો વપરાશ પણ બહોળા પ્રમાણમાં થાય છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વ વધારે છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. તેની આ ગુણવત્તાને કારણે ઘઉં ધાન્યનો રાજા ગણાય છે. ભારતમાં ઘઉં સર્વત્ર થાય છે. નહેરોના પાણીની સગવડને લીધે ખાસ કરીને પંજાબમાં ઘઉંનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. ઉત્તર ભારતમાં પણ ઘઉં પુષ્કળ થાય છે તેથી ઉત્તર ભારતના લોકોમાં ઘઉં માનીતો આહાર છે. ગુજરાતમાં પણ ઘઉં સારા પ્રમાણમાં થાય છે. ઘઉંને ચોમાસામાં છાશિયા પાક તરીકે અને શિયાળામાં રવિપાક તરીકે વાવવામાં આવે છે . પિયત(રવિપાક)ના ઘઉંને સારા નિતારવાળી કાળી, ગોરાડું કે બેસર રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે, જ્યારે બિન-પિયત (છાશિયા-ચોમાસું પાક)ના ઘઉં માટે કાળી અને ભેજનો સંગ્રહ કરે તેવી ચીકણી જમીન અનુકૂળ આવે છે. એકંદરે પોચી કાળી જમીન ઘઉંને વધુ માફક આવે છે. ઘઉંના છોડ દોઢ-બે હાથ ઊંચાઈના થાય છે. તેના સાંઠા (છોડ) પોલા હોય છે. તેને ઉંબીઓ આવે છે. ઉંબીઓમાં ઘઉંના દાણા હોય છે. ઘઉંની લીલી ઉંબીઓને શેકીને તેનો પોંક પાડીને લોકો ખાય છે. ઘઉંની જાતોફેરફાર કરો ઘઉં ઘણી જાતના થાય છે. કાઠા ઘઉં અને પોચા ઘઉં એવા બે ભેદ છે. રંગભેદે કરી ઘઉંના ધોળા અને લાલ (રાતા) ઘઉં વધારે પૌષ્ટિક ગણાય છે. એ સિવાય વાજિયા, પૂંસા, બન્સી, પૂનમિયા, ટુકડી, દાઉદખાની ઘઉં (ભાલીયા ઘઉં), લોક વન (લોક-1), જૂનાગઢી, સરબતી, સોનારા, કલ્યાણ સોના, સોનાલીકા ઈત્યાદિ ઘઉંની જાતો જાણીતી છે. ઘઉંની વધુ પાક આપતી અનેક સુધારેલી જાતો શોધાઈ છે. ગુજરાતના ભાલ વિસ્તારના ઘઉં અને મધ્ય ભારતમાં ઇન્દૌર-માળવાના ઘઉં વખણાય છે. વપરાશફેરફાર કરો ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે. વળી ઘઉંના લોટમાંથી શીરો, લાપશી, લાડુ, સુખડી, માલપુડા, પૂરણ પોળી, ઘેબર વગેરે પકવાનો પણ બને છે. ઘઉના પકવાનોમાં ઘી, ખાંડ, ગોળ કે સાકર નંખાય છે. ઘઉંને પાંચ-છ દિવસ પલાળી રાખી તેના સત્વનો બદામી પૌષ્ટિક હલવો બનાવાય છે. ઉપરાંત ઘઉંની થૂલી પણ પૌષ્ટિક છે. જેનો ઉપયોગ અશક્ત-માંદા માણસોને શક્તિ આપવા માટે થાય છે. વળી ઘઉંમાં ચરબીનો ભાગ ઓછો હોવાથી તેના લોટમાં ઘી કે તેલનું મોંણ નાખવામાં આવે છે તેમજ તે રોટલી કે રોટલા સાથે ઘી, માખણ કે મલાઈનો ઉપયોગ થાય છે. ઘઉંની સાથે યોગ્ય પ્રમાણના ઘી કે તેલ લેવાય તે જરૂરી છે. ઘી સહિત ઘઉં ખાવાથી વાયુ ને દૂર કરે છે અને તે બદી કરતા નથી. ઘઉંની રાબ કરતાં રોટલી પચવામાં ભારે છે અને તે કરતાં પૂરી, શીરો, લાડુ, લાપશી (કંસાર), ગોળપાપડી અનુક્રમે એકબીજાં કરતા વધુ ભારે છે. ભારતમાં ઘઉંની રોટલી સામાન્યતઃ મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં અતિશય પાતળી ફૂલકા રોટલી ખવાય છે પરંતુ તે વધુ હિતાવહ નથી, કારણકે પાતળી રોટલીમાં ઘઉના પ્રજીવકો (વિટામીનો) અગ્નિના તાપથી જલ્દી નાશ પામે છે. એકંદરે તો ઉત્તર ભારતની જાડી રોટલી કે બાટી આરોગ્યની દ્રષ્ટીએ વધુ હિતકારી છે. જો કે ઘઉં વિશ્વની મોટાભાગની ખાદ્ય પ્રોટિન ખોરાકની પૂર્તિ કરે છે, છતાં લગભગ દર ૧૦૦ કે ૨૦૦ એ એક માણસ 'સિલિક રોગ' થી પીડાય છે, આ પરિસ્થિતિ ઘઉંમાં મળતા 'ગ્લુટેન' નામક પ્રોટિન પ્રત્યે નબળી પ્રતિરક્ષા પ્રણાલીને કારણે ઉદ્ભવે છે (આંકડા યુ.એસ. માટેના છે). [૯][૧૦][૧૧] આ પણ જુઓફેરફાર કરો ભાલીયા ઘઉં સંદર્ભફેરફાર કરો ↑ Belderok, Bob & Hans Mesdag & Dingena A. Donner. (2000) Bread-Making Quality of Wheat. Springer. p.3. ISBN 0-7923-6383-3. ↑ FAO (૨૦૦૭). "FAOSTAT". મેળવેલ ૦૫ મે ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ) ↑ Cauvain, Stanley P. & Cauvain P. Cauvain. (2003) Bread Making. CRC Press. p. 540. ISBN 1-85573-553-9. ↑ Palmer, John J. (2001) How to Brew. Defenestrative Pub Co. p. 233. ISBN 0-9710579-0-7. ↑ Neill, Richard. (2002) Booze: The Drinks Bible for the 21st Century. Octopus Publishing Group - Cassell Illustrated. p. 112. ISBN 1-84188-196-1. ↑ Department of Agriculture Appropriations for 1957: Hearings ... 84th Congress. 2d Session. United States. Congress. House. Appropriations. 1956. p. 242. ↑ Smith, Albert E. (1995) Handbook of Weed Management Systems. Marcel Dekker. p. 411. ISBN 0-8247-9547-4. ↑ Bridgwater, W. & Beatrice Aldrich. (1966) The Columbia-Viking Desk Encyclopedia. Columbia University. p. 1959. ↑ Fasano, A. "Prevalence of celiac disease in at-risk and not-at-risk groups in the United States: a large multicenter study". Arch Intern Med. 163 (3): 286–292. doi:10.1001/archinte.163.3.286. PMID 12578508. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) ↑ Presutti, John (2007-12-27). "Celiac Disease". American Family Physician. 76 (12): 196–1802. મૂળ માંથી 2021-04-19 પર સંગ્રહિત. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) ↑ Hill, I. D., Horvath, K., and Fasano, A., Epidemiology of celiac disease. 1: Am J Gastroenterol. 1995 Jan;90(1):163-4
આપણી કઈ ઋતુ આકરી નથી? શિયાળાના થોડાક દહાડા જરૂર વસમા હોય છે અને ચોમાસામાં તો થોડાંક અઠવાિડયાં. પણ અણગમાની લાગણી કોઈ ઋતુ સાથે જોડાયેલી જોવા મળતી હોય તો તે ઉનાળા સાથે. શિયાળો ભોગી, ઉનાળો જોગી, ચોમાસું રોગી. જોગી કોને ગમે? પણ ત્રણ એવા છે જેમને ઉનાળો ગમતો લાગે છે. જવાસો ઉનાળાની ગરમી પીને કેવો લીલોછમ ખીલી રહ્યો હોય છે! બીજો ઉનાળાનો આશક છે સંત ફ્રાન્સિસનો બંધુ—ગર્દભ. મારા એક મિત્ર કહેતા હતા: ગધેડો ઉનાળામાં કેમ પ્રસન્ન હોય છે, જાણે છે? ચોમાસામાં ચોગમ ભર્યું ભર્યું લીલું ઘાસ જોઈ ક્યારે આ બધું ખાઈ રહીશ એ દુઃખે બિચારો દૂબળો થાય છે, તે જ્યારે ઉનાળામાં ચારેકોર ખાલીખમ ઉજ્જડ ધરતી જુએ છે ત્યારે કેવો બધાનો પાર આવ્યો એમ રાજીરાજી થઈ રહે છે. ત્રીજું કોઈ ઉનાળા પર પ્રસન્ન હોય તો તે મને લાગે છે કે કોઈ કવિનું મન. એક કવિ વિશે તો હું ખાતરીથી કહી શકું. બહાર ખુલ્લામાં હીંચકા ઉપર પોતે ઝૂલતા હતા. મળવા આવેલા ઉદીયમાન કવિએ પૂછ્યું, આવા તાપમાં કેમ અહીં? તો કહે ઓગળું છું. — ઓગળવાની જરૂર પણ એમને હતી. (હું બૃહત્‌કાય બલ્લુકાકાની વાત કરું છું.) ચોમાસું (મૉન્સૂન) આપણી લાક્ષણિક ઋતુ છે, પણ પશ્ચિમ અને પૂર્વ કિનારે એના સમય જુદા છે. ઉનાળાનો સૌ હિંદીઓનો અનુભવ એ રાષ્ટ્રીય અનુભવ છે એમ કહી શકાય. બલકે કેટલાક ભાગોમાં તો હવામાન બાર મહિનામાંથી ચાર મહિના ઉષ્ણ. બીજા ચારમાં ઉષ્ણતર અને બાકીના ચારમાં ઉષ્ણતમ હોય છે, કેટલાક ભાગ જરૂર સંતોષ લઈ શકે એમ છે કે એમને આપણા ચાલુ બાર માસના ઉનાળાની વચ્ચે બે માસ ઠંડીના અને થોડાંક અઠવાડિયાં હેલી અને ટાઢાં ટબૂકલાંનાં આવી જાય છે. આવી આપણી રાષ્ટ્રીય ઋતુ માટેનો અણગમો કદાચ વધુ તો આપણે ગોરાઓનું જોઈને કેળવ્યો લાગે છે. ગરમી શક્તિ ચૂસી લે છે એ ગોરાઓને માટે હોય તેટલું આપણે માટે સાચું નયે હોય. બલકે કહે છે કે ગરમીમાં મરુભૂમિના ઊંડા કૂવાઓનું પાણી તાકાત આપનારું હોય છે. શહેરનાં સિમેન્ટનાં ગરમી-પેટી જેવાં મકાનો અને ડામરની સડકોથી દૂર ખુલ્લી સીમમાં કે જંગલમાં પગ મૂકતાં ઊલટો જ અનુભવ થવાનો સંભવ છે. ઉનાળો ત્યાં અનેક રીતે વ્હાલ કરી રહ્યો હોય છે. મહુડાં-ફૂલથી શરૂ થતી આ ઋતુ પછીથી અરણી અને કરમદીની અને છેક મેેઘના સ્વાગત વખતે કડા (कुटज)નાં કુસુમની ઘેરી મધુર સુગંધથી મઘમઘી રહી હોય છે. વન-સીમમાં ચાલવાની તક જેમણે લીધી છે તેઓ ચૈત્ર-વૈશાખની રાતો કેવી મહેકી રહી હોય છે તે જાણે છે. ઘ્રાણેન્દ્રિય જ નહિ પંચેન્દ્રિય-સંતર્પક છે આ જોગી ઉનાળો. વસંત આવતાં જ ઊઘડેલો કોયલ-બુલબુલ આદિ પંખીઓનો કંઠ મીઠા સ્વરોથી ઊભરાતો હોય છે. મહુડાં, કેરી, રાયણ, કરમદાં, ટીંબરું, આદિ સ્વાદુ વાનગીઓ પ્રકૃતિ અનેક હાથે અર્પી રહી હોય છે. પાણીનો પૂરો સ્વાદ પણ ઉનાળા વગર શી રીતે માણી શકાત? અને પાણીનો સર્વાંગ સ્પર્શ! प्रसन्नवारिः स्पृहणीयचन्द्रमाः એમ કાલિદાસે ઉનાળાને બિરદાવ્યો છે. પાણીનો, ચંદ્રનાં રશ્મિઓનો, ને પવનલહરીનો સ્પર્શ અને ચમકતી ચાંદની અને વનલક્ષ્મીનું દર્શન! અને છતાં ઉનાળો જોગી છે. અન્ન, વસ્ત્ર અને ઓટલો, ત્રણે અંગે માનવબાળને પણ મુક્તતા અર્પે છે. આ ઋતુમાં વનપક ફળો ઉપર આપણી કેટલીય બધી વસ્તી લગભગ ગુજારો કરે છે. વસ્ત્રની ઓછામાં ઓછી જરૂરિયાત અને છાપરાથી પણ મુક્તિ. આ ઋતુમાં માણસ આકાશનો વિરાટ વારસો સ્વીકારવા તરફ વળે છે. ઘરઆંગણે બોરસલી નીચે ઊભા રહ્યો છો? કે શિરીષની સમીપમાં? આખું અસ્તિત્વ જાણે મહેક મહેક થઈ જાય છે. પણ જોગી ઉનાળાના ધામા તો છે લીંબડા નીચે. દૂર દૂર હિંદીમહાસાગરને તટે બાલી દ્વીપના દક્ષિણ કિનારે લીંબડો જોવા મળ્યો ત્યારે એની પાસે રોકાઈ આપણી રાષ્ટ્રીય ઋતુના એ સાથી સાથે જરીક હસ્તધૂનન મેં કરી લીધું હતું. મે, ૧૯૫૪ ← આંસુ અને કમળ સારસ્વત ધર્મ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ઉમાશંકર_જોશી/આપણી_રાષ્ટ્રીય_ઋતુ&oldid=17323"
રાષ્ટ્રપતિ શાસનના પડઘા :કૉંગ્રેસી નેતા ખડગે અને અહમદ પટેલ મુંબઈમાં: શરદ પવાર સાથે ચર્ચા કરશે access_time 7:43 pm IST ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો access_time 4:19 pm IST જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 12થી 15 તારીખ વચ્ચે ભારે વરસાદ અને હિમવર્ષા : સ્કાયમેટની આગાહી access_time 11:15 pm IST શિવસેનાને ટેકો દેવો કે નહિ ? સોનિયા ગોટે ચડયાઃ કોંગ્રેસમાં બે ભાગ પડયાઃ જબરી ગડથમલ access_time 4:21 pm IST યુ.એસ.ના મેનહટનમાં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે લિટરી ફેસ્ટીવલ યોજાયોઃ અગ્રણી લેખકો તથા કલાકારોએ હાજરી આપી access_time 8:02 pm IST આરટીઆઈ હેઠળ CJIને લાવવા સંદર્ભે કાલેચુકાદો access_time 7:39 pm IST લતા મંગેશકરની તબિયતમાં ધીમે-ધીમે સુધારોઃ તેઓ બહુ સારા ફાઇટર છે અને આ સમસ્યા સામે પણ જીતશેઃ પરિવારજનો access_time 5:00 pm IST મહારાષ્‍ટ્ર કોંગ્રેસના ધારાસભ્‍યોને જયપુરમાં જયાં ‘સચવાયા' છે તે હોટલના રૂમનું ૧ દિ'નું ભાડુ ૧-ર૦ લાખ access_time 4:34 pm IST યુ.એસ.ના બોસ્ટનમાં ત્રિદિવસિય વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકા અધિવેશન યોજાયું: સમગ્ર યુ.એસ.માંથી ૪૦૦ ઉપરાંત કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી access_time 8:05 pm IST ભારતમાં સ્થિતિ ખુબ નાજુક બનેલી છે : વોડાફોનનો મત access_time 7:42 pm IST સુલ્તાનપુર લોધી : બેર સાહિબ ગુરુદ્વારામાં રાષ્ટ્રપતિ પહોંચ્યા access_time 7:44 pm IST રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલાતું મહારાષ્ટ્ર access_time 10:15 am IST NCP-સેના વચ્‍ચે પ૦-પ૦%ની સમજૂતી શકય ધાર્યુ પવારનું થશે? મહારાષ્‍ટ્રમાં સત્તાનું નવુ સમીકરણ access_time 12:24 pm IST મહારાષ્ટ્રઃ રાતભર બેઠકોનાં દોરઃ રાજકીય ધમધમાટ access_time 12:25 pm IST જમ્‍મુ-કાશ્‍મીરમાં લપસીને ખાઇમાં પડયું યાત્રી વાહનઃ ૧૬ ના થયા મોતઃ અનેક ઘાયલ access_time 11:40 pm IST ભૂત બની બેંગ્‍લુરુમાં રસ્‍તે ચાલતા લોકોને ડરાવી રહ્યા હતાઃ ૭ યુવકોની થઇ ધરપકડ access_time 11:37 pm IST અસલમા ભારતનું અમારા શેર મૂલ્‍યમાં યોગદાન ઝીરો : વોડાફોન સીઇઓની ટિપ્‍પણી access_time 11:35 pm IST દેશભરમાં ડુંગળીના વેપારીઓને ત્યાં ૧૦૦ સ્થળોએ આઇટીના દરોડા access_time 12:10 pm IST શિવલિંગ પર બેઠેલા વિંછી જેવા છે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીઃ નિવેદનને લઇ શશી થરૂર વિરુદ્ધ વોરંટ જારી access_time 11:13 pm IST ગુરૂનાનક દેવની પપ૦ મી જયંતિ પર પંજાબમા ૧ર કલાકમાં બનાવવામાં આવી પપ૦ ફૂટ લાંબી કેક access_time 10:57 pm IST SWAG લખેલ ટી-શર્ટની મદદથી પોલીસએ પકડયો ૧૦ વર્ર્ષીય બાળકીના રેપનો આરોપી access_time 10:42 pm IST મુંબઇ ફર્મના એક કર્મચારીએ ખોટા દસ્‍તાવેજો બનાવી વેચ્‍યો હૈદરાબાદનો રૂ. ૩૦૦ કરોડનો મહેલ access_time 10:39 pm IST બીમાર પિતાની દેખભાળ માટે રાજીવ ગાંધી હત્‍યા કાંડમાં દોષી પેરારીવલન પેરોલ પર મુકત access_time 10:37 pm IST પહેલા નિકાહ થશે, પછી વિચારશું કે પુત્ર થશે કે પુત્રીઃ એનસીપીને સમર્થન પર ઓવૈસીની ટિપ્‍પણી access_time 10:26 pm IST અયોધ્‍યામાં ભકતોના ફાળાથી બનશે રામ મંદિરઃ વિહિપએ ઘડયો પ્‍લાન access_time 10:59 am IST રાષ્ટ્રપતિ-વડાપ્રધાનની તસ્વીર સાથે છેડછાડ કરવા પર ૬ માસની કેદ access_time 10:18 am IST પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિમાં નિયુકત કર્યા access_time 3:20 pm IST પાકિસ્તાનમાં ગુરૂનાનકદેવનું પ્રદર્શનઃ વિવિધ દેશોમાં નાનકજીના નામ જુદા-જુદા access_time 3:40 pm IST ગુરૂ નાનકનો ઉપદેશ બધા ધર્મો માટે અનુકરણીય : આનંદીબેન access_time 3:24 pm IST અયોધ્યામાં પાંચ એકર જમીન જ નથી ઉપલબ્ધ access_time 4:22 pm IST ઝારખંડમાં પણ NDAમાં ફુટ!: લોજપા એકલે હાથે લડશે ચુંટણી access_time 4:24 pm IST ૨૦૩૦ સુધી ભારતમાં ૩૧ કરોડ સ્નાતક હશેઃ પરંતુ ૫૦% પાસે નોકરી મેળવવાનું કૌશલ્ય નહીં હોય access_time 9:59 am IST તો...BSNL માં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે... એકી સાથે ૧ લાખ કર્મચારીઓ-અધિકારીઓ VRS લેશેઃ સરકારનો જબરો ટાર્ગેટ access_time 12:08 pm IST બીએસએનએલઃ ૭૦ હજાર કર્મચારીએ વીઆરએસ લીધું access_time 9:58 am IST ભારતમાં ચોમાસુ મોડુ બેસતા ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ લાગી access_time 12:15 pm IST નવજાત શિશુના હાથમાં ૬-૬ આંગળી હતીઃ નર્સે એક-એક કાપી નાખતા બાળકનું મોત access_time 11:36 am IST ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્‍તાનમાં મોંઘવારીનો માર, ટમેટાં ૩૦૦ રૂપિયે કિલો access_time 4:47 pm IST " તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી " : ઋત્વિક રોશન ઉપર ફિદા પત્નીની હત્યા કરી ઈર્ષાળુપતિએ આત્મહત્યા કરી લીધી : અમેરિકામાં ન્યુયોર્ક સ્થિત ભારતીય મૂળના યુવાન 33 વર્ષીય દિનેશ્વર બુદ્ધિદત્તનું કારસ્તાન access_time 12:40 pm IST પુષ્કર સરોવરમાં સંતો-મહંતોનું શાહી સ્નાન access_time 3:18 pm IST પંજાબઃ એક મહિલા સહિત ૨ ખાલિસ્‍તાની આંતકીની ધરપકડ access_time 4:47 pm IST પાણીની સ્‍વાસ્‍થ્‍યવર્ધક બેલ.... access_time 4:26 pm IST મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ વધુ ઘેરૂ : ચર્ચાઓનો દોર access_time 12:00 am IST મહારાષ્ટ્રમા એનસીપીને સરકાર રચવા આમંત્રણ :રાષ્ટ્રપતિ શાસનના ભણકારા :નવા કડાકા ભડાકાની તૈયારી : પળે પળે બનાવો પલટાતા જાય છે access_time 12:00 am IST હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ access_time 1:10 am IST પૂર્વ પીએમ-કોંગ્રેસના નેતા ડો, મનમોહન સિંહને રાજ્યસભામાં અગત્યની સમિતિમાં સ્થાન અપાયું access_time 11:24 pm IST આર્ટિકલ 370 હટાવાયા બાદ પહેલીવાર શ્રીનગરથી બારામૂલા વચ્ચે ટ્રેન સેવા શરૂ access_time 12:33 am IST આબુરોડ નજીક આમથલા ગામના પુલ પર જીપ અને કાર વચ્ચે અકસ્માત : જીપ પુલની રેલિંગ ઉપર લટકી : આઠ લોકોને ઇજા access_time 12:15 am IST પરીક્ષા આપવા ગુરૂગ્રામ આવેલ ર૪ વર્ષીય યુવતીનું પિતરાઇએ હોટલમાં કર્યુ દુષ્‍કર્મ access_time 12:00 am IST અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે રાહતના સમાચારઃ જીવનસાથીને કામ કરવાના અધિકાર ઉપર અંકુશ મુકવાના ટ્રમ્પ શાસનના પ્રયત્નને યુ.એસ.કોર્ટની કામચલાઉ બ્રેક access_time 7:50 pm IST અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા મુસ્લિમ અમેરિકન ગૃપએ વધાવ્યો access_time 7:06 pm IST એકસલન્સ ઇન સાયન્સ, મેથેમેટીકસ, એન્ડ એન્જીનીયરીંગ મેન્ટોરીંગ એવોર્ડઃ અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા અપાતા એવોર્ડ માટે ૩ ઇન્ડિયન અમેરિકનની પસંદગી access_time 7:11 pm IST રાજ્યપાલના ઇન્કારની સામે શિવસેના આખરે સુપ્રીમમાં access_time 7:34 pm am IST મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ખુબ ઉતાવળમાં કામ કર્યું : કોંગ્રેસ access_time 7:42 pm am IST અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર ભારે બરફવર્ષા:1,200થી વધુ ઉડાનો કેન્સલ access_time 12:37 am am IST હવે ભાજપ 145 ધારાસભ્યો સાથે સરકાર રચવા દાવો કરશે access_time 11:38 pm am IST બ્રિટનની લેબર પાર્ટી પર સાઈબર હુમલો !: કોમ્યુટર સર્વરને ઓફલાઈન કરવા પ્રયાસ access_time 11:28 pm am IST અમેરિકાના ન્યુજર્સીમાં જુદા જુદા હોદાઓ માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીયોનો ડંકોઃ એસેમ્બલી મેન,કાઉન્સીલમેન, બોર્ડ ઓફ એજ્યુકેશન મેમ્બર, સહિત વિવિધ સ્થાનો ઉપર અનેક ભારતીયો ચૂંટાઇ આવ્યા access_time 8:03 pm am IST ''૨૦૧૯ વીમેન ઓફ વર્થ'' તરીકે પસંદ કરાયેલ ૧૦ મહિલાઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન યુવતિએ સ્થાન મેળવ્યું access_time 8:00 pm am IST ઓમાનની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ભારે વરસાદના કારણે ૬ કામદારોનું કરૂણ મોતઃ મૃતકો ભારતીય મૂળના હોવાનું અનુમાનઃ મસ્કત ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા ઓળખ મેળવવાનું ચાલુ access_time 8:10 pm am IST શિવસેનાને જ ભારે પડી ફોર્મ્‍યુંલાઃ હવે NCPએ માંગ્‍યુ અઢી વર્ષનું CM પદ access_time 4:24 pm am IST ઉધ્‍ધવ અને આદિત્‍ય ઠાકરે સતત પ્રશાંત કિશોરના સંપર્કમાં : સલાહ લ્‍યે છે access_time 4:33 pm am IST શશી થરુર સામે જામીનપાત્ર વોરંટ : હાજર રહેવા આદેશ access_time 7:40 pm am IST કચ્‍છમાં આદિમાનવના દોઢ લાખ વર્ષ જુના અવશેષો-ઓજારો મળ્‍યા access_time 10:55 am am IST મહારાષ્ટ્રઃ શિવસેનાને પાઠ ભણાવવા ભાજપનો 'પ્લાન બી' તૈયાર access_time 10:14 am am IST 26/11 હુમલામાં મોતને ભેટેલા કુબેર બોટના માલિકના પરિવારને વર્ષો બાદ 5 લાખની સહાયની ચેક અપાયો access_time 7:18 pm am IST મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવી ભાજપ ખેલી રહ્યું છે મોટો દાવઃ બધુ જ રણનીતિ હેઠળ access_time 10:16 am am IST ' ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ઘવ કિલન બોલ્ડ? access_time 11:24 am am IST ખેલ ખુરસીનો સાપ મરે અને લાઠી પણ ન તૂટે access_time 12:24 pm am IST રાજયપાલને ર૪ કલાકમાં બધા ધારાસભ્‍યોના હસ્‍તાક્ષર જોઇએઃ સાંજ સુધીમાં આ થઇ શકે નહીઃ અજીત પવારની પ્રતિક્રિયા access_time 11:36 pm am IST રિકસ સમિટમાં ભાગ લેવા મોદી આજે રવાના થશે access_time 12:11 pm am IST તે કરે તો ચાણકય જિંદાબાદ, અમે કરીએ તો ઘોર અવસરવાદઃ બીજેપીને લઇ કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાની પ્રતિક્રિયા access_time 11:13 pm am IST આગરામાં પત્‍નીનું કાપેલું માથું લઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો શખ્‍સઃ શરાબ પીવાથી રોકવા બદલ કરી હતી હત્‍યા access_time 11:12 pm am IST સીસીટીવીમાં કેદ થઇ હૈદરાબાદની ટ્રેન દુર્ઘટનાઃ કુટેજમા ટ્રેક પરથી ઉતરતા જોવા મળ્‍યા ડબ્‍બા access_time 10:57 pm am IST સરેન્‍ડર કરી ચુકેલ કુખ્‍યાત માઓવાદી રહેલ કુંદનને મળી ઝારખંડમાં ચૂંટણી લડવાની પરવાનગી access_time 10:40 pm am IST લહેરોથી ડરી નૌકા પાર નથી થતી, કોશિષ કરવાવાળાઓની કયારેય હાર નથી થતીઃ શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્‍પણી access_time 10:38 pm am IST ભારતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એકસપ્રેસને પરિચાલનના પ્રથમ મહિને થયો નફો access_time 10:29 pm am IST મંદી ખરેખર વકરી રહી છે ? access_time 12:26 pm am IST કર્ણાટક હાઇકોર્ટના પ જજને શપથ લેવડાવતા વજુભાઇ વાળા access_time 9:58 am am IST દેવગૌડાએ કોંગ્રેસને આપી સલાહઃ ટેકો આપો તો શિવસેનાને પાંચ વર્ષ સખળ-ડખળ ન કરતા access_time 3:20 pm am IST પવારે સોનીયા ગાંધીને ફોન કરી એવું શું કહયું કે સરકાર બનતી અટકી ગઇ access_time 4:10 pm am IST ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના અંગત મોબાઇલ પર હર કી પૌડી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી access_time 3:39 pm am IST અલગ અલગ ટીવી ચેનલ માટે એક જ સેટ ટોપ બોકસ ચાલશે access_time 4:22 pm am IST હવે ચહેરો ઓળખીને જ ટ્રેનમાં પ્રવેશઃ રેલવે લાવી રહી છે નવી ટેકનિક access_time 4:24 pm am IST હવે બે જ દિવસમાં મોબાઇલ પોર્ટેબિલીટીઃ ૧૬ ડિસેમ્બરથી અમલ access_time 12:09 pm am IST જયપુરના સાંભર જળાશયે હજારો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયાઃ છેલ્લા ૧૦ દિવસમાં ૧૫૦૦થી વધુ વિદેશી પક્ષીઓના રહસ્યમય મોત access_time 12:20 pm am IST મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી access_time 12:13 pm am IST Ph.D.કરવા ભારત રોકાયેલી સ્ટુડન્ટનું બ્રિટનનું નાગરિકત્વ રદ : સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તથા એક્ટિવિસ્ટએ બ્રિટન હોમ ડિપાર્ટમેન્ટ સમક્ષ સહી ઝુંબેશ ચલાવી રજુઆત કરી access_time 12:38 pm am IST ભારતના મૂખ્ય ન્યાયાધીશની કચેરી આરટીઆઇના કાર્યક્ષેત્ર હેઠળ આવે કે નહી ? સુપ્રિમ કોર્ટ દ્વારા કાલે નિર્ણયની શકયતા access_time 4:36 pm am IST પ૦૦ વર્ષોમાં અયોધ્‍યાએ મોગલો સામે લડી ૭૬ લડાઇઃ આ છે અયોધ્‍યાની ઇતિહાસ ગાથા access_time 4:48 pm am IST બોલો, ઝૂંપડીમાં રહેનાર વ્‍યક્‍તિને વીજળી વિભાગે ૪૬ લાખ રૂપિયાનું વીજ-બિલ ફટકાર્યું access_time 4:48 pm am IST કરતારપુર ગુરૂદ્વારાએ ગુરૂનાનક દેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વએ રોશનીનો ઝળહળાટ access_time 3:21 pm am IST આજે મહારાષ્ટ્રના રાજકારણમાં અણધાર્યું કંઈક બનશે access_time 9:31 am am IST મોડી રાત્રે શરદ પવારે કર્યો ઉદ્ધવ ઠાકરેને ફોન : કહ્યું અમે સરકાર રચવા તૈયાર : કોંગ્રેસને કારણે થયું મોડું access_time 12:46 am am IST હોસ્ટેલ ફી વધારા મામલે JNU ધમાલ : ઓડિટોરિયમમાં દીક્ષાંત સમારોહમાં છ કલાક સુધી ફસાયા HRD પ્રધાન access_time 12:00 am am IST મોદી કેબિનેટમાંથી અરવિંદ સાવંતે રાજીનામુ આપી દીધું access_time 12:00 am am IST કાશ્‍મીરમાં દખલ ન કરોઃ પંજાબ પર નજર રાખવાનું બંધ કરોઃ પાકિસ્‍તાનને પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહની ચેતવણી access_time 12:00 am am IST પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એનઆરસી મામલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન-દેખાવો કરશે access_time 12:22 am am IST ચીનની વધુ એક ખંધી ચાલ :અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે બેઠકની યજમાની કરશે access_time 11:11 pm am IST જયપુરના સાંભર જળાશયએ હજારો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયા :છેલ્લા 10 દિવસમાં 1500થી વધુ વિદેશી પક્ષીઓના રહસ્યમય મોત access_time 11:46 pm am IST ''વીથ ઓલ ડયુ રિસ્પેકટ'': યુ.એન.ના અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ લખેલું પુસ્તકઃ અમેરિકાના રાજકારણની ખટપટના ઉલ્લેખ સાથે પ્રેસિડન્ટ ટ્રમ્પની અગવણના કરવા ર સાથીદારોએ આપેલી સલાહનો પુસ્તકમાં ઘટસ્ફોટ access_time 7:41 pm am IST હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઇન્ડિયન અમેરિકન ડીન શ્રી નીતિન નોહરીઆ ૩૦ જુન ૨૦૨૦ના રોજ હોદા નિવૃત થશે access_time 7:10 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
હવામાન વિભાગ દ્વારા 15 જૂન પછી ગુજરાતમાં વિધીવત ચોમાસુ બેસી જવાની આગાહી કરવામા આવી રહી છે.અને આ વર્ષે વરસાદ પણ સામાન્ય કરતા વધારે રહેવાની આશા આવા સમયે મોરબી શહેરમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતી સર્જાઈ હતી. શહેરનાં મોટા ભાગના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તો રોડ રસ્તા સંપૂર્ણ પણે જળબંબાકારમાં ફેરવાઈ ગયા હતા. અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે શહેરની ભૂગર્ભ ગટર ચોક થવાને કારણે તેમજ વોકડા પર કચરો અને દબાણને કારણે પાણી નદીમાં જવાને બદલે નીચાણ વાળા વિસ્તારમાં ભરાઈ ગયા હતા. શક્તિ પ્લોટ, વિસ્તારમાં તો લોકોના ઘરમાં ઢીંચણ સમાં પાણી ભરાઇ ગયા હતા કલાકો સુધી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા તો રવાપર કેનાલ પણ બે કાંઠે વહેતી હોવાને કારણે આસપાસ વિસ્તારમાંથી નીકળતું પાણી પણ મોરબીના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યું હતું. ગત વર્ષેની ભૂલોમાંથી શીખી પાલિકા દ્વારા ચાલુ વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરે અને આ વર્ષે જો ગત વરસ જેટલો વરસાદ થાય તો લોકોને હેરાનગતિ ન થાય તેવી કામગીરી કરવા લોકોમાં માંગ ઉઠી છે. અંગે આયોજન કરવામા આવી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે અને આ વોકડા સાફ કરવામાં આવશે જોકે આ કામગીરી. ક્યારે શરૂ થશે તે એક સવાલ છે. કારણ કે ચોમાસાને શરૂ થવાનાં હવે માત્ર 20 કે 25 દિવસ જેટલો સમય પણ બાકી રહ્યો છે.ત્યારે પાલિકા આ કામગીરી કયારે હાથ ધરશે તે એક સવાલ છે. ટેન્ડર કામગીરી ચાલી રહી છે પ્રિ. મોન્સૂન કામગીરી માટે સર્વે અને તે કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્રણ એજન્સીનાં ટેન્ડર ભરાઈ ને આવી ચુક્યા છે. ઝડપથી ટેન્ડર ખુલશે અને ઓછા ભાવ આપનાર એજન્સીને કૉન્ટ્રકટ આપી કામગીરી શરુ કરી દેવાશે.ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું.
મિત્રો, દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ ડરના કારણે પરેશાન હોય છે. કોઈને નૌકરીનો ડર હોય, કોઈને ભણવાનો ડર હોય, કોઈને બોસનો ડર હોય, કોઈને પાપનો ડર હોય વગેરે. પણ દરેક લોકો કોઈને કોઈ ડર લઈને જીવતા હોય છે. ડર એક એવી વસ્તુ છે જે મનુષ્યને જીવનમાં શાંતિથી જીવવા નથી દેતું. એક અજાણ્યો ડર સતત … Read moreજીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો. Categories તથ્યો અને હકીકતો, પ્રેરણાત્મક Tags At will, Bicycle, Dream come, feeling of joy, Get rid of fear, Man miserable, Overcome fear, Superstitions, True life Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
Homeજ્યારે શૂટિંગ દરમિયાન બેશુદ્ધ થઈને ગમે ત્યાં સૂઈ જાય છે બોલિવૂડ સેલેબ્સ, ત્યારે કંઈક આવા દેખાય છે... જ્યારે શૂટિંગ દરમિયાન બેશુદ્ધ થઈને ગમે ત્યાં સૂઈ જાય છે બોલિવૂડ સેલેબ્સ, ત્યારે કંઈક આવા દેખાય છે... vvb February 09, 2022 જ્યારે પણ આપણે સ્ક્રીન પર સ્ટાર જોઈએ છીએ. ત્યારે વિચાર આવે છે કે આખરે તેઓ કેવું વૈભવી જીવન જીવે છે પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર દિવસ-રાત મહેનત કરીને આપણા બધાનું મનોરંજન કરે છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સ્ટાર્સની લાઈફ આપણા કરતા ઘણી સારી અને સારી હોય છે. આ અલગ વાત છે, પરંતુ એ વાત જાણીતી છે કે ઘણી વખત આ સિતારાઓને સૂવાનો સમય નથી મળતો. હવે તમે કહો કે આવું કેવી રીતે થઈ શકે અને કોણ એટલું વ્યસ્ત હશે કે જેની પાસે સૂવાનો સમય નથી. તો ચાલો આજે અમે તમને કેટલીક તસવીરો બતાવીએ અને તેમની સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવીએ. જેના દ્વારા તમને ખબર પડશે કે આ સ્ટાર્સ કેટલા વ્યસ્ત રહે છે. તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સ દિવસ-રાત મહેનત કરે છે તો જ આપણને સારી ફિલ્મ જોવા મળે છે. આટલું જ નહીં ક્યારેક આ સ્ટાર્સ એટલી મહેનત કરે છે કે તેમને ઊંઘવાનો સમય પણ નથી મળતો. હા આવી સ્થિતિમાં ઘણી વખત આ તારાઓ જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. નોંધનીય છે કે આ તસવીરમાં તમે પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિનાને જોઈ શકો છો અને આ ત્રણેય પ્લેનમાં કેવી રીતે સૂઈ રહ્યાં છે. તમે તેને જોઈ શકો છો. આ ઉપરાંત, આ ફોટામાં તમે મૂળ છોકરી એટલે કે પ્રિયંકા ચોપરાને જોઈ શકો છો. જે સૂતો જોવા મળે છે. તે જાણીતું છે કે આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે તે ક્વોન્ટિકો શો માટે શૂટિંગ કરી રહી હતી. ફોટામાં પ્રિયંકા હાથમાં સ્ક્રિપ્ટ લઈને સૂતી જોવા મળે છે. અક્ષય કુમારને કોઈ ઓળખની જરૂર નથી. તેમની ફિલ્મો દેશભક્તિથી ભરપૂર મનોરંજનથી ભરપૂર હોય છે. હા આ ફોટામાં તમે અક્ષય કુમારને સૂતા જોઈ શકો છો. તે જ સમયે ખિલાડી કુમાર કેવી રીતે થાકી ગયો છે અને ડોગી સાથે સૂઈ રહ્યો છે. તમે આ તસવીરમાં જોઈ શકો છો. નોંધનીય છે કે અક્ષય કુમારની આ તસવીર તેની ફિલ્મ 'ઈટ્સ એન્ટરટેઈનમેન્ટ'ના શૂટિંગ દરમિયાન કરવામાં આવી હતી. આ સિવાય આ તસવીરમાં તમે આલિયા ભટ્ટ અને વરુણ ધવનને સૂતા જોઈ શકો છો. આ સિવાય બંનેનો આ ફોટો સ્ટુડન્ટ ઑફ ધ યરના સેટનો છે. ખબર છે કે આ તસવીરમાં ટાઈગર શ્રોફ જોવા મળી રહ્યો છે જે જમીન પર સૂતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ના સેટનો ફોટો છે. જ્યાં તેઓ ફ્રી ટાઈમમાં સૂઈ રહ્યા છે. આ સિવાય આ ફોટોમાં તમે શાહરૂખ ખાનને સૂતો જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે એક મીડિયા રિપોર્ટ અનુસાર બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન માત્ર 4 કલાકની ઊંઘ લે છે. તે જ સમયે આ ફોટામાં તમે રણબીર કપૂરને ફ્લાઈટમાં સૂતા જોઈ શકો છો. નોંધનીય છે કે અનુષ્કા શર્મા તેની સાથે મજાક કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ તસવીરો જોઈને ક્યાંક તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સ્ટાર્સ કેટલી મહેનત કરે છે તો જ આપણામાંથી કોઈ એક મહાન ફિલ્મ સુધી પહોંચી શકે છે. તો તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલશો નહીં.
ઘણા પાસેથી આપણે સાંભળતા હોઇએ છીએ કે, “ભાઇ જેનુ જે કામ હોય તે જ તેને કરવુ જોઇએ” મારો કહેવાનો મતલબ એ જ છે કે જો આપણે કઇંક અલગ કરવાનુ વિચારીએ, તો લોકો આપણને સાથ દેવાને બદલે કહેશે કે ભાઇ એ તારુ કામ નથી કેમકે એ તમારા લોકોનો ધંધો નથી. જેમકે આપણે આપણા દલિત ભાઇઓનુ જ ઉદાહરણ લઇએ, “ એક આપણા જ દલિત ભાઇને નોકરી કે ખેતિ કરવાને બદલે કોઇ મોટો બિઝનેસ કરવાનો હતો, અને તેણે જ્યારે આ વાત બધાને જણાવી ત્યારે કોઇએ તેમનો સાથ તો ના દીધો પણ તેમનાથી વિપરીત તેમને ડરાવવા લાગ્યા કે ભાઇ આ આપણુ કામ નથી આ તો કોઇ મોટા પટેલ કે કોઇ બીજા લોકો કરી શકે આપણે તો ફક્ત ખેતી કે નોકરી જ કરી શકીએ, ધંધો કરવો આપણા લોહીમાં નથી ભાઇ. અને આમ પેલાના મનસુબા પર પાણી ફરી વળે છે, અને તે પણ આખરે ધંધો કરવાના વિચારને માંડી વાળે છે. બસ, આ જ મનસુબા સાથે આપણા દલિત ભાઇઓ આજ પણ કોઇ નવું સાહસ ખડવાથી ડરે છે, એ જ વિચારથી કે કદાચ ધંધામા ખોટ થશે તો, અથવા તો આપણે ધંધો નહી સંભાળી શકિએ તો, પણ આવુ કાંઈ જ નથી હોતુ ભાઇ એ બસ આપણા લોકોનો વહેમ માત્ર જ છે, તમે જ વિચાર કરો શુ કોઇ મનુષ્ય જન્મથી જ મહાન હોય છે. ના તે બને છે પોતાના બળે, અને આપણા દલિત ભાઇઓ કોઇ ધંધો ના કરી શકે એ વાતને ખોટી પાડી છ, આપણા જ એક દલિત ભાઇએ, કે જેમનુ નામ છે “ રાજેશ સારૈયા “ તેમણે આ વાતને ખોટી પાડી છે કે આપણા દલિત ભાઇઓ ધંધો નો કરી શકે, કેમ કે તેમણે ખુદ ધંધો કર્યો છે, અને એટલુ જ નહી પણ એ અત્યારે અબજોપતિ છે, તેમનુ નામ ભારતના ધનિકોમાં પણ સામેલ છે, અને તેમની પોતાની જ STEELMONT નામની બહુ જ મોટી કંપની પણ છે. અત્યારે દલિતો ના નાક ગણાતા રાજેશભાઇ નો જન્મ દેહરાદૂનમા કોઇ એક મધ્યમ કુટુંબમા થયો હતો. અને તેમણે રશિયામા એરોનોટીકલ નો અભ્યાશ કર્યો હતો, તેઓ હંમેશા એક વાત કહે છે, “લોકોમાં અંદરથી ફેરફાર હોય છે . તેઓ તેમની વિચારધારા બદલી, તેમની માનસિકતા અને શું થઈ રહ્યું છે તે માટે સમગ્ર વિશ્વમાં જુઓ. ઘણી તકો છે” દલિત ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દલિત સાહસિકો એકત્રિત કરવાનો હેતુ રાખે છે, અને તેમના દ્વારા આયોજીત અનેક સફળ કોન્ફરસના કિસ્સાઓ છે. જ્યારે પણ વાત થાય છે કે દલિત કાંઇ આગળનુ ના કરી શકે ત્યારે રાજેશભાઇ નુ નામ મોખરે હોય છે, તેમણે તેની સુઝબુઝ અને પોતાની આવડત વડે દૂનિયા ને સિધ્ધ કરી બતાવ્યુ કે દલિતોમા જો તેમને તેમની કાબલિયત પર વિશ્વાસ આવી જાય તો તે પણ ક્ષિતિજને આંબી શકે છે, માટે જ અત્યારે રાજેશભાઇ આપણા દલિતના નાક બરાબર છે, અને તેમને જ કહેલા શબ્દો આજે મને બરાબર જ યાદ છે, “ કે જો કોઇ પણ દલિત અગર ચાહે અને તે તેમની આવડત પર પુરેપુરો વિશ્વાસ રાખીને તે આગળ વધે તો હું જાણુ છુ કે ત્યાર બાદ તો હું દ્વિતિય અબજપતિ જ કહેવાય.” – THE SIKANDAR For Online Matrimonial Form Click Here Select Age Select by Choice 20-25(Male) 20-25(Female) 26-30(Male) 26-30(Female) 31-35(Male) 31-35(Female) 36-40(Male) 36-40(Female) Above 40(Male) Above 40(Female) NRI(Male) NRI(Female) Divorse(Male) Divorse(Female) Handicap(Male) Handicap(Female) Widower(Male) Widow(Female)
વીડિયોબેસેડા પર છોકરીઓ મળો. વાતચીત એ આપણા સમાજનો એક આવશ્યક ભાગ છે અને તે દરેક માનવી માટે જરૂરી છે. વિશ્વભરના મિત્રો અને સૈમના મિત્રોને શોધો અને તેમની સાથે chatનલાઇન ચેટ કરો! રેન્ડમ વિડિઓ ચેટ વિડિઓ ચેટિંગ સરળ બનાવી. વિડીયોબેસિડા તમને તે જ સમયે ટેક્સ્ટિંગ અને વિડિઓ ક callingલિંગ બંનેનો આનંદ માણી શકે છે. Russianનલાઇન રશિયન છોકરીઓ સાથે બહાર જવું ક્યારેય સરળ નહોતું. મફત વિડિઓ ચેટ રૂમ અજાણ્યાઓ સાથે વિડિઓ ચેટ કરો સ્ટીકરો અને ઇમોજી. અમે તમારા માટે ઘણાં રમુજી અને કૂલ સ્ટીકરો બનાવ્યાં છે. ક્યારેક યોગ્ય સમયે મોકલેલો સ્ટીકર 10 લીટીઓના ટેક્સ્ટથી વધુ કરી શકે છે. વિડિઓ ચેટ છોકરીઓ તમારી પ્રોફાઇલ સેટ કરી રહ્યાં છે. વીડિયોબોસેડા પર છોકરીઓને મળવા માટે તમારે તમારું વ્યક્તિત્વ જાહેર કરવાની જરૂર નથી. તેમ છતાં, તમે સમાન ફોટાવાળા લોકોને વધુ શોધવા માટે તમારો ફોટો અપલોડ કરી શકો છો અને તમારી પ્રોફાઇલને ભરી શકો છો.
Gujarati News » Dhartiputra agriculture » Government agriculture schemes 300 mw solar projects to be set up in punjab આ રાજ્યમાં 300 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ સ્થપાશે, જાણો ખેડૂતોને શું ફાયદો થશે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આર્થિક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત એક કાર્યક્રમ વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) ને આ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. ઉપનદીઓ પર કેનાલ-ટોપ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. સાંકેતિક ફોટો TV9 GUJARATI | Edited By: Utpal Patel Nov 23, 2022 | 11:51 AM પંજાબ સરકાર રાજ્યમાં 300 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપશે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ અંતર્ગત નહેરની ઉપર 200 મેગાવોટનો સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ અને પાણીના વિસ્તારમાં 100 મેગાવોટનો પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. નિવેદન અનુસાર, પંજાબના નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રી અમન અરોરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અરોરાએ કહ્યું કે કેનાલ પર પ્રસ્તાવિત 200 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તબક્કાવાર સ્થાપિત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 50 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બિલ્ડ, ઓપરેટ અને હેન્ડ ઓવર (BOO) ધોરણે પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. ખેતીના સમાચાર અહીં વાંચો. અરોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)ને આ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેનાલ-ટોપ સોલાર પાવર પ્લાન્ટ સાંકડી અને નાની ઉપનદીઓ પર બાંધવામાં આવશે. આને ઓછા સિવિલ બાંધકામની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે 20 ટકા વીજીએફના હિસાબ પછી, કેનાલ ટોપ સોલર પીવી ઇન્સ્ટોલેશનનો ખર્ચ આશરે રૂ. 5 કરોડ પ્રતિ મેગાવોટ હોવાનો અંદાજ છે. જેની કિંમત પ્રતિ મેગાવોટ રૂ. 4.80 કરોડની આસપાસ હશે 200 મેગાવોટ કેનાલ-ટોપ સોલાર પીવી પ્રોજેક્ટ્સ નહેરના પાણીના બાષ્પીભવનને અટકાવશે અને ઓછામાં ઓછી 1,000 એકર કિંમતી ખેતીની જમીનને બચાવશે. આ પ્રોજેક્ટો સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરે તેવી પણ અપેક્ષા છે. ઉપરાંત, તળાવો અને જળાશયોના સંભવિત વિસ્તારનો ઉપયોગ કરવા માટે, દેશમાં તરતા સોલાર પીવીને પણ અપનાવવામાં આવી રહ્યું છે, જે એક નવો વિચાર છે. આનાથી હજારો એકર ખેતીની જમીન પણ સુરક્ષિત થશે. 20% VGF મુજબ, ફ્લોટિંગ સોલાર પીવી પ્રોજેક્ટ્સની કિંમત પ્રતિ મેગાવોટ આશરે રૂ. 4.80 કરોડ હશે. આવશ્યક મિશન માટે સંસાધનો મુક્ત કરવા બિલ્ડ-ઓન-ઓપરેટ (BOO) એ પ્રોજેક્ટ ડિલિવરી મોડલ છે જેનો સામાન્ય રીતે મોટા, જટિલ PPP ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ થાય છે. સામાન્ય BOO પ્રોજેક્ટમાં સરકારી વિભાગનો સમાવેશ થાય છે જે ખાનગી કંપનીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી લઈને ખાનગી કંપનીને ચોક્કસ સમયગાળા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધિરાણ, નિર્માણ અને સંચાલન કરવાની મંજૂરી આપે છે. BOO મોડલ દેશને ખાનગીકરણની નજીક લઈ જાય છે. એકમ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખાનગી મૂડીનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે, જ્યારે અન્ય મિશન આવશ્યકતાઓ માટે સંસાધનો મુક્ત કરે છે.
મેષ રાશી : જૂની સમસ્યાઓનું ફરીથી ઉદભવ માનસિક તાણ તરફ દોરી શકે છે. વધારે ખર્ચ અને ચાલાકીથી નાણાંકીય રોકાણો ટાળો. પ્રેમજીવનમાં આશાની કિરણ જોઇ શકાય છે. કાર્યસ્થળમાં સહકર્મચારી મદદ માટે હાથ લંબાવી શકે છે. પરંતુ વધુ મદદ કરી શક્યા નહીં. ભવિષ્યની યોજનાઓ વિશે વિચારવું. વૃષભ રાશી : સગર્ભા સ્ત્રીઓ માટે જાગૃત રહેવાનો આ દિવસ છે. વ્યવસાયી લોકોએ બોલવામાં અને લેવડ-દેવડમાં સાવચેત રહેવાની જરૂર છે. તમારા જીવનસાથીને જે ગમે છે તે કરવાનું તમારા માટે વધુ સારું છે. આજે વિવાદ ટાળો અને તમારી જીભને કાબૂમાં રાખતા સમયે કડક ટિપ્પણી કરવાનું ટાળો. જીવનસાથીનો સહયોગ આજે પ્રાપ્ત થશે નહીં. મિથુન રાશી : તમે શું ખાઓ અને પીશો તેના વિશે ખૂબ કાળજી રાખવી તમને અનિચ્છનીય બનાવી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. આજે વાહન ચલાવતા સમયે વિશેષ કાળજી લેવી જ જોઇએ. કાર્યસ્થળમાં સહકાર્યકરો સાથે સહયોગ આજે પ્રાપ્ત થશે નહીં. ધૈર્ય રાખો જીવનસાથી કોઈ એવી બાબતે મજાક કરે છે જે તણાવનું કારણ બની શકે છે. કર્ક રાશી : આજનો દિવસ થકાવટ ભર્યો રહેશે, જેથી વચ્ચે જરૂરી આરામ કરવો નહીં તો નિરાશા હાવી થઈ શકે છે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરેલુ કામ તણાવનું કારણ બની શકે છે. આજે તમારી સખત મહેનત થશે. વિપુલ પ્રમાણમાં સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને લાભદાયક દિવસ તરફ દોરી જશે. આજે તમને સાચો પ્રેમ મળશે. સિંહ રાશી : તણાવ ન લો, સકારાત્મક માનસિકતા રાખો. આર્થિક સમસ્યાનો વિચાર કરવાની ક્ષમતા નબળી પડી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ લેવી, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મોટા વ્યવસાયિક વ્યવહાર દરમિયાન તમારી ભાવનાઓને નિયંત્રિત કરો. મુસાફરી માટે સારો દિવસ નથી. કન્યા રાશી : તમારું મન ચંચળ થઈ શકે છે. ઝડપથી પૈસા કમાવવાની પ્રબળ ઇચ્છા ઉભી થશે. કાર્યસ્થળ તણાવ માનસિક ઉથલપાથલ અને તાણ તરફ દોરી શકે છે. નોકરી માટે દિવસ સારો રહેશે. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, બનાવટી દેખાવથી કોઈ ફાયદો થઈ શકશે નહીં. જીવનસાથી પ્રત્યે અતિશય આશા ઉદાસી તરફ દોરી જશે, તેથી સકારાત્મક બનો. તુલા રાશી : કોફી પીવાનું બંધ કરો, ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ. સતત લાભથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે ચિંતાઓથી છૂટકારો મેળવો અને કૌટુંબિક મિત્રો સાથે ખુશ ક્ષણો પસાર કરો. પ્રેમ વ્યક્ત કરવા માટેનો આ સારો દિવસ છે, આવતી કાલે મોડું થઈ જશે. પ્રવાસથી વ્યવસાયિક સંબંધોમાં સુધાર થશે. જીવનસાથી પ્રત્યેનો વલણ આજે ખૂબ સારો રહેશે. વૃશ્ચિક રાશી : તણાવને દૂર કરવા માટે મારા પરિવારની મદદ લેશો. આર્થિક સુધારણા નક્કી છે. પારિવારિક જવાબદારીઓને ભૂલવું નહીં. દુનિયા આજે આમથી આમ થઈ જાય પણ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો વિતાવવાનું રોકી શકતા નથી. ધન રાશી : મિત્રો તરફથી ખુશી મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓને કારણે તમને ટીકા અને વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારે એક પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ જે પરિવારમાં સમૃદ્ધિ લાવે. બહાર નીકળવાની યોજનાઓમાં વિલંબ થઈ શકે છે. આજનો સમય કિંમતી છે, માટે માત્ર વિચાર કરીને સમય બગાડો નહીં. મકર રાશી : મિત્રો સાથે સાંજનો સમય સારો રહેશે. આજે સ્થાવર મિલકતમાં રોકાણ થઈ શકે છે. તમારી નજીકના લોકો તમારો લાભ લઈ શકે છે. કાર્યસ્થળની દરેક વસ્તુ તમારી મરજી મુજબ નહીં થાય. ગુપ્ત હોય તેવી કોઈ માહિતી જાહેર કરશો નહીં. પરિવાર સાથે પ્રેમાળ સમય વિતાવશે. કુંભ રાશી : માનસિક શાંતિ માટે તનાવના કારણોનું નિરાકરણ કરી લેવું. ઘરેણાં અને પ્રાચીન વસ્તુઓનું રોકાણ ફાયદાકારક રહેશે, અને સમૃદ્ધિ લાવશે. પરિવાર સાથે આરામ કરવાનો સમય પસાર કરો. તમે શોધી શકો છો કે બોસ આજે તમારી સાથે કેમ નારાજ છે. મુશ્કેલીઓનો ઝડપથી સામનો કરવાની ક્ષમતા તમને ઉચ્ચ પ્રોફાઇલ આપી શકે છે. આજે તમે તમારી જાતને દાંપત્ય જીવનમાં ફસાયેલા જોશો. મીન રાશી : મનને પ્રસન્ન કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું. આજે કરેલા રોકાણોથી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષા વધશે. બાળકો થોડો નિરાશ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી વિશેષ સમાચાર અથવા વ્યવસાયિક ઓફર મળી શકે છે. પ્રેમ પ્રકરણમાં દિવસ ખૂબ વિવાદાસ્પદ બની શકે છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation સુરત / ડાયમંડ માર્કેટની તેજી પણ કારીગરોની અછતને કારણે રવિવારે કારખાનાઓ ચાલુ રાખવા પડી રહ્યા છે અમદાવાદ / ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે સાવધાનીપૂર્ણ કિસ્સો સામે આવ્યો By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Gujarati News » Business » Reliance Jio starts 5g service in all 33 district of Gujarat just before the election ગુજરાતની ચૂંટણી પહેલા Jioની મોટી ભેટ, ઘરે-ઘરે પહોંચી 5G સેવા ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રાજ્યના તમામ જિલ્લાઓમાં 5જી સેવા શરૂ કરી છે. Jio 5G TV9 GUJARATI | Edited By: Dhinal Chavda Nov 25, 2022 | 5:53 PM આ દિવસોમાં જ્યાં એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો ફિવર ચરમસીમા પર છે તો બીજી તરફ રિલાયન્સ જિયોએ રાજ્યની જનતાને એક મોટી ભેટ આપી છે. કંપનીએ તેની 5G સેવા રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિસ્તારી છે અને ગુજરાત 100 ટકા 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘એજ્યુકેશન ફોર ઓલ’ સાથે સેવાનો પ્રારંભ રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 100 ટકા 5G સેવા કવરેજ ઉપલબ્ધ થશે. આ રિલાયન્સનું જન્મસ્થળ છે, તેથી તેનું એક અલગ સ્થાન છે. કંપનીનું કહેવું છે કે તે ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વગર 5G સેવા આપશે. રાજ્યમાં રિલાયન્સ જિયોની 5G સેવાની શરૂઆત સાથે તેણે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો મળીને ગુજરાતમાં 100 શાળાઓને ડિજીટલ કરશે. આ પ્રસંગે રિલાયન્સના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શિક્ષણ એ પ્રાથમિકતાનો વિષય છે. એટલા માટે અમે બતાવવા માંગીએ છીએ કે આ ટેક્નોલોજી અબજો લોકોનું જીવન બદલી શકે છે. તેમણે કહ્યું 5G ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય સુધી પહોંચવું જોઈએ તો જ આપણે ઉત્પાદન, આવક અને જીવનધોરણ સુધારી શકીશું. આનાથી આપણે દેશમાં એક સમૃદ્ધ અને સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરી શકીશું. યુપી ચૂંટણી પહેલા 4જી સેવાઓ આવી બાય ધ વે, ચૂંટણીને લઈને રિલાયન્સની નવી સર્વિસ શરૂ કરવાનો અનોખો સંયોગ બન્યો છે. અગાઉ, 5 સપ્ટેમ્બર, 2016ના રોજ જ્યારે કંપનીએ તેની 4G સેવા શરૂ કરી હતી. તે સમયે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. ત્યારબાદ 2017માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની હતી આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે. અહીં ભાજપ છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. તેથી તેણે એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડશે. બીજી તરફ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાના કારણે ચૂંટણી ત્રિકોણીય બની છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તે જ સમયે, તેના પરિણામો હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે આવશે.
ખૂબ ભાવપૂર્વક હૃદયસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુઃખ જણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો, મનમાં કશુંયે ધોળાવા ન દો. ખાલી રહો. - પૂજ્ય શ્રી મોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp સાથે જોડાઓ WhatsApp એ વિશ્વમાં કોઈની પણ સાથે વાત કરવાનું એક ઝડપી, સરળ અને વિશ્વસનીય માધ્યમ છે. 180 જેટલા દેશોમાં 200 કરોડથી પણ વધારે લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી, મિત્રો તથા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. WhatsApp મફત હોવાની સાથે વિવિધ મોબાઇલ ડિવાઇસ પર અને નબળી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ ઉપલબ્ધ છે — તમે જ્યાં પણ હો, WhatsApp એક્સેસ કરી શકો છો અને તે વિશ્વાસપાત્ર છે. તમારી મનગમતી પળોને શેર કરવા, મહત્ત્વની માહિતી મોકલવા કે પછી મિત્રો સાથે વાતચીત કરવા માટેનું આ એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. WhatsApp લોકોને પરસ્પર સંપર્ક સાધવામાં અને શેર કરવામાં મદદ કરે છે, પછી ભલેને તેઓ દુનિયામાં ક્યાંય પણ હોય. રોજગારની સમાન તક આપનાર તેમજ અગાઉ નોકરીમાં ભેદભાવનો સામનો કરનાર જૂથોને પ્રાધાન્યતા આપનાર તરીકેની ઓળખ મેળવતા WhatsApp ગર્વ અનુભવે છે. અમે વંશ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ, જાતિ (ગર્ભાવસ્થા, બાળજન્મ, પ્રજનનને લગતા સ્વાસ્થ્યના નિર્ણયો અથવા સંબંધિત તબીબી પરિસ્થિતિઓ સહિત), જાતીય અભિગમ, જાતીય ઓળખ, જાતીય અભિવ્યક્તિ, ઉંમર, સંરક્ષિત સેવાનિવૃત્ત સૈનિક તરીકેની ઓળખ, વિકલાંગ તરીકેની ઓળખ, આનુવંશિક માહિતી, રાજકીય મંતવ્યો અથવા ગતિવિધિ કે પછી કાયદાનું રક્ષણ અપાયું હોય તેવી અન્ય લાગુ થતી લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ રાખતા નથી. તમે અમારી રોજગારની સમાન તક અંગેની નોટિસ અહીં જોઈ શકો છો. અમે લાગુ થતા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા સાથે સુસંગત રહીને, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાયક અરજદારોને પણ ધ્યાનમાં લઈએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ Facebook, તેના કર્મચારીઓ અને અન્યોની સલામતી તથા સુરક્ષા જાળવવા માટે કાયદાની જરૂરિયાત અનુસાર અથવા પરવાનગી મુજબ કરીએ તેમ બની શકે. તમે Facebookની વેતન પારદર્શિતા નીતિ અને રોજગારની સમાન તક એ કાયદો છે નોટિસ જે-તે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. આ ઉપરાંત, WhatsApp કાયદાની આવશ્યકતા મુજબ, અમુક ચોક્કસ લોકેશનમાં ઇ-વેરિફાય કાર્યક્રમમાં સહભાગી થાય છે. WhatsApp તેની ભરતી પ્રક્રિયામાં વિકલાંગ ઉમેદવારોને ઉચિત સગવડો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો તમને વિકલાંગતાને કારણે કોઈ સહાયતા અથવા સગવડની જરૂર હોય, તો અમને accommodations-ext@fb.com પર જણાવવા વિનંતી.
રાધનપુરમાં લગ્નના એક દિવસમાં જ દુલ્હન ઘરેણા સહિત રોકડ રકમ રૂ. 25 હજાર લઇને ફરાર થયાની ઘટના સામે આવી છે. આ બાબતે મળતી હકીકત મુજબ મહારાષ્ટ્ર નાં દલાલ ને રૂ.1.80 લાખની દલાલી આપીને રાધનપુરના યુવકે નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે યુવતી એ લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને ફરાર થતાં સનસનાટી મચી જવા પામી હતી.જોકે, આ અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.પરંતુ યુવક દ્વારા મામલાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુરના વિઠ્ઠલનગર-2ના રહિશ અને હાલ લીમગામડા ગામે રહેતો કુવારો યુવક લગ્ન માટે કન્યાને શોધતો હતો. આ દરમિયાન સાંતલપુરના કોરડા ગામના અને હાલ મુંબઇ રહેતા નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ દ્વારા યુવકને એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવી હતી. જેમાથી નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પેટે રૂ.1.80 લાખ રૂપિયાની દલાલી આપવામાં આવી હતી. દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા. અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દઈ ઘરમાં પડેલા રૂ. 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી. ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પોતાની પત્ની નીશા ધર માં જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા ઘરેણા, મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આથી યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેની તબિયત સુધારા ઉપર થતાં હાલ ઘેર આવી રાધનપુર પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST દેડીયાપાડાનાં નિઘટ ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઈકને અકસ્માત કરતા બાઈક પર સવાર 4 નાં મોત access_time 10:18 pm IST અકતેશ્વર પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીએ સાઇકલ સવારને ટકકર મારતાં ઘટના સ્થળે મોત થયું access_time 10:17 pm IST બે વર્ષથી પ્રોહી. ગુનાના નાસતા ફરતા આરોપીને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા access_time 10:16 pm IST હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર access_time 10:14 pm IST સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો... access_time 10:11 pm IST વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા access_time 9:52 pm IST માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ access_time 9:48 pm IST
ગુજરાતમાં 2022નું ચૂંટણીનું વર્ષ 2017ની ચૂંટણીથી અલગ છે. છેલ્લી ચૂંટણી આરક્ષણની માંગને લઈને પાટીદાર આંદોલનની છાયામાં થયું હતું. કોંગ્રેસે ગ્રામીણ સંકટને એક મોટો ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો. આ જ કારણ રહ્યું હતું કે ભાજપ તે સમયે ગુજરાતમાં સાધારણ બહુમત હાંસલ કરી શકી હતી. જ્યારે કોંગ્રેસે સીટ શેરના મામલે 1985 પછી રાજ્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસની સીટોમાં સુધારની એક મોટું કારણ ગ્રામીણ વિસ્તારમાં દમદાર પ્રદર્શન હતું. આ ચૂંટણીમાં ગ્રામીણ ક્રોધ હાવી થતો નથી દેખાઈ રહ્યો. ભાજપે ઈડબલ્યુએસ આરક્ષણ અને હાર્દિક પટેલ જેવા પાટીદાર આંદોલનના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી આ મુદ્દાઓને પોતાના નિયંત્રણમાં કરી લીધા છે. જોકે પ્રશ્ન એ પણ છે કે ખેડૂતોના મુદ્દા ચૂંટણી અભિયાન પર એટલા હાવી કેમ નથી થઈ રહ્યા. ગુજરાતના કૃષિ વિકાસના ઓફિશિયલ આંકડા 2020-21 સુધીના જ ઉપલબ્ધ છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડાંથી ખબર પડે છે કે 2020-21માં ગુજરાતમાં કૃષિ અને સંબદ્ધ ગતિવિધિઓ માત્ર 1.1 ટકા જેટલી જ વધી છે. આ છેલ્લી ચૂંટણી 2017-18ના 9.2 ટકાના આંકડાંથી ઘણા ઓછા છે. ગુજરાત માટે ગ્રામીણ મજૂરી ડેટા સપ્ટેમ્બર 2022 સુધીનો ઉપલબ્ધ છે. ગ્રામીણ મજૂરીમાં ગુજરાત બાકીના રાજ્યોથી અલગ નથી. ગ્રામીણ મજૂરી છેલ્લા કેટલાંક મહિનાઓથી અખિલ ભારતીય સ્તર અને રાજ્ય બંને સ્તરો પર ઓછો થઈ રહ્યો છે. તેનાથી ખબર પડે છે કે ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મંદી છે. આ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવાના નિર્ણયના કારણે પણ છે. તેમાં લાભાર્થીઓને ડિસેમ્બર સુધી વધારાનું 5 કિલો અનાજ આપવામાં આવવાનું છે. ચૂંટણીમાં આ વખતે ગ્રામીણ ગુસ્સામાં કેમ નથી તેના માટે ઊંડાણમાં જઈને જોવું પડશે. ગુજરાતમાં ખેતી દેશના બાકીના રાજ્યોથી ઘણી અલગ છે. કપાસ અને મગફળી, આ બે પાક ગુજરાતની ખેતી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંકડાંથી ખબર પડે છે કે 2011-12 અને 2019-20ની વચ્ચે ગુજરાતમાં પાક ઉત્પાદનના કુલ મૂલ્યમાં આ બંને પાકની ભાગીદારી 40 ટકા સુધી વધી છે. પાક ઉત્પાદનના કુલ મુલ્યોમાં આ બંને પાકના હિસ્સાની તુલના કરીએ તો ખબર પડે છે તે પહેલા ઘણા ઉતરા-ચઢાવ થયા છે. સીએમઆઈઈના કોમોડિટી પ્રાઈસ ડેટા પ્રમાણે મગફળી અને કપાસની પ્રતિ ક્વિન્ટલ કિંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર છે. ઓક્ટોબર 2022માં મગફળીની કિંમત 585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસની કિંમત 7876 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ઓક્ટોબર 2017માં મગફળીની કિંમત 4150 રૂપિયા અને કપાસની કિંમત 4430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની હતી. મતલબ હાલની કિંમત પાંચ વર્ષ પહેલાની તુલનામાં ઘણી વધારે છે. આ માત્ર મોંઘવારીના કારણે નથી ઓક્ટોબર 2017માં બંને પાકની કિંમત પૂર્વના ઈતિહાસની તુલનામાં ઓછી હતી. આ સંભાવના છે કે ગુજરાતના ખેડૂતો માટે બે સૌથી મહત્વપૂર્ણ પાકની કિંમતોમાં ઉછાળે આ ચૂંટણીમાં ગ્રામીણ ગુસ્સાને શાંત કરી દીધો છે. ગ્રામીણ ક્ષેત્રોના પરિણામ આ તર્કને સાબિત કરશે અથવા ખારીજ કરશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી… September 30, 2022 September 29, 2022 by Gujarati Dayro વોરેન બફેટનું કહેવું છે કે જ્યારે બધું જ સારું નજરમાં આવે તો શંકાશીલ બની જાઓ. તેઓ કહે છે કે જ્યારે બીજા લાલચી હોય તો ડરવું અને બધા જ ડરી રહ્યા હોય તો લાલચી બની જાવ. વોરેન બફેટ કહે છે કે જે રોકાણના વિકલ્પની તમને સમજ ન હોય ત્યાં ક્યારેય પૈસા લગાવવા ન જોઈએ. શેર બજારમાં … Read moreજાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી… Categories તથ્યો અને હકીકતો Tags Berkshire Hathaway, investment, investment tips, Rakesh Jhunjhunwala, Read and think, research yourself, Share market, warren buffett Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
આપણા ગુજરાતની ઓળખ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને વર્તમાન પરિસ્થિતિ મુજબ નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ આવવાની શકવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેના કારણે નવરાત્રીના રસિકોમાં ચિંતાનો મોહોલ તો છે જ પરંતુ આયોજકોમાં પણ ચિંતાનો વિષય જોવા મળી શકે છે. નવરાત્રીના નવ દિવસની રાહ ખેલૈયાઓ આતુરતા પૂર્વક જોતા હોય છે. અને તેમા પણ યુવાનો તો તેની તૈયારીઓ એક મહિના અગાઉથી જ શરુ કરી દેતા હોય છે અને તેવી જ રીતે આયોજકો પણ સ્પોન્સરો દ્વારા લાખો રુપિયાનું રોકાણ પણ કરતા હોય છે. અને તેમ જ કલાકારોનું પણ એડવાન્સ બુકિંગ કરતા હોય છે. ફાઇલ તસવીર જો વરસાદનુ વિધ્ન નડે તો આયોજકો મંદીના માહોલમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. ગરબાના આયોજક આનંદ દોશીઅએ જણાવ્યુ હતુ કે આ વર્ષે વરસાદનો વિધ્ન નડી શકે તેમ છે અને તેમા પણ બજારમાં મંદીનો માહોલ હોવાના કારણે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે પરંતુ એડવર્ટાઈમેન્ટના અનુભવના કારણે અમને કોઈ તકલીફ નથી પરંતુ નવા આયોજકો માટે કરપો સમય છે. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો. Post navigation પાટણ: વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-366 અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.2,01,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.
મુંબઇમાં ધંધાર્થે સ્થાયી થયેલા કચ્છીઓને પરત લાવવા માટેની અનેક ફરિયાદો બાદ અંતે બીજી સ્પેશ્યલ ટ્રેન 1429 લોકોને લઇને ભુજ આવી પહોંચી હતી, જેઓ ત્રણ દિવસ સુધી પાંચ સ્થળોએ કવોરેન્ટાઇ થશે. કચ્છના લોકો મોટી સંખ્યામાં લાંબા સમયથી મહારાષ્ટ્ર ધંધાર્થે સ્થાયી થયા છે. હાલે માયાવી નગરી મુંબઇમાં કાતીલ કોરોનાએ કેર વર્તાવ્યો છે, જેથી આર્થિક રીતે સધ્ધર લોકો તો પોતાના વાહન મારફતે વતનની વાટ પકડી હતી પરંતુ શ્રમિકો અટવાયા હતા. કચ્છી કામદારોને વતન પરત લાવવા માટે અનેક સામાજિક, રાજકીય અગ્રણીઓએ રજૂઆતો કરી હતી, જેની ફળશ્રુતિરૂપે 1429 લોકોને બોરીવલીથી પ્રસ્થાન પામેલી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન શુક્રવારે સવારે ભુજ આવી પહોંચી હતી. ભુજ રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સ, પોલીસ સ્ટાફ દ્વારા લોકોને ટોકન આપવામાં આવ્યા હતા અને 20 બસ મારફતે સંસ્થાકીય કવોરેન્ટાઇન માટે લઇ જવાયા હતા. સામાજિક અંતરના પાલન સાથે સ્ક્રીનિંગ, મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી સવારે 11.30થી બપોરે 3.30 વાગ્યા સુધી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના 4 સહિત પાંચ સ્થળોએ કરાશે કવોરેન્ટાઇન સ્પેશ્યલ ટ્રેન મારફતે આવતા શ્રમિકોને ગુજરાત સામાન્ય વહીવટી વિભાગની સુચના મુજબ 3 દિવસ માટે સંસ્થાકીય તેમજ 11 દિવસ હોમ કવોરેન્ટાઇન રહેવું પડશે. શુક્રવારે આવેલા બોરીવલીથી આવેલા કામદારોને ભુજની સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ તથા તાલુકાના કનૈયાબે અને ગડા પાટિયા તેમજ ગાંધીધામ તાલુકાના શિણાય મળી કુલ પાંચ સ્થળોએ 3 દિવસ માટે સંસ્થાકીય કવોરેન્ટાઇન કરાશે. ત્યારબાદ 11 દિવસ માટે હોમ કવોરેન્ટાઇન થવું પડશે. એક શંકાસ્પદ શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો મુંબઇથી ટ્રેન મારફતે ભુજ આવેલા કામદારોનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું. આ તકે એક પ્રવાસી શંકાસ્પદ જણાતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે તેને લીવરની તકલીફ હોઇ ચક્કર આવતાં હોસ્પિટલ ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે. આજે ભુજથી પશ્ચિમ બંગાળ, ગાંધીધામથી ઓરિસ્સા શ્રમિક ટ્રેન જશે શનિવારે ભુજથી બપોરે પશ્ચિમ બંગાળ જશે, જે ગાંધીધામ પણ ઉભી રહેશે. વધુમાં ગાંધીધામથી ઓરિસ્સા જવા માટે સ્પેશ્યલ શ્રમિક રવાના થશે એમ ભુજના પ્રાંત અધિકારી કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card