text
stringlengths
450
101k
રાજકોટ તા.૬ : અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્સોનો રેગ્યુલર જામીન ઉપર છુટકારો ગુજરાત હાઇકોર્ટે ફરમાવેલ છે. અમરેલીમાં વર્ષ ર૦ર૦ માં સરકાર દ્વારા એસપી તરીકે નિર્લીપ્ત રાયની નિમણંુક કરવામાં આવેલ છે અને તેના દ્વારા અમરેલીના માથાભારે શખ્સો તથા હીસ્ટ્રીશીટરતેમજ અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ શીવરાજ રામકુભાઇ વિંછીયા, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમ નાજકુભાઇ ખુમાણ વિગેરે લોકો સામે ગુજસીટોકના કાયદા હેઠળ એફઆઇઆર નોંધવામાં આવેલ જેમાં તમામ આરોપીઓના ગુનાઓ દર્શાવવામાં આવેલ અને જેમાં નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમ નાજકુભાઇ ખુમાણ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવેલ અને તેમને રીમાન્ડ આપવામાં આવેલ ત્યારબાદ સુરક્ષાના કારણોસર તેમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવેલ હતા. સદરહું કામમાં ચાર્જશીટ અદાલતમાં રજુ થઇ જતાં આરોપીઓ તરફે સેશન્સ કોર્ટમાં જામીન અરજીદાખલ કરેલી હતી. જે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ગુજસીટોક જેવો ગંભીર ગુનો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુનાઓ નોંધાયેલ હોય તેમ માનીને રદ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીઓ તરફે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી. જે જામીન અરજીમાં આરોપીઓ તરફે એ મતલબની રજુઆત કરવામાં આવેલી હતી કે હાલના કેસમાં મુખ્ય ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ વીંછીયાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે તેમજ તેઓની ઉપર ૧૦ ગુનાઓ નોંધાયેલ હતા. જયારે હાલના આરોપીઓ ઉપર ૬ તથા , ગુનાઓ નોંધાયેલ છે. તેમજ તે તમામ ગુનાઓ ગુજસીટોકના કાયદો અમલમાં આવ્યો તે પહેલાના છે. તેમજ આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જેલમાં છે. આ બધી બાબતો ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી ગૌતમ નાજકુભાઇ ખુમાણ તથા નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા અરજકરેલ હતી. ઉપરોકત તમામ બાબતો ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયારે મુખ્ય આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઇ વિંછીયાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરેલ હોય તેમજહ ાલના આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જેલમાં હોય અને સક્રિય ગેંગ લીડરને જામીન મુકત કરવા જોઇએ તેમ માની ગુજરાત હાકઇોટ દ્વારા ઉપરોકત બંને આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમભાઇ નાજકુભાઇ ખુમાણને રૃા.૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતની એડવોકેટની ટીમ રોકાયેલ હતી. (12:28 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધારી :ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ: પાલીતાણામાં વડાપ્રધાન મોદી access_time 7:53 pm IST ભાજપે ગામે ગામ પાણી પહોંચાડ્યું, વિજળી અને રોડ રસ્તા પહોંચાડ્યા, યુનિ. તથા જીઆઇડીસી બનાવી:અમિતભાઇ શાહ access_time 7:44 pm IST કોંગ્રેસ એટલે કચ્છની ધોર દુશ્મન: હું દિલ્લીમાં હોઉ તો પણ કચ્છનો અવાજ મને પહોંચે: પીએમ મોદી access_time 7:38 pm IST
બજારમાં જતી વખતે, આપણને કરિયાણા, સ્ટેશનરી, કપડાં, સોનું અને ન જાણે કેટલીય દુકાનો જોવા મળે છે. તમામ દુકાનોની પોતપોતાની અલગ ઓળખ હોય છે, પરંતુ આ દુકાનો પર એક જ પ્રકારનો વાસ્તુ નિયમ લાગુ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની દુકાન માટે અલગ-અલગ દિશાઓ નક્કી કરવામાં આવી છે. જો તમે આ દિશાઓને ધ્યાનમાં રાખીને તમારી દુકાનનું પ્રવેશદ્વાર બનાવો છો, 26 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશીના જાતકોને નોકરીમા સફળતા મળશે નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં તમને સફળતા મળશે. શાસક પ્રશાસન તરફથી મદદ મળશે. વાહન આનંદમાં વધારો થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. મનમાં નકારાત્મકતા રહી શકે છે. તમને મિત્રોનો સહયોગ મળશે. આત્મવિશ્વાસ વધશે. સ્વભાવે ચીડિયા હોઈ શકે છે Vastu tips: આ છોડની વેલ ઘરની આ દિશામાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં થશે ધનનો વરસાદ Aparajita Plant Vastu Tips - વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું વાવેતર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. કેટલાક છોડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. આ છોડમાંથી એક અપરાજિતા વેલ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. શા માટે ઘર ના દરવાજે લીંબુ મરચા લટકાવવામાં આવે છે ? જાણો કારણ શા માટે ઘર ના દરવાજે લીંબુ મરચા લટકાવવામાં આવે છે ? જાણો કારણ why people hang lemon chili outside the house and shop 24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે આજે તમે એકલતા અનુભવી શકો છો, તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રો સાથે થોડો સમય વિતાવો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ ન લેવી. તમારો વ્યવહાર સકારાત્મક રાખો. ટૂંક સમયમાં સફળતાના દરવાજા ખુલશે. કોઈ જુના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે તમને મૂવી જોવાનું મન થશે, જેથી તમે તમારા મિત્રો સાથે કોઈ કાર્યક્રમ બનાવી શકો. નવીનતમ Fast Food- તમને ફાસ્ટ ફુડ ભાવે છે, જાણી લો આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે અમે તમને જણાવીએ કે ચાઇનીઝ ડિશ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં તે પહેલા એ જાણી લઇએ કે આખરે ચાઇનીઝ ડિશ શું હોય છે. તે એક પ્રકારનું એવું ભોજન છે જેને દુનિયાભરમાં લગભગ દરેક દેશોએ White Hair Solutions: વાળ અકાળે સફેદ થવાથી ચિંતિત છો? અપનાવો આ 4 ઘરેલુ ઉપચાર Home Remedies for White Hair: વાળમાં સમયથી પહેલા સફેદી આવી જવાથી હમેશા લોકોનુ આત્મવિશ્વાસ ઓછુ થઈ જાય છે જેના કારણે લોકો ઘરથી બહાર નિકળવા પણ ટાળે છે. જો આશરે 35ની ઉમ્ર પછી ધીમે-ધીમે વાળ સફેદ થવા એક સામાન્ય પ્રક્રિયા છે તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો માટે 4 ઘરેલુ ઉપાય જણાવી છે. ગુજરાતી હેલ્ધી નાસ્તો - બટાકા પૌઆ સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ, સમારેલા બટાકા/બાફેલા બટાકા-1/2 કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી, હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી. દુધ - 2 ચમચી બનાવવાની રીત - પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં સમારેલ બટાકા ઉમેરવા શિયાળામાં લીલા ચણા ખાવાના ફાયદા શિયાળામાં મળતા લીલા ચણા ખૂબ સ્વાદિષ્ટ હોય છે જેનો પ્રયોગ શાક, ઘણા પ્રકારના વ્યંજન અને ચટણીઓ બનાવવામાં કરાય છે અને તેને કાચા કે બાફીને કે શેકીને ખાવાનો મજા જ જુદો છે. પણ તમે તેના આ 5 ફાયદા નહી જાણતા હશો જરૂર જાણો આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji પાવ ભાજીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ દરેક લોકો ખૂબ પસંદ પણ કરે છે. આથી આજે અમે તમારા માટે લઈ આવ્યા છે પાવ ભાજી
કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગો, બેન્ક, રેલ્વે, નેવી, એરફોર્સ, સ્કૂલ-કોલેજ, બીએસએફ, હાઇકોર્ટ, મહાનગરપાલિકા, એસટી, શિક્ષણ-મેડીકલ અને રીસર્ચ ક્ષેત્ર વિગેરેમાં પુષ્કળ ભરતીઓ રાજકોટ તા.૧૨: સાતમાં પગારપંચ સંદર્ભે 'હેન્ડસમ સેલેરી' સાથેની તથા સત્તા મેળવીને સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરીમાં જોડાવવાનો હાલમાં સોનેરી સમય ચાલી રહયો છે. યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં રીતસર વિવિધ નોકરીઓનો ઢગલો થઇ ગયો છે. આજનું યુવાધન પણ આ રોજગારીરૂપી ઢગલામાંથી પોતાને મનગમતી નોકરી વિણવા લાગ્યું હોવાનું દેખાઇ રહયું છે. નોકરી વાંચ્છુઓ વિવિધ જગ્યાએ નોકરી મેળવવા પૂરપાટ ઝડપે મીઠ્ઠી અને આશાભરી દોડ લગાવી રહયા છે. હાલમાં સરકારી, અર્ધસરકારી, સહકારી, ખાનગી વિગેરે ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે અથવા નજીકના ભવિષ્યમાં આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો... *ભારતીય નોૈકાદળમાં જુન ૨૦૧૯ થી શરૂ થતાં યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ પરમેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન કોર્ષમાં ભરતી થવા માટે ૩૦-૭-૨૦૧૮ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. બી.ઇ./ બી.ટેક. થયેલા અને ૨-૭-૧૯૯૫થી ૧-૭-૧૯૯૮ (બંને દિવસ સહિત) દરમ્યાન જન્મેલા ઉમદેવારો અરજીપાત્ર છે. પગાર ધોરણ રૂ. ૫૬,૧૦૦-૧,૧૦,૭૦૦/- છે.www.joinindiannavy.gov.in * ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડ કોર્પોરેશન લી.માં ૩૧-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (હ્યુમન રીસોર્સ) ની ૨૫ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. મેનેજમેન્ટમાં અનુસ્નાતક થયેલ તથા ૩૧-૭-૨૦૧૮ના રોજ વધુમાં વધુ ૨૮ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. www. cbsenet.nic.in * હિન્દુસ્તાન એરોનોટીકસ લિ.માં એપ્રેન્ટીસ-શીપ માટે ૨૭-૭-૨૦૧૮ની છેલ્લા ઓફલાઇન અરજી તારીખ સાથે ડીપ્લોમા ઇન મોર્ડન ઓફિસ મેનેજમેન્ટ કરેલા ઉમેદવારો જોડાઇ શકે છે. ઉમેદવારની વયમર્યાદા ૨૭-૭-૨૦૧૮ના રોજ વધુમાં વધુ ૨૬ વર્ષ હોવી જોઇએ. www. mhrdnats.gov.in અરજી પહોંચાડવાનું સ્થળ- સિનિયર મેનેજર (ટ્રેનીંગ), હિન્દુસ્તાન એરોનોટીકસ લી. એવિઓન આઇસીએસ ડીવીઝન, પો. કોર્વા જિ. અમેઠી (યુપી) પીન-૨૨૭૪૧૨ છે. *ઉતર-પૂર્વ રેલ્વેમાં ૩૦-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ગ્રુપ-સી અને ગ્રુપ-ડીની ૩૫૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ધો. ૧૦ ઉપરાંત આઇટીઆઇ/ ડીપ્લોમા/ડીગ્રી ની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૪૨ વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે. www.ner.indianrailways.gov.in * બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા ૨૨-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ધો. ૧૦ પાસ ઉપરાંત આઇટીઆઇ કરેલ તથા ૧૮ થી ૨૫ વર્ષના ઉમેદવારો માટે ૨૦૧૭ જગ્યાઓની ભરતી ચાલી રહી છે. પગાર ધોરણ ૨૧,૭૦૦ રૂ. થી ૬૯,૧૦૦ રૂ. સુધીનું રહેશેે. અરજી મોકલવાનું સ્થળઃ ડે .જનરલ (સ્ટાફ), ડાયરેકટોરેટ જનરલ, બી.એસ.એફ. બ્લોક નં-૪, સી.જી.ઓ. કોમ્પ્લેક્ષ, લોઢી રોડ, નવી દિલ્હી -૧૧૧૦૦૩ છે. www.bsf.nic.in * સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) સંચાલિત શાળાઓમાં શિક્ષક બનવા માટેની સેન્ટ્રલ ટીચર એલિજીબીલિટી ટેસ્ટ ૨૦૧૮ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯-૭-૨૦૧૮ છે. ધોરણ ૧ થી ૮ માટે અલગ-અલગ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી થશે. www.ctet.nic.in * ભારતીય વાયુસેના (એરફોર્સ) માં એરમેન ગ્રુપ-એકસ અને ગ્રુપ-વાયની ભરતી ૨૪-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારી સાથે થઇ રહી છે. ધોરણ-૧૨ પાસ તથા ૧૪-૭-૧૯૯૮ થી ૨૬-૬-૨૦૦૦ (બંને દિવસો સહિત) દરમિયાન જન્મેલ અપરિણીત પુરૂષ ઉમેદવારો અરજીપાત્ર છે. www.airmanselection.cdac.in * નેવલશીપ ટીપેરયાર્ડ કોચી ખાતે ૨૪-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૧૨૧ એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વયમર્યાદા ૧-૧૦-૨૦૧૮ ના રોજ વધુમાં વધુ ૨૧ વર્ષ હોવી જોઇએ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકાર ના નિયમ મુજબ છુટછાટ મળવાપાત્ર છે. ધોરણ-૧૦ પાસ (૫૦ ટકા સાથે) ઉપરાંત આઇટીઆઇ સહિતના કોર્ષ કરેલ હોવા જોઇએ. www.indiannavy.nic.in * અરજી પહોંચાડવાનું સ્થળઃ એડમિરલ સુપ્રીન્ટેન્ડેન્ટ (ઓફીસ ઇન્ચાર્જ-એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કૂલ), નેવલ શીપ ટીપેર યાર્ડ, નેવલ બેઝ, કોચી-૬૮૨૦૦૪. * સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસમાં કોન્ટ્રાકટયુઅલ આસી. પ્રોફેસરની ભરતી માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૨૦-૭-૨૦૧૮નાં રોજ સાંજે ૪ વાગ્યે ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખેલ છે. * એચ.જે. દોશી હોસ્પિટલ, માલવીયા નગર, ગોંડલ રોડ રાજકોટ, ફોન નં. ૦૨૮૧-૨૩૮૮૯૯૪/૫/૬ દ્વારા નર્સિંગ હેડ, નર્સિંગ સ્ટાફ તથા સિકયુરીટી ગાર્ડઝની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.hjdoshihospital.org * ગુજરાત શહેરી વિકાસ કંપન લિ. ગાંધીનગર દ્વારા પ્રાદેશિક કમિશ્નરની કચેરી તથા વિવિધ શહેરોની નગરપાલિકાઓ માટે એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર તથા સંકલનની કામગીરીના હેતુસર એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૧૩-૭-૨૦૧૮ ના રોજ સવારે ૯ વાગ્યે ઉદ્યોગ ભવન, બ્લોક નં. ૬, પ મો માળ, સેકટર-૧૧, 'ધ-રોડ', ગાંધીનગર ખાતે રાખેલ છે. www.gudcltd.com * લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, કણકોટ, સરકારી ઇંજનેરી કોલેજની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૭૦૬૯૩ ૬૦૦૬૪) દ્વારા ૧૬-૭-૨૦૧૮ની છેલ્લી અરજી (રજી.પોસ્ટ) તારીખ સાથે આસીસ્ટન્ટ ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર, આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ તથા લાઇબ્રેરીયન અને વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૧-૭-૧૮ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વર્ગ-ર તથા વર્ક આસીસ્ટન્ટ (સિવિલ, મિકેનિકલ અને ઇલેકટ્રીકલ) વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કુલ જગ્યાઓ ૩૪ જેટલી છે. www.rmc.gov.in * ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન, ઇન્દ્રોળા નેચરપાર્ક, પી.ઓ. સેકટર-૭, ગાંધીનગર, ફોનનં. ૦૭૯ ૨૩૯૭૭૩૧૧/૧૫ દ્વારા તા. ૩૧-૭-૨૦૧૮ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે પ્રોજેકટ ઓફિસર તથા કોમ્યુનિટી મોબીલાઇઝરના સીધા ઇન્ટરવ્યું રાખવામાં આવ્યા છે. * ગુજરાત સીએસઆર ઓથોરીટી દ્વારા તા. ૨૧-૭-૧૮ (સાંજે ૬ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કરાર આધારીત ડીસ્ટ્રીકટ લેવલની પ્રોજેકટ ઓફિસર ની ભરતી ચાલી રહી છે. www.gcsra.org * ધી-કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લી. (રાજબેન્ક), ''સહકારી સરીતા'', પંચનાથ રોડ, રાજકોટ દ્વારા તા૨૧-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે એચ.આર. મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આસીસ્ટન્ટ મેનેજર( હાર્ડવેર તથા સોફટવેર એન્જીનીયર) ની ભરતી ચાલી રહી છે. rajbank.net ઇમેઇલઃ rajbankrecruitment@gmail.com * ભારતીય રેલ્વે દ્વારા વિવિધ ડીવીઝનમાં તથા ઝોનવાઇઝ વિવિધ કેટેગરીમાં નજીકનાં ભવિષ્યમાં આશરે ૯૦ હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. * હાઇકોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ દ્વારા તેમના નેજા હેઠળની ગુજરાતમાં આવેલ અન્ય કોર્ટોમાં આસીસ્ટન્ટ ભરતી થઇ રહી છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૪-૭-૧૮ છે. www. gujarathighcourt.nic.in તથા https:// hc-ojas.guj.nic.in * મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં ધો.૮ થી સ્નાતક સુધીની લાયકાત ધરાવતા ૧૪ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો માટે રાજયના વિવિધ ક્ષેત્રો તથા સંસ્થાઓમાં એપ્રેન્ટીસોની ભરતી ચાલી રહી છે. જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇ. દ્વારા દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે એપ્રેન્ટીસ ભરતી મેળા પણ યોજાઇ રહયા છે. www. matsgujarat.org ટોલફ્રી નં.-૧૮૦૦-૨૫૮-૫૫૮૮. * સિસ્કો દ્વારા પ્રયોજિત માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ આઇડીસી ના સર્વે અનુસાર ઝડપી બની રહેલા ડીજીટલ ટ્રાન્સફોર્મેશનના કારણે સાઇબર સિકયુરીટી, કલાઉડ અને ડેટા એનાલિટીકસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડીજીટલ ટ્રાન્સફોર્મેશન, સોફટવેર/ એપ્લીકેશન ડેવલોપમેન્ટ વિગેરે ક્ષેત્રોમાં ૨૦૨૭ સુધીમાં ૫૦ લાખથી વધુ નોકરીઓ સર્જાવાની શકયતા છે. *આઇઆઇટી ધારવાડ દ્વારા ૧૫-૭-૧૮ ની છલ્લી અરજી તારીખ સાથે જુનિયર સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની ૧૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.iitdh.ac.in * ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તા.૧૫-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ડેટાએન્ટ્રી ઓપરેટર કમ કલાર્ક અને સેવક (પ્યુન)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.bknvmu.edu.in * ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ દ્વારા ૧૨-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે બી.એસસી (નર્સિગ) કરેલ ૫૫૧ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.www.aiimsexams.org * એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ૧૫-૭-૨૦૧૮ની છેલ્લી ધોરણ ૧૦/ધોરણ ૧૨/ ઇજનેરી-ફાયર ડીપ્લોમાં કરેલ ૨૩૬ ઉમેદવારોની ભરતી ચાલી રહી છે. વયમર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ છે. www.aai.aero * ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગર (ST) દ્વારા ૩૧-૭-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કલાર્ક, ટ્રાફીક કન્ટ્રોલર, સુરક્ષા મદદનીશ, જુનિયર આસીસ્ટન્ટ, સિનિયર આસીસ્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ, મદદનિશ સુરક્ષા નિરીક્ષક, જુનિયર એકાઉન્ટન્ટ, સિનિયર એકાઉન્ટન્ટ તથા સ્ટોર્સ કીપરની ભરતી ચાલી રહી છે. વિવિધ ૧૨ કક્ષાઓમાં કુલ ૨૮૧ જગ્યાઓ માટે ભરતી થવાની છે. https://ojas.gujarat.gov.in, https://gsrtc.in * સેન્ટ્રલ રેલ્વેમાં તા.૨૫-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ધો.૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. કરેલ ૨૫૭૩ ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ હેઠળ ભરતી ચાલી રહી છે. વયમર્યાદા ૧૫ થી ૨૪ વર્ષ છે. www.rrccr.com * રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લિ.દ્વારા ૧૭-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે બી.ઇ./બી.ટેક થયેલા ઉમેદવારોની ભરતી ચાલી રહી છે અરજી મોકલવાનું સ્થળઃ ધ ઓફિસ ઓફ એકઝીકયુટીવ ડાયરેકટર (HR),રાષ્ટ્રીય કોમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સલી. ૧૫ ફલોર, રૂમ નં-૧૪૮, એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગ,ચેમ્બુર,મુંબઇ-૪૦૦૦૭૪ * ડો.આર.એન.વારોતરીયા મહિલા આર્ટસ કોલેજ તથા આર.ડી.કોઠીયા મહિલા કોમર્સ કોલેજ જામખંભાળીયા દ્વારા તા.૧૬-૭-૧૮ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીલખા રોડ ખડીયા ખાતે ગુજરાતી, સંસ્કૃત,અંગ્રેજી,ઇતિહાસ, મનોવિજ્ઞાન,અર્થશાસ્ત્ર,સમાજશાસ્ત્ર, કોમર્સ એકાઉન્ટન્સી વિષયના પૂર્ણ સમયના વ્યાખ્યાતા, ગ્રંથપાણ, પી.ટી.આઇ. તથા પ્રિન્સી પાલના સીધા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે. * ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ૧૩-૭-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે નાયબ મેનેજર (કોમર્સ) તથા નાયબ મેનેજર (હિસાબ/નાણા)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://ojas.gujarat.gtov.in * મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રીસોર્સ સેન્ટરની પોલિસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૭-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કાઉન્સેલરની ૨ જગ્યા માટે ભરતી ચાલે છે.www.grcgujarat.org આટઆટલી ચિક્કાર ભરતીઓ ચાલી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી આપ સૌના બારણે ટકોરા મારી રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે) -: આલેખન :- ડો. પરાગ દેવાણી મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧ (11:21 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST જામનગરમાં પરિમલભાઇ નથવાણીની ઉપસ્‍થિતીમાં રઘુવંશી આગેવાનોની બેઠક access_time 1:31 pm IST હાઇફાઇ ગણાતી ખંભાળિયા બેઠક માટે પ્રાંત અધિકારી પાર્થ કોરડીયા દ્વારા સંપૂર્ણ વ્‍યવસ્‍થા access_time 1:29 pm IST
અહીં “તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે TAT, TET અને HTAT સામગ્રી” વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે GPSC અથવા વર્ગ 3 સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. GPSC અથવા વર્ગ 3 સ્તરની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે જરૂરી તમામ વિષયો અહીંથી IMP અભ્યાસ માટે મફત ડાઉનલોડ કરી શકાય છે અને શ્રેષ્ઠ તૈયારી … TETEXAM : TAT, TET and HTAT Material for All Govt Exam – @tetexam.co.in Read More » TETEXAM : શિક્ષક બનવા માટેની TET, TAT અને HMATની પરીક્ષાના પરિણામની મુદત 5 વર્ષથી વધારીને આજીવન કરો Leave a Comment / tetexam.Co.in / By tetexam Extend the validity period of TET, TAT and HMAT exam results for becoming a teacher from 5 years to lifetime રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગુજરાતમાં શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી વિવિધ પરીક્ષા પાસ થયાની સમયમર્યાદા પાંચ વર્ષ રાખવામાં આવેલી છે પરંતુ કેન્દ્રની નવી શિક્ષણનિતી અંતર્ગત આ પ્રમાણપત્રની સમયમર્યાદા … TETEXAM : શિક્ષક બનવા માટેની TET, TAT અને HMATની પરીક્ષાના પરિણામની મુદત 5 વર્ષથી વધારીને આજીવન કરો Read More » ગુજરાત TETEXAM 2022: સૂચના, અરજીપત્ર, પાત્રતા | Gujarat TETEXAM 2022: Notification, Application Form, Eligibility Leave a Comment / tetexam.Co.in / By tetexam ગુજરાત TET 2022 નોટિફિકેશન ઓગસ્ટ 2022 (અસ્થાયી) મહિનામાં બહાર પાડવામાં આવશે. રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત (BSEG) દ્વારા ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી લેવામાં આવશે. આ પરીક્ષા રાજ્ય કક્ષાએ વર્ષમાં એકવાર લેવામાં આવે છે. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) એ B.Ed સાથેના તમામ ઉમેદવારો માટે ફરજિયાત પરીક્ષા છે. અને સરકારી શાળાઓ અને … ગુજરાત TETEXAM 2022: સૂચના, અરજીપત્ર, પાત્રતા | Gujarat TETEXAM 2022: Notification, Application Form, Eligibility Read More » Alagappa University UG results 2022 link Download Marksheet www.exam.alagappauniversity.ac.in UG PG June result 2022 Leave a Comment / tetexam.Co.in / By tetexam Alagappa University UG results 2022 link: Alagappa university UG PG June Examination results have been released on 18 August 2022. The Students can check their Alagappa university UG PG Marksheet through the official website ie. http://exam.alagappauniversity.ac.in/ResulT/collaborative/ using the Hall ticket Number & name wise. Also, check here the Alagappa University UG results 2022 link through the … Alagappa University UG results 2022 link Download Marksheet www.exam.alagappauniversity.ac.in UG PG June result 2022 Read More »
રાજકોટનાં સોની બજાર ભીમજીભાઈની શેરી સ્થિત પરમેશ્વરી હબ નામની બિલ્ડીંગ માં લાગી ભયાનક આગ, ધુવાણા ના ગોટે ગોટા જોવા મળ્યા, આગ ક્યાં કારણે લાગી તેની વિગતો મેળવાઈ રહી છે, બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા ભુજ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનના કરાયેલ આહ્વાન ને પગલે BSF દ્વારા લોક જાગૃતિ અંતર્ગત ભુજ મધ્યે બાઈક રેલીનું આયોજન કરાયું હતું, "હર ઘર તિરંગા' ના સંદેશ સાથે આજે સીમા સુરક્ષા દળ દ્વારા ભુજના મુન્દ્રા રોડ થી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બાઈક રેલીમાં 100 BSF ના જવાનોએ ભાગ લીધો હતો, બાઈક રેલીને કમાન્ડેટ શ્રી રાજકુમાર નેગીએ લીલી ઝંડી આપી હતી. (વિડીયો : વિનોદ ગાલા, ભુજ) વિડીયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડના દિગ્ગજ સંગિતકાર પંકજ ભટ્ટ - જાણીતી પ્લેબેક સિંગર ચૈતાલી છાયા અને લોકગાયક નારાયણ ઠાકર નું ''મેરા સ્વાભિમાન તિરંગા - હર ઘર તિરંગા'' આલ્બમ યુ-ટયુબ ઉપર મચાવી રહ્યુ છે ધૃમ છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST પાકિસ્તાનની રાજનીતિમાં નવો વળાંક :ઈમરાનની પાર્ટી તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે access_time 12:30 am IST સુરતના કતારગામમાં આપની સભામાં પથ્થરમારો એક બાળકને આંખ પર ઈજા: હોસ્પિટલ ખસેડાયો access_time 12:13 am IST ઘાટલોડિયામાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલે બંસીકાકાના આશીર્વાદ લીધા access_time 12:08 am IST કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને સુધારવા માટે એક સમિતિ બનાવી : ત્રણ મહિનામાં આપશે અહેવાલ access_time 12:01 am IST AAP મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલની અંદર કરે છે ટોળાટપ્પાં : વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા access_time 11:51 pm IST રાજસ્થાનના બાંસવાડામાં એમ્બ્યુલન્સનું ડીઝલ ખતમ થઇ જતા દર્દીનું મોત: તપાસના આદેશ access_time 11:50 pm IST વી ધ પીપલ માત્ર ત્રણ શબ્દો નથી.તે એક કૉલ, એક વચન અને એક વિશ્વાસ છે.: પીએમ મોદી access_time 11:40 pm IST
ટ્વીટરના નવા માલિક એલન મસ્કે હાલમાં જ આશરે 4 હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હવે આશા કરવામાં આવી રહી છે કે મસ્ક કંપની માટે ઘણી ભરતીઓ કરવાના છે. એલન મસ્કે હાલમાં જ જ્યોર્જ હોટ્ઝને કામ પર રાખ્યો છે. આ એ જ યુવાન છે, જેણે 2007માં આઈફોનને હેક કરીને ચર્ચામાં આવ્યો હતો. આ પહેલો યુવાન છે જેણે આઈફોનને અનલોક કર્યો હતો. આ પહેલા હોટ્ઝ મસ્કની સ્પેસ એક્સની સાથે પણ જોડાયેલો હતો. હવે મસ્કે ટ્વીટર પર સર્ચ ઓપરેશનને ફિક્સ કરવા માટે તેને નોકરી આપી છે. જ્યોર્જ હોટ્ઝને તે ક્લોઝને સરખો કરવા માટે 12 અઠવાડિયાનો સમય આપ્યો છે, જે મોટાભાગના એન્જિનીયરો વર્ષોમાં કરી શક્યા નથી. જ્યોર્જ હોટ્ઝે ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું છે- હું સેન ફ્રાન્સિસ્કોમાં રહેવાની કિંમત પર ટ્વીટરમાં 12 અઠવાડિયાની ઈન્ટર્નશીપ કરવા માટે તૈયાર છું. એલન મસ્કે નોકરીની ઓફર કરવાની સાથે તેના ટ્વીટનો જવાબ આપ્યો હતો. હોટ્ઝે કહ્યું હતું કે હું 12 અઠવાડિયામાં ડોક્યુમેન્ટ અને તે 1000 માઈક્રોસર્વિસિસમાંથી કેટલાંકને સાફ કરવામાં મદદ કરી શકું છું. તેણે સાથે એ પણ ક્લિયર કર્યું છે કે તે માત્ર ઈન્ટર્ન છે અનેતેને ટ્વીટરમાં 12 અઠવાડિયામાં બ્રોકન સર્ચને સરખું કરવા માટે કામ પર રાખવામાં આવ્યો છે. જ્યોર્જ હર્ટ્ઝ કાર્નેગી મેલન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો ગ્રેજ્યુએટ છે. તેણે ગુગલ, ફેસબુક અને સ્પેસ એક્સ ની સાથે ઈન્ટર્નશીપ કરી છે. તે 2015થી 2018 સુધી કોમા.એઆઈનો સીઈઓ હતો. હવે એલન મસ્કે તેને ઈન્ટર્ન તરીકે ટ્વીટરમાં રાખ્યો છે. અહીં તે સર્ચ ઓપરેશનને ફિક્સ કરવાનું કામ કરશે. that’s what Elon told me my job was, and I will try my hardest to do it. I have 12 weeks also trying to get rid of that nondismissable login pop up after you scroll a little bit ugh these things ruin the Internet https://t.co/vZbSfEqlfW — George Hotz 🐀 (@realGeorgeHotz) November 22, 2022 જ્યારથી એલન મસ્કે ટ્વીટરને ખરીદ્યું છે પછીથી રોજ કોઈ ને કોઈ નવા નિયમો લાગુ થતા જોવા મળી રહ્યા છે. મેઈન ઓફિસમાંથી લોકોને કાઢ્યા પછી ભારતની ટ્વીટરની ઓફિસમાંથી એકસાથે ઘણા બધા લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે. સાથે જ કંપનીમાં કામ કરનારા લોકો માટે પણ ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે તેણે કંપનીના કર્મચારીઓને દર શુક્રવારે એક મેઈલ કરવાનું કહેવામાં આવ્યું છે, તેમણે પોતાનું નામ અથવા કોડ સેમ્પલ્સ અંગે અપડેટ આપવું પડશે. જેમાં એક નક્કી કરેલો મેમો બનાવીને આપવામાં આવ્યો છે અને કર્મચારીઓએ એક કંપનીના ઈમેલ પર મોકલવા માટે કહ્યું છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ગુજરાતના બે શહેરોમાં સોમવારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થઈ ગયો હતો. ખેડામાં નવરાત્રિ આયોજન પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. બીજી તરફ વડોદરાના સાવલી વિસ્તારમાં પણ બે પક્ષો વચ્ચે અરસપરસમાં ઘર્ષણ થઈ ગયું હતું. અહીં પણ પથ્થરમારો થયો અને કેટલીક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પોલીસે બંને પક્ષોમાંથી 40 લોકોની ધરપકડ કરી લીધી છે. ખેડામાં ગરબા આયોજન દરમિયાન બીજા સમુદાયના કેટલાક લોકોએ હોબાળા બાદ પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. કચ્છ જિલ્લાના ખેડામાં કેટલાક લોકો ગરબા કાર્યક્રમમાં પ્રવેશી ગયા અને પછી અહીં હોબાળો કર્યો. SP રાજેશ ગોઢિયાએ જણાવ્યું કે, આરિફ અને જાહિર નામના બે વ્યક્તિની આગેવાનીમાં કેટલાક લોકો નવરાત્રિ ગરબા સ્થળ પર પહોંચી ગયા અને ખલેલ પાડવા લાગ્યા. ત્યારબાદ પથ્થરમારો કર્યો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ગામના સરપંચે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાનું આયોજન કર્યું હતું. All the accused are being identified and strict action will be taken. Police deployed in the village and necessary arrangements have been made: Rajesh Gadhiya, DSP Kheda — ANI (@ANI) October 4, 2022 આ આયોજન ગામની વચ્ચોવચ એક મંદિર પાસે કરવામાં આવ્યું હતું. તેની પાસે જ એક મસ્જિદ પણ આવેલી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. આ દરમિયાન બીજા સમુદાયના લોકો ભરાઈ ગયા અને લોકોને કાર્યક્રમ રોકવા માટે કહ્યું. ત્યારબાદ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તણાવને જોતા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. વડોદરાના સાવલી વિસ્તારમાં ધાર્મિક ધ્વજને લઈને હોબાળો થઈ ગયો હતો. સાવલીના શાકભાજી બજારમાં પથ્થરમારા બાદ 3 ડઝનથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસના જણાવ્યા મુજબ, ઈસ્લામિક તહેવાર અગાઉ એક ગ્રુપે વીજ પોલ પર ધાર્મિક ધ્વજ લગાવ્યા હતા. અહીં પાસે જ એક મંદિર પણ છે. ઘર્ષણ એ સમયે થયું, જ્યારે કેટલાક સ્થાનિક લોકો બીજા સમુદાયના લોકોને એમ કહેવા ગયા કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. બંને પક્ષોમાં બહેસ બાદ પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન અહીં ઘણા વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયા. પોલીસ કહ્યું કે, ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. એક પક્ષમાંથી 25 અને બીજા પક્ષમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
બજેટ ૨૦૨૧-૨૨ સામાજિક આર્થિક સમીક્ષા, બજેટ ૨૦૨૧-૨૨ એનાલીસીસ,અંદાજપત્ર ૨૦૨૧ -૨૨ ની સિધ્ધિ, BUDGET 2021-22 ANALYSIS નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપને ખ્યાલ જ છે કે હાલ માં જ આપણું બજેટ ૨૦૨૨-૨૩ રજુ થયેલ છે તે અનુંસંધાને વર્ષ ૨૦૨૧-૨૨ નૂંં બજેટ આપણા માટે કેવું રહ્યુ તેનું સપુર્ણ સમીક્ષા સાથેની વિસ્તૃત માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ ઉપયોગી બનશે તો આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો. આજની પોસ્ટ પર આપને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષની રાજ્યની ચાવીરૂપ સામાજિક આર્થિક પ્રવૃતિઓની અને રાજયના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થયેલ સિધ્ધિઓ વિશેની માહિતીની pdf મળી રહેશે. જે અર્થશાસ્ત્ર વિષય સમજવામાંં સરળ બનાવશે. આ પુસ્તિકા ચાર ભાગમાં બનેલી છે ભાગ-૧ માં અર્થતંત્રનું વિહંગાવલોકન આપેલું છે કે જેના દ્વારા આપ વૈશ્વિક અર્થતંત્ર ,ગુજરાત-ભારતનું ગ્રોથ એન્જિન,ગુજરાત ભારતની સતત સુધારાની ગાથા,રાજ્યનૂં અર્થતંત્ર,ગુજરાત રાજ્યના અગત્યના નિર્દેશકો વગેરે મુદાઓની વિસ્તાર થી સમજ મેળવી શકશો.ભાગ -૨ ગુજરાત ના અર્થતંત્રનો વિકાસ દર્શાવતા વિવિધ સદરો જેવા કે વસતિ,ઘરગથ્થુ ઉત્પાદન,ખેતી અને સંલગ્ન ક્ષેત્ર,ઉદ્યોગ અને ખાણ વિભાગ ,આંતરમાળાખાકીય સગવડો,સામાજિક ક્ષેત્ર,ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા,જાહેરનાણા,આયોજન અને મુલ્યાંકન વગેરેની સમજ ,ભાગ-૩ આંકડાકીય પત્રકો તથા ભાગ-૪ ગુજરાતની ભારત સાથે સરખામણી કરતા પત્રકો દર્શાવવામાં આવ્યા છે. દરેક પ્રકારની સ્પર્ધામક પરીક્ષાઓ માં સામાન્ય રીતે બજેટને લગતા પ્રશ્નો પુચાતા હોય છે આ માહિતી આપને પરીક્ષાલક્ષી ખુબ ઉપયોગી બની રહેશે.ઉપરોક્ત માહિતી ની pdf આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો. બજેટ ૨૦૨૧-૨૨ સામાજિક અને આર્થિક સમીક્ષા PDF Click Here વધુમાં હાલમા જ તા:- ૩ માર્ચ ૨૦૨૨ ના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ વિશેની સંપુર્ણ જાણકારી તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની pdf પણ મળી રહેશે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની પ્રેસનોટ,કનુભાઈ દેસાઈ એ આપેલ બજેટ સ્પીચ તેમજ બજેટ માહિતી pdf ફાઈલ પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો. ગુજરાત બજેટ ૨૦૨૨-૨૩ PDF Click Here ગુજરાત બજેટ ૨૦૨૨-૨૩ કનુભાઈ દેસાઇ દ્વારા અપાયેલ પ્રવચન PDF Click Here આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાઈ જજો . e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
Homeધર્મશારદીય નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવો આ વસ્તુઓ, માં દુર્ગાની કૃપાથી થશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ... શારદીય નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવો આ વસ્તુઓ, માં દુર્ગાની કૃપાથી થશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ... byGujjus September 28, 2022 નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સાથે 9 દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં 4 વખત આવે છે, પરંતુ તેમાં ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. બે ગુપ્ત નવરાત્રિ છે. આ વખતે માતા હાથી પર સવાર થઈને આવી છે. દેશમાં સમૃદ્ધિ આવશે તે સંકેત છે. વધુ વરસાદ પડશે. સાથે જ એવું પણ કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવામાં આવે તો દેવી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે... 1- મોર પીંછા લાવો માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન ઘરમાં મોરનું પીંછા લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી દુર્ગા મા પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. ઘરમાં માત્ર સાત મોર પીંછા લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ સાથે જો મોરની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે અને તેને બાળકોના વાંચન ખંડમાં રાખવામાં આવે તો તેનાથી બાળકોનું મન ખલેલ પહોંચતું નથી અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. 2- ગાયનું ઘી ખરીદવું શાસ્ત્રો અનુસાર જો તમારે સ્વસ્થ રહેવું હોય તો નવરાત્રિના પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી કોઈપણ દિવસે ગાયનું ઘી ખરીદો. આનાથી ફાયદો થશે. આ સાથે માતા સ્વાસ્થ્યનું વરદાન આપશે. 3- તુલસીનો છોડ ખરીદવો સનાતન ધર્મમાં તુલસીના છોડનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે પૂજામાં તુલસીની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનનો ભોગ તુલસી દળ વિના અધૂરો માનવામાં આવે છે. જો તુલસીનો છોડ ઘરે લાવીને નવરાત્રિ દરમિયાન લગાવવામાં આવે અને તેની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 4- શંખપુષ્પીના મૂળ ખરીદો નવરાત્રિમાં શંખપુષ્પીના મૂળની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ શંખપુષ્પીના મૂળ લાવીને ચાંદીના ડબ્બામાં રાખવામાં આવે અને જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે. તે જ સમયે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 5- માટીનું ઘર ખરીદવું જો તમારું ઘર હજુ સુધી નથી બન્યું તો નવરાત્રિ દરમિયાન માટીથી બનેલું ઘર ખરીદો અને લાવો. આ પછી તેને માતાના ચરણોમાં મૂકી દો. આમ કરવાથી તમારી ઘર ખરીદવાની ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.
શિયાળામાં બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટેની બેસ્ટ ટિપ્સ : આજે જ જાણો નહીં તો શિયાળામાં હાર્ટએટેકનું જોખમ વધી જશે. November 21, 2022 by Gujarati Dayro શિયાળાનો સમય ખાણીપીણી માટે ખૂબ જ વધારે વિશેષ હોય છે. આપણે વિવિધ પ્રકારની વાનગીઓ ટ્રાય કરીએ છીએ અને તેલ, ઘી માં તળેલા ખાવાની સાથે ઋતુની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ થાય છે. આ સમયે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ એ એક પ્રકારનો ફેટી પદાર્થ છે જે લીવર … Read moreશિયાળામાં બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટેની બેસ્ટ ટિપ્સ : આજે જ જાણો નહીં તો શિયાળામાં હાર્ટએટેકનું જોખમ વધી જશે. Categories સ્વાસ્થ્ય Tags Avoid tobacco, Bad cholesterol, Blood pressure, Do not drink coffee, Don't drink alcohol, Green vegetable juice, Healthy heart, Stress management Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
સામાન્ય રીતે કમરનો દુખાવો એકને એક જગ્યાએ સતત બેસી રહેવાથી થતો હોય છે. આ ઉપરાંત વધુ પડતી કસરતો કરવાથી, વધુ પડતા ભારે વજન ઉપાડી લેવાથી કમરનો દુખાવો થાય છે. આ સિવાય બેઠાડું જીવન શૈલી અને બીજી કુટેવોના કારણે કમરનો દુખાવો થાય છે. આ દુખાવો અમુક વસ્તુઓ ખાઈને તેમજ ઘરેલું ઉપચારો કરીને કમરનો દુખાવો દૂર કરી શકાય છે. કમરનો દુખાવો જેને કેડનો દુખાવો પણ કહેવામાં આવે છે. કમરના દુખાવાના ઈલાજ માટે ખજુરની પાંચ પેશી લેવી અને તેના ઠળિયા કાઢી નાખવા. આ ખજૂરમાં એક કપ જેટલું પાણી ગરમ કરી લેવું અને તેને આ ખજુરમાં નાખી દેવું. આ પછી ખજૂરને ઉકાળી લેવા. આ ખજુર બરાબર ઉકળી જાય પછી તેને ઉતારી લેવા. આ પછી તેમાં આ ખજૂરને છોળી નાખવા. આ રીતે પ્રવાહી પીવાય તેવો રગડી તૈયાર થશે. આ પછી એક ચમચી જેટલી મેથી ફાંકી જવી. આ ઉપર ખજૂરનું ગરમ કરેલું પાણી હુંફાળું હુંફાળું પી જવું. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં ખુબ જ સારો ફાયદો થાય છે અને દુખાવો મટી પણ જાય છે. કમરના દુખાવામાં અજમા પણ ઉપયોગી છે. આ માટે 50 ગ્રામ અજમા બરાબર સાફ કરી લેવા. આ અજમાને ખારણીમાં નાખીને તેમાં 50 ગ્રામ જૂનો ગોળ નાખવો. આ બંનેને બરાબર ખાંડીને સારી રીતે મિશ્રણ કરી લેવું. આ મિશ્રણને ખારણીમાંથી કાઢીને કાચની બોટલમાં ભરી લેવું. આ મિશ્રણને કાચની બોટલમાં ભરીને તેમાંથી દરરોજ સવારે અને સાંજે 5-5 ગ્રામ આ મિશ્રણ ખાવું. કમરના દુખાવાના ઈલાજ માટે કાચી એક સોપારી લેવી. આ સોપારીનો બારીક પાવડર કરી નાખવો. સોપારીને સૂડી વડે વેતરી લીધા બાદ તેને ખાંડીને તેનો પાવડર કરી શકાય છે. આ પછી સરસવનું તેલ કે તલનું તેલ 25 ગ્રામ જેટલું લેવું. આ 25 ગ્રામમાં આ પાવડર નાખી દેવો. આ બાદ અ મિશ્રણને એકદમ ધીમા તાપે ગરમ કરવું. લગભગ એકથી બે હુંફાળા આવવા દેવા. આ રીતે ઉકળી ગયા બાદ આ તેલ ગાળી લેવું. આ તેલ હળવું ગરમ રહે ત્યારે જ્યાં કમર દુખતી હોય ત્યાં લગાવી દેવું. આ રીતે તેલ અને સોપારીનો ભુક્કો લગાડવાથી આરામ થાય છે. લગાવ્યા બાદ સારી રીતે તેને ચોળીને અંદર ઉતરે એ રીતે માલીશ કરવું. દેશી ઓસડીયા વાળાની દુકાનેથી આ ગોખરું મળી રહે છે. આ ઈલાજ માટે 15 ગ્રામ ગોખરું અને 15 ગ્રામ સુંઠ લેવી. આ બંનેને અધકચરા ખાંડી લેવા. આ મિશ્રણના કચરામાં 150 ગ્રામ પાણી નાખવું અને તેને ધીમા તાપે ઉકાળવું. આ ઉકળતા ઉકળતા 100 ગ્રામ જેટલું પાણી વધે ત્યારે તેને ઉકાળવાનું બંધ કરી દેવું. સવારે આ ઉકાળો કરીને નરણા કોઠે આ પાણી પીવું. દરરોજ આ પ્રમાણે ઉપચાર કરવો. આ ઉકાળો જમ્યા પહેલા અડધી કલાકે પીવો. કમરનો દુખાવો દૂર કરવા ઓલીવ ઓઈલથી માલીશ કરવું જોઈએ અથવા બદામ કે સરસવનું તેલ વડે માલીશ વડે માલીશ કરવાથી કમરનો દુખાવો દૂર થઈ શકે છે. આ તેલમાંથી કોઇપણ તેલની માલીશ કરવાથી કમરના સ્નાયુઓ મજબુત બની જશે અને કમરના દુખાવાથી તમને તરત જ રાહત મળશે. કમરનો દુખાવો દૂર કરવા માટે હળદર પણ ખુબ જ ઉપયોગી છે. ઉધરસને દૂર કરવા માટે હળદર જેટલી ઉપયોગી છે એટલી જ કમરના દુખાવાને દૂર કરવા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખી દૂધ પી જવાથી થોડા જ દિવસોમાં ગમે તેવો કમરનો દુખાવો મટી જાય છે. કમરના દુખાવાને દૂર કરવાના ઉપાય તરીકે લસણ ખુબ જ ઉપયોગી છે. 8 થી 10 લસણને પીસીને તેની પેસ્ટ બનાવીને તેની આપણી પીઠમાં લગાવી દેવી. આ બાદ એક રૂમાલને ગરમ પાણીમાં બોળીને કાઢી લેવો. આ રૂમાલને નીચોવીને પીઠ ઉપર લગાવેલી પેસ્ટ પર લગાવી દેવો. આ રૂમાંલને કમર પર 20 થી 30 મિનીટ સુધી રહેવા દેવો. આવી રીતે ઉપાય થોડા જ દિવસો કરવાથી કમરનો દુખાવો સાવ બંધ થઈ જશે. આદું પણ કમરના દુખાવાના ઉપાય તરીકે ઉપયોગી છે. કમરના દુખાવામાં આદુએ સૌથી ઉત્તમ ઉપાય છે. આ ઉપાય કરવા માટે થોડું આદું લઈને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને પીઠ પર જે ભાગોમાં દુખતું હોય ત્યાં લગાવી દેવી. આ પેસ્ટને કમર પર જ 30 મિનીટ સુધી રહેવા દેવી. આ ઉપાય જ્યાં સુધી કમરનું દર્દ ન મટી જાય ત્યાં સુધી કરવો. આ ઉપાયથી ચોક્કસ કમરનો દુખાવો દૂર થશે. ગરમ પાણીમાં મીઠું નાખીને નહાઈ લેવાથી પણ કમરનો દુખાવો મટી જાય છે. જો કમરના દુખાવો રહેતો હોય તો દરોજ ન્હાતા સમયે ગરમ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી કમરના સાંધા સરખા થશે અને દુખાવો દૂર થશે. વધારે પડતું વજન ઉપાડી લીધા બાદ આ ઉપાય કરી શકાય છે. જેનાથી શરીરમાં લોહી વ્યવસ્થિત કાર્ય કરવા લાગે છે અને કોઇપણ જાતનો કમરનો દુખાવો મટી જશે. આ સિવાય ઘરેલું ઉપચારમાં સુંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે તથા સાંધાનો દુખાવો પણ મટી જાય છે. રાઈના રસમાં સહેજ મીઠું નાખીને તેનું માલીશ કરવાથી સંધિવાનો કમરનો દુખાવો મટે છે. જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે જેના લીધે જો કમરમાં તકલીફ પડતી હોય તો કમરનો દુખાવો પણ મટે છે. લવિંગ પણ દુખાવા માટે ઉપયોગી છે. લવિંગનું તેલ કમર પર ઘસવાથી કમરનો દુખાવો મટી જાય છે. ધાણા 10 ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો બનાવીને, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા કમરનો દુખાવો તેમજ છાતીનો દુખાવો મટી જાય છે. આમ, આ રીતે ઉપરોક્ત ઔષધીય ઘરેલું પ્રયોગ કરવાથી કમરનો દુખાવો દૂર કરવામાં ખુબ જ ફાયદો થાય છે. આ ઉપચાર કમરના દુખાવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવાથી ચોક્કસ કમરના દુખાવાને મટાડી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે કમરનો દુખાવો મટાડી શકો. આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે. આ જ પ્રશ્ન એક માતાએ મને આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘અમે પતિ-પત્ની બંને અમારા બાળકોને રોજ સાંજે ત્રીસ મિનિટ અમારી સાથે બેસાડીએ છીએ અને જીવનલક્ષી વિકાસ વિશે અમારા બાળકને વાતો કહીએ છીએ, છતાં જ્યારે અમે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે, પરંતુ પછી ગમે ત્યારે મારી સાથે તે ગમે તેમ વર્તે છે, કહ્યું માનતો નથી, બૂમ બરાડા પાડે છે અને પોતાને જે કરવું હોય તે જ કરે છે.’ આવી જ મુશ્કેલીઓ લગભગ ઘણીબધી માતાઓ અનુભવે છે. પોતાના બાળકો પોતાના કહ્યા મુજબ ચાલતા નથી હોતા તેનું એક કારણ માતા-પિતાની પોતાની પરિપક્વતાનો અભાવ પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે પોતે જ આપણા ચારિત્ર્યને ઉન્નત ન બનાવી શકીએ ત્યાં સુધી આપણે આપણા બાળકોને ચારિત્ર્ય કે એવું કશું આપી શકીએ નહિ. મારા અગાઉના પુસ્તકોમાં મેં લખેલું, બાળકને ઉપદેશોથી, શિખામણોથી કે સુચનાઓથી કશું શીખવી શકાય નહિ, એ માત્રને માત્ર જે કંઈપણ શીખે તે આપણા ચારિત્ર્યથી શીખે છે. મને યાદ છે એક દિવસ અમારી સામે રહેતા એક બહેન પોતાના બાળકને શાળાએ લઈ જતા હોય ત્યારે એ બાળક હંમેશા જોર-જોરથી રડે. એવામાં એક દિવસ એ ખૂબ ધમપછાડા કરવા માંડ્યો અને પોતાની માતાના કાબૂ બહાર જઈ રસ્તા પર આળોટવા માંડ્યું ત્યારે માતાને ખૂબ શરમ આવી, તેથી માતાએ બાળકને કહ્યું : ‘ચાલ, આજે ચોપાટી જઈએ, શાળાએ નથી જવું.’ ત્યારે બાળક જલદીથી ઊભું થયું અને આનંદથી ચોપાટી જવા માટે તરવરવા લાગ્યું. મમ્મી ચોપાટી જવાનું કહી બાળકને ચૂપ તો કરી શક્યાં અને બાળકને લઈ પણ ગયાં, પરંતુ જ્યારે શાળા આવી ત્યારે ચોપાટીને બદલે મમ્મી બાળકને ઘસડીને શાળામાં મૂકી આવ્યાં. આ પરથી મને લાગ્યું કે જો માતા બાળકને ચોપાટી જવાનું કહી શાળા મૂકી આવતી હોય તો બાળક માતાને શાળાનું કહી ચોપાટી ન જાય ?! ખરા અર્થમાં કહું તો આ આપણું ચારિત્ર્ય છે અને પછી આપણે આપણા બાળકોને મહાપુરુષો બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ શું એ શક્ય છે ખરું ? ઉમદા ચારિત્ર્ય અને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે, પછી એ આપણે આપણા બાળકોને શીખવવું નહિ પડે, આપોઆપ વારસો બાળકમાં આવી જશે. તો આ ચારિત્ર્યનિર્માણ જ બાળકના જીવનઘડતરનો મુખ્ય પાયો છે, આધારશિલા છે. આ આધારશિલા તૈયાર થયા પછી બાળકને જીવનનું વિજ્ઞાન શીખવવું એ માતાની મુખ્ય જવાબદારી બની રહે છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનાં મૂલ્યોનું બાળકમાં ઘડતર કરવું અતિ આવશ્યક છે. બાળક વિશ્વમાનવ બની ને જીવે છતાં પણ તેના જીવનમાં મૂળ તો પોતાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે સતત સંકળાયેલાં રહેવાં જોઈએ, ઉપરાંત આજનું શિક્ષણ બાળકને જીવન જીવવાની અને પોતાના જીવનનો હેતુ પાર પાડવાની ક્ષમતા નથી આપી શકતું. એ ક્ષમતા આપવાની જવાબદારી હવે માતાની છે. એક જાણીતી ઘટના છે, ભારતના રાષ્ટ્રપતિસ્થાને રહી ચૂકેલા અને મહાન વૈજ્ઞાનિક તથા ઉત્તમ ભારતના ઘડવૈયા એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા શ્રેષ્ઠતમ જીવન-ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો ‘મારી માતાને’ પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ? ત્યારે ડૉ. અબ્દુલ કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા એ વાત સાચી, પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું. તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે. તેમણે મને હંમેશા શીખવ્યું છે કે, બેટા ! મુશ્કેલીઓથી ન ડરતો, હિંમતથી કામ કરજે, નિઃસ્વાર્થ કર્મ કરજે, પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ન ડરીશ, ખંતથી મહેનત કરજે અને હંમેશા પ્રામાણિક રહેજે. જીવનના આ સિદ્ધાંતો એ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યાં છે.’ ખરા અર્થમાં આ બે બાબતો બાળકને જીવનનું વિજ્ઞાન સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એ થકી બાળકનાં જીવનઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. બાળકના જીવનઘડતરના આ યજ્ઞકાર્યમાં સૌ પ્રથમ માતા અને પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને પછી વિશ્વ જ્યારે સક્રિય હોય ત્યારે જ બાળકને આ શિક્ષણ અપાવી શકાય. બાળકમાં આવું જીવનઘડતર ઉપયોગી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા થઈ શકે તેમ નથી તેથી માતાએ બાળકને આ શિક્ષણ આપવા માટેનું સૌ પ્રથમ માધ્યમ બનવાનું છે. જાગૃત માતા જ પોતાના બાળક સાથેના સહવાસથી તેનામાં જીવન માટેનો સાચો અભિગમ કેળવી શકે છે. પોતાના કૌટુંબિક, સામાજિક મૂલ્યો, પોતાના વારસાનું ગૌરવ, વિવેક, વિનમ્રતા અને શ્રદ્ધા જેવા સદગુણો ખરેખર તો પોતાના ચારિત્ર્યમાંથી જ ઉપજાવી બાળકમાં તે રોપી શકાય છે. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી એવાં મુખ્ય બે પરિબળો (ઉમદા ચારિત્ર્યનિર્માણ તથા શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ) પછી પણ ઘણી એવી ઉપયોગી બાબતો છે જે બાળકના જીવનઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે માતાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. નિયમિત રીતે બાળક સાથે સમય પસાર કરી, વાતચીત તથા તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતાં વિચારો, માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટાં વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે, કારણ કે બાળકમાં શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણના પાયામાં તેનાં વિચારો તથા માન્યતાઓ મુખ્ય હોય છે, જે તેના આખાયે જીવનનો આધાર છે. કહેવાય છે ને કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જે વિચારો અને માન્યતાઓ બાલ્યકાળમાં રોપાય છે તે જ વિચારો અને માન્યતાઓના પાયા પર તેનું આખુંયે જીવન ઘડાય છે અને તે પ્રમાણે જ માણસ જીવન જીવવા કટિબદ્ધ થાય છે, કારણ કે કોઈપણ કાર્યના મૂળમાં વિચાર રહેલો છે. માણસનું કોઈપણ કાર્ય બે વખત આકાર લે છે, પ્રથમ તેના મનમાં અને પછી બાહ્ય કાર્ય સ્વરૂપે, તેથી સ્વસ્થ અથવા મજબૂત માનસિકતામાંથી એ વિચાર ઉદ્દભવ્યો નહીં હોય તો તેણે કરેલું કાર્ય પૂર્ણરૂપે ખીલી ઊઠશે નહીં, તેથી સૌ પ્રથમ માતાની જવાબદારી બને છે કે બાળકનાં વિચારો, માન્યતાઓ તથા ગ્રંથિઓને ધ્યાનમાં લઈ તેને સ્વસ્થ માનસ ઘડવામાં મદદરૂપ થવું જોઈએ. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું તે છે. આ વિશ્વમાં ઘણી બધી બુદ્ધિપ્રતિભાઓ થઈ ગઈ, તે દરેકે કંઈક સર્જન કર્યું છે અને આ વિશ્વને પોતાના મહાન સર્જનથી શણગાર્યું છે. દરેક બાળકમાં પણ આ સર્જનતાના કોઈક ને કોઈક અંશો રહેલા જ છે. દરેક બાળકમાં આવી કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી છે. માતા બાળકની ખૂબ જ નજીક હોય છે તેથી ખૂબ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માતા પોતાના બાળકમાં રહેલી આ વિશેષતાને ઓળખી તેને બહાર લાવવામાં કે ખિલવવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ કવિ કોઈ સારી કવિતા લખે ત્યારે, લેખક કોઈ સારું પુસ્તક લખે ત્યારે, વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ત્યારે અથવા તો કોઈપણ સર્જક પોતાનું મહાન સર્જન આ વિશ્વને આપે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે, તેવી જ રીતે એક માતાનું બાળક કંઈક વિશિષ્ટતા ધરાવતું હશે તો માતાને ખૂબ આનંદ થશે. તેથી, દરેક માતાને પોતાના બાળકની આ સર્જનાત્મકતાને યોગ્યતમ રીતે ઓળખી અને તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ અને આ શક્તિને વિકસાવવા માટે તેને પૂરતું પ્રોત્સાહન, તક અને તાલીમ મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. બાળકનાં ઉછેર કે કેળવણી ખામી ભરેલાં હોય તો તેની સર્જનશક્તિ મૂરઝાઈ જાય છે, મંદ પડી જાય છે, તેથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
પ્રભુ-ઇચ્છાથી બાળકનો જન્મ થાય છે. બાળક જન્મે છે ત્યારથી દેહના અંત સુધી એ દરેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થાન પરિસ્થિતિ અને સંજોગોનો સ્વીકાર કર્યા કરે છે. જન્મ બાદ બાળકને આ તારી માતા, આ તારા પિતા, આ તારું ઘર, આ તારા શિક્ષક; તો વળી, ઉંમરની યોગ્યતા મુજબ તેને આ તારો ધંધો, આ તારી પત્ની, આ તારી જવાબદારી આદિ ઘણી બાબતોની વિવિધ માધ્યમો દ્વારા તેને સ્વીકૃતિ કરાવવામાં આવે છે. જેનો ઉલ્લેખ કરતાં શ્રીજીમહારાજ પ્રથમના 70મા વચનામૃતમાં જણાવે છે કે, “આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા ને માબાપની ઓળખાણ પડી તે દિવસથી માબાપે નિશ્ચય કરાવ્યો જે, આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લૂગડું ને આ તારું ઘર.” આમ, સમગ્ર મનુષ્યજીવન તથા તમામ પારસ્પરિક વ્યવહારો સ્વીકૃતિના આધારસ્તંભ ઉપર ઊભા હોય છે. સ્વીકૃતિનો સામાન્ય અર્થ થાય છે ‘સ્વીકાર.’ કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિના ગુણ-દોષ જોવા છતાં તેનો સંશય રહિત થઈને સ્વીકાર એટલે જ સ્વીકૃતિ. શાળાએ જતાં બાળકને શિક્ષક એકડો ઘૂંટાવે અને કહે છે કે, “આને એકડો કહેવાય” તો તરત સંશય રહિત સ્વીકૃતિ થઈ જાય છે કે એકડો આમ જ લખાય. પૃથ્વી ગોળ છે એવું જોયું નથી છતાંય સ્વીકારી લીધું કે પૃથ્વી ગોળ જ છે. આમ, બીજા અર્થમાં કહીએ તો કોઈ પણ બાબતનો જીવસત્તાએ સહર્ષ સ્વીકાર એનું નામ જ સ્વીકૃતિ. આપણને આપણા નામની નાનપણથી જ કેવી ગાંઠ વળી ગઈ છે ! ઊંઘમાંય જો કોઈ આપણા નામની બૂમ પાડે તો તરત સંભળાય. બીજાનું નામ એટલું જલ્દી ન સંભળાય. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય અને જો આપણું નામ આવે તો તરત કાન તે વાત સાંભળવા સરવા થઈ જાય છે કે મારું નામ કેમ આવ્યું ?? જરૂર મારી કંઈક વાત કરી રહ્યા છે. ટૂંકમાં, આવી સ્વીકૃતિ એટલે નિશ્ચયાત્મક બળે ગાંઠ વળવી – ‘આમ એટલે આમ જ.’ શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 14મા વચનામૃતમાં પણ નિશ્ચયાત્મક બળની ગાંઠ કેવી વાળવી તે સરળ દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે કે, “જેમ આ લીમડાનું વૃક્ષ એક વાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે, આ લીમડો હશે કે નહિ હોય ?” આવી જડ પ્રકૃતિ બાબતની આપણને સ્હેજે નિશ્ચયાત્મક બળે ગાંઠ વાળીને સ્વીકાર થઈ ગયો છે પરંતુ વ્યક્તિનો સ્વીકાર કરવો જ અઘરો પડે છે. વ્યક્તિની સ્વીકૃતિ અર્થાત્ સ્વીકાર બે પ્રકારે થતો હોય છે : (1) બહારથી સ્વીકાર (2) અંદરથી સ્વીકાર વ્યક્તિનો બહારથી સ્વીકાર થવા માટેનાં કેટલાંક પરિબળો છે. મજૂર વર્ગનો સુપરવાઈઝરની સ્વીકૃતિ હોય પરંતુ એ વ્યક્તિ સુપરવાઈઝરની સત્તા છોડી દે અથવા તો સત્તા મુકાવવામાં આવે તો તે વ્યક્તિની સ્વીકૃતિ થતી નથી. આવું આ એક જ બાબતમાં નહિ, દરેક ક્ષેત્રે કંપનીઓમાં કે પછી સંસ્થામાં સત્તાને આધીન વ્યક્તિની બહારથી સ્વીકૃતિ થાય છે જે કાયમી ન ટકે. સત્તા જતાં સ્વીકૃતિ પણ જતી રહે છે. તેવી જ રીતે કોઈની આગવી સૂઝ-આવડતનો ઉપયોગ કોઈ કાર્યસિદ્ધિ માટે જ થાય તો તે કાર્ય પૂર્ણ થતાં જે તે વ્યક્તિ પ્રત્યેનો સ્વાર્થ પૂર્ણ થાય છે. આમ, સ્વાર્થને આધીન સ્વીકૃતિ પણ લાંબો સમય ન ટકે. કોઈની બીકે કરીને કોઈ લાદેલા નિયમોનો પરાણે સ્વીકાર કરવો પડે તો તે નિયમોની સ્વીકૃતિ લાંબો સમય ન ટકે સંસ્થા, સ્થળ, દેશ બદલાતાં પણ નિયમોની સ્વીકૃતિ છૂટીને નવા નિયમોની સ્વીકૃતિ કરવી પડે છે. અણધારી પરિસ્થિતિ કે સંજોગ આવીને ઊભાં રહે ત્યારે પણ મને-કમને તેનો સ્વીકાર કરવો પડે છે. જેમ કે, ભણતરની ડિગ્રી મુજબ સારી નોકરી ન મળે ત્યાં સુધી કામચલાઉ નોકરી જે મળે તે કરવી જ જોઈએ. પછી સારા પગારની નોકરી મળે તો તરત પહેલાંની નોકરી છોડી દઈએ. આમ, સમય-સંજોગને આધીન બહારથી તેની સ્વીકૃતિ થાય પરંતુ સારા સંજોગ આવતાં નબળા સંજોગને છોડી દઈએ છીએ. આમ, બહારથી થયેલી કોઈ પણ વ્યક્તિ, સંજોગની સ્વીકૃતિ કાયમી નથી રહેતી; માત્ર ઔપચારિક સ્વીકૃતિ છે. જ્યારે ગુણ, વર્તન, આદર, મોટપ, વ્યક્તિત્વથી જે વ્યક્તિની સ્વીકૃતિ થાય છે તે અંદરની સ્વીકૃતિ છે. અને તે જ સાચી સ્વીકૃતિ છે. વળી, તે જ લાંબો સમય ટકે છે. સમૂહજીવન અને સાંસારિક જીવનમાં વ્યક્તિ એકબીજા સાથે કોઈ ને કોઈ સંબંધોના તાંતણે ગૂંથાયેલા છે. જેમ કે, વાલી-બાળક, પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, શેઠ-નોકર, ગુરુ-શિષ્ય આવા કોઈ પણ સંબંધ સંપૂર્ણતઃ અંદરથી સ્વીકાર માંગે છે. સામાન્ય રીતે આપણને દૂરના અજાણ્યા સભ્યોની સ્વીકૃતિ જલ્દી અને સહજ થતી હોય છે. કારણ કે ત્યાં વધુ સમય તેમની જોડે રહેવાનું નથી થતું. જ્યારે આપણાં ઘર-પરિવારના સભ્યોની સ્વીકૃતિ અંદરથી નથી થતી કારણ કે તેમની સાથે વધુ સમય વિતાવવાનો હોય છે. એકબીજા પાસેથી કામ લેવાનું હોય છે. આથી એકબીજાના ગુણ તેમજ ક્ષતિ-ત્રુટિઓ જોવાય છે. આ ક્ષતિ-ત્રુટિ જોવાની ટેવ સંબંધોમાં સંઘર્ષ અને અશાંતિ ઊભાં કરે છે. સંબંધોની મધુરતા જળવાઈ રહે તે માટે ‘જેવું છે તેવું તોય સોનાનું’ તેવો અંદરથી સ્વીકાર કરવો ખૂબ જ જરૂરી છે. ‘તુંડે તુંડે મતિ ર્ભિન્ના.’ માટે દરેકના મત જુદા જુદા રહેવાના, દરેકના સ્વભાવ, રીત-રસમ, વિચારસરણીમાં રહેલી ભિન્નતાની વચ્ચે તેમનો સ્વીકાર અંદરથી થશે તો જ આપણા મનમાં તેમના પ્રત્યે કોઈ ફરિયાદ ઊભી નહિ થાય. ઊલટાની બીજાની કમજોરીઓ પ્રત્યે પણ સ્વીકારભાવની લાગણી ઊભી થશે. એક કાવ્યપંક્તિમાં લખ્યું છે કે, “ફૂલોની સાથે દોસ્તી બાંધી છે ત્યારથી; કાંટાઓ મને ગમવા લાગ્યા છે.” સાંસારિક કે સમૂહજીવનને જો સુંગધથી મહેકતું કરવું હશે તો ગુણોરૂપી ફૂલોની સાથે સાથે બીજામાં રહેલી અન્ય કસર-કમજોરીરૂપી કાંટાનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. સ્વીકારવાની ભાવના એ એક સહનશીલતા છે. જ્યાં સ્વીકાર થાય ત્યાં કેવળ ‘હશે હશે’ ની ભાવના રહેશે. કેવળ ક્ષમાને જ સ્થાન હોય, ઉપેક્ષાને નહીં. જીવનમાં દરેકને સ્વીકારવાની ભાવના આવશે તો અન્યના દોષ જોવા છતાં તે દોષનો ડાઘ ભીતરમાં નહિ લાગે. દોષ દેખાવા છતાં પણ તેમનો સ્વીકાર થઈ શકશે. આપણા જીવનમાં કેટલીક સ્વીકૃતિ કરવી ફરજિયાત જરૂરી છે. જેમ કે, (1) આપણે પોતે વાસ્તવિક્તાએ જેવા છીએ અને જે છીએ તેની તથા જેટલામાં છીએ (આપણી ક્ષમતા) તેની સ્વીકૃતિ : કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વત્તા-ઓછા પ્રમાણમાં ગુણ અને દોષ બંને હોય છે. કોઈ વ્યક્તિ એક કાર્યમાં નિપુણ હોય તો બીજા કાર્યમાં નિપુણ ન પણ હોય. દરેક બાબતમાં પ્રત્યેક વ્યક્તિની સક્ષમતા અને નિપુણતા હોય એ શક્ય નથી. ભલે પછી તે ભણવાની બાબત હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય. વ્યક્તિ પોતાનાં રસ, રુચિ, અનુભવ, સ્વભાવ, પરિસ્થિતિને અનુરૂપ તેમાં આગળ વધતી હોય છે. આપણા સ્વજીવન તરફ દૃષ્ટિપાત કરી વિચાર કરીએ કે, આપણા જીવનમાં કઈ કઈ બાબતમાં આપણે નિપુણ છીએ અને ક્યાં ક્યાં આપણે ઊણા ઊતરીએ છીએ, સફળ નથી થઈ શકતા. આપણામાં રહેલા ગુણોનો તો સાહજિક સ્વીકાર આપણને થતો જ હોય છે. પરંતુ આપણામા રહેલા દોષોનો, કસરોનો અને ઊણપોનો સ્વીકાર કરવો એ જ અઘરું છે. આપણો દોષોનો આપણે જાતે જ સ્વીકાર કરીશું. તો તેને ટાળવા માટેનો વિશેષ પ્રયત્ન થશે. કારણ, આપણા દોષથી થતા નુકસાનનો ખ્યાલ આવે કે મને આ દોષથી આવું દુઃખ આવશે તો તેને ટાળવા અઘરા નહિ પડે. પરંતુ તેના માટે તેનો વાસ્તવિક્તાએ સ્વીકાર કરવો બહુ મહત્વની વાત છે. જો આપણે આપણા દોષ અને ત્રુટિનો સ્વીકાર નહિ કરીએ તો આપણા દોષને દાબવા અને વ્યક્તિત્વને ખરેખર તેથી વધુ પડતું ઉપસાવવા માટે યુક્તિ-પ્રયુક્તિ થશે, ખોટું બોલાશે, દંભ થશે અને કેટલાક ખોટાં અનિષ્ટો આપણાં જીવમાં પ્રવેશી જશે તેનો ખ્યાલ પણ ન રહે જેમાં આપણાં સમય, શક્તિ, આવડત, બુદ્ધિનો ખોટો વ્યય થાય છે. પરિણામે વાસ્તવિક્તાએ આપણે આપણો સ્વવિકાસ નથી કરી શકતા. અન્ય લોકો આપણને કેવી રીતે સ્વીકારે છે એના કરતાં હું મારી જાતને કેવી રીતે સ્વીકારું છું એ અતિ મહત્વનું છે. ઉપરોક્ત બાબતની સ્વીકૃતિ ન હોવાના કારણે આપણે ધ્યેયપ્રાપ્તિ અને સફળતા સિદ્ધ કરવા માટે જે કાર્યો આરંભીએ છીએ તેમાં અંતે આપણને નિષ્ફળતા અને દુઃખ ઊભાં થાય છે. વળી, એને પચાવવાની પણ ક્ષમતા ન હોવાથી આપણે હતાશ, નિરાશ, ઉદાસ થઈ ભાંગી પડીએ છીએ. પરંતુ તેના કરતાં આપણી સ્વની વાસ્તવિક્તાનો સ્વીકાર કરવામાં જ શાણપણ છે. સ્વીકૃતિ વિષે તો જાણ્યું પણ આપણા રોજિંદા જીવનમાં કયા કયા પ્રકારની કેવી કેવી સ્વીકૃતિ કઈ રીતે રાખવી ? તેની વિશેષ માહિતી સાથે મળીશું આવતા અંકે...
કઝાકિસ્તાનના રહેવાસી 37 વર્ષના આ વ્યક્તિએ કામ પર જતી વખતે એક બાળકીને 8મા માળે લટકતી જોઈ હતી. ત્રણ વર્ષની બાળકીને બચાવવા માટે એક વ્યક્તિએ એવી હિંમત બતાવી કે હવે લોકો તેને હીરો કહી રહ્યા છે. ત્યાં બીજા લોકો પણ જમા થઈ ગયા હતા, પરંતુ કોઈપણ બાળકીને બચાવવા ઉપર જતું ન હતું. આવી સ્થિતિમાં તે વ્યક્તિએ કોઈ પણ મદદ વગર બારીથી લટકીને 80 ફૂટ ઉપરથી બાળકીને સુરક્ષિત રીતે ઉતારી લીધી.સબિત શોંતકબાએવ દરરોજની જેમ પોતાના મિત્રોની સાથે કામ પર જઈ રહ્યો હતો. Visit Saurashtra Kranti Homepage here ત્યારે તેણે ભીડ જોઈ. ભીડ એક બિલ્ડિંગની નીચે હતી. તે બિલ્ડિંગના 8મા માળની બારી પર એક નાની બાળકી ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં સબિતે તેને બચાવવાનો નિર્ણય કર્યો અને કોઈપણ સુરક્ષા ઉપકરણ વગર તેણે બારી પર લટકતી બાળકીને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધી.ત્રણ વર્ષની બાળકીની માતા તેને ઘરમાં એકલી મૂકીને શોપિંગ કરવા ગઈ હતી. બાળકી બારી સુધી પહોંચવા માટે ઓશીકા અને પોતાના રમકડાંથી સીડી બનાવી હતી. Read About Weather here આમ કરતા કરતા તે બારી પર ફસાઈ ગઈ હતી. આ બારી જમીનથી 80 ફૂટ ઉંચી હતી.સબિતે કામ પર જતી વખતે બાળકીને ફસાયેલી જોઈ હતી. તેને બચાવવામાં સબિતને કામ માટે મોડું થઈ ગયું. તેથી રેસ્ક્યુ પછી તે કોઈને પણ મળ્યા વગર સીધો પોતાના મિત્રોની સાથે કામ પર જતો રહ્યો. તેણે બાળકીની માતાની શોપિંગથી પરત ફરવાની પણ રાહ જોઈ ન હતી. હવે સબિતને કઝાકિસ્તાન સરકાર દ્વારા મેડલ આપવામાં આવ્યું છે. લોકો તેણે હીરો તરીકે જોઈ રહ્યા છે. બધા લોકોએ આવી સ્થિતિમાં આવું કરવું જોઈએ.’રિપોર્ટના અનુસાર, સબિતે જણાવ્યું કે, ‘તેણે નથી લાગતું કે તેણે કોઈ હીરોવાળુ કામ કર્યું હોય.
March 4, 2021 October 2, 2022 adminLeave a Comment on કૈલાસ પર્વત સાથે જોડાયેલા આ ચોંકાવનારા રહસ્યો, જે જાણીને નાસા પણ છે પરેશાન… કૈલાસ પર્વતને ભગવાન શંકરનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભોલેનાથ કૈલાસ પર્વત પર પરિવાર સાથે રહે છે. શિવપુરાણ, સ્કંદ પુરાણ અને મત્સ્ય પુરાણમાં કૈલાસ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે કૈલાસ પર્વત ઉપર સ્વર્ગ છે અને નીચે નર્ક છે. આ પર્વતની નજીક કુબેરની નગરી પણ છે. અહીંથી જ ગંગા નદીનો ઉદભવ થાય છે. આ પર્વત હિન્દુઓ માટે પવિત્ર સ્થળ છે. આજે અમે તમને ભગવાન શંકરના ઘર કૈલાસ પર્વતને લગતા કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ, આ પહેલા તમે ભાગ્યે જ આ સાંભળ્યા હશે. આ રહસ્યો શોધવા માટે વૈજ્ઞાનિકોએ પણ ઘણું સંશોધન કર્યું છે. પરંતુ આજદિન સુધી કોઇ સફળ રહ્યું નથી. તો ચાલો જાણીએ કૈલાસ પર્વતને લગતા આ રહસ્યો વિશે. પ્રથમ રહસ્ય કૈલાસ પર્વતને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે. ખરેખર, પૃથ્વીની એક તરફ ઉત્તર ધ્રુવ છે, બીજી બાજુ આ પર્વત દક્ષિણ ધ્રુવ અને બંને ધ્રુવોની વચ્ચે કૈલાશ પર્વત આવેલું છે. જેના કારણે તે પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે. બીજું રહસ્ય કૈલાસ પર્વત માનસરોવર નજીક આવેલું છે. આ સ્થાન હિન્દુઓ ઉપરાંત અન્ય ધર્મોના લોકોના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. કૈલાસ પર્વત વિશ્વના 4 મુખ્ય ધર્મો- હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનું ધાર્મિક કેન્દ્ર છે અને આ ધર્મના લોકો દર વર્ષે આ સ્થાનની મુલાકાત લે છે. ત્રીજું રહસ્ય કૈલાસ પર્વત પણ અલૌકિક શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. આ પર્વત પર ઘણા સંશોધન થયા છે અને રશિયન વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ આ પર્વત એક્સિસ મુન્ડી સ્થાન પર છે. જ્યાં અલૌકિક શક્તિ વહે છે અને તમે તે શક્તિઓ સાથે સંપર્ક કરી શકો છો. ડેરિયલ એક્સિસ મુંડીને ગુજરાતીમાં નાભિ અથવા આકાશી ધ્રુવ અને વિશ્વના ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર કહેવામાં આવે છે. જે આકાશ અને પૃથ્વીની વચ્ચેનો જોડાણનું એક કેન્દ્ર છે, જ્યાં દસ દિશાઓ મળે છે. ચોથું રહસ્ય શાસ્ત્રો અનુસાર, ગંગા મહાવિષ્ણુના કમળમાંથી બહાર આવે છે અને કૈલાસ પર્વતની ટોચ પર પડે છે અને શિવજી તેમની જટામાં ભરીને પૃથ્વી પર ગંગાને મોકલે છે. પાંચમો રહસ્ય કૈલાસ પર્વત પણ એક વિશાળ પિરામિડ છે અને આ પર્વતની રચના હોકાયંત્રના 4 બિંદુઓ જેવી જ છે અને એક એકાંત સ્થાન પર આવેલું છે. જેના કારણે તેને એક વિશાળ પિરામિડ પણ કહેવામાં આવે છે, જે 100 નાના પિરામિડનું કેન્દ્ર છે. છઠ્ઠું રહસ્ય તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પર્વત પર હજી સુધી કોઈ વ્યક્તિ ચઢી શક્યું નથી. 11 મી સદીમાં, તિબેટીયન બૌદ્ધ યોગી, મિલેરેપાએ તેને ચઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે અસફળ રહ્યો. તે જ રીતે, રશિયાના ઘણા લોકોએ આ પર્વત પર ચડ્યા હતા પરંતુ કોઈ સફળ થઈ શક્યું નથી. સાતમું રહસ્ય આ સ્થળે બે સરોવરો છે. જેમાંથી એક માનસરોવર છે. માનસરોવરનું પાણી એકદમ શુદ્ધ છે. તે સરોવરનો આકાર સૂર્ય જેવો છે. જ્યારે અન્ય તળાવને રક્ષાસહ કહેવામાં આવે છે. જે વિશ્વના સૌથી વધુ ખારા પાણીના તળાવોમાંનું એક છે. તેનો આકાર ચંદ્ર જેવો જ છે. આ બંને સરોવર સૂર્ય અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. જે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત છે. જ્યારે તમે આ સ્થાન દક્ષિણથી જુઓ છો, ત્યારે સ્વસ્તિક ચિન્હ દેખાય છે. જે હિન્દુ ધર્મમાં એકદમ પવિત્ર માનવામાં આવે છે. આઠમું રહસ્ય શાસ્ત્રો અનુસાર કૈલાસની ચાર દિશાઓ પ્રાણીઓના ચહેરાઓ જેવી લાગે છે. આ મુખમાંથી નદીઓ ઉત્પન્ન થાય છે. પૂર્વમાં અશ્વમુખ છે, પશ્ચિમમાં હાથીનો ચહેરો છે, ઉત્તરમાં સિંહનો ચહેરો છે, દક્ષિણમાં મોરનો ચહેરો છે. આમાંથી નદીનો ઉદ્ભવ થાય છે જે બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ અને કર્નાલી છે. આ નદીઓમાંથી ગંગા, સરસ્વતી નદીઓ પણ નીકળી છે. નવમું રહસ્ય એવું કહેવામાં આવે છે કે કૈલાસ પર્વતની આસપાસ ખાલી પુણ્યાત્માઓ જ રહી શકે છે. આ કારણ છે કે અહીંના પર્યાવરણમાં ફક્ત આધ્યાત્મિક જ રહી શકે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે આ સ્થાન પર યતી માનવ રહે છે. કેટલાક વૈજ્ઞાનિકો તેને નિએન્ડરથલ માનવ માને છે. વિશ્વના 30 થી વધુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હિમાલયના બરફીલા વિસ્તારોમાં બરફના માણસો અસ્તિત્વમાં છે. આ સ્થાનને વિશ્વનું સૌથી દુર્લભ પ્રાણી કસ્તુરી હરણ જોવા મળે છે. દસમો રહસ્ય આજે પણ કૈલાસ પર્વત પર લોકો ડમરૂ અને ઓમનો અવાજ સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે આ ધ્વનિ કૈલાસ પર્વત અથવા માનસરોવર તળાવ નજીક સતત સંભળાય છે. જે ‘ડમરૂ’ અથવા ‘ૐ’ ના અવાજ જેવું જ લાગે છે. જોકે વૈજ્ઞાનિકો માને છે કે આ અવાજ બરફના ઓગળવાના કારણે આવે છે. અગિયારમો રહસ્ય કૈલાસ પર્વત પર 7 પ્રકારની લાઇટ પણ જોવા મળી છે. જે આકાશમાં ચમકતી જોવા મળી રહ્યો છે. આ લાઇટ્સ અંગે નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે આ લાઇટ્સ મેગ્નેટિક ફોર્સને કારણે બહાર આવે છે. નોંધપાત્ર વાત એ છે કે દર વર્ષે ભારતમાંથી ઘણા લોકો કૈલાસ પર્વત પર જાય છે. કૈલાસ પર્વતની યાત્રા ખૂબ જ મુશ્કેલ છે. જે 18 દિવસની છે. લોકો આ સ્થાનની મુલાકાત લે છે અને કૈલાસ પર્વતની મુલાકાત લે છે. જોકે, ગયા વર્ષે કોરોનાને કારણે આ યાત્રા થઈ શકી ન હતી અને આ વખતે પણ આ યાત્રા હશે કે કેમ તેના પર હજુ સવાલ છે. જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…
કોરોના વાયરસ લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાનું પૈડું સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. દેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન થવાને કારણે લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. તેથી, તે સમયે અનેક ફાઇનાન્શિયલ કામકાજેની અંતિમ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દેશ અનલોક 5 તરફ આગળ જઈ રહ્યો છે ત્યારે પણ આ ફેરફાર નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરાયા છે. જી, હા ITRની તારીખમાં ફરી એક વાર વધારો કરાયો છે અને તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કરદાતાઓને મોટી રાહત આપીને 30 સપ્ટેમ્બરથી 30 નવેમ્બરથી ઇનકમ ટેક્સ ભરવાની ડેડલાઇન આઇટીઆર ફાઇલ (Income Tax Filling Deadline ITR)કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. કોરોના મહામારી બાદ આ ચોથી વખત તારીખ વધારવામાં આવી છે. દેશભરમાં સતત વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આવકવેરા વિભાગે કરદાતાઓને આ મોટી રાહત આપી છે. હવે તમારી પાસે આવકવેરો જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બરના બદલે હવે નવેમ્બર 2020 સુધીનો સમય છે. તો પ્લાન કરી લો તમારા તમામ ડોક્યુમેન્ટ્સ અને ભરી દો તમારું રિટર્ન. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. વિભાગે એક ટ્વિટમાં લખ્યું છે કે કોવિડ (Covid19) રોગચાળાને લીધે થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આવકવેરા વળતર ભરવાની તારીખ વધારવામાં આવી છે. સીબીડીટીએ વર્ષ 2018-19 (AY 2019-20) માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર 2020 કરી છે. આ તારીખ વધવાના કારણે રિટર્ન ફાઈલ કરનારા વ્યક્તિઓને મોટી રાહત મળશે. છેલ્લી તારીખમાં ફરી વખત થયો વધારો આ પહેલાં પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીનેલાં, આઈટીઆર ફાઇલ કરવાની તારીખને ત્રણ વખત લંબાવી દેવામાં આવી છે. અગાઉ ITR નાણાકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ 2020 સુધીમાં ફાઇલ કરવાની હતી. આ પછી, તેને વધારીને 30 જૂન 2020 કરવામાં આવી. ત્યારબાદ તેને 31 જુલાઇની છેલ્લી તારીખમાં વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવી હતી અને હવે આવકવેરા વિભાગે તેને માટેની નવી તારીખ તારીખ 30 નવેમ્બર 2020 જાહેર કરી દીધી છે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Business અંબલાની આગાહી ગાજતે નેવાજતે ગુજરાતમાં થશે તોફાની વરસાદની એન્ટ્રી આ તારીખ સુધી ખેડૂતો આપજો ધ્યાન Business આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
બનાવવાની રીત : એક વાટકામાં થોડું દૂધ લો અને તેમાં કેસર નાંખી 15 મિનિટ સુધી પલાળી રાખો. હવે મેંદો લો અને તેમાં સોજી મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેસર પણ ઉમેરી દો. લોટમાં મીઠું અને પાણી મિક્સ કરો અને પછી 10 મિનિટ સુધી પુરીનો લોટ બાંધતા હોવ તે રીતે લોટને બરાબર મસળી બાજુએ મૂકી દો. હવે એક ડીપ ફ્રાઇંગ પેન લો અને તેને ગેસ પર મૂકો. તેમાં ખાંડની ચાશણી નાંખો. ચાશણીને પેન પર સારી રીતે ફેલાવો અને પછી તેમાં નારિયેળ પાવડર, ઇલાયચી પાવડર નાંખી થોડી મિનિટો સુધી શેકો. પછી તેમાં ઘી નાંખો અને મિક્સ કરી ગેસ પરથી પેનને ઉતારી લો અને ઠંડી થવા દો. હવે બાંધેલા લોટમાંથી લુઆ પાડી તમારી હથેળીઓથી તેને દબાવી તેમાં નારિયેળનું મિશ્રણ ભરો. દરેક ગોળીમાં 1 ચમચી મિશ્રણ ભરો અને પછી લોટને ચારે તરફથી એકસાથે દબાવી દો. હવે ફ્રાઇંગ પેન લો અને તેલ ગરમ કરો. પછી ઉપર પ્રમાણે લોટમાં ભરીને તૈયાર કરેલા તમામ મોદક ગોલ્ડન રંગના થાય ત્યાંસુધી તળી લો. જરૂર વાંચો અભિનેતા નીરજ ભારદ્વાજને 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'થી સન્માનિત કરવામાં આવ્યા 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'નું આયોજન 3 ડિસેમ્બર 2022ના રોજ અંધેરી (વેસ્ટ) સ્થિત 'મેયર હોલ' ખાતે કરવામાં આવ્યું હતું,જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જે સિદ્ધિ ટેલિવિઝન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ૫૦ વર્ષની વયે આ અભિનેતા બન્યા પિતા ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ અપૂર્વ અગ્નિહોત્રી અને તેની પત્ની શિલ્પા સકલાની લગ્નના 18 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. શિલ્પાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અપૂર્વાએ પોતાના જન્મદિવસ પર દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ જાણકારી આપી છે. Jubin Nautiyal Accident: સિંગર જુબિન નૌટિયાલનુ થયો એક્સીડેંટ, પસલી અને માથામાં આવી ગંભીર ઈજા પૉપુલર પ્લેબેક સિંગર નૌટિયાલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહી છે. રિપોર્ટ મુજબ ગુરૂવારે એક દુર્ઘટનામાં જુબિન ઈજાગ્રસ્ત થઈ ગયા. તેણે મુબંઈના એક હોસ્પીટલ લઈ જવામાં આવ્યો. એક બિલ્ડીંગની સીડી પરથી પડી જતાં ગાયકની કોણી તૂટી ગઈ Kiara-Sidharth Wedding Venue: આ મહીનામાં ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા Kiara advani Sidharth malhotra Wedding Updates: બૉલીવુડમાં ફરી શહેનાઈ રણકવા જઈ રહી છે, ફરી બે દિલ એક થવા જઈ રહ્યા છે, આ લગ્ન Udit Narayan- 10 વર્ષનુ સંઘર્ષ, હોટલમાં કામ કર્યો. આત્મહત્યાનો વિચાર કર્યો, એક ગીતે ભાગ્ય બદલી નાખ્યું 1 ડિસેમ્બર 1955ને બિહારના સુપૌલના એક મેથિલી બ્રાહ્મણ પરિવારમાં જન્મયા ઉદિત નારાયણ આજે 67 વર્ષના થઈ ગયા છે. એક ગીતકારના રૂપમાં ભલે જ તેમને ઉદિત નારાયણના નામથી ઓળખાય છે પણ તેમમો પુરૂ નામ ઉદિત નારાયણ ઝા છે. નવીનતમ શું વાત છે .... હા હા હા પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો... પપ્પુ - મારા ફોનનું બિલ બહુ વધારે છે, મેં આટલી બધી વાત પણ નથી કરી... જોક્સ- લગ્ન થયા પછી શું થાય બાળપણમાં હુ બહુ નટખટ હતો પછી લગ્ન થઈ ગયા ગુજરાતી જોક્સ- યમરાજ માટે 108 બોલાવવી પડી એક દિવસ યમરાજભાઈ વાણિયાભાઈને લેવા આવ્યા 21+ નવા ગુજરાતી જોક્સ 2022- હંસવાનો ચાલુ રાખો 20+ નવા ગુજરાતી જોક્સ 2022- હંસવાનો ચાલુ રાખો ગાંડો- OK! નર્સ- હવે મારી જીંસ કાઢ ગાંડો- OK! નર્સ- હવે ક્યારે મારા કપડા ન પહેરજે સમજ્યા
23 November 2022 gujaratbeatLeave a Comment on સમજો કે ચમકવાની છે તમારી કિસ્મત, જો સવારના સમયે દેખાઈ જાય આ વસ્તુઓ માણસના જીવનમાં સારા અને ખરાબ દિવસો આવે છે અને જાય છે. કોઈ સમય કાયમ રહેતો નથી. જો કે, જો આપણને ખબર પડે કે આવનારો સમય સારો કે ખરાબ રહેવાનો છે, તો આપણે તેના માટે સજાગ રહીને તૈયારી કરી શકીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવનમાં દરરોજ વી ઘણી ઘટનાઓ બને છે, જેને તે નજરઅંદાજ કરે છે, જ્યારે આ તેના આવનારા સમય માટે સંકેત होय છે. આજે અમે એવા જ કેટલાક સંકેતો વિશે વાત કરીશું, જે દર્શાવે છે કે સારો સમય આવવાનો છે. ઘંટડી: સવારે ઘરમાં મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત છે. સાથે જ શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જો તમે સવારે ઘરમાં પૂજાનું નારિયેળ જુઓ તો તે પણ સારા દિવસોનો સંકેત હોય છે. ચકલી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘર અથવા બાલ્કનીમાં ચકલી વહેલી સવારે કિલકિલાટ કરવાનું શરૂ કરે છે, તો તે સારા દિવસોનો સંકેત હોય છે. તેણે શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને વહેલી સવારે ચકલીઓ દેખાય તો સમજી લેવું કે તમારા દિવસો બદલાવાના છે અને તમારી ઝોળી ખુશીઓથી ભરાઈ જવાની છે. કળશ: જો તમે સવારે ઘરની બહાર નીકળતા જ પાણીથી ભરેલો કળશ જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે નીકળી રહ્યા છો, તો પાણીથી ભરેલા કલરને જોવાથી સફળતા મળે છે. ગાય: એ જ રીતે સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ ગાય વહેલી સવારે તમારા દરવાજે આવીને ગોબર કરી જાય તો સમજવું કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
ખાવાની આ 10 વસ્તુ શરીર માટે છે ખતરનાક… શરીરને સમય પહેલા કરી દેશે બીમાર અને ખોખલું, જીવલેણ બીમારીથી બચવું હોય તો ખાસ જાણો આ માહિતી…. August 13, 2022 by Gujarati Dayro મિત્રો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ એ ખુબ જ અગત્યનું છે. પરંતુ આ કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જો તમે પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપો તો તમારું સારું કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે. પરંતુ જો તમારી ખાણીપીણી ખરાબ છે, તો તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી જ તમારે … Read moreખાવાની આ 10 વસ્તુ શરીર માટે છે ખતરનાક… શરીરને સમય પહેલા કરી દેશે બીમાર અને ખોખલું, જીવલેણ બીમારીથી બચવું હોય તો ખાસ જાણો આ માહિતી…. Categories સ્વાસ્થ્ય Tags BUTTER, Cheese, chocolate, Fried fast food, High cholesterol, High Cholesterol problem, packaged food, Red meat, Worst Foods Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
ભારત દેશમાં ગેસ એ સળગતી સમસ્યા છે. અત્યાર સુધી આ સમસ્યા મહદંશે પાચનતંત્રમાં ઊર્ધ્વ અથવા અધોગતિ કરતા ગેસ ઉર્ફે વાયુની હતી, જે પુરુષોમાં વધુ જોવા મળતી હતી. વાયુની આ સમસ્યા એ કોઈની અંગત સમસ્યા નથી હોતી. એકવાર વાયુ વિસર્જન થાય પછી એ સાર્વજનિક સમસ્યા બની જાય છે. પણ હાલમાં જે ગેસની સમસ્યા ઊભી થઈ છે તે રાંધણ ગેસની છે, અને એ લાખો પરિવારને અસર કરશે. હમણાં જ પ્રધાનમંત્રીએ ‘વાયુ’ પ્રવચનમાં કહ્યા મુજબ ભારતની અડધી વસ્તીને જ છ કરતાં વધુ સિલિન્ડર જોઈએ છે. જેમ કુલ ઉપયોગનો દસ ટકા જેટલો જ વપરાશ કરતી ડીઝલ કાર સબસિડીનું બધું ડીઝલ પી જાય છે એમ જ વર્ષે છ કરતાં વધુ સિલિન્ડર માત્ર માલદાર લોકો જ વાપરતાં હશે, એવી સરકારની (ગેર)માન્યતા છે. ગેસ સિલિન્ડરનાં મુદ્દે સરકારનું મમતા નામનું ટાયર ફાટી ગયું એટલે હવે સરકાર માયા અને મુલાયમ નામના સ્પેર ટાયરો વાપરી રહી છે. સરકારનું એવું કહેવું છે કે રૂપિયા ઝાડ પર નથી ઊગતા અને કંપનીઓ રાંધણ ગેસમાં ખોટ કરે છે. આ ખોટ ભરપાઈ કરવા સરકાર બાટલા પર રેશનિંગ લાવી રહી છે. હવે છથી સાતમો ગેસનો બાટલો વરસમાં વાપરો તો એ માટે ઊંચા દામ ચૂકવવા પડશે. રાંધણગેસનાં ભાવ વધારી આમ જે રૂપિયા ભેગાં કરશે તે સરકાર ગરીબો પાછળ વાપરશે. ગરીબો પછી સધ્ધર થતાં પહેલા જે ચૂલા પર રોટલા શેકતાં હતાં તે ગેસ પર ઢેબરા શેકતાં થઈ જશે. અંતે તો એ લોકો પણ છ સિલિન્ડર મળતાં દુઃખી જ રહેશે. આમ ગેસના રેશનિંગથી દેશના ગરીબો સુખી થશે એવું કોઈ માનતું હોય તો એ માન્યતા ભૂલભરેલી છે! પણ ગેસ પૂરતા પ્રમાણમાં નહિ મળે તો? એ ચિંતામાં અમુક ઘરમાં તો અત્યારથી જ બીજી વાર ચા મળતી બંધ થઈ ગઈ છે. ‘મારે તો ગરમ ખાવાનું જોઈશે’ એવા લવારા કરતાં લોકોને ઘરવાળા અત્યારથી પાગલખાનામાં ભરતી કરી જવા લાગ્યા છે. અમુકે તો અત્યારથી કાચું ખાવાની પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. અમુક કે જેમના ઘરમાં આમેય કાચુંપાકું જ ખાવાનું બને છે તેવા, કે નવપરણિત એકલાં રહેતા કપલ્સમાં ‘આપણને ખાસ ફેર નહિ પડે’ એ વિચારે ખાસ નિરાશા નથી જણાતી. બીજી તરફ વાંઢા અને એકલાં રહેતા લોકો પણ મૂછ હોય કે ન હોય મૂછે તાવ દઈને ફરતાં થઈ ગયા છે. હવે ગેસના અભાવે લોકો બહાર ખાતાં થશે. છાશવારે ખાવાનાં મામલે થતા ગૃહક્લેશ હવે ઘટી જશે. ઘરનું ખાવાનું ભાવતું નથી એવું ખુલીને કહી ન શકતા પતિદેવોને તો હોટલો તરફ ગબડવું’તુ ને ગેસનો કાયદો મળ્યો એવો ઘાટ થશે. પછી તો હોટલ રેસ્ટોરાંવાળાનો ધંધો વધશે. કેટલાયને રોજગારી મળશે. સરકાર પછી આ રોજગારીના આંકડા છાપામાં આખા પાનાની જાહેરખબર આપી છપાવી પોતાની ઉપલબ્ધિનું ગાણું ગાઈ શકશે. આમાં મઝા એ આવશે કે અમુક વહેલા તે પહેલાને ધોરણે પહેલા છ મહિનામાં જ છ સિલિન્ડર ફૂંકી મારશે, અને પછીના છ મહિના બહાર જમશે. તો અમુક પાછળમતિયા પહેલા છ મહિના બહાર જમી છેલ્લા છ મહિના ઘેર જમવાનું રાખશે, અને એ સમયે જે વાયુ કોઠી મામલે ઠનઠનગોપાલ છે એ બધાને વગર રાંધણવાયુએ જલાવશે. પછી ઘેરેઘેર શરબત યુગ પાછો આવશે. લાલ, લીલા, પીળા અને ઓરેન્જ કલરનાં પાણીમાં બનતા શરબત ‘શું કરીએ, ગેસનો ક્વોટા પૂરો થઈ ગયો છે’ કહી જબરજસ્તી પિવડાવવામાં આવશે. ચાની અવેજીમાં ઠંડાપીણાં પિવાતાં કોલા કંપનીઓનો પણ ધંધો વધશે. આ જોતાં ‘શું સિલિન્ડરનું રેશનિંગ એ કોલા કંપની પ્રેરિત કૌભાંડ છે?’ એ આવનાર દિવસોમાં રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની શકે છે. હા, માત્ર ચર્ચાનો જ! જોકે આ બધામાં બ્લેક મનીવાળા મઝાથી બજાર ભાવે કે બ્લેકમાં જોઈએ એટલાં સિલિન્ડર ખરીદશે. એટલું જ નહિ, જેમ સરકારી કર્મચારીઓના સંતાનો મોંઘી કારોમાં ફરી પોતાની સંપત્તિનું પ્રદર્શન કરતા હોય છે એમ જ ગેસ સિલિન્ડરની ગોઠવણી ડ્રોઇંગરૂમમાંથી દેખાય એવી કરવામાં આવશે. કદાચ આવા લોકો માટે કંપનીઓ ડિઝાઈનર સિલિન્ડર (કરીના કપૂરના ફોટાંવાળા, એ હવે ગૃહિણી બનવાની છે ને એટલે!) પણ કાઢે તો નવાઈ નહિ. જોકે ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટ જો છથી વધારે સિલિન્ડરની ખરીદી પર નજર રાખે તો પરિસ્થિતિ બદલાઈ જાય એવું બને!
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. આ લગ્નમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા.ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. Visit Saurashtra Kranti Homepage here લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા.રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો. Read About Weather here આલિયા ભટ્ટે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. લગ્નની તસવીરો શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘આજે અમે અમારા મિત્રો તથા પરિવારની અમારા ઘરમાં, છેલ્લાં પાંચ વર્ષ અમારી મનપસંદ જગ્યા બાલ્કનીમાં વિતાવ્યા છે, ત્યાં લગ્ન કર્યાં. અમે ઘણું બધું પાછળ મૂકી દીધું છે અને અમે નવી યાદો બનાવવા માટે ઉત્સુક છીએ. પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઇટ્સ, મીઠા ઝઘડા, વાઇન અને ચાઇનીઝ… અમારા જીવનની ખાસ ક્ષણોમાં તમારા પ્રેમ માટે આભાર. તમારા પ્રેમે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે.’
મારી બાજુ ના મકાન મા એક સુંદર યુવતી તેના પતિ સાથે રહેવા આવી છે . તેણી નુ નામ મીતા છે . મીતા એકદમ સેક્સી દેખાવ ની છે . મને જોતા જ તેણી ની આંખો મા એક અજબ પ્રકાર ની ચમક આવી જતી . પહેલા તો મને પણ નવાઇ લાગતી પણ મીતા એ મારા બહેન પાસે ઘરે આવવા નુ ચાલુ કરી મારા સાથે પણ સંબંધ વધારવા લાગી . તેણી જ્યારે પણ મોકો મળે ત્યારે મારા શરીર ને અડી લેતી . મીતા ના નાજુક ગોરા હાથ ના અડકવા માત્ર થી મારા પુરા શરીર મા ઝણઝણાટી થઇ જતી . મીતા વધારે પડતી સાડી પહેરતી સાડી મા તેણી ને કોઇ પણ યુવાન ચોદવા તૈયાર થઇ જાય તેવી ખુબ જ સેક્સી લાગતી હતી . મને પણ તેને પામવા ની ઇચ્છા હતી . મને એવુ લાગતુ હતુ કે તેણી પણ પોતાના પતિ થી શારીરીક રીતે સંતુષ્ટ ન હતી . એક વખત મારા ઘર ના બધા સભ્યો બહારગામ ગયા હતા . હું એકલો જ ઘરે રોકાઇ ગયો હતો . સવારે દસ વાગ્યે જાગી ને બાથરૂમ મા નહાવા ગયો થોડી વાર મા દરવાજા પર કોઇ ના ટકોરા નો અવાજ સંભળાતા જલ્દી થી ટુવાલ પહેરી દરવાજો ખોલી નાખ્યો . મીતા મેડમ મારી સામે જ ઉભા હતા . તે મારા માટે ચા બનાવી આપવા માટે આવેલ . મને માત્ર ટુવાલ મા જોઇ તેણી શરમાવા નો ઢોંગ કરવા લાગી . મીતા આજ કાળા કલર ની સાડી અને કાળા સલ્વિલેસ બ્લાઉઝ મા ખુબ જ સેક્સી લાગતી હતી . મારો લંડ ટુવાલ મા જ ઉભો થવા લાગ્યો . મીતા એ ટુવાલ મા ઉપસી આવેલ લંડ જોઇ મારો ટુવાલ ખેંચી મને નગ્ન કરી દીધો . મીતા મારા લંડ ને હાથ મા લઇ બોલી , શા માટે આવા મોટા લંડ ને તડપાવે છે ? મને આપી દે તને મજા કરાવીશ . મે કહ્યુ , પણ મને ચૂદાઈ નો કશો અનુભવ નથી . મીતા એ મને કહ્યુ ડર નહિ હું તને શીખવી દઇશ . એમ કહિ તેણી મારા લંડ ને મોઢા મા લઇ ચૂંસવા લાગી . મારો લંડ ટાઇટ થઇ ગયો ત્યારે તેણે મને ધક્કો મારી પલંગ પર પછાડી પોતાના શરીર પર ના બધા કપડા કાઢી નગ્ન બની મરા પર ચડી ગઇ . મીતા એ મારો લંડ તેની ચૂત મા મુક્યો અને મારા શરીર પર કુદકા મારતી પોતાની ચૂત ચોદવા લાગી . મને પહેલો અનુભવ હોય મારા લંડ મા ખુબ દર્દ થતુ હતુ . …. cont… Categories Gujarati Sex Stories Tags ચૂત ચોદવા, ચૂદાઈ, પડોસી ની સાથે સેક્સ, વિદ્યાર્થી/વિદ્યાર્થીની, સેક્સી
Gujarati News » Politics » 5 reasons behind priyanka vadra not contesting loksabha election against pm modi વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી […] Kunjan Shukal | Apr 25, 2019 | 9:50 AM લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી સીટ પર અજય રાયને ટિકીટ આપી છે. TV9 Gujarati વારાણસીથી પ્રિયંકા વાડ્રાને ના ઉતારવાના મુખ્ય કારણ આ હોય શકે છે. 1. પ્રિયંકા વાડ્રા જો વારાણસીથી લોકસભા ચૂંટણી લડતા અને હારી જતા તો તેમની કારકીર્દી પુર્ણ થઈ જતી. 2. જો પ્રિયંકા વાડ્રા આ સીટ પર હારતા અને 2019ની લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ હારી જાય તો કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે વધારે નબળી થઈ જતી. 3. કોંગ્રેસ પાર્ટી અને પ્રિયંકા વાડ્રાના હારવાથી ગાંધી પરિવારના રાજકીય વારસા પર પૂર્ણ વિરામ લાગી જતો, કારણ કે રાહુલ ગાંધીએ લગ્ન કર્યા નથી તેથી તેમના બાળકો નથી. પ્રિયંકા વાડ્રાના બાળકો ચૂંટણી 7 વર્ષ પછી લડી શકે છે. તેથી હાલમાં તેમની રાજકીય મુસાફરી પર વિરામ લાગી જતો. 4. જો પ્રિયંકા વાડ્રા હારી જતા પણ તેઓ મજબૂત ટક્કર આપતા તો વિપક્ષની નજરમાં તેઓ મોટા નેતા બની જતા અને રાહુલ ગાંધીનું કદ નાનું થઈ જાય અને રાહુલ ગાંધીની કારકીર્દી પુરી થઈ જાય. 5. પ્રિયંકા વાડ્રાનું કદ મોટું હોય તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટેની દાવેદારી વિપક્ષમાં રહીને પણ ક્યારેય ના કરી શકતા તેમનો દાવો નબળો સાબિત થઈ જતો. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્‍યવર્તી પુસ્‍તકાલય (સેન્‍ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્‍યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્‍કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્‍તકાલયનો ‘મધ્‍યસ્‍થ’ ગ્રંથાલય નો દરજ્જો જાળવી રાખવામાં આવ્‍યો છે. એટલું જ નહીં, સમયની માંગને અનુરૂપ સુધારા વધારા કરી તેનું આધુનિકરણ પણ કરવામાં આવ્‍યું છે. મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના સરકારી પુસ્‍તકાલયોનું નિયંત્રણ, અન્‍ય સાર્વજનિક પુસ્‍તકાલયોનું નિયંત્રણ, અન્‍ય સાર્વજનિક પુસ્‍તકાલયોનુ અનુદાન, નવા પુસ્‍તકાલયોની નોંધણી વગેરેની કાર્યવાહી અહીંથી થાય છે. શહેરના માંડવી વિસ્‍તારમાં આવેલા આ પુસ્‍તકાલયના વિવિધ વિભાગોની મુલાકાતે વાંચકો ઉપરાંત સંદર્ભ સામગ્રી શોધતા અભ્‍યાસીઓ – સંશોધકો, સ્‍થાપત્‍યનાં વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અને પ્રવાસીઓની અવરજવર ચાલુ જ રહે છે. ગ્રંથ સપ્‍તાહની ઉજવણીના સ્‍પર્ધાત્‍મક કાર્યક્રમો, પ્રદર્શન, તેમજ અન્‍ય કાર્યક્રમો દરમિયાન આમાં વધારો થાય છે. અનેક બાબતોમાં રાષ્‍ટ્રિયસ્‍તરે ‘પ્રથમ’ નું ગૌરવ ધરાવતા આ પુસ્‍તકાલયને પુસ્‍તક પ્રદર્શન માટે ૧૯૧૮ અને ૧૯૨૦ માં રાષ્‍ટ્રિય કક્ષાના સુવર્ણચંદ્રકો પણ મળ્યા છે. અનેક પ્રગતિશીલ સુધારા માટે જાણીતા અને પ્રેમાદર પામેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) તેમના વિદેશ પ્રવાહો દરમિયાન જોઇ શકયા હતા કે પુસ્‍તકાલયો સ્‍વયંશિક્ષણ તથા આજીવન કેળવણીનું અસરકારક સાધન બની શકે તેમ છે. આ સુવિધાનો લાભ તત્‍કાલીન વડોદરા રાજ્યની પ્રજાને આપવા માટે તેમણે પુસ્‍તકાલયો માટેના ખાતાની રચના કરી અને ગ્રામવિસ્‍તારોમાં પણ પુસ્‍તકાલયોની ગુંથણી રચી શકાઇ. પૂર્વજોના વસવાટના સ્‍થળ સરકારવાડામાં, રાજ્યના મધ્‍યવર્તી પુસ્‍તકાલય ૧૯૧૦ માં શરૂ કરવામાં આવ્‍યું અને તેના સંગ્રહમાં પેલેસ લાઇબ્રેરી તથા સંપતરાવ ગાયકવાડના અંગત સંગ્રહમાંના પુસ્‍તકોનો ઉમેરો કરવામાં આવ્‍યો. અમેરિકામાં સાર્વજનીક પુસ્‍તકાલયના સંચાલનની તાલીમ પામેલા ગ્રંથપાલ વિલઅમ એલિન્‍સન બોર્ડનની ક્યૂરેટર તરીકે ત્રણ વરસના કરારથી નિમણુંક કરવામાં આવી અને ટૂંક સમયમાં પુસ્‍તક આપ-લે ઉપરાંત સંદર્ભ, મહિલા તથા બાળકો માટેના વિભાગોનો ઉમેરો કરવામાં આવ્‍યો. બોર્ડનના મદદનીશ તરીકે મૂળ વસો ગામના શિક્ષક મોતીભાઇ ન. અમીનને મુકવામાં આવ્‍યાં. જેમણે પુસ્‍તકાલયના ક્ષેત્રમાં દેશભરમાં ગણના પામેલું મહત્‍વનું પ્રદાન કર્યું. વડોદરા રાજ્યની પુસ્‍તકાલય પ્રવૃત્તિને પ્રતિષ્‍ઠાભરી ઓળખ મળી. ગુજરાત રાજ્યનો ગ્રંથાલય વિભાગ રાજ્યના ઉત્તમ પુસ્‍તકાલયોને તેમજ ગ્રંથપાલોને મો. ન. અમીન એવોર્ડથી નવાજે છે. સયાજીરાવના સમયમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાત, ચરોતર તથા સૌરાષ્‍ટ્રનો કેટલોક વિસ્‍તાર પણ વડોદરા રાજ્યમાં હતો તેથી ગામડાઓને પુસ્‍તકો મોકલવા – લઇ આવવા બળદગાડાઓ ઉપયોગમાં લઇ ફરતા પુસ્‍તકાલયોની ગૂંથણી ઉભી કરવામાં આવી. ગ્રામજનો સમક્ષ પ્રદર્શિત કરવા શૈક્ષણિક ચલચિત્રો પણ મોકલતા. મધ્‍યવર્તી પુસ્‍તકાલય ૧૯૩૨ માં, સરકારવાડા સામેના (આર્કિટેક્ટ એડવર્ટ લ્‍યૂટિનસે બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્‍યું. જેમાં વાંચનાલય, વિદ્યાર્થીઓના અધ્‍યયન માટેનો વિભાગ, વહીવટી વિભાગ તેમજ મહિલાઓ અને બાળકો માટેના વિભાગો ગોઠવાયા. સંસ્‍કૃત તથા પૌર્વાત્‍યશાસ્‍ત્રોની હસ્‍તપ્રતો મ.સ. યુનિવર્સિટી સંચાલિત પ્રાચ્‍ય વિદ્યામંદિર (ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍ટીટયુટ) ને સુપ્રત કરવામાં આવી હતી. ૧૯૮૭ માં નવું વધારાનું મકાન પણ બનાવવામાં આવ્‍યું છે અને વરિષ્‍ઠ નાગરિકો માટેનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્‍યો છે જ્યારે બીજી બાજુ હવેના સમયમાં મહિલાઓ માટેના અલગ વિભાગની ઉપયોગીતા પણ વધી રહી છે. See also 11 સ્થાન દીવ માં ફરવા લાયક અને રમણીય - 11 places worth visiting and scenic in Diu મધ્‍યસ્‍થ પુસ્‍તકાલયનો ગ્રંથભંડાર ૨૬ મીટરની લંબાઇ અને ૧૦ મીટરની પહોળાઇ ધરાવતા વિશાળ હોલમાંના ચાર માળમાં વિભાજીત થયેલો છે. તેનું સ્‍ટ્રકચર સ્‍ટીલનું છે અને પુસ્‍તકોના ઘોડા (રેકસ) વચ્‍ચે ૧૭ મિલીમીટરની જાડાઇવાળા બેલ્‍જીઅમના કાચની પ્‍લેટસ મુકેલી છે જેમાંથી પ્રકાશ સારી રીતે આવે છે અને સ્‍વચ્‍છતા જળવાઇ રહે છે. ઉપરાંત આગથી બચવા અબરખની પ્‍લેટસ મૂકી છે. આ ગ્રંથભંડારમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્‍દી અને મરાઠી ઉપરાંત સિંધી તથા ઉર્દૂ ભાષાના મળીને ૩.૨૨ લાખથી વધુ પુસ્‍તકો છે. ગ્રંથાલય અને પદ્ધતિના, અહીંથી પ્રસિદ્ધ થતા દેશના સહુપ્રથમ ત્રૈમાસિક ‘લાઇબ્રેરી મિસેલેની’ ના અંકોની બાંધેલી ફાઇલ તેમજ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ તથા વીસમી સદીના પુર્વાધમાં પ્રસિદ્ધ થતા ગુજરાતી, અંગ્રેજી, હિન્‍દી, મરાઠી સામયિકોના બાંધેલા વોલ્‍યુમ છે. નાના કદના પુસ્‍તકો (મિનિએચર), કલાત્‍મક ચિત્રો, ઐતિહાસિક ફોટા વગેરેનો સંગ્રહ અનેક મહાનુભાવોએ નિહાળ્યો છે. આ પુસ્‍તકાલયના ૩૮૭૦૦ જેટલા કાયમી સભ્‍યો છે. પુસ્‍તકોના આપ-લે વિભાગનો રોજ સરેરાશ ૧૧૫૦ થી વધુ સભ્‍યો લાભ લે છે. વાંચનાલયમાં ૨૨ વર્તમાનપત્રો અને ૧૮૩ સામયિકો આવે છે. જેનો રોજ ૬૫૦ થી વધુ નાગરિકો લાભ લે છે. અનેક પુસ્‍તકો, સામયિકો, દસ્‍તાવેજોનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્‍યું છે. પુસ્‍તકોનું નવી વર્ગીકરણ પદ્ધતિ (ડ્યૂઇ દશાંશ) પ્રમાણે વર્ગીકરણ કરી વર્ગાંક આપ્‍યા બાદ કોમ્‍પ્‍યૂટીકરણ કરવામાં આવ્‍યું છે. પુસ્‍તકોને તારવવા માટે રેડીઓ ફ્રીક્વન્‍સી આઇડૈન્‍ટીફિકેશન ડિવાઇસ ગોઠવવામાં આવી છે. આવી સુવિધા ગુજરાતના જુજ પુસ્‍તકાલયોમાં જ છે. આ પુસ્‍તકાલયની સેવાઓ વધુ સૃદ્રઢ કરવા રાજ્યના નવા વર્ષના અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતનું સૌથી મોટું એવું આ વડોદરાનું મધ્‍યવર્તી પુસ્‍તકાલય અનેક બાબતોમાં અગ્રેસર હોવાની પ્રસન્‍નતા વ્‍યક્ત કરતાં રાજ્યના ગ્રંથાલય નિયામકશ્રી કૌશિકભાઇ શાહે જણાવ્‍યું હતું કે ‘ગ્રંથાલયવિજ્ઞાન તાલીમ માટે દેશનો સહુ પ્રથમ વર્ગ અહિં થયો. મુક્ત પ્રવેશદ્વાર તથા શાસ્‍ત્રીય વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત અહીંથી થઇ. ફરતા પુસ્‍તકાલય તથા દૃશ્‍યપટ દ્વારા જ્ઞાન અને માહિતીના પ્રસારની શરૂઆત તથા દૃશ્‍યપટ દ્વારા જ્ઞાન અને માહિતીના પ્રસારની શરૂઆત અહીંથી થઇ, પણ કૌશિકભાઇએ આ પુસ્‍તકાલયના, તેરમા રાજ્ય ગ્રંથપાલ તરીકે મહત્‍વની કામગીરી બજાવી છે. તેમની પ્રસન્‍નતામાં સહભાગી બનતાં, હાલના રાજ્ય ગ્રંથપાલનો વધારાનો કાર્યભાર સંભાળી રહેલા શ્રી દિલીપભાઇ શાહ કહે છે કે ‘અહીંના ભંડારમાં મહારાજા સયાજીરાવને દેશ-વિદેશથી ભેટમાં મળેલા ગ્રંથો છે, સાહિત્‍ય અને સંસ્‍કૃતિને લગતા અલભ્‍ય ગ્રંથો છે. મહત્‍વના પ્રસંગોના ફોટોગ્રાફસના આલ્‍બમ છે. કલાપી આલ્‍બમ છે, ‘ગીત ગોવિંદ’ પરના કનુ દેસાઇના ચિત્રો છે.’ આ પુસ્‍તકાલયમાં કોપીરાઇટ વિભાગ હોઇ રાજ્યભરમાંથી પ્રસિદ્ધ થતા પુસ્‍તકોની એક એક નકલ પણ મળતી રહે છે અને પુસ્‍તકોના સંગ્રહમાં વધારો થતો રહે છે. See also ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર હડાણા વડોદરા સુરત- Hadana library in gujarat મધ્યવર્તી પુસ્તકાલય બ્રેઇલ કોર્નર શરૂ કરવા અંગેની તાલીમ શિબિર યોજાઇ રાજ્ય સરકાર અને રાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્‍ડેશન, કોલકત્તાની સમાન આર્થિક સહાયથી રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વાચકોને પણ સામાન્‍ય વાચકની જેમ ગ્રંથાલય સેવાઓ પુરી પાડવા માટે ૨૦ સરકારી જિલ્‍લા ગ્રંથાલયોમાં કુલ૫૦ લાખના ખર્ચે બ્રેઇલ સાહિત્‍ય તથા વિવિધ શ્રાવ્‍ય અને ઇલેકટ્રોનિક ઉપકરણો તથા ટોકિંગ બુકસની સુવિધા યુક્ત બ્રેઇલ કોર્નર શરૂ કરવાના ભાગરૂપે આ ૨૦ ગ્રંથાલયોના ગ્રંથપાલો અને સહાયક કર્મચારી માટેની તાલીમ શિબિરનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્‍તકના ગ્રંથાલય ખાતા દ્વારા અંધજન મંડળ, વ્સ્‍ત્રાપુર, અમદાવાદ ખાતે ગ્રંથાલય નિયામકશ્રી કૌશિકભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. કાર્યશિબિરના ઉદ્ઘાટન પ્રસંગે અંધજન મંડળ, અમદાવાદાના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાની, પ્રોજેક્ટ ડાયરેકટર વિમલબેન થાવાની, ટેકનોલોજી કોઅઓર્ડિનેટરશ્રી આર. પી. સોની તથા ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના મંત્રીશ્રી પંકજ બાવીસીની વિશેષ ઉપસ્‍થિતિ હતી. વિમલબેન થાવાની અને આર. પી. સોનીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે જાહેર ગ્રંથાલય સેવાઓ, જિલ્‍લા સ્‍તરના સરકારી ગ્રંથાલયોમાં ઉપલબ્‍ધ બનાવવા બદલ રાજ્ય સરકારને અને ગ્રંથાલય ખાતાને અભિનંદન આપતાં આ પ્રયાસમાં અંધજન મંડળ પણ સંપૂર્ણ રીતે સહકાર પૂરો પાડશે તેવું જણાવ્‍યું. તાલીમાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ વાચકોને ગ્રંથાલય સેવાઓ પુરી પાડવાની ત ક મળી છે તેને ઉમળકાભેર વધાવી લઇ સાર્વજનીક ગ્રંથાલયોની સેવાઓથી વંચિત પ્રજ્ઞાચક્ષુ વર્ગને ગ્રંથાલય સેવાઓ પુરી પાડી સમાજસેવાનું ઉમદાકાર્ય કરી શકે છે. તેવી શુભેચ્‍છા વ્‍યક્ત કરી તેમણે બ્રેઇલ કોર્નરની સેવાઓનો પુરતો લાભ અપાય તે માટે અનુરોધ કર્યો હતો. પોતાના હાર્દરૂપ પ્રવચનમાં ડૉ. ભૂષણ પુનાનીએ પ્રજ્ઞાચક્ષુ માટેના વિધિસરના (નિયમસર) શિક્ષણ માટેની સુવિધાના ઇતિહાસથી લઇ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ સાથે કઇ રીતે સંકળાયેલા છે તેની ભૂતકાળની રસપ્રદ હકીકતોની જાણકારી સહિત અંધજન મંડળ, અમદાવાદની ભૂમિકા અને પ્રવૃત્તિઓની જાણકારી પુરી પાડી હતી. રાજ્ય સરકારની આ દિશામાં થયેલ પહેલને આવકારી ગ્રંથાલય ખાતાને તેમણે અભિનંદન આપતાં સમગ્ર રાજ્યમાં જ્યારે ‘સુગમ્‍ય ભારત’ નો અભિગમ અમલમાં મુકાઇ રહ્યો છે તેવા સમયે ગ્રંથાલય ખાતાનું આ દિશામાં લેવાયેલ આ પગલું સમગ્ર રાષ્‍ટ્ર માટે દિશા નિર્દેશક બની રહેશે તેવી આશા તેમણે વ્‍યક્ત કરી હતી. See also Article A An & The Gujarati આર્ટિકલ A An અને The અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો સ્વર અને વ્યંજનો અધ્‍યક્ષીય વક્તવ્‍યમાં ગ્રંથાલય નિયામકશ્રી કૌશિક શાહે સ્‍વતંત્ર બ્રેઇલ ગ્રંથાલયો દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાચકોને પુરી પડાતી ગ્રંથાલય સેવાઓ અંગેની વિગતો રજૂ કરી હવે રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે વ્યાપક ગ્રંથાલય સેવા ઉપલબ્‍ધ બનાવવાના ભાગરૂપે જિલ્‍લા સ્‍તરે આવેલ સરકારી ગ્રંથાલયોમાં અલગ ‘બ્રેઇલ કોર્નર’ શરૂ કરી સમાજના પ્રજ્ઞાચક્ષુ વાચકવર્ગ માટે રાજ્ય સરકારે જાહરે ગ્રંથાલયોમાં સભ્‍યપદ મેળવવા અને જાહેર ગ્રંથાલય સેવાઓ મેળવવા માટેના દ્વાર ખુલ્‍લા મુકયા છે તેમ તેમણે જણાવ્‍યું હતું. તાલીમ શિબિરના અંધજન મંડળના ટેકનિકલ કો-ઓર્ડિનેટર આર. પી. સોની તથા નવચેતન બ્રેઇલ લાયબ્રેરી, માધાપર (કચ્‍છ) ના હિમાંશુ સોમપુરાએ બ્રેઇલ લીપીની સમજ બ્રેઇલ સાહિત્‍યનો પરિચય તેના ઉપયોગ અને ગ્રંથાલયમાં તેની જાળવણી અંગેની વિગતવાર માહિતી પુરી પાડી તેમજ આધુનિક શ્રાવ્‍ય ઉપકરણો ટોકીંગ બુકસ, સી.ડી. પ્‍લેયર, કમ્‍પ્‍યુટર આધારિત શ્રાવ્‍ય સાધનો અને તે માટેના સહાયક સોફટવેર, સ્‍કેનર અને (ઓસીઆર) વિગેરેની પ્રયોગિક સમજ અને તેને ઉપયોગમાં લેવા અંગેની તાલિમ પુરી પાડી હતી. તાલીમ શિબિરના સમાપન સત્રમાં અંધત્‍વ ઉપરની એક ડોકયુમેનટરી ફિલ્‍મ દર્શાવવામાં આવી હતી અને પ્રજ્ઞાચક્ષુઓને જ્ઞાનરૂપી પ્રકાશ પુરો પાડી તેમના સર્વાંગી વિકાસમાં બ્રેઇલ કોર્નરની સેવાઓ કઇ રીતે ઉપયોગી નિવડશે તે અંગેની ચર્ચા વિમર્શ બાદ તાલીમાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્‍યા હતાં.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને નાણાં પુરા પાડવા પાકિસ્તાન મોટાપાયે ડ્રગ્સનો જથ્થો રાજ્યમાં ઘુસાડી રહ્યું છે અને યુવાનોને લત લગાડવાનું ષડ્યંત્ર અમલમાં મુકવામાં આવ્યું છે. Visit Saurashtra Kranti Homepage here જમ્મુ અને કાશ્મીરનાં ડીજીપી દિલબાગસીંઘે પાકિસ્તાની કાવતરાની વિગતો આપતા જણાવ્યું હતું કે ડ્રગ્સ માફીયાઓની આંતર રાજ્ય ધરી તોડી પાડવા અને ડ્રગ્સની હેરફેર તથા વેપારનાં કેસોની વ્યવસાય ધોરણે તપાસ કરવાનું જરૂરી બન્યું છે. પાકિસ્તાન આતંકીઓને ફંડ આપવાના બદ ઈરાદે જંગી માત્રામાં ડ્રગ્સ જમ્મુ અને કાશ્મીરમાં ઘુસાડી રહ્યું છે.કાશ્મીરનાં પોલીસ વડા પોલીસ અધિકારીઓ માટેનાં ખાસ તાલીમ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. જમ્મુમાં એનસીબી નાં સહયોગ સાથે રાજ્યનાં પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે કાશ્મીરમાં જાજરકોટલી વિસ્તારમાંથી 52 કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. એ પહેલા રાજ્યનાં પૂછ, બારામુલ્લા, ઉપવાડા અને અન્ય સીમા વિસ્તારોમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ડીજીપી સીંઘે જણાવ્યું હતું કે પાકિસ્તાન આયોજન બધ્ધ રીતે ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે જેના કારણે આપણા યુવાનો દુષણમાં સપડાતા જાય છે. પાકિસ્તાન તેના શૈતાની બદ ઈરાદાઓ સાકાર કરવા માટે આ પધ્ધતિ અપનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ દાણચોરી, હેરફેર અને વેચાણનાં કેસોનાં વ્યવસાયી ઢબે તપાસ થાય તો આરોપીને સજા કરાવવા વિશે કોઈ શંકા-કુશંકા રહે નહીં. તેમણે જણાવ્યું હતું કે, Read About Weather here આવા તાલીમ કાર્યક્રમથી ડ્રગ્સનાં કેસોની તપાસ કરવાની પોલીસ અધિકારીઓની કાબિલિયત અને ક્ષમતામાં વધારો થશે. સમસ્યાનો વ્યાપ જોતા આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે.
Revision as of 12:03, 23 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ'''}} ---- {{Poem2Open}} દસેક દિવસ પહેલાં નીલુ ભ...") (diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff) Jump to navigation Jump to search ‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ દસેક દિવસ પહેલાં નીલુ ભૂરું સ્વચ્છ અકલંક આકાશ જોઈને એક પહાડીએ જંગલમાં કહ્યું કે, આકાશનું આ રૂપ બરફ પડવાની આગાહી આપે છે. કોણ માને? સોળે કળાએ સૂરજ પ્રકાશે, વાદળાંનું નામનિશાન નહિ; અને સ્વચ્છતા તો કહે હું સ્વચ્છતા જ. સૂર્યાસ્ત વખતે ચોમાસા જેવી રંગોની ઉજાણી નહિ. ચોમાસાના સૂર્યાસ્તનું ઐશ્વર્ય તો ગજબનું. એક વાદળું એક રંગને પકડે, એ જ રંગ બીજામાં, ત્રીજામાં, પાંચમામાં અને પચ્ચીસમામાં નવા રંગ પૂરતું અને વિવિધ રંગોનો ગુણાકાર કરતું ચાલ્યું જાય. સાંભળ્યું હતું કે હિમાલયમાં આંખ મીંચો ત્યાં દૃશ્યરંગ ખોવાઈ જાય અને નવો જન્મે, એને વાસ્તવિકતા ભાળી. સૂર્ય અસ્તાચળે જતો હોય ત્યારે રંગાનો તો એક દૃબદબાભર્યો દરબાર ભરાય. તેજસ્વી ને ઘેરા રંગોની બેઠક સૂર્યની આસપાસ, ભીના આછા અને મધુર રંગો બહાર બેઠા હોય; પણ વ્યક્તિત્વ એમનું નમૂનેદાર. દરેકની આકૃતિ, દરેકની પ્રકૃતિ, રંગોનું આ અદ્ભુત મિલન આખરે એક સુવર્ણ રંગમાં સમાઈ જાય. સર્યનું છેલ્લું કિરણ ખાઈમાં જંપી જાય તે પહેલાં આ સુવર્ણરંગમાંથી વાદળાંઓએ એક અપૂર્વ આકૃતિ રચી. આકૃતિ આબેહૂબ માનવપુરુષની, પણ કદ અતિમાનવનું સુવર્ણથી રસાયેલી કાંતિ. વેદના જાણે હિરણ્યગર્ભ! આ તો એક દિવસનું દૃશ્ય, દરરોજનાં લીલાવિસ્તાર અને રૂપછટા નવીન! તમે હો તો એનું સૉનેટ રચાય! પરંતુ આ ઋતુનો સૂર્યાસ્ત પ્રમાણમાં સાદો, સુવર્ણની પ્રથમ પીળી અને પછી ધીરે ધીરે અગ્નિરંગી લાલ થતી રેખા એવી તો ઝબકે અને બીજા રંગોને એવી રસે કે આખરે સર્વરંગો માત્ર એક ઝળકતા લાલ રંગમાં સમાઈ જાય. અને આકાશને વાળીઝૂડીને પાછું સ્વચ્છ કરી દે. આવું નિર્મળ આકાશ શી રીતે બરફની આગાહી આપી શકે? છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ રૂપ બદલવા માંડ્યું હતું. એનું પાત ધીરે ધીરે પણ મક્કમતાથી પ્રગટ થતું હતું. દિવસ અને રાતની ઠંડી વચ્ચેનું અંતર સારી પેઠે ઘટી ગયું હતું. આકરી તો હતી, હવે વધુ કારમી થવા માંડી હતી. દિવસે સૂર્યનો તાપ એની શેખીને કંઈક વારતો હતો; પરંતુ રાતે તો એનો પરચો બરાબર એ બતાવતી હતી. ઘણાં ગરમ કપડાં પહેર્યાં હોય, ઘણાં ઓઢ્યાં, ઓરડામાં સઘડીનો અગ્નિ હોય, પણ તોય ઠંડી છે એવું સતત લાગ્યા જ કરે. એમ થાય કે ક્યારે સવાર થાય, સૂરજ નીકળે ને તાપમાં જઈને બેસીએ. ત્રણેક દિવસ પછી જેરથી પૂર્વનો પવન નીકળ્યો. ચીડના વનમાંથી સુસવાટા કરતો આવે ને ખીણમાં ઊતરી જાય. વૃક્ષો ધ્રુજે, છોડ ભયથી કંપે. એની જાત એવી કાતિલ ઠંડી કે શરીરના ભાગને સ્પર્શે ત્યાંથી સોંસરો નીકળી જાય. સૂર્યના તાપને ખરે મધ્યાહ્ને પણ ગાંઠે નહિ. તાપમાં ગરમ કપડાંથી લપેટાઈને બેઠા હો તોય થથરાવે. રાતે ભયાનકતા વધારી મૂકે. સનસનાટીને એવી સરકાવ્યા કરે કે મૂંગી પડેલી પણ અકળાઈ ઊઠે. સમુદ્રગર્જના જેવી ગર્જના કરી કરીને ભયની દાંડી પીટ્યા કરે. આમાં ઊંઘ પણ ડરીને ના આવે. બેત્રણ દિવસ એની આ કારવાઈ ચાલી. પછી ભાઈસાહેબ કંઈક હળવા થયા. પછી થંભીને જંપ્યા. એ રાતે ટાઢ અતિ આકરી થઈ ગઈ. ઊંઘમાં ધ્રૂજી જવાયું. ઊઠીને વધારે ગરમ કપડાં પહેર્યાં અને ઓઢ્યાં. નિદ્રાની સાથે ગોઠડી માંડી ત્યાં છાપરા પર વરસાદના છાંટાએ રણકાર કર્યો. પણ આ તે પાણીના છાંટા નહિ, કરા પડતા હતા. કઠોર અવાજ કરાનો હતો. સવારે તો વર્ષા બરાબર જામીને પડવા માંડી. ટાઢ તે તો કહે તમને ખાઉં કે પીઉં, થોડી થોડી વારે પાછી કરાની રમઝટ થાય અને માર્ગમાં હીરાની જેમ વીખરાઈને પાણીમાં ભળી જાય. બપોરના ચારેક વાગ્યા હશે. વરસાદ થંભી ગયા. પવન તદ્દન પડી ગયો. વાતાવરણ સ્તબ્ધ બની ગયું. હવામાન એકદમ ઠરી જવા આવ્યું. વર્ષાને કારણે ઝાંખો થયેલો ઉજાસ કંઈ ઉજ્જ્વળ થયા. આસપાસની ગિરિમાળાઓ પણ નિઃસ્તબ્ધ બનીને જાણે થીજી ગઈ, અને આ શું? કહ્યા વિના, જરાય અણસાર વિના, અવાજ કર્યા વિના જાણે મૌન વરસતું હોય એમ બરફનાં રજકણોએ જુદાં જુદાં રૂપ અને વિવિધ આકાર ધારણ કરીને આવવા માંડ્યું. ઉજાસ ધીરે ધીરે આડો થતો ગયે. અંધકાર એટલી જ ધીરજથી ગાઢ થતો ગયો. અડધા ઉજાસમાં ને અડધા અંધકારમાં બરફની વર્ષાએ એવું કાવ્યમય રૂપ ધારણ કર્યું કે જાણે કૃષ્ણને પહેરવાનાં શ્વેત રેશમનાં પવિત્રાં ધરતી ઉપર ઊતરે છે. રાત્રિએ આવીને આ કવિતાને પોતાના પાલવમાં ઢાંકી દીધી, છતાં શ્વેત બરફથી ઢંકાયેલી ધરતી વાસ્તવિકતાની જેમ પોતાના હાસ્યના ઝબકારા કરતી રહી. સૂતાં સૂતાં પણ એમ થાય કે ક્યારે સવાર પડે ને પાછી એ કવિતા પ્રગટ થાય. અને સવાર પડ્યું. બારી ઉઘાડીને જોયું તો કવિતાની રંગરમત ચાલુ થઈ ગઈ હતી. પણ દૃશ્ય બદલાયું હતું. ધરતી આખી શ્વેતવર્ણી બની ગઈ હતી. સામેના પહાડો શ્વેત ચાદર ઓઢીને બેઠા હતા. પૂર્વ તરફનું ચીડનું વન, જ્યાં તડકો ગળાઈને વિવિધ આકારનાં ચિત્રો ઉપસાવતો ત્યાં રૂપેરી જાજમ પથરાઈ ગઈ હતી. હેમવતીની બંને બાજુએ ચઢતા-ઊતરતા માર્ગોએ સફેદ દૂધની નદીઓનું રૂપ ધારણ કર્યું હતું. પણ નદી તો વહેતી. આ નદીઓ તો પ્રકૃતિની સાથે અંતરની ગોઠડી કરવા જાણે થંભી છે. આકાશમાંથી રૂપું વરસે છે. બરફની વર્ષા થતી હોય ત્યારે ટાઢ પણ કંઈક શરમિંદી બને છે. એને એમ લાગે છે કે એનાથી વધારે શીતળતા વરસાવનારનું રાજ્ય અત્યારે ચાલે છે. (‘હિમાલયની પત્રયાત્રા’, ૧૯૬૪) Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/કિશનસિંહ_ચાવડા/‘હિમાલયની_પત્રયાત્રા’નો_અંશ&oldid=4650"
December 4, 2022 nirupa patelLeave a Comment on 1 બોયફ્રેન્ડ માટે 5 છોકરીઓ એકબીજા સાથે કરી અથડામણ…જોરદાર લાતો સાથે કરી મારપીટ, વિડિયો થયો વાયરલ તમે આ પ્રખ્યાત હિન્દી ગીત પ્યાર દિવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ સાંભળ્યું જ હશે. પરંતુ જો એક જ પ્રેમ એક કરતાં વધુ છોકરીઓ સાથે થાય છે, તો તે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય તેટલો સમય નથી લાગતો. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક છોકરા માટે 5 છોકરીઓ એકબીજા સાથે ઝઘડી ગઈ. […] Continue Reading સાપ્તાહિક જન્માક્ષર (5 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર 2022): આગામી અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે December 4, 2022 December 4, 2022 Jitendrakumar italiaLeave a Comment on સાપ્તાહિક જન્માક્ષર (5 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર 2022): આગામી અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે તમે બધા જન્માક્ષરથી ખૂબ જ પરિચિત છો, દૈનિક જન્માક્ષરની જેમ, સાપ્તાહિક જન્માક્ષર પણ એક પ્રકારનું જન્માક્ષર છે જે રાશિચક્રના આધારે તમારા આખા અઠવાડિયાના ભવિષ્યની આગાહી કરે છે. આપણે બધા જાણીએ છીએ કે ગ્રહોની સ્થિતિ દરરોજ બદલાતી રહે છે અને કેટલીકવાર તે અઠવાડિયાની અંદર ઘણી વખત ગ્રહોની સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખે છે, તેથી દૈનિક કુંડળીની સાથે […] Continue Reading જય શ્રી અગ્નિ દેવ: પંડિતજીના મંત્રોના જાપને કારણે યજ્ઞકુંડમાં લાગી આગ, વીડિયો થયો વાયરલ December 4, 2022 nirupa patelLeave a Comment on જય શ્રી અગ્નિ દેવ: પંડિતજીના મંત્રોના જાપને કારણે યજ્ઞકુંડમાં લાગી આગ, વીડિયો થયો વાયરલ પ્રાચીન કાળથી જ સનાતન ધર્મમાં યજ્ઞ અને હવનનું ખૂબ મહત્વ છે, જેના કારણે રાજા પોતાના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે યાત્રાઓ કરાવતા હતા. જો કે, તે દિવસોમાં, યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા માટે માચીસની લાકડીઓ અથવા કોઈપણ સાધનનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, પરંતુ ઋષિઓ મંત્રો દ્વારા અગ્નિદાહને પ્રગટાવતા હતા. આવી સ્થિતિમાં, આજના સમયમાં મંત્રો દ્વારા […] Continue Reading વાહ!આ મહિલાએ દિવસના ૨ રૂપિયાના વેતનથી ચાલુ કર્યું હતું કામ અને પોતાની મહેનતથી ૨૦૦૦ કરોડનું ઉભું કર્યું સામ્રાજ્ય… December 4, 2022 nirupa patelLeave a Comment on વાહ!આ મહિલાએ દિવસના ૨ રૂપિયાના વેતનથી ચાલુ કર્યું હતું કામ અને પોતાની મહેનતથી ૨૦૦૦ કરોડનું ઉભું કર્યું સામ્રાજ્ય… આજે આપણા દેશની બધી જ મહિલાઓ જુદા જુદા ક્ષેત્રે આગળ વધી રહી છે અને દેશનું નામ વિશ્વમાં રોશન કરતી હોય છે. આજે એવા જ એક મહિલા વિષે જાણીએ જેઓએ ખાલી ૨ રૂપિયાના વેતનથી તેમના કામની શરૂઆત કરી હતી આજે તેઓએ તેમની મહેનતથી ૨૦૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. તેમનું નામ કલ્પના સરોજ છે.કલ્પનાનો જન્મ […] Continue Reading લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાએ સિદ્ધાર્થ ભાવસાર સાથે લીધા સાત ફેરા, વાયરલ થઈ લગ્નની તસવીરો December 4, 2022 nirupa patelLeave a Comment on લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાએ સિદ્ધાર્થ ભાવસાર સાથે લીધા સાત ફેરા, વાયરલ થઈ લગ્નની તસવીરો હાલ લગ્ન (marriage)ની સીઝન ચાલી રહી છે. એવામાં આ દિવસોમાં બી-ટાઉનમાં પણ લગ્નનો માહોલ જામી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલમાં જ ગુજરાતી અભિનેત્રી(Gujarati actress) ઈશા કંસારા (Isha Kansara)એ સંગીતકાર(Musician) સિદ્ધાર્થ ભાવસાર(Siddharth Bhavsar) સાથે લગ્ન કર્યા છે. ત્યારે હાલ ટીવી શો ‘મુક્તિ બંધન’ ફેમ અભિનેત્રી ઈશા કંસારાએ આજે ​​એટલે કે 2જી ડિસેમ્બરે પોતાના સપનાના રાજકુમાર સિદ્ધાર્થ […] Continue Reading સુ*સાઇડ કરવાનો હતો કરણ જોહર, મુકેશ અંબાણીએ આપી 300 કરોડની લોન, આ દાવાથી બોલિવૂડમાં થયો ખળભળાટ… December 4, 2022 December 4, 2022 nirupa patelLeave a Comment on સુ*સાઇડ કરવાનો હતો કરણ જોહર, મુકેશ અંબાણીએ આપી 300 કરોડની લોન, આ દાવાથી બોલિવૂડમાં થયો ખળભળાટ… અભિનેતા અને વિવેચક KRK અવારનવાર પોતાની ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. KRKની ટ્વીટ વારંવાર કોઈ ને કોઈ વિવાદ પર હોય છે અને આવી સ્થિતિમાં હવે તેણે કરણ જોહર અને બ્રહ્માસ્ત્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. KRK કહે છે કે નિર્માતા કરણ જોહરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત બ્રહ્માસ્ત્રના નબળા કલેક્શનને કારણે સુસાઇડનું નાટક રચ્યું […] Continue Reading બાપ રે બાપ ! ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું – ક્યારે આવશે મોત કોઈને ખબર નથી December 4, 2022 December 4, 2022 nirupa patelLeave a Comment on બાપ રે બાપ ! ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું – ક્યારે આવશે મોત કોઈને ખબર નથી ટ્રાફિક પોલીસ અને ઘરના વડીલો હંમેશા કહેતા હોય છે કે રસ્તા પર ચાલતા સમય કે વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવુ. રસ્તા પર આપણી નાનકડી ભૂલ અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મુકે છે. તેથી જ રસ્તા પર ચાલતા અને વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવુ જરુરી છે. ઘણીવાર લોકોની નાનકડી બેદરકારીને કારણે મોટા અકસ્માત થતા હોય છે. […] Continue Reading જહાજમા એક પણ પૈસો ખર્ચ કર્યા વિના ત્રણ લોકોએ કરી એક દેશમાંથી બીજા દેશમાં 3200 કિલોમીટરની મુસાફરી અને પછી એની સાથે જે કઈ થયું એ જાણીને … December 4, 2022 nirupa patelLeave a Comment on જહાજમા એક પણ પૈસો ખર્ચ કર્યા વિના ત્રણ લોકોએ કરી એક દેશમાંથી બીજા દેશમાં 3200 કિલોમીટરની મુસાફરી અને પછી એની સાથે જે કઈ થયું એ જાણીને … આપણે બધાએ પાણીનું વહાણ જોયું જ હશે. ચિત્રોમાં યોગ્ય હોવા છતાં તેનું ભાડું પણ ઘણું વધારે છે. પરંતુ ત્રણ લોકોએ ટિકિટ વિના 3200 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 11 દિવસની આ ભયાનક યાત્રામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વહાણના નીચેના ભાગમાં એક સુકાન છે, જ્યાં આ લોકોએ બેસીને આ યાત્રા પૂર્ણ કરી હતી. વાસ્તવમાં […] Continue Reading ટ્રેનની બારીમાંથી આવ્યો કાળ ..સળિયો ટ્રેનમાં ઘુસી જવાથી થયું મૃ*ત્યુ, રેલવે દ્વારા 15 હજારનું વળતર અપાતા પિતાએ કહ્યું હું આપું સામા 50 હજાર… December 4, 2022 December 4, 2022 nirupa patelLeave a Comment on ટ્રેનની બારીમાંથી આવ્યો કાળ ..સળિયો ટ્રેનમાં ઘુસી જવાથી થયું મૃ*ત્યુ, રેલવે દ્વારા 15 હજારનું વળતર અપાતા પિતાએ કહ્યું હું આપું સામા 50 હજાર… યુપીના અલીગઢમાં શુક્રવારે ડાબર-સોમના વચ્ચે બહારથી ઉછળીને આવેલો સળીઓ ટ્રેનમાં બેઠેલા યુવાનના ગળામાં ઘુસી ગયો હતો. જેના કારણે સીટ પર જ યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં રેલવે વિભાગની બેદરકારી સામે આવી રહી છે. રેલવે દ્વારા મૃતકના પિતાને માત્ર 15 હજાર રૂપિયા વળતર આપવામાં આવ્યું. જો કે તેમણે તે લેવાની ના પાડી. કહ્યું,’મારી પાસેથી 50 […] Continue Reading સાંઈબાબાના ચરણોમાં માથું નમાવ્યું ને ફરી ઊઠી જ ન શક્યો, મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ઘટના, જુઓ વીડિયો December 4, 2022 nirupa patelLeave a Comment on સાંઈબાબાના ચરણોમાં માથું નમાવ્યું ને ફરી ઊઠી જ ન શક્યો, મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ઘટના, જુઓ વીડિયો મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. ત્યાં તેનું […]
મૅગ્મા : ખડકોનો પીગળેલો રસ અથવા ભૂરસ. ખડકવિદોના મંતવ્ય પ્રમાણે પૃથ્વીની સપાટીથી આશરે 15 કે તેથી વધુ કિમી.ની ઊંડાઈ સુધી મળી આવતા વિવિધ પ્રકારના ખડકો પૈકી લગભગ 95 % પ્રમાણ અગ્નિકૃત ખડકોનું છે. અગ્નિકૃત ખડકો તૈયાર થવા માટેનું પ્રાપ્તિદ્રવ્ય અને સંજોગો પોપડાના નીચેના ભાગમાંથી ઉદભવે છે. પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં આવેલી ઊંડી ખાણોમાં સપાટી કરતાં ઊંચું તાપમાન પ્રવર્તે છે. સપાટીથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. પૃથ્વીની સપાટીથી દર 30 મીટરની ઊંડાઈએ જતાં તાપમાનમાં 1° સે.નો વધારો થાય છે. તાપમાનના આ વધારાનું પ્રમાણ વધુ ઊંડાઈએ જતાં ક્રમશ: ઘટતું જાય છે. આ ઉપરથી ફલિત થાય છે કે ખૂબ ઊંડાણમાં રહેલું ખડકદ્રવ્ય અત્યંત ઊંચા તાપમાન હેઠળ હોવું જોઈએ. ઊંચા તાપમાને હોવા છતાં, ઉપર રહેલા ખડક-આવરણોના ઉગ્ર દબાણને કારણે તે ઘન સ્થિતિ જાળવી રાખી શકે છે, પીગળી જતું નથી; કારણ કે ખૂબ જ દબાણને લીધે પેટાળમાં ઊંચા તાપમાને રહેલા ખડકોનાં ગલનબિંદુ પણ ઊંચાં જતાં જાય છે; પરંતુ ક્યારેક કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ થતી રહેતી ભૂસંચલનની ક્રિયાને કારણે પેટાળના કેટલાક ભાગોમાં જ્યારે સમતુલા જળવાતી નથી ત્યારે દબાણ ઘટી જાય છે, પરિણામે ત્યાં રહેલું ઘન ખડકદ્રવ્ય ઊંચા તાપમાને રહેલું હોવાથી એકાએક પીગળી જઈ પ્રવાહી કે અર્ધપ્રવાહી સ્થિતિમાં ફેરવાઈ જાય છે. આ પ્રમાણે પેટાળમાં તૈયાર થતા ખડકોના પીગળેલા રસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જ્યારે નબળા વિસ્તારો દ્વારા પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે તેને લાવા કહે છે. મૅગ્મા કે લાવાના, ઠંડા પડવાથી થતા ઘનીભવન કે સ્ફટિકીકરણની ક્રિયાથી જે ખડકો અસ્તિત્વમાં આવે છે તેમને અગ્નિકૃત ખડકો કહે છે. પોપડાની અંદર ઊંડાણમાં બને તેમને અંત:કૃત ખડકો, બહાર સપાટી પર બને તેમને બહિર્ભૂત ખડકો અને પોપડાની અંદર છીછરા વિભાગોમાં બને તેમને ભૂમધ્યકૃત ખડકો કહે છે. મૅગ્મા તરીકે ઓળખાતા આ પૂર્ણત: કે અંશત: પીગળેલા ગરમ ભૂરસમાં વાયુઓ પણ દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં ભળેલા હોય છે. મોટેભાગે મૅગ્મા સંકલિત સ્ફટિકોવાળું, પીગળેલું પ્રવાહી અને વાયુઓથી બનેલો સિલિકેટ બંધારણ ધરાવતો દ્રવ હોય છે, તેમ છતાં કેટલોક મૅગ્મા ઑક્સાઇડ, સલ્ફાઇડ, ફૉસ્ફેટ, કાર્બોનેટ અને ગંધક દ્રવથી બનેલો હોવાનું પણ અનુમાન કરવામાં આવે છે. સરેરાશ કદપ્રમાણની ર્દષ્ટિએ જોતાં, જે ભૂરસમાં 60 % ઘનદ્રવ્ય રહેલું હોય તેને પણ મૅગ્મા તરીકે ઘટાવી શકાય. તર્કબદ્ધ ષ્ટિએ વિચારતાં, મૅગ્માના બે પ્રકારો પડી શકે છે : પ્રાથમિક મૅગ્મા અને પરિણામી મૅગ્મા. જે ભૂરસ પૂર્ણપણે પ્રવાહી હોય અને પૂર્વ-અસ્તિત્વ ધરાવતા ઘનખડકો અંશત: ગલન થવાથી તેમાં ભળેલા હોય તેને ‘પ્રાથમિક મૅગ્મા’ ગણવામાં આવે છે; અર્થાત્, અસ્તિત્વ ધરાવતા ઘન ખડકોનું અંશત: ગલન થવાથી ઉદભવતું સંપૂર્ણ પ્રવાહી કે જેમાં પરિમાણવિહીન તરતા રહેલા ઘન તેમજ વાયુદ્રવ્યોનું સંકેન્દ્રીકરણ થયેલું હોય તેને પ્રાથમિક મૅગ્મા કહે છે. પ્રાથમિક મૅગ્માના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર થયેલું સંપૂર્ણ પ્રવાહી કે જેમાંથી તરતું રહેતું ઘનદ્રવ્ય અલગ પડી ગયું હોય તેને પરિણામી મૅગ્મા કે માતૃદ્રવ્યમાંથી બનેલો મૅગ્મા કહે છે. સપાટી પર મૅગ્માજન્ય ખડકો તો જોવા મળે છે, પરંતુ મૅગ્માની પ્રાપ્તિ શક્ય ન હોવાથી તેની ઉત્પત્તિ માટેની આ સંકલ્પના સમજી શકાય એવી હોઈ ઉચિત ગણવામાં આવેલી છે. જ્વાળામુખી દ્વારા પ્રસ્ફુટિત થતો પ્રવાહિત લાવા નજરે પડી શકે છે; કુદરતી કાચખડક ઑબ્સિડિયન મળે છે. બેસાલ્ટ, ઍન્ડેસાઇટ, ડેસાઇટ, રહાયોલાઇટ તેમજ ક્યાંક જોવા મળતા કાર્બોનેટ-સમૃદ્ધ મૅગ્માજન્ય ખડકો અને ગંધક દ્રવ સિલિકેટ મૅગ્માના બંધારણ સાથે ઘણું મળતાપણું રજૂ કરે છે. તેમનાં કણરચનાત્મક અને સંરચનાત્મક લક્ષણો તેમજ ખનિજીય પુરાવા ઑક્સાઇડ-સમૃદ્ધ અને સલ્ફાઇડ-સમૃદ્ધ મૅગ્માના પૂર્વઅસ્તિત્વનું અનુમાન કરવા પ્રેરે છે. અગ્નિકૃત ખડકોમાં રહેલાં ખનિજો અને સ્ફટિકોની સ્થિતિ તેમનું મૂળભૂત તાપમાન જરૂર ઊંચું હતું તેની પણ સ્પષ્ટ સમજ આપે છે. બંધારણ, ઘટકો અને તાપમાન મૅગ્માની મૂળ સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. તાપમાન : સપાટી પર નીકળી આવતા લાવા પરથી મૂળ સિલિકેટ મૅગ્માનાં તાપમાન 1,200° સે.(બેસાલ્ટ માટે)થી વધુ અને, 800° સે.(રહાયોલાઇટ માટે)ની આજુબાજુ સુધીનાં હોવાનું જણાયું છે. મૅગ્માનાં અંતર્ભેદનોનું તાપમાન પેટાળમાં પ્રવર્તમાન સંજોગો મુજબ લાવાના તાપમાન કરતાં વધુ (અમુક મૅગ્માજન્ય ખડકો માટે ઓછું પણ) હોય છે. મૅગ્માના સ્ફટિકીકરણ દરમિયાન બાષ્પદ્રવ્યો મોટેભાગે તેમાં ભળેલાં હોય છે, જે લાવામાંથી નીકળી જતાં હોય છે. મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન બનતાં રહેતાં ખનિજો અરસપરસ પણ ક્રિયા-પ્રતિક્રિયા કરતાં રહે છે, તેથી અંતર્ભેદકોનાં તાપમાન ખાતરીબદ્ધ રીતે નક્કી કરવાનું મુશ્કેલ બની રહે છે. મૅગ્મા તૈયાર થતી વખતના તાપમાનનો અંદાજ ચોકસાઈપૂર્વક કાઢવાનું મુશ્કેલ એટલા માટે હોય છે કે સપાટી સુધી પહોંચતા અગાઉ તે પ્રાદેશિક ખડકોના સંપર્કમાં આવતો હોવાથી પ્રમાણમાં ઠંડો પડતો જતો હોય છે. ઘનતા : સિલિકેટ મૅગ્માના પૂર્ણ જથ્થાની ઘનતા તેના બંધારણ અને ઉષ્ણતામાપન પર આધારિત રહીને આશરે 2.7થી 2.4 ગ્રામ/સેમી.3 ગણાય છે. તેમાંથી બનતા જતા ખનિજ-સ્ફટિકોની ઘનતા કરતાં દ્રવની ઘનતા ઓછી હોય છે. આ કારણે ગુરુત્વ-સ્વભેદન થતું હોય છે, તે માટે મોટેભાગે ઑલિવિન જવાબદાર લેખાય છે. એ જ રીતે પ્રવાહી સ્થિતિવાળા ખૂબ ગરમ બેસાલ્ટિક મૅગ્મામાં મિલીમીટર કદના સ્ફટિકો પ્રતિકલાક કેટલાક સેમી.ની થરજમાવટના દરથી જામતા જતા હોય છે, કારણ કે કેટલીક પીલો બેસાલ્ટમાં નીચેના થરમાં ઑલિવિન-સ્ફટિકોનું એકત્રીકરણ થયેલું જોવા મળે છે; કેટલાક લોહસમૃદ્ધ દ્રવમાં ફેલ્સ્પાર-સ્ફટિકો હલકા હોવાથી તરતા રહે છે. બેસાલ્ટિક મૅગ્મા ખંડીય પોપડાના ખડકદ્રવ્ય કરતાં ભારે હોય છે. ભારેપણાને કારણે તે ભૂમધ્યાવરણમાં રહેવો જોઈએ, પરંતુ બાષ્પદાબ અને જલદાબને લીધે તે પોપડા તરફ ધકેલાઈને આવ્યો હોય છે. ગ્રૅનાઇટિક મૅગ્મા હલકો હોવાથી આપમેળે સરળતાથી ઉપર તરફ આવીને ગોઠવાય છે. સ્નિગ્ધતા : સિલિકેટ મૅગ્મા સ્નિગ્ધ હોય છે, જેની માત્રા 100 પૉઇઝથી 1,00,000 પૉઇઝ સુધીની હોય છે. (1 પૉઇઝ = 0.1N s/m2). મૅગ્માની સ્નિગ્ધતા તાપમાન ઘટવા સાથે, H2Oનું પ્રમાણ ઘટવા સાથે, સ્ફટિકીકરણ થતાં જવા સાથે, SiO2 જેમ વપરાતું જાય તેમ વધતી જાય છે. મૅગ્મામાં ઉપરના પ્રત્યેક પ્રમાણની ભિન્નતા સ્વતંત્ર રીતે કાર્યરત હોતી નથી. સિલિકેટ મૅગ્માની સ્નિગ્ધતા દ્રવમાં રહેલા SiO2ના પ્રમાણ પર અવલંબે છે SiO2 છૂટું પડીને જેમ જેમ વપરાતું જાય તેમ તેમ સ્નિગ્ધતા વધે છે. આ જ કારણથી બેસાલ્ટિક મૅગ્મા બહાર આવીને લાવાના થર રચે છે, જ્યારે રહાયોલાઇટ મૅગ્મા ઢગલાઓ, ટેકરાઓ કે ઘૂમટો રચે છે. સંરચના : સિલિકેટ મૅગ્મા દ્રવ એ એક પ્રકારનું આયનિક દ્રાવણ છે અને ઊંચી વીજવાહકતા (100 ohm–1 cm–1) ધરાવે છે. આયનોની લાક્ષણિકતા પરખવાનું મુશ્કેલ હોય છે, તેમ છતાં તેમના અણુભાર અથવા કદપ્રમાણ વિશે ઓછી જાણકારી મળી શકી છે. FeO.MgO.CaOવાળો મૅગ્મા મૅફિક અને ભારે હોય છે, જ્યારે ફેલ્સ્પાર-સિલિકાવાળો મૅગ્મા સિલિસિક કહેવાય છે. સ્ફટિકીકરણ : ઠંડા પડવાની ક્રિયા દરમિયાન અથવા વાયુઓના ઊભરાઓને કારણે અથવા બંનેથી મૅગ્મા સ્ફટિકીકરણ પામતો જાય છે. સ્ફટિકીકરણ પ્રક્રિયામાં ઓછામાં ઓછા દ્રાવ્ય અને વિપુલ પ્રમાણ ધરાવતા ઘટકો પહેલાં તૈયાર થાય છે, વધુ દ્રાવ્ય અને ઓછા પ્રમાણવાળા ઘટકો પછીથી બને છે. સ્ફટિકીકરણની પ્રત્યેક કક્ષાએ સ્ફટિકો બનતા જાય અને અવશિષ્ટ દ્રવ રહેતું જાય છે. લાઇમ અને મૅગ્નેશિયા સોડા અને લોહ કરતાં વહેલાં બને છે. કેટલાક મૅગ્મામાં પ્રારંભિક કક્ષાએ જ સલ્ફાઇડ દ્રવ સિલિકેટ દ્રવથી અલગ પડી જાય છે. અમુક મૅગ્મામાં જે ખનિજો વહેલાં બને તે બીજા મૅગ્મામાં પછી પણ બની શકે છે. જે મૅગ્મા ઝડપથી ઠંડો પડે, સ્ફટિકીકરણ પામે તેમાં સ્ફટિકો નાના પરિમાણવાળા બને છે; જે ધીમેથી ઠંડો પડે તેમાં સ્ફટિકો મોટા પરિમાણવાળા બને છે. પ્રાપ્તિ : ક્રિયાશીલ જ્વાળામુખી-વિસ્તારોમાં નીચે ઊંડાઈ તરફ નાનામોટા અંતર્ભેદકો બનાવી શકે એટલા પરિમાણવાળા મૅગ્માનો સંચયસ્રોત અસ્તિત્વમાં હોવાનું ધારવામાં આવેલું છે. મૅગ્મામાંથી એક કે અનેક નાનામોટા અંતર્ભેદકો બની શકે છે. વિસ્તૃત પ્રસ્ફુટનો દ્વારા આશરે 100 કિમી.3 ના કદના વિશાળ જ્વાળામુખી ખડકવિસ્તારો એક જ ઘટના દરમિયાન રચાયેલા છે. આવી ઘટના થોડાં સપ્તાહોથી વર્ષોના ગાળાનો સમય લઈ શકે છે. આવાં ઘણાં ઉદાહરણો પૃથ્વીના પટ પર જોવા મળે છે. જ્યાં જ્વાળામુખી-ક્રિયા ન થતી હોય ત્યાં પણ મૅગ્માનું અસ્તિત્વ હોઈ શકે છે, કારણ કે જ્યાં અંતર્ભેદકો અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ્વાળામુખીનાં કોઈ ચિહનો નથી. ભૂકંપીય, ગુરુત્વ અને ચુંબકીય સંશોધન માહિતી પરથી યેલોસ્ટોન નૅશનલ પાર્ક, કાટમાઈ ટ્રીડેન્ટ, AK, કામચાટકા અને જાપાનની તળભૂમિ નીચે મૅગ્માના મહત્વના જથ્થાઓનું અસ્તિત્વ હોવાનું જાણી શકાયું છે. ઉત્પત્તિ : જુદા જુદા મૅગ્મા માટે જુદી જુદી ઉત્પત્તિ હોવાનું મનાય છે. ઊંચા તાપમાનવાળો કહેવાતો બેસાલ્ટિક મૅગ્મા સંભવિતપણે સપાટી નીચે ઘણા કિમી.ની ઊંડાઈએ ભૂમધ્યાવરણ વિભાગમાં ઉત્પન્ન થતો હોવાનું ગણાય છે. તે ભૂમધ્યાવરણમાં ભલે તૈયાર થયો હોય, પણ શક્ય છે કે તેનું સ્ફટિકીકરણ પોપડાના વિભાગોમાં શરૂ થયું હોય, ઘટકો બનતા જવાથી વિભાગીકરણ થતું ગયું હોય. રહાયોલાઇટ મૅગ્મા બેસાલ્ટિક મૅગ્માના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર થયો હોય અથવા પોપડાના ખડકોના ગલન દ્વારા તૈયાર થયો હોય. વચગાળાના બંધારણવાળો મૅગ્મા ભૂમધ્યાવરણમાં તૈયાર થયો હોય અથવા બેસાલ્ટિક મૅગ્માના સ્ફટિકીકરણથી થતા ઘટક વિભાગીકરણથી બન્યો હોય અથવા મૅગ્માના પ્રાદેશિક ખડકો સાથેના આત્મસાતીકરણથી પણ બન્યો હોય. મૅગ્મા તૈયાર થવાની અન્ય ઘટનાઓને પણ આગળ મૂકવામાં આવેલી છે. તે પૈકીની એક ઘટના પુનર્ભવન (palingenesis) નામથી ઓળખાય છે, તેમાં ખડકોના પુનર્ગલનથી મૅગ્મા તૈયાર થતો હોય છે. પ્રાથમિક મૅગ્માની ગરમી મળવાથી પ્રાદેશિક ખડકોનું ગલન થતું હોય છે; તેમાં ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ-સમકક્ષ ખડકોનું ઉમેરણ થતું હોય છે. આમાંથી જે નવો મૅગ્મા ઉદભવે તે ઘટનાને palingensis કહે છે. ક્યારેક ગેડવાળા પર્વતોની ઊંડાઈએ રહેલા મૂળ (mountain roots) વિભાગોમાં જુદા જુદા પ્રમાણવાળું ખડકગલન થવાથી પણ મૅગ્મા તૈયાર થતો હોય છે.
દસેક દિવસ પહેલાં નીલુ ભૂરું સ્વચ્છ અકલંક આકાશ જોઈને એક પહાડીએ જંગલમાં કહ્યું કે, આકાશનું આ રૂપ બરફ પડવાની આગાહી આપે છે. કોણ માને? સોળે કળાએ સૂરજ પ્રકાશે, વાદળાંનું નામનિશાન નહિ; અને સ્વચ્છતા તો કહે હું સ્વચ્છતા જ. સૂર્યાસ્ત વખતે ચોમાસા જેવી રંગોની ઉજાણી નહિ. ચોમાસાના સૂર્યાસ્તનું ઐશ્વર્ય તો ગજબનું. એક વાદળું એક રંગને પકડે, એ જ રંગ બીજામાં, ત્રીજામાં, પાંચમામાં અને પચ્ચીસમામાં નવા રંગ પૂરતું અને વિવિધ રંગોનો ગુણાકાર કરતું ચાલ્યું જાય. સાંભળ્યું હતું કે હિમાલયમાં આંખ મીંચો ત્યાં દૃશ્યરંગ ખોવાઈ જાય અને નવો જન્મે, એને વાસ્તવિકતા ભાળી. સૂર્ય અસ્તાચળે જતો હોય ત્યારે રંગાનો તો એક દૃબદબાભર્યો દરબાર ભરાય. તેજસ્વી ને ઘેરા રંગોની બેઠક સૂર્યની આસપાસ, ભીના આછા અને મધુર રંગો બહાર બેઠા હોય; પણ વ્યક્તિત્વ એમનું નમૂનેદાર. દરેકની આકૃતિ, દરેકની પ્રકૃતિ, રંગોનું આ અદ્ભુત મિલન આખરે એક સુવર્ણ રંગમાં સમાઈ જાય. સર્યનું છેલ્લું કિરણ ખાઈમાં જંપી જાય તે પહેલાં આ સુવર્ણરંગમાંથી વાદળાંઓએ એક અપૂર્વ આકૃતિ રચી. આકૃતિ આબેહૂબ માનવપુરુષની, પણ કદ અતિમાનવનું સુવર્ણથી રસાયેલી કાંતિ. વેદના જાણે હિરણ્યગર્ભ! આ તો એક દિવસનું દૃશ્ય, દરરોજનાં લીલાવિસ્તાર અને રૂપછટા નવીન! તમે હો તો એનું સૉનેટ રચાય! પરંતુ આ ઋતુનો સૂર્યાસ્ત પ્રમાણમાં સાદો, સુવર્ણની પ્રથમ પીળી અને પછી ધીરે ધીરે અગ્નિરંગી લાલ થતી રેખા એવી તો ઝબકે અને બીજા રંગોને એવી રસે કે આખરે સર્વરંગો માત્ર એક ઝળકતા લાલ રંગમાં સમાઈ જાય. અને આકાશને વાળીઝૂડીને પાછું સ્વચ્છ કરી દે. આવું નિર્મળ આકાશ શી રીતે બરફની આગાહી આપી શકે? છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ રૂપ બદલવા માંડ્યું હતું. એનું પાત ધીરે ધીરે પણ મક્કમતાથી પ્રગટ થતું હતું. દિવસ અને રાતની ઠંડી વચ્ચેનું અંતર સારી પેઠે ઘટી ગયું હતું. આકરી તો હતી, હવે વધુ કારમી થવા માંડી હતી. દિવસે સૂર્યનો તાપ એની શેખીને કંઈક વારતો હતો; પરંતુ રાતે તો એનો પરચો બરાબર એ બતાવતી હતી. ઘણાં ગરમ કપડાં પહેર્યાં હોય, ઘણાં ઓઢ્યાં, ઓરડામાં સઘડીનો અગ્નિ હોય, પણ તોય ઠંડી છે એવું સતત લાગ્યા જ કરે. એમ થાય કે ક્યારે સવાર થાય, સૂરજ નીકળે ને તાપમાં જઈને બેસીએ. ત્રણેક દિવસ પછી જેરથી પૂર્વનો પવન નીકળ્યો. ચીડના વનમાંથી સુસવાટા કરતો આવે ને ખીણમાં ઊતરી જાય. વૃક્ષો ધ્રુજે, છોડ ભયથી કંપે. એની જાત એવી કાતિલ ઠંડી કે શરીરના ભાગને સ્પર્શે ત્યાંથી સોંસરો નીકળી જાય. સૂર્યના તાપને ખરે મધ્યાહ્ને પણ ગાંઠે નહિ. તાપમાં ગરમ કપડાંથી લપેટાઈને બેઠા હો તોય થથરાવે. રાતે ભયાનકતા વધારી મૂકે. સનસનાટીને એવી સરકાવ્યા કરે કે મૂંગી પડેલી પણ અકળાઈ ઊઠે. સમુદ્રગર્જના જેવી ગર્જના કરી કરીને ભયની દાંડી પીટ્યા કરે. આમાં ઊંઘ પણ ડરીને ના આવે. બેત્રણ દિવસ એની આ કારવાઈ ચાલી. પછી ભાઈસાહેબ કંઈક હળવા થયા. પછી થંભીને જંપ્યા. એ રાતે ટાઢ અતિ આકરી થઈ ગઈ. ઊંઘમાં ધ્રૂજી જવાયું. ઊઠીને વધારે ગરમ કપડાં પહેર્યાં અને ઓઢ્યાં. નિદ્રાની સાથે ગોઠડી માંડી ત્યાં છાપરા પર વરસાદના છાંટાએ રણકાર કર્યો. પણ આ તે પાણીના છાંટા નહિ, કરા પડતા હતા. કઠોર અવાજ કરાનો હતો. સવારે તો વર્ષા બરાબર જામીને પડવા માંડી. ટાઢ તે તો કહે તમને ખાઉં કે પીઉં, થોડી થોડી વારે પાછી કરાની રમઝટ થાય અને માર્ગમાં હીરાની જેમ વીખરાઈને પાણીમાં ભળી જાય. બપોરના ચારેક વાગ્યા હશે. વરસાદ થંભી ગયા. પવન તદ્દન પડી ગયો. વાતાવરણ સ્તબ્ધ બની ગયું. હવામાન એકદમ ઠરી જવા આવ્યું. વર્ષાને કારણે ઝાંખો થયેલો ઉજાસ કંઈ ઉજ્જ્વળ થયા. આસપાસની ગિરિમાળાઓ પણ નિઃસ્તબ્ધ બનીને જાણે થીજી ગઈ, અને આ શું? કહ્યા વિના, જરાય અણસાર વિના, અવાજ કર્યા વિના જાણે મૌન વરસતું હોય એમ બરફનાં રજકણોએ જુદાં જુદાં રૂપ અને વિવિધ આકાર ધારણ કરીને આવવા માંડ્યું. ઉજાસ ધીરે ધીરે આડો થતો ગયે. અંધકાર એટલી જ ધીરજથી ગાઢ થતો ગયો. અડધા ઉજાસમાં ને અડધા અંધકારમાં બરફની વર્ષાએ એવું કાવ્યમય રૂપ ધારણ કર્યું કે જાણે કૃષ્ણને પહેરવાનાં શ્વેત રેશમનાં પવિત્રાં ધરતી ઉપર ઊતરે છે. રાત્રિએ આવીને આ કવિતાને પોતાના પાલવમાં ઢાંકી દીધી, છતાં શ્વેત બરફથી ઢંકાયેલી ધરતી વાસ્તવિકતાની જેમ પોતાના હાસ્યના ઝબકારા કરતી રહી. સૂતાં સૂતાં પણ એમ થાય કે ક્યારે સવાર પડે ને પાછી એ કવિતા પ્રગટ થાય. અને સવાર પડ્યું. બારી ઉઘાડીને જોયું તો કવિતાની રંગરમત ચાલુ થઈ ગઈ હતી. પણ દૃશ્ય બદલાયું હતું. ધરતી આખી શ્વેતવર્ણી બની ગઈ હતી. સામેના પહાડો શ્વેત ચાદર ઓઢીને બેઠા હતા. પૂર્વ તરફનું ચીડનું વન, જ્યાં તડકો ગળાઈને વિવિધ આકારનાં ચિત્રો ઉપસાવતો ત્યાં રૂપેરી જાજમ પથરાઈ ગઈ હતી. હેમવતીની બંને બાજુએ ચઢતા-ઊતરતા માર્ગોએ સફેદ દૂધની નદીઓનું રૂપ ધારણ કર્યું હતું. પણ નદી તો વહેતી. આ નદીઓ તો પ્રકૃતિની સાથે અંતરની ગોઠડી કરવા જાણે થંભી છે. આકાશમાંથી રૂપું વરસે છે. બરફની વર્ષા થતી હોય ત્યારે ટાઢ પણ કંઈક શરમિંદી બને છે. એને એમ લાગે છે કે એનાથી વધારે શીતળતા વરસાવનારનું રાજ્ય અત્યારે ચાલે છે. (‘હિમાલયની પત્રયાત્રા’, ૧૯૬૪) Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/કિશનસિંહ_ચાવડા/‘હિમાલયની_પત્રયાત્રા’નો_અંશ&oldid=5677"
સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને છે; કારણ કે સમુદાયની મહત્વની જાતિઓની પરિસ્થિતિવિદ્યાકીય જટિલતાઓ સમજવાથી વનસ્પતિસમૂહની સમસ્યાના નિરાકરણ માટેનો મજબૂત આધાર પ્રાપ્ત થાય છે. આર્થિક વનસ્પતિશાસ્ત્રની કૃષિવિજ્ઞાન, વનસંવર્ધન (silviculture) અને ઉદ્યાનકૃષિ (horticulture) જેવી શાખાઓ જાતિની વિસ્તૃત સ્વપરિસ્થિતિવિદ્યા પર આધારિત છે. વળી, નિશ્ચિત જાતિની સ્વપરિસ્થિતિવિદ્યા દ્વારા તેના વિતરણ, અનુકૂલન અને જાતિઉદભવન(speciation)ની માહિતી સાંપડે છે. પરિસ્થિતિવિદ્યાકીય જીવનચક્રના અભ્યાસ માટેની રૂપરેખા : સ્ટિવન્સ અને રૉકે (1952) શાકીય વનસ્પતિઓની; પેલ્ટને (1951) વૃક્ષ, ક્ષુપ અને માંસલ પ્રકાંડવાળી વનસ્પતિઓની; કર્ટિસે (1952) વાહકપેશીધારી પરરોહીઓ(epiphytes)ની અને કૂકે (1951) ફૂગની સ્વપરિસ્થિતિવિદ્યાકીય જીવનચક્રોના અભ્યાસની પદ્ધતિઓ આપી છે. તેઓએ પર્યાવરણના અભ્યાસ અને વનસ્પતિઓની કાર્યરીતિ (performance) ઉપર ભાર મૂક્યો છે. વ્યક્તિગત જાતિની સ્વપરિસ્થિતિવિદ્યાના અભ્યાસનાં વિવિધ પાસાંઓની રૂપરેખા આ પ્રમાણે છે : (1) જાતિનું વર્ગીકરણ (taxonomy) અને નામકરણ (nomenclature) : તેનું ભૌગોલિક વિતરણ અને ઇતિહાસ, બાહ્યાકારકીય (morphological) ભિન્નતાઓ, અશ્મિ પુરાવાઓ, ઉદભવનું કેન્દ્ર અને સ્થળાંતરણ(migration)ના માર્ગોની માહિતી એકત્રિત કરવામાં આવે છે. (2) વિતરણ અને તેનું પરિસ્થિતિવિદ્યાકીય મહત્વ : વિવિધ પ્રદેશોમાં અને આવાસમાં જાતિના વિતરણનો પરિસર (range), ઊંચાઈ(altitude)ની સીમાઓ અને તેનું પરિસ્થિતિવિદ્યાકીય મહત્વ નોંધવામાં આવે છે. મૃદા(soil)ની લાક્ષણિકતાઓ, આબોહવાકીય સંબંધો, પ્રકાશ-સંબંધો, આંતર (inter) અને અંત:જાતીય (intraspecific) સ્પર્ધાઓ, પર્યાવરણીય પરિસ્થિતિઓમાં થતા ફેરફારોને પરિણામે જોવા મળતાં રૂપાંતરો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક જાતિઓ મર્યાદિત પ્રદેશમાં, તો અન્ય જાતિઓના નૈસર્ગિક વિતરણનો પ્રદેશ વધારે મોટો હોય છે. તેનો આધાર જાતિના પરિસ્થિતિવિદ્યાકીય વિસ્તાર (amplitude) ઉપર રહેલો છે. તેની ચારો (forage), ઇમારતી લાકડું, કાગળનો માવો, ફળ અને ઔષધ તરીકે કે ભૂક્ષરણ(erosion)માં રહેલી આર્થિક અગત્ય ઉપર ભાર મૂકવામાં આવે છે. (3) વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા : વિવિધ પરિસ્થિતિવિદ્યાકીય આવાસોમાં કોઈ પણ એક જાતિની વનસ્પતિઓના જુદા જુદા ભાગોમાં વિશિષ્ટ લક્ષણો અને રચનાકીય ભિન્નતાઓ નોંધવામાં આવે છે. (4) વનસ્પતિ જાતિની કોષજનીનવિદ્યા (cytogenetics) : કોષરસની રચના, રંગસૂત્રોની બાહ્યાકારવિદ્યા, સંખ્યા અને સમવિભાજન (mitosis) અને અર્ધસૂત્રીભાજન (meiosis) દરમિયાન તેમની વર્તણૂકનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક વાર ભૌગોલિક રીતે અલગીકૃત (isolated) એક જ જાતિની વનસ્પતિઓ એટલી તો વિભેદન (differentiation) પામેલી અને બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ ફેરફાર પામેલી હોય છે કે તેમને જુદી જ જાતિ ગણી લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં આંતરપ્રજનન (interbreeding) પ્રયોગો કરવામાં આવે છે. તેમનાં લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાઓ અને વિયોજનના કારકો(factors)નો અભ્યાસ કરવામાં આવે છે. (5) પર્યાવરણીય સંકુલ : ઘટનાવિજ્ઞાન(phenology, અંકુરણ, બીજાંકુર, વૃદ્ધિ અને પરિપક્વતા, પુષ્પનિર્માણ, બીજનિર્માણ, ફળનિર્માણ વગેરે)ના અભ્યાસ માટે નિયમિત સમયાંતરે વનસ્પતિવૃદ્ધિના વિવિધ તબક્કે જૈવિક અને અજૈવિક બંને પાસાંઓનું વર્ષની જુદી જુદી ઋતુઓ દરમિયાન ભારાત્મક (quantitative) માપન કરવામાં આવે છે. પર્યાવરણીય સંકુલ ઘણાં પરિબળોનું બનેલું હોય છે અને પરિબળોનાં વિવિધ સંયોજનો દ્વારા તે વનસ્પતિના જીવનચક્રની દરેક અવસ્થાને અસર કરે છે. (6) પુનર્જનન (regeneration) : તેનો આધાર સરેરાશ બીજ-ઉત્પાદન, બીજની અંકુરણક્ષમતા (viability), બીજ-સુષુપ્તિ (seed-dormancy), પ્રાજનનિક ક્ષમતા (reproductive capacity), બીજ-વિકિરણ, બીજાંકુરની વૃદ્ધિ, વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક વૃદ્ધિ અને પ્રાજનનિક વૃદ્ધિ પર રહેલો છે. (અ) બીજ–ઉત્પાદન : એક પ્રાજનનિક ચક્ર દરમિયાન વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં બીજની સંખ્યાને બીજ-ઉત્પાદન કહે છે. એકવર્ષાયુ વનસ્પતિઓ તેમના જીવનચક્ર દરમિયાન સામાન્યત: એક વાર બીજ ઉત્પન્ન કરે છે; પરંતુ બહુવર્ષાયુ ક્ષુપ કે વૃક્ષો વર્ષમાં એક વાર અને સમગ્ર જીવન દરમિયાન અનેક વાર બીજનિર્માણ કરે છે. પ્રત્યેક જાતિની બીજ-ઉત્પાદનની પોતાની મર્યાદા હોય છે. તેના ઉપર પ્રકાશની તીવ્રતા, ભેજ, જૈવિક પરિબળો અને ઉંમરની અસર હોય છે. સામાન્ય રીતે ઊંચી તીવ્રતા અને શુષ્ક પરિસ્થિતિ દરમિયાન બીજ-ઉત્પાદન વધે છે. ચરાણ (grazing) વિસ્તારમાં સાવર ગ્રાસ (Bothriochloa pertusa) અને ઝીંઝૂ(Dichanthium annulatum)નું બીજ-ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં ઘટી જાય છે. કેટલાંક કીટકો કૃંતકો (rodents), ખિસકોલીઓ, કીડીઓ, ઊધઈ વગેરે ઘણી જાતિઓનાં બીજ ખાઈ જાય છે. કોઈ પણ જાતિનું સરેરાશ બીજ-ઉત્પાદન શોધવાનું સૂત્ર આ પ્રમાણે છે : કેટલીક ભારતીય જાતિઓનું સરેરાશ બીજ-ઉત્પાદન સારણી 1માં આપવામાં આવ્યું છે. સારણી 1 : કેટલીક ભારતીય જાતિઓનું સરેરાશ બીજ–ઉત્પાદન ક્રમ જાતિનું નામ સરેરાશ બીજ- ઉત્પાદન 1. Paspalidium flavidum (જીણકો સામો) 565 2. Cyanodon dactylon (ધરો) 1,424 3. Crotolaria medicagenia (રાનમેથી) 1,934 4. Euphorbia thymifolial (છોટી દૂધી) 1,263 5. Amaranthus spinosus (કાંટાળો ડાંભો) 85,800 6. Tectona grandis (સાગ) 31,033 7. Sida acutangula (બલા) 8,074 (આ) બીજવિકિરણ : આવાસોમાં વનસ્પતિજાતિના વિતરણ અને સ્થાપનની સફળતાનું નિયંત્રણ બીજવિકિરણ દ્વારા સીધેસીધું થાય છે. પિતૃ વનસ્પતિની ફરતે બીજ વીખરાયેલાં ભૂમિ પર પડે અને તેમાંથી નવા છોડ વૃદ્ધિ પામે તો તેમની ઉત્તરજીવિતા (survival) અને પુનર્જનનની તક ભીડને કારણે બહુ ઓછી રહે છે. વનસ્પતિ વસ્તીઓનું વધારે મોટા વિસ્તારોમાં થતા સ્થળાંતરણથી જાતિના સ્થાપનની સફળતાની શક્યતાઓ વધે છે. આમ, સ્વપરિસ્થિતિવિદ્યાનાં પાસાંઓ પૈકી બીજવિકિરણનો અભ્યાસ ઘણું મહત્વનું પાસું છે. વિકિરણ ક્રિયાવિધિ, બીજ અને અન્ય પ્રાજનનિક અંગોનું વિકિરણ કરતા વાહકોનો પણ સ્વપરિસ્થિતિવિદ્યામાં અભ્યાસ કરવામાં આવે છે. (ઇ) બીજની અંકુરણક્ષમતા : બીજને પોતાની જીવન-અવધિ હોય છે. જો તેમને લાંબા સમય માટે અનુકૂળ સંજોગોમાં સંચિત કરવામાં આવે તો થોડાક સમય પછી તે અંકુરણ પામવાની ક્ષમતા ગુમાવે છે. બીજનિર્માણના પ્રારંભથી તેઓ જ્યારે અંકુરણક્ષમતા ગુમાવવાની શરૂઆત કરે ત્યાં સુધીના સમયગાળાને અંકુરણક્ષમતા અવધિ (viability period) કહે છે. આ અવધિ જુદી જુદી જાતિઓમાં જુદી જુદી હોય છે. ઘણી ફસલ વનસ્પતિઓનાં બીજ 5થી 10 વર્ષ સુધી અંકુરણક્ષમતા ધરાવે છે. સાલ(Shorea robusta)નાં બીજ એકાદ અઠવાડિયા પૂરતું જ અંકુરણક્ષમ રહે છે. મસૂર (Lens esculenta), વિલાયતી ઘાસની જાતિ (Medicago orbicularis) જેવી શિંબી કુળની વનસ્પતિઓનાં બીજ 10થી 15 વર્ષ અંકુરણક્ષમ રહે છે. લજામણીની જાતિ (Mimosa glomerata), કેસિયા (Cassia bicapsularis) અને ઍસ્ટ્રાગેલસ-(Astragalus massibiensis)નાં સંચિત બીજ 100 વર્ષ કરતાં વધારે વર્ષો સુધી અંકુરણક્ષમ હોય છે. 6 મીટરથી વધારે ઊંડાઈએ રહેલાં કમળ(Nelumbo)નાં બીજ 3,000 વર્ષ સુધી અંકુરણક્ષમતા ધરાવે છે. મૃદામાં દટાયેલાં બીજની અંકુરણક્ષમતાનો આધાર ઊંડાઈ, પાણીનું પ્રમાણ, તાપમાન અને સૂક્ષ્મજીવીય વસ્તી પર રહેલો છે. નીચું તાપમાન, ઓછો O2 અને CO2નું વાતાવરણમાં વધારે પ્રમાણ બીજની અંકુરણક્ષમતા અવધિમાં નોંધપાત્ર વધારો કરે છે. (ઈ) બીજ–સુષુપ્તિ : કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ સંજોગો હોવા છતાં અંકુરણક્ષમ બીજ અમુક સમય સુધી અંકુરણ પામી શકતાં નથી. આ સમયગાળાને સુષુપ્તિકાળ કહે છે. આ ઘટનાને સુષુપ્તિ કહે છે. બીજ-સુષુપ્તિનાં કારણો આ પ્રમાણે છે : (i) ઑર્કિડ અને ઇન્ડિયન બટરકપ(Ranunculus)માં ભ્રૂણ અપરિપક્વ હોય છે. (ii) બીજાવરણ સખત હોય છે. તે પાણી માટે અપારગમ્ય (impermeable) હોય છે; દા. ત., શિંબી વનસ્પતિઓનાં બીજ. (iii) બીજાવરણ અને ભ્રૂણપોષ(endosperm)નું યાંત્રિક દબાણ સુષુપ્તિ માટે જવાબદાર હોય છે. (iv) કેટલીક જાતિઓનાં સુષુપ્ત બીજ અંકુરણ અવરોધકો (દા. ત., કાઉમેરિન અને તેનાં વ્યુત્પન્નો) ધરાવે છે. (v) તાપમાન અને પ્રકાશના યોગ્ય જથ્થાની અપ્રાપ્યતા. કેટલીક જાતિઓમાં બીજને તાપમાન, પ્રકાશ, પાણી, હવા વગેરે જરૂરી પ્રમાણમાં આપતાં તે અંકુરણ પામે છે; પરંતુ ઉપર્યુક્ત પૈકી કોઈ એક પરિબળ પાછું ખેંચતાં બીજ ફરીથી સુષુપ્ત બને છે. આ સ્થિતિને દ્વિતીયક સુષુપ્તિ કહે છે. દા. ત., કાળા જીરા(Nigella)ના અંકુરિત બીજને પ્રકાશ અને ગાડરિયા(Xanthium strumarium)ને અલ્પ O2 અને વધારે CO2 આપતાં દ્વિતીયક સુષુપ્તિ પ્રેરાય છે. કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા સુષુપ્તિ તોડી શકાય છે; જે આ પ્રમાણે છે : (i) બીજ ઘસીને, ધીમેથી અફાળીને, શીત કે ઉષ્મા ચિકિત્સા અથવા ઍસિડ કે આલ્કોહૉલની ચિકિત્સા આપીને બીજાવરણ પારગમ્ય (permeable) બનાવી શકાય છે. કેટલીક જાતિઓનાં બીજ પક્ષીઓ અને પ્રાણીઓના પાચનમાર્ગમાંથી પસાર થતાં બીજાવરણો પારગમ્ય બને છે. કેટલોક સમય ભીંજવેલાં બીજને નીચા તાપમાનમાં રાખવામાં આવે છે. (ii) સ્કાર્લેટ પિમ્પરનેલ(Anagalis)ના બીજને લાલ પ્રકાશમાં રાખતાં સુષુપ્તિ તૂટે છે અને બીજ અંકુરણ પામે છે. (iii) રાસાયણિક ચિકિત્સા : સાઇનાઇડ, ફ્લોરાઇડ, હાઇડ્રોક્સિલેમાઇન અને કેટલાક નીંદણનાશકો અંકુરણ અવરોધે છે; જ્યારે KNO3, થાયોયુરિયા, જીબરેલિન અને કાઇનેટિન અંકુરણ પ્રેરે છે. (ઉ) બીજાંકુરણ અને પ્રાજનનિક ક્ષમતા : સામાન્ય રીતે ઘણાં કારણોસર વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થયેલાં બધાં બીજ અંકુરણ પામતાં નથી. કોઈ પણ જાતિની પ્રાજનનિક ક્ષમતા પર્યાવરણ ઉપરનું તેનું દબાણ દર્શાવે છે. વધારે પ્રાજનનિક ક્ષમતાવાળી જાતિ તેની ઉત્તરજીવિતા અને વિકિરણ માટેની વધારે સારી તકો ધરાવતી હોવાનું માનવામાં આવે છે. સેલિસબરી(1946)ના મત પ્રમાણે, કોઈ પણ વનસ્પતિની પ્રાજનનિક ક્ષમતા સરેરાશ બીજ-ઉત્પાદન અને અંકુરણની સરેરાશ ટકાવારી દ્વારા દર્શાવાયેલ અંશની નીપજ છે. આમ, સારણી 2 : કેટલીક વનસ્પતિ જાતિઓનું બીજ–ઉત્પાદન અને પ્રાજનનિક ક્ષમતા જાતિનું નામ સરેરાશ બીજ- ઉત્પાદન પ્રાજનનિક ક્ષમતા Lindenbergia polyantha (ભીંત ચટ્ટી) 71,731 70,266 Euphorbia hirta (દૂધેલી) ટટ્ટાર પ્રકાર 2,438 1,609 ભૂપ્રસારી (prostrate) પ્રકાર 892 589 ભૂપ્રસારી સઘન (compact) પ્રકાર 481 317 Paspalidium flavidum (જીણકો સામો) 565 28 Dichanthium annulatum (ઝીંઝૂ) 2,795 1,273 જાતિના રૂપાકૃતિવિજ્ઞાન (physiognomy) અને વનસ્પતિ–સામાજિક (phytosociological) સંબંધો બાબતે પ્રાજનનિક ક્ષમતાનું ઘણું મહત્વ ગણાય છે. પ્રકાશ, તાપમાન, પાણી અને O2 તથા CO2નું પ્રમાણ બીજાંકુરણ પર અસર કરતાં મુખ્ય પરિબળો છે. સેલિસબરીના તારણ મુજબ કોઈ એક ચોક્કસ આવાસમાં બીજાંકુર પ્રકાશસંશ્લેષણ કરી સ્વનિર્ભર બને તે પહેલાં તેને બીજમાં રહેલા સંચિત ખોરાક ઉપર કેટલો લાંબો સમય આધાર રાખવો પડે છે તેના દ્વારા બીજનું કદ નક્કી થાય છે. સેલિસબરીનાં તારણો ગૅરેટે (1973) ફૂગમાં બીજાણુઓ, મહાકણી-બીજાણુઓ (macroconidia), કંચુક-બીજાણુઓ (chlamu-dospores), તંતુજટા (rhizomorph) અને મિસિતંતુ-રજ્જુકાઓ (mycelial strands) માટે પણ વિસ્તાર્યા છે. (ઊ) બીજાંકુરની વૃદ્ધિ : અંકુરણ પછી તરત આવતી આ અવસ્થા વનસ્પતિના જીવનચક્રમાં સૌથી મહત્વની છે. બીજાંકુરે રોગજન (pathogens), ભેજ અને તાપમાન જેવાં પર્યાવરણીય પરિબળોનાં અંતિમોનો સામનો કરવાનો હોય છે. જો આ સંજોગો પ્રતિકૂળ હોય તો બીજાંકુર મૃત્યુ પામે છે. પર્ણનિર્માણ, ક્લોરોફિલવિકાસ, પૂરતો પ્રકાશ, યોગ્ય તાપમાન વગેરે બીજાંકુરના સફળ સ્થાપન પર અસર કરે છે. વળી, પક્ષીઓ અને ચરતાં પ્રાણીઓ પણ બીજાંકુરને નુકસાન પહોંચાડે છે. કુદરતમાં કેટલીક વનસ્પતિઓમાં બીજાંકુરોનો મૃત્યુનો દર ઊંચો હોય છે. શુષ્ક સંજોગો હેઠળ, મોટા ભાગના બીજાંકુરો સુકાઈ જઈ મૃત્યુ પામે છે. જે બીજાંકુરોનું મૃદામાં મૂળતંત્ર વિસ્તૃત અને ઊંડું હોય તેમની ઉત્તરજીવિતાની તકો વધારે હોય છે. જંગલમાં વૃક્ષો, ક્ષુપ, આરોહી વનસ્પતિઓ વગેરેની ખાસ કરીને પ્રકાશ, પાણી અને મૃદા બાબતે બીજાંકુરના સ્થાપન માટેની જરૂરિયાતો જુદી જુદી હોય છે. (ઋ) વાનસ્પતિક વૃદ્ધિ : બીજાંકુરના સ્થાપન પછીની વૃદ્ધિ ઉપર મુખ્યત્વે મૃદા અને હવાઈ (aerial) પર્યાવરણ અસર કરે છે. તાપમાન, પ્રકાશ, પાણી અને મૃદા (તેમની તીવ્રતા, સમયગાળો અને ગુણવત્તા) વાનસ્પતિક વૃદ્ધિ પર અસર કરે છે. પ્રત્યેક જાતિની સફળ વૃદ્ધિ માટેની પોતાની પર્યાવરણીય જરૂરિયાતો હોય છે અને આ પરિબળોમાં થતા મોટા ફેરફારોનો સામનો કરવા પોતાની સહિષ્ણુતા(tolerance)ની પરિસ્થિતિવિદ્યાકીય મર્યાદા હોય છે. કેટલીક વાર જાતિ સીમાંત (critical) પરિસ્થિતિઓ હેઠળ અનુકૂલન સાધવા કેટલીક રચનાઓ અને/અથવા દેહધર્મવિદ્યાકીય લક્ષણોનો વિકાસ કરે છે. પર્યાવરણીય સંજોગો વધારે સીમાંત બને ત્યારે જાતિનું વિતરણ મર્યાદિત બને છે. કેટલાક ઘાસ અને અપતૃણો(weeds)માં વાનસ્પતિક વૃદ્ધિ જેમ કે પ્રરોહની લંબાઈ, મૂળની ઊંડાઈ, ગાંઠની સંખ્યા, આંતરગાંઠની લંબાઈ, પર્ણોની સંખ્યા અને કદ, રંધ્રીય આવૃત્તિ, પર્ણની રક્ષકત્વચા(cuticle)ની જાડાઈ ઉપર પર્યાવરણીય પરિબળો અસર કરે છે. દૈનિક ચક્રમાં ઊંચું અને નીચું તાપમાન એકાંતરે (ઉષ્મા સામયિકતા = thermoperiodism) આપતાં વનસ્પતિના ઘટનાવિજ્ઞાન ઉપર અસર થાય છે. (એ) પ્રાજનનિક વૃદ્ધિ : જાતિના પુષ્પનિર્માણ, પરાગનયન અને ફળનિર્માણનો પ્રાજનનિક વૃદ્ધિમાં સમાવેશ થાય છે. મોટા ભાગની ભૌમિક વનસ્પતિઓ તેમની સફળ વૃદ્ધિ માટે લિંગી પ્રજનન કરે છે. વિવિધ પર્યાવરણીય પરિબળો પુષ્પનિર્માણ, પરાગનયન અને ફળનિર્માણ પર અસર કરે છે. જુદી જુદી જાતિઓ તેમના પુષ્પનિર્માણના સમય, પ્રકાશ (પ્રકાશસામયિકતા = photoperiodism), તાપમાન(વાસંતીકરણ = vernalization)ની જરૂરિયાતો અંગે તફાવતો દર્શાવે છે. પરાગનયન પવન, પાણી અને કીટકો, પક્ષીઓ અને મનુષ્ય સહિતનાં પ્રાણીઓ દ્વારા થાય છે. ફળની રચના અને સંખ્યા, દરેક ફળમાં બીજની સંખ્યા, ફળનિર્માણની ઋતુ અને ફૂગ તથા બૅક્ટેરિયા જેવાં રોગજન ફળોને નુકસાન પહોંચાડે છે. આ બધાં પ્રાજનનિક વૃદ્ધિનાં મહત્વનાં પાસાં છે; કારણ કે તેઓ સમુદાયની કોઈ નિશ્ચિત જાતિના પુનર્જનન અને સ્થાપનની સફળતા કે નિષ્ફળતાનું નિર્ધારણ કરે છે. મિશ્રા(1968)એ નૈસર્ગિક અને પ્રાયોગિક સંજોગોમાં કોઈ એક જાતિની ઉપર્યુક્ત સ્વપરિસ્થિતિવિદ્યાકીય માહિતી મેળવવા પદ્ધતિઓ સૂચવી છે.
નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ વખત નાહવું અને એક વખત જમવું. વખત જતાં આ પ્રથા અપભ્રંશ પામીને ઊંધી થઈ. આજના દોડતા યુગમાં એકવાર નાહવું અને ત્રણથીય વધારે વખત ખોરાક ખવાઈ જાય છે. જેને લીધી કસમયે શરીર કથળી જવાના અને અવારનવાર આરોગ્ય બગડવાના કિસ્સાઓ સામાન્ય થતા જાય છે. સ્નાન ક્રિયાનું આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં જેટલું મહત્વ છે, એટલું જ એ સામાજિક, પારિવારિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્નાન કરીને શરીર અને ત્વચા ચોખ્ખી થાય છે. શરીર સ્વચ્છ થવાથી નિરોગી રહે છે અને રાત આખી સૂતા પછીની સૂસ્તી તુરંત ઉડાડીને તાજગી આપે છે. મૃતક સૂતક અને સારવાના વિધિવિધાનમાં પણ વિવિધ પ્રકારના સ્નાનનું મહત્વનું સૂચન છે. સ્નાનનું પાણી આપણી ધાર્મિક ભારતીય સંસ્કૃતિમાં સ્નાન કરવાની બાબતને એક વિધિ કે સંસ્કારમાંનું એક ગણી લેવાયું છે અને એની સાથે નાહવાના નિયમો પણ ગોઠવાઈ દેવાયા છે. આ નિયમોમાં કેવા પાણીએ નાહવું એ પણ ઉલ્લેખ છે. શીતળ પાણીએ સ્નાન કરવા પર વધારે ભાર અપાયો છે. જો કે ઋતુ કે દેશ-પ્રદેશ અનુસાર થોડું ગરમ પાણીથી પણ નાહવાની સગવડ કરવામાં વર્જ્ય નથી જ. ઠંડા કે સહન થઈ શકે એવા ટાઢા પાણીએ સ્નાન કરવા પાછળનું કારણ એવું હોઈ શકે કે શરીર સ્નાન કર્યા પછી સદંતર તાજગી અનુભવે અને સુષુપ્ત ચેતનાઓ ઉજાગર થાય. ઠંડા પાણીએ નાહવાથી આળસ ઊડે છે, ઉદાસીન પણું જાય છે અને વરણાગી પણું પણ ટાળી શકાય છે. પરસેવો ધોવાય છે, જેથી ખુજલી કે દાઝ મટે છે. શરીર હળવું લાગવાથી જઠરાગ્ની પ્રદિપ્ત થાય છે, એવું તમે સ્નાન કર્યા પછી ચોક્કસ અનુભવ્યું હશે. આવાં કારણોસર, શાસ્ત્રોમાં ઠંડા પાણીએ નાહવા ઉપર વિશેષ અનુરોધ કર્યો છે. કહેવાય છે કે ગરદન અને ધડ સુધી ભલે આપ સ્નાન કરવાનું પાણી ગરમ કરી થોડું કોકરવરણું થાય એવું ઉપયોગમાં લઈ શકો છો. શરીરમાં બળતરા થાય એવા ગરમ પાણીથી કાયમ સ્નાન કરવાથી વખત જતાં શરીરનું બળ ઘટે. પરંતુ માથાંમાં નિર્મળ શીતળ પાણીથી જ સ્નાન કરવું જેથી દૃષ્ટિક્ષીણતા કે વાળ ખરવા કે સફેદ થવા જેવા રોગો ન થાય. સ્નાનના પાણીમાં શું ઉમેરવું ? અંઘોળ પ્રથા એટલે કે સ્નાનની વિધિ જ્યારે ધાર્મિક કે સાંસ્કૃતિક નિયમો અનુસાર કરતાં હોઈએ ત્યારે એમાં પાણી સાથે કેટલાંક દ્રવ્યો પણ ઉમેરવાનું સૂચન છે. આપણે ઠાકોરજીનું સ્નાન કે શિવલીંગ પર કરાતા અભિષેકમાં કેટલાંક દ્રવ્યો ઉમેરતાં હોઈએ છીએ. જેને પંચામૃત કહે છે. આ પંચામૃતમાં મધ, શર્કરા, ધી, દહીં, કેસર, દૂધ અને ગુલાબ જળ પણ મેળવાય છે. ઉત્તમ અંઘોળની આ પ્રથા આજના તેજ અને અતિપ્રગતિશીલ સમયમાં નિરાંતે સ્નાન કરવું ખૂબ જ અઘરું છે. જેને લીધે ફેસિયલ કે સ્પાની સગવડ થઈ છે એવું તારણ ચોક્ક્સથી કરી શકાય છે. પરંતુ રોજિંદા જીવનમાં પણ કંઈક એવાં સામાન્ય અને સરળતાથી મેળવી શકાય એવાં દ્રવ્યો આપણે ઉમેરીને ઝડપથી સ્નાન કરી જ શકાય છે. જેમ કે કેટલાંક એસેન્સિયલ ઓઈલ, રોઝમેરી, લેવેન્ડર કે સેન્ડલવૂડ જેનાથી સ્નાન કરીને આખો દિવસ શરીરમાંથી એની મોહક સુગંધ આવતી રહે અને દિવસ પ્રસન્ન ચિત્તે પસાર થઈ શકે. જો આપને થાક લાગતો હોય અથવા પગમાં કે શરીરના સાંધાઓમાં દુખાવો હોય તો થોડાં ઉના પાણીમાં મીઠું નાખીને પણ નાહી શકો છો. ઠંડા પાણીમાં પણ નમક ઉમેરીને નહાવામાં કોઈ બાધ નથી. બક્લે, સકારાત્મક ઉર્જા અનુભવાશે અને કહેવાય છે કે કોઈની નકારાત્મક ઉર્જા સ્પર્શી શકતી નથી. હાલના તબક્કામાં જ્યારે વાઈરલ તાવ કે શરદી ઉધરસનું પ્રમાણ વધારે હોઈ રોગપ્રતિકારક શક્તિને સાચવવા નહાવાનાં પાણીમાં એન્ટિસેપ્ટિકના ટીપાં કે નિલગીરી કે વિક્સની લુગ્દી ડોળીને પણ ગરમ પાણીથી નહાઈ શકાય છે. શેનાથી નહાવું ? આપણે મોઘાદાટ સાબુ અને શેમ્પૂનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ આપણાં રસોડાંમાંથી જ મળી જાય એવા ઉબટન અને દ્રવ્યોથી સાત્વિક સ્નાન પણ કરવું હિતાવહ છે. શીયાળામાં ગ્લીસીરીલ યુક્ત સાબુ સહુ કોઈ વાપરે છે. એ સાથે તલનું કે સરસિયાના તેલનું પણ પાણીમાં ઉમેરણ કરીને નહાઈ શકાય. ઉનાળામાં ગુલાબ જળ કે એલોવીરા યુક્ત સાબુ શેમ્પૂ ખૂબ પ્રચલિત છે નાહવા માટે. સાથે હળદર, દહીં અને મલાઈનું મિશ્રણ અથવા તો મુલતાની માટીના લેપથી પણ નાહવું લાભદાયી છે. તૈલ યુક્ત સારામાંયલું અત્તરના પણ નાહવાના પાણીમાં ટીપાં નાખી શકાય છે. જેથી નહાયા પછી પણ સુઘડ શરીર સાથે આખો દિવસ સુગંધિત પણ રહેવાય. ક્યારે સ્નાન કરવું ? શાસ્ત્રોમાં ચાર પ્રકારના સ્નાનને ખૂબ જ મહત્વ અપાયું છે. જેમાં બ્રહ્મમહૂર્તમાં કરાતાં સ્નાનને અગ્ર સ્થાને રખાયું છે. પરંતુ આજના અધુનિક અને ઝડપથી તકનિકી પ્રગતિ સાધતા સમયમાં આ બધા જ નિયમો પાળવા લગભગ અશ્ક્ય લાગે છે. ખરેખર જોઈએ તો ધાર્મિક નીતિનિયમો આપણાં સમાજને અને પારિવારિક વ્યવસ્થાને સુદ્રઢ કરવા બનાવાના હેતુસર જ હોઈ શકે એમાં બે મત નથી. સદીઓથી ચાલ્યા આવતા આ સ્નાન પ્રકારને જોઈએ અને સમજીએ. – મુનિ સ્નાન સવારે બ્રાહ્મમહૂર્તમાં સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં કરાય છે. આ સ્નાનને સર્વોત્તમ મનાય છે. આ સમયે શરીરની ચેતનાઓને જાગ્રત કરીને દિવસની શરૂઆત કરવાથી શ્રેષ્ઠ પ્રગતિ હાંસલ કરી શકાય એવું સદીઓથી માનવામાં આવે છે. વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના, બુદ્ધિ આ સમયે શ્રેષ્ઠ રીતે ઉજાગર કરી જીવશૈલીને સમૃદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી વર્ગને એટલે જ સવારે વહેલા જાગીને સ્નાન કર્મ પતાવીને વાંચવા બેસવાનું સૂચન અપાય છે. – દેવ સ્નાન આ સ્નાનનો સમય સવારે પાંચ વાગ્યાથી છની વચ્ચેનો છે. જેને ઉત્તમ ગણાય છે. જીવમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, કીર્તિ અને યશ પ્રદાન કરનાર દરેક શુભ પ્રેરણા આ સમયે સ્નાન કર્યા બાદ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે. યોગ સાધના અને ધ્યાન કરી શકવા આ સમયે ઉત્તમ તક છે. જેથી શરીરમાં પ્રાણવાયુની માત્રા વધે અને સ્વસ્થતા પૂર્વક દિનચર્યા શરૂ કરી શકાય. – માનવ સ્નાન સવારે સૂર્યોદય થવાના સમયે કરાતા સ્નાનને માનવ સ્નાન કહે છે જે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો સમયગાળો રહે છે. આ દરમિયાન જાગૃત અવસ્થામાં આવી જઈને સામાન્ય જન જીવન શરૂ કરી શકાય છે. આ સમયે સ્નાન લીધા બાદ સ્વચ્છ શરીરે પૂજા પાઠ ધ્યાન ઈત્યાદિથી પરવારીને દિવસની શરૂઆત કરવાનું સૂચન દરેકને કહેવામાં આવ્યું છે. જેથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને અર્થિક પ્રગતિ નિશ્ચિત પણે સાધી શકાય છે. જેમાં આરોગ્ય, આર્થિક, પારિવારિક અને વ્યવહારિક કૂશળતાને મહત્વ આપીને દૈનિક ક્રિયાઓ સાથે સુમેળથી પ્રગતિ કરી શકાય છે. – રાક્ષસી સ્નાન દિવસ ચડી ગયા પછી આઠ વાગ્યા પછી કરાતા સ્નાનને રાક્ષસી સ્નાન તરીકે ગણી લેવાય છે. જેમાં એવું સમજી શકાય કે કોઈપણ લોકોને મોડાં ઊઠવાની કે આળસ કરીને દિવસ પસાર કરવા જેવી કૂટેવ હોય એવો રાક્ષસી સ્નાન કરે છે એવું કહી શકાય. પરંતુ આજના દોડતા આ સમયે સૌને પોતપોતાનું રૂટિન હોય, જેમાં સવારનું ટિફિન, ઘરપરિવારનું રોજિંદું જીવન કામ આટોપવાનું હોય જેથી સૌ માટે વહેલું સ્નાન કર્મ પતાવવું શક્ય નથી પણ બનતું. ઉતાવળે દિવસ શરૂ કર્યો હોવાથી ઉગ્રતા કે કલેહ પણ થઈ શકે છે. જેને લીધે પણ આ પ્રકારના સ્નાનને રાક્ષસી સ્નાન કહેવાયું હોય. સ્નાન સમયે બોલાતો શ્ર્લોકઃ હિન્દુ શાસ્ત્રોમાં જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગોને લગતા શ્ર્લોક અને સ્તુતિ આવરેલાં છે. એમાંય સ્નાન કર્મને પણ એટલું જ મહત્વ છે. આ સમયે આપણે ભારતીય પવિત્ર નદી તિર્થોનું સ્મરણ કરીને શરીરે પાણીથી સ્નાન કરવાનું પણ સૂચન છે. કદાચ એવું કરવા પાછળ એવો પણ હેતુ હોઈ શકે કે નહાતી વખતે કોઈ નકારાત્મ ચિંતાઓ કે વિચારો ન આવે અને પવિત્ર જળના સ્નાનનો ભાસ કરીને પુણ્યશાળી અનુભૂતિ કરી શકાયઃ શ્ર્લોકઃ ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરિ સરસ્વતી । નર્મદે સિંધુ કાવેરિ, જલેસ્મિન સન્નિધિકુરુ ।। નિલાંબુજ શ્યામલ કોમલાંગ, સીતાસમોરોપિત વામભાગમ્ । પાણૌ મહા સાયક ચારૃ પાપં, નમામિ રામં રઘુવંશ નાથમ્ ।। દૈહિક સ્નાન સાથે જોડાયેલ આ કથનમાં આજે પણ જૂનવાળી લોકો વિશ્વાસ રાખે છે. એક સમયે ઓછી સગવડો અને નાના મકાનો, મોટું કુટુંબ હતું. દરેકને તેમની દિનચર્યા સાચવવાની ઉતાવળ હોય એ હિસાબે વહેલાં સ્નાન કરી લેવાનું યોગ્ય મનાતું હોઈ શકે. આપણે જેમ કુદરતના નિયમોને અનુસરીએ એમ ઓછી તકલીફો પડે છે. જેમ પ્રાકૃતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરીએ એમ સ્વાસ્થ્ય માટે સારું છે. વડીલોના મોંએથી સાંભળ્યું જ હશે કે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. આ પાછળ આવાં જ કારણોનું તારણ કરી શકાય. જો શક્ય બને તો આજના આધુનિક યુગમાં પણ સૌ કોઈએ ખાસ કરીને પરિવારની સ્ત્રીઓ અપનાવશે તો ખૂબ જ લાભદાયી નિવડશે.
#સેલ્ફમેડ: એક ગૃહિણીમાથી સફળ ઉદ્યોગ સાહસિક – આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ પોતાના સ્વપ્નો સાકાર કરવા વિષમતાઓ પર વિજય મેળવ્યો By Jishnu Murali / March 13, 2020 August 4, 2021 Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी ઘણા લોકો માટે, ઓનલાઈન પર વેચાણ કરવાનો અર્થ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો છે. અમુક લોકો માટે, તે જાતિ વિષયક પૂર્વગ્રહને તોડવા અને આઝાદી તરફ મક્કમ પગલું ભરવાની રીત છે. અમારી #સેલ્ફમેડ શ્રેણીની બીજી કથામાં, ફ્લિપકાર્ટ મોનિકા સૈની, દિલ્હીના એમ.પી. મેગા સ્ટોરની માલિકે, ફ્લિપકાર્ટ પર સફળ ઓનલાઈન ઉદ્યોગ સાહસિક બનીને કઈ રીતે પોતાના પરિવારની વર્ષો જૂની માન્યતા કે સ્ત્રીઓએ માત્ર ઘરની કાળજી લેવી જોઈએ તે તોડી. મોનિકા સૈની, દિલ્હીની ફ્લિપકાર્ટ વિક્રેતા જે રીતે જિષ્ણુ મુરલીને કહ્યું તે મુજબ વેપાર શરૂ કરવો તે મારુ એવું પહેલું પગથિયું હતું જે મે કોઇના સહયોગ વિના લીધું હતું. મારા માટે એક મોટી વાત હતી. મારા પતિના મિત્ર મોબાઈલ ફોન્સ અને એસેસરિસ વેચાણનો એક ઓનલાઈન વેપાર ચલાવે છે. મારે પણ મારી પોતાની આજીવિકા કમાવી હતી, પરંતુ મને તેમ કરતાં નિરુત્સાહ કરવામાં આવતી હતી. મારો પરિવાર પણ હું કામ માટે ઘરની બહાર જાઉં તેની વિરુદ્ધ હતો. હું મધ્ય પ્રદેશના માધવગઢ નામના એક નાના ગામડામાથી આવું છું. ભારતના ગામડાઓ આજે પણ એવી છાપ હેઠળ છે કે છોકરીઓને આજીવિકા કમાવા માટે બહાર ન મોકલવી જોઈએ. મારા પતિ દિલ્હીથી છે પરંતુ જ્યારે હું ત્યાં રહેવા ગઈ, સંજોગો ફરીથી મને નોકરી કરવાના મારગમાં આડે આવ્યા. મારા સાસુ કામ માટે હું ઘરની બહાર જાઉં તે વાત સાથે સંમત નહોતા, પરંતુ તેણીને હું ઘેરથી કોઈ કામ કરું તે વાત બરાબર લાગી. એ સમય હતો જ્યારે મે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો. મારા પાડોશમાં ઘણી બધી શાળાઓ છે. અને અહીની શાળાઓ બ્લેકબોર્ડનો ઉપયોગ કરે છે. તેથી મને બ્લેક્બોર્ડ્સ અને વ્હાઇટબોર્ડ્સ શાળાઓને વેચવાનો વિચાર આવ્યો. અને મારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, મે બોર્ડ્સ સાથે ચોક અને માર્કર્સ પણ વેચવાનું નક્કી કર્યું. મે વર્ષ 2018 માં ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ કર્યું. તે મારા પતિનું સૂચન હતું -હું જે કરતી હતી તેમાં તે પણ માનવા લાગ્યા અને તેમણે લાગ્યું કે ફ્લિપકાર્ટ એક સારો રસ્તો છે. જ્યારે મે શરૂઆત કરી ત્યારે મારે થોડા પડકારોનો સામનો કરવો પડ્યો. સામગ્રી ક્યાથી ખરીદવી તે હું નક્કી નહોતી કરી શકતી. શરૂઆતમાં, મે મારા ઉત્પાદનો જુદા જુદા વેપારીઓ પાસેથી લીધા. પરંતુ હવે, હું માત્ર એક જ વેપારી પાસેથી મેળવું છું. ઓનલાઈન વેચાણે મને એક વેપાર કઈ રીતે ચાલે છે તે વિષે ઘણું બધુ શીખવ્યું. અત્યાર સુધીની સફરમાં મે એટલું બધુ શિખયું છે. હું ટેકનૉલોજિ સાથે અનુકૂળ થઈ છું – જ્યારે મે શરૂઆત કરી, હું કોમ્પ્યુટરથી ખાસ કામ નહોતી કરી શક્તિ અને મારા પતિએ મને મદદ કરવી પડતી હતી. પરંતુ હવે, હું માત્ર મારા પગ ફાગ આખો ધંધો ચાલવું છું. અને મારા ધંધાની વૃદ્ધિ સાથે તાલ મેળવવા મારે ઝડપથી શીખવું પડ્યું. જ્યારે મે ઓનલાઈન વેચાણની શરૂઆત કરી, હું દરરોજ 1 થી 2 ઓર્ડર્સ મેળવતી હતી, પરંતુ હવે મારે એક દિવસમાં લગભગ 22 જેટલા ઓર્ડર્સની જરૂરિયાતોને પહોંચી વળવું પડે છે. મારી વૃદ્ધિએ મારા સાસુને પણ પ્રેરિત કર્યા છે. હવે જ્યારે હું ધંધાનો વિકાસ કરું છું ત્યારે તેણી મારા બાળકની સંભાળ લે છે. આ પણ વાંચો: # સેલ્ફમેડ -ફ્લિપકાર્ટે આ વિક્રેતાને તેણીના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરી. . હવે, તેણી પોતાના જેવી અન્ય મહિલાઓને મદદરૂપ થઈ રહી છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે. જેમણે સુંદરતાની સાથે, તેઓએ લક્ઝરી જીવનશૈલી પણ પ્રાપ્ત કરી લીધી છે. તેમાંથી એક દક્ષિણ ભારતીય અભિનેત્રી સંમથા અક્કેનેની છે. જેણે દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા અને આજે તે ફિલ્મોથી અંતર બનાવી ચુકી છે, પરંતુ તેની જીવનશૈલી ઘટી નથી. આ અભિનેત્રીઓ 20 કરોડની કારમાં કરોડોના મેક અપ સાથે ફરતી હોય છે. ચાલો આપણે તેમના વિશે કેટલીક ખાસ વાતો કહીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ અભિનેત્રીઓ લાખો લોકોના મેકઅપની સાથે 20 કરોડની કારમાં ફરતી હોય છે બોલિવૂડની જેમ, સાઉથ સિનેમામાં કામ કરનારી અભિનેત્રીઓ પણ ઓછી નથી અને એ જ અભિનેત્રી સંમથાનુ પણ છે. સમન્તાનું પૂરું નામ સમન્તા પ્રભુ છે અને તેના દેખાવમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. તેણીને સાઉથ ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યો છે અને તેની પાસે ઘણી સંપત્તિ છે. સમાચારો અનુસાર, સમન્તા પાસે લગભગ 300 કરોડની સંપત્તિ છે અને તેણીની જીવનશૈલી ખૂબ વૈભવી છે જે તે તેની જીવનશૈલી સાથે બતાવે છે. સંમથા પાસે મોંઘા મેકઅપની સેટ્સ છે જેની કિંમત કરોડો છે અને તે હંમેશાં તેની આકર્ષક શૈલી સાથે રહે છે. આ સિવાય સમન્તા જગુઆર, ઓડી અને પોર્શ જેવા મોંઘા વાહનોની માલિકી ધરાવે છે. સંમથા દેખાવમાં ખૂબ જ હોટ અને બોલ્ડ અભિનેત્રી છે. મોટી અભિનેત્રીઓ તેની સુંદરતા સામે નિષ્ફળ જાય છે. સંમથાને ભારતની ટોચની સૌથી અભિનેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના કેટલાક વિશેષ કારણો પણ છે. 31 વર્ષની વયે, સમંથાએ દક્ષિણ અભિનેતા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા. ચૈતન્ય દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર છે અને આ સંબંધથી સમન્તા તેની પુત્રવધૂ બની હતી. સમન્તાના પતિની પણ કરોડોની સંપત્તિ છે, તેથી સંમથા બંને તરફથી ખૂબ સમૃદ્ધ છે. સંમથાએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે અને હજી પણ ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યું છે, હાલમાં તેના લગ્ન પછી કોઈ ફિલ્મ આવી નથી. હવે તેની જીવનશૈલી જાણ્યા પછી, તેઓ સમજી ગયા હશે કે તેમનું જીવન કોઈ રાણી-રાણીથી ઓછું નથી. સંમથાએ ચૈતન્ય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. જો આપણે ભારતના સૌથી મોંઘા લગ્નો વિશે વાત કરીએ તો સંમથા અને ચૈતન્યના લગ્નનું નામ પણ તે સૂચિમાં આવે છે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Entertainment ઓટીટીની સૌથી બોલ્ડ અભિનેત્રીના સેક્સી ફિગર વાળા ફોટાઓએ સોશિઅલ મીડિયા ગરમ કરી દીધું, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રામાં… Entertainment અંકિતા લોખંડે એ કેમેરા સામે પતિ વિક્કી જૈન સંગ કર્યો રોમાન્સ, બોલ્ડ કર્યા શેયર Entertainment જ્હાન્વી કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કારમાં બેસતા સમયે દેખાઈ ગયું…બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી… Entertainment પબ્લિકની સામે LIVE પરફોર્મન્સ દરમિયાન નોરા ફતેહીનો ડ્રેસ ઉંચો થઇ ગયો, પબ્લિકે બધું જ જોઈ લીધું…જોવો વિડિઓ…
બધી અદ્ભુત શિક્ષણ શૈલીઓનું સ્વાગત છે અને તેઓ કેવી રીતે તમામ ઉંમર, કદ અને ક્ષમતાઓના શરીરનું સન્માન કરે છે અને પ્રોત્સાહિત કરે છે. અમને વધુ સારી રીતે ખસેડવામાં અને સારું લાગે છે. ઘણો આભાર! મોહનીશ શર્મા કુશળતાપૂર્વક પડકારોનું સંચાલન કરવું હું ખૂબ જ સક્રિય અને મહેનતુ છું, અને આભારી છું, આ રીતે, સારી તંદુરસ્તી છે. તેથી જ્યારે મેં યોગ શરૂ કર્યો, ત્યારે હું પડકારથી આશ્ચર્યચકિત થઈ ગયો. અંદરનું ધ્યાન, શ્વાસ અને શરીર પ્રત્યેનું ધ્યાન, ઘણીવાર મુશ્કેલ (મારા માટે) )ભો થાય છે, તે મારા માટે નવા અને મારા આરામ ક્ષેત્રમાંથી નવું હતું. કિરણ પટેલ ડીપ લર્નિંગ, કરુણા અને આનંદ ઘણા વર્ષોથી, યોગ એ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આણે મને ફિટ રાખવામાં મદદ કરી છે - માત્ર શારીરિક નહીં, પણ ભાવનાત્મક અને આધ્યાત્મિક. યોગા અને ધ્યાનથી મને થોડીક અનિચ્છનીય ટેવો કરતા વધારે નમ્રતાપૂર્વક ઉતારવામાં આવ્યાં છે. તમે કહી શકો છો કે યોગ મને અન્ય લોકો સાથે વધુ સરસ રીતે રમવાનું શીખવે છે. રિયા ખેમચંદાની આધ્યાત્મિકતા સાથે શરીરને એકીકૃત કરવું 2006 માં મને કોલોન કેન્સર હોવાનું નિદાન થયું ત્યાં સુધી હું મારા શરીર પર વધુ ધ્યાન આપતો ન હતો. કીમોથેરાપીના એક વર્ષ પછી મારે મારા શરીરમાં આહાર ફેરફારો અને કસરત દ્વારા પુનર્વસન કરવાની જરૂર છે. પરંતુ મારે શરીર અને મનનું વધુ સંતુલન હાંસલ કરવાની પણ જરૂર છે. રાજ શેરવાલ મારા યોગ માટેના મારા પ્રેમની પહેલી સ્પાર્કની શરૂઆત તમારી સાથે થઈ હતી અને જ્યારે મન અને શરીર એક સાથે આવે ત્યારે હું ખૂબ જ સમર્પિત અને ધાક છું. હું દરરોજ ધ્યાન કરું છું અને તેમાંથી ફાયદા પણ લઉં છું. મારા માટેનું વાસ્તવિક પરિવર્તન એ છે કે હું આખરે શાંત છું, શાંતિપૂર્ણ શરીર, મન અને ભાવનાથી.
અત્યારે અવાર નવાર લોકોના કોઈને કોઈને કારણોસર મૃત્યુ થાય છે અને તેવામાં એક આશ્રચકિત થવાય એવો કિસ્સો કુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિતોલોઢીયા ગામનો છે જ્યાં એક યુવક જેનું નામ આદિત્ય સાગર છે અને તે યુવકનો કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે અને તેનું કારણ પેટ્રોલ છે કેમ કે,વધારે પડતું પેટ્રોલ સુંગી લેવાથી મોટ થયું હતું,આદિત્ય કૃષ્ણપુરીમાં તેના પરિવારના લોકોની સાથે રહેતો હતો અને આમ તે મૂળ મુંગરના સંગ્રામપુરનો રહેવાસી હતો. આદિત્યના કાકા ચંદનકુમાર સિંહે પોલીસને ફોનમાં જણાવ્યું હતું કે,તેનો ભત્રીજો ચિતોલોઢીયા ગામના દયાલ ગાર્ડનની જોડે ત્યાં બાઇકની ઉપર જ બેભાન અવસ્થામાં બેસી રહ્યો હતો. જે રીતની માહિતી મળી છે તેવી રીતે પોલીસ અહીંયા ઘટના સ્થરે પહોંચી અને ત્યાં આ યુવકને જોતા જોવા મળ્યું કે,તે તેની બાઇકને સ્ટેન્ડની ઉપર પાર્ક કરેલી હતી અને તે બાઈકની ટાંકી ઉપર ઝૂકી રહેલો હતો અને જેથી તેનું નાક આ બાઈકની ટાંકી ઉપર હતું અને તે બાઈકની ચાવી અને ટાંકીનું ઢાંકણું તેના જ હાથમાં હતું. ત્યારબાદ કુંડા પોલીસ સ્ટેશનના પ્રભારી અજયકુમાર સિંહ આ ઘટના સ્થરે પહોંચ્યા હતા અને તે યુવકને સદર હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને તેમાં તબીબોને તેને ત્યાં મૃત જાહેર પણ કર્યા હતા અને ત્યાં તેને તેના કાકાએ કહ્યું હતું કે,આદિત્યએ ખૂબ નશો કરતો હતો અને તે નશાની માટે પેટ્રોલની ગંધ લેતો હતો.અને તેને આ બધું છોડાવવાની માટે પટનાના ડ્રગ-એડિક્શન સેન્ટરમાં પણ લઇ ગયા હતા અને ત્યાં પણ સારવાર કાર્ય પછી પણ કોઈ બદલાવ નહતો આવ્યો,નશો કરવાની આદતે તેનું મોટ થયું છે. આ ઘટના ઘટ્યા પછી પોલીસે લાશને પોસ્ટમોર્ટમની માટે મોકલી આપી હતી અને તે પેટ્રોલની ગંધથી તેના ફેફસાંને સીધી અસર થઇ હતી અને તેવી સ્થિતિમાં તેને ઓકિસજન પૂરતા પ્રમાણમાં નહતો મળ્યો અને તેનાથી ગૂંગળામણ થઇ અને તેને લીધે મૃત્યુ થઈ ગયું અને તેના રિપોર્ટ આવે ત્યારે જ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ જોઈ શકાય. ← બે સગા ભાઈઓની બાઈક સેમ સામે ટકરાવવાથી એક ભાઈનું મોત,તો પિતાએ જ કરી ફરિયાદ .. મુલ્તાની માટીના સોના જેવા ઉપયોગો છે, જાણીલો નહિ તો પછતાશો. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ૪૭ માં સ્થાપના દિને ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NEET/JEE/GUJCET/AIPMT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પ્રશ્નબેંકનો વિમોચન અને લોકાર્પણ સમારંભ તારીખ ૨૦/૧૦/૨૦૧૬, ૧૧:૦૦ કલાકે થયેલ. ===> શૈક્ષણિક વર્ષઃ2022-23ના વિના-મૂલ્ય પાઠ્યપુસ્તકોની ઓન-લાઈન માંગણી તા.29/11/2021 થી શરૂ..... શાળા લોગ-ઈન કરવા અહીં ક્લીક કરો..... તાલુકા, નગરપાલિકા અને શાળા વિકાસ સંકુલ લોગ-ઈન કરવા અહીં ક્લીક કરો..... ===> વિના-મૂલ્ય પાઠ્યપુસ્તકોની ઓન-લાઈન માંગણીની કામગીરી શાળા કક્ષાએથી કરવાની રહેશે. ===> તમામ વિભાગની સરકારી, અનુદાનિત આશ્રમશાળાઓએ વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી શાળા DISE કોડથી ઓન-લાઈન શાળા રજીસ્ટર્ડ કરી લોગ-ઈન કરીને આપવાની રહેશે. ===> શાળા વિકાસ સંકુલ કન્વિનર/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રી પોતાના કાર્યક્ષેત્રમાં આવતી વિના-મૂલ્ય પાઠ્યપુસ્તક મેળવનાર શાળાઓના મોબાઈલ નંબર બદલવા કે પાસવર્ડ રીસેટ પોતાના લોગ-ઈનમાં જઈ કરી શકશે. ===> જિલ્લા કક્ષાના લોગ-ઈનમાં શાળા વિકાસ સંકુલ કન્વિનર/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રી લોગ-ઈનના પાસવર્ડ રીસેટની સુવિધા આપેલ છે. ---> તા.15/12/2021, 23.59 કલાક સુધીમાં તમામ શાળાઓએ ઓન-લાઈન પાઠ્યપુસ્તક માંગણીની કામગીરી પુર્ણ કરવી. ---> તા.15/12/2021 બાદ કોઈપણ પ્રકારની પાઠ્યપુસ્તક માંગણી સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. ---> તા.16/12/2021, 15.00 કલાકથી TPEO/AO/SVSશ્રી પોતાના લોગ-ઈનમાંની માહિતી "Confirm and Lock" કરી શકશો. ---> TPEO/AO/SVSશ્રી માહિતી REPORT મેનુમાં જઈ ચકાસણી કર્યા બાદ "Confirm and Lock" કરી શકશો. કન્ફર્મ થયેલ આપની માહિતી મુજબના પાઠ્યપુસ્તકો મોકલવામાં આવશે. ---> તા.18/12/2021, 23.59 કલાક સુધીમાં તમામ TPEO/AO/SVSશ્રીએ ઓન-લાઈન પાઠ્યપુસ્તક માંગણીની ચકાસણી પુર્ણ કરવી. ===> તા.21-12-2021 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા માહિતીની ચકાસણી કરી Confirm and Lock કરવી.
નવીન કોરોના વાઈરસ ડિઝીઝની ડિસેમ્બર ૨૦૧૯માં શરૂઆત થઈ ત્યારે બાળકો સદ્‌નસીબ હતાં, કેમ કે વાઈરસ એમને પોતાનો શિકાર નહોતા બનાવતા. જો કે આપણા દેશમાં મહામારીની બીજી લહેર વખતે બાળકોને પણ એણે ન છોડયાં. પુખ્ત વ્યક્તિઓ અને ઘરડાઓની માફક બાળકોમાં રોગની ગંભીર અસર જોવા ન મળી, તેમ જ રોગનો મૃત્યુદર પણ ઓછો જોવા મળ્યો, તે હકીકત બાળકો અને તેમના પાલકો માટે આશ્વાસન નીવડી છે. રોગચાળાની બીજી લહેર શમી છે અને ત્રીજી લહેરની રાહ જોવાઈ રહી છે ત્યારે હજુ કેટલા વખતમાં એ કાબૂમાં આવશે એ અનિશ્ચિત છે. કોવિડ—૧૯ એક વિૈશ્વક સંકટ છે. બીજા વિશ્વયુદ્ધ પછી માનવજાતે જોયેલી આ સૌથી મોટી આપત્તિ છે. તમામ ઉંમરની વ્યક્તિઓ પર એની દૂરગામી અસરો થશે. બાળકોની શારીરિક, માનસિક, સામાજિક અને શૈક્ષણિક સુખાકારી પર એની ઘણી વિપરીત અસરો થશે. બધાં બાળકો પર આ અસરો એકસરખી નહીં હોય. ગરીબ, ઘરબાર વિહોણાં, અભાવગ્રસ્ત તેમ જ અનાથાશ્રમ, અપંગગૃહ, મંદબુદ્ધિનાં બાળકોની સંસ્થાઓ, જ્યુવેનાઈલ હોમ વગેરે સ્થાનોમાં રહેતાં બાળકોને રોગચાળાને લીધે સૌથી વધારે સામાજિક અને આર્થિક આઘાત સહન કરવાનો આવશે. ગત માર્ચ સુધીમાં કોવિડ—૧૯ના કારણે આશરે ૧૫ લાખ બાળકો વિશ્વભરમાં માબાપનું છત્ર ગુમાવીને અનાથ બની ચૂક્યાં છે. આ બાળકો ગરીબાઈનો ભોગ બનશે. એમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવશે. એમને બાળમજૂરીમાં જોતરવામાં આવશે. કોરોના વાઈરસે માનવીના જીવનના પ્રત્યેક ક્ષેત્રને અસર કરી છે. રોગચાળાના પ્રારંભે સૌથી વ્યાપક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને લોકો ઘરોમાં પુરાઈ ગયા. એની સારી અસર એ થઈ કે દરેક જણને ઘરે રહીને પોતાની જાત સાથે અને કુટુંબ સાથે સમય ગાળવાની તક સાંપડી. વર્ક ફ્રોમ હોમને લીધે પપ્પા ઘરે રહે અને સૌ સાથે મળીને ઘરકામ કરે ને એકબીજા સાથે જોડાયેલા રહે એવો સમય આપણે પહેલી વાર જોયો. કુટુંબના સભ્યો એકબીજા સાથે રહીને ગુણવત્તાસભર સમય ગાળી શક્યા એ મહામારીએ ઊભી કરેલી આશીર્વાદરૂપ પરિસ્થિતિ બની. શાળાશિક્ષણ પર અસર કોવિડ—૧૯ મહામારી સિક્કાની બે બાજુઓ જેવી છે. એણે માણસ માટે ઘણી આપત્તિઓ પણ સર્જી છે અને નવી તકો પણ ઊભી કરી આપી છે. એને લીધે વિશ્વભરમાં ૧૮૮ દેશોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી. અઢાર વર્ષથી નાની ઉંમરનાં લગભગ દોઢ અબજ બાળકો અને કિશોરોનું શાળાશિક્ષણ તેનાથી ખોરવાયું. કોવિડ—૧૯નો ચેપ લાગવાના ભયને કારણે બાળકોએ ઘરમાં પુરાઈ રહેવાનો વખત આવ્યો. માબાપે પોતાનાં સંતાનો માટે આ સંકટે ઊભો કરેલો તણાવ ઓછો કરવા બનતા ઉપાયો કર્યા. એમણે ઘરમાં રહીને પોતાનું ઘરકામ તેમ જ વ્યાવસાયિક કામ સંભાળવાની સાથે સાથે બાળકોને પણ પ્રવૃત્ત રાખવાની, સલામત રાખવાની અને ઓનલાઈન માધ્યમથી શાળાશિક્ષણ મેળવવાની શક્ય એટલી સુવિધાઓ પૂરી પાડી. આ સહેલું નહોતું. છતાં માબાપે આ પડકાર ઝીલ્યો. પ્રથમ આઠ વર્ષો બાળકના પાયાના વૃદ્ધિ અને વિકાસનો ગાળો છે. પહેલાં પાંચ વર્ષોમાં બાળકના મગજનો ખૂબ ઝડપથી વિકાસ થાય છે. આની એના સમગ્ર જીવન પર અસર થાય છે. એના વિકાસમાં શાળા અને કુટુંબની પૂરક ભૂમિકા છે. કોરોનાના રોગચાળાએ બાળકોને કુટુંબમાં કેદ કર્યા, પણ શાળાજીવનથી વંચિત રાખ્યાં છે. જે બાળકો બાલમંદિર અને પ્રાથમિક શાળાએ નથી જઈ શક્યાં તેમની ઈન્દ્રિયોના વિકાસ માટે પૂરતું ઈંઘણ નથી મળ્યું. શિક્ષિકા અને બાળકોના પ્રત્યક્ષ મેળાપ વગર બાલવાડી શિક્ષણની કલ્પના ન કરી શકાય. તેના અભાવે નાનાં ભૂલકાઓનો જ્ઞાનાત્મક વિકાસ રુંધાવાનો પૂરો સંભવ છે. શાળાશિક્ષણની ગમે તેટલી ટીકા કરીએ તો પણ સમાજને તેની લત પડી ચૂકી છે. કોઈ બાળક ઘરમાં રહીને ભણવા ટેવાયેલું નથી. માનવશક્તિના વિકાસમાં શાળાઓની મહત્ત્વની ભૂમિકા છે. આ સંજોગોમાં આવનારા દસકાઓમાં સંભવિત માનવ સંસાધન વિકાસ પર મહામારીની દૂરગામી અસરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. કોવિડ—૧૯ મહામારીથી અસરગ્રસ્ત રાષ્ટ્રોમાંથી બે—તૃતીયાંશ જેટલાં પોતાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઊભું કરી શક્યાં છે. પરિણામે પ્રાથમિક અને માધ્યમિક શાળાશિક્ષણ થોડીઘણી મુશ્કેલી સાથે ચાલુ રાખી શકાયું છે. પણ ૩૦ જેટલા ગરીબ દેશો આ સુવિધા તાત્કાલિક ઊભી નથી કરી શક્યા. કોવિડ—૧૯ ના આગમન પહેલાં વિશ્વનાં શાળાએ જતાં એક—તૃતીયાંશ બાળકો પાસે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટની સગવડ નહોતી. આપણા દેશમાં પણ આજે અંતરિયાળ ગામડાઓમાં પેટ ભરવા માટે બે ટંક અનાજ અને પીવાના સલામત પાણીની અછત હોય ત્યાં સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટની અપેક્ષા રાખવી અઘરી છે. જે માબાપ પાસે આ સગવડ નથી એમનાં બાળકો માટે સ્કૂલ છૂટી જશે. એના લીધે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું જશે. શાળાઓ બંધ થવાથી બાળકોના સ્વાસ્થ્ય પર બીજી પણ કેટલીક આડકતરી આડઅસરો થશે. મહામારીમાં અનેક કુટુંબો આજીવિકારહિત બનીને ગરીબી રેખા નીચે ધકેલાશે. બીજી બાજુ એક અંદાજ પ્રમાણે ૧૪૩ દેશોના ૩.૭ કરોડ બાળકો મધ્યાહ્‌ન ભોજન દ્વારા પોષણ મેળવી રહ્યાં હતાં. કમનસીબે કોવિડ મહામારીએ સ્કૂલો બંધ કરીને એમનો કોળિયો ઝૂંટવી લીધો છે. આ બાળકો માબાપની બેકારી અને મધ્યાહ્‌ન ભોજન વિના કુપોષિત બનશે. આથી એમની રોગપ્રતિકાર શક્તિ નબળી પડશે અને એ કુપોષણ—સંક્રામક રોગોના ખપ્પરમાં ફસાઈને મરણને શરણ થશે. પરિણામે વિશ્વભરમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન બાળમૃત્યુદરમાં સતત થતો રહેલો ઘટાડો અટકીને એકાએક ચાલુ વર્ષે એમાં ઉછાળો આવશે એવું અનુમાન છેે. ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચારનો શિકાર લોકડાઉન અને શાળાબંધીને કારણે ઘરોમાં કેદ થનારાં બાળકો માબાપ અને પાલકોની હિંસાખોરી અને શોષણનો શિકાર બનશે એવો પણ ભય સેવવામાં આવે છે. બાળકો અને મહિલાઓ ઘરની ચાર દીવાલોમાં પુરાવાથી એમનું શોષણ કરનારાઓને છેલ્લા દોઢેક વર્ષોથી છુટ્ટોદોર મળી ગયો છે. બહાર કોવિડ—૧૯ના રોગચાળાએ તેમ જ ઘરોમાં શોષણ અને ઘરેલુ હિંસાના વાવડે માઝા મૂકી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહિલા પાંખના મહામંત્રીના અહેવાલ મુજબ વિશ્વભરમાં બાળકો તથા મહિલાઓ પરના ઘરેલુ હિંસાઓના મામલામાં જુદા જુદા દેશોમાં છેલ્લાં દોઢ વર્ષમાં ૨૫—૩૩% જેટલો વધારો જોવા મળ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મની લત કોવિડ—૧૯ મહામારીએ કુટુંબો અને બાળકો માટેના મનોરંજનનાં દ્વાર બંધ કરી દીધાં છે. બાગબગીચા, થિયેટર, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલયો અને પ્રવાસો બંધ રહ્યાં છે. નછૂટકે બાળકોને અને મોટેરાંને મનોરંજન માટે ટેલિવિઝન, મોબાઈલ ફોન અને ટૅબલેટના પડદા સામે બેસી રહેવાની લત પડી છે. બાળકોને ભણવા માટે ફરજિયાત મોબાઈલ ફોન હાથમાં આપવો પડે છે. શરૂ—શરૂમાં માબાપ એમના પર દેખરેખ રાખતાં. બાળકનો ઓનલાઈન ક્લાસ શરૂ થાય એટલે એના મમ્મી કે પપ્પા એની સાથે બેસીને એના અભ્યાસમાં અને એને શું શીખવવામાં આવી રહ્યું છે એમાં રસ લેતા. એ બાળકને ભણવામાં પ્રોત્સાહન પણ પૂરું પાડતાં. પણ પોતાના ઘરના કે વ્યાવસાયિક કામોની જવાબદારીઓ વચ્ચે કાયમ આ જવાબદારી નિભાવવી શક્ય નથી. પરિણામે માબાપ ધીરજ ગુમાવી બેઠાં છે. ક્લાસ શરૂ થાય એટલે બાળકને મોબાઈલના પડદા સામે બેસાડીને માતાપિતા પોતાના કામે વળગી જાય છે, જેથી બાળકો સ્માર્ટ બની ગયાં છે. ક્લાસ ચાલુ હોય ત્યારે એ મોબાઈલનો સ્ક્રીન મિનિમાઈઝ કરીને સોશિયલ મીડિયામાં પરોવાઈ જવાની કે ગેમ્સ રમવાની સમાંતર પ્રવૃત્તિમાં પડી જાય છે. અગાઉ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવાં સામાજિક મીડિયા પર ઘણું કરીને તરુણો સક્રિય રહેતાં. હવે નવથી દસ વર્ષનાં બાળકોને એની લત પડી ચૂકી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ ૧૦ વર્ષથી નાની ઉંમરનાં ૩૭.૮% બાળકો ફેસબુક એકાઉન્ટ તેમ જ ૨૪.૩% બાળકો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતાં થયાં છે. પરિણામે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આમ પણ કોવિડ—૧૯ના લાંબા ચાલેલા લોકડાઉનને કારણે બાળકો પોતાના શાળામિત્રોને મળતાં બંધ થયાં છે. હવે સોશિયલ મીડિયાના ઍક્સપોઝરને કારણે એમને વાસ્તવિક મિત્રોની જરૂર નહીં રહે અને એ વર્ચ્યુઅલ રિલેશનશીપમાં રાચતાં બની જશે. ઘરમાં માબાપ અને ભાઈબહેનની હાજરીને એ અવગણતાં થશે. માબાપની વાત એ નહીં માને. એમનું વર્તન જિદ્દી અને ઉદ્ધત બનતું જશે. માબાપ અને બાળકો સામસામે ચીઢિયાં બની જશે. બાળકોની સહનશક્તિ ઓછી થતી જશે. મોબાઈલના પડદે આંગળીઓનાં ટેરવે એ ચેટ કરી શકશે, પણ સામે બેઠેલી વ્યક્તિ સાથે શી રીતે વાર કરવી એની એને આવડત નહીં રહે. જીવંત વ્યક્તિઓના સંપર્કની એને હવે જરૂર નહીં રહે. જે પ્રક્રિયા ૧૯૯૦ના દસકામાં ટેલિવિઝને શરૂ કરેલી તે વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ અને કોવિડ—૧૯ની મહામારીએ પૂરી કરી છે. ગમે તે ઉંમરના બાળકના હાથમાં તમે મોબાઈલ ફોન પકડાવી દો પછી એને બીજા કોઈની જરૂર હોતી નથી. પોતાની આસપાસના લોકોની હાજરીથી એ બેખબર બની જાય છે. એનું વાતચીતમાં કે ખાવાપીવામાં ધ્યાન નથી રહેતું. એ બેઠાડુ અને સ્થૂળકાય બનતું જશે. શારીરિક શ્રમ કરવાની એની શકિત નબળી પડતી જશે અને ઝટ થાકી જશે. વળી ઈન્ટરનેટના અતિરેકને કારણે બાળકો જાતીય શોષણ અને સાયબર સતામણીના કિસ્સાઓનો પણ શિકાર બનશે એવો ભય સેવવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ વપરાશને કારણે કૉમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન અને ટેબલેટ, તથા સોશિયલ મીડિયા, ચેટ રૂમ અને ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા બાળકોની કરવામાં આવતી સતામણીના કિસ્સાઓમાં છેલ્લા થોડા વખતમાં ૨૩% જેટલો ઉછાળો આવ્યો છે એવું દેશના નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કમનસીબે ડરને કારણે સાયબર સતામણીનો ભોગ બનેલાં બાળકો પોતાનાં માબાપ, પાલક, શિક્ષક કે પોલીસથી આ હકીકત છુપાવે છે. તેથી આ પ્રકારની ગુનાખોરીના વ્યાપનો સાચો અંદાજ આવવો મુશ્કેલ છે. બાળકોના વ્યક્તિત્વ અને વર્તન પર થનારી અસરો કોવિડ—૧૯નો ઉપદ્રવ અનિશ્ચિતકાળ સુધી માનવજાતિ પર ઝળુંબેલો રહેશે. દરેક જણના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય પર એની દૂરગામી અસરો થશે. માણસજાતે ભૂતકાળમાં જેટલી આપત્તિઓ જોઈ છે એ દરેકની એના પર કાયમી છાપ પડી છે. પહેલા વિશ્વયુદ્ધે લોકોમાં ચિંતાતુરતા પેદા કરી. બીજા વિશ્વયુદ્ધે એને અસલામતીમાં જીવતો કર્યો અને ઈશ્વરમાંથી એની આસ્થાને ડગાવી દીધી. આતંકવાદી ઘટનાઓએ અલગ અલગ ધર્મો અને પ્રાન્તના લોકો વચ્ચે અવિશ્વાસ અને વેરઝેરનાં બીજ રોપ્યાં. હવે કોવિડ—૧૯ની માહામારીમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. એના લીધે ધરમૂળથી માણસનું વ્યક્તિત્વ કેટલું બદલાશે એ તો આવનારો સમય કહેશે. બાળકો પણ આમાંથી બાકાત નહીં રહી શકે. એમના વર્તન અને વ્યવહારમાં અતિચિંતાતુરતા, બેધ્યાનપણું, અકારણ ડરપોકપણું, ગભરાટિયો સ્વભાવ, માબાપને પોતાનાથી છૂટાં ન પડવા દેવાં, પ્રતિકૂળ સંજોગો સાથે અનુકૂલન કરવાની શક્તિનો અભાવ, હતાશા, નકારાત્મક વલણ, ચીઢિયાપણું, હાથની ચોખ્ખાઈનો વળગાડ, રોગચાળા અને અકાળ મૃત્યુના ડર અને આશંકામાં જીવ્યા કરવાની વૃત્તિ, વગેરે કાયમી ઘર કરી જાય તો નવાઈ નહીં!
ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને લાડુ ગોપાલ કહેવામાં આવે છે. ઘણા લોકો તેમને તેમના ઘરમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે લાડુ ગોપાલને ઘરમાં રાખવાના કેટલાક ખાસ નિયમો છે. જો કે આ નિયમો એટલા કડક નથી પરંતુ લાડુ ગોપાલને ખુશ રાખવા માટે તેનું પાલન કરવું જરૂરી છે. લાડુ ગોપાલને ઘરમાં રાખવાના નિયમો 1. જો કે તમે ગમે ત્યારે લાડુ ગોપાલને તમારા ઘરે લાવી શકો છો. આ માટે કોઈ ખાસ સમય નથી. જો કે મોટાભાગના લોકો જન્માષ્ટમીના દિવસે તેમને ઘરે લાવવાનું પસંદ કરે છે. 2. જ્યારે પણ તમે લાડુ ગોપાલને ઘરે લાવો ત્યારે તેને પૂર્ણ પ્રાણ પ્રતિસ્ઠાથી સ્થાપિત કરો. તેના વિના તેમને ક્યાંય રાખવા જોઈએ નહીં. અન્યથા તમને તેમની પૂજા કરવાનો લાભ મળશે નહીં. 3. બજારમાં વિવિધ સાઈઝના લાડુ ગોપાલ હોય છે. તમે ઇચ્છો તેમાંથી કોઈપણ સાઈઝ લાવી શકો છો. આ અંગે કોઈ ચોક્કસ નિયમ નથી. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે જ્યારે શ્રી કૃષ્ણના આ બાળ સ્વરૂપને ઘરે લાવવામાં આવે છે ત્યારે તેની સેવા બાળકોની જેમ કરવામાં આવે છે. 4. બાળકોની જેમ લાડુ ગોપાલને પણ રોજ સ્નાન કરાવવામાં આવે છે. તમે તેમને દૂધ, દહીં, મધ, ગંગાજલ, ખાંડ જેવી વસ્તુઓના મિશ્રણથી સ્નાન કરાવી શકો છો. સ્નાન કર્યા પછી તેમને સ્વચ્છ કપડાથી લૂછીને સુંદર કપડાં અને શ્રુંગાર પહેરવા જોઈએ. 5. દરરોજ સવાર-સાંજ લાડુ ગોપાલની પૂજા કરવી જોઈએ. તેમની આરતી કરવી જોઈએ. તેમને આદર અને સન્માન આપવું જોઈએ. તેની મૂર્તિને ક્યારેય ખરાબ રીતે ઉપાડવી જોઈએ નહીં. પૂજા પછી અંતમાં વ્યક્તિએ તેની ભૂલોની ક્ષમા માંગવી જોઈએ. 6. જ્યારે પણ ઘરમાં કોઈ વસ્તુ બનાવવામાં આવે તો તેનો પ્રથમ ભોગ લાડુ ગોપાલને અર્પણ કરવો જોઈએ. જો કે ધ્યાનમાં રાખો કે તેઓએ ફક્ત સાત્વિક ખોરાક જ ભોગ ચઢાવો જોઈએ. ડુંગળી, લસણ અને નોન વેજ જેવી વસ્તુઓને તેનાથી દૂર રાખવી જોઈએ. 7. જ્યારે પણ તમે લાડુ ગોપાલને ભોગ ચઢાવો ત્યારે તેની સાથે એક ગ્લાસ પાણી અને એક તુલસીનું પાન રાખો. જો તમે બજારમાંથી કોઈ મીઠાઈ ખરીદો છો તો તે તેને પણ ભોગ ચઢાવવાનું ભૂલશો નહીં. તેમને માખણ ખૂબ ભાવે છે તેથી સમય-સમય પર તેનો પણ ભોગ ચઢાવો. 8. બાળકોની જેમ લાડુ ગોપાલને ક્યારેય ઘરમાં એકલા ન છોડવા જોઈએ. તમે તેમને તમારી સાથે લઈ જાઓ. અથવા તેને વિશ્વાસુ વ્યક્તિ પર છોડી દો. આનું એક કારણ એ પણ છે કે તેમને દરરોજ પૂજા અને લાડની જરૂર હોય છે. 9. લાડુ ગોપાલને ક્યારેય ખોટા હાથોથી અડવો જોઈએ નહીં. તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. તેઓએ સ્વચ્છ કપડાં પણ પહેરવા જોઈએ. તેમને નિયમિત સ્નાન કરાવવું જોઈએ. 10. જો તમારા દ્વારા લાડુ ગોપાલની મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ. તે અશુભ છે. તમે તેમને ફૂલોમાં લપેટીને શુદ્ધ પાણીમાં પધરાવી દો. આ પછી તમે એક નવા લાડુ ગોપાલ લાવી શકો છો. લાડુ ગોપાલને ઘરમાં રાખવાના ફાયદાઓ લાડુ ગોપાલને ઘરમાં રાખવાના ઘણા ફાયદા છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. નકારાત્મક વાતાવરણ દૂર થાય છે. આખું ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. જ્યારે આપણે લાડુ ગોપાલની સેવા કરીએ છીએ ત્યારે આપણું મન પ્રસન્ન થઈ જાય છે. આપણે ખુશ રહીએ. તણાવ ઓછો થાય છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લાડુ ગોપાલને ધંધાના સ્થળે પણ રાખી શકાય છે. તેનાથી તમારા વ્યવસાયમાં ઘણો ફાયદો થાય છે. લાડુ ગોપાલની સેવા કરવાથી ઘરમાં પૈસાની કમી નથી આવતી. તેમના આશીર્વાદથી આપણાં બધાં દુ:ખ દર્દનો અંત આવે છે. તેમની સેવા કરવાથી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તી થાય છે. જેના કારણે ઘરમાં ઝઘડા પણ થતા નથી.
હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક મહત્વની ગાઈડલાઈનો જારી કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦ અને મરણમાં ૨૦ જ લોકોને પરવાનગી આપવામાં આવી છે. તેવામાં હાલ ગુજરાત સહીત બીજા અનેક રાજ્યોમાં લોકો લગ્ન પ્રસંગો માનવી રહ્યા છે. તેની વચ્ચે હવામાંન વિભાગે કેટલીક આગાહી પણ કરી હતી કે શુક્રવારથી આવતા ત્રણ દિવસોમાં વરસાદ પડી શકે છે. તેની વચ્ચે છોટા ઉદેયપુરમાં બોડેલીના કથોલા ગામે એક લગ્ન પ્રસંગમાં એકાદ દિવસ અગાઉ ગ્રહ શાંતિની વિધિ ચાલી રહી હતી તેવામાં અચાનક વાવાઝોડું આવ્યું અને તેમાં મંડપ ઉડાવી ગયો હતો. જેનો એક વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો હતો. આ વાવાઝોડું એટલું ભયાનક હતું કે, મંડપ નીચેથી થાંભલાઓની સાથે જ ઉડી ગયો હતો જેને પકડવા જતા ૩ જેટલા યુવાનોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. અહીંયા વાવાઝોડામાં એટલો ભયંકર અને ભારે પવન ફૂંકાયો હતો એમાં આ મંડપ ઉડીને ક્યાંય દૂર જતો રહ્યો હતો. આ મંડપને વાવાઝોડાથી બચાવવાની માટે લગ્નમાં આવેલા લોકોએ ઘણો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પવન એટલો ભયાનક હતો કે જેથી કોઈ રોકી શક્યું નહતું અને મંડપ ઉડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો એક વિડિઓ પણ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો છે. ← સોમવારના દિવસે મહાદેવ ની અસીમ કૃપાથી આ રાશિના લોકો નું ખુલી જશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ આ 4 ગુણો વારી સ્ત્રી નસીબવારા પુરુષનેજ મળે છે… પુરુષો ખાસ વાંચો શું તમારી પત્નીમાં આ ગુણો છે? → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૬ : રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પુજન તથા રેલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાંથી રાજપુતો ઉમટી પડયા હતા. ખંભાળિયામાં બેઠક રોડ પર રાજપુત સમાજની વાડીએથી વિશાળ રેલી બાઇક તથા વાહનોમાં નીકળી હતી તથા નગર ગેઇટ તથા ચાર રસ્તા બે સ્થળે તલવારબાજીના દાવનું પ્રદર્શન થયુ હતુ. જે રાજપુત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયુ હતુ. જે પછી જય માતાજીના નારા સાથેની આ રેલી ખામનાથ પાસે આશાપુરા માતાજીના મંદિરે પહોંચી હતી. જયાં શસ્ત્રપુજન થયુ હતુ. રાજપુત યુવાનો તથા આગેવાનો રાજપુત પરંપરાગત સાફા અને તલવાર હથિયાર સાથે સજજ થઇને નીકળતા ઠેર ઠેર તેમનું સ્વાગત પુષ્પવૃષ્ટિથી કરવામાં આવ્યુ હતુ. આશાપુરા માતાજીના મંદિર પાસે મહંત દ્વારા શસ્ત્રપુજનનો કાર્યક્રમ થયો હતો. જેમાં પુર્વ રાજયમંત્રીશ્રી જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પીઢ આગેવાનો ભીખુભા ગોપાલજી જાડેજા, નાથુભા ગોવુભા જાડેજા, તા.પં. ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા, ભાવસિંહ ગુલાબસિંહ જાડેજા, રવિરાજસિંહ મનુભા જાડેજા, કિશોરસિંહ રામસંગજી જાડેજા તથા રાજપુત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી તથા શાસ્ત્રોકત રીતે શસ્ત્રપુજન કર્યુ હતુ. (12:00 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 13 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.184 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4530 લોકોનું રસીકરણ કરાયું access_time 9:26 pm IST સુરેન્દ્રનગરના રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર પી કે પરમારનું બેજવાબદાર વર્તન access_time 9:23 pm IST સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે AAP છોડી : વસંત ખેતાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો access_time 9:18 pm IST પંજાબના સીએમ ભગવંત માનનો યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રોડ શો યોજાયો: મોટી સંખ્યામાં આપ ના કાર્યકરો જોડાયા access_time 9:15 pm IST દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: 5G ભારતની દેન :પીએમ મોદીનું રાજકોટમાં ચૂંટણી સભા સંબોધન access_time 8:58 pm IST કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા :રાજકોટમાં પીએમ મોદી access_time 8:55 pm IST વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 8:42 pm IST
April 6, 2021 Sports Comments Off on મોટર સાયકલો ચલાવવાનો ખુબજ શોખીન છે મહેન્દ્ર સિંહ ધોની તેમની બાઈક કલેક્શન જોઈને ઉડી જશે હોશ… નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની મોટરસાયકલ પ્રેમી છે,આ વાત કોઈથી છુપાયેલી નથી.તેનું ગેરેજ એક્સોટિક્સ,વિંટેજ મોટરસાયકલો અને કેટલીક સુપરબાઇક્સથી ભરેલું છે.એમએસ ધોની હંમેશા મોટરસાયકલો ચલાવવાનો શોખીન છે. ક્રિકેટ મેચમાંથી કેટલાક પૈસા કમાવ્યા પછી,તેણે પહેલા સેકન્ડ હેન્ડ યામાહા આરએક્સ 100 લીધું … Read More » આ ક્રિકેટરોએ કર્યા છે અમીર છોકરીઓ જોડે લગ્ન, જાણો કોણ કોણ છે આમાં શામિલ November 5, 2020 Sports Comments Off on આ ક્રિકેટરોએ કર્યા છે અમીર છોકરીઓ જોડે લગ્ન, જાણો કોણ કોણ છે આમાં શામિલ ભારતીય ટીમના ક્રિકેટરો વિશે વાત કરવામાં આવે તો ઘણી વાર તેઓ તેમની રમત અને કેટલીકવાર તેમની અંગત જિંદગીને લઈને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યા તેના લગ્ન અને સંતાનોના સમાચારોને લઇને હેડલાઇન્સમાં રહ્યો હતો અને આ પછી ભારતીય ટિમ ના બોલર યુઝવેન્દ્ર ચહલ પણ તેના લગ્નના સમાચારો સાથે ચર્ચામાં … Read More » પૂર્વ કેપટન ધોની ફેરવે છે કરોડોની કાર, જાણો તેના કાર કલેકશન વિશે November 5, 2020 Sports Comments Off on પૂર્વ કેપટન ધોની ફેરવે છે કરોડોની કાર, જાણો તેના કાર કલેકશન વિશે મિત્રો આજે આપણે એક નવા લેખ વિશે વાત કરીશું અને જેમાં હું તમારા માટે એક સાવ નવી માહિતી લઈને આવ્યો છું અને જેમાં આપણે જાણીશું ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની વિશે કે તેમની પાસે કેટલી લક્ઝરી કાર છે અને તેની કિંમત વિશે આજે અહીંયા આપણે જાણીશું અને તેમજ તેમની ઘણી બધી એવી … Read More » પિતાનું થઈ ગયું મૃત્યુ,તો પણ એજ દિવસે ક્રિકેટ રમવા ગયો હતો આ શાનદાર ખેલાડી November 3, 2020 Sports Comments Off on પિતાનું થઈ ગયું મૃત્યુ,તો પણ એજ દિવસે ક્રિકેટ રમવા ગયો હતો આ શાનદાર ખેલાડી નામસ્કર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે અમે આપના માટે એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે તેમના પરિચય ની જરુંર નથી હા મિત્રો અમે રમત જગત ના સ્ટાર એટલે કે વિરાટ કોહલી ની વાત કરવા જઈ રહ્યા જેમના અંગત જીવન વિશે ભાગ્યેજ … Read More » આ ફોટામાં હાર્દિક 1 કરોડની આજુબાજુની વસ્તુઓ પહેરીને ઉભો છે..જાણો શેની છે કેટલી કિંમત. November 3, 2020 Sports Comments Off on આ ફોટામાં હાર્દિક 1 કરોડની આજુબાજુની વસ્તુઓ પહેરીને ઉભો છે..જાણો શેની છે કેટલી કિંમત. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમન પર તેમના લાખો ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપી છે. હાર્દિક પંડ્યાએ પુત્રનો હાથ પકડી એક તસ્વીર શેયર કરી છે.લાખો ફેન્સની સાથે-સાથે ભારતીય ટીમના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના …
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં રંગકોમાંથી ગમે તે ક્રોમોફોર પસંદ કરી સેલ્યુલોઝના તાંતણા પર જોઈએ તેવો રંગ ચડાવી શકાય છે. સલ્ફેટોઇથાઇલ સલ્ફોન બંધારણ : તે સેલ્યુલોઝ, ઊન, રેશમ અને અન્ય કાપડની જાતોના હાઇડ્રૉક્સિલ કે ઍમિનોસમૂહ સાથે પ્રક્રિયા કરી શકે તેવા સમૂહવાળા પાણીમાં દ્રાવ્ય રંગકો છે. પ્રક્રિયા ઝડપી બનાવવા ઍસિડ-સ્વીકારકો (acid acceptors) અને ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડ રંગવાની તેમની ક્ષમતા 60 %થી 95 % હોય છે. બાકીનો રંગ નિર્ઘર્ષણ(scouring)થી દૂર કરવામાં આવે છે જેથી કાપડને ધોતી વખતે તેના પરનો રંગ ટકી રહે. સક્રિય હેલોજનયુક્ત અને વાઇનલ સલ્ફોન સમૂહ ધરાવતા રંગો વધુ સારું કામ આપે છે. આવા કેટલાક રંગોનાં સૂત્રો નીચે આપેલાં છે : વિનિયોગ (application) : ક્રિયાશીલ રંગકો દ્વારા કાપડ રંગવા સતત પદ્ધતિ અને ઘાણ (batch) પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. સતત પદ્ધતિ સામેની આકૃતિમાં દર્શાવેલી છે. ક્રિયાશીલ રંગોના સતત વિનિયોગ ઘાણ-પદ્ધતિમાં પ્રથમ રંગનો લવણ વડે નિષ્કાસ (exhaust) કરી અને ઍસિડ-સ્વીકારક દ્વારા સક્રિય કરીને કાપડ પર લગાડવામાં આવે છે. આમ છતાં ક્રિયાશીલ રંગકોના સક્રિય સમૂહ પર આ બેમાંથી ગમે તે એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નાઇટ્રોજનયુક્ત તાંતણા માટે તટસ્થ અથવા થોડી ઍસિડયુક્ત સ્થિતિમાં રંગ ચડાવવામાં આવે છે જ્યારે હાઇડ્રૉક્સિલ સમૂહ માટે આલ્કલી દ્વારા પ્રક્રિયા સક્રિય કરી શકાય છે. ક્રિયાશીલ સમૂહ સામાન્ય તાપમાને ઍસિડ બંધક(acid binder)ની હાજરીમાં સ્થાયી હોય ત્યારે તેમાં પૅડિંગ, ઉષ્મા અને નિર્ઘર્ષણ-પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ હોય છે. ઉપયોગ : સ્વત: રંગકો(direct dyes)ના પ્રમાણમાં તે ધોલાઈ સામે મજબૂત ટકાઉપણું ધરાવે છે. વૅટ રંગકોના પ્રમાણમાં તે સારી ચમક ધરાવે છે અને ઍઝોઇક રંગકોની સામે સારું ઘર્ષણ અને ટકાઉપણું ધરાવે છે. જુદા જુદા રંગના શેડ ધરાવતા હોવાને લીધે તેમનો વધુ ને વધુ ઉપયોગ થવા પામ્યો છે. તે મોટે ભાગે સેલ્યુલોઝી તાંતણા પર વધુ કાર્યક્ષમ છે. પૉલિએમાઇડ તાંતણાને રંગવા કેટલાક ક્રિયાશીલ રંગકો વાપરી શકાય છે. તેમને સરળ અને સતત પ્રક્રિયા દ્વારા કાપડ પર ચડાવી શકાતા હોવાને લીધે તાંતણાના રંગકામમાં અને છાપકામમાં તે ઉપયોગમાં લેવામાં આવે છે.
તમારા મનમાં એક દ્રશ્ય લાવવાનો પ્રયાસ કરો. થોડી પીડાદાયક પરંતુ જરૂરી. કોઈ 1941 કે 42નું છે. બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. જાપાની સેનાએ બર્મા પર આક્રમણ કરીને તેનો નાશ કર્યો. કબજો મેળવ્યો છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. હજારો પરિવારો નાશ પામ્યા છે. અને જેઓ આમાંથી બચી ગયા છે, તેઓ પોતાના ઘર-સંપત્તિ છોડીને ભારત જેવા પડોશી દેશોમાં આશરો લેવા નીકળી પડ્યા છે. જેમાં ત્રણ-ચાર વર્ષની બાળકી પણ છે. તેની માતા અને તેના ભાઈ-બહેનો પણ. તેઓ ભારત તરફ જઈ રહેલા કાફલામાં સામેલ થયા છે. તડકો, વરસાદ, ઠંડી… બધું સહન કરીને મહિનાઓની સફર પગથી પગે ચાલી રહી છે. રસ્તામાં આવતા ગામડાઓમાં આ લોકોને ખાવા-પીવા માટે કંઈક આપવામાં આવે છે. ક્યારેક આરામ માટે આશ્રય મળે છે તો ક્યારેક તે મળતો નથી. પ્રવાસની મધ્યમાં, દરેક પ્રકારની વધુ મુશ્કેલીઓ ઊભી થાય છે. લોકો બીમાર પડે છે. કેટલાકને કોલેરા થાય છે, કેટલાકને શીતળા થાય છે. કેટલાક બાળકો, યુવાન અથવા વૃદ્ધ લોકો, આ સંજોગોને લીધે, તેમના જીવ ગુમાવે છે. પણ આગળનાં પગલાં અટકતા નથી. કાફલો અટકતો નથી. ચાલે છે. બાળકની માતા, જેનો શરૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ફરી એકવાર ગર્ભવતી છે. તે પણ રસ્તામાં બીમાર પડે છે. બાળક પડી જાય છે. ત્રણેય બાળકો આ અકસ્માતથી હચમચી ગયા છે કે હવે શું થશે તે ખબર નથી. પરંતુ તેમના સાથીઓની મદદથી તેઓ આખરે આસામ પહોંચી જાય છે. ત્યાંથી પહેલા રૂટ પર મળેલા કેટલાક અંગ્રેજ સૈનિકો આ કાફલામાં ચાલતા લોકોના મદદગાર બન્યા છે. કાફલો હજી અડધો બાકી છે. પરંતુ જે લોકો છે, તેઓએ ડિબ્રુગઢમાં તંબુ વગેરે મૂકીને રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. બીમારોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી તે બાળકીનું શરીર, તેના ભાઈ-બહેન અને માતા પણ ભૂખ અને વેદનાને કારણે સંકોચાઈ ગયા છે. આ ચારેયને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને બે મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. દરમિયાન, છોકરીના ભાઈને શીતળાનો રોગ તેની સાથે લઈ જાય છે. પરિવારમાં હવે ત્રણ મહિલાઓ રહી ગઈ છે. મા અને બે દીકરીઓ. આ બીજા દેશમાં (હિન્દુસ્તાન) તેમની પાસે રહેવા માટે ઘર નથી, ખાવા-પીવા, કપડાં કે રોજગાર વગેરેની યોગ્ય વ્યવસ્થા નથી. માતાને ચિંતા છે કે હવે તેની દીકરીઓનું શું થશે. પરંતુ તે એક માતા છે. ભોલી-સી. ખબર નથી કે આવનારા દિવસોમાં તેમાંથી કોઈ એક માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં તેનું નામ રોશન કરશે. આ ફિલ્મ વિશ્વનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ બનશે. ‘ડાન્સ’ના શોખીન લોકો તેનું અનુકરણ કરશે કારણ કે તે માતાની પુત્રીને ‘હેલનઃ ક્વીન ઓફ ધ ડાન્સ ગર્લ્સ’ કહેવામાં આવશે….યસ યે કહાની હા દિયે ઔર તૂફાન કી…ની જેમ આ કહાની ફક્ત હેલનની છે. હેલેન રિચાર્ડસન ખાન. અભિનેતા સલમાન ખાનની બીજી માતા. આજે હેલનનો 84મો જન્મદિવસ છે. હેલેનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ બર્મામાં થયો હતો. તેનું પૂરું નામ હેલેન એન રિચાર્ડસન છે. તેની માતા મૂળ બર્માની હતી. હેલન, લેખક સલીમ ખાનની પત્ની, જેણે ‘શોલે’ જેવી ફિલ્મો માટે વાર્તાઓ લખી હતી. હિન્દુસ્તાનની ફિલ્મોમાં ‘કેબરે’ જેવા ડાન્સને ફેમસ કરનાર હેલન. તે પણ એવી રીતે કે એક સમય એવો હતો જ્યારે હેલનના ડાન્સ વિના કોઈ પણ ફિલ્મને પૂર્ણ માનવામાં આવતી ન હતી. ઉલટાનું, તેમના નૃત્યને તેમની વાર્તામાં થોડો ફેરફાર સાથે અલગથી દાખલ કરવામાં આવ્યો હતો. કારણ કે તે ફિલ્મના ચાલવાની ગેરંટી હતી. એ જ હેલનના જીવનની શરૂઆત એ જ છે, જે હેલને પોતે ઘણી વખત કહી છે. કદાચ વર્ષ 1964માં પહેલીવાર ‘ફિલ્મફેર’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં. તે પછી, જ્યારે તે થોડા સમય પહેલા ‘ધ કપિલ શર્મા શો’ પર આવી હતી, ત્યારે તેણે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. પણ હસતાં. ઉદાસી રડવાની કે કોઈ ખેદ વ્યક્ત કરવાની રીતમાં નહીં. વાત 1957ની આસપાસની છે. ફેમસ ફિલ્મમેકર શક્તિ સામંતા એક ફિલ્મ બનાવી રહ્યા હતા. રંગૂનના એક વેપારીની વાર્તા, બર્માના એ જ શહેર જ્યાં હેલનનો જન્મ થયો હતો. અને વાર્તા પણ ગુનાખોરીની દુનિયાના રહસ્ય વિશે છે, જેમાં શાનદાર નૃત્ય અને ગીતો માટે સ્થાન છે. એટલે કે આમાં હેલનની આવડતને બહાર લાવવાનો પૂરો અવકાશ હતો. અને શક્તિ સામંતાએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. જેમાં પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી ગીતા દત્તના અવાજમાં એક ગીત રાખવામાં આવ્યું હતું, ‘મેરા નામ ચિન ચિન ચુ, ચિન ચિન ચુ બાબા ચિન ચિન છુ, રાત ચાંદની મેં ઔર તુ, હેલો મિસ્ટર હાઉ ડુ યુ ડુ’. તે વખતે રાતોરાત ખ્યાતિની ઊંચાઈને સ્પર્શી ગયેલા આ ગીત પર હેલનનો ડાન્સ ફિલ્માવવામાં આવ્યો હતો. ફિલ્મ શોલેમાં મહેબુબા..મહેબૂબા..બંજારન હેલેનનો કેબરે ડાન્સ કોઇ કઇ રીતે ભૂલી શકે..? તે ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મોમાં સલમાનની માતાની ભૂમિકામાં પણ જોવા મળી છે. ફિલ્મી દુનિયામાં આવા ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે. તેના પરિવાર સાથેના સંબંધો કેવા છે તેનું વધુ એક ઉદાહરણ ભૂતકાળમાં સામે આવ્યું છે.કોમેડિયન કપિલ શર્માએ તેને તેના શોમાં કહ્યું હતું કે ‘મૅમ, આગલી વખતે તમે અને સલીમ સાહેબ બંનેને ફોન કરીને વાત કરશો’. તો હેલન કહેવા લાગી, ‘બંને કેમ? સાથે ફોન કરવો હોય તો ત્રણેયને બોલાવો. ત્રણેય મતલબ, સલીમ સાહેબ અને હેલનજી તેમજ સલમાનજી. આ તેમના વ્યક્તિત્વની વિશેષતા છે. અલબત્ત, આવી વિશેષતાઓ પણ એક કારણ છે, જેણે ક્યારેય હેલન જી તરફ આંગળી ઉઠાવવા દીધી નથી. ફિલ્મી દુનિયામાં ભડકાઉ ડાન્સ-ગીતો હોવા છતાં….
રાહુ મેષ રાશિમાં, મંગળ વૃષભમાં, કેતુ અને ચંદ્ર તુલા અને સૂર્યમાં, બુધ અને શુક્ર વૃશ્ચિકમાં, શનિ મકર રાશિમાં અને ગુરુ મીન રાશિમાં પૂર્વવર્તી છે. રાશિ મેષ- પેટના રોગથી પરેશાન થઈ શકો છો. જીવનસાથી સાથે વાદ-વિવાદ કે વિવાદ શક્ય છે. પ્રેમ અને બાળકોની સ્થિતિ મધ્યમ છે. તમારો વ્યવસાય પણ મધ્યમ ગતિએ વધી રહ્યો છે. કાલી માતાને વંદન કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો. વૃષભ- પગમાં ઈજા થઈ શકે છે. કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પેટના નીચેના ભાગમાં તકલીફ શક્ય છે. પ્રેમ અને બાળકોની સ્થિતિ છે. ધંધો પણ સારો છે. નજીકમાં લીલી વસ્તુઓ રાખો. મિથુનઃ- ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય ન લો. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. મહત્વપૂર્ણ નિર્ણયો પર રોક લગાવો. માનસિક સ્વાસ્થ્ય મધ્યમ છે. પ્રેમ અને બાળકોની હાલત લગભગ ઠીક છે. ધંધો પણ સારો છે. નજીકમાં લીલી વસ્તુઓ રાખો. કેન્સર-બ્લડ પ્રેશર અનિયમિત શક્ય છે. માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જમીન અને વાહનની ખરીદીમાં મુશ્કેલી આવી શકે છે. પ્રેમ અને બાળકોની સ્થિતિ મધ્યમ છે. વ્યવસાય લગભગ બરાબર છે. લાલ વસ્તુને નજીકમાં રાખો. સિંહ રાશિ – બહાદુરી રંગ લાવશે. આજીવિકામાં પ્રગતિ થશે. કોઈ નવો ધંધો શરૂ ન કરો. તમારા પ્રિયજનોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નાક-કાન અને ગળાની સમસ્યા થઈ શકે છે. પ્રેમ અને બાળકો પહેલા કરતા સારા છે. ધંધો સારો ચાલશે. પીળી વસ્તુ પાસે રાખો. કન્યા – મોઢાના રોગનો શિકાર બની શકો છો. પરિવારમાં સમસ્યા આવી શકે છે. જો તમે જુગારમાં પૈસા રોકો તો હારવું શક્ય છે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમ અને સંતાન સારા રહેશે. ધંધો સારો રહેશે. શનિદેવને વંદન કરતા રહો. તુલા- સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. થોડી નરમ-ગરમ રહેશે. પ્રેમ અને બાળકોની સ્થિતિ સારી છે. વેપારની દૃષ્ટિએ આ સમય શુભ છે. સત્તાધારી પક્ષમાં ઘનિષ્ઠતા છે. સૂર્યદેવને જળ ચડાવતા રહો. વૃશ્ચિક- સ્વાસ્થ્ય મધ્યમ છે. માથાનો દુખાવો અને આંખના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ભાગીદારીમાં મુશ્કેલી આવી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમ અને બાળકની બાજુ મધ્યમ છે. વ્યવસાય પણ તમારું માધ્યમ છે. કાલીજી ને વંદન કરતા રહો. ધનુ – અચાનક નાણાકીય લાભ શક્ય છે. મુસાફરીમાં મુશ્કેલી સ્વાસ્થ્ય થોડું મધ્યમ. પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સ્થિતિ સારી રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. મકરઃ- કોર્ટ-કચેરીમાં પડશો નહીં. સ્વાસ્થ્ય સારું છે. પ્રેમ અને બાળકોની સ્થિતિ મધ્યમ છે. ધંધો પણ મધ્યમ છે. નવો ધંધો શરૂ ન કરો. નજીકમાં સફેદ વસ્તુ રાખો. કુંભ – પ્રવાસમાં દુઃખ શક્ય છે. કોર્ટ-કોર્ટ ટાળો. અપમાન થવાનો ડર છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી રહેશે. વેપાર સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નજીકમાં લીલી વસ્તુઓ રાખો. મીન- સંજોગો હજુ પ્રતિકૂળ છે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. ઈજા થઈ શકે છે. પ્રેમ અને બાળકોની સ્થિતિ મધ્યમ છે. સ્વાસ્થ્ય પણ મધ્યમ છે. ધંધો સારો રહેશે. કાળા મંદિરમાં સફેદ વસ્તુઓ ચઢાવો.
-પરપ્રાંતની ખાદી રૂ.૯૮ હજાર, ગુજરાતની ૩૮ હજાર અને ૬ હજારના સાબુ-અગરબત્તીનું વેચાણ -ગત વર્ષ ર ઓકટો. ચાલુ દિવસ હોવાથી ૧.૬૧ લાખના વેચાણ સામે આ વર્ષ રવિવારની રજા, નવરાત્રિનો થાક છતાંયે સારું વેચાણ 03/10/2022 00:10 AM Send-Mail Tweet મહાત્મા ગાંધીજી સાથે ખાદીનો અનન્ય નાતો જગજાણીતો છે. આથી જ દર વર્ષ રજી ઓકટોબરે ગાંધી જયંતિની ઉજવણીની સાથોસાથ ખાદીની ખરીદીને પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવે છે. જો કે ઓગસ્ટ માસમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌથી વધુ ત્રિરંગાની ખાદી ભંડારોમાંથી ખરીદી થયાનું જોવા મળ્યું હતું. આણંદમાં નગરપાલિકા નજીક આવેલા આણંદ તાલુકા સહકારી ખાદી ભંડારમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીપ્રેમીઓ ખરીદી માટે ઉમટયા હતા. સાંજે ૭ કલાક સુધીમાં કુલ ૧.૪૦ લાખનું કાપડ, ગ્રામોદ્યોગની વસ્તુઓનું વેચાણ થયું હતું. ખાદી ભંડારના પ્રમુખ લાલસિંહ વડોદીયા અને મંત્રી પ્રમોદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષ ર ઓકટો.ના રોજ ચાલુ દિવસ હોવાથી કુલ ૧.૬૧ લાખ ઉપરાંતનું વેચાણ થયું હતું. જેમાં પરપ્રાંત ખાદી રૂ. ૧.૪ર લાખ, ગુજરાતની ખાદી આશરે ૯ હજાર અને ગ્રામોદ્યોગ ચીજવસ્તુઓનું ૧૧ હજારની આસપાસ વેચાણ થયું હતું. તેની સરખામણીએ આ વર્ષ આજે રવિવારની રજા અને નવરાત્રિનો થાક છતાંયે ૧.૪૦ લાખ ઉપરાંતનું સારું વેચાણ નોંધાયું છે. ખાદી ભંડારના મેનેજર રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે પરપ્રાંતની ખાદી ૯૮ હજાર, ગુજરાતની ૩૮ હજાર અને ગ્રામોદ્યોગના રૂમાલ, અગરબત્તી, પોતા વગેરે મળીને આશરે ૬ હજારનું વેચાણ થયું હતું.૩૧ ઓકટો. સુધી તમામ પ્રકારની ખાદી પર ર૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે. આજના વેચાણમાં ખાસ કરીને તૈયાર વસ્ત્રોના બદલે કાપડની સોથી વધુ ખરીદી યુવાઓએ કરી હતી.
રાજકોટ, તા. ૧૨ :. ગોંડલમાં ઉમવાડા ચોકડી પાસે હાઈવે પર લ્યુના રોડ નીચે ઉતરી જતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં રમાનાથ ધામ પાસે રહેતા અને કડીયાકામ કરતા કેશુભાઈ મનજીભાઈ શીંગાળા (ઉ.વ. ૫૦) પોતાનું લ્યુના નં. જીજે-૩ એમએમ ૬૮૩ લઈ જતા હતા ત્યારે ઉમવાડા ચોકડી પાસે હાઈવે પરથી લ્યુના નીચે ઉતરી જતા પટકાતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઈએ પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા રાઈટર ધનુભાએ તપાસ હાથ ધરી છે. (11:37 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
રાજકોટ તા. ૨૦ : 'જો કોરોનાના ભયથી મુકત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુકત બની જશો' આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર મનોજભાઇ ભેસદડીયાના. જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળેલ સુદ્રઢ સારવાર થકી કોરોના મુકત થયા છે અને તેનો શ્રેય મનોજભાઇ રાજય સરકારને આપે છે. મનોજભાઇ મૂળ ગોંડલના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતા મનોજભાઇ જણાવે છે કે, 'ગોંડલના કોરોનાનાં ખાનગી દવાખાનામાં દાખલ થવું અમારા માટે શકય નહોતું, કેમકે ત્યાંની ફી અમને પરવડે તેવી નહોતી, એ વખતે ગોંડલના પી.એચ.સી.ના ડોકટરે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન આપ્યું, એટલે હું તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, ત્યાં મારી તપાસ કર્યા બાદ ફરજ પરના ડોકટરના સુચનથી મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આવો ગંભીર રોગ લાગુ પડે તો તેની સારવાર પણ કેટલી મોંઘી હોય પણ સરકારને દાદ દેવી પડે, સિવિલમાં મારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સરકાર આપે એવી સુવિધાસભર સારવાર મને ડોકટરોએ આપી છે, દિવસમાં ૫-૫ વાર ડોકટરો મારી તબિયત ચેક કરવા માટે આવતા હતા, સવાર સાંજ ગરમાં ગરમ નાસ્તો, જમવાનું, આયુર્વેદિક ઉકાળા અને દવાથી જ હું સ્વસ્થ થયો છું, હું રાજય સરકારનો આભારી છું કે તેઓ મારા જેવા કોરોનાના દર્દીઓને આટલી સારી સારવાર વિના મૂલ્યે આપે છે.' આમ, કોરોનાનાં દર્દીઓને કોરોના મુકત કરવામાં રાઉન્ડ ધ કલોક સેવારત ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલની સચોટ કામગીરીથી મનોજભાઈ જેવા દર્દીઓ કોરોના મુકત થઈ રહ્યા છે. (2:50 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST એક્ટ્રેસ જેકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ: ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર access_time 1:14 am IST પોરબંદરના 255 મતદાન મથકો પર 2.64.355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. access_time 1:01 am IST આતંકી સંગઠન ISISને એક વર્ષમાં બીજો મોટો ઝટકો: ચીફ અબૂ હસનનું મોત access_time 12:51 am IST મોતનું તાંડવ મચાવનાર એ ગોઝારી ઘટનાએ ૧૩૫ લોકોને કાયમી મોતની સોડ તાણી સુવડાવી દીધા!! access_time 12:40 am IST મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે મૌન રેલી યોજાઈ. access_time 12:36 am IST મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા વરિષ્ઠ ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે. access_time 12:34 am IST મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરાયું. access_time 12:32 am IST
સાંજે ત્રણેક વાગ્યે સ્ટ્રીટ આર્ટ ટૂઅર પતાવીને અમે વિચારવા લાગ્યા આગળ શું કરવું. એ રાત્રે પાર્થનું વેકેશન પૂરું થતું હતું અને વહેલી સવારે છ વાગ્યાની તેની ફલાઇટ હતી. હું અને સૅમ દોઢ દિવસ વધારે રોકાવાનાં હતા. સૅમનાં મગજમાંથી હજુ ‘સ્વૉમ્પ ટૂઅર’ નીકળી નહોતી. સ્વૉમ્પ એટલે કીચડવાળાં મોટાં ખાબોચિયાં જેમાં મગર જોવા મળે. સવૉમ્પ ટૂઅરની સાથે ન્યુ ઓર્લીન્સની ‘પ્લાન્ટેશન (વાડી અને ખેતર) ટૂઅર’ પણ બહુ પ્રખ્યાત છે. હવે આ પ્લાન્ટેશન ટૂઅર આપણે ધારીએ છીએ તેવી મોજમજાવાળી નથી. અહીં આ ટૂઅરની વાત અમેરિકાની ગુલામીપ્રથાનાં સંદર્ભમાં છે. આગળની પોસ્ટમાં વાત કરી તેમ બસો વર્ષ પહેલા ગુલામોને મુખ્યત્ત્વે અમેરિકાનાં ગોરા લોકોનાં ખેતરોમાં મજૂરી માટે લાવવામાં આવતા હતા અને બાકીનાં અમેરિકાની સાપેક્ષ ‘ડીપ સાઉથ’ તરીકે ઓળખાતાં રાજ્યોમાં ગુલામીપ્રથાનું નાબૂદીકરણ અમૅરિકાનાં પ્રોગ્રેસિવ રાજ્યોનાં પ્રમાણમાં ઘણું મોડું થયું હતું. ન્યુ ઓર્લીન્સ આ ‘ડીપ સાઉથ’નું એક શહેર છે અને ત્યાં આ ગુલામીપ્રથાનાં અવશેષ તરીકે આ પ્લાન્ટેશન્સ હજુ પણ જેમનાં તેમ રાખવામાં આવ્યાં છે અને તેમની મુલાકાત લઈને આપણાં જેવા પ્રવાસીઓ ત્યાંનાં એક સમયનાં બળજબરીપૂર્વક બનાવવામાં આવેલા ગુલામોની પરિસ્થિતિ પોતાની નજરે જોઈ શકે છે. મને પ્લાન્ટેશન ટૂઅરમાં રસ હતો પણ, સવૉમ્પ્સની ટૂઅરમાં નહીં. ત્યાં જો કે, જેટલી ગાઇડેડ ટૂઅર હતી એ બંને માટે જ હતી અને બધી સવારથી સાંજ સુધીની હતી. અમારાં કેસમાં તો અમે આર્ટ ટૂઅર પતાવીને નીકળ્યા ત્યાં મોડી બપોર તો થઇ ચૂકી હતી એટલે એ દિવસે ગાઇડેડ ટૂઅરમાં જવું તો શક્ય નહોતું. પણ, અમે પોતાની જાતે ડ્રાઈવ કરીને જાતે પ્લાન્ટેશન ટૂઅર ચોક્કસ કરી શકીએ. આમ, અમે એક દિવસ માટે એક કાર ભાડે લેવાનું નક્કી કર્યું. તેનો બીજો ઉપયોગ એ પણ હતો કે, મોડી રાત્રે સૅમ પાર્થને એરપોર્ટ સુધી મૂકી આવી શકે. અમે કાર રેન્ટલ સુધી પહોંચ્યા અને બધો વહીવટ પતાવીને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સાડા ચાર જેવું થઈ ગયું હતું. સાડા છ-સાત આસપાસ ત્યાં અંધારું થઇ જતું હતું અને દિવસ બહુ વાદળછાયો હતો એટલે અમારી પાસે સમય ખૂબ ઓછો હતો. પ્લાન્ટેશન લગભગ પાંચ વાગ્યા આસપાસ બંધ થઇ જતાં હતાં અને અડધી કલાકમાં ત્યાં પહોંચી શકવાની શક્યતા નહિવત્ હતી એટલે મેં એક વચ્ચેનો રસ્તો શોધ્યો. આગલા દિવસે અમે કોઈક પાસે સાંભળ્યું હતું કે, ન્યુ ઓર્લીન્સથી થોડે દૂર ડ્રાઈવ કરતા મિસિસિપી નદીનાં કિનારે પહોંચી શકાય છે અને તે રસ્તો બહુ સુંદર છે. આ સાંભળીને મેં મિસિસિપીનાં કિનારે વહેલામાં વહેલું કઈ રીતે પહોંચી શકાય તેનો રસ્તો શોધ્યો ગૂગલ મૅપ્સમાં અને સૅમ એ તરફ ગાડી ચલાવવા લાગ્યો. લગભગ વીસેક મિનિટમાં અમે નિર્ધારિત સ્થળે પહોંચ્યા તો ખરા. પણ, ત્યાંથી આગળ દસેક મિનિટ સુધી ચલાવીને પણ અમારી ડાબી બાજુ મૅપ્સ અનુસાર જે નદી દેખાવી જોઈએ તેનાં કોઈ અણસાર નહોતાં દેખાતા. અમારી જમણી બાજુ મોટી મોટી ફૅક્ટરીઓ અને ગોડાઉન હતાં અને ડાબી બાજુ એક ટેકરી જેવું કૈંક, જેની પેલે પાર જોઈ શકાતું નહોતું. દસેક મિનિટ આમ ચાલ્યું એટલે મને વિચાર આવ્યો કે, કદાચ આ ટેકરીઓનાં કારણે નદી દેખાતી નથી અને ટેકરીઓ ઓળંગીને નદી સુધી પહોંચવાનો પણ કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે કદાચ નદીનાં સામેનાં કિનારે જઈએ તો કદાચ કૈંક દેખાય. ત્યાંથી જલ્દીમાં જલ્દી સામેનાં કાંઠે પહોંચી શકાય તેવો રસ્તો મેં શોધ્યો. સૅમે યુ ટર્ન માર્યો અને અમે પહોંચ્યા એક બ્રિજ પર. બ્રિજની બરાબર વચ્ચે પહોંચીને જે સીન અમે પુલની બંને તરફ જોયો તેનાં પરથી જ અમને સમજાઈ ગયું કે, આ નદીનો કિનારો અમે ઘણાં લાંબાં સમય સુધી જોઈ શકવાનાં નહોતા. નદીનાં બંને કિનારે કિલોમીટરનાં કિલોમીટર સુધી કોઈ ડિસ્ટોપિયન મૂવીનાં સેટની જેમ ફૅક્ટરીઓ ખડકાયેલી હતી. આ જગ્યાની દરિદ્રતાની એ સૌથી મોટી નિશાની હતી. કેલિફોર્નિયા જેવાં પૈસાદાર રાજ્યોમાં આવી નદીઓનાં કિનારે પબ્લિક પાર્ક હોય અને ખાનગી સંપત્તિ હોય તો વધી વધીને ખેતર કે વાડીઓ હોય. પણ, આ રાજ્ય દરિદ્ર છે એટલે જાણે ત્યાંની કુદરતી સંપત્તિ લૂંટવાનો, ત્યાંનાં લોકોને ઓછામાં ઓછો પગાર આપીને વધુ કામ કરાવી લેવાનો પરવાનો છે કંપનીઓ અને પાસે! નદીનાં બંને કાંઠાંની ફૅક્ટરીઓ જોઈને મને ફ્લિન્ટ યાદ આવ્યું. અમૅરિકાનાં મિશિગન રાજ્યનાં ફ્લિન્ટ શહેરમાં ચોખ્ખા પાણીનો વિશાળ સ્ત્રોત – લેઇક યુરોન હોવા છતાં ત્યાંનાં લોકોએ ફ્લિન્ટ નદીનું ગંદું, ઝેરી પાણી પીવું પડે છે. ત્યાંની સરકાર પાસે ‘જનરલ મોટર્સ’ની ફૅક્ટરીઓ ચલાવવા માટે ચોખ્ખું પાણી છે પણ, ત્યાંનાં બાળકોને પીવડાવવા માટે ચોખ્ખું પાણી નથી. :( અમે એ પુલ પરથી નીચે ઊતરીને તરત જ ફ્રેન્ચ કવાર્ટર પાછા ફરવા માટે યુ-ટર્ન લીધો. જે શેરીમાંથી યુ-ટર્ન લીધો ત્યાં પણ મકાનોની હાલત દયનીય હતી. રસ્તામાં અનેક જગ્યાએ ગાબડાં, દશકોથી ક્યારેય રિનોવેશન ન થયું હોય તેવાં મકાન … થોડી વાર તો આ બધું જોઈને અમે ચક્કર ખાઈ ગયા. ફ્રેન્ચ કવાર્ટર્સ અને તેની આસપાસનાં નાનકડાં, રૂપાળાં ટૂરિસ્ટ વિસ્તાર સિવાયનાં ન્યુ ઓર્લીન્સની હકીકત આ હતી! મેં ક્યાંક વાંચ્યું હતું કે, આ પ્રકારની પ્રાકૃતિક અને સ્વાસ્થ્યને લગતી કટોકટીઓ એ વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યાં ગરીબાઈ અને કાળાં લોકોની વસ્તી વધુ છે. મેં ન્યુ ઓર્લીન્સ વિષે ગૂગલ કરીને વધુ જાણવા માંડ્યું અને મને આ મળ્યું – કાળા લોકોની વસ્તી 60%, ગોરા 33%, એશિયન 3%. અમૅરિકાનાં 50 રાજ્યોનાં જીવનધોરણ વિષે કરાયેલાં અલગ-અલગ સર્વેમાં લૂઈઝિયાના રાજ્ય – જેમાં ન્યુ ઓર્લીન્સ શહેર આવેલું છે, તે સતત 48 કે 49માં ક્રમે જ જોવા મળે છે છે. અર્થાત્ અહીંનું જીવનધોરણ અમૅરિકાનાં નિમ્નતમમાં આવે છે. ગરીબી, બેકારી, બાળ-મૃત્યુનો ઊંચો દર જેવી તકલીફો અહીં ઘણી બધી છે અને ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું. સાવ નીચેનાં ત્રણ રાજ્યોમાંનાં બાકીનાં બે બ્લૅક મેજોરીટી ધરાવતાં રાજ્યો નથી પણ, તે બંને પણ છે તો અમૅરિકાનાં સાઉથનાં રાજ્યો જ જ્યાં, ગુલામીપ્રથા અને રંગભેદ બાકીનાં રાજ્યો કરતા લાંબો સમય ચાલ્યા છે. આ શહેરનાં ટૂરિસ્ટ વિસ્તારની બહાર ફરીને અમને સમજાયું કે, અમૅરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થયાને ભલે દોઢ સદી થઇ હોય અને માર્ટિન લ્યૂથર કિંગની સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ/રંગભેદ નાબૂદીને અડધી સદી પણ છતાંયે, અમૅરિકાનાં ખૂણે ખાંચરે વિવિધ સ્વરૂપે એ ગુલામીપ્રથાનાં પડઘા હજુ પણ સંભળાય છે. ફ્રેન્ચ કવૉર્ટર્સ પાછા ફરતા સાડા છ જેવું થયું અને અમને ત્રણેને કાકડીને ભૂખ લાગી હતી કારણ કે, સવારે આર્ટ વૉક પહેલા કરેલાં નાશ્તા સિવાય અમે કૈં જ ખાધું નહોતું. એરબીએનબી જઈને, થોડાં ફ્રેશ થઈને અમે ફરી બહાર નીકળ્યા. આ વખતે મૅગેઝીન સ્ટ્રીટ નામની કોઈ પ્રખ્યાત સ્ટ્રીટ પર સૅમે કોઈ ઈઝરાયેલી કૅફે શોધ્યું હતું. છેલ્લાં ઘણાં દિવસોમાં મિડલ-ઈસ્ટર્ન ફૂડનો લાભ નહોતો લીધો એટલે એ આઇડિયા મને ગમ્યો. તે જગ્યાનું નામ હતું ‘ટાલ્સ હમ્મસ’. તેમનું આમ્બિયાન્સ તો સારું હતું જ પણ, માય ગોડ! અત્યાર સુધી મિડલ ઈસ્ટની બહાર ચાખેલાં તમામ મિડલ ઈસ્ટર્ન ફૂડમાં આ જગ્યા કદાચ ટોપ 3માં આવે! તેઓ ત્યાં જ પીટા બ્રેડ બેક કરતા હતા. એટલી સૉફ્ટ અને ફ્લફી બ્રેડ મેં બહુ ઓછી જોઈ છે! હમ્મસ પણ લઝીઝ! સાથે આર્ટિસ્ટિક વાઇબ લટકામાં. :) Me Tooનાં સંદર્ભમાં કટક-બટક કરવાનાં ઈરાદાથી ગયા હતા પણ, અમે સારું એવું ઝાપટીને બહાર નીકળ્યા. ત્યાર પછી અમે મૅગેઝીન સ્ટ્રીટ એક્સપ્લોર કરતા થોડું ચાલ્યા. ત્યાં દુકાનો ઘણી હતી પણ, લગભગ બધી જ બંધ હતી. આમ, પાર્થનો શોપિંગનો પ્લાન અમને કૅન્સલ થતો દેખાયો. એ સાંજે અમારી પાસે બીજું કૈં કરવાનું રહ્યું નહોતું અને બંને ભાઈઓને પિત્ઝા ખાવાનું મન થયું. અચાનક સૅમને યાદ આવ્યું કે, તેની ઑફિસમાંથી કોઈએ માહિતી આપી હતી કે, મૅગેઝીન સ્ટ્રીટ પર કોઈ જબરદસ્ત પિત્ઝા પ્લેસ છે. સૅમે તેનું નામ અને ઠેકાણું શોધ્યાં. પાંચ મિનિટ ચાલીને અમે પહોંચ્યા પિત્ઝા ડોમેનિકા. મને પિત્ઝા લગભગ ભાવતા જ નથી અને તેમાંયે અમૅરિકામાં તો સાવ નહીં. હેવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગવાળું આર્ટિફિશિયલ પ્લાસ્ટિક જેને, એ લોકો ચીઝ તરીકે ઓળખે છે, તેનાં સિવાય કોઈ સ્વાદ જ નથી હોતો ત્યાંનાં 95% પિત્ઝામાં. આમ કહું એટલે લોકો કહેશે પણ, તે ન્યુ યૉર્કનાં ટ્રાય કર્યાં? શિકાગોનાં ટ્રાય કર્યાં? હા ભઈ, મને નથી જ લાગ્યો કૈં ભલીવાર અને તમે દસ વાર અલગ અલગ જગ્યાનાં નામ લઈને પૂછશો તોયે આ પ્રીત તો પરાણે નહીં જ થાય! સૅમ અને પાર્થની ઈચ્છાને માન આપવા માટે હું રેસ્ટ્રોંમાં ગઈ તો ખરી પણ, બેસ્યા ત્યારે જ મેં તેમને કહી દીધું હતું કે, મારી તો ગણતરી રાખતા જ નહીં અને ફક્ત તમે બે ખૂટાડી શકો તેવડી સાઇઝ જ મંગાવજો. પણ, પહેલી સ્લાઇસ ખાઈને જ હું સમજી ગઈ કે, આ જગ્યા પેલાં 5% અપવાદમાં આવે છે. પિત્ઝામાં તમે જો ચીઝ ઉપરાંત પણ કોઈ સ્વાદ શોધતા લોકોમાંનાં હો, તો આ જગ્યા તમારા માટે જ બની છે. ત્યાંથી બહાર નીકળીને હું માંડ ચાલી શકતી હતી તેટલું મેં ખાઈ લીધું હતું! માર્ડી ગ્રા બીડ્સ ત્યાંથી નીકળીને પાર્થે ફરીથી શૉપિંગ યાદ કર્યું એટલે અમે એક મૉલ શોધ્યો જે, રવિવારે પણ ખુલ્લો હોય. અમને એક મળ્યો પણ ખરો – શહેરની વચ્ચોવચ્ચ. ત્યાં પહોંચવાની પાંચેક મિનિટ પહેલા તો એ રસ્તો એટલો ભયંકર અંધારો અને સુમસામ થઈ ગયો હતો કે, ઘડીક તો અમે વિચારવા લાગ્યા, સાચા રસ્તે જ છીએ કે કેમ?! મૉલની પિન પાસે પહોંચીને ફરી લાઇટ્સ દેખાવાની શરુ થઈ અને અમે જોયું કે, ત્યાં એક-બે હોટેલ્સ હતી અને મૉલ જેવું કૈંક હતું તો ખરું પણ, તેનો દરવાજો તો ક્યાંયે દેખાય નહીં! એક-બે વાર ભૂલા પડીને અંતે અમને પાર્કિંગ મળ્યું અને ત્યાર પછીએ મૉલમાં અંદર કેમ જવું તે તો પગપાળા ચક્કર મારીને જ ખબર પડી. અંદર જઈને મૉલની હાલત જોઈને તો એમ જ થયું જાણે, શનિવારી માર્કેટમાં આવી ગયા હોઈએ! વસ્તુઓની કવૉલિટી દેખીતી રીતે જ અન્ય શહેરોની સરખામણીએ ઊતરતી હતી. 5-6 દુકાનો ફરીને પણ ક્યાંય ખાસ મજા ન આવી. મૉલમાં પણ ગરીબી દેખાતી હતી બોલો! જે બ્રાન્ડ્સનાં સ્ટોર્સમાં અમને કૈં ન ગમ્યું હોય તેવું ભાગ્યે જ બનતું હોય ત્યાં એક વસ્તુ પણ ન ગમે એ દુકાનો કેવી હશે? તમે જ વિચારો. પાર્થને જે 2-3 વસ્તુઓ જોવા જેવી લાગી એ તેણે ખરીદી લીધી કારણ કે, ગગો ફૉરેન ટ્રિપ કરે ને પ્રિયજનો માટે (ખાસ સ્ત્રીઓ માટે) કૈં લઈને ન જાય એવું તો બને જ કેમ?! તોયે જેમ બને તેમ જલ્દી અમે ત્યાંથી બહાર નીકળ્યા. એ સાંજે ઘણું બધું ખાધું હોવાથી ખાસ કૈં ભૂખ લાગી નહોતી. 9 વાગી પણ ગયાં હતાં એટલે બધું બંધ પણ થઇ ગયું હતું. એ રાત્રે ત્યાંથી નીકળતા પહેલા પાર્થને પોતાનાં મિત્રનું કોઈ પાર્સલ પિક-અપ કરવાનું હતું કોઈ દુકાનમાંથી. કાર તો હતી જ અમારી પાસે એટલે અમે એ જગ્યાનું ઍડ્રેસ નાખ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા તેટલામાં તો રસ્તો ફરી એકદમ અંધકારભર્યો અને ડરામણો થઇ ગયો. મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ નહોતી! વચ્ચે વચ્ચે એકાદ શેરીનાં ખૂણે આવતી હતી તે પણ એકદમ જ ઝાંખી! વચ્ચે વળી બે-ચાર બેઘર લોકો દેખાયા એટલે તો વધુ ડર લાગ્યો. સૅમે બીકનાં માર્યા પાર્થને બે-ચાર સંભળાવી પણ ખરી. શું અજાણ્યા શહેરમાંથી કોઈનાં પણ પાર્સલ લેવાની હા પાડી દે છે? ભારતમાં પણ લોકોને અમૅરિકાની વસ્તુનો મોહ છૂટતો નથી! ત્યાં હવે બધે બધું મળે તો છે, શું વારે વારે મંગાવ્યા કરતા હશે?! તેને જે શોપમાંથી વસ્તુ લેવાની હતી તે પણ થોડી વિચિત્ર જ હતી. સૅમ અને હું કારમાં રહ્યા અને યુ-ટર્ન મારતા સુધીમાં પાર્થ પોતાનું સંપેતરું લઈને પાછો આવ્યો કે, તરત અમે ગાડી હંકારી મૂકી ફરી ફ્રેન્ચ કવૉર્ટર્સ તરફ. ફ્રેન્ચ કવૉર્ટર્સ પહોંચીને બધાનાં જીવમાં જીવ આવ્યો અને પછી એ ઘટના જ બધા પોત-પોતાની રીતે ભૂલી જવા લાગ્યા. પાર્થે પોતાની બૅગ્સ પૅક કરી અને તેની સવારે છ વાગ્યાની ફલાઇટ માટે એ લોકો ઘરની બહાર ક્યારે નીકળ્યા તે મને ખબર નથી. ઓગસ્ટ 21, 2020 ઓગસ્ટ 21, 2020 rakhadta_bhatakta Tagged અમૅરિકા, અમેરિકા, કળા, કાળા, કૅફે, ગરીબી, ગુલામી, ટૂઅર, નોલા, ન્યુ ઓર્લિન્સ, ન્યુ ઓર્લીન્સ, પિત્ઝા, પ્રવાસ, પ્લાન્ટેશન, પ્લાન્ટેશન્સ, મગર, રંગભેદ, સ્વૉમ્પ
પોલીસને શંકા છે કે બુધવારે જુનાગઢમાં યુગલની હત્યા પાછળ યુવતીનો ભાઈ હતો. ઓનર હત્યાની ઘટનામાં વંથલી-કેશોદ હાઇવે પર 24 વર્ષીય સંજય રામ અને તેની પત્ની ધારાને કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોર ધારાનો ભાઈ હોવાની શંકા છે જેણે સંજયની સાથે બાઈક પર જઈ રહેલી તેની બહેન વનીતાને છોડી મૂકી હતી. પરિવારે સંજય અને ધારાના સંબંધોનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓ જુદી જુદી જાતિના છે, તેમ છતાં તેઓએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા. ધારાના પિતાએ તેમના લગ્ન પછી આત્મહત્યા કરી હતી, જે ઘટના આશરે ચાર મહિના પહેલા બની હતી. જુનાગઢના એસપી સૌરભસિંહે જણાવ્યું હતું કે ધારાનો ભાઈ ડબલ મર્ડર બાદથી ફરાર છે. અમને તેમની સંડોવણી અંગે ખૂબ જ શંકા છે. અમને ખબર પડી કે તે તેની બહેન ઉપર તેના પિતાની આત્મહત્યાથી ખૂબ ગુસ્સે હતો. ‘હાલમાં આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. વંથલી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર એન.બી ચૌહાણે કહ્યું, સંજય અને ધારા લગ્ન બાદ રાજકોટમાં રહેવા જતા રહ્યા હતા. પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરાવવાનું હોઈ તે બંને કેશોદ પોતાની બહેનના ઘરે આવ્યા હતા. તેની બીજી બહેન વનીતા નંદાણીયા જુનાગઢથી તેમને મળવા આવી હતી. પાછા જતા સમયે તેઓ વનીતાને જુનાગઢ ઉતારીને બાઈક પર રાજકોટ જવા નીકવાના હતા. તે દરમિયાન કોઈ તેમની પાછળ ગયું અને બાદમાં સંજય ઉપર કુહાડી વડે હુમલો કર્યો. જેમાં ત્રણેય બાઇક પરથી નીચે પડી ગયા હતા. આ પછી સંજય અને ધારાના માથાના ભાગે કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. જ્યારે આરોપી દ્વારા વનિતાને છોડી મૂકી હતી. વનિતા મદદ માટે રડી રહી હતી, ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને બોલાવી તેમને જાણ કરી. પોલીસે હાલમાં ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે. જોકે, આરોપીનો ચહેરો સ્પષ્ટ નથી.
Gujarati News » Entertainment » Bollywood » Delhi High Court orders Amitabh Bachchan voice and image cannot be used without permission અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કરવો બનશે મુશ્કેલ, કોર્ટે લીધો મોટો નિર્ણય સિનિયર વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તરફથી અરજી દાખલ કરી છે. તેને જસ્ટિસ ચાવલાને કહ્યું કે મારા ક્લાઈન્ટના પર્સાનાલિટી રાઈટ્સ ખરાબ કરવામાં આવી રહ્યા છે. તે ઈચ્છે છે કે તેમની પરવાનગી વગર તેના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ ન થવો જોઈએ. Amitabh Bachchan TV9 GUJARATI | Edited By: Nancy Nayak Nov 25, 2022 | 5:40 PM બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કરી રહી છે અને આ ઘટના ઘણા સમયથી બની રહી છે. તે પોતાના હકમાં પબ્લિસિટી અને પર્સાનાલિટી રાઈટ્સ ઈચ્છે છે. ફેમસ પબ્લિક ફિગર હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરમિશન વગર કોઈ પણ તેમની ઓળખનો ઉપયોગ કરે. અમિતાભ બચ્ચનને આમાં રાહત મળી છે. જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સાનાલિટી ટ્રેટ્સને તાત્કાલિક દૂર કરવા આદેશો જાહેર કર્યા છે જે પબ્લિકલિ ઉપલબ્ધ છે. આ સિવાય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને કોર્ટે તે ફોન નંબર વિશે જાણકારી આપવા કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને તે ઓનલાઈન લિંક્સ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે, જે બચ્ચનના પર્સાનાલિટી રાઈટ્સને ખરાબ કરે છે. શું હતો સમગ્ર મામલો? વાસ્તવમાં કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને પર્સાનાલિટીનો ખોટો ઉપયોગ કરી રહી છે. એક્ટરે અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કરી રહ્યા છે તેઓ ખોટા છે. કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીમાં તેના પર કંટ્રોલ કરવું જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે, જ્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેના પર KBC નો લોગો પણ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ બેનર કોઈએ બનાવ્યું છે. આમાં બિલકુલ સત્યતા નથી. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન તરફથી અરજી દાખલ કરી છે. તેને જસ્ટિસ ચાવલાને કહ્યું કે મારા ક્લાયન્ટના પર્સાનાલિટી રાઈટ્સ ખરાબ કરવામાં આવી રહ્યા છે. તે ઈચ્છે છે કે તેમની પરવાનગી વગર તેના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ ન થવો જોઈએ. એક્ટરની પરમિશન લેવી જરૂરી રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે. આવી પરિસ્થિતિમાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં થઈ શકે નહીં. અભિનેતાએ એડ કંપનીઓ પર પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચનના વકીલે પણ કોર્ટને કહ્યું કે એક્ટર એક પ્રખ્યાત વ્યક્તિ છે. એઈડ્સમાં તેમનું આ રીતે પ્રતિનિધિત્વ કરવું, તે પણ તેમની પરમિશન વિના, ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓ એક્ટરની પરમિશન સાથે જ કરી શકે છે. નહીં તો અમિતાભ બચ્ચનનું નામ કોઈ પણ પ્રકારની સર્વિસમાં ઉપયોગ ન થવો જોઈએ. જે પણ કંપનીઓ એક્ટરના નામ, સ્ટેટસ અને પર્સાનાલિટીનો ઉપયોગ કરી રહી છે, તેઓ તેમની પરમિશન વિના આમ નહીં કરે. એક્ટર તેમની ઈમેજ કે રેપ્યૂટેશન ખરાબ કરવા માંગતા નથી. કેટલીક પ્રવૃત્તિઓ એવી પણ થઈ છે જેમાં એક્ટરના આત્મસન્માનને ઠેસ પહોંચી છે.
સુઝો સનટોપ લેસર ટેકનોલોજી કું., લિ. વર્ષ 2006 થી લેસર તકનીકમાં કાર્ય કરવાનું અને વિકાસ કરવાનું પ્રારંભ કરો. અમે આર એન્ડ ડી અને લેસર સાધનોના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતું એક ઉચ્ચ તકનીક આધુનિક એન્ટરપ્રાઇઝ છે. અમારી કંપની પાસે લેસર કટીંગ મશીન, લેસર વેલ્ડીંગ મશીન અને લેસર માર્કિંગ મશીન માટે લગભગ 15,000 ચોરસ મીટર અને 80 કર્મચારીઓ, જેમાં લેસર ઉદ્યોગમાં 10 વર્ષથી વધુનો અનુભવ હોય તેવા 8 લેસર ઇજનેરો અને યાંત્રિક ઇજનેરો સહિત એક પ્રમાણભૂત વર્કશોપ છે. અમે યુરોપ સીઇ, યુએસએ એફડીએ અને ISO9001-2000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર પસાર કર્યું છે, અમારા વિવિધ પ્રકારના લેસર મશીનો વ્યાપક રૂપે મેટલ શીટ પ્રોસેસિંગ, સ્ટેનલેસ સ્ટીલ સુશોભન ઇજનેરી, જાહેરાત ટ્રેડમાર્ક અને જાહેરાત પત્રો, ઉચ્ચ / લો વોલ્ટેજ વિદ્યુત કેબિનેટ, રસોડું, મોટર્સ, આઇસી, મોબાઈલ ફોન, ગ્લાસ પ્રોસેસિંગ, પેકેજ, ફૂડ, મેટલ ક્રાફ્ટવર્ક, ઓટો પાર્ટ્સ, ફાર્મ મશીનરી, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રમતનાં સાધનો, પર્યાવરણીય સંરક્ષણ સાધનો, એલિવેટર ઉપકરણ, મધ્યસ્થ હવાઈ શરતે, સ્ટીલ હાર્ડવેર ટૂલ અને પ્રેશર ગેજ વગેરે. સનટopપ લેસર હંમેશાં વિદેશી બજારો માટે 24-કલાકની વેચાણ પછીની સેવા પ્રદાન કરે છે, ગ્રાહકોને અમારી કોઈપણ લેસર મશીનો ખરીદવા અને તેનો ઉપયોગ કરવાની ચિંતા મુક્ત છે, અમારી પાસે સંસાધનોના એકીકરણની સંપત્તિ સાથે લેસર ઉદ્યોગમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે, જેથી અમારા લેસર મશીનોમાં પ્રદર્શન-થી-ભાવનું પ્રમાણ વધારે છે, જેમાંથી ગ્રાહકોને ઓછામાં ઓછા પૈસા માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા લેસર મશીનો ખરીદવાની મંજૂરી મળે છે. વર્ષોથી, આપણે “તકનીકથી નવીનતાની શોધ, મેનેજમેન્ટ સાથે ગુણવત્તાની ખાતરી, સેવાઓથી વધાવી લેવી” ની ધંધાનું ખ્યાલ લઈએ છીએ, આજે આપણે હંમેશાં ગુણવત્તાયુક્ત સિધ્ધાંતનો આગ્રહ રાખીએ છીએ કે સ્નટOPપ બ્રાન્ડને કાસ્ટ કરીએ અને આવતી કાલે આપણે ઉદ્યોગ વર્ગ સાથે નેતા બનીશું. વિશ્વના લેસર ઉદ્યોગમાં. સુઝહૂ સનટોપ લેસર ટેકનોલોજી કું., લિ અમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું. હવે પૂછો info@suntoplaser.com 0086-13771746401 © ક©પિરાઇટ - 2010-2020: સર્વાધિકાર સુરક્ષિત. ગરમ ઉત્પાદનો-સાઇટમેપ-એએમપી મોબાઇલ ચાઇના ફાઇબર લેસર કટીંગ મશીન, ફાઇબર લેસર પાઇપ કટીંગ મશીન, ફાઇબર લેસર ટ્યુબ કટીંગ મશીન, ટ્યુબ લેસર કટર, ફાઇબર લેસર કટીંગ મશીન, પાઇપ ફાઇબર લેસર કટર,
Gujarati News » Sports » T 20 league mate uae hanmesha biji pashand rehse bcci adhikarie kari ghoshana ટી-20 લીગ માટે હંમેશા UAE રહેશે બીજી પસંદ, બીસીસીઆઇના અધિકારીએ કરી ઘોષણાં ટી-20 લીગ 2020 નુ સમાપન યુએઇમાં મંગળવારે રાત્રે થઇ ગયુ. પ્રથમ વાર સંપુર્ણ ટુર્નામેન્ટનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ. આવામાં હવે સામે આવ્યુ છે કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ માટે યુએઇ બીજા ઘરના સ્વરુપમાં રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના મહામારીના પ્રકોપને લઇને ટી-20ને ભારતથી બહાર લઇ જવાનો નિર્ણય કર્યો. કારણ કે એ સમયે […] Avnish Goswami | Edited By: Utpal Patel Nov 11, 2020 | 11:09 PM ટી-20 લીગ 2020 નુ સમાપન યુએઇમાં મંગળવારે રાત્રે થઇ ગયુ. પ્રથમ વાર સંપુર્ણ ટુર્નામેન્ટનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ. આવામાં હવે સામે આવ્યુ છે કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ માટે યુએઇ બીજા ઘરના સ્વરુપમાં રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના મહામારીના પ્રકોપને લઇને ટી-20ને ભારતથી બહાર લઇ જવાનો નિર્ણય કર્યો. કારણ કે એ સમયે દેશમાં કોરોનાની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ટી-20 લીગની 2020ની સિઝન આમ તો ભારતમાં જ યોજાનારી હતી. બીસીસીઆઇએ યુએઇને આ ટુર્નામેન્ટના આયોજન માટે પસંદગી કરી. જ્યાં વર્ષ 2014માં ટી-20 લીગની લગભગ 40 ટકા મેચ રમાઇ હતી. સંયુક્ત આરબ અમિરાતમાં આયોજીત થયેલી ટી-20 લીગમાં કોરોના પ્રોટોકોલનો પણ કડકાઇથી પાલન કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમથી અંદર કોઇને પણ પ્રવેશ માટે અનુમતી આપવામાં આવી નહોતી. જે ત્રણ સ્થળો દુબઇ, શારજાહ અને અબુધાબીમાં આવેલા સ્ટેડીયમમાં મેચ રમાઇ હતી. 53 દિવસો સુધી રમાયેલી 60 મેચો માટે રમનારા ખેલાડીઓ માટે સુરક્ષીત બાયોબબલ બનાવાયો હતો. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ટી-20 લીગની આગળની સિઝન માટેનુ આયોજન થનારુ છે. જેને માટે હજુ જોકે છએક માસનો સમય ગાળો છે. જો બધુ જ યોગ્ય રહે છે તો, ભારતમાં ટી-20 લીગ 2021ને રમાડવામાં આવશે. પરંતુ ભારત માટે બીજી પંસદ યુએઇ જ રહેશે. આવુ જ કંઇક ટી-20 લીગના પુર્વ ચેરમેન રાજીવ શુકલાએ પણ કહ્યુ છે. શુકલાએ યુએઇમાં સ્થાનિય સમાચારપત્રની સાથે કરેલી વાતાનુસાર, જો ભારતમાં કોઇ પણ કારણોસર બીસીસીઆઇ ટી-20 લીગનુ આયોજન કરી શકતુ નથી તો બીજી સૌથી સારી પ્રાથમિકતા હંમેશા યુએઇ જ રહેશે. આગળ પણ કહ્યુ હતુ કે, જો ભારતમાં સારો માહોલ મળી રહેશે તો, તેનુ આયોજન ભારતમાં જ થઇ શકશે. જો અમે કોઇ કારણોસર સક્ષમ નથી રહી શકતા તો, અન્ય વિકલ્પો પર વિચાર કરી શકાય છે. આવામાં સ્વભાવિક છે કે સંયુક્ત આરબ અમિરાત બીજી સૌથી મહત્વપુર્ણ પ્રાથમિકતા રહેશે.
Gujarati News » Entertainment » Aishwarya rai bachchan breaks the internet with her latest bold photo ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નવા વર્ષ એટલે કે 2019ને પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવવા માંગે છે અને તેણે આની શરુઆત પણ કરી દિધી છે. પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાથી લઈ પોતાના લગ્નની સોનેરી યાદોને ફરીથી તાજા કરવા સુધી, ઐશ્વર્યા દરેક પળનું જાણે આલબમ બનાવી સેવી રાખી રહી […] એશ્વર્યા રાય પુત્રી આરાધ્ય સાથે TV9 Web Desk | Jan 05, 2019 | 12:40 PM બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નવા વર્ષ એટલે કે 2019ને પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવવા માંગે છે અને તેણે આની શરુઆત પણ કરી દિધી છે. પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાથી લઈ પોતાના લગ્નની સોનેરી યાદોને ફરીથી તાજા કરવા સુધી, ઐશ્વર્યા દરેક પળનું જાણે આલબમ બનાવી સેવી રાખી રહી છે. આ વર્ષ પાસે ઐશ્વર્યાને કેટલી આશાઓ છે, તો તે તે જ જાણે, પણ તેની આંખોમાં તરતા સપનાં આ ફોટોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. આ ફોટો ઐશ્વર્યાએ નવા વર્ષે પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પર શ2ર કરી છે. જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો આ ફટોમાં ઐશ્વર્યા ગઝબની સુંદર લાગી રહી છે. ફોટોમાં તેની આંખો સૌથી કૅચી લાગે છે છે કે જે જામે કાજલ રૂપી જંગલમાં પણ આશાઓની રોશની પાથરી રહી હોય. આ પણ વાંચો : WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર આ ફોટો પોસ્ટ કર્યાના 2 કલાકની અંદર તો અઢી લાખથી વધુ લોકોએ લાઇક કરી નાંખ્યો અને ઢગલાબંધ કૉમેંટ્સ તો ચાલુ જ છે. આ પણ વાંચો : 9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ ! નોંધનીય છે કે ઐશ્વર્યાએ 2019માં જ ઇંસ્ટાગ્રામ જૉઇિન કર્યું હતું અને તે તેના પર બહુ જ એક્ટિવ પણ રહે છે. તે પ્રાયઃ પોતાના પતિ અને પુત્રીના ફોટોસ શૅર કરતી રહે છે. ઐશ્વર્યા રાય વર્ષ 2018માં એકમાત્ર ફન્ને ખાં ફિલ્મમાં નજરે પડી હતી. કહેવાય છે કે ઐશ્વર્યા આગામી સમયમાં મણિરત્નની આગામી ફિલ્મમાં સસરા અમિતાભ બચ્ચન સાથે નજરે પડી શકે છે. [yop_poll id=483] જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Homeધર્મઆગળના 13 દિવસ જીવનના તમામ સુખ-સુવિધાઓ નો આનંદ લેશે આ 4 રાશિના જાતકો, ધન-દૌલતથી ભરેલું રહેશે જીવન... આગળના 13 દિવસ જીવનના તમામ સુખ-સુવિધાઓ નો આનંદ લેશે આ 4 રાશિના જાતકો, ધન-દૌલતથી ભરેલું રહેશે જીવન... byGujjus October 14, 2022 ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. હાલમાં તે સિંહ રાશિમાં સ્થિત છે. અહીં તેઓ 6 નવેમ્બર સુધી રોકાવાના છે. આવી સ્થિતિમાં, આ તારીખ સુધી કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખુલ્લા રહેશે. જે પણ કામમાં તે હાથ નાખશે તે પૂર્ણ થશે. તેમને ખુશી, પૈસા અને પ્રેમથી લઈને નોકરી, ખુશી અને લગ્ન સુધી બધું જ મળશે. તો આવો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ. મિથુન મિથુન રાશિના લોકો માટે આગામી બે સપ્તાહ ફાયદાકારક રહેશે. દરેક વળાંક પર ભાગ્ય તમારો સાથ આપશે. ઓછી મહેનત પછી પણ સફળતા તમારા પગ ચૂમશે. પૈસાને લઈને તમારી સ્થિતિ મજબૂત રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વ્યાપારીઓ તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે. જૂના મિત્રને મળવાથી આર્થિક લાભ થશે. પરિવારમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો તમારી મદદ માટે આગળ આવશે. સિંહ સૂર્ય ભગવાનની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓનો વરસાદ થશે. તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે. દુઃખ તમારાથી દૂર ભાગશે. લેખનમાં રસ વધશે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કોઈપણ સારા સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવશે. તમારો મધુર અવાજ સાંભળીને લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારી મદદ માટે આગળ આવશે. ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આ વ્યક્તિ તમારા જીવનમાં મોટો ફરક લાવશે. વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો પર પણ સૂર્ય ભગવાનની કૃપા વરસશે. આવકમાં વધારો થશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. ગૃહકલેશ સમાપ્ત થશે. કોઈપણ શુભ કાર્યને લીધે લાંબી યાત્રા થઈ શકે છે. ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના પણ છે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. પ્રેમ સંબંધના મામલામાં સફળતા મળશે. તમને તમારા પ્રિયજનોનો પ્રેમ મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. સ્થાવર મિલકતના મામલાઓ તમારા પક્ષમાં રહેશે. તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. ધન ધનુ રાશિના જાતકોને સૂર્ય ભગવાન અનેક લાભ આપશે. તમારા જીવનના તમામ તણાવ એક ચપટી સાથે સમાપ્ત થઈ જશે. દરરોજ સૂર્યદેવને વહેલા અર્પણ કરવાથી તમને ઘણો ફાયદો થશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. સખત મહેનત કરવામાં ડરશો નહીં. જો તમે યોગ્ય સમયે થોડી મહેનત કરશો તો તમારું જીવન બની જશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જૂના અટકેલા કામ સમયસર પૂરા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે ક્યાંક પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે.
દુનિયા એટલી ઝડપથી નવા યુગમાં પ્રવેશે છે કે ઘણી વખત લોકોને તેમની આંખો સામે વિશ્વાસ પણ થતો નથી. જાપાનથી એક ખૂબ જ રમુજી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક લોકોએ રસ્તા પર એક Dog (કૂતરો) જોયો, પછી તેઓએ આ સામાન્ય ઘટના જોઈ. પણ સત્ય એ હતું કે એ Dog (કૂતરો) નહિ પણ Men (માણસ) હતો. જેણે પણ આ પાછળનું સત્ય સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું. ઘણી વખત કેટલાક અમીર લોકો દ્વારા પાળેલા Dogs (કૂતરાઓને) જોઈને લોકો કહેવા લાગે છે કે તેમને પણ આ Dog (કૂતરા) જેવું જીવન જોઈએ છે. આ એક મજાક છે, પરંતુ જાપાનના એક માણસે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને તેણે ઘણા પૈસા માણસથી લઈને Dog (કૂતરા) સુધી ખર્ચ્યા છે. ત્યારે તેને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ ખરેખર કૂતરાની જાતિ નથી, પરંતુ માણસ છે. એક એવો દેશ જેની ઘડિયાળમાં ક્યારેય પણ 12 વાગતા જ નથી જાણો શા માટે વાસ્તવમાં, જાપાનમાં રહેતા એક વ્યક્તિને નાનપણથી જ કૂતરાઓનો ખૂબ શોખ હતો. તેણે નક્કી કર્યું હતું કે તે કૂતરો બનશે, ભલે થોડા સમય માટે અને ગમે તે રીતે, તે કૂતરો બની જશે. આ પછી તેણે પોતાનું સપનું પૂરું કર્યું અને આ માટે તેણે ઘણા પૈસા ખર્ચીને પોતાનો દેખાવ બદલી નાખ્યો. દેખાવ બદલવા માટે, તેણે સૌપ્રથમ સ્પેશિયલ ઈફેક્ટ્સ વર્કશોપનો સંપર્ક કર્યો અને પોતાની જાતને એક અતિ વાસ્તવિક કૂતરાનો પોશાક મેળવ્યો. ટોકો નામની વ્યક્તિની આ વિચિત્ર ઈચ્છા પૂરી કરવા માટે Zeppet (ઝેપેટ) તેની પાસે મોટી રકમ માંગી. ટોકોએ તેને કુલ 2 મિલિયન યેન એટલે કે ભારતીય ચલણમાં 11 લાખ 63 હજાર રૂપિયા ફી તરીકે આપ્યા અને તેને સંપૂર્ણપણે અસલ દેખાતા કૂતરાનો પોશાક બનાવ્યો. ટોકોનો આ પોશાક એટલો જબરદસ્ત છે કે તેને પહેર્યા પછી તે ક્યાંયથી માણસ લાગતો નથી. કંપનીનું કહેવું છે કે આ કોસ્ચ્યુમ બનાવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડી, કારણ કે માણસો અને કૂતરા વચ્ચે ઘણો તફાવત હોય છે અને ટોકો ઈચ્છતા હતા કે આ પોશાક પહેર્યા પછી તેઓ કૂતરા જેવા દેખાય. આ પોશાક પહેર્યા પછી, કોઈ તેને ખરેખર ઓળખી શક્યું નહીં કે તે કૂતરો નથી. કોસ્ચ્યુમ જોઈને દૂરથી લાગે છે કે તે કૂતરો છે. આ પોશાક સફેદ રંગનો છે અને તેનું માથું કૂતરા જેવું છે અને નખ પણ બહાર આવ્યા છે. કુલ 40 દિવસ પછી આ પોશાક તૈયાર થયો. વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવી છે. કારના ટાયર પર કુતરાઓ કેમ પેશાબ કરે છે? - જાણો અહીં આ વ્યક્તિનું નામ ટોકો છે અને ટોકોએ તેના ક્રેઝને પૂરો કરવા માટે વર્કશોપમાંથી સિન્થેટિક ફરનો ઉપયોગ કર્યો હતો અને નાનામાં નાની વિગતોને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. ટોકોએ તે પહેર્યું હતું અને ટ્વિટર પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે Note : Before adopting any health tips, consult a doctor. Because no one knows better than your doctor what is appropriate or how appropriate for your body Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.
આપણા દિગ્ગ્જ એવા બિઝનેસ મેન એવા મુકેશ અંબાણી જે હાલમાં તેમનો એન્ટેલિયા છોડીને હાલમાં છેલ્લા ૧ મહિનાથી જામનગર રહેવા આવી ગયા છે અને તેની પાછળનું રહસ્ય શું છે તે આપણે જાણીએ. જેમાં ફેબ્રુઆરી મહિનાની અંદર એક વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર તેમના બંગલાની બહારથી મળી આવી હતી અને તેની તપાસણીએ હાલમાં એનઆઈએ ને સોંપવામાં આવી છે અને તેમાં કેટલાક દિવસે અને દિવસે અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. અને જેના માટે છેલ્લા એક મહિનાથી મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવારએ એન્ટેલિયામાં નથી.જે પ્રમાણેની માહિતી મળી રહી છે તેવી રીતે મુકેશ અંબાણી હાલમાં જામનગરમાં આવેલ ટાઉનશીપમાં રહી રહ્યા છે અને હાલમાં એવી કોઈ અધિકારી પુષ્ટિ નથી થઇ.અને જેથી રિલાયન્સ ટાઉનશિપની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અહીંયા આવવા પાછળના ૨ કારણો હોઈ શકે છે જેમાં એક તો તેમના એન્ટેલિયાની બહારથી આ વિસ્ફોટકો ભરેલી આ ગાડી મળી હતી અને તેની તપાસણી હાલમાં ચાલુ જ છે અને તે મામલે પણ કેટલાક અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે અને તેની સાથે સાથે બીજું કારણ એ પણ છે કે,મહારાષ્ટ્રમાં કોરોનાના આટલા કેસો વધી રહ્યા છે અને તેથી જ આખો અંબાણી પરિવાર જામનગર આવીને ટાઉનશીપમાં રહી રહ્યો છે. તેની સાથે સાથે હાલમાં આઇપીએલ પણ ચાલુ થઇ ગઈ છે અને અંબાણી પરિવારની જોડે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ છે અને તેનાથી હાલ સુધીમાં અંબાણી પરિવારમાંનો કોઈ પણ સભ્ય આઇપીએલ માટે ગયો નથી. ← ભરૂચનો આ યુવાન અનોખી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે, બેકાર ગુજરાતી ગીતો ગાતા કલાકારો ને શું કહ્યું. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
Gujarati News » International news » Coronavirus update group of nurses to come india amid covid 19 crisis to help medical professionals Coronavirus Update : સંકટ સમયમાં અમેરિકાની 100 નર્સનું ગ્રુપ આવશે ભારત અમેરીકાની નર્સના એક ગ્રુપે ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે 100 થી વધારે અમેરીકાની નર્સ ઘર અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. નર્સ ચેલ્સિયા વોલ્શ (ફાઇલ ફોટો) Niyati Trivedi | Edited By: Bhavesh Bhatti May 17, 2021 | 1:08 PM Coronavirus Update : અમેરીકાની નર્સના એક ગ્રુપે ભારતની ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે 100 થી વધારે અમેરીકાની નર્સ ઘર અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. આ બાબતે તેઓ વિઝા અને અન્ય મુદે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ તમામ નર્સની ઇચ્છા છે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત આવી જાય. ઉલ્લેખનીય છે કે નર્સના આ ગ્રુપ દ્વારા આ મિશનને નર્સ ઓન એ મિશન નામ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે આ આઇડિયા વોશિંગ્ટનના નર્સ ચેલ્સિયા વોલ્શનો છે. આ નર્સ દ્વારા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ભારતની હૉસ્પિટલ અને સામૂહિક અંતિમ સંસ્કારની તસ્વીરો શેર કરવામાં આવી અને લખ્યુ કે આ બધુ જોઇને અમે દુ:ખી છીએ, અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે. મહત્વપૂર્ણ છે કે વૉલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે, ‘આ પોસ્ટ પછી છેલ્લા થોડા દિવસથી મારો ફોનમાં સતત રિંગ વાગી રહી છે. થોડા જ દિવસોમાં ભારતની મદદ માટે સમગ્ર અમેરિકામાંથી નર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને મુશ્કેલીના આ સમયમાં અમારી જરુર છે. અમે ચમત્કાર ન કરી શકીએ પરંતુ અમારુ બધુ દાવ પર લગાવવા અમે તૈયાર છીએ. વોલ્શ દ્વારા પહેલા ઇચ્છુક નર્સને કામમમાં પડનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવામાં આવે છે. નર્સ કહે છે અમને બધુ જ મંજૂર છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ બનાવ્યા બાદ નર્સનું ગ્રુપ ટર્ન યોર કન્સર્ન ઇન ટુ એક્શન ફાઉન્ડેશન સાથે જોડાયેલુ છે. જે ભારતમાં તેમના રહેવાની પણ વ્યવસ્થા કરશે. આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સા ખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સ ભારત આવવની ટ્રિપનો ખર્ચો કરવા માટે સક્ષમ નથી. તેમણે ક્રાઉડ ફંડિગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન મિશન ટુ ઇન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય 50 હજાર ડોલર એટલે કે આશરે 36 લાખ ભેગા કરવાનું છે અને આ ટીમ દ્વારા રવિવાર સુધી 12 લાખ ભેગા થઇ ચૂક્યા છે.
કોઈ કવિ એ નહીં, અમે પોતે આવું કહ્યું છે. પૂર વખતે જાનમાલની બાજી લાગે છે. પણ ખરી વિટંબણાઓ પૂર ઓસરે પછી શરુ થાય છે. ઉત્સાહના ઘોડાપૂરને પણ આ લાગુ પડે છે. પપ્પા પાસેથી સાંભળેલી વાત છે. આઝાદી સમયે અમદાવાદમાં મહમંદ અલી ઝીણાનું પ્રેરક પ્રવચન સાંભળીને એક ઘોડાગાડીવાળાએ પોતાની પાસે હતાં એ બે રૂપિયા પણ ડોનેશનમાં આપી દીધાં. ઝીણા ગયા પછી એને ભાન થયું કે ‘અબ સાલા ખાયેગા ક્યા?’ અહીં તો સ્વતંત્રતા માટે રૂપિયા ગયા હતાં એટલે લેખે લાગ્યા હશે. બાકી ઉત્સાહમાં આવી જઈ કરેલા કામ ઉત્સાહ ઓસરે પછી આપણે કેમ કર્યા હશે તેવા પ્રશ્નો સર્જે છે. સંસ્કૃતમાં ભલે એમ કહ્યું હોય કે निरुत्साहद् दैवं पतति અર્થાત ઉત્સાહ ન હોય તો ભાગ્ય (પણ) રસ્તો પકડે છે, છતાં હકીકત એ છે કે આરંભમાં જેટલો હોય છે એટલો ઉત્સાહ કાયમ જાળવી શકાતો નથી. આ ઘોડાગાડીવાળા જેવી જ પરિસ્થિતિ વોટરની થાય છે. અનેક માધ્યમોનાં પ્રચારથી પ્રભાવિત થઈ એ ‘મેં તો દબાવ્યું બટન તારા નામનું’ કરી નાખે છે. પણ સામાન્ય રીતે બટન દબાવાથી વસ્તુ ચાલુ થતી હોય છે, ખુલે છે, પણ અહીં આ બટન દબાવવાથી જે ચૂંટાયો છે તે આગળ જતાં દેખાતો બંધ થઈ જાય છે. એમઓયુ અને એન્ગેજમેન્ટ પણ કરતી વખતે જે ઉત્સાહ હોય છે તે સમય જતાં ધોવાઈ જાય છે. બંનેમાં ફોટા પડે છે, હાથ મિલવાય છે. સરકાર હોય કે સપ્તપદી, નવુંસવું હોય અને જે મઝા આવે એ પછી નથી આવતી. નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન વખતે જેટલી પવિત્રતા વાતાવરણમાં હોય છે એટલી મજૂરકૃપાથી બાંધકામ દરમિયાન જોવા કે સુંઘવા નથી મળતી. સંતો અને યોગગુરુઓનાં પ્રવચનની પણ કેફી અસર હોય છે. તમે અઠવાડિયાની શિબીર ભરી હોય, જમીન પર સુઈ અને સાદું ખાઈને તમે ‘લો લીવીંગ એન્ડ હાઈ થીન્કીંગ’ નિભાવ્યું હોય, ને છેલ્લા દહાડે ગુરુ તમને કહે તે તમે મૂકી દો છો. એ કહે દારૂ, તો કહે લો દારૂ મૂકી દીધો આજથી. એ કહે સિગરેટ, તો કહે લો સિગરેટ મૂકી દીધી આજથી. એ કહે બ્રહ્મચર્ય, તો કહે લો આજથી પત્નીને બા કહેવાનું ચાલુ કરી દીધું! પણ રાજીનામું આપ્યા પછી બંગલો ખાલી કરવો પડે ત્યારે ખબર પડે છે કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં બાફી માર્યું! પહેલવહેલી વખત પ્રેમમાં પડનારની પરિસ્થિતિ આવી જ હોય છે. પ્રેમમાં પડેલા એક ફ્રેન્ડને અમે પૂછ્યું કે ‘અમને કેમ કોઈ દિવસ પ્રેમ થતો નથી?’ તો એણે જવાબ આપ્યો હતો કે ‘પ્રેમ કરવાનો ન હોય, થઈ જતો હોય છે’. યાર, આ પ્રેમ છે કે સુસુ? આ પ્રેમની ઉચ્ચ ફિલોસોફી અમે હજી પણ સમજી શક્યા નથી. પણ અમે એટલું જોયું કે, એ પ્રેમમાં પડ્યો, ને પછી એનાં હૈયામાં પ્રેમની ભરતી આવી. વડોદરામાં વરસાદ પડે ને પાર્ટી અમદાવાદમાં ભીની થાય એવાં અવૈજ્ઞાનિક બનાવો બનવા લાગ્યા. આવક કરતાં જાવક વધારે થવા લાગી અને અંતે કંપની ફડચા તરફ ધસવા લાગી. એકબીજા સિવાય કોઈ દેખાય નહી એવો ઓપ્થેલ્મોલોજીસ્ટ પણ ન સમજી શકે એવો રોગ થયો. દરિયાની ભરતી તો નિયમિત સમયે આવે અને પછી ઓટ આવે અને એમ ચાલ્યા કરે. પણ આ ભરતી નહી, સુનામિ હતી જે કોકવાર આવે અને એવી આવે કે વહાણ બિલ્ડીંગ ઉપર ચઢી જાય! થોડા સમયમાં જ ભાઈને, અને સામે પક્ષે બેનને પણ સમજાયું કે એ બે જણા એક દુજે એ લીયે નથી સર્જાયા. પછી ઓટ જ ઓટ. છેલ્લે તો એને એની ગર્લફ્રેન્ડમાં એટલાં બધાં ખાંચા દેખાયા જેટલા અમદાવાદની પોળોમાં ન હોય. સામે પેલીએ પણ એક જ વરસમાં અમારા મિત્રમાં એટલી ત્રુટિઓ શોધી બતાવી જેટલી અમને પંદર વરસની દોસ્તીમાં નહોતી દેખાઈ! જોકે અત્યારની પેઢીની એક ખૂબી સારી છે, કે નવી ગીલ્લી નવો દાવ તરત અમલમાં મૂકી દે છે. પ્રસિદ્ધ હિન્દી ક્રિકેટ કોમેન્ટેટર સુશીલ દોશી કોમેન્ટ્રી કરતાં ત્યારે એવું બોલતાં કે ‘અપીલમેં ઉત્સાહ જ્યાદા ઓર વિશ્વાસ કમ હૈ’. કામની શરૂઆતમાં આવું જ હોય છે. પણ પછી મરીઝવાળી ‘બધીએ મઝાઓ હતી રાતે રાતેને સંતાપ એનો સવારે સવારે’ થાય છે. ગુજરાતીમાં આવા લોકો માટે ‘આરંભે શુરા’ એવી કહેવત જાણીતી છે. જીમ અને ફિટનેસ સેન્ટરવાળા આરંભે શૂરી પ્રજાનો લાભ લઈ અવનવી સ્કીમો કાઢે છે. ખાસ કરીને નવું વરસ શરુ થાય ત્યારે. અથવા તો કોઈ સ્ટારના સિક્સ-એઈટ પેકવાળા ફોટોશોપ કરેલા ફોટાં ઈન્ટરનેટ પર આવે ત્યારે. આવી સ્કીમમાં જોડાવા લોકો ધસારો કરે છે. પણ નવી સ્કીમ અમલમાં મુકાય તુર્ત જ નવું નવ દહાડા કહેવતને સાચી પાડવા જીમમાં આવનારની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે. કારણ કે ગુજ્જેશોમાં સિક્સ પેક અને એઈટ પેક કરતાં ફેમીલી પેક અને પાર્ટી પેકનું માહત્મ્ય વધારે છે. ગુજ્જેશ પરસેવો પાડીને નહી પરંતુ અક્કલ વાપરી, જીમ ખોલી, બીજાં પાસે પરસેવો પડાવી રૂપિયા કમાવામાં માને છે. કાલિદાસે ‘आषाढस्य प्रथम दिवसे..’ કહ્યું છે. મેઘદૂતમાં અષાઢનાં પ્રથમ દિવસે કવિએ બધું રમ્ય દેખાડ્યું છે. આ કવિઓ સુંદરતા ઉપર અને આર્ટ ફિલ્મ-મેકર્સ દરિદ્રતા ઉપર જીવે છે. પણ જરૂર છે કોઈએ श्रावणस्य अंतिम दिवसे.. લખવાની. બે મહિના પછી શ્રાવણનાં છેલ્લા દહાડે કોઈ શહેરમાં આવે તો એને ખબર પડે કે કેટલો કીચડ, કેટલી ધૂળ અને કેટલાં ખાડા છે. અમદાવાદના રસ્તા ઉપર ચોમાસામાં પડેલા ભુવા (એક અંદાજ મુજબ સો ખાડા ભાંગો ત્યારે એક ભૂવો બને છે!) છેક ચંદ્ર ઉપરથી દેખાય છે. ચીનની દીવાલ પછી આ બીજી માનવસર્જિત વસ્તુ છે જે ચન્દ્ર ઉપરથી દેખાય છે. કાલિદાસનો મેઘ જો પૂર્વ અમદાવાદ ઉપરથી પસાર થાય તો એને દેખાતાં દ્રશ્ય ‘તંત્રની ખુલી પોલ’ વિષય ઉપર ઘણો મસાલો પુરો પાડે! Posted by Adhir Amdavadi at 16:06 Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: મુંબઈ સમાચાર 3 comments: Unknown 8 October 2014 at 20:44 પણ પછી મરીઝવાળી ‘બધીએ મઝાઓ હતી રાતે રાતેને સંતાપ એનો સવારે સવારે’ થાય છે.-This is creation of "Venibhai Purohit, not by Mariz Saheb. I respect Mariz very much.
નવી દિલ્હી :કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસના આદેશ આપ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં રહેતા લોકો આઘાતમાં છે. સ્થાનિક લોકોને ડર છે કે ક્યાંક 2013 જેવી ઇમરજન્સી ફરીથી ન આવી જાય. આજે સાડા ચાર પાંચ વાગ્યા વચ્ચે કેદારનાથ મંદિરથી લગભગ ચાર કિમી દૂર સ્થિત ચૈરાબાડી ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના થઇ. પર્વત પર ખૂબ દૂર સુધી હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં અફરા તફરી મચી ગઇ. હતી હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી. સૂચના મળ્યા બાદ વહિવટી તંત્રએ કેદારનાથ ધામમાં લોકોને એલર્ટ કરી દીધા. વહિવટીતંત્રએ એનડીઆરએફને ઘટનાસ્થળે જઇને વાસ્તવિક જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું કે 22 સપ્ટેમ્બરને ચારથે પાંચ વાગ્યા વચ્ચે ચૈરાબાડી ગ્લેશિયર હિમસ્ખલન થવાની સૂચના મળી હતી. વહિવટી તંત્રએ તાત્કાલિક કેદારનાથ ધામમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. જોકે કોઇ ઘટના થઇ નથી. વહિવટીતંત્રએ જિયોલોજિકલ ટીમ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સર્વે કરવાનો અનુરોધ કર્યો છે. (10:53 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 13 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.184 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4530 લોકોનું રસીકરણ કરાયું access_time 9:26 pm IST સુરેન્દ્રનગરના રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર પી કે પરમારનું બેજવાબદાર વર્તન access_time 9:23 pm IST સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે AAP છોડી : વસંત ખેતાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો access_time 9:18 pm IST પંજાબના સીએમ ભગવંત માનનો યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રોડ શો યોજાયો: મોટી સંખ્યામાં આપ ના કાર્યકરો જોડાયા access_time 9:15 pm IST દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: 5G ભારતની દેન :પીએમ મોદીનું રાજકોટમાં ચૂંટણી સભા સંબોધન access_time 8:58 pm IST કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા :રાજકોટમાં પીએમ મોદી access_time 8:55 pm IST વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 8:42 pm IST
ઉદયપુર-હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ લાઇન પર ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. રેલવે દ્વારા તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે. અને રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માનવામાં આવે છે કે ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે આવી શકે છે. બીજી તરફ જનપ્રતિનિધિઓ, સંગઠનો અને સામાજિક કાર્યકરોએ એક્સપ્રેસ ટ્રેનોને રિખભદેવ રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ કરી છે. Advertisement પંચાયત સમિતિના સદસ્ય રાજેન્દ્રકુમાર મીણાની આગેવાની હેઠળ યુવાનોએ રેલ્વે મંત્રીના નામે અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ રેલ્વે પર પ્રવાસન અને આસ્થાના દૃષ્ટિકોણથી રિખભદેવ રોડ સ્ટેશન ટ્રાફિકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ધર્મનગરી ઋષભદેવ માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે દેશ અને વિશ્વમાં આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા રહે છે. આ પાસાને ધ્યાનમાં રાખીને દરેક એક્સપ્રેસ ટ્રેનને રિખભદેવ રોડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ હોવું જોઈએ. ટ્રેનના સ્ટોપેજ સાથે, પ્રખ્યાત ધાર્મિક સ્થળ રેલ નેટવર્ક દ્વારા દેશના દરેક ખૂણા સાથે જોડાઈ જશે. અગાઉ કલ્યાણપુર વેપારી મંડળે પણ સાંસદ દ્વારા રેલ્વે મંત્રી સુધી માંગણી પહોંચાડી છે. આ પણ વાંચો…ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી 4 ટ્રેન બોર્ડને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, કેટલીક દરખાસ્તો બાકી છે, હાલમાં આ રેલ રૂટ પર 4 ટ્રેનોને ચલાવવા માટે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં 2 ઉદયપુર-અસારવા ઇન્ટરસિટી એક્સપ્રેસ, જયપુર-અસારવા ઇન્ટરસિટી અને એક DEMU ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉદયપુર સિકંદરાબાદ વાયા હિંમતનગર સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ, ઉદયપુર ચેન્નાઈ ઉદયપુર-ચેન્નઈ સાપ્તાહિક, ઉદયપુર પુણે સાપ્તાહિકનો પણ આ વર્ષે યોજાયેલી IRTTC બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, આ ટ્રેનોનું સત્તાવાર ટાઈમ ટેબલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો ELnews
કવિઓ માટે એવું કહેવાય છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’.અહીં કવિ કહેવા એ માંગે છે કે લાખો કિલોમીટર દૂર રહેલો રવિ પોતાના કિરણોથી જ્યાં નથી પહોંચી શકતો ત્યાં કવિ પહોંચી શકે છે. એ ન્યાયે મંગળ ગ્રહની અંધારી બાજુ પરના પૈસાપાત્ર જીવો જો મુશાયરાનું નિમંત્રણ મોકલે તો આપણા કવિઓ સ્પેસ શટલ કે સ્પેસસુટની રાહ જોયા વગર માત્ર લેંઘા-ઝભ્ભા અને બગલથેલાથી સજ્જ થઈને કવિતાની પાંખે મંગળ પર પહોંચી જાય એ વાતમાં મીનમેખ નથી. અહીં પૃથ્વીવાસી ફેસબુકના કવિઓનું કારખાનું શનિ-રવિ, દિવાળી-બેસતું વરસ, હોળી-ધૂળેટી એવા કોઈ પણ વાર તહેવારની રજા વગર ચાલતું રહે છે. કવિ આફ્રિકાનો નકશો જોયા વગર આફ્રિકાના વિષુવવૃત્તિય જંગલોની પરિકલ્પના કરી શકે છે. કવિ ગોળનો ટુકડો ખાઈને રસમલાઈ વિષે લખી શકે છે. એક કવિ જ કહી ગયા છે કે પંખી, નદી, પવનની લહેરકી અને કવિને કોઈ રોકી શકતું નથી. ઔચિત્ય ન ભંગ થાય એટલે આ કલ્પનાના ગધેડાને અમે અહીં જ અટકાવીએ છીએ. પરંતુ કવિનો ઈજારો હવે કલ્પનાશક્તિ પર રહ્યો નથી. હવે ચૂંટણીની હવા ચાલી છે એમાં નેતાઓ કવિઓથી પણ આગળ નીકળી ગયા છે. હવે નેતાઓ એક બાજુથી બટાકા નાખીને બીજી બાજુથી સોનાના સિક્કા નીકળે એવા મશીન બનાવવાની કલ્પના કરવા સુધી પહોંચી ગયા છે! આપણે આગળ રોકેલું ગધેડું કવિના બદલે આ મશીન તરફ દોડાવીએ. કલ્પના કરો કે તમે શોપિંગ મોલમાં જાવ છો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદો છો. બીલ થાય છે રૂ. ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા. પેમેન્ટ કરવા માટે તમે બેંક દ્વારા તમને અપાયેલું પર્સનલ પોસ કમ એટીએમ મશીન એટલે કે બટાટાની વેફર પાડવાની છીણી કાઢીને એની ઉપર ડેબીટ કાર્ડ એટલે કે બટાકુ ‘ખચ્ચ’ ‘ખચ્ચ’ એમ બે વાર ઘસીને બબ્બે હજારના બે પતીકા પાડીને પેમેન્ટ કરો છો. તમે તો માલ લઈને ચાલતી પકડો છો, પણ કાઉન્ટર બોય બાકી વધેલી ‘રકમ’ પાછી લઇ જવા બોલાવે છે. તમે દૂરથી જ ‘કીપ ધ ચેન્જ. કાલે પૂનમ છે, ફરાળ બનાવવામાં વાપરજે’ કહીને નીકળી જાવ છો. આ હા હા હા ... આવું બને તો કેશલેસ ઈકોનોમીનું સપનું સાકાર થઇ જાય કે નહિ? જેને જુઓ એ છીણી-બટાકુ લઈને ફરતું હોય! દીવાસ્વપ્નમાં રાચવું એ કંઈ ખોટું નથી, પણ શેખચલ્લી ના બનાય. માનનીય અબ્દુલ કલામ સાહેબે એમની આત્મકથામાં કહ્યું છે કે સ્વપ્ન એ નથી જે તમે સુતાં સુતાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા ના દે. પણ રાજકારણમાં હાઈવે જેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી. જરાક બેદરકાર રહો તો હરણની સીતા થઈ જાય. હમણાં એક નેતાએ મેડ ઇન પાટણ મોબાઈલથી ચાઈનાના લોકો સેલ્ફી લેતા હોય એવી કલ્પના કરી. કિતને ઉચ્ચ વિચાર! ચાઈનામાં કોઈ સેલ્ફી લે અને પાટણમાં એક જણને મોબાઈલ ફેક્ટરીમાં ફીટરની કે એવી કોઈ નોકરી મળે. પછી તો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાથી પાટણની સ્પેશીયલ ટ્રેનો ચાલુ કરવી પડે. હદ તો ત્યારે થાય જયારે વિદેશ પ્રવાસે નીકળેલા ચાઈનાના કોઈ ચીંગ ચાંગ ચુને એની પરણેતર એમ ગાઈ સંભળાવે કે ‘ચીંગ ચાંગ ચુ જી રે, મારે હાટુ પાટણથી મોબાઈલ મોંઘા લાવજો’. પટોળાની ભાતના મોબાઈલ! વાહ વાહ.... મોબાઈલ નહીં ને મોબાઈલના કવર પટોળાની ભાતના બનાવે તોયે ભલું ! કે પછી કોઈ નારી પેલું ગીત ગાતી હોય કે ‘એક પાટણ શહેરની નાર પદમણી ... ભાતીગળ ચૂંદલડી લહેરાય, મોબાઈલીયું ટુડુક ટુડુકટુડુક ટુડુક ટુડુક ટુડુક થાય ...’ આપણા દેશને જરૂર છે આવા આર્ષદ્રષ્ટા નેતાઓની. એવા નેતાઓની કે જે બટાકામાંથી સોનું બનાવી શકે. કચરામાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની ટેકનોલોજી તો છે, પરંતુ પાનની પિચકારીમાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની હાઈડ્રોપાવર ટેકનોલોજીની તાતી જરૂર છે. સોલર પાવરથી ચાલતી કાર શોધાઈ હશે, પરંતુ સોલર પાવરથી ફાઈલો ચલાવી શકાય એવી શોધ થાય એ જરૂરી છે. આપણે જરૂર છે એવા મશીનની જેમાં આ તરફથી ઘાસ નાખો તો બીજી તરફથી દૂધ નીકળે. આપણે એવા મશીનની પણ જરૂર છે જેમાં આ તરફથી ડફોળને નાખો તો પેલી તરફથી બુદ્ધિજીવી નીકળે. પછી એ બુદ્ધિજીવી પાછો મશીનમાંથી નીકળી દેશને ઉદ્યોગીકરણથી શું નુકસાન થયું એ લખવા બેસી જાય! ખરેખર! કોઈ એવી જાદુઈ છડી જડે જે ફેરવવાથી પીપલ કે પત્તે રોટી બન જાયે ઔર તાલાબ કા પાની ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે! એક ઝાટકામાં દેશની અન્ન સમસ્યાનો અંત! દરેક માટે ઘી અને રોટલી! જેને ઘી કેળા જોઈતા હોય માત્ર એણે કેળાની ખેતી કરવાની રહે. કવિ જરા રોમાન્ટિક હોય તો એવું પણ મશીન શોધે કે તમે આ બાજુથી પત્નીને કેબીનમાં મોકલી અને મેનુમાં જોઇને બટન દબાવો એટલે પેલી બાજુથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા કે કેટરીના કૈફ નીકળે! એમાં પણ બુદ્ધિનું લીવર દબાવો એટલે ઈન્ટેલીજન્ટ આલિયા નીકળે અને મ્યુટનું બટન દબાવો તો મૂંગી પત્ની નીકળે તો? પછીતો ડીમોનેટાઈઝેશન વખતે કરતા હતા એમ એ મશીન પાસે લાં....બી લાઈનો લાગે! કેમ, મઝા પડે ને? મિત્રોંઓઓઓ ... મઝા પડે કે નહિ? જોતો ... જોતો ... કેવા મનમાં લડ્ડુ ફૂટે છે નહિ? ચાલો, બહુ સહેલ ખાધી હવે પતંગ ધાબામાં લાવી દો. હમણાં તમારાવાળીને ખબર પડશે તો તમને ડીશવોશર બનાવી દેશે. એ પણ ઈલેક્ટ્રીસીટી વગર ચાલતું ઈકોફ્રેન્ડલી. લૌટ આઓ ભીડુ.
ગુજરાતીમાં કહેવત છે કે નવું નવ દા’ડા. અણ્ણા હઝારે તો ઉપવાસના મામલે જુનાં જોગી હતાં એટલે ટકી ગયાં, પણ યોગગુરુ રામદેવજીને તો નવ દિવસના ઉપવાસમાં આંટા આવી ગયા હતાં. બાબાની પીછેહઠથી ઘણાં ખુશ થયાં હતાં. ખુશ થનાર લોકોનાં લીસ્ટમાં ટોચ પર ભગવા રંગના વિરોધીઓ આવે. બીજા નંબરે આ યોગ, આશ્રમો, ધ્યાન એ બધું તૂત છે કે રૂપિયા કમાવવાના રસ્તા છે એવું માનનારા આવે. અને ત્રીજા નંબર પર એલોપેથીનાં ડોક્ટર્સ આવે, કે જેમના ઘણાં પેશન્ટ્સ આ રામદેવ ભરોસે પ્રકારનાં ઉપચારોને કારણે છીનવાઈ જતા હશે! પણ આ આખી વાતમાં ‘ચળકે એટલું સોનું નહિ’ એ કહેવત સાચી ઠરતી હોય એવું લાગે છે. અને એટલે જ, જાહેરાતમાં દેખાતી વસ્તુ, લગ્ન પ્રસંગમાં તૈયાર થયેલી છોકરી, અને બાબા કે સાઉથ ઇન્ડિયન ફિલ્મસ્ટારની તબિયત આ બધું બહારથી જેવું દેખાતું હોય એવું જ હોય, એમ માનવું નહિ. અત્યારે તો સોનાના ભાવ આકાશે આંબી ગયાં છે. મોંઘુ સોનું ગરીબ વર્ગને પોસાતું નથી, મધ્યમ વર્ગ પહેરે તો દેખાતું નથી અને ઉચ્ચ વર્ગને સોનું પહેરવું મિડલ ક્લાસ લાગે છે. સામાન્ય માણસ તો હવે પત્નીને સોનું અપાવવાના બદલે સોનલ નામની છોકરીને પરણી જવું વધારે ડહાપણ ભર્યું સમજે છે. આમ જોવા જાવ તો જેના નામમાં સોનું આવે છે તે બધાં આજકાલ તેજીમાં છે. ઓબામાના સલાહકારોમાં એક ગુજરાતી સોનલ શાહ છે. ગાયકોમાં સોનુ નિગમ તો વિલન તરીકે દબંગવાળો સોનુ સુદ હીટ છે. ટીવીમાં સોની ટીવી કેબીસી થકી આજકાલ તેજીમાં છે. એક્ટર અનિલ કપૂરની બેબી સોનમ અને શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી બેન બા પણ માર્કેટમાં હલચલ મચાવી રહ્યા છે! સોનું અસલી હોય કે નકલી, બન્ને ચળકતા જરૂર હોય છે, અને ઘણાં લોકો તો એ બે વચ્ચે ફેર જ કહી શકતા નથી. એટલે જ જોનાર પહેરનારની સ્થિતિ જોઈ ઘરેણાં સાચા હશે કે ખોટા તે નક્કી કરે છે. આમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં લોકોનો મરો થઇ જાય છે. જો એ લોકો સાચા ઘરેણાં પણ પહેરે તો પણ કોઈ એને સાચા માનતું નથી, અને આનાથી ઉલટું આર્થિક રીતે સધ્ધર લોકો જો પિત્તળનું કડું પહેરે તો જોનારને એ સાચું જ લાગે છે. અહિ મહત્વ શું પહેર્યું છે એનું નથી, કોણે પહેર્યું છે એનું છે. એક વખત અમને કોઈએ સોનાની નીબવાળી પેન ભેટમાં આપી હતી. હા, એજ કંપનીની પેન, જે કંપનીએ ચૌદ લાખ રૂપિયાની કીમત ધરાવતી પેનનાં પ્રમોશનમાં પેન્સિલનાં નાના ટુકડાને પણ ફેંકી ન દેતા ગાંધીજીને ચમકાવી બધાને ચોંકાવી દીધા હતા. પણ આવી કંપનીની મોંઘી પેન અમારા ખિસ્સામાં જોઈ અમારા મિત્ર વિતર્ક વાંકદેખાએ માત્ર ‘લાગે છે તો સાચા જેવી જ હોં’ એટલું જ કહ્યું, અને અમે સમજી ગયાં કે આ લખનારનું ખિસ્સું પેનને લાયક નથી, એવું આ નાલાયક વાંકદેખાને લાગે છે ! ભર્તૃહરિ નીતીશતકમાં કહે છે કે : यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ।। અર્થાત જેમની પાસે સોનું છે તે સર્વગુણ સંપન્ન છે. પૈસાપાત્ર વ્યક્તિ નકલી સોનું પહેરે તો એ બધાને અસલી દેખાય છે. માલદાર માણસ કવિતા લખે તો એમાં મર્મ હોય છે. લખપતિ લેખ લખે તો એનાં વિચારોમાં વૈવિધ્ય જોવા મળે છે. એ ગીત ગાય તો એમનાં અવાજમાં દર્દ હોય છે. એ શેર કહે તો 'દુબારા' એવી બૂમો સ્વયંભૂ પડે છે. એ કોઈ વાત પર હસે તો એ એમની ઉંચી સેન્સ ઓફ હ્યુમરની નિશાની ગણાય છે. આવાં મહાનુભાવો જો કોઈ ગરીબ સાથે હાથ મિલાવે તો એમાં એમની મહાનતા છતી થાય છે. એ રૂમમાંથી બહાર નીકળતા લાઈટ પંખા બંધ કરે તો એ ચીવટવાળા કહેવાય છે. જોકે આ જ બધું મિડલ ક્લાસનો મોહન કરે તો કૈક જુદું અર્થઘટન થાય છે. જેમ કે, મોહન નકલી સોનું પહેરે તો ‘કેવા શોખ રાખે છે’, એ ગઝલ લખે તો ‘છંદની હજુ પકડ નથી’, એ ગીત ગાય તો ‘હજુ વધુ રીયાઝની જરૂર જણાય છે’, એ કોઈનાં જોક પર હસે તો એ ‘જ્યાં ત્યાં દાંત કાઢે છે’, એ કોઈની સાથે હાથ મિલાવે તો ‘નવરો છે’ એવાં અર્થઘટનો થાય છે. અને જો એ લાઈટ પંખા બંધ કરે તો એ ઘટના જોવાવાળું જ કોઈ હોતું નથી ! પણ આજ સોનાને કારણે અમદાવાદમાં આજકાલ અસલી પોલીસ કરતાં નકલી પોલીસનો વધારે આતંક છે. એટલે સુધી કે હવે ઠેર ઠેર ‘ગાય, કૂતરા અને નકલી પોલીસથી સાવધ રહેજો’ એવાં બોર્ડ જોવા મળે છે. આ નકલી પોલીસભાઈઓ વૃદ્ધ અને સ્ત્રીઓ એકલા જતાં હોય તો એમને રોકીને દમદાટી આપીને કે પછી સમજાવીને ઘરેણાં ઉતારી લે છે. ગુજરાતમાં મોર્નિંગ વોક કે શાક લેવા જતી વખતે ઘરેણાં પહેરવાનું ફરજીયાત હોવાથી ગુજરાતી સ્ત્રીઓ કાયમ ઘરેણાં પહેરીને જ બહાર નીકળે છે. જોકે આમાં અમદાવાદી સ્ત્રીઓ નકલી પોલીસનાં કહેવાથી સોનાનાં દાગીના ઉતારીને થેલીમાં મૂકી દે છે, એ વાત અસલી પોલીસ સહિત કોઈના ગળે ઉતરતી નથી, એટલે નકલી પોલીસ નવા નવા શિકાર કરતી રહે છે. જોવા જેવી વાત એ છે કે આ નકલી પોલીસ માત્ર એનાં શિકારને જ અસલી પોલીસ તરીકે દેખાય છે, પણ અસલી પોલીસને તો તે બિલકુલ દેખાતી જ નથી ! એટલે જ છાપાના એક ચોક્કસ પાના પર ચોક્કસ જગ્યાએ રોજ ‘નકલી પોલીસનો આતંક’ એ મથાળા હેઠળ નવા નવા શિકારની વિગતો છપાતી રહે છે. જોકે આમ થવાથી અસલી પોલીસનાં આતંક લોકો સુધી પહોંચતા નથી, એટલે ઘણાં લોકોને અસલી પોલીસનો આ નકલી પોલીસ પાછળ હાથ હોય એમ પણ લાગે છે. જોકે આ સિવાય સોનાની તફડંચીનાં બીજાં બે કીમિયાઓ પણ અવારનવાર છાપાંઓમાં ચમકે છે. પહેલામાં સોનાના દાગીનાને સાફ કરી આપવાના બહાને પ્રેશર કૂકરમાં મૂકી, ‘ઠરે એટલે કાઢી લેજો’ કહી ઠગ લોકો વિદાય થઇ જાય છે, અસલ દાગીના સાથેસ્તો ! અમદાવાદની ભોળી પ્રજાને આ ઠગ લોકો ‘ઘરેણાં સાફ કરીએ છીએ’ એવું સ્પષ્ટ કહેતા હોવા છતાં અને આ કીમિયો પણ બહુ પ્રચલિત હોવા છતાં, આ કીમિયાને સફળ બનાવવા રોજ નવા નવા લોકો આગળ આવે છે. અન્ય એક કીમિયામાં કીમયાગર ‘ખોદકામ કરતાં જુના સોનાનાં સિક્કા જડ્યા છે’ એવી જાહેરાત કરે છે. પણ સિક્કા જડવાથી એનું દિમાગ ફૂટી જતું હશે કે ગમે તેમ એ સિક્કાઓને અડધી કિંમતે વેચી નાખવા માંગે છે. લોભિયાઓ આવું સસ્તું સોનું ખરીદવા આંખો મીચીને કૂદી પડે છે. આવાં બનાવો વારંવાર અને એટલા બધાં બને છે કે જો આ ભેજાબાજો એક જ કીમિયાથી અનેક લોકોને ઠગવાના ગિનીસ રેકોર્ડઝ માટે નામ નોધાવે તો તેઓ ભારતનું નામ જરૂર રોશન કરે ! રેકોડર્ઝ તો સ્પોર્ટ્સમાં પણ થતાં રહે છે. રમત ગમતમાં અવ્વલ આવનારને ગોલ્ડ મેડલ મળે છે, એનાથી ઉતરતા ક્રમે આવનારને સિલ્વર અને પછી બ્રોન્ઝ મેડલ મળે છે. રમતના સૌથી મોટા આયોજન એવાં ઓલમ્પિકસમાં તો આપણે ભારતીયો ‘વસુધૈવ કુટુમ્બકમ’ કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ કરીને મેડલ્સ મોટા ભાગે ચીનાઓના માટે જતાં કરીએ છીએ. પણ એથી આપણને સોનાનો મોહ નથી એવું પણ ન કહેવાય. લગ્નની સીઝન કે પુષ્ય નક્ષત્ર આવે એટલે સોનાની ધૂમ ખરીદી થાય છે. ખરેખર તો આપણા દેશમાં સોનાના ઉંચા ભાવ માટે આ લગ્નમાં છોકરીને સોનું આપવાનો રીવાજ અને બપ્પી લહેરી બે મુખ્યત્વે જવાબદાર છે. રીવાજ તો જાણે વર્ષોથી ચાલ્યો આવે છે, પણ બપ્પી લહેરીએ પુરુષો પણ સોનું પહેરી શકે, એ પણ જથ્થાબંધ, એની લોકોને જાણ કરી છે. ચીજવસ્તુઓનાં પ્રમોશન માટે ગોલ્ડ એક કેટેગરી તરીકે પ્રચલિત છે જેમ કે થીયેટરમાં પહેલાના લોઅર સ્ટોલ સિલ્વર અને અપર સ્ટોલ હવે ગોલ્ડ ક્લાસ બની ગયાં છે. ક્રેડિટ કાર્ડમાં પણ સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ એવાં કાર્ડ આવે. અરે ચાની ભૂકીથી લઈને પંખા, ગંજી, અને સાઈકલ સુધીની આઈટમમાં હવે ગોલ્ડ ક્લાસ આવે છે. આ બતાવે છે કે લોકોના મગજમાં ગોલ્ડ એટલે શ્રેષ્ઠ એવું કદાચ ઠસી ગયું છે, પછી ભલે એ લોખંડની બનેલી સાઈકલ કેમ ન હોય ! જો કે આજકાલ ગોલ્ડ છોડીને બિલ્ડરો પ્લેટીનમ નામ પર ફિદા થઇ ગયાં છે, પછી ભલે એમની સ્કીમમાં લોખંડના સળિયા પણ બી.આઇ.એસ. માર્કા ધરાવતા ન હોય, પણ નામ તો પ્લેટીનમ પાર્ક કે પ્લેટીનમ પ્લાઝા જ રાખવાનું ! પહેલાનાં સમયમાં ફિલ્મ જો ૫૦ અઠવાડિયા ચાલે તો એની ગોલ્ડન જ્યુબિલી ઉજવાતી હતી. હવે તો એ જ્યુબિલી યુગ જતો રહ્યો છે, અને અત્યારે તો ફિલ્મ ચાર પાંચ અઠવાડિયા ચાલે તો પણ એ સુપર ડુપર હીટ કહેવાય છે. શાળા કોલેજોનાં ગોલ્ડન જ્યુબિલી ફંક્શન પણ થતાં હોય છે, જેમાં એક જમાનામાં શિક્ષકોનો ઘણો માર ખાધેલ પણ પછી સફળ થયેલા લોકો ભાષણો અને ડોનેશનો આપે છે. જોકે હવે શિક્ષકોનો માર ખાધો હોય એવા લોકો ભવ્ય ભૂતકાળ બની જવાના એટલી જાગૃતિ વાલીઓમાં આવી ગઈ છે. એટલે જ હવે મહેતો મારેય નહિ અને ભણાવેય નહિ એ કહેવતનો પૂર્વાર્ધ સત્ય ઠરે છે. અને ઉત્તરાર્ધ વિષે તો કઈ કહેવાની ક્યાં જરૂર છે ? આપણા સારા સમયને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. લગ્ન પછીનાં બે ચાર મહિના ઘણાંને સુવર્ણયુગ લાગતા હોય છે. પણ ૨૫ વર્ષે સિલ્વર, ૫૦ વર્ષે ગોલ્ડન, અને ૭૫મા વર્ષે પ્લેટીનમ જ્યુબિલીનાં બદલે લગ્નના બે વર્ષ પછી ઘણાને પિત્તળ યુગ, પછી વધુ એક વરસ જાય એટલે લોખંડ યુગ અને બીજા એક બે વરસ જતાં ક્યારેક ભંગાર યુગ પણ આવી જાય છે. અને ભારતમાં તો આપણે વર્ષોથી ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા કરતી હો બસેરા’ ગીત ગર્વથી ગાઈએ છીએ. પણ હકીકત આજે એવી છે કે મોબાઈલ ટાવરોના માઈક્રોવેવ્સનાં લીધે હવે ચકલીઓ અદ્રશ્ય થઇ રહી છે. અને રહી વાત સોનાની ચીડીયાની તો, એ તો કોઈ સ્વામીજીના આશ્રમ કે પછી રાજા-કલમાડી જેવાં કોઈના બંગલાના ઝાડ પર કદાચ જોવા મળે તો મળે, તપાસ કરો !!!! ■
હાઈ મિત્રો મારું નામ વિક્રમ છે અને આજે હું તમને મારી બહેન ગીતાની ચૂત ચુદાઈની વાર્તા કહેવા જઈ રહ્યો છું. ગીતા, જેની જવાની બહુ જ કાતિલ હતી, 18 વર્ષની ઉંમરે જ એના બોબલા હિમાલયની જેમ ઉંચે અને ઉંચે જ જઈ રહ્યા હતા, ગીતાની ગાંડ પણ મસ્ત ગોળ અને ફૂલેલી હતી. એક દિવસ ગીતાએ એના સ્તન મારી સાથે અડકાવી દીધા અને પહેલા આવી કોઈ ઈચ્છા ના હોવા છતાંય મને હવે એની ચુદાઈ કરવાની તાલાવેલી લાગી ગઈ.તમને હું ગીતાની મેં ધાબા ઉપર જ કરેલી ચુદાઈની વાર્તા કહીશ, આ વાત ત્યારની છે જયારે હું મામાને ત્યાં ગયો હતો. ઉનાળો હતો અને ગામડું હોવાથી અહી વીજળીની સમસ્યા રહેતી હતી એટલે અમે ધાબા ઉપર જ સુતા હતા. હું ગીતાની બાજુમાં સુતો હતો. ચાંદની રાત હતી, ગીતા સાડી પહેરીને જ ઉંઘતી હતી પણ આજે ગરમી વધુ હોવાથી એન ફક્ત પેટીકોટ પહેરીને સુતી હતી. એ મને જોઇને બિલકુલ નર્વસ નહોતી થતી અને પોતાની જવાની મને મસ્ત બતાવતી રહેતી હતી. એ મારી સામેની પથારીમાં પેટીકોટ બ્લાઉઝ પહેરીને સુઈ ગઈ. મને પણ આજે એની ચૂત મારી લેવાની ઈચ્છા જાગ્રત થઇ પડી હતી અને હું એજ વિચારતો હતો કે એની ચૂત કઈ રીતે ચોદૂ. આજે ધાબા પર જો કે ચૂત ની અલગ અલગ વેરાયટી હતી, મામીની ચાલીસની ચૂત તો ગીતાની 18 ની નવી નવી ખુલેલી ચૂત. અનીતા દીદી પણ ત્યાં સુતેલી હતી જેની ઉંમર ૨૮ હતી અને એને એક બાબો પણ હતો, સૌથી પહેલા હું એમની પાસે જ જઈને સુતો, પછી મેં વિચાર્યું કે આની ચૂત તો ઢીલી હશે કેમ કે એની ડીલીવરી આ વર્ષે જ થઇ છે એટલે હું ત્યાંથી ઉઠી ગયો. મામી વિશે વિચાર્યું અને મને લાગ્યું કે મામી ની ચુતમાં તો બહુ દિવસથી લંડના ટકોરા નહિ પડ્યા હોય કેમ કે મામા બહાર રહેતા હતા. આખરે મને લાગ્યું કે ગીતા જેવી આલીશાન ચૂત તો અહી બીજી કોઈ છે નહિ એટલે હું આખરે એની પાસે જ જઈ ચઢ્યો. એ ગરમીને લીધે પગ પહોળા કરીને સુતી હતી અને એના કપડા જોતા તો એ લાગતું હતું કે એણે અંદર પેન્ટી પણ નહોતી પહેરી. એની આછી ઝાંટો મને સફેદ કપડાને લીધે દેખાઈ રહી હતી. મેં પહેલા તો મુઠીયા મારવાનું વિચાર્યું અને હું મારી પેન્ટમાં જ હાથ નાખીને હલાવવા લાગ્યો, પણ પછી મેં વિચાર્યું કે ચાલો આજે ટ્રાય મારી લઈએ. મેં ધીમેથી એની ચુતના ભાગ ઉપર હાથ મૂકી દીધો અને ધીમે ધીમે સ્પર્શ કરવા લાગ્યો, એ જરા પણ હલી નહિ અને મેં હાથ વધુ જોરથી ચૂત પર ફેરવવા માંડ્યો. મારાથી હવે રહેવાતું નહોતું એટલે મેં મારો લંડ બહાર કાઢી લીધો. લંડ મેં ગીતાની ચૂતના ભાગ પર ઘસવા માંડ્યો અને અલગ પ્રકારના મુઠીયા મારવાનું ચાલુ કરી દીધું. ગીતા થોડી હલી અને એણે આંખો ખોલી, એ ધીમું ધીમું હંસી રહી હતી.એણે મારો હાથ પોતાની ભોસ ઉપર જ દબાવી દીધો અને ત્યાં પડેલી ચાદર પગોથી લઈને ફૂલા સુધી નાખી દીધી જેથી અમારી મસ્તી કોઈ જોઈ નાં શકે. મેં ધીમેથી એનું નાડું ખોલી દીધો અને એની ચુતની અંદર એક આંગળી સરકાવી દીધી. હું આંગળીગીતાની ચૂતની અંદર બહાર કરવા લાગ્યો અને એ મારી સામે પ્રેમથી જોતી રહી. ત્યારબાદ ખરો ખેલ ચાલુ થઇ ગયો અને મેં મારી પેન્ટ ચાદરની અંદર જ કાઢી નાખી અનર ગીતા મારા લંડને પકડીને સહેલાવવા લાગી પડી. મારો લંડ બહુ જ ગરમ થઇ ગયો હતો છેલ્લા અમુક મિનિટોના મારા કામકાજથી. ગીતા જાણેકે મુઠીયા મારતી હોય એ રીતે લંડ હલાવતી રહી, મારી આંગળી એની ચુતને હજી જોરથી ઘસવા લાગી. ગીતા લંડ ચૂસે છે. મેં ચાદરમાં જ હવે મારો લંડ ગીતાના મોઢા તરફ લંબાવી દીધો અને મારી બહેન સેક્સી રીતે એને આખો મોં માં લઈને ચૂસવા માંડી. એ લંડ ચૂસવામાં જબરી પાવરધી હતી અને આખો લંડ ગળા સુધી ખેંચીખેંચીને ચૂસી રહી હતી, મારો લંડ હવે ચૂત ની માંગણી કરી રહ્યો હતો અને મને એ પણ ખબર હતી કે અહી ચુદાઈ કરવી થોડી પ્રોબ્લેમ વાળી વસ્તુ છે એટલે મેં ધીમેથી ગીતાના કાનમાં કહ્યું કે હું નીચે જાઉં છું, પાંચ મિનીટમાં નીચે આવી જા તું પણ…હું ફટ દઈને દબાતા પગલે નીચે ઉતરી ગયો. મામીના મમ્મી સિવાય બધા ધાબા પર ઊંઘી રહ્યા હતા અને આ ડોશી પણ ઘસઘસાટ ઉન્ઘેલી હતી. હું ફ્રીજમાથી પાણી કાઢીને પીવા લાગ્યો ત્યાંજ ગીતા પણ પોતાની ગાંડ હલાવતી નીચે આવી. હું એનો હાથ પકડીને એને સીધી ડ્રોઈંગરૂમમાં ખેંચી ગયો.મારો લંડ હજીયે એવો જ ઉભેલો હતો. ગીતા પોતાના ગોઠણ પર બેસી ગઈ અને મેં લંડ કાઢીને એના મોમાં આપી દીધો. એ ચસચસ કરતી લંડ ચૂસવા મંડી પડી. શું સેક્સી હતી મારી બહેનની ચૂત..! લંડ લગભગ 5 મિનીટ ચુસાઈને મસ્ત લાકડા જેવો કડક થઇ ગયો હતો અને મને હવે ચુતમાં લંડ આપવાની જલ્દી હતી એટલે મેં ગીતાને ત્યાંજ સુવડાવી એના કપડા કાઢી નાખ્યા અને હું એની ઉપર ચઢી ગયો. ગીતાએ લંડ પકડીને પોતાની ચુતની અંદર નાખી દીધો. હું ફચફચ કરતો એને મસ્ત સેક્સના મજા કરાવવા લાગ્યો. ગીતા પણ એની ગાંડ ઉંચી નીચી કરવા લાગી. આખો લંડ ચુતની અંદર બહાર થવા લાગ્યો અને મને લાગ્યું કે ગીતા ચુદાઈના દાવમાં નવી તો બિલકુલ નથી અને એ આની પહેલા પણ લંડ જરૂર લઇ ચુકી હશે, કેમ કે એની ચૂત પહોળી ફસ થઇ ગયેલી હતી અને આખો લંડ મજા સાથે ગીતની ભોસડીમાં નાચી રહ્યો હતો. હું લગભગ 4 મિનીટ સુધી એને એમ જ નીચે ચોદતો રહ્યો અને ત્યારબાદ મેં ગીતાની ચુતની અંદરથી લંડ બહાર કાઢી લીધો. ડોગી સ્ટાઈલમાં દેસી સેક્સ મે ગીતાને કમરેથી પકડીને એને નીચે જ ગોઠણ પર ટેકવીને ડોગી સ્ટાઈલ માટે તૈયાર કરી દીધી. ગીતાએ ઉંધા પડ્યા પડ્યા મારો લંડ હાથમાં લઈને એને મુઠીયા મારતી હોય એ રીતે હલાવ્યો. લંડ હજી પણ એવો જ કડક હતો અને ગીતા પણ લંડની સખ્તાઈ પામી ચુકી હતી. એણે પોતાની સાથળો પહોળી કરી દીધી અને એની ચુતનો ભાગ ખુલ્લો કરી દીધો. હું લંડ એની ગાંડની વચ્ચેથી પસાર કરતો એની ચૂત સુધી પહોંચી ગયો અને મેં આખો લંડ ચુતની અંદર ભરાવી દીધો, પહેલી વખત ગીતાએ સિસ્કારી બોલાવી અને મેં હવે એને ચુતની અંદર ગાંડ પર હાથ મુકીને જોરજોરથી લેવા માંડી. ગીતાના શ્વાસની ઝડપ વધી ગઈ અને એ પોતાની ગાંડ આગળ પાછળ કરવા લાગી. મારો લંડ પોતાની ઝડપ ક્ર્મશ: વધારતો ગયો અને એની ગાંડ પણ વધુ ઝડપે આગળ પાછળ થવા માંડી. બે મિનીટ માત્ર થઇ હશે ત્યાં તો મારો લંડ વીર્ય ગાંડ અને ચૂત પર રેડવા માંડ્યો..બાથરૂમમાં લંડ ધોઈને હું જાણે કંઇજ નાં બન્યું હોય એમ ઉપર જઈને સુઈ ગયો..ગીતા પણ સંતોષ પામીને પોતાના પગ પહોળા કરીને સુઈ ગઈ. મિત્રો આપને આ સેક્સી કથા કેવી લાગી.ચૂત અને લંડના વધુ ખેલ માટે જોતા રહો સકસેક્સ..શું આપ ગુજરાતી છોકરીઓ સાથે ફોન સેક્સ કરવા માંગો છો.ઈચ્છા હોય તો અહીં ક્લિક કરી શકો છો.
લખનઉં: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં નિધન થયુ છે. તે 82 વર્ષના હતા. મુલાયમ સિંહ યાદવ ઘણા સમયથી બીમાર હતા અને તેમણે સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલ અનુસાર મુલાયમ સિંહ યાદવનું સોમવાર સવારે 8.16 વાગ્યે નિધન થયુ છે. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ સૈફઇમાં થશે. યૂપી સરકારે મુલાયમ સિંહ યાદવ ગામ સૈફઇમાં થશે. યૂપી સરકારે મુલાયમ સિંહ યાદવના નિધન પર ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુલાયમ સિંહ યાદવને બે ઓક્ટોબરે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર સમાજવાદી પાર્ટીમાં શોકની લહેર છે. પીએમ નરેન્દ્ર મોદીએ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મુલાયમ સિંહ યાદવના નિધનથી મને દુખ પહોચ્યુ છે, તેમનું ઉલ્લેખનીય વ્યક્તિત્વ હતુ તથા એક જમીની નેતા તરીકે તેમની વ્યાપક પ્રશંસા કરવામાં આવતી હતી. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે અમે પોત પોતાના રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં કામ કર્યુ, ત્યારે મુલાયમ સિંહ યાદવ સાથે મારી કેટલીક વાતચીત થઇ હતી. ઘનિષ્ઠતા ચાલુ રહી અને હું હંમેશા તેમના વિચારોને સાંભળવા માટે ઉત્સુક હતો, તેમના નિધનથી દુખી છુ. મુલાયમ સિંહ યાદવના નિધન પર રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો સૈફઇમાં અંતિમ સંસ્કાર થશે કાલ બપોરે 3 વાગ્યે સૈફઇમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સૈફઇમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. અમિત શાહે અંતિમ દર્શન કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કર્યા હતા, તેમણે અહી અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ પણ વાંચો: અખાડામાં જાણીતો હતો મુલાયમ યાદવનો ચરખા દાંવ, ગુપ્ત મતદાનથી બન્યા હતા મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ દુખ વ્યક્ત કર્યુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મુલાયમ સિંહ યાદવના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે, તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે દેશમાં જ્યારે પણ મર્યાદિત અને સંસદીય પરંપરાઓ ધરાવતી રાજનીતિની ચર્ચા થશે તો મુલાયમ સિંહ યાદવજીનો ઉલ્લેખ જરૂર થશે, તેમનું જવુ દેશની સમાજવાદી વિચારધારા અને રાજનીતિ માટે મોટુ નુકસાન છે. મારૂ સૌભાગ્ય છે કે તે સદનમાં મારા સાથી સભ્ય રહ્યા અને તેમનો હંમેશા સહયોગ મળ્યો. સોનિયા ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, મુલાયમજીનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણો સંઘર્ષ સદૈવ યાદ રાખવામાં આવશે.
January 6, 2022 January 6, 2022 newsportalLeave a Comment on મેજર અને જજે લગ્નમાં કર્યું એવું કામ કે હવે ચારેબાજુ થઈ રહ્યાં છે વખાણ મોંઘવારીના આ સમયમાં લોકો પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવામાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતાં ખચકાતા નથી. શો-ઓફ કરવામાં પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે. જોકે, આવા લોકોની વચ્ચે પણ એવા કેટલાંક લોકો છે, જેઓ એકદમ સાદગીથી લગ્ન કરીને બીજા માટે ઉદાહરણરૂપ બન્યા છે.આવો જ કિસ્સો સામે આવ્યો છે. સેનાના મેજર તથા સિટી મેજિસ્ટ્રેટ જજે કોઈ પણ જાતના ભપકા વગર સાદગીથી લગ્ન કર્યા હતા. ના બેન્ડ બાજા ના જાનઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા શિવાંગી જોષીએ પોતાના જ શહેરમાં રહેતા મેજર અનિકેત ચતુર્વેદી સાથે કોર્ટ મેરેજ કર્યાં હતાં. સાદગી પૂર્ણ લગ્નને કારણે ચારેબાજુ આ કપલની ચર્ચા થઈ રહી છે. બંને પરિવારની પરવાનગી બાદ સમાજને સંદેશો આપવા માટે સોમવાર, 12 જુલાઈના રોજ જિલ્લા કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં ના બેન્ડ બાજા હતા કે ના જાન હતી. બંનેએ જજની સામે જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બે વર્ષથી લગ્ન થઈ શક્યા નહોતાઃ ઉલ્લેખનીય છે કે અનિકેત હાલમાં લદ્દાખમાં છે. શિવાંગી મધ્ય પ્રદેશના ધાર સિટીમાં મેજિસ્ટ્રેટ પદ પર છે. બે વર્ષ પહેલાં બંનેના લગ્ન ફિક્સ થયા હતા. જોકે, કોરોનાને કારણે લગ્ન થઈ શક્યા નહોતા. શિવાંગીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં લગ્ન કરવાને બદલે બંનેએ યૌદ્ધા તરીકે કામ કરવાનું જરૂરી સમજ્યું હતું. આથી જ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયમાં તેમણે પોતાના ઘણાં લોકોને ગુમાવ્યા હતા. દુલ્હનની એક જ અપીલઃ શિવાંગીએ કહ્યું હતું કે મોંઘવારીને કારણે તેઓ સમાજને એક સંદેશો આપવા માગતા હતા કે લગ્નમાં કરોડોનો ખર્ચ કરવાને બદલે સાદગીથી લગ્ન કરવા જરૂરી છે. મંદિર કે કોર્ટમાં લગ્ન કરવા જોઈએ. જો તમારી પાસે પૈસા વધારે હોય તો બીજાની મદદ કરો. લગ્નમાં કારણ વગરના પૈસા બરબાદ કરવાને બદલે તેણે સારા કાર્યોમાં વાપરવા જોઈએ. લગ્નમાં પૈસાનો વેડફાટનો બોજ દુલ્હનના પરિવાર પર જ આવે છે. આ સાથે જ લગ્ન માત્રને માત્ર પરિવારની હાજરીમાં જ કરવા જોઈએ, કારણ કે હજી પણ કોરોના છે.
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. તેરનો આંકડો જરા વિચિત્ર તો છે જ. ભૂતકાળમાં વાજપેયી સરકાર બની તૂટી તેમાં તેરનો આંકડો ભારે ચર્ચામાં રહ્યો હતો. હાલ ગુજરાતમાં તેરમી વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્‍યારે વાંકાનેર બેઠકમાં કુલ ૧૩ ચૂંટણી ઉમેદવારો જંગ લડી રહ્યા છે. વિતેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ‘કાંટે કી ટક્કર' હતી. ત્‍યારે જીતેલા કોંગ્રેસના ઉમેદવારને પાંખી લીડ અર્થાત તેરસો ઉપરાંતના મતોથી જીત મળેલી. તેમાં પણ તેરનો આંક જોવા મળે છે. જો કે આ વેળા આ બેઠક માટે સટોડીયાઓની ચર્ચાઓ એવી સાંભળવા મળે છે કે, હાલના ચૂંટણીના પરિણામોમાં જીત મેળવનાર ઉમેદવાર ૧૩ હજાર ઉપરાંતની લીડ મેળવી જીત હાંસીલ કરશે. તેરનો આંક તેમાં પણ જોવા મળે છે. (11:24 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ, અમદાવાદ કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતીનો ઠરાવ કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ નં-૧, રાજકોટ કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ ન‌-૨, રાજકોટ કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ - સુરત Home | Message from Chief Minister | About Us | Projects | Budget | Basic Activities | Other Activities | Contractors | Right to Information Act (RTI) | Notices & Tenders | Jilla Seva Sadan
November 22, 2022 AdminLeave a Comment on પરિણીત સ્ત્રીને ખુબ જ આનંદ આપે છે આ ૧ વસ્તુ. પુરુષો અવશ્ય વાંચે. દરેક પરિણીત મહિલા તેના પતિ પાસેથી માત્ર આ જ વસ્તુ ઈચ્છે છે જે તે કહી શકતી નથી. મિત્રો, ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જેમાં પતિ-પત્ની બંને એકબીજા સાથે રહેવા અને પ્રેમથી ભરપૂર જીવન શરૂ કરવાનું વચન આપે છે.લગ્નના બંધનને પણ એક પવિત્ર બંધન માનવામાં આવે છે જેના દ્વારા તેઓ સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપે છે. મિત્રો ઘણા લોકો જાણે છે કે લગ્ન પછી સ્ત્રી તેના જીવન સાથી પાસેથી કેટલીક ખાસ વસ્તુઓ મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે કે તેનો જીવનસાથી તેની ઈચ્છા પૂરી કરે. મિત્રો, અમે તમને આજના લેખમાં તેના વિશે જણાવીશું. તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહો મિત્રો, દરેક પત્ની ઈચ્છે છે કે તેનો જીવનસાથી તેના પ્રત્યે વફાદાર રહે કારણ કે વફાદારી એ ખૂબ જ સારી નીતિ છે. જો પત્નીને ક્યારેય એવું લાગે છે કે તેનો પતિ તેની ઈચ્છાઓ પૂરી નથી કરી રહ્યો તો તેના ગુસ્સાનું આ એક કારણ હોઈ શકે છે. એટલા માટે દરેક પુરુષે પોતાની પત્ની સાથે દરેક વાત શેર કરવી જોઈએ જેથી તેમનો સંબંધ ક્યારેય બગડે નહીં. તમે જેટલા વિશ્વાસુ અને પ્રામાણિક હશો તેટલા તમારા સંબંધો માટે વધુ સારું રહેશે અને તમે તમારા સંબંધોની તાજગી જાળવી શકશો અને લાંબા સમય સુધી સુખી જીવન જીવી શકશો. ઇચ્છા પુરી કરવી મિત્રો, જ્યારે પણ તમારી પત્ની તમારી સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો તમારે આ વાતને બિલકુલ અવગણવી ન જોઈએ. તમે તેની ઈચ્છા સાંભળો અને તેના પર ધ્યાન આપો અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ વસ્તુ તેને ઘણો આનંદ આપશે અને તેનાથી તમારા સંબંધોમાં મધુરતા પણ વધશે.
જાન્યુઆરી 2000 માં દાવોસ, સ્વીટઝરલેંડમાં 'વિશ્વ આર્થિક મંચ'ની એક સભામાં “એક પરંપરાની પ્રથા કેવી રીતે અંધ વિશ્વાસ અને સાંસ્કૃતિક તત્વોને ઓળંગી બહાર જઈ શકે છે અને ધર્મના સારને પ્રગટ કરી શકે છે” તે વિષય પર શ્રી ગોએંકાજીનો સાધારણ મૂળ પાઠ નીચે આપેલ છે: સારું છે કે આજે આપણે બધા ધર્મના વિવિધ પાસાંઓની ચર્ચા કરવા માટે અહીં છીએ. આ ધર્મ કે તે ધર્મ નહીં પણ ધર્મ, ધર્મની જેમ. ધર્મના બે નોંધપાત્ર પાસાં છે, જેમાંથી એક ધર્મનું સખત કેન્દ્ર છે; ધર્મનું સારતત્વ, જેનું ખૂબ મહત્વ છે. આ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાથી ભરેલું નૈતિક જીવન જીવવાનું છે. દરેક ધર્મ અનિવાર્યપણે નૈતિકતાનો ઉપદેશ આપે છે. આ બધા ધર્મોની સમાનતાનું સૌથી મોટું સામાન્ય સ્તર છે. નૈતિક જીવન એક એવું જીવન છે જ્યાં આપણે એવા બધા કર્મોથી, કાયિક અથવા વાચિક, દૂર રહીએ છીએ, જે અન્ય માણસોની શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડે છે. નૈતિક જીવન હંમેશાં નકારાત્મકતાઓ જેમ કે ક્રોધ, ઘૃણા, દુર્ભાવના અને દુશ્મનાવટ થી મુક્ત રહે છે. નૈતિક જીવન, સાચું ધાર્મિક જીવન, જ્યાં આપણે પોતાની અંદર શાંતિ અને સૌહાર્દમાં રહીએ છીએ અને બીજા લોકો માટે શાંતિ અને સૌહાર્દ સિવાય બીજું કશું ઉત્પન્ન કરતું નથી. સાચું ધાર્મિક જીવન એ "જીવન જીવવાની કળા" છે, નૈતિક જીવનની આચારસંહિતા છે, અને સુખી, સૌહાર્દભર્યું, સ્વસ્થ અને કુશળ જીવન જીવવું છે. સાચું ધાર્મિક જીવન હંમેશાં પોતાના માટે કલ્યાણકારી છે, અન્ય લોકો માટે કલ્યાણકારી છે અને સમગ્ર માનવ સમાજ માટે કલ્યાણકારી છે. સાચો ધાર્મિક વ્યક્તિ ધર્મનિષ્ઠ, પવિત્ર વ્યક્તિ છે, નૈતિક જીવનવાળો વ્યક્તિ છે, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ મનવાળો વ્યક્તિ છે. શુદ્ધ હૃદયવાળો વ્યક્તિ હંમેશા મૈત્રી અને કરુણાથી ભરેલો રહે છે. સાચો ધાર્મિક વ્યક્તિ એ માનવ સમાજનું અમૂલ્ય રત્ન છે. આવી સાચી ધાર્મિક વ્યક્તિ કોઈપણ દેશ, સમુદાય, કોઈપણ રંગ, કોઈપણ જાતિ, ધનિક અથવા ગરીબ, શિક્ષિત અથવા અભણ હોઈ શકે છે. પ્રત્યેક માનવી સાચી ધાર્મિક વ્યક્તિ બનવા માટે સક્ષમ છે. સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ મન સાથે અને મૈત્રી-કરુણાથી ભરેલા શુદ્ધ હૃદય સાથે નૈતિકતાનું જીવન જીવવું એ કોઈ પણ એક ધર્મનો એકાધિકાર નથી. તે બધા માટે છે. તે તમામ સાંપ્રદાયિક અવરોધોને ઓળંગી જાય છે. તે હંમેશાં બિન-સાંપ્રદાયિક હોય છે. તે હંમેશાં સાર્વજનીન હોય છે. તે હંમેશાં સર્વસામાન્ય હોય છે. જો લોકો ધર્મની આ પવિત્રતાની સારતત્વનો અભ્યાસ કરે છે તો વિશ્વના લોકોમાં કોઈ વિવાદ અથવા સંઘર્ષ થવાનું કારણ નથી, પછી તે લોકો ગમે તે સંપ્રદાય કે ધર્મના હોય. માનવ સમાજમાં દરેક વ્યક્તિ ધર્મની આ પવિત્રતાનું પાલન કરીને વાસ્તવિક શાંતિ, વાસ્તવિક સૌહાર્દ અને વાસ્તવિક સુખનો આનંદ માણી શકે છે. પરંતુ તે પછી ધર્મનું બીજું એક પાસું છે. તે ધર્મનું બાહ્ય છોતરું છે. તેમાં રીતિ-રિવાજ, કર્મકાંડ, ધાર્મિક ઉજવણીઓ, વિગેરે શામેલ છે, જે વિવિધ સંપ્રદાયમાં ફેરવાય તેવી સંભાવના છે. દરેકની પોતાની જુદી જુદી પૌરાણિક અને દાર્શનિક માન્યતાઓ છે, જેમાંથી પ્રત્યેક અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અને અંધમાન્યતાઓમાં ફેરવાય તેવી શક્યતા છે. નૈતિકતાના, (શીલ-સદાચાર)ના આંતરિક હાર્દની સમાનતાથી વિપરીત આ બાહ્ય સખત ફોતરાં બહુ મોટી વિવિધતા દર્શાવે છે. દરેક સંગઠિત, સાંપ્રદાયિક ધર્મના પોતાના રીતિ-રિવાજ, કર્મકાંડ, ઉજવણીઓ, સંપ્રદાય, માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ હોય છે. દરેક સંગઠિત, સાંપ્રદાયિક ધર્મના અનુયાયીઓ સામાન્ય રીતે તેમના પોતાના રીતિ-રિવાજ, કર્મકાંડો, શ્રદ્ધા અને અંધવિશ્વાસના પ્રત્યે મુક્તિનું એકમાત્ર સાધન તરીકે અતિશય આસક્તિ બનાવી લે છે. આવી ગેરમાર્ગે દોરાએલા વ્યક્તિઓ પાસે નૈતિકતા, મૈત્રી, કરુણા અને સદભાવનાનો છાંટો પણ ના હોય તેવું બની શકે છે અને છતાંય તેઓ એવી ધારણા હેઠળ રહેતા હોય કે તેઓ ધાર્મિક વ્યક્તિ છે કારણ કે તેઓએ અમુક કર્મકાંડ કરી લીધા છે અથવા કારણ કે તેમને અમુક માન્યતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ હકીકતમાં તો પોતાને ભ્રમિત કરી રહ્યા હોય છે અને ધર્મના ખરા સારના અભ્યાસનું અમૃત ખોઈ રહ્યા હોય છે. અને પછી આ બાહ્ય ફોતરાંનો સૌથી ખરાબ ભાગ છે. તેમની પોતાની શ્રદ્ધા પ્રત્યે મજબૂત આસક્તિ ધરાવતા લોકોની મક્કમ માન્યતા હોય છે કે અન્ય તમામ સંગઠિત સાંપ્રદાયિક ધર્મોના અનુયાયીઓ નાસ્તિક છે અને તેથી તેઓ ક્યારેય મુક્તિનો સ્વાદ ચાખી શકશે નહીં. તેઓ સંપૂર્ણ રીતે એવું માનતા હોય છે કે બીજા લોકોને તેમના ધર્મમાં પરિવર્તિત કરવું એ એક મહાન ગુણવત્તાવાળું કાર્ય છે અને તેથી તેઓ વિવિધ બળજબરાઈની રીતોનો ઉપયોગ કરે છે. વિવિધ સંગઠિત ધર્મોના અનુયાયીઓની આવી અંધશ્રદ્ધા ઝનૂની કટ્ટરવાદમાં ફેરવાય તેવી સંભાવના છે જે વિવાદો, વિરોધાભાસો, હિંસક મુકાબલાઓ અને યુદ્ધો-રક્તપાત તરફ પણ લઈ જઈ શકે છે જે સમાજમાં શાંતિ અને સૌહાર્દનો નાશ કરી જબરદસ્ત દુખમાં પરિણમી શકે છે. અને આ બધું ધર્મના નામે કરવામાં આવે છે. માનવ વિશ્વ માટે આ કેટલું મોટું દુર્ભાગ્ય છે. જ્યારે ધર્મના બાહ્ય ફોતરાં મુખ્યત્વે મહત્વપૂર્ણ બની જાય છે ત્યારે નૈતિકતાનો આંતરિક ભાગ ખોવાઈ જાય છે. કેટલીકવાર લોકોને લાગે છે કે સખત બાહ્ય ફોતરાં વિના કોઈ ધર્મ હોઈ શકતો નથી, તે ગમે તેટલાં અનિચ્છનીય હોય તો પણ. પરંતુ ભૂતકાળમાં સફળ પ્રયોગો કરવામાં આવ્યા હતા અને આજે પણ કરવામાં આવી રહ્યા છે જ્યાં નૈતિકતાના આંતરિક ભાગને 100 ટકા મહત્વ આપવામાં આવે છે, બાહ્ય ફોતરાંને સંપૂર્ણપણે મહત્વહીન ગણાવીને. આ પ્રથાને સફળતાપૂર્વક અપનાવવા માટેની એક પદ્ધતિ અસ્તિત્વમાં છે જેને વિપશ્યના ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે.
દાહોદના ધાનપુર ખાતે એક પરણિતાને માર મારવાની ઘટનાને હજી થોડાક જ દિવસ થયા છે ત્યાં ધાનપુરના ભુવરા ગામના એક વીડિયોએ ચકચાર મચાવી છે. જેમાં બે સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તેમને ઢોર માર મારવામાં આવ્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે બન્ને સગીરાઓ મોબાઈલ ફોનથી વાતચીત કરતા નજરે પડતા ગામના 15 જેટલા લોકોના ટોળાએ બન્ને સગીરાને ગડદાપાટુનો માર માર્યો હોવાનું સામે આવ્યું છે. View this post on Instagram A post shared by JantaNews360 (@jantanews360) વધુમાં બન્ને સગીરાઓને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સગીરાના સંબંધીઓ દ્વારા ધાનપુર પોલીસ મથકે ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation Should you have had Then followed Your Gambling ncaa basketball odds Specifications Inside Soccermatics You would Now be Rather Affluent Юзерам, которые пополняют депозит да играются на массе, каждый луна начисляются игровые автоматы демо играть бесплатно без регистрации прямо сейчас оценки (компоинты) за активность, какие затем легко преобразовать в истинные средства By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
હાલમાં ૧૩ મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો શુભ આરંભ થયો છે અને તેમાં દેવી દુર્ગાની પૂજા કરવાનો એક વિશિષ્ઠ તહેવાર માનવામાં આવે છે જેમાં આપણા હિન્દૂ ધાર્મિક માન્યતાઓની પ્રમાણે જે કોઈ પણ સાચી ભક્તિથી દેવીની પૂજા કરે છે તે લોકોનું માતા રાણી જીવન સફળ બનાવે છે અને તેથી દરેકના જીવનમાં તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જાય છે અને તેમાં ઘણી વખતે પૂજાની સાથે સાથે આવા કેટલાક ઉપાયો પણ કહેવામાં આવે છે અને તેનાથી દેવી માતા પ્રસન્ન પણ થાય છે. તમારી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં તમે તમારા જીવનમાં આવવા પગલાં જો ચૈત્ર નવરાત્રીમાં લેશો તો તે તમને કર્જ થી રાહત આપશે. ૧) ચૈત્ર નવરાત્રીમાં માં દેવી શક્તિના કેટલાક સ્વરૂપોની અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે અને તેમાં માના આ પૂજાના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે અને તેની માટે એવું પણ માનવામાં આવે છે કે,મા ચંદ્રઘંટાના ૫૧ વખતના વિશેષ મંત્રનો જાપ કરવાથી તમને જલ્દીથી દેવાથી મુક્તિ મળી જશે. ૨) તમે કોઈ પણ મોટા અથવા તો નાના કોઈના દેવામાં ફસાયેલા છો તો તમે પહેલા સ્વચ્છ અને શુદ્ધ પાણી લો અને તેમાં થોડો લોટ ભેળવી લો અને તેની કણક બનાવો ત્યારબાદ તેને વહેતા પાણીમાં વહાવી દો કેમ કે,તેની માટે એવું માનવામાં આવે છે કે,આમ કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને તમને તેનું થોડાક જ સમયમાં એક સકારાત્મક પરિણામ પણ મળે છે. ૩) જો તમારે દેવામાંથી મુક્તિ મેળવવી હોય તો તેની માટે કમલ ગટ્ટમાંથી લેવામાં આવેલ ઉપાયને પણ ખુબ જ અસરકારક માનવામાં આવે છે અને તેની માટે પણ કમળના ગટ્ટાનો અંગત સ્વાર્થ કરો અને તેમાં દેશી ઘી સાથે બનેલી સફેદ બર્ફીને મિક્સ કરો અને તેને હવનમાં ૨૧ વાર ચડાવો આમ કરવાથી પણ તમને આવા દેવા માંથી છુટકારો મરશે. ૪) તમારે સફેદ રંગના કાપડમાં ગુલાબનાં પાંચ ફૂલો,ચાંદીનો ટુકડો,થોડાક ચોખા અને ગોળ નાંખો ત્યારબાદ આ કાપડ બાંધો.તેમાં ૨૧ વખત ગાયત્રી મંત્રનો પાઠ પણ કરો અને આમ કરાવથી તમને ૧૦૦ % દેવામાંથી રાહત પણ મળશે. ૫) ચૈત્ર નવરાત્રીમાં કેળાના ઝાડની મૂળમાં ચોખા,રોલી,ફૂલો,પાણી વગેરે ચડાવો અને તેને તે જ ઝાડની થોડી મૂળ પણ લાવો અને ત્યારબાદ તેને નવરાત્રીના નવમી દિવસે તમારા ઘરના લોકરમાં મૂકી દો અને આપણી ધાર્મિક માન્યતા એવી છે કે,તે તમારી સંપત્તિમાં વધારો કરશે અને તમને દેવાથી છૂટકારો અપાવશે. ← ચમત્કારી શક્તિ ધરાવે છે માં નૈના દેવી તેમના દર્શન માત્રથી જ આંખોની તકલીફો દૂર થાય છે સુરત સિવિલ હોસ્પિટલમાં યજ્ઞ થયો, આર્ય સમાજના સભ્યોનો દાવો જાણો શું છે આખી વાત → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
દોસ્તો એરંડો એવો પાક છે જેની બધી જ વસ્તુઓ ઉપયોગમાં આવે છે. આયુર્વેદમાં ઔષધી તરીકે એરંડાના મૂળ છાલ તેના બિયા તેમજ તેલનો પણ વિવિધ સમસ્યાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. એરંડા સફેદ અને લાલ એમ બે પ્રકારના હોય છે. સફેદ એરંડો તીખો અને ગરમ હોય છે જ્યારે લાલ એરંડો તુરો તેમજ કડવું હોય છે. લાલ એરંડો વાયુ કફ દમ રક્ત દોષ ને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે સફેદ એરંડો કોડ પ્રમેય પિત્ત અને મેદને ઘટાડવામાં મદદ કરે છે. રાત્રે સુતા વખતે બે ચમચી એરંડિયું પીવાથી સવારે મળ સાફ આવે છે. એરંડિયા ને ગરમ દૂધ અથવા હૂંફાળા પાણી સાથે ઉમેરીને પીવું જોઈએ. એરંડિયું પીવાથી હરસ ની તકલીફમાં પણ રાહત થાય છે. જો પેટમાં વાયુ ભરાયો હોય અને દુખાવો થતો હોય તો તેમાં પણ એરંડિયું લાભ કરે છે. તેવામાં એરંડિયાને દૂધમાં ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. આ તકલીફમાં એક ગ્લાસ દૂધમાં બે ચમચી એરંડિયું ઉમેરવું. સાંધાનો દુખાવાની તકલીફ હોય કે સાંધામાં સોજો આવી ગયો હોય તો થોડું એરંડિયું અને સરસવનું તેલ બરાબર ગરમ કરી તેનાથી સાંધા પર માલિશ કરીને કપડું બાંધી દેવું જોઈએ. આ ઉપાય નિયમિત રીતે થોડા દિવસ કરવાથી સાંધાના દુખાવા અને સોજા દૂર થાય છે. પેટના કોઈ પણ પ્રકારના વિકાર હોય અથવા તો કમરનો દુખાવો રહેતો હોય તો એરંડિયાના 10 ગ્રામ બીજને વાટી તેમાં પા લીટર દૂધ અને તેનાથી અડધું પાણી ઉમેરીને બરાબર ઉકાળો. આ મિશ્રણ જ્યારે અડધું બચે ત્યારે તેમાં સાકર ઉમેરીને તેનું સેવન કરવું. શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને રક્ત વહેતું હોય તો તેમાં એરંડિયું લગાડીને પાટો બાંધી દેવાથી લોહી નીકળતું બંધ થાય છે. હરસ ના કારણે દુખાવો થતો હોય અથવા તો હરસ બહાર નીકળી ગયા હોય તો એરંડિયું લગાડવાથી તે સુકાઈ જાય છે. જે લોકોને વધારે કબજિયાત રહેતી હોય તેમણે એરંડિયાનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થઈ જાય છે અને હરસ ની તકલીફ રહેતી નથી. પાયોરી અને દૂર કરવા માટે પણ એરંડિયામાં થોડું કપૂર ઉમેરીને સવારે અને સાંજે પેઢા પર ઘસવાથી પાયોરીયા મટે છે. જો આંખમાં કોઈ વસ્તુ ગઈ હોય અને તેના કારણે ખટકો થતો હોય તો એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી તુરંત જ રાહત મળી જાય છે. ઘણા લોકોને એડી ખૂબ જ ફાટી જતી હોય છે તેવામાં પગને થોડીવાર ગરમ પાણીમાં રાખી બરાબર રીતે સાફ કરી પછી એરંડિયું લગાડી દેવું. તેનાથી તુરંત જ રાહત મળે છે. admin https://www.gujaratiayurvedic.com Related Articles આયુર્વેદ દુનિયા નાસ્તામાં ખાઈ લો આ બીજ, જિંદગીમાં ક્યારેય નહી વધે બ્લડ શુગર, ડાયાબિટીસ ભાગશે દૂર. Posted on November 24, 2022 Author admin સૂર્યમુખીના બીજ એ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. સૂર્યમુખી ના બીજનો ઉપયોગ ઘણા વર્ષોથી હેલ્થ માટે કરવામાં આવે છે. હેલ્થી રહેવા માટે તમે પણ સૂર્યમુખીના બીજને ડાયટમાં શામેલ કરી શકો છો. સૂર્યમુખીના બીજ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. આ બીજમાં જરૂરી ફેટી એસિડ, વિટામીન્સ અને મિનરલ્સના ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં […] આયુર્વેદ દુનિયા 18 વર્ષ પછી પણ 500% ઊંચાઈમાં થશે વધારો, ફક્ત આટલું કરી લ્યો. Posted on September 30, 2022 Author admin મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકોને ઊંચાઈ વધવાની સમસ્યા રહે છે. ઘણા લોકોને ઉંમર વધારે હોવા છતાં પણ તેમની ઊંચાઈ ઓછી હોય છે. મિત્રો કહેવાય છે કે 18 વર્ષ સુધી જેટલી ઊંચાઇ થાય ત્યાર પછી 18 વર્ષ પછી ઊંચાઈ વધતી નથી. પરંતુ, એવું કંઈ જ નથી 18 વર્ષ પછી પણ ઊંચાઈમાં વધારો થઈ શકે છે. મિત્રો […] આયુર્વેદ દુનિયા પેટની ગડબડને લીધે મોઢામાં પડી ગયા છે ચાંદા? તો બજારમાં વર્ષ દરમિયાન મળતું આ ફળ લાવીને ખાઈ લ્યો, 2થી 3 દિવસમાં મળી જશે આરામ. Posted on September 15, 2022 Author admin દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણે ખરાબ ભોજન કરીએ છીએ તો પેટમાં ગડબડ ઉત્પન્ન થતી હોય છે અને કબજિયાત, અપચો, ગેસ વગેરે જેવી સમસ્યાઓનું સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓને લીધે મોઢામાં ચાંદા પણ પડતા હોય છે, જે એકદમ પીડા દાયક હોય છે અને તમને ખાવામાં પણ તકલીફ પડે છે. જ્યારે એક વખત મોઢામાં ચાંદા […]
તમે તમારી કારની કીને Wallet એપમાં ઉમેરી શકો છો અને તમારી કારને લૉક કરવા, અનલૉક કરવા અને શરૂ કરવા માટે તમારા iPhone અથવા Apple વૉચનો ઉપયોગ કરી શકો છો. તમારા iPhone અથવા Apple Watch પર કારની કી ઉમેરવા અને તેનો ઉપયોગ કરવા માટે, તમારે આની જરૂર છે: એક સુસંગત કાર. તમારી કાર સુસંગત છે કે કેમ તે શોધવા માટે, ઉત્પાદક અથવા તમારી ડીલરશીપનો સંપર્ક કરો. … વાંચન ચાલુ રાખો "iPhone / Apple Watch પર તમારા Apple Wallet સાથે Apple Carkey નો ઉપયોગ કેવી રીતે કરવો" માર્ચ ૨૦, ૨૦૨૧ માં પોસ્ટસફરજનTags: એપલ, એપલ વૉલેટ, કારકી, કાર્પ્લે, વૉલેટપ્રતિક્રિયા આપો iPhone / Apple Watch પર તમારા Apple Wallet સાથે Apple Carkey નો ઉપયોગ કેવી રીતે કરવો ચાર્જિંગ કેસ વપરાશકર્તા માર્ગદર્શિકા સાથે Apple MV7N2 એરપોડ્સ Apple MV7N2 એરપોડ્સ ચાર્જિંગ કેસ સાથે અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરો એરપોડ્સ સાથે કેસ અને ઢાંકણ ખુલ્લું હોય ત્યાં સુધી બટન દબાવો જ્યાં સુધી પ્રકાશ ઝબકી ન જાય. પછી બ્લૂટૂથ સેટિંગ્સ પર જાઓ અને એરપોડ્સ પસંદ કરો. એરપોડ્સને નિયંત્રિત કરવા અથવા આગળ જવા માટે એરપોડ્સને બે વાર ટેપ કરો. ગીત વગાડવા, કૉલ કરવા અથવા દિશા-નિર્દેશો મેળવવા જેવી વસ્તુઓ કરવા માટે "હે સિરી" કહો. … વાંચન ચાલુ રાખો "ચાર્જિંગ કેસ વપરાશકર્તા માર્ગદર્શિકા સાથે એપલ MV7N2 એરપોડ્સ" ફેબ્રુઆરી 23, 2022 ફેબ્રુઆરી 24, 2022 માં પોસ્ટસફરજનTags: ચાર્જિંગ કેસ સાથે એરપોડ્સ, એપલ, ચાર્જિંગ કેસ, MV7N2, MV7N2 એરપોડ્સ ચાર્જિંગ કેસ સાથેપ્રતિક્રિયા આપો ચાર્જિંગ કેસ વપરાશકર્તા માર્ગદર્શિકા સાથે Apple MV7N2 એરપોડ્સ પર Apple AM03404787 AirPods 3GEN વપરાશકર્તા માર્ગદર્શિકા નવીનતમ સૉફ્ટવેર સાથે iPhone અથવા iPad સાથે કનેક્ટ કરવા માટે, પગલાં 1-2 અનુસરો. અન્ય તમામ ઉપકરણો માટે, આ બાજુની ચોથી પેનલ જુઓ. Bluetooth® ચાલુ કરો. Wi-Fi થી કનેક્ટ કરો અને Bluetooth ચાલુ કરો. એરપોડ્સને કનેક્ટ કરો. કેસ ખોલો અને સેટ કરવા માટે ઉપકરણની નજીક પકડી રાખો. Apple ઉપકરણો આપમેળે iCloud જોડીમાં સાઇન ઇન થાય છે. … વાંચન ચાલુ રાખો "Apple AM03404787 AirPods 3GEN વપરાશકર્તા માર્ગદર્શિકા" ફેબ્રુઆરી 23, 2022 ફેબ્રુઆરી 24, 2022 માં પોસ્ટસફરજનTags: એરપોડ્સ 3GEN, AM03404787, AM03404787 AirPods 3GEN, એપલપ્રતિક્રિયા આપો Apple AM03404787 AirPods 3GEN વપરાશકર્તા માર્ગદર્શિકા પર Apple iPhone 13 Pro સ્માર્ટફોન સૂચનાઓ યૂઝર મેન્યુઅલ iPhone વાપરતા પહેલા, review support.apple.com/guide/iphone પર iPhone વપરાશકર્તા માર્ગદર્શિકા. તમે માર્ગદર્શિકા (જ્યાં ઉપલબ્ધ હોય) ડાઉનલોડ કરવા માટે Apple Books નો પણ ઉપયોગ કરી શકો છો. ભવિષ્યના સંદર્ભ માટે દસ્તાવેજો જાળવી રાખો. સુરક્ષા અને હેન્ડલિંગ iPhone વપરાશકર્તા માર્ગદર્શિકામાં “સુરક્ષા, હેન્ડલિંગ અને સપોર્ટ” જુઓ. iPhone પર રેડિયો ફ્રીક્વન્સીના સંપર્કમાં, સેટિંગ્સ > સામાન્ય > કાનૂની પર જાઓ ... વાંચન ચાલુ રાખો "Apple iPhone 13 Pro સ્માર્ટફોન સૂચનાઓ" ફેબ્રુઆરી 7, 2022 ફેબ્રુઆરી 9, 2022 માં પોસ્ટસફરજનTags: એપલ, આઇફોન 13 પ્રો, iPhone 13 Pro સ્માર્ટફોન, સ્માર્ટફોનપ્રતિક્રિયા આપો Apple iPhone 13 Pro સ્માર્ટફોન સૂચનાઓ પર Apple iPhone 13 Pro Max સ્માર્ટફોન વપરાશકર્તા માર્ગદર્શિકા Apple iPhone 13 Pro Max Smartphone iPhone વાપરતા પહેલા, review support.apple.com/guide/iphone પર iPhone વપરાશકર્તા માર્ગદર્શિકા. તમે માર્ગદર્શિકા (જ્યાં ઉપલબ્ધ હોય) ડાઉનલોડ કરવા માટે Apple Books નો પણ ઉપયોગ કરી શકો છો. ભવિષ્યના સંદર્ભ માટે દસ્તાવેજો જાળવી રાખો. સુરક્ષા અને હેન્ડલિંગ iPhone વપરાશકર્તા માર્ગદર્શિકામાં “સુરક્ષા, હેન્ડલિંગ અને સપોર્ટ” જુઓ. આઇફોન પર રેડિયો ફ્રીક્વન્સીના સંપર્કમાં, સેટિંગ્સ પર જાઓ ... વાંચન ચાલુ રાખો "એપલ આઇફોન 13 પ્રો મેક્સ સ્માર્ટફોન વપરાશકર્તા માર્ગદર્શિકા" ફેબ્રુઆરી 7, 2022 ફેબ્રુઆરી 7, 2022 માં પોસ્ટસફરજનTags: 03404701B, એપલ, સેલ, સેલ ફોન, આઇફોન 13 પ્રો મેક્સ, iPhone 13 Pro Max સ્માર્ટફોન, મોબાઇલ, મોબાઇલ ફોન, ફોન, સ્માર્ટફોનપ્રતિક્રિયા આપો Apple iPhone 13 Pro Max સ્માર્ટફોન વપરાશકર્તા માર્ગદર્શિકા પર એપલ એરTag એપ્લિકેશન સૂચનાઓ © 2021 Apple Inc. સર્વાધિકાર આરક્ષિત. Bluetooth® શબ્દ ચિહ્ન અને લોગો એ Bluetooth SIG, Inc. ની માલિકીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને તેનો ઉપયોગ લાઇસન્સ હેઠળ થાય છે. કેલિફોર્નિયામાં એપલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ચીનમાં છપાયેલ. ZY602-05030-A નવીનતમ iOS અથવા iPadOS પર અપડેટ. Bluetooth® ચાલુ કરો, પછી ટેબ ખેંચો. ઓઆઈઓએસ અથવા આઈપેડઓએસ માટે અચ્યુઅલાઈઝ કરો. … વાંચન ચાલુ રાખો "એપલ એરTag એપ્લિકેશન સૂચનાઓ" જાન્યુઆરી ૫, ૨૦૨૧ જાન્યુઆરી ૫, ૨૦૨૧ માં પોસ્ટસફરજનTags: એરTag એપ્લિકેશન, એપલપ્રતિક્રિયા આપો એપલ એર પરTag એપ્લિકેશન સૂચનાઓ Apple WPC05-1MJNB વોચ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા Apple WPC05-1MJNB વોચ ચાર્જર પ્રિય ગ્રાહક આ ઉત્પાદન ખરીદવા બદલ તમારો આભાર. શ્રેષ્ઠ કામગીરી અને સલામતી માટે, કૃપા કરીને આ પ્રોડક્ટને કનેક્ટ કરતા, ઑપરેટ કરતા અથવા ઉપયોગ કરતા પહેલા આ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે આ માર્ગદર્શિકા રાખો. પરિચય આ ઉત્પાદન ઉચ્ચ-પ્રદર્શન વાયરલેસ ચાર્જર છે. આ ઉત્પાદન એપલ ઘડિયાળ માટે યોગ્ય છે, વાયરલેસ કનેક્ટ કરો ... વાંચન ચાલુ રાખો "એપલ WPC05-1MJNB વોચ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા" જાન્યુઆરી ૫, ૨૦૨૧ જાન્યુઆરી ૫, ૨૦૨૧ માં પોસ્ટસફરજનTags: A4X-WPC05-1MJNB, A4XWPC051MJNB, એપલ, વોચ ચાર્જર, WPC05-1MJNB, WPC051MJNBપ્રતિક્રિયા આપો Apple WPC05-1MJNB વોચ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા પર Apple Magsafe વાયરલેસ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા Apple Magsafe વાયરલેસ ચાર્જર પ્રિય ગ્રાહક આ ઉત્પાદન ખરીદવા બદલ તમારો આભાર. શ્રેષ્ઠ પ્રદર્શન અને સલામતી માટે, કૃપા કરીને આ પ્રોડક્ટને કનેક્ટ કરતા, ઑપરેટ કરતા અથવા તેનો ઉપયોગ કરતા પહેલા આ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે આ માર્ગદર્શિકા રાખો. પરિચય આ ઉત્પાદન ઉચ્ચ-પ્રદર્શન વાયરલેસ ચાર્જર છે. આ ઉત્પાદન એપલ આઇફોન માટે યોગ્ય છે, વાયરલેસને તેનાથી કનેક્ટ કરો… વાંચન ચાલુ રાખો "એપલ મેગસેફ વાયરલેસ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા" જાન્યુઆરી ૫, ૨૦૨૧ જાન્યુઆરી ૫, ૨૦૨૧ માં પોસ્ટસફરજનTags: એપલ, મેગસેફ, વાયરલેસ ચાર્જરપ્રતિક્રિયા આપો Apple Magsafe વાયરલેસ ચાર્જર વપરાશકર્તા માર્ગદર્શિકા પર Apple Pro ડિસ્પ્લે XDR રિસાયક્લિંગ સૂચનાઓ પ્રો ડિસ્પ્લે XDR રિસાયકલર માર્ગદર્શિકા © 2021 Apple Inc. સર્વાધિકાર આરક્ષિત. આ માર્ગદર્શિકા વિશે Apple Recycler Guides ઇલેક્ટ્રોનિક્સ રિસાયકલર્સને સંસાધનોની મહત્તમ પુનઃપ્રાપ્તિ માટે ઉત્પાદનોને કેવી રીતે સુરક્ષિત રીતે ડિસએસેમ્બલ કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. માર્ગદર્શિકાઓ પુનઃઉપયોગકર્તાઓને યોગ્ય સામગ્રી તરફ અપૂર્ણાંકને દિશામાન કરવામાં મદદ કરવા માટે સામગ્રીની રચના વિશે પગલું-દર-પગલાં સૂચનો અને માહિતી પ્રદાન કરે છે ... વાંચન ચાલુ રાખો "એપલ પ્રો ડિસ્પ્લે XDR રિસાયક્લિંગ સૂચનાઓ" નવેમ્બર 27, 2021 નવેમ્બર 28, 2021 માં પોસ્ટસફરજનTags: એપલ, ડિસ્પ્લે, પ્રો, રિસાયક્લિંગ, એક્સડીઆર1 ટિપ્પણી Apple Pro ડિસ્પ્લે XDR રિસાયક્લિંગ સૂચનાઓ પર એપલ ડિસ્પ્લે સૂચનાઓ માટે 011121 Applecare+ Apple માટે AppleCare+ AppleCare+ for Mac પ્રદર્શિત કરે છે કે ગ્રાહક અધિકારો આ યોજનાને કેવી રીતે અસર કરે છે આ યોજના દ્વારા આપવામાં આવેલ લાભો ગ્રાહક સુરક્ષા કાયદા અને નિયમો હેઠળ પૂરા પાડવામાં આવેલ તમામ અધિકારો અને ઉપાયો ઉપરાંત છે. આ યોજના કાયદાકીય વોરંટી હેઠળ ઉપાયો મેળવવાના અધિકાર સહિત, લાગુ પડતા ગ્રાહક કાયદા દ્વારા આપવામાં આવેલા અધિકારો સાથે પૂર્વગ્રહ રાખશે નહીં ... વાંચન ચાલુ રાખો "એપલ ડિસ્પ્લે સૂચનાઓ માટે 011121 Applecare+" નવેમ્બર 26, 2021 નવેમ્બર 29, 2021 માં પોસ્ટસફરજનTags: 011121, એપલ, એપલ ડિસ્પ્લે માટે Applecare, મેક માટે AppleCareપ્રતિક્રિયા આપો Apple ડિસ્પ્લે સૂચનાઓ માટે 011121 Applecare+ પર
ઈન્દોર: સિક્સ પેક એબ્સ માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે. ઈન્દોરમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. એક યુવકે સલમાન ખાન જેવી બોડી બનાવવાની ઈચ્છાથી ઘોડાને લગાવાનું ઈંજેક્શન લગાવી દીધુ હતું. એક દુકાનદારે તેને કહ્યું હતું કે, પ્રોટિન પાઉડરની સાથે સાથે આ ઈંજેક્શનથી તેની બોડીમાં ફેરફાર થશે. યુવકની બોડી તો સલમાન ખાન જેવી ન થઈ, પણ તેની તબિયત ચોક્કસથી ખરાબ થઈ ગઈ. શરીદમાં દુખાવો થવા લાગ્યો. લીવરમાં સોજો આવી ગયો. બાદમાં તેને ખબર પડી કે, તેણે જે ઈંજેક્શન લગાવ્યું છે તે ઘોડાને લગાવાનું ઈંજેકશન છે. આ પણ વાંચો: પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના આ મામલો ઈન્દોરના વિજય નગર વિસ્તારનો છે. છોડા બાંગડદા નિવાસી જય સિંહ બે મહિનાથી જીમમાં જઈ રહ્યો છે. તેણે ડોક્ટરની સલાહ વગર જ પ્રોટીન પાઉડર અને એક ઈંજેક્શન લગાવી લીધું હતું. જે બાદ તેની તબિયત ખરાબ થઈ. લીવરમાં સોજો આવી ગયો. આખા શરીરમાં ખાસ કરીને પેટમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે તે ડોક્ટર પાસે બતાવવા ગયો તો ખબર પડી કે, તેણે જે ઈંજેક્શન લીધું હતું કે ઘોડાને લગાવાનું હતું. આ મામલે વિજય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છએ. દુકાનદાર મોહિત આહૂજા વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી છે. જય સિંહનું કહેવુ છે કે, દુકાન સંચાલક મોહિત આહૂજાએ દાવો કર્યો હતો કે, પ્રોટીન પાઉડર અને ઈંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેન્જ થવા લાગશે. બે મહિના બાદ ફરક દેખાવા લાગશે. પહેલો ડોઝ લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઈ. પોલીસ હવે એ ચેક કરી રહી છે કે દુકાનદારે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઈંજેક્શન લગાવ્યા છે. તેના આધાર પર તેના પર કેસ નોંધાશે. Published by:Pravin Makwana First published: November 25, 2022, 11:16 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Body care, Crime news Source link Categories eye catcher Post navigation યે રીસ્તા ક્યાં કહેલાતા હૈ? વેજલપુર બેઠકના કટ્ટર વિરોધીઓની બેઠકનો ફોટો વાયરલ સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં સફાઈની કામગીરી ન થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય સામે ખતરો
તમારી ૧૫ વર્ષની દીકરી સ્કૂલેથી રડતી રડતી આવે છે અને ફરિયાદ કરે છે કે એના વર્ગમાં એની એક ફ્રૅન્ડ એને ખૂબ સતાવે છે. એનું દફતર રફેદફે કરી નાખે છે. એનો લંચ બૉકસ પડાવી લઇને એમાંનું ખાવાનું ઝાપટી જાય છે. ટીચર આગળ એની ખોટી ફરિયાદો કરે છે. કલાસની બીજી ફ્રૅન્ડ્‌સને એની વિરુદ્ધ ચઢાવીને મિત્રતા તોડાવી નાખે છે. કોઇને એની સાથે બોલવા દેતી નથી. એની ચીજવસ્તુઓ સંતાડી દે છે. એનાં કપડાં પર જાણીબૂઝીને કલર નાખીને એને પરેશાન કરે છે. ટૂંકમાં એ તમારી દીકરીને સતાવવાનો એકય મોકો છોડતી નથી. તમે શું કરશો? સ્કૂલમાં જઈને તમારી દીકરીના ક્લાસ ટીચર આગળ ફરિયાદ કરશો? આની વિરદ્ધ લેખિત કંપ્લેઇન કરશો? એ છોકરીના ઘરે જઇને એનાં માબાપ આગળ રાવ કરશો? તમારો દસમા ધોરણમાં ભણતો છોકરો આળસુ છે. એનામાં જવાબદારીનું જરાપણ ભાન નથી. એ પોતાનું કોઇ કમ જાતે કરવાની આદત ધરાવતો નથી. તમે રોજ શું કરશો? એની સ્કૂલ બેગ બરાબર છે કે નહીં એ દરરોજ ચેક કરી લેશો? એનો લંચ બોકસ તૈયાર કરી આપશો? એની વોટરબેગ ભરી આપશો? એના યુનિફોર્મને ઇસ્ત્રી કરી આપશો? એણે એનું હોમવર્ક કર્યું છે કે નહીં એ ચકાસી લેશો? રાત્રે સૂવા માટે એની પથારી તૈયાર કરી આપશો? એના બાથરૂમમાં સાબુ છે કે નહીં તે જોઇ લેશો? એની બધી ચીજવસ્તુઓ ઠેકાણે છે કે નહીં એની ખાતરી કરી લેશો? આઠમા ધોરણમાં ભણતા તમારા સંતાનને સ્કૂલમાં જ હોમવર્ક આપવામાં આવે છે એવી એની ફરિયાદ છે. હોમવર્ક કરીને એ બિચારું અધમૂવું થઇ જાય છે. હોમવર્ક પૂરું કરવા માટે એને ઘણી વાર મોડે સુધી ઉજાગરો કરવો પડતો હોય છે. તમે શું કરશો — એને એના હોમવર્કમાં મદદ કરશો? એની સ્કૂલમાં જઇને એના ટીચર્સ સાથે લડી આવશો? પ્રિન્સિપાલને કાને વાત નાખશો? હોમવર્ક પૂરું ન થયું હોય તો એના ટીચર પર ભલામણની ચિઠ્ઠી લખી આપશો? તમારા ટીનેજને ખાવાપીવાના ખૂબ જ તીવ્ર ગમા—અણગમા છે. દૂધ, શાકભાજી, કઠોળ, ભાખરી — રોટલી અને ભાત તો એને ભાવતાં જ નથી. ફાસ્ટ ફૂડનો તો એને ખૂબ જ ચટકો હોય છે. મા તરીકે તમારી જવાબદારી તમે શી રીતે પૂરી કરશો — એને રોજ મનગમતી વાનગીઓ બનાવી આપશો? ઘરનું ખાવાનું ન જ ખાય તો તમે એને બજારમાંથી મેગી કે ટોપ રેમનની નૂડલ્સ ખરીદી લાવીને પેટ ભરવાની છૂટ આપશો? રાંધેલું અન્ન ન જ ભાવે તો છેવટે ભૂખ્યું સૂઇ જવાની છૂટ આપશો? એ ડાઇનિંગ ટેબલ પર બેસે તે પહેલાં એની થાળી પીરસી આપશો? એની બોર્ડની પરીક્ષાઓ આવી છે. તમે એની સાથે રાત્રે ઉજાગરા કરીને એને સાથ આપશો?રાત્રે એને જોઈએ તે ખાવાનું અને માગે તો ચા કોફી ગમે તે સમયે તૈયાર કરી આપશો? એ કહે તે ટાઇમે એને ઉઠાડવા માટે એલાર્મ મૂકીને સૂઈ જશો? એની પરીક્ષાઓ ચાલે એટલા દિવસ તમારી ઓફિસમાં રજા મૂકી દેશો? એને એની પરીક્ષાના સ્થાન સુધી લઇ જવા — લાવવા માટે તમારા સમયની કુરબાની આપશો? એ પેપર પૂરું કરીને બહાર આવે ત્યારે એને આવકારવા તલપાપડ બનીને એના પરીક્ષાખંડનાં બારણાં તાકયા કરશો? ઘરેથી પાથરણાં લઇને, એ પેપર પૂરું કરીને બહાર આવે ત્યાં સુધી ઊભડક્ જીવે સ્કૂલની બહાર બેસી રહેશો? એનું પેપર ખરાબ ગયું હોય તો એને આશ્વાસન આપશો? જો એ ફરિયાદ કરે કે પ્રશ્નપત્ર ખૂબ જ લાંબું હતું તો પેપર સેટરને ગાળ દેશો? સિસ્ટમને દોષ દેશો? આ તો થોડા નમૂનાના પ્રશ્નો છે. આવા બીજા ઘણા સવાલો અને સંજોગો ઉમેરી શકાય છે. દરેક માબાપ પોતાના બાળકને ચાહતા જ હોય છે. એમાં કોઇ શંકા નથી. એનું જીવન સરળ બને, એની તકલીફો ઓછી થાય, એને કોઇ વાતે પીડા ન થાય, એનું સારામાં સારી પેઠે રક્ષણ થાય, એ જોવું એમની ફરજ છે. બધાં જ માબાપ પોતાનાં સંતાનો માટે ફૂલોનો માર્ગ બનાવવા ઇચ્છતાં હોય છે. આપણને એમ થાય કે આટલું તો આપણે એમના માટે કરવું જ પડે. આ તો આપણી ફરજ છે. આ કુદરતી પણ છે. સવાલ એ છે કે આમાં આપણાં સંતાનોનું ભલું છે ખરું? એ હવે બાળક નથી રહ્યું ! બાળક હોય ત્યાં સુધી બરાબર, પણ એક વખત એ બાળપણનો ઉંબરો મૂકે અને કિશોરાવસ્થામાં પગ મૂકે પછી આપણું આ પ્રકારના વર્તન—વલણથી એની જિંદગીની કેળવણીમાં કચાશ રહી જવા સંભવ છે. હવે એ કંઇ બે—પાંચ વર્ષનો કીકો નથી કે તમે એને ડાયપર બદલી આપો, નવરાવી આપો, શરીર લૂછી આપો, એના કપડાં બદલાવી આપો, અને એના મોંમાં કોળિયા પણ ભરાવો! તરુણ સંતાન તો હવે પુખ્ત બનવા જઇ રહ્યું છે. આ એનો ઈન્ટર્નશીપનો — એટલે કે જિંદગીની ટ્રેનિંગનો સમય છે. એને આત્મનિર્ભર બનવા દો. એનું સઘળું કમ એની જાતે કરવા દો. જવાબદારીના પાઠ શીખવા દો. થોડીઘણી તકલીફો ઉઠાવવા દો. એની જિંદગીની સમસ્યાઓ એને એની જાતે સમજવા દો, ઉકેલવા દો. જરૂર પડશે તો એ તમારી મદદ માગશે. એ પાણી માંગે તો એના માટે દૂધની કોથળી હાજર ન કરી દેશો. સ્કૂલમાં એના માટે લડવા ન પહોંચી જશો. એના વતી એની જિંદગીનો રસ્તો તૈયાર ન કરી આપશો કે ન એ રસ્તા પર એના વતી ચાલી પણ આપશો. આમ કરવામાં તો એનો જીવન વિકસ રુંધાશે. એ પાંગળું બની જશે. આજે આપણે આમ કરીએ છીએ કેમ કે આપણી પોતાની અંદર ધીરજનો અભાવ છે. આપણે કદાચ સમય બચાવવા જઈએ છીએ. જો બધું એના પર છોડી દઈએ તો સમય અને શકિતનો વ્યય થાય એ આપણને પસંદ નથી. એ ભૂલો કરે તે આપણને પરવડે તેમ નથી. પણ પાયાની વાત એ છે કે એની જિંદગીની મજલ એણે જાતે કાપવાની છે. આપણું — માબાપનું — આ કામ નથી. જે માબાપ આવું કરે છે એ પોતાના સંતાનની ભાવી જિંદગી માટે આપત્તિઓ પેદા કરી આપે છે. આજે આપણા ઘરમાં આપણે એને સંપૂર્ણ સુરક્ષિત રાખીએ છીએ. પણ ઘરનો ઊંબરો છોડશે ત્યારે એને આવું સુંવાળું વાતાવરણ મળવાનું નથી. માબાપનો ખોળો એને ઘરની બહાર કયાંય મળવાનો નથી. જ્યારે એને જગતની વાસ્તવિકતાઓનો સામનો કરવાનો આવશે ત્યારે જ ખરી મુશ્કેલી ઊભી થશે. ઘરમાં છે ત્યાં સુધી તમે એમ કહેશો કે છોકરી ભણે છે તો ભણવા દો. એની પાસે ઘરકામ શા માટે કરાવવું જોઈએ? પણ પરણીને સાસરે જશે ત્યારે એનાં સાસુ — સસરા એની સાથે એનાં માબાપ જેવું કૂણું વલણ ધારણ નહીં કરે. ઓફિસમાં કામ કરશે ત્યારે એના બોસ પપ્પા જેવા નહીં હોય. મમ્મી—પપ્પાએ લાડકોડથી કરેલા ઉછેરને લીધે કડવા વેણ સાંભળવાની અને ટીકા સહન કરવાની એની ક્ષમતા નહીં કેળવાય. ઘરમાં બધું જ તૈયાર મળ્યું હોય ત્યારે કયાંય મહેનત કરવામાં એનાં મોતિયા મરી જશે. આવું બધું બનશે ત્યારે મમ્મી કે પપ્પા પરિસ્થિતિને સંભાળવા પાસે આવીને નહિ ઊભી શકે. માબાપનો આજનો ટૂંકી દૃષ્ટિનો ઉછેર આગળ ઉપર એના માટે કેટકેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે એનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. જો તમે એને આત્મનિર્ભર અને ક્ષમતાવાન બનાવવા ઇચ્છતાં હો તો આજે એને એનું કામ જાતે કરવા દો. ભણવા સિવાયની બીજી બાબતોમાં પણ એને તાલીમ આપો. કેવળ ભણીને સારામાં સારી ડિગ્રી સાથે બહાર નીકળવાથી જીવનમાં સફળતા અને સુખની ખાતરી આપી શકાતી નથી. ભણવા સિવાય એણે બીજાં પણ અનેક જીવનલક્ષી કૌશલ્યો શીખવાં જરૂરી છે. સ્કૂલ અને કોલેજ આ કમગીરી નહીં કરે; માબાપનું એ કામ છે. જો આપણે એના માટે આ બધું કરતાં રહીએ તો એને આની ટેવ નહીં પડે. એને બદલે આપણે એને સખત પરિશ્રમ કરવાની આદત પાડીએ. જો આજે આપણે એની જિંદગી સરળ બનાવવા જઈએ તો એની આવતી કાલ માટે મુસીબત ઊભી કરી આપીશું. એના વતી બધી જ મહેનત આપણે કરતા રહીએ એ પ્રકારના ઉછેરનો દૃષ્ટિકેણ તો ખામી ધરાવે છે. આ રીતે એ જીવનભર કદી જવાબદારી, શિસ્ત અને નિર્ણયશકિત કેળવી જ ન શકે. એને એના કૃત્ય અને પરિણામની વચ્ચેનો સંબંધ જોવાની ટેવ જ નહીં પડે. એને પોતાના વર્તન અને એનાં પરિણામની વચ્ચેનો સંબંધ જોતા શીખવો મોટા ભાગનાં તરુણોની માનસિકતા પરિણામો અને જવાબદારીઓથી છટકવાની રહે છે. કેમ કે એ રીતે એમનો ઉછેર થાય છે. એ કદી એમના વર્તન (હું જે કરું છું) અને એના પરિણામ (જેનું ફળ મારે ભોગવવું પડે છે) — આ બેની વચ્ચે સંબંધ જોડતાં નથી. ઉદાહરણ તરીકે, “અવિચારીપણે વાહન ચલાવવાથી અકસ્માત થયો અને એને લીધે મારો પગ ભાંગ્યો” એવું કબૂલ કરવાને બદલે એ એમ કહીને પોતાનો બચાવ કરી લેશે કે રસ્તામાં કૂતરું આવી ગયું”, “એક ઘરડા કાકા રસ્તાની વચ્ચે આવી ગયા એમને બચાવવા ગયો ને એકિસડન્ટ થઇ ગયો.” આવી માનસિકતાથી જીવવાને લીધે એ પોતાની કાર્યશકિતમાં વિશ્વાસ ખોઈ બેસે છે અને નસીબમાં માનતાં થઈ જાય છે. લાચારી ભોગવતાં થઈ જાય છે. પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષ દેતાં થઈ જાય છે. જેમ કે પરીક્ષામાં નબળું પરિણામ આવે તો પેપર અઘરું હતું, કોર્સ બહારના પ્રશ્નો હતા, ટીચર બરાબર ભણાવતા નથી, આપણી એજ્યુકેશન સિસ્ટમ જ બરાબર નહોતી, લાગવગ ઘણી ચાલે છે, વગેરે અનેક બહાનાં કાઢશે, પણ “મારી તૈયારી જ બરાબર નહોતી” એવો એ સ્વીકાર નહીં કરે! માબાપ જ એમની આ માનસિકતાને પોષતાં હોય છે. આપણા જીવનમાં ક્ંઈપણ ખરાબી થાય તો આપણે નસીબનો વાંક કાઢીએ છીએ. સિસ્ટમની ખોડ કાઢીએ છીએ. બીજાઓની ઊણપ જોઈએ છીએ. પણ આપણી પોતાની જવાબદારી એમાં જોવા ટેવાયેલાં નથી. આ ખામી આપણા ઉછેરમાંથી આપણી અંદર ઘર કરી જાય છે. યુવાનીના ઘડતર કાળમાં આપણી જે માનસિકતા કેળવાય છે એ પછીની જિંદગી જીવવા માટેનું ભાથું બની જતી હોય છે. એના બદલે તરુણોને એમના વર્તન અને પરિણામની વચ્ચે સંબંધ જોતાં શીખવો. આનાથી એમનો એમની જિંદગી પર કાબૂ આવે છે. એ પ્રારબ્ધવાદી મટીને પુરુષાર્થવાદી બને છે. મહેનત કરવાથી અને કળજી રાખીને જીવવાથી સારું પરિણામ આવે છે અને બેદરકારીથી વર્તવાથી તેમ જ આળસુ બની રહેવાથી માઠું ફળ નીપજે છે. વળી બીજાના ભરોસે બેસી રહેવામાં ભલીવાર નથી. આ તથ્યો જેટલાં વહેલાં એમના શીખવામાં જાણવામાં આવે એટલું સારું છે. સરવાળે તો દરેક જણે પોતાની જિંદગી પોતે જાતે જ જીવવાની છે અને પોતાનું યુદ્ધ જાતે જ લડવાનું છે. કોઇ બીજું આ કરી શકતું નથી. માબાપે સંતાન માટે આમ શા માટે કરવું જોઈએ? દરેક યુવાને એ જીવનમૂલ્ય શીખવું જોઇએ કે “હું પુરુષાર્થથી મારા જીવનમાં શુભ ફળ ઉત્પન્ન કરી શકું છું. મારી જ ગફલતથી આપત્તિ પેદા થાય છે. આ સઘળાનો આધાર મારા પર છે. હું મારા સુખ અને સફળતા માટે જવાબદાર છું. હું જ મારો ભાગ્ય નિર્માતા છું.” એને પાંગળું ન બનાવશો દરેક માબાપ એના સંતાનનું કઠણાઈ સામે રક્ષણ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. કંઈપણ થાય તો તરત જ એ 4ઢાલ અને છત્ર લઈને ઊભાં થઈ જાય છે. એને કશી તકલીફ પડવા દેતાં નથી. આ સ્વાભાવિક પણ છે, પણ તે બાળકના હિતમાં નથી. એને ભૂખ લાગે એ પહેલાં તમે એના મોંમાં કોળિયો ભરી દો. એ માગે એ પહેલાં એને કપડાં ખરીદી આપો. એની જરૂરિયાત કરતાં વધારે પોકેટ મની આપી દો. “એની સલામતી માટે જરૂરી છે” એમ કહીને એને મોંઘાદાટ મોબાઈલ લઈ આપો. “ટયુશનની દોડાદોડ કરીને થાકી જશે” એમ કહીને એને સ્કૂટી કે એક્ટિવા લઈ દો. “ખાશે નહીં તો માંદો પડશે અને ભણશે શી રીતે?” એમ માનીને એ જ્યાં પણ જાય ત્યાં આખેઆખું રસોડું એની સાથે લઈને ફરશો. આ રીતે તો એની દયા ખાઈ—ખાઈને તમે એને પાંગળું બનાવી દેશો. નાનું હોય ત્યારે આપણે એને કપડાં અને રમકડાંમાં મહાલતાં શીખવીએ છીએ અને મોટું થાય ત્યારે એને જવાબદારીનું ભાન આવે તે પહેલાં તો મોબાઈલ અને ટૂ વ્હીલર વાપરતાં કરી દઈએ છીએ. પરિણામે એ એવું માનતું થઈ જાય છે કે સુખ પૈસામાંથી આવે છે કે એકમેકથી ચડિયાતી ચીજવસ્તુઓ પાસે હોય તો જ મળી શકે છે. ખરેખર આવું નથી એની આપણને પણ ખબર છે અને છતાં આપણાં સંતાનોને અનેક મોંધીદાટ ચીજવસ્તુઓ ખરીદી આપીને આપણે એમને પણ ભૌતિકવાદી અને ઉપભોક્તાવાદી બનાવી દઈએ છીએ. આપણે જ એમને પૈસા અને ચીજવસ્તુઓની છોળ વચ્ચે જીવતાં કર્યાં, જિંદગી એમના માટે ખૂબ જ આસાન કરી મૂકી અને એક એવા ભ્રમક જગતનું ચિત્ર એમના મનમાં ખડું કર્યું છે કે જ્યાં પૈસાથી બધું જ ખરીદી શકાય છે એવી જુઠ્ઠી માન્યતા એમના મનમાં પોષી. આપણે જ નાણાંની છોળથી એમને માટે પરીક્ષાના પેપરો અને પરિણામ ખરીદી આપીએ છીએ, વાહન ચલાવતાં એનાથી કોઈ ગુનો થઈ જાય તો ટ્રાફિક પોલીસને લાંચ આપીને એમને બચાવી લઈએ છીએ, ગંભીર અપરાધ કરે તો આપણી સઘળી વગ વાપરીને એમને છોડાવી આવીએ છીએ, એમના જીવનમાં કોઈ આપત્તિ આવી પડે તો એમાંથી છૂટવા માટે એમને જાતે તાર્કિક રસ્તો કાઢતાં શીખવવાને બદલે વ્રતઉપવાસ અને બાધાઆખડીઓનો આશરો લેતાં હોઈએ છીએ. જીવનમાં સફળતા અને સુખ માટે કોઈ શોટૅકટ હોતો નથી એની આપણને ખુદને ખબર છે અને છતાં એમના માટે આપણે આપણી બધી જ નીતિઓને નેવે મૂકીને ચાલીએ છીએ. એક બાજુ આપણે એમને સખત પરિશ્રમ કરવાનો અને નીતિના માર્ગે ચાલવાનો ઉપદેશ આપીએ છીએ અને બીજી બાજુ આપણે જ એમના માટે જાહોજલાલીનો એવો માહોલ ઊભો કરી દઈએ છીએ કે જેના માટે એમને લગીરે મહેનત કરવી પડતી નથી. સંતાનોની જરૂરિયાતો પૂરી કરવામાં કશું ખોટું નથી. પણ એ જે માગે કે ઇચ્છે એ બધું જ એમને લઈ દેવું કંઈ જરૂરી હોતું નથી. એમને જરૂરિયાત અને ભોગવિલાસની વચ્ચેનો તફાવત નક્કી કરતાં આવડવું જોઈએ. દસમા અને બારમા ધોરણમાં — કે પછી કોલેજમાં — ભણતા છોકરા માટે મોબાઈલ જરૂરિયાતની ચીજ નથી જ. અને છતાં આપણે એક બાજુ હોંશે હોંશે એને એ લઈ આપીએ છીએ અને બીજી બાજુ એ એનો દુરુપયોગ કરે છે એવી ફરિયાદ પણ કરીએ છીએ. આપણે જ એને બગાડનારાં છીએ. એક વાત યાદ રાખીએ કે એને જે ચીજની જરૂર નથી હોતી તે જો એને લઈ આપીશું તો તે આપણા માટે જ માથાનો દુઃખાવો બની જશે. ખેદની વાત એ છે કે માબાપ જ નક્કી કરી શકતાં નથી કે એમનાં સંતાનને શાની જરૂર છે અને કઈ ચીજવસ્તુઓ એને માટે કેવળ મોજમજાનું સાધન છે? એની જરૂરિયાતથી વધારે કોઈ ચીજ એની પાસે જમા થઈ ગઈ હોય તો એ પણ પછી તો લક્ઝરી બની જાય છે. એ પહેરી શકે એનાથી વધારે કપડાં એના વોર્ડરોબમાં જમા થઈ ગયાં છે? તમે એને કેટલા પોકેટ મની આપો છો — અને સામે પક્ષે એની રોજિંદી જરૂરિયાત કેટલી હોય છે? એ છેલ્લામાં છેલ્લા મોડેલનો મોબાઈલ ફોન કે નવામાં નવું અમુક ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ આપવા માટે તમારી આગળ જીદ કરે છે? એના કોઈ ફ્રેન્ડ પાસે છે માટે એને અમુક વસ્તુ જોઈએ છે ને જોઈએ જ છે, એવી એની મમત હોય છે? તમે એને જે પણ ચીજવસ્તુ લઈ આપો છો એ બદલ એ તમારો આભાર માને છે કે પછી એને એ પોતાનો અધિકાર સમજીને ચાલતો હોય છે? આ બધા મુદ્દાઓ પર આપણે સ્થિર બુદ્ધિથી વિચાર કરવો જરૂરી છે. થોડા નિયમો તરુણ વયનાં સંતાનની કોઈપણ માંગણી સંતોષતી વેળાએ આપણે અને એણે કેટલીક આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવું જરૂરી છેઃ ૧. તમને પરવડતી હોય તો પણ એને મોંઘામાં મોંઘી કે સૌથી લેટેસ્ટ વસ્તુ લઈ આપવી જરૂરી નથી. ૨. કોઈપણ માંગણી પૂરી કરવા માટે અમુક વખત એને રાહ જોતાં શીખવવું જોઈએ, તરત જ એ પૂરી કરવી કંઈ જરૂરી નથી. ૩. પોતાની કોઈપણ માંગણી પૂરી કરાવવા માટે એ જીદ કે ત્રાગાંનો માર્ગ નહીં લે. એને બદલે એ મમ્મી—પપ્પા સાથે બેસીને પરસ્પર ચર્ચા—વિચારણા દ્વારા જ રસ્તો કાઢે એવો આગ્રહ રાખીએ. ૪. અમુક વસ્તુ મેળવવા માટે એણે અમુક નિશ્ચિત ક્રેડિટ એકઠી કરવી પડે એવો એક નિયમ કરો. દાખલા તરીકે, મોબાઈલ ફોન લેવો હોય તો એણે પરીક્ષામાં નક્કી કરેલું પરિણામ લાવીને પોતાની જાતને પુરવાર કરી બતાવવી પડશે. મિત્રો સાથે બર્થ ડે ઊજવવાની એની રજૂઆત હોય તો એ માટે ઘરમાં અને કૌટુંબિક અમુક કામોમાં નિયમિત રીતે મદદ કરવાની રહેશે, અથવા સોંપવામાં આવતી કેટલીક જવાબદારીઓ પાર પાડવાની રહેશે. એ જેટલા રિવોર્ડ પોઈન્ટ્‌સ એકત્ર કરશે એ અનુસારની જ ચીજવસ્તુઓ મેળવવા માટેનો હકદાર બનશે. કેવળ અધિકારના નાતે એને કોઈ ચીજ નહીં જ મળે. ૫. પોતાની ઇચ્છાઓ અને માંગણીઓ પૂરી કરાવવાની સાથે એણે જબાવદારીની ભાવનાથી પણ વર્તવાનું રહેશે એવો આગ્રહ રાખવો જરૂરી છે. નવું વાહન લઈ આપીએ તો ટ્રાફિકના નિયમોને અનુસરીને તે ચલાવવું, એની વખતોવખત જાળવણી કરવી, વખતોવખત પેટ્રોલ—હવા ઈત્યાદિ ભરાવવાની એની જવાબદારી રહેશે, એવી એની સાથે અગાઉથી શરત કરીને ચાલવું ઉપયોગી થઈ પડશે. ૬. એની ચાલાકીનો તમે ભોગ ન બની બેસો એની કાળજી રાખશો. ઘણી વાર મમ્મી કે પપ્પા બેમાંથી કોઈ એક જો એને જોઈતી ચીજ લઈ આપવા માટે નન્નો ભણશે તો એ બીજા પાલકની પટ્ટી પાડીને પોતાની ઇચ્છા પૂરી કરવાનો માર્ગ લેશે. એને એની આ યુક્તિમાં ફાવવા નહીં દેવાની માબાપ તરીકે સતત ચીવટ રાખવી જરૂરી છે. ૭. એને કાનૂનનો આદર કરવાનું ખાસ શીખવશો. જો કાયદેસરનું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની એની પાત્રતા ન થઈ હોય તો એને વાહન ન લઈ અપાય. ટ્રાફિકના ગુનામાં પકડાય તો પોલીસને લાંચ આપીને એને છોડાવાય નહીં. ૮. એ શહેર અને દેશનો ઉત્તમ નાગરિક બને એવી એને તાલીમ આપીએ. સ્વચ્છતા જાળવવી, શિસ્તનું અને કાયદા—કાનૂનનું પાલન કરવું, નિયમોનો આદર કરવો, અન્યની જરૂરિયાતને પ્રાથમિકતા આપવી, વૃદ્ધો અને બાળકોને રક્ષણ આપવું, જરૂરિયાતમંદોની સેવા કરવી, પાણી અને પર્યાવરણનું જતન કરવું, વગેરે બાબતોની તાલીમ યુવાનીનાં વર્ષો દરમિયાન થવી જોઈએ. એમને સાચી રીતે વિકસવા દો. એમને જિંદગી અને જગતની ઊંચી ઊડાણ કરવા દો. એમનું જીવન સરળ બનાવીને એમને પાંગળાં કદી ન બનાવશો.
દિવાળીની રજાઓ દરમ્યાન રાજસ્થાન, ગોવા, ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર નજર દોડાવતા ફરવાના શોખીનો : સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, જૂનાગઢ (રોપ-વે) તથા દ્વારકા તરફ પણ પ્રવાસીઓનો ઝોકઃ દ્વારકામાં તો અમેરિકન ચેઇન 'હેવથોન બાય વિન્ધમ' ફાઇવસ્ટાર હોટલ શરૂ થઇ : દિવાળી દરમ્યાન પેક : અબ્રોડ ડેસ્ટીનેશન્સમાં આ વખતે દુબઇ જઇ શકાય છે પરંતુ ત્યાંના લોકલ નિયંત્રણોને કારણે લોકો હજુ � રાજકોટ તા. ર : ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા નવેક મહિનાથી હાહાકાર મચાવનાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ લોકોની લાઇફસ્ટાઇલમાં આમૂલ પરીવર્તન લાવી દીધું છે.દરેક માણસને કંઇને કંઇક નવો અનુભવ થઇ રહ્યો છે . સમાજના મોટાભાગના તમામ ક્ષેત્રો ઉપર કોરોનાએ અસર કરી છે. ભારતના GDP માં મહત્વનો ફાળો આપનાર પ્રવાસન ઉદ્યોગ પણ મરણ પથારીએ ચાલ્યો ગયો હતો. વર્ષમાં બે-ત્રણ વખત ફરવા જતા સહેલાણીઓ પણ કોરોના, લોકડાઉન, અનલોક વિગેરે દરમ્યાન અકળાઇ ઉઠયા હતા. હવે અનલોકની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર દરમ્યાન સરકાર દ્વારા ઉતરોતર છુટછાટો આપવામાં આવી રહી છે અને બસ,ટ્રેન, ટ્રાવેલ્સ, પ્લેન સહિતના આવાગમનના સાધનો ભારતમાં શરૂ થઇ રહ્યા છે ત્યારે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ પણ ધીમે-ધીમે ગતિ પકડી રહી છે. આગામી પંદર દિવસોમાં દિવાળીની રજાઓ અને તહેવારો આવી રહ્યા છે ત્યારે કોરોનાને ભૂલીને સહેલાણીઓ ફરવા જવા માટે ઉતાવળા થયા હોવાનું અને છેલ્લા પાંચેક દિવસથી પ્રમાણમાં નજીક આવેલ ફરવાના સ્થળોનું બુકીંગ તથા ઇન્કવાયરી શરૂ થયું હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી, દિપકભાઇ કારીયા, જીતુભાઇ વ્યાસ, સમીરભાઇ કારીયા વિગેરે જણાવી રહ્યા છે. રાજસ્થાનમાં આવેલ ઉદયપુર, કુંબલગઢ તથા માઉન્ટઆબુ જેવા ડેસ્ટીનેશન્સ માટે હાલમાં ઘણી ઇન્કવાયરી છે. ઉપરાંત ત્યાંના બુકીંગ પણ થઇ રહ્યા છે. ઉદયપુરના બે રાત્રી ત્રણ દિવસના થ્રી સ્ટારથી ફાઇવસ્ટાર હોટલના કપલ પેકેજ (બ્રેકફાસ્ટ-ડીનર સાથે) ૧૦ હજારથી ૩પ હજાર સુધીના હોવાનું જાણવા મળે છે. એ જ રીતે કુંબલગઢના બે રાત્રી ત્રણ દિવસના હોટલની કેટેગરીને અનુરૂપ પેકેજ (બ્રેકફાસ્ટ-ડીનર સાથે) ૧૧ હજારથી રપ હજાર સુધી બોલાઇ રહ્યા છે. માઉન્ટ આબુમાં પણ દિવાળી દરમ્યાન ઘણો ટ્રાફીક રહેવાની ધારણા છે. જો કે અમદાવાદ, બરોડા, સુરત જેવા સેન્ટર્સ ઉપરથી તો રાજસ્થાન નજીક પડતું હોવાને કારણે તથા સેલ્ફ ડ્રાઇવિંગથી જઇ શકાતુ હોવાથી રાજસ્થાન છેલ્લા દોઢ-બે મહિનાથી લોકો જઇ રહ્યા છે. રાજસ્થાનના જોધપુર અને જેસલમેર માટે પ્રમાણમાં ઓછી ઇન્કવાયરી અને બુકીંગ થઇ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજસ્થાનમાં તો વર્ષોથી ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઇઝરાયલ, સ્પેન, એમેરિકા, બ્રિટન વિગેરે દેશોમાંથી અવિરત પ્રવાસીઓ આવી રહ્યા છે. ભારતના મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, પશ્ચિમ બંગાળ વિગેરે રાજયોમાંથી પણ પુષ્કળ પ્રવાસીઓ દર વર્ષે રાજસ્થાન ફરવા માટે આવે છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ર૦ર૦ થી ધીમે-ધીમે પ્રવાસીઓની સંખ્યા રાજસ્થાનના બિકાનેર સહિતના સ્થળો ઉપર વધી રહી હોવાનું પ્રવાસન અધિકારી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ કહી રહ્યા છે. બિકાનેર ખાતે ઓગસ્ટ ર૦ર૦માં ર૪ વિદેશી સહિત ર૩૧૬ તથા સપ્ટેમ્બર ર૦ર૦ માં ૧૪ ફોરેનર્સ સહિત ૪રપ૪ સહેલાણીઓ આવ્યા હતા. કોર્પોરેટર ગ્રુપ પણ રાજસ્થાનના બિકાનેર સહિતના સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. હજુ આગામી ડીસેમ્બર - જાન્યુઆરી મહિનામાં રાજસ્થાનના ટુરીઝમને ઘણો વધારે વેગ મળવતાની (પીકટાઇમ) આશા છે. શ્રીનાથદ્વારા (શ્રીનાથજી) જઇને શ્રીજી બાવાના આશીર્વાદ લેવા માટે પણ લોકો ઉત્સુક છે. મંદિર કયારે ખૂલે તે ઉપર પરિબળો નિર્ભર છે. દિવાળીની રજાઓ દરમ્યાન હાલમાં ગોવા માટે પણ સારી એવી ઇન્કવાયરી તથા બુકીંગ આવી રહ્યાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. ગોવાની ઘણી બધી હોટલ્સમાં ગયા વર્ષના પ્રમાણમાં આ વખતે ૩૦ થી ૩પ ટકા જેટલું ડીસ્કાઉન્ટ ચાલી રહ્યાનું જાણવા મળે છે. ગોવા માટે આવવા-જવાની ટીકીટ હોટલ પેકેજમાં ઇન્કલુડ નથી થતી. હાલમાં અમદાવાદ-ગોવા રીટર્ન ટીકીટ ૭ થી ૧ર હજાર આસપાસ મળી રહી છે. ગોવા મોટેભાગે ત્રણ રાત્રીના કપલ પેકેજ ચાલી રહ્યા છે. થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર એમ હોટલની કેટેગરી પ્રમાણે એક રાત્રીના ૭ થી ર૦ હજાર રૂપિયાના પેકેજ ગોવા ખાતે ચાલી રહ્યાનું ટ્રાવેલ માર્કેટમાંથી જાણવા મળે છે. ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર પણ દિવાળીની રજાઓ દરમ્યાન પ્રવાસીઓનો ઘસારો રહેશે. સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા) ખાતે જવા માટે લોકો રીતસર દોટ મૂકી રહ્યા છે. તો સાથે - સાથે સાસણગીર, જુનાગઢ, દ્વારકા તથા સોમનાથ તરફ પણ ઘણો ટ્રાફીક જોવાશે. જુનાગઢમાં તાજેતરમાં જ એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપ-વેનું ડીજીટલી ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં થયું છે. આ રોપ-વે પણ આકર્ષનું કેન્દ્ર બન્યો છે. ઉપરાંત સાસણગીર માટે પણ અત્યારથી બુકીંગ શરૂ થઇ ગયું હોવાનું જાણવા મળે છે. ત્યાંની હોટલ-રીસોર્ટ વિગેરે ફુલ થવા માંડયા છે. હોટલ તથા રીસોર્ટની કેટેગરી પ્રમાણે રેઇટ જોવા મળી રહ્યા છે. બે રાત્રીના ૬ થી ૧પ હજાર રૂપિયના પેકેજ મળી રહ્યા છે. સાસણ ખાતેના સાવજ-ફર્ન સહિતના હોટલ - રીસોર્ટ હાલમાં પેક થઇ ગયાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. દ્વારકામાં તાજેતરમાં અમેરિકન ચેઇનમાં સામેલ ફાઇવસ્ટાર રીસોર્ટ - હોટલ 'હેવથોન બાય વિન્ધમ' પણ બનેલ છે. ફુલ ફેસેલિટીઝ તથા લકઝૂરીયસ એમીનીટીઝ સાથેનો આ રીસોર્ટ ૧૪ થી ૧૬ નવેમ્બર, ર૦ર૦ દરમ્યાન ફુલી ઓકયુપાઇડ હોવાનું જાણવા મળે છે. ગુજરાતના કચ્છમાં જવા માટે પણ ઘણાં લોકો આતુર છે. કચ્છમાં રણોત્સવ ઉપરાંત માંડવી બીચ, ભુજ, ગાંધીધામ વિગેરે જગ્યાએ હોટલ, ટેન્ટ વિગેરેમાં રહેવાનો લ્હાવો લઇ શકાય છે. બે દિવસના ૧ર હજાર આસપાસ પેકેજ સંભળાઇ રહ્યા છે. ગાંધીધામ ખાતે તો હોલી-ડે વિલેજ, રેડીસન જેવી પ્રોપર્ટી પણ આવી ગઇ છે. મહારાષ્ટ્રમાં (લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર) પણ ધીમે - ધીમે નિયંત્રણો હટી રહ્યા છે. અબ્રોડ ડેસ્ટીનેશન્સમાં આ વખતે દિવાળી દરમ્યાન દુબઇ જઇ શકાય છે. પરંતુ ત્યાં લોકલ નિયંત્રણને કારણે લોકો ઓછુ પ્રીફર કરે છે. ઇન્ડીયામાં કોરોના ટેસ્ટ કરીને ગયા હોય છતાં પણ દુબઇમાં ફરજીયાત કોરોના ટેસ્ટ કરાતો હોવાનું જાણવા મળે છે. ત્યાં પોઝીટીવ આવતા ફરજીયાત કવોરન્ટાઇન થવુ પડે છે, જેથી ઉલમાંથી ચુલમાં પડવા જેવી સ્થિતિથી લોકો ડરે છે. ભારતમાં હિમાચલ પ્રદેશ (સિમલા-મનાલી), ઉતરાંચલ (હરીદ્વાર, મસુરી, દહેરાદુધન), કેરાલા (મુન્નાર, ઠેકડી, કુમારા કોમ) વિગેરે રાજયો પણ સહેલાણીઓ માટે ખુલ્યા છે. પરંતુ ત્યાં પ્રવાસના દિવસો વધુ થતા હોવાથી કે પછી ફલાઇટ સહીતના ટ્રાન્સપોર્ટેશનના સાધનોની અનિયમીતતા વિચારીને લોકો હજુ ત્યંા જવાનું ઓછુ પસંદ કરે છે. આંદામાન નિકોબારનું પોર્ટબ્લેર પણ ખૂલ્યું છે પરંતુ ત્યાં જઇને કયાંક ફસાઇ જવાનો ડર લોકોને સતાવી રહયો છે. નૈનિતાલ બાજુની પણ લોકો ઇન્કવાયરી કરે છે.આ તમામ જગ્યાના હોટલની કેટેગરી પ્રમાણેના પેકેજીસ તો બજારમાં મળી જ રહયા છે. કેરાલાના છ દિવસના બુકીંગ શરૂ થયા છે. આ વખતે COVID 19 પરિસ્થિતિને અનુરૂપ બે થી ત્રણ રાત્રીના તથા નજીકમાં આવેલ ફરવાના સ્થળો માટે બુકીંગ ઇન્કવાયરી શરૂ થયા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત લોકો માસ ટ્રાન્સપોર્ટેશનને બદલે પોતાના પ્રાઇવેટ વ્હીલકમાં સેલ્ફ ડ્રાઇવીંગથી જવાનું પણ પ્રીફરેબલ ગણી રહયા છે. દિવાળી દરમ્યાન ફરવા જવા માટે સહેલાણીઓની ઇન્કવાયરી તથા બુકીંગને કારણે ટ્રાવેલ માર્કેટમાં પણ જીવમાં જીવ આવ્યો હોવાનું દેખાઇ રહયું છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૬૦ થી ૭૦ ટકા જેટલો બિઝનેસ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હવે ફરી પાછા બધા લોકો કોઇપણ જાતના ભય વગર હસતા હસતા કુટુંબીજનો અને ગૃપ-સર્કલ સાથે મોજથી ફરવા નીકળી પડે અને પોતાની ટુરની યાદગાર પળો મોબાઇલ, ફોટા, લેપટોપ, ટી.વી., ઇન્ટરનેટના સંગાથે સાથે બેસીને વાગોળતા રહે તે માટે સહેલાણીઓની આંખો તરસી ગઇ છે. જલ્દીથી કોરોના ઉપર જીત મળે એવી આશા સાથે સૌને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ- જયશ્રીકૃષ્ણ. (અહી લેખમાં આપેલ હોટલ કે ટ્રાવેલ પેકેજીસના રેઇટસ કે ટીકીટના ભાવોમાં સંજોગોવસાત ફેરફાર આવી શકે છે.) 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'એ ચાર ચાંદ લગાવી દીધાઃ સી-પ્લેને સોનામાં સુગંધ ભેળવી ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'એ પ્રવાસન ક્ષેત્રે ચાર ચાંદ લગાવી દીધા છે. અખંડ ભારતના ઘડવૈયા, લોહપુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ર૦૧૮ માં લોકાર્પણ થયા પછી અત્યાર સુધીમાં ૪પ લાખથી વધુ લોકો તેની મુલાકાત લઇ ચુકયા છે. દુનિયાની આઠમી અજાયબી ગણાતી આ પ્રતિમા વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે સાબરમતી રીવરફ્રન્ટથી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની સી-પ્લેન સર્વિસના થયેલા ઉદ્દઘાટને પણ સોનામાં સુગંધ ભેળવી છે. સી-પ્લેન દ્વારા ગુજરાતની ભૌગોલિક સુંદરતા તથા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અદ્દભુત એરીયલ વ્યુને માણી શકાશે. સમગ્ર કેવડીયા વિસ્તાર ખાતે પ્રવાસી ઉદ્યોગને વેગ આપતા ૧૭ જેટલા વિવિધ પ્રોજેકટસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સલામતી માટે COVID 19 ગાઇડલાઇન્સ SOP નું પાલન કરવું અતિ આવશ્યક પ્રવાસન ક્ષેત્રે હોટલ- રીસોર્ટ વિગેરે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ COVID 19 ગાઇડલાઇન્સ સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીજર (SOP) નું પાલન કરવું અતિ આવશ્યક છે. હોટલ-રીસોર્ટમાં આવનાર ગેસ્ટસ-સહેલાણીઓ તથા હોટલ-રીસોર્ટના સ્ટાફની સલામતી માટે પણ SOP જરૂરી જણાય છે. SOP મુજબ કોઇપણ પ્રોપર્ટીમાં ૬૦ ટકા જેટલા રૂમ્સ જ ઓકયુપાઇડ કરવા, ગેસ્ટસના આવવાના આગલા દિવસથી રૂમ ખાલી રાખવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવા, ટેમ્પરેચર ચેક કરવું, સેનિટાઇઝેશન વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. જો કે હોટલ-રીસોર્ટ માલિકોને ઘણા વખત પછી ટ્રાફીક મળતા કેટલે અંશે SOPને અનુસરવામાં આવે છે તે જોવાનું રહેશે. -: આલેખન :- ડૅા. પરાગ દેવાણી મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧ (11:48 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST રાજકોટની ચારેય બેઠક માટે રાજકીય પંડીતોની માથાપચ્ચી access_time 3:36 pm IST દ્વારકા જિલ્લામાં ૬૨% મતદાનઃ ગત વખત કરતા વધારો થયો access_time 1:33 pm IST પોરબંદર જીલ્લામાં શાંતિપુર્ણ પ૮.૯૬ ટકા મતદાનઃ ગત ચુંટણી કરતા ૩ ટકા ઓછુ મતદાન access_time 1:32 pm IST જામનગરમાં EVM સ્‍ટ્રોંગ રૂમમાં સીલઃ જીલ્લામાં સરેરાશ પ૯.ર૯ ટકા મતદાન access_time 1:31 pm IST પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ગ્રીન-યુવા સખી તથા મોડેલ મતદાન મથકોએ આકર્ષણ જમાવ્યું access_time 1:31 pm IST
મિત્રો, પ્રેમ એક એવી વસ્તુ છે કે જ્યારે તે થાય છે ત્યારે ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. પણ જ્યારે આ પ્રેમમાં દિલ તૂટી જાય કે આપણને પ્રેમ કરનાર જતો રહે ત્યારે આ ખુશી કરતાં પણ વધુ દુ:ખ હોય છે. દરેક પ્રેમ કથાનો અંત સુખદ નથી હોતો. ઘણી વખત લોકોને તેમનો પ્રેમ નથી મળતો. કોઈ કારણસર તેઓ એકબીજાથી અલગ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થયું હોય તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવવાથી તમને તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળી જશે. આ ઉપાયથી તમે જે વ્યક્તિ ઈચ્છો છો તે તમારી બની જશે. તેમજ જો કોઈ કારણસર બે પ્રેમીઓનું મિલન ન થઈ રહ્યું હોય અને તેમનામાં અનેક અવરોધો આવી રહ્યા હોય તો આ ઉપાયથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. ઘણી વખત સાચો પ્રેમ ન મળવામાં તમારા ખરાબ નસીબનો હાથ હોય છે. આવી સ્થિતિમાં, તમારા ભાગ્યને ઉન્નત કરવા માટે, તમારે ગણેશજીને પ્રસન્ન કરવા પડશે. ગણેશજીને ભાગ્યના સર્જક પણ કહેવામાં આવે છે. તેઓ તમને તમારા ભાગ્યને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. જો એકવાર તમારું નસીબ ઊંચું થઈ જશે, તો તમને તમારો ખોવાયેલો પ્રેમ જલ્દી જ પાછો મળશે. તો ચાલો જાણીએ આ ઉપાય માટે તમારે શું કરવું જોઈએ. ઉપાય નંબર 1: સૌથી પહેલા બુધવારે એક કેળાનું પાન લાવો. આ કેળાના પાનને ગણેશજીની મૂર્તિની સામે રાખો. હવે ગણેશજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી, સિંદૂરમાં થોડું પાણી મિક્સ કરો અને ઉકેલ બનાવો. હવે આ દ્રાવણમાં અગરબત્તીની એક લાકડી બોળીને કેળાના પાન પર તમારું અને તમારા પ્રેમનું નામ લખો. આ પછી કેળાના આ પાનની હળદર અને ચોખાથી પૂજા કરો. હવે ગણેશજીની આરતી કરો. આરતી પૂરી થયા પછી, એક આરતી ગણેશજીને અને બીજી આરતી આ કેળાના પાનને ચઢાવો. અંતે, હાથ જોડી ગણેશજીની સામે તમારું માથું નમાવો અને તમારો પ્રેમ પાછો મેળવવા ઈચ્છો. આ પછી કેળાના આ પાનને નદી કે તળાવના કિનારે જમીનમાં દાટી દો. આ ઉપાયના થોડા દિવસો પછી જ તમને તમારો ખોવાયેલો પ્રેમ મળશે. ઉપાય નંબર 2: તમે આ ઉપાય અઠવાડિયાના કોઈપણ દિવસે કરી શકો છો. આ માટે તમે પૂજાનો નારંગી દોરો લો. આ દોરાને ગણેશજીના ચરણોમાં રાખો. આ પછી ગણેશજીની આરતી કરો. હવે આ દોરાના કપને બે સરખા ભાગોમાં વહેંચો. હવે તમારા કાંડા પર દોરો બાંધો અને ગણેશજીને તમારી પ્રેમ સંબંધિત સમસ્યાઓ વિશે જણાવો. આ પછી, ગણેશજીની સામે તમારું માથું નમાવો અને તમારી સાથે દોરાનો બીજો ટુકડો લો. આ દોરાનો અડધો ભાગ તમારે તમારા પ્રેમના ઘર પાસે ક્યાંક જમીનમાં દાટી દેવાનો છે. આ ઉપાયો કર્યા પછી ભગવાન ગણેશની કૃપાથી તમારા બંનેનું મિલન જલ્દી થશે. Uncategorized Post navigation પ્લાસ્ટિક સર્જરીને કારણે બદલી ગયું આ અભિનેત્રીઓનું જીવન, દેખાવા લાગી પહેલા કરતા પણ વધુ સુંદર… પોતાના સ્ટારડમનો થોડો પણ ઘમંડ નથી કરતા આ 5 મોટા કલાકારો, નંબર 3 છે દરેકના ફેવરિટ… Related Posts 12 Aug 22 pinal patel જેટલાં ખતરનાક વિલન છે આ, એટલી જ ખુબસુરત છે તેની પત્નીઓ, 5 નંબરની પત્ની તો છે સૌથી હોટ.. આપણે જાણીએ છીએ કે, ભલે આપણો દેશ ભારતમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દક્ષિણ સિનેમા… Uncategorized 0 29 Jul 22 pinal patel લગ્ન ના સાત-સાત વર્ષ પછી આ મહિલા એ એક સાથે આપ્યો 5 બાળકો ને જન્મ, એક પછી એક પાંચેય બાળક ના થયા મૃત્યુ, માતા માટે ખુબ જ ખુબ જ દુઃખદ છે આ ઘટના.. ખરેખર એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ 22 વર્ષની પત્નીએ એકસાથે 5 બાળકોને જન્મ…
આપણે ઘણાં એવાં માતાપિતા જોઈએ છીએ કે જે બાળકને રમકડું ગણતાં હોય છે ને જ્યારે ઇચ્છા થાય ત્યારે એમની પાસેથી મનોરંજન માટેની અમુક પ્રવૃત્તિઓ કરાવી મન બહેલાવતા’હોય છે. પોતાનું બાળક સુંદર હોય, ચાલાક હોય, દુશ્મનને વહાલું લાગે તેવું હોય એ સૌ માતાપિતાને માટે ગૌરવની વાત હોઈ શકે. પણ એના પર માલિકી હકો ભોગવવાની ઈચ્છા માતાપિતા રોકી ન શકે ત્યારે બાળક ગૂંચવણમાં નાખી દેતાં દુષ્કૃત્યના ભોગ માતાપિતા બને છે. દા.ત. પોતાના બાળકને સરસ ગાતાં,વાજિંત્રો વગાડતાં કે નૃત્ય કરતાં આવડતું હોય ને બાળકની આ આવડત તરફ માતાપિતાનું ધ્યાન જાય,એને ઉત્તેજવા માટે પ્રોત્સાહન આપીને એ પ્રકારની અભિરુચિ કેળવવા માટેના પ્રયત્નોમાં એ બાળકનેસહાય કરે કે માર્ગદર્શન આપે એ યોગ્ય પ્રદાન ગણાય. પણ બાળકને થોડુંક અમસ્તું ગાતાં આવડ્યું, રેડિયો ઉપરથી સાંભળેલાં કેટલાંક અર્થહિન ગીતોની સૂરીલા કંઠે નકલ કરતાં આવડ્યું ને માબાપને એની આવડતની જાણ થઈ ગઈ એટલે વખતો-વખતે કોઈમુલાકાતી આવ્યાં હોય ત્યારે બાળકને એ ગીતો લલકારવાનો આગ્રહ કરવામાં આવે, પોતાના બાળકનીશક્તિ(!)નું પ્રદર્શન યોજવામાં આવે ને બાળકને ઈચ્છાઅનિચ્છાએ માતાપિતાની આવી માંગણીને સંતોષવી પડે,એ સ્થિતિઇચ્છનીય નથી. આગંતુકો પણ બાળકની પ્રસંશા જ કરવાનાં ને માતાપિતા ગૌરવ અનુભવવાનાં, પરિણામે બાળકના મનમાં પોતાના વિષે એવો ખ્યાલ બંધાવાનો કે પોતાને જેવું આવડે છે તેવું હાંક્યે રાખવું, માતાપિતાનાં મનોરંજન કરવામાં એણે આનાકાની ન કરવી અને ઘરરૂપી સરકસના પ્રાણી તરીકેની ભૂમિકા ભજવવાની તૈયારી રાખવી. બાળકને રમકડું કે મનોરંજનનું સાધન માનવામાં આવે ને એ જ રીતે એની સાથે વ્યવહાર રાખવામાં આવે તો બાળકને મોટા થવાની તકથી આપણે વંચિત રાખીએ છીએ એસમજવું જરૂરી છે. આવી જ રીતે બાળકને આપણાં સાંત્વન માટેનું સાધન માનતાં કે બનાવતાં પહેલાં સ્હેજ વિચાર કરવાની જરૂર છે. ઘણાં ઘરોમાં માતા કે પિતા બંનેમાંથી એકનું અવસાન થયું હોય ને બાળક નાનું હોય, અણસમજુ હોય ત્યારે એકાકી જીવન જીવવામાં બાળક સહાયભૂત બને છે એ નક્કી, પણ ધારો કે પિતા ગુમાવ્યા હોયએવાં ઘરોમાં બાળકે ઊછરવાનું હોય ત્યારે માતાના દુઃખના વિસામા તરીકે એને ઉછેરવામાં આવે છે. વધુ પડતી આળપંપાળ માતા કરે એ સમજી શકાય એવી સ્થિતિ છે. માતા એના ઉછેર દ્વારા પોતાનું અંગત દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરે, બાળકને દૃષ્ટિમાં રાખીને જ ભવિષ્યની યોજનાઓ કરે છે એ પણ સ્વાભાવિક છે. પણ બાળક પર પોતાનો માલિકી હક્ક જમાવીને એને અન્ય કોઈની સાથે હળવા ભળવા નદે એ કેમ ચાલે ? બાળકને એનાં સમવયસ્ક મિત્રો સાથે રમવા ન દે અને પોતાની નજરથી દૂર, ઘરની બહાર પણ ન જવા દે અને અન્ય બાળકોને પોતાના ઘરમાં આવવાનું ઉત્તેજન ન આપે એ કેમ ચાલે ? રમતનું બાળકના જીવનમાં અનેરું મહત્ત્વ છે. માત્ર મોટેરાંઓની દુનિયામાં મોટું થતું બાળક સજડ ગૂંગળામણ અનુભવે છે. સામાજિકતા કેળવવાની તક એની પાસેથી મોટાંઓ છીનવી લેતાં હોય છે. રમત દ્વારા ન પન એ આપલેનો ખ્યાલ શીખે છે. પોતાનું રમકડું અન્યને હા વારાફરતી રમવા આપીને વાસ્તવિકતા વચ્ચે જીવવાનું છે એ દુનિયાનું પ્રથમ દર્શન એ અન્ય બાળકો સાથે રમત દ્વારા મેળવે છે. મીઠા વિખવાદો, અબોલા ને કિટ્ઠા અને ફરી પાછા સંબંધો સુધારવાની આવડત એને રમતગમત દ્વારા મળે છે. રમત એટલે દોડાદોડ કરવી પડે એવી શારીરિક પ્રવૃત્તિઓ જ એવું નથી. શાંત રમતો પણ હોય છે, જેમાં બાળકોને રસ લેતાં કરી શકાય. ચાપટ પાનાં, શતરંજ,કેરમ, રંગબેરંગી ચોસલાંમાંથી મકાન બનાવવાની રમતો બાળકમાં એકાગ્રતા કેળવવામાં સહાયભૂત નીવડે છે. રમતગમત બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે એ હકીકત સમજવા-સ્વીકારવાની જરૂર છે. આથી રમતિયાળ બાળક ચંચળ હોય ને ગંભીર-ઘરરખ્ખું બાળક હોશિયાર હોય એવો ભ્રમ ન સેવવો.
ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગે લગ્નજીવન સામે નવો પડકાર ઊભો કર્યો છે. પતિ કે પત્ની વાસ્તવિક જીવનમાં પોતાના જીવનસાથી સાથે બેવફાઇ કરે ત્યારે બીજા પાત્રને જેટલો આઘાત લાગે, તેટલો જ આઘાત ઓનલાઇનમાં થતી ગદ્દારીમાં પણ જીવનસાથીને લાગે છે. અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નના પવિત્ર બંધનમાં જોડાયેલા બે પાત્રો પૈકી કોઇ એક પાત્ર ઇ-મેલ, ચેટરૂમ, વ્હોટસએપ દ્વારા સંપર્કમાં આવેલા વિજાતીય પાત્ર સાથે પ્રેમભીની વાતચીતના સંબંધ બાંધે તો એ પણ લગ્ન જીવનમાં બેવફાઇ જ ગણાય. અને નેટ પરના આવા પ્રેમભર્યા સંબંધ આગળ વધીને પછી આપણી પરંપરાગત લક્ષ્મણ રેખા ઓળંગીને સેક્સ સંબંધ સુધી પહોંચી જાય ત્યારે લગ્ન જીવન સામે ખતરનાક પડકાર ઊભો થઇ જાય છે. ઇન્ટરનેટનો વપરાશ વધી જતા ઓનલાઇન ગદ્દારીના કિસ્સામાં પણ એટલા જ પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. વ્હોટસએપ પર એકમેકની નગ્ન કે અર્ધનગ્ન તસ્વીરોની આપ-લે નું દૂષણ ખાસ કરીને યુવાન-યુવતીઓમાં વધી રહ્યું છે. ઓનલાઇન બેવફાઇ વિષે સંશોધન કરનાર કેટલાક નામી મનોચિકિત્સકો અને વૈજ્ઞાાનિકોના મતે વિજાતીય પાત્ર સાથે ચેટરૂમમાં કરાતી પ્રેમાલાપભરી વાતચીતો પણ જીવનસાથી સાથેની વાસ્તવિક ગદ્દારી જેટલી જ બેવફાઇ ગણાય. સંશોધકો આ મુદ્દે ત્રણ કારણો રજુ કરે છે...(૧) લગ્ન જીવનમાં લાગણી અને સેક્સ માત્ર પતિ-પત્ની પુરતા જ મર્યાદિત હોય છે; તેના પર ત્રીજા કોઇ પાત્રનો કોઇ જ અધિકાર નથી હોતો, આથી ત્રીજા કોઇ પાત્ર સાથેના સેક્સ સંબંધ અસ્વીકાર્ય હોય છે. (૨) બીજું એ કે ચેટરૂમમાં ત્રીજા પાત્ર સાથેનો સેક્સી પ્રેમાલાપ કે લગ્ન બાહ્ય સેક્સ સંબંધ ખાસ કરીને પતિ કે પત્નીથી છૂપો રાખવો પડે છે (૩) લગ્ન જીવનમાં એકમેકથી છુપાવીને કાંઇપણ કરવું એ પતિ કે પત્નીનો ભરોસો તોડવાનું કામ છે. લગ્ન જીવનમાં પરસ્પરનો ભરોસો એ સૌથી મોટું પરિબળ છે. લગ્ન બાહ્ય સંબંધ છુપાવીને રાખવા પડે છે એનો અર્થ કે આ સંબંધ જાહેર થાય તો જીવનસાથીનો ભરોસો તુટી જાય છે, એટલે ઓનલાઇનના આવા સંબંધ ગદ્દારી સમાન છે. ઓનલાઇન લગ્નેતર સંબંધ હવે ઘણાં કિસ્સામાં છૂટાછેડા માટેના નિમિત્ત બની ગયા છે. મનોચિકિત્સકોના મતે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટે લગ્ન જીવનની લક્ષ્મણરેખા ઓળંગી જવામાં સરળતા કરી આપી છે. લગ્ન જીવનમાં બેવફાઇના કિસ્સા વધવા પાછળનું એક કારણ સોશિયલ નેટવર્કિંગ છે. લગ્ન જીવનની પવિત્રતાના પરંપરાગત ખ્યાલનું હવે મોટાપાયે ધોવાણ થઇ રહ્યું છે. સેલફોન, નેટ પરની સંખ્યાબંધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને ડેટિંગ સાઇટસના લીધે એક પત્નીત્વ કે એક પતિત્વના રૂઢિગત ખ્યાલ ટકી રહેવા મહા મુશ્કેલ બની ગયા છે. નેટના વિકૃત વપરાશના પગલે અંગ્રેજીમાં એક નવો શબ્દ રોજિંદી વાતચીતમાં વપરાતો થયો છે - સાયબરિંગ. ઇન્ટરનેટ દ્વારા સેકસ્યુઅલ મેસેજ અથવા સેક્સ વિષયક વિગતોની આપ-લે કરવાની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં સાયબરિંગ શબ્દ પ્રયોજાયો છે. 'વર્ચ્યુઅલ વર્લ્ડ'માં થતી આ પ્રકારની વિકૃતિથી 'વાસ્તવિક વિશ્વ' માં લગ્ન જીવનમાં ભયંકર તનાવ સર્જાય છે. સરળતાથી સેક્સ પાર્ટનર શોધી કાઢવા માટે નેટ પર સંખ્યાબંધ સાઇટસ ફૂટી નીકળી છે. જીવનસાથીને ખૂબ જ આસાનીથી અંધારામાં રાખી નેટ પર આવી વિકૃતિના વ્યસની બની જનારના લગ્ન જીવનમાં પછી અંધારૂં વ્યાપી જાય છે. 'ઇન્ફિડેલિટિ ઓન ધ ઇન્ટરનેટ' ના લેખકો ડૉ.માર્લિન મહેયુ અને રોના સુબોટનીકતા કહેવા મુજબ લગભગ વીસેક વર્ષ અગાઉ થયેલા એક વ્યાપક સર્વેનો નિષ્કર્ષ એ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા પૈકી અંદાજે ૨૦ ટકા લોકો ઓનલાઇન સેકસ્યુઅલ એક્ટિવિટિ આચરે છે અને આ પૈકીના ૬૬ ટકા લોકો તો પરિણીત હોય છે. સાયબર સેક્સનો રોમાંચ માણનારા લોકો એવા ભ્રમમાં રહે છે કે આ પ્રવૃત્તિ એ કંઇ જીવનસાથી સાથે ગદ્દારી નથી, આ તો બે ઘડી નિર્દોષ આનંદની પ્રવૃત્તિ છે. કેટલાક સાયબર સેક્સીઓની એવી દલીલ છે કે આધુનિક યુગમાં અમે સતત સ્ટ્રેસમાં કામ કરતા હોવાથી સ્ટ્રેસ હળવો કરવા નેટ પર સેક્સી ચેટિંગની નિર્દોષ પ્રવૃત્તિનો આશરો લઇએ છીએ. જો કે પતિ કે પત્નીને ખબર પડે પછી તેમના ખુદના લગ્ન જીવનમાં ઝંઝાવાત સર્જાય ત્યારે જ તેમને ભાન થાય કે નેટ પરની આ કહેવાતી નિર્દોષ પ્રવૃત્તિ કેવું ગંભીર પરિણામ સર્જી દે છે. ડૉ. મહેયુના મતે આ નેટ પર સેક્સી ચેટિંગથી, ઇ-મેલથી કે પોર્નોગ્રાફિક સાઇટ્સ જોવાથી યુવાનો તેના વ્યસની બની જાય છે જેની તેમના લગ્ન જીવન પર સીધી અસર પડે છે. ખાસ કરીને અમેરિકા અને યુકેમાં ઓનલાઇન બેવફાઇનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આ સમસ્યાને લગતા સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત થવા માંડયા છે. આ ગંભીર વિષયને આવરી લેતું બીજું પુસ્તક છે: ''ઇન ધ શેડોઝ ઓફ ધ નેટ.'' પેટ્રિક કાર્નેસના આ પુસ્તકમાં પણ ઓનલાઇન વિશ્વાસઘાત અને પોર્નોગ્રાફિક સાઇટસના એડિકશનનું સચોટ વિશ્લેષણ કરી તેમાંથી બચવાના ઉપાયો દર્શાવ્યા છે. ૨૧મી સદીમાં ભારત વિશ્વની મહાસત્તા બનવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત સમાજ અને સુખી કુટુંબ, એ બન્ને આર્થિક ઉન્નતિ માટેના આવશ્યક પરિબળો છે. સુખી લગ્નજીવન વગર સુખી પરિવાર શક્ય નથી. વિશ્વમાં કેટલાય એવા મહાનુભાવોના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમણે લગ્ન જીવનમાં ગદ્દારીની મોટી કિંમત ચુકવવી પડી છે. બિલ ક્લિન્ટન અને ટાઇગર વુડના વાસ્તવિક જીવનમાં બેવફાઇના કિસ્સા દુનિયાભરમાં ફેલાઇ ગયા હતા. ઇન્ટરનેટ રિલેશનશિપ અથવા તો ઇન્ટરનેટ બેવફાઇ, લગ્નજીવનમાં કોઇ પાત્ર આચરે છે કે નહીં તે જાણવા માટે કેટલાક રસ્તા છે. દાખલા તરીકે તમારા જીવનસાથી કસમયે એટલે કે વહેલી સવારે કે મોડી રાતે લેપટોપ કે મોબાઇલનો અવારનવાર ઉપયોગ કરતા હોય તો નેટ પર તે કોઇ પાત્ર સાથે સંબંધ રાખતા હોવાની સંભાવના નકારી ન શકાય. તમે તમારા જીવનસાથીના રૂમમાં પ્રવેશો કે તુરત એ જો લેપટોપ બંધ કરી દે અથવા ફોન પરની વાત અચાનક ટૂંકાવી દે, અથવા તમારા જીવનસાથી લેપટોપ પર કામ કરતા હોય ત્યારે દરવાજો અંદરથી બંધ કરીને બેસે, તે કૃત્ય ઇન્ટરનેટ ઇન્ફિડેલિટિના સંકેત સમાન છે. તમે તમારા જીવનસાથીને લેપટોપ પરનો કે મોબાઇલ પરની વાતચીતનો સમય ઓછો કરવાનું સૂચન કરો અને તે તમારા પર અકારણ ગુસ્સો કરે તે પણ ઓનલાઇન ગદ્દારીનો આછો સંકેત છે.
રાહુલ ગાંધી રજા પર હોવાનો ઓમ બિરલાએ ઉલ્લેખ કર્યો : તમામ સભ્યોને તેમની નિર્ધારિત બેઠક ઉપરથી બોલવાની તક મળવી જોઇએ : ભાજપ સાંસદ રાજીવપ્રતાપ રુડીએ કરેલો અનુરોધ નવીદિલ્હી, તા. ૧૯ : લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ગેરહાજરીની નોંધ લઇને સ્પીકર ઓમ બિરલાએ આજે કહ્યું હતું કે, તેઓ પ્રશ્નકલાકમાં તેમને પ્રશ્ન પુછવાની તક આપશે. હકીકતમાં કોંગ્રેસના અન્ય એક સાંસદ કે સુરેશ રાહુલ ગાંધીની સીટ ઉપર જઇને શૂન્ય કલાકમાં નિવેદન કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન એલઇડી સ્ક્રીન પર રાહુલનું નામ દેખાયું ત્યારે સ્પીકરે કહ્યું હતું કે, તેઓ પોતાની સીટ પર જઇને બેસી શકે છે. કારણ કે, તેમની સીટ ખાલી દેખાઈ રહી છે જ્યારે રાહુલ ગાંધી ગૃહમાં ઉપસ્થિત નથી. તેમનું નામ દેખાઈ રહ્યું છે. સ્પીકરે કહ્યું હતું કે, સ્ક્રીન ઉપર આપની સીટ ખાલી દેખાઈ રહી છે. સુરેશ અહીં ઉભા થઇને પોતાના મુદ્દાને ઉઠાવી રહ્યા હતા જે રાહુલ ગાંધીની સીટ હતી. રાહુલ ગાંધી રજા ઉપર હતા. ઓમ બિરલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી રજા પર છે જેથી સુરેશે પોતાની સીટ પર જઇને નિવેદન કરવું જોઇએ. આ સંદર્ભમાં ભાજપના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ કહ્યું હતું કે, સંસદના સભ્યોને તેમની નિર્ધારિત સીટો પરથી બોલવાની તક આપવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશના લોકો સંસદની કામગીરીને નિહાળે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે, ટીવી સ્ક્રીન પર તમામના નામ પણ યોગ્યરીતે નજરે પડે. સોમવારના દિવસે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ હતી. સોમવારના દિવસથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી હજુ સુધી ગૃહમાં દેખાયા નથી. લોકસભાના કાર્યક્રમ મુજબ ૨૮ નંબરના પ્રશ્ન પર રાહુલ ગાંધીનું નામ મુકવામાં આવ્યું હતું. તેઓ કેરળમાં વડાપ્રધાન માર્ગ યોજનાના સંદર્ભમાં પ્રશ્ન કરનાર હતા. પ્રશ્નકલાક દરમિયાન મંગળવારના દિવસે પ્રશ્નની સંખ્યા ૨૧થી લઇને ૨૫ સુધી પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદ સત્ર ફળદાયી રહેશે કે કેમ તેને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે. (8:03 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST જલંધરની પેઢીને રેલે માર્ક હેઠળ સાઈકલ બનાવવા પર દિલ્હી હાઇકોર્ટની રોક : યુકે સ્થિત રેલે કંપનીએ ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ દાવો દાખલ કર્યો :નવેમ્બર 2023 સુધીનો સ્ટોક ખાલી કરવાની મંજૂરી આપી access_time 5:13 pm IST પોલેન્‍ડ હાર્યા છતા પ્રી-કવોર્ટરમાં, ટયુનિશિયા જીત્‍યા પછી પણ આઉટ access_time 5:11 pm IST મેકિસકોએ સાઉદીને હરાવ્‍યું, પણ બન્ને ટીમ સ્‍પર્ધાની બહાર access_time 5:11 pm IST અજબ-ગજબના મેસી-ફેનઃ ફલેગમાં, ગોલપોસ્‍ટમાં માસ્‍કમાં, ઢોલમાં અને પગના ટેટૂમાં છવાયો સુપરસ્‍ટાર access_time 5:09 pm IST IPL: બેન સ્‍ટોકસ અને સેમ કરન પણ ઓકશનમાં ૨૧ ખેલાડીઓએ બેઝ પ્રાઇઝ ૨ કરોડ રાખી access_time 5:09 pm IST કેરાળા કન્ઝ્યુમર કોર્ટે ફોર્ડ કાર ખરીદનાર ગ્રાહકને રૂપિયા 3 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો : જાહેરાતમાં દાવો કરેલ માઇલેજ કરતા 40 ટકા ઓછું માઈલેજ આપ્યું access_time 5:02 pm IST
સુરત શહેરની HTC માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી થઈ છે. ઠગો એ વેપારીઓનું પેમેન્ટ અટકાવીને 11.44 કરોડનો ચૂનો ચોપડીને રફૂચક્કર થઈ ગયા છે. તો આંજણા સ્થિત HTC માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જતા બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ ફસાયા છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં બે વેપારીએ ફરાર વેપારી, પરિવારજનો અને બે દલાલ વિરુદ્ધ રૂ.11.44 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ સુરતના આંજણા સ્થિત HTC માર્કેટમાં રિદ્ધિ ટેક્ષ્ટાઈલ અને અને રોનક ક્રિએશનના નામે કાપડના વેપાર કરતા કૈલાશ વિજયરાજ ભાદાણીએઉઠમણું કરતા માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના કરોડો રૂપિયા ફસાયા હતા. તો સુરતના વેસુ આગમ ક્રોસ રોડની સામે સ્ટાર ગેલેક્સી ડી-716 માં રહેતા અને રીંગરોડ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં જી.એસ.સીન્થેટીક્સના નામે સાડીના વેપાર કરતા જીતેન્દ્રકુમાર રઘુનંદપ્રસાદ ગુપ્તા પાસેથી બિહારના શહરશાહમાં શ્રી હનુમાન ટેક્ષ્ટાઇલના નામે દલાલીનું કામ કરતા પરિચિત દલાલ પ્રતાપ જૈને ગત 13 સપ્ટેમ્બર 2019 થી 4 સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ.4,96,75,384 ની મત્તાની સાડી કૈલાશ ભાદાણી, તેની પત્ની સોનુ, પિતા વિજયભાઈ અને સસરા સમરથલ ચોરડીયાને અપાવી હતી. જોકે, આ તમામે તેનું પેમેન્ટ કર્યું ન હતું અને 15 દિવસ અગાઉ જીતેન્દ્રકુમારને દુકાને બોલાવી કૈલાશે સાઢુભાઈ અરવિંદ જૈન સાથે વાત કરવા કહ્યું હતું. અરવિંદે રૂ.1 કરોડમાં સેટલમેન્ટ કરવા કહેતા કૈલાશભાઈએ ના પાડી તો તમામે તેમને ધમકી આપી અને ત્યારબાદ ઉઠમણું કર્યું હતું. DC એ CSK ને 44 રનથી આપી માત,CSK ની બીજી વખત થઈ હાર તો જીતેન્દ્રભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આવી રીતે જ કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા વિજયરાજે દલાલ અનિલ દુર્ગાદત્ત શર્મા મારફતે રીંગરોડ પ્રાઈમ પ્લાઝા ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ ફેબ્રિક્સ અને શુભલાભ ક્રિએશનના નામે સાડીનો વેપાર કરતા રાજેશભાઈ મોહનલાલ અગ્રવાલ પાસેથી પણ ગત 8 નવેમ્બર 2019 થી 28 ઓગષ્ટ 2020 દરમિયાન કુલ રૂ.1,88,37,604 ની સાડી ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. અને ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત કૈલાશ અને અન્યોએ 10 એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના રૂ.1,65,50,199 પણ ન ચુકવતા કુલ રૂ.3,53,87,803 ની છેતરપિંડી અંગે રાજેશભાઈએ આજરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા, દલાલ અનિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કુલ બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ નહીં ચુકવનારા કૈલાશ અને અન્યોની સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ આજે ​​2023ની વિધાનસભાની ચૂંટણી સાથે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જ્યારે તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ સરળ જવાબ આપ્યો. વસુંધરાએ કહ્યું કે રાજસ્થાનના આગામી સીએમ તે વ્યક્તિ હશે જેને જનતા પસંદ કરશે. જ્યારે તેમને રાજ્યમાં સીએમ પદના ઉમેદવારો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે આ માત્ર ઈચ્છવાથી થતું નથી. લોકો શું ઇચ્છે છે તે વધુ મહત્વનું છે. વસુંધરા રાજેએ કહ્યું કે રાજસ્થાનમાં માત્ર તે જ વ્યક્તિ રાજ કરી શકે છે, જે તમામ સમુદાયોને પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે જે પણ તમામ સમુદાયોને પ્રેમ કરે છે તેને બદલામાં તેમનો પ્રેમ મળશે. આ સાથે વસુંધરા રાજેએ કોંગ્રેસને 'ડૂબતું જહાજ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે આ દિવસોમાં પાર્ટીની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાર્ટીમાં જે વિખવાદ ચાલી રહ્યો છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પર ચર્ચા જણાવી દઈએ કે વસુંધરા રાજે આજે સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. તેમણે દરેકને આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે તૈયાર રહેવાની અપીલ કરી. પૂર્વ સીએમ અને ભાજપના નેતાએ કહ્યું કે તેમણે તમામ કાર્યકર્તાઓને 2023 ની વિધાનસભાની ચૂંટણી અને 2024 ની લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. વસુંધરા રાજેની ભાજપના નેતાઓ સાથે બેઠક ભાજપના નેતા વસુંધરા રાજેએ જોધપુરની બે દિવસની મુલાકાત દરમિયાન આ બધી વાતો કહી હતી.જોધપુર પહોંચ્યા. આ દરમિયાન તેમણે સર્કિટ હાઉસમાં રાત વિતાવી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરી. તેમણે સ્થાનિક નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લામાં ભાજપની સંભાવનાઓ વિશે વાત કરી હતી. અશોક ગેહલોત જોધપુર જિલ્લાના સરદારપુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિનીપેગ-કેનેડા ખાતે પધાર્યા હતા. અહીંના હિન્દુ મંદિર ખાતે ત્રિદિનાત્મક શ્રીમદ્ ભગવત્ગીતા ઉપર પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવીભાઈ પટેલ, ભદ્રેશભાઈ ભટ્ટ, હરિવદનભાઈ ભટ્ટ, હરેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, કિરણભાઈ ગુપ્તા, નિરજભાઈ ત્રિવેદી, વિક્રમભાઈ વગેરે સ્થાનીક ભક્તજનોએ હિન્દુ મંદિર ખાતે પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. અહીં યોજાયેલ ત્રિદિવસીય ભગવત્ગીતા કથાપારાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ભક્તિયોગ ઉપર મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો. ઉપરાંત પૂજ્ય સ્વામીજીની સાથે પધારેલા શાસ્ત્રી શ્રી ધર્મવત્સદાસજીએ પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપ્યો હતો. શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા પાર્ષદ ઘનશ્યામભગતના કંઠે ગવાયેલા કીર્તનો સાંભળી સૌ ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા. ઉત્સાહિ ભાઈ-બહેનોએ કથામાં પધારતા ભક્તજનો માટે ભોજન-પ્રસાદની તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી. (12:47 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
અંબાજીમાં કૈલાસ ટેકરી પાસે જંગલો આગ લાગી: ઝાડીમાં પગરખાં ફેંકીને અજાણ્યા લોકોએ આગ લગાડયાની આશંકા: આગ ઓલવવા માટે સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી access_time 9:05 pm IST આણંદના મુસ્લિમ યુવકે સોમનાથ મંદિરમાંથી લૂંટેલી સંપત્તિને પરત લાવવા આદર્યું અભિયાન :પીએમ-રાષ્ટ્રપતિને લખ્યો પત્ર: મોહમ્મદ ગઝની દ્વારા લૂંટ કરી લઈ જવામાં આવેલી ઐતિહાસિક શિવલીંગ, લાલ ચંદનનો દરવાજો સહીતની સંપત્તિને અફધાનિસ્તાનથી પરત લાવવા માટે આણંદનાં યુવક મઝહરખાન નિશારખાન પઠાણએ અભિયાન હાથ ધર્યું access_time 12:50 am IST ડાંગ જિલ્લાનાં આહવા સર્કિટ હાઉસ ખાતે (ABPSS) નાં નેજા હેઠળ જિલ્લાનાં પત્રકારોની બેઠક સહિત સંગઠનની રચના કરવામાં આવી: access_time 10:22 pm IST આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશઃ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે આપ્યા સંકેત : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી: ઉદયપુરમાં રાષ્ટ્રીય કોંગ્રેસની ચિંતન શિબિરથી હાર્દિક પટેલ ગેરહાજર access_time 11:00 pm IST રાજપીપળા કસ્બાવાડનો યુવાન ગુમ થતાં તેમના પત્નીએ પોલીસની મદદ માંગી: access_time 10:24 pm IST રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સરકારનાં કાયદાનું ઉલ્લંઘન: નિવૃત્ત કર્મચારીઓ બીજાના નામે નોકરી કરતા હોવાનું ખુદ CDMO એ કબૂલ્યું: access_time 10:25 pm IST અમદાવાદમાં સાપ્તાહિક ટ્રાફિક ડ્રાઈવ:નિયમ ભંગ બદલ પોલીસે 9.64 લાખનો દંડ વસૂલ્યો: ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો ચડ્યા ઝપટે : ઝોન -5 વિસ્તારમાં એક પણ કેસ ન નોંધાયો : વાહનોમાં બ્લેક ફિલમ અંગેના સૌથી વધુ કેસ access_time 10:51 pm IST કાળઝાળ ગરમીમાં એસી અને એર કુલરની ડીમાંડમાં ખૂબ મોટો ઉછાળો: વેચાણ વધ્યું: અમદાવાદમાં ઉનાળો ચરમસીમાએ હોય અસહ્ય ગરમીમાં ઠંડક આપતા એસી, એર કુલરની માંગમાં જબરો ઉછાળો આવ્યો access_time 12:11 am IST કાલથી અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ રહેશે બંધ: ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે લડાયક મૂડમાં: હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે access_time 12:31 am IST ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના રક્ષિત વિસ્તારમાં ચંદનના બે વૃક્ષ કાપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો: access_time 6:04 pm IST ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે પર બસમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે વિદેશી દારૂની 96 બોટલ સાથે ઝડપી પાડયો: access_time 6:05 pm IST પેટલાદ-સોજીત્રા તાલુકાના શિક્ષકોની સહકારી મંડળીમાં નડિયાદના શખ્સે 64.69લાખ ઉપરાંતની ઉચાપત કરતા ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી: access_time 6:07 pm IST સુરતના કતારગામ વિસ્તારમાં 16 વર્ષીય તરુણી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બે સંતાનના પિતાની જામીનની અરજી અદાલતે નામંજૂર કરી: સુરત:શહેરના કતારગામ વિસ્તારમાં મજુરી કામ કરતી 16 વર્ષથી નીચેની વયની તરૃણી થે બદકામ કરીને સાત માસની ગર્ભવતી બનાવનાર બે સંતાનના પિતાની જામીનની માંગ આજે એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી આશાબેન નિલેશકુમાર અંજારીયાએ નકારી કાઢી છે. access_time 6:08 pm IST વડોદરાની મહિલાએ લીધેલ લોનની ઉઘરાણી કરી ટોળકીએ સોશિયલ બદનામ કરતા સાયબર સેલમાં પોલીસ ફરિયાદ: access_time 6:09 pm IST વડોદરા શહેર નજીક લાલજીપુરા ગામે ધંધાની હરીફાઈમાં વેપારી પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ: વડોદરા:લાલજીપુરા ગામે ડી.જે.ની સર્ફી લાઇટો ભાડે આપવાના ધંધાની હરીફાઇમાં એક વેપારી પર ચાર આરોપીઓએ હુમલો કર્યો હતો.જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. access_time 6:10 pm IST વડોદરા:ચોરી કરેલ બાઈક સાથે ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રએ સમા વિસ્તારમાંથી 10 લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદ: access_time 6:12 pm IST અમદાવાદમાં કોરોનાના નવા 20 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા:વધુ 24 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,526 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 23.786 લોકોનું રસીકરણ કરાયું access_time 8:14 pm IST VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો સીએમને પત્ર :માગણી સ્વીકારી લેવા રજૂઆત access_time 10:18 pm IST મહાઠગ લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો છે :ભાજપના કાર્યકરોને મહાઠગ વિશે સોશિયલ મીડિયામાં લખવા સી.આર.પાટીલનું આહ્વાન access_time 8:51 pm IST નર્મદા મુખ્ય કેનાલમાંથી દાંતીવાડા ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ: દરરોજ 50 ક્યુસેક પાણી ઠલવાશે access_time 12:26 am IST AIMIMના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીના ગુજરાતમાં ધામા : કાલે વડગામના છાપીમાં કરશે જાહેરસભા access_time 7:58 pm IST ઉંઝામાં વૈશાખી પૂનમની ઉજવણી:150 ટેબ્લો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે: એક લાખ લોકો જોડાશે access_time 9:58 pm IST ભાજપના ગઢ રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કેવી રીતે એક સાથે રમ્યા ધર્મ, શિક્ષણ અને આરોગ્યનું કાર્ડ access_time 11:28 am IST ખેડા: પાડોશીઓ લગ્ન માટે દબાણ કરતા કંટાળીને તરુણીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો: access_time 5:49 pm IST મેનેજર-સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી કર્મચારીનો આપઘાતઃ ધાર્મિક પુસ્‍તકમાંથી મળી સ્‍યુસાઇડ નોટ access_time 5:39 pm IST કુળદેવીના દર્શન કર્યા વગર શારીરિક સંબંધ બાબતે અંધશ્રદ્ધામાં વડ સાસુએ પ્રેમલગ્ન કરનાર દંપતિનો હોબાળો કર્યો access_time 5:37 pm IST નવસારીના અમલસાડી ચીકુની ડિમાન્‍ડ ઘટીઃ અસહ્ય ગરમીને કારણે ખેડૂતોની હાલત કફોડી access_time 5:35 pm IST પતિ-પત્‍નીના ઝઘડાનો કરૂણ અંતઃ પત્‍ની બિવડાવવા પતિએ ફાયરીંગ કર્યુઃ ગળી વાગતા પત્‍નીનું સારવાર દરમિયાન મોત access_time 5:33 pm IST સુરત સ્‍થિત રાજસ્‍થાની પરિવારના અઢી વર્ષના બાળકનું મોતીયાનું સફળ ઓપરેશન કરતા સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટર્સ access_time 5:30 pm IST કાફેના નામે ચાલતા કપલ બોક્‍સનો પર્દાફાશઃ ‘અહિં કપલને એકાંત મળશે'નું બોર્ડ મારી સંચાલકો ચલાવતા હતા કપલ બોક્‍સ access_time 5:29 pm IST આમ આદમી પાર્ટીની કાલથી શરૂ થતી પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે: આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે: પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે: ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે : આપ access_time 4:58 pm IST અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલ પર ગંભીર આરોપઃ દર્દીનું મૃત્યુ થયું છતાં હોસ્પિટલે રૂપિયા માટે વેન્ટિલેટર પર રાખ્યા access_time 7:55 pm IST ગુજરાતમાં રૂા. ૨,૫૦૦ કરોડમાં ૫ નવી મેડિકલ કોલેજો સ્‍થાપવામાં આવશે access_time 10:34 am IST રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવ બાબતે સરપંચ પરિષદ ગુજરાત,નર્મદાના પ્રમુખે મુલાકાત CDMO સાથે ચર્ચા access_time 10:31 pm IST રાજપીપળાની રાજ નિવાસ હોટલમાં મુસાફરોની નોંધ નહિ કરનાર મેનેજર સામે SOG એ ગુનો દાખલ કર્યો access_time 10:27 pm IST ભચરવાડા ગામમાથી રૂ.2,330 ના જુગારના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડતી LCB : એક વોન્ટેડ access_time 10:25 pm IST રાજપીપલાના ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરે વિશ્વકર્મા ભગવાનની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ access_time 10:23 pm IST ગુજરાતના ઈતિહાસની અનેરી ઘટનાઃ ૨૬ વર્ષના યુવાન દ્વારા ૬૫ કરોડનું ઉઠમણું access_time 4:20 pm IST એસટી બોર્ડમાં ૭ ઉચ્‍ચ અધિકારીઓની બદલી : પરમાર ભાવનગર મુકાયા access_time 2:03 pm IST પાટણમાં આકાશમાંથી અગનગોળા વરસતા લોકો ત્રાહીમામ access_time 3:54 pm IST સુરતમાં સાંજે અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલનઃ કુંવરજીભાઈની સૂચક ગેરહાજરી access_time 4:40 pm IST ગુજરાતી નાટ્યશાળાના મહારથી કવિ પરમાનંદ મણિશંકર ત્રાપજકરના ૧૧ પુસ્તકોનું ત્રાપજ મુકામે યોજાશે વિમોચન: વિષ્ણુરામ ત્રિવેદીનું પુસ્તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા’ તથા હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ આલેખિત પુસ્તક ‘માનસમર્મ’નું વિમોચન પૂ. મોરારિબાપુના વરદ્ હસ્તે થશે.. access_time 12:58 am IST અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર હિંમતનગરમાં સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે જોવાયા :કરવો પડ્યો ખુલાસો: ધારાસભ્ય પરમારે ઈડર સમુહ લગ્નોત્સવમાં હાજરી આપવા જવાનુ હોઈ અહીં આવ્યા હોવાનો ખુલાસો કર્યો.. access_time 12:39 am IST ગુજરાત ATSએ વધુ 9 શખ્સોને 18 ગેરકાયદે હથિયારો સાથે ઝડપ્યા:અત્યાર સુધી હથિયારો સાથે કુલ 37 શખ્સો ઝડપાયા: .. access_time 10:17 pm IST રાજપીપળામાં માછી સમાજના સમૂહ લગ્નમાં સંતો, પાલિકા પ્રમુખ સહિતનાઑએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા: .. access_time 10:27 pm IST નર્મદા જિલ્લામાં ટીબીના સક્રિય કેસ માટેનું વાહન રાજપીપળા ક્ષય કેન્દ્ર ખાતેથી ફ્લેગ ઓફ કરી ફરતું કરાયું: .. access_time 10:28 pm IST અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ રહેશે બંધ: અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનનું એલાન: ફોર્મ-સી રજીસ્ટ્રેશન મામલે નોંધાવશે વિરોધ.. access_time 10:54 pm IST અમદાવાદમાં કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપી દેતા ખળભળાટ :એક પૂર્વ કોર્પોરેટરે પણ પક્ષને અલવિદા કહી: .. access_time 11:18 pm IST સુરતના ભીમરાડ ગામે પાણીની ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો : ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયો: હાઇડ્રોલિક પ્લેટફોર્મ પાણીની ટાંકી સુધી ઊંચું કરવામાં આવ્યું હતું.સાથે સાથે દોરડા નાખી વાંદરાને રેસ્ક્યૂ કરવા પ્રયાસો કર્યા.. access_time 12:19 am IST ગાંધીનગરમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનામાં વધારો:નોકરી સહીત લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરતી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી: .. access_time 6:02 pm IST દહેગામ તાલુકાના સાંપા નજીક અગમ્ય કારણોસર યુવાને ઝાડ પર લટકી મોતને વ્હાલું કરી લેતા અરેરાટી મચી જવા પામી: .. access_time 6:05 pm IST દહેગામના નહેરુ ચોકડી નજીક ડુપ્લીકેટ ચાવીથી વાહન ચોરી કરનાર રાસલોડ ગામના વાહન ચોરને પોલીસે રંગે હાથે દબોચ્યો: .. access_time 6:06 pm IST ખેડા તાલુકાના નાયકાથી માધુપુર બસ સ્ટેન્ડ નજીક કાર ચાલકે રસ્તો ઓળંગતા યુવકને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત: નડિયાદ : ખેડા તાલુકાના નાયકા થી માધુપુર બસ સ્ટેન્ડ નજીક એક કારચાલકે પોતાની ગાડી પૂરઝડપે બેફિકરાઈથી હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું... access_time 6:08 pm IST સુરત:આઠેક વર્ષ અગાઉ ઓઇલ ખરીદી પેમેન્ટના 7 લાખના રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરવામાં આવી: .. access_time 6:09 pm IST વડોદરા:તરસાલી ચોકડી નજીક ચાલતા કેમિકલના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા: .. access_time 6:10 pm IST વડોદરાની પોર જીઆઈડીસીમાં નોકરીથી છૂટી ઘરે જતા આધેડને વાહને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત: વડોદરા: પોર જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા આધેડ છૂટીને ઘરે જતા હતા. તે દરમિયાન હાઇવે પર ભરૃચ થી વડોદરા તરફ જવાના રોડ પર આલમગીર ગામના ગેટ પાસે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું છે.વરણામા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે... access_time 6:11 pm IST સુરત પોલીસે હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજને દિલ્હીથી ઝડપી લીધો access_time 1:01 am am IST અમદાવાદ શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફીસમાંથી ઝડપાયું :યુએસએ જતું હતું 2,95 કરોડનું ડ્રગ્સનું પાર્સલ access_time 7:56 pm am IST મહેસાણાના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ ભાજપમાં જોડાયા access_time 12:24 am am IST સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વધતા છેતરપીંડીના બનાવોથી વેપારીઓ પરેશાન :ગૃહમંત્રીને વીડિયો કોન્ફરન્સથી રજૂઆત access_time 9:49 pm am IST અંકલેશ્વર પંથકનાં જૂના બોરભાઠા બેટના ખેતરમાં ઝંગલી ભુડે પિતા-પુત્ર સહિત ૩ ઉપર હુમલો કર્યો access_time 9:10 pm am IST શામળિયાના ગર્ભગૃહનું મુખ્ય દ્વાર સોનાના પતરાથી મઢાયું : ભગવાન વિષ્ણુના 10 અવતારોને કંડારાયા access_time 8:26 pm am IST સરકારી કચેરીઓમાં દારૂબંધીના લીરેલીરા ?, મહેસાણામાં જિ.પં. પરિસર અને ભાવનગરમાં સર્કિટ હાઉસમાં બિયરની બોટલો મળી access_time 12:29 am am IST હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે:સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી કરાશે આયાત access_time 7:51 pm am IST ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી સંપન્ન access_time 6:27 pm am IST સુરેન્‍દ્રનગરમાં જોવા મળ્‍યુ ટેન્‍કરરાજઃ નાની કઠેચી ગામે ટેન્‍કરમાંથી પાણી ભરવા મહિલાઓએ બેડા યુદ્ધ છેડયુ access_time 5:40 pm am IST સુરતમાં બની વાઇફ સ્‍વેપિંગની ઘટનાઃ બે મિત્રો વિરૂદ્ધ બંનેની પત્‍નીઓએ જ નોંધાવી દુષ્‍કર્મની ફરિયાદ access_time 5:39 pm am IST નવસારીના જમાલપોર વિસ્‍તારમાં રહેતી શાંતા સાંગાણી ઉર્ફે શિતલ આંટીને 80 ગ્રામ ચરસ સાથે SOG પોલીસે પકડી પાડી access_time 5:36 pm am IST દેણુ વધી જતા પૂર્વ શેઠને મિત્ર દ્વારા ફોન કરાવ્‍યોઃ ‘ભાઇ કા આદમી બોલ રહા હું, એક ખોખે કા ઇન્‍તઝામ કર નહીં તો તુઝે ઔર તેરે પરિવાર કો માર દુંગા' access_time 5:34 pm am IST સુરત પોલીસની પ્રશંસનિય કામગીરીઃ કામરેજના કઠોર ગામના સ્‍મિત જ્‍વેલર્સનો ચોરાયેલો 86 લાખનો મુદ્દામાલ મુળ માલીકને પરત access_time 5:32 pm am IST ગુજરાત ગેસે CNG માંરૃ.૨.૬૦નોઃ PNGમાં રૃ.૩.૯૧નો વધારો ઝીંકયો access_time 11:29 am am IST ૩૩.૬% શહેરી, ૪૬.૭% ગ્રામ્‍ય પુરૂષો તમાકુના બંધાણી access_time 3:47 pm am IST રાજપીપળા કસ્બાવાડના યુવાને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો : રાજપીપળા સિવિલમાં સારવાર માટે લવાયો access_time 10:28 pm am IST રાજપીપળાથી રામગઢ જતા પુલની કામગીરી શરૂ થતાં ટુંક સમયમાં ભારે વાહનો માટે પુલ ખુલ્લો મુકાશે access_time 10:26 pm am IST રાજપીપળા માં 529 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ શરૂ થશે:ગુજરાતમાં કુલ 5 નવી મેડિકલ કોલેજો બનશે access_time 10:24 pm am IST સાગબારાના નાલાકુંડ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા access_time 10:19 pm am IST રસોઇના મસાલામાં ભેળસેળ સામે ઝુંબેશઃ ઉત્પાદકો - વેચાણકારોને ત્યાં દરોડા access_time 11:30 am am IST અધિક કલેકટર આર. પી. પટેલની ચૂંટણી પંચમાં નિમણુક access_time 12:39 pm am IST શાકમાં વધારે મીઠું પડી જતાં પતિએ ઘર બહાર ઢસડી જઈને પત્‍નિને ફટકારીઃ અસ્ત્રાથી વાળ કાપી ટકો કરી નાખ્‍યો access_time 12:10 pm am IST જેને સફળતા પ્રાપ્ત કરવાની હોય તેનામાં તમામ પ્રતિકુળ સંજોગોની સામે લડવાની હિંમત હોવી જોઇએ. : ડો. રવિભાઇ ત્રિવેદી access_time 2:20 pm am IST પોલીસ ભરતીઃ મહિલા ઉમેદવાર મેડિકલ ટેસ્‍ટમાં પુરૂષ નીકળી access_time 4:39 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવા કેટલી રકમ મળી :વિવિધ ક્ષેત્રની હસ્તીઓ ચડ્યા સવાલની ઝપટે: સ્વરાએ આપ્યો સંયમી જવાબ access_time 1:08 am IST સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા અને તેના બાળકો સાથે જન્મદિવસની ઉજવવા 9 ડિસેમ્બરે જશે રાજસ્થાન: રાહુલ ગાંધી પણ પહોંચશે access_time 12:56 am IST પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ, અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક access_time 12:54 am IST ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો access_time 12:36 am IST મધ્યપ્રદેશમાં અજીબ કેસ :લગ્નમાં દુલ્હનનો મેકઅપ બગડતા બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી access_time 12:29 am IST અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં હજુ 250 જેટલા સાક્ષીઓની તપાસ થવાની બાકી access_time 12:25 am IST ઉત્તરાખંડ બોર્ડર પર કાલી નદીના કિનારે પથ્થરમારા બાદ ભારત એલર્ટ :બંને દેશની થશે હાઈ લેવલ બેઠક access_time 12:24 am IST
નેચરલ કેર પ્રોડક્ટ બ્રાન્ડ WONDR એ WONDR લિક્વિડ્સની જાહેરાત સાથે અત્યાર સુધીની તેની સૌથી મહત્વાકાંક્ષી પ્રોડક્ટ લાઇન લોન્ચ કરી છે. બ્રાન્ડ તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા WONDR પાવડર અને રિફિલ કરી શકાય તેવી બોટલ વિકસાવવામાં વ્યસ્ત છે, અને ઉત્પાદનના બે વર્ષ પછી તેને વિશ્વમાં ઉતારવા માટે તૈયાર છે. લાંબી સંશોધન અને વિકાસ પ્રક્રિયા પછી, WONDR એ તેમની નવી લાઇન રિફિલ કરી શકાય તેવા શેમ્પૂ અને શાવર જેલ બોટલના ઉત્પાદનને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં ઉત્પાદનો પેપર સેશમાં પાવડર સ્વરૂપમાં આવે છે. પ્રોડક્ટ લાઇન, જેને ‘તેના પ્રકારની સૌથી કુદરતી’ માનવામાં આવે છે, તેને સંપૂર્ણ 100/100 યુકા રેટિંગ મળ્યું છે. WONDR પાવડર તમારી ત્વચા અને વાળની ​​સંભાળ માટે તમામ કુદરતી અને 3 સુગંધમાં ઉપલબ્ધ છે. અમારા ઉત્પાદનો ફક્ત તમારા વાળ અને ત્વચા માટે સુપરફૂડ જ નથી, તેઓ અમારી ડીશવોશર-સલામત સિલિકોન બોટલો અને સરળતાથી રેડી શકાય તેવા સેચેટ્સ સાથે સફરમાં રહેવા માટે એક સરળ ઉકેલ પણ પ્રદાન કરે છે – તમારે ફક્ત પાણી ઉમેરવા અને શેક કરવાની જરૂર છે. દરેક પાઉડર કોથળીમાં TWO 500ml લિક્વિડ શાવર પ્રોડક્ટ્સ જેટલું ઉત્પાદન હોય છે, આ સેચેટ ઑફ-ધ-શેલ્ફ વિકલ્પો માટે સ્વચ્છ અને સભાન વિકલ્પ પૂરો પાડે છે, અને તમારા વાળ, ત્વચા અને પૃથ્વી માટે સારા છે – પ્રેમ કરવા જેવું શું નથી? અદ્ભુત સુગંધ: ક્રીમી નાળિયેર નાળિયેરની ટેન્ગી સુગંધ સાથે એક તાજું, સમૃદ્ધ અને ક્રીમી લેધર તમને તે સરળ, નરમ નાળિયેરનો અનુભવ આપે છે. તાજા પીચ તમારા શાવર અનુભવને પીચી સ્વપ્નમાં રૂપાંતરિત કરો અને તમને લાગે તેટલી મીઠી સુગંધ આપો! સ્વસ્થ ઔષધો અમારી માટીની જડીબુટ્ટીઓની શ્રેણી સાથે તમારા શાવરરૂમની અંદર પ્રકૃતિનો સ્વાદ મેળવો જે તમારી ત્વચા અને વાળને સ્વચ્છ, પોષિત અને હાઇડ્રેટેડ રાખે છે.
જીવનકલા બધી જ લલિત કલાઓમાં શ્રેષ્ઠ છેબીજા મેળ રાખે કે ન રાખે, મારે તો સુમેળ રાખવો છે, એવું જો વિચારે તો જ મનુષ્ય સુખી થઇ શકશે. -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૨૨An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
November 9, 2022 dhara patelLeave a Comment on PM Modi એ ambulance ને રસ્તો આપવા રોક્યો કાફલો, જુઓ વિડીયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ ચૂંટણીના પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આજે તેમના દેવભૂમિ હિમાચલમાં ઘણા કાર્યક્રમ છે. આ દરમિયાન એક ચૂંટણી રેલી પહેલાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થોડીવાર માટે રોકાઇ ગયો. આ ઘટનાક્રમ કાંગડામાં જોવા મળ્યો, જ્યાં એક એમ્બુલન્સને રસ્તો આપવા માટે પીએમ મોદીએ પોતાને કાફલો અટકાવી દીધો. વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની આ પ્રતિમા ત્યાર થવા પર છે, આખી પ્રતિમાને જોવામાં લાગી જશે 4 કલાક, પ્રતિમામાં છે 4 લિફ્ટ Ambulance ને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રીનો કાફલો અટકાવ્યો હિમાચલ પ્રદેશમાં આજે હમીરપુરની રેલીથી પહેલાં પીએમ મોદીએ સભાસ્થળ પર જતી વખતે લોકો તે સમયે આશ્વર્યમાં પડી ગયા જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો અચાનક અટકી ગયો. આ હિમાચલ યાત્રા દરમિયાન પીએમ મોદીનું માનવીય રૂપ એકવાર ફરી જોવા મળ્યું. પહેલાં પણ થઇ ચૂક્યું છે આવું તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલો મોકો નથી જ્યારે પીએમે કોઇ એંબુલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો અટકાવી દીધો. ગત મહિનાથી એક એવો ઘટનાક્રમ સામે આવ્યો હતો. ત્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન પણ તેમણે એક એંબુલેંસને રસ્તો આપવા માટે આવો જ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપની ગુજરાત એકમે એક નિવેદનમાં કહ્યું કે ‘અમદાવાદથી ગાંધીનગર જતી વખતે એંબુલેંસને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થંભી ગયો હતો.’ પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 કરોડના ફ્લેટમાં 15 લાખનું બાથરૂમ અને ચુકવે છે 50 હજાર સુધીનું મેઇન્ટેઇનન્સ કાંગડામાં પીએમ મોદીનું કોંગ્રેસનો હુમલો હમીરપુરથી પહેલાં કાંગદાના ચંબીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું ‘કોંગ્રેસ હવે જ્યાંથી પણ જાય છે, ત્યાં ફરી પરત ફરતી નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, કાંગડાની ધરતી શક્તિપીઠોની ધરતી છે. ભારતની આસ્થા અને આધ્યાત્મનું એક તીર્થ છે. બૈજનાથથી લઈને કાઠગઢ સુધી આ ભૂમિમાં બાબા ભોલેની અસીમ કૃપા આપણા પર હંમેશા બની રહે છે. આજે હિમાચલ 21મી સદીમાં વિકાસના જે પડાવ પર છે, ત્યાં તેને સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. જ્યારે હિમાચલ પાસે મજબૂત સરકાર હશે અને ડબલ એન્જિનની તાકાત હશે તો પડકારોને પણ દૂર કરશે અને નવી ઊંચાઈ પણ એટલી જ ઝડપથી પ્રાપ્ત કરશે. Tagged Breaking NewsPM Modi stopped the convoy to give way to the ambulance.social media news updatetoday newsToday's Latest News Gujaratiwatch the video Post navigation વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની આ પ્રતિમા ત્યાર થવા પર છે, આખી પ્રતિમાને જોવામાં લાગી જશે 4 કલાક, પ્રતિમામાં છે 4 લિફ્ટ આવી રહ્યો છે જોરદાર IPO, કંપની સાથે છે ગૌતમ અદાણીનું કનેક્શન, કિંમત 61-65 નક્કી Related Posts સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 32 જળાશયોમાં પાણીની ભારે આવક થી વધુ 4 ડેમ થયા ઓવરફ્લો September 16, 2022 October 2, 2022 Jitendrakumar italia કપલે પોતાના લગ્ન માટે આપ્યું ભારતીય સૈનાને આમંત્રણ ! નિમત્રણ કાર્ડ સાથે આપ્યું એક બીજું કાર્ડ જેમાં લખ્યું હતું એ વાંચીને તમે વખાણશો ….. November 21, 2022 nirupa patel બ્રિટન સાથે બદલો લેવા જમશેદજી ટાટાએ કર્યું હતું હોટેલ તાજ નું નિર્માણ, કહાની જાણી તમે પણ ગર્વ અનુભવશો, જાણો આખી વાત
તે 2019 છે. દસકાથી વધુ સમય માટે ટેક્સ્ટિંગ મુખ્ય પ્રવાહની વાત છે. આપણે અત્યાર સુધી નિયમો જાણવું જોઈએ (અને હા, ટેક્સ્ટિંગના સખત અને ઝડપી નિયમો છે). પરંતુ મારા ગે (પુરુષ) મિત્રો અને સંભવિત બોયફ્રેન્ડ્સ (જો તેઓ પણ મને માન્ય કરે છે) હજી પણ ટેક્સ્ટ કેવી રીતે લખવું તે “મેળવવું” લાગતું નથી. શું તમે ટેક્સ્ટ અથવા એપ્લિકેશન દ્વારા ગરમ વ્યક્તિ સાથે ફ્લર્ટિંગ કરી રહ્યાં છો? તમે વિચાર્યું કે તેને ખરેખર કેવી રીતે ચાલુ કરવું તે છતાં, તમે બંને જુદા જુદા સ્થાને હોવા છતાં? અમે મૂવીઝ અને ટીવી પર હંમેશાં ટેક્સ્ટિંગ જોયે છે. અને સેક્સ્ટિંગ સંસ્કૃતિનો ભાગ બન્યો છે – મોટા સમય! સેક્સિંગ અને ઇમેજ શેરિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્રારંભિક એપ્સના મોટાભાગના સંશોધકોએ તે જૈનો હતા. વલણ વિશે વાત કરો! ચાલો પ્રામાણિક બનો – અમે હંમેશાં અમારા ફોન પર, ઇમેઇલ તપાસવા, એસએમએસ મેસેજીસ મોકલવા અને સોશિયલ મીડિયા પર અટકી જવાનું ચાલુ રાખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા સ્માર્ટ ફોન્સમાં આપણે જે ઇનપુટ કરીએ છીએ તેમાં સુંદર વ્યક્તિને નજીક લાવવા, તેમની જિજ્ઞાસાને ટોચ પર લાવવા અને અંતે, જોડાણ બનાવવાની શક્તિ છે! શ્રેષ્ઠ ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ગે બિલાડી આ પોસ્ટમાં, તમે વિવિધ વસ્તુઓ શીખી શકો છો જે તમારા ટેક્સ્ટ સંદેશને ડ્યુડ્સ માટે સુપર સેક્સી બનાવી શકે છે. કેટલાક આનંદની ઉદાહરણો, વરાળવાળા પાઠો તમને વિચારો જનરેટ કરવામાં સહાય માટે આપવામાં આવે છે. તમારે તમારી કલ્પનાને થોડો ઉપયોગ કરવો પડશે. કેટલાક સેલિબ્રિટી નામોનો ઉપયોગ તમારા ટેક્સ્ટિંગ પ્રયત્નોમાં થોડો આનંદ ઉમેરવા માટે કરવામાં આવ્યો છે. જો તમે તમારા કાર્ડ્સને યોગ્ય રીતે ચલાવો છો, તો તમે જે વ્યક્તિને ઈચ્છતા હતા તે યોગ્ય પ્રસંગ માટે યોગ્ય ટેક્સ્ટ પસંદ કરીને તમારા નજીક ખેંચવામાં આવશે. જ્યારે ગરમી ઉત્પન્ન કરવાના માર્ગ રૂપે કેટલાક વૃત્તાંત સાથે પ્રારંભ કરવું વધુ સારું છે ત્યારે ઘણાં બધા તોફાની ફોટોગ્રાફ્સ મોકલવાનું ખૂબ જ ઝડપી હોય છે. અહીં સૂચિબદ્ધ બધી પદ્ધતિઓ, તમે જેની સાથે ચેટ કરી રહ્યાં છો તે હૂમલા ધૂમ્રપાન કરતા હકારાત્મક પ્રતિસાદની વિનંતી કરવા માટે રચાયેલ છે. થોડા પ્રયાસ કરો. તમારો અહંકાર તમારો આભાર માનશે અને તેથી તમારું કામકાજ કરશે – અને તેના! અમારા ગે ટેક્સ્ટિંગ મતદાનમાં મત આપવાની ખાતરી કરો અને હોટ ગાય્સ sexting માટે અમારી પુસ્તકની ભલામણ જુઓ! ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરો! તેઓ તમારા શ્રેષ્ઠ મિત્રો છે! તેનો ઉપયોગ કરો !! તમે જે કહી રહ્યાં છો તે શાબ્દિક રૂપે કોઈ વાંધો નથી, તમે હજી પણ તેનો ઉપયોગ કરો છો !!! આને સમર્થન આપવા માટે ભૌતિક સંશોધન છે. 2015 માં, ધ વોશિંગ્ટન પોસ્ટ પ્રકાશિત લેખનું શીર્ષક, “અભ્યાસ પુષ્ટિ કરે છે કે સમયગાળા સાથેના ગ્રંથો અંત ભયંકર છે.” કે લેખ, “સંશોધકોએ બિંઘામટોન યુનિવર્સિટી સેલિયા Klin આગેવાની ટાંકતા જણાવે છે કે લખાણ સમયગાળા સાથે અંત સંદેશાઓ તરીકે જોવામાં આવે છે ઓછી પ્રામાણિક હોવાને લીધે, સંભવતઃ કારણ કે તેમને મોકલતા લોકો નિર્દય છે. “તેથી તેને બંધ કરો! નિષ્ઠાવાન અને હૃદય છે. ઉદ્ગારવાચક બિંદુઓનો ઉપયોગ કરો! જવાબ આપો મને તે મળે છે. તમે તમારા મિત્રો સાથે બહાર છો અને તમે નકામા બનવા માંગતા નથી, તેથી તમે જવાબ આપશો નહીં. બરાબર. તે સરસ છે. તે સરસ છે. પરંતુ હું તેના વિશે વાત કરતો નથી. હું તમારી સાથે વાત કરું છું જો તમે પથારીમાં સૂઈ રહ્યા છો, ટીવી જુઓ છો, ટેક્સ્ટ જુઓ છો, તો જાઓ, “ઓહહ, હું આ પછીનો જવાબ આપીશ.” તમે કેવી રીતે હિંમત કરશો? ટેક્સ્ટ પ્રારંભ કરશો નહીં અને પછી જ રોકાશો હવે આ માત્ર ક્રૂર છે. ખાસ કરીને જો તે તમને ગમે તે વ્યક્તિને હોય. જ્યારે તમે જવાબ આપવાનું શરૂ કરો છો, તેથી બીજી બાજુના વ્યક્તિ તે ત્રણ ડિટોને જુએ છે, પછી અચાનક તે અદૃશ્ય થઈ જાય છે અને તમે જવાબ આપતા નથી. હાર્ટલેસ. ખરેખર એક રાક્ષસ. ટેક્સ્ટ બેક પર હોટ ગે ગાય મેળવવા માટેની માર્ગદર્શિકા ટેક્સ્ટ દ્વારા તમને ગમતાં તે ગરમ વ્યક્તિને ચાલુ કરવાની આઠ સાબિત રીતો અહીં છે. એકવાર તમે તેની અટકી લેશો, તે પછી તમે તેના સ્વીચને ફ્લિપ કરી શકશો, ભલે તે શું કરે છે, તે કોણ છે અથવા તે કેટલો વ્યસ્ત હોઈ શકે છે. તેને જણાવો કે તે સુપર સેક્સી છે તે વ્યક્તિને કહો કે તમને કેટલો હોટ છે તે – તે કાર્ય કરે છે કારણ કે ગાય્સ તેમના અહંકારને સ્ટ્રોક કરે છે. તેને જણાવવાથી બદલાવ થાય છે કે કોઈ તેને તે રીતે ખોદશે. તે તેના આત્મસન્માન અને તેના હોર્મોન સ્તરો પણ વધારશે! તે કેવી રીતે કહેવું: “હું મદદ કરી શક્યો ન હતો પરંતુ નોંધ્યું કે તમે તે જિન્સને યોગ્ય સ્થળોએ કેટલી સારી રીતે પહેરે છે. . . તમે સ્વાદિષ્ટ વરણાગિયું માણસ જુઓ! “” “મારા સાથીઓએ અને મેં ક્રિસ ઇવાન્સની મૂવી જોવી અને તેની લૈંગિકતાએ મને તમારા વિશે ખૂબ યાદ અપાવ્યું. ગ્ર્રર! ” તેને જણાવો કે તે તમને ચાલુ કરે છે તમે જે માણસને પસંદ કરો તે મેળવવાનો રસ્તો તેના આત્મવિશ્વાસ માટે અપીલ કરવાનો છે. ગે લોકો તેને પ્રેમ કરે છે જ્યારે તેઓ જાણે છે કે તેમની પાસે આનંદ માણવાની શક્તિ છે. તેને લખીને તમે તેનામાં જશો, તે જાણશે કે તમે વ્યવસાયનો અર્થ કરો છો અને તમને આનંદ માગો છો. તે કેવી રીતે કહેવું: “હું કંઇપણ વિના વગર પથારી પર બેઠો હતો … તમારા વિશે વિચારી રહ્યો છું … કરવાનું કંઈ નથી …” “હું પોશાક પહેર્યા માટે હમણાં ખૂબ ગરમ છું. તે તમે મારા માટે કરો છો. તમે અહીં કેવી રીતે ઝડપી મેળવી શકો છો? ” તમે શું પહેર્યા છે તે તેમને જણાવો – અથવા નહીં પ્રકૃતિ દ્વારા, ગાય્સ દૃશ્યમાન છે. તેને કપડાં સંબંધિત વિષયોને ટેક્સ્ટ કરીને, તમે તેનું ધ્યાન ઝડપી પડો! તે કેવી રીતે કહેવું: “હવે તમે શું કરી રહ્યા છો? હું અતિશય કંઇક કપડા પહેરીને અરીસા સામે ઊભો રહ્યો છું અને મને મારો અન્ડરવેર મેળવવાથી અટકાવી રહ્યો છું. ” “જ્યારે આપણે મળીએ છીએ ત્યારે શાવરિંગ અને વિચારવાનું સમાપ્ત થાય છે, હું કોઈપણ અન્ડરવેર પહેરતો નથી. ઓછા કાપડ (હસવું) લેવું ” “એફવાયઆઇ: જોકપ્રૅપ પહેરતી વખતે મેં આ ટેક્સ્ટ મોકલ્યો.” તેના ચહેરાના વાળ વિશેનો ટેક્સ્ટ! તમે શું કરવા માંગો છો તે તેમને જણાવો તમે જે વ્યક્તિને તમારા ઇરાદા પસંદ કરો છો અને તમે તેની સાથે શું કરવા માંગો છો તેને ટેક્સ્ટ કરીને, તમારું મેન તરત જ ચાલુ થશે. લોકો તેને પ્રેમ કરે છે જ્યારે તેઓ પોતાની જાતને આનંદિત કરી શકે છે. તે તેમના આયુષ્યમાં ખાય છે અને ધ્યાનની જરૂર છે. તે કેવી રીતે કહેવું: “ખાતરી કરો કે તમે આજે રાત્રે પેન્ટ નીચે પહેરતા હોવ – હું મારું સમય દરેકને અસ્પષ્ટ બનાવવા માંગું છું.” “જો તમે અત્યારે અહીં હોત, તો હું તમને મારા મોંથી માથાથી ટો સુધી ખેંચીશ. શું તમે મને તે સમયે પ્રયાસ કરવા દો? ” તમે તેને શું કરવા માંગો છો તે ટેક્સ્ટ કરો તમે જે સંદેશો ઇચ્છો છો તે તેમને જણાવીને તમે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છો તે સંદેશ મોકલી શકો છો. ગે માણસો જ્યારે તેને બીજા માણસમાં આત્મવિશ્વાસ અનુભવતા હોય ત્યારે તે પ્રેમ કરે છે. ટેક્સ્ટ મોકલવાથી ડરશો નહીં, તમે જે આશા રાખી રહ્યાં છો તે બરાબર જાણીને તેને જણાવો! તે કેવી રીતે કહેવું: “મને જ્યારે તમે મને બરબાદી આપો ત્યારે મને તે ગમે છે – મારા શરીર ઉપર. ગ્ર્રર! ” “છેલ્લા રાત્રે તમે મને કેવી રીતે ચુંબન કર્યુ તે વિશે મને વિચારીને મને પાગલ બનાવ્યો. ચાલો તે ફરીથી કરીએ! ” તેને ગંદા પ્રશ્ન પૂછો જો તમે કોઈ ગંદા પ્રશ્નનો ઉપયોગ કરીને ટેક્સ્ટને કેવી રીતે ટેક્સ્ટ કરવું અથવા તેની સાથે કેવી રીતે સંપર્ક કરવો તેની ખાતરી ન કરો. તે હંમેશાં કામ કરે છે કારણ કે તે વ્યક્તિના અહમની અપીલ કરે છે. મિત્રો તે મોટું સમય પ્રેમ કરે છે! તે કેવી રીતે કહેવું: “અરે, હું ફક્ત આશ્ચર્ય પામી રહ્યો હતો કે જો તમે તેને આગળ ન રાખી શકો ત્યાં સુધી તમે મને ધારિત કરશો નહીં?” “સુપર મહત્વપૂર્ણ પ્રશ્ન – વ્યક્તિના શરીરનો તમારો મનપસંદ ભાગ શું છે?” નિક જોનન ટેક્સ્ટિંગ – વૂફ! તેને તમારા નગ્ન તસવીરોને બૅટની બહાર જ મોકલે છે તે ખૂબ જ ઝડપથી દૂર આપે છે. આનો ખ્યાલ એ છે કે રમતનો ખ્યાલ આવે અને વસ્તુઓને બીટ બનાવવો. નહિંતર, તમે કેન્ડી સ્ટોર આપી રહ્યા છો. સારી સ્વપ્તી લેવા માટે અહીં કેટલીક ટિપ્સ છે! જો તમે કોઈ ચિત્ર મોકલવા માંગો છો, તો ટોર્સ શોટનો ઉપયોગ કરો. તમે ગરમ સ્નાયુઓની સેલ્ફી પણ મોકલી શકો છો જે તમારી છાતી, બાઈસેપ્સ, એબીએસ અને તેથી આગળ બતાવે છે. તમે મોકલેલ ચિત્રોની યાદ રાખો. ઇન્ટરનેટ પરના લોકો અને ફોન ઍપ્સનો ઉપયોગ કેટલીકવાર ફ્લૅકી હોઈ શકે છે તેથી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો અને તમારા આંતરિક અવાજને સાંભળો. પણ, આ બિંદુ હેઠળ વિડિઓઝ મોકલવાની કાળજી રાખો. ઘણાં ગે ગાય્ઝ આ માટે અને ચિત્રોની જેમ પૂછશે, તમે ક્યારેય જાણશો નહીં કે તેઓ ક્યાં સમાપ્ત થશે તેના ચિત્રો પર ટિપ્પણી જો તે તમને કેટલાક ચિત્રો મોકલે છે, તો ખાતરી કરો કે તમે જે વસ્તુઓ જુઓ છો તે નોંધ લો. તેણે શું પહેર્યું છે? પૃષ્ઠભૂમિમાં શું છે? શું તે ગળાનો હાર અથવા સાંકળ ધરાવે છે? અચાનક તે વસ્તુઓને નિર્દેશ કરો જેથી તે જાણે છે કે તમે ધ્યાન આપી રહ્યા છો અને તેના શરીર કરતાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. મજા કરો!! ટેક્સ્ટિંગ ગે હોવાનો મુખ્ય ભાગ છે. અમે બધા તે કરીએ છીએ અને તે ખૂબ આનંદદાયક હોઈ શકે છે. તમારા ગ્રંથોની તીવ્રતા સાથે ધીમું થાઓ અને જુઓ કે તે કેવી રીતે જવાબ આપે છે. જો તે રમતિયાળ છે, તો તમે જોશો કે વસ્તુઓની ફેરબદલ થશે. આ વિચાર “ટાઇટ ફોર ટેટ” અભિગમ માટે જવાનો છે અને જ્યાં તે છે ત્યાં મળો. દેખીતી રીતે, જો તેને લાગતું નથી (કોઈપણ કારણોસર) તમારા પ્રયત્નો પર સરળ છે. પ્રક્રિયા સાથે આનંદ કરવો અને અનુભવ આનંદપ્રદ બનાવવા માટે મહત્વપૂર્ણ વસ્તુ છે. તમારી જાતને અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો. જુઓ શું થાય છે! ગે ટેક્સ્ટિંગ મતદાન નીચે ગે ટેક્સ્ટિંગ મતદાન છે. દેખીતી રીતે, તે કુદરતમાં વૈજ્ઞાનિક નથી પરંતુ આનંદ માટે રચાયેલ છે. દરેક પસંદગી કાળજીપૂર્વક વાંચો અને તમારા ચૂંટેલા બનાવો! તમારી પસંદગી બીજાઓ સામે કેવી રીતે તુલના કરે છે તે જોવા માટે પાછા આવો. ટેક્સ્ટિંગ રીતભાત ‘ઠીક’, ‘સારું’, અથવા કોઈપણ અન્ય શબ્દની પ્રતિક્રિયાને ટાળો, જે સરળતાથી નિષ્ક્રિય આક્રમક તરીકે માનવામાં આવે છે: પ્રથમ બંધ, નિષ્ક્રિય આક્રમક ન બનો. પરંતુ પછી બીજું, પાઠો મોકલશો નહીં જે સરળતાથી નિષ્ક્રિય-આક્રમક તરીકે માનવામાં આવી શકે. આ એક શબ્દનો જવાબ ફક્ત ક્રૂર છે. તમે જે વિચારી રહ્યા છો તે તેઓ વ્યક્ત કરતા નથી અને તે ખરેખર અસ્પષ્ટ છે જો તમે ખરેખર અસ્વસ્થ છો કે નહીં. ઉત્તેજનાનું યોગ્ય સ્તર બતાવો: જ્યારે હું તમને કંઈક ઉત્તેજિત કરું છું ત્યારે, હું તમારા પ્રતિભાવમાં CAPS LOCK જોઉં છું. હું એક ડઝન ઉદ્ગારવાચક બિંદુઓ જોવા માંગો છો. મારે 6 પાઠો જમણી બાજુએ મોકલ્યા છે, મને કહેવાની છે કે તમે કેટલું ફ્રીકિંગ કરી રહ્યાં છો અને તેને પ્રેમ કરો છો. કે શું સારા મિત્રો નથી. ટેક્સ્ટ દ્વારા ગંભીર વાતચીત કરવાનો પ્રયાસ કરશો નહીં: “અમને વાત કરવાની જરૂર છે. હું આના વિશે ઘણું વિચારી રહ્યો છું અને … “ ખરેખર ??? હા, અમારે વાત કરવાની જરૂર છે . બરાબર, તમે શું કહ્યું હતું. આપણે આ વાર્તાલાપ વ્યક્તિગત રીતે કરવો જોઈએ . ટેક્સ્ટ દ્વારા નહીં જ્યાં અમારા ટોન સરળતાથી ખોટી રીતે વિચારી શકાય છે અને ખોટા માર્ગે લઈ શકાય છે. તમારી લાગણીઓ વિશે લાંબા નિબંધો નથી: મને તે મળે છે. તે બોલવા કરતાં અમારી લાગણીઓ લખવાનું વધુ સરળ છે. તે 10-પૃષ્ઠ પાઠોમાંથી એક વર્ષમાં એક વખત હોવાનું ઠીક છે, પરંતુ જ્યારે તમે એક મજબૂત લાગણી અનુભવો છો ત્યારે તમે ટેક્સ્ટિંગ પાછળ છુપાવી શકતા નથી. ‘હે’ ગ્રંથોથી તેને રોકો: મેં આ વિશે અગાઉ લખ્યું છે , અને લોકો મારી સાથે અસંમતિથી અસંમત છે, પરંતુ હું મારી માન્યતાઓને ઝડપી રાખું છું. ‘અરે’ પાઠો મને સંપૂર્ણપણે પાગલ બનાવે છે. ઓછામાં ઓછા કંઈક પૂછો, “હાય, તમે કેમ છો?” અથવા “તમે શું કર્યું છે?” બિંદુ પર મેળવો. તમે જોશો કે વાસ્તવિક મિત્રો એકબીજાને ફક્ત “અરે” લખતા નથી, તે ફક્ત એવા લોકો છે જે ખરેખર એક બીજાને જાણતા નથી. તેથી કોઈને જાણવું. જો તમે તેમની સાથે વાત કરવા માંગતા હો, તો તેમને એક પ્રશ્ન પૂછો! વાતચીતની મધ્યમાં ફક્ત રોકાશો નહીં: કેટલીકવાર તમે સહાય કરી શકતા નથી પરંતુ વાતચીતની મધ્યમાં હોવાથી ટેક્સ્ટિંગને બંધ કરો. કંઈક કામ પર આવે છે, અથવા તમે શેરીમાં કોઈ મિત્રમાં જતા હોય છે. મને તે મળે છે. પરંતુ હું જે કરવાનો પ્રયાસ કરું છું તે ઓછામાં ઓછું કરવાનો પ્રયાસ કરું છું, તે કહે છે, “પકડી રાખો, હું બીઆરબી કરીશ.” આ રીતે તે જાણે છે કે તમારા તરફથી કોઈ પ્રતિસાદની રાહ જોવી નહીં. વાતચીતને સ્પષ્ટ રીતે સમાપ્ત કરો: જ્યારે ટેક્સ્ટિંગની વાત આવે ત્યારે આવશ્યક રૂપે “આવું કરવું” આવશ્યક નથી, પરંતુ તેની ખૂબ જ પ્રશંસા થાય છે. ટેક્સ્ટિંગ વિનિમય પૂર્ણ સ્ટોપ પર ક્યારે આવે છે તે જાણવું સરસ છે. હું જાણું છું કે મને મારા ફોનને તપાસવાની જરૂર નથી કારણ કે અમે વાતચીત સમાપ્ત કરી દીધી છે. તેથી, “ટૂંક સમયમાં તમારી સાથે વાત કરો!” અથવા “હવે આગળ વધવું!” હંમેશા મોકલવા માટે એક વિનમ્ર ટેક્સ્ટ છે. તેથી સેક્સ એપ્લિકેશન્સ પર મેસેજિંગ માટે આ વધુ છે (જો કે હું ફેસબુક મેસેજ દ્વારા અવાંછિત નુડ્સ મેળવ્યા છે, જે મને અયોગ્ય લાગે છે …) ઉમ … ફક્ત તેમને મોકલશો નહીં? સોલિક્ટેડ નુડ્સ મહાન છે. નુડ્સ મોકલવા માટે પૂછવું મહાન છે. તમારા ગુંદરના અવાંછિત નડકાઓ ઝાંખા અને બંધ થતાં હોય છે. (જો તમારી પાસે, જેમ કે સંપૂર્ણ શિશ્ન હોય, તો પણ … તે સુપર ઘનિષ્ઠ ચિત્ર મોકલતા પહેલા તમે આગળ અને આગળ મેસેજિંગ કરો ત્યાં સુધી રાહ જુઓ.) બેલ્જિયમમાં ગે ડેટિંગ વેબસાઇટ 10 november 2018 Johan Gay Dating in Belgium ગે ડેટિંગ અમે તમારા સંપૂર્ણ ગે ભાગીદારને શોધવામાં તમારી સહાય કરવા માટે સમર્પિત છીએ. અમે તેમની સંપૂર્ણ મેચ શોધવા માટે હજારો સ્માર્ટ, આધુનિક ગે સિંગલ્સની સુવિધા આપી છે. બેલ્જિયમમાં ગે ડેટિંગ સાઇટ આજે ગે સિંગલ્સને મળો! જો તમે વેબ પર સૌથી ગરમ ગે પુરૂષોને મળવા માંગતા હો, તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. બેલ્જિયમમાં ઑનલાઇન ગે ડેટિંગ એ એક ઑનલાઇન ડેટિંગ સાઇટ છે જે ખાસ કરીને એક સમલિંગી પુરુષ સમલિંગી છે. તરત જ, તમે અન્ય ગે પુરૂષો સાથે ઇમેઇલ અને ચેટ કરી શકશો જે તમારી રૂચિને શેર કરે છે અને મિત્રતા, ફ્લેર્ટિશન અથવા ગંભીર સ્થાયી સંબંધો વિકસિત કરે છે. શ્રેષ્ઠ ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી બેલ્જિયમમાં ગે ડેટિંગ માટે ટિપ્સ જો તમે ગે પુરૂષો સાથે મળવા માગો છો, તો પ્રારંભ કરવા માટે ઑનલાઇન ડેટિંગ સાથે પ્રારંભ કરવા માટે અહીં કેટલીક ઝડપી ટિપ્સ છે! તમે જે જોઈએ તે વિશે આગળ વધો આ ખાસ કરીને ઑનલાઇન ડેટિંગ માટે જાય છે. મોટાભાગના ડેટિંગ ઉપકરણોમાં એવા બોક્સનું વર્ગીકરણ છે જે તમે તપાસ કરી શકો છો કે તમે કયા પ્રકારના કનેક્શન કરવા માંગો છો. ઘણાં પાસે પણ એક વિભાગ છે જ્યાં તમે શોધી રહ્યાં છો તે વધુ સ્પષ્ટ રીતે વર્ણન કરી શકો છો. તેનો ઉપયોગ કરો અને તેનો ઉપયોગ કરો. જો તમારી પ્રોફાઇલ કહે છે કે તમે તમારા સપનાના માણસને મળવા માટે શોધી રહ્યા છો અને તમારી સાથેની ફોટો એક નગ્ન હેડલેસ ધ્રુવ છે, તો તમે ખૂબ નકામા દેખાશો નહીં. તેવું કહ્યા પછી… ડેટિંગ કરી શકો છો ઘણા દિશાઓ છે હું તમારા વિશે જાણતો નથી, પણ જ્યારે હું ‘તારીખ’ શબ્દ સાંભળીશ ત્યારે મને ‘બોયફ્રેન્ડ ઇન્ટરવ્યુ’ લાગે છે, જે સંભવતઃ શા માટે તારીખોમાં એટલી બધી ચિંતા પેદા કરે છે. પરંતુ કોઈ તારીખનો અર્થ શું હોઈ શકે છે અને તે ક્યાં જઈ શકે તે માટે અમર્યાદિત વિકલ્પો છે. એક બોયફ્રેન્ડ? સાદો મિત્ર? લાભ સાથે મિત્ર? એક સંયોજન અથવા વચ્ચે કંઈક? તમે જે કરી શકો તે શ્રેષ્ઠ વસ્તુ છે અને કોઈ નવી વ્યક્તિ સાથે સારો સમય છે. તમારા પોતાના સંબંધ બનાવો ચાલો કહીએ કે આ પહેલી તારીખ નથી. તમારી પાસે આ પહેલા ઘણાં હતા, અને તમે આશા રાખતા હશો કે પછી ઘણું વધારે હશે. તમારું મગજ તે પ્રશ્નોથી પીડિત છે: “આનો અર્થ શું છે?”, “અમે શું છે?”, “અમે આ સાથે ક્યાં જઈ રહ્યા છીએ?” શ્વાસ. દેખીતી રીતે, આ વ્યક્તિ તમને પસંદ કરે છે જો તેઓ તમને આટલો સમય સમર્પિત કરે. તે જ મહત્વનું છે, બરાબર ને? સમાજ તરીકે આપણે મૂવીઝ અને ટીવી, અથવા ક્યારેક આપણા પોતાના મિત્રોની રોમાંસને અનુસરવા માટે ઘણો સમય પસાર કરીએ છીએ, પરંતુ જેમ મેં પહેલા કહ્યું છે તેમ, તમારો સંબંધ 100% અનન્ય છે, અને તમારે તેને તાજગી આપવાની જરૂર છે. તમે ઇચ્છો તે દર, અને તે રીતે તમે ઇચ્છો તે રીતે (આ તમે ‘બન્ને’ છો અને તમે બધા, અને ખાસ કરીને નહીં. જો તે માત્ર તે જ સરળ હતું!) આનંદ માણો, સર્જનાત્મક થાઓ અને ખુશ રહો તેની સાથે. અને અન્ય લોકો તેને સમજે છે કે નહીં તે વિશે ચિંતા કરશો નહીં. સેક્સ બરાબર છે ત્યાં ઘણા લોકો છે જેઓ પહેલી તારીખે સેક્સ માણવા શરમજનક લોકોને ગમશે. મને નથી લાગતું કે તે એટલો ખરાબ વિચાર છે, જ્યાં સુધી તમે કરવા માંગો છો તેટલા લાંબા સમય સુધી તમે કરી રહ્યા છો, અને નહી કારણ કે તમને એવું લાગે છે કે તમારે કરવું જ પડશે. જો સેક્સ તમારા માટે અગત્યનું છે, કેમ કે તે ઘણા ગે પુરૂષો સાથે છે, તો શરૂઆતમાં જાતીય રસાયણશાસ્ત્ર પર માપ કાઢવામાં મદદરૂપ થઈ શકે છે. જાતીય તણાવ એક ઉભરતા સંબંધ બનાવી અથવા તોડી શકે છે; કેટલીક વખત તેને બિલ્ડ કરવાને ષડયંત્રમાં ઉમેરવામાં આવે છે, અને કેટલીકવાર તમે કોઈની સાથે કેવી રીતે કનેક્ટ થશો તે જાણતા નથી, જ્યાં સુધી તમે ઘાસમાં સારી ભૂમિકા ભજવતા ન હો ત્યાં સુધી. અસફળ તારીખ હોવાનું ઠીક છે બધી તારીખો સરળતાથી ચાલશે નહીં. કેટલીકવાર તમે તેને એક સ્વરૂપમાં અથવા બીજામાં હિટ કરો છો, અને કેટલીકવાર ત્યાં એકદમ શૂન્ય રસાયણશાસ્ત્ર છે. તમારી તારીખ ખરેખર સરસ વ્યક્તિ હોઈ શકે છે! પરંતુ તેનો અર્થ એ નથી કે તે એક મહાન મેચ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી પાસે ઘણા સારા યુવા માણસો સાથે ઘણી તારીખો છે … જેને ફરીથી જોવાની બહુ ઓછી ઇચ્છા હતી. મેં વિચાર્યું કે અમારા વચ્ચે રસાયણશાસ્ત્રની અભાવ સંપૂર્ણ રીતે સુસ્પષ્ટ હતી, અને હજી પણ તે મને ફરીથી જોવા માટે કહેવામાં આવી હતી. અહીંનો મુદ્દો છે … જ્યારે કોઈ તારીખ કોઈ ફટાકડા સાથે સમાપ્ત થતી હોય ત્યારે સ્વીકારવાનું ડરશો નહીં. ફ્લિપ બાજુએ, એવું લાગતું નથી કે તમારે કોઈની સાથે ફક્ત રસાયણશાસ્ત્રને જબરજસ્ત દબાણ કરવું પડશે કારણ કે તે એક યોગ્ય માણસ છે, જો કે તેઓ દ્વારા આવવું મુશ્કેલ છે. બેલ્જિયમમાં ગે સિંગલ મેન ઑનલાઇન ગે ડેટિંગ સલામત અને સુરક્ષિત છે, અને સૌથી અગત્યનું સંપૂર્ણપણે ગોપનીય છે. અમે અમારા સભ્યોની ગોપનીયતાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય જાહેર અથવા વહેંચી શકાશે નહીં. સાઇન અપ કરવું ઝડપી, સરળ અને મફત છે – અને જો તમે થોડી મોટી હોવ તો, કેમ કે ઑનલાઇન ગે પરિપક્વ પણ પ્રયાસ કરશો નહીં! મફતમાં નોંધણી કરો અને તરત જ સભ્યોના પ્રોફાઇલ્સ દ્વારા બ્રાઉઝ કરવાનું શરૂ કરો, ફોટા જુઓ અને અન્ય એકલ ગે પુરુષો સાથે જોડાઓ જે તમારી રુચિઓ, લક્ષ્યો અને શોખ શેર કરે છે. તમારી પોતાની ડેટિંગ પ્રોફાઇલ બનાવવાનું ભૂલશો નહીં જેથી અન્ય સભ્યો તમને પણ જાણી શકે! આજે ઑનલાઇન ગે બેલ્જિયમ જોડાઓ! મફત ડેટિંગ સાઇટ શું તમે ઑનલાઇન ડેટિંગ વિશે ગંભીર છો? ત્યાં ઘણી ડેટિંગ સાઇટ્સ તમારા માટે યોગ્ય ડેટિંગ સાઇટ હોઈ શકે છે. અમે માનીએ છીએ કે જે ભાગીદાર તમારી સાથે સુસંગત છે તેને શોધે છે, તમને જે ગમે છે તે પસંદ કરે છે, જે તમે શોધી રહ્યાં છો તે શોધી રહ્યા છે. ડેટિંગ સાઇટ એ એક પુરુષ અને સ્ત્રીઓ સાથે વિશ્વભરમાં પ્રેમ શોધવામાં એક જીવંત ડેટિંગ સાઇટ છે. અમે તમારી સમર્પિત કસ્ટમર કેર ટીમથી તમારા ઑનલાઇન ડેટિંગ અનુભવ સાથે તમને પુષ્કળ મફત સહાય અને સહાય આપી શકીએ છીએ. નવા સંબંધો શરૂ કરવા અને પ્રેમમાં પડવા જેવી દુનિયામાં કશું જ નથી. ડેટિંગ સાઇટ એ તમને યોગ્ય દિશામાં થોડો નજરો આપવા માટે અહીં છે. તે ડેટિંગ સાઇટમાં જોડાવા માટે મફત, ઝડપી અને સરળ છે, તેથી આજે ઑનલાઇન ડેટિંગ પ્રારંભ કરો! તમે શું જોઈએ તે જાણો શું તમે એક જ સેક્સમાં રસ ધરાવો છો, અથવા તમે ઉભયલિંગી છો? શું તમે કૅઝ્યુઅલ તારીખો અથવા ફ્લિંગ્સ શોધી રહ્યાં છો, અથવા તમે જીવનપર્યંત ભાગીદાર છો? તમારી પસંદગીઓ અને જરૂરિયાતો માટે યોગ્ય ડેટિંગ વેબસાઇટ શોધવાનું અર્થ એ છે કે વેબસાઇટ્સ માટે ઓછા સમયથી સાઇન અપ અપાયું છે જે તમને કોઈ સફળતા માટે ઓછું આપશે. તેમ છતાં, વિવિધ સાઇટ્સને બ્રાઉઝ કરવું એ આનંદદાયક હોઈ શકે છે, અને જો તમે તમારા ડેટિંગ લક્ષ્યો વિશે અચોક્કસ છો, તો એક નજર જુઓ. તમારી ચિત્રો ફિલ્ટર કરો જો તમે તમારી ઓળખને ઑનલાઇન સુરક્ષિત કરવા માંગો છો, તો શેરીના સંકેતો, તમારી કંપની ID પહેરતા ફોટા, અથવા બેકગ્રાઉન્ડ્સ સાથેના કોઈપણ ફોટા પોસ્ટ કરી શકતા નથી કે જે સરળતાથી શોધી શકાય છે. કાયમ ઑનલાઇન ચેટિંગ સમય બગાડો નહીં તમે ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ દ્વારા મળતા સંભવિત મેળ ખાતા પહેલાં, અલબત્ત, તેમને થોડી જાણકારી મેળવો. પરંતુ તેને હંમેશાં ઑનલાઇન રાખશો નહીં, જો તમને લાગે કે ત્યાં તમારા બંને વચ્ચે રસાયણશાસ્ત્ર છે. આ માટે ટીપ # 5 જુઓ. તમે જે માહિતી શેર કરી રહ્યાં છો તેની કાળજી લો જો તમે હજી સુધી બહાર આવ્યા નથી, તો તમારા માટે આ મહત્વપૂર્ણ ટીપ હોઈ શકે છે. ત્યાં લોકોની વાર્તાઓની વિરુદ્ધ બ્લેકમેઇલ અથવા આઉટ થઈ રહી છે. ફક્ત તે જ માહિતી શેર કરો કે જેનો વિશ્વાસ તમે વિશ્વાસ કરો છો તે લોકો સાથે તમારી ઓળખ દર્શાવે છે. હંમેશા સાર્વજનિક પ્રથમ તારીખ છે તે સમજી શકાય તેવું છે, જો તમે હજુ સુધી બહાર આવ્યાં નથી, તો તમે તમારા રહસ્યને સુરક્ષિત કરવા માંગો છો, પરંતુ યાદ રાખો કે તમારું જીવન અને સુખ પ્રથમ આવે છે. તમે સ્નેહપ્રદ સંપર્ક વિના એક પરચુરણ કૉફી તારીખ મેળવી શકો છો – બધા પછી, પ્રથમ તારીખનો હેતુ એ છે કે તમારી તારીખ તે છે કે જે તેઓ કહે છે કે તેઓ છે. અલબત્ત, જો તમે પહેલેથી જ બહાર નીકળી ગયા છો અને તમારી જાતિયતા સાથે ખુલ્લા છો, તો જાહેરમાં ડેટિંગ કરવી એ તમારા માટે સમસ્યા હોવી જોઈએ નહીં. પરંતુ: જો તે માત્ર હૂક-અપ તારીખ છે, તો તમારે નજીકના બારમાં ડ્રિન્ક માટે મળવું જોઈએ અને તરત જ તેમના અથવા તમારા ઘર પર મળવું જોઈએ નહીં. ફક્ત તમારી પોતાની સલામતી માટે નહિ, પરંતુ કદાચ તેઓ એવું કહેતા નથી કે તેઓ કોણ હતા, જુદું જુએ છે અથવા ખરાબ શરીર હાઈજેન છે? કેટલા બેલ્જિયમ પુરુષો ગે છે? અમેરિકન પુરુષો કયા ટકા ગે છે? આ પ્રશ્ન જવાબ આપવા માટે કુખ્યાત મુશ્કેલ છે. ઐતિહાસિક અંદાજ લગભગ 2 ટકાથી 10 ટકા સુધી છે. પરંતુ માનવજાત દરરોજ બનાવેલા ડેટાના એક્ઝાબાઇટ્સમાં ક્યાંક સૌથી પડકારજનક પ્રશ્નોના જવાબો છે. સર્વેક્ષણો, સામાજિક નેટવર્ક્સ, અશ્લીલ શોધ અને ડેટિંગ સાઇટ્સનો ઉપયોગ કરીને, મેં તાજેતરમાં ગે પુરૂષોની સંખ્યા પર પુરાવા અભ્યાસ કર્યો છે. આ વિશ્લેષણમાં ઉપયોગમાં લેવાયેલો ડેટા ફક્ત એકંદરે એકીકૃત સ્વરૂપમાં ઉપલબ્ધ છે અને સાર્વજનિક રૂપે ઍક્સેસિબલ સાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આમાંના કોઈ પણ ડેટા સ્રોત આદર્શ હોવા છતાં, તેઓ સતત વાર્તા કહેવા માટે ભેગા થાય છે. ઓછામાં ઓછું 5 ટકા અમેરિકન પુરુષો, હું અનુમાન કરું છું કે, મુખ્યત્વે પુરુષો તરફ આકર્ષાય છે અને લાખો ગે પુરૂષો હજુ પણ કબાટમાં કેટલાક અંશે, જીવંત રહે છે. ગે પુરુષો સોશિયલ નેટવર્ક્સ પર તેમની જાતીયતાને સ્વીકારવા માટે સીધા પુરુષો જેટલું અડધા હોય છે. એક કરતા વધુ ગે ગે પુરુષો અનાદર સર્વેક્ષણથી તેમની જાતિયતાને છુપાવે છે. પુરાવા પણ સૂચવે છે કે મોટાભાગના ગે પુરૂષો સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. શું તમે તમારા એક સાચા પ્રેમ માટે, અથવા માત્ર શુદ્ધ આનંદની રાત છો? તમારી હોડી જે ફ્લોટ કરે છે તે કોઈ વાંધો નહીં, અમે તમને બતાવીશું કે ડેટિંગ સાઇટ તમને જે જોઈએ છે તે શોધવા માટે તમને સૌથી સફળ બનાવશે. ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ વિવિધ હેતુઓ પૂરી પાડે છે – કેટલાક હૂકઅપ્સ અને કેઝ્યુઅલ એન્કાઉન્ટર્સ માટે વધુ સારા છે, જ્યારે અન્ય તમારા માટે લાંબા ગાળાના ભાગીદારો શોધવામાં એક્સેલ. શું લેબલ્સ પણ, અલબત્ત, તમને અન્યને વર્ગીકૃત કરવા અને તમારા વિશે “સમજણ” આપવા દે છે. અન્ય લોકો જે વિચારે છે તે તમારા માટે વાંધો નથી, પરંતુ તે ઘણા પુરુષો માટે સ્પષ્ટ છે, અને જ્યારે દરેકને યોગ્ય લાગે તે ઓળખવામાં સમર્થ હોવું જોઈએ, ત્યારે એક રીત તરીકે ઓળખવાનો ઇનકાર, ફક્ત તમે જોઈ શકશો નહીં *** સમાજ માટે – તે સમલૈંગિકતા અને બાઈસેક્સ્યુઅલીટી ના નામંજૂર તરીકે અર્થઘટન કરી શકાય છે. તે આ વિચારોને વધુ મજબુત કરી શકે છે કે આ જાતીયતાઓ કોઈ રીતે રૂપે અસ્વીકાર્ય છે, તે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અથવા તે “જીવનશૈલીની પસંદગી” છે. હંમેશાં અમારાથી દૂર નથી, એલજીબીટી લોકો પોતાને એલજીબીટી કહેવા માટેના અધિકાર માટે લડતા હોય છે, પરંતુ પોતાને વ્યાખ્યાયિત કરવાના તમારા હક માટે, તમે પસંદ કરો – ગે, સીધી, પ્રવાહી, વિચિત્ર. જેમ જેમ ગે માણસોની ફરજ હોય ​​છે કે તેઓ પોતાની જાતને તેમની પોતાની ઇચ્છાને દબાવી રાખતા અન્ય લોકોથી બચાવ કરે, કદાચ તેઓ સ્વીકારવા માટે ઇનકાર કરે તો તેઓ તેમના બલિદાનને સ્વીકારી લેશે અને ગે અને દ્વિ ભાઈઓને તેમના રહસ્યોને ટેકો આપીને સન્માન આપશે. ખાનગીમાં, જાહેરમાં, ગમે ત્યાં. હંમેશાં. તાજેતરમાં સુધી, લૈંગિકતામાં પ્રવાહિતાને મુખ્ય પ્રવાહ દ્વારા અવગણવામાં આવી હતી – તમે ક્યાં તો હતાં અથવા તમે ન હતા. બાયસેક્સ્યુઅલીટી ઘણી વખત ઓછી દ્વિસંગી લેબલ્સની એકમાત્ર રાહત હતી, પરંતુ તે ઘણી વાર સીધા અને સમલિંગી લોકોમાં ઉપહાસનો સ્ત્રોત છે, જે લોભ અથવા અનિશ્ચિતતાનો આરોપ છે. ઘણા વર્ષોથી નજીકના કોઈને મળ્યું મેટ્રોસેક્સ્યુઅલ્સના આગમન – મૂળભૂત રીતે સીધા પુરુષો જેમણે મો moisturizer નો ઉપયોગ કર્યો હતો અને સવારમાં તૈયાર થવા માટે પાંચ મિનિટ કરતાં વધુ સમય લીધો – અને દારૂ પીવાની સીધી સ્ત્રીઓને એકબીજા સાથે હિંમત મળી. અને આ પણ સીધી લોકો વિશે જાતીયતા વિકસાવવા વિશે કોઈપણ ગંભીર ટિપ્પણી કરતા અભિનય વિશે ખૂબ જ હતા. બીજાં દરેકને ગલીમાં રહેવું પડ્યું, તેમના લેબલો તેમની ઉપર લટકતાં. સંકેતોની વસ્તુઓ બદલાઇ શકે છે, વધુ સારી રીતે, તે પુરુષો છે જે પુરુષો સાથે સૂઈ રહેલા પુરુષની જેમ તેમની સ્થિતિ સાથે આરામદાયક હોય છે અને લેબલ્સ દ્વારા બંધાયેલા હોવાનો ઇનકાર કરે છે. યુનિમાં તેના સીધા-વ્યક્તિ અનુભવના વર્ષો પછી, રોબિન કોઈક વાર ફરી એક અન્ય હેરોરોસેક્સ્યુઅલ પુરુષની આવનારી વાર્તાની મધ્યમાં પોતાને મળી. આ બહાર આવવાની વાત છે: તમે હવે કોણ છો તે છુપાવવા માંગતા નથી. સીધા વ્યક્તિ સાથેનો સંબંધ, એક રીતે, તેને પાછો ફેરવી શકે છે, તમને પાછા કબાટમાં ખેંચી શકે છે. જેમ્સ આગળ કહે છે, “જ્યારે અમે એક સાથે સમય વિતાવ્યો, સામાન્ય રીતે ઘરની અંદર બધું સુખી હતું. બહાર, ત્યાં ક્ષણો હશે: એલજીબીટી જગ્યાઓ પર જવું અને સંપર્કમાં આરામદાયક લાગવું નહીં; જ્યારે અમે ટ્યુબ પર હતા ત્યારે તેમને છોકરીઓના જૂથ દ્વારા હિટ કરવામાં આવ્યાં હતાં, અને તેમણે મને સ્વીકાર્યું નહોતું; તમે પણ તેમના મિત્રોને પરિચય આપતા નથી. “જેમ્સે જતા રહેવું એ હતું કે તેના બોયફ્રેન્ડને પોતાને વધુ આરામદાયક લાગ્યો તે પછી વસ્તુઓ બદલાઇ જશે. “[તેમણે સેટ] મને વિચારવા માટે પૂરતી સીમાઓ, આશા છે, એક તક છે, તે માત્ર સમય જરૂર છે; પરંતુ હંમેશાં તે નબળી લાગણી, ડર, તે અંત કરી શકે છે. “અનિવાર્યપણે, દબાણ ખૂબ જ મળ્યું. “તે પર્યાપ્ત હતી અને હવે તેની સાથે વ્યવહાર કરી શક્યો નથી, બેલ્જિયમમાં શ્રેષ્ઠ ગે સ્થાનો 10 oktober 2018 Johan Gay Dating in Belgium ગે બેલ્જિયમ મોટી બેલ્જિયન ભાઈબહેન બ્રસેલ્સનું બારણું માત્ર એટલું જ નહીં, ઍંટવર્પનું બંદર નગર તેના પોતાના હકમાં વિશેષ છે – એક આકર્ષક ગે-ફ્રેંડલી શહેર, જેમાં અડધા મિલિયન લોકો છે, જે તમને થોડા જ ટમ્પ કાર્ડ્સથી સજ્જ કરે છે જે તમને ઉત્તેજિત રાખવા માટે બનાવે છે. , કંટાળી ગયેલું, પ્રેરિત અને ઘણાં દિવસો સુધી, ગિન્ટ (વેન આઈક વેદીસ્પાઈસ) ને સરળ ટ્રેન ગેટવેઝ અને જૂના-દુનિયાના સુંદર બ્રુગ્સ એક આનંદી ડબલ બોનસ સાથે. તે 16 મી સદીમાં યુરોપીયન શક્તિ તરીકે ઉભરી શકે છે, પરંતુ ઉત્તરીય બેલ્જિયમમાં ડચ-લિયનિંગ ફ્લાન્ડર્સની આ મૂડી સહેજ નબળી ગૌરવની લાગણી નથી. અને ચોકોલેટ, હીરા, બીઅર અને રૂબેન્સ કરતા અહીં વધુ છે, જોકે એવું કહેવામાં આવે છે કે એન્ટવર્પની દંડ ચોકલેટરીઝની પસંદગી તેના શ્રેષ્ઠતામાં વિશિષ્ટ છે, અને મૂળ બેરોક સુપરસ્ટાર પીટર પૌલ રુબેન્સ (વત્તા તેના ઘરની હોંશિયાર સિમ્યુલેશન) દ્વારા મહાન પેઇન્ટિંગ્સ અને એન્થોની વાન ડાક મુલાકાતની એકલા છે. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ગે એન્ટવર્પ: ક્વિઅર અને ફેશનેબલ તેના સંપૂર્ણ સંચાલિત કદને ધ્યાનમાં રાખીને – તમને ઉત્તેજક, રસપ્રદ અથવા સુંદર કંઈકથી 20 મિનિટથી વધુ ચાલવાનો અનુભવ થતો નથી – એન્ટવર્પમાં તેના વિશે વિશ્વવ્યાપી અને સહિષ્ણુ હવા છે, જે બેલ્જિયન / ફ્લેમિશ (વલામ્સ) સાથે 175 થી વધુ રાષ્ટ્રીયતા દ્વારા ચિહ્નિત છે, યાદીમાં ટોચ પર ડચ, મોરોક્કન, ટર્કિશ અને પોલિશ. તેના બહુસાંસ્કૃતિક વલણને ધ્યાનમાં રાખીને, ખોરાક અહીં મોટી (અને ખૂબ સારી) વસ્તુ છે. ફેશન છે. 1980 ના દાયકાના અંતમાં એન્ટવર્પ આંતરરાષ્ટ્રીય કપડા ડિઝાઇનમાં મહત્ત્વના ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો, તેના રોયલ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સમાંથી કેટલાક પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આભાર માનવામાં આવે છે, જે સામૂહિક રીતે એન્ટવર્પ સિક્સ તરીકે જાણીતા બન્યા હતા, તેમાં ડ્રિઝ વેન નોટેન અને એન ડેમ્યુલેમેસ્ટર (બંને વચ્ચે ભવ્ય ફ્લેગશીપ સ્ટોર્સ છે. ) અને વોલ્ટર વેન બીરેંડન્કોક. છનો છિદ્ર પ્રભાવ હજુ પણ રહે છે, જો આ બધી પૂરતી ગે અપીલ ન હોત, તો આ શહેર યુરોપના સૌથી સમૃદ્ધ સાંસ્કૃતિક કલા નૌવેઉ વાસ્તુકળામાંનું એક છે. પારદર્શક બેલે popo વિસ્તાર Zurenborg માં ફેરી-ટેલ-જેવા રેસિડેન્શિયલ સંપૂર્ણ ફાયદા કોગલ્સ-ઓસેલી (અને બાજુની શેરીઓ) પર ટ્રામ રાઇડ લો. વિવેચક કોમ્પેક્ટ ટ્રૅમ્સ, જે રીતે, સમગ્ર શહેરમાં સૌથી વધુ અશક્ય સ્થાનોમાં જોવા મળે છે. અને સવારીની વાત કરતા, છ માળના ચામડા / ફેટીશ બાર, 1983 માં ખુલ્લા બૂટ, વિશ્વમાં તેના શ્રેષ્ઠ પ્રકારમાં સ્થાન ધરાવે છે, જે બેલ્જિયમ અને પડોશી નેધરલેન્ડ્ઝ, જર્મની અને ફ્રાંસથી પુરુષોને આકર્ષે છે, ખાસ કરીને વાર્ષિક બેલ્જિયમ લેધરપ્રાઈડ દરમિયાન જાન્યુઆરી ફેબ્રુઆરી. મોટા પ્રમાણમાં લોકપ્રિય ગે / લેસ્બિયન નૃત્ય મક્કા Red અને Blue પણ સરહદની બાજુથી પક્ષના લોકોને ખેંચે છે. એન્ટવર્પમાં બઝઝી ગે અને લેસ્બિયન બાર અને કાફેની કોઈ તંગી નથી, એલજીબીટી ઘટનાઓ 2007 માં શહેરએ યુરોગેમ્સ – યુરોપિયન ગે ગેઝના વર્ઝનનું આયોજન કર્યું – અને 2010 માં ઇન્ટરનેશનલ ગે અને લેસ્બિયન ટ્રાવેલ એસોસિયેશન (આઇજીએલટીએ) ના વાર્ષિક સંમેલનનો સ્વાગત કર્યો. 2013 માં એન્ટવર્પનો એલજીબીટી સ્ટાર સુપરનોવા ગયો હતો, જ્યારે તે વર્લ્ડ આઉટગામ અને શ્રી ગે વર્લ્ડ સ્પર્ધા બંનેનો સ્થળ બન્યો હતો. અહીં મોટા ભાગના ગોથિક કેથેડ્રલ્સનો સમાવેશ થાય છે, એન્ટવર્પ ભવ્યતાનો ટૂંકા ગણે છે અને તેની લાવણ્ય અથવા વશીકરણને ક્યારેય વધારે પડતું નથી, જેમાંથી તેની પાસે પુષ્કળ છે. અને તે માત્ર ખરબચડી જમણી રકમ મળી છે. ટૂંકમાં, ઠંડી, ગરમ, અને સહેજ સારી રાખેલી નૉન-રહસ્યની ઉત્તેજક બાજુની ગરમ બાજુ. સ્ટ્રોલિંગ અને ક્રૂઝીંગ સરળ આનંદ છે, અને શહેરના વિસ્તૃત અને ચિત્ર-સંપૂર્ણ હિસ્ટોરિક સેંટ્રમ (ઐતિહાસિક કેન્દ્ર) ડિઝનીના માર્ગમાં ગયા નથી. તમે ‘ટી’ થી શરૂ થતાં નામો જોશો, જે ‘હેટ’ માટે ટૂંકા છે, જે ‘ધ’ તરીકે અનુવાદ કરે છે. અને ઉત્તરમાં બંદર વિસ્તાર, હેટ એલેંડજે (ધ આઇલેન્ડ), શહેરના વર્તમાન સરહદ જ્યાં સુધી નમ્રતા અને પુનર્વિકાસ થાય ત્યાં સુધી, ન્યુટેલિંગ્સ રાયડિજક આર્કિટેક્ટ્સ દ્વારા ટોય-ટોય જેવા મ્યુઝિયમ ઍન ડી સ્ટ્રોમ (એમએએસ) દ્વારા સાઇનપોસ્ટ કરવામાં આવે છે. ઘણા ગેઝે અહીંથી દુકાનની સ્થાપના કરી છે, અને લૈંગિક-ભૂખરા સીધી પુરુષો ડૂબમાં આવે છે અને શાઉપરસ્ટરટૅટની આસપાસના પગપાળા માર્ગો પર અપ-ફ્રન્ટમાં અને તમારા ચહેરાના ઑફરમાં શાબ્દિક વિંડો-શોપમાં આવે છે. આ એક દૃષ્ટિ છે, લગભગ કેમ્પ અપીલના સ્તર સુધી. હવાઇમથક શહેરના કેન્દ્રથી ફક્ત ત્રણ માઇલ દૂર છે, પરંતુ લંડનના મુલાકાતીઓ બ્રસેલ્સ માટે યુરોસ્ટેર ટ્રેન લઈને વિચારી શકે છે – એક ક્રીમી, આરામદાયક અને સેક્સી રાઈડ – ત્યારબાદ એન્ટવર્પની 40-મિનિટની મુસાફરીની મુસાફરી દ્વારા, વિશ્વની ભવ્ય ટ્રેનમાંથી એકમાં જતા સ્ટેશન. આ શહેર સખત આગ્રહણીય છે. આગામી મોટી બાબતો: દસમી વાર્ષિક લેધર અને ફેટિશ પ્રાઇડ બેલ્જિયમ (બુધવાર 20 થી સોમવાર 25 ફેબ્રુઆરી 20189) અને 12 મી વાર્ષિક એન્ટવર્પ પ્રાઇડ (બુધવાર 7 થી રવિવાર 11 ઑગસ્ટ ટીબીસી). બેલ્જિયમમાં ગે ડેટિંગ માટે ટિપ્સ જો તમે ગે પુરૂષો સાથે મળવા માગો છો, તો પ્રારંભ કરવા માટે ઑનલાઇન ડેટિંગ સાથે પ્રારંભ કરવા માટે અહીં કેટલીક ઝડપી ટિપ્સ છે! તમે જે જોઈએ તે વિશે આગળ વધો આ ખાસ કરીને ઑનલાઇન ડેટિંગ માટે જાય છે. મોટાભાગના ડેટિંગ ઉપકરણોમાં એવા બોક્સનું વર્ગીકરણ છે જે તમે તપાસ કરી શકો છો કે તમે કયા પ્રકારના કનેક્શન કરવા માંગો છો. ઘણાં પાસે પણ એક વિભાગ છે જ્યાં તમે શોધી રહ્યાં છો તે વધુ સ્પષ્ટ રીતે વર્ણન કરી શકો છો. તેનો ઉપયોગ કરો અને તેનો ઉપયોગ કરો. જો તમારી પ્રોફાઇલ કહે છે કે તમે તમારા સપનાના માણસને મળવા માટે શોધી રહ્યા છો અને તમારી સાથેની ફોટો એક નગ્ન હેડલેસ ધ્રુવ છે, તો તમે ખૂબ નકામા દેખાશો નહીં. તેવું કહ્યા પછી… ડેટિંગ કરી શકો છો ઘણા દિશાઓ છે હું તમારા વિશે જાણતો નથી, પણ જ્યારે હું ‘તારીખ’ શબ્દ સાંભળીશ ત્યારે મને ‘બોયફ્રેન્ડ ઇન્ટરવ્યુ’ લાગે છે, જે સંભવતઃ શા માટે તારીખોમાં એટલી બધી ચિંતા પેદા કરે છે. પરંતુ કોઈ તારીખનો અર્થ શું હોઈ શકે છે અને તે ક્યાં જઈ શકે તે માટે અમર્યાદિત વિકલ્પો છે. એક બોયફ્રેન્ડ? સાદો મિત્ર? લાભ સાથે મિત્ર? એક સંયોજન અથવા વચ્ચે કંઈક? તમે જે કરી શકો તે શ્રેષ્ઠ વસ્તુ છે અને કોઈ નવી વ્યક્તિ સાથે સારો સમય છે. તમારા પોતાના સંબંધ બનાવો ચાલો કહીએ કે આ પહેલી તારીખ નથી. તમારી પાસે આ પહેલા ઘણા હતા, અને તમને આશા છે કે પછી ઘણાં વધુ હશે. તમારું મગજ તે પ્રશ્નોથી પીડિત છે: “આનો અર્થ શું છે?”, “અમે શું છે?”, “અમે આ સાથે ક્યાં જઈ રહ્યા છીએ?” શ્વાસ. દેખીતી રીતે આ વ્યક્તિ તમને પસંદ કરે છે જો તેઓ તમને આટલો સમય સમર્પિત કરે. તે જ મહત્વનું છે, બરાબર ને? સમાજ તરીકે આપણે મૂવીઝ અને ટીવી, અથવા ક્યારેક આપણા પોતાના મિત્રોની રોમાંસને અનુસરવા માટે ઘણો સમય પસાર કરીએ છીએ, પરંતુ જેમ મેં પહેલા કહ્યું છે તેમ, તમારો સંબંધ 100% અનન્ય છે, અને તમારે તેને તાજગી આપવાની જરૂર છે. તમે ઇચ્છો તે દર, અને તે રીતે તમે ઇચ્છો તે રીતે (આ તમે ‘બન્ને’ છો અને તમે બધા, અને ખાસ કરીને નહીં. જો તે માત્ર તે જ સરળ હતું!) આનંદ માણો, સર્જનાત્મક થાઓ અને ખુશ રહો તેની સાથે. અને અન્ય લોકો તેને સમજે છે કે નહીં તે વિશે ચિંતા કરશો નહીં. સેક્સ બરાબર છે ત્યાં ઘણા બધા લોકો છે જેઓ પહેલી તારીખે સેક્સ માણવા માટે શરમજનક લોકોને પસંદ કરે છે. મને નથી લાગતું કે તે એટલો ખરાબ વિચાર છે, જ્યાં સુધી તમે કરવા માંગો છો તેટલા લાંબા સમય સુધી તમે કરી રહ્યા છો, અને નહી કારણ કે તમને એવું લાગે છે કે તમારે કરવું જ પડશે. જો સેક્સ તમારા માટે અગત્યનું છે, કેમ કે તે ઘણા ગે પુરૂષો સાથે છે, તો શરૂઆતમાં જાતીય રસાયણશાસ્ત્ર પર માપ કાઢવામાં મદદરૂપ થઈ શકે છે. જાતીય તણાવ એક ઉભરતા સંબંધ બનાવી અથવા તોડી શકે છે; કેટલીક વખત તેને બિલ્ડ કરવાને ષડયંત્રમાં ઉમેરવામાં આવે છે, અને કેટલીકવાર તમે કોઈની સાથે કેવી રીતે કનેક્ટ થશો તે જાણતા નથી, જ્યાં સુધી તમે ઘાસમાં સારી ભૂમિકા ભજવતા ન હો ત્યાં સુધી. અસફળ તારીખ હોવાનું ઠીક છે બધી તારીખો સરળતાથી ચાલશે નહીં. કેટલીકવાર તમે તેને એક સ્વરૂપમાં અથવા બીજામાં હિટ કરો છો, અને કેટલીકવાર ત્યાં એકદમ શૂન્ય રસાયણશાસ્ત્ર છે. તમારી તારીખ ખરેખર સરસ વ્યક્તિ હોઈ શકે છે! પરંતુ તેનો અર્થ એ નથી કે તે એક મહાન મેચ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી પાસે ઘણા સારા યુવા માણસો સાથે ઘણી તારીખો છે … જેને ફરીથી જોવાની બહુ ઓછી ઇચ્છા હતી. મેં વિચાર્યું કે અમારા વચ્ચે રસાયણશાસ્ત્રની અભાવ સંપૂર્ણ રીતે સુસ્પષ્ટ હતી, અને હજી પણ તે મને ફરીથી જોવા માટે કહેવામાં આવી હતી. અહીંનો મુદ્દો છે … જ્યારે કોઈ તારીખ કોઈ ફટાકડા સાથે સમાપ્ત થતી હોય ત્યારે સ્વીકારવાનું ડરશો નહીં. ફ્લિપ બાજુએ, એવું લાગતું નથી કે તમારે કોઈની સાથે ફક્ત રસાયણશાસ્ત્રને જબરજસ્ત દબાણ કરવું પડશે કારણ કે તે એક યોગ્ય માણસ છે, જો કે તેઓ દ્વારા આવવું મુશ્કેલ છે. બેલ્જિયમમાં ગે સિંગલ મેન ગે ડેટિંગ સલામત અને સુરક્ષિત છે, અને સૌથી અગત્યનું સંપૂર્ણપણે ગોપનીય છે. અમે અમારા સભ્યોની ગોપનીયતાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય જાહેર અથવા વહેંચી શકાશે નહીં. સાઇન અપ કરવું ઝડપી, સરળ અને મફત છે – અને જો તમે થોડી મોટી હોવ તો, કેમ ગે ગે પુખ્ત વયનો પણ પ્રયાસ કરશો નહીં! મફતમાં નોંધણી કરો અને તરત જ સભ્યોના પ્રોફાઇલ્સ દ્વારા બ્રાઉઝ કરવાનું શરૂ કરો, ફોટા જુઓ અને અન્ય એકલ ગે પુરુષો સાથે જોડાઓ જે તમારી રુચિઓ, લક્ષ્યો અને શોખ શેર કરે છે. તમારી પોતાની ડેટિંગ પ્રોફાઇલ બનાવવાનું ભૂલશો નહીં જેથી અન્ય સભ્યો તમને પણ જાણી શકે! આજે ગે બેલ્જિયમમાં જોડાઓ! બ્રસેલ્સ: યુરોપની વૈશ્વિક રાજધાનીમાં ગે સંસ્કૃતિનો વિકાસ સરળ રીતે કહીએ તો, બ્રસેલ્સ એક ગે મુસાફરી કુદરતી છે. બેલ્જિયન મૂડી શોપિંગના ગે-પ્યારું ભૂતકાળના ભૂતકાળમાં (ખાસ કરીને ટ્રેન્ડી ડેન્સર્ટ વિસ્તાર અને અપસ્કેલ એવન્યુ લ્યુઇસ સાથે), ડાઇનિંગ (ખાસ કરીને સ્વાદિષ્ટ માછલીઓની માછલીઓ, ફ્રાઈસ અને ચોકોલેટ જેવા સ્વાદિષ્ટ સ્ટેપલ્સમાં, અને પીવાના સમયે શહેરના શાંત અને મૈત્રીપૂર્ણ બાર અને પિત્તળિયાના સ્કોર્સ). વાસ્તવમાં, યુરોપીયન યુનિયનના આ બહુસાંસ્કૃતિક કેન્દ્રમાં ખંડના સૌથી જીવંત અને મિત્રતાવાળા એલજીબીટી દ્રશ્યોમાંનું એક છે, જે સેન્ટ્રલ સેંટ-જેક્સ વિસ્તારની ભારે સાંદ્રતાને સરળતાથી શોધી કાઢે છે. અને બ્રસેલ્સ પેરિસ, એમ્સ્ટરડેમ, લંડન અને કોલોનના 200 માઇલની અંદર છે, તેથી આંતરરાષ્ટ્રીય ભીડમાં મજા આવે તે માટે તે એક નિયમિત નિશ્ચિત બિંદુ છે, સામાન્ય રીતે તે મોટા શહેરો જે ફક્ત સ્વપ્નો જ ડ્રીમ કરી શકે છે. તેના તારાઓની ગે અધિકારોના રેકોર્ડ (2003 માં લગ્ન સમાનતા રજૂ કરવા બેલ્જિયમ વિશ્વનું બીજું દેશ હતું) અને સ્થાનિક એલજીબીટી સપોર્ટ સેવાઓ સાથે, બ્રસેલ્સ પણ વિશ્વના ગે-ફ્રેન્ડલી શહેરોમાંનું એક છે. તેની ઝડપથી વધી રહેલી બેલ્જિયન પ્રાઇડ (2012 ની સાલમાં દરેક મે થાય છે અને 2012 માં આશરે 70,000 લોકો ભાગ લે છે, જે માત્ર ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધારો કરે છે) આ વર્ષના મુખ્ય ગે ઇવેન્ટ છે. અન્ય લોકપ્રિય વાર્ષિક ઇવેન્ટ્સમાં નવેમ્બરના પિંક સ્ક્રીન ફેસ્ટિવલ અને બેલ્જિયમના ગે અને લેસ્બિયન ફેસ્ટિવલનો સમાવેશ થાય છે, સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં. સાંસ્કૃતિક રીતે બ્રસેલ્સ પાસે તેના ભવ્ય ગ્રાન્ડ-પ્લેસથી તેના ઉત્કૃષ્ટ મ્યુઝિયમ્સમાં તેના સુંદર આર્ટ નુવુ ફેકડેસમાં કૉમિક્સ માટેના સ્પષ્ટ શોખ માટે તક આપે છે. પરંતુ તે શહેરના રહેવાસીઓ હોઈ શકે છે જે તમને વધુ ફ્રેન્ચાઇઝ-ડચ-ડચ હોટનેસ અને તેમના નાના-મોટા-યુરો-શહેરના આકર્ષણથી વધુ પાછા આવવાનું રાખે છે. (શબ્દો વિશેનો એક શબ્દ: ફ્રેન્ચ બ્રસેલ્સની સૌથી સામાન્ય ભાષા છે, પરંતુ ડચ અને જર્મન પણ અધિકૃત ભાષાઓ છે, અને અંગ્રેજી ખૂબ વ્યાપક રીતે સમજી શકાય છે અને બોલાય છે.) ગે લાઇફ ગાય તે ગે હોવા માટે સરસ છે. અથવા સીધા. અથવા દ્વિ. અથવા તેમાં કોઈપણ ફેરફાર. પરંતુ કેટલીકવાર તમે પોતાને એવા વ્યક્તિ સાથે ડેટિંગ કરી શકો છો જેની આત્મ-ઓળખ તેની લૈંગિકતા તરફ દોરી જાય છે, અને તે કંટાળાજનક બની શકે છે. હા, તમારા ગે મિત્રો સાથે ગે મૂવી જોવામાં, ગે ગે પર પીણું લેવા અને પછી ગે ક્લબને મારતા પહેલા કંઈ ખોટું નથી, પરંતુ ચોક્કસપણે ત્યાં જીવન માટે વધુ છે? કેટલીકવાર દેખીતી રીતે સંપૂર્ણ વ્યક્તિ એ સંપૂર્ણ વ્યક્તિ છે અને તમારા ભાગ પર કોઈ શંકા અથવા શંકાસ્પદતા કદાચ અન્ય ગાય્સની યાદીમાં ઘણાં ભયાનક તારીખોનું પરિણામ હોઈ શકે છે. ભૂલો માટે ન જુઓ, અને તેના બદલે હકીકત એ છે કે વસ્તુઓ આ વ્યક્તિ સાથે કામ કરી શકે છે. એવું કહેવાથી, તે સંપૂર્ણપણે શક્ય છે કે તે તમારા માટે એટલું નજીક વધશે કે તમે તેને ઘેટાંના મેરિનેટેડ રેક સાથે ફાંસી આપી શકો છો, તે માત્ર ત્યારે જ સંપૂર્ણપણે ઉત્તેજિત થઈ શકે છે. પરંતુ હે, સંબંધ સમાધાન વિશે બધું છે … બેલ્જિયમમાં કેવી રીતે મળવું 9 oktober 2018 Johan Gay Dating in Belgium બેલ્જિયમમાં ગે લાઇફ બેલ્જિયમ એલજીબીટી મુસાફરો માટે આકર્ષક સ્થળ છે. એક દિવસની અંદર, તમે વિશ્વ ક્લાસ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો, કેટલાક સ્થાનિક ડિઝાઇનર માલને તોડી શકો છો, બેલ્જિયમ શૈલીમાં સારી ડાઇનિંગ અજમાવી શકો છો, ઓપેરામાં હાજરી આપી શકો છો અને શાંત બ્રસેલ્સ નાઇટક્લબમાં રાત્રે સમાપ્ત કરી શકો છો. શું તમે સપ્તાહના વિરામ અથવા લાંબા સમય સુધી મુસાફરીની શોધમાં છો, બેલ્જિયમમાં પ્રવાસીઓને ઘણું બધું આપવાનું છે. જો તમે વૉકિંગ, સ્પોર્ટસ અને આઉટડોર્સનો આનંદ માણો છો, તો અર્ડેનેસ, જે બેલ્જિયમનો ગ્રીન હાર્ટ છે, તે જ તમારું સ્થાન છે. જો તમે દરિયાકિનારા પસંદ કરો છો અથવા સાયકલ ચલાવો છો, તો તમે અમારા દરિયા કિનારે આવેલા કોલનો પ્રતિકાર કરવામાં સમર્થ થશો નહીં! અમારા પ્રતિષ્ઠિત કલા શહેરો જો તમે ઇતિહાસ, આર્કિટેક્ચર અથવા સંસ્કૃતિનો ચાહક ન હોવ તો પણ તે ભવ્ય છે. બેલ્જિયન લોકો ગેસ્ટ્રોનોમી પ્રેમ કરે છે. તેઓ સારા ખોરાકને ચાહે છે અને તમને તેમના ખાસ બીઅર્સ અને ચીઝ અને તેમના ચોકોલેટ, બોનબ્ન્સ, એન્ડિવ્સ, બીફ સ્ટીવ, સિક્યુલા અને તેના જેવા સ્વાદ માટે આમંત્રિત કરશે. અને ફ્રાઈસ ફક્ત સુપ્રસિદ્ધ છે. પરંતુ બધાંથી, બેલ્જિયમ આનંદની જગ્યા છે: તેમાં ખૂબ ગતિશીલ સાંસ્કૃતિક દ્રશ્ય (પ્રદર્શનો, સંગીત સમારોહ, તહેવારો, થિયેટર, નૃત્ય, વગેરે) છે અને તેની રાત જીવંત એક મોટી ઉજવણી છે. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી બેલ્જિયમમાં એલજીબીટી લોકો એસસીપી ગુરુવારે પ્રકાશિત એક નવી અહેવાલમાં જણાવ્યું હતું કે, બેલ્જિયમના લોકોની મંતવ્યો લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર લોકો સતત હકારાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક આયોજનની ઓફિસમાં છે. હજી પણ ઘણા બેલ્જિયન લોકોમાં હેટ પેરુલ અને એનઓએસ રિપોર્ટમાં ચુંબન કરતી સમાન-લિંગના યુગલોને જોવામાં મુશ્કેલી છે. હાલમાં 74% બેલ્જિયન લોકો સમલૈંગિકતા અને બાઈસેક્સ્યુઅલીટી વિશે હકારાત્મક છે, 2006 માં 53 ટકા કરતા. 2006 માં આશરે 15 ટકા એલજીબીટીઆઈ લોકો વિશે નકારાત્મક રીતે વિચારતા હતા, હવે તે 6 ટકા છે. “વસ્તીના તમામ વિભાગોમાં વલણ વધુ હકારાત્મક છે, તે જૂથોમાં પણ જ્યાં લોકો પરંપરાગત રીતે સમલૈંગિકતા અને બાયસેક્સ્યુઅલીટી, જેમ કે વૃદ્ધ અથવા ધાર્મિક લોકો વિશે નકારાત્મક હતા. એસ.એસ.પી. નોંધે છે કે શાળાના વિદ્યાર્થીઓ સમલૈંગિકતા વિશે વધુ સકારાત્મક છે. ” શાળાના વિદ્યાર્થીઓના પાંચમા ભાગમાં લાગે છે કે તેમના શાળામાં ગે અથવા લેસ્બિયન તરીકે બહાર આવવું અશક્ય છે, એસસીપી મળી. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના અડધાથી વધુ લોકો વિચારે છે કે તેઓ શાળામાં તેમની જાતીય ઓળખ વિશે પ્રમાણિક હોઇ શકે છે, તેમછતાં મોટા ભાગે તેમના મિત્રોને. ત્રણ ચતુર્થાંશ વિદ્યાર્થીઓ ગે અથવા લેસ્બિયન મિત્રો હોવાનું ધ્યાનમાં રાખતા નથી. હજુ સુધી ઘણા બેલ્જિયન લોકો, પુખ્ત વયના લોકો અને સ્કૂલનાં બાળકો, હજી પણ સમાન સંભોગ યુગલોને ચુંબન કરવાને પસંદ નથી કરતા. 29 ટકા લોકો બે અપમાનજનક ચુંબન કરે છે, અને 20 ટકા સ્ત્રીઓને ચુંબન વિશે સમાન લાગે છે. શાળાના બાળકોમાં તે ટકાવારી અનુક્રમે 30 અને 19 ટકા છે. બેલ્જિયનવાસીઓના પાંચમાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે પુરૂષો અને સ્ત્રી કરતા આમ કરતા પુરુષો કરતાં શેરીમાં હાથ નીચે ચાલતા માણસોમાં તેમને વધુ મુશ્કેલી છે. 73% બેલ્જિયન લોકો અપનાવવાની વાત આવે ત્યારે હોમોસેક્સ્યુઅલ અને હેટેરોસેક્સ્યુઅલ યુગલો માટે સમાન અધિકારોને સમર્થન આપે છે, જોકે 13 ટકા તેના વિરુદ્ધ છે. એસ.એસ.પી. અનુસાર, સમલૈંગિકતા અને બાઇસેક્સ્યુઅલીટી વિશે સૌથી વધુ નકારાત્મક લાગે તેવા વસ્તી જૂથો પ્રોટેસ્ટંટ, અન્ય ધર્મોના સભ્યો અને બિન-પશ્ચિમી પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો છે. “તાજેતરના વર્ષોમાં વસ્તી જૂથો વચ્ચેનો તફાવત ઓછો થયો છે”, સંશોધકોએ ઉમેર્યું. સમલૈંગિકતા વિશે હકારાત્મક એલજીબીટીઆઈ રસ ધરાવતી સંસ્થા સી.ઓ.સી. વધતી સ્વીકૃતિના આંકડા વિશે દ્વિધામાં છે. “તે સરળ છે કે ઘણા લોકો હકારાત્મક છે, પરંતુ તે જ સમયે તમે જુઓ છો કે જ્યારે એલજીબીટીઆઈ લોકો દૃશ્યમાન હોય ત્યારે લોકોને હજી મુશ્કેલી થાય છે”, ચેરમેન તાન્જા ઇન્કેએ હેટ પરૂલને કહ્યું. બેલ્જિયમમાં હજુ પણ સમસ્યા છે કે કપડા સાંકળના નકારાત્મક પ્રતિક્રિયા દ્વારા સુટસ્પપ્પ્લેની જાહેરાત ઝુંબેશ ‘તમારા સંપૂર્ણ ફિટને શોધો’. આ ઝુંબેશમાં બિલબોર્ડ અને બસ સ્ટોપ જાહેરાતો શામેલ છે જે દર્શાવે છે કે બે પુરૂષો ચુંબન કરે છે અથવા અન્યથા એકબીજા સાથે પ્રેમ કરે છે. માર્ચમાં ઝુંબેશ શરૂ થઈ ત્યારે, આમાંની ડઝનેકનો ભંગ થયો. “સુવાર્તા વાર્નિશની પાતળા સ્તરની જેમ છે. નીચે તે કાચી વાસ્તવિકતા છે કે લોકો સમલૈંગિકતા સ્વીકારે ત્યાં સુધી તે દૃશ્યમાન થતું નથી. જ્યાં સુધી તે બંધ દરવાજા પાછળ રહે છે. દેખીતી રીતે તમે [હોમોસેક્સ્યુઅલ] હોઈ શકો છો, પરંતુ તમે જોઈ શકશો નહીં! “. યુરોપમાં, આઇસલેન્ડના રહેવાસીઓ સમલૈંગિકતા વિશે સૌથી હકારાત્મક છે. બેલ્જિયમ બીજા સ્થાને છે. આ અઠવાડિયાના પ્રારંભમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે બેલ્જિયમ રેઇનબો યુરોપ ઇન્ડેક્સ 2018 ના ટોચના 10 માંથી બહાર નીકળી ગયું છે, જે શ્રેષ્ઠ નિયમનવાળા એલજીબીટીઆઇ અધિકારો ધરાવતા યુરોપિયન દેશોમાં સ્થાન ધરાવે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બેલ્જિયમ ટોચના 10 માંથી બહાર નીકળી ગયું, કારણ કે પરિવહન અને આંતરછેદવાળા લોકોના અધિકારો દેશમાં હજુ સુધી સારી રીતે નિયંત્રિત નથી. ઉદાહરણ તરીકે, બેલ્જિયમ સ્પષ્ટ રીતે આ જૂથો સામે ભેદભાવને પ્રતિબંધિત કરતું નથી. ગે મુસાફરો બ્રસેલ્સને અનુકૂળ શહેર મળશે. બ્રસેલ્સના સમગ્ર કેન્દ્ર દરમ્યાન તમને ગે વ્યવસાયો અને સંસ્થાઓ મળશે. ગે અને ટ્રાન્સજેન્ડર મુલાકાતીઓને ગુલાબી અથવા મેઘધનુષ્યના ફ્લેગ્સથી ચિહ્નિત હોટલ્સ જોવાની જરૂર નથી. બધા હોટલ, રેસ્ટોરાં અને બાર ખુલ્લા દિમાગમાં છે. સમલૈંગિકતા પ્રત્યે વાસ્તવિક સહનશીલતા સમગ્ર શહેરમાં જોઈ શકાય છે. ભલે તમે તમારા આસપાસના સુંદર લોકો સાથે નૃત્ય કરવા માંગતા હોવ, ભલે આખી રાત કોકટેલને ભયંકર બારમાં પીવાની યોજના હોય અથવા મિત્રો સાથે બારમાં ગાળવા માંગતા હો: બ્રસેલ્સના ગે અને લેસ્બિયન દ્રશ્ય અભૂતપૂર્વ છે. લા ડિમેન્સ (ફ્યુઝમાં) એ બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની અને નેધરલેન્ડ્સમાંથી ગે પાર્ટીના લોકોના નકશા પર ચોક્કસપણે બ્રસેલ્સ મૂક્યું છે. ગે બાર દ્રશ્ય મુખ્યત્વે ગ્રાન્ડ પ્લેસ (મુખ્ય પ્રવાસી આકર્ષણ) પાછળ સ્થિત છે. લા બેલ્જિકા અને હોમો ઇરેક્ટસ જેવા બાર્સ ખાતરી કરો કે તમે આખી રાત સુધી પીવા અને મિત્રોને મળો. લોકપ્રિય ગે સ્યુના માચો અને સ્પેડ્સ4અર છે. પરંતુ ત્યાં વધુ શોધવા માટે છે. અહીં તેના વિશે બધું વાંચો. ગે બ્રસેલ્સ યાત્રા માર્ગદર્શિકા બ્રસેલ્સ યુરોપની રાજધાની છે અને તેથી આ શહેરમાં વિદેશીઓના ભારને આકર્ષે છે. અઠવાડિયાના દિવસો ખૂબ જ વ્યસ્ત હોય છે. પરંતુ આનો અર્થ એ કે તમે સપ્તાહના અંતમાં તમારા હોટલ પર સારો સોદો શોધી શકો છો. લા ડિમેન્સ (ફ્યુઝમાં) એ બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની અને નેધરલેન્ડ્સમાંથી ગે પાર્ટીના લોકોના નકશા પર ચોક્કસપણે બ્રસેલ્સ મૂક્યું છે. પરંતુ ત્યાં વધુ શોધવા માટે છે ક્યા રેવાનુ ત્યાં રહેવા માટે ઘણા વિકલ્પો હતા. ખાતરી કરો કે ગ્રાન્ડ પ્લેસ આસપાસ એક સારો વિકલ્પ છે. ઘણી બધી હોટલો અહીં સ્થિત છે અને તે ગે બાર અને સોનાની નજીક છે ?? s. પણ યુરોપીયન નેબીબોરહ સારો વિકલ્પ છે, કેમ કે તમે અહીં સપ્તાહના રાત માટે સારા સોદાઓ શોધી શકો છો. ત્રીજો વિકલ્પ ઇક્સેલ્સ હશે? / સેન્ટ ગિલ્સ વિસ્તાર. તે લા ડિમાન્સની નજીક છે અને ત્યાં ઘણું જોવા અને કરવું છે. બ્રસેલ્સમાં ગે નાઈટ લાઇફ બ્રસેલ્સ ગે નાઇટ નાઇટ લાઇફ પાછળ મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ માસિક લા ડેમન્સ પાર્ટી છે. આ મોટી ગે ડાન્સ પાર્ટી નેધરલેન્ડ્સ, જર્મની, ફ્રાંસ અથવા તેનાથી પણ વધુ લોકોથી આકર્ષિત કરે છે. ગે પક્ષો જોકે લા ડેમન્સ ફક્ત દર મહિને એક વાર યોજવામાં આવે છે, તેનો અર્થ એ નથી કે તમે નિયમિત સપ્તાહના અંતે તમારી ટોચની સાથે ડાન્સ કરી શકતા નથી. હંકુટ અને ડેનસેઝ-વુસ ફ્રાન્સેસ સહિત મહિનામાં એકવાર ઘણા પક્ષો ગોઠવવામાં આવે છે? નાનકડું ક્લબ રાષ્ટ્ર દર અઠવાડિયે ખુલ્લું છે. ધ્યાન રાખો કે બ્રસેલ્સમાં રવિવાર મોટી રાત છે, જેમાં ઘણા મોટા પક્ષો અને ક્લબ્સ સાપ્તાહિક ‘ગે અને મૈત્રીપૂર્ણ’ રાત ધરાવે છે. રવિવારે સાંજે નૃત્ય કરવા માટે તમે જ સ્થળ છે. તે લોકોનું મિશ્રણ અને સંગીતનું મિશ્રણ છે. પણ સરંજામ 70 અને 90 ના મિશ્રણ છે. જો તમને તમારા રવિવારે થોડો શાંત થવાનો અથવા થોડો પહેલા ગમતો હોય, તો સ્માસમાં ચા ડાન્સ તપાસો. ગે બાર અને કાફે ગે બાર દ્રશ્ય મુખ્યત્વે ગ્રાન્ડ પ્લેસ (મુખ્ય પ્રવાસી આકર્ષણ) પાછળ સ્થિત છે. લા બેલ્જિકા અને હોમો ઇરેક્ટસ જેવા બાર્સ ખાતરી કરો કે તમે આખી રાત સુધી પીવા અને મિત્રોને મળો. ગાય્સ માટે જે ઘાટા વાતાવરણમાં વધુ છે (અને શૅગ શોધી રહ્યાં છે), ડ્યુક્સનોય ખાતરી કરે છે કે તમે જે જોઈએ તે શોધી શકશો …. પ્રવાસન સામગ્રી બ્રસેલ્સમાં પ્રવાસી આકર્ષણો ઘણાં છે. મોટાભાગના જાણીતા ગ્રાન્ડ પ્લેસ, મેનકે પિસ અને એટોમિયમ એ સૌથી જૂના પ્રવાસીઓ માટે પ્રથમ સ્ટોપ છે. જૂના નગરના મધ્યમાં આવેલું ભવ્ય સ્થાન યુનેસ્કો દ્વારા સુંદર અને સુરક્ષિત છે. બજારના એક બાજુથી સિટી હોલ સૌથી મોટું સ્મારક છે. જમણી તરફ? બ્રુહુહુસ ?? બીજો સૌથી મોટો સ્મારક છે. ગ્રાન્ડ પ્લેસના કેટલાક પગલાઓ બ્રસેલ્સના સૌથી વધુ લોકપ્રિય અને નાના સ્મારકો મળશે. હા મેનેકે પિસ તેની પ્રતિષ્ઠા જેટલી મોટી નથી. પરંતુ થોડા પગલાઓ બંધ. કેન્દ્રની બહાર, એટોમિયમ એ એક્સ્પો સેન્ટરની નજીક બાંધવામાં આવ્યું છે. તે 1958 ના વિશ્વ પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું અને તેને તોડી પાડવું જોઈએ. 50 વર્ષ પછી તે હજી પણ ઉભા છે અને તાજેતરમાં જ દૂર કરવામાં આવ્યું છે. એક પ્રદર્શન અંદર, એક રેસ્ટોરન્ટ અને એક સુંદર દૃશ્ય તમારા માટે રાહ જોઈ રહ્યું છે. શહેરના મધ્યમાં દક્ષિણમાં ઇક્સેલ્સ અને સેન્ટ ગિલ્સ પડોશીઓ એક શાંતિ અને શાંતતા છે. 19 મી સદીના મોટાભાગના અંત અને 20 મી સદીના પ્રથમ અર્ધ ભાગનું નિર્માણ, શહેરના આ ભાગોમાં દર્શાવવા માટે આર્ટ નુવુ અને આર્ટ ડેકોના ઘણા ખજાના છે. શોપિંગ બ્રસેલ્સ શોપિંગ શહેર છે. ફક્ત કેન્દ્રમાં જ 3 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ શોધી શકાય છે: રુ ન્યુઉ, લૌસી અને ડેન્સર્ટ. ર્યુ ન્યુવે એ તમને ઝારા, એચએન્ડએમ, એફએનએસી, સ્પોર્ટ્સવર્લ્ડ વગેરે જેવી મોટી ચેઇન્સ મળશે. ખાસ કરીને વેચાણના સમયગાળા દરમિયાન, તે રુ ન્યુઉમાં ખૂબ વ્યસ્ત હોઈ શકે છે કારણ કે તે કોઈ મોટો બૌલેવાર્ડ નથી. કોઈ ઉત્તેજના નથી, પરંતુ જો તમે અંડરવેર અથવા ટૂથપેસ્ટ અથવા કંઈપણ ભૂલી જાઓ છો, તો અહીં તમને તે મળશે. લુઇસ એ ડિઝાઈનર બુટિક સાથેનું એક ડાઉનટાઉન ક્ષેત્ર છે ?? s. નામો, નામો, નામો ?? તમે અહીં શું મેળવશો. મોટા નામ છે: ગુચી, વર્સેસ, બોસ વગેરે. દાન્સર્ટ વિસ્તાર એ નવા ફેશન ડિસ્ટ્રિક્ટ છે. યુરોપમાં હિપ્પેસ્ટ ફેશન ધરાવતી કોઈ મોટી નામો, પરંતુ નાની દુકાનો. માત્ર ફેશન જ નહિ, પણ ડિઝાઈનર ડેકો અને ડિઝાઇનરનો ખોરાક પણ મળી શકે છે. બોર્ડ પર મનોરંજન જહાજ ડૉકીંગ કરનારાં શહેરોમાંની કોઈની મુલાકાત લેવા માટે અથવા તમે બોર્ડ પર જતા હોવ તે દિવસે તમે કાં તો કિનારે જાઓ છો. મોટાભાગના લોકોએ જહાજની ટોચ પર સૂર્ય ડેકને પુલમાં આરામ કરવા, અન્ય ગાય્સ જોવા અને તેમની કૉકટેલને ચીસો આપવાનું દબાણ કર્યું. તે એક નૌસેનાના બીચ જેવું છે! જેમ કે ખોરાક અને પીણા લગભગ 24/7 ઉપલબ્ધ છે, તે માટે તમે તાલીમ મેળવતા છ પેક માત્ર પ્રાપ્ત કર્યા છે. હજી પણ તમારે રાત્રિભોજન છોડવું જોઈએ નહીં, જે વિશાળ રેસ્ટોરાંમાં સેવા આપે છે. નવા લોકોને જાણવાની આ ક્ષણ છે. પરંપરાગત ક્રુઝથી વિપરીત, ગે ક્રુઝમાં રાત્રિભોજન માટે ડ્રેસ કોડ અને કોઈ નિયત ટેબલ સેટિંગ્સ હોતી નથી. તે બધા ખૂબ જ અનૌપચારિક છે. તેથી તમારે અસ્વસ્થતાવાળી ટક્સ પહેરીને તમને પસંદ ન હોય તેવી ફિક્સ્ડ કંપની સાથે અટવાઇ જવાથી ડરવાની જરૂર નથી. રાત્રિભોજન પછી, પોતાને મનોરંજન કરવા માટે ઘણી તકો છે. કેસિનો, સિનેમામાં મૂવીઝ, એટલાન્ટિસ ગે કલાકારો ઘણા બારમાં, થિયેટર પર બ્રોડવે શૈલી નિર્માણ …. અરે અને અલબત્ત તે કેબિનમાં તે સુંદર વ્યક્તિ તમારી આગળ …. પક્ષો એટલાન્ટિસ ઇવેન્ટ ક્રુઝ એ વિશ્વની સૌથી મોટી ફ્લોટિંગ ગે પાર્ટી છે. દરેક ક્રુઝ, આંતરરાષ્ટ્રીય ટોચના ડીજે બોર્ડ પરની ઘણી પાર્ટીઓમાંની એક દરમિયાન ડેકને ફટકારવા માટે ઉડાડવામાં આવે છે. આ પક્ષો બધા થીમ આધારિત છે, અને તેમ છતાં (ફરીથી) ત્યાં ડ્રેસ કોડ નથી, તમે આશ્ચર્ય પામશો કે કેટલા સુંદર કોસ્ચ્યુમ પેક કરવામાં આવે છે અને વહાણ પર લાવવામાં આવે છે. તેથી વસ્ત્ર અને આનંદનો ભાગ બનશો! ડોગ ટેગ ટી ડાન્સ આર્મી શૈલીમાં કુખ્યાત બપોરની ચા નાચ છે. તમે જે કૂતરો ટેગ પહેરે છે તે સ્પષ્ટ કરે છે કે તમે ઉપલબ્ધ છો કે નહીં તે “કેટલાક આનંદ” માટે છે. અથવા વ્હાઇટ પાર્ટી અથવા મર્ડી ગ્રાસ પક્ષો માટે તમારી સેક્સિએસ્ટ સરંજામ મેળવો, જે ડેક પર લગભગ 11 વાગ્યે શરૂ થાય છે જ્યાં હજારો લોકો રાત્રિના ઊંડા સમુદ્રમાં મધ્યમાં ઊભા થાય છે. અને જ્યારે ડેક પર પાર્ટી બંધ થઈ જાય ત્યારે તમારી પાસે પૂરતા નૃત્ય અને પીણાં ન હતા, તો તમે પક્ષો પછી વહેલી સવારે જ જહાજો ક્લબને હિટ કરો છો. એક અઠવાડિયામાં ઘણા જુદા જુદા પક્ષો છે, તમે બોર્ડમાંથી બહાર નીકળી ગયા પછી તમે થાકી જશો.
Gujarati News » Gujarat » Surat » Surat sweets seller has prepared panipuri flavored sweets said sisters will especially like them Surat : મીઠાઈ વિક્રેતાએ તૈયાર કરી પાણીપુરીના ફ્લેવરવાળી મીઠાઈ, કહ્યું બહેનોને ખાસ પસંદ પડશે સુરતના(Surat) એક મીઠાઈ(Sweet) વિક્રેતા દ્વારા પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઈ વિક્રેતાનું કહેવું છે કે બહેનોને સામાન્ય રીતે પાણીપુરીનો સ્વાદ ખૂબ જ ભાવતો હોય છે અને એટલા માટે તેઓ કંઈક યુનિક લઈને આવવા માંગતા હતા. જેને ધ્યાનમાં રાખીને તેઓએ આ વર્ષે પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરી છે. Surat Panipuri Flavour Sweet Parul Mahadik | Edited By: Chandrakant Kanoja Aug 09, 2022 | 5:38 PM કોઈપણ તહેવાર હોય, મહેમાનોનું મોઢું મીઠું કરાવ્યા વગર કેમ ચાલે. હવે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો ગણાતો સંબંધ રક્ષાબંધન (Rakshabandhan 2022) નજીક છે ત્યારે સુરતના(Surat) એક મીઠાઈ(Sweet) વિક્રેતા દ્વારા પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઈ વિક્રેતાનું કહેવું છે કે બહેનોને સામાન્ય રીતે પાણીપુરીનો સ્વાદ ખૂબ જ ભાવતો હોય છે અને એટલા માટે તેઓ કંઈક યુનિક લઈને આવવા માંગતા હતા. જેને ધ્યાનમાં રાખીને તેઓએ આ વર્ષે પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરી છે. પાણીપુરી ફ્લેવરની કાજુકતરી નો આ ભાવ પણ સામાન્ય કાજુકતરી કરતા થોડો મોંઘો છે પરંતુ તેનો સ્વાદ લોકોને પસંદ પડે તેવો છે. આ એ જ મીઠાઈ વિક્રેતા છે જેમના દ્વારા આ પહેલા પણ ગોલ્ડ પ્લેટેડ ઘારી અને બચપન કા પ્યાર જેવી બબલગામ મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે પણ સુરતના લોકોએ ખુબ પસંદ કરી હતી. પરંતુ આ રક્ષાબંધનમાં લોકોને આકર્ષવા માટે તેમના દ્વારા પાણીપુરી ફ્લેવરની કાજુકતરી તૈયાર કરવામાં આવી છે. મીઠાઈ વિક્રેતા ઉમેર્યું હતું કે દર વર્ષે લોકો તેમની પાસે કંઈક નવીન ફ્લેવરની અપેક્ષા રાખતા હોય છે અને જેને પહોંચી વળવા માટે તેમના દ્વારા પણ દર વર્ષે નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ગયા વર્ષે બચપન કા પ્યાર નામની બબલગામ ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ પડી હતી. ત્યારે આ વર્ષે રક્ષાબંધનમાં બહેનોને ભાવતી પાણીપુરી ના ફ્લેવર વાળી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે જે પણ લોકોને પસંદ પડશે તેવી તેમને અપેક્ષા છે. તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે દૂધ, સૂકા મેવા, કાચો માલ, મજૂરી, જીએસટીમાં વધારો વગેરે કારણે થોડો મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ સુરતીઓ તહેવારોને ઉજવવા માટે ક્યારેય પાછી પાની કરતા નથી. એટલે આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈની સારી ખરીદી થશે તેવું તેઓએ જણાવ્યું છે
રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..! કપાતર દીકરાએ તેના ઘરડા માં-બાપને કાતરથી ચીરી નાખ્યા, ઘોર કળિયુગની આ ઘટના સાંભળી રુંવાટા બેઠા થઈ જશે તમારા..! એકબાજુ લગ્નના ઢોલ વાગવા માંડ્યા અને એકબાજુ યુવકે રૂમ બંધ કરીને આપઘાત કરી લેતા મહેમાનોમાં મચી ગઈ ભાગદોડ, વાંચો..! અંતિમ સંસ્કાર વિધિમાં મુખાગ્નિ દેતા પહેલા લાશના મોઢેથી કપડું ઊંચું કરીને જોયું તો ઉભે ઉભા ટાંટિયા ધ્રુજવા લાગ્યા, અંદર દેખાયું એવું કે પરિવાર દોડતો થયો…! દાદાએ અંતિમ ઘડીએ કીધું કે, “કોઠાર નીચે સુરંગ ખોદશો તો તમે સુખી થઈ જશો”, દાદાના મોત બાદ પરિવારે સુરંગ ખોદીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ…! પડોશીને સાચવવા આપેલી ચાવીથી ઘર ખોલીને જીવની ટૂંકી મહિલા કરતી હતી એવા કામ કે જાણીને દરેક લોકોના હોશ ઉડી ગયા.. ચેતજો..! Home/બોલીવુડ/આમિર ખાન મેક-અપ વગર લાગે છે આવો બુઢ્ઢો, જુવો મેક-અપ વગરની તસવીરો….ઓળખી નહી શકો.. આમિર ખાન મેક-અપ વગર લાગે છે આવો બુઢ્ઢો, જુવો મેક-અપ વગરની તસવીરો….ઓળખી નહી શકો.. Gujarat Posts Team May 22, 2021 બોલીવુડ Leave a comment 31 Views કોઈ પણ વ્યક્તિ તેના કરોડો પ્રયત્નો છતાં તેની વધતી ઉંમરને છુપાવી શકતો નથી. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાની ઉંમર કેવી રીતે છુપાવી શકે? જોકે બોલિવૂડ સ્ટાર્સ દરેક પ્રયત્નો કરે છે કે વૃદ્ધાવસ્થા તેમના ચહેરા પર અસર ના કરે, તેમનું કહેવું છે કે કોઈ તેમની વૃદ્ધાવસ્થા અને સમયને રોકી શકે નહીં. આવી સ્થિતિમાં, તમે તમારી વધતી ઉંમરની અસર તમારા ચહેરા પર કેવી રીતે છુપાવી શકો છો? હા, આજે આપણે એવા જ એક બોલિવૂડ સ્ટાર્સની વાત કરવા જઈ રહ્યા છીએ, જેની વધતી ઉંમરની અસર તેના ચહેરા પર લાખો પ્રયત્નો બાદ પણ જોવા મળી છે અને કોઈ પણ તેની વધતી ઉંમરથી આગળ વધવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં, બોલિવૂડના આ સ્ટાર્સ ફક્ત વધતી ઉંમરે કેવી રીતે આગળ વધી શકે? ખરેખર, આપણે જે બોલીવુડ સ્ટારની વાત કરી રહ્યા છીએ તે બોલીવુડનો બહુમુખી અભિનેતા માનવામાં આવે છે. તેના વર્ષે ફક્ત એક જ ફિલ્મ રિલીઝ થાય છે, પરંતુ તેની સમાન ફિલ્મ એક વર્ષમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોના રેકોર્ડને તોડે છે. જો કે, તેની દરેક ફિલ્મોમાં, કંઈક શીખવાનું ચોક્કસ છે, અથવા તમે એમ કહી શકો કે તેની દરેક ફિલ્મમાં સમાજના માટે કંઈક સંદેશો છે. આ એવા બોલિવૂડ સ્ટાર્સ છે જેમને પાર્ટીઓ અને શોમાં જવાનું પસંદ નથી. હવે આટલા બધા ગુણો જાણ્યા પછી તમે જ અનુમાન કરી શકો છો કે આ બોલિવૂડ સ્ટાર્સ કોણ હોઈ શકે છે. હા, તમે અનુમાન લગાવ્યું છે કે તે આમિર ખાન સિવાય બીજો કોઈ નથી. તાજેતરમાં જ આમિરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ જૂની થઈ ગઈ છે. આમિરની આ તસવીરો જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે કે આમિર સાથે અચાનક શું થયું છે, જે તે ખૂબ જૂનું લાગે છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આમિરે 50 વર્ષની વટાવી લીધી છે અને હવે તે 53 વર્ષનો છે. આવી સ્થિતિમાં, વૃદ્ધાવસ્થાની અસર તેમના ચહેરા પર ચોક્કસપણે મળી શકે છે. ભલે આમિર આમિર તેની વધતી ઉંમરની અસર તેના ચહેરાને ઓળંગવા ન દેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે તે કરી શકતો નથી કારણ કે કોઈ વૃદ્ધાવસ્થાથી આગળ વધી શકતું નથી. તમને જણાવી દઈએ કે હમણાં આમિર તેની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે. આમિર સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ પણ છે. આ ફિલ્મની પહેલ રજૂ કરવામાં આવી છે અને આ જોયા પછી લાગે છે કે આમિરની ફિલ્મ તેની દરેક ફિલ્મની જેમ રેકોર્ડ બ્રેક જેવી છે. ખરેખર આ ફિલ્મની વાર્તા દરિયાઈ લૂંટારુઓ પર આધારિત છે. જોકે, તેના ચાહકો આતુરતાથી તેની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. આમિરની આ ફિલ્મ બાકીની ફિલ્મોની જેમ પણ સંદેશ લાવશે અને આમિર બોફિસ પર સતત ફફડાટ ફેલાવશે. આવી સ્થિતિમાં તેના ચાહકો આ ફિલ્મ માટે ખૂબ ઉત્સુક છે. લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest About Gujarat Posts Team Previous બોલિવૂડના આ હીરો-હિરોઈનના બાળપણના ફોટો જુઓ, ગેરંટી તમે ઓળખી નહી શકો? Next સલમાને લગભગ 30 વર્ષ પહેલા આ માણસ પાસેથી 2000 રૂપિયા ઉછીના લઈને શરૂઆત કરી હતી,આજે તે આ રીતે ચૂકવી રહ્યો છે…. Check Also તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..! ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા … Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search for: Recent Posts રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..!
અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન જ્યારે માથા ઉપર ગાજી રહ્યા છે ત્યારે દરેક પક્ષ ઉમેદવારોના લીસ્ટને આખરી ઓપ આપી રહ્યા છે. પક્ષ દ્વારા જે પણ ઉમેદવારનું નામ મુકાય તેનો વિરોધ થવાના ખબર રાબેતા મુજબ આવી રહ્યા છે. યુવાન, ભણેલા અને ચોખ્ખી છાપ વાળા ઉમેદવાર ચૂંટણીના જાહેરનામા પછી અચાનક ગુમ થઇ જતા હોવાથી પ્રજાના ભાગમાં છેવટે છાપેલા કાટલાં જ આવે છે. તો આ વખતે કેવા કેવા ઉમેદવારોએ ટિકિટ માંગી હતી અને એ કેવા ગુણ ધરાવે છે એ અંગે ટેકેદારો દ્વારા થતી રજુઆતનું અધીર અમદાવાદીએ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું, જેના બિન-સંપાદિત અંશો અહીં રજુ કર્યા છે. “સાહેબ, આ પરસોત્તમ ભઇ છે. એમનો પસ્તીનો બિજનેસ છે એટલે બધા એમને પસા પસ્તી નામથી જ ઓળખે છે. એમની નાતના લગભગ નવ હાજર મત તો એમની બંડીના ગજવામા જ છે. એમને પગે ચાલીને લોકસંપર્ક કરવાનો ચોવીસ વરસનો અનુભવ છે. એમને સોલિડ વેસ્ટ કમિટી ના ચેરમેન બનાવસો તો સે’રમા કચરાનો પોબ્લેમ સોલ થઈ જસે, ને એમને ધંધાનો ધંધો થઇ જસે.” “સાહેબ આ આપણા મતવિસ્તારના ખુબ લોકલાડીલા ઉમેદવાર બાબુભાઈ છે. એમની ઉંમર ૭૧ છે પણ એકદમ ફીટ છે. સવારમાં ગાર્ડનમાં વોક કરવા નીકળે તો ૩૭ કુતરાઓને એ રોજ બિસ્કીટ ખવડાવે છે. આ ઉપરાંત ગાયને ઘાસ, કીડીઓ ને લોટ અને કબૂતરોને દાણા પણ રોજ નાખે છે. એ ભિખારીઓ ને એ હટ નથી કહેતા ને મરતાને એ મર નથી કહેતા. સાહેબ બાબુભાઈએ કરુણાની મૂર્તિ છે. એમના મોઢા પર કાયમ સ્માઈલ હોય છે. અમારા વિસ્તારની ધર્મપ્રેમી જનતા બાબુભાઈને જરૂર ચૂંટી કાઢશે. ને સાહેબ તમે એમને મેયર બનાવશો તો એ ઉદઘાટનોમાં મુખ્યમંત્રી જોડે જરૂર શોભશે.” “આ ડાયાભ’ઇ ડામ્મર છ શાયબ. એમનું રોડ ક્ન્ત્ર્ક્સનનું કામ છ. ઇમણે ખાડા કરી કરીને ગોમને ગોન્ડું કરી મેલ્યું છ પણ ઇવડા ઈ કોઈ દા’ડો ખાડામો પડ્યા નહિ. ઇમના બનાયલા રોડ ભલે મજબુત ના હોય, પણ ઓંયકણ ઇમનાથી સ્ટોંગ કોઈ છ જ નઇ. ને ડાયાભઈ પૈશા ખર્ચી શક ઈમ છ. ગઈ શાલ ઈમના બનાયેલા બધ્ધા રોડ બેહી ગ્યા તોયે ચ્યોંય ઇમનું નોમ નો’તુ આયુ! એમને શાયેબો જોડેય હારા વેવાર છ. ખાવાના અને પીવાના બેઉ ! ઈમન તમઅ ટેન્ડીંગ કમેંટીમા બેહાડી દેશો તો બધ્ધા કોમ શેટ ! અન અધિકારીઓ પણ શીધ્ધા હેન્ડશે એ જુદું. જય હિન્દ શાયબ”. “સાહેબ આ રમેશભાઈ આપણા વિસ્તારના અગ્રણી કાર્યકર છે અને ઓટોરિક્ષા એસોસિયેશનના પ્રમુખ છે. પેસેન્જર ખેંચવામાં એમનો જોટો નથી ! બસ સ્ટેન્ડની બહાર એમની ‘ડાયરેક સેટેલાઇટ...’ હાક સાંભળીને બસનો કાચ લૂછવા ઉતરેલા ડ્રાયવર એમની રિક્ષામાં બેસી ગયાનાં દાખલા છે ! મતદાનના દિવસે જે કોઇ પણ એની રિક્ષામાં બેઠો એનો મત આપણા ડબામાં જ સમજો ! એમના બધા સાથીઓ ચુંટણીમાં મફત ફેરા કરવા સી.એન.જી. ભરાઈને તૈયાર બેઠા છે. જીત્યા પછી એમને એક ફેરા તમે એમને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન બનાવો પછી જુઓ સાહેબ, એ બીજા કેટલા એવોર્ડ શહેરને અપાવે છે ! “સાહેબ આ સતિશભાઇ છે, બધા એમને ‘સતુ સેટીંગ’ પણ કહે છે. કોઇ પણ જાતનું સેટીંગ એ ચપટી વગાડતા કરી આપે છે! એમનું વિઝા કન્સલ્ટન્સીનું કામકાજ પણ છે. ધર્મેન્દ્ર જેવો ડાન્સ આવડતો હોય એવાને પણ એ ડાન્સગ્રુપમાં સેટ કરીને કોઇ પણ દેશમાં એક્ષપોર્ટ કરી આપે છે ! અત્યાર લગી ઓછામાં ઓછા ચાર હજજાર લોકોને એમણે પરદેશ મોકલ્યા છે, જેમાંથી ચારસો પાસે તો પાસપોર્ટનાયે ઠેકાણાં નો’તા, વિઝાની તો ક્યાં વાત જ કરવાની ! ન કરે સીબીઆઈને આપણા કોક નેતા નેતાને ભાગવાનો વારો આયો તો સતુ સેટીંગ બધું જ સેટીંગ કરી દેશે ! ને મૂળ વાત એ કે એમના સાળાની સ્વીટઝ્રરલેન્ડમાં આંગડીયા પેઢી છે, એટલે આપડે અહી રતનપોળમાં રૂપિયા આપી દો તો ત્યાં સેઇમ ડે બેંકમાં જમા ! સાહેબ એમને ફાઈનાન્સ સોંપશો તો તિજોરીનું ‘બરોબર’ ધ્યાન રાખશે. તો ટિકિટ નક્કી ને સાહેબ ????” “સાહેબ આ ગીતાબેન છે. વિધવા છે, ને પક્ષના જુના કાર્યકર છે. એમની છોકરી પરણીને સેટ છે. છોકરો પરણવા લાયક છે પણ હમણાં ના પાડે છે, બાકી એને પરણાવવો એ એમના માટે માખણ માંથી ઘી કરવા જેવું કામ છે. કાર્યકરો ગીતાબેનનો પડ્યો બોલ ઝીલી લે છે. વિરોધપક્ષમાં રહી એમણે થાળી-વેલણ, માટલા, કડછા, ધોકા અને એવા કંઈક સરઘસો કાઢ્યા છે. ભલે તબિયત થી નરમ દેખાય પણ કૂંડા ઊચકી શકે તેટલા મજબૂત છે, ૧૪ કિલો સુધીના કૂંડા ઊચકી શકે છે એનું મેડિકલ સર્ટિફિકેટ આ રહ્યું !” અને આમ આવા બીજા કેટલાય પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત પછી મોડી રાત સુધી મોવડી મંડળ ચર્ચામાં વ્યસ્ત હતું. ઉમેદવારોના નામોની ઘોષણાની પ્રતિક્ષામાં ટેકેદારો ચા, બીડી અને સિગારેટનો ભુક્કો બોલાવી રહ્યા હતાં. કાર્યાલય બહાર ચાની લારીએ કામ કરતો તેર વરસનો ટેણી પણ આજે સ્ફૂર્તિથી ઓવર ટાઈમ કરી રહ્યો હતો ! જોઈએ જનતાના ભાગે આમાંથી કેટલા દેવાય છે ! ----- (મુંબઈ સમાચારમાંએક વર્ષ સુધી પબ્લીશ થયેલા આર્ટીકલ ફેસબુક પર શેર થતાં હતા, પછી ફેસબુક પ્રોફાઈલમાંથી પેજ બનતાં એ આર્ટીકલ્સ હવે જોઈ શકાતાં નથી. સમય મળતાં એ જુના આર્ટીકલ સમયોચિત રીતે ફરી બ્લોગ પર લાવું છું, એની પોસ્ટ ડેટ જોજો)
જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ યોગનું વિશેષ મહત્વ છે. આ યોગ બુધ અને શુક્રના સંયોગથી બને છે. તમને જણાવી દઈએ કે ધન અને વૈભવ આપનાર શુક્ર 18 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. બીજી તરફ ગ્રહોનો રાજકુમાર બુધ ગ્રહ 26 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કરશે. જેના કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે અને આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્યાં 3 રાશિઓ છે. જેઓ આ સમયે જબરદસ્ત પૈસા કમાઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે... કન્યા: લક્ષ્મી નારાયણ યોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તમારી ગોચર કુંડળીના બીજા સ્થાનમાં આ યોગ બનશે. જેને જ્યોતિષમાં ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. તમારા અટકેલા કામ આ સમયે પૂર્ણ થશે. દેવામાં ડૂબેલા પૈસાની વસૂલાત થઈ શકે છે. જો તમારો વ્યવસાય વિદેશથી સંબંધિત છે, તો તમને સારી કમાણી થવાની સંભાવના છે. આ સમયે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવના છે. આ સાથે માન-સન્માન વધશે. ધન: આ યોગ બનવાથી તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના 11મા સ્થાનમાં લક્ષ્મી નારાયણ યોગ બનશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ સારા સમાચાર મળી શકે છે. મિલકત સંબંધિત મામલા પક્ષમાં રહી શકે છે. આ સમયે તમે શેર માર્કેટ અને સટ્ટાબાજી, લોટરીમાં પૈસા કમાઈ શકો છો. આ સમયે, કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત થશે. પરિવારમાં માંગલિક અને ધાર્મિક કાર્યક્રમો થઈ શકે છે. પરંતુ આ સમયે લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહો. અન્યથા નુકસાન થઈ શકે છે. મકર: લક્ષ્મી નારાયણ યોગ તમારા માટે કરિયર અને બિઝનેસમાં સારી સફળતા લાવી શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના દસમા ભાવમાં બનશે. તેથી, આ સમયે તમે રોકાયેલા પૈસા મેળવી શકો છો. વેપારનો વિસ્તાર થઈ શકે છે. તે જ સમયે, કાર્યસ્થળ પર તમારો સાહસિક સ્વભાવ તમને દરેક કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત, આ સમય દરમિયાન તમારા સાથીદારો અને કાર્યસ્થળમાં તમારા અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ રહી શકે છે. જેના કારણે ઓફિસમાં તમને તાળીઓ મળી શકે છે.બીજી તરફ જો તમારો વ્યવસાય શનિદેવ સાથે સંબંધિત છે જેમ કે લોખંડ, ખનીજ, પેટ્રોલ અને તેલ, તો લોકોને વિશેષ લાભ મળી શકે છે.
Gujarati News » Sports » Cricket news » Ind Vs NZ 1st ODI Live Streaming when and where to watch India vs New Zealand today cricket match in Gujarati India vs New Zealand, 1st ODI, Live Streaming: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી Ind Vs NZ, 1st ODI: ભારતીય ટીમમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેના કારણે કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં છે. 1st ODI માં શિખર ધવન સુકાન સંભાળશે TV9 GUJARATI | Edited By: Avnish Goswami Nov 24, 2022 | 9:41 PM ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમની નજર હવે વનડે સીરીઝ પર છે. સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ઓકલેન્ડમાં રમાવાની છે. ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ આ શ્રેણી માટે ટીમનો ભાગ નથી અને વનડે શ્રેણી માટે શિખર ધવનને સુકાની સોંપવામાં આવી છે. ટી20 સિરીઝની જેમ આ સિરીઝમાં પણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની શ્રેષ્ઠ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા, કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી, ટીમ મેનેજમેન્ટના પ્રિય કેએલ રાહુલ, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને વનડેમાં નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ શ્રેણીમાં નથી રમી રહ્યા. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને 2020માં ન્યૂઝીલેન્ડના હાથે 0-3થી શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ભૂતકાળની આ હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગે છે. ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની શરૂઆત થવામાં માત્ર 11 મહિના બાકી છે અને દરેકને શુક્રવારથી શરૂ થનારી શ્રેણીથી ભારતના મિડલ ઓર્ડર અને બોલિંગ આક્રમણ વિશે પ્રારંભિક ખ્યાલ આવશે.
નવી દિલ્હી: રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 23 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 8.134 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હવે તે ઘટીને $537.518 અબજ થઈ ગયું છે. ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર $5.2 બિલિયન ઘટીને $545.54 અબજ થઈ ગયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વૈશ્વિક અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક દ્વારા રૂપિયાને સંભાળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે, ડૉલરના મુકાબલે રૂપિયો પડી રહ્યો છે. આજે પણ રૂપિયો એક નવા નીચલાી સ્તર પર પહોચી ગયો છે. મુદ્રા બજારમાં ભારતીય મુદ્રા અમેરિકન ડૉલરના મુકાબલે 82ની નજીક પહોચી ગઇ છે. અમેરિકન ડૉલરના મુકાબલે રૂપિયો પડીને 81.90 પર આવી ગયો છે. સોમવારે રૂપિયો 81.6525ના રેકોર્ડ નીચલા સ્તર પર ગયા બાદ અમેરિકન ડૉલરના મુકાબલે 14 પૈસા વધીને 81.53 પર બંધ થયો હતો. 2010 પછી પ્રથમ વખત અમેરિકન ટ્રેજરીની યીલ્ડ 4% ઉપર છે. ડૉલર ઇંડેક્સ 114.68ની એક નવી ઉંચાઇ પર પહોચી ગયો છે. ટ્રેડરે કહ્યુ, “ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડને સ્થિર કર્યા વિના, રૂપિયા માટે માળખું નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે. વેપારીઓના મતે રૂપિયાના અવમૂલ્યનને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોલરનું વેચાણ કરી રહી છે અને સેન્ટ્રલ બેંક આવું જ ચાલુ રાખે તેવી શક્યતા છે.
જુઓ દોષ પોતાના ગુણ અન્યનાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. Haribhav June 2015 સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
અમારા ઉપયોગમાં સરળ ઓનલાઈન ટૂલ વડે તમારા MDF આર્કાઇવ્સ ને TAR આર્કાઇવ ફાઇલ ફોર્મેટ માં મફત અને સુરક્ષિત રીતે કન્વર્ટ કરો. તમારા MDF આર્કાઇવ્સ ને TAR આર્કાઇવ ફાઇલ ફોર્મેટ માં કેવી રીતે રૂપાંતરિત કરવું? અમારી સેવાની શરતો, ગોપનીયતા નીતિ અને "અમે તમારી ફાઇલોને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ" વિભાગમાં આપેલા મુદ્દાઓ સાથે તમારા કરારને વાંચો અને પુષ્ટિ કરો. તમે નિર્ધારિત વિસ્તારમાં કન્વર્ટ કરવા માંગો છો તે MDF ફાઇલોને પસંદ કરો અથવા છોડો. તમે એક સાથે વધુમાં વધુ 25 ફાઇલોને કન્વર્ટ કરી શકો છો. બધી ફાઇલોનું કુલ કદ 1GB કરતા ઓછું હોવું જોઈએ. TAR ફોર્મેટ પસંદ કરો. તમે દરેક વ્યક્તિગત ફાઇલો માટે અથવા બધી ફાઇલો માટે એક જ સમયે રૂપાંતર ફોર્મેટ પસંદ કરી શકો છો જો બધાને માં કન્વર્ટ કરો ફોર્મેટ્સ પસંદગી મેનૂ બધી ફાઇલોની ટોચ પર ઉપલબ્ધ હોય (એટલે કે જો ત્યાં બધી ફાઇલો માટે ઓછામાં ઓછું એક સામાન્ય રૂપાંતર ફોર્મેટ હોય યાદી). કન્વર્ટ કરો બટન દબાવો, અને રૂપાંતરણ પૂર્ણ થવાની રાહ જુઓ. 20 મિનિટની મર્યાદા કરતાં વધુ સમય લેતું કોઈપણ રૂપાંતરણ નિષ્ફળ જશે. તમારી રૂપાંતરિત ફાઇલો મારી રૂપાંતરિત ફાઇલો વિભાગમાં દેખાશે. તમે ફાઇલ સૂચિની ઉપર જમણી બાજુએ ડાઉનલોડ બટનનો ઉપયોગ કરીને તમારી રૂપાંતરિત ફાઇલોને એક સમયે, અથવા બધી એક સાથે ડાઉનલોડ કરી શકો છો. તમારી રૂપાંતરિત ફાઇલો 24 કલાક પછી અમારા ઑનલાઇન સ્ટોરેજમાંથી આપમેળે કાઢી નાખવામાં આવશે. તમે ડિલીટ બટનનો ઉપયોગ કરીને તમારી કન્વર્ટ કરેલી ફાઇલોને તરત જ ડિલીટ પણ કરી શકો છો. અમારી ઓનલાઈન સ્ટોરેજ પર કોઈપણ સમયે તમારી પાસે વધુમાં વધુ 25 ફાઈલો / 1GB હોઈ શકે છે. જો તમે તે મર્યાદા સુધી પહોંચી ગયા હોવ અને વધુ ફાઈલો કન્વર્ટ કરવા માંગતા હોવ તો કેટલીક રૂપાંતરિત ફાઇલોને કાઢી નાખો. તમે રૂપાંતર (1GB) અને તમે ડાઉનલોડ કરી રહ્યાં છો તે (1GB) માટે તમે જે ફાઇલો મોકલી રહ્યાં છો તેના કુલ કદ માટે દૈનિક વપરાશની મર્યાદાઓ છે. તમારો ઉપયોગ દિવસના અંતે શૂન્ય પર રીસેટ થાય છે (GMT ટાઇમઝોનમાં મધ્યરાત્રિએ). વિશેષતા 200+ ફોર્મેટ્સ સપોર્ટેડ છે MDF થી TAR માં રૂપાંતર ઉપરાંત અમે 595 વિવિધ આર્કાઇવ રૂપાંતરણો કરી શકીએ છીએ કારણ કે અમે 57 વિવિધ આર્કાઇવ ફોર્મેટને સપોર્ટ કરીએ છીએ. કુલ મળીને અમે ઇમેજ, ઑડિઓ, વિડિયો, સ્પ્રેડશીટ, ઇબુક, આર્કાઇવ અને ઘણી બધી વિવિધ ફાઇલ કેટેગરીમાં સૌથી વધુ લોકપ્રિય ફાઇલ ફોર્મેટમાંથી 200 થી વધુને સપોર્ટ કરીએ છીએ. તેનો અર્થ એ કે તે વિવિધ ફાઇલ કેટેગરીઝ અને ફોર્મેટ્સ વચ્ચે હજારો સંભવિત રૂપાંતરણો. એન્ક્રિપ્શન અને સુરક્ષા અમારી રૂપાંતર પ્રક્રિયા તમારી MDF ફાઇલોને ક્લાઉડ પર મોકલતી વખતે અને તમારી કન્વર્ટ કરેલી ફાઇલોને ક્લાઉડમાંથી ડાઉનલોડ કરતી વખતે HTTPS નો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરે છે. અમે અમારા ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોકલેલી MDF ફાઇલોને તેમના રૂપાંતર પછી તરત જ કાઢી નાખીએ છીએ. તમારી રૂપાંતરિત ફાઇલો 24 કલાક માટે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તમે અમારા ક્લાઉડ સ્ટોરેજમાંથી તે રૂપાંતરિત ફાઇલોને તરત જ કાઢી નાખવાનું પસંદ કરી શકો છો, અને ખાતરી કરો કે પ્રક્રિયામાં ભૂલો અથવા વિક્ષેપોના ભાગ્યે જ કિસ્સાઓમાં, બધી ફાઇલો 24 કલાક પછી આપમેળે કાઢી નાખવામાં આવે છે. આ ઓનલાઈન ટૂલના અન્ય કોઈ વપરાશકર્તાને તમારી ફાઈલોની ઍક્સેસ નથી. જો તમે સાર્વજનિક અથવા વહેંચાયેલ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે ઉપકરણના અન્ય સંભવિત વપરાશકર્તાઓને તમારી ફાઇલોની ઍક્સેસ આપવાનું ટાળવા માટે અમારા ક્લાઉડ સ્ટોરેજમાંથી તમારી કન્વર્ટ કરેલી ફાઇલોને તાત્કાલિક કાઢી નાખવાની ખાતરી કરો. ઝડપી તમારી બધી MDF ફાઈલો સમાંતર રૂપાંતરિત થાય છે તેથી અમારા કન્વર્ટર ખૂબ જ ઝડપી છે. ઉપરાંત, અમારું ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિતરિત કરવામાં આવ્યું છે જેથી તમે વિશ્વમાં જ્યાં પણ હોવ ત્યાં અમે તમારી ફાઇલોને મોકલવા અને ડાઉનલોડ કરવામાં લાગતો સમય ઓછો કરીએ છીએ. બધા ઉપકરણો સપોર્ટેડ છે તમે કોઈપણ ઉપકરણ (કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેબ્લેટ) અને ઓપરેટિંગ સિસ્ટમ (Windows, macOS, Linux, Android, iOS, વગેરે) પર અમારું MDF થી TAR કન્વર્ટર નો ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી તમારા ઉપકરણ પાસે વેબ બ્રાઉઝર છે, તમે અમારા રૂપાંતરણ સાધનોનો ઉપયોગ કરી શકો છો. ઓછું CO2 ઉત્સર્જન રૂપાંતરિત કરવા માટે તમારી MDF ફાઇલો અમારા નીચા CO2 ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોકલવામાં આવે છે. અમારા ક્લાઉડ સર્વર દ્વારા વપરાશમાં લેવામાં આવતી વીજળી કાર્બન ઉત્સર્જન ઉત્પન્ન કર્યા વિના ઉચ્ચ સ્તરની છે. એકવાર રૂપાંતરણો પૂર્ણ થઈ જાય પછી, રૂપાંતરિત ફાઇલો તમારા ઉપકરણ પર આપમેળે ડાઉનલોડ થઈ જશે. રૂપાંતર પ્રક્રિયા તમારા ઉપકરણની પ્રક્રિયા શક્તિનો ઉપયોગ કરતી નથી. તદ્દન મફત અમારું અમારું MDF થી TAR કન્વર્ટર સંપૂર્ણપણે મફત છે અને અમે તેને તે રીતે રાખવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે જાહેરાતોથી થતી આવક પર આધાર રાખીએ છીએ. અમે તમારી ફાઇલોને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ રૂપાંતરિત કરવા માટે તમારી ફાઇલો ઇન્ટરનેટ પર અમારા રિમોટ સર્વર્સ પર મોકલવામાં આવે છે. રૂપાંતર કરવા માટે મોકલવામાં આવેલી ફાઇલો રૂપાંતરણ પૂર્ણ અથવા નિષ્ફળ થયા પછી તરત જ અમારા સર્વરમાંથી કાઢી નાખવામાં આવે છે. તમારી રૂપાંતરિત ફાઇલો અમારા ઑનલાઇન સ્ટોરેજ પર રાખવામાં આવે છે જેથી તમે વધુમાં વધુ 24 કલાક ડાઉનલોડ કરી શકો. તમે અમારા ઓનલાઈન સ્ટોરેજમાંથી તમારી કન્વર્ટ કરેલી ફાઈલોને તરત જ ડિલીટ કરી શકો છો અને બધી ફાઈલો 24 કલાક પછી આપમેળે ડિલીટ થઈ જાય છે. તમારી ફાઇલો મોકલતી વખતે અને તમારી કન્વર્ટ કરેલી ફાઇલોને ડાઉનલોડ કરતી વખતે HTTPS એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે. જો શેર કરેલ અથવા સાર્વજનિક ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો તમારી રૂપાંતરિત ફાઇલોને તાત્કાલિક કાઢી નાખો કારણ કે અન્યથા તે આગામી ઉપકરણ વપરાશકર્તા દ્વારા ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હોઈ શકે છે.
આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઊગે. પશુ-પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. પૃથ્વી પર મોટાભાગના જીવો પાણી પર જ નિર્ભર હોય છે. પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે જે વર્ષે વરસાદ ન પડે. અથવા બહુ ઓછો વરસાદ પડે તે વર્ષે દુકાળ પડે છે. મનુષ્યો પશુ-પક્ષીઓ પાણી વિના ટળવળે છે. અરે કેટલીક વાર તો પાણી વિના પશુ-પક્ષીઓ મરી પણ જાય છે. આપણે જે અનાજ ખાઈએ છીએ એની ખેતી પણ પાણી વડે જ થઈ શકે છે. એટલે પાણી વગર ખેતરોમાં અનાજ પાકતું નથી. ૧) હિંદુ ધર્મમાં પાણીને પવિત્ર માનવામાં આવે છે. શુધ્ધ પાણીથી અનેક બીમારીઓથી બચીએ છીએ, ત્યાં આપણું શરીર અને મન પવિત્ર જળ થી શુધ્ધ થઈ જાય છે. ૨) પુરાણો અનુસાર ધરતી પર પાણીનુ વજન ધરતી કરતા ૧૦ ગણું વધારે છે. ૩) માનવામાં છે કે પાણી હવામાંથી ઉત્પન થયુ છે. ૪) પાણી એ હવાનો એક પ્રકાર છે. પુથ્વી પર જે રીતે પાણી અસિતત્વ ધરાવે છે તે જ રીતે આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા પાણી હાજર છે. શરીરમા અને પુથ્વી ઉપર વહેતા બધા પ્રવાહી તત્વો જળ તત્વો છે. પછી ભલે તે પાણી, લોહી, શરીરમા ઉત્પન થતા તમામ પ્રકારના કણો હોય. ૫) આયુર્વેદ મુજબ યોગ્ય પાણી વારસદ છે. ત્યારબાદ ગ્લેસિયર માંથી નીકળવા વાળી નદી, તળાવનુ પાણી, ડારનુ પાણી અને કુવાનુ પાણી. આ બધા પાણીને ઉકાળીને પીવુ જોઈએ. ૬) પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા ઘણા પ્રકારની છે. શુદ્ધિકરણની ત્રણ મુખ્ય રીતો છે. પ્રથમ ભાવથી, બીજું મંત્ર સાથે અને ત્રીજો તાંબુ અને તુલસીનો છોડ. ભાવથી એટલે કે ભાવનાથી પવિત્ર કરો. જેમ આપણે પાણી માટે સારી લાગણી અનુભવીએ છીએ અને તેને દેવ માનીએ છીએ. સૌ પ્રથમ દેવતાઓને અર્પણ કરીએ છીએ અને પછી તેને સ્વીકારીએ છીએ એટલે તેના ગુણો અને ધર્મમા શુદ્ધતા રહેલ છે. બીજી રીતે મંત્રથી એટલે કે કોઈ ચોક્કસ મંત્રથી આપણે પાણીને શુદ્ધ કરીએ છીએ. ત્રીજી રીત એ છે કે તાંબાના વાસણમા શુદ્ધ પાણી ભરો અને તેમા તુલસીના પાન મૂકો, તો આ પાણી સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે. ૭) તમે બધા ધર્મોમા પવિત્ર જળ છાંટવાથી લોકોને શુદ્ધ કરવાની પરંપરા જોઈ હશે. હિન્દુ ધર્મમા આરતી અથવા પૂજા પછી દરેકને પવિત્ર જળ છાંટવામા આવે છે જે શાંતિ આપે છે. ૮) જપ કરતી વખતે પવિત્ર જળના મહત્વ ઉપર ધ્યાન આપવામા આવ્યુ છે. આ પાણી તાંબાના વાસણ વાળુ હોય છે. આને જપ કરતા પહેલા લેવામા આવે છે જે મગજ અને હૃદયને શુદ્ધ બનાવે છે. આ પાણી ખૂબ ઓછી માત્રામા લેવામા આવે છે જે ફક્ત હૃદય સુધી પહોંચે છે. ૯) જો પવિત્ર જળને યોગ્ય પદ્ધતિ અને પદ્ધતિથી પીવામા આવે તો તે નિરાશ મનને નિર્મળ બનાવવામા મદદ કરે છે. મનના નિર્મળ થવાથી પાપ ધોવાય જાય તેવુ માનવામા આવે છે. રોગો પાણીને લીધે થાય છે અને વ્યક્તિ પાણીથી જ સ્વસ્થ થાય છે. પાણીથી જ સ્નાન કરવા ઉપરાંત, કુંજલ ક્રિયા, શંખપ્રક્ષાના અને પ્રાણાયામ થાય છે. તેથી પાણીનુ ખૂબ મહત્વ છે. ૧૦) એવુ માનવામા આવે છે કે ગંગામા સ્નાન કરવાથી પાપો દૂર થાય છે. ગંગા નદીનુ પાણી સૌથી પવિત્ર પાણી માનવામા આવે છે. દરેક હિન્દુ તેના પાણી પોતાના ઘરે રાખે છે. ગંગા નદી એ વિશ્વની એકમાત્ર નદી છે જેનુ પાણી ક્યારેય સડતુ નથી. વેદ, પુરાણો, રામાયણ મહાભારત તમામ ધાર્મિક ગ્રંથોમા ગંગાના મહિમાનુ વર્ણન કરેલુ છે. ૧૧) હિન્દુ ધર્મમા બિંદુ સરોવર, નારાયણ સરોવર, પમ્પા સરોવર, પુષ્કર તળાવ અને માનસરોવરનુ પાણી પવિત્ર માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે આ પાણીથી સ્નાન કરીને તેનુ સેવન કરવાથી તમામ પ્રકારના પાપ ભૂંસાઈ જાય છે અને વ્યક્તિનુ મન નિર્મળ થઈ જાય છે. ૧૨) ભોજન પહેલા પાણીનુ સેવન કરવાનુ શ્રેષ્ઠ માનવામા આવે છે. ભોજનના એક કલાક પછી પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ૧૩) પાણી ગાળેલુ હોવુ જોઈએ અને હંમેશા બેસીને પાણી પીવુ જોઈએ. ઉભા રહીને અથવા ચાલતા ચાલતા પાણી પીવાથી મૂત્રાશય અને કિડની ઉપર અસર પડે છે. પાણી ગ્લાસમા ઘુટડે-ઘુટડે પીવુ જોઈએ. ૧૪) જ્યાં પાણી રાખવામા આવે છે તે સ્થાન ઉત્તર-પૂર્વ ખૂણાનુ હોવુ જોઈએ અને સ્વચ્છ હોવો જોઈએ. પાણીની શુદ્ધતા જરૂરી છે. પાણી પીતા સમયે વિચારો અને ભાવ સકારાત્મક હોવા જોઈએ. કારણ કે પાણીમા ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે અને પાણી તમારા મૂડ અનુસાર તેના ગુણધર્મોને બદલી શકે છે.
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત રહેશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું. મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે. મોડી રાત્રે ખાવાનું ટાળો. પરિવારમાં કોઈ શુભ કાર્યની તક મળી રહી છે. આર્થિક સ્થિતિ માટે સમય સારો છે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. આજીવિકાના નવા માધ્યમોથી ધન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. વૃષભ: કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો, ૨૪ કલાકમાં મનોકામનાઓ થશે પૂર્ણ. આ અઠવાડિયું કામકાજની દૃષ્ટિએ સારું રહેશે. જૂના અટકેલા કામ આ સપ્તાહે શરૂ થશે. આર્થિક પ્રગતિના માર્ગ પર તમારા પગલાં વધવા લાગશે. વેપારમાં લાભની સ્થિતિ છે. આમાં નજીકના વ્યક્તિનો પૂરો સહયોગ મળશે. નોકરી કરતા લોકો થોડી ચિંતિત રહી શકે છે, કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તણાવથી બચો. મિથુન: કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો, ૨૪ કલાકમાં મનોકામનાઓ થશે પૂર્ણ. આ સપ્તાહ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓ તેમના કામનો વિસ્તાર કરી શકશે. વર્તમાન કાર્યમાં બદલાવ પણ લાભ લાવશે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના માર્ગો ખુલી રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારે વ્યસ્ત કામમાં સાવધાની રાખવી પડશે. પરિવારના સભ્યો સાથેના વિવાદનો અંત આવશે. કર્કઃ કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો, ૨૪ કલાકમાં મનોકામનાઓ થશે પૂર્ણ. આ સપ્તાહે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. બિનજરૂરી વિવાદોમાં પડવાથી તમારો સમય અને પૈસા બંને ખર્ચ થશે. ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું પડશે. આજીવિકાના સાધનોમાં ઘટાડો થવાના સંકેતો છે, તેથી સાવચેત રહો. વ્યવસાયના વિસ્તરણની યોજના તૈયાર રાખો, તમને ટૂંક સમયમાં તક મળશે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સિંહ: કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો, ૨૪ કલાકમાં મનોકામનાઓ થશે પૂર્ણ. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમને તમારા અધૂરા કાર્યોને આગળ વધારવામાં મદદ કરશે. નોકરી કરતા વ્યક્તિની બદલી થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ જૂના રોગો પર નજીકથી નજર રાખવાની જરૂર છે. પારિવારિક મેળાવડો થશે. ભાઈ-બહેનો સાથેના વિવાદો દૂર થશે.
મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે એક્ટ્રેસ નોરા ફતેહી અને પિંકી ઈરાની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ પહોંચી પિંકી અને નોરાની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે આ પહેલા બુધવારે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને પિંકી ઈરાનીની પૂછપરછ કરી હતી EOWની ટીમ ચાર અન્ય એક્ટ્રેસિસ-નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલની પૂછપરછ કરી શકે છે EDની પૂછપરછમાં આરોપી સુકેશે નોરા તથા જેકલિનને લક્ઝૂરિયસ કાર તથા મોંઘી ગિફ્ટ્સ આપી હોવાનું કહ્યું હતું
દુનિયામાં સુપરપાવર ભલે અમેરિકા ગણાય છે. પણ વિશ્વભરના ઘરખમ દેશોની જાસૂસી સંસ્થાઓમાં નંબર વનનું સ્થાન ઇઝરાયલની સ્પાય એજન્સી ''મોસાદ''ને ફાળે જાય છે. અમેરિકાની જાસૂસી સંસ્થા ભૈંછ કે રશિયાની ણય્મ્ ના જાસૂસોને પણ ટક્કર મારે તેવા ખૂંખાર મોસાદના જાસૂસોએ ભૂતકાળમાં જે કેટલાક દિલધડક 'ઓપરેશન' પાર પાડયા છે, તેનો કોઇ જોટો જડે તેમ નથી. મોસાદનું 'ઓપરેશન થન્ડર બોલ્ટ' જાસૂસી જગતના ઇતિહાસમાં અશક્ય વાતને શક્ય બનાવી દે તેવું દંતકથારૂપ ઓપરેશન બની ગયું છે. તારીખ ૨૭ જૂન ૧૯૭૬ના દિવસે એર ફ્રાન્સનું પ્લેન ઇઝરાયલના પાટનગર તેલ અવિવના એરપોર્ટથી ૨૪૬ પ્રવાસીઓ અને પાયલોટ સહિત ૧૨ સ્ટાફ કર્મચારીઓ સાથે પેરિસ જવા રવાના થયું. સૌથી પહેલા આ પ્લેને ગ્રીસના એથેન્સ એરપોર્ટ પર ઊતરાણ કર્યૂ, જ્યાંથી બીજા ૫૮ પ્રવાસીઓ પ્લેનમાં ચઢ્યા હતા, જેમાં ૪ હાઇજેકરો પણ હતા. બપોરે ૧૨.૩૦ વાગ્યે એથેન્સથી પેરિસ જવા પ્લેને ઉડાણ ભરી તેની થોડીક જ મિનિટોમાં હાઇજેકરો પ્લેન હાઇજેક કરીને યુગાન્ડાના એન્ટેબિ એરપોર્ટ પર લઇ ગયા. પેલેસ્ટાઇનની આઝાદી માટે લડતા સંગઠનના બે પેલેસ્ટાઇની ક્રાંતિકારીઓએ પ્લેન હાઇજેક કર્યૂં હતું. એન્ટેબિ એરપોર્ટ પરથી ઇઝરાયલી પ્રવાસીઓને હાઇજેકરોના સકંજામાંથી છોડાવવા માટે મોસાદે દિલધડક પ્લાન ઘડયો, જેના ભાગરૂપે ઇઝરાયલી લશ્કરના ૧૦૦ જેટલા કમાન્ડો સાથેના ૪ પ્લેન તારીખ ૩ જી જુલાઇની મોડીરાતે ૧૧.૩૦ વાગે એન્ટેબિના એરપોર્ટ પર ઊતરાણ કર્યૂં. ઇઝરાયેલ અને એન્ટેબિ એરપોર્ટ વચ્ચે લગભગ ૪૦૦૦ કિલોમીટરનું અંતર છે. વચ્ચે ઇજીપ્ત, સુદાન, સાઉદી અરેબિયાના હવાઇ દળના રડારથી બચીને ઇઝરાયલી વિમાનોએ આગળ વધવાનું હતું. આ અત્યંત જોખમી પ્લાન હતો, કારણ કોઇ વિરોધી દેશના રડારમાં ઇઝરાયલી કમાન્ડોના પ્લેન આવી જાય તો એન્ટેબિ પહોંચતા પહેલા જ ''મોસાદ''નું આ દિલધડક ઓપરેશન ફલોપ જવાની પુરી સંભાવના હતી. પણ મોસાદે સલામતીના આ સઘળા પાસાનો એટલો ઝીણવટભર્યો અભ્યાસ કરીને જડબેસલાક પ્લાન ઘડયો હતો કે બીજા કોઇ દેશના લશ્કરી રડારમાં આવ્યા વિના ૧૦૦ કમાન્ડોને લઇને ઇઝરાયલના પ્લેનોએ સફળતાપૂર્વક એન્ટેબિ એરપોર્ટ પર મોડીરાતે ઊતરાણ કર્યૂં અને ત્યાં ૧૦૦ કમાન્ડોએ ઝડપભેર પ્લેનમાંથી ઊતરીને હાઇજેકરોના કબ્જામાંથી ઇઝરાયલના લગભગ ૧૦૦ જેટલા પ્રવાસીઓને ૯૦ મિનિટમાં જ છોડાવી લીધા. આ ખતરનાક ઓપરેશનમાં માત્ર ૩ ઇઝરાયલી પ્રવાસી અને એક સિનિયર કમાન્ડોનું મોત નિપજ્યું હતું. જ્યારે સામા પક્ષે તમામ હાઇજેકરો ઉપરાંત યુગાન્ડાના ૪૫ સૈનિકોનો કમાન્ડોએ ખાત્મો બોલાવી દીધો હતો. ઇઝરાયલી કમાન્ડોએ યુગાન્ડા એરફોર્સને રશિયાએ વેચેલા ૧૧ જેટલા મીગ-૧૭ અને મીગ-૨૧ ફાઇટર પ્લેનોનો પણ નાશ કરીને પોતાના ખુન્નસ અને ઝનૂનનો પરચો દેખાડી દીધો હતો. દુશ્મન દેશની ધરતી પરથી એક આખેઆખા મીગ-૨૧ ફાઇટર પ્લેનની ઉઠાંતરી કરવા માટે મોસાદે ઘડેલા અત્યંત જોખમી 'ધ બ્લુ-બર્ડ, ઓપરેશન ડાયમન્ડ' પ્લાનની વાત વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે મોસાદના જાસૂસોએ એક અશક્ય લાગતી વાત કેટલી હોંશિયારીપૂર્વક અને ખૂબ ચાલાકીથી કઇરીતે શક્ય કરી બતાવી. વાત છે તા.૧૬ ઓગસ્ટ, ૧૯૬૬ ની. આ દિવસે મોસાદના ખતરનાક જાસૂસોએ અશક્ય લાગતી વાત શક્ય બનાવીને ઇરાકી હવાઇદળના મીગ-૨૧ ની ઉઠાંતરી કરીને ઇઝરાયલના એરફોર્સના વિમાની મથકે લઇ આવ્યા હતા. ઇઝરાયલમાં મીગ-૨૧ ના ઊતરાણની વાત ફેલાતા જ સમગ્ર વિશ્વના લશ્કરી દળોમાં અને ખાસ કરીને રશિયા તેમજ આરબ દેશોના હવાઇ દળોમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. યાદ રહે કે એ સમયગાળામાં રશિયન બનાવટના મીગ-૨૧ ફાઇટર પ્લેનની સંહારક ક્ષમતા ગજબની ગણાતી હતી, પણ રશિયા ઇઝરાયેલને એ લડાકુ વિમાન આપતું ન હોવાથી ઇઝરાયલે નજીકના આરબ દેશમાંથી એ વિમાનની ઉઠાંતરી કરવાનો પ્લાન ઘડયો હતો. મીગ-૨૧ લડાયક વિમાનની વિદેશમાંથી ઉઠાંતરી કરાવવા માટે ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે ઘડેલા સનસનાટીભર્યા પ્લાનના બીજ માર્ચ-૧૯૬૩ માં રોપાયા હતા. એ સમયગાળામાં આખા વિશ્વમાં મીગ-૨૧ ફાઇટર પ્લેન સૌથી વધુ ખતરનાક હોવાનો રશિયાનો દાવો હતો. આ એ સમયની વાત છે જ્યારે રશિયા પણ સુપરપાવર ગણાતું હતું અને ત્યારે રશિયાનું નાના-નાના દેશોમાં વિભાજન થયું નહોતું. દુનિયાના નંબર વન સુપરપાવર ગણાતા અમેરિકા સાથે તેને સતત 'કોલ્ડ વોર' ચાલુ રહેતી હતી. ઇઝરાયલ, અમેરીકાનું સાથી રાષ્ટ્ર હોવાથી રશિયા તેને કોઇ શસ્ત્ર સરંજામ આપતું નહોતું. આથી ઉલ્ટું તે ઇઝરાયેલ વિરોધી આરબ દેશોની પડખે રહેતુ હતું. તેથી રશિયાએ પોતાના અત્યાધુનિક મીગ-૨૧ ફાઇટર પ્લેન ઇઝરાયલના કટ્ટર દુશ્મન દેશો સિરીયા, ઇજિપ્ત અને ઇરાકને આપ્યા હતા. તારીખ ૨૫મી માર્ચ ૧૯૬૩ ના રોજ મોસાદના વડા તરીકે મીર અમિતની નિમણૂંક કરાઇ. મીરે ઇઝરાયલી પાયદળ અને હવાઇદળના વરિષ્ઠ અફસરો સાથે શ્રેણીબધ્ધ મીટિંગો યોજવાનું શરૂ કર્યું અને તેમની સાથે ચર્ચાની શરૂઆતમાં જ મોસાદના વડા મીર અફસરોને બે પ્રશ્નો પૂછતા (૧) ઇઝરાયલની સુરક્ષા અને સલામતી માટે મોસાદ પાસે તમારા બધાની શું અપેક્ષા છે? અને (૨) દેશની લોખંડી સુરક્ષા માટે મોસાદે જાસૂસીનાં કેવા પ્રકારના નવા નવા પ્લાન ઘડવાં જોઇએ? શ્રેણીબધ્ધ મીટિંગોના દોર વચ્ચે એક મીટિંગમાં મોસાદના વડા મીરે ઉપરોક્ત બે પ્રશ્ન દોહરાવ્યા ત્યારે ઇઝરાયલી એરફોર્સના કમાન્ડર જનરલ મોરદેકલ હોદે કહ્યું, મિસ્ટર મીર, મોસાદ પાસેથી અમારી એક મોટી અપેક્ષા એ છે કે તમે એક એવો મોટો જોરદાર પ્લાન ઘડો કે તમારા એજન્ટો ગમે ત્યાંથી મને એક મીગ-૨૧ ફાઇટર પ્લેન લાવી આપે, જેથી મારા પાઇલોટો એ લડાકું વિમાનની ખૂબીઓ અને ખામીઓ જાણીને પછી દુશ્મન દેશોના દાંત ખાટા કરી શકે.