text
stringlengths
450
101k
રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવતો હોય છે. મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવવામાં આવ્યાં હતાં. ભાવિકોને કાનના રોગ દૂર થતા હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરી હતી. આ સાથે મંદિરના નજીકના સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારનાં પરિવારજનો મરનારની ઈચ્છા અનુસાર તેની મન ગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ કરે છે, જેથી તેના આત્માને શાંતિ મળે. ભાવિકો કરચલાં ખરીદી અભિષેક કરે છે ભાવિકોની માનતા પૂર્ણ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવતાં કરચલાંની ખરીદી કરીને એક થેલીમાં ભરી ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં રામનાથ-ઘેલા મહાદેવ પર જીવતાં કરચલાંનો અભિષેક કરીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. જીવતાં કરચલાંનો અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા. એ બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો. ભગવાન રામ શિવલિંગ પર કરચલાં જોઈ ઘેલા થયા-લોકવાયકા લોકવાયકા પ્રમાણે, ભગવાન રામે તર્પણવિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રનાં મોજાંને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલાં આવી પડ્યાં. ભગવાન રામને સમુદ્ર દેવે કરચલાં જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા કાનની રસી જેવા રોગો દૂર થાય છે ભગવાન રામે કરચલાંને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશથી એક સૂચન કર્યું. આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલાં ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. શિવલિંગ પર કરચલાં ચઢાવી ભક્તો કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે. તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન-અર્ચન કરતા હોય છે. ભાવિકો માનતા પૂરી કરવા અને માનતા પૂરી થાય એની મનોકામના કરે છે મંદિરમાં આજના દિવસે એ લોકો દર્શન કરવા આવતા હોય છે જેઓ શારીરિક રૂપથી કોઈ ને કોઈ બીમારીથી પીડિત હોય. જોકે આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા વધુ હોય છે. આજના દિવસે શિવલિંગ પર કરચલાં એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઇ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય એની મનત માગવા આવતા હોય છે. મંદિર નજીકના સ્મશાન ઘાટ પર પિતૃતર્પણ માટે વાનગી, બીડીઓ અર્પણ મંદિરની નજીક આવેલા રામઘેલા નામના સ્મશાનઘાટમાં મુત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની ચિતાની અંતિમક્રિયા કરી હતી એ જગ્યા પર આવી પૂજાપાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે, જેમ કે મારનાર બીડી-સિગરેટ દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકનાં પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા હોય છે. લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે. પરંપરા આજે પણ વર્ષોથી અંકબંધ શિવભક્ત અભિષેકે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી અહીં પોષ વદ એકાદશીના દિવસે રામનાથ ઘેલા મંદિરમાં દર્શન કરવા માટે આવું છું. અહીં ખૂબ જ આશ્ચર્ય થાય છે, પરંતુ એ પરંપરા આજે પણ વર્ષોથી અંકબંધ છે. અહીં લોકો જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવે છે. ભગવાન રામે જ્યારે શિવલિંગની ઉત્પત્તિ કરી હતી ત્યારે દરિયા કિનારાથી કરચલાં ભગવાન શિવને જાણે અભિષેક કરતાં હોય એ રીતે અહીં મોટી સંખ્યામાં પહોંચી ગયાં હતાં. ત્યારથી આ જીવનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીરામે કહ્યું હતું કે આજના દિવસે જે પણ જીવતાં કરચલાં ભગવાન મહાદેવને ચડાવશે તેની ઘણી માન્યતાઓ પૂર્ણ થશે. દરેકની પોતાની અલગ આસ્થા છે દર્શનાર્થી દિવ્યા ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટે અમે દર વર્ષે અહીં આવીએ છે. એકાદશીના દિવસે અહીં વર્ષમાં એકમાત્ર એવો દિવસ હોય છે કે જેમાં ભગવાન શિવને કરચલાં ચઢાવવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે જેને કાનમાં હંમેશાં રસી નીકળતી હોય, દુખાવો રહેતો હોય તેવા લોકો અહીં બાધા મૂકતા હોય છે. અમારા પરિવારના અને ઘણા લોકોની બાધા પૂરી થઈ છે. આવી અનેક શ્રદ્ધાળુઓ અહીં આવનારા લોકોને પ્રવર્તે છે. આ વખતે પણ લોકો મોટી સંખ્યામાં ભગવાનને જીવતાં કરચલાં ચડાવવા માટે આવ્યા હતા. દરેકની પોતાની અલગ આસ્થા છે હોય છે. જીવતાં કરચલાં ચઢાવવામાં આવતાં હોય એવું વિશ્વનું એકમાત્ર આ મંદિર છે.note-photo google sorsh ← અચલેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ દિવસમાં ત્રણવાર રંગ બદલે છે, અહીં શિવજીના અંગૂઠાની પૂજા થાય છે 4 મહિનાની ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાંખનાર ભાઈને કોર્ટે ફાંસીની સજા ફટકારી →
દુનિયાભરમાં દહેજના અનેક કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, તેવો જ એક કિસ્સો જે સાંભળીને તમે પણ રડી પડશો. જેમાં એક પરિવાર અને પરિવારમાં પ્રકાશભાઈ, તેમના પત્ની લીલા બેન, તેમના પુત્ર અને પુત્રી એક ગામમાં તેઓનું ઘર અને ગુજરાન ચલાવતા હતા. આ પરિવાર એકદમ મધ્યમ વર્ગનો પરિવાર હતો, જેથી દીકરી મોનીકા મોટી હોવાથી તેની સગાઇ કરી અને તેના લગ્ન પણ જલ્દી જલ્દી નક્કી કરી દીધા હતા. એક દિવસે અચાનક ફોનની ઘંટડી વાગી, ફોન ૧૪ વર્ષના રાહુલે ઉપાડ્યો હતો. થોડી વારમાં પિતાજી પ્રકાશભાઈ આવ્યા, રાહુલે પિતાને કહ્યું કે દીદીના થનારા સસરાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ પપ્પાએ કહ્યું મને ખબર છે તેઓ કાલે દહેજની વાત કરવા માટે આવવાના છે. ઘણી મુશ્કેલી પછી મોનીકા માટે આવો સારો છોકરો મળ્યો હતો જેથી પ્રકાશભાઈ તેને જવા દેવા નહતા માંગતા. બીજે દિવસે વેવાઈ કાળુભાઇ પ્રકાશભાઇના ઘરે આવ્યા. થોડી વાર સુધી ચા પાણી કર્યું હતું અને કાળુભાઈએ પ્રકાશભાઈને કહ્યું ચાલો હવે કામની વાત કરી લઈએ. કાળુભાઈએ કહ્યું ચાલો દહેજની વાત કરી લઈએ, તો પ્રકાશભાઈએ હાથ જોડીને કીધું જે તમને ઠીક લાગે એમ હું મરાઠી થતી પુરેપુરી કોશિશ કરીશ. ત્યારબાદ કાળુભાઈએ પ્રકાશભાઈના બંને હાથ પકડીને કહ્યું, તમે કન્યાદાનમાં કોઈ વસ્તુ આપો કે ના આપો, ઓછું આપો કે વધારે આપો તે બધું મને સ્વીકાર્ય છે. તમે દેવું કરીને કઈ ના આપતા, કેમ કે દેવું કરીને કઈ આપશો તો તે મને સ્વીકાર્ય નથી. કેમ કે, જે દીકરી પોતાના પિતાને દેવામાં ડુબાડી દે એવી કરજ વળી દીકરી મારે નથી જોઈતી. મારે તો કરજ વિનાની વહુ જોઈએ છે, જે આવીને મારા ઘરની સંપત્તિ વધારે. આ સાંભળીને પ્રકાશભાઈ આશ્ર્યચકિત થઇ ગયા, તેઓએ એક બીજાને ગળે લગાવી દીધા. પ્રકાશભાઈની આંખો ભીની થઇ ગઇ અને ગળગળા અવાજે બોલ્યા તમે જે કહ્યું એજ થશે. ← જયારે છોકરાઓ નાના હતા ત્યારે જમતા મોઢું બગડતુ ત્યારે માતા પોતાની સાડીથી મોઢું સાફ કરતી, જયારે ઘડપણમાં જમતા માં નું મોઢું બગડવા લાગ્યું ત્યારે છોકરાઓએ મોં ફેરવી લીધું. શુક્રવારના દિવસે આ ૪ રાશિના લોકોના દુઃખ દૂર કરશે હનુમાન દાદા, જાણો આજનું રાશિફળ → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
જામનગર, તા.૮: મેઘપર પોલીસ સ્ટેશનમાં રામાનંદજી સ્વામી રામગીરીજી મહારાજ, ઉં.વ.ર૭, રે. પ્રાચીન શીવાલય હશનપુર, તા.ધુરી પોલીસ સ્ટેશન ધુરી, જિ. સંગરૂર (પંજાબ) વાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, ટેન્કર ટ્રક નં. પી.બી.–૧૩–બી.એ.–૧૮પ૭નો ચાલક બેફ્ીકરાઈથી થી ચલાવી મોટી ખાવડી ગામ પાસે, રિલાયન્સ કંપનીના પેટ્રોલપંપની બાજુમાં ટેન્કર પાર્કિંગમાં સુતેલા કેશવ સુભાષ શર્મા, તથા સાવન શર્માની ઉંપર ચડાવી તે પૈકી કેશવ સુભાષ શર્માને શરીરે ગંભીર ઈજા કરી તથા સાવન બિરબલભાઈ શર્મા, ઉં.વ.૧૮ વાળાનું મોત નિપજાવી ગુનો કરેલ છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં સુભાકાંત શીવલાલ જના, ઉં.વ.૪૧, રે. બેડીબંદર રોડ, નંદવિઘ્યાનિકેતન પાસે, જય દ્વારકાધીશ ટાઉંશીપ, જામનગરવાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, પડાણા ગામ નજીક રોડ ઉંપર, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, બાપાસીતારામ હોટલ પાસે આરોપી યશપાલસિંહ વિજયસિંહ જાડેજા, રે. પડાણા ગામવાળાએ ફ્રીયાદી સુભાકાંતની ગેરકાયદેસર અવરોધ કરી જાનથી મારી નાખવાના ભયમાં મુકી લાકડાના ધોકાથી ફ્રીયાદી સુભાકાંતના શરીરે મુંઢ માર મારી આરોપી યશપાલસિંહએ તેના માણસોને ફ્રીયાદી સુભાકાંત ની સી.આર.એશીયા કંપનીમાં કામ પર રાખવા જ પડશે અને કામ ઉંપર નહીં આવે તેમ છતા પગાર કરવોજ પડશે અને પગાર પેટેના પૈસાની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી થપ્પડો મારી ગુનો કરેલ છે. વેરાવડ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફ્રીયાદ નોંધાવી છે કે, હુશેનભાઈના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં વેરાવડ ગામે આરોપીઓ હુશેનભાઈ અલરખાભાઈ રાવકરડા, ઈસ્માઈલભાઈ મામદભાઈ પટ્ટા, હનીફ્ભાઈ ઓસમાણભાઈ ઘોઘા, હારૂનભાઈ હાજીભાઈ રાવકરડા, હનીફ્ભાઈ મામદભાઈ રાવકરડા, રે.વેરાવડ ગામ વાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૪૧૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. અહીં ગુલાબનગર રવીપાર્ક, જામનગરમાં રહેતા રમીઝભાઈ કાસમભાઈ જીવરાણી, ઉં.વ.૩૧ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, શંકરભાઈ કાતરાયન પટેલ, ઉં.વ.૩૬, રે. ધરારનગર–ર, શાળા નં.૪૦ પાસે, જામનગર વાળા છ માસથી આંખે ધુંધળુ દેખાતુ હોય અને કોઈ કામ કરી શકતો ન હોય એકલવાયુ જીવન જીવતો હોય અને આર્થીક સંકળામણના કારણે પોતે પોતાના હાથે પોતાના ઘરે ગળાફંસો ખાઈ મરણ થયેલ છે. છાતીમાં દુઃખાવો ઉંપડતા આઘેડનું મોત અહીં ગાયત્રીનગર ગામ, તા.જિ.જામનગરમાં રહેતા ગોવિંદભાઈ વસ્તાભાઈ ચાંગાણી, ઉં.વ.પ૯ એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મનસુખભાઈ વસ્તાભાઈ ચાંગાણી, ઉં.વ.પપ, રે. ગાયત્રીનગર ગામ, બાથરૂમમાં નાહવા ગયેલ નાહતી વખતે છાતીમાં દુઃખાવો થતા સારવારમાં મૃત્યુ પામેલ છે. કાર ચાલકે દરવાજો ખોલતા મોટરસાયકલ ચાલકને ઈજા અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભવ્ય સંજયભાઈ દાવડા, ઉં.વ.રર, રે. સ્વસ્તીક સોસાયટી, નિરવ એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૪, બીજામાળે, જામનગરવાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, ફ્રીયાદી ભવ્ય ઘરેથી પોતાનું મોટરસાયકલ હોન્ડા એવીયેટર જેના રજી.નં. જી.જે.૧૦–બી.સી.–૪૭૧ર વાળુ લઈને તેની દુકાન ગ્રેનમાર્કેટ ખાતે જતા હતા ત્યારે વાલ્કેશ્વરીમં આવેલી પંચમુખ પાન સેન્ટર પાસે એક સફ્ેદ ફેરવ્હીલર કાર જેના રજી.નં. જી.જે.૧૦–ડી.જે.–૮૮૮૯ નો ચાલકે કારનો દરવાજો આજુ–બાજુ જોયા વગર ખોલી ફ્રીયાદી ભવ્યને મોટરસાયકલ સાથે રોડ પર પાડી દેતા છાતીમાં પાસળીમાં ફ્ેકચર જેવી ઈજા તથા માથાના ભાગે હેમરેજ જેવી ઈજાઓ કરી ગુનો કરેલ છે. આંકડા લેતા ઝડપાયો અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફ્રીયાદ નોંધાવી છે કે, ઓધવરામ ચા ની હોટલ પાસે ઓટલા પર જામનગરમાં જગદીશભાઈ ઉંફર્્ે જગો જેરામભાઈ રામવાણી, વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા બોલપેન અને રોકડા રૂ.૯૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. (3:47 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
પાકિસ્તાનમાં હિન્દૂ મંદિરમાં તોડફોડ થવા દેવા બદલ 12 પોલીસ ઓફિસર નોકરીમાંથી બરતરફ : કટ્ટરવાદી મુસ્લિમોને અટકાવવામાં બેદરકારી દાખવ્યાના અહેવાલના આધારે લેવાયેલું પગલું: access_time 6:39 pm IST અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી કમલા હેરિસે બાળપણના ફોટા શેર કર્યા : પોતાના ઘડતરમાં માતાનો પ્રભાવ હોવાનું જણાવ્યું: access_time 7:18 pm IST " 30 અંડર 30 " : ફોર્બ્સ મેગેઝીને 2021 ની સાલ માટે બહાર પાડેલી યાદીમાં અનેક ઇન્ડિયન અમેરિકન યુવાઓએ સ્થાન મેળવ્યું : એનરજી , ઇન્વેસ્ટમેન્ટ ,મીડિયા ,સહિતના ક્ષેત્રે લિસ્ટમાં શામેલ: access_time 8:12 pm IST તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - અમાસ બુધવાર અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી : ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી : 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન: access_time 9:23 am IST પ્રવાસી ભારતીય દિવસ 2021 : 4 ઇન્ડિયન અમેરિકનને એવોર્ડ આપી સન્માનિત કરાયા: access_time 9:24 am IST અમેરિકામાં સમુદ્રી ગાય નામક જળચર પ્રાણીની પીઠ ઉપર ' ટ્રમ્પ ' લખેલું જોવા મળતા બબાલ : માહિતી આપનાર માટે 5 હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયું: access_time 12:33 pm IST ભારત વિવિધ ધર્મો વચ્ચે પણ એકતા ધરાવતો દેશ છે : બ્રિટનની પાર્લામેન્ટે કરી પ્રશંષા : ભારતમાં લઘુમતીને અન્યાય થાય તો સ્થાનિક તેમજ કેન્દ્રીય સ્તર સુધી પડઘા પડે છે : બ્રિટનના મિનિસ્ટર નિગેલ એડમ્સે માનવ અધિકાર મુદ્દે ભારતની લોકશાહીને શ્રેષ્ઠ ગણાવી: access_time 1:07 pm IST ફેસબુક અને ટ્વીટર બાદ હવે યુ ટ્યુબનો પણ ટ્રમ્પને ઝટકો : વિડિઓ શેરીંગ વેબસાઈટ યુ ટ્યુબએ ટ્રમ્પનો છેલ્લો વિડિઓ ડીલીટ કર્યો : સમર્થકોને ઉશ્કેરી સંસદ ઉપર હુમલો કરાવતા હિંસાત્મક ઉદબોધન સામે ચીમકી આપી: access_time 1:29 pm IST પાકિસ્તાનમાં આવેલા ગુરુ નાનકાના સાહેબમાં તોડફોડ કરનાર 3 આરોપીઓને 2 વર્ષ સુધીની જેલસજા : મુખ્ય આરોપી ઇમરાન ચિસ્તીને સજા ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ : બાકીના બે આરોપીઓને છ માસની જેલ: access_time 1:30 pm IST ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : લોકડાઉન દરમિયાન માસ્ક નહીં પહેરવાના આગ્રહી રિપબ્લિકન સાંસદોને જવાબદાર ગણાવ્યા : કેપિટલ હિલ ઉપર ગયા સપ્તાહમાં થયેલા હુમલા વખતે અનેક રિપબ્લિકન સાંસદો માસ્ક વગર જોવા મળ્યા હતા: access_time 8:27 pm IST તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૪ મંગળવાર ઇન્ડિયન અમેરિકન હિરેનકુમાર ચૌધરીને 20 વર્ષની જેલ : મની લોન્ડરીંગ કેસ સાબિત : સજાનો અમલ 1 એપ્રિલ 2021 થી: access_time 12:24 pm IST અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી : ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી : 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન: access_time 1:24 pm IST પ્રવાસી ભારતીય દિવસ 2021 : 4 ઇન્ડિયન અમેરિકનને એવોર્ડ આપી સન્માનિત કરાયા: access_time 7:24 pm IST અમેરિકાની સંસદ ઉપર ટ્રમ્પના સમર્થકો દ્વારા કરાયેલા હુમલાને ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન અગ્રણી મહિલા શુશ્રી નીક્કી હેલીએ વખોડી કાઢ્યો : યુ.એન.ખાતેના પૂર્વ રાજદૂત સુશ્રી નિક્કીએ ડોનાલ્ડ ટ્રમ્પની સમર્થકો માટેની ટિપ્પણી પણ ગેરવ્યાજબી ગણાવી : 2024 ની સાલના રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના સંભવિત ઉમેદવાર ગણાતાં સુશ્રી નીક્કી ડોનાલ્ડ ટ્રમ્પના વાણી વર્તનથી નારાજ: access_time 7:55 pm IST તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૩ સોમવાર ગુરુવારે WHO ની ટિમ ચીનના વુહાન શહેરમાં પહોંચશે : કોરોના વાઇરસની ઉતપતી અંગે તપાસ કરશે : વિશ્વના 9 કરોડ જેટલા લોકોને સંક્રમિત કરી દેનાર કોરોના વાઇરસની ઉતપતી ની તપાસ માટે એક વર્ષ પછી જઈ રહેલી ટીમની કામગીરી અંગે સવાલો: access_time 6:27 pm IST પાકિસ્તાનની યુનિવર્સીટીનું ફરમાન : યુવતીઓ ટાઈટ જીન્સ અને ટીશર્ટ ન પહેરે : મેઇક અપ કરીને આવવાની પણ મનાઈ : જવેલરી પહેરવા ઉપર પણ પ્રતિબંધ : યુવાનો પણ ટાઈટ જીન્સ ,શોર્ટ્સ,ચેઇન ,તથા સ્લીપર પહેરીને કોલેજમાં નહીં આવી શકે : લાંબા વાળ તથા પોની ટેલ રાખવાની મનાઈ: access_time 6:47 pm IST " પેરિસ ફેશન વીક 2021 " : આ વર્ષે યોજાનારા ફેશન વીક ઉપર કોરોનાની અસર : દર્શકોને પણ એન્ટ્રી નહીં : ઓનલાઇન આયોજન: access_time 7:15 pm IST અમેરિકાના નવનિયુક્ત વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસનો ફોટો વોગ મેગેઝીનના ફ્રન્ટ પેજ ઉપર : ફોટામાં વાઇસ પ્રેસિડેન્ટ પદની ગરિમા નથી જળવાઈ : સોશિઅલ મીડિયામાં કોમેન્ટનો ધોધ: access_time 7:31 pm IST AAPI ના ઇન્ડિયન અમેરિકન તબીબોની કોવિદ -19 સેવાઓને બિરદાવતા શ્રી શ્રી રવિશંકર : જાનના જોખમે કરેલી સેવાઓને ઝૂમ માધ્યમ દ્વારા બિરદાવી : નવા વર્ષની શુભેચ્છા પાઠવી : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ( AAPI ) ના નેતૃત્વની પ્રશંશા કરી: access_time 8:04 pm IST તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૦ શુક્રવાર ખેડૂત આંદોલનને સમર્થન આપવા પંજાબનો વતની યુવાન અમેરિકાથી ભારત આવ્યો : અમેરિકાના ટેક્સાસમાં અભ્યાસ કરતો યુવાન 22 વર્ષીય નવપાલ સિંહ આંદોલનમાં જોડાયો: access_time 12:47 pm IST આવતીકાલ 9 જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 16 મા ' પ્રવાસી ભારતીય દિવસ ' નું ઉદઘાટન કરશે : કોરોના વાઇરસને કારણે થનારી વર્ચ્યુઅલ ઉજવણીનું સૂત્ર ' આત્મ નિર્ભર ભારત ': access_time 1:14 pm IST ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વનિતા ગુપ્તાની એસોસિએટ એટર્ની જનરલ તરીકે પસંદગી : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટએ નિમણુંક આપી: access_time 1:53 pm IST Showing 1 to 5 of 1653 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST દેડીયાપાડાનાં નિઘટ ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઈકને અકસ્માત કરતા બાઈક પર સવાર 4 નાં મોત access_time 10:18 pm IST અકતેશ્વર પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીએ સાઇકલ સવારને ટકકર મારતાં ઘટના સ્થળે મોત થયું access_time 10:17 pm IST બે વર્ષથી પ્રોહી. ગુનાના નાસતા ફરતા આરોપીને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા access_time 10:16 pm IST હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર access_time 10:14 pm IST સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો... access_time 10:11 pm IST વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા access_time 9:52 pm IST માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ access_time 9:48 pm IST
કોરોના વાયરસથી બચવા માટે દુનિયાનાં ઘણા દેશો વેક્સિન બનાવવામાં જોડાઈ ગયા છે. હાવર્ડ અને ઇઝરાયેલે ખૂબ જ જલ્દી આ વેક્સિન મનુષ્યો પર ટ્રાયલ કરવાનો દાવો પણ કરેલ છે. પરંતુ જાણીએ કે વેક્સિન બનાવવાના કામમાં આખરે શા માટે આટલી પરેશાની આવી રહી છે? શું વાયરસનો મ્યુટેશન તેનું સૌથી મોટું કારણ છે? સૌથી પહેલા સમજવું પડશે કે વાયરસ શું હોય છે અને એન્ટીબોડીનું શું કામ હોય છે. Advertisement એન્ટીબોડી મનુષ્યના શરીરમાં Y (વાય) નાં આકારનું પ્રોટીન હોય છે. જે વાયરસને ઓળખીને તેને હટાવે છે. જાણો કે વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરીને કેવી રીતે કોશિકાઓ દ્વારા પોતાનો વિસ્તાર કરે છે અને વાયરસ કોશિકાઓની અંદર પોતાનું જીનોમ તૈયાર કરે છે. તેના માટે તે મનુષ્યની કોશિકાઓના પ્રોટીનનો ઉપયોગ કરે છે. વેક્સિન દ્વારા આપણા શરીરમાં પ્રવેશ થઈને એન્ટિબોડીઝ વાયરસની કોશિકાઓને જોડવાથી રોકે છે. કોશિકાઓમાં વાયરસની એન્ટ્રી બ્લોક કરે છે. જેના લીધે વાયરસ RNA રિલીઝ કરી શકતો નથી. સાધારણ પરિસ્થિતીમાં વાયરસ કોશિકાઓમાં પ્રવેશ કરીને તેને હાઇજેક કરે છે, તેની મશીનરીનો ઉપયોગ કરીને પોતાનો વિસ્તાર કરે છે. બીજી પરિસ્થિતિમાં વાયરસના જેનેટિક કોડમાં આવેલ બદલાવને મ્યુટેશન કહે છે. જ્યારે વાયરસ પોતાને વિસ્તાર આપે છે તો આ પ્રક્રિયામાં થતા બદલાવને મ્યુટેશન કહેવામાં આવે છે. વાયરસથી બચવા માટે વેક્સિન લગાવવામાં આવે છે. વેક્સિન શરીરને આવશ્યક એન્ટીબોડી વિકસિત કરવામાં મદદ કરે છે. વાયરસને કોશિકાઓની અંદર વધવાથી રોકવાની પ્રક્રીયાને એંટીજેન્સ કહેવામાં આવે છે. વાયરસ મ્યુટેશન, વેક્સિન બનાવવાની માર્ગમાં અવરોધ હોય છે. હકીકતમાં સાધારણ પરિસ્થિતીમાં વેક્સિન વાયરસની ઓળખ કરીને તેને રોકી દે છે. પરંતુ મ્યુટેશનને કારણે એન્ટિબોડીઝ વાયરસની ઓળખ કરી શકતા નથી. આ સ્થિતિમાં વેક્સિન ની કોઈ અસર થતી નથી. કોરોના વાયરસની વાત કરીએ તો હજુ સુધી કરવામાં આવેલ રિસર્ચ અનુસાર તે પોતાને મ્યુટેટીડ કરી રહેલ છે. આ વાયરસ સાથે લડવા માટે આપણે નવી વેક્સિનની જરૂરીયાત પડશે. કોરોના વાયરસ થી બચવા માટે વેક્સિન પર સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ નજર રાખી રહ્યા છે કે વાયરસ કેવી રીતે પોતાના માં બદલાવ કરી રહ્યો છે. વાયરસના સ્ટ્રેન ત્રણ પરિસ્થિતિઓ પર આધારિત છે. એક પરિસ્થિતિમાં વેક્સિન કારગર સાબિત થશે. પરંતુ અન્ય બે પરિસ્થિતિમાં વાયરસને રોકવા માટે વારંવાર વેક્સિનમાં બદલાવ કરવો પડશે.
વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવી બંધાતી શાળાના સ્થળે રહેતા શ્રમીક પરિવારની આઠ વર્ષની બાળકીને મધરાતે નિંદ્રાધીન અવસ્થામાં ઉંચકીને પડાવથી દુર લઈ ગયા બાદ તેની પર પાશવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ તેની કરપીણ હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા ૨૫ વર્ષીય પરિણીત યુવકને સાવલીની કોર્ટે દેહાત દંડ સ્વરૂપે ફાંસીની સજા ફટકારી વિવિધ ગુના બદલ ૨.૫૦ લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો. મુળ મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વતની સવિતાબેન (નામ બદલ્યુ છે) ગત મે-૨૦૧૯માં પતિ અને પાંચ સંતાનો સાથેના પરિવાર સાથે વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામમાં નવી બંધાતી એકલવ્ય સ્કુલના મજુરીકામ માટે આવી વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરના નવા બંધાતા ખુલ્લા મકાનમાં શ્રમિકો સાથે રહેતા હતા. ગત ૧૭-૫-૧૯ના રોજ સવિતાબેનના પતિ તેમના વતનમાં ગયા હતા જેથી તે દિવસભર એકલા મજુરી કામ કરીને રાત્રે તેમના સંતાનો સાથે સુઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે દસ વાગે તેમના પડાવથી થોડે દુર મજુરો વચ્ચે ઝઘડો થતા તેના કોલાહાલથી સવિતાબેન અને બિલ્ડીંગમાં અલગ અલગ જગ્યાએ સુઈ રહેલા મજુરો જાગી ગયા હતા. આ દરમિયાન ત્યાં રહેતો ૨૫ વર્ષીય પરિણીત સંજય છત્રસિંહ બારિયા (કાલીકુઈગામ, તા.જેતપુર-પાવી , છોટાઉદેપુર)એ સવિતાબેન અને તેમની નજીકમાં સુઈ રહેલી મહિલાઓને ‘ભાભી.. તમારા વાળા ઝઘડ્યા છે’ તેમ જણાવ્યું હતું. તેની વાત સાંભળીને સવિતાબેન ઝઘડો જાેવા જતા જ સંજય વસાવાએ સવિતાબેનની આઠ વર્ષની પુત્રીનું નિંદ્રાધીન અવસ્થામાં અપહરણ કર્યું હતું અને તેને પડાવથી દુર ગામની સીમમાં પડતર ખેતરમાં લઈ ગયો હતો જયાં તેણે માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું અને પોતાની કરતુતોની બાળકી કોઈને જાણ ના કરે તે માટે તેણે બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને લાશને ત્યાં જ ફેંકી દીધી હતી. આ બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સંજય વસાવાની ધરપકડ કરી તેને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગો કર્યો હતો. આ કેસ સાવલીની સ્પેશ્યલ જજ પોક્સો અને એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી.પટેલની દલીલો તેમજ પોલીસના પુરાવા અને સાહેદોના નિવેદનોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી સંજય વસાવાને હત્યા, બળાત્કાર અને અપહરણના ગુનામાં દોષિત ઠેરવી તેને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજાની ફટકારી હતી તેમજ વિવિધ ગુના બદલ ૨.૫૦ લાખનો દંડ ફટકારી જાે દંડ ના ભરે તો વધુ સમય કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. બાળકીના ‘લોહીનાં આંસુ’ સમાજ અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે નરાધમ સંજયે નિર્દોષ બાળકી સાથે મોંઢુ દબાવી રાખી બળાત્કાર અને ઉગ્ર જાતિય હુમલા બાદ એટલી ઉગ્રતાથી હત્યા કરી હતી કે તેના નાકમાંથી ફીણ નીકળી ગયું હતુ. બાળકીની આંખો બંધ કરી અને પોપચામાં બંને બાજુમાં આંખમાં રક્તસ્ત્રાવ થયેલો એટલે કે બાળકીની આંખોમાંથી લોહી નીકળ્યું હતું. નિર્દોષ બાળકી લોહીના આંસુએ રડેલ છે અને આંખોમાંથી જે લોહીના આસુ નીકળ્યા છે તે માત્ર લોહી નથી પરંતુ આપણી સમાજ વ્યવસ્થા અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન છે જેથી આ ચુકાદાને લોહીના આંસુ તરીકે ઓળખવામાં આવે તે જરૂરી છે. બાળકીના માતા-પિતાને ૧૭ લાખ વળતર ચૂકવવાનો આદેશ આ બનાવમાં બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યાની ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં કેસની કાર્યવાહી શરૂ થતાં બાળકીના માતા-પિતાને પ્રથમ ૮ લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. દરમિયાન આ કેસના આજે આવેલા ચુકાદામાં કોર્ટે બાળકીના માતા-પિતાને મહત્તમ વળતરની ઠરાવેલા મર્યાદા હેઠળ કુલ ૧૭ લાખનું વળતર ચુકવવાનો અને વચગાળાના વળતર પેટે કોઈ રકમ ચુકવી હોય તો તે મુળ વળતરની રકમમાંથી બાદ કરવાનો તંત્રને આદેશ કર્યો હતો. બાળકીને શોધવાનો ડોળ કરતાં સંજયને જાેતાં જ ડોગ સ્કવોર્ડના ડોગે ભસવાનું શરૂ કર્યુ સવારની પહોરમાં સંજય તૈયાર થઈને પડાવના સ્થળે ભેગા થયેલા શ્રમિકો અને બાળકીના પરિવારજનો સાથે બાળકીને શોધવા માટે જાેડાયો હતો. જાેકે આ દરમિયાન પોલીસના ડોગ સ્કવોર્ડની મદદ લઈ તપાસ શરૂ કરી હતી જેમાં હત્યાના સ્થળેથી આરોપીના પંજાના નિશાનની ગંધ સુઘીને ડોગ સ્કવોર્ડના ડોગ પડાવના સ્થળે આવ્યા હતા અને સંજયને જાેતા જ તેની સામે ભસવાનું શરૂ કરતા પોલીસે સંજયને ઝડપી પાડ્યો હતો. યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા... આ કેસના ચુકાદામાં દિલ્હીના ચકચારભર્યા નિર્ભયા કેસમાં સર્વોચ્ચે અદાલતે જે સિંધ્ધાતો પ્રસ્થાપિત કર્યા તે ધ્યાને લેવાયા હતા. ચુકાદામાં કોર્ટે મનુસ્મૃતિ અધ્યાય-૩ના શ્લોક ‘ યત્ર નાર્યસ્તુ પુજયન્તે, રમન્તે તત્ર દેવતા..ને ટાંકીને નોંધ્યું હતું કે આપણા દેશમાં સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચ કક્ષાએ છે અને જ્યાં સ્ત્રીઓનું આદર સન્માન હોય તે સમાજ અને સ્થાન પર દેવતાગણ પ્રસન્ન રહે છે. જ્યાં આવું હોતું નથી ત્યાં દેવકૃપા રહેતી નથી અને તમામ કાર્યો નિષ્ફળ જાય છે. આ હકીકત એટલા માટે પ્રસ્તુત છે કે હાલનો ગુનો સ્ત્રી વિરુધ્ધનો તેમા પણ નાની બાળકી વિરુધ્ધનો છે. પાંચ માસમાં સાવલી કોર્ટ દ્વારા બીજી ફાંસીની સજા કરાઈ મુળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્થિત ચાટકાબેલી ગામનો વતની અને ડેસર તાલુકાના છાલિયેર ગામમાં રહેતા ૨૦ વર્ષીય ધીરેન્દ્રસિંહ ઉર્ફ પપ્પુ ખુમાનસિંહ ઠાકોરે છાલિયેર ગામમાં રહેતા અને ધો. ૨માં અભ્યાસ કરતા તેના દુરના સંબંધીના ૮ વર્ષીય પુત્ર વિરૂ (નામ બદલ્યુ છે)નું ખંડણી માટે ગત ૨૧-૧૦-૨૦૧૬ના સાંજે ઘર પાસે રમતી વખતે અપહરણ કર્યું હતું. તેણે વીરુને પરિવારજનો પાસે ફોન પર પહેલા દસ લાખ અને પછી પાંચ લાખની ખંડણીની માગણી કરી હતી. જાેકે ડેસર પોલીસે અપહ્યુત વિરૂની શોધખોળ શરૂ કરી હોવાની જાણ થતાં જ પકડાઈ જવાની બીકે ધીરેન્દ્રસિંહે માસુમ વિરુનું ગળુ દબાવી હત્યા કરી હતી અને તેની લાશને એક ખોખામાં મુકી ખોખુ મકાનના માળિયામાં છુપાવ્યું હતું. આ બનાવમાં પણ ધીરેન્દ્રસિંહને ગત ૨૮મી જુને સાવલી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
જે શેરીમાં અઢાર વરસ સુધી શ્વાસ લીધા છે ત્યાં ફરી જવાનું મન નથી થતું. કિશોરાવસ્થાથી માંડી ભરયૌવનના દિવસોની એ સાક્ષી છે. મારે મારા ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી તેમ નહીં પણ વિગત એ કાળખંડને એ શેરીને યથાતથ વિગતો સાથે મારા સ્મૃતિકોષમાં મેં જતનથી જાળવી રાખી છે. અત્યારે એ જ શેરીમાં હજીય રહેતાં મગનભાઈ, પાર્વતીબેન, જેતુનબેન, મહમદહુસૈન કરતાં વધારે હું એ શેરીમાં રહું છું. અત્યારે જયારે ફરી એ જ શહેરમાં આવ્યો છું ત્યારે એ શેરીમાં ક્યારેક જઉં છું. ત્યારે ક્ષણ ક્ષણ ફરી અઢાર વરસો કાઢ્યા તે શેરીમાંથી સ્કૂટર પર સડસડાટ પસાર થઈ જઉં છું. પિકચરમાં જેમ એક દ્રશ્યમાં નાયક બાળક હોય અને બીજા દ્રશ્યમાં પાંચ હાથ પૂરો જુવાન થઈ જાય તેવું જ કાંઈક બનતું. કેટલાય લબરમૂછિયા જુવાનોને આધેડ ઉંમરના થઈ ખોંખોં કરતાં ખાંસતા જોયા છે. આ શેરીને છોડીને જાણે મેં તો દ્રોહ કર્યો હોય ને મારી શેરી હવે પરાઈ થઈ ગઈ હોય તેવું લાગ્યું. અને આમેય કોઈકે કહ્યું છે ને કે તમારી શૈશવભૂમિમાં તમારું કાળજું કઠણ હોય તો જ જજો. મન તો ભીખારી થઈ માગ્યા કરશે “પેલો કૂવો લાવો પેલી ડેલી ક્યાં ? ઓલા ઓટલે બેસતી ડોશી ક્યાં ?” કોણ તે બધું પાછું આપી શકે ? જોકે અહીં તો બધું એમનું એમ જ છે. એ જ શેરી એ જ લીમડો, એ જ ઘર, એ જ લોકો. એક હું જ હવે આગંતુક છું. ધોબી શેરીના ખૂણે વૈદ્યજીએ તેમના હવેલી જેવા ઘરના ઉપરના બે ઓરડા અમને ભાડે આપ્યા છે. ઘર એટલે ખરેખર બંગાળી નવલકથામાં આવતા જમીનદાર જેવું. મહી-મહેમાન સંયુક્ત કુટુંબ, ઘુમટો તાણેલી વહુઆરુઓ, અલ્સેસિયન કુતરાઓ, અગાસીએ બેઠેલા સફેદ કબૂતરો, નીચે ગમાણમાં ગાયો, શેરી આખીને એકાંતરે વહેંચાતી વલોણાની છાશ, સતત ચાલતી મહેમાનોની આવજા, ઘરમાં ઉછરતાં સગાંવહાલાંના છોકરાં અને સેવકો પણ કેટલી જાતનાં ! ગાયની સેવામાં જ ચાર જણ. ઘાસ લઈને આવે ઘોડાગાડીવાળા ચાચા, ગાયો દોહનારા જુદા, વાસીદુ વાળી છાપરે છાણા થાપનારા માજી જુદા, છાશ વલોવવા, ઘાસ નીરવા અને સવારે ઓગઠ ગાડામાં ભરી જનારા ય જુદા, દવાખાનાના કમ્પાઉન્ડરો, ઘોડા ગાડીવાળા અને બીજા નોકરો તો જુદા, આવા જાહોજલાલીવાળા મોટા મોટા રવેશ અને ઊંચી છતવાળા મોટા ઓરડાવાળા ઘરમાં ભાડે રહ્યો છું. રહ્યો છું ભાડે એક ઘરમાં પણ શેરી આખીની માલીકી ભોગવી છે. એ રવેશમાંથી પંચનાથ પ્લોટ, રસ્તો, ગરનાળા પરનો પુલ બધું જોયાં કર્યું છે. ઊંચા રવેશમાંથી જોવા છતાં તટસ્થતાનો કોઈ ભાવ ન હતો. હું જ વહેતો હતો તે વહેતી શેરીમાંથી. કેટકેટલું મારા ચિત્તનો જ એકભાગ થઈ ગયું છે. પીપળાના પાન પાછળ ટમટમતા નક્ષત્રો, વહેલી સવારે જોયેલો કોહૂતેક ધૂમકેતૂ, એ વીનું, ફારૂક અને પાર્વતીબેન. વહેલી સવારે જટાશંકર રાવળ તેમની પેટની હરસની તકલીફને લીધે હાથમાં લોટો લઈ મંત્ર ગણગણતા આમથી તેમ ચાલ્યા કરે છે. બાજુના ગામડાથી ખાતરના ગાડાવાળો અમારી ગમાણનો ઓગઠ લેવા અને ઉકરડાનો કચરો લેવા વહેલી સવારે આવ્યો છે. દૂહો લલકારતો પાવડાથી કચરો ઢસરડે છે. કચરો ઢસડવનો એક ધાત્વિક અવાજ સવારની શાંતિમાં ઉઝરડા પડે છે. હળવી હલકે ગાતા ગાડાવાળાની હલકે કિચુડાતું ગાડું દૂર ચાલ્યું જાય છે. રમજાનના મહિનામાં કાળી રાખોડી લુંગી અને ઝબ્બો પહેરેલો, ગળામાં પીળા મણકાની લાંબી માળા, હાથમાં લોબાનનો ધૂપ લઈ એક સૂરીલો ફકીર કુરાનની આયાત પઢતો પઢતો ચાલ્યો જાય છે. તેના સ્વરમાં માગણી નથી. નરી સુખદ વેદના અને આર્જવતા છે. પાછળ જુમા મસ્જીદમાંથી પહેલી બાંગનો અવાજ આવે છે અને મારી સામે જાણે અરબસ્તાનની અફાટતા ખડી થઈ જાય છે. મસ્જીદમાંથી ઊંચી ફૂટી નીકળેલી એક અટૂલી નારિયેળી પણ આ ગીચ વિસ્તારમાં સમુદ્ર, આકાશ અને ક્ષિતિજનો ખ્યાલ જગાવી જાય છે. દિવસ આખો દારિદ્ર, પીડા, લાચારી અને દુઃખથી દુણાયેલો ચહેરો સવારે તાંબાના લોટથી જળધારાથી શેરીના પીપળાને પાણી પાતી વખતે દીવો કરી પૂજા નમસ્કાર કરતી વખતે અપ્રિતમ સુંદર બની જાય છે. ભીતરની સુંદરતા બંધ આંખોમાં ડોકાય છે. આવા અનેક આધેડ, વૃદ્ધ ચહેરાઓ રવેશમાં નીચે બેસીને છનાછાના ચૂપચાપ મન ભરીને જોયા છે. સામે નાનકડા દેશી નળિયાવાળા બેઠાઘાટના મકાનમાં બેચાર ક્રિશ્ચયન પુરુષો રહે છે. નાની મોટી હૉટલોમાં નોકરી કરતાં. પાતળિયો દક્ષિણી જુવાન તો કોઈ આધેડ – બધાં કુંવારા. એમાં જ છે દમનો દર્દી માર્ટીન. સામે છે ઘાસ ગદબ વેચવાવાળા કાળા સીસમ જેવા ચહેરા પર સાફાથી શોભતા હંસરાજનો વાડો. સવારે સવારે જાંબલી ફુલોના ઝુમખાવાળા રજકાના ભારા. ઘાસના લીલાંછમ પૂળાઓ ઠલવાય છે. બપોરે નરમ, માંદો, ઢીલો, કરમાયેલો રજકો એક આછો કરુણભાવ જગાવે છે. સાંજ સુધીમાં તો ઘાસ રજકાના ભારા પૂળાઓ વેચાઈ જાય છે. વાડો સાવ ખાલી થઈ જાય છે. આ ઘાસના વાડામાં જ સામે રહેતા દમિયલ માર્ટીને એક અરડૂસીનો છોડ ઉછેર્યો છે. સવારે પાણી પાઈ તેના પાન તોડી લસોટીને પીવે છે. હું તેને જોઉં છે કે મળું છે ત્યારે ‘હેલો માર્ટીન’ કહી હાથ ઊંચો કરું છું. પણ આછું હસી તેનો અશક્ત હાથ ઊંચો કરે છે. પાછળ બુંદેલખંડી ધોબીઓની ધોબીશેરીમાં ઘરે ઘરે કપડાના પોટલાં, ઢગલાં પડ્યા છે. રેડિયો ચાલું છે તેના ગીતોની કંપનીએ કપડાની એક એક કરચલી સળ બેસતી જાય છે ગરમ ગરમ ઇસ્ત્રી ફરતી જાય છે. દિવસે તો આખીશેરી કોઈવાર કપડાના તોરણથી લચકતી પડી છે. પેન્ટ-લેંઘાના પાયચા કેળના પાનની જેમ ફડફડે છે. હોળી આવતાં જ બગલાની પાંખ જેવા સફેદ ઝબ્બો લેંઘો પહેરી આ બુંદેલખંડી પુરુષો હોળી રમવા નીકળી પડે છે. રમવાનું એટલે કીલ, પચરંગી રંગથી નહીં. રમવાનું એટલે માત્ર ગુલાલથી. સફેદ કપડાં અને તાંબા જેવા ચેહરા પર ગુલાલ છંટાય છે. દિવાળીમાં વાઘબારસથી બેસતા વરસ સુધી બારીએ, ઓટલે, ગોખે દીવાઓથી આખી શેરી ઝાકઝમાળ થઈ જાય છે. બપોરે શાંતિમાં સ્કૂલેથી દફતરની મારામારી કરતા દોડતા આવતા છોકરાઓનો અવાજ સંભળાય છે. તે પછી સંભળાય છે છેલ્લા વાસણ ઉટકવાનો કિચૂડાટ અને પછી આખી બપોર ક્યાંક વાગતા જયભારતી, વિવિધ ભારતીના ફિલ્મી ગીતો આવ્યા કરે છે. આખી બપોર હવે તંદ્રામાં સંભળાતા આછા આછા કાગળના ફેરિયાના અવાજોને હવાલે. બુરખો પહેરેલી સ્ત્રીઓની ભરત ભરેલી પહોળી ઈજારનો રેશમી ફફડાટ, કાછિયાનો ઊંચા સપ્તકે જઈ સ્વરના ઠહેરાવ પર સ્થિર થઈ ધીરે ધીરે ઢાળ ઉતરતો આવાજ, તેલધૂપેલ વેચવાવાળા – સાઈકલ ફેરિયાની બુમ સાથે કેરિયરમાં બાંધેલી પેટીમાં ખખડતા શીશો, બંગડી, ચૂડી, વેચતા ફેરિયો, બુટચંપલ છત્રી સંધાવવાવાળાનો, મદારીની ડૂગડૂગીનો, સરાણિયા, પીંજરાની ત્રાકનો અવાજ સંભળાય છે. એકાદ બે રખડું છોકરા ચોરને કાંધ મારે તેવા તડકામાં રખડી રહ્યા છે. બપોરના આછા નીલ આકાશમાં એક અલસ સમળી સેલારા માર્યા કરે છે. કુકડા, બકરાં ચર્યા કરે છે. નમતા પહોરે શેરીઓમાં છપરાં છજાં નળિયાં રવેશ ઝરૂખાના પડછાયાઓ પથરાય છે. શેરી ઊભરાવા લાગે છે માણસોથી. કુકડીની પાછળ પડેલા છોકરાઓથી કુકડી દોડતી ઊડતી પાંખો વીંઝાતી કૂક કૂક કૂક કરી આંતકિત અવાજ કરતી ભાગ્યા કરે છે. બારણાં ખુલતાં છોકરાઓ શેરીઓમાં આવી ગયા છે. લસણના વઘારમાં ચડતા શાક અને શેકાતી રોટલીની વાસની ભીડ થાય છે. સગડી ચૂલાના ધૂમાડાથી ધુંધળી સાંજે શેરી ઓર ધુંધળી થઈ જાય છે. ડેલીઓ બંધ થાય છે ખૂલે છે. સાંધ્ય આરતીમાં બહુચર અંબા ખોડિયાર ઊતરી આવે છે કોઈ ખોરડાના ખૂણામાં. પાછળની પથ્થર જડી શેરીમાં ડેલી ખૂલે છે. જાડા આયેશાબેન કે ફાતિમા ડોકાબારી જેવી ડેલીમાંથી માથું બહાર કાઢી ‘ચલો છોકરે સીની લેને કુ’ ની બુમ પાડી પ્રસાદી માટે હલકારો દે છે. દડબડ દોડતા છોકરા ગળ્યા કાજુ, કેળા કે સફરજનના કટકાનો પ્રસાદ લે છે. રાત્રે વાંકડિયા જીંથરકાવાળના જાળાને રઈમા ગાંડી ખજવાળતી ખજવાળતી સ્વગત બબડતી આંટા માર્યા કરે છે. જેંતીભાઈ શાકની થેલી લઈ સાયકલ અંદર ડેલીમાં મૂકે છે. સામે જાળિયામાંથી મુંગાબેનનો અસ્પષ્ટ વલવલાટ સંભળાય છે. પવનનું મોજું આવતાં આખો પીપળો હજાર હજાર પાને ખળળ ખખડી પડે છે એ અવાજ ક્યારેક દરિયાના અવાજની ભ્રાંતિકરાવે છે. ચોકી કરતાં કુતરાં થાકીને ઓટલે સુઈ જાય છે. સ્ટ્રિટ લાઇટના ઝાંખા અજવાળે પથ્થરજડી શેરી પર ખખડતા પરચૂરણનો અવાજ સંભળાય છે. બિભત્સ વાતો અને ઉઘાડા નિર્લજ્જ હાસ્યના અવાજો સંભળાય છે. બીડીના ટોપકાં બુઝાવી, બે – પાંચ રૂપિયા જીતી હારી સહુ છૂટા પડે છે. દિવસ આખો ઘમરોળાયેલ થાકના પોટલા જેવું શરીર પીડા હરતી રાત્રિના અંધકારજળમાં ઝબકોળાઈ શાતા પામે છે. શેરીના સ્કેચમાં દીવાલો, છાપરાઓ, થાંભલાઓની સીધી રેખોઓમાં ઢળેલા છાપરા, નળિયા નમેલા વીજળીના તારની વળાંકદાર લય રેખાઓ ખેંચાઈ છે. નીચે ગમાણમાં નવી વિયાયેલી ગાયના ભાંભરડા સંભળાય છે. ‘દુલ્લા…’ કરી અડધી રાતે પીરનો પંજો લઈ દોડતી ટોળીનો અવાજ ઊંઘમાં ઝીલાય છે. વરસોથી પરમાર કોર્નરના આલીશાન મકાનનો પાછલો ભાગ અવાવરુ પડ્યો છે. પાછળના રૂમો બંધ છે. બે બાજુ ખુલ્લા લાકડાની થાંભલીઓવાળા રવેશમાં નળિયા પરથી ધૂળ ખરે છે, પવનથી ધૂળ આવે છે અને પવન જ તેને વાળી જાય છે. વરસોથી એકાંતનું તે રહેઠાણ છે. મારા મનનો ય એકખૂણો ત્યાં પડ્યો છે. આ છેલ્લા પંદરેક વરસોમાં રાજકોટમાં કેટલાંય બંગલાઓ તૂટી ખાલી જમીન ચણાઈ ગઈ. ત્યાં ફલેટો, ડિપાર્ટમેન્ટલ સ્ટોરો અને કૉર્મસિયલ કૉન્પ્લેક્સો થયાં છે. પણ ત્રીજા વિશ્વના નાગરિક જેવી મારી શેરી ત્યાંની ત્યાં જ છે. અચલાયતન. હા, બે પાંદડે કોઈસુખી માણસોએ ચૂનો પોપડા ખરતી ભીંતને પ્લાસ્ટર કારવ્યું છે. નળિયાં ચળાવ્યાં છે કે ટી.વી.ના એન્ટેના નખાવ્યા છે. ક્યારેક હું પસાર થતો હતો જે શેરીમાંથી આજે એ શેરી મારામાંથી માત્ર પસાર જ નથી થઈ જતી એ તો મારામાં રહેવા આવી છે. આવ.
ગોંડલ :ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા નજીક બે એસટી બસની વચ્ચે વરના કાર આવી જતા સર્જાયેલા અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા પાસે પસાર થઇ રહેલ ગોંડલ રાજકોટ રૂટ ની એસટી GJ18Z 2622 પાછળ વરના કાર GJ 03 ME 0643 ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેની પાછળ તુરંત જ જેતપુર રાજકોટ રૂટ ની બસ GJ18Z3736 ઘુસી જતા આ અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. બના અંગે દેરડી કુંભાજી ના કાર ચાલક મનીષભાઈ પોકીયાએ જણાવ્યું હતું કે તેઓ નવી ગાડી હેરિયર રાજકોટ શોરૂમમાં છોડાવવા માટે જઈ રહ્યા હતા અને જ્યાં વરના કાર જમા કરાવવામાં આવનાર હતી પરંતુ એ પહેલા જ કાર સેન્ડવીચ બની જતા તેમના પર ચિંતાના વાદળો ઘેરાયા હતા અકસ્માતની જાણ થતાં જ ગોંડલ એસટી ડેપોના મેનેજર તેમજ તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો (11:10 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST જુનાગઢમાં માતા - પિતાને ઘેનની દવા ખવડાવી ગુમ થયેલ યુવતિની શોધખોળ access_time 11:48 am IST નિકાવામાં બિમારીથી ત્રાસી વૃઘ્‍ધાનો આપઘાતઃ માવતરે જવાની ના પાડતા જામજોધપુરમાં મહિલાની આત્‍મહત્‍યા access_time 11:47 am IST મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મળતકોની આત્‍માની શાંતિ અર્થે કાંતિભાઇ અમૃતિયા દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો access_time 11:46 am IST ગોંડલ સ્‍થિત પત્‍નિ અને સગીર પુત્રીને ભરણ પોષણ ચૂકવવાનો રાજકોટ સ્‍થિત પતિને આદેશ access_time 11:46 am IST જૂનાગઢ સાંત્‍વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા ડીસે-એબીલીટી દિવસની ઉજવણી access_time 11:44 am IST કુવાડવામાં મહિલા આગેવાન દેવીકાબેન મહેતાએ ધારાસભ્‍ય સોમાણીનું કર્યુ સન્‍માન access_time 11:44 am IST લગ્નના પાંચમા દિવસે જ જ્‍યોત્‍સનાએ ઝેર પી જીવ દીધોઃ પ્રજાપતિ પરિવારમાં કલ્‍પાંત access_time 11:43 am IST
રાજકોટ,તા. ૨૪ : એરપોર્ટ ફાટક પાસે આવેલ નરશીનગરમાં રહેતી મહિલાને નાની-નાની બાબતે પતિ અને જેઠ મારમારી ત્રાસ ગુજારતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ નરશીનગર શેરી નં.૧માં રહેતા આશાબેન પ્રફુલભાઇ ખીમસુરીયા (ઉવ.૩૭)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ પ્રફુલ ખીમસુરીયા અને જેઠ અશ્વીન ખીમસુરીયા સામે ફરિયાદ નોંધાવી છે. આશાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના ૨૦૦૮માં પ્રફુલ ખીમસુરીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને સસરા તથા જેઠ સાથે સંયુકત પરિવારમાં રહે છે. પોતાને સંતાનમાં એક પુત્રી છે. પતિ આઇ.જી. આોફીસમાં નોકરી કરે છે. પોતાને પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર રકઝુક થતી હોય અને તે પોતાને શારીરીક માનસીક ત્રાસ આપતા તેમજ જેઠ પણ અવાર-નવાર જેમ ફાવે તેમ બોલતા હોય જેથી પોતે એક વર્ષ સુધી માવતેર રીસામણે હતા. બાદ ઘરમેળે સમાધાન થઇ જતા નવામા મહિનામાં પોતે પરત સાસરીયે આવી ગયા હતા. પરંતુ સમાધાન બાદ પણ પતિ અને જેઠ ત્રાસ આપી મારમારતા હોય અને અવાર નવાર મારી નાખવાની ધમકી આપતા હોય તેથી અગાઉ મહિલા પોલીસ મથકમાં તેના વિરૂધ્‍ધ અરજી કરી હતી. પરંતુ તે સુધરતા ન હોય તેથી પોતાને લાગી આવતા સાત દિવસ પહેલા ફીનાઇલ પી લીધુ હતું. બાદ પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એન.બી.ડોડીયાએ તપાસ હાથ ધરી હતી. (4:25 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
પાવાગઢ : ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી. જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO) દ્વારા થઇ રહ્યું છે. અહીં પ્રસિદ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે. જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. પાવાગઢ એટલે પિકનિકની સાથે સાથે ધાર્મિક યાત્રા પણ થઇ જાય તેવું સ્થળ. વડોદરાથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે પાવાગઢ, પર્વત પર વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. ધાર્મિક કથા અનુસાર વર્ષો પહેલા પાવાગઢમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા અને તેઓ મહાકાળીના ભક્ત હતાં અને મહાકાળી આ કુળની ભક્તિથી પ્રસન્ન થઇ નવરાત્રી દરમિયાન અહીં ગરબા રમવા આવતાં. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે. પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ચોમાસું શરૂ થતા ડુંગરપુરનું પ્રાકૃતિક સૌંદર્ય લીલી ચાદર ઓઢી લેતા પ્રકૃતિ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડયા છે. સતત એક અઠવાડિયાથી પાવાગઢમાં વ્યવસ્થિત વરસાદ થતા પાવાગઢ ડુંગર પરના ગુપ્તેશ્વર ધોધ તેમજ ખુણીયા મહાદેવ ધોધ શરૃ થઈ ગયા છે. જેના કારણે પાવાગઢનો અદભૂત નજરો મનમોહક જણાઈ આવે છે. ધોધ શરૂ થતાં ફોટોગ્રાફી માટે બેસ્ટ ચોઈસ છે પાવાગઢ ધોધ શરૂ થતાં પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ ધોધનો નજારો માણવા પાવાગઢમાં ઉમટી પડે છે. પાવાગઢ ડુંગર લીલી ચાદર ઓઢી લેતો ડુંગરો નયન રમ્ય નજારો જોઇ પ્રવાસીઓ અભિભૂત થતાં હોય છે. ત્યારે ધોધની સાથે અહીં આસપાસનો નજારો પણ પ્રવાસીઓનું મન મોહી લે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંના કુદરતી સૌદર્યની મજા માણતા તેમજ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જ્યારે વરસાદ સારો થતાં પાવાગઢ નજીક આવેલા હાથણી માતાનો ધોધ તેમજ શિવરાજપુર નજીક આવેલ નજર માતાનો ધોધ પણ શરૂ થઈ જાય છે. ← ખોડિયારમાં નું મંદિર – માટેલ નો ઇતિહાસ અને જાણો માતાજી કેવી રીતે ત્યાં પ્રગટ્યા ‘મારી અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જેથી આત્મહત્યા કરું છુ’ → Recent Posts ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખી યુવતી સાથે અનેકવાર બાંધ્યા શરીર સંબંધો, અને પછી… ગુજરાતમાં ફરી એક હિચકારી ઘટના ઘટી, બે દીકરાની માતાએ મિત્રતા કરવાની ના પાડતા રીક્ષા ચાલકે… વાંચીને જ ખળભળી જશો
ખરાબ હવામાનને કારણે તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર... bipin rawatbipin rawat wifebreaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHelicopter CrashLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live Big Breaking / કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનાં પત્નીનું નિધન, 13 લોકોના મૃતદેહ મળી આવ્યા Zainul Ansari December 8, 2021 December 8, 2021 તામિલનાડુના કુન્નુરના જંગલમાં સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા.... bipin rawatbipin rawat wifeCDS Parliament Winter Session/ CDS બિપિન રાવતનું હેલીકૉપ્ટર ક્રેશ, સંસદમાં નિવેદન આપશે રક્ષામંત્રી રાજનાથ સિંહ Damini Patel December 8, 2021 December 8, 2021 સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે. 12 સાંસદોએ નીલંબન પર વિપક્ષ ધરણા પણ ચાલુ છે. ટીડીપીને છોડી, સમગ્ર વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કરી દીધો છે.... Army Helicopter Crashbipin rawatbipin rawat wifebreaking news gujaratiCDS Bipin rawatGujarat samachargujarati newsgujarati news liveHelicopter CrashkunnurLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveTamilnadu LIVE TV Top Stories અમદાવાદ / પીએમ મોદીના રોડ-શોથી ટ્રાફિક જામ, શહેરીજનો કંટાળ્યા, અનેક લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો Nakulsinh Gohil December 2, 2022 December 2, 2022 ફરી વાર એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફીકમાં / અમદાવાદમાં ભયંકર ટ્રાફિક, એરપોર્ટ સર્કલથી ડફનાળા વચ્ચે વાહનો ફસાયા
- મહાસંમેલનમાં મહારાજા સિંહ અને રીંછભાઈની ધારણા બહાર એવા અણધાર્યા મહેમાનો આવી પડયા કે આખો માહોલ પળભરમાં બદલાઈ ગયો 'મહાસંમેલનનું શું છે?' મહારાજા સિંહે પોતાના અંગત સલાહકાર અને જંગલમાં વ્યૂહરચનાકારની ઈમેજ ધરાવતા રીંછભાઈને બોલાવીને ચૂંટણીને લગતી ચર્ચા કરી. 'તમે આદેશ આપો એ દિવસે બધા સમાજોના પ્રમુખોને બોલાવી લઈએ,' રીંછભાઈએ કમરેથી વળીને મહારાજા સિંહને સલામ કર્યાં. 'આ કાચબો બધા સાથે બેઠકો કરી રહ્યો છે એટલે....' મહારાજા સિંહે 'જંગલ ન્યૂઝ'માં મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાના એક લાઈવ કાર્યક્રમને જોતાં જોતાં ચિંતા વ્યક્ત કરીઃ 'ક્યાંક આ સમાજોના પ્રમુખો એનું મન તો બદલી નહીં નાખેને?' 'હા હા હા....' રીંછભાઈ તેના અનોખા અંદાજમાં ખડખડાટ હસી પડતા બોલ્યાઃ 'રાજાજી... સમાજોના પ્રમુખો મન બદલી નાખશે તો હું સમાજોના પ્રમુખો જ નહીં બદલી નાખું!' 'બસ, તારો આ અંદાજ જ મને ગમે છે. ચૂંટણી જીતવા માટે તું કંઈ પણ કરી છૂટે છે. એના કારણે જ મેં તને અંગત સલાહકાર બનાવ્યો છે.' મહારાજા સિંહે બગાસું ખાઈને મોબાઈલ હાથમાં લઈને વિપક્ષના નેતા સસલાભાઈનો વીડિયો જોઈને આગળ ચલાવ્યુંઃ '...ને આ સસલો પણ આજકાલ જંગલની યાત્રાએ નીકળ્યો છે. એ જંગલવાસીઓને મળીને ફોટા મૂકી રહ્યો છે. એવું હું કરું?' 'તમે મહારાજા છો. તમને આવું બધું ન શોભે,' રીંછભાઈએ ખુશામત કરતા કહ્યુંઃ 'આ બધા જે મહેનત કરે છે એના પર તમારું એક ભાષણ ને બે-ચાર વાયદા જ ભારે પડશે. ભાષણ વખતે તમારો અંદાજ, તમારા લહેકા.. તમારો આરોહઅવરોહ, તમારી છટા, અહાહા..' વખાણથી પોરસાયેલા મહારાજા સિંહે અરીસામાં જોઈને દાઢીમાં દાંતિયો ફેરવ્યો. શ્વાસ ભરીને છાતી પહોળી કર્યા પછી આદેશ આપ્યોઃ '...બસ તો પછી તું બધા સમાજોના પ્રમુખોને મહાસંમેલન માટે મેસેજ આપી દે. હું થોડાં નવાં કપડાં ટ્રાય કરી લઉં. સેલ્ફી સારી આવવી જોઈએ!' 'જી મહારાજ! જો હુકમ!' રીંછભાઈ હુકમ માથે ચડાવીને રવાના થયા. *** ચૂંટણી નજીક આવતા નક્કી કરેલા દિવસે મહાસંમેલન શરૂ થયું. સિંહની પરંપરાગત મતબેંક ગણાતા બળદસમાજના પ્રમુખ બળુકેશ બળદને પહેલી હરોળમાં બરાબર વચ્ચે સ્થાન અપાયું હતું. બાજુમાં પાડાસમાજના પ્રમુખ પ્યાસાજી પાડા બિરાજ્યા. અખિલ જંગલીય બંદર સમાજના પ્રમુખ બબ્બનભાઈ બંદર આવી પહોંચ્યા એટલે તેમને રીંછભાઈના સહાયકોએ યોગ્ય સ્થાને બેસાડયા. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના બે રાજકીય સલાહકારો પોતપોતાના સમાજના પ્રમુખો હતા - બિલાડાભાઈ બબાલી બિલાડાસમાજના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળતા હતા ને કૂતરાભાઈ કડકા અખિલ જંગલીય કૂતરાસમાજના પ્રમુખ હતા. એ બંનેને ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુની બાજુમાં સ્થાન અપાયું. તે ઉપરાંત બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બાબાલાલ બકરા પણ બીજી હરોળમાં દેખાતા હતા. તેમને મહારાજા સિંહના અઠંગ સમર્થક ને પાર્ટીના ટોચના કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા પાસે બેસાડાયા. કેટલીક માદા અગ્રણીઓને પણ મહાસંમેલનમાં વિશેષ આમંત્રણ અપાયું હતું. કીડીસમાજના ચેરપર્સન કીડીબહેન કામઢા અને કાળી કીડીઓના જૂથનાં અગ્રણી કીડીબહેન કટકટને પહેલી હરોળની છેલ્લી ખુરશી શેરિંગમાં મળી હતી. તેની બાજુમાં જ મચ્છરસમાજના અધ્યક્ષ મચ્છરીબહેન મલેરિયલ બેઠાં હતાં. ઉંદરોના અગ્રણી ઉંદરભાઈ ઉત્પાતિયા સંમેલન શરૂ થવાની ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે આવીને બેસી ગયા. *** મહાસંમેલનનું લાઈવ કવરેજ 'જંગલ ન્યૂઝ'માં આવતું હતું. એન્કર હસીના હરણીએ સ્ટુડિયોમાં ખાસ ગેસ્ટને બેસાડયા હતા, જે આ મહાસંમેલનને મહારાજા સિંહનો ચૂંટણીલક્ષી માસ્ટરસ્ટ્રોક ગણાવતા હતા. ત્યાં જ મહારાજા સિંહના નામના નારા લાગ્યા અને મહારાજા સિંહ સંમેલનમાં સ્ટેજ પર હાજર થયા. સિંહે માઈક હાથમાં લઈને ભાષણ શરૂ કર્યુંઃ 'દોસ્તો! આપ સૌ આ મહાસંમેલનમાં આવ્યા તેનો મને બહુ આનંદ છે. જંગલમાં આપના સમાજો મારા રાજમાં સુખેથી જીવી રહ્યાં છે. હું રાજા બન્યો ત્યારથી આપ સૌને પૂરતી સ્વતંત્રતા મળી છે.' મહારાજા સિંહે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કર્યા પછી ઉદાહરણ આપતા આગળ ચલાવ્યુંઃ 'કૂતરાઓને ગમે ત્યાં ભસવાની, ગમે તને કરડવાની મોકળાશ છે. વાંદરાઓને આખાય જંગલમાં ઉત્પાત કરવાની સ્વતંત્રતા છે. મચ્છરસમાજને લોહી પીવાની છૂટ છે ને કીડીઓને ચટકા ભરવાની આઝાદી છે. પાડા-આખલાઓ આખુંય જંગલ ધમરોળી શકે છે. ઘેટાઓને ટોળાંશાહી કરવાની મોકળાશ છે. તમને બધાને આ મોકળાશ મળે છે કે નહીં?' મહારાજા સિંહે વળતો સવાલ કર્યો. બધાએ ખુશખુશાલ થઈને 'મળે છે.. મળે છે'નો નારો લગાવ્યો. મહારાજા સિંહ હજુ પોતાની મતબેંક ગણાતા સમાજોને જંગલમાં કેટલી અને કેવી સુવિધા મળે છે તેની વાત આગળ વધારવાના જ હતા, ત્યાં જંગલની સરકારથી નારાજ સરિસૃપો મહાસંમેલનમાં ધસી આવ્યાં. કેટલાય પ્રકારના સાપો, અજગરો, કાચબાઓ, માછલીઓએ હલ્લો બોલાવી દીધો. આ સરિસૃપોને આવતા જોઈને જંગલના બધા જ સમાજોના નેતાઓ ઊભી પૂછડીએ નાસવા લાગ્યા. મહારાજા સિંહ અને રીંછભાઈ પણ પાછળ જોયા વગર ઉતાવળે ભાગતા હતા... કાચબાભાઈ કકળાટિયા દૂરથી આ દૃશ્ય જોઈને તેમના સલાહકારોને સંબોધીને બોલ્યાઃ 'પહેલાં આવાં કામ મહારાજા સિંહ કરતા હતા, એનું જોઈ જોઈને હવે હું પણ શીખી ગયો છું!'
ગે વિડિઓ ચેટ પ્લેટફોર્મ તમને વિશ્વભરના હજારો હોટ ગાય્સ સાથે જોડાવાની મંજૂરી આપે છે. તમે બંને એકબીજાને જોઈ શકો છો અને લાઇવ વિડિઓ અને બિલ્ટ-ઇન ટેક્સ્ટ ચેટ દ્વારા વાર્તાલાપ કરી શકો છો. રેન્ડમ ગે ચેટ એ ટૂંકા ગાળામાં ગે, દ્વિ અને વિચિત્ર સીધી વ્યક્તિઓને મળવા માટે એક મનોરંજક અને આકર્ષક રીત છે. ગે ચેટનો ઉપયોગ કરીને આનંદ માટે અથવા વધુ માટે હોટ ગે પુરુષો શોધવાની તમારી તક વધારો. નામ પસંદ કરવું એ તમારા માટે ઑનલાઇન ઓળખ છે. તેથી જો તમે બિન-ભ્રમ અથવા આક્રમક હોય તે પસંદ કરો છો (જ્યાં સુધી તે તમારું લક્ષ્ય નથી) તે શ્રેષ્ઠ છે. કારણ કે મોટાભાગના ચેટર્સ અતિથિ સાથે વાત કરવા માંગતા નથી કારણ કે તેઓ એવું માને છે કે તે કોઈ વ્યક્તિ છે કે જેના પર તે વિશ્વાસ કરી શકે છે અથવા શંકાસ્પદ કોઈ છે. એક વાતો એક વંશીય નામ સાથે આવે છે જ્યાં તેણીએ તે વિસ્તારમાંથી કોઈને સરળતાથી ઓળખી કાઢે છે અને સરળતાથી તે વ્યક્તિ તરીકે યાદ કરાય છે. તમારી જાતને થોડું વહેંચો- હું તમને તમારી બધી વિગતો જણાવી શકતો નથી, કદાચ તમારી ઉંમરથી તમે શું કરો છો અને તમે જે વસ્તુઓ પસંદ કરો છો તે લાંબા ગાળે સહાય કરે છે. આ એક વાર્તાલાપ ઓપનર છે જે તમને કેટલીકવાર સમાન પસંદ અથવા નાપસંદગીવાળા લોકો સાથે વાત કરવાની મંજૂરી આપશે. લોકો સહેલાઇથી સરળ વાતચીતમાં ગપસપમાં સુખી વસ્તુઓ પર બોન્ડ કરે છે. ઘણાં ચેટરો પહેલી વાર રમતમાં કેવી રીતે રમવું તે જાણતા પહેલા માથામાં જાય છે, જેનો અર્થ છે કે તેઓ રૂમના નિયમોને જાણતા નથી અને તેના કારણે ઘણીવાર મુશ્કેલીમાં પડે છે, જે મુશ્કેલી સર્જક તરીકે તમારા માટે એક છબી બનાવી શકે છે. મોડ અથવા એડમિન હંમેશાં પૂછવું શ્રેષ્ઠ છે અથવા ફોરમ્સ પર ન જાય તો મોટા ભાગના ચેટરૂમ નિયમો સૂચિબદ્ધ છે. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ચેટ રૂમમાં કેવી રીતે વર્તવું – એક માર્ગદર્શિકા સાઇબરસ્પેસ ચેટ એ સમાન રુચિઓ ધરાવતા લોકોને કનેક્ટ કરવાનો એક સરસ રસ્તો છે કે તેઓ ગે અથવા સીધી છે. ચેટ રૂમ તેમના પોતાના શિષ્ટાચાર સાથે આવે છે, અથવા “નેટિવેટ”, જે શિખાઉને ભ્રમિત કરી શકે છે અથવા તો ડરાવવું પણ શકે છે. અયોગ્ય અપરાધ કર્યા વિના વેબ ચેટમાં ભાગ કેવી રીતે લેવો તેના કેટલાક સૂચનો અહીં છે. ઇંટરનેટ ચેટ રૂમ વર્તણૂંકની આ ઑનલાઇન માર્ગદર્શિકા વ્યકિતત્વ, સ્પષ્ટતા, વ્યાકરણ, વેબ દુરૂપયોગ અને સલામતી તત્વને બનાવવામાંથી છે. જમણી ચેટ રૂમ શોધો અને નિયમો જાણો શું તમે અસામાન્ય પાળતુ પ્રાણી, સેક્સ, જન્માક્ષર અથવા નૃત્ય સંગીતમાં રુચિ ધરાવો છો, ત્યાં તમારી જરૂરિયાતોને પૂરી પાડતા ચેટ રૂમ, ચર્ચા બોર્ડ અથવા ફોરમ હોવાનું સંભવ છે. તમને જોવાની ચર્ચા રૂમ શોધવા માટે ઇન્ટરનેટ પર શોધો. આ સાઇટ જે નિયમો છે જ્યારે અન્ય લોકો વારંવાર પૂછાતા પ્રશ્નોના પૃષ્ઠો હોય છે, તેમને કાળજીપૂર્વક વાંચો. કેટલી સાઇટ્સ મંજૂર છે અને શું નથી તે વિશે ઘણી સાઇટ્સ ખૂબ જ વિશિષ્ટ છે, અને તમે ખોટા પગ પર પ્રારંભ કરવા નથી માંગતા. અંગૂઠોના નિયમ તરીકે, આ સાઇટ પર ગેરકાયદે અથવા અનૈતિક વાળી ચર્ચા માટે પરવાનગી આપતી નથી. આ ચેટ સેવા દાખલ કરીને તમે કોઈપણ ગેરકાયદે સક્રિયકરણની ચર્ચા ન કરવા સંમત થાઓ છો. તે સ્પષ્ટ હોવું સરસ છે! વ્યક્તિત્વ બનાવો. ચેટ મજેનમાં જોડાવા માટે તમારે યુઝર નામ ઇનપુટ કરવું પડશે. આ તમારા વાસ્તવિક નામ માટે જરૂરી નથી – તમને ગમે તેવો ઉપયોગ કરો. ઘણી વેબસાઇટ્સ તમને પ્રોફાઇલ બનાવવા માટે પણ ગમશે, આ તમને અન્ય વપરાશકર્તાઓને તમારા વિશે થોડું જાણવાની તક આપે છે – જો કે તે કોઈ વ્યક્તિગત વિગતો દાખલ કરવા માટેની જગ્યા નથી, તમારું અટક પણ નહીં. તમારી લૈંગિક પસંદગીઓ (જેમ કે તેને સાફ રાખો!) હોવાની તમારી જરૂરિયાત મુજબ તમારું નગર ચોક્કસ છે. તમે કૂદકો તે પહેલાં “લર્ક” છૂપાવવા માટે ઇન્સ અને આઉટ્સ. તમે કોઈ સંદેશ પોસ્ટ કરો તે પહેલાં, અથવા કોઈપણ વાતચીતમાં કૂદી જશો, ‘થોડુંક’ લખો. આનો અર્થ એ છે કે તમારે વિષય ચર્ચા કરવામાં આવે છે અને સ્વરનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમને બીજા વપરાશકર્તાની પોસ્ટિંગને પુનરાવર્તિત કરવાથી અટકાવે છે. હેપી રહસ્યમય છોકરાઓ! સ્પષ્ટ રહો. જ્યારે તમે સંદેશ પોસ્ટ કરવા માટે તૈયાર હો ત્યારે તે જ વિષય પર રાખો અને સંક્ષિપ્ત રહો. કોઈ પણ લાંબા સમય સુધી ટેક્સ્ટનો શામેલ અવરોધ વાંચશે નહીં. સમાન નોંધ પર, ગુંચવણ પોસ્ટ કરીને અથવા પોતાને પુનરાવર્તન કરીને લોકોનો સમય બગાડો નહીં, આ તમને ખૂબ બિનપરંપરાગત બનાવશે. જો તમે પહેલાંના સંદેશ વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી રહ્યા છો, તો સંદેશના તે ભાગને નીચે આપેલા પ્રતિસાદ સાથે અવતરણ તરીકે શામેલ કરો. તમારા ઇન્ટરનેટ રીતભાત ધ્યાનમાં રાખો તમારા શિષ્ટાચાર છોકરાઓ વાપરો! વાતચીતને પ્રભુત્વ આપવું એ ક્યારેય સારી વાત નથી, અને નકામી ટિપ્પણીઓ પણ કરી રહી નથી. જો તમે તેને વાસ્તવિક જીવનમાં ન કરો તો, ઇન્ટરનેટ પર તે કરો નહીં. જોકે ઇન્ટરનેટ લિખિત સંચારના અન્ય સ્વરૂપો કરતાં ઓછા ઔપચારિક છે, તે જ વ્યાકરણ નિયમો લાગુ પડે છે. એકમાત્ર અપવાદ એ BTW – ‘બાય ધ વે’, એલઓએલ – ‘હસવું આઉટ જોર’ અથવા એફવાયઆઈ – ‘તમારી માહિતી માટે’ જેવા શબ્દકોષનો ઉપયોગ હોઈ શકે છે. આ શબ્દકોષો હંમેશાં બદલાય છે અને વિકાસ કરે છે, તેથી ઝેઇટગાઇસ્ટ સાથે રહો. અતિશય વિરામચિહ્નનો ઉપયોગ કરવાનું ટાળો. તમને લાગે છે કે તે તમારા બિંદુ પર ભાર મૂકે છે પરંતુ તે તમારી ટિપ્પણીઓને દુર્ભાવનાપૂર્ણ, અથવા સંવેદનાત્મક પણ બનાવી શકે છે. હસતો ચેહરો પ્રસંગે ઇમોટિકન્સ અને સ્માલીઝનો ઉપયોગ કરો. ઑનલાઇન સંદેશાવ્યવહારમાં ટોન અને બોડી લેંગ્વેજનો અભાવ છે જેનો ઉપયોગ આપણે સ્વયંની વાતચીતમાં વ્યક્ત કરવા માટે કરીએ છીએ. તેથી સ્મિલીઝ અથવા ઇમોટિકન્સનો ઉપયોગ, પોસ્ટિંગના અર્થને સ્પષ્ટ કરવા માટે ઘણી વાર લાગુ પાડવામાં આવે છે. આમાં હજારો વિવિધતા છે, જો તમને કોઈ ચોક્કસ સ્માઇલની ખાતરી નથી હોતી કે ઝડપી ઇન્ટરનેટ શોધ છે. આનો થોડો ઉપયોગ કરો, સ્માઇલ સાથે ભરેલી પોસ્ટિંગ તેને વાંચવાનું મુશ્કેલ બનાવી શકે છે. કોઈપણ વ્યક્તિગત વિગતો આપશો નહીં – આમાં તમારું સરનામું, ફોન નંબર, બેંકની વિગતો, પૂરું નામ, પાસવર્ડ્સ અથવા કાર્ય સ્થાન શામેલ છે. જે લોકો તમને વ્યક્તિગત રૂપે મળવા માંગે છે તેમને શંકા કરો. ત્યાં કોઈ ગેરેંટી નથી કે તેઓ ખરેખર કોણ છે તે વિશે તેઓ પ્રમાણિક છે. તમારા ચેટ સમયનો આનંદ માણો. રમૂજી રમૂજ સાથે ઑનલાઇન મિત્રો સાથે વાર્તાલાપ, મિત્રતા બનાવવા અને જાળવવાની ઇચ્છા અને સક્રિય અને શાંત મુદ્દાઓની ચર્ચા કરવા. ડેટિંગ ગે પુરૂષો ચહેરો સંઘર્ષ કરે છે તમે હેટેરો ધોરણોસરના ધોરણો પર તમારા ડેટિંગ જીવનની સફળતાનો ન્યાયાધીશ નક્કી કરો છો. “વધતી જતી, મને રોમેન્ટિક કૉમેડીઝ ગમે છે જે સીધા યુગલોના સુખી અંતને દર્શાવે છે. તેથી, જ્યારે મેં ડેટિંગ શરૂ કરી, ત્યારે મેં તે ઉદાહરણોમાંથી જે જોઈએ તે જોયું. પરંતુ મેં જાણ્યું છે કે જ્યારે તમે કવિતા વ્યક્તિની તારીખનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે તે રોમેન્ટિક સંમેલનો કામ કરતા નથી. બે માણસોની ગતિશીલતા એકદમ અલગ છે. ક્વિઅર પુરુષો મેઘધનુષ્યના વિવિધ રંગોમાં હોય છે. “-ક્રિસ, 25 ઘણા લોકો તમારી જાણ કરવા પહેલાં તમારા શારીરિક લક્ષણોને જોશે. “હું 225 પાઉન્ડના ફેટ બોયથી 145 પાઉન્ડના એથ્લેટિક વ્યક્તિ સુધી ગયો હતો. જેમ જેમ હું વધારે વજન ગુમાવ્યો અને સ્નાયુના માસમાં વધારો થયો, મેં મારા દેખાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. હું આકર્ષક બની રહ્યો હતો, તે બિંદુએ જ્યાં બીજા ગાયક હતા અને તેમની આંખોમાં ઇચ્છા હતી. હું ઈચ્છું છું કે હું એક મોટો છોકરો ફરીથી સત્યથી દૂર ન હોત. ઓછામાં ઓછું જ્યારે હું મોટો વ્યક્તિ હતો, ત્યારે પુરુષો મારા અન્ય પાસાઓમાં વધુ રસ ધરાવતા હતા. “ ગે જૂથ ગે એપ્લિકેશન્સ સામાન્ય રીતે તમારા ‘ગે આદિજાતિ’ માટે અમુક પ્રકારના સોર્ટિંગ ટોપી સાથે આવે છે. તે sucks છે કે ગે સમુદાય અંદર ખૂબ વિભાજન છે કે આદરમાં. એવું લાગે છે કે પ્રત્યેક આદિજાતિ ડેટિંગ માટે નિયમોના પોતાના સેટ સાથે આવે છે. હું ઈચ્છું છું કે આંતર-આદિવાસી ડેટિંગ / મિંગલિંગ કોઈ મુદ્દો નથી, પરંતુ તે કેટલાક લોકો માટે લાગે છે. હું એક ઝગમગાટ છું જે રીંછોને પ્રેમ કરે છે … તેની સાથે વ્યવહાર કરો. ચાલો વાસ્તવિક બનો. આ દિવસ અને યુગમાં, ગે ગે બાર હજુ પણ નવીનતા છે. સીધા બાર એક ગે વસ્તી વિષયક તરફ નિર્ભર લોકો કરતાં વધારે છે. જ્યારે હું મુખ્યત્વે હેટેરોસેક્સ્યુઅલ સ્થાપનામાં જાઉં છું, ત્યારે મને લાગે છે કે મારે જે લોકો સાથે ચેનચાળા કરવાનું પસંદ કર્યું છે તેમની સાથે રક્ષક અને ખરેખર કાળજી રાખવી પડશે. એપ્લિકેશન્સ પર પણ, તમે બધા જ ધૂમ્રપાન લોકોને જુઓ છો. ધ સમય. જો તમે ગે છો અને તમારા વીસમાં, તો તમે કોઈ પ્રોફાઈલમાં ‘ડ્રગ્સ અને રોગમુક્ત’ લખો છો અથવા ‘નકારાત્મક તમે પણ હોવું જોઈએ’ તેવી શક્યતા છે. એચ.આય.વી દરેકને અસર કરે છે, તમારી લૈંગિકતા હોવા છતાં, પરંતુ ગે સમુદાયમાં હજી પણ તે ગરમ બટન સમસ્યા છે, ખાસ કરીને ડેટિંગમાં. લોકો તેમની સ્થિતિને લીધે કોઈની સાથે તારીખ પર ન જવા માટે ખૂબ જ ઝડપી હોય છે અથવા એકવાર તેઓ શોધ્યા પછી બીજી તારીખનો ઇનકાર કરશે. અપરિપક્વતાને લીધે મને ઘણીવાર બેસિસાઇમિંગ્સ લાગે છે, તે રોગ વિશે જાણતા નથી અને તેને કલંકિત કરે છે. ગે 20 મુદ્દાઓ પર તમે કોઈ વ્યક્તિની તારીખ કરતાં પહેલાં જાણતા હશો કે ત્યાં કોઈ રહસ્ય નથી. “ડેટિંગ એપ્લિકેશન્સને કારણે, તમે શોધી શકો છો કે કોઈ વ્યક્તિ ક્યાં કામ કરે છે, તે કેવા પ્રકારની કંપની રાખે છે, અને તે મળતાં પહેલાં તે જ્યાં પણ રહે છે તે તમામ સ્થાનો. એક બાજુ, આ એકદમ સરસ છે કારણ કે તમે ઘણાં કઠણ વાળો બહાર કાઢો છો જેની સાથે તમે સમય પસાર કરવા માંગતા નથી. બીજી બાજુ, તે sucks છે કારણ કે તમારા માટે વાસ્તવિક, વ્યકિતગત સમય સાથે વ્યસ્ત સમય શોધવાથી તે ઓછું છે. “ તમને એવું લાગે છે કે તમે સાપ્તાહિક ધોરણે પુરૂષવાચી નથી. “જ્યારે ‘મસ્ક 4 મૅસ્કે’ અને ‘સ્ટ્રેઇટ એક્ટિંગ’ હવે કોઈ વસ્તુ નથી, તો પછી અમારી ઘણી ડેટિંગ સમસ્યાઓ દૂર કરવામાં આવશે. તમે ઑનલાઇન વ્યક્તિ સાથે સારી વાતચીત કરી શકો છો, તો પછી, તમે થોડી રાણી હોવાની થોડી શંકા સાથે, તમે ભૂતિયા છો. જેવું … આવો. આપણે ફક્ત તે શીખવાની જરૂર છે કે કેટલાક લોકો ખરેખર બ્રિટની સ્પીયર્સમાં હોય છે જ્યારે અન્યો ખરેખર પ્રેમ મોન્સ્ટર ટ્રક કરે છે, પરંતુ તે ડેટિંગ અથવા સંબંધમાં શું લાવી શકે તે વ્યાખ્યાયિત કરતું નથી. “ તમે જે દરેક વ્યક્તિની તારીખ જુદા જુદા સંબંધો ધરાવે છે. “ડેટિંગનું સૌથી મોટું સંઘર્ષ આંતરિક ઓપરેશન છે જે નક્કી કરે છે કે તે ખુલ્લી, બહુપત્નીત્વપૂર્ણ અથવા એકાધિકાર સંબંધી સંબંધ ઇચ્છે છે કે કેમ. હું ત્રણેય સંબંધોમાં રહ્યો છું અને ન તો સંપૂર્ણ હતો, પરંતુ બધાએ અદ્ભુત શિક્ષણ અને વૃદ્ધિની તકો પ્રદાન કરી. […] જ્યારે મારી પાસે જુદી જુદી સંબંધોના માળખાથી જે જોઈએ છે તે સામાન્ય છે, હું ચોક્કસપણે કહી શકું છું કે એક કદ બધાને યોગ્ય નથી. સંબંધ ગતિશીલતા અનન્ય છે. હું એક માણસ સાથે જે સંબંધ ચાહું છું તે બરાબર તે જ નથી જે હું બીજા સાથે ઇચ્છું છું. “ એપ્લિકેશન્સ પર ઘણા લોકો ખરેખર પ્રમાણિક નથી. “મને યાદ છે, એક વ્યાપક ચેટ ઑનલાઇન પછી, કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે મળવું, અને તેઓ વર્ણવ્યા મુજબ કશું જ નથી. તેમની ચિત્રો જૂની હતી, અને અમારી પાસે ઑનલાઇન હિતો / વાટાઘાટો નહોતી. તે વર્ચ્યુલ દિવાલ પાછળ છુપાવવાની વસ્તુ છે અને તમે જે નથી તે બની જાઓ. તેથી જ હું મ્યુચ્યુઅલ મિત્રો અથવા પ્રવૃત્તિઓ દ્વારા કોઈને મળવાનું પસંદ કરું છું. ત્યાં કોઈ આશ્ચર્ય નથી. “ તમે કેટલાક વંશીય હેંગઅપ્સનો સામનો કરી શકો છો. “માસ્ક લોકોની રેખાઓ સાથે તેઓ કહે છે કે તેઓ નથી ઇચ્છતા કે ફેમ્સે તેમને સંદેશો મોકલવો, લોકો સ્પષ્ટ રૂપે જણાવે છે કે તેઓ ‘વંશીય ગાય્સ’ નથી માંગતા. ડેટિંગમાં રેસ, 2015 માં પણ, એક ઇશ્યૂ જેવું લાગે છે. શું તમે ફક્ત મારા માટે મને તારીખ આપી શકતા નથી અને મારા ચામડીની ચામડીથી ચાલુ / બંધ નથી કરી શકતા? મારે કોઈ ચિંતા કરવાની જરૂર શા માટે છે જો કોઈ માત્ર લેટિન ગાય્સની તારીખ લે છે? શા માટે મને ‘શહેરી નાઇટ’ પર કોઈ વ્યક્તિને શોધવાની જરૂર છે? “ ઘણાં લોકો માટે કબાટ હજુ પણ ખૂબ જ વાસ્તવિક છે. “કોઈ વ્યક્તિ ઑનલાઇન તરફથી કોઈ સંદેશ પ્રાપ્ત કરતાં વધુ કંઈ ખરાબ નથી જે તમને ચિત્ર બતાવવાનો ઇનકાર કરે છે કારણ કે તે ‘સમજદાર’ હોય છે. જો તમે બહારના અને ગૌરવવાન પુરુષ છો, તો તે કોઈ વ્યક્તિને મુશ્કેલ છે જે તમારી સાથે જોવા ન માંગે / જાહેરમાં તમારો હાથ પકડી રાખો. એવું લાગે છે કે તમે એક રખાત છો પરંતુ તમે બંને એકલા હોવાને કારણે નથી. હું સમજું છું કે લોકો 20 વર્ષની ઉંમરે તેમની આવનારી પ્રક્રિયામાં ખૂબ જુદા જુદા સ્થળોએ છે. દરેક વ્યક્તિ તેમના ગે પરિપક્વતામાં જુદા જુદા સ્થાને છે. જો કે હું તેનો આદર કરું છું, તો પણ હું હજી પણ બહાર આવવાના સમાન સ્થળે કોઈને શોધવા માંગું છું. તે અન્યથા બાળકની જેમ લાગે છે. “
I liked the lyric of the ghazal and that is beautiful. The commentary by Nitinbhai and Devikaben was enlightening and… BHARTENDU DESAI on પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો! November 22, 2022 મુ. વ રજનીભાઈ,. વેબ ગુર્જરી નો તમારો બાવાણી નો લેખ વાંચતાં મેંય ભૂતકાળ નાં સંભારણા ઓમાં ડુબકી મારી આંખો નમ… Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022 આભાર પ્રીતિબહેન ! Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022
જીવનકલા બધી જ લલિત કલાઓમાં શ્રેષ્ઠ છેબીજા મેળ રાખે કે ન રાખે, મારે તો સુમેળ રાખવો છે, એવું જો વિચારે તો જ મનુષ્ય સુખી થઇ શકશે. -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૨૨An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
ઓસ્ટિનનાં ફોટોઝ બે ભાગમાં વહેંચાયા છે. આ પહેલા ભાગમાં સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી મારી ફ્લાઈટ બોર્ડ કરવાથી માંડીને ઓસ્ટિન સ્ટેટ કેપિટોલ, બાર્ટન સ્પ્રિંગ્સ, કોન્ગ્રેસ બ્રિજ, હોસ્ટેલની આસપાસનાં અમુક ફોટોઝ વગેરે છે. એટલે કે, પહેલી સાંજ અને પહેલા દિવસનાં બધાં ફોટોઝ. જ્યારે બીજા ભાગમાં બીજા આખા દિવસ અને પછીની સવારનાં એરપોર્ટના ફોટોઝ તો છે જ પણ એ આલ્બમ અનાયાસે જ આખો કળાનો આલ્બમ બની ગયો છે. તેમાં લગભગ બધાં જ ફોટોઝ મ્યુરલ્સ, કળાત્મક અથવા હાસ્યસ્પદ ચીજો અને પેઇન્ટિંગ્સનાં જ છે. પહેલા આલ્બમ માટે રાબેતા મુજબ નીચે ક્લિક કરો. ડિસેમ્બર 22, 2015 જુલાઇ 29, 2019 rakhadta_bhatakta Tagged કોન્ગ્રેસ બ્રિજ, ટેક્સસ, ફૂડ ટ્રક, બર્ગસ્ટોર્મ, બાર્ટન સ્પ્રિંગ્સ, હોસ્ટેલ ગૂડબાય ઓસ્ટિન! અમેરિકા, ઓસ્ટિન એ બપોરે કળાનાં કુંભમેળામાંથી – સાઉથ કોન્ગ્રેસથી બસ પકડીને હું ગ્રફીટી પાર્ક તરફ જવા લાગી. ફોનમાં જીપીએસ દસ મિનિટ બતાવતું હતું એટલે મને લાગ્યું કે, બહુ ચાલવું નહીં પડે. પણ, ફરી મેપ્સે દગો દઈ દીધો. એ ભયંકર તડકામાં વીસેક મિનિટ ચાલવું પડ્યું. એ એટલું આકરું લાગ્યું હતું કે, ગ્રફીટી પાર્કમાં અંદર તો મેં ફક્ત પાંચ મિનિટ માંડ વિતાવી હશે. ત્યાં પાર્કમાં દોરાતી તમામ ગ્રફીટીનાં ફોટોઝ એક માણસ પાડતો અને એ ફોટોઝની વિવિધ પ્રિન્ટ્સનાં કાર્ડ્સ, પોસ્ટકાર્ડ્સ વગેરે વેચતો. તેની દુકાન એક નાની ખુલ્લી વાન જેવી હતી. મારી લિફ્ટની રાહ જોતાં હું એ વાનમાં ગઈ. રીતસર ઓગળી ગઈ અંદર જઈને. એ માણસ આખો દિવસ તેમાં કઈ રીતે બેસતો હશે એ તો ભગવાન જ જાણે. લિફ્ટ આવ્યા પછી ફરી એર-કંડીશનરની એટલી રાહત થઇ કે ન પૂછો વાત! એ શેરી જો કે, સિંગલ-લેન હતી અને બરાબર હું હોસ્ટેલ જવા રવાના થઇ તે જ સમયે ત્યાં બંને બાજુથી ટ્રાફિક એટલો વધી ગયો હતો કે, અમને એ એક શેરીમાંથી બહાર નીકળતાં જ દસેક મિનિટ થઇ હશે. અંતે હોસ્ટેલ પહોંચી ત્યારે લગભગ સાડા ચાર જેવો સમય થયો હતો. અંદર જઈને જોયું તો રૂમમાં એક નવી છોકરી આવી હતી. એ કોલેજ સ્ટુડન્ટ હતી. તેની સાથે થોડી વાત કરીને હું થોડી વાર ઊંઘવા માટે ગઈ. ઊઠીને પછી આગલી રાતે મળ્યાં હતાં એ જ બધાં લોકો સાથે ડીનર માટે અમે બહાર નીકળ્યાં. પ્લાન તો કોઈ સારા રેસ્ટોરાંમાં જઈને ટેકસન બાર્બેકયુ ખાવાનો હતો. પણ, એ જગ્યાનાં સજેશ્ચનમાં યેલ્પે દગો કર્યો અને અંતે હરી-ફરીને અમે ફૂડ ટ્રક પર જ આવ્યાં. ત્યાંથી ફરી પાછાં હોસ્ટેલ આવ્યા ત્યારે મારાં રૂમમાં બીજી એક નવી છોકરી આવી હતી. તેની સાથે વાત કરી તો ખબર પડી કે, એ મૂળ પર્થની હતી અને સાઉથ અમેરિકા એક મહિના જેવો સમય ટ્રાવેલ કરીને ત્યારે યુ.એસ.એ ટ્રાવેલ કરવા આવી હતી. તેને મેં રાત્રે સાથે બહાર આવવાનું ખૂબ કહ્યું. પણ, એ ત્યાં એક જ દિવસ રોકાવાની હતી અને તેની પાસે બે બેગ ભરીને કપડાં હતાં જે તેને આગળ વધતાં પહેલાં ધોવા પડે તેમ હતાં. એટલે સાથે બહાર જવાનો પ્લાન પડતો મુકાયો પણ રૂમમાં સારી એવી વાત-ચીત થઇ ગઈ. તેનું નામ સેરા હતું. તેને મેં સિડની અને મેલ્બર્નનાં છોકરાંઓ વિશે જણાવ્યું અને પર્થની કોઈ પ્રવાસી મળી એ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારે તેણે મને પર્થની બીજી બે છોકરીઓ વિશે જણાવ્યું. એ સાંજે હું કોમન રૂમમાં બેઠી હતી અને એક ઇંગ્લિશ છોકરી સાથે વાત કરી રહી હતી ત્યારે એક પછી એક લોકો રૂમમાં અંદર આવવા લાગ્યાં અને મારાં આશ્ચર્યે તેમાંનાં ચાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં હતાં. સેરાએ જે બે છોકરીઓની વાત કરી હતી એ બંને છોકરીઓ ન્યુ-યોર્કમાં રહેતી અને કામ કરતી હતી. હજુ તેમની સાથે વાતો જામી જ હતી ત્યાં તો મેલ્બર્નનાં બે છોકારાઓ પણ આવી પહોંચ્યા અને અંતે સેરા આવી. આમ, એ રૂમ જાણે પૂરેપૂરો ઓસ્ટ્રેલિયન રૂમ બની ગયો હતો. એ બેઠક લગભગ એકાદ કલાક જેવી ચાલી અને પછી બધાંએ સાથે બહાર જવાનું નક્કી કર્યું રેડ રિવર ડિસ્ટ્રિક્ટ તરફ. આમે કુલ નવ લોકો સાથે બહાર ગયાં હતાં એટલે એક ઉબરમાં એક વધારે વ્યક્તિએ જવું પડે તેમ હતું. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે કોઈ કારમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓનું બેસવું ગેરકાનૂની છે. પણ, અમેરિકામાં એવો કોઈ નિયમ નથી એ જાણીને મને નવાઈ લાગી. અમે રેડ રિવર પહોંચ્યાં ત્યારે હું તો આભી બનીને જોઈ રહી. રીતસર ચાર બ્લોક ઉત્તર-દક્ષિણ અને ચાર બ્લોક પૂર્વ-પશ્ચિમ શેરીઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવી હતી. આપણે ત્યાં દિવાળી વખતે મુખ્ય બજારો ફક્ત રાહદારીઓ માટે ખુલ્લી હોય છે તેમ. પણ, અહીં એવું દર વીકેન્ડ પર થતું! એ વિસ્તારમાં ફક્ત પબ્સ, ક્લબ્સ અને રેસ્ટોરાં/ઈટરિઝ જ હતાં અને જ્યાં જુઓ ત્યાં માણસોનો દરિયો. કોઈને પણ ત્યાંની સારી જગ્યાઓની વધુ માહિતી નહોતી. એટલે, અમને બહારથી ઠીક લાગી તેવી એક જગ્યામાં અમે બધાં ઘુસી ગયાં. અંદર ડ્રિન્ક્સ એકદમ સસ્તાં હતાં. પણ, મ્યુઝિક મોટાં ભાગે રેપ જ હતું. ત્યાંનું ક્રાઉડ પણ થોડું વિચિત્ર અને ઘણું બધું મનોરંજક હતું. અમે થોડો સમય તો ફક્ત આસપાસ જોતાં રહ્યાં અને હસતાં રહ્યાં. બે-ત્રણ ડ્રિન્ક્સ પછી બધાં કંટાળ્યા એટલે અમે બહાર નીકળીને ચાલતાં જતાં નવી જગ્યા શોધવા લાગ્યાં. અંતે એક રૂફટોપ બારમાં મુકામ કર્યો. તેની અગાશી વિશાળ હતી. મારે જો કે, એ ગરમીમાં બહુ બહાર રહેવું નહોતું. પણ, બધાંની એ ઈચ્છા હતી એટલે તેને માન આપીને હું પણ ગઈ હતી. એ જગ્યા હતી અદ્ભુત. પણ, મને કદાચ ત્યાં શિયાળામાં વધુ મજા આવી હોત. કમિલ નામની એક ડાલસની છોકરી અને મેટ નામનો એક સિએટલનો છોકરો મારાં સારાં મિત્ર બની ગયા હતા એટલે એ રાત્રે જ્યાં પણ ગયાં ત્યાં દરેક જગ્યાએ અમે ત્રણ લગભગ સાથે જ ફર્યાં હતાં. હું ઘણાં સમયથી ઊભી રહીને થાકી ગઈ હતી એટલે એ અગાશી પર એક સ્ટેજ જેવું કંઇક લગાવેલું હતું તેનો ઓટલો કરીને બેસી ગઈ. થોડાં જ સમયમાં કમિલ પણ મારી સાથે જોડાઈ અને મેટ પણ. અમે ઘણી વાતો કરી હતી અને થોડી વાર પછી હું ખૂબ થાકી હતી એટલે હોસ્ટેલ તરફ રવાના થઇ. એ બધાં ત્યાં રહ્યાં હતાં અને વધુ સમય રહેવાનાં હતાં. પછીનાં દિવસે સવારે સાડા દસે મારી ફ્લાઈટ હતી. પણ, આઠેક વાગ્યે તો ઊઠી જ જવું પડે એમ હતું. એટલે, એ રીતે પણ સારું થયું હતું કે, હું વહેલી જતી રહી હતી. પછીનાં દિવસે સવારે સમયસર ઊઠીને એરપોર્ટ તરફ રવાના થઇ. મારો લિફ્ટ ડ્રાઈવર બહુ મજાનો માણસ હતો. એ ત્યાં કોઈ સ્ટાર્ટ-અપ કંપનીમાં ચીફ ઓપરેશનલ ઓફિસર તરીકે કામ કરતો હતો પણ અચાનક પૈસાની તંગીનાં કારણે કંપની બંધ પડી ગઈ અને એ નવી જોબ મળે ત્યાં સુધી લિફ્ટ માટે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. તેણે સમયસર મને એરપોર્ટ પહોંચાડી અને હું સિક્યોરિટી ચેક વગેરે પતાવીને અંદર ગઈ તો જાણ્યું કે, એ એરપોર્ટ રાત્રે જેટલું કલાત્મક લાગતું હતું, દિવસનાં સમયમાં તેનાંથી પણ દસ ગણું વધારે કલાત્મક છે. એક પણ બ્લોક પેઈન્ટીન્ગ વિનાનું કે કોઈ પણ પ્રકારનાં આર્ટ વિનાનો નહોતો. મેં નજીકથી પણ બહુ જ અવલોકન કર્યું અને ફોટો લેવામાં પણ એટલો જ સમય લીધો. ઓસ્ટિનથી હું ઘણી બધી પ્રેરણા લઈને નીકળી હતી. ડિસેમ્બર 17, 2015 જુલાઇ 29, 2019 rakhadta_bhatakta Tagged ક્લબિંગ, રેડ રિવર, સાઉથ કોન્ગ્રેસ, હોસ્ટેલ ઓસ્ટિન – સાઉથ કોન્ગ્રેસ અમેરિકા, ઓસ્ટિન આ દિવસે પણ મારે વહેલું ઊઠવું હતું પણ અંતે દસ વાગ્યા આસપાસ જ ઊઠી શકાયું. એ સવારે માઈક ઓસ્ટિનથી જવાનો હતો એટલે સવારે તેને રસોડામાં જઈને મળીને હું સાઉથ કોન્ગ્રેસ તરફ જવા નીકળી. આગલાં દિવસે એક લિફ્ટ ડ્રાઈવરે મને ગ્રફીટી પાર્ક નામની એક જગ્યા જોવાનું કહ્યું હતું એટલે વળતાં ત્યાં પણ જવાનો ઈરાદો હતો. મારી હોસ્ટેલથી એક બસ સીધી જ ત્યાં જતી હતી એટલે હું તેમાં ચડી ગઈ. સાઉથ કોન્ગ્રેસ એ બીજું કંઈ નહીં પણ ઓસ્ટિનની પ્રખ્યાત મોટી કોન્ગ્રેસ સ્ટ્રીટનાં દક્ષિણ છેડે આવેલો એક વિસ્તાર છે. આ જગ્યાની માહિતી મને આગલી રાત્રે ક્રિસ પાસેથી મળી હતી. મેં જયારે તેને કહ્યું કે, લન્ચ વખતે હું કોન્ગ્રેસ સ્ટ્રીટ પર હતી અને એ મને બહુ ખાલી લાગી લાગી હતી ત્યારે તેણે મને સાઉથ કોન્ગ્રેસ વિશે જણાવ્યું હતું અને એ વિસ્તાર ઓછાંમાં ઓછો એક વખત જોવાની ભલામણ કરી હતી. મને કહેવામાં આવ્યું હતું તેમ બસ ત્યાંથી પસાર થઇ ત્યાં જ હું સમજી ગઈ હતી કે, આ જ એ વિસ્તાર હોવો જોઈએ. ત્યાં ઘણી બધી નાની દુકાનો, ખાણી-પીણીનાં સ્થળો અને ઘણાં બધાં લોકો નજરે પડતાં હતાં. હું એક સ્ટોપ પર ઉતરી ગઈ અને એક પછી એક દુકાનો જોવા લાગી. બધી જ દુકાનોમાં સુંદર કળાત્મક ચીજો તો હતી જ. પણ, સાથે સાથે એર-કંડીશનરની રાહત પણ હતી. જે, એ તડકામાં અમૂલ્ય લાગતી હતી. થોડી વારમાં ભૂખ લાગી એટલે મેં જમવાની કોઈ જગ્યા શોધવા માટે યેલ્પ ખોલ્યું. ત્યાં આસપાસ પિત્ઝા, બર્ગર્સ અને સેન્ડવિચિસ સિવાય કંઈ દેખાતું નહોતું અને બાકી ફૂડ ટ્રક હતાં જેનાં માટે બહાર બેસવું પડે. એટલા તડકામાં બહાર બેસવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી અને મારે કંઇક ગરમ ખાવું હતું. એક જગ્યા મળી પણ ગઈ અને ગૂગલ મેપ્સમાં એ ચાર બ્લોક દૂર દેખાતી હતી એટલે હું એ તરફ જવા લાગી. પણ, એ તડકામાં ચાર બ્લોક ચાર કલાક જેવાં લાગ્યાં હતાં. વળી, અંદરની શેરીઓમાં ઘરો સિવાય ખાસ કંઈ રસપ્રદ હતું નહીં એટલે એ અંતર વધુ લાંબું લાગતું હતું. જો કે, એ ઉજ્જડ રસ્તે પણ નસીબજોગે મને એક સુંદર નાનો પુલ અને તેમાંથી પસાર થતો એક વહેળો જોવા મળ્યાં હતાં. એ સ્થળે પહોંચ્યા પછી તો સૌથી મોટી નિરાશા થઇ. એ જગ્યા પણ ખરેખર તો એક ફૂડ-ટ્રક જ હતી. તેની પાસે બીજું એક રેસ્ટોરાં હતું તેનું મેન્યુ જોવા હું થોડી વાર અંદર ગઈ પણ તેમાંયે કંઈ ખાસ જામે એવું નહોતું અને લાંબી રાહ જોવી પડે તેમ હતી એટલે ત્યાંથી ફરી બે બ્લોક જેવું ચાલીને પાછી સાઉથ કોન્ગ્રેસ સ્ટ્રીટ પર આવી. ગરમી બહુ લાગી હતી એટલે સૌથી પહેલાં તો જે સૌથી પહેલો દેખાયો એ સ્ટોરમાં અંદર ચાલી ગઈ અને પછી ઠંડા મગજે શું ખાવું એ વિચારવાનું રાખ્યું. અંતે સાઉથ કોન્ગ્રેસ પર જ ચાલવાનું શરુ રાખવાનું અને જ્યાં કંઈ સારું દેખાય ત્યાં રોકાઈ જવાનું નક્કી કર્યું. એક સ્થળ સારું લાગ્યું પણ અંદર જવા માટે લાંબી લાઈન હતી એટલે માંડી વાળ્યું. ત્યાં મારું ધ્યાન ‘રોબો સુશી’ નામની એક જગ્યા પર ગયું. તેનાં વિચિત્ર પિંક ફોન્ટને કારણે બહારથી એ જગ્યા બહુ gimmicky લાગતી હતી. ઇન્ટીરીયર ફેન્સી જોવાલાયક હશે, ઓવર-પ્રાઈસ્ડ હશે અને જમવામાં કંઈ ખાસ નહીં હોય તેવું લાગ્યું હતું. પણ, એ સમયે મારી પાસે બીજા સારા ખાસ વિકલ્પો નહોતાં અને ભૂખ ખૂબ લાગી હતી એટલે હું વધુ વિચાર્યા વિના અંદર ચાલી ગઈ. અંદર જઈને જોયું તો ઇન્ટીરીયર ફક્ત સારું જ નહીં, અદ્ભુત હતું! એ નાનકડી જગ્યાને જે રીતે સજાવવામાં આવી હતી એ જોઇને હું ખૂબ ખુશ અને અવાચક થઇ ગઈ હતી. ત્યાંની દરેક દિવાલ પર સુંદર મ્યુરલ્સ હતાં અને બે-ત્રણ બેઠકો હિંચકા જેવી હતી. કલર કોમ્બીનેશન પણ બહુ સુંદર હતું. મને સુશી-બાર પર એક જગ્યા આપવામાં આવી. મેં મેન્યુ ખોલ્યું તો વેજીટેરીયન સિલેકશન પણ સારું હતું અને ભાવ પણ વ્યાજબી. ઓન્ત્રે એકદમ સ્વાદિષ્ટ! અહો આશ્ચર્યમ્! પછી તો આરામથી મેં ત્યાં ત્રણ-કોર્સનું લન્ચ કર્યું. આજ સુધી ટ્રાય કરેલી બધી જ વેજીટેરીયન સુશીમાં એ સુશી સૌથી સ્વાદિષ્ટ છે. સુશીનાં જૂદા-જૂદા પડોનાં સ્વાદોનું પરફેક્ટ બેલેન્સ! ગ્રીન-ટી અને કૉફી ફ્લેવરનાં મોચી (જાપાનીઝ ડીઝર્ટ) પણ સારાં હતાં. Talk about judging a book by its cover! (Which is usually a wise choice when picking up completely unknown books you know nothing about, with some exceptions, I think. :P) એ બધાં પછી પણ મારું લન્ચ ટિપ સાથે પચ્ચીસ ડોલરની અંદર પતી ગયું હતું – એ પણ મોટું આશ્ચર્ય હતું. ત્યાર પછી હું સાઉથ કોન્ગ્રેસ પર જે દિશામાંથી આવી હતી એ જ દિશામાં પાછી ફરી. કારણ કે, ત્યાં અમુક રસપ્રદ શોપ્સ હતી જે મેં આ લન્ચની માથાકૂટમાં જોઈ નહોતી અને જોવા માટે મગજમાં નોંધી રાખી હતી. એક શોપમાં બહાર ડિસપ્લેમાં સુંદર મોટાં અરીસા અને અમુક વસ્તુઓ જોઈ તો એવું લાગ્યું હતું કે, એ એન્ટીક શોપ હશે અને એવું ધારીને હું અંદર ગઈ. પણ, અંદર જઈને જોયું તો ઓહોહો! એ જગ્યા બિલકુલ અણધારી નીકળી. ત્યાં એન્ટીક વસ્તુઓ તો હતી જ પણ એ નવી અને જૂની વસ્તુઓનો કુંભ-મેળો હતો. ત્યાં દુનિયાનાં જૂદા-જૂદા દેશોની કળાત્મક વસ્તુઓનાં અલગ-અલગ મોટાં જૂથ હતાં. અંદર જતાં જ ડાબા હાથ પર સૌથી પહેલી ભારતીય ઉપખંડની વસ્તુઓ હતી. ત્યાં આપણા કચ્છનું ઘણું બધું જોવા મળ્યું હતું. કચ્છનાં ભરતકામ કરેલાં તોરણો અને ચણીયા અને સિંધ-પાકિસ્તાનમાં ભરેલી સુંદર કુર્તી! આગળ ઈરાન, મોરોક્કો, મોરોક્કન માર્કેટ માટે બનેલી ફ્રેંચ વસ્તુઓ, સાઉથ અમેરિકન, ઈજિપ્શિયન, વિયેતનામીઝ, કમ્બોડિયન વગેરે ઘણાં બધાં દેશની ઘણી બધી વસ્તુઓ હતી. નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી વસ્તુઓ! મહાકાય અરીસા, તલવારો, ઘરેણાં, ઘડાં, કપડાં, હાથેથી બનાવેલાં સાબુ અને તેની સુંદર સાબુદાનીઓ, ઘર-સજાવટની વિચારી ન હોય તેવી વસ્તુઓ અને ‘આદર્શ બાલક’નાં આપડે ત્યાં શાળાઓમાં લગાવવામાં આવતાં પ્રખ્યાત પોસ્ટર્સ પણ! એ જગ્યામાં મેં ઓછામાં ઓછાં બે કલાક વિતાવ્યા હશે અને અંતે બે વસ્તુઓ લીધી હતી. એક ક્યૂટ ગધેડો કમ્પ્યુટર પર બેઠો હોય તેવું નાનું આર્ટિકલ અને બીજી એક ટચૂકડી બેગમાં સમાયેલી બીજી પોર્ટેબલ બેગ. એ બંને બેગ્સ પર ‘ગર્લ વિથ અ પર્લ ઈયરરિંગ’ નામનું પેલું પ્રખ્યાત પેઈન્ટિંગ હતું જે મને ખૂબ ગમતું હતું. એ બનાવનાર બ્રાન્ડનું નામ પણ યથાર્થ હતું – ‘wearable art’. એ ઉપરાંત બીજી પણ એક સુંદર વસ્તુ હતી જે મને અતિશય ગમી હતી પણ મેં ખરીદી નહોતી. ક્લાસિક પુસ્તકોનાં કોઈ પાનાંની પ્રિન્ટ પર એક નાનું સુંદર પશુ કે પક્ષીનું પેઈન્ટિંગ હતું. એ કન્સેપ્ટ બહુ સરસ હતો. પણ, હું આ ઘરમાં મારાં પોતાનાં પેઈન્ટિંગ પણ નથી લગાવતી ત્યાં હું એ રાખીશ ક્યાં એ વિચારીને એ લેવાનું પડતું મૂક્યું હતું. એ શોપમાં જે બે-અઢી કલાક હું ફરી હતી તેમાં મેં મારી મમ્મીને ઢગલાબંધ મેસેજિસ કર્યા હતાં તેને કહેવા માટે કે, હું તેને કેટલી યાદ કરતી હતી. જો એ ત્યાં હોત તો એ શોપમાં અમે સાંજ સુધી તો રહ્યાં જ હોત અને તોયે અમને સમય ઓછો પડત. એ હસ્તકળાની ચાહક અને પારખુ છે. હાથની કળા મને તેની પાસેથી વારસામાં મળી છે. આપણે ત્યાંની લાખો સ્ત્રીઓની જેમ તેની પાસે દુનિયાની જૂદી-જૂદી કળાઓની કે મોડર્ન આર્ટની ખબર ભલે ન હોય પણ તેની પાસે ઝીણી કારીગરીને જોવાનો અને સમજીને વખાણવાનો પૂરો રસ છે. ક્લાસિક વિક્ટોરિયન, મિડલ ઈસ્ટર્ન કે ભારતીય કળાને જ્યારે પણ જોઉં અને માણતી હોઉં છું ત્યારે મારી સૌથી પહેલી કળાગુરુ – મમ્મીને યાદ કર્યા વિના રહી નથી શકતી. એ નહીં હોય ત્યારે પણ આવા સમયે તેને યાદ કર્યા વિના રહી નહીં શકું. ડિસેમ્બર 1, 2015 જુલાઇ 29, 2019 rakhadta_bhatakta Tagged એન્ટીક, કચ્છ, કળા, કોન્ગ્રેસ, ભરતકામ, રોબો સુશી, સાઉથ 6 ટિપ્પણીઓ ઓસ્ટિન – પહેલી સાંજ અમેરિકા, ઓસ્ટિન કોન્ગ્રેસ બ્રિજથી પાછા ફરતાં બહુ ખાસ જમવાની ઈચ્છા નહોતી અને ફરી બસમાં ક્યાંયે જવાની ઈચ્છા તો બિલકુલ નહોતી. એટલે, જમવા માટે કોઈ સારી જગ્યા શોધવાને બદલે બસ-સ્ટોપથી હોસ્ટેલ ચાલતાં રસ્તામાં એક ટાકો-શોપમાં જ કંઇક ખાવાનું પસંદ કર્યું. જમીને હોસ્ટેલ પાછી ફરી ત્યાં સુધીમાં લગભગ નવેક વાગ્યા હતાં. રૂમમાં ગઈ તો ત્યાં એક નવી છોકરી આવી હતી. તેની સાથે થોડી વાત થઇ પછી હું હોસ્ટેલનાં લાઉન્જમાં ગઈ. ત્યાં બધાં બેઠાં હતાં અને પબ-ક્રોલિંગ માટે જવા તૈયાર હતાં એટલે હું પણ તેમની સાથે જોડાઈ. તેમાં એક છોકરો સિડનીનો અને બે મેલ્બર્નનાં હતાં એટલે અમને વાત કરવા માટે ઘણાં વિષયો મળી રહ્યાં. શરૂઆત અમે હોસ્ટેલથી બે મિનિટ ચાલીને જવાય તેવાં એક પબથી કરી. હોસ્ટેલનાં રહેવાસીઓને ત્યાં બે ફ્રી ડ્રિન્ક્સ પણ મળતાં હતાં એટલે બધાંની સૌથી પહેલી પસંદગી એ જ જગ્યા હતી. અમારું લગભગ સાતેક લોકોનું ગ્રૂપ હતું જેમાં હું મેલ્બર્નનાં એક છોકરા સિવાય કોઈને ખાસ ઓળખતી નહોતી. મારી આ ટ્રિપમાં મારાં કોઈ બહુ ખાસ મિત્રો નથી બન્યાં એટલે લગભગ બધાંનાં નામ મને ભૂલાઈ ગયાં છે. પણ, આ કહાની માટે એ મેલ્બર્નનાં છોકરાને આપણે માઈક કહીશું. માઈક એકદમ મળતાવડો હતો અને તેને જ્યાં જાય ત્યાંનાં લોકલ માણસો સાથે ભળી જવાનો અને તેમની સાથે પાર્ટી કરવાનો બહુ શોખ હતો. એટલે, અહીં પણ તેને ત્રણ છોકરીઓ અને એક છોકરો – એમ ચાર કોલેજનાં વિદ્યાર્થીઓનું ગ્રૂપ મળી ગયું. પછી તો બહાર અમે બધાં એ સ્ટુડન્ટસ સાથે બેઠાં. એ ચારે બહુ મળતાવડા હતાં એટલે અમારી વાતો ખૂબ જામી. થોડી વાર પછી કોઈ નવી જગ્યાએ જવાની વાત થઇ તો અમારાં હોસ્ટેલનાં મિત્રોને રેડ રિવર ડીસ્ટ્રીક્ટ જવું હતું પણ આ કોલેજીયન્સ એ જગ્યાએ વારંવાર જતાં એટલે તેનાંથી કંટાળેલા હતાં. તેમને બીજી કોઈ જગ્યાએ જવું હતું. અંતે મેં અને માઈકે કોલેજીયન્સ સાથે જવાનું નક્કી કર્યું અને બાકી બધાં રેડ રિવર ગયાં. તેમાંથી એક છોકરી હેના ડ્રાઈવ કરીને આવી હતી એટલે એ અમને બધાંને કોઈ નવાં ક્લબિંગ ડીસ્ટ્રીક્ટમાં લઇ ગઈ. બીજી છોકરી ત્યાં પબ્સમાં જવા માટે લીગલ ઉંમરની નહોતી. પણ, એ ઘણી મોટી લાગતી અને તેની પાસે ફેક આઈડી પણ હતું એટલે અમને ક્યાંયે જવામાં વાંધો ન આવ્યો. એ આખી રાત બિલકુલ random હતી. Random in a good way! હેના બહુ હોશિયાર હતી. અમે જે ક્લબમાં ગયાં હતાં એ એકદમ પેક હતો. પણ, તેનાં પાછળનાં દરવાજેથી બાજુનાં બારમાં આવી-જઈ શકાતું હતું. એટલે, ડ્રિન્ક્સ લેવા અમે બાજુનાં બારમાં જતાં અને પાર્ટી અમે આ હેપનિંગ ક્લબમાં કરતાં. એ ક્લબમાં મ્યુઝિક સાથે વિડીઓઝ પણ ટીવી સ્ક્રીન પર વાગતાં હતાં. મારાં અને માઈક માટે એ પ્લેલિસ્ટ સૌથી bizarre પ્લેલિસ્ટ હતું. અમે પહેલાં ક્યારેય જોયાં ન હોય તેવાં ગીતો વાગી રહ્યાં હતાં. એ ગીતો હતાં એકદમ ગ્રૂવી અને ફન્કી પણ એટલાં વિચિત્ર કે ન પૂછો વાત. પણ અમને તરત જ સમજાઈ ગયું હતું કે, આ પ્લેલીસ્ટ એ આ ક્લબનું એક અલાયદું વાતાવરણ બનાવે છે. તેની વિચિત્રતા જ તેની ખાસિયત છે અને તેમનું એક cult following છે. તેમાં એક ગીત હતું જેનાં વિડીઓ પર અમે બંને ખૂબ હસ્યા હતાં અને તેનો કેચ-ફ્રેઝ અમને બરાબર યાદ રહી ગયો હતો. ‘આઈમ અ રીચ બીચ; આઈમ અ રીચ બીચ’. (પાછાં ફરીને ખબર પડી કે, એ વિડીઓ બનાવ્યો છે એ બેન્ડ છે ‘die anterwood’ અને એ લોકો આવું જ વિચિત્ર મ્યુઝિક અને વિડીઓઝ બનાવે છે) ત્યાં એ ગ્રૂપનાં છોકરાએ (તેને આપણે ક્રિસ કહીશું) મને ટૂ-સ્ટેપ આવડે છે કે નહીં તે પૂછ્યું. મેં તેને ટૂ-સ્ટેપ એટલે શું એ જણાવવા કહ્યું અને તેણે કહ્યું કે, ત્યાં સાઉથમાં એ ડાન્સ બહુ પ્રખ્યાત છે. એ બહુ સહેલો છે અને લોકો કન્ટ્રી મ્યુઝિક પર એ કરતાં હોય છે. પછી તો મેં તેને એ શીખડાવવા માટે આગ્રહ કર્યો. નસીબજોગે બાજુનાં ક્લબમાં – જ્યાંથી અમે ડ્રિન્ક્સ લેતાં હતાં ત્યાં, કન્ટ્રી મ્યુઝિક ચાલતું હતું. જો કે, ત્યાંની રાત સમાપ્ત થવા આવી હતી એટલે છેલ્લી અડધી કલાક જેવો સમય જ્યાં સુધી ક્લબ ચાલુ રહ્યો ત્યાં સુધી અમે ટૂ-સ્ટેપ ડાન્સ કર્યો. પછી ત્યાંથી અમને હેના બીજા એક ક્લબમાં લઇ ગઈ. તેની આઉટડોર પાર્ટી બહુ જ મસ્ત હતી. જો કે, ગરમી મારાં માટે એટલી અસહ્ય હતી કે, એટલી રાત્રે પણ હું એ ગરમીમાં ઓગળી રહી હતી. પણ, ત્યાં ડીજે સાથે સ્ટેજ પર એક માણસ ટી-શર્ટ વિના ડાન્સ કર્યો હતો. એટલો સરસ કે, તેને જોઇને કોઈ પણને વધુ નાચવાનું જોર આવી જાય! હેનાએ મને તેનાં વિશે વધુ કહ્યું હતું કે, એ ડીજે ખરેખર એટલો સારો નથી પણ એ ડીજે અને તેની સાથે આ ડાન્સરની જોડીનાં જ પૈસા છે! તેનાં મ્યુઝિક સાથે આ એટલો સારો ડાન્સ કરે છે કે, એ બંનેની ખૂબ માંગ છે ઘણાં બધાં કલબ્સમાં. એ સ્થળેથી પછી હેના અને બીજી છોકરી બંને અલગ પડી ગયાં અને હું અને માઈક ક્રિસ અને તેનાં ફ્લેટ-મેઇટ સાથે બીજા એક નાના બારમાં ગયાં. ત્યાં મસ્ત પૂલ ટેબલ અને ડાર્ટ-બોર્ડ હતાં એટલે શરૂઆતમાં તો અમે ફક્ત રમતો રમ્યાં. પછી હું થાકી પણ તેમને હજુ પાર્ટી કરવી હતી એટલે હું લિફ્ટમાં વહેલી હોસ્ટેલ જતી રહી. પછીનો દિવસ ઓસ્ટિનમાં મારો છેલ્લો આખો દિવસ હતો એટલે એ દિવસે સવારે મારે થોડું વહેલું પણ ઊઠવું હતું અને સાઉથ કોંગ્રેસ નામની એક પ્રખ્યાત જગ્યાએ જવું હતું. નવેમ્બર 30, 2015 જુલાઇ 29, 2019 rakhadta_bhatakta Tagged ટેકસન ટાકો, ટેક્સસ, પાર્ટી, રેડ રિવર, વિચિત્ર સંગીત ઓસ્ટિન – પહેલો દિવસ અમેરિકા, ઓસ્ટિન સવારે દસ વાગ્યા આસપાસ હું ઊઠી અને ત્યારે રૂમમાં મારાં અને બીજી એક છોકરી સિવાય કોઈનો સામાન નહોતો પડ્યો. ફટાફટ નાહીને હું તૈયાર થઇ ગઈ. આગળની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે દર બે ડોર્મ વચ્ચે એક બાથરૂમ હતું એટલે જયારે જાઓ ત્યારે બે બારણાં બંધ કરવાનું અને બહાર આવો ત્યારે બંને બારણાં ખોલવાનું યાદ રાખવું પડતું. બહાર જતાં પહેલાં મેં ઇયનને મેસેજ કર્યો જો તેને મારી સાથે બહાર આવવું હોય તો એ પૂછવા માટે. પણ, તેનો કોઈ જવાબ ન આવ્યો એટલે પછી હું એકલી જ ઓસ્ટિન જોવા નીકળી પડી. અગિયાર વાગ્યા આસપાસ હું બહાર નીકળી ત્યારે ત્યાં વરસાદ પાડવાનો હજુ બંધ જ થયો હતો અને આકાશ વાદળછાયું હતું. તરત જ મારાં ચશ્મા પર ભેજ લાગી ગયો. ત્યાંની હવામાં ખૂબ ભેજ હતો અને ગરમી પણ પુષ્કળ. જાણે ઓસ્ટ્રેલિયાની ગરમી અને એશિયાનો ભેજ. હોસ્ટેલથી ફક્ત એક-દોઢ મિનિટ દૂર એક બસ સ્ટોપ હતું ત્યાંથી મેં ટેક્સસ-કેપિટોલ તરફ જવા માટે બસ પકડી, જે પંદરેક મિનિટમાં કેપિટોલ સુધી પહોંચાડતી હતી. બસમાંથી નીચે ઉતારી તેવો તરત ફરી ચશ્મા પર ભેજ લાગી ગયો. કેપિટોલની આસપાસ ખૂબ હરિયાળી છે અને સુંદર બગીચો છે. તેનો ફોટો પાડવા મેં મારો SLR કાઢ્યો. પણ, નકામું. કેમેરા પર પણ ભેજ લાગેલો હતો અને હું ગમે તેટલો કાચ સાફ કરવાનો પ્રયત્ન કરું એ જતો જ ન હતો. અંતે મેં ફોનનો કેમેરા જ વાપરવાનું વ્યાજબી સમજ્યું અને આગળ વધી. કેપિટોલ જોવા માટે લાંબી લાઈન હતી જે અપેક્ષિત હતું કારણ કે, લોન્ગ-વીકેન્ડ. એ ગરમી અને તડકામાં દસ મિનિટ ઊભું રહેવું પણ દસ કલાક જેવું લાગતું હતું. પંદરેક મિનિટ પછી હું છાયા સુધી પહોંચી અને પછી બે-એક મિનિટમાં અંદર જવા મળ્યું. ત્યારે કેપિટોલ જેવું હોય તેવું પણ સૌથી પહેલી ખુશી તો એર-કંડીશનમાં આવ્યાની થઇ. નસીબજોગે બરાબર હું પહોંચી ત્યારે જ એક સરકારી ટૂર ગાઈડ કેપિટોલની ટૂર શરુ કરી રહ્યો હતો જેમાં હું જોડાઈ ગઈ. તેની પાસેથી કેપિટોલનાં જૂદા-જૂદા ભાગો જોતાં ત્યાંનાં સ્થાનિક ઈતિહાસ વિશે અને અમેરિકાનાં ઈતિહાસમાં ટેક્સસનાં ભાગ વિશે ઘણી રસપ્રદ માહિતી મળી. એ ઈમારત વિશે હું અહીં બહુ કહી તો નહીં શકું પણ એટલું જરૂર કહીશ કે, કેપિટોલ ખરેખર ખૂબ સુંદર અને ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા છે. ત્યાંની ટૂર પૂરી કરીને મેં નજીકની એક આર્ટ-ગેલેરી જોવા જવાનું નક્કી કર્યું અને એવા તડકામાં દસેક મિનિટ જેવું ચાલવાનો નિર્ણય કર્યો કારણ કે, ગેલેરી બહુ દૂર નહોતી. પણ, ત્યાં જઈને જોયું તો ગેલેરી બંધ. પછી ત્યાં આસપાસ ખાવાનું કંઈ શોધવાનું શરુ કર્યું. મારે પિત્ઝા અને નાચોઝ સિવાયનું કંઈ પણ ખાવું હતું પણ એ સિવાય ખાસ કંઈ ત્યાં દેખાતું નહોતું એટલે યેલ્પની મદદ લઈને એક ટર્કીશ જગ્યાએ જવાનું નક્કી કર્યું. જગ્યા થોડી દૂર હતી એટલે ‘લિફ્ટ’ની મદદ લીધી ત્યાં પહોંચવા માટે. એ જગ્યા શહેરનાં મધ્યથી થોડી બહાર હતી એટલે ઓસ્ટિનનું સબર્બ જોવાનો પણ મોકો મળી ગયો. ત્યાંની આસપાસની હરિયાળી અને ઘરોનાં બાંધકામે મને મેન્ગલોરની યાદ અપાવી દીધી. એ ટર્કીશ જગ્યાએ મેં ફલાફલ રોલ ખાવાનું પસંદ કર્યું અને યેલ્પનાં કહેવા મુજબ એ જગ્યા ખરેખર સારી હતી. જો કે, એ દુકાન હતી ખૂબ નાની. ત્યાં બેસવા માટે ફક્ત પાંચ વ્યક્તિઓ બેસી શકે તેવાં બે ટેબલ જ હતાં. ખાવાનું લઈને હું બેઠી કે, તરત ત્યાં પાંચ લોકોનો એક પરિવાર આવ્યો. જગ્યા ખૂબ નાની હતી એટલે કોઈ કંઈ પણ બોલે એ બધું જ સંભળાતું. એ લોકો ગુજરાતી હતાં અને તેમની બોલી અને નામ સાંભળીને અનુમાન લગાવ્યું કે, એ અમદાવાદ કે વડોદરાનાં ખોજા અથવા મુસ્લિમ હતાં. એ બોલી સાંભળ્યાને ઘણો લાંબો સમય થઇ ગયો હતો. તેમણે મને રાજકોટનાં મારાં અમુક જૂના મિત્રોની યાદ અપાવી દીધી. એ મિત્રોમાંની એક છોકરી ઘણાં બધાં વર્ષો પહેલાં અમેરિકા આવી ગઈ હતી તેનાં પરિવાર સાથે અને પછી સંપર્કમાં નહોતી રહી. મનમાં એવો વિચાર આવ્યો હતો કે, એ છોકરી જો તેનાં પરિવાર સાથે ક્યાંય મળી જાય તો તેનો પરિવાર કદાચ આવો જ લાગતો હોય – માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ. જમવાનું પતાવીને હું ફરી લિફ્ટમાં હોસ્ટેલ તરફ રવાના થઈ. ત્યાં પહોંચતાં સુધીમાં બપોરે સાડા ત્રણ જેવો સમય થયો હતો. મેં થોડો સમય આરામ કરીને ફરી બહાર જવાનું નક્કી કર્યું. એકાદ કલાકની ઊંઘ કરીને હું ફરી બહાર જવા રવાના થઇ. હવેનો મુકામ હતો બાર્ટન સ્પ્રિંગ્સ અને ત્યાંથી સાત વાગ્યા આસપાસ કોન્ગ્રેસ બ્રિજ. બાર્ટન સ્પ્રિંગ્સ સુધી મેં બસમાં જવાનું નક્કી કર્યું. પણ, બસ-સ્ટોપથી એ સ્થળ સુધી પહોંચવા માટે ખાસ્સું ચાલવું પડ્યું એ તડકામાં જેનો મને અંદાજો નહોતો. પણ, એ યથાર્થ સાબિત થયું. રસ્તામાં મેં ઘણાં બધાં ફૂડ-ટ્રક જોયાં અને ખાસ તો એક બ્રિજ પરથી ચાલતાં જોયેલો નજારો. એ પુલ નીચેથી સુંદર કોલોરાડો નદી પસાર થતી હતી અને આસપાસ ઘણી બધી હરિયાળી હતી. નદીમાં લોકો આરામથી કાયાકિંગ કરી રહ્યાં હતાં અને ત્યાંની સુંદરતા માણી રહ્યાં હતાં. અંતે સવા પાંચ આસપાસ હું બાર્ટન સ્પ્રિન્ગ્સ પહોંચી. એ જગ્યા જાણે કુદરતે બનાવેલો સ્વિમિંગ-પુલ છે. ત્યાં નદી એકદમ છીછરી છે એટલે પાણી ફક્ત ગોઠણ ડૂબે તેટલું છે. ત્યાં હજારો લોકો નહાઈ રહ્યાં હતાં અથવા તો નદીમાં પગ ડૂબાડીને કે કિનારા પર બેઠાં હતાં. એ દિવસે ખૂબ ગરમી હતી એટલે કુદરતનાં એર-કંડીશનરથી સારું બીજું તો શું હોય! નદીમાં નહાવા માટે એ આદર્શ દિવસ હતો. ત્યાં નદીનાં કિનારે ઉપરથી એક નાની ટ્રેન-રાઈડ પણ હતી એટલે મેં એ રાઈડનો પણ લહાવો માણ્યો અને નદીને અને એ જગ્યાને એક નવાં દ્રષ્ટિકોણથી જોઈ. ત્યાંથી છ વાગ્યા આસપાસ હું નીકળી અને કોંગ્રેસ બ્રિજ તરફ જવા માટે બસ પકડવાનું નક્કી કર્યું. પણ, બસ-સ્ટોપ સુધી ચાલીને ખબર પડી કે, બસ આવવાને તો અડધી કલાક જેટલી વાર હતી. સ્ટોપ પર એટલો સમય રાહ જોવાને બદલે મેં કંઈક જ્યૂસ જેવું લેવાનું વિચાર્યું એટલે ત્યાંથી ચાલીને પાંચેક મિનિટનાં અંતરે ફૂડ-ટ્રક હતાં ત્યાં ગઈ અને જ્યૂસ મંગાવીને ફરી લિફ્ટ જ ઓર્ડર કરી અને એ નિર્ણય બિલકુલ સાચો પુરવાર થયો. હું કોંગ્રેસ બ્રિજ સમયસર પહોંચી ગઈ અને એક સુંદર વ્યૂવાળી જગ્યા પર જઈને ઊભી રહી. દરરોજ સૂર્યાસ્ત પછી એ બ્રિજ નીચેથી હજારો ચામાચિડિયા નીકળતાં અને શિકાર કરવા માટે જતાં. એ નજારો જોવા માટે હજારો પ્રવાસીઓ ત્યાં આવીને ઊભાં રહેતાં એટલે ત્યાં મોડાં પહોંચો તો ઊભા રહેવાની જગ્યા મળવી મુશ્કેલ થઇ પડે. હું ત્યાં પહોંચી ત્યારે સૂર્યાસ્ત થવામાં જ હતો એટલે પહેલી વીસેક મિનિટ તો મેં ફક્ત સૂર્યાસ્તનો નજારો માણવામાં વિતાવી. પછી આકાશનાં સુંદર રંગો જોવા મળ્યાં. એ દરમિયાન નીચેથી જાત-જાતની હોડીઓ અને કાયાક પસાર થઇ રહ્યાં હતાં. એક જોડી એ નદીમાં એક બોટ પર લગ્ન કરી રહી હતી. અમુક લોકો કાયાકમાં પોતાનાં કૂતરાને લઈને આવ્યા હતાં. તો, ક્યાંક બતક આકારની બોટમાં લોકો નદીમાં ટહેલી રહ્યાં હતાં. ત્યાં લગભગ સવા કલાક જેવો સમય રહ્યાં પછી અંતે ચામાચીડિયા બહાર આવવાનાં શરુ થયાં. મને એમ હતું કે, દસેક મિનિટમાં તો બધાં જ બહાર આવી ગયાં હશે. પણ, એવું નહોતું. પહેલી દસ મિનિટમાં તો ફક્ત મોટાંમાં મોટાં ઝૂંડ બહાર આવ્યા હતાં અને પછીની પંદર મિનિટ પણ ટોળાનાં ટોળા નીકળતાં રહ્યાં હતાં. પચ્ચીસ મિનિટ પછી તેમની ગતિ થોડી ઠંડી પડી અને લોકો બ્રિજ પરથી જવા લાગ્યાં. ત્યાંથી બસ-સ્ટોપ નજીક હતું એટલે મેં હોસ્ટેલ તરફ બસ પકડી. નવેમ્બર 16, 2015 જુલાઇ 29, 2019 rakhadta_bhatakta Tagged કેપિટોલ, કોન્ગ્રેસ બ્રિજ, કોલોરાડો, ટેક્સસ, બાર્ટન, સ્પ્રિન્ગ્સ
ઉત્તરાયણ જાય અને કમુરતાં પુરા થાય. પછી લગ્નની સિઝન બેસે. ચારે તરફથી કંકોત્રીઓનો વરસાદ થાય. ક્યાંક રીસેપ્શન, ક્યાંક લગ્ન તો કોઈને ત્યાંથી ગરબા સહિત ‘બધા દિવસે આવવાનું છે હોં’ એવા આમંત્રણ મળે. પછી સમય, સ્થળ અને સંબંધની લોજીકલ એનાલિસીસ કરી, જવું કે ના જવું, એક દિવસે બે લગ્ન હોય તો કયાં જવું વગેરે નક્કી થાય છે. અમારા જેવા આ નિર્ણય લેવામાં ક્યાં કેવું મેનુ હશે તે પણ ચકાસે છે. ‘તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાવ છો?’ એવા વાહિયાત સવાલો જયારે લોકો આપણને રિસેપ્શનમાં પૂછતાં હોય ત્યારે જો તબિયતથી ખાવું હોય તો આવા લોકોને ઇગ્નોર કર્યા સિવાય કોઈ રસ્તો નથી. લગ્નમાં મેનુ બે જાતના હોય છે. એક કે મેનુ નક્કી કરનારને પસંદ હોય એવું અને બીજું ખાનારને પસંદ આવે એવું. એકવાર આવી મેનુ નક્કી કરવાની મિટીંગમાં મારે બેસવાનું થયું હતું. મારા મિત્રના કાકા એમાં કર્તાહર્તા હતાં. એમાં શાકની વાત આવી એટલે એમણે પોતાને પ્રિય એવા ‘સરસ છાલવાળા બટાકાનું રસાવાળું શાક’ સજેસ્ટ કર્યું. અમારા ઘરમાં તો જે દિવસે શાક બનાવવાની આળસ આવે એ દિવસે આ છાલ ઉતાર્યા વગરનું શાક બને, પણ કાકાને એવું કહેવાય થોડું? એ પછી પંજાબી શાક કાકાને પેટમાં તકલીફ કરતાં હોવાથી એક પણ ન હોવા જોઈએ એવું એમણે નક્કી કર્યું. અને મીઠાઈમાં એમનાં અપ્રતિમ ગુલાબજાંબુ પ્રેમને લીધે ‘ગુલાબજાંબુ તો જોઈએ જ’ એવું અનેક લોકોના ‘હવે કોઈ નથી કરતું’ એવાં સજ્જડ અને સર્વાંગી વિરોધ છતાં નક્કી કર્યાં. આ ઉપરાંત કાકીના સદગત નેચરોપેથ પપ્પાને પસંદ હોવાથી ચાર જાતના સલાડ પણ મેનુમાં ઘુસી ગયા. પણ માણસ આ સિઝનમાં લગ્નસ્થળે, ખાસ કરીને રિસેપ્શનમાં પહોંચે એટલે એની પાસે બે જ કામ હોય છે. ચાંદલો-ગિફ્ટ યોગ્ય ઠેકાણે જમા કરવા અને જમવું. એમાં મોટી પાર્ટીઓ આજકાલ ચાંદલા સ્વીકારતી નથી એટલે હાજરી પુરાવી જમવાનું એક જ મુખ્ય કાર્ય રહે છે. જુનાં અને અનુભવી ખેલાડીઓ આવા સ્થળે પહોંચી સૌથી પહેલાં જમવાના સ્થળનું વિહંગાવલોકન કરે છે. ક્યાં સૂપ છે, ક્યાં પંજાબી છે, ક્યાં પિઝા અને ક્યાં સ્વીટ મળે છે એની મનોમન નોંધ લેવાય છે. આ ઉપરાંત ડેઝર્ટમાં બ્રાઉની કે આઈસ્ક્રીમ કેવી ક્વોલિટીનો છે એનો બહાર નીકળતાં ઓળખીતાંને પકડીને એક્ઝીટ પોલ પણ થાય છે. આ પોલના પરિણામોનો ઉપયોગ ‘સૂપ પીવો કે નહિ?’, ‘ચાટ ખાવામાં ઈટિંગ કેપેસીટી વેડફવી કે નહિ?’ અને ‘મેઈન કોર્સ પછી ડેઝર્ટ માટે જગ્યા રાખવી કે નહિ?’ જેવા અગત્યના નિર્ણયોમાં થાય છે. જોકે લગ્નમાં અમુક લોકો માત્ર સામજિક કારણે જ આવતા હોય છે. મોટે ભાગે દૂબળા પાતળાં અને ફિક્કા દેખાતાં આવા લોકોમાં જમવાનું કોઈ મહત્વ નથી હોતું. એ લોકો સૂપ, કોરો સલાડ, કોરી રોટલી, લીલું શાક એવી બે ત્રણ આઇટમ થાળીમાં મૂકી અન્યો માટે પ્રેરણાદાયક બનવાની કોશિશ કરતાં ફરે છે. તો સામી તરફ અમુક આળસુ લોકો, કે જે લાઈનમાં ફરી ઊભા રહેવા ન માંગતા હોય તે અથવા તો કાઉન્ટર સુધીનો ફરી ધક્કો ન ખાવા માંગતા હોય એવા લોકો થાળીમાં બધી આઇટમ્સનો ઢગલો કરીને ચરતાં હોય છે. આ ખાલી અને ભરેલી થાળીવાળા ભેગા થાય ત્યારે ભરેલીવાળો ખાલીવાળાને અચૂક ‘કેમ ડાયાબિટીસ છે?’ જેવા અપેક્ષિત સવાલ પૂછે છે, જેના જવાબમાં ‘ના, આપણે પહેલીથી ખાવાનું કન્ટ્રોલમાં હોં’ એવો જવાબ મળે એટલે આવી વ્યક્તિ સાથે ઊભા રહેવાનું જોખમ સમજાતાં થાળીમાં પડેલી ખાલી જગ્યા ભરવા ભરેલી થાળીવાળો અગાઉ જ્યાંથી ત્રણ વખત ક્રીમસલાડ ભર્યો હતો તે સિવાયના કાઉન્ટર તરફ સરકી જાય છે. વાડકી ભર્યા પછી ‘વારેઘડીયે ધકા શું કામ ખાવા?’ એવું વિચારી છેવટે કાઉન્ટરથી નજીક જ જામી પડે છે. એવું નથી કે લગ્નમાં આમ ઊંધું ઘાલીને ઝાપટતા લોકોએ આવું ખાવાનું ક્યારેય જોયું કે ખાધું જ નથી. પણ પત્ની અને ડોક્ટરનો સહકાર ન મળતા આવી ગળી અને તળેલી આઇટમ્સ ઘણાં સમયથી ઘેર બનતી બંધ થઈ ગઈ હોય છે. અને બહાર કોઈપણ દુકાનમાં આ બધું એકસાથે મળે નહિ. જેમ કે ઢોંસાને બાસુદીમાં બોળીને ખાવો હોય તો કોઈના રિસેપ્શનમાં જવું પડે. કે પછી પિઝા પર મઠ્ઠો સ્પ્રેડ કરીને ખાવો હોય તો એ પણ લગ્નમાં જ બને. આમ ઘણાં અમારી જેવા મજબુરીના માર્યા રિસેપ્શનમાં ખાતાં જોવા મળે છે. બુફે અર્થાત ઊભા ઊભા ખાવાની પ્રથા શરુ થઈ ત્યારે એનો ભારે વિરોધ થયો હતો. પછી એનાં ફાયદા લોકોને સમજાયા. સૌથી મોટો ફાયદો એ કે એંઠવાડમાં બેસી ખાવાનું બંધ થયું. પંગત પડવાની રાહ જોવાના સમયમાં બચાવ થયો. આ બધાથી મોટો ફાયદો એ થયો કે આમાં જે ઈચ્છો તે જેટલું ખાવું હોય તેટલું ખાઈ શકાય છે. ને કોઈની હાજરીમાં ખાતાં શરમ આવે તો ‘એક્સક્યુઝ મી’ કહી સરકી જવાય. એકલા ઊભા રહીને પણ તબિયતથી ઝાપટી શકાય છે. કોઈ એકાદ આઇટમનો ખુરદો પણ બોલાવી શકાય છે. કાઉન્ટર પરથી પ્રસાદની જેમ હળવો આપનારને હિંમતથી ‘હજુ નાખો, હજુ નાખો’ કહી શકાય છે. ટૂંકમાં ચાંલ્લાના ૫૦૧/- રૂપિયા વસુલ કરતાં તમને કોઈ રોકી શકતું નથી. ચાલો, લેખ પુરો કરું છું, એક રિસેપ્શનમાં જવાનું છે!
સાંજે ત્રણેક વાગ્યે સ્ટ્રીટ આર્ટ ટૂઅર પતાવીને અમે વિચારવા લાગ્યા આગળ શું કરવું. એ રાત્રે પાર્થનું વેકેશન પૂરું થતું હતું અને વહેલી સવારે છ વાગ્યાની તેની ફલાઇટ હતી. હું અને સૅમ દોઢ દિવસ વધારે રોકાવાનાં હતા. સૅમનાં મગજમાંથી હજુ ‘સ્વૉમ્પ ટૂઅર’ નીકળી નહોતી. સ્વૉમ્પ એટલે કીચડવાળાં મોટાં ખાબોચિયાં જેમાં મગર જોવા મળે. સવૉમ્પ ટૂઅરની સાથે ન્યુ ઓર્લીન્સની ‘પ્લાન્ટેશન (વાડી અને ખેતર) ટૂઅર’ પણ બહુ પ્રખ્યાત છે. હવે આ પ્લાન્ટેશન ટૂઅર આપણે ધારીએ છીએ તેવી મોજમજાવાળી નથી. અહીં આ ટૂઅરની વાત અમેરિકાની ગુલામીપ્રથાનાં સંદર્ભમાં છે. આગળની પોસ્ટમાં વાત કરી તેમ બસો વર્ષ પહેલા ગુલામોને મુખ્યત્ત્વે અમેરિકાનાં ગોરા લોકોનાં ખેતરોમાં મજૂરી માટે લાવવામાં આવતા હતા અને બાકીનાં અમેરિકાની સાપેક્ષ ‘ડીપ સાઉથ’ તરીકે ઓળખાતાં રાજ્યોમાં ગુલામીપ્રથાનું નાબૂદીકરણ અમૅરિકાનાં પ્રોગ્રેસિવ રાજ્યોનાં પ્રમાણમાં ઘણું મોડું થયું હતું. ન્યુ ઓર્લીન્સ આ ‘ડીપ સાઉથ’નું એક શહેર છે અને ત્યાં આ ગુલામીપ્રથાનાં અવશેષ તરીકે આ પ્લાન્ટેશન્સ હજુ પણ જેમનાં તેમ રાખવામાં આવ્યાં છે અને તેમની મુલાકાત લઈને આપણાં જેવા પ્રવાસીઓ ત્યાંનાં એક સમયનાં બળજબરીપૂર્વક બનાવવામાં આવેલા ગુલામોની પરિસ્થિતિ પોતાની નજરે જોઈ શકે છે. મને પ્લાન્ટેશન ટૂઅરમાં રસ હતો પણ, સવૉમ્પ્સની ટૂઅરમાં નહીં. ત્યાં જો કે, જેટલી ગાઇડેડ ટૂઅર હતી એ બંને માટે જ હતી અને બધી સવારથી સાંજ સુધીની હતી. અમારાં કેસમાં તો અમે આર્ટ ટૂઅર પતાવીને નીકળ્યા ત્યાં મોડી બપોર તો થઇ ચૂકી હતી એટલે એ દિવસે ગાઇડેડ ટૂઅરમાં જવું તો શક્ય નહોતું. પણ, અમે પોતાની જાતે ડ્રાઈવ કરીને જાતે પ્લાન્ટેશન ટૂઅર ચોક્કસ કરી શકીએ. આમ, અમે એક દિવસ માટે એક કાર ભાડે લેવાનું નક્કી કર્યું. તેનો બીજો ઉપયોગ એ પણ હતો કે, મોડી રાત્રે સૅમ પાર્થને એરપોર્ટ સુધી મૂકી આવી શકે. અમે કાર રેન્ટલ સુધી પહોંચ્યા અને બધો વહીવટ પતાવીને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સાડા ચાર જેવું થઈ ગયું હતું. સાડા છ-સાત આસપાસ ત્યાં અંધારું થઇ જતું હતું અને દિવસ બહુ વાદળછાયો હતો એટલે અમારી પાસે સમય ખૂબ ઓછો હતો. પ્લાન્ટેશન લગભગ પાંચ વાગ્યા આસપાસ બંધ થઇ જતાં હતાં અને અડધી કલાકમાં ત્યાં પહોંચી શકવાની શક્યતા નહિવત્ હતી એટલે મેં એક વચ્ચેનો રસ્તો શોધ્યો. આગલા દિવસે અમે કોઈક પાસે સાંભળ્યું હતું કે, ન્યુ ઓર્લીન્સથી થોડે દૂર ડ્રાઈવ કરતા મિસિસિપી નદીનાં કિનારે પહોંચી શકાય છે અને તે રસ્તો બહુ સુંદર છે. આ સાંભળીને મેં મિસિસિપીનાં કિનારે વહેલામાં વહેલું કઈ રીતે પહોંચી શકાય તેનો રસ્તો શોધ્યો ગૂગલ મૅપ્સમાં અને સૅમ એ તરફ ગાડી ચલાવવા લાગ્યો. લગભગ વીસેક મિનિટમાં અમે નિર્ધારિત સ્થળે પહોંચ્યા તો ખરા. પણ, ત્યાંથી આગળ દસેક મિનિટ સુધી ચલાવીને પણ અમારી ડાબી બાજુ મૅપ્સ અનુસાર જે નદી દેખાવી જોઈએ તેનાં કોઈ અણસાર નહોતાં દેખાતા. અમારી જમણી બાજુ મોટી મોટી ફૅક્ટરીઓ અને ગોડાઉન હતાં અને ડાબી બાજુ એક ટેકરી જેવું કૈંક, જેની પેલે પાર જોઈ શકાતું નહોતું. દસેક મિનિટ આમ ચાલ્યું એટલે મને વિચાર આવ્યો કે, કદાચ આ ટેકરીઓનાં કારણે નદી દેખાતી નથી અને ટેકરીઓ ઓળંગીને નદી સુધી પહોંચવાનો પણ કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે કદાચ નદીનાં સામેનાં કિનારે જઈએ તો કદાચ કૈંક દેખાય. ત્યાંથી જલ્દીમાં જલ્દી સામેનાં કાંઠે પહોંચી શકાય તેવો રસ્તો મેં શોધ્યો. સૅમે યુ ટર્ન માર્યો અને અમે પહોંચ્યા એક બ્રિજ પર. બ્રિજની બરાબર વચ્ચે પહોંચીને જે સીન અમે પુલની બંને તરફ જોયો તેનાં પરથી જ અમને સમજાઈ ગયું કે, આ નદીનો કિનારો અમે ઘણાં લાંબાં સમય સુધી જોઈ શકવાનાં નહોતા. નદીનાં બંને કિનારે કિલોમીટરનાં કિલોમીટર સુધી કોઈ ડિસ્ટોપિયન મૂવીનાં સેટની જેમ ફૅક્ટરીઓ ખડકાયેલી હતી. આ જગ્યાની દરિદ્રતાની એ સૌથી મોટી નિશાની હતી. કેલિફોર્નિયા જેવાં પૈસાદાર રાજ્યોમાં આવી નદીઓનાં કિનારે પબ્લિક પાર્ક હોય અને ખાનગી સંપત્તિ હોય તો વધી વધીને ખેતર કે વાડીઓ હોય. પણ, આ રાજ્ય દરિદ્ર છે એટલે જાણે ત્યાંની કુદરતી સંપત્તિ લૂંટવાનો, ત્યાંનાં લોકોને ઓછામાં ઓછો પગાર આપીને વધુ કામ કરાવી લેવાનો પરવાનો છે કંપનીઓ અને પાસે! નદીનાં બંને કાંઠાંની ફૅક્ટરીઓ જોઈને મને ફ્લિન્ટ યાદ આવ્યું. અમૅરિકાનાં મિશિગન રાજ્યનાં ફ્લિન્ટ શહેરમાં ચોખ્ખા પાણીનો વિશાળ સ્ત્રોત – લેઇક યુરોન હોવા છતાં ત્યાંનાં લોકોએ ફ્લિન્ટ નદીનું ગંદું, ઝેરી પાણી પીવું પડે છે. ત્યાંની સરકાર પાસે ‘જનરલ મોટર્સ’ની ફૅક્ટરીઓ ચલાવવા માટે ચોખ્ખું પાણી છે પણ, ત્યાંનાં બાળકોને પીવડાવવા માટે ચોખ્ખું પાણી નથી. :( અમે એ પુલ પરથી નીચે ઊતરીને તરત જ ફ્રેન્ચ કવાર્ટર પાછા ફરવા માટે યુ-ટર્ન લીધો. જે શેરીમાંથી યુ-ટર્ન લીધો ત્યાં પણ મકાનોની હાલત દયનીય હતી. રસ્તામાં અનેક જગ્યાએ ગાબડાં, દશકોથી ક્યારેય રિનોવેશન ન થયું હોય તેવાં મકાન … થોડી વાર તો આ બધું જોઈને અમે ચક્કર ખાઈ ગયા. ફ્રેન્ચ કવાર્ટર્સ અને તેની આસપાસનાં નાનકડાં, રૂપાળાં ટૂરિસ્ટ વિસ્તાર સિવાયનાં ન્યુ ઓર્લીન્સની હકીકત આ હતી! મેં ક્યાંક વાંચ્યું હતું કે, આ પ્રકારની પ્રાકૃતિક અને સ્વાસ્થ્યને લગતી કટોકટીઓ એ વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યાં ગરીબાઈ અને કાળાં લોકોની વસ્તી વધુ છે. મેં ન્યુ ઓર્લીન્સ વિષે ગૂગલ કરીને વધુ જાણવા માંડ્યું અને મને આ મળ્યું – કાળા લોકોની વસ્તી 60%, ગોરા 33%, એશિયન 3%. અમૅરિકાનાં 50 રાજ્યોનાં જીવનધોરણ વિષે કરાયેલાં અલગ-અલગ સર્વેમાં લૂઈઝિયાના રાજ્ય – જેમાં ન્યુ ઓર્લીન્સ શહેર આવેલું છે, તે સતત 48 કે 49માં ક્રમે જ જોવા મળે છે છે. અર્થાત્ અહીંનું જીવનધોરણ અમૅરિકાનાં નિમ્નતમમાં આવે છે. ગરીબી, બેકારી, બાળ-મૃત્યુનો ઊંચો દર જેવી તકલીફો અહીં ઘણી બધી છે અને ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું. સાવ નીચેનાં ત્રણ રાજ્યોમાંનાં બાકીનાં બે બ્લૅક મેજોરીટી ધરાવતાં રાજ્યો નથી પણ, તે બંને પણ છે તો અમૅરિકાનાં સાઉથનાં રાજ્યો જ જ્યાં, ગુલામીપ્રથા અને રંગભેદ બાકીનાં રાજ્યો કરતા લાંબો સમય ચાલ્યા છે. આ શહેરનાં ટૂરિસ્ટ વિસ્તારની બહાર ફરીને અમને સમજાયું કે, અમૅરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થયાને ભલે દોઢ સદી થઇ હોય અને માર્ટિન લ્યૂથર કિંગની સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ/રંગભેદ નાબૂદીને અડધી સદી પણ છતાંયે, અમૅરિકાનાં ખૂણે ખાંચરે વિવિધ સ્વરૂપે એ ગુલામીપ્રથાનાં પડઘા હજુ પણ સંભળાય છે. ફ્રેન્ચ કવૉર્ટર્સ પાછા ફરતા સાડા છ જેવું થયું અને અમને ત્રણેને કાકડીને ભૂખ લાગી હતી કારણ કે, સવારે આર્ટ વૉક પહેલા કરેલાં નાશ્તા સિવાય અમે કૈં જ ખાધું નહોતું. એરબીએનબી જઈને, થોડાં ફ્રેશ થઈને અમે ફરી બહાર નીકળ્યા. આ વખતે મૅગેઝીન સ્ટ્રીટ નામની કોઈ પ્રખ્યાત સ્ટ્રીટ પર સૅમે કોઈ ઈઝરાયેલી કૅફે શોધ્યું હતું. છેલ્લાં ઘણાં દિવસોમાં મિડલ-ઈસ્ટર્ન ફૂડનો લાભ નહોતો લીધો એટલે એ આઇડિયા મને ગમ્યો. તે જગ્યાનું નામ હતું ‘ટાલ્સ હમ્મસ’. તેમનું આમ્બિયાન્સ તો સારું હતું જ પણ, માય ગોડ! અત્યાર સુધી મિડલ ઈસ્ટની બહાર ચાખેલાં તમામ મિડલ ઈસ્ટર્ન ફૂડમાં આ જગ્યા કદાચ ટોપ 3માં આવે! તેઓ ત્યાં જ પીટા બ્રેડ બેક કરતા હતા. એટલી સૉફ્ટ અને ફ્લફી બ્રેડ મેં બહુ ઓછી જોઈ છે! હમ્મસ પણ લઝીઝ! સાથે આર્ટિસ્ટિક વાઇબ લટકામાં. :) Me Tooનાં સંદર્ભમાં કટક-બટક કરવાનાં ઈરાદાથી ગયા હતા પણ, અમે સારું એવું ઝાપટીને બહાર નીકળ્યા. ત્યાર પછી અમે મૅગેઝીન સ્ટ્રીટ એક્સપ્લોર કરતા થોડું ચાલ્યા. ત્યાં દુકાનો ઘણી હતી પણ, લગભગ બધી જ બંધ હતી. આમ, પાર્થનો શોપિંગનો પ્લાન અમને કૅન્સલ થતો દેખાયો. એ સાંજે અમારી પાસે બીજું કૈં કરવાનું રહ્યું નહોતું અને બંને ભાઈઓને પિત્ઝા ખાવાનું મન થયું. અચાનક સૅમને યાદ આવ્યું કે, તેની ઑફિસમાંથી કોઈએ માહિતી આપી હતી કે, મૅગેઝીન સ્ટ્રીટ પર કોઈ જબરદસ્ત પિત્ઝા પ્લેસ છે. સૅમે તેનું નામ અને ઠેકાણું શોધ્યાં. પાંચ મિનિટ ચાલીને અમે પહોંચ્યા પિત્ઝા ડોમેનિકા. મને પિત્ઝા લગભગ ભાવતા જ નથી અને તેમાંયે અમૅરિકામાં તો સાવ નહીં. હેવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગવાળું આર્ટિફિશિયલ પ્લાસ્ટિક જેને, એ લોકો ચીઝ તરીકે ઓળખે છે, તેનાં સિવાય કોઈ સ્વાદ જ નથી હોતો ત્યાંનાં 95% પિત્ઝામાં. આમ કહું એટલે લોકો કહેશે પણ, તે ન્યુ યૉર્કનાં ટ્રાય કર્યાં? શિકાગોનાં ટ્રાય કર્યાં? હા ભઈ, મને નથી જ લાગ્યો કૈં ભલીવાર અને તમે દસ વાર અલગ અલગ જગ્યાનાં નામ લઈને પૂછશો તોયે આ પ્રીત તો પરાણે નહીં જ થાય! સૅમ અને પાર્થની ઈચ્છાને માન આપવા માટે હું રેસ્ટ્રોંમાં ગઈ તો ખરી પણ, બેસ્યા ત્યારે જ મેં તેમને કહી દીધું હતું કે, મારી તો ગણતરી રાખતા જ નહીં અને ફક્ત તમે બે ખૂટાડી શકો તેવડી સાઇઝ જ મંગાવજો. પણ, પહેલી સ્લાઇસ ખાઈને જ હું સમજી ગઈ કે, આ જગ્યા પેલાં 5% અપવાદમાં આવે છે. પિત્ઝામાં તમે જો ચીઝ ઉપરાંત પણ કોઈ સ્વાદ શોધતા લોકોમાંનાં હો, તો આ જગ્યા તમારા માટે જ બની છે. ત્યાંથી બહાર નીકળીને હું માંડ ચાલી શકતી હતી તેટલું મેં ખાઈ લીધું હતું! માર્ડી ગ્રા બીડ્સ ત્યાંથી નીકળીને પાર્થે ફરીથી શૉપિંગ યાદ કર્યું એટલે અમે એક મૉલ શોધ્યો જે, રવિવારે પણ ખુલ્લો હોય. અમને એક મળ્યો પણ ખરો – શહેરની વચ્ચોવચ્ચ. ત્યાં પહોંચવાની પાંચેક મિનિટ પહેલા તો એ રસ્તો એટલો ભયંકર અંધારો અને સુમસામ થઈ ગયો હતો કે, ઘડીક તો અમે વિચારવા લાગ્યા, સાચા રસ્તે જ છીએ કે કેમ?! મૉલની પિન પાસે પહોંચીને ફરી લાઇટ્સ દેખાવાની શરુ થઈ અને અમે જોયું કે, ત્યાં એક-બે હોટેલ્સ હતી અને મૉલ જેવું કૈંક હતું તો ખરું પણ, તેનો દરવાજો તો ક્યાંયે દેખાય નહીં! એક-બે વાર ભૂલા પડીને અંતે અમને પાર્કિંગ મળ્યું અને ત્યાર પછીએ મૉલમાં અંદર કેમ જવું તે તો પગપાળા ચક્કર મારીને જ ખબર પડી. અંદર જઈને મૉલની હાલત જોઈને તો એમ જ થયું જાણે, શનિવારી માર્કેટમાં આવી ગયા હોઈએ! વસ્તુઓની કવૉલિટી દેખીતી રીતે જ અન્ય શહેરોની સરખામણીએ ઊતરતી હતી. 5-6 દુકાનો ફરીને પણ ક્યાંય ખાસ મજા ન આવી. મૉલમાં પણ ગરીબી દેખાતી હતી બોલો! જે બ્રાન્ડ્સનાં સ્ટોર્સમાં અમને કૈં ન ગમ્યું હોય તેવું ભાગ્યે જ બનતું હોય ત્યાં એક વસ્તુ પણ ન ગમે એ દુકાનો કેવી હશે? તમે જ વિચારો. પાર્થને જે 2-3 વસ્તુઓ જોવા જેવી લાગી એ તેણે ખરીદી લીધી કારણ કે, ગગો ફૉરેન ટ્રિપ કરે ને પ્રિયજનો માટે (ખાસ સ્ત્રીઓ માટે) કૈં લઈને ન જાય એવું તો બને જ કેમ?! તોયે જેમ બને તેમ જલ્દી અમે ત્યાંથી બહાર નીકળ્યા. એ સાંજે ઘણું બધું ખાધું હોવાથી ખાસ કૈં ભૂખ લાગી નહોતી. 9 વાગી પણ ગયાં હતાં એટલે બધું બંધ પણ થઇ ગયું હતું. એ રાત્રે ત્યાંથી નીકળતા પહેલા પાર્થને પોતાનાં મિત્રનું કોઈ પાર્સલ પિક-અપ કરવાનું હતું કોઈ દુકાનમાંથી. કાર તો હતી જ અમારી પાસે એટલે અમે એ જગ્યાનું ઍડ્રેસ નાખ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા તેટલામાં તો રસ્તો ફરી એકદમ અંધકારભર્યો અને ડરામણો થઇ ગયો. મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ નહોતી! વચ્ચે વચ્ચે એકાદ શેરીનાં ખૂણે આવતી હતી તે પણ એકદમ જ ઝાંખી! વચ્ચે વળી બે-ચાર બેઘર લોકો દેખાયા એટલે તો વધુ ડર લાગ્યો. સૅમે બીકનાં માર્યા પાર્થને બે-ચાર સંભળાવી પણ ખરી. શું અજાણ્યા શહેરમાંથી કોઈનાં પણ પાર્સલ લેવાની હા પાડી દે છે? ભારતમાં પણ લોકોને અમૅરિકાની વસ્તુનો મોહ છૂટતો નથી! ત્યાં હવે બધે બધું મળે તો છે, શું વારે વારે મંગાવ્યા કરતા હશે?! તેને જે શોપમાંથી વસ્તુ લેવાની હતી તે પણ થોડી વિચિત્ર જ હતી. સૅમ અને હું કારમાં રહ્યા અને યુ-ટર્ન મારતા સુધીમાં પાર્થ પોતાનું સંપેતરું લઈને પાછો આવ્યો કે, તરત અમે ગાડી હંકારી મૂકી ફરી ફ્રેન્ચ કવૉર્ટર્સ તરફ. ફ્રેન્ચ કવૉર્ટર્સ પહોંચીને બધાનાં જીવમાં જીવ આવ્યો અને પછી એ ઘટના જ બધા પોત-પોતાની રીતે ભૂલી જવા લાગ્યા. પાર્થે પોતાની બૅગ્સ પૅક કરી અને તેની સવારે છ વાગ્યાની ફલાઇટ માટે એ લોકો ઘરની બહાર ક્યારે નીકળ્યા તે મને ખબર નથી. ઓગસ્ટ 21, 2020 ઓગસ્ટ 21, 2020 rakhadta_bhatakta Tagged અમૅરિકા, અમેરિકા, કળા, કાળા, કૅફે, ગરીબી, ગુલામી, ટૂઅર, નોલા, ન્યુ ઓર્લિન્સ, ન્યુ ઓર્લીન્સ, પિત્ઝા, પ્રવાસ, પ્લાન્ટેશન, પ્લાન્ટેશન્સ, મગર, રંગભેદ, સ્વૉમ્પ ન્યુ ઓર્લીન્સ – આર્ટ માર્કેટ અમેરિકા, ન્યુ ઓર્લીન્સ એક વખત એવું થયું કે, સૅમનો ભાઈ – પાર્થ કામ માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવવાનો હતો. એ સાન ફ્રાન્સિસ્કો તો એક વખત આવી ચૂક્યો હતો અને અઠવાડિયા કરતા પણ વધુ સમય રહી ચૂક્યો હતો એટલે એ બંનેએ નક્કી કર્યું કોઈ નવી જગ્યાએ મળવાનું. મને અને અભિને સાથે જવા માટે અને કોઈ જગ્યા પસંદ કરવા માટે પૂછવામાં આવ્યું. અભિ થોડાં જ સમય પહેલા ફરીને આવ્યો હતો અને થોડા સમય પછી ફરી કોઈ નવાં સ્થળે જવાનો હતો એટલે તે એ સમયે ક્યાંય ફરી શકે તેમ નહોતો. છેલ્લે બચી હું! મારાં મગજમાં સ્વાભાવિક રીતે જ ફરવાનાં સ્થળોનું એક લાંબું લિસ્ટ છે એટલે મેં તેમને તેમનાં સિલેક્શન ક્રાયટીરિયા પૂછ્યા. પાર્થ ઈસ્ટ કોસ્ટ પર આવવાનો હતો અને અમે વેસ્ટ કોસ્ટ પર હતા એટલે તેમને કોઈ વચ્ચેની જગ્યાએ મળવું હતું, જ્યાં પહોંચતા અમને બધાને લગભગ સમાન સમય લાગે. મારું સૌથી પહેલું સૂચન હતું મેક્સિકો પણ, એટલી લાંબી ફલાઇટમાં બેસવાની ના પાડી દેવામાં આવી. હવાઈ પાર્થને દૂર પડે તેમ હતું અને એ અમારા માટે પણ લાંબી ફલાઇટ જ હતી, ઑસ્ટિન હું જઈ આવી હતી, શિયાળો હતો એટલે મારે કોઈ એવી જગ્યાએ જવું હતું જ્યાં ગરમીને કારણે ઉનાળામાં ન જઈ શકાતું હોય. આ બધાં ક્રાયટીરિયામાં ફિટ બેસે અને અમે બધા પહેલા ક્યારેય ન ગયા હોઈએ તેવી એક જ જગ્યા હતી – ન્યુ ઓર્લીન્સ! ન્યુ ઓર્લીન્સ વિષે મેં વારે-તહેવારે ઘણાં લોકો પાસેથી ઘણું સાંભળ્યું હતું. તેમાંય બે બાબતો તો ખાસ – તેમનાં ફ્રેન્ચ કવાર્ટર્સ અને પાર્ટી ટાઉન તરીકેની તેમની છબી. મને નવી જગ્યાઓ જેટલી તેની વાતો સાંભળીને યાદ રહે છે તેટલી ફોટોઝ કે વિડિયોઝ દ્વારા નથી રહેતી એટલે ન્યુ ઓર્લીન્સનાં ફોટોઝ ક્યાંય ભૂલથી કદાચ જોયા પણ હોય તોયે મને એ વિષે ઉપરોક્ત બે બાબતો બાબત કૈં જ ખબર નહોતી. સૅમે પણ મારી જેમ એ શહેર ‘બહુ સરસ છે’ એ સિવાય ખાસ કૈં સાંભળ્યું નહોતું અને છતાં એ એક વાક્ય એટલા બધા લોકો પાસેથી સાંભળેલું હતું કે, એ પણ ત્યાં જઈને જોવા અને જાણવા માટે તૈયાર થઇ ગયો. ટિકિટ્સ લીધા પછી અમે એ શહેર વિષે જાણવાનું શરુ કર્યું અને ધીરે ધીરે અમને મિત્રો કૈંક ને કૈંક નવી માહિતી આપતા ગયા જેમાંની સૌથી જરૂરી માહિતી એ હતી કે, અમે ‘માર્ડિ ગ્રા’ વીકેન્ડ પર ત્યાં હોવાનાં હતા. એ દિવસ પહેલા મેં કે સૅમે ક્યારેય માર્ડિ ગ્રા વિષે સાંભળ્યું પણ નહોતું અને લગભગ જેની સાથે વાત કરીએ એ દરેક પાસે ‘માર્ડિ ગ્રા’ શબ્દ સાંભળવા મળતો તેટલું એ પ્રખ્યાત હતું! આમ, એ શહેર વિષે અમારી જિજ્ઞાસા વધતી જતી હતી! પ્લાન એવો હતો કે, પાર્થ અમારી પહેલા ત્યાં પહોંચવાનો હતો અને લૅન્ડ થઈને એક-દોઢ કલાક ઍરપોર્ટ પર બેસીને અમારી રાહ જોવાનો હતો. પણ, એ દિવસે ખરાબ હવામાનનાં કારણે તેની ફલાઇટ કૅન્સલ થઇ હતી અને તેને ત્યાર પછીની કોઈ ફલાઇટમાં સીટ આપવામાં આવી હતી. તેને જેમાં સીટ મળી હતી એ ફલાઇટનો લૅન્ડિંગ ટાઈમ લગભગ અમારી સાથે જ હતો પણ, ખાટલે મોટી ખોડ એ હતી કે, તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેનો સામાન એ જે ફલાઇટમાં બેઠો હતો તેમાં જ તેની સાથે આવે કે એ લૅન્ડ થાય તેનાં બે-ત્રણ કલાક પછી આવી રહેલી ફ્લાઇટમાં આવે એ નક્કી નહોતું. આ બધા ગોટાળા વચ્ચે અમે અમારી ફલાઇટ પકડીને ન્યુ ઓર્લીન્સ તરફ રવાના થયા. ફલાઇટમાં અમે વિચારતા રહ્યા કે, જો પાર્થનો સામાન મોડો આવવાનો હોય તો અમે બધા પહેલા એકસાથે અમારા એરબીએનબી જતા રહીશું. ત્યાં મારો અને સૅમનો સામાન મૂકીને જમશું, પછી એક ગાડી ભાડા પર લઈને પાર્થનો સામાન લેવા ઍરપોર્ટ જઈશું. એ જ ગાડીથી પછીનાં દિવસે થોડી દૂરની જગ્યાઓ ફરીશું. અમે લૅન્ડ થતાવેંત જોયું કે, પાર્થની નવી ફલાઇટ બરાબર સમયસર લૅન્ડ થઇ ગઈ હતી અને તેની સાથે તેનો સામાન પણ આવી જ ગયો હતો! એ પોતાનો સામાન લઈને બહાર આવ્યો તેની પાંચ-દસ મિનિટમાં જ અમે લૅન્ડ થઇ ગયા હતા એટલે તેને બહુ રાહ પણ ન જોવી પડી. ત્યાંથી ટૅક્સી પકડીને અમે પહોંચ્યા ફ્રેન્ચ કવાર્ટર જ્યાં અમારું એરબીએનબી આવેલું હતું. ઍરપોર્ટથી નીકળીને પહેલી વીસેક મિનિટનો રસ્તો તો બિલકુલ સામાન્ય, અન્ય શહેરો જેવો જ હતો. પણ, અમારાં એરબીએનબી નજીક પહોંચતા છેલ્લી પાંચ મિનિટ અમે આંખો ફાડીને કારમાંથી જોતા રહ્યા. રાત પડી ગઈ હતી અને ઓછી રોશની હતી છતાં ત્યાંનાં ઘર તથા દુકાનો એવાં દેખાતાં હતાં કે, જાણે અમે કોઈ અલગ જ સમયમાં પહોંચી ગયા હોઈએ! બાર અને રેસ્ટ્રોંમાં અંદર તથા બહાર યુવાન લોકોની ભીડ પણ સારી એવી દેખાતી હતી. એ માણતા અમે પહોંચ્યા અમારાં એરબીએનબી. એ ઘર બહારથી તો સુંદર દેખાતું જ હતું પણ, એ અંદરથી પણ એટલું સુંદર હતું કે, ન પૂછો વાત! ત્યાંની દરેક વસ્તુ એંટીક અને/અથવા વિન્ટેજ હતી! પાર્થ અને સૅમ મુખ્ય રૂમમાં ઊંઘવાનાં હતા અને અને મારો હતો બાલ્કની રૂમ. થોડા રિલેક્સ થઈને અમે જમવાની જગ્યા શોધવા લાગ્યા. મોડું થઇ ગયું હતું એટલે બહુ રેસ્ટ્રોં ખુલ્લા નહોતાં. અમને એક જાપાનીઝ રેસ્ટ્રોં મળ્યું જે અમારી હોટેલથી બે મિનિટનાં વૉકિંગ ડિસ્ટન્સ પર હતું અને ત્યાં વેજિટેરિયન આઇટમ્સ પણ ઘણી બધી મળતી હતી એટલે અમે ત્યાં જ જામી લેવાનું નક્કી કર્યું. એ જગ્યાનું નામ હતું ‘રૉયલ સુશી’ જમવામાં અમુક વસ્તુઓ ખૂબ સારી હતી અને અમુક ઠીક હતી. પાર્થ અને હું લગભગ બે વર્ષ પછી ફરી મળી રહ્યા હતા એટલે એ ડિનર દરમિયાન અમે એ જ બધાં ટિપિકલ, કામ-ધંધો, પરિવાર, અને દુનિયાનાં સમાચાર જેવાં વિષયો પર વાત કરી અને એ ડિનરે અમારી વચ્ચે આઈસ-બ્રેકરનું કામ કર્યું. અમે બહુ થાક્યા નહોતા એટલે જમીને અમે રોશની અને લોકો જે દિશામાં દેખાતા હતા એ તરફ ચાલીને થોડું એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું. પહેલી શેરીમાં શરૂઆતમાં જ અમને મળી બે-ત્રણ નાનકડી પણ, સુંદર ઓપન એર આર્ટ માર્કેટ્સ! ત્યાં અમુક મળતાવડા કલાકારો સાથે અમે થોડી વાત કરી અને તેમને પૂછ્યું કે, શું આ શહેરમાં આર્ટ માર્કેટ જેવાં સ્થળો આટલા મોડે સુધી ખુલ્લા રહે છે? તેમણે અમને જાણવા મળ્યું કે, હંમેશા તેવું નથી હોતું પણ, માર્ડિ ગ્રા સમયે વીકેન્ડ્સ પર લગભગ બધું જ મોડે સુધી ખુલ્લું હોય છે. ફરી માર્ડિ ગ્રા! શું છે આ માર્ડિ ગ્રા! માર્ડિ ગ્રાની કલર-સ્કીમ પણ હતી – લીલો, પીળો અને જાંબલી! પણ, ત્યારે વિકિપીડિયા પેઈજ ખોલીને માર્ડિ ગ્રા વિષે જાણવાનો સમય નહોતો એટલે અમે આગળ ચાલતા રહ્યા. અમે લગભગ એકાદ કલાક જેવું ચાલ્યા અને દરેક જગ્યાએ કળા-કારીગરીનો વિસ્ફોટ જોયો! બધું બંધ થવા લાગ્યું ત્યારે થાકીને અમે પણ અમારાં મુકામે પાછા ફર્યા અને પછીનાં દિવસે શું કરીશું તેનાં પર થોડી વાર વિચાર-વિમર્શ ચાલ્યા અને પછી બધા એક એક કરતા ઊંઘવા લાગ્યા. મારા માટે ત્યાં ઊંઘવું બહુ મુશ્કેલ થઇ પડ્યું. મારો રૂમ બાલ્કની-રૂમ હોવાનાં કારણે મને મોડે સુધી આસપાસની પાર્ટી-જનતાનાં અવાજ સંભળાયા કર્યાં. તેટલું જ નહીં, એ રૂમમાં ત્રણ તરફ બારીઓ હતી અને બારીઓનાં પડદાં પાતળાં હતાં એ કારણે પ્રકાશ પૂરો ઢંકાતો નહીં અને વારે વારે મારાં મોં પર એક પ્રકારની લીલી લાઈટ અચાનક તીવ્રતાથી આવી પડતી અને અડધી મિનિટમાં ચાલી જતી. જાણે ચાલુ-બંધ થતો રહેતો લીલો બલ્બ હોય! આ લાંબુ ચાલ્યું હોત પણ, નસીબજોગે ત્યાં વરસાદ ચાલુ થઇ ગયો એટલે લોકો ઘરે જવા લાગ્યા અને પાર્ટીનાં અવાજ ઓછાં થવા લાગ્યા. પણ, પેલી લીલી લાઈટ તો ઝબુક-ઝબુક થતી જ રહી. ક્યાંથી આવતી હશે એ?! વિચારતા વિચારતા હું માર્ડિ ગ્રા વિષે વાંચવા અને સમજવા લાગી. અંતે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી. ક્યાંથી આવી રહી હતી પેલી લીલી લાઈટ? શું છે આ માર્ડિ ગ્રા? જાણવા માટે વાંચતા રહો રખડતા ભટકતા! જૂન 6, 2020 જુલાઇ 31, 2020 rakhadta_bhatakta Tagged આફ્રિકન અમેરિકન, ઊજવણી, ઍફ્રો, કળા, કાળા, ન્યુ ઓર્લિન્સ, ન્યુ ઓર્લીન્સ, ન્યૂ ઓર્લિન્સ, ન્યૂ ઓર્લીન્સ, પરેડ, પાર્ટી, માર્ડિ ગ્રા, માર્ડી ગ્રા, લુઇઝીયાના, લુઈઝિયાના, લૂઇઝીયાના, લૂઈઝિયાના, સેલિબ્રેશન
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (rajkot rural assembly seat) પર આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળશે.રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને(bhanuben babriya bjp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર એવા વશરામ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે.રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (rajkot rural assembly seat) પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને (bhanuben babriya bjp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને (suresh bathvar congres candidate) આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર એવા વશરામ સાગઠીયાને (vashram sagthiya aam aadmi party candidate) ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ વખતે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ત્રિપાખીયો જંગ જોવા મળશે. વિધાનસભા બેઠકનો ઇતિહાસ: રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. 1998માં ફરી ભાજપ આ બેઠક જીત્યું અને ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જો કે તે બાદ 1998,2002, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2012ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ 9 હજાર વોટથી કોંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3 હજાર કરતા ઓછી સરસાઈથી વિજય થયો હતો. મતદારોની સંખ્યા: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ગ્રામ્ય મત ક્ષેત્રમાં શહેરના 1.91 લાખ અને ગ્રામ્યના મળી કુલ 366956 મતદારો રહેલા છે. મવડી વિસ્તારના વોર્ડ નં.11, 12ના મત નિર્ણાયક બને છે. લોકસભાની ચૂંટણી વખતે પણ આ મત ઉપર વધુ મદાર હોય છે. અનામત બેઠકમાં શહેરમાં રહેલા 1.91 લાખ પૈકી 1.15 લાખ કડવા અને લેઉવા પટેલ મતદાર છે. તો 26338 પ્રજાપતિ, 25000 કડીયા, 11000 ક્ષત્રિય, 31000 દલિત, 15000 બ્રાહ્મણ, 7000 લોહાણા, અન્ય જ્ઞાતિના 55000 મત અંકે કરવા પક્ષોની રણનીતિ હોય છે. બેઠકની ખાસીયત: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા 71 બેઠકનો વિસ્તાર મોટો છે. જ્યારે આ બેઠકના મતવિસ્તારમાં રાજકોટ શહેરના ત્રણ વોર્ડ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારની સૌથી મોટી ખાસિયત એ છે કે લોધિકા જીઆઇડીસી વાવડી ઇન્ડસ્ટ્રીઝ સ વિસ્તારમાં આવેલ છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આ મત ક્ષેત્રમાં આવી જાય છે. જ્યારે આ બેઠકના મતદારો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના એમ બે વિસ્તારના હોવાના કારણે બેઠક પર ખૂબ જ રસાકસી પણ જોવા મળતી હોય છે. બેઠકની માગ: આ વિસ્તાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોવાથી શહેરી વિસ્તારના કેટલાક વોર્ડમાં હજુ પણ પ્રાથમિક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, આરોગ્ય, શાળા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં બે જેટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવતા હોય જેમાં વાવડી જીઆઇડીસી મેટોડા ત્યારે આ વિસ્તારમાં પણ સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકોની પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ છે. ઉમેદવારોની ખાસિયત: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ભાનુબેન બાબરીયાની ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાનુબેન બાબરીયા ભાજપમાંથી બે ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે ફરી તેમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાનુબેન મહિલા ઉમેદવાર હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે સુરેશ બથવારએ પીજીવીસીએલના પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર છે. ત્યારે તેઓ એક શિક્ષિત ઉમેદવાર તરીકે પોતાની છાપ વિસ્તારમાં મૂકી રહ્યા છે. સુરેશ બથવાર એજ્યુકેશન સાથે સંકળાયેલા હોવાથી તેઓ અવારનવાર શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપતા નજરે પડે છે. હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયાની વાત કરીએ તો વશરામ સાગઠીયાએ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ તેઓ પોતાના મતવિસ્તારમાં અને સમાજમાં આવવું સ્થાન ધરાવે છે. તેમને પોતાની છબી એક દલિત નેતા તરીકેની ઉભી કરી છે. જ્યારે તેઓ એક ટ્રસ્ટ પણ ચલાવે છે અને તેના આધારે તેઓ લોકોને સેવા કરતા હોય છે.
લોકપ્રિય બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયાએ ભલે તેની પ્રથમ સિઝન પૂરી કરી હોય, પરંતુ શાર્ક માટે તેનો ક્રેઝ હજુ પણ યથાવત છે. શોની લોકપ્રિય શાર્કમાંની એક બોટ લાઇફસ્ટાઇલના સહ-સ્થાપક અને સીએમઓ અમન ગુપ્તા બિઝનેસ મેગ્નેટ છે, તેમની સફર ઘણી પ્રેરણાદાયી રહી છે. 2016 માં, અમને સમીર મહેતા સાથે મળીને ઓડિયો ટેક બ્રાન્ડ બોટ લોન્ચ કરી અને પાંચ વર્ષમાં તેને નફાકારક વ્યવસાયમાં ફેરવી દીધું. તેણે કંપનીની શરૂઆત એક વિઝન સાથે કરી જે વપરાશકર્તાઓ પર લાંબા ગાળાની છાપ છોડી શકે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના આશનીર ગ્રોવરના આલીશાન ઘરનો આ ન જોયો ફોટો જુઓ આજે boAt 48% નિયંત્રણ સાથે બજારમાં અગ્રણી ખેલાડી છે. રૂ. 10,500 કરોડની નેટવર્થ સાથે, ગુપ્તા એવા ઉદ્યોગપતિઓમાંના એક છે જેઓ જાણે છે કે કેવી રીતે રોકાણ કરવું અને તેમના નાણાંને કેવી રીતે વધારવું. ત્યાં કોઈ પુનરાવર્તન નથી. ગુપ્તા માત્ર જાણે છે કે વ્યવસાય કેવી રીતે બનાવવો, તેને સફળતાપૂર્વક ચલાવવો અને ઘણા બધા ખેલાડીઓ ધરાવતાં સ્પર્ધાત્મક બજારમાં પોતાને ટકાવી રાખવા. તે એક અસાધારણ ઉદ્યોગસાહસિક તેમજ એક અદ્ભુત પિતા છે જેઓ તેમની પુત્રી સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અમિતાભ બચ્ચનના બંગલાને માત આપવા નવાઝુદ્દીન સિદ્દીકી આપી શકે છે નવું ઘર… કામ સિવાય તે ક્રિકેટનો ચાહક અને ફૂટબોલ પ્રેમી છે. દિલ્હીમાં રહેતો અમન ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે, અમનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ઘણી તસવીરો છે, જેમાં તે મોટાભાગનો સમય તેની પુત્રી અને પરિવાર સાથે વિતાવતો જોવા મળે છે. આ સિવાય ફોટોમાં તેના આલીશાન ઘરના કેટલાક સુંદર ફોટા પણ છે, જેને જોઈને તમને તેની લક્ઝરી લાઈફનો અંદાજ આવી શકે છે. અહીંથી શેર કરો ← છોકરી પોતાનું હોમવર્ક ન લાવી, શિક્ષકે તેને ઠપકો આપવાને બદલે કર્યું આવું કામ, જીતી લીધું બધાનું દિલ Video
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppનો સંપર્ક સાધો WhatsApp Messenger સપોર્ટ તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ તે માટે તમારા ફોનમાં WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક કરો. વધુ માહિતી માટે તમે અમારા મદદ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો. નીચે જણાવેલી જરૂરી માહિતી આપીને અમને જણાવો કે તમે WhatsApp કેવી રીતે વાપરો છો. પછી, અમારો સંપર્ક કરવા માટે "પ્રશ્ન મોકલો" પર દબાવો અથવા તેના પર ક્લિક કરો. ફોન નંબર તમે તમારા WhatsApp એકાઉન્ટમાં જે નંબર વાપરો છો તે નંબર આપો. અંગોલા (+244)અઝરબૈજાન (+994)અફઘાનિસ્તાન (+93)અમેરિકન સમોઆ (+1)અરમેનિયા (+374)અરુબા (+297)અર્જેન્ટિના (+54)અલ્જીરિયા (+213)અલ્બાનિયા (+355)આઇલ ઑફ મેન (+44)આઇસલેન્ડ (+354)આયર્લેન્ડ (+353)ઇક્વેટોરિયલ ગિનિ (+240)ઇટલી (+39)ઇન્ડોનેશિયા (+62)ઇરાક (+964)ઈજિપ્ત (+20)ઈઝરાયેલ (+972)ઈથિયોપિયા (+251)ઈરાન (+98)ઉઝ્બેકિસ્તાન (+998)ઉત્તર કોરિયા (+850)ઉરુગ્વે (+598)ઍંગ્વિલા (+1)ઍન્ડોરા (+376)એક્વાડોર (+593)એન્ટિગુઆ (+1)એરિટ્રિયા (+291)એલ સાલ્વાડોર (+503)એસ્ટોનિયા (+372)ઑસ્ટ્રિયા (+43)ઑસ્ટ્રેલિયા (+61)ઓમાન (+968)કઝાકિસ્તાન (+7)કતાર (+974)કિરિબાતી (+686)કિર્ગિઝસ્તાન (+996)કુક આઇલૅન્ડ્સ (+682)કુરાકાઓ (+599)કુવૈત (+965)કૅનૅડા (+1)કૅમરૂન (+237)કૅમ્બોડીયા (+855)કેન્યા (+254)કેપ વર્ડે (+238)કેમેન આઇલેન્ડ્સ (+1)કોટે ડિઆઇવરી (+225)કોમોરોસ (+269)કોલંબિયા (+57)કોસોવો (+383)કોસ્ટા રિકા (+506)ક્યુબા (+53)ક્રોએશિયા (+385)ગયાના (+592)ગર્ન્સી (+44)ગિની (+224)ગિની-બિસાઉ (+245)ગુઆમ (+1)ગેબોન (+241)ગ્રીનલેન્ડ (+299)ગ્રીસ (+30)ગ્રેનેડા (+1)ગ્વાટેમાલા (+502)ગ્વાડેલોપ (+590)ઘાના (+233)ચાડ (+235)ચિલી (+56)ચીન (+86)ચેક રિપબ્લિક (+420)જમૈકા (+1)જર્મની (+49)જર્સી (+44)જાપાન (+81)જીબુટી (+253)જીબ્રાલ્ટર (+350)જોર્ડન (+962)જ્યોર્જિયા (+995)ઝામ્બિયા (+260)ઝિમ્બાબ્વે (+263)ટવાલૂ (+688)ટોંગા (+676)ટોકલાઉ (+690)ટોગો (+228)ટ્યુનિશિયા (+216)ડેનમાર્ક (+45)ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (+243)ડોમિનિકન રિપબ્લિક (+1)ડોમિનિકા (+1)તાંઝાનિયા (+255)તાઇવાન (+886)તાજીકિસ્તાન (+992)તિમોર-લેસ્ટે (+670)તુર્કમેનિસ્તાન (+993)તુર્કી (+90)તુર્ક્સ અને કેકોઝ આઇલેન્ડ્સ (+1)ત્રિનિદાદ અને ટોબેગો (+1)થાઇલેન્ડ (+66)દક્ષિણ આફ્રિકા (+27)દક્ષિણ કોરિયા (+82)ધ ગામ્બિયા (+220)નાઇજર (+227)નાઇજીરીયા (+234)નામિબીયા (+264)નિકારાગુઆ (+505)નિયુ (+683)નેધરલેન્ડ્ઝ (+31)નેપાળ (+977)નોરફોક આઇલૅન્ડ (+672)નોર્ધર્ન મારિયાના આઇલેન્ડ્સ (+1)નોર્વે (+47)નૌરુ (+674)ન્યૂ કેલેડોનિયા (+687)ન્યૂઝીલેન્ડ (+64)પનામા (+507)પપુઆ ન્યૂ ગિની (+675)પલાઉ (+680)પશ્ચિમી સહારા (+212)પાકિસ્તાન (+92)પેરાગ્વે (+595)પેરુ (+51)પેલેસ્ટાઇન (+970)પોર્ટુગલ (+351)પોલેન્ડ (+48)પ્યુઅર્ટો રિકો (+1)ફાકલેંડ આઇલેન્ડ્સ (+500)ફિલિપિન્સ (+63)ફીજી (+679)ફીનલેન્ડ (+358)ફેડરેટેડ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયા (+691)ફેરો આઇલૅન્ડ્સ (+298)ફ્રાંસ (+33)ફ્રેંચ પોલિનેશિયા (+689)ફ્રેન્ચ ગુઆના (+594)બર્કિના ફાસો (+226)બર્મુડા (+1)બલ્ગેરિયા (+359)બહામાસ (+1)બાંગ્લાદેશ (+880)બાર્બાડોસ (+1)બુરુંડી (+257)બેનિન (+229)બેલારુસ (+375)બેલિઝ (+501)બેલ્જીયમ (+32)બેહરીન (+973)બોટ્સ્વાના (+267)બોનૈર, સેંટ યૂસ્ટેસિયસ અને સાબા (+599)બોલિવિયા (+591)બોસ્નિયા અને હર્ઝેગોવિના (+387)બ્રાઝિલ (+55)બ્રિટિશ ઈન્ડિયન ઓસન ટેરીટરી (+246)બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (+1)બ્રુનેઇ (+673)ભારત (+91)ભૂતાન (+975)મંગોલિયા (+976)મકાઉ (+853)મડાગાસ્કર (+261)મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક (+236)મલેશિયા (+60)માયોટી (+262)માર્ટીનીક (+596)માર્શલ આઇલૅન્ડ્સ (+692)માલદિવ્સ (+960)માલાવી (+265)માલી (+223)માલ્ટા (+356)મેક્સિકો (+52)મેસેડોનિયા (+389)મૉન્ટેનીગ્રો (+382)મૉરિશીયસ (+230)મોઝામ્બિક (+258)મોનાકો (+377)મોન્ટસેરાટ (+1)મોરિટાનિયા (+222)મોરોક્કો (+212)મોલ્ડોવા (+373)મ્યાંમાર (+95)યમન (+967)યુએસ વર્જિન આઇલેન્ડ્સ (+1)યુક્રેન (+380)યુગાન્ડા (+256)યુનાઇટેડ કિંગડમ (+44)યુનાઇટેડ સ્ટેટ્સ (+1)રવાન્ડા (+250)રશિયા (+7)રિપબ્લિક ઑફ કૉંગો (+242)રીયુનિયન (+262)રોમાનિયા (+40)લક્ઝમબર્ગ (+352)લાઇબેરિયા (+231)લાઓસ (+856)લાટવિયા (+371)લિથુઆનિયા (+370)લિબિયા (+218)લીચેંસ્ટાઈન (+423)લેબનાન (+961)લેસોથો (+266)વનાતૂ (+678)વિયેતનામ (+84)વેટીકન શહેર (+39)વેનેઝુએલા (+58)વૉલિસ અને ફ્યુચુના (+681)શેશેલ્સ (+248)શ્રીલંકા (+94)સંયુક્ત અરબ અમીરાત (+971)સમોઆ (+685)સર્બિયા (+381)સાઉથ સુદાન (+211)સાઉદી અરેબીયા (+966)સાઓ ટોમ અને પ્રિંસિપે (+239)સાયપ્રસ (+357)સિંગાપુર (+65)સિંટ માર્ટેન (+1)સિએરા લિઓન (+232)સિરિયા (+963)સુદાન (+249)સુરીનામ (+597)સેંટ પીયેર અને મીકલોન (+508)સેંટ બાર્થેલેમી (+590)સેંટ માર્ટિન (+590)સેંટ હેલેના (+290)સેન મરીનો (+378)સેનેગલ (+221)સેન્ટ કિટ્સ અને નેવિસ (+1)સેન્ટ લુસિયા (+1)સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ (+1)સોમાલિયા (+252)સોલોમન આઇલૅન્ડ્સ (+677)સ્પેન (+34)સ્લોવાકિયા (+421)સ્લોવેનિયા (+386)સ્વાઝિલેન્ડ (+268)સ્વિટ્ઝર્લૅન્ડ (+41)સ્વીડન (+46)હંગેરી (+36)હૈતી (+509)હૉન્ડુરાસ (+504)હોંગ કોંગ (+852)
પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે, જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના સામેલ થશે પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આગળની ફિલ્મ 'બદલા' માટે પૂરી રીતે તૈયાર છે. હાલમાં જ આ ફિલ્મનું એક રૈપ સોંગ રીલીઝ થયું જેમાં અમિતાભ રૈપ કરતા જોવા મળી રહ્યા છે. આ સોંગને ખુદ અમિતાભે તેનો અવાજ આપ્યો છે. ખાસ વાત તો એ છે કે સોંગમાં અમિતાભની ગજબની એનર્જી જોતા જ મળે છે. 2. 'બદલા' ત્યાં જ આ ફિલ્મની વાત કરીએ તો જણાવવામાં આવી રહ્યું છે કે આ એક પ્રકારની ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. પરંતુ તાજેતરમાં જ આ ફિલ્મની રીલીઝ થયા પહેલા જ સસ્પેન્સથી પડદો હટી ગયો. 3. 'બદલા' વાસ્તવમાં ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ મુજબ ફિલ્મમાં શાહરૂખખાન ના કેમીયોના અભિનય માં હોવાની ખબર છે. ખબરોના જાણ્યા અનુસાર શાહરૂખ ખાન પોતે જ વિલનનો રોલ પ્લે કરશે. પરંતુ હવે માનવનું નામ સામે આવી રહ્યું છે. ત્યાં જ અમૃતા સિંહ પણ આ ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે. 4. 'બદલા' જણાવી દઈએ કે આ ફિલ્મ 2016 માં રીલીઝ થયેલ સ્પેનિશ થ્રિલર ફિલ્મ 'કોન્ટ્ટ્રાટિમ્પો' પર આધારિત છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેંટના બેનર તળે બનતી આ ફિલ્મને સુઝાય ઘોષ નિર્દેશિત કરી રહ્યા છે. ત્યાં જ ગૌરી ખાન, સુનીર ખેતરપાલ અને અક્સાઇ ફિલ્મના નિર્માતા છે. 8 માર્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં દેખાડવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિ જન્મકુંડળીમાં 1મા, 4થા, 7મા અને 10મા ભાવમાં અથવા મકર અને કુંભ રાશિમાં સ્થિત હોય તો શષ યોગ બને છે. આ એક પ્રકારનો રાજયોગ છે. તેમજ શનિ તુલા રાશિમાં હોય ત્યારે પણ આ યોગ શુભ ફળ આપે છે. ગ્રહોની શુભ કે અશુભ સ્થિતિ જોવાથી દુઃખ, ધન, કીર્તિ વગેરેનો અહેસાસ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દિવ્ય યોગ એવી વ્યક્તિમાં રચાય છે કે જેમના ગુરુ તેની પોતાની રાશિના કેન્દ્રમાં હોય છે એટલે કે ધનુ અથવા મીન અથવા તેની કુંડળીમાં તેની ઉચ્ચ રાશિ હોય છે. સામાન્ય રીતે આ યોગ મેષ, તુલા, મકર અને કર્ક રાશિમાં બને છે. જે લોકોની કુંડળીમાં આ યોગ હોય છે તેઓ સારા ચરિત્ર અને સારા મનના હોય છે. આવા લોકોનું જીવન સુખી હોય છે. આવો જાણીએ આ બધા યોગ વિશે વિગતવાર... દિવ્ય યોગ દિવ્ય યોગ એવી વ્યક્તિમાં રચાય છે કે જેના ગુરુ સ્વરાશિમાં હોય એટલે કે ધનુ અથવા મીન રાશિમાં અથવા તેમની ઉચ્ચ રાશિના કેન્દ્રમાં હોય. સામાન્ય રીતે આ યોગ મેષ, તુલા, મકર અને કર્ક રાશિમાં બને છે. શશ યોગ જો શનિ જન્મકુંડળીમાં 1મા, 4થા, 7મા, 10મા ભાવમાં અથવા મકર અને કુંભ રાશિમાં હોય તો શષ યોગ બને છે. આ એક પ્રકારનો રાજયોગ છે. તેમજ શનિ તુલા રાશિમાં હોય ત્યારે પણ આ યોગ શુભ ફળ આપે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે તે જીવનમાં ધનવાન હોય છે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિમાં જન્મેલા લોકોની કુંડળીમાં આ યોગ બનવાની શક્યતા વધુ હોય છે. રૂચક યોગ જો મંગળ કેન્દ્રમાં એટલે કે 1મા, 4થા, 7મા કે 10મા ભાવમાં અથવા મકર અને મેષ રાશિમાં હોય તો રસપ્રદ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે, તેઓ હિંમતવાન અને શક્તિશાળી હોય છે. આ ઉપરાંત આવા લોકો કુશળ વક્તા પણ હોય છે. આ સિવાય આવા લોકોને જીવનના તમામ સુખ મળે છે. રૂચક યોગને રાજયોગની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આવા લોકો કુશળ વક્તા પણ હોય છે. કુંડળીના આ ગુણો તમને ધનવાન બનાવી શકે છે જો બુધ કન્યા રાશિમાં હોય અને મિથુન 5માં ભાવમાં હોય અને લાભકારી ગ્રહો હોય તો મંગળ ચંદ્રની સાથે ફાયદાકારક સ્થિતિમાં હોવાથી વ્યક્તિ ખૂબ જ સમૃદ્ધ બને છે. જો ગુરુની નિશાની પાંચમા ભાવમાં ધનુ અથવા મીન હોય, ગુરુ તેમાં હોય અને બુધ શુભ ઘરમાં ચંદ્ર સાથે હોય તો વ્યક્તિ ધનવાન બને છે. જો શનિ પાંચમા ભાવમાં કુંભ અથવા મકર રાશિમાં શુભ શનિની સાથે હોય તો વ્યક્તિ વધુ ધનવાન બને છે. આ યોગમાં જન્મ લેનાર વ્યક્તિ ગરીબ, ગરીબ હોય છે જો ઉર્ધ્વગામી અથવા ચંદ્ર કેતુ સાથે યુતિમાં હોય, આઠમા ભાવમાં હોય અથવા સંક્રમણ કરતો હોય. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દસમા ઘરનો સ્વામી વૃષભ અથવા તુલા રાશિમાં હોય અને શુક્ર સાતમા ઘરનો સ્વામી હોય તો આવા લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકોની કુંડળીમાં દસમો-સાતમો યોગ બને છે.
બેસતા શિશિરની હવા ખુશનુમા હતી, છતાં અનંત વાઘમારેનું દિમાગ ફાટફાટું થતું હતું. નસેનસની કમાન ખેંચાતી હતી. કપાળ પરથી પરસેવાના રેલા ચાલ્યા જતા હતા. રોજની જેમ અમસ્તી અટકાવી રાખેલી ઝાંપલી સાથે પૈડું અફળાવીને સાઇકલને સીધી બારણાં સાથે હંકારી ગયો નહીં. ઝાંપલી પાસે ઊતરી ગયો. ધીમેથી ઝાંપલીને ધક્કો મારી સાઇકલને ફળીમાં દોરતો પગથિયા સુધી દોરી ગયો. તાળું ખોલી બારણું ઉઘાડી અંદર પ્રવેશતાં સુધી કેળવાયેલા સંયમ વડે સ્વસ્થ હોવાનો દેખાવ જાળવી શકાય. અનંત વાઘમારે એમ સહેલાઈથી વિચલિત થાય એવો આદમી નથી. ઘરમાં વિસ્તરેલી નિબિડ અવસ્થાએ એને ઘેરી લીધો. મગજની પણછો તંગ બનીને છટકી ટેકા પડતાં આખું ઘર ખળભળીને ઢગલો થઈ જાય એમ તૂટી પડ્યું. ઝઝૂમી લેવાનું ઝનૂન, દ્રઢ મનોબળ, મિલકામદાર યુનિયનનું ખૂંખાર નેતૃત્વ અને જલદ આશાવાદ બધ્ધું જ. એક માણસ એની નજર સામેથી ખસતો નહતો. એક નાનો એવો બટકો માણસ ચૂંચી આંખો મટમટાવતો એના વિકરાળ પંજા ફેલાવી અનંત વાઘમારેની નજર સામે પહાડ બનીને ઊભો હતો. અનંત વાઘમારેએ દાંત કચકચાવ્યા અને એની આંખો લાલઘૂમ બની ગઈ. મિલ્સ એમ્પ્લોઇઝ સેન્ટ્રલ ઓર્ગેનિઝેશનનાં રક્તવર્ણા ઝંડાનો ફડફડાટ, કામદારોની બેહતર જિંદગીઓ વિશેની માગણીઓ હક્કો અને અધિકારો, મંત્રણાઓ, ઉપવાસ આંદોલનો, કામદારોનાં બચ્ચાંઓની બેહાલી, અને અનંત વાઘમારેની મજબૂરીઓને ફાડી ખાતો એક બેરહમ માણસ – લોહી તરસી શાર્ક સરખો, કામદારોને કચડી ખાતી કિન્નાખોરી અને તાકાત ધરાવતો, કમિટીની કારોબારી અને સરકારને ખિસ્સામાં રાખી ફરતો મિલ ઓનર્સ ઍસોસિયેશન ચેરમેન - માત્ર એક માણસ...! સજાવટના કુલહોલ વિકલ્પો ચાવી ખાનારો એક માત્ર માણસ...! માણસ નામે પીડા !! અનંત વાઘમારેએ બન્ને હાથે વાળ પીંખી નાખ્યા. જામેલા તૈલી પરસેવાથી તરબતર કપાળ ડાબે હાથે લૂછ્યું. સિગારેટ પીવાની તલપ જાગી. ફર્સ પર પડેલાં બધાં જ સિગારેટનાં ખાલી ખોખા તપાસી જોયાં. અંતે એક બીડી શોધી કાઢી. પેટાવી. માથું ખુરશી પર ટેકવી ઉપરાઉપરી બેચાર ઊંડા કશ ખેંચ્યા. ક્ષણભર આંખો બંધ કરી પડ્યો રહ્યો. ફરી અજંપ આંખો ખૂલી ગઈ ને છતને તકતી રહી. આછા પીળા રંગનું પતંગિયું ક્યાંકથી ઊડી આવ્યું ને ઘરમાં ચક્કર મારવા માંડયું. આછા રંગના બેકગ્રાઉન્ડ વચ્ચે પતંગિયાની પલક પલક થતી પીળી પાંખોના કલર કોન્ટ્રાસ્ટનું ઉડ્ડયન જોવામાં એ તલ્લીન થઈ ગયો. અચાનક પતંગિયું બૂકશેલ્ફના ખૂણે બાજેલા એક જાળામાં ફસાઈને તરફડવા માંડયું. જાળામાં ઉદ્દભવેલા કંપને એક ખૂણે સંતાઈ બેઠેલો કરોળિયો ઝડપથી દોડી આવ્યો. અનંત વાઘમારેને રસ પડ્યો. એ ઉભો થયો, બીડી પીતા પીતા કરોળિયાનો ક્રિયાકલાપ નિરખવા લાગ્યો. જુગુપ્સાપ્રેરક રુવાંટીવાળા ગતિશીલ પગ, કાળાં ટપકાં જેવી તગતગી રહેલ આંખો, શિકારને જોઈ સતત લપલપી રહેલાં મોં પાસેનાં બે ઉપાંગવાળા પ્રમાણમાં તગડા દેખાતાકરોળિયાએ છૂટવાના પ્રયત્નોમાં વધુ ફસાતા જતા પતંગિયાની આજુબાજુ તીવ્ર ગતિએ આંટા માર્યા અને પતંગિયાને પોતાની લાળથી બાંધી દીધું. પછી પતંગિયું થાકીને લગભગ નિષ્ક્રિય બન્યું ત્યાં સુધી આતુરતાપૂર્વક રાહ જોતો રહ્યો. પછી ધીમે ધીમે નજીક સર્યો. પછી એને ચારે બાજુથી એના લાંબા ઘૃણાસ્પદ પગનાં પાશમાં લીધું અને પતંગિયાનાં પેટ પર ત્રણચાર ઝડપી ડંખ માર્યા. પતંગિયાના અંતિમ તરફડાટ પણ શમી ગયાં. પછી કરોળિયાએ પતંગિયાનાં પેટ પર બેચાર જગ્યાએ મોં માંડી જોયું, અને પસંદ પડેલા પેટની વચ્ચે મોં ખૂંપાવી દઈ પતંગિયાનો જીવનરસ ચૂસવામાં એકાગ્ર બની ગયો. અનંત વાઘમારેને ઘૃણાનું લખલખું આવી ગયું. એણે રાખ ખંખેરી અને બીડીનો છેલ્લો કશ ખેંચ્યો. પછી બીડી ફેંકવા એનો હાથ નીચે વળ્યો અને અનાયાસ કરોળિયાના તરફ લંબાયો. બીડીનો લાલચટ્ટક ધગધગતો ગલ કરોળિયાનાપેટ પર ચંપાઈ ગયો. કરોળિયાનું શરીર બળવાની તડતડાટી થઈ થોડી દુર્ગન્ધ ફેલાણી, બે ચાર પગ તૂટી પડ્યા ને જાળાનાં થોડા તંતુ બળી ગયાં. પતંગિયા પરની પકડ છૂટી ગઈ, અને કરોળિયો નિર્જીવ બનીને એના જાળાના તંતુ પર એક પગે લટકી પડ્યો. અનંત વાઘમારે ઉન્માદ અને ઉત્તેજના સાથે ફરી ખુરશી પર આવી બેઠો. આંખો બંધ થઈ ગઈ. બની ગયેલી ઘટના પોપચાઓના પડદા ઉપર ફરી ફરી ભજવાતી રહી. પછી અચાનક માથું હળવું બન્યું હોય તેમ લાગ્યું. પછી અનંત વાઘમારેએ ખુરશીમાં લંબાવ્યું, પરંતુ એના બન્ને કસાયેલા પંજાએ ખુરશીના હાથા સજ્જડ પકડી રાખ્યા હતા.
કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ દેશભરના ખેડૂતોની આવક વધારવા (Farmers Income) માટે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેથી ખેડૂતોની આવક બમણી થઈ શકે અને ખેડૂતો વધુ વાવેતર કરી શકે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ શરૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને સરકાર તરફથી પૂરા 5 લાખ રૂપિયાની મદદ મળશે. ડ્રોનથી ખેતીને આપવામાં આવશે પ્રોત્સાહન ખેડૂતોને આવક વધારવા માટે અને ખેતીને ઝડપી બનાવવા માટે ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે લીધો નિર્ણય સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ક્યા ખેડૂતોને કેટલી મળે છે સબ્સિડી ? નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. તે જ સમયે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે. પાકને નથી થતો કોઈ નુકશાન આપને જણાવી દઈએ કે ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશકોનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને પણ કોઈ નુકસાન થતું નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ફિલ્મમાં નેગેટિવ અથવા વિલનનું પાત્ર ભજવનાર સિતારા અસલ જિંદગીમાં ખૂબ જ સારા હોય છે અને એવા એક નહીં પરંતુ ઘણા સિતારા જોવા મળ્યા છે. ફિલ્મમાં વિલનને જોઈને દર્શકોનાં મનમાં ભય બેસી જાય છે અને લોકો તેને અસલ જીંદગીમાં પણ એવા જ માનવા લાગે છે. કારણ કે તેમના જબરદસ્ત અભિનયને કારણે લોકોને તેમના પ્રત્યે એજ ભાવના જાગેલી હોય છે. જો તમે તેની પર્સનલ લાઇફ સાથે રૂબરૂ થશો તો તમને લાગશે કે તે આપણી જેમ જ સામાન્ય જીંદગી જીવે છે અને સારા વ્યક્તિની જેમ વિલન બનવું તેમના કામનો એક ભાગ છે. બોલિવૂડના આ ખતરનાક વિલનની પત્નીઓ પણ ખૂબ જ સીધી સાદી છે. Advertisement આ ખતરનાક વિલનની પત્નીઓ બિલકુલ સીધી-સાદી એક બોલિવૂડ ફિલ્મમાં જેટલું મહત્વ હીરો અને હિરોઈન હોય છે તેટલું જ મહત્ત્વ વિલનનું પણ હોય છે. ક્યારેક ક્યારેક તો વિલન સમગ્ર ફિલ્મમાં ભારે પડી જાય છે અને તેના કારણે ફિલ્મ હિટ બની જાય છે. અમરીશ પુરી, પ્રેમ ચોપડા અને રણજીત સહિત ઘણા એવા વિલન્સ રહેલા છે, જેમણે લોકોના હૃદયમાં ખોટી ઈમેજ બનાવી દીધી હતી. કારણ કે તેમનો અભિનય દિલચસ્પ હતો. પરંતુ જો વાત વિલનની પત્નીઓ વિશે કરવામાં આવે તો તે પણ એક ખાસ વાત હશે. શક્તિ કપૂર અને શિવાંગી કપુર શક્તિ કપૂરે એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી ની બહેન શિવાંગીની સાથે લગ્ન કર્યા છે. બોલીવુડમાં હંમેશા હિરોઈન ની ઈજ્જત સાથે રમવા વાળા શક્તિ કપૂર પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. શિવાંગી લાઈમ લાઈટથી હંમેશા દૂર રહે છે. ગુલશન ગ્રોવર અને કશીશ બેડ મેનનાં નામથી ફેમસ ગુલશન ગ્રોવરે બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ફિલોમીના સાથે થયા હતા, જેમની સાથે લગ્નના ત્રણ વર્ષ બાદ છુટાછેડા થઇ ગયા. ત્યાર બાદ ગુલશને કશિશ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમની સાથે પણ છૂટાછેડા થઈ ગયા. આશુતોષ રાણા અને રેણુકા શહાણે દુશ્મન, સંઘર્ષ અને ઘણી બધી ફિલ્મોમાં ખતરનાક વિલનનો કિરદાર નિભાવી ચૂકેલા આશુતોષ રાણા એ રેણુકા સાથે લવમેરેજ કર્યા હતા. તેમણે એકબીજા સાથે કોઇ ફિલ્મ નથી કરી, પરંતુ બંને પોતપોતાના લેવલ પર ખૂબ જ સારા કલાકાર છે. પ્રકાશ રાજ અને પોની વર્મા બોલીવુડ સિવાય પ્રકાશ રાજ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ ઘણી બધી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી ચુક્યા છે અને તેમણે નેગેટિવ કિરદારોની બધી સીમાઓ તોડી નાખી હતી. તેમની પત્ની પોની વર્મા છે, જેને પ્રકાશ રાજ ખૂબ જ પ્રેમ કરે છે. નિકિતિન ધીર અને કૃતિકા સેંગર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ માં થંગાબલીનું પાત્ર નિભાવનાર નિકિતીન અસલ જીંદગીમાં સામાન્ય લોકોની જેમ જ રહે છે. તેમને કામ કરવું અને પોતાના પરિવારને સમય આપવો પસંદ છે. તેમણે ટીવી એક્ટ્રેસ કૃતિકાની સાથે લગ્ન કર્યા અને હવે તેઓ એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે.
આજકાલ હૃદયરોગના હુમલાના અનેક કેસો જોવા જાણવા સાંભળવા મળે છે.લગભગ ૪૫ થી ૫૫ વર્ષની વયના પુરુષો એકાએક છાતીમાં દુઃખાવો ઉપડવાથી અકાળે આકસ્મિક મૃત્યુ પામતા હોવાનું જોવામાં આવે છે. આ રોગાવસ્થાને લોકભાષામાં હાર્ટએટેક કહેવામાં આવે છે. તે થવા માટે લોહીમાં કોલેસ્ટ્રોલ નામનો સફેદ ચીકણો પદાર્થ દોષરૂપ છે.ચરબી સાથે કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં જમા થઈ જાય છે આથી લોહીની નળીઓ જાડી બને છે. સ્થિતિસ્થાપકતા જુએ છે. ઓસ્ટ્રિયા સ્કલેરોસિસ નામની આ સ્થિતિ છે. લોહીની નળી અંદરથી જાડી થવાથી લોહીના પ્રવાહમાં હરકત પડે છે. છેવટે લોહીનો પ્રવાહ ધીમો પડી બંધ પડે છે. લોહીનો પ્રવાહ ધીમો પડવાથી હૃદયને પૂરતું લોહી મળતું નથી. લોહી દ્વારા શરીરની પેશીઓને પોષણ અને પ્રાણવાયુ મળે છે. હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં ઉમેરવા. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો ધુમ્રપાન અને તમાકુ થી દૂર રહેવું ધુમ્રપાન કરવાથી જેટલું નુકશાન થાય છે, તેટલું જ નુકશાન ધુમ્રપાન કરતા સમયે તે લોકોની વચ્ચે રહેવાથી થાય છે.છાતી જકડાઈ જવી અથવા તીવ્ર દુખાવો, છાતીમાં દુખાવો, હાથ, જડબા, ગળા, કમર અને પેટમાં ભારે દુખાવો થાય, પરસેવો થવો, ચક્કર આવવા કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા અને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થાય, ચક્કર આવે વગેરે હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. કેટલીકવાર પીડા ખૂબ જોરથી થતી હોય છે, તો ક્યારેક હળવી હોય છે. પરંતુ અન્ય લક્ષણોથી, તમે તેનો અંદાજ લગાવી શકો છો.માણસ જીવવાની ટેવ બદલે તો ઉપરનાં જોખમો ટાળી શકે છે.જોખમ નું પ્રમાણ ઘટાડવા થી આયુષ્ય લંબાય છે. ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો હાર્ટ ડિસીઝ નું પ્રમાણ ઓછું રહે છે. લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીન સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત 1 કપ પાણીમાં 1 ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઈએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે તો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનું જ્યૂસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તમારા ખોરાકમાં લસણ (garlic) સામેલ કરવાથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. લસણમાં એલિસિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. જે માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતું નથી પરંતુ સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એવામાં લસણ ખાવું હૃદયની બીમારીઓ દૂર રાખવામાં અસરકારક સાબિત થયા છે. હૃદયરોગમાં ‘અર્જુન વૃત’ એ ઉત્તમ ઔષધ છે. એક ભાગ ‘અર્જુનને લસોટીને કરેલી લૂગદી, ચારે ભાગ ઘી અને સોળ ભાગ પાણી ભેગાં કરી ઉકાળવાં. જ્યારે પાણી બળી જાય ત્યારે ચૂલા પરથી ઉતારીને ઘી ગાળી લેવું. આ ગાળેલા ઘીને અર્જુન થી સિદ્ધ કરેલું ઘી કહે છે. હૃદયરોગીએ રોજ સવાર-સાંજ દરેક વખતે એક એક તોલો અર્જુન વૃત ચાટવું. જરૂર જણાતાં એક તોલાથી વધતાં વધતાં દરેક ટંકે બે તોલા સુધી પણ ચાટવું. આ પ્રયોગ મહિનો-બે મહિના સુધી કરવો. તેમજ રોજ હરડે પણ લેવી. Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
ખુબજ પૈસાદાર અને યુવાન સ્ત્રીઓ માટે પુરુષ વેશ્યા( ગીગોલો ) શબ્દ જાણીતો છે , જે સ્ત્રીઓના પતિઓ ઘરથી દુર ધંધા મા ગળાડુબ રહેતા હોય અથવા પોતાની પત્નીઓને શરીર સુખ આપી શકતા ન હોય , તેવા પુરુષ ની પત્નીઓ પુરુષ વેશ્યા નો સાથ લે છે . શરીર સુખ મેળવવા માટે . આ પુરુષ વેશ્યા ઓ કોઇ પણ સ્ત્રીને ખુશ કરવા માટે ધંધાદારી વૈશ્યા બની અને તે સ્ત્રી જ્યા અને જેવી રીતે તે સ્ત્રી ઇચ્છે તેવી રીતે તેને ખુશ કરી દે છે અને બદલામા પૈસા મેળવે છે , હું આવા એક વ્યક્તીને ઓળખુ છુ તેના લીસ્ટમા ઘણી પૈસાદાર અને યુવાન સ્ત્રીઓ છે , તે તેઓને ખુશ કરવા નીયમીત જાય છે . તેને એક વખત આ કામ માટે એક સુંદર અને યુવાન સ્ત્રીએ બોલાવ્યો હતો . તે જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તે પોતાના ઘરે એકલી જ હતી . યુવાન સુંદર સ્ત્રી પોતાના શરીર ની ખાસ તો ચૂત ની ભુખ મટાડવા માંગતી હતી અને તે માટે તેણે પુરુષ વેશ્યા( ગીગોલો ) ને બોલાવ્યો તેણી એ પહેલા તો પોતાના સુડોળ માંસલ શરીર ને ખુલ્લુ કરી માલીશ કરાવી . યુવાન પુરુષ ના હાથ વડે થયેલ માલીશ બંને વ્યક્તિ ને ઉતેજીત કરવા પુરતી હતી તેણી એ તેની ચૂત પર ના વાળ સાફ કરાવ્યા પછી સાફ ચૂત ને ચૂંસાવી જીભ વડે લીક થઇ ત્યાં સુધી ચોદાવી તેણી એ તેનો લંડ ગુલાબી હોઠો મા લઇ ચૂંસી ખાલી કરી નાખ્યો અને બધુ જ વિર્ય ચાટી ને સાફ દીધુ . થોડી વાર આરામ કરી તેને પથારીમા સીધો સુવાડી ચૂત લઇ તેની ઉપર ચડી ફરી લંડ ટાઇટ કરી ચૂત મા મુકી કુદકા મારી ચોદવા લાગી ગીગોલો ને તેણે પોતાના મોટા સત્ન દબાવવા આપી દીધા . ફરી એક વખત ચૂત લીક થઇ જતા તે ઉંધી ફરી ને બેસી ગઇ તેણી એ તેની મોટી ગાંડ મા લંડ ચડાવ્યો અને ગાડ પણ ફાડી નાખી આમ તેણે પોતાના બંને કાણા શાંત કરી લીધા અને પછી લંડ ને શાંત કરવા માટે હાથ મા લઇ હલાવી રહી હતી , બરાબર આજ સમયે તેણીનો પતિ આવી ચઢતા તેણે બંનેની સારી પેઠે પીટાઇ કરી નાખી હતી . આમ પુરુષ વેશ્યા( ગીગોલો ) બનવા મા મજા ની સાથે કયારેક સજા પણ મળી શકે છે . Categories Gujarati Sex Stories Tags અજાણી વ્યક્તિ, નજરો સામે સેક્શ, પુરુષ વેશ્યા, મોટા સત્ન, મોટી ગાંડ
આપ સૌ ખુશ હશો. આનંદિત હશો. કોરાના અને સંગીત ભાગ-૧ અને ભાગ-રમાં આપણે કોરોનાની સામાન્‍ય માહિતી અને શરીર અને મનની તંદુરસ્‍તી માટે સાંગીતિક, સાધનાની માહિતી મેળવી મિત્રો ભાગ-૩ લેખ અતિ મહત્‍વનો છે. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે ને કે ‘‘આપણે મુશ્‍કેલીમાં પડીએ નહીં અને કોઇને પાડીએ નહીં !'' એજ રીતે આપણે આજે આ મહાસંકટના સમયમાં આપણી જાત અને આજુબાજુ રહેલા લોકોને આ મહામારી સમા કોવીડ-૧૯ થી બચાવવાના છે અને માટેજ દૂરંદેશીથી વિચારીએ તો આ કહેવત સમગ્ર વિશ્વ માટે મહત્‍વની પુરવાર થઇ છે. મિત્રો તેનાથી બચવા માટે કોરોના વાયરસના લક્ષણો જાણવા આવશ્‍યક છે. તાવ આવે પછી સુકી ખાંસી અને અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ મિત્રો આ લક્ષણો હોય એટલે કોરોનાજ છે. તેવું પણ માનશો નહી પણ ‘‘ચેતતો નર સદા સુખી'' એટલે જરૂર ડોકટર પાસે જજો. તેમની સલાહ લેજો. કદાચ આ ફલ્‍યુ સામાન્‍ય શરદી કે સામાન્‍ય વાયરસ પણ હોઇ શકે પણ જો કોવિડ-૧૯ હોય તો તરત હોસ્‍પિટલમાં દાખલ થજો કે કોરેન્‍ટાઇન થશોજી કારણ કે આ કોવીડ-૧૯ ગંભીર સ્‍વરૂપ ધારણ કરશે. તો ન્‍યુમોનિયા શ્વાસ લેવાની ખૂબ તકલીફ કીડની ફેઇલ થવી અને પછી શરીરના બીજા અવયવો પર માઠી અસર થતાં મૃત્‍ય સુધીની નોબત આવી શકે છે. જે આજે આપણે સૌ જોઇ રહ્યાં છીએ, કે આખા વિશ્વમાં ર૧૩ દેશો આ વાયરસથી સંક્રમિત થયા છે. અને ૪૩,૭૪,૮૮૯ લોકોને આ વાયરસ લાગ્‍યો છે અને ર,૯૪,૪૧ર લોકો વિશ્વમાં મૃત્‍યુ પામ્‍યા છે. માટે જ મિત્રો ગભરાવવા કરતા સાવચેતી ચીવટ રાખવી વધુ આવશ્‍યક છે ડાયાબીટસ અને હૃદય રોગના પેશન્‍ટને વધુ સાચવવાની જરૂર છે. બાળકો તથા વડીલો (૬પ વર્ષ ઉપરની વ્‍યકિતઓ) એ પણ વધુ ધ્‍યાન રાખવું. આવશ્‍યક છ.ે મિત્રો સૌથી મહત્‍વની વાત એ છે કે આજ સુધી આ વાયરસનો કોઇ ઇલાજ, દવા કે વેકસીન (રસી) શોધાઇ નથી માટે મિત્રો ફકતને ફકત આપેજ આપણો ઇમ્‍યુનીટી પાવર વધારવો પડશે, તો તે માટે શું કરશો? મિત્રો હું પણ તંદુરસ્‍ત રહેવા માટે જે કરૂં છું. તે તમે પણ જરૂર અપનાવજો ઘરનો રાંધેલો સુપાચ્‍ય ખોરાક લેજો, સવારે આદુનો રસ લેજો. વળી લીંબુ પાણી ખૂબ પીજો વિટામીન સી થી ઇમ્‍યુનીટી વધશે. તુલસી મધથી ફુદીનો પણ વાટીને લઇ શકો છો થોડા સુકો મેવો જરૂર ખાજો તે શકય ન હોય તો શીંગ અને ચણા જેમાં ભરપૂર પ્રોટીન છે. તે ખાજો થોડી કસરત જરૂર કરજો ઘરનું કામકાજ કરી શરીર તંદુરસ્‍ત રાખજો. રાત્રે સુતી વખતે ગરમ દુધમાં એક ચમચી હળદર અને પા એક ચમચી ઘી નાખી પીજો કારણ હળદર એન્‍ટીબાયોટીક છે. કિટાણુઓનો નાશ કરેછે. વળી તમારી મનગમતી કોઇપણ એક કળા (art) પાછળ સમય કાઢજો તેમા મન પરોવજો વળી મોબાઇલ રમ્‍યા કરતાં જરૂરી એવી ઉંઘ પણ લેજો અને શરીરને માનસિક અને શારીરિક આરામ આપજો આમ ‘‘જાતે નર્યા તે પહેલું સુખ!'' બરાબર જાણી લેજો મિત્રો, વળી આવો મોકો ફરી નહીં આવે માટે પરિવાર સાથે ખુબ આનંદ કરી લેજો ! મિત્રો, કોરોનાનો કહેરનો ફેલાવોએ અનેક લોકોના મનમાં ડર, ભય, નિરાશા પ્રસરાવી દીધી છે. આજે જ સમાચાર પત્રમાં મે વાંચ્‍યું કે કોરોનાગ્રસ્‍ત યુવતીએ ભયભીત બની, ડીપ્રેશનમાં આવી ને હોસ્‍ટિલમાંથી પડતું મુકયું અને મરણને શરણ થઇ વળી એક બેને માત્રને માત્ર મને કોરોના થઇ જશે તેવા ભયથી પાંચમાં માળપરથી ભૂસકો માર્યો મિત્રો, આ પ૦ દિવસનાલોકડાઉનમાં અનેક લોકોને આપઘાતના વિચારો આવ્‍યા હશે. અનેક લોકો ડિપ્રેશનમાં ગયા હશે પણ મિત્રો આપણે આ પરિસ્‍થિતિનો સહજ સ્‍વીકાર કરવાનો છે ડર અને ભયને અલવિદા આપવાની છે શાત માટે તેને આપણા મનમાં ઘુસવા દેવાનો તમારા મનને આનંદથી ભરી દો જેથી બીજા અવગુણો, કષાયોને ઘુસવાની જગ્‍યા જ ન રહે ! તો ચાલો આજે ત્રીજા ચરણમાં સંગીતની વધુ નવી એકસરસાઇઝ કરીએ ૧. સારેગરે, રેગમગ, ગમપમ, મપદાપ, પધનીધ, ધનીસાંની પઘનીધ મપધપ, ગમપધ, રેગમગ સારે ગરે ની સારેસા. ર. સારેગમ ગરે, રેગમપ મગ, ગમપધપમ, મપધની ધપ, પધની સાંનીધ, મપધનીધપ, ગમપધપમ, રેગમપ મગ સારેગમગરે, ની સારેગરેસા, મિત્રો પ્રથમ બે ચરણની એકસરસાઇઝ પુરી કર્યા બાદ તમારામાં તાકાત હોય તેટલી ઝડપથી આ સ્‍વરોના પલ્‍ટા ગાજો. એક શ્વાસમાં શ્વાસ ફરીને ગાજો જેનુ શ્વસન તંત્ર મજબુત તેની રોગ પ્રતિકારક શકિત મજબુત અને કોરાના ભાગે દુર દુર ! પ્રશ્નઃ મોનિકાબેન મારો શ્વાસ ૧પ સેકન્‍ડ સુધીજ લંબાય છે. વધુ લંબાવવા શું કરૂં ? (શીતલ જાની, રાજકોટ) જવાબઃ શીતલબેન સવારે પ્રાતઃકાળમાં (બને તો) ઉઠીને સ્‍વર ભરો અને રોજ કરો. એક દિવસ પણ પાડશો નહી ૪૧ દિવસ પછી મને જણાવશો દુધ ગળા મસલ્‍સ અને હાડકાને મજબુત બનાવે છે. તે અને હળદર જરૂર લેજો. પછી પણ રોજ રીયાઝ ચાલુ રાખજો. મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્‍સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો. આપના પ્રશ્નો આવકાર્ય છે. મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્‍સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો. આપના પ્રશ્નો આવકાર્ય છે. અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ gmail .com ઘરે રહો-તંદુરસ્‍ત રહો. અને આનંદિત રહો. ડો. મોનિકા હિતેન શાહ શાષાીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા પીએચ.ડી. મ્‍યુઝીક આરાધના સંગીત એકેડમી (10:54 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST
ફોરિયે શ્રેઢી (Fourier Series) : આવર્તી (periodic) ઘટનાઓનો અભ્યાસ કરવામાં વપરાતું ગાણિતિક સાધન. પ્રકાશ અને ધ્વનિની તરંગગતિ(wave motion)માં તેમજ કંપમાન (vibrating) તાર અને ખગોલીય કક્ષા જેવા દોલાયમાન (oscillatory) યાંત્રિક તંત્રના અભ્યાસમાં પણ આ શ્રેઢી અનિવાર્ય ઉપકરણ તરીકે વપરાય છે. સંભાવ્યતા(probability)ના સિદ્ધાંતો અને આંશિક વિકલ સમીકરણ (partial differential equations) ગણિતની આ બે શાખાઓમાં ફોરિયે શ્રેઢીનું મહત્વનું પ્રદાન છે. એક ચલરાશિનાં સંકરમૂલ્ય (complex single valued) અને 2π આવર્તકાલ(period)વાળાં સંકલનીય વિધેય f(x) દર્શાવતી ફોરિયે શ્રેઢી પરિણામ(III) એ પરિણામ(I)નું સમાન સ્વરૂપનું સૂત્ર છે અને ફોરિયે …. (IV) છે. અહીં એક સ્વાભાવિક પણ રસપ્રદ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો ઉપર દર્શાવ્યા પ્રમાણે અચળની પસંદગી કરીએ તો 2π આવર્તકાળવાળા વૃત્તીય વિધેયની ફોરિયે શ્રેઢી f પ્રત્યે અભિસારી થાય ખરી ? વિધેય ઉપર કેટલીક યોગ્ય હળવી શરતો મૂકીને આ પ્રશ્નનો હકારાત્મક (affirmative) જવાબ મળી શકે છે. જોકે ફોરિયે શ્રેઢીનો ઉદભવ ગાણિતિક ભૌતિકશાસ્ત્રમાંથી થયો, પરંતુ ગાણિતિક વિશ્લેષણના વિકાસમાં તેનો નોંધપાત્ર ફાળો છે. કેટલીક વાર વિકલ સમીકરણ, સંકલ સમીકરણ અને વૈશ્લેષિક વિધેયના ગાણિતિક સિદ્ધાંતો લંબકોણીય (ortho-gonal) શ્રેઢીના સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવે છે. ત્રિકોણમિતીય શ્રેઢીઓ ખાસ કરીને વૈશ્લેષિક સિદ્ધાંતોમાં મહત્વની છે. z = eix ના વિસ્તરણ ½a0 + (a1 ib1)z + (a2 – ib2)z2+ …….+ માંથી ઘાતાંકીય શ્રેઢીનો વાસ્તવિક (real) ભાગ ત્રિકોણમિતીય શ્રેઢીઓ છે. આથી તે વાસ્તવિક અને સંકર વિશ્લેષણ વચ્ચે સેતુરૂપ બને છે. ગણિતના વિવિધ ખ્યાલોના સ્પષ્ટીકરણમાં અને તેના ઐતિહાસિક વિકાસમાં આ શ્રેઢીનું પ્રદાન છે. ફોરિયે શ્રેઢીના આરંભકાળમાં અઢારમી સદીમાં ગાણિતિક વિધેયની વિભાવના અંગે મોટો વિવાદ થયેલો. તે સમયે એવી માન્યતા પ્રવર્તતી હતી કે વિધેય f(x)ને એક વૈશ્લેષિક-પદાવલી તરીકે, ઘાતાંકીય શ્રેઢી કે ત્રિકોણમિતીય શ્રેઢી તરીકે જ દર્શાવી શકાય છે. જો f(x)નો આલેખ બહુભુજરેખા (polygonal line) દર્શાવતો હોત તો તેને વિધેય તરીકે સ્વીકારી શકાયો ન હોત. ફોરિયે શ્રેઢીના સંશોધન દ્વારા દર્શાવવામાં આવ્યું કે યર્દચ્છ આલેખોને ત્રિકોણમિતીય શ્રેઢી તરીકે દર્શાવી શકાય છે; તેથી શ્રેઢીની વિધેય તરીકે ગણના કરવી જોઈએ; આવું વિધાન ઘણાને વિવાદાસ્પદ લાગ્યું. આ વિવાદનું સ્પષ્ટીકરણ થવામાં અને વિવાદશમનમાં સારો એવો સમય લાગ્યો. વિધેયની હાલની સર્વમાન્ય વ્યાખ્યા 1837માં ડીરીશ્લેના સ્મૃતિગ્રંથમાં રજૂ કરવામાં આવેલી, જે ફોરિયેના સિદ્ધાંત પર આધારિત હતી. આ સ્મૃતિગ્રંથમાં જે તે વિધેયોને અનુરૂપ ફોરિયે શ્રેઢી દ્વારા વ્યક્ત કરતી સાબિતીઓ પણ રજૂ કરેલી છે. જોકે ફોરિયેનું પોતાનું અને તેના પુરોગામીઓનું કાર્ય પ્રાથમિક કક્ષાનું હોવા છતાં ચીલો ચાતરનારું હતું. સંકલની વિભાવનાના ઇતિહાસમાં ફોરિયે શ્રેઢીના પ્રભાવની ઘણી મહત્વની વિગતો મળી શકે તેમ છે. ફોરિયે સહગુણકોવાળા સૂત્ર (II) અને (III)ને કારણે સંકલનો આ ખ્યાલ ફોરિયે શ્રેઢીની પૂર્વાવશ્યકતા છે. કલનશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં વિધેયના સંકલનની ચિરપ્રતિષ્ઠિત વ્યાખ્યા રિમાન્ને આપેલી. 1854ના તેના સંશોધનપત્રમાં વિધેયોને ફોરિયે શ્રેઢી દ્વારા સૌપ્રથમ સવિસ્તર રજૂ કરેલાં. વિધેયને ત્રિકોણમિતીય શ્રેઢીના સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવવા અંગેના જ્યૉર્જ કેન્ટરના કાર્ય ઉપર રિમાન્નના આ સંશોધનપત્રની અસર થઈ હતી. વળી રજૂઆતની અનન્યતાને અસર ન કરે તેવા વિવિધ બિંદુગણો (point sets) વિશે જ્યૉર્જ કેન્ટરને વિચારણા કરવી પડેલી. સાદા કિસ્સાઓથી શરૂ કરીને તેમણે અનન્યતાના ગણોની સંરચના(structure)નો વિગતવાર અભ્યાસ કર્યો. આ તપાસણી દરમિયાન ખાસ કરીને બિંદુ-ગણો અંગેના સર્વસામાન્ય સિદ્ધાંતો (general theory of point sets) અંગેના સંશોધન તરફ તેઓ વળ્યા. ઓગણીસમી સદીની આ એક મહત્વની શોધ છે. ગાણિતિક વિશ્લેષણમાં પાછળથી ઈ. બોરેલ અને એસ. લેબેગે વિકસાવેલા માપન (measure) અને સંકલનના સિદ્ધાંતો, કેન્ટરના ગણ સિદ્ધાંત પર આધારિત છે. લેબેગના સંકલન દ્વારા ફોરિયે શ્રેઢીને નવું મહત્વનું પરિમાણ મળ્યું. તેમણે આપેલી સંકલનની વ્યાખ્યા સુયોગ્ય અને સર્વસ્વીકૃત બની છે. જો(III)માં દર્શાવેલી ફોરિયે શ્રેઢીનાં પ્રથમ (n+1) પદોના સરવાળા Sn(x)ને પરિમિત સંકલન તરીકે પરિણામ (V) તરીકે દર્શાવીએ તો ફોરિયે શ્રેઢી અંગેનું આ મૂળભૂત સૂત્ર છે. જો f અમુક શરતોનું પાલન કરે અને n → ∞ હોય તો Sn(x) એ f(x)ને અનુલક્ષે છે, એમ સાબિત કરી શકાય; દા. ત., ડીરીશ્લેએ સાબિત કર્યું કે o ≤ x ≤ 2πમાં વિધેય fનો આલેખ પરિમિત સંખ્યામાં મહત્તમ લઘુતમ ધરાવતો હોય તો fના દરેક સાતત્ય-બિંદુ આગળ Sn(x)એ f(x)ને અભિસરે છે. fનાં અસાતત્યનાં x બિંદુઓ (points of discontinuity) આગળ ફોરિયે શ્રેઢી સંખ્યા ½[f(x+o) + f(x-o)]ને અભિસરે છે. અહીં f(x+o) એ f(y)નું x આગળનું અને જમણી તરફથી મળતું લક્ષ છે અને f(x-o) એ f(y)નું x આગળનું ડાબી તરફથી મળતું લક્ષ છે : સંકલ પરિમિત થાય તો ફેરિયે શ્રેઢી f(x) પ્રત્યે અભિસારી થાય છે. અભિસારિતા(convergence)ની આ બીજી શરત છે. f(x) વિધેય જે બિંદુ આગળ વિકલનીય (differentiable) હોય તેવા દરેક બિંદુ આગળ આ શરતનું સમાધાન થાય છે. આ અને આવી બીજી કેટલીક શરતો અભિસારિતાની પર્યાપ્ત (sufficient) શરતો છે તેમ ડીનીએ સાબિત કર્યું. ફોરિયે શ્રેઢીની અભિસારિતા નક્કી કરવાના એકમાત્ર સાધન તરીકે વિધેય સતત (continuous) હોય તે પૂરતું નથી એમ 1872માં જર્મન ડુબોઇસ રેમન્ડે બતાવેલું. થોડાં બિંદુ આગળ ફોરિયે શ્રેઢી અપસારી (divergent) થતી હોય તેવાં વિધેય તેમણે રચ્યાં. સતત વિધેયની ફોરિયે શ્રેઢી લગભગ સર્વત્ર અભિસારી (everywhere convergent) થવી જોઈએ એટલે કે ગણનાં જે બિંદુઓ આગળ લેબેગ માપન શૂન્ય હોય તે સિવાય સર્વત્ર અભિસારી હોય છે કે કેમ ? – તે ઘણા લાંબા સમય સુધી વણઊકલેલો કોયડો રહ્યો. 1966માં સ્વીડિશ ગણિતજ્ઞ લેનાર્ટ કાર્લસને ખરેખર આમ જ છે એમ બતાવ્યું છે. ગાણિતિક વિશ્લેષણની આ મોટી સિદ્ધિ છે. વળી f2 પણ સંકલનીય હોય તેવા કોઈ પણ વિધેય fની ફોરિયે શ્રેઢી આવશ્યક રીતે સર્વત્ર અભિસારી છે એમ કાર્લસને બતાવ્યું. 1967માં અમેરિકન ગણિતજ્ઞ રિચાર્ડ એ. હન્ટે બતાવ્યું કે |f|p સંકલનીય હોય (p ચુસ્તપણે 1થી મોટો છે). તોપણ આ અનુમાનનું સમર્થન થાય છે. અગાઉ 1926માં રશિયન ગણિતશાસ્ત્રી એ. એન. કોલ્મોગોરો p=1 માટે પરિણામ ખોટું ઠરે છે એમ બતાવેલું. તેમજ જેની ફોરિયે શ્રેઢી પ્રત્યેક બિંદુ આગળ અપસારી થાય એવું સંકલનીય વિધેય તેણે રચેલું. ફોરિયે શ્રેઢીની યોગનીયતા (summability) : સતત વિધેયની ફોરિયે શ્રેઢી સર્વત્ર અભિસારી થાય તે જરૂરી નથી. આ હકીકતે વિધેયોને ફોરિયે શ્રેઢી દ્વારા રજૂ કરવાનો આખો સિદ્ધાંત જોખમમાં મુકાયો. 1900માં હંગેરિયન ગણિતજ્ઞ એલ. ફેજરે આ પરિસ્થિતિનો નિવેડો આણ્યો. તેણે બતાવ્યું કે કોઈ પણ સતત વિધેય fની ફોરિયે શ્રેઢી એકધારી (uniformly) સીઝારો (cesaro) યોગનીય હોય છે. વિશેષત: પરિણામ(V)ના અર્થમાં Sn(x) લઈએ તો S0(x), S1, (x),……. Sn(x)નો સમાંતર મધ્યક (arithmetic mean) s(x) એ f(x) પ્રત્યે એકધારો અભિસારી થાય છે અને તેથી પ્રત્યેક બિંદુએ અભિસારી થાય છે. [f(x) સર્વત્ર સતત હોય તો]. ત્યારબાદ લેબેગે બતાવ્યું કે દરેક સંકલનીય વિધેય f માટે મધ્યક s(x) લગભગ સર્વત્ર f(x)ને અનુલક્ષે છે. આથી સિદ્ધાંતને ર્દઢ અનુમોદન પ્રાપ્ત થાય છે અને ફોરિયે શ્રેઢીના સંદર્ભે સંકલ કરતાં અભિસારિતા વધારે મહત્વની છે એમ પ્રતિપાદિત થાય છે. s(x) ને xના વિધેય તરીકે સંકલ સ્વરૂપમાં થી દર્શાવી શકાય છે. પરિણામ (V) અને (VI)થી સંકલ સ્વરૂપમાં વ્યક્ત કરેલાં Sn(x) અને s(x)માં એકમાત્ર તફાવત એ છે કે ફેજર કર્નલ તરીકે જાણીતો અવયવ ઋણેતર (non-negative) જ્યારે ડીરીશ્લેગર્ભ (kernel) તરીકે ઓળખાતો અવયવ પરિવર્તનશીલ (variable) ચિહ્નવાળો છે. ફેજરગર્ભ ધન હોવાની ખાસિયત, s(x)ના કેટલાક રસપ્રદ ગુણધર્મો માટે કારણભૂત છે; કારણ કે Sn(x) જે રીતે f(x)ને રજૂ કરે છે તેના કરતાં વધારે સારી રીતે તે f(x)ને રજૂ કરે છે. સમાંતર મધ્યકની રીત ઉપરાંત યોગનીયતાની ઘણી બીજી રીતો ફોરિયે શ્રેઢીને લગાડવામાં આવી છે. આબેલ(Abel)ની રીત સૌથી મહત્વની રીત છે તે ફોરિયે શ્રેઢીને r ઘાતવાળી શ્રેઢી(power series)ના સ્વરૂપમાં સાઇન અને કોસાઇન વિધેયોના ઘાતના સ્વરૂપમાં વ્યક્ત કરે છે; જેમ કે ½a0 + (a1 cosx + b1 sinx) r + (a2 cos2x + b2 sin2x) r2 + …….. (VII) અહીં 1 કરતાં નાની કિંમતો માટે r એ 1ને અનુલક્ષે છે. પરિણામ(VII)ને નિયત સંકલ તરીકે પણ દર્શાવી શકાય છે અને ત્યારે તેને પૉયસૉ સંકલ કહેવામાં આવે છે. r એકને અનુલક્ષે ત્યારે (i) જો f સર્વત્ર સતત હોય તો સંકલ f(x)ને એકધારી રીતે અનુલક્ષે છે (ii) જો f માત્ર સંકલનીય હોય તો સંકલ લગભગ સર્વત્ર f(x)ને અનુલક્ષે છે. અનુબદ્ધ શ્રેઢીઓ અને અનુબદ્ધ વિધેયો (conjugate series and conjugate functions) : Z=eix વિધેય માટે ઘાતાંકીય શ્રેઢીનો ½a0 + (a1–ib1)z + (a2–ib2)z2 +……. વાસ્તવિક (real) ભાગ ત્રિકોણમિતીય શ્રેઢી ½a0 + (a1cosx + b1sinx) + (a2cos2x + b2sin2x) +……… છે. જ્યારે કાલ્પનિક (imaginary) ભાગ ત્રિકોણમિતીય શ્રેઢી (a1sinx – b1cosx) + (a2sin2x – b2cos2x) +…… છે, જેને ઘાતાંકીય શ્રેઢીની અનુબદ્ધ શ્રેણી કહેવામાં આવે છે. જો ઘાતાંકીય શ્રેઢી સંકલનીય વિધેય fની ફોરિયે શ્રેઢી હોય તો તેની અનુબદ્ધ શ્રેઢી લગભગ સર્વત્ર સીઝારો યોગનીય અને આબેલ યોગનીય હોય છે. તેનો વ્યાપક સરવાળો નિયત સંકલ આ સંકલને વિધેય f(x)નું અનુબદ્ધ વિધેય કહેવામાં આવે છે તેને f(x) સંકેતથી દર્શાવવામાં આવે છે. દરેક સંકલનીય વિધેય f માટે સંકલ (VIII) લગભગ સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે આ નોંધપાત્ર ગુણધર્મ છે અને સતત વિધેય માટે પણ તે સ્વયંસ્પષ્ટ છે. સતત વિધેયના વિકલ્પ વિશે પણ સંકલ(VIII)નું અસ્તિત્વ હોવું જરૂરી નથી. સતત વિધેયો પોતે સર્વત્ર સતત ન હોય તોપણ લગભગ સર્વત્ર અમુક મૅટ્રિક ગુણધર્મો ધરાવે છે, જે કંઈક અંશે આશ્ચર્યજનક છે. ત્રિકોણમિતીય શ્રેઢી અને ઘાતાંકીય શ્રેઢી વચ્ચે અનુબદ્ધ શ્રેઢી કડીરૂપ છે. ફોરિયે શ્રેઢીના અંશત: સરવાળાનું વર્તન અને અમુક અનુબદ્ધ વિધેયોના વર્તન વચ્ચે ગાઢ સંબંધ છે. વાસ્તવમાં ફોરિયે શ્રેઢીનાં અભિસારિતાને લગતાં કાર્લસન અને હન્ટનાં પ્રમેયોમાં અનુબદ્ધ વિધેયનાં પરિષ્કૃત પરિણામોનો ભારપૂર્વક ઉપયોગ કરેલો છે. સંકલનીય વિધેય fનું અનુબદ્ધ વિધેય સંકલનીય હોય એ જરૂરી નથી. વળી વિધેય fની ફોરિયે શ્રેઢીની અનુબદ્ધ શ્રેઢી ફોરિયે શ્રેઢી હોવી પણ જરૂરી નથી. પર્સિવલ(parseval)નું સૂત્ર : ધારો કે ½a0 + (a1cosx + b1sinx) + (a2cos2x + b2sin2x) + ….. વિધેય fની ફોરિયે શ્રેઢી છે. વિધેય f(x)ને શ્રેઢી સાથે સરખાવી બંને બાજુનો વર્ગ કરી સંકલન કરવામાં આવે તો મળે છે. આ પરિણામને પર્સિવલનું સૂત્ર કહેવામાં આવે છે. f2 સંકલનીય હોય ત્યારે આ રીતને વધારે પરિશુદ્ધ (rigorous) બનાવી શકાય છે. આવા કોઈ પણ વિધેયના ફોરિયે સહગુણકો a0, a1, b1, a2, b2 …..વગેરે છે, જે સીમિત (bounded) હોવાનો ગુણધર્મ ધરાવે છે. આથી વિપરીત (converse) પણ સાચું છે એમ ગણિતજ્ઞ એફ. રીઝ (Riesz) અને એસ. ફિશરે (Fischer) 1907માં સાબિત કર્યું હતું. રીસ્ઝ-ફિશરના પ્રમેયને લેબેગ(Lebesgue)ના સંકલનના સિદ્ધાંતની એક મોટી સિદ્ધિ ગણવામાં આવે છે. a0, a1, b1, a2, b2 ….. જેવી સંખ્યાઓની કોઈ શ્રેણિ માટે અભિસારી હોય તો a0, a1, b1, a2, b2 ….. સંખ્યાઓ ફોરિયે સહગુણકો હોય તેવું વિધેય f મળે છે કે જેથી f2 સંકલનીય છે. આ વિધેય અનન્ય છે. લંબકોણીય શ્રેણિઓ (orthogonal series) : ફોરિયે શ્રેઢીને વ્યાપક-સ્વરૂપની શ્રેઢીના વિશિષ્ટ કિસ્સા તરીકે લઈ શકાય. સંવૃત અંતરિત [a,b] ઉપર વ્યાખ્યાયિત વિધેયો Φ1, Φ2, Φ3, ………ની એક શ્રેઢી છે અને તે શરતોનું પાલન કરે છે. વિધેયોના આવા ગણને લંબકોણીય વિધેયો અને પરિણામ(IX)થી દર્શાવેલા સંબંધોને લંબકોણીય સંબંધો કહેવામાં આવે છે. જો વિધેય fને f(x) = c1Φ1(x) +c2Φ2(x) +……..થી દર્શાવીએ તો પરિણામ(IX)નો ઉપયોગ કરી દરેક n માટે ……..(X) મળે. આથી ઊલટું આપેલા કોઈ વિધેય fમાટે સૂત્ર(X)નો ઉપયોગ કરી શ્રેઢી c1Φ1(x) +c2Φ2(x) +…….. રચી શકાય. આ શ્રેઢીને લંબકોણીય પદ્ધતિ Φ1, Φ2, Φ3, ………ના સંદર્ભમાં વિધેય fની ફોરિયે શ્રેઢી કહેવામાં આવે છે. જ્યારે અંતરાલ [0, 2π] ઉપર Φ1, Φ2, ……… માટે 1, cosx, sinx, cos2x, sin2x, ….. લઈએ ત્યારે ત્રિકોણમિતીય ફોરિયે શ્રેઢી મળે છે. લંબકોણીય વ્યાખ્યામાં વિધેયો મુખ્યત્વે વાસ્તવિક મૂલ્યવાળાં લેવામાં આવે છે. આવી જ રીતે સંકર મૂલ્યવાળાં વિધેયો માટે પણ શ્રેઢી વ્યાખ્યાયિત કરી શકાય છે. આવી પ્રણાલીનો એક અગત્યનો કિસ્સો 1, eix, e-ix, e2ix, e–2ix……… છે. તેને સંકર (complex) ત્રિકોણમિતીય શ્રેઢી કહેવામાં આવે છે. સામાન્ય ત્રિકોણમિતીય શ્રેઢી જેવી જ આ શ્રેઢી છે. સંકર સ્વરૂપને કારણે સાબિતીઓ કોઈ કોઈ વાર વધારે સરળ બને છે. બહુગુણિત ફોરિયે શ્રેઢી (multiple Fowier Series) : જો Φ1(x), Φ2(x), Φ3(x), ……… અંતરાલ a≤x≤b ઉપર વ્યાખ્યાયિત લંબકોણીય પ્રણાલી હોય અને Ψ1(y)Ψ2(y),……… એ અંતરિત અંતરાલ c≤y≤dઉપર વ્યાખ્યાયિત લંબ પ્રણાલી હોય તો દ્વિ-વૃતીય પ્રણાલી (double system) Φn(x),Ψm(y),m,n = 1,2,3, ……… સમતલ પરના લંબચોરસ a≤x≤b; c≤y≤d, પર લંબકોણીય પ્રણાલી હોય છે અને આ લંબચોરસ પર વ્યાખ્યાયિત કરેલા વિધેય f(x,y)ને દ્વિ-વૃત્તીય ફોરિયે શ્રેઢી દર્શાવી શકાય છે. જ્યારે Ψm અને Ψn બંને પ્રણાલીને સંકર ત્રિકોણમિતીય પ્રણાલી તરીકે ફોરિયે શ્રેઢી તરીકે દર્શાવી શકાય છે. આવી જ રીતે ત્રિ-ફોરિયે શ્રેઢી અંગે પણ વિચારી શકાય. બહુગુણિત ફોરિયે શ્રેઢી પરની સમસ્યાઓ વિશેષ અટપટી હોય છે.
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. અહીંના લોકો આ છોડને પવિત્ર માને છે. તેની પૂજા કરો. તેને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે તેના લગ્ન શ્રી કૃષ્ણ સાથે પણ કરાવે છે. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ તુલસીને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. તુલસીમાં મા લક્ષ્મીનો પણ વાસ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવે છે. આયુર્વેદિક દવાઓમાં પણ તુલસીનો ઘણો ઉપયોગ થાય છે. તમે આ બધી વાતો પહેલા વાંચી અને સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી માતા આપણને આવનારી પરેશાનીઓનો સંકેત પણ આપે છે. હા આ વાત સાચી છે. હિંદુ માન્યતાઓ અનુસાર, તુલસી આપણને આવનારા દુ:ખ કે પરેશાનીઓ વિશે વિવિધ માધ્યમો દ્વારા માહિતી આપે છે. સૂકા તુલસીનો અર્થ: શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ આપણા ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તે સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે. જ્યારે તે લીલું અને સારી સ્થિતિમાં દેખાય છે, તો ઘરમાં સુખ અને શાંતિ પણ રહે છે. પરંતુ જો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે તો તે મોટી મુશ્કેલીનો સંકેત છે. મતલબ કે ઘરમાં અશાંતિ, દુ:ખ અને પરેશાનીઓ દસ્તક દેવાની છે. સૂકી તુલસીનો અર્થ એવો પણ થાય છે કે ઘરમાં આશીર્વાદ આવવાના છે. તમારા પૈસા વ્યર્થ ખર્ચવામાં આવશે. કારણ કે તુલસીમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ છે. પરંતુ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે લક્ષ્મીજી ત્યાંથી નીકળી જાય છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. પરિવારમાં ઝઘડા અને ઝઘડા પણ વધે છે. ઘરની સકારાત્મક ઉર્જા ખતમ થવા લાગે છે. ઘરમાં દુષ્ટ શક્તિઓ ફેલાવા લાગે છે. મતલબ એક પછી એક અનેક દુ:ખ આવે છે. તુલસી સુકાઈ જાય તો શું કરવું? જો ઘરની તુલસી સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ. સૂકી તુલસીની પૂજા ન કરવી જોઈએ. દીવો કે અગરબત્તી પણ ન હોવી જોઈએ. તમે વાસણમાંથી સૂકી તુલસી કાઢી લો અને તેની જગ્યાએ ફરીથી નવી અને લીલી તુલસી મૂકો. તે જ સમયે, નદીની જેમ વહેતા પાણીમાં સૂકા તુલસીને ઠંડુ કરો. બેસિલના કાયદા: તુલસીને લઈને શાસ્ત્રોમાં અનેક પ્રકારના નિયમો અને નિયમો જણાવવામાં આવ્યા છે. તુલસીની જેમ દરરોજ સવાર-સાંજ પૂજા કરવી જોઈએ. તેમની પાસે એક દીવો પ્રગટાવવો જોઈએ. જો કે એકાદશી અને ગ્રહણના દિવસોમાં તુલસીની પૂજા ન કરવી જોઈએ. તેઓએ આ દિવસે પાણી પણ ન ચઢાવવું જોઈએ. આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ. તમે રવિવારે પાણીને બદલે દૂધ આપી શકો છો. જ્યારે રવિવારે તેલની જગ્યાએ ઘીનો દીવો કરી શકાય છે. આ નિયમોથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને તમારા ઘરમાં ધન્ય બની રહેશે.
છેલ્લા કેટલાંક સમયમાં એક્ટર્સને જીમમાં આવી રહેલા કાર્ડિયાક એરેસ્ટે ન માત્ર ફેન્સને હેરાન કરી દીધા છે પરંતુ તેનાથી હેલ્થ ફિટનેસ બિઝનેસ પર પણ ઊંડી અસર પડેલી જોવા મળી છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાવંતે આ અંગે ડિટેઈલમાં વાતો કરી છે. જણાવી દઈએ પ્રશાંત છેલ્લા 25 વર્ષથી ફિટનેસ ઈન્ડ્સ્ટ્રીમાં છે. હાલના સમયમાં તે શાહરુખ ખાન અને વરુણ ધવનને ટ્રેનિંગ આપી રહ્યો છે. તે કહે છે કે- એક્સરસાઈઝ દરમિયાન આવી રહેલા હાર્ટ એટેકથી ખબરોથી ફિટનેસને લઈને લોકોના મગમજમાં એક ડર ઘુસી ગયો છે. કોવિડ પછી ઘણું બધુ બદલાઈ ગયું છે. હું રોજના બેસિસ પર લોકોને મળતો રહ્યો છું. મેં જોયું છે કે કોરોના પછી લોકોની બોડી અને ઈમ્યુનિટીમાં ઘણા બદલાવો આવ્યા છે. આ બદલાવ તેમને કદાચ સમજમાં નથી આવી રહ્યા, ઘણાને હ્રદયમાં પણ મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ ગઈ છે. વળી આવા સમાચારો સાંભળીને ફિટનેસને લઈને તેમનો ડર એકદમ સાચો છે પરંતુ હું એટલું જ કહીશ કે જીમમાં જઈને એક્સરસાઈઝ કરવી હંમેશા બોડીના ફેવરમાં રહ્યું છે નહીં કે તેમના વિરુદ્ધ કોઈ નુકસાન પહોંચાડ્યું છે. એક્સરસાઈઝ ક્યારેય હાર્ટ એટેકનું કારણ રહી નથી, તેના માટે લાઈફ સ્ટાઈલ ઘણી હદ સુધી જવાબદાર છે. તમે કદાચ તમારું પ્રોપર ચેકઅપ નહીં કરાવ્યું હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, હાર્ટમાં કોઈ નવી બીમારી થઈ હોય તેવા કારણો જવાબદાર હોઈ શકે છે ન કે એક્સરસાઈઝ તેના માટે જવાબદાર છે. જે પણ એક્ટર્સ મારી પાસે પોતાની બોડી લઈને આવે છે, મેં હંમેશા કોશિશ કરી છે કે તેમની લાઈફ સ્ટાઈલ સમજું. તેમની મેડિકલ હિસ્ટ્રીને જાણું, બ્લડ ટેસ્ટ કરાવું. જો તેની લાઈફ સ્ટાઈલ યોગ્ય નથી તો તેને સુધારીને તેના પ્રમાણે ડાયેટ બનાવવામાં આવે છે. કોવિડ દરમિયાન ઘણા લોકોએ પોત પોતાના નોલેજના હિસાબે કોઈની પણ સલાહ લીધા વગર ડાયેટ અથવા એક્સરસાઈઝ શરૂ કરી દીધી, આ બધી વસ્તુઓનું સંપૂર્ણ નોલેજ ન હોય તો તેને કોઈ એક્સપર્ટની સલાહ વગર અનુસરવું ઘાતક નીવડી શકે છે. શું ક્યારેક કોઈ સેલિબ્રિટીએ બોડીને લઈને તમારી પર થાપવાની કોશિશ કરી છે તેવા સવાલના જવાબમાં પ્રશાંતે કહ્યું હતું કે હા આવું થતું રહે છે. પરંતુ તમે આ બધી વસ્તુઓથી કેવી રીતે ડીલ કરો છો તે તમારી સમજદારી પર નિર્ભર કરે છે. હવે કોઈ એક્ટર આવીને કહે છે કે મને પેલા જેવી બોડી જોઈએ પરંતુ તમને ખબર છે કે તેની બોડી કેટલું સહન કરી શકશે. આજકલ લોકો પોતાની જાતને એટલી પુશ કરે છે જેનું પરિણામ છેલ્લે બોડીએ ઉઠાવવું પડે છે. ખાસ કરીને હું બધા એક્ટર્સને કહેવા માંગુ છું કે તમે ફિલ્ડમાં છો, જ્યાં બોડીની ઘણી ડિમાન્ડ હોય છે. તો ખાસ કરીને પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખો. પોતાની લાઈફ સ્ટાઈલ સારી કરો. ઘણી વખત ફિલ્મો માટે તમે લાસ્ટ મિનિટ પર તેને અચીવ કરવા માટે તમારી જાન રિસ્ક પર લગાવી દો છો, જે ખોટું છે. શું કોઈ વખત કોઈએ એવી ડિમાન્ડ કરી છે જેને સાંભળીને તમેન હસવું આવ્યું હોય. તો જવાબમાં તે કહે છે, હા લોકોને ઘણા ઓછા સમયમાં બિસ્કીટ બોડી જોઈતી હોય છે. અથવા સિક્સ પેક્સ બનાવવા હોય છે. લાઈફસ્ટાઈલ સાથે કોઈ બદલાવ નથી કરવો પરંતુ બોડી જોઈએ છે. હું તો તેમને મોઢા પર કહી દઉં છું કે આ શક્ય નથી. આ સિવાય અચાનક આટલા હાર્ટ એટેકના કેસ વધવા પર તેણે કહ્યું હતું કે હું છેલ્લાં ઘણા વર્ષોથી આ ઈન્ડ્સ્ટ્રીમાં છું અને કોવિડ પહેલા આવું ક્યાંય જોયું નથી કે જીમમાં એક્સરસાઈઝ કરવાથી કોઈનું મોત થયું હોય. આ બધુ પોસ્ટ કોવિડ દરમિયાન વધ્યું છે. કોવિડ પછી જ આવા કેસોમાં વધારો થયો છે. કોરોનાએ સૌની બોડીને ઘણી ડેમેજ કરી દીધી છે. દરેક બોડી અલગ રીતે રિએક્ટ કરે છે. આવા કેસના કારણે તેના બિઝનેસ પર પણ ઘણી અસર થયેલી જોવા મળી છે. તે કહે છે કે આવા ન્યૂઝ અમારા માટે ઘણા ડેમેજીંગ પણ છે. પહેલા જ જીમ બંધ થવાથી અમને ભારે નુકસાન થઈ ચૂક્યા છે અને હવે ઘણા લાંબા સમય પછી લોકો બહાર આવ્યા છે તો તેવામાં આવા સમાચારોથી ફરીથી ડરી ગયા છે અને હવે જીમમાં જવું જોઈએ કે નહીં તે વિચારી રહ્યા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
March 23, 2022 AdminLeave a Comment on OMG: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ…જોઈને ડોક્ટર્સના તો હોશ ઉડી ગયા આપણે અનેકવાર એવા સમાચાર જાણીએ છીએ કે જે સાંભળીને કે વાંચીને વિશ્વાસ કરવું અઘરું થઈ પડે. મનમાં વિચારીએ કે આવું શક્ય કઈ રીતે બને. પણ વાસ્તવમાં તેવું બનતું હોય છે. આવી જ એક ઘટના વિશે અમે તમને જણાવીશું જે જાણીને તમને ખરેખર એમ થશે કે આવું કઈ રીતે શક્ય બને? વાંચીને રૂવાંડા ઊભા થઈ જશે. ડેઈલી સ્ટારના એક રિપોર્ટ મુજબ એક મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી એવી વસ્તુ મળી આવી જેને જોઈને ડોક્ટર્સના પણ હોશ ઉડી ગયા. ડોક્ટર્સે મહિલના પ્રાઈવેટ પાર્ટમાંથી ઓપરેશન કરીને એવી વસ્તુ કાઢી કે જે જાણીને એકવાર તો વિશ્વાસ કરવો જ મુશ્કેલ બને. ટ્યૂનિશિયાની આ 45 વર્ષની મહિલાને પ્રાઈવેટ પાર્ટમાં હંમેશા દુ:ખાવો થયા કરતો હતો. જેના કારણે મહિલાએ વારંવાર પેશાબ કરવા જવું પડતું હતું. છેલ્લા 4 વર્ષથી આ દુ:ખાવો વધતો જ ગયો. ત્યારબાદ મહિલા ડોક્ટર પાસે ચેકઅપ માટે ગઈ. ડોક્ટરે તે વખતે કહ્યું કે આ કોઈ સામાન્ય ઈન્ફેક્શન નથી. ડોક્ટરે જણાવ્યું કે મહિલાના શરીરમાં 8 સેન્ટીમીટર લાંબો સ્ટોન છે. આટલો લાંબો સ્ટોન મહિલાના શરીરમાં હોવાની વાત જાણીને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. ત્યારબાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કરીને આ સ્ટોન બહાર કાઢવામાં આવ્યો. સ્ટોન બહાર કાઢતા જ ડોક્ટરના હોશ ઉડી ગયા કારણ કે તે કાચનો ગ્લાસ હતો. આ મામલો ટ્યૂનિશિયાના સફાક્સ શહેરના હબીબ બોર્ગ્યૂઈબા યુનિવર્સિટી હોસ્પિટલમાં સામે આવ્યો. રિપોર્ટ મુજબ મહિલાની બ્લેડરમાં 8 સેન્ટીમીટર સ્ટોન હતો. જેની અંદર એક કાચનો ગ્લાસ હતો. તે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસ્યો હતો અને બ્લેડર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ મહિલાએ જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા તેની સાથે યૌન ઉત્પીડનની ઘટના ઘટી હતી. મહિલાએ અંદેશો વ્યક્ત કર્યો કે બની શકે કે ત્યારે તેના શરીરમાં તે નાખવામાં આવ્યો હોય. જો કે મહિલાએ આ દાવાની પુષ્ટિ કરી નથી. ડોક્ટર્સે મહિલાના શરીરમાંથી ગ્લાસને ઓપન સર્જરી કરીને બહાર કાઢ્યો. Post navigation ચોંકાવનારો કિસ્સો: મહિલાના સ્તનની સાઈઝ અચાનક વધી ગઈ, ડોક્ટરે કહ્યું-‘આ તો શરીરની ચરબી’ પણ પછી જે થયું….
નવેમ્બર મહિનામાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે મેષ રાશિમાં થશે. 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે મંગળ મિથુન રાશિમાંથી વૃષભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે બુધ પણ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 24 નવેમ્બરના રોજ ગુરુદેવ બૃહસ્પતિ મીન (ગુરુદેવ બૃહસ્પતિ મીન)માં પ્રતિક્રમણથી પૂર્વવર્તી થશે. મિથુનઃ- મિથુન રાશિના જાતકોને નવેમ્બર મહિનામાં ગ્રહોના સંક્રમણનો લાભ મળશે. નોકરીમાં પ્રમોશનની તક મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. સિંહ-કોમેન્ટમાં જય માં ચામુંડા જરૂર લખજો સિંહ રાશિના જાતકોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. ધનલાભના યોગ થશે. વેપારીઓને ફાયદો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કર્ક -કોમેન્ટમાં જય માં ચામુંડા જરૂર લખજો કર્ક રાશિના લોકો માટે નવેમ્બર મહિનો લાભદાયી રહેશે. આ સમય દરમિયાન તમને મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે. વેપારીઓને ફાયદો થશે. કન્યા -કોમેન્ટમાં જય માં ચામુંડા જરૂર લખજો નવેમ્બર મહિનો કન્યા રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરી શોધનારાઓને નોકરીની નવી તકો મળશે. ધનલાભના યોગ થશે. મકર-કોમેન્ટમાં જય માં ચામુંડા જરૂર લખજો મકર રાશિના લોકો માટે નવેમ્બર મહિનામાં અધૂરા કામ પૂરા થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને ફાયદો થશે. નોંધ- અમે એવો દાવો કરતા નથી કે ઉપરોક્ત માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.
સ્ત્રી અને પુરુષમાં ઝઘડાનું મૂળ કારણ માત્ર એક જ છે, યાદશક્તિ. એક દરેક વાત ભૂલી જાય છે, બીજાને ભૂલાતી નથી. જેમ કે, એનિવર્સરી, બર્થ ડે, કે કોઈ ખાસ દિવસ. સ્ત્રી એ પુરુષ કરતા વધુ શક્તિશાળી કહી ન શકાય? કારણ, ઘરનું કામ કર્યા પછી પણ જો તેના પતિ વડે ઘરની જરૂરિયાતો પૂરી ન થઇ શકતી હોય… Continue reading અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં Published 9 February 2016 Categorised as Cafe Corner, India, Life, Youth Tagged kandarp Patel, કંદર્પ પટેલ, પુરુષ, મેરેજ, લગ્ન, સ્ત્રી ‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…? ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જોઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે. દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..! કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની… Continue reading ‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…? Published 10 March 2015 Categorised as India, Philosophy, Youth Tagged નારી તું નારાયણી, નારીશક્તિ, નિર્ભયા, ભારત, વુમન્સ ડે, સ્ત્રી
કોણ છે આ કલાકાર અને કેમ હું ન્યુ ઓર્લીન્સ શ્રેણીમાં તેમનાં વિષે એકદમ અભિભૂત થઈને વાત કરતી રહી હતી?! બૅન્કઝી, તેમનું આર્ટ, તેમની સાથે જોડાયેલી વાતો / વાર્તાઓ બધું એટલું રસપ્રદ છે, મને આશ્ચર્ય એ વાતનું છે કે, આપણાં પ્રખ્યાત લેખકોએ તેમનાં વિષે ઑલરેડી લખી નથી નાંખ્યું! સાથે સાથે એ વાતનો આનંદ પણ છે કે, આ ખજાનો આપણી ભાષામાં ખોલવાનો મોકો મને મળ્યો છે. :) બૅન્કઝી દુનિયાનાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. કદાચ આજની તારીખે એકવીસમી સદીનાં સૌથી પ્રખ્યાત અને મહત્ત્વનાં કલાકાર અને તરીકે તેમની ઓળખાણ આપીએ તો તે પણ અતિશયોક્તિ નહીં જ હોય. બૅન્કઝી તેમનું શેરીનું નામ (street name) છે, જેમ લેખકોનાં તખલ્લુસ હોય તેવી રીતે. આ નામથી તેઓ પોતાનું કામ કરે છે પણ, તેમનું સરકારી નામ કોઈને નથી ખબર. તેમનો ચહેરો તેમનાં અંગત વર્તુળ સિવાય કોઈએ નથી જોયો. તેઓ કોણ છે તેનાં વિષે ઘણી ધારણાઓ છે પણ, ચોક્કસપણે ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. તેમની કોઈ એવી ખાસ સિગ્નેચર પણ નથી, જે જોઈને કોઈ પણ આસાનીથી કહી શકે કે, આ બૅન્કઝીનું જ કામ છે. ફક્ત કલાનાં ખરા જાણકાર અને વિવેચકો ઓળખી શકે તેવી તેમની એક આગવી સ્ટાઇલ છે. આમ, તેમનું કામ જ તેમની ઓળખાણ અને સિગ્નેચર પણ છે. તેઓ 1990થી કાર્યરત હોવાનું માનવામાં આવે છે અને તેમનું આર્ટ દુનિયાની નજરમાં આવેલું છે લગભગ છેલ્લા એક દશકથી. હું માનું છું કે, કળામાં બે બાબતોનું સૌથી મહત્ત્વનું સ્થાન છે – એક છે એ કે, તમે શું કહેવા માંગો છો અને બીજું છે તમે એ વાત કેટલી સારી રીતે કહી શકો છો, તમારાં ક્રાફ્ટ / કારીગરી / ટેક્નિકલ એબિલિટી વડે. આ બેમાંથી એક હોય ત્યારે કલાકાર શ્રેષ્ઠ કહેવાતો હોય છે અને બંને હોય ત્યારે મહાન. બૅન્કઝી પાસે બંને છે. સ્ટ્રીટ આર્ટ આમ પણ વર્ષોથી એક alternative art form (મુખ્ય પ્રવાહથી અલગ દિશામાં ચાલતી કળા) તરીકે, અનેક પ્રકારનાં અન્યાય વિરુદ્ધ સામાન્ય જનતાનાં અવાજ તરીકે વપરાતું આવ્યું છે અને બૅન્કઝી એ માધ્યમને સારામાં સારી રીતે ઉપયોગમાં લે છે. તેમનાં આર્ટમાં સામાન્ય રીતે બે મોટી થીમ્સ જોવા મળે છે – એક છે દુનિયામાં થતાં શોષણ, દમન અને અન્યાય તરફ પોતાનાં આર્ટ વડે લોકોનું ધ્યાન દોરવું, જેનાં માટે તેઓ સૌથી વધુ પ્રખ્યાત છે અને બીજી છે અકલ્પનીય સ્થળોએ અકલ્પનીય વિષયો એ રીતે દોરવાં કે, બહુ ધ્યાનથી જુઓ તો જ એ દેખાય. બાકી ખબર ન પડે કે, અહીં કોઈએ કૈં દોર્યું છે. તેમની આ બીજી થીમ બહુ મજેદાર છે. તેમનો એક ઉંદર બહુ પ્રખ્યાત છે અને બીજો છે તેમનો સિગ્નેચર વાંદરો. દુનિયામાં ઘણી બધી જગ્યાએ તેઓ પોતાનો નાનો ઉંદર મૂકી આવે છે. કોઈ વખત કોઈક દીવાલનાં નીચેનાં ખૂણે, કોઈ વખત ન્યુ યોર્કનાં મૅનહૅટનનાં સતત ટ્રાફિકથી ભરેલા રહેતા એક ચાર રસ્તા પર આવેલી એક મોટી ઘડિયાળ પર! Banksyનાં ફોટોઝમાંથી પેંગ્વિન બુક્સ ઑસ્ટ્રેલિયાએ ‘વૉલ ઍન્ડ પીસ’ નામનું એક પુસ્તક છાપ્યું છે જેનાં લેખક બૅન્કઝી પોતે છે. તેમાં તેમણે કહ્યું છે કે, નાના હતા ત્યારે તેઓ પોતાનું કામ એક બેઠકમાં પૂરું ન કરી શકતા અને બહુ સમય લાગે તો પોલિસ દ્વારા પકડાવાનો ભય રહેતો (ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવવા મોટાં ભાગનાં દેશોમાં દશકોથી ગેરકાનૂની છે) એટલે તેમણે પોતાનાં આર્ટનાં સ્ટેન્સિલ બનાવીને તેને ઠેર ઠેર ચોંટાડવાનું શરુ કર્યું. સ્ટેન્સિલ એટલે એક પ્રકારનું સ્ટિકર. બૅન્કઝીને જે કૈં, જેવું, અને જેટલું દોરવું છે એ તેઓ એક ખાસ પ્રકારનાં મટીરિયલ પર બનાવી લે. બૅન્કઝી (અને દુનિયાનાં ઘણાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ) આવાં સ્ટેન્સિલ્સ સામાન્ય રીતે ‘એસિટેટ શીટ’ પર બનાવે છે. એસિટેટ શીટ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. આ શીટ લાંબાં સમય સુધી ફાટતી નથી અને તેને ભેજ પણ નથી લાગતો. આમ, કોઈ પણ પીસ બનાવવાનું તમામ કામ તેઓ પોતાનાં વર્કશોપમાં, ખાનગી રીતે કરે અને તેમને યોગ્ય લાગે ત્યારે આ આર્ટ-વર્કને જે-તે જગ્યાએ દીવાલ પર ચોંટાડી દે. આ રીતે નિયત સ્થળે, ખુલ્લામાં વધુ સમય રોકાવું ન પડે અને ચોંટાડવા જેટલો સમય જ જે-તે સ્થળ પર આપવાનો રહે અને પકડવાની શક્યતા ઓછી રહે! આ જ તથ્યમાં બૅન્કઝીની ગોપનીયતાનું કારણ પણ સમાયેલું છે. જેને જાણતા ન હો તેને જેલમાં કઈ રીતે નાખો! બૅન્કઝીનાં કામની બીજી એક વિશેષતા (કે કરુણતા) એ છે કે, તે લાંબો સમય ટકતું નથી. સ્ટ્રીટ આર્ટની દુનિયામાં defacing બહુ થતું રહે છે. ડીફેસિંગ એટલે કોઈ કલાકારનાં કામ પર અન્ય કલાકાર પોતાની ગ્રફિટી કે પોતાનું મ્યુરલ બનાવીને મૂળ કામને ઢાંકી દે તે ઘટના. બૅન્કઝીનાં કામ પર આવું ડીફેસિંગ બહુ થાય છે અને ડીફેસિંગ ન થાય તો એ આર્ટ સીધું ચોરાઈ જાય! ચોરાય પણ કેવી કેવી રીતે! અમેરિકનાં ન્યુ ઓર્લીન્સ શહેરમાંમાં બૅન્કઝીનાં જે ત્રણ મ્યુરલ બચ્યાં છે, તેમાંથી એક જે દીવાલ પર બનાવવામાં આવ્યું છે તે દીવાલનો એક આખો કટકો તોડીને ચોરી જવાનો પ્રયત્ન થયેલો! આ તો ભલું થાઓ એ મ્યુરલની સામે આવેલી દુકાનનાં કર્મચારીનું, જેને કઈંક ખોટું થઇ રહ્યું હોવાની આશંકા લાગી અને તેણે પોલીસને ફોન કર્યો, જેનાં કારણે એ દીવાલ તથા બૅન્કઝીનું એ મ્યુરલ બચી ગયાં અને ચોરની ધરપકડ થઇ. આ ઘટના વિષે વાંચીને સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, એવું શું છે બૅન્કઝીનાં આર્ટમાં કે, લોકો તેની ચોરી કરવા માટે આટલી બધી મહેનત કરે? ટૂંકો અને સરળ જવાબ છે, પૈસા – બૅન્કઝી આર્ટની દુનિયામાં એટલો પ્રખ્યાત થઇ ચુક્યો છે કે, એ બે લીટા કરીને વેંચવા મૂકે તોયે લાખોમાં વેંચાય! પણ, લાંબો અને રસપ્રદ જવાબ જોઈતો હોય તો આગળ વાંચો. 2002માં બૅન્કઝીએ ‘ગર્લ વિથ આ બલૂન’ નામની એક સિરીઝ શરુ કરી હતી. આ પીસનો વિષય છે આઠ-દસ વર્ષની એક બાળકી અને દિલનાં આકારનો એક ફુગ્ગો. છોકરીએ ફુગ્ગો પકડવા માટે હાથ લંબાવ્યો છે અને ફુગ્ગો તેનાં હાથની પકડથી દૂર, છોકરીથી દૂર જતો, હવામાં ઉડતો દેખાય છે. એકદમ સરળ, દરેકને સમજાય અને દરેકે ક્યારેક તો અનુભવી જ હોય તેવી આ લાગણી છે. હૃદયનું, નરમાશનું હાથમાંથી છટકી જવું. ઊંચી કક્ષાની સુંદર કવિતાની જેમ દરેક વ્યક્તિ માટે આ આર્ટનો અલગ અલગ મતલબ પણ છે. છોકરી હૃદય સાથે રમી રહી છે? તેનાં હાથમાં ક્યારેય હૃદય આવ્યું જ નથી અને તોયે તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે? હૃદય તેનાં હાથમાં જ હતું અને અચાનક હવાને કારણે છટકી ગયું છે? બૅન્કઝીએ આ આર્ટનો ઉપયોગ પણ ખૂબ ચતુરતાથી કર્યો છે. ડોમિનિક રૉબિન્સનનાં આલ્બમમાંથી 2002માં યુનાઇટેડ કિંગ્ડમનાં અલગ અલગ ભાગોમાં આ આર્ટવર્ક દેખાયું. પછી 2005માં પેલેસ્ટાઇનમાં ‘વેસ્ટ-બૅન્ક બેરીયર’ ઊભું કરવામાં આવ્યું તેનાં વિરોધમાં, 2014માં સીરિયાનાં રેફ્યુજી ક્રાઈસિસ વખતે અને 2017નાં યુકેનાં ઇલેક્શનમાં પણ આ આર્ટનો ઉપયોગ કરીને બૅન્કઝીએ આ જટિલ વિષયો પર પોતાની પોલિટિકલ કોમેન્ટરી કરી. આ સંદર્ભે તેનો ઉપયોગ થયા પછી આ મ્યુરલ પ્રેમ અને નરમાશનાં હાથમાંથી છટકી જવાનું પ્રતીક બની ગયું, પીડાનું અને પીડિતોનું પ્રતીક બની ગયું. અને પછી 2018માં સોથબી નામની એક કંપનીએ આ શ્રેણીનાં એક સ્ટેન્સિલને વેંચવાનો પ્રયત્ન કર્યો! ઑક્શન હાઉઝમાં – આન્દ્રે લુઇનનો ફોટો હરાજીમાં 1.4 મિલિયન પાઉન્ડ / 14 લાખ પાઉન્ડમાં આ પીસ વેંચાયો. હરાજી પુરી થઈને પીસ વેંચાઈ ગયા પછી એ પેઇન્ટિંગની ફ્રેમમાંથી એક અલાર્મ સંભળાયો અને ફ્રેમની અંદર છૂપાયેલું એક શ્રેડર પેઇન્ટિંગને ફાડવા લાગ્યું. ખરીદદારનાં સદ્નસીબે પેઇન્ટિંગ આખું ન ચિરાયું અને એક સમયે શ્રેડર અટકી ગયું. આ ઘટનાની સ્વાભાવિક રીતે જ મીડિયામાં બહુ ચર્ચા થઇ અને અડધાં ચિરાયેલાં એ બેન્કઝી ઓરિજિનલની કિંમત રાતોરાત 50% વધીને 20 લાખ પાઉન્ડ થઇ ગઈ! કપાતું પેઇન્ટિંગ – બૅન્કઝીનો ફોટો કહેવાની જરૂર ખરી કે, આ કામ બૅન્કઝીએ પોતે કર્યું હતું? પોતે કર્યું હોવાની સાબિતી આપતો એક વિડીયો પાછળથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને તેની નીચે લખ્યું “A few years ago, I secretly built a shredder into a painting… in case it was ever put up for auction.”. થોડાં સમય પછી પોતાની રમૂજી સ્ટાઇલમાં બીજો પણ એક વીડિયો મૂક્યો અને નીચે લખ્યું “In rehearsals it worked every time…”. તેમનું તાત્પર્ય હતું આખાં પેઇન્ટિંગનાં લીરે લીરાં કરી નાંખવાનું પણ, પ્રેઝન્ટેશનનાં દિવસે જ લાઈવ ડેમો ન ચાલે તેવું કૈંક તેમનાં શ્રેડર સાથે થયું. લોકો માને છે કે, આ ઘટના બની ત્યારે બૅન્કઝી પોતે ઓડિયન્સમાં બેઠા હતા અને આ આખી ઘટનાનો વીડિયો લઇ રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ઘટના વિષે એક વીડિયો પણ બનાવ્યો! સ્વાભાવિક રીતે જ બૅન્કઝીને આટલી ખ્યાતિ મળ્યા પછી તેમનાં નામે પૈસા કમાવા માટે પણ ઘણા ‘કલાકારો’ બજારમાં આવી જવાનાં અને સોથબી જેવા ઓક્શન-હાઉઝને પોતાની પાસે બૅન્કઝીનું ઓરિજિનલ કામ હોવાનું કહીને તેમની પાસેથી તગડી રકમ વસૂલવાનો પ્રયત્ન કરવાનાં. પણ, બૅન્કઝીએ એ રોકવાની વ્યવસ્થા પણ કરી રાખેલી છે. પેસ્ટ કંટ્રોલ નામની એક વેબસાઇટ તેઓ (કે તેમનાં ચાહકો) ચલાવે છે જે બૅન્કઝીનાં કામની ખરાઈ સાબિત કરતું એકમાત્ર ઓર્ગનાઇઝેશન છે. તમે તેમને તમારી પાસે આવેલાં આર્ટ વિષે માહિતી મોકલો એટલે તેઓ તમને એ પીસ ખરેખર બૅન્કઝીએ બનાવેલો છે કે નહીં તે ચકાસી આપે. તેમની પાસે બૅન્કઝીનાં વિવિધ આર્ટનાં માલિકોનાં નામનો એક ડેટાબેઝ પણ છે. જો તમે ચકાસવા આપેલો પીસ ખરેખર બૅન્કઝી ઓરિજિનલ હોય તો તેઓ અમુક રકમ લઈને તમને સાબિત કરી આપે અને પોતાનાં ડેટાબેઝમાં એ પીસનાં નવાં માલિક તરીકે તમારું નામ નોંધાઈ જાય. જો ઓરિજિનલ ન હોય તો તમારે તેમને કોઈ પૈસા ન આપવા પડે. જેમ બૅન્કઝીનાં આર્ટનાં ચોર અસ્તિત્ત્વ ધરાવે છે એ રીતે બૅન્કઝીનાં જાહેર,ફ્રીઆર્ટને જાહેર અને ફ્રી રાખવા માટે સતત મથતા રહેતા ઉદાર લોકો પણ છે. આવાં ત્રણ પીસ વિના મૂલ્યે હું ન્યુ ઓર્લીન્સમાં જોઈ શકી, જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી! આ ત્રણેની સાચવણી જૂદા જૂદા લોકો સ્વખર્ચે, પોતાનો ઘણો બધો સમય આપીને કરે છે. તેમાંનું જે સૌથી પ્રખ્યાત છે – જેમાં એક છોકરી એક છત્રી પકડીને ઊભી હોવા છતાં વરસાદ તેને ભીંજવી નાખે છે, તેનાં ક્યુરેટર સાથે હું સોશિયલ મીડિયાનાં પ્રતાપે કનેક્ટ થઇ શકી. તેમનું નામ છે જેસી ઝૂફ્લે અને આ પીસની જાળવણી પાછળ તેઓ કેટલી મજૂરી કરે છે તે તમે આ આલ્બમમાં જોઈ શકો છો. અને આ બધાં દેકારા વચ્ચે પણ આ બધાં દેકારાથી અલિપ્ત રહીને બૅન્કઝી સતત પોતાનું કામ કર્યે જાય છે. તેમનાં સારામાં સારા પીસ ઘણી વખત ચોવીસ કલાક પણ ટકતાં નથી પણ, બૅન્કઝી તેમને જાહેરમાં મૂકીને તરત ઇન્સ્ટાગ્રામ પર એ આર્ટવર્કનો ફોટો મૂકી દે છે જેથી આપણાં જેવા ગરીબો ઓછામાં ઓછું તેનો ફોટો માણી શકે. બૅન્કઝીનાં ઇન્સ્ટાગ્રામ પરથી આ ઉપરાંત તેમનાં માનવતાવાદી કામ પણ સતત ચાલુ રહે છે. ઑગસ્ટ 2020માં તેમણે આફ્રિકન રેફ્યુજીઓ માટે એક બોટ ફાઇનાન્સ કરી હતી જેનાં દ્વારા તેઓ યુરોપ પહોંચી શકે અને જીવી શકે. આ બોટ પર ફરીથી તેમની ‘girl with baloon’ જોવા મળી હતી, આ વખતે રૂપ બદલીને. છોકરીએ લાઈફ-વેસ્ટ પહેર્યું છે અને દિલનાં આકારનો ફુગ્ગો દિલ આકારની લાઈફ-બોટ બની ગયો છે. :) એમ. વી. લુઈ માઈકલની વેબસાઈટ પરથી તેમનાં વિષે વધુ જાણવા માંગતા હો તો તમે એક્ઝિટ થ્રુ ધ ગિફ્ટ શૉપ નામની એક ડૉક્યુમેન્ટરી પણ જોઈ શકો છો. 2010માં બનેલી આ ડૉક્યુમેન્ટરી છે થોડી વિચિત્ર પણ, તેમાં ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવતાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ વિષે, તેમની કામ કરવાની પદ્ધતિ વિષે માહિતીનો ખજાનો છે. ડિસેમ્બર 28, 2020 ડિસેમ્બર 28, 2020 rakhadta_bhatakta Tagged આર્ટ, ઉંદર, કલાકાર, ગર્લ વિથ બલૂન, દિલ, દિલ ફુગ્ગો, બૅન્કઝી, બૅન્કસી, બેંકસી, બેન્કઝી, બેન્કસી, મોંઘાં પેઇન્ટિંગ, મોંઘું પેઇન્ટિંગ, મ્યુરલ, મ્યુરલ્સ, રેફ્યુજી, રેસ્ક્યુ બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોટ, શેરી કલાકાર, સ્ટ્રીટ આર્ટ
ગોવા-કુર્ગ-કબિની-મહાબળેશ્વર-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-સાસણગીર-સોમનાથ-જેસલમેર-જોધપુર-કુંબલગઢ-નૈનિતાલ-સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતરા-રાનીખેત-સિમલા-મનાલી-ડેલહાઉસી-ધરમશાલા-કેરાલા-દાર્જીલિંગ-ગંગટોક-કલીમપોંગ-લાચુંગ-પેલીંગ-યુમ્થાંગ-કચ્છ-ઉંટી-કોડાઇકેનાલ-આંદામાન નિકોબાર-દિવ-આબુ-અંબાજી-શીરડી-શ્રીનાથદ્વારા-ઉદયપુર વિગેરે સ્થળોએ જવા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ : અબ્રોડમાં દુબઇનું ધમધોક� રોશનીનો ઝગમગાટ કરતી દિવાળી આવી રહી છે અને સાથે-સાથે નાના-મોટા સૌને મોજ પડી જાય તેવું દિવાળી વેકેશન પણ બારણે ટકોરા મારે છે ત્યારે દિવાળીની રજાઓમાં ફરવા જનારા સહેલાણીઓ પણ દશે-વિદેશના વિવિધ ડેસ્ટીનેશન્સને સર કરવા તલપાપડ બન્યા છે. ભારતની વાત કરીએ તો ર૦૧૮ માં ગયા વર્ષે પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ ભારત આવ્યા. તો ફોરેનમાં પણ કરોડો પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાંથી ફરવા ગયા. જે દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ ગયા તેમાં ફ્રાન્સ, સ્પેન, અમેરિકા, ચીન, ઇટાલી વિગેરેનો સમાવેશ થાય છે. એક સર્વે મુજબ ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ સતત ગ્રો થઇ રહ્યું છે. ર૦૧૭ સુધીમાં આ માર્કેટ ૩૬૧૮૪ કરોડ ડોલર જેટલું હતું જે ર૦ર૩ સુધીમાં ૩૯ લાખ કરોડ રૂપિયાનું થવાની ધારણા છે. ટુર એન્ડ ટ્રાવેલ સેકટરમાં મહિલાઓની ભાગીદારી પણ દિવસે-દિવસે વધતી જાય છે, અને ભારતમાં મહિલાઓની ભાગીદારી ૧પ ટકા જેટલી જોવા મળે છે. ભારતના સ્વતંત્રતા દિન ૧પ ઓગસ્ટના રોજ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ભારતના લોકોને આઝાદીના ૭પમાં વર્ષ નિમિતે ર૦રર સુધીમાં ભારતના ઓછામાં ઓછા ૧પ પર્યટક સ્થળોએ ફરવા જવાનો અનુરોધ કર્યો છે. કે જેથી સ્થાનિક પર્યટન સ્થળોને વેગ મળે. ઉપરાંત પર્યટક સ્થળોમાં સુધારાને અવકાશ મળે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના પનોતા પુત્ર, સ્વપ્ન દૃષ્ટા, ભારતને અકબંધ રાખવામાં સિંહફાળો આપનાર, લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ૧૧ મહિનામાં આશરે ર૬ લાખ જેટલા પ્રવાસીઓ ભારત તથા વિદેશમાંથી આવ્યા. તો સાથે-સાથે ૪પ લાખ જેટલા લોકો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા અને ૭ લાખ જેટલા લોકો અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા. દર વર્ષે સરેરાશ પ લાખ જેટલા લોકો સાસણગીરનો પ્રવાસ ખેડતા જોવા મળે છે. પાટણ ખાતે આવેલ રાણકીવાવ, કચ્છનું સફેદ રણ, વિશ્વના પ્રથમ શહેરો પૈકીનું ધોળાવીરા, સાપુતારા, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ- દરીયા કિનારાના શહેરો સહિતના સ્થળો ગુજરાતના ઘરેણા સમાન છે. વિશ્વના શ્રેષ્ઠ દસ બીચમાં દ્વારકાથી ૪૦ કી.મી. દુર આવેલ શિવરાજપુરનો બીચ પણ ગણી શકાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં તાજેતરમાં જ ગુજરાત રાજયના બાહોશ અને દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રીવર રાફટીંગ પણ શરૂ થયું છે. કે જ ેહર કોઇને રોમાંચિત કરી દે છે. દેશ-વિદેશમાંથી પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવા તથા ચિકકાર રોજગારીનું સર્જન કરવા અર્થે સમગ્ર દેશમાં ટુરીઝમ રોડ શો યોજવાની ઇચ્છા પણ ગુજરાતના કેબિનેટ કક્ષાના પ્રવાસનમંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ વ્યકત કરી હતી. દિવાળીની રજાઓમાં સહેલગાહે ઉપડવાના યાદગાર સપના અને જબ્બરદસ્ત ક્રેઝના ભાગરૂપે લોકો અત્યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો અને હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે. પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રેઇનમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. ટ્રેન-પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઈટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્ય મહત્વ હોવાથી તથા ગંગાસ્નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્હી, હરીદ્વાર, મથુરા, બનારસ, દહેરાદૂન, ઉતરાખંડ, વૈષ્ણોદેવી વિગેરે તરફની ટ્રેઇનોમાં રાજકોટ અને અમદાવાદથી ટીકીટ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત હાવડા, મુઝફફરનગર, મોતીહારી ગોરખપુર, ગોવાહાટી તરફની ટ્રેઇનોમાં પણ સરળતાથી બુકીંગ મળવું મુશ્કેલ દેખાય છે. તંત્ર દ્વારા ઘણી વખત અમદાવાદ સહિત અમુક જગ્યાએથી હોલી-ડે સ્પેશ્યલ ટ્રેઇન દોડાવવામાં આવે છે. રેલ્વેના ટ્રાફીકને પહોંચી વળવા આખા ઓકટોબર મહિના દરમ્યાન રાજકોટથી પસાર થતી ૧ર જેટલી ટ્રેઇનોમાં વધારાના સ્લીપર અને એસી કોચ જોડવામાં આવ્યા છે. આ રૂટમાં હાવડા, સિકંદરાબાદ, બાન્દ્રા તુતીકોરીન, જયપુર, સાતરાગાછી, મોતીહારી, મુઝફફરપુર, દિલ્હી, સરાઇ રોહિલ્લા, તિરૂનવેલી, મડગાવ વિગેરે એકસપ્રેસનો સમાવેશ થાય છે. જો કે તત્કાલ રીઝર્વેશનમાં ચાન્સ લઇ શકાય છે. તમામ માહિતી ઇન્ડિયન રેલ્વે તથા IRCTC ની વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. દિવાળીની રજાઓમાં ફરવા માટે ઉતર ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાં કુલુમનાલી, સિમલા, નૈનિતાલ, કાસોલ, મસૂરી, અલમોરા, પાલમપુર, હલ્દવાણી વિગેરેને ગણી શકાય. અમુક પસંદગીની ટ્રેનોમાં ભયંકર ટ્રાફીકને કારણે ઘણાં લોકો તો હરીદ્વાર જવા માટે અમદાવાદથી દિલ્હી ફલાઇટ લઇ અને ત્યારબાદ દિલ્હીથી હરીદ્વાર મેલમાં હરીદ્વાર પહોંચી રહ્યા હોવાના આયોજન પણ સંભળાય છે. લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા નાસિક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્તસુંગીના રૂટ ઉપર જવા માટે પણ આતુર દેખાઇ રહ્યા છે. આ વર્ષે લોકો એવરગ્રીન એવુ ગોવા, મહાબળેશ્વર, લોનાવાલ, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ઇમેજિકા, લાવાસા, દાર્જીલિંગ, નૈનિતાલ, ગંગટોક, હરીદ્વારા, ગોકુળ, મથુરા, દિલ્હી, સિમલા, કુલુ-મનાલી, ડેલહાઉસી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્ડ ,અંબાજી, શ્રીનાથજી, વૈષ્ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, જયપુર, જોધપુર, સાપુતારા, ઇલોરા, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, ચાંપાનેર, દતઆશ્રમ, ઓરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, બેંગલોર, ઉંટી, કોડાઇ કેનાલ, મૈસૂર, હૈદ્રાબાદ, હોલીડે કેમ્પ, માધવપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ, તિરૂપતી બાલાજી, રામેશ્વરમ, ગીરનાર, વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, બગદાણા, પરબ, સતાધાર, આણંદ, આંદામાન નિકોબાર (પોર્ટબ્લેર), જેસલમેર, બિકાનેર, કુર્ગ-કબિની,રાનીખેત, ધરમશાલા, ચંડીગઢ, પોરબંદર સહિતના સ્થળોએ હોંશે હોંશે દિવાળીના વેકેશનમાં ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે. જો કે માર્કેટમાં સતત સંભળાતી સખત મંદી, મોંઘવારી, જી.એસ.ટી., મની ક્રાઇસીસ, આઇ.ટી.ઇન્કવાયરીનો ડર, મંદીના ડરથી લોકો રૂપિયા બચાવીને રાખવા માંડયા છે, શેરબજારનું ફલકચ્યુએશન વિગેરે કારણોને લીધે હજુ સુધી ફરવા જનારાઓનો ટ્રાફીક પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ, પ્રા.લી. રાજકોટના દિલીપભાઇ મસરાણી, (મો.૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણી અને સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો.૯૮રપ૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા અને આરોહી ટુર્સ રાજકોટના રૂદ્ર મહેતા (મો.૮૪૮૭૦ ૦૦૦૭૦) નું કહેવું છે. દિવ તથા સાસણગીરમાં પસંદગીની હોટલોમાં સહેલાઇથી રૂમ બુકી઼ગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ જણાવી રહ્યા છે. પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રાફીકના કારણે સારા ડેસ્ટીનેશન્સની એર ટીકીટસ ઘણી ઉંચી કિંમતમાં મળી રહી છે. જેના કારણે પેકેજની કિંમત પણ ઘણી વધી જતી જોવા મળે છે.પરંતુ જે ટ્રાવેલ એજન્ટ પાસે અગાઉથી લીધેલા અને બુક કરાવેલા બ્લોક પડયા હોય તેઓ પાસે ટીકીટ થોડી સસ્તી મળી શકે છે. આ વખતે મંદીને કારણે ઘણા ટ્રાવેલ એજન્ટસ 'ડ્રાયસેલિંગ' કરી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો ડોમેસ્ટીક કરતા ઇન્ટરનેશનલ પેકેજીસ સસ્તા પડતા હોવાનું જોવા મળે છે. આ કારણે સહેલાણીઓ વિદેશ પ્રવાસ તરફ વધુ ઢળી રહ્યાનું દેખાઇ છે. ફોરેન ટુર મારીને 'ફોરેન રીટર્ન' કહેવડાવાની મજા પણ કંઇક ઓર જ હોય છે. ઘણી વખત સસ્તા કરતા 'કવોલિટી પેકેજીસ' સોનામાં સુગંધ ભેળવી દે છે. પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સના રૂમ્સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર) માં જયા પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે. અથવા તો કરી રહ્યા છે. દિવસે-દિવસે ઘણા નવા-નવા ડેસ્ટીનેશન્સ ખુલવા માંડતા લોકોને પણ પોતાનું બજેટ, જોઇતી ફેસેલિટીઝ, શોખ તથા અનુકુળતા પ્રમાણે જુદા-જુદા સ્થળોએ ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું જોવા મળે છે. વિદેશ પ્રવાસ કરવા માટે ભારતની અગ્રગણ્ય રાષ્ટ્રીય તથા ખાનગી બેન્કો પસંદગીના ટ્રાવેલ એજન્ટસ-ટુર ઓપરેટર્સના સહયોગથી લોન પણ આપી રહ્યાનું જાણવા મળે છે. નકકી કરેલા વ્યાજદર સાથે માસિક હપ્તા સાથે પેમેન્ટ કરવાનું હોય છે. કઇ હોટલ કેવી ફેસેલીટી આપે છે ? પેકેજમાં શું ઈન્કલુડ છે? હોટલની કવોલિટી કેવી છે ? ટેરીફ કેવા છે? ફુડ કવોલિટી તથા સ્ટાફ અને રૂમ સર્વિસ કેવા છે ? લોકેશન વિગેરે બાબતો ઇન્ટરનેટની મદદથી 'TRIPADVISER'માં જઇને પણ જાણી શકાય છે. સહેલાણીઓના ઓપીનિયન પણ જોવા મળે છે. આ વખતે લોકો રાજસ્થાનમાં ઉદયપુર, કુંબલગઢ, જયપુર જેવા ડેસ્ટીનેશન્સ પસંદ કરી રહ્યા છે. જેમાં ઉદયપુરના બ્રેકફાસ્ટ-ડીનર સાથેના તથા હોટલ બુકીંગ સાથેના કપલ પેકેજીસ વિવિધ કિંમતે ટ્રાવેલ માર્કેટમાં ઉપલબ્ધ છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ.મી. છે. કુંબલગઢનો કિલ્લો, શાંતિમય અને આહ્લાદક વાતાવરણ લોકોને ત્યાં ખેંચી જાય છે. આ ટુરીસ્ટસ સ્પોટ વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ, ટ્રેન, પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ-સર્કલ-ફેમીલી સાથે સરળતાથી બાય રોડ સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય. આ ઉપરાંત રાજસ્થાનમાં આ વખતે મેકસીમમ જેસલમેર ચાલે છે.તેના ર રાત્રી ર દિવસના બ્રેક ફાસ્ટ-ડીનર સાથેના એકસ જેસલમેર થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૧૦ થી ૩પ હજાર રૂપિયામાં સેલ થઇ રહ્યા છે. અમદાવાદથી જેસલમેર ફલાઇટ પણ શરૂ થઇ ગઇ છે. જેની હાલમાં રીટર્ન ટીકીટ ૧૦પ૦૦ રૂપિયા આસપાસ છે. સામાન્ય દિવસોમાં રીટર્ન ટીકીટ પર૦૦ રૂ.આસપાસ મળતી હોય છે. પોતાની ગાડી હોય તો જોધપુર-જેસલમેરનો પ રાત્રી ૬ દિવસનો થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત રપ હજાર આસપાસ બુક કરી શકાય છે જેમાં ર રાત્રી જોધપુર, ર રાત્રી જેસલમેર અને એક રાત્રી સેન્ડયુન્સ' (રણમાં ટેન્ટ સાથે) માં ગાળી શકાય છે. આ ઉપરાંત આબુ અંબાજી પણ જઇ શકાય છે.જેમાં બ્રેકફાસ્ટ અને ડીનર સાથેના આબુના ર રાત્રી ૩ દિવસના થ્રી સ્ટાર કપલ પેકેજીસ ૧૦ હજાર આસપાસ અવેલેબલ થઇ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા-નર્મદા ડેમ) જબ્બર ચાલે છે. ત્યા જવા માટે ટીકીટ સહિતનું ઓનલાઇન બુકીંગ કરી શકાય છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પણ બુકીંગ થઇ શકે છે. ત્યાં ર રાત્રી ટેન્ટમાં રહેવાના કપલ પેકેજ ૧૮ હજાર રૂપિયામાં પડે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન અને ટીકીટ શરતોને આધિન ફ્રી આપવામાં આવતા હોય છે. કચ્છ જવાવાળા સહેલાણીઓમા આઉટ ઓફ ગુજરાતના વધુ જોવા મળે છે. કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ, કાળો-ભુજીયો ડુંગર, માતાનો મઢ, નારાયણ સરોવર, ગાંધીધામ-ભુજનો રીસોર્ટ વિગેરે સાઇટસીન્સનો સમાવેશ થાય છે. લકઝુરીયસ ટેન્ટના પેકેજ ૧૮ હજાર રૂપિયા આસપાસ મળે છે. જેમાં કમ્પ્લીટ ફુડ અને સાઇટસીન્સ ઇન્કલુડ હોય છે. સાપુતારામાં ર રાત્રી ૩ દિવસના થ્રી સ્ટાર કપલ પેકેજ ૧૦ હજાર આસપાસ છે. તો ગુજરાત ટુરીઝમના ર રાત્રી ૩ દિવસના કપલ પેકેજ ૬ હજાર આસપાસ પ્રીફર થઇ રહ્યા છે. સાસણગીરના રૂટ ઉપર છેલ્લા દિવસોમાં ધસારો રહેતો હોય છે. સાઉથ ઇન્ડિયાના બેંગ્લોર-મૈસુર-ઉંટી-કોડાઇ કેનાલના ૭ રાત્રી ૮ દિવસના એકસ બેંગ્લોર પેકેજ પ્રતિ વ્યકિત ૩ર હજાર આસપાસ મળી રહ્યા છે. આ પેકેજ છેલ્લે કોઈમ્બતુર પુરો થાય છે. આ ઉપરાંત કુર્ગ-કબિનીના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ બાય એર થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૩૫ થી ૪૦ હજાર આસપાસ બોલાઈ રહ્યા છે. અમદાવાદથી બેંગ્લોર ફલાઈટની ટીકીટ અવેલેબલ થતી હોય છે. દિવાળીની રજાઓમાં ઉતરાંચલ (નૈનિતાલ-રાનીખેત-કોર્બેટ)ના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૩૨ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે. નોર્થ ઈન્ડીયામાં કુલુ-મનાલી-સિમલા-ચંડીગઢના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ વરસાદનો ભય હોવા છતા પણ પ્રતિ વ્યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ ડીમાન્ડેબલ છે. આ ઉપરાંત સિમલા, મનાલી, ડેલાહાઉસી, ધરમશાલા, અમૃતસરના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ (અમદાવાદ-દિલ્હી બાય એર) પ્રતિ વ્યકિત ૪૫ હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેરાલા થોડુ ઓછુ ચાલતુ હોવાનું દેખાઈ છે, કારણ કે અમદાવાદથી એર ટીકીટ પ્રમાણમાં કોસ્ટલી પડે છે. જે ટ્રાવેલ્સ એજન્ટ પાસે ફલાઈટની ટીકીટના બ્લોક અવેલેબલ હોય તેની પાસે કેરાલાના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૮ થી ૪૦ હજાર આસપાસ બુક થઈ રહ્યા છે. નોર્થ ઈસ્ટ (દાર્જીલીંગ, ગંગટોક, કલીમપોંગ, લાચુંગ, પેલીંગ, યુમ્થાંગ)ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્યકિત ૪૫ હજાર આસપાસ મળી રહ્યા છે. નાના સેન્ટરની ઈન્કવાયરીમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, ઈમેજિકા વિગેરેનો સમાવેશ થાય છે. ગોવાનો ૩ રાત્રી ૪ દિવસનો થ્રી સ્ટાર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૨૧ હજાર આસપાસ તથા ફાઈવ સ્ટાર પેકેજ બાય એર પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ હોવા છતા પણ ચમચમાવીને વેચાય રહ્યા છે. જો કે ગોવાના એકસ અમદાવાદ તથા એકસ મુંબઈ પેકેજ પ્રમાણમાં થોડા સસ્તા પણ જોવા મળતા હોય છે. આ ઉપરાંત મહાબળ ેશ્વર, લોનાવાલા, ખંડાલાના બ્રેકફાસ્ટ, ડીનર સાથેના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઈ થ્રી સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૨૯ થી ૩૫ હજાર આસપાસ વેચાઈ રહ્યા છે. આ પેકેજમાં ૨ રાત્રી લાવાસા એડ કરીએ તો પ્રતિ વ્યકિત ૩૬ થી ૪૫ હજાર રૂપિયા આસપાસ થવા જાય છે. અમદાવાદથી પુના નિયમિત ફલાઈટ મળે છે ત્યાંથી ઈમેજિકા જઈને લોનાવાલા જઈ શકાય છે. મુંબઈથી ઈમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઈમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે. ઈમેજિકાનો નોવાટેલ ફાઈવ સ્ટાર હોટલનો ૨ રાત્રી ૩ દિવસનો કપલ પેકેજ ૧૮ હજાર રૂપિયા આસપાસ બુક થતો હોય છે. આમા ઈમેજિકા પાર્કની ટીકીટ ઈન્કલુડ નથી. એક પાર્કની ટીકીટનો ભાવ ૧૮૦૦ રૂપિયા જેટલો છે, ત્યાં બે પાર્ક આવેલા છે. આંદામાન - નિકોબાર (પોર્ટબ્લેર)ના ૬ રાત્રી ૭ દિવસના લકઝુરીયસ અને લેવિસ લાઈફ સ્ટાઈલ માણી શકાય તેવા બાય એર એકસ અમદાવાદ પેકેજ પણ ડીઝાઈન થઈ રહ્યા છે. માણસો ભૂતાન પણ લઈ રહ્યા છે. આ ઉપરાંત હૈદ્રાબાદ લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ લોકોની ચોઈસ બની રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ-ગીરનાર જઈને ત્યાં આવેલા પ્રસિદ્ધ પ્રેરણાધામ અને વિવિધ આશ્રમોમાં એક બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિદ્ધ કૃષ્ણ મંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકો તલપાપડ હોય છે. સાથે - સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, પરબ, સતાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટમાં મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, પાણીથી છલોછલ ભરેલા ડેમો, નવુ નિર્માણ પામેલ ગાંધી ઈન્ટરનેશનલ મ્યુઝીયમ, તુલશીશ્યામ, વીરપુર પાસે આવેલ કિંગ્સ તથા હેવન્સ વોટરપાર્કસ સહીતના સ્થળોએ લોકો દિવાળી દરમ્યાન રજાની મોજ માણશે. સોૈરાષ્ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગા-વ્હાલાઓને ત્યાં રોકાયેલા લોકો તેમના પરિચીતો દ્વારા સોૈરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની ટુર કરતા પણ જોવા મળે છે. જોકે આ વખતે મંદી તથા અન્ય કારણોને લીધે મોટાભાગની જગ્યાએ હજુ પણ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહયા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ મળે છે. ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ અહીં જોવા મળે છે. રાજ પીપળાથી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કી.મી. જેટલું અંતર છે www.nilkanthdham.org. સરદાર સરોવર ડેમ, કેવડીયા તરફ પણ જઇ શકાય છે. અમદાવાદની પાસે સાણંદ વોટર પાર્ક તથા ગાંધીનગરથી આગળ સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક અને પ્રખ્યાત મહુડી પણ જઇ શકાય છે. રાજકોટ ખાતે ચારે બાજુ લીલીછમ્મ ધરતીના ખોળે, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ-ફેબ્યુલસ રીસોર્ટ રીજન્સી લગૂનના પેકેજ પણ આકર્ષક હોય છે. અહીં સમગ્ર ગુજરાતનો સોૈથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે. યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગુન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમેનિટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ ૫૩૬૧૪-૧૩-૧૨) ટ્રેન-પ્લેન સિવાય રાજકોટ તથા અન્ય જગ્યાએથી લકઝરી બસ દ્વારા પણ ભારતભરમાં વિવિધ જગ્યાઓ માટેના દિવાળીના પેકેજ ઉપડતા હોય છે. એલટીસી માન્ય પ્રવાસો પણ હોય છે. જેમાં જીરાવાલા ટુરીઝમ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦),સુરજ ટુરીઝમ (૯૫૫૮૪ ૪૭૩૮૮), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૮૩૪૭૯ ૯૪૯૯૯), સંજય યાત્રા સંધ (૯૪૨૬૭ ૮૮૧૯૬), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦) વિગેરે અગ્રણી ટ્રાવેલ એજન્ટનો સમાવેશ થાય છે. ફોરેન ટુરના પેકેજીસ દિવાળીની રજાઓ તથા વેકેશનમાં આઉટ ઓફ ઇન્ડિયા ફલાઇ કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ ધ મોસ્ટ ડીમાન્ડીંગ ડેસ્ટીનેશન રહ્યું છે. ફોરેનના અન્ય પેકેજો કરતા પ્રમાણમાં સસ્તુ અને ઝગમગાટ સાથે મોજ-મસ્તી કરાવતા દુબઇના ૫ રાત્રી તથા ૬ રાત્રીના એકસ-અમદાવાદ પેકેજ ૬૦ હજારથી માંડી ૮૫ હજાર સુધી ટ્રાવેલ એજન્ટ દ્વારા ઓફર ૮૦ હજારથી એક લાખ વીસ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે. શ્રીલંકા (કોલંબો- નુવારાએલીયા-બેન્ટોટા-કેન્ડી)ના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૫૫ થી ૬૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. અઝરબાયજાન(બાકુ)ના ૪ કે ૫ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. આ ડેસ્ટીનેશન માત્ર જેન્ટસ માટેનું ગણાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં રહેતી હોય છે. યુરોપ મોટે ભાગે ઠપ્પ પડયું છે છતાં પણ અમુક ટ્રાવેલ એજ્ન્ટસ તેના બુકીંગ લઇ રહ્યા છે. દિવાળીની રજાઓમાં રશિયાની પણ ઇન્કવાયરી થઇ રહી છે. મોસ્કો અને સેન્ટ પીટસબર્ગના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ / મુંબઇ/ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર આસપાસ શોર્ટઆઉટ થઇ રહ્યા છે. FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીંસ લોકો લઇ રહ્યા છે. જેમાં ઇન્ડોનેશીયા (બાલી), ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા, જાપાન, ટર્કી, ગ્રીસ, એમ્સ્ટરડમ, યુરોપ, અમેરિકા, ક્રોએશિયા, તાશકંદ વિગેરેનો સમાવેશ થાય છે. ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે. વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે.જેમાં કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ, ઝેનિથ હોલિડેઝ વિગેરે છે. ઇન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથા OYO રૂમ્સ વિગેરે પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે. ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું સંભળાઇ રહ્યું છે જે હજુ વેચવાના બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે. (કોઇ પણ જ્ગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક ટ્રાવેેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેથી વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવું હિતાવહ છે.) તો થઇ જાવ તૈયાર અને કરો લગેજ પેક. દિવાળીની રજાઓને યાદગાર બનાવવા અને આ અમૂલ્ય યાદગીરીને મોબાઇલ -ટેકનોલોજીની મદદથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના રૂપમાં મન-હૃદયમાં કંડારવા. અને હા, દેશ-વિદેશમાં કયાંય પણ જશો ત્યાં સમયને અનુરૂપ કામના સમયે કામ કરીને 'ખાઓ, પીઓ ને મોજ કરો'ની થીયરી અપનાવતા ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતીઓ તો મળવાના જ છે. અને એટલે જ કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.' દિવાળીની રજાઓ અને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃધ્ધિ, કીર્તિ અને ઐશ્વર્ય અર્પે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને પ્રભુ પાસે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપ્પી જર્ની તથા જયશ્રી કૃષ્ણ. કરાઇ રહયા છે. પેકેજમાં રેઇટ પ્રમાણે એક રાત્રી વિશ્વ વિખ્યાત લાપીતા રીર્સોટ ખાતે આપવામાં આવે છે. વિવિધ ફેસેલીટીઝ, હોટલની કેટેગરી, દિવસો, ફલાઇટની કવોલીટી, હોસ્પિટાલીટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના પેકેજની કોસ્ટ નક્કી થતી જોવા મળે છે. દુબઇમાં નવા નવા આકર્ષણ પણ ઉમેરાતા જાય છે. જેમ કે દુબઇ ફ્રેમ બિલ્ડિંગ, અબુધાબીમાં આવેલ લોવરૂ (LOUVRE) મ્યુઝીયમ, બાળકોને આકર્ષતો વોર્નર બ્રધર્સ સ્ટુડીઓ, શેખ ઝાયદ નેશનલ મ્યુઝીયમ, સદીયાત આઇલેન્ડ (અબુધાબી) વિગેરેનો સમાવેશ થાય છે. અબ્રોડના અન્ય પેકેજીસમાં સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ ૧૨ રાત્રી, ૧૩ દિવસ સાથે એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત એક લાખ ચોત્રીસ હજાર આસપાસ ચપોચપ વેચાઇ રહ્યા છે. આ ઉપરાંત સિંગાપુર, મલેશિયા વીથ ડ્રીમ ક્રુઝ ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત એક લાખ અઢાર હજાર રૂપિયા આસપાસ પસંદગી પામી રહયા છે. ફોરેનના નવા પેકેજ અને નવુ ડીસ્ટીનેશન પસંદગી પામી રહયા છે. તેમાં પ્રાગ (ચેક રીબ્લિક) વિયેના (ઓસ્ટ્રીયા) અને બુડાપેસ્ટ (હંગેરી) નો ૮ રાત્રી ૯ દિવસના પેકેજનો સમાવેશ થાય છે. એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ પચીસ હજાર આસપાસ પ્રીફર થઇ રહયો છે. ફલાઇટમાં અમદાવાદ-શારજાહ-પ્રાગ અને રીટર્ન વિયેના-શારજાહ-પ્રાગ આવી શકાય છે. આ ઉપરાંત હોંગકોંગ-મકાઉ-સેન્ઝેન (ચાઇના) ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ દસ હજાર આસપાસ બોલાઇ રહયા છે .જોકે હોંગકોંગમાં છેલ્લા થોડા સમયથી અશાંત પરિસ્થિતીને કારણે પેકેજના ભાવ ડાઉન જઇ રહ્યા હોવાનું પણ દેખાય છે. દરીયા કિનારે (બીચ) ફરવાના શોખીનો ઇન્ડિયાં બહાર મોરેેશીયસ પ્રીફર કરી રહ્યા છે. ત્યાંના રમણિય બીચ નાના-મોટા સૌને આકર્ષે છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ. મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૭૦ થી ૯૦ હજાર આસપાસ લોક થઇ રહ્યા છે. ફુકેત-ક્રાબી તથા તેની સાથે બેંગકોકના ફેમીલી પેકેજ પણ સારા ચાલતા હોવાનું દેખાય છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૦ થી ૭૫ હજાર આસપાસ ધડાધડ બુક થઇ રહ્યા છે.જેમાં ૩ રાત્રી ફુકેત, ૨ રાત્રી ક્રાબી તથા ૧ રાત્રી બેંગકોકનો સમાવેશ થાય છે. આ દિવાળી ઉપર ફરવા જવા માટે માલદિવ્ઝ પણ ચાલ્યું છે. જેના ૪ રાત્રી ૫ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજારથી એક લાખ વીસ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે. શ્રીલંકા (કોલંબો- નુવારાએલીયા-બેન્ટોટા-કેન્ડી)ના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૫૫ થી ૬૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. અઝરબાયજાન(બાકુ)ના ૪ કે ૫ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. આ ડેસ્ટીનેશન માત્ર જેન્ટસ માટેનું ગણાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં રહેતી હોય છે. યુરોપ મોટે ભાગે ઠપ્પ પડયું છે છતાં પણ અમુક ટ્રાવેલ એજ્ન્ટસ તેના બુકીંગ લઇ રહ્યા છે. દિવાળીની રજાઓમાં રશિયાની પણ ઇન્કવાયરી થઇ રહી છે. મોસ્કો અને સેન્ટ પીટસબર્ગના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ / મુંબઇ/ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર આસપાસ શોર્ટઆઉટ થઇ રહ્યા છે. FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીંસ લોકો લઇ રહ્યા છે. જેમાં ઇન્ડોનેશીયા (બાલી), ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા, જાપાન, ટર્કી, ગ્રીસ, એમ્સ્ટરડમ, યુરોપ, અમેરિકા, ક્રોએશિયા, તાશકંદ વિગેરેનો સમાવેશ થાય છે. ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે. વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે.જેમાં કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ, ઝેનિથ હોલિડેઝ વિગેરે છે. ઇન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથા OYO રૂમ્સ વિગેરે પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે. ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું સંભળાઇ રહ્યું છે જે હજુ વેચવાના બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે. (કોઇ પણ જ્ગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક ટ્રાવેેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેથી વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવું હિતાવહ છે.) તો થઇ જાવ તૈયાર અને કરો લગેજ પેક. દિવાળીની રજાઓને યાદગાર બનાવવા અને આ અમૂલ્ય યાદગીરીને મોબાઇલ -ટેકનોલોજીની મદદથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના રૂપમાં મન-હૃદયમાં કંડારવા. અને હા, દેશ-વિદેશમાં કયાંય પણ જશો ત્યાં સમયને અનુરૂપ કામના સમયે કામ કરીને 'ખાઓ, પીઓ ને મોજ કરો'ની થીયરી અપનાવતા ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતીઓ તો મળવાના જ છે. અને એટલે જ કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.' દિવાળીની રજાઓ અને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃધ્ધિ, કીર્તિ અને ઐશ્વર્ય અર્પે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને પ્રભુ પાસે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપ્પી જર્ની તથા જયશ્રી કૃષ્ણ. રાજકોટ તથા અન્ય જગ્યાએથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજીસ ઉપાડતા અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯),બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), પ્રભાવ ટ્રાવેલ્સ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨), આગમ ટુર્સ (મો. ૮૮૬૬૨ ૨૩૮૯૧), (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), અપ્સરા ટુર્સ (મો. ૯૮૨૪૫ ૬૮૦૧૩), આરવી હોલીડેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪), બી ટુરીઝમ (મો. ૭૦૧૬૩ ૦૫૫૬૦), સફારી ટુરીઝમ (મો. ૯૫૫૮૯ ૫૫૧૯૯), અખિલ ભારત ટુર્સ (મો. ૯૮૨૫૯ ૧૧૯૨૦), A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮), ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦), આર.પી. ટુર્સ (મો. ૮૦૮૦૦ ૦૦૦૯૮), નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯), વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭-૭૧૭૧૩), સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), એન્જોય હોલીડેઝ (મો. ૯૭૨૩૨ ૮૮૮૮૨), નૂતન ટ્રાવેલ્સ 'અમદાવાદ' (મો. ૯૭૨૪૩ ૦૩૩૭૫), જીયા હોલીડેઝ (મો. ૯૬૨૪૭ ૫૫૧૫૫), રેયાંશ હોલીડે (મો. ૯૦૩૩૪ ૪૫૫૯૯), સૂરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮), બાલભદ્ર હોલીડેઝ (મો. ૯૫૮૬૯ ૭૦૨૨૨), જયેશભાઇ શાહ (મો. ૮૮૬૬૭ ૩૫૬૭૮), મિનાક્ષી ટુરીઝમ (મો. ૯૪૦૮૧ ૯૭૯૫૮), રિદ્ધિ સિદ્ધિ ટ્રાવેલર્સ (મો. ૯૪૨૮૭ ૯૯૬૮૪), ડીસન્ટ ટુર્સ (મો. ૮૨૩૮૫ ૦૮૫૫૧), ડોલફીન ટુરીઝમ (મો. ૮૪૬૦૩ ૪૪૪૪૦), જીરાવાલા ટુરીઝમ (મો. ૭૦૬૯૮ ૮૮૮૪૧), કશીશ હોલીડેઝ (મો. ૬૩૫૬૧ ૦૨૮૬૧), સ્કાય ટુર્સ (મો. ૯૩૭૬૧ ૧૧૧૧૩), અક્ષર ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૨ ૧૫૪૮૧), કોમ્પાસ હોલીડેઝ (મો. ૮૧૪૦૮ ૯૯૯૯૬),જરીવાલા હોલીડેઝ (મો. ૯૧૭૩૩ ૯૧૩૩૩), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૫ ૯૭૧૪૦), સ્ટાર ટુર્સ -અમદાવાદ (૦૭૯૪૦ ૪૦૧૧૧૧), એરેઓ હોલીડેઝ -અમદાવાદ-(મો. ૭૯૬૧૯ ૦૧૧૧૧), માધવન ટુરીઝમ (મો. ૯૯૯૮૩ ૫૦૦૫૭), વિનસ હોલીડેઝ (મો. ૭૫૭૫૮ ૪૫૫૮૭), કેલાશ યાત્રા પ્રવાસ (મો. ૯૪૨૬૯ ૧૬૩૭૪), સાંઇદિપ ટુર્સ (મો. ૯૮૨૪૪ ૮૪૪૮૪), પટેલ હોલીડેઇઝ (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪), નોવા ટુર્સ, (મો. ૭૮૭૮૨ ૧૦૬૯૬, સ્માઇલ હોલીડેઇઝ (મો. ૯૫૧૨૫ ૦૮૧૮૧), ટ્રાવેલ ટુર્સ-અમદાવાદ ( ૦૭૯૬૭૧૨ ૫૫૫૫), બી ટુરીઝમ (મો. ૮૮૬૬૪ ૩૧૧૧૦), રાધે ક્રિષ્ના ટુરીઝમ(મો. ૭૮૭૮૫ ૫૫૬૫૬), રાધેશ્યામ ટ્રાવેલ્સ (મો. ૯૯૦૯૦ ૩૩૫૩૭), થોમસ કૂક (૦૨૮૧ ૨૪૫૪૪૩૧-૩૨), ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), શ્રી જલારામ ટુર્સ-રાજકોટ (મો. ૯૬૮૭૫ ૭૧૬૬૧), જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૦૩૦ ૪૦૯૪૪) સત્સંગી યાત્રા -દક્ષિણ ભારત ટૂર (મો. ૯૪૦૮૧ ૦૧૧૨૦), અંજુ ટ્રાવેલ્સ (મો. ૯૯૨૪૪ ૦૫૩૨૫), સાગર ટ્રાવેલ્સ (મો. ૯૪૨૬૦ ૨૦૨૧૦), કૈલાશ યાત્રા પ્રવાસ (મો.૮૨૦૦૯ ૩૩૭૬૮), શુભ હોલીડેઇઝ (મો. ૭૨૧૧૧ ૧૧૪૭૦), શ્રી રામ હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૨૬૪), ક્રિષ્ના યાત્રા સંઘ-જામનગર (મો. ૯૭૧૪૮ ૮૭૩૮૭), પર્યટન ટુર્સ (મો. ૯૫૮૬૫ ૪૦૫૪૦), ઓમ ટ્રાવેલ્સ (મો. ૯૬૬૨૪ ૪૩૦૦૫), વિનટેઝ ટુર્સ (મો. ૭૦૯૬૨ ૮૬૦૦૩), ટ્રાવેલમ (મો. ૯૨૭૫૧ ૦૪૧૦૪), રાઇટ ફલાઇટ હોલીડેઇઝ (મો. ૮૭૧૦૦ ૦૨૩૦૦), નિયુ ટુર્સ (મો. ૯૧૦૬૯ ૫૯૮૨૯), રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧), વેદાંશી ટ્રાવેલ્સ (મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩), ગાંધી ટુર્સ (મો. ૯૯૭૮૧ ૨૧૯૯૯), નવભારત હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯), ઇ-૩ હોલીડેઇઝ (મો. ૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (મો. ૮૯૯૯૯ ૫૫૯૫૫), જયઅંબે યાત્રા સંઘ (મો. ૭૮૭૪૯ ૬૦૪૬૫), અજય મોદી ટુર્સ (મો. ૬૩૫૧૯ ૬૯૬૯૯), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૯ ૯૯૯૨૪), કોકસ એન્ડ કિંગ્સ (મો. ૮૮૬૬૬ ૨૫૬૨૪), આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦), વૃંદાવન યાત્રા સંઘ (૯૮૯૮૩ ૫૦૦૯૬), પેલિકન ટૂર્સ (૯૦૧૬૨ ૧૮૯૧૮), અર્ક ટૂર ( ૯૪૨૯૫ ૬૨૯૧૧), કલ્યાણ ટૂર્સ (૯૮૨૪૬ ૩૬૧૧૧), ટ્રાવેલ હોલિક (મો. ૯૧૫૭૫ ૯૮૯૯૯), શિવ ટ્રાવેલ્સ (મો. ૯૩૭૪૬ ૩૧૮૫૪), જોય હોલીડેઝ (મો. ૯૩૭૫૮ ૨૮૦૯૫), જલીયાણ ટુર્સ (મો. ૯૪૨૬૬ ૨૩૪૫૧), અપ્સરા ટુર્સ (૯૮૨૪૫ ૬૮૦૧૩), માય ટ્રીપ માય વે (૭૬૦૦૦ ૧૨૯૯૩), આર.કે. વેકેશન્સ (મો. ૭૯૬૧૬ ૧૩૫૩૫), શ્રી હરી ટુર્સ (૯૦૬૭૦ ૭૮૭૯૦), જય ગણેશ ટુર્સ (મો. ૯૪૦૯૫ ૨૮૫૪૭), કલીક ટુ ટ્રીપ ટ્રાવેલ્સ (મો. ૯૦૩૩૦ ૭૪૪૪૫), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦), ફન હોલીડેઝ ( ૯૪૨૫૦ ૧૧૯૧૧), એમ.ડી. ટુર્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪), એસ્કેપ ટુર્સ ( ૯૮૭૯૦ ૦૩૦૭૩), ડ્રીમ ટુર્સ (૯૭૧૬૪ ૯૭૨૬૪), દ્વારકાધીશ યાત્રા સંઘ જામનગર (૯૬૬૨૬ ૫૪૪૦૦), ડોલર ટુર (૯૪૨૮૨ ૯૬૪૬૪), આરૂષ હોલીડેઝ (૯૫૧૦૩ ૭૩૪૭૫), અર્ક ટુર (૯૪૨૯૫ ૬૨૯૧૧), અરવિંદ ટુર્સ (૯૯૭૮૬ ૧૫૪૮૬), વંદના ટ્રાવેલ્સ (૯૯૭૯૮ ૭૭૫૦૨), સ્ટેલે ટુર્સ (૯૮૭૯૨ ૬૮૬૪૧), મેઘનાદ હોલીડેઝ (૮૯૫૫૫ ૫૫૫૯૧), એરો ટુર્સ (૯૮૨૪૦ ૫૩૩૭૭), કૈલાશ હોલીડે (૯૮૭૯૩ ૫૨૪૯૯), શકિત ટુર્સ (૭૨૨૬૦ ૨૮૧૮૪), નાગરાજ ટુર્સ (૯૦૯૯૪ ૪૬૬૨૨), કામ્પસ ટુર્સ (૯૪૨૭૪ ૯૫૭૩૩), રાજકોટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૮૨૫૯ ૧૧૯૨૦), બાબા ટુર્સ (૯૪૨૬૯ ૮૧૪૭૭), એટલાન્ટા ટુર્સ (૭૬૦૦૬ ૦પપ૪ર), એ. એસ.ટુર્સ (૯૯૦૪૯ ૩૩૩૩પ), લીંક લાઇન ટુરીઝમ (૯૯રપ૦ ૭૧૬૭૬), અરિહંત ટ્રાવેલમ (૯૪૨૦૮ ૯૫૨૦૮), અમૃતા ટ્રીપ્સ (૭૯૯૦૩ ૧૦૧૦૧), અક્ષર હોલીડેઝ (૯૮૨૫૪ ૧૧૧૨૨), બુટ ભવાની ટુરીઝમ (૯૭૨૩૪ ૨૮૯૯૬), મનિષ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૭૨૯૩૩ ૦૦૦૦૧), તેજસ ઇન્ટરનેશનલ ટુર્સ (૯૮૨૫૦ ૦૯૯૯૯), ઓરો હોલીડેઝ (૯૯૧૩૪ ૨૦૨૦૩), ભારત ટ્રાવેલ સર્વિસીસ (૯૭૨૪૪ ૧૨૧૨૧), બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (૯૭૧૨૭ ૫૮૪૦૦), હિમાલય ટુરીઝમ (૯૦૮૧૪ ૮૪૪૮૪),યુનિટી ટુર્સ એન્ડ ફોરેક્ષ (૯૪૨૬૭ ૮૪૮૬૯, ૯૯૭૮૬ ૧૫૪૮૬), શ્રી સ્વામિનારાયણ ટુરીઝમ (૭૩૫૯૩ ૦૦૦૪૯),આતિસ્ય ટુરીઝમ (૯૭૨૩૨ ૭૭૯૭૭, ૯૭૩૭૫ ૭૭૯૭૭), ધ રૂદ્ર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૫૧૦૦ ૭૭૭૭૧),શિવસાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪),ટ્રાવેલ સુખ (૭૬૦૦૯ ૦૦૩૮૮),ડેસ્ટીની ટ્રાવેલ પોઇન્ટ (૯૬૬૨૬ ૯૯૭૯૯),દિપક ટ્રાવેલ્સ (૯૮૨૪૨ ૦૮૪૮૭), નવભારત ટુર્સ (૭૪૦૫૦ ૯૦૦૯૦),શ્રીબ્રહ્માણી ટ્રાવેલ્સ-અમદાવાદ (૯૧૭૩૯ ૧૧૨૯૯), ઝીલ હોલીડે(૯૯૭૮૬ ૧૫૪૮૬),પાયલ હોલીડેઝ(૭૪૩૪૦ ૫૪૧૦૦), સાગર ટ્રાવેલ્સ (૯૪૨૬૦ ૨૦૨૧૦) વિગેરેનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાનના યાદગાર, સારા-નરસા અનુભવો અમારી સાથે અચૂક શેર કરો E-Mail: paragdevani@gmail.com -: આલેખન :- ડો. પરાગ દેવાણી મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧ (3:31 pm IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST રશ્‍મિકાની બે ફિલ્‍મોની રાહ જોઇ રહ્યા છે ચાહકો access_time 10:33 am IST ચેન્નઈના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ શકે મેંડૂસ વાવાઝોડું: તમિલનાડુમાં NDRFની 12 ટીમ તૈનાત access_time 1:03 am IST વડોદરા શહેરની પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર :આપના ઉમેદવારોએ 10 હજારથી વધુ મત મેળવ્યા access_time 12:55 am IST મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠકો પર ભાજપની જીત :વિજાપુર બેઠકમાં કોંગ્રેસનો વિજય access_time 12:40 am IST ભાજપના ઉમેદવાર કૌશિક જેનનો દરીયાપુર સીટ પરથી વિજય: કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો પરાજય access_time 12:35 am IST વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો: વાઘોડિયામાં અપક્ષ વિજયી access_time 12:21 am IST
કઝાકિસ્તાનના પીડીત બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્ણ પાર પાડી: વૈશ્વિક સ્તરે તબીબી નિપૂણતાનું આદાન-પ્રદાન મેડિકલ ટુરીઝમ ઉપરાંત મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ સંસોધન, તકીનીકી એડવાન્સમેન્ટ અને પ્રેક્ટિસને વેગ આપે છે :સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષમાં ૨૦૬ બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્ણ કરવામાં આવી છે ,અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પોતાની તબીબી નિપુણતાના પરિણામે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેનું વધુ એક જવલંત ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ ૧૬ નવેમ્બર થી ૨૦ નવેમ્બર સુધી કઝાકિસ્તાનમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી માટે નિમંત્રણ પાઠવીને મદદ માંગવામાં આવી હતી. જેમાં બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એસોસિએટ પ્રોફસર ,ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડૉ. પિયુષ મિત્તલે આ નિમંત્રણ સ્વીકારીને પાંચ દિવસ માટે કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પાંચ દિવસમાં આ તબીબોએ પાંચ જટીલ પ્રકારની સર્જરી પોતાની નિપુણતાથી સફળતાપૂર્ણ પાર પાડી. જેમાં ત્રણ બ્લેડર એસ્ટ્રોફી કરવામાં આવી હતી. ચાર મહિના, દસ મહિના અને પંદર મહિનાના બાળકમાં આ સર્જરી કરવામાં આવી હતી. યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટુડન્ટસને બ્લેડર એસ્ટ્રોફીની તાલીમ સિવિલના તબીબો દ્વારા આપવામાં આવી હતી. કઝાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની આ પ્રકારની જટીલ સર્જરીમાં નિપુણતા જોઇને પ્રશંસા વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી આ સર્જરી અને બિમારીની જટીલતા વિશે જણાવે છે કે, બ્લેડર એસ્ટ્રોફી જન્મજાત પેશાબની કોથળીમાં બિમારી હોય છે. જેમાં પેશાબની કોથળી અને ઇન્દ્રી સંપૂર્ણ પણે ખુલ્લું રહે છે. જેનાથી પેશાબ લીકેજ થવાની ઘટના સતત ચાલુ રહે છે. બાળકોને જન્મજાત જોવા મળતી ખોળ-ખાંપણ સૌથી જટીલ પ્રકારની સર્જરી બ્લેડર એસ્ટ્રોફીને માનવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સતત ૭ થી ૧૦ કલાક ચાલે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બાળરોગ સર્જરી વિભાગ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિશ્વવિખ્યાત છે.સમગ્ર દેશમાંથી આ પ્રકારના બાળકો અને તદ્ઉપરાંત નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા અન્ય દેશોના બાળકો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની જટીલ સર્જરી માટે આવતા હોય છે. ભારત દેશના જ ૧૩ થી ૧૪ જેટલા રાજ્યોમાંથી આ પ્રકારની સમસ્યાથી પીડાતા બાળકો પીડામુક્ત થવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. અત્યારસુધીમાં ૨૦૬ થી વધુ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૦૯ થી દર જાન્યુઆરી મહિનામાં વિદેશમાંથી તબીબો સાત થી દસ દિવસ બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. જેના પરિણામે મેડિકલ ટુરિઝમના વિકાસ સાથે, મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ તકનીકી, સંસોધન અને પ્રેકટિસનું પણ આદાન-પ્રદાન થાય છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST અમરેલી-જીલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને શાનદાર બનાવાશે : કૌશિક વેકરિયા access_time 1:18 pm IST પોરબંદરના આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ પ્રફુલ દત્તાણીની ‘પાસા' તળે ધરપકડ access_time 1:17 pm IST મોરબીમાં ગાંજાનું વેચાણ કરતા ત્રણ શખ્‍સો પકડાયા : એસઓજીનો દરોડો access_time 1:17 pm IST વેલજીભાઇ સરવૈયાને શ્રધ્‍ધાંજલી અર્પતા જયેશભાઇ રાદડિયા : તમામ કાર્યક્રમો રદ access_time 1:16 pm IST પોરબંદરની રતનપર સીમમાં ૧૫ દિ'થી ધામા નાખેલ સિંહે ગૌશાળામાં વધુ ૫ પશુઓના મારણ કર્યા access_time 1:15 pm IST
ડાંગની હદમાં વાઘના દર્શન થયાના ત્રણ દાયકા બાદ રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઢણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2019માં એક વાઘ મધ્યપ્રદેશમાંથી મહિસાગર જિલ્લામાં ભટકી ગયો હતો. બે વર્ષ દરમિયાન તેણે 300 કિમીની ટ્રેકિંગ કરી હતી. આ દુર્લભ ઘટનાની આસપાસની ઉત્તેજના અલ્પજીવી હતી કારણ કે કેમેરામાં કેદ થયાના પખવાડિયા બાદ પ્રાણી ભૂખમરાથી મૃત્યુ પામ્યુ હતુ. આ વાઘ જોવા મળ્યાના થોડા મહિના પહેલા નવેમ્બર 2018માં વન સલાહકાર સમિતિએ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે 85 હેક્ટરના ટાઇગર સફારી પાર્ક માટે મંજૂરી આપી હતી. જો કે, પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 25 કિમી દૂર તિલકવાડા ખાતે પાર્ક બનાવવાની યોજના હતી. બાદમાં, તેઓએ સ્થળ પર પ્રવાસનને વેગ આપવા માટે વિશ્વભરના વિદેશી પ્રાણીઓ સાથેનો ઝુલોજિકલ પાર્ક બનાવવાનું નક્કી કર્યું. તેથી, સફારી પાર્કનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. તે દરમિયાન ડાંગ ખાતેની જગ્યાને ચિત્તા સફારી પાર્ક માટે મંજૂર કરવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ તેમનો વિચાર બદલી નાખ્યો અને વાઘ સફારી પાર્કની યોજનાને પુનર્જીવિત કરી. તાજેતરની દરખાસ્તમાં આહવા-ડાંગના ઝખાના અને જોબરી ગામમાં 28.96 હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે જે પ્રાણીઓના ઘેરાવા, પશુ ચિકિત્સા સુવિધાઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓની કલ્પના કરે છે. વિભાગ કેવડિયાથી ચાર કલાકના અંતરે આવેલા ટાઈગર સફારી પાર્કમાં દીપડાઓ માટે એક એન્ક્લોઝર, શાકાહારી પ્રાણીઓ માટે વાડો અને પક્ષીસંગ્રહ રાખવાની પણ યોજના ધરાવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) એ તેના માટે પહેલાથી જ પ્લાનને મંજૂરી આપી દીધી છે. ટાઈગર સફારી માટે આગળ વધવાનું બાકી છે. મુખ્ય વન સંરક્ષક મનિશ્વરા રાજા જેઓ ઉદ્યાનનો હવાલો પણ સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમે યોજનાના પ્રારંભિક તબક્કે છીએ. અમે સિંહ સફારી પાર્કની જેમ જ વાઘ સફારી પાર્કમાં ઝૂ-જાતિના પ્રાણીઓ લાવીશું. પ્રવાસીઓને પર્યટન માટે ખુલ્લી જીપનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ વાઘ, એક વાઘણ અને તેના બચ્ચાના બે સેટ રાખવાની યોજના ધરાવે છે. અન્ય પ્રાણીઓના બદલામાં આ પ્રાણીઓને પાર્કમાં લાવવામાં આવશે.
બોક્સર બ્રિફ્સ એ બોક્સર અને બ્રિફ્સ વચ્ચેની એક અનોખી શોધ છે- જે પુરુષોને બંનેનો આરામ ગમે છે. બોક્સર શોર્ટ્સમાં એક વિસ્તૃત ફેબ્રિક હોય છે જે તમારા પગને ઢાંકી દે છે અને બ્રિફ્સમાંથી આવતી સ્થિતિસ્થાપકતા અને સપોર્ટ સાથે શોર્ટ્સને ફિટ આપે છે. તેઓ માત્ર સુપર કમ્ફર્ટેબલ જ નથી પણ એટલી હદે સુપર સ્ટાઇલિશ પણ છે કે તેઓ પુરુષોના અન્ડરવેરની ટોચ પર છે. તમે તમારા ઘરમાં સરળતાથી અને આરામથી લાઉન્જ કરી શકો છો અથવા જ્યારે તમે ખાલી થાવ અને સ્ટાઇલિશલી આરામદાયક રહેવા માંગતા હો ત્યારે દરેક વખતે યોગ્ય પસંદગી તરીકે બોક્સર શોર્ટ્સ આવે છે! પુરૂષો માટે શ્રેષ્ઠ બોક્સરો એવી નબળી છાપ હેઠળ હોય છે કે તેઓ ‘માત્ર તમારી ખાનગી બાબત છે, તેમને જાહેરમાં ક્યારેય પહેરશો નહીં’. તેથી, તમે એ જ જૂના બેગી પાયજામામાં બીજી રાત માટે ચાદરની નીચે શફલ કરો તે પહેલાં, તમારે શું પહેરવું જોઈએ અને બોક્સર કેવી રીતે પહેરવા જોઈએ તેના પર એક નજર નાખો. પુરુષો માટે બોક્સર શોર્ટ્સ પહેરવાની રીતો પુરૂષોના અન્ડરવેરને ઘણી વાર એવી અવગણના કરવામાં આવે છે જે મહત્વપૂર્ણ નથી જ્યારે વાસ્તવમાં ઘણા લોકો હકીકત અને સત્યથી સારી રીતે વાકેફ હોય છે – તમારું અન્ડરવેર ખરેખર તમારા વિશે ઘણું કહે છે. એક સજ્જનને તેના કપડાના તમામ ક્ષેત્રોમાં વસ્તુઓ સર્વોપરી રાખવાની જરૂર છે – જે કહ્યા વિના જાય છે – તો શા માટે તમારા બોક્સરો સાથે કોઈ અલગ રીતે વર્તવું જોઈએ? મુખ્ય વસ્તુ કે જેના પર તમારે કામ કરવાની જરૂર છે તે બોક્સરનો પ્રકાર છે જેને તમે પહેરવાનું પસંદ કરો છો. શું તમે જાણો છો કે આજકાલ બોક્સરો વિવિધ પ્રકારની પ્રિન્ટ સાથે આવે છે? DaMENSCH પર કેટલાક રમુજી પ્રિન્ટેડ બોક્સર તપાસો. બજારમાં વિવિધતા અને ઉપલબ્ધતાએ સાબિત કર્યું છે કે દરેક અને કોઈપણ માટે પસંદગી છે. સૌથી વધુ પહેરવામાં આવતી પેસ્ટલ છે કારણ કે તે આજકાલ ટ્રેન્ડમાં છે. બોક્સર પરની પરંપરાગત પેટર્નમાં પુનરાવર્તિત ભૌમિતિક આકૃતિઓ, પ્લેડ્સ અને ઊભી પટ્ટાઓનો સમાવેશ થાય છે. તમારી પૂલ પાર્ટી માટે અથવા બીચની મુલાકાત વખતે ખુલ્લા બટન સફેદ શર્ટ અને સફેદ કેપ સાથે બોક્સર શોર્ટ્સ જોડો. કૂલ દેખાવા અને ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે શર્ટ, સ્પોર્ટ્સ શૂઝ અને સનગ્લાસની જોડી સાથે મિડ-લેન્થ બોક્સર શોર્ટ્સ પહેરો. જો તમે બીચ પર શું પહેરવું તે શોધી રહ્યાં છો, તો પછી પ્રિન્ટેડ બોક્સર શોર્ટ્સ અને શર્ટ્સ કરતાં વધુ સારું કંઈ નથી, કારણ કે ઉનાળામાં રંગબેરંગી પોશાક પહેરે છે. મેન્સ બોક્સર શોર્ટ્સ ખરીદતી વખતે જાણવા જેવી બાબતો DaMENSCH ખાતે, અમે જાણીએ છીએ કે યોગ્ય બોક્સર શોર્ટ્સ અથવા પુરુષોના અન્ડરવેર પસંદ કરતી વખતે તમારી ત્વચા શું પસંદ કરે છે. હા, તમે ફક્ત કંઈપણ ખરીદી શકતા નથી, તમારે કંઈક એવું પસંદ કરવું જોઈએ જે તમારી ત્વચાને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય, તમારા જંકને ટેકો આપે અને તે જ સમયે તમને મુક્ત રાખે. તેથી, તમારી સગવડ માટે, અહીં કેટલીક માર્ગદર્શિકા છે જે તમારે પુરૂષોના બોક્સર શોર્ટ્સ, બોક્સર બ્રિફ્સ અથવા કોઈપણ અન્ડરવેર ખરીદતી વખતે અનુસરવી જોઈએ. ટ્રંક્સ વિ બોક્સર બ્રિફ્સ પણ જાણો. બહેતર શ્વાસ લેવાની ક્ષમતા: તમારા શરીરના નીચેના ભાગમાંથી પસાર થવા માટે હવાની જરૂર પડે છે અથવા તો તે ભેજ અને પરસેવો બનાવી શકે છે. તે આગળ બેક્ટેરિયલ ચેપને જન્મ આપી શકે છે. આથી, તમારે એવા આંતરિક વસ્ત્રો પસંદ કરવા જોઈએ જે શ્રેષ્ઠ શ્વાસ લેવાની ક્ષમતા પ્રદાન કરે રોજિંદા ઉપયોગ માટે દ્વિ ખિસ્સા: પુરૂષો સહિત કોઈ પણ તેમના હાથને વ્યસ્ત રાખવા માંગતું નથી. ઇનરવેર પર ડ્યુઅલ પોકેટ્સ તમારા મનને તમારા ફોન, વૉલેટ અથવા કારની ચાવીઓ વગેરેની સંભાળ રાખવાથી દૂર રાખી શકે છે. વધુ યોગ્ય: જો તમારા આંતરિક બોક્સર અથવા બોક્સર બ્રિફ્સ યોગ્ય નથી, તો તમારે તેને પ્રથમ સ્થાને ખરીદવું જોઈએ નહીં. એક વિકલ્પ પસંદ કરો કે જે તમારા જંકને ટેકો આપવા અને સંપૂર્ણ આકાર આપવા માટે વધુ યોગ્ય છે ફેબ્રિક: મોટાભાગના આંતરિક વસ્ત્રો કોટનમાંથી બનાવવામાં આવે છે કારણ કે તે શ્રેષ્ઠ ત્વચા માટે યોગ્ય ફેબ્રિક માનવામાં આવે છે. તેમ છતાં તમે 100% ટકાઉ સોફ્ટ કોટન ઓફર કરતી DaMENSCH જેવી બ્રાન્ડ્સ શોધી શકો છો આરામદાયક સ્ટ્રેચ માટે સ્થિતિસ્થાપક કમરબેન્ડ: બોટમ વેર્સમાં સામાન્ય રીતે ચુસ્ત કમરબંધ હોય છે જે અસ્વસ્થતા હોય છે. સ્થિતિસ્થાપક waistbands સાથે શોર્ટ્સ ચૂંટો. તેઓ આરામદાયક છે છતાં તમને દરેક દિશામાં ખેંચવા અને ફ્લેક્સ કરવાની મંજૂરી આપે છે અમારા પુરુષોના આંતરિક વસ્ત્રોના સંગ્રહની વિશાળ શ્રેણી તપાસો!!! શા માટે મેન્સ અન્ડરવેરના DaMENSCH ની બ્રિઝ કલેક્શન પસંદ કરો? અમારી ડિઝાઈન લેબનો મહાન સંગ્રહ, બોક્સર કે જે હવાદાર, હવાદાર, અનિયંત્રિત છે – મૂળભૂત રીતે અલ્ટ્રાલાઇટ – શરીર અને મૂડ પર. પ્રયોગશાળામાં અમારી ટીમે ખરેખર સખત મહેનત કરી અને એક ફેબ્રિક બનાવ્યું જે એટલું હળવા અને આરામદાયક- જે પીછા જેવું લાગે. તેઓ કહે છે કે દરેક કપડાની એક વાર્તા હોય છે. બ્રિઝ બોક્સર શોર્ટ્સ કલેક્શન નથી કરતું. તે ફક્ત તમારા આંતરિક આરામ માટે બનાવવામાં આવ્યું છે, અને બસ. તે તમને સરળતા સાથે ઘરેથી કામ કરવા દે છે, પરંતુ તે તમને સરળ-બ્રીઝી મોડમાં ઘરની બહાર ઝલકવાની પણ મંજૂરી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે બોક્સર કેવી રીતે પહેરવા તે વિશે વિચારો છો ત્યારે અંદરથી બહાર સુધી પ્રવાહી સંક્રમણ જેવો અનુભવ થાય છે. બ્રિઝ અલ્ટ્રા લાઇટ બોક્સર શોર્ટ્સ ઘરની અંદર, બહાર અને વચ્ચેની દરેક વસ્તુ માટે. ભારતના ડેક્કન પ્લેટુમાંથી મેળવેલા અલ્ટ્રા-સોફ્ટ કોટનમાંથી બનાવેલ, બ્રિઝ કલેક્શન એટલો આહલાદક રીતે હળવો છે કે જ્યારે આપણે “હવા જેટલું પ્રકાશ” કહીએ ત્યારે અતિશયોક્તિ પણ નથી કરતા. બોક્સર શોર્ટ કેવી રીતે પહેરવું તેનો તમારો જવાબ અહીં છે. બે ખિસ્સા સાથે, તમને દરેક વસ્તુને સુરક્ષિત રાખવા માટે જગ્યા મળે છે – આવશ્યક વસ્તુઓથી લઈને બિન-જરૂરી, તમારે પસંદ કરવાની જરૂર નથી. કોઈ નિર્ણય વિના, આ ખિસ્સા દરેક વસ્તુને સમાન રીતે વર્તે છે. આ બ્રિઝ ઇનર બોક્સરનું ફેબ્રિક કે જે તમે ક્યારેય અન્ય કોઈ વિકલ્પ પર સ્વિચ કરવા માંગતા નથી. આભાર ડેક્કન પ્લેટુ ઓફ ઈન્ડિયા, અમારું હૃદય ભરાઈ ગયું છે અને બોક્સરો હળવા છે. અમે બધા જાણીએ છીએ કે અમે તમારા કપડાંમાં ગ્લોસી હર્ટ્સ-મી-ઇન-ધ-આઇ ફિનિશને નફરત કરીએ છીએ. આ બોક્સર સરળ અને નરમ હોય છે, અને છતાં ફેબ્રિકમાં પાત્ર હોય તેટલા મેટ હોય છે. કમરની આસપાસનો સ્થિતિસ્થાપક બેન્ડ એટલો સરળ અને સરળ છે કે તમારી કમર પરના નિશાનો પણ અસ્તિત્વમાં રહેશે નહીં, માઇક્રોફાઇબર ઇલાસ્ટિક મૂવને આભારી છે જે તમને કોઈ પણ તાર જોડ્યા વિના ખસેડવા અને ગ્રુવ કરવા દે છે. છુપાયેલ બટન ફ્લાય ત્યાં છે અને છતાં છુપાયેલું છે તેથી જ્યારે તમે ચાલતા હો, કૂદતા હો, સૂતા હો અથવા પલંગની આસપાસ તમારા પગ લંબાવતા હો ત્યારે આકારમાં કોઈ દૃશ્યમાન ફેરફાર થતો નથી, જે પહેરવા અને અંદર જવા માટે ખૂબ જ સરળ અને આરામદાયક બનાવે છે! વારંવાર પૂછાતા પ્રશ્નો શું આપણે જાહેર સ્થળે બોક્સર શોર્ટ્સ પહેરી શકીએ? બોક્સર શોર્ટ્સ, ચોક્કસપણે. તે તમારા નિયમિત શોર્ટ્સ જેટલી જ લંબાઈ ધરાવે છે પરંતુ વધુ આરામદાયક ફેબ્રિક સાથે. તો હા, તેમને અંદર, બહાર દરેક જગ્યાએ પહેરો. આંતરિક બોક્સર અને બોક્સર શોર્ટ્સ વચ્ચેનો તફાવત? લંબાઈ – બોક્સર શોર્ટ્સ તમારા સામાન્ય શોર્ટ્સ જેટલી જ લંબાઈના હોય છે, જ્યારે આંતરિક બોક્સર થોડા ટૂંકા હોય છે અને તેથી તે આંતરિક વસ્ત્રો તરીકે વધુ યોગ્ય છે. શું પુરુષોના બોક્સર સારા સ્લીપવેર છે? હા, તેઓ જે લાઇટવેઇટ ફેબ્રિકમાં આવે છે તે ધ્યાનમાં લેતા, તમે તેમના અતિ-આરામદાયક લેઝરમાં આખી રાત આનંદિત રહી શકો છો. વાંચવું આવશ્યક છે: પુરુષો માટે શ્રેષ્ઠ સ્લીપવેર પર માર્ગદર્શન. સંક્ષિપ્ત પુરુષોના અન્ડરવેરના સૌથી સામાન્ય પ્રકારો પૈકી એક છે. આ લોકપ્રિયતા સંપૂર્ણપણે ન્યાયી છે, કારણ કે સંક્ષિપ્તમાં ઘણા ગુણો છે જે પુરુષો પસંદ કરે છે. અલબત્ત, સંપૂર્ણ અને સંપૂર્ણ આરામ માટે યોગ્ય બ્રિફ્સની જરૂર છે. સાચી જોડી પસંદ કરવી એ એક મુશ્કેલ પડકાર છે. તેઓ કેવી રીતે પહેરવામાં આવે છે તે એટલું જ જરૂરી છે. પોશાક પહેરવાની યોગ્ય રીત વ્યક્તિના આરામમાં મોટો ફરક લાવી શકે છે. અન્ડરવેરને યોગ્ય રીતે કેવી રીતે પહેરવું તે સમજવા માટે પ્રતિભાશાળીની જરૂર નથી. જો કે, તેમના સંક્ષિપ્તમાં કેટલાક પાસાઓ છે કે જે અમુક લોકો નોંધવામાં નિષ્ફળ જાય છે. આ વિગતોને અવગણીને, તમે આ વસ્ત્રો પ્રદાન કરી શકે તેવા લાભોને જોખમમાં મૂકી શકો છો. તે આવી કચરો હોઈ શકે છે કારણ કે ત્યાં ઘણી બધી અન્ય વસ્તુઓ ઉપલબ્ધ છે. પુરુષો શા માટે બ્રિફ પસંદ કરે છે તેના કેટલાક કારણો આ છે કેટલાક લોકો બોક્સર પસંદ કરે છે, જ્યારે અન્ય ટ્રંક અને બ્રીફ પસંદ કરે છે. તમે જે પણ અન્ડરવેર પસંદ કરો છો, તમે એવી દલીલ કરી શકતા નથી કે બ્રિફ્સના ઘણા ફાયદા છે. બ્રિફ્સ પહેરવાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ફાયદા અને ફાયદા નીચે મુજબ છે. સંક્ષિપ્ત કદાચ પુરુષો માટે ઉપલબ્ધ અન્ડરવેરની સૌથી અનુકૂલનશીલ શૈલી છે. અમે માત્ર સામગ્રી વિશે વાત કરી રહ્યાં નથી; તમે તેમને કયા પ્રકારના આઉટરવેર સાથે જોડી શકો છો તેના સંદર્ભમાં પણ તેઓ સ્વીકાર્ય છે. મદદ, પુરુષોના અન્ડરવેરની અન્ય શૈલીઓથી વિપરીત, બ્રીફ્સમાં સૌથી વધુ ટેકો હોય છે. તે એવા લોકો માટે શ્રેષ્ઠ પસંદગી છે કે જેઓ સ્નગ ફિટને કારણે હંમેશા ફરતા હોય છે. તેમના સ્નગ ફિટને કારણે પુરુષોમાં બ્રિફ્સ પણ સામાન્ય છે. જો તે યોગ્ય કદના હોય અને યોગ્ય સામગ્રીથી બનેલા હોય તો સંક્ષિપ્તમાં આરામદાયક છે. બૉક્સર કરતાં ઇન્સ્યુલેશન માટે બ્રીફ વધુ સારી છે કારણ કે તેઓ પુરૂષ જનનાંગને શરીરની નજીક રાખે છે. સંશોધન મુજબ, યોગ્ય તાપમાન પુરૂષની પ્રજનન ક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. પુરૂષો અન્ડરવેરના અન્ય વિકલ્પો કરતાં બ્રિફ્સને કેમ પસંદ કરે છે તેનાં આ થોડાં જ કારણો છે. તે સામાન્ય રીતે વ્યક્તિગત પસંદગીની બાબત છે. જો કે, જો તમે ચોક્કસ ફાયદા ઇચ્છતા હોવ, તો તમે જે બ્રિફ્સ પહેરો છો તેની શૈલીને તમે કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ શકો છો. તમે તેમને કેવી રીતે પહેરશો તે ધ્યાનમાં લેવું પણ મહત્વપૂર્ણ છે. તમારા બ્રિફ્સને યોગ્ય રીતે પહેરવા માટેના સૂચનો મોટાભાગના સમયે, લોકો ફક્ત તેમના અન્ડરવેર પહેરે છે અને તેના વિશે ભૂલી જાય છે. તે યાદ રાખવું યોગ્ય છે, જોકે, અન્ડરવેર કારણસર પહેરવામાં આવે છે. જો તમે અન્ડરવેરના ફાયદાઓ મેળવવા માંગતા હો, તો કેટલીક બાબતો યાદ રાખવાની છે. જો તમે તેને યોગ્ય રીતે પહેરશો તો તે મદદ કરશે. બ્રીફ્સને યોગ્ય રીતે કેવી રીતે પહેરવું તે અંગે અહીં સાત નિર્દેશો છે. તમારા કપડાંની પસંદગી પર ધ્યાન આપો આઉટરવેરની કેટલીક શૈલીઓ બ્રિફ્સ સાથે સારી રીતે જતી નથી. ખાતરી કરો કે તમે જે કપડાં પહેરી રહ્યાં છો તે તમારા બ્રિફ્સ સાથે સારી રીતે જાય છે. જો તમે ફોર્મ-ફિટિંગ કપડાં પહેરી રહ્યાં છો, ઉદાહરણ તરીકે, બ્રિફ્સ મેળવો જે ફોર્મ-ફિટિંગ પણ છે. બ્રીફ જે વધુ રક્ષણ આપે છે તે બેગિયર કપડાં માટે યોગ્ય રહેશે. તેને હંમેશા સાફ રાખો તમારા અન્ડરવેરને હંમેશા સાફ રાખો. આ ખાસ કરીને સાચું છે જો તમે સંક્ષિપ્તમાં પ્રાધાન્ય આપો. બ્રિફ્સ તમારી ત્વચા સાથે સીધા સંપર્કમાં હોવાથી, તે ગંદા થવાની શક્યતા વધારે છે. અતિશય ગંદકી અને પરસેવો અનિવાર્યપણે બેક્ટેરિયાના વિકાસ તરફ દોરી જશે, જે ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બનશે. આને અવગણવા માટે, ખાતરી કરો કે તમે હજી પણ સ્વચ્છ અન્ડરવેર પહેરી રહ્યાં છો. મોટે ભાગે, લાંબા સમય સુધી તમારી પેન્ટી પહેરવાનું ટાળો. તેઓ જેટલા ગંદા બને છે તેટલા તમે તેમને પહેરો છો. યોગ્ય સ્વચ્છતાના મહત્વને વધારે પડતું દર્શાવી શકાતું નથી. નિયમિત રીતે સ્નાન કરવાથી અને તમારા પ્રાઈવેટ પાર્ટને નિયમિત રીતે ધોવાથી બેશક મદદ મળશે. તમે તમારા બ્રિફ્સ કેવી રીતે પહેરો છો તે ફેબ્રિકથી પ્રભાવિત થાય છે સંક્ષિપ્તમાં તમે કલ્પના કરી શકો તે કોઈપણ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવી શકાય છે. જો તમે કેઝ્યુઅલ વસ્ત્રો માટે બ્રિફ્સ ખરીદી રહ્યાં હોવ, તો ખાતરી કરો કે તે ઉચ્ચ ગુણવત્તાવાળા ફેબ્રિકના બનેલા છે. સ્થિતિસ્થાપકતા, શ્વાસ લેવાની ક્ષમતા અને આરામ એ વિચારવા જેવી બાબતો છે. તમારા બ્રિફ્સ કેવી રીતે પહેરવા જોઈએ તેના પર ફેબ્રિકનો પ્રકાર અસર કરે છે. ગાર્ટર અને ફેબ્રિક તમારી આંખોમાં બળતરા કરે છે કે કેમ તે જોવા માટે તપાસો. બ્રિફ્સ પહેરતી વખતે, ફોલ્ડ બનાવવાનું ટાળો કારણ કે તે સમય જતાં ખૂબ જ અસ્વસ્થ બની શકે છે. જેમ જેમ આપણે વર્ણસંકર જીવનને સમાયોજિત કરવાનું ચાલુ રાખીએ છીએ તેમ છતાં, એક બિન-વાટાઘાટ કરી શકાય તેવું રહે છે: અમે આરામદાયક કપડાં છોડતા નથી. સ્થિતિસ્થાપક કમર, નરમ કાપડ, લાઉન્જ-તૈયાર સિલુએટ્સ – તે હજુ પણ રોગચાળામાં બે વર્ષ ઊંડે સુધીનો વાઇબ છે. કદાચ મેચિંગ-સ્વેટસુટ્સ દેખાવની સૌથી કુદરતી ઉત્ક્રાંતિ એ સામાન્ય કપડાં તરીકે ફક્ત પાયજામા છે. પરંતુ જ્યારે અમને લાગ્યું કે અમે આ બધું જોયું છે, ત્યારે ફેશન TikTokkers એ પુરુષોના બોક્સરને ઉનાળા માટેના શોર્ટ્સ તરીકે જાહેર કર્યા છે. સ્ટાઈલીંગ વિડીયોએ FYP ફેશન ફીડ્સ પર આક્રમણ કર્યું છે જેમાં બ્લેઝર્સ અને લોફર્સ સાથે જોડીમાં બનાવેલા અન્ડરવેરને પુટ-ટુગેધર ફીટ અથવા સ્નીકર્સ અને એથ્લેઝરવેર પર વધુ આરામથી લેવા માટે હૂડી દર્શાવવામાં આવ્યું છે. બોક્સર શોર્ટ્સ વસંત 2022ના ફેશન શોમાં પણ દેખાયા હતા, જેમાં ડિઝાઇનર્સ દૃશ્યમાન બોક્સર કમરબેન્ડ સાથે લો-રાઇઝ બોટમ્સ સ્ટાઇલ કરે છે. ડેક પર વરાળથી ભરપૂર ઉનાળો હોવાની ખાતરી સાથે, મેં તાજેતરમાં જ બોક્સર-એ-શૉર્ટ્સ ટ્રેન્ડને જાહેરમાં જવાનું આપ્યું છે, જે જોર્ટ્સ પહેરવા માટે વધુ હવાદાર વિકલ્પ તરીકે બહાર આવ્યું છે. સર્વશ્રેષ્ઠ, મારે આખો દિવસ મારા બોટમ્સ બદલવાની જરૂર ન હતી – મેં પહેલા રાત્રે સૂવા માટે બોક્સરોને પહેર્યા પણ હતા. મેં સિમ્પલી બોક્સર્સ , NYC-આધારિત પુરુષોની બોક્સર બ્રાન્ડ કે જે ધ બોવરી મિશન જેવા બેઘર આશ્રયસ્થાનોને સમર્થન આપે છે, માંથી 100% ધોઈ શકાય તેવી-સિલ્ક સ્કીવી સાથે સૌથી પહેલા ટ્રેન્ડમાં ડાઇવ કરવાનું નક્કી કર્યું . બ્રુકલિનમાં 90-ડિગ્રી હવામાનના પ્રથમ સપ્તાહના અંતે, મેં મારા ગ્રે સિલ્ક બોક્સરને સાદી કાળી ટાંકી અને રંગબેરંગી સ્નીકર્સ સાથે પહેર્યા હતા અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ફેંકવા માટે મોટા કદના શણના બટન-ડાઉન લાવ્યા હતા. હાલમાં, સિમ્પલી બોક્સર્સ પાસે બે મુખ્ય સંગ્રહો છે જે તમે ખરીદી શકો છો: ધ મેનહટન કલેક્શનની લાઇટવેઇટ કોટન શૈલીઓ અને ધ બ્રુકલિન કલેક્શનના ધોઈ શકાય તેવા સિલ્ક રંગો. દરેક સંગ્રહમાંથી બોક્સરોના માલિક તરીકે, હું ખાતરી આપી શકું છું કે તેઓ બંને કેટલી સારી રીતે ફિટ છે. મેં પહેલા પહેરેલા અન્ય લોકોથી વિપરીત, આ અનોખા રીતે ઉપરની જાંઘને ઢાંકવા માટે બનાવવામાં આવી છે (ભડકવાથી વિપરીત) જેથી કરીને જો તમે મારા ડ્રિફ્ટને પકડો તો આકસ્મિક રીતે તમારા ખાનગી વિસ્તારને બહાર ન આવે. તમારે તેના માટે મારા શબ્દો લેવાની જરૂર નથી, ક્યાં તો: વાસ્તવિક પુરુષો કે જેઓ સિમ્પલી બોક્સર પહેરે છે તેઓએ પણ તેના વખાણ ગાયા છે. “બજારમાં સૌથી આરામદાયક, ફોર્મ-ફિટિંગ, સિલ્ક બોક્સર,” સમીક્ષક માઇકલ લખ્યું. “હું મારા બોક્સરોને ગંભીરતાથી લઉં છું કારણ કે અન્ડરગાર્મેન્ટને કોઈપણ રીતે ખેંચવાની અથવા અસ્વસ્થતા કરવાની જરૂર નથી. ફક્ત બોક્સર આકર્ષક, આરામદાયક છે અને મારા કપડા સંભાળી રહ્યા છે.» અને, ફાધર્સ ડે ઝડપથી નજીક આવી રહ્યો છે ત્યારે, હું આ બોક્સરોએ તમારા જીવનમાં એક શાનદાર મિત્ર માટે શાનદાર ભેટ આપવાનો ઉલ્લેખ કરવાનું ચૂકીશ. “આ મારા બોયફ્રેન્ડ માટે ભેટ તરીકે મેળવ્યું જે સામાન્ય રીતે બોક્સરમાં સૂઈ જાય છે. આ તેના નવા ફેવરિટ છે. રેશમ અદ્ભુત લાગે છે,” એક હોશિયાર દુકાનદારે લખ્યું. (Psst, 16 જૂન સુધી 15% છૂટ પર DADSDAY22 કોડનો ઉપયોગ કરો.) જો તમે બોક્સરોના વલણ પર મારો અંતિમ ચુકાદો પૂછવા માંગતા હો, તો હું કહીશ કે આ ઉનાળામાં પહેરવાનો પ્રયાસ કરવા માટે તે એક મનોરંજક અને અસ્પષ્ટ કપડાંની વસ્તુ છે. તે હળવા, હળવા, સસ્તું છે, અને બિન-પુરુષ તરીકે, તે સામાન્ય શોર્ટ્સ તરીકે પુરુષોના અન્ડરવેર તરીકે ગણવામાં આવે છે તે પહેરવા માટે તે ધરમૂળથી મુક્ત છે. (તમે જાહેરમાં અન્ય કોઈ ઈન્ટિમેટ પહેરીને ભાગી શકતા નથી.) જો તમને વધુ સૂક્ષ્મ વિકલ્પ જોઈતો હોય તો સિલ્કની જોડી પસંદ કરો (આ શૈલીમાં ઘણી સરળ છે, IMO). અથવા, જો તમને કૃત્રિમ બાઉન્ડ્રીને થોડી વધુ ધક્કો મારવામાં આનંદ આવે, તો કૉટન બોક્સરની જોડીને વિરોધાભાસી ટુકડાઓ જેવા કે ચપળ બટન-ડાઉન અથવા ગિરી શૂઝ પહેરો. અને, જો આરામ જાળવવો એ તમારો નોર્થ સ્ટાર છે, તો તમે હંમેશા તેને ઘરની અંદર સરકી શકો છો — ભલે તે ફક્ત તમારી આંખો માટે જ હોય. રિફાઇનરી29 પર, અમે તમને સામગ્રીની આ જબરજસ્ત દુનિયામાં નેવિગેટ કરવામાં મદદ કરવા માટે અહીં છીએ. અમારી તમામ માર્કેટ પિક્સ સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવે છે અને સંપાદકીય ટીમ દ્વારા ક્યુરેટ કરવામાં આવે છે. તમામ ઉત્પાદન વિગતો પ્રકાશન સમયે કિંમત અને ઉપલબ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જો તમે અમારી સાઇટ પર અમે લિંક કરેલી વસ્તુ ખરીદો અથવા ક્લિક કરો, તો રિફાઇનરી29 કમિશન મેળવી શકે છે. અમારે કદાચ એમ કહીને શરૂઆત કરવી જોઈએ કે આ માર્ગદર્શિકા કોઈપણ રીતે નમ્રતા દર્શાવવા માટે નથી: અમને પૂરો વિશ્વાસ છે કે તમે બોક્સર બ્રિફ્સની જોડીને યોગ્ય રીતે કેવી રીતે પહેરવી તે જાણો છો. તમે આગળનું પાઉચ શોધી કાઢો, તમારા ડાબા પગને ડાબા છિદ્રમાં મૂકો, તમારા જમણા પગને જમણા છિદ્રમાં મૂકો અને જ્યાં સુધી તે તમારી કમર પર આરામથી બેસી ન જાય ત્યાં સુધી પેન્ટને ઉપર ખેંચો. સરસ અને સરળ. પરંતુ ત્યાં વધુ છે. આ માર્ગદર્શિકાનો હેતુ માત્ર એ સુનિશ્ચિત કરવાનો નથી કે તમે તમારા બોક્સર બ્રિફ્સને યોગ્ય રીતે ખેંચી રહ્યા છો (જે, જો તમે ન હતા, તો હવે તમે જાણો છો), પરંતુ ખાતરી આપવા માટે છે કે તમને તમારા અને અનુભવ માટે ખૂબ જ શ્રેષ્ઠ ફિટિંગ બોક્સર બ્રિફ્સ મળશે. તમારા પેન્ટમાંથી શક્ય ઉચ્ચતમ સ્તરનો આરામ! બોક્સર બ્રિફ્સ એ બોક્સર અને બ્રિફ્સ બંનેનો વર્ણસંકર છે, બોક્સર શોર્ટના તમારા પગ પરના ફેબ્રિક કવરેજને જોડીને, બ્રિફ્સની જોડીની સહાયક સ્થિતિસ્થાપકતા અને ઘોડાની આરામ સાથે. તેઓ સ્ટાઇલિશ છે, તેઓ આરામદાયક છે, અને તેઓ આજે બજારમાં પુરુષોના અન્ડરવેરની સૌથી લોકપ્રિય શૈલી છે. એટલા માટે તે આવશ્યક છે કે અમે બોક્સર બ્રિફ્સ કેવી રીતે પહેરવા તે અંગેના ઝીણા મુદ્દાઓ પર જઈએ જેથી તે સુનિશ્ચિત કરે કે તે તમને શક્ય તેટલો શ્રેષ્ઠ ફિટ અને સૌથી આરામદાયક અનુભવ આપે. છેવટે, પેન્ટની અસ્વસ્થ જોડી કરતાં થોડું ખરાબ છે. શું બોક્સર બ્રિફ્સ પહેરવાની કોઈ યોગ્ય રીત છે? હવે, અમે તમારા બોક્સર બ્રિફ્સને કેવી રીતે ખેંચવું તે પહેલાથી જ આગળ વધી ગયા છીએ. તમે આગળનો ભાગ શોધો, તમારા પગને છિદ્રોમાં મૂકો અને પેન્ટને તમારી કમર સુધી ખેંચો. પરંતુ તે વધુ સારા ગોઠવણોમાં છે જ્યાં બોક્સર બ્રિફ્સની સારી જોડી આશ્ચર્યજનક રીતે આરામદાયક અથવા પહેરવા માટે બિનજરૂરી રીતે પીડાદાયક બનાવી શકાય છે. તેથી, ધ્યાન આપો, 007. એકવાર તમે બોક્સર બ્રિફ્સને તમારી કમર સુધી ખેંચી લો તે પછી, તમારું આગલું ધ્યાન આગળનું પાઉચ હોવું જોઈએ. બોક્સર બ્રિફ્સ તમારા પેકેજ માટે સપોર્ટ પૂરો પાડવા, તેને આરામથી પારણું કરવા, અને તેને બધી જગ્યાએ ફ્લોપ થતા રોકવા માટે દરેક વસ્તુને સ્થિતિમાં રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ હાંસલ કરવા માટે, અમે સલાહ આપીએ છીએ કે ત્યાં હાથ મેળવો અને થોડુંક બધું જ જીમી કરો. ખાતરી કરો કે દરેક વસ્તુ તમને ગમે તેવી સ્થિતિમાં આરામથી લટકી રહી છે, કારણ કે એકવાર તે ત્યાં હોય, તો તેને ત્યાં રાખવાનું કામ બોક્સરનું છે. ખાતરી કરો કે દડાઓ પણ સામગ્રી દ્વારા બંધાયેલા હોય અને તેના દ્વારા કચડી ન જાય અથવા ગૂંગળામણ ન થાય તેની ખાતરી કરવા માટે સાવચેત રહો – જ્યારે શુક્રાણુઓની ઉચ્ચ સંખ્યા જાળવવાની વાત આવે ત્યારે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો. જુઓ, યોગ્ય રીતે ફિટિંગ પેન્ટ વિશે વિચારવા માટે ઘણું બધું છે. આગળ, તમારું ધ્યાન પગ પર ફેરવો. તમે પગ પર સામગ્રીના બંચિંગને ટાળવા માંગો છો, તેથી ખાતરી કરો કે પગના છિદ્રોના કિનારો નીચે ખેંચો અને તમારી ત્વચા સામે સરળ ફિટ થવાની ખાતરી કરો. આનાથી તમે તમારા પેન્ટની ટોચ પર જે કપડાં પહેરો છો તેની સામે ચાફિંગ અટકાવશે અને ચૂકી ન જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. બોક્સર બ્રિફ્સ કેવી રીતે ફિટ થવી જોઈએ? બોક્સર સંક્ષિપ્તમાં પ્રતિબંધિત અથવા ચુસ્ત લાગવું જોઈએ નહીં. તેઓ તમારા શરીરના આકારને એક સ્થિતિસ્થાપક ફીટ સાથે પૂરક બનાવવાના હેતુથી છે જે સમર્થન અને આરામના સમાન પગલાં પ્રદાન કરે છે. તેઓએ તમારી ત્વચા સામે પગ પર બેસવું જોઈએ અને તમારા પેકેજને આગળના ભાગમાં આરામથી પકડી રાખવું જોઈએ. કમરબંધ તમારી કમરરેખા પર અથવા તેની નીચે (આશ્ચર્યજનક રીતે) બેસવું જોઈએ જ્યાં તમે સામાન્ય રીતે તમારા કપડાં પહેરો છો — તે દરેક માટે અલગ છે, તેથી અમે સૌથી આરામદાયક સ્થળ શોધવા માટે તે તમારા પર છોડીશું. મારી બોક્સર બ્રિફ્સ ખૂબ નાની છે તો હું કેવી રીતે જાણી શકું? તમને ખબર પડશે કે તમારી બોક્સર બ્રિફ્સ ખૂબ નાની છે જો: તમારા પગને પગના છિદ્રોમાં સરળતાથી લઈ જવામાં અને આરામથી તેમને યોગ્ય સ્થાને ખેંચવામાં તમને મુશ્કેલી પડે છે. તમે જોશો કે તમારી ત્વચા સામે આરામથી બેસવાને બદલે, બોક્સર બ્રિફ્સ તમને કોઈપણ ક્ષેત્રમાં દબાવી રહ્યા છે. તેઓએ આવું ક્યારેય ન કરવું જોઈએ. કમરપટ્ટી તમારી ત્વચામાં ખોદી રહી છે. તમારા પેકેજને અસ્વસ્થતાપૂર્વક કચડી નાખવામાં આવી રહ્યું છે અને/અથવા ફેબ્રિક દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તમને તમારા પગ સાથે ગતિની સંપૂર્ણ શ્રેણી મેળવવી મુશ્કેલ લાગે છે. જો તમે આમાંની કોઈપણ અસ્વસ્થતાજનક આડઅસરોનો અનુભવ કરો છો, તો તે ખૂબ જ સારી નિશાની છે કે તમે પહેરેલા બોક્સર બ્રિફ્સ તમારા માટે ખૂબ જ ચુસ્ત છે. જો આ કિસ્સો હોય, તો તમારે ડબલ પર નવી, વધુ સારી ફિટિંગ જોડી શોધવી જોઈએ. બોક્સર બ્રિફ્સને યોગ્ય રીતે કેવી રીતે પહેરવું તેની ટિપ્સ તમારું સૌથી આરામદાયક કમરબંધ સ્થળ શોધો. સુનિશ્ચિત કરો કે ફેબ્રિક પારણું છે, બંધ નથી. જીમી તારી જંક. લેગ ક્રિઝને સરળ બનાવો. જો તમે કદ વચ્ચે હોવ તો શું? 1. તમારું સૌથી આરામદાયક કમરબંધ સ્થળ શોધો જેમ આપણે કહ્યું છે તેમ, આ વ્યક્તિએ વ્યક્તિએ અલગ પડે છે, પરંતુ સામાન્ય રીતે તે તમારા હિપ્સ પર બેસે છે અને તે લાઇનને અનુસરે છે કે જેના પર તમે સામાન્ય રીતે નીચલા શરીરના કપડાંની તમારી અન્ય વસ્તુઓ પહેરો છો. ધ્યાનમાં રાખો કે બોક્સર બ્રીફ્સ પરનો કમરબંધ તમારી ત્વચામાં બિલકુલ ખોદવો ન જોઈએ. તેની સામે આરામથી આરામ કરવો જોઈએ, જેથી તમે સ્થિતિસ્થાપક કાર્ય અનુભવી શકો, પરંતુ અંદર ખોદવું નહીં. જો તમે શ્રેષ્ઠ કમરબંધ ફિટ મેળવવા માંગતા હો, તો તમારા કદનું અનુમાન કરવાને બદલે તમારી કમરને સ્ટ્રિંગ વડે માપો. આ સાથે થોડું વધુ ચોક્કસ બનવું એ એક સરસ વિચાર છે કારણ કે તે સુનિશ્ચિત કરશે કે તમે નજીકથી, આરામદાયક ફિટ મેળવો છો જે તમારી ત્વચામાં ખોદતું નથી. યાદ રાખો, તમે ઇચ્છો છો કે તે તમારી ત્વચા પર બેસે અને સ્થાને રહે, અસ્વસ્થતાથી ખોદવામાં ન આવે. 2. સુનિશ્ચિત કરો કે ફેબ્રિક પારણું છે, બંધ નથી બોક્સર સંક્ષિપ્તમાં તમારા શરીરના રૂપરેખાને અનુસરવું જોઈએ અને તમારી ત્વચામાં ખોદવું અથવા તેને કોઈપણ રીતે પ્રતિબંધિત કરવું જોઈએ નહીં. તેઓએ તમને આરામ અને સુરક્ષાની ભાવના પ્રદાન કરવી જોઈએ, કેદ અને પ્રતિબંધ નહીં. આ ખાસ કરીને આગળના પાઉચ માટે સાચું છે. તમને ત્યાંની દરેક વસ્તુ માટે શ્વાસ લેવા અને ટેકો અનુભવવા માટે પૂરતી જગ્યા જોઈએ છે. તમે જે નથી ઇચ્છતા તે તેના માટે કચડી અનુભવે છે. 3. જીમી તમારા જંક અને, તમારા પ્રાઈવેટ પાર્ટ્સ કચડાઈ ન જવાની થીમ પર, જ્યારે તમે સવારે પેન્ટ પહેરો છો ત્યારે તમે ત્યાં હાથ ચોંટાડવા માંગો છો અને આસપાસની દરેક વસ્તુને જીમી આપો છો. આ સુનિશ્ચિત કરશે કે દરેક વસ્તુ એવી સ્થિતિમાં બેસે છે અને રહે છે જે તમને સૌથી વધુ આરામદાયક લાગે છે. યાદ રાખો, તેઓ આરામથી ટેકો અને પારણા કરવા માંગે છે. તેઓ કચડી નાખવા અને દુરુપયોગ કરવા માંગતા નથી. તમે તેમને શ્વાસ લેવા માટે થોડી જગ્યા આપવા માંગો છો અને ખાતરી કરો કે બધું આરામથી બેઠું છે અને અસ્વસ્થતાવાળા ખૂણા પર નથી અથવા સમગ્ર શોમાં ફ્લોપ નથી. 4. લેગ ક્રિઝને સરળ બનાવો છેલ્લે, તે લેગ ક્રિઝ અને બંચને સરળ બનાવો. આનાથી તમે તમારા બોક્સર બ્રિફ્સની ટોચ પર જે કપડા પહેરો છો તે બંને કપડા સામે ચાફિંગ અટકાવશે, પણ જ્યારે તમે ચાલતા હોવ ત્યારે બોક્સર બ્રીફની સામે પણ. 5. જો તમે કદ વચ્ચે હોવ તો શું? ક્યારેય ડરશો નહીં! જો તમે કદની વચ્ચે છો, તો અમે નીચેનાની ભલામણ કરીશું: જો તમારી જાંઘ સરેરાશ કરતાં મોટી હોય, તો કદમાં વધારો કરવો એ સારો વિચાર છે. આ સુનિશ્ચિત કરશે કે તમે વધુ આરામદાયક અને ઓછા પ્રતિબંધિત ફિટ મેળવો છો. જો તમારી પાસે સરેરાશથી નાની જાંઘ છે, તો પછી નીચલા કદ માટે જાઓ. તમારા સભ્યના કદ પર પણ ધ્યાન આપો. તમારામાંથી જેઓ સારી રીતે સંપન્ન છે, તમે પાઉચમાં કોઈપણ પ્રતિબંધ અથવા અસ્વસ્થતાને રોકવા માટે કદ પસંદ કરવાનું પસંદ કરી શકો છો. તમારા માટે યોગ્ય બોક્સર બ્રિફ્સ પસંદ કરી રહ્યા છીએ તેથી, ખાતરી કરવી કે તમારી પાસે બોક્સર બ્રિફ્સ શ્રેષ્ઠ ફિટ છે અને તમે તેને યોગ્ય રીતે પહેર્યા છે તે પહેલા દેખાય તે કરતાં વધુ જટિલ છે, હા? સૌથી વધુ, તમે તમારા બોક્સર બ્રિફ્સમાંથી કોઈપણ ચુસ્તતા અને પિંચિંગને ટાળવા માંગો છો. તેમને તમારા શરીરની બીજી ત્વચા તરીકે વિચારો. તેઓ આરામદાયક, સહાયક અને પહેરવામાં આનંદ હોવા જોઈએ. જો તમને તમારા શરીર માટે યોગ્ય કદના બોક્સર બ્રીફ મળે તેની ખાતરી કેવી રીતે કરવી તે અંગે વધુ માહિતી જોઈતી હોય, તો અમારી વ્યાપક કદ માર્ગદર્શિકા (ચાર્ટ સાથે પૂર્ણ) જુઓ. જો તમે વિચારી રહ્યા હોવ કે કદાચ બોક્સર બ્રિફ્સ તમારા માટે ન હોય, તો પછી અમારી સંપૂર્ણ અન્ડરવેર શૈલી માર્ગદર્શિકા પર સારી રીતે નજર નાખો અને જાદુઈ જોડી શોધો. હવે જ્યારે તમે બોક્સર બ્રિફ્સની અદ્ભુત જોડીમાં પગ મૂકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છો, ત્યારે અમારી પેન્ટ્સ અને સૉક્સની શ્રેણીનું અન્વેષણ કરવું એક સારો વિચાર છે. અન્ય કંઈપણ માટે, અમારી ટીમનો સંપર્ક કરો, જેઓ કોઈપણ ‘પેન્ટ’ માટે મદદ કરવામાં હંમેશા ખુશ હોય છે. હવે, મફત ચલાવો અને તમારા અને તમારા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ બોક્સર બ્રિફ્સ પસંદ કરો! જો તમે મત આપી શકો, તો તમારે બોક્સર શોર્ટ્સ ન પહેરવા જોઈએ. જો તમને કાયદેસર રીતે પીવાની મંજૂરી છે, તો તમારે બોક્સર શોર્ટ્સ પહેરવા જોઈએ નહીં. અને જો તમારે દરરોજ પેન્ટ પહેરવાની જરૂર હોય, તો તમારે ચોક્કસપણે બોક્સર શોર્ટ્સ ન પહેરવા જોઈએ. અલબત્ત અમે ઇચ્છીએ છીએ કે તમે અન્ડરવેર પહેરો (કમાન્ડોમાં જવાની નૈતિકતા અને લોજિસ્ટિક્સ એ બીજા દિવસ માટેનો બીજો વિષય છે), પરંતુ બોક્સર શક્યતાઓથી સમૃદ્ધ માર્કેટપ્લેસમાં સૌથી અવ્યવહારુ, બાલિશ, ઓછામાં ઓછા વ્યવહારુ અને સૌથી ખરાબ ફિટિંગ વિકલ્પ છે. બોક્સર કરતાં વધુ આરામદાયક અને સ્ટાઇલિશ શું છે? શાબ્દિક રીતે હજારો વિકલ્પો. તેથી જ આપણને આશ્ચર્ય થાય છે કે શા માટે હજી પણ પુરુષો ત્યાં છે (તમે?) જેઓ બન્ચી પહોળા પગના કોટન શોર્ટ્સ પહેરવાનું પસંદ કરે છે અથવા વધુ ખરાબ, ક્રિસમસ પ્લેઇડ્સમાં શોર્ટ્સ, કાર્ટૂન પાત્રો અને રમાયેલા જોક્સ પહેરવાનું પસંદ કરે છે. તમે 13 વર્ષના હતા ત્યાં સુધીમાં. (તમારા ડિકની બાજુમાં કેળાં છે! મેળવો?) બોક્સર વધુ સ્વીકાર્ય હતા-અને કદાચ પહેરી શકાય તેવા હતા-જેએનસીઓના યુગમાં અને જ્યારે સ્ટાન્ડર્ડ સૂટ ફિટ બે સાઈઝ ખૂબ મોટા હતા, પરંતુ અમે ઓછા સમયમાં જીવી રહ્યા છીએ. 2016 માં સ્ટ્રેટ-ફિટ ટ્રાઉઝર્સ તેમના 90 ના દાયકાના સમકક્ષો કરતાં વધુ ટ્રીમર છે, જે પેન્ટના કાપડને અમારી-અને અમારી જાંઘો-પહેલાં કરતાં વધુ નજીક લાવે છે. પરંતુ બોક્સર, તેમના ઢીલા ફિટ અને બલૂનિંગ ફેબ્રિક સાથે એક સ્થિતિસ્થાપક કમરબેન્ડમાં સ્ક્રન્ચ કરે છે, દરેક વસ્તુની નીચે, સ્લિમ-ફિટ ટ્રાઉઝર અને જીન્સથી લઈને શોર્ટ્સ સુધી. આ બે કારણોસર ખરાબ છે: 1) તે નરકની જેમ અસુવિધાજનક છે, અને 2) તે કોઈપણ વધારાના ફેબ્રિકને તમારા પેન્ટની બાજુઓ પર મફિન-ટોપ કરવા દબાણ કરે છે. આગલી વખતે જ્યારે તમે ઊંચા શેલ્ફ પર કપ માટે પહોંચો છો અથવા તમારી વીકએન્ડર બેગ લેવા માટે નીચે ઝુકાવશો, ત્યારે શું તમે ખરેખર ઇચ્છો છો કે વિશ્વ વિચારે કે તમે શહેરની આસપાસ કોઈ રસોઇયાની ટોકની દાણચોરી કરી રહ્યાં છો? અને ત્યાં બોક્સર એક પોશાક કરતાં વધુ બરબાદ કંઈ નથી. ટેલરિંગ પહેરવાનું સફળતાપૂર્વક રેઝર-તીક્ષ્ણ રેખા કાપવાથી આવે છે; બોક્સર તમારી ઉપરની જાંઘની આસપાસ એક વિશાળ ગડબડ બનાવે છે જે તમારા પેન્ટને કરચલીઓ પાડે છે અને વિશ્વને જણાવે છે કે તમે ગમે તેટલું ઇસ્ત્રી કરો-કે તમારી છી એકસાથે નથી (અથવા તમારા ટ્રાઉઝરમાં બેઠેલી ધૂળનો વાસ્તવિક ભાર છે. ). જો તમે એવા કમનસીબ માણસ હોવ કે જેઓ લગ્નમાં પોતાનું પેન્ટ ફાડીને “હે યા!” તરફ આગળ વધતા હોય, તો ત્યાં ફક્ત એક જ પ્રકારનું અન્ડરવેર છે જેમાં પોતાની અને તમારા પગ વચ્ચે પૂરતી જગ્યા હોય છે જેથી આપત્તિજનક ડિક સ્લિપ થવાની દૂરસ્થ શક્યતા પણ હોય. અમે જાણીએ છીએ કે તે અસંભવિત છે, પરંતુ શું તમે ખરેખર જોખમ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છો? એડ એજના સૌજન્યથી કેલ્વિન ક્લેઈન એડમાં માર્કી માર્ક, 1992 આ હર્બ રિટ્સ-માર્ક વાહલબર્ગની તેના તમામ બદમાશોમાં ફોટોગ્રાફ કરાયેલી શ્રેણી, બોસ્ટન-કિડ ગ્લોરી હજુ પણ અત્યાર સુધીના સૌથી યાદગાર જાહેરાત ઝુંબેશમાંની એક છે. જ્યારે અન્ડરવેરની વાત આવે ત્યારે તમે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખો છો જે તમારા રોમેન્ટિક ભાગીદારો વિચારે છે. અમે કહીએ છીએ કે જ્યારે તે આનંદદાયક, સારું, કોઈપણની વાત આવે ત્યારે પ્રથમ નંબર વન (તે તમે છો) માટે ધ્યાન રાખવું હંમેશા શ્રેષ્ઠ છે. પરંતુ જો તમે તે વિચારનો ઉપયોગ કરો છો, તો પણ બોક્સર પોતાને ટોપલીના તળિયે શોધે છે – ખાસ કરીને પ્રથમ એન્કાઉન્ટર દૃશ્યમાં. તમે કહો છો કે તેઓ પુરૂષવાચી, અભૂતપૂર્વ છે; અમે કહીએ છીએ કે તે તમારા અતિ ઉત્સાહી કિશોર-છોકરાનો યુનિફોર્મ છે. મુદ્દો એ છે કે, રોમેન્ટિક સેટિંગમાં બોક્સર પહેરવાથી કંઈ મેળવવાનું નથી. પેન્ટ ઉતારતાની સાથે જ કેટલાક કરચલીવાળા જંક-બ્લાઉઝની છતી શું કહે છે? સાક્ષાત્કાર કે તમે ખરેખર ગલુડિયાઓ/શેમરોક્સ/ઓઅર્સને ખરેખર પસંદ કરો છો? એક એવી પરિસ્થિતિ છે કે જેમાં બોક્સર અન્ય કોઈપણ અન્ડરવેર કરતાં વધુ સારા હોય છે, સામાજિક રીતે વધુ સ્વીકાર્ય છે: જ્યારે તમે જાગો છો, કોફી બનાવો છો, નાસ્તો કરો છો, પેપર વાંચો છો ત્યારે પેન્ટ-ઓછી કલાકો-ખરેખર જ્યારે પણ તમે જાહેરમાં ન હોવ ત્યારે અન્ય લોકો દ્વારા જોવામાં આવે છે. (અમે એમ પણ કહીશું કે જો તમે સળગતા ઘરેથી ભાગી રહ્યા હોવ, તો તમે ફક્ત બોક્સરો સાથે સારા છો.) પરંતુ તમારા બાકીના જીવન માટે, બોક્સર-બ્રીફ એ દરેક વસ્તુમાં શ્રેષ્ઠ છે. અને યુનિકલો જેવા સ્થાનોને આભારી, તેઓ પુસ્તકમાં સૌથી ઓછા ખર્ચાળ વિકલ્પ પણ છે. માફ કરશો, બોક્સર, પરંતુ તમારી અને દરેક અન્ય પ્રકારના અન્ડરવેર વચ્ચેના મુકાબલામાં, પરિણામ લગભગ હંમેશા સ્પષ્ટ નોકઆઉટ હોય છે. ઘર | બ્લોગ તમે પુરુષોના અન્ડરવેરને યોગ્ય રીતે કેવી રીતે પહેરશો? જેમ કે બેલ્ટ, પેન્ટ, મોજાં અથવા જૂતાં પહેરવા માટે, બોક્સર બ્રિફ્સને યોગ્ય રીતે પહેરવાની રીતો અને ખોટા અન્ડરવેરને પસંદ કરવાથી રોકવાની રીતો છે. આ ટિપ્સ શીખવા અને તેને તમારી દિનચર્યામાં લાગુ કરવા માટે થોડી મિનિટો લેવાથી તમે આખા દિવસ દરમિયાન કેવું અનુભવો છો તેના પર સકારાત્મક અસર પડશે. આમાંની કેટલીક ટીપ્સ સ્પષ્ટ છે જ્યારે અન્ય છુપાયેલા રત્નો છે; પરંતુ તે બધા તમને પુરુષોના અન્ડરવેરને યોગ્ય રીતે કેવી રીતે પહેરવા તે શીખવશે. વૈશિષ્ટિકૃત: 2022 આવૃત્તિ Originalz Gold કમરપટ્ટીની સ્થિતિ નક્કી કરો તમે યોગ્ય કદના બોક્સર બ્રિફ્સ પસંદ કરો તે પહેલાં, તમારે નક્કી કરવું પડશે કે તમે ઇચ્છો છો કે તમારી કમરપટ્ટી કમર અથવા હિપ સ્તર પર બેસે. જો તમારી પાસે વિશાળ બોડી શેપ અથવા ભારે બોડી ટાઇપ હોય, તો કમરપટ્ટી કમરની આસપાસ બેસવી જોઈએ. જો તમારા શરીરનો પ્રકાર વધુ દુર્બળ અથવા એથ્લેટિક છે અથવા તમારી પાસે પહોળા હિપ્સ છે, તો તમારી કમરબંધ હિપ્સની આસપાસ બેસવી જોઈએ. ફીચર્ડ: કોટન્ઝ ગોલ્ડ એનિવર્સરી એડિશન યોગ્ય કદ મેળવો હવે આ સ્પષ્ટ લાગે છે, પરંતુ જો તમારી બોક્સર બ્રિફ્સ ખૂબ મોટી અથવા ખૂબ નાની હોય તો આમાંથી કોઈપણ ટીપ્સ કામ કરશે નહીં. તમારી કમરપટ્ટીની સ્થિતિ નક્કી કર્યા પછી, સોફ્ટ બોડી ટેપ માપનો ઉપયોગ કરીને યોગ્ય માપ અથવા તમારા હિપનું કદ અથવા કમરનું કદ લો. સૌથી સચોટ માપન માટે સેન્ટીમીટરમાં રેકોર્ડ કરો અને સેન્ટીમીટરને ઇંચમાં કન્વર્ટ કરો. યોગ્ય કદના બોક્સર બ્રિફ્સ પસંદ કરતી વખતે તમારા માર્ગદર્શિકા તરીકે તે માપનો ઉપયોગ કરો. જો તમે કદની વચ્ચે છો, તો મોટા વિકલ્પ સાથે જાઓ. બોક્સર બ્રિફ્સ કેવી રીતે ફિટ થવું જોઈએ? બોક્સર બ્રિફ્સ તમારી જાંઘની લગભગ અડધી નીચે જવું જોઈએ અને ગૂંગળામણ ન થાય તેવું સ્નગ ફિટ હોવું જોઈએ. તમારા ક્રોચની આજુબાજુ શ્વાસ લેવાની જગ્યા હોવી જોઈએ અને કમરપટ્ટી તમારી ત્વચામાં કોઈપણ રીતે ખોદવી જોઈએ નહીં. જો આ બધા માર્કર્સ હિટ થયા છે, તો તમે એક સરસ પસંદગી કરી છે. જો હું બોક્સર બ્રિફ્સ પહેરું છું જે ખૂબ નાનું છે તો મને કેવી રીતે ખબર પડશે? જો તમારા બોક્સર બ્રિફ્સ ખૂબ નાના હોય, તો જ્યારે બેસો ત્યારે કમરબંધ અસ્વસ્થતાપૂર્વક તમારી ત્વચામાં ખોદશે. તમારા પ્રાઈવેટ પાર્ટ તમારા પગ પર ચોંટી જશે અને ખૂબ જ સરળતાથી પરસેવો થવા લાગશે અને તમને ત્વચામાં બળતરા, ચાફિંગ અથવા જોક ઈચનો પણ અનુભવ થશે. ફીચર્ડ: Expressionz 305’z પ્રસંગ માટે યોગ્ય ફેબ્રિક દરેક પ્રસંગ માટે સમાન ફેબ્રિક પહેરવું એ એક રુકી ભૂલ છે; જ્યારે કેટલાક ફેબ્રિક ઓછી પ્રવૃત્તિવાળા વાતાવરણમાં ઉત્કૃષ્ટ હોય છે, ત્યારે તેઓ ઉચ્ચ પ્રવૃત્તિની પરિસ્થિતિઓમાં અસ્વસ્થતા અનુભવે છે. આરામ, બેઠાડુ કારકિર્દી અથવા ખાસ પ્રસંગો માટે, માઈક્રો મોડલ જેવા વૈભવી નરમ કાપડ એ તમારી શ્રેષ્ઠ શરત છે. ઉચ્ચ તીવ્રતાની પ્રવૃત્તિઓ માટે, જીમમાં જવું અથવા શારીરિક રીતે નોકરીની માંગ કરવા માટે, નાયલોન જેવા કાપડના ઓછા વજનવાળા, ઝડપથી સૂકવવાના, કૃત્રિમ મિશ્રણો સાથે જાઓ. સર્વશ્રેષ્ઠ રોજિંદા વસ્ત્રો વિકલ્પ માટે જે બંનેમાં સારું પ્રદર્શન કરે છે, બહુમુખી અનુભવ માટે કપાસ પસંદ કરો. ફીચર્ડ: Expressionz DBC Signaturez સુરક્ષિત પરંતુ ચુસ્ત નથી સુરક્ષિત ફિટ સાથે બોક્સર બ્રિફ્સ કમર અને જાંઘની આસપાસ સુંવાળા લાગે છે, ક્રોચમાં ટેકો પૂરો પાડે છે અને બોયઝને તેમનું કામ કરવા માટે પૂરતી જગ્યા હોય છે. બીજી બાજુ, ચુસ્ત અન્ડરવેર (અને ચુસ્ત પેન્ટ) ચાફિંગ, બળતરા તરફ દોરી શકે છે અને પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડવાની ક્ષમતા પણ ધરાવે છે. Drawlz Tipz: જલદીથી Drawlz ની નવી જોડી પર અપગ્રેડ કરો જો તમારા bawlz ને ગૂંગળામણ થઈ રહી હોય અથવા પૂરતો સપોર્ટ ન હોય. ફીચર્ડ: Originalz ગ્રીન મોસ પુલ અને સ્મૂથ પદ્ધતિ ખેંચવાની અને સરળ પદ્ધતિ ખૂબ સરળ છે. જ્યારે તમે બોક્સર બ્રિફ્સ પહેરો છો, ત્યારે તમારી જાંઘની અંદરના ભાગ પર બંને હાથ વડે નીચે સુધી પહોંચો અને ઉપર ખેંચો જેથી તમારા પગની ત્વચા એકસાથે ઘસી ન જાય. તે પછી, કોઈપણ બંચિંગને દૂર કરવા માટે તમારા પગની આસપાસના ફેબ્રિકને સરળ બનાવો. આમ કરવાથી સંવેદનશીલ ત્વચાવાળા વિસ્તારોમાં ચાફિંગ અને બળતરા અટકાવશે. ફીચર્ડ: કોટન્ઝ રેડ મેળ ખાતા રંગો પહેરો તમે એવું વિચારી શકો છો કે તમે એકલા એવા વ્યક્તિ હશો જે ધ્યાન આપે છે કે જો તમે પેન્ટ પહેર્યા હોય જે તમે પહેરો છો તેની નીચે તમે જે પહેરો છો તેનાથી મેળ ખાય છે, પરંતુ તમે સમજો છો તેના કરતાં વધુ લોકો દિવસભર તમારું ડ્રોલ્ઝ જુએ ​​છે. જ્યારે તમે નમવું અથવા બેસો છો, ત્યારે તમારા બોક્સર અથવા બોક્સર બ્રિફ્સ ખુલ્લા થઈ શકે છે, જેથી તે તમારા બાકીના કપડાં સાથે પણ મેળ ખાય. જ્યારે સેક્સી સાંજની વાત આવે છે, ત્યારે તમારા પાર્ટનર તમારા અન્ડરવેરની શૈલીની પ્રશંસા કરશે અને તમે પહેરેલા દરેક કપડાની વાત આવે ત્યારે વિગતવાર ધ્યાન આપશે. ફીચર્ડ: Expressionz Jawbreakerz નિયમિત અને યોગ્ય રીતે સાફ કરો આપણી પાસે અહીં એક સરળ નિયમ છે; જો તમારું ડ્રોલ્ઝ તમારા બોલ્સને સ્પર્શ કરે છે, તો તે ગંદા છે અને તમારે તેમને ધોવા પડશે. તમારા અન્ડરવેરને સ્વચ્છ રાખો! ક્રોચ અને નિતંબ તમારા શરીરના કોઈપણ ભાગમાંથી સૌથી વધુ પરસેવો અને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, તેથી તે માત્ર વાજબી છે કે બોક્સર બ્રિફ્સ વારંવાર બદલવી જોઈએ. તમારા બોક્સરોના જીવનને લંબાવવા માટે, તેમને અંદરથી ફેરવો અને ઠંડા પાણીથી નાજુક ચક્ર પર ધોઈ લો. તેમને ડ્રાયરમાં મૂકવાને બદલે, તેમને હવામાં સૂકવવા માટે છોડી દો. ફીચર્ડ: Originalz ગોલ્ડ જૂની જોડીથી છૂટકારો મેળવો ભલે તમે તમારા બોક્સર બ્રિફ્સ કેવી રીતે અસ્પષ્ટ અને હોલી મળે છે તેના પર ધ્યાન આપતા નથી અથવા તમે તમારા મનપસંદ બોક્સર સંક્ષિપ્ત જોડી સાથે જોડાયેલા છો, એક સમય એવો આવશે જ્યારે તમારે નવા નવા અન્ડરવેરમાં અપગ્રેડ કરવું પડશે. જ્યારે સમય આવે છે, ત્યારે મોટાભાગના પુરુષોની જેમ ન બનો અને તેને અવિરતપણે છોડી દો; જૂના બોક્સરો માત્ર કદરૂપું જ નથી, પરંતુ તે ગંધને પકડી રાખવાની સંભાવના પણ ધરાવે છે જે તમે નોંધી શકતા નથી, પરંતુ અન્ય લોકો ચોક્કસપણે કરશે. ગાય્સ અન્ડરવેર લાઇન્સ કેવી રીતે ટાળે છે? અન્ડરવેર લાઇનથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ફ્લેક્સ ફિટ ફ્લેટલોક સીમ સાથે અન્ડરવેરની જોડી પસંદ કરવી. અન્ડરવેર સીમલેસ બેકએન્ડ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ગુણવત્તાયુક્ત, સંકોચાઈ-પ્રતિરોધક કાપડ સાથે બનાવવામાં આવ્યું છે તેની ખાતરી કરવા માટે પણ તપાસો. બોક્સર બ્રિફ્સ યોગ્ય રીતે કેવી રીતે પહેરવા? પ્રથમ, તમારી કમર અથવા હિપના કદને યોગ્ય રીતે માપો અને તેના આધારે યોગ્ય કદ પસંદ કરો. તેઓ જે પ્રવૃત્તિ માટે પહેરે છે તેના આધારે યોગ્ય સામગ્રી પહેરો, ખાતરી કરો કે તેઓ સુરક્ષિત છે પરંતુ ચુસ્ત નથી, કોઈપણ કરચલીઓ સરળ છે, તમારા બાકીના કપડાં સાથે રંગ યોજનાઓ સાથે મેળ ખાય છે, તમારા પેન્ટની ટોચની ઉપર કમરપટ્ટી પહેરો, અને બધા ઉપર, તમારે આરામદાયક લાગવું જોઈએ. શું છોકરાઓ માટે અન્ડરવેર પહેરવું સામાન્ય છે? હા, છોકરાઓ માટે બોક્સર, બોક્સર બ્રિફ્સ અથવા બ્રિફ્સ પહેરવાનું એક સરસ વિચાર છે. જો તે તમારી વસ્તુ હોય તો તમારા પેન્ટની નીચે કમાન્ડો જવું તદ્દન સારું છે, પરંતુ આમ કરવાથી ગંધ, ભેજ એકત્ર, બેક્ટેરિયલ ચેપ, ત્વચામાં બળતરા, ચાફિંગ અને તમારી સૌથી કિંમતી ‘સંપત્તિ’ને સંભવિત નુકસાનને આમંત્રણ આપે છે. તમે પુરુષોના અન્ડરવેર કેવી રીતે પહેરવા જોઈએ? જ્યારે અન્ડરવેરની શૈલીની વાત આવે છે, ત્યારે બોક્સર બ્રિફ્સને યોગ્ય રીતે પહેરવાની કોઈ યોગ્ય અથવા ખોટી રીત નથી; પરંતુ જ્યારે આરોગ્યપ્રદ આરામદાયક ફિટની વાત આવે છે, ત્યારે તેને નિયમિતપણે ધોઈ લો, જૂની જોડીથી છૂટકારો મેળવો, હંમેશા યોગ્ય કદના પહેરો અને તમારા બાકીના પોશાક સાથે રંગ યોજનાઓને મેચ કરો. તમારા રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે આ સરળ નિયમોનું પાલન કરો.
સૌથી પહેલા તો એ ચોખવટ કરી દઈએ કે આ ફિલ્મ અનામત આંદોલન કે આંદોલનની ખરી-ખોટી સફળતા વિષે નથી. હીરોનું નામ હાર્દિક છે, પણ એ પોરબંદરનો છે અને એના જેવા ઘણા સ્મોલ-ટાઉન ગાયઝની જેમ પોતાને હીરો સમજે છે. બીજા બે નંગ કચ્છ અને ડીસાના છે જેમના નામ અભિ અને નંદન છે. નંદન ફિલ્મમાં એક જ વાર જીજે-૦૨ ભાષા બોલે છે. આ ત્રણે નંગ અમદાવાદમાં ભણવા આવે છે અને પછી બાપને પૈસે ચીલ મારવા લાગે છે! આવું થવું સ્વાભાવિક છે કારણ કે યુનીવર્સીટીનાં મોટાભાગના ડીગ્રી કોર્સમાં પરીક્ષા સિવાય વિદ્યાર્થી ખાસ કામ પાસે હોતું નથી ! શુટિંગ અમદાવાદમાં અને થોડું પોરબંદર થયું છે. અમદાવાદમાં એલિસબ્રીજ, રીવરફ્રન્ટ સિવાયના સ્થળો અને ભીડ નથી દેખાતી તે જામતું નથી. અમદાવાદ હોય, કોલેજીયન્સ હોય અને કીટલી પરનાં સીન ન હોય? જોકે ત્રણેય જણા યુનીવર્સીટી વિસ્તારની કોઈ કીટલી પરથી ઉઠાવી લીધા હોય એવા લાગે છે ખરા. હાસ્તો, હિન્દી ફિલ્મોમાં તો હજુ સલમાન, આમીર અને શાહરૂખ કોલેજીયનનાં રોલ કરે છે ત્યારે ગુજરાતી ફિલ્મમાં કોલેજીયન હીરો કોલેજીયન જેવો લાગે તે માટે કાસ્ટિંગ ડાયરેકટરને દાદ આપવી પડે! જૂની હિન્દી ફિલ્મોની જેમ ફર્સ્ટ હાફ પતન અને સેકન્ડ હાફમાં ઉત્થાન બતાવ્યું છે. ફિલ્મમાં વાસ્તવિકતા ઉમેરવા, પહેલા હાફમાં ખાસ, ડબલ મિનીંગ અને અશ્લીલ ભાષાનો ઉપયોગ થયો છે જે વગર પણ ફિલ્મ બની શકે તે સમજવું જરૂરી છે. મા-બાપ પણ નિષ્ફળ જાય ત્યારે ત્રણેયની આંખો એક છોકરી ખોલે છે, કઈ રીતે? ફિલ્મ જોવી હોય તો જોજો. અમને તો ઇન્ટરવલ વખતે તો ફિલ્મ પૂરી થઈ હોય એવું લાગ્યું હતું, પરંતુ સેકન્ડ હાફમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ છે. ફિલ્મની સ્ટ્રેન્થમાં રાગિણીજીનો મજબુત રોલ, સંગીત અને અમુક સરસ રીતે ફિલ્માવેલા ઈમોશનલ સીન્સ છે. હાર્દિકનાં રોલમાં દેવર્ષિ શાહ મજબુત અને પ્રોમિસિંગ છે. ફિલ્મ સ્મોકિંગ, ડ્રિન્કિંગ, સેક્સ અને કેરેક્ટર વિષે ઘણા મેસેજ આપે છે. કદાચ દિવાળીમાં મોબાઈલ સાફ ન કર્યો હોય તો વોટ્સેપમાં વધેલા મેસેજ કરતાં પણ વધારે! તો ફિલ્મ અંગે અમારો મેસેજ. આ મેસેજ અમે અગાઉ પણ આપી ચુક્યા છીએ. ગુજરાતી ફિલ્મના નવા પ્રવાહ અને નવા કલાકારોને વધાવવા જોવા જવાય એવી ફિલ્મ. થોડીક ટૂંકી કરવાની જરૂર છે.
આ કામ મોબાઈલ પર ખૂબ જ સરળતાથી કરી શકાય છે, તમે તમારા મોબાઈલમાં એન્ડ્રોઈડ એપ્લીકેશનની મદદથી આવનારા અમુક સમય માટે હવામાનની આગાહી કરી શકો છો. તે સરળ છે ફક્ત પ્લે સ્ટોરમાંથી કેટલીક એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર છે જેમાંથી આપણે Current Weather Tips હવામાનની માહિતી જાણી શકીએ છીએ. આ પોસ્ટમાં તમને કેટલીક આવી જ માહિતી મળશે કે Best Weather Application કઇ છે, હવામાનની માહિતી માટેની એપ્લિકેશનો શું છે જેના પર આપણે હવામાનની સ્થિતિ જાણી શકીએ છીએ. હવે તમારે Weather Status જોવા માટે ટીવીના રિમોટને ઉપાડવાની જરૂર નથી, ફક્ત તમારા મોબાઇલ પર કેટલીક Weather Application Download કરો અને તમે તેના પર દરરોજ હવામાન અપડેટ્સ મેળવી શકો છો પરંતુ અમને તે શ્રેષ્ઠ એન્ડ્રોઇડ એપ્સ વિશે જાણવું જોઈએ જે અમને હવામાનની સ્થિતિ વિશે સચોટતા સાથે જણાવે છે. જેનાથી આપણે રોજિંદા હવામાનની માહિતી સારી રીતે જાણી શકીએ છીએ. પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્લિકેશનો જોવા મળશે, પરંતુ તેમાંથી કેટલીક એવી રહે છે કે તે અમને હવામાનની માહિતી સારી રીતે જણાવતી નથી. 1. હવામાન 14 દિવસ હવામાનની માહિતી માટે આ એક સરસ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, જેના પર તમે દરરોજ હવામાનની સ્થિતિ જાણી શકો છો, તે પ્લે સ્ટોર પર પણ ઘણું ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, આ અંગેની સત્તાવાર હવામાન માહિતી આગામી કેટલાક કલાકો માટે તોફાન કે પવનની દિશા કેવી છે અને અનુકૂળ હવામાન ઘટનાઓ વિશેની માહિતી પણ તેમાં જોઈ શકાય છે, તમે આ એન્ડ્રોઈડ એપ પર આવનારા દિવસો માટે હવામાનની આગાહી પણ જોઈ શકો છો. આવનારા દિવસોની હવામાન માહિતી, તાપમાન, વરસાદ, પવનની ગતિ અને દિશા, ઠંડી, દબાણ, વાદળછાયું, પર તમારી આંગળી સ્લાઇડ કરીને તમે સરળતાથી બીજા દિવસે આગળ વધી શકો છો. તમને આ એપ્સ પર સૂર્યાસ્ત અને સૂર્યોદય વિશેની માહિતી મળશે. 2. હવામાન અને ઘડિયાળ વિજેટ હવામાનની માહિતી માટે એક શાનદાર એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, જેને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં ઉપયોગ કરી શકો છો. આ એન્ડ્રોઈડ એપ્લીકેશન પર તમને ઘણી લેટેસ્ટ ફીચર્સ મળશે, જેની મદદથી તમે તમારા મોબાઈલ પર હવામાનની સ્થિતિ સરળતાથી જાણી શકશો. ઓટોમેટિક લિઓકેશન નેટવર્ક દ્વારા તમારું સ્થાન શોધવું જીપીએસ હવામાન આપોઆપ ચેતવણી વર્તમાન હવામાન સ્થિતિ, કલાકદીઠ હવામાન આગાહી, વાતાવરણીય દબાણની 10 દિવસની હવામાન આગાહી જ્ઞાન, તાપમાન પવનની ગતિ અને વિવિધ એકમો સાથેની દિશા સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય, ઘડિયાળ અને તારીખ માટે શ્રેષ્ઠ વિજેટ તમને મળશે. આમાં આવા મહાન લક્ષણો. 3. હવામાન ચેનલ તમે હવામાનની સ્થિતિ જાણવા માટે તમારા મોબાઇલ પર આ એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો, આના પર પણ હવામાનની આગાહી ખૂબ જ સરળતાથી કરી શકાય છે, તમે તમારા ફોન પર સ્થાનિક હવામાન આગાહીના સમાચાર સરળતાથી જાણી શકો છો. મૌસમ રિપોર્ટ અને લાઈવ રડાર મેપ વડે તમે તોફાન પવનની ગતિના લાઈવ અપડેટ્સ સાથે હવામાન સરળતાથી જોઈ શકો છો તે તેના દ્વારા પણ જાણી શકાય છે. 4. હવામાન લાઈવ વેધર અપડેટ્સ જાણવા માટે, તમે તમારી આસપાસની વર્તમાન હવામાન પરિસ્થિતિઓ જાણી શકો છો, જો તમે હળવા હવામાનની એપ્લિકેશન શોધી રહ્યા છો, તો આ એક શ્રેષ્ઠ એપ્લિકેશન હશે. આના પર તમે અલગ-અલગ જગ્યાઓના અપડેટ્સ સાથે હવામાનની સ્થિતિ જોઈ શકો છો, આના પર તમે દર કલાકે અને સાપ્તાહિક હવામાન અપડેટ્સ પણ જોઈ શકો છો. જો તમારે આમાં કોઈ પણ સ્થળની માહિતી મેન્યુઅલી જાણવી હોય, તો તમે તેને ટાઈપ કરીને હવામાનની સ્થિતિ પણ જોઈ શકો છો. 5. Accu Weather સચોટ હવામાન અપડેટ્સ જોવા માટે ગંભીર હવામાન ચેતવણીઓ જે તમને સુરક્ષિત રાખે છે આજના તાપમાનને ચોક્કસ હવામાનની માહિતી જોવા માંગો છો કોઈપણ દિવસની હવામાન માહિતી આગામી દિવસોમાં હવામાનની માહિતી accu હવામાન એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા લાઇવ હવામાન અપડેટ્સ મિનિટ-દર-મિનિટ લાઇવ હવામાન જુઓ. હવામાનની આગાહી માટે શ્રેષ્ઠ એન્ડ્રોઇડ એપ્લિકેશન સાબિત થશે.
એપ્રિલ મહિનામાં જ્યાં તમામ 9 ગ્રહોએ પોતાની રાશિ પરિવર્તન કર્યું હતું ત્યાં હવે મે મહિનામાં પણ 4 મોટા ગ્રહોની રાશિ પરિવર્તન થશે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ ચાર ગ્રહોમાં હશે, જેમની રાશિ બદલાશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની રાશિમાં પરિવર્તન દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર છોડે છે. ચાલો જાણીએ કે મે મહિનામાં ગ્રહોની રાશિ ક્યારે બદલાશે અને તે તમારા જીવન પર કેવી અસર કરશે. ચંદ્ર ચિહ્ન પરિવર્તન વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહોમાં, ચંદ્ર સૌથી ઓછા દિવસોમાં રાશિ બદલી નાખે છે. ચંદ્ર દોઢ દિવસમાં પોતાની રાશિ બદલી નાખે છે. સૂર્ય ચિહ્ન બદલો સૂર્યની રાશિ પરિવર્તન દર મહિને થાય છે. સૂર્યદેવ 14 એપ્રિલથી મેષ રાશિમાં બિરાજમાન છે. તે 14મી મે સુધી આ રાશિમાં રહેશે અને ત્યારબાદ 15મી મેની સવારે વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળ ગોચર મંગળ ગ્રહ અત્યારે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તેઓ 07 એપ્રિલથી આ રાશિમાં છે. ત્યારબાદ 17 મે, 2022ના રોજ સવારે મીન રાશિમાં ગોચર શરૂ થશે. તે 27 જૂન 2022 સુધી આ રાશિમાં રહેશે અને પછી તે મેષ રાશિમાં આવશે. બુધની રાશિ પરિવર્તન વાણી અને બુદ્ધિના ગ્રહો 25 એપ્રિલ, 2022 થી વૃષભ રાશિમાં છે, જ્યાં તેઓ 10 મેના રોજ સાંજે પાછા ફરશે અને પછી 3 જૂનના રોજ, તેઓ માર્ગ પર આગળ વધશે. ગુરુનું ગોચર ગુરુનું રાશિ પરિવર્તન આ મહિનામાં નહીં થાય. ગુરુ 13 મહિનામાં પોતાની રાશિ બદલી નાખે છે. ગત 13મી એપ્રિલ 2022થી ગુરુ પોતાની રાશિ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્ર રાશિ પરિવર્તન 27 એપ્રિલથી સુખ અને કીર્તિ આપનાર શુક્ર ગ્રહ 27 એપ્રિલ 2022થી મીન રાશિમાં છે. 23 મેના રોજ, તે મીન રાશિ છોડીને મેષ રાશિમાં ગોચર શરૂ કરશે. શનિની રાશિ પરિવર્તન આ મહિને શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. 30 વર્ષ પછી, શનિએ મકર રાશિ છોડી અને 29 એપ્રિલ 2022 ના રોજ તેના મૂળ ત્રિકોણ ચિહ્ન કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. શનિ 5મી જૂને કુંભ રાશિમાં પૂર્વવર્તી થશે અને 13મી જુલાઈ 2022ના રોજ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે અને 17મી જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણપણે કુંભ રાશિમાં આવશે.
ઝારખંડના એક પ્રેમી યુગલે ભાગલપુરના પીરપેન્ટી કાલી મંદિરમાં સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા (inter religion marriage in bhagalpur)) હતા. આ લગ્નની ખાસ વાત એ છે કે યુવતી પહેલા મુસ્લિમ હતી, જેણે હિંદુ ધર્મ અપનાવ્યો અને પ્રેમી સાથે લગ્ન કરી લીધા (Muslim girl adopted sanatan dharma in Bhagalpur)હતા. બિહાર: ભાગલપુરનું પીરપંથી કાલી મંદિર એવા લગ્નનું સાક્ષી બન્યું, જ્યાં એક પ્રેમી યુગલે ધર્મની દીવાલ તોડીને લગ્નના બંધનમાં બાંધ્યા હતા. આ લગ્નની ખાસ વાત એ છે કે એક મુસ્લિમ છોકરી (Muslim Girl Marriage To Hindu Boy In Bhagalpur)એ પોતાનો ધર્મ બદલીને અને સનાતન ધર્મ અપનાવીને હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા છે. બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. જોકે, લગ્ન થયા બાદ હવે યુવતીના પરિવારજનો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જે બાદ યુવતીએ પોલીસ પ્રશાસનને સુરક્ષા માટે વિનંતી કરી છે. હિંદુ છોકરા સાથે લગ્ન કરવા બદલ મળી જાનથી મારી નાખવાની ધમકીઃ હકીકતમાં ગોડ્ડા જિલ્લાના મહેરમા વિસ્તારના રહેવાસી રામ કુમારને મુસ્કાન ખાતૂન નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે પ્રેમનો આ સિલસિલો 1 વર્ષ સુધી ચાલ્યો, પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. યુવતી મુસ્લિમ હોવાથી અને તેના પરિવારજનોએ લગ્નનો વિરોધ કર્યો હોવાથી 17 ઓક્ટોબરે યુવતી ઘરેથી ભાગી ગઈ હતી અને લગ્ન કરવા માટે ગોડ્ડા કોર્ટ પહોંચી હતી. ત્યાં બંને એક વકીલને મળ્યા, પરંતુ યુવતીના પરિવારને તેની જાણ થઈ ગઈ હતી. મુસ્કાનના પરિવારના સભ્યો કોર્ટમાં પહોંચ્યા અને પરિસરની અંદર બાળકી સાથે મારપીટ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબૂમાં લીધી અને યુવતીને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. મેં મારી મરજીથી લગ્ન કર્યા છે: કોર્ટમાં પોતાનું નિવેદન આપતાં યુવતીએ કહ્યું કે હું મારી મરજીથી લગ્ન કરી રહી છું અને આ લગ્નથી ખુશ છું. તે જ સમયે, યુવતીએ તેના જીવને જોખમ હોવાનું જણાવીને પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગ કરી હતી. આ જ કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી અને યુવતીને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી. "મારા પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા. હવે મમ્મી, પપ્પા, મામા બધા મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ દબાણ ન હતું. હવે અમે ડર અનુભવીએ છીએ. અમારા જીવને જોખમ છે. ત્યાં પણ કોઈ સુરક્ષા નથી" - મુસ્કાન ખાતૂન, ગર્લફ્રેન્ડ ઇસ્લામનો ત્યાગ કરીને યુવતીએ સનાતન ધર્મ અપનાવ્યોઃ આ પછી, યુવતીએ સનાતન ધર્મ અપનાવીને તેના પ્રેમી સાથે પીરપંથીના મીનાક્ષી મંદિરમાં લગ્ન કર્યા (Muslim girl adopted sanatan dharma in Bhagalpur) હતા. આ લગ્નમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. લગ્ન બાદ મીડિયા સાથે વાત કરતા છોકરાએ કહ્યું કે અમે આ લગ્નથી ખૂબ જ ખુશ છીએ અને કાયમ સાથે રહેવા માંગીએ છીએ. તે જ સમયે, યુવતીએ એ પણ જણાવ્યું કે તેના મામા અને મસાઓ પણ તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, જેના કારણે તેનો જીવ જોખમમાં છે.
આપણે ત્યાં ડાબેરી વિચારસરણી ધરાવનારાઓમાં લેસેક કોલાકોવ્સ્કીનું નામ બહુ પરિચિત હોય એમ લાગતું નથી. આ વર્ષે જ એણે જીવનની અર્ધી સદી પૂરી કરી. જન્મસ્થાન તો પોલેન્ડના વોરસો નગરમાં. વીસ વર્ષની વયથી તો ફિલસૂફીનું અધ્યાપન શરૂ કરી દીધું. એ વિષયમાં ડોક્ટરેટની ઉપાધિ 1953માં મેળવી. થોડાં વર્ષો ફ્રાન્સ અને હોલેન્ડમાં ગાળ્યાં. 1966માં એમને કોમ્યુનિસ્ટ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 1968માં વોરસો યુનિવર્સિટીમાંથી પણ એમને પદભ્રષ્ટ કર્યા. પછી એઓ કેનેડામાં મેક્ગિલ યુનિવર્સિટીમાં અધ્યાપન કરવા ગયા. આ ઉપરાંત એમણે કેલિફોનિર્યા તથા બર્કલે વિદ્યાપીઠોમાં અધ્યાપન કર્યું. હાલમાં એઓ ઓક્સફર્ડની ઓલ સોલ્સ કોલેજમાં ફેલો છે અને એમનાં કુટુમ્બ સાથે હેડિંગ્ટનમાં રહે છે. 1956માં જુવાન વયે એમણે સ્તાલિન સામેની એમની પેઢીને બળવાન વાચા આપી. ‘સમાજવાદ એટલે શું?’ અને ‘પુરાણકથાઓનો જમાનો ગયો’ એવા બે નિબન્ધોમાં એમણે સ્તાલિનની વિચારસરણી અને સરમુખત્યારશાહીનો સબળ વિરોધ કર્યો. વેદાન્તીઓ ‘નેતિ નેતિ’ કહીને બ્રહ્મનું નકારાત્મક જ વર્ણન કરે છે તેમ એમણે વ્યંગાત્મક રીતે બોતેર નકાર દ્વારા સમાજવાદને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. આજના રાજકારણમાં સહુથી વગોવાયેલો શબ્દ ‘સમાજવાદ’ છે. હવે તો ‘સમાજવાદ’ અને ‘લોકશાહી’ સાથે સંભવે કે કેમ એવી શંકા લોકોના મનમાં ઉદ્ભવવા લાગી છે. તો કોલાકોવ્સ્કી સમાજવાદ વિશે શું કહે છે? ‘માક્સિર્ઝમ એન્ડ બિયોન્ડ’ નામના પુસ્તકમાં એ વિશેનો વિચાર રજૂ કરતાં એઓ કહે છે : ‘સમાજવાદ કાંઈ એવું રાજતન્ત્ર નથી જેમાં જેણે કશો અપરાધ નહીં કર્યો હોય એવો માનવી પણ ઘેરે બેઠો બેઠો પોલીસ ક્યારે આવશે તેની રાહ જોતો હોય. જેમાં નર્સ કરતાં જાસૂસોની સંખ્યા જ વધારે હોય, જેમાં હોસ્પિટલ કરતાં જેલમાં વધારે માનવીઓ હોય, જેમાં વિચારશૂન્યતા કેળવીને જ માનવી સુખી થઈ શકે, જેમાં માનવીને જૂઠું બોલવાની ને ચોર થવાની ફરજ પાડવામાં આવતી હોય, જેમાં સરકારે ફિલસૂફી, પરદેશનીતિ, અર્થતન્ત્ર, સાહિત્ય અને નીતિશાસ્ત્ર પરત્વે નાગરિકો એક સરખો જ અભિપ્રાય ધરાવતા હોય એમ ઇચ્છતી હોય, જેમાં ચિન્તકો અને લેખકો, સેનાપતિ અને પ્રધાનો જે કહેતા હોય તેનું જ પુનરુચ્ચારણ કરતા હોય પણ તે એ લોકો એ બધું પહેલાં કરી જાય તે પછીથી (!) જેમાં આગલે દિવસે આપણે જે કહ્યું હોય તેનું ખંડન આપણે જ બીજે દિવસે કરવું પડતું હોય અને એને પણ આપણે સ્વીકારી લેવાનું હોય.’ કોલાકોવ્સ્કીની દૃષ્ટિએ સાચા સમાજવાદમાં એવો સમાજ હોય જેમાં માનવી વડે થતાં માનવીનાં શોષણ અને દમનને સ્થાન જ નહીં હોય. આવો સમાજ શક્ય છે એવી પ્રતીતિ જ આપણી મોટી સમ્પત્તિ છે. એ સમ્પત્તિને પ્રાપ્ત કરવાનું સહેલું નથી. કોઈકને એમ પણ થાય કે આ પણ આપણી રામરાજ્યની બાલિશ કલ્પના જેવી જ કોઈ કલ્પના તો નથી ને? એ ભ્રાન્તિથી વળી આપણે આપણી જાતને ફોસલાવવા તો નથી નીકળ્યા ને? એ ભ્રાન્તિમાંથી છૂટવાનું શું આપણે માટે વધુ ને વધુ મુશ્કેલ જ બનતું જશે? પણ આ પ્રતીતિ આપણે માટે તો પ્રાણદાયક બળ છે. માનવજાતિને આવી પ્રતીતિ વગર ચાલ્યું નથી. પણ આ પ્રતીતિને જ જો સાચવીને બેસી રહીશું તો એ પ્રતીતિ જ આખરે અન્ધશ્રદ્ધા બની જશે, એમાંથી જ નવાં દેવદેવીઓ જન્મશે ને આપણે વળી માનવીથી દૂર જતા રહીશું. 1956ના ઓકટોબરમાં પોલેન્ડવાસીઓએ સ્તાલિન સામે માથું ઊંચક્યું હતું. એને દાયકો વીતી ગયો. પછી વોરસો યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગમાં એક સભા રાખવામાં આવી હતી. એમાં અધ્યાપક કોલાકોવ્સ્કીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. એણે આ દાયકા દરમિયાન શું બની ગયું તેનું સરવૈયું કાઢતાં કહેલું કે અભિવ્યક્તિના સ્વાતન્ત્ર્ય પર નિયન્ત્રણ મૂકવામાં આવ્યાં છે. સેન્સરશિપ આકરી થતી જાય છે. માનવવિદ્યા તથા સમાજવિજ્ઞાનના અભ્યાસમાં રાજકારણીઓની દખલગીરી વધતી જાય છે, રાજકારણીઓ અને પ્રજા વચ્ચેનું અન્તર વધતું ગયું છે. કાયદાઓ મનસ્વી રીતે, શાસકના હિતને લક્ષમાં રાખીને ઘડવામાં આવે છે, પ્રજાનું હિત લક્ષમાં લેવામાં આવતું નથી. આ વ્યાખ્યાનને પરિણામે કોલાકોવ્સ્કીને વિદ્યાપીઠમાંથી હાંકી કાઢવામાં આવ્યા! એમના ગુરુના દૃઢ વલણને કારણે એમને ફરીથી વિદ્યાપીઠમાં સ્થાન આપવું પડ્યું. શાસકોના દમનની રીત એવી ચતુરાઈભરી હોય છે કે પ્રારમ્ભમાં તો એ દમન છે એવું પ્રજાને લાગતું જ નથી. જે થઈ રહ્યું છે તે પ્રજાના હિતાર્થે જ થઈ રહ્યું છે એવી પ્રબળ ભ્રાન્તિ ઊભી કરવામાં આવે છે. સરકાર દમનનાં પ્રથમ પગલાં તો કંઈક સંકોચપૂર્વક ભીતિથી ભરે છે. જો આ પ્રારમ્ભની અવસ્થામાં જ આપણે પ્રતિકાર નથી કરતા તો દમન કરનારાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને એઓ બમણા ઉત્સાહથી દમનના ઉદ્યમમાં મંડી પડે છે. પછીથી તો એ દમનની કશી સીમા નથી રહેતી. એ દમન બધા વિરોધની શક્યતાના મૂળમાં જ કુઠારાઘાત કરે છે. પુસ્તકોનું પ્રકાશન ઘટી જાય છે. લેખકો નિષેધ સામે માથું ઉઠાવી શકતા નથી. વિદ્વત્તાનો ધીમે ધીમે હ્રાસ થતો જાય છે. એના વિકાસ આડે અનેક પ્રકારના અન્તરાયો ઊભા કરવામાં આવે છે. મુક્તપણે ચિન્તન કરીને એને પરિણામે સત્યોનો આવિષ્કાર કરનારના ચિન્તનના સ્વાતન્ત્ર્ય પર નિયન્ત્રણ આવી જાય છે. જ્યાં આવું બને ત્યાં એને સમાજવાદ કહીને ઓળખાવવો એ સમાજવાદની ક્રૂર મશ્કરી કરવા જેવું છે. માર્ક્સવાદ માનવનું કલ્યાણ કરશે એવી ભ્રાન્તિમાંથી મુક્ત થયા પછી કોલોકોવ્સ્કીને સાધનસાધ્યના વિવેકની અગત્ય સમજાઈ. માનવી માનવીનું સાધન નથી, માનવી જ સાધ્ય છે એ કાન્ટનું વાક્ય લાક્ષણિક બુર્ઝવા તરંગ છે એવું નથી, એથી ઘણાં અનિષ્ટો ટાળી શકાય છે એવું એમને લાગ્યું. ભય ફેલાવીને જૂઠાણાની મદદથી જો કોમ્યુનિસ્ટ સમાજ રચાતો હોય તો એ આપણે માટે ઇષ્ટ નથી, કારણ કે ભય અને જૂઠાણું તો અનિષ્ટ છે જ અને અનિષ્ટમાંથી સવાયું અનિષ્ટ જ ઉદ્ભવે, ઇષ્ટ નહીં. ગુનાહિત તત્ત્વો દ્વારા સત્તાને ટકાવી રાખવી તે સમાજવાદી પુન:રચનાના સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે. એથી તો સિદ્ધિ કુણ્ઠિત થઈ જાય છે. ફિલસૂફો અને ચિન્તકોની લાંબી સાધનાને અન્તે જે સત્યોનો આવિષ્કાર થાય છે તેના પ્રાણને હણીને એની વિભાવનાનાં ખોખાંમાં પોતાને અનુકૂળ વિચારસરણી ભરીને એનો ગેરલાભ ઉઠાવવાનું સરમુખત્યારોનું કાવતરું જે પ્રજા જલદીથી પકડી પાડી શકે છે તે જ પ્રજા સરમુખત્યારીનાં અનિષ્ટોમાંથી જલદી છૂટી થઈ શકે છે. એમ નથી બનતું ત્યારે ક્રાન્તિ, પ્રતિક્રાન્તિ, પછી લાંબો ગાળો થાક અને જડતાનો આવી જાય છે. પછી એ વિષચક્રમાંથી આપણે નીકળી શકતા જ નથી. સ્વાતન્ત્ર્ય અને અભિવ્યક્તિસ્વાતન્ત્ર્યની અનિવાર્યતા આપણે સમજવી જોઈએ. પણ આપણી વિદ્યાપીઠોમાં આને માટેનું વાતાવરણ છે ખરું? આજે વિદ્વાનો અને ચિન્તકો વિદ્યાપીઠો છોડી જતા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ એક ખતરનાક પરિસ્થિતિ છે. રાષ્ટ્રનું હિત વિચારનારાએ ચેતી જવું જોઈએ. 8-9-77 Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ઇતિ_મે_મતિ/કોલાકોવ્સ્કીની_વિચારસરણી&oldid=7239"
ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવ્યો હોય છે, પરંતુ કોઈ કોઈ વાર આવો બોજ ઊભો કર્યો હોતો નથી. ‘ડિબેંચર’ શબ્દમાં ડિબેંચર સ્ટૉકનો પણ સમાવેશ થાય છે. જોકે ડિબેંચર અંગે 1956ના કંપનીધારામાં સ્પષ્ટ વ્યાખ્યા આપેલી નથી. ‘ડિબેંચર’ શબ્દ લૅટિન ભાષાના ‘ડિબેર’ (debere) શબ્દમાંથી આવેલો છે. તેનો સીધોસાદો અર્થ ‘દેવું’ થાય છે. અમેરિકામાં ‘બૉન્ડ’ અને ‘ડિબેંચર’ શબ્દોના અર્થ જુદા જુદા છે. કંપનીએ દેવા અંગે જો કાયમી જામીનગીરી આપી હોય તો સ્વીકૃતિપત્રને બૉન્ડ તરીકે, પરંતુ જો તેણે જામીનગીરી આપી ન હોય તો સ્વીકૃતિપત્રને ડિબેંચર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં બૉન્ડ અને ડિબેંચર વચ્ચે આવી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. ભારત અને ઇંગ્લૅન્ડમાં ડિબેંચર અંગે સમાન વિચારસરણી પ્રચલિત છે. ડિબેંચરના વિવિધ પ્રકારો છે : (1) બૅરર ડિબેંચર, (2) રજિસ્ટર્ડ ડિબેંચર, (3) જામીનગીરી વગરનાં ડિબેંચર, (4) જામીનગીરીવાળાં ડિબેંચર, (5) પરત કરી શકાય તેવાં ડિબેંચર અને (6) પરત ન કરી શકાય તેવાં ડિબેંચર. ચલણી નોટની જેમ હેરફેર થઈ શકે તેવાં ડિબેંચરને બૅરર ડિબેંચર કહેવાય છે. તેમાં ફેરબદલી સમયે કંપનીને જાણ કરવાની જરૂર હોતી નથી. જે વ્યક્તિ ધારણ કરે છે તે તેનો માલિક છે. રજિસ્ટર્ડ ડિબેંચર કંપનીના ચોપડામાં ડિબેંચર ધારકના નામે નોંધાયેલાં હોય છે. આ માટે લે-વેચ સમયે વ્યવસ્થિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જામીનગીરી વગરનાં ડિબેંચર ધરાવનાર કંપનીનો સામાન્ય લેણદાર કહેવાય છે અને આવાં ડિબેંચર ધરાવનારને કોઈ જ જામીનગીરી આપવામાં આવતી નથી. ભારતમાં આવાં ડિબેંચર વધુ પ્રચલિત બન્યાં નથી, કારણ કે આમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે. મિલકતો ઉપર બોજ ઊભો કરીને કે મિલકતોને ગીરવી મૂકીને ડિબેંચર બહાર પાડવામાં આવે ત્યારે તે જામીનગીરી સહિતનાં (secured) ડિબેંચર કહેવાય છે. જો કોઈ સંજોગોમાં કંપનીનું વિસર્જન થાય તો તેના ધારકનો મિલકતો ઉપર પ્રથમ હક રહે છે. પરત કરી શકાય તેવાં ડિબેંચરમાં ચોક્કસ સમયે નાણાં પરત કરવાની સ્પષ્ટ ખાતરી આપેલી હોય છે. પરત ન કરી શકાય તેવાં ડિબેંચરનાં નાણાં પરત તો થાય જ છે, પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમય નક્કી હોતો નથી. નાણાં પરતનો હક કંપનીની ઇચ્છા, વિસર્જન કરવાની થાય અથવા વ્યાજ ન ચૂકવાય તેવા પ્રસંગોએ ઊભો થાય છે અને તે સમયે નાણાં ફરજિયાતપણે ચૂકવવાં પડે છે. ડિબેંચરના ઘણા ફાયદા છે. તેમાં મુખ્યત્વે સામાન્ય રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારોને નિયમિત વ્યાજની આવકનો, મૂડીની સલામતીનો અને શૅરબજારના લિસ્ટિંગ દ્વારા તરલ રોકડતા(liquidity)નો લાભ મળે છે તથા કંપનીઓને મંદીના સમયમાં પણ ઝડપથી નાણાં પ્રાપ્ત થાય છે. સંદીપ ભટ્ટ Economics Industry Business and Management અર્થશાસ્ત્ર ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન ડિબેંચર સંદીપ ભટ્ટ
ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાંજેટલો પણ મંદિરનો કર આપતા નથી?” પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.”પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?” પિતરે કહ્યું, “પરદેશીઓ પર.”ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય. પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.” માથ્થી 17:24-27 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?” ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?” પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.” માથ્થી 22:17-21 તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે. આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો. રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે. 1 પિતરનો પત્ર 2:12-14 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ. માથ્થી 5:25-26 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. માથ્થી 10:18, 19 કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે. રોમનોને પત્ર 13:8 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.” ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.” યોહાન 19:10, 11 આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા. અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો. લૂક 2:1-5 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે, ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે. ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે. ... તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી, તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે. યશાયા 40:15, 17 હું અહીં રોકાઈશ, કારણ કે મહાન અને વિકસતું કાર્ય કરવાની સુંદર તક મને આપવામાં આવી છે અને ઘણા લોકો આ કાર્યનો વિરોધ કરે છે. 1 કરિંથીઓને 16:9 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે. શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો. અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો. રોમનોને પત્ર 13:1-7 Wordproject® is a registered name of the 1nternational Biblical Association, a non-profit organization registered in Macau, China.
૧૦ લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે તેની પ્રસાદીની વ્‍યવસ્‍થા માટે ૭૧ ગામના ૧૦ હજાર જેટલા સ્‍વયંસેવકે ખડેપગેઃ ૩પ૦ વર્ષની પરંપરા મુજબ ભજન-ભોજન-ભકિતનો ત્રિવેણી સંગમ યોજાશે : સૌરાષ્‍ટ્રભરમાંથી સંતો મહંતો, મંત્રીઓ, સાંસદો ઉપસ્‍થિત રહેશે : ‘‘અકિલા''ના આંગણે પરબધામનાં સ્‍વયંસેવકો દ્વારા માહિતી અપાઇ : પૂ. કરશનદાસબાપુના સાનિધ્‍યમાં ગુંજશે ‘‘સત દેવીદાસ અમર દેવીદાસ...ના નાદ'' રાજકોટ તા. ર૯ :.. ભાવિકોના આસ્‍થાનું કેન્‍દ્ર પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્‍સવ પૂ. કરશનદાસબાપુના સાનિધ્‍યમાં ભવ્‍યતાથી ઉજવાશે. જેનું ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવવા માટે પરબધામનો સેવકગણ ઉપસ્‍થિત રહ્યો હતો. અને અષાઢી બીજ મહોત્‍સવની માહિતી આપી હતી. સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પરબ ખાતે અષાઢી બીજ નીમિતે બે દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેનો લ્‍હાવો લેવા લાખોની સંખ્‍યામાં ભાવીક ભકતો ઉમટી પડે છે. અહીં ૪૮ કલાક અખંડ ચાલતી સંતવાણીમાં ખ્‍યાતનામ કલાકારો પોતાની કલાપીરશે છે. પૂ. સંત શ્રી કરશનદાસ બાપુ ગુરૂશ્રી સેવાદાસ બાપુના સાનિધ્‍યમાં યોજાતા ધાર્મિક ઉત્‍સવનો આવતીકાલથી પ્રારંભ થશે. ભેંસાણ તાલુકામાં આવેલ સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પરબધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલથી બે દિવસનો અષાઢી બીજના મેળાનો પ્રારંભ થશે. ૩પ૦ વર્ષ પહેલા અહીં રકતપીતાના દર્દીઓની સારવાર કરવામાં આવતી અને તેને ભોજન કરાવવામાં આવતું. આ પવિત્ર ધામમાં પૂ. દેવીદાસબાપુ અને અમરમાં એ જીવતા સમાધી લીધેલ ત્‍યારથી અહીં ૧૮ વરણ એક સાથે બેસી ટૂકડા રામ (પ્રસાદી) લે છે. જે અન્નક્ષેત્ર કદી બંધ નથી રહ્યું આ અંગે માહિતી આપતા જગ્‍યાના મહંત પૂ. પૂ. સંતશ્રી કરશનદાસ બાપુ એ જણાવેલ કે અહીં ૧૮ વરણ એક સરખા છે. અહીં કોઇ ઉચ-નીચનો ભેદ ભાવ રાખવામાં આવતો નથી. ૩પ૦ વર્ષ પહેલા પૂ. દેવીદાસબાપુ અમરમાએ જીવતી સમાધી લીધેલ તે દિવસની યાદમાં અષાઢી બીજનો ઉત્‍સવ મનાવવામાં આવે છે. બે દિવસ સુધી ભજન-ભોજન - ભકતીનું ઘોડાપુર ઉમટી પડે છે. બે દિવસ એટલે કે એકમ અને બીજ અખંડ સંતવાણી ચાલે છે. તેમાં સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ કલાકારો પોતાની કલા પીરશે છે. જે બે વર્ષ કોરોનાની મહામારીના કારણે આ ઉત્‍સવ બંધ રાખેલ હોય આ વર્ષ ફરી આયોજન કરાયુ હોય અંદાજીત ૧૦ લાખ જેટલા શ્રધ્‍ધાળુઓ મેળો માણવા અને પરબની પીરના આર્શીવાદ લેવા ઉમટી પડશે. આવેલ તમામ લોકોને પ્રસાદ મળી રહે અને કોઇ ભુખ્‍યા ન જાય તે માટે પાંચ મહાકાય રસોડા બનાવેલ છે. જેમાં ૩૦૦૦ કાઉન્‍ટરો રાખવામાં આવેલ છે. અહીના ૭૧ ગામોમાંથી ૧૦ હજાર જેટલા સ્‍વયંસેવકો સેવા આપવા માટે ખડે પગે રહેશે. આ મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્રભરના સંતો મહંતો શેરનાથ બાપુ, ઇન્‍દ્રભારથી બાપુ, ચલાલાના વલકુબાપુ સતાધારના વિજયબાપુ, ચાંપરડાના મુકતાનંદબાપુ ગધેસરના ાલબાપુ સહિત પધારશે. સાથે -સાથે મંત્રીઓ સાંસદો, આગેવાનો અગ્રણીઓ દર્શનનો લાભ લેવાનું ચુકશે નહિ. મેળામાં જંગી મેદની ઉમટી પડતી હોય સ્‍વયંશીસ્‍તથી હજુ સુધી કોઇપણ પ્રકારનો બનાવ બનવા પામ્‍યો નથી. કાલે સવારથી વિષ્‍ણુયાગ યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે મહાઆરતી તેમજ બે દિવસ સુધી સતત સંતવાણી ચાલુ રહેશે. જેમાં સુપ્રસિધ્‍ધ કલકારો મનસુખભાઇ વસોયા, હરસુખગીરીબાપુ, ભગવતીબેન ગોસ્‍વામી, મયુર દવે, લોક ગાયીકા અલ્‍પાબેન પટેલ, હાસ્‍યના બેતાજ બાદશા ધીરૂભાઇ સરવૈયા, હિતેશ અંટાળા, લીંબા ભગત સહીતના કલાકારો પોતાની કલા રજુ કરશે. ‘‘અકિલા'' કાર્યાલયે પરબધામના સેવકગણના લાલજીભાઇ વસાણી, મનસુખભાઇ ધંધુકીયા, વિપુલભાઇ સંચાણીયા, મહેશભાઇ રાબડીયા, યોગેશભાઇ ભેસાણીયા, હસુભાઇ સોજીત્રા, પ્રાગજીભાઇ સાવલીયા, કિરીટભાઇ પરમાર તથા જેતપુરના ‘‘અકિલા''ના પત્રકાર કેતનભાઇ ઓઝા ઉપસ્‍થિત રહ્યા હતા. (2:09 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST રશ્‍મિકાની બે ફિલ્‍મોની રાહ જોઇ રહ્યા છે ચાહકો access_time 10:33 am IST ચેન્નઈના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ શકે મેંડૂસ વાવાઝોડું: તમિલનાડુમાં NDRFની 12 ટીમ તૈનાત access_time 1:03 am IST વડોદરા શહેરની પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર :આપના ઉમેદવારોએ 10 હજારથી વધુ મત મેળવ્યા access_time 12:55 am IST મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠકો પર ભાજપની જીત :વિજાપુર બેઠકમાં કોંગ્રેસનો વિજય access_time 12:40 am IST ભાજપના ઉમેદવાર કૌશિક જેનનો દરીયાપુર સીટ પરથી વિજય: કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો પરાજય access_time 12:35 am IST વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો: વાઘોડિયામાં અપક્ષ વિજયી access_time 12:21 am IST
ભારત સાથે સરહદ વિવાદમાં ફસાયેલા નેપાળે હવે ભારતીય દેવી-દેવતાઓ અને મહાપુરુષો પર વિવાદો ઉભા કરવાનું શરૂ કર્યું છે. નેપાળે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહ્યા તે અંગે નેરાળે સખત વાંધો ઉઠાવતા તેમને નેપાળી ગણાવ્યા છે. નેપાળના ઘણા રાજનેતાઓએ પણ જયશંકરના નિવેદનનો વિરોધ કર્યો છે. થોડા દિવસ પહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામની અયોધ્યાને નેપાળના બીરગંજની પાસે હોવાનો દાવો કર્યો હતો. તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કરીને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. શું કહ્યું હતું વિદેશ પ્રધાને ભારતીય વિદેશ પ્રધાને ડો એસ જયશંકરે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના ઇન્ડિયા@75 શિખર સંમેલનને સંબોધિત કરતા કહ્યુ હતું કે, મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ એવા બે ભારતીય મહાપુરૂષ છે જેને દુનિયા હંમેશા યાદ રાખે છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે અત્યાર સુધીનાં સૌથી મહાન ભારતીય કોણ છે જેને તમે યાદ રાખી શકો છો? હું કહીશ કે એક ગૌતમ બુદ્ધ અને બીજા મહાત્મા ગાંધી છે. આ નિવેદન પર નેપાળે આપત્તિ વ્યક્ત કરતા સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો છે. નેપાળનાં વિદેશ મંત્રાલયે જારી કર્યું નિવેદન નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી તે સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો, લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસ્થળ છે અને તેને યૂનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. 2014માં નેપાળની યાત્રા દરમિયાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી સંસદને સંબોધિત કરતા કહ્યુ હતું કે, નેપાળ તે દેશ છે જ્યાં વિશ્વ શાંતિનો ઉદભવ થયો અને બુદ્ધનો જન્મ થયો. ભારતનાં વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના વાંધા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઈકાલે સીઆઈઆઈનાં કાર્યક્રમમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીએ આપણા સહિયારા બૌદ્ધ વારસોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં આવેલા લુમ્બિનીમાં થયો હતો. Official Spokesperson’s response to media queries on Gautam Buddha. https://t.co/2sytwLfmw5 — MOFA of Nepal ?? (@MofaNepal) August 9, 2020 External Affairs Minister’s remarks yesterday at the CII event referred to our shared Buddhist heritage. There is no doubt that Gautam Buddha was born in Lumbini, which is in Nepal: Ministry of External Affairs (MEA). pic.twitter.com/Yrn0bM5Hqe — ANI (@ANI) August 9, 2020 જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન અને ભૂ-ભૌતિક એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર સિઆનજુરમાં 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઈમાં હતું અને સુનામીની કોઈ સંભાવના નથી. ભૂકંપના કારણે 40 લોકોના મોત થયા છે અને લગભગ 300 લોકો ઘાયલ થયા છે. સોમવારે ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર 5.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને લગભગ 300 ઘાયલ થયા હતા. એક સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે લગભગ એક ડઝન ઈમારતોને નુકસાન થયું છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં કેન્દ્રીત હતો, જેની ઊંડાઈ 10 કિલોમીટર (6.2 માઇલ) હતી. આ પણ વાંચોઃ મેંગલુરુ: રિક્ષા બ્લાસ્ટમાં ઘાયલ મોહમ્મદ શરીક જ આરોપી, NIAને સોંપવામાં આવી શકે છે તપાસ સિયાંજુર જિલ્લાના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઘરો સહિત ડઝનેક ઈમારતોને નુકસાન થયું છે. ગ્રેટર જકાર્તા વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં ગગનચુંબી ઈમારતો ત્રણ મિનિટથી વધુ સમય સુધી ધ્રૂજી ઉઠી હતી અને કેટલીક ઈમારતને ખાલી કરાવવામાં આવી હતી. દક્ષિણ જકાર્તામાં એક કર્મચારી, વિડી પ્રિમાધનિયાએ જણાવ્યું હતું કે, “ભૂકંપનો આંચકો ખૂબ જ જોરદાર અનુભવાયો…મારા સાથીઓ અને મેં નવમા માળે આવેલી ઇમરજન્સી સીડીઓ સાથે અમારી ઓફિસમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.” રોઇટર્સના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ જકાર્તાના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ઓફિસો ખાલી કરી હતી, જ્યારે અન્ય લોકોએ ઇમારતો ધ્રુજારી અનુભવી હતી અને ફર્નિચરને હલતા જોયા હતા. 2 દિવસ પહેલા પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગકુલુરુના 202 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 25 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGSએ જણાવ્યું કે આ પછી બીજો આંચકો આવ્યો, જેની તીવ્રતા 5.4 હતી. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે જાનહાની અથવા સંપત્તિના ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે. આ પહેલા રવિવારે મોડી રાત્રે ગ્રીસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. Published by:Priyanka Panchal First published: November 21, 2022, 14:24 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
મહિલા ક્રિકેટના ફાઇનલમાં ઓસ્‍ટ્રેલીયન ખેલાડીને કોરોના થયો હોવા છતા તેને મેચ રમાડયોઃ ભારે હોબાળો access_time 4:18 pm IST શ્રીલંકાના સ્પિન પ્રભાત જયસૂર્યાને મળ્યો 'આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ access_time 7:37 pm IST CWG 2022: લક્ષ્ય સેને બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં યોંગને હરાવીને જીત્યો સુવર્ણ પદક access_time 7:38 pm IST મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ: ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળ્યો પરાજય access_time 8:50 pm IST સ્પિનરોની કમાલઃ ટીમ ઇન્ડિયાએ ૪-૧થી સિરીઝ જીતી access_time 3:46 pm am IST ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો : જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર ; ટીમની જાહેરાત પહેલા પીઠમાં ઈજા access_time 9:10 pm am IST પીવી સિંધુએ પ્રથમ વખત CWGમાં સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ access_time 7:36 pm am IST CWG 2022: નીરજ ચોપરાના પાકિસ્તાની મિત્ર અરશદ નદીમે ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ access_time 7:37 pm am IST કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન નિખાત ઝરીને જીત્યો ગોલ્ડ મેડલ access_time 7:38 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST દાહોદના ફતેપુરાના મારગાળામાં બોગસ વોટિંગના નામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી access_time 12:27 am IST સંતરામપુરમાં મતદાન બાદ અપક્ષ ઉમેદવાર એજન્ટના પરીવાર પર હુમલો:એક મહિલા સહિત 2 લોકોને ઇજા access_time 12:25 am IST કોલંબિયાના ઉતર-પશ્ચિમ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ત્રણ સગીર સહીત 27 લોકોના મોત access_time 12:15 am IST ગુજરાતમાં રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થશે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આશાવાદ access_time 12:09 am IST ફિફા વર્લ્ડકપ : ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ક્રોએશિયાની ટીમ :પેનલ્ટી શૂટઆઉટમાં જાપાનને 3-1થી હરાવ્યું access_time 12:03 am IST હવે એટીએમમાંથી નીકળશે સોનુ: હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવાયું access_time 11:53 pm IST ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા access_time 11:46 pm IST
જ્યારે પણ કોઈ દર્શક આ શો જુએ છે ત્યારે તે હસીને હસશે. આજે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં, કપિલ શર્માનો આ શો જોવા મળી રહ્યો છે અને લોકો તેના ઉપર ઘણો પ્રેમ લૂંટી લે છે. ઉપરાંત, તેના કલાકારો ઘણીવાર ચર્ચાનો વિષય રહે છે. તે જ સમયે, શોની જજ અર્ચના પૂરણ સિંહ પાસે પણ કોઈ જવાબ નથી. અર્ચનાનું હાસ્ય શોને એક અલગ જ સ્તરે લઈ જાય છે. તમે જોયું જ હશે કે અર્ચના પૂરણ સિંહ કોઈપણ પંચ, જોક વગેરે પર જોરથી હસે છે અને કેટલીક વખત તેનું હાસ્ય આખું વાતાવરણ બનાવે છે. જ્યારે શોના કલાકારો એક એપિસોડ માટે લાખો રૂપિયા વસૂલતા હોય છે, ત્યારે અર્ચના કાસ્ટ કરતા ઓછી નથી. આ શો તેમને તેમના કામ માટે મોટી રકમ ચૂકવે છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે કેટલી ફી લે છે… કલાકારોને ઉત્સાહ આપનાર અર્ચના હંમેશાં હેડલાઇન્સમાં રહે છે. લાખો લોકો તેમના હાસ્યના પાગલ છે. તેમના મોટેથી હાસ્યને કારણે ઘણી વખત લોકોનું મનોરંજન કરતા જોવામાં આવ્યા છે. કપિલના શોમાં પણ અહીં તેનું કામ દર્શકોને ખૂબ જ આનંદકારક છે. અર્ચનાની ફી વિશે વાત કરીએ તો તે એક એપિસોડ માટે 10 લાખ રૂપિયાની ભારે ફી લે છે. જો કે, તેની ફી શોના પૂર્વ ન્યાયાધીશ નવજોત સિંહ સિદ્ધુ કરતા ઘણી ઓછી હોવાનું કહેવામાં આવે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં, અર્ચનાને આવી ફી લેવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે સિદ્ધુની ફી વિશે વાત કરતા, આ શોમાં એક એપિસોડ માટે 25 લાખ રૂપિયા મોટું ચૂકવવામાં આવતું હતું. આપને જણાવી દઈએ કે સિદ્ધુએ આ શો છોડી દીધો ત્યારથી જ અર્ચના પૂરણસિંહે તેની ખુરશી રાખી છે. જેમ સિદ્ધુને કપિલ શર્માના શોનો અભિન્ન અંગ માનવામાં આવતો હતો, તેવી જ રીતે હવે અર્ચના પણ આ શોનો અગ્રણી ચહેરો બની ગઈ છે. મોટા પડદાથી નાના પડદા સુધીની અર્ચનાની સફર… આજે જ્યાં અર્ચના પૂરણ સિંહ નાના પડદે પોતાનું પાણી ફેલાવતા જોવા મળે છે, તે પહેલા જ તે મોટા પડદે એક અભિનેત્રી તરીકેની પોતાની શૈલી પ્રસરી ચૂકી છે. 58 વર્ષીય અર્ચના પૂરણ સિંહે ઘણી હિન્દી સિનેમા ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ કરી છે. જણાવી દઈએ કે અર્ચના સિંહે 1993 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1993 માં, તેણી પ્રથમ વખત નાના પડદે જોવા મળી હતી. આ સમય દરમિયાન તેણે ઝીટીવીના શો ‘વહ ક્યા સીન હૈ’ માં કામ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ શો ખૂબ જ સફળ રહ્યો હતો અને દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. ‘વહ ક્યા સીન હૈ’ હિટ થયા પછી અર્ચના પૂરણ સિંહ ચર્ચામાં આવી હતી. આ પછી, તેણે ક્યારેય પાછળ જોયું નહીં. આ પછી તેમનું ભાગ્ય ચાલવાનું શરૂ થયું અને તેઓ એક પછી એક ‘જાને ભી દો પારો, શ્રી-શ્રીમતી’માં જોવા મળ્યા. આ શોની સાથે તેણીએ પોતાનું સ્થાન બનાવવાની વ્યવસ્થા પણ કરી. અર્ચના 2005 માં નચ બલિયેને સ્પર્ધક તરીકે જોવા આગળ ગઈ હતી. તે એક સારી ડાન્સર તરીકે પણ જોવામાં આવે છે અને દેશ અને દુનિયામાં તેના ડાન્સની રજૂઆત કરી હતી. તેનો પતિ પરમીત શેઠી પણ આ શોનો એક ભાગ હતો. પછીના વર્ષે 2006 માં તે ડાન્સ બેઝ્ડ રિયાલિટી શો ઝલક દિખલા જામાં હોસ્ટ તરીકે જોવા મળી હતી. ત્યારબાદ અર્ચના સિંહે સોનીના શો કdyમેડી નાઇટ્સ સર્કસમાં ન્યાયાધીશ તરીકે ભાગ લીધો હતો અને અહીંથી તેણે પણ તેના હાસ્યને કારણે લોકોને આકર્ષ્યા હતા અને પ્રભાવિત કર્યા હતા. લાંબા સમયથી અર્ચના ‘ધ કપિલ શર્મા’ શોનો ભાગ રહી છે. અર્ચના બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આમાં રાજા હિન્દુસ્તાની, જલવા, દે દાના દાન, મનોરંજન જેવી ઘણી ફિલ્મો શામેલ છે. તેણે અક્ષય કુમાર, અનુપમ ખેર, નસીરુદ્દીન શાહ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. તે બોલિવૂડની સાથે સાથે નાના પડદે પણ એક વિશેષ ઓળખ ધરાવે છે. Uncategorized Post navigation જુઓ અંબાણી ના 8 હાજર કરોડ ના ઘર માં બનેલું આલીશાન મંદિર, સોના-ચાંદી-હીરા થી નિર્મિત છે મૂર્તિઓ 20 લાખ રૂપિયાના ઘરેણાં રીક્ષા માં જ ભૂલી ગયો માણસ, ગરીબ રીક્ષા ચાલક ના મન માં ન આવી લાલચ, બધું જ આપી દીધું પરત Related Posts 28 Jul 22 pinal patel શું તમારે પણ ઢોસા બનાવતી વખતે તવા ઉપર ચોંટી જાય છે? આ રીતે બનાવશો તો બનશે એકદમ કડક અને ચોંટશે પણ નહિ……
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં આજે કોરોનાના નવા ૩૪ કેસો નોંધાયા છે જીલ્લામાં છ વિદ્યાર્થીઓ સહીત વધુ ૩૪ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે તો આજે ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે નવા ૩૪ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૯ અને શહેરી વિસ્તારમાં ૨૩ કેસ, જયારે ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૨ નવા કેસો મળીને કુલ ૩૪ કેસો નોંધાયા છે તો મોરબી અને ટંકારામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે ૩૪ પૈકી છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં નિર્મળ વિધાલયનો ૦૧ વિદ્યાર્થી, ઓરપેટ કન્યા શાળાના ૦૪ વિદ્યાર્થી અને સર્વોપરી સ્કૂલનો ૦૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૨૪ થયો છે (12:43 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
કોલસા મંત્રી જયસ્વાલના પત્ની સંબંધિત ઉચ્ચારણોથી મહિલાઓ ખુબ નારાજ થઇ ગઈ છે. મંત્રીશ્રી કાનપુરમાં યોજાયેલ એક કવિ સંમેલનમાં રંગમાં આવી જઈ ‘જીત અને પત્નીઓ જૂની થાય પછી મઝા નથી આવતી’ એ મતલબની કોમેન્ટ કરી વિવાદમાં સપડાયા છે. પત્નીનું નામ આવે ત્યાં પુરુષ માફી માંગે એ વાતની કોઈ નવાઈ નથી હોતી, એ દાવે જયસ્વાલે પણ માફી માંગી લીધી છે. પણ આ કિસ્સાને મામલે મહિલાઓનો રોષ હજુ શમ્યો નથી. એક ભડકેલી મહિલાએ લખેલો (કાલ્પનિક) પત્ર અમારા મિત્ર જૈમીન જાણભેદુનાં હાથમાં આવી ગયો છે, જે અહીં રજુ કર્યો છે. -- જયસ્વાલજી, કોલસાની દલાલીમાં હાથ કાળા થાય એ કોઈએ ખોટું નથી કીધું. તમે પણ કોલસાનાં વહીવટમાં રહી જબાન કાળી કરી છે. તમે સ્ત્રીઓ વિષે એલફેલ બોલી સ્ત્રીઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. ખરેખર તો સ્ત્રીઓ વિષે બોલવાનો તમને પુરુષોને કોઈ અધિકાર જ નથી. એવું કહે છે કે પુરુષો નિંદામણ જેવા હોય છે વિષમ વાતાવરણમાય ટકી રહેવાની ક્ષમતા હોય, પણ ક્યાં ઊગવું એની સૂઝ ના હોય. તમારુંય કંઇક એવું જ છે. નેતા થયા એટલે જ્યાંત્યાં ભરડ્યા કરો છો. તમે પત્નીને જૂની ગણાવી તો દીધી પણ એ ભૂલી ગયા કે, ઓલ્ડ ઈઝ ગોલ્ડ. પત્ની સોના જેવી હોય છે, એમાં અનુભવની સુગંધ ઉમેરાય છે. જુનાં ચોખામાં વધારે સુવાસ આવે. પણ તમારા જેવું સામાન્ય કક્ષાનું બુદ્ધિસ્તર ધરાવતા પુરુષો લોખંડ જેવા હોય છે, એ જેટલા જુનાં થાય એટલા વધારે કટાય અને બોદા બને, પણ જવા દો તમને આ બધું નહિ સમજાય, કોલસા મંત્રી છોને એટલે તમને બધું કાળું જ દેખાવાનું ! પુરુષો તો જુવાન હોય તોયે એમનામાં ઠેકાણાં ક્યાં હોય છે? પાન મસાલા ખાઈને પુરુષોના દાંત જલ્દી સડી જાય છે. દાંત બચ્યા હોય તો લાલ રંગના હોય અને મ્હોમાંથી તમાકુ કે સિગરેટની ગંધ આવતી હોય છે. પાછા તમે પુરુષો કંજૂસના એ દીકરા છો કે ચોખઠું આવી જાય ત્યાં સુધી ડેન્ટીસ્ટને રૂપિયો આપવામાં માનતા નથી. ફિલસૂફોએ કહે છે કે ‘આખી દુનિયા એક કેનવાસ છે જેમાં ઈશ્વરે મેઘધનુષનાં રંગ પૂર્યા છે’. પાન ખાધા પછી તમે પુરુષો દુનિયાનાં આ કેનવાસને ચિતરી મારો છો. વોશ બેઝિન, ચાલુ બસ કે કારમાંથી, બાલ્કનીમાંથી, નિસરણી ઉતરતા, તમે ચાહો ત્યાં ‘પુચૂક’ કરીને તમારી હાજરી નોંધાવતા જાવ છો. આ હાજરી નોંધાવવા બાબતે કૂતરાં અને તમારામાં કોઈ ફેર ખરો? તમે સૂંઘીને પિચકારી નથી મારતાં એટલો જ! આવું સ્ત્રીને કરતાં જોઈ કદી? બીજું કે ઘરમાં તમે કેવા કપડા પહેરો છો એનું તમને ભાન છે? સાવ સળી જેવા પગ હોય ને અમુક બર્મુડા પહેરીને ફરતા હોય છે. પગ પર ગોરીલા જેવા વાળ હોય તો ચડ્ડા પહેરવાના શોખ ન રખાય એ તમને શીખવાડવા માટે સ્કુલમાં અલગ વિષય રાખવો પડે? ગંજીનાં કાણામાંથી આબરુ નીકળીને ધૂળ થતી હોય પણ બજારમાં નવા ગંજી લેવા જવાની કેટલી આળસ તમને? પાછું શોપિંગ માટે સ્ત્રીઓને વગોવે. અરે ભાઈ, તમે એવા આળસુંના પીર છો જે જરૂરી શોપિંગ પણ નથી કરતાં. દાઢી કરવાનો કંટાળો આવે એટલે અમુક દિવસ અને અમુક મહિનામાં દાઢી ન કરાય એવા બહાના કાઢી ગોબરા ફરો છો. પ્રેમગોષ્ટિ દરમિયાન તમારા મોં પર કોઈ કાર્પેટ સાફ કરવાનું બ્રશ ફેરવે તો તમને કેવું લાગે એ જરા વિચારી જોજો, પછી મહિલાઓ વિષે કોમેન્ટ કરજો હા! અમને તો એ જ સમજાતું નથી કે મોબાઈલ, લેપટોપ, આઈપેડ અને ફેસબુક હોવા છતાં પુરુષો પરણતા જ શું કામ હશે? રાત્રે સુવે ત્યાં સુધી મોબાઈલ હાથમાંથી છૂટે નહિ. રાત્રે દસ વાગે બોસનો ફોન આવે તોયે પથારીમાંથી ઉભા થઈ જાય એટલી તો ફટ્ટુસ જાત હોય છે તમારી. કેમ, એ વખતે એમ કહેવાની હિંમત ચાલતી નથી કે ‘બોસ સવારે વાત કરીએ?’ પત્ની સામે તો બહુ જોર કાઢો છો! પાછું પરણેલા હોવા છતાં પુરુષોનું ફેસબુક પર ફાંફા મારવાનું તો છૂટતું નથી. ફેસબુક જ શું કામ, અમારા અમદાવાદમાં તો ટુ-વ્હીલર પર છોકરીઓ બુકાની બાંધીને જતી હોય તોયે તમારા જેવા ધોળાવાળવાળા કાકાઓ પણ વળીવળીને ફાંફા મારતાં હોય છે. બોસ, વાંદરો ઘરડો થાય પણ ગુંલાટ મારવાનું ન ભૂલે એ તમે આદરણીય તિવારી કાકાની વિડીયો જોઈને જ શીખ્યા હશો ને?
આપણા સાંસારિક જીવનમાં કેટલાક દિવસો ખુશી અને કેટલાક દિવસો દુઃખ આવતું જતું રહેતું હોય છે. તેવામાં કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે. તેની વચ્ચે એક પરિવારમાં એક દીકરી તેના માતા અને પિતાની સાથે રહેતી હતી. તેવાંમાં આ પરિવાર સુખી રીતે તેમનું ગુજરાન ચલાવતો હતો, તેવામાં આ દીકરીની સબંધની વાત આવી હતી. આ યુવતીનું નામ સુહાની હતું. સુહાનીના પરિવારે સુહાનીનો સબંધ કિશન નામના યુવકની સાથે કરી દીધો હતો. ત્યારબાદ તેઓના લગ્ન પણ થઇ ગયા હતા. સુહાની અને કિશને તેમના સાંસારિક જીવનની શરુઆત કરી લીધી હતી અને તેમનું જીવન ચાલી રહ્યું હતું તેમને બીજી કોઈ તકલીફ નહતી પણ તેમના સસરા કોઈક વાર સુહાની મોડી ઉઠે તો તેમની માટે ચા અને નાસ્તો બનાવી લેતા હતા. આ બધું સુહાનીને નહતું ગમતું, તેની વચ્ચે એક વાર સુહાની અને કિશનને બહાર જવાનું થયું તેવામાં સુહાનીએ લીલા રંગની સાડી પહેરી હતી તેવામાં સુહાનીના સસરાએ એવું કહ્યું કે આ રંગની સાડી કિશનને નહિ ગમે તમે ગુલાબી રંગની સાડી પહેરો. આટલી સાડી પૂરતી વાત નહતી કંઈક જમવાનું બનાવે તો પણ સસરા તેમની પ્રતિક્રિયા આપતા હતા. એક વાર કિશન અને સુહાની બંને બહાર ગયા હતા અને તેમને ત્યાંથી આવતા થોડું મોડું થઇ ગયું અને વરસાદ પણ આવી ગયો જેથી તેઓ પલરી ગયા હતા અને તેવામાં ઘરે આવ્યા તો ૨ દિવસ સુધી કિશનને શરદી અને તાવ આવી ગયો હતો જેથી કિશનના પપ્પા અને સુહાનીના સસરા બે દિવસ સુધી બધી જ વસ્તુઓને ભૂલીને તેમના જ ઓરડામાં ૨ દિવસ સુધી રહ્યા હતા અને તેમના દીકરાની તમામ પ્રકારની સેવા કરી હતી. ← આ માં પોતાની ૬ મહિનાની દીકરીને ઘરે રડતી મૂકીને લોકોના જીવ બચાવી રહી છે. ભરૂચના રીક્ષા ચાલકો કોરોનાગ્રસ્તો માટે દેવદૂત બનીને આવ્યા. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
કેરી તમામ ફળોનો રાજા છે. આમ પણ કેમ ન હોય, કેરી દરેકનું પ્રિય ફળ છે. કેરીના સારા પાક માટે તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો કેરીની સંભાળમાં સહેજ પણ ભૂલ થઈ જાય તો અનેક પ્રકારની જીવાતો અને રોગો કેરીને બરબાદ કરી શકે છે. આ પોસ્ટ દ્વારા, તમે કેટલાક મુખ્ય કીટો અને રોગો વિશે માહિતી મેળવી શકો છો. ઉધઈ: ઉધઈ જમીનની અંદર રહીને મૂળને ખવડાવે છે અને ઝાડની અંદર ટનલ બનાવે છે અને ઉપરની તરફ વધે છે. આને અવગણવા માટે , રીએજન્ટ SC (Fipronil 5% SC) @ 2 ml પ્રતિ લિટરનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત, તમે 2 મિલી પ્રતિ લિટરના દરે લેથલ ઇસી 20% (ક્લોરોપીરીફોસ 20 ઇસી)નો છંટકાવ પણ કરી શકો છો. જંતુનાશક જીવાત: આ જીવાત કેરીના પાકને સૌથી વધુ નુકસાન કરે છે. આનાથી બચવા માટે ટાટામીડા (ઈમિડાક્લોપ્રિડ 17.8 એસએલ) @ 0.5 - 1.0 મિલી પ્રતિ લિટરનો છંટકાવ કરવો જોઈએ. આ સાથે લીમડાનું તેલ 3000 પીપીએમ 2 મિલી પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી પણ આ જીવાતથી છુટકારો મેળવી શકાય છે. સફેદ પાવડરી માઇલ્ડ્યુ: આ રોગ વરસાદી ઋતુના આગમન સમયે થાય છે. આ રોગમાં ફૂલ અને ફૂલ સફેદ થઈને સુકાઈ જાય છે અને ખરી જાય છે. 250 ગ્રામ કોરાથેન 500 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ રોગથી છુટકારો મેળવી શકાય છે. પાંદડા બળી જવું: આ રોગ પોટેશિયમની ઉણપ અને ક્લોરાઇડની વધુ પડવાથી થાય છે. આ રોગથી બચવા માટે 5% પોટેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ.
ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો ઉગ્ર રોષ : વિફરેલા ગ્રામજનોનો રોષ જોતા પોલીસ દોડી આવી, અગાઉ એસપી સમક્ષ પણ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત થરાદ ,તા.૪ : થરાદના શેરાઉની દુધમંડળીમાં થયેલા ભ્રષ્ટાચારની પોલીસ સહિત ઉચ્ચસ્તરે રજુઆત બાદ વહીવટદારની નીમણુક કરવામાં આવી હતી. તેમ છતાં પણ મંત્રી અને તેમના મળતીયાઓએ તેમની મનમાની યથાવત રાખતાં ગુરૂવારે બપોરે વિફરેલા ગ્રામજનોએ મંડળીને તેમનાં તાળાંમારી દીધાં હતાં. ત્યાર બાદ થરાદ દોડી આવી પોલીસ રક્ષણ આપવા માટે માંગણી કરી હતી. અગાઉ કમિટી સભ્યો અને સભાસદોએ ૩૭.૯૦ લાખના ભ્રષ્ટાચાર અંગે થરાદના મદદનીશ એસપીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. થરાદના શેરાઉની દુધ ઉત્પાદક સ.મં. લી. માં થયેલ ભ્રષ્ટાચાર તથા ખોટું રેકર્ડ બનાવવા બાબતે થરાદ પોલીસ થી ઉચ્ચસ્તરે રજુઆતો થતાં દુધ સંઘે એક વહીવટદારની નિમણુંક કરી હતી. અને તે વહીવટદાર દ્વારા ગામના યુવક પટેલ હમીરાભાઈ કુરાભાઈની સહમંત્રી તરીકે નિમણુંક કરેલ હતી. પરંતુ મંત્રી અને તેમના મળતીયા માણસો દ્વારા હમીરભાઇને અપશબ્દો બોલી તેમનાથી ઝઘડો કર્યો હતો. આથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ભભુકી ઉઠી હતી. અને તમામે ભેગા મળીને બપોરના સુમારે તેમનાં ત્રણ તાળાં લાવીને મંડળીને મારી તાળાબંધી કરી દીધી હતી. અને મંત્રી બદલવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સભાસદો અને કમિટીસભ્યો થરાદ પોલીસ મથકમાં દોડી આવ્યા હતા. જ્યાં આવીને જ્યાં સુધી મુળ મંત્રી બદલે નહીં ત્યાં સુધી મંડળીને ખોલવા દેવામાં આવે નહી તેમજ મંત્રી અને તેમના લોકો બળજબરીથી મંડળી ખોલવા માંગે છે. તો ખુલ્યા બાદ કોઈ જાનહાની કે કંઈ પણ ગંભીર ગુનો થસે તો જવાબદારી પોલીસ વિભાગની રહેશે તેમ જણાવી ઝડપી પોલીસ રક્ષણ આપવાની માંગણી કરવામાં આવી હતી. મંડળીના મંત્રી અને ચેરમેને જ ગોટાળા કર્યા હોઇ તેની તપાસ બાદ નાણાં સભાસદોને આપવાની ન્યાયિક માંગ ગામના સભાસદો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેરાઉ(ગોળીયા)માં ૧૦૦ જેટલાં પરિવારો વસવાટ કરે છે. જે પૈકી ૨૦ પરિવારો મંત્રી અને ચેરમેન તરફે જ્યારે બાકીના એકતરફ છે. આ પરિવારોએ ગત ઓગસ્ટમાં મંડળીમાં મંત્રી ચેરમેન દ્વારા ૩૭,૮૯,૦૦૦નો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તેમનું દુધ પણ મંડળીમાં ભરાવવાનું બંધ કરી દીધું હતું. જો કે ઉચ્ચસ્તરે રજુઆતો કરવા છતાં પણ ન્યાયની માંગણી સંતોષાતે બાદમાં જ દુધ ભરાવીશું તેમ રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST ન્યુયોર્કર્સ માટે નવા વર્ષમાં ગુણવત્તાયુક્ત, પરવડે તેવા આરોગ્ય વીમાની નોંધણી શરૂ :1 જાન્યુઆરી, 2023 થી શરૂ થતા ક્વોલિફાઇડ હેલ્થ પ્લાન (QHP) માં કવરેજ મેળવવા માટે ડિસેમ્બર 15 સુધીમાં નોંધણી કરાવી લેવી જરૂરી :પ્રીમિયમ ડિસ્કાઉન્ટ અથવા ટેક્સ ક્રેડિટ દ્વારા કવરેજ મેળવવા માટે લાયક સ્કીમ access_time 12:04 pm IST ન્યુયોર્કર્સ માટે નવા વર્ષમાં ગુણવત્તાયુક્ત, પરવડે તેવા આરોગ્ય વીમાની નોંધણી શરૂ :1 જાન્યુઆરી, 2023 થી શરૂ થતા ક્વોલિફાઇડ હેલ્થ પ્લાન (QHP) માં કવરેજ મેળવવા માટે ડિસેમ્બર 15 સુધીમાં નોંધણી કરાવી લેવી જરૂરી :પ્રીમિયમ ડિસ્કાઉન્ટ અથવા ટેક્સ ક્રેડિટ દ્વારા કવરેજ મેળવવા માટે લાયક સ્કીમ access_time 12:04 pm IST ચેલાણી બ્રધર્સઃ ‘સંતુષ્‍ટિ'ની સફળતાનું હજુ એક નવું સોપાન માધાપર ‘ધ વન વર્લ્‍ડ'ખાતે ભવ્‍ય શુભારંભ access_time 11:56 am IST ચાર બહેનના એકના એક ભાઇ બેંક કર્મચારી સંદિપભાઇ વ્‍યાસનું બેભાન હાલતમાં મોત access_time 11:55 am IST શાપરમાં રિક્ષા ઉભી રાખી સોડા પી રહેલા રાજકોટના સનીનું કારની ઠોકરે મોત access_time 11:54 am IST શાની, કાળી પોચી શેરડી, ફૂલછોડનું એકદમ રાહતદરે વિતરણઃ કાલે રાજકોટ મોરબી- જામનગરમાં કેમ્‍પ access_time 11:52 am IST
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
મુખીની બાજુમાં ચાલતા ત્રંબક શેઠને થાય, માન ન માન પણ કશીક નવાજૂની તો થઈ જ છે. ‘સું થયું અસે ?’ એમ મનમાં ગણતા શેઠે મુખીને શિયાવિયા જોઈ પૂછવાનું જ માંડી વાળેલું. માંદો, જોમ વિનાનો માણસ જેમ લથડતાં લથડતાં ચાલે એમ મુખી ચાલે. કાયમ ધીમું ચાલતા શેઠથી મુખી આજ પાછળ પડી જવા લાગ્યા. એટલે શેઠ પાછા ઊભા રહે, મુખીનો સંગાથ કરે અને પાછા ચાલે. ગામ સુધી આવતાં તો ઘણો એવો સમય થયો. શેઠની દુકાન આવી એટલે ‘શેઠ, જરા તાવ જેવું સે હાહરું, ઘેર જઈ જરા આડો પડું. લ્યો તાર રોંમરોંમ.’ કહી મુખી ઘરના રસ્તે ફંટાયા. બાકી આડે દિવસે તો એ કાયમ શેઠની દુકાને બેસે. ગામની, વેપારવણજની કે લેવડદેવડની વાતો એક બીજાને કહે, પૂછે. મુખી ચોરામાં ન હોય તો હોય શેઠની દુકાને. એ આખું ગામ જાણે. મુખી આવ્યા એવા ચડી ગયા સીધા ડહેલાને મેડે. ડહેલાનો મેડો વિશાળ. મેડાની રસ્તા પર પડતી બારીઓ તરફની દીવાલે પાંચ-પચ્ચીસ જણ બેસી શકે એવો આથર કાયમ પાથરી રાખેલો. દીવાલે અઢેલવાના આઠદસ તકિયા પડેલા, અને મેડાની વચ્ચોવચ મોગલ બાદશાના સિંહાસન જેવો મુખીનો રજવાડી પલંગ. મુખી તો ધબ્બ દઈને પલંગમાં બેસી પડ્યા. કોઈ દિવસ નહીં અને આજ એમને દાદરો ચઢતાં કૂવામાંથી બહાર નીકળ્યા વખતે ચઢતા હાંફ જેવો હાંફ ચઢ્યો. એ ખાસીવાર સુધી બેસી રહ્યા ત્યારે એમનો શ્વાસ બેઠો, પછી પગને એકબીજા જોડે ખંખેરી એ તો થઈ ગયા પલંગમાં લાંબા, એમણે આંખ મીંચી. મીંચાયેલી આંખમાં બપોરે કૂવા પર ભજવાઈ ગયેલાં દ્રશ્યો દેખાતાં એમણે ફટ્ આંખ ઉઘાડી નાખી. ‘કિયા કાળ ચોઘડિયે હું કૂવે ગ્યો ? તે પેલાં બે ભૂતાં અનં તીજી પેલી ડાકણ મનં વળગી ! હારાં જીવ લેઈને જ ઝંપત; પણ વખત વરતી લીધો તે ઠીક થયું, નૈંતર...’ એવું બબડી મોં કડવું થઈ ગયું હોય એમ એ પલંગમાંથી ઊઠી બારી પાસે જઈ રસ્તામાં થૂંક્યા. પાછા પલંગમાં બેસતાં વિચારે : ટકાનો કરી મેલ્યો મારાં હાહરાંએ – એમ બોલતાં એમણે ગળે હાથ ફેરવ્યો. એમને આડા પડવાનું મન થયું પણ એમ કરવાને બદલે એ ઊભા થઈ મેડે આંટાફેરા કરતા જાય અને બબડતા જાય. ‘ડુંગરિયા ! વખત આયે તનં લોઈ ના મૂતરાવું તો હું સવજી મુખી નંઈ ! મારી નોંની હાહૂ ! તારી બોલતી બંધ ના કરું તો હું બે બાપોંનો – સાલી બારિસ્ટરની જેમ ચપચપ બોલતી’તી. આવ્વા દે વખત મારો ! જેમજેમ એમના વિચારોનો વેગ વધ્યો એમ એમ એમના આંટાફેરાની ઝડપ વધી. આખરે એ થાક્યા. એમણે વિચારવાનું પડતું મૂક્યું ત્યારે એમને તરસ લાગ્યાનું ભાન થયું. એમણે ઉપરથી નીચે બૂમ પાડીને પાણી મંગાવ્યું અને ગળે હાથ ફેરવતા પલંગમાં બેઠા. ઘણીવાર થવા છતાં કોઈ દેખાયું નહીં તેથી એ સાવ નબરી ગાળ બોલી ઊઠ્યા અને ધડાધડ કરતો દાદરો ઊતરીને ગયા પાણિયારે. ડાબે હાથે બુઝારું ઉઘાડી જમણા હાથે પાસે પડેલો કળસ્યો લઈ એમણે માટલામાંથી બોળી બહાર કાઢ્યો ત્યાં જ- ‘ખૂંધિયા ! એ કળસ્યો તારું પૂંછડું ધોવા આલ્યો...’ એ એમના કાનમાં ફરી સંભળાતાં એમણે ભરેલા કળસ્યાને જોરથી ભોંયે પછાડ્યો. કળસ્યો ખડિંગ ખડિંગ કરતો આખા ઓરડામાં ગબડ્યો. કળસ્યો પછડાવાના અવાજે ઘરનાં સૌ ભેગાં થઈ એમને ઘેરી વળ્યાં.
ગુજરાતમાં મતદાનના દિવસે લેવાયો મોટો નિર્ણય : મતદાન માટે કર્મચારીઓને ૨ કલાકની રજા મળશે, અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે ભાવનગર, તા.૨૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે ભાવનગરમાં કર્મચારીઓને મતદાન માટે ૨ કલાકની રજા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરમાં મતદાન કરવા માટે અનેક ઔધોગિક યુનિટોએ કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. જેમાં ૧ લી ડિસેમ્બરે મતદાન કરવા ૫૦ થી વધુ મોટા યુનિટ રજા આપશે. જ્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા વરતેજ અને ચિત્રા gidc ના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમ્યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાવનગરમાં મતદાન માટે કર્મચારીઓને ૨ કલાકની રજા મળશે. અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે. ૧ ડિસેમ્બરે મતદાન કરવા ૫૦થી વધુ મોટા યુનિટ રજા આપશે. જેમાં વરતેજ અને ચિત્રા ય્ૈંડ્ઢઝ્રના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદના ૨ લાખ કર્મચારીઓને મતદાન માટે રજા આપવામાં આવશે. ૧૫ હજાર નાની-મોટી ઈન્ડસ્ટ્રીઝ પોતાના કર્મચારીઓને આ દિવસે મતદાન માટે રજા આપશે. જ્યારે કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાં ૨ કલાક માટે પણ મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે. શહેરની નરોડા, વટવા, નારોલ અને કઠવાડા ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં કર્મચારીઓને મતદાન દિવસે મતદાન માટે રજા અપાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. તારીખ ૧ અને ૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. જેનું ૮ ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે તમને જણાવી દઇએ કે, ૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ જિલ્લાનું મતદાન યોજાશે. આથી, અમદાવાદમાં મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે. (7:25 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે. ઘણા ઘરોમાં સવારે અને સાંજે નિયમિત પૂજા કરવામાં આવે છે. દરેક ઘરમાં પૂજા માટે વિશેષ સ્થાન અથવા પૂજા સ્થાન હોય છે. જ્યાં નિયમિત રીતે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને ધૂપ-દીપ પ્રગટાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે નિયમિત પૂજા કરવા છતાં ઘરમાં સુખ-શાંતિ ઓછી રહે છે અને પરેશાની હંમેશા રહે છે. તે વાસ્તુ દોષના કારણે હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં પૂજા ખંડ યોગ્ય સ્થાન પર ન બને તો તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને પૂજાનું યોગ્ય પરિણામ નથી મળતું. પૂજા સ્થળ એટલે પૂજાનું ઘર જે ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. તેથી, પૂજા ઘર બનાવતી વખતે, વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ . ચાલો જાણીએ પૂજા ક્યાં થવી જોઈએ અને પૂજા ઘર બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ- પૂજા ઘરની ચોક્કસ સ્થિતિ અને દિશા બેડરૂમમાં સીડી નીચે, રસોડા કે બાથરૂમની પાસે ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. આ સિવાય ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂજા ન કરવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશા ભગવાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઊર્જાનો ભંડાર છે અને તેને દેવ દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કોઈ કારણસર આ દિશામાં પૂજા કરવી શક્ય ન હોય તો તમે ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ પૂજા કરી શકો છો. પૂજા ઘરની ચોક્કસ સ્થિતિ અને દિશા બેડરૂમમાં સીડી નીચે, રસોડા કે બાથરૂમની પાસે ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. આ સિવાય ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂજા ન કરવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશા ભગવાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઊર્જાનો ભંડાર છે અને તેને દેવ દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કોઈ કારણસર આ દિશામાં પૂજા કરવી શક્ય ન હોય તો તમે ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ પૂજા કરી શકો છો. પૂજાની ઊંચાઈ ઘરમાં પૂજાનું ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ભગવાનનું સિંહાસન જમીન પર ન હોવું જોઈએ કારણ કે ભગવાનનું સ્થાન ઊંચું હોવું જોઈએ. તેથી, પૂજા સ્થળ જમીનથી ઓછામાં ઓછી ચૌરંગાની ઉંચાઈ હોવી જોઈએ, મહત્તમ ઊભેલી વ્યક્તિની છાતીની ઊંચાઈથી વધુ ન હોવી જોઈએ. પૂજા ઘરનો રંગ વાસ્તુશાસ્ત્ર અનુસાર સફેદ, પીળો, આછો વાદળી અને કેસરી રંગ પૂજા ઘર માટે શ્રેષ્ઠ છે. તેમજ અહીં તમે સફેદ રંગની લાઈટો પણ લગાવી શકો છો. પૂજા ખંડમાં કાળો, ભૂરો કે કોઈપણ ડાર્ક કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. પૂજા ઘરને સ્ટોર રૂમ ન બનાવો કેટલાક લોકોનું માનવું છે કે જો પૂજા ઘરમાં કોઈ જગ્યા હોય તો તેમાં વસ્તુઓ રાખી શકાય છે. તો કેટલાક લોકો ઘરનું રાશન, પુસ્તકો, કપડાં કે અન્ય વસ્તુઓ ત્યાં રાખે છે. પણ એવું બિલકુલ ન કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા નથી આવતી. તેમજ પૂર્વજોની તસવીર પૂજા ઘરમાં ન લગાવવી જોઈએ.
શું 12 મા ધોરણ પછી આઈએએસ અધિકારી બનવાનું શક્ય છે? 12 પછી આઈએએસ માટે કેવી તૈયારી કરવી, 12 પછી આઈએએસ અધિકારી કેવી રીતે બનવું? તમે તાજેતરમાં જ 12 મા ધોરણ પૂર્ણ કર્યો છે? શું તમે આઈએએસ અધિકારી બનવા માંગો છો? હું તમારી પાસેથી હા સાંભળી શકું છું. તો, 12 મા ધોરણ પૂર્ણ કર્યા પછી સિવિલ આઈએએસ અધિકારી કેવી રીતે બને? શરૂઆતમાં, સમજો કે યુપીએસસી પરીક્ષા મુશ્કેલ છે. મુશ્કેલ કરતાં વધુ, તે એક પડકારરૂપ અને સ્પર્ધાત્મક પરીક્ષા છે. મોટાભાગના આઇ.એ.એસ.ના ઉમેદવારોનું લક્ષ્ય આઇએએસ અને આઈપીએસ જેવા બે મુખ્ય હોદ્દાઓ બનવાનું છે. આજના યુવાનોની કારકિર્દી વિશે ઘણા પ્રશ્નો છે. આજકાલ, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ સિવિલ સેવક તરીકેની કારકીર્દિમાં આગળ વધવામાં ખૂબ જ રસ લે છે. 12 પછી આઈ.એ.એસ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલી સેંકડો શંકાઓ વચ્ચે, પ્રશ્ન ખૂબ જ લોકપ્રિય છે. શું 12 મી પછી આઈએએસ અધિકારી બનવાની કોઈ સંભાવના છે? જો હા, તો પછી આ કારકિર્દીને કેવી રીતે આગળ વધવું? શું 12 મી પછી આઈએએસ અધિકારી બનવાનું શક્ય છે? હું તમને સ્પષ્ટ જવાબ આપું છું. 12 પછી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી શક્ય નથી. જો તમે આઈએએસ અધિકારી બનવા માંગતા હો, તો તમારે યુપીએસસી દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે અરજી કરવી પડશે. તમારે યુ.પી.એસ.સી. ની પરીક્ષા આપવી જોઈએ. તેમાં ત્રણ વિભિન્ન તબક્કાઓ હશે. તેમાં પ્રિલીમ્સ, મેન્સ, એક ઇન્ટરવ્યુ શામેલ છે. ત્રણેય પગલાં સ્પષ્ટ કર્યા પછી, તમે પોસ્ટ કરવા માટે પાત્ર થશો. મૂળભૂત આવશ્યકતાઓમાંની એક સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરવાની છે. તેથી, જો તમે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રમાણપત્ર ધરાવતા હો તો જ તમે યુ.પી.એસ.સી. પરીક્ષા આપી શકશો. વ્યવહારિક દ્રષ્ટિકોણથી, જે વિદ્યાર્થીઓ 12 મા ધોરણમાં ઉત્તીર્ણ થયા છે તેઓ આ પરીક્ષા આપી શકતા નથી. પ્રથમમાં, પ્રથમ સ્નાતક પૂર્ણ કરો. સફળ બેચલર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તમે આઈએએસ પરીક્ષા આપવા માટે પાત્ર છો. 12 પછી તમારી તૈયારી શરૂ કરો: તમારા સપનાને નિરર્થક ન થવા દો. 12 મી વર્ગ પછી તરત જ તમારી યુપીએસસીની તૈયારી શરૂ કરો. આ એકદમ સરસ વિચાર છે. જો તમને આઈએએસ અધિકારી તરીકેની કારકિર્દી વિશે ખૂબ જ ઉત્સુકતા છે, તો 12 મીથી પણ તૈયારી શરૂ કરો. પ્રેક્ટિસ અને વર્તમાન બાબતો સાથેના સત્રો વાંચવા પર તમારા હાથ મેળવો. રોજ અખબાર વાંચો. મહત્વપૂર્ણ મુદ્દાઓની નોંધ બનાવો. આ વધુ ફેરફાર કરવામાં મદદ કરે છે. પાત્રતા માપદંડ – શૈક્ષણિક લાયકાત જરૂરી, દરેક રસ ધરાવતા ઉમેદવારની ઓછામાં ઓછી ડિગ્રી હોવી આવશ્યક છે. નહિંતર, તમે યુપીએસસી પરીક્ષામાં બેસી શકશો નહીં. રાજ્ય, કેન્દ્રિય યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવો. અંતર શિક્ષણ અથવા પત્રવ્યવહાર કોર્સથી ડિગ્રી મેળવો. ઓપન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવો. ઉપરોક્ત ડિગ્રીમાંથી એકની સમકક્ષ માન્યતાવાળી લાયકાત. આ ઉપરાંત, વિદ્યાર્થીઓનો એક અલગ વર્ગ પણ લાયક છે. જો કે, તેઓ પરીક્ષાના સમય દરમિયાન પુરાવા પૂરા પાડશે તેવી અપેક્ષા છે. પાત્રતાના પુરાવાની ચકાસણી તે ચોક્કસ સંસ્થાના સક્ષમ અધિકારી દ્વારા કરવી આવશ્યક છે. નહિંતર, તમને પરીક્ષા લખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 12 માં પછી આઈએએસ અધિકારી બનવાની પ્રક્રિયા પગલું આઇ.એ.એસ. ઓફિસર એક વિશેષ કારકિર્દી છે. તમે કારકિર્દીની યોગ્ય પસંદગી કરી છે. તેથી, પગલું દ્વારા પગલું શીખવાનો સમય આવી ગયો છે. 12 પછી તમે આઈએએસ અધિકારી કેવી રીતે બની શકો? પગલું 1: સ્નાતકની ડિગ્રી મેળવો હવે, તમે ઉચ્ચતર માધ્યમિક ડિગ્રી પૂર્ણ કરી છે. યુપીએસસી કારકીર્દિ ઉમેદવારને સ્નાતકની ડિગ્રી મેળવવાની માંગ કરે છે. તમે જે મેળવો છો તે ચિંતાજનક નથી. યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક. આશા છે કે, તમે આ માપદંડથી વાકેફ થશો. સ્નાતકની ડિગ્રી હોલ્ડિંગ એ પ્રતિષ્ઠિત સિવિલ સેવક બનવાની ન્યૂનતમ શરત છે. કૃપા કરીને ન્યૂનતમ ટકાવારી આવશ્યકતા વિશે ચિંતા કરશો નહીં. સ્નાતકની ડિગ્રી દરમિયાન પ્રાપ્ત કરેલી ટકાવારી સાથે સંબંધિત કોઈ નિયમો નથી. ધ્યાનમાં રાખો, અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. પૂર્વ-અંતિમ વર્ષમાં તૈયારીઓ શરૂ કરવી એ પણ એક સારો વિચાર છે. પગલું 2: પ્રારંભિક તબક્કામાં લાયક ઉમેદવાર તરીકે, તમારે યુપીએસસી પરીક્ષાના ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે. પ્રથમ તબક્કો પ્રારંભિક છે. બીજો તબક્કો મેન્સ છે. અંતિમ તબક્કો ઇન્ટરવ્યૂનો રાઉન્ડ છે. પ્રારંભિક પરીક્ષાનો તબક્કો મે અથવા જૂન મહિનામાં થાય છે. તે દર વર્ષે સમાન રૂટિનનું પાલન કરે છે. પ્રારંભિક ઉદ્દેશ્યવાળા પ્રશ્નોથી ભરવામાં આવશે. તમારે સામાન્ય અભ્યાસના બે પેપરો તેમજ વૈકલ્પિક વિષયમાં ભાગ લેવો પડશે. તમારે જનરલ સ્ટડીઝમાં 150 ગુણ માટે જવાબ આપવો પડશે. તમારે વૈકલ્પિક વિષયમાં 300 ગુણનો જવાબ આપવો પડશે. ઉમેદવારો માટે ઘણા બધા વિકલ્પો છે. તમારો શ્રેષ્ઠ વૈકલ્પિક વિષય પસંદ કરો અને પછી તૈયારી સાથે આગળ વધો. ચિંતા કરશો નહીં! અંગ્રેજી અને હિન્દી બંનેમાં સૂચનાઓ આપવામાં આવે છે. તે ભાષાને અનુસરો કે જેમાં તમે નિપુણ છો. ડિગ્રીના અભ્યાસક્રમમાં પૂછેલા વૈકલ્પિક વિષયના બધા પ્રશ્નોની અપેક્ષા. પગલું 3: મેઇન્સ પરીક્ષા દ્વારા મેળવો મુખ્ય પરીક્ષાના પ્રશ્નો વર્ણનાત્મક છે. એકંદરે, આ પરીક્ષાનો તબક્કો નવ પેપરનો સમાવેશ કરે છે. તમારે દરેક કાગળને 3 કલાકની અંદર પૂર્ણ કરવો પડશે. અહીં, સારા જવાબો લખવા માટે તમારે પકડ લેવાની જરૂર છે. વ્યવસ્થિત રીતે તમારા વિચારો વ્યક્ત કરો. આ ફક્ત સતત અભ્યાસ દ્વારા જ શક્ય છે. પ્રારંભિક તબક્કાથી વિપરીત, મુખ્ય વિષયમાં મેળવેલા ગુણને અખિલ ભારતીય રેન્કિંગ માટે ગણવામાં આવે છે. તેથી, આ કોઈ ક્વોલિફાઇંગ પેપર નથી. આ તમને ટોચનો ક્રમ મેળવવાની ખાતરી આપે છે. પગલું 4: અંતિમ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં જાઓ પહેલાનાં તબક્કામાં તમે જે ગુણ મેળવો છો તે ધ્યાનમાં લીધા વિના, ઇન્ટરવ્યૂ રાઉન્ડ નિર્ણય લેનાર છે. ખાસ કરીને, વ્યક્તિત્વ પરીક્ષણ એપ્રિલ અથવા મે મહિનામાં થાય છે. આ રાઉન્ડમાં, તમે સામાન્ય જાગૃતિ અને વર્તમાન બાબતોના આધારે પ્રશ્નોની અપેક્ષા કરી શકો છો. ઇન્ટરવ્યૂ પેનલના સભ્યો તમારી માનસિક કેલિબરને વિવિધ દ્રષ્ટિકોણથી પરીક્ષણ કરે છે. એકવાર તમે ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પૂર્ણ કરી લો અને પસંદ થયા પછી, તમારે મેડિકલ ટેસ્ટ કરાવવી જ જોઇએ. આ પસંદગી પ્રક્રિયાનો એક ભાગ છે. છેલ્લે, પસંદ કરેલા વિદ્યાર્થીઓની સંપૂર્ણ બેચ પદ્ધતિસરની તાલીમ લે છે. આઈએએસ અધિકારી તરીકે તમારી કારકિર્દીની શરૂઆત આ રીતે થાય છે. About Author : Pratham Ahir Contact Email : contactgujjuonline@gmail.com Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
કોટા સમાચાર: નેશનલ હાઈવે-27 પર એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્લીપર બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી રહી છે. રાજસ્થાનના કોટા જિલ્લાના સિમલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે એક સ્લીપર કોચ બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. સિમરિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શ્યામલાલ ગેહલોતના જણાવ્યા અનુસાર આ બસ ગુજરાતના રાજકોટથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહી હતી. દરમિયાન કોટાથી આગળ નેશનલ હાઈવે-27 પર, ડ્રાઇવરે ગુટખા થૂંકવા માટે બારીમાંથી મોં બહાર કાઢ્યું અને પછી બસ બેકાબૂ થઈને પાછળથી ટ્રેલરમાં ઘુસી ગઈ. અકસ્માતનું એક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે સ્લીપર કોચ બસ રોડ પર આગળ ચાલી રહેલા ટ્રેલરને ઓવરટેક કરી રહી હતી. દરમિયાન કરડિયા પેટ્રોલ પંપ પાસે મુસાફરો ભરેલી આ કાર પાછળના ભાગેથી ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે મૃતકોના મૃતદેહોને અલગથી જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા હતા. એમપી અને યુપીના મુસાફરોના મોત દુર્ઘટનામાં મધ્યપ્રદેશમાંથી એક અને ઉત્તર પ્રદેશમાં 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ગ્વાલિયર (મોહાના)ના રહેવાસી વીરેન્દ્ર સિંહ, ઝાંસીના રહેવાસી નારાયણ સિંહ અને ઇટાવાના રહેવાસી જિતેન્દ્ર અને જીતુનો સમાવેશ થાય છે. સ્લીપર બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાની માહિતી મળતા કોટા ગ્રામીણ એસપી કવેન્દ્ર સિંહ સાગર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મિત્રો તમે જાણો છો તેમ હાલ વાહનને લગતા નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. આથી દરેક નાગરિકે આ નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. એવામાં એક રાહતના સમાચાર આવ્યા છે. જેમાં નાગરિકને વાહન વ્યવહારના નિયમોમાં થોડી રાહત થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ. જો તમારી પોતાની ગાડી છે અને તમે દરરોજ … Read moreઆવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ Categories Breaking News Tags fasttag, tall plaza if you wait more than 10 second, tall plaza traffic guide lines, tall plaza yellow line cross, tall plaza you would not have to pay tax Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
પ્રોપર્ટીનું વેચાણ કરીને થતા કૅપિટલ ગેઇન્સ પરનો કરવેરો બચાવવા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ગયા વખતના લેખમાં આપણે કરવેરો બચાવવા માટેના અમુક રસ્તા વિશે વિચાર કર્યો. જોકે, સવાલ એ થાય છે કે શું કોઈ પણ જમીન કે ઈમારત વેચીએ તોપણ કરવેરાનાં એક્ઝેમ્પશન માટે ક્લેમ કરી શકાય? ધારો કે કોઈ વ્યક્તિ એક ઘર વેચીને બીજું ઘર ખરીદવા ઈચ્છુક ન હોય તો શું થાય? ઉપરોક્ત સવાલના સંબંધમાં જણાવવાનું કે આ કિસ્સામાં આવક વેરા ધારાની કલમ ૫૪ઈસી ઉપયોગી થાય છે. કોઈ જમીન કે ઈમારત (કે પછી બન્ને)નું વેચાણ કરવામાં આવે અને નિશ્ચિત સ્વરૂપની લોંગ ટર્મ કૅપિટલ ઍસેટ્સમાં રોકાણ કરવામાં આવે ત્યારે કરવેરો ચૂકવવામાંથી મુક્તિ (એક્ઝેમ્પશન) મેળવવા માટે ક્લેમ કરી શકાય છે. જોકે, તેને નીચે જણાવ્યા મુજબની અમુક શરતો લાગુ પડે છે. ૧) વેચાયેલી પ્રોપર્ટી જમીન કે ઈમારત હોવી જોઈએ. ૨) વેચાયેલી ઍસેટ લોંગ ટર્મ કૅપિટલ ઍસેટ હોવી જોઈએ અર્થાત્ એ ૨૪ મહિના કરતાં વધુ સમય સુધી પોતાની પાસે રહી હોવી જોઈએ. ૩) અમુક નિશ્ચિત લોંગ ટર્મ કૅપિટલ ઍસેટમાં કરાયેલા રોકાણનો હોલ્ડિંગ પીરિયડ ઓછામાં ઓછાં પાંચ વર્ષનો હોવો જોઈએ (આ ઍસેટ એટલે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને રુરલ ઈલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન લિમિટેડે ઇસ્યૂ કરેલા બોન્ડ). ૪) વેચાણના છ મહિનાની અંદર રકમનું રોકાણ કરવામાં આવવું જોઈએ. ૫) એક નાણાકીય વર્ષ દરમિયાન ૫૦ લાખ કરતાં વધુના રોકાણ માટે ડિડક્શન ક્લેમ કરી શકાતું નથી. કરદાતાને મળનારું એક્ઝેમ્પશન લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સની લઘુતમ રકમ અથવા નિશ્ચિત સ્વરૂપની લોંગ ટર્મ ઍસેટ્સમાં કરાયેલા રોકાણની રકમ જેટલું મળે છે. દા.ત. નિયતિએ નવેમ્બર ૨૦૨૦માં ૩૦ લાખ રૂપિયામાં જમીન વેચી, જેમાં ૧૨ લાખ રૂપિયાનો લોંગ ટર્મ કૅપિટલ ગેઇન થયો. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૧માં નૅશનલ હાઇવે ઑથોરિટીના બોન્ડમાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. આ કિસ્સામાં કલમ ૫૪ઈસી હેઠળ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પર એક્ઝેમ્પશન મળશે અને નિયતિએ સાત લાખ રૂપિયાના લોંગ ટર્મ કૅપિટલ ગેઇન પર કરવેરો ચૂકવવો પડશે. હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. નંદિતા મહેતાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં પાંચ કરોડ રૂપિયામાં બંગલો વેચ્યો અને એમાં ૧ કરોડ રૂપિયાનો લોંગ ટર્મ કૅપિટલ ગેઇન થયો. તેમણે માર્ચ ૨૦૨૧માં નૅશનલ હાઇવે ઑથોરિટીના બોન્ડમાં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. મે ૨૦૨૧માં તેમણે રુરલ ઈલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશનના બોન્ડમાં બીજા ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. એમણે માની લીધું કે એક વખત ૫૦ લાખ રૂપિયા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અને બીજી વખત એટલા જ રૂપિયા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રોકવામાં આવ્યા હોવાથી કુલ ૧ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને એમણે લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ નહીં ભરવો પડે. વાસ્તવમાં એમની માન્યતા ભૂલભરેલી છે. કલમ ૫૪ઈસી હેઠળ મહત્તમ ફક્ત ૫૦ લાખ રૂપિયા માટે જ એક્ઝેમ્પશન મળી શકે છે. એક કરોડ રૂપિયામાંથી બાકીના ૫૦ લાખ રૂપિયા માટે કલમ ૫૪/૫૪એફ હેઠળ એક્ઝેમ્પશન લઈ શકાય છે. એ ન લેવું હોય અથવા લઈ ન શકાય તો ૫૦ લાખ રૂપિયાના લોંગ ટર્મ કૅપિટલ ગેઇન પર કરવેરો ચૂકવવો પડે. હવે અંકુરનું ઉદાહરણ લઈએ. એમણે ૧ કરોડ રૂપિયામાં રહેણાક પ્રોપર્ટી વેચી અને તેમાં મળેલા ૪૫ લાખ રૂપિયાના લોંગ ટર્મ કૅપિટલ ગેઇનનું રોકાણ જાન્યુઆરી ૨૦૨૦માં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશનના બોન્ડમાં કર્યું. એમણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના આવક વેરાના રિટર્નમાં ૫૪ઈસી કલમ હેઠળ એક્ઝેમ્પશન માટે ક્લેમ કર્યો. ઑગસ્ટ ૨૦૨૪માં તેઓ આ બોન્ડ વેચી દે તો એમના રોકાણનો સમયગાળો પાંચ વર્ષ કરતાં ઓછો રહે અને તેથી અગાઉ ૫૪ઈસી હેઠળ મળેલું એક્ઝેમ્પશન રદ થઈ જાય અને બોન્ડમાં રોકવામાં આવેલી રકમ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કરપાત્ર બની જાય. કલમ ૫૪ઈસીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિશ્ચિત સ્વરૂપની લોંગ ટર્મ કૅપિટલ ઍસેટને જામીન રાખીને લોન લેવામાં આવી હોય તો કરદાતાએ એ લોન લીધાના દિવસે સંબંધિત ઍસેટનું નાણાંમાં રૂપાંતર કર્યું ગણાય. નીરવના ઉદાહરણના આધારે આ મુદ્દો સમજીએ. નીરવે ડિસેમ્બર ૨૦૨૦માં બે કરોડ રૂપિયામાં પ્રોપર્ટી વેચી અને ૬૦ લાખ રૂપિયાનો લોંગ ટર્મ કૅપિટલ ગેઇન મેળવ્યો. માર્ચ ૨૦૨૧માં એમણે નૅશનલ હાઇવે ઑથોરિટીના બોન્ડમાં ૫૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના આવક વેરાના રિટર્નમાં તેઓ ૫૦ લાખ રૂપિયા પર જ એક્ઝેમ્પશન ક્લેમ કરી શકશે, ૫૫ લાખ રૂપિયા પર નહીં. ધારો કે ઑગસ્ટ ૨૦૨૧માં નીરવે નૅશનલ હાઇવે ઑથોરિટીના ૨૫ લાખ રૂપિયાના બોન્ડ જામીન પેટે રાખીને લોન લીધી. એમણે બોન્ડનું રોકડમાં રૂપાંતર કરાવ્યું ગણાય અને તેથી એમને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૫ લાખ રૂપિયા પર લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થશે. —————————————— પ્રશ્નઃ મેં આ વર્ષે મે મહિનામાં ૧૧ કરોડ રૂપિયામાં રહેણાક પ્રોપર્ટીનું વેચાણ કર્યું છે, જેમાં મને બે કરોડ રૂપિયાનો લોંગ ટર્મ કૅપિટલ ગેઇન થયો. મેં જુલાઈ ૨૦૨૧માં જ ૭૫ લાખ રૂપિયામાં નવી રહેણાક પ્રોપર્ટી ખરીદી. આથી હું કલમ ૫૪ હેઠળ લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિ માટે ક્લેમ કરીશ. હું બાકીના ૧.૨૫ કરોડ રૂપિયા માટે કેવી રીતે ક્લેમ કરી શકું? ઉત્તરઃ ૧.૨૫ કરોડ રૂપિયાની બાકી રહેલી રકમમાંથી તમે નૅશનલ હાઇવે ઑથોરિટી અથવા રુરલ ઈલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશનના બોન્ડમાં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ ઑક્ટોબર ૨૦૨૧ સુધીમાં કરીને એક્ઝેમ્પશન લઈ શકતા હતા. બાકીના ૭૫ લાખ રૂપિયા માટે કલમ ૫૪ની જોગવાઈ મુજબ તમે બે ઘર માટે એક જ વારનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. આથી તમે આગામી બે વર્ષની અંદર અર્થાત્ મે ૨૦૨૩ સુધીમાં બીજું ઘર ખરીદીને ડિડક્શન લઈ શકો છો. બીજો વિકલ્પ ત્રણ વર્ષની અંદર અર્થાત્ મે ૨૦૨૪ સુધીમાં નવું ઘર બંધાવીને ડિડક્શન લેવાનો છે. ————————————– નીતેશ બુદ્ધદેવ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત Previous Post Next Post At NIMIT, we expect more of ourselves, than what anyone else expects of us. That way, we create a rewarding and delightful experience for all our clients. Every day.
રાજકોટ તા. રઃ ગોંડલ ગચ્‍છના ‘જશ' પરિવારના સ્‍વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્ક દર્શક, ચારિત્ર નિષ્‍ઠ, પરમપૂજય ગુરૂભગવંત શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં આદર્શ શ્રાવક રત્‍ન નગીનદાસ જગજીવનભાઇ સંઘવી (ઉ.વ. ૮૪) આંણદપુર વાાળ હાલ રાજકોટ, જગજીવન હકીમચંદ એન્‍ડ કાું. દાણાપીઠના માલીકની સંથારાની ભાવના શ્રી શીતલનાથ સંઘ, મીલપરામાં પૂર્ણ થવા જઇ રહી છે. સંથારા સાધક નગીનભાઇને દરરોજ એક-એક દિવસનો સંથારો ઉમેરવામાં આવી રહેલ છે. આજે તા. ર ને શનિવારના રોજ સંથારાનો ચોથો દિવસ અને ચોથો ઉપવાસ રહેલ અને આવતીકાલ એટલે કે તા. ૩ જુલાઇએ સવાર સુધીના સંથારાના પચ્‍ચકખાણ પૂ. રાજગસભગંવતે અનંતી કૃપા કરી કરાવેલ છે. નગીનભાઇ સંઘવી ૩પ થી પણ વધારે વર્ષથી પૂ. રાજગુરૂભગવંતનો વિશેષ લાભ લઇ રહેલ છે. નગીનભાઇ જીવન દરમયાન અનેક તપヘર્યાઓ કરેલ છે. આંણદપુર ઉપાશ્રય ત્‍થા પાંજરાપોળ આદિમાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ રાજકોટ ઝાલાવાડ જૈન સમાજના પ્રમુખપદને પણ ઘણા સમય સુધી સેવા આપેલ છે. અનશન આરાધક નગીનભાઇના અનુપમ દર્શન ત્‍થા અનુમોદનાનો લાભ દરરોજ સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી સાંજે ૬-૩૦ દરમ્‍યાન શ્રી શીતલનાથ ઉપાશ્રય ૭-અ મીલપરા, પીએચપીએલ હાઉસવાળી શેરીના આંગણે થાય છે. બહારગામથી પધારતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્‍યવસ્‍થા શ્રી ઋષભદેવ સંઘમાં રાખેલ છે. સંપર્કઃ રાજુભાઇ બાવીશી (મો. ૯૮રપ૦ ૭૭૧૬૧), રાજુભાઇ મહેતા (મો. ૯૮રપ૦ ૭પ૦૮૧) તથા ચેતનભાઇ દેસાઇ (મો. ૯૪ર૭૭ ર૬૮ર૮) (4:55 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજની ડિઝાઇન બદલવાની માંગ. access_time 1:09 am IST મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે ધારાસભ્ય દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો. access_time 1:02 am IST
એમાં કોઈ શંકા નથી કે મૃત્યુ આ દુનિયાની એક એવી હકીકત છે, જેને કોઈ ઝુકાવી શકતું નથી. હા, જે વ્યક્તિ આ દુનિયામાં આવી છે તેણે એક યા બીજા દિવસે આ દુનિયા છોડી દેવી જ પડશે. જોકે કેટલાક લોકો સમય પહેલા જ આ દુનિયા છોડી દે છે અને કેટલાક લોકો લાંબુ જીવન જીવીને આ દુનિયા છોડી દે છે. આ સિવાય કેટલાક લોકો એવા હોય છે જે મૃત્યુ પછી પણ પોતાના પરિવારની યાદોમાં જીવંત રહે છે. બરહાલાલ, આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે આ મુદ્દા સાથે જોડાયેલી છે. હવે એમાં કોઈ શંકા નથી કે જ્યારે આપણું પોતાનું કોઈ આ દુનિયા છોડી દે છે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે. અમુક સમયે આપણે તેમના પોતાના મૃત્યુનો ઊંડો આઘાત અનુભવીએ છીએ. નોંધનીય છે કે આજે અમે તમને જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ તે એક મહિલા વિશે છે જેના પતિનું મૃત્યુ થઈ ગયું છે. મહિલાનું નામ કેસી છે અને તેના પતિનું નામ શોન હતું. જેમનું અસ્થમાના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. હવે આ રીતે, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે આપણે તેની રાખ એટલે કે રાખ એકત્રિત કરીએ છીએ અને તેને ગંગામાં અથવા કોઈપણ પવિત્ર સ્થાન પર વિસર્જિત કરીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેસી તેના પતિની રાખ એક બોક્સમાં ભરીને પોતાની સાથે ઘરે લાવી હતી. નોંધપાત્ર વાત એ છે કે બીજા દિવસે કેસી ઘરમાં એકલી હતી. આ દરમિયાન તેણે તે બોક્સ લીધું જેમાં તેના પતિની રાખ હતી. તમને જણાવી દઈએ કે બોક્સ ઉપાડતી વખતે તેના હાથ પર થોડી રાખ પડી. બરહાલાલ આ પછી, કેસીએ એ રાખને ધૂળ ન નાખી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે થોડી પણ રાખ નીચે પડી જાય. તેણે પોતાના હાથ પર પડેલી રાખને ચાટી હતી. નોંધપાત્ર રીતે, જ્યારે કેસીએ તેના હાથ પર પડેલી રાખનો સ્વાદ ચાખ્યો, ત્યારે તેને ખૂબ જ વિચિત્ર લાગ્યું. જે બાદ તેને રાખ ખાવાનું મન થયું. કહો કે આ પછી, કેસીએ વધુ રાખ કાઢી અને તેને ખાવાનું શરૂ કર્યું. હા, તે પછી એવું બન્યું કે કેસીને તેની લત લાગી ગઈ. જો કે, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ કેસી આ રાખ પોતાના ઘરમાં તૈયાર થતા ભોજનમાં પણ નાખતો હતો. જો કે આ વાત સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ આ સત્ય છે. જો કે કેસીની આ વિચિત્ર આદતને કારણે તેના મિત્રો અને પરિવારજનો પણ ખૂબ પરેશાન હતા. બાય ધ વે, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે માય સ્ટ્રેન્જ એડિક્શન દરમિયાન કેસીએ પોતે આ બધું કહ્યું હતું. હા, કેસીએ કહ્યું કે જો તે આ રીતે રાખ ખાવાનું ચાલુ રાખશે, તો તેણીને તેના પતિની એક પણ છેલ્લી નિશાની રહેશે નહીં. જે બાદ કેસીએ ડૉક્ટર સાથે આ વિશે વાત કરી અને પછી થેરાપી શરૂ કરી. જો ડોક્ટરની વાત માનીએ તો એશ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ અંગે ડોક્ટરનું કહેવું છે કે રાખને બાળવામાં આવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રાખ કાર્સિનોજેનિક બની જાય છે. તેના ઉપયોગથી પણ કેન્સરનું જોખમ વધી જાય છે. બરહાલાલ, અમે ફક્ત પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન કેસીને તેના દુ:ખ ભૂલી જવાની હિંમત આપે. Uncategorized Post navigation શું તમે પણ તમારા ઘરમાં LED બલ્બનો ઉપયોગ કરો છો તો સાવધાન રહો નહીંતર થશે પસ્તાવો… તમે ઘણી કેક જોઈ હશે પરંતુ કેકની આ 7 ફની તસવીરો જોઈને તમે પણ તમારું પેટ પકડી પકડી ને હસવા લહશો, ગેરેન્ટી… Related Posts 18 Aug 22 pinal patel ઓપરેશન કર્યા વગર આંખના મોતિયા અને વેલ જેવા રોગમાંથી છુટકારો આપે છે આ અમૃત જેવી ઔષધિ, આજે જ જાણી લો તેના ફાયદા… આંખ આપણા શરીરના સૌથી વધુ આકર્ષણ વાળો અંગ છે. પરતું સૌથી ઉપયોગી અંગ પણ છે.… Uncategorized 0 2 Apr 22 pinal patel અમીર બનતા પહેલા આવો દેખાતો હતો મહેન્દ્ર સિંહ ધોની, તસ્વીરો જોઈને જાણો, શોહરત મળ્યા પહેલા કેવું હતું ધોની નું જીવન… એ તો બધા જાણે છે કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી પ્રખ્યાત અને… Uncategorized 0 27 Apr 22 pinal patel દુનિયાથી છુપાઈને રહે છે સલમાનની ભાભી સીમા, દેખાવમાં લાગે છે ખૂબ જ સુંદર… ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાન પરિવારનું વર્ચસ્વ છે. સલીમ ખાને પોતાના લેખનથી બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું હતું. અત્યારે સલમાન,…
સોનગઢ રત્નાશ્રમ એટલે જ્યાં માનવનું મહામાનવ તરીકે ઘડતર થાય છે, સોનગઢ રત્નાશ્રમ એટલે જ્ઞાનની પરબ, સોનગઢ રત્નાશ્રમ એટલે જ્યાં ઔપચારિક શિક્ષણની સાથે સાથે અનૌપચારિક જીવન ઘડતરના પાઠ શીખવા મળે, સોનગઢ રત્નાશ્રમ જે આજે શતાબ્દીના આરે આવીને ઊભેલો જ્ઞાનનો ગરવો વડલો. આ સંસ્થામાં વર્ષોથી બાળકોનું સર્વાંગી જીવન ઘડતર થઇ રહ્યું છે.સોનગઢ રત્નાશ્રમમાં હાલમાં 450 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને દર વર્ષની જેમ આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રવેશોત્સુક બાળકો માટે તારીખ: ૩૦-૧-૨૦૨૨, રવિવારના રોજ પ્રવેશ મહોત્સવ ઉજવાય ગયો, જેમાં ૧૦૯ પ્રવેશોત્સુક બાળકો એમના માતા-પિતા સાથે રત્નાશ્રમની મુલાકાત લીધેલ. તેની ઝલક જોઈએ..... સવારે ૭:૧૫ થી રજીસ્ટ્રેશન, દેરાસરમાં પૂજા વિધિ-દર્શન લાભ અને ત્યાર બાદ ભોજનશાળામાં નવકારશી. પ્રવેશોત્સુક બાળકો અને તેમના વાલી માટે સંસ્થા જે રીતે બાળકોનું સર્વાંગી ઘડતર કરી રહી છે, તે નજરે જોવા માટે સંસ્થા દર્શનનું આયોજન કરેલ. જેમાં, વિવિધ વિભાગની કાર્ય પ્રણાલી વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પ્રત્યક્ષ નિહાળી, (Maths & Science Lab, English Lab, Art & Craft Lab, Social Science Lab, Indian Language Lab, Hardware Lab, Computer Lab, Sports Room, Music Academy, Pathshala and Library) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ સુધી રત્નાશ્રમના રત્નો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંસ્થાની દિનચર્યા અને સંસ્થા લક્ષી માહિતી સંસ્થાના પ્રતિનિધિ એવા શ્રી પારસભાઈ, શ્રી રોહિતભાઈ તથા શ્રી દિનેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ. ૧૧:૩૦ થી પ્રવેશોત્સુક બાળકો માટે એક કસોટીનું આયોજન કરવામાં આવેલ. જે થકી બાળકોનાં પૂર્વ જ્ઞાનની ચકાસણી થઇ. બપોરે ૧૨:૦૦ કલાકે ભોજનશાળામાં ભોજનનો રસાસ્વાદ માણેલ. બપોરના ૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી “સાધર્મિકવાત્સલ્ય” બાળક સાથે માતા-પિતાનો સંસ્થાના કારોબારી સભ્યો તથા શિક્ષકોનો ‘બાળકનાં જીવન ઘડતર’ માટેનો પરિસંવાદ આ પરિસંવાદ થકી મોટાભાગના વાલીમિત્રો પાસે સર્વ સગવડ હોવા છતાં પોતાનાં બાળકને જીવન ઘડતરના પાઠ શીખવવા જ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઉત્સુક હતા તે અનુભવી શકાયું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓનાં પૂર્વ જ્ઞાનની લેખિત કસોટી ઉપરાંત મૌખિક પ્રશ્નોત્તરી થકી શિક્ષકો દ્વારા બાળકને “Guidance of Minimum Learning Level” ની સલાહ પરામર્શ કરવામાં આવેલ.સુખદ પૂર્ણાહુતી સાંજે ૬:૧૫ નાં સમયે પધારેલા બાળકો તથા વાલી મિત્રોએ ચૌવિહાર કરી વિદાય લીધી.
કાનખજૂરો : સંધિપાદ સમુદાયના ચિબુકધારી (mandibulata) ઉપસમુદાયના શતપદી (chilopoda-centipoda) વર્ગનું પ્રાણી. જમીન પર વાસ કરતું આ પ્રાણી માંસાહારી અને આક્રમક (predatory) ગણાય છે. તે અત્યંત ચપળ હોય છે. તેના ધડપ્રદેશના છેલ્લા 2-3 ખંડ બાદ કરતાં પ્રત્યેક ખંડમાં પગની એક-એક જોડ હોય છે. કાનખજૂરો મોટેભાગે કાનખજૂરાની લંબાઈ 2થી 5 સેમી. જેટલી હોય છે. સામાન્યપણે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં મળતાં આ પ્રાણીઓની આશરે 2800 જેટલી જાતિઓ નોંધાયેલી છે. તેના શીર્ષપ્રદેશ પરના સ્પર્શકો અનેક ખંડોમાં વિભાજિત હોય છે. આંખ સાદી હોય કે ન પણ હોય. સ્કોલોપેન્ડ્રા જાતનો ઘરમાં દેખાતો કાનખજૂરો સંયુક્ત આંખ ધરાવે છે. ચલનપગોની પહેલી જોડને નહોર હોય છે. નહોરના નીચેના ભાગમાં વિષગ્રંથિ ખૂલે છે. સામાન્યપણે કાનખજૂરો રંગે પીળો, કથ્થાઈ, લીલાશ પડતો કે લીલો હોય છે. દિવસ દરમિયાન તે સહેજ ભેજ હોય તેવા પથ્થર, પાંદડાંના ઢગલા, ઝાડની છાલ કે કચરાની નીચે રહે છે. જોકે ઘણી વાર તે ઘરમાંથી પણ મળી આવે છે. રાત્રિ દરમિયાન તે શિકાર માટે બહાર નીકળે છે. તેના નહોરના ઝેરી ડંખને લીધે કીટક જેવાં ભક્ષ્યો મરી જાય છે. કાનખજૂરાનું પીડાકારક ઝેર, હીમૉલિટિક ફૉસ્ફૉલિપેઝા અને સેરેટોનિન(5 હાઇડ્રૉક્સિટ્રિપ્ટેમાઇન)નું બનેલું છે. તેના ખોરાકમાં મુખ્યત્વે અળસિયાં, મૃદુકાયો, કરોળિયા, કીટકોનાં ડિમ્ભો, ઘરમાં મળી આવતા કીટકો અને અન્ય નાનાં જીવડાંનો સમાવેશ થાય છે. અન્નમાર્ગ સીધો અને નલિકારૂપ હોય છે. ઉત્સર્જનતંત્રના એકમો તરીકે માલ્પિજિયન નલિકાઓ આવેલી હોય છે. શ્વસનાંગ તરીકે શ્વસનછિદ્રો અને શ્વસન-નલિકાઓ હોય છે. કાનખજૂરા એકલિંગી હોય છે. તેના પ્રજનનાંગો શરીરના પાછલા ભાગમાં ખૂલે છે. કેટલાક ખાસ કરીને અમેરિકા અને દક્ષિણ એશિયાના કાનખજૂરાના ડંખ માનવને પણ પીડાકારક હોય છે, જેની અસર એકાદ કલાક સુધી રહે છે. ઝેરને લીધે સોજો, તાવ કે ઊલટી પણ થાય છે. સામાન્ય કાનખજૂરામાં સ્કૉલોપેન્ડ્રા, લિથોબિયસ, સ્કુટિગેરા જેવાનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકામાં મળી આવતો સ્કૉલોપેન્ડ્રા જાયગૅન્ટ્રિયા સૌથી લાંબો 26.5 સેમી. જેટલો હોય છે.
ગંદકીનું સામ્રાજય ચોમેર ફેલાતું જાય છે. વધતી જતી વસ્તીની સાથે જ ગંદકી પણ વધી રહી છે. તાજેતરમાં જ ગંદકીનો ઉપદ્રવ ઓછો કરવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પણ અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. છતાં ગંદકીને નેસ્તનાબૂદ કરવી એ કંઈ સહેલી વાત નથી!! આવાસન અને શહેરી કાર્ય મંત્રાલયના સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ અનુસાર ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અવ્વલ નંબરે મધ્યપ્રદેશનું ઈંદોર શહેર છે. આ વર્ષે કુલ ૪૨૦૦ શહેરોના આંકડા જમા કરાયા અને લોક મતને આધારે ઈંદોરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ગંદકી ભાગ્યે જ જોવા મળે છે. શહેરની સ્વચ્છતાનું શ્રેય ત્યાંની નગરપાલિકાના સફળ વ્યવસ્થાપનને ફાળે જાય છે. આ શહેરમાં ગંદકી ફેલાવવા બદલ ૧૦૦ રૂપિયાથી માંડીને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. ગત વર્ષે ઈંદોર નગરપાલિકાએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી અને દંડ પેટે રૂપિયા ૧ કરોડ જુર્માના પેટે જમા કર્યા હતા. ઈંદોરના મેયર માલિની ગૌરનું કહેવું છે કે, શહેરના લોકો ફક્ત દંડના ભયને લીધે જ ગંદકી નહીં ફેલાવે એવું નથી. પરંતુ લોકો નગરપાલિકાના કાર્યોનું સન્માન કરે છે અને સહકાર આપે છે. સ્વચ્છ સર્વેક્ષણ રેંકિંગમાં ઈંદોર ને સૌથી ઊંચું સ્થાન અપાવવામાં મેયર માલિની ગૌરની અહમ ભૂમિકા છે. વર્ષ ૨૦૧૫માં ઈંદોર ૧૮૦માં સ્થાને હતું, વર્ષ ૨૦૧૬માં ૨૫માં સ્થાને અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ૪૩૪ શહેરોને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને ૨૦૧૮માં પણ એ સ્થાન જાળવી રાખ્યું છે. ઈંદોર શહેરની સ્વચ્છતાનો મંત્ર જાણવા માટે લગભગ ૨૫૦ નગરપાલિકાઓના અધિકારીઓ ઈંદોરની મુલાકાત લઈ ચૂક્યા છે. ઈંદોર શહેરની સફાઈ વ્યવસ્થાની વાત કરીએ તો અહીંની કચરા નિકાલ પ્રણાલી ધ્યાન ખેંચે એવી છે. શહેરમાં કચરાનું વિભાજન માટે ઘરે ઘરે અલગ કચરાપેટીમાં મુકવામાં આવે છે. ત્યારબાદ શેરી કે મહોલ્લામાં રાખેલી જુદા જુદા રંગની કચરાપેટીઓમાં કચરાનો નિકાલ થાય છે. આ પ્રકારની વ્યવસ્થા જર્મનીમાં જોવા મળે છે. શહેરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઈંદોર નગરપાલિકા પાસે ૪૦૦ કરોડનું બજેટ છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દર મહિને દરેક ઘરમાંથી ૬૦ રૂપિયા તથા દુકાનોમાંથી ૯૦ રૂપિયા સ્વચ્છતાના હેતુથી લેવામાં આવે છે. જો ભારતના દરેક શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ઈંદોર જેવી હોય તો ભારતમાં ગંદકીનો પડછાયો પણ જોવા ન મળે. ખરા અર્થમાં આ શહેરમાં સ્વચ્છ ભારત મિશન સફળ થયું છે.
જયારે દુલ્હના ‘કુબૂલ હૈ’ બોલતાની સાથે જ દુલ્હન ખુશીથી ઉછળી પડી અને દુલ્હાને ચુંબન કર્યું, ત્યારે આવેલા મહેમાનો હસવા લાગ્યા અરરે પણ ! ટેબલ ટેનિસમાં યુવક સાથે બરાબરની હરીફાઈ કરતી જોવા મળી હતી આ નાની બાળકી, જોઈને તમે પણ કહેશો શું ટેલેન્ટ છે બોસ ! ગાંધીજીના ચરખા ને લઈને ઈતિહાસકારોમાં આટલો બધો મતભેદ કેમ છે? એલિયનના ડરથી મહિલા ઘરની બહાર પણ નથી નીકળતી, અપહરણનો ભય છે! પલક તિવારીએ સ્ટ્રેપલેસ ડ્રેસમાં એક ફોટો શેર કર્યો, ચાહકોએ તેના જોરદાર વખાણ કર્યા જ્યારે રણબીર કપૂરે આલિયા ભટ્ટને પૂછ્યું – શું તે એક્ટિંગ છોડીને લગ્ન કરી શકશે? જાણો શું હતો અભિનેત્રીનો જવાબ આઈપીએલમાં કોઈ ચાન્સ ખરો ? બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’એ ચાહકોને પૂછ્યા સવાલ, જુઓ વાયરલ વીડિયો ભોજપુરનો છોકરો મલાઈકા અરોરા, અર્જુન કપૂર, ભોજપુરના લાલે વિદેશી સહિત અનેક સેલિબ્રિટીઓને યોગ કરાવે છે , જુઓ તસવીરો વાહ આને જ કહેવાય વિકાસ – લોકો ગામડું છોડે નહીં તે માટે ગામડાને શહેરજેવું બનાવી દીધું શુ તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો તો જરૂર વાંચો – લોકો એંડ્રોઇડ છોડી આઈ ઓ એસ નો સ્વીકાર કરવા લાગ્યા – આ છે કારણ.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા લાલ ટાવર પાસે કોઈક એક મોટી બેગ મૂકી જતું રહેતા આ બિનવારસી બેગ જોઈ સ્થાનિક લોકો ફફડ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી મળતી માહિતી મુજબ રાજપીપળાનાં લાલ ટાવર પાસે સ્થાનિકો એ એક મોટી બેગ બિનવારસી હાલતમાં જોતા ફફડાટ ફેલાયો હતો ત્યારબાદ કોઈકે પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી ત્યારે આજ મહિલાની આ બેગ હોવાનું જાણવા મળ્યું એ મહિલાને પોલીસે બેગ ખોલવા જણાવતા એમણે બેગ નહિ ખોલું તેમ કહેતા પોલીસ બેગ સાથે આ મહિલાને રાજપીપળા પોલીસ મથકે લઇ ગઈ ત્યાં બેગ ખોલાવી તપાસ કરતા અંદર માત્ર કપડાં જ નિકળ્યા હતા,ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મહિલા બેગ લઇને રખડ્યા કરતા હોય તેઓ ગાંડપણ જેવી હરકતો કરતા હતા બેગ રોડ પર મૂકી આમ તેમ જતા રહેતા પોલીસ ને બોલાવી પડી હતી જોકે આ સમગ્ર ઘટના ની વાત વાયુવેગે શહેર માં ફેલાતા લોકોમાં બેગ બાબતે જાણવા ભારે કુતૂહલ જામ્યું હતું આખરે મહિલા અસ્વસ્થ હોય તેમ જણાયું અને બેગ માં કપડાં સિવાય કઈ ન હોવાથી સૌએ રાહત અનુભવી હતી આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ access_time 12:50 am IST અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યું કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે access_time 12:45 am IST સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો આપતા પ્રશંસાને પત્ર બન્યા access_time 12:41 am IST વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે access_time 12:41 am IST ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી access_time 12:40 am IST મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ: નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. access_time 12:31 am IST રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે access_time 11:28 pm IST
દિલ્હીમાં બાબા રામદેવના સમર્થકો પર અડધી રાત્રે પોલીસ કાર્યવાહી થવાથી દેશમાં ખળભળાટ થઇ ગયો છે. વધારાનો ખળભળાટ બાબાએ સંપત્તિ જાહેર કરી એનાથી થયો છે. પરિણામે ઘણાં ઘરોમાં પત્નીઓ પતિઓને મહેણાં મારવા લાગી કે ‘જુઓ આ બાબાને. કેટલા કરોડ ભેગાં કર્યા, અને એક તમે છો રોજ બગીચામાં જઈને અમથી અમથી ફૂંકો મારો છો’. એમાં પાછું અણ્ણાએ ઉપવાસ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તાપણું સળગાવ્યું, અને બાબા રામદેવજીએ બળતામાં ઘી હોમ્યું, દિલ્હી પોલીસે ટીયરગેસના ટોટા ફોડ્યા અને આમ બરોબરનું સળગ્યું છે. અણ્ણા હજારે પણ હવે ખીલ્યા છે, એમણે રાજઘાટ પરનાં પ્રતિક ઉપવાસ પછી જાહેર કર્યું કે ‘દેશને હજી સાચી આઝાદી મળી નથી’. લ્યો કરો વાત. દેશને આઝાદી નથી મળી એવું તમને કેમ લાગ્યું ? અંગ્રેજોની જેમ પોલીસે અત્યાચાર કર્યો એટલે ? બાબાએ મંચ પરથી કૂદકો માર્યો એટલે શું તમને જલિયાંવાલા બાગ યાદ આવ્યો ? અણ્ણા કહે આઝાદી નથી એટલે શું આપણે માની લેવાનું ? ન મનાય ને ભાઈ એમ. અહિ તો બધું આઝાદ છે. બહાર રસ્તા પર નીકળો. પાન ખાવ. પછી ચાલો થોડું. અને પછી મારો પિચકારી કોકની દીવાલ પર કે કોઈ ખૂણામાં. વધારે આગળ જાવ, પેશાબ લાગે તો ઊભા રહી જાવ રોડ સાઈડ પર, કરો પેશાબ. અને હળવા થયાં પછી રોડ ક્રોસ કરવો હોય તો ઝિબ્રા ક્રૉસિંગ પર શું કામ જવાનું ? ગમે ત્યાંથી રોડ ક્રોસ કરો, સબ ભૂમિ ગોપાલ કી ! સાચે જ ! સબ ભૂમિ ગોપાલ કી છે એટલે જ સાચવવાનું ગાયોથી ! હાસ્તો આઝાદી એકલી માણસો માટે થોડી છે ? બધા માટે છે. ગાયો અને કૂતરાં પણ આઝાદ હોય. અને એ ન હોય તો વરઘોડા જતા હોય ને ? વરઘોડામાં ફટાકડા ફોડવાની આઝાદી. ફોડો તમે ત્યારે ! બસ,કોઈ મંત્રીની સભામાં ફટાકડા ન ફોડો ત્યાં સુધી વાપરો આઝાદીને રોકડા રૂપિયાની જેમ ! એમ અણ્ણા કહે એટલે થોડું માની લેવાય છે કે આઝાદી નથી ? અરે, આઝાદી પહેલાની વાત કરીએ તો અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. હવે અંગ્રેજ રાજ નથી, હવે તો ભાગ પાડીને સંપીને ખાવાની રાજનીતિ છે. અત્યારે જુઓ તો સ્વતંત્ર ભારતમાં બધાં સંપીને રહે છે. ગુજરાતમાં પોલીસ અને બુટલેગરો સંપીને રહે છે. બિહારમાં સમતા અને ભાજપ સંપીને રાજ કરે છે. કેન્દ્રમાં સીબીઆઈ અને રાજકારણીઓ સંપીને કામ કરે છે, બસ રાજકારણીઓ ઈશારો કરે ત્યાં અને ત્યારે જ કાર્યવાહી કરે છે. અને યુપીમાં તો ગણ્યા ગણાય નહિ, પણ ચૂંટણીનાં પરિણામ આવે પછી વીણ્યા વીણાય એટલા ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતાં લોકો સંપીને રાજ કરે છે ! અરે ભાઉ, કલમાડીનાં વહીવટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ તો ઘરનાં પણ ન કરી શકે એટલો સંપીને પ્રસંગ પાર પાડ્યો હતો કે નહિ ? તો પછી ? આથી વધારે આઝાદી શું હોય ? અણ્ણાને આ કશી સમજ નથી પડતી લાગતી. અને દસ રૂપિયાના રીચાર્જ જેવી નાની નાની આઝાદી તો કેટલી બધી છે આપણે ત્યાં. તમે કોઇ દિવસ રેસ્ટોરન્ટમાં ગયાં નહિ હોવ, એટલે તમને ક્યાંથી ખબર હોય ? જાહેર જગ્યાઓમાં મોટે મોટેથી વાતો કરવાની અહિ આઝાદી છે. અરે હોટલોમાં છોકરાઓને રખડતા મુકીને ગપ્પા મારવાની આઝાદી છે. અને તમે તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ ક્યાંથી જોઈ હોય ? અરે ત્યાં, મોબાઈલ ફોન પર જોશ જોશથી વાતો કરવાની આઝાદી છે. અને તમે લાઈનમાં તો ઉભા રહ્યા હશો ને ? તો તમને ખબર જ હશે કે આપણે ત્યાં લાઈનમાં ઘૂસ મારવાની આઝાદી છે ! આટલું જ નહિ આપણા ત્યાં જુઠ્ઠું બોલવાની સૌથી મોટી આઝાદી છે. રાજ કપૂર તો બોબીમાં ઝૂઠ બોલે કૌઆ કાટે કહીને છૂટી ગયા પણ સ્વતંત્ર ભારતનાં કાગડાઓ કંઈ ઝૂઠ બોલનારને કરડવા દોડે છે કે નહિ તે કોણ જુએ છે ? અરે, એમ જો કાગડાઓ કરડવા જાય તો ઇન્ડિયામાં કાગડાઓને ખાવાનો ટાઈમ ન મળે કરડવામાંથી ! પેલો રાહુલ અમદાવાદમાં બેઠો હોય ને ફોન પર વાત કરે કે ‘મેં અભી સુરતમે હું, કલ આકે આપકા કામ પહેલે કરતા હું’. નીતેશ ‘આજે ઓવર ટાઈમ છે, મોડું થશે’ એવું કોક બારમાંથી મોબાઈલ પર ઘરવાળીને જણાવે. અને પ્રધાન કે અધિકારીએ સગાવ્હાલાઓનાં નામે ફ્રેન્ચાઈઝી લીધી હોય કે કંપનીમાં ભાગીદારી હોય તો પણ ‘મારે તો કાંય લેવા દેવા નથી’ એવું બિન્દાસ કહી શકે છે. બીજા તો ઠીક ગુજરાતના હોંશિયાર સનદી અધિકારીઓને પોતાનાં કરોડોનાં બંગલા માત્ર બે-ચાર લાખના લાગે છે. એસી આઝાદી કહાં ? અમારા વિતર્ક વાંક્દેખાને તો આવાં જુઠ્ઠા લોકોને પકડીને દંડા મારવાની ઈચ્છા થાય છે, પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી કે એમ ગમે તેને દંડા મારો તમે. અણ્ણાજી અમારા દલપત રામની વાત યાદ કરો. એમણે અંગ્રેજ શાસનની તરફેણમાં કહ્યું હતું કે ‘દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન’. અત્યારે સાવ આવી પરિસ્થિતિ તો નથી ને ? ભાઉ અહિ આઝાદી જ આઝાદી જ છે. મંત્રીઓને દલા તરવાડીની જેમ દેશ નામની વાડીમાંથી રીંગણાં તોડવાની તો આઝાદી છે જ ને ઉપરથી જોખમાં કોથમીર મરચાં એવું બધું પણ સગા વ્હાલાઓ માટે લેવાની આઝાદી છે. અને, બચારા વાડીના રખેવાળ કહો કે માલિક કહો, એ વશરામ સિંહને તો કોઈ પૂછતું જ નથી ! એટલે ડબકાં ખાવાનો પણ ડર નથી. હવે તમે જ કહો કે સાચી આઝાદી છે કે નહિ ??? ■
આ કંપનીના શેર ધારકોને લાગી અઢળક કમાણીની લોટરી… ફક્ત 1 જ અઠવાડિયામાં થઈ આટલા કરોડની કમાણી… નફો જાણીને ઉડી જશે તમારા હોંશ… August 9, 2022 by Gujarati Dayro છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠના માર્કેટ કેપમાં વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન એચડીએફસી અને એચડીએફસી બેંક એવી કંપનીઓ હતી, જેની બજાર કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મૂડીકરણ રૂ. 98,235 કરોડ વધ્યું. આ દરમિયાન સૌથી વધુ ફાયદો આઈટી સેક્ટરની દિગ્ગજ કમ્પની ઈન્ફોસિસને થયો હતો. કંપનીના શેરધારકોએ તાબડતોબ રૂ. 28,000 કરોડથી વધુની કમાણી કરી … Read moreઆ કંપનીના શેર ધારકોને લાગી અઢળક કમાણીની લોટરી… ફક્ત 1 જ અઠવાડિયામાં થઈ આટલા કરોડની કમાણી… નફો જાણીને ઉડી જશે તમારા હોંશ… Categories તથ્યો અને હકીકતો Tags Bajaj Finance, BSE, HDFC, HDFC Bank, HUL, icici bank, Infosys, Infosys MCap, IT Sector, LIC and HDFC, Market Cap, Reliance Industries, RIL, SBI, Tata Group, TCS, Top 10 Firms MCap Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિરમાં ' હોળી ધુળેટી ' ઉત્સવ ઉજવાયો : 28 માર્ચના રોજ કરાયેલી ઉજવણીમાં 3000 ઉપરાંત અનુયાયીઓ જોડાયા : કોવિદ -19 નિયમોના પાલન સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી: access_time 6:12 pm IST મોદી સરકાર સમયસર ચેતી ગઈ હોત તો આ દશા ન આવત : પૂરતી રસીનું નિર્માણ કરવાને બદલે ' સબ સલામત ' ના સ્વપ્નમાં રાચતા રહ્યા : છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાડાત્રણ લાખથી વધુ નવા કેસ ભારતમાં આવી રહ્યા છે : આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન: access_time 6:09 pm IST તા. ૦૧ મે ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ચૈત્ર વદ – ૫ શનિવર કોરોનાની ભયંકર મહામારી વચ્ચે અમેરિકામાં વસતા ભારતના ડોક્ટરો વતનની વહારે : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીન ( આપી ) ના 75000 તબીબોએ ઓક્સિજન માટે 1000 ઓક્સિજન કોનસનટ્રેટર્સ મોકલ્યા : તથા 500 જેટલા વેન્ટિલેટર્સ અને બીજા ઓક્સિજન કોનસનટ્રેટર્સ રવાના કર્યા: access_time 8:29 pm IST તા. ર૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ર બુધવાર યુ.એસ.ની નીમેન માર્કસ કંપનીએ ભગવાન ગણેશના ફોટાવાળા કફલિન બનાવ્યા : હિન્દુઓના પ્રચંડ વિરોધને ધ્યાને લઇ પાછા ખેંચ્યા: access_time 9:32 am IST તા. ર૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - પુનમ મંગળવાર યુ.એસ.ની નીમેન માર્કસ કંપનીએ ભગવાન ગણેશના ફોટાવાળા કફલિન બનાવ્યા : હિન્દુઓના પ્રચંડ વિરોધને ધ્યાને લઇ પાછા ખેંચ્યા: access_time 6:46 pm IST Showing 1 to 5 of 1741 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ access_time 12:50 am IST અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યું કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે access_time 12:45 am IST સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો આપતા પ્રશંસાને પત્ર બન્યા access_time 12:41 am IST વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે access_time 12:41 am IST ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી access_time 12:40 am IST મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ: નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. access_time 12:31 am IST રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે access_time 11:28 pm IST
કાફકાએ એની ગદ્યકૃતિઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશકને છાપવા માટે મોકલ્યો ત્યારે સાથે એક પત્ર લખ્યો હતો. એમાંની કેટલીક વિગતો નોંધવા જેવી છે. એણે લખ્યું હતું, ‘આ સાથે, તમે જોવા માગેલા તે, કેટલાક નાના ગદ્યખણ્ડો મોકલું છું; એક નાનકડું પુસ્તક થાય એટલા એ છે. હું જ્યારે આ હેતુથી એનું સંકલન કરતો હતો ત્યારે મારે બે રીતે પસંદગી કરવી પડતી હતી : એક તો મારી જવાબદારીની ભાવનાને સંતોષે એ રીતે, બીજું તમારાં સુન્દર પુસ્તકોની શ્રેણીમાં મારું પણ પુસ્તક હોય એવી ઉત્સુકતાથી પ્રેરાઈને. આ બાબતમાં દરેક પ્રસંગે હું સ્પષ્ટ અને અસંદિગ્ધ નિર્ણય લઈ શક્યો છું એવું નથી. પણ તમને જો એથી પ્રસન્નતા થાય અને જો તમને આ છાપવા જેવું લાગે તો સ્વાભાવિક રીતે જ મને ખુશી થશે. ગમે એટલી નિપુણતા હોય અને ગમે તેટલી ઉત્તમ સમજ હોય તે છતાં એમાં જે નબળું રહેલું છે તે પહેલી નજરે તરત પકડી શકાય એવું નથી. દરેક સર્જક પોતાનું નબળું પોતાની આગવી રીતે પ્રચ્છન્ન રાખી શકે છે તે જ એ સર્જકની વિશિષ્ટતા નથી બની રહેતી?’ આ પત્રની પારદર્શક નિખાલસતા આપણને સ્પર્શી જાય છે. એમાં પ્રસિદ્ધિ માટેની ઉત્સુકતા, તથા તેથી થતા આનન્દને કાફકાએ ઢાંક્યાં નથી. તેમ છતાં, બીજા સહેલાઈથી પારખી નહિ શકે તેવી, પોતાની નિર્બળતાનો એ એકરાર કરી દે છે. પછી જે એ કહે છે તે આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. એમાં પ્રથમ દૃષ્ટિએ વક્રતાપૂર્વક કરેલો કટાક્ષ દેખાશે. પણ એમાં સત્ય પણ રહેલું છે. નિપુણતા નિર્બળતા ઢાંકવા માટે જોઈએ, બાકી સર્જનકર્મમાં તો નિરાડમ્બર સાહજિકતા જ હોય. કૃતિમાં વધુ પડતું ચાકચિક્ય હોય, ચતુરાઈ હોય તો એ કશીક નબળાઈને ઢાંકવા માટે જ હોય. વધારે પડતાં શૈલીનાં નખરાં કોઈ કરે તો તે કશી નિર્બળતાને ઢાંકવા માટે. આ વાત સાચી લાગે છે. રસકીય દૃષ્ટિએ કશુંક સિદ્ધ કરવા માટે શૈલી યોજવી પડે છે. એવાં કશાં પ્રયોજન વિનાની શૈલી પોતે પોતાના તરફ ધ્યાન ખેંચે છે. જેને કશું આગવું રસકીય પ્રયોજન સિદ્ધ કરવાનું નથી તેને માટે શૈલીપ્રપંચ નિરર્થક છે. ચાતુર્યથી જ મુગ્ધ થઈ જનારાને કાફકા સાચી દિશા ચીંધે છે. સર્જનપ્રવૃત્તિના પ્રારમ્ભમાં જ આ વિવેકભરી સૂઝ હતી તે એક આશ્ચર્યકારક ઘટના છે. આપણે તો પૂર્વગ્રહના પાયા પર વિવેચનની ઇમારત રચીએ છીએ અને એને અપ્રામાણિકતાના ટેકા આપીએ છીએ. આમ છતાં એની પાછળ ઉદાત્ત દૃષ્ટિ રહી હોવાનો આપણે દાવો કરીએ છીએ. પ્રકાશકને કે વાચકોને રિઝવવાની વૃત્તિ રાખવી અને પછી એને જીવનાભિમુખતા અને વાસ્તવપરાયણતાને નામે ઓળખવાનો દમ્ભ કરવો તે ઉચિત નથી. સર્જનકાર્ય શરૂ કર્યા પછી, પ્રસિદ્ધિના ચક્રવાતમાં ફસાયા પછી, સર્જકોના જીવનમાં એવા તબક્કા આવે છે જ્યારે કશું રચી શકાતું નથી. આ ગાળો ભારે કસોટી કરનારો નીવડે છે. પ્રસિદ્ધિની આસક્તિ અને સર્જન કરવાની આસક્તિ હોય તો કંઈક ને કંઈક રચી કાઢવાના ઉધામા ચાલુ રહે છે. આવી, પરાણે રચાતી કૃતિઓની નિર્બળતા પૂરેપૂરી ઢાંકી શકાતી નથી. આથી વિવેચકોનાં મંતવ્યો જીરવી શકાતાં નથી. ફોકનર અને હેમિન્ગ્વેએ આથી જ આપઘાતના પ્રયત્નો કરેલા તે સુવિદિત છે. બીજી બાજુથી વાલેરી જેવાના પણ દાખલા છે. સતત વીસ વર્ષ સુધી એક કૃતિને મઠાર્યા કરવાની એની ધીરજ એક વિરલ ઘટના છે. માલ્કમ લાવરીએ ચારેક નવલકથા લખી છે, એ પૈકીની છેલ્લી તો મરણોત્તર પ્રસિદ્ધ થઈ. એક વાક્યને એ શક્ય તેટલી જુદી જુદી રીતે લખી જોતો. અઢીત્રણ હજાર પાનાંના લખાણમાંથી બસોએક પાનાં ઉદ્ધારીને એને એ આખરી રૂપ આપતો. સર્જન માટેની ઊંડી નિષ્ઠા વિના આ ન બની શકે. કાફકાની ડાયરીમાં ઘણી વાર આવી નોંધો આવે છે : ‘કશું લખી શકાયું નહિ’, ‘કશું જ નહિ, કશું જ નહિ’. પુસ્તક પ્રસિદ્ધ કરવા સાથે સંકળાયેલી બધી પળોજણ એને ઉદ્વિગ્ન કરી મૂકે છે. જૂનું લખીને રાખી મૂક્યું હોય, પોતે જ જેને પ્રસિદ્ધિને યોગ્ય નહિ ગણ્યું હોય, તેને પછીથી મળેલી પ્રસિદ્ધિને કારણે પ્રકટ કરવાના પ્રલોભનને કેટલાય લેખકો વશ થતા હોય છે તે આપણે ક્યાં નથી જાણતા! કાફકા આવી વૃત્તિને સાચા સર્જન માટે વિઘાતક લેખે છે : આ પ્રકારના ખોટા અભિમાનને એ હાસ્યાસ્પદ લેખે છે. આત્મતુષ્ટિની ગર્તામાં પડ્યા પછી ઘણા એમાંથી કદી બહાર આવી શકતા જ નથી. સર્જકને તો પોતાની જાત સાથે ઝઘડ્યા કરવાનું કૌવત મેળવી લેવું ખૂબ જરૂરી છે. પુસ્તકના પ્રકાશન પછી વળી બીજા જ ઉધામા શરૂ થઈ જાય છે. અનુકૂળ વિવેચનો મેળવવાની તરકીબો, પુસ્તક વિશે ક્યાંક એકાદ પંક્તિ લખાઈ હોય તો તે જાણવાની ઉત્સુકતા, સામયિકો પર નજર નાખ્યા કરવાની લાચારી, અણગમતા વિવેચનથી થતી નારાજી – આ ગાળો પણ ઝાઝો સુખદ હોઈ શકતો નથી. આ બધા ઉધામામાં સર્જનકાર્ય માટે અનિવાર્ય એવી અવિક્ષુબ્ધતા એ ક્યાંથી પામી શકે? કાફકાએ તો નિશ્ચય કરેલો કે કોઈ સામયિક જોવાં જ નહિ. બૅકૅટ પણ પોતાની કૃતિઓનાં વિવેચનથી સાવ અજાણ જ રહેવાનું પસંદ કરે છે. સર્જનકર્મ સાથે ગમ્ભીરતાથી કામ પાડનારને જ આ પરવડે, કારણ કે સર્જન કરતી વખતે એનામાં રહેલો વિવેચક સદા જાગૃત રહે છે. ઉત્તમ કવિતાની એક પંક્તિ વાંચું છું ત્યારે મારું મન કૃતજ્ઞતાની લાગણીથી ભરાઈ જાય છે. એ પંક્તિ લખવા માટે એના સર્જકે શું શું નહિ વેઠ્યું હોય! પોતાની જાતથી દૂર સરી જવાની નિર્મમતા કેળવનારની રચેલી પંક્તિ આપણામાં કેટલી મમતા જગાડે છે! પણ સર્જકને તો સર્જનની પળે અણીશુદ્ધ રહેવા માટે કેટલું મથવું પડે છે! જગતને જોનારી દૃષ્ટિ પર પોતાનો ઓછાયો નહિ પડે તેની એણે કાળજી રાખવી પડે છે. પણ સર્જનકર્મ પત્યા પછી જ એની સાધના શરૂ થાય છે. પછી એણે માનવસહજ નિર્બળતાઓને વશ થવાનું નથી. સમયને આપણા પક્ષમાં લેવાની મહત્ત્વાકાંક્ષામાંથી બચવું ઘણું અઘરું છે. કીર્તિ આપણને ઇતિહાસના કોટકિલ્લા પર ધ્વજા ફરકાવી આવવાની બાંહેધરી આપતી હોય છે. પણ દરેક કીર્તિનો સ્વાદ પાછળથી તો તૂરો જ આવતો હોય છે, કારણ કે મોટે ભાગે કીર્તિ થોડી વ્યક્તિઓએ રચેલા ષડયન્ત્રનું જ પરિણામ હોય છે; પછી ભલે આપણે એને ઘણાં રળિયામણાં નામે ઓળખાવીએ. પણ મેં જોયું છે કે તમે નરી નિ:સ્પૃહતા કેળવો તેય સમાજને તો ખૂંચતું હોય છે. એમાં એ આપણા અહંકારને જ રહેલો જુએ છે. આ અહંકારનું મારણ સામાજિક માન્યતા છે એવી સમજથી સમાજ તો ચાલતો હોય છે. ચાર પંક્તિના જોરે કાળસાગરને તરી જવાની હામ ભીડનારા સમાજને તો મૂરખ જ લાગે છે. સર્જકનું અલગારીપણું એ શાપ પણ છે ને વરદાન પણ છે : શાપ એક વ્યક્તિ તરીકે પોતાને માટે, વરદાન એના સર્જનકર્મ માટે. વ્યક્તિ તરીકે એ માનવીય સમ્બન્ધની ઉષ્માને ઝંખતો હોય છે. ઘણી વાર આ સમ્બન્ધોની માત્રા એને સર્જનકર્મ વૈતથ્યપૂર્ણ છે એવું પણ બતાવતી હોય છે. ચાર માણસ જોડે સાવ નકામી વાત કરવાનો પણ આનન્દ છે. એ આનન્દ તે માનવ્યને અનુભવવાનો આનન્દ છે. જિંદગી કેવળ માનવ્યને અનુભવવામાં, એમાંથી પ્રાપ્ત થતી હૂંફને માણવામાં જ વીતી જાય તોય શું ખોટું? રિલ્કેના જીવનમાં આવા બે તબક્કાઓ વારાફરતી આવતા હતા. એક તબક્કામાં એ બહિર્મુખ થઈને વસ્તુજગતની વિગતોમાં ખોવાઈ જવાનો આનન્દ માણે તો બીજા તબક્કામાં આ માનવસમ્બન્ધોથી દૂર સરી જઈને એકાન્તમાં સર્જનકર્મમાં ઓતપ્રોત થઈ જાય. આમ સર્જકના બે ભવ હોય છે. આ બધું જીરવવાની તાકાત નહિ હોય તો સર્જક થવાય જ નહિ, લહિયા થવાય. આપણે ત્યાં તો સર્જનકર્મ એ એક ગૌણ આનુષંગિક પ્રવૃત્તિ માત્ર છે. ઘણાને મેં એમ કહેતા સાંભળ્યા છે : હવે તો વ્યવસાયમાં એવા પડ્યા છીએ કે બે લીટી લખવાની તો વાત જ જવા દો, બે લીટી વાંચવાનો પણ સમય મળતો નથી! એ સાચું કે આજીવિકા માટેના સંઘર્ષને આપણે વેઠવાનો રહે છે છતાં જો વોલેસ સ્ટિવન્સન બેન્કના કામકાજમાંથી સમય મેળવીને કે વિલિયમ કાર્લોસ વિલિયમ્સ બાળરોગના નિષ્ણાતની ફરજો બજાવતાં સમય મેળવીને ઉત્તમ કાવ્યો લખી શક્યા તો વ્યવસાયનું નામ દઈને એને જ ગાળ ભાંડવાની જરૂર નથી એવું મને લાગે છે. આપણી સાહિત્યિક પ્રવૃત્તિ પરત્વે મને એક વાતનો અસન્તોષ સદા રહ્યા કર્યો છે. એમાં અનુચિત રીતે સ્વદેશીની ભાવના પ્રવૃત્ત થતી દેખાય છે. આને પરિણામે સાચા પરિપ્રેક્ષ્યમાં આપણી કૃતિઓને મૂકીને આપણે મૂલવી શકતા નથી. સંસ્કૃત કાવ્યસાહિત્યનું પરિશીલન તથા રવીન્દ્રનાથમાં થયેલું એનું પ્રતિફલન આ બેને આધારે પ્રારમ્ભમાં મેં મારી ભાષા ઘડી. પણ ત્યાં જ અટકી રહેવું તો જોખમકારક જ ગણાય. આથી, અપવાદરૂપે, દોસ્તોએવ્સ્કી અને કાફકા જેવાના ગદ્યનો પરિચય થયો. રેમંડ શેન્ડલર જેવા જાસૂસી વાર્તાકારના ગદ્યમાંથી હેમિન્ગ્વેએ પ્રેરણા મેળવેલી. મારી મુખ્ય પ્રવૃત્તિ ગદ્યમાં છે. આથી ગદ્યને કેળવવાને માટે જે કરવું ઘટે તે કરવાની મને હોંશ છે. પણ આપણે ત્યાં તો શુદ્ધિ ને સ્વદેશીને નામે બિનસાહિત્યિક સંકુચિત વલણો પ્રવર્તતાં જોઉં છું. કાફકાનું નામ દેતાં જ હજી ઘણાનાં નાકનાં ટેરવાં ચઢી જતાં જોઉં છું. જે લોકો સ્વેચ્છાએ આવા લેખકોથી વંચિત રહ્યા છે તેમની મને અદેખાઈ નથી આવતી. ઘણા ઓછી મૂડીએ ગાદી સ્થાપીને કણ્ઠી બાંધી આનન્દ લેતા હોય તો તેમની પણ મને ઈર્ષ્યા નથી. મારી ઇચ્છા આપણું સાહિત્ય ગજું કાઢે એ માટેની છે. આપણું મુખ્ય ધ્યાન અત્યારે નવલકથા અને ગીતગઝલો પર છે. એથી લોકોની તાળીના ગડગડાટની વધુ નજીક રહી શકાય એવી એક માન્યતા છે. આપણે તો સર્જનકર્મની નિકટ કશા વ્યવધાન વિના રહેવું જોઈએ. હું એક સામાજિક તરીકે લોકસમ્પર્કથી વંચિત રહી શકું નહિ. પણ તારતમ્યનો વિવેક મારે જાળવવો જોઈએ. આપણે સાહિત્યથી દૂર ભાગવાનું જ નક્કી કર્યું હોય તો પછી એને ગાળ ભાંડી દૂર રહેવાની અસંસ્કારિતા આપણે દાખવવી નહિ જોઈએ. 1-12-80 Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ઇતિ_મે_મતિ/પારદર્શક_નિખાલસતા&oldid=7240"
આજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો થાય છે. જેના નિવારણ માટે એક સફળ ઉપચાર છે, ઉપવાસ. અઠવાડિયામાં એક દિવસ જો ઉપવાસ રાખવામાં આવે તો શરીરની ક્રિયાઓને સંતુલિત કરી શકાય છે. હાલ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં લોકો આખો મહિનો ઉપવાસ કરી રહ્યા છે. તો કેટલાક માત્ર સોમવારના દિવસે ઉપવાસ કરી રહ્યા છે. ધાર્મિક દ્રષ્ટિએ તો જીવનમાં ઉપવાસ પોતાની જાતને સંયમિત કરવાનું શ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે. આયુર્વેદમાં તો ઉપવાસના અનેકાનેક ફાયદા ગણાવ્યા છે. જો કે આજે ઉપવાસનો આપણે ત્યાં ઘણો કન્સપ્ટ બદલાઈ ગયો છે અને લોકો ઉપવાસના નામે તીખા, તળેવા, વધુ કોલસ્ટ્રોલવાળા ખોરાક આરોગી જાય છે. કેટલાક લોકો તો પાતળા થવા શ્રાવણ મહિનો કરે છે ને આ દરમિયાન તેઓ ભારે ખોરાક ખાઈ વજન બે ગણુ વધારી દેતા હોય છે. આ ઉપવાસના નિયમો નથી. ઉપવાસ સાથે બીજી પણ કેટલીક મહત્વની વાતો જરૂરી છે… -ઉપવાસમાં અન્નનો ત્યાગ કરવો, ક્રોધ, વાણી, તૃષ્ણા પર નિયંત્રણ રાખવું. -સિનેમા, ટીવી, ચા વગેરે વસ્તુઓથી દૂર રહેવું. તમે અનુભવશો કે થોડા જ દિવસોમાં તમારામાં પરિવર્તન આવશે અને શરીર સ્ફૂર્તિલું બનશે. આળસ દૂર થશે. અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ કેટલીયે બીમારીઓને શરીરમાં પ્રવેશતા પહેલા જ દૂર કરી દેશે. એટલું જ નહીં ઉપવાસ શારીરિક શક્તિઓની સાથે આત્મબળ પણ પ્રદાન કરશે. ઉપવાસ બાદ આપ જોશો કે આપની કાર્યક્ષમતામાં અકલ્પનિય વધારો થયો છે, જેના કારણે અન્યોની સરખામણીમાં આપ પોતાની જાતને વધારે સારી રીતે દર્શાવી શકશો. ઉપવાસથી શરીરને કોઇ નુક્સાન નથી થતું પણ ફાયદો જ ફાયદો થાય છે. ઉપવાસ મનુષ્યને મન પર કાબુ મેળવતા પણ શીખવે છે.
ભાત રાંધતી વખતે ચોંટેલા અને ચીકણા થઈ જાય છે, તો બનાવતા પહેલા ઉમેરી દો આ 1 વસ્તુ, ભાતનો એક એક દાણો છુટ્ટો પાડી સ્વાદ કરી દેશે ડબલ… September 6, 2022 by Gujarati Dayro મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને રાઈસ કુકરમાં બાફીને ખાવાની મજા આવે છે તો ઘણા લોકોને રાઈસ છુટક ખાવાની મજા આવે છે. પણ જયારે તમે રાઈસ બનાવો છો ત્યારે ઘણી વખત તે ચીકણા થઇ જાય છે આથી ખાવાની મજા નથી આવતી. આ સમયે તમે શું કરશો જેનાથી તેની ચીકાશ દુર થઇ શકે. ચાલો તો … Read moreભાત રાંધતી વખતે ચોંટેલા અને ચીકણા થઈ જાય છે, તો બનાવતા પહેલા ઉમેરી દો આ 1 વસ્તુ, ભાતનો એક એક દાણો છુટ્ટો પાડી સ્વાદ કરી દેશે ડબલ… Categories રસોઈ Tags Keep gas fast while cooking rice, Mix lemon in rice, Tasty rice, Tips for making delicious rice, Use bread, Use of cotton cloth Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ… શિયાળાની ઋતુમાં કરો આ 1 ચમત્કારી ઔષધિની સેવન, ઠંડીમાં પણ શરીરને રાખશે એકદમ સ્વસ્થ…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા વિશે… જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી… રાત્રે સુતી વખતે ગળું સુકાવા પાછળ રહેલા છે આ ગંભીર કારણો… હોય શકે છે આવી જીવલેણ બીમારીઓ…. જાણો તેના મૂળ કારણો અને બચવાના ઉપચાર…. મૃત્યુ પછી આપણી સાથે થાય છે કંઈક આવું, મૃત્યુ બાદ 20 મિનીટે જીવિત થયેલા આ વ્યક્તિએ જણાવી પોતાની આપવીતી… હકીકત જાણીને ઉડી જશે તમારા પણ હોંશ….
ભારતમાં લોકોનો પરચેઝિંગ પાવર વધી રહ્યો છે અને હાલ પ્રોપર્ટી બજારમાં ડિમાન્ડ પણ સારી જોવા મળી રહી છે. આ બધા સાથે પ્રોપર્ટી ખરીદવાના પરિબળો પ્રોપર્ટી બાયરની તરફેણમાં આવતા નજરે પડી રહ્યા છે. જેવા કે, બિલ્ડરોએ પ્રોપર્ટીના ભાવ ઘટાડ્યા, રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યૂટિમાં કન્સેશન આપ્યું. પાછલા પાંચ વર્ષોથી પ્રોપર્ટીના ભાવમાં વધારો ન થવાથી પ્રોપર્ટીના ખરીદદારો બહાર આવી રહ્યા છે. ભારત હજુ પણ હાઉસિંગ શોર્ટેજ કન્ટ્રી છે. જેથી ડિમાન્ડ હજુ પણ વધુ છે. કોરોનાકાળમાં એ સાબિત થઇ ગયું કે, ડિમાન્ડની અછત ભારતમાં નથી. ડિમાન્ડ વધારે તો છે જ અને તે ડિમાન્ડને અનુકુળ પ્રોપર્ટીના ભાવ મળી જાય તો જે લોકો ઘર ખરીદવા માટે વિચારી રહ્યા હોય અને તેઓ ફાઇનાન્શિયલી એલિજિબલ થવા લાગે તો એ પરિસ્થિતિમાં વોલ્યુમ થતું દેખાવા લાગે છે. ભારતમાં હાલ 2 દાયકા પછી પ્રોપર્ટી બજારમાં આ પ્રકારની માગ અને ખરીદીના અનુકૂળતા જોવા મળી રહી છે. વ્યાજ દરો વધવા છતાં પણ ખરીદ ક્ષમતા ભાવ કરતા વધારે છે. જેથી બિલ્ડરોએ ભાવ વધારવાનું શરૂ કર્યું. પણ આ સ્પેક્યુલેટિવ વધારો નથી. પ્રોપર્ટી બજારમાં આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ રહેવાની શક્યતાઓ વધુ નજરે પડી રહી છે. જો વ્યાજ દરો હજુ પણ વધશે અને 10 ટકા તેની ઉપર જશે તો જ આ ટ્રેન્ડની ગતિ ધીમી પડતી નજરે પડી શકે છે. થોડા વર્ષોથી રેપો રેટ 4 ટકા જ હતો, પણ તેમાં આ વર્ષે જ 4 વખતનો પ્રોગ્રેસિવ વધારો જોવા મળ્યો. જો હજુ પણ વ્યાજ દરોમાં વધારો ઝીંકાતો દેખાશે તો તે ખરીદદારો માટે એફોર્ડેબિલિટીની બહાર જતો જોવા મળશે. જે પ્રોપર્ટી બજાર માટે ચિંતાનો વિષય બની શકે છે. જો વ્યાજ દરો એક લિમિટમાં અને ધીમી ગતિથી વધશે તો તે પ્રોપર્ટી બજાર પર એટલી અસર ન કરશે. હાલ જે ગતિએ વ્યાજ દરો વધી રહ્યા છે તેને જોતા એમ નથી લાગતું કે, ખરીદારો બજારની બહાર નીકળી જશે. અમુક એવા ફેક્ટર્સ છે કે, કોરોનાકાળ 2.5 વર્ષ ચાલ્યું, યુક્રેન અને રશિયાનું યુદ્ધ 9 મહિનાથી ચાલી રહ્યું છે જેનાથી સપ્લાય ચેનને અસર પડી તેમ છતાં અમુક ઇન્ડિકેટર એવા છે કે, જે હજુ પણ આપણી ફેવરમાં જ છે. જેવા કે, ભારતનું એક્સપોર્ટ તેના ઓલ ટાઇમ હાઇ પર છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ 25 ટકાથી ઘટીને પ્રી કોરોના લેવલ પર આવી ગયો છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ દર્શાવે છે કે, લોકોની ખરીદક્ષમતા પર એટલી અસર નથી પડી. જેથી પ્રોપર્ટી બજારના ટ્રેન્ડમાં હાલ કોઇ અસર થશે એવી શક્યતાઓ ઓછી નજરે પડી રહી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ફક્ત એક ચમચી આનું સેવન, છાતી માં ચોંટી ગયેલો કફ ઉધરસ કાઢી નાખશે બહાર . ઘરે જ બનાવો આયુર્વેદિક કફ સીરપ, November 17, 2022 by Gujarati Dayro આપણા આંગણમાં જ રહેલા કેટલાક છોડ એવા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. આવા છોડમાં એક તુલસીનો છોડ છે જેને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કૃષ્ણ તુલસી ને જોયા છે? કારણ કે આ ખાસ પ્રકારની તુલસીનો છોડ હોય છે જેના પાન થી લઈને … Read moreફક્ત એક ચમચી આનું સેવન, છાતી માં ચોંટી ગયેલો કફ ઉધરસ કાઢી નાખશે બહાર . ઘરે જ બનાવો આયુર્વેદિક કફ સીરપ, Categories સ્વાસ્થ્ય Tags Blood sugar, Cholesterol control, Cold and cough, Cough syrup, Joint pain, Stomach diseases, strees, Type 2 diabetes Leave a comment WHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… October 7, 2022 by Gujarati Dayro WHO એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ અને ઉધરસની ચાર સિરપની બોટલને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. આ એલર્ટનું ફરમાન ગાંબિયાના 66 બાળકોનું મૃત્યુ થયા બાદ કરવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે, આનું કફ સિરપ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ફાર્માસ્યુટિકલ કંપની ભારતના હરિયાણાની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે ભારતની મેડ … Read moreWHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… Categories News Tags Abdominal pain, Cough syrup, Cough Syrup News, DCGI, Diarrhea, Headache, Kofexmalin Baby Cough Syrup, Magrip N Cold Syrup, Makoff Baby Cough Syrup, Promethazine Oral Solution, WHO Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
Gujarati News » Off beat tv9 stories » Is airplane toilet waste thrown in the air learn the whole fact here શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. Rahul Vegda | Edited By: Bipin Prajapati May 16, 2021 | 9:08 PM હવાઈ ​​મુસાફરી એ સૌથી સલામત મુસાફરી માનવામાં આવે છે. વિમાન મુસાફરોને સલામતીની સાથે આરામદાયક અને ઝડપી સેવાઓ પ્રદાન કરે છે. ભારતમાં મોટા શહેરો ઉપરાંત નાના શહેરો પણ હવાઈ માર્ગે જોડાઈ રહ્યા છે. પહેલા ફક્ત મોટા અને શ્રીમંત લોકો હવાઈ મુસાફરી કરતા હતા, પરંતુ હવે બધાને પોસાય તેવી રકમને કારણે સામાન્ય માણસ પણ મોટા પાયે હવાઈ મુસાફરી કરી રહ્યો છે. હવે તમે વિમાનમાં મુસાફરી કરી હોય કે ન હોય, ત્યાં એક ખૂબ જ સરળ પ્રશ્ન છે જે તમારા મનમાં કોઈ સમયે અથવા બીજા સમયે આવ્યો જ હશે. હા, તમે પણ એકવાર તમારા મગજમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હશે કે વિમાનમાં મુસાફરી કરતા લોકોનું મળ ક્યાં જાય છે? તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ક્યાં જાય છે હવાઇ જહાજના યાત્રીઓની ગંદકી આ સવાલનીઓ જવાબ મેળવવા માટે પહેલા તમ,અરે એ જાની લેવાની જરૂર છે કે પ્લેનમાં યાત્રા કરતાં યાત્રીઓનું મળ ટોઇલેટથી સીધુ નીચે નથી પડતું. પરંતુ હવાઈ જહાજમાં જ હાજર એક તેંકમાં જમા થઈ જાય છે. જો કે હાલના સમયમાં તમામ હવાઈ જહાજમાં વેક્યુમ ટોઇલેટ હોય છે. એરોપ્લેનના ટોઇલેટમાં ફ્લૅશ કરવા માટે પાણીનો ઉપયોગ નથી થતો, તે વેક્યુમ સિસ્ટમથી જ કમોડથી સીધું જ તેંકમાં જમા થઈ જાય છે. પ્લેનનું વેક્યુમ ટોઇલેટ ઠોસ મળ અને પાણીને અલગ કરી દે છે. તમામ હવાઈ જહાજો પાછળ એક ખાસ પ્રકારની ટીંક હોય છે. જ્યાં યાત્રીઓનું તમામ મળ એકઠું થાય છે. આ ટેન્કની ક્લેપેસિટી લગભગ 200 લિટરની હોય છે. એરપોર્ટ પહોચ્યા બાદ ખાલી કરી દેવામાં આવે છે ફ્લાઇટના ટોઇલેટ ટેન્ક યાત્રા સંપન્ન થ્ય બાદ જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પહોચી જાય છે તો ત્યાં હાજર લૈવેટરી સ્ટાફ એક ખાસ પ્રકારની Lavatory Tank લઈને ફ્લાઇટ પાસે આવી જાય છે. પછી આ ટેન્કને અલગ જગ્યા પર લઈ જઈને ખાલી કરી દેવામાં આવે છે. તો રીતે હવાઈ જહાજનું ટોઇલેટ સાફ થઈ જાય છે. ઉમ્મીદ છે કે અહી આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે.
ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા તેની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. મોનાલિસાએ અત્યાર સુધીમાં 50 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીનું નામ ભોજપુરી ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાં છે. મોનાલિસા એ ભોજપુરીની સાથે હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત નામ છે. તેમણે થોડા સમય પહેલા હિન્દી ટેલિવિઝનમાં પણ એક દેખાવ કર્યો હતો. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. મોનાલિસા પણ ઘણી વાર તેના હોટ અને ગ્લેમરસ ફોટા શેર કરે છે. તાજેતરમાં જ તેણે આવી જ કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જેને જોઈને તેમના ચાહકોમાં હંગામો મચી ગયો છે. મોનાલિસાએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો હોટ અવતાર બનાવવામાં આવી રહ્યો છે. તસવીરોમાં મોનાલિસાએ બ્લેક ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો શેર થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો શેર કરતાં મોનાલિસાએ તેનું લોકેશન ગોવા મૂક્યું છે. જે બતાવે છે કે આ દિવસોમાં તે ગોવામાં છે. મોનાલિસાના ચાહકો આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો પર ચાહકો પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે હિન્દી સિનેમામાં મોનાલિસાની ઓળખ ટેલિવિઝનના બિગ શો બિગ બોસની 10 મી સીઝનથી બની હતી. મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. બિગ બોસમાં રહેતી વખતે તેણે તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા. ભૂતકાળમાં, મોનાલિસા સ્ટાર પ્લસ સિરિયલમાં જોવા મળી હતી. સિરિયલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Entertainment ઓટીટીની સૌથી બોલ્ડ અભિનેત્રીના સેક્સી ફિગર વાળા ફોટાઓએ સોશિઅલ મીડિયા ગરમ કરી દીધું, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રામાં… Entertainment અંકિતા લોખંડે એ કેમેરા સામે પતિ વિક્કી જૈન સંગ કર્યો રોમાન્સ, બોલ્ડ કર્યા શેયર Entertainment જ્હાન્વી કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કારમાં બેસતા સમયે દેખાઈ ગયું…બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી… Entertainment પબ્લિકની સામે LIVE પરફોર્મન્સ દરમિયાન નોરા ફતેહીનો ડ્રેસ ઉંચો થઇ ગયો, પબ્લિકે બધું જ જોઈ લીધું…જોવો વિડિઓ…
કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે અને બધે જ પ્રતિબંધો લગાવાયા છે. ફિલીપાઇન્સમાં પણ કોરોનાને કારણે લોકડાઉન કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ અહીં એક વ્યક્તિને લોકડાઉન કર્ફ્યુ તોડવા માટે આવી સજા મળી હતી કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સજા તરીકે, તેમની પાસેથી સેંકડો સિટ-અપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.આ માણસની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ધરણાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. 28 વર્ષીય નામનું નામ ડેરેન હતું, જે ફિલિપાઇન્સના મનિલા પ્રાંતનો છે.ડેરેનની હાલત એવી થઈ ગઈ હતી કે તે બાથરૂમમાં પણ રડતો ગયો.ડેરેનની બહેન એડ્રિએને આ કેસની તપાસ માટે હાકલ કરી છે. આ ઘટના 1 એપ્રિલથી નોંધાઈ રહી છે. હવે આ મામલે પોલીસ ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. સમાચાર મુજબ આ વ્યક્તિ પાણી લેવા નીકળ્યો હતો.પરંતુ લોકડાઉનને કારણે, તે સ્થાનિક જૂથ દ્વારા પકડાયો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ડેરને પોલીસ સ્ટેશનમાં સેંકડો ધરણા કર્યા હતા. આ પછી,જ્યારે ડરેન ઘરે પહોંચ્યો, ત્યારે તેણે તેની પત્નીને કહ્યું કે તે ખૂબ પીડાઈ રહ્યો છે. જીએમએ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડેરેનની પત્નીએ કહ્યું કે ડેરેનને હાર્ટની સમસ્યા છે અને તે ખૂબ પીડાઈ રહી છે. જ્યારે ડેરેનની પત્નીએ તેમને પૂછ્યું કે તમે કેમ ચાલવા માટે અસમર્થ છો,ત્યારે તેણે કહ્યું કે પોલીસે અગાઉ મને 100 સિટ-અપ્સ રાખવા કહ્યું હતું, પરંતુ તેઓએ 300 બેઠકો લગાવી હતી. સેંકડો સિટ-અપને પકડીને તેમની હાલત કથળી.ડેરેને 100 ની જગ્યાએ 300 સિટ-અપ્સનું આયોજન કરવું હતું જેથી સજા થઈ શકે અને લોકો સિટ-અપ દરમિયાન લયમાં ન હતા,જેના કારણે પોલીસકર્મીઓ તેમની સજામાં વધારો કરી રહ્યા હતા. ← સૌથી લાંબા નખ રાખીને આ સ્ત્રીએ ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.જુઓ વિડિઓ આ કૂતરો એક ચોકીદાર તરીકે ફરજ બજાવે છે,એના આવા કામો જોઈ તમને પણ નવાઈ લાગશે.જુઓ → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
Gujarati News » Business » This is called a real bank! Loans given to 84000 customers without asking, if the question arises, know what the answer is આને કહેવાય ખરી બેંક! માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો ખાનગી ક્ષેત્રની બેંકે સ્પષ્ટતા કરી કે ફિલ્ડ કર્મચારીઓએ ગ્રાહકોને બે દિવસમાં સંમતિ વિના લોન અપાઈ હોવાની જાણ કરી હતી, ત્યારબાદ આ ભૂલને ઝડપથી સુધારી લેવામાં આવી હતી. IndusInd Bank TV9 GUJARATI | Edited By: Ankit Modi Nov 07, 2021 | 7:28 AM ‘લોન એવરગ્રીનિંગ'(loan evergreening) પર વ્હિસલબ્લોઅરના દાવાઓને સંપૂર્ણપણે “ખોટા અને પાયાવિહોણા” ગણાવતા ઇન્ડસઇન્ડ બેંકે(Indusind Bank) શનિવારે સ્વીકાર્યું હતું કે તેણે મે મહિનામાં 84,000 હજાર ગ્રાહકોને તકનીકી ખામીને કારણે તેમની સંમતિ વિના લોન આપી હતી. ‘એવરગ્રીનિંગ’ (loan evergreening)નો અર્થ થાય છે કે જે લોન ડિફોલ્ટ થવાની આરે છે તેને રિન્યુ કરવા માટે પેઢીને નવી લોન આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની બેંકે સ્પષ્ટતા કરી કે ફિલ્ડ કર્મચારીઓએ ગ્રાહકોને બે દિવસમાં સંમતિ વિના લોન અપાઈ હોવાની જાણ કરી હતી, ત્યારબાદ આ ભૂલને ઝડપથી સુધારી લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અજાણ્યા વ્હિસલબ્લોઅરે કેટલીક શરતો સાથે લોન (loan evergreening)ના રીન્યુઅલ માટે ઇન્ડસઇન્ડ બેંકની પેટાકંપની BFIL દ્વારા આપવામાં આવેલી આવી લોન અંગે બેંક મેનેજમેન્ટ અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને પત્ર લખ્યો છે. જ્યાં હાલના ગ્રાહકો તેમની લોન ચૂકવવા સક્ષમ ન હતા તેમને નવી લોન આપવામાં આવી જેથી હિસાબના ચોપડા સ્વચ્છ રાખવાના પ્રયાસના આક્ષેપ કરાયા છે. આ ભૂલ મે 2021માં થઈ હતી બેંકે આરોપો અંગે કહ્યું, “અમે લોન એવરગ્રીનના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. BFIL દ્વારા જારી કરાયેલ અને સંચાલિત લોનનું વિતરણ નિયમનકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કર્યા પછી જ કરવામાં આવે છે. આમાં કોરોનની પ્રથમ અને બીજી લહેર ફાટી નીકળ્યા દરમિયાન આપવામાં આવેલી લોનનો પણ સમાવેશ થાય છે. ” બેંકે કહ્યું કે મે 2021માં ટેકનિકલ ખામીને કારણે લગભગ 84,000 ગ્રાહકોને પરવાનગી વિના લોન આપવામાં આવી હતી. 26 હજાર સક્રિય ગ્રાહકો 84 હજાર ક્લાયન્ટ્સ કે જેમને લોનનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાંથી 26 હજાર 73 ક્લાયન્ટ્સ સપ્ટેમ્બર 2021ના અંત સુધી સક્રિય હતા. તેમના પર બાકી લોન 34 કરોડ હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરના પોર્ટફોલિયોના 0.12 ટકા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વાર્ષિક ધોરણે બેંકના નફામાં 72 ટકાનો ઉછાળો આવ્યો છે અને તેનો નફો 1113 કરોડ રહ્યો છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં બેંકનો નફો 647 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વ્યાજની આવકમાં લગભગ 6.59 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 7650 કરોડ હતો. આ ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગમાં ઘટાડો થયો હતો અને તે 1703 કરોડ રહ્યો હતો. આ પણ વાંચો : Air Indiaનું લેણું તાત્કાલિક ચૂકવવા સાંસદોને રાજ્યસભાનો આદેશ, ટિકિટ રોકડથી ખરીદવા પણ અપાઈ સૂચના આ પણ વાંચો : દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે
ગુજરાત : રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે… હવામાન વિભાગે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે તેમજ NDRFની ટીમને એલર્ટ પર રખાઈ છે. Mahi Khureshi See author's posts Post navigation વડોદરા : અમદવાદ ક્રાઇમ બ્રાંચ બંને આરોપીઓને સાથે રાખીને સ્વીટી પટેલ હત્યા કેસમાં સમગ્ર ઘટનાક્રમનું રિકંસ્ટ્રકશન કરશે કોંગ્રેસમાં આંતરિક વિખવાદઃ અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાના પદ માટે ખેંચતાણ, પદ ભરાય કે ન ભરાય કોંગ્રેસમાં બળવો નક્કી
નવી દિલ્‍હી,તા. ૪ : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કેટલીક કંપનીઓ આ અવસરે કર્મચારીઓને બોનસ આપે છે. બોનસના પૈસા પગારમાં ઉમેરવામાં આવે છે, જે પગારના ભાગ તરીકે ગણવામાં આવે છે. ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે બોનસ પર પણ ટેક્‍સ વસૂલ કરવામાં આવે છે. જો તમે પણ કોઈ ગિફટ અથવા બોનસ મેળવવા જઈ રહ્યા છો, અથવા તે મેળવ્‍યું છે, તો એકવાર તમારે તેના ટેક્‍સ સંબંધિત નિયમો જાણવા ખૂબ જરૂરી છે. ગિફટ હોય કે બોનસ કે રૂપિયા-પૈસાનું ગિફટ, તેના ટેક્‍સ નિયમ જાણીલેવા ખૂબ જરૂરી છે. ઈનકમ ટેક્‍સની ગાઈડલાઈનમાં ગિફટની ખાસ વ્‍યાખ્‍યા આપવામાં આવી છે. ભેટ એટલે મળેલા ધનની કોઈ પણ રકમ, કંઈક ખાસ ચલ સંપત્તિઓ, ઓછી કિંમતે મળેલી વિશેષ જંગમ મિલકતો, કોઈપણ કંસીડરેશન વિના પ્રાપ્ત થયેલ અચલ મિલકતો અને અચલ મિલકત ઓછી કિંમત પર મેળવેલ હોય તો તેને ગિફટની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોનિટરી ગિફટ પર ટેક્‍સના નિયમ છે. પરંતુ આ વર્ષમાં અમુક ખાસ ટેક્‍સ છૂટની પણ જોગવાઈ છે. જો તમારા નજીકના સંબંધી પાસેથી નાણાકીય ભેટ લેવામાં આવે એટલે કે, રૂપિયા અને પૈસામાં ભેટ લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી. જો આ ભેટ પત્‍ની અથવા પતિ, ભાઈ, બહેન, માતા-પિતા અથવા પરિવારના અન્‍ય સભ્‍યો પાસેથી લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી. એચયુએફના કિસ્‍સામાં લગ્ન પ્રસંગે કોઈની પાસેથી ભેટ તરીકે મળેલા નાણાં, વારસામાં મળેલા નાણાં, ડોનરના મૃત્‍યુ પછી મળેલા નાણાં, લોકલ ઓથોરિટી પાસેથી મળેલા નાણાં, કોઈપણ ફંડ, ફાઉન્‍ડેશન, યુનિવર્સિટી, મેડિકલ ઈન્‍સ્‍ટીટ્‍યૂશનથી મળેલ ફંડ, કંપનીના મર્જર અથવા ડી-મર્જરથી મળેલા પૈસા પર કોઈ ટેક્‍સ લાગતો નથી. એક્‍સપર્ટ અનુસાર દિવાળી ગિફટની કિમત તમારે ટેક્‍સના રૂપમાં ચુકવવી પડી શકે છે. અર્ચિત ગુપ્તાનું કહેવું છે જો નાણાકીય વર્ષમાં ૫,૦૦૦ રૂપિયાથી ઓછાની ગિફટ અથવા વાઉચર મળે. તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી. જો તમને ૫,૦૦૦ રૂપિયાથી વધુની ગિફટ અથવા વાઉચર મળે. તો આ રકમ તમારા પગારમાં ઉમેરવામાં આવશે અને તમારા ટેક્‍સ સ્‍લેબ મુજબ ટેક્‍સ લાગશે. ઉદાહરણ તરીકે, ધારો કે તમને દિવાળી પર ભેટ તરીકે રૂ. ૫,૦૦૦ મળે છે, તો ક્રિસમસ પર રૂ. ૩,૦૦૦ મળે છે. આ રીતે તમારે ૩,૦૦૦ રૂપિયા પર ટેક્‍સ ચૂકવવો પડશે. કેટલીક કંપનીઓ દિવાળી પર તેમના કર્મચારીઓને બોનસ આપે છે. બોનસ મની કર્મચારીના પગારમાં ઉમેરવામાં આવે છે. તેને પગારનો જ એક ભાગ માનવામાં આવે છે. પછી ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે ટેક્‍સ વસૂલવામાં આવે છે. બોનસ નાણા સંપૂર્ણપણે કરપાત્ર છે. (11:13 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
બોલિવૂડમાં ખુશખબરની મોસમ ફરી આવી છે. વર્ષ 2020 માં બોલિવૂડમાંથી ઘણા દુઃખદ સમાચાર સાંભળવામાં આવ્યાં હતાં. પરંતુ હવે સારા સમાચાર ચારે બાજુથી સાંભળવા મળી રહ્યા છે. ઘણા સેલિબ્રિટી યુગલો તેમના ઘરે નાના સભ્યનું સ્વાગત કરવા જઇ રહ્યા છે. બોલિવૂડની 5 અભિનેત્રીઓ 'માતા' બનવા જઈ રહી છે. અને આ ક્ષણે, તે તેના જીવનમાં આ ખુશ વળાંકનો આનંદ માણી રહી છે. ચાલો અમે તમને જણાવીએ કે બોલિવૂડમાં કઈ અભિનેત્રીઓ માતા બનવા જઈ રહી છે. કરીના કપૂર ખાન સૈફ અલી ખાનની બેગમ કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. કરીના 5 મહિનાની ગર્ભવતી છે. કરિનાના ચહેરા પર આજકાલ પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહી છે. સૈફ અને કરીનાએ લોકો સાથે આ સારા સમાચાર ઓગસ્ટ મહિનામાં શેર કર્યા. આ દંપતી જાન્યુઆરી મહિનામાં તેમના બીજા બાળકનું સ્વાગત કરશે. સૈફ અને કરીના આ દિવસોમાં પટૌડી પેલેસમાં રહે છે. ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ના શૂટિંગના સંબંધમાં કરીના દિલ્હી ગઈ હતી. કરીનાએ તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન પણ જોરદાર કામ કર્યું હતું. કરીનાની ગર્ભાવસ્થાની ફેશન શૈલીની પણ ચર્ચા છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના ચાહકો તેમને માતા-પિતા બનવાની રાહ જોઈ રહ્યા છે, ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. પહેલી વાર માતા બનવા જઈ રહેલી અનુષ્કા તેની ગર્ભાવસ્થાની ભારે મજા લઇ રહી છે. તે ઘણીવાર બેબી બમ્પની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અમૃતા રાવ તેમના લગ્નના ચાર વર્ષ બાદ અભિનેત્રી અમૃતા રાવ અને આર.જે. અનમોલ (આરજે. અનમોલ) પણ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. તાજેતરમાં અમૃતા અને અનમોલને ખારના એક ક્લિનિકની બહાર જોવામાં આવી હતી. ક્લિનિકની બહાર ઉભેલી અમૃતા અને અનમોલની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વ્હાઇટ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલી અમૃતાની બેબી બમ્પ આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, લોકડાઉન પહેલા અમૃતા પ્રેગ્નેટ થઈ હતી. પરંતુ પોતાની અંગત જિંદગીને ખાનગી રાખનાર અમૃતા અને અનમોલ ચાહકો સાથે આ ખુશખબર શેર કરી ન હતી. અનિતા હસનંદાની બોલિવૂડ અને ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની પણ પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે. અનિતા અને તેના પતિ રોહિત રેડ્ડીએ આ વિચિત્ર સમાચારને તેમના ચાહકો સાથે ખૂબ જ અનોખી રીતે શેર કર્યા હતા. અનિતા અને રોહિતે એક વીડિયો બનાવ્યો છે જેમાં તેઓએ લગ્નની ડેટિંગથી લઈને માતા-પિતા બનવાની યાત્રા બતાવી છે. સાગરિકા ઘટગે 'ચક દે ઈન્ડિયા'થી સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી અભિનેત્રી સાગરિકા ઘટગે (સાગરિકા ઘાટગે) પોતાના પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે. અહેવાલો અનુસાર, સાગરિકા અને ઝહીર ખાન પણ તેમના પહેલા બાળકને આવકારવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, આ કપલે હજી સુધી આ સમાચારને સત્તાવાર રીતે શેર કર્યા નથી. પરંતુ બંનેની નજીકના સૂત્રો અનુસાર સાગરિકા ગર્ભવતી છે અને તેણી ગર્ભાવસ્થાનો આનંદ ઉઠાવી રહી છે.
(5) | " (1) | ( (13) | [ (2) | ૦ (9) | ૧ (122) | ૨ (43) | ૩ (36) | ૪ (36) | ૫ (35) | ૬ (35) | ૭ (35) | ૮ (35) | ૯ (26) | D (2) | G (1) | H (1) | J (7) | K (1) | R (1) | S (5) | V (1) | च (1) | અ (356) | આ (44) | ઉ (2) | ઊ (1) | એ (4) | ઓ (2) | ક (38) | ગ (189) | ઘ (1) | ચ (2) | છ (6) | જ (66) | ડ (1) | ત (238) | દ (7) | ધ (15) | ન (18) | પ (118) | ફ (9) | બ (7) | ભ (26) | મ (167) | ય (1) | ર (11) | લ (29) | વ (116) | શ (53) | સ (177) | હ (23) Title Sort descending Author Last update ૨ આગ્નીધ્ર રાજાનું ચરિત્ર swaminarayanworld Friday, 19. February 2016 - 21:02 ૨ દેવકીના ગર્ભમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનની દેવતાઓએ કરેલી સ્તુતિ. swaminarayanworld Monday, 5. December 2011 - 20:37 ૨ સારંગપુર પ્રકરણમ્ (૧૮) swaminarayanworld Wednesday, 4. November 2015 - 21:45 ૨. ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે સ્વામીએ પગ્રટ સંતોને કરેલી સ્તુતિ Dharmesh Patel Monday, 23. November 2015 - 19:06 ૨. બાળચરિત્રો આંબલીનો ખાંપો વાગ્યો, ગાયો દોહરાવવી, રિસાયા, ચિભડાં નિંદવાં, રામપ્રતાપભાઈ સાથે હિન્દીપુરમાં ગયા અને ભાઈને મદદ કરી, મલ્લનો હાથ ભાંગ્યો. swaminarayanworld Tuesday, 3. May 2016 - 15:13 ૨. સ્નેહગીતા swaminarayanworld Monday, 16. August 2021 - 19:40 ૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન swaminarayanworld Thursday, 25. February 2016 - 18:26 ૨૦ મહારાજ જોડીયા બંદર થઈ અંજાર થઈ ભુજ પધાર્યા, ત્યાં કીર્તન ઉત્સવ થયો. swaminarayanworld Tuesday, 3. May 2016 - 19:56 ૨૦ વર્ષાઋતુ તથા શરદઋતુનું પ્રાકૃતિક વર્ણન. swaminarayanworld Monday, 16. November 2015 - 17:17 ૨૦. ધર્મ-ભકિત અયોધ્યામાં રહેવા આવ્યા, ઘનશ્યામજીની અદ્ભૂત ધર્મમય દિનચર્યાનું વર્ણન. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:26 ૨૧ ગોપીઓ દ્વારા થયેલું શ્રીકૃષ્ણના વેણુનાદનું વર્ણન. swaminarayanworld Monday, 16. November 2015 - 17:19 ૨૧ ભુજમાં ફુલડોળનો ઉત્સવ કર્યો, પ્રાગજીદવે વગેરેએ મહારાજની પૂજા કરી. swaminarayanworld Wednesday, 18. May 2016 - 21:58 ૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન. swaminarayanworld Thursday, 25. February 2016 - 18:28 ૨૧. ઇચ્છારામનો જન્મ, શ્રીહરિનો શાસ્ત્રાભ્યાસ, ભકિતમય જીવન. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:29 ૨૨ અંજાર થઈ ત્યાંથી ભુજનગર પધાર્યા, અંજારથી પત્ર લખ્યો જે, અમારાં દર્શન સિધ્ધપુર થશે, માંડવીના ખૈયા ખત્રીની વાત, ભુજથી માનકૂવા, દેશલપુર, મંજલ, કાદીયા, રસલીયા, તેરા, માંડવી પધાર્યા. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:03 ૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન swaminarayanworld Thursday, 25. February 2016 - 18:29 ૨૨ વસ્ત્ર હરણની લીલા કરતા ભગવાન. swaminarayanworld Monday, 16. November 2015 - 17:21 ૨૨. ઘનશ્યામને ઉપવીત સંસ્કાર આપી ધર્મદેવે કરેલો ઉપદેશ. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:31 ૨૩ માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા ને બે માસ રહ્યા અને જોડીયે પધાર્યા. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:03 ૨૩ વિપ્રપત્નીઓ ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને યજ્ઞમાં કરાવેલી અન્નની યાચના. swaminarayanworld Monday, 16. November 2015 - 17:24 ૨૩ શિશુમારચક્રનું વર્ણન swaminarayanworld Thursday, 25. February 2016 - 18:30 ૨૩. પ્રભુએ સર્વશાત્રનાં સારરુપ ગુટકો લખ્યો. અસુરોને મારવા વનમાં જવાનો સંકલ્પ કર્યો. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:33 ૨૪ માંડવીથી ગોતરકા, સાંતલપુર, આડેસર થઈ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા ત્યાં રાયધણજીને અપાર બળ દેખાડ્યું, કંથકોટ થઈ ભચાઉ પધાર્યા. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:04 ૨૪ રાહુ વગેરે ગ્રહોની સ્થિતિ, અતલ વગેરે લોકોનું વર્ણન. swaminarayanworld Thursday, 25. February 2016 - 18:31 ૨૪ શ્રીકૃષ્ણ ભગવાને કરાવેલો ગોવર્ધન મહોત્સવ. swaminarayanworld Monday, 16. November 2015 - 17:25 ૨૪. શ્રીહરિએ માતાને હરિગીતાનું જ્ઞાન આપ્યું તથા પોતાનો નિશ્ચય કરાવી દેહત્યાગ કરાવ્યો. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:35 ૨૫ ગોકુળની રક્ષા માટે ગોવર્ધન પર્વતને ઉપાડતા ભગવાન. swaminarayanworld Saturday, 23. January 2016 - 10:30 ૨૫ ભચાઉમાં ચમત્કાર જણાવ્યો ત્યાંથી ભુજ પધાર્યા, રાઓશ્રી ભારમલજીએ સામૈયું કર્યુ, ત્યાંથી ખોખરા, માધાપુર થઈ ભુજ પધાર્યા. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:17 ૨૫ શ્રી સંકર્ષણદેવનું વિવરણ અને તેની સ્તુતિ. swaminarayanworld Thursday, 25. February 2016 - 18:32 ૨૫. શ્રીહરિએ ધર્મપિતાને દિવ્યદર્શન અને વરદાન આપ્યું. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:39 ૨૬ નરકોની જુદી- જુદી ગતિઓનું વર્ણન swaminarayanworld Thursday, 25. May 2017 - 18:12 ૨૬ ભગવાનનાં અદભૂત કર્મોથી વિસ્મય પામેલા ગોવાળો પ્રત્યે ગર્ગાચાર્યની ઉક્તિનું વર્ણન કરતા નંદરા swaminarayanworld Saturday, 23. January 2016 - 10:31 ૨૬ ભુજમાં સુરજબાને ઘેર ફુલડોલનો ઉત્સવ કર્યો. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:19 ૨૬. રામપ્રતાપ તથા ઇચ્છારામને અંતિમ ભલામણ કરી ધર્મદેવે દેહત્યાગ કર્યો અને પ્રભુએ ગૃહત્યાગ કર્યો. swaminarayanworld Tuesday, 5. July 2011 - 18:42 ૨૭ કામધેનુ અને ઇન્દ્રે શ્રીકૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો. swaminarayanworld Saturday, 23. January 2016 - 10:32 ૨૭ બળદીયા થઈ માનકૂવા, માંડવી, ભુજ થઈ કારીયાણી પધાર્યા, એક છોકરો તેની માના કહેવાથી ભગવાનને શાધેતો શોધતો આવ્યો તેના ખપની વાર્તા. swaminarayanworld Wednesday, 18. May 2016 - 22:20
આરોપી 3 યુવક વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ લગભગ 6 કલાક સુધી કારને રસ્તા પર દોડાવચા રહ્યા અને તેની સાથે ગેંગરેપ કરતા રહ્યા. આ દરમિયાન યુવકોએ વિદ્યાર્થીનીની આંખો પર પટ્ટી બાંધી દીધી. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેને રસ્તા પર છોડી ભાગી ગયા. મામલાની તપાસ કરી રહેલી લાલસોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટના 3 દિવસ પહેલા 1 નવેમ્બરે સવારે બની હતી. પીડિતા પોતાના ગામથી સવારે 5 કલાકે કોચિંગ માટે નીકળી હતી. હોદાયલી રસ્તા નજીક કાર સવાર ત્રણ યુવક પહોંચ્યા અને વિદ્યાર્થીનીને ખેંચીને કારમાં પટકી દીધી. આરોપીઓએ વિદ્યાર્થીનીની આંખો પર તેનો જ દુપટ્ટો બાંધી દીધો જેથી તે તેની ઓળખ ન કરી શકે. ત્યારબાદ યુવકો કેટલાક કિલોમિટર સુધી પીડિતાનો કારમાં ઘુમાવતા રહ્યા અને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા. બાદમાં પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપીઓની ઓળખ કરી રામલખન, મોહિત અને લાલારામની ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણે વિરુદ્ધ મામલો નોંધી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ત્રણે હવસખોરોએ લગભગ 6 કલાક સુધી વિદ્યાર્થીનીને બંધી બનાવી દુષ્કર્મ કરતા રહ્યા. બપોરના સમયે આરોપીઓએ પીડિતાને લાલસોટ શહેરના ગંગાપુર રોડ પર ઉતારી દીધી. આરોપીઓએ જતા સમયે પીડિતાને દમકી આપી કે, તેણે આ ઘટનાક્રમની જાણકારી કોઈને આપી તો, તેને જાનથી મારી નાખવામાં આવશે. ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થીની જ્યારે ઘરે પહોંચી અને પરિવારજનોને આપબીતી જણાવી. ત્યારબાદ પીડિતાએ લાલસોટ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો છે. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 8:42 pm IST 'ચાંદ સી મહેબૂબા હો મેરી' : એટલાન્ટામાં 13 નવેમ્બર, 2022 ના રોજ વરિષ્ઠ નાગરિકોના કાર્યક્રમ દ્વારા દિવાળીની અદ્ભુત ઉજવણી access_time 8:28 pm IST દેશના ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન:ખાનગી રોકેટ અગ્નિબાણ થશે લોન્ચ access_time 8:09 pm IST થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા access_time 8:07 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST
પરીક્ષા વગર સીધી ભરતી, પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી ની ઉત્તમ તક : લાયકાત 10 / 12 પાસ જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ. સેલેરી અને બીજી માહિતી. November 16, 2022 by Gujarati Dayro ભારતીય ટપાલ ખાતાએ ગુજરાત પોસ્ટલ સર્કલમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ સહિત અનેક પદો ભરવા માટે અરજીઓ માંગી છે. ઈચ્છા ધરાવતા યોગ્ય ઉમેદવારો જો આ પદો માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તેઓ ઇન્ડિયા પોસ્ટની ઓફિસિયલ વેબસાઈટ indiapost.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ પદો માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ … Read moreપરીક્ષા વગર સીધી ભરતી, પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી ની ઉત્તમ તક : લાયકાત 10 / 12 પાસ જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ. સેલેરી અને બીજી માહિતી. Categories News Tags India Post Recruitment, India Post Recruitment 2022, sarkari naukri 2022, Sports Quota, without exam job Leave a comment WHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… October 7, 2022 by Gujarati Dayro WHO એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ અને ઉધરસની ચાર સિરપની બોટલને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. આ એલર્ટનું ફરમાન ગાંબિયાના 66 બાળકોનું મૃત્યુ થયા બાદ કરવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે, આનું કફ સિરપ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ફાર્માસ્યુટિકલ કંપની ભારતના હરિયાણાની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે ભારતની મેડ … Read moreWHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… Categories News Tags Abdominal pain, Cough syrup, Cough Syrup News, DCGI, Diarrhea, Headache, Kofexmalin Baby Cough Syrup, Magrip N Cold Syrup, Makoff Baby Cough Syrup, Promethazine Oral Solution, WHO Leave a comment હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત…. August 26, 2022 by Gujarati Dayro મિત્રો તમે કદાચ જયારે પોતાનું વાહન લઈને જાવ છો ત્યારે તમારે FASTag ભરવો છે. જેમાં ઘણી વખત ખુબ જ સમય લાગે છે. પણ સરકાર આ વિશે વધુ સક્રિય બનતા હવે પછી ટોલ ટેક્સની વસુલી માટે તેઓ નંબર પ્લેટનો ઉપયોગ કરશે. ચાલો તો આ વિશે વધુ વિગત જાણી લઈએ. દેશમાં જલ્દી જ FASTagની ઝંઝટથી આઝાદી મળવાની … Read moreહવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત…. Categories News Tags automatic number plate, Fastag, Ministry of Road Transport and Highways, nitin gadkari, Road transport, Toll Plaza, Toll Tax 2 Comments શેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો… August 14, 2022 by Gujarati Dayro શેર માર્કેટના બિગબુલ કહેવાતા રાકેશ જુનજુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાકેશ જુનજુનવાલાને 2 થી 3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ કારોબારી કહેવાતા રાકેશ જુનજુનવલા નું નિધન ખાતરી બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આજ સવારે 6 વાગીને 45 મિનીટ … Read moreશેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો… Categories News Tags Akasa Air Line, Rakesh Jhunjhunwala, Rakesh Jhunjhunwala net worth, Share market, Share market king 1 Comment મોંઘવારીથી મળશે જલ્દી છુટકારો, સરકારે જણાવ્યું જીવન જરૂરિયાતની આટલી વસ્તુઓના ભાવ આવી જશે કંટ્રોલમાં… જાણો કંઈ કંઈ વસ્તુ થશે સસ્તી… August 12, 2022 by Gujarati Dayro ભારતમાં આજના સમયમાં સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહી છે. અને ઘણા લોકો તો એવા છે જેમને બે ટંક પૂરતું ભોજન પણ નથી મળતું. આવી સ્થિતિને ધ્યાનમાં લઈને સૂત્રોનું કહેવું છે કે, દરેક ફેક્ટર એવા છે જે આવનાર સમયમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઓછા કરવામાં મદદરૂપ સાબિત થશે. હાલમાં એવી આશંકાઓ વર્તાઈ રહી છે કે, તેલના … Read moreમોંઘવારીથી મળશે જલ્દી છુટકારો, સરકારે જણાવ્યું જીવન જરૂરિયાતની આટલી વસ્તુઓના ભાવ આવી જશે કંટ્રોલમાં… જાણો કંઈ કંઈ વસ્તુ થશે સસ્તી… Categories News Tags 6% inflation, Government Announcement, Government of India, India inflation, inflation cut Leave a comment પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં એકવાર રોકાણ કરી ઉઠાવો દર મહિને લાભ જ લાભ…. એકવારનું રોકાણ, ને દર મહિને આવશે પૈસા… June 22, 2022 by Gujarati Dayro પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારની બચત યોજના ચાલે છે. આજે પણ સુરક્ષિત રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આજના સમયમાં દરેક જણ પૈસાનું રોકાણ ત્યાં જ કરવા ઈચ્છે છે જ્યાં રીટન વધુ મળતું હોય. જો તમે પણ રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કિમ ને પસંદ કરી શકો … Read moreપોસ્ટ ઓફીસની આ સ્કીમમાં એકવાર રોકાણ કરી ઉઠાવો દર મહિને લાભ જ લાભ…. એકવારનું રોકાણ, ને દર મહિને આવશે પૈસા… Categories News Tags Five year scheme, Post office, post office policy, post office scheme Leave a comment Post navigation Older posts 1 2 … 69 Next → About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ… શિયાળાની ઋતુમાં કરો આ 1 ચમત્કારી ઔષધિની સેવન, ઠંડીમાં પણ શરીરને રાખશે એકદમ સ્વસ્થ…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા વિશે… જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી… રાત્રે સુતી વખતે ગળું સુકાવા પાછળ રહેલા છે આ ગંભીર કારણો… હોય શકે છે આવી જીવલેણ બીમારીઓ…. જાણો તેના મૂળ કારણો અને બચવાના ઉપચાર…. મૃત્યુ પછી આપણી સાથે થાય છે કંઈક આવું, મૃત્યુ બાદ 20 મિનીટે જીવિત થયેલા આ વ્યક્તિએ જણાવી પોતાની આપવીતી… હકીકત જાણીને ઉડી જશે તમારા પણ હોંશ….
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામ પર રાજકારણ શરૂ થઇ ગયુ છે. ગાંગુલીના અધ્યક્ષ પદ છોડવાના સમાચાર વચ્ચે પશ્ચિમ બંગાળની સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યુ છે. ટીએમસીનું કહેવુ છે કે ભાજપે કેટલીક વખત ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીનું કહેવુ છે કે પૂર્વ ક્રિકેટર રાજકીય પ્રતિશોધનો શિકાર બની ગયો છે. ટીએમસીના નેતા ડૉક્ટર શાંતનુ સેને કહ્યુ, ‘અમિત શાહ કેટલાક મહિના પહેલા સૌરવ ગાંગુલીના ઘરે ગયા હતા. જાણકારી છે કે ગાંગુલીને વારંવાર ભાજપમાં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. ગાંગુલીએ ભાજપમાં સામેલ થવાનો ઇનકાર કર્યો અને તે બંગાળનો છે માટે રાજકીય પ્રતિશોધનો શિકાર બની ગયો છે. ખાસ વાત આ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક સમય પહેલા પૂર્વ ક્રિકેટરના ઘરે ખાવા માટે પહોચ્યા હતા. આ પહેલા પણ પાર્ટીએ ભાજપ પર પૂર્વ ક્રિકેટરનું અપમાન કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના પ્રવક્તા કૃણાલ ઘોષે કહ્યુ હતુ, અમે આ મામલે સીધી રીતે કઇ નથી કહી રહ્યા. ભાજપે ચૂંટણી પછી આ રીતનો પ્રોપગેન્ડા ચલાવી રાખ્યો છે માટે આ રીતની અટકળો પર પ્રતિક્રિયા આપવી ભાજપની જવાબદારી છે. એવુ લાગી રહ્યુ છે કે ભાજપ સૌરવ ગાંગુલીનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પણ વાંચો: પીએમ મોદીને 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસની ઝાટકણી કેમ કાઢવી પડી? શું છે ઘટના? પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની ગાંગુલીની જગ્યા લઇ શકે છે. બિન્ની 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહી ચુક્યા છે. મંગળવારે જ તેમણે પોતાનું નોમિનેશન દાખલ કર્યુ છે. શક્યતા છે કે તે 18 ઓક્ટોબરે યોજાનાર બોર્ડની વાર્ષિક બેઠકમાં વિરોધ વગર ચૂંટાઇ શકે છે.
January 2, 2022 મા ખોડિયાર Comments Off on ગોહિલવંશના રાજવી પરિવારની કુળદેવી મા ખોડિયારમાનું આ મંદિરે છે જગવિખ્યાત,દર્શન કરી આગળ શેર જરૂર કરો… નમસ્તે મિત્રો અમારા આ લેખમાં તમારુ સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.માતાજી ઉપર જેને ભરોસો મૂકી દીધો છે તેનો કોઈ પણ વાળ વાકો નથી કરી શકતું.આજે અમે તમને માતા ખોડિયાર ના એક પરચા … Read More » જાણો રાજપરાની માં ખોડિયારના આ રોચક તથ્ય જેના વિશે તમે ભાગ્ય જાણતા હશે ભક્તો જરૂર વાંચે…… April 29, 2021 મા ખોડિયાર Comments Off on જાણો રાજપરાની માં ખોડિયારના આ રોચક તથ્ય જેના વિશે તમે ભાગ્ય જાણતા હશે ભક્તો જરૂર વાંચે…… મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારના રોચક તથ્ય વિશે. મિત્રો તમને જણાવી દઇએ કે શુરા, ભક્ત, સંત, … Read More » જાણો મામડીયા દેવ અને દેવળબાને આપેલો મા ખોડિયારે પરચો,વાંચીને શેર જરૂર કરો…. April 29, 2021 મા ખોડિયાર Comments Off on જાણો મામડીયા દેવ અને દેવળબાને આપેલો મા ખોડિયારે પરચો,વાંચીને શેર જરૂર કરો…. મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારના પરચા વિશે જે મામળદેવ અને દેવળબા ને આપ્યો હતો આવો જાણીએ. … Read More » ખોટાની ખોડિયાર નહી, ખોડિયારનુ ખોટુ નહિ,જાણો મા ખોડિયારના જન્મની અદભુત વાત….. April 29, 2021 મા ખોડિયાર Comments Off on ખોટાની ખોડિયાર નહી, ખોડિયારનુ ખોટુ નહિ,જાણો મા ખોડિયારના જન્મની અદભુત વાત….. મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ માં ખોડિયાર ના જન્મની અદ્ભુત કથા વિશે મિત્રો કહેવાય છે જે ખોટાની ખોડિયાર … Read More » ભાઇનો જીવ બચાવવા માટે એક ચારણ કન્યા કેવી રીતે બન્યા મા ખોડિયાર જાણો તેના રસપ્રદ ઇતિહાસ વિશે…… April 28, 2021 મા ખોડિયાર Comments Off on ભાઇનો જીવ બચાવવા માટે એક ચારણ કન્યા કેવી રીતે બન્યા મા ખોડિયાર જાણો તેના રસપ્રદ ઇતિહાસ વિશે…… મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કેવીરીતે પોતાના જીવ બચાવવા માટે એક ચારણ કન્યા બન્યા મા ખોડિયાર તો … Read More » માં ખોડિયાર નું આ મંદિર છે ખૂબ જ પ્રખ્યાત, દર્શન માત્રથી દૂર થાય દરેક મનોકામનાઓ… April 28, 2021 મા ખોડિયાર Comments Off on માં ખોડિયાર નું આ મંદિર છે ખૂબ જ પ્રખ્યાત, દર્શન માત્રથી દૂર થાય દરેક મનોકામનાઓ… મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જેમા આજે આપણે વાત કરીશુ વરાણા ધામની મા ખોડિયાર … Read More » જાણો શા માટે જાનબાઇ જ બન્યા મા ખોડિયાર પોતાનુ સત સાબિત કરીને બતાવ્યો પરચો…. April 28, 2021 મા ખોડિયાર Comments Off on જાણો શા માટે જાનબાઇ જ બન્યા મા ખોડિયાર પોતાનુ સત સાબિત કરીને બતાવ્યો પરચો…. મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શા માટે જાનબાઇ જ બન્યા હતા મા ખોડિયાર તો આવો જાણીએ આ … Read More » માં ખોડિયારનું મંદિર માટેલ છે ખૂબ જ પ્રસિદ્ધ, ખોડીયાર માંને માનતા હોય તો એકવાર જરુર વાંચો… April 27, 2021 મા ખોડિયાર Comments Off on માં ખોડિયારનું મંદિર માટેલ છે ખૂબ જ પ્રસિદ્ધ, ખોડીયાર માંને માનતા હોય તો એકવાર જરુર વાંચો… મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે આજે આપણે વાત કરીશુ મા ખોડિયારની સ્તુતિ વિશે. ખોડિયાર માતાજી … Read More » દરરોજ બે ટાઇમ માં ખોડિયાર ની સ્તુતિ વાંચવાથી દૂર થઈ જશે દરેક દુઃખો, જાણો એક જ ક્લિક માં.. April 27, 2021 મા ખોડિયાર Comments Off on દરરોજ બે ટાઇમ માં ખોડિયાર ની સ્તુતિ વાંચવાથી દૂર થઈ જશે દરેક દુઃખો, જાણો એક જ ક્લિક માં.. મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતનુ માટેલ ગામ વિશે … Read More » જાણો કઈ રીતે મા ખોડિયાર આવ્યા ગળધરા થી રાજપરા ધામ,?,જાણો માં ખોડિયાર ની આ વાત…. April 27, 2021 મા ખોડિયાર Comments Off on જાણો કઈ રીતે મા ખોડિયાર આવ્યા ગળધરા થી રાજપરા ધામ,?,જાણો માં ખોડિયાર ની આ વાત…. નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભાવનગરના રાજપરાના મા ખોડિયારના મંદિર વિશે તે પહેલા ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા અને તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. …
ઘણી વાર વ્યક્તિઓ ખુબ જ મહેનત કરતા હોય છે, પણ તેને સફળતા નથી મળતી જેથી વ્યક્તિ ઉદાસ જ રહે છે.આ વ્યક્તિ એવું પણ વિચારે છે કે તેને કરેલી ભગવાનની પૂજામાં કોઈ ખામી હશે જેથી કરીને તેને સફળતા નથી મળતી કે શું. આજે આપણે જાણીએ કે આ ઉપાયો કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થઇ જશે. આ ઉપાય કરવાની માટે તમારે શનિવારના દિવસ તમારે શનિ દેવની કૃપા વરસાવવાની માટે આ ઉપાય કરવાનો છે જેનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, અને તમારી મનોકામનાઓ પુરી થશે. તમારે શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને નહાઈ ધોઈને તમારા ઘરની અજુબાજુએ પીપળાના ઝાડ પાસે જઈને ત્યાં બાજુમાં સરસોના તેલનો દીવો કરવાનો છે. જે વ્યક્તિ આમ દીવો કરવાથી તમને તમારી બધી જ મનોકામનાઓ, ઘરમાં સુખ અને સામૃદ્ધિની પ્રાપ્તિ થશે. જે લોકોને ઘરમાં કંકાશ રોજે રોજ થતી હોય અથવા તો કોઈના ઘરમાં ધન સબંધિત કોઈ સમસ્યાઓ હોય તો, શનિવારનો આ ઉપાય કરવાથી તેને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ખુશીયો ઘરમાં આવે છે અને આ ઘર સુખી જ રહે છે. ઘરમાં વૈભવ આવે છે અને કંકાશ, નકારાત્મક ઉર્જા અને ખરાબ વસ્તુઓ ભાગી જાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે. ← દુલ્હનની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહતો, લગ્નના ૧૨ જ દિવસમાં કોરોના ભરખી ગયો.. હવે લોકો બબીતાનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરી પડ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી રહયા છે. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગર : સીટી એ પોલીસ સ્‍ટેશનમાં આસીફભાઈ અબ્‍બાસભાઈ ખફી, ઉ.વ.ર૭, રે. સુમરાચાલી, સાગરપાન ડીપાની પાસે, ન્‍યુ પટેલ કોલોની પાસે, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના ફરીયાદી આસીફભાઈના ભત્રીજા સાહીલ સાથે થયેલ રકઝકના મનદુઃખનો ખાર રાખી આરોપી નાવીદ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી એ ગઈ તા.૧૬-પ-ર૦રરના ટાઉનહોલ ખાતે રીસેપ્‍શનમાં સાહેદ ઈમરાનભાઈને કુરશીને બે ઠોસા મારતા ફરીયાદી આસીફભાઈ તથા સાહેદ તથા ફરીયાદી આસીફભાઈનો ભત્રીજો સાહિલ આરોપી નાવીદના ઘરે સમજાવવા તથા સમાધાન કરવા જતા આરોપીઓ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, શકીનાબેન અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, નાવીદ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, રે. જામનગરવાળા ઉશ્‍કેરાઈ જઈ આરોપી નાવીદએ સાહેદના માથામા ડાબા ભાગે તલવારના ઘા મારેલ તથા ફરીયાદી આસીફભાઈને પણ વાસાના ભાગે બે ઘા કરેલ તથા આરોપી અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી એ પોતાની પાસે રહેલ છરી વડે સાહેદની ડોકની જમણી બાજુ છરકો તથા ડાબા ખભા પાસે પાછળના ભાગે છરીનો ઘા મારેલ તેમજ આરોપી નાવીદ અબ્‍બાસભાઈ એ ધોકા વડે ફરીયાદી આસીફભાઈને કમરમાં જમણી તરફ તથા સાહેદને માથાના ભાગે ઘા કરી તથા ફરીયાદી આસીફભાઈને તથા સાહેદને ગંભીર મુંઢ ઈજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે. યુવાને ઝેર દવા પી લેતા મોત અહીં બેડેશ્‍વર, વૈશાલીનગર શેરી નં.ર, ધર નં.રપ, જામનગરમાં રહેતા નિલેશભાઈ ચેતનભાઈ બોખાણી, ઉ.વ.ર૭ એ સીટી બી ડિવઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-પ-ર૦રરના આ કામે મરણજનાર અશ્વિન ચેતનભાઈ બોખાણી, ઉ.વ.રપ, રે. વૈશાલીનગર શેરી નં.-ર, ઘર નં.રપ, જામનગરવાળા પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં આવતા મરણ થયેલ છે. શોર્ટ લાગતા આઘેડનું મોત જામનગર જિલ્લાના ખીમરાણા ગામે રહેતા મજબુતસિંહ લઘુભા જાડેજા, ઉ.વ.પ૦ એ જાહેર કરેલ છે કે, તા.૧પ-પ-ર૦રરના આ કામે મરણજનાર કિરીટસિંહ લઘુભા જાડેજા, ઉ.વ.૬ર, રે. ખીમરાણા ગામ વાળા પોતાના ઘરે પોતાના ફળીયામાં ઈલેકટ્રીક પાણીની મોટરમાં છેડા દેતા હોય ત્‍યારે તેમને અચાનક શોર્ટ લાગતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં બેભાન અવસ્‍થામાં લઈ જતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.
વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દક્ષિણ બેઠક (Rajkot South Seat) પર આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળશે. કારણ કે, આ બેઠક પર આ વખતે ત્રિપાખિયો (Rajkot South Seat candidate) જંગ યોજાઈ રહ્યો છે. તેમજ મહત્વનું એ છે કે, આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર મુરતિયા ઉતાર્યા છે. (Gujarat Assembly Election 2022) રાજકોટ: રાજકોટ દક્ષિણની બેઠક પરથી છેલ્લા ત્રણ ટર્મથી ભાજપના ગોવિંદ પટેલ ચૂંટણી જીતતા આવ્યા હતા, ત્યારે આ વખતે ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના (Rajkot assembly seat) પૂર્વ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ આપ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાની ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ ત્રણેય પાર્ટીના ઉમેદવાર પાટીદાર છે, ત્યારે આ બેઠક પર ખરાખરીનો ખેલ જોવા મળશે જાણીએ શું છે આ બેઠકનો ઇતિહાસ આવો જાણીએ. (Rajkot South Seat) રાજકોટ દક્ષિણ બેઠકનો ઇતિહાસ દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લે જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે. જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા. જે બાદ 1998થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે 2017માં ગોવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયા સામે 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો. (Rajkot South seat candidate) ત્રણેય ઉમેદવાદની ખાસિયત રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ત્રણેય ઉમેદવારની વાત કરવામાં આવે તો, ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. રમેશ ટીલાલા એક ઉદ્યોગપતિ છે. જ્યારે તેઓ વર્ષોથી શાપર વેરાવળ એસોસિયેશનમાં કાર્યરત છે તેમજ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. તેમજ ઉદ્યોગપતિ છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા પણ જેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. કોંગ્રેસ દ્વારા જેમની ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે. હિતેશ વોરા પાટીદાર સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ કોરોના દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ કરી છે. દક્ષિણ વિધાનસભાના મતદારોની સંખ્યા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક (Rajkot South Seat candidate) પર અંદાજીત 2 લાખ 58 હજાર 95 મતદારો છે. જેમાંથી 1,32,714 પુરુષ મતદારો અને 1,25,375 મહિલા મતદારો છે. જ્યારે 40 ટકા વસ્તી સાથે અહીં પાટીદારોનું પ્રભુત્વ સૌથી વધારે છે. તો બીજી તરફ લેઉઆ પટેલ અને કોળી પટેલ મતદારોનો અહીં દબદબો છે. તેમજ OBC મતદારો 25 ટકા છે. તો જનરલ મતદારો 20 ટકા છે. જ્યારે આ બેઠક પર 15 ટકા અન્ય મતદારો છે. (Rajkot Assembly Candidates) દક્ષિણ બેઠકની ખાસિયત રાજકોટના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારની નવી સિમારેખામાં ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર, લક્ષ્મીવાડી હવેલી જેવા વિસ્તારોની સમાવેશ થાય છે. આ વિસ્તારની આજુબાજુના અનેક ઇમિટેશન જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટો પણ આવેલા છે. જ્યારે રાજકોટ વાસીઓનું આસ્થાનું કેન્દ્ર એવું રામનાથ મહાદેવનું મંદિર પણ આ જ વિસ્તારમાં આવ્યું છે. (Rajkot South Seat Tripankhiya Jang) દક્ષિણ વિધાનસભા બેઠકની માંગ રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી લોકોને પરેશાન કરી રહ્યો છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરો, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિકની સમસ્યા, ઉપરાંત વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા મુદ્દાઓ હંમેશા ઉભરાતા આવ્યા છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આજી નદી પર રિવરફ્રન્ટની કામગીરી જોઈએ તે પ્રમાણે કરવામાં નથી આવી રહી. જે તાત્કાલિક કરવામાં આવી તેવી વિસ્તરવાસીઓની માંગ છે. (Gujarat Assembly Election 2022)
Gujarati News » Elections » Gujarat assembly election » Gujarat Election 2022 Election Commission preparation for Gujarat Assembly elections are in final stage total of 1,621 candidates are in fray Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ આખરી તબક્કામાં, કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. Gujarat Voting Kinjal Mishra | Edited By: Chandrakant Kanoja Nov 25, 2022 | 7:45 PM ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. 894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કામાં 2,51,58,730 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદાર છે. 1,22,31,335 મહિલા મતદારો અને 894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે. વોટર ઈન્ફોર્મેશન સ્લીપઃ પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે, તે 19 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,79,51,053 વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ થઈ ગયું છે. બાકીનું કામ આજે પૂર્ણ થઈ જશે. જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં આજથી વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ શરૂ થઈ જશે. તા.29 નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે. બ્રેઇલ વોટર ગાઇડ અને બ્રેઇલ મતદાર કાપલી : દિવ્યાંગજનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદાનના દિવસે 82,431 પ્રજ્ઞાચક્ષુ મતદારોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડી શકાય તે હેતુથી બ્રેઇલ લિપીમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.
સમલૈંગિકની સંસ્કૃતિ ચોક્કસ અવાજ સાથે આવી છે – કેટલીક વખત ઉજ્જવલ અથવા ગાયક ગીત તરીકે ઓળખાય છે. તે ક્યાંથી આવે છે? શું ચાહકો પોતાને કરવા માટે દબાણ કરે છે? તે સંવનન કૉલ છે? 7 સપ્ટેમ્બર, 2014 ના રોજ બહાર આવ્યું છે તે દસ્તાવેજીમાં ” શું હું સાઉન્ડ ગે? “પત્રકાર ડેવિડ થોર્પે વિજ્ઞાન, વ્યક્તિગત કથાઓ અને અનુભવોની તપાસ કરે છે જ્યાં આ ગે વૉઇસમાં ઉત્પન્ન થાય છે અને શા માટે? તેમાં મહાન ભાષ્યો અને માર્ગારેટ ચો, ટિમ ગન, જ્યોર્જ ટેકી અને ડેન સેવેજના દેખાવનો સમાવેશ થાય છે, જેમણે બધાને ગેની સાથે આવતી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે ” ગે ” ધ્વનિ કરવાનું શરૂ કર્યું ત્યારે, તેઓ ગેઅથવા ધ્વનિ દર્શાવતા હતા અને તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપતા હતા અને ગેને ઊંડાણથી ગુંડાગીરી કરતા હતા અથવા વધુ સ્ત્રીની રીતભાત દર્શાવ્યા હતા તે અંગેના લોકોનાં અનુસરણ પાછા છે . તેઓ ઉછેરવા માટે પ્રયત્ન કરે છે જો તે બહેનોને વધુ કે ગે રોલ મોડેલ્સ સાંભળવાથી આવે છે, જેમ કે આપણે મોટા થઈએ છીએ અને ભાષણ તાલીમની પરીક્ષા પણ કરીએ છીએ. શું મહત્વનું છે કે તે રમુજી રહે છે, સાચું છે અને તે હ્રદયવર્ધક છે. તે બધા ગે પુરુષો માટે એક મહાન ઘડિયાળ છે જે તેમની ચામડીમાં આરામદાયક હોવા સાથે સંઘર્ષ કરે છે. તે હકારાત્મક રહેવાનું છે અને અન્ય લોકો તમારા વિશે શું વિચારે છે તે અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે અમારી સંસ્કૃતિમાં સંલગ્ન છે. તે પ્રકાશ દિલથી અને મૈત્રીપૂર્ણ રહે છે અને તમે તેના ઝડપી સમજશક્તિ સાથે જોવાનું ચાલુ રાખવા ઇચ્છતા છો. ડેવિડ થોર્પે હળવા દિલથી તેમની લાગણીઓ વ્યક્ત કરી શકે છે જે હજુ પણ કોઈક રીતે પ્રોત્સાહિત કરે છે અને ફેરફાર અને સ્વીકાર કરવા તરફ દબાણ કરે છે. તે કંઈક છે જે ગે સમુદાયની બહાર આનંદ લઈ શકે છે અને મનોરંજક પણ શૈક્ષણિક રીતે સંઘર્ષમાં સમજ આપી શકે છે. આ બધું અમે ઓલ મૅલ પર આરામદાયક અને આત્મવિશ્વાસ હોવાનો વ્યક્ત કરવા માટે સખત પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી તમે સાચી બીજા કોઈને અસર ના કરી રહ્યાં હોવ ત્યાં સુધી તમારે ગર્વ અનુભવું જોઈએ અને તમે કેવી રીતે આવ્યા અને તમે કેવી રીતે આવ્યા ટોચના 10 ડેટિંગ સાઇટ્સ બેલ્જિયમ તોફાની ડેટિંગ એસએફ ડેટિંગ સિંગલ્સ એકલ moms મેળ 4 મને એક સાથે ગેપેસ્ટર એલિટ ડેટિંગ સંબંધ ગ્રહ 50 લવ સેફ ઓનલાઇન રહેવાનું ઓનલાઇન ડેટિંગ ઘણું બધું છે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે, ડેટિંગ સાઈટ કોઈ નવા મિત્ર, બોયફ્રેન્ડ અથવા થોડી મજાના ગેટવે હોઈ શકે છે! પરંતુ તમે ઑનલાઇન ડેટિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો, સલામત રહેવાનું મહત્વનું છે. તમે અજાણ્યા સાથે વ્યવહાર કરી રહ્યા છે યાદ રાખો દરેકને ઑનલાઇન કહેવાનું નથી કે તેઓ કોણ છે, તેથી કેટલાક સાવચેતી લાગુ કરો! તમે જે વ્યક્તિની બેઠક કરી રહ્યા છો તેની ખાતરી કરવા માટે કેટલાક ‘પ્રારંભિક ઓનલાઇન શોધ’ (ઉર્ફ ફેસબુક / ઇન્સ્ટાગ્રામ / લિંકડઇન પીછો કરવા) સંપૂર્ણપણે સામાન્ય છે. જો તમે સામાન્યમાં એક ફેસબુક મિત્ર મેળવ્યો હોત તો તેના માટે ખાતરી કરી શકો છો, મહાન! દરેકને એક માથાભારે ફેસબુક દાંડી અધિકાર પ્રેમ? આદર્શ રીતે તમારે હંમેશા જાહેર સ્થળે મળવું જોઈએ … જ્યાં સુધી તમારી પાસે કોઈ વ્યક્તિનું માપ ન હોય ત્યાં સુધી વ્યસ્ત, જાહેર સ્થળોમાં મળો. સ્થાનિક પટ્ટી અથવા કાફેની જેમ … પરંતુ જો તમે પ્રતિકાર ન કરી શકો તો, તમે ક્યાં જઈ રહ્યાં છો તે કહો જો તમે કોઈની સાથે કોઈ તારીખે જઈ રહ્યાં છો, જે પહેલાં ક્યારેય મળ્યા નથી, તો મિત્ર અથવા કુટુંબના સભ્યને તમારી યોજનાઓ જણાવવા માટે પ્રયત્ન કરો. તમારે તેમને દરેક થોડું વિગત જણાવવાની જરૂર નથી, પરંતુ તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે કેટલો સમય વિચારી શકો છો તે સારી પ્રારંભિક બિંદુઓ છે તે જેવી વસ્તુઓ. જ્યારે તમે તમારી તારીખ પૂર્ણ કરી હોય ત્યારે તમારા મિત્રને ટેક્સ્ટ મૂકો. તેમને ઝડપી લોટડા આપો જે તમને ખબર છે કે તેઓ માટે ખંજવાળ આવશે! જ્યારે તમે તમારા ઘરે જઈ રહ્યા છો ત્યારે તમારે તેમને એક સંદેશ પણ છોડવો જોઈએ. અથવા વધુ સારું હજી પણ, શા માટે તેમને કૉલ ન આપો જેથી તમે બધી રસિક વિગતો શેર કરી શકો. ખરાબ મેમરી મળી? શા માટે ટ્રેકિંગ એપ્લિકેશનનો પ્રયાસ કરશો નહીં? તેઓ તમારા મિત્રોને (તમે કોણ છો તે પસંદ કરો) ચેક કરો કે તમે ક્યાં છો વ્યક્તિગત વિગતોને ઑનલાઇન આપશો નહીં જ્યારે તમે કોઇને જાણવાની કોશિશ કરી રહ્યા હો ત્યારે આ અઘરું લાગે છે અલબત્ત તમે ફોન નંબરોને સ્વેપ કરવા માંગતા હોવ, પરંતુ તમે જન્મ તારીખ, જન્મ સ્થળ અને અન્ય વિગતો આપવાનું સ્પષ્ટ થાવ , જેનો ઉપયોગ ઓળખ છેતરપિંડી માટે થઈ શકે છે. હા, તે હજુ પણ થાય છે તમે ઑનલાઇન મળતા હો તે માટે નાણાં ક્યારેય નહીં આપો આ ખરેખર સ્પષ્ટ ધ્વનિ કરી શકે છે, પરંતુ ઓનલાઇન કૌભાંડો દર વર્ષે વિશ્વભરમાં હજારો લોકોની યુક્તિ કરે છે. ક્યારેય મળ્યા ન હોય તેવા કોઇને ક્યારેય ન આપો, અથવા ફક્ત માત્ર મળ્યા, પૈસા – કોઈ કારણ નથી. ઘણી વાર સ્કેમેર્સ સૂચવે છે કે તમને મળવા આવવા, અથવા તાત્કાલિક કૌટુંબિક કારણોસર આવવા માટે નાણાંની જરૂર છે. ગમે તેટલી ભાવનાત્મક રીતે જોડાયેલા હોય તે વ્યક્તિને તમે અનુભવી શકો છો (જે દરેક દિવસ રોજ તેમને ચેટ કરવાનું અઠવાડિયા પછી થઈ શકે છે), યાદ રાખો કે તેઓ હજુ પણ અજાણી વ્યક્તિ છે આ સંબંધ સંબંધના પ્રારંભિક તબક્કામાં જ લાગુ પડે છે. મોટાભાગના પૈસા માટે તમને કહો તે સાથે તાજેતરમાં તમે સંબંધ શરૂ કર્યો છે તે માટે તે સામાન્ય નથી. તમારા વિશે તમારા wits રાખો! જો તે ખરેખર તેના ફોન અથવા તેના લેપટોપ ગુમાવ્યો હોય અથવા તેના વૉલેટ વગર વિદેશમાં ફસાઈ ગયા હોય, તો તેને કોઈ એવી વ્યક્તિ હશે જે તેમને મદદ કરી શકે છે! ગે અશિષ્ટ શબ્દપ્રયોગ વર્ગ પાછા સત્રમાં છે અને હવે અમે ગે સ્લેગ 101 ગ્રેજ્યુએટિંગ પર ગે સ્લૅંગ 201 અભિનંદન આપીએ છીએ પરંતુ જો તમે ન હોય તો તમે ગે અશિષ્ટનો આગામી સેટ હાથ ધરવા પહેલા હંમેશા પાછા જઈ શકો છો અથવા રીફ્રેશર કોર્સ લઈ શકો છો. ટોચના – જો તમે સમજી શકતા ન હોવ તો તે પુરૂષ છે જે જાતીય સંબંધ દરમિયાન ટોચ પર ગમતું હોય છે. તમને સામાન્ય રીતે એવું લાગે છે કે આ બે પુરૂષોના વધુ મેનલી હશે પરંતુ તે બધું જ સમજી શકશે નહીં. નીચલો – એક તળિયે ટોચની વિરુદ્ધ છે, તેનો અર્થ એ છે કે તેઓ સેક્સ દરમિયાન તળિયે રહેવા માંગે છે. ફરી એક વખત એમ ન માનતા કે તેઓ શું માને છે કે તમે તેમને કેવી રીતે જોશો. વર્સેટાઇલ – તે રેડવાનું એક મોટું પાત્ર અથવા મનગમતું, ટોચ અથવા તળિયું હોઈ શકે છે તે વાંધો નથી. અલબત્ત, તેઓ ટોચની સર્વતોમુખી અથવા નીચે સર્વતોમુખી હોઈ શકે છે જ્યાં તેઓ એક પસંદ કરે છે પરંતુ તે હલાવવા માટે તૈયાર છે. શ્રેષ્ઠ સેક્સ ભાગીદારો તરીકે પણ ઓળખાય છે. જો તમે અને તમારા જીવનસાથી બંને બહુમુખી હોય તો તમારી પાસે ઘણી મજા છે. ક્રૂઝીંગ – સેક્સ જોઈએ છીએ, આ એક પટ્ટીમાં અથવા ઓનલાઇન હોવું જોઈએ. કોઈ ગંભીર સંબંધો અહીં માત્ર મજા, સુરક્ષિત, એક રાત છે. જો તમે કોઈ સંબંધ શોધી રહ્યાં છો તો ક્રૂઝર્સથી દૂર રહો અથવા તમને નુકસાન પહોંચાડી શકે છે. વેનીલા – આ તમારી સરેરાશ, રોમેન્ટિક, વિષયાસક્ત સેક્સ છે. તે ખૂબ જ પ્રેમાળ છે અને મોટે ભાગે મ્યુચ્યુઅલ હસ્તમૈથુન, મુખ મૈથુન, અને ગુદા મૈથુનનો સમાવેશ થાય છે. તે તમારા ખૂબ જ સંબંધના પ્રકારનું સેક્સ છે અને તેમાં કોઈ પણ જાતનાં કેક્સ, ફેટશ અથવા કોસ્ચ્યુમ શામેલ નથી. બેક યાર્ડ – જો તમને ખબર ન હોય અથવા તમે આ અનુમાન ન કરી શકતા હોવ તો તે કુંદોનો ઉલ્લેખ કરે છે તે વિચારવાનો એક સુંદર, સીધો માર્ગ છે. બનાના / મીટ – જંગલી અનુમાન લો, મને ખાતરી છે કે તમને ખબર પડશે કે આ શિશ્નને દર્શાવે છે. જ્યાં સુધી હું યાદ કરી શકું ત્યાં સુધી કેળા અંતિમ પંથનું પ્રતીક રહ્યું છે અને અમે બધા જૂના વૃદ્ધ શાણપણ સાંભળ્યા છે “જ્યારે તમે કેળા ખાતા હોવ ત્યારે કોઈકને આંખમાં ન જુઓ” અથવા કદાચ તમે ઇચ્છો છો કોણ જાણે છે કે તે મજા હોઈ શકે છે કરી શકો છો / બોન્સ / કોર્ન છિદ્ર / એક્ઝોસ્ટ પાઇપ / આંખ – આ બધા બથુથોલ અથવા તેની આજુબાજુના વિસ્તારનો ઉલ્લેખ કરે છે અને આ બધા પ્રકારની કુલ મને બહાર કાઢે છે. મારો મતલબ છે કે બર્થોલ એક મહાન સ્થળ નથી પરંતુ તેઓ ઓછામાં ઓછા તે માટે વધુ સારી અશિષ્ટ બની શકે છે, બરાબર ને? શું – આ મૌખિક સંભોગ છે, તેનો ઉપયોગ એક વાક્યમાં થઈ શકે છે, જેમ કે કોઈકને હોમોસેક્સ્યુઅલ મૌખિક સેક્સ આપવું. તે એક નબળા શબ્દનો પ્રકાર છે પરંતુ તે એક છે જે તમારે તમારા મનમાં રાખવું જોઈએ જેથી તમે જ્યારે તે સાંભળો ત્યારે તમને મૂંઝવણ ન હોય. Anilingus / ખાઈ જામ – પણ rimming તરીકે ઓળખાય છે, તે ખૂબ મૂળભૂત છે આનો અર્થ એ થાય કે તમે ગુદાને ખાવ છો અથવા મૌખિક રીતે તેને ઉત્તેજિત કરી રહ્યા છો. તે વધુ લોકપ્રિય બની છે … પણ Buzzfeed તેના પર એક વિડિઓ કરી છે. બેરબેક / બેરબેકિંગ – આ અસુરક્ષિત જાતિનો ઉલ્લેખ કરે છે. “સંવર્ધન” પણ એક સામાન્ય બોરબેક સેક્સ સાથે સંકળાયેલ શબ્દ છે. ઓલ મૅલ પર અમે તમારી જાતીય સંબંધો દરમિયાન રક્ષણનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ. અલબત્ત, ત્યાં હંમેશા એવી તક છે કે જે આ પ્રદેશને પ્રદેશમાંથી બદલાઈ જાય છે પરંતુ હવે તમારી પાસે થોડી વધુનો સારાંશ હશે અને તે તમને આગામી સમયમાં જ્યારે તમે AllMale માં લોગ ઇન કરો છો ત્યારે ઓછી મૂંઝવણમાં મૂકી શકો છો અને તમે બાયસ દ્વારા શોધી રહ્યાં છો અને તે ખાસ વ્યક્તિ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એક ગે થિએન્ડી રાખવાથી ટિપ્સ તેથી … તમે ગે પુરૂષો પર અમારી લેખ વાંચો છો જે થ્રીસમોઝની ચર્ચા કરે છે અને હવે તમે તમારી જાતને એક મેળવવા માગો છો? અથવા કદાચ તમે અહીં આવ્યા છો તે કેવી રીતે ગે ત્રણ જણનું કામ કરવું તે વિશેની ટિપ્સ શોધી રહ્યાં છે, તેમજ તે સારી વાત છે કે જે અમારા માટે બરાબર છે. અહીં ઑલ મૅલ ખાતેની ટીમએ શ્રેષ્ઠ ગે ત્રિભૂજમને કેવી રીતે પ્રાપ્ત કરવું તેની કેટલીક ટીપ્સ તૈયાર કરી છે અને અમે તે વિશે વાત કરીશું કે અમને લાગે છે કે તે એક સારો વિચાર છે કે નહીં. તે બહાર શાખા કરવા માંગો છો અર્થમાં બનાવે છે અને એક ત્રણ જણનું જૂથ છે અમે હવે એક સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં સેક્સ્યુઅલી સક્રિય હોવું વધુ સ્વીકારી રહ્યું છે અને તે ચોક્કસપણે ગે સંસ્કૃતિમાં એક વિશાળ પરિબળ છે અને ખાસ કરીને પુરૂષ વચ્ચેના સંબંધી સંબંધો છે. તે તમારા સંબંધ હોઈ શકે છે થોડો ખૂબ ધારી અને તમે અને તમારા જીવનસાથી તે મસાલા અપ કરવા માંગો છો મેળવવામાં આવે છે. અલબત્ત, જો તમે કોઈ સંબંધમાં હોવ તો ત્રિશૂળનું પ્રથમ પગલું એ છે કે તમે અને તમારા સાથી એ જ તરંગલંબાઈ પર છે. તમે તમારા સાથીને કંઈક કરવા માટે દબાણ કરવા માગતા નથી જે બીજી તરફ જ્યારે તેઓ અસ્વસ્થતા અનુભવે છે તો તમારે બોલવું પડશે. 1. તમે એક ત્રણ જણનું જૂથ શા માટે કરવા માંગો છો? અમે ત્યાં થોડી ચર્ચા કરી, પરંતુ તેના વિશે ખરેખર વિચાર કરીએ. શું આ તમારા માટે જાતીય આનંદનું અન્વેષણ કરવાનો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક રસ્તો છે? શું તે તમારા સંબંધમાં ઉત્તેજક લાવવાનું એક માર્ગ છે જે તમને અને તમારા સાથીને નજીકમાં લાવશે? શું ખુલ્લા સંબંધમાં જવા વગર જાતીય સંબંધો શોધખોળ કરવાનો તે એક માર્ગ છે જે સમસ્યાઓનું કારણ બની શકે છે. કારણો કે જે તમે એક કરવા માંગો છો ફરજ પાડવી જુઓ ખાતરી કરો કે ઊંડે આ તમારા અથવા તમારા સાથી માટે અન્ય વ્યક્તિ પર ઠગ કરવા માટે ટ્વિસ્ટેડ રસ્તો નથી. યાદ રાખો કે સંબંધો મસાલા બનાવવા માટે અન્ય રીત હંમેશા છે. કદાચ વિશિષ્ટ અથવા ફેટશનોનો ઉપયોગ જેમ કે રોલ પ્લે, બીડીએસએમ અથવા નવા સેક્સ રમકડાંની શોધખોળ. 2. શું એક ટ્રિગ્રેડ ખરેખર તમારી સમસ્યાને ઉકેલવા જઈ રહ્યું છે? જો તમારા થ્રીલવ્ઝનું કારણ એ જ છે કે તમારા સાથીને સેક્સ કરવાના પ્રયાસમાં પ્રવૃત્તિને ઉત્તેજીત કરવાની રીત છે (કદાચ તમે બેડ ડેથની પરિસ્થિતિમાં છો) તો તે સમય છે કે તમે સમસ્યાનું મૂળ શોધી શકો છો. જો તમે અને તમારું સાથી પહેલેથી લૈંગિક રીતે સક્રિય ન હો તો આ કામ કરશે નહીં. સંબંધમાં એક અસુરક્ષિત સમસ્યા હોય છે, જો તેઓ બદલાયા હોય અથવા તેમના જીવનમાં ખાસ કરીને તણાવ એક ઉમદા મનોર માં વાત કરવા માટે અથવા જો જરૂરી હોય તો એક ચિકિત્સક જુઓ સમય લો. એકવાર ફરી, ત્રણેયને છેતરપિંડી માટે એક પ્યાદું હોવું નહીં. 3. ખાતરી કરો કે તમારા થ્રીંગોનો પાયો નક્કર છે , હું તમારી પસંદગીની જાતીય સ્થિતિ વિશે વાત કરી રહ્યો નથી. તે વાત કરો અને જો તમે બોર્ડ પર બન્ને હો, તો તમારી જાતે તે વિશે વિચારવાનો સમય આપો અને પુનઃનિર્માણ કરો. આનો અર્થ એ છે કે તમે કંઈપણ માં દોડાવે નથી વિષયને ફરીથી શોધવાની સમય / તારીખ સેટ કરો અને ખાતરી કરો કે તે ખરેખર તે કંઈક છે જે તમે બંને કરવા માંગો છો. 4. તમારા થિએડોઝના નિયમો નક્કી કરવું એ છે કે જ્યારે તમે સીમાઓ બનાવો છો. તમે કદાચ વય જૂના નિયમો સાંભળ્યા છે જેમ કે કોઈ મિત્રને તમારી સાથે ત્રણ જણની સાથે રહેવાનું આમંત્રણ ન આપો, કોઈ ટેક્સ્ટિંગ / ત્રીજા વ્યક્તિને બોલાવતા નથી, કોઈ ઊંઘમાં ન હોય તમારા નિયમો શોધો અને ખાતરી કરો કે તમે બંને તેમનું અનુસરણ કરો. એક કારણ એ છે કે આ નિયમો ફરીથી અને ફરીથી ઉપયોગમાં લેવાય છે. સંબંધમાં કોઈને દુઃખ ન આપો અને યાદ રાખો કે તમે ત્રીજી વ્યક્તિને દુઃખ પહોંચાડવા નથી માગતા. તેઓ પણ લાગણીઓ ધરાવતો માનવ છે 5. કોઈએ પાછળ છોડી દીધું નથી … અથવા ભૂલી ગયા છો તે એક મુખ્ય મુદ્દો છે જે ત્રિશૂળથી છીનવી શકે છે તે છે કે એક વ્યક્તિ ભૂલી શકે છે. ત્રીજી વ્યક્તિ જે તમે લાવો છો તે તમારા કરતા વધુ તમારા સાથી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તમને છોડી શકાય છે અથવા બીજી તરફ તેઓ તમારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તમારા સાથી પર નહીં. ધ્યાન રાખો કે ત્યાં ધ્યાનનો સંતુલન છે જેથી કોઇએ પછી અસ્વસ્થ થવું ન જોઈએ અને તે દરેકને માટે આનંદનો સમય છે.