text
stringlengths
450
101k
સંસ્કૃતિકરણ, ભારતીય ઉપખંડમાં જોવા મળતું વિશિષ્ટ સામાજીક પરિવર્તન છે. અર્થાત્ એ પ્રક્રિયા જેમાં નિમ્ન સ્તર કે મધ્યમ સ્તરની જાતિઓ સમાજમાં ઉપર ઉઠવાનો પ્રયાસ કરે છે. આમ કરવા માટે તેઓ ઉચ્ચ કે પ્રભાવી જાતિઓના રીતિ-રિવાજો, પ્રચલનો કે અટકો અપનાવે છે. 'સંસ્કૃતિકરણ' શબ્દને ભારતીય સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસે ૨૦મી સદીના મધ્ય દશકમાં પ્રચલિત કર્યો હતો.[૧] વ્યાખ્યાફેરફાર કરો સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપતા શ્રીનિવાસ કહે છે કે, "નિમ્ન કે મધ્યમ હિન્દુ જાતિઓ પોતાની પ્રથાઓ, રીતિઓ અને જીવનશૈલીઓને ઉચ્ચ જાતિઓની દિશામાં બદલે છે, આવા પરિવર્તનો સાથે તેઓ એ સ્થિતીથી ઉચ્ચતર સ્થિતિના દાવેદાર બને છે, જે સામાજીક સ્થિતી તેમને પારંપરિક રીતે પ્રદાન થઈ છે."[૨] સંસ્કૃતિકરણનું એક સ્પષ્ટ ઉદાહરણ કહેવાતી "નીચી જાતિ" ના લોકો દ્વારા શાકાહાર સ્વીકારવો છે, જેઓ પરંપરાગત રૂપે શાકાહારી નથી. ઉતર ભારતમાં ૨૦મી સદીના આરંભિક દશકોમાં વિશ્વકર્મા જાતિએ બ્રાહ્મણ દરજ્જાના દાવા કર્યા હતાં. જેનો સામાન્ય રીતે અન્ય જાતિઓએ અસ્વિકાર કર્યો હતો, છતાં તેઓ ઉચ્ચ જાતિનું અનુસરણ કરતા રહ્યાં છે.[૩] સંદર્ભફેરફાર કરો ↑ Charsley, S. (1998) "Sanskritization: The Career of an Anthropological Theory" Contributions to Indian Sociology 32(2): p. 527 citing Srinivas, M. N. (1952) Religion and Society Amongst the Coorgs of South India Clarendon Press, Oxford. See also, Srinivas, M. N.; Shah, A. M.; Baviskar, B. S.; and Ramaswamy, E. A. (1996) Theory and method: Evaluation of the work of M. N. Srinivas Sage, New Delhi, ISBN 81-7036-494-9 ↑ N. Jayapalan (2001). Indian society and social institutions. Atlantic Publishers & Distri. પૃષ્ઠ 428. ISBN 978-81-7156-925-0. મેળવેલ 17 January 2013. ↑ Ikegame, Aya (2013). "Karnataka: Caste, dominance and social change in the 'Indian village'". માં Berger, Peter; Heidemann, Frank (સંપાદકો). The Modern Anthropology of India: Ethnography, Themes and Theory. Routledge. પૃષ્ઠ 128. ISBN 9781134061112.
આ શેરે રોકાણકારોને જોતજોતામાં બનાવી દીધા કરોડોપતિ, આપ્યું 11,000% નું તાબડતોડ રિટર્ન… 17 રૂપિયાના થઈ ગયા સીધા જ 2,041 રૂપિયા… October 5, 2022 by Gujarati Dayro શેર બજારમાં જયારે કોઈની કિસ્મત ચમકે છે ત્યારે તેઓ રાતોરાત કરોડપતિ બની જાય છે. પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા જે તે કંપનીના શેર વિશે પૂરી માહિતી મેળવી લેવી ખુબ જ જરૂરી છે. આથી જ શેર બજાર એ પૈસાનો કૂવો છે તો પૈસા ગુમાવવા માટેનો ખાડો પણ છે. પણ આજે અમે તમને એક એવા સ્ટોક … Read moreઆ શેરે રોકાણકારોને જોતજોતામાં બનાવી દીધા કરોડોપતિ, આપ્યું 11,000% નું તાબડતોડ રિટર્ન… 17 રૂપિયાના થઈ ગયા સીધા જ 2,041 રૂપિયા… Categories તથ્યો અને હકીકતો Tags Deepak Nitrite, investors, lic, penny stocks, Share market, stock market Leave a comment આ નાના એવા સ્ટોકમાં એક વર્ષ પહેલા જેણે રોકાણ કર્યું એ આજે બની ગયા છે કરોડપતિ… જાણો શેરની સંપૂર્ણ જાણકારી અને હવે રોકાણ કરવું કે નહિ…. September 14, 2022 by Gujarati Dayro મિત્રો અમુક શેરમાં જે લોકો રોકાણ કરે છે તેમાં તેને લાંબા ગાળે નફો મળતો હોય છે. આથી શેર બજારમાં રોકાણ કરીને તમારા માટે જરૂરી છે કે તમે રોકાણ કરીને તેને ભૂલી જાવ. આવો જ એક પેની સ્ટોક છે જેમાં જેમણે પણ એક વર્ષ પહેલા રોકાણ કરેલું છે તેઓ આજે કરોડપતિ બની ગયાં છે. જો કે … Read moreઆ નાના એવા સ્ટોકમાં એક વર્ષ પહેલા જેણે રોકાણ કર્યું એ આજે બની ગયા છે કરોડપતિ… જાણો શેરની સંપૂર્ણ જાણકારી અને હવે રોકાણ કરવું કે નહિ…. Categories તથ્યો અને હકીકતો Tags Kaiser corporation, Kaiser corporation Share Price, multibagger stock, penny stocks, Share market, stock market Leave a comment ફક્ત 5 રૂપિયા વાળો શેર પહોંચ્યો 42 પર, માત્ર 6 મહિનામાં 1 લાખના થઈ ગયા 8.39 લાખ રૂપિયા.. મળ્યું 700% રિટર્ન.. October 26, 2021 by Dharmdipsinh શેર બજાર આજકાલ કમાણીની એક શાનદાર સ્ત્રોત બની ગયો છે. આજે અમે એક પેની શેર વિશે જણાવશું. જેના શેર ધારકોને ખુબ ઓછા સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝ શેર (Rattan India Enterprises stock) ની. રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝનો શેર લગાતાર ઉપર ચાલી રહ્યો છે, જેના રોકાણકારોને ખુબ જ સારું … Read moreફક્ત 5 રૂપિયા વાળો શેર પહોંચ્યો 42 પર, માત્ર 6 મહિનામાં 1 લાખના થઈ ગયા 8.39 લાખ રૂપિયા.. મળ્યું 700% રિટર્ન.. Categories તથ્યો અને હકીકતો Tags how to earn from the stock market, Investing in the stock market, learning stock market, Multibagger shares in stock market, penny stocks, ratan india infrastructure Leave a comment ફક્ત 3 જ મહિનામાં થયા 1 લાખના 16 લાખ રૂપિયા, આ શેરમાં રોકાણ કરનારા ખુલી ભાગ્ય. જાણો આ શેરમાં રોકાણ કેટલું સુરક્ષિત છે… September 28, 2021 by Dharmdipsinh મિત્રો શેર બજાર એક એવી વસ્તુ છે જેમાં દર સેકેંડમાં તમારા નસીબ બદલતું હોય છે. ત્યારે જો તમે તમારી કિસ્મત અજમાવવા માંગતા હો તો શેર બજારમાં રોકાણ કરવું ખુબ જ ફાયદો આપી શકે છે, પણ જો નસીબ સાથ ન આપે તો જે હોય તે પણ જતું રહે છે. જો કે આજકાલ શેર બજારમાં સારી એવી … Read moreફક્ત 3 જ મહિનામાં થયા 1 લાખના 16 લાખ રૂપિયા, આ શેરમાં રોકાણ કરનારા ખુલી ભાગ્ય. જાણો આ શેરમાં રોકાણ કેટલું સુરક્ષિત છે… Categories તથ્યો અને હકીકતો Tags benefits in stock market, BSE Sensex, bull run of stock market, investment in stock market, penny stocks, stock market Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts વાળના ગ્રોથ માટે કેમિકલ વાળા મોંઘા તેલ કે શેમ્પુ લગાવવા’નું છોડો, અને ખાવા લાગો આ દેશી દાણા… વાળ થઇ જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા… ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ… શિયાળાની ઋતુમાં કરો આ 1 ચમત્કારી ઔષધિની સેવન, ઠંડીમાં પણ શરીરને રાખશે એકદમ સ્વસ્થ…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા વિશે… જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી… રાત્રે સુતી વખતે ગળું સુકાવા પાછળ રહેલા છે આ ગંભીર કારણો… હોય શકે છે આવી જીવલેણ બીમારીઓ…. જાણો તેના મૂળ કારણો અને બચવાના ઉપચાર….
સૌ પ્રથમ મોટા બટેટા જે આપણે વેફર અને સેવ માટે પસંદ કરીએ છીએ એવા બટેટા લો . અને ધોઈ ને સાફ કરી ને કુકર માં બાફી લો. બહુ પાણી પોચા બટેટા ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખો. બાફી ને બટેટા ને 1-2 કલાક બહાર ઠંડા થવા દો. ત્યારબાદ છાલ નીકાળી ને બટેટા ને એક બાઉલ માં છીણી લો. હવે તેમાં લીલાં મરચાં ને ચીલી કટર થઈ ક્રશ કરી લો કે પછી મરચાંની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર, જીરું, મીઠું અને હિંગ ઉમેરો. હવે હળવા હાથે બધું મિક્સ કરો અને જ્યાં સુધી બટેટા ચીકાશ પકડે અને કણક જેવું થાય ત્યાં સુધી અને મસળો.( જો તમે બટેટા ચીકાશ પકડે ત્યાં સુધી મસળશો નહીં તો પાપડ બનાવતા તુટી જશે) હવે જરા તેલ વાળા હાથ કરી ને નાના નાના લુઆ કરો. બધા લુઆ ઉપર તેલ લાગી જાય એ રીતે બનાવો. એક મોટું સાફ કરેલું પ્લાસ્ટિક પાથરો પાપડ મુકવા માટે. અને એક નાનું ચોરસ પ્લાસ્ટિક પાપડ થી થોડી મોટી સાઈઝ નું કટ કરો. પહેલા મોટું પ્લાસ્ટિક પાથરો અને બટેટા ના લુઆ જેમાં તેલ લગાવેલું છે એ મુકો. હવે લુઆ ઉપર નાનું પ્લાસ્ટિક મુકો અને હાથે થી બધું બાજુ પ્રેસ કરતા જાવા બને એટલો ગોળ શેપ આપો. બહુ જ આસાની થી પાપડ બની જશે. જો તમે ઇચ્છો તો બે પ્લાસ્ટિક વચ્ચે પાટલી- વેલણ માં અથવા પાપડ ના મશીન માં એક એક કરી ને પણ પાપડ બનાવી શકો છો. પરંતુ મારી રીત થઈ ખૂબ જ ઝડપ થી બનશે અને પાતળા પાપડ જ બનશે. જેમાં ખૂબ ઓછું તેલ લગાવી ને બની જશે. હવે બધા પાપડ આ રીતે પ્લાસ્ટિક માં થોડા દૂર અંતરે બનાવી લો. અને 1-2 દિવસ માટે તાપ માં અથવા તો પંખા નીચે સુકવી દો. ઉપર નો ભાગ સુકાય એટલે પાપડ ને બીજી બાજુ ફેરવી દો અને એ સાઇડ પણ સુકવી દો. ખૂબ તાપ હશે તો 1 જ દિવસ માં પાપડ સુકાય જશે. સુકાય પછી બધા પાપડ એર ટાઈટ કન્ટેનર માં ભરી લો. મન થાય ત્યારે ગરમ તેલ માં તળી ને સ્વાદિષ્ટ પાપડ ની મજા માણો. Post navigation ઘરે બનાવો ટેસ્ટી ગુજરાતી તુવેર ની દાળ જાણો રોજ સવારે ખાલી પેટ દૂધીનો જ્યુસ પીવાથી થાય છે આ ફાયદા Related Post પાટણ જિલ્લા ટૉબેકો કંટ્રોલ સેલ દ્વારા કતપુર એન્જીનીયરિંગ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અંગે કાર્યક્રમ યોજાયો
તમામ વ્યક્તિને સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા : મોટા ભાગે ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારમાં ઘટના બની પોરબંદર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવમાં વધારો નોંધાયો : ચોમાસા બાદ ઝેરી જનાવર બહાર નીકળતા હોય છે પોરબંદર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવમાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં 14 વ્યક્તિને સાપ કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ચોમાસા બાદ પોરબંદર જિલ્લામાં સાપ બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વાડી વિસ્તારમાં ઝેરી સાપ બહાર નીકળે છે. છેલ્લા એક અઠવાડિયામાં 14 વ્યક્તિને સાપ કરડવાના બનાવ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે. 14 જેટલા વ્યક્તિઓને ઝેરી સાપ કરડતાં તેઓ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેમાં હાથીયાણી વાડી વિસ્તારમાં રહેતી સુમન જુવાનસિંગ આદિવાસી નામની 17 વર્ષીય કિશોરી, ઉદ્યોગનગરમાં રહેતી નગ્મા ઉમરખાંન પઠાણ નામની 16 વર્ષીય કિશોરી, ખંભાળા ગામે રહેતી લલિતા વિરસિંગ બીજવાલ નામની 10 વર્ષીય બાળકી, રાવલ ગામે રહેતી રાધુબેન રોહિતભાઈ જમોડ નામની 22 વર્ષીય યુવતી, કડછ ગામે રહેતા 55 વર્ષીય આધેડ સવદાસભાઈ કેશવ કડછા, શ્રીનગર ગામે રહેતો ભૂરા લખમણ સોલંકી નામનો 12 વર્ષીય બાળક, હનુમાનગઢ ગામે રહેતા સુરમાબેન જમરા નામની 50 વર્ષીય મહિલા, ખીજદળ ગામે રહેતા સુરેશ બાબુ મકવાણા નામનો 20 વર્ષીય યુવાન, બેરણ ગામે રહેતો મુંજેશ નામનો 20 વર્ષીય યુવાન, સિસલી ગામે રહેતા રણમલ રાજશીભાઇ પરમાર નામનો 30 વર્ષીય યુવાન, ભારવાડા ગામે રહેતો રાજુ દેવાભાઈ ખુંટી નામનો 30 વર્ષીય યુવાન, બળેજ ગામે રહેતો હર્ષદ ધનજીભાઈ ઢાંકેચા નામનો 7 વર્ષીય બાળક, ખાપટ માં રહેતા શૈલેષ રાજશીભાઇ કારાવદરા નામના 35 વર્ષીય યુવાન અને દેગામ વાડી વિસ્તારમાં રહેતો કાલી મનોહર આદિવાસી નામના 13 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓને સાપ કરડતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું સાવચેતી રાખવી? પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતુંકે, આ સીઝનમાં ઝેરી સાપ નીકળતા હોય છે. હાલ મગફળી ઉપાડવાની પણ સીઝન છે. ત્યારે ખેતરમાં ખુલ્લા પગે ન રહેવું જોઈએ. ચામડાના સૂઝ પહેરવા જોઈએ. ઘર પાસે અને છત પર ભંગારનો સામાન ન રાખવો જોઈએ. સાપ કરડે તો ડરવાની જરૂર નથી તાકીદે હોસ્પિટલ ખાતે દર્દીને પહોંચાડવો જોઈએ. અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ જે ભાગમાં સાપ કરડે ત્યાં ચૂસીને ઝેર કાઢવાની માન્યતા રહેલી છે જે ખોટી માન્યતા છે. સાપ કરડવાથી ઝેર લોહીમાં ભળે છે જેથી ચૂસવાથી ઝેર ખેચાઇ ને આવતું નથી પરંતુ ઝેર ચૂસનાર વ્યક્તિ ને પણ અસર થઈ શકે છે. જે ભાગમાં સાપ કરડે ત્યાં કાપો મારવો જોઈએ નહિ. સાપ કરડે ત્યાં ટાઇટ કપડું બાંધવું નહિ. તેમજ ભુવા ભરાડા પાસે દાણા મંત્ર માટે જવું જોઈએ નહિ. હોસ્પિટલ ખાતે જ જવું જોઈએ તેવું ડો. સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું.
Gujarati News » Sports » Cricket news » Ind vs ban 3rd odi venue changed due to protest threat in dhaka A big decision was taken after being threatened ભારત- બાંગ્લાદેશની મેચના સ્થળમાં થયો ફેરફાર, ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને બાંગ્લાદેશ સામે વન ડે અને ટેસ્ટ સીરીઝ રમવા જશે. પણ બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. Ind vs ban 3rd ODI venue changed Image Credit source: File photo TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria Nov 23, 2022 | 11:43 PM ટી20 વર્લ્ડકપ 2022માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં વરસાદના વિધ્નના કારણે ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી શકી ન હતી. પણ આ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે 1-0થી જીત પણ મેળવી છે. 25 નવેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ રમશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને બાંગ્લાદેશ સામે વન ડે અને ટેસ્ટ સીરીઝ રમવા જશે. પણ બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે સીરીઝમાં ત્રીજી મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ વન ડે સીરીઝ રમશે. જેમાં 10 ડિસેમ્બરે ત્રીજી વન ડે રમાશે. પણ આ પહેલા આ વન ડેના સ્થળને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશ સામેની ત્રીજી વન ડેના સ્થળમાં ફેરફાર થયો છે. ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન ડે બાંગ્લાદેશના ઢાકામાં રમાવાની હતી. પણ હવે આ મેચ ચટગામમાં રમાશે. 10 ડિસેમ્બરે ભારત-બાંગ્લાદેશની ત્રીજી વન ડે સમય એ બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી એ વિરોધ પ્રદર્શનનું એલાન કરીને રેલીનું આયોજન કર્યુ છે. તેથી વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રીજી મેચનું સ્થળ બદલી નાખ્યુ છે. જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ સમયે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની તમામ 3 વન ડે મેચ ઢાકામાં જ થવાની હતી. પણ વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લી વન ડે મેચ ચટગાંવમાં થશે. ઢાકાના આ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચ પણ રમાશે. જે 14 ડિસેમ્બરના રોજ શરુ થશે. વન ડે સીરીઝ માટે ભારતીય ટીમ #TeamIndia for Bangladesh ODIs: Rohit Sharma(C), KL Rahul (VC), Shikhar Dhawan, Virat Kohli, Rajat Patidar, Shreyas Iyer, Rahul Tripathi, R Pant (WK), Ishan Kishan (WK), Shahbaz Ahmed, Axar Patel, W Sundar, Shardul Thakur, Mohd. Shami, Mohd. Siraj, Deepak Chahar, Kuldeep Sen. — BCCI (@BCCI) November 23, 2022 રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર.
November 9, 2022 dhara patelLeave a Comment on વિદેશોની લાખો રૂપિયાની નોકરી છોડીને વડોદરા આવી ને શરૂ કરી ટ્રેન જેવી અનોખી રેસ્ટોરાં વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા આઇનોક્સ થિયેટર પાસે લા પિત્ઝા ટ્રેનો નામની રેસ્ટોરાં શરૂ થઈ છે. આમ તો શહેરમાં આ રેસ્ટોરાં ઘણાં વર્ષોથી ચાલે છે, પણ હવે નવા સ્થળ, લુક અને થીમ સાથે એને તૈયાર કરવામાં આવી છે. આ રેસ્ટોરાં ટ્રેનની થીમ પર તૈયાર કરવામાં આવી છે. અહીં જમવા આવતા ગ્રાહકોને ટ્રેનમાં બેસીને જમવાનો […] Continue Reading વરસાદની મજા લેતા લેતા ઘરેજ બનાવો બહાર જેવી ચટાકેદાર મકાઈની ચાટ, ચાટ બનાવવા ઉપયોગમાં લો આ રેસિપી… June 24, 2022 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on વરસાદની મજા લેતા લેતા ઘરેજ બનાવો બહાર જેવી ચટાકેદાર મકાઈની ચાટ, ચાટ બનાવવા ઉપયોગમાં લો આ રેસિપી… ચોમાસાની ઋતુમાં સ્વીટ કોર્નનો ઉપયોગ ઘણા લોકો કરે છે. આપણે મકાઈની ઘણી બધી સામગ્રી બનાવીએ છીએ પણ ક્યારેક વરસાદમાં બહાર જઈને સ્ટ્રીટ સ્ટાઈલ મકાઈ ચાટ ખાવાની મજા ચૂકતા નથી. જો તમે આ મકાઈની ચાટ ઘરે બનાવવા માંગો છો, તો તમે તેને સરળતાથી બનાવી શકો છો. તો જાણી લો તેને ઘરે કેવી રીતે બનાવવી તે… ચટાકેદાર […] Continue Reading આજે જે બાળકો માટે ઘરે બનાવો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતી પોપસિકલ, જે આજ પહેલા તમે પણ ટ્રાય નહિ કરી હોય તો જલ્દીથી નોંધી લો ખુબ જ સેહલી રીત… April 1, 2022 October 2, 2022 Gujarat NewsLeave a Comment on આજે જે બાળકો માટે ઘરે બનાવો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતી પોપસિકલ, જે આજ પહેલા તમે પણ ટ્રાય નહિ કરી હોય તો જલ્દીથી નોંધી લો ખુબ જ સેહલી રીત… બાળકો માટે સ્પેશિયલ વાનગી. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી તથા સ્વાદમાં પણ ખૂબ જ લાજવાબ. તો ચાલો આપણે આ પોપસિકલ બનાવવાની રીત જોઈ લઈએ. સામગ્રી: ૨ કપ તરબૂચના ટુકડા ૫-૭ ફુદીનાના પાન ૧/૨ ચમચી ચાટ મસાલો ચપટી મીઠું ૧/૨ કપ તરબૂચના જીના સમારેલા ટુકડા ૬ નંગ ચાના પ્લાસ્ટિકના ગ્લાસ ૬ નંગ આઈસ્ક્રીમની લાકડી પોપસિકલ બનાવવાની […] Continue Reading ડુંગળી, ફ્રુટ કે શાકભાજી ની છાલ ના કચરામાંથી બનાવો બગીચા માટે ઓર્ગેનિક ખાતર. January 12, 2022 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on ડુંગળી, ફ્રુટ કે શાકભાજી ની છાલ ના કચરામાંથી બનાવો બગીચા માટે ઓર્ગેનિક ખાતર. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના બગીચાના છોડ લીલાછમ રહે અને સ્વસ્થ રહે, પરંતુ ઘણી વખત આ શક્ય નથી. વાસ્તવમાં, જેમ મનુષ્ય અને પૃથ્વી પરના અન્ય જીવોને જીવવા અને વધવા માટે ખોરાકની જરૂર હોય છે, તે જ રીતે છોડ અને છોડને પણ વિકાસ માટે પોષક તત્વોની જરૂર હોય છે. જો તેમને આ પોષક તત્વો યોગ્ય […] Continue Reading માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો સસ્તું અને શુદ્ધ નારિયેળ તેલ, વિડિઓ જોઈને શીખો સરળ બનાવાની રીત. January 11, 2022 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો સસ્તું અને શુદ્ધ નારિયેળ તેલ, વિડિઓ જોઈને શીખો સરળ બનાવાની રીત. આપણે બધા બજારમાંથી નાળિયેર તેલ ખરીદીએ છીએ. આ તેલ ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ તમે કહી શકતા નથી કે બજારમાંથી ખરીદેલું નારિયેળનું તેલ કેટલું શુદ્ધ છે. વાસ્તવમાં, બજારમાંથી ખરીદેલા નાળિયેર તેલમાં ઘણા પ્રકારના રસાયણો મળી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ તેલ પણ બહુ ઓછા સમયમાં ઘરે બનાવી શકાય છે. જો તમે […] Continue Reading જાણો ગુજરાતી મસાલા ફૂલવડી બનાવવાની રીત… December 13, 2021 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on જાણો ગુજરાતી મસાલા ફૂલવડી બનાવવાની રીત… જાણો બજારમાં મળતી ફૂલવડી બનાવવાની રીત. ફૂલવડી કડક અને થોડીક નરમ એમ બે પ્રકારની હોય છે. લીંબુના ફૂલનો ઉપયોગથી નરમ અને દહીં નો ઉપયોગ કરાથી કડક ફુલવડી બને છે. આજે આપણે જોઈશું કે ફૂલવડી ને ઘરે કેવી રીતે બનાવવી. તમે ફૂલવડી ને ડબ્બામાં ભરી 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો જાણો […] Continue Reading જાણો ઈંડા વગર બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ નાળિયેર ચોકલેટ કેક બનાવવાની રીત December 13, 2021 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on જાણો ઈંડા વગર બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ નાળિયેર ચોકલેટ કેક બનાવવાની રીત જો તમે કેક ખાવા માંગતા હો, તો આજે અમે તમને તમારા સ્વાસ્થ્યને સારુ રાખે એવા ખોરાકની વસ્તુ જેવી કે નાળિયેર, બદામ અને ખજૂરથી બનેલી કેકની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જે વસ્તુ માત્ર સ્વાદ માટે જ મહાન નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેને બનાવવા માટે આપણે થોડી મહેનત કરવી પડે છે, પરંતુ વિશ્વાસ […] Continue Reading જાણો સવારના નાસ્તામાં પૌઆના ઢોકળા બનવાની એકદમ સરળ રીત. December 13, 2021 October 2, 2022 Jitendrakumar italiaLeave a Comment on જાણો સવારના નાસ્તામાં પૌઆના ઢોકળા બનવાની એકદમ સરળ રીત. જો તમારે સવારે નાસ્તામાં કંઇક નવું કરવાનો પ્રયાસ કરવો હોય તો તમે પૌઆના ઢોકળા બનાવી શકો છો. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે અને નાસ્તામાં પણ તે એક સરસ વાનગી છે. સામાન્ય રીતે તમને બજારમાં ઢોકળા ની વિવિધતા જોવા મળશે, પરંતુ ઘરે બનાવેલા ઢોકળા નો સ્વાદ જુદો હોય છે. જો કે ઢોકળા સામાન્ય રીતે […] Continue Reading આજની રસોઈ ટિપ્સ: આદુ-લસણની પેસ્ટ રહેશે હંમેશા તાજી, બસ આ ટિપ્સનો કરો ઉપયોગ November 19, 2021 October 2, 2022 adminLeave a Comment on આજની રસોઈ ટિપ્સ: આદુ-લસણની પેસ્ટ રહેશે હંમેશા તાજી, બસ આ ટિપ્સનો કરો ઉપયોગ રસોડામાં આદુ લસણની પેસ્ટ રાખવી સામાન્ય વાત છે. આદુ લસણની પેસ્ટનો ઉપયોગ લંચ-ડિનરની અમુક અથવા બીજી રેસીપીમાં થાય છે. આદુ અને લસણ બંને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારા છે. આ સિવાય તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારે છે. આદુ લસણની પેસ્ટ લગભગ દરરોજ જરૂરી છે. આવી સ્થિતિમાં મહિલાઓએ દરરોજ આદુ લસણની પેસ્ટ બનાવવી પડે છે. […] Continue Reading કલરફુલ કોકોનેટ લડુ September 9, 2021 October 2, 2022 adminLeave a Comment on કલરફુલ કોકોનેટ લડુ સામગ્રી:- 4 ચમચી દૂધ, 1 ચમચી ઘી (માખણ પણ ચાલે), 250 ગ્રામ કોપરાનું જીણું ખમણ, 220 ગ્રામ કન્ડેન્સ મિલ્ક, 1 ચમચી એલચી પાવડર, મીઠો કલર (ઓપ્શનલ) બનાવાની રીત:- સૌપ્રથમ એક કડાય માં ઘી ગરમ થવા મુકો ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ ઉમેરી આછો ક્રીમ કલર થઈ ત્યાં સુધી હલાવતા રહો. (અંદાજીત 2 મિનિટ સુધી) ત્યારબાદ તેમાં […]
આજના સમય માં નાના કે મોટા દરેક વ્યક્તિ ને ગેસ ની સમસ્યા નો સામનો કરવો પડે છે.આવી સમસ્યા ને દૂર કરવા વધુ પડતી દવાનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે કિડની જેવા અંગો પર ખરાબ અસર થાય છે.૧૦૦ વ્યક્તિમાંથી ૧૦ જણા ને તો આ બીમારી હોય જ છે જેનો સમયસર નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સાબિત થાય છે. પેટ માં ગેસ બનવાના ઘણા કારણો હોય છે જેવા કે સતત ભુખ્યા રહેવાથી,ખાટા પદાર્થો નું સેવન ,વાસી ખોરાક,એસિડીટી, અપચોણે ફૂડ પોઇજનિગ જેવા ખોરાક ને લીધે ગેસ થાય છે. પેટમાં ગેસ બનવાના કારણો:- પેટ માં ગેસ થવાથી શરીર માં તરતજ ફેરફારો જોવા મળે છે જેવા કે ઓડકાર ન અવવો,ચક્કર આવવા, છાતી માં દુખાવો,જીવ બગાડવો ,વોમીટ થવી વગેરે ગેસ ના કારણો છે. પેટ માં ગેસ થવાના લક્ષણો:- બજારની વધુ પડતી મસાલેદાર વસ્તુઓ ખાવાથી ગેસ થાય છે.વધતી ઉંમરે ગેસ ની સમસ્યા વધુ રહે છે કારણ કે ખોરાક પચાવવો મુશ્કેલ પડે છે.વધારે પડતું ખાવાનું ખાવાથી અને વાસી ભોજન લેવાથી ગેસ થાય છે.હોર્મોન્સ માં બદલાવ આવવાને કારણે ગેસ થઇ શકે છે. તથા પાચનતંત્ર ની ખામી સર્જાતા પણ ગેસ થઈ શકે છે. પેટમાં થતા ગેસથી બચવાના ઉપાયો:- લસણ અને દેશી ઘી ને મિક્સ કરી ને ખાવાથી ગેસ મટે છે તથા આ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.૩ ગ્રામ આદુ ની સાથે ગોળ ભેરવીને ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. તેનું ૨-૩ વાર સેવન કરવું જોઈએ.લવિંગ અને ખાંડના પાણી ને ઉકારી તે પીવાથી ગેસ દૂર થાય છે.હિંગ ને નાભિમાં બરવાથી અથવા હિંગ નું પાણી બનાવી નાભિમાં શેક કરવાથી ગેસ દૂર થાય છે. ગેસ દૂર કરવા સૌથી સારી અને દેશી રીત છે કે ભોજન પહેલા રોજ દહીંનું સેવન કરવાથી કાયમ માટે ગેસ ની સમસ્યામાંથી છૂટકારો મળે છે.રાય અને ખાંડ ને મિક્સ કરીને ફાકવાથી ગેસ માંથી રાહત મળે છે.ગોળ અને મેથી દાણા ને ઉકારી પીવાથી ગેસ દૂર થાય છે.મૂળાના પાંદડાં ને પીસીને સવાર સાંજ પીવાથી ગેસ દૂર થાય છે.સિંધારી મીઠું ને પાણી સાથે પીવાથી દૂર થાય છે.ફુદીનો અને સિધારું મીઠું ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો. admin https://www.gujaratiayurvedic.com Related Articles આયુર્વેદ સંધિવાને કરો દૂર એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.. Posted on February 21, 2021 Author admin મિત્રો આ લેખમાં અમે તમને સંધિવા વિશે જણાવીશું. સંધિવા એટલે શું ? તો સંધિવા એટલે આમ તો નામ પરથી ખબર પડે કે સંધિવા એટલે સાંધા ના દુઃખાવા, જેમકે શરીર માં જ્યાં પણ દુઃખાવા થાય એટલે કે હાથ ના દુઃખાવા, પગના દુઃખાવા, ગોઠનના દુઃખાવા, ગુટીના દુઃખાવા, કાંડાના દુઃખાવા, કોણીના દુઃખાવા, ખભાના દુઃખાવા આ તમામ પ્રકારના દુઃખાવા […] આયુર્વેદ આટલી વસ્તુ કરશો તો હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી નહીં પડે. Posted on April 10, 2021 Author admin આજકાલ લોકો બીપીની સમસ્યાથી ખુબજ પરેશાન જોવા મળે છે. તેમાં મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ બીમારીનો નો ભોગ બનેલો જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ઘર દીઠ એક વ્યક્તિ બીપી ની ગોળી લેતો જોવા મળે છે. જો આવા વ્યક્તિ ઓ ફરજિયાત પણે ગોળી નો ઉપયોગ કરતાજ હોય છે. લોકો બહારનું ખાવાના શોખીન હોવાના કારણે […] આયુર્વેદ જે લોકોને વારંવાર થતો હોય પેટમાં ગેસ તેમણે ઘરમાં બનાવીને રાખી લેવું આ ચૂર્ણ, પેટનો ગેસ ચપટી વગાડતા થશે દૂર. Posted on November 11, 2022 Author admin મિત્રો જ્યારે ભૂખ હોય તેના કરતાં વધારે ભોજન કરો, ખોરાકનું પાચન ન થાય, વધારે પ્રમાણમાં તળેલું કે તીખું ભોજન કરો, અથવા તો વધારે પ્રમાણમાં જંગ ફૂડનું સેવન કરવામાં આવે ત્યારે તેનું પાચન બરાબર થતું નથી અને તેના કારણે ગેસ થઈ જાય છે. આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી તેનું પાચન બરાબર થતું નથી અને બધો જ […]
અંકલેશ્વર તાલુકામાંથી ભાજપની ગૌરવ યાત્રા પસાર થઈ રહી છે તેવા સમયે અંકલેશ્વર તાલુકાની ૧૦ જેટલી ગ્રામ પંચાયતમાં થયેલ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાં ગેરરીતી થઈ હોવાની બાબતે ભારે ચકચાર મચાવી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી વિજીલન્સ ટીમે તપાસ હાથ ધરતાં સંબંધીત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ પ્રકરણમાં તલાટી કમ મંત્રીથી લઈ કેટલાંક પૂર્વ હંગામી કર્મચારીઓ અને સરપંચની શંકાસ્પદ ભૂમિકાઓ અંગે તપાસ શરૂ થઈ હોવાનો ગોપનીય સુત્રોએ જણાવ્યું છે. વિગતો મુજબ અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે વિજીલન્સ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં અંકલેશ્વર તાલુકાની ૧૦ જેટલી ગ્રામ પંચાયત શંકાનાં દાયરામાં આવી છે જેમાં પૂર્વ હંગામી કર્મચારીઓ અને તલાટી કમ મંત્રી તેમજ કેટલાંક સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોય તપાસનાં ચક્રો ગતિમાન થયા છે. કહેવાય છે કે, રૂા.૧.પ૦ કરોડથી વધુ ઉપરાંતની રકમો ૧પમાં નાણાંપંચની સરકારી ગ્રાન્ટ કામ થયા વગર જ બારોબાર ચાઉં થઈ જતાં આ પ્રકરણમાં વિજીલન્સ તપાસ શરૂ થઈ છે. છેલ્લા ચાર દિવસથી સ્થાનિક પોલીસને સાથે રાખી સમાંતર તપાસનો ધમધમાટ શરૂ થતાં ગોટાળેબાજ વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો કે આજદિન સુધી વિજીલન્સ કે પોલીસ વિભાગ દ્ધારા આ તપાસ વિશે સ્થાનિક મીડીયાને કોઈ જાણકારી આપેલ ન હોવાનું જણાઈ રહયું છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. તેવા સમયે અંકલેશ્વર મત વિસ્તાર અને ભરૂચ મત વિસ્તારનાં કેટલાંક ગામોમાં તલાટી સરપંચ અને હંગામી કર્મચારીઓ વચ્ચે થયેલ ગેરરીતીઓ સામે આવતાં ભાજપનું રાજકારણ ગરમાયુર્ં છે. અંકલેશ્વર અને ભરૂચ મત વિસ્તારનાં ભાજપનાં રાજકીય આગેવાનો વિજીલન્સ તપાસથી હચમચી ગયા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. જો કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જે તકનો લાભ મળી ગયો હોય તેમ લાગી રહયું છે. પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનાં જિલ્લાનાં આગેવાનો પણ આ પ્રકરણમાં કુદવાને બદલે મુંગા મોઢે બધું જોઈ રહયા છે. હવે એ જોવું રહયું કે, ૧પમાં નાણાંપંચનાં નાણાંઓ કયાં અને કંઈ રીતે કામો વગર બિલ પાસ કરી ચાઉ કરી ગયા તેની સત્ય હકીકત પ્રજા સામે આવશે ખરી…? કે પછી સત્તાધારી પક્ષનાં દબાણને વશ થઈ આ પ્રકરણ ઉપર પૂર્ણ વિરામ મુકાશે…? Share Tags #ગડખોલ ગ્રામ પંચાયત Previous articleરખડતા ઢોર મામલે હાઈકોર્ટે માંગ્યો રીપોર્ટ, દિવાળી પછી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે Next articleકોંગ્રેસે કેન્દ્રના રોજગાર મેળાને ગણાવ્યો ‘ઇવેન્ટબાઝી’, પૂછ્યું- 16 કરોડ નોકરીઓના વચનનું શું થયું?
મિત્રો, દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ ડરના કારણે પરેશાન હોય છે. કોઈને નૌકરીનો ડર હોય, કોઈને ભણવાનો ડર હોય, કોઈને બોસનો ડર હોય, કોઈને પાપનો ડર હોય વગેરે. પણ દરેક લોકો કોઈને કોઈ ડર લઈને જીવતા હોય છે. ડર એક એવી વસ્તુ છે જે મનુષ્યને જીવનમાં શાંતિથી જીવવા નથી દેતું. એક અજાણ્યો ડર સતત … Read moreજીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો. Categories તથ્યો અને હકીકતો, પ્રેરણાત્મક Tags At will, Bicycle, Dream come, feeling of joy, Get rid of fear, Man miserable, Overcome fear, Superstitions, True life Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
Posted on 08.10.2021 12.10.2022 By admin Комментариев к записи Как избавиться от вишневой ચેરી ફ્લાયથી કેવી રીતે છુટકારો મેળવવોмухи нет જેમને ટેસ્ટિંગ દરમિયાન તેમની ચેરીમાં નાના રહેવાસીને શોધવા માટે ક્યારેય અપ્રિય આશ્ચર્ય થયું નથી. ગુનેગાર ચેરી ફ્લાય અથવા રેગોલેટીસ સેરાસી છે. આ પુખ્ત જંતુ શ્યામ ફોલ્લીઓથી શણગારેલી પારદર્શક પાંખોવાળી ફ્લાય છે. તેનો લાર્વા 5 મીમી લાંબો સફેદ રંગનો લાર્વા છે જે ફળના પલ્પમાં રહે છે. માખીઓ મેના મધ્યથી જૂનના મધ્યમાં દેખાય છે અને પછી જ્યારે તેઓ પાકવાનું શરૂ કરે છે ત્યારે ચેરી પર તેમના ઇંડા મૂકે છે. લાર્વા લાલ રંગના ફળોમાં જન્મે છે, તેઓ માત્ર પૂરતી પાકેલી ચેરી પર જ વિકાસ કરી શકે છે. પરીક્ષણ કરેલ ફળો પેડુનકલની નજીક ફળની ટોચ પર સ્થિત નાના નાના છિદ્રની હાજરી દ્વારા ચિહ્નિત થયેલ છે, જેના દ્વારા લાર્વા ચેરી છોડી દે છે. તેમના વિકાસને ચાલુ રાખો, ક્રાયસાલિસમાં ફેરવો અને આગામી વસંત સુધી જમીનમાં હાઇબરનેટ કરો. આ ફ્લાય ફક્ત ચેરીના ઝાડ અને ખાસ કરીને મોડી જાતોને ચેપ લગાડે છે, જે સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. નિયંત્રણનું એક માધ્યમ શાકભાજી અને ફળો માટે પ્રણાલીગત જંતુનાશકોનો ઉપયોગ છે. કૃમિ ફળ સુધી પહોંચે તે પહેલાં પ્રોફીલેક્ટીક રીતે સારવાર કરો. આ કરવા માટે, તમારા વિસ્તારના આધારે માખીઓ ક્યારે દેખાય છે તે શોધવા માટે અમારા બગીચાની ચેતવણીઓ તપાસો. 14-દિવસ પૂર્વ-લણણીના સમયગાળાને સખત રીતે અવલોકન કરો.
ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે પત્ની એ બંધન છે. એક આઉટ ડોર ફન છે, બીજી ઈન ડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું ? એમ વિચારતાં કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સિઝન પૂરતી સારી લાગે. ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે છે, ઘેર મોડા પહોંચો તો પત્ની તમારી ખબર લઈ નાખે છે. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચો થઈ જાય છે, પત્ની ખર્ચો કરાવે છે. ગર્લફ્રેન્ડ અનેક હોઈ શકે, ભારતમાં પત્ની એક જ હોય છે. ગર્લફ્રેન્ડ ચોખ્ખા ઘીનો લાડુ છે, અને પત્ની લાકડાનો. પણ થવાકાળ થઈને રહે છે. ગાફેલ છોકરાંઓ ગર્લફ્રેન્ડને જ પત્ની બનાવી બેસે છે. આવું અમે નથી કહેતા, પરણી ને પસ્તાયેલા અમારા મિત્રો કહે છે. જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે ત્યારે એના મગજમાં અમુક કેમિકલ ચેઇન્જ થાય છે. જે વિષયોમાં એ ગોલ્ડમેડલીસ્ટ હતી એ સઘળા વિષયોની ફરી પરીક્ષા લો તો એ ફેઇલ થાય, એટલો કરુણ રકાસ લગ્ન થવાથી થાય છે. લગ્ન થાય એટલે સૌથી પહેલાં તો એને મોબાઈલ સંભળાતા બંધ થઈ જાય છે. લગ્ન પહેલાં ફોનના આછાં સળવળાટથી એ ઊભી થઈ બધાથી દૂર જઈ કોનો મૅસેજ કે કોનો ફોન છે એ ચેક કરતી, લગ્ન પછી લગભગ ૫૦% ફોન તો એ ઉપાડતી જ નથી કરતી. જે મોબાઈલ એક જમાનામાં રેઢો નહોતો મૂકતી એ મોબાઈલ શોધવા માટે દિવસમાં ચાર ચાર વાર તો રીંગો મારવી પડે છે. જેને કોલેજકાળમાં ટીવી જોવાનો સમય મળ્યો નથી એને લગ્ન પછી ટીવી જોવામાં અચાનક રસ પડવા લાગે છે. બકો બચારો બેડરૂમમાં આંટા મારતો હોય ને અલી ટેસથી ટીવી પર સિરીયલ જોતી હોય. ગર્લફ્રેન્ડ યુગમાં એનો સિરીયલ પ્રેમ છોકરાઓ બહુ સીરીયસલી નથી લેતાં. પણ લગ્ન થાય, એક કે બેઉ જણ નોકરી કરતાં હોય, રાતે આઠ વાગે મળે, સાડા આઠે જમે, અને પછી દસ વાગ્યા સુધી પેલી સિરીયલમાં ઘૂસી જાય. એટલામાં તો પાછો ઊંઘવાનો સમય થઈ જાય છે. હાસ્તો, પત્ની બને એટલે થાક પણ વધારે લાગે ને? છોકરી પત્ની બને એટલે એને વહેલી ઊંઘ આવવા લાગે છે. લગ્ન પહેલાં ઘરમાં બધાં સૂઈ જાય એ પછી બેલેન્સ પૂરું થાય ત્યાં સુધી એસ.એમ.એસ. એસ.એમ.એસ. રમનાર કોડભરી કન્યા ક્રમશ: કંટાળેલી કામિની બની મોબાઇલમાંથી રસ ગુમાવી બેસે છે. ક્યારેક એની સખીનો ફોન આવે તો પણ ફોન હબીને સોંપી દે, ‘મને ઊંઘ આવે છે, તું ઉપાડ ને કહી દે કે સવારે ફોન કરશે’. પેલો બચારો એટલો સંદેશો કહેવામાં પંદર મિનિટ ખેંચી કાઢે, ત્યાં સુધીમાં તો અલી નસકોરાં બોલાવતી પડી હોય. લગ્ન થાય એટલે જાણે એ તમને એક જ કપડામાં દેખાય. એજ નાઇટ ડ્રેસ રોજ, એજ પંજાબી દર આંતરે દિવસે પહેરાય. નાઇટ ડ્રેસ તો સવારે બ્રેકફાસ્ટ બનાવતી વખતે પહેર્યો હોય એટલે એમાં હિંગ અને ગરમ મસાલાની સુગંધ પણ આવતી હોય. જિન્સ ટી-શર્ટ તો પછી ઉતરાણના દિવસે જ કબાટમાંથી બહાર નીકળે. એ પણ ઘણીવાર બહાર કાઢીને પાછાં મૂકવા પડે. લગ્નના છ મહિનામાં મિડીયમ સાઇઝનાં જિન્સ ફીટ પડવા લાગે. પાછાં ચાર જોડી લીધા હોય એટલે નવા લાર્જ સાઇઝનાં ખરીદતા જીવ ચાલે નહિ. જુનાં પહેરે તો કુશનનું કવર તકિયાને ચઢાવ્યું હોય એવું લાગે. એકંદરે એ પંજાબી પહેરવા લાગે કારણ કે નાડા પદ્ધતિમાં દસેક કિલો જેટલો વજન વધારો આરામથી સમાઈ જતો હોય છે. પણ ગર્લફ્રેન્ડ પત્ની બની જાય એ પછી એનાં બોડી બિલ્ડર ભાઈ કે હિટલર જેવા પપ્પાને મળવામાં તમને પહેલાં જેટલી બીક નથી લાગતી. આનું પરિણામ એ આવે છે કે જે ભાઈ-બાપથી એક જમાનામાં સંતાઈને ફરતાં હતાં એ જ ભાઈ-બાપને મળવાના પ્રોગ્રામ અવારનવાર ગોઠવાય છે. પહેલાં તો રક્ષાબંધન અને ભાઈબીજ આ બે દિવસે બેઉ પોતપોતાનાં ઘેર હોય, એને બદલે હવે બકાને અલીની પાછળ પાછળ મામાજી, ફોઈજી, કાકાજી અને માસીજીના દીકરાજીઓને રાખડી બાંધવા લાંબા થવું પડે છે. પાછાં આ ભાઈલોગ રાખડી બંધાવે પણ રૂપિયો પકડાવે નહિ. એટલે એકંદરે પેટ્રોલ અને પેંડાનો ખર્ચો પણ માથે પડે છે. અંતે બધો ભાર બકાની કેડ પર આવે છે!
ચાલ્યા જાયછે તે અવિનાશ, જોતા જોતા નગ આસપાસ । આગે જાતાં આવ્યા જલકુંડ, ત્યાંછે ગંભીર ઝાડીનું ઝુંડ ।।૭।। રુડું જલ દેખી ભગવાન, સ્નેહે કર્યું તે કુંડમાં સ્નાન । શીત ઉષ્ણ જાુએ તેહ વાર, પાણી ભર્યું ત્યાં કુંડમોઝાર ।।૮।। જગ્યા જોઈ રુડી ગિરિધારી, નિત્યવિધિ કરે ત્યાં મોરારી । શાલગ્રામની કરેછે તે સેવ, એકચિત્તે ધ્યાન ધરે એવ ।।૯।। તેસમે નિજ ઇચ્છાનુસાર, કરી પ્રેરણા પોતે તેઠાર । આવ્યા પર્વતમાંહિથી વ્યાઘ્ર, ઉભા નીલકંઠજીને અગ્ર ।।૧૦।। આવી ઉભા કેટલાક જોઈ, બાલાયોગીમાં રહ્યા છે મોઈ । પુચ્છ હલાવે કરીને પ્રેમ, રમત રમે ખેલે છે એમ ।।૧૧।। ધીમા ધીમા કરે સિંહનાદ, પ્રેમ ભરેલા બોલે સંવાદ । તેને દેખીને વરણીરાજ, મંદ મંદ હસે મહારાજ ।।૧૨।। શ્રીહરિની ઇચ્છા બળવાન, થયું વાઘ સર્વેને ત્યાં જ્ઞાન । જાણ્યું બાલાયોગી છે પ્રસન્ન, સિંહ સમજી ગયા એમ મન ।।૧૩।। નીલકંઠજીને બીક ન રંચ, ફર્યા પ્રક્રમાઓ પંચ પંચ । લોટે છે આગળ રુડી રીત, બ્રહ્મચારીને બતાવી પ્રીત ।।૧૪।। ત્યારે મેર કરી મહારાજ, જુવો શાર્દૂલનાં કીધાં કાજ । શાલગ્રામને કરાવ્યું સ્નાન, અતિ નિર્મળ જલ નિદાન ।।૧૫।। સર્વે સિંહને છાંટ્યું છે વારી, તેમનું રુડું કરવા ધારી । ભેદૂ હોય તેતો જાણે ભેદ, પણ ખલને તો થાય ખેદ ।।૧૬।। એસમે આવ્યા ત્યાં વીતરાગી, કેટલાએક તે બડભાગી । અદ્રિઉપરથી આવે ત્યાંય, દેખ્યા સિંહને મારગમાંય ।।૧૭।। ભારે ભય પામ્યા એવું જોઇ, નાસવા લાગ્યા ટક્યા ન કોઇ । સર્વેને મારી નાખશે વાઘ, નથી નાસી જવાનો ત્યાં લાગ ।।૧૮।। એવું કઈને કરે હાહાકાર, ચીસો પાડવા લાગ્યા તેઠાર । ત્યારે તેમાંથી બોલ્યોછે એક, હૈયે હિંમત રાખી વિશેક ।।૧૯।। તમે સુણોને સંતસમાજ, ઉભારો કોઈ બિશો માં આજ । પેલા બેઠા બાલાયોગી સાર, જાુવો હૃદયમાં વાત વિચાર ।।૨૦।। સિંહની દાઢ તો બાંધી છે આજ, મંત્રસિદ્ધિ કરીને તેકાજ । નૈતો મારી નાખે એને તરત, નિશ્ચે સમજી રાખો તે સરત ।।૨૧।। એવું દેખીને સારંગપાણી, તેમના પ્રત્યે બોલ્યાછે વાણી । સંતો ચાલ્યા આવો થઈ ઠીક, મનમાં નવ ધરશો બીક ।।૨૨।। એવું સુણીને થયા અભીત, પણ વ્યગ્ર થયેલાં છે ચિત્ત । સિંહના સામું જાુવે છે જ્યાંય, થરથર કંપે છે કાય ।।૨૩।। ઉપરથી ધરેછે ઘણી ધીર, પણ મન રેતું નથી સ્થિર । આવી બેઠા બાલાજોગી પાસ, રેછે શાર્દૂલનો અતિ ત્રાસ ।।૨૪।। મહાપ્રભુની ઇચ્છાનુસારે, એક સિંહે સામું જોયું ત્યારે । વૈરાગીના સામાં કર્યાં ચક્ષ, તેહ બીવા લાગ્યા છે સમક્ષ ।।૨૫।। ત્યારે તેના ઉડી ગયા પ્રાણ, જાણે મૃત્યુ આવ્યું થઈ હાણ । કાળ વ્યાળ ને વ્યાઘ્રછે જેહ, માર્યા વિના મુકે નહિ તેહ ।।૨૬।। એમ થયાંછે મન અધીર, તેમનાં તો સુકાણાં શરીર । મનમાં રહ્યો નહિ વિશ્વાસ, નિશ્ચે વિના કરે નાસાનાસ ।।૨૭।। નાઠા ત્રાસ પામીને સંગાથે, જાણે કાળ આવી ગયો માથે । મૃગચર્મ આદિ વસ્તુ જેહ, દંડ પાત્ર આદિક છે તેહ ।।૨૮।। પોતાના જે પદારથ સર્વે, પડતાં મુકી નાઠા તજી ગર્વ । આડી અવળી ચીજો ખેંચાય, વળી ૧અયનમાં અથડાય ।।૨૯।। બારે વાટે નાઠા સૌ તેવા, જેતે પ્રકારે પ્રાણ બચાવા । છિન્ન ભિન્ન થયા મુકી ધીર, એવા જુવેછે શ્રી બલવીર ।।૩૦।। વ્હાલે કર્યો મનમાં વિચાર, દયા આવી દિલમાં અપાર । વધારી નિજ કર ભુજાય, વેગે તે સર્વેને ઝાલ્યા ત્યાંય ।।૩૧।। પાસે બેસાડ્યા આપીને ધીર, સર્વે સંતને ત્યાં નરવીર । થયાં તેમનાં શીતળ મન, ભય નાશ થયો કહે ધન્ય ।।૩૨।। આવી બેઠા નીલકંઠ પાસ, પોતાના મટી ગયા નિઃશ્વાસ । પોતે લાવ્યાતા જે ફળ ફુલ, વળી મિષ્ટ હતાં કંદમૂળ ।।૩૩।। આપ્યાં બાલાજોગીને અમૂલ્ય, કરે પ્રારથના અનુકૂળ । દીનબંધુ હે પ્રભુ દયાળ, સુખકારી સદા લ્યો સંભાળ ।।૩૪।। તમે છો અમારા ઇષ્ટદેવ, રામચંદ્ર રઘુપતિ એવ । કરવા અમારાં કલ્યાણ કાજ, નારાયણ આવ્યા સુખસાજ ।।૩૫।। ફળ ફુલ લાવ્યા છીએ આજ, કૃપા કરી જમો મહારાજ । પછે નીલકંઠ તેહ વાર, વિષ્ણુને ધરાવ્યાં તેણી ઠાર ।।૩૬।। ફળફુલ કર્યાં છે પ્રાશન, બાલાયોગી થયા છે પ્રસન્ન । પોતાની પ્રસાદિ હતી જેહ, જમતાં શેષ રહિતી તેહ ।।૩૭।। સિંહ બેઠાછે જે નિજ પાસ, તેને ખવરાવે અવિનાશ । ભવ બ્રહ્માને દુર્લભ જાણો, શ્રીહરિની પ્રસાદિ પ્રમાણો ।।૩૮।। ધન્ય શાર્દૂલનાં રુડાં ભાગ, પામ્યા પ્રસાદિનો રુડો લાગ । તે જોઈ પામ્યા આશ્ચર્ય મન, દેખ્યું અદ્ભુત કામનું તન ।।૩૯।। પછે તે જેવા ચાલવા જાય, બાલાયોગી બોલ્યા સુખદાય । હે સંતો સુણો મારી જે વાત, મુને રસ્તો બતાવો વિખ્યાત ।।૪૦।। નગ ઉપર્ય જાવું છે આજ, એનો મારગ કો મહારાજ । કોણ કોણ દેવનાંછે સ્થાન, કીએ કીએ ઠેકાણે નિદાન ।।૪૧।। હેઠેે ઉતરવું તે ક્યાં થઈ, તમે પધારો અમને કઈ । નીલકંઠજીએ પુછ્યું સુખે, પણ કોઈ બોલ્યા નહિ મુખે ।।૪૨।। જાણે બેગરજાુ થયા હોય, એવા થકા ઉઠી ચાલ્યા સોય, નીલકંઠે ઇચ્છા કરી જ્યાંય, જોયું છે સિંહના સામું ત્યાંય ।।૪૩।। સિંહ ઉઠ્યા ત્યાંથી તતકાળ, ફરી વળ્યા આગળ દૈ ફાલ । ત્યારે તે દેખીને પામ્યા ત્રાસ, તરત પાછા આવ્યા પ્રભુપાસ ।।૪૪।। નિરમાન થઈને તે સર્વ, નમસ્કાર કરે તજી ગર્વ । હે બાલાયોગી પરમ કૃપાલ, સિંહ થકી કરો રક્ષા હાલ ।।૪૫।। અધ્વ દેખાડીએ છૈએ આજ, એંધાણી બધ હે મહારાજ । એવું સુણી દયા આવી મન, કરે સંકલ્પ શ્રીભગવન ।।૪૬।। ત્યારે સિંહ ગયા સૌ વન, તે દેખી શાંતિ પામ્યાછે મન । હોય જેની પાસે ચમત્કાર, તેને સર્વે કરે નમસ્કાર ।।૪૭।। ભય બતાવ્યો પૂરણબ્રહ્મ, ત્યારે પંથ દેખાડ્યોછે પર્મ । સુણો બાલાયોગી મહારાજ, મારગ બતાવીએ છૈએ આજ ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીનીલકંઠ બ્રહ્મચારી ધોળાપર્વત ઉપર પધાર્યા એ નામે નવમો તરંગઃ ।।૯।।
ન્યૂ યોર્કઃ ચીનથી ડરીને અમેરિકા ભાગી આવેલી એક વાયરોલૉજિસ્ટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ બીજિંગે તૈયાર કર્યો અને મહામારી છુપાવવાનો પ્રયાસ પણ કર્યો. ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે તે પુરાવાઓ રજૂ કરવા જઈ રહી છે કે જેનાથી સાબિત થશે કે, ચીનની લેબમાં જ વાયરસ તૈયાર કરવામાં આવ્યો. ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે, તે એવા પુરાવા આપશે કે જેનાથી વૈજ્ઞાનિક સમુદાયના ન હોય એવા લોકો પણ સમજી જશે કે આ વાયરસને માણસોએ તૈયાર કર્યો છે. લી મેંગ યાન હૉન્ગ કૉન્ગ યુનિવર્સિટીમાં રિસર્ચર તરીકે કામ કરી રહી હતી. જ્યારે તેણે કોરોના વાયરસ પર અભ્યાસ શરૂ કર્યો. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, પોતાના જીવ પર જોખમ હોય તેવું લાગતા મેંગ યન અમેરિકા ચાલી ગઈ અને ત્યાં કોઈ સીક્રેટ જગ્યા પર રહે છે. લી મેંગ યાને કહ્યું કે ચીનની સરકારે તેની સાથે જોડાયેલી તમામ જાણકારી સરકારી ડેટાબેઝમાંથી ડીલીટ કરી દીધી છે. વાયરોલૉજિસ્ટ લી મેંગ યાને સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના વાયરસ વુહાનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, ચીન આ આરોપોનો ઈન્કાર કરતું આવ્યું છે. લી મેંગ યાને કહ્યું કે વાયરના જીનોમ સીક્વન્સ ફિંગર પ્રિન્ટ જેવા હોય છે, જેનાથી એ ખબર પડી શકે છે કે તે લેબમાં બનાવવામાં આવ્યો છે કે કુદરતી છે. લી મેંગ યાને કહ્યું કે હૉન્ગ કૉન્ગ છોડ્યા બાદ તેના વિશેનો તમામ ડેટા સરકારે ડીલીટ કરી નાખ્યો છે. તેની સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવ્યું છે કે, તેના વિશે અફવા ફેલાવવામાં આવે કે તે જૂઠી છે. લી મેંગ યાને દાવો કર્યો છે કે તે કોરોના વાયરસ પર સ્ટડી કરનાર શરૂઆતના વૈજ્ઞાનિકોમાંથી એક છે. તેણે કહ્યું કે ડિસેમ્બરમાં તેના સુપરવાઈઝરે જ સાર્સ જેવા મામલાની તપાસ કરવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં તેને ડરાવવામાં આવી. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts World કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો World मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है। World ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું World શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે. જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે. આપે રમેલ ગેમનો રેકોર્ડ કાયમ માટે સર્વર પર સંગ્રહાય છે, તેથી લોગઇન થવું જરૂરી છે. એકાઉન્ટ ન હોય તો લોગઇન બોક્ષમાં New Account પર ક્લિક કરી, માહિતી ભરી સબમિટ કરતા એકાઉન્ટ સક્રિય થઇ જશે. નોંધઃ ગેમમાં આપના ઇમેઇલના આધારે સ્કોર સંગ્રહાય છે. જો ગેમ અને Facebook એકાઉન્ટના ઇમેઇલ સરખા હશે તો ગમે તે એકાઉન્ટથી ગેમ રમી શકશો. જો ફેસબુકનું ઇમેઇલ અલગ હશે તો જ્યારે ફેસબુક વડે લોગઇન થશો ત્યારે સ્કોર નવા એકાઉન્ટમાં સ્ટોર થશે. આ સ્થિતિમાં આપ ગેમ એકાઉન્ટ વડે લોગઇન થયા બાદ સેટિંગમાં જઇ ફેસબુક લોગઇન કરી શકશો જેથી સ્કોર મિત્રો સાથે શેર કરી શકશો. આ ગેમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે. આપના પ્રદર્શનનો કાયમી રેકોર્ડ રહેશે અને હાલના પ્રદર્શનનો ચાર્ટ જોઇ શકશો. Android ગેમમાં આપનો અંગત રેકોર્ડ, સ્કોર, લીડરબોર્ડની વિગતો અને ગેમમાં આવતા પ્રશ્નો Facebook કે અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે શેર કરો. ચાર પ્રકારના લીડરબોર્ડમાં ટોપ 100 સ્કોરર પ્લેયર – હાઇસ્કોર, કુલ સ્કોર, કુલ ગેમ અને એવરેજ સ્કોરને આધારે લીડરબોર્ડ.
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એક બીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા શુક્રવાર સવારે પીએમ મોદીની માતાને લઇને આપવામાં આવેલા નિવેદનને લઇને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે કોઇને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી. આટલુ જ નહી આ ઘટનાને લઇને સ્મૃતિ ઇરાનીએ ગોપાલ ઇટાલિયાને ગટર માઉથ કહી દીધા હતા. સ્મૃતિ ઇરાનીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યુ કે ગુજરાતમાં આપ નેતૃત્વએ અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી પીએમની 100 વર્ષની માતા પર દુર્ભાવનાથી હુમલો કર્યો હતો. કોઇ આશ્ચર્ય નથી કે કેજરીવાલનું પતન નવી ઉંચાઇઓ પર પહોચી ગયુ છે, તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો. આમ આદમી પાર્ટીના નેતા તેમને બદનામ કરવા માંગે છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ, “હું અરવિંદ કેજરીવાલને બે શબ્દ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય હાર આગામી ચૂંટણીમાં થવાની છે. હું આજે અરવિંદ કેજરીવાલને કહેવા માંગુ છુ કે નારાજગી વ્યક્ત કરવા માટે શબ્દ ઓછા પડી જાય છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓએ કસમ ખાધી છે કે તે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નષ્ટ કરી નાખશે. આપના નેતાએ પ્રધાન સેવકની 100 વર્ષીય માતાનું અપમાન કર્યુ કારણ કે તે પોતાની રાજનીતિને ચમકાવવા માંગે છે. ગુજરાત અને ગુજરાતીઓએ આગામી ચૂંટણીમાં આપ પાર્ટીને ખતમ કરવાની સોગંધ લીધી છે.” View this post on Instagram A post shared by Gujarat Exclusive (@gujaratexclusive.in) ગુજરાત ભાજપના નેતાઓએ પણ સાધ્યુ નિશાન ગુજરાત ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો જે બાદ સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓએ ટિકા શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઇને સ્મૃતિ ઇરાની અને પરેશ રાવલે પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ- કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનુ વર્ચસ્વ વધ્યુ ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના આંટાફેરા વધાર્યા છે જેને કારણે ભાજપ ભીસમાં મુકાયુ છે જેને કારણે AAPના નેતાના જૂના વીડિયોને શેર કરીને ભાજપ પ્રહાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.
વારાણસી : આપણા સમાજમાં આવી અનેક વિકૃત માનસિકતાના લોકો રહે છે જેઓ પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ રાખે છે, જો કોઈના ઘરે પુત્રનો જન્મ થાય તો તેઓ ખૂબ જ ઉજવણી કરે છે અને લોકોને મીઠાઈ ખવડાવે છે, પરંતુ જો પુત્રીનો જન્મ થાય છે તો લોકો બિલકુલ કરે છે. ખુશી વ્યક્ત નથી કરતા, દીકરી જન્મે ત્યારે તેમના મનમાં કોઈ ખુશી નથી હોતી, આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે, દેશમાં ઘણી જગ્યાએ દીકરી જન્મે છે ત્યારે લોકો ખુશ નથી. બધા જન્મ સમયે, તે તેમના છેએક વિકૃત માનસિકતા છે જે એક પુત્ર અને પુત્રી વચ્ચેનો તફાવત જુએ છે, પરંતુ વાસ્તવિકતામાં, આજકાલ પુત્રીઓ પુત્રો પાછળ નથી, બલ્કે તેઓ પુત્રો સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે, આજકાલ પુત્રીઓ તેમના માતા-પિતાનું નામ રોશન કરે છે. આજે અમે તમને એક એવી મહિલા ડોક્ટર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કરનારા લોકો માટે સબક બની રહી છે, હા, જો આ મહિલા ડૉક્ટર દીકરીનો જન્મ કરશે તો તેની કિંમત તેને બિલકુલ ચૂકવવી પડશે.અને તેણે પોતે દીકરી જન્મવાની ખુશીમાં આખા નર્સિંગ હોમમાં મીઠાઈ વહેંચે છે, તમે ઘણા લોકોને જોયા હશે કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેઓને દુઃખ થાય છે, કેટલાક લોકો ગરીબ હોય છે, જેના કારણે આપણે પણ રડવા લાગે છે, પરંતુ આ લેડી ડૉક્ટર આવા લોકો વિશે વિચારે છે.બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહેલી આ મહિલા ડૉક્ટર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે દીકરો હોય કે દીકરી, લોકો તેને ખુશીથી દત્તક લે અને દીકરા-દીકરીમાં ભેદભાવ ન કરે. અમે તમને જે મહિલા ડૉક્ટર વિશે માહિતી આપી રહ્યા છીએ તે છે ડૉ. શિપ્રા ધર, જે લોકોના વખાણને પાત્ર છે, હા, જ્યારે તેમના નર્સિંગ હોમમાં દીકરીનો જન્મ થાય છે, ત્યારે તે બિલકુલ ફી લેતી નથી અને ન તો તે કોઈ પથારી લે છે. ચાર્જ, તે આખા નર્સિંગ હોમમાં પોતાના વતી મીઠાઈ પણ વહેંચે છે, તમને જણાવી દઈએ કે ડૉ. શિપ્રા ધરે BHUમાંથી MBBS અને MD કર્યું છે, અને તે વારાણસીમાં એક નર્સિંગ હોમ ચલાવે છે, તેના પતિનું નામ ડૉ. MK શ્રીવાસ્તવ છે. જે તેના કામ અને તેના કામથી ખૂબ જ ખુશ છેતેઓ પણ પૂરો સહયોગ આપે છે, લગ્ન કર્યા પછી ડૉ. શિપ્રા પોતે નર્સિંગ હોમ ચલાવે છે, આ બંને ડૉક્ટરો ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ લેડી ડોક્ટર ગરીબ લોકો માટે ભગવાનથી ઓછી નથી, જો કોઈ ગરીબ પરિવારમાં તેમના નર્સિંગ હોમમાં દીકરીનો જન્મ થાય તો તે તેની સારવાર બિલકુલ મફત કરે છે, ડિલિવરી દરમિયાન ઓપરેશન થાય તો કોઈ ચાર્જ લેતો નથી. 100 થી વધુ દીકરીઓના જન્મ માટે કોઈપણ ફી, તમને જણાવી દઈએ કે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં વારાણસીની મુલાકાતે ગયા હતા, ત્યારે ડૉ. શિપ્રા આ કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને સ્ટેજ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી.સંબોધનમાં દેશના તમામ તબીબોને વિનંતી કરવામાં આવી હતી કે જો દર મહિનાની 9 તારીખે દીકરીનો જન્મ થાય છે તો તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લેવો જોઈએ, તેનાથી બેટી બચાવો, બેટી પઢાવોના અભિયાનને વધુ મજબૂતી મળશે. ← રસોઇયાએ સૂપ બનાવવા માટે સાપના ટુકડા કર્યા, 20 મિનિટ પછી સાપે તેનો બદલો લીધો… અમદાવાદમાં બેકાર બેઠેલો પતિ આખો દિવસ મોબાઈલમા પોર્નવીડિયો જોતો,અપ્રાકૃતિક સેક્સની પત્ની પાસે માંગણી કરતો અને પછી… →
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની શાંતિનો સંબંધ નેકી અને નેક અમલ એટલે કે સારા કર્મો સાથે છે. એટલા માટે જરૂરી છે કે માણસ નેકીના રસ્તા પર ચાલે. રોઝા બુરાઈઓ પર રોક લગાવે છે અને સીધા રસ્તે ચલાવે છે. પવિત્ર કુરાનના પ્રથમ પારે (અધ્યાય) 'અલિમ લામ મીમ કી સુરત અલબકરહ' ની આયાત નંબર 293માં કહ્યું છે કે 'वल्लाहु य़हदी मय्यँशाउ इला सिरातिम मुस्तक़ीम।' આનો અર્થ છે- અલ્લાહ જેને ઈચ્છે છે સીધો રસ્તો દેખાડે છે. મગફીરત (મોક્ષ) ની મંજીલ સુધી પહોચવા માટે સીધો રસ્તો છે રોજા. મગફીરત મામલો છે અલ્લાહનો અને જેવું કે મજકૂર (ઉપર્યુક્ત) આયાતમાં કેહવામાં આવ્યું છે તેના દ્વારા ધર્મ આ જ વાત જણાવે છે કે રોઝા સીધો રસ્તો છે. એટલે કે રોઝા રાખીને કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સા, લાલચ, વાણી, જેહન અને નફ્સ પર કાબુ રાખે છે તો તે સીધા રસ્તા પર જ ચાલે છે. જેવું કે પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે રોઝા માત્ર ભુખ-તરસ પર જ કંટ્રોલ કરવાનું નથી પણ ઘમંડ, કપટ, ઝઘડો, બેઈમાની, બદનીયતી, બદતમીઝી વગેરે પર પણ કંટ્રોલ મેળવવાનું નામ છે. આમ તો રોઝા છે જ ધીરજ અને હિંમતનો પયામ. પરંતુ રોઝા સીધા રસ્તા માટેનો અહતિયામ પણ છે. નેકનીયતથી રાખવામાં આવેલ રોઝા નૂરનું નિશાન છે. સારા અને સાચા મુસલમાનની ઓળખ છે. જરૂર વાંચો ટીવી એક્ટ્રેસ પૂજા બનર્જીના પિતાનુ નિધન ટીવી એક્ટ્રેસ પૂજા બનર્જીના પિતાનુ નિધન પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ પૂજા બનર્જીન ઘર પર દુખોનુ પહાડ તૂટી ગયો છે. તેમના પિતાનુ નિધન થઈ ગયો છે. આ દુખદ સમાચાર પોતે એક્ટ્રેસએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર તેમના પ્રશંસકોની સાથે શેર કર્યો અભિનેતા નીરજ ભારદ્વાજને 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'થી સન્માનિત કરવામાં આવ્યા 'દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોર્ડ-2022'નું આયોજન 3 ડિસેમ્બર 2022ના રોજ અંધેરી (વેસ્ટ) સ્થિત 'મેયર હોલ' ખાતે કરવામાં આવ્યું હતું,જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જે સિદ્ધિ ટેલિવિઝન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ૫૦ વર્ષની વયે આ અભિનેતા બન્યા પિતા ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ અપૂર્વ અગ્નિહોત્રી અને તેની પત્ની શિલ્પા સકલાની લગ્નના 18 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. શિલ્પાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અપૂર્વાએ પોતાના જન્મદિવસ પર દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ જાણકારી આપી છે. Jubin Nautiyal Accident: સિંગર જુબિન નૌટિયાલનુ થયો એક્સીડેંટ, પસલી અને માથામાં આવી ગંભીર ઈજા પૉપુલર પ્લેબેક સિંગર નૌટિયાલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહી છે. રિપોર્ટ મુજબ ગુરૂવારે એક દુર્ઘટનામાં જુબિન ઈજાગ્રસ્ત થઈ ગયા. તેણે મુબંઈના એક હોસ્પીટલ લઈ જવામાં આવ્યો. એક બિલ્ડીંગની સીડી પરથી પડી જતાં ગાયકની કોણી તૂટી ગઈ Kiara-Sidharth Wedding Venue: આ મહીનામાં ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા Kiara advani Sidharth malhotra Wedding Updates: બૉલીવુડમાં ફરી શહેનાઈ રણકવા જઈ રહી છે, ફરી બે દિલ એક થવા જઈ રહ્યા છે, આ લગ્ન નવીનતમ શું વાત છે .... હા હા હા પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો... પપ્પુ - મારા ફોનનું બિલ બહુ વધારે છે, મેં આટલી બધી વાત પણ નથી કરી... જોક્સ- લગ્ન થયા પછી શું થાય બાળપણમાં હુ બહુ નટખટ હતો પછી લગ્ન થઈ ગયા ગુજરાતી જોક્સ- યમરાજ માટે 108 બોલાવવી પડી એક દિવસ યમરાજભાઈ વાણિયાભાઈને લેવા આવ્યા 21+ નવા ગુજરાતી જોક્સ 2022- હંસવાનો ચાલુ રાખો 20+ નવા ગુજરાતી જોક્સ 2022- હંસવાનો ચાલુ રાખો ગાંડો- OK! નર્સ- હવે મારી જીંસ કાઢ ગાંડો- OK! નર્સ- હવે ક્યારે મારા કપડા ન પહેરજે સમજ્યા
‘સિંઘમ’ અને ‘વોન્ટેડ’ જેવી બોલિવૂડ ફિલ્મો માટે જાણીતા પ્રકાશ રાજની એક્ટિંગના ઘણા લોકો દિવાના છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, 29 વર્ષના કરિયરમાં પ્રકાશ રાજને અત્યાર સુધીમાં લગભગ 5 વખત નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પ્રકાશ રાજે શરૂઆતના દિવસોમાં થિયેટરમાં કામ કર્યું હતું પરંતુ તે પછી તેણે બોલિવૂડ સિવાય કન્નડ, તમિલ, મરાઠી અને મલયાલમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે પ્રકાશ રાજે ફિલ્મોમાં ઘણા પાત્રો ભજવ્યા હતા, પરંતુ તેઓ સૌથી વધુ ઓળખાય છે ખલનાયકના રોલમાં. વર્ષ 1994માં પ્રકાશ રાજે ફિલ્મ ‘ડ્યુએટ’થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. પ્રકાશ રાજને પહેલી ફિલ્મથી જ જબરદસ્ત ઓળખ મળી હતી, ત્યારપછી વર્ષ 2009માં ‘વોન્ટેડ’ ફિલ્મથી તેઓ બોલિવૂડમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે ‘સિંઘમ’, ‘દબંગ-2’, ‘મુંબઈ મિરર’, ‘પોલીસગીરી’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો અને ખલનાયક તરીકે એક ખાસ ઓળખ બનાવી. તમને જણાવી દઈએ કે, પ્રકાશ રાજે પોતાની પત્ની સાથે બીજા લગ્ન કર્યા ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. પ્રકાશ રાજ અને પોની વર્માએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આ પછી, 11 વર્ષ સુધી સાથે રહ્યા પછી, 24 ઓગસ્ટના રોજ આ કપલે ફરી એકવાર લગ્ન કર્યા, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. પ્રકાશ રાજે ખુદ પોતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેણે કહ્યું હતું કે તેનો પુત્ર વેદાંત તેના લગ્ન ફરીથી થાય તે જોવા માંગતો હતો, જેના કારણે તેણે ફરી એકવાર તેની પત્ની સાથે લગ્ન કર્યા. આ દરમિયાન પ્રકાશ રાજની એક તસવીર ખૂબ જ ચર્ચામાં રહી હતી જેમાં તે પોતાની પત્ની સાથે લિપલોક કરતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે પ્રકાશ અને પોનીની પહેલી મુલાકાત એક ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી જેનું કોરિયોગ્રાફ પોનીએ કર્યું હતું. તે પછી તેઓ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. આ દરમિયાન પ્રકાશ રાજના લગ્ન થયા હતા પરંતુ વર્ષ 2009માં તેઓ તેમની પ્રથમ પત્ની લલિતા કુમારીથી અલગ થઈ ગયા હતા. લલિતા કુમારી અને પ્રકાશ રાજને મેઘના અને પૂજા નામની બે દીકરીઓ છે. આ પછી, વર્ષ 2010 માં, પ્રકાશે પોની સાથે લગ્ન કર્યા. 50 વર્ષની ઉંમરે, પ્રકાશ રાજને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ વેદાંત હતું. બહુ ઓછા લોકો જાણે છે કે પ્રકાશ રાજ ફિલ્મ જગતના એક એવા અભિનેતા છે જેમણે ક્યારેય મેનેજર રાખ્યા નથી. પ્રકાશ રાજ પોતાની ફી નક્કી કરે છે. એક અહેવાલ મુજબ, પ્રકાશ રાજ તેની એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જેમાંથી તે 20% ચેરિટીમાં દાન કરે છે. અહીંથી શેર કરો ← માત્ર થોડા દિવસ કરી લ્યો આનું સેવન જિંદગીમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, ગેરેન્ટી લોહીની કમી જીવનભર ગાયબ
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
આપણા હિન્દૂ ધાર્મિક શાસ્ત્રમાં દરેકે દરેક દિવસનું જુદું જુદું મહત્વ હોય છે જેમાં બુધવારનો દિવસએ ભગવાન ગણેશજીનો માનવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. જેથી આ બુધવારે પગલાં અવરોધો વગર પુરી કરવાની માટે તે પગલાં લેવામાં આવે છે,તેની સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે આ ખાસ પગલાંઓ લેવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પુરી થાય છે અને આ પગલાં ખૂબ જ અસરકારક નીવડે છે.બુધ બુદ્ધિ,ત્વચા અને દાંતને અસર કરતું ગ્રહ માનવામાં છે. આપણે આ દિવસે ભગવાન ગણેશની સામે ગણપતિ અથર્વશીર્ષનું પાઠ કરવાથી દરેકે દરેક લોકોની મનોકામનાઓ પુરી થાય છે અને તે ગણપતિને આ લખાણ સાંભળવાનો ખુબ જ શોખ છે. ભગવાન ગણેશના મંદિરે જાવ અને તેમને દુર્વા ઘાસ અને લાડુ નો ભોગ ચડાવવાથી આ બંનેને ગણપતિ ખૂબ ચાહે છે અને તેનાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પુરી કરે છે. આ દિવસે તમે કોઈ કિન્નરને પૈસાનું દાન આપીને તેમની પાસેથી આશીર્વાદ રૂપે જે કઈ મળે તેને તમારી તિજોરીમાં મૂકી દો તેનાથી તમને પૈસા સબંધિત મોટો ફાયદો થશે.આ ઉપાય કરવાથી ક્યારેય પૈસાની તંગી નથી થતી. બુધવારે લીલા કપડામાં આખા ૭ ટુકડાઓ અને એક મુઠ્ઠીની દાળ બાંધીને કોઈ મંદિરની સીડીઓની ઉપર મૂકી દો જેનાથી તમને મોટો ફાયદો થશે. સવા પાવ મૂંગ ઉકાળો અને તેમાં ઘી અને ખાંડ મિક્સ કરી દો અને તે મિશ્રણ ગાય માતાને ખવડાઓ આમ કરવાથી તમને દેવમથી મુક્તિ મળશે. બુધવારે લીલા રંગનાં કપડાઓ પહેરો અને જેથી દુર્ગા માતાના મંદિરે જાઓ અને ત્યાં તેમને લીલી બંગડીઓ ચડાવો. ← એક જવાન તેના તમામ પ્રયત્નો કર્યા બાદ પણ તેની માતાને ના બચાવી શક્યો… રાજકોટમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલસ પછી હવે ખાટલાની લાઈનો લાગી. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
મેષ રાશિ, તમારું અઠવાડિયું સારું રહેશે કારણ કે આ દરમિયાન ગ્રહો તમારી તરફેણમાં રહેશે. આ ક્ષણ હવે તમારા માટે નવા વ્યવસાયો શરૂ કરવા અથવા અસ્તિત્વમાં છે તે હાથ ધરવાનો છે. તમે થોડા સમય માટે જે પ્રવૃત્તિ કરવા માગતા હતા તે હવે તમે શરૂ કરી શકો છો. તમે તમારા પોતાના જેવી જ રુચિ ધરાવતા લોકો સાથે સામાજિક રીતે સંપર્ક કરી શકશો. આમાંથી કેટલાક તમારા જીવન અથવા કારકિર્દી માટેના તમારા લક્ષ્યોને સમર્થન આપી શકે છે. તમારું સપ્તાહ શુક્રવારે પરાકાષ્ઠાએ પહોંચશે, તેથી તેનો મહત્તમ લાભ લો.કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો, થશે લાભ. વૃષભ : તમારું સકારાત્મક વલણ તમારા પ્રેમ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તમને પ્રિયજનો સાથે સમયનો આનંદ માણવા માટે સક્ષમ બનાવશે, પછી ભલે તેઓ તમારા પરિવારના અથવા તમારા જીવનસાથી ના હોય. તમે નિઃશંકપણે તમારા જીવનમાં ગ્રહોની કૃપાનો અનુભવ કરશો. હવે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું છે, તો ખાતરી કરો કે તમારા જીવનસાથી સાથે તમારા બોન્ડને મજબૂત કરો.કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો, થશે લાભ. મકર : આ અઠવાડિયે કામ પર, તમારી પાસે ઘણી બધી વાતચીતો અને ક્રિયાપ્રતિક્રિયાઓ હશે જે તમારી કારકિર્દીના વિકાસને કેવી રીતે અસર કરશે. ગ્રહોની સાનુકૂળ અસર તમને નિર્ણાયક નિર્ણયો લેવામાં મદદ કરશે જે તમારા કાર્યના વિકાસને અસર કરશે. સાવચેત રહો કારણ કે કેટલીક ગેરસમજણો સંઘર્ષનું કારણ બની શકે છે. જો તમે યોગ્ય પગલાં લો અને કાર્યક્ષમ છો, તો તમારી આવકમાં સુધારો થઈ શકે છે.કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો, થશે લાભ. સિંહ : વૃષભ, તમારી રાશિ આ અઠવાડિયે ખૂબ જ સાનુકૂળ અઠવાડિયું અનુભવશે, જે તમને સંખ્યાબંધ વ્યક્તિગત ફરજોને અસરકારક રીતે પૂર્ણ કરવાની તેમજ તમારી વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓને આગળ વધારવાની તક આપશે. તમે આ અઠવાડિયે બનાવેલા જોડાણો નિર્ણાયક હશે કારણ કે તે તમને તાજેતરમાં પરેશાન કરતી સમસ્યાઓના જવાબો શોધવામાં મદદ કરશે. રોજિંદા જીવનના તણાવ અને દબાણથી દૂર રહીને સપ્તાહાંત આરામ અને કાયાકલ્પ માટે યોગ્ય રહેશે. તમારા પ્રિયજનોને તમારો થોડો સમય આપો.કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો, થશે લાભ. તુલા, કર્ક, મીન : તમે તમારા પ્રેમી સાથે શાંત અને રોમેન્ટિક વાતાવરણમાં સમય પસાર કરવાનો આનંદ માણશો. તમારા દૈનિક તણાવને સુખદ વાતાવરણને બગાડવાની મંજૂરી આપ્યા વિના તેને સંચાલિત કરવાનો પ્રયાસ કરો. તારાઓ બુધવારે એક જુસ્સાદાર રાત્રિ તરફ નિર્દેશ કરે છે. જો તમે સિંગલ છો, તો આ અઠવાડિયું તમને રસપ્રદ વ્યક્તિઓ સાથે સામાજિકતા અને ચેનચાળા કરવાની તક આપશે.કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો, થશે લાભ.
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad Apr 28, 2021 સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit Apr 28, 2021 રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati Apr 27, 2021 પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
ફોરેન ડેસ્ટીનેશનમાં દૂબઇના ધડાધડ બુકીંગ થયાઃ માલદિવ્ઝ, શ્રીલંકા અને રશીયા માટે પણ આકર્ષણઃ રાજકોટથી દૂબઇ જવા માટે ચાર વખત RTPCR ટેસ્ટ કરાવવો પડે છે! : પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-ફલાઇટના બુકીંગ ફુલઃ હોટલો પણ પેક થવા લાગી : ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ટીકીટના ભાવો આસમાને : દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર, ઉ� રાજકોટ તા. રપ :.. છેલ્લાં પોણા બે વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું હતું. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી. દર વર્ષે કે સમયાંતરે ફરવા નિકળી પડતા સહેલાણીઓ કોરોના દરમ્યાન ફરવા જવા માટે રીતસર તરસી ગયા હતાં. જલ્દીથી કોરોના-કાળ પુરો થાય અને ગ્રુપ-સર્કલ-ફેમીલી સાથે બેગ બીસ્તરા લઇને ફરવા ઉપડી જઇએ તેવું મોટાભાગના લોકો ઇચ્છતા હતાં. ગુજરાત તથા ભારતમાં આવેલી કોરોના (કોવીડ-૧૯) ની બીજી લહેર ખૂબ ભયંકર હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી ધીમેધીમે કોરોના ઓછો થવા લાગતા અને સરકારના નિતી-નિયમોમાં પણ યોગ્ય છૂટછાટ મળતા કોરોનાથી કંટાળેલા સહેલાણીઓએ આ દિવાળીની રજાઓમાં ફરવા માટે રીતસર દોટ મૂકી હોવાનું દેખાઇ રહ્યું છે. પસંદગીના સ્થળોએ ફરવા જવા માટે બસ - ટ્રેન- ફલાઇટના બુકીંગ ફુલ થઇ ગયા છે અને લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપરની આકર્ષણરૂપ હોટેલો પણ પેક થવા લાગી છે. પેટ્રોલ-ડીઝલ -સીએનજી-એલપીજીના ભાવમાં વધારો થતાં પેકેજીસ અને ટ્રાન્સપોર્ટશન પણ મોંઘુ થયું છે. છતાં પણ મોંઘવારીને અવગણીને સહેલાણીઓ દિવાળીની રજાઓમાં મજા માણવા માટે અધીરા બન્યા હોવાનું જાણવા મળે છે. દિવાળી દરમ્યાન લોકો દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર-પોર્ટબ્લેર, ઉદયપુર, કુંબલગઢ, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ, શ્રીનાથજી, સોમનાથ, ખોડલધામ, સત્તાધાર, પરબ, સાસણગીર, દ્વારકા, ગીરનાર રોપ-વે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, દિવ, માઉન્ટ આબુ, ઇમેજીકા, મહાબળેશ્વર,લોનાવાલા-ખંડાલા, ગોવા, સીમલા, કુલુ-મનાલી, હરીદ્વાર, મથુરા, દિલ્હી, આગ્રા, કચ્છ, પંચમઢી વિગેરે ડેસ્ટીનેશન્સ ઉપર સહેલગાહે નિકળવા તૈયારી કરી રહ્યાનું રાજકોટના ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી (ફેવરીટ ટુર્સ -મો. ૯૮૭૯પ ૪૦૬૩૩), દિપકભાઇ કારીયા (બેસ્ટ ટુર્સ-૯રર૭પ પ૯પ૦૦), જીતુભાઇ વ્યાસ (વ્યાસ ટુર્સ-૯૮ર૪૩ ૩૦પપપ), રૂદ્ર મહેતા (આરોહી ટુર્સ-૮૪૮૭૦ ૦૦૦૭૦), સમીરભાઇ કારીયા (સનરાઇઝ ટુર્સ -૯૮રપ૩ ૭૭૭૦૪), રમેશભાઇ પ્રજાપતિ (કૈલાષ યાત્રા સંઘ- ૯૪ર૮૧ પ૬૬૩૪) વિગેરે જણાવી રહ્યા છે. લોકોના બજેટ મુજબ અને અનુકુળતા મુજબ વિવિધ પેકેજીસ પણ બજારમાં અવેલેબલ છે. અમુક કિસ્સામાં તો ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. તો સાથે - સાથે ઓનલાઇન બુકીંગ કરાવીને પણ અનુકુળતા મુજબ ટ્રાવેલ કરી શકાય છે. ટ્રાવેલ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ આ દિવાળી ઉપર બુક થયેલા વિવિધ પેકેજીસ ઉપર એક નજર કરીએ તો... * કાશ્મીર જવા માટેનું બુકીંગ ઘણું થયું છે. પરંતુ તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃતિઓને કારણે રપ ટકા જેટલું કેન્સેલેશન થયું હોવાનું જાણવા મળે છે. છતાં પણ ટીકીટ તો અવેલેબલ ન હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. અમદાવાદ-શ્રીનગર-અમદાવાદની ફલાઇટ ટીકીટ ૩ર હજારથી ૩પ હજાર સુધીમાં મળતી હોવાનું જાણવા મળે છે. કાશ્મીરના ૬ રાત્રી ૭ દિવસના થ્રી સ્ટાર હોટેલ સાથેના પેકેજ રર હજારથી શરૂ થતા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. * નોર્થ ઇસ્ટમાં દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાનના એકસ બાગડોગરા, જલપાઇગુડીના ૮ રાત્રીના પેકેજ હોટેલની કેટેગરી અને ફેસેલિટીઝ મુજબ પ્રતિ વ્યકિત ૩૦ હજારથી માંડીને એક લાખ દસ હજાર સુધી બોલાઇ રહ્યા છે. અમદાવાદ-બાગડોગરા-અમદાવાદ ફલાઇટ ટીકીટ અંદાજે ૪૦ હજાર આસપાસ છે. * એવરગ્રીન અને અબોવઓલ ગોવા આ વખતે પણ જામપેક છે. મોટાભાગે પસંદગીની એકેય હોટલ દિવાળી દરમ્યાન ખાલી નથી. જો કે પ્રયત્ન કરવાથી કયારેક ઇઝીલી બુકીંગ મળી જતુ હોવાનું પણ જોવા મળે છે. પ્રતિ વ્યકિત એકસ ગોવાના પેકેજ દિવસો પ્રમાણે ૧૦ હજારથી ૩૭ હજાર રૂપિયા સુધી સેલ થઇ ગયા છે. અમદાવાદ -ગોવા-અમદાવાદનું એરફેર હાલમાં રપ થી ૩૦ હજાર જેટલું હોવાનું જાણવા મળે છે જે દિવાળી-તહેવારો સિવાયના સામાન્ય દિવસો કરતાં લગભગ ત્રણ ગણા જેટલું થાય છે. ગોવા સંદર્ભે લીકરના શોખીનોમાં તો 'દારૂ પીના પડેગા મહેંગા' જેવું રમુજી સૂત્ર ફરતું થઇ ગયું છે. * દર વર્ષની સરખામણીમાં આ વખતે કેરાલા જવા વાળા સહેલાણીઓ ઘણાં ઓછા છે. કારણ કે ત્યાં બીજા રાજયોની સરખામણીમાં કોરોનાના કેસો વધુ છે અને સાથે-સાથે ફલડ (પૂર) આવવાને કારણે પણ લોકો ત્યાં જવાનું પ્રીફર ઓછું કરે છે. જો કે કોરોના સામેની તમામ તકેદારી સાથે ત્યાં જવાનું વિચારી શકાય. કેરાલાના થ્રી સ્ટાર હોટલના પ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૧૭ હજાર આસપાસ મળી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ - કોચીન-અમદાવાદ રીટર્ન એર ટીકીટ ૧૦ હજાર આસપાસ સંભળાય રહી છે. * દક્ષિણ ભારતની વાત કરીએ તો કુર્ગ-કબિની જવા માટે લોકો દ્વારા બુકીંગ થઇ રહ્યું છે. આ માટે ૬ રાત્રી ૭ દિવસના એકસ બેંગ્લોર પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. રાજકોટના અમદાવાદ તથા જામનગરથી બેંગ્લોર જવા માટે ફલાઇટ પણ મળતી હોય છે. આ વખતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મૈસૂર-ઊંટી-કોડાઇ કેનાલ જવા માટે ઓછા બુકીંગ થયા છે કારણ કે બેંગ્લોર સહિતના લોકલ સ્થળોએથી સ્થાનિક લોકોના બુકીંગ વધુ થયા હોવાનું જાણવા મળે છે. * આ દિવાળી ઉપર આંદામાન-નિકોબારના એકસ પોર્ટબ્લેર ૬ રાત્રી ૭ દિવસના પ્રતિ વ્યકિત ર૪ હજાર રૂપિયા આસપાસના પેકેજ પણ સારા પ્રમાણમાં બુક થયા છે. જેમાં ઇન્ટરનલ ટીકીટ અને આઇલેન્ડ સહિત પોર્ટબ્લેર, હેવલોક અને નીલ ડેસ્ટીનેશનનો સમાવેશ થાય છે. અમદાવાદ-પોર્ટબ્લેર-અમદાવાદ એરફેર ૩પ થી ૪૦ હજાર રૂપિયા જેટલું ચાલી રહ્યું છે. * પોતાની કાર લઇને જઇ શકાય તેવા ડેસ્ટીનેશન્સ પણ આ દિવાળી ઉપર મોટા પ્રમાણમાં પસંદ થયા છે. જેમાં કુંબલગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ સહિતના રાજસ્થાનના સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોના પેેકેજ સ્થળ, હોટલ, કેસેલિટીઝ તથા સાઇટ સીન્સ મુજબ, બે થી ત્રણ રાત્રીના કપલ દીઠ ૧૧ હજારથી ૯૦ હજાર સુધી બજારમાં ચપોચપ વેચાઇ રહ્યા છે. ઉદયપુરમાં વિલા પેકેજ પણ ઘણાં ચાલ્યા છે જેના કપલદીઠ ર૦ થી રપ હજાર જેટલા જોવા મળે છે. * સૌરાષ્ટ્રમાં સાસણગીર, સોમનાથ, દ્વારકા, શીવરાજપુર બીચ, ગીરનાર રોપ-વે, ખોડલધામ, માધવપુર બીચ, વીરપુર સહિતના સ્થળોની ટુરીઝમ સર્કીટ ઉપર સહેલાણીઓનો ખૂબ ઘસારો રહે છે. સાસણ ગીરમાં હજારથી માંડીને ૪પ હજાર રૂપિયા સુધીના ર રાત્રીના કપલ પેેકેજ હોટલ-રીસોર્ટની ફેસીલીટીઝ મુજબ બુક થયા હોવાનું જાણવા મળે છે. દેવળીયા પાર્ક કે પછી ફોરેસ્ટ સફારીના સંગાથે સિંહ દર્શનનો લ્હાવો લઇ શકાય છે. * દરેક તહેવારમાં તથા સામાન્ય દિવસોમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ સૌથી વધુ જોવા મળે છે. અહીંના કપલ દીઠ બે રાત્રીના પ્રિમીયમ પેકેજ રર હજાર રૂપિયામાં તથા રોયલ પેકેજ ર૪ હજાર રૂપિયામાં બુક થઇ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનુભવ લેવો એ ખરેખર એક લ્હાવો છે. * કચ્છ ટેન્ટ સીટી પણ બુક થઇ રહ્યું છે પરંતુ અહીં આ વર્ષે હજુ પ્રમાણમાં ઓછા બુકીંગ હોવાની ચર્ચા છે. વિદેશીઓ દ્વારા બુકીંગ કરાયા હોવાનું જાણવા મળે છે. * અમદાવાદથી પોલોફોરેસ્ટ નજીક પડતું હોવાથી આ દિવાળી ઉપર અહીં ઘણો ટ્રાફીક જોવા મળશે. પોલો-ફોરેસ્ટ ખાતેના બે રાત્રીના કલપદીઠ પેકેજ રર થી રપ હજાર રૂપિયામાં કન્ફર્મ થઇ રહ્યા છે. * લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર-ઇમેજીકા-શીરડી-નાસિક-ત્રંબક-સાપુતારા નો રૂટ ધરાવતા ડેસ્ટીનેશન્સ ઉપર પણ પ્રવાસીઓ પસંદગી ઉતારી રહ્યા છે. * આ દિવાળી ઉપર ફોરેન ડેસ્ટીનેશન્સની વાત કરીએ તો દૂબઇ હોટકેક બનયું છે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી ડીસેમ્બર સુધીમાં જબ્બરદસ્ત બુકીંગ થયું છે. પાંચ રાત્રી અને એક રાત્રી લાપીતા રીસોર્ટ સહિતના છ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજારથી ૯૦ હજારમાં બુક થઇ રહ્યા છે. દૂબઇ જવા માટે આ વખતે એ વાત પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટથી દુબઈ જતા અને ત્યાંથી ડીપાર્ટ થઈએ ત્યાં સુધીમાં કુલ ચાર વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો થતો હોય છે. ઉપરાંત ત્યાંના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ૭૦ ટકા ઓકયુપેન્સી સાથે ટ્રાવેલ કરવાનું થાય છે. વિઝા સાથે ઈન્સ્યુરન્સ પણ લેવાનો થાય છે. પરિણામે દુબઈના પેકેજ થોડા ઉંચા બોલાઈ રહ્યા છે. - આ ઉપરાંત માલદિવ્ઝ પણ ચાલ્યું છે, પરંતુ મોટાભાગે ત્યાં અત્યારે દિવાળી દરમ્યાનનું બુકીંગ ફુલ હોવાનું જાણવા મળે છે. અહીંના ચાર રાત્રી પાંચ દિવસના પ્રતિ વ્યકિત પેકેજ ૬૦ હજારથી દોઢ લાખ સુધી બોલાઈ રહ્યા છે. - શ્રીલંકાના ફોર સ્ટાર હોટલ સાથેના પાંચ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૫૫ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. - રશીયા જવા માટેના ૫ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ રૂપિયા આસપાસથી શરૂ થઈ રહ્યા હોવાનું જાણ વા મળે છે. - કોરોના સહિતના અન્ય કારણોને લીધે આ વર્ષે યુરોપ, અમેરિકા, સિંગાપોર, મેલેશીયા, થાઈલેન્ડ તરફના પેકેજ સાવ નહિવત જેવા ચાલી રહ્યા છે. તો ચાલો, તહેવારોની મહારાણી ગણાતી દિવાળી આવી પહોંચી છે ત્યારે કોરોના સંદર્ભેના સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને અને તકેદારી રાખીને રજાની મજા માણવા નિકળી પડો. ભારત સહિત દુનિયામાં કયાંય પણ જઈએ, સતત ખંત અને મહેનત કરતા ખમીરવંતા ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ ન મળે તો જ નવાઈ ? અને એટલે જ તો કહેવાય છે કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત'. જય જય ગરવી ગુજરાત. સૌને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના જયશ્રી કૃષ્ણ. (કોઈપણ જગ્યાએ પેકેજ બુક કરાવતા પહેલા ટૂર વિશેના તમામ નિયમો અને શરતો જાણી લેવા હિતાવહ છે. ઉપરાંત પેકેજની કિંમત, ફૂડ, એકોમોડેશન ફેસેલિટીઝ, સાઈટસીન્સ વિગેરે વિશે ચોખવટ કરી લેવી જેથી કોઈ કન્ફયુઝન ન રહે. અહીં આપેલી પેકેજની કે ટીકીટની કિંમતોમાં સંજોગોવસાત ફેરફાર આવી શકે છે.)(૨૧.૧૧)
Gujarati News » Business » Sachin bansal pays 699 crore as advance tax after selling flipkart to walmart સલમાન, શાહરુખ, આમિર મળીને પણ નથી કમાવી શકતાં આખા વર્ષમાં ફિલ્મોમાંથી એટલો પૈસો કે જેટલો 37 વર્ષના એક યુવાને ભર્યો છે માત્ર 3 મહિનાનો 699 કરોડ રૂપિયા એડવાંસ ટૅક્સ ફ્લિપકાર્ટના સંસ્થાપક સચિન બંસલે ચાલુ નાણાકીય વર્ષ 018-19ની પ્રથમ ત્રિમાસિકી માટે 699 કરોડ રૂપિયાનો એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે. સચિન બંસલે જે એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે, તેમાં અમેરિકન રિટેલર વૉલમાર્ટને ફ્લિપકાર્ટની પોતાની ભાગીદારી વેચવાથી પ્રાપ્ત નાણા પર બનેલો કૅપિટેલ ગેઇન ટૅક્સ પણ સામેલ છે. સચિન બંસલના પાર્ટનર અને ફ્લિપકાર્ટના કો-ફાઉંડર બિન્ની બંસલે પણ વૉલમાર્ટને પોતાની ભાગીદારી […] TV9 Web Desk | Jan 04, 2019 | 8:01 AM ફ્લિપકાર્ટના સંસ્થાપક સચિન બંસલે ચાલુ નાણાકીય વર્ષ 018-19ની પ્રથમ ત્રિમાસિકી માટે 699 કરોડ રૂપિયાનો એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે. સચિન બંસલ અને બિન્ની બંસલ સચિન બંસલે જે એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે, તેમાં અમેરિકન રિટેલર વૉલમાર્ટને ફ્લિપકાર્ટની પોતાની ભાગીદારી વેચવાથી પ્રાપ્ત નાણા પર બનેલો કૅપિટેલ ગેઇન ટૅક્સ પણ સામેલ છે. સચિન બંસલના પાર્ટનર અને ફ્લિપકાર્ટના કો-ફાઉંડર બિન્ની બંસલે પણ વૉલમાર્ટને પોતાની ભાગીદારી વેચી હતી, પરંતુ તેમણે હજી આ સ્પષ્ટતા નથી કરી કે ફ્લિપકાર્ટને શૅર વેચવાથી તેમને કેટલી રકમ મળી હતી. જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો ઇનકમ ટૅક્સ (આઈટી) ડિપાર્ટમેંટના સૂત્રોના જણાવ્યા મુજબ સચિન અને બિન્ની બંસલે હજી સુધી આ માહિતી નથી આપી કે તેમને ફ્લિપકાર્ટના વેચણથી કુલ કેટલી રકમ ળી છે અને તેના પર કેટલો કૅપિટલન ગેઇન ટૅક્સ બને છે અને ટૅક્સ ચુકવણીની ફૉર્મ્યુલા શું છે. જોકે આઈટી વિભાગે સચિન અને બિન્ની બંસલની સાથે-સાથે ફ્લિપકાર્ટની ભાગીદારી વેચનાર અન્ય શૅરધારકોને નોટિસ મોકલી શૅરોના વેચાણથી મળેલી રકમનો ખુલાસો કરવા માટે કહ્યું. આ જ પ્રકારની નોટિસો વૉલમાર્ટને પણ મોકલાઈ અને તેને ફ્લિપકાર્ટના વિદેશી શૅરધારકોના કૅપિટલ ગેઇન પર વિથહોલ્ડિંગ ટૅક્સ ચુકવવા માટે કહ્યું. ગત વર્ષ ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ખરીદ્યા બાદ વૉલમાર્ટે આઈટી વિભાગમાં 7439 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં. નિયમ મુજબ 15 ડિસેમ્બર સુધી સચિન અને બિન્ની બંસલે ટૅક્સનો 75 ટકા ભાગ આઈટી વિભાગને આપવાનો હતો અને બાકીની રકમ 19 માર્ચ, 2019 સુધી જમા કરાવવાની છે. જો બંને આમ નહીં કરે, તો તેમના પર દંડ લાગશે. [yop_poll id=457] જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Gujarati News » Gujarat » Customer brutally thrashed by petrol pump workers petrol purava babte bolachali baad grahakne marayo dhor maar VIDEO : પેટ્રોલ પુરાવા બાબતે બોલાચાલી બાદ ગ્રાહકને મરાયો ઢોર માર સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છે. એક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતી. જેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુઓ VIDEO : મહત્વનું છે કે મારામારીની […] Customer thrashed by petrol pump worker Anjleena Macwan | Jan 05, 2019 | 7:28 AM સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છે. એક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતી. જેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુઓ VIDEO : મહત્વનું છે કે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ પેટ્રોલ પંપ પર અગાઉ પણ મારામારીની ઘટના બની ચુકી છે. [yop_poll id=475] જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
મહેસાણામાં મહેસાણા સાયકલ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે (PM Modi Birthday Celebration) તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું હતું. ધરોઈ ડેમથી વહેલી સવારે સાયકલિંગ ક્લબના મેમ્બરોએ સાયકલ યાત્રાનું પ્રશ્થાન કર્યું હતું. મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની (PM Modi Birthday) ઉજવણીના ભાગરૂપે (PM Modi Birthday Celebration) મહેસાણા સાયકલ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વાસથી વિકાસયાત્રાની થીમ પર જલસે જે તક સાયકલીંગ કરી સાયકલ સવારે સતલાસણા તાલુકાના ધરોઈ ડેમથી (Dharoi Dam of Satlasana Taluka) બનાસકાંઠા જિલ્લાના ધાર્મિક સ્થાન અંબાજી (Ambaji religious place Banaskantha district) સુધી પહોંચ્યા હતા. વિશ્વાસથી વિકાસયાત્રાની થીમ પર જલસે જે તક સાયકલીંગ કરી સાયકલ સવારે સતલાસણા તાલુકાના ધરોઈ ડેમથી અંબાજી સુધી 82 કિલોમીટરનું અંતર કાપ્યું ધરોઈ ડેમથી વહેલી સવારે સાયકલિંગ ક્લબના મેમ્બરોને (Mehsana Cycling Club Members) રાજ્ય સભાના સાંસદ (MP of Gujarat ) જુગલસિંહ ઠાકોર દ્વારા લીલી જંડી આપી સાયકલ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ધરોઈ ડેમથી અંબાજી સુધી (Dharoi Dam to Ambaji Cycle Yatra) કુલ 14 ગામો અને 82.79 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ધરોઈ ડેમથી અંબાજી સુધી સાયકલ રેલીનું આયોજન અંબાજી માતાજીના દર્શન સાયકલ ક્લબ મહેસાણાના સાયકલ સવારો માં અંબાજીના પ્રાંગણમાં પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરી હતી. આ સફળ સાયકલ યાત્રા પૂરી કરી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટઃ શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશન દ્વારા સોરઠીયા રજપૂત સમાજનાં બાળકો માટે શારીરિક અને માનસિક સ્‍વસ્‍થ કરતી રમતોનો ખેલ મહોત્‍સવ શ્રી નાગરબોર્ડીગ, ખાતે રાખવામાં આવેલ હતો. આ ખેલ મહોત્‍સવનાં દિપપ્રાગ્‍ટયમાં અતિથી વિશેષ તરીકે જાણીતા ન્‍યુરોસર્જન ડો. હેંમાંગભાઇ વસાવડા (મધુરમ હોસ્‍પિટલ),શ્રી મહેશભાઇ રાજપુત (કારડીયારજપૂતસમાજ-રામનાથપરા), શ્રી ઘનશ્‍યામભાઇ ડોડીયા (પ્રમુખઃ સોરઠીયા રજપુત સમાજ લીંબડી), શ્રી પ્રવિણભાઇ પરમાર (પરમાર સાયકલ), શ્રી પંકજભાઇ પઢીયાર, શ્રી પી.એમ.ચૌહાણ, શ્રીમતિ પ્રફુલાબેન ચૌહાણ, શ્રીમતિ સ્‍વાતીબેન રાઠોડ સહિતનાં ઉપસ્‍થિત રહ્યા હતા. સોરઠીયા રજપૂત સમાજનાં ૭૫થી વધુબાળકોએ વિવિધ સ્‍પર્ધાઓ જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, પોટેટો રેસ, સંગીત ખુરશી અને ઇષ્‍ટો જેવી રમતમાં ઉત્‍સાહ ભેર ભાગ લીધેલ હતો. જુનીયર ગ્રુપમાં ૫થી ૧૧ વર્ષ અને સીનીયર ગ્રુપમાં ૧૨થી ૨૦ વર્ષ એમ બે કેટેગરી રાખવામાં આવેલ હતી. આ સ્‍પર્ધાઓનાં વિજેતાઓને ઇનામો અને સન્‍માન પત્ર આપી નવાઝવામાં આવેલ હતા. આ સ્‍પર્ધામાં ંસીનીયર ગ્રુપમાં પરમારપ્રીયરાજદેવેન્‍દ્રસિંહ, રાઠોડ વિદ્યા, ચૌહાણ રીયા કે, સોલંકી યુગ તેમજ જુનીયરમાં પ્રાચી આર., પરમાર રાજવીર પી., રાઠોડ માહી પી. તેમજ કોથળા દોડમાં સીનીયરમાં શીવરાજ વી. ચૌહાણ, વિદ્યા રાઠોડ, ચાવડા હેત્‍વી તથા જુનીયરમાં ધ્‍યેય રાઠોડ, પરમાર રૂત્‍વી, માહી રાઠોડ વિજેતા થયેલ છે. જયારે પોટેટા રેસમાં સીનીયરમાં રાઠોડ વિરાજ એસ., પરમાર રાજવી, ડાયમા કૃપાલ જે. તેમજ જુનિયરમાં પરમાર જહાન્‍વી, શિવરાજ ચૌહાણ, દર્શન વાઢેર, રાઠોડ વિવેક વિજેતા થયેલ હતા. ઉપરાંત સંગીત ખુરશીમાં જુનીયરમાં રાઠોડ વંશ, પરમાર રાજવી, વાઠેર રાજવી અને સીનીયરમાં પરમાર રૂત્‍વી, ડોડીયા ભુમી, ચાવડા હેત્‍વી વિજેતા થયેલ છે. જયારે ઇષ્‍ટોમાં જુનીયરમાં રાઠોડ વિરલ, પરમાર રાજવીર, ડાયમા કૃપાલ અને સીનીયરમા ભાવિકા પરમાર, પરમાર રૂત્‍વી, સોલંકી યુગને વિજેતા જાહેર કરેલ હતા. જયારે સુપર સીનીયર ઇસ્‍ટોમાં સંજયભાઇ સોલંકી, તૃપ્તી પ્રેજ્ઞશભાઇ રાઠોડ અને રાઠોડ જયશ્રીબેનને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. આ સ્‍પર્ધા માટે પ્રકાશભાઇ ચૌહાણ, સ્‍વાતીબેન રાઠોડ, ઘનશ્‍યામભાઇ ડોડીયા, પંકજભાઇ પઢીયાર, પ્રવિણભાઇ પરમાર, પ્રવિણભાઇ ચૌહાણ, પ્રફુલાબેન ચૌહાણ, સંજયભાઇ સોલંકી અને જીતેશભાઇ ચૌહાણ તરફથી અનુદાન મળેલુ હતું. આ આયોજનને સફળ બનાવવા શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભાર્ગવ પઢીયાર ઉપપ્રમુખ-અલ્‍પેશ ગોહીલ, સેક્રેટરી-વિરલ રાઠોડ (વિક્કી), જોઇન્‍ટ સેક્રેટરી-વિજયસિંહ ચૌહાણ (શ્રી શ્રી ઓમ ફાયનાન્‍સ), ટ્રેઝરર- ગૌરવ ચૌહાણ, તેમજ કારોબારી સભ્‍ય મિલન પરમાર, વિપૂલ ચૌહાણ સહીત મન્‍સ્‍વીબેન પઢીયાર, રેખાબેન ગોહીલ, જાગૃતિબેન ચૌહાણ, રૂપલબેન રાઠોડ, ગીતાબેન ચૌહાણ, વૈશાલીબેન પરમારએ જહેમત ઉઠાવેલ હતી. (2:48 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST કેમિકલયુક્‍ત હેર પ્રોડક્‍ટ અને ખરાબ પાણીના લીધે ખરતા વાળ પર કાબુ મેળવવા ઘરગથ્‍થુ ઉપચાર અજમાવી શકાય access_time 5:41 pm IST 30 વર્ષથી પહેલા દુનિયાની પ્રથમ ટેકસ્‍ટ મેસેજ ‘મેરી ક્રિસમસ' હતોઃ 15 અક્ષરવાળો શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્‍યમથી મોકલાયો હતો access_time 5:41 pm IST રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં નવા મહેમાનોનું આગમન: સફેદ બે વાઘ બાળનો જન્‍મ access_time 5:41 pm IST શરીરમાં વિટામીન B- 12ની ઉણપથી હાડકાનો દુઃખાવો, માથાનો દુઃખાવો, હાંફ ચડવી તથા થાક લાગવા જેવી સમસ્‍યા થઇ શકે access_time 5:40 pm IST દુનિયાની સૌથી દુર્ભાગ્‍યપૂર્ણ પોર્નસ્‍ટાર લિન્‍ડા લવલેસની દર્દનાક કહાનીઃ પતિ દ્વારા બંદુક તાકીને અશ્‍લિલ શુટિંગ કરાતુ access_time 5:40 pm IST ટીવી શો ‘મુક્‍તિબંધન' ફેમ ગુજરાતી અભિનેત્રી ઇશા કંસારા સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ access_time 5:38 pm IST સાઉથની સુપરહિટ ફિલ્‍મ સુર્યા સિંઘમની અભિનેત્રી હંસિકા મોટવાણીના લગ્નની હલ્‍દી સેરેમની ઉજવાઇ access_time 5:38 pm IST
શિજિયાઝુઆંગ ફેનશેન ટ્રેડ કું., લિ.2002 માં સ્થાપના કરી હતી, જે અગાઉ હેન્ડ વર્કશોપ તરીકે જાણીતી હતી, આંતરરાષ્ટ્રીય વેપારીઓ માટે વિવિધ પ્રકારના ઘેટાંની ચામડી અને ચામડાના ગ્લોવ્સ, ટોપીઓ અને અન્ય એક્સેસરીઝ 2012 થી, અમે અમારા વ્યવસાયને વિદેશી ગ્રાહકો માટે ડિઝાઇનિંગ અને વેચાણમાં બદલીએ છીએ. હેબેઇ પ્રાંતના ગુચેંગ શહેરમાં ચામડા અને ફર ઉત્પાદનો બનાવવા માટેના કારખાનામાં રોકાણ કર્યું છે. "સરળતા અને લાવણ્ય" ના ડિઝાઇન ફિલસૂફી હેઠળ, અમારી કંપનીએ વિવિધ ઘેટાં ચામડાનાં ગ્લોવ્ઝ, ઘેટાંનાં ચામડીનાં ગ્લોવ્સ, ટોપીઓ, ઇયરમફ્સ અને અન્ય ઉત્પાદનો વિકસાવી. પશ્ચિમ યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, રશિયા, જાપાન, વગેરેને નિકાસ કરેલા ઉત્પાદનો ખાસ કરીને, સરળ શૈલી, સરસ કારીગરી અને હેન્ડપીક્ક્ડ ચામડાને વિદેશી સારી-હીલવાળા દુકાનદારો દ્વારા આવકારવામાં આવે છે. તે જ સમયે, અમારી ડિઝાઇન ટીમે ડિઝાઇનિંગ અનુભવનો સંપત્તિ એકઠા કર્યો છે. સ્થાપનાથી, અમારી કંપની હંમેશાં વ્યવસાયિક હેતુ તરીકે પ્રામાણિક, જીત-જીત લે છે, આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારનું પાલન કરે છે, આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોનું પાલન કરે છે, કડક QC સિસ્ટમ બનાવે છે અને એક સંપૂર્ણ સેવા પ્રણાલી બનાવે છે. હવે અમે દેશી અને વિદેશી ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર્સ સાથે લાંબા ગાળાના સ્થિર સહયોગની સ્થાપના કરી છે. અમારી પાસે હેન્ડમેઇડ સ્રાફ્સવુમન ટીમ પણ છે, અમારા તમામ ઘેટાંનાં ચામડીનાં ગ્લોવ્સ ટાંકો દ્વારા પરંપરાગત હસ્તકલા સાથે હાથમાં લગાવેલા હતા. અને તે 10 વર્ષથી વધુના અનુભવ સાથે કુશળ કારીગરો દ્વારા સમાપ્ત થવું પડે છે, અને તે પણ ફક્ત ચામડા અથવા ઘેટાંના મોજા માટે જ છે. અમારી પાસે આની જેમ હેન્ડસ્ટીચવાળી ટીમ છે! અમે અમારા ગ્રાહકોને જે રીતે ગ્રાહકો સાથે વર્તવું ગમે છે તે રીતે, વ્યક્તિગત સેવા, સરળ નો-પરેશાની એક્સચેન્જો અને વળતર સાથે સારવાર કરીએ છીએ, અને અમે ફક્ત એવા ઉત્પાદનોની ઓફર કરીએ છીએ જે ગ્રાહકોને સંતોષ આપે.
ભારતે મે 2017માં આઇસીજે સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પર જાધવને કાઉન્સિલરની ફાળવણી ન કરવાનો આરોપ લગાવાયો . ભારતે જાધવ વિરુદ્ધ પાકિસ્તાની સેનાની ટ્રાયલને પણ પડકાર આપ્યો. આઇસીજેએ 18 મે 2017ના પાકિસ્તાન પર જાધવને લઇને કોઇ નિર્ણય આવે ત્યાં સુધી કોઇ પણ કાર્યવાહી કરવાની રોક લગાવી હતી. ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલામાં ચાર દિવસ સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાને પોતપોતાની દલીલો રજૂ કરી. ભારતે આ કેસમાં બે મુખ્ય બાબતોને આધાર બનાવ્યો. તેમાં વિયેના કરાર અંતર્ગત કાઉન્સિલર એક્સેસ અને મામલાને નિપટાવવાની પ્રક્રિયા સામેલ છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના ચૂકાદા પર ફરી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જાસૂસીના કથિત આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલે બુધવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો, કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2007માં કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર મોતની સજા સંભળાવી હતી. જોકે, તેની સામે ભારતે આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજો ખખડાવ્યો હતો. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી. નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ નિર્ણય વાંચી સંભળાવ્યો હતો. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિલ દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, પાકિસ્તાને જાધવનો કોન્સ્યુલર એક્સેસ ન આપતા પાછળ તે જાસૂસ હોવાનું બહાનું આગળ ધરતું રહ્યું હતું. પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે. 25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું. કુલભૂષણ કેસમાં શું થયું? 24મી માર્ચ 2016 : ભારતને જાધવની ધરપકડની માહિતી મળી. 10 એપ્રિલ 2017 : પાકિસ્તાનની આર્મી કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી. 8 મે 2017 : ભારતે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો. 15 મે 2017 : મામલાની સુનાવણી થઈ. 18 મે 2017 : આઈસીજેએ ફાંસી પર રોક લગાવી. 25મી ડિસેમ્બર 2017 : જાધવની માતા અને પત્નીએ પાકિસ્તાન જઈને જાધવ સાથે મુલાકાત કરી. 28 ડિસેમ્બર 2017 : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મુલાકાતની જાણકારી સંસદને આપી. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
માનવીને કર્મ પ્રમાણે જ ભોગવટો ભોગવવાનો હોય છે. વિશ્વના તમામ ધર્મો એમ કહે છે કે, કર્મનું ફળ તો ભોગવવું જ પડે. આ માટે કર્મો ને માત્ર તમારા પોતાના સત્યના આધારે જ કરો, એ જ સર્વોત્તમ માર્ગ છે. અને જીવનમાં જેવું બનવું હોય તેવા જરૂર બનો. જીવનમાં નકકી કરીને ચાલો એ જ સત્ય ધર્મ છે. આટલું જ જીવનમાં પરમ આનંદથી જીવશો. અને મોક્ષ તમને ગોતતું આવશે. ભગવાન બુધ્ધે કહ્યું છે કે, દુઃખો માંથી કાયમી મુકત થવા સત્ય માર્ગને જાણીને આષ્ટાંગ માર્ગ ને અનુસરો અને તૃષ્ણા ત્યાગો આપ આંતર શુધ્ધિ દ્વારા જ મૂકિત મેળવીને નિર્વાણ પ્રાપ્ત કરો. આમ બુધ્ધ પણ સ્વની તેમજ આત્માને શાશ્વત તત્વ તરીકે સ્વીકારતા નથી. એક વિજ્ઞાન પ્રવાહ જ માને છે. આમ તે આત્મા જ છે. સુખ, દુઃખ, લાભ - હાની, અનુકુળ પ્રતિકુળ પરિસ્થિતિ કે ઘટના બને તો તેમાં રાગદ્વેષ રહીત બની સંતુષ્ઠ રહેવું. પ્રસન્ન રહેવું આપણી દિનચર્યા પ્રમાણે અધ્યાત્મ સુખ માટે આ આયોજન જરૂરી છે. માનવ મનમાં આપણે સૌ એ આનંદમાં રહેતા શીખવુ જોઇએ. શકય હોય ત્યાં સુધી કોઇને તકલીફ આપવી નહી તૃષ્ણાથી વધુ કોઇ વ્યાધિ નથી દયાથી ઉપર કોઇ ધર્મ નથી અને શાંતિ સમાન કોઇ તપ નથી સંતોષથી ઉપર કોઇ સુખ નથી. દરેક માર્ગની પોતાની મંઝીલ હોય છે. અને તે કયાંક જઇને અટકે છે. જીવન એક મુસાફરી સમાન છે. આપણે જયારે નીકળીએ ત્યારે ૪ માર્ગ મળે પ્રથમ માર્ગ દુઃખ તરફનો બીજો સુખનો ત્રીજાની મંઝીલ આત્મા સુધી જયારે ચોથો પરમાત્મા સુધી પહોંચે છે. પરંતુ મોટા ભાગના લોકો આજીવન જાણી શકતા નથી માટે જ જીવનમાં જે માર્ગે ચાલતા હો, પણ સાચો માર્ગ પસંદ કરી લો. દરરોજ સવારે આપણે એક ચાર રસ્તા પર ઉભા હોઇ એ અને નકકી કરવાનું હોય કે આપણો રસ્તો કયાં છે. મંઝીલ કઇ હશે. દરેક માર્ગ પર થોડી ઘણી કમાણી થઇ જશે. દુઃખના માર્ગની કમાણીનું નામ નર્ક છે. સુખના માર્ગ માર્ગની કમાણીનું નામ સ્વર્ગ છે. જયારે આત્માના માર્ગે જે કમાણી થાય તે આનંદ છે. પરમાત્માના માર્ગે જે મંઝીલ પર આગળ વધીએ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા એટલે દરરોજ સવારે જાગીને પછી ચાર માર્ગ પરથી કયા માર્ગે જવાનું છે. તે નકકી કરવાની જરૂર નથી. પરમ કૃપાળુ પરમાત્માના નામે જ આગળ વધો. પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં છે પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌમાં વસેલા છે આપણે તેનો ઉપયોગ કરી સંપૂર્ણ લાભ કઇ રીતે લઇ શકીએ તે આપણા પર આધારિત છે. ઇશ્વરને સમજવાનો તેમને જીવન સાથે જોડવાનો મોટો ફાયદો એ છે કે ભકત નિર્ભય બની જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઇ જાય છે. વિભિષણ જે રાવણ સામે નજર મીલાવી શકતા નહોતા તે જ વિભિષણ જયારે શ્રી રામચંદ્રજી સાથેજોડાયા પછી એ જ રાવણ સાથે લડયા. ભગવાન મહાદેવે તેમના પત્ની પાર્વતીને કહ્યું હતું કે, હે ! ઉમા શું વિભિષણ કયારેય રાવણની સામે આંખ ઉંચીકરી શકતા નહોતા પણ રામચંદ્રજીનો પ્રભાવ જુઓ કે તેમના શરણમાં ગયા પછી વિભિષણ હવે તેની સામે કાળ બની લડી રહ્યા છે. ઇશ્વરની કૃપા તેના પ્રભાવથી ભકતને લડવાની શકિત તો મળે જ છે તેમ છતાં કેટલીવાર કુકર્મો સાથે લડતા લડતા ભકત થાકી પણ જાય વિભિષણે રાવણ સાથે ઘણી લડાઇ કરી પરંતુ રાવણથી મોટો કોઇ દુર્ગુણી હોઇ શકે ખરો ! અંતે લડતાં લડતાં કંટાળી હનુમાનજી તરફ જોયુ, પરંતુ હનુમાનજી તો સંકટ મોચક જેવી એમની દ્રષ્ટિ વિભિષણ પર પડી, વિભિષણને થાકેલા જોઇ હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પર્વત ઉઠાવી દોડી ગયા. રાવણના રથ ઘોડા અને સારથીનો નિકાલ કયાં પણ તેની છાતી પર જોરથી લાત મારી દુશાશન ઉભા તો રહ્યા પરંતુ હનુમાનજીના પ્રહારથી તેનુ આખુ શરીર કંપવા લાગ્યું. ઇશ્વર સાથેનું જોડાણ તેનામાં વિશ્વાસ આપણને દરેક સંકટમાંથી બચાવી શકે એક વાર આપણે આપણી ભીતરમાં વસેલા પરમાત્માને ઓળખી લઇએ તેને ઉજાગર કરી લઇએ. પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં સમાન રીતે વસેલ છે તેનો ઉપયોગ કરી પુર્ણ લાભ લઇએ. દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪ (10:16 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST લોધીકા તાલુકાના ખીરસરા - દેવગામના પાટીયા પાસે થોડા સમયમાં જ અલગ અલગ બે અકસ્માત સર્જાયા : જાનહાની નથી access_time 4:04 pm IST આજી વસાહત ખોડીયારનગરમાં કંચન આર્યવાલનો ફાંસો ખાઇ આપઘાત access_time 4:00 pm IST હાશ...હવે નિરાંત થઈઃ ચા ની ચુસ્‍કીની મજા માણતા ભાનુબેન access_time 3:59 pm IST તોપખાનામાં વિજયએ ‘તમારે કામે નથી જવાનું' કહેતાં પત્‍નિ-પુત્રીએ ધોલધપાટ કરી access_time 3:59 pm IST નાણાકીય આયોજન-રોકાણના દ્રષ્‍ટિકોણથી વિષય ઉપર કાલે એનઆરઆઇ માટે પ્રેઝન્‍ટેશન access_time 3:58 pm IST શ્રી રણછોડદાસજી બાપુ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા ડીસેમ્‍બરમાં વિનામુલ્‍યે નેત્રયજ્ઞ access_time 3:58 pm IST
I liked the lyric of the ghazal and that is beautiful. The commentary by Nitinbhai and Devikaben was enlightening and… BHARTENDU DESAI on પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો! November 22, 2022 મુ. વ રજનીભાઈ,. વેબ ગુર્જરી નો તમારો બાવાણી નો લેખ વાંચતાં મેંય ભૂતકાળ નાં સંભારણા ઓમાં ડુબકી મારી આંખો નમ… Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022 આભાર પ્રીતિબહેન ! Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022
Gujarati News » Elections » Gujarat assembly election » Union Home Minister Amit Shah chaired meeting with Assembly in charges discussion on Gujarat election strategy Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક, ચૂંટણીની રણનીતિ પર ચર્ચા Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે. Gujarat BJP Core Committee Meeting TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja Oct 02, 2022 | 9:21 PM Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની લઇને ભાજપ તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે. તેમજ કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. રાજ્યમાં વિધાનસભા પ્રભારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં વિધાનસભા પ્રભારીઓને ચૂંટણીલક્ષી કામ અંગે માર્ગદર્શન આપવામાં આવશે . જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિવસ દરમ્યાન અલગ અલગ બેઠકો યોજી હતી. જેમા વિધાનસભા ચૂંટણીનો સમગ્ર રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીની તૈયારીઓની કમાન પોતાના હાથમાં લીધી છે અને તૈયારીઓનો રોડમેપ નક્કી કરી રહ્યા છે. અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો, પ્રદેશના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મુકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર ક્યા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ ટીમ વર્કથી કામ કરવા સહિતનામુદ્દે ચર્ચા પર ભાર મુકવામાં આવ્યો હતો.
LOL નું આખું સ્વરૂપ “Laughing Out Loud” છે, (LOL Full Form In Gujarati Language) મિત્રો, સંક્ષેપ LOL નો ઉપયોગ મોટેથી હસવા માટે થાય છે. આ સામાન્ય ઇન્ટરનેટ અશિષ્ટ છે. ઐતિહાસિક રીતે તેનો ઉપયોગ યુઝનેટ પર થતો હતો પરંતુ આજકાલ તેનો ઉપયોગ કોમ્પ્યુટરને લગતા તમામ સંચારમાં થઈ રહ્યો છે. સામ-સામે વાતચીતમાં પણ. આ દિવસોમાં ફેસબુક પર તેનો ઘણો ઉપયોગ થાય છે. LOL શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમને કંઈક ખૂબ જ મનોરંજક લાગે છે, LOL શબ્દનો ઉપયોગ ચેટિંગ દરમિયાન થાય છે જ્યારે તમારી પાસે હાસ્યના જોક્સ ન હોય! ચેટ કરતી વખતે રમુજી પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે તે એક સરસ શબ્દ છે! માર્ચ 2011માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં LOLનો પ્રથમ સમાવેશ કરવામાં આવ્યો હતો. LOL નો અર્થ છે ખૂબ જોરથી હસવું, અથવા જ્યારે કોઈ વ્યક્તિ આવી વસ્તુ જુએ છે, તે જોયા પછી, વ્યક્તિનું મન ખૂબ જોરથી હસે છે. અમે આ ક્રિયાને LOL કહીએ છીએ. આજકાલ સોશિયલ મીડિયા વેબસાઈટ પર આ શબ્દનો ખૂબ જ ઝડપથી ઉપયોગ થાય છે. આ એક નાનો શબ્દ છે અને લોકો ખૂબ જ ઝડપથી સમજી જાય છે. તેથી LOL શબ્દનું સંપૂર્ણ સ્વરૂપ જાણવાનો સમય આવી ગયો છે. જો તમે પણ Facebook કે Twitter નો ઉપયોગ કરો છો તો આ શબ્દનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારો સમય પણ બચે છે અને લખવું પણ ખૂબ જ સરળ છે. ગુજરાતી માં LOL શબ્દ શું છે LOL નો અર્થ એ છે કે જોરદાર હસવું, એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિ કંઈક જુએ છે જે તેને જોયા પછી ખૂબ જ ઝડપથી હસવા લાગે છે, ત્યારે આપણે તેને LOL કહીએ છીએ. સોશિયલ મીડિયા વેબસાઈટ પર આજકાલ આ શબ્દનો ઘણો ઉપયોગ થાય છે કારણ કે તે એક નાનો શબ્દ છે અને તે દરેકની સમજમાં ખૂબ જ ઝડપથી આવી જાય છે અને હવે આપણે તેના LOL ફુલ ફોર્મ વિશે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે પણ ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો તમારે તે બધા પર LOL શબ્દનો પણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આમાં તમારો ફાજલ સમય પણ વ્યસ્ત નથી અને લખવું પણ ખૂબ જ સરળ છે. LOL નું ફૂલ ફોર્મ લાફિંગ આઉટ લાઉડ છે. અહીં તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે 1980: મોટેથી હસવું અથવા મોટેથી હસવું એ સંક્ષિપ્ત રૂપ છે, તેને “મહાન હાસ્ય” પણ કહી શકાય. Lol એ મોટેથી હસવાનો સંક્ષેપ છે. LOL શબ્દનો અર્થ ખૂબ જ સરળ છે. જેમ તમે જુઓ છો LOL એ એક શબ્દ નથી, તે એક ટૂંકું સ્વરૂપ છે જે 3 શબ્દોથી બનેલું છે. Laughing Out Loud શબ્દનો પહેલો શબ્દ ઉમેરીને LOL શબ્દ બન્યો છે. આનો અર્થ એ થશે કે મોટેથી હસવું, જ્યારે તમે કોઈને જોઈને ખૂબ હસતા હોવ, તો તમે LOL નો ઉપયોગ કરી રહ્યાં છો. ગુજરાતી માં LOL નું Full Form : Legend of Ligia LOL નો ઉપયોગ ઇન્ટરનેટ પર વાતચીતમાં થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં થાય છે. ચેટ કરતી વખતે, જ્યારે કોઈ વ્યક્તિને કંઈક અજુગતું લાગે છે ત્યારે તે LOL નો ઉપયોગ કરે છે તે બતાવવા માટે કે તે મોટેથી હસી રહ્યો છે. લાગણીઓ અને સ્મિતનો ઉપયોગ હાસ્યની સ્થિતિ દર્શાવવા માટે પણ થાય છે. કેટલાક લોકોને બધી ટોપીઓમાં Lol લખવાનું પસંદ છે અને કેટલાકને નથી. તમામ કેપ્સનો ઉપયોગ એ ઇલેક્ટ્રોનિક સંચારમાં તમે શું લખી રહ્યાં છો તેના પર ભાર મૂકવાની એક રીત છે, તેથી LOL એ સૂચવી શકે છે કે તમે ખરેખર મોટેથી હસી રહ્યાં છો. Lol એ કોઈ શબ્દ નથી જેનો તમે ઔપચારિક સંચારમાં ઉપયોગ કરવા માંગો છો, અને અનૌપચારિક સંચારમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કોઈ સખત અને ઝડપી નિયમો નથી. બોલાતી ભાષામાં પણ Lol નો ઉપયોગ થાય છે, તેમ છતાં lol કહેવાથી એક વિરોધાભાસી પરિસ્થિતિ સર્જાય છે જ્યાં તમે એમ કહી રહ્યા છો કે તમે ખરેખર મોટેથી હસવાને બદલે મોટેથી હસો છો. LOL એ ખૂબ જ સામાન્ય અને લોકપ્રિય અશિષ્ટ છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર ચેટિંગમાં થાય છે. LOL નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈને કંઈક ખૂબ રમુજી અથવા અત્યંત રમુજી લાગે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં થાય છે. આ અશિષ્ટ ભાષાના કેટલાક અન્ય વિકલ્પો છે જેમ કે ROFL, LMAO વગેરે. હાસ્યની તીવ્રતા અનુસાર ઉપયોગ થાય છે. જેમ જેમ નવા સંક્ષિપ્ત શબ્દો ઉમેરવામાં આવે છે તેમ તેમ આ જોડીની યાદી દિવસેને દિવસે વધી રહી છે. કેટલીક સ્માઈલીનો ઉપયોગ ઈન્ટરનેટ પર રમુજી પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે પણ થાય છે. આજકાલ, તેનો એટલો બધો ઉપયોગ થઈ ગયો છે કે જ્યારે કોઈ કહે ત્યારે મોટેથી હસે છે. વાસ્તવમાં, તમે જે લખ્યું છે તેની તેમને કદાચ પરવા નથી. વધુ સ્પષ્ટ રીતે, સંક્ષેપ “લાયકાત” ને “હાસ્યનો અભાવ” તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવો જોઈએ. વ્યાખ્યા બદલાઈ શકે છે, પરંતુ તે રૂપાંતરણ અને તમે “કન્વો” સાથે ચેટ કરી રહ્યાં છો તે વ્યક્તિ સાથેના તમારા સંબંધ પર આધાર રાખે છે. Lol શબ્દનો અર્થ ખૂબ જ સરળ છે, જેમ તમે જાણો છો LoL એ એક શબ્દ નથી, તે એક ટૂંકું સ્વરૂપ છે, આ શબ્દ 3 શબ્દોનો બનેલો છે. Lol શબ્દ લાફિંગ આઉટ અને લાઉડ શબ્દના પહેલા શબ્દના મિશ્રણથી બને છે. તેનો અર્થ મોટેથી હસવાનો છે. જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર હોય તે ‘નેબ્યુલા એવોર્ડ’ માટે પણ નામાંકિત કરવામાં આવી હતી, જે સમકક્ષ શ્રેણી છે. 1967માં, ધ મેગેઝિન ઑફ ફૅન્ટેસી એન્ડ સાયન્સ ફિક્શન, ધ લોર્ડ ઑફ લાઇટનું પ્રકરણ બે નૉલેટલેટ્સ (એક ટૂંકી નવલકથા) તરીકે પ્રકાશિત થયું. આ નવલકથાનો ઉદ્દેશ વિજ્ઞાન પર કાલ્પનિક ડિગ્રી સાથે કાલ્પનિક કાલ્પનિક હતો. પ્લોટ અમુક ગ્રહ છે, જે પૃથ્વીના કેટલાક અવશેષો અથવા ‘અદ્રશ્ય ઉરથ’ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અવકાશયાત્રી ‘સ્ટાર ઑફ ઈન્ડિયા’ના વસાહતીઓ અને ક્રૂ પોતાને એક ખૂબ જ વિચિત્ર ગ્રહમાં શોધે છે, જે સ્વદેશી પ્રતિકૂળ જાતિઓથી ઘેરાયેલા છે. ગુજરાતી માં Legend of Ligeia LOL એટલે Legend of Ligia. તે 1998 માં હતું કે કોન્ટ્રેલે લિજેન્ડ ઓફ લેજિયાની રમત બનાવી, જે 2001 માં સિક્વલ વિડિઓ ગેમ દ્વારા સફળ થઈ. કોન્ટ્રેઇલ એ સોની કોમ્પ્યુટર એન્ટરટેઈનમેન્ટ માટે જાપાનીઝ વિડીયો ગેમ ડેવલપર હતું. આખી રમત ‘લેજિયા’ વિશ્વમાં થાય છે, જે ‘સેરુ’ નામની વસ્તુઓ અને મનુષ્યોથી ભરેલી છે. ઑબ્જેક્ટ્સ મનુષ્યોને વધુ શક્તિશાળી બનાવવા માટે તેમની સાથે સાંકળે છે. ધુમ્મસ વિશ્વને આવરી લેવાના પરિણામોને કારણે સેરુ રાક્ષસમાં પરિવર્તિત થાય ત્યાં સુધી સેરુ અને મનુષ્ય બંને સહઅસ્તિત્વ ધરાવે છે. સેરુ માણસો પર હુમલો કરે છે, જે ત્યારે થાય છે જ્યારે રમત શરૂ થાય છે. વાહ – કૂલ હીરો; ગાલા – એક યોદ્ધા સાધુ; અને નુહ – એક જંગલી બાળક દ્વારા 10 જિનેસિસ ટ્રેસને પુનર્જીવિત કરો અને સમગ્ર વિશ્વમાં ધુમ્મસનો નાશ કરવાનો પ્રયાસ કરો. ગુજરાતી માં LOL પ્રેમના તાળાઓ LOL નું પૂર્ણ સ્વરૂપ પ્રેમના તાળાને દર્શાવે છે. તે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં એક બિન-લાભકારી, જાહેર સંસ્થા છે જે 21 વર્ષથી ઓછી ઉંમરના આર્થિક રીતે વંચિત બાળકોને હેરપીસ પ્રદાન કરે છે જેઓ કોઈપણ તબીબી અથવા શારીરિક સ્થિતિને કારણે વાળ ખરતા હોય છે. લૉક્સ ઑફ લવ વપરાયેલ વાળનું દાન કરીને અને ઉચ્ચ ગુણવત્તાની ક્રેનિયલ પ્રોસ્થેસિસ અથવા હેર પ્રોસ્થેટિક્સ બનાવીને આવી અનોખી જરૂરિયાત ધરાવતા બાળકોને સેવા આપે છે. LOL દ્વારા લાભ મેળવતા બાળકોને ‘એલોપેસીયા એરિયાટા’ નામની એક પ્રકારની તબીબી સ્થિતિ હોય છે, જેનું કોઈ સ્પષ્ટ કારણ અને કોઈ ઈલાજ નથી. બાળ કૃત્રિમ અંગની પ્રક્રિયા ઘણા બાળકોને તેમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન પાછો મેળવવામાં મદદ કરે છે જેથી કરીને તેઓ તેમના નાનાના વિશ્વના સાથીદારોનો સામનો કરી શકે. સંસ્થા પાસે વાળ દાન માટે કેટલીક માર્ગદર્શિકા છે. એવા કેટલાક સલુન્સ પણ છે જે તેમના દરવાજા અને બારીઓ પર લવ ડેકલ લોક લગાવે છે અને રાષ્ટ્રીય સાંકળનો એક ભાગ બનાવે છે
નવી દિલ્હી, તા., ૧૩: અમેરિકાના બે મોટા હરીફો હવે ભારતમાં પ્રતિસ્પર્ધા માટે તૈયાર છે. ઇ-કોમર્સ કંપની એમેઝોનને ટક્કર આપવા માટે વોલમાર્ટ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી રહી છે. તેઓ ભારતની અગ્રગણ્ય ઇ-કોસર્મ કંપની ફલીપકાર્ડનો હિસ્સો ખરીદશે. રીટેઇલ એકસ્પર્ટસના મત મુજબ વોલમાર્ટ રિટેઇલ માર્કેટમાં બેતાજ બાદશાહ છે. તેઓ બજારની નાડ સુપેરેે પારખે છે. જો તેમણે ફલીપકાર્ડમાં પૈસા રોકયા તો ભારતનું રીટેઇલ માર્કેટ બદલાઇ જશે. વોલમાર્ટે ભારતમાં ર૦૦૭માં પગ મુકયા છે. દેશના કારોબારની નીતીઓના કારણે તેમણે પોતાનો ફેલાવો સીમીત રાખ્યો છે. ભારતીય ઇન્ટર પ્રાઇઝેઝ સાથે તેમની ભાગીદારી નિષ્ફળ રહી હતી. અહિંયા તેમના ર૦ જેટલા વ્યાપારી કેન્દ્રો છે. જે બેસ્ટ પ્રાઇઝના નામથી ચાલી રહયા છે. ર૦૧૪ માં વોલમાર્ટેે કહયું હતું કે, તેઓ તમામ સ્ટોર ઓનલાઇન કરી રહયા છે. આ નવા તોડજોડથી તેમના ઓનલાઇન કારોબારને વધુ મજબુતી મળશે. અમેરિકામાં વોલમાર્ટ અને એમેઝોન વચ્ચે બરોબરની હરીફાઇ છે. વોલમાર્ટે સ્ટોરના બદલે ઓનલાઇન બીઝનેસ ઉપર ધ્યાન આપ્યું છે. તેણે એમેઝોનની પ્રાઇમ શીપીંગ સર્વિસ સાથે પ્રતિસ્પર્ધા માટે પોતાના ૧પ લાખ કર્મચારીઓને ડીલીવરી ડ્રાઇવર બનાવી દીધા. આ કામ માટે તેમને પ્રોત્સાહન રકમની ઓફર કરવામાં આવી. તેમના ઘરના રસ્તામાં પેકેટોની ડીલીવીરી કરવા માટે તેમને પ્રોત્સાહીત કરવામાં આવે છે. બેંગ્લોર સ્થિત યુનીકોર્ન ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ડ બ્રાન્ડનું સંચાલન કરી રહી છે. આ સૌથી મોટી મુડીવાળી ઇન્ટરનેટ કંપની છે. તેમાં જાપાનની સોફટ બેંકની સૌથી મોટી હિસ્સેદારી છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના નૈસપર્સ અને અમેરિકન ટાઇગર ગ્લોબલના પૈસા રોકાયેલા છે. ૧૦ વર્ષ જુની આ કંપનીને આઇઆઇટી દિલ્હીના પુર્વ વિદ્યાર્થી સચિન બંસલ અને બીન્ની બંસલે શરૂ કરી હતી. (4:20 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
ને હંમેશની જેમ વિક્રમે મડદાંને ખભે નાખ્યું એટલે મડદાએ વાત શરું કરી. અમદાવાદ નામે એક વાઈબ્રન્ટ શહેર હતું. આ નગરમાં એકવાર એક ચકચાર ભર્યું ખૂન થયું. એક યુવાન પરણીતાને કોઈએ ચપ્પાના ઘા મારી પતાવી દીધી હતી. બનાવનું કોઈ ચશ્મેદીદ ગવાહ નહોતું. આ કપલને પરણે ચારેક વરસ થયા હશે પણ કોઈ લડાઈ ઝઘડા હોય એવું લાગતું નહોતું. બન્ને ભણેલા ગણેલા હતાં. પત્ની આઈટી એન્જીનીયર હતી ને એનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો, જે ઘટના સમયે કોઈ સામાજિક પ્રસંગે મુંબઈ ગયો હતો. એની ટ્રેઈનની ટીકીટ અને ગેરહાજરીના પુરાવા હતાં. એટલે પોલીસે પતિને પણ ક્લીન ચીટ આપી હતી. ઘરમાંથી થોડી કેશ ગુમ થઈ હતી. ઘટનાના આગલા દિવસે જ ઘરઘાટી હોળી કરવા ડુંગરપુર ગયો હતો. આજુબાજુના ઘરમાંથી હોળી માટે રૂપિયા લઈ ગયો હતો અને બધાએ હવે જાતે કામ કરવાનું હોવાથી સૌને એ ક્યારે ગયો તે બરોબર યાદ હતું. આમ નોકરને પણ ક્લીન ચીટ મળતી હતી. એવું જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલાં દૂધવાળા જોડેને મારનાર સાથે કંઈ માથાકૂટ થઈ હતી. સવારમાં વહેલાં બેલ ન મારવા બાબતે. ખૂન વહેલી સવારે થયું હતું પણ તકરાર કંઈ બહુ સીરીયસ વાત નહોતી કે જેના માટે ખૂન થાય. તો હે વિક્રમ, જો તને ખબર હોય કે ખૂન કોણે કર્યું હશે તો તને ગુજરાતની એન્કાઉન્ટર પ્રિય પોલીસના સમ જો તું ન જણાવે તો! વિક્રમે નિશ્વાસ નાખ્યો. ‘ખૂન એનાં પતિએ જ કર્યું હતું. હોળી પછીની વાત છે એટલે માર્ચ એન્ડ થયો. માર્ચ એન્ડમાં ક્યો સીએ સામાજિક પ્રસંગે બહારગામ જાય? એ પણ પત્નીને લઈ જવી જરૂરી ન હોય એવા પ્રસંગમાં? એ જૂઠું બોલે છે. એ અમદાવાદની ટીકીટ પર કોઈ ડમી વ્યક્તિને મોકલી અમદાવાદમાં જ મીટીંગો કરતો હશે. કોઈ કારણસર એનાં લફરાની ગંધ એની પત્નીને આવી ગઈ હશે એટલે એને પતાવી દીધી હશે. ને મડદું હમ્મેશની જેમ વિક્રમના બોલવાથી ઉડી સિદ્ધ વડ પર જતું રહ્યું. -- દુનિયામાં કેટલીય ઘટનાઓ દર વર્ષે ઘટતી હોય છે. સુનામી આવે છે. ધરતીકંપ આવે છે. પૂર આવે છે. સ્ત્રીઓના નામધારી વાવઝોડા આવે છે. એમ જ દર વર્ષે માર્ચ એન્ડ આવે છે. માર્ચ એન્ડ આવવાથી લોકોના કાર્યક્રમો વેરવિખેર થઈ જાય છે. તો માર્ચ એન્ડના ભારથી એકાઉન્ટ્સ કોમ્યુનીટીની કમર ભાંગી જાય છે, જોકે ઓર્થોપેડિક ડોક્ટર્સને એથી ખાસ ફાયદો નથી થતો. માર્ચ એન્ડમાં સીએ આર્ટીકલશીપ કરતાં ટાબરીયાઓથી માંડીને ખૂંખાર સીએશ્રીઓ બીઝી થઈ જાય છે. માર્ચ એન્ડ આવે એટલે બીજાં બધાં બહાના દવલા બની જાય છે અને માર્ચ એન્ડનું બહાનું વહાલું બની જાય છે કારણ કે ‘માર્ચ એન્ડ છે’ એ બહાનું એકાઉન્ટ્સ જમાતના વર્ષોના પ્રયત્નોથી હવે સર્વમાન્ય બની ગયું છે. ભારતમાં ૩૧ મી માર્ચે ફાઈનાન્સિયલ વર્ષ પૂરું થાય છે. આ એક જાદુઈ તારીખ છે. ૩૧ મી ડિસેમ્બરે નવું વર્ષ શરું થાય ત્યારે કોઈ આટલી દોડધામ નથી કરતું. શૈક્ષણિક સંસ્થાઓમાં જુન-જુલાઈમાં એકેડેમિક ટર્મ ચાલુ થાય કે એપ્રિલ-મેમાં એન્ડ થાય ત્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવા છતાં આટલા ઘાંઘાં નથી થતાં જેટલા લોકો માર્ચ એન્ડમાં બાવરા થતાં જોવાં મળે છે. જેમ પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે અને ગાંડાઓના ગાંડપણમાં વધારો કરે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને કંપની માલિકોમાં માર્ચ-એન્ડ આવતા જ ઉન્માદ છવાઈ જાય છે. માર્ચ એન્ડમાં જેટલું કામ અને ઓવરટાઈમ આ લોકો કરતાં દેખાય છે, એ જોતાં આખું વર્ષ એ લોકો કામ કરતાં હશે કે કેમ, એ સ્વાભાવિક પણે કોઈને પણ શંકા જન્માવે છે. ઇતિહાસ તપાસો તો ૧૯૩૦નાં માર્ચની ૧૨મી તારીખે ગાંધીજીએ શરું કરેલી દાંડી માર્ચમાં એકપણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ભાગ નહોતો લીધો. અત્યારની વાત કરીએ તો કોઈ સીએનાં લગ્ન માર્ચ મહિનામાં થયા હોવાનું અમારા જાણવામાં નથી આવ્યું. જેમ ચોમાસામાં મેલેરિયાની કે વાઈરલ સીઝનમાં ડોક્ટર રજા નથી પાડતા, એમ જ માર્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રજા નથી પાડતાં. અરે માંદા પણ નથી પડતાં. માર્ચમાં કોઈ સીએ સ્વીત્ઝરલેન્ડ ફરવા નથી જતાં. માર્ચમાં કોઈ કથા નથી ગોઠવતું. માર્ચની બોરિંગ સાંજે તમારા ઘેર કોઈ સીએ વગર બોલાવ્યે આવી નથી જતો કે ‘અહિંથી નીકળતો હતો તો થયું ચાલો ખબર પૂછતો જાઉં’. ને માર્ચ મહિનામાં જો કોઈ સીએ મહેમાન બને તો એ ટીવી જોતાં જોતાં પોતે મહેમાન છે અને અહિં રહેવા નથી આવ્યો એ ભૂલી નથી જતો. માર્ચ મહિના માં ... એક મીનીટ.. યાદ આવ્યું ... મારે પણ સીએને મળવા જવાનું છે. ચાલો ફરી મળીશું.
Homeધર્મઆ 2 રાશિના લોકો રાજનીતિ અને વહીવટી સેવામાં સારું નામ કમાઈ શકે છે, સૂર્યદેવની રહેશે વિશેષ કૃપા... આ 2 રાશિના લોકો રાજનીતિ અને વહીવટી સેવામાં સારું નામ કમાઈ શકે છે, સૂર્યદેવની રહેશે વિશેષ કૃપા... byGujjus October 10, 2022 વૈદિક શાસ્ત્રોમાં 12 રાશિ અને 27 નક્ષત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ 12 રાશિઓના સ્વામી અલગ-અલગ ગ્રહો છે. તેથી, આ રાશિઓ સાથે સંકળાયેલા લોકોનું કામ, વ્યવસાય, સ્વભાવ અને વ્યક્તિત્વ એકબીજાથી અલગ હોય છે. અહીં અમે એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના લોકો રાજનીતિ અને વહીવટી સેવાના ક્ષેત્રમાં સારું નામ કમાઈ શકે છે. કારણ કે આ રાશિઓ પર સૂર્ય ભગવાન અનંત છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે... સિંહ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય ભગવાન સિંહ રાશિ પર રાજ કરે છે. તેથી, આ રાશિના લોકોમાં નેતૃત્વ ક્ષમતાની ગુણવત્તા હાજર છે. તે જ સમયે, તેઓ હિંમતવાન, નિર્ધારિત અને શાહી શૈલી ધરાવે છે. તેઓ કંઈક એવું કરે છે જે તેમને સમાજમાં અલગ બનાવે છે. આ લોકો સ્વાભિમાની પણ હોય છે. વળી, તેને કોઈની સામે નમવું પણ ગમતું નથી. તેમજ સિંહ રાશિના લોકો ખુલ્લા મનના હોય છે. આ લોકો નિઃસંકોચ પોતાની વાત દરેકની સામે મૂકે છે અને પોતાના નિર્ણયોને વળગી રહે છે. તેમની અનોખી શૈલીને કારણે લોકો તેમના તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થઈ જાય છે. આ લોકો જે મિત્રતા કરે છે તેને અંત સુધી જાળવી રાખે છે. સાથે જ આ લોકો નારાજ પણ છે. વળી, જ્યારે દુઃખી થાય છે ત્યારે આ લોકો આક્રમક પણ બની જાય છે. આ ક્ષેત્રોમાં નામ અને ઓળખ કમાઓ: સિંહ રાશિના લોકો પર સૂર્ય ભગવાનનો પ્રભાવ છે. તેથી આ રાશિના લોકો રાજનીતિ અને વહીવટી સેવામાં સારું નામ કમાય છે. સાથે જ આ લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા પણ હોય છે. આ લોકો સારા વક્તા પણ છે. તેથી જ આ લોકોને રાજકારણમાં પણ ઊંચો દરજ્જો મળે છે. આ લોકો કલાના જાણકાર અને કલા પ્રેમી છે. આ રાશિના લોકોને ધન સંચય કરવામાં વધારે સફળતા નથી મળતી પરંતુ જીવનના સર્વોચ્ચ શિખર પર પહોંચવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. જો કે, તે અહીં જોવું મહત્વપૂર્ણ છે. કુંડળીમાં સૂર્ય ભગવાન કયા ઘરમાં સ્થિત છે? તેમજ તે શુભ સ્થિતિમાં બેઠો છે કે અશુભ. મકર રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિ પર શનિદેવનું શાસન છે. એટલા માટે આ રાશિના લોકો મહેનતુ અને મહેનતુ હોય છે. તેમજ આ લોકો રાજનીતિ અને વહીવટી સેવામાં સારું નામ કમાય છે. બીજી તરફ જો બિઝનેસની વાત કરીએ તો આ લોકોને પેટ્રોલિયમ, મિનરલ્સ, લોખંડ અને તેલ સંબંધિત બિઝનેસમાં સારી સફળતા મળે છે.
Gujarati News » Gujarat » Mehsana » In Mehsana, the colors of freedom were seen, the sun temple painted with tricolor lights, the Dharoi Dam with tricolor lights was also a beautiful sight. મહેસાણામાં જોવા મળ્યા આઝાદીના રંગ, ત્રિરંગી રોશનીથી રંગાયુ સૂર્યમંદિર, તો ત્રિરંગી લાઈટ સાથે ધરોઈ ડેમનો પણ નયનરમ્ય નજારો Mehsana: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોઢેરાના સૂર્ય મંદિરને ત્રિરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે, તો જિલ્લામાં આવેલા ધરોઈ ડેમનો પણ ત્રિરંગી લાઈટથી સજાવાયો છે, રાત્રિ દરમિયાન આ મંદિર અને ડેમ બંનેનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. સૂર્ય મંદિર Manish Mistri | Edited By: Mina Pandya Aug 14, 2022 | 7:00 PM આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. જેમા મહેસાણા (Mehsana)માં આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર (Surya Mandir)ને ત્રિરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત દેશના તમામ સ્મારકો, મંદિરો, જળાશયોને ત્રિરંગાના કલરની લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. જેમા મહેસાણામાં આવેલ મોઢેરાના સૂર્ય મંદિરને પણ ત્રિરંગા ની રોશનીથી શણગારવામાં આવ્યુ છે. જેમા મંદિર ઝગમગી ઉઠ્યુ છે. જિલ્લામાં વિવિધ નાની-મોટી સરકારી-બિન સરકારી ઈમારતો રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. જે અંતર્ગત મોઢેરા (Modhera)ના વિશ્વવિખ્યાત સૂર્યમંદિરને પણ ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યુ છે. આ શણગાર સાથે સૂર્યમંદિર ત્રિરંગામય બન્યાનો આભાસ થઈ રહ્યો છે. આ અદ્દભૂત નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા સૂર્ય મંદિર અને ધરોઈ ડેમ આ તરફ મહેસાણામાં ધરોઈ ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવાયો છે. રાત્રિના સમયે પણ ડેમનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમીત્તે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો જિલ્લામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ સહિત નાની-મોટી દુકાનો હોય કે ઘરની છત હોય દરેક જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. 75માં સ્વાતંત્ર્ય પર્વનો ઉમંગ લોકોમાં છલકાઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ શાનદાર રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હર-ઘર તિરંગા અભિયાન સાથે કરાઈ રહી છે. જેમા મોટી સંખ્યામાં લોકો સહભાગી બના રહ્યા છે. જિલ્લાની પાણીની જરૂરિયાત સંતોષતા મહત્વપૂર્ણ ધરોઈ ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે ત્રિરંગાની રોશનીથી નયનરમ્ય નજારો ધરોઈ ડેમમાં જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક લોકોના ઘરો પર ત્રિરંગો ઝંડો લહેરાઈ રહ્યો છે. લોકો સ્વયંભુ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 13, 14 અને 15 ઓગષ્ટ દરમિયાન દરેક ઘર, દરેક કાર્યાલય, દરેક ઈમારત પર ત્રિરંગો ફરકાવવાનુ આહ્વાન કર્યુ છે, જેને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને શુધરાઈના કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહું સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતા મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ આવે તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું, અને જો ગૂમડાં હોયતો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમયાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું. દાક્તર દેવ જુદે જુદે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરેલી યોજન કોઈને હાસ્યજનક નહીં લાગે, લોકોને તો ન જ લાગી. સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે તેવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા, લોકોનં અંગણાંમાંથી કચરા કાઢ્યા, કૂવાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢ્યો, ને ગામલોકોને સ્વયંસેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસર થવાને સારુ સડકો પણ જાત મહેનતથી કરી. આવા મીઠ અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાર સાંભળી કેટલીક જગ્યાએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે. આ અનુભવો દરમ્યાન , એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડું ગામ છે. તેની પાસે તેનાથી પણ નાનકડું ગામ છે. ત્યાં કેટલીક બહેનોના કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહેનોને કપડાં ધોવા બદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહેનોને વાત કરી એમાંથી એક બહેને તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલી : 'તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય , મારી પાસે મેં આ પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્મા જીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.' આવા ઝૂંપડાં હિંદુસ્તાનમાં અપવાદ રૂપે નથી હોતાં. અસંખ્ય ઝૂંપડામાં રાચરચીલું , પેટીપટારા લૂગડાંલત્તા નથી હોતાં અને અસંખ્ય માણસો આત્ર પહેરેલાં કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે. એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને છાસનો તોટો નથી હોતો. લોકો બીતિહરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એવાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસને ઘાસનું મકાન બનાવવું તે યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઈંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાત મહેનતનો ચેપ બીજાઓને લાગ્યો, તેથી પKઅવારમાં ઈંટોનું મકાન ઊભું થઈ ગયું. અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો. આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લૂમાં સ્વયંસેવકોને વિષે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી. પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કમ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદ્દત ને સારુ જ મળ્યા હતા. નવા બીજા માવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયર થઈ રહ્યું હતું, ત્ ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટેલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેમની અસર આજ લગી નભી રહી છે.
ક્રિકેટના ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ઉજવણી 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રમત ક્રિકેટ ઉત્સાહીઓને મનોરંજન કરશે.પરંતુ આ વખતે આ રમત થોડી જુદી દેખાશે કારણ કે નિયમો પણ બદલાયા છે. હા, આ વખતે આઈપીએલમાં, ઘરે ઘરે કોઈ મેચ યોજાશે નહીં અને આ સાથે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ઓવરને સમાપ્ત કરવાની સમય મર્યાદા નરમ સંકેતોને લગતા જરૂરી નિર્ણયો છે. તો ચાલો જાણીએ આ બદલાયેલા નિયમો વિશે. સખત 20 મી ઓવરને 90 મિનિટમાં પૂર્ણ કરવી: બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 20 મી ઓવર 90 મિનિટમાં પૂર્ણ થવી જોઈએ. પ્રથમ 20 મી ઓવરની શરૂઆત 90 મી મિનિટમાં શરૂ થવાની હતી.નિવેદનમાં બીસીસીઆઈએ કહ્યું કે મેચના સમયને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલની મેચમાં સરેરાશ 14.11 ઓવરની કલાકદીઠ સરેરાશ હોવી જોઈએ. આમાં ટાઇમ-આઉટનો સમાવેશ થશે નહીં. મેચની ઇનિંગ્સ કે જે વિક્ષેપ વિના થાય છે તે 90 મિનિટમાં સમાપ્ત થવી જોઈએ. એટલે કે, 85 મિનિટની રમત અને 5 મિનિટનો સમય આઉટ.જ્યારે વિલંબ અથવા વિક્ષેપોને કારણે મેચ નિર્ધારિત સમયની અંદર 20 ઓવર કરવામાં સમર્થ ન હોય, તો પછી દરેક ઓવર માટે વધારાના 4.15 મિનિટનો સમય હોઈ શકે છે. થર્ડ અમ્પાયર ટૂંકા ગાળા પર નિર્ણય લેશે: ઓન-ફીલ્ડ અમ્પાયર દ્વારા ટૂંકા ગાળાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેની જવાબદારી ત્રીજા અમ્પાયરને પણ આપવામાં આવી છે.ત્રીજો અમ્પાયર મેદાનમાં અમ્પાયરના ટૂંકા ગાળાના કોલ નિર્ણયમાં પણ ફેરફાર કરી શકે છે.ગત આઈપીએલ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ઘણો વિવાદ થયો હતો.ત્યારે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોથા અમ્પાયરને ચેતવણી આપવાનો અધિકાર: ચોથું અમ્પાયર બેટિંગ ટીમની ઇરાદાપૂર્વક બગાડ સામે ચેતવણી આપી શકે છે.તેનો અધિકાર છે કે જો બોલિંગ ટીમ બેટિંગ કરનારી ટીમને કારણે 20 ઓવરમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો બેટિંગ ટીમનો સમય કાપવામાં આવશે.ચેતવણી અંગે બેટિંગ ટીમના સુકાની અને ટીમ મેનેજર બંનેને જાણવાની અમ્પાયરની જવાબદારી રહેશે. સોફ્ટ સિગ્નલ દૂર કર્યું: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં નરમ સંકેત ઘણા વિવાદમાં હતો.કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો.આ પછી આ વર્ષના આઈપીએલમાં સોફ્ટ સિગ્નલ આઉટનો નિયમ દૂર કરવામાં આવ્યો છે.નવા નિયમ મુજબ, મેદાન પર અમ્પાયરનું નરમ સંકેત ત્રીજા અમ્પાયરના નિર્ણયને અસર કરશે નહીં. નિર્ણય લેવા માટે અમ્પાયર્સને ત્રીજા અમ્પાયરની મદદની જરૂર હોય છે પરંતુ તે પહેલાં અમ્પાયર અને ચોરસ લેગ પર ઉભેલા અમ્પાયરની સલાહ લેવી જોઈએ. આ પછી, નિર્ણય સંપૂર્ણ રીતે ત્રીજા અમ્પાયર પાસે રહેશે. તે નક્કી કરશે કે બેટ્સમેન આઉટ થયો છે કે નહીં. બોલ મેદાનને સ્પર્શ્યો છે કે બેટ્સમેને જાણી જોઈને ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કર્યો છે.એટલે કે, ફીલ્ડ અમ્પાયરને ત્રીજા અમ્પાયરનો સંદર્ભ આપવામાં આવે તે પછી સોફ્ટ સિગ્નલ અર્થહીન થઈ જશે. ← રાકેશ ટિકૈટના કાફલા પર પથ્થરમારો કરતાં ૧૫ -૨૦ યુવકોએ કારના કાચ તોડી નાખ્યા. મહત્વપૂર્ણ સમાચાર: હવે પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડવા અને જમા કરાવવા પર ચાર્જ વસૂલવામાં આવશે, જાણો વિગતમાં → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
કાકા અને કાકી બહાર જવાના હતા. કાકી તૈયાર થતાં હતા એટલામાં લાઈટ ગઈ. કાકીએ પાઉડરને બદલે કંકુ મોઢા પર ચોપડી દીધું. કાકી તૈયાર થઈને બહાર આવ્યા અને કાકાને પૂછ્યું “હું કેવી લાગુ છું?” કાકા કહે “પોસ્ટ ઓફીસના ડબ્બા જેવી”. આ ધોળાવીરા જોકમાં કાકાની સેન્સ ઓફ હ્યુમર ઉંચી બતાવી છે. પરંતુ અત્યારે આવી જોક મુકો તો મહિલા અધિકારવાળા નાકના ટીચકા ચઢાવે. પરંતુ અમારું માનવું છે આવા જોક કાકીઓના ન જ બને. ધારો કે બનાવવા જઈએ તો શું થાય? એક કાકા ડાઈ કરતા હતા. એટલામાં લાઈટ ગઈ. ડાઈ માથાને બદલે મોઢા પર લગાડી દીધી. પછી કાકા અને કાકી રિસેપ્શનમાં ગયા. ત્યાં લોકોએ કાકાનું ધ્યાન દોર્યું. હાસ્તો, કાકાઓ તૈયાર થઈને કાકીને પૂછે કે ‘હું કેવો લાગુ છું” એવું જોકમાં પણ શક્ય નથી. અને કાકીઓ કાકાના મોઢા તરફ નજર કરે, એ પણ એટલું જ ભૂલ ભરેલું છે. એક્ચ્યુઅલી કાકાઓ ઉપેક્ષિત છે. મહિલાઓ, બાળકો, દિવ્યાંગ, માઈનોરીટી, અને બંને તરફના શૌચાલયમાં પગ નાખનારાઓના અધિકારો માટે લડનારા અનેક છે. પરંતુ જુના જોક્સમાં, જૂની ફિલ્મો અને સીરીયલોમાં આવતા, અને જેમના ‘જોક્સો’ સાંભળીને એક જનરેશન મોટી થઈ એ કાકાઓના હક વિષે કેમ કોઈ વાત નથી કરતુ? એક જમાનામાં મિમિક્રી આર્ટીસ્ટ તરીકે ઓળખાતા આપણા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સની સર્કિટમાં કાકાઓ હિટ હતા. એમાં પણ અમદાવાદના કાકાઓ પાછાં ટોપ ઉપર. વિનોદ જાની, મહેશ શાસ્ત્રી, કાંતિ પટેલ, દિનકર મહેતા, મહેશ વૈદ્ય અને દિનેશ શુક્લ જેવા કલાકારોએ જે કાકાઓની ઓળખાણ આપણા સમાજને કરાવી, એ આજના લાલુ જેવા ચાલુ માણસની પણ અણી કાઢે તેવા, અને ઉસ્તાદીમાં નાગા બાવાનું પણ ખિસ્સું કાપી લે એવા હતા. એમની કાકાગીરી આગળ ભલભલા ખાં સાહેબો હથિયાર હેઠા મૂકી દેતા. અનુ મલિક અને કમાલ આર. ખાન જેવા પકાઉ લોકો તો હમણાં હમણાં જાણીતા થયા, બાકી અસલના કાકાઓનું ઈન્સ્ટન્ટ દહીં કરી આપતા! ‘બહાર નેકરવાની એન્ટ્રી ક્યોં આઈ બકા?’ એવું અમને એક કાકાએ પૂછેલું, જેનો જવાબ અમે આજે પણ શોધીએ છીએ. શહેરના અડધા પાગલો એટલે કે બ્રાન્ડેડ પાગલોની કુલ સંખ્યાના અડધા, અને બાકીના છુટ્ટા ફરતા અર્ધપાગલો એ કાકાઓની દેણ છે એવું હજુ મનાય છે. એ સમયના પ્રવર્તમાન માનાંકોની મર્યાદામાં રહીને આવતી જતી મંગળાગૌરી કે કુસુમલતાઓ સાથે શિષ્ટ અને મધુર પ્રેમાલાપ કરવો એ કાકાઓમાં હીટ પ્રવૃત્તિ હતી! જવાનિયાઓને પણ બે વસ્તુ શીખવા મળતી. અને આજે? જુના ધોતિયાધારી કાકાઓની સામે આજે દીકરી કે વહુની ડીલીવરી માટે પત્નીના થેલા ઉપાડી વિદેશ જતાં કાકાઓ પછી છો ને સોશિયલ મીડિયા પર જીન્સ પહેરીને લાસ વેગાસમાં ફરતા દેખાય, પણ અત્યારના કાકાઓમાં પહેલા જેવી મજા નથી. અસલના કાકાઓએ ઉસ્તાદી, તીક્ષ્ણ હાસ્યવૃત્તિ અને હાજરજવાબીપણાને લઈને કાકાત્વને (નવો શબ્દ છે લખી રાખજો) નવી ઊંચાઈઓ બક્ષી હતી. આજકાલ તો એવા કાકાઓ માઈનોરીટીમાં છે. અમને તો ભય છે કે અત્યારની પેઢી જો કાકાઓના મૌલિક અધિકારોનું રક્ષણ નહિ કરે તો આ આખી પ્રજાતિ લુપ્ત થઇ જશે! સમાજમાં આવા કાકાઓનો પુરવઠો જળવાઈ રહે એ માટે કાકાઓએ સ્વયં જાગૃત થવું પડશે. આપણી કાકા સંસ્કૃતિ એ આજના સમયની માગ છે. આ ઘટનાક્રમમાં કાકાઓનો દોષ નથી. બધું કાળની થપાટોને કારણે થયું છે. અમદાવાદની જ વાત કરીએ તો પોળનું જીવંત વાતાવરણ છોડીને નદી પારની સોસાયટીઓ અને ફ્લેટોમાં રહેવા ગયેલા કાકાઓ એમનું કાકાત્વ જાણે વચ્ચે આવતી સાબરમતીમાં વહેતા નર્મદાના પાણીમાં પધરાવતા આવ્યા હોય એવું ચોક્કસ લાગે છે. કાકાઓ વ્યાજના વ્યાજ એટલે કે છોકરાંના છોકરાં માટે ઘેલા હોય છે એ વાત સાચી. એટલે જ એ બાબાના બાબાને નર્સરીમાં એડમીશન મળે ત્યારથી એને લેવા-મુકવા જવાનું હરખભેર ઉપાડી લે છે. પણ, એનો મતલબ એ નહીં કે બધા કાકાઓને બધા સમયે આ કામ માથામાં મારવામાં આવે. વહુ સવાર-સવારમાં બેઠી બેઠી વોટ્સેપમાં ગુડાય ને બચારા કાકાઓ છોકરા મુકવા જાય એ ક્યાંનો ન્યાય? આવું જ બેન્કના કામનું છે. ઘરનાં જ નહીં, પડોશમાં પણ હુતોહુતી બેઉ નોકરી કરતા હોય, તો એ લોકો પણ ‘અંકલ પ્લીઝ આટલી એન્ટ્રી પડાવતા આવજો ને’ કહી બિન્ધાસ્ત રીતે કાકાઓને પાસબુક પકડાવી દેતા હોય છે. અંકલ બની મહાલતા આપણા આ કાકાઓને બની શકે કે બેન્કમાં આંટો મારવામાં કદાચ મઝા પણ આવતી હોય, પણ એનો મતલબ એ નથી કે એમને માથે આવા કામ મારવામાં આવે! આવા કાકાઓને જોઇને કોણ માને કે એક જમાનામાં કાકાઓનું ઘરમાં એકહથ્થુ શાસન રહેતું અને એમની સામે ચૂં કે ચાં કરવાની કોઈની હિમ્મત નહોતી? આ સંજોગોમાં હવે જરૂર છે કાકાઓએ આત્મસન્માન ખાતર જાગૃત થવાની. એકલા ન કરી શકે તો પોતાના જેવા અન્ય કાકાઓને ભેગા કરી આંદોલન કરવાની. જરૂર છે વોટ્સેપ પર લોકોને બોરિંગ ગુડ મોર્નિંગ મેસેજ અને પેન્શનના સર્ક્યુલરો ફોરવર્ડ કરવાનું બંધ કરીને રસિક કાકાઓનું શૌકિન ગ્રુપ શરુ કરવાની. જરૂર છે બાંકડે બેસીને સની દેઓલ અને પૂનમ ધિલોનને બદલે સની લીઓની અને પૂનમ પાંડેની ચર્ચા કરવાની જરૂર છે. જરૂર છે બરોડા ટુ બેંગકોક ટુર કરવાની. હવે તમે એમ કહેશો કે આવા અવળા અને અનૈતિક આઈડિયા ન આપવા જોઈએ. કેમ? અનૈતિક કામ કરવાનો અધિકાર ફક્ત યુવાનોનો જ છે? કાકાઓનો નહીં? ઉંમર વધે એટલે હસીન ગુના કરવાના છોડી દેવાના? બિલકુલ નહિ. કાકાઓ તમે આગળ વધો, કંઈ થાય તો અમે બેઠા છીએ.
ઇતિહાસમાં ઘણા કિસ્સા એવા હોય છે જે યાદ રહી જાય અને એની અસર આવનારી પેઢી પર વર્તાયા કરે છે. વિશ્વયુદ્ધ થયું અને એ સમય દરમ્યાન જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો થયો અને આપણે એની આડઅસર વર્ષો સુધી જાપાનના લોકોમાં જોઇ. કોવિડ ૧૯ પણ ક્યારેય ન જોયેલી મહામારીના રૂપમાં આવી અને એવું કહી શકાય કે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવશે નહિ. “ન ભૂતો ન ભવિષ્યતિ” એના માટે સાચું છે. આપણે કોવિડ ૧૯ વિશે રોજ કંઇક નવું જાણતા આવ્યા અને ઘણી બધી વાર એવું થયું કે જે આજે આપણે જાણતા હતા એ કાલે ખોટું સાબિત થયું ને ફરી પાછું કંઇક નવું સ્વીકારવું પડ્યું. કોવિડના સમયમાં આજે જે કહેવાય છે તે માત્ર આજ માટે જ સાચું છે, કદાચ કાલનું સત્ય આજ કરતાં અલગ પણ હોય. કોવિડ૧૯ની આપણા સ્વાસ્થ્ય પર જેટલી શારીરિક અસર થઇ એટલી જ માનસિક અસર પણ જોવા મળી. લોકો જેટલા બીમારીથી નથી મર્યા એટલા માનસિક રીતે હતાશ થવાના કારણે હારી ગયા છે. જેમને કોવિડનો ચેપ પણ નથી લાગ્યો એવા યોદ્ધાઓ લડ્યા વગર જ શહીદ થયા છે. આ દરેક વસ્તુની આપણા સામાજિક સ્વાસ્થ્ય પર પણ અસર થઇ છે. મનુષ્ય સામાજિક પ્રાણી કહેવાય છે. આપણે ઘણા સામાજિક સંબંધોથી જોડાયેલા છીએ. સામાજિક સ્વાસ્થ્ય મતલબ આપણે કેટલી સારી રીતે અન્ય લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. કોરોનામાં લોકડાઉન અને સોશિયલ ડીસ્ટન્સના કારણે આપણે એકબીજાને મળી શકતા નહોતા અને એની અસર આપણા સામાજિક સ્વાસ્થ્ય પર પણ થઇ છે. બાળરોગ અને તરુણાવસ્થા નિષ્ણાત તરીકે મારી પાસે બાળકોના સામાજિક સ્વાસ્થ્યને લગતા ઘણા કેસ આવ્યા. જેમકે, ૧. ૮ વર્ષનો વ્યોમ સતત મોબાઇલ ગેમ જ રમ્યા કરે અને જો રમવા કે જમવા બોલાવો તો ચીડ કરે. ૨. ૧૦ વર્ષની આસ્થા કોઇને પણ મળતાં ડરે છે. એને એવું જ લાગ્યા કરે કે એને પણ એ મળી રહી છે એને કોરોનાનો ચેપ છે. ૩. ૧૨ વર્ષની નિત્યા વારંવાર હાથ ધોયા કરે છે, એને એવું જ લાગ્યા કરે છે કે એના હાથમાં કોરોનાના જંતુ છે. ૪. ૧૩ વર્ષનો હસમુખ અચાનક જ ઉદાસ રહેવા લાગ્યો છે. એના પેરેન્ટ્‌સ બહાર નીકળીને કોઇને પણ મળતા નથી કારણકે હસમુખનાં દાદી કોરોનામાં મૃત્યુ પામ્યાં એટલે હવે એના પેરેન્ટ્‌સ બહાર નીકળીને કોઇ રિસ્ક લેવા માંગતા નથી. ૫. ૧૪ વર્ષની ખુશી છેલ્લાં ૨ વર્ષથી ક્યાંય પણ વેકેશન પર નથી ગઇ અને એટલે એ નાની—નાની વાત પર ઘરમાં ઝગડા કર્યા કરે છે કે તમે મને ક્યાંય ફરવા નથી લઇ જતા. આવા ઘણા કેસ તમારા પરિવારમાં પણ તમે જોયા હશે તો આ સમયે બાળકોનું સામાજિક સ્વાસ્થ્ય સારું રહે એ માટે પેરેન્ટ્‌સને ઉપયોગી થાય એવી થોડી ટીપ્સ ૧) બાળકોની સાથે ક્વોલિટી સમય પસાર કરો. એવું જોવાયું છે કે કોવિડ ૧૯ના સમયમાં વર્ક ફ્રોમ હોમ, સ્કુલ ફ્રોમ હોમ હતું પણ દરેક વ્યકિત પોતાના મોબાઇલ કે સ્ક્રીનમાં વ્યસ્ત હતાં. એકબીજાને ઘરે એક સાથે રહેવા છતાં મળવાનું ઘટી ગયું. એટલે જરૂરી છે કે બાળક સાથે સમય પસાર કરો. એને સ્ટોરી સંભળાવો, એની સાથે બોર્ડ ગેમ રમો, એને નાની નાની પઝલ સોલ્વ કરવા આપો, એને જર્નલ લખતાં શીખવો, એની સાથે તમારા ટફ ટાઇમ અને સારા ટાઇમની વાતો શેર કરો. યાદ રાખો, તમે જેટલો સમય આ બાળકોને અત્યારે આપશો એટલો તમને તમારાં ઘડપણમાં તમારા બાળકો સમય આપશે. યાદ રાખો, આ સમય દરમ્યાન જેટલું બાળક વધારે બોલે અને તમે જેટલું વઘારે સાંભળશો એટલો જ ફાયદો થશે. ૨) એક નિયમિત Schedule બનાવો પેરેન્ટ્‌સ ખાસ યાદ રાખે કે બાળકોના સારા વિકાસ માટે પૂરતી ઊંધ ખૂબ જ જરૂરી છે. બાળકોને ૮ થી ૧૦ કલાકની ઊંઘ મળવી જ જોઇએ અને એ માટે રાત્રે વહેલા સૂવું ખૂબ જ જરૂરી છે. જો બાળક રાત્રે વહેલું સૂઇ જાય અને સવારે વહેલું ઊઠે તો સવારના સમયમાં તો ફ્રેશ રહે છે. એવું જોવાયું છે કે એકસાથે ૮ થી ૧૦ કલાક રાત્રીના સમયમાં જે બાળક ઊંધ લે છે તેના શરીરમાં ગ્રોથ હોર્મોનનો સ્રાવ સારો થાય છે, જેનાથી બાળકનો શારીરિક વિકાસ નોર્મલ થાય છે. બીજું કે બાળકોને રાત્રે સૂવાના એક કલાક પહેલાં ક્યારેય પણ મોબાઇલ કે અન્ય સ્ક્રીન જોવા આપવી નહિ. મોબાઇલની સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ તરંગો શરીરમાં મેલેટોનીનનો સ્રાવ ઘટાડે છે, જેના લીધે બાળકોને ઊંધ આવતી નથી.
આપ સર્વને અગાઉ જાણ છે, તે મુજબ આપણે પંચકુંડી હવનની આહુતી દ્રારા માતાજીની ૩૪મી વર્ષિક પાટોત્સવઉજવણી કરશું. શુક્રવાર તા. ૬/૧/૨૦૧૭ના આશરે બસો જેટલા પરિવારજનોની હાજરીમં મુખ્ય યજમાન તથા ધજા આરોહણની કુપનોનો ડ્રો કરાયો હતો. તેમાં મુખ્ય યજમાન તરીકે ભૂજના શ્રીમતી દિપાલી અંકુર મીરાણી પર તથા ધજા આરોહણ તરીકે વાંકાનેરના શ્રી આદિત્ય રાજેશભાઈ મીરાણી પરા માતાજીની ક્રુપા દ્રષ્ટિ થઈ હતી. આ ઉપરાંત એક કુંડઉપર મહાપ્રસાદ દાતા રાપરના શ્રી માવજીભાઈ મુળજીભાઈ મીરાણીના પરિવારજનો અને મહાપ્રસાદના સહયજમાન દાતા માતુશ્રી અનસુયાબેન લક્ષ્મીકાંત જમનાદાસ મીરાણી જોડીઆવાળાના પરિવારજનો બિરાજશે. બે કુંડ ઉપર રાયપુરના શ્રી જમનાદાસ મગનલાલ મીરાણીના પરિવારજનો તથા એક કુંડ ઉપર ધમતરીના શ્રી મણીલાલ દયાળજી મીરાણના પરિવારજનો બિરાજશે.
આ વિશ્વમાં શું કરવું સંભવ છે અને શું કરવું અસંભવ છે એ બાબતે સર્વસંમતી નથી. ગુજરાતીમાં ‘અશક્ય’ અને ઈંગ્લીશમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દની વાત આવે એટલે આપણે ત્યાં મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટને ચર્ચામાં ઘસડી લાવવાનો વણલખ્યો રીવાજ છે. લોકો ભૂલી જાય છે કે ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરુખ પાસે નેપોલિયન જેટલી જ ‘બોક્વાસ’ ડિક્શનરી હતી, છતાં પણ લોકો ચર્ચામાં શાહરુખના બદલે નેપોલિયનને ટાંકે છે એ એ અલગ વાત છે. જોકે અસલ વાત એ છે કે નેપોલિયન કે શાહરૂખ જેવા લોકો માટે આ દુનિયામાં કંઈ પણ ઈમ્પોસીબલ નથી એવું કહેવું સહજ છે. એવરેસ્ટની ટોચ પર પહોંચીને કોઈ એવું કહી શકે કે ‘એવરેસ્ટ સર કરવો અશક્ય નથી.’ પણ કઢી બનાવવા ખાટું દહીં પણ જે પડોશમાં માંગવા જતાં હોય એ દુશ્મનના દાંત ખાટા કરી નાખવાની વાત કરે ત્યારે સાલું લાગી આવે! લોકો એવું પણ કહે છે કે નેપોલિયનના જમાનામાં ટૂથપેસ્ટ હોત તો એને ખબર પડત કે ટ્યુબમાંથી બહાર નીકળેલી પેસ્ટને પાછી નાખવી અસંભવ છે. ‘થ્રી ઈડિયટ્સ’માં શર્મન આમિરને એવું કરવાની ચેલેન્જ પણ આપે છે જે મિસ્ટર પર્ફેક્શનીસ્ટ નથી ઉપાડતો. પણ આજે નેપોલિયન હોત કે સુપર ઈન્ટેલીજન્ટ રેન્ચોના લેપટોપમાં ડેટાપેક પૂરું ન થઇ ગયું હોત તો એ લોકો યુ-ટ્યુબમાં ‘Putting toothpaste back in the tube’ સર્ચ મારીને શોધી કાઢત કે ટ્યુબમાં પેસ્ટ પાછી નાખી શકાય છે. જોકે આવું સોફ્ટ સ્કવીઝ ટ્યુબો આવી પછી શક્ય બન્યું એ જુદી વાત છે. આમ તો શું કરવું સંભવ કે અસંભવ છે એ સાપેક્ષ વાત છે. એક ઉદાહરણ જુઓ: ક્રિકેટના બેટ અને ટેનીસના રેકેટમાં એક સ્વીટ સ્પોટ હોય છે જેના પર બોલ સ્ટ્રાઈક કરવાથી ખેલાડીને આંચકો ઓછો લાગે છે. આપણી કેડ પર એક સ્વીટ સ્પોટ હોય છે જેના વડે ગલીપચી થાય છે. આ સ્પોટ્સ આપણી પહોંચમાં છે. આપણા બરડામાં પણ એક એવું સ્વીટ સ્પોટ આવેલું છે જ્યાં ખંજવાળવાથી અવર્ણનીય આનંદ મળે છે. એ સ્પોટ આપણા બરડામાં જમણા હાથની પહોંચથી થોડું ડાબા ભાગ તરફ અને ડાબા હાથની પહોંચથી થોડું જમણી તરફના ભાગમાં આવેલું હોય છે. ટૂંકમાં ત્યાં પોતાના હાથથી ખંજવાળવું અશક્ય છે. છતાં એક વાયલીનીસ્ટ મગ્ન થઇને બો (વાયલિન વગાડવાના ગજ) વડે વાયલીન વગાડતો હોય એટલી જ લગનથી લોકો ફૂટપટ્ટી કે વેલણ વડે એ સ્વીટ સ્પોટ ખંજવાળતા જોવા મળે છે. આમાં શાણા લોકોની વાત જ અલગ છે. કહેવાય છે કે આવા લોકોને બગલમાં તલ હોય છે (તમે આ પેરા વાંચીને પછી અરીસામાં બગલ ચેક કરજો) અને એટલે જ એમને ઈમ્પોસિબલ શબ્દમાં ‘આઈ એમ પોસિબલ’ વંચાતું હોય છે. અમારા ખાસ મિત્રે અમને આવો વોટ્સેપ પર મેસેજ મોકલ્યો હતો. એની બગલ ચેક કરો તો ચોક્કસ તલ નીકળે. આમ તો શાણા લોકોની વાત જ ન થાય પણ અમે કરીશું કારણ કે એ લોકો અશક્યને શક્ય બનાવતા હોય છે. એ ગુજરાતીમાં અશક્યને “આ શક્ય છે” એમ પણ કહે, નેતાના ભાષણોમાંથી એ બોધ લઈ શકે, કૂતરાની હાલતી પૂછડીમાં એમને ઉર્જાશક્તિ દેખાય, કે પાણીપુરીના પાણીમાંથી પોષક તત્વો પણ શોધી કાઢે. ઘણાં કાર્યો અઘરા હોય છે પણ શક્ય હોય છે. હસવાની સાથે લોટ ફાક્વાની ક્રિયા વિચિત્ર કહેવાય પણ કોઈ ધારે તો હસતી વખતે લોટ ફાકી શકે. બહુ બહુ તો ઉડે. શ્વાસમાં જાય તો છીંકો આવે. ઉપર પાણી પીવું પડે. જોય રાઈડ કે રોલર કોસ્ટરમાં બેસવાથી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં અમે હસવાનું રોકી શકતાં નથી. કિશોર કુમારે જેને ‘સાધુ ઓર શેતાન’ ફિલ્મમાં રાગ ગભરાટ કહ્યો હતો, એ રાગ લોકોને હસાવે છે એવું સાયન્સ કહે છે. પણ અમુક લોકો રોલર કોસ્ટરમાં પણ શાંત ચિત્તે બેસી શકે છે. આજકાલ એવી ફિલ્મો બને છે કે થિયેટરમાં બે-અઢી કલાક કાઢવા અશક્ય લાગે. તોયે રામ ગોપાલ વર્મા અને સાજીદ ખાનની ફિલ્મો જોઈને જીવતાં બહાર નીકળ્યાના દાખલા ઇતિહાસમાં ક્યાં નથી નોંધાયા? એમ તો જે કામ પોતે ન કરવાનું હોય તે જરાય અઘરું નથી હોતું. બોસ માટે કોઈ કામ અશક્ય નથી હોતું. જોકે પાકિસ્તાન દાઉદને પકડીને આપણને આપી દે એ કહેવું સહેલું છે, પણ આપણા ઘરમાં વીરપ્પનને પકડતાં વર્ષો વીતી ગયા હતાં. અરે આ રામપાલ બાબાના આશ્રમમાં ઘુસવામાં ફીણ નીકળી ના ગયું? તો ઘણાં કાર્યો અશક્ય હોય છે. જેમ કે છાશમાંથી પાછું દૂધ બનાવવું, બગાસું, છીંક અને ઉધરસ એક સાથે ખાવાં શક્ય જણાતાં નથી. અમે કોઈને એવું કરતાં જોયેલા નથી. ગિનીઝ બુક ઓફ રેકોર્ડઝમાં પણ આ અંગે કોઈ નોંધ નથી. અમને પોતાને પણ કોઈ અનુભવ નથી. એમાં ખોટું શું કામ કહેવું? n
Home -- Gujarati -- The Ten Commandments -- 01 Introduction: The All-Importance of the Ten Commandments This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- Farsi -- Finnish? -- French -- German -- GUJARATI -- Hebrew -- Hindi -- Hungarian? -- Indonesian -- Kiswahili -- Malayalam -- Norwegian -- Polish -- Russian -- Serbian -- Spanish -- Tamil -- Turkish -- Twi -- Ukrainian -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba Next Lesson ટેન કમાન્ડમેન્ટ્સ - ઈશ્વરની રક્શણ દીવાલ જે પ્રેષક માણસ ફોલિંગ પ્રેષક રાખે છે 01 - પરિચય: ટેન કમાન્ડમેન્ટ્સ મહત્વ- બધા એક દિલ્હીના કાશ્મીરમાં શ્રીનગર ઉડતી વિમાનના મુસાફરોની તરત બરફ આવૃત હિમાલયન ઉત્તર ભારતીય મેદાનો ના ઝાકળ બહાર વધી પર્વતોની ભવ્ય વિશાળ દૃશ્ય જોવા આવશે. આ જબરદસ્ત પર્વતો ઊંડા, સાંકડી ખીણો દ્વારા અલગ પડે છે. પર્વતીય શિખરોની કેટલાક વાદળો દ્વારા આવરી લેવામાં આવે છે. 8,000 મીટર અને નીચલા 5,000 મીટર શિખરો પર વધુ ટાવર ઓફ જાયન્ટ્સ. શ્રીનગર માં ઉતરાણ બાદ, મુલાકાતી ધર્મો અને સંસ્કૃતિના એક આકર્ષક અને બિવાઈલ્ડરીંગ મિશ્રણ દ્વારા સંતોષાય છે. હિન્દુ, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી, મુસ્લીમો, અને નાસ્તિકો સાથે મળીને અહીં વસે છે. મંદિરો, ચર્ચો અને મસ્જિદો બિલબોર્ડ લોકો ધ્યાન માટે સ્પર્ધા કરે છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા અને ચાઇના - - પાંચ અલગ અલગ દેશો દુનિયાના આ નાના ખૂણામાં મળવા અને કાશ્મીરી નગરો અને ગામો દ્વારા મુસાફરી અને તેમના નિવાસીઓ માટે બોલતા કોઈને તણાવ સાથે હવા તડતડાટ લાગણી અનુભવે છે. વાસ્તવમાં, એક ક્રૂર નાગરિક યુદ્ધ 1991 થી આ સુંદર ખીણ વિનાશ વેર્યો છે. આ વિશ્વના મહાન ધર્મો અને વિશ્વની સરકારો રાજકીય ધ્યેયો અને સીમા શુલ્ક કાયદા હિમાલય પર્વતમાળા તરીકે અદભૂત તરીકે શ્રેણી રજૂ કરે છે. પરંતુ અસંખ્ય લખાણો, પ્રાર્થાનાની નિશ્ચિત વિધિ અને ધાર્મિક કાયદાઓ થોડા રસ્તો આપી કે ઓછા પર્વતો પર હિમાલયન ટાવર સૌથી વધુ શિખરો તરીકે અન્ય ઉપર ટાવર છે. એક માનવ ઇતિહાસમાં આ જબરદસ્ત શિખરોની ટેન કમાન્ડમેન્ટ્સ છે. એક સાચા ઇશ્વર ભરવાડ મોસેસ સાથે વાત કરી હતી, તેમને તેમના ઇચ્છા જાહેર અને પથ્થર ગોળીઓ પર તેમની અનન્ય કમાન્ડમેન્ટ્સ લખ્યું હતું. યહૂદીઓ મહાન આદર સાથે આ પૂર્વજ યાદ છે, જેમાંથી દ્વારા ઈશ્વર માઉન્ટ સિનાઇ પર તેમની સાથે તેમના કરાર કર્યા છે. તેમના લખાણોએ તેમના યહુદી ધર્મસ્થાનો આજે સુધી વંચાય છે, 3,300 વર્ષ પછી. ખ્રિસ્તીઓ પણ તેમના વિશ્વાસ માટે એક ફેરફારયોગ્ય આધાર તરીકે ટેન કમાન્ડમેન્ટ્સ જુઓ. ઈસુ તેમના શિષ્યો ખાતરી છે કે નથી મોઝેઇક કાયદાના "અથવા નોંધી લેવું લેશ" લાંબા તરીકે સ્વર્ગ અને પૃથ્વી અસ્તિત્વમાં તરીકે અદ્રશ્ય થઈ જશે, ત્યાં સુધી કાયદાનું બધા (5:18 મેથ્યુ) પૂર્ણ થયેલ છે. મુસ્લિમો મોસેસ "Kalimu અલ્લાહ", ઈશ્વરની પ્રવક્તા કૉલ કરો. તેઓ તેને અલ્લાહ એક મેસેન્જર તેમજ રાજકીય નેતા છે, જેમણે માત્ર ધાર્મિક કબજામાં પણ રાજકીય સત્તા માને છે. તેમને માટે, તેમણે એક ઈતિહાસ માં મહાન પુરુષો રહે છે. ધ ટેન કમાન્ડમેન્ટ્સ જે માનવજાત પર પસાર MOSES ઓલ્ડ ટેસ્ટામેન્ટ સમયમાં ખાસ સ્થળ હતું અને તેઓ આજે ત્યાં સુધી પુરુષો માટે એક પાયો છે. ઓ આ કાયદાઓ અભ્યાસ રાખે છે, અને હવે તેમને શીખવે છે, શાણો બની જશે. એ લોકો કે જે અવગણેલ છે અથવા ભૂલી આ કમાન્ડમેન્ટ્સ ભ્રષ્ટ બની જશે; તેઓ ઘટતું અને તે ખોવાઈ જશે. કોઈપણ જે આ નિયતિ ટાળવા માંગે ટેન કમાન્ડમેન્ટ્સ આતુરતાપૂર્વક અભ્યાસ જ જોઈએ. ટેન કમાન્ડમેન્ટ્સ પર ધ્યાન કાશ્મીરમાં મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે પ્રાચીન વિશ્વના ધર્મો આધુનિક ત્યાં વિચારસરણીઓ અને રોજિંદા જીવન એક દળો માટે ઈશ્વરની કાયદો પાછા ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ચાલુ દ્વારા સામનો કરવામાં આવે છે. આ પુસ્તક બહાર વાતચીત અને યુવાન પુરૂષો સાથે ચર્ચા "વિશ્વના ટોપ" પર આવી છે. ધાર્મિક પાર્શ્વભૂમિમાંથી અલગ યુવાન પુરૂષો સત્ય માટે અને તેમના જીવન માટે માર્ગદર્શક રેખા માટે શોધ, અને આજે માટે ટેન કમાન્ડમેન્ટ્સ ની સુસંગતતા તપાસમાં છે. કોઈપણ જે વિચારે છે અને તેમની સાથે સાથે ધ્યાન કાલાતીત ભવિષ્યવાણી કે જેમાંથી તેઓ તેમના રોજિંદા જીવનમાં લાભ થશે પ્રાપ્ત થશે.
ગુજરાતમાં ભાજપ સરકારને પાંચ વર્ષ પુરા થવાથી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ કોગ્રેસ દ્વારા આ ઉજવણીનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ડાંગમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ અગ્રણી અને ભાજપના નેતા પરેશ ધાનાણી જોડાયા હતા. આ પ્રદર્શનમાં કોરોના નિયમોનો ભંગ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરેશ ધાનાણીની અટકાયત કરતા કાર્યકરોએ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આપને જણાવવું રહ્યું કે, હાલ પોલીસ દ્વારા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. Mahi Khureshi See author's posts Post navigation વડોદરા / દુષિત પાણીથી અનેક લોકોની તબિયત બગડી, શહેરના 3 વોર્ડમાં પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યું
ઇન્ડિયા પોસ્ટ અથવા ટપાલ વિભાગ દેશમાં ટપાલ સેવાઓ ચલાવે છે, ઇન્ડિયા પોસ્ટમાં બચત ખાતું ખોલવાનો વિકલ્પ પણ મળે છે. પોસ્ટ ઓફિસ હાલમાં વ્યક્તિગત / સંયુક્ત... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news livehow to open post office savings accountIndia postindia post account openLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livepost office savings accountpost office savings account openingSavingssavings account opening process LIVE TV Top Stories GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી
લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા પુલીયું તૂટી ગયું મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા આજે આ પુલિયુ તૂટી ગયું હતું. એકદમ સાંકડું રહેલું બાઈક ચાલકો પુલિયાની નીચે પડી જાય તેવી ગંભીર હાલત થઈ ગઈ છે. આ પુલિયાની ભયજનક હાલત થતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય ઉભો થયો છે મોરબીના ગાળા ગામ પાસે નદી ઉપર બંધાયેલું પુળીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને પુલિયુ એકદમ સાંકડું છે. પુલીયું લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં આ પુલિયાને રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા આજે પુલીયું તૂટી ગયું છે. પુલિયા સાઈડમાંથી પુલીયું તૂટી જતા વાહન ચાલકો પર અકસ્માત તોળાઈ રહ્યો હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે તો આ અંગે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રોડ પાસ થઇ ગયેલ છે અને પુલીયું તૂટ્યાની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે. (11:28 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST એક્ટ્રેસ જેકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ: ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર access_time 1:14 am IST પોરબંદરના 255 મતદાન મથકો પર 2.64.355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. access_time 1:01 am IST આતંકી સંગઠન ISISને એક વર્ષમાં બીજો મોટો ઝટકો: ચીફ અબૂ હસનનું મોત access_time 12:51 am IST મોતનું તાંડવ મચાવનાર એ ગોઝારી ઘટનાએ ૧૩૫ લોકોને કાયમી મોતની સોડ તાણી સુવડાવી દીધા!! access_time 12:40 am IST મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે મૌન રેલી યોજાઈ. access_time 12:36 am IST મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા વરિષ્ઠ ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે. access_time 12:34 am IST મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરાયું. access_time 12:32 am IST
Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે. Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય Love tips - તમારી આ વાતોથી બેડરૂમમાં પતિનો મૂડ થઈ જશે ઑફ, તેથી રાખો આટલુ ધ્યાન લગ્નજીવન રોમાંસ વગર અધૂરુ હોય છે. પણ લવમેકિગના સમયે કપલ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે. Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી * સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. Relationship Tips in Gujarati - પતિ -પત્ની છો તો આ 10 વાતો જરૂર જાણી લો. સ બધથી તમારી દુખાવા સહન કરવાની ક્ષમતા વધી જાય છે. ઓર્ગેજ્મથી હાર્મોંસને ગતિ મળે છે અને આથી દુખાવા સહન કરવાની લિમિટ વધી જાય છે. લાઈફસ્ટાઈલ Fast Food- તમને ફાસ્ટ ફુડ ભાવે છે, જાણી લો આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે અમે તમને જણાવીએ કે ચાઇનીઝ ડિશ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં તે પહેલા એ જાણી લઇએ કે આખરે ચાઇનીઝ ડિશ શું હોય છે. તે એક પ્રકારનું એવું ભોજન છે જેને દુનિયાભરમાં લગભગ દરેક દેશોએ White Hair Solutions: વાળ અકાળે સફેદ થવાથી ચિંતિત છો? અપનાવો આ 4 ઘરેલુ ઉપચાર Home Remedies for White Hair: વાળમાં સમયથી પહેલા સફેદી આવી જવાથી હમેશા લોકોનુ આત્મવિશ્વાસ ઓછુ થઈ જાય છે જેના કારણે લોકો ઘરથી બહાર નિકળવા પણ ટાળે છે. જો આશરે 35ની ઉમ્ર પછી ધીમે-ધીમે વાળ સફેદ થવા એક સામાન્ય પ્રક્રિયા છે તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો માટે 4 ઘરેલુ ઉપાય જણાવી છે. ગુજરાતી હેલ્ધી નાસ્તો - બટાકા પૌઆ સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ, સમારેલા બટાકા/બાફેલા બટાકા-1/2 કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી, હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી. દુધ - 2 ચમચી બનાવવાની રીત - પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં સમારેલ બટાકા ઉમેરવા શિયાળામાં લીલા ચણા ખાવાના ફાયદા શિયાળામાં મળતા લીલા ચણા ખૂબ સ્વાદિષ્ટ હોય છે જેનો પ્રયોગ શાક, ઘણા પ્રકારના વ્યંજન અને ચટણીઓ બનાવવામાં કરાય છે અને તેને કાચા કે બાફીને કે શેકીને ખાવાનો મજા જ જુદો છે. પણ તમે તેના આ 5 ફાયદા નહી જાણતા હશો જરૂર જાણો આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji પાવ ભાજીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ દરેક લોકો ખૂબ પસંદ પણ કરે છે. આથી આજે અમે તમારા માટે લઈ આવ્યા છે પાવ ભાજી
તેમનો જન્મ ૧૨ માર્ચ ૧૯૦૭ના દિવસે અમદાવાદ, ગુજરાત ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો.[૧] તેઓ પોતાના મોસાળમાં ઉછરેલા હતા. હાઇસ્કૂલના અભ્યાસ બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. આ દરમિયાન કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે ચિત્રકારીના પાઠ ભણવાના શરૂ કર્યા. ત્યારબાદ ચિત્રકારીના વધુ અભ્યાસ માટે તેઓ બંગાળના શાંતિનિકેતનમાં જોડાયાં. જ્યાં તેમણે ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ પાસેથી ચિત્રકાળાનો વધુ અભ્યાસ કર્યો.[૨] કારકિર્દીફેરફાર કરો અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. વર્ષ ૧૯૨૯માં તેમનો પ્રથમ સંગ્રહ સત્તર છાયાચિત્રો પ્રગટ થયો. ત્યાર એક પછી એક એમ તેઓના ૩૦ આલ્બમો પ્રકાશિત થયાં.[૧] ઈ. સ. ૧૯૩૦માં ગાંધીજીની આગેવાની હેઠળ થયેલી દાંડી કૂચના પ્રસંગોને તેમણે પોતાની તુલિકાથી કેનવાસ પર ઉતાર્યાં. બ્રિટીશ સરકારે આ ચિત્રો જપ્ત કરી લીધા, પરંતુ આ ચિત્રોનો સંપુટ લંડનમાં પ્રગટ થયો. બચુભાઇ રાવતના કુમાર તથા દક્ષિણના કલ્કિ જેવાં પ્રસિદ્ધ સામયિકોમાં તેમનાં ચિત્રો પ્રગટ થવા લાગ્યાં. ૧૯૬૪ માં રોરિક મ્યઝિયમ (ન્યૂયોર્ક)માં તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં. ૧૯૬૯માં ગાંધીજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ૧૬ ડબાની બે આખી ટ્રેનો પર તેમને ગાંધી કથા ચીતરી. તેમણે ર. વ. દેસાઈની કથા ઉપર આધારિત ફિલ્મ પૂર્ણિમા ઉપરાંત ઝનક ઝનક પાયલ બાજે, રામરાજ્ય, ભરત મિલાપ, બૈજુ બાવરા જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપેલું હતું.[૩] લગભગ પાંચેક હજાર ચિત્રો, ત્રીસ ચિત્ર સંપુટો, પંચાવનથી વધુ ફિલ્મોનું કલાદર્શન, આ ઉપરાંત પણ લગ્ન પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ, દિવાળી અંકોના મુખપૃષ્ઠો, દિવાળી કાર્ડ, કેલેન્ડર – ચિત્રો દ્વારા સેંકડો કલાત્મક નમૂના તેમણે કલાજગતને આપ્યાં. લેખક રજની વ્યાસ અનુસાર, "કનુભાઈએ શુદ્ધ ભારતીય ભાવનાઓ અને ગુજરાતની અસ્મિતાના સ્પર્શ સાથેનાં પોતાનાં કલ્પનાપ્રચુર ચિત્રો દ્વારા ગુજરાતના સમાજજીવનને કલાના સંસ્કાર આપ્યા હતા" તથા "તે દાયકામાં એમનું એકાદ ચિત્ર કે આલ્બમ ઘરમાં હોવું એ સંસ્કારિતાનું દ્યોતક ગણાતું." વ્યાસ લખે છે, ગુજરાતની બહાર "ગુજરાતની કલાની દ્યુતિ પ્રસરી છે, તેમાં કનુ દેસાઈનો મહત્વનો હિસ્સો છે."[૧] ૯ ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે તેમનું અવસાન થયું હતું.[૧] પુરસ્કારફેરફાર કરો ૧૯૩૮માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૪] ૧૯૫૭માં ઝનક ઝનક પાયલ બાજે ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૫] ૧૯૬૫માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૪] સંદર્ભફેરફાર કરો ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ 263. ↑ ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો. ગાંધીનગર: માહિતિ કમિશ્નર, ગુજરાત રાજ્ય. November 2014. પૃષ્ઠ ૭૦. ↑ "મેઘ અને વૃષ્ટિ - કલાકૃતિ - શ્રી કનુ દેસાઈ". Magazine. ગુજરાત સમાચાર. મેળવેલ 5 એપ્રિલ 2014. ↑ ૪.૦ ૪.૧ "Kanu Desai Biography". NuGa Arthouse. મૂળ માંથી માર્ચ 4, 2016 પર સંગ્રહિત. મેળવેલ June 13, 2014.
વ્હાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લેવો : વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં […] 07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in 07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં […] ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતના તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન જુઓ | ગુજરાત ઓનલાઈન નકશો : ઓનલાઈન નકશો ગુજરાત આખા ગામનો નકશો તમારા ઉપકરણ પર પૃથ્વી નકશા ઉપગ્રહ વડે સમગ્ર વિશ્વનું અન્વેષણ કરો રૂટ દિશા અને જીપીએસ નેવિગેશન સાથે સ્પષ્ટ જીપીએસ નકશા જીવંત પૃથ્વી નકશા શેરી દૃશ્ય જુઓ.ઓનલાઈન નકશો ગુજરાત આખા ગામનો નકશો ગુજરાતના તમામ ગામ કે […] અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ […] મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in મફત છત્રી સહાય યોજના 2022 | Ikhedut yojana 2022 | Mafat Chatri Yojana In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના | મફત […] વિશ્વ યોગ દિવસ 2022, જાણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો રસપ્રદ ઈતિહાસ, ક્યારથી ઉજવાય છે આ દિવસ વિશ્વ યોગ દિવસ 2022, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO) એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ(World Yoga Day) તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.આમ પ્રથમ વાર વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ વિશ્વના 170 દેશોએ ઉજવ્યો હતો. International Yoga Day 2022 વિશ્વ યોગ દિવસ 2022 World Yoga Day 2022: યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ […] ગુજરાત ડિપ્લોમા એડમિશન 2022 | ઓનલાઇન નોંધણી, ચોઇસ ફિલિંગ, મોક રાઉન્ડનું પરિણામ @acpdc.co.in ગુજરાત ડિપ્લોમા એડમિશન 2022-23 | ACPDC પ્રવેશ પ્રક્રિયા 2022 ગુજરાત ડિપ્લોમા એન્જિનિયરિંગ. ગુજરાત ડિપ્લોમા એડમિશન શેડ્યૂલ 2022 @acpdc.co.in. ACPDC વેબસાઈટ મુજબ ડિપ્લોમા એન્જિનિયરિંગ (SSC) પછી ડિપ્લોમા એડમિશન 16મી જૂન 2022ના રોજથી શરૂ થશે, વિવિધ સમાચાર પત્રો પર પ્રકાશિત નોટિફિકેશન, હવે સમગ્ર ગુજરાતમાં આપેલા કેન્દ્રો પર ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશની નોંધણીનો સમય છે. ACPDC ડિપ્લોમા પ્રવેશ 2022 ગુજરાત ડિપ્લોમા […] પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે . • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની […] મફત સિલાઈ મશીન યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in મફત સિલાઈ મશીન યોજના 2022 | Free Silai Machine Yojana 2022 | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2022 | Free Sewing Machine Scheme Gujarat Application 2022 આ માહિતીના માધ્યમથી મફત સિલાઈ મશીન યોજના 2022 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની […] 17 રીતો તમે ઓનલાઈન પૈસા કમાઈ શકો છો 1. તમારા ફોટા વેચો શું તમારી પાસે ફોટો કૌશલ્ય છે અથવા તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં છબીઓની માંગ છે? ઈન્ટરનેશનલ લિવિંગ સલાહ આપે છે કે, “સ્ટોક ફોટોગ્રાફી વેબસાઈટ એ ફોટોગ્રાફ્સનો વિશાળ ભંડાર છે, જે તમે કલ્પના કરી શકો તે લગભગ દરેક સંભવિત વિષયને આવરી લે છે . તો તે કેવી રીતે કામ કરે છે? ફોટોગ્રાફરો તેમની છબીઓ સંખ્યાબંધ વિશાળ […]
આપણે બધા ખોરાકમાં મુખવાસ તરીકે, ચા અને ખોરાકમાં સ્વાદ માટે એલચીનો ઉપયોગ કરીએ છીએ. આ ઈલાયચી શરીરમાં ખુબ જ ફાયદાઓ કરે છે. ઈલાયચી અનેક રોગોને ઠીક કરવા માટે અને તેમાં રહેલા ગુણોને લીધે પાચન તંત્રમાં ઉપયોગી છે. આ ઈલાયચીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. આટલી બધી ઉપયોગી હોવાથી આ ઈલાયચીનો ઉપયોગ બધા જ લોકો કરે છે. જો આ ઈલાયચીને ઘરે ઉગાડીને તેનો ઉછેર કરી શકાય છે અને તેના ફાયદાઓ મેળવી શકાય છે. આ ઈલાયચીને ઉગાડવી સહેલી અને સરળ છે. ઈલાયચીને ઉગાડવા માટે એક સારા એવા પ્રકારની અને પાકેલી ઈલાયચી લેવી. આ માટે સારી અને ભરાવદાર ખરાબ ન હોય તેવી ઈલાયચી લેવી. આ પછી આ ઈલાયચીને ફોલી લેવી. આ રીતે ફોલી લીધા બાદ તેમાંથી સારા એવા દાણા બીજ નીકળશે. આમાંથી અલગ અલગ પ્રકારના લગભગ 10 થી 12 જેટલા બીજ નીકળશે. આ બધા જ બીજને અલગ અલગ કરી લેવા. એક ઈલાયચી જો સારી હશે તો 10 થી 12 જેટલા નાના નાના બીજ નીકળશે. આ પછી તમારે કુંડુ લેવું અને તેમાં સારી દેશી માટી લઈને તેને આ કુંડામાં ભરી લેવી. આ પછી લગભગ અડધા કુંડામાં આ ખાતર ભરી લેવું. આ રીતે અડધું ભરી લીધા બાદ તેમાં પાણી નાખવું. આ રીતે પાણી નાખ્યા બાદ તેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી નાખી દેવું. આ પાણી નાખીને પછી તેમાં ઉપર થોડી માટી નાખવી. આ માટી નાખીને ઈલાયચીના જે બીજ હોય તેને એક એક કરીને અલગ અલગ અંદર વાવી દેવા. આ બીજને માત્ર થોડા જ અંદર વાવવા. તેને ઊંડા ન વાવવા. જેથી સારી રીતે અનુકુર ફૂટીને બહાર નીકળી શકે છે. આ રીતે બધા જ બીજ આ કુંડામાં વાવી દીધા બાદ તેમાં થોડુ પાણી નાખવું. પાણી માત્ર આ ઉપર જે માટી નાખી છે જે ભીની થાય એટલું જ પાણી નાખવું. આ રીતે બીજને લગાવી દીધા બાદ તેને થોડી છાયડા વાળી જગ્યામાં રાખી દેવા. જેના લીધે તડકો લાગે નહિ અને કુંડાની માટી ગરમ ન થાય. આ રીતે થોડા દિવસ સુધી તેમાં પાણી આપતા રહેવાથી ધીમે ધીમે તેમાથી ઈલાયચીનો છોડ ઉગી જશે. જેમાંથી ખુબ સારા એવા છોડ તૈયાર થાય છે. આ છોડ ઉગી જાય પછી તમે તેને ત્યાંથી ખેંચીને અલગ લાગ કુંડામાં રોપી શકો છો. આ છોડને ઘણા સમય સુધી રાખવાના હોવાથી તેને માટે તમારે સૌપ્રથમ નારીયેલનાં છાલા લઈને તેનો કુચો કરીને તેનો કુચડો કરીને કુંડાનાં તળીયે લગાડી દેવા. આ પછી તમારે થોડી રેતી, થોડી માટીને અને નારિયેળના છાલામાંથી બનાવેલો પાવડર લેવો. આ પહેલા આ ત્રણેયને બરાબર મિક્સ કરી કરી લેવા. આ મિક્સ કરી લીધા બાદ કુંડામાં ભરી લેવું. આ રીતે કુંડામાં ભરી લીધા બાદ તમે બીજ ઉગાડેલા કુંડમાંથી એલચીનો છોડ ખેંચીને આ કુંડામાં લગાવી દેવા. આ કુંડામાં લગાવી દીધા બાદ તેમાં તેમાં પાણી રેડી દેવું. આરીતે થોડા દિવસ સુધી માવજત કરવાથી આ છોડ વધવા લાગશે અને તેનો વિકાશ થવા લાગશે. જો કે આ ઉછેર દરમિયાન કુંડામાની માટી ભીની થાય એટલુ જ પાણી નાખવું. વધારે પડતા પાણીના ઉપયોગથી પણ છોડ બળી જાય છે. 50 દિવસ જેટલા સમયમાં આ છોડ મોટો થઇ જશે. જે ધીરે ધીરે વધતો રહેશે. 80 દિવસમાં ઘણો મોટો થઇ શકે છે. આ રીતે તમે ઘરે જ ઈલાયચીને ઉગાડી શકો છો અને તેના ફાયદાઓ મેળવી શકો છો. આ એક ખુબ જ ઉપયોગી છોડ છેને પર પણ થોડા દિવસમાં ફૂલો આવે છે અને તેના પર ઈલાયચી આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરની સુગંધમાં પણ વધારો થાય છે જેનાથી તમે તમારા ઘરના વાતાવરણને સ્વસ્થ રાખી શકો છો. આમ, ઈલાયચીને ઉગાડવી સહેલી છે. જેના તમે માત્ર દરરોજ થોડું થોડું પાણી આપતા રહેવાથી ઉગી જાય છે અને લીલી રહે છે. અમે આશા રાખીએ કે તમારે એલચી ઉગાડવા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થશે અને તમે ઘરે આ રીતે ઈલાયચી ઉગાડી શકશો. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
સલમાન ખાન એક એવો અભિનેતા છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. હાલ માં સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી નો સુપરસ્ટાર છે. તેમના નામે ફિલ્મો હિટ બને છે. દુનિયાભરમાં સલમાન ખાનના ફેન્સની સંખ્યા કરોડો માં છે. સલમાન ખાન નો જન્મ 27 ડિસેમ્બર 1965 ના રોજ ઈન્દોર માં સલીમ ખાન અને સુશીલા ચરક ને ત્યાં થયો હતો. સલમાન ખાને તેના જીવનમાં જે સફળતા મેળવી છે તેના માટે અભિનેતાએ ઘણો સંઘર્ષ કર્યો છે અને અંતે તે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. સલમાન ખાને પોતાના બોલિવૂડ કરિયર ની શરૂઆત 1988 માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ થી કરી હતી. આ પછી સલમાન ખાન ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મે સલમાન ખાન નું ભાગ્ય બદલી નાખ્યું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને ત્યારબાદ સલમાન ખાને બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી. સલમાન ખાને તેની ફિલ્મી કરિયરમાં લગભગ તમામ પ્રકાર ના પાત્રો ભજવ્યા છે અને લોકો તેની એક્ટિંગ ને ખૂબ પસંદ કરે છે. પડદા પર રોમેન્ટિક હીરો બનેલો સલમાન ખાન તેને જોઈ ને લોકો માટે ભાઈજાન અને ટાઈગર બની ગયો. સલમાન ખાન 56 વર્ષનો થઈ ગયો છે પરંતુ આટલી ઉંમરે પણ અભિનેતા એ લગ્ન કર્યા નથી. ઘણીવાર ફેન્સ તેમના ફેવરિટ એક્ટર સલમાન ખાનને પણ પૂછે છે કે તે આખરે ક્યારે લગ્ન કરશે, પરંતુ સલમાન ખાન પોતાની સ્ટાઈલમાં આ વાતને ટાળે છે. ગર્લફ્રેન્ડ માં સલમાન ખાન સૌથી આગળ રહ્યો છે. આ અભિનેતા નું નામ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ની ઘણી સુંદરીઓ સાથે જોડાયેલું છે. સલમાન ખાન ને તેના અફેરના કારણે ઘણી વખત વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. સલમાન ખાન, સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરિના કૈફ ના જીવન માં ન જાણે કેટલી છોકરીઓ આવી અને ગઈ, પરંતુ આજે પણ સલમાન ખાન બેચલર બનીને બેઠો છે. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે 19 વર્ષની ઉંમરે સલમાન ખાન પહેલી ગર્લફ્રેન્ડ બની ગયો હતો. હા, અને તે એ છોકરી હતી જેના પર સલમાન ખાનનું દિલ પહેલીવાર આવ્યું. એટલું જ નહીં, સલમાન ખાન પણ તે દિવસો માં તેની લાલ રંગની સ્પોર્ટ્સ કારમાં આ છોકરી માટે કોલેજના ઘણા ચક્કર લગાવતો હતો. જે છોકરી ને સલમાન ખાન પોતાનું દિલ આપી રહ્યો હતો તે બીજી કોઈ નહીં પણ શાહીન જાફરી હતી, જે વ્યવસાયે મોડલ હતી. આ લવ સ્ટોરી એ સમયની છે જ્યારે સલમાન ખાન ફિલ્મ સ્ટાર બન્યો ન હતો. તે દરમિયાન તે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. શાહીન જાફરી સાથે સલમાન ખાનની મુલાકાત કિયારા ની માતા જીનીવીવ અડવાણી એ કરાવી હતી અને બંને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતા. આ સંબંધ ને સલમાન ખાન અને શાહીન જાફરી ના પરિવારે પણ સ્વીકાર્યો હતો. એટલું જ નહીં પરંતુ શાહીન ને સલમાન ખાનના પરિવાર દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીઇંગ સલમાનની બાયોગ્રાફીમાં સલમાન ખાનના પહેલા પ્રેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગીતા બિજલાની પહેલા સલમાન ખાન શાહીન જાફરીને ખૂબ પ્રેમ કરતો હતો. સલમાન ખાન શાહીન જાફરી ને એટલો પ્રેમ કરતો હતો કે તે તેને મળવા માટે તેના ઘરે દૂધ અને રોટલી લાવતો હતો. સલમાન ખાન અને શાહીન જાફરી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને એવી અપેક્ષા પણ હતી કે બંને બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે પરંતુ એવું બિલકુલ ન થયું હોવાથી બધી આશાઓ ઠગારી નીવડી. આ દરમિયાન સલમાન ખાન તે સમયની ફેમસ મોડલ અને 1980ની મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીને મળ્યો અને પછી બંને વચ્ચે જે પ્રેમ હતો તે ધીમે ધીમે જાગવા લાગ્યો. જેના પછી સલમાન ખાન શાહીન જાફરીથી દૂર ગયો અને તેમના સંબંધોનો અંત આવ્યો. કહેવાય છે કે સંગીતા બિજલાની અને સલમાન ખાન લગ્ન કરવાના હતા. આટલું જ નહીં લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ અંતે સલમાન ખાન સંગીતા બિજલાની સાથે લગ્નના સાત ફેરા પણ લઈ શક્યા ન હતા.
આજે આપણે વાત કરશુ કમરના દુખાવા વિશે. પહેલા વાત કરીએ કમરનો દુખાવો કઈ કઈ રીતે થઈ શકે છે અથવા શું કારણોથી થઈ શકે છે. કમરનો દુખાવો કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી. અથવા વધારે સમય સુધી વાંકા વળીને કામ કરવાથી થઇ શકે છે. કમરનો દુખાવો ઘણીવાર ડીલેવરી પછી પણ થઈ શકે છે. કમરના દુખાવાનો કારણ બે મણકા વચ્ચેની ગાદી ઉપર દબાણ આવવાથી. ગાદી ખસી જવાથી અથવા ગાદીમાં સોજો આવવાથી અથવા , કમર ના ભાગ ના સ્નાયુ ઉપર દબાણ આવવાથી પણ થઈ શકે છે. હવે વાત કરશું કમરના દુખાવામાં વપરાતી હોમિયોપેથીક દવા વિશે. પહેલી દવા Rhustox થર્ટી છે. Rhustox નો ઉપયોગ ત્યારે કરી શકો છો. જ્યારે તમને કમરના દુખાવા નું કારણ કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી હોય. બીજી દવા છે Hypericum 200.Hypericum નો ઉપયોગ ત્યારે કરી શકાય. જ્યારે કમરના દુખાવાનું કારણ કોઈ ઈજા હોય. ત્રીજી દવા છે kali carb 30. kali carb ત્યારે વપરાય છે જ્યારે તમને કમરનો દુખાવો ડીલેવરી પછી રહી ગયો હોય. ચોથી દવા છે Colocynth 200. Colocynth નો ઉપયોગ ક્યારે કરી શકો છો ત્યારે તમને દુખાવો કમર ના ભાગ પર દબાણ આવવા અથવા સુતા વખતે થાય. કમરના દુખાવા માટે ઘણી હોમયોપેથીક દવા નો ઉપયોગ થાય છે. વધુમાં તમે કોઈ હોમિયોપેથીક ડોક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો. Tags back pain, backache\, dr priyank, homeopathy, homoeopathy, કમરના દુખાવાનું કારણ અને તેની હોમિયોપેથીક દવા
વર્ષો જુની ધર્મચોક તથા આશાપુરા ગરબી મંડળમાં મેલડી માતાજીની સવારી યોજાઇ : જોવા માટે માંઇ ભકતોની મોટી સંખ્યામાં ભીડ (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૩ : શહેરમાં ભારે ઉત્સાહ સાથે અંતિમ ચરણોમાં નવરાત્રી મહોત્સવ વિવિધ ગરબી મંડળો દ્વારા ભારે જમાવટ કરી રહ્યા છે. બાળાઓ તથા આયોજકો દ્વારા માતાજીની હૃદયપૂર્વક ભાવથી આરાધનાઓ કરી રહ્યા છે. વાંકાનેરના વર્ષો જુના પ્રાચીન-અર્વાચીન ગરબી મંડળોમાં જડેશ્વર રોડ પર શ્રી ખોડિયાર ગરબી મંડળ તથા રામચોક ખાતે રામચોક નવરાત્રી મંડળ તથા માર્કેટચોક ખાતેશ્રી આશાપુરા ગરબી મંડળ, પ્રતાપચોક ખાતે પ્રતાપચોક ગરબી મંડળ તથા દરબાર ગઢ પાસે શ્રી ક્રિષ્ના ગરબી મંડળ તથા સીટી સ્ટેશન રોડ ખાતેશ્રી ધર્મચોક ગરબી મંડળ તેમજ જીનપરા ચોક ખાતે બાળકો અને પુરૃષો દ્વારા યોજાતી જીનપરા ગરબી મંડળો દ્વારા ભારે જમાવટ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત તમામ પ્રાચીન ગરબી મંડળો આઝાદી કાળથી યોજાઇ રહી છે. તો અમુક ગરબી મંડળો સદી વટાવી ચુકી છે. ઉપરોકત ગરબી મંડળો દ્વારા બાળાઓને ડ્રેસ તથા લ્હાણી ઉપરાંત રોકડ પુરસ્કારો પણ આપવામાં આવતા હોય છે. ઉપરાંત દરેક બાળાઓને માંઇ ભકતો દ્વારા દરરોજ વિવિધ પ્રકારની પ્રસાદી તો ખરી જ જેમાં દિગ્વિજયનગર ખાતે યોજાતી ખોડિયાર ગરબી મંડળના સંચાલકો દ્વારા બાળાઓને દરરોજ લ્હાણી તથા આઈસ્ક્રીમ, કેન્ડી, કોન, ભેળ સહિતની આઇટમો આપવામાં આવતી હોય છે.મણીકણી મંદિર ખાતે ૬૬ વર્ષથી યોજાતી પ્રાચીન શ્રી આશાપુરા ગરબી મંડળમાં માત્ર પાંચ વર્ષની ઉંમર બાળ કલાકાર ક્ષત્રીય પરીક્ષીતસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા, આ મંડળમાં ડ્રમ સેટ વગાડી ઉપસ્થિત સૌ કોઇ માંઇ ભકતો આ બાળકને જોઇ થંભી જતા હોય છે. ત્યારે સૌ પણ બોલી ઉઠતા હોય છે. આ બાળક ઉપર માતાજીની કૃપા હોય તો આ ઉંમરે આ કાર્ય કરી શકતા હોય. (11:58 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
Gujarati News » Gujarat » Surat » Surat police complaint was registered regarding theft of two foreign parrots in Jahangirpura area Surat : જહાંગીરપુરા વિસ્તારમાં બે વિદેશી પક્ષીની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ સુરતમાં અવારનવાર તમે ચોરીના બનાવો સાંભળ્યા હશે. પરંતુ સુરતમાં ક્યારેક એવા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જે સાંભળી ને ચોકી જશો ત્યાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ચોરી થઇ ગઇ છે Surat Two Parrot Theft Baldev Suthar | Edited By: Chandrakant Kanoja Nov 22, 2022 | 4:18 PM સુરતમાં અવારનવાર તમે ચોરીના બનાવો સાંભળ્યા હશે. પરંતુ સુરતમાં ક્યારેક એવા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જે સાંભળી ને ચોકી જશો ત્યાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ચોરી થઇ ગઇ છે.અને તે મામલે પોલીસ પણ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં બે પક્ષી ચોરીની ફરિયાદ નોંધાવવામા આવી છે. વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા સુરતના રાંદેર ગામ અંબાજી ચોક પાસે રહેતા ખેડૂત વિશાલ જીતેન્દ્ર પટેલે પોતાના બે વિદેશી પક્ષીઓ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ સુરત જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે.અને આ વાત સાચી છે ફરિયાદની વાત કરવામાં આવે તો તેઓની વેરીયાવ ગામ પાસે જમીન આવેલી છે. તે જમીનમાં તેઓ ખેતી કરે છે. તેઓએ વાડીનું નામ મિત્રોની વાડી રાખ્યું હતું. જે વાડીમાં તેઓનું પક્ષીઘર આવ્યું હતું. તેઓને વિદેશી પક્ષીઓ રાખવાનો શોખ હોય વર્ષ 2014 માં કોલકાતાથી સકાર લેટ મકાઉ પોપટ એટલે કે વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા. તેઓ છેલ્લા 8 વર્ષથી આ પોપટની જોડીને પાળતા હતા. તેમજ તેઓની વાડીમાં જુદા જુદા ઘણા વિદેશી પક્ષીઓ તથા આઠ પાલતું શ્વાન પણ રાખ્યા છે. લોખંડની જાળી કાપી 2 લાખની કિંમતના પોપટની ચોરી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.હકીકતમાં એવું છે કે ફરિયાદીએ જણાવ્યું તે પ્રમાણે તારીખ 26 ઓક્ટોબરના રોજ વાડીના અલગ રૂમમાં લોખંડની જાળી કાપી 2 લાખની કિમતના પોપટની ચોરી થઇ હતી. અજાણ્યો ઇસમ પોપટની જોડી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ફરિયાદને લઈ અમે વધુ તપાસ હાથ ધરી છે.પણ મહત્વનું એ છે કે પોલીસ માટે આવી ચોરીની ફરિયાદ ક્યારેક સામે આવતી હોય છે પણ હાલમાં તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
યુવતીને ભગાડી જવાના મામલામાં વેપારી રાજેશભાઇ ડોબરીયા જાણતા હોવાની શંકા રાખી કારમાં ઉપાડી જઇ જગદીશ ગામી સહીતનાઓએ માર મારી ધમકી આપી રાજકોટ, તા., ૨૫: જસદણના લીલાપુર ગામે એગ્રોના વેપારીનું અપહરણ કરી માર મારતા ૭ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના લીલાપુર ગામે કંચન એગ્રો નામની દુકાન ધરાવતા રાજેશભાઇ વલ્લભભાઇ ડોબરીયાએ તે જ ગામના જગદીશ લાલજીભાઇ ગામી, જીતુ મનુભાઇ બાવળીયા, ચંદુ ગામી, મનસુખ ગામી, રવી ગામી તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી મનસુખ ગામીની દિકરીને ફરીયાદી વેપારીના કૌટુંબીક ભાઇ મયુર ભગાડી ગયો હોય તે બાબતે ફરીયાદી વેપારી જાણતા હોવાની શંકા રાખી જગદીશ ગામી સહીતના શખ્‍સોએ ફોર વ્‍હીલમાં ફરીયાદીની દુકાને આવી પાવડાથી માર મારી બાદમાં કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી જઇ રસ્‍તામાં ઉકત પાંચ શખ્‍સો તથા બાઇકમાં આવેલા બે અજાણ્‍યા શખ્‍સોએ માર મારી પતાવી દેવાની ધમકી આપી છોડી મુકયો હતો. આ અંગે ઇજાગ્રસ્‍ત વેપારીની ફરીયાદ પરથી જસદણ પોલીસે અપહરણ સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી ઉકત આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (2:53 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજની ડિઝાઇન બદલવાની માંગ. access_time 1:09 am IST મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે ધારાસભ્ય દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો. access_time 1:02 am IST
વિવાદિત નિવેદનોના કારણ હંમેશાં લાઇમલાઇટમાં રહેનારા જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરી ઉરુસા રાણા પણ ઉત્તર પ્રદેશના ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી ઉન્નાવની પૂરવા સીટ પરથી ઉમેદવાર ઉરુસા રાણા ખૂબ જ શરમજનક હાર તરફ વધી રહી છે. બપોર એક વાગ્યા સુધીના આંકડાઓ મુજબ ઉરુસાને નોટાથી પણ ઓછા વોટ મળ્યા છે. પિતા યોગી સરકાર વિરુદ્ધ સતત વિરોધ કરતા રહ્યા છે. તેમણે અહીં સુધી કહી દીધું હતું કે જો યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બને છે તો તેઓ ઉત્તર પ્રદેશ છોડી દેશે. ઉન્નાવની પૂરવા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ વોટ હાંસલ થયા છે. ભાજપના ઉમેદવાર અનિલ કુમાર સિંહ સૌથી આગળ છે તો બીજા નંબર પર સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર ઉદયરાજ છે. ઉરુસા રાણાને બપોર સુધી માત્ર 607 વોટ જ મળી શક્યા છે તો નોટામાં 812 વોટ પડ્યા. એવામાં ઉરુસા પૂરવા સીટ પર પાંચમા નંબરે છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બન્યા તો ઉત્તર પ્રદેશ છોડી દઇશ. દિલ્હી, કોલકાતા જતો રહીશ. મારા પિતાને પાકિસ્તાન જવાનું મંજૂર ન કર્યું પરંતુ હવે મોટા દુઃખ સાથે મને આ શહેર, આ રાજ્ય, પોતાની માટીને છોડવી પડશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન ખભા પર હાથ રાખીને જ ખરાબ કરી દીધું જેના કારણે તેમણે ઉત્તર પ્રદેશમાં ભેદભાવ ફેલાવી દીધો. આ સરકારે માત્ર નારો આપ્યો કે ‘સબકા સાથ સબકા વિકાસ’, થયું તો કશું જ નહીં. તેમનું જો ચાલે તો મુસલમાનોને ઉત્તર પ્રદેશ છોડાવી દે. તેમના માટે દિલ્હી, કોલકાતા, ગુજરાત વધારે સુરક્ષિત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહી છે. રુઝાનોમાં ભાજપ બહુમતના આંકડાને પાર કરી ચૂકી છે. ભાજપ અત્યાર સુધી 269 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધન 125 સીટો પર આગળ છે. તો બહુજન સમાજ પાર્ટી (BSP)ની વાત કરીએ તો માયાવતીની પાર્ટીને માત્ર 1 સીટો પર જ લીડ મળી છે. કોંગ્રેસ 2 સીટ પર આગળ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની ગોરખપુર સીટ પર યોગી આદિત્યનાથ આગળ ચાલી રહ્યા છે જ્યારે સિરાથૂ સીટ પરથી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પછાળ ચાલી રહ્યા છે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.
કોણ છે આ કલાકાર અને કેમ હું ન્યુ ઓર્લીન્સ શ્રેણીમાં તેમનાં વિષે એકદમ અભિભૂત થઈને વાત કરતી રહી હતી?! બૅન્કઝી, તેમનું આર્ટ, તેમની સાથે જોડાયેલી વાતો / વાર્તાઓ બધું એટલું રસપ્રદ છે, મને આશ્ચર્ય એ વાતનું છે કે, આપણાં પ્રખ્યાત લેખકોએ તેમનાં વિષે ઑલરેડી લખી નથી નાંખ્યું! સાથે સાથે એ વાતનો આનંદ પણ છે કે, આ ખજાનો આપણી ભાષામાં ખોલવાનો મોકો મને મળ્યો છે. :) બૅન્કઝી દુનિયાનાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. કદાચ આજની તારીખે એકવીસમી સદીનાં સૌથી પ્રખ્યાત અને મહત્ત્વનાં કલાકાર અને તરીકે તેમની ઓળખાણ આપીએ તો તે પણ અતિશયોક્તિ નહીં જ હોય. બૅન્કઝી તેમનું શેરીનું નામ (street name) છે, જેમ લેખકોનાં તખલ્લુસ હોય તેવી રીતે. આ નામથી તેઓ પોતાનું કામ કરે છે પણ, તેમનું સરકારી નામ કોઈને નથી ખબર. તેમનો ચહેરો તેમનાં અંગત વર્તુળ સિવાય કોઈએ નથી જોયો. તેઓ કોણ છે તેનાં વિષે ઘણી ધારણાઓ છે પણ, ચોક્કસપણે ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. તેમની કોઈ એવી ખાસ સિગ્નેચર પણ નથી, જે જોઈને કોઈ પણ આસાનીથી કહી શકે કે, આ બૅન્કઝીનું જ કામ છે. ફક્ત કલાનાં ખરા જાણકાર અને વિવેચકો ઓળખી શકે તેવી તેમની એક આગવી સ્ટાઇલ છે. આમ, તેમનું કામ જ તેમની ઓળખાણ અને સિગ્નેચર પણ છે. તેઓ 1990થી કાર્યરત હોવાનું માનવામાં આવે છે અને તેમનું આર્ટ દુનિયાની નજરમાં આવેલું છે લગભગ છેલ્લા એક દશકથી. હું માનું છું કે, કળામાં બે બાબતોનું સૌથી મહત્ત્વનું સ્થાન છે – એક છે એ કે, તમે શું કહેવા માંગો છો અને બીજું છે તમે એ વાત કેટલી સારી રીતે કહી શકો છો, તમારાં ક્રાફ્ટ / કારીગરી / ટેક્નિકલ એબિલિટી વડે. આ બેમાંથી એક હોય ત્યારે કલાકાર શ્રેષ્ઠ કહેવાતો હોય છે અને બંને હોય ત્યારે મહાન. બૅન્કઝી પાસે બંને છે. સ્ટ્રીટ આર્ટ આમ પણ વર્ષોથી એક alternative art form (મુખ્ય પ્રવાહથી અલગ દિશામાં ચાલતી કળા) તરીકે, અનેક પ્રકારનાં અન્યાય વિરુદ્ધ સામાન્ય જનતાનાં અવાજ તરીકે વપરાતું આવ્યું છે અને બૅન્કઝી એ માધ્યમને સારામાં સારી રીતે ઉપયોગમાં લે છે. તેમનાં આર્ટમાં સામાન્ય રીતે બે મોટી થીમ્સ જોવા મળે છે – એક છે દુનિયામાં થતાં શોષણ, દમન અને અન્યાય તરફ પોતાનાં આર્ટ વડે લોકોનું ધ્યાન દોરવું, જેનાં માટે તેઓ સૌથી વધુ પ્રખ્યાત છે અને બીજી છે અકલ્પનીય સ્થળોએ અકલ્પનીય વિષયો એ રીતે દોરવાં કે, બહુ ધ્યાનથી જુઓ તો જ એ દેખાય. બાકી ખબર ન પડે કે, અહીં કોઈએ કૈં દોર્યું છે. તેમની આ બીજી થીમ બહુ મજેદાર છે. તેમનો એક ઉંદર બહુ પ્રખ્યાત છે અને બીજો છે તેમનો સિગ્નેચર વાંદરો. દુનિયામાં ઘણી બધી જગ્યાએ તેઓ પોતાનો નાનો ઉંદર મૂકી આવે છે. કોઈ વખત કોઈક દીવાલનાં નીચેનાં ખૂણે, કોઈ વખત ન્યુ યોર્કનાં મૅનહૅટનનાં સતત ટ્રાફિકથી ભરેલા રહેતા એક ચાર રસ્તા પર આવેલી એક મોટી ઘડિયાળ પર! Banksyનાં ફોટોઝમાંથી પેંગ્વિન બુક્સ ઑસ્ટ્રેલિયાએ ‘વૉલ ઍન્ડ પીસ’ નામનું એક પુસ્તક છાપ્યું છે જેનાં લેખક બૅન્કઝી પોતે છે. તેમાં તેમણે કહ્યું છે કે, નાના હતા ત્યારે તેઓ પોતાનું કામ એક બેઠકમાં પૂરું ન કરી શકતા અને બહુ સમય લાગે તો પોલિસ દ્વારા પકડાવાનો ભય રહેતો (ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવવા મોટાં ભાગનાં દેશોમાં દશકોથી ગેરકાનૂની છે) એટલે તેમણે પોતાનાં આર્ટનાં સ્ટેન્સિલ બનાવીને તેને ઠેર ઠેર ચોંટાડવાનું શરુ કર્યું. સ્ટેન્સિલ એટલે એક પ્રકારનું સ્ટિકર. બૅન્કઝીને જે કૈં, જેવું, અને જેટલું દોરવું છે એ તેઓ એક ખાસ પ્રકારનાં મટીરિયલ પર બનાવી લે. બૅન્કઝી (અને દુનિયાનાં ઘણાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ) આવાં સ્ટેન્સિલ્સ સામાન્ય રીતે ‘એસિટેટ શીટ’ પર બનાવે છે. એસિટેટ શીટ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. આ શીટ લાંબાં સમય સુધી ફાટતી નથી અને તેને ભેજ પણ નથી લાગતો. આમ, કોઈ પણ પીસ બનાવવાનું તમામ કામ તેઓ પોતાનાં વર્કશોપમાં, ખાનગી રીતે કરે અને તેમને યોગ્ય લાગે ત્યારે આ આર્ટ-વર્કને જે-તે જગ્યાએ દીવાલ પર ચોંટાડી દે. આ રીતે નિયત સ્થળે, ખુલ્લામાં વધુ સમય રોકાવું ન પડે અને ચોંટાડવા જેટલો સમય જ જે-તે સ્થળ પર આપવાનો રહે અને પકડવાની શક્યતા ઓછી રહે! આ જ તથ્યમાં બૅન્કઝીની ગોપનીયતાનું કારણ પણ સમાયેલું છે. જેને જાણતા ન હો તેને જેલમાં કઈ રીતે નાખો! બૅન્કઝીનાં કામની બીજી એક વિશેષતા (કે કરુણતા) એ છે કે, તે લાંબો સમય ટકતું નથી. સ્ટ્રીટ આર્ટની દુનિયામાં defacing બહુ થતું રહે છે. ડીફેસિંગ એટલે કોઈ કલાકારનાં કામ પર અન્ય કલાકાર પોતાની ગ્રફિટી કે પોતાનું મ્યુરલ બનાવીને મૂળ કામને ઢાંકી દે તે ઘટના. બૅન્કઝીનાં કામ પર આવું ડીફેસિંગ બહુ થાય છે અને ડીફેસિંગ ન થાય તો એ આર્ટ સીધું ચોરાઈ જાય! ચોરાય પણ કેવી કેવી રીતે! અમેરિકનાં ન્યુ ઓર્લીન્સ શહેરમાંમાં બૅન્કઝીનાં જે ત્રણ મ્યુરલ બચ્યાં છે, તેમાંથી એક જે દીવાલ પર બનાવવામાં આવ્યું છે તે દીવાલનો એક આખો કટકો તોડીને ચોરી જવાનો પ્રયત્ન થયેલો! આ તો ભલું થાઓ એ મ્યુરલની સામે આવેલી દુકાનનાં કર્મચારીનું, જેને કઈંક ખોટું થઇ રહ્યું હોવાની આશંકા લાગી અને તેણે પોલીસને ફોન કર્યો, જેનાં કારણે એ દીવાલ તથા બૅન્કઝીનું એ મ્યુરલ બચી ગયાં અને ચોરની ધરપકડ થઇ. આ ઘટના વિષે વાંચીને સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, એવું શું છે બૅન્કઝીનાં આર્ટમાં કે, લોકો તેની ચોરી કરવા માટે આટલી બધી મહેનત કરે? ટૂંકો અને સરળ જવાબ છે, પૈસા – બૅન્કઝી આર્ટની દુનિયામાં એટલો પ્રખ્યાત થઇ ચુક્યો છે કે, એ બે લીટા કરીને વેંચવા મૂકે તોયે લાખોમાં વેંચાય! પણ, લાંબો અને રસપ્રદ જવાબ જોઈતો હોય તો આગળ વાંચો. 2002માં બૅન્કઝીએ ‘ગર્લ વિથ આ બલૂન’ નામની એક સિરીઝ શરુ કરી હતી. આ પીસનો વિષય છે આઠ-દસ વર્ષની એક બાળકી અને દિલનાં આકારનો એક ફુગ્ગો. છોકરીએ ફુગ્ગો પકડવા માટે હાથ લંબાવ્યો છે અને ફુગ્ગો તેનાં હાથની પકડથી દૂર, છોકરીથી દૂર જતો, હવામાં ઉડતો દેખાય છે. એકદમ સરળ, દરેકને સમજાય અને દરેકે ક્યારેક તો અનુભવી જ હોય તેવી આ લાગણી છે. હૃદયનું, નરમાશનું હાથમાંથી છટકી જવું. ઊંચી કક્ષાની સુંદર કવિતાની જેમ દરેક વ્યક્તિ માટે આ આર્ટનો અલગ અલગ મતલબ પણ છે. છોકરી હૃદય સાથે રમી રહી છે? તેનાં હાથમાં ક્યારેય હૃદય આવ્યું જ નથી અને તોયે તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે? હૃદય તેનાં હાથમાં જ હતું અને અચાનક હવાને કારણે છટકી ગયું છે? બૅન્કઝીએ આ આર્ટનો ઉપયોગ પણ ખૂબ ચતુરતાથી કર્યો છે. ડોમિનિક રૉબિન્સનનાં આલ્બમમાંથી 2002માં યુનાઇટેડ કિંગ્ડમનાં અલગ અલગ ભાગોમાં આ આર્ટવર્ક દેખાયું. પછી 2005માં પેલેસ્ટાઇનમાં ‘વેસ્ટ-બૅન્ક બેરીયર’ ઊભું કરવામાં આવ્યું તેનાં વિરોધમાં, 2014માં સીરિયાનાં રેફ્યુજી ક્રાઈસિસ વખતે અને 2017નાં યુકેનાં ઇલેક્શનમાં પણ આ આર્ટનો ઉપયોગ કરીને બૅન્કઝીએ આ જટિલ વિષયો પર પોતાની પોલિટિકલ કોમેન્ટરી કરી. આ સંદર્ભે તેનો ઉપયોગ થયા પછી આ મ્યુરલ પ્રેમ અને નરમાશનાં હાથમાંથી છટકી જવાનું પ્રતીક બની ગયું, પીડાનું અને પીડિતોનું પ્રતીક બની ગયું. અને પછી 2018માં સોથબી નામની એક કંપનીએ આ શ્રેણીનાં એક સ્ટેન્સિલને વેંચવાનો પ્રયત્ન કર્યો! ઑક્શન હાઉઝમાં – આન્દ્રે લુઇનનો ફોટો હરાજીમાં 1.4 મિલિયન પાઉન્ડ / 14 લાખ પાઉન્ડમાં આ પીસ વેંચાયો. હરાજી પુરી થઈને પીસ વેંચાઈ ગયા પછી એ પેઇન્ટિંગની ફ્રેમમાંથી એક અલાર્મ સંભળાયો અને ફ્રેમની અંદર છૂપાયેલું એક શ્રેડર પેઇન્ટિંગને ફાડવા લાગ્યું. ખરીદદારનાં સદ્નસીબે પેઇન્ટિંગ આખું ન ચિરાયું અને એક સમયે શ્રેડર અટકી ગયું. આ ઘટનાની સ્વાભાવિક રીતે જ મીડિયામાં બહુ ચર્ચા થઇ અને અડધાં ચિરાયેલાં એ બેન્કઝી ઓરિજિનલની કિંમત રાતોરાત 50% વધીને 20 લાખ પાઉન્ડ થઇ ગઈ! કપાતું પેઇન્ટિંગ – બૅન્કઝીનો ફોટો કહેવાની જરૂર ખરી કે, આ કામ બૅન્કઝીએ પોતે કર્યું હતું? પોતે કર્યું હોવાની સાબિતી આપતો એક વિડીયો પાછળથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને તેની નીચે લખ્યું “A few years ago, I secretly built a shredder into a painting… in case it was ever put up for auction.”. થોડાં સમય પછી પોતાની રમૂજી સ્ટાઇલમાં બીજો પણ એક વીડિયો મૂક્યો અને નીચે લખ્યું “In rehearsals it worked every time…”. તેમનું તાત્પર્ય હતું આખાં પેઇન્ટિંગનાં લીરે લીરાં કરી નાંખવાનું પણ, પ્રેઝન્ટેશનનાં દિવસે જ લાઈવ ડેમો ન ચાલે તેવું કૈંક તેમનાં શ્રેડર સાથે થયું. લોકો માને છે કે, આ ઘટના બની ત્યારે બૅન્કઝી પોતે ઓડિયન્સમાં બેઠા હતા અને આ આખી ઘટનાનો વીડિયો લઇ રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ઘટના વિષે એક વીડિયો પણ બનાવ્યો! સ્વાભાવિક રીતે જ બૅન્કઝીને આટલી ખ્યાતિ મળ્યા પછી તેમનાં નામે પૈસા કમાવા માટે પણ ઘણા ‘કલાકારો’ બજારમાં આવી જવાનાં અને સોથબી જેવા ઓક્શન-હાઉઝને પોતાની પાસે બૅન્કઝીનું ઓરિજિનલ કામ હોવાનું કહીને તેમની પાસેથી તગડી રકમ વસૂલવાનો પ્રયત્ન કરવાનાં. પણ, બૅન્કઝીએ એ રોકવાની વ્યવસ્થા પણ કરી રાખેલી છે. પેસ્ટ કંટ્રોલ નામની એક વેબસાઇટ તેઓ (કે તેમનાં ચાહકો) ચલાવે છે જે બૅન્કઝીનાં કામની ખરાઈ સાબિત કરતું એકમાત્ર ઓર્ગનાઇઝેશન છે. તમે તેમને તમારી પાસે આવેલાં આર્ટ વિષે માહિતી મોકલો એટલે તેઓ તમને એ પીસ ખરેખર બૅન્કઝીએ બનાવેલો છે કે નહીં તે ચકાસી આપે. તેમની પાસે બૅન્કઝીનાં વિવિધ આર્ટનાં માલિકોનાં નામનો એક ડેટાબેઝ પણ છે. જો તમે ચકાસવા આપેલો પીસ ખરેખર બૅન્કઝી ઓરિજિનલ હોય તો તેઓ અમુક રકમ લઈને તમને સાબિત કરી આપે અને પોતાનાં ડેટાબેઝમાં એ પીસનાં નવાં માલિક તરીકે તમારું નામ નોંધાઈ જાય. જો ઓરિજિનલ ન હોય તો તમારે તેમને કોઈ પૈસા ન આપવા પડે. જેમ બૅન્કઝીનાં આર્ટનાં ચોર અસ્તિત્ત્વ ધરાવે છે એ રીતે બૅન્કઝીનાં જાહેર,ફ્રીઆર્ટને જાહેર અને ફ્રી રાખવા માટે સતત મથતા રહેતા ઉદાર લોકો પણ છે. આવાં ત્રણ પીસ વિના મૂલ્યે હું ન્યુ ઓર્લીન્સમાં જોઈ શકી, જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી! આ ત્રણેની સાચવણી જૂદા જૂદા લોકો સ્વખર્ચે, પોતાનો ઘણો બધો સમય આપીને કરે છે. તેમાંનું જે સૌથી પ્રખ્યાત છે – જેમાં એક છોકરી એક છત્રી પકડીને ઊભી હોવા છતાં વરસાદ તેને ભીંજવી નાખે છે, તેનાં ક્યુરેટર સાથે હું સોશિયલ મીડિયાનાં પ્રતાપે કનેક્ટ થઇ શકી. તેમનું નામ છે જેસી ઝૂફ્લે અને આ પીસની જાળવણી પાછળ તેઓ કેટલી મજૂરી કરે છે તે તમે આ આલ્બમમાં જોઈ શકો છો. અને આ બધાં દેકારા વચ્ચે પણ આ બધાં દેકારાથી અલિપ્ત રહીને બૅન્કઝી સતત પોતાનું કામ કર્યે જાય છે. તેમનાં સારામાં સારા પીસ ઘણી વખત ચોવીસ કલાક પણ ટકતાં નથી પણ, બૅન્કઝી તેમને જાહેરમાં મૂકીને તરત ઇન્સ્ટાગ્રામ પર એ આર્ટવર્કનો ફોટો મૂકી દે છે જેથી આપણાં જેવા ગરીબો ઓછામાં ઓછું તેનો ફોટો માણી શકે. બૅન્કઝીનાં ઇન્સ્ટાગ્રામ પરથી આ ઉપરાંત તેમનાં માનવતાવાદી કામ પણ સતત ચાલુ રહે છે. ઑગસ્ટ 2020માં તેમણે આફ્રિકન રેફ્યુજીઓ માટે એક બોટ ફાઇનાન્સ કરી હતી જેનાં દ્વારા તેઓ યુરોપ પહોંચી શકે અને જીવી શકે. આ બોટ પર ફરીથી તેમની ‘girl with baloon’ જોવા મળી હતી, આ વખતે રૂપ બદલીને. છોકરીએ લાઈફ-વેસ્ટ પહેર્યું છે અને દિલનાં આકારનો ફુગ્ગો દિલ આકારની લાઈફ-બોટ બની ગયો છે. :) એમ. વી. લુઈ માઈકલની વેબસાઈટ પરથી તેમનાં વિષે વધુ જાણવા માંગતા હો તો તમે એક્ઝિટ થ્રુ ધ ગિફ્ટ શૉપ નામની એક ડૉક્યુમેન્ટરી પણ જોઈ શકો છો. 2010માં બનેલી આ ડૉક્યુમેન્ટરી છે થોડી વિચિત્ર પણ, તેમાં ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવતાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ વિષે, તેમની કામ કરવાની પદ્ધતિ વિષે માહિતીનો ખજાનો છે. ડિસેમ્બર 28, 2020 ડિસેમ્બર 28, 2020 rakhadta_bhatakta Tagged આર્ટ, ઉંદર, કલાકાર, ગર્લ વિથ બલૂન, દિલ, દિલ ફુગ્ગો, બૅન્કઝી, બૅન્કસી, બેંકસી, બેન્કઝી, બેન્કસી, મોંઘાં પેઇન્ટિંગ, મોંઘું પેઇન્ટિંગ, મ્યુરલ, મ્યુરલ્સ, રેફ્યુજી, રેસ્ક્યુ બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોટ, શેરી કલાકાર, સ્ટ્રીટ આર્ટ
માનવ માત્ર આગળ વધવા માંગે છે. પ્રગતિ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે શિક્ષણ. કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ શિક્ષણથી જ બદલાતા જતા પ્રવાહને પકડી શકે. વળી ભવિષ્યમાં આવનારા પડકારોને પામી શકે. આવનારા પડકારોને પલટવા શિક્ષણ જ સમાજ કે રાષ્ટ્રને સજજ કરી શકે. શિક્ષિત સમાજ અને વ્યકિત વિકાસ જ પ્રગતિની આધારશિલા બની રહે છે. ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે અને વિદ્યાનો ફેલાવો કરવાનો આદેશ આપ્યો છે. ભગવાનના આ આદેશનું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના પ્રવર્તમાન તથા પ.પૂ. મહંત સ્વામીશ્રી, વરિષ્ઠ સંતો, તમામ વહીવટકર્તાઓ, ટ્રસ્ટીઓ વગેરે અક્ષરશ: પાલન કર્યું છે. આપણી સત્સંગી દીકરીઓ શિક્ષણથી વંચિત રહેશે તો સત્સંગનો પાયો નબળો પડશે. '' મળશે જયાં દીકરીને ભણતર થશે ત્યાં દિકરીનું જીવન ઉજજવળ.'' એ વિચારે આપણા સૌ સંતોની એવી લાગણી હતી કે સત્સંગીઓની દીકરીઓ માટે ગુરૂકુળની સ્થાપના કરવી. આ વિચારનો બીજ આજે મૂર્તિમંત થયો છે અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં પ્રથમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની સ્થાપના કરી સંપ્રદાયમાં એક સ્તુત્ય પગલાની શરૂઆત થઈ છે. શાળા ત્યારે જ વિદ્યામંદિર બની શકે જયારે વિદ્યાર્થિ, વાલી અને સમાજ શાળાને શિક્ષણ માટેની સાધનાભૂમિ બનાવે. જયાં નિયમિતતા, પવિત્રતા અને જ્ઞાનપિપાસાની સરવાણી વહેતી હોય.શિક્ષણ એક સાંસ્કૃતિક પરિબળ છે. શિક્ષણ સ્ત્રીઓનો સામાજીક, માનસિક, નૈતિક, વ્યવહારિક અને આર્થિક સ્તરને ઊંચું લાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. શિક્ષણને લીધે જ પારિવારિક સ્તર ઊંચું આવે છે માટે જ સ્ત્રીશિક્ષણ અતિશય જરૂરી છે. જો બીજ ઉત્તમ ના હોય તો સર્જન કયાંથી ઉત્તમ થાય? આ સ્ત્રીઓ એમની ક્ષમતા સાથે પ્રગતિ કરવાની જવાબદારી જો કોઈ ઉઠાવી શકે તો કેવલ શિક્ષિત મહિલાઓ જ. આમ તે સ્ત્રીઓને આગળ લાવશે જ. સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે એક મજબૂત આધારસ્તંભ ઊભો કરશે. રાષ્ટ્રનું યશ, સૌભાગ્ય અને લક્ષ્મી પણ તે જ છે. જે દેશ અનેક જાતિમાં પૂજય સ્થાને છે તે દેશ અને જાતિ ગૌરવ પ્રાપ્ત કરે છે અને આવું ગૌરવ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરના ઉચ્ચકોટિના કામોથી મળશે. પ્રત્યેક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીને ભણાવવા માટે સમાજમાં આગળ આવવું જોઈએ. શિક્ષણથી અને સદ્દવિચારથી વ્યકિત સંસ્કારી બને ત્યારે એ કેટલાય માટે ઉપકારક બને છે. વાસ્તવિક જીવનમાં પ્રત્યેક મહાન કાર્યનો આરંભ શ્રધ્ધા અને આત્મવિશ્વાસથી થાય છે અને એનાથી જ પ્રગતિનું પહેલું પગલું મંડાય છે. એમાંય જો શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું હોય તો જીવનની મુસાફરી વધુ સાર્થક બને છે. શાળા વિશે શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય એટલે આધુનિક સમયમાં પ્રાચીન ગુરૂકુળનો આદર્શ વિચાર કે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જ્યાં વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે જીવન ઘડતરનો સમન્વય થાય છે. જેથી અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં સમાજ અને દેશને એક આદર્શ નાગરિક આપવાની સમર્થતા કેળવાય છે.
Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે. Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય Love tips - તમારી આ વાતોથી બેડરૂમમાં પતિનો મૂડ થઈ જશે ઑફ, તેથી રાખો આટલુ ધ્યાન લગ્નજીવન રોમાંસ વગર અધૂરુ હોય છે. પણ લવમેકિગના સમયે કપલ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે. Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી * સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. Relationship Tips in Gujarati - પતિ -પત્ની છો તો આ 10 વાતો જરૂર જાણી લો. સ બધથી તમારી દુખાવા સહન કરવાની ક્ષમતા વધી જાય છે. ઓર્ગેજ્મથી હાર્મોંસને ગતિ મળે છે અને આથી દુખાવા સહન કરવાની લિમિટ વધી જાય છે. લાઈફસ્ટાઈલ Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે. Joint Pain Causes- સાંધાના દુખાવા માટે જવાબદાર છે આ કારણ Hand And Leg Joint Pain Causes- તમે પણ હાથ, પગના સાંધાના દુખાવાથી પરેશાન રહો છો તો તેને અનજુઓ ન કરવું. આવુ આ કારણે જેમ-જેમ આ સમસ્યા વધે છે તેમ તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. આમ તો સાંધાના દુખાવા થવાના ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ઈજા થવી, ઈંફેક્શન કે સોજા વગેરે. પણ તે સિવાય પણ ઘણા કારણ ત હાય છે કે હાથ અને પગના દુખાવાના જવાબદાર થઈ શકે છે
અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં બપોર પછી પવન સાથે અને વીજળીના કડાકા સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. તો અડધો જ કલાકમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. heavy rain in amreli, Amreli District Traffic disrupted. અમરેલી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલના કારણે ચારે તરફ ઠંડક પ્રસરી (heavy rain in amreli) ગઈ છે. ત્યારે અહીં બપોર પછી ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે માત્ર અડધો કલાકમાં તો રોડરસ્તા નદીની માફક પાણી પાણી થઈ ગયા હતા. ચિતલ રોડ, નાના બસ સ્ટેન્ડ, હીરા મોતી ચોક સમગ્ર જગ્યાએ રોડ ઉપર પાણી (Amreli District Traffic disrupted) ભર્યા હતા. ત્રણ દિવસથી વરસાદી માહોલ વાહનવ્યવહાર ખોરવાયો સાથે જ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો (Amreli District Traffic disrupted) પડ્યો હતો. ટૂ વ્હીલર અને ફોર વ્હીલર રસ્તા પર બંધ પડી જતાં લોકોને ધક્કા ગાડી કરવી પડી હતી. એક તરફ લાઈટ પણ નહીંને બીજી બાજુ વરસાદ શરૂ આવી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી (Farmers happiness) જોવા મળી હતી. કારણ કે વરસાદના કારણે ખેતરમાં ઊભેલા પાકને નવું જીવનદાન મળશે. અમરેલી જિલ્લો હાલ આકાશિય વીજળી પ્રભાવિત ક્ષેત્રમાં છે. બિનજરૂરી અવરજવર ટાળી સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને વિનંતી છે.@pkumarias @CMOGuj pic.twitter.com/DKizOQT0Ab — Collector & DM Amreli (@CollectorAmr) September 12, 2022 લીલીયા પંથકમાં વરસાદી પાણીથી ગામમાં પાણી ફરી વળ્યાં જિલ્લાના ખાંભા, બગસરા, લિલિયા, લાઠી સમગ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain in amreli) વરસ્યો હતો. ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. વિજળી પડવાથી મહિલાનું મોત જિલ્લામા કડીયાળી ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત (Lightning kills woman) થયું હતું. 2 મહિલાઓ ખેતરેથી ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં માથે વિજળી પડતા સંગીતાબેન વશરામભાઈ બારૈયાનું મોત થયું હતું. જ્યારે બીજી મહિલા આરતીબેન સાવજભાઈ બારૈયાની રાજુલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કલેક્ટરે આપી સૂચના તો અમરેલીના કલેકટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને સલામત સ્થળે અને ઘરમાં રહેવા માટે સૂચના કરી હતી. સાથે જ કલેકટર બિનજરૂરી અવરજવર ન કરવા માટે નાગરિક સુચના આપવામાં (heavy rain in amreli) આવી હતી. ડેમના દરવાજા ખોલાયા તો જિલ્લાના ઠેબી ડેમના 8 દરવાજા ખોલવામાં (heavy rain in amreli) આવ્યા હતા. આથી નીચલા વિસ્તારોમાં અને નજીકના ગામોના પૂલ પર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે વિજળીના કડાકા અને ભડાકાની સાથે જ અનરાધાર વરસાદ વરસવાની સાથે જ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. જોકે, કોઈ જાનહાની જોવા મળી નહતી. તો 4 કલાક બાદ મોડી રાત્રે લાઈટ આપવામાં આવી હતી અને પાણી પણ ઓસરી ગયા હતા. હજી પણ વરસાદની સંભાવના હવામાન ખાતાની આગાહી (India Meteorological Department) મુજબ હજી પણ વરસાદ પડે તેવી સંભાવના છે. આથી જાફરાબાદમાં માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા. 6થી 8 વાગ્યા દરમિયાન પડેલા વરસાદના આંકડા અમરેલીમાં 110 મિમી, લાઠીમાં 40 મિમી, ખાંભામાં 18 મિમી, બગસરામાં 18 મિમી, બાબરામાં 65 મિમી, રાજુલામાં 35 મિમી, લિલિયામાં 36 મિમી, વડીયામાં 25 મિમી, સાવરકુંડલામાં 7 મિમી વરસાદ (heavy rain in amreli) ખાબક્યો હતો. ચોમાસાની સિઝનમાં પડેલો વરસાદ (ત્યાં સુધી પડેલો વરસાદ) અમરેલીમાં 691 મિમી, લાઠીમાં 575 મિમી, ખાંભામાં 699 મિમી, બગસરામાં 643 મિમી, બાબરામાં 793 મિમી, રાજુલામાં 557 મિમી, લિલિયામાં 519 મિમી, વડીયામાં 860 મિમી, સાવરકુંડલામાં 685 મિમી, જાફરાબાદમાં 316 મિમી, ધારીમાં 447 મિમી વરસાદ (heavy rain in amreli) વરસ્યો હતો.
Limbu Na Upay : દરેક કોઈની ઈચ્છા હો ય છે કે તે ધનવાન થવાની સાથે ખુશહાલ જીવન જીવે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ અનેકવાર વધુ મહેનત કરવા છતા બીજાની જેમ સપનુ પુર્ણ કરી શકતા નથી. અને પૈસાની તંગી કાયમ રહે છે. Aaj Nu Rashifal 6 December 2022: આ 4 રાશિઓ પર વરસશે હનુમાનજીની વિશેષ કૃપા, 2 રાશિઓને થશે બિઝનેસમાં ફાયદો તમારો દિવસ શાનદાર રહેશે. આજે તમારે નોકરીમાં વરિષ્ઠોને ખુશ રાખવા પડશે, તો જ તમને લાભ મળશે. આજે તમારી યાત્રાની સંભાવનાઓ છે, ખાસ વાત એ છે કે આજે ધનની પ્રાપ્તિ આ યાત્રા દ્વારા જ શક્ય બની શકે છે. જીવનસાથીની મહત્વકાંક્ષાઓમાં પોતાની ઈચ્છાનો સમાવેશ કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવાર સાથે સમય વિતાવશો સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે ભાગ્ય સૂર્યની જેમ ચમકશે 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે 5 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ રહેવું સાવધાન આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી ખુશી અન્ય લોકો સાથે શેર કરવાથી તમારું સ્વાસ્થ્ય ખીલશે. તમારો જીવનસાથી તમને સાથ આપશે અને મદદરૂપ સાબિત થશે. કામના મોરચે તમારી મહેનત ચોક્કસપણે ફળશે. લાંબા સમયથી લટકતી સમસ્યાઓ આજે જ ઉકેલવાની જરૂર છે. એટલા માટે જો તમે સકારાત્મક રીતે વિચારશો તો તમને સફળતા ચોક્કસ મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારા પરિવાર સાથે તમારો વધુ સમય પસાર કરશો. Venus Transit 2022 - શુક્રનો ધનુરાશિમાં પ્રવેશ, 3 રાશિઓને પડશે મોટો ફટકો, આર્થિક નુકસાનની સાથે સ્વાસ્થ્યને પણ થશે અસર શુક્ર 5 ડિસેમ્બર, 2022 ના રોજ વૃશ્ચિક રાશિમાં યાત્રા સમાપ્ત કરીને ધનુરાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારબાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમના રાશિ પરિવર્તનની સીધી અસર માનવ જીવન પર પડે છે. જેમની કુંડળીમાં શુક્ર શુભ ઘરમાં ગોચર કરશે, તેમને દરેક પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થશે અને જે લોકો અશુભ ઘરમાં સંક્રમણ કરશે નવીનતમ પુણ્યતિથિ વિશેષ - ભીમરાવ આંબેડકરના Top 21 વિચાર 1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. અચાનક કેમ બંધ પડી જાય છે હ્રદયના ધબકારા, જાણો શુ કહે છે ડોક્ટર્સ, શુ આ પોસ્ટ કોરોના અને વૈક્સીનનુ સંકટ તો નથી ? છીંક આવી અને આવ્યો હાર્ટ એટેક. મંદિરમાં પૂજા કરતા-કરતા થઈ ગયુ મોત. લગ્નના ફંક્શનમાં નાચતા નાચતા પડ્યા અને દુનિયાને કહી દીધુ ગુડબાય. યોગા કરતા, હસતા અને નાચતા ગાતા પણ છોડી દીધી દુનિયા. અહી સુધી કે સ્ટેજ પર અભિનય કરતા અને બસ ચલાવતા ચાલકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત થઈ રહ્યુ છે. આ એક ખૂબ જ ગંભીર અને ગભરાવનારો ટ્રેંડ બનતો જઈ રહ્યો છે. Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે.
સુરતમાં રહેતા એક વિકલાંગ યુવકે વર્ષ 2017માં ફેસબુકના માધ્યમથી ફિલિપિન્સની મહિલા સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે વાતચીત એવી ચાલી કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. હવે બંને 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આવો જાણીએ આ લવ સ્ટોરી વિશે વિગતવાર... કહેવાય છે કે પ્રેમ કોઈ જાત-પાત અને અમીર-ગરીબને આધીન નથી હોતો. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરતમાંથી સામે આવ્યો છે. અહીં પાન વેચતા એક વિકલાંગ યુવકની ફિલિપિન્સની એક મહિલા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. વાતનો સીલસીલો એવો ચાલ્યો કે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હવે બંને 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ દસ પાસ સુરતના યુવકને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી. પણ કહેવાય છે કે પ્રેમ બધું શીખવે છે. એ જ રીતે ટ્રાન્સલેશનની એપ્લિકેશન દ્વારા બંને વચ્ચે ફેસબુક પર ચેટિંગ થયું અને થોડા વર્ષો પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મહિલા લગ્ન માટે સુરત આવી છે. કારણ કે બંને અહીં જ લગ્ન કરશે. પાનની દુકાન ચલાવે છે કલ્પેશ મળતી માહિતી મુજબ સુરત વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે પાનની દુકાન ચલાવતા કલ્પેશ ભાઈ માવજીભાઈ કાછડિયા વિકલાંગ છે. તે ચાલી શકતો નથી. 43 વર્ષીય કલ્પેશના પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. તેમના પરિવારમાં બધા પરિણીત છે. તે વિકલાંગ હોવાથી લગ્ન કરવા માંગતો ન હતો. ફેસબુક પર થઇ રેબેકા સાથે મિત્રતા ત્યારબાદ 2017માં તેને ફેસબુક પર 42 વર્ષની રેબેકા નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. કલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું એટલે રેબેકાનો મેસેજ આવે ત્યારે તે તેના મિત્રોને પૂછીને જવાબ આપતો. પછી તેણે અંગ્રેજી એપ્લિકેશન દ્વારા જવાબ આપવાનું શરૂ કર્યું. લોકડાઉનને કારણે ભારત આવી શકી ન હતી રેબેકા તેને તેની આખી કહાની રેબેકાને કહી કે તે શારીરિક રીતે વિકલાંગ છે. રેબેકાએ પણ કહ્યું કે તેના પતિનું અવસાન થયું છે અને તે હવે સિંગલ છે. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. રેબેકા અને કલ્પેશ છેલ્લા 5 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ રેબેકાએ 2020માં ભારત આવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તે દરમિયાન 24 માર્ચ 2020 ના રોજ દેશમાં લોકડાઉન થઇ ગયું હતું. જેના કારણે તે ભારત આવી શકી ન હતી. 20 નવેમ્બરે થશે લગ્ન પરંતુ તેમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા. આ વખતે રેબેકાએ નક્કી કર્યું હતું કે તે ભારત આવીને કલ્પેશ સાથે લગ્ન કરશે. રેબેકા ઓક્ટોબર 2022માં દિવાળીના દિવસે ભારત આવી હતી. બંને એકબીજાને મળીને ખૂબ જ ખુશ હતા. કલ્પેશે પરિવારના સભ્યો સાથે રેબેકાનો પરિચય પણ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો પણ બંનેના લગ્ન માટે સંમત થયા હતા. હવે બંને ભારતીય પરંપરા અનુસાર 20 નવેમ્બરે લગ્ન કરશે.
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સમાવેશ કરવા માટે હિન્દુ મહાસભાના નેતા સ્વામી ચક્રપાણીની અરજી પર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર access_time 6:33 pm IST 5મીએ રાણીપની નિશાન હાઈસ્કૂલ ખાતે મતદાન કરશે પીએમ મોદી : મતદાનને લઈ તંત્રની સૂચક તૈયારીઓ access_time 6:25 pm IST પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી કોંગ્રેસ 65થી વધુ બેઠકો જીતશે :AAPની ડિપોઝીટ જપ્ત થશે: અર્જુન મોઢવાડિયાનો મોટો દાવો access_time 6:23 pm IST રોયલ એનફિલ્‍ડ ભારતીય માર્કેટમાં જનરેશન બુલેટ-350ની સાથે શોટગન-350 બાઇક લોન્‍ચ કરશે access_time 6:21 pm IST અભિનેત્રી કિમ કાર્દશિયન અને કાન્‍યે વેસ્‍ટના છુટાછેડાઃ બાળકોના ઉછેર માટે પતિ દર મહિને 1.65 કરોડ આપશે access_time 6:20 pm IST હાર્દિક પટેલ હવે ભાજપના સભ્‍ય છે ‘પાસ'ના નથી, તેણે ભાજપના વિચારધારા પ્રમાણે સેટ થવુ પડશે, વાણી વર્તન તેનું ભવિષ્‍ય નક્કી કરશેઃ દિલીપભાઇ સંઘાણી access_time 6:20 pm IST
રડી રડી ને વિખરાઈ રાત ફૂલો પર તુષાર છે કે છે મારી જ જાત ફૂલો પર તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું તરી રહી છે સઘળ કાયનાત ફૂલો પર પવન ને કાન મરોડી ને કોઈ સમજાવો ન ખુલ્લે આમ કરે પક્ષપાત ફૂલો પર ભલા નડ્યા નથી શુ કંટકો કદી […] સમજદારીથી અળગા થઈ જવાનાં December 1, 2022 સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે, મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે? ખુદા! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના, કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે… ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે? રાજા દેતો નથી એ […] ચાલો સખી! વૃંદાવન જઈએ November 30, 2022 ચાલો સખી! વૃંદાવન જઈએ, જિહાં ગોવિંદ ખેલે હોળી; નટવર વેશ ધર્યો નંદ નંદન, મળી મહાવન ટોળી… ચાલો સખી ! એક નાચે એક ચંગ વજાડે, છાંટે કેસર ઘોળી; એક અબીરગુલાલ ઉડાડે, એક ગાય ભાંભર ભોળી… ચાલો સખી ! એક એકને કરે છમકલાં, હસી હસી કર લે તાળી; માંહી માંહી કરે મરકલાં, મધ્ય […] મન ન માને એ જગાઓ November 29, 2022 મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ, ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ. હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ, જળને વહેવાની રસમ શિખવાડવાનું છોડીએ. આમ સ્હેજે આવવાનું એ છે પાસે ખુદ-બખુદ અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું […] એ જાણવા જોવા તણી November 25, 2022 એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી; બ્રહ્માંડને ભટકી રહી, અંતે મતિ અટકી રહી. આકાશના ઘડનારના ઘરને ઘડ્યાં કોણે હશે ? તારલાની માતા તણા કોઠા કહો કેવડા હશે ? અધ રેચકે પ્રલયો ગયા, પૂરકે લયો કેટલા જશે ? અવધૂત એ જોગી તણાં આસન કહો ક્યાં હશે ?…. -દુલા ભાયા […]
જ્યોર્જ ડી કેપ્રિયો પ્રખ્યાત અભિનેતાના પિતા છે, લિયોનાર્ડો ડીકાપ્રિઓ . 1970 ના દાયકામાં, તે ભૂગર્ભ કોમિક્સના લેખક, સંપાદક, પ્રકાશક અને વિતરક હતા અને તેમના કામ માટે માન્યતા પ્રાપ્ત હતી ગ્રીઝર કોમિક્સ , પ્રતિબંધિત જ્ledgeાન અને કોકેન કોમિક્સ . તેમના કામ માટે, તેમણે લૌરી એન્ડરસન, રિચાર્ડ જેકોમા, જિમ જેન્સ, જસ્ટિન ગ્રીન, રિચ ચિડલો, પીટ વોન શોલી અને ટીમોથી લીરી જેવા અન્ય વિવિધ કલાકારો સાથે સહયોગ કર્યો. જ્યોર્જ તેમના પુત્રના જીવનમાં મોટો પ્રભાવ ધરાવે છે અને તેની પ્રારંભિક કારકિર્દી ઘડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે સ્ક્રિપ્ટો વાંચી અને તેમના પુત્રને તે પસંદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા જે આકર્ષક અને કરવા યોગ્ય હતા. તેઓ વિવિધ દસ્તાવેજી, ટેલિવિઝન શ્રેણીઓ અને વિડીયો ડોક્યુમેન્ટરી શોર્ટ્સના નિર્માણમાં - એક નિર્માતા/એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે પણ સામેલ રહ્યા છે. આમાંના કેટલાકનો સમાવેશ થાય છે બરફ પર આગ, ડિજિટલ વેમ્પમ, ગ્રીન વર્લ્ડ રાઇઝિંગ અને દબાણ હેઠળ પરાગરજ. છબી ક્રેડિટ http://www.prphotos.com/p/PRR-163695/ છબી ક્રેડિટ https://www.instagram.com/p/lofJ28AGVF/ (george_dicaprio) છબી ક્રેડિટ https://www.instagram.com/p/CByIYDGnz6r/ (લીઓડીકાપ્રિયોગેલરી) છબી ક્રેડિટ https://www.instagram.com/p/CBtan9VHorQ/ (leonardodicaprio_lovefool) છબી ક્રેડિટ https://www.instagram.com/p/B09UybQnbSb/ (હાયવેન્ટુસા) અગાઉના આગળ કારકિર્દી 1970 ના દાયકામાં, જ્યોર્જ ડી કેપ્રિઓ ભૂગર્ભ કોમિક્સના લેખક, સંપાદક, પ્રકાશક અને વિતરક હતા. તેમના સૌથી માન્ય કાર્યમાં બે મુદ્દાઓનો સમાવેશ થાય છે ગ્રીઝર કોમિક્સ (1971, 1972), પ્રતિબંધિત જ્ledgeાન #1-2 (1975, 1978) અને કોકેન કોમિક્સ #1-4 (1976 - 1982). આ સિવાય તેમના અન્ય કામોનો સમાવેશ થાય છે બાલોની મોકાસીન્સ (1970), એન્થોની અને ટેમ્પ્ટેશન્સ (માં આર્કેડ: ધ કોમિક્સ રિવ્યુ, 1976), ન્યુરોકોમિક્સ (1979) અને હૂ-બી-બૂ (1982). તેમણે ફ્લિપ બુક પણ સ્વ-પ્રકાશિત કરી યમ યમ/ધ અગ્લી હેડ (1981). ભૂગર્ભ કોમિક્સમાં સામેલ થવા ઉપરાંત, તે એક પ્રદર્શન કલાકાર પણ હતો. જ્યોર્જ ડી કેપ્રિયોએ તેના પુત્રની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે બાદમાં તેની શરૂઆત થઈ. તે વારંવાર સ્ક્રિપ્ટો વાંચતો અને લિયોનાર્ડોએ કામ કરવું જોઈએ તે અંગે તેની સલાહ આપી. તેના કારણે જ લિયોનાર્ડો એગ્નિસ્કા હોલેન્ડના શૃંગારિક historicતિહાસિક નાટકમાં અભિનય કરવા સંમત થયા કુલ ગ્રહણ (1995). આ સમય દરમિયાન, તે અને ઇરમેલિન બંનેએ તેમના પુત્રની પ્રોડક્શન કંપનીમાં કામ કર્યું. વર્ષ દરમિયાન, જ્યોર્જ ડી કેપ્રિયોએ દસ્તાવેજી, ટેલિવિઝન શ્રેણી અને વિડીયો ડોક્યુમેન્ટરી શોર્ટ્સના નિર્માતા અને એક્ઝિક્યુટિવ નિર્માતા (અન્ય લોકો સાથે) તરીકે પણ કામ કર્યું છે. 2008 માં, તેમણે ટેલિવિઝન શ્રેણીના દસ એપિસોડના સહ-કાર્યકારી નિર્માતા તરીકે સેવા આપી હતી ગ્રીન્સબર્ગ . તે જ વર્ષે તેઓ ટૂંકી કોમેડીના એક્ઝિક્યુટિવ નિર્માતા પણ બન્યા ડ્રાઇવરની એડ . તે જેવા શોર્ટ્સ માટે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બન્યા વિશ્વનો એક માણસ (2010) અને ફેશન ફોરવર્ડ: એક ઇકો જર્ની (2014) તેમજ વિડીયો ડોક્યુમેન્ટરી શોર્ટ્સ જેવા છેલ્લા કલાકો (2013), કાર્બન (2014), ગ્રીન વર્લ્ડ રાઇઝિંગ (2014), પુનorationસ્થાપના (2015), બાયોમિમિક્રી (2015) અને દબાણ હેઠળ પરાગ રજકો (2018). જેમ કે ડોક્યુમેન્ટરી માટે તેઓ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ બન્યા પિતા જોસેફ (2015) અને આગ પર બરફ (2019) તેમજ આઠ એપિસોડ ટીવી મિની-સિરીઝ ડોક્યુમેન્ટરી માટે ડિજિટલ વેમ્પમ (2015). 2018 માં, તે ડોક્યુમેન્ટરીના નિર્માતા બન્યા સ્ટ્રગલ: ધ લાઇફ એન્ડ લોસ્ટ આર્ટ ઓફ સ્ઝુકાલ્સ્કી અને તેમાં પોતે પણ દેખાયા. તેઓ ડોક્યુમેન્ટરીમાં પણ પોતાની જેમ દેખાયા છે રોબર્ટ વિલિયમ્સ શ્રી બિચિન ' (2010) અને પૂર પહેલાં (2016) તેમજ ટૂંકી દસ્તાવેજી લોસ ફેલિઝ લાઇબ્રેરી (એન્જલ્સ). નીચે વાંચન ચાલુ રાખો કૌટુંબિક અને વ્યક્તિગત જીવન જ્યોર્જ ડી કેપ્રિયોનો જન્મ 2 જી ઓક્ટોબર 1943 ના રોજ અમેરિકામાં જ્યોર્જ લિયોન ડી કેપ્રિયો અને ઓલ્ગા એની જેકોબ્સમાં થયો હતો. તેના પિતાના માતાપિતા - સાલ્વાટોર ડી કેપ્રિઓ અને રોઝીના કેસેલા તરીકે તેમની મિશ્ર વંશ છે - જ્યારે તેમની માતાનો પરિવાર જર્મનીનો હતો. જ્યોર્જ ડીકેપ્રિયો અભિનેત્રી અને નિર્માતા ઇરમેલિન ઇન્ડેનબર્કન, અન્ય જર્મન ઇમિગ્રન્ટને મળ્યા, જ્યારે તેઓ કોલેજમાં હતા. 1964 માં તેમના લગ્ન થયા પછી, તેઓ લોસ એન્જલસમાં શિફ્ટ થયા જ્યાં તેમના પુત્ર, લિયોનાર્ડો ડીકેપ્રિયો - જે હોલિવુડના વિશાળ સ્ટાર બન્યા - જન્મ્યા. આ દંપતી 1975 માં અલગ થયું જ્યારે તેમનો પુત્ર માત્ર એક વર્ષનો હતો; જો કે, બાળકને તેના માતાપિતાનો પ્રેમ અને ટેકો મળે તે સુનિશ્ચિત કરવા માટે, તેઓ નજીક રહેવા માટે સંમત થયા. જ્યોર્જ ડી કેપ્રિયોએ તેમના પુત્રના જીવનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે તેને કાઉન્ટરકલ્ચર કોન્સર્ટમાં લઈ ગયો, તેને અલગ પ્રકારના લોકો અને જીવનશૈલી સાથે પરિચય આપ્યો અને જ્યારે તેણે અભિનય શરૂ કર્યો ત્યારે કારકિર્દીની નિર્ણાયક સલાહ આપી. તેમણે તેમને એવોર્ડ વિજેતા અભિનેતા, રોબર્ટ ડી નીરોના કામ સાથે પણ પરિચય કરાવ્યો. 1995 માં, તેણે પેગી એન ફરાર સાથે લગ્ન કર્યા જેણે તેના પતિ માઇકલ એન્થોની ફરારથી છૂટાછવાયા હતા અને એક પુત્ર એડમ સ્ટાર ફરાર હતો.
ધાધર એ ચામડીનો ઘણા લોકોને થતો રોગ છે. આ રોગ જો સારવાર ન કરવામાં આવે તો લાંબા સમય સુધી શરીરમાં ઘર કરી જાય છે. આ એક ફંગલ ઇન્ફેકશનનો રોગ છે, જેથી ધાધર વાળા વ્યક્તિના સંપર્કમાં રહીને તેની કોઈ વસ્તુ વાપરવામાં આવે તો આ રોગ ફેલાય છે. જેવા કે દાંતિયો, રૂમાલ, કપડા વગેરે જે કોઈ ધાધર ધરાવતા હોય એવા વ્યક્તિના વાપરીએ તો આ રોગ થાય છે. સાથે લોહીમાં બગાડની લીધે પણ આ રોગ થાય છે. ધાધર ચામડીના ઉપરના ભાગે થાય છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આસાનીથી ફેલાઈ શકે છે. ધાધર પોપડીવાળી ચામડી પર ગોળ અને લાલ ચાંઠાના રૂપમાં દેખાતા હોય છે. તેમાં ખંજવાળ અને જલન થાય છે. આ રોગ ચામડી પર અસર કરતો હોવાથી રોગ ગ્રસ્ત વ્યક્તિને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ ધાધરના ઉપચાર માટે લીમડાના પાંદડા, એલોવીરા જૈલ, હળદર, કપૂર અને મેરીગોલ્ડ ફૂલની જરૂર પડશે. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને એક તેલ તૈયાર કરવું. આ તેલ બનાવવા માટે 100 મિલી તલનું તેલ, 100 મિલી નારીયેળનું તેલને મિક્સ કરીને સામાન્ય ગરમ કરવું. આ પછી તેમાં 25 ગ્રામ લીમડાના પાંદડા, 25 ગ્રામ એલોવીરા જૈલ, 50 ગ્રામ મેરીગોલ્ડ ફૂલના પાંદડા લઈને તેને મિક્સ કરો. આ પછી આ મિશ્રણને સામાન્ય તાપમાને ગેસ ઉપર ગરમ કરવું. આ પછી 10 મિનીટ બાદ ગેસને બંધ કરી લેવો. આ પછી તેલને ઠંડું થવા દેવું. આ પછી તેમાં એક ચમચી હળદર, બે ચપટી કપૂર મિક્સ કરવું. હવે પછી આ તેલને સંપૂર્ણ રીતે ઠંડું થવા દેવું. આ પછી આ તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લેવું. આ તેલ જયારે પણ ધાધર કે ચામડીની કોઈપણ સમસ્યા થાય ત્યારે આ તેલને રાત્રે સૂતી વખતે રૂની મદદથી ધાધર વાળી જગ્યા પર લગાવી દેવું. આ તેલનો દરરોજ ઉપયોગ કરવાથી ધાધરથી થોડા જ સમયમાં રાહત મળે છે. આ તેલનો ઉપયોગ વાળમાં પણ કરી શકાય છે. જે લોકોને મોઢાના ભાગે ડાઘ અથવા તો ખીલ જેવી સમસ્યાઓ છે તે પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે. આ રોગ વધારે ગળ્યું, મીઠાવાળું, વાસી ભોજન, દૂષિત આહાર અને સાફ-સફાઈની ઉણપને કારણે કફ અને કફદોષ અસંતુલિત થઇ જાય છે. જેના લીધે ચામડી પર ખંજવાળ, જલન અને લાલીમાં જેવ લક્ષણો ઉત્પન્ન થઈને ધાધરનું રૂપ લે છે. ધાધર વાળી જગ્યા પર ખંજવાળ અને જલન બંને થઈ શકે છે, તે લાલ ચકતાના રૂપમાં દેખાય છે. ધાધર વાળા ચકતા બહારની તરફથી કિનારા પર લાલ હોય છે. જે ગોળ ચકતાના રૂપમાં હોય છે તથા ઉપરની તરફથી ઉભરેલા હોય છે. ક્યારેક ગોળ ઉભરેલા દાણા જેવું દેખાય છે. ક્યારેક ડાઘ ફેલાયને વધીને ફરફોલા જેવું બની જાય છે. ડાઘની બહારની તરફથી કિનારા પર લાલ થઈ જાય છે અને એક અંગુઠીના સમાન આકૃતિ વાળો ડાઘ પણ થાય છે. આ રીતે શરીરમાં સારી રીતે ડાઘ વધે છે. ધાધર ચાર પ્રકારે થઈ શકે છે. જેમાં એક પ્રકારે જેમાં સાંધા, આંતરિક જાંઘ અને નિતંબની આસપાસની ચામડી પર થાય છે. બીજા પ્રકારની ધાધર માથાની ચામડી પર થઈ શકે છે, જે મુખ્યરૂપથી બાળકોને પ્રભાવિત કરે છે. જેનાથી માથામાં ટાલ દેખાવા લાગે છે. ત્રીજા પ્રકારે ધાધર પગની ચામડી પર થાય છે. જે સાર્વજનિક સ્થાનો પર ખુલ્લા પગે જાવાથી તેનો ખતરો વધે છે. જયારે ચોથા પ્રકારમાં ધાધર દાઢીના ભાગમાં તેમજ ગરદન પર થાય છે. આ કારણે વાળ તૂટવા લાગે છે. આ માટે આ રોગને મટાડવામાં અમે અહીંયા એવા ઉપાયો બતાવીશું કે તમે થોડા જ સમયમાં અને સરળતાથી અને ઘર બેઠા આ ધાધરથી છુટકારો મેળવી શકશો. ચામડીમાં થતી ઘણી બીમારીઓ પણ ઘણી વખત ખુબ જ ગંભીર બીમારીઓ બની જતી હોય છે. જેમાં ધાધર પણ ચામડીનો જ એક પ્રકારનો ગંભીર રોગ છે. આ રોગ ગમે તે પ્રકારે ગમે તે વ્યક્તિને થઈ શકે છે. પરંતુ ધાધર થયા પછી તેને સારું થવામાં ઘણો સમય લાગે છે અને તે શરીરમાં કોઇપણ જગ્યાએ થઈ શકે છે. આ રોગમાં તમારી ચામડી સાવ સુકી અને ફાટેલી દેખાવા લાગે છે અને તે જગ્યા ખુબ જ મીઠી ખંજવાળ આવવા લાગે છે. આ રોગમાં ચામડી પર ધાધરની જગ્યાએ ક્ષાર બાઝી જાય છે. આ રોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં અમુક પ્રકારની સમસ્યાઓ થવાના કારણે થાય છે. જયારે અમુક વિશેષજ્ઞ દ્વારા જણાવે છે કે આ એક આનુવંશિક રોગ છે. જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આ રોગ માનસિક અસર પણ કરે છે. આયુર્વેદમાં આ રોગનો સચોટ ઈલાજ છે. આપણા આયુર્વેદમાં આ ધાધરના રોગને મટાડવા માટે ખુબ જ સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે. આયુર્વેદ પ્રમાણે આપણા ખાવા-પીવામાં ગરબડ થવાના કારણે બીમારીઓ થાય છે. એટલે ધાધર થવાનું મુખ્ય કારણ અમુક વિષાક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. આ રીતે મીઠાવાળા ખોરાક સાથે દૂધનું સેવન કરવું, દહીં સાથે કાકડી ખાવી, ખીર સાથે દહીં ખાવું, લસ્સી ખાવી, લીંબુ કે સંતરા ખાવા અને દહીં સાથે દુધમાં બનાવેલા પદાર્થોનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ સિવાય અમુક શારીરિક પ્રક્રિયાઓને રોકવાથી પણ ધાધર થઈ શકે છે. જેમકે, મળમૂત્રના પ્રવાહને રોકી રાખવો, તરસને રોકી રાખવી, છીંકને રોકી રાખવી, ઊંઘને રોકી રાખવી, ઓડકારને રોકી રાખવો, આ સિવાય ઠંડા તેમજ ગરમ સ્થળો પર જવાથી પણ ધાધર થાય છે. તમે ખુબ જ તીખું, ખાટું, ભારે ખોરાકનું સેવન કરો છો પણ તમને આ સમસ્યા થઈ શકે છે, આ સિવાય બપોરે સુવું. વ્યાયામ કર્યા પછી તરત ન્હાવા ન જવું. જેવી સમસ્યાઓ ધાધરને નિમંત્રણ આપે છે. તમારે પણ આ વાતનું ધ્યાન રાખવું કે તમારા રોજીંદા જીવનમાં આવી ભૂલો ન કરવી. આમ, આ રીતે ઉપચાર કરવાથી ધાધરની તકલીફ દૂર થાય છે. આ ઈલાજમાં બનાવવામાં આવતું તેલ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઔષધિઓ દ્વારા બનતું હોવાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર કરતું નથી. આ ઈલાજ કરવાથી ચોક્કસ રીતે ધાધર મટી જાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Reliance JIO ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યું છે. જે ગ્રાહકોને રૂપિયા 2000નો રીચાર્જ લાભ આપી રહ્યું છે. ચાલો જણાવીએ કે JIO યુઝર્સ રૂપિયાનું કેશબેક કેવી રીતે મેળવી શકે છે. JIO એ કર્યો ઓફર્સનો વરસાદ Reliance JIOએ ઓફરોનો વરસાદ કર્યો છે JIOના પ્લાન ઓછા ખર્ચે વધુ ફાયદા માટે જાણીતા છે. આ વખતે કંપનીએ યુઝર્સ માટે ધમાકેદાર ઓફર રજુ કરી છે. Jio તેના બે રિચાર્જ પ્લાન સાથે યૂઝર્સને Jioનો 4G ફોન પણ ઓફર કરી રહ્યું છે. આ કંપનીના લાંબા વેલિડિટી પ્લાન છે જે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે આવે છે. અમને જણાવી દઈએ કે આ પ્રીપેડ રિચાર્જ પ્લાન JioPhone માટે ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સને બે વર્ષની વેલિડિટી આપવામાં આવી રહી છે. જો તમે આ પ્લાન ખરીદો છો તો તમને JioPhone ફ્રીમાં મળશે. ચાલો યોજનાઓ વિશે વિગતવાર જાણીએ. આ પણ વાંચો- પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયો, હવે મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલની કમાન પુત્રી ઈશાને સોંપશે, PICS વિવિધ કંપનીઓની જેમ, Jio પણ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન ઓફર કરે છે. આ બ્રાન્ડ ત્રીજા પ્રકારનો રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જેનો લાભ JioPhone વપરાશકર્તાઓ લઈ શકે છે. JIO 1499 રૂપિયાનો રીચાર્જ પ્લાન Jio તેના યુઝર્સને એક વર્ષનું રિચાર્જ અને Jio ફોન બંને 1499 રૂપિયામાં આપી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષની વેલિડિટી મળશે. આ દરમિયાન યુઝર્સ ફ્રી અનલિમિટેડ કોલ કરી શકે છે. યુઝર્સને આખા વર્ષ માટે 24GB ડેટા મળશે. આ સાથે કંપની Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહી છે. શું છે JIO ના આ પ્લાનની ખાસિયત તમે Jio ફોન પર Jio TV અને Jio Cinema જેવી એપ્સનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. તમને ફોન પર Facebook, WhatsApp, Jio Saavn, YouTube જેવી એપ્સની ઍક્સેસ પણ મળશે. ફોનમાં આગળ અને પાછળના કેમેરા ઉપલબ્ધ છે. Jio Phone KaiOS પર કામ કરે છે અને આમાં તમને સ્માર્ટફોનના ઘણા ફીચર્સ મળે છે. હેન્ડસેટમાં 1500mAh બેટરી આપવામાં આવી છે. આ સાથે ટોર્ચ અને એફએમ રેડિયો જેવા ફીચર્સ પણ યુઝર્સને આપવામાં આવ્યા છે. કોમ્પેક્ટ ડિઝાઇન સાથે આવતા, આ ઉપકરણને માઇક્રો SD કાર્ડ સ્લોટ પણ મળે છે. તમે તેમાં 128GB SD કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
એસર એવી ઘણી કંપનીઓમાંની એક છે જેણે સ્માર્ટફોન વેચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. કંપની લગભગ દોઢ દાયકા પહેલા માર્કેટમાંથી બહાર થઈ ગઈ હતી. આથી, એ જાણીને આશ્ચર્ય થાય છે કે એસર બ્રાન્ડનો નવો ફોન મેક્સિકોમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીએ બજારમાં ઓછી કિંમતનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે મજબૂત ફીચર્સથી સજ્જ છે. આવો જાણીએ Acer Sospiro A60ની કિંમત અને ફીચર્સ… Acer Sospiro A60 ની ભારતમાં કિંમત PlayfulDroid અનુસાર, Sospiro A60 નામનો નવો Acer સ્માર્ટફોન મેક્સિકોમાં વેચાણ માટે તૈયાર છે. તે કેરિયર ટેલસેલ દ્વારા MXN 1,599 (લગભગ રૂ. 6,300)માં વેચવામાં આવી રહ્યું છે. ઉપકરણ ODM ઉત્પાદન જેવું લાગે છે. હેન્ડસેટ લીલા ઉચ્ચારો સાથે સિંગલ બ્લેક કલર વિકલ્પમાં આવે છે. આ રંગ સંયોજન સાથે તે ચોક્કસપણે હેડ-ટર્નર છે. પરંતુ કમનસીબે, સ્પેક્સ એન્ટ્રી-લેવલ છે, જે પૂછતી કિંમત માટે યોગ્ય છે. Acer Sospiro A60 વિશિષ્ટતાઓ Acer Sospiro A60 1440 x 720 પિક્સેલ્સ (HD+) ના રિઝોલ્યુશન અને 18:9 ના આસ્પેક્ટ રેશિયો સાથે 6-ઇંચ ડિસ્પ્લે (LCD) ધરાવે છે. તે યુનિસોક SC7731E ચિપસેટ દ્વારા સંચાલિત છે જે 2GB RAM અને 32GB આંતરિક સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તે એન્ડ્રોઇડ 11 ગો એડિશનને બુટ કરે છે. Acer Sospiro A60 કેમેરા પાછળના ભાગમાં 8MP (વાઇડ) + 2MP (ડેપ્થ) ડ્યુઅલ કેમેરા સિસ્ટમ છે અને બીજો 8MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. બંને બાજુ એલઇડી ફ્લેશલાઇટ છે. Acer Sospiro A60 બેટરી અન્ય ફીચર્સમાં રીઅર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ (64GB સુધી), 3.5mm હેડફોન જેક, માઇક્રોયુએસબી પોર્ટ, સિંગલ-બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 4.2 અને 3,000mAh બેટરીનો સમાવેશ થાય છે. Acer Sospiro A60 162 x 77 x 9.3 mm માપે છે અને તેનું વજન 195 ગ્રામ છે.
જીવનપરિવર્તનના કસબી પ્રમુખસ્વામી મહારાજના પગલે પગલે કંઈક ચમત્કાર સર્જાય છે. સ્વામીશ્રીના દિવ્ય સ્પર્શે અનેક લોકોનાં હૈયેથી અધમતાનાં અંધારાં આથમ્યાં છે અને દિવ્યતાનાં અજવાળાં પ્રસર્યાં છે. તા. ૨૭-૧-૨૦૦૫ના રોજ સવારે ગ્રામ્યદિન નિમિત્તે યોજાયેલી વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીએ કરેલાં એવાં જીવનપરિવર્તનોની એક વિશિષ્ટ આભા માણવા મળી હતી. કાંઠા ગાળાના સાવ સામાન્ય હરિભક્તોએ સ્વામીશ્રીને રાજી કરવા માટે આજે ચમત્કાર સર્જ્યો હતો. સત્સંગ થયા પહેલાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જુગારની ભયંકર બદીને કારણે નિષ્ક્રિયતા, નિરક્ષરતા અને નિષ્કિંચનતાનો રોગ લાગુ પડેલો હતો, પરંતુ સ્વામીશ્રીના વિચરણથી અને તેઓની આજ્ઞાથી વિચરણ કરતા શ્રીજીનંદન સ્વામી, ભક્તિપ્રકાશ સ્વામી વગેરે સંતોના પ્રયત્નથી અહીં સત્સંગનો પારસ અડ્યો અને સામાજિક ક્ષેત્રે પણ આ સૌએ પ્રગતિ સાધી. સત્સંગ થયા પછી અહીં સાક્ષારતાનું પ્રમાણ પણ વધ્યું છે. શિક્ષણક્ષેત્રે બાળસંસ્કાર કેન્દ્રો દ્વારા પ્રેરણા મેળવીને અહીં કોળી કે માછી સમાજમાંથી ડૉક્ટરો, એન્જિનિયરો, ગ્રૅજ્યુએટ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ થયા છે. પંદર જેટલા બાળકો એવા છે કે જેઓએ શૈક્ષણિક ક્ષેત્રે કે સંગીતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી છે. ઉપસ્થિત ૮૦૦૦ ભક્તોમાંથી મોટા ભાગના હરિભક્તો એવા હતા કે જેઓ સત્સંગ થયા પહેલા દારૂ પીને આખો દિવસ પડી રહેતા, પરંતુ સંતોના વિચરણથી વ્યસનમુક્ત થયા પછી તેઓના પગમાં આધ્યાત્મિકતાનું જોમ આવ્યું અને અત્યારે એ જ નિષ્ક્રિય વ્યક્તિઓ ગામમાં વ્યસનમુક્તિની આહ્‌લેક જગાવી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં દરિયાકિનારે આવેલા ટૂંકા ફળિયા ગામની આ વાત છે. જ્યાં દારૂ, દરિયો અને દૂધનો ત્રિવેણી સંગમ હતો. પીવાના પાણીની જગ્યાએ જ્યાં દારૂ પીવાતો. આ ગામના સોમાકાકા પોતાના પડછાયા કરતાં પણ નજીક દારૂની બૉટલ અને દેશી બીડીની ઝૂડી રાખતા. રોજનો પાંચ લિટર દારૂ અને પચાસ બીડી તેઓ પીતા. નશાની હાલતમાં ગમે ત્યાં પડ્યા રહેતા છતાં ગામમાં કોઈને કાંઈ જ ફરક પડતો ન હતો, કારણ કે આ ગામમાં મોટા ભાગના લોકો આ જ રીતે કઢંગી હાલતમાં દારૂ પીને ગમે ત્યાં પડી રહેતા હતા. સોમાકાકાની તબિયત કથળવા માંડી. ડૉક્ટરોએ સાફ કહી દીધું કે હવે સોમાકાકા થોડાક જ દિવસના મહેમાન છે. છતાં સોમાકાકાને ડૉક્ટરની આ ચેતવણીની કાંઈ જ અસર ન થઈ. પરંતુ સ્વામીશ્રીના સંગે સત્સંગી બનેલા મહાદેવભાઈએ સોમાકાકાનો કેસ હાથમાં લીધો. બાળસંયોજક મહાદેવભાઈએ તેઓને સ્વામીશ્રીના આશીર્વાદ અપાવ્યા અને એ જ દિવસથી દૂષણો ક્યાં દૂર થઈ ગયાં એની પણ ખબર ન પડી. આ જ સોમાકાકા અત્યારે ગામમાં વ્યસન મુકાવવાનું કાર્ય કરી રહ્યા છે. કેશવભાઈ રણછોડભાઈ પટેલ સાંધિયેર ક્ષેત્રના ઉમરા ગામના હરિભક્ત છે. સત્સંગ થયા પછી તેઓમાં સમજણ અને આત્મનિષ્ઠા દૃઢ થઈ છે. તેઓનો ૨૫,૦૦૦નો પગારધારી પુત્ર અક્ષરનિવાસી થયો. નજીકના સગાઓ અને ગામના લોકો કેશવભાઈને આ આઘાતજનક સમાચાર આપતા અચકાતા હતા, પરંતુ ગમે ત્યાંથી કેશવભાઈને જાણ થઈ ત્યારે તેઓ સૌથી પહેલા એવું બોલ્યા કે 'જેવી મહારાજની ઇચ્છા. મારો દીકરો અક્ષરધામમાં જ બેસી ગયો છે.' તેઓએ પોતાના ઘરના સભ્યો અને સગાસ્નેહીઓને પણ આવી જ બળની વાતો કરી. શાયણ ગામના સુભાષભાઈ હંસરાજ પાટીલ પોતે પોલીસ કોન્સ્ટેબલ છે. કઠોરની ગલિયારા હાઈસ્કૂલમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા વખતે તેઓને ફરજ તરીકે ત્યાં જવાનું થયું. યોગાનુયોગ તેઓની દીકરી પણ આ જ સ્કૂલમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપી રહી હતી. તેઓની સાથેના કર્મચારીઓએ આગ્રહ કરીને કહ્યું કે 'તારી દીકરીને તું ચોરી કરાવ તો એનું ભવિષ્ય સુધરી જશે.' ત્યારે પોતાના હાથમાં હોવા છતાં આ પોલીસ કોન્સ્ટેબલે કહી દીધું કે 'મારી દીકરી ભલે નપાસ થાય. હું એને ચોરી કરવાની પરવાનગી આપીશ જ નહીં. હું પ્રમુખસ્વામી મહારાજનો ભક્ત છું. મારાથી ચિઠ્ઠી કે કાપલી ન જ અપાય. ભલે મારી દીકરી નપાસ થાય.' મહારાજ અને સ્વામીના આશીર્વાદ ઉપર પોતાની દીકરીનું ભવિષ્ય છોડીને, ગુરુવચનોનું યથાર્થ પાલન કરીને પ્રામાણિકતા દર્શાવનાર હરિભક્ત પણ આ જ સભામાં બેઠા હતા. ઓલપાડ તાલુકાના સેગવાછામા ગામ હજી પણ રાજુભાઈને યાદ કરે છે. જ્યારે જ્યારે આ ગામમાં ઝઘડો થતો ત્યારે ત્યારે ગામના આબાલવૃદ્ધ પાસેથી એક જ નામ ચર્ચાતું. એ નામ હતું રાજુભાઈનું. દુર્વાસાને પણ પાછા પાડે એવો એમનો ગુસ્સો. અઠવાડિયામાં ગામની અંદર આઠ-દશ ઝઘડા અનાયાસે તેઓ કરી બેસતા. તેઓ ગામમાંથી પસાર થાય ત્યારે કોઈ એમની સામે ઊંચી આંખ કરીને પણ જોઈ શકે એમ હતું નહીં, પરંતુ સત્સંગનો પારસ અડ્યો, સંતોનો સમાગમ થયો, સ્વામીશ્રીનો યોગ થતાં તેઓમાં એવું પરિવર્તન આવ્યું કે ગુસ્સાની એ ઊર્જા સત્સંગના પ્રચારમાં લાગી ગઈ. આજે આર્થિક રીતે તેઓ ખૂબ જ પાતળા છે. રીક્ષા ચલાવીને રોજેરોજનું ગુજરાન ચલાવે છે. જો રીક્ષા બંધ હોય તો ઘરે જમી પણ ન શકાય એવી પરિસ્થિતિ આજે પણ હોવા છતાં દરઅઠવાડિયે તેઓ એક કલાક સૌનો સંપર્ક કરીને સભામાં લાવે છે અને ત્યારપછી જ પોતાના વ્યવહારની ચિંતા કરે છે. આવી જ વાત માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના મોરારભાઈની છે. આ ગામમાં ૮૦„ મુસલમાનો અને ૨૦„ હિન્દુઓ રહે છે. મોરારભાઈ વ્યસને પૂરા અને સ્વભાવે ખુંખાર. ઘોડા ઉપર નીકળ્યા હોય તો તેઓનું નામ લેવાની કોઈ હિંમત ન કરે, પરંતુ સ્વામીશ્રીની દૃષ્ટિ પડતાં જ તેઓના જીવનમાં પરિવર્તન આવી ગયું. વ્યસનો-દૂષણો છોડી દીધાં. એક વખત તેઓને ગંભીર બીમારી આવી. આંખ એકદમ ખરાબ થઈ ગઈ. સુરત હૉસ્પિટલમાં આૅપરેશન કર્યું. જલદી સાજા થવા માટે ડૉક્ટરોએ કબૂતરનું સૂપ લેવાનો આગ્રહ કર્યો, પરંતુ શૂરવીર મોરારભાઈએ કહ્યું કે 'ભલે મારી આંખ જતી રહે, પણ પ્રમુખસ્વામીની આજ્ઞા હું ક્યારેય નહીં પડવા દઉં. મારે એ કશું જ કરવું નથી.' તેઓ પોતાની ટેકને વળગી રહ્યા. સ્વામીશ્રીએ તેઓની આંખ ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ને ભગવત્કૃપાથી તેઓની આંખ આબાદ બચી ગઈ. એમના સુપુત્રના લગ્નપ્રસંગે સમાજના રીતરિવાજ મુજબ પશુહિંસા થાય જ, પરંતુ તેઓએ સામા પક્ષને જણાવી દીધું કે તમારે જો આ રીતે પશુહિંસા કરીને લગ્નમાં માંસ પીરસવું હોય તો તમારી દીકરી તમારા ઘેર ભલે રહી. હું આ કશું જ કરવાનો નથી. સગાંવહાલાંઓને સામેના પક્ષે કહ્યું કે 'ભલે માંસ ન પીરસીએ પણ જ્ઞાતિના રિવાજ મુજબ બકરું વધેરીને સૌને પ્રસાદ આપીએ તો શું વાંધો છે ?' પરંતુ તેઓએ દૃઢતાથી ના પાડી દીધી. તેમની ટેક જોઈને સૌ નમી પડ્યા. માંગરોળ તાલુકાના વાંકલ ગામના મોદી પરિવારને સત્સંગનો રંગ લાગ્યો. તેઓને અનાજ કરિયાણાનો જામેલો ધંધો હતો. સત્સંગના યોગમાં આવ્યા ત્યારપછી તેઓએ વ્યસનો મૂક્યાં. ઘરમાંથી ખાણીપીણી અને પાર્ટી બધું જ બંધ થયું. સગા-સંબંધીઓને આ ન ગમ્યું. તેઓએ વિરોધ દર્શાવ્યો. દીકરા-દીકરી માટેનાં સગપણ માટે પણ અડચણ પડવા માંડી. કોઈ જ તૈયાર થાય નહીં, છતાં આ કુટુંબે દૃઢ નિર્ધાર કર્યો કે ગમે તે થાય ભલે સગપણ ન થાય અને કુંવારા રહે, પણ સત્સંગ તો મૂકવો જ નથી. અને તેઓની આ દૃઢતા જોઈને સૌમાં પરિવર્તન આવ્યું. સ્વામીશ્રીની દૃષ્ટિથી બધો જ વ્યવહાર સંપન્ન થઈ ગયો. તેઓની ઘટેલી ઘરાકી પણ પહેલાં કરતાં વધારે ચાલવા લાગી. આ સૌ હરિભક્તોએ ગુરુૠણ ચૂકવવાના ભાગરૂપે આજે હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો. ઘનશ્યામચરણ સ્વામીના પ્રવચન બાદ ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ શરૂ થયો. સુંદર માફામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવીને લેઝિમના તાલ સાથે ગ્રામ્યક્ષેત્રના યુવકોએ સભાની મધ્યમાંથી પ્રવેશ કર્યો. માફામાં કમળ-આસનમાં હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન થયા હતા. સૌ નાચતાં નાચતાં મંચ સુધી આવ્યા. ત્યારપછી 'આનંદનો અવસરિયો રે...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સ્વામીશ્રીને વધાવવા માટે આ ક્ષેત્રના હરિભક્તોએ એક વિશિષ્ટ નિયમનું વૃક્ષ તૈયાર કર્યું હતું. મંચ ઉપર અત્યારે આંબાનું વૃક્ષ દૃષ્ટિગોચર થઈ રહ્યું હતું. આ વૃક્ષની પ્રતિકૃતિ સમા નિયમના વૃક્ષમાં તપની માળા, દંડવત્‌, ટી.વી.નો ત્યાગ, શયનમાનસી, સ્વામીશ્રીના પ્રસંગની રોજ સ્મૃતિ, વ્યસનમુક્તિ, ચોર્યાસી કલાકના નિર્જળ ઉપવાસ, ચોર્યાસી સભાઓની ડાળખીઓ સાથેના ઘટાદાર વૃક્ષને ગ્રામ્ય વિસાના ઓલપાડ, ભાંડુત, સાંધિયેર અને કીમ ક્ષેત્રના ક્ષેત્રિય સંચાલકોએ સ્વામીશ્રીને અર્પણ કર્યું. સાંધિયેર ક્ષેત્રનાં મહિલા વિભાગે જનમંગલનામાવલિ અંકિત શાલ બનાવી હતી. આ શાલ સૌ બાળસહનિર્દેશકો દ્વારા સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવી. મહિલામંડળે અને બાલિકાઓએ બનાવેલ ઇલાયચીનો હાર, અંજીર તથા કાળી દ્રાક્ષનો હાર, જનમંગલ નામાવલિ અંકિત શાલ અને હાર, ક્ષેત્રના સંયોજકો ને સંતોએ અર્પણ કરી. આ ક્ષેત્રના અગ્રણી હરિભક્તો ભૂપેન્દ્રભાઈ પટેલ(સુરત), યોગેશભાઈ કંથારિયા(સુરત), ધનસુખભાઈ પટેલ (ધારાસભ્ય, ઓલપાડ), કિરીટભાઈ(કરંજ), હરિભાઈ પટેલ(ઈસનપોર), છીતુકાકા(કોદસડ), કરસનકાકા(એરથાણ) આ સૌએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે જાદુગર કે.લાલ અને તેઓના સુપુત્રે સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. પ્રવચન કરતાં તેઓએ જણાવ્યું કે 'કળિયુગમાં જ્યારે બહુ હ્રાસ થાય ત્યારે આપણને ઉગારવા માટે મહાન શક્તિ આવે છે. હું ધર્મે કરીને જૈન છું. પણ બાપાએ મને સ્વામિનારાયણ બનાવી દીધો છે. ભગવાન મહાવીર જ્યારે વિચરતા ત્યારે લાખો ભક્તો ભેગા થતા. આજે ૨૫૦૦ વર્ષ પછી પ્રમુખસ્વામી જ્યાં જાય છે ત્યાં કીડિયારાની જેમ માણસો ઊભરાય છે એનો અનુભવ હું કરી રહ્યો છું. મહાશક્તિઓ ક્યારેય ચમત્કાર બતાવતી નથી હોતી. તેઓની આંખમાંથી કરુણા વહેતી હોય છે. હું નસીબદાર છું કે આજે મને પ્રમુખસ્વામી મહારાજના ચરણસ્પર્શ થયા.' આટલું કહીને તેઓએ કેટલાક જાદુના પ્રયોગો કર્યા અને સૌને આનંદ કરાવ્યો. બાદ સૌના પ્રતિનિધિરૂપે ૧૦૦ જેટલા હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કર્યું. ભક્તિપ્રકાશ સ્વામીએ ગ્રામ્ય ક્ષેત્રના હરિભક્તો વતી પ્રાર્થનાનું વાંચન કર્યું. ત્યારબાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'આપ બધા સામાન્ય છો, ગામડામાંથી આવ્યા છો, પણ ખ˜ષદ્ઘ, ખુણૂખદ્ઘ, છદ્ભમદ્ઘ, ર્ઠંદદ્ઘ... અંતરનાં પ્રેમથી કેવળ રાજી કરવા ભક્તિ કરો છો તો ભગવાન રાજી થાય છે. વ્રત-તપ-દાન-તીર્થો કરીએ એનાથી સંસ્કાર મળવાના છે, પણ એ બધાના ફળરૂપે મનુષ્યશરીર મળ્યું અને એ મનુષ્યશરીર મળ્યા પછી એવાં પુણ્ય હશે તો ભગવાન ને સંતનો યોગ થાય છે અને એ યોગે કરીને આપણે આત્મસમર્પણ કરી શકીએ. આત્મસમર્પણ એટલે આપણું તન-મન-ધન બધું ભગવાનનું કરી રાખીએ. વાપરવાનું આપણે છે પણ સમજણ કે બધું જ ભગવાનનું છે તો પછી ભક્તિ અંગીકાર કરી રાજી થાય છે.' સાંજની સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણની સમાપ્તિ પછી સુરતવાસી મહિલા હરિભક્તો વતી ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. ૮૪ વાર જનમંગલ નામાવલીનો પાઠ કરીને મહિલામંડળ દ્વારા બનાવવામાં આવેલો ટગરનો હાર, અડાજણ તથા રાંદેરનાં બહેનોએ બનાવેલ ઊનનાં વસ્ત્રો, ૧,૪૫,૦૦૦ સ્વામિનારાયણ મંત્ર ટાંકેલો ટીકીનો હાર, ૮૫ વાર જનમંગલ નામાવલી લખેલી શાલ, ૧૦૮ જનમંગલ નામાવલી લિખિત રિબિનનો હાર, એક એક ફૂલમાં તિલક દોરેલો ૮૪ ફૂટ લાંબો હાર, અક્ષરદેરીની છાપ અંકિત કરેલો વેલવેટનો હાર વગેરે સુરતના તમામ સંતો-હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. આજે ષોડશોપચાર પૂજન કાર્યક્રમ નિમિત્તે ૧૨૩૧ મહિલાઓએ નિર્જળ ઉપવાસ કર્યા હતા. આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌની ભક્તિને ખૂબ ખૂબ બિરદાવી. ૭-૩૦ વાગે આશીર્વાદની સમાપ્તિ પછી હરિકૃષ્ણ મહારાજની ધામધૂમથી પધરામણી કરવામાં આવી. યુવકો સભાની મધ્યમાંથી પાલખી ઉપર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજને નગરયાત્રારૂપે મંચ ઉપર લાવ્યા. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું. ત્યારબાદ ઘનશ્યામચરણ સ્વામી, ઉત્તમપ્રકાશ સ્વામી, શ્રીનિવાસ સ્વામી, પ્રભુચરણ સ્વામી વગેરે સંતોએ તથા સત્સંગના ટ્રસ્ટી મંડળના સભ્યોએ મીઠાઈની માટલીઓ અર્પણ કરી અને મહિલામંડળ વતી અગ્રણી હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કર્યું. સ્વામીશ્રીની વિદાય પછી સૌ આબાલ-વૃદ્ધ સ્ત્રી-પુરુષોએ હરિકૃષ્ણ મહારાજનાં દર્શનનો લાભ લીધો હતો. તા. ૨૮-૧-૨૦૦૫ના રોજ સવારે સુરત ખાતે સંસ્થા દ્વારા નવનિર્મિત બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી હૉસ્પિટલમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની વિધિવત્‌ પધરામણી કરી હતી. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે હૉસ્પિટલ પર પધાર્યા ત્યારે મુખ્ય પ્રવેશદ્વાર પર વેદોક્ત મંત્રોથી સંકલ્પવિધિ કરીને સ્વામીશ્રીએ ઠાકોરજી સહિત હૉસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર હૉસ્પિટલનું નિરીક્ષણ કરીને સ્વામીશ્રીએ હૉસ્પિટલના કાર્યવાહકોને આશીર્વાદ આપ્યા હતા. તા. ૨૯-૧-૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના સંનિષ્ઠ સનદી અધિકારી સચિવ કિરીટભાઈ શેલત પોતે લખેલું 'યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજ' અંગ્રેજી પુસ્તક લઈને સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સાથે આ પુસ્તકના પ્રકાશક ભગવતી ટ્રસ્ટના શ્રેયસભાઈ પંડ્યા પણ હતા. કિરીટભાઈએ કહ્યું : 'આપે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી છે. સ્વયંસેવક પહેલા ધર્મનું કાર્ય કરતો, પણ આપે ધર્મના કાર્યની સાથે સમાજના કાર્યને જોડીને વિશિષ્ટ રીતે ધર્મને વળાંક આપ્યો અને આપ ઘણી વખત કહો છો કે મુસ્લિમ સાચો મુસ્લિમ બને અને હિન્દુ સાચો હિન્દુ બને. આવી વાતો આપ સિવાય હજી સુધી વિશ્વકક્ષાએ કોઈએ કરી નથી.' તા. ૩૦-૧-૨૦૦૫ના રોજ સવારે બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી હૉસ્પિટલનો વેદોક્તવિધિપૂર્વક ઉદ્‌ઘાટનવિધિ થયો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સાંસદ શ્રી કાશીરામ રાણા, મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ અને નરોત્તમભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાઈ ગયો. સાંજે રવિ સત્સંગસભામાં હારતોરા પછી હૉસ્પિટલના નિર્માણમાં વિવિધ રીતે સહયોગ આપનાર સહયોગીઓને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. સ્વાગતવિધિ અને નૃત્ય પછી આશીર્વચન આપતાં સ્વામીશ્રીએ પ્રાર્થનાનો મહિમા સમજાવ્યો હતો. આજની સભામાં ૨૫,૦૦૦થી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. તા. ૩૧-૧-૨૦૦૫ના રોજ 'છાત્રાલય દિન' યોજવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના યુવકોએ પ્રાતઃપૂજામાં કીર્તનો ગાયાં. પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ ડુંગરી અને ખાંજણ ફળિયા ગામનાં મંદિરોની મૂર્તિઓનું પૂજન કર્યું. ત્યારબાદ નીલકંઠ હૉલમાં વર્તમાન ધરાવવા આવેલા ૩૫૦ જેટલા નાના શિશુઓ પર ગુલાબની પાંખડીઓનો અભિષેક કર્યો. મુલાકાતીઓને મળ્યા પછી, તપોવન આશ્રમના પ્રણેતા અને જાણીતા ક્રાંતિકારી જૈન ધર્મગુરુ શ્રીચંદ્રશેખર વિજયજી સ્વામીશ્રીને મળવા માટે પધાર્યા હતા, તેઓનું સ્વામીશ્રીએ અભિવાદન કર્યું. ચંદ્રશેખર વિજયજીએ કહ્યું : 'આપ તો ખૂબ જ કામ કરો છો. આપનું નામ વિશ્વમાં જબરજસ્ત છે. આપ વર્તમાનકાળમાં વિવેકાનંદ છો. આપના એક એક શબ્દની ધારી અસર થાય છે.' સાંજની સભામાં સુરતના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીઓએ વિશિષ્ટ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. અહીં ભણતા જયેશભાઈ મોરડિયા લિખિત 'સંસ્કાર સૌરભ' સંવાદ રજૂ થયો. પ્રલોભનોને ઠુકરાવીને પ્રામાણિક રહેતા સત્સંગી યુવાનની કથા આ સંવાદમાં સુંદર રીતે વર્ણવાઈ હતી. ત્યારબાદ છાત્રાલયના છાત્રો તરફથી હરિકૃષ્ણ મહારાજનો રજતતુલા થયો. ત્યારપછી સ્વામીશ્રીના સન્માનનો ઉપક્રમ રહ્યો. અંતે પ્રેરક આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'જીવનમાં ગમે તેવાં આકર્ષણો, પ્રલોભનો હોય તો પણ એમાં સંસ્કારની દૃઢતા રાખવી. જેને ચારિત્ર્યરૂપી ધન પ્રાપ્ત થયું છે એ માણસ કાયમ માટે સુખી જ રહેવાનો છે. આપણી અપેક્ષાઓ જેટલી વધારે એટલું ખોટું કામ થવાનું. પૈસા ને સત્તા આ બે જ અનર્થ કરાવે છે. ખોટી રીતે આગળ વધ્યો હોય એ ગમે એવો કરોડપતિ હોય તોય એમાં પ્રેમ નહીં થાય, મહત્તા તો ચારિત્ર્યની, સંસ્કારની છે. શિક્ષણ સાથે ચારિત્ર્યનું ઘડતર હોવું જોઈએ. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. લક્ષણ માને આપણું ચારિત્ર્ય, આધ્યાત્મિકતા. ભગવાન રામના જીવનમાં એક બાણ, એક વચન, એક પત્ની. અત્યારે એનો તો વિચાર જ નથી કરતા. પોતાની પત્નીને મૂકીને બીજે રખડતા હોય છે. પત્નીઓ પણ પતિને મૂકીને ક્યાંય રખડતાં હોય છે - આ પશ્ચિમનો વાયરો છે, ત્યાં કોઈ મર્યાદાઓ નથી, નગ્ન સમાજ છે. પણ એમાં શાંતિ નથી. એને સ્વીકારવાની જરૂર નથી. ટી.વી.માં કેટલું અશ્લીલ આવે છે ? એમાં સંસ્કાર બધા ભૂંસાઈ જાય, એમાંથી બરબાદી થવાની છે. બધાએ ગરબાના નિયમ લીધા છે એમાં ખૂબ હું રાજી છું કે સારધાર, જીવનના અંત સુધી આને મૂકશો નહીં, તો તમારું જીવન સાચું છે. તમારા પર ભગવાનની કૃપા થશે. ભગવાન રામ સીતાની સાથે રહ્યા. સીતા પણ એવાં કે રામ સિવાય બીજો વિચાર નહીં. આ તો છાશવારે છૂટાછેડા. લગ્ન થયાં નહીં ને ફરવા ગયાં નથી અને વચ્ચે આવતાં છૂટાં થઈ જાય. હનીમુન આપણા બાપદાદાએ કરી નથી. મંદિરમાં જાવ, ભગવાનનાં દર્શન કરો એમાંથી પ્રેરણા મળશે. એટલે લગ્નથી જોડાયાં પછી બીજે ફાંફાં મારવાનાં નહીં. એટલે લગ્નનું બંધન કાયમ રહે એ પ્રાર્થના કરવાની. એટલે છોકરાઓએ, છોકરીઓએ અને માબાપે પણ વિચાર કરવાનો છે કે ઘરની પરિસ્થિતિ શું થઈ રહી છે ? ઘરમાં રામાયણ, ગીતા, વચનામૃત રાખો. વાંચીને ચિંતન કરો. 'વાંચે પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સઘળો સાર.' છાપાં વાંચો, અશ્લીલ વાંચો એમાંથી શું મળવાનું છે ? એનાથી દૂર રહેવાનું હોય. જો સારા સંસ્કારો સાચવવા હોય તો ગ્રંથોનું સારી રીતે વાંચન કરો. અભ્યાસમાં પણ જે ચોપડી છે એનું વાંચન મનન કરો, પણ બીજા ઘણી જાતનાં ટીખળમાં પડી જઈએ છીએ પછી ટેન્શનમાં પડે, ડીપ્રેશનમાં આવે. વિદ્યાર્થીઓએ ખૂબ સારી રજૂઆત કરી છે. ફરીથી ધન્યવાદ છે. આ મારગ મળ્યો છે તો સારધાર પાળજો. જે નિયમો લીધા છે તે દુઃખ પડે તોય પાળવા જ છે. તમને સારી સફળતા મળે, ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના.'' આજે છાત્રદિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીને રાજી કરવા માટે કેટલાક નિયમો લીધા હતા. ૧૭ વિદ્યાર્થીઓએ ૮૪ કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા. ૮૧ વિદ્યાર્થીઓએ ૮૪ કલાકના સજળ ઉપવાસ કર્યા હતા. ૩૨ વિદ્યાર્થીઓએ વારાફરતી ૮૪ દિવસ સુધી નિર્જળ ઉપવાસ કર્યા હતા. ૩૪ વિદ્યાર્થીઓ ૮૪ દિવસ પત્તરમાં જમ્યા હતા. ૬૨ વિદ્યાર્થીઓએ મળીને ૮૪,૦૦૦ માળા કરી હતી. ૪૪ વિદ્યાર્થીઓએ મળીને ૮૪૦૦ તપની માળા કરી હતી. ૫૩ વિદ્યાર્થીઓએ મળીને ૮૪,૦૦૦ દંડવત્‌ કર્યા હતા. ૬૧ વિદ્યાર્થીઓ મળીને ૮૪,૦૦૦ પ્રદક્ષિણા કરી હતી. ૫૮ વિદ્યાર્થીઓએ મળીને ૮૪૦૦ જનમંગલ નામાવલિના પાઠ કર્યા હતા. ૮ વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે ૮૪૦૦ મંત્રલેખન કર્યું હતું. ૨૫ વિદ્યાર્થીઓએ એક એક વચનામૃત મુખપાઠ કર્યો હતો. ૯૫ વિદ્યાર્થીઓએ નવરાત્રીમાં ગરબાનો ત્યાગ કર્યો હતો. ૪૦ વિદ્યાર્થીઓએ ટી.વી., સિનેમાનો ત્યાગ કર્યો છે. ૭૭ વિદ્યાર્થીઓએ તિલક-ચાંદલો નિયમિત કરવાનો નિયમ લીધો હતો. ૭૦ વિદ્યાર્થીઓએ બજારની ખાણીપીણીનો ત્યાગ કર્યો હતો. ૩૫ વિદ્યાર્થીઓએ નિત્ય એક 'વચનામૃત' અને પાંચ 'સ્વામીની વાતો'ના વાચનનો નિયમ લીધો છે. સૌ પર સ્વામીશ્રીની પ્રસન્નતા વરસી રહી. તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં જયેન્દ્ર વીંછી, જયકૃષ્ણ મેવાવાલા, અમૃતપ્રકાશ સ્વામી, નિત્યપ્રકાશ સ્વામી વગેરેના પુરુષાર્થથી આજે બાળકોએ વિશિષ્ટ રીતે કાર્યક્રમ રજૂ કર્યો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ બાળપ્રવૃત્તિની આગવી પ્રતિભાને બાળકોએ પ્રસ્તુત કરીને 'સંસ્કારી એવા થઈએ...' એ નૃત્યગીતના આધારે બાળસંસ્કારને દ્વારા રજૂ કર્યા. તા. ૨-૨-૨૦૦૫ના રોજ વિવેકસાગર સ્વામીએ આજે પારાયણની પૂર્ણાહુતિ કરી. ઘનશ્યામચરણ સ્વામી તથા રામકૃષ્ણ એક્સપોર્ટના અરજણભાઈએ પણ સ્વામીશ્રીને હાર પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ડેકોરેશન વિભાગની ટીમે ૧,૦૮,૦૦૦ મંત્ર લખેલો ૮૫ સેરનો મમરાનો હાર સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કર્યો હતો. તા. ૩-૨-૨૦૦૫ના રોજ સુરતવાસી હરિભક્તોની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રી ઉધના મંદિરે પધાર્યા. ઉધના મંદિર એ મનોજભાઈ જગદીશભાઈ પટેલ તથા દામોદરભાઈ પટેલની સંયુક્ત દેણગી છે. જમીનથી માંડીને મંદિરનિર્માણ સુધીની સેવા તેઓએ જ કરી છે. સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે ઉધના સત્સંગમંડળના હરિભક્તો વડે હૉલ ભરાઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ ઠાકોરજીનાં દર્શન કરીને આરતી ઉતારી. મનોજભાઈ, દયારામભાઈ, ગિરીશભાઈ, ચંદુભાઈ(પૂજારી), મૂકેશભાઈ કંસારા, પર્વતભાઈ અને વિસરામભાઈએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ઉધના ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ગુજરાતીઓ સિવાય ઉત્તર પ્રદેશ તથા બિહારના પણ માણસો આવીને વસ્યા છે. આ લોકો પણ અહીં નિયમિત દર્શને આવતા હોય છે. એ સૌને મૂકેશભાઈ અને સાથી કાર્યકરો વ્યસન મુકાવવાનું કાર્ય કરે છે. સૌને આશીર્વાદ આપીને સ્વામીશ્રી ભીમપોર પધાર્યા. આ વિસ્તારમાં સ્વામીશ્રીએ કરાવેલા સત્સંગ પછી અહીંની જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ બાજુના વિસ્તારમાં દારૂ અને દરિયો એ સામાન્ય છે. દરેક કુટુંબ સત્સંગ થયા પહેલાં દારૂ અને દરિયામાં જ જીવન વીતાવતું હતું, પરંતુ સત્સંગનો યોગ થતાં દારૂનો સદંતર ત્યાગ કરી દીધો અને માછલીનો આહાર પણ મૂકી દીધો. દારૂ ને માંસ મૂકવાં એટલે જાણે તેઓના સમાજની વિરુદ્ધમાં પડવું ! પરંતુ સ્વામીશ્રીના સત્સંગથી એની પરવા કર્યા સિવાય શ્રીજીમહારાજની આજ્ઞાનું શિરસાટે પાલન કરનાર ભક્તો અહીં ઘરેઘરે છે. સત્સંગના પ્રતાપે વ્યસનના કાદવમાંથી તેઓ બહાર આવી ગયા છે ને બીજાને વ્યસન છોડાવે છે. સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે બાળમંડળના સભ્યોએ દેવદૂત જેવા પરિવેશમાં સજ્જ થઈને સ્વામીશ્રીને વધાવ્યા. સૌને આશીર્વાદ આપીને સ્વામીશ્રી શ્રી સી. કે. પીઠાવાલાના નિવાસસ્થાને ઉતારે પધાર્યા. સંધ્યા સત્સંગસભામાં બાળકોએ 'શાસ્ત્રચર્ચા' નામનો સંવાદ ભજવ્યો. શાસ્ત્રના ગહન તત્ત્વજ્ઞાનને સરળ અર્થમાં સંવાદરૂપે ગૂંથીને અહીંના પછાત ગણાતા બાળકોએ રૂષિતુલ્ય અભિવ્યક્તિ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. છેલ્લે બાળકોએ 'ભારત કી હમ શાન હૈ' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સ્વાગતવિધિ બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌને બાળસંસ્કાર માટે જાગ્રત કર્યા. ભોજન દરમ્યાન આ વિસ્તારના નિર્દેશક નવીનભાઈ પટેલે(દાસજ) ભીમપોર સત્સંગમંડળનો અહેવાલ આપ્યો હતો. તા. ૪-૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી 'યુðવાદિન' નિમિત્તે 'યુવકોએ મંદિરમાં પ્રભુ વિરાજે છે' એ નામનો સંવાદ રજૂ કર્યો હતો. ત્યારબાદ સૌ વતી સી.કે. પીઠાવાલા તથા તેઓના પુત્રોએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સત્કાર્યા હતા. તા. ૫-૨-૨૦૦૫ના રોજ સાંજે અહીંથી વિદાય લઈ સ્વામીશ્રી અટલાદરા મંદિરે પધાર્યા. વડોદરા શહેર વતી સ્ટેન્ડિંગ કમિટિના ચૅરમૅન અજિતભાઈ પટેલ તથા શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે સ્વામીશ્રીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. ઠાકોરજીનાં દર્શન કરીને ઉપસ્થિત સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
وَ قَالَ نِسْوَةٌ فِی الْمَدِیْنَةِ امْرَاَتُ الْعَزِیْزِ تُرَاوِدُ فَتٰىهَا عَنْ نَّفْسِهٖ ۚ قَدْ شَغَفَهَا حُبًّا ؕ اِنَّا لَنَرٰىهَا فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ (30) (૩૦) અને શહેરની સ્ત્રીઓમાં ચર્ચા થવા લાગી કે અઝીઝની પત્ની પોતાના ગુલામને પોતાની જરૂરત પૂરી કરવા માટે ફોસલાવવામાં લાગેલી રહે છે. તેના દિલમાં (યૂસુફનો) પ્રેમ વસી ગયો, અમારી સમજથી તો તે સાવ ભૂલ કરી રહી છે. فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ اَرْسَلَتْ اِلَیْهِنَّ وَ اَعْتَدَتْ لَهُنَّ مُتَّكَاً وَّ اٰتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّیْنًا وَّ قَالَتِ اخْرُجْ عَلَیْهِنَّ ۚ فَلَمَّا رَاَیْنَهٗۤ اَكْبَرْنَهٗ وَ قَطَّعْنَ اَیْدِیَهُنَّ وَ قُلْنَ حَاشَ لِلّٰهِ مَا هٰذَا بَشَرًا ؕ اِنْ هٰذَاۤ اِلَّا مَلَكٌ كَرِیْمٌ (31) (૩૧) તેણે જ્યારે તેમની કપટી વાતો સાંભળી તો તેમને આમંત્રિત કરી, અને તેમના માટે એક સભાનું આયોજન કર્યુ, અને તેમનામાંથી દરેકને એક-એક છરી આપી દીધી અને કહ્યું કે, “હે યૂસુફ! તેમના સામે ચાલ્યા આવો, તે સ્ત્રીઓએ જયારે તેમને જોયા તો ઘણા મોટા જાણ્યા અને પોતાના હાથ કાપી નાખ્યા અને મોઢાંથી નીકળી ગયુ કે, “પવિત્રતા અલ્લાહ માટે છે આ કદી મનુષ્ય ન હોઈ શકે, આ તો બેશક કોઈ મોટો ફરિશ્તો છે.” قَالَتْ فَذٰلِكُنَّ الَّذِیْ لُمْتُنَّنِیْ فِیْهِ ؕ وَ لَقَدْ رَاوَدْتُّهٗ عَنْ نَّفْسِهٖ فَاسْتَعْصَمَ ؕ وَ لَئِنْ لَّمْ یَفْعَلْ مَاۤ اٰمُرُهٗ لَیُسْجَنَنَّ وَ لَیَكُوْنًا مِّنَ الصّٰغِرِیْنَ (32) (૩૨) (તે સમયે મિસરના અઝીઝની પત્નીએ) કહ્યું કે, “આ છે જેના વિશે તમે મને ભલુ-બૂરું કહેતી હતી, મેં દરેક રીતે મારો મતલબ પૂરો કરવા ચાહ્યો, પરંતુ તે બેદાગ બચતા રહ્યા, અને જે કંઈ હું કહી રહી છું જો તે નહિં માને તો બેશક તેને કેદી બનાવી લેવામાં આવશે અને ચોક્કસ તે છેવટે અપમાનિત થશે. قَالَ رَبِّ السِّجْنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدْعُوْنَنِیْۤ اِلَیْهِ ۚ وَ اِلَّا تَصْرِفْ عَنِّیْ كَیْدَهُنَّ اَصْبُ اِلَیْهِنَّ وَ اَكُنْ مِّنَ الْجٰهِلِیْنَ (33) (૩૩) (યૂસુફે) કહ્યું કે, “હે મારા રબ! જે વાત તરફ આ સ્ત્રીઓ મને બોલાવી રહી છે તેના કરતા મારા માટે કેદ વધારે સારી છે, જો તુ એમની ચાલબાજીને મારાથી દૂર નહિ કરે તો હું એમના તરફ આકર્ષિત થઈ જઈશ, અને બિલકુલ બેવફૂફોમાં સામેલ થઈ જઈશ.” فَاسْتَجَابَ لَهٗ رَبُّهٗ فَصَرَفَ عَنْهُ كَیْدَهُنَّ ؕ اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (34) (૩૪) તેમના રબે તેમની દુઆ કબૂલ કરી લીધી અને તે સ્ત્રીઓની ચાલબાજીથી તેમને બચાવી લીધા, બેશક તે સાંભળનાર અને જાણનાર છે. ثُمَّ بَدَا لَهُمْ مِّنْۢ بَعْدِ مَا رَاَوُا الْاٰیٰتِ لَیَسْجُنُنَّهٗ حَتّٰى حِیْنٍ ۧ (35) (૩૫) પછી તે બધી નિશાનીઓને જોઈ લીધા બાદ છેવટે એ જ સારું લાગ્યું કે યૂસુફને થોડા સમય માટે જેલમાં રાખવામાં આવે.” (ع-૪) અનુક્રમણિકા સૂરહ યૂસુફ | રૂકૂઅ : ૩ સૂરહ યૂસુફ | રૂકૂઅ : ૫ Navigate IndexDownload Application Now Surah IndexParah IndexSajdah E TilawatDua | દુઆSurah InformationDownload 13 Line Quran PDFQuran AudioPrivacy PolicyAbout Useful Sites 13 Line Quran (Read & Listen)Aao Quran SamjeTajweedul QuranColour-Coded QuranWord by Word QuranQuranic ScholarCoprus QuranSalahQuranic AudioAll Books of Hadith For English Version of The Nobel Quran please click here. For Any kind of Correction and Suggestions please contact on : Quraningujarati@gmail.comDeveloped by Ibne Mustak Alad અનુવાદ : મૌલાના મોહમ્મદ જૂનાગઢી વ્યાખ્યા : હાફિઝ સલાઉદ્દીન યૂસુફ ગુજરાતી અનુવાદ : અબ્દુલ કાદિર નદીસરવાલા વેબ વર્ઝન : ઈબ્ને મુસ્તાક અલાદ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp બ્લોગ WhatsApp પર ફોટા અને વીડિયો ફક્ત એક વાર જુઓ ફોટો પાડવા અને વીડિયો બનાવવા એ આપણા જીવનનો એક મોટો હિસ્સો બની ગયો છે, પરંતુ આપણે જે કંઈ પણ શેર કરીએ છીએ તે બધું જ કાયમી ડિજિટલ રેકોર્ડ બને એ જરૂરી નથી. ઘણા ફોન પર ફોટો પાડવાનો અર્થ છે કે તે તમારા કેમેરા રોલમાં કાયમ માટે જગ્યા રોકશે. તેથી જ આજે અમે એક નવી સુવિધા, ફોટા અને વીડિયો ફક્ત એકવાર જુઓ, રજૂ કરી રહ્યા છીએ, જેમાં ફોટા અને વીડિયો ચેટમાંથી ખોલ્યા પછી ગાયબ થઈ જાય છે. આના થકી વપરાશકર્તાઓનું તેમની ગોપનીયતા પર વધુ નિયંત્રણ રહે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ દુકાનમાં નવા કપડાં પસંદ કરી રહ્યા હો તેમાંથી કેટલાંકના ફોટા, કોઈ ખાસ પળ પર એક ત્વરિત પ્રતિક્રિયા કે વાઈ-ફાઈ પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી તમે ફોટો એકવાર જુઓ સુવિધા દ્વારા મોકલી શકો. તમે WhatsApp પર મોકલો છો એ બધા અંગત મેસેજની જેમ એકવાર જુઓ મીડિયા શરૂથી અંત સુધી સુરક્ષિત છે, જેથી WhatsApp તેને જોઈ શકશે નહીં. તે નવા "એકવાર" આઇકન વડે પણ સ્પષ્ટપણે ચિહ્નિત થશે. મીડિયા જોવાઈ જાય પછી ચેટમાં શું થઈ રહ્યું હતું તે અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે મેસેજ "ખોલેલો" દેખાશે. અમે બધા માટે આ સુવિધા આ અઠવાડિયાથી શરુ કરી રહ્યા છીએ અને અમે ખાનગી તથા ગાયબ થતા મીડિયાને મોકલવાની આ નવી રીત પર પ્રતિસાદની રાહ જોઈશું.
નર્સરીમાં ડાંગરના છોડ તૈયાર કરતી વખતે પણ અનેક રોગો થવાનું જોખમ રહેલું છે. જો સમયસર આની કાળજી લેવામાં ન આવે તો નર્સરીમાં જ ડાંગરના છોડનો નાશ થઈ શકે છે. તેથી તમારે છોડને બચાવવાની કેટલીક રીતો અને રોગ વ્યવસ્થાપન વિશે જાણવું જોઈએ. સૌ પ્રથમ, નર્સરીમાં મોટી માત્રામાં બીજનો છંટકાવ ન થાય તેની કાળજી લેવી જોઈએ. ઉચ્ચ બીજ સામગ્રીને કારણે છોડ નબળા છે. આ સાથે જ મોટી માત્રામાં બિયારણનો ઉપયોગ થવાથી છોડ સડી જવાનો પણ ભય રહે છે. તેથી, યોગ્ય માત્રામાં જ બીજ વાવો. નાઈટ્રોજનના અભાવે ડાંગરના છોડ પીળા પડી જાય છે. આનાથી બચવા માટે જમીનના ચોરસ મીટર દીઠ 15 થી 30 ગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા 7 થી 10 ગ્રામ યુરિયાનો છંટકાવ કરો. આ સિવાય તમે 1 કિલો ઝીંક સલ્ફેટ અને અડધો કિલો ચૂનો 50 લિટર પાણીમાં ઓગાળીને પણ છંટકાવ કરી શકો છો. નર્સરીમાં નીંદણ ન રહે તેનું ધ્યાન રાખવું. નીંદણ ડાંગરના છોડને ઘણું નુકસાન પહોંચાડે છે. નર્સરીમાં નીંદણ નિયંત્રણ માટે, બીજ વાવ્યાના 1-2 દિવસ પછી જમીનમાં પ્રતિ હેક્ટર 1 લિટર બેન્થિયોકાર્બનો છંટકાવ કરો. તમે તમારા હાથથી નીંદણ પણ દૂર કરી શકો છો. આ ઉપાયો અપનાવીને તમે નર્સરીમાં તંદુરસ્ત ડાંગરના છોડ તૈયાર કરી શકો છો. ખેતરોમાં તંદુરસ્ત છોડ વાવીને તમે ડાંગરનો સારો પાક અને સારી ઉપજ મેળવી શકો છો.
આજનું જન્માક્ષર જણાવે છે કે મેષ રાશિના લોકો માટે આ દિવસે આજે તેમના સાથીઓમાં લોકોની લોકપ્રિયતા વધશે. આ સાથે, આજે તમારા કોઈ રાજદ્વારી સાથે તમારી નિકટતા અને મિત્રતા પણ વધશે. તમને તેમના અનુભવનો પણ ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહત્તમ સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. સાંજથી રાત્રી સુધીનો સમય પાઠ, પૂજા અને કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનમાં પસાર થશે. આજે માટે વૃષભ રાશિફળ: કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો. આજનું જન્માક્ષર જણાવે છે કે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લોકો માટે મોટી રકમ લઈને આવશે. આ સાથે, તમે આજે તમારા કોર્પસમાં ઘણો વધારો જોઈ શકો છો. આ સાથે, આજે તમને તમારા વર્તનથી ઘણો ફાયદો પણ મળી શકે છે. તમે બીજાનો સહયોગ લેવામાં સફળ રહેશો. નજીક અને દૂરની મુસાફરીનો મામલો સખત રીતે મુલતવી રાખવામાં આવશે. આજનું મિથુન રાશિફળ આજનું રાશિફળ જણાવે છે કે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે તમે જે પણ લેવડ-દેવડ કરશો તેમાં સાવધાની રાખો. સાંજથી રાત સુધી લોકો સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. આ ઉપરાંત, જો તમે આજે પ્રવાસ પર જઈ રહ્યા છો, તો પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો. આજનું કર્ક રાશિફળ: કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો. આજનું રાશિફળ જણાવે છે કે કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મકર રાશિના લોકો માટે સન્માન અને લાભનો દિવસ રહેશે. આજે તમે તમારી સ્ત્રી મિત્રની મદદથી પૈસા કમાઈ શકો છો. આ સાથે આજે તમને રોજગારની દિશામાં પણ સફળતા મળશે. સાંજથી રાત સુધી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે. ઉપરાંત, આજે તમારી કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજનું કન્યા રાશિફળ: કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો. આજનું જન્માક્ષર જણાવે છે કે કન્યા રાશિના લોકો માટે આજે તમે તમારા પ્રિયજનના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત રહેશો. ઉપરાંત, આજે તમારા પર કામનો બોજ વધુ રહેશે. આજે તમારા કાર્યસ્થળ પર, તમારે કામ મેળવવા માટે તમારા જુનિયર સાથે પ્રેમથી વાત કરવી પડશે. તેમજ શહેરમાં આજે સારો માહોલ રહેશે. આજનું તુલા રાશિફળ: આજનું જન્માક્ષર જણાવે છે કે આજનો દિવસ તુલા રાશિના જાતકો પર મિશ્ર પ્રભાવ પાડશે. કોઈપણ બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વ્યવસાયિક બાબતો વચ્ચે અંગત મતભેદો લાવવાથી નુકસાન થઈ શકે છે. પ્રેમી કે અન્ય કોઈ નજીકની વ્યક્તિ સાથે વિવાદ થાય તો તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.
પ્રત્યેક પ્રસંગ - બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
સાવ આટલી નાની ઉંમરની યુવતી દેખાવા લાગી હતી વૃદ્ધિ, આ બીમારીથી થઈ હતી આવી હાલત..પરંતુ હવે - khulashanews.com khulashanews.com Sample Page સાવ આટલી નાની ઉંમરની યુવતી દેખાવા લાગી હતી વૃદ્ધિ, આ બીમારીથી થઈ હતી આવી હાલત..પરંતુ હવે તમે અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરી દ્વારા ચહેરાના લક્ષણો સુધારવા વિશે સાંભળ્યું હશે. ઘણી અભિનેત્રીઓ પોતાનું નાક, હોઠને પોતાને ગમતા આકારમાં લાવવા સર્જરી કરાવતી હોય છે, પરંતુ ચીનની એક 15 વર્ષની યુવતીની આ સર્જરી જોઈ તમે ખૂબ ચોકી જશો. આ તસવીરમાં એક તરફ તમને વૃદ્ધ મહિલા અને બીજા તફર એક યુવાન યુવતી નજર આવી રહી છે, પણ તમને જણાવી દઈએ કે, આ બંને એક જ છે. હકીકરતમાં, આ યુવતી શાઓ ફેંગની ઉંમર 15 વર્ષ છે, પરંતુ તે લાગતી 60 વર્ષની. તે પ્રોગેરિયાથી પીડિત છે. 29 ડિસેમ્બરે આ યુવતીની 10 સર્જરી કરવામાં આવી. આ યુવતીનું ઓપરેશન કરનારા ડોક્ટર શી લિંગ્જી પ્રમાણે, સર્જનએ યુવતીના ચહેરા પરથી 2.7 ઈંચ મોટી સ્કિનને નીકાળી છે, ત્યારે જઈને આ પરિણામ મળ્યું. ડોક્ટરે આગળ જણાવ્યું કે, અમે લોકોએ શાઓ ફેંગના બધું મેડિકલ બિલને રદ્દ કર્યું છે, જેનો થોડા 5 લાખ એટલે (52 લાખ રૂપિયા) હતાં. એક સંસ્થાએ શાઓની મદદ માટે ફંડ પણ જમા કર્યું. અમે ઈચ્છે છે કે હવે આ ફંડનો ઉપયોગ શાયો પોતાનો અભ્યાસ અને રિકવરીમાં લગાવશે. તેમજ શાઓ ફેંગ પણ પોતાની સર્જરીને લઈને ઘણી ખુશ છે. તેના પિતાએ જણાવ્યુ, જ્યારે તે એક વર્ષની હતી, ત્યારથી તેની ચામડી લટવા લાગી હતી. સ્કુલમાં તેને નવી મિત્ર બનાવામાં ડરતા હતાં. પહેલા તેની સાથે સ્કુલમાં કોઈ વાત ન હતું કરતું. તેની કોઈ મિત્ર ન હતી. તે ખૂબ ગુમચુમ રહેતી હતી. અન્ય યુવતીઓ જેમ જ તે મેકઅપ કરવા માંગતી હતી. હવે તે બધું જ કરી શકે છે. શું હોય છએ પ્રોગેરિયા? પ્રોગેરિયા એક દુર્લભ આનુવંશિક સ્થિતિ છે, જેના કારણે શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. આ બીમારી પર બોલિવૂડમાં ફિલ્મ ‘પા’ પણ બની ચૂકી છે. આ બીમારીથી પીડિત મોટાભાગના બાળક 13 વર્ષની ઉંમર બાદ જીવિત નથી રહેતા. આ બીમારી યુવક અને યુવતી બંનેને હોય છે. 40 લાખમાંથી એક બાળક આ બીમારીથી પીડિત જરૂર થાય છે. આ બીમારીથી પીડિત મોટાભાગના લોકો સ્ટોકથી મરી જાય છે.
વાવણીથી લઈને કાપણી સુધી, ખેડૂતોને સારો પાક મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે. પાક લણણી વિશે વાત કરો, પાક લણવા માટે બજારમાં ઘણા પ્રકારના કૃષિ મશીનો ઉપલબ્ધ છે. વિવિધ કૃષિ મશીનો દ્વારા પાકની કાપણી કરવાથી સમયની બચત થાય છે. એટલું જ નહીં કાપણીમાં મજૂરોનો ખર્ચ પણ ઓછો આવે છે. જો તમે પણ પાક લણણી માટે ઉપયોગમાં લેવાતા કૃષિ મશીનો વિશે માહિતી મેળવવા માંગતા હો, તો આ પોસ્ટ ધ્યાનથી વાંચો. ચાલો આ વિષય વિશે વિગતવાર જાણીએ. વિવિધ પાકની લણણી માટે કેટલાક મુખ્ય કૃષિ મશીનો હાર્વેસ્ટિંગ મશીન: આ મશીનમાં કાપણી અને બેલરના ભાગો રોકાયેલા છે. તેના દ્વારા ડાંગરની કાપણી ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડાંગરના પાક ઉપરાંત, આ કૃષિ મશીન ઘાસચારાના પાકની કાપણી માટે પણ યોગ્ય છે. અનાજ કાપણી મશીન: આ કૃષિ મશીન દ્વારા, ખાદ્ય થૂલું, અનાજના પાક અને ફળના બીજ સરળતાથી લણણી કરી શકાય છે. મુખ્યત્વે તેનો ઉપયોગ ઘઉં, ડાંગર, સોયાબીન, મકાઈ વગેરે લણણી માટે થાય છે. રુટ ક્રોપ હાર્વેસ્ટિંગ મશીનઃ આ એગ્રીકલ્ચર મશીન વડે ભૂગર્ભ પાકો જેમ કે સુગર બીટ, બટાકા, ડુંગળી વગેરેનું સરળતાથી ઉત્ખનન કરી શકાય છે. થ્રેસર: થ્રેસરનો ઉપયોગ વિવિધ પાકની લણણી માટે પણ થાય છે. તે મુખ્યત્વે દાંડીમાંથી અનાજને અલગ કરવા માટે વપરાય છે. વેજીટેબલ હાર્વેસ્ટિંગ મશીન: તે એક કૃષિ મશીન છે જેના દ્વારા શાકભાજીના પાકો જેમ કે ટામેટા, રીંગણ વગેરેની કાપણી કરવામાં આવે છે. આ મશીન દ્વારા શાકભાજી સરળતાથી અને ઓછા સમયમાં લણણી કરી શકાય છે. આ પણ વાંચો: અહીંથી બાગાયતમાં વપરાતા કેટલાક શ્રેષ્ઠ કૃષિ મશીનો વિશે માહિતી મેળવો . અમને આશા છે કે આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમને આ પોસ્ટમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો આ પોસ્ટને લાઈક કરો અને અન્ય ખેડૂતો સાથે પણ શેર કરો. જેથી કરીને આ માહિતી વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકે. અમને ટિપ્પણીઓ દ્વારા આ સંબંધિત તમારા પ્રશ્નો પૂછો. પશુપાલન અને કૃષિ સંબંધિત અન્ય રસપ્રદ અને માહિતીપ્રદ માહિતી માટે ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા રહો.
જાપાનના ડોકટરોએ કોરોના વાયરસથી પીડિત મહિલાના ફેફસાંનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું છે.અહીંની સૌથી વિશેષ વાત એ છે કે મહિલાને બે જીવિત લોકોના ફેફસાના ભાગો આપવામાં આવ્યા છે. બંને દાતાઓ મહિલાનો પુત્ર અને પતિ છે.ડોક્ટરોએ દાવો કર્યો છે કે મહિલા ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.આ શસ્ત્રક્રિયાનો ભાગ રહેલા ડોક્ટર હિરોશી ડેટે કહે છે કે આ સર્જરી દ્વારા તેમણે વિશ્વને કહેવાનો પ્રયાસ કર્યો છે કે જીવંત દાતાઓ પાસેથી ટ્રાન્સપ્લાન્ટ કરવું એ પણ એક નવો વિકલ્પ છે.અહેવાલો અનુસાર, મહિલાના પુત્રએ ફેફસાના જમણા ભાગો આપ્યા છે.જ્યારે પતિએ ડાબી બાજુથી મદદ કરી છે. ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં,આ સર્જરીમાં 30 લોકો સામેલ થયા હતા, જે લગભગ 11 કલાક ચાલ્યા હતા. હાલ મહિલા, તેના પતિ અને પુત્રની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને 2 મહિના પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.જો કે, નવા વિકલ્પ પછી પણ, આ પ્રકારની સર્જરી તદ્દન મુશ્કેલ છે.ખરેખર, અંગદાન માટે દાતાએ 13 તબીબી શરતો પૂરી કરવી પડશે. ← લાશોને દફનાવવા માટે અગાઉથી ૨૫ જેટલી કબરો બનાવવામાં આવી હતી. મજૂરો થાકી ગયા તો જેસીબી બોલાવવું પડ્યું… ‘મહાભારત’માં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા સતિષ કૌલનું કોરોના વાયરસના કારણે મોત. ભગવાન તેમની આત્માને શાંતિ આપે → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
ભાત રાંધતી વખતે ચોંટેલા અને ચીકણા થઈ જાય છે, તો બનાવતા પહેલા ઉમેરી દો આ 1 વસ્તુ, ભાતનો એક એક દાણો છુટ્ટો પાડી સ્વાદ કરી દેશે ડબલ… September 6, 2022 by Gujarati Dayro મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને રાઈસ કુકરમાં બાફીને ખાવાની મજા આવે છે તો ઘણા લોકોને રાઈસ છુટક ખાવાની મજા આવે છે. પણ જયારે તમે રાઈસ બનાવો છો ત્યારે ઘણી વખત તે ચીકણા થઇ જાય છે આથી ખાવાની મજા નથી આવતી. આ સમયે તમે શું કરશો જેનાથી તેની ચીકાશ દુર થઇ શકે. ચાલો તો … Read moreભાત રાંધતી વખતે ચોંટેલા અને ચીકણા થઈ જાય છે, તો બનાવતા પહેલા ઉમેરી દો આ 1 વસ્તુ, ભાતનો એક એક દાણો છુટ્ટો પાડી સ્વાદ કરી દેશે ડબલ… Categories રસોઈ Tags Keep gas fast while cooking rice, Mix lemon in rice, Tasty rice, Tips for making delicious rice, Use bread, Use of cotton cloth Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts વાળના ગ્રોથ માટે કેમિકલ વાળા મોંઘા તેલ કે શેમ્પુ લગાવવા’નું છોડો, અને ખાવા લાગો આ દેશી દાણા… વાળ થઇ જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા… ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ… શિયાળાની ઋતુમાં કરો આ 1 ચમત્કારી ઔષધિની સેવન, ઠંડીમાં પણ શરીરને રાખશે એકદમ સ્વસ્થ…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા વિશે… જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી… રાત્રે સુતી વખતે ગળું સુકાવા પાછળ રહેલા છે આ ગંભીર કારણો… હોય શકે છે આવી જીવલેણ બીમારીઓ…. જાણો તેના મૂળ કારણો અને બચવાના ઉપચાર….
કોલકાતાની ફિલ્ડિંગ દરમિયાન પેટ કમિન્સ અને શિવમ માવીએ પાર્ટનરશિપમાં એવો કેચ પકડ્યો કે દર્શકો પણ જોતા રહી ગયા હતા. IPL 2022માં 18 એપ્રિલે રમાયેલી કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં અદ્ભૂત કેચ જોવા મળ્યો હતો. એટલું જ નહીં અત્યારે આ કેચ ઓફ ધ સિઝન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. Visit Saurashtra Kranti Homepage here તો ચલો આ શાનદાર પાર્ટનરશિપ કેચ પર નજર ફેરવીએ….કોલકાતાના પેટ કમિન્સે બાઉન્ડરી લાઈન પર ભાગતા રાજસ્થાનના બેટર શિવમ માવીનો કેચ પકડ્યો હતો. જોકે ત્યારપછી બાઉન્ડરી લાઈન સાથે સંપર્ક થાય એની પહેલા કમિન્સે લોન્ગ ઓનથી દોડીને આવતા શિવમ માવીને કેચ પાસ કર્યો હતો. આ દરમિયાન માવીએ પણ કૂદકો મારી એક હાથે શાનદાર કેચ પકડી લીધો હતો. બસ ત્યારપછી બંનેના આ પાર્ટરનશિપ કેચની ચર્ચા થવા લાગી હતી. Read About Weather here ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત વિસ્ફોટક રહી હતી. આ દરમિયાન જોસ બટલરની સદીની સહાયથી ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 217 રન કરી શકી હતી. તો બીજી બાજુ કોલકાતા સુનીલ નરેને 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી.સુનીલ નરેને 17.1 ઓવરમાં આ વિકેટ પોતાને નામ કરી હતી. પરંતુ આનો શ્રેય પેટ કમિન્સ અને શિવમ માવીને પણ મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે રિયાન પરાગે 3 બોલમાં 5 રન કર્યા હતા.
તે બિન-આયોનિક પાણીમાં દ્રાવ્ય પોલિમર છે, સફેદ અથવા સહેજ પીળો, સરળ-વહેતો પાવડર, ગંધહીન અને સ્વાદહીન, ઠંડા પાણી અને ગરમ પાણી બંનેમાં દ્રાવ્ય છે અને તાપમાનના વધારા સાથે વિસર્જન દર વધે છે.કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. હાઇડ્રોક્સાઇથિલ સેલ્યુલોઝના ગુણધર્મો: 1. HEO ગરમ અથવા ઠંડા પાણીમાં દ્રાવ્ય છે, અને તે ઊંચા તાપમાને અથવા ઉકળતા પર અવક્ષેપ કરતું નથી, તેથી તે દ્રાવ્યતા અને સ્નિગ્ધતા લાક્ષણિકતાઓની વિશાળ શ્રેણી તેમજ નોન-થર્મલ જીલેશન ધરાવે છે. 2. બિન-આયોનિક પોતે અન્ય પાણીમાં દ્રાવ્ય પોલિમર, સર્ફેક્ટન્ટ્સ અને ક્ષારની વિશાળ શ્રેણી સાથે સહઅસ્તિત્વ ધરાવે છે અને ઉચ્ચ સાંદ્રતાવાળા ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સ માટે ઉત્તમ કોલોઇડલ જાડું છે. 3. પાણીની જાળવણી ક્ષમતા મિથાઈલ સેલ્યુલોઝ કરતા બમણી ઊંચી છે, અને તે વધુ સારું પ્રવાહ નિયમન ધરાવે છે. 4. માન્ય મિથાઈલ સેલ્યુલોઝ અને હાઈડ્રોક્સીપ્રોપીલ મિથાઈલ સેલ્યુલોઝની સરખામણીમાં, HEC ની વિખેરવાની ક્ષમતા સૌથી ખરાબ છે, પરંતુ રક્ષણાત્મક કોલોઈડ ક્ષમતા સૌથી મજબૂત છે.
મુખથી કે મનમાં જાગૃતપણે જપ, સાથે સાથે હૃદયપ્રદેશે ધ્યાન તથા ચેતનના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ - પૂજ્ય શ્રીમોટાજગતને સ્વપ્ને પણ ખ્યાલ નથી તેના કરતાં ઘણું બધું પ્રાર્થનાથી સધાય છે. - મોટા. 'પ્રાર્થના'. પૃ-૧૦. આ-૫. ઇ-૩૯૧/૧૩.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
ભારતીય સંસ્કૃતિમાં લગ્નને ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. લગ્ન એક એવું બંધન છે જે બે વ્યક્તિઓને હંમેશ માટે જોડવાનું કામ કરે છે. જો કે આજના યુગમાં ઘણા લોકો આ સંબંધને આ બંધનને અપવિત્ર બનાવી દે છે અને તેઓ પરિણામની ચિંતા કર્યા વિના કંઈપણ કરે છે. આવું જ કંઈક બેંગ્લોરમાં જોવા મળ્યું છે. જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. આ બાબત સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બની છે અને તેનાથી સંબંધિત એક વીડિયો પણ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પતિએ તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા છે. આ મામલો બેંગ્લોર સાથે સંબંધિત છે. અહીં જમુઈના એક ગામનો વિકાસ નામનો વ્યક્તિ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. અહીં તે તેની પત્ની સાથે રહે છે જેનું નામ શિવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિવાનીનું પ્રેમસંબંધ 18 વર્ષના છોકરા સચિન સાથે ચાલી રહ્યું છે. વિકાસ દ્વારા પત્ની અને સચિનના વીડિયો અને ફોટા લેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં વિકાસે વાંધો ઉઠાવ્યો હતો. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાડુ વિકાસે શિવાનીના લગ્ન સચિન સાથે કરાવ્યા. હવે વિકાસના લોકોનું કહેવું છે કે શિવાની અને સચિનના પરિવારજનો અને મિત્રો દ્વારા બળજબરીથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી એવા સમાચાર આવી રહ્યા છે કે વિકાસે પોતે જ તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા છે. જોકે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે વિકાસના પરિવારજનોએ જણાવ્યું છે કે વિકાસને બેંગ્લોરમાં હથિયારના જોરે બંધક બનાવવામાં આવ્યો હતો અને તેના પર દબાણ કરીને એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. વિકાસના પરિવારજનોનું કહેવું છે કે વીડિયોમાં સચિન જે પણ બોલતો જોવા મળી રહ્યો છે તેને હથિયારોનો ડર બતાવીને બોલાવવામાં આવ્યો છે. વિકાસના પિતા ચિંતામણિ દાસ અને માતા બછિયા દેવી અને તેના કાકા ક્રિષ્ના દાસ અને કૈલાશ દાસનું કહેવું છે કે શિવાનીના માતા-પિતાએ પણ તેને આ મામલે સાથ આપ્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે વિકાસ બેંગ્લોરથી તેના ઘરે આવી રહ્યો છે અને તેઓ આ મામલે ચૂપ નહીં બેસે. આ માટે તેઓ પોલીસ અને સમાજને અપીલ કરશે. જણાવી દઈએ કે વિકાસ જમુઈ જિલ્લાના બલથર ગામનો રહેવાસી છે. વિકાસ અને શિવાનીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી બંને બેંગ્લોરમાં રહેવા લાગ્યા. તે જ સમયે સચિન પણ જમુઈ જિલ્લાનો રહેવાસી છે અને તે પણ બેંગ્લોરમાં રહે છે. હાલ મામલો પોલીસના હાથમાં છે. હવે જોવાનું એ રહેશે કે કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યા બાદ શું થાય છે.
તેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી[૧][૨] તેમણે રોઝરી હાઇસ્કૂલ અને ગરડા કોલેજ, નવસારી તેમજ જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૭૯માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી.[૧][૨] ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું હતું.[૧][૨] સર્જનફેરફાર કરો ૧૯૫૫માંં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન પ્રકાશિત થયો હતો. તેમનાં અન્ય સંગ્રહોમાં નેપ્થ્યે (૧૯૫૬), આદ્રા (૧૯૫૯), મનોમુદ્રા (૧૯૬૦), તૃણનો ગ્રહ (૧૯૬૪),[૩] સ્પંદ અને છંદ (૧૯૬૮), કિંકિણી (૧૯૭૧), ભારતદર્શન (૧૯૭૪), અશ્વત્થ (૧૯૭૫), રૂપના લય (૧૯૭૬), વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭), પૃથ્વીને પશ્ચિમ ચહેરે (૧૯૭૯) અને શિશુલોક (૧૯૮૪)નો સમાવેશ થાય છે. વાલાવી, બા આવી અને સદમાતાનો ખાંચો તેમના વાર્તા અને કવિતા સંપાદનો છે. તેમણે પંતુજી, દોશીની વહુ અને તૃણનો ગ્રહ નાટકો પણ લખ્યાં છે.[૧][૨] પુરસ્કારફેરફાર કરો તેમને ૧૯૫૯માં કુમાર ચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ગુજરાત ગૌરવ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૭૨માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો હતો. તેમના કાવ્ય સંગ્રહ અશ્વત્થ માટે તેમને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧][૨] તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે. સંદર્ભફેરફાર કરો ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Gujarati Poet Natvarlal Pandya 'Ushnas' passes away". DeshGujarat. ૬ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૪. ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Poet Ushnas passes away". સુરત: The Times of India. ૭ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૪. ↑ Kuśa Satyendra (૧ જાન્યુઆરી ૨૦૦૦). Dictionary of Hindu Literature. Sarup & Sons. પૃષ્ઠ ૧૫. ISBN 978-81-7625-159-4.
વ્યક્તિના હાથમાં રાજયોગ સહિત અનેક પ્રકારના શુભ યોગ છે. તે યોગ વ્યક્તિને ધન, કીર્તિ અને કીર્તિ આપે છે. અહીં અમે તમને એક એવા યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે વ્યક્તિ લેખક અને વક્તા બને છે. ઉપરાંત, તે કોઈપણ વિષય પર કલાકો સુધી અસ્ખલિત રીતે બોલવામાં સક્ષમ છે. આ યોગનું નામ છે સરસ્વતી યોગ, જે વ્યક્તિના હાથમાં આ યોગ બને છે, તે કવિતા, સંગીત અને નૃત્ય વગેરે ક્ષેત્રમાં પણ નિપુણ હોય છે. ચાલો જાણીએ આ યોગ કેવી રીતે બને છે અને તેના ફાયદા… જાણો કેવી રીતે બને છે હાથમાં આ યોગ: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ રેખા ગુરુ પર્વતથી શરૂ થઈને ચંદ્ર પર્વત સુધી પહોંચે છે અને એક રેખા ચંદ્ર પર્વતથી શરૂ થઈને ગુરુ પર્વત સુધી પહોંચે છે. સાથે જ જો આ બંને પર્વતોનો સંપૂર્ણ વિકાસ થાય તો સરસ્વતી યોગ બને છે. ખુબ મળે છે પ્રસદ્ધિ: જે વ્યક્તિના હાથમાં સરસ્વતી યોગ હોય છે. તેને સમાજમાં ઘણી ખ્યાતિ મળે છે. તેમજ મા સરસ્વતીના આશીર્વાદ છે. તે સંગીત અને કવિતાના ક્ષેત્રમાં સારું નામ કમાય છે. સાથે જ તેમની કળા દ્વારા તેમને દેશ-વિદેશમાં ઘણું માન-સન્માન મળે છે. તેમજ આ લોકો મની માઈન્ડેડ હોય છે. આ લોકો ઘણા સ્રોતોમાંથી પૈસા કમાય છે અને ઘણી સંપત્તિના માલિક છે. આ લોકો જીવનમાં ખૂબ જ સુખ અને સંપત્તિ મેળવે છે. લેખકો અને સાહિત્યકારો બને છે આ યોગ વ્યક્તિને લેખક અને સાહિત્યકાર પણ બનાવે છે. આ કળાને કારણે તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવે છે. આ લોકોને સમયાંતરે એવોર્ડ પણ મળે છે. આ લોકો પોતાની વાણીથી સામેની વ્યક્તિને પ્રભાવિત કરે છે. તે જ સમયે, આવી વ્યક્તિ ભાવનાત્મક અને સાહજિક હોય છે. તે જ સમયે, તે તે છે જે ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો સરસ્વતી યોગ બનાવતી રેખાઓ ફાટી જાય છે, તો આવા વ્યક્તિને તેની વાણીના કારણે અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તે જ સમયે, તે નાસ્તિક પણ છે અને ભગવાનમાં ઓછી શ્રદ્ધા ધરાવે છે.
સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર – એ ત્રણે ભેગાં મળતાં ઉત્પન્ન થાય છે. રોગનાં લક્ષણો : સમુદ્રમાં જહાજ કે વહાણ દ્વારા યાત્રા કરવાથી અસ્વસ્થતા કે માંદગી આવે છે, તેમાં કાનની અંદર આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી આ સ્થિતિ ઉદ્ભવે છે. તેમાં વ્યક્તિને ચક્કર આવે છે, આંખે અંધારાં આવે છે, પાણી સામે જોતાં ડૂબી જવાનો ભય લાગે છે, સ્થિરતાથી એક જગ્યાએ ઊભાં રહી શકાતું નથી; ઊલટી કે ઊબકા થાય છે અને માથું ભારે થાય છે. વળી બ્લડપ્રેશર વધે અને હૃદયનાં સ્પંદનો વધે છે, પેટમાં ઉછાળા આવે છે તથા મન અને શરીર ભારે અસ્વસ્થતાનો અનુભવ કરે છે. સાવધાની અને ઉપાય : સમુદ્રી યાત્રા કરતાં જો કોઈને ઉપર જણાવ્યા મુજબ ઉપદ્રવો કે બીમારી જણાય તો દર્દ વધતું અટકાવવા નીચે મુજબના ઉપાયો કરાય છે : (1) યાત્રા શરૂ થવાના 2 કલાક પૂર્વે હળવો નાસ્તો કે કોઈ ફળનો રસ અપાય; પણ ભારે ખોરાક ન લેવાય. ખાલી પેટે જ જહાજમાં બેસવું હિતાવહ છે. (2) સમુદ્રી અસ્વસ્થતાના ભોગ ન બનાય તે માટે વ્યક્તિએ જહાજની તૂતક ઉપર ફરવા નીકળવું જોઈએ નહિ. તેણે પોતાની કૅબિનમાં કે રૂમમાં જ બેસી રહેવું કે પછી સૂઈ જવું હિતાવહ છે. (3) હાલક-ડોલક થતા જહાજ પ્રત્યે ધ્યાન ન દેવાય અને મનને રેડિયો, વાચન કે વાતચીત જેવા વિષયમાં વ્યસ્ત રખાય તે ઇચ્છનીય છે. (4) આ બીમારીની શક્યતાવાળી વ્યક્તિએ પાણીમાં જરા પણ નજર ન કરવી જોઈએ. તે આકાશ તરફ ઊંચી નજર કરે તે ઇષ્ટ છે. (5) મુસાફરી લાંબી હોય તો વચ્ચે કોઈ ખોરાક ન લેતાં જરૂર પડ્યે લીંબુનું મીઠું શરબત અવારનવાર પીવું જરૂરી ગણાય છે. (6) વળી, વધુ ચક્કર કે અસ્વસ્થતા જણાય તો શાંતિથી સૂઈ જઈને ઊંડા-ઘેરા-લાંબા શ્વાસ ધીમેથી લેવા અને મૂકવાથી રાહત થાય છે. (7) ચક્કર આવે કે અસ્વસ્થતા થાય તે વખતે મુખમાં ખાટીમીઠી લેમન-પીપરમિન્ટ કે ચૉકલેટ અથવા તજ, લવિંગ કે એલચી રાખીને તેનો રસ ધીમે ધીમે ચૂસ્યા કરવાનું સૂચવાય છે. (8) જેને ઊલટી-ઊબકા આવતાં હોય તેમણે વિલાયતી દવા સિક્વિલ, ઍવોમિન કે ડોમસ્ટાલ ટૅબ જેવી ટીકડી ગળી જવી જોઈએ અથવા આયુર્વેદિક દવા વૉમિટેબ ટીકડી કે સીરપ લેવાં જોઈએ. વળી એલાદિવટીની ગોળી કે છર્દિરિપુ નામની ગોળી પણ ગળી શકાય. ઝાડા-ઊલટી થતાં સંજીવનીવટીની ગોળી થોડાક લીંબુના શરબતમાં કે મધમાં લઈ શકાય. જેમને હાઈ બી.પી. રહેતું હોય તેમણે તે દવાની ટીકડી લઈ લેવી જરૂરી છે. જેમને હૃદયના ધબકારા વધી જવાની તકલીફ હોય તેમણે ચિકિત્સકની સલાહ મુજબ યોગ્ય દવા અને સમુદ્રી-સારવારનું જ્ઞાન ધરાવતા તબીબનું વ્યક્તિગત માર્ગદર્શન મેળવવું હિતાવહ છે. (9) જેમને વારંવાર અસ્વસ્થતા, ભય, પરસેવો અને ગભરામણ થતાં હોય તેમણે ઠંડા પાણીમાં ગુલાબજળ કે કૉલન વૉટર થોડું મેળવી, તે જળની આંખો અને ચહેરા પર વારંવાર છાલકો મારવી જોઈએ, જેથી આવતો વેગ શમે કે ઘટે.
ભારતીય ક્રીકેટ ટીમ અને બોલીવૂડ વચ્ચે ઘણો ઉંડો સંબંધ છે. ખાસ કરીને રોમેન્ટિક સંબંધ છે. જે વર્ષોથી ચાલ્યો આવે છે. શર્મિલા ટાગોર અને ટાઇગર એટલે કે મન્સૂર અલી ખાન પટોડીથી માંડીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સુધી. બોલીવૂડની અભિનેત્રીઓ અને ભારતીય ક્રીકેટરો એકબીજાથી આકર્ષાયા વગર નથી રહી શકતા. છેલ્લા કેટલાક સમયમાં ઘણી બધી બોલીવૂડ અભિનેત્રીઓ ભારતીય ક્રીકેટ ટીમના ક્રીકેટરને દીલ દઈ બેઠી છે. અને હવે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ક્રીકેટ ટીમનો એક ક્રીકેટર બોલીવૂડની હોટ અભિનેત્રી પર ફીદા થઈ ગયો છે. ભારતનો આ ધાકડ બેટ્સમેન અને બોલર આ બોલીવૂડ અભિનેત્રી પાછળ સંપૂર્ણ રીતે પાગલ થઈ ગયો છે. જે અભિનેત્રી વિષે અમે વાત કરી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ શક્તિ કપૂરની દીકરી અને હાલની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. શ્રદ્ધા કપૂરના સૌંદર્ય અને ફિટનેસ પર ભારતનો આ ક્રિકેટર સંપૂર્ણ પણે ફીદા થઈ ગયો છે. તે ભારતીય ક્રીકેટર બીજુ કોઈ નહીં પણ ભુવનેશ્વર કુમાર છે. વાસ્તવમાં ભુવનેશ્વર કુમારે એક ઇટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને ખૂબ પસંદ કરે છે. જો મને જીવનમાં ક્યારેય મોકો મળ્યો તો તે શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જશે. ભુવનેશ્વર કુમારની આ વાત લોકોને ખૂબ રસપ્રદ લાગી છે. શ્રદ્ધા કપૂર બોલીવૂડની એક ઉમદા અભિનેત્રીઓમાંની એક છે. જેણે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. તો મુન્નેશ્વર પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક ફાસ્ટ અને વિસ્ફોટક બોલર તરીકે જાણીતો છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર હવે શ્રીદેવેની જેમ નાગિનની ફિલ્મ સિરિઝમાં જોવા મળશે. તેણીને તમે હવે મોટા પરદા પર એક નવા જ અવતારમાં જોશો. હા એવા ખબર મળ્યા છે કે શ્રદ્ધા હવે શ્રીદેવીની જેમ નાગિનનું પાત્ર ભજવતી જોવા મળશે. બોલીવૂડ ફિલ્મમેકર નિખિલ દ્વિવેદી લોકો માટે નાગિન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર પ્રમાણે શ્રદ્ધાએ આ ફિલ્મોને સાઇન કરી છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ એક્સાઇટેડ છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં મોટા પરદા પર શ્રીદેવી ઉપરાંત રેખા અને રીના રૉય જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ નાગિનનું પાત્ર ભજવ્યું છે. તેવામાં શ્રદ્ધા કપૂર માટે આ એક મોટો અવસર પણ છે અને મોટો પડકાર પણ છે. જો કે આ પહેલાં વર્ષ 2018માં આવેલી તેણીની ફિલ્મ સ્ત્રીમાં તેનું પાત્ર ખૂબ અલગ હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અને આ સમાચારના સામે આવતા જ સોશિયેલ મિડિયા પર લોકો જે રીતે પોતાનું રિએક્શન આપી રહ્યા છે તે જોઈને તો તે કહેવું જરા પણ ખોટું નહીં રહે કે શ્રદ્ધા જલદી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી આ ફિલ્મને કોઈ જ ટાઇટલ નથી આપવામાં આવ્યું. Uncategorized Post navigation મેકઅપ વગર ટીવી ની આ અભિનેત્રીઓ લાગે છે ખુબસુરત, તમારું દિલ જીતી લેશે તેની તસવીરો ! દિવ્યા ભારતી ની ખુબસુરતી ને ટક્કર આપે છે તેમની બહેન કાયનાત, કરી ચુકી છે આ ફિલ્મો માં કામ.. Related Posts 4 Jul 22 pinal patel આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય બોલીવુડની ફિલ્મોએ આખી દુનિયામાં છલકાઈ કરી છે. બોલિવૂડને લગતી નાની નાની વાતોને જાણવા લોકોમાં ઉત્સુકતા…
ખૂબ જ મૂળભૂત સ્તરે, બોર્ડને મોટા કમ્પ્યુટર સહાયક તરીકે વિચારો - તે તમારા કમ્પ્યુટર મોનિટર તરીકે પણ કાર્ય કરે છે.જો તમારું ડેસ્કટોપ ડિસ્પ્લે પર બતાવવામાં આવે છે, તો ફક્ત એક આઇકન પર બે વાર ટેપ કરો અને તે ફાઇલ ખુલશે.જો તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર બતાવવામાં આવે છે, તો ફક્ત બેક બટનને ટચ કરો, અને બ્રાઉઝર એક પેજ પાછળ જશે.આ રીતે, તમે માઉસ કાર્યક્ષમતા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરશો.જો કે, એક ઇન્ટરેક્ટિવ એલસીડી તેના કરતા ઘણું વધારે કરી શકે છે. વધુ સુગમતા એક ઇન્ટરેક્ટિવ LCD/LED સ્ક્રીન વપરાશકર્તાઓને તેમની જરૂરિયાત પ્રમાણે બરાબર ફિટ કરવા માટે સિસ્ટમને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.અમારી પાસે ઓલ-ઇન-વન વિડિયો કોન્ફરન્સિંગ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ્સ સુધીના તમામ રીતે બેર બોન ટચ સ્ક્રીન ડિસ્પ્લે સહિત વિવિધ ડિસ્પ્લે છે.મુખ્ય બ્રાન્ડ્સમાં InFocus Mondopad & Jtouch, SMART, SHARP, Promethean, Newline અને વધુનો સમાવેશ થાય છે.કૃપા કરીને અમારી બે સૌથી લોકપ્રિય સિસ્ટમ્સ દર્શાવતી નીચેની અમારી વિડિઓઝ તપાસો. ડિજિટલ એનોટેશન શું છે? પરંપરાગત ચૉકબોર્ડ પર તમે કેવી રીતે લખશો તે વિશે વિચારો.જેમ ચાકનો ટુકડો બોર્ડ સાથે સંપર્ક કરે છે, તે અક્ષરો અને સંખ્યાઓ બનાવે છે.ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ સાથે, તે તે જ ચોક્કસ કાર્ય કરે છે - તે ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે કરે છે. તેને ડિજિટલ શાહી તરીકે વિચારો.તમે હજી પણ "બોર્ડ પર લખી રહ્યા છો", માત્ર એક અલગ રીતે.તમે બોર્ડને ખાલી સફેદ સપાટી તરીકે રાખી શકો છો અને તેને ચાકબોર્ડની જેમ જ નોંધોથી ભરી શકો છો.અથવા, તમે ફાઇલ પ્રદર્શિત કરી શકો છો અને તેના પર ટીકા કરી શકો છો.ટીકાનું ઉદાહરણ એક નકશો લાવવામાં આવશે.તમે નકશાની ટોચ પર વિવિધ રંગોમાં લખી શકો છો.પછી, જ્યારે તમે પૂર્ણ કરી લો, ત્યારે તમે માર્ક અપ કરેલી ફાઇલને છબી તરીકે સાચવી શકો છો.તે સમયે, તે એક ઈલેક્ટ્રોનિક ફાઈલ છે જેને ઈમેઈલ કરી શકાય છે, પ્રિન્ટ કરી શકાય છે, પછીની તારીખ માટે સાચવી શકાય છે - તમે જે કરવા ઈચ્છો છો.
દરેક રાશિ નું રાશિફળ અલગ હોય છે. જન્મ ની રાશિ પ્રમાણે દૈનિક ફલાદેશ જોવું વધુ સારું છે. દરેક રાશિ માં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે, તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમના થી જોડાયેલા જાતકો માં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજે અમે તમને દરેક રાશિના જાતકો વિશે જણાવીશું, તો આવો જોઈએ છે કે શું કહે છે તમારા તારાઓ. મેષ રાશિ :- આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે. કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ રાશિ :- સરકારી કામમાં સફળતા મળશે. આવક વધવાની કેટલીક સારી તક મળી શકે છે. જેનાથી તમને પોતાને આશ્ચર્ય થશે. કેટલાક નવા મિત્રો પણ મળી શકે છે. કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો. મિથુન રાશિ :- ઓફિસ કે ધંધામાં જે કામ હાથમાં લેશો તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. કર્ક રાશિ :- નોકરીયાતો માટે સમય ઠીક છે. ધન અને માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. સિંહ રાશિ :- કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. દરેક કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. કન્યા રાશિ :- ધંધાનાં કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે. તુલા રાશિ :- ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે. વૃશ્ચિક રાશિ :- પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે. ધન રાશિ :- આજે ભાગ્ય અનુકુળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે. મકર રાશિ :- વાદ-વિવાદના કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે. કુંભ રાશિ :- અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે. મીન રાશિ :- માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવુ. નિરાશાથી દુર રહેવુ. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Religion શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા Religion આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ Religion આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે
જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્વ છે. તે વ્યક્તિઓને તેમના કાર્યોના આધારે શુભ અને અશુભ ફળ આપે છે. એટલા માટે શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની ચાલ અને રાશિ પરિવર્તન ચોક્કસપણે તમામ રાશિઓ પર ઊંડી અસર કરે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે, જેના કારણે તે કોઈપણ એક રાશિમાં સૌથી વધુ સમય વિતાવે છે, જેના કારણે તે રાશિ પર શનિની અસર લાંબા સમય સુધી રહે છે. શનિ કોઈપણ એક રાશિમાં જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં સંક્રમણ કરી રહ્યો હતો; અહીં માર્ગીનો અર્થ થાય છે સીધું ચાલવું. આપને જણાવી દઈએ કે 12 જુલાઈથી શનિ મકર રાશિમાં પાછળ થઈ રહ્યો હતો. શનિને કુંભ અને મકર રાશિનો સ્વામી માનવામાં આવે છે. શનિ મકર રાશિમાં હોવાથી ધન, મકર અને કુંભ રાશિના લોકો પર સાઢે સતીનો પ્રકોપ ચાલુ છે. કુંભ રાશિના લોકો માટે આ સમયે શનિ સાઢે સતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિના ત્રણ ચરણમાંથી બીજો તબક્કો સૌથી પરેશાની આપનારો છે. આવી સ્થિતિમાં કુંભ રાશિ પર શનિની અર્ધશતાબ્દીના બીજા તબક્કાના આગમનને કારણે આ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચાલો જાણીએ ક્યારે અને ક્યારે સાદે સતી કુંભથી દૂર થશે અને તેના શું ઉપાય છે- કુંભ અને સાદે સતીનો બીજો તબક્કો વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, શનિએ આ વર્ષે 24 એપ્રિલ, 2022 ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે કુંભ રાશિના લોકો માટે શનિની સાદે સતીનો બીજો અને સૌથી પીડાદાયક તબક્કો શરૂ થયો. શનિ મકર રાશિમાં હોવાને કારણે સાડે સતીની અસર મકર, કુંભ અને મીન રાશિ પર જોવા મળી રહી છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પણ શનિની અસર રહે છે. શનિએ 23 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ 05 જૂનના રોજ પાછો ફર્યો હતો. આ પછી, તે ફરીથી 12 મી જુલાઈ 2022 ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો અને ગયા મહિને 23 ઓક્ટોબરે તે મકર રાશિમાં પ્રવેશ કર્યો. હવે શનિ આખા વર્ષ સુધી આ રાશિમાં રહેશે. આવતા વર્ષે એટલે કે 17 જાન્યુઆરી, 2023ના રોજ શનિ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કુંભ રાશિની પરેશાનીઓ વધુ વધી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, 24 જાન્યુઆરી, 2022 થી, કુંભ રાશિના લોકો પર શનિની સાઢેસતિ છે અને આ રાશિમાંથી સાઢેસતિની અસર 03 જૂન, 2027 ના રોજ સમાપ્ત થશે. સાદે સતીનો બીજો તબક્કો સૌથી પીડાદાયક માનવામાં આવે છે. શનિવારે કરો આ સરળ ઉપાય શનિવારે લોખંડ, કાળો સામાન, કાળા રંગની છત્રી, કાળી અડદની દાળ, ચામડાની ચંપલ વગેરે ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી શનિની અશુભ અસર શરૂ થાય છે. શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. કાળી અડદની દાળ અને કાળા તલ શનિદેવને અર્પણ કરવા જોઈએ. તેમજ શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ અને જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે. મંદિરમાં ઉપયોગમાં લેવાતી લોખંડની વસ્તુઓ શનિવારે મંદિરમાં દાન કરવી જોઈએ. તેમજ શનિવારે સવારે સરસવના તેલથી માલિશ કર્યા પછી સ્નાન કરો અને શનિવારે ઘઉંને પીસીને તેમાં કાળા ચણા મિક્સ કરો. આ સાથે શનિદેવ આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી શનિના અશુભ પરિણામોની અસર ઓછી થાય છે. કાળી કીડીઓને મેડા અને ખાંડ ખવડાવવાથી શનિદેવની અશુભ અસર દૂર થાય છે.
વનચેતના બુક (વન વિભાગ) , ક્ષેત્રિય વન કર્મચારીઓ માટે અભ્યાસ સાહિત્ય બુક pdf download ,રાષ્ટ્રીય વનનીતિ ૧૯૮૮,વનોની ભુમિકા અને મહતવ pdf, vanchetana book pdf download,rashtriy vanniti-1988,importance of van,van mahtva,van sahyog and van vyavstha,list of national park sanctuaries of Gujarat,van adhiniyam 1927,saurashtra vrux chhedan dharo 1951, saurashtra vrux chhedan niyamo 1961,vanya prani saraxan adhiniyam 1972,van saraxan dharo 1980 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ વનચેતના બુક .આપને આ પોસ્ટ પર વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ક્ષેત્રિય વન કર્મચારીઓ માટે અભ્યાસ માટેની સાહિત્ય બુક એવી વનચેતના બુક pdf આપને મળી રહેશે.તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો. આજની પોસ્ટ પર આપને વન વિભાગ દ્વારા પ્રકાશિત બુક વનચેતના કે વનવિભાગ દ્વારા લેવાનારી વિવિધ પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી છે તે મળી જશે.તેમાં રાષ્ટ્રીય વનનીતિ ૧૯૮૮,વનોની ભુમિકા અને મહત્વ ,વન સહયોગ અને વન વ્યવસ્થા,ગુજરાત ના નેશનલ પાર્કની યાદી,વન અધિનિયમ -૧૯૨૭,સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો ૧૯૫૧, સૌરાષ્ટ્ર વૃક્ષછેદન નિયમો ૧૯૬૧,વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨,વન સંરક્ષણ ધારો ૧૯૮૦ સિવાયના તમામ મુદાઓ વિશેની માહિતી મળી રહેશે જે ફોરેસ્ટ તથા અન્ય વનવિભાગ દ્વારા લેવાનારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી બની શકે તેમ છે. વનચેતના બુક pdf Click Here ગુજરાતમાં વન મહોત્સવ ની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૭ સુધીમાં બનેલા વનો જેવા કે પુનિત વન,માંગલ્ય વન,તીર્થકર વન,હરિહર વન,ભક્તિ વન્,શ્યામલ વન, પાવક વન,વિરાસત વન,ગોવિંદગૂરૂ વન,નાગેશ વન,શક્તિ વન,જાનકી વન,મહિસાગર વન,આમ્રવન,એકતા વન,શહીદ વન,વિરાંજલી વન વગેરે વિશેની સંપુર્ણ માહિતી મળી જશે. સાંસ્કૃતિક વનો,ગુજરાત ના વનો pdf Click Here આપને વિવિધ વન્ય પેદાશો કે જે ઔષધિ તરીકે પણ ઉપયોગી બને છે તેના વિશેની વિસ્તૃત સમજ સાથેની માહિતી મળી રહેશે. વન વિભાગ દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા ઔષધિઓ તથા તેના ઉપયોગો તેના હિંદી તેમજ અંગ્રેજી નામો વગેરે જેવા પ્રશ્નો પુછાતા હોય છે તે બધી માહિતી આપને આ બુકમાંં મળી રહેશે. વન્ય ઔષધિ બુક pdf (વન વિભાગ) Click Here વનવિભાગ ની પરીક્ષાઓમાં પુછાતા વન્યજીવો,અભ્યારણ્યો,સસ્તન વન્યજીવો,સરીસૃપ,રાષ્ટ્રીય ઉદ્યાનો,ઉજવાતા દિવસો વગેરે જેવા પ્રશ્નો મળી રહેશે જે આપને પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડશે.વનવિભાગની પરીક્ષાઓ માટે આ પ્રશ્નો વાચવા જરૂરી છે કેમ કે આ પ્રશ્નો પરીક્ષાલક્ષી તેમજ અભ્યાસક્રમ આધારીત છે, વન્યજીવ પ્રશ્ન મંચ pdf ( પ્રકાશન અને સંપર્ક વિભાગ) Click Here વિદ્યાર્થીમિત્રો આશા રાખું છું કે આપને આ પોસ્ટ ઉપયોગી બની હશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી કે PDF જોઈતી હોય તો અમને કોમેંંટ કરી જરૂરથી જણાવજો જેથી અમો આપને માહિતી પુરી પાડી શકીએ. તથા અમારી સાથે જોડાઈ જજો જેથી તમામ પરીક્ષાલક્ષી માહિતીની અપડેટ આપને મળતી રહે. e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
“જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
મુકેશ અંબાણીની કંપની Reliance Jio (રિલાયન્સ જિયો) નું પ્રથમ Laptop (લેપટોપ) ઓક્ટોબરની શરૂઆતમાં આયોજિત India Mobile (ઈન્ડિયા મોબાઈલ) કોંગ્રેસ દરમિયાન અનાવરણ કરવામાં આવ્યું હતું. તેની રજૂઆત પછી, આ લેપટોપ અત્યાર સુધી ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ સરકારી ઈ-માર્કેટપ્લેસ GeM પર ઉપલબ્ધ હતું, પરંતુ હવે કોઈ પણ આ Jio લેપટોપને સસ્તું ભાવે ખરીદી શકે છે. હા, જો તમે પણ Jio Book ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો તમારા લોકોની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ લેપટોપનું વેચાણ તમામ ગ્રાહકો માટે શરૂ થઈ ગયું છે. તમે આ લેપટોપ ક્યાંથી ખરીદી શકો છો, આ લેપટોપની કિંમત કેટલી છે અને આ લેપટોપમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે, આવો અમે તમને આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી આપીએ. ભરૂચ માં બનેલ ભારતનો પ્રથમ 8 લેન કેબલ બ્રિજ ની ખાસિયત ભારતમાં Jio Book ની કિંમત જો તમે પણ આ Jio Book ખરીદવા માંગો છો, તો અમને જણાવી દઈએ કે આ લેપટોપને Reliance Digitalની ઓફિશિયલ સાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગ્રાહકો આ લેપટોપ 15799 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમતે, તે બજારમાં અત્યાર સુધીનું સૌથી સસ્તું લેપટોપ બની ગયું છે, કંપની આ ઉપકરણ સાથે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહી છે. ઑફર્સ વિશે વાત કરીએ તો, આ લેપટોપ સાથે કેટલીક બેંક કાર્ડ ઑફર્સ પણ ઉપલબ્ધ છે, HDFC, Axis, Kotak, Yes, ICICI બેંક સહિત અન્ય કાર્ડ્સ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Jio Book સ્પષ્ટીકરણો આ લેપટોપમાં 11.6-ઇંચની HD ડિસ્પ્લે છે જે 1366×768 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. રિલાયન્સ ડિજિટલની સત્તાવાર સાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં ફક્ત ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉલ્લેખ છે પરંતુ અમે પહેલાથી જ જાણીએ છીએ કે આ ઉપકરણ Qualcomm Snapdragon 665 ચિપસેટથી ભરેલું છે. Buy Now Jio Book Laptop: Click Here JioBookમાં 2 GB રેમ સાથે 32 GB eMMC સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જણાવી દઈએ કે માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 128 જીબી સુધી વધારી શકાય છે. રોટલીના લોટમાં મિક્સ કરી લો આ વસ્તુ શરીર બનશે લોખંડની જેમ મજબુત આ લેપટોપમાં Jio Store આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો. કંપનીનો દાવો છે કે આ લેપટોપ એક વાર ચાર્જ કરવા પર 8 કલાકથી વધુની બેટરી લાઈફ આપે છે. કનેક્ટિવિટી માટે, બ્લૂટૂથ વર્ઝન 5 Wi-Fi, 4G LTE (Jio નેટવર્ક) અને 3.5mm હેડફોન જેક ઓફર કરે છે. વીડિયો કૉલિંગ માટે લેપટોપના આગળના ભાગમાં 2-મેગાપિક્સલનો કૅમેરા સેન્સર આવેલું છે. ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે Note : Before adopting any health tips, consult a doctor. Because no one knows better than your doctor what is appropriate or how appropriate for your body Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.
આણંદ રૂરલ પોલીસ મથકની હદમાં લૂંટની ઘટનામાં પર્દાફાશ થયો હતો. ટ્રકના ચાલક અને ક્લીનર દ્વારા નાટક ઊભું કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરને પગારમાં વધારો ન આપતા સાડા આંઠ લાખ રૂપિયાની લૂંટની ખોટું નાટક કર્યું હતું. રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે નકલી લૂંટનું રચ્યું હતું. જે બાબાતે ગુનો નોંધી પોલીસની ઉલટ તપાસમાં ભેદ ખોલી તેમણે ઝડપી લીધા હતા. આણંદ મોઘવારી એ માઝા મુકી ત્યારે 10 વર્ષથી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ડ્રાઈવરે સાડા આઠ લાખ રૂપિયાની નકલી લૂંટનું તરખાટ રચ્યું (Created a fake robbery drama) છે. પોતેજ આ ખોટા નાટકમાં ફસાઈ ગયો હતો. 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર લૂંટ થયાની ફરીયાદ આણંદ ગ્રામ્ય પોલીસને મડી હતી. જેમાં પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ કરતા ફરિયાદી જ આરોપી (Complainant is the accused) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખૂલ્યું પણ હતું કે લાંબા સમયથી કંપની દ્વારા પગાર વધારો ન આપવાથી તેના દ્વારા આ નાટક (Anand Fake Robbery Drama) કરવામાં આવ્યું હતું. જેનો પર્દાફાશ થઈ જતા પોલીસે ખોટી ફરીયાદ આપવાના ગુના હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ના ચાલક અને ક્લીનર દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું નાટક આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝીણવટ ભરી તાપસ પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ રૂરલ પોલીસ મથકે (Anand Rural Police Station) 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગાડી લઈને આવી ટ્રક રોકીને રિવોલ્વરની અણીએ રૂપિયા સાડા આંઠ લાખની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીની આપેલી ફરીયાદ ના આધારે આણંદ જિલ્લા પોલીસ વડાની (Anand District Superintendent of Police) સૂચના અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસ (Anand Robbery Case) અને અન્ય પોલીસ બ્રાન્ચ દ્વારા ડ્રાયવર દ્વારા ઘટનાની આપેલી વિગત અનુસાર ઝીણવટ ભરી તાપસ હાથ ધરી હતી. જેમાં લૂંટનો ભોગ બનેલા ડ્રાઈવર દ્વારા વર્ણવેલી કોઈ ગાડી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ બુથ પરથી પસાર થતી જોવા મળી હતી નહીં. જેથી પોલીસે ડ્રાઇવર અને કન્ડક્ટરની ઉલટ તપાસ કરતા બંને ભાગી પડ્યા હતા. આ ઘટનાની સાચી હકીકત બહાર આવી હતી. એક્સપ્રેસ હાઇવેના અલગ અલગ CCTV ફુટેજની તપાસ ગુનો શોધી કાઢવા મહેસાણા પોલીસ અધિક્ષક (Mehsana Superintendent of Police) પ્રવીણકુમાર મીણા દ્વારા જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક આણંદના (Deputy Superintendent of Police Anand) માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ પી.કે સોઢા આણંદ રૂરલ પો.સ્ટે તથા પો.માણસો નાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ટીમો દ્વારા એક્સપ્રેસ હાઇવેના અલગ અલગ CCTV ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજંસી અનુસંઘાને કામગીરી કરી હતી. આ અલગ અલગ ટીમો દ્વારા કરેલ કામગીરીની માહીતી એકત્રીત કરતા બનાવ અંગે ડ્રાઇવર તથા ક્લીનરની વર્ણવેલી ઘટના પર શંકા જતા આ બાબતે ડ્રાઇવર તથા ક્લીનરની આગવી યુક્તી પ્રયુક્તીથી પુછ પરછ કરતા ડ્રાઇવર ભાંગી પડ્યો હતો. પૈસાનો ભાગ પાડી લઇશું તેવી કબુલાત કરી બંન્ને ડ્રાઇર અને ક્લીનર પોતે આ શેઠના પૈસા આપવાના હોય અને પોતાની પાસે રાખવા હોય જેથી લુટ થઇ છે. તેમ તેણા શેઠને જાણ કરી પોલીસ ફરીયાદ કરાવી પોલીસની કાર્યવાહી પુરી થઇ જાય પછી પૈસાનો ભાગ પાડી લઇશું તેવી કબુલાત કરી હતી. જે આધારે તેઓએ મુકેલા રૂપીયા 8,61,132 નડીયાદ એક્સપ્રેસ ટૉલ બુથ (Nadiad Express Toll Booth) પાસેથી રોડની નજીકની ઝાડીઓમાંથી રીકવર કર્યા હતા. પોલિસે ભીમો ઉકેડભાઇ તડવી અને સંજયભાઇ ઉર્ફે શનો રમણભાઇ તડવીને પકડી પાડી લુટમાં ગયેલા મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે તમે કોઈ રાષ્ટ્ર માટે સંસ્કારીતતાનો વિચાર કરો છો ત્યારે શ્રીમાન રાકેશ રાજદેવજીનું નામ પહેલા યાદ આવે છે. નેતૃત્વના પ્રતિક, વચનના પાક્કા વ્યક્તિ, પરોપકારી અને ઉદ્યોગપતિ સાથે સાથે એક દયાળુ વ્યક્તિ એટલે શ્રી રાકેશ રાજદેવજી. જો હું ખોટો ન હોવ તો તમે તેમના વ્યક્તિત્વ વિષે જાણવા માટે કઈક અંશે ઉત્સુક હશો, બરાબર ને? સારું, ચાલો આપણે તેમની અત્યાર સુધીની જીવનયાત્રાની કેટલીક ઝલક પર એક ઊંડી નજર નાખીએ. શ્રીમાન રાકેશ રાજદેવ વિષે ટૂંકી પ્રસ્તાવના શ્રી રાકેશ રાજદેવ તમે એવું સાંભળ્યું હશે કે આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી સ્થાનાંતરીત થાય છે. શ્રી રાકેશ રાજદેવજીના કિસ્સામાં પણ એમ જ થયું છે. તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વ. પ્રતાપરાય રાજદેવજી પાસેથી તેઓને માયાળું હ્રદય મળ્યું છે. તેઓ ગુજરાતના રંગીલા રાજકોટના વતની છે કે જે ભારતમાં આવેલું છે. તેઓ રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ દ્વારકાની ભવ્ય થ્રી સ્ટાર હોટલ “રોમા ક્રિસ્ટો હોટલ” ના માલિક છે. સમાજના ઉત્કૃષ્ટ વર્ગો અહી આવે છે તથા ખૂબ જ આકર્ષક અને સ્વાદિષ્ટ વાનગીઓથી તેઓનું સ્વાગત કરાય છે. એક ઉમદા હ્રદય હોવાની સાથે સાથે તેઓ સમાજના નીચલા અને વંચિત વર્ગો વિષે પણ વિચારે છે, તેઓના પ્રત્યે તેમના હ્રદયમાં ખૂબ જ અનુકંપા રહેલી છે. તેમના સમાજમાં ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન જીવી રહેલા લોકો માટે શ્રીમાન રાકેશ રાજદેવજી આગળ આવ્યા હતા. તેઓએ તેમની ગરીબી જોઈને સમાજ કલ્યાણ માટે “કાનુડા મિત્ર મંડળ” નામની સંસ્થાની પહેલ કરી હતી. કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રી રાકેશ રાજદેવજીના યોગદાનો “ગરીબી એ ગુલામી અને રંગભેદની જેમ કોઈ અકસ્માત નથી, તે તો માણસે સર્જેલી છે અને તેને મનુષ્યોના પ્રયાસ થકી જ નિવારી શકાય છે.” – શ્રી નેલ્સન મંડેલા ભારતમાં ગરીબીની વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રી રાકેશ રાજદેવે પોતાની જાતને એક વફાદાર અને સમર્પિત વ્યક્તિ તરીકે સાબિત કરી છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન તેઓએ જે કાર્યો કર્યા છે, તે તમે પણ જોયા હશે અને તેની પ્રશંસા પણ કરી હશે. હવે તેમના સમાજ કલ્યાણમાં વધુ યોગદાન આપવા બાદલ તમે તેમની અઢળક પ્રશંસા કરશો કે જે માત્ર “કાનુડા મિત્ર મંડળ” ના પ્રયાસો થકી શક્ય બન્યું હતું. શાળાએ જતાં નાના ભૂલકાઓ માટે આ સમાજ કલ્યાણ સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ કામ કર્યું છે. લગભગ ૮૦૦૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી હતી. આટલું જ નહીં, પણ ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓને નાસ્તાના ડબ્બાઓ, પાણીની બોટલ્સ અને શાળાના દફતરો પણ પ્રદાન કરવામાં આવ્યા હતા. તદુપરાંત મજૂર વર્ગના બાળકોને ફૂડ પેકેટ્સ અને બેગ્સ પણ આપ્યા હતા. શ્રીમાન રાકેશ રાજદેવ દ્વારા કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સંપત્તિનું દાન કોવિડ-૧૯ એટલે કે કોરોનાનો સમય સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મુશ્કેલ અને ભયાવહ હતો. આ પરિસ્થિતિમાં ભારતીય સમાજને નાણાકીય સહાય અને તબીબી સહાયની તાતી જરૂરિયાત હતી. નોવેલ કોરોના વાયરસનો ગ્રાફ ચરમસીમાએ પહોંચ્યો હોવાથી સરકારે ‘લોકડાઉન’ નો આદેશ આપ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતી નહોતી. મોટાભાગના પરિવારો માટે આર્થિક પતન શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને રોજનું રોજ ખાતા લોકો (રોજમદારો) ના જીવન પર માઠી અસર થઈ હતી. પરંતુ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તેમના ફરિશ્તાને મોકલે છે. તે સમયમાં શ્રીમાન રાકેશ રાજદેવ તેમના સમાજ માટે ધ્રુવના તારા તરીકે ઊભરી આવ્યા હતા. હવે એ જાણો કે શ્રીમાન રાકેશ રાજદેવજી કવોરંટાઈનના સમયમાં સમાજને કેટલા ઉપયોગી થયા. મજૂરો માટે નાણાકીય સહાય મજૂર વર્ગ એ દરેક સમાજ માટે સૌથી દુઃખી અને દયનીય વર્ગ છે. તેથી શ્રીમાન રાકેશ રાજદેવ અને તેમના સાથીદારોએ તેમને આર્થિક સહાય પૂરી પાડવા માટે કામ કર્યું. લગભગ ૫૦૦૦૦ મજૂરોને ફૂડ પેકેટ અને સેનિટેશન કીટસ આપવામાં આવી હતી. મોટાભાગની સહાય ૩૪ ટ્રેનો દ્વારા પહોંચાડવામાં આવી હતી. તે સમયે એક પણ ટ્રેન સાધન-સહાય વિના આગળ વધી ન હતી. આ ઉપરાંત આશરે પચાસ હજાર મજૂરોને રાજકોટથી તેમના વતન મોકલવાનું કામ કર્યું તે પણ શ્રીમાન રાકેશ રાજદેવજી દ્વારા લેવાયેલ એક સુંદર પગલું હતું. આવી રીતે તેઓ તેમના પરિવાર પાસે સુરક્ષિત પરત ફર્યા હતા. હોસ્પિટલમાં તબીબી સહાય “કવોરંટાઈન”ની હ્રદય કંપાવી દે તેવી પરિસ્થિતિમાં હોસ્પિટલોને અને તબીબી મથકોને પણ સહાયની જરૂર હતી. જેથી તે જ પળે શ્રીમાન રાકેશ રાજદેવે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે બેડસ, ટેસ્ટિંગ કીટસ, સેનિટાઈઝર્સ અને ઘણી બધી તબીબી સાધનસામગ્રીઓ પૂરી પાડી હતી. તદુપરાંત, તેમણે દેશના ફ્રંટલાઈન વર્કરો માટે હોસ્પિટલમાં વૈભવી રૂમો પણ આપી હતી. કારણ કે તેઓ પોતાના દિવસ-રાત એક કરીને દેશને આ કાળસમા રોગથી બચાવવા ઝઝૂમ્યા હતા. નિર્ણાયક વિચારો તમે કોઈ દિવસ શ્રીમાન રાકેશ રાજદેવ જેવા વ્યક્તિ જોયા છે? ચોક્કસપણે નહીં! વિશ્વમાં બહુ વિરલ વ્યક્તિઓ છે કે જેઓ સમાજની સુખાકારી માટેનું સમર્પિત હોય. તમે જોયું હશે કે મોટાભાગના સમૃદ્ધ લોકો સામાન્ય રીતે કંજૂસ સ્વભાવના હોય છે. પરંતુ વ્યાપક હ્રદય ધરાવતી સંપત્તિ જવલ્લે જ જોવા મળે છે, અને શ્રીમાન રાકેશ રાજદેવ તેમાના એક છે. તેમના અગણિત યોગદાનોથી તેઓ સંપૂર્ણ સમાજ માટે દિશાનિર્દેશક બન્યા છે. રાકેશ રાજદેવ, રોમા ક્રિસ્ટો હોટલના માલિક અને યુએઇ સ્થિત કંપનીઓના સ્થાપક છે. APM Intl DMCC; APM Intl DMCC વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે જેમાં સોના અને ચાંદીનું હૉલસેલ/રિટેલ, દુબઈમાં સોના અને ચાંદીનો વેપાર અને સોનાને ઉચ્ચ-ગુણવત્તાવાળા બુલિયનમાં રિફાઇનિંગ કરવાનો સમાવેશ થાય છે. – જે આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. APM Capital; APM Capital ટોચના સ્તરના લિકવીડિટી પ્રોવાઈડર્સ સાથે જોડાણ કરીને તેમના ગ્રાહકોને લિકવીડિટી અને ટાઈટ સ્પ્રેડસ તેમજ અલ્ટ્રા ફાસ્ટ એક્ઝિકયુષનના ઊંડા પુલ સાથે ઓફર કરે છે.
April 11, 2022 AdminLeave a Comment on શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રીના આ 3 કામ તેને વહેલા વિધવા બનાવી શકે છે. મિત્રો, પત્ની પતિની અર્ધાંગિની હોય છે. પત્ની હંમેશા પતિના દુઃખમાં પતિથી આગળ રહેતી હોય છે એટલે કે પતિ પર જ્યારે પણ કોઈ સંકટ આવી પડે ત્યારે તે સંકટ પોતાના પર લઈ લે છે. પત્ની હંમેશા પોતાના સુખ કરતાં પતિના સુખનું વધારે વિચાર કરતી હોય છે. પોતાના પતિ માટે હંમેશા પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરતી હોય છે અને ઘણા બધા વ્રત પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. એટલે જ પત્નીને ત્યાગ અને બલિદાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ ઘણી વાર અજાણતા કેટલીક ભૂલો કરી બેસતી હોય છે જેના કારણે તેમના પતિ પર મુશ્કેલી આવી પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દરેક સ્ત્રી માટે મંગળસૂત્ર અને સિંદૂર તેનું પ્રથમ શૃંગાર હોય છે. દરેક સુહાગણ સ્ત્રી પોતાના પતિના નામનું મંગળસૂત્ર ગળામાં પહેરે છે અને પોતાના પતિના નામનું સિંદૂર તેના માથા પર લગાવે છે. સ્ત્રીઆ બંને શ્રીંગાર કરવાનું કદી પણ બોલતી નથી ગમે તેવી પરિસ્થિતી હોય એક સ્ત્રી મંગળસૂત્ર અને સિંદૂર ને કદી પણ ભૂલતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓએ ભૂલથી પણ તૂટેલું મંગળસૂત્ર ન પહેરવું જોઈએ. ઘણીવાર મંગળસૂત્ર તૂટી ગયું હોવા છતાં સ્ત્રીઓ તેને પહેરતી હોય છે. પરંતુ એક સ્ત્રીની આ ભૂલ પતિ પર મુશ્કેલી લાવી શકે છે. દરેક મંગળસૂત્ર પર કાળા રંગના મોતી હોય છે જેનાથી પતિ પર કોઈની નજર લાગતી નથી. ઘણીવાર સ્ત્રીઓ અન્ય સ્ત્રીનું મંગળસૂત્ર અને સિંદૂરનો ઉપયોગ કરતી હોય છે પરંતુ એક સુહાગણ સ્ત્રીએ આવી ભૂલ કદી પણ ન કરવી જોઈએ. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઈના પાસેથી ઉધાર પૈસા લઈને પણ મંગલસૂત્ર કે સિંદૂર ખરીદવું જોઈએ નહીં. ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ. આમ કરવાથી પતિ પર દેવું થઇ શકે છે. સુહાગન સ્ત્રીએ પોતાના પતિ માટે કરેલા વ્રતને ભૂલથી પણ તોડવું ન જોઈએ. સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઘણા વ્રત-ઉપવાસ રાખતી હોય છે. ઘણીવાર સ્ત્રીઓ સંતાઈને આ ઉપવાસ તોડી દેતી હોય છે. આ ભયંકર ભૂલ સ્ત્રીના પતિ પર આફત લાવી શકે છે. શાસ્ત્રોમાં બતાવેલી આ કેટલીક બાબતોનું એક પતિવ્રતા પત્નીએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. હર હર મહાદેવ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppનો સંપર્ક સાધો WhatsApp Messenger સપોર્ટ તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ તે માટે તમારા ફોનમાં WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક કરો. વધુ માહિતી માટે તમે અમારા મદદ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો. નીચે જણાવેલી જરૂરી માહિતી આપીને અમને જણાવો કે તમે WhatsApp કેવી રીતે વાપરો છો. પછી, અમારો સંપર્ક કરવા માટે "પ્રશ્ન મોકલો" પર દબાવો અથવા તેના પર ક્લિક કરો. ફોન નંબર તમે તમારા WhatsApp એકાઉન્ટમાં જે નંબર વાપરો છો તે નંબર આપો. અંગોલા (+244)અઝરબૈજાન (+994)અફઘાનિસ્તાન (+93)અમેરિકન સમોઆ (+1)અરમેનિયા (+374)અરુબા (+297)અર્જેન્ટિના (+54)અલ્જીરિયા (+213)અલ્બાનિયા (+355)આઇલ ઑફ મેન (+44)આઇસલેન્ડ (+354)આયર્લેન્ડ (+353)ઇક્વેટોરિયલ ગિનિ (+240)ઇટલી (+39)ઇન્ડોનેશિયા (+62)ઇરાક (+964)ઈજિપ્ત (+20)ઈઝરાયેલ (+972)ઈથિયોપિયા (+251)ઈરાન (+98)ઉઝ્બેકિસ્તાન (+998)ઉત્તર કોરિયા (+850)ઉરુગ્વે (+598)ઍંગ્વિલા (+1)ઍન્ડોરા (+376)એક્વાડોર (+593)એન્ટિગુઆ (+1)એરિટ્રિયા (+291)એલ સાલ્વાડોર (+503)એસ્ટોનિયા (+372)ઑસ્ટ્રિયા (+43)ઑસ્ટ્રેલિયા (+61)ઓમાન (+968)કઝાકિસ્તાન (+7)કતાર (+974)કિરિબાતી (+686)કિર્ગિઝસ્તાન (+996)કુક આઇલૅન્ડ્સ (+682)કુરાકાઓ (+599)કુવૈત (+965)કૅનૅડા (+1)કૅમરૂન (+237)કૅમ્બોડીયા (+855)કેન્યા (+254)કેપ વર્ડે (+238)કેમેન આઇલેન્ડ્સ (+1)કોટે ડિઆઇવરી (+225)કોમોરોસ (+269)કોલંબિયા (+57)કોસોવો (+383)કોસ્ટા રિકા (+506)ક્યુબા (+53)ક્રોએશિયા (+385)ગયાના (+592)ગર્ન્સી (+44)ગિની (+224)ગિની-બિસાઉ (+245)ગુઆમ (+1)ગેબોન (+241)ગ્રીનલેન્ડ (+299)ગ્રીસ (+30)ગ્રેનેડા (+1)ગ્વાટેમાલા (+502)ગ્વાડેલોપ (+590)ઘાના (+233)ચાડ (+235)ચિલી (+56)ચીન (+86)ચેક રિપબ્લિક (+420)જમૈકા (+1)જર્મની (+49)જર્સી (+44)જાપાન (+81)જીબુટી (+253)જીબ્રાલ્ટર (+350)જોર્ડન (+962)જ્યોર્જિયા (+995)ઝામ્બિયા (+260)ઝિમ્બાબ્વે (+263)ટવાલૂ (+688)ટોંગા (+676)ટોકલાઉ (+690)ટોગો (+228)ટ્યુનિશિયા (+216)ડેનમાર્ક (+45)ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (+243)ડોમિનિકન રિપબ્લિક (+1)ડોમિનિકા (+1)તાંઝાનિયા (+255)તાઇવાન (+886)તાજીકિસ્તાન (+992)તિમોર-લેસ્ટે (+670)તુર્કમેનિસ્તાન (+993)તુર્કી (+90)તુર્ક્સ અને કેકોઝ આઇલેન્ડ્સ (+1)ત્રિનિદાદ અને ટોબેગો (+1)થાઇલેન્ડ (+66)દક્ષિણ આફ્રિકા (+27)દક્ષિણ કોરિયા (+82)ધ ગામ્બિયા (+220)નાઇજર (+227)નાઇજીરીયા (+234)નામિબીયા (+264)નિકારાગુઆ (+505)નિયુ (+683)નેધરલેન્ડ્ઝ (+31)નેપાળ (+977)નોરફોક આઇલૅન્ડ (+672)નોર્ધર્ન મારિયાના આઇલેન્ડ્સ (+1)નોર્વે (+47)નૌરુ (+674)ન્યૂ કેલેડોનિયા (+687)ન્યૂઝીલેન્ડ (+64)પનામા (+507)પપુઆ ન્યૂ ગિની (+675)પલાઉ (+680)પશ્ચિમી સહારા (+212)પાકિસ્તાન (+92)પેરાગ્વે (+595)પેરુ (+51)પેલેસ્ટાઇન (+970)પોર્ટુગલ (+351)પોલેન્ડ (+48)પ્યુઅર્ટો રિકો (+1)ફાકલેંડ આઇલેન્ડ્સ (+500)ફિલિપિન્સ (+63)ફીજી (+679)ફીનલેન્ડ (+358)ફેડરેટેડ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયા (+691)ફેરો આઇલૅન્ડ્સ (+298)ફ્રાંસ (+33)ફ્રેંચ પોલિનેશિયા (+689)ફ્રેન્ચ ગુઆના (+594)બર્કિના ફાસો (+226)બર્મુડા (+1)બલ્ગેરિયા (+359)બહામાસ (+1)બાંગ્લાદેશ (+880)બાર્બાડોસ (+1)બુરુંડી (+257)બેનિન (+229)બેલારુસ (+375)બેલિઝ (+501)બેલ્જીયમ (+32)બેહરીન (+973)બોટ્સ્વાના (+267)બોનૈર, સેંટ યૂસ્ટેસિયસ અને સાબા (+599)બોલિવિયા (+591)બોસ્નિયા અને હર્ઝેગોવિના (+387)બ્રાઝિલ (+55)બ્રિટિશ ઈન્ડિયન ઓસન ટેરીટરી (+246)બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (+1)બ્રુનેઇ (+673)ભારત (+91)ભૂતાન (+975)મંગોલિયા (+976)મકાઉ (+853)મડાગાસ્કર (+261)મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક (+236)મલેશિયા (+60)માયોટી (+262)માર્ટીનીક (+596)માર્શલ આઇલૅન્ડ્સ (+692)માલદિવ્સ (+960)માલાવી (+265)માલી (+223)માલ્ટા (+356)મેક્સિકો (+52)મેસેડોનિયા (+389)મૉન્ટેનીગ્રો (+382)મૉરિશીયસ (+230)મોઝામ્બિક (+258)મોનાકો (+377)મોન્ટસેરાટ (+1)મોરિટાનિયા (+222)મોરોક્કો (+212)મોલ્ડોવા (+373)મ્યાંમાર (+95)યમન (+967)યુએસ વર્જિન આઇલેન્ડ્સ (+1)યુક્રેન (+380)યુગાન્ડા (+256)યુનાઇટેડ કિંગડમ (+44)યુનાઇટેડ સ્ટેટ્સ (+1)રવાન્ડા (+250)રશિયા (+7)રિપબ્લિક ઑફ કૉંગો (+242)રીયુનિયન (+262)રોમાનિયા (+40)લક્ઝમબર્ગ (+352)લાઇબેરિયા (+231)લાઓસ (+856)લાટવિયા (+371)લિથુઆનિયા (+370)લિબિયા (+218)લીચેંસ્ટાઈન (+423)લેબનાન (+961)લેસોથો (+266)વનાતૂ (+678)વિયેતનામ (+84)વેટીકન શહેર (+39)વેનેઝુએલા (+58)વૉલિસ અને ફ્યુચુના (+681)શેશેલ્સ (+248)શ્રીલંકા (+94)સંયુક્ત અરબ અમીરાત (+971)સમોઆ (+685)સર્બિયા (+381)સાઉથ સુદાન (+211)સાઉદી અરેબીયા (+966)સાઓ ટોમ અને પ્રિંસિપે (+239)સાયપ્રસ (+357)સિંગાપુર (+65)સિંટ માર્ટેન (+1)સિએરા લિઓન (+232)સિરિયા (+963)સુદાન (+249)સુરીનામ (+597)સેંટ પીયેર અને મીકલોન (+508)સેંટ બાર્થેલેમી (+590)સેંટ માર્ટિન (+590)સેંટ હેલેના (+290)સેન મરીનો (+378)સેનેગલ (+221)સેન્ટ કિટ્સ અને નેવિસ (+1)સેન્ટ લુસિયા (+1)સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ (+1)સોમાલિયા (+252)સોલોમન આઇલૅન્ડ્સ (+677)સ્પેન (+34)સ્લોવાકિયા (+421)સ્લોવેનિયા (+386)સ્વાઝિલેન્ડ (+268)સ્વિટ્ઝર્લૅન્ડ (+41)સ્વીડન (+46)હંગેરી (+36)હૈતી (+509)હૉન્ડુરાસ (+504)હોંગ કોંગ (+852)
માથાનો દુખાવો એટલે અવારનવાર દરેક લોકોમાં જોવા મળતી સમસ્યા. આ સમસ્યા આજના સમયે ઘણા બધા લોકોને જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે મગજમાં તકલીફ અને માથાના દુખાવામાં સતત પરેશાન રહેવું પડતું રહેવાથી ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે. માથાના દુખાવાની સમસ્યા એક દિવસ કે સતત જોવા મળતી સમસ્યા છે. આપણા બધાના ઘરે રસોડામાં કાળા મરી નામનાં મસાલા હોય છે. જેનો દાળ, શાકથી માંડીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જે મસાલાની સાથે એક ઔષધી પણ છે. જેની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ ભરપુર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં દુખાવો થાય ત્યારે 6 થી 7 કાળા મરીને મોઢામાં નાખીને ચાવી જવા. જેનાથી થોડા જ સમયમાં માથાનો દુખાવો મટી જશે. લવિંગ એક રસોડા અવારનવાર વપરાતું ઔષધીય મસાલા છે. જયારે ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી એન્ટીઇન્ફલેમેંટરી ગુણ મળે છે. જે મગજની નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જેના લીધે તેનાથી માથાનો દુખાવો મટી જાય છે. ખાટા ફળોમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ રહેલા હોય છે. જેથી સ્વાસ્થ્ય માટે લીબું ઉપયોગી છે. જ્યારે માથાની ચેતા અને પેશીઓને શાંત કરવામાં પણ લીંબુ ઉપયોગી છે. જેના લીધે જયારે માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે લીંબુની છાલને છોલીને તેને આ રીતે માથા પર ઘસવાથી માથાની દુખાવાની સમસ્યા મટી જાય છે. ઘણા લોકોએ માથામાં દુખાવાની સમસ્યા ઓછી ઊંઘને લીધે થતી હોય છે. પરંતુ તે લોકો આ કારણ જાણી શકતા નથી. માટે અમે જણાવી રહ્યા છીએ કે જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે શાંતિથી ઊંઘી જવું જોઈએ, જયારે તમારી ઊંઘ પૂરી થઇ જશે ત્યારે દુખાવો આપોઆપ મટી જશે. માથાના દુખાવાની સમસ્યાના ઈલાજ માટે અજમો પણ ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં સતત દુખાવો રહે છે તેવા સમયે અજમાને વાટીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરીને પી જવો જોઈએ. અજમાની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ રહેલા હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી થાય છે. સાથે માથાના દુખાવાની સમસ્યાને ઠીક કરે છે. ઘણી વખત અમુક લોકોને વર્ષોથી અમુક સમયના અંતરે માથામાં દુખાવો થયા કરતો હોય છે. જ્યારે આ સમયે માથાનો દુખાવો સતત રહેતો હોય તો તેનો આયુર્વેદિક ઉપચાર પણ છે. જે ઉપચાર કરવાથી માથાની સમસ્યા મટી જાય છે. આ દુખાવાને દૂર કરવા માટે આયુર્વેદમાં આપવામાં આવેલા થોડા ઉપાયો કરવાથી આ દુખાવો મટી શકે છે. જેનાથી કોઈ વધારાની આડઅસર થવાની કોઈ સમસ્યા રહેતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોય છે, જેમાં વધારે તણાવ, હાઈબીપી, થાક, ઓછી ઊંઘ, મગજમાં ભાર, ઓછા પ્રકાશમાં રહેવું, સાયનસની સમસ્યા, આરામનો અભાવ, અનિન્દ્રા જેવા કારણોસર માથામા દુખાવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો આ માથાના દુખાવાની સમસ્યા માટે દર્દનાશક પેન કિલરનામની દવાઓ લે છે. જે આ રીતે દુખાવાને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. જો કે આ ગોળીઓનું સેવન કરવું પણ શરીરના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. આમ, જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે તમે આ રીતે ઉપરોક્ત ઉપચાર કરી શકો છો. જયારે તમે આ રીતે આ પદાર્થોનો ઉપાય કરશો તો તમારે દવા લેવાની કોઈ જ જરૂર નહિ પડે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ONGC Apprentices ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ongcapprentices.ongc.co.in/ongcapp તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ONGC Apprentices ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ongcapprentices.ongc.co.in/ongcapp તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022 હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023 ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 DRDO ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @drdo.gov.in Category: Trending ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023 ગુજરાત ઓનલાઈન નકશો : ઓનલાઈન નકશો ગુજરાત આખા ગામનો નકશો તમારા ઉપકરણ પર પૃથ્વી નકશા ઉપગ્રહ વડે સમગ્ર વિશ્વનું અન્વેષણ કરો રૂટ દિશા અને જીપીએસ નેવિગેશન સાથે સ્પષ્ટ જીપીએસ નકશા જીવંત પૃથ્વી નકશા શેરી દૃશ્ય જુઓ . ઓનલાઈન નકશો ગુજરાત આખા ગામનો નકશો આ પણ વાંચો : રેસ્ટોરન્ટનું વર્ષ 1985નું બિલ! શાહી પનીર, દાલ મખાની, રાયતા અને […] અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ […] વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vahali Dikri Yojana in Gujarati 2022 વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Vahali Dikri Yojana in Gujarati 2022 ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય […] સુકન્યા સમૃદ્ધિ યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Sukanya Samriddhi Yojana 2022 સુકન્યા સમૃદ્ધિ યોજના 2022 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2022| સુકન્યા સમૃદ્ધિ યોજના 2020 ફોર્મ ડાઉનલોડ | |Sukanya Samriddhi Yojana 2022 બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી ૨૦૧૫માં શરૃ કરી હતી […] નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર @anubandham.gujarat.gov.in નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે […] ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો, જુઓ સંપૂર્ણ માહિતી ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો : ધોરણ 10 અને 12 ની માર્કશીટ અથવા કોઈપ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઓનલાઇન મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર […] ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 | છેલ્લી તારીખ | હેલ્પલાઇન નંબર, અરજી ફોર્મ @digitalgujarat.gov.in ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 : ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર માટે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય 12મા ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. આ શિષ્યવૃત્તિઓ વિશે […] હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી @માહિતી એપ હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગે ની માહિતી માટે ખાસ જુઓ…તમામ નોકરી ૮ પાસથી ગ્રેજ્યુએટ માસ્ટર ડીગ્રી સુધી છે. ઓજસ મારુ ગુજરાત ભરતી 2022 આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે, તેથી જો તમે […] તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો તલાટી જૂના પેપર 2010 થી 2017 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ […] 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન ,જાણો સંપૂર્ણ માહિતી 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના […]