text
stringlengths
450
101k
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad Apr 28, 2021 સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit Apr 28, 2021 રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati Apr 27, 2021 પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ કોંગ્રેસના મોટા નેતા દિલ્હી તરફ દોડી રહ્યા છે. જોકે, મતગણતરી અને ચૂંટણી પરિણામ જાહેર થવાના હજુ બાકી છે પરંતુ અત્યારથી જ કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી પદ મેળવવા માટે રેસ લગાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો કોણ મુખ્યમંત્રી બનશે તેની પર ચર્ચા ચાલુ છે. કોંગ્રેસને એક એવા નેતાની જરૂર છે, જે સત્તા સંભાળતા જ પાર્ટીને વીરભદ્રસિંહની જેમ મજબૂત કરી શકે. તે નેતા કોમ હશે તે તો પછી ખબર પડશે પરંતુ તે પહેલા એક પછી એક મોટા નેતા હૉલીલોજમાં પોતાની હાજરી પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ સામે લગાવી ચુક્યા છે. જોકે, પ્રતિભા સિંહ હવે ખુદ દિલ્હીમાં છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીને ચૂંટણી પર ચર્ચા કરવાના છે. બીજી તરફ નાદૌનના ધારાસભ્ય અને સીનિયર નેતા અને પ્રચાર સમિતીના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુકખૂ પણ દિલ્હીમાં છે. સુકખૂએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મળશે અને રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસની સ્થિતિને લઇને ચર્ચા થશે. કુલદીપ-ધનીરામ પરત ફર્યા દિલ્હી કૂચ કરનારા નેતાઓની યાદીમાં સૌથી પહેલા ગયેલા કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતીના અધ્યક્ષ કર્નલ ધનીરામ શાંડિલ અને હિમાચલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ રાઠૌર પરત ફર્યા છે. કેટલાક મોટા નેતાઓ સાથે બન્નેએ મુલાકાત કરી છે પરંતુ તેમની આ મુલાકાત શું રંગ લાવે છે તે તો આઠ ડિસેમ્બર પછી જ ખબર પડશે. સુખવિંદ્ર સુકખૂનું નામ ચર્ચામાં સુખવિદ્ર સુકખૂનું નામ ચર્ચામાં છે, તેમની એક તસવીર વાયરલ થઇ હતી જે હિમાચલથી લઇને કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય છે. ચંદીગઢની આ તસવીરમાં સુકખૂ અને મુખ્યમંત્રી જયરામ એક સાથે વિમાનમાં બેસેલા જોવા મળ્યા હતા. સુકખૂએ આ તસવીર વાયરલ થવાને લઇને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાતની જાણકારી શેર કરી હતી. એમ પણ કહી શકાય કે સુકખૂ દિલ્હીમાં કોઇ ખાસ રાજનીતિક અર્થથી ગયા છે અને મુખ્યમંત્રીની રેસમાં સામેલ નેતાઓમાં સુખવિંદ્ર સિંહ સુકખૂનું નામ તો પહેલાથી જ ચાલતુ રહ્યુ છે પરંતુ આ વાત ત્યારે મહત્વ ધરાવે છે જ્યારે સુકખૂ જૂથ અને તેમના સમર્થક મોટાભાગના ધારાસભ્ય જીત મેળવે. આ પણ વાંચો: ‘શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, સરકારમાં મોટુ પદ અમે આપીશું’, થરાદમાં ચૂંટણી જનસભાને સંબોધતા અમિત શાહ વધુ ફાયદાકારક નથી હિમાચલથી દિલ્હીની રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસના મોટાભાગના નેતા પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે તો કેટલાક નેતા ‘ભારત જોડો યાત્રા’માં સાથ આપી રહ્યા છે. જોકે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં છે પરંતુ મોટાભાગના નેતાઓ ચૂંટણી વ્યસ્તતાને કારણે હિમાચલથી દિલ્હી જઇ રહેલા કોંગ્રેસના નેતા પોતાના સીનિયર નેતાઓને મળી શકતા નથી. મહત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો પર 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે. હિમાચલ પ્રદેશ ચૂંટણીનું પરિણામ ગુજરાત વિધાનસભા ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
હરિયાણામાં અન્ય પુરુષ સાથેનો અશ્લીલ વીડિયો જોઇને પતિએ આત્મહત્યા કરવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે યમુનાનગરમાં જગાધરીમાં રહેતા બલવીર સિંહની પત્નીના અન્ય પુરુષો સાથે આડા સંબંધ હતા. બલવીર સિંહની પત્નીનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. જેને જોઈને બલવીર સિંહે માનસિક સંતુલન ગુમાવ્યું હતું. અને ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાબાદ પતિની આત્મહત્યા બાદ ઘરમાં ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી હતી ત્યારબાદ પત્નીના હોશ ઉડી ગયા હતા. સ્યૂસાઇડ નોટ ઘરના લોકોના ધ્યાનમાં આવ્યા બાદ બલવીરની પત્નીએ પોતાના સસરા પાસે પંચાયતની સામે જ માંફી માંગવાનું શરૂ કરી દીધું હતું. મૃતકની પત્નીએ પોતાના બધા જ પાપોનો સ્વીકાર કર્યો હતો. તેણે સ્વીકાર કર્યું કે તેને અન્ય પુરુષો સાથે આડા સંબંધો હતો. એક તબક્કે બલવીરની પત્નીએ પોતાના નણદોઈ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પંચાયત ભંગ થઈ ગઈ અને એક-બીજા ઉપર આરોપ લગાવવાના શરૂ થઇ ગયા. પત્નીએ પોતાના બધા જ ગુનાઓની કબૂલાત કરી દીધી પરંતુ સ્યૂસાઇડ નોટ કોઈના પણ હસ્તાક્ષર નથી. એટલા માટે પોલીસ હવે સ્યૂસાઇડ નોટની ઝીણવટ પૂર્વક તપાસ કરશે. પોલીસે આ મામલે પીડિતોના નિવેદનો લીધા છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે. સ્યૂસાઇડ નોટ પ્રમાણે બલવીરની પત્નીને બે પુરુષો સાથે આડા સંબંધ હોવાના કારણે જ આત્મહત્યા કરી છે. બલવીરના ભાઈએ જણાવ્યું હતું કે, ભાઈ મહેનત મજૂરી કરીને પોતના પરિવારનું પેટ ભરતા હતા. ભાભી ભાઈને મહેણાં મારતા હતા. ભાઈએ પોતાની પત્નીના ચરિત્રની જાણ થઇ ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને ઓનલાઈન વેચાણ સાઈટ પર સેલ શરૂ થઇ ચુક્યો છે. એકબાજુ એમેઝોન પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે તો બીજી બાજુ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ ધમાકેદાર સેલનો પ્રારંભ થયો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોનના આ બન્ને સેલ આગામી તા.29 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં સૌથી વધુ લોકપ્રિય ચીજ iPhone 13 બની રહ્યો છે. આ બંને સાઇટ્સ પર સેલ પહેલા જ iPhone 13 મોટાપાયે ટ્રેન્ડમાં છે. Twitter થી માંડી Google Trends સુધી iPhone 13 એ ધૂમ મચાવી મૂકી છે. ત્યારે આવો જાણીએ કે iPhone 13 પર શ્રેષ્ઠ ડીલ કયા મળી રહી છે. 16,900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર Apple iPhone 13 જે 128GBની સુવિધા સાથે 56,990 રૂપિયામાં ખરીદી મેળવી શકાય છે. આ મોબાઇલની હકીકતની કિંમત 69,900 રૂપિયા છે. જ્યારે ફ્લિપકાર્ટ સાઇટ પર આ iPhone 13 મોબાઈલ પર 16,900 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર પણ અપાઈ રહી છે. બીજી તરફ 256 GB ની સુવિધા સાથેનું Apple iPhoneનું મૉડલ 66,900 રૂપિયામાં મેળવી શકાય છે વધુમાં 512 GB સુવિધા સાથેના મેડલની કિંમત 86,900 સેલમાંથી ખરીદી શકાય છે. iPhone 11ની 35,900ની કિંમતથી શરૂઆત ફ્લિપકાર્ટના આ સેલમાં iPhone 11 રૂ. માત્ર 35,900ની કિંમતથી શરૂઆત થાય છે. 128 GB વાળા iPhone 11નું મોડેલ 39,900 રૂપિયા કિંમતમાં મળી રહ્યું છે. વધુમાં iPhone 12 miniનું 64 GB મોડલ 37,900 રૂપિયામાં મળી રહ્યું છે. એ જ રીતે સેલમાં iPhone 12નું 64 GB મૉડલ રૂ. 53,900 માં અપાઈ રહ્યું છે અને 128 GB મૉડલ રૂ. 58,900માં સેલિંગ થઇ રહ્યું છે. એમેઝોન પર iPhone13 નો સ્ટોક જ ખૂટી પડ્યો એટલું જ નહીં એમેઝોન સાઇટ પર તો iPhone13 નો સ્ટોક જ ખૂટી પડ્યો છે. જ્યારે 64 GB વાળો iPhone 12 43,999માં મળી રહ્યો છે. બીજી તરફ આ જ મોબાઈલ ફ્લિપકાર્ટ પર 53900માં મળી રહ્યો છે. જેથી તમે iPhone 12 એમેંઝોન પરથી ખરીદો છો તો 9901 રૂપિયા સસ્તો થઈ રહ્યો છે. એમેઝોન કરતા ફ્લિપકાર્ટ મોંઘું એમેઝોન પર iPhone 12 નું 128 GB મોડલ 49,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે ફ્લિપકાર્ટમાં આજ મોડેલ 58,900 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યું છે. Amazon પર આઉટ iPhone 12 Mini ને પણ ઓફ સ્ટોક દર્શાવવામાં આવી રહયા છે. આમ એમેઝોન પર iPhone 12 સિરીઝ ફ્લિપકાર્ટની સરખામણીએ સસ્તી મળી રહી છે. Amazon પર Apple iPhone 13 Pro 256GB ગોલ્ડ 1,09,900 રૂપિયામા વેચાઈ રહ્યો છે. તો ફ્લિપકાર્ટ પર 1,09,990 રૂપિયામાં દર્શાવાઇ રહ્યું છે આથી આ ફોન પણ ફ્લિપકાર્ટ પર પણ મોંઘો વેચવામાં આવી રહ્યો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ગોવા- કેરાલા- દાર્જીલિંગ- ગંગટોક- લાચુંગ- પેલીંગ- યુમ્થાંગ-ઇમેજિકા- લોનાવાલા- મહાબળેશ્વર- કુલુમનાલી- સોમનાથ- દ્વારકા- સાસણગીર- સ્ટેચ્યુ ઓફ યુનિટી- દિવ- કેદારનાથ- નૈનિતાલ- માઉન્ટ આબુ- બેંગ્લોર- મૈસૂર- કૂર્ગ- કબિની- ડેલહાઉસી- કુંબલગઢ- એસેલવર્લ્ડ- શીરડી વિગેરે સ્થળોની સહેલગાહે ઉપડવા લોકો આતુર: ફોરેન ટૂરમાં સહેલાણીઓની પહેલી પસંદ 'દુબઇ': સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ પણ ડીમાન� હાલના સમયમાં દિવસે-દિવસે નવી-નવી જગ્યાએ ફરવા જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે વર્લ્ડ ટ્રેડ એન્ડ ટુરીઝમ કાઉન્સીલે પોતાના એક અહેવાલમાં દાવોે કર્યો છે કે આગામી ૧૦ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ટુરીઝમ ઈકોનોમી બની શકે છે. ટુરીઝમ ક્ષેત્રે ભારતમાં જોરદાર તેજી દેખાઈ રહી છે. સાથે સાથે ઈ.સ. ૨૦૨૮ સુધીમાં રોજગારીની તકનો આંકડો પણ ૫.૨ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતમાં ટુરીઝમ ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારના ભાગરૂપે હાલમાં દેશમાં ૩૫૦ જેટલા વિમાની મથકો અને હવાઈ પટ્ટીને વિકસીત કરવાનું કામ ચાલી રહ્યુ છે. મુંબઈમાં એક નવુ ક્રુઝ પોર્ટ તૈયાર કરવાની પણ ગતિવિધિ સંભળાઈ રહી છે. ૧૬૩ દેશો માટે ઈ-વિઝાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ટુરીઝમ સંદર્ભે ઈનક્રેડીબલ ઈન્ડીયા-૨ ઝુંબેશને પણ માર્કેટીંગ સાથે આગળ વધારવાની તૈયારી સરકાર દ્વારા ચાલી રહી છે. સહેલાણીઓ માટેના ઘણા બધા ફેવરીટ ડેસ્ટીનેશન્સ તો ટુરીસ્ટસના ઓવરક્રાઉડને કારણે રીતસરના ઉભરાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. ફરવા જવાના આવા જબ્બરદસ્ત ક્રેઝ વચ્ચે નજીકના ભવિષ્યમાં આવતી સાતમ-આઠમ (જન્માષ્ટમી)ના તહેવારમાં યાદગાર પ્રવાસ કરવા માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના શોખીનો ગાંડાતૂર બની ગયા છે. નવા નવા ડેસ્ટીનેશન્સ શોધીને ટીકીટ તથા હોટલ બુકીંગ માટે રોમાંચિત થઈને દોડા દોડી કરી રહ્યા છે. જો કે ટ્રેઈનમાં ચાર મહિના પહેલા બુકીંગ થતુ હોય, આવતી જન્માષ્ટમીના દિવસોમાં લાંબુ વેઈટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. છતાં પણ લોકો બસ, ટ્રેન, ફલાઈટ સહિતના સગવડતાવાળા વાહનો દ્વારા અનુકુળતા મુજબ ધડાધડ બુકીંગ કરાવી રહ્યાનું ફેવરીટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. રાજકોટના ડાયરેકટર દિલીપભાઈ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) તથા દર્શિતભાઈ મસરાણીનું કહેવુ છે. જો કે મંદી, મોંઘવારી, હજુ સુધી જોવા મળતી નોટબંધીની અસર, જીએસટી, વરસાદની ખેંચ વિગેરેને કારણે સાતમ-આઠમમાં ફરવા જનારાઓનો ધસારો પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યાનું જાણવા મળે છે. ભારતના કેટલાક રૂટસ ઉપર તો ટ્રેઈન કરતા ફલાઈટ સસ્તી પડે છે. દેશમાં આશરે ૧૭ જેટલા રૂટસ એવા છે કે જ્યાં ટ્રેઈનના એ.સી. કોચ કરતા ફલાઈટના રેઈટસમાં ફરક જોવા મળે છે. ફાઈવ સ્ટાર હોટલોના પેકેજીસ મોંઘા થયા છે અને પ્રમાણમાં ઓછા ચાલે છે. કારણ કે ૭૫૦૦ રૂ. સુધીના હોટલ ભાડા ઉપર ૧૮ ટકા જીએસટી લાગે છે અને ૭૫૦૦ ઉપરના હોટલ રેન્ટ ઉપર ૨૮ ટકા જીએસટી લાગે છે. પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અ વેલેબિલીટી ન હોય, લોકોએ કોઈપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર)માં જ્યાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે અથવા તો કરી રહ્યા છે. જો કે રાજકોટના ઘણા ટ્રાવેલ એજન્ટસ પાસે પસંદગીના ડેસ્ટીનેશન્સના બુકીંગ અવેલેબલ હોવાનું પણ જાણ વા મળે છે. દિવસે-દિવસે ઘણા નવા નવા ડેસ્ટીનેશન્સ ખુલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલીટીઝ પ્રમાણે જુદા જુદા સ્થળે ફરવાનો અમુલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા અને જીરાવાલા ટુરીઝમ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે. આ જન્માષ્ટમીમાં લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, કેરાલા ઇમેજિકા, શીરડી, શનિદેવ, પંચમઢી, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ગોકુલ, મથુરા, સીમલા,કુલુમનાલી, ડેલહાઉસી, આગ્રા, પંચગીની, એસલવર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, કંુબલગઢ, સાપુતારા, મધુબન (આણંદ) ઇલોરા, નાસિક, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, દાર્જીલિંગ, ગંગટોક, લાવાસા, હરીદ્વારા, ઓરંગાબાદ, સાસણગીર, જુનાગઢ, તુલસીશ્યામ , સોમનાથ, બગદાણા, વિરપુર, દ્વારકા, નાગેશ્વર, પરબ, વૈથ્રી, બેકલ, કુર્ગ, કબિની, અમદાવાદ, રાજકોટ, અને તેની આજુબાજુના સ્થળો (આજી-ન્યારી - ભાદરડેમ, રીસોર્ટસ, હનુમાનધારા, ઈશ્વરીયા, વોટર્સપાર્કસ વિગેરે) ખોડલધામ, સત્તાધાર, ચોટીલા, સાળંગપુર, (કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ), કેરાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બેંગ્લોર , મૈસૂર, ઉંટી, કોડાઇકેનાલ, સહિતના મનગમતા સ્થળોએ પોત-પોતાના પરિવાર તથા ગ્રૃપ સર્કલ સાથે રજાની મોજ માણવા થનગની રહ્યા છે. સાતમ-આઠમમાં લોકો રાજસ્થાનમાં આવેલ કુંબલગઢ અને ઉદયપુર જઇ રહ્યા છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કી.મી. છે. અહીં સહેલાણીઓ પોતાના વાહનમાં રાજકોટથી પણ જઇ શકે છે. અમદાવાદથી જોધપુર અથવા તો ઉદયપુર ટ્રેઇનમાં પણ જઇ શકાય છે. આ ડેસ્ટીનેશન પ્રીફર થવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર , બસ-ટ્રેન-પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડ્યા વિના ગ્રૃપ સર્કલ સાથે સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય. આ ઉપરાંત મુંબઇ- લોનાવાલા- ખંડાલા- મહાબળેશ્વર- ઈમેજિકા પાર્કના પેકેજીસ પણ લોકો પસંદ કરી રહ્યા છે. મુંબઇ થી મુંબઇ ૨ રાત્રી ૩ દિવસનો નોવોટેલ હોટલનો બ્રેકફાસ્ટ અને ડીનર સાથેનો લકઝુરીયસ પેકેજ પ્રતિ વ્યકિત ૨૦ હજાર આસપાસ સેલ થઇ રહ્યો છે. જેમાં વોટરપાર્ક અને થીમ પાર્કની એન્ટ્રી ફ્રી મળે છે. આ ઉપરાંત મુંબઇ- લોનાવાલા -ઈમેજિકા પાર્ક - મુંબઇનો ૩ રાત્રી ૪ દિવસનો પેકેજ પ્રતિ વ્યકિત ૧૪ હજાર આસપાસ બોલાઇ રહ્યો છે. અમદાવાદથી પુના રોજ ફલાઇટ મળે છે. ત્યાંથી ઈમેજિકા જઇ લોનાવાલા લઇ શકાય છે.મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રી લી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઈમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે. ઈમેજિકાને કારણે લોનાવાલામાં હોટલ બુકીંગ મેળવવામાં તકલીફ પડે તો મહાબળેશ્વર ખાતે પણ હોટલ બુકીંગ કરાવી શકાય છે. વરસાદના શોખીન સહેલાણીઓ તો થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર હોટલના ૨ રાત્રી ૩ દિવસના એકસ મહાબળેશ્વર લકઝુરીયસ પેકેજીસ કપલદીઠ ૮ હજારથી ૪૫ હજાર સુધી બુક કરાવી રહ્યા છે. આ પેકેજ પ્રખ્યાત લી-મેરીડીયન હોટલના પણ મળી શકે છે. આ વખતે લાવાસા પ્રમાણમાં ઓછુ ચાલતુ દેખાઇ રહ્યુ છે. કેરાલા માટે આ વખતે ઘણો ટ્રાફિક જોવાઇ રહ્યો છે. ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર લકઝુરીયસ પેકેજ (બાય એર) પ્રતિ વ્યકિત ૨૯ હજાર આસપાસ ચપોચપ ઉપડી રહ્યા છે. જેમાં કોચીન, મુન્નાર, ઠેકડી, હાઉસબોટ સહિતની જગ્યાઓ ઉપર રાત્રી રોકાણ અપાયેલ છે. કેરાલાના આ સિવાયના પેકેજીસ પણ વિવિધ રેઇટસમાં ઉપલબ્ધ છે. નોર્થ કેરાલામાં આવેલ વૈનાડ, બેકલ(કાલીકટ્ટ-મેંગ્લોર)ના એકસ અમદાવાદ પેકેજીસ પણ પસંદ થઇ રહ્યા છે. ગણપતીફુલે અને અલીબાગના પેકેજની પણ ઈન્કવાયરી ટ્રાવેલ એજન્ટસ પાસે આવી રહી છે. મુંબઇથી રત્નાગીરી અને રત્નાગીરીથી આગળ જઇ શકાય છે. ગણપતિફુલેનો બીચ રમણીય અને આહલાદક છે. આવા પેકેજીસ મોટાભાગે FIT (ફ્રીકવન્ટ ઈન્ડિીપેન્ડન્ટ ટ્રાવેલર) પેકેજ તરીકે બુક થઇ રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીમાં ફરવા માટે ગોવા 'હોટ પ્લેસ' બન્યુ છે. જો કે દર વર્ષ કરતા ગોવાના પેકેજીસ પ્રમાણમાં થોડા કેાસ્ટલી બન્યા છે. છતા પણ લકોને પોતપોતાના બજેટને અનુરૂપ તથા વિવિધ ફેસેલીટીઝ પ્રમાણે ગોવાના પેકેજીસ મળી જ રહેતા હોય છે. કારણ કે સહેલાણીઓ અને ટ્રાવેલ એજન્ટસ, બંને માટે ગોવા હરહંમેશ આકર્ષણનુ કેન્દ્ર રહેતુ હોય છે. ૨ સ્ટારથી માંડી ૫ સ્ટાર સુધીની હોટલ કેટેગરી પ્રમાણે ગોવાના ૪ રાત્રી ૫ દિવસના એકસ ગોવા પેકેજીસ ૯ હજાર થી માંડી ૩૬ હજાર સુધી પ્રતિ વ્યકિત બુક થઇ રહ્યા છે. ઘણા ટ્રાવેલ એજન્ટસ ૫૫૦૦ રૂપિયાથી પણ બુક કરી રહ્યા છે. રાજકોટ અને અમદાવાદ થી ગોવાની ટ્ર્ેઇન ફુલ જોવા મળે છે. જેથી વાયા મુંબઇ બસ-ટ્રેન-ફલાઇટ લઇ શકાય છે. અમદાવાદ - ગોવા રીટર્ન એર ટીકીટ મેળવવી મુશ્કેલ અને પ્રમાણમાં કોસ્ટલી પડતી હોય છે. ઘણા ટ્રાવેલ એજન્ટસ તો એ.સી. નોન એ.સી લકઝરી બસ દ્વારા પણ ગોવાના પેકેજીસ ઉપાડી રહ્યા છે. આ ઉપરાંત સાતમ - આઠમ માટે નોર્થ ઈસ્ટના દાર્જીલીંગ- ગંગટોક- લાચુંગ-પેલીંગ-યુમ્થાંગ ના ૮ રાત્રી ૯ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિવ્યકિત ૩૮ હજાર આસપાસ મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના સિમલા - કુલુમનાલી- ચંડીગઢ સાથેનો ૬ રાત્રી ૭ દિવસનો બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૨૫ હજાર આસપાસ મળે છે. તો સિમલા-મનાલી - ધરમશાલા-ડેલહાઉસી- અમૃતસર સાથેનો ૯ રાત્રીનો પેકેજ પ્રતિ વ્યકિત ૩૪ હજાર આસપાસ પસંદ થઇ રહ્યો છે. આ વખતે ઉતરાંચલ - ઉતરાખંડ (નૈનિતાલ- રાનીખેત- કોર્બેટ વિગેરે) થોડુ ઓછુ ડીમાન્ડેેબલ છે. કારણ કે કોર્બેટના જંગલ ઘેઘુર થઇ ગયા છે. અને ચોમાસામાં પ્રાણીઓ પાણી પીવા બહાર નથી આવતા. તેના ૮ ગેઇટમાંથી એકજ ગેઇટ ખુલ્લો હોય છે. અહી ચારધામ યાત્રાને કારણે પણ બહુ ભીડ રહે છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગત લોકસભાની ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કેદારનાથના દર્શને ગયા તે પછીથી પણ સહેલાણીઓનો ઘસારો વધ્યો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. સાઉથ ઈન્ડિયાની વાત કરીએ તો જન્માષ્ટમી દરમ્યાન બેંગ્લોર - મૈસૂર -કૂર્ગ- કબિનીના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ ડીમાન્ડેબલ છે. આ વખતે પ્રમાણમાં ઉંટી-કોડાઇકેનાલની ઓછી ઈન્કવાયરી જોવા મળે છે. માઉન્ટ આબુ પણ સારૂ ચાલતુ હોય છે. પરંતુ ત્યાં જવા માટે ઘણા કિસ્સાઓમાં ઓનલાઇન બુકીંગ સસ્તુ પડે છે. દિવ પણ ચાલી રહ્યુ છે. છેલ્લા વર્ષમાં ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે બનેલ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'' પણ વિશ્વના પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેની મુલાકાત લેવા માટે વેબસાઇટ ઉપર ઓન લાઇન બુકીંગ થઇ શકે છે. લોકો સાપુતારા, કેવડીયા (નર્મદા- સરદાર સરોવર ડેમ) વિગેરેનો લાભ ત્યાંના આહ્લાદક વરસાદી વાતાવરણ અને કુદરતી સોૈંદર્ય સાથેના નઝારાને કારણે ઉઠાવતા થયા છે. સોૈરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જુનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પે્રરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જયોતિલીંર્ગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિધ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા પુષ્કળ લોકો ઉમટી પડે છે. સાથે સાથે વિરપુર (પ.પૂ. જલારામ બાપા), પરબ, સતાધાર, બગદાણા, ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના ગામમાં લોકમેળા, ડેમ, મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો જન્માષ્ટમીની રજાઓ દરમ્યાન ઉમટી પડશે. સાસણગીરમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. ત્યાંના નાસ્તા-ડીનર સાથેના ર-રાત્રી ૩ દિવસના ૩ સ્ટાર થી ૫ સ્ટાર હોટલના પેકેજીસ કપલ દીઠ ૮ હજાર થી માંડી ૩૩ હજાર સુધી મળી રહયાનું જાણવા મળે છે. જોકે સાસણગીરમાં તો પ્રાઇવેટ ફાર્મ હાઉસ કે ખાનગી માલીકીની જગ્યામાં પણ સસ્તી અને સારી હોસ્પિટાલીટી મળતી હોય છે, જેને કારણે સહેલાણીઓને હેરાનગતિ થતી નથી. ત્યાંના લોકો પણ સરળ સ્વભાવના અને સહકારી ભાવના વાળા હોય છે. ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે આવેલ સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા-માણવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ આ અલોૈકિક સ્થળે જોવા મળે છે. રાજપીપળાથી ૧૨ કી.મી. તથા વડોદરાથી ૫૦ કી.ેમી. જેટલું અંતર છે. www.nilkanthdham.org રાજકોટ ખાતે ચારેબાજુ લીલીછમ ધરતીના ખોળે ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્સી લગુનના પેકેજીસ પણ ચાલતા હોય છે. અહીં સમગ્ર ગુજરાતનો સોૈથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે. યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમિનીટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ ૫૩૬૧૪-૧૩-૧૨) ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા ભારતદર્શન વિશેષ પ્રવાસી ટ્રેન રાજકોટ સહિતના સ્થળોએથી ઉપડતી હોય છે. LTC માન્ય પ્રવાસો પણ હોય છેwww. irctctourism.co (મો. ૯૮૨૫૧ ૧૩૫૬૩ તથા ફોન નં. ૦૭૯ ૨૬૫૮૨૬૭૪) ટ્રેન-પ્લેન સિવાય રાજકોટ તથા અન્ય જગ્યાએથી લકઝરી બસ દ્વારા પણ ભારતભરમાં વ્િવિધ જગ્યાઓ માટેના જન્માષ્ટમી પેકેજ ઉપડતા હોય છે. જેમાં જીરાવાલા ટુરીઝમ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦), સુરજ ટુરીઝમ (૯૫૫૮૪ ૪૭૩૮૮), સંજય યાત્રા સંધ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૮૩૪૭૯ ૯૪૯૯૯), ૈઉમીયાજી યાત્રા પ્રવાસ (કિશોરભાઇ પટેલ મો. ૯૪૨૯૩ ૬૩૦૪૦, ૯૮૨૫૦ ૯૩૪૯૫) વિગેરે અગ્રણી ટ્રાવેલ્સ એજન્ટસનો સમાવેશ થાય છે. ફોરેન ટુરના વિવિધ પેકેજીસ સાતમ આઠમમાં અબ્રોડ ફલાઇ કરવાવાળાની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ હોટકેક રહ્યું છે. દુબઇના પેકેજીસ વિશે સોૈથી વધુ ઇન્કવાયરી અને બુકીંગ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. વિવિધ ફેસેલિટીઝ, હોટલની કેટેગરી,દિવસો ફલાઇટની કવોલીટી, હોસ્પિટાલીટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૫૦ હજારથી ૮૫ હજાર સુધી ટ્રાવેલ માર્કેટમાં ટ્રેડ થઇ રહ્યા છે. દુબઇના ૫ રાત્રી તથા ૬ રાત્રી (૧ રાત્રી લાપીતા) ના પેકેજીસ સહેલાણીઓ દ્વારા પ્રીફર થઇ રહ્યા છે. ભારતના લોકોમાં ફોરેન ફરવા જવાનો ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં સોૈથી ઝડપથી વધી રહ્યાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષોમાં વિદેશ ફરવા જનારા પ્રવાસીઓમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું જાણવા મળે છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠનના અહેવાલ મુજબ છેલ્લા ૭ વર્ષમાં વિદેશ જતા ભારતીય પર્યટકોની સંખ્યા દર વર્ષે ૧૦ થી૧૨ ટકા જેટલી વધી રહી છે. ફોર્બ્સના જણાવ્યાનુસાર સરેરાશ ભારતીય પ્રવાસી બ્રિટન તથા અમેરિકાના પ્રવાસીઓથી પણ વધુ ખર્ચ કરી રહ્યા છે. ઓર્બિસ રીસર્ચના રીપોર્ટ મુજબ સિંગાપુર અને થાઇલેન્ડમાં ભારતીય પ્રવાસી વધુ હોય છે. જો કે ભારતીયો ટીકીટ મોડી બુક કરાવતા હોવાનુ પણ સામે આવ્યુ છે. જે દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે તેમાં સ્વિટ્ઝરલેન્ડ, મોરેશીયસ, સેસલ્સ, માલદિવ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલીયા, કેનેડા વિગેરેનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના મનપંસંદ દેશોની વાત કરીએ તો તેમાં કુવૈત , સાઉદી અરેબિયા, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા , થાઇલેન્ડ, સિંગાપુર, દુબઇ વિગેરેનો સમાવેશ થાય છે. જન્માષ્ટમી માટેના સિંગાપુર- મલેશીયા - થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ(બાલ્કની)ના ૧૩ રાત્રી ૧૪ દિવસના એકસ રાજકોટ પેકેજીસ ૧ લાખ ૩૧ હજાર આસપાસ પ્રતિ વ્યકિત કન્ફર્મ થઇ રહ્યા છે. ઉપરાંત સિંગાપુર-મલેશીયા વીથ ક્રુઝ ૮ રાત્રી ૯ દિવસના એકસ રાજકોટ પેકેજીસ પ્રતિ વ્યકિત ૧ લાખ ૧૧ હજાર આસપાસ છે. થાઇલેન્ડના ફુકેત-પટ્ટાયા - બેંગકોકના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૫૬ હજાર આસપાસ ફીકસ થઇ રહ્યા છે. તો ફુકેત-ક્રાબી - બેંગકોક ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૫ હજાર આસપાસ ફેવર થઇ રહ્યા છે. થાઇલેન્ડના આ પેકેજીસમાં ફેમીલી ટ્રાફિક જોવા મળે છે. તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકાના વિઝા ફ્રી એન્ડ ઓન એરાઇવલ થતા ટ્રાફિક વધ્યો છે. શ્રીલંકાના ૫ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૪૦ થી ૪૫ હજાર આસપાસ સેલ થઇ રહ્યા છે. હોંગકોંગ- મકાઉ- સેન્ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિવ્યકિત ૧ લાખ ૧૫ હજાર આસપાસ જન્માષ્ટમી અંતર્ગત મળી રહ્યા છે. ટર્કી જવા માટે પણ ટ્રાવેલ્સ એજન્ટસ પાસે ઈન્કવાયરી આવી રહી છે. ટર્કીના ૮ રાત્રી ૯ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૧ લાખ ૭૦ હજાર આસપાસ મળી રહ્યા છે. અઝરબાયજાન (બાકુ) કે જે જૂના USSR નું એક કન્ટ્રી છે ત્યાંના ૪ રાત્રી ૫ દિવસના એકસ દિલ્હી પેકેજીસ ૫૫ થી ૬૦ હજાર રૂપિયા આસપાસ પસંદ થઇ રહ્યા છે. જો કે બાકુ અને અલ્માટી (કઝાકીસ્તાન)માટે ફેમિલી ટ્રાફીક નહીવત જોવા મળે છે. સિંગલ ડેસ્ટીનેશન્સ છે. બાકુ મિનિ યુરોપ કહેવાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં રહેતી હોય છે. કોમનવેલ્થ ઓફ ઈન્ડીપેન્ડન્ટ સ્ટેટસ કન્ટ્રીઝ (સીઆઇએસ) નું બિસ્કેક (કિર્ગીસ્તાન) પણ ફેમીલી સાથે આઉટ ઓફ ઈન્ડિયા જવા માટે પસંદ થઇ રહયુ છે. યુરોપ પ્રમાણમાં ઓછુ ચાલ્યુ છે. ઈન્ડોનેશીયા (બાલી) માટેના ૫ રાત્રી ૬ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૫ હજાર આસપાસ કિલક થઇ રહ્યા છે. તાશ્કંદ, જાપાન, મોરેશીયસ, ચેક રીપબ્લિક વિશે પણ સહેલાણીઓ પુછપરછ કરી રહ્યા છે. ક્રોએશિયાના તટ વિસ્તારમાં આવેલ ડુબરોવનિક શહેર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું જાય છે. ક્રોએશિયાનું બુકીંગ પણ અમુક ટ્રાવેલ એજન્ટસ કરી રહ્યા છે. ડુબરોવનિક શહેર સમુદ્ર વેપાર માટે જાણીતું છે. ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે. વિવિધ ઈન્ટરનેશનલ ફ્રેન્ચાઈઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસકુક , કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઈન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથાOYO રૂમ્સ વિગેરેનો પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે. ઘણા ટ્રાવેલ્સ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડ્યા હોવાનુ જાણવા મળે છે. હોટલ બુકીંંગ પણ પડ્યા હોવાનુ સંભળાઇ રહ્યુ છે. જે હજુ વેચવાના બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે. (કોઇ પણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિષેની સંપુર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહી લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપીંડી થતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેથી વિશ્વાસપાત્ર અને ઓથોરાઈઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવુ હિતાવહ છે.) તો થઇ જાવ તૈયાર, સાતમ, આઠમની રજાઓની મોજ માણવા. વર્ષમાં એક વખત થોડા દિવસો માટે ફેમિલી તથા ગ્રૃપ સર્કલ સાથે માણેલી રજાઓ જીંદગીભર અવિસ્મરણીય રહે છે. અને તે સમગ્ર વર્ષ દરમ્યાન પોઝીટીવ એનર્જી અને ઉર્જા બક્ષે છે,ે જે સાબિત થયેલી વાત છે. અને એમાં પણ ગુજરાત-સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા ''રજા ની મજા'' માણવા નિકળેે, પછી તો કંઇ ન ઘટે હો ! જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્માષ્ટમીની હ્ય્દયપુર્વકની શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. રાજકોટ તથા અન્ય જગ્યાએથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજીસ ઉપાડતા અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯),બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), પ્રભાવ ટ્રાવેલ્સ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨), આગમ ટુર્સ (મો. ૮૮૬૬૨ ૨૩૮૯૧), (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), અપ્સરા ટુર્સ (મો. ૯૮૨૪૫ ૬૮૦૧૩), આરવી હોલીડેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪), બી ટુરીઝમ (મો. ૭૦૧૬૩ ૦૫૫૬૦), સફારી ટુરીઝમ (મો. ૯૫૫૮૯ ૫૫૧૯૯), અખિલ ભારત ટુર્સ (મો. ૯૮૨૫૯ ૧૧૯૨૦), A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮), ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦), આર.પી. ટુર્સ (મો. ૮૦૮૦૦ ૦૦૦૯૮), નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯), વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭-૭૧૭૧૩), સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), એન્જોય હોલીડેઝ (મો. ૯૭૨૩૨ ૮૮૮૮૨), નૂતન ટ્રાવેલ્સ 'અમદાવાદ' (મો. ૯૭૨૪૩ ૦૩૩૭૫), જીયા હોલીડેઝ (મો. ૯૬૨૪૭ ૫૫૧૫૫), રેયાંશ હોલીડે (મો. ૯૦૩૩૪ ૪૫૫૯૯), સૂરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮), બાલભદ્ર હોલીડેઝ (મો. ૯૫૮૬૯ ૭૦૨૨૨), જયેશભાઇ શાહ (મો. ૮૮૬૬૭ ૩૫૬૭૮), મિનાક્ષી ટુરીઝમ (મો. ૯૪૦૮૧ ૯૭૯૫૮), રિદ્ધિ સિદ્ધિ ટ્રાવેલર્સ (મો. ૯૪૨૮૭ ૯૯૬૮૪), ડીસન્ટ ટુર્સ (મો. ૮૨૩૮૫ ૦૮૫૫૧), ડોલફીન ટુરીઝમ (મો. ૮૪૬૦૩ ૪૪૪૪૦), જીરાવાલા ટુરીઝમ (મો. ૭૦૬૯૮ ૮૮૮૪૧), કશીશ હોલીડેઝ (મો. ૬૩૫૬૧ ૦૨૮૬૧), સ્કાય ટુર્સ (મો. ૯૩૭૬૧ ૧૧૧૧૩), અક્ષર ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૨ ૧૫૪૮૧), કોમ્પાસ હોલીડેઝ (મો. ૮૧૪૦૮ ૯૯૯૯૬),જરીવાલા હોલીડેઝ (મો. ૯૧૭૩૩ ૯૧૩૩૩), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૫ ૯૭૧૪૦), સ્ટાર ટુર્સ -અમદાવાદ (૦૭૯૪૦ ૪૦૧૧૧૧), એરેઓ હોલીડેઝ -અમદાવાદ-(મો. ૭૯૬૧૯ ૦૧૧૧૧), માધવન ટુરીઝમ (મો. ૯૯૯૮૩ ૫૦૦૫૭), વિનસ હોલીડેઝ (મો. ૭૫૭૫૮ ૪૫૫૮૭), કેલાશ યાત્રા પ્રવાસ (મો. ૯૪૨૬૯ ૧૬૩૭૪), સાંઇદિપ ટુર્સ (મો. ૯૮૨૪૪ ૮૪૪૮૪), પટેલ હોલીડેઇઝ (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪), નોવા ટુર્સ, (મો. ૭૮૭૮૨ ૧૦૬૯૬, સ્માઇલ હોલીડેઇઝ (મો. ૯૫૧૨૫ ૦૮૧૮૧), ટ્રાવેલ ટુર્સ-અમદાવાદ ( ૦૭૯૬૭૧૨ ૫૫૫૫), બી ટુરીઝમ (મો. ૮૮૬૬૪ ૩૧૧૧૦), રાધે ક્રિષ્ના ટુરીઝમ(મો. ૭૮૭૮૫ ૫૫૬૫૬), રાધેશ્યામ ટ્રાવેલ્સ (મો. ૯૯૦૯૦ ૩૩૫૩૭), થોમસ કૂક (૦૨૮૧ ૨૪૫૪૪૩૧-૩૨), ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), શ્રી જલારામ ટુર્સ-રાજકોટ (મો. ૯૬૮૭૫ ૭૧૬૬૧), જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૦૩૦ ૪૦૯૪૪) સત્સંગી યાત્રા -દક્ષિણ ભારત ટૂર (મો. ૯૪૦૮૧ ૦૧૧૨૦), અંજુ ટ્રાવેલ્સ (મો. ૯૯૨૪૪ ૦૫૩૨૫), સાગર ટ્રાવેલ્સ (મો. ૯૪૨૬૦ ૨૦૨૧૦), કૈલાશ યાત્રા પ્રવાસ (મો.૮૨૦૦૯ ૩૩૭૬૮), શુભ હોલીડેઇઝ (મો. ૭૨૧૧૧ ૧૧૪૭૦), શ્રી રામ હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૨૬૪), ક્રિષ્ના યાત્રા સંઘ-જામનગર (મો. ૯૭૧૪૮ ૮૭૩૮૭), પર્યટન ટુર્સ (મો. ૯૫૮૬૫ ૪૦૫૪૦), ઓમ ટ્રાવેલ્સ (મો. ૯૬૬૨૪ ૪૩૦૦૫), વિનટેઝ ટુર્સ (મો. ૭૦૯૬૨ ૮૬૦૦૩), ટ્રાવેલમ (મો. ૯૨૭૫૧ ૦૪૧૦૪), રાઇટ ફલાઇટ હોલીડેઇઝ (મો. ૮૭૧૦૦ ૦૨૩૦૦), નિયુ ટુર્સ (મો. ૯૧૦૬૯ ૫૯૮૨૯), રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧), વેદાંશી ટ્રાવેલ્સ (મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩), ગાંધી ટુર્સ (મો. ૯૯૭૮૧ ૨૧૯૯૯), નવભારત હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯), ઇ-૩ હોલીડેઇઝ (મો. ૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (મો. ૮૯૯૯૯ ૫૫૯૫૫), જયઅંબે યાત્રા સંઘ (મો. ૭૮૭૪૯ ૬૦૪૬૫), અજય મોદી ટુર્સ (મો. ૬૩૫૧૯ ૬૯૬૯૯), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૯ ૯૯૯૨૪), કોકસ એન્ડ કિંગ્સ (મો. ૮૮૬૬૬ ૨૫૬૨૪), આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦), વૃંદાવન યાત્રા સંઘ (૯૮૯૮૩ ૫૦૦૯૬), પેલિકન ટૂર્સ (૯૦૧૬૨ ૧૮૯૧૮), અર્ક ટૂર ( ૯૪૨૯૫ ૬૨૯૧૧), કલ્યાણ ટૂર્સ (૯૮૨૪૬ ૩૬૧૧૧), ટ્રાવેલ હોલિક (મો. ૯૧૫૭૫ ૯૮૯૯૯), શિવ ટ્રાવેલ્સ (મો. ૯૩૭૪૬ ૩૧૮૫૪), જોય હોલીડેઝ (મો. ૯૩૭૫૮ ૨૮૦૯૫), જલીયાણ ટુર્સ (મો. ૯૪૨૬૬ ૨૩૪૫૧), અપ્સરા ટુર્સ (૯૮૨૪૫ ૬૮૦૧૩), માય ટ્રીપ માય વે (૭૬૦૦૦ ૧૨૯૯૩), આર.કે. વેકેશન્સ (મો. ૭૯૬૧૬ ૧૩૫૩૫), શ્રી હરી ટુર્સ (૯૦૬૭૦ ૭૮૭૯૦), જય ગણેશ ટુર્સ (મો. ૯૪૦૯૫ ૨૮૫૪૭), કલીક ટુ ટ્રીપ ટ્રાવેલ્સ (મો. ૯૦૩૩૦ ૭૪૪૪૫), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦), ફન હોલીડેઝ ( ૯૪૨૫૦ ૧૧૯૧૧), એમ.ડી. ટુર્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪), એસ્કેપ ટુર્સ ( ૯૮૭૯૦ ૦૩૦૭૩), ડ્રીમ ટુર્સ (૯૭૧૬૪ ૯૭૨૬૪), દ્વારકાધીશ યાત્રા સંઘ જામનગર (૯૬૬૨૬ ૫૪૪૦૦), ડોલર ટુર (૯૪૨૮૨ ૯૬૪૬૪), આરૂષ હોલીડેઝ (૯૫૧૦૩ ૭૩૪૭૫), અર્ક ટુર (૯૪૨૯૫ ૬૨૯૧૧), અરવિંદ ટુર્સ (૯૯૭૮૬ ૧૫૪૮૬), વંદના ટ્રાવેલ્સ (૯૯૭૯૮ ૭૭૫૦૨), સ્ટેલે ટુર્સ (૯૮૭૯૨ ૬૮૬૪૧), મેઘનાદ હોલીડેઝ (૮૯૫૫૫ ૫૫૫૯૧), એરો ટુર્સ (૯૮૨૪૦ ૫૩૩૭૭), કૈલાશ હોલીડે (૯૮૭૯૩ ૫૨૪૯૯), શકિત ટુર્સ (૭૨૨૬૦ ૨૮૧૮૪), નાગરાજ ટુર્સ (૯૦૯૯૪ ૪૬૬૨૨), કામ્પસ ટુર્સ (૯૪૨૭૪ ૯૫૭૩૩), રાજકોટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૮૨૫૯ ૧૧૯૨૦), બાબા ટુર્સ (૯૪૨૬૯ ૮૧૪૭૭), એટલાન્ટા ટુર્સ (૭૬૦૦૬ ૦પપ૪ર), એ. એસ.ટુર્સ (૯૯૦૪૯ ૩૩૩૩પ), લીંક લાઇન ટુરીઝમ (૯૯રપ૦ ૭૧૬૭૬), અરિહંત ટ્રાવેલમ (૯૪૨૦૮ ૯૫૨૦૮), અમૃતા ટ્રીપ્સ (૭૯૯૦૩ ૧૦૧૦૧), અક્ષર હોલીડેઝ (૯૮૨૫૪ ૧૧૧૨૨), બુટ ભવાની ટુરીઝમ (૯૭૨૩૪ ૨૮૯૯૬), મનિષ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૭૨૯૩૩ ૦૦૦૦૧) વિગેરેનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાનના યાદગાર, સારા-નરસા અનુભવો અમારી સાથે અચૂક શેર કરો E-Mail: paragdevani@gmail.com -: આલેખન :- ડો. પરાગ દેવાણી મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧ (12:00 pm IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
ઘાયલ થયેલા ૬૦ વર્ષિય મહેશભાઇ ગોહિલની ફરિયાદ પરથી મનોજ, પ્રકાશ અને બંનેના પુત્રો વિરૃધ્ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો રાજકોટ તા. ૨૪: મોરબી રોડ વેલનાથપરામાં બે છોકરા બૂલેટ પર ફૂલ સ્પીડથી નીકળતાં રજપૂત યુવાને તેને ધીમે હંકારવાના કહેતાં આ બંને છોકરા અને બંનેના પિતાએ આવી માથાકુટ કરી રજપૂત યુવાનના પિતા પર ઇંટના ઘા કરતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘાયલ થતાં હોસ્પિટલના બિછાને પહોંચેલા વેલનાથપરા શેરી નં. ૨માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં મહેશભાઇ છનાભાઇ ગોહિલ (કારડીયા રાજપૂત) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી મનોજ, પ્રકાશ, મનોજનો દિકરો તથા પ્રકાશનો દિકરો મળી ચાર જણા સામે ગુનો નોંધ્યો છે. મહેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. મારે બે દિકરા અને ત્રણ દિકરીઓ છે. સાંજે મારો મોટો દિકરો સહદેવ શેરીમાં ઉભો હતો ત્યારે મનોજનો દિકરો બૂલેટ લઇને નીકળ્યો હતો અને તેની પાછળ પ્રકાશનો દિકરો બેઠો હતો. બૂલેટ ફુલ સ્પીડથી ચાલતું હોઇ જેથી મારા દિકરા સહદેવે તેને ધીમુ બૂલેટ હંકારવાનું કહી સમજાવ્યો હતો. આથી મનોજનો દિકરો અને પ્રકાશનો દિકરો જતાં રહ્યા હતાં. ત્યારબાદ હું અને મારા બંને દિકરા સહદેવ તથા દિશાંત અમારા ઘર પાસે હતાં ત્યારે મનોજ, પ્રકાશ તથા બંનેના દિકરાઓ અમારા ઘર પાસે આવ્યા હતાં અને શું થયું હતું? તેમ પુછતાં સહદેવે છોકરાઓને બૂલેટ ધીમુ હંકારવા સમજાવ્યા હતાં તેમ જણાવ્યું હતું. આથી મનોજે તારે સમજવું છે કે નહિ? તેમ કહી મારી સાથે અને મારા દિકરા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. એ પછી મનોજે ઇંટનો ઘા કરતાં મને મોઢા પર લાગી જતાં ચક્કર આવતાં હું પડી ગયો હતો. કપાળ, જમણા નેણ પર ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઝઘડામાં બીજા કોઇને ઇજા થઇ નહોતી. તેમ વધુમાં મહેશભાઇએ જણાવતાં એએસઆઇ એ. વી. બકુતરાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં માથાકુટ થઇ ત્યારે કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૃ ત્યાં પહોંચેલ અને વિગતો જાણી પોતે કડક કાર્યવાહી કરવા જાણ કરશે તેમ કહ્યું હતું. (3:46 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST સવારે ૯ થી બપોરે ૧ સુધીમાં ૧૯ જીલ્લામાં કયાં કેટલુ મતદાન સૌથી વધુ તાપી જીલ્લામાં ૪૬.ર૯ ટકા સૌથી ઓછુ પોરબંદરનું માત્ર ૩૦ ટકા access_time 4:39 pm IST ટંકારા બાદ મોરબીમાં પણ ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ access_time 4:38 pm IST રાજકોટ ગુરૂકુળના સંત શ્રી દેવકૃષ્‍ણ સ્‍વામીજીએ મતદાન કર્યુ access_time 4:36 pm IST યુસુફભાઇએ તેની ત્રણ પેઢી સાથે મતદાન કર્યુ access_time 4:35 pm IST વિસાવદરમાં દુલ્હને મતદાન કર્યું access_time 4:35 pm IST ભગીની નિવેદિતા ટાઉનશીપના વિસ્‍તારોમાં રસ્‍તા સ્‍ટ્રીટ લાઇટની સુવિધા આપવા માંગ access_time 4:35 pm IST
સંજય ઉવકા તમ તાથા કૃપાયવિસ્તમ અસરુ-પૂર્ણકુલેકશનમ વિસીદાંતમ ઇદમ વાક્યમ ઉવાકા મધુસુદનah સંજયે કહ્યું: અર્જુનને કરુણાથી ભરપૂર અને ખૂબ જ દુ: ખી જોઈને, તેની આંખો ચમકતી હતી વધુ વાંચો " જૂન 11, 2021 હિન્દુ શબ્દ કેટલો જૂનો છે? હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે? - વ્યુત્પત્તિશાસ્ત્ર અને હિન્દુ ધર્મનો ઇતિહાસ આપણે આ લેખનમાંથી પ્રાચીન શબ્દ “હિન્દુ” ને આગળ વધારવા માગીએ છીએ. ભારતના સામ્યવાદી ઇતિહાસકારો અને પાશ્ચાત્ય ભારતીય વૈજ્ologistsાનિકો કહે છે કે 8th મી સદીમાં અરબો દ્વારા “હિન્દુ” શબ્દ રચવામાં આવ્યો હતો અને તેની મૂળિયા “એસ” ને “એચ” ની જગ્યાએ પર્શિયન પરંપરામાં હતી. શબ્દ "હિન્દુ" અથવા તેના ડેરિવેટિવ્ઝ, જોકે, આ સમય કરતા હજાર વર્ષ કરતા વધુ જૂનો ઘણા શિલાલેખો દ્વારા ઉપયોગમાં લેવાય છે. વળી, ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં, પર્શિયામાં નહીં, આ શબ્દની મૂળ કદાચ સંભળાય છે. આ વિશેષ રસપ્રદ વાર્તા પયગમ્બર મોહમ્મદ કાકા, ઓમર-બિન-એ-હાશમ દ્વારા લખી છે, જેમણે ભગવાન શિવની સ્તુતિ કરવા માટે એક કવિતા લખી હતી. ઘણી વેબસાઇટ્સ કહે છે કે કાબા એ શિવનું પ્રાચીન મંદિર હતું. તેઓ હજી પણ વિચારી રહ્યા છે કે આ દલીલોમાંથી શું બનાવવું, પરંતુ પ્રોફેટ મોહમ્મદના કાકાએ ભગવાન શિવને ઓડ લખ્યું તે હકીકત ચોક્કસપણે અવિશ્વસનીય છે. રોમિલા થાપર અને ડી.એન. 'હિન્દુ' શબ્દની પ્રાચીનકાળ અને મૂળની જેમ હિન્દુ વિરોધી ઇતિહાસકારોએ thought મી સદીમાં ઝાને વિચાર્યું કે અરબો દ્વારા 'હિન્દુ' શબ્દ ચલણ આપવામાં આવ્યું છે. જો કે, તેઓ તેમના નિષ્કર્ષના આધારે સ્પષ્ટતા કરતા નથી અથવા તેમની દલીલને ટેકો આપવા માટે કોઈ તથ્યો ટાંકતા નથી. મુસ્લિમ આરબ લેખકો પણ આવી અતિશયોક્તિપૂર્ણ દલીલ કરતા નથી. યુરોપિયન લેખકો દ્વારા વકીલ કરવામાં આવેલી બીજી પૂર્વધારણા એ છે કે 'હિન્દુ' શબ્દ એ 'એચ.' સાથે 'એસ' ની જગ્યાએ પર્સિયન પરંપરાથી ઉદ્ભવતા 'સિંધુ' પર્સિયન ભ્રષ્ટાચાર છે. અહીં પણ કોઈ પુરાવા ટાંકવામાં આવતા નથી. પર્સિયા શબ્દમાં ખરેખર 'એસ' શામેલ છે, જો આ સિદ્ધાંત સાચો હોત, તો 'પરહિયા' થવો જોઈએ. પર્શિયન, ભારતીય, ગ્રીક, ચાઇનીઝ અને અરબી સ્રોતોથી પ્રાપ્ત એપિગ્રાફ અને સાહિત્યિક પુરાવાના પ્રકાશમાં, વર્તમાન પેપર ઉપરના બે સિદ્ધાંતોની ચર્ચા કરે છે. પૂરાવાઓ એવી માન્યતાને સમર્થન આપે છે કે 'હિન્દુ' 'સિંધુ' જેવા વૈદિક કાળથી ઉપયોગમાં લેવાય છે અને તે 'હિન્દુ' 'સિંધુ'નું એક સુધારેલું સ્વરૂપ છે, તેના મૂળમાં' એચ 'ઉચ્ચારવાની પ્રથામાં રહેલું છે. સૌરાષ્ટ્રમાં 'એસ'. એપિગ્રાફિક પુરાવા હિન્દુ શબ્દનો પર્સિયન રાજા ડેરિયસના હમદાન, પર્સીપોલિસ અને નકશ-આઇ-રૂસ્તમ શિલાલેખોમાં 'હિદુ' વસ્તીનો ઉલ્લેખ તેના સામ્રાજ્યમાં શામેલ છે. આ શિલાલેખોની તારીખ ઇ.સ. પૂર્વે 520૨૦--485. ની છે. આ વાસ્તવિકતા સૂચવે છે કે, ખ્રિસ્તના before૦૦ વર્ષ પહેલાં, 'હાય (એન) ડુ' શબ્દ હાજર હતો. ડેરિયસના અનુગામી ઝેરેક્સિસ, પર્સીપોલિસ ખાતેના તેમના શિલાલેખોમાં તેમના નિયંત્રણ હેઠળના દેશોના નામ આપે છે. 'હિદુ' ને સૂચિની જરૂર છે. ઝેરેક્સીઝે ઈ.સ. 485 465--404 પૂર્વે શાસન કર્યું હતું, પરસેપોલિસમાં એક કબર ઉપર ત્રણ આકૃતિઓ છે જેનો અર્થ આર્ક્ટેરેક્સિસ (395૦3--XNUMX BC બીસી) ને આભારી છે, જેને 'આઈમ કતગુવીયા' (આ સત્યગિદિયન છે), 'આઈમ ગા (એન) દરિયા' '(આ ગંધાર છે) અને' આઈમ હાય (એન) દુવીયા '(આ હાય (એન) ડુ છે). અસોકન (ત્રીજી સદી પૂર્વે) શિલાલેખોમાં વારંવાર 'ભારત' માટે 'હિડા' અને 'ભારતીય દેશ' માટે 'હિડા લોકા' જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરવામાં આવે છે. અશોકન શિલાલેખોમાં, 'હિડા' અને તેના મેળવેલા સ્વરૂપોનો ઉપયોગ 70 કરતા વધુ વખત કરવામાં આવે છે. ભારત માટે, અશોકન શિલાલેખોમાં 'હિંદ' નામની પ્રાચીનતા ઓછામાં ઓછી ત્રીજી સદી પૂર્વે નિર્ધારિત છે. રાજા શાકનશાહ હિન્દ શાકસ્તાન તુક્રીસ્તાન દબીર દાબીર, "શકસ્તાનનો રાજા, હિન્દ શકસ્તાન અને તુખારિસ્તાનના પ્રધાનો," માં શીર્ષક ધરાવે છે. શાહપુર II (310 એડી) ના પર્સીપોલિસ પહેલવી શિલાલેખો. અચેમિનીડ, અશોકન અને સાસાનીઅન પહેલવીના દસ્તાવેજોથી આવેલા પુરાવાત્મક પુરાવાએ પૂર્વધારણા પર એક શરત સ્થાપિત કરી હતી કે 8 મી સદીમાં 'હિન્દુ' શબ્દ આરબના ઉપયોગમાં આવ્યો હતો. 'હિન્દુ' શબ્દનો પ્રાચીન ઇતિહાસ ઓછામાં ઓછું 1000 બીસી હા, અને કદાચ 5000 બીસી સુધી સાહિત્યિક પુરાવા લે છે પહેલવી અવેસ્તાના પુરાવા Apવેસ્તામાં સંસ્કૃત સપ્ત-સિંધુ માટે હપ્તા-હિન્દુનો ઉપયોગ થાય છે, અને અવેસ્તાનો સમય 5000-1000 બીસી વચ્ચે છે, તેનો અર્થ એ કે 'હિન્દુ' શબ્દ 'સિંધુ' શબ્દ જેટલો જૂનો છે. ' સિંધુ એ વૈદિક દ્વારા igગ્વેદમાં વપરાયેલી એક ખ્યાલ છે. અને આ રીતે, Hinduગ્વેદ જેટલો જૂનો છે, 'હિંદુ' છે. વેદ વ્યાસ અવેસ્તાન ગાથા 'શતીર' 163 મી શ્લોકમાં ગુસ્તાષપના દરબારમાં વેદ વ્યાસની મુલાકાતની વાત કરે છે અને વેદ વ્યાસે ઝોરારાષ્ટ્રની હાજરીમાં પોતાનો પરિચય આપતા કહ્યું છે કે 'મેન માર્ડે હું હિંદ જીજાદ છું.' (હું 'હિંદમાં જન્મેલો માણસ છું.') વેદ વ્યાસ શ્રી કૃષ્ણ (3100 બીસી) ના એક મોટા સમકાલીન હતા. ગ્રીક વપરાશ (ઈન્ડોઇ) ગ્રીક શબ્દ 'ઈન્ડોઇ' એક નરમ 'હિન્દુ' સ્વરૂપ છે જ્યાં ગ્રીક મૂળાક્ષરોમાં કોઈ મહત્વાકાંક્ષી ન હોવાને કારણે મૂળ 'એચ' છોડી દેવાઈ. હેકાટેયસ (છઠ્ઠી સદી પૂર્વેના અંતમાં) અને હેરોડોટસ (ઇ.સ. પૂર્વે early મી સદી) ગ્રીક સાહિત્યમાં આ શબ્દ 'ઇન્ડોઇ' નો ઉપયોગ કરે છે, જે દર્શાવે છે કે ગ્રીક લોકોએ આ 'હિન્દુ' વેરિઅન્ટનો ઉપયોગ 6th મી સદી પૂર્વે પૂર્વે કર્યો હતો. હીબ્રુ બાઇબલ (હોડુ) ભારત માટે, હિબ્રુ બાઇબલ 'હોદુ' શબ્દનો ઉપયોગ કરે છે, જે 'હિન્દુ' જુડાઇક પ્રકારનો છે. ઇ.સ. પૂર્વે than૦૦ પૂર્વે, હિબ્રુ બાઇબલ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) આજે ઇઝરાઇલમાં બોલાતું હીબ્રુ માનવામાં આવે છે, ભારત માટે પણ હોદુનો ઉપયોગ કરે છે. ચિની જુબાની (હિએન-તુ) ચાઇનીઝ 100 બીસી 11 ની આસપાસ 'હિન્દુ' માટે 'હિએન-તુ' શબ્દનો ઉપયોગ કરતા હતા જ્યારે સાઇ-વાંગ (100 બીસી) ની ગતિવિધિઓ સમજાવતી વખતે, ચીની નોંધ કરે છે કે સાઇ-વાંગ દક્ષિણ તરફ ગયો હતો અને હીન-તુ પસાર કરીને કી-પિનમાં પ્રવેશ્યો હતો. . પાછળથી ચીની મુસાફરો ફા-હિએન (5th મી સદી એડી) અને હ્યુએન -સંગ (7th મી સદી એડી) થોડો બદલાયેલ 'યંટુ' શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ 'હિન્દુ' સંબંધ હજી પણ યથાવત્ છે. આજ સુધી, 'યન્ટુ' આ શબ્દનો ઉપયોગ ચાલુ છે. પણ વાંચો: https://www.hindufaqs.com/some-common-gods-that-appears-in-all-major-mythologies/ કેટલાક સામાન્ય દેવતાઓ કે જે બધી મોટી પૌરાણિક કથાઓમાં દેખાય છે પૂર્વ ઇસ્લામિક અરબી સાહિત્ય સાયર-ઉલ-ઓકુલ ઇસ્તંબુલની મોક્તબ-એ-સુલ્તાનીયા તુર્કી લાઇબ્રેરીની પ્રાચીન અરબી કવિતાની કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહમાં પયગમ્બર મોહમ્મદના કાકા ઓમર-બિન-એ-હાશમની એક કવિતા શામેલ છે. કવિતા મહાદેવ છે (શિવ) પ્રશંસામાં, અને ભારત માટે 'હિંદ' અને ભારતીયો માટે 'હિન્દુ' નો ઉપયોગ કરે છે. અહીં કેટલાક છંદો ટાંકવામાં આવ્યા છે: વા અબાલોહા અજબૂ અરમીમન મહાદેવો મનોજૈલ ઇલામુદ્દીન મિન્હમ વા સાયત્તરુ, જો સમર્પણ સાથે, કોઈ મહાદેવની ઉપાસના કરે, તો અંતિમ મુક્તિ પ્રાપ્ત થશે. કામિલ હિંડા ઇ યૌમન, વા યકુલમ ના લતાબહેન ફોયેન્નક તવાજ્જરુ, વા સહબી કે યમ ફીમા. (હે ભગવાન, મને હિંદમાં એક દિવસ રોકાવાની મંજૂરી આપો, જ્યાં આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થઈ શકે.) મસાએરે અખાલકન હસનન કુલાઉમ, સુમ્મા ગબુલ હિન્દુ નજુમમ આજા. (પરંતુ એક તીર્થયાત્રિ બધા માટે લાયક છે, અને મહાન હિન્દુ સંતોની સંગત છે.) લબી-બિન-એ અક્તાબ બિન-એ તુર્ફાની બીજી એક કવિતા સમાન કાવ્યસંગ્રહ ધરાવે છે, જે મોહમ્મદના 2300 વર્ષ પહેલાં એટલે કે ભારત માટે 'હિંદ' અને ભારતીયો માટે 'હિન્દુ' પણ વપરાય છે. કવિમાં સમા, યજુર, Atગ અને અથર એમ ચાર વેદોનો પણ ઉલ્લેખ છે. આ કવિતા નવી દિલ્હીના લક્ષ્મી નારાયણ મંદિરના સ્તંભોમાં ટાંકવામાં આવે છે, જેને સામાન્ય રીતે બિરલા મંદિર (મંદિર) તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક શ્લોકો નીચે મુજબ છે: હિંડા ઈ, વા અરાદકલ્લ્હા મૈનોનાઇફાઇલ જિકારાતુન, આયા મુવરેકલ અરજ યુશૈયા નોહા મીનાર. (હે હિંદનો દૈવી દેશ, આશીર્વાદિત કલા, તું દૈવી જ્ knowledgeાનની પસંદ કરેલી ભૂમિ છે.) વહાલતજલિ યતુન આઈનાના સહાબી અખાતુન જિકરા, હિંદતાન મીનલ વહાજૈહિ યોનાજલુર રસુ. (તે ઉજવણીનું જ્ knowledgeાન હિન્દુ સંતોના શબ્દોની ચાર ગણી સમૃદ્ધિમાં આવી તેજ સાથે ચમકે છે.) યકુલુનાલ્લાહહહ અહલાલ આરાફ અલામિન કુલાઉમ્, વેદ બુક્કુન મલમ યોનાજ્જયલતુન ફત્તાબે-યુ જીકરતુલ. (ભગવાન બધાને આનંદ આપે છે, ભક્તિ સાથે દૈવી જાગૃતિ સાથે વેદ દ્વારા બતાવેલ દિશાને અનુસરે છે.) વહવા અલામસ સમા વોલ યજુર મિનાલ્લહાય તનાજીલન, યોબાશરીયોના જાટુન, ફા એ નોમા યા અaીગો મુટીબાયન. (માણસ માટે સામ અને યજુર, મુક્તિ તરફ દોરી જાય છે તે માર્ગને અનુસરીને, ડહાપણથી ભરેલા છે.) બે રિગ્સ અને આથર (વા) આપણને ભાઈચારો શીખવે છે, તેમની વાસનાને આશ્રય આપે છે, અંધકારને વિખેરતાં હોય છે. વા ઇસા નૈન હુમા igગ અથર નાસાહિં કા ખુવાતુન, વા અસનાત અલા-ઉદાન વબોવા માશા અને રતન. ડિસક્લેમર: ઉપરની માહિતી વિવિધ સાઇટ્સ અને ચર્ચા મંચ પરથી એકત્રિત કરવામાં આવી છે. ત્યાં કોઈ નક્કર પુરાવા નથી જે ઉપરોક્ત કોઈપણ મુદ્દાને સમર્થન આપે.
સૂર્યદેવ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. 16 જુલાઈએ સૂર્ય મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જો વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ અને ઉચ્ચ હોય તો માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિ ઘણું નામ કમાય છે. 17 ઓગસ્ટ સુધી સૂર્ય કર્ક રાશિમાં રહેશે. જાણો સૂર્ય રાશિના પરિવર્તનથી કઈ રાશિઓ પર અસર થશે- મેષ રાશિ- મેષ રાશિના લોકો માટે સૂર્ય સંક્રાંતિ શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમે ઉચ્ચ પદ મેળવી શકો છો. ઓછા પ્રયત્નોમાં તમને સફળતા મળશે. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. વેપારી સોદાથી મોટો નફો કરી શકે છે. વૃષભઃ- વૃષભ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને કાર્યસ્થળ પર અભિનંદન મળી શકે છે. તમારા બોસ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે. યાત્રા થશે. સૂર્યદેવની કૃપાથી વેપારીઓને સાનુકૂળ પરિણામ મળશે. મિથુનઃ- મિથુન રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને આવકમાં વૃદ્ધિ સાથે પ્રમોશન મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નવા વાહન અથવા જમીન સંપાદન શક્ય બનશે. અહી જે રાશિ વિષે વાત કરી છે તે છે કુંભ, મીન, તુલા, મકર, સિંહ અને વૃષભ રાશિના લોકો. ચંદ્ર રાશિ (દૈનિક પ્રેમ રાશિફળ) પર આધારિત પ્રેમ કુંડળી અને જાણો પ્રેમ જીવનની દ્રષ્ટિએ દિવસ કેવો પસાર થશે. આ દૈનિક પ્રેમ કુંડળી ચંદ્રની ગણતરી પર આધારિત છે. તમે લવ કુંડળી દ્વારા તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવન સાથે સંબંધિત ભવિષ્યવાણી જાણી શકો છો. પ્રેમ અને વિવાહિત જીવનમાં જે લોકો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હોય છે તેઓની ચંદ્ર રાશિની ગણતરીના આધારે રોજીંદી વાતોના સંબંધમાં ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. જેમ કે કોઈ ખાસ દિવસે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનો દિવસ કેવો રહેશે, એકબીજા પ્રત્યેના પરસ્પર સંબંધો મજબૂતાઈ તરફ વધશે કે કોઈ પ્રકારનો અવરોધ આવવાનો છે, આ બધું જ સંકેત આપે છે.
સુરતના ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં આયોજીત બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ખેલાડીની ઉપસ્‍થિતિ સુરતઃ 36મી નેશનલ ગેમ્‍સનો સુરત ખાતેના ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે પ્રારંભ થયો છે. બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટની શરૂઆત થશે. ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા પી.વી. સિંધુ આજે સુરત આવી હતી. 36મી નેશનલ ગેમ્સનો ગઈકાલે રંગારંગ શુભારંભ થયો છે, ત્યારે આવતીકાલથી સુરત ખાતે બેનડમિન્ટ ટુર્નામેન્ટની શરૂઆત થશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પી.વી.સિંધુ આજે સુરત આવી હતી. સિંધુએ કહ્યું હતું કે તેને સુરત આવીને બહુ સારું લાગી રહ્યું છે. તમામ ખેલાડીઓ ને ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ આપું છું. વધુમાં કહ્યું હતું કે તમામ લોકો એક દેશના છે પરંતુ કોર્ટમાં આવતા જ પ્રતિસ્પર્ધી બની જાય છે. ગઈકાલે વડાપ્રધાન દ્વારા કરાયેલ ઉદ્ઘાટન ખૂબ અદભુત હતું. આ આંતરરાષ્ટ્રીય લેવલનું ઉદ્ઘાટન હતું. માત્ર 90 દિવસમાં આ તમામ વસ્તુઓ ઉભી કરવી અશક્ય. પરંતુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તમામ આયોજન અદભુત કરાયું છે. ઘણા વર્ષો બાદ એક ચેમ્પિયન બનતા હોય છે. ક્યારેક હારી જવાય તો નિરાશ થવાની જરૂર નથી. મારા માટે દરેક ટુર્નામેન્ટ અગત્યની હોય છે. ઓલોમ્પિક આવી રહ્યા છે તો એના માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે. ઓલોમ્પિક પેહલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. ખાસ કરીને ઇજાઓ પર ધ્યાન આપવાનું રહેશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કોઈપણ પ્રકારની કમી નથી. સરકાર દ્વારા તમામ વાયવસ્થા અને આયોજન પરફેક્ટ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એ સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવામો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે. પેહલા એવું હતું કે ચાઇના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે આપણે પણ હવે ચાઇના ને ફાઈટ આપીએ છીએ. કારણ કે હવે અહીંના ખેલાડીઓ ને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. ડોપ ટેસ્ટ ખૂબ જ અગત્ય નો છે. અત્યારે જે ખેલાડીઓ જલ્દીથી આગળ વધવા માટે આ પ્રકારના સ્ટીરોઇડ્સ લે છે તે ખૂબ હાનિકારક છે. એના કરતાં પ્રોટીન, વિટામિન જેવી વસ્તુ ઓ લેવી હિતાવહ છે. દરેક ખેલાડીઓ માટે ડોપ ખૂબ અગત્ય નું છે. ખેલાડીઓ ના ભવિષ્ય માટે તેમને ડોપ બાબતે જાણકારી આપવી ખૂબ જરૂરી. દરેક રમતમાં વાલીઓનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. બાળક ને જેમાં રસ હોય તે રમતમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી. આ વખતે ઇજાના કારણે નેશનલ ગેમ્સ નથી રમી રહી તેનો અફસોસ છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
આયુર્વેદ મુજબ મનુષ્યોમાં જોવા મળતી બીમારીઓ મુખ્યત્વે વાત, પિત્ત અને કફ તરીકે ઓળખાતા ત્રણ દોષોને કારણે થતી હોય છે એમ જ પૃથ્વી પર ઉભી થતી ત્રાસદીઓ મોટે ભાગે પવન, ગરમી અને વરસાદને લઈને થતી હોય છે. તાજેતરમાં જ અરબી સમુદ્રમાં વાત-વિક્ષેપ થયો અને નીલોફર નામનું વાવાઝોડુ મિસકોલ મારી ગયું. મિસકોલ એટલા માટે કે એ જેટલું મીડિયામાં ગાજ્યું એટલું વરસ્યું નહિ. સોશિયલ મીડિયામાં તો એવું કહેવાય છે કે એનું બ્રાન્ડિંગ પાકિસ્તાને કર્યું હોઈ એ ફૂસ્સ્સ્સ્સ ... થઈ ગયું બાકી દીપિકા કે આલિયા જેવું ઈન્ડીયન નામ આપ્યું હોત તો ખબર પડત. એમ તો દીપિકા કે આલિયાને જોઈને તો ઘણા લોકોના હૈયામાં વાવાઝોડા આવતાં હોય છે એ અલગ વાત છે. બાકી આપણી જિંદગીમાં ઘણાં લોકો વાવાઝોડાની માફક આવી વિનાશ સર્જી જતાં હોય છે. વાવાઝોડું હવાના ઓછા પ્રેશરને કારણે સર્જાય છે. આમ ઓછા પ્રેશરને કારણે સર્જાતા વાવાઝોડા અન્યને પ્રેશરમાં મૂકી દે છે. અથવા લોકોના પ્રેશર વધારી દે છે. મહેમાનો ઘેર આવે અને વાવાઝોડાની જેમ ઘરની પથારી ફેરવીને જાય એવા બનાવો દરેક કુટુંબના ઇતિહાસમાં નોંધાયેલા હશે. આમાં અમુકનો રોલ પીડિતનો હશે તો અમુકનો વાવાઝોડાનો ! સામાન્ય રીતે વાવાઝોડા દરિયામાં પેદા થતાં હોય છે પણ એની વિનાશક અસર એ કિનારો ઓળંગે પછી જોવા મળતી હોય છે. જોકે આ વાતને પિયરમાં પેદા થઇ પરણીને સાસરે આવતાં વાવાઝોડાને કોઈ લેવા દેવા નથી, કારણ કે વાવાઝોડાનું જોર એ જ્યાં સર્જાય છે ત્યાં સમુદ્રમાં વધું હોય છે પણ જમીન પર આવતાં જ એનું જોર નબળું પડતું જાય છે. આ સાયન્ટીફીક વાત છે, એટલે ખોટી કીકો મારશો નહી ! વાવાઝોડું નામ કઈ રીતે પડ્યું હશે તે એક સવાલ છે. વાવા અને જોડું એ બે શબ્દો જોડીને વાવાઝોડું શબ્દ બન્યો હોય તેવું દેખીતી રીતે લાગતું નથી. વાવા સામાન્ય રીતે નાના બાળકોને પહેરાવવામાં આવે છે. પણ આવી વાવા પહેરનાર જોડાં નથી પહેરતાં હોતાં, ઉઘાડ પગે જ ફરતા હોય છે. ધારો કે વાવા અને જોડાં બેઉ પહેરીને ફરતાં હોય તો પણ એ વાવાઝોડાની જેમ અમુક સમય પછી શાંત નથી થઈ જતાં. વાવાઝોડામાં બે વાર વા આવે છે. વા એટલે વાયુ એ રીતે જોઈએ તો વાવાઝોડામાં બમણા વેગથી અથવા વા ગુણ્યા વા એટલે વા ગણા વેગથી અને વા પાવર વા એટલે અનેક ગણા વેગથી પવન વાતો હોય એવું કલ્પી શકાય. આમ છતાં જોડું અથવા ઝોડું આ પવનમાં કઈ રીતે જોડાયું તે ગડ અમને પડતી નથી. નામ પુરાણમાં આગળ વધીએ તો વાવાઝોડાના પણ નામ પાડવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન હવામાનશાસ્ત્રી ક્લેમેન્ટ રેગે રાજકારણીઓથી એવો અકળાયેલો હતો કે એણે વાવાઝોડાને રાજકારણીઓના નામ આપવાના શરુ કર્યા હતાં. બીજી એક વાયકા મુજબ ગર્લફ્રેન્ડઝથી કંટાળેલા અન્ય એક હવામાનશાસ્ત્રીએ પોતાની ગર્લફ્રેન્ડઝનાં નામ ઉપરથી હરીકેન્સનાં નામ પાડવાનું શરુ કર્યું હતું. અમેરિકામાં ન્યુ ઓર્લિયન્સમાં તારાજી સર્જનાર વાવાઝોડું અને આપણાં બોલીવુડમાં પહેલાં સલ્લુ અને હવે રણબીર કપૂરના જીવનમાં વાવાઝોડું સર્જનાર બેઉ કેટરિના નામ ધરાવે છે એ જાણવાજોગ ! શરૂઆતમાં વાવાઝોડાના નામ ફીમેલ રહેતા પણ પછી કાયમની જેમ મહિલા મંડળોએ વાંધો ઉઠાવ્યો હશે એટલે પુરુષોના નામ પણ વપરાવા લાગ્યાં. હકીકતમાં જો એમણે ઉલટું, એટલે કે પુરુષોના નામથી શરૂઆત કરી હોત તો ‘અમે રહી ગયા’ કરીને મહિલાઓ વાવાઝોડાને સ્ત્રીઓનું નામ આપવા હલ્લો કર્યો હોત. આવું અમે પુરુષ તરીકે નહી, પણ અંગત અનુભવોને આધારે કહીએ છીએ. તમને થશે કે વાવાઝોડું તો શમી ગયું હવે એની ચર્ચા શુ કામ? તો એમાં એવું છે કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી પુરી થઇ પછી વોટ્સેપ, ફેસબુક અને ટ્વીટરના બરકંદાજો પાસે ફોરવર્ડ-અપલોડ-ટ્વિટ કરવા જેવા મેસેજ-ફોટાની એવી તાણ ઉભી થઇ ગઈ હતી કે લોકો સંતા-બંતા અને હાથી-કીડીના જોક્સ ફોરવર્ડ કરવા ઉપર આવી ગયા હતા. છેલ્લે છેલ્લે તો સરદાર પટેલ ‘સરદાર’ હતા કે ‘પટેલ’ હતા એ બાબતે આલિયા ભટ્ટના કન્ફયુઝન વાળો મેસેજ તો ઘસાઈને પતરી બની જાય ત્યાં સુધી લોકોએ ફોરવર્ડ કર્યો. એવામાં જ નીલોફર હાથમાં આવ્યું અને પછી તો નીલોફરના નામે જે મળ્યા એ ફોટા અને યુ-ટ્યુબ પરથી જે હાથમાં આવ્યા એ વિડીયો ફોરવર્ડ થયા! આમ પબ્લિક નવરા બેઠા અનલિમિટેડ ડેટા-પેકના જોરે, કાઠીયાવાડીમાં કહીએ તો, ‘રહના ઘૂંટડા’ ભરતી હતી ત્યાં સમાચાર આવ્યા કે વાવાઝોડું દરિયામાં જ શમી ગયું છે, અને ઝાઝું નુકશાન થયું જ નથી! આમાં મજાની વાત એ થઇ કે પહેલી વાર સોશિયલ મીડિયા ભોઠું પડ્યુ! પણ આ વોટ્સેપબાજીમાં લોકોએ અમારી એટલી પકાવી કે અમને થયું કે લાવો થોડું તમને પણ પાસ-ઓન કરીએ ...
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનનો ચહેરો દુનિયા સામે બેનકાબ કરી દીધો છે. બાઇડને પાકિસ્તાનને વિશ્વના સૌથી ખતરનાક દેશમાંથી એક ગણાવ્યું છે. બાઇડને આ ટિપ્પણી પરમાણુ હથિયારોના સંગ્રહને લઇને કરી હતી. બાઇડને કહ્યુ કે, પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે કોઇ તાલમેલ નથી, માટે તે દુનિયા માટે મોટો ખતરો બની શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ડેમોક્રેટિક કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે પાકિસ્તાન વિશ્વના સૌથી ખતરનાક દેશમાંથી એક છે, કારણ કે તે પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ કરી રહ્યું છે. સેના અને સરકાર વચ્ચે કોઇ તાલમેલ નથી. અમેરિકાના નિવેદનમાં વિરોધાભાસ એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પાકિસ્તાન વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ હથિયારની સપ્લાય સતત ચાલુ રાખી છે. સૈન્ય મદદ સિવાય અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદ અને IMFમાં બેકડોરથી મદદ કરી રહ્યુ છે. ગત મહિને જ આઠ સપ્ટેમ્બરે બાઇડન તંત્રએ ટ્રમ્પ તંત્રના નિર્ણયને પલટતા પાકિસ્તાનને એફ-16 ફાઇટર જેટ માટે 45 કરોડ ડૉલર (3,651 કરોડ રૂપિયા)ના સાધનોની ખરીદીને મંજૂરી આપી હતી. આ નિર્ણયને ભારત માટે ઝટકો માનવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સેન્ય સહાયતા આપવા પર ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના અમેરિકન સમકક્ષ લાયડ આસ્ટિનને ફોન કરીને ભારતના હિત પ્રભાવિત થવાની વાત કરી હતી. તેબાદ અમેરિકાના સહાયક સંરક્ષણ મંત્રી એલી રૈટનરે કહ્યુ હતુ કે પાકિસ્તાન માટે સ્વીકૃત સહાયતા ભારતને કોઇ પ્રકારના મેસેજ આપવાની વાત નથી. આ સહાયતા અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખતા અને પાકિસ્તાન સાથે સેન્ય સહયોગ અંતર્ગત સ્વીકૃત કરવામાં આવી છે, જેનાથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોની પણ સુરક્ષા થશે. યૂક્રેનને ફરી આર્થિક મદદ આ નિવેદનથી અલગ અમેરિકન રાષ્ટ્રપતિએ યૂક્રેનને 725 મિલિયન ડૉલરની વધારાની સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ મદદને લઇને રશિયાનું નિવેદન આવ્યુ નથી. મહત્વપૂર્ણ છે કે યૂક્રેન સંકટ વચ્ચે રશિયા પશ્ચિમી દેશો સહિત અમેરિકાને પરમાણુ હુમલાની ચેતવણી આપી ચુક્યુ છે. સાથે જ નાટો દેશો તરફથી કેટલાક ન્યૂક્લિયર હથિયારની તૈનાતી કરી દીધી છે. આ પણ વાંચો: વૈશ્વિક ભૂખમરીની યાદીમાં પાકિસ્તાન-નેપાળ-શ્રીલંકા કરતા પણ ભારત પાછળ, 107માં નંબર પર પહોચ્યું 4 ઓક્ટોબરે પીઓકે ગયા હતા અમેરિકન રાજદૂત પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત ડોનલ્ડ બ્લોમ ચાર ઓક્ટોબરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુજફ્ફરાબાદનો પ્રવાસ કર્યો હતો. અહી તે પાકિસ્તાન-યૂએસ અલમનાઇ સભ્ય સાથે એક બેઠકમાં સામેલ થયા હતા. બીજી તરફ અમેરિકન દૂતાવાસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યુ હતુ જેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને આઝાદ જમ્મૂ-કાશ્મીર લખવામાં આવ્યુ હતુ.
હંમેશા યાદ રાખ કે આપણે કેમ મજબૂત છીએ, કેમ સફળ છીએ. કેમકે આપણે આપણી જાતને માનનીય કે સારા માનવાની મુર્ખામી નથી કરતા. આપણે જાણીએ છીએ કે આપણે કેવા છીએ, અને એને આપણે સ્વીકારીએ છીએ. એટલેજ આપણે બધાને માત આપી છે, અને એટલેજ આપણે બધાને માત આપતા રહીશું. રાવણ: ધ એનિમી ઓફ આર્યાવર્ત નું કવર: Courtesy: Amazon રાવણ એનિમી ઓફ આર્યાવર્ત પુસ્તક: રાવણ એનિમી ઓફ આર્યાવર્ત. (રામચંદ્ર સિરીઝ નું ત્રીજું પુસ્તક) લેખક: અમીષ ત્રિપાઠી પબ્લીશર: વેસ્ટલેન્ડ પબ્લિકેશન પાના: 400 ફોર્મેટ: પેપરબેક, ઇ બુક(કિન્ડલ) અને ઓંડીયોબુક(ઓડિબલ) ભાષા: અંગ્રેજી લિંક્સ: એમેઝોન રાવણ એનિમી ઓફ આર્યાવર્ત રામચંદ્ર સિરીઝની ત્રીજી નવલકથા છે. રામ સાયન ઓફ ઇક્ષ્વાકુમાં રામ અને સીતા વોરિયર ઓફ મિથિલામાં સીતાને કેન્દ્રસ્થાને દર્શાવ્યા પછી રામચંદ્ર સિરીઝના ત્રીજા મહત્વના પાત્ર એવા રાવણને કેન્દ્રસ્થાને રાખી આ નવલકથા લખાઈ છે. રામચંદ્ર સિરીઝની અત્યાર સુધીની ત્રણેય નવલકથાઓ એકબીજાના સમાંતરે ચાલે છે. અને એ સમયના ભારતમાં ઘટેલી ઘટનાઓ માંથી ત્રણ ઘટનાઓ આ ત્રણેય નવલકથાઓમાં કેન્દ્રસ્થાને છે. આ ત્રણ ઘટનાઓ એટલે કર્ચપ્પા નું યુદ્ધ, સીતાનો સ્વયંવર અને રાવણ દ્વારા સીતાનું અપહરણ. રામ અને સીતા એકબીજાના સમવયસ્ક હોવાથી એની નવલકથાઓમાં આ ત્રણેય ઘટનાઓ નવલકથામાં પણ સરખા સમયાંતરે ઘટે છે. અને એ આધારે અમીષ ત્રિપાઠીએ એવો દાવો કર્યો હતો કે રામચંદ્ર સિરીઝની પહેલી ત્રણેય નવલકથાઓ એકબીજાથી અલગ અલગ અને ગમે ત્યારે વાંચી શકાશે, સીતા ધ વોરિયર ઓફ મિથિલા અને રામ ધ સાયન ઓફ ઇક્ષ્વાકુ બંને તમે કોઈ પણ ક્રમમાં વાંચી શકો છો. પણ રાવણ ધ એનિમી ઓફ આર્યાવર્ત માટે આ વાત લાગુ પડતી નથી. રામ અને સીતાની નવલકથા માટેનું એક મહત્વનું સ્પોઈલર રાવણના પહેલા પ્રકરણમાં જ ખુલ્લું પડી જાય છે. એટલે જો રામ કે સીતા ન વાંચી હોય તો રાવણ એ બંને વાંચ્યા પછી જ વાંચજો. કથાસાર રાવણ મહર્ષિ વિશ્રવ નું પહેલું સંતાન છે. બાળપણથી જ શક્તિ-ભૂખ્યો એવો રાવણ નાગ છે (અમીષ ત્રિપાઠીની સૃષ્ટિમાં નાગ લોકો એટલે એવા લોકો જે કોઈ શારીરિક ખોડ સાથે જનમ્યા હોય, અને નાગ લોકો એના માતા-પિતા અને સમાજ માટે અપશુકનિયાળ ગણાય છે). રાવણ એક જીનિયસ તો છે જ સાથે સાથે થોડો ક્રૂર છે. રાવણનો અને એના પિતા બંને એક બીજાને નફરત કરે છે. એક કન્યાકુમારી, જે દેવીમાનું બાળ સ્વરૂપ હોય છે અને અમરનાથ ની યાત્રાથી પાછા ફરતા થોડા દિવસ મહર્ષિ વિશ્રવનાં આશ્રમમાં રહેવા આવે છે, અને રાવણ એનાથી પ્રભાવિત થઇ જાય છે. કન્યાકુમારી આશ્રમમાંથી વિદાય લેતા પહેલા રાવણને એક સારા માણસ બનવાની સલાહ આપે છે. રાવણ જયારે નવ-દસ વર્ષનો બાળક હોય છે ત્યારે એના નાના ભાઈનો જન્મ થાય છે. બદનસીબે એને પણ જન્મજાત ખોડખાંપણ આવે છે. મહર્ષિ વિશ્રવ ના આદેશથી આશ્રમવાસીઓ જયારે રાવણની મા કૈકેસી અને એના ભાઈ કુંભકર્ણને મારવા માંગે છે ત્યારે રાવણ અને એના મામા મારીચ એને બચાવીને ભાગી છૂટવામાં સફળ નીવડે છે. ભાગતા ભાગતા રાવણ પેલી કન્યાકુમારીને મળવા અને એના ભાઈની શારીરિક ખોડનો ઈલાજ શોધવા વૈદ્યનાથ આવી પહોંચે છે, જ્યાં રાવણને ખબર પડે છે કે જે કન્યાકુમારી એના આશ્રમમાં આવી હતી એ કિશોરાવસ્થામાં આવી છે અને એના બદલે કોઈ બીજી જ કન્યાને કન્યાકુમારી બનાવી દેવાઈ છે. આ સાંભળી રાવણ મામા મારીચ, કુમ્ભકર્ણ અને પોતાની માતા સાથે વૈદ્યનાથ છોડી દક્ષિણ ભારતમાં સ્થાયી થાય છે. દક્ષિણ ભારતમાં કિશોર રાવણ ધીમે ધીમે દાણચોરી અને સામુદ્રિક વ્યાપાર શીખે છે. મામા મારીચ અને અકંપના નામના એક નાના વ્યાપારીની મદદથી રાવણ ધીરે ધીરે પોતાનું વ્યાપારિક સામ્રાજ્ય બનાવતો અને વધારતો જાય છે. આ દરમ્યાન પેલી કન્યાકુમારી માટેનો રાવણનો પ્રેમ પણ વધતો જાય છે, જે રાવણે દોરેલા ચિત્રો અને એના બનાવેલા ગીતો વડે પ્રગટ થાય છે. યુવાન અને મોટો વ્યાપારી રાવણ પોતાના વ્યાપારિક સામ્રાજ્યનો વહીવટ લંકાથી સંભાળે છે.ભારતના સમુદ્રકિનારે આવેલા શહેર ચિલિકાના એક ભ્રષ્ટ સાશકનો ખજાનો લૂંટવા ગયેલા રાવણનો ભેટો ફરી વાર એ કન્યાકુમારી સાથે થાય છે. એ કન્યાકુમારી સાથે કોઈ વાત કરી શકે, કે એના વિષે કોઈ પૂછપરછ કરી શકે એ પહેલા રાવણને ભાગવું પડે છે. અને રાવણ હવે કિશોર વયના થઇ ગયેલા કુંભકર્ણને એના વિષે ભાળ મેળવવા મોકલે છે. કુંભકર્ણની માહિતી પ્રમાણે એ કન્યાકુમારીનું નામ વેદવતી છે, જેના લગ્ન એક વ્યાપારી પૃથ્વી સાથે થયા છે, અને વેદવતી પ્રેગ્નન્ટ છે. રાવણ વેદવતીને મળવા, એને પ્રભાવિત કરવા એના ગામ પહોંચે છે. અને વેદવતી અને પૃથ્વીને એની સાથે લંકા આવવા આમંત્રણ આપે છે, પણ વેદવતી અને પૃથ્વી એ આમંત્રણ નો આદર સહ અસ્વીકાર કરે છે. વેદવતીના સ્વભાવ અને જ્ઞાનથી પ્રભાવિત થયેલો રાવણ છુટ્ટા પડતા પહેલા વેદવતીને આજુબાજુના પ્રદેશની સેવા કરવા પચાસ હજાર સોનામહોરની હૂંડી આપે છે. આ હૂંડીની લાલચમાં એ ગામના મુખીનો દીકરો આવી જાય છે અને એ અને એના સાથીદારો પ્રેગ્નન્ટ વેદવતી અને પૃથ્વીની ક્રુરતાથી હત્યા કરે છે. આનાથી ગુસ્સે ભરાયેલો રાવણ બહુ ક્રૂર રીતે આ હત્યારાઓને સજા આપે છે અને આખા ગામને જીવતા સળગાવી દે છે, અને આખા સપ્તસિંધુને બરબાદ કરવાની પ્રતિજ્ઞા લે છે. ધીમે ધીમે રાવણ પોતાની ક્રૂરતા અને ચાલાકીથી લંકાનો બધો વ્યાપાર પોતાના કાબુમાં લઇ લે છે. અને લંકાના વ્યાપારી સાશક કુબેરનો સેનાપતિ કમ સલાહકાર બની જાય છે. અને કુબેરને સપ્તસિંધુ સામે યુદ્ધ કરવા ઉશ્કેરે છે. આ યુદ્ધ જેમાં એક તરફ રાવણની સેના અયોધ્યાના રાજા દશરથની સેના ને હરાવી દે છે અને લંકા સપ્તસિન્ધુના બધા આર્થિક વહીવટ પોતાના કાબુમાં લઇ લે છે. આ દરમ્યાન રાવણના લગ્ન મંદોદરી સાથે થાય છે અને એને ત્યાં પુત્ર ઇંદ્રજીતનો જન્મ થાય છે. અને છળકપટથી રાવણ લંકાનો શાસક બની જાય છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા રાવણને પોતાની વગ વધારવા મિથિલા જેવા નાના રાજ્યની રાજકુંવરી અને ત્યાંની વડાપ્રધાન એવી સીતા સાથે લગ્ન કરવા છે. સીતાના સ્વયંવરમાં રાવણ પોતાની વગ વાપરી પોતાને આમંત્રણ અપાવરાવે છે. પણ સ્વયંવરમાં પોતાની પહેલા રામને તક અપાતા ગુસ્સે ભરાયેલો રાવણ રાજા જનક અને ગુરુ વિશ્વામિત્રનું અપમાન કરી નીકળી જાય છે અને એ જ રાત્રે પોતાના 10,000 સૈનિકો સાથે મિથિલા પર આક્રમણ કરે છે. આ તરફ સીતા-રામ બંને પરણી જાય છે અને રામ મિથિલાની રક્ષા કરવા લંકાની સેના પર અસુરાસ્ત્ર છોડે છે. અસુરાસ્ત્ર નો વપરાશ મહાદેવ રુદ્ર દ્વારા પ્રતિબંધિત કરાયેલો છે, તેમ છતાં એનો ઉપયોગ કરવા બદલ રામને 14 વર્ષના વનવાસનો દંડ મળે છે. અને આ અસુરાસ્ત્ર ના લીધે રાવણ અને કુંભકર્ણને મિથિલા છોડી ભાગવું પડે છે એમાં લંકાની સેનાને મોટું નુકસાન પહોંચે છે. આ તરફ રાવણ અને કુંભકર્ણ બંનેની ખોડ આ અસુરાસ્ત્ર ના ઝેરી વાયુના લીધે વકરે છે. કુંભકર્ણને જીવતો અને સલામત રાખવા માટે એને આપવામાં આવેલી દવાના લીધે કુંભકર્ણને આખો દિવસ સુતા રહેવું પડે છે. મિથિલામાં થયેલી હાર ના લીધે લંકાને આર્થિક ફટકો પડે છે અને રાવણની વગ અને એના પાવરને પણ ખાસ્સું નુકસાન પહોંચે છે. આ વાતનો બદલો લેવા રાવણ અયોધ્યાના રાજા રામ, જે વિષ્ણુ બનવાના દાવેદાર છે એની પત્ની અને વિષ્ણુ બનવાની એક મુખ્ય દાવેદાર સીતાનું અપહરણ કરે છે. રામચંદ્ર સિરીઝની આગલી નવલકથા(ઓ) સીતાહરણ પછીની વાર્તા એક કોમન દ્રષ્ટિકોણ થી આગળ વધારશે…. રીવ્યુ રામચંદ્ર સિરીઝમાં ત્રણ ઘટનાઓ ત્રણ અલગ અલગ પાત્રોના દ્રષ્ટિકોણ થી કહેવામાં આવી હોવાને લીધે ઘણાને રિપીટિટીવ લાગે છે. પણ આ ઘટના સિવાય પણ ત્રણેય મુખ્ય પાત્રોના જીવનની ઘણી ઘટનાઓ કવર કરવામાં આવી હોવાથી રામચંદ્ર સિરીઝ થોડી રસપ્રદ બની છે. એમાંય રાવણ, જે આ સીરીઝનો મુખ્ય વિલન છે, એના જીવનની ઘટનાઓ ઘણી રસપ્રદ બની છે. રાવણના જીવનનો શરૂઆતનો કાળ, જેમાં એની ક્રૂરતા અને ચાલાકી દર્શાવવામાં આવી છે એ કદાચ આ નવલકથાનું સહુથી મજબૂત પાસું છે. પોતાની બુદ્ધિમતા વાપરી એક બગડી રહેલા જહાજને રીપેર કરાવી એના વડે પોતાનું સામ્રાજ્ય શરુ કરવું, ચાલાકી અને નાલાયકીની મદદથી લંકામાં પોતાનું સ્થાન જમાવવું અને પછી એ જ લંકાને પોતાના કાબુમાં કરવું, આ બધા ભાગ જોરદાર મજા કરાવે છે. આ ઉપરાંત આ નવલકથાનું (અને અમીષ ત્રિપાઠીનું) એક ઓર સબળું પાસું છે પાત્રાલેખન. દરેક પાત્રો ધીમે ધીમે ઘડાતાં અને વિકસતા જાય છે. રાવણ, કુંભકર્ણ અને વેદવતી જેવા મુખ્ય પાત્રો, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ જેવા સિરીઝના રેગ્યુલર પાત્રો, કે કૈકસી, સમીચી જેવા નાના પાત્રો બધા પોતાની છાપ છોડવામાં સફળ રહે છે. રાવણને બહુ સારી રીતે એક બુદ્ધિમાન, વિદ્વાન અને કલારસિક તરીકે સ્થાપિત કર્યો છે, પણ એ થોડું ઓછું પડે છે. જો આ ભાગ પર થોડું વધારે ધ્યાન આપી શકાયું હોત તો થોડી વધારે મજા આવત. દરેક લેખક અને એની રચના એ સમાજ ને અરીસાની ગરજ સારે છે. અને એટલે લેખક પોતાની સામાજિક કે રાજકીય માન્યતાને પોતાના લખાણ વડે પ્રદર્શિત કરે છે અને એ મુદ્દાઓ વિષે ચર્ચા કરે છે. અને અમીષ ત્રિપાઠી પણ એમાંથી બાકાત નથી, રામમાં ગેંગરેપ એક મુદ્દો હતો, સીતામાં સમાનતા એક મુદ્દો હતો, જયારે રાવણમાં ન્યાય અને ભક્તિ એક મુદ્દો છે. સાથે સાથે અમીષ સબરીમાલા મુદ્દે પણ આમાં પોતાનો મત રાખે છે. આપણે ડાબેરી સર્જકોને દલિત સાહિત્ય અને દલિત કૃતિઓ રચતા ખુબ જોયા છે, જેમાં એની વાર્તાઓમાં મુદ્દા વધારે અને વાર્તા ઓછી હોય છે. અહીંયા અમીશે આ મુદ્દાઓ અને વાર્તા વચ્ચે સરસ બેલેન્સ જાળવી રાખ્યું છે. પણ અહીંયા ઓથ ઓફ વાયુપુત્રની જેમ ફિલોસોફી ની ચર્ચાઓ નું પ્રમાણ થોડું વધી જાય છે. પુસ્તકના વચ્ચેના ભાગ જ્યાં રાવણ અને કુંભકર્ણ વચ્ચે ફિલોસોફીની ચર્ચાઓ થાય છે એ ભાગ મેં લિટરલી ટપાડ્યો છે. કારણકે એક તો એનું પ્રમાણ બહુ વધારે છે, અને બીજું આમાંની ઘણી ફિલોસોફી રિપીટ થતી હોય એવું લાગ્યું. આના બદલે ઉપર કહ્યું એમ રાવણના બીજા પાસાઓ વિષે ચર્ચા થઇ હોત, કે સિરીઝના આગળના ભાગ વિષે થોડી હિન્ટ અપાઈ હોત તો વધુ મજા આવત. ઓવરઓલ આ નવલકથા થોડી લાંબી છે. આ પુસ્તકનું સ્પોઈલર પણ બહુ આગળથી પરખાઈ જાય છે. એટલે થોડો કંટાળો આવવો સ્વાભાવિક છે, પણ તોય આ પુસ્તક મજા કરાવે એવું સરસ છે. એક વાર ડેફિનેટલી વાંચવા જેવું. મારા રેટિંગ: 4/5 તમે આ પુસ્તક વાંચ્યું હોય તો તમને પણ કેવું લાગ્યું એ અહીંયા કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આગલી પોસ્ટમાં મળીએ ત્યાં સુધી,
તમારી પાસે કંઈક છે જે તમારે કરવાનું છે . તમે તેના વિશે ઉત્સાહિત અથવા જુસ્સાદાર નથી, પરંતુ તમે જાણો છો કે તમારે તે પૂર્ણ કરવાની જરૂર છે. જવાબદારીની આ લાગણી તમને કાર્ય પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવા પ્રેરે છે; તમારી પાસે કંઈક છે જે તમારે કરવાનું છે . તમને તમારા કાર્યમાં રસ છે-તમે આ કાર્ય બીજા કોઈ પાસેથી મેળવવાને બદલે તમારા માટે પણ સોંપ્યું હશે-અને તમે તેને પૂર્ણ કરવા માટે સમય અને પ્રયત્નો આપીને ખુશ છો. કયા સંજોગોમાં તમે વધુ અસરકારક છો? તમે કયા સંજોગોમાં વધુ કાર્યક્ષમ છો? અને, તમે કયા દૃશ્યમાં સૌથી વધુ પરિપૂર્ણ અનુભવો છો? હું શરત લગાવવા તૈયાર છું કે તે દરેક પ્રશ્નોનો તમારો જવાબ સિનારિયો 2 છે. તે કદાચ આશ્ચર્યજનક નથી કે તેના પોતાના ખાતર અને તમારા પોતાના હેતુઓ માટે કંઈક કરવું એ બાહ્ય ધોરણોને પૂર્ણ કરવા અથવા અન્યને ખુશ કરવા માટે કંઈક કરવા કરતાં વધુ પરિપૂર્ણ, આનંદપ્રદ અને સફળ થવાની સંભાવના છે. દૃશ્ય 2 માં વર્ણવેલ લાગણી સ્વ-પ્રેરિત છે . સ્વ-પ્રેરણા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો અને શા માટે તે સૌથી અસરકારક પ્રકારની પ્રેરણા છે. તમે ચાલુ રાખો તે પહેલાં, અમે વિચાર્યું કે તમે અમારી ત્રણ ધ્યેય સિદ્ધિ કસરતો મફતમાં ડાઉનલોડ કરવાનું પસંદ કરશો . આ વિગતવાર, વિજ્ઞાન-આધારિત કસરતો તમને અથવા તમારા ગ્રાહકોને કાયમી વર્તણૂકમાં પરિવર્તન લાવવા માટે કાર્યક્ષમ લક્ષ્યો અને માસ્ટર ટેકનિક બનાવવામાં મદદ કરશે. Table of contents સ્વ-પ્રેરણાનો અર્થ શું છે? સ્વ-પ્રેરણા અને ભાવનાત્મક બુદ્ધિ સ્વ-પ્રેરણાનાં 3 ઉદાહરણો સ્વ-પ્રેરણાનું મહત્વ શું સ્વ-પ્રેરણા એક કૌશલ્ય છે અને શું તે તાલીમ દ્વારા વિકસાવી શકાય છે? સ્વ-પ્રેરણાનો અર્થ શું છે? ઉપર, અમે સ્વ-પ્રેરણાનું મૂળભૂત ઉદાહરણ શોધ્યું છે, પરંતુ અહીં ખ્યાલની સંક્ષિપ્ત વ્યાખ્યા છે: “સ્વ-પ્રેરણા, તેના સરળ સ્વરૂપમાં, તે બળ છે જે તમને વસ્તુઓ કરવા માટે પ્રેરે છે” (તમને જરૂરી કૌશલ્યો, nd). તમારા ધ્યેયો તરફ કામ કરવા, સ્વ-વિકાસમાં પ્રયત્નો કરવા અને વ્યક્તિગત પરિપૂર્ણતા હાંસલ કરવા માટે તમારે આ ડ્રાઇવ છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે સ્વ-પ્રેરણા સામાન્ય રીતે આંતરિક પ્રેરણા દ્વારા ચલાવવામાં આવે છે, એક પ્રકારની પ્રેરણા જે પ્રામાણિકપણે હાંસલ કરવાની ઇચ્છા અને તેની સાથે સંકળાયેલ સહજ પુરસ્કારોની ઇચ્છાથી આવે છે. સ્વ-પ્રેરણા બાહ્ય પ્રેરણા દ્વારા પણ ચલાવી શકાય છે, જે હાંસલ કરવાની ડ્રાઇવ બાહ્ય પુરસ્કારો (જેમ કે પૈસા, શક્તિ, દરજ્જો અથવા માન્યતા) મેળવવાથી આવે છે, જો કે તે સ્પષ્ટ છે કે આંતરિક પ્રેરણા સામાન્ય રીતે વધુ અસરકારક અને પરિપૂર્ણ ડ્રાઇવ છે. સ્વ-પ્રેરણા અને ભાવનાત્મક બુદ્ધિ ઈમોશનલ ઈન્ટેલિજન્સ ઈ એક્સપર્ટ ડેનિયલ ગોલેમેનના મતે, સ્વ-પ્રેરણા એ ઈમોશનલ ઈન્ટેલિજન્સનું મુખ્ય ઘટક છે . ભાવનાત્મક બુદ્ધિ એ વ્યક્તિની પોતાની લાગણીઓ અને અન્ય લોકોની લાગણીઓને ઓળખવાની અને તેનું સંચાલન કરવાની ક્ષમતાનું માપ છે. ભાવનાત્મક બુદ્ધિ માટે સ્વ-પ્રેરણાની સુસંગતતા આપણી જાતને સમજવાની, અન્ય લોકો સાથે સંબંધ રાખવાની અને આપણા લક્ષ્યો સુધી પહોંચવામાં સફળ થવાની આપણી ક્ષમતામાં તેની ભૂમિકાને પ્રકાશિત કરે છે . ગોલેમેન જણાવે છે કે પ્રેરણાના ચાર ઘટકો છે: સિદ્ધિ ડ્રાઇવ, અથવા ચોક્કસ ધોરણો હાંસલ કરવા, સુધારવા અને પૂરી કરવા માટે વ્યક્તિગત ડ્રાઇવ; તમારા પોતાના વ્યક્તિગત લક્ષ્યો માટે પ્રતિબદ્ધતા; પહેલ, અથવા “તકની તકો પર કાર્ય કરવાની તૈયારી”; આશાવાદ, અથવા તમે તમારા ધ્યેયો સુધી પહોંચી શકો છો એવી માન્યતા સાથે આગળ જોવાની અને સતત રહેવાની વૃત્તિ (તમને જરૂરી કૌશલ્યો, nd). Also read : કેવી રીતે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું સ્વ-પ્રેરણાનાં 3 ઉદાહરણો સ્વ-પ્રેરણા શું છે? ઉદાહરણોસ્વ-પ્રેરણા સમજવામાં સરળ છે જ્યારે તમે કેટલાક ઉદાહરણો ધ્યાનમાં લો કે જે તેને અન્ય પ્રકારની પ્રેરણા સાથે વિરોધાભાસી છે: એક માણસ જે બીલ ચૂકવવા, તેના પરિવારને તેની પીઠથી દૂર રાખવા અને તેના બોસને ખુશ કરવાના સાધન તરીકે દરેક કામ પર જાય છે તે સ્વ-પ્રેરિત નથી, જ્યારે એક માણસ કે જેને દરરોજ કામ કરવા માટે કોઈ બાહ્ય દળોની જરૂર નથી અને તે જે કરે છે તેમાં પરિપૂર્ણતા શોધે છે તે સ્વ-પ્રેરિત છે; જે વિદ્યાર્થી માત્ર તેનું હોમવર્ક પૂરું કરે છે કારણ કે તેના માતા-પિતા તેને યાદ કરાવે છે અથવા તેને નારાજ કરે છે, અથવા જ્યારે તે પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ તેને ગ્રાઉન્ડ કરે છે તે સ્વ-પ્રેરિત નથી, પરંતુ તે વિદ્યાર્થી જે તેનું હોમવર્ક પૂર્ણ કરે છે કારણ કે તે શીખવા અને સફળ થવા માંગે છે. શાળામાં સ્વ-પ્રેરિત છે; જે સ્ત્રી ફક્ત ત્યારે જ જીમમાં જાય છે જ્યારે તેના મિત્રો તેને ત્યાં ખેંચે છે અથવા કારણ કે તેણીના ડૉક્ટર મક્કમ છે કે તેણીને સ્વસ્થ રહેવા માટે કસરત કરવાની જરૂર છે તે સ્વ-પ્રેરિત નથી, પરંતુ જે સ્ત્રીને કસરત ગમે છે તે રીતે તેણીને અનુભવ થાય છે અને સમય સુનિશ્ચિત કરે છે. કોઈ તેને પ્રોત્સાહિત કરે કે ન કરે તે સ્વ-પ્રેરિત છે. જેમ તમે જોઈ શકો છો, સ્વ-પ્રેરણા એ છે કે તમારી ડ્રાઇવ ક્યાંથી આવે છે; જો તમારી પ્રેરણા અંદરથી આવે છે અને તમારા પોતાના અંગત કારણોસર તમને પ્રાપ્ત કરવા માટે દબાણ કરે છે, તો તેને સ્વ-પ્રેરણા ગણી શકાય. જો તમે માત્ર કોઈ બીજા દ્વારા નિર્ધારિત ધોરણો હાંસલ કરવા માટે પ્રેરિત છો અને તમારા પોતાના આંતરિક સંતોષ માટે નહીં, તો તમે કદાચ સ્વ-પ્રેરિત નથી. કેટલાક ક્ષેત્રોમાં સ્વ-પ્રેરિત થવું શક્ય છે અને અન્યમાં નહીં. ઉદાહરણ તરીકે, જો પ્રથમ ઉદાહરણનો માણસ કામ પર જવા માટે આંતરિક રીતે પ્રેરિત ન હોય પરંતુ તેની મેરેથોન તાલીમ માટે સમય કાઢવાની ખાતરી હોય, તો કામની વાત આવે ત્યારે તે સ્વ-પ્રેરિત નથી પરંતુ દોડવા માટે સ્વ-પ્રેરિત હોઈ શકે છે. સ્વ-પ્રેરણાનું મનોવિજ્ઞાન: સ્વ-અસરકારકતા અને પ્રેરણા કેવી રીતે સંબંધિત છે? મનોવૈજ્ઞાનિક સ્કોટ ગેલર સ્વ-પ્રેરણા પર સંશોધનમાં મોખરે છે, અને તે સમજાવે છે કે તમે (અથવા તમારા જીવનમાં કોઈ વ્યક્તિ) સ્વ-પ્રેરિત છો કે કેમ તે નક્કી કરવા માટે તમે ત્રણ પ્રશ્નોનો ઉપયોગ કરી શકો છો: તમે તે કરી શકો છો? તે કામ કરશે? શું તે મહત્વ નું છે? જો તમે દરેક પ્રશ્નનો “હા” જવાબ આપ્યો હોય, તો તમે સંભવતઃ સ્વ-પ્રેરિત છો. જો તમે માનો છો કે તમે તે કરી શકો છો, તો તમારી પાસે સ્વ-અસરકારકતા છે . જો તમે માનતા હોવ કે તે કામ કરશે, તો તમારી પાસે પ્રતિભાવની અસરકારકતા છે – એવી માન્યતા છે કે તમે જે પગલાં લઈ રહ્યા છો તે તમને જોઈતા પરિણામ તરફ દોરી જશે. અને જો તમે માનતા હોવ કે તે મૂલ્યવાન છે, તો તમે પરિણામોની સામે કિંમતનું વજન કર્યું છે અને નક્કી કર્યું છે કે પરિણામો ખર્ચ કરતાં વધારે છે (ગેલર, 2016). પરિણામો વિશે બોલતા, ગેલર “પરિણામો”ને ચાર મહત્વપૂર્ણ “C” શબ્દોમાંથી એક માને છે જે સ્વ-પ્રેરણાને આધાર આપે છે: પરિણામો: સ્વ-પ્રેરિત થવા માટે, તમારે નકારાત્મક પરિણામો ટાળવા માટે ફક્ત કંઈક કરવાને બદલે તમે જે ક્રિયાઓ કરો છો તેની સાથે સંકળાયેલા પરિણામોની નિષ્ઠાપૂર્વક ઇચ્છા રાખવી જોઈએ; યોગ્યતા: જો તમે ઉપરોક્ત ત્રણેય પ્રશ્નોના જવાબ “હા” સાથે આપો છો, તો તમે વસ્તુઓ પૂર્ણ કરવાની તમારી ક્ષમતામાં સક્ષમ અનુભવશો; પસંદગી: તમારી ક્રિયાઓ પર સ્વાયત્તતાની ભાવના રાખવાથી સ્વ-પ્રેરણાને પ્રોત્સાહન મળે છે; સમુદાય: પ્રેરિત અનુભવવા અને તમારી જાતમાં અને તમારી પ્રાપ્ત કરવાની તમારી શક્તિમાં વિશ્વાસ રાખવા માટે સામાજિક સમર્થન અને અન્ય લોકો સાથે જોડાણો મહત્વપૂર્ણ છે (ગેલર, 2016). સ્વ-પ્રેરણા પર ગેલરનું મોટા ભાગનું કાર્ય મનોવિજ્ઞાની અને સ્વ-અસરકારકતા સંશોધક આલ્બર્ટ બંદુરાના સંશોધન પર આધારિત છે . 1981 માં, બંધુરાએ આ વર્ણન સાથે ગેલરની સ્વ-પ્રેરણાની વર્તમાન કલ્પના માટેનું સ્ટેજ સેટ કર્યું: “સ્વયં પ્રોત્સાહન . . . ચાલુ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે વ્યક્તિગત ધોરણોની જરૂર છે. પ્રદર્શનના ચોક્કસ સ્તર પર આત્મ-સંતોષને શરતી બનાવીને, વ્યક્તિઓ તેમના પ્રયત્નોમાં સતત રહેવા માટે સ્વ-પ્રેરણા બનાવે છે જ્યાં સુધી તેમનું પ્રદર્શન આંતરિક ધોરણો સાથે મેળ ન ખાતું હોય. મેળ ખાતી સિદ્ધિઓ માટે અપેક્ષિત સંતોષ અને અપૂરતી અસંતોષ બંને સ્વ-નિર્દેશિત ક્રિયાઓ માટે પ્રોત્સાહન આપે છે” (બંધુરા અને શંક, 1981). આ અવતરણમાંથી, તમે જોઈ શકો છો કે ગેલરના ત્રણ પ્રશ્નો ક્યાંથી આવે છે. એવું માનીને કે તમે તે કરી શકો છો, તે કામ કરશે, અને તે મૂલ્યવાન છે તે તમને તમારા માટે નિર્ધારિત આંતરિક ધોરણો સાથે મેળ બેસાડશે. અમે ધ સાયન્સ ઑફ સેલ્ફ-ઍક્સેપ્ટન્સ માસ્ટરક્લાસ© માં આનું વધુ અન્વેષણ કરીએ છીએ. સ્વ-પ્રેરણાનું મહત્વ જેમ તમે કદાચ પહેલેથી જ અનુમાન લગાવ્યું હશે, સ્વ-પ્રેરણા એ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે. જ્યારે અન્યને ખુશ કરવા અને બાહ્ય ધોરણોને પૂર્ણ કરવા ચોક્કસપણે અમને વસ્તુઓ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, આવા પ્રયત્નો પ્રેમના ચોક્કસ શ્રમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, વસ્તુઓ કરવી કારણ કે અમને લાગે છે કે અમારે તે કરવું છે અથવા અમુક બાહ્ય પુરસ્કાર મેળવવા માટે ઘણા કિસ્સાઓમાં પૂરતું છે, પરંતુ તે નવીનતા અને શ્રેષ્ઠતાને ચલાવવા માટે જરૂરી જુસ્સાને આમંત્રિત કરતું નથી. કેટલાક ક્ષેત્રોમાં તમને પ્રોત્સાહિત કરવા માટે બાહ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો તે સારું છે, પરંતુ બાહ્ય પ્રેરણા તમને વ્યક્તિગત રૂપે પરિપૂર્ણ અને તમારા જીવનમાં ઊંડો અર્થ શોધવાની લાગણી છોડવાની શક્યતા ઓછી છે . જ્યારે આપણે સ્વ-પ્રેરિત હોઈએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે વધુ સારું કામ કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણે તણાવનો સામનો કરવામાં વધુ સારી રીતે સક્ષમ હોઈએ છીએ અને જ્યારે આપણે જે કરવા માગીએ છીએ તે કરતાં હોઈએ ત્યારે વધુ ખુશ હોઈએ છીએ. શું સ્વ-પ્રેરણા એક કૌશલ્ય છે અને શું તે તાલીમ દ્વારા વિકસાવી શકાય છે? સ્વ-પ્રેરણા હોવાના ફાયદાઓને જોતાં, તમારો આગળનો પ્રશ્ન હોઈ શકે, શું હું વધુ સ્વ-પ્રેરિત બની શકું? જવાબ ચોક્કસ “હા” છે. સ્વ-પ્રેરણા તમારા નિયંત્રણમાં હોય તેવા કૌશલ્યોના સમૂહ દ્વારા ચલાવવામાં આવે છે. તમારા ફાયદા માટે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે આગળ વાંચો. સ્વ-પ્રેરણા સમજાવી પોતાને પ્રોત્સાહિત કરવાની રીતો Post navigation કેવી રીતે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વિવાહિત જીવનને સુખી કેવી રીતે બનાવવું: લાંબા સમય સુધી ચાલતા, સુખી લગ્ન જીવન માટેના રહસ્યો One thought on “સ્વ-પ્રેરણા સમજાવી પોતાને પ્રોત્સાહિત કરવાની રીતો” Pingback: વિવાહિત જીવનને સુખી કેવી રીતે બનાવવું: લાંબા સમય સુધી ચાલતા, સુખી લગ્ન જીવન માટેના રહસ્યો - AIWAINDIA
Gujarati News » Photo gallery » Who is Anna Mani and why Google Doodle Celebrates her Birthday called her india weather lady Anna Mani : હવામાનની આગાહી સરળ બનાવનારી મહિલાની વાત, કે જે ભારતની ‘હવામાનશાસ્ત્રીય મહિલા’ તરીકે ઓળખાય છે ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી, જેણે હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. જાણો તેનું જીવન કેવું રહ્યું... Aug 23, 2022 | 12:58 PM TV9 GUJARATI | Edited By: Meera Kansagara Aug 23, 2022 | 12:58 PM ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી. જેણે દેશના હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. તેમણે હવામાનની આગાહી કરવા માટેના આવા ઉપકરણો તૈયાર કર્યા હતા. જેનાથી સચોટ માહિતી મેળવવાનું સરળ બન્યું હતું. જાણો કેવી રહી તેની સફર... 1 / 5 23 ઓગસ્ટ, 1918ના રોજ કેરળના પીરુમેડુમાં જન્મેલા હવામાનશાસ્ત્રી અન્ના મણિને 'ભારતની હવામાનશાસ્ત્રીય મહિલા' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1939માં ચેન્નાઈ (મદ્રાસ)ની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમને ભૌતિકશાસ્ત્ર પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. આ જ કારણ છે કે તે આ વિષયમાં વધુ અભ્યાસ માટે 1945માં ઈમ્પિરિયલ કોલેજ, લંડન પહોંચી હતી. 2 / 5 લંડનમાં અભ્યાસ કરતી વખતે તે હવામાન સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં નિષ્ણાંત બની ગઈ હતી. તે અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા પછી, તે 1948માં ભારત પરત ફર્યા. હવામાન વિભાગ સાથે પ્રથમ નોકરીની શરૂઆત કરી. તેમણે આવા ઘણા સાધનો ડિઝાઇન કર્યા જે હવામાનની આગાહી કરવા માટે કામ કરે છે. એટલું જ નહીં, તેમણે હવામાનશાસ્ત્ર અને સંબંધિત સાધનો પર ઘણા સંશોધન પત્રો પણ લખ્યા. 3 / 5 તેની પાસે ઘણી સિદ્ધિઓ હતી. ઉદાહરણ તરીકે, બેંગ્લોરમાં એક લેબની સ્થાપના કરવામાં આવી હતી, જેનું કામ પવનની ગતિ અને સૌર ઉર્જા માપવાનું હતું. હવામાનની આગાહીના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ અને જુસ્સાને ધ્યાનમાં રાખીને, 1969માં તેમને ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેણે તે સમયગાળા દરમિયાન ઓઝોન સ્તર પર સંશોધન કર્યું. 4 / 5 1976માં, તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. અન્ના મણિ મહાત્મા ગાંધી અને તેમના વિચારથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ છે કે તે હંમેશા ખાદી અને સ્વદેશી વસ્ત્રો પહેરતી હતી. તેમના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ, તેમને 1987માં કે.આર. રામાનાથ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં 16 ઓગસ્ટ 2001ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
એક વખત શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા ત્યારે વણથળીનાં એક બાઈને મહારાજનું મહાત્મ્ય સમજાવાથી સંસારથી વૈરાગ્ય થયો. રજા ન મળતાં તેઓ ઘરેથી નીકળી ગઢપુર આવ્યાં અને સાંખ્યયોગી કરવા આગ્રહ કર્યો. શ્રીજીમહારાજે તેમનો આગ્રહ જોઈ સાંખ્યયોગી બાઈ કર્યાં પરંતુ ઘરેથી રજા ન મળતાં પરાણે આવ્યાં હતાં તેથી દાદાખાચરને મોસલાઈ (સરકારી દંડ) ભરવો પડ્યો હતો તથા અન્ય કેટલીક મુશ્કેલીઓ પણ સહન કરવી પડી હતી. છતાંય તે બાઈ મહિમા બહુ હોવાથી બધું અવગણીને મહારાજની પાસે સાંખ્યયોગી થઈને રહ્યાં. એક વખત તેઓ વડોદરામાં સત્સંગ કરાવવા માટે ગયા હતા. ત્યાં નિત્ય નવી રસોઈઓ લે અને જમાડે. તેની ખબર જેમને શ્રીજીમહારાજે સત્સંગમાં મોટેરા કર્યા હતા એવા સદ્‌. ગોપાળાનંદ સ્વામીને કોઈના દ્વારા પડતાં કહેવડાવ્યું કે, “સાંખ્યયોગી થઈને રોજ લાડવા ને નવી નવી રસોઈઓ લે તો કેમ ઠીક રહેશે ?” મહારાજના મહાત્મ્યથી સભર હતા એટલે સંસાર છોડ્યો હતો. રાત-દિવસ મહારાજને રાજી કરવા મંડ્યા રહેતાં હતાં. અવરભાવમાં ક્યાંક કસર રહી તેને ટળાવવા સદ્‌. ગોપાળાનંદ સ્વામી જેવા સદ્‌ગુરુએ કોઈના દ્વારા ટકોર કરી તો ન ખમાઈ અને અવગુણ લીધો. એટલું જ નહિ, સામે કહેવડાવ્યું કે, “તમે સાધુ થઈ કેમ ખાવ છો ?” આવી રીતે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો અવગુણ આવ્યો ને છેવટે જાતા અપરાધ થયો તે પાપે કરીને તેઓનો આશ્રમ છૂટી ગયો. મળેલો સત્સંગ અને કરેલાં સાધનો બધું ધૂળ થઈ ગયું. તેથી જ શ્રીજીમહારાજે લોયાના ૧૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ, એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થાશે.” સત્સંગમાં આવ્યા પછી મોટાપુરુષ કે સંતો-ભક્તો જ્યારે આપણી કસર દેખાડી રોકેટોકે ત્યારે જો રાજી થઈને સ્વીકારીએ તો સામેનાનો ગુણ આવે અને ભૂલ પણ સુધરે પરંતુ જો અવગુણ આવે તો ઉદ્‌વેગ, અશાંતિ વર્તે, રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે (વચ. ગ.પ્ર. ૨૮). તેથી જેનો અવગુણ આવ્યો હોય તેને વિષે પૂર્વાગ્રહની આંટી બંધાઈ જાય અને છેવટે જાતા મોક્ષનો માર્ગ પણ બંધ થઈ જાય. જીવનપ્રાણ બાપાશ્રીએ પણ ભાગ-૨ની ૩૬મી વાતમાં કહ્યું છે કે, “સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. જેમ રાજાનો કુંવર ગાંડો-ઘેલો હોય તેને થપાટ મારીએ તો કેદમાં જાવું પડે તેમ થાય.” શાસ્ત્રોમાં પંચમહાપાપ જણાવ્યા છે તેનાથી છૂટવાનો ઉપાય કહ્યો છે પરંતુ અભાવ-અવગુણથી છૂટવાનો ઉપાય નથી કહ્યો. એટલે કે પંચમહાપાપ કરતાં પણ ભગવાન અને ભગવાનના ભક્તનો અભાવ-અવગુણ લેવો કે અપરાધ કરવો તે મોટું પાપ છે. જેમ ઝેરથી બાળકને તેનાં માવતર સાચવીને વારંવાર તેની નજીક ન જવા સલાહ આપે તેમ મહારાજે આ અભાવ-અવગુણરૂપી ઝેરથી દૂર રહેવાની ૨૭૩ વચનામૃતમાં ૧૮૮ વખત વાત કરી, તેનાથી ચેતવ્યા છે. માટે આ ખતરાનો કદી અખતરો ન કરવો અને અભાવ-અવગુણથી છેટે જ રહેવું. અભાવ-અવગુણ આવવામાં મુખ્યપણે આપણો માની સ્વભાવ ભાગ ભજવતો હોય છે. આપણને આપણામાં રહેલા બે-ચાર ગુણ-આવડતનું માન રહેતું હોય તેના કારણે પોતાને બીજા કરતાં અધિક સમજીએ. પોતાનો મહિમા વધારે રહે તેથી બીજાને ન્યૂન મનાય અને તેમના અભાવ-અવગુણ આવે. મનધાર્યું કરવાના અને કરાવવાના મનમુખી સ્વભાવને કારણે જો કોઈ આપણું ધાર્યું ન કરે કે ન કરવા દે તો તરત જ તેમનો અવગુણ આવે. તેમના પ્રત્યે દોષબુદ્ધિ થાય અને વેરવૃત્તિ પણ રહે. આ મનમુખી સ્વભાવે કરીને અપરાધ અને દ્રોહની પરાકાષ્ઠાએ પહોંચી જવાય. દેહદૃષ્ટિ એ સર્વે દોષોનું મૂળ છે. દેહભાવ એ અનેક અવગુણોનો સરવાળો જ છે. તેથી જેટલી દેહદૃષ્ટિ વિશેષ રહે તેટલા દેહના અવગુણો જ દેખાય અને અવગુણ આકારે થઈ જવાય. સત્સંગમાં આવીને કરવાનું છે તે ન થાય અને પારકા દોષ, ક્રિયા, આકૃતિ અને સ્વભાવ જોવામાં આપણું બધું સાફ થઈ જાય. પ્રગતિની જગ્યાએ અધોગતિ થઈ જાય પરંતુ અભાવ-અવગુણ એ આપણા જીવનમાં ખતરનાક છે એવી ગંભીરતા નથી સમજાતી એટલે પાછા વળી શકતા નથી. ચારેય સ્વરૂપને વિષે દેહદૃષ્ટિ જ રાખી તેનો અવરભાવ જ જોયા કરવો તે જ અભાવ-અવગુણ. જે આપણા મહાત્મ્યના માર્ગમાં આડખીલીરૂપ બને છે. આ મહાત્મ્યનો અવરોધક સત્સંગમાં સાપસીડીની રમત જેવું કરે છે. મહાત્મ્યરૂપી સીડી ચડતાં ચડતાં મહારાજ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એક ૯૯મા અભાવ-અવગુણરૂપી સાપના મુખમાં આવી જતા પાછા તળિયે આવી જઈએ છીએ. સત્સંગ કરવા છતાં તેનું કાંઈ ફળ મળતું નથી. ચૈતન્ય પ્રભુના સુખ માટેનો શુદ્ધ પાત્ર થઈ શકે છે પરંતુ તેમાં અભાવ-અવગુણરૂપી ગંદકી પેસી ગઈ છે તેથી મહાત્મ્યરૂપી સુખ તેમાં ઝીલી શકાતું નથી માટે નિરંતર અભાવ-અવગુણ ટાળવાના પ્રયત્નમાં રહેવું તો જ સત્સંગ નિર્વિઘ્ને પાર પડે.
વાસ્તુ માં જણાવ્યા મુજબ દરેકે ઘરમાં માટીથી બનેલો ઘડો તો હોવો જ જોઇએ. આજના આધુનિક સમયના કારણે, ઘણા લોકો ઘરમાં માટીનો ઘડો કે જગ રાખવનું પસંદ નથી કરતા. આ માટીવાળું આ માટલુ ખાલી પાણીને જ ઠંડુ નથી રાખતું પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેની અંદર ભરેલું પાણી પીવાનું પ્લાસ્ટિક અથવા અન્ય કોઈ ધાતુના વાસણનું પાણી પીવા કરતાં વધારે ગુણવત્તાવાળું અને ફાયદાકારક છે. હવે, જો આપણે વાસ્તુ વિશે વાત કરીએ, તો માટીનું માટલું ઘરમાં રાખીને, દેવી-દેવતાઓનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે છે. એવું માનવામાં આવ્યું છે કે ભગવાન તેમાં વસે છે. એક વાર જેના ઉપર ભગવાનનો હાથ હોય છે ત્યાં કયારેય કોઈ સમસ્યા આવતી નથી. તમારે એક ચોક્કસ વસ્તુની કાળજી લેવી જ જોઇએ. ઘરમાં ક્યારેય માટીનો વાસણ અથવા જગ ખાલી રાખવો નહિ. જો તમે તેમાં પાણી ભરતા નથી, તો પછી થોડી ઘણી સામગ્રી રાખી મૂકો.. તેમને ખાલી મકાનમાં રાખવામાં આવે તો ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે. તે જ સમયે, તેમને હંમેશા ભરેલા રાખીને, સમૃદ્ધિમાં વધરો થાય છે. માટીના વાસણ વાસ્તુમાં જણાવ્યા મુજબ માટીના કુંડા કે માટીના વાસણમાં ઘરમાં છોડવાઓ રોપવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આનંદ અને સુખ-સમૃદ્ધિ આવે છે. તેઓ ઘરમાં સકારાત્મકતા અને શાંતિ જાળવી રાખવામાં મદદ કરે છે.. જો ઝાડ વધુ છોડ હોય તો પર્યાવરણ પણ સારું રાખે છે. આ હરિયાળી જોવાથી મન શાંત થાય છે અને સકારાત્મક વિચારો આવે છે. આ તમારો માનસિક તાણ પણ દૂર કરવામાં મદદ કરશે અને તમે તમારા મન ને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તેનાથી ઘરમાં પૈસાની આવક પણ વધી જશે. માટીનો દીવો દરરોજ સવારે અને સાંજે ઘરમાં, તુલસીના છોડ ની સામે માટીનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી તમારા ઘરમાં મુશ્કેલીઓ અને નકારાત્મક ઉર્જા પેદા થશે નહિ. આ દીવા દુષ્ટ શક્તિઓને દૂર રાખવાનું અને નકારાત્મક શક્તિ ને પણ દૂર રાખવામાં મદદ કરે છે. વાસ્તુ મુજબ આનાથી ઘરમાં પૈસાની આવક વધે છે. માટીના ભગવાન માટીની બનેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવી પણ શુભ માનવામાં આવે છે. આનાથી તમારી પૈસાથી સંબંધિત તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. તેથી, માટીના ભગવાનને મંદિર અથવા અન્ય કોઈ જગ્યાએ રાખવું આવશ્યક છે. તમને આનાથી ચોક્કસ ફાયદો થશે. Uncategorized Post navigation ખુબ જ નાની ઉંમર માં આ દસ સિતારાઓને વસાવ્યું પોતાનું ઘર, ટીવીનો અકબર ઉર્ફે રજત ટોકસ માત્ર આટલી ઉમર માં જ… ફક્ત એક ગ્લાસ પાણી થી આવી રીતે શોધો કે તમારા ઘર માં કોઈ નકારાત્મક ઉર્જા છે કે નહીં, જાણો કેવી રીતે Related Posts 2 Apr 22 pinal patel દરરોજ સવારે ખાલી પેટ આ પીણું પીવાથી થાય છે અનેક ફાયદા, ડાયાબિટીસ થી લઈને પાચનક્રિયા સુધી મટે છે તકલીફ…
નિષ્‍ફળ ગયેલી મોટાભાગની દવાઓનો ઉપયોગ એન્‍ટીબાયોટીક્‍સ તરીકે થાય છેઃ આ સિવાય અન્‍ય દવાઓ તાવ, ઉલ્‍ટી, માથાનો દુખાવો અને વિટામીનના રૂપમાં લેવામાં આવે છે નવી દિલ્‍હી,તા. ૨૪ : સેન્‍ટ્રલ ડ્રગ્‍સ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડ્રગ સ્‍ટાન્‍ડર્ડ ટેસ્‍ટમાં દેશભરની ૫૦ દવાઓ ફેલ થઈ છે. ઓક્‍ટોબર મહિનામાં દેશભરની વિવિધ લેબોરેટરીમાંથી મળેલી ૧૨૮૦ દવાઓમાંથી ૫૦ દવાઓ ટેસ્‍ટમાં ફેલ થઈ છે. સંસ્‍થાના મતે આ એક રૂટિન પ્રક્રિયા છે. દર મહિને દવાઓના સેમ્‍પલ ટેસ્‍ટિંગ માટે આવે છે અને અલગ-અલગ કારણોસર જે દવાઓ સ્‍ટાન્‍ડર્ડ અને ક્‍વોલિટી ચેકમાં સાચી જણાય છે તેને મંજૂર કરવામાં આવે છે. ભૌગોલિક સ્‍થાન, વસ્‍તીવિષયક અને એક રાજયથી બીજા રાજયની આબોહવા જેવી પરિસ્‍થિતિઓ સિવાય બ્રાન્‍ડ મેચિંગને કારણે દવાઓ પણ પરીક્ષણમાં નિષ્‍ફળ થઈ શકે છે. દવાઓ ડ્રગ સેફટીના માપદંડોને પૂર્ણ કરતી ન હોવાના કારણે આ સેમ્‍પલ ફેલ થયા છે. નિષ્‍ફળ દવાઓ હરિયાણા, કોલકાતા, આસામ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત ઉત્તરાખંડમાં બનાવવામાં આવી હતી. આ ૫૦ દવાઓમાંથી માત્ર ઉત્તરાખંડની ૧૧ દવાઓનો સમાવેશ થાય છે. સેન્‍ટ્રલ ડ્રગ્‍સ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને આ દવાઓનું ઉત્‍પાદન કરતી કંપનીઓને કારણ દર્શક નોટિસ આપી છે. કંપનીઓને આ દવાઓનો આખો સ્‍ટોક બજારમાંથી હટાવવાની સૂચના આપવામાં આવી છે. સંબંધિત વિસ્‍તારોના આસિસ્‍ટન્‍ટ ડ્રગ કંટ્રોલર્સને આ મામલે સંપૂર્ણ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્‍યું છે. એ જ રીતે, ઓક્‍ટોબર પહેલાં આરોગ્‍ય મંત્રાલય જૂનમાં ૨૬, જુલાઈમાં ૫૩, ઓગસ્‍ટમાં ૪૫, સપ્‍ટેમ્‍બરમાં ૫૯ દવાઓના નમૂનાના પરીક્ષણમાં નિષ્‍ફળ ગયું હતું. આ દવાઓ પણ ધોરણોને પૂર્ણ કરતી ન હતી. નિષ્‍ફળ ગયેલી મોટાભાગની દવાઓનો ઉપયોગ એન્‍ટીબાયોટીક્‍સ તરીકે થાય છે. આ સિવાય અન્‍ય દવાઓ તાવ, ઉલ્‍ટી, માથાનો દુખાવો અને વિટામીનના રૂપમાં લેવામાં આવે છે. સેન્‍ટ્રલ ડ્રગ્‍સ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે આવા પરીક્ષણો કરવામાં આવે છે. ગત દિવસોમાં થયેલા ટેસ્‍ટમાં હિમાચલ પ્રદેશમાં બનેલી ઘણી દવાઓ ટેસ્‍ટમાં ફેલ થઈ હતી અને તેને બજારોમાંથી પાછી ખેંચી લેવાના આદેશ આપવામાં આવ્‍યા હતા. દેશમાં એન્‍ટીબાયોટીક્‍સના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૧૯માં દેશમાં ૫૦૦ કરોડ એન્‍ટિબાયોટિકનો વપરાશ થયો હતો. કોરોના મહામારી દરમિયાન દવાઓની માંગમાં જોરદાર ઉછાળો આવ્‍યો હતો. નિષ્‍ણાતોનું કહેવું છે કે ઘણી વખત લોકો ડોક્‍ટરની સલાહ વગર પણ દવાઓ લે છે, જેનાથી નુકસાન થાય છે. કોઈપણ કારણ વગર દવા લેવાથી એન્‍ટિબાયોટિક રેઝિસ્‍ટન્‍સની સમસ્‍યા પણ જોવા મળી રહી છે. ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સેક્રેટરી ડો. અનિલ ગોયલનું કહેવું છે કે વિશ્વભરમાં દવાના સેમ્‍પલ ફેલ થવાનું પ્રમાણ ૩થી ૪% છે. આપણે ત્‍યાં પણ લગભગ સમાન ગુણોત્તર છે, પરંતુ જો તે ૬%થી વધુ હોય તો ગભરાટની સ્‍થિતિ હોઈ શકે છે. તેઓ કયા કારણોસર સેમ્‍પલિંગમાં નિષ્‍ફળ ગયા છે તે જાણી શકાયું નથી, પરંતુ ડેમોગ્રાફી, ટેમ્‍પરેચર પેટન્‍ટ જેવા કારણોસર સેમ્‍પલિંગની ભૂલ થઈ શકે છે. ડો.અનિલ ગોયલે એમ પણ જણાવ્‍યું કે જે દવાઓના સેમ્‍પલ ફેલ થયા છે, તેમાં ઘણી જીવનરક્ષક દવાઓ છે, કેટલાક ઈન્‍જેક્‍શન પણ છે અને પેરાસીટામોલ જેવી રોજિંદી દવાઓ પણ તેમાં સામેલ છે. (11:35 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
આચારાંગ સૂત્રને ધ્યાને લઇ આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે સુરતમાં કહ્યું કે, બહુરુપી ઇચ્છા-લોભ જ બધા દુખોનું મુળ છે. ઇચ્છા-લોભમાંથી જ દુખ જન્મે છે. આ ઇચ્છા-લોભમાંથી જન્મતા દુખોમાંથી મુક્ત થવાનો માર્ગ જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. એ રસ્તો એટલે સંતોષ. એક વખત સંતોષની લાગણી અનુભવતા થઇ જશો એટલે ધન-સંપત્તિ તમને તૂચ્છ લાગ્યા વગર નહીં રહે. કોઇપણ વસ્તુની ઇચ્છા જાગે કે તુરંત જ પ્રશ્ન ઉઠવો જોઇએ શું કામ છે આ વસ્તુનુ. આ વસ્તુની ઇચ્છા પુરી કરવાથી ફાયદો થવાનો છે કે નુકસાન. આ ઇચ્છા પુરી નઇ કરું તો શું ફેર પડવાનો છે. જે દિવસે તમારા મનમાં ઇચ્છા જાગે ત્યારે આવા પ્રશ્નો ઉદભવશે તે દિવસે તમે દુખ મુક્ત થવાની દિશામાં ડગ માંડી રહ્યા હોવાનું માનજો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૭૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે. શાળા વિશે ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માઘ્યમિક તથા ઉ. માઘ્યમિક બોર્ડ સાથે સંલગ્ન છે. આ શાળા માં ચાર વિભાગ – બાલવાડી, પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિનયન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આમ ઉત્કર્ષ વિદ્યાલયમાં કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ) અને સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે
હિન્દુ ધર્મમાં ગંગા નદીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગંગાજીના દર્શન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. જ્યારે કે માત્ર ગંગાજળના સ્પર્શથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે ગંગાજળમાં એવી શક્તિઓ છે જે મનુષ્ય દ્વારા જાણ્યે-અજાણ્યે કરેલા તમામ પાપોનો નાશ કરી શકે છે. હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. માતા ગંગાના જળનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધીની તમામ ધાર્મિક વિધિઓમાં થાય છે. કહેવાય છે કે જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં સકારાત્મકતાનો વાસ હોય છે. આટલું જ નહીં ગંગાજળના કેટલાક ઉપાયોની મદદથી જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમારા માટે ગંગાજળ સંબંધિત કેટલાક જ્યોતિષીય ઉપાયો લઈને આવ્યા છીએ. તો ચાલો આજે જાણીએ ગંગાજળના ઉપાયો વિશે. જો તમારા ઘરમાં નકારાત્મકતા વધી ગઈ હોય અને હંમેશા પરેશાનીનું વાતાવરણ રહેતું હોય તો તેના માટે દરરોજ પૂજા કર્યા પછી તમારા ઘર પર ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. એક વાતનું ધ્યાન રાખો કે મંદિરમાં હંમેશા ગંગાજળ રાખો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીકવાર ગ્રહોની નબળી સ્થિતિને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમે દરેક સોમવારે ભગવાન શિવની પૂજા કરો અને ગંગાજળથી અભિષેક કરો. તેમજ શનિવારે એક વાસણમાં પાણી લઈને તેમાં ગંગાનું થોડું પાણી નાખીને પીપળના મૂળમાં અર્પણ કરો. તેનાથી તમને ગ્રહદોષના કારણે થતી સમસ્યાઓથી મુક્તિ મળશે. જો ઘરમાં કોઈ નાના બાળક પર ખરાબ નજર પડી હોય તો તેના પર ગંગાજળ છાંટવું જોઈએ. તેનાથી અંધત્વની અસર દૂર થાય છે. જો કે, જો બાળક ખૂબ રડતું હોય, તો તમારે ડૉક્ટરને જોવું જોઈએ. ઘણીવાર લોકો સાથે એવું બને છે કે જો તેઓ રાત્રે સૂતી વખતે અચાનક જાગી જાય અથવા સૂતી વખતે ખરાબ સપના આવે તો સૂતા પહેલા પથારી પર થોડું ગંગાજળ છાંટવું. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને ખરાબ સપનાથી પણ છુટકારો મળશે. જો ઘણી મહેનત અને પ્રયત્નો કર્યા પછી પણ પ્રગતિ અને સફળતા ન મળી રહી હોય તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. આ માટે ગંગાજળને પિત્તળની શીશી અથવા વાસણમાં ભરીને ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. તેનાથી સકારાત્મકતા વધે છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે.
અહિ ઘણા રિલેશન લગ્ન સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા અધવચ્ચે ખતમ થઇ જાય છે. બિગ બોસ ફેઇમ અભિનેત્રી મહેક ચહલ અને અશ્મિત પટેલ પાંચ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતાં. બંનેએ સગાઇ પણ કરી લીધી હતી. પરંતુ હવે સગાઇ તોડી નાંખી છે. Subscribe Saurashtra Kranti here મહેક અને અશ્મિતના બ્રેકઅપની વાતોએ ખુબ ચર્ચા જગાવી હતી. મહેકે આ વિશે વધુ એક વખત પોતાની વાત જણાવતાં કહ્યુ હતું કે અશ્મિત સાથેની રિલેશનશીપ ખતમ થઇ તેમાં હું મારી જાતને જવાબદાર ગણતી નથી. તેણે કહ્યું હતું કે તમે કોઇને સાથે રહો તો તેને ખુબ નજીકથી ઓળખવા માંડો છો. મને લાગે છે કે અશ્મિત પટેલ મારા માટે યોગ્ય વ્યકિત નહોતો. Read About Weather here બ્રેકઅપ પછી મને મારા પરિવાર અને મિત્રોએ સતત સહારો આપ્યો છે. લોકડાઉનને કારણે મેં ઘણો સમય ગોવામાં વિતાવ્યો છે. હું જરૂર પડ્યે જ મુંબઇ આવુ છું. મહેક કહે છે સમય બધુ ઠીક કરી દે છે.
ચીનથી આવેલ કોરોના વાયરસને કારણે ભલે સમગ્ર વિશ્વ તેને ધુતકારી રહ્યું હોય, પરંતુ ચીની એપ ટીકટોક (TikTok) ને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. મીમ, ….સંગીત, ડાન્સ, મેકઅપ, ટ્યુટોરિયલ અને બીજું ઘણું બધું તેમાં છે. TikTok ને ભલે એક એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ સમજવામાં આવી રહી હોય પરંતુ તેવું નથી. Advertisement TikTok ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રપોગેંડા છે. TikTok એ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરુદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે જેમાં દલાઈ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવેલ હોય. આ ઇમેલ કથિત રૂપથી ભારતમાં TikTok ની ટીમને મોકલવામાં આવેલ હતો. નિશાના પર ભારતીય કન્ટેન્ટ હતા, જો કે અમે આ મેઇલની પ્રામાણિકતાને ચકાસી શકતા નથી. E-mail done by TikTok to their India employees for removing anything which is against Chinese Government, especially Tibet and Dalai Lama! Is this your way China to curb the Freedom of Speech across the globe? pic.twitter.com/6ujBAcRogd — Zankrut Oza (@zankrut) May 16, 2020 TikTok એપ બાઇટડાન્સ નામની ચીની ટેક કંપનીનું છે. જેનું મુખ્યાલય બીજિંગમાં છે. ૨૦૧૮માં બાઇટડાન્સ ના સંસ્થાપક જાંગ યીમિંગે ચીનની સરકારને વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશની મોટાભાગની મીડિયા સાથે સહયોગમાં વધારે ઊંડો બનાવીને આધિકારિક મીડિયા સામગ્રીને ફેલાવવામાં આવી રહી છે.” પાછલા ૨ વર્ષથી TikTok એ પોતાના વચનનું પાલન કરીને પોતાના પ્લેટફોર્મ પરથી ચીન વિરોધી કન્ટેન્ટને વ્યવસ્થિત રીતે હટાવી દીધા છે જણાવી દઈએ કે હાલના સમયે તાઇવાન માટે વૈશ્વિક સમર્થન વધી રહ્યું છે અને તે આશ્ચર્યની વાત નથી કે ટીકટોક પર તાઇવાન અથવા તિબ્બત અને દલાઇ લામા સંબંધિત કંઈ પણ નથી. તમને જણાવી દઈએ કે પહેલા પણ કંપનીએ પોતાના એમ્પ્લોઇઝને ટીકટોક વિડીયોને મોડરેટ કરવા માટે કહ્યું હતું. એવા વિડીયો જેમાં તિયાનમેન સ્ક્વાયર અને તિબ્બત સ્વતંત્રતા અથવા બેન કરવામાં આવેલ ધાર્મિક સમૂહ – ફાલુન ગોંગ અને હોંગકોંગ પ્રોટેસ્ટનો ઉલ્લેખ હોય તેમને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે છે. તેમાં એવા કન્ટેન્ટ પણ સામેલ છે જેમાં ઉઈગર મુસલમાનોની દુર્દશા વિશે જણાવવામાં આવ્યું છે. કંપનીની વેબસાઇટ પર સમુદાય માર્ગદર્શિકા છે, પરંતુ તે કોઈ પણ વિવરણ વગરની છે. હિંસક સામગ્રી વિરુદ્ધ માર્ગદર્શિકા હોવા છતાં, ટીકટોક પર જાનવરો સાથે દુર્વ્યવહાર કરવા વાળા કન્ટેન્ટ અઢળક રહેલ છે. ટીકટોક પર ઘણી બધી રમૂજી વિડિઓઝ છે, જેને જોઈને એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે કે ટીકટોક પણ ચીની પ્રચારનો ભાગ બની શકે છે. ટીકટોક ગુપ્ત ચીની વિદેશી નીતિનું સાધન હોઈ શકે છે. જો આ ઇમેઇલ યોગ્ય છે, તો તે વૈશ્વિક માહિતી યુદ્ધની અનુભૂતિ આપે છે. ટિકિટકોક પર પ્રતિબંધ મૂકવો એ તેનો સૌથી શ્રેષ્ઠ જવાબ હશે.
ફૂડ-ગ્રેડ નળીનો ઉપયોગ મુખ્યત્વે નળીઓ માટે થાય છે જે દૂધ, રસ, બીયર, પીણાં વગેરે જેવા ખોરાકના માધ્યમોનું પરિવહન કરે છે. નળીમાં કોઈ પ્લાસ્ટિસાઇઝર હોવું જરૂરી નથી અને તે પરિવહન માધ્યમમાં પ્રદૂષણનું કારણ બનશે નહીં, તેથી ફૂડ-ગ્રેડ નળીઓ જરૂરી છે. એફડીએ, બીએફઆર અને અન્ય ફૂડ ગ્રેડ પ્રમાણિત તરીકે આવી જરૂરિયાતોને પૂર્ણ કરો.ફૂડ ગ્રેડ હોઝને પીવીસી ફૂડ હોઝ, રબર ફૂડ હોસ, ફૂડ સિલિકોન હોસ, વગેરેમાં વિભાજિત કરવામાં આવે છે. હેતુ અનુસાર, તેને ફૂડ ડિસ્ચાર્જ નળી અને ફૂડ ડિસ્ચાર્જ સ્ટ્રોમાં વિભાજિત કરવામાં આવે છે, બાદમાં માત્ર હકારાત્મક દબાણનો સામનો કરવાની જરૂર નથી, પરંતુ તે પણ જરૂરી છે. હકારાત્મક દબાણનો સામનો કરવા માટે.નકારાત્મક દબાણ જરૂરી છે.ઉચ્ચ તાપમાન વંધ્યીકરણ અને વરાળ વંધ્યીકરણનો ઉપયોગ ખાદ્ય નળીઓમાં વારંવાર ઉપયોગ દરમિયાન થાય છે, તેથી ઉચ્ચ તાપમાન પ્રતિકાર અને વધુ સારી સ્થિરતા સાથે ફૂડ-ગ્રેડ નળીઓ વધુ લોકપ્રિય છે! ફૂડ ગ્રેડ નળીના લક્ષણો: 1: પ્રવાહી પીણાંનો સ્વાદ અને રંગ પ્રદૂષણનું કારણ બનશે નહીં અને ખાદ્ય સ્વચ્છતાની જરૂરિયાતોને પૂર્ણ કરશે. 2: સરળ ઓળખ માટે નળી લાલ અથવા સફેદ મિશ્રણથી બનેલી છે.નળીનો આંતરિક વ્યાસ અને લંબાઈ વપરાશકર્તાની જરૂરિયાતો અનુસાર ઉત્પન્ન કરી શકાય છે. અમારા ફૂડ ગ્રેડ હોઝ રાષ્ટ્રીય ધોરણો અને યુએસ એફડીએ ફૂડ સર્ટિફિકેશન ધોરણોને સખત રીતે અમલમાં મૂકે છે.ટ્યુબની દિવાલને ઉચ્ચ-શક્તિવાળા તંતુઓથી મજબૂત બનાવવામાં આવે છે.ખૂબ જ નરમ, હળવા, કાળજી માટે સરળ, ખૂબ હવામાન અને વય પ્રતિરોધક.તે વિવિધ પ્રવાહી ખોરાક, જેમ કે વાઇન, જ્યુસ, બીયર, સોફ્ટ ડ્રિંક્સ અને કેટલાક ખનિજયુક્ત પીવાના પાણીની પ્રક્રિયા કરવા માટે યોગ્ય છે.વધુમાં, આ નળીને 30 મિનિટ માટે 130°C ના ઊંચા તાપમાને વંધ્યીકૃત કરી શકાય છે.વધુમાં, આ નળી EPDM રબરની બનેલી છે, જે આ રબરની નળીને યુરોપીયન ધોરણો અને યુએસ એફડીએ ધોરણોના અનુપાલનમાં પ્રાણી અને છોડના ખોરાક સાથે પરિવહન કરવા સક્ષમ બનાવે છે.
મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે 5 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ રહેવું સાવધાન આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી ખુશી અન્ય લોકો સાથે શેર કરવાથી તમારું સ્વાસ્થ્ય ખીલશે. તમારો જીવનસાથી તમને સાથ આપશે અને મદદરૂપ સાબિત થશે. કામના મોરચે તમારી મહેનત ચોક્કસપણે ફળશે. લાંબા સમયથી લટકતી સમસ્યાઓ આજે જ ઉકેલવાની જરૂર છે. એટલા માટે જો તમે સકારાત્મક રીતે વિચારશો તો તમને સફળતા ચોક્કસ મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારા પરિવાર સાથે તમારો વધુ સમય પસાર કરશો. Venus Transit 2022 - શુક્રનો ધનુરાશિમાં પ્રવેશ, 3 રાશિઓને પડશે મોટો ફટકો, આર્થિક નુકસાનની સાથે સ્વાસ્થ્યને પણ થશે અસર શુક્ર 5 ડિસેમ્બર, 2022 ના રોજ વૃશ્ચિક રાશિમાં યાત્રા સમાપ્ત કરીને ધનુરાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારબાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમના રાશિ પરિવર્તનની સીધી અસર માનવ જીવન પર પડે છે. જેમની કુંડળીમાં શુક્ર શુભ ઘરમાં ગોચર કરશે, તેમને દરેક પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થશે અને જે લોકો અશુભ ઘરમાં સંક્રમણ કરશે 3 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો રહે સાવધાન વૈવાહિક સુખમાં વધારો થશે. ધાર્મિક કાર્યો અને મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધશે. વધુ દોડધામ થશે. સારી સ્થિતિમાં રહો. નારાજગીની ક્ષણ અને નારાજગીની સ્થિતિ હશે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. બિનજરૂરી ગુસ્સા પર નિયંત્રણ રાખો. Vastu Tips: શુભ કાર્ય કરતા પહેલા દહી-સાકર કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેનું પરફેકટ લોજીક કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, શાળામાં પરીક્ષા આપતા પહેલા અથવા તમે ક્યાંક બહાર જતા હોવ ત્યારે તમને પહેલા દહી-સાકર ખવડાવવામાં આવે છે. લગ્ન જેવા શુભ કાર્ય કરતા પહેલા પણ વરરાજાને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોય કે આવું કેમ કરવામાં આવે છે, તો ચાલો આજે તમને તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જણાવીએ. નવીનતમ Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે. Joint Pain Causes- સાંધાના દુખાવા માટે જવાબદાર છે આ કારણ Hand And Leg Joint Pain Causes- તમે પણ હાથ, પગના સાંધાના દુખાવાથી પરેશાન રહો છો તો તેને અનજુઓ ન કરવું. આવુ આ કારણે જેમ-જેમ આ સમસ્યા વધે છે તેમ તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. આમ તો સાંધાના દુખાવા થવાના ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ઈજા થવી, ઈંફેક્શન કે સોજા વગેરે. પણ તે સિવાય પણ ઘણા કારણ ત હાય છે કે હાથ અને પગના દુખાવાના જવાબદાર થઈ શકે છે
તમે ક્યારેય દેસી બલ્યુ ફિલ્મ જોઇ છે ? મે હમણા થોડા દિવસ પહેલા આવી દેસી લોકો પર બનાવેલ બલ્યુ ફિલ્મ જોઇ તેના કુલ પાંચ કલાકારો મા બધા જ સ્થાનીક એટલે કે દેસી હતા . તેમા હિરોઇનો અને ત્રણ હિરો હતા ,તેઓ એક બીજા ને ચોદવાની હરીફાઇ યોજી રહ્યા હોય તેવુ લાગતુ હતુ શરુઆત મા બે છોકરી ઓ એકલી રાત્રી ના અંઘારા મા ઘરે જતી જોઇ ને કેટલાક ગુંડા ઓની નજરમા ચડી જતા તેણે તે છોકરીઓ ને મોઢુ દબાવી હાથ બાંધી ને રસ્તા નીચે આવેલ ઝાડો ની અંદર જ્યા કોઇ અવાજ ન સાંભળે તેવી જગ્યા એ ખેંચી જાય છે . પછી બધા ગોળ કુંડાળા મા બેસી ને વચ્ચે તે બંને છોકરી ઓ ને છોડી દે છે .પછી કહે છે કે જો તે લોકો સારો નાચ બતાવશે તો તેઓ ને છોડી દેસે નહી તો કમરપટ્ટા વડે ફટકારશે તેણી ના બ્રા અને પેન્ટી સીવાયના બધા કપડા ઉતારી એક એક બેલ્ટ ફટકારી નાચવા નો હુકમ દે છે . બેલ્ટના ફટકા વાગવા થી નાજુક ગોરી ચામડી પર સોળ ઉઠી આવે છે માર ના ડર ને કારણે છોકરીઓ નાચવા માંડે છે , સુંદર યુવતી ઓ ને પોતાના માટે નાચતી જોઇ ને બધા ગુંડા ઓ ના લંડ ટાઇટ થઇ જાય છે અને તે લોકો બંને ને ચોદી લેવા પકડી લે છે બરાબર તે સમયે જ હિરો આવી જાય છે અને ગુંડા ઓ ને મારી ને ભગાવી દે છે . તે છોકરીઓ નાચ અને ડરના કારણે જોર થી હાંફી રહી હોય તેના સત્નો બ્રા ની બહાર નીકળવા કુદકા મારતા હોય તે હિરો ના લંડ પણ ટાઇટ થઇ જાય છે અને તેઓ પણ તેમના સ્તનો ને બ્રાની કેદ માં થી આઝાદ કરી દબાવતા દબાવતા સખત રીતે ચોદવા લાગે છે . તે છોકરી ઓ પણ ખુશી થી હિરો ને ચોદવા આપે છે બધા નો વારો ચૂદાઇ મા આવી ગયા પછી દેસી બલ્યુ ફિલ્મ પુરી થઇ જાય છે તેમા સ્તન દબાવવા ના ચૂત ચોદવાના અને ગાંડ મારવા ના દશ્યો વધારે પ્રમાણમા હતા .
તમને આ કેટેગરી માં Poems For Kids રિલેટેડ જાણકારી મળશે, જેમાં તમને ખુબ જ મજા આવશે. સરળતા થી તમને બધું શોધી શકો તે માટે અમે અહીં કેટેગરી માં માહિતી ની વહેંચણી કરેલી છે બાળકો માટે ગુજરાતી કવિતા (Gujarati Poems For Kids) નમસ્તે મિત્રો આશા રાખું છું કે તમે બધા ઠીક હશો, આજ ના આ આર્ટિકલ માં અપને થોડી બાળકો માટે ની કવિતાઓ જોવાના છીએ જેમાં તમને ખુબ મજા આવવાની છે તો ચોક્કસ પૂરો આર્ટિકલ વાંચજો. સુરજ તારા ગુજરાતી કવિતા (Suraj Tara Gujarati Poem) પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ,હે ઈશ્વર! હું તને જોઉં છું, ક્યાંક… Read More » Category: Poems For Kids Tags: Gujarati Poems For Kids ગુજરાતી બાળવાર્તા (Moral Gujarati Stories for Kids) Part-9 નમસ્તે બાળ મિત્રો આપનું અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં સ્વાગત છે. આજ આપણે બહુજ સરસ બાળવાર્તા જોવાના છીએ જેમાં તમને ખુબ જ મજા આવશે. અને આ બધી જ વાર્તા તમારે ખાલી વાંચવાની નથી, તેમાં તમને ઘણું બધું શીખવા મળશે જે તમારે શીખવાનું છે અને આવનારા જીવન માં તેનો ઉપીયોગ કરવાનો છે. આજ ની આ પોસ્ટ… Read More » Category: Uncategorized Poems For Kids Stories For Kids Tags: Gujarati Stories, Moral Gujarati Stories for Kids ગુજરાતી બાળવાર્તા (Gujarati Stories for Kids) Part-2 નમસ્તે બાળ મિત્રો આપનું અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં સ્વાગત છે. આજ આપણે બહુજ સરસ બાળવાર્તા જોવાના છીએ જેમાં તમને ખુબ જ મજા આવશે. અને આ બધી જ વાર્તા તમારે ખાલી વાંચવાની નથી, તેમાં તમને ઘણું બધું શીખવા મળશે જે તમારે શીખવાનું છે અને આવનારા જીવન માં તેનો ઉપીયોગ કરવાનો છે. આજ અપને દાદા દાદી… Read More »
કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્યની બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લા તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫-૧૦% દર્દીઓને જ આ સારવાર પર વડે છે. જ્યાં બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઇચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સી.કે.ડી.માં કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કાને દૂર ઠેલી શકાય છે. આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખૂબ જ જરૂરી છે. કિડની બગડતી અટકાવવાના સૂચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે, જેની ચર્ચાના મુખ્ય બે ભાગ છે : સામાન્ય વ્યક્તિ માટે સૂચનો રોગની હાજરીમાં જરૂરી કાળજી સામાન્ય વ્યક્તિ માટે સૂચનો કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો : ૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું : નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે. ૨. પૌષ્ટિક ખોરાક લેવો : ખોરાકમાં નમક(મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં નમક(મીઠું)નું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે. ૩. યોગ્ય વજન જાળવવું : સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે. ૪. પાણી વધારે પીવું : તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ. ૫. ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો : ધૂમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોંચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે. ૬. દુખાવાની દવાઓથી દૂર રહો : ઘણા લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડૉક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે. ૭. રૂટિન હેલ્થ ચેકઅપ : ૪૦ વર્ષ પછી કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે વહેલાસર થઈ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ દર એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. આ પ્રકારના રોગની વહેલાસર યોગ્ય સારવારથી કિડનીને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે. રોગની હાજરીમાં જરૂરી કાળજી રોગની હાજરીમાં જરૂરી કાળજી ૧. કિડનીના રોગ વિશે સજાગતા અને વહેલું નિદાન : મોં-પગ પર સોજા, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઊબકા, લોહીમાં ફિક્કાશ, લાંબા સમયથી નબળાઈ, રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમાં તકલીફ હોવી વગેરે ચિહ્નો કિડનીના રોગને કારણે હોઈ શકે છે. આવી તકલીફ ધરાવતી વ્યક્તિઓએ તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવી, કિડનીની તકલીફ તો નથી તે નિદાન કરાવી લેવું જોઈએ. કિડનીના રોગનું વહેલું નિદાન રોગને મટાડવા, અટકાવવા કે કાબૂમાં લેવા માટે અત્યંત મહત્ત્વનું છે. કોઈ પણ ચિહ્નોની ગેરહાજરીમાં પણ પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધવું તે કિડનીના રોગની હાજરી સૂચવી શકે છે. ૨. ડાયાબિટીસના દર્દીઓમાં જરૂરી કાળજી : ડાયાલિસિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યર માટે ડાયાબિટીસ કારણભૂત હોય છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબૂમાં હોય તે જરૂરી છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કાના ૪૫% દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર ૩ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઈન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસને કારણે કિડની બગડવાની નિશાની હોઈ શકે છે. જે દર્દીને ડાયાબિટીસને કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવાનું અત્યંત જરૂરી છે. કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી ખાસ તપાસ, તે પેશાબની “માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા”ની તપાસ છે. ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સૂચના મુજબ દર વર્ષે પેશાબની આ ખાસ તપાસ કરાવવી તે કિડની રોગથી બચવા માટેનું ખૂબજ મહત્ત્વનું પગલું છે. રોગોને અટકાવવા માટે બધા દર્દીઓએ ડાયાબિટીસની નિયમિત તપાસ તથા યોગ્યકાબુ અને લોહીનું દબાણ ૧૩૦/૮૦ મિ.મી. કરતાં ઓછું જાળવવું જોઈએ અને ખોરાકમાં પ્રોટીન અને ચરબીવાળા ખોરાકની માત્રા ઓછી લેવી જોઈએ. ૩. લોહીના ઊંચા દબાણના દર્દીઓમાં જરૂરી કાળજી : લોહીનું ઊંચું દબાણ ક્રોનિક કિડની ફેલ્યરનું અગત્યનું કારણ છે. લોહીનાં ઊંચા દબાણના ચિહ્નો મોટા ભાગના દર્દીઓમાં નહીંવત્ હોવાથી કેટલાક દર્દીઓ બી.પી. માટેની દવા અનિયમિત રીતે લે છે કે બંધ પણ કરી દે છે. લાંબા ગાળે આવા દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કારણે કિડની બગડવાનો ભય રહે છે. લોહીનું ઊંચું દબાણ લાંબા સમય માટે રહેવાથી ક્રોનિક કિડની ફેલ્યર, હૃદયનો હુમલો અને સ્ટ્રોકની તકલીફ થઈ શકે તેવો ભય રહે છે. આથી લોહીનું ઊંચું દબાણ ધરાવતા દરેક દર્દીઓએ લોહીના દબાણનો યોગ્ય કાબૂ રાખવો અને કિડની પર તેની અસરના વહેલા નિદાન માટે વર્ષમાં એક વખત પેશાબની અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરાવવી સલાહભર્યું છે. કિડનીના રોગોને અટકાવવા માટે લોહીના દબાણવાળા બધા જ દર્દીઓએ નિયમિત રીતે બીપી મપાવતા રહેવું, ખોરાકમાં મીઠું ઓછું લેવું અને ખોરાક નિયમિત અને સમતોલ લેવો જરૂરી હોય છે. આ સારવારનો હેતુ લોહીનું દબાણ હંમેશા ૧૩૦/૮૦ મિ.મી. કરતાં ઓછું જાળવી જાળવવું. ૪. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં જરૂરી કાળજી : ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્ત્વની સારવાર લોહીનાં દબાણપર યોગ્ય કાબૂ છે. આ માટે ઉત્તમ પદ્ધતિ રોજ દિવસમાં ૨-૩ વખત ઘરે બી.પી. માપી નોંધ રાખવી અને આ બી.પી.ના ચાર્ટને ધ્યાનમાં લઈ ડૉક્ટર દ્વારા બી.પી.ની દવામાં યોગ્ય ફેરફાર કરવો તે છે. લોહીનું દબાણ હંમેશા ૧૪૦/૮૪થી ઓછું હોવું ફાયદાકારક છે. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, પેશાબનો કે અન્યચેપ, શરીરમાં પાણી ઘટી જવું (ડિહાઈડ્રેશન) વગેરેની સમયસર યોગ્ય સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવવા માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. ૫. વારસાગત રોગ પી.કે.ડી.નું વહેલું નિદાન અને સારવાર : પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (પી.કે.ડી.) એ વારસાગત રોગ છે જે ડાયાલિસિસ કરાવતા ૬-૮% દર્દીઓમાં જોવા મળે છે. આ કારણસર કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિને આ રોગ (પી.કે.ડી.) હોય તો, ડૉક્ટરની સલાહ મુજબ કુટુંબની અન્ય વ્યક્તિઓમાં આ રોગની તકલીફ તો નથીને તે નિદાન કરાવી લેવું જરૂરી છે. વહેલા નિદાન બાદ ખોરાકમાં પરેજી, લોહીના દબાણ પર કાબૂ અને પેશાબના ચેપની તથા અન્ય સારવારની મદદથી કિડની બગડવાની ઝડપ ધીમી પાડી શકાય છે. ૬. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની યોગ્ય સારવાર : બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્ત્વના હોવાનું કારણ ખાસ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઈ શકે છે. આ પ્રકારના નુકસાનને કારણે વર્ષો બાદ ધીમે-ધીમે કિડની બગડી જાય તેવો ભય રહે છે (પુખ્તવયે મૂત્રમાર્ગમાં ચેપને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન સામાન્ય રીતે થતું નથી.) આ ઉપરાંત પેશાબનો ચેપ થતો હોય તેવા નાની ઉંમરના બાળકોમાંથી અર્ધા જેટલા બાળકોમાં ચેપ થવા માટે જન્મજાત ખોડ કે અડચણ જવાબદાર હોય છે. આ પ્રશ્નોમાં સમયસરની યોગ્ય સારવારના અભાવે કિડની બગડવાનો ભય રહે છે. પેશાબનો ચેપ હોય તેવા બાળકોમાંથી સામાન્ય રીતે ૫૦% બાળકોમાં ચેપ લાગવાનું કારણ વસાઈકો-યુરેટ્રલ રિફલ્સ હોઈ શકે છે. ટૂંકમાં, બાળકોમાં કિડની બગડતી અટકાવવા માટે મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન તથા સમયસરની સારવાર અને સાથે ચેપ થવા માટેના કારણનું નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે. ૭. પુખ્તવયે વારંવાર પેશાબના ચેપની યોગ્ય સારવાર : કોઈ પણ ઉંમરે પેશાબનો ચેપ વારંવાર થતો હોય કે દવાથી કાબૂમાં આવતો ન હોય તો તે માટેનું કારણ શોધવું જરૂરી છે. આ કારણો (જેમ કે મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી વગેરે)ની સમયસરની યોગ્ય સારવાર કિડનીને સંભવિત નુકસાન થતું અટકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ૮. પથરી અને બી.પી.એચ.ની યોગ્ય સારવાર : ઘણી વખત કિડની કે મૂત્રમાર્ગમાં પથરીનું નિદાન થયા બાદ પણતેને કારણે ખાસ તકલીફ થતી ન હોવાથી દર્દી તેની સારવાર પ્રત્યે બેદરકારી સેવે છે. આ જ રીતે મોટી ઉંમરે થતા પ્રોસ્ટેટની તકલીફ બી.પી.એચ.ને કારણે જોવા મળતા ચિહ્નો પ્રત્યે દર્દી કાળજી રાખતા નથી. આવા દર્દીઓમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાનો ભય રહેતો હોવાથી ડૉક્ટરની વહેલાસર સલાહ લેવી અને તે મુજબ સારવાર કરાવવી જરૂરી છે. ૯. નાની ઉંમરે લોહીના ઊંચા દબાણ માટે તપાસ : સામાન્ય રીતે ૩૦ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિમાં લોહીનું ઊંચું દબાણ જોવા મળતું નથી. નાની ઉંમરે લોહીના વધારે ઊંચા દબાણનું સૌથી મહત્ત્વનું કારણ કિડનીના રોગ છે, તેથી આવી દરેક વ્યક્તિઓએ કિડનીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. ૧૦. એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણોની વહેલાસર સારવાર : એકાએક કિડની બગડી જવાના મુખ્ય કારણોમાં ઝાડા, ઊલટી, ઝેરી મેલેરિયા, બહુ રક્તસ્ત્રાવ, લોહીમાં ગંભીર ચેપ, મૂત્રમાર્ગમાં અડચણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પ્રશ્નોની વહેલી, યોગ્ય અને પૂરતી સારવાર કિડનીને બગડતી અટકાવી શકે છે. ૧૧. ડૉક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ : સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓમાંની કેટલીક દવાઓ (જેમ કે દુખાવાની દવાઓ) લાંબા સમય સુધી લેવાથી કિડનીને નુકસાન થવાનો ભય રહે છે તેથી બિનજરૂરી દવા લેવાનું ટાળવું જોઈએ. જરૂરી દવા ડૉક્ટરની સૂચના મુજબના ડોઝ અને સમય માટે જ લેવી હિતાવહ છે. માથા અને સાંધાના દુખાવા માટે પોતાની મેળે દવાઓ લેવાનું ટાળવું. બધી આયુર્વેદિક દવાઓ સલામત છે તે ખોટી માન્યતા છે. કેટલીક ભારે ધાતુઓ ધરાવતી ભસ્મો કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે. ૧૨. એક જ કિડની ધરાવતી વ્યક્તિઓમાં કાળજી : એક જ કિડની ધરાવતી વ્યક્તિઓ સંપૂર્ણ સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ તેઓએ અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે લેવું, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.
ચાલો ખૂબ જ ઓછી મહેનતે ઘરે બેઠા ત્રણથી પાંચ કિલો વજન ઘટાડો, તમારા બેડોળ દેખાતા શરીરને સુંદર સુડોળ બનાવવાનો અને ડી ટોક્ષ કરવાનો અવસર . હાલમાં રોજિંદી શારીરિક પ્રવૃત્તિમાંથી કુદરતી રીતે મુક્તિ મળી છે તેનો લાભ લઈએ. કોઈમોટી મોથ મારવાની નથી . આખા દિવસમાં ઉર્જાનો કે ફ્યુઅલનો વપરાશ નથી . ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે જેવી વાત છે .ત્યારે નીચેના થોડા સૂચનોનો અમલ કરો અને યાદગાર રહી જાય એવો તંદુરસ્તીનો સુધારો કરો . રોજ સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછું ત્રણ કલાક સુધી કાંઈ પણ લેવું નહીં .જરૂર પડે કે તરસ લાગે તો માત્ર માટલી નું પાણી પીવુ. તમારી પેટ સફાઈ માટે કોઈ ફાકી કે ચૂર્ણ લેતા હોવ તો તે રાત્રે સૂવા જતા પહેલા લઈ લેવું . સવારે ત્રણ કલાક સુધી નો સમયતો જૂની ઉર્જા કેલેરી (ચરબી)ને વાપરવામાં કાઢો, કે જે તમારા શરીરમાં ગોડાઉન થઈને ભરેલી પડી છે, તેને ખાલી કરવા કે શરીર ને ડીટોક્ષ કરવા ચાલવું ,શક્તિ મુજબ દોડવું ,દાદરા ચડવા ,દોરડા કુદવા વગેરે કોઈપણ વ્યાયામ એક થી બે કલાક સુધી અચૂક કરવો,ચાલવાની સુવિધા ન હોય તો સીડી ચડવી ઉતરવી કે દોરડા કુદવા વગેરે કરી શકાય . યાદ રાખો દોરડા કુદવા,દોરડા વગર કૂદવાની એક્શન કરીને પણ દોરડા કૂદી શકાય ,પગ ઘુંટણ માથી વાળ્યા વગર માત્ર પંજા ઉપર થોડે થોડે કરી પાંચસોથી હજાર સુધી જઈ શકાય, આવડતાં હોય તો આસન વ્યાયામ પણ કરી શકાય,જોડે થોડું સુર્ય સ્નાન પણ કરી લેવું .આ બધું જ ફ્રી મા કોઈપણ જાતના ચાર્જ વગર. ત્રણ કલાક પછી 1 કપ કે એક નાના ગ્લાસ પાણીમાં ૧ લીંબુ નીચોવીને પીવું. અંદર કઈ પણ નાખવું નહીં. લીંબુ પાણી ના એક કલાક પછી જરૂર લાગે ત્યારે આખો દિવસ દર બે બે કલાકે કે જરૂર લાગે ત્યારે અને રાત્રિભોજન ના બે કલાક પહેલા સુધી, અત્યારે છુટથી મળતા તરબૂચ, ટેટી, પાકા પાઇનેપલનો રસ , પાકી મીઠી દ્રાક્ષ અથવા લીલાનાળિયેરના પાણીમાં અડધાથી એક લીંબુ નીચોવી ને પીવું .આ બધામાંથી જે મળે તે અને જે પરવડે તેની ઉપર તુટી પડો/પેટ ભરીને લઈ શકાય. ભૂખ લાગે તો દર બે બે કલાકે પણ લઈ શકાય, બદલી શકાય .પરંતુ આ સિવાય બીજું કાંઈ પણ લેવું નહીં. ઉપર જણાવેલ ફળમાંથી તમને જે સરળતાથી મળે અને તમારા ખિસ્સાને જે પરવડે તે સીવાય કશુંજ ખાવું નહીં. ભોજન રાત્રે 7:30 થી આઠમાં કરવું. ભોજનમાં સરગવાનો કે શાકભાજીનો સૂપ લીધા પછી કોઈપણ લીલોતરી શાક સાથે કોઈપણ એક ભાજીનું શાક, થોડી તાજી ચટણી વગેરેની સાથે રોટલી, ભાખરી ,રોટલા કે ભાત અથવા ઘરમાં જે રસોઈ બનાવી હોય તે પણ લઈ શકાય, શરૂઆતના માત્ર ત્રણ દિવસ કરો, અને તમારા શરીરમાં પરિવર્તન જુઓ ,પછી તેને આગળ ચાલુ રાખો. હાલ તમારા સ્કુટર,ગાડી કે કોઈપણ વાહન નો વપરાશ નથી ,એન્જિન બંધ છે તેથી કોઈજ બળતણ પેટ્રોલ કે ડીઝલ ભરાવવાની જરૂર નથી પરંતુ આ શરીરનું માત્ર એન્જિન ચાલુ છે ,બીજી કોઈ વધારાની શારીરિક પ્રવૃત્તિ ચાલુ નથી તેથી બળતણની કે ફ્યુઅલ(ખોરાક) ની ઓછામાં ઓછી જરૂર છે. તે થી આ તક નો લાભ લઇ જૂની એકત્ર થયેલી ,જમા થયેલી ચરબી ને ઓગાળવાનો અને શરીર ને ડીટોક્ષ કરવાનો આ અવસર છે .આ સાદો પ્રયોગ કરવાથી નહિ ધારેલો લાભ મેળવો. કોરોના ના અભિશાપ ને આશીર્વાદ માં પરિવર્તિત કરો .આખો દિવસ ભૂખ લાગે ત્યારે ભૂખ્યા નથી રહેવાનું દર બે કલાકે ઉપર જણાવેલા ફળમાંથી તમને મનપસંદ ફળ દર બે કલાકે પેટ ભરીને ખાવ ,પરંતુ ચૂલે ચઢેલી કોઈ વસ્તુ રાત્રિભોજન શિવાય લેવી નહીં. આ પ્રયોગનો શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો ભોજનમાં દૂધ કે દૂધની બનાવટ, સૂકા દાળ-કઠોળ, ગળપણ અને ખટાશ વગેરેથી પરહેજ કરો ,હાલ તેની કોઈ આવશ્યકતા નથી. ભોજન ખૂબ જ શાંતિથી ચાવી ચાવીને ખાવું ,ભોજન ખાતાં વચ્ચે કે પછી પાણી પીવું નહીં, ભોજન ના એક કલાક બાદ પાણી પી શકાય.
મિત્રો, કહેવાય છે કે સ્ત્રીઓમાં ઈર્ષા વધુ ભરેલી હોય છે. સ્ત્રીઓ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી સ્ત્રીઓમાં ઈર્ષા કરવાનો મોટો અવગુણ હોય છે. ઈર્ષા કરવાથી હંમેશા પોતાનું જ નુકસાન થતું હોય છે. જીવનમાં કદી પણ કોઈના પર ઈર્ષા કરવી જોઈએ નહીં. આમ તો દરેક સ્ત્રીઓમાં ઈર્ષાનો ગુણ ઓછા વધતા પ્રમાણમાં રહેલો જ હોય છે પરંતુ આજે આપણે એવા ત્રણ નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જેમનામાં ઈર્ષા કરવાની ટેવ થોડી વધારે હોય છે. S નામવાળી સ્ત્રીઓ આ સ્ત્રીઓ સ્વભાવની ખૂબ જ શાંત હોય છે તથા દરેક કામમાં હોશિયાર પણ હોય છે પરંતુ કોઈ તેમનાથી સારું કામ કરી જાય તે સહન કરી શકતી નથી. આ નામવાળી સ્ત્રીઓ હંમેશા પોતાની સૌથી આગળ રાખવા માંગે છે. કોઈ તેમનાથી આગળ નીકળી જાય તે તેમને પસંદ હોતું નથી. જો કોઈ તેમનાથી આગળ નીકળી જાય તો તે વધારે મહેનત કરીને તેનાથી આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. તેમનો ઈર્ષા કરવાનો આ ગુણ ઘણીવાર તેમને ફાયદો પણ કરાવે છે. A નામ વાળી સ્ત્રીઓ જે સ્ત્રીઓનું નામ A અક્ષરથી શરૂ થતું હોય તેવી સ્ત્રીઓ સ્વમાની હોય છે. મગજ પણ તેમનું કોમ્પ્યુટર જેટલું તેજ હોય છે પરંતુ તેમની આગળ કોઈ અન્યના વખાણ થાય તે આ નામવાળી સ્ત્રીઓ સહન કરી શકતી નથી. તેમની ઈચ્છા હોય છે કે દરેક જગ્યાએ તેમનો જ ડંકો વાગે. ઘણીવાર તો તેઓ બીજા કોઈની વાત પણ સાંભળવા તૈયાર હોતી નથી. આ નામવાળી સ્ત્રીઓ એવું માને છે કે તેમનું કહેલું બધું જ સાચું હોય છે. K નામ વાળી સ્ત્રીઓ આ નામ વાળી સ્ત્રીઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે. તેઓ પોતાની જીદ પર અડીખમ ઉભી રહે છે. તે પોતાની જીદ ના કારણે જીવનમાં ઘણી સફળતાઓ પણ મેળવે છે પરંતુ ઘણીવાર તેમને ઘણું નુકસાન પણ સહન કરવું પડે છે. જીવનમાં તેમને અસફળતા પસંદ નથી હોતી અને તેમને પાછળ છોડીને બીજું કોઈ સફળ થાય તે પણ તેમને સહન થતું નથી. પોતાની સામે કોઈ અન્ય સ્ત્રીના વખાણ કરે તે તેમને જરા પણ પસંદ હોતું નથી. જય શ્રી કૃષ્ણ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ટાઉટને કારણે દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાએ કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું છે. આ સાથે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો અને દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તોફાનથી થયેલા નુકસાન વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, સોમવારે આ વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આ સાથે સેંકડો વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી ગયા છે અને અનેક મકાનોને નુકસાન થયું છે. ચક્રવાતી તોફાનથી બચવા માટે પશ્ચિમ કિનારાના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરીને મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈ (મહારાષ્ટ્ર)માં મુશળધાર વરસાદ અને ભારે વિનાશ સર્જ્યા બાદ આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. ગુજરાતમાં 2,00,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તુટ ચક્રવાતી તોફાનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, તેથી 20 મે 2021 સુધી વરસાદ ચાલુ રહેશે. 18 મે, 2021: ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે જોરદાર પવન અને કરા પડવાની પણ શક્યતા છે. પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પવન સાથે વાવાઝોડું સાંભળી શકાય છે. પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, આસામ, મેઘાલય, કેરળ, માહે, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગંગાનું પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશનો દરિયાકાંઠાનો વિસ્તાર, યાનમ, તેલંગાણા, રાયલસીમા, જોરદાર પવન અને કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં વીજળીની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વીજળી અને તીખા પવનો અને ધૂળની ડમરીઓ સાથે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવવાની ધારણા છે. ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને કોણાર્કના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતી તોફાન ટાઉટને ધ્યાનમાં રાખીને માછીમારોને આ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 19 મે, 2021: જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળી અને કરા પડવાની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, કેરળ, માહે અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારોમાં પવનની તીવ્ર ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. સમય, વીજળીનો ગડગડાટ પણ સાંભળી શકાય છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, આસામ, મેઘાલય, સૌરાષ્ટ્ર, કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 મે, 2021: જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશનો તટીય પ્રદેશ. યાનમ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સંભળાય છે. ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ, પેટા હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે વિવિધ વિસ્તારોમાં. ભારે વરસાદ પડી શકે છે. 21 મે, 2021: જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશનો તટીય પ્રદેશ. યાનમ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સંભળાય છે. ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ, પેટા હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે વિવિધ વિસ્તારોમાં. ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ પોસ્ટમાં આપેલી માહિતી પસંદ આવી હોય, તો અમારી પોસ્ટને લાઈક કરો અને અન્ય લોકો સાથે પણ શેર કરો. અમને ટિપ્પણીઓ દ્વારા આ સંબંધિત તમારા પ્રશ્નો પૂછો. હવામાનની માહિતી સાથે પશુપાલન અને કૃષિ સંબંધિત માહિતી માટે ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા રહો.
શિયાળાની સુરખીભરી સવાર શરૂ થઈ ચૂકી છે, પણ સાંજે તો ઉનાળો જ લાગે છે. કાતિર્કી પૂણિર્માનો ચન્દ્ર માણવા જેવો હતો. એ ચાંદનીને જોઈ રહેવાના લોભમાં વહેલા સૂઈ જવાનું મન થતું નહોતું. એ ચાંદની સાથે પરવીન સુલતાનાનું શાસ્ત્રીય સંગીત ભળ્યું એટલે આનન્દ ઓર વધ્યો. ચાંદનીના જુવાળ સાથે સંગીતના જુવાળ ચઢ્યા. કોઈ આ સુખની વાત કરતું નથી. બધાં કોઈ ને કોઈ પ્રકારની ફરિયાદ કરતાં હોય છે. ઉત્તેજના ઉશ્કેરાટ છે, પણ તે જીવનના ચઢતા જુવાળના દ્યોતક નથી. એમાં કૃત્રિમતા છે. હું જોઉં છું કે ક્યાંય પ્રેમ નથી વધતો, કેવળ સ્પર્ધા, ઈર્ષ્યા, અવિશ્વાસ, રોષ, હંસિકતા વધતાં દેખાય છે. આથી જ તો મેં જે સહજ સુખનો ઉલ્લેખ કર્યો તેની ઉપેક્ષા થતી જોઉં છું. વિદ્યાર્થીને ઘણી વાર હું લલચાવું છું, સારી કવિતા વાંચવાને, પણ હવે તો જાણે એ રસેન્દ્રિય જ મરી પરવારી હોય એવું લાગે છે. તો વળી બીજી બાજુથી ઘણા બધા કવિઓ એક સાથે ઊમટી પડ્યા છે. કવિતાની એક બાની તૈયાર થઈ ગઈ છે. એ સૌને સુલભ બની ગઈ છે. એમાં અહીંતહીં થોડો ઉમેરો કરીને કવિપદવાંચ્છુ થોડીક પંક્તિઓ ઉપજાવી કાઢી શકે છે, પછી પ્રસિદ્ધિનો પ્રશ્ન. સર્જન માત્રથી સંતોષ નથી. પ્રસિદ્ધિની વ્યવસ્થા થવી જ જોઈએ. માટે નાનાં નાનાં ફરફરિયાંઓ બહાર પડવા માંડે. આને સર્જનમાં આવેલો જુવાળ ગણીને હરખાઈ જનારા ભોળા રસિકો પણ છે. આ સિસૃક્ષાનું પરિણામ નથી, પણ યશાકાંક્ષાનું પરિણામ છે, પણ એ વિશે રોષ કે આક્રોશ સેવવાનું કશું કારણ નથી. બધું આછરશે, નીતર્યું બનશે અને શુદ્ધ કવિતાની મુખમુદ્રા સ્પષ્ટપણે જોઈ શકાશે. પણ આ બને તે પહેલાં હોંસાતૂંસી રહેવાની, એથી મૂલ્યો ડહોળાઈ જવાનાં, એથી પ્રશંસા અને નિન્દા – બંનેનો અતિરેક થવાનો પણ આ બધા ઘોંઘાટથી સાચો સર્જક વિચલિત નહીં થાય. એ પોતાના સર્જનના તન્તુને કીતિર્ કે માન્યતાની સાથે સાંકળતો નથી. ભાગવતમાં કહ્યું જ છે કે જેનું ચિત્ત અવ્યવસ્થિત હોય તેની પ્રશંસાનો પણ શું અર્થ? ભાગવતની કથા સમૂહમાં બેસીને સાંભળીએ, પણ ભગવાનનું ધ્યાન તો એકાન્તમાં જ કરવાનું રહે, તેમ કવિતા જેવી કળાનો આનન્દ સમૂહમાં નહિ લઈ શકાય. થોડા સમસંવેદનશીલ મિત્રો સાથે મળીને માણી શકે. પણ એ માટે સમય શોધવો પડે છે. હું તો કાવ્યાનન્દમાં જ ભક્તિના આનન્દનો સમાવેશ કરી દઉં છું. મોન્તાલેની કવિતાઓ સાતેક વર્ષ પહેલાં મુંબઈના એક કાવ્યરસિક મિત્રના પુસ્તકાલયમાંથી હાથ લાગેલી, દરિયાની છીપલીનું એમાંનું ચિત્ર હજી યાદ છે, ત્યારે એ કવિતાઓ ધરાઈને વાંચેલી, ત્યાર પછી આ સાત વર્ષ દરમિયાન ઇટાલિયન કવિતાનાં સંકલનોમાં અને ખાસ તો અમેરિકી કવિ રોબર્ટ લોવેલે એના કરેલા સ્વૈર અનુવાદોમાં વાંચેલી. મને ઇટાલીના કવિઓમાં ઉંગારેત્તી વધુ ગમે છે, પણ મોન્તાલે માટેય આદર તો છે જ. એની કેટલીક નાની સરખી કવિતાઓ તરત હૈયે વસી જાય એવી છે. એવી એક કવિતા યાદ આવે છે. આ જીવનને તો આપણે કેટલું વિરાટ અપરિમેય કલ્પી બેસીએ છીએ! પણ કવિ કહે છે કે એ તો તમારાં હાથરૂમાલથીય ટૂંકું છે. તો ભલે ને ટૂંકું રહ્યું. વૃક્ષોની ઘટામાંથી જે મર્મર ઊઠ્યો તે ક્યાંક કોઈ પિપુડીઓ વગાડતો હશે તેમાં જઈને ભળ્યો. છીપલીના હૃદયમાં આથમતી સાંજની રતુમડી આભા ઝિલાઈ અને એમાં એક ચિતરાયેલો જ્વાળામુખી સુખથી ધુમાડા કાઢતો દેખાયો, જ્વાળામુખીના ઠરેલા લાવામાં જડેલો સિક્કો ચમકે છે અને હવે એ માત્ર થોડોક કાગળને દબાવીને સાચવે છે. જીવનને અહીં જે રીતે નાનું, રમવા જેવું બનાવીને કવિ મૂકી આપે છે, તે રીત મને ગમે છે. ત્યાં પણે નદીના કાંઠે બરૂની સળીઓ, કાશનાં ગુચ્છો ઊંચું ડોકું કરીને પવનમાં પોતાની કલગી ને મયૂરના કલાપ જેવો એનો કલાપ વિસ્તારે છે. ખાબોચિયા પાસે થઈને, એના કિનારે કિનારે નાનકડી કેડી ચાલી જાય છે. એનાં ડહોળાં પાણી પર મગતરાંઓની ઊડવાની છાપ અંકાયેલી છે અને એક કૂતરો હાંફતો હાંફતો ઘર ભણી પાછો વળે છે. આજે કદાચ એ સ્થળને હું ઓળખી કાઢી નહીં શકું, પણ જ્યારે દૂર કોઈક ખાબોચિયાનાં પાણીને સૂર્યના પ્રકાશમાં ચળકી ઊઠતાં જોઉં છું, વાદળો છવાયેલાં દેખાય છે, અને એમાંથી પ્રકાશની બે સેર એકબીજાને છેદતી દેખાય છે ત્યારે એકાએક બધું જ ઓળખી લઉં છું. ઉંદરને પેટે ગરુડ જન્મશે ખરું? ચારે બાજુ આજે એવી વાતો સંભળાય છે. વૃક્ષોના વિષાદભર્યા પડછાયાઓ ભેગા મળ્યા છે, ત્યાં ખુલ્લી હવામાં બે ઘડી બેસવા પ્રિયજનનું ઇજન આવે છે. આ કેવળ તારે માટે મેં રચ્યું છે એવી ભ્રાન્તિને હવે દૂર કરવાનો સમય આવી લાગ્યો છે, પણ હવે તંબૂ તાણીને ભ્રાન્તિને દૂર કરવાની ઇચ્છાને પણ દૂર કરીને બેસવાનો સમય શું નથી આવ્યો? કહેશો નહીં કે આ ઋતુ ગ્લાનિભરી છે અને કબૂતરો સુધ્ધાં ધ્રૂજતી પાંખે દક્ષિણભણી ઊડી ગયાં છે. સ્મરણને વાગોળીને હવે જીવી શકાય એમ નથી. આથી બરફના તીક્ષ્ણ દાંત બચકાં ભરે તે સારું, પ્રમાદભર્યું આ ઘેન હવે રુચતું નથી. મધરાતની જ્યોતિ આછી થરકે છે. મારા વિચારોની ચીમનીમાં ત્યાં મેદાનમાં ચાલી ગયેલી ગોકળગાયની રૂપેરી રેખા અંકાઈ ગઈ છે. કોઈના ચરણ તળે દબાઈ ગયેલું ઘાસ ફરી ઊભું થયું છે. કારખાનામાંથી આવતો પ્રકાશ કે મન્દિરની દીપમાળનો પ્રકાશ આ નથી. કવિ તો શ્રદ્ધા (જે શ્રદ્ધાને જાળવવામાં એ કાવ્યો દ્વારા ઝઝૂમ્યો)ના પ્રતીક લેખે મેઘધનુષનું જ સંભારણું આપી જઈ શકે, ત્યાં ભઠ્ઠામાં ધાતુનો ગઠ્ઠો જે ગરમીથી બળે છે એટલી ગરમી તો મારાં આશા ને જ્યોતિમાં નથી, છતાં એ પ્રકાશને તર્જનીસંકેત તો છે, જો કોઈ એને ઓળખવા ઇચ્છતું હોય તો એ સંકેત માર્ગ ચીંધશે પણ મારી કવિતા તો કાંઈ માદળિયું નથી. વરસાદની ઝડીથી બચવું હોય, કરોળિયાની જાળ જેવી સ્મૃતિથી બચવું હોય તો એ બચાવી શકે કે કેમ હું કહી શકતો નથી. કેવળ ટકી રહેવું એના જેવું મરણ કયું? કેવળ પોતાની ભસ્મરૂપે જ રહીને ઊડ્યા કરી તમારી આંખમાં ઝળઝળિયાં લાવનારી કોઈ કથા મારે મારી પાછળ મૂકી નથી જવી. મારો સંકેત ગુપ્ત નથી, પણ જો અને તમારે પ્રીછવો જ નહીં હોય તો ભલે મારે કશો ઝઘડો કરવો નથી. પણ જેની આંગળીએ મારા એ સંકેતની મુદ્રા છે તે તો એને કદી ખોઈ શકશે નહીં. ત્યાં મેદાનમાંથી પેલી અરક્ષણીયા નારી એનું અણબોટ્યું યૌવન સંકોરતી ચાલી જાય છે. એનો આ સંકોચ અવારિત આકાશની નીચે જૂઈની કળીની જેમ મહેકી ઊઠે છે. સૂર્યનો સ્પર્શ મને થયો જ નથી એવું તો કોઈ કેવી રીતે કહી શકશે? એવાય દિવસો આવ્યા છે. જ્યારે સૂર્યસ્પર્શને ઊતરડીને ફેંકી દેવાને હું ઝનૂને ભરાયો છું. રાતે ચન્દ્રસ્પર્શથી મારા ઘાને રુઝવવાનું આશ્વાસન પણ મેં ફગાવી દીધું છે. બીજી સવારે મેં હઠીલા સૂર્યને ત્યાં ને ત્યાં ફરીથી ઊભેલો જોયો છે. ઊડી ગયેલાં કબૂતરો હજારો માઇલ ગયા પછી તે જ સ્થળે પાછા આવે છે. પંખી પાંખ બીડે તેમ મારા શબ્દો હવે પાછા વળી રહ્યા છે. હું એમનો ધ્વનિ સાંભળું છું, માટે મને તમે બેધ્યાન ગણો છો. એમની પાંખમાં ભેરવાયેલા આકાશને હું મુક્ત કરું છું. આમાં જ સાચી પરિણતિ, ચેતનાને વિભિન્ન વિવિધ આકારોમાં મૂર્ત કરીને જોઈ, હવે વળી એ રૂપોનું વિઘટન કરીને એક અખંડ આકાશને પામવા પંખી ઊડ્યું. આકાશમાં વિહાર કર્યા પછી પંખી આકાશને પોતાનામાં સમાવીને પાછું આવ્યું, પાંખ બીડી દીધી. 24-12-72 Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=અહો_બત_કિમ્_આશ્ચર્યમ્/પ્રસિદ્ધિનો_પ્રશ્ન&oldid=7367"
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર દુનિયાના સૌથી મહાન ખેલાડીઓમાંના એક છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને સૌથી વધુ સદીઓ પણ તેમના નામે જ છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી છે. આ સાથે જ તેમના સાથી ખેલાડી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગે એક મોટું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે એક એવા ખેલાડીનું નામ જણાવ્યું છે, જે સચિનના 100 સદીના રેકોર્ડને તોડી શકે છે. આ ખેલાડી તોડી શકે છે 100 સદીનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગે ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન તેંડુલકરની 100 સદીના વર્લ્ડ રેકોર્ડ પર મોટી ભવિષ્યવાણી કરી છે. વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે, હાલમાં જ ફોર્મમાં પરત ફરેલા ટીમ ઈન્ડિયાન બેટ્સમેન વિરાટ કોહલી આ મોટો રેકોર્ડ તોડી શકે છે. કોહલીએ એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં જ પોતાની 71મી સદી પૂરી કરી હતી. વીરેન્દ્ર સેહવાગે કહી આ મોટી વાત વિરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર વાત કરતા વિરાટ કોહલી વિશે કહ્યું, 'વિરાટની આ સદીથી માત્ર હું જ નહીં પરંતુ સમગ્ર ભારત ખુશ છે, તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તે જલ્દી આવે, ત્યારે હવે જ્યારે આ શરૂ થઈ ગયું છે, તો હવે તે 100 પર જઈને અટકે, વચ્ચેથી નહીં અટકે. 71 સદીથી જે તેમનો આગળનો પડાવ હોય, તે સીધો 100 પર આવીને અટકે. પછી ફરી જોઈશું કે, 101મી સદી ક્યારે થાય છે. 1020 દિવસ પછી ફટકારી સદી એશિયા કપ 2022મા વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. અફઘાનિસ્તાનની સામે રમવામાં આવેલી મેચમાં તેણે સદી ફટકારી હતી. વર્ષ 2019 બાદ વિરાટ કોહલીએ પહેલી વાર 100 રનનો આંકડો પાર કર્યો છે. આ તેની કારકિર્દીની 71મી સદી હતી, આ સાથે જ તે સચિન તેંડુલકર પછી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ T20મા વિરાટની આ પહેલી સદી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અફઘાનિસ્તાનની સામે 122 રનની ઈનિંગ રમતા પહેલા કોહલીએ આ ટુર્નામેન્ટમાં બે અડધી સદી પણ ફટકારી હતી. કોહલીએ રોહિત શર્માની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનની સામે કેપ્ટન KL રાહુલની સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. એવામાં હવે સવાલ ઉઠવા લાગ્યા કે શું કોહલીએ જ T20 વર્લ્ડ કપમાં ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
હોસ્પિટલમાં નાની બાળકીને ભોળવીને મહિલાએ 6 મહિનાના બાળકને ચોર્યું, સાસુથી બોલી – આ લો તમારો પૌત્ર, આજે જ સુવાવડ થઈ પછી… - khulashanews.com khulashanews.com Sample Page હોસ્પિટલમાં નાની બાળકીને ભોળવીને મહિલાએ 6 મહિનાના બાળકને ચોર્યું, સાસુથી બોલી – આ લો તમારો પૌત્ર, આજે જ સુવાવડ થઈ પછી… એક માતાને તેનું નવજાત બાળક જીવથી પણ વધારે વ્હાલું હોય છે. એવામાં જો તે બાળક ચોરી થઈ જાય તો તેનું કાળજું બહાર આવી જાય છે. ત્યારે આવું જ કઈક બન્યું મધ્યના પ્રદેશના સાગર જિલ્લામાં. અહી ગત સોમવારે રબીની નામની એક મહિલા તબિયત ખરાબ થવા પર હોસ્પિટલમાં પોતાનો પતિ અને બે બાળક સાથે આવી હતી. મહિલા અને તેનો પતિ ડોક્ટરથી પાસે સારવાર કરાવી રહ્યાં હતા. એવામાં તેણે પોતાના 6 મહિનાના દીકરાને 8 વર્ષની દીકરીને સાચવવા માટે આપ્યો. 8 વર્ષની દીકરી પોતાના ભાઈને લઈને હોસ્પિટલમાં ફરવા લાગી. અહી તેને એક મહિલા મળી, જેણે બિસ્ટિક માટે બાળકીને 20 રૂપિયા આપ્યાં. મહિલાએ ભોળવીને બાળકીથી તેનો 6 મહિનાનો ભાઈ લઈ લીધો અને તેને દુકાન પર બિસ્ટિક લેવા મોકલી દીધી. જ્યારે બાળકી પાછી બિસ્ટિક લઈને આવી તો તેનો ભાઈ અને મહિલા બંને જ ગુમ હતાં. તેની જાણકારી મળતા જ પીડિત પરિવાર ગોપાલગંજ થાણે પહોચ્યાં. ત્યાં જરૂવાખેડાના પાલીતોડા ગામના રહેવાસી બાળકના પિતા મનોજ અહિરવારએ દીકરાની ગુમ થવાની ફરિયાદ કરી. જે બાદ ગોપાલગંજ ટીઆઈ ઉપમા સિંહ, એસપી વિક્રમ સિંહ અને સીએસપી પ્રજાપતિએ મળીને બાળકને શોધી લીધું. સૌથી પહેલા હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ જોયા પરંતુ તે ખરાબ હોવાના કારણ કઈ કામ ન થઈ શક્યું. જે બાદ આખા જિલ્લામાં નાકાબંધીથી લઈને ગામે ગામ શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરિણામે માત્ર 7 કલાકમાં જ પોલીસે બાળકને શોધી કાઢ્યું. જ્યારે મહિલા ટીઆઈ ઉપમા સિંહ બાળકને લઈને પરિવાર પાસે ગઈ તો ખુશીએ તેની આંખો ભરાય ગઈ. આખા ગામ લોકોએ પોલીસના આ પ્રયત્નોને તાળીઓ વગાડીને બિદરાવ્યું. માતા રાબીની બોલી મેડમ તમે મારા શ્વાસ પરત આપ્યાં. મને લાગ્યું હવે મારો દીકરો નહી મળે, ખબર નહી સુરક્ષિત હશે કે નહી. તેમજ 6 વર્ષના વૃદ્ધ દાદા તો પોતાના પૌત્રને જોઈને એટલા ખુશ થયાં કે પોલીસ વાળાને પગે પળીને આભાર વ્યક્ત કરવા લાગ્યાં. આ તરફ જ્યારે ચોર મહિલાથી બાળકના ચોરી કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે હું 6 વર્ષથી માતા બનાવાની કોશિશ કરૂ છું, પરંતુ સફળતા ન મળી. સાસરિયા વાળા હંમેશા મેણા મારતા હતાં. એવામાં જ્યારે તે દિવસ મે હોસ્પિટલમાં બાળકને જોયું તે મારી નિયત બગડી. મે બાળકીને ભોળવીને બાળક ચોરી લીધું. બાદમાં મારી સાસુથી કહ્યું કે આ લો તમારો પૌત્ર. મારી સુવાવડ આજે જ થઈ છે. જોકે સાસુને વહુની વાત પર શંકા ગઈ. ગામ લોકો પણ આ વાત પચી નહી કે મહિલા વગર ગર્ભવતીએ એક દિવસમાં માતા કેમ બની ગઈ. તાત્કાલિક આ વાત ગામમાં ફેલાય ગઈ અને કોઈએ તેની સૂચના સ્થાનિક પોલીસને પણ આપી દીધી. આ રીતે પોલીસે ગુમ થયેલા બાળકને શોધી લીધું.
ગણેશ મહોત્સવ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ પ્રકારની મુર્તિઓ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં જોવા મળે છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા શાર્દુલભાઈ ગજ્જર દ્વારા પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરી માર્કેટમાં તેનું વેચાણ કરી રહ્યા છે. Ganpati made from paper, Elnews ત્યારે હાલ ગોધરા શહેરમાં પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ વધી રહી છે ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે. જેમાં કલાકારે 6 માસમાં દૈનિક 10થી 12 કલાકની મહેનત કરીને નાની-મોટી આશરે 5000 મુર્તિઓ તૈયાર કરી છે. Advertisement ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ બનાવવામાં માટે ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. એક કાગળની મુર્તિને તૈયાર થતા અંદાજીત 25થી 30 દિવસનો સમય લાગે છે. જ્યારે માટીમાંથી બનાવવામાં આવતી મુર્તિને દસ દિવસ જેટલો સમય લાગે છે આમ આકાર આપ્યા બાદ માટીમાં રહેલા ભેજને દુર કરવા દિવસો સુધી એક જગ્યા પર રાખી સુકવવામાં આવે છે. તેની બાદ મુર્તિનો આકાર આપી ફીનીશીન્ગ વર્ક કરવામાં આવે છે. બે વર્ષ કોરોના કારણે મુર્તિના નિયમોને લઈને કલાકારોને ફટકો પડયો હતો. આ વખતે થોડી છુટછાટ મળતા કલાકારો ખુશ છે. Special water colours used, Elnews ગણેશ ઉત્સવ કરતા ગ્રાહકો વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે.. જે માટે હાલ રૂપિયા 100થી લઈ 20000 રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે. માટીની મુર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી. શાર્દુલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ ખુબ આકર્ષિત અને નાની-મોટી તમામ પ્રકારની જોવા મળે છે. પીઓપીની મુર્તિ કરતા પણ સારી ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરવામાં આવે છે. પર્યાવરણને નુકશાન ના થાય તે માટે આવી મુર્તિનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. જેમાં ખાસ પ્રકારના રંગોથી તેને સુશોભિત કરીને મુર્તિમાં પાઘડી, મુગટ, સાફો, માળા, મોરપીછ, સહીતની વસ્તુઓ લગાવીને મુર્તિને આકર્ષક બનાવવામા આવે છે. આ પણ વાંચો…ગણેશ પ્રતિમા લાવતા યુવકોને અટકાવતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે તુતું મૈં મૈં. ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવીએ છીએ..પરંતુ પીઓપીની મુર્તિથી પર્યાવરણ નુકશાન થતુ હોય છે.. જેને અટકાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિનો ઉપયોગ કેટલાક વર્ષોથી વધ્યો છે.. જેથી શાર્દુલભાઈ દ્વારા ખાસ માટીની અને કાગળની મુર્તિ તૈયાર કરવામાં આવે છે. જેમાં વિવિધ આકાર, રૂપ, કલરની ગણેશ મુર્તિ તૈયાર કરવામાં આવી છે. ગોધરાના નંદનવન સોસાયટીમાં રહેતા શાર્દુલભાઈ ગજ્જર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઈકો ફ્રેન્ડલી ગણેશ તૈયાર કરવાનો મુખ્ય આશય એ છે કે જેના કારણે માછલીઓ મરવી ન જોઈએ તળાવનું પાણી કેમીકલ વાળું ન થવું જોઈએ અને તળાવની અંદર ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા નું વિસર્જન સારી રીતે થઈ શકે. Godhra Ganesh festival, Elnews છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિ ને બનાવી માર્કેટમાં વેચાણ કરું છું. ઈકો ફ્રેન્ડલી સિવાય પણ કાગળની પણ મૂર્તિનું આ વખતે ફસ્ટ ટાઈમ લોન્ચ કર્યું છે અમારી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઓર્ગેનિક કલર થી બનાવવામાં આવે છે. જેના કારણે તળાવની માછલીઓને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઘરમાં પણ વિસર્જન કરી શકો છો. અને એજ માટીને તમે તમારા કૂંડામાં નાખી છોડ ઉછેરી શકો છો. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ Elnews. Echo friendly Ganeshaelnews gujaratiEnvironment protectionGanesh festival 2022ganpati from papergodhragodhra Ganesh festivalnatural elementsnews updatepanchmahalpaper ganpatiVibrant godhra Ganesh mahotsavઇકો ફ્રેન્ડલી ગણેશગણેશ ચતુર્થી ૨૦૨૨ગુજરાતી સમાચારગોધરાગોધરા ગણેશ મહોત્સવપંચમહાલવાઇબ્રન્ટ ગોધરા ગણેશ મહોત્સવ
સમગ્ર દેશભરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને તેથી દેશના લોકોને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આખા રાજ્યની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, લોકોને ઓક્સિજનની અછત પણ થઇ છે, સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે તેની વચ્ચે જે લોકોને કોરોના થયો છે તેમને કેટલાક લોકો મદદે આવ્યા છે. જે લોકો મદદે આવ્યા છે તેઓ ઓક્સિજન અને જમવાની સુવિધાઓ પુરી પડી રહ્યા છે, તેવામાં જન સેવા એજ પ્રભુ સેવા ના સુત્રની સાથે જ અમદાવાદમાં રહેતી આ એક મહિલા જેમનું નામ ચાંદની બેન દવે છે. તેઓ જે કોઈ પરિવારમાં કોરોનાના કેસો આવે છે અને તેમાં મહિલાઓ અને બાળકો સંક્રમિત થાય છે તેમને બંને ટાઇમનું ભોજન પૂરું પાડે છે. તેની સાથે સાથે તેઓ જે જરૂરિયાત મંદ છે તેમને પણ ભોજન પૂરું પાડે છે. માનવતાને માટે તેઓએ ચાલુ કરેલી આ સેવા આજે ૧૦ ટીફીનથી લઈને ૭૫ ટિફિન સુધી પહોંચી ગઈ છે. તેઓ મક્કમ દિલથી કોરોનાના દર્દીઓના સુધી મફતમાં ટિફિન પહોંચાડે છે. જયારે ચાંદની બહેનને પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કહ્યું હતું કે, જે લેડીઝ અને બાળકો છે તેમાં લેડીઝને લોકડાઉન થી અત્યાર સુધી કોઈ રેસ્ટ મળ્યો નથી અને તેથી જ તેઓ કોરોના પોઝિટિવ હોય તો તેમને જમવાની તકલીફ ના પડે અને મારો ઉદ્દેશ એટલો જ છે કે હું તેમના ઘરે ટિફિન પહોંચાડી શકું અને તેમના મગજનો ભાર ઓછો કરી શકું. હું માત્ર એ લોકોની મદદ કરવા જ માંગુ છું અને હાલનો સમય એવો છે કે, એક બીજાની મદદ કરવાનો. ← શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા માટે તમારા માટે શું સૌથી વધારે ફાયદાકારક છે જાણીલો. 99 ટકા લોકો નથી જાણતા. અમદાવાદના એક જ પરિવારના 10 સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરીને ઘણા લોકોના જીવ બચાવીને માનવતાનું ઉચ્ચ ઉદાહરણ બેસાડ્યું. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
તિરાડ વિન્ડસ્ક્રીન આપણામાંના શ્રેષ્ઠને થઈ શકે છે. તમે F1 રેસર, ડેનિયલ રિકાર્ડિયો જેવા ડ્રાઇવર તરીકે સારા બની શકો છો અને હજુ પણ તમારી સામેના વાહનની નીચેથી ફેંકવામાં આવતા રેન્ડમ કાંકરાનો ભોગ બની શકો છો. પરંતુ અફસોસ, હવે તમારી વિન્ડસ્ક્રીન પર એક નાની તિરાડ પડી ગઈ છે. અહીંથી શું કરવું? તમે સમસ્યાને અવગણવાનું પસંદ કરી શકો છો, છેવટે તે એટલું નાનું છે કે તમે તેને ભાગ્યે જ જોઈ શકો છો, પરંતુ તમને ટૂંક સમયમાં જ ખબર પડશે કે વસ્તુઓ કેટલી ખરાબ થશે, અને ભયજનક દરે. જ્યારે વિન્ડસ્ક્રીન તિરાડોને ફેલાતા અટકાવવાની વાત આવે છે, ત્યારે તમારે ઝડપથી કાર્ય કરવાની જરૂર છે. નાનામાં નાના બમ્પ પર પણ જવાથી તિરાડ જંગલની આગની જેમ ફેલાઈ શકે છે. તો તમે વિન્ડસ્ક્રીન ક્રેકને ફેલાતા કેવી રીતે અટકાવશો? વિન્ડસ્ક્રીન ક્રેકના ફેલાવાને ધીમું કરવાની 3 પદ્ધતિઓ નીચે ત્રણ કામચલાઉ સુધારાઓ છે જેનો ઉપયોગ કાર માલિકો વિન્ડસ્ક્રીન ક્રેકના ફેલાવાને રોકવા અથવા તેને ધીમો કરવા માટે કરી શકે છે. આ કાયમી સુધારાઓ નથી અને અંતે વિન્ડસ્ક્રીનને સમારકામ અથવા બદલવામાં વ્યાવસાયિક સહાયની જરૂર પડશે. 1. વિન્ડસ્ક્રીન રિપેર કીટનો ઉપયોગ કરો વિન્ડસ્ક્રીન રિપેર કિટ્સ જેમ કે યુફિક્સિટ વિન્ડસ્ક્રીન રિપેર કિટ, કોઈપણ સ્થાનિક સુપરચેપ ઑટો, રેપકો અથવા ઑટોબાન પર લગભગ $35 થી $42માં ખરીદી શકાય છે. આ DIY રિપેર કિટ્સ વાપરવા માટે ખૂબ જ સરળ છે અને સામાન્ય રીતે 20 મિનિટ કે તેથી વધુ અંદર કામ પૂર્ણ કરી લે છે. કિટની અંદર વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે અને 30mm કરતાં મોટી ન હોય તેવી નાની ગોળ ચિપ્સ અથવા 100mm કરતાં લાંબી તિરાડો પર શ્રેષ્ઠ રીતે કામ કરે છે. તે ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે વિન્ડસ્ક્રીન રિપેર કિટ માત્ર કામચલાઉ ફિક્સ પ્રદાન કરે છે. જો તમે સમારકામ લાગુ કર્યા પછી પણ ક્રેક અથવા ચિપ ફેલાતી જોવાનું શરૂ કરો છો, તો તે વ્યાવસાયિકનો સંપર્ક કરવાનો સમય છે. 2. સુપરગ્લુ અથવા સ્પષ્ટ નેઇલ પોલીશનો ઉપયોગ કરો (1 દિવસ ફિક્સ) તિરાડને ભરવાનો પ્રયાસ કરતા પહેલા, ઓટો ગ્લાસ ક્લીનર અને કાગળના ટુવાલનો ઉપયોગ કરીને અસર વિસ્તારની આસપાસના કોઈપણ ગંદકીના અવશેષો અથવા કાચને સાફ કરો. આગળ, ચીપ પર સ્પષ્ટ નેઇલ પોલીશ અથવા સુપરગ્લુ લગાવો અને તેને સૂકવવા દો, ગંદકીને બહાર રાખવામાં મદદ કરવા માટે તે વિસ્તાર પર પેકેજિંગ ટેપનો સ્પષ્ટ ટુકડો મૂકતા પહેલા. ફરી એકવાર, અમારે પુનરોચ્ચાર કરવો પડશે કે જ્યાં સુધી તે વ્યવસાયિક રીતે સમારકામ ન થાય ત્યાં સુધી આ માત્ર એક અસ્થાયી સુધારો છે અને તેનો કાયમી ઉકેલ તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં. 3. તાપમાનમાં ભારે ફેરફાર ટાળો જો શક્ય હોય તો, તમારી કારને સીધા સૂર્યપ્રકાશ હેઠળ અથવા ઠંડીના સંપર્કમાં રાખવાનું ટાળો. જ્યારે તે ગરમ અને ઠંડો થાય છે ત્યારે ગ્લાસ વિસ્તરે છે અને સંકુચિત થાય છે, જે ક્રેક ફેલાવવાનું કારણ બની શકે છે. શક્ય હોય ત્યારે તમારા ગેરેજમાં વાહન પાર્ક કરો અને જ્યાં સુધી ક્રેક રીપેર ન થાય ત્યાં સુધી વિન્ડો ડિફ્રોસ્ટરનો ઉપયોગ કરવાનું ટાળો. શું ઑસ્ટ્રેલિયામાં ફાટેલી વિન્ડસ્ક્રીન સાથે વાહન ચલાવવું ગેરકાયદેસર છે? ટૂંકો જવાબ ના છે, જો કે, આ બધું નુકસાનનું સ્થાન, ચિપ અથવા ક્રેકનું કદ અને તેની ગંભીરતા સહિતના ચોક્કસ પરિબળો પર આધારિત છે. WA માં, જો ક્રેક અથવા ચિપનું સ્થાન ડ્રાઇવરની રસ્તાને જોવાની ક્ષમતાને નબળી પાડે છે, અથવા જો તે તમારા વાહનની સલામતી સાથે સમાધાન કરે છે અને એકંદર માળખાકીય અખંડિતતાને ઘટાડે છે, તો ચીપ્ડ વિન્ડસ્ક્રીન સાથે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. નુકસાનની મર્યાદાના આધારે, જો વિન્ડસ્ક્રીન અડધા વિન્ડસ્ક્રીનના ડ્રાઇવરો પર નીચેની બે કે તેથી વધુ ખામીઓ હોય તો તે સલામતી તપાસમાં પસાર થશે નહીં: 30mm સુધીની હેરલાઇન ક્રેક ધારથી 75 મીમી સુધીની તિરાડ 16mm સુધીની બુલસી ક્રેક શું ફાટેલી વિન્ડસ્ક્રીન સાથે વાહન ચલાવવું જોખમી છે? તમારી વિન્ડસ્ક્રીન પરની તિરાડને અવગણવાનું પસંદ કરવાનું સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે અને જો તમે ઉપર જણાવેલ કોઈપણ કાયદાનો ભંગ કરી રહ્યાં નથી, તો તમે આમ કરવાના તમારા પોતાના અધિકારમાં છો. પરંતુ જો તમે તેને અવગણવાનું પસંદ કર્યું હોય તો બિન-જીવ-જોખમી ક્રેક કેટલી ખતરનાક બની શકે છે? વિન્ડસ્ક્રીનનો વિકાસ ઘણો લાંબો માર્ગ આવ્યો છે, જે એક સમયે 1900 ના દાયકામાં વધારાના તરીકે ઓફર કરવામાં આવતો હતો તે હવે ઓટોમોટિવ ઉદ્યોગનો આવશ્યક ભાગ બની ગયો છે. વિન્ડસ્ક્રીન અમને રેન્ડમ અસ્ત્રો અને બહારના તત્વોથી બચાવવા માટે બનાવવામાં આવી છે, પરંતુ અથડામણની સ્થિતિમાં પણ અમને સુરક્ષિત રાખવા માટે. તિરાડવાળી વિન્ડસ્ક્રીન સાથે ડ્રાઇવિંગ તમને સુરક્ષિત રાખવાની તેની ક્ષમતાને ઘટાડે છે પરંતુ કારની એકંદર માળખાકીય અખંડિતતાને પણ નબળી પાડે છે. ચીપેલી અથવા ફાટેલી વિન્ડસ્ક્રીનને અસર થવા પર વિખેરાઈ જવાની શક્યતાઓ વધુ હોય છે અને તે તમને વસ્તુઓ અથવા મોટા અકસ્માતોથી બચાવવાની શક્યતા ઓછી હોય છે. બાબતોને વધુ ખરાબ બનાવવા માટે, તમે જેટલા લાંબા સમય સુધી ચિપ છોડો છો અથવા ક્રેક કરશો તેટલી વધુ નુકસાન તમારી વિન્ડસ્ક્રીનના અન્ય ભાગોમાં ફેલાવાની શક્યતા વધારે છે. તમારા સ્થાનિક સુપરમાર્કેટ પર સહેજ બમ્પ્સ, સ્પીડ હમ્પ અથવા તમારા ડ્રાઇવ વેની બહાર જવાથી, તિરાડોને સમારકામના મુદ્દાની બહાર ફેલાઈ શકે છે. ડીનના ઓટો ગ્લાસ પર્થ સાથે સ્ટ્રેસ-લેસ તિરાડ અથવા ચીપવાળી વિન્ડસ્ક્રીનની રિપેર પ્રક્રિયાને લંબાવવાથી માત્ર ડ્રાઇવર અને મુસાફરોને જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો માટે પણ જોખમ રહેલું છે. તેનાથી વધુ નુકસાન થઈ શકે છે, જેના પરિણામે વધુ ખર્ચાળ ફિક્સ થઈ શકે છે. તમારી પોલિસીમાં શું સમાવવામાં આવ્યું છે તે જોવા માટે હંમેશા તમારા વીમા પ્રદાતા સાથે તપાસ કરો, કારણ કે તેમાં વિન્ડસ્ક્રીન રિપેરિંગ અથવા વિન્ડસ્ક્રીન રિપ્લેસમેન્ટનો કોઈ વધારાના ખર્ચ વિના અથવા સસ્તા ભાવે સમાવેશ થઈ શકે છે. નુકસાનની માત્રાના આધારે ખર્ચ અલગ હોઈ શકે છે, તેથી વ્યાવસાયિક અભિપ્રાય મેળવવો હંમેશા સારો વિચાર છે. શક્ય તેટલી વહેલી તકે તમારી વિન્ડસ્ક્રીન સમસ્યાનો સામનો કરવો એ સુનિશ્ચિત કરે છે કે તમે માત્ર સલામતીના તમામ જોખમો જ નહીં, પણ તમારા ખિસ્સામાંથી આવતા ખર્ચને પણ ઘટાડી શકો છો. હવે મફત ભાવ મેળવો. જો તમે મુસાફરી કરી રહ્યા હો ત્યારે તમારી વિન્ડશિલ્ડમાં તિરાડ અથવા રોક ચિપનો ભોગ બને છે, તો તમારી પાસે તરત જ ઓટો ગ્લાસ રિપેર કરાવવાનો સમય નથી. પરંતુ તમે તિરાડ પડેલી વિન્ડશિલ્ડને બેસવા દઈ શકતા નથી અથવા તો તિરાડ વધુ મોટી થવાની સંભાવના છે, સંભવતઃ સમારકામના મુદ્દાની બહાર. આખરે, જો નુકસાન ખૂબ દૂર ફેલાય તો તમને વિન્ડશિલ્ડ બદલવાની જરૂર પડી શકે છે. સંપૂર્ણ વિન્ડશિલ્ડ રિપ્લેસમેન્ટ માટે ચૂકવણી કરવા આતુર નથી? પછી વિન્ડશિલ્ડ તિરાડોને વધુ ખરાબ થવાથી રોકવા માટે તમારે શું કરવાની જરૂર છે તે જાણવા માટે વાંચો. સુપરગ્લુ વડે ક્રેકને સીલ કરો તમારી તિરાડવાળી વિન્ડશિલ્ડ પર સુપરગ્લુ લગાવવું આદર્શ નથી, પરંતુ તે ક્રેકને ચપટીમાં સીલ કરવા માટે કામ કરશે. કામ કેવી રીતે કરવું તે અહીં છે: ● તિરાડની અંદર અને આસપાસથી ગંદકી અને કાટમાળના તમામ નિશાનો દૂર કરો. રબિંગ આલ્કોહોલ, ગ્લાસ ક્લીનર અથવા સાબુ અને પાણીનો ઉપયોગ કરો. ● ડ્રોપરનો ઉપયોગ કરીને, ક્રેક પર થોડી માત્રામાં સુપરગ્લુ લગાવો. ક્રેક પર સમાનરૂપે ગુંદર ફેલાવવા માટે ડ્રોપરની ટોચનો ઉપયોગ કરો. ● આલ્કોહોલ વાઇપ અથવા લિન્ટ-ફ્રી કાપડ વડે કોઈપણ વધારાનો ગુંદર હળવેથી સાફ કરો. ક્રેકને વધુ ખરાબ ન કરવા માટે શક્ય તેટલું ઓછું દબાણ વાપરો. એ નોંધવું અગત્યનું છે કે જો તમે આ માર્ગ અપનાવો છો, તો તમે ઘરે પાછા ફરો ત્યારે પ્રોફેશનલ ઓટો ગ્લાસ રિપેર કરાવી શકશો નહીં. કાચની તિરાડમાંથી સુપરગ્લુ દૂર કરવું મુશ્કેલ અથવા અશક્ય પણ હોઈ શકે છે, તેથી તમે આ ટિપ અજમાવતા પહેલા તેને ધ્યાનમાં રાખો. તિરાડ પર નેઇલ પોલીશ ફેલાવો સુપરગ્લુની જેમ, જ્યારે તમે સફરમાં હોવ ત્યારે વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા અટકાવવા માટે સ્પષ્ટ નેઇલ પોલીશ કામચલાઉ સુધારા તરીકે કામ કરી શકે છે. અને, સુપરગ્લુની જેમ, નેઇલ પોલીશ એકવાર લાગુ થઈ જાય તે પછી તેને દૂર કરવી અત્યંત મુશ્કેલ બની શકે છે. જો તમે ખરેખર એક ચપટીમાં છો અને મોબાઇલ વિન્ડશિલ્ડ રિપેર કરાવી શકતા નથી, તો તમે આ ટિપ અજમાવી શકો છો, પરંતુ તે ખરેખર છેલ્લો ઉપાય હોવો જોઈએ. વિન્ડશિલ્ડ રિપેર કિટ અજમાવી જુઓ વિન્ડશિલ્ડ રિપેર કિટ્સ — જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે — વિન્ડશિલ્ડની નાની તિરાડોને ઠીક કરી શકે છે. કમનસીબે, જોકે, મોટાભાગની વ્યાપારી રીતે ઉપલબ્ધ કિટ્સ સારી ગુણવત્તાની નથી અને અંતે સબપર પરિણામો આપે છે. જો તમને તમારી ઓટો ગ્લાસ રિપેર કૌશલ્યમાં વિશ્વાસ હોય, તો તમે આ માર્ગ અપનાવી શકો છો, પરંતુ જો તમે લાંબા સમય સુધી રિપેર કરવા માંગતા હો, તો તે હંમેશા શ્રેષ્ઠ છે કે તેઓને જે કામ કરવા માટે તાલીમ આપવામાં આવી છે તે વ્યાવસાયિકોને સંભાળવા દો. મોબાઇલ ઓટો ગ્લાસ રિપેર નિષ્ણાતનો સંપર્ક કરો વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા અટકાવવાનો નંબર વન રસ્તો એ છે કે શક્ય તેટલી વહેલી તકે તેનું સમારકામ કરવું. જો તમે મુસાફરી કરી રહ્યાં હોવ તો પણ, તમને મોબાઇલ ઓટો ગ્લાસ રિપેર નિષ્ણાત શોધવામાં કઠિન સમય ન હોવો જોઈએ જે તે જ દિવસની સેવા પ્રદાન કરે છે. જો તમે માત્ર એક નાની તિરાડ સાથે કામ કરી રહ્યાં હોવ, તો વિન્ડશિલ્ડ રિપેર ટેકનિશિયન થોડી મિનિટોમાં તેને ઠીક કરવામાં અને તમને અને તમારા વાહનને સુરક્ષિત રીતે રસ્તા પર પાછા લાવવા માટે સક્ષમ હોવા જોઈએ. આત્યંતિક તાપમાને ગ્લાસને એક્સપોઝ કરવાનું ટાળો જ્યારે તાપમાનના વધઘટના સંપર્કમાં આવે ત્યારે ઓટો ગ્લાસ વિસ્તરે છે અને સંકુચિત થાય છે, અને જ્યારે તે થાય છે, ત્યારે હાલની વિન્ડશિલ્ડ ક્રેક સરળતાથી ફેલાઈ શકે છે. તેને બનતા અટકાવવા માટે, તમારા વિન્ડશિલ્ડને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો અને તેને ઠંડું થતા તાપમાનમાં પણ ટાળો. તમારું વાહન સાવધાનીપૂર્વક ચલાવો સ્પીડ બમ્પ્સ પર ખૂબ ઝડપથી વાહન ચલાવવું, ખૂણાઓની આસપાસ ચાબુક મારવાથી અને દરવાજાને ત્રાટકવાથી નોંધપાત્ર સ્પંદનો થઈ શકે છે જે વિન્ડશિલ્ડ ક્રેકને વધવા માટે પ્રોમ્પ્ટ કરી શકે છે. જ્યાં સુધી તમે તમારી વિન્ડશિલ્ડનું વ્યવસાયિક રીતે સમારકામ ન કરાવો ત્યાં સુધી, કાચના હાલના નુકસાનને વધુ ખરાબ થતા અટકાવવા માટે તમારા વાહન સાથે શક્ય તેટલું નમ્ર રહો. વિન્ડશિલ્ડ રિપેર અથવા રિપ્લેસમેન્ટ માટે ફક્ત 1 ઓટો ગ્લાસની મુલાકાત લો તૂટેલી વિન્ડશિલ્ડ મળી? ફક્ત 1 ઓટો ગ્લાસ પર અમારી ટીમને તમારા માટે તેને ઠીક કરવા દો! ભલે તમારો ઓટો કાચ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હોય અથવા માત્ર થોડી નાની રોક ચિપ સમારકામની જરૂર હોય, અમે તેની કાળજી લઈ શકીએ છીએ. અમારા ટેકનિશિયન ઓટો ગ્લાસ સેફ્ટી કાઉન્સિલ દ્વારા પ્રમાણિત છે અને અમારી ટીમમાં, અમારી પાસે ઓટો ગ્લાસ ઉદ્યોગમાં 200 વર્ષથી વધુનો અનુભવ છે. અમારી સેવાઓ વિશે વધુ જાણવા અથવા એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, આજે જ અમને 651-789-1111 પર કૉલ કરો. તમે મફત અંદાજની ઑનલાઇન વિનંતી પણ કરી શકો છો અને અમે તરત જ સંપર્કમાં રહીશું. ઘણા રાજ્યોમાં સલામતી નિરીક્ષણ સુવિધાઓ ચોક્કસ વિસ્તારોમાં અથવા ચોક્કસ કદથી વધુ વિન્ડશિલ્ડ ક્રેક સાથે કાર અથવા ટ્રક પસાર કરશે નહીં. જો તમે જાણો છો કે વિન્ડશિલ્ડ ક્રેકને કેવી રીતે ફેલાતી અટકાવવી, તો તમે તમારી જાતને બદલવાના ખર્ચમાં સેંકડો ડોલર બચાવી શકો છો અને તમારી કારને રસ્તા પર રાખવામાં મદદ કરી શકો છો. વિન્ડશિલ્ડ ક્રેક્સના સંખ્યાબંધ વિવિધ પ્રકારો છે, જેમ કે સ્ટ્રેસ ક્રેક્સ, બુલ્સ-આઈઝ, સ્ટાર્સ, સ્ટાર બ્રેક્સ અને ચિપ્સ. આ તમામ પ્રકારો વિન્ડશિલ્ડમાં ફેલાય છે કારણ કે સમય જતાં અને તાપમાન બદલાય છે. ઉદાહરણ તરીકે, તમારી સામેનું વાહન પથ્થરને લાત મારવાથી આસાનીથી અસરના સ્થળે સ્ટાર ક્રેક થઈ શકે છે. જ્યારે સ્ટાર ક્રેક લગભગ એક ક્વાર્ટરના કદથી શરૂ થઈ શકે છે, જો વિન્ડશિલ્ડ તાપમાનના ફેરફારો અથવા દબાણથી તણાવયુક્ત હોય તો તે સરળતાથી ફેલાઈ શકે છે. સદનસીબે, તમે વારંવાર વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા રોકી શકો છો, અને તે એટલું મુશ્કેલ કે ખર્ચાળ નથી. વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાવાથી કેવી રીતે રોકવું વિન્ડશિલ્ડની તિરાડને ફેલાતી અટકાવવાની ચાવી એ છે કે કાચ પર વધુ ભાર મૂકે, ખાસ કરીને ધૂળ અને પાણી. સ્પષ્ટ ટેપનો ટુકડો પણ સામાન્ય સંજોગોમાં તેને સાફ રાખશે જ્યાં સુધી તમે તેનું સમારકામ ન કરાવી શકો, પરંતુ ભારે વરસાદી તોફાન અથવા કાર ધોવાથી બચાવી શકશે નહીં. પ્રોફેશનલ્સ વિન્ડશિલ્ડ ચિપ અને ક્રેક રિપેર ઑફર કરે છે, પરંતુ જાતે કરો તે આ કાર્યને થોડી ધીરજ સાથે સરળતાથી નિપટાવી શકે છે. સામાન્ય રીતે, વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા અટકાવવા માટે બે માર્ગો અપનાવી શકાય છે: 1. વિન્ડશિલ્ડ રિપેર કિટ જો તમે એક જ સમયે તમને જોઈતી દરેક વસ્તુ ખરીદવા માંગતા હો, તો વિન્ડશિલ્ડ રિપેર કીટ જુઓ. સામાન્ય રીતે, આ કિટ્સમાં વિન્ડશિલ્ડ એડેપ્ટર અને વિશિષ્ટ રેઝિનનો સમાવેશ થાય છે જેને ક્રેકમાં દબાણ કરી શકાય છે. રેઝિન અસરકારક રીતે બહારના તત્વોમાંથી તિરાડને સીલ કરે છે, કાચ પરનો તાણ ઘટાડે છે અને વધુ ફેલાતો અટકાવે છે. સામાન્ય વિન્ડશિલ્ડ રિપેર કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો. 2. શરૂઆતથી વિન્ડશિલ્ડ રિપેર 1/16-ઇંચના ગ્લાસ ડ્રિલ બીટનો ઉપયોગ કરીને, કાચના પ્રથમ સ્તર પર અટકીને, ક્રેકના અંતે એક છિદ્ર ડ્રિલ કરો. પછી, તમારી પસંદગીના રેઝિન પર દબાણ કરો, પછી ભલે તે કીટ રેઝિન હોય કે પ્રમાણભૂત સાયનોએક્રીલેટ ગુંદર, સામાન્ય રીતે “સુપર ગ્લુ” તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે. કેટલાકે સ્પષ્ટ એક્રેલિક નેઇલ પોલીશ સાથે સફળતાની જાણ પણ કરી છે. સામાન્ય રીતે કહીએ તો, તમારે કોઈપણ વિન્ડશિલ્ડ તિરાડો દેખાય તે સાથે જ તેને સંબોધિત કરવી જોઈએ — અને માત્ર જો તે લંબાઈમાં છ ઈંચ કરતા નાની હોય. લાંબી અથવા જટિલ તિરાડો તમારી દૃશ્યતાને ગંભીરપણે અવરોધે છે અને તમારા વિન્ડશિલ્ડની મજબૂતાઈને મર્યાદિત કરી શકે છે. NAPA ઓનલાઈન પર ઉપલબ્ધ તમામ રાસાયણિક ઉત્પાદનો તપાસો અથવા નિયમિત જાળવણી અને સમારકામ માટે અમારા 17,000 NAPA ઓટોકેર સ્થાનોમાંથી એક પર વિશ્વાસ કરો. વિન્ડશિલ્ડ ક્રેક્સ અને કાચના સમારકામ વિશે વધુ માહિતી માટે, તમારા સ્થાનિક NAPA AUTO PARTS સ્ટોર પર જાણકાર નિષ્ણાત સાથે ચેટ કરો. Flickr ની છબી સૌજન્ય બેન્જામિન જેરુ બધા જુઓ બેન 5 વર્ષનો હતો ત્યારથી જ વસ્તુઓને અલગ કરી રહ્યો છે અને 8 વર્ષની ઉંમરથી તેને ફરીથી એકસાથે મૂકી રહ્યો છે. ઘરે અને ખેતરમાં DIY રિપેરિંગમાં વ્યસ્ત થયા પછી, તેને CGCC ઓટોમોબાઈલ રિપેર પ્રોગ્રામમાં બોલાવવામાં આવ્યો. તેણે 10 વર્ષ સુધી તેનું ASE CMAT રાખ્યા પછી, બેને નક્કી કર્યું કે તેને બદલાવની જરૂર છે. હવે, તે વેબ પર અને સમગ્ર વિશ્વમાં ઓટોમોટિવ વિષયો પર લખે છે, જેમાં નવી ઓટોમોટિવ ટેકનોલોજી, પરિવહન કાયદો, ઉત્સર્જન, બળતણ અર્થતંત્ર અને ઓટો રિપેરનો સમાવેશ થાય છે. જો I-25 નીચે ફરતી વખતે ઉડતો ખડક તમારી વિન્ડશિલ્ડને ચિપ કરે છે, તો તમારે ક્રેકને ફેલાતી અટકાવવા માટે ઝડપથી કાર્ય કરવાની જરૂર છે. આ અસ્થાયી સુધારાઓ સાથે, તમે ચિપને એટલી નાની રાખી શકો છો કે તે વિન્ડશિલ્ડને સંપૂર્ણપણે બદલ્યા વિના રિપેર કરી શકાય. જ્યાં સુધી તમે રોક ચિપ રિપેર માટે સ્કોટના ફોર્ટ કોલિન્સ ઓટોમાં ન જઈ શકો ત્યાં સુધી વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા રોકવા માટે તમે શું કરી શકો તે અહીં છે. વિન્ડશિલ્ડ રિપેર કિટનો ઉપયોગ કરો તમે જાતે ચીપ કરેલી વિન્ડશિલ્ડને ઠીક કરવા માટે એક કીટ ખરીદી શકો છો, પરંતુ તમારે કાચના ઉપરના સ્તર દ્વારા નાના છિદ્રને કંટાળાજનક અનુભવવું જોઈએ. પછી, વધુ ફેલાતો અટકાવવા માટે રિપેર રેઝિનને ચિપમાં અને નવા ડ્રિલ્ડ છિદ્રમાં દબાણ કરો. ક્ષતિગ્રસ્ત વિસ્તાર પર નજર રાખો – આ એકમાત્ર રિપેર કાર્ય હોઈ શકે છે જેની તેને જરૂર છે. ક્રેકને સુપરગ્લુ કરો કાચમાં છિદ્ર ડ્રિલ કર્યા વિના વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતો અટકાવવાનો એક સસ્તો રસ્તો એ છે કે ચિપને સાયનોએક્રીલેટ ગુંદરથી ભરવી, જે ઘણીવાર સુપરગ્લુ તરીકે વેચાય છે. જ્યાં સુધી તમે તમારી કારને વધુ કાયમી સમારકામ માટે સ્કોટની પાસે ન લાવી શકો ત્યાં સુધી આ કામચલાઉ સુધારાએ ઓછામાં ઓછા એક કે બે અઠવાડિયા સુધી ક્રેકને એકસાથે પકડી રાખવો જોઈએ. ક્લિયર નેઇલ પોલીશ લગાવો સ્પષ્ટ એક્રેલિક નેઇલ પોલીશ પણ વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતા અટકાવવા માટે પૂરતી સંલગ્નતા ધરાવે છે. ડીંગ્ડ ગ્લાસમાંથી ધૂળ અને ગંદકી સાફ કરો અને ઉદાર માત્રામાં નેઇલ પોલીશ લગાવો. તમારે હજી પણ તમારી કારને દુકાનમાં લાવવાની પ્રાથમિકતા બનાવવી જોઈએ કારણ કે સ્પષ્ટ નેઇલ પોલીશ ફક્ત થોડા દિવસો માટે જ મદદ કરશે. ઝડપી તાપમાન ફેરફારો ટાળો જ્યારે તેને ગરમ અને ઠંડુ કરવામાં આવે છે ત્યારે ગ્લાસ વિસ્તરે છે અને સંકુચિત થાય છે. જો તમારી વિન્ડશિલ્ડ ચીપ થયેલ હોય, તો તાપમાનમાં અચાનક ફેરફાર થવાથી ક્રેક અચાનક ફેલાઈ શકે છે. તમે ચિપ ફિક્સ કરી લો તે પહેલાં આવું ન થાય તે માટે, જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારી કારને ગેરેજમાં અથવા સંદિગ્ધ વૃક્ષ નીચે પાર્ક કરો અને વિન્ડો ડિફ્રોસ્ટરને બ્લાસ્ટ કરવાનું ટાળો. ચિપ કરેલી વિન્ડશિલ્ડ શા માટે રિપેર કરવી? ઉડતા ખડકો કોઈપણ સમયે તમારી વિન્ડશિલ્ડને ચીપ કરી શકે છે. જો તમારું શેડ્યૂલ વ્યસ્ત હોય, તો પણ તમારે રોક ચિપ રિપેરને પ્રાથમિકતા બનાવવી જોઈએ. અહીં સૂચિબદ્ધ કામચલાઉ સુધારાઓએ તમને એપોઇન્ટમેન્ટ લેવા માટે એક કે બે અઠવાડિયાનો સમય આપવો જોઈએ. પછી, તમે સંપૂર્ણ વિન્ડશિલ્ડ બદલવા માટે ચૂકવણી કરવાને બદલે સસ્તું રોક ચિપ રિપેરનો લાભ લઈ શકો છો. જો તમે ખૂબ લાંબી રાહ જુઓ અને એક નાની ચિપ કદરૂપી તિરાડમાં વધે તો શું? વિન્ડશિલ્ડ રિપ્લેસમેન્ટની કિંમત સામાન્ય રીતે $100 થી વધુ હોય છે, પરંતુ રોકાણ ઘણા કારણોસર મૂલ્યવાન છે: તિરાડવાળી વિન્ડશિલ્ડ કારની માળખાકીય અખંડિતતાને નબળી પાડે છે: જો તમારું વાહન ફરી વળે છે, તો વિન્ડશિલ્ડમાં તિરાડ હોય તો કાર તમારા પર ઘૂસી જવાની શક્યતા વધારે છે, જે અકસ્માતમાં ઘાયલ થવાની અથવા માર્યા જવાની શક્યતાને ખૂબ વધારે છે. અખંડ વિન્ડશિલ્ડ સાથે વાહન ચલાવવું વધુ સુરક્ષિત છે. તિરાડવાળી વિન્ડશિલ્ડ એ એક વિક્ષેપ છે: જો સૂર્યપ્રકાશ તિરાડવાળી વિન્ડશિલ્ડની ધાર પર બરાબર અથડાવે છે, તો તે તમને અંધ કરી શકે છે, સલામતી માટે જોખમ ઊભું કરી શકે છે. પોલીસ અધિકારી તમને આ જ કારણસર ફાટેલી વિન્ડશિલ્ડ સાથે વાહન ચલાવવા માટે ટિકિટ આપી શકે છે. તિરાડવાળી વિન્ડશિલ્ડ કદરૂપું છે: તમારી કાર પર ગર્વ કરો અને તેને શ્રેષ્ઠ દેખાવામાં મદદ કરો! અંદર અને બહાર સાફ રાખવાની સાથે, આનો અર્થ છે તિરાડ વિન્ડશિલ્ડને બદલવી. રોક ચિપ રિપેર અથવા વિન્ડશિલ્ડ રિપ્લેસમેન્ટ માટે સ્કોટ્સ પર આવો જો તમે ચિપ ફેલાવતા પહેલા તેને અમારી પાસે પહોંચાડો, તો અમારા નિષ્ણાત મિકેનિક્સ તેને સરળતાથી રિપેર કરી શકે છે. જો કાચ બદલવો જરૂરી હોય તો પણ, અમે શક્ય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરવા માટે મોટાભાગના મેક અને મોડલ્સ માટે વિન્ડશિલ્ડમાં ઓર્ડર આપી શકીએ છીએ. તમારી સુવિધા માટે, અમે યોગ્ય સમારકામ માટે મફત લોનર કાર ઓફર કરીએ છીએ. જ્યારે તમે તમારી એપોઇન્ટમેન્ટ લો ત્યારે તમારી યોગ્યતા વિશે પૂછો! સંપર્કમાં રહેવા માટે, કૃપા કરીને અમારો ઑનલાઇન સંપર્ક કરો અથવા (970) 682-4202 પર કૉલ કરો. અમે બધા લોકોને તેમની વિન્ડશિલ્ડમાં તિરાડ સાથે ડ્રાઇવિંગ કરતા જોયા છે. વાસ્તવમાં, આ ડ્રાઇવિંગનો એક ખૂબ જ સામાન્ય સંકટ છે જે આપણામાંના મોટા ભાગના લોકો એક યા બીજા સમયે અનુભવશે. અતિવૃષ્ટિ, કાંકરીવાળા રસ્તા, હાઈવે પર તમારી સામે અર્ધમાંથી કાટમાળ… વિન્ડશિલ્ડ જોખમો, એક અને બધું. અમે જાણીએ છીએ કે વિન્ડશિલ્ડ ક્રેક મેળવવાની કોઈની યોજના નથી, તેથી તમે પ્રોફેશનલ દ્વારા તેને રિપેર કરાવવામાં સક્ષમ થાવ તે પહેલા થોડા દિવસો લાગી શકે છે. પરંતુ જો તમે તમારી કારને વિન્ડશિલ્ડ ક્રેક સાથે ચલાવવાનું ચાલુ રાખો છો, તો તમે તેને વધુ ખરાબ થવાનું જોખમ ચલાવો છો. આપણામાંના મોટા ભાગના લોકો પાસે લગભગ દરરોજ અમારી કાર ચલાવવા સિવાય કોઈ વિકલ્પ નથી (કામ કરવા માટે, કરિયાણાની દુકાન, બાળકોને સોકર પ્રેક્ટિસમાંથી ઉપાડવા વગેરે) અમારી પાસે વિન્ડશિલ્ડ ક્રેકને ફેલાતી અટકાવવા માટેની કેટલીક ટીપ્સ છે. તમે તેને રીપેર કરાવી શકો છો. 1. તેને સીલ કરો તમારા વિન્ડશિલ્ડમાં ક્રેકને સીલ કરવાથી તેને ફેલાતા અટકાવવામાં મદદ મળી શકે છે. તમારો વિન્ડશિલ્ડ ગ્લાસ કાચનો નક્કર ટુકડો છે જે દબાણને સમાનરૂપે વિતરિત કરીને એક ભાગમાં રહે છે. ક્રેકને ભરવાથી – એક નબળાઈ જે વજનના વિતરણને ખલેલ પહોંચાડે છે – કાચને વધુ સ્થિર બનાવે છે અને તમારી બાકીની વિન્ડશિલ્ડ પર દબાણ આવવાની શક્યતા ઓછી છે, જે વધુ ક્રેકીંગનું કારણ બને છે. તે ધૂળ અને ગંદકીને તિરાડોમાં સ્થાયી થવાથી પણ અટકાવે છે, જે ક્રેકને વધુ ખરાબ કરી શકે છે અને તેને સમારકામ કરવાનું વધુ મુશ્કેલ બનાવી શકે છે. તમારા વિન્ડશિલ્ડ ક્રેકને સીલ કરવા માટે તમે ઉપયોગ કરી શકો તેવા કેટલાક પદાર્થો છે. ક્લીયર ટેપ, સુપર ગ્લુ અને ક્લીન નેઇલ પોલીશ પણ બધા વ્યવહારુ વિકલ્પો છે. ધ્યાનમાં રાખો કે આ લાંબા ગાળાનો ઉકેલ નથી અને અમે ભલામણ કરતા નથી કે તમે તમારી કારને થોડા દિવસોથી વધુ આ રીતે ચલાવો. નુકસાનને ફેલાતું અટકાવવા માટે આ ઇમરજન્સી સ્ટોપ-ગેપ છે. 2. ટેક ઈટ ઈઝી દેખીતી રીતે, તમે કદી ખૂણે-ખૂણાની આસપાસ ગતિ નહીં કરો, અચાનક સ્ટોપ પર તમારી બ્રેક્સ સ્લેમ કરશો, અથવા હાઇવે પરના ટ્રાફિકને ચાબુક મારશો… ખરું? અલબત્ત નહીં. પરંતુ તેમ છતાં તમે હંમેશા ખૂબ જ સલામત અને નિષ્ઠાવાન ડ્રાઇવર છો, જ્યારે તમારી વિન્ડશિલ્ડમાં તિરાડ હોય ત્યારે તમારે વધુ સારું થવું જોઈએ. રસ્તા પર વિશેષ ધ્યાન આપો અને ખાડાઓ, સ્પીડ બમ્પ્સ, તમારી બ્રેક મારવા અને કાંકરી અથવા ખડકાળ ભૂપ્રદેશ પર ડ્રાઇવિંગ ટાળવાનો પ્રયાસ કરો. સ્પંદનો અને ઝઘડાને કારણે તમારી વિન્ડશિલ્ડ ક્રેક વધુ ખરાબ થઈ શકે છે અથવા – આત્યંતિક કિસ્સાઓમાં – તોડી પણ શકે છે. તમારી કારના દરવાજાને ખૂબ સખત મારવાથી પણ કાચ પર બિનજરૂરી તાણ પડી શકે છે અને વિન્ડશિલ્ડ ક્રેક ફેલાઈ શકે છે. તેથી જ્યાં સુધી તમે વિન્ડશિલ્ડ રિપેર શોપ પર ન પહોંચી શકો ત્યાં સુધી આગામી થોડા દિવસો સુધી તમારી કાર સાથે હળવાશથી રહો. 3. ઘરની અંદર અથવા શેડમાં પાર્ક કરો જો શક્ય હોય તો, તમારી કારને ગેરેજમાં અથવા કારપોર્ટની નીચે પાર્ક કરવાનો પ્રયાસ કરો. આ તેને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખે છે જેના કારણે કાચ લપસી શકે છે અથવા વિસ્તરી શકે છે, જે ક્રેકને વધુ ખરાબ કરશે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે તમારી વિન્ડશિલ્ડ ઉપરથી પડતી કોઈ પણ વસ્તુ જેમ કે કરા, પડતી શાખાઓ અથવા પડોશી બાળકના બાસ્કેટબોલથી અથડાય નહીં. જો તમારી પાસે કવર્ડ પાર્કિંગની ઍક્સેસ નથી, તો છાંયેલા વિસ્તારમાં પાર્ક કરવાનો પ્રયાસ કરો. આ તમારી કારને કઠોર સૂર્યપ્રકાશ અને તેની સાથે આવતા કાચના તાપમાનના વધઘટથી દૂર રાખે છે. જો તે પણ અસંભવ હોય, તો તેના જોખમોના સંપર્કને મર્યાદિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે ક્રેકને ઠીક કરો. 4. સખત તાપમાન ટાળો ગરમી કાચને વિસ્તૃત બનાવે છે જ્યારે ઠંડી તેને સંકોચનનું કારણ બને છે. જ્યારે તમારી પાસે વિન્ડશિલ્ડમાં તિરાડ હોય, ત્યારે તમારા વિન્ડશિલ્ડને તાપમાનમાં તીવ્ર ફેરફારો માટે ખુલ્લા કરવાનું ટાળો. જો તે ખૂબ જ ઝડપથી ગરમથી ઠંડા (અથવા ઊલટું) તરફ જાય છે, તો કાચ તૂટે છે અને ફાટી શકે છે, જેનાથી વધુ નુકસાન થાય છે. અથવા ખરાબ – એક નવી ક્રેક! તેના બદલે, તાપમાનને ધીમે ધીમે સમાયોજિત થવા દો. ઠંડા દિવસોમાં, તમારી કારને ધીમેથી ડિફ્રોસ્ટ કરો. ગરમ દિવસોમાં, પહેલા નીચા સ્તરે A/C ચાલુ કરો. 5. વિન્ડશિલ્ડ ક્રેકનું સમારકામ કરો વિન્ડશિલ્ડ ક્રેક માત્ર આટલા લાંબા સમય માટે સુરક્ષિત કરી શકાય છે; છેવટે, તમારે સમસ્યા હલ કરવા માટે તેને સમારકામ અથવા બદલવું પડશે. તેથી જલદી તમે જોશો કે તે તિરાડ બની રહી છે, ફાસ્ટ ગ્લાસ સેવાનો સંપર્ક કરો. અમે તમને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે રસ્તા પર પાછા લાવીશું!
Home35 વર્ષની થઈ ઝરીન ખાન, કેટરિના છોડીને ગઈ તો સલમાનને આપ્યો હતો કંધો, રાતોરાત ભાઈજાને આપી હતી આવી ઑફર 35 વર્ષની થઈ ઝરીન ખાન, કેટરિના છોડીને ગઈ તો સલમાનને આપ્યો હતો કંધો, રાતોરાત ભાઈજાને આપી હતી આવી ઑફર vvb May 15, 2022 બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન આજે (14 મે) તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે 2010માં સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જ્યાં એક તરફ લોકો ફિલ્મોમાં મોટો બ્રેક મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે તો બીજી તરફ ઝરીન ખાનને આ ફિલ્મ કોઈ પણ મહેનત વગર તકે મળી. આ ફિલ્મની ઓફર ખુદ ઝરીન તરફથી આવી હતી. અને તેનું કારણ ક્યાંક ને ક્યાંક સલમાન અને કેટરીના કૈફનું બ્રેકઅપ હતું. ઝરીન ખાન આવી રીતે બની સલમાનની હિરોઈન વાસ્તવમાં ઝરીન ખાને ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું. તે માત્ર સલમાન ખાનની મોટી ફેન હતી. તે સલમાનની એક ઝલક જોવા માટે તેની ફિલ્મના સેટ પર ગઈ હતી. અહીં નસીબજોગે સલમાનની નજર ઝરીન પર પડી. તેણે એક્ટ્રેસને પોતાની પાસે બોલાવીને પૂછ્યું શું તમે તમારી તસવીરો લાવ્યા છો? ઝરીન આના પર કંઈ સમજી શકી નહીં. તે ખુશ હતી કે સલમાને તેને પોતાની પાસે બોલાવી હતી. ઝરીન ખુશ થઈ ગઈ અને સલમાનને મોબાઈલમાં તસવીરો બતાવવા લાગી. આના પર સલમાન હસ્યો અને પૂછ્યું, 'શું તમારો પોર્ટફોલિયો બનાવ્યો છે? જવાબમાં ઝરીને 'ના' કહ્યું. ત્યારબાદ સલમાને ઝરીનાનું નામ અને કોન્ટેક્ટ નંબર લીધો. બાદમાં ઝરીનને ઓડિશન માટે ફોન આવ્યો. આ ઓફર જોઈને તે દંગ રહી ગઈ હતી. પહેલા તો તેને લાગ્યું કે આ મજાક છે પણ પછી તેને સમજાયું કે મામલો ગંભીર છે અને આ તેના જીવનનો સૌથી મોટો પ્રસંગ છે. સલમાન-કેટરિનાના બ્રેકઅપથી ચમક્યું નસીબ? આ પછી ઝરીનના કેટલાક સ્ક્રીન ટેસ્ટ થયા અને તેને ફિલ્મ 'વીર'માં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો. ત્યારે ઝરીનનું હિન્દી ખૂબ જ નબળું હતું. તેણીને ડર હતો કે તે બરાબર હિન્દી બોલી શકશે કે નહીં. પરંતુ સલમાને તેને પ્રોત્સાહિત કર્યો. જ્યારે ફિલ્મ વીર રિલીઝ થઈ ત્યારે ઝરીન ખાનની ખૂબ ચર્ચા થઈ હતી. તેના લુકની સરખામણી કેટરીના કૈફ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કથિત રીતે કેટરીના અને સલમાનનું બ્રેકઅપ થયું હતું. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે ઝરીન ખાનને કેટરીના સાથેના બ્રેકઅપનો ફાયદો મળ્યો. દેખાવમાં તે કેટરિના જેવી જ હતી. તેથી સલમાન ખાને તેને પોતાની ફિલ્મમાં લીધી હતી. બાદમાં સલમાન અને ઝરીનના અફેરની પણ ચર્ચા થઈ હતી. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઝરીન પોતે કહે છે કે તે કિસ્મતથી અભિનેત્રી બની હતી. તેણે આ પહેલા ક્યારેય વિચાર્યું ન હતું. ફિલ્મી કરિયર કંઈ ખાસ નહોતું વીર ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ ઝરીન ફેમસ થઈ ગઈ હતી. આ પછી ઝરીન 2012માં ફિલ્મ 'હાઉસફુલ'માં જોવા મળી હતી. તે મલ્ટીસ્ટાર ફિલ્મ હતી તેથી તેણે વધુ ધ્યાન આપ્યું ન હતું. 2015માં ઝરીને 'હેટ સ્ટોરી 3' કરી હતી. બસ આ ફિલ્મે તેને વધુ પ્રખ્યાત કરી દીઘી. ખરેખર ઝરીને 'હેટ સ્ટોરી 3'માં ખૂબ જ હોટ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા. આ પછી તે વજહ તુમ હો અને અક્સર 2 જેવી ફિલ્મોનો પણ ભાગ હતી. પરંતુ આ બધું હોવા છતાં તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ શકી નથી. હાલમાં તે બહુ ઓછી ફિલ્મોમાં દેખાય છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે.
કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ (Central GST Kutch Commissionerate Gadhidham ) તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ ( GST Outreach Program in Bhuj ) કરવામાં આવી રહ્યાં છે. GSTને લઈને ઉંડાણપૂર્વક સમજ (Aim of awareness among people) આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કચ્છ દેશમાં વિકાસ થઇ રહ્યો છે તેમાં ટેક્ષ ભરનારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એટલે કે GST ભરી દેશની વિકાસયાત્રામાં નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય છે. સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને લોકો સાર્થક કરી રહ્યા છે. ટેક્સ ભરનારાઓને સહયોગ આપવા વિનંતી GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જનજાગૃતિ અંગે જુદાં જુદાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોમાં GSTને લઈને જાગૃતતા આવે તેમજ ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવો એ તમામની જવાબદારી પાછલા વર્ષોની તુલનામાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ભરનારામાં ખાસ્સો એવો વધારો થયો છે. GST વિભાગ સ્ટાફની તંગીનો સામનો કરી રહ્યું છે. તેથી ટેક્સ ભરનારાઓને સહયોગ આપવા વિનંતી કરીએ છીએ. કેન્દ્રીય માલ અને સેવા કરને પાંચ વર્ષ પૂર્ણ થતાં અહીંના જીએસટી ભવન ખાતે તેની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021-22ના ઉત્કૃષ્ઠ કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ કમિશનર પી.આનંદકુમારે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓને અપીલ કરી હતી કે વેપાર અને ઉદ્યોગકારો નિયત તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવાની તમામની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. નિયમિત ટેક્ષ ભરનારા સામાન્ય નાગરિકોનો ફાળો કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામના કમિશનર પી.આનંદ કુમારે જણાવ્યું હતુ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ GST છુટકખાધ સામ્રગી કે કરિયાણાં પર લાગતો નથી. તેમજ બોરીમાં પણ 30 કિલોથી નીચેના પેકીંગમાં GST લાગે છે. વિકાસ કામોમાં GSTએ મહત્વનું યોગદાન આપ્યું છે. નિયમિત ટેક્ષ ભરનારા સામાન્ય નાગરીકોનો ભાગ પણ ટેક્ષરૂપે વિકાસકામમાં જોડાયેલા છે. જીએસટી આવકમાં થયો વધારો છેલ્લાં 7 વર્ષમાં જીએસટી વિભાગની આવક 100 કરોડ જેવી થતી હતી જ્યારે હવે 200 કરોડ જેવી થઈ જાય છે. આ વર્ષે 4 વખત 200 કરોડ રૂપિયાની આવક થઈ છે. છેલ્લાં 7 વર્ષોમાં માત્ર 8 વખત 200 કરોડથી વધુની આવક થઈ છે.કચ્છમાં 8 વખતમાંથી 6 વખત કમિશનર પી.આનંદ કુમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી 200 કરોડથી વધુ આવક થઈ છે. તેમને ચાર્જ સંભાળ્યો તે પહેલાં આવક 1731 કરોડ આવક હતી જેને 2300 કરોડ સુધી લઈ જવામાં આવી. લોકોમાં જીએસટી પ્રત્યે જાગૃતતા વધે તે માટે આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત જે ગ્રોથ છે તે અગાઉ 86 કરોડ હતો જેને કમિશનર પી.આનંદ કુમાર દ્વારા 373 કરોડ સુધી લઈ જવામાં આવ્યું એટલે કે 4 ગણો વધારો આવ્યો. આ ગ્રોથ અને આવક વધવાનું મુખ્ય કારણ એ છે કે જે ટેક્ષ ભરનારા છે જેવા કે ઇન્ડસ્ટ્રીઝ ,ઉત્પાદકો, ટ્રેડ્રરો છે. તેઓની સંખ્યા અગાઉ 4000 જેટલી હતી જે હવે વધીને 15,000 થઈ ગયા છે. આ સંખ્યા વધવાનું કારણ જણાવતાં તેમણે જણાવ્યું હતું કે જીએસટી વિભાગ દ્વારા લોકોમાં જીએસટી પ્રત્યે જાગૃતતા વધે તે માટે જુદી જુદી જગ્યાએ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યુ છે.
દિવસે દિવસે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha Walkar Murder Case updates) નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. દિલ્હી સ્થિત સાકેત કોર્ટે શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબના પોલીસ રિમાન્ડને ચાર દિવસ માટે લંબાવી દીધા છે. આ પહેલા પણ પોલીસે તેને બે વખત 5-5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. જોકે, કોર્ટમાં આફતાબે એવું કહ્યું હતું કે, મેં જે કંઈ કર્યું છે એ ગુસ્સામાં આવીને કર્યું છે. બીજી તરફ તપાસ કરનારા અધિકારીઓ એવો દાવો કરે છે કે, શ્રદ્ધાનું જડબું મળી ગયું છે. જજ સામે આફતાબે પોતાનો ગુનો કબૂલી લીધો છે. નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં સાકેત કોર્ટે આ કેસના આરોપી આફતાબ અમીનને વધુ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. આ પહેલા પણ પોલીસે તેને બે વખત 5-5 દિવસના રિમાન્ડ મંજૂરી કરીને પોલીસને સોંપી દીધો હતો. જોકે, આ 10 દિવસમાં પણ પોલીસને (Delhi Police Shraddha Murder case) હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસને આફતાબના નાર્કો ટેસ્ટની પરવાનગી મળી ગઈ છે. સાથે જ તેણે કોર્ટ પાસે (Aaftab Poonawala Shraddha Murder case) પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી છે. પોલીસને આશા છે કે નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા તે કેટલાક પુરાવાઓ મેળવી શકશે, જે આફતાબને હત્યારો સાબિત કરવામાં મહત્વની કડી સાબિત થશે. Aaftab admits in court to murdering Shraddha in "heat of the moment" Read @ANI Story | https://t.co/y2CnGGMuHE#Shraddhamurdercase #AaftabPoonawala #Delhicourt #Delhimurder pic.twitter.com/ycvDa02U82 — ANI Digital (@ani_digital) November 22, 2022 વીડિયો કોન્ફરન્સથી રજૂઃ આફતાબને સવારે 10:00 વાગ્યે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, સાકેતની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ચાર દિવસના વધારાના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે જ સમયે, આફતાબ વતી હાજર રહેલા લીગલ એઇડ કાઉન્સેલે પોલીસ રિમાન્ડનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસ મંગળવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે છે. ચાર સિમ બદલ્યાઃ આ કિસ્સામાં, પોલીસને આફતાબ દ્વારા ઉલ્લેખિત કેટલીક જગ્યાએથી મૃતદેહના અવશેષો સિવાય અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. મળતી માહિતી મુજબ, મે મહિનામાં શ્રદ્ધાની હત્યા થઈ ત્યારથી આફતાબે કુલ 4 સિમ બદલ્યા છે. તે જે સિમનો ઉપયોગ કરતો હતો તે સિવાય તેણે તે મોબાઈલ ફોનમાં અન્ય ત્રણ સિમનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે આરોપીએ તેના ફોન અને લેપટોપનો ડેટા ઘણી વખત ડીલીટ કર્યો છે. આમ છતાં દિલ્હી પોલીસ કેટલાક ડેટા રિકવર કરવામાં સફળ રહી છે. આ ડેટાથી પોલીસને આ હત્યા કેસમાં થોડી મદદ મળી શકે તેવી આશા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મૃતદેહના ટુકડાને છુપાવવા કે ફેંકવા માટે એક મેપ તૈયાર કર્યો હતો. એના બાથરૂમમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા.
ગુજરાતી લોકસાહિત્યમાં બહુ એવા ઓછા હાસ્ય કલાકાર છે જેને લોકહૃદયમાં સ્થાન મળ્યું છે. આમાં સૌથી ટોચમાંના એક કલાકાર એટલે માયાભાઈ આહીર. આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈના ઘરમાં મોભીનું અવસાન થયું છે. આ દુખદ સમાચારથી માયાભાઈ આહીરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પિતાશ્રી વિરાઆતાનું ગઈ કાલે શનિવારે 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. સદગતની રવિવારે સવારે તેમના ગામ બોરડા મુકામે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માયાભાઈનો તળાજાના કુંડવી ગામે જન્મ ડાયારામાં માયાભાઈ હોય એટલે સમજવું કે પોગ્રામ હીટ જ હોય. માયભાઈની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ, કોઠાસૂઝ અને ધગશ છૂપાયેલી છે. તો આવો એક નજર કરીએ લોકોને ખૂબ હસાવતા માયાભાઈ આહીરની સેક્સેસ સ્ટોરી પર… જીભેથી અવિરત વહેતી સરસ્વતીના ઉપાસક માયાભાઇ આહીરનો જન્મ 1972માં તાળાજા તાલુકના બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતા વીરાભાઈને લોકો ભગત તરીકે ઓળખતા હતા. વીરાભાઈને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ શોખ હતો. જેના કારણે માયાભાઈને પણ ધાર્મિક પુસ્તકોમાં રસ જાગ્યો હતો. ગામમાં રામકથા કે ભાગવતનો કોઈ કાર્યક્રમ હોઈ માયાભાઈ ખુબ જ રસ લેતા હતા. કાંટાવાળા રસ્તા પર ચાલીને સ્કૂલે જતા માયાભાઈએ 1થી 4 સુધીનું શિક્ષણ કુંડવીમાં જ લીધું હતું. માયભાઈ કુંડવી ગામમા વાડીમાં રહેતા હતા, જ્યાંથી સ્કૂલ દોઢ કિલોમિટર દૂર હતી અને ત્યાં જવાનો રસ્તો કાંટાવાળો અને ખૂબ ખરાબ હતો. આમ છતાં માયાભાઈ ચાલીને સ્કૂલે જતા હતા. બાદમાં ધોરણ 5-9 સુધીનું શિક્ષણ બાજુમાં આવેલા બોરડા ગામમાં લીધું હતું. બાદમાં ધોરણ10 સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પૂરો કર્યો હતો. અભ્યાસ સાથે ગાયો ચરાવતા માયાભાઈ જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતીકામમાં પણ મદદ કરતાં હતા. આ દરમિયાન તેઓ ગાયો અને વગડા સાથે ગાતા-ગાતા પોતાની કાલાને ધારદાર બનાવતા હતા. માયાભાઈએ ચાર દિવાલો વચ્ચેના શિક્ષણને વધારે ખીલવવા માટે સાહિત્યની દુનિયામાં પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા. ધોરણ-4માં પહેલું ભજન ગાયું માયાભાઈને આમ તો લોકસાહિત્ય વારસામાં મળ્યું છે. ઘરમાં લોકસાહિત્યનો માહોલ રહેતો હતો, જેની અસર માયાભાઈ પર થઈ હતી. માયાભાઈએ ધોરણ-4માં 9 વર્ષની ઉંમરમાં એક કાર્યક્રમમાં ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમાં ગાયું હતું. જે બધાને ખૂબ પસંદ આવ્યુ હતું. માયાભાઈએ 1990થી 1997 સુધી ટ્રક્ટર ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન અને લોડિંગ વાહન પણ હતા. ઘરની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. વાહનના ધંધામાં માયાભાઈની એવી તો શાખ હતી કે લોકો બહારગામ જવા તેમનું વાહન જ પસંદ કરતાં હતા. એટલું જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ માયાભાઈના વાહનની હાજરી મુજબ લેતા હતા. માયાભાઈની સૂઝબૂઝના કારણે અને બધા કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુના ગામમાં લોકસાહિત્ય કાર્યક્રમના સ્ટેજની તમામ જવાબદારી માયાભાઈને સોંપી દેવામાં આવતી હતી. કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ માયાભાઈને સ્ટેજ પર બોલાવી પર્ફોર્મ કરવાનું કહેતા હતા. જે લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યું હતું. માયાભાઈ પોતાના જીવનમાં બે બાબતોને ટર્નિંગ પોઈન્ટ ગણાવે છે. એક બગદાણામાં બજરંગદાસબાપુના મંદિરે થતાં લોકસાહિત્યના કાર્યક્રમમાં સંભાળવા મળતી જવાબાદારીથી તેમને ઘણું શીખવા મળ્યું હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ તલગાજરડામાં મોરારીબાપુની 600મી રામકથામાં થયો હતો. અહીં 19 કલાકારોની હાજરીમાં માયાભાઈનું પર્ફોર્મ જોઈને બધા ચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં તેમને માત્ર પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી છતાં તેમને 45 મિનિટ સુધી પર્ફોમ કરીને દીલ જીતી લીધા હતા. અહીંથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. બાદમાં માયાભાઈનો એવો તો જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો. તેમણે ગીત ગાવા ઉપરાંત હાસ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. માયાભાઈના જોક્સ લોકોને પેટ ભરાવીને હસાવા લાગ્યા. ધીમે-ધીમે માયાભાઈને એવી તો સફળતા મળી કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારાનો કાર્યક્રમ અધૂરો ગણાય. તેમણે દેશ-વિદેશમાં મળી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે. માયાભાઈ આહીરને સંતાનમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્ર મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે. દીકરીએ બીએસસીનો અભ્યાસ કર્યો છે.
જીતનગર ખાતે પોલીસ-SRP, હોમગાર્ડઝ, જીઆરડી, ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી સહિત બેઠકના ઉમેદવારો-પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિમાં યોજાયેલા મતદાનમાં ૧૫ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓ મતદાન પ્રક્રિયાની ફરજમાં જોડાયાં :પોસ્ટલ બેલેટથી બપોરે ૧=૦૦ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ નોંધાયેલું મતદાન (ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે મતદાનનાં દિવસે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડઝ અને જીઆરડી અને ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીની રાહબરી હેઠળ તા.૨૩ મી નવેમ્બર,૨૦૨૨ નાં રોજ રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે ૧=૦૦ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયેલ છે. નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ જીતનગર પોલીસ હેડક્વાર્ટસ સંકુલમાં આજે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં પોલીસ જવાનો દ્વારા થઇ રહેલા મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતુ. આ ફેસિલિટેશન સેન્ટરની બહાર ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી ઉક્ત સુવિધા સંદર્ભે પોલીસ જવાનોને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજુતી પુરી પાડવાની પણ વ્યવસ્થા કરાઇ હતી. નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં ૬૦૯-હોમગાર્ડઝ, ૭૭૬-GRD, ૨૪૧- પોલીસ, ૧૧૮-ટ્રાફિક TRP અને ૧૫૮-SRP જવાનો સહિત કુલ-૧૯૦૨ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલ છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવુ તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.યોજાયેલા ઉક્ત મતદાનમાં જિલ્લાના એકતાનગર (કેવડીયા) થી લાકડીના ટેકે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવેલા અને SRP ગૃપમાં પોલીસ-સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા મંગુભાઇ પી. રોહિતે આ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઇ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સ્વસ્થ-શસક્ત પોલીસ જવાન અને યુવા મતદારો સહિતના તમામ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના આ અવસરમાં ઉત્સાહભેર ભાગ લેવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. માધ્યમો સાથેના સંવાદમાં PSI રોહિતે જણાવ્યું હતું કે, ગત-૨૦૧૫ માં તેમને ડાબા પગે અકસ્માતને લીધે ફેક્ચર થવાથી પગમાં પ્લેટ નાંખેલ છે અને પોતે ત્યારથી લાકડીના ટેકે પોતાના વિભાગની ફરજો બજાવી રહ્યા છે અને અગાઉના સમયમાં પણ યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં આજ રીતે લાકડીના ટેકે મતદાન કરેલ છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST જામનગરમાં ૧૦૮ શ્રી કૃષ્‍ણમણીજી મહારાજે મતદાન કર્યું access_time 2:26 pm IST વાકુંનીધારમા સંત મિલન access_time 2:26 pm IST દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી એમ. એ.પંડ્‍યાએ હરીપર તાલુકા શાળા ખાતેથી મતદાન કર્યુ access_time 2:26 pm IST
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના ગોન્સાલ્વિસ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલ રહે છે. જોસના ગોન્સાલ્વિસની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જોસના ગોન્સાલ્વિસ વિશે બહુ ઓછા ચાહકો જાણે છે. જોસના ગોન્સાલ્વિસ બોલિવૂડની મોટી અભિનેત્રીઓને હોટનેસમાં માત આપે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રો સાથે મસ્તી કરતા ફોટા અપલોડ કરે છે. દરેક કેરેબિયન નાગરિકની જેમ તે પણ મિત્રો સાથે બીચ પર પાર્ટી કરે છે. ખિતા તરીકે જાણીતો ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના ગોન્સાલ્વિસ જે વ્યાવસાયિક એક શેફ છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોસના ગોન્સાલ્વેસ પણ પ્રોફેશનલ શેફ બનવા માટે ફ્રાન્સમાં ઇન્ટર્નશિપ માટે ગઈ હતી. તે ડ્વેન બ્રાવો સાથે તેના ઘણા ફોટા શેર કરતી રહે છે. જોસના ગોન્સાલ્વિસ અને ડ્વેન બ્રાવોને પણ એક છોકરો છે. જોસના બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી તે ઇટાલિયન ફૂડમાં કારકિર્દી બનાવવા ઇટાલીના એક નાના શહેરમાં રહેવા જતી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે IPL 2022 માં ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. તે વિશ્વભરમાં T20 અને T10 ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.
મરઘાં માટે વેટરનરી ગ્રેડ એન્ટિબાયોટિક ફાર્માસ્યુટિકલ OTC 20 Oxytetracycline HCl પાણીમાં દ્રાવ્ય પાવડર OTC 20 એ એન્ટિબાયોટિક છે જે મરઘાંમાં ક્રોનિક શ્વસન રોગ જેવા એન્ટિબેક્ટેરિયલ ચેપની વિશાળ શ્રેણીની સારવાર અને નિયંત્રણ માટે સૂચવવામાં આવે છે. તપાસવિગત જીએમપી ફેક્ટરી એન્ટી-બેક્ટેરિયલ મેડિસિન એસપીઆરઆઈ પોલ્વો સ્પિરામિસિન એડિપેટ દ્રાવ્ય પાવડર ચિકન ટર્કી માટે SPRI POLVO એ એન્ટિબાયોટિક્સ છે જેનો ઉપયોગ ચિકનમાં ક્રોનિક માયકોપ્લાઝ્મા રોગ અને ટર્કીમાં ચેપી સાઇનસાઇટિસની સારવાર માટે થાય છે. તપાસવિગત સારી ગુણવત્તાની વેટરનરી મેડિસિન Lincomycin HCl+ Spectinomycin HCl પાણીમાં દ્રાવ્ય પાવડર ફેક્ટરી સપ્લાય વેટરનરી મેડિસિન Lincomycin HCl+ Spectinomycin HCl પાણીમાં દ્રાવ્ય પાવડર - મરઘાં: ક્રોનિક એરસેક્યુલાટીસની રોકથામ અને સારવાર.ડુક્કર: ડુક્કરના મરડોની સારવાર. તપાસવિગત મરઘાં અને સ્વાઈન માટે વેટરનરી એન્ટિબાયોટિક્સ Sul-TMP 500 ઓરલ લિક્વિડ એન્ટિ-બેક્ટેરિયલ દવા Sul-TMP 500 ખાસ કરીને જઠરાંત્રિય, શ્વસન અને પેશાબની નળીઓનો વિસ્તાર રોગોને રોકવા અને સારવાર માટે રચાયેલ છે જે સ્ટ્રેપ્ટોકોકસ સલ્ફાડિયાઝિન અને ટ્રાઇમેથોપ્રિમ માટે સંવેદનશીલ છે. તપાસવિગત પશુચિકિત્સા એન્ટિબાયોટિક દવા Amoxan-C 300+ એન્ટિબેક્ટેરિયલ એમોક્સિસિલિન અને કોલિસ્ટિન સલ્ફેટ દ્રાવ્ય પાવડર પ્રાણીઓના ઉપયોગ માટે Amoxan-C 300+ એ એક પ્રકારનું વેટરનરી એન્ટિબાયોટિક છે, જે એમોક્સિસિલિન અને કોલિસ્ટિન સલ્ફેટના દ્રાવ્ય પાવડર સંયોજનને અપનાવે છે, જેમાં ડબલ એક્શન મિકેનિઝમ અને સિનર્જિસ્ટિક બેક્ટેરિયાનાશક અસર છે. તપાસવિગત જીએમપી ફેક્ટરી મરઘાં માટે એન્ટિ-હીટ સ્ટ્રેસ એન્ટિપ્રાયરેટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવડર સપ્લાય કરે છે એન્ટિ-હીટ સ્ટ્રેસ એ એન્ટિપ્રાયરેટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવા માટે પ્રથમ પસંદગી છે.તે મુખ્યત્વે કાર્બાસ્પિરિન કેલ્શિયમનો ઉપયોગ ઝડપથી તાવ ઘટાડવા અને મરઘાંમાં બળતરાને નિયંત્રિત કરવા માટે કરે છે. તપાસવિગત ચાઇના OEM વેટરનરી ફેક્ટરી શ્વાન અને બિલાડીઓ માટે વિજય સેફાલેક્સિન ટેબ્લેટ્સ સેફાલેક્સિન એ મૌખિક એન્ટિબાયોટિક છે જેનો ઉપયોગ સેફાલેક્સિન સંવેદનશીલ સજીવો દ્વારા થતા ચેપની સારવાર માટે થાય છે, જેમાં સંવેદનશીલ સ્ટેફનો સમાવેશ થાય છે.ઓરિયસ Ecoli, Proteus અને Klebsiella.તેનો ઉપયોગ શ્વસન માર્ગ, જીનીટોરીનરી ટ્રેક્ટ, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, ચામડી અને કૂતરાઓ અને બિલાડીઓમાં સોફ્ટ પેશીના બેક્ટેરિયલ ચેપની સારવાર માટે પણ થાય છે. તપાસવિગત શ્રેષ્ઠ પ્રદર્શન વેટપ્રામાઇડ એન્ટિ-ઇમેટિક આરએક્સ ફક્ત પેટ માટે મેટોક્લોપ્રામાઇડ • વેટપ્રામાઇડ એન્ટિ-ઇમેટિક આરએક્સ ઓન્લી મેટોક્લોપ્રામાઇડ પેટ-મેટોક્લોપ્રામાઇડ એ કુતરા અને બિલાડીઓમાં ઉબકા, ઉલ્ટી અને રિફ્લક્સ રોગની સારવાર માટે પ્રિસ્ક્રિપ્ટેડ છે. • Metoclopramide નો ઉપયોગ પોસ્ટ ઓપરેટિવ ઉબકા અને ઉલ્ટીની સારવાર માટે પણ થાય છે. તપાસવિગત મરઘાં અને પશુધન માટે જીએમપી એન્ટિબાયોટિક વેટરનરી રેસ્પિરેટરી મેડિકેશન ડોક્સી હાઇડ્રોક્લોરાઇડ 10% દ્રાવ્ય પાવડર Doxycycline એ બેક્ટેરિયોસ્ટેટિક એજન્ટ છે જે સંવેદનશીલ પ્રજાતિઓના બેક્ટેરિયલ પ્રોટીન સંશ્લેષણમાં દખલ કરીને કાર્ય કરે છે. ડોક્સીસાયક્લાઇન એ અર્ધ-કૃત્રિમ ટેટ્રાસાયક્લાઇન છે જે ઓક્સીટેટ્રાસાયક્લાઇનમાંથી મેળવવામાં આવે છે.તે બેક્ટેરિયલ રિબોઝોમના સબ્યુનિટ 30S પર કાર્ય કરે છે, જેની સાથે તે ઉલટાવી શકાય તે રીતે જોડાયેલું છે, એમિનોએસિલ-ટીઆરએનએ (આરએનએ) વચ્ચેના જોડાણને mRNA-રાઈબોઝોમ સંકુલમાં અવરોધે છે, વધતી જતી પેપ્ટાઈડ સાંકળમાં નવા એમિનો એસિડના ઉમેરાને અટકાવે છે અને આમ પ્રોટીન સંશ્લેષણમાં દખલ. ડોક્સીસાયક્લાઇન ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા સામે સક્રિય છે. તપાસવિગત પ્રણાલીગત ચેપ માટે જીએમપી સપ્લાય વેટરનરી એન્ટિબાયોટિક્સ ડોક્સીસાયક્લાઇન પ્લસ કોલિસ્ટિન 50% બંને એન્ટિબાયોટિક્સનું જોડાણ - ડોક્સીસાયક્લાઇન પ્લસ કોલિસ્ટિન પ્રણાલીગત ચેપ, તેમજ ગેસ્ટ્રો-આંતરડાના ચેપ સામે ઉત્તમ પ્રવૃત્તિ દર્શાવે છે.તેથી, DOXYCOL-50 ખાસ કરીને એવા સંજોગોમાં સામૂહિક દવાઓ માટે ભલામણ કરવામાં આવે છે કે જેને વ્યાપક પ્રોફીલેક્ટિક અથવા મેટાફિલેક્ટિક અભિગમની જરૂર હોય (દા.ત. તણાવની પરિસ્થિતિઓ). તપાસવિગત પશુ વાછરડા ઘેટાં બકરાં માટે ડોક્સીસાયક્લિનની 20% એન્ટિબાયોટિક્સ વેટરનરી મેડિસિન પશુ વાછરડા ઘેટાં બકરા માટે 20% ડોક્સીસાયક્લાઇનની એન્ટિબાયોટિક્સ વેટરનરી મેડિસિનનો ઉપયોગ કરો-ડોક્સીસાયક્લાઇન એ એક વ્યાપક સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક છે જે મુખ્યત્વે બેક્ટેરિયોસ્ટેટિક ક્રિયા દર્શાવે છે.ટેટ્રાસાયક્લિન જૂથની અન્ય એન્ટિબાયોટિક્સની જેમ, ડોક્સીસાયક્લિન બેક્ટેરિયલ પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે. તપાસવિગત ચાઇના જીએમપી ફેક્ટરી વેટરનરી મેડિસિન પશુ દવા ડોક્સીસાયકલિન પ્લસ ટાયલોસિન પશુઓ માટે એનિમલ ડ્રગ ડોક્સીસાયક્લાઇન પ્લસ ટાયલોસિન- ટાયલોસિન અને ડોક્સીસાયક્લાઇનનું મિશ્રણ એડિટિવ કાર્ય કરે છે.ડોક્સીસાયક્લાઇન ટેટ્રાસાયક્લાઇન્સના જૂથની છે અને બોર્ડેટેલા, કેમ્પીલોબેક્ટર, ઇ. કોલી, હિમોફિલસ, પેસ્ટ્યુરેલા, સાલ્મોનેલા, સ્ટેફાયલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસ એસપીપી જેવા ઘણા ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા સામે બેક્ટેરિયોસ્ટેટિક કાર્ય કરે છે.ડોક્સીસાયક્લાઇન ક્લેમીડિયા, માયકોપ્લાઝ્મા અને રિકેટ્સિયા એસપીપી સામે પણ સક્રિય છે.ડોક્સીસાયક્લાઇનની ક્રિયા બેક્ટેરિયલ પ્રોટીન સંશ્લેષણના અવરોધ પર આધારિત છે.ડોક્સીસાયક્લાઇન ફેફસાં સાથે ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને તેથી તે ખાસ કરીને બેક્ટેરિયલ શ્વસન ચેપની સારવાર માટે ઉપયોગી છે.ટાયલોસિન એ મેક્રોલાઇડ એન્ટિબાયોટિક છે જે ગ્રામ-પોઝિટિવ અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા જેવા કે કેમ્પીલોબેક્ટર, પેસ્ટ્યુરેલા, સ્ટેફાયલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ અને ટ્રેપોનેમા એસપીપી સામે બેક્ટેરિયોસ્ટેટિક ક્રિયા ધરાવે છે.અને માયકોપ્લાઝ્મા.
૧૪ જૂનનાં રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્યારબાદ સન્નાટો છવાઈ ગયો હતો. સુશાંતની આત્મહત્યા બાદ લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને વાતો કરવા લાગ્યા છે. એક બીજા લોકોએ સુશાંતની મોત માટે જવાબદાર બતાવવાનું શરૂ કરી દીધું છે. વળી નેપોટીજ્મ ને લઈને પણ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. Advertisement સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેમની આત્મહત્યાને લઇને એકદમ હેરાન થઈ ગયા છે. મામલાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. હવે જાણવા મળ્યું છે કે પોતાની આત્મહત્યાનાં ફક્ત ૩ દિવસ પહેલાં જ સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં કામ કરતા સ્ટાફને સેલરી પણ આપી દીધી હતી. પોતાના સ્ટાફને સુશાંતે પુરી સેલરી આપી દીધી હતી અને સાથોસાથ તેઓને એવું પણ કહ્યું હતું કે આગળથી તેઓ હવે સેલેરી આપી શકશે નહીં. એટલા માટે જે તેઓ આપી રહ્યા છે, તેને તે રાખી લે. પૂર્વ મેનેજર સાથે હતા સંપર્કમાં વળી એવી પણ જાણકારી મળી છે કે પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાન, જેમણે પણ સુશાંતનાં મોતનાં થોડા દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી, એક વેબ સીરીઝને લઈને સુશાંતે તેમનો પણ સંપર્ક કર્યો હતો. જોકે તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મુંબઈ પોલીસના હાથે લાગી નથી. દિશા સાથે સુશાંતે છેલ્લી વખત વાત માર્ચ મહિનામાં વોટ્સઅપ દ્વારા કરી હતી, એવું બતાવવામાં આવી રહ્યું છે. એક વાત તો જરૂર છે કે સુશાંત સિંહ રાજપૂત દ્વારા આત્મહત્યાનું પગલું ભર્યા બાદ બોલિવૂડની હકીકત નીકળીને બધાની સામે આવી ગઈ છે. ત્યારબાદ ઘણા મોટા નામી-અનામી નિર્દેશકો-નિર્માતાઓની પોલ પણ ખૂલી ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાનું પગલું એટલા માટે ભર્યું કારણ કે સંજય લીલા ભણસાલી, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર વગેરેથી તેઓ તંગ આવી ચૂક્યા હતા. તેઓને કામ પણ મળી રહ્યું ન હતું. પોલીસ આ બધા વિરુદ્ધ મામલો દાખલ કરી ચૂકી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતે સુશાંત ની મોત બાદ બોલિવૂડમાં મોરચો ખોલી દીધો છે. તેમણે એક વિડીયો રજુ કર્યો હતો, જેમાં તેમણે બોલિવૂડમાં નેપોટીજ્મને લઈને ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે ૪ ફિલ્મો સંજય લીલા ભણસાલીએ સુશાંત સિંહ રાજપુતને ઓફર કરી હતી, જોકે ડેટ મેચ થઈ રહી ન હતી. જેના કારણે બધી ચીજો યોગ્ય રીતે ગોઠવાય શકી નહીં. ભણસાલી અને સુશાંત વચ્ચે સારું જામતું હતું, એ જાણકારી પણ ખૂબ જ ઓછા લોકો પાસે છે. એ જ કારણ હતું કે ૪ ફિલ્મોમાં બંને સાથે કામ કરવાના હતા અને આવું કાર્ડ ઉપર પણ લખ્યું હતું. જ્યારે જયપુરમાં સંજય લીલા ભણસાલી ઉપર હુમલો થયો હતો ત્યારે સુશાંત તેમની સાથે ઉભા રહ્યા હતા. તેમના સમર્થનમાં સુશાંતે પોતાના નામની આગળ થી રાજપૂત સરનેમ પણ હટાવી દીધી હતી. Advertisement Post navigation Previous Post ઇંડિયન આર્મીમાં જવા માંગતા હતા સુશાંત સિંહ રાજપુત, જાંબાજી બતાવીને આવી રીતે પૂરું કર્યું સપનું, જુઓ વિડિયો
સદીઓથી આદુનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. આદુમાં ઘણા ઔષધીય ગુણો છે, જેના કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. આદુની માંગ હંમેશા રહે છે, જે ઘણી વાનગીઓ અને પીણાંનો સ્વાદ વધારે છે. તેથી તેની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે. જો તમે પણ આદુની ખેતી કરવા માંગો છો, તો અહીંથી તેની કેટલીક મુખ્ય જાતો વિશે માહિતી મેળવો. આદુની મુખ્ય અને સુધારેલી જાતો સુપ્રભા: તેના છોડ વધુ કળીઓ ઉત્પન્ન કરે છે. રાઇઝોમની ત્વચા સફેદ અને ચમકદાર હોય છે. આ જાતને પાકવામાં 225 થી 230 દિવસ લાગે છે. આ જાત રાઇઝોમ રોટ રોગ સામે પ્રતિરોધક છે. પ્રતિ એકર જમીનમાં 80 થી 92 ક્વિન્ટલ ઉપજ મળે છે. સુરભી: આદુની આ જાતની ગાંસડીઓ આકર્ષક છે. આ જાતને પાકવા અને તૈયાર થવામાં 225 થી 235 દિવસ લાગે છે. આ જાત રાઇઝોમ રોટ રોગને સહન કરે છે. જો પ્રતિ એકર જમીનમાં ખેતી કરવામાં આવે તો 80 થી 100 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે. નદી: જેમાં તે ઉત્તર ભારતીય પ્રદેશોમાં ખેતી માટે યોગ્ય છે. લગભગ 8 થી 9 મહિનામાં પાક પાકવા માટે તૈયાર થઈ જાય છે. એક એકર જમીનમાંથી 80 થી 100 ક્વિન્ટલ આદુની ઉપજ મળે છે. અથીરા: આ જાતના પાકને તૈયાર થવામાં લગભગ 220 થી 240 દિવસનો સમય લાગે છે. આદુની ઉપજ 84 થી 92 ક્વિન્ટલ પ્રતિ એકર ખેતરમાં મળે છે. તે લગભગ 22.6 ટકા સૂકું આદુ, 3.4 ટકા ક્રૂડ ફાઇબર અને 3.1 ટકા તેલ આપે છે. આ જાતો ઉપરાંત, આદુની અન્ય ઘણી જાતો પણ આગવી રીતે ઉગાડવામાં આવે છે. જેમાં મારન, જોરહાટ, સુરુચી, મહિમા, વરદા, હિમગીરી, રેજાથા વગેરે જાતોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો: આદુના પાકમાં નીંદણ વ્યવસ્થાપન વિશે અહીંથી માહિતી મેળવો . અમને આશા છે કે આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો આ પોસ્ટને લાઈક કરો અને અન્ય ખેડૂતો સાથે પણ શેર કરો. જેથી અન્ય ખેડૂત મિત્રો પણ આ જાતોની ખેતી કરીને આદુનું સારું ઉત્પાદન મેળવી શકે. અમને ટિપ્પણીઓ દ્વારા આદુની ખેતી સંબંધિત તમારા પ્રશ્નો પૂછો.
સુપ્રીમ કોર્ટનાં વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ આ બેંચનાં અધ્યક્ષ છે. રંજન ગોગાઈ પૂર્વ સીજેઆઈ દિપક મિશ્રા સામે પ્રેસ કોન્ફરન્સ કરીને ખબરોમાં છવાયેલા ચાર જજોમાંનાં એક છે. તેઓ દેશનાં 46માં ચીફ જસ્ટિસ છે. 18 નવેમ્બર, 1954નાં રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગાઈએ દિલ્હી વિશ્નવિદ્યાલયનાં સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1978માં ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલાતની શરૂવાત કરી હતી. તેઓ 2001માં ગુવાહાટી હાઇકોર્ટનાં જજ બન્યા હતાં. જે બાદ તેઓ 12 ફેબ્રુઆરી, 2011નાં રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2012માં તેમને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવામાં આવ્યાં હતાં. જે બાદ તેમને ચૂંટણી સુધારથી લઇને આરક્ષણ સુધાર સુધીનાં મહત્વનાં નિર્ણયોમાં સામેલ કરવામાં આવ્યાં છે. જાટોને કેન્દ્રીય સેવાઓમાં અન્ય પછાત વર્ગોનાં દાયરામાંથી બહાર કરનારી પીઠમાં જસ્ટિસ રંજન ગોગાઈ સામેલ હતાં. જસ્ટિસ રંજન ગોગાઈએ આસમમાં ઘુસપેઠઓની ઓળખ માટે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) બનાવવાનો નિર્ણય આપ્યો હતો. સૌમ્યા મર્ડર મામલામાં બ્લોગ લખવા અંગે સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ માર્કંડેય કાટજૂને અદાલતમાં જસ્ટિસ રંજન ગોગાઈએ તલબ કર્યું હતું. જસ્ટિસ ગોગાઈએ જેએનયૂ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર મામલામાં એસઆઈટી ગઠન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે) આ બેન્ચમાં બીજા જજ જસ્ટિસ એસ.એ.બોબડે છે. 1978માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યારપછી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં લોની પ્રક્ટિસ કરી, 1998માં સીનિયર વકીલ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ત્યારપછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટની જજ તરીકે કમાન સંભાળી હતી. જસ્ટિસ એસ.એ.બોબડે 23 એપ્રિલ 2021માં નિવૃત્ત થશે. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે 13 મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં આવ્યા તે પહેલાં અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં પણ જજ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ દુનિયાની ઘણી મોટી યૂનવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજ તરીકે નિયુક્ત થતા પહેલાં તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણાં મોટા કેસની પેનલમાં રહી ચૂક્યા છે. જસ્ટિસ અશોક ભૂષણ જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો હતો. અહીં તેઓ 1979માં યુપી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યારપછી અલાહાબાદ હાઈકોર્ટમાં વકિલાતની પ્રેક્ટિસ કરી હતી. તે સિવાય તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં ઘણાં પદ સંભાળી ચૂક્યા છે અને 2001માં અહીં જ જજ તરીકે નિયુક્ત થયા. 2014માં તેઓ કેરળ હાઈકોર્ટના જજ નિમાયા અને 2015માં અહીં ચીફ જસ્ટિસ બન્યા. 13 મે 2016માં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જસ્ટિસ અશોક ભૂષણ જસ્ટિસ ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 5 જુલાઇ 1956નાં રોજ થયો હતો. અશોક ભૂષણે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1979માં તેમને એલએલબીની ડિગ્રી લીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટમાં જ તેમણે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી હતી. 2001માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં. 10 જુલાઇ 2014નાં રોજ કેરળ હાઇકોર્ટમાં તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. 2014નાં રોજ કેરળ હાઇકોર્ટનાં ન્યાયાધીશ બની ગયા. 13 મે 2016નાં રોજ અશોક ભૂષણને સુપ્રીમ કોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં. જસ્ટિસ અબ્દુલ નઝીર અયોધ્યા મામલે બેન્ચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે 1983માં વકીલાત શરૂ કરી હતી. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યારપછી ત્યાંજ એડિશનલ જજ અને પરમેનેન્ટ જજનો કાર્યભાર સંભાળ્યો. 17 ફેબ્રુઆરી 2017માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં આ ઐતિહાસિક કેસમાં મધ્યસ્થતીનો રસ્તો અપનાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે પેનલને સફળતા ન મળી. ત્યારપછી 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં રોજ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરી અને છેલ્લા અમુક દિવસોમાં સુનાવણીમાં એક કલાક પણ વધારી દેવામાં આવ્યો હતો. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો. Post navigation જન્મભૂમિ રામની : વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ જમીન અપાશે.
લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે… એક સમયે સૂર્ય આથમતો નહોતો તે બ્રિટનનો સૂર્ય અસ્તાચળે યુકેમાં મોંઘવારી છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી વધુ છે. દૂધ, ચીઝ અને ઈંડાંના ભાવ તો છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. યુકેમાં ગત મે, ૨૦૨૨માં થયેલા એક સર્વે મુજબ, જીવનધોરણનો ખર્ચ (મોંઘવારી) એટલો વધી ગયો છે કે, એપ્રિલ ૨૦૨૨માં સાત પૈકી એક પરિવારે ભૂખ્યા રહેવું .. એ કટ્ટરતા નથી, અમારી જીવનશૈલી છે : ડૉ. સૈયદ રિઝવાન અહમદ ભારતને ડૉ. સૈયદ રિઝવાન અહમદ સૈફ્રૉન કૉરિડોર (ભગવો પટ્ટો) કહે છે. અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી હિન્દુ શાસન હતું. આજે પચાસ ટકા હિન્દ (સનાતન સંસ્કૃતિવાળો ભૂભાગ) બચ્યો નથી. જે ભારત બચ્યું છે તેને કોઈ પણ હિન્દુ એમ ન કહી શકે કે આ હિન્દુ રાષ્ટ્ર .. પુલિત્ઝર, નૉબેલ, ઑસ્કાર : એવૉર્ડ પાછળનો એજન્ડા શું છે ? તમારી દૃષ્ટિએ જીવંત સફળ વ્યક્તિ કઈ? આવા પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ચોપડાએ ઈ. સ. ૨૦૦૦માં કહ્યું હતું, મધર ટેરેસા. મધર ટેરેસાનું ૧૯૯૭માં મૃત્યુ થઈ ચૂક્યું હતું ! આ પ્રિયંકા ચોપડા પછી દિવાળી પર ફટાકડા નહીં ફોડવા જેવો હિન્દુ વિરોધી એજન્ડા આગળ ન વધારે .. એલન મસ્કે ખરીદ્યું તેમાં ડાબેરીઓના પેટમાં કેમ ચૂંક ઉપડી? એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તેનાથી દુનિયાભરના રાષ્ટ્રવાદીઓ ખુશ થયા છે જ્યારે ડાબેરીઓ દુ:ખી. આનું કારણ એ છે કે ટ્વિટર ડાબેરી ઝુકાવવાળું હતું. ડાબેરીઓએ #leavingtwitter આવો ટ્રેન્ડ ચલાવ્યો... હલાલ આર્થિક જિહાદ ! મારા-તમારા પૈસાથી ત્રાસવાદીઓને મદદ કરવાનો રસ્તો ! | Halal Economic Jihad ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે હવે બધું જાણવા મળી રહ્યું છે. બેલ્જિયમ, ફ્રાન્સ, ડેન્માર્ક, ગ્રીસ જેવા યુરોપના દેશમાં હલાલ માંસ પર પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં નથી. .. શું થયું પાંચેય રાજ્યોમાં? શું પાંચ રાજ્યોમાં હિન્દુત્વ ચાલ્યું - પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું સચોટ વિશ્લેષણ પાંચ રાજ્યોના પરિણામનો ટૂંક સાર એ છે કે રાજ્યને સ્થાનિક મજબૂત નેતા જોઈએ છે જેને કેન્દ્રીય પીઠબળ હોય. ચાહે તે મોદી-યોગી, મોદી-ધામી, મોદી-સાવંત, મોદી-બિરેનસિંહ હોય કે કેજરીવાલ-ભગવંત માન હોય. લોકો હવે ત્રિશંકુ નહીં, પણ સ્પષ્ટ જનાદેશવાળી સ્થિર સરકાર .. ભગવાન અયપ્પાનાં દર્શન માટે અજય દેવગનની ૪૧ દિવસ કઠોર સાધના અજય દેવગનનો વિરોધ કેમ થઈ રહ્યો છે? જે રીતે સારા અલી ખાનનો કાશીમાં કેટલાકે વિરોધ કર્યો તે જ રીતે અજય દેવગન પણ પગથિયાં ચડીને નહીં, પાલખીમાં ગયા તેની હવે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવાઈ રહી છે... ભારતના ભાગલા અને ૧૯૭૧માં પાકિસ્તાનના ભાગલાનું કારણ ઉર્દૂ ! આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ-પરંપરા જાણવી હોય તો આપણી ભાષા શીખવી જરૂરી છે. સ્ક્રૉલનો લેખ છપાયો ત્યારે તો હજુ આપણે ત્યાં સંસ્કૃત અને ભારતીય સાચો ઇતિહાસ જાણનારા ઉપસ્થિત છે. .. કોરોના વાઇરસનો સૌથી મોટો સંદેશ કયો? એવો પ્રશ્ન પૂછો તો જવાબ મળે…. કોરોના વાઇરસના કારણે ઘણા બોધપાઠ મળ્યા પરંતુ તેના લીધે બે ચીજો સૌથી વધુ યાદ આવી તો તે સ્વચ્છતાનો મંત્ર અને બીજું ગામડાં... નમસ્તે દ્વારા અભિવાદન કરવાની ભારતીય પરંપરા ઉપરાંત બીજી અનેક રીત છે કે વિશ્વના લોકો અપનાવશે...! પેલા ગીતની પંક્તિ હિન્દુત્વના સંદર્ભમાં યાદ આવે છે: આખિર સબ કો આના હૈ, જરા દેર લગેગી... હિન્દુઓ હવે ઉર્દૂવુડની બધી ફિલ્મોનો બહિષ્કાર કરવા કેમ માગે છે ? અગાઉ પીકે વખતે આમિરે કહેલું કે, તેની ફિલ્મ જેણે ન જોવી હોય તે ન જુએ. કરીના કપૂર ખાને પણ આવું જ અગાઉ કહેલું, પણ લાલસિંહ ચઢ્ઢાના બહિષ્કારના ટ્રેન્ડ પછી આ ઉર્દૂવૂડમાં ગભરાટ પેસી ગયો છે કારણ કે તાજેતરમાં ઉર્દૂવુડની અનેક ફિલ્મોને હિન્દુઓએ ફ્લૉપ બનાવી .. મુસ્લિમોને ચીનની સંસ્કૃતિ મુજબ ઢાળવા શી જિનપિંગનો આદેશ ચીન એટલું શક્તિશાળી બની ગયું છે કે ચીનમાં થઈ રહેલા મુસ્લિમો પર કટ્ટરતા ડામવાના પ્રયાસો સામે પાકિસ્તાનથી માંડીને આરબ દેશો ચૂપ છે. .. હવે આ લોકો પણ કટ્ટરતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે...!! મુસ્લિમો દ્વારા ચલાવાતી રેસ્ટૉરન્ટમાં હિન્દુઓએ ચા ન પીવી જોઈએ કારણ કે તેઓ ચામાં હિન્દુઓ નપુંસક થાય તેવી દવાનાં ટીપાં ભેળવે છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો અન્ય પંથોના પુરુષો અને મહિલાઓની નસબંધી કરીને દેશને કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમો .. કેજરીવાલ, શરદ પવાર, સોનિયા ગાંધી... બંધારણથી પર ! તાજેતરમાં દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના આઈએએસ અધિકારીઓની બેઠક બોલાવી. તો મહારાષ્ટ્રમાં બીમાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બદલે હડતાળ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓની બેઠક શરદ પવારે લીધી હતી. સોનિયા ગાંધીએ પણ એનએસી રચીને પડદા પાછળથી સરકાર .. કાશ્મીર ફાઇલ્સમાં પણ જાહેર નહીં થયેલું સત્ય શું છે? કેરળ કૉંગ્રેસે કહ્યું કે કાશ્મીરી પંડિતો કરતાં કાશ્મીરી મુસ્લિમો વધુ મરાયા હતા. કૉંગ્રેસ સમર્થકો કહે છે કે આ બધું તો જગમોહને કર્યું અને ૧૯૯૦ પહેલાં તો ત્યાં ખૂબ જ ભાઈચારો હતો. સત્ય શું છે? જે વિદેશી સંગઠનનો હેતુ કાશ્મીરને સ્વતંત્ર કરાવવાનો છે તેના .. કેરળમાં મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે ! ઇસ્લામની ટીકા કરવા માટે પણ હુમલા કે હત્યાનો ભોગ બનવું પડે છે ત્યારે ઇસ્લામ છોડવો તો ખૂબ જ જોખમી છે. આવી સ્થિતિ છતાં કેરળમાં વધુ ને વધુ મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે. .. મુસ્લિમ ન્યાયમૂર્તિનું આહ્‌વાન : ન્યાય વ્યવસ્થાનું ભારતીયકરણ કરવું જોઈએ પ્રાચીન ન્યાય વ્યવસ્થાને આધુનિક યુગમાં કઈ રીતે લાગુ કરી શકાય તેના પર વિચાર કરવો જોઈએ, કારણ કે અંગ્રેજીમાં ઉક્તિ છે- Justice delayed is justice denied. મોડો ન્યાય એ ન્યાય નથી, અન્યાય જ છે... શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, કમ્બોડિયા આ નાના બૌદ્ધ બહુલ દેશોમાં કોરોનાના ઓછા કેસ અને મૃત્યુ આંક સાવ નહીંવત્ કેવી રીતે છે? શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, કમ્બોડિયા આ નાના બૌદ્ધ બહુલ દેશોમાં કોરોનાના ઓછા કેસ અને મૃત્યુ આંક સાવ નહીંવત્ કેવી રીતે છે? ત્યાં પણ ભારતની જેમ જ જમાતી કે ખ્રિસ્તી શ્રદ્ધાળુઓની સમસ્યા નડી હતી. તેમણે કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું?.. ૮૦-૯૦ના દશકની પુનરાવૃત્તિનો ભાવિ સંકેત શું છે? આ સમય પીડાનો જરૂર છે પરંતુ એવું લાગી રહ્યું છે કે આ દિવસો સોનેરી દિવસો છે. રામાયણ, મહાભારત, ચાણક્ય જેવાં દેશના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને સચોટ રીતે દર્શાવતાં ટીવી ધારાવાહિકોએ ઘર-વાસની પીડાને અમૂલ્ય સાધનામાં ફેરવી નાખ્યાં. પરિવારમાં નિકટતા આવી. ..
Gujarati News » Mumbai » | youth attempted suicide outside union minister nitin gadkari house in nagpur demanding probe into road construction કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ…… પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, શુક્રવારની સાંજે એક યુવાને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. Nitin Gadkari (File Photo) TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi Oct 02, 2021 | 12:58 PM Maharashtra : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવાર રાત્રે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર એક યુવાને આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ,કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર એક યુવકે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, રસ્તાના નિર્માણના કામની તપાસની માંગણી કરતા આ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને સમયસર અટકાવી લેતા તેનો જીવ બચી ગયો હતો. પત્ર લખીને તપાસની માગ કરી હતી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણા જિલ્લાના મહેકરનો રહેવાસી છે. તેનું નામ વિજય મારોતરાવ પવાર છે. આ યુવકે બે દિવસ પહેલા શેગાંવ-ખામગાંવ પાલખી રોડના ખોટા બાંધકામની તપાસની માંગણી કરતો કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીને પત્ર લખ્યો હતો.જેમાં તેણે આ માંગણી નહીં સંતોષાય તો તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. માંગ ન સંતોષાતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ તમને જણાવી દઈએ કે, આ ઘટના નાગપુર જિલ્લાના રાણા પ્રતાપ નગરમાં બની હતી. જેમાં એક યુવકે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના(Nitin Gadkari) ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ઉલ્લેખનીય છે કે રસ્તાના નિર્માણની તપાસની માંગણી ન સંતોષાતા તેણે આ પગલુ ભર્યુ હતુ. પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ધમકી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.જેમાં શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યેની આસપાસ આ યુવકે ઝેર ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો. જે બાદ વિજય મારોતરાવને સરકારી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તબીબોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિતિ છે. આ કેસમાં પોલીસ અધિકારીએ યુવક વિરુદ્ધ IPC ની કલમ 309 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Maharashtra: ભૂતપૂર્વ ગૃહમંત્રી માટે મુશ્કેલીઓ વધી શકે છે ! CBI ને 50 પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ગેરરીતિઓ મળી આ પણ વાંચો : સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર
સ્વદેશી હલકા કોમ્બેટ હેલિકોપ્ટરને આજે 3 ઓક્ટોબરે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે(MADE IN INDIA LCH TO BE INDUCTED INTO IAF). LCH સુખોઈ સાથે ભાગીદારી કરશે, જેની પ્રથમ સ્ક્વોડ્રન જોધપુર એરબેઝ પર તૈનાત રહેશે(LCH First Squadron will be stationed at Jodhpur Airbase). આ હેલિકોપ્ટર અનેક પ્રકારની મિસાઈલ છોડવામાં અને હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે(Learn about the features of LCH). જાણો તેની ખાસિયત વિશે. રાજસ્થાન : 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ છે(8 October Air Force Day), પરંતુ તેના થોડા દિવસો પહેલા આજે 3 ઓક્ટોબરે, ભારતીય વાયુસેનામાં સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રનની તૈનાતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે(MADE IN INDIA LCH TO BE INDUCTED INTO IAF). LCHની તૈનાતીથી પશ્ચિમી સરહદ પર દુશ્મનો સામે IAFની ફાયરપાવરમાં વધારો થશે. સુખોઇ-30નું પાર્ટનર બન્યું LCH ફાઈટર જેટ સુખોઈ-30નું પાર્ટનર હશે. પશ્ચિમી સરહદ પર LCHની તૈનાતી પહેલા તેને અનેક ટ્રાયલ દ્વારા સાફ કરવામાં આવ્યું છે. આ પછી વાયુસેનાએ આ માટે જોધપુર એરબેઝ પસંદ કર્યું છે. તેની પ્રથમ સ્ક્વોડ્રન સોમવારે અસ્તિત્વમાં આવશે. આ હેલિકોપ્ટર 180 ડિગ્રીના ખૂણા પર સ્થિર રહીને અને 360 ડિગ્રીના ખૂણા પર ઉડીને ચાર રીતે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. અન્ય હેલિકોપ્ટરની સરખામણીમાં ઝડપથી ફેરફાર કરી શકાય છે, જેની મદદથી એન્ટી ઇન્ફન્ટ્રી, આર્ટિલરી અને એન્ટી ટેન્ક એટેક કરી શકાય છે. મારવાની ક્ષમતા ધરાવે છે તે કોઈપણ પ્રકારના UAV અથવા ઘાતક ડ્રોનને હવામાં મારવામાં સક્ષમ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એરફોર્સમાં જોડાવાથી યુદ્ધના મોરચે ઘણી રીતે સરળતા આવશે. દેશમાં વિકસિત આ હેલિકોપ્ટરના 45 ટકા પાર્ટ્સ દેશમાં જ વિકસિત કરવામાં આવ્યા છે, જેને વધારીને 55 ટકા કરવાની યોજના છે. હાલમાં ભારતીય સેનામાં એલસીએચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાયુસેનાએ આ વર્ષે માર્ચમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને 10 LCHનો ઓર્ડર આપ્યો છે. 10 વર્ષના પરિક્ષણ બાદ સામેલ 10 વર્ષના અજમાયશ પછી વાયુસેનામાં જોડાયા: ભારતીય વાયુસેનાને કારગિલ યુદ્ધ દરમિયાન હળવા કોમ્બેટ હેલિકોપ્ટરની જરૂરિયાત અનુભવાઈ હતી. જો તે સમયે આવા હેલિકોપ્ટર હોત તો પાકિસ્તાની સેનાના બંકરો સરળતાથી ઉડી શક્યા હોત. આ પછી, સરકારે સૌપ્રથમ 2006 માં તેની મંજૂરી આપી હતી. વાયુસેના પહેલા, ભારતીય સેનાએ મુશ્કેલ પ્રદેશ માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વાયુસેનામાં તૈનાતી પહેલા આવા જ કેટલાય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. તે ટ્રાયલ પરથી સમજી શકાય છે કે એરફોર્સ માટે તે કેટલું મહત્વનું છે. સમુદ્ર સપાટીથી ઉપર પરીક્ષણ કરાયું હતું એરફોર્સ અનુસાર, તેનો પહેલો પ્રોટોટાઇપ 2010ની શરૂઆતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જુલાઈ 2012માં, ચેન્નાઈની નજીક પ્રથમ સંપૂર્ણ પાયે અજમાયશ શરૂ થઈ, ત્યારબાદ એલસીએચના બીજા પ્રોટોટાઈપનું સમુદ્ર સપાટીથી ઉપર પરીક્ષણ શરૂ થયું હતું. આ ફ્લાઇટ પ્રદર્શનમાં, લોડ વહન ક્ષમતા અને તેની પાંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્રીજો પ્રોટોટાઇપ નવેમ્બર 2014માં ઉપડ્યો હતો. તે અગાઉના બંને પ્રોટોટાઇપ કરતાં ઘણું હળવું હતું. તેને લગભગ 20 મિનિટની ફ્લાઈટ લાગી. આ પછી કેન્દ્ર સરકારે ચોથા પ્રોટોટાઈપને મંજૂરી આપી. એરફોર્સની ફાયરપાવર આ રીતે વધશે ફાઈટર જેટ સુખોઈની એક સ્ક્વોડ્રન હાલમાં જોધપુર એરબેઝ પર તૈનાત છે. ફલોદી એરબેઝ પર M-17 ના અપગ્રેડેડ વર્ઝનના હેલિકોપ્ટરનું એક સ્ક્વોડ્રન છે. ભારતીય સેના યુએસ નિર્મિત અપાચે હેલિકોપ્ટરને મહત્વ આપી રહી છે. રશિયન બનાવટના એટેક હેલિકોપ્ટર Mi-25 અને Mi-35નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમની ક્ષમતા ઓછી છે. વાયુસેના Mi-25ને નિવૃત્ત કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે Mi 35ને અપગ્રેડ કરવાની તૈયારી કરી રહી છે. હવે એલસીએચના ઉમેરા સાથે, એરફોર્સ પાસે એક અદ્યતન વિકલ્પ ઉપલબ્ધ થશે. બે એન્જિનવાળા આ એલસીએચમાં પાયલટ સિવાય ગનર પણ બેસી શકે છે. તેનું ખાલી વજન 2,250 કિગ્રા છે. હથિયારો સહિત તેનું વજન 5,800 કિલો છે. તે મહત્તમ 268 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ 550 કિમી સુધીની છે. એલસીએચ દરેક રીતે સક્ષમ છે એલસીએચ એક સમયે 1750 કિલો વજનનું હથિયાર લઈ જઈ શકે છે. તેમાં 1430 હોર્સપાવરના બે એન્જિન છે. તેની પાસે 20 mm ગન છે. આ ગન વડે એર ટુ એર અને એર ટુ ગ્રાઉન્ડ એટેક કરી શકાય છે. તે ચાર હાર્ડ પોઈન્ટમાં 12 રોકેટ લઈ જઈ શકે છે. તે હવાથી હવામાં 8 મિસાઈલો અને 16 એન્ટી ટેન્ક મિસાઈલ પણ લઈ જઈ શકે છે. ક્લસ્ટર બોમ્બ સિવાય, તે અનગાઈડેડ બોમ્બ પણ છોડી શકે છે. તેમજ તેમાં બેઠેલા રોકેટ લોન્ચર દ્વારા પણ ગ્રેનેડ હુમલો કરી શકાય છે.
શું તમે પણ શુધ્ધતા અને સ્વાસ્થ્ય માટે RO (RO Purifier) નું પાણી પીવો છો? RO એટલે કે રિવર્સ ઓસ્મોસિસ ની ટેકનોલોજી થી પાણીને ઘણા પ્રકારની અશુદ્ધિઓને કાઢી નાખવામાં આવે છે. પરંતુ તેની સાથે જ RO તકનીકથી પાણીમાં રહેલ ઘણા પ્રકારના એવા તત્વો પણ નીકળી જાય છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ઘણી શોધોમાં એ વાતનો દાવો કરવામાં આવે છે કે RO થી નીકળેલ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોતું નથી. આ મિનરલ્સ આપણા શરીર માટે ઘણા પ્રકારના ફંકશન અને અંગોના પોષણ માટે જરૂરી છે. તો ચાલો તમને જણાવી RO વોટરનાં નકારાત્મક પ્રભાવ. Advertisement ઓછા થઈ જાય છે જરૂરી મિનરલ્સ પાણી આપણા જીવનનો આધાર છે. પીવાના પાણીમાં આપણને અમુક એવા મિનરલ્સ મળે છે જે આપણા શરીર માટે જરૂરી હોય છે. દુનિયાભરમાં વાયુ અને જળ પ્રદૂષણને કારણે પીવાના પાણીમાં અશુદ્ધતા વધતી જઈ રહી છે, જેના કારણે RO પ્યુરીફાયર અથવા RO ફિલ્ટર ચલણમાં આવ્યા. પરંતુ રિસર્ચ જણાવે છે કે આ RO થી ફિલ્ટર થયા બાદ પાણીમાં રહેલ તત્વ જેવા કે લીડ, આર્સેનિક, બેરિયમ, એલ્યુમિનિયમ વગેરે તત્વો તો નીકળી જાય છે પરંતુ તેની સાથે સાથે શરીરને ફાયદાકારક અમુક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ નીકળી જાય છે. એટલા માટે લાંબા સમય સુધી આ પાણીને પીવાથી તમારા શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. ઘણું બધું પાણી થાય છે બરબાદ RO સિસ્ટમ માંથી પાણી ચોખ્ખું કરવા માટે તેની અશુદ્ધિઓની સાથે સાથે મોટી માત્રામાં પાણી અલગ વહાવી દેવામાં આવે છે, જેનાથી પાણીની બરબાદી થાય છે. દુનિયાભરમાં પીવાના પાણીની અછત અને વધતી જનસંખ્યાને જોઈને આટલી મોટી માત્રામાં પાણીની બરબાદી ને યોગ્ય માનવામાં આવી શકે નહીં. થઈ શકે છે ઘણા પ્રકારના રોગ પીવાના સામાન્ય પાણીમાં ઘણા પ્રકારના એવા તત્વ હોય છે જે શરીરનાં અલગ-અલગ અંગો ની રક્ષા કરે છે. તેવામાં લાંબા સમય સુધી આવું પાણી પીવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે હાડકા ની કમજોરી, પાચનની સમસ્યા, કબજિયાત, હ્રદયની બીમારી વગેરેનો ખતરો રહે છે. હકીકતમાં મેટાબોલિઝમ, પાચન અને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ખૂબ જ જરૂરી છે. એસિડિક થઈ શકે છે પાણી ઘણી વખત RO ફિલ્ટર પાણીનાં પીએચ લેવલ ને ૭ થી પણ નીચે પહોંચાડી દે છે. જેનાથી પાણી થોડું એસીડીટી થઈ જાય છે. જોકે તે તમારી ફેવરિટ કોલ્ડ્રિંક્સની સરખામણી જેટલું તો એસીડીટી હોતું નથી, પરંતુ છતાં પણ લાંબા સમય સુધી આ પાણી પીવાથી પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અમુક એડવાન્સ RO સિસ્ટમમાં અલ્કલાઇન કાર્ટીઝ અલગથી લગાવેલો હોય છે, જેનાથી પાણીને એસિડિક થવાથી બચાવી શકાય.
ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય કેસુડો જે કેટલાક ઝેરી રોગો નો નાશ કરે છે ઔષધિઓ નો રાજા છે જેનું પેલાના વૈદો માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કુદરતે આપણ ને ઘણી બધી એવી ઔશધિ આપી છે પણ આજના જમાના માં કંઈક પણ થાય એટલે સીધા ડૉક્ટર પાસે લોકો દોડી જાય છે પણ આપણે આ અમુક બીમારીઓ ઔસધ દ્વારા પણ મટાડી શકીયે છીએ પણ ક્યારે અપને કોઈ ઔશધિ નું પૂરો ઉપયોગ ખબર હોવી જોઈએ આજે તમને એના કેટલાક ઉપિયોગો ની ખબર પાડીસ અને તમે કેસો આરે આતો ખબર જ નતી ચલો જાણીયે કેવી રીતે કેસુડો આપે છે રક્ષણ બીમારીઓ સામે. “કેસુડાના ઔશધિય ફાયદા ” ૧.ગર્ભવતી સ્ત્રી ને દરરોજ કેસૂડાં નો ભૂકો દૂધ સાથે આપવામાં આવે તો એનાથી આવનારું બાળક બળવાન અને વીર્યવાન બને છે અને શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવમાં આવે તો બાળક શક્તીશાળી અને પહેલવાન પેદા થાય છે૨.જો તમારું અંડકોષ વધી ગયું હોય તો કેસુડાના છાલ નું ૬ ગ્રામ ચૂર્ણ પાણી જોડે પીવાથી ફાયદો થાય છે ૩.કેસૂડાં ના બીજ નો લેપ કરીને લગાડવાથી મહિલા ગર્ભ ધારણ ના કરવો હોય તો આ કરી શકે છે ૪.જો તમને પેશાપ માં બળતરા થતી હોય તો કેસૂડાં નો રસ કાળી ને પીવાથી તેમાં ફાયદો થાય છે ૫.માસ થી પરેશાન થતા લોકો કેસૂડાં ના પાન ને દહીં જોડે ખાય તો માસ માં રાહત મેળવી શકે છે૬.તેજ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીન માં જલન કામ થઈ જશે અને ઠંડક પણ મળશે૭.જો તમને વાગ્યું હોય અને ઘા માટી ના રહ્યો હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર છાટવાથી રાહત મળે છે૮.પગ સુજી ગયો હોય કે હાથીપગો થયો હોય તો કેસૂડાં ના થડ નો રસ સરસો ના તેલમાં મિલાવી સવારે સાંજે ૨ ૨ ચમચી પીવાથી મોટી રાહત મળે છે૯.જો તમારી આખો જોવામાં નબળી હોય તો કે આખો ની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાં નો રસ કાળી એમાં મધ મિલાવી આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું એનાથી મોટો ફાયદો મળશે અને રાત ના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડ નું અર્ક લાગવાથી લાભ થશે૧૦.પુરુસોમાં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે જેને તમે દવા માં મેળવી ને પણ લઈ શકો છો ૧૧.શરીર માં કંઈક ગાંઠ ઉભરી આવી હોય તો એમાં કેસૂડાં ના પણ ને ગરમ કરી ને એની ચટણી જેવું બનાવી એનો લેપ એ જગ્યા પર લગાડવાથી રાહત મળે છે૧૨.કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ ખુજલી ખંજવાળ માં આરામ મળે છે૧૩.કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે જે આપડે પેલા ના લગ્ન પ્રસંગ માં ઉપયોગ કરતા હતા૧૪ કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે૧૫.વસંત ઋતુ માં મળતા આ કેસૂડાં ને ગરમ પાણી માં ઉકાળી ને એ પાણી થી નાવામાં આવે તો ઘોર ગરમી માં શરીર ને ઠંડક આપે અને એ પાણી પણ પીવાથી કેટલાક ચામડી ના રોગો માં રાહત મળે છે ૧૬.મહિલાઓ ને માસિક વખતે પેશાપ માં રુકાવટ આવતી હોય તો કેસૂડાં ને ઉકાળી એના ગરમ નરમ ફૂલ ને પેડા પર બાંધવાથી ખુબ જ લાભ થાય છે૧૭.મોતિયા આવિયા હોય એવા લોકો એ કેસૂડાંનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે૧૮.આખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે૧૯ કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે જે એક ઉત્તમ કૃમિનાશક છે એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ જોડે દિન દિન તક ચોથે દિવસ સવારે ૧૦ થી ૧૫ મી લી એરંડાના તેલ માં મેળવીને પીવડાવામાં આવે તો ચરમીયા નો તાત્કાલિત નિકાલ થાય જાય છે૨૦.જો વીંછી કરડ્યો હોય તો કેસુડાના બીજ અને આકડાના પણ ને દૂધ સાથે પીસી ને લગાવામાં આવે તો વીંછી કરડેલી જગ્યા થતો દુખાવો મિટાવી શકાય છે . ૨૧.નાક કે મૂત્ર વાટે અથવા મળત્યાગ ની જગ્યા એ થી લોહી આવતું હોય તો કેસૂડાં ની છાલ નો ઘાઢો (૫૦ મી.લી ) બનાવી ઠંડુ કરી એમાં મોરસ ભેળવી પીવડાવડાવા માં આવે તો મોટી રાહત મળે છ૨૨.પથરી એ આજકાલ નો મોટો પ્રશ્ન છે જયારે પથરી નો દુખાઓ ઉપડ્યો હોય ત્યારે કેસુડાના ફૂલ ને પલાળી રાખી રાખી સવારે એ પાણી આપવું અને એના ફૂલ ને પેડા ઉપર બાંધવા અને પછી પેશાપ સમયે ફોર્સ માં પથરી નીકળી જશે આ એક સફળ વસ્તુ છે .કેસૂડાં ના મોટા લાભો ને તમારા સાગાઓ સુધી પોંહચાડો અને મોટા ખર્ચ થી બચો અને આગળ મોકલો આ પોસ્ટ ને . Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
ઓટોમોબાઈલ ફ્રન્ટ વિન્ડશિલ્ડ સ્નો શિલ્ડ એન્ટી-ફ્રોસ્ટ અને એન્ટી આઇસીંગ સેમી-કાર કવર પ્રોટેક્શન કવર 5017SBT ડ્યુઅલ ફંક્શન: ફ્રન્ટ વિન્ડશિલ્ડ સ્નો કવચનો ઉપયોગ બરફ અને સૂર્ય બંનેના રક્ષણ માટે થઈ શકે છે. નવી ઉમેરવામાં આવેલી એન્ટિ-ચોરી દોરડું: પાતળા કાનની ક્લિપ પ્રવેશ સીમ પાણી લીક કરતી નથી, ચોરી વિરોધી દોરડું કાર સાથે જોડાયેલું છે, અને એન્ટી-ચોરી વિરોધી ડબલ ઇન્સ્યુરન્સ છે. તપાસવિગતવાર 5 ફંક્શનલ રીટ્રેક્ટેબલ સ્નો પાવડો અને બ્રશ 7632 મલ્ટિફંક્શનલ ટેલિસ્કોપિક કાર સ્નો રિમૂવલ બ્રશ, સ્નો સ્ક્રેપર, સ્નો સ્ક્રેપર, વ્હીકલ ડિફ્રોસ્ટિંગ, ડીસીંગ અને સ્નો રિમૂવ બ્રશ 7632SBT મલ્ટિફંક્શનલ: બરફ દૂર કરવાના બ્રશ હેડ બરફને છીનવી શકે છે, અને મલ્ટિફંક્શનલ નાના બરફ પાવડો બરફ, પાવડો બરફ, ડિફ્રોસ્ટ, પાણી સાફ કરી શકે છે અને વાઇપર સંરક્ષણ આપે છે. નાના બરફ પાવડો અલગ પાડી શકાય તેવું છે: નાના બરફ પાવડો બરફ પાવડર, બરફ પાથરી, ડિફ્રોસ્ટિંગ, લૂછી, અને વાઇપર સંરક્ષણ જેવા વિવિધ કાર્યોને સમજવા માટે અલગ કરી શકાય છે. તપાસવિગતવાર 5 માં 1 ફંક્શનલ રીટ્રેક્ટેબલ સ્નો પાવડો અને બ્રશ 7634 મલ્ટિફંક્શનલ ટેલિસ્કોપિક કાર સ્નો રિમૂવલ બ્રશ, સ્નો સ્ક્રેપર, સ્નો સ્ક્રેપર, વ્હીકલ ડિફ્રોસ્ટિંગ, ડીસીંગ અને સ્નો રિમૂવ બ્રશ 7634SBT મલ્ટિફંક્શનલ: બરફ દૂર કરવાના બ્રશ હેડ બરફને છીનવી શકે છે, અને મલ્ટિફંક્શનલ નાના બરફ પાવડો બરફ, પાવડો બરફ, ડિફ્રોસ્ટ, પાણી સાફ કરી શકે છે અને વાઇપર સંરક્ષણ આપે છે. ટેલિસ્કોપિક હેન્ડલ: એલ્યુમિનિયમ એલોય લાકડી ખેંચાઈ શકાય છે, જેનાથી બરફ કા removalવાનું સરળ બને છે. તપાસવિગતવાર 6 માં 1 ડીટેચેબલ કાર સ્નો પાવડો અને બ્રશ 4102 મલ્ટિફંક્શનલ ટેલિસ્કોપિક સ્નો રીમુવિંગ પાવડો, ઓટોમોબાઇલ્સ માટે સ્નો બ્રશ, શિયાળામાં બરફ રિમૂવલ ટૂલ્સ, સ્નો રિમૂવલ અને સ્ક્રેપિંગ બોર્ડ, ડિસેસિંગ પાવડો 4102SBT મલ્ટિ-ફંક્શન: ડ્યુઅલ ફંક્શન રોટિંગ બ્રશ હેડ, બરફ અને બરફને સ્વિપ કરી શકે છે, મલ્ટિ-ફંક્શન નાના સ્નો પાવડો બરફ, પાવડો બરફ, ડિફ્રોસ્ટ, પાણી સાફ કરી શકે છે, વાઇપર પ્રોટેક્શન કરે છે. ટેલિસ્કોપિક એક્સ્ટેંશન હેન્ડલ: વિવિધ મોડેલો માટે યોગ્ય, ત્રણ-સ્પીડ ટેલિસ્કોપિક, 88 સેમી, 109 સેમી, 124 સેમી પ્રાપ્ત કરી શકે છે. તપાસવિગતવાર 6 માં 1 ડીટેચેબલ કાર સ્નો પાવડો અને બ્રશ 4103 મલ્ટિફંક્શનલ સ્નો રિમૂવિંગ પાવડો ટેલિસ્કોપિક સ્નો બ્રશ, શિયાળાનો બરફ કા removalી નાખવાનું સાધન, કાર બરફ કા removalવા અને તવેથો, પાવડર 4103SBT મલ્ટિ-ફંક્શન: બ્રશ હેડમાં બરફ દૂર કરવાની અને બરફ દૂર કરવાની કામગીરી હોય છે. નાના સ્નો પાવડો બરફ દૂર કરવા, ડીઝિંગ, ડિફ્રોસ્ટિંગ, લૂછી અને વાઇપર સંરક્ષણના કાર્યો ધરાવે છે. ટેલિસ્કોપિક એક્સ્ટેંશન સળિયા: મધ્યમ ટેલિસ્કોપિક એક્સ્ટેંશન સળિયા લંબાઈમાં મુક્તપણે cm cm સે.મી.થી 110 સે.મી. સુધી ગોઠવી શકાય છે. તપાસવિગતવાર એડજસ્ટેબલ TPE સ્ક્રેપર નાના સ્નો પાવડો 4107 સી બીફ કંડરા એડજસ્ટેબલ એંગલ મલ્ટિફંક્શનલ બરફ રિમૂવિંગ પાવડો ઓટોમોબાઈલ્સ માટે સ્નો બ્રશ સ્નો સ્ક્રેપર રેફ્રિજરેટર ડિફ્રોસ્ટિંગ અને ડીસિંગ પાવડો 4107 સીએસબીટી મલ્ટિ-ફંક્શન: તેમાં 3 કાર્યો છે જેમ કે બરફ દૂર કરવું, ડિફ્રોસ્ટિંગ અને લૂછવું. બીફ કંડરા સ્પેટુલા: નરમ અને સ્થિતિસ્થાપક, પેઇન્ટને ઇજા પહોંચાડતા નથી. એર્ગોનોમિક્સ હેન્ડલ: ટ્રિપલ એન્ટિ-સ્કિડ ડિઝાઇન, પાવડર બરફના ઓછા પ્રયત્નો. તપાસવિગતવાર મલ્ટિફંક્શનલ નાના સ્નો પાવડો 4101 મલ્ટિફંક્શનલ સ્નો રિમૂવિંગ પાવડો, ઓટોમોબાઈલ્સ માટે સ્નો બ્રશ, સ્નો સ્ક્રેપર, રેફ્રિજરેટર ડિફ્રોસ્ટિંગ અને ડિસીંગ પાવડો, વિન્ટર ટૂલ સપ્લાય કરે છે 4101SBT મલ્ટિ-ફંક્શન: વિવિધ કાર્યોને પ્રાપ્ત કરવા 3 બાજુઓમાંથી પસંદ કરો, જેમાં 4 કાર્યો જેમ કે સ્નો પાવડો, બરફ પાથરી કા frવું, હિમ ભંગાર અને વાઇપર પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. દાંતના આકારની ડિઝાઇન: જ્યારે બરફ પાથરી રહ્યા હોય ત્યારે તમારે દાંતના આકારના બ્લેડનો ઉપયોગ કરવાની જરૂર છે. દાંતના આકારની ડિઝાઇન બરફને પાથરીને વધુ મજૂરી-બચત બનાવે છે. બ્લેડ ગોળાકાર ખૂણાઓ સાથે રચાયેલ છે અને કાચને નુકસાન કરતું નથી. તપાસવિગતવાર લાઇટ 4106 સાથે મલ્ટિફંક્શનલ નાના બરફ પાવડો લાઇટ્સ 4106SBT સાથે મલ્ટિફંક્શનલ કાર સ્નો પાવડો સ્નો બ્રશ ડિફ્રોસ્ટ પાવડો ડીસિંગ અને સ્નો સ્ક્રેપર વાઇપર મલ્ટિ-ફંક્શન: સ્નો પાવડો બરફ દૂર કરવા, હિમાચ્છાદિત, બરફ પાથરણા, પાણીની સફાઈ, વાઇપર પ્રોટેક્શન, લાઇટિંગ અને ટાયર ચાલવાની depthંડાઈના માપને સાંકળે છે. એન્ટી-સ્લિપ ડિઝાઇન હેન્ડલ કરો: ટોચ પર એન્ટી-સ્લિપ બ્લોક, તળિયે ફિંગર ગ્રુવ, બાજુએ એન્ટી-સ્લિપ સ્ટ્રીપ અને 3-લેયર એન્ટી-સ્લિપ પ્રોટેક્શન. તપાસવિગતવાર 2006 માં સ્થપાયેલી અમારી કંપની, આ કંપની એક વ્યાવસાયિક ઓટોમોટિવ સપ્લાય કંપની છે જે વિકાસ, ઉત્પાદન, વેચાણ અને સેવાને એકીકૃત કરે છે. તે omotટોમોટિવ સપ્લાયના સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં 80 થી વધુ પેટન્ટ છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, હાલમાં જ ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે.જેમાં આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા સતત પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ કોઈપણ ચૂંટણીનાં પરિણામોથી થાય છે. પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની ચાલતી ભાજપ સરકાર લોક કલ્યાણનાં કાર્યો અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની આગેવાનીમાં સંગઠન શક્તિને કારણે દરેક નાની-મોટી ચૂંટણીઓનાં પરીણામોમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિતિ થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને જે તે નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે. જયારે ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. Tags: Gujarat Bjp Win 15 Out 10 Seat Nagarpalika Bye Election congress gujarat bjp vijay rupani nitin patel india politics vg news news in gujarati
લગ્ન સંબંધને લઈને વડીલો અને વૃધ્ધો પાસેથી આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે જોડી તો ઉપરથી બનીને આવે છે અને તેમને તો ધરતી પર ફક્ત મળવાનું જ હોય છે. સાથે જ જે વ્યક્તિ સાથે તમારું લગ્ન થાય છે તેણી સાથે તમારા સંબંધ એ ફક્ત આ જન્મ માટે જ નહીં પણ આવનાર સાત જન્મ માટે બંધાઈ જાય છે. પણ ઘણીવાર એવું થાય છે કે લગ્ન જીવનમાં એટલા મતભેદ અને સંબંધમાં એટલી કડવાશ આવી જતી હોય છે કે આ સંબંધ સાત જન્મ નહીં પણ એક જન્મ પણ ટકી શકતા નથી. એટલા માટે જ્યોતિષ હમેશા જ જીવનસાથી એવી રાશિને મળવા પર ફોર્સ કરે છે. પછી તે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ. જો તમે શત્રુ રાશિ કે પછી વિપરીત રાશિના જાતક સાથે લગ્ન કરી લો છો તો તમારું વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કઈ રાશિના જાતકોએ કઈ રાશિના જાતકો સાથે કરવા જોઈએ લગ્ન આઆમ કરવાથી સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ. મેષ : આ રાશિના જાતકો માટે તુલા રાશિના જાતકોને જીવનસાથી તરીકે પસંદ કરવા પરફેક્ટ રહેશે. વૃષભ : આ રાશિના જાતકો માટે વ્રુશિક રાશિ સૌથી શુભ અને લકી માનવામાં આવે છે. મિથુન : આ રાશિના જાતકો માટે વૃષભ, તુલા અને સિંહ રાશિના પાર્ટનર પસંદ કરવા સૌથી શુભ રહેશે.કર્ક : આ રાશિના જાતકો માટે સિંહ, મેષ અને ધન રાશિના જાતકોને જીવનસાથી બનાવવા સૌથી બેસ્ટ રહશે. સિંહ : આ રાશિના જાતકો માટે કર્ક, મેષ, વ્રુશિક, ધન અને મીન રાશિને જીવનસાથી બનાવી શકે છે તેમનું જીવન શાંતિપૂર્ણ રહે છે. કન્યા : આ રાશિના જાતકો માટે વૃષભ રાશિના જાતકો સૌથી બેસ્ટ જીવનસાથી સાબિત થાય છે.તુલા : આ રાશિના જાતકો માટે મેષ, મિથુન, કન્યા અને મકર રાશિના જાતકો ખૂબ શુભ રહેશે. વ્રુશિક : આ રાશિના જાતકોનું વૈવાહિક જીવન વૃષભ, ધન અને મીન રાશિના જાતકો સાથે સફળ રહેશે.ધન : સિંહ અને મેષ રાશિના જીવનસાથી સાથે જીવન સફળ અને સુખી પસાર થશે. મકર : મકર રાશિના જાતકો માટે કુંભ રાશિના જાતકો સાથે લગ્ન કરવા યોગ્ય રહેશે.કુંભ : સિંહ અને વૃષભ રાશિના જાતકો આ રાશિ માટે સૌથી બેસ્ટ રહશે. જીવનમાં ખૂબ સફળતા મળશે.
કોઇ પણ ઇન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય કે ધંધામાં આવકવેરા કલમ ૩૨ નીચે સ્‍થાવર તથા જંગમ મિલ્‍કતો ઉપર આવક વેરા દ્વારા નિર્ધારીત નક્કી કરેલ દરે ધસારો બાદ મળે છે. ધસારો લેવા માટે મુખ્‍ય શરતો નીચે મુજબ છે. (૧) ધસારો બાદ લેવા મિલ્‍કતની માલીકી કરદાતાની હોવી જોઇએ. પછી ભલે તે પોતાની મુડી - બચતમાંથી ખરીદેલ હોય અથવા લોન લઇને ખરીદેલ હોય. (ર) સ્‍થાવર કે જંગમ મિલ્‍કતનો ઉપયોગ કરદાતાએ જે તે હિસાબી વર્ષમાં કરેલ હોવો જરૂરી છે. આમ મિલ્‍કત ખરીદેલ હોય પરંતુ તેને ઉપયોગ અથવા વપરાશમાં ન લીધેલ હોય તો તેના ઉપર ધસારો ન મળે. (૩) આવકવેરા કાયદા મુજબ હીસાબી વર્ષના પ્રથમ છ માસમાં એટલે કે એપ્રીલથી સપ્‍ટેમ્‍બર સુધીમાં ખરીદી કરી ઉપયોગમાં હોય તો આખા વર્ષનો ધસારો બાદ મળે- પરંતુ જો મિલ્‍કત ઓકટોબરથી માર્ચ સુધીમાં ખરીદી કરી વપરાશમાં લીધેલ હોય તો આવકવેરા ખાતાએ નિર્ધારીત કરેલ દરનાં ૫૦% (અડધા) લેખે જ ધસારો બાદ મળશે. (૪) વર્ષના અંત પહેલા એટલે કે ૩૧મી માર્ચ પહેલા જો સ્‍થાવર કે જંગમ મિલ્‍કતનું વેચાણ કરેલ હોય તો તે મીલ્‍કત ઉપર કોઇપણ જાતનો ધસારો બાદ મળવાને પાત્ર નથી. (પ) કરદાતા પાસે બે પૈડા, ત્રણ પૈડા અથવા ચાર પૈડા (મોટર કાર વગેરે) જો હીસાબી વર્ષમાં ખરીદ કરેલ હોય અને તેની સામે કોઇપણ જુનુ વાહન વેચાણ કરેલ હોય તો નવા ખરીદી કરેલ વાહનની ખરીદ કિંમત, રજીસ્‍ટ્રેશન ખર્ચ એસેસરીઝ વગેરે કુલ ખર્ચમાંથી નવા ખરીદી કરેલ વાહનની કિંમતમાંથી બાદ કરીને બાકીની રકમ ઉપર ધસારો મળે. દા.ત. : નવી મોટરકાર રૂા. ૧૫ લાખમાં ખરીદેલ હોય અને જુની મોટર કાર રૂા. પાંચ લાખમાં વેચાણ કરે તો નવી મોટરકાર ઉપર રૂા. ૧૫ - રૂા. ૫ = રૂા. ૧૦ લાખ ઉપર જ ધસારો બાદ મળશે. આમા પણ ઉપર જણાવ્‍યા (કલમ ૩ મુજબ) અર્ધવાર્ષિક - વાર્ષિકનો કાયદો લાગુ પડશે. આમ, વાહનો અંગે ગમે ત્‍યારે વેચાણ કરો તો તેનાં બ્‍લોક કુલ કિંમત W.D.V.માંથી વેચાણ કરેલ રકમ બાદ થતાં બાકીની રકમ ઉપર ધસારો મળવાપાત્ર છે. ધસારાની રકમ કઇ રીતે કાયદેસર બાદ લેવી તે ટેક્ષ પ્‍લાનીંગનો ભાગ છે આવી જ રીતે સામાન્‍ય રીતે સરવૈયામાં ‘પ્‍લાન્‍ટ અને મશીનરી' એક જ હેડ નીચે સમાવેશ થતો હોય છે પરંતુ ખરેખર પ્‍લાન્‍ટ એટલે જ જમીન તમામ બાંધકામ જે સ્‍થાવર મિલ્‍કત છે અને તેનાં ઉપર ધસારાનો દર ઓછો હોય છે. જમીન અવિનાશી હોવાથી જમીનની કિંમત ઉપર કોઇપણ ધસારાને પાત્ર નથી. જ્‍યારે ‘મશીનરી' એટલે કે તમામ પ્રકારની મશીનરીનો સમાવેશ થાય છે. કારખાનાઓમાં ઉત્‍પાદન કરવા માટે સી.એન.જી. મશીનરી, લેથો વિવિધ પ્રકારની મશીનરી, ટુલ્‍સ વગેરે જ્‍યારે પ્રોફેશનલ વ્‍યકિતઓ માટે કોમ્‍પ્‍યુટર, પ્રીન્‍ટર, એર કંડીશનરો વગેરે જે તે વ્‍યવસાય કરવા માટે વપરાશમાં આવતી મશીનરીઓનો સમાવેશ થાય છે. ઘણા કરદાતાઓ વેપારમાં ધંધાકીય નફો ઓછો હોય ત્‍યારે ધસારો નફા - નુકસાન ખાતે ઉધારવાનું નહી તેવું વિચારે છે પરંતુ આવકવેરા કાયદા મુજબ ધસારો ફરજીયાત લેવાનો હોય છે. તેથી ઇન્‍કમ ટેક્ષની ગણત્રી કરતી વખતે (કોમ્‍યુટેશન ઓફ ઇન્‍કમ) કરદાતાના વકીલ / સી.એ. દ્વારા ધસારો આવકવેરા કાયદા મુજબ લેવાનો રહે છે. હિસાબી વર્ષ ૨૦૨૧-૨૨થી આવકવેરા કલમ ૩૨ હેઠળ અમુક ધંધા (Specified Business) માટે વધારાનો ધસારો અગાઉના વર્ષોમાં મળતો હતો તે બંધ થાય છે. તેવી જ રીતે સ્‍વમાલીકીના ધંધા - વ્‍યવસાયના કેસમાં અગાઉના કોઇપણ સંબંધીત વર્ષોનો Unabsorbed Depreciation રકમ બાદ મળશે નહીં પરંતુ તે રકમ અગાઉના વર્ષોની ઘટતી જતી બાકી એટલે કે Written down Valueમાં ઉમેરાશે અને તેની ઉપર કાયદા અનુસાર ધસારો બાદ મળશે. આમ, મોટો ધસારો લેતા કરદાતાઓએ ઉપરોકત બાબતો ધ્‍યાનમાં રાખવી જરૂરી છે. નિતીન કામદાર (CA) ૭/૯ પંચનાથ પ્‍લોટ, રાજકોટ. મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮ info@nitinkamdar.com (10:36 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST લોધીકા તાલુકાના ખીરસરા - દેવગામના પાટીયા પાસે થોડા સમયમાં જ અલગ અલગ બે અકસ્માત સર્જાયા : જાનહાની નથી access_time 4:04 pm IST આજી વસાહત ખોડીયારનગરમાં કંચન આર્યવાલનો ફાંસો ખાઇ આપઘાત access_time 4:00 pm IST હાશ...હવે નિરાંત થઈઃ ચા ની ચુસ્‍કીની મજા માણતા ભાનુબેન access_time 3:59 pm IST તોપખાનામાં વિજયએ ‘તમારે કામે નથી જવાનું' કહેતાં પત્‍નિ-પુત્રીએ ધોલધપાટ કરી access_time 3:59 pm IST નાણાકીય આયોજન-રોકાણના દ્રષ્‍ટિકોણથી વિષય ઉપર કાલે એનઆરઆઇ માટે પ્રેઝન્‍ટેશન access_time 3:58 pm IST શ્રી રણછોડદાસજી બાપુ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા ડીસેમ્‍બરમાં વિનામુલ્‍યે નેત્રયજ્ઞ access_time 3:58 pm IST
Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ઓનલાઈન કામો સાથે જોડાયેલા ધંધામાં સફળતા મળશે, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે Aaj nu Rashifal: કામકાજમાં વધુ પડતો બોજ અને મહેનત રહેશે. પરંતુ ચિંતા કરશો નહીં, ટૂંક સમયમાં તેના શુભ પરિણામો પણ પ્રાપ્ત થશે. કોઈ નવી શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી વિચાર કરો. ઓનલાઈન કામો સાથે જોડાયેલા ધંધામાં સફળતા મળશે. Libra TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya Nov 22, 2022 | 6:07 AM Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં, તુલા રાશિ ઘર અને પરિવાર સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેવામાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ બની રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનત અને વિશ્વાસથી કોઈપણ સ્પર્ધામાં યોગ્ય સફળતા મળવાની સંભાવના છે. આવક કરતાં ખર્ચ વધુ રહેશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ બંને તમારા માટે નુકસાનકારક સાબિત થશે. કામકાજમાં વધુ પડતો બોજ અને મહેનત રહેશે. પરંતુ ચિંતા કરશો નહીં, ટૂંક સમયમાં તેના શુભ પરિણામો પણ પ્રાપ્ત થશે. કોઈ નવી શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી વિચાર કરો. ઓનલાઈન કામો સાથે જોડાયેલા ધંધામાં સફળતા મળશે. લવ ફોકસ – પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. બિનજરૂરી પ્રેમ પ્રકરણમાં પડીને તમારી કારકિર્દી સાથે રમત ન કરો. સાવચેતી – રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. જોકે, સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર વર્તમાન પર્યાવરણ સામે રક્ષણ કરવા માટે જરૂરી છે.
ઉત્પાદન સુવિધાઓ: ઓછા વજન, મજબૂત કાટ પ્રતિકાર, સારી બ્રેઝિંગ કામગીરી, ઉચ્ચ થર્મલ વાહકતા, સરળ પ્રક્રિયા, ગંધહીન, મજબૂત કાટ પ્રતિકાર, વગેરે. તે ઓટોમોબાઈલ્સ અને એન્જિનિયરિંગ મશીનરી, સિવિલ અને કમર્શિયલ એર કન્ડીશનીંગ, પાવર સ્ટેશન ઠંડક, એર કૂલિંગ, હનીકોમ્બ મટિરિયલ્સ અને એલ્યુમિનિયમ એલોય બેટરી કેસીંગ્સના હીટ એક્સચેંજમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. જેમ કે ઓટોમોટિવ એલ્યુમિનિયમ હીટ એક્સ્ચેન્જર્સના માઇનીટ્યુરાઇઝેશનની સતત શોધ, ઉચ્ચ વિશ્વસનીયતા, ઉચ્ચ થર્મલ વાહકતા, લાંબા જીવન અને ઓછા ખર્ચે શાશ્વત થીમ છે; હીટ એક્સ્ચેન્જરની માળખાકીય રચનામાં સુધારણા ઉપરાંત, ઉચ્ચ પ્રભાવવાળા હીટ એક્સ્ચેન્જર ઉચ્ચ શક્તિ અને ઉચ્ચ કાટ પ્રતિકારવાળી સામગ્રી વિના સંપૂર્ણ હોઈ શકતા નથી અને તેને આધાર તરીકે પાતળા કરી શકાય છે; એલ્યુમિનિયમ એલોય્સને બ્રેઝિંગ માટેની બ્રેઝિંગ પ્રક્રિયાની વિશિષ્ટતાને કારણે, હીટ એક્સ્ચેન્જરની વ્યાપક કામગીરીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે નવી સામગ્રી અને નવી પ્રક્રિયાઓ વિકસતી વખતે વિવિધ ગુણધર્મો વચ્ચેનો સંબંધ સંતુલિત હોવો જોઈએ; નવી સામગ્રી અને તકનીકીઓનો વિકાસ અને ઉપયોગ ચોક્કસપણે ઓટોમોટિવ એલ્યુમિનિયમ હીટ એક્સ્ચેન્જર્સના વિકાસમાં ફાળો આપશે.
ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપમાં આ વખતે 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જો કે ટિકિટ વાચ્છુકોમાં આ નારાજગી નામો કપાતા જોવા મળી હતી. જેમાંથી કેટલાકે પહેલાથી જ અપક્ષમાં દાવેદારી નોંધાવી રાજીનામું આપી દીધું છે ત્યારે અગાઉ ભાજપે જેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું. જો કે, કેટલાક નેતાઓએ ફોર્મ પરત ખેંચ્યું નહોતું જેથી ભાજપે આવા બળવાખોર નેતાઓનું લિસ્ટ બનાવ્યું અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે આમાંથી કેટલાક નેતાઓએ તો ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો ભાજપ પહેલેથી રાજીનામું આપી દેનારા નેતાને સસ્પેન્ડ કંઈ રીતે કરી શકે. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા નેતાઓ વર્ષોથી ભાજપના મેન્ડેટ પર ટિકિટ લડતા અને જીતતા આવ્યા હતા ત્યારે ભાજપે આ વખતે ટિકિટ ના આપતા સમર્થકોનો સાથે મેળવી અપક્ષમાંથી કેટલાકે દાવેદારી નોંધાવી છે અને મધુ શ્રીવાસ્તવ સહીતનાએ ભાજપમાંથી રાજીનામાં પણ આપ્યા છે. જો કે, કેટલાકે રાજીનામાં નહોતા આપ્યા ત્યારે ભાજપે તેમને પાર્ટીથી સસ્પેન્ડ કર્યા છે. અગાઉ સીઆર પાટીલ પાર્ટ પ્રદેશ અધ્યક્ષે આ ચીમકી પણ ઉચ્ચારી હતી જેનો અમલ પણ કરાયો છે. ગુજરાતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા ચરમસીમાએ પહોંચતા તેમને ભાજપમાં સામે બળવો કર્યો છે જેમાં આ 12 અપક્ષ ઉમેદવારોને ટિકિટ ન મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપે દિનુ મામા પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કુલદીપ સિંહ રાઉલ, રામસિંહ શંકર, ધવલસિંહ ઝાલા, અમરીશ ઝાલા સહીતા નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
આ વિશ્વમાં શું કરવું સંભવ છે અને શું કરવું અસંભવ છે એ બાબતે સર્વસંમતી નથી. ગુજરાતીમાં ‘અશક્ય’ અને ઈંગ્લીશમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દની વાત આવે એટલે આપણે ત્યાં મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટને ચર્ચામાં ઘસડી લાવવાનો વણલખ્યો રીવાજ છે. લોકો ભૂલી જાય છે કે ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરુખ પાસે નેપોલિયન જેટલી જ ‘બોક્વાસ’ ડિક્શનરી હતી, છતાં પણ લોકો ચર્ચામાં શાહરુખના બદલે નેપોલિયનને ટાંકે છે એ એ અલગ વાત છે. જોકે અસલ વાત એ છે કે નેપોલિયન કે શાહરૂખ જેવા લોકો માટે આ દુનિયામાં કંઈ પણ ઈમ્પોસીબલ નથી એવું કહેવું સહજ છે. એવરેસ્ટની ટોચ પર પહોંચીને કોઈ એવું કહી શકે કે ‘એવરેસ્ટ સર કરવો અશક્ય નથી.’ પણ કઢી બનાવવા ખાટું દહીં પણ જે પડોશમાં માંગવા જતાં હોય એ દુશ્મનના દાંત ખાટા કરી નાખવાની વાત કરે ત્યારે સાલું લાગી આવે! લોકો એવું પણ કહે છે કે નેપોલિયનના જમાનામાં ટૂથપેસ્ટ હોત તો એને ખબર પડત કે ટ્યુબમાંથી બહાર નીકળેલી પેસ્ટને પાછી નાખવી અસંભવ છે. ‘થ્રી ઈડિયટ્સ’માં શર્મન આમિરને એવું કરવાની ચેલેન્જ પણ આપે છે જે મિસ્ટર પર્ફેક્શનીસ્ટ નથી ઉપાડતો. પણ આજે નેપોલિયન હોત કે સુપર ઈન્ટેલીજન્ટ રેન્ચોના લેપટોપમાં ડેટાપેક પૂરું ન થઇ ગયું હોત તો એ લોકો યુ-ટ્યુબમાં ‘Putting toothpaste back in the tube’ સર્ચ મારીને શોધી કાઢત કે ટ્યુબમાં પેસ્ટ પાછી નાખી શકાય છે. જોકે આવું સોફ્ટ સ્કવીઝ ટ્યુબો આવી પછી શક્ય બન્યું એ જુદી વાત છે. આમ તો શું કરવું સંભવ કે અસંભવ છે એ સાપેક્ષ વાત છે. એક ઉદાહરણ જુઓ: ક્રિકેટના બેટ અને ટેનીસના રેકેટમાં એક સ્વીટ સ્પોટ હોય છે જેના પર બોલ સ્ટ્રાઈક કરવાથી ખેલાડીને આંચકો ઓછો લાગે છે. આપણી કેડ પર એક સ્વીટ સ્પોટ હોય છે જેના વડે ગલીપચી થાય છે. આ સ્પોટ્સ આપણી પહોંચમાં છે. આપણા બરડામાં પણ એક એવું સ્વીટ સ્પોટ આવેલું છે જ્યાં ખંજવાળવાથી અવર્ણનીય આનંદ મળે છે. એ સ્પોટ આપણા બરડામાં જમણા હાથની પહોંચથી થોડું ડાબા ભાગ તરફ અને ડાબા હાથની પહોંચથી થોડું જમણી તરફના ભાગમાં આવેલું હોય છે. ટૂંકમાં ત્યાં પોતાના હાથથી ખંજવાળવું અશક્ય છે. છતાં એક વાયલીનીસ્ટ મગ્ન થઇને બો (વાયલિન વગાડવાના ગજ) વડે વાયલીન વગાડતો હોય એટલી જ લગનથી લોકો ફૂટપટ્ટી કે વેલણ વડે એ સ્વીટ સ્પોટ ખંજવાળતા જોવા મળે છે. આમાં શાણા લોકોની વાત જ અલગ છે. કહેવાય છે કે આવા લોકોને બગલમાં તલ હોય છે (તમે આ પેરા વાંચીને પછી અરીસામાં બગલ ચેક કરજો) અને એટલે જ એમને ઈમ્પોસિબલ શબ્દમાં ‘આઈ એમ પોસિબલ’ વંચાતું હોય છે. અમારા ખાસ મિત્રે અમને આવો વોટ્સેપ પર મેસેજ મોકલ્યો હતો. એની બગલ ચેક કરો તો ચોક્કસ તલ નીકળે. આમ તો શાણા લોકોની વાત જ ન થાય પણ અમે કરીશું કારણ કે એ લોકો અશક્યને શક્ય બનાવતા હોય છે. એ ગુજરાતીમાં અશક્યને “આ શક્ય છે” એમ પણ કહે, નેતાના ભાષણોમાંથી એ બોધ લઈ શકે, કૂતરાની હાલતી પૂછડીમાં એમને ઉર્જાશક્તિ દેખાય, કે પાણીપુરીના પાણીમાંથી પોષક તત્વો પણ શોધી કાઢે. ઘણાં કાર્યો અઘરા હોય છે પણ શક્ય હોય છે. હસવાની સાથે લોટ ફાક્વાની ક્રિયા વિચિત્ર કહેવાય પણ કોઈ ધારે તો હસતી વખતે લોટ ફાકી શકે. બહુ બહુ તો ઉડે. શ્વાસમાં જાય તો છીંકો આવે. ઉપર પાણી પીવું પડે. જોય રાઈડ કે રોલર કોસ્ટરમાં બેસવાથી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં અમે હસવાનું રોકી શકતાં નથી. કિશોર કુમારે જેને ‘સાધુ ઓર શેતાન’ ફિલ્મમાં રાગ ગભરાટ કહ્યો હતો, એ રાગ લોકોને હસાવે છે એવું સાયન્સ કહે છે. પણ અમુક લોકો રોલર કોસ્ટરમાં પણ શાંત ચિત્તે બેસી શકે છે. આજકાલ એવી ફિલ્મો બને છે કે થિયેટરમાં બે-અઢી કલાક કાઢવા અશક્ય લાગે. તોયે રામ ગોપાલ વર્મા અને સાજીદ ખાનની ફિલ્મો જોઈને જીવતાં બહાર નીકળ્યાના દાખલા ઇતિહાસમાં ક્યાં નથી નોંધાયા? એમ તો જે કામ પોતે ન કરવાનું હોય તે જરાય અઘરું નથી હોતું. બોસ માટે કોઈ કામ અશક્ય નથી હોતું. જોકે પાકિસ્તાન દાઉદને પકડીને આપણને આપી દે એ કહેવું સહેલું છે, પણ આપણા ઘરમાં વીરપ્પનને પકડતાં વર્ષો વીતી ગયા હતાં. અરે આ રામપાલ બાબાના આશ્રમમાં ઘુસવામાં ફીણ નીકળી ના ગયું? તો ઘણાં કાર્યો અશક્ય હોય છે. જેમ કે છાશમાંથી પાછું દૂધ બનાવવું, બગાસું, છીંક અને ઉધરસ એક સાથે ખાવાં શક્ય જણાતાં નથી. અમે કોઈને એવું કરતાં જોયેલા નથી. ગિનીઝ બુક ઓફ રેકોર્ડઝમાં પણ આ અંગે કોઈ નોંધ નથી. અમને પોતાને પણ કોઈ અનુભવ નથી. એમાં ખોટું શું કામ કહેવું? n
નમસ્તે મિત્રો , આજના આ નવા લેખમાં આપનું સ્વાગત છે , આપણો દેશ ભારત કદાચ વિશ્વનો એકમાત્ર દેશ છે જે આટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે પરંતુ આજે પણ તે તેના મૂળ સાથે એટલો જ મજબૂતાઈ થી જોડાયેલ છે image source જ્યાં ઘણા ધર્મોમાં વિશ્વાસ કરનારા ઘણા લોકો તેમની ઉપાસના માટે વિવિધ ધાર્મિક સ્થળો એ જતા હોય છે ત્યારે અહીં નું એક એક મંદિર પોતાના માં જ અલગ મહત્વ ધરાવે છે . દુનિયાભર માં આવા ઘણા બધા બાંધકામો આવેલા છે. જે હજી પણ આધુનિક વૈજ્ઞાનિકો અને આર્કિટેક્ચરો માટે ખૂબ જ મોટી કસોટી સાબિત થઈ રહ્યા છે અદ્યતન સાધનો નો ઉપયોગ કરીને જેનું નિર્માણ કરવુ આજે પણ લગભગ અશક્ય છે તેમાંથી ઘણી ઇમારતો ભારત મા પણ આવેલી છે . તે આ બધી ઇમારતો માંથી આજે આપણે એક એવી જ ઇમારત વિશે વાત કરવાના છીએ આ બિલ્ડિંગ પોતે સ્થાપત્યકલાનો એક અનોખો નમૂનો છે , આ ઇમારત ભારતીય હિન્દુ ધર્મના ભગવાન શિવ નું મંદિર છે અને આજે અમે તમને ભગવાન શિવ ના આ મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે એટલું અનોખું છે કે માનવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાની શંકા ઉદ્ભવે છે ! અને ઘણા લોકો માને છે કે આ મંદિર કેટલાક પરગ્રહીઓની શક્તિ ની મદદ થી માણસોએ બનાવ્યું હતું તેથી ચાલો મિત્રો જાણીએ આ રહસ્યમય મંદિર અને તેની વિશેષતાઓ વિશે . image source એલોરા ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ની એક નો દરજ્જો આપવામાં આવેલો છે અને આ શિવ મંદિર આ જ ઇલોરા ગુફામાં આવેલું છે ઇલોરા ગુફા હાલ મહારાષ્ટ્ર મા આવેલી છે જેનું નિર્માણ 8 મી સદીમાં બોધ ધર્મના ભિક્ષુકો દ્વારા કરવામાં આવ્યું હતું ઇલોરા ગુફાઓમાં આવેલું આ કૈલાસ મંદિર આજે પણ આધુનિક સ્થાપત્યકારો અને ઇતિહાસકારો માટે એક વણઉકેલ્યો કોયડો છે કારણ કે આપણે જાણીએ છીએ કે ભવ્ય ઇમારતો અથવા મંદિરો કઈ રીતે બનાવવામાં આવતા હોય છે કોઈપણ ઇમારત બનાવવા માટે પથ્થરના બ્લોક્સને એકબીજા ની ઉપર મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે જેથી ધીમે ધીમે બિલ્ડિંગ તેનો આકાર લેવાનું શરૂ કરે છે. image source પિરામિડ્સ ઓફ ઇજિપ્ત અને ચીનની ગ્રેટ વોલ જેવા વિશાળ બાંધકામો પણ આ જ રિતે બનાવવામાં આવ્યા હતા પરંતુ ઇલોરાનું આ શિવ મંદિર આ પદ્ધતિ થી બનાવવામાં આવ્યું ન હતું આ મંદિર વિશ્વનું એક માત્ર મંદિર છે કે જેને પથ્થરના કાપેલા એક જ ટુકડામાં થી બાંધવા માં આવ્યુ હતું આ હકીકત જ આ મંદિરના તમામ રહસ્યોનું મૂળ છે. બિલ્ડીંગ બનાવવાની આ તકનીકને ” કટ ઇન ટેકનીક ” કહેવામાં આવે છે ઇલોરાના આ શિવ મંદિર ને આખા એક જ પથ્થરને ઉપર થી નીચે કોતરીને બનાવવામાં આવ્યું હતું કે જેમ કોતરણીકારો એક મુર્તિને પથ્થરમાં થી કોતરીને તૈયાર કરે તેમ આ પથ્થરમાં થી કોતરણી કરીને સુંદર સ્તંભો , દરવાજાઓ , ગુફાઓ અને અસંખ્ય શિલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા image source એક માહિતી અનુસાર જો આવું મંદિર આજ ના સમયમાં બનાવવું હોય તો લગભગ ચાર લાખ ટન જેટલા પથ્થર કાપવા પડે છે, અને આટલા મોટા પ્રમાણમાં પથ્થર કાપવામાં અને બહાર કાઢવામાં ઘણા દાયકાઓનો સમય લાગે છે. પરંતુ જો આપણે રેકોર્ડની વાત કરીએ તો, ઇતિહાસ કહે છે કે આ મંદિર માત્ર 18 વર્ષના ટૂંકા સમયગાળામાં જ તૈયાર થયું હતું આ મંદિર ની અંદર વરસાદી પાણીને સંગ્રહવા માટે વોટર ડ્રેનેજ સિસ્ટમ અને કૈલાસ મંદિર ને બીજા મંદિરો થી જોડવા માટે એક પુલ પણ બનાવવામાં આવ્યો હતો જે સ્પષ્ટપણે બતાવે છે કે પથ્થર કાપવાનું શરૂ કરતા પહેલા ખૂબ જ મોટું આયોજન કરવા માં આવ્યું હતું. image source અંકગણિત અને એન્જિનિયરિંગના મર્યાદિત સાધનો હોવા છતાં તે સમય માં આટલું મોટું મંદિર કેવી રીતે બનાવ્યું હશે તે સૌથી ચોંકાવનારી બાબત છે , આ મંદિરમાં કેટલીક રહસ્યમય ગુફાઓ છે , જેનો બીજો છેડો ક્યાં ખુલશે તે કોઈને ખબર નથી હવે અમે તમને એક પ્રોપર ગણતરી કરીને સમજાવીએ કે જેથી કરીને તમને ખબર પડે કે આ મંદિર હકીકતમાં શા માટે રહસ્યમય છે તેના વિશ્લેષણ માટે આપણે માની લઈએ છીએ કે 18 વર્ષોથી , મજૂરોએ સતત 12 કલાક સુધી દરરોજ અથાક મહેનત કરી હતી તો 18 વર્ષમાં ચાર લાખ ટન પથ્થરો ને કાઢવા માટે , દર વર્ષે આશરે 22,222 પથ્થરો કાઢવા જ પડે આનો અર્થ એ કે દરરોજ 60 ટન પથ્થર કાઢી નાખવામાં આવવા જોઈએ અને ગણતરી મુજબ દરરોજ લગભગ 5 ટન પથ્થર દર કલાકે નીકળતા હોવા જોઈએ image source આજ – કાલ ના આધુનિક સમય માં પણ જો આટલું મોટું બાંધકામ કરવાનું થાય તો પણ 18 વર્ષની અંદર 4 લાખ ટન પથ્થરો કાઢવા એક અશક્ય બાબત છે . અને આવડા વિશાળકાય બંધારણ ને બાંધવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે જેમ કે એન્જીનીયરિંગ મોડેલો , કોમ્પ્યુટર્સ, અત્યાધુનિક સોફ્ટવેરો અને વિશાળ મશીનો અને તેમ છતાં 18 વર્ષમાં આવા મંદિર નું નિર્માણ કરવું એ ખૂબ જ મુશ્કેલ ગણાય તો આધુનિક મશીનો ની સહાય વિના અને તે પણ 8 મી સદીમાં આવડું મોટું મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે આ એક પ્રશ્ન છે કે જેનો જવાબ અત્યાર સુધી કોઈ આપી શક્યું ન હતું નથી, તો પછી એવી કઈ શક્તિ હતી કે જે તે સમયના મનુષ્યની ક્ષમતા અને તેના વિજ્ઞાન ની દ્રષ્ટિએ આગળ હતી ? image source તત્કાલીન શાસક ઓરંગઝેબે આ મંદિર ને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે એક હજાર લોકો ની સૈન્ય ટુકડી ને જવાબદારી સોંપી હતી , પરંતુ હજારો લોકોની આ સૈન્ય ટુકડી ના , સતત ત્રણ વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં પણ મંદિર ને નુકસાન પહોંચાડી શકયા ન હતા તેના પરથી ઓરંગઝેબને પણ લાગ્યું હતું કે તે કે આ ઐતિહાસિક બાંધકામો ને તોડવા અશક્ય છે , આ ઘટના બાદ તેણે હાર માની લીધી અને મંદિરને નષ્ટ કરવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું . આટલુ વિશાળ અને મજબૂત બાંધકામ કરતી વખતે કઈ એવી શક્તિ હતી કે જે તે સમયના વિજ્ઞાન કરતા આધુનિક હતી કે જેના વગર આ મંદિર બનાવવું અશક્ય ગણાતું હતું . image source એલોરા ના આ આશ્ચર્યજનક મંદિર વિશે તમારો અભિપ્રાય શું છે ? શું હકીકતમા કોઈ પર ગ્રહવાસીઓ એ આ મંદિરને પોતાની શક્તિનો પ્રયોગ કરીને બનાવ્યું હતું કે જે તે સમયના વિજ્ઞાનથી ઘણી ચડિયાતી હતી ? અને શું સાચે જ આ મંદિર પરગ્રહવાસીઓ ની મદદ થી માણસોએ તૈયાર કરાવ્યું હતું ? આમાંથી ઘણા વાચક મિત્રોએ ઇલોરા ગુફાની અંદર આવેલા આ શિવ મંદિરની મુલાકાત તો લીધી જ હશે અને ગાઈડ પાસેથી આ મંદિર વિશે ઘણી બધી માહિતી ઓ મેળવી હશે તમે આ શિવ મંદિર અને તેનાથી સંબંધિત માહિતી વિશે જો કઈ વધારા નું જાણતા હોય તો તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને જો તમને અમારો આજનો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહિ . ← એલેક્ઝાંડર એક ગ્રીક શબ્દ હતો જેમાં બે શબ્દોનો થતો હતો સમાવેશ, બીજી આ અજાણી વાતો વાંચવાની તમને પણ આવી જશે મજા શું તમે જાણો ગુજરાતના આ રસપ્રદ તથ્યો વિશે? → You May Also Like IND VS AUS: ભારતીય યુવાને લાઈવ મેચમાં ઓસ્ટ્રેલિયન યુવતીને કર્યું પ્રપોઝ, ખુશ થઈ ગયા ખેલાડીઓ પણ, જોઇ લો આ મસ્ત વિડીયો તમે પણ November 29, 2020 November 29, 2020 gujjunews એક એવી મહારાણી જે દરરોજ કરતી હતી ગધેડીઓના દૂધથી સ્નાન, કઈ રીતે મૃત્યુ થયુ એ હજુ સુધી… June 10, 2020 gujjunews ખુદ્દાર હોય તો આવો, માત્ર ધો.12 પાસ વ્યક્તિ આજે કરી રહ્યો છે કરોડોનો બિઝનેસ, પિઝાની ડિલિવરી અને રસ્તા પર સ્ટોલ પણ લગાવ્યો
વૈદિક જ્યોતિષશાસ્ત્ર 12 રાશિચક્ર અને 27 નક્ષત્રોનું વર્ણન કરે છે. તમને જણાવી દઈએ કે આ રાશિઓ પર એક યા બીજા ગ્રહનું શાસન હોય છે. જેની અસર આ રાશિઓ સાથે જોડાયેલા લોકો પર પડે છે. તમને જણાવી દઈએ કે અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આવા રાશિચક્ર વિશે જેઓ મુક્તપણે ખર્ચ કરે છે (Rodiac Sign Spending To Much Money). તેઓને ઘણી ખરીદી કરવી ગમશે. આ માટે ઘણી વખત તેઓ પોતાના બજેટનું પણ ધ્યાન રાખતા નથી. એટલા માટે આ લોકો બહુ ઓછી બચત કરી શકે છે. આવો જાણીએ કઈ રાશિના આ લોકો છે. મેષ: આ રાશિના લોકો પૈસા ખર્ચવામાં આગળ હોય છે. આ સાથે આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે, આ લોકો નીડર અને હિંમતવાન પણ હોય છે. ઉપરાંત, આ લોકો જોખમ લેવાથી ડરતા નથી. તેઓ તેમના વ્યવસાયમાં આ ગુણવત્તાનો લાભ લે છે અને સારી કમાણી કરે છે. આ રાશિના લોકો પાસે ન તો કોઈ બજેટ હોય છે અને ન તો તેઓ જાણતા હોય છે કે તેમણે કેટલો ખર્ચ કરવો જોઈએ. આ લોકો બચત કરવામાં બહુ ઓછા માને છે. કારણ કે આ લોકો વર્તમાનમાં જીવે છે. આ રાશિનો સ્વામી મંગળ છે જે તેમને આ ગુણ આપે છે. તુલા: આ રાશિના લોકો પણ ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરે છે. આ લોકો કંજુસ નથી હોતા અને કંજુસ લોકોથી દૂર રહે છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. તેથી જ આ લોકો જ્યાં પણ જાય ત્યાં છૂટથી ખરીદી કરે છે. આ લોકો જે વસ્તુ ખરીદવા માંગે છે તે મેળવ્યા પછી જ જીવે છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. બીજી તરફ મોંઘી કાર અને મોંઘી ઘડિયાળો આ રાશિના લોકોનો મુખ્ય શોખ છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે, જે તેમને આ ગુણો આપે છે. સિંહ: આ લોકો પૈસા ખર્ચવામાં પણ આગળ હોય છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ હોવાને કારણે તેઓ તેમની પ્રતિષ્ઠા અને સન્માનની ખૂબ કાળજી રાખે છે. અને સૂર્ય ભગવાન ગ્રહોના રાજા છે. તેથી જ આ લોકો પણ રાજાઓની જેમ જીવે છે. આટલું જ નહીં, આ રાશિના લોકો હંમેશા પૈસાથી પૈસા કમાવવાનું વિચારે છે. આ લોકો સ્વાભિમાની પણ હોય છે અને આ કારણે તેઓ મેળાવડામાં પૈસા ખર્ચવામાં આગળ હોય છે. પ્રભાવ આ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આ લોકો ભૌતિક વસ્તુઓ પર ઘણો ખર્ચ કરે છે.
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad Apr 28, 2021 સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit Apr 28, 2021 રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati Apr 27, 2021 પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
ગાંધીનગરમાં ફાઇવસ્ટાર હોટલ તો તૈયાર થઇ છે પરંતુ તેની ઓકયુપન્સી માટેના પ્રશ્નો ઉભા થઇ શકે છે : પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલમાં થયેલા તીવ્ર ભાવવધારા સામે સત્ત્।ાધારી પાર્ટી તો ઠીક વિપક્ષ પણ ચૂપ : મફતમાં મળતી વેકિસનના ૧૦૦૦ રૂપિયા ખર્ચનારા ગુજરાતીઓ છે ત્યાં સુધી પ્રાઇવેટ હોસ્પિટલને જલસા ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસના માળખામાં ધરમૂળથી પરિવર્તનના સંકેત મળ્યા છે. એક સાથે ત્રણ ટોચના પદ પર નવી નિયુકિત સાથે પ્રદેશ માળખામાં પરિવર્તન આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું અવસાન થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ પાંચ નામો ચાલી રહ્યાં છે. આ ચાર નામોમાં બીકે હરિપ્રસાદ, મુકુલ વાસનિક, મોહન પ્રકાશ અને અવિનાશ પાંડેનો સમાવેશ થાય છે. અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂકયાં છે પરંતુ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચેની લડાઇમાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મુકુલ વાસનિક અત્યારે મધ્યપ્રદેશના પ્રભારી છે અને એઆઇસીસીના જનરલ સેક્રેટરી છે, જયારે બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂકયાં છે અને તેઓ બન્ને નિષ્ફળ ગયા છે, આમ છતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે. આ સંજોગોમાં સ્પર્ધા મોહન પ્રકાશ અને અવિનાશ પાંડે વચ્ચે સર્જાઇ શકે છે. જૂન મહિનામાં આ નિયુકિત થાય તેવી સંભાવના છે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને પણ બદલવાના છે. આ બન્ને પોસ્ટ માટે પાર્ટીએ ત્રણ ત્રણ નામોની પેલન તૈયાર કરી છે. પ્રદેશ પ્રમુખ માટે શકિતસિંહ ગોહિલ, ભરત સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામની અટકળો છે જયારે વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, વિરજી ઠુમ્મર અને પૂંજા વંશના નામો ચાલી રહ્યાં છે.પ્રદેશના તમામ ટોચના નેતાઓની સંમતિ લઇને આ બન્ને પોસ્ટ ભરવામાં આવે તેવું લાગી રહ્યું છે. કોરોના વેકિસનેશન એક વ્યવસાય બની ચૂકયો છે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને રાજય સરકાર નિષ્ફળ ગઇ છે તેવા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે ત્યારે શરૂ કરવામાં આવેલા વેકિસનેશન અંગે સવાલો ઉભા થયાં છે. કેન્દ્રએ પ્રત્યેક નાગરિકને વિનામૂલ્યે વેકિસન પુરી પાડવાનું નક્કી કર્યું છે, પરંતુ અમદાવાદમાં વેકિસનનો વેપાર શરૂ થઇ ચૂકયો છે. પહેલાં એપોલો પછી સેલ્બી જેવી પ્રાઇવેટ હોસ્પિટલ ૧૦૦૦ રૂપિયામાં વેકિસનનો ડોઝ આપી રહી છે. આ વેકિસન જયાં વિનામૂલ્યે મળે છે તેવા વેકિસનેશન સેન્ટરો પર વેકિસન ઉપલબ્ધ નથી એવું કહેવામાં આવે છે અને બીજી તરફ પ્રાઇવેટ હોસ્પિટલો લોકોને લૂંટી રહ્યાં છે. કરમની કઠણાઇ એવી છે કે સરકારે જ જગ્યા આપીને આવી વ્યવસ્થા શરૂ કરી છે. વેકિસન માટે ૧૮થી વધુની ઉંમરના લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યું છે પરંતુ તેમાં લોટરી સિસ્ટમ જેવું છે. સ્લોટ માટે નંબર લાગે તો ઠીક નહીં તો દિવસો સુધી રાહ જોવાની રહેશે. હોસ્પિટલોની સાથે સરકાર પણ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. એક તરફ વેકિસન લેવા માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે બીજીતરફ સેન્ટરો પર વેકિસન નથી. લોકો ડ્રાઇવ થ્રુ વેકિસન માટે કિલોમીટર લાંબી લાઇન લગાવી રહ્યાં છે. કોરોનામાં દર્દી માટે ખાનગી હોસ્પિટલોના ભાવ નિયંત્રિત નહીં કરાવી શકતી સરકારે ખાનગી હોસ્પિટલોને બિઝનેસ પ્લેટફોર્મ પૂરૃં પાડીને ગુજરાતીઓની સંવેદનાની ક્રુર મજાક કરી છે. વાહ, ૨૧ કરોડનો પ્રોજેકટ ૫૧ કરોડનો બની ગયો સરકારના વિભાગો કમાલ કરી રહ્યાં છે. લોકોના ટેકસના નાણાંનો દુરપયોગ અટકવાનું નામ લેતો નથી. એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક નાનકડા પ્રોજેકટમાં વિલંબ થતાં તેની કિંમત અઢી ગણી વધી ગઇ છે. ઉત્ત્।ર ગુજરાતના મહેસાણા શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાંચ વર્ષ પહેલાં ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેકટ મેળવનાર મુંબઇની કંપનીએ કામગીરી શરૂ કરવામાં વિલંબ કર્યો હતો. એટલું જ નહીં, કામ છોડીને આ કંપની પલાયન થઇ ગઇ હતી તેથી મહેસાણાએ આ કંપનીનો પ્રોજેકટ રદ્દ કર્યો હતો. આ કંપનીને પ્રોજેકટના મહેનતા પેટે ૨૧ કરોડ રૂપિયા ચૂકવવાના થતાં હતા. હવે આ પ્રોજેકટ પૂર્ણ કરવાનું કામ દિલ્હીની એન્વાયરો ઇન્ફ્રા કંપનીને આપવામાં આવ્યું છે. આ કામ માટે કંપનીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ૫૧ કરોડ રૂપિયા ચૂકવી રહી છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કબૂલાત કરી છે કે આ પ્રોજેકટનો ખર્ચ ૫૧ કરોડ રૂપિયા થયો છે. સવાલ એ છે કે જયારે કોઇપણ પ્રોજેકટ માટે કંપની પસંદ કરવામાં આવે છે ત્યારે સરકાર એવા કયા નિયમો ટેન્ડરમાં મૂકે છે કે ટેન્ડર મેળવનાર કંપની કામ છોડીને જતી રહે છે છતાં તેની સામે પગલાં લઇ શકાતા નથી. લોકોની મહેનતની કમાણી જે ટેકસમાં જાય છે તેનો આ સદંતર દુરપયોગ છે. પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ હવે રાજકીય મુદ્દા નથી રાજકીય નેતાઓ માટે પહેલાં પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યતેલોના ભાવવધારા એ અગત્યના મુદ્દા હતા પરંતુ હવે આ મુદ્દાથી નેતાઓએ પોતાની જાતને દૂર કરી હોય તેમ લાગે છે. મોંઘવારીમાં પિસાતો જતો મધ્યમવર્ગ અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ચિંતીત છે ત્યારે સરકાર બિન્દાસ છે. ગૌરવભેર કરી રહી છે કે પેટ્રોલિયમ પેદાશો પર લાદવામાં આવેલા વેરાથી સરકારની તિજોરી તરબતર થઇ છે. રાજયમાં ભાજપ જયારે વિપક્ષના સ્થાને હતું ત્યારે આ બન્ને મુદ્દે કોંગ્રેસની સરકારોને હંફાવી છે પરંતુ અત્યારે ભાજપ સત્તામાં છે ત્યારે તેના બઘાં નેતા ચૂપ થઇ ગયા છે. એવું કહેવાય છે કે આંદોલનકારી પાર્ટીના નેતાઓ સરકારમાં બેઠાં છે. બીજીતરફ કોંગ્રેસને ખરેખર વિરોધ કરતાં આવડતું નથી, કેમ કે પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલના ભવવધારા મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારને ઘેરી શકાય છે છતાં વિપક્ષ પણ ચૂપ છે. મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યાં છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા થવાની તૈયારી છે. સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ની સપાટીએ પહોંચવાની તૈયારી છે. બજારમાં પ્રતિદિન પ્રત્યેક જીવન આવશ્યક ચીજવસ્તુ મોંઘી બની રહી છે. સરકારે એક વાત સમજવાની જરૂર છે કે જેટલી તીવ્ર ગતિએ મોંઘવારી વધે છે તેટલી તીવ્ર ગતિએ નોકરીયાત લોકોના પગાર વધતા નથી તેથી તેઓ તેમના પરિવારનું ગુજરાત બરાબર ચલાવી શકતા નથી. એક કર્મચારીએ કહ્યું હતું કે અમે હવે ઇલેકિટ્રક વાહનનો ઇન્તજાર કરી રહ્યાં છીએ, કેમ કે મોંઘા થયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અમને પોસાય તેવા રહ્યાં નથી. ફાઇવસ્ટાર હોટલ ખૂલશે પણ મહેમાન કયાંથી આવશે? ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર ઉભી કરવામાં આવેલી ફાઇવસ્ટાર હોટલ તૈયાર છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોટલની કામગીરીનું અવલોકન કર્યું છે અને સૂચના આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવવાના હોવાથી આ હોટલનું કામ ઝડપથી પૂર્ણ કરો. અગાઉ મોદીનો કાર્યક્રમ એપ્રિલ મહિનામાં નિશ્ચિત થયો હતો પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેરમાં તે મુલતવી રાખવામાં આવ્યો હતો હવે એવું કહેવાય છે કે સંક્રમણ ઘટશે તો જૂન મહિનામાં તેઓ ગાંધીનગર આવી શકે છે. સરકાર લોકો માટે હોટલનું ઓપનિંગ તો કરશે પરંતુ કોરોના સંક્રમણના સમયમાં મહેમાન કયાંથી આવશે તે મોટો પ્રશ્ન છે. વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જયારે હશે ત્યારે આ ફાઇવસ્ટાર હોટલ ભરચક બની જશે પરંતુ ત્યારપછીના દિવસોમાં આ હોટલ માટે પ્રવાસી કે મહેમાન મળવા મુશ્કેલ છે. ગાંધીનગરમાં એક ફાઇવસ્ટાર હોટલ છે જેની ઓકયુપન્સી માત્ર ૨૫ થી ૩૫ ટકા છે. એવામાં સરકારે બનાવેલી આ ફાઇવસ્ટાર હોટલમાં ફુલ ઓકયુપન્સી થશે કે કેમ તેની રેલવે વિભાગને શંકા છે. આ હોટલનો સૌથી વધુ લાભ સરકારના વિભાગો તેમજ બોર્ડ-નિગમને મળી શકે તેમ છે, કારણ કે સરકારની બિઝનેસ ઉપરાંતની વિભાગીય બેઠકો આ હોટલમાં ગોઠવી શકાય છે. અત્યારે તે ફાઇવસ્ટાર હોટલ તૈયાર છે પરંતુ ફાઇવસ્ટાર પરિવારો ગાંધીનગરમાં વસતા નથી. સચિવાલયના કામ અર્થે બહારના કોઇ મુલાકાતીને રોકાવું હોય તો પહેલાં પ્રાઇવેટ હોટલ પસંદ કરતા હતા, હવે તેઓ મહાત્મા મંદિરની નજીકમાં ઉભી થયેલી હોટલ પસંદ કરશે તેવું લાગી રહ્યું છે. સચિવાલયમાં કોરોના સંક્રમણનો ડર ઓછો થયો છે સચિવાલયમાંથી હવે કોરોનાનો ડર ઓછો થયો છે. વેકિસનથી સજ્જ થયેલા કર્મચારીઓ ફરીથી કામે લાગ્યા છે. ડબલ માસ્ક પહેરીને ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પહેલાની જેમ કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે. કર્મચારીઓ રિશેષમાં ચા ની લારી પર પણ જોવા મળી રહ્યાં છે. રાજયમાં કોરોના સંક્રમણના કેસો ઘટતાં રાજય વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. જો કે હજી આઇએએસ ઓફિસરો મુલાકાતીઓ માટે દ્વાર બંધ કરીને બેઠાં છે. વિભાગમાં કોઇ કામ લઇને આવેલા મુલાકાતીને ઝડપથી મુલાકાત મળતી નથી. ઓફિસના દરવાજે તમામ ઓફિસો સેનેટાઇઝરથી સજ્જ છે. શ્નમુલાકાતીઓ પર પ્રતિબંધ છેલૃ, શ્નમાસ્ક સિવાય પ્રવેશ કરવો નહીંલૃ, શ્નઅરજન્ટ કામ ન હોય તો મળવા માટે આવવું નહીંલૃ. એવા પોસ્ટર ચિપકાવી દેવામાં આવ્યા છે. સચિવાલયમાં મુલાકાતી ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોની અવર-જવર પણ નિયંત્રિત જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ થાય નહીં તે માટે વિભાગના વડાની ઓફિસના ટેબલ પર લગાવવામાં આવેલી પ્લાસ્ટીકની પારદર્શક આડશો દૂર થઇ નથી તેથી એવું કહી શકાય છે કે સચિવાલય કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોઇ રહ્યું છે. હજી વિભાગીય મિટીંગ કરવા પર નિયંત્રણ હોવાથી મોટાભાગના કામ મોબાઇલ ફોન અને સોશ્યલ મિડીયાના માધ્યમથી પૂરાં કરવામાં આવે છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના પેન્ડીંગ કામો પર વધુ ધ્યાન આપી તેને ઝડપથી પૂર્ણ કરવાની સૂચના પણ આપી રહ્યાં છે. -: આલેખન :- ગૌતમ પુરોહીત gpurohit09@gmail.com (10:06 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મતદાન જાગૃતિના ઉદ્દેશ સાથે મેયર હિમાલીબેન બોઘાવાલા સાયકલ પર મત આપવા પહોંચ્યા:હર્ષ સંઘવીએ મતદાન બાદ વડીલોના આશીર્વાદ લીધા access_time 10:42 pm IST રાજકોટની ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેને અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી access_time 10:41 pm IST ઘનઘોર જંગલમાં આવેલા બાણેજમાં એકમાત્ર મતદાર માટે બુથ ઉભુ કરાયું :સંત હરિદાસ બાપુએ મત આપ્યો access_time 10:38 pm IST અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો નરોડાથી ભવ્ય રોડ શો: રોડની બંને બાજુ ભારે જનમેદની ઉમટી access_time 10:33 pm IST સર્ચ ઓપરેશન દરમિયાન BSF જવાન ભારતીય સરહદ પાર કરી ગયો: પાક રેન્જર્સ દ્વારા મુક્ત કરાયો access_time 10:29 pm IST દેશને આઝાદી એકલા ગાંધીએ નહતી અપાવી: હવે ખેડામાં પરેશ રાવલનું વિવાદિત નિવેદન access_time 10:27 pm IST ના વિકાસની વાત, ના રોજગારની વાત, કે પછી ના કરી મોંઘવારીની વાત: નેતાઓની માત્ર ગાળોની રાજનીતિ access_time 10:25 pm IST
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેવામાં કેટલીક અક્સમાતની ઘટાઓ અવાર નવાર મોટને ભેટી જતી હોય છે અને તેવી જ રીતે એક કિસ્સો જે,પાટણ શહેરના છોડિયાં દરવાજાની બહાર દીપિકા સોસાયટીના એક મકાનની એવી એક જર્જરિત છત પડી ગઈ હતી અને તેમાં એક નિર્દોષ બાળકનું કમકમાટી ભર્યું મોટ થયું છે અને આ અકસ્માતમાં બાળકની માતા અને તેની બહેનને ઈજાઓ પણ થઈ હતી. જે રીતે માહિતી મળી હતી તેમાં આ એક્સમતાએ બુધવારે રાત્રે દીપિકા સોસાયટીના એક મકાનમાં આવી ઘટના બની હતી અને અહીંયા આ ઘરમાં રહેતા મારવાડી પરિવારના સભ્યો બુધવારની રાત્રે સુઈ રહ્યા હતા અને બીજા સભ્યો ટીવી જોઈ રહ્યા હતા. અને આ જ વખતે અચાનક તેમના જ ઘરની છતનો જર્જરિત ભાગએ અચાનક પંખાની જોડે જોડે નીચે આવી ગયો હતો અને તેથી આ પંખાની નીચે સુઈ રહેલા એક નિર્દોષનું ત્યાં અકસ્માતની જગ્યાએ જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં બાળકની માતા તેની તેની નાની બહેન તેની જોડે સુઈ રાહત હતા અને તેઓને પણ આ છતનાં ટુકડા પડતાં આ બંને ઇજાગ્રસ્ત થયા હાટ અને તેથી તેઓને હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ અને તેમની સાથે ત્યાંના સ્થાનિક કાઉન્સિલર ગોપાલસિંહ રાજપૂત, હરેશ મોદી તથા બીજા નજીકના કેટલાક લોકો પણ આ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેની બાદ પોલીસે આ મૃતદેહને પોસ્ટ મોર્ટમની માટે મોકલી આવ્યા હતા અને તેની સાથે સાથે આ મૃતકની માતા અને બહેનને હોસ્પિટલમાં પણ લઇ જવાય હતા. ← આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ કોરોનાની ઝપેટમાં આવી ગયા, વર્ષની શરૂઆતમાં રસી લીધી હતી તેમને. આ મંદિરના શિવલિંગનું કદ વધી રહ્યું છે જાણો તેની પાછળનું રહસ્યમય કારણ, → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
જ્યારે જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે ત્યારે કેટલાક ઉત્સાહી જીવડા અમારી ફેસબુકની વોલ પર આવી લખી જાય છે કે “હવે તો રોડ પર વાહનને બદલે પ્રાણીઓ ફરતાં થઈ જ જશે.” ન કરે મનમોહન ને આ આઇડિયા જો ક્યારેક સચ્ચાઈ બની જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવું લાગે છે. પ્રાણીઓ રોડ પર આવી જાય તો સડક પર બબાલો વધી જાય. અત્યારે તો વાહનો એક બીજાને ઘસરકા મારે એ બાબતે ઝઘડા થાય છે પણ વિચારો કે સિગ્નલ પર ઊભા હોવ અને તમારું ગધેડું બાજુવાળાની ગધેડીને ચાટવા લાગે કે લાતો મારે તો શું પરિસ્થિતિ થાય? અને આવા સંજોગોમાં સિગ્નલ ગ્રીન થયા પછી પણ ગધેડાં ગધેડી આગળ દર્શાવેલી પ્રવૃત્તિઓ જો ચાલુ રાખે તો? આ ઉપરાંત કોઈ નવરાં કાકા હાથી પર ફરવા નીકળે અને સિગ્નલ ગ્રીન થયા પછી ચાર રસ્તા ક્રોસ કરતાં હાથીને વાર થાય એવું બને. આ સંજોગોમાં પાછળ ઊભેલા માણસો પોતપોતાનાં પ્રાણીઓનાં હોર્ન વગાડે તો કેવો દેકારો મચી જાય? જો પ્રાણીઓ વાહનોની જગ્યા લઈ લે તો પછી પીયુસી ર્સિટફિકેટ માટે કેવા ટેસ્ટ થાય એ સંશોધનનો વિષય છે. વાહનોમાં તો કાર્બન ડાયોક્સાઈડ અને મોનોક્સાઈડ મપાય, પણ પશુના કિસ્સામાં મિથેન ગેસ પણ માપવો પડે. આમાં, એન્જિન ચાલુ હોવા છતાં મિથેન ગેસ ક્યારે છૂટશે તેવું ખાતરીબંધ ન કહી શકાય. એટલે જ પીયુસી ર્સિટફિકેટ કઢાવવામાં સવારથી સાંજ પડી જાય એવું બને. પેલી બાજુ સરકાર માટે આ પીયુસી ર્સિટફિકેટની સમયમર્યાદા કેટલી રાખવી તે મુદ્દો પણ પેચીદો બની શકે છે, કારણ કે પ્રાણીઓના કિસ્સામાં ગેસ પ્રોડક્શનની માત્રા રોજ જુદી જુદી હોઈ શકે છે. આ સંજોગોમાં કદાચ એવરેજ પોલ્યુશન માપી ચલાવવું પડે. જોકે આમ થવાથી પીયુસી કઢાવવામાં મહિનો નીકળી જાય. આ સમસ્યાના ઉકેલ માટે પોર્ટેબલ ગેસમાપક ઉપકરણ પ્રાણીના પૂંછડા પાસે બાંધી દેવાય જેનો ડેટા સીધો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની લેબોરેટરીમાં રેકર્ડ થયા કરે. આમ છતાં પ્રાણીઓના કિસ્સામાં વાયુ પ્રદૂષણ ઉપરાંત ઘન કચરો (સોલિડ વેસ્ટ) પણ પેદા થતો હોવાથી ર્સિટફિકેશનની પ્રક્રિયા વાહનચાલકો અને સરકાર માટે માથાના દુખાવારૂપ બની જાય તેવી શક્યતાઓ દેખાય છે. પ્રાણીઓ જો વાહન વ્યવહારમાં વપરાય તો પાર્કિગની નવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે. આમ તો કાર કરતાં પ્રાણીઓ ઓછી જગ્યા રોકે, પરંતુ પાર્કિગમાં લાતાલાતીની ઘટનાઓ પણ બને. આ ઉપરાંત ઊંટ અને હાથી જેવાં વાહનો પાર્ક કરવા સ્લેબ થોડો ઉપરના લેવલ પર લેવો પડે, ખાસ કરીને એપાર્ટમેન્ટસમાં. પ્રાણીઓને પાર્કિગમાં બરોબર બાંધવા પડે નહિતર જો પ્રાણી છૂટું થઈ જાય તો પાર્કિગમાં રહેલા બીજાં પ્રાણીઓના ઘાસચારામાં મોઢું મારી શકે અને જો પ્રાણી ભાગી જાય તો એકસરખાં મોડલનાં અનેક પ્રાણીઓમાં પોતાનું પ્રાણી શોધવું ઘણું મુશ્કેલ થઈ પડે. વળી, પ્રાણીઓનાં વિવિધ મોડલ જોવા મળે જેમાં જાતવાન ઘોડાનું સ્થાન સ્પોર્ટ્સ કાર જેવું હશે. ઘોડાનાં સૌથી નાની સાઈઝ અને ઓછાં હોર્સપાવરનાં મોડલ જેવા કે ખચ્ચર અને ટટ્ટુ બજારમાં લાખ રૂપિયામાં મળશે અને ખરીદનાર ‘દિવસમાં કેટલું ઘાસ ખાય છે? કેટલાં ડેસિબલ અવાજ કરે છે? ૦થી ૨૦, કેટલી કેટલી સેકન્ડમાં? ર્ટિંનગ રેડિયસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ કેટલું? જેવી માહિતી મેળવ્યા બાદ જ ખરીદી કરશે. પ્રાણીઓનો ઉપયોગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ થશે. પછી ‘હાથ ઊંચો કરો અને બેસો’ જેવી સેવા લોકો રખડતી ગાય થકી મેળવી શકશે. આ સેવા પહેલાંની જેમ કોર્પોરેશન હસ્તક જ રહેશે. કોર્પોરેશન પણ ગૌરવભેર કહી શકશે કે ‘દર બે બે મિનિટે અમારી ગાય તમારી સેવામાં.’ આમ થવાથી પાલિકાનો ઢોર ત્રાસ નિવારણ વિભાગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવામાં ભળી જશે. ગાયોને રખડતી મૂકનાર ગોપાલકો કાયદેસર રીતે ગાયો લીઝ પર આપી કોર્પોરેશન પાસેથી ભાડું વસૂલ કરી શકશે. ગાયો બગડે, એટલે કે બીમાર થાય તો કોર્પોરેશનના વર્કશોપમાં જાનવરોના ડોક્ટરો એમને રિપેર કરી દેશે. આ ગાયોને સ્પેશિયલ બનાવેલા રસ્તા પર ચલાવવામાં આવશે. આ એવોર્ડ વિનિંગ સેવાને ‘ગાય રેપિડ ટ્રાન્સપોર્ટ ર્સિવસ (જીઆરટીએસ)’ જેવું રૂપાળું નામ પણ આપી શકાશે. જોકે આ બધું થવાથી પ્રજાને ખાસ ફેર પડે તેવું લાગતું નથી, કારણ કે પ્રજા તો અત્યારે પણ શિંગડે ચઢે છે અને પછી પણ ચઢશે ! ■
હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદમાં લાંબા સમય બાદ વરસાદ (Heavy rain in Botad)શરૂ થયો હતો. વરસાદના પગેલ ઠેર ઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ સારો( Rain In Gujarat)વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બોટાદ: જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી (Gujarat Rain Update )હતી. જેને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (monsoon 2022 in gujarat )વરસ્યો હતો. વરસાદથી પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી (Heavy rain in Botad)જોવા મળી હતી. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. બોટાદ જિલ્લામાં મેઘ સવારી નીકળતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ભાવનગર રોડ પરનો બોટાદના રોડ પર પાણી ફરી વળ્યાં હતા. આ સિવાય અન્ડરબ્રિજ બંધ થઈ ગયો હતો. બોટાદમાં અનરાધાર મેઘમહેર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી - બોટાદ જિલ્લામાં રાજ્યના સરેરાશ કરતા હંમેશા વરસાદ ઓછો પડતો (Gujarat rain news 2022 )હોય છે. ચાલુ વર્ષ દરમિયાન હાલની સ્થતિ મુજબ બરવાળામાં કુલ 13 ઈંચ,રાણપુર તાલુકામાં 11 ઈંચ,ગઢડા તાલુકામાં 12 ઈંચ તો બોટાદ તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ચોક્કસથી ખેતીવાડી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. કારણ કે વાવણી બાદ જે મુજબ પાકને જરૂર હોય તે મુજબનો વરસાદ પડતા જિલ્લામાં ઉત્પાદન ખૂબ સારું થશે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષ દરમિયાન ખૂબ સારું ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરી શકાય ત્યારે હાલ જિલ્લાના ચેકડેમ, જળાશયો તેમજ ડેમો ખાલી સ્થતિમાં છે. ત્યારે હજુ વધુ વરસાદની જરૂર છે. આ પણ વાંચોઃ Monsoon Festival 2022 : ડાંગનું સૌંદર્ય પ્રવાસીઓને કરી રહી છે આફરીન આફરીન... જિલ્લામાં સરેરાશ વરસાદ - ગતરોજ 4 ઓગસ્ટ 2022 ના રાત્રીના 8 વાગ્યા બાદથી વરસાદ શરૂ થયો હતો. આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2022 ના સાંજના 5 વાગ્યા સુધીમાં બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 93 મી.મી તેમજ સૌથી વધુ ગઢડા તાલુકામાં 140 મી.મી વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનનો અગાઉના 262 થી વધીને કુલ 402 મી.મી નોંધાયો, તેમજ બરવાળા 87 મી.મી જેમાં અગાઉના 293 મી.મીથી વધીને કુલ 380 મી.મી નોંધાયો, તેમજ બોટાદમાં 81 મી.મી, અગાઉના 225 મી.મી થી વધીને કુલ 306 નોંધાયો, તેમજ રાણપુરમાં 64 મી.મી જે અગાઉના 278 થી વધીને કુલ 342 મી.મી નોંધાયો હતો. જિલ્લામાં સરેરાશ ગત 24 કલાકમાં 97 મી.મી અને અગાઉની સરેરાશ 265 મી.મી જે વધીને કુલ 358 મી.મી વરસાદ જિલ્લાનો સરેરાશ નોંધાયો છે. આ પણ વાંચોઃ Weather forecast : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ અંડરબ્રિઝમાં પાણી ભરાયા - જિલ્લામાં આજે દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કેટલા સાચા છે તેની સામાન્ય વરસાદમાં પોલ ખુલી ગઈ હોય તેવું જોવા મળે છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનની અવર જવર પાણી ઓછું થાય ત્યાં સુધી બંધ કરવો પડ્યો છે.
અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ને આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. દિવ્યાંગ હોવા છતાં આટલું મોટું નામ બનાવવું એ ભાગ્યની વાત ગણાય છે. કમાના હવે સોશિયલ મીડિયામાં પણ 1 લાખ જેટલા ફોલોઅર્સ મળી ગયા છે. કમાને આ નામ અપાવવા પાછળ સૌથી મોટો હાથ છે ગુજરાતના રાજા કિર્તીદાન ગઢવીનો. કીર્તિદાને કામોને હરણમાં પ્રથમ સ્થાન અપાવ્યું, તેને માન આપ્યું, તેનું મનપસંદ ગીત પણ ગાયું, આ બધાએ તેને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓળખ અપાવી, પરંતુ આજે કમો દેશભર અને વિદેશમાં જાણીતું નામ બની ગયું છે. આજે કમો જ્યાં પણ જાય છે ત્યાં તેની શાહી એન્ટ્રી થાય છે, લક્ઝરી કારમાં સવારી થાય છે. આસપાસ અંગરક્ષકો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કમાનું સન્માન કર્યું હતું. વળી, ગુજરાતના મોટાભાગના ડાયરા કલાકારો કમાને તેમના ડાયરામાં બોલાવે છે અને કમાને માન પણ આપે છે, પરંતુ સમગ્ર ગુજરાત કમાને કમાભાઈ તરીકે જ જાણે છે. કમાના જીવન વિશે બહુ ઓછાં લોકો જાણે છે. તો આજે અમે તમને કમા ના જીવન વિશેના કેટલાક અજાણ્યા તથ્યો જણાવીશું જે ખૂબ જ રસપ્રદ છે. તેના માતા-પિતાએ પણ તેની કમાંનું જીવન અને તે આ સ્થાન પર કેવી રીતે પહોંચ્યો તે વિશે કેટલીક બાબતો શેર કરી હતી. કમો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો વતની છે. કમાનું આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે. તે બાળપણથી જ દિવ્યાંગ છે. તેના ઘરમાં માતા પિતા અને ભાઈ પણ છે. પરંતુ કમો ઘરે નથી રહેતો. તે દિવ્યાંગ હોવાના કારણે કોઠારીયા ગામમાં જ આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે એક ગૌશાળા પણ છે ત્યાં જ રહે છે. કમો નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે. કમો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળમાં ખુજ રસ ધરાવતો હતો. થોડા સમય પહેલા કોઠારીયાના શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો.ત્યારે આ ડાયરામાં કિર્તીદાને રસિયો રૂપાળો ગીત ડાયરામાં લલકાર્યું ત્યારે કમાએ ઉભા થઈને ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને ત્યારથી લોકો પણ કમા વિશે જાણવા માંગતા હતા. ધીમે ધીમે કમાની ઓળખ વધતી ગઈ. તેનું નામ મોટું થવા લાગ્યું અને આજે ગુજરાતના ઘર ઘરમાં કમો એક જાણીતું નામ બની ગયો. કમાના માતા-પિતાએ કમા વિશે જણાવ્યું હતું કે કમો જયારે નાનો હતો ત્યારે તેમને ડોક્ટરને બતાવ્યું હતું. પરંતુ ત્યારે ડોકટરે જણાવ્યું હતું કે કમો માનસિક રીતે સક્ષમ નથી. તેમને એમ પણ જણાવ્યું કે કમાને ભક્તિ અને ભજનમાં ઊંડો રસ છે, જેના કારણે તે ભજનોમાં અને ડાયરામાં જતો થયો. આજે કમો ડાયરામાં જાય છે અને લોકો પણ તેની ઉપર ઢગલાબંધ રૂપિયા ઉડાવે છે. કમો પણ આ પૈસા તેના ઘરે નથી આપતો અને બધા જ પૈસા કોઠારીયા ગામની ગૌશાળામાં દાન કરે છે. ખરેખર કમો એક પરોપકારી જીવ છે. આજે કમો એક સેલિબ્રિટી થી વધારે ફેમસ થયો તેના પાછળ નું કારણ જોઈ એ તો આજ થી આશરે 3એક મહિના પહેલાં કોઠારીયા માં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપા ની તિથિ નિમિતે એક ડાયરો રાખવા માં આવ્યો હતો. તેમાં કીર્તિદાન ગઢવી એ ડાયરો કર્યો હતો અને તેમને એક ગીત ગાયું ત્યાર હતું જેના બોલ છે રસિયો રૂપાળો. જેમાં કમા એ ડાન્સ કર્યો હતો અને આ વીડિયો માધવ ડિજિટલ યૂટ્યૂબ મા ખુબજ રીતે વાયરલ થયું અને આ કમા ને ત્યાર થી દેશ વિદેશમાં ખૂબ મોટી ઓળખ થઈ ગઈ છે. આજે કામો દરેક કલાકારો જેમ કે જીગ્નેશ કવિરાજ જેવા મોટા સેલિબ્રિટી જોડે ઓડિયન્સ તરીકે જાય છે.મિત્રો કમા ને ડાયરા મા જે પણ વધામણાં મળે તે આશ્રમ માજ દાન કરી દે છે આને તેનું આખું ફેમિલી છે જેમ કે ભાઈ પિતા માતા વગેરે પરંતુ તે આશ્રમ માજ રહે છે કારણ કે કમો દિવ્યાંગ છે.
પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું પાર્ટીમાં જોડાવા જાહેર આમંત્રણ : જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે અમરેલી, તા.૧૮ : વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે. આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે. અમરિષ ડેર યુવા કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે. ત્યારે સીઆર પાટીલનું આવુ જાહેરમાં તેમના વિશે નિવેદન આપવુ મોટી વાત કહેવાય. સમગ્ર મામલે અમરિષ ડેરે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીમાં કે અન્ય ચૂંટમીમાં ભાજપમાં જોડાયા ત્યારે મારુ નામ ચાલતુ હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાણી સ્વતંત્રતા અંતર્ગત આવુ બોલવા સ્વતંત્ર છે. મારા સંબંધો મારી સાથે બહુ જ સારા છે. તેથી તેમણે પોતીકાપણાના ભાવથી આવુ નિવેદન આપ્યું હશે. મેં એક સમયે ભાજપમાં કામ કર્યુ છે, તેની હુ ના પાડતો નથી. મારી કાર્યશૈલી જોઈને તેમણે આવુ નિવેદન આપ્યુ હોઈ શકે છે. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ સક્ષમ ચહેરો નથી, ભાજપને હવે યુવા ચહેરાની જરૂર છે. મને પૂર્વ મુખ્યમંત્રી, નીતિન પટેલ પર દયા આવે છે. તેમણે વર્ષો સુધી કામ કરીને ભાજપને સત્તા પર પહોંચાડી. હવે ભાજપને આ નેતાઓ ગમતા નથી. તેથી તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જવાનો પ્રયાસ કરે છે. હાલ કોરોનાની બીજા લહેર પછી ગુજરાતની જનતા તેઓને સ્વીકારે તેમ નથી. તેથી ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અમરિષભાઈ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે ૨૦૨૨ ના મુખ્ય સંઘર્ષ માટેના તેઓ અમારા સાથી છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST હર્ષ સંઘવીએ કહ્યુ-ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું. access_time 1:24 am IST ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. છતાં ચૂંટણીમાં ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ: ઓવૈસી access_time 1:21 am IST ભાજપને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી દો. કામ ના કરું તો આવતી વખતે ધક્કો મારી દેજો: કેજરીવાલ . access_time 1:13 am IST ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હિંમતનગરમાં રોડ શો કર્યો :ભાજપની ફરી સરકાર બનવાનો દાવો access_time 1:03 am IST બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 12:57 am IST નેપાળના કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો access_time 12:49 am IST
વિશ્વ વારસો દિવસ તા.૧૮ એપ્રિલ આ દિવસે ગુજરાતની પ્રાચીન રાજધાની અને સમૃધ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા પાટણ શહેરમાં હેરિટેજ વોકનુ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી શહેરના વારસા થી પરિચિત થાય અને તેની જાળવણી માટે જાગૃત બને એવા ઉદેશ્યથી પાટણ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ વોક છીંડીયા દરવાજાથી શરૂ થશે અને રાણકી વાવ ખાતે પૂર્ણ થશે. જેમાં માર્ગમાં ત્રિકમ બારોટની વાવ, છત્રપતેશ્વર મહાદેવ મંદિર, પંચાસરા જૈન મંદિર, આધારા દરવાજા, પ્રાચીન કિલ્લો, ફાટીપાળ દરવાજા, ભદ્રકાલી મંદિર,પટોળા હાઉસ તથા પાટણ મ્યુઝીયમથી પસાર થશે. જેમાં જોડાનાર સૌને પાટણના પ્રાચીન વારસા વિશે માહિતી આપવામાં આવશે. વિશ્વ વારસા દિન નિમિતે પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે ૭.૪૫ કલાકે પાટણ હેરિટેજ વોક ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે પાટણ સીટી મ્યુઝીયમ ખાતે ચાય પે ચર્ચા તથા સાંજે ૬.૩૦ કલાકે ત્રિકમ બારોટની વાવમાં જળ ઉપાસના કરવામાં આવશે. આમ, પાટણની વિરાસતને જાણવા અને માણવાનો અવસર નાગરિકોને મળશે. પાટણના પ્રાચીન વારસાને ઉજાગર કરવા આ હેરિટેજ વોકમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે હેરિટેજ વોકના ગુજરાતી તથા અંગ્રેજી બ્રોશરનું વિમોચન કરવામાં આવશે. આ વોકમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિધ્યાર્થીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકો જોડાશે. આ વોકનું આયોજન કલેકટર કચેરી, પાટણ નગરપાલિકા તથા અતુલ્ય વારસો સંસ્થા દ્વારા પાટણના વારસાને નવપલ્લવીત કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી કરાવવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું..
મેષ – તમારા માટે આજનો દિવસ ખાસ હશે. પર્સનલ લાઈફમાં કોઈ અચીવમેંટ મળવાના યોગ છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. કેટલાક લોકો આજના દિવસે પ્રોફેશનલ રીતે પણ લાભ મેળવશે. કોઈ સારા સમાચાર મળશે. સંભવ છે કે તમને કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી કે તક મળે. કોઈ નજીકના મિત્રને મળીને પ્રસન્નતા થશે. વૃષભ – આજનો દિવસ એ લોકો માટે ભાગ્યશાળી છે જે લોકો નવો બિઝનેસ શરુ કરવા ઈચ્છે છે. જો તમે તમારી જમા પુંજી તેમાં રોકવા ઈચ્છો છો તો આજનો દિવસ સારો સાબિત થશે. જો કોઈ રોજગાર સ્કીમ હેઠળ કોઈ આવેદન આપવા ઈચ્છો છો તો તેના માટે પણ સારો દિવસ છે. આજે તમારી પાસે સારી તક આવી શકે છે. મિથુન – આજે તમે તમારા કામમાં શ્રેષ્ઠ સાબિત થશો. તમારો અનુભવ તમને કામ આવશે. નવા લોકો સાથે કામ કરવાની તક મળશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે સફળતાની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે હાથવેંત જ છે. મિત્રોની સલાહ લેવાથી નુકસાનથી બચી શકો છો. કર્ક – આજે તમે કામમાં વ્યસ્ત રહેશો. કામમાં તમારો દિવસ પસાર થશે. કેટલાક લોકોને ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. શક્ય છે કે તમારા પર કામનું દબાણ વધારે રહે. સાંજ સુધીમાં પરિસ્થિતીઓ તમને અનુકૂળ થવા લાગશે. તમારી આવડત પર વિશ્વાસ કરો. સિંહ – આજનો દિવસ તમારી છાપ સુધાવા અને નવા કિર્તીમાન સ્થાપિત કરવાનો છે. તમારી તમારા કામની રીત માટે પ્રશંસા થશે. આજે તમારે કામ પ્રત્યે સમર્પણ દેખાડવું પડશે. ભવિષ્યમાં તેનાથી સહાયતા મળશે લોકોને તેમના વિચાર વ્યક્ત કરવાથી રોકો નહીં. કન્યા – આજે તમે સકારાત્મક અને આશાઓથી ભરપુર અનુભવશો. નવા કામ તમને આકર્ષિત કરશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. જેના વિશે લાંબા સમયથી વિચારતા હતા તે કામ શક્ય બનશે. આજે તમારા કામને પાર પાડવામાં વધારે મહેનત કરવી પડી શકે છે. તમને તમારા સંબંધો માટે સમય કાઢવો પડશે. તેનાથી તમારા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. તુલા- આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓને અમલમાં મુકવાનો છે અને કામની શરુઆત કરવાનો છે. આજે તમને ભાગ્ય સાથ આપશે. જો નવું કરવાનું વિચારો છો તો તમને આજે દિવસ સારો છે. તમારી રચનાત્મકતા આજે લોકો ધ્યાનમાં લેશે. વૃશ્ચિક – આજે જૂના કામ પૂર્ણ કરો પછી જ નવા કામ હાથમાં લેવા. તમારી જવાબદારીઓ વધી શકે છે. આ કારણે તમારે કામની ગતિ સામાન્ય લોકો કરતાં વધારે રાખવી પડશે. નવી જવાબદારીઓ તમને મળી શકે છે. શક્ય છે કે મિત્ર કે પાર્ટનર તમને મદદ કરે. ધન – આજનો દિવસ તમારા માટે બમણી જવાબદારીઓ નીભાવવાનો છે. પ્રોફેશનલ લાઈફની સાથે સામાજિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે. તમારે બંને વચ્ચે પોતાની જાતનું બેલેન્સ કરવાનું છે. આજનો દિવસ ખુશનુમા રહેશે. તમારી ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હશે. ધન લાભ થવાના પણ સંકેત છે. મકર – આજનો દિવસ તમારા માટે અનેક રીતે શાનદાર સાબિત થશે. આજે તમારા પર કામનું દબાણ રહેશે. તમારે તમારી જવાબદારીઓ સારી રીતે પુરી કરવાની છે. આર્થિક લાભ મળવાના અને પ્રતિષ્ઠા વધવાના સંકેત છે. પરીવારમાં તમને કોઈનો વિરોધ સહન કરવો પડી શકે છે. તેવામાં કાર્ડ્સ તમને સલાહ આપે છે કે આજે ધીરજથી કામ લેવું. કુંભ -આજનો દિવસ તમારા માટે પરેશાની ભરેલો હોય શકે છે. કેટલીક બાબતોમાં કામનું પરીણામ અપેક્ષિત નહીં મળે પણ નિરાશ થવું નહીં. કારર્કિદીના મોરચે લગભગ આ સ્થિતિ યથાવત રહેશે. આજે તમને સારા અવસર મળવાના પણ સંકેત છે. આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. મીન – આજનો દિવસ તમારા માટે નિરાશાજનક હોય શકે છે. કોઈ તમારી વિરુદ્ધ જઈ શકે છે. અથવા તો કોઈ પોતાનો કરેલો વાયદો તોડી દેશે. તમે હતાશ અને છેતરાયેલા અનુભવશો. આજનો દિવસ પોતાની યોગ્યતાથી શ્રેષ્ઠ બનાવો. જો બીજાના ભરોસે રહેશો તો અસફળતાનો સામનો કરવો પડી શકે છે. કલ્પના શક્તિથી નવા રસ્તા શોધો. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં ! આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી. ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11 આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો! આપના સહકારની આશા સહ, ટીમ આપણી સંસ્કૃતિ ← 07.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો… કોરોના વેક્સિનમાં ડુક્કરનું માંસ અને નપુંસકનો મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચો, ICMRના પૂર્વ ચીફે કર્યો ખુલાસો →
આજે ટૂંકી વાર્તા વિશે વિચાર કરતાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. હવે પ્રયોગશીલતાનો જુવાળ ઓસરી જવા આવ્યો છે? રૂપરચના વિશેનો આગ્રહ હવે શિથિલ પડતો જાય છે? વાર્તામાં હવે વાર્તા કહેવાના મુદ્દા પર વધારે ભાર મૂકવામાં આવે છે? હવે વાર્તાકાર ફરીથી વાચકાભિમુખ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે? ટૂંકમાં કહેવું હોય તો કેટલાકને મતે હવે પ્રયોગને કારણે આવેલી વિક્ષુબ્ધતા, ડહોળાયેલો મૂલ્યબોધ, રચનારીતિની કરામતો – આ બધું શમી ગયું છે. હવે ફરી વાર્તાકાર સમકાલીન જીવનની ઓળખ એ પોતાના વાચકને કરાવવા ઇચ્છે છે. આ પ્રશ્નો વિશે થોડું વિચારીએ. એ વાત સાચી કે કોઈ પણ સાહિત્યસ્વરૂપના વિકાસમાં એકધારું ઉત્કર્ષનું સાતત્ય જળવાઈ શકતું નથી. મોટી ફાળ ભર્યા પછી મન્દ ગતિનો, સ્થગિતતાનો, ગાળો આવે છે. એનાં બે કારણો હોઈ શકે; એક તો એ કે કોઈ પણ એક તબક્કામાં એક સાથે ઘણી સાહિત્યિક પ્રતિભા કાર્યશીલ બનતી હોય એવું ભાગ્યે જ બને છે. આથી થોડા શક્તિશાળી સર્જક નવું પ્રસ્થાન કરે છે ત્યારે સમકાલીન વિવેચન એને સાશંક દૃષ્ટિએ જ જુએ છે. એમાં પરદેશી સાહિત્યની અસરો બતાવવામાં આવે છે. આપણી તળભૂમિનું જીવન જ આપણા માટે તો અભીષ્ટ છે એવો આગ્રહ રાખવામાં આવે છે. નવીનતાનો મોહ એ કેવું અનિષ્ટ છે તે પણ વડીલ ભાવે સમજાવવામાં આવે છે. આ બધાંનો સામનો કરીને, સામે પ્રવાહે તરીને, થોડાક સર્જકો ઉત્તમ વાર્તાસાહિત્યના અનુશીલનથી તથા કેળવાયેલી સૂઝથી રચનાનો નવો અભિગમ સ્વીકારીને આગળ વધે છે. આ પછી આ નવું આન્દોલન, એણે ઉપજાવેલી થોડીક ઉત્તમ કૃતિઓને કારણે થોડી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એને પરિણામે ઓછી શક્તિવાળા પણ નવા પ્રવાહમાં ટકી રહેવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનારા સર્જકો પ્રયોગશીલતા તરફ વળે છે. આને કારણે કહેવાતી નવીન રચનારીતિનાં અમુક લક્ષણોનું તારણ કાઢી લેવામાં આવે છે. પછી એ લક્ષણોને અનુસરીને રચના કરનારો વર્ગ ઊભો થાય છે, આમ સફળ કૃતિની રચનારીતિનાં અનુકરણો થવા માંડે છે. આથી ધીમે ધીમે નિષ્પ્રાણ, સૂક્ષ્મ રસવૃત્તિ વિનાની, રચનાઓ ઊભરાતી જાય છે. આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છીએ. હવે એની પ્રતિક્રિયા શરૂ થઈ છે. વાચક આ બધા રચનારીતિના પ્રયોગોનાં ગતકડાંને કારણે હેબતાઈ ગયો હતો અને વિવેચન પણ કાંઈ ખાસ સહાનુભૂતિ બતાવતું નહોતું. આથી સાહિત્યકારોના એક વર્ગે ફરી ટૂંકી વાર્તાને વાચકાભિમુખ કરવાની વાત શરૂ કરી. આ વર્ગના વિવેચકો સાહિત્યિક ગુણવત્તાની ઊંચી માત્રાનો કે સૂક્ષ્મતાનો ઝાઝો આગ્રહ રાખતા નથી. એઓ તો સમકાલીન જીવન વિશેની અનુભવજન્ય અભિજ્ઞતા પર ઝાઝો ભાર મૂકે છે. એના રૂપાન્તરની પ્રક્રિયા જ એને સાહિત્ય બનાવે છે એ માનવાનું પણ એનું વલણ નથી. આમ છતાં ટૂંકી વાર્તામાં નવી રચનારીતિનો પ્રયોગ કરવો એ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જરૂરી ગણાય છે. નવીનતાને માટેનો આગ્રહ પણ રહ્યો છે. ઓછી સર્જનશક્તિવાળા જે પ્રયોગો થઈ ચૂક્યા છે તેને અનુસરે છે ત્યારે એ પ્રયોગ કરવા પાછળ રહેલાં કેટલાંક ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેનાં ગૃહીતોને જાણ્યેઅજાણ્યે સ્વીકારી લેતા હોય છે. આથી પરિસ્થિતિ એવી ઉદ્ભવી છે કે ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેની ચર્ચામાં ખાસ નવો ઝોક દેખાતો નથી. પણ વાચકોનું નામ લઈને, જીવનાભિમુખતાનો પુરસ્કાર કરીને, સરળ કથનશૈલીને ટૂંકી વાર્તા પરત્વેના નવા અભિગમને નામે સ્વીકારી લેવામાં આવી હોય એવું લાગે છે. જીવનનાં જુદાં જુદાં પાસાંને ટૂંકી વાર્તામાં સ્થાન મળે, અનુભવનું વૈવિધ્ય જળવાય, લોકોને સાહિત્યમાં પોતાના અનુભવોનું પ્રતિબિમ્બ જોવા મળે એવો આગ્રહ રાખવામાં આવે તેથી ટૂંકી વાર્તા આપોઆપ જ કળાદૃષ્ટિએ ઊણી થઈ જાય એવું નથી પણ અહીં મુખ્ય પ્રશ્ન આ છે: આ અનુભવનું સત્ય રસકીય સામગ્રી બનીને આવે છે ખરું? જો એ બારીકાઈથી કરેલા નિરીક્ષણની વીગતો જ આપી છૂટતું હોય, જો એ અનુભવની પાછળ રહેલી સંદિગ્ધતાને સૂચવવાની એમાં ગુંજાયશ નહિ રહી હોય તો આપણને રસાનુભવ કરાવશે? કથાસાહિત્યને આમેય તે શુદ્ધ સાહિત્યપ્રકાર ગણવાનું ઝાઝું વલણ નથી. આથી જીવાતા જીવનનાં બને તેટલાં પાસાંને તાદૃશ કરી આપે એટલું કામ જો ટૂંકી વાર્તા કરી શકે તો એમાંથી આ સન્તોષ પામી જનારો વિવેચકનો વર્ગ ઊભો થતો જાય છે. એક બાજુથી પ્રયોગશીલતાને કારણે ટૂંકી વાર્તાના એક સાહિત્યસ્વરૂપ તરીકેનાં લક્ષણોની સીમામાં જ બંધાઈ ન રહેલી એની નવી શક્યતાઓને પ્રકટ કરતી, રૂઢ ખ્યાલથી ઊફરી જતી વાર્તાઓ લખાતી ગઈ. રૂઢ શૈલીની કથનરીતિનો ઉપયોગ કરીને એ દ્વારા પણ રસકીય પ્રયોજનની સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્નો પણ થયા, ટૂંકી વાર્તામાં કાવ્યતત્ત્વને પણ ઠીકઠીક અવકાશ મળતો લાગ્યો. ઘણી વાર રૂઢ શૈલીની સામે છેડે હોય એવી જ વાર્તા લખવાનો ઝનૂની પ્રયત્ન પણ થયો. હવે આની પ્રતિક્રિયા શરૂ થઈ છે. હવે ટૂંકી વાર્તામાં ભાષાકર્મ કવિતામાં જે સ્તરે થતું હોય છે તે સ્તરે રહીને કરવાનો ઝાઝો આગ્રહ રાખવામાં આવતો નથી. ટૂંકી વાર્તામાં વસ્તુનો વિકાસ સીધી રેખાએ થતો જોવામાં આવે છે. અનેક કેન્દ્રીય સમયની અનુભૂતિ કરવા માટે પદવિન્યાસ જોડે કશી તોડફોડ કરવામાં આવતી નથી. વાર્તામાં કાવ્યત્વનો પ્રવેશ એટલે અલંકારની બહુલતા એવા ખ્યાલને સ્વીકારવાને કારણે ટૂંકી વાર્તાનું વિભાવન કાવ્યના સ્તરે રહીને થાય એ સમ્ભાવનાને જ બાદ કરી નાંખવામાં આવી છે. ટૂંકી વાર્તાના વિકાસનું એક મહત્ત્વનું સ્થિત્યન્તર આ રીતે શું સિદ્ધ કરી ગયું, એની કઈ શક્યતાઓ સિદ્ધ થયા વગરની રહી ગઈ એ વિશેની ચર્ચાઓ ઝાઝી થાય તે પહેલાં જ જાણે વિવેચને એ પાનું ફેરવી દીધું લાગે છે. ભાષાકર્મ જો રસકીય સભાનતાથી નહીં થાય તો એ કળાકૃતિ તરીકે ટૂંકી વાર્તાને ખમવું પડે એ ખ્યાલ હવે ઝાઝા મહત્ત્વનો રહ્યો નથી. એક પ્રશ્ન આ બધાંના કેન્દ્રમાં રહ્યો છે. શા માટે આપણે વારે વારે સાહિત્યની રસાનુભવ કરાવવાની શક્તિ અને એને સિદ્ધ કરી આપતી રચનારીતિ તરફથી વળી જઈને એની સામગ્રીને જ વધારે મહત્તા આપતા થઈ જઈએ છીએ, શા માટે આપણે ટૂંકી વાર્તાના વિકાસમાં નિરૂપણની સૂક્ષ્મતાનો આગ્રહ રાખવાનું છોડી દઈએ છીએ? લોકોથી વિમુખ થવાના દૃઢ સંકલ્પ સાથે કોઈ ઊંચી રસવત્તા સિદ્ધ કરવાના પ્રયોગો કરે છે એવું નથી, કવિતાના આસ્વાદની જેમ સમજપૂર્વક, પૂર્વગ્રહરહિત દૃષ્ટિએ જો ટૂંકી વાર્તાનો પણ આસ્વાદ કરાવવામાં આવે તો ઊંચી કોટિની રસવત્તા ધરાવનારી વાર્તાને કેમ માણવી તે સાહિત્યરસિક વાચકોને સમજાય. આવા પ્રયત્નો કરવાને બદલે ટૂંકી વાર્તાના સ્તરને નીચું લાવવાનો પ્રયત્ન ઇષ્ટ નથી. વિવેચન જો આ પરત્વે ખોટું વલણ ધારણ કરશે તો એ સાહિત્યના વિકાસને ઉપકારક નહીં નીવડે ← આત્મકથા: સાહિત્યપ્રકાર? ઇ. એમ. ફોર્સ્ટર: અખિલાઈની આરત → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=અષ્ટમોઅધ્યાય/ટૂંકી_વાર્તા_વિશે_થોડું&oldid=14834"
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત હાઈકોર્ટના તથા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં અમદાવાદ :ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે,નાગરિક અભિવાદન સમારોહ યોજાયો હતો જેમા રાષ્ટ્પતિએ કહ્યું કે ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો પ્રેમ હંમેશા યાદ રહેશે.તેમણે વધુમાં કહ્યું કે સાબરમતી આશ્રમએ 1917થી 1933ના સમયગાળા દરમિયાન ભારતના સ્વતંત્રતાનું કેન્દ્ર બન્યું હતું.આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત પ્રાચીન કાળથી સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવતું સભ્યતાનું રાજ્ય છે.દેશના વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ શાસન સંભાળીને એક સ્ટેટ મોડલ પ્રસ્થાપિત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો આજે રાજભવન ખાતે નાગરિક અભિવાદ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત હાઈકોર્ટના તથા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યના સચિવ પંકજ કુમારે સમારોહમાં સ્વાગત ઉદબોધન કર્યું હતું. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુએ રાજભવન ખાતે યોજાયેલા નાગરિક અભિવાદન સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતમાં આવીને હું પ્રસન્નતા-ખુશી અનુભવું છુ. ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો પ્રેમ હંમેશા યાદ રહેશે. ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી આશ્રમ જોવાનો અને માણવાનો અવસર મળ્યો. સાબરમતી આશ્રમ વર્ષ ૧૯૧૭ થી ૧૯૩૩ દરમિયાન ભારતની સ્વતંત્રતાનું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ આ પવિત્ર સ્થળેથી દાંડીયાત્રા શરૂ કરી હતી. રાષ્ટ્રપતિએ સન્માન અંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નવરાત્રિમાં નવદુર્ગાના રૂપમાં મહાશક્તિના પૂજનનો અનેરો મહિમા છે. ગુજરાત સહિત દીપાવલી અને નૂતનવર્ષ દેશભરમાં ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ઊર્જાવાન ગુજરાતીઓ પરિશ્રમ, સેવા માટે વિશ્વભરમાં જાણીતા છે. ગુજરાત પ્રાચીન કાળથી સભ્યતાનું કેન્દ્ર રહ્યું છે. ધોળાવીરા, અશોકના શિલાલેખ, સૂર્યમંદિર મોઢેરા જેવો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ગુજરાત ધરાવે છે. આ સિવાય વલ્લભી વિશ્વવિધાલય, પાલીતાણાના જૈન મંદિરો, ગિરનાર પર્વત, બોદ્ધની ગુફાઓ, ઉદવાડા ખાતે આવેલી અગિયારી જેવા ધાર્મિકસ્થાનોનો વારસો ધરાવે છે. જેના પરિણામે નરસિંહ મહેતાના વૈષ્ણવ જનતો તેને રે કહીએ… ભજને આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજીને અનેરી પ્રેરણા આપી હતી. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST પાકિસ્‍તાન ઉપર હુમલો થાય તો તે સામે સશસ્‍ત્ર દળો હંમેશા તૈયાર છેઃ દેશના જવાનો માતૃભૂમિના દરેક ઇંચની જમનની રક્ષા કરવા દુશ્‍મનો સામે લડવા તૈયાર છેઃ પાકિસ્‍તાનના નવા આર્મી જનરલ સૈયદ અસીમ મુનીર access_time 1:22 pm IST જામનગર પાસે યુવાનને છરી બતાવીને લૂંટ ચલાવનારા ૩ શખ્‍સોને લોકોએ પકડી લઇને સારો મેથીપાક ચખાડયો access_time 1:02 pm IST ગાંધીનગર જિલ્‍લાની વિધાનસભાની પ બેઠકો કલોલ, દહેગામ, ગાંધીનગર ઉતર અને ગાંધીનગર દક્ષિણમાં આવતીકાલની ચૂંટણી માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍તઃ હોમગાર્ડ સહિત ૩ હજાર પોલીસ જવાનો ફરજ ઉપર access_time 1:00 pm IST દિલ્‍હી મ્‍યુનિસિપાલીટીના રપ૦ વોર્ડની ચૂંટણીનું મતદાન શરૂઃ કોંગ્રેસના અધ્‍યક્ષ અનિલ ચૌધરીનું નામ મતદાન યાદીમાંથી ગાયબ થયાની ચર્ચાઃ ચૂંટણીમાં આપ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ access_time 12:58 pm IST ભાવનગરમાં ઇવીએમ સ્‍ટ્રોગ રૂમની સુરક્ષામાં છેદઃ ઇવીએમ મશીનમાં ચેડા થયાનો કોંગ્રેસનો આક્ષેપ access_time 12:56 pm IST રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર access_time 12:54 pm IST અમદાવાદમાં ઓરીનો વધતો પ્રકોપઃ ઓરીના લક્ષણો દેખાય તો બાળકોને શાળાએ નહી મોકલવા વાલીઓને અપીલ કરતુ મ્‍યુનિસીપલ કોર્પોરેશન access_time 12:51 pm IST
સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગતી આ 6 વાનગી ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો શરીરને ખોખલું કરી ભરી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… જાણો કંઈ વસ્તુ છે વધુ જોખમી… October 31, 2022 by Gujarati Dayro મિત્રો તમે જાણો છો તેમ હાલ તહેવારના દિવસો શરુ છે. આથી તમે મોટાભાગે બહારની વસ્તુઓ ખાઓ છો. જેને કારણે તમારી તબિયત બગડી શકે છે. આથી તમારે તહેવારના આ દિવસોમાં અમુક વસ્તુઓ ખાસ ન ખાવી જોઈએ કારણ કે તેનાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી જો તમે તહેવાર પર બીમાર ન પડવા માંગતા હો … Read moreસ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગતી આ 6 વાનગી ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો શરીરને ખોખલું કરી ભરી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… જાણો કંઈ વસ્તુ છે વધુ જોખમી… Categories સ્વાસ્થ્ય Tags Bad cholesterol, cancer, Cheese, Cholesterol level, Diabetes, Egg, FAST FOOD, festival season, Fried food, health tips, heart atteck problem, High cholesterol, Yogurt Leave a comment વેજીટેરીયન લોકો માટે આ વસ્તુ છે વરદાન સમાન, રોજ ખાવા લાગો જીવો ત્યાં સુધી નહિ આવે મોંઘુ દવાખાનું અને બીમારી.. શરીર બની જશે એકદમ તાકાત વાળું… October 6, 2022 by Gujarati Dayro દર વર્ષે 1 ઓક્ટોબરે વિશ્વ શાકાહારી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 1977 માં નોર્થ અમેરિકન વેજીટેરિયન સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. બાદમાં તેને ઇન્ટરનેશનલ વેજીટેરિયન યુનિયનનો પણ સપોર્ટ મળ્યો. આ દિવસ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને માનવીય લાભોના વિશે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની 22% આબાદી પોતાને શાકાહારી જણાવે … Read moreવેજીટેરીયન લોકો માટે આ વસ્તુ છે વરદાન સમાન, રોજ ખાવા લાગો જીવો ત્યાં સુધી નહિ આવે મોંઘુ દવાખાનું અને બીમારી.. શરીર બની જશે એકદમ તાકાત વાળું… Categories સ્વાસ્થ્ય Tags Beans, Cheese, Corn, Gram, green peas, High protein foods, Lentils, vegetarian foods Leave a comment ખાવાની આ 10 વસ્તુ શરીર માટે છે ખતરનાક… શરીરને સમય પહેલા કરી દેશે બીમાર અને ખોખલું, જીવલેણ બીમારીથી બચવું હોય તો ખાસ જાણો આ માહિતી…. August 13, 2022 by Gujarati Dayro મિત્રો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ એ ખુબ જ અગત્યનું છે. પરંતુ આ કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જો તમે પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપો તો તમારું સારું કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે. પરંતુ જો તમારી ખાણીપીણી ખરાબ છે, તો તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી જ તમારે … Read moreખાવાની આ 10 વસ્તુ શરીર માટે છે ખતરનાક… શરીરને સમય પહેલા કરી દેશે બીમાર અને ખોખલું, જીવલેણ બીમારીથી બચવું હોય તો ખાસ જાણો આ માહિતી…. Categories સ્વાસ્થ્ય Tags BUTTER, Cheese, chocolate, Fried fast food, High cholesterol, High Cholesterol problem, packaged food, Red meat, Worst Foods Leave a comment દવાખાને ન જવું હોય તો સવારે કરો આનું સેવન, પેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ સાફ કરી શરીરમાં ભરી દેશે ગજબની ઊર્જા અને તાકાત. July 15, 2022 July 15, 2022 by Gujarati Dayro મિત્રો આપણો સવારનો નાસ્તો એકદમ પૌષ્ટિક હોવો જોઈએ. નહિ તો આપણે દિવસ દરમિયાન ઉર્જાવાન નથી રહેતા. આજે અમે તમને આ લેખમાં એવા નાસ્તા કે વસ્તુ અંગે જણાવીશું જેનું સેવન કરવાથી તમે આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ કરશો. લોકોમાં એ વાતને લઈને ખૂબ જ કન્ફ્યુઝન રહેતું હોય છે કે સવારે ઊઠીને સૌથી પહેલા શું ખાવું જોઈએ અને … Read moreદવાખાને ન જવું હોય તો સવારે કરો આનું સેવન, પેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ સાફ કરી શરીરમાં ભરી દેશે ગજબની ઊર્જા અને તાકાત. Categories સ્વાસ્થ્ય Tags Best Breakfast, Blood sugar, boost metabolism, Cheese, chia seeds, Cholesterol, Egg, Foods, green tea, healthy Breakfast, Morning Foods, morning time in papaya Leave a comment નોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી. July 14, 2022 by Gujarati Dayro મિત્રો જો તમે એવું માનતા હો કે માસ માછલી ખાવાથી જ તમને પ્રોટીન મળે છે. તો તમને જણાવી દઈએ કે આ માન્યતા એકદમ ખોટી છે. કારણ કે ઘણી દેશી વસ્તુઓ પણ એવી છે જેના સેવનથી તમને એટલું જ પ્રોટીન મળે છે જેટલું માસ માછલી ખાવાથી મળે છે. ચાલો તો આવી પ્રોટીન યુક્ત દેશી વસ્તુઓ વિશે … Read moreનોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી. Categories સ્વાસ્થ્ય Tags Cheese, Gram, green moong dal, Groundnut, High protein foods, High protein Indian food, Protein, Ramdana seeds, vegetarian food, Vegetarian food benefits Leave a comment ખાવાની આ 6 વસ્તુ એક્સપાયરી ડેટ જતી રહે તો પણ ખરાબ નથી થતી, જાણો કેટલા દિવસ સુધી કરી શકો છો સેવન… June 14, 2022 by Gujarati Dayro મિત્રો તમે જે પણ વસ્તુઓ બજારમાંથી ખરીદો છે તેને લેતા પહેલા તમે જે તે વસ્તુની પેકિંગ તારીખ અને અંતિમતારીખ જરૂર જુઓ છો. અને જયારે કોઈ વસ્તુની અંતિમ તારીખ જતી રહે ત્યારે આપણે સ્વાભાવિક રીતે તે વસ્તુ ફેકી દઈએ છીએ. પણ અમુક વસ્તુઓ તેની અંતિમ તારીખ પછી પણ સારી રહે છે આથી તમે તેનો ઉપયોગ કરી … Read moreખાવાની આ 6 વસ્તુ એક્સપાયરી ડેટ જતી રહે તો પણ ખરાબ નથી થતી, જાણો કેટલા દિવસ સુધી કરી શકો છો સેવન… Categories તથ્યો અને હકીકતો Tags after the expiry date milk, Cheese, Chicken and fish, expiry date foods, milk, Pasta, safely eat foods Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
એક રાજા હતો. એ રાજા મોંઘા કપડા પહેરીને હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો, પરંતુ દાન વખતે તેમની મુઠ્ઠી બંધ થઈ જતી હતી. એકથી એક પ્રખ્યાત લોકો રાજસભામાં આવતા હતા, પરંતુ ગરીબ, નાખુશ, વિદ્વાન, સજ્જન તેમાંથી કોઈ આવતું નહોતું કારણ કે તેમને ત્યાં કોઈ મદદ આપવામાં આવતી ન હતી. એકવાર તે દેશમાં દુકાળ પડ્યો. પૂર્વ સરહદના લોકો ભૂખ અને તરસથીમ રવા લાગ્યા. આ સમાચાર રાજાને મળ્યા. તેણે કહ્યું, “આ ભગવાનનો કોપ છે, આમાં મારો કોઈ વાંક નથી.” લોકોએ કહ્યું, “મહારાજ, મહેરબાની કરીને શાહી ભંડારમાંથી અમને મદદ કરો, જેથી અમે અન્ય દેશોમાંથી અનાજ ખરીદીને અમારો જીવ બચાવી શકીએ.” રાજાએ કહ્યું, “આજે તમે દુકાળથી પીડિત છો, કાલે તમને ખબર પડશે, ક્યાંક ભૂકંપ આવ્યો છે, અમુક જગ્યાના લોકો ખૂબ ગરીબ છે, તેમને બે વખત રોટલી મળતી નથી. આ રીતે મદદ કરવામાં તો મારો રાજભંડાર સમાપ્ત થઈ જશે, આવી મદદમાં તો હું પોતે ભિખારી થઈ જઈશ.” આ સાંભળીને લોકો નિરાશ થઈને પાછા ફર્યા. અહીં દુકાળનો પ્રકોપ ફેલાઈ રહ્યો હતો. દરરોજ કેટલાય લોકો ભૂખેમ રવા લાગ્યા. પ્રજા ફરી રાજા પાસે પહોંચી અને રાજસભામાં પ્રસ્તાવ મૂક્યો, “દુહાઈ મહારાજ! આપની પાસેથી વધુ કશું જોઈતું નથી, બસ અમને દસ હજાર રૂપિયા આપો, પછી અમે અડધું ખાઈને પણ જીવતા રહીશું. “રાજાએ કહ્યું,” દસ હજાર રૂપિયા તમને બહુ ઓછા લાગે છે? આવા દુ:ખોમાં જીવનનો શું ઉપયોગ!” એક વ્યક્તિએ કહ્યું, “ભગવાનની કૃપાથી લાખો રૂપિયા તિજોરીમાં છે. સંપત્તિના મહાસાગરમાંથી એકાદ લોટા જેટલી રકમથી રાજકોષને શું નુકસાન થશે, મહારાજ.” રાજાએ કહ્યું, “જો તિજોરીમાં વધારે પૈસા હોય તો શું હું તેને બંને હાથે લૂ ટાવી લઉં? અન્ય એક વ્યક્તિએ કહ્યું, “મહેલમાં આ સુગંધિત કપડાં, મનોરંજન અને શણગાર માટે દરરોજ હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે.” તેણે ગુસ્સામાં કહ્યું, “તમે પોતે મને ભિખારી થઇને ઉપદેશ આપી રહ્યા છો? મારી પાસે પૈસા છે, પછી ભલે હું તેને ઉકાળીને ખાઉં કે તળીને ખાઉં! મારી ઈચ્છા. જો તમે આ રીતે બકવાસ કરો છો, તો તમે મુશ્કેલીમાં મુકાશો. તેથી આ ક્ષણે તમે ચૂપચાપ અહીથી ચાલ્યા જાવ. રાજાનો ગુસ્સો જોઈને લોકો ચાલ્યા ગયા. રાજા હસી પડ્યા અને કહ્યું, “નાનું મોં, મોટી વાત! જો સો કે બસો રૂપિયા હોત તો તે એક વખત વિચાર કરી શકત. તેણે રક્ષકોની માત્રા ઘટાડી દીધી હોત. બે-ચાર દિવસમાં આટલી નાની રકમ પૂરી થઈ ગઈ હોત. પણ સો-બસોથી આ લોકોનું પેટ નહીં ભરાય, આતો દસ હજારની માંગણી. મૂરખ લોકો… આ સાંભળીને ત્યાં હાજર લોકો હા – એમ કહીને જતા રહ્યા. પરંતુ તેમણે પોતે વિચાર્યું કે, “રાજાએ આ યોગ્ય કર્યું નથી. જરૂરિયાતમંદોને મદદ કરવી એ રાજાની ફરજ છે. “બે દિવસ પછી, એક વૃદ્ધ સન્યાસી ક્યાંકથી દરબારમાં આવ્યો. રાજાને આશીર્વાદ આપતાં તેણે કહ્યું, “મહારાજ! હું તમારી ખ્યાતિ સાંભળીને ઘણે દૂરથી આવ્યો છું. તેની વાત સાંભળીને રાજાએ કહ્યું, તમને શું જોઈએ છે? જો તમે ઓછું માંગશો, તો તમને તે મળી શકે છે. સંન્યાસિએ કહ્યું, “હું સંન્યાસી છું. વધુ પૈસાને હું શું કરીશ? હું તિજોરીમાંથી વીસ દિવસ સુધી દરરોજ સામાન્ય ભિક્ષા લેવા માંગુ છું. ભિક્ષા લેવાનો મારો નિયમ નીચે મુજબ છે, હું પહેલા દિવસે જે લઉં છું, બીજા દિવસે તેનું બમણું કરું છું, પછી ત્રીજા દિવસે તેનું બમણું કરું છું, પછી ચોથા દિવસે ત્રીજા દિવસનું બમણું કરું છું. આ મારી ભિક્ષા માંગવાની રીત છે. રાજાએ કહ્યું, “હું રીત તો સમજી ગયો છું. પણ પહેલા દિવસે તમે કેટલું લેશો, એ વાત કરો. જો તમે બે -ચાર રૂપિયાથી ખુશ થાઓ તો સારી વાત છે, પણ મોટી રકમ માંગો તો તે વીસ દિવસમાં મોટી રકમ ખૂબ મોટી થઈ જશે” સંન્યાસીએ હસીને કહ્યું, “મહારાજ, હું લોભી નથી. આજે મને એક રૂપિયો આપો, પછી તેને વીસ દિવસ સુધી બમણા કરવાનો હુકમ કરો. “આ સાંભળીને રાજા, મંત્રી અને દરબારી બધા રાજી થઈ ગયા. રાજાએ આદેશ આપ્યો કે તેને સંન્યાસીની ઇરછા મુજબ વીસ દિવસ માટે તિજોરીમાંથી ભિક્ષા આપો. રાજાને ખુશ જોઈને સન્યાસી ઘરે પાછો ફર્યા. રાજાના આદેશ મુજબ, રાજભંડારીએ દરરોજ ગણતરી કર્યા પછી સંન્યાસીને ભિક્ષા આપવાનું શરૂ કર્યું. આ રીતે બે દિવસ પસાર થયા, દસ દિવસ પસાર થયા. બે અઠવાડિયા સુધી ભિક્ષા આપ્યા પછી, ભંડારીએ ગણતરી કરીને જોયું કે તિજોરીમાંથી ઘણા પૈસા ઉપડી રહ્યા છે. આ જોઈને તેને મૂંઝવણ થવા લાગી. તેને થયું કે મહારાજ તો ક્યારેય કોઈને આટલું બધું આપતા નહોતા. તેમણે મંત્રીને આ વાત જણાવી. મંત્રીએ કંઈક વિચારીને કહ્યું, “વાસ્તવમાં, આ બાબત અગાઉ ધ્યાનમાં આવી ન હતી. પણ હવે કોઈ ઉપાય નથી. મહારાજનો આદેશ બદલી શકાય નહી. વળી થોડા દિવસ પસાર થયા. ભંડારીએ ફરી મંત્રીને ઉશ્કેર્યા. મંત્રી તેમની સાથે આવ્યા. સંપૂર્ણ હિસાબ જોઈને મંત્રીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તેણે પોતાનો પરસેવો લૂછ્યો, માથું ખંજવાળ્યું અને કહ્યું, “તમે શું બોલો છો! અત્યારથી આટલા બધા પૈસા ગયા છે, તો પછી વીસ દિવસના અંતે કેટલા પૈસા જશે? ભંડારીએ કહ્યું, “હા, તમે સંપૂર્ણ ગણતરી કરી નથી.” મંત્રીએ કહ્યું, “તો તરત જ બેસો, હવે સંપૂર્ણ ગણતરી કરો.” ભંડારી ગણતરી કરવા બેઠા. મંત્રી મહાશય, તેમના કપાળ પર ઠંડક આપવા માંડ્યા અને પંખો ઝડપથી નાખવા લાગ્યા. થોડા સમયમાં ભંડારીએ સંપૂર્ણ ગણતરી કરી લીધી. મંત્રીએ પૂછ્યું, “કુલ કેટલું થયું? ભંડારીએ હાથ જોડીને કહ્યું,” સાહેબ, દસ લાખ અડતાલીસ હજાર પાંચસો પંચોતેર રૂપિયા.” મંત્રીએ ગુસ્સામાં કહ્યું,” તમે મજાક કરો છો? ” ભંડારીએ કહ્યું, “હું કેમ મજાક કરું? તમે જાતે જ જુઓ.” આટલું કહીને તેમણે ખાતાના પેપર મંત્રીને આપ્યા. ખાતું જોઈને મંત્રીને ચક્કર આવ્યા. બધાએ તેમની સંભાળ રાખી અને ભારે મુશ્કેલીથી તેમને રાજા પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું, “શું વાત છે? “મંત્રીએ કહ્યું,” મહારાજ, તિજોરી ખાલી થવા જઇ રહી છે. મંત્રીએ રાજાને કહ્યું, “મહારાજ, તમે સંન્યાસીને ભિક્ષા આપવાનો આદેશ આપ્યો છે? (કુલ હિસાબ : 1 રૂપિયા 2 રૂપિયા 4 રૂપિયા 8 રૂપિયા 16 રૂપિયા 32 રૂપિયા 64 રૂપિયા 128 રૂપિયા 256 રૂપિયા 512 રૂપિયા 1024 રૂપિયા 2048 રૂપિયા 4096 રૂપિયા 8192 રૂપિયા 16384 રૂપિયા 32768 રૂપિયા 65536 રૂપિયા 131072 રૂપિયા 262144 રૂપિયા 524288 રૂપિયા 1048575 રૂપિયા) રાજાએ ગુસ્સામાં કહ્યું, “મેં આટલા પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો ન હતો. તો પછી આટલા પૈસા કેમ આપવામાં આવી રહ્યા છે? ભંડારીને બોલાવો. “મંત્રીએ કહ્યું,” હા, તમારા આદેશ મુજબ બધું થયું છે. તમારું દાન ખાતું જાતે તપાસો. ” રાજાએ તેને એક વખત જોયું, તેને બે વાર જોયું, પછી તે બેહોશ થઈ ગયો. ઘણા પ્રયત્નો પછી, જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે લોકો સંન્યાસીને બોલાવવા દોડી ગયા. કહ્યું, ‘સન્યાસી મહારાજ, મને મારા જીવન અને મિલકત સાથે આ રીતેમા રશો નહીં. કાંઈક સમાધાન કરીને મને વચનમાંથી મુક્ત કરો. જો તમને વીસ દિવસ માટે ભિક્ષા આપવામાં આવશે તો રાજ્યની તિજોરી ખાલી થઈ જશે. તો પછી હું રાજ કેવી રીતે ચલાવીશ” સંન્યાસિએ ગંભીરતાથી કહ્યું, “રાજ્યમાં લોકો દુકાળથીમ રી રહ્યા છે. મારે તેમના માટે માત્ર પચાસ હજાર રૂપિયા જોઈએ છે. જલદી મને તે પૈસા આપી દો એટલે હું સમજીશ કે મને મારી બધી ભિક્ષા મળી ગઈ છે. ” રાજાએ કહ્યું,” પણ તે દિવસે એક માણસે મને કહ્યું કે દુષ્કાળ માટે દસ હજાર રૂપિયા પૂરતા છે. “સંન્યાસીએ કહ્યું,” પણ આજે હું કહું છું કે હું પચાસ હજારથી ઓછો એક પૈસો નહીં લઉં. ” રાજાએ વિનંતી કરી, મંત્રીઓએ વિનંતી કરી, બધાએ વિનંતી કરી પણ સંન્યાસી પોતાની વાત પર અડગ રહ્યો. આખરે સન્યાસીને નાછૂટકે રાજાએ પચાસ હજાર આપ્યા અને રાજાનો જીવ બચ્યો. આખા દેશમાં સમાચાર ફેલાયા કે દુષ્કાળને કારણે તિજોરીમાંથી પચાસ હજાર રૂપિયાની રાહત આપવામાં આવી છે. બધાએ કહ્યું, “આપણા મહારાજ કર્ણ જેવા જ છે.” લેખક: સુકુમાર રોય. અનુવાદ : કર્દમ મોદી, પાટણ. TAGS gujarati bal varta gujarati story interesting story gujarati ગુજરાતી વાર્તા દુકાળ પડ્યો દુકાળથી પીડિત બાળ વાર્તા રાજા સન્યાસી SHARE Facebook Twitter tweet Previous articleપતિના દુનિયા છોડીને ગયા પછી એકલી એકલી વાતો કરતી પત્નીનું સત્ય તમને ચકિત કરી દેશે, વાંચો આખી સ્ટોરી. Next articleઘરવાળાએ શોધેલા સુશીલ અને સંસ્કારી મુરતિયાને યુવતીએ પસંદ ન કર્યો, પછી જે થયું તે ચોંકાવનારું છે. Ankita http://dharmiktopic.com RELATED ARTICLESMORE FROM AUTHOR શિવ પાર્વતીના આશીર્વાદથી સારા સમાચાર મળી શકે છે, જૂના રોકાણથી સારી આવક થવાની સંભાવના છે. આ અઠવાડિયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પૈસાની દ્રષ્ટિએ લાભ થઈ શકે છે. જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 69-70: શ્રીકૃષ્ણની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે? તે ક્યાં ક્યાં વિરાજેલા છે? જાણો
શાંતા દેવીઃ રામાયણમાં શ્રી રામના પિતા રાજા દશરથના માત્ર ચાર પુત્રોનો ઉલ્લેખ છે. ભગવાન રામ ઉપરાંત લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન રામની પણ એક બહેન હતી, જેનું નામ શાંતા હતું. જાણો આ રાજા રામ વિશેની આ વાર્તા. ભગવાન રામની બહેન: જ્યારે પણ રામાયણની વાત થાય છે, ત્યારે રાજા દશરથના ચાર પુત્રોનું જ નામ આવે છે. ભગવાન શ્રી રામ ઉપરાંત લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન રામની પણ એક બહેન હતી, જેનો રામાયણમાં ક્યાંય ઉલ્લેખ નથી. ભગવાન રામની બહેન કોણ હતી, જેની સાથે તેમના લગ્ન કોની સાથે થયા હતા તે વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. ચાલો આજે તમને ભગવાન રામની એકમાત્ર બહેન વિશે વિગતવાર જણાવીએ અને જાણીએ કે રામાયણમાં ક્યાંય તેમનો ઉલ્લેખ કેમ નથી. કહેવાય છે કે ભગવાન રામની બહેનનું નામ શાંતા હતું. રામાયણમાં ક્યાંય શાંતાનો ઉલ્લેખ નથી. શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની સૌથી મોટી પુત્રી હતી. એવું કહેવાય છે કે શાંતા તમામ ગુણોથી સંપન્ન સ્ત્રી હતી. બાળપણમાં રાજા દશરથે તેમની પુત્રી શાંતિ ને અંગદેશના રાજા રોમપદને દત્તક આપી હતી. રાજા રોમપદની પત્ની વર્શિની કૌસલ્યાની બહેન અને શાંતાની કાકી હતી. એકવાર જ્યારે તેઓ બંને રાજા દશરથ અને કૌશલ્યાને મળવા આવ્યા ત્યારે તેઓએ તેમની બહેનને શાંતાને દત્તક લેવા કહ્યું. કૌશલ્યા તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ તે તેની બહેનને નિરાશ ન કરી શકી અને તેને તેની નાની બહેનને સોંપી દીધી અને આ રીતે શાંતા અંગદેશની રાજકુમારી બની ગઈ. શાંતા ખૂબ જ સુંદર હતી અને વેદ અને કારીગરીમાં કુશળ હતી. શાંતાએ કોની સાથે લગ્ન કર્યા હતા? એકવાર ગરીબ બ્રાહ્મણોએ ગુસ્સે થઈને રાજા રોમપદને શ્રાપ આપ્યો. આ શ્રાપને કારણે અંગદેશમાં દુકાળ પડ્યો. પછી રાજા રોમપદ ઋષિ રિંગા પાસે ગયા અને તેમને પૃથ્વીને દુષ્કાળમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ જણાવ્યો. અંગદેશ ફરી એક વાર લીલો થઈ ગયો. આનાથી ખુશ થઈને રાજા રોમપદે પોતાની પુત્રી એટલે કે શાંતાના લગ્ન ઋષિ રિંગા સાથે કર્યા. રામાયણમાં શા માટે શાંતાનો ઉલ્લેખ નથી? એવું કહેવાય છે કે પુત્રી હોવાને કારણે શાંતા રાજા દશરથની ગાદી સંભાળી શકી ન હતી. તેથી તેણે શાંતાને દત્તક આપી લીધી. રામાયણમાં પણ તેણીનો ઉલ્લેખ નથી કારણ કે તેણી બાળપણમાં રાજા દશરથનો મહેલ છોડીને અંગદેશ ગઈ હતી. Post navigation અયોધ્યા રામ મંદિરઃ રામ મંદિર બન્યા બાદ કેવું દેખાશે? ખૂબસૂરત તસવીરો સામે આવી, જુઓ અત્યાર સુધીમાં કેટલું કામ પૂર્ણ થયું છે પુત્ર વાયુને સ્તનપાન કરાવતી વખતે સોનમ કપૂરે તેનો મેક-અપ કરાવ્યો, અભિનેત્રીએ શેર કર્યો એક સુંદર વીડિયો
Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે. Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય Love tips - તમારી આ વાતોથી બેડરૂમમાં પતિનો મૂડ થઈ જશે ઑફ, તેથી રાખો આટલુ ધ્યાન લગ્નજીવન રોમાંસ વગર અધૂરુ હોય છે. પણ લવમેકિગના સમયે કપલ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે. Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી * સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. Relationship Tips in Gujarati - પતિ -પત્ની છો તો આ 10 વાતો જરૂર જાણી લો. સ બધથી તમારી દુખાવા સહન કરવાની ક્ષમતા વધી જાય છે. ઓર્ગેજ્મથી હાર્મોંસને ગતિ મળે છે અને આથી દુખાવા સહન કરવાની લિમિટ વધી જાય છે. લાઈફસ્ટાઈલ બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન ઘણીવાર લોકોને રજાઇ કે ધાબળામાં મોઢું ઢાંકીને સૂવાની આદત હોય છે. રાત સવારમાં ફેરવાય છે, પણ તેના મોંમાંથી રજાઇ હટતી નથી. પણ શું આ રીતે સૂવું યોગ્ય છે? પુણ્યતિથિ વિશેષ - ભીમરાવ આંબેડકરના Top 21 વિચાર 1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. અચાનક કેમ બંધ પડી જાય છે હ્રદયના ધબકારા, જાણો શુ કહે છે ડોક્ટર્સ, શુ આ પોસ્ટ કોરોના અને વૈક્સીનનુ સંકટ તો નથી ? છીંક આવી અને આવ્યો હાર્ટ એટેક. મંદિરમાં પૂજા કરતા-કરતા થઈ ગયુ મોત. લગ્નના ફંક્શનમાં નાચતા નાચતા પડ્યા અને દુનિયાને કહી દીધુ ગુડબાય. યોગા કરતા, હસતા અને નાચતા ગાતા પણ છોડી દીધી દુનિયા. અહી સુધી કે સ્ટેજ પર અભિનય કરતા અને બસ ચલાવતા ચાલકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત થઈ રહ્યુ છે. આ એક ખૂબ જ ગંભીર અને ગભરાવનારો ટ્રેંડ બનતો જઈ રહ્યો છે. Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ.
Gujarati News » Latest news » Milk will be available from 5 am o 8 am only in gandhinagar gujarat na patnagar gandhinagar ma dudh aakho divas nhi mle jano nava samay vishe ગુજરાતના પાટનગરમાં દૂધ ખરીદવા માટે પણ નક્કી કરાયો ચોક્કસ સમય, જાણો વિગત કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ […] TV9 WebDesk8 | Mar 30, 2020 | 3:14 PM કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ નિર્ણય લેવાની ફરજ પડી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.
કંગના રનૌત એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. કેટલાક લોકો તેને પસંદ કરે છે, પરંતુ ઘણા લોકોને તે ગમતું નથી કે તે પોતાની વાત લોકોની સામે ખૂબ જ મુક્તિ સાથે રાખે. કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ ધાકડમાં જોવા મળવાની છે. કંગના રનૌતના તાજેતરના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. વર્ક ફ્રેન્ડની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ધાકડમાં જોવા મળવાની છે. જેમાં જબરદસ્ત એક્શન સીન્સ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કંગના સાથે અર્જુન રામપાલ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. જો કે કંગનાના કપડાં ફંક્શન મુજબના છે, પરંતુ ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હું કપડાંના કારણે અનકન્ફર્મેબલ જોયો હતો. જેમાં તેણે વન પીસ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી, પરંતુ આ ડ્રેસથી તે અસહજ પણ અનુભવી રહી હતી. આ તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @filmilooks પર શેર કરવામાં આવી છે. આ તસવીરે દરેકનું મન મોહી લીધું છે, જેને લાખોથી વધુ વખત જોવામાં આવ્યું છે અને હજારો લોકોએ લાઈક કર્યું છે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Entertainment ઓટીટીની સૌથી બોલ્ડ અભિનેત્રીના સેક્સી ફિગર વાળા ફોટાઓએ સોશિઅલ મીડિયા ગરમ કરી દીધું, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રામાં… Entertainment અંકિતા લોખંડે એ કેમેરા સામે પતિ વિક્કી જૈન સંગ કર્યો રોમાન્સ, બોલ્ડ કર્યા શેયર Entertainment જ્હાન્વી કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કારમાં બેસતા સમયે દેખાઈ ગયું…બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી… Entertainment પબ્લિકની સામે LIVE પરફોર્મન્સ દરમિયાન નોરા ફતેહીનો ડ્રેસ ઉંચો થઇ ગયો, પબ્લિકે બધું જ જોઈ લીધું…જોવો વિડિઓ…
અત્યારે સૌથી વધારે બેંક ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતો અને યસ બેંકના ખાતેદારોમાં એક જ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે બેંકમાં એવુ ખોટુ શું બન્યુ? શુ બેંકની ખતમ થવાની ઘટનાને ટાળી શકાય તેમ હતુ? હવે રોકાણકારોની રકમનું શુ થશે? અને બેંકનું ભવિષ્ય શુ રહેશે? હૈદરાબાદ સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રીક્સ મેનેજમેન્ટ ( આઇઆઇઆરએમ)ના પ્રોફેસર ડો. કે. શ્રીનિવાસ રાવે આ પ્રશ્નોના જવાબ શોધ્યા છે. બેંકની મિલકતોની વૃધ્ધિની અશક્યતા અને મિલકતોની ગુણવતામાં ઘટાડો થવાની ઘટનાને કારણે યસ બેંક પર દેવા મોકુફીની મુદ્દત 3 એપ્રિલ 2020 સુધી લાદી દેવામાં આવી છે. થાપણ નહી ઉપાડવાનું પગલુ અસ્થાયી હોવા છંતાય, જેના કારણે કામગીરીમાં થતા વિક્ષેપને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલી પડશે. જેના કારણે લોકોમાં ખાનગી બેંક પ્રત્યેનો વિશ્વાસ તુટતા મોટું નુકશાન થશે બેંકે રૂપિયા 50 હજારની રોકડ ઉપાડવાની જ મંજુરી યોગ્ય નથી. બેંકે ગ્રાહકોની પ્રોફાઇલને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે. બચત માટેની ઉંચા દર અને નવીન ટેકનોલોજી આધારિત પ્રોડક્ટમાં વધારે રસ હોવાને કારણે યુવાનોએ બેંકમાં ઝંપલાવીને ફસાયા. આમ આ પ્રકારના પ્રતિબંધથી સોશિયસ મીડિયામાં પ્રગટ થતા રોષને કારણે બેંકની નાણાંકીય સિસ્ટમ પર સૌથી વધુ નુકશાન પહોંચાડે છે. જેનું પરિણામ એ આવ્યુ કે યસ બેંકના શેરનું મૂલ્ય 85 ટકા સુધી ઘટતા લાખો રોકાણકારોને ખુબ જ ભાર નુકશાન પહોચાડ્યુ છે. જે અન્ય કંપનીઓ પરના રોકાણકારોના દ્રષ્ટિકોણને બદલી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી જોખમ આધારિત સુપરવાઇઝરી સિસ્ટમનો ઉપયોગ કરવાથી મિલકતોની ગુણવતામાં નુકશાન અને મૂડી પર્યાપ્તતા ગુણોતરમાં થતો ઘટાડો અને નબળા કોર્પોરેટ ગવર્નન્સની પધ્ધતિમાં રાહત થઇ તેમ છે. નાણાંકીય આવકમાં ઘટાડો થવાની અને નાણાંકીય તરલતા પર દબાણને રોકવાના તાત્કાલિક પગલાને કારણે ખાનગી બેંકોની છબીને ખરડાતી અટકાવવામાં મદદ મળે છે. એક અગ્રણી બેંક યસ બેંક 2004માં શરૂ થઇ હતી અને તે દેશની ચોથી મોટી ખાનગી બેંક બની. નિષ્ણાંતો દ્વારા બેંકને ચલાવવામાં આવતા 15 વર્ષના ટુંકા ગાળામાં બેંકની મિલકતો રૂ.3.62 લાખ કરોડ સુધી પહોંચી અને અને મુડી પર્યાપ્તાનો દર માર્ચ 2019 સુધીમાં 15.7 ટકા સુધી રહ્યો. કુલ એનપીએ 7.39 ટાક અને ચોખ્ખી એનપીએ 4.35 ટકા હતી. ત્યારે આ મહત્વની સિધ્ધીઓ કોઇ જોખમ માટેનું એલર્ટ નહોતુ અને પણ તેને ચોક્કસ રેગ્યુલેટરીને આધારે તેને નુકશાન થતુ અટકાવી શકાય તેમ હતુ. પણ, બેંકમાં અન્ય આંતરિક નબળા પરિમાણો હતા કે જે સ્થિતિને વધુ વિકટ કરે છે અને બેંકને વધુ ખરાબ સ્થિતિમાં લાવે છે. પરંતુ ત્યાં અન્ય નોંધપાત્ર નબળા આંતરિક પરિમાણો હોઈ શકે છે જે સ્થિતિને વિકસિત કરે છે અને બેંકને સખત સ્થિતિમાં લાવે છે. 28 રાજ્યો અને નવ યુનિયન ટેરેટરીમાં 1000થી વધારે શાખાઓ અને 1800થી વધારે એટીએમનું નેટવર્ક ધરાવતી યસ બેંકની કુલ ડીપોઝીટ રૂ.2.27 લાખ કરો અને તે માર્ચ 2019માં રૂ. 2.64 લાખ કરોડોની રકમ એચએનઆઇ માટે પહોંચી હતી. નાણાંની તરલતાનો અભાવ અને સતત આ ટ્રેમ્ડ ચાલતા સપ્ટેમ્બર 2019 સુધીમાં ડીપોઝીટ ઘટીને રૂ.2.09 લાખ કરોડ સુધી પહોંચી ગઇ હતી. ત્યારે આવી સરસ છાપ ધરાવતી બેંક ખુબ જ ઝડપથી તકલીફમાં આવી ગઇ હતી. આ નુકશાન એટલા ઝડપથી થયુ કે આરબીઆઇ સ્થિતિને સુધારવા માટે પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન જરૂરી નિયમ લાદી ન શકી. સામાન્ય રીતે આરબીઆઇ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન (પીસીએ) કરી શકે કે જ્યારે કેપીટલ 10.87 ટકા , નેટ એપીએ પર 6 ટકા નેગેટીવ રિટર્ન અને તે સતત બે ક્વાટર્સમાં આવે તેમજ લીવરેજનો રેસિયો 4.5 ટકા સુધી હોય. અત્યાર યુનાઇટેડ બેંક, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક અને લક્ષ્મી વિલાસ બેંક સહિતની પબ્લીક સેક્ટરની બેંક હાલ પીસીએના ફ્રેમવર્ક હેઠળ છે. દબાણની સજ્ઞાઓ કોઇ રોકાણકારો ન આવતા કેપીટલમાં વધારો ન થયો અને માર્ચ 2019માં એનપીએ રૂ.3277 કરોડ પહોંચી હતી. બેંકની સ્થિતિ સારી હતી તે સમયે સપ્ટેમ્બર 2019માં બેંકના પૂર્વ એમડી અને સીઇઓ રાણા કપુર દ્વારા બેંકના 55.2 મિલિયન શેરોનું વેચાણ કરવામાં આવ્યુ . તો આરબીઆઇએ રાણા કપુરનો કાર્યકાળ વધારવાનો ઇન્કાર કર્યો હતો. તે પહેલા દેવામાં વધારો થતા અને ખોટને ઘટાડો ન થતા મૂડીસ દ્વારા ઇન્વેસ્ટર સર્વિસના બેંકના ક્રેડીટ સ્કોરને ડિસેમ્બર 2019ને ડાઉનગ્રેડ કરવામાં આવી હતી. જેના કારણે બેંકની કથળતી સ્થિતિમાં દેવુ ચુકવવાની સ્થિતિ પર સતત જોખમ દર્શાવવામાં આવ્યુ હતુ. નબળી ગર્વનન્સ પ્રેક્ટીસ, નબળી નિયંત્રણની નાજુક પધ્ધતિ અને બોર્ડની સ્વતંત્રતા તેમજ બેજવાબદાર સંચાલનને કારણે બેંકની મિલકતો પર સતત જોખમ વધ્યુ હતુ. સમગ્ર ઓડિટની સિસ્ટમ કાબુ બહાર જતી રહી કે જ્યારે મેનેજમેન્ટ દ્વારા પોતાના અંગત લાભો પસંદ કરવામાં આવ્યા . જ્યારે નવી પેઢીની ખાનગી બેંકોની કાર્યક્ષમતાના અનુકરણ માટે ઘણીવાર ટાંકવામાં આવે છે ત્યારે આ ક્ષેત્રમાં નિષ્ફળતાને દુર કરે છે. હવે પછી શુ? હાલ યસ બેંકના બોર્ડને રદ કરી દીધુ અને નવા મેનેજમેન્ટ સાથે એસબીઆઇ સાથે મળીને રૂ. પાંચ હજાર કરોડની કેપીટલ રોકાણ માટે કામગીરી કરીને સ્કીમ 2020 હેઠળ બેંકને ફરીથી પાટા પર ચડાવવા માટે કામગીરી કરી રહી છે. બીજી રોકાણ કારો માટે રાહતના એ સમાચાર છે કે તેમના રોકાણો સલામત રહેશે અને તે ચાર એપ્રિલ 2020 સુધી ડીપોઝીટ બેકમાં રહેશે. જેથી બેંકની સુવ્યવસ્થાન પુનપ્રસ્થાપિત કરવા માટે અગાઉની સ્થિતિ પર આત્મનિરીક્ષણ કરવુ જરૂરી છે. જ્યારે હવે બેંક સરકાર અને આરબીઆઇના નિયંત્રણમાં છે અને પુનનિર્માણની યોજનાને અમલમાં મુકવા માટેની વિશિષ્ઠતા પર આધારે રહેશે કે જેથી ગ્રાહકોની માનસિક વેદના સમાપ્ત થઇ શકે. નાણાંકીય પ્રણાલીમા સ્થાનિક અને વિદેશી રોકાણકારોના આત્મવિશ્લાસની પુનઃસ્થાપના માટે આ વધુ નિર્ણાયક બનશે. ખાસ કરીને જ્યારે હાલ અર્થ વ્યવસ્થા સતત મંદી વચ્ચે છે અને ગ્રાહકો અગાઉની દબાણની સ્થિતિમા આવેલી તકલીફોને જોઇ શકશે નહી.
લગ્નજીવનમાં સુખ શોધવું એ રણમાં પેન્ગવિન શોધવા બરોબર છે. અમને ખબર છે કે કુંવારા લોકોને અમારા આ વિધાનમાં અતિશયોક્તિ લાગશે અને એ લોકો નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલનો હવાલો આપીને અમને ખોટા પડવાની કોશિશ પણ કરશે, પણ એનાથી હકીકત બદલાતી નથી. ફક્ત ‘સદા-બહાર’ લોકો જ લગ્નજીવનથી સુખી હોય છે અને એનું એક માત્ર કારણ એ છે કે એ લોકો સદા ઘરની બહાર જ રહેતા હોય છે! એ ઘરે જાય તો કોઈ એમની મેથી મારે ને? આવા લોકો ઘરની બહાર રહેવા માટે જાતજાતના કારણો શોધી કાઢતા હોય છે અને એમાનું એક છે માર્ચ એન્ડ! એક અંદાજ પ્રમાણે ફક્ત માર્ચ મહિનામાં સીસી ટીવી કેમેરાથી ઓફિસનું લાઈવ પ્રસારણ કર્મચારી/ અધિકારીના ઘર સુધી પહોચાડવામાં આવે તો ઓફિસોમાં ચોપડા ચીતરવાનું કામ તો ઓફીસટાઈમમાં જ પૂરું થઇ જાય અને એંશી ટકા નોકરિયાતો આ દિવસોમાં સમયસર ઘરે પહોચતા થઇ જાય. બાકી માર્ચ એન્ડમાં ગમે તેવું કામ કરતો હોય, એકાઉન્ટ કે સ્ટોક સાથે લેવા દેવા હોય કે ન હોય એ પણ માર્ચ એન્ડનો યથાશક્તિ લાભ લે છે. એપ્રિલમાં અથાણાની સીઝન આવે એ પહેલા આ ઘેર મોડું પહોંચી ‘માર્ચ એન્ડ છે’ એ બહાના રજુ કરવાની સીઝન આવે છે. ગૃહિણીઓને તો અમારું નમ્ર સૂચન છે કે માર્ચ એન્ડમાં રોજ રાતે આઠેક વાગ્યે ઓફિસની લેન્ડલાઈન પર પતિ સાથે એકવાર અચૂક વાત કરી લેવી. નારાયણ નારાયણ! કામના મામલે આખુ વર્ષ સ્ટાફની વચ્ચે શાક માર્કેટની હરાયી ગાયની જેમ ફરનારા બોસ લોકો માર્ચ મહિનો આવે એટલે ગમાણની ગાય જેવા થઇ જતા હોય છે. આડે દિવસે સ્ટાફ મીટીંગમાં ચા સાથે ઘાસ જેવા ‘મારી’ કે પછી ચાલુ ખારી બિસ્કીટ ખવડાવનાર બોસ લોકો ગામના ખૂણેખૂણેથી ગોટા, દાળવડા, સેન્ડવીચ અને પીઝા મંગાવીને ખવડાવતા હોય છે. જોકે એ માટેના ઓર્ડરો છેક સાંજે– જયારે અડધો પરચુરણ સ્ટાફ નીકળી ગયો હોય અને બાકીનો અડધો જયારે ચાલુ કામ આવતીકાલ પર મુકીને ભાગવાની ફિરાકમાં હોય ત્યારે- ફાટે છે. સામે સ્ટાફના લોકોને જખ મારીને પણ કામ તો કરવાનું જ હોય છે એટલે એ પણ પહાડની નીચે આવેલા ઊંટ એવા બોસનો વારો કાઢવાનું ચુકતા નથી. એમાં પણ એડા બનીને પેડા ખાનારા લોકો આઈસ્ક્રીમ-થીક શેકથી લઈને ડીનરના સેટિંગ પણ પાડી લેતાં હોય છે. સરવાળે બીજા પર્વોની જેમ માર્ચ એન્ડ પણ એક તહેવારની જેમ ઉભરી રહ્યું છે. માર્ચ એન્ડના નામે ખાલી એકાઉન્ટ્સમાં કામ કરતા લોકો નહિ, લગભગ બધા ધંધાધારીઓ ચરી ખાય છે. સરકારમાં પણ કોઈ કામ લઈને જાવ તો ‘માર્ચ એન્ડ પતે પછી આવોને’ એવો સ્ટાન્ડર્ડ જવાબ પકડાવી દેવામાં આવે છે. કોઈની પાસે કામની ઉઘરાણી કરો તો કહેશે ‘બોસ માર્ચ એન્ડ પતી જવા દો’. કોઈની પાસે રૂપિયા માંગતા હોવ તો જવાબ મળશે: ‘યાર એક વાર આ માર્ચ એન્ડમાં ટેક્સનું પતે એટલે પહેલા તમારું કરું છું.’ આમાં ‘કરું છું’ એ ગર્ભિત છે. આમેય અમને કરી જનારાઓથી થોડોક ગભરાટ રહે છે. અમેરિકામાં માર્ચ એન્ડ નથી હોતો. મતલબ કે માર્ચ મહિનો હોય છે. એનો એન્ડ પણ આવે છે. પણ એનું મહત્વ નથી. ત્યાં ફાઈનાન્સિયલ યર ડિસેમ્બરમાં પૂરું થાય છે. અને એ વખતે ઓલરેડી ક્રિસમસ વેકેશન હોય છે. કોઈ અમેરિકન માઈનો લાલ કે માઈકલ ક્રિસમસમાં કામ કરતો નથી. અરે સાન્તા ક્લોસ પણ ગીફ્ટ ટેક્સ કે ગિફ્ટના બીલો કે ગીફ્ટ ડીડ બનાવવાની પળોજણમાં પડ્યા સિવાય બિન્દાસ્ત ગિફ્ટો લુંટાવી શકે છે. બાકી આપણે ત્યાં છે એવો મહિમા યર એન્ડનો અમેરિકામાં હોત તો સાન્તા પણ ગીફ્ટ વહેંચવાનું છોડી ખાલી ઘંટડી વગાડી કામ ચલાવી લેત! અને આપણે ત્યાં તો આંકડાની આ રંગોળીના કર્તા-હર્તા-સમાહર્તા એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને માર્ચ એન્ડમાં શ્વાસ લેવાનો પણ સમય હોતો નથી. અમારું સંશોધન કહે છે કે જેમ ગુડ ફ્રાઈડેની રજા સોમવારે નથી આવતી અને સોમવતી અમાસ શુક્રવારે નથી આવતી એમ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મેરેજ એનીવર્સરી માર્ચ મહિનામાં નથી આવતી. ખાતરી કરવી હોય તો કરી જોજો. માર્ચ એન્ડમાં કોઈ સી.એ. ફોરેન ટુર પર કે સામાજિક પ્રસંગોમાં નથી જતા. માર્ચમાં એ માંદા પણ નથી પડતા. કદાચ ગુડી પડવેને બદલે શિવરાત્રીથી જ લીમડાનો રસ પીવાનું પીવાનું ચાલુ કરી દેતા હોય તો પણ નવાઈ નહિ. હશે, એમનું એ જાણે, આપણે શું ખોટી કીકો મારવી !
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આદેશ પાલ બહુ લકી છે. લોકો રૂપિયા ખર્ચીને છાપામાં જાહેરાતો આપી ચમકે છે ત્યારે આદેશ માત્ર છીંક ખાય તો પણ એ ન્યૂઝ બની જાય છે. જોકે પછી સમાચાર કંઈક એવા આવે છે કે એક વાઈસ ચાન્સેલર થઈને છીંક ખાતી વખતે રૂમાલ કેમ ન ધર્યો? શું વાઈસ ચાન્સેલર વિધાર્થીઓમાં ફ્લૂ ફેલાવા માંગે છે? આવા આદેશ પાલ પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાં સ્વીમીંગ પુલ બાંધે, અને એ પણ મંજૂરી વગર, તો પછી કોઈ છોડે એમને? એટલે સ્વીમીંગમાં હજારો લીટર પાણી બરબાદ થશે, રૂપિયા વેડફાશે એવી ટીકાઓ થઈ રહી છે. પહેલાં જ બાઉન્સર્સ રાખી શારીરિક શક્તિનો મહિમા ગાનાર વીસી સ્વીમીંગ કરી જાતે ફીટ રહે તે લોકોને પોસાતાં નથી લાગતું! ખરેખર તો સ્વીમીંગ જેવી શારીરિક મહેનત માંગી લે તેવી પ્રવૃત્તિમાં આપણી પ્રજા બિલકુલ માનતી જ નથી. અને આમ જોવા જાવ તો પબ્લિક સ્વીમીંગ પુલ પણ આપણે ત્યાં એટલાં સુલભ નથી. કદાચ સુલભ શૌચાલય જેટલા પણ જો જાહેર સ્વીમીંગ પુલ હોય તો ડાયાબીટીસ અને હાર્ટના પેશન્ટ અડધા થઈ જાય. પણ આપણે ત્યાં તો જાહેર સ્નાનાગારમાં ઍડ્મિશન જોઈતું હોય તો સાત ચોપડી પાસ ન હોય એવા કોર્પોરેટર સાહેબોની ઓળખાણ લગાડવી પડે છે. ક્લબમાં સ્વીમીંગ પુલ હોય છે પણ ક્લબોની મેમ્બરશિપ પણ એટલી તગડી હોય છે કે સામાન્ય માણસને એ પોસાતી નથી. હવે તો ક્લબના સ્વીમીંગ પુલમાં પણ હવે વોટર પાર્કની જેમ જ કડિયારું ઊભરાતું હોય છે, વેકેશનમાં તો ખાસ. આપણે ત્યાં જેમ ઉનાળો બેસતો જાય એમ વોટર પાર્કમાં ભીડ થવા લાગે. રેલવે સ્ટેશન અને વોટર પાર્કની ભીડ લગભગ સરખી જ હોય છે, ખાલી પરસેવાનો ફેર હોય છે! રેલવે સ્ટેશન પર પરસેવો દેખાય છે, જ્યારે વોટર પાર્કમાં તો જાણે દુધમાં સાકર ભળે તેમ પરસેવો પાણીમાં ભળી જાય છે. વોટર પાર્કમાં તો ઉનાળામાં એટલી ભીડ હોય છે કે ખાલી ઊભા રહેવા માટે પણ રેલવેની જેમ રૂમાલ નાખવો પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. પ્લાસ્ટિકના પાણીમાં તરે એવા ચાઈનીઝ રૂમાલો શોધાવા જોઈએ, એવું આ ભીડમાં ઊભા રહેવા માટે જગ્યા શોધતાં અમને લાગે છે. વોટર પાર્કમાં તો આજકાલ કોશ્ચ્યુમ ભાડે પણ આપે છે. તો પણ આપણી ગુજીષાઓ પંજાબી પહેરીને પાણીમાં ઊતરી જતી હોય છે. પાછી પાણીમાં ઊભા ઊભા ઘાંટા પાડી ધણીને તતડાવતી હોય! ‘પેલા રાજનું ધ્યાન રાખો જુઓ ક્યાં ગયો તે’. ગુજ્જેશ ત્યાં ઊભા ઊભા, બીજે ફાંફાં મારવાનું છોડીને, શોધી કાઢે કે રાજ તો ગુજીષાની જ બગલમાં જ ઊભો છે. એટલી ભીડ હોય. બાકી હોટેલના સ્વીમીંગ પુલમાં તો ઘણીવાર કોટન ચડ્ડીઓ પણ પાણીમાં ધુબાકા મારતી જણાય છે. પણ આવી ચડ્ડીઓએ ધ્યાન એ રાખવું પડે કે નાડું ઢીલું હોય તો માણસ સાંમાં છેડે પહોંચી જાય, પણ ચડ્ડી વજનના કારણે આ છેડે રહી જાય! પાછું સ્વીમીંગ પુલમાં શેરવાની, સુટ-બૂટ કે ટીશર્ટ પહેરીને ઊતરવા દેતા નથી. આથી ગુજ્જેશોને એક મોટો ગેરફાયદો થાય છે, અને તે છે ફાંદ સંતાડવાનો. સ્વીમીંગ પુલ એવી જગ્યા છે જ્યાં ગુજ્જેશકુમારની ફાંદને સુર્યપ્રકાશ જોવા મળે છે. આવા ફાંદેશોને વોટરપાર્કના ‘ફાંદડૂબ’ કરતાં સ્વીમીંગ પુલનું ‘ગળાડૂબ’ પાણી વધારે અનુકૂળ આવે છે. પણ એ ડાઈવિંગ બોર્ડ પરથી ભૂસકો મારે તો પુલમાં ખાસ પાણી બચતું નથી, અને બહાર બેઠેલાંને વગર મરણે નહાવાનું થાય છે. સ્વીમીંગ પુલ હોય કે વોટર પાર્ક, અમુક તો તરવા પડ્યા કે છે કે ઉલેચવા એ જ નક્કી ન થાય. અમુક વોટર પાર્કના અઢી ફૂટ પાણીમાં ઊભા ઊભા ડાઈવ મારે. પાછાં મિત્રો સગાવહાલાઓ ગૌરવ લેતા હોય એમ હસે. પેલો હિપ્પોપોટેમસ પણ જાણે ઓલમ્પિકમાં ડાઈવિંગ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય એમ વિજયી સ્મિત કરે. અમુક મગર જેવા હોય. કલાકો સુધી કશું પણ કર્યાં વગર પગથિયું શોધીને બેસી જાય. અમુક ભેંસ જેવા હોય, એકવાર અંદર પેસે પછી બહાર નીકળવાનું નામ જ ન લે. કેટલાક ‘વોટર પાર્કમાં આવ્યા છીએ તો સ્વીમીંગ શીખીને જ જઈએ’ એવા નિર્ધાર સાથે આવ્યા હોય. પાછું પોતાને આવડતું ના હોય તોયે બીજાં ને શિખવાડતા જાય. ‘એ લાલા એમ નઈ, પગ હલાવવા પડઅ, જો ઓમ.’ પણ લાલો પગ હલાવવા જાય તો હાથ હાલતા બંધ થઈ જાય. એકંદરે પાણીમાં સાડા છ ફૂટ અંતર કાપે એમાંનું સાડા પાંચ ફૂટ અંતર તો પગથી પાળી ઉપર ધક્કો માર્યો હોય એમાં કપાયું હોય! આવા કોઈ ગુજ્જેશને પૂછો કે ‘સ્વીમીંગ આવડે છે?’ તો જવાબ મળે કે ‘ઓમ તો ફાવ છ, પણ ખાલી શેલોમાં. ડીપમાં થોડું ઓછું ફાવઅ’. હવે આ આખો આર્ટિકલ વાંચીને કોઈને એમ થાય પણ ખરું કે ‘હેં અધીર ભાઈ તમે આ સ્વીમીંગ વિષે આટલું ભરડ્યું તે તમને સ્વીમીંગ આવડે છે કે પછી તમે પણ પેલા શેલોવાળા જ?’ તો અમારો જવાબ છે ‘ના, અમને નથી આવડતું’. તોયે અમે લખીએ છીએ. અને અમે લખીશું. એમ તો હમણાં જ એક કાર્યક્રમમાં કુંવારા એવા મિત્ર જય વસાવડાએ લગ્ન ઉપર ભાષણ આપ્યું હતું! એટલે એમણે જે વાત બચાવમાં કહી હતી એ અમે પણ કહીએ છીએ કે, ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓ મૃત્યુ વિષે વાત કરે છે તે એમણે ક્યાં મરવાનો અનુભવ કર્યો હોય છે? છે કોઈ જવાબ?
તહેવારોની મોસમમાં બાઇક લેવાનું પ્લાન કરી રહેલા લોકોને આંચકો લાગ્યો છે. ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પ દ્વારા પોતાની બાઇકની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ નવી કિંમતો 22મી સપ્ટેમ્બરથી લાગુ પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે કંપની દ્વારા ચાલુ વર્ષ 2022માં બે વખત બાઇકની કિંમતમાં વધારો કરી બાઈક મોંઘી કરાઇ છે. બાઇકના ઉત્પાદનના સાધનોની વધતી કિંમતને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું હતું. કેટલો ભાવ વધારો કારાયો હીરો મોટોકોર્પ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયા અનુસાર કંપની દ્વારા મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતોમાં વધારો કરાયો છે. વધુમાં મહત્તમ કિંમતમાં 1000 રૂપિયાનો વધારો કરાયો છે. જે બજારમાં વિવિધ મોડેલોને અનુરૂપ અલગ અલગ ભાવ વધારો કરાયો છે. નવા ભાવને સીધા જ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. મોંઘવારીની વધતી અસરને લઈને કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની કંપની દ્વારા માહિતી અપાઈ હતી. ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવશે વધુમાં આપને જણાવી દઈએ કે જો તમે નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં આવી રહી છે. આ કંપની દ્વારા ગ્રાહકો માટે આવતા મહિને પોતાનું પહેલું EV (ઇલેક્ટ્રિક સ્કૂટર) લોન્ચ કરવામાં આવશે. જે મોડેલને આવતા મહિને 7 ઓક્ટોબરે લૉન્ચ કરી દેવામાં આવશે. અગાઉ કર્યું હતું વિડા સબ બ્રાન્ડનું ટ્રેડમાર્ક વધુમાં આ અંગે કોઈ વધારે માહિતી કંપની દ્વારા પ્રસાર-પ્રચાર કારાઈ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે 10મી એનિવર્સરીના સ્પેશિયલ પ્રસંગે કંપની દ્વારા સ્કૂટરની એક ઝલક બતાવી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે હીરો મોટરકોર્પે થોડા સમય અગાઉ તેની વિડા સબ બ્રાન્ડનું ટ્રેડમાર્ક કર્યું હતું જે બ્રાન્ડનું ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર સંપૂર્ણ ફોકસ રહેશે. થોડા સમય પહેલા જ કંપની દ્વારા વિડા ઇવી,વિડા મોટોરકોપ, વિડા ઇલેક્ટ્રિક, વિડા મોટરસાઇકલ અને વિડા સ્કુટર્સ માટે પેટન્ટને ફાઇલ કરી હતી. ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હોઈ શકે છે 1થી 1.5 લાખ સુધીની સામે આવેલ રિપોર્ટ્સ મુજબ, Heroના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરના આગળ 12 ઇંચના અને પાછળના ભાગમાં 10 ઇંચ એલોય વ્હીલ્સ મળી શકે છે. વધુમાં ફૂલ ચાર્જમાં સ્કૂટર કેટલે સુધી ચાલી શકે છે તે બાબતે કંપની દ્વારા ટૂંક સમયમાં માહિતી આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સની માહિતી મુજબ 1થી 1.5 લાખ સુધીની આ નવા સ્કુટરની કિંમત હોઈ શકે છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વરના પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહિતી અને તેમના ઉપદેશો બાઇબલના નવાકરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે. ==ઇસુના વચનો(સૂક્તિઓ<ref>બાઇબલ, નવોકરાર</ref>)== * આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ. * દરેક પ્રમુખયાજક દેવ સમક્ષ અર્પણો અને બલિદાનો લાવવા માટે નિમાયેલા છે કે જે આપણા પ્રમુખયાજકે પણ કઈક સમર્પણ કરવાનું છે. * જો આપણા પ્રમુખયાજક આજે પૃથ્વી પર જીવતા હોત તો તે યાજક બન્યા ન હોત, કારણ કે અહીં તો હજુયે નિયમશાસ્ત્ર પ્રમાણે દેવને દાનાર્પણ કરનારા યહૂદિ યાજકો છે. * પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.” * પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી જ ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે. * જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત. * દેવની દષ્ટિમાં લોકો દોષિત ઠરતા હતા તેથી તેણે કહ્યું:“પ્રભુ કહે છે, એવો દિવસ આવશે કે, જ્યારે હું ઈસ્રાએલ અને યહૂદિયાના લોકોને નવો કરાર આપીશ. * જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં આ કરાર જુદો હશે. * દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે. * હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે. * તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34 * દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.
*[[વિકિપીડિયા:વારંવાર પૂછાતા સવાલો વિહંગાવલોકન |વારંવાર પૂછાતા સવાલો વિહંગાવલોકન]]&mdash;પ્રકલ્પને લગતા સામાન્ય પ્રશ્નો. *[[વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો|વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો]]&mdash;વિકિપીડિયામાં શોધ, વાંચન અને વિકિપીડિયાનો ઉપયોગ. *[[વિકિપીડિયા:સ્કુલ દ્વારા વારંવાર પૂછાતા સવાલો|સ્કુલ દ્વારા વારંવાર પૂછાતા સવાલો]]&mdash;વિકિપીડિયાનો વર્ગખંડોમાં ઉપયોગ. ==આ પણ જુઓ== {{Shortcut|[[WP:FAQ]]}} *[[મદદ:સૂચિ|મદદનાં પાનાં]]&mdash;લેખોના સંપાદન, નવા લેખ શરૂ કરવા વિગેરે માટે *[[વિકિપીડિયા:મુશ્કેલી દુર કરો|મુશ્કેલી દુર કરો]]&mdash;વિકિપીડિયામાં લેખો જોવા અને સંપાદનમાં જરૂરી તકનીકી માહિતી.
આજુ-બાજુના લોકો અત્‍યારે પણ પાગલ જ સમજે છે એક-બીજાને કહેતા નહિ હોય, એ બીજી વાત છે. આ આખી જમીન લગભગ પાગલ-હાઉસ છે, પાગલખાનું છે. પોતાને છોડીને બાકીના બધા લોકોને લોકો પાગલ સમજે છે. પરંતુ જો તમે હિમ્‍મત બતાવી અને આ પ્રયોગને કરશો, તો તમારી પાગલ થવાની સંભાવના દરરોજ ઘટતી જાશે. જો પાગલપણ ને અંદર ભેગું કરશો છો, તો તમે પણ પાગલ થઇ શકો છો. જે પાગલપણને ઉલેચી નાખે છે, તે કયારેય પાગલ થતાં નથી. પછી એક બે દિવસ, ચાર દિવસ ઉત્‍સુકતા લાગે, ચાર દિવસ પછી ઉત્‍સુકતા કોઇ લેવા તૈયાર નહિ હોય. કોઇ માણસ બીજામાં એટલો ઉત્‍સુક નહી હોય કે વધારે વખત ઉત્‍સુકતા લે. અને તમારા ચોવીસ કલાકના વ્‍યવહારમાં જે પરિવર્તન પડશે. તમે જયારે ક્રોધમાં હોય છે ત્‍યારે તમે કયારેય વિચાર્યુ છે. લોકો પાગલ સમજશે કે નહિ. કેમ કે તમે પાગલ હોવ છો. પરંતુ જો આ ધ્‍યાનનો પ્રયોગ ચાલશે તો તમારા ચોવીસ કલાકના જીવનમાં રૂપાંતરણ થઇ જશે. તમારો વ્‍યવહાર બદલાશે, વધુ શાંત થઇ જશો, વધારે મૌન થઇ જશો, વધારે પ્રેમપૂર્ણ, વધારે કરૂણાપૂર્ણ થઇ જશો. તે પણ લોકોને દેખાઇ જશે. એટલા માટે ગભરાવ નહિ, ચાર દિવસ તેમને પાગલ સમજવા દો. ચાર દિવસ પછી આઠ દિવસ પછી, પંદર દિવસ પછી તમને પૂછવાળા છે તે લોકો કે આ તમારામાં ફર્ક થઇ રહ્યો છે, શું અમને પણ થઇ શકે છે? ગભરાઇ ગયા લોકોના અભિપ્રાય થી લોકો શું કહે છે તો તો ખૂબ જ ઉંડા નહિ જઇ શકાય. હિમ્‍મત કરો. અને લોકો પાગલ સમજે છે અથવા બુધ્‍ધિશાળી સમજે છે, એનાથી કેટલો ફેર પડે છે? સાચો સવાલ આ છે કે તમે પાગલ છો અથવા નથી. સાચો સવાલ આ નથી કે લોકો શું સમજે છે? પોતાની તરફ ધ્‍યાન આપો કે તમારી હાલત શું છે, તે હાલત પાગલની છે અથવા નથી. તે હાલત ને છુપાવવાથી કાંઇ નહિ થાય. તે હાલત ને મટાડવાની જરૂરત છે. -ઓશો ધ્‍યાનકે કમલ સંકલન : સ્‍વામી સત્‍યપ્રકાશ- ૯૪૨૭૨-૫૪૨૭૬ આજના મનુષ્‍યના ચિતની અવસ્‍થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્‍ય વિક્ષિપ્‍ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્‍ત છે, આખી મનુષ્‍યતાજ વિક્ષિપ્‍ત છે દરેક મનુષ્‍યની વિક્ષિપ્‍તતા સામાન્‍ય સ્‍થિતિ થઇ ગઇ છે એવું કેમ? આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્‍યા છે.' તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્‍તા બની ગયું છે. પヘમિના મોટાભાગના મનૌ ચિકિત્‍સકોના મત અનુસાર આજની વિક્ષિપ્‍ત મનુષ્‍યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્‍યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે. સક્રિય ધ્‍યાન અત્‍યારના મનુષ્‍ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્‍ત છે. મુશ્‍કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે. આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૫ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬ (10:55 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાનૂની લડાઈ હારી ગયા :હવે અમેરિકન સાંસદ તેમના ટેક્સ રિટર્નની કરી શકશે તપાસ access_time 11:13 pm IST વિશ્વના સૌથી મોંઘા શહેરમાં મુંબઈનો સમાવેશ: ન્યુયોર્ક અને સિંગાપોર રહેવા માટે સંયુક્ત-સૌથી મોંઘા શહેરો તરીકે ઉભર્યા access_time 11:08 pm IST સ્પેનિશ કંપની સાઉદી નેવી માટે અનેક મલ્ટિ-મિશન ફાઇટર યુદ્ધ જહાજોનું નિર્માણ કરશે:કરાર પર હસ્તાક્ષર access_time 11:07 pm IST બસ ડેપો પર ભીડનો લાભ લઈ મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલાઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી access_time 10:54 pm IST આ વખતે પરિવર્તન આવશે,લોકો ખૂબ પરેશાન:ભરૂચ વિધાનસભાની 5 બેઠકો પર કોંગ્રેસ સારો દેખાવ કરશે access_time 10:46 pm IST મતદાન જાગૃતિના ઉદ્દેશ સાથે મેયર હિમાલીબેન બોઘાવાલા સાયકલ પર મત આપવા પહોંચ્યા:હર્ષ સંઘવીએ મતદાન બાદ વડીલોના આશીર્વાદ લીધા access_time 10:42 pm IST રાજકોટની ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેને અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી access_time 10:41 pm IST
કહેવાય છે કે, દરેક સારી વાતનો એક અંત હોય છે. અને, એની પણ એક મજા હોય છે. કોઈ વક્તાશ્રી કોઈ વક્તવ્યમાં પ્રવૃત્ત થઇ જાય ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે છે. કેટલાક કિસ્સામાં તો વક્તાશ્રીનું વકતવ્ય સમયસર શરૂ થાય એ જેટલી મજાની વાત હોય છે એથી પણ વિશેષ મજાની વાત એ હોય છે કે, વક્તાશ્રીનું વકતવ્ય સમયસર કે સમયથી પહેલાં પૂરું થાય. જો કે, આવું ભાગ્યે જ બને. Photo Courtesy: bhphotovideo.com વક્તાશ્રી જો શ્રોતાઓની રસવૃત્તિનો વિશેષ કસ કાઢવાની લાલચમાં પડીને વિષય બહારની વાતોએ ચડી જાય અને પોતાનું વકતવ્ય સમયસર પૂરું ન કરે ત્યારે કેટલાક શ્રોતાઓની રસવૃત્તિ ચંચળવૃત્તિમા ફેરવાઈ જતી હોય છે. પરિણામે કાર્યક્રમમાં અણધાર્યો હાસ્યરસ ખાબકવા લાગે છે. આવી પરિસ્થિતિમાં વક્તાશ્રીએ સમજદારી દાખવીને પોતાની વાતને વહેલાસર વિરામ આપી દેવો જોઈએ. પરંતુ કોઈ કોઈ વક્તાશ્રી જિદે ચડીને શ્રોતાઓને ઉશ્કેરાવાનું કારણ પૂરું પાડે છે. માઈક સામે ઊભા રહીને વિવેક જાળવવો એ ભજિયાં કે ગાંઠિયા જેવી વાયડી ચીજો સામે હોય ત્યારે વિવેક જાળવવા જેવી અઘરી વાત છે. એક પ્રસંગ યાદ આવે છે. એક વકતાશ્રી દ્વારા બીજા એક કવિશ્રીની કાવ્યલીલા વિષે વક્તવ્ય ચાલતું હતું. કવિશ્રી અને એમની કવિતા માટે શ્રોતાઓને માન હતું. પરંતુ વક્તાશ્રી ધીરે ધીરે મૂળ વિષયથી દૂ…ર દૂ…ર જવા લાગ્યા. કવિની કાવ્યલીલા વિષે વિષે બોલવાને બદલે તેઓ કવિની બાળલીલા વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. પરંતુ વક્તાશ્રી કવિની બાળલીલાની સાથે સાથે પોતાની બાળલીલાનું પણ વર્ણન કરવા લાગ્યા. અને, એ વર્ણન બહુ લાંબુ ચાલ્યું. ‘અમે નાના હતા ત્યારે નદીએ નહાવા જાતા’તા ને વગર ચડ્ડીએ નહાતા’તા અને કોઈના આંબેથી કેરીઓ તોડીને ખાતા’તા.’ એવી એવી વાતો લંબાતી ગઈ. ગામડા ગામમાં જન્મેલા મોટા ભાગના લોકોએ આવી બાળલીલા તો કરી જ હોય. વક્તાશ્રી કે કવિશ્રીની આ કાંઈ મોટી સિદ્ધિ ન ગણાય. તમને ગમશે: સ્નો લેપર્ડ લુપ્તપ્રાય ન રહેવા પાછળનું કારણ જેમ જેમ એવી વાતો લંબાતી ગઈ એમ એમ કેટલાક શ્રોતાઓની ધીરજ અને સહનશક્તિ ટૂંકાં થતાં ગયાં. એ શ્રોતાઓએ પોતાની લાગણી તાળીઓ પાડીને વ્યક્ત કરી. વક્તાશ્રીને એવું લાગ્યું કે પોતાનું વકતવ્ય શ્રોતાઓને પસંદ આવી રહ્યું છે. એમણે વક્તવ્ય વધારે લંબાવ્યું. શ્રોતાઓએ વિશેષ તાળીઓ પાડી. દરિયામાં ભરતી આવે એમ અચાનક સભાખંડમાં હાસ્યનાં મોજાં ઉછળવા લાગ્યાં, આથી વક્તાશ્રીને ખ્યાલ આવી ગયો કે, આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહીં, વિરોધમાં પડી રહી છે. આવા સમયે જ કોઈ પણ વક્તાની ખરી કસોટી થતી હોય છે. સમય આવ્યે કૃષ્ણ ભગવાને પણ રણ છોડ્યું હતું તો કોઈ વક્તા માટે માઈક છોડવું એ બહુ શરમની વાત ન ગણાય. આવી વેળાએ તો એ સમજદારી ગણાય. પરંતુ આ વક્તાશ્રી તો હઠે ચડ્યા. શ્રોતાઓને સજા આપવા માંગતા હોય એમ એમણે શ્રોતાઓને સ્પષ્ટ કહી દીધું કે, ‘તમે ભલે ગમે એટલા ધમપછાડા કરો પણ હું મારે જેટલું બોલવું છે એટલું બોલ્યા વગર બેસવાનો નથી.’ વાત વટે ચડી ગઈ. વક્તાશ્રી બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે આયોજકોએ વક્તાશ્રીને સમજાવીને માઈકથી દૂર કર્યા. વક્તાશ્રીએ કવિના કવિકર્મ વિષે વક્તવ્ય આપવાનું હતું. પરંતુ તેઓશ્રીએ કવિશ્રીના અને પોતાના ચડ્ડીવિહીન સ્નાનકર્મ વિષે વક્તવ્ય આપ્યું. આમ મોટું વિષયાંતર થયું. પરિણામે વક્તવ્યનો ખાટી છાશ જેવો અંત આવ્યો. ત્યારબાદ, જેમની કવિતા વિષે વાત થવાની હતી એ કવિશ્રી પોતે બોલવા ઊભા થયા. કવિશ્રીએ સૌમ્ય ભાષામાં માત્ર ને માત્ર પોતાની કવિતા વિષે જ વાતો કરી. એ પણ માર્યાદિત સમયમાં. એમનું વક્તવ્ય પૂરું થવાનું આવ્યું ત્યારે કેટલાક શ્રોતાઓએ એમને વધારે બોલવાની વિનંતી કરી. પરંતુ કવિશ્રીએ સમજદારી દાખવી અને સમયસર માઈકનો ત્યાગ કર્યો. એમણે ખાટી છાશમાંથી કઢી બનાવવા જેવું કામ કર્યું અને અધિક માનસન્માન પામ્યા. બ્રહ્માજીની ઘડિયાળ જેમ સામાન્ય માનવીની ઘડિયાળ કરતાં જુદી હોય છે એમ કેટલાક વક્તાઓની ઘડિયાળ પણ સામાન્ય માનવીની ઘડિયાળ કરતાં જુદી હોય છે! એમની સેકંડ, મિનિટ અને કલાક બહુ મોટા હોય છે. આથી તેઓએ વક્તવ્ય માટે લીધેલો સમય આયોજકો અને શ્રોતાઓને વધારે લાગતો હોય છે. આ સમસ્યાનો એક જ ઉપાય એ છે કે શ્રોતાઓને વક્તાશ્રીના વકતવ્યમા રસ પડે અને એમને માટે સમય ગૌણ બની જાય. આજે મોટા ભાગના લોકો પાસે સમયની બહુ તંગી છે ત્યારે વક્તાઓએ કેટલું બોલવું અને કેવું બોલવું એ વિષે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવાય. એક કાર્યક્રમમાં એવું થયું હતું કે એ કાર્યક્રમ મોડો શરૂ થયો. દુકાળમાં અધિક માસની જેમ સ્વાગત વિધિ અને પરિચય વિધિ લાંબી ચાલી. સારા કામમાં સો વિઘ્ન આવે એમ મુખ્ય વક્તાની પહેલાં અનેક પેટા વક્તાઓ એક પછી એક માઇક પર આવ્યા. મુખ્ય વક્તા જયારે બોલવા ઊભા થયા ત્યારે કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો હતો. આયોજકોએ એમને ટૂંકમાં પતાવવા માટે વિનંતિ કરી, આથી મુખ્ય વક્તાશ્રીએ નારાજ થઈને કહ્યું કે: ‘તમે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાની વાત કરો છો. હવે તો એક જ રસ્તો બાકી છે કે, હું મારું વક્તવ્ય બાજુ પર રાખીને આભારવિધિ કરી દઉં.’ કેટલાક કાર્યક્રમોમાં સંચાલકનો માઇકમોહ છાનો નથી રહેતો. કાર્યક્રમનો મોટા ભાગનો સમય આવા સંચાલક ખાઈ જતા હોય છે. આથી વક્તાઓને પૂરતો માઇકસંગ મળતો નથી. એક વિદ્વાન વક્તાશ્રીએ તો આવા સંચાલકની સરખામણી શેતાનના સાતમા અવતાર સાથે કરી હતી. એ વક્તાશ્રી સંચાલકથી કેટલા નારાજ હશે. સમજદાર સંચાલક સમય વર્તે સાવધાની દાખવી શકતા હોય છે. માઇકને ક્યારે પકડવું ને ક્યારે છોડવું એ જેને સમજાઈ જાય એને ક્યરેય વાંધો આવતો નથી.
આજકાલ ઘરોમાં ફેંગશુઈનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. લવ બર્ડ્સ, લાફિંગ બુદ્ધા, ક્રિસ્ટલ, કાચબો, વિન્ડ ચાઈમ સહિત ઘણી એવી વસ્તુઓ છે જેનો ઘરોમાં ફેંગશુઈના નામ પર ઉપયોગ કરવામાં આવે છે. આ બધી ચીજો ચીની છે આજકાલ ઘરોમાં ફેંગશુઈનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.લવ બર્ડ્સ, લાફિંગ બુદ્ધા, ક્રિસ્ટલ, કાચબો, વિન્ડ ચાઈમ સહિત ઘણી એવી વસ્તુઓ છે જેનો ઘરોમાં ફેંગશુઈના નામ પર ઉપયોગ કરવામાં આવે છે.ચીની વાસ્તુ અને ફેંગશુઈમાં આ બધી વસ્તુઓ શુભ અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરનારી માનવામાં આવે છે.ફેંગશુઈમાં પરસ્પર સંબંધ અને પ્રેમ વધારવાના ઉપાયો પણ આપવામાં આવે છે.ઘરની નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી પ્રેમને ગાઢ બનાવી શકાય છે. જો તમે અપરિણીત છો તો બેડરૂમમાં ટીવી, કોમ્પ્યુટર ન રાખો.આમ કરવાથી સંચાર પ્રક્રિયામાં અવરોધ આવે છે. જો બેડરૂમમાં કોઈપણ પ્રકારનું પાર્ટિશન હોય, છતને બે ભાગમાં વહેંચતી બીમ અથવા પલંગને બે ભાગમાં વહેંચતી ગાદલું, આ બધું નકારાત્મક ઉર્જા વધારે છે.ફેંગશુઈ અનુસાર તમારે બેડ પર માત્ર એક જ ગાદલું રાખવું જોઈએ.તેનાથી નકારાત્મકતા દૂર થશે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.નદી, તળાવ, ધોધ અને જળ સંગ્રહની તસવીર પણ બેડરૂમમાં ન રાખવી જોઈએ. શૌચાલયનો દરવાજો બેડની સામે ન હોવો જોઈએ.જો એમ હોય તો તેને હંમેશા બંધ રાખો.જો બેડરૂમમાં અરીસો હોય તો તેમાં તમારો પલંગ ન દેખાય.આ કારણે સંબંધોમાં કલહ થવાની સંભાવના છે.જો અરીસાને દૂર કરવું મુશ્કેલ છે, તો તેના પર પડદો મૂકો. પલંગનો છેડો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ.તેનાથી નકારાત્મક ઉર્જા પણ વધે છે.તમે તમારા બેડરૂમમાં લવ બર્ડ્સ રાખી શકો છો. ફેંગશુઈમાં ઘરની દક્ષિણ-પશ્ચિમ બાજુ પ્રેમ માટે સારી જગ્યા માનવામાં આવે છે.આવી સ્થિતિમાં આ જગ્યાને બને તેટલી સજાવી રાખો.દિવાલો પર ગુલાબી, આછા કે વાદળી રંગોનો ઉપયોગ કરીને સકારાત્મક ઉર્જા વધારી શકાય છે
વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં વધારો થતાં કુદરતી ગેસના ભાવમાં રેકોર્ડ 40 ટકાનો વધારો થયો હતો. આ કારણે દેશમાં વીજ ઉત્પાદન, ખાતર બનાવવા અને વાહનો ચલાવવા માટે વપરાતો ગેસ મોંઘો થવાની ધારણા છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવાના દરને વર્તમાન $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MBTU)થી વધારીને $8.57 કરવામાં આવ્યો છે. આ દરે દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે. આ આદેશ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર BP Plc દ્વારા સંચાલિત D-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત પ્રતિ યુનિટ $9.92 થી વધારીને $12.6 કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી આવવાને કારણે આમાં વધારો થયો છે. કુદરતી ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તેને CNGમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) એટલે કે LPG તરીકે પણ થાય છે. દરોમાં ભારે વધારાથી CNG અને PNGના ભાવમાં વધારો થવાની ધારણા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂક્યા છે. સરકાર દર છ મહિને એટલે કે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે. આ કિંમતો એક વર્ષના ત્રિમાસિક અંતરાલ સાથે યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તમાન દરો પર આધારિત છે. 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધીની કિંમત જુલાઈ 2021 થી જૂન 2022 સુધીની સરેરાશ કિંમત પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક દરોમાં તીવ્ર વધારો થયો છે. ગેસના ઊંચા ભાવ ફુગાવાને વધુ વધારી શકે છે, જે છેલ્લા આઠ મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્તરની ઉપર ચાલી રહી છે. સરકારે પ્રાઇસિંગ ફોર્મ્યુલાની સમીક્ષા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. સૂત્રોએ જણાવ્યું કે નેચરલ ગેસના ભાવમાં વધારાથી દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી અને એલપીજીના દરમાં વધારો થવાની શક્યતા છે. આનાથી વીજળી ઉત્પન્ન કરવાનો ખર્ચ પણ વધશે પરંતુ ગ્રાહકોને કોઈ મોટી સમસ્યા નહીં થાય કારણ કે ગેસમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘણો ઓછો છે. તેવી જ રીતે ખાતરના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીના કારણે દરો વધવાની શક્યતા નથી. જોકે, આ નિર્ણયથી ઉત્પાદકોની આવકમાં વધારો થવાની શક્યતા છે. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories International, National રશિયા પર અમેરિકાની ‘સર્જિકલ સ્ટ્રાઈક’, અનેક મોટા માથાઓ, દિગ્ગજ બિઝનેસમેનો અને કંપનીઓ પર પ્રતિબંધ અમેરિકાએ રશિયા દ્વારા યુક્રેનના ભાગોના જોડાણને બોગસ ગણાવીને નકારી કાઢ્યું છે. આ સાથે અમેરિકાએ રશિયાના 1000થી વધુ લોકો અને કંપનીઓ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે. જેમાં કેન્દ્રીય બેંકના ગવર્નરો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્યોના પરિવારનો સમાવેશ થાય છે. યુક્રેનના ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કરવાની જાહેરાત સાથે પુતિને યુક્રેન સાથે મંત્રણા માટે બેસવાની પણ વિનંતી કરી હતી, પરંતુ ચેતવણી આપી હતી કે મોસ્કો રશિયાનો પોતાનો ભાગ છોડશે નહીં. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે 57 કંપનીઓને પોતાની યાદીમાં સામેલ કરી છે જ્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટે 900 લોકોના નામ વિઝા પ્રતિબંધની યાદીમાં સામેલ કર્યા છે. નાણાપ્રધાન જેનેટ યેલેને કહ્યું હતું કે, “અમે પુતિન સાથે ઊભા રહીશું નહીં કારણ કે તેઓ યુક્રેનના કેટલાક ભાગો પર છેતરપિંડીથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.” “ટ્રેઝરી મંત્રાલય અને યુએસ સરકાર રશિયાના પહેલેથી જ બગડતા લશ્કરી ઔદ્યોગિક સંકુલ અને ગેરકાયદેસર યુદ્ધ ચલાવવાની તેની ક્ષમતાને વધુ નબળી બનાવવા માટે આજે મોટા પાયે પગલાં લઈ રહી છે. પુતિન આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને યુક્રેનના કેટલાક ભાગોને રશિયા સાથે જોડવાની જાહેરાત કરી છે. ક્રેમલિનના ભવ્ય સફેદ-અને-ગોલ્ડ સેન્ટ જ્યોર્જ હોલમાં જોડાણ સમારોહમાં પુતિન અને યુક્રેનના ચાર પ્રદેશોના વડાઓએ, રશિયામાં જોડાવાની સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. આ સાથે સાત મહિનાથી ચાલી રહેલ યુદ્ધ વધુ ઉગ્ર થવાની આશંકા છે. રશિયાએ યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોને જોડવા અંગે લોકમત યોજ્યાના ત્રણ દિવસ બાદ ચાર પ્રદેશોના જોડાણની જાહેરાત કરવામાં આવી હતી. યુક્રેન અને પશ્ચિમી દેશોએ તેને સીધી જમીન હડપવાનો ગણાવ્યો છે અને કહ્યું છે કે તે બંદૂકની અણી પર ખોટી કવાયત છે. કેટલાક વિસ્તારો પહેલેથી જ રશિયા તરફી હતા 2014 માં સ્વતંત્રતાની ઘોષણા પછીથી પૂર્વી યુક્રેનના અલગતાવાદી ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોને રશિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. યુક્રેન દ્વારા ક્રિમીયન દ્વીપકલ્પના જોડાણના થોડા અઠવાડિયા પછી જ રશિયાએ આ પગલું ભર્યું હતું. 24 ફેબ્રુઆરીએ રશિયન સૈનિકોએ યુક્રેન પર હુમલો કર્યાના થોડા દિવસો બાદ જ રશિયાએ દક્ષિણ ખેરસન ક્ષેત્ર અને પડોશી ઝપોરિઝ્ઝ્યાના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. રશિયાએ યુક્રેન વિરુદ્ધ હુમલાઓ વધુ તીવ્ર કર્યા ક્રેનના ઝપોરિઝ્ઝ્યા નગર પર રશિયાના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે અને 28 ઘાયલ થયા છે. ઝાપોરિઝ્ઝ્યાના પ્રાદેશિક ગવર્નર, ઓલેક્ઝાન્ડર સ્ટારુખે શુક્રવારે એક ઑનલાઇન નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રશિયન સેનાએ રશિયાના કબજા હેઠળના પ્રદેશ તરફ માનવતાવાદી સહાય લઈ જનારા કાફલા પર હુમલો કર્યો. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories International રાજસ્થાન વિધાનસભા ભંગ થશે? વહેલી ચૂંટણીનો દાવ ખેલવા ગેહલોત જૂથનો સંકેત કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી વચ્ચેના નાટ્યાત્મક દ્રશ્યોમાં રાજસ્થાનમાં હવે અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે યથાવત રહે છે કે કેમ તેના પર સૌની નજર છે તો બીજી તરફ હાલ પોતાના હથિયારો મ્યાન કરીને બેસેલા પાયલોટ જૂથ એક વખત પ્રમુખ પદનું ચિત્ર સ્પષ્ટ થાય પછી પોતાનો નવો દાવ ખેલે તેવી શક્યતા નકારાતી નથી. ગેહલોત જૂથે ખુલ્લી ધમકી આપી છે કે રાજ્યના મુખ્યમંત્રી પદે સચિન પાયલોટને મુકવાને બદલે પક્ષે વહેલી ચૂંટણીમાં જવું જોઇએ. અને ત્યારબાદ નવા મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેવો જોઇએ.બીજી બાજુ રાજ્યમાં લાંબા સમયથી મુખ્યમંત્રી પદ માટે રાહ જોઇ રહેલા સચિન પાયલોટ હવે દિલ્હીથી પરત ફર્યા છે.અશોક ગેહલોત વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણીનો દાવ પણ રમી શકે છે. આગામી એક કે બે દિવસમાં તેઓને મુખ્યમંત્રી પદ માટે પ્રક્રિયા શરુ થઇ જશે તેવું મનાય છે. જો કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં મતદાનની નોબત આવે તો પાયલોટે રાહ જોવી પડશે અને તા. ૧૮-૧૯ બાદ જ રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી આવશે. બીજી તરફ ગેહલોત જુથ મુખ્યમંત્રી પદે સચિન પાયલોટને બેસાડવાના મોવડી મંડળના નિર્ણયની સામે બળવો કરે તેવી શક્યતા પણ છે અને ખુદ અશોક ગેહલોત નવો પ્રાદેશિક પક્ષ સ્થાપી ફરી ચૂંટણીનો દાવ ખેલી શકે છે. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories National રશિયન કબજા પછી યુક્રેન એક્શનમાં, સત્તાવાર રીતે નાટો સભ્યપદ માટે અરજી કરી રશિયાએ અનેક પ્રદેશોને ભેળવી લીધા બાદ યુક્રેન સત્તાવાર રીતે નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) સભ્યપદ માટે અરજી કરી છે. યુક્રેનિયન મીડિયાએ શુક્રવારે આ જાણકારી આપી. યુક્રેને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પુતિને યુક્રેનના મોટા વિસ્તારને રશિયા સાથે મર્જ કરવા માટે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે આંતરરાષ્ટ્રીય કાયદાઓને બાયપાસ કરીને યુક્રેનના ચાર ભાગોને રશિયા સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. પુતિનના પગલા પછી તરત જ, યુક્રેને જાહેરાત કરી કે તેણે નાટોના સભ્યપદ માટે સત્તાવાર રીતે અરજી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેમનો દેશ નાટો લશ્કરી જોડાણમાં જોડાવા માટે “ઝડપી” અરજી સબમિટ કરી રહ્યો છે. ઝેલેન્સકીએ કહ્યું, “અમે તરત જ નાટોમાં જોડાવા માટે યુક્રેનની અરજી પર હસ્તાક્ષર કરીને અમારું નિર્ણાયક પગલું લઈ રહ્યા છીએ.” જો કે, તે સ્પષ્ટ નથી કે “ત્વરિત” એપ્લિકેશનનો અર્થ શું છે, કારણ કે નાટોમાં જોડાવા માટે તેના તમામ સભ્ય દેશોના સર્વસંમતિથી સમર્થનની જરૂર છે. “ખરેખર, અમે પહેલેથી જ નાટો જોડાણના ધોરણોને પૂર્ણ કરી રહ્યા છીએ અને અમારી સુસંગતતા સાબિત કરી છે. તે યુક્રેન માટે જરૂરી છે. અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ, અમે એકબીજાને મદદ કરીએ છીએ,” ઝેલેન્સકીએ કહ્યું. અને અમે એકબીજાનું રક્ષણ કરીએ છીએ. તેને જોડાણ કહેવામાં આવે છે. ” સાત મહિના પહેલા રશિયાના હુમલા બાદ યુક્રેને સોવિયેત યુગની શસ્ત્ર પ્રણાલી છોડી દીધી છે અને નાટો-માનક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. જૂન 2022 માં, ત્રણેય દેશોએ નાટોમાં જોડાવાની તેમની આકાંક્ષાઓ વિશે ઔપચારિક રીતે જાણ કરી. આ દેશોમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના, જ્યોર્જિયા અને યુક્રેનનો સમાવેશ થાય છે. યુક્રેને હવે સત્તાવાર રીતે તેના માટે અરજી કરી છે. ત્યારબાદ જુલાઈ 2022 માં, નાટોએ ફિનલેન્ડ અને સ્વીડનને સંગઠનમાં જોડાવા આમંત્રણ આપ્યું. આ બંને દેશો માટે સમર્થન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) શું છે? તમને જણાવી દઈએ કે નાટો 30 પશ્ચિમી દેશોનું લશ્કરી ગઠબંધન છે. તેમાં સામેલ મુખ્ય દેશો યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સ છે. નાટોનું મુખ્ય ધ્યેય સુરક્ષા નીતિ પર કામ કરવાનું છે અને જો અન્ય કોઈ દેશ નાટોના કોઈ દેશ પર હુમલો કરે તો નાટોમાં સામેલ તમામ દેશો તે દેશની પડખે ઊભા રહી શકે છે. આવી સ્થિતિમાં, જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળે છે, તો રશિયા માત્ર યુક્રેન સાથે જ નહીં પરંતુ અમેરિકા, બ્રિટન જેવા દેશો સાથે પણ સ્પર્ધા કરશે જે યુક્રેનને પહેલાથી જ હથિયારો પૂરા પાડી રહ્યા છે. 1949 માં, જોડાણમાં બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત 12 સ્થાપક સભ્યો હતા. હવે અન્ય સભ્ય દેશો છે: ગ્રીસ અને તુર્કી (1952), જર્મની (1955), સ્પેન (1982), ચેક રિપબ્લિક, હંગેરી અને પોલેન્ડ (1999), બલ્ગેરિયા, એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયા (2004) , અલ્બેનિયા અને ક્રોએશિયા (2009), મોન્ટેનેગ્રો (2017) અને ઉત્તર મેસેડોનિયા (2020). પુતિને યુક્રેનના પ્રદેશોના જોડાણ માટે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા અગાઉ ક્રેમલિનના સેન્ટ જ્યોર્જ હોલમાં, પુતિન અને યુક્રેનના ચાર પ્રદેશોના વડાઓએ રશિયામાં તેમના જોડાણ અંગેના સંધિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા સાત મહિનાના યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની અપેક્ષા છે. રશિયા દ્વારા યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોને જોડવા અંગે “જનમત” યોજાયાના ત્રણ દિવસ બાદ આ સમારોહ યોજવામાં આવી રહ્યો છે. યુક્રેન અને પશ્ચિમી દેશોએ તેને સીધી જમીન હડપવાનો ગણાવ્યો છે અને કહ્યું છે કે તે બંદૂકની અણી પર કરવામાં આવેલી ખોટી કવાયત છે. 2014 માં સ્વતંત્રતાની ઘોષણા પછીથી પૂર્વી યુક્રેનના અલગતાવાદી ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોને રશિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. યુક્રેન દ્વારા ક્રિમીયન દ્વીપકલ્પના જોડાણના થોડા અઠવાડિયા પછી જ રશિયાએ આ પગલું ભર્યું હતું. 24 ફેબ્રુઆરીએ રશિયન સૈનિકોએ યુક્રેન પર હુમલો કર્યાના થોડા દિવસો બાદ જ રશિયાએ દક્ષિણ ખેરસન ક્ષેત્ર અને પડોશી ઝપોરિઝ્ઝ્યાના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. ક્રેમલિન-નિયંત્રિત રશિયન સંસદના બે ગૃહો આવતા અઠવાડિયે આ પ્રદેશોના રશિયાના જોડાણ માટેની સંધિઓને બહાલી આપવા અને પુતિનને તેમની મંજૂરી માટે મોકલવા માટે મળશે. Author samkaleen_adminPosted on September 30, 2022 Categories International ભારતમાં સૌથી મોટી જપ્તી, FEMAએ Xiaomiના બેંક ખાતાઓમાં જમા 5,551 કરોડ રૂપિયા જપ્ત કરવાની મંજૂરી આપી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ રચાયેલી સક્ષમ ઓથોરિટીએ ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક Xiaomiના બેંક ખાતામાં જમા કરાયેલા 5,551 કરોડ રૂપિયા જપ્ત કરવાના આદેશને મંજૂરી આપી છે. ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે FEMA સક્ષમ અધિકારીના આ નિર્ણય વિશે માહિતી આપી હોવાનું જીએસટીવીનાં અહેવાલમાં જણાવાયું છે. EDએ 29 એપ્રિલે FEMA એક્ટ હેઠળ Xiaomiની આ બેંક ડિપોઝિટ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. બાદમાં આ ઓર્ડર ઓથોરિટીની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. FEMA કાયદા હેઠળ સત્તાધિકારની મંજૂરી જરૂરી છે જે વિદેશી વિનિમયના ઉલ્લંઘનને લગતી બાબતોનું નિયમન કરે છે. ED એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે FEMA એક્ટની કલમ 37A હેઠળ, Xiaomi Technology India Pvt Ltd વિરૂદ્ધ તેની બેંક થાપણો જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. EDએ જણાવ્યું હતું કે, “ભારતમાં આ જપ્તીની સૌથી વધુ રકમ છે જેને ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે.” ED અનુસાર, સત્તાવાળાને Xiaomi India દ્વારા ભારતમાંથી 5,551.27 કરોડ રૂપિયાના વિદેશી ચલણને અનધિકૃત રીતે મોકલવાના કેસમાં એજન્સીની કાર્યવાહી મળી છે. ઓથોરિટીએ એમ પણ કહ્યું છે કે રોયલ્ટીની ચુકવણીના નામે દેશની બહાર વિદેશી ચલણ મોકલવું એ ફેમા કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. Author samkaleen_adminPosted on September 30, 2022 October 1, 2022 Categories Business, National દેશના ઈતિહાસમાં પહેલી ઘટના,જજની કોમેન્ટ પર ઉશ્કેરાયેલા વકીલોએ હાઈકોર્ટમાં આગ લગાવી ન્યાયાધીશની ટિપ્પણીથી દુઃખી થઈને જિલ્લા કોર્ટના વકીલે શુક્રવારે આત્મહત્યા કરી લીધી. જેના કારણે રોષે ભરાયેલા જિલ્લા બાર એસોસિએશનના વકીલો મૃતક વકીલની લાશ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘણા વકીલો અને ન્યાયાધીશોની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી. કેટલાક વકીલોની ચેમ્બરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. અનેક વકીલોનો ગુસ્સો અહી અટક્યો ન હતો, વકીલોએ ફાયર બ્રિગેડને હાઈકોર્ટ પરિસરમાં પણ પ્રવેશવા દીધો ન હતો. તેઓએ સુરક્ષા કર્મચારીઓ અને પત્રકારો પર પણ હુમલો કર્યો. સાંજ સુધી ચાલેલા હંગામાને જોતા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જબલપુરના ન્યાયિક ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાનું કહેવાય છે. શુક્રવારે બપોરે જબલપુર હાઈકોર્ટમાં હંગામો થયો હતો. જ્યારે જયપ્રકાશ નગર આધાર તાલમાં રહેતા એક વકીલે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વકીલનું નામ અનુરાગ સાહુ જણાવવામાં આવી રહ્યું છે. કોર્ટમાં ન્યાયાધીશની ટિપ્પણીથી દુઃખી થઈને તે થોડા સમય પહેલા ઘરે ગયો હતો. 32 વર્ષીય અનુરાગ સાહુ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય હતા. વકીલોને જ્યારે અનુરાગ સાહુની આત્મહત્યાની માહિતી મળી ત્યારે મોટી સંખ્યામાં વકીલો તેમના ઘરે પહોંચ્યા અને મૃતદેહને હાઈકોર્ટમાં લઈ આવ્યા. આ દરમિયાન કેટલાક કલાકો સુધી હાઈકોર્ટમાં અરાજકતાનો માહોલ રહ્યો હતો. વકીલો જોયેલા દરેકને મારતા હતા. વકીલે ચીફ જસ્ટિસના રૂમમાં તોડફોડ પણ કરી હતી. હંગામો મચી ગયો વકીલોએ હાઈકોર્ટની નજીકમાં પણ હોબાળો મચાવ્યો હતો. તેઓએ તેને ત્યાં બ્લોક કરી દીધો. લાંબા સમય સુધી વકીલો રસ્તા પર અટવાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી અનેક જગ્યાએ વકીલોનો હોબાળો મચી ગયો હતો. પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હાઈકોર્ટમાં સ્થિતિને સંભાળવા પોલીસે હંગામો મચાવતા વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ કરી રહેલા વકીલોએ એડવોકેટ મનીષ દત્તની ચેમ્બર અને અન્ય વકીલોની ચેમ્બરને પણ આગ ચાંપી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ત્યારે વકીલોએ તેમને અંદર જવા દીધા ન હતા. પત્રકારો પર પણ હુમલો કર્યો આ હંગામામાં કેટલાક પત્રકારો પણ વકીલો દ્વારા મારપીટનો ભોગ બન્યા હતા. હાઈકોર્ટ પહોંચેલા પત્રકારનો મોબાઈલ તૂટી ગયો હતો. તેના પગમાં પણ લાકડી વડે માર્યો હતો. કવરેજ કરવા ગયેલા અન્ય પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણ છે સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે બળાત્કારના આરોપી પોલીસ અધિકારી સંદીપ અયાચીના જામીન કેસમાં સુનાવણી હતી. આ કેસમાં એડવોકેટ અનુરાગ સાહુ પણ કોર્ટમાં હાજર હતા. જજ સંજય દ્વિવેદીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં લેટર બોક્સમાં કોઈએ આ કેસ સાથે સંબંધિત તથ્યો વિશે એક પત્ર મૂક્યો. તેની તપાસને લઈને બંને પક્ષે ઉગ્ર ચર્ચા થઈ હતી. ન્યાયાધીશે આ ટિપ્પણી કરી હતી. આ પછી એડવોકેટ અનુરાગ સાહુ ગુસ્સામાં ઘરે ગયા અને પોતાના ઘરે ફાંસી લગાવી લીધી. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories National તહેવારો વચ્ચે મોંઘવારી વધી, રોજીંદી વસ્તુઓ 22 ટકા મોંઘી, જાણો ક્યારે મળશે રાહત તહેવારોના દિવસોમાં સામાન્ય ભારતીયનું બજેટ બગડી જાય છે. તેની ઉપર મોંઘવારીએ લોકોને વધુ પરેશાન કરી દીધા છે. કુકિંગ ઓઈલથી લઈને હેર ઓઈલ સુધીના ભાવ આસમાને છે. રિટેલ માર્કેટના ડેટાનું વિશ્લેષણ કરતા પ્લેટફોર્મ બિજોમના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી રોજિંદા વસ્તુઓના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. આમાં ફક્ત તે વસ્તુઓ લેવામાં આવી છે જે તમે સામાન્ય રીતે દુકાનો અથવા મોલમાંથી ખરીદો છો. મસાલા પણ 3-17 ટકા મોંઘા છે, જીભ બળે છે આ મોંઘવારીની અસર મધ્યમ વર્ગના લોકો પર સૌથી વધુ જોવા મળી રહી છે. વસ્તુઓ મોંઘી થયા પછી, લોકો સમાન રકમ ખર્ચીને ઓછી વસ્તુઓ ખરીદવા સક્ષમ બને છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ રસોઈ તેલ 35 ટકા મોંઘું થયું હતું. ત્યારથી તેમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ જાન્યુઆરીની સરખામણીમાં 5-22 ટકા મોંઘો છે. મસાલાઓ પર નજર કરીએ તો અહીં પણ આગ લાગી છે. આમાં 3-17 ટકા મોંઘવારી જોવા મળી શકે છે. જ્યારે ભારત મસાલાનો સૌથી મોટો નિકાસકાર છે. સાબુ-સર્ફના ભાવ માહિતી અનુસાર, બ્રાન્ડેડ ચોખા, લોટ, મેડા જેવી વસ્તુઓના ભાવમાં પણ જાન્યુઆરીની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વસ્તુઓમાં ફુગાવો દસ ટકાથી વધુ નોંધાયો છે. રાહતની વાત એ છે કે સાબુ અને સર્ફ જેવી ચીજોના ભાવમાં વધુ વધારો થયો નથી અને તે આ સમયગાળા દરમિયાન 1-3 ટકા મોંઘો થયો છે. શું તહેવારોની સિઝનમાં મોંઘવારી જલ્દી અટકશે? વિપ્રો કન્ઝ્યુમર કેરના ફૂડ બિઝનેસના હેડ અનુલ ચુગે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને નથી લાગતું કે આ વસ્તુઓમાં આવનારી મોંઘવારી જલ્દી અટકશે અથવા ઘટશે. તેનું એક મોટું કારણ વૈશ્વિક બજારમાં અસ્થિરતા છે. વધતી જતી મોંઘવારીને કારણે માંગ પણ બહુ વધી રહી નથી. મોટાભાગની કોમોડિટી કે કાચા માલના ભાવમાં પણ ગયા વર્ષથી વધારો થયો છે. આ ઉદ્યોગ પામ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો પ્રમોશનલ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકોને સીધો ભાવ ઘટાડવાને બદલે પસાર કરશે. તેનું કારણ એ છે કે આ બંનેની કિંમત ફરી ક્યારે વધશે તે કોઈને ખબર નથી. સરકારના પ્રયાસોથી ચોખાના ભાવમાં ઘટાડો થઈ શકે છે બિઝોમ પ્લેટફોર્મનું સંચાલન કરતી મોબિસી ટેક્નોલોજીસના ગ્રોથ એન્ડ ઇનસાઇટના વડા અક્ષય ડિસોઝા કહે છે કે આ તહેવારોની સિઝન છે, તેથી બજારે કોમોડિટી પર નિર્ભર રહેવું પડશે. સરકારના પ્રયાસોથી ખાસ કરીને ચોખા જેવી વસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે. જાન્યુઆરીમાં મોંઘવારી પર બ્રેક લાગી શકે છે મેરિકોના મેનેજિંગ ડિરેક્ટર સૌગત ગુપ્તાને અપેક્ષા છે કે ડિસેમ્બરના અંત સુધીમાં કાચા માલના ભાવમાં ઘટાડો થશે. તેઓ કહે છે કે ફુગાવાના ત્રણ મુખ્ય ઘટકો છે – ખાદ્ય પદાર્થો, રસોઈ તેલ અને ક્રૂડ તેલ. પામ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ ક્રૂડ હજુ પણ મોંઘુ છે. તેથી, જો જોવામાં આવે તો, ગત વર્ષની સરખામણીમાં કોમોડિટી મોંઘી છે. આવી સ્થિતિમાં નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં કોમોડિટીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories Business, National બિગ બોસ 16 પ્રીમિયર: કન્ટેસન્ટનું લિસ્ટ,નિયમો બદલાયા, જાણો તમે ક્યારે અને ક્યાં શો જોઈ શકશો ચાહકોનો ઈન્તેજાર ખતમ થવા જઈ રહ્યો છે. ટીવીનો સૌથી પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બોસ 16’ આવવાનો છે. સલમાન ખાનનો આ શો છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. નિર્માતાઓએ કેટલાક સ્પર્ધકોના પ્રોમો પણ રિલીઝ કર્યા છે, જેના પછી ચાહકોની ઉત્તેજના વધુ વધી છે. આ વખતે શોના નિયમોમાં ફેરફારની માહિતી સામે આવી રહી છે. હવે જ્યારે ‘બિગ બોસ 16’ના પ્રસારણમાં થોડો સમય બાકી છે, તો ચાલો આ શો સાથે જોડાયેલી દરેક માહિતી આપીએ. તમે ટીવી તેમજ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ‘બિગ બોસ 16’ જોઈ શકશો. ભવ્ય પ્રીમિયર ક્યારે થશે ‘બિગ બોસ 16’નું ભવ્ય પ્રીમિયર બે દિવસમાં યોજાશે. તે કલર્સ ચેનલ પર 1લી અને 2જી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યાથી બતાવવામાં આવશે. આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે. વીકએન્ડમાં ‘બિગ બોસ’ રાત્રે 9.30 વાગ્યાથી આવશે. તમે આ શો ઓનલાઈન પણ જોઈ શકો છો જો તમે ટીવી પર એપિસોડ જોવાનું ચૂકી ગયા હો, તો કોઈ વાંધો નહીં, તમે તેને મોબાઈલ પર ગમે ત્યાં જોઈ શકો છો. ‘બિગ બોસ 16’નું સ્ટ્રીમિંગ Voot અને MX પ્લેયર એપ હશે. Jio સબ્સ્ક્રાઇબર્સ શોના ગ્રાન્ડ ફિનાલેને Jio TV પર લાઈવ જોઈ શકે છે જ્યારે Airtel સબસ્ક્રાઈબર્સ તેને Airtel Xstream પર લાઈવ જોઈ શકશે. સૌથી મોટો ફેરફાર ‘બિગ બોસ 16’માં સૌથી મોટો ફેરફાર વીકેન્ડ કા વારને લઈને કરવામાં આવ્યો છે. હવે વિકેન્ડ કા વાર શનિવાર અને રવિવારે નહીં પરંતુ શુક્રવાર અને શનિવારે આવશે, જ્યારે સલમાન ખાન આ શોને હોસ્ટ કરતો જોવા મળશે. રિલીઝ થયેલા પ્રોમોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘બિગ બોસ’ સીઝન 16માં પોતે જ રમશે. જો કે, આ કેવી રીતે થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. શોમાં કોણ સામેલ થશે 27 સપ્ટેમ્બરના રોજ, સલમાન ખાને પ્રથમ કન્ફર્મ થયેલા સ્પર્ધકોની જાહેરાત કરી. તાજિકિસ્તાનના કલાકાર અબ્દુ રોજિક ‘બિગ બોસ 16’માં ભાગ લેશે. આ વાતનો ખુલાસો ‘બિગ બોસ 16’ની પ્રેસ કોન્ફરન્સમાં થયો હતો. તેના સિવાય જે સ્પર્ધકોના નામ સામે આવ્યા છે તેમાં નિમ્રિત કૌર અહલુવાલિયા, ગૌતમ વિગ અને સુમ્બુલ તૌકીરનો સમાવેશ થાય છે. Author samkaleen_adminPosted on September 30, 2022 September 30, 2022 Categories Entertainment પુતિનની મોટી જાહેરાત, યુક્રેનનાં અનેક પ્રદેશોનો રશિયામાં વિલય, રાષ્ટ્રપતિએ રાજ્યોના પ્રમુખ નિયુક્ત કર્યા એક ઐતિહાસિક પગલામાં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનના ચાર રાજ્યોને તેમના દેશમાં મર્જ કર્યા. ગયા વર્ષથી યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે. પુતિને આ રાજ્યોમાં રાજ્યોના વડાઓ પણ નિયુક્ત કર્યા છે. શુક્રવારે એક ઐતિહાસિક સમારોહમાં, વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર રાજ્યોને તેમના દેશમાં મર્જ કર્યા, રશિયન સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર. આ શહેરોના નામ છે Donetsk, Luhansk, Zaporizhzhya અને Kherson. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ક્રેમલિનમાં સાઈન કરીને આ પ્રદેશો હસ્તગત કર્યા હતા. ઐતિહાસિક ભાષણ સાથે પુતિને આ રાજ્યોના વડાઓ પણ નિયુક્ત કર્યા છે. લોકમતમાં મોસ્કોને સમર્થન મળ્યું ક્રેમલિને દાવો કર્યો હતો કે યુક્રેનના આ રાજ્યોમાં લોકમત યોજાયો હતો. જેમાં 99 ટકા લોકોએ મોસ્કોના સમર્થનમાં મતદાન કર્યું હતું. ક્રેમલિને તે સમયે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ આ રાજ્યોને રશિયામાં ભેળવી દેવામાં આવશે. પશ્ચિમે ચેતવણી આપી હતી તમને જણાવી દઈએ કે યુક્રેન સહિત પશ્ચિમી દેશોએ યુક્રેનના રાજ્યોને તેમના દેશમાં વિલય કરવા બદલ રશિયાની નિંદા કરી હતી. પશ્ચિમી દેશોએ રશિયાને ચેતવણી આપી હતી કે જો આવું થશે તો રશિયા નવા પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર થઈ જશે. Author samkaleen_adminPosted on September 30, 2022 Categories Uncategorized શશિ થરૂર અને કેએન ત્રિપાઠી બાદ ખડગેએ કોંગ્રેસ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી, ત્રિકોણીય હરીફાઈની શક્યતા કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને સ્થિતિ હવે સ્પષ્ટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને કેએન ત્રિપાઠીએ દરેક ઉમેદવારી નોંધાવી છે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ માટે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. નામાંકન ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું, “હું તે તમામ નેતાઓ, કાર્યકરો, પ્રતિનિધિઓ અને રાજ્યોના નેતાઓનો આભાર માનું છું. જે મારા નામાંકન સમયે મારી સાથે હાજર હતા. ચૂંટણીના પરિણામો 17 ઓક્ટોબરે આવશે અને મને આશા છે કે હું આ ચૂંટણી જીતીશ. જણાવી દઈએ કે 30 થી વધુ નેતાઓએ મલ્લિકાર્જુન ખડગે પર હસ્તાક્ષર કરીને પોતાનું સમર્થન આપ્યું છે. જેમાંથી અગ્રણી નેતાઓમાં અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, મનીષ તિવારી, સમલન કુર્શીદ અને પ્રમોદ તિવારીનો સમાવેશ થાય છે. અશોક ગેહલોતે ખડગેને ટેકો આપતા કહ્યું કે, હું ખડગેનો હિમાયતી બનીશ. ખડગેના નામાંકનને કારણે નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ છે. મલ્લિકાર્જુન ખડગેના અનુભવનો લાભ સમગ્ર કોંગ્રેસને મળશે. અમે આનાથી ખૂબ જ ખુશ છીએ.” હવે ઉમેદવારી નોંધાવ્યા બાદ શશિ થરૂરે કહ્યું, “ખડગે સાહેબ માટે મારા મનમાં ઘણું સન્માન છે. જો ઘણા લોકો નોમિનેશન ફાઈલ કરે તો તે સારી વાત છે અને લોકોને વિકલ્પ પણ મળશે. મેં કોઈને અપમાનિત કરવા માટે આવું કર્યું નથી.” આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મને લાગે છે કે તે અમારી પાર્ટીના ભીષ્મ પિતામહ છે.” ઝારખંડ કોંગ્રેસના નેતા કેએન ત્રિપાઠીએ પણ પક્ષના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને કહ્યું હતું કે “પાર્ટીમાં નેતાઓના નિર્ણયનું સન્માન કરવામાં આવે છે.” આજે ઉમેદવારી નોંધાવતા પહેલા ત્રિપાઠીએ કહ્યું હતું કે, “હું એક ખેડૂત પરિવારનો છું. દેશ જોઈ રહ્યો છે કે એક ખેડૂતનો પુત્ર કે જેને ભારતીય વાયુસેનામાં સેવા આપવાનો અનુભવ છે, તે રાજ્ય સરકારમાં મંત્રી છે અને ઝારખંડ વિધાનસભામાં નાયબ નેતા છે. AICC પ્રમુખ (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના પદ માટે પણ ચૂંટણી લડી શકે છે.” Author samkaleen_adminPosted on September 30, 2022 Categories National Posts navigation Page 1 Page 2 … Page 52 Next page Search for: Search Recent Posts આ વખતે કોંગ્રેસનું અધિવેશન 26 જાન્યુઆરીથી રાયપુરમાં મળશે, ‘હાથ સે હાથ જોડો’ અભિયાન પણ શરૂ થશે ગુજરાતમાં કોંગ્રેસ જીતે તો કોણ બનશે મુખ્યમંત્રી? સોશિયલ મીડિયા પર ચાલતી અફવા પર જગદીશ ઠાકોરનો જવાબ રાજસ્થાન: ગેંગસ્ટર રાજુ થેહતની ધોળા દિવસે ગોળી મારી હત્યા, બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લીધી જવાબદારી
હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા. અમદાવાદથી ફૈજાબાદ સુધી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન થોડા વખત માટે રદ કરવામાં આવી છે. આ વાંચતાં એકાએક મનમાં એક ગાડી શરૂ થઈ ગઈ. મનોરથાનામગતિર્નવિદ્યતે. ખાસ તો હમણાં કેટલાક દિવસથી વિચાર ચાલતો હતો કે થોડા દિવસ માટે ક્યાંક ભાગી જઉં – પણ ક્યાં જાઉં? એવો પ્રશ્ન પૂછતાં જે ઉત્તરો મળતા તેમાં એક હતો કે ‘સાંચી.’ ત્યાં જવા માટે આ સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદથી આજે બપોરના ઊપડો તો કાલે બપોરે તો સાંચી. આમ જ એક વાર સાંચી જવાનું થયું હતું. સ્ટેશન આટલું સ્વચ્છ સુઘડ હોય એવું ભાગ્યે જ બને. મંદિર હોવાનો ભ્રમ થાય. શાંત અને સ્તબ્ધ પણ એટલું જ લાગ્યું – સાંચી સ્ટેશન. સ્ટેશનનું નામ દેવનાગરી અને રોમનલિપિમાં તો હતું જ, પણ અશોકકાલીન બ્રાહ્મીલિપિમાં પણ અંકિત હતું! એ લિપિ જોતાં જ પ્રાચીનતાનો બોધ જાગી ઊઠ્યો. સ્ટેશન પરથી જ જાણે બૌદ્ધકાલીન જગતમાં પ્રવેશ કર્યો. ગાડીની બારીમાંથી જે જોયું હતું કે ઓછાં જંગલ-ઝાડીવાળો આ વિસ્તાર જનવિરલ પણ હતો. સ્ટેશન પર પણ એ અનુભવ. ગાડીના ગમનાગમન સમયની થોડીઘણી વસ્તી જતી રહ્યા પછી અમે જ થોડા ઝાંપાની બહાર નીકળ્યા કે તરત મહાબોધિ સોસાયટી દ્વારા સંચાલિત ધર્મશાળા. આ ‘ધર્મશાળા’ શબ્દ કાને પડતાં જ ભીડ, કોલાહલ અને ખાસ તો અસ્વચ્છતાનો વિચાર આવે. પણ અહીં પ્રવેશ કરતાં લાગ્યું કે સાચે જ એ ધર્મશાળા છે. પ્રાંગણમાં સુંદર કલાત્મક ઉપાસના મંદિર. મહાબોધિ સોસાયટીના મંત્રીને મળવા જતાં જ એની ઝાંખી થઈ. મંત્રી તો હતા એક બૌદ્ધ ભિખ્ખુ. પીળો અંચળો ધારણ કરેલો હતો. સ્મિતથી તેમણે અમારું અભિવાદન કર્યું. અમે અગાઉથી અહીં પત્ર લખ્યો હતો. તેમણે તરત અમારા ઉતારાની વ્યવસ્થા કરી. રૂમની બારી બહાર જોયું. ઝાડની છાયામાં ગાયો બાંધેલી હતી, થોડા ફૂલના છોડ હતા. સ્થળ ગમી ગયું. થયું કે અહીં તો થોડા દિવસ રહી પડવું જોઈએ. ચિત્તમાં શાંતિ ઝમતી રહે. અહીંથી દક્ષિણ દિશામાં સામે ઊંચી હરિયાળી પહાડી હતી. તેના પર શતાબ્દીઓથી ઊભા છે પેલા પ્રસિદ્ધ સ્તૂપ, ઇતિહાસમાં જે વિશે વારંવાર વાંચતા આવ્યા છીએ. પેલી આછી ઝાંખી રૂપરેખાઓ દેખાય છે એ જ એ સ્તુપનાં પ્રસિદ્ધ તોરણ. એકદમ ચેતના પુલકિત થઈ ઊઠી. ત્યાં જવા મને અધીર થઈ ઊડ્યું – પણ આ બપોરના હવે જવું નથી. સાંજ અને સ્તૂપ. આજની આ સાંજ સ્મૃતિના સ્તૂપમાં સચવાઈ રહેવા લાયક ભલે બની રહો. સ્ટેશન નજીક હોવા છતાં અહીં નીરવતાનો અનુભવ થતો હતો. નાહી ધોઈ સ્વચ્છ થયા પછી ઉપાસના મંદિરમાં જઈ બુદ્ધની મૂર્તિ સામે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો. પણ મન એકાગ્ર થવાને બદલે અનેકાગ્ર બની ગયું – બૌદ્ધકાલીન ભૂતકાળ જુદે જુદે રૂપે ધસી આવ્યો! બપોર ઢળી કે અમે નીકળી પડ્યા, પેલી પહાડી ભણી. ક્યારનીય બોલાવતી હતી. વૃક્ષછાયો માર્ગ હતો. થોડું ચાલ્યા ત્યાં તો પૂર્વપશ્ચિમ જતી પાકી સડક! ત્યાં બસસ્ટૅન્ડ હતું. ત્યાં લખ્યું હતું – યહાં સે વિદિશા દશ કિલોમીટર હૈ… અહો આ તો વિદિશાની દિશા. તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા. સંકલ્પ થયો કે ત્યાં પણ જવું જ રહ્યું. રસ્તો અંડોળી પેલી બાજુ ગયા કે પહાડીનો માર્ગ શરૂ થઈ ગયો. રમ્ય ઉપત્યકા હતી. ક્યાંક આછાં ઘર ઝૂંપડાં હતાં. આપણાં અનેક તીર્થ એવાં છે કે ત્યાં પહોંચવા કષ્ટસાધ્ય આરોહણ કરવું પડે છે. આરોહણનું એક એક પગથિયું એ જાણે ઊર્ધ્વ પ્રતિ એક એક પગથિયું. તીર્થની સન્નિધિમાં પછી ઊર્ધ્વની સન્નિધિ. પણ આ આરોહણ કષ્ટસાધ્ય નહોતું. પહાડીની કઠોર છાતી ચીરી ઊગેલાં વૃક્ષોની છાયામાં ચઢવાનું હતું. આમેય હવે તડકો ક્યાં લાગતો હતો? આ રસ્તે અનેક ધર્મસંઘો ગયા હશે. ભગવાન બુદ્ધ તો કદાચ અહીં આવ્યા નથી, પણ અહીં સમ્રાટ અશોક જરૂર આવ્યા હતા. બાજુની વિદિશાનગરીની એક શ્રેષ્ઠીપુત્રી તેમની એક પ્રિય મહિષી હતી. આ માર્ગે સમ્રાટ અશોકનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા આવ્યાં હશે. આ સાંચીની પહાડી ઉપરથી જ બોધિવૃક્ષ સાથે શ્રીલંકામાં ધર્મપ્રસાર માટેની તેમની યાત્રા શરૂ થઈ હતી. શ્રીલંકાના બૌદ્ધ ભાવિકોમાં તો એવી માન્યતા છે કે એક પૂર્ણિમાને પવિત્ર દિવસે રાજકુમાર મહેન્દ્ર આ સાંચીની પહાડી ઉપરથી સુવર્ણ હંસની જેમ આકાશમાં ઊડતો ઊડતો જઈ શ્રીલંકાના એક પવિત્ર શિખરે ઊતર્યો હતો! અમે તો એક એક પગથિયે ગુરુત્વાકર્ષણનો ભાર અનુભવતા ઉપર ચઢતા હતા. આસપાસનો દૂર સુધીનો વિસ્તાર ખૂલતો જતો હતો. ત્યાં દૂર વાંકી થઈને ચાલી જતી રેલ્વે લાઇન પણ ફ્રેમિંગ કરતી હોય તેમ આખા પરિદૃશ્યનો ભાગ બની જઈ શોભતી હતી. પ્રાચીનતા સાથે અર્વાચીનતાની જરાય વિસંગતિ લાગતી નહોતી. ઉપર પહોંચ્યા પછી તો નજરને ભરી રહ્યો પ્રાચીન પુરાતન સ્તૂપ અને એનાં રમ્ય ભવ્ય તોરણ. આ એ જ સ્તૂપ ભારતીય કલાગ્રંથોમાં જેનાં ચિત્રો જોયાં હતાં, આ એ જ વિશાળકાય સ્તૂપ! એ સ્તૂપમાં કેટલી સદીઓનો ભૂતકાળ સંચિત છે! ના, ભૂતકાળ નહિ, ભાવના. અહીંના ત્રણ સ્તૂપોમાંથી એકમાં બુદ્ધના મહાશિષ્યો સારિપુત્ત અને મહામૌદગલ્યાયનના પવિત્ર અવશેષો એક પાષાણમંજૂષામાંથી નીકળ્યા હતા. પછી તો ખજાના શોધનારાઓએ અને નવાસવા પુરાતત્ત્વવિદોએ સ્તૂપોને ઘણું નુકસાન પહોંચાડ્યું. પરંતુ ઈ.સ.ની ત્રીજી સદીથી અગિયારમી સદી સુધી સાંચી પ્રસિદ્ધ બૌદ્ધસ્થલી હતું. આ સ્તૂપોની આસપાસ સંઘારામો, વિહારો અને મંદિરોના જે અવશેષો છે, તે આપણને એ ભવ્ય સમયમાં લઈ જાય છે. નજીકમાં પ્રસિદ્ધ વિદિશાનગરી હતી અને એટલે એક ધાર્મિક સ્થાનક તરીકે સાંચી મહત્ત્વ પામતું ગયું. સૈકાઓ સુધી બૌદ્ધ ઉપાસકોથી આ પહાડી ભરી ભરી રહી હશે. અહીં ધર્મદેશનાઓ થતી હશે. વિદિશા ભલે દુન્યવી પ્રવૃત્તિઓથી ધમધમતી હોય. અહીં તો સકલ પ્રવૃત્તિની મધ્યે પરમ શાન્તિ પ્રવર્તતી હશે. આ સ્થળ જ એવું છે કે અહીં ઊભતાં જ મનમાં પરમ શાતાનો અનુભવ થાય. અમારો કલાપ્રેમી જીવ તો તોરણોથી જિતાઈ ગયો. પુરાતત્ત્વ ખાતાએ પ્રકટ કરેલી એક પુસ્તિકાની મદદથી એ તોરણનાં શિલ્પો જોવામાં લીન થઈ ગયાં. અહીંનાં સ્તૂપ અને તોરણ એકસાથે નથી બંધાયાં, સૈકાઓના સમયપટમાં વિસ્તર્યાં છે. મૌર્યકાલથી ગુપ્તકાલ સુધી. તોરણનાં અદ્ભુત શિલ્પો કંડારનારા કલાકારો પાસેની વિદિશા નગરીમાંથી આવ્યા હતા. વિદિશામાં તેઓ દંતકાર તરીકે ખ્યાત હતા. હાથીદાંતની કોતરણીમાં તેઓ નિપુણ હતા. એ નૈપુણ્ય અહીં પથ્થરને હાથીદાંત જેવા માધ્યમની સમકક્ષ લઈ જવામાં પ્રકટ થયું છે. તોરણ ઉપરના એક અભિલેખમાં લખ્યું છે – વેદિસેહિ દંતકારેહિ રુપકમિમં કતં – વિદિશાના દંતકારોએ આ કંડાર્યું છે. શિલ્પોના મુખ્ય વિષય તો બૌદ્ધ જાતકો અને બુદ્ધ ભગવાનના જીવનમાંથી લેવામાં આવ્યા છે. સૌન્દર્યબોધ અને ધર્મબોધ બંનેની યુગપત્ સંસ્થિતિ છે. બૌદ્ધ જાતકકથાઓ હંમેશાં આકર્ષણનો વિષય રહી છે. એ જાણે કહે છે કે એકાએક બુદ્ધ થઈ જવાતું નથી. કેટલા અવતારોની સાધનાનું એ સંચિત ફલ છે! અવતારો પણ જુદી જુદી યોનિઓમાં – પશુ, પક્ષી, મનુષ્ય વગેરે. અવતારે અવતારે દાન, શીલ, ક્ષતિ, વીર્ય, ધ્યાન, પ્રજ્ઞા આદિ એક એક ગુણની પ્રાપ્તિમાં પાર પામી અનેક આવી પારમિતાઓ સિદ્ધ કરવાની. સાંચીના તોરણ પર છદંત હાથી કે મહાકપિ જાતકનાં દૃશ્યો કંડારવામાં આવ્યાં છે. એ કથાઓ આપણા મનમાં કરુણા જગાવે છે, જે ધર્મસમન્વિત હોય. છદંત હાથીનું જ જાતક જુઓ ને! પોતાના એક પૂર્વાવતારમાં ભગવાન બુદ્ધ હિમાલયનાં વનોમાં છદંત હાથી હતા. એમને છ દાંત હતા, એટલે છદંત. છદંત હાથીને બે પત્નીઓ હતી. તેમાંથી એકને થયું કે પોતા કરતાં બીજી પ્રત્યે પતિનો પ્રેમ વધારે છે. બીજા ભવમાં પતિ પર આ વેરનો બદલો લઈ શકાય એવી ઇચ્છા સાથે તેણે પ્રાણ ત્યાગ કર્યો. બીજે અવતારે તે સુંદર કન્યા રૂપે જન્મી અને સમય જતાં કાશીરાજની પટરાણી બની. પછી, કાશીરાજ પાસે વ્યાધિના ઇલાજને બહાને તેણે પોતાના પૂર્વ ભવના પતિ છદંતના દાંતની માંગણી કરી. રાજાએ વ્યાધને મોકલ્યો. વ્યાધનાં બાણોથી વીંધાવા છતાં છદંતે જાતે થઈને પોતાના દાંત કાપવામાં વ્યાધને મદદ કરી. રાણી સામે આ દાંત લાવવામાં આવ્યા; એ જોતાં જ એને પશ્ચાત્તાપ થયો અને તેય મૃત્યુ પામી. કોરણીમાં છદંત એક સ્થળે વડના ઝાડ નીચે ઊભો થયો છે, એક સ્થળે કમળવનમાં વિહાર કરે છે, એક સ્થળે બાણવિદ્ધ ઊભો છે. મહાકપિ જાતકની પરમ કરુણકથા પશ્ચિમના તોરણે કોતરાઈ છે એ અવતારે બોધિસત્ત્વ કપિયોનિમાં જન્મ્યા હતા. બુદ્ધના જીવનની ઘટનાઓ તો આલેખાઈ જ હોય – જન્મ, સંબોધિ, પ્રથમ ઉપદેશ, મહા પરિનિર્વાણ આ બધાં અંકનોમાં બુદ્ધની મૂર્તિને સ્થાને ક્યાંક ધર્મચક્ર, ક્યાંક બોધિવૃક્ષ કે ક્યાંક સ્તૂપાકૃતિ અંકિત છે. આ કલાકારોએ રોજબરોજનાં સામાન્ય જનજીવનનાં દૃશ્યો પણ પથ્થરાંકિત કર્યાં છે, અને આ ત્રાંસમાં જડાયેલી મોહન શાલભંજિકાઓ! સાંજની સુવર્ણ આભાવાળા તડકામાં આ બધું જોતાં મન આપ્લાવિત થતું જતું હતું. સ્તૂપની પરકમ્મા કરવાનું તો આપમેળે થઈ ગયું. અત્યારે આ આખી પહાડી પર અમે ચાર પ્રવાસીઓ સિવાય કોઈ નહોતું. એક પરમ નીરવતા હતી. અસ્ત થતા સૂરજના સાક્ષ્યમાં આ ભગ્ન પવિત્ર સ્તૂપોની સન્નિધિમાં એવું તો સારું લાગ્યું! થયું, થોડા દિવસ અહીં રહીએ. રોજ સવાર-સાંજ આ સ્તૂપોના સાંનિધ્યમાં આવીને બેસીએ. દૂર રહે રોજબરોજનું ધાંધલધમાલનું વિશ્વ! અંધારું ઊતરે તે પહેલાં એક પરમ શાંતિ મનમાં ભરી અમે ઊતરી ગયાં. એ સાંજનું સ્મરણ એ શાંતિનો સ્પર્શ લાવે છે. હમણાં ઘણા વખતથી બહાર નીકળવાનું થયું નથી. થોડા દિવસ માટે ક્યાંક ભાગી જાઉં – પણ ક્યાં જાઉં? ‘સાંચી’ મનમાં આવે છે. આજે બપોરે સાબરમતી એક્સપ્રેસમાં બેસું તો કાલે બપોરે તો સાંચી, પણ છાપામાં તો સમાચાર છે કે થોડા દિવસ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ ચાલુ હોય તોય કદાચ… આ તો આપણું મન! અમદાવાદ
સિગ્મન્ડ ફ્રોઇડ સ્નાયવિક રોગોના વિશેષજ્ઞ ડોક્ટર હતા. તેમણે માનસિક રોગોની સારવાર દરમિયાન મનોવિજ્ઞાનને લગતા કેટલાક ચર્ચાસ્પદ અને નવીન સિદ્ધાંતો આપ્યા. તેમના આ સિદ્ધાંતોને આધારે વિકસેલ સંપ્રદાય 'મનોવિષ્લેષણ સંપ્રદાય' કે 'મનોવિષ્લેષણવાદ' તરીકે ઓળખાયો.[૧] ફ્રોઇડ અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ જણાવ્યું કે બાલ્યાવસ્થાના અનુભવો પુખ્ત વ્યક્તિના વ્યક્તિત્વ ઘેરી છાપ પાડે છે. ફ્રોઇડે જાતીય વિકાસ સાથે સંબંધીત અનુભવો પર ભાર મૂક્યો, જ્યારે એડલર અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ બાલ્યાવસ્થા દરમિયાનની હતાશા અને સુરક્ષાના અભાવ પર ભાર મૂક્યો. બંને જૂથ વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવા છતાં, આ બંને જૂથોએ બાલ્યાવસ્થાને મહત્ત્વ આપ્યું હતું અને તેમાં ખાસ કરીને માતાપિતા અને બાળકના એકબીજા સાથેના સંબંધો અને કૌટુંબિક જીવનના અન્ય પસાંઓ પર ભાર મૂક્યો હતો.[૧] ફ્રોઇડે માનવમનનાં ત્રણ ભાગો રજૂ કર્યાં: (૧) જાગૃત મન, (૨) અજાગૃત મન, અને (૩) અર્ધજાગૃત મન સંદર્ભોફેરફાર કરો ↑ ૧.૦ ૧.૧ ત્રિવેદી, પ્રતિમાબેન ઘનશ્યામભાઈ (2009). "પ્રકરણ ૩ : મનોવિજ્ઞાનના મુખ્ય સંપ્રદાયો, વ્યાખ્યાઓ અને સિદ્ધાંતો". શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ (પીએચ.ડી શોધનિબંધ). સંસ્કૃત વિભાગ, ભાવનગર યુનિવર્સિટી. પૃષ્ઠ 107. hdl:10603/90848. પૂરક વાચનફેરફાર કરો ત્રિવેદી, એમ. એમ. (1974). મનોવિશ્લેષણ શાસ્ત્ર (એક રૂપરેખા) (1st આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
ટેટીનો ઉપયોગ કરીને તેમાં ગુલકંદ, નટ્સ મિક્સ કરીને બનાવો. તેમાં દહીં નાખીને ચર્ન કરો જેથી તમે 10 મિનિટમાં બનાવી શકશો અને જો તમારા ફ્રેન્ડ આવ્યા... breaking news gujaraticoolGujarat samachargujarati newsgujarati news livegulkandLatest News in Gujaratilive gujarati newsmuskmelannews in gujarationline news gujarati liverainyrecipeseasonsmudhi અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા GSTV Web News Desk June 28, 2019 June 28, 2019 અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. સાવરકુંડલાના ઘોબા અને પીપરડીમાં ધોધમાર વરસાદ વરસતા પીપરડીમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા.. અહીં રસ્તા પર જ... amrelibreaking news gujaratidueGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liverainyswarakundlathetowater LIVE TV Top Stories મતદાનના ગણતરીના કલાકો પહેલાં કામરેજની પાંચ સોસાયટીમાં ચુંટણી બહિષ્કારના બેનર, રાજકારણીઓની ચિંતામાં વધારો pratikshah November 29, 2022 November 29, 2022 જેતપુર બેઠક 1990થી ભાજપનો ગઢ/ મારા બાપાએ વાવેતર કર્યું છે જેનો લાણવાનો હક મારો, નેતાજીના જાહેર સભામાં આકરા વેણ
નવવધૂ અંગે એવી વાત સાંભળી કે વરરાજાએ પરત જાન લઈ જવાનો નિર્ણય કર્યો, ત્યારે કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ - khulashanews.com khulashanews.com Sample Page નવવધૂ અંગે એવી વાત સાંભળી કે વરરાજાએ પરત જાન લઈ જવાનો નિર્ણય કર્યો, ત્યારે કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ સામાન્યરીતે જોવામાં આવે છે કે, ભારતીય લગ્નઓ વગર ઝઘડાએ પૂરા થઈ જ શકતા નથી, આમ તો તમે લગ્નમાં થયેલા ઘણાં કિસ્સા વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે જે કિસ્સો જણાવવાના છે, તેને જાણીને તમને પણ ચોકી જશો. મહોબા જિલ્લાના રહેવાસી કાણીચરણ રાજપૂતની દિકરી તીજાના લગ્ન જય હિન્દ સાથે નક્કી થયાં હતાં. નક્કી કરેલા દિવસે અકૌની ગામથી જાન દુલ્હનના માંડવે પહોચી હતી. પછી જાનૈયાને નાશ્તો આપ્યાં બાદ કોઈ મહિલાએ જાનૈયાને કહ્યું કે દુલ્હનના શરીર પર સફેદ દાગ છે. આ સાંભળી દૂલ્હા પક્ષે જાન પરત લઈ જવાનો નિર્ણય કર્યો. તેમજ નવવધૂ પિતાએ પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસ વર અને નવવધૂ પક્ષને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પછી બંને પક્ષની મહિલાઓ સાથે દુલ્હનને એક રૂમમાં મોકલવામાં આવી. જોકે તે બાદ એ સત્ય સામે આવ્યું કે દુલ્હનના શરીર પર એક પણ દાગ નહતો. આ અંગે મહિલાઓએ જ્યારે વરરાજાને હકીકત કહી તો તેને પોતાની ભૂલનો અનુભવ થયો. વરરાજાએ માફી માંગતા કહ્યું કે તેને કોઈની વાતો માની ન લેવી જોઈએ. ત્યારબાદ વરરાજાએ કીધું કે હું મારી ભૂલ પર ખૂબ શરમિંદા છું અને હવે હું આ જ યુવતીથી જ લગ્ન કરવા માંગુ છું. પછી પોલીસે બંને પક્ષોની સંમતિથી પોલીસ સ્ટેશનના મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધાં. આમ તો તેના અંગે પોલીસનું કહેવું છે કે દુલ્હા પક્ષ દુલ્હન પક્ષની વાત જાણ્યા વગર જ જાન લઈને પરત જઈ રહ્યાં હતાં. જે સાવ અયોગ્ય હતું. એવામાં જો વરરાજા નહી માંનતો તો તેના પર કેસ પણ થઈ શકતો હતો, પણ સદ્દનસીબથી આવું કઈક કરવાની જરૂર ન પડી.
બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ, શીરો, દાળ-ભાત અને પુરીનુ જમણ બને છે. દેવતાઓ અને પુર્વજોને નિવેધ ધરાવવામા આવે છે. દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરૃષો ફટાણા ગાય છે. મોટા ભાગના ફટાણામા અપશબ્દનો ઉપયોગ ભરપુર થતો હોય છે. ભગવાન અને દેવતાઓને પણ ફટાણામ મન ખોલીને અપશબ્દોથી પોખવામા આવે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કરનારા અને માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવા કહે છે કે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનુ અપમાન નથી કરતા પણ વરસાદ વગર, પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે. આદિવાસી સંસ્કૃતિમા સંગીતનુ ખુબ મહત્વ છે. પાવો, વાંસળી, ઢોલ અને ઘાંઘરી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે. પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાંસળી વગાડવાનુ આદિવાસીઓ શરૃ કરે છે. આખો દિવસ ખેતરમા મજુરી કરીને અને પશુઓ ચરાવને ઘરે આવેલા આદિવાસીઓ રાત્રે વાજીંત્રો વગાડી અને પરંપરાગત ગીતો ગાઇને મનોરંજન મેળવે છે. જો કે ગીત સંગીતમા પણ એક અનોખી પરંપરા છે. દિવાળીથી દીવાસા સુધી વાસળી અને પાવો વગાડવામા આવે છે અને દિવાસા પછી 'ઘાંઘરી' નામનુ વાજીંત્ર વગાડાય છે. વાસની બે પટ્ટીઓથી બનેલા આ ટચુકડા વાધ્યમા વચ્ચે પાતળા તાર હોય છે. ઘાંઘરી મોઢામા દબાવીને આંગળીથી તેના તારને ઝંકૃત કરીને વગાડવામા આવે છે.દીવાસાથી દિવાળી સુધી ઘાંઘરી જ વગાડાય છે. દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે. એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે. દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે. દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે. જરૂર વાંચો Treadmil Running Tips: ટ્રેડમિલ પર દોડતા સમયે ભૂલીને પણ ન કરવી આ ભૂલ, પસ્તાવો કરવો પડી શકે છે આજકાલ મોટાભાગના લોકો ફિટ રહેવા માટે કસરત કરે છે. ટ્રેડમિલ પર દોડતી વખતે, લોકો ચાલો ઉપયોગ કરીએ. પરંતુ ટ્રેડમિલ પર દોડતી વખતે તમારે કેટલીક સાવચેતીઓનું ધ્યાન રાખવું જોઈએ.હા, થોડા દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં Fitkari Health Benefits: દાંતના દુખાવાથી લઈને યુરિન ઈન્ફેક્શન સુધી, ફટકડીના આ 5 ચમત્કારી ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે તમે ઘણા પ્રસંગોએ લોકોને ફટકડીનો ઉપયોગ કરતા જોયા હશે. સલૂનમાં શેવિંગ કર્યા પછી તમારા ચહેરા પર જે સફેદ રંગની તકતી ઘસવામાં આવે છે તેને ફટકડી કહે છે. શું તમે જાણો છો કે ફટકડી એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જેના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. સલૂનમાં તેના ઉપયોગ ઉપરાંત, આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને ફટકડીના પાંચ ખાસ ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. Home Remedies - શરદી-ખાંસીથી છૂટકારો મેળવવામાં અજમાનો કાઢો છે ખૂબ જ અસરદાર, ઈમ્યુંનીટી પણ થશે સ્ટ્રોંગ બદલાતી ઋતુ ઘણીવાર આપણા શરીર પર અસર કરે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે શરદી, ઉધરસ અને ફ્લૂનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે રસોડામાં મળતી અજમાની કોઈ સરખામણી નથી આવા છોકરાઓની પાસે ખેંચાઈને આવે છે છોકરીઓ, હમેશા કેર કરે છે Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે. Party Makeup Tips: બર્થડે પાર્ટી મેકઅપ કરવામાં હોય છે પરેશાની? અહીં જુઓ કેટલાક ટિપ્સ Tips To Do Birthday Makeup: બર્થડે વર્ષમાં એક વાર આવે છે. આ કારણ છે કે દરેક વ્યક્તિનુ સ્પેશન દિવસ હોય છે. આ ખાસ દિવસ વધારેપણ્ય લોકો પાર્ટી કરે છે. તેથી અહીં જાણો બર્થડે પાર્ટી મેકઅપના ટિપ્સ How to do Party Makeup at Home: મેકઅપ કરવા માટે વધારેપણુ છોકરીઓ તૈયાર રહે છે. પણ તેને કરવાથી પહેલા ખૂબ વધારે કંફ્યૂઝ રહે છે. મેકઅપ વીડિયો Watch More Videos નવીનતમ Drishyam 2 Review- દૃશ્યમ 2 નુ ક્લાઈમેસ ચોંકાવશે શું છે સ્ટોરી- દ્ર્શ્યમ 2 ફિલ્મ દ્રુશ્યમનુ સીકવલ છે. જે 2015માં રિલીઝ થઈ હતી. ફિલ્મના બીજા પાર્ટને તેમજ 7 વર્ષની સ્ટોરીના રૂપમાં જોવાયુ છે. જ્યાં ચોથી ક્લાસ ફેલ વિજય સલગાંવકર (અજય દેવગન) તેમની પત્ની નંદિની (શ્રિયા સરન) દીકરી અંજૂ (ઈશિતા દત્તા) અને દીકરી અન્નૂ (મૃણાલ જાધવ)ની સાથ છે Sridevi દીકરી જાહ્નવીને બાથરૂમનો દરવાજો બંધ કરવા ન દેતી હતી, કહ્યું- 'મા વિચારતી હતી કે હું છોકરાઓ સાથે... Janhvi Kapoor Recall her Mom: બૉલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને લોકો આજે પણ તેમની એક્ટિંગ અને સુંદરતા માટે યાદ કરે છે. તેમજ વર્ષ 2018માં મહાન એકટ્રેસની મોટી દીકરી જાન્હવી કપૂરએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પગલા રાખ્યા. જાન્હવીને જોઈને ફેંસને શ્રીદેવીની યાદ આવે છે. તેમજ જાહ્નવી કપૂરે તાજેતરમા ફેસને શ્રીદેવીના પ્રથમ ઘરની ઝલક જોવાઈ જેને દિવંગત એક્ટ્રેસએ ખરીદ્યો અને શણગાર્યો હતો. Esha Gupta: ઈશા ગુપ્તાએ ફરી બ્રાલેસ થઈને પહેરી સ્કિન ટાઈટ ડ્રેસ Esha Gupta: ઈશા ગુપ્તાએ તાજેતરમાં એક ફોટા શેર કરી જેને જોઈને ફેંસના પરસેવા છૂટી ગયા. એકટ્રેસએ આ ફોટા બારીની પાસે ઉભા થઈને પડાવી હતી જેમાં તે પારદર્શી બૉડીકોન ડ્રેસ પહેરીને કિલર પોજ આપતી જોવાઈ. Mahesh Babu: 2022 મહેશ બાબુ પર તૂટ્યો દુ:ખનો પહાડ, પહેલા ભાઈ પછી માતા અને હવે સુપરસ્ટારે પિતા પણ ગુમાવ્યા મહેશ બાબુ સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે. તેણે સાઉથમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ચાહકો પણ તેની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે. ભૂતકાળમાં તેણે હિન્દી અને દક્ષિણ વિશે ચાલી રહેલી ચર્ચામાં પણ ભાગ લીધો હતો. પરંતુ વર્ષ 2022 મહેશ બાબુ માટે સારું રહ્યું નથી શું વાત છે .... હા હા હા પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો... પપ્પુ - મારા ફોનનું બિલ બહુ વધારે છે, મેં આટલી બધી વાત પણ નથી કરી... લેટેસ્ટ સમાચાર Gujarat Elections 2022 - આ છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોનું ફાઈનલ લીસ્ટ વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમે પણ જુઓ લિસ્ટ.... રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડીને કહ્યું- 'ફડણવીસજી વાંચી લે' ભારત જોડો યાત્રા પર નીકળેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર તરફથી અંગ્રેજોને લખાયેલો પત્ર દર્શાવીને ભાજપને ઘેરવાની ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢી અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે નગરપાલિકાને પૂછ્યું કે ઝૂલતા પુલની સ્થિતિ ખરાબ હોવા અંગેની અને એને તત્કાલ સમારકામની જરૂર હોવા બાબતની જાણ અંજતા કંપનીએ 29 ડિસેમ્બરે કરી હોવા છતાં પુલને ખુલ્લો કેમ મુકાયો? ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- PM ફરી આવશે ગુજરાત, નવસારીમાં રાહુલ-મોદી એ જ દિવસે સંબોધશે સભા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રથી સુરત સુધી મોદી સાત કાર્યક્રમોમાં હાજરી આપશે. 19નવેમ્બરે વડા પ્રધાન મોદી વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 36 ઉમેદવારોને મેન્ડેટ આપ્યાઃ પૂર્વ IPS ડી જી વણજારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં એક પછી એક અનેક પક્ષો ઝંપલાવી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. 'પ્રજા વિજય પક્ષ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. જી. વણજારાએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના પૂર્વ ડી.જી. વણઝારાએ થોડા દિવસ પહેલા જ 'પ્રજા વિજય પક્ષ' નામની પોતાની પાર્ટી લોન્ચ કરી હતી.
ટીવી એક્ટ્રેસ હિના ખાન ઘણીવાર તેના લૂકસને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે એકવાર ફરીથી તેના લૂકના કારણે ચર્ચામાં આવી છે. રવિવારે હિના ખાન 'બોમ્બે ટાઈમ્સ ફેશન વીક' ૨૦૧૯ માં ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. આ ફેશન શોમાં હિના ખાને તેના બેસ્ટ ફ્રેન્ડ પ્રિયાંક શર્મા સાથે રેમ્પ વોક કર્યું હતું. 2. હિના ખાન ફોટામાં હિના ખાન પીચ કલરના ઓફ શોલ્ડર લહેંગામાં સ્ટાઇલીશ અંદાજમાં નજર આવી હતી. બીજી તરફ, પ્રિયાંક પીચ કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંને ડિઝાઈનર સોનાલી જૈન માટે રેમ્પ વોક કર્યું હતું. 3. હિના ખાન તમને જણાવી દઈએ કે, હિના અને પ્રિયાંક 'બિગબોસ ૧૧' માં નજર આવ્યા હતા અને શો દરમિયાન બંને ફ્રેન્ડ બન્યા હતા. બિગબોસ બાદ બંને કિચન ચેમ્પિયનમાં પણ નજર આવ્યા હતા. 4. હિના ખાન ઉલ્લેખનીય છે કે, બહુ જલ્દી હિના ખાન બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિના ખાને તેના માટે તૈયારી પણ કરી લીધી છે. ફિલ્મમાં હિના ખાન એક જવાબદાર અને આત્મનિર્ભર યુવતીના રોલમાં નજર આવશે. ફિલ્મને હુસૈન ખાન ડિરેક્ટ કરશે અને રાહત કાઝમી તેના નિર્માતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનો સેટ કાશ્મીરમાં લાગશે જેમાં ૯૦ ના દાયકાનો માહોલ બતાવવામાં આવશે. 5. હિના ખાન એક્ટ્રેસ હિના ખાન તેની એક્ટિંગની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટ માટે પણ ફેમસ છે. તે ટીવીની તે હસીનાઓમાંથી એક છે જે સ્ટાઈલમાં કોઈ બોલિવુડએક્ટ્રેસથી કમ નથી. હિનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલ રહેલ છે જેમાં તે તેના હુસ્નનો જલવો વિખેરતા નજર આવે છે. ૮ વર્ષ સુધી અક્ષરા બની દર્શકોના દિલ પર રાજ કરનાર હિના ખાન સતત ચર્ચામાં રહેતી હોય છે. સ્ટારપ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ને અલવિદા કહ્યા બાદ હિના ખાનની કિસ્મતે એવી પલટી મારી કે બધા હેરાન રહી ગયા. તમને જણાવી દઈએ કે, હિના ખાન અવારનવાર તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેને જોઈ કહી શકાય કે, ટીવીની આ સીધી સાદી બહુ 'ફેશન દિવા' બની ગઈ છે.
કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય કાંધલ જાડેજાની જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા. access_time 3:14 pm IST કચ્છમાં મોદી મેજિક: ભાજપનું વિજયી બુલડોઝર ફર્યું: કોંગ્રેસની કારમી હાર, આપનું ખાતું ન ખુલ્યું, ભાજપે ૬ એ ૬ બેઠક જીતી ઇતિહાસ રચ્યો access_time 3:01 pm IST મતગણતરી સ્થળે કોઈએ માથું ખાંજવાલ્યું તો કોઈએ હાર સ્વીકારી ચાલતી પકડી - access_time 2:54 pm IST કચ્છમાં ૪ બેઠક ઉપર ભાજપ વિજયી, રાપરમાં રી કાઉન્ટીંગ, અબડાસામાં કોંગ્રેસ આગળ access_time 2:48 pm IST જસદણમાં વન સાઈડ ઓન્લી ભાજપના કુંવરજી બાવળીયા જ, ભવ્ય જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા, કાર્યકરો એ જીતને વધાવી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા access_time 2:41 pm IST જેતપુરમાં ફરી કેશરીયો : જંગી લીડથી આગળ નીકળતા જયેશ રાદડીયા access_time 2:40 pm IST રાજકોટમાં ભારે જીત બાદ ઉદય કાનગઢ એ આપી પોતાની પ્રતિક્રિયા, લોકોએ જીતને વધાવી, ઢોલ સાથે નાચી ઉઠ્યા કાર્યકારો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા access_time 2:40 pm IST
નકારાત્મક ઉર્જા અથવા ખરાબ શક્તિ કોઈના પણ ઘરને ઘેરી શકે છે. અચાનક ઘરમાં દુખોના ડૂગર તૂટ પડે છે અને ખુશીઓ વેરવિખેર થઈ જાય છે. જે પણ કામ કરવા માટે આગળ વધીએ છે તો તે અટકવા લાગે છે અથવા પછી બગડી જાય છે. વાત વગર ઘરમાં બેચેની રહેવા લાગે છે. પરિવારમાં એક પછી એક લોકો બીમાર પડવા લાગે છે. ઘરમાં આવતા જ મૂડ ખરાબ થઈ જાય છે, પૂજા-પાઠમાં મન નથી લાગતું. પરસ્પર તણાવ બની રહે છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે. તણાવ અથવા ઝઘડાનું કારણ પણ નકારાત્મક શક્તિ હોય છે. ઘણીવાર ઘરમાં આત્માઓના પડછાયાના કારણ પણ ખરાબ શક્તિઓ વાસ કરવા લાગે છે. મંદિરોમાં જવાથી મનને ઘણી શાંતિ મળે છે. ત્યાં હંમેશા ધૂપ અને અગરબત્તઓ ચાલતી રહે છે. આ ધૂપથી તમારા ઘરને મંદિરો જેમ સુગંધિ બનાવી શકો છો. જો તમે આ ઉપાયને અપનાવશો તો ખરાબ શક્તિઓ ટૂંક સમયમાં તમારૂ ઘર છોડીને જતી રહેશે. નકારાત્મક શક્તિઓને ભગાડવા માટે એવું કહેવામાં આવે છે કે પીળું સરસવ, ગુગળ, મિક્સ કરીને ધૂપ બનાવી અને સૂર્યાસ્ત પછી દિવસ અસ્ત થતા પહેલા ગાયનુ છાણું સળગાવીને બધી મિશ્રણ કરેલી સામગ્રી તેના પર નાંખી દો અને તેનો ધૂમાળો ઘરમાં ફેલાવી લો. આમ 21 દિવસ સુધી કરો. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. કપૂરનો ધૂપ ધાર્મિક શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, કપૂર સળગાવવાથી દેવદોષ તેમજ પિતૃદેષનું શમન થાય છે. નિયમિત સવારે અને સાંજે ઘરમાં સંધ્યા સમય કપૂર અવશ્ય પ્રગટાવો. આ ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ગુગળનો ધૂપ ગુગળનો ઉપયોગ સુગંધ, અત્તર અને ઔષધિમાં પણ કરવામાં આવે છે. તેની સુગંધ મીઠી હોય છે અને અગ્નિમાં નાંખવા પર તે સ્થળ સુગંધથી ભળી જાય છે. આ ઘણાં રોગોથી પણ લાભદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ઘરનો માહોલ સારો રહે છે. ઉંઘ ન આવવી જો ઘરમાં કોઈ સભ્યની ઉંઘ પૂરી ન થઈ રહી હોય તો પણ ગુગળના ધૂપ ગાયના છાણું પર રાખીને સળગાવી શકાય છે. આ ધૂપને બહુ જ સારો માનવામાં આવે છે. ગોળ-ઘીનો ધૂપ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગોળ-ઘીના ધૂપને અગ્નિહોત્ર સુગંધ પણ કહેવામાં આવે છે. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરીને તેને છાણું પર સળગાવો. તમે ઈચ્છો તો પાકેલા ચોખા પણ મિક્સ કરી શકો છો. આથી જે સુગંધિત વાતાવરણ બની રહે છે. તે તમારા મન અને મગજના તણાવને શાંત કરી દેશે.
ખેડા જિલ્લામાં આ બનેલ ઘટનાથી વાલીઓ માં ફફડાટ પેસી ગયો છે કે તેમના બાળકો ને હવે એકલા રાખવા કે નહિ. જાણીએ શું હતો સમગ્ર મામલો. કેમ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી એક સમય એવો હતો કે જ્યારે માતા-પિતા ઘરની બહાર હોય ત્યારે મોટા ભાઈ નાના ભાઈ-બહેનની રક્ષા કરતા હતા. પરંતુ અહીં એક નાના ભાઈએ મોબાઈલની વચ્ચે નાના ભાઈ પર પથ્થર ફેંક્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો બાદમાં તેના હાથ-પગ બાંધીને ભાઈ એ તેને કુવામાં ફેંકી દીધો હતો આ મોબાઈલના જમાનામાં નવી પેઢી લાગણીહીન બની રહી છે. મોબાઈલમાં ખોવાયેલા બાળકોના માતા-પિતા માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડામાં મોબાઈલ ગેમ રમવામાં ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે. આટલું જ નહીં સગીર ભાઈએ 11 વર્ષના બાળકની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. ઘટના ખેડા જિલ્લાના ગોબલેજ ગામની છે. એક પરિવારે તેમના 11 વર્ષના પુત્રના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાળક બે દિવસથી ગુમ હતો તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ગુમ બાળકની શોધખોળ કરતાં મૃતક બાળકના પરિજનોએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને કુવામાંથી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી પોલીસે કિશોરની હત્યાના કેસમાં વધુ તપાસ શરૂ કરી હતી. મોટાભાઈએ નાના ભાઈને પથ્થર મારીને માર માર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલમાં ગેમ રમવાના ને રમવામાં 17 વર્ષના મોટા ભાઈએ 11 વર્ષના નાના ભાઈની હત્યા કરી નાખી. નાના ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર વડે માર્યો હતો. ત્યારબાદ બેભાન અવસ્થામાં હાથ-પગ બાંધીને ઘર પાસેના કૂવામાં ફેંકી દીધો હતો. ખેડા ટાઉન પોલીસે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મા-બાપ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપે છે ત્યારે સાવધાનીનો રાખવાનો કિસ્સો છે. નોકરી કરતા માતા-પિતા તેમના બાળકો પર વિશેષ ધ્યાન આપી શકતા નથી, જેના કારણે બાળકો જેઓ એકલા પડી જાય છે તેઓ હઠીલા અને આક્રમક બને છે. તેમાં પણ મોબાઈલના કારણે નવી પેઢીનું બાળપણ છીનવાઈ રહ્યું છે. ← મહિલાનું અન્ય પુરુષ સાથે લફરું હોવાની શંકાએ સાસરિયા વાળાએ પરિણતાને માર મારીને સંતાનો સહીત… અમદાવાદની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ અચાનક ધુણવા લાગ્યા, વિડીયો જોઇને ભલભલાને પરસેવો વળી ગયો → Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Recent Posts રમતા રમતા 6 વર્ષનો માસુમ ઘરેથી અચાનક જ ગાયબ થયો, રિસોર્ટના સ્વિમિંગ પૂલમાંથી મળી આવી બાળકની લાશ, સમાચાર સંભાળીને માતા-પિતા તો રડી રડીને પાગલ થઇ ગયા… હે ભગવાન આ શું કરી નાખ્યું… હાઇવે પર મોતની ચિચયારીયો ઉડી, ચારેય તરફ લાશોના ઢગલાં, બસ જયપુરથી બહરાઈચ થઈને લખનૌ જઈ રહી હતી ત્યાં જ સર્જાયો ભયંકર અકસ્માત… પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પ્રેમી ચડી ગયો ટાવર પર, જોઇને તો માતા બેભાન જ થઇ ગઈ, પરિવાર બીજી જગ્યાએ નક્કી કરી રહ્યા હતા એટલા માટે યુવકે આત્મહત્યાનું કહીને… પતિએ પત્નીથી છૂટકારો મેળવવા એવી ચાલ રમ્યો કે જાણીને પોલીસ પણ ગોથું ખાઈ ગઈ, ધ્રુજાવી નાખે તેવી ઘટના, જરૂર વાંચો…
નેહા કક્કર આજે ઇન્ડસ્ટ્રી ની સૌથી સફળ ગાયકો માંની એક બની ગઈ છે. નેહા કક્કર તેમના પાર્ટી ગીતો માટે જાણીતી છે. તેણી નું ગાવા નું બાકી ના કલાકારો થી ભિન્ન છે, તેથી જ તે ખૂબ જ ઓછા સમય માં સફળતા પ્રાપ્ત કરી છે. જોકે નેહા કક્કર ખૂબ નાના શહેર ની છે, પરંતુ આજે નાના શહેર ની નેહા દુનિયાભર માં પ્રખ્યાત થઈ ગઈ છે. હિન્દી અને પંજાબી ભાષા માં ગવાતી નેહા કક્કર ની વાર્તા ખૂબ જ સંઘર્ષ થી ભરેલી છે. ચાલો આપણે તેના સંઘર્ષ ની કેટલીક તસવીરો જોઈએ જે નેહાએ પોતે શેર કરી છે. હકીકત માં, નેહા કક્કર ઘણીવાર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ જોવા મળે છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના જીવન સાથે જોડાયેલી બધી વાતો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. નેહા હંમેશાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ગીતો નું પ્રમોશન કરે છે. તે ટોની કક્કર ના ગીતો પર નૃત્ય કરતી પણ જોવા મળે છે. તે તેના શો ઇન્ડિયન આઇડોલ ના ફોટા પણ શેર કરતી રહે છે. પરંતુ આજે આપણે નેહા કક્કર ના સંઘર્ષ ના ફોટા વિશે વાત કરીશું જે નેહા દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવી છે. જોકે નેહા આજે ખૂબ સફળ છે, પરંતુ સંઘર્ષ ના દિવસો માં તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. બતાવી દઈએ કે નેહા ઉત્તરાખંડ ના ઋષિકેશ શહેર ની છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વિતાવ્યું હતું. નેહા ના પિતા ઘર ચલાવવા માટે સમોસા વેચતા હતા. પરિવાર માટે જમવા માટે પૈસા નહોતા તેથી નેહા કક્કર નો આખો પરિવાર જાગરણ માં ગીત ગાતો હતો. નેહા માત્ર 4 વર્ષ ની હતી ત્યારથી સ્ટેજ પર ગીતો ગાતી હતી. તસવીર નેહા ના એક મંચ પરફોર્મન્સ સાથે પણ સંબંધિત છે. View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) પોસ્ટ શેર કરતી વખતે, નેહાએ લખ્યું, “તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જ્યારે હું ગીત ગાવા નું શરૂ કરું ત્યારે હું કેટલી યુવાન હતી અને આટલું જ નહીં, તમે ટોની કક્કર ભૈયા પણ જોઈ શકશો, જે તેની માતા ની સામે બેઠા છે અને પપ્પા મારી બાજુ માં બેઠા છે.” . તેણી આગળ લખે છે, “અમારા કિસ્સા માં તે ખરેખર સ્ટ્રગલ નો દિવસ હતો. અમે કક્કર નો ગૌરવપૂર્ણ પરિવાર છે. ઠીક છે જ્યારે તમે જમણી બાજુ નો ફોટો જુઓ છો, ત્યારે તમે મારી સાથે એક સુંદર વ્યક્તિ જોશો, જે મને આ મુકામ એ લાવ્યા છે. આભાર સર, તમે વિશ્વ નો સૌથી કિંમતી ફોટો આપ્યો અને સખત મહેનત કરવા ની શક્તિ આપી. જય માતા દી “. Post navigation જો કોરોના ચેપ લાગે તો રિકવર થયા ના કેટલા દિવસ પછી લેવી જોઈએ વેક્સિન, અહીં જાણો રાજ બબ્બર ની પુત્રી ને મેળવવા માટે અનુપ સોની એ પહેલી પત્ની સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેની પત્ની એ તેને રંગે હાથે ઝડપ્યો હતો Related Posts વધતા વજન ના કારણે આ અભિનેત્રીઓ ને ટ્રોલિંગ નો ભોગ બનવું પડ્યું, લિસ્ટ માં સામેલ છે ઘણી જાણીતી અભિનેત્રીઓ November 26, 2021 November 26, 2021 GG Staff ટૂંકા વસ્ત્રો પહેરી ને, અંકિતા લોખંડે જોરદાર ડાન્સ કર્યો, ચાહકો એ કહ્યું – સુશાંત ના લીધે પબ્લિસિટી થઈ ગઈ મેડમ July 1, 2021 July 1, 2021 GG Staff આંખો બંધ કરતાં જ અનુપમા નો ટ્રેક બદલાઈ જાય છે, સિરિયલ માં બતાવવા માં આવેલા ટ્વિસ્ટ ને સામાન્ય જીવન સાથે કોઈ લેવાદેવા નથી
શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ ના નામ ને રીલીઝ કરવામાં આવ્યું છે. નામની સાથે ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લુક પણ રીલીઝ કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી બનાવી રહ્યા છે. ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ માં શાહરૂખ પંજાબી છોકરો છો, જેનું અસલી નામ હેરી ઉર્ફ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરુખને હરવિંદર ઉર્ફ હેરી કહેવામાં આવ્યો છે. જયારે અનુષ્કાની વાત કરીએ તો તે ફિલ્મમાં એક ગુજરાતી છોકરીઓનો રોલ કરી રહી છે, જેનું નામ સેજલ છે. સેજલ જયારે યુરોપ ની યાત્રામાં હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. બાદમાં બંને કેવી રીતે પ્રેમમાં પડે છે તેની કહાની બતાવવામાં આવી છે. શાહરૂખ ફિલ્મમાં અનુષ્કા ના ફિયાન્સ નો રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મ થીયેટર્સમાં ૪ ઓગસ્ટે રીલીઝ થશે. આ બંને સ્ટાર્સ પહેલા પણ એક સાથે ફિલ્મ ‘રબ એન બના દી જોડી’ અને ‘જબ તક હે જાન’ માં નજર આવી ચુક્યા છે. દર્શકો આ જોડીને ખુબ પસંદ કરે છે તેથી ઈમ્તિયાઝ આ સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે.