text
stringlengths
401
108k
– કેનલ વોલ્ક શોપર્સના રેડ અર્બન સ્પાના મેનેજર સહિત 3 અને વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા સ્પાના મેનેજર સહિત ચારની ધરપકડઃ કુલ સાત યુવતીને ડિટેઇન કર્યા બાદ મુકત કરાઇ સુરત વેસુ કેનાલ રોડના કેનલ વોલ્ક શોપર્સમાં રેડ અર્બન સ્પા અને વીઆઇપી રોડના વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં દરોડા પાડી કૂટણખાનું ઝડપી પાડી બે મેનેજર, અને પાંચ ગ્રાહકની ધરપકડ કરી બંને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે. જયારે સાત લલનાને ડિટેઇન કરી હતી. વેસુ પોલીસે બાતમીના આધારે કેનાલ રોડ સ્થિત કેનલ વોલ્ક શોપર્સમાં ચાલતા રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર અજય જગન્નાથ તાયડે (ઉ.વ. 30 રહે. સુમન અમૃત આવાસ, સોહમ સર્કલ, અલથાણ) અને 2 ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ. 2500 કબ્જે લીધા હતા. સ્પામાં કામ કરતી બે લલનાને ડિટેઇન કર્યા બાદ મુકત કરી હતી. જયારે સ્પા માલિક અનિલ જાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. મેનેજર અજયની પૂછપરછમાં મસાજ માટે રૂ. 1000 અને શરીરસુખ માટે રૂ. 1000 ગ્રાહકો પાસેથી વસુલતા હતા અને લલનાને રૂ. 500 ચુકવતા હતા. જયારે વીઆઇપી રોડ સ્થિત રૂંગટા શોપીંગ સેન્ટરની સામે વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં પણ પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર સોજીબ અબ્દુલ મંડલ (ઉ.વ. 24 રહે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ભટાર ચાર રસ્તા) અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 5 લલનાને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધર્યા બાદ મુકત કરી હતી. પોલીસે મોબાઇલ સહિત રૂ. 23 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે સ્પા માલિક પ્રદીપ સુજોય ક્ષેત્રપાલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસના દરોડાના ગણતરીના કલાકોમાં કૂટણખાના ફરીથી ધમધમતા થઇ જાય છે શહેરમાં બિલાડીના ટોપની જેમ ધમધમતા સ્પાની આડમાં કૂટણખાના પોલીસના દરોડા બાદ બંધ થવા જોઇએ. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે પોલીસ કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ધમધમતા થઇ જાય છે. ગત રાતે પોલીસે રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા તેના ગણતરીના દિવસો અગાઉ એટલે કે 7 નવેમ્બરે પણ પોલીસે દરોડા પાડી મેનેજર અજય તાયડે, ત્રણ ગ્રાહક અને બે લલના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જયારે 1 નવેમ્બરે પાર્લેપોઇન્ટના ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનામાં 1 નવેમ્બરે પોલીસે દરોડા પાડી મેનેજર, લલના અને ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 15 નવેમ્બરે પણ હેપ્પી ફેમિલી સ્પામાં દરોડા પાડી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પોતાની લાઇફ સ્ટાઇલ અને અર્જુન કપુર સાથેના અફેરને લઈને હંમેશા ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા ફરી એકવાર થી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે. મલાઈકા ભલે હાલના સમયમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં પણ તેમને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. ચાલો જાણીએ કે આખરે મલાઈકા ફરીથી સોશિયલ મીડિયામાં શા માટે ટ્રેન્ડ કરી રહી છે. ૪૬ની ઉંમર વટાવી ચૂકેલ મલાઇકા હજુ પણ ૨૬ વર્ષની નજર આવે છે. તે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જેવી દેખાતી હતી, તેમનો લુક અત્યારે પણ તેવો જ છે. એવું પણ કહી શકાય છે કે મલાઈકા ની પાસે વધતી ઉંમરને રોકવા માટેનો એક સારો નુસખો છે. Advertisement હવે તો મલાઈકાએ પોતાના લૂકને પણ ઘણો ચેન્જ કરી દીધો છે અને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ માં પણ થોડા બદલાવ કર્યા છે. જણાવી દઈએ કે મલાઈકા અરોડા ના વોર્ડરોબમાં બોડી-હગિંગ સિલ્હુટ્સ માટે એક ખાસ જગ્યા છે. ત્યાં વાત જો અર્જુન કપૂર સાથેના ડિનર ડેટની હોય અથવા રેડ કાર્પેટ પર વાહવાહી લૂંટવાની હોય, તો દરેક વખતે મલાઇકા ની સ્ટાઇલ જોવાલાયક હોય છે. “આટલા ખરાબ કપડાં શા માટે પહેરો છો મેડમ” – મલાઈકા ના ફેન્સ હકીકતમાં જ્યારથી મલાઈકા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ કપલ અવાર-નવાર ચર્ચામાં રહે છે. ઘણા ફેન્સ તો આ લવબર્ડનાં અંગત જીવનમાં ખૂબ જ દિલચસ્પી રાખે છે અને તેઓ પોતાની નજર આ કપલ ઉપર હંમેશા જમાવી રાખે છે. હાલમાં જ મલાઈકા ની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. પાછલા દિવસોમાં મલાઇકાની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જેમાં ફેન્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, મલાઈકા આટલી ફેશનેબલ હોવા છતાં પણ આટલા ખરાબ કપડાં શા માટે પહેરે છે. વળી બીજા ફેન્સે તો લખ્યું હતું કે, મલાઇકા આખરે આવા કપડાં પહેરવા માટે શા માટે મજબૂર છે? શું હકીકતમાં મલાઈકાએ અર્જુન ના કપડા પહેર્યા હતા? હંમેશા પોતાના કૉમેન્ટ્સ ને લઈને ચર્ચામાં રહેવા વાળી મલાઈકા થોડા દિવસ પહેલા સિટી આઉટિંગ માટે ઝારાની એક ઓવરસાઈડ શર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની સાથે તેમણે રેડ બુટ કેરી કર્યા હતા. એટલું જ નહીં આ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવતા મલાઈકાએ પ્રિન્ટ ઓન પ્રિન્ટ પ્રવૃત્તિ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને એનિમલ પ્રિન્ટ વાળા શુઝ ની સાથે વાઈટ એન્ડ બ્લેક શર્ટ પહેરવાનું મન બનાવ્યું હતું. ફેશન અને ફિટનેસ માટે હંમેશાં જાણીતી મલાઈકાએ પોતાના લુકને સિમ્પલ અને એટ્રેક્ટિવ રાખવા માટે વાળને મેસી બન માં સ્ટાઇલ કર્યા હતા. પરંતુ મલાઈકાનો આ લુક તેમના ફેન્સને બિલકુલ પસંદ આવ્યો નહીં અને ફેન્સે મલાઈકા ના ડ્રેસિંગ સેન્સને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. ફેન્સને મલાઈકા ની આ ફેશન બિલકુલ પસંદ આવી નહીં. અમુક ફ્રેન્ડ્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મેડમે અર્જુન કપૂરનાં કપડા શા માટે પહેર્યા છે? વળી ઘણા ફેન્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું કે, આ મલાઈકા અરોડા નો અત્યાર સુધીનો ખરાબ લુક છે.
મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે. મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય તેવા લોકોએ તીખા, ખારા ,ખાટા ખોરાક બંધ કરી દેવા જોઈએ. મિત્રો જો મળ માર્ગમાં બળતરા ની સમસ્યા થઈ હોય અને જો તમે આવા ખોરાક લેવાનું ચાલુ રાખશો તો તે સમસ્યા વધતી જશે અને તમને પરેશાની પણ થશે. મિત્રો ખોરાકમાંથી તીખું, તળેલું ,આથા વાળું બજારમાં મળતા જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ખોરાક બંધ કરવા જોઈએ. મિત્રો આ સમસ્યામાં તમારી ખાસ કરીને ખટાશ વાળી વસ્તુઓ બંધ કરવી જોઈએ જેવા કે ટામેટા આમલી લીંબુ વગેરે વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. મિત્રો મળમાર્ગમાં ચીરા પડવાની સમસ્યા કબજિયાતના કારણે થતી હોય છે. મિત્રો જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ મળ માર્ગમાં ચીરા પાડવાની સમસ્યા પણ રહેશે તેથી કબજીયાત ની સમસ્યાને દૂર કરવી જોઈએ. મિત્રો કબજિયાત નહીં સમસાને દૂર કરવા માટે જે લોકોને મળ માર્ગમાં ચીરા થાય છે તેવા લોકોએ રાતના સમયે લીલી ભાજીનું સેવન કરવાનું છે જેવી કે મેથીની ભાજી ,તાંદલજા ની ભાજી, પાલકની ભાજી મિત્રો તે સિવાય તમે હરડેનું સેવન પણ કરી શકો છો તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. મિત્રો જો તમને મળ માર્ગમાં ચીરા પડી ગયા છે તો તમે બજારમાંથી જાતિયાની મલમ લાવીને તેના ઉપર લગાવી શકો છો. મિત્રો ત્યાર પછી તમારી બીજું એક ઉપાય કરવાનું છે. જેમાં નવશેકું પાણી જે તમારી ચામડીને યોગ્ય હોય તેવું નવશેકું પાણી ટબમાં રાખીને તેમાં ચપટી હળદર નાખીને તે ટબમાં થોડીવાર માટે બેસવાનું છે. આ પ્રયોગ કરવાથી તમારા મળ માર્ગમાં સોજો આવી ગયો હોય તો તે ધીમે ધીમે ઓછો થઈ જશે. મિત્રો આની સાથે તમારે મેદાની વસ્તુ બહાર મળતા જંગફુટ ફાસ્ટ ફૂડ વગેરે જે તમારી કબજિયાતમાં વધારો કરે તેને બંધ કરવાની છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. admin https://www.gujaratiayurvedic.com Related Articles આયુર્વેદ દુનિયા જે લોકો ચા પીધા પછી કરે છે આ ભૂલ તેઓ બની શકે છે કેન્સર જેવી બીમારીનો ભોગ. Posted on October 16, 2022 Author admin દોસ્તો ચા એવી વસ્તુ છે જેના વિના કોઈ પણ વ્યક્તિની સવાર પડતી નથી. દિવસની શરૂઆત ગરમા ગરમ ચા થી થતી હોય છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન જ ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા આવે છે પરંતુ ચા એવી વસ્તુ છે જે બારેમાસ ગરમા ગરમ પીવાની મજા આવે છે. પરંતુ આજે તમને જણાવીએ કે ગરમ ચા તમને […] આયુર્વેદ દુનિયા આ વસ્તુની એક ચમચી 5 જ મિનિટમાં પેટના દુખાવાથી લઈને પાચન સંબંધિત બધી સમસ્યા કરે છે દુર. Posted on October 12, 2022 Author admin દોસ્તો અજમા એવી વસ્તુ છે જેનો ઉપયોગ રસોઈમાં કરવાની સાથે લોકો ઔષધિ તરીકે પણ કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સમસ્યામાં તેના વિશે જાણતા નથી હોતા. અજમાનો ઉપયોગ કરીને તમે પેટનો દુખાવો, ઉલટી, અપચો જેવી તકલીફોને 5થી 10 મિનિટમાં દુર કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી દવા […] આયુર્વેદ દુનિયા લો બ્લડ પ્રેશર ની સમસ્યાનો ઘરે બેઠા થઈ જશે ઈલાજ, જો કરી લીધો આ નાનકડો ઉપાય. Posted on September 15, 2022 Author admin દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમાંથી એક લો બ્લડ પ્રેશરની ફરિયાદ છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. જે રીતે હાઈ બ્લડપ્રેશર સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, તેવી જ રીતે લો બ્લડપ્રેશરની ફરિયાદ પણ સ્વાસ્થ્ય માટે […]
સમગ્ર વિશ્વમાં મે મહિનાના બીજા રવિવારના દિવસને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મધર્સ ડેના ઇતિહાસ વિશે વિવિઘ મતો જોવા મળે છે એક મત મુજબ મધર્સ ડે ઉજવવાની શરૂઆત આજથી ૧૦૦ વર્ષ ૫હેલાં ગ્રીસથી થઇ હતી. ખેર ઇતિહાસ જે હોય તે ૫ણ હાલના પ્રર્વતમાન સમયમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ૫ણ મધર્સ ડેની ઉજવણીનો ક્રેઝ વઘી ગયો છે. ચાલો માતાના સમ્માન માટે એક દિવસ તો ઉજવાય છે એ સારી વાત છે. ભારતીય સંસ્કૃતિમાં માતાને ભગવાનનો દરજજો આ૫વામાં આવ્યો છે. કહેવાય છે કદાચ ભગવાન દરેક સમયે દરેકની સંભાળ રાખી શકતો નથી માટે જ તેણે માતાનું સર્જન કર્યુ હશે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક નારીને નારાયણીનો દરજજો આ૫વામાં આવ્યો છે. ૫રંતુ જો એ નારી મા છે તો એનું માન એના કરતાં ૫ણ વિશેષ બની જાય છે. માતા પોતાના દરેક બાળકને ખૂબ જ સ્નેહ, લાડ પ્રેમથી ઉછેરે છે. એનું બાળક ભલે કદરૂપુ હોય, લુલુ કે લંગડુ હોય તો ૫ણ દરેક મા માટે તેનું બાળક એ વિશ્વનું શ્રેષ્ઠ બાળક છે એવો ભાવ તેના હદયમાં હંમેશા હોય છે. જોકે માની સાથે પિતા રૂપી અદ્શ્ય હાથની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે એ આ૫ણે સૌ જાણીએ જ છે. મા પોતાના બાળકના ઉછેર, ૫રવરીશ, સંસ્કાર સિંચનમાં પોતાનું આખુ જીવન ખર્ચી નાખે છે. આમાં માતાનો કોઇ સ્વાર્થ છુપાયેલો નથી હોતો માત્ર એક ભાવ, લાગણી હોય છે કે મારૂ બાળક શ્રેષ્ઠ બને. હું જે ૫રિસ્થિતીમાંથી ગુજરી છું એવુ મારા બાળકોને ભોગવવુ ન ૫ડે. મારા માતૃશ્રી ઘણીવાર મને ઠ૫કા સ્વરૂપે અમારી એક ગામડાની કહેવત કહેતા, ”તમે કંઇ એમ ને એમ મોટા નથી થયા, ઘણા દોરા(મહેનતથી) મોટા કર્યા છે. તમારા પોતાના ચામડાના જોડા બનાવી ‘મા’ ના ૫ગમાં ૫હેરાવશો તો ૫ણ ‘મા’ નું ઋણ ઉતારી નહી શકો.” ‘મા’ ગયા ૫છી આ કહેવત અને ‘મા’નું ઋૃણ ઉતારી ન શકવાનો વસવસો આજે ૫ણ મારા મન ઉ૫ર ઘેરી અસર કરી જાય છે. ઘણીવાર વર્તમાન૫ત્રોમાં માતા-પિતાને ત્રાસ આ૫વાના કિસ્સાઓ વાંચતા મારા અને તમારા મનમાં એવા લોકો ૫રત્યે ઘૃણાની લાગણી થતી હશે જ. ૫ણ કહેવાય છે કે જે વસ્તુ કે વ્યકિતી જયાં સુઘી તમારી પાસે છે એની કિમત તમને એના ગયા ૫છી જ સમજાય છે. ‘મા’ એક એવી ઢાલ છે જે પોતાના બાળકો ૫ર આવનારી મુશ્કેલીના ઘા પ્રથમ પોતાના ૫ર ઝીલી લે છે. ‘મા’ ના ગયા ૫છી તમને આ સંસારના તમામ સબંઘોમાં કયાંકને કયાંક સ્વાર્થ છુપુ જોવા મળશે.એવો અહેસાસ તમને દરેક ૫ળે થશે. તમારી સાથે ઉભેલો વ્યકિત ખરેખર તમારી સાથે છે કે નહીં તેનો નિર્ણય કરવામાં ૫ણ મૂશ્કેલી ૫ડશે. ‘મા’ ની હયાતીમાં તમે જે કામ માટે દોડીને સેકન્ડના સમયમાં મફત માર્ગદર્શન મેળવી લેતા કે ‘મા’ આમા હવે શું કરીએ ? ” અને જટ મળેલ માર્ગદર્શન ૫ર વિશ્વાસ સાથે અમલ કરી દેતા હતા. એ વિશ્વાસ ‘મા’ ના ગયા ૫છી કોઇના ૫ર નહીં કરી શકો. મા વિના ભલે તમારી પાસે ૧૦૦ સગાઓ કેમ ન હોય તો ૫ણ અનેકવાર તમારી પાસે કશુ નથી, તમે નિરાઘાર છો, એવો અહેસાસ જરૂર થશે. માટે જેની પાસે ભગવાનની કૃપાથી ‘મા’ છે તેની સારસંભાળ રાખો, તેનું સમ્માન કરો. Must Read : 151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, મારી ૫રમ કૃપાળુ ૫રમાત્માને બે હાથ જોડીને વિનંતી કે હે ૫રમાત્મા જોઇએ તો પૈસા, મુડી બઘુ જ છીનવી લે જે, એ તો પાછા કમાઇ લેશું, ૫ણ કોઇ ૫ણ વ્યકિતની નાની ઉમંરમાં ‘મા’ ના છીનવજે. કોઇને કહી શકતો નથી ૫ણ હે ‘મા’ તારી યાદ રોજ આવે છે. મૂશ્કેલ ૫રીસ્થિતીમાં માથા ૫ર તારા માયાળુ હાથની ઓછ૫ વર્તાય છે. તારો હાથ માથા ૫રથી સરકી જવાથી હવે હું બાળક નથી રહયો એવી અનુંભુતી થવા માંડી છે. ૨૫ વરસ કઇ રીતે જતા રહયા એની ખબર જ ના ૫ડી ૫ણ હવે તો દિવસો જતાં ૫ણ વાર લાગે છે. આવતા જન્મે ૫ણ તું જ ‘મા’ રૂપે મળે એવી ભગવાન પાસે જીદ માંડીને બેઠો છું. ‘મા’ ને સત સત નમન…. Must Read : happy birthday wishes for wife in gujarati આશા રાખુ છું તમને આ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Best Gujarati Suvichar With Meaning) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.
આજે તમારા પ્રિયજનોના મદદથી વ્યવસાયિક પ્રગતિ દેખાઈ રહી છે. ભાઈઓ અને મિત્રોના સ્વાસ્થ્યમાં સારા પરિણામો મળે. ઊર્જા સ્તર વધે છે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ. પ્રેમ અને બાળકોની સ્થિતિ ઘણી સારી છે. લાલ વસ્તુને પાસે રાખો. 29 નવેમ્બરનું રાશીફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી બની શકે છે. 28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકોનાં ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થશે આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...28 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની Solar Lunar Eclipse in 2023 - વર્ષ 2023 ના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સંપૂર્ણ યાદી જાણો Solar Lunar Eclipse in 2023 in gujarati: સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના છે જેની તારીખ હિન્દુ પંચાંગમાં ચોક્કસ રીતે કહેવામાં આવી છે. જો હજારો વર્ષ પછી ગ્રહણ થવાનું હોય તો પણ તેની તારીખ પંચાંગમાં નોંધાયેલી છે. આવો જાણીએ કે વર્ષ 2023માં ક્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થશે. નવીનતમ Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન, તમે જાતે જ જાણી લો Healthy Tips: એક સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંકથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) કે સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks) માં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ જાડાપણુ (Obesity) જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે. Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય How Many Times Heart Attack May Occurs: દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે. Choke Throat by Chocolate: ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી બાળકનું દર્દનાક મોત; આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ ઉપાયો જાણો Causes of Choke Throat: બાળકોને ચોકલેટ કે ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ ચોકલેટે(Chocolate) તેમના ઘરના માતા-પિતામાંથી એકનો ચિરાગ હંમેશ માટે છીનવી લીધો. બાળકે ચોકલેટ ખાધી કે તરત જ તે તેના ગળામાં (Choke Throat) ફસાઈ ગઈ અને ગૂંગળામણને કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો છે અને માતા-પિતા રડતા-રડતા હાલતમાં છે સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે.
Afrikaans Azərbaycan Dili Bisaya Bosanski Dansk Deutsch English Español Estonia Euskara Français Gaeilge Galego Indonesia Italiano Kiswahili Kreyòl Ayisyen Latviešu Valoda Lietuvių Kalba Magyar Malti Melayu Nederlands Norsk Oʻzbekcha Polski Português Română Shqip Slovak Slovenščina Suomi Svenska Tagalog Tiếng Việt Türkçe isiXhosa Íslenska Čeština Ελληνικά Башҡортса‎ Беларуская Мова Български Македонски Јазик Русский Српски Українська Мова Қазақша עִבְרִית اَلْعَرَبِيَّةُ اُردُو فارسی नेपाली मराठी मानक हिन्दी বাংলা ਪੰਜਾਬੀ ગુજરાતી தமிழ் తెలుగు ಕನ್ನಡ മലയാളം සිංහල ไทย ລາວ မြန်မာ ქართული ენა አማርኛ ភាសាខ្មែរ ᠮᠣᠩᠭᠣᠯ ᠬᠡᠯᠡ ᮘᮞ ᮞᮥᮔ᮪ᮓ 日本語 繁體中文 ꦧꦱꦗꦮ 한국어 વારંવાર પૂછાતા પ્રશ્નો શું છે DownloadFreeSexGames? DownloadFreeSexGames એક છે સૌથી રમવા માટે મફત પોર્ન રમતો સાથે આસપાસ શ્રેષ્ઠ ગેમિંગ સમુદાયો બુટ કરવા માટે! દરેક દિવસ, હજારો લોકો આવે છે DownloadFreeSexGames અન્વેષણ કરવા માટે અમારા વિવિધ દૃશ્યો, કસ્ટમાઇઝ તેમની સેક્સ અક્ષરો અને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો બધા અમારા મફત સેક્સી quests. શું હું માટે ચૂકવણી રમવા માટે DownloadFreeSexGames? DownloadFreeSexGames રમવા માટે મુક્ત છે અને હંમેશા રહેશે. અમારી ટીમ ધરાવે છે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે અમારા શીર્ષક સંપૂર્ણપણે આધારિત આસપાસ એક freemium મોડેલ છે, પરંતુ બધા સાથે ખરીદી કરવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે વૈકલ્પિક. તેથી, ટૂંકમાં, તમે નહીં કંઈપણ ખરીદી કરવાની જરૂર છે, પરંતુ તમે કરી શકો છો અમને આધાર માંગો છો, તો. શા માટે તમે જરૂર મારા ક્રેડિટ કાર્ડ વિગતો? અમે જવાબદાર દ્વારા વિવિધ રમત પરવાના સંસ્થાઓ વિશ્વભરમાં કરવા માટે માત્ર પૂરી પાડે છે અમારી રમત માટે આવે છે જે લોકો પર આ ઉંમર 18. સામનો કરવા માટે સગીર વ્યક્તિઓ માટે પ્રયાસ કરી રહ્યા છે વપરાશ DownloadFreeSexGames, અમે ઉપયોગ એક અનન્ય ક્રેડિટ કાર્ડ સત્તાધિકરણ સિસ્ટમ ચકાસવા માટે આ વર્ષની તમામ ખેલાડીઓ. ત્યાં વાસ્તવિક ખેલાડીઓ અંદર DownloadFreeSexGames? તમે પ્લે કરી શકે છે DownloadFreeSexGames બંને એક મલ્ટિપ્લેયર અને એક ખેલાડી ફોર્મેટ! મોટા ભાગના અમારા ધ્યાન ચૂકવણી કરવામાં આવી છે આ માટે એક ખેલાડી અનુભવ છે, પરંતુ અમે આયોજન કરી રહ્યાં છો પ્રકાશિત કરવા માટે એક ટોળું નવી સુવિધાઓ અને સાધનો વધારવા માટે મલ્ટિપ્લેયર માં ગેમપ્લે આ પણ દૂરના નથી ભવિષ્યમાં – ટ્યુન રહેવા! કરી શકો છો હું રમવા પર iOS અને Mac ઉપકરણો? હા. તેમજ આધાર માટે iOS અને મેક, DownloadFreeSexGames પણ ક્ષમતા ધરાવે છે તે લોકો માટે Android ઉપકરણો પર રમવા માટે. તેથી લાંબા તરીકે તમે વપરાશ હોય છે અને ક્રોમ, સફારી અથવા ફાયરફોક્સ, you ' ll have કોઈ મુદ્દાઓ લોડ અપ DownloadFreeSexGames મદદથી ગમે ઉપકરણ તમે ઈચ્છો. તે વિચિત્ર સામગ્રી – તે ખરેખર છે! શું વિશે વૈવિધ્યપૂર્ણ સેક્સ મોડ્સ? અમે વ્યાપક આધાર માટે બધા વિવિધ પ્રકારના ફેરફારો, તેમજ એક ટૂલકિટ અને માર્ગદર્શન કે જેથી પણ newbie વિકાસકર્તાઓ સાથે આસપાસ રમી શકે છે, અમારા એન્જિન અને અજમાવી અલગ અલગ વસ્તુઓ છે. PMM પ્રેમ modding સમુદાય અને અમે પણ એક ફોરમ બોર્ડ તેમને માટે. શું હું જરૂર છે એક ઈન્ટરનેટ જોડાણ રમવા માટે? જો તમે કરવા માંગો છો માત્ર વાપરવા અમારા બ્રાઉઝર આવૃત્તિ, you will be required to have સક્રિય ઇન્ટરનેટ કનેક્શન લોડ કરવા માટે તમામ ફાઇલો, પરંતુ પછી તમે જઈ શકો છો ઑફલાઇન. જો કે, અમે પણ એક વિગતવાર ક્લાઈન્ટ માટે વિન્ડોઝ અને Mac માટે એક સાચા ઑફલાઇન અનુભવ તમારા પોતાના કમ્પ્યુટર પર. હું કરી શકો છો આ રમતો રમવા ઘણાબધા ઉપકરણો પર? ઉપર સૂચવ્યા મુજબ, DownloadFreeSexGames હાલમાં પરવાનગી આપે છે કોઈપણ માટે જોડાવા માટે આ રમત જો તેઓ હોય, ફાયરફોક્સ, સફારી અથવા Chrome કોઈપણ ઉપકરણ પર. તે સલામત અને સુરક્ષિત છે? હા. જોડાણ માટે DownloadFreeSexGames આપવામાં આવે છે દ્વારા HTTPS. અમે પણ માત્ર રાખવા તમારા ઇમેઇલ સરનામું, વપરાશકર્તા નામ અને પાસવર્ડ હેશ પર રેકોર્ડ – તે છે. હું કંઈપણ ઇન્સ્ટોલ કરવાની જરૂર રમવા માટે DownloadFreeSexGames? કોઈ. તરીકે લાંબા સમય સુધી તમે હોય ફાયરફોક્સ, સફારી અથવા Chrome બ્રાઉઝર, you ' ll be able to play DownloadFreeSexGames કંઈપણ ડાઉનલોડ કર્યા વગર તમારા ઉપકરણ પર. શા માટે હું આગળ અન્યત્ર પછી inputting મારા જવાબો? અમે સાથે કામ ઘણા ભાગીદારો માટે તમે તક આપે છે શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ શક્ય છે. આ ક્યારેક જરૂરી છે તૃતીય પક્ષ રમત એસેટ લોડ કરી રહ્યું છે.
ટ્રેક્ટર રેલીમાં હિંસાના આરોપી પર એક લાખનું ઈનામ : લખવા સિધાના પોલીસની પકડની બહાર છે, હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો નવી દિલ્હી, તા. ૨૩ : નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી.જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો. આ મામલામાં વોન્ટેડ આરોપી લખવા સિધાનાને પોલીસ શોધી રહી છે અને તેના પર એક લાખ રુપિયાનુ ઈનામ જાહેર કરાયુ છે ત્યારે પંજાબમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન લખવા મંચ પર પહોંચી ગયો હતો. મહાપંચાયત જ્યાં યોજાઈ રહી છે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસની પણ હાજરી છે.લાલ કિલ્લાના કેસમાં આજે પોલીસે બીજા બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના કેસમાં સૂત્રધાર દિપ સિધ્ધુને પોલીસ પકડી ચુકી છે.જોકે લખવા સિધાના હજી પોલીસની પકડની બહાર છે પણ હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે. આ પહેલા પણ લખવા નિવેદન આપી ચુક્યો છે કે, પોલીસની તાકાત હોય તો મારી ધરપકડ કરી બતાવે. (12:00 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST ગુજરાતમાં 12મીએ નવી ભાજપ સરકારનો યોજાશે શપથ ગ્રહણ સમારંભ: જુના મંત્રીઓ સાથે નવા ચહેરાને મળશે કેબિનેટમાં સ્થાન access_time 11:50 pm IST ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ બ્રાંડ મોદી અને શાહ-પાટિલની રણનીતિ કારગત નીવડી access_time 11:47 pm IST રાજીવ ગાંધીને રાજનીતિમાં આવવા દેવા નહોતા માંગતા સોનિયા ગાંધી :ક્યારે રાજીવ ગાંધીની હત્યાનો આભાસ થયો? access_time 11:36 pm IST ગુજરાતની પ્રચંડ જીતથી રાજ્યસભામાં ભાજપને થશે ફાયદો :2026 સુધી ગુજરાતના તમામ 11 રાજ્યસભા સભ્ય પાર્ટીના હશે: ભાજપ પ્રથમ વખત રેકોર્ડ બનાવશે access_time 11:30 pm IST હિમાચલ પ્રદેશમાં સતાની ખેંચતાણ :અનેક દાવેદાર વચ્ચે કોણ બનશે મુખ્યમંત્રી ?: કાલે વિધાયક દળની બેઠકમાં કરાશે નક્કી access_time 11:28 pm IST ઐતિહાસિક ક્ષણ :ફેબ્રુઆરીમાં ગુજરાત G-20ની બેઠક :ટુરીઝમ વર્કીંગ ગ્રુપની ફેબ્રુઆરી કચ્છમાં થશે મીટિંગ access_time 11:23 pm IST ઉદયપુર-આબુ ફરવા જતા ગુજરાતી પ્રવાસીઓ ધ્યાન આપો : રાત્રે 8 વાગ્યા પછી રાજસ્થાનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ access_time 11:16 pm IST
૪ स्त्री. ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના મૈત્રાવરુણિ વસિષ્ઠ ઋષિની પત્ની. એ નારદની બેન હતી. વસિષ્ઠથી એને શક્તિ ઋષિ નામે પુત્ર થયો હતો. ૫ स्त्री. ( તંત્ર ) જીભ. ૬ [ સં. અ ( નહિ ) + રુધ્ ( રોકવું ) ] स्त्री. નહિ રોકાનારી સ્ત્રી. ૭ स्त्री. ( પુરાણ ) પ્રાચેતસ દક્ષની એક દીકરી, જેનો વિવાહ ધર્મ સાથે થયો હતો. એનાં બીજાં નામ કકુબ તથા કકુભ, એના પુત્રનું નામ સંકટ અને પૌત્રનું નામ કીકટ હતું. ૮ स्त्री. ( જ્યોતિષ ) સપ્તર્ષિની પાસેનો એક પાંચમા વર્ગનો ઝાંખો તારો. સપ્તર્ષિના સાત તારામાં જમણા અંગ ઉપર બીજો તારો છે તે વસિષ્ઠ અને તેની તદૄન નજદીક નીચલી બાજુએ સહેજ જમણા અંગ ઉપર એક બારીક તારો દેખાય છે તે અરુંધતી. જો આંખની શક્તિ સારી હોય તો તે રાત્રે જરૂર ઓળખી શકાય. અરબ લોકો તેને આંખોની શક્તિની પરીક્ષા કરવા માટેનો તારો ગણે છે. વિવાહમાં કન્યાને તે તારો અરુંધતી જેવી પતિવ્રતા થવા માટે દેખાડવાનો રિવાજ છે. સુશ્રુત પ્રમાણે જેનું મોત નજીક હોય તે આ તારો જોઈ શકતું નથી. ૯ स्त्री. સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા વસિષ્ઠ ઋષિની પત્ની. એ કર્દમ પ્રજાપતિ અને દેવહૂતીની નવ દીકરીમાંની એક હતી. તે ઘણી પતિવ્રતા હોવાથી લગ્ન પ્રસંગે તેને આહુતિ આપવામાં આવે છે. સીતાને રામે તજી દીધાં ત્યારે જંગલમાં તેણે સીતાનું છૂપી રીતે દિગ્પાલ તરીકે રક્ષણ કર્યું હતું.
અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મ તારીખની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે છે. જન્મ તારીખના સરવાળાને મૂલાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્રમાં એટલે કે અંકશાસ્ત્રમાં મૂળાંક 1 થી લઈને મૂળાંક 9 સુધીના લોકોના વ્યક્તિત્વ વિશે ખાસ વાતો કહેવામાં આવી છે. આ સંબંધિત મૂળાંકના મૂળ વિશે ઘણું જાણી શકાય છે. આજે આપણે Radix 4 ના વતનીઓ વિશે જાણીએ. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 તારીખે થયો હોય તેમનો મૂલાંક 4 છે. અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મતારીખની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે છે. જન્મ તારીખના સરવાળાને મૂલાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્ર એટલે કે અંકશાસ્ત્રમાં, મૂળાંક 1 થી લઈને મૂળાંક 9 સુધીના લોકોના વ્યક્તિત્વ વિશે ખાસ વાતો કહેવામાં આવી છે. આ મૂલાંકના મૂળ વિશે ઘણું જાણી શકાય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 તારીખે થયો છે, તેમનો મૂળાંક 4 છે. ચાલો જાણીએ કે મૂલાંક 4 ના વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે- આમના હોય છે ઘણા અફેર: અંકશાસ્ત્ર અનુસાર, Radix 4 ના લોકો માટે એકથી વધુ અફેર હોવું સામાન્ય છે. આ લોકોનું વ્યક્તિત્વ એટલું આકર્ષક અને શાનદાર હોય છે કે લોકો આપોઆપ તેમની તરફ ખેંચાઈ જાય છે. Radix 4 ના લોકો દેખાવમાં પણ સ્માર્ટ અને સુંદર હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના મોટાભાગના પ્રેમ લગ્ન થાય છે. અંકશાસ્ત્ર અનુસાર આ લોકો પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ પોતાના મનની વાત સરળતાથી નથી કરતા. ખાસ કરીને તેઓ પોતાનું દુ:ખ કોઈની સાથે શેર કરતા નથી અને એકલા લડે છે. મૂલાંક 4 ના વતનીઓ મસ્તમૌલા હોય છે: Radix 4 ના વતનીઓ સ્વભાવે કૂલ મૌલા છે અને મુક્તપણે જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ ખૂબ હસે છે અને તેમની આસપાસના લોકોને હંમેશા ખુશ રાખે છે. તેઓ પોતાના પાર્ટનરને પણ ખૂબ ખુશ રાખે છે. તમારી ક્ષમતાના આધારે પ્રગતિ કરે છે: મૂળાંક 4 ના વતનીઓ પ્રતિભાશાળી છે અને તેમની પોતાની યોગ્યતા પર જ પ્રગતિ કરે છે. તેમની પાસે ઘણા પૈસા છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં, તેઓ પૈસા અને મિલકત વારસામાં મેળવે છે. કેટલીકવાર તેઓ વૈભવી જીવન જીવવાની ઇચ્છામાં તમામ પૈસા ખર્ચી નાખે છે. આ લોકો ઘણો સમય વિચારીને વિતાવે છે. વ્યવસાયમાં નથી મળતી સફળતા: અંકશાસ્ત્ર અનુસાર, આ લોકો વ્યવસાયમાં સફળ નથી થઈ શકતા. તેઓ સરળતાથી છેતરાય છે અને નુકસાન થાય છે. આ લોકો થોડા ઘમંડી અને ક્યારેક તોફાની હોઈ શકે છે. આ લોકો રાહુના પ્રભાવમાં હોય છે.
મારા સાહેબની બદલી આગરા થઇ ગયી , તેની કાનપુરમા બીજા નવા સાહેબ આવી ગયા મારા સદનસીબે જેવા સાહેબ મારે જોઇતા હતા તેવા જ મળા ગયા . મને સાહેબ કરતા મેમસાહેબના સ્વભાવની વધુ પરવા હતી , મને અત્યાર સુધી ના અનુભવે તે સમજાયી ગયુ હતુ કે જો નૌકરી સારી રીતે કરવી હોય તો મેમસાહેબ ને ખુશ કરી દેવા જરુરી છે , અને મેમસાહેબ કેવી રીતે ખુશ કરવા તે હું જાણતો હતો . પહેલા વાળા મેડમ મારા સાથે ભળી ગયા હતા પણ તેને માત્ર દિકરાઓ જ હતા દિકરીઓ હતી નહીં . જ્યારે આ નવા મેડમ ને ચાર દિકરીઓ હતી . ચારેય સુંદર ગુલાબના ફુલ જેવી , તેની દિકરીઓ ને જોઇ ને મને ચાર અલગ અલગ સાઇઝ ની ચૂત નો સ્વાદ ચાખવાનુ મન થઇ ગયુ હતુ . પણ તેના માટે યોજના બનાવવી પડે અને યોજના એ જ કે માને ફસાવીને પછી દિકરી ચોદવાની મજા લ્યો , મોટી દિકરી તો પહેલે થીજ ચૂત ચોદાવી લીધી હોય હોય તેવુ લાગતુ હતુ . તેનુ શરીર મોટી યુવાન સ્ત્રી જેવુ લાગતુ હતુ પછી ની ત્રણે છોકરીઓ કુંવારી લાગતી હતી .અને મેડમના ચહેરાને જોઇ ને મને એવુ લાગ્યુ હતુ કે તેને મારા જેવા યુવાનના લંડ નો સ્વાદ ભાવશે . મે સાહેબ ના બંગલા પર આવવા જવાનુ શરુ કરી દીધુ .મેડમ ને પુછી ને બજારના કામ કરવા માંડયા , એક દિવસ જ્યારે હું બંગલે ગયો ત્યારે ત્યાં એકદમ શાંતી હતી કદાચ છોકરીઓ ક્યાક બહાર ગઇ હતી . ..
ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ,ઝોન કન્વીનરશ્રીઓ, ઝોન સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ,જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે માઇક્રોડોનેશન, પેજ સમિતિ મજબૂત કરવા, કુપોષણ મુકત ગુજરાત અને આગામી સમયમાં મીડિયા વિભાગના કાર્યકરોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. પાર્ટીના કોઇ પણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે – શ્રી પ્રદિપસિંહ વાઘેલા આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતાડવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય – શ્રી યમલભાઇ વ્યાસ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 31 જાન્યુઆરીના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ વર્ચુઅલી જોડાયા હતા તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીની ઉપસ્થિતિ સાથે પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ, ઝોન કન્વીનરશ્રીઓ ઝોનના સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ, જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે મીડિયા વિભાગને આગામી વિઘાનસભા ચૂંટણી તેમજ સંગઠનાત્મક ચર્ચા, માઇક્રોડોનેશન, પેજ સમિતિને વધુ મજબૂત કરવા, આગામી સમયમાં મીડિયા વિભાગની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. પ્રવકતાશ્રી, સહ પ્રવકતાશ્રીઓ અને મીડિયાના કન્વીનરશ્રી દ્વારા દિપ પ્રાગટય કરી વંદે માતરમ ગાનથી બેઠકની શરૂઆત થઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં મીડિયા વિભાગમાં અધ્યતન સુવિધા સાથે વોર રૂમની શરૂઆત ગુજરાત પ્રદેશમાં થઇ ત્યાર પછી આ કામગીરી જોઇ બીજા છ રાજયોમાં પણ આ રીતે મીડિયા વોર રૂમની શરૂઆત કરવામાં આવી તે અંગે શ્રી પાટીલ સાહેબનો આભાર માન્યો હતો. આ બેઠકમાં મીડિયા વિભાગ દ્વારા કેટલી પ્રેસનોટ તૈયાર કરવામાં આવી.ડિબેટના પ્રવકતાશ્રીઓએ કેટલી ડિબેટ કરી તે અંગે ચર્ચા કરવામાં આવી . આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે પ્રદેશ મીડિયા વિભાગના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પાટીલ સાહેબે આગામી વિઘાનસભાની ચૂંટણીને લઇ મીડિયા વિભાગના કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું સાથે માઇક્રોડોનેશન અંગે માહિતી આપી કે ગુજરાત પ્રદેશમાં વધુમાં વધુ ભાજપના કાર્યકરો દ્વારા માઇક્રોડોનેશન કરવામાં આવે તે અંગે હાંકલ કરી. શ્રી પાટીલ સાહેબે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ગુજરાતને કુપોષણ મુકત કરવા જે આગ્રહ રાખ્યો છે તેના પર ઝડપથી કામ કરવા દરેક કાર્યકરને હાંકલ કરી સાથે મહિલા મોરચાના કાર્યકરો દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પાટીલ સાહેબે આગામી વિઘાનસભા ચૂંટણીને લઇ બાકી રહેલ પેજ સમિતિનું કામ ઝડપથી પૂર્ણ કરવા હાંકલ કરી. ડિબેટના વકતાશ્રીઓને સરકારની કામગીરી યોગ્ય રીતે કેવી રીતે રજૂ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયા વિભાગના કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની કામગીરી ખૂબ સારી છે. મીડિયા વિભાગના કાર્યકરો એક યોદ્ધા છે. પાર્ટીને મીડિયાના કાર્યકરો પાસે જે અપેક્ષા છે તે પરીપૂર્ણ કરે તેમ જણાવ્યું સાથે મહત્વની વાત જણાવી કે ભાજપ મીડિયાના પ્રવકતાશ્રીઓ અને કાર્યકરો એ ભાજપનો ફેસ છે. ભૂતાકળમાં મીડિયા વિભાગમાં જવાબદારી સંભાળનાર આપણા કાર્યકરો આજે પક્ષમાં ઘણી મોટી જવાબદારી નીભાવી રહ્યા છે. શ્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, પાર્ટીના કોઇપણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે તેમ જણાવ્યું હતું. રાજયમાં આવનાર સમયમાં વિઘાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે પાર્ટીના દરેક કાર્યકરને કોઇને કોઇ જવાબદારી આપવામાં આવનાર છે. પાર્ટીના દરેક કાર્યકર એકબીજા કાર્યકર સાથે પરિવાર જેવા સબંધ કેળવે તેમ જણાવ્યું. આ બેઠકમાં પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે સંબોધન કરતા જણાવ્યું કે, મીડિયા વિભાગની આગામી ચૂંટણીને લઇ શું ભૂમિકા રહેશે તેમજ પાર્ટીને આવનાર સમયમાં મીડિયા વિભાગના કાર્યકરો કેવી રીતે મજબૂત કરી શકે તે અંગે માહિતી આપી. ચૂંટણી સમયે સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાને કેવી રીતે સરકારની માહિતી પોંહચાડવી સાથે એવા મતદારો કે જે ચૂંટણીમાં મત નથી આપતા તેવા મતદારોને પ્રોત્સાહન મળે, તેમને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કામગીરીની માહિતી યોગ્ય રીતે પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી યમલભાઇએ અંતમાં જણાવ્યું કે, આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય તેમ જણાવ્યું. આ બેઠકમાં મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ સંબોધન કરતા જણાવ્યું કે, શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ હાઇટેક બન્યું છે, પ્રદેશ સ્તરે મીડિયાનું મોનિટરીંગ કરવું તેમજ 37225 જેટલા ન્યુઝ પેપર કટીંગ, 590 જેટલી પ્રેસનોટ અને 720 ફોટો ટેગલાઇન સાથે પ્રેસનોટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તે અંગે માહિતી આપી હતી. સાથે આવનાર સમયમાં પ્રદેશ મીડિયા વિભાગની વેબસાઇટ –મોબાઇલ એપનું લોન્ચિંગ ટુંક સમયમાં પ્રદેશના અધ્યક્ષના વરદ હસ્તે કરવામાં આવનાર છે તે વેબસાઇટ અંગે પાણ માહિતી આપી. ડો.યજ્ઞેશભાઇ દવેએ પ્રેસ નોટ અંગે કાર્યકરોને માહીતી આપી અને પ્રેસ નોટ કેવી રીતે લખવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણાએ મીડિયા વિભાગના કાર્યકરોને લેખ કેવી રીતે લખવો તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ પાર્ટીના દરેક કાર્યકરને પક્ષ દ્વારા આપવામાં આવેલ દરેક જવાબદારી યોગ્ય રીતે નિભાવા હાંકલ કરી.શ્રી કિશોરભાઇએ લેખમાં સાથે ન્યુઝ અને પક્ષની માહિતી કેવી રીતે સાંકળવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી ડો. ભરતભાઇ ડાંગરએ સંબોધન કરતા જણાવ્યું કે, પક્ષના દરેક કાર્યકર પોતે પણ માઇક્રોડોનેશન કરે અને અન્ય લોકોને પણ કરાવે તે અંગે માહિતી આપી હતી. માઇક્રોડોનેશન નો હેતું અગે તેમણે જણાવ્યું કે, રૂપિયા માટે નહી પણ સંગઠને મજબૂત કરવા નમો એપ દ્વારા માઇક્રોનેશનનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. પેજ સમિતિનું કામ ઝડપીથી પુરુ થાય તે માટે હાંકલ કરી હતી. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી રૂત્વીજ પટેલે સંગઠનાત્મક ચર્ચા સાથે આગામી સમયમાં મીડિયા વિભાગના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને પક્ષના દરેક કાર્યક્રમોનું યોગ્ય રીતે જે તે હોદેદારશ્રીઓ યોગ્ય સંકલન કરી મીડિયામાં પ્રચાર પ્રસાર કરે તે અંગે માહિતી આપી. પ્રદેશ પ્રમુખ દ્વારા કૃપોષણ મુકત ગુજરાત અંગેના કાર્યક્રમમાં મહિલા મોરચાના દરેક કાર્યક્રમો ને સમાચારમાં યોગ્ય સ્થાન મળે તે માટે માર્ગદર્શન આપ્યું શ્રી રૂત્વીજ પટેલે આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લા તેમજ મહાનગરોમાં સરકારના કાર્યક્રમો તેમજ સંગઠનના મુદ્દા માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ મડિયા વિભાગના કન્વીનર,સહ કન્વીનર, પ્રવકતા, સહ પ્રવકતા તથા મીડિયા ટીમ દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુઘી જિલ્લા સ્તરે બેઠકનું આયોજન કરનાર છે તે અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં આગામી સમયમાં વિઘાનસભા ચૂંટણી આવનાર છે ત્યારે ડિબેટમાં કેન્દ્ર અને રાજય સરકારની માહિતી યોગ્ય રીતે પહોંચાડવી, મુદાઓ તૈયાર કરવા, ડિબેટ માટે નવા કાર્યકરોને કેવી રીતે તૈયાર કરવા અને પક્ષની વાત યોગ્ય રીતે મુકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક માં દક્ષિણ ગુજરાત ના મીડિયા કનવિનર રાજેશ ભાઈ દેસાઈ , સહ કનવિનર દીપિકા બેન ચાવડા, તેજસ વશી, પ્રદેશ મીડિયા વિભાગના સદસ્ય. ભાવેશ ભાઈ ત્રિવેદી,સેલેશ ભાઈ શુક્લા, કેતન ભાઈ મહેતા,સંજય ભાઈ ડુંગરાની, ડાંગ જિલ્લા કનવિનર પાંડુ ભાઈ ચોધરી,તાપી જિલ્લા શિવનારેસ ભાડોરિય, એ ભાગ લીધો હતો.
મધેપુરામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી (Madhepura Food poisoning) છે. જેમાં અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (500 People Fell ill) છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિહાર: મધેપુરા જિલ્લામાં લગ્ન સમારોહમાં ઝેરી ખોરાક ખાવાથી અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (Madhepura Food poisoning) છે. તમામ લોકોની મેડિકલ કોલેજ અને સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી (500 People Fell ill )છે. સોમવારે રાત્રે મધેપુરા મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 4માં એક લગ્ન સમારંભમાં તમામ પીડિતોએ સાથે ડિનર કર્યું હતું. કહેવાય છે કે આ લગ્ન સમારોહમાં 2000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર્દીઓની સંખ્યા વધી રહી છે: હાલમાં સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં 35 દર્દીઓ દાખલ છે. જ્યારે 90 લોકોને જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારોહમાં 2000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડી છે. હોસ્પિટલમાં દરેક બેડ પર બે દર્દીઓને રાખીને સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. "ખરાબ ખોરાકને કારણે ફૂડ પોઇઝનિંગ થયું છે. ઉલ્ટી, ઝાડા, ચક્કર અને તાવ જોવા મળી રહ્યો છે, જેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં છે." - ડૉ.કે.કે. દાસ, ફિઝિશિયન "મોટી સંખ્યામાં લોકોના નાદુરસ્ત સ્વાસ્થ્ય અંગે માહિતી પ્રાપ્ત થઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને સારી આરોગ્ય સુવિધા માટે હોસ્પિટલમાં ડોકટરો તૈયાર છે. તમામ દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. - નીરજ કુમાર, એસડીએમ ઈમરજન્સી વોર્ડની સીટો ભરેલી છે: સદર હોસ્પિટલ મધેપુરા અને જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડ ફૂડ પોઈઝનિંગથી પીડિત દર્દીઓથી ભરેલા છે. મધેપુરા જનનાયક કર્પુરી ઠાકુર મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડ અને સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓ માટે પથારી ઉપલબ્ધ નથી કારણ કે આટલા બધા લોકો અચાનક બીમાર પડી ગયા છે. આ સાથે જ દર્દીઓની ભીડને કાબૂમાં લેવામાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો હતો. ભોજન સમારંભમાં આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. શિક્ષણ મંત્રીએ કાર્યવાહી અંગે વાત કરીઃ બપોરે બે વાગ્યે બિહારના શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય પ્રો. ચંદ્રશેખરે પણ મેડિકલ કોલેજ અને સદર હોસ્પિટલ પહોંચ્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ તેઓને જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરવાનું આશ્વાસન આપ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રો. ચંદ્રશેખરે સમગ્ર મામલાની તપાસ કરવા અને દોષિત દુકાનદાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. "બારાટી અને શરાટીના લોકો ઝેરી ખોરાક ખાધા પછી બીમાર પડ્યા છે, તે ચિંતાનો વિષય છે. જે દુકાનેથી સામાન લાવ્યો છે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. રાતના બે વાગ્યા છે, તરત જ જેમ મને ખબર પડી, અમે અહીં આવ્યા છીએ. જો આ હોસ્પિટલ ન હોત તો સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા હોત."- પ્રો. ચંદ્રશેખર, શિક્ષણ મંત્રી, બિહાર સરકાર
ક્લાસ પૂરો કરી બંને કેન્ટીન માં ગયા. નાસ્તા નો ઓર્ડર આપીને બંને પહેલા દિવસ ના અનુભવ વિશે વાત કરવા લાગ્યા. થોડી જ વાર થઇ હતી ત્યાં સમીર ત્યાં આવી પહોંચ્યો. દરેક વખત ની જેમ કેન્ટીન માં ધમાલ મચાવી દીધી. કૃતિ આ બધું જોતી હતી, તેને આ બધું જરાય નહોતું ગમતું.તે ઉભી થઈને સમીર પાસે ગઈ અને કહ્યું, “તમને આ બધું કરીને શુ મળે છે, તમે કોલેજ માં આ બધું કરો છો જરાય સારુ નથી લાગતું” આટલુ કહ્યું ત્યાં સમીર નો ગુસ્સો વધ્યો અને ગુસ્સા માં બોલી ઉઠ્યો, “તને શુ છે?, તને મારાં માં બોલવાની જરૂર નથી, મને મારું કામ ખબર છે. તું તારું કામ કર. ” સમીર ના આવું બોલવા થી કૃતિ ને વધારે ગુસ્સો આવ્યો, પણ હવે તે એને ગુસ્સાથી નહિ પરંતુ પ્રેમ થી સમજાવવા માંગતી હતી. તેથી તે ત્યાંથી પોતાના કલાસરૂમ તરફ જવા નીકળી. Advertisement અહીંયા ક્લિક કરીને આ ઉપરની સ્ટોરી વાંચો… કોલેજ નો દિવસ પૂરો થતા કૃતિ અને રીતુ ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચતા જ કૃતિ ના મમ્મી એને પૂછવા લાગ્યા, “બેટા, આજનો દિવસ કેવો રહ્યો? મજા આવી કે નહિ? ત્યાંનું વાતાવરણ કેવું હતું? ………… ” પણ કૃતિ એમના એક પણ પ્રશ્ન નો જવાબ આપ્યા વગર જ એના રૂમ માં જતી રહી. તે બસ એક જ વિચાર કરતી હતી કે, “કોલેજ નું પ્રથમ વર્ષ અને એમાં પણ સિનિયર આવા મળ્યા. ” તે વિચારતી જ હોય છે કે જમવાનું તૈયાર થતા તેના મમ્મી એ તેને બોલાવી. કૃતિ જમવા માટે બેસી પણ તેનું મન નહોતું. તેની મમ્મી એ ઘણું પૂછ્યું પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ અને થોડું ખાઈને પછી એના રૂમ માં જતી રહી. બીજી બાજુ સમીર વિચારતો હતો કે આજ સુધી કોલેજ માં એના આવા સ્વભાવ પર કોઈ બોલ્યું નથી અને આ વર્ષે જ આવેલી અને એક જ દિવસ માં તેને બોલી ગઈ. તે વિચારતા વિચારતા થાક ના લીધે સુઈ ગયો. સવાર ક્યારે થઇ એને કાંઈ ખબર જ ના પડી. તે જલ્દી જલ્દી તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો. આ બાજુ કૃતિ પણ નાસ્તો કરીને એની ફ્રેન્ડ રીતુ સાથે કોલેજ જવા નીકળી. આજે સમીર કાંઈ અલગ જ હતો. ના કોઈની સાથે ઝગડો ના કોઈનો મજાક. બસ એકલો એના વિચારમાં બેઠો હતો અને તેના લીધે કૃતિ નું પણ ધ્યાન નહોતું.કૃતિ અને રીતુ પોતાના કલાસ માં ગયા. કૃતિને અચાનક જ સમીર યાદ આવ્યો. હવે તેનું ભણવામાં ધ્યાન નહોતું. તેણે કોઈ પણ રીતે ક્લાસ પૂરો કર્યો. પછી કૃતિ અને રીતુ કેન્ટીન માં ગયા. Advertisement કૃતિ ને લાગ્યું કે સવાર માં સમીરે કાંઈ કર્યું ન હોવાથી અત્યારે પણ કાંઈ નહિ કરે. પણ એ ખોટી હતી. સમીર પાછો એ જ સ્વભાવ થી કેન્ટીન માં આવ્યો અને ધમાલ મચાવી મૂકી. કૃતિ કાંઈ પણ વિચારે એ પહેલા જ સમીર તેના ટેબલ પર આવી પહોંચ્યો. રીતુ ને એ બધું ગમતું ન હોવાથી તે ત્યાંથી જતી રહી. કૃતિને આ બધું બહુ અજીબ લાગ્યું. તે થોડા સમય માટે કાંઈ વિચારી જ ના શકી. સમીર ગુસ્સા માં હતો. તેણે કૃતિ ને કહ્યું, “કાલે તે જે કીધું તે, પણ હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મારાં કામ માં બોલવાની જરૂર નથી. તું તારા કામ થી કામ રાખ નહિ તો પરિણામ ખરાબ આવશે. ” કૃતિ તો વિચારતી જ રહી ગઈ. એને આ બધું ગમતું નહોતું છતાં આ વખતે તે કાંઈ ના બોલી શકી માત્ર તેની વાત સાંભળતી રહી.
અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા: ટેરર ફંડિંગ કેસમાં વિશેષ કોર્ટે સજા સંભળાવી :10 લાખનો દંડ ફટકારાયો access_time 7:06 pm IST AKILA INDIA EVENTS & GUJRATRI Presents Let's Talk In conversation with Viral Rachh આવો મળીએ OTT પ્લેટફોર્મ શમેરુમી પર રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ "વચન... I Promise..." ના નિર્માતા અને કલાકારો પાર્થ ઓઝા, સંજય ઓઝા અને શિવાની જોષી ને અને કરીએ અંતરંગ તેમની સાથે વાતો... access_time 10:06 pm IST યાસિન મલિકની સજાના વિરોધમાં શ્રીનગરમાં થયો પથ્થરમારો : ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ access_time 11:46 pm IST યાસીન મલિકની સજા પર પાકિસ્તાનનું ચસ્કી ગયું:પીએમ શાહબાઝ શરીફે કહ્યું -ભારતના લોકતંત્ર માટે કાળો દિવસ access_time 11:58 pm IST સાંસદ નવનીત રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી : દિલ્હીમાં પોલીસ ફરિયાદ access_time 12:42 am IST બેંગ્લોરે રજત પાટીદારની તોફાની સદીની મદદથી લખનૌને 14 રને હરાવ્યું: હવે ક્વોલિફાયર 2માં રાજસ્થાન સાથે ટકરાશે access_time 12:38 am IST પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું -ભારતે યાસીન મલિકને ખોટા આરોપમાં ફસાવ્યા access_time 12:13 am IST કોંગ્રેસ છોડ્યા બાદ કપિલ સિબ્બલે કહ્યું કે આગળ વધવું હંમેશા મુશ્કેલ હોયમ્પન દરેકે પોતાના માટે વિચારવું પડશે access_time 11:36 pm IST દિલ્હી-NCRમાં આતંકી હુમલાનો ખતરો : યાસીન મલિકની સજાને લઈને દિલ્હી -એનસીઆરમાં આતંકી હુમલાનું એલર્ટ access_time 9:48 pm IST દાઉદ પાકિસ્‍તાનમાં છે : ભાઇ - બહેનને દર મહિને ૧૦ લાખ મોકલે છે : સાક્ષીએ ઇડી સમક્ષ વટાણા વેર્યા access_time 10:07 am IST મલ્‍ટીનેશનલ કંપનીઓએ કોન્‍ટ્રાકટ રદ કરતા ઘઉંના વેપારીઓ ગયા કોર્ટના દ્વારે access_time 3:00 pm IST જાતિ આધારિત વસ્તી ગણતરી પર આજે ભારત બંધનું એલાન : મોંઘવારી પર લેફ્ટ પાર્ટીઓએ મોર્ચો ખોલ્યો access_time 12:15 pm IST દેશની સૌર ઉર્જા ક્ષમતામાં જબરો વધારો: ગત વર્ષની તુલનાએ માર્ચ ક્વાર્ટરમાં 50 ટકા વૃદ્ધિ access_time 11:13 pm IST રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર:અશ્વિન બીજા સ્થાને access_time 10:17 pm IST દેશના પ્રતિષ્ઠિત સરકારી સંગઠનમાં યુવાનોને નોકરીની તક : દર મહિને 54,000નો પગાર access_time 8:48 pm IST દિલ્હીમાં ખેડૂત આંદોલન સમયે ધ વાયરમાં પ્રકાશિત સમાચાર વિરુદ્ધ નોંધાયેલી FIR અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી : લોકોને ઉશ્કેરે તેવું કોઈ લખાણ જોવા મળ્યું નથી : ધ વાયરના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન, તથા પત્રકાર ઈસ્મત આરા આરોપ મુક્ત access_time 8:29 pm IST એલિયાન્ઝ ઈન્સ્યોરન્સને ૬ અબજ ડોલરનો સૌથી મોટો દંડ access_time 8:27 pm IST જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની પૂજાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર access_time 8:25 pm IST છાપામાં યુવક પર અહેવાલ વાંચીને પ્રેમ થતાં લગ્ન કર્યા access_time 8:24 pm IST હિમાચલની બલજીત કૌરે મહિનામાં ચાર ઊંચા શિખરો સર કરવાનો વિક્રમ કર્યો access_time 8:22 pm IST બિહારમાં જાતિ ગણતરીને સમર્થન આપશે ભાજપ : નીતિશ કુમારે પહેલી જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:16 pm IST ઈમરાનના સમર્થકો પાસેથી હથિયાર મળ્યા, નેતાની ધરપકડના ભણકારા access_time 8:15 pm IST વીમા કંપનીએ એવા પુરાવા ન માંગવા જોઈએ જે દાવેદારના નિયંત્રણની બહાર હોય : ચોરાયેલા વાહનની નોંધણીની ડુપ્લિકેટ પ્રમાણિત નકલ રજૂ નહીં કરી શકવાના કારણે વીમા કંપનીએ કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો : 7% વ્યાજ સાથે રૂ.12 લાખનો કલેઇમ ચૂકવવા વીમા કંપનીને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ : કોર્ટ ખર્ચ પેટે રૂ. 25 હજાર મંજૂર કર્યા access_time 8:03 pm IST યુક્રેનના ડેસના ટાઉન પર રશિયાના ભીષણ હુમલા : ૮૭ લોકોના મોત access_time 7:37 pm IST સસ્‍તી ખાંડનો રસ્‍તો કલીયર : ૧ જૂનથી નિકાસ પર પ્રતિબંધ access_time 10:06 am IST વધુ પડતા તાપમાં આંખોને નુકશાન ન થાય તે માટે કાળજી રાખવી અત્‍યંત જરૂરી access_time 5:41 pm IST કાયદાનું પાલન કરનારા લોકો જ અધિકારનો દાવો કરી શકે છે access_time 4:07 pm IST એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયાનો ચોખ્‍ખો નફો ૬૦ ટકા વધીને રૂ. ૯૧.૮ કરોડ access_time 4:04 pm IST હિન્‍દુસ્‍તાન ઝીંકમાંથી સરકાર હટશે : ૩૬પ૦૦ કરોડ મળવા વકી access_time 4:01 pm IST દિલ્હીથી કેનેડા જઈ રહેલી એર કેનેડાની ફ્લાઈટે હવામાં ગુમાવ્યું બેલેન્સ :પેસેન્જરને ઈજા: અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ access_time 12:27 pm IST આ છે સૌથી ઠીંગણાં ટીનેજર access_time 2:56 pm IST પ્રિન્‍સીપાલ પતિએ માંગી મદદ : મને મારી પત્‍નીથી બચાવો : રોજ બેટ વડે ધોલાઇ કરે રહી છે access_time 1:17 pm IST કાયદાનું પાલન કરનારા લોકો જ મૂળભૂત અધિકારનો દાવો કરી શકે છે : ભાગેડુ જાહેર કરવામાં આવેલા આરોપીને મૂળભૂત અધિકારના નામે સુરક્ષા કવચ આપી શકાય નહીં : પોલીસે રીઢો ગુનેગાર જાહેર કરેલા અને ગેંગસ્ટર વિરોધી કાયદાના આરોપી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી access_time 12:18 pm IST માત્ર ‘કોંગ્રેસ' નહીં હવે ‘ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ' કહો access_time 11:58 am IST શ્રીલંકામાં પેટ્રોલની કિંમત રૂા. ૪૨૦ : ડીઝલનો ભાવ ૪૦૦ રૂપિયા access_time 12:08 pm IST અર્જુન તેંડુલકરને નોકઆઉટ રાઉન્ડ માટે મુંબઈની ટીમમાં સ્થાન નહીં :પૃથ્વી શોને બનાવાયો કેપ્ટ્ન access_time 12:43 am IST રાહુલ ગાંધીની જેરેમી કોર્બીન સાથેની મુલાકાત પર ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ access_time 11:30 pm IST યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે: યુદ્ધમાં જોડાશે નહીં : NATO મહાસચિવ access_time 11:20 pm IST મહારાષ્ટ્ર ATSના હાથે પુણેથી ઝડપાયો આતંકવાદી :યુવાનોનું બ્રેઈનવોશ કરી લશ્કરમાં કરાવતો ભરતી access_time 10:44 pm IST આંધ્ર પ્રદેમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી : પથ્થરમારો : ૧૦ પોલીસકર્મીઓ ઘાયલ access_time 12:40 pm IST ‘દુનિયાનું નેતૃત્‍વ કરતો' મોદીનો ફોટોગ્રાફ વાઇરલ access_time 3:00 pm am IST કપિલ સિબ્‍બલે કોંગ્રેસને કર્યા ‘રામ રામ' હવે સપાની ‘સાયકલ' ઉપર સવાર થઇ જશે રાજ્‍યસભામાં access_time 3:20 pm am IST 'ધ કાશ્મીર ફાઇલ્સ' એક્ટર ચિન્મય માંડલેકરની ભૂમિકા યાસીન મલિક અને બિટ્ટા કરાટેથી પ્રેરિત access_time 11:52 pm am IST બડગામમાં આતંકવાદીઓની કાયરતા: ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારી હત્યા:10 વર્ષના ભત્રીજાને પણ ગોળી વાગી access_time 10:13 pm am IST પ્લેઓફમાં ન પહોંચવા બદલ ગુસ્સે થયેલા શિખર ધવનના પિતાએ તેને માર માર્યો !! access_time 12:39 am am IST આઝાદી કૂચ શરૂ: નવી ચૂંટણીઓની તારીખો જાહેર થાય નહીં ત્યાં સુધી પાકિસ્તાનના ઇસ્લામાબાદનો ડી-ચોક નહીં છોડવા ઇમરાન ખાનનો મક્કમ નિર્ધાર access_time 12:29 am am IST ઈમરાન ખાનને મોટી રાહત:સુપ્રીમકોર્ટે ધરપકડ કરવા પર લગાવી રોક: ઈસ્લામાબાદમાં રેલીને આપી મંજૂરી access_time 10:55 pm am IST કાશ્મીરમાં પથ્થરબાજીથી લઈ ગોળી સુધી ચાલવામાં યાસીન મલિકનો હતો હાથ:જાણો આતંકના માસ્ટરની સંપૂર્ણ કર્મ કુંડળી access_time 12:10 am am IST યાસીન મલિકની સજા પર IAF ઓફિસર રવિ ખન્નાની પત્નીએ આવકાર્યો: કહ્યું-મને 100 ટકા ન્યાય મળશે. મને હજી શાંતિ નથી access_time 11:35 pm am IST કરણ જોહરે તેના જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ભેટ : “રોકી અને રાની ' ફિલ્મની કરી જાહેરાત access_time 9:49 pm am IST રૂસ - યુક્રેન યુધ્‍ધના ૯૦ દિવસ : યુક્રેનિયન સંપત્તિને નુકસાનમાં $૯,૭૪૦ મિલિયન : રોડથી લઇને એરપોર્ટ સુધી બધું જ નાશ પામ્‍યું access_time 12:47 pm am IST દેશમાં 2100 જેટલા રાજકીય પક્ષો સામે ચુંટણીપંચ એક્શન મોડમાં : નાણાકીય ગેરરીતિઓના આરોપો access_time 11:42 pm am IST આફ્રીકામાં મહિલાની હત્‍યાના કેસમાં ઘેટાંને ૩ વર્ષની સજા access_time 10:49 am am IST કેન્દ્ર સરકાર હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) માં તેનો સંપૂર્ણ હિસ્સો વેચશે: 36.500 કરોડ મળવાની આશા access_time 9:34 pm am IST દેશના 23 રાજ્યમાં રહેલી કોંગ્રેસની સંપતિની તમામ જવાબદારી ગુજરાતના સિનિયર નેતા નિલેશ પટેલને સોંપાઈ access_time 8:43 pm am IST ભારત રાજ્યોનો એક સંઘ, અધિકારીએ રાહુલને રાષ્ટ્ર ધર્મનો પાઠ ભણાવ્યો access_time 8:28 pm am IST સેન્સેક્સમાં ૩૦૩, નિફ્ટીમાં ૯૯ પોઈન્ટનો કડાકો નોંધાયો access_time 8:26 pm am IST કાર્તિ ચિદમબરમ સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો access_time 8:24 pm am IST કેન્દ્રીય મંત્રી જેડીયુના આર.સી.પી. સિંહનો ભાજપ તરફ વધતો ઝુકાવ access_time 8:23 pm am IST દિલ્હીમાં એન્કાઉન્ટર, બોક્સર ગેંગનો શાર્પશૂટર અંતે ઝડપાયો access_time 8:21 pm am IST ગૃહમંત્રી અમિત શાહ ૧ જૂને નવી દિલ્હીમાં પૃથ્વીરાજ ફિલ્મ નિહાળશે access_time 8:16 pm am IST કાલે શિવસેનાના નેતા સંજય રાઉત અને સંજય પંવાર ઉમેદવારી નોંધાવશે: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રહેશે હાજર access_time 8:05 pm am IST પોલીસે સેક્સ વર્કર્સ સાથે ગેરવર્તણૂક ન કરવી જોઈએ : મીડિયાએ દરોડા અને બચાવ કામગીરી દરમિયાન તેમના ફોટોગ્રાફ્સ પ્રકાશિત ન કરવા જોઈએ : પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને યોગ્ય માર્ગદર્શિકા જારી કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ access_time 7:40 pm am IST ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિકને આજીવન કેદની સજા : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ હેડ અને કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિક UAPA હેઠળ દોષિત પુરવાર : દિલ્હીની સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે સજા ફરમાવી access_time 7:17 pm am IST શહેરની પ્રતિષ્ઠિત શાળામાં બાળકને એડમિશન અપાવવાની ક્ષમતા બાળકની ખુશી માટેનું માપદંડ નથી : સગીર અને નાજુક વયના બાળકોને પ્રેમ, સ્નેહ, અને લાગણીની જરૂર હોય છે : નવ વર્ષની બાળકીનો કબ્જો ઊંચી આવક ધરાવતા પિતાને સોંપવાને બદલે માતાને સોંપવાનો છત્તીસગઢ હાઇકોર્ટનો હુકમ access_time 6:44 pm am IST કાઉ બેઝડ ઇકોનોમી અંગે વેબીનાર access_time 4:49 pm am IST જમ્‍મુ - કાશ્‍મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી access_time 4:07 pm am IST આ સ્‍વીપર છે કરોડપતિ : ૧૦ વર્ષથી બેન્‍કમાંથી નથી ઉપાડયો પગાર !!! access_time 4:08 pm am IST મેંગલુરૂની જૂની મસ્‍જિદમાં હિન્‍દુ મંદિર હોવાનો દાવો access_time 4:07 pm am IST રેશનકાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસોના ચક્કર લગાવવાનું ટેન્‍શન ખત્‍મ : આ રીતે ઓનલાઇન અરજી કરો access_time 4:02 pm am IST સરકારે ફુગાવાને કાબૂમાં લેવા ખાદ્યતેલો પરની આયાત ડયૂટી દૂર કરી access_time 10:49 am am IST રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્‍ત ઉમેદવાર અંગે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરશે સોનિયા ગાંધી access_time 3:18 pm am IST અમદાવાદમાં ipl ની પ્‍લેઓફ- ફાઈનલ માટે જડબેસલાક સુરક્ષા access_time 3:15 pm am IST દિલ્‍હી-NCRમાં મકાનોની કિંમતમાં ૧૧ ટકાનો વધારો access_time 12:48 pm am IST એક સપ્‍તાહ સુધી રાહગીરોને ઠંડુ પાણી અને શરબત પીવરાવું પડશે access_time 2:56 pm am IST IPL સટ્ટાબાજી : મધ્ય પ્રદેશના પોસ્ટમાસ્તરે 1 કરોડ રૂપિયા ગુમાવ્યા : 24 પરિવારોની ફિક્સ ડિપોઝીટ દાવ પર : પોસ્ટ માસ્તરની ધરપકડ : ગુનો કબુલ access_time 1:56 pm am IST ' ચોકીદાર ખુદ ચોર ' : બેંકમાં લાંબા સમય સુધી ખાતું નિષ્ક્રિય રાખતા ગ્રાહકો ચેતજો : નિષ્ક્રિય ખાતાના એસએમએસ એલર્ટ નંબર બદલી ખુદ બેંક અધિકારીઓએ 30.95 લાખ રૂપિયા ઉપાડી લીધા : ઉચાપત કરેલી રકમમાંથી સોનુ ખરીદયુ : દહેરાદુન સ્થિત સેન્ટ્રલ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ access_time 1:08 pm am IST PM મોદીની ચેન્નાઈ મુલાકાત પહેલા BJP હોદ્દેદારની હત્યા : મૃતક 30 વર્ષીય બાલાચંદર ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિ વિંગના ચેન્નાઈ જીલ્લાના સેક્રેટરી હતા access_time 1:54 pm am IST સોશ્‍યલ મીડીયા પર દવા અને સલાહ નહીં આપી શકે ડોકટરો access_time 12:18 pm am IST યુપીમાં આફત : વરસાદ અને વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત access_time 12:17 pm am IST ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાના એંધાણ access_time 12:12 pm am IST ' વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ' 2022 : અમેરિકાના એટલાન્ટા, જ્યોર્જિયા ખાતે યોજાયેલા IGFF ની 3જી આવૃત્તિમાં પાન નલિનની 'ધ લાસ્ટ ફિલ્મ શો' ' (છેલ્લો શૉ) શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ વિજેતા : 20 મે થી 22 મે દરમિયાન આયોજિત ત્રિદિવસીય ફેસ્ટીવલમાં એટલાન્ટાની જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને ગુજરાતી ફિલ્મ જગતના સભ્યોએ હાજરી આપી access_time 12:02 pm am IST દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના 26મીએ રાજ નિવાસ ખાતે હોદ્દાની શપથ લેશે access_time 12:40 am am IST ખાદ્ય તેલ થશે સસ્તું :સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી મુક્તિ આપતી મોદી સરકાર access_time 11:58 pm am IST કેન્દ્રએ રાજ્યોના અધિકારો છીનવીને તમામ રાજ્ય સરકારો પર આર્થિક સંકટ સર્જ્યું : એમકે સ્ટાલિન access_time 11:23 pm am IST પિયાલી બસાકે ઈતિહાસ રચ્યો :ઓક્સિજન સિલિન્ડર લીધા વિના જ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું : ભારતની પહેલી મહિલા access_time 10:46 pm am IST દિલ્હીના ઝંડેવાલન સાયકલ માર્કેટમાં ભીષણ આગ ભભૂકી : લાખોનો સામાન બળીને ખાખ access_time 12:00 am am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો access_time 9:23 pm IST બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સએ 19 નવેમ્બર, 2022 ના રોજ દિવાળીની ઉજવણી કરી :ફાઈવ સ્ટાર બેન્ક્વેટ ખાતે કરાયેલી ઉજવણીમાં ત્રિ-સ્ટેટ વિસ્તારના 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી access_time 9:19 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:16 pm IST મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં ફસાયા :ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ access_time 9:14 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:09 pm IST
જ્યાં જયાં પુષ્પ હતાં શેરમાંય, શોધી શોધીને લાવ્યા છે ત્યાંય । સર્વે ભેગા થયા હરિજન, ફુલમંડળી ભરી પાવન ।।૫।। પછે શ્રીહરિને તેણીવાર, પેરાવ્યા ફુલના શણગાર । ફુલમંડળી ભરીછે જ્યાંય, હરિને પધરાવ્યા તેમાંય ।।૬।। કરે ઉત્સવ ત્યાં હરિજન, પ્રોવાણાં છે પ્રભુજીમાં મન । તે સમે આવ્યો જગજીવન, દેખીને થવા લાગ્યો દહન ।।૭।। ઘરે જૈને કર્યો છે વિચાર, માળીને બોલાવ્યા તેણીવાર । લાવો કુસુમ જોયે છે આજ, અમારે પડ્યું છે તેનું કાજ ।।૮।। ત્યારે માળીલોક બોલ્યા એમ, કરોછો રે તમે કોપ કેમ । સ્વામિનારાયણ આવ્યા આંય, સઘળાં ફુલ લૈ ગયા ત્યાંય ।।૯।। નથી તે ક્યાંથી લાવીયે ફુલ, સાચી વાત માનો સાનુકુળ । એવું સુણી તેના મનમાંય, જ્વાળા નખશીખ લાગી ત્યાંય ।।૧૦।। અગ્નિમાં ઘૃત હોમાય જેમ, પોતાના મનમાં થયું તેમ । અતિક્રોધી વિરોધી સ્વભાવ, પ્રભુથી જેને છે વૈર ભાવ ।।૧૧।। પોતાની દારાછે તે પાવન, મહા સત્સંગી હરિજન । તેને શ્રીજીમાં છે ઘણી પ્રીત, મહિમાથી રટે નામ નિત ।।૧૨।। તેને ખીજવે છે નિત્ય નિત્ય, સ્વામિનારાયણ કે અમિત । એને હમેશ કરે હેરાન, ભજવા દે નહી ભગવાન ।।૧૩।। પણ સ્વામિનારાયણ નામે, બાઈ રાજી રહેછે તે ઠામે । પછે તેણે તે મન વિચાર્યું, સ્વામિનારાયણને હું મારું ।।૧૪।। એવું ધારીને તે અઘવાન, સાથે લૈ આરબ બળવાન । આવ્યો છે ગંગારામને ઘેર, મન અતિ આડંબર ભેર ।।૧૫।। કર્યો હુમલો મારવા કાજ, ત્યારે જાણી ગયા મહારાજ । ગંગારામે જાણ્યો તે વિરોધ, થયો પોતાના મનમાં ક્રોધ ।।૧૬।। યુદ્ધ કરવા રચ્યો છે ઠાઠ, બીજા મલ્લ બોલાવ્યા છે સાઠ । સામા થયા ધરીને હિમ્મત, ઉભા રહ્યા છે મલ્લસહિત ।।૧૭।। કરી ગર્જના ઘોર ગંભીર, બોલ્યા વચન ધારીને ધીર । જેની માયે ખાધી હોય સુંઠ, સામા આવો દેશો નહી પુંઠ ।।૧૮।। સાઠે જણ થૈશું કુરબાન, ભલે આવે આજે અવસાન । થનારું હોય તેમ તે થાય, પણ માર્યા વિના ન મેલાય ।।૧૯।। હેઠે પડશે અમારાં શિર, ધડ લડશે થૈ શૂરવીર । પણ સ્વામિનારાયણ સારું, લડશું અમે તો અતિ વારુ ।।૨૦।। એવું સુણીને જગજીવન, છેટે રહ્યો વિચારે છે મન । સ્વામિનારાયણને જો આજ, મારું તો ઓલાશે મારી દાઝ ।।૨૧।। જેનો દાડો ખસી ગયો દૂર, તેને અવળું સુઝે જરૂર । કાળના કાળ ઈશના ઈશ, સર્વનિયંતા જે જગદીશ ।।૨૨।। તેને મારવા ઇચ્છે છે આપ, તેહને ફરી વળ્યું છે પાપ । એવામાં આવી છે તેની નાર્ય, શ્રીહરિ બેઠા છે જેહ ઠાર ।।૨૩।। પગે લાગી તે પ્રેમસહિત, કર જોડી બોલી મન પ્રીત । હે કૃપાનાથ હે સુખરાશ, તેહને શિક્ષા કરો હુલ્લાશ ।।૨૪।। તે વિના સુખશાંતિ ન થાય, તેહ પીડેછે મુને સદાય । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, કેમ કરીયે અમે એ કાજ ।।૨૫।। એેમાં દુખાય તમારું મન, તમે છો અમારાં હરિજન । ચાંદલો સાડલો ચુડો જેહ, તવ શણગાર જાશે તેહ ।।૨૬।। ત્યારે તે બાઈ કે સુખદાય, તમારી ઇચ્છા હોય તે થાય । એવાં સુણી તેનાં વચન, મહારાજે ઇચ્છા કરી મન ।।૨૭।। ધર્યું છે કોટિશીર્ષા સ્વરૂપ, ભયંકર વેષ બન્યા અનૂપ । તેહને મુકીછે માયા ત્યાંય, દેખીને ધુ્રજે છે મનમાંય ।।૨૮।। ત્રાસ પામ્યો જાણ્યું થશે હાણ, આતો તર્ત છુટી જાશે પ્રાણ । છેટેથી જોયો વ્હાલાનો વેષ, પામ્યો અંતરમાં અતિક્લેશ ।।૨૯।। કોેટિ શીષ અને કોટિ હાથ, તેણે એવા દેખ્યા યોગીનાથ । કોટિ કર ધર્યાં કોટી શસ્ત્ર, પોતાનાં તો છુટી ગયાં વસ્ત્ર ।।૩૦।। જાણે મારવા આવે છે ધાઈ, મુજ ઉપર તે શસ્ત્ર સાઈ । ભય પામ્યો થયો તદાકાર, કોટિશીર્ષાના રૂપ મોઝાર ।।૩૧।। લેશે સ્વામિનારાયણ પ્રાણ, આ સમે આવી ઉગારે કોણ । જુવેછે દશે દિશાયો માંય, દેખે સર્વત્ર સ્વામીને ત્યાંય ।।૩૨।। નર નારી ને જડ ચૈતન્ય, સ્થાવર જંગમ જે કોઈ અન્ય । જ્યાં જ્યાં નજર કરે છે જોય, ત્યાં ત્યાં દેખેછે સ્વામીને સોય ।।૩૩।। સર્વે બ્રહ્માંડ એમ દેખાય, જાણે છે મુને મારવા ધાય । જુવે ૧નભ અવનિમાં ઇર્ષા, આવે છે નજરે કોટીશીર્ષા ।।૩૪।। તેહને લાગી છે ઘણી બીક, જાણે મોત આવ્યું છે નજીક । અતિ મુંઝાણોછે નિજ મન, પછે હારીને મિચ્યાં લોચન ।।૩૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જોયું અંતરમાં તેણી વાર । ત્રૈણ અવસ્થા ને ત્રૈણ દેહ, જુવે અંતર દ્રષ્ટિથી એહ ।।૩૬।। કોટિશીર્ષારૂપે જોયું સર્વ, પિંડ બ્રહ્માંડમાંયે અપૂર્વ । ત્યારે નાઠો ઉઘાડી લોચન, ભયભીત થયો ઘણું મન ।।૩૭।। ઘણું દોડેછે આરબ સાથ, ગયો બજારમાં તે અનાથ । જાુવે આરબ સામું જે ઠાર, દીઠા કોટિશીર્ષાને તે વાર ।।૩૮।। જાણે કેડે આવે છે આ કાળ, એવી તનમાં લાગીછે ઝાળ । ત્યાર પછે તેહ કોઈ કાળ, દીધી આરબને તેણે ગાળ ।।૩૯।। ચડી આરબને ઘણી રીસ, અસિવડે કાપી નાખ્યું શીશ । પાણી પાણી કર્તો તે પોકાર, પછે મરણ પામ્યો તેહ વાર ।।૪૦।। હવે શ્રીહરિ આનંદભેર, રહ્યા ગંગારામને રે ઘેર । તેને બીજે દિવસે સવાર, પ્રભુજી જાવા થયા તૈયાર ।।૪૧।। ત્યાંથી પધાર્યા દેવ મુરારી, માનકુવે ગયા સુખકારી । પાંચ દિન રહ્યાછે તે સ્થાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૪૨।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજ ભુજનગ્રથી ગામ માનકુવે પધાર્યા એ નામે એકતાલિસમો તરંગઃ ।।૪૧।।
Godhra, Panchmahal: ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ રાત્રિના આઠ કલાકની આસપાસ ધીમા ધીમા છાંટાની શરૂઆત થઈ હતી. નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા વરસાદે માજા મૂકી હતી.પંચમહાલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં તેમજ ગોધરા શહેર ની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ગોધરા નગરમાં પ્રજા વરસાદ ઝંખી રહિત હતી. જ્યારે આજરોજ રાત્રે શરૂ થયેલા વરસાદમાં ગોધરા નગરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા આ વરસાદ નો ભાર વધુ જોવા મળ્યો હતો વીજળીના કડાકા સાથે પડેલા આ વરસાદમાં ભુ સહિતના બસ સ્ટેશન તેમજ એસઆરપી રોડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ઉલ્લેખનીય છે કે એફસીઆઇ ગોડાઉન પાસે હાલજ નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી તે છતાં પણ પાણીનો નિકાલ ઝડપી ન થતા પાણી ભરાઈ જવા પામ્યું હતું. વાવડી રોડ, ગોધરા ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં તેમજ વાવડી રોડ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું દુકાનોમાં ભરેલા ફૂડ પેકેટ પાણીમાં તણાતા જોઈ શકાય છે તેમજ તે વિસ્તારમાં આવેલા એટીએમ બુથમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું. ATM, વાવડી રોડ, ગોધરા ગોધરામાં લાંબી રાહ જોયા બાદ પડેલા વરસાદ માં પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો. જુઓ વિડિયો… elnewsgodhragujaratgujarati newsmadhya gujaratpanchmahalrainrain updatesગુજરાતગોધરાન્યૂઝપંચમહાલપાણીવરસાદ previous post સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર. next post ગુજરાત રાજ્યમાં વરસાદી પાણીમાં ફસાયેલા 3000 નાગરીકોને ખસેડાયા, આ તારાજીને જોતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી સમીક્ષા.
અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી આવ્યા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં 144 વર્ષ પહેલા સૌપ્રથમ રથયાત્રા નિકળી હતી. લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા, અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસી ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે. સરસપુર ભગવાનનું મોસાળુ કેવી રીતે બન્યું ? 144 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, તે રથયાત્રામાં સાધુસંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખે 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અને અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયા ભગવાનના મોસાળા જેવુ અદભૂત વાતાવરણ જોવા મળે છે. રથયાત્રામાં પ્રસાદની છૂટા હાથે વહેંચણી રથયાત્રા દરમિયાન પ્રસાદની છૂટા હાથે વહેંચણી કરાય છે. 25,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખથી વધુ ઉપેર્ણાનો પ્રસાદ ભક્તોને અપાય છે. તે ઉપરાંત રથયાત્રાના રૂટ પર ચોકલેટ અને પાણીને પણ પ્રસાદી સ્વરૂપે અપાય છે. રથયાત્રાના રૂટ પર માર્ગો પર ઠેર-ઠેર પાણીની પરબ, કોલ્ડડ્રિંક્સ અને પ્રસાદનું ફ્રી વિતરણ કરાય છે. શહેરમાં ઠેર-ઠેર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો અને ભજનોની સુરાવલીઓ વાગતી હોય છે. અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરે છે, અને ભગવાનના ઓવારણા લેવાય છે. ભગવાન સામે ચાલીને તેમના વિસ્તારમાં આવે પછી તો પુછવું જ શું. ભાવિક ભક્તો ગાડાતૂર બની જાય છે. ઓલમોસ્ટ શહેરના લોકો તે દિવસે કામ-ધંધા બંધ રાખીને ભક્તોની સેવામાં લાગી જાય છે
અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી નિકળે છે, જે જગન્નાથપુરી પછીની બીજી સૌથી જૂની રથયાત્રા છે : અમદાવાદની યાત્રાની લંબાઇ ૧૪ કિલોમીટર છે પરંતુ ગાંધીનગરની યાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટર છે : માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રથયાત્રાનું મહત્વ, પુરાણોમાં પણ અદ્દભૂત રથયાત્રાનો ઉલ્લેખ છે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક મહત્વનો તહેવાર એટલે રથયાત્રા. ભારતમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં આવેલું છે. સમગ્ર દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા મશહૂર હોય છે. પ્રતિદિન ભકતો દર્શન કરવા ભગવાન પાસે જાય છે પરંતુ આ દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને ભકતો પાસે જાય છે. કોરોના મહામારીમાં ગયા વર્ષે રથયાત્રા નિકળી શકી ન હતી પરંતુ આ વર્ષે કેસ ઘટતાં સરકારે કેટલાક પ્રતિબંધોને આધિન રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રા હવે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ યોજાય છે. રથયાત્રા અંગે અનેક લોકવાયકા છે. કેટલાક લોકો માને છે કે કૃષ્ણની બહેન સુભદ્રા તેના પિયર આવે છે ત્યારે ભાઇઓ સાથે નગરમાં ભ્રમણ કરવાની ઇચ્છા વ્યકત કરે છે. બીજી એક માન્યતા અનુસાર ગુંડીચા મંદિર સ્થિત દેવી કૃષ્ણની માસી છે જે ત્રણેય ભાઇ-બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેઓ ૧૦ દિવસ રોકાય છે. ત્રીજી માન્યતામાં રાજા કંસ રથ મોકલીને કૃષ્ણને બોલાવે છે ત્યારે તેઓ ત્રણેય રથમાં બેસીને મથુરા જાય છે. કેટલાકનું માનવું છે કે કંસનો વધ કરીને કૃષ્ણ મથુરાની જનતાને દર્શન આપવા ભાઇ અને બહેન સાથે રથમાં નિકળે છે. ભગવાન કૃષ્ણ સંકોચાઇ ગયા, આખ મોટી થઇ એવી પણ વાયકા છે કે ભગવાન કૃષ્ણ તેમના ભાઇ બલરામ સાથે દ્વારકા બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લેતા હોય છે, ત્યારે રોહિણી માતા બોલ્યા કે, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઇને અંદર પ્રવેશ કરવા દેતા નહીં. પછી રોહિણી માતાએ કથા શરૂ કરી હતી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. એ બન્ને રાજમહેલમાં પ્રવેશવા ગયા ત્યારે સુભદ્રાએ તેમને રોકયા. આ સમયે તેઓ બન્ને પણ દરવાજા પાસે કાન રાખીને કથા સાંભળવા લાગ્યા હતા. અચાનક ભકિતભાવના કારણે ત્રણેયના હાથ અને પગ સંકોચાઇ જવા લાગ્યા,આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૃષ્ણના હાથ-પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઇ હતી. નારદ મુનિએ કૃષ્ણને કહ્યું કે તમારૃં આ રૂપ જગતને બતાવો. આ સાંભળી કૃષ્ણએ આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું. આ કથાએ રથયાત્રાને જન્મ આપ્યો. પુરીની રથયાત્રામાં અદ્દભૂત શણગાર હોય છે જગન્નાથ એટલે કે કૃષ્ણ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું મંદિરમાં આખું વર્ષ પૂજન કરવામાં આવે છે પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી નગરચર્યા કરાવવામાં આવે છે. રથયાત્રા કાષ્ટના મોટા પૈડાંવાળા બનાવવામાં આવે છે. દર વર્ષે આ પૈડાં બનાવવામાં આવે છે. આ રથને ભકતો દ્વારા ખેંચવામાં આવે છે.પુરીના જગન્નાથનો રથ ૪૫ ફુટ ઉંચો અને ૩૫ ફુટના ચોરસ ઘેરાવો ધરાવે છે જેને બનાવતાં બે મહિનાનો સમય લાગે છે. પુરીના ચિત્રકારો તેમજ કલાકારો આ રથના વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફુલપાંખડીઓ અને અન્ય આકૃત્તિ ચિતરે છે અને સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પિઠીકા પર પણ ઉલટા કમળફુલોની આકૃત્ત્િ।ઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીયા યાત્રા પણ કહેવામાં આવે છે. ભગવાનના રથના ૧૬, બલરામના રથના ૧૪ અને સુભદ્રાના રથના ૧૨ પૈડાં હોય છે. સમ્રાટ કે ભકત વચ્ચે કોઇ ભેદભાવ હોતો નથી રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ 'છેરા પહેરા'ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભકિતભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજયનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યકિત ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથ સમક્ષ મહાશકિતશાળી સમ્રાટ કે સામાન્ય ભકત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. બે દિવસ સુધી ચેર પહરની વિધિ હોય છે... ચેરપહરની વિધિ બે દિવસ સુધી કરવામાં આવે છે. જયારે મૂર્તિઓને મૌસીમાં મંદિર લઇ જવાય ત્યારે અને જયારે મૂર્તિને ફરી શ્રીમંદિર લાવવામાં આવે ત્યારે એમ કુલ બે દિવસ સુધી ચેર પહરની વિધિ કરવામાં આવે છે. અન્ય એક વિધિમાં મૂર્તિઓને મંદિરથી રથ પર પધરાવવાની હોય છે જેને પહાંદી વિજય કહેવાય છે. રથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જયાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રીમંદિરે પધારે છે એને 'બહુડા યાત્રા' કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો 'પોડા પીઠા' (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે. પુરાણોમાં પણ રથયાત્રાનું વર્ણન આવે છે... જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રાનું આયોજન કરતા હતા. પશ્ચિમી જગત પણ રથયાત્રાથી અજાણ નથી ઈ.સ. ૧૧૫૦ની આસપાસ ગંગા સામ્રાજયનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા હતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રા નોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પૂજયને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને 'ચર્ચ' (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા હતા. અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી યોજાય છે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. આ શહેરમાં ૧૪૩ વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને ૧૪ કિલોમીટરનું અંતર કાપી મંદિરમાં પરત આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮ થી ૨૦ હાથીઓ સાથે હજારો ભકતો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે અને ત્યાં વિરામ પછી જગન્નાથ મંદિરે પરત લાવી હજારો શ્રદ્ઘાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે. પુરી પછીની સૌથી જૂની અમદાવાદની યાત્રા છે... અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા ગણવામાં આવે છે. ૧૮૭૮થી નિકળતી આ યાત્રા ૧૪ કિલોમીટર લાંબી હોય છે. છેલ્લા દોઢ વર્ષથી રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે રથયાત્રા યોજાઇ ન હતી પરંતુ આ વર્ષે કેસ ઓછાં થતાં રથયાત્રા નિકળશે પરંતુ કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. વડોદરાના ઇસ્કોનમાં યોજાતી રથયાત્રા બીજા નંબરે આવે છે. એવી જ રીતે સુરતમાં પણ ઇસ્કોન મંદિરથી રથયાત્રા નિકળે છે જયારે ગાંધીનગરમાં ૧૯૮૫થી નિકળતી રથયાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટરની છે તે સૌથી લાંબી કહેવાય છે. હવે તો ઓરિસ્સાના વતની એવા અમદાવાદમાં વસતા પરિવારોએ અડાલજ પાસે બનાવેલા જગન્નાથ મંદિરમાંથી પણ રથયાત્રા નિકળે છે. ભારતની બહાર પણ રથયાત્રા યોજાય છે... ભારતની બહાર પણ અનેક દેશોમાં વર્ષોથી રથયાત્રાનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એસી ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લોસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે. એવી જ રીતે બાંગ્લાદેશમાં પણ રથયાત્રા યોજવામાં આવે છે. બંગાળી ભાષામાં રથને રોથ કહેવાય છે તેથી બાંગ્લાદેશમાં ધમરોઇ જગન્નાથ રોથ કહેવાય છે. આ સ્થળે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનના સૈન્ય દ્વારા ૧૯૭૧માં બાળી નાંખવામાં આવ્યો હતો ત્યારપછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરવામાં આવેલું છે. -: આલેખન :- ગૌતમ પુરોહીત gpurohit09@gmail.com (11:05 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ 24,710 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આચાર સંહિતા ભંગ બદલ કુલ રૂ.31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરાયો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ 29,844 કેસો કરવામાં આવેલ છે, જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 24,75,650નો દેશી દારૂ, રૂ.13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂપિયા 14,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં ભરાયા રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 હેઠળ 2,60,703 કેસો, ગુજરાત દારૂબંધી અધિનિયમ-1949 હેઠળ 30,051 કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ 71 કેસો તથા PASA એક્ટ-1985 હેઠળ 329 કેસો, એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 લોકો અટકાયતી કાર્યવાહી કરાઈ છે. 39 કેસો નોંધી કુલ 61,92,77,309નો NDPS પદાર્થ જપ્ત કરાયો રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ-1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર તથા 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પરાર્થ જમા કરવામાં આવેલ છે. રાજ્યમાં એનડીપીએસ એક્ટ-1985 હેઠળ કુલ 39 કેસો નોંધી કુલ 61,92,77,309નો 1460.9895 કિ.ગ્રા.નો NDPS પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SSTએ કુલ રૂ.1,68,21,400નો, ફ્લાઈંગ સ્કવોડ્સે કુલ રૂ.1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કર્યો રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા રૂપિયા 55,270નો IMFL, રૂ.3430નો દેશી દારૂ, રૂ.1.53,00,000ના ઘરેણાં, રૂ.92,84,730ની રોકડ રકમ તથા રૂ.14,61,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા 11,242 રૂપિયાનો IMFL, રૂ.500નો દેશી દારૂ, 1,41,15,940 રોકડ તથા 8,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા 3,08,71,000 રોકડ, 3,54,14,237 રૂપિયાના ઘરેણાં, 61,92,87,199 રૂપિયાના NDPS પદાર્થો તથા 74,33,924 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટે “પાણી ન અપાય” અને કહેવાય છે કે એ જીવ જ્યા જશે ત્યા.. સ્વર્ગ-“ખૂબપાણી”-વૈભવ હશે જ.(આવું વ્રત કરતા લોકો વિશે મને “અહોભાવ” છે.) એ વ્રત કરવાનુ તો “મારા” જેવાનુ તો કામ જ નહિ. મને તો.. દર કલાકે ખાવાનુ જોવે.અને એ પણ વેરાઇટી.!! ચવાણું ને ચટાકા વગર તો ચાલે જ નહિ. ત્યારે,માત્ર ‘સંથારો’ કરવાવાળા ભાવિકજનની માનસિક હિમ્મતને ‘દાદ’દેવી જ પડે ને?? કહેવાય છે ને કે “હિમ્મતે મર્દા તો મદદે ખુદા”. કાર્યની સફળતા જોઈતી હોયતો હિમ્મત તો રાખવી જ પડે અને એ કરતાં કરતાં “મોઢે ફીણ”આવી જાય તો પણ રુકાવટ ન આવવી જોઈએ. હિમ્મત અને ભય,બે પિત્રાઈ ભાઈઓ છે. અત્યારના સમયે આ વોટ્સેપ મને બહુજ ગમ્યો.. *Breaking News * Due to extreme scarcity of doctors it has been decided that the government shall identify any and all knowledgeable Covid experts from any WhatsApp group where such knowledgable people who have been forwarding Covid remedies and solutions with passion and sincerity since last many months – and using its emergency powers shall assign such people at identified Covid wards and hospitals across the country without any choice, option or reason – this decision has been taken based on continuous request made by members of such WhatsApp group as received below 👇 *सरकार से निवेदन है की करोना के इलाज के लिये अगर डॉक्टर कम पड़ रहे हों, तो WhatsApp ग्रुप्स से ले जाओ !!!!!!!!!! एक से एक करोना स्पेशलिस्ट भरे पड़े हैं ! એવા લોકો,જે માત્ર ભય જ પેદા કરે!!! હૉસ્પિટલ જાય..અને પેશન્ટ સામે “માનસિક હિમ્મત” આપવાના બદલે “રડવા બેસે” અર..ર..ર! તને તો કેન્સર છે! ને તું તો મરી જઈશ. “એટલે પેલો પેશન્ટ ના મરતો હોય તો પણ ભય ના કારણે મરી જાય😂😂😂
નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં જુદી જુદી ખેલકૂદ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. 1989માં ખેલકૂદની એશિયાઈ સ્પર્ધા અને 2010માં રાષ્ટ્રસમૂહ સ્પર્ધાનું અહીં આયોજન થયું હતું અને 2010ની રાષ્ટ્રસમૂહ સ્પર્ધાને માટે વધુ સુવિધા ઊભી કરવાને કારણે 78,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ 60,254 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બન્યું. 1984માં ઑસ્ટ્રેલિયા સામેની એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચો આ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી અને 1991માં દક્ષિણ આફ્રિકામાં એકદિવસીય મૅચો અહીં ખેલાઈ હતી. વિવિધ દોડની રમતો માટે આઠ લાઇનનો કિરમજી રંગનો ‘સિન્થેટિક ટ્રૅક’ બનાવવામાં આવ્યો છે. મેદાનની વચમાં ૧૦૫ × ૭૦ મીટરનું લીલુંછમ મેદાન ફૂટબૉલની રમત માટે બનાવ્યું છે. આ સ્ટેડિયમમાં ઊંચો કૂદકો, લાંબો કૂદકો, એકસાથે ત્રણ કૂદકા, વાંસકૂદકો; હથોડો, ભાલો, રકાબી, ગોળો વગેરે ફંગોળવાની રમતોનું પણ આયોજન થઈ શકે છે. સ્ટેડિયમના ચાર ખૂણે 57 મીટરની ઊંચાઈએ વિદ્યુતના પ્રકાશની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમના ઉત્તર ભાગમાં 23 × 9 મીટરનું સ્કોરબોર્ડ બનાવ્યું છે, જેમાં હિંદી અને અંગ્રેજી ભાષામાં કમ્પ્યૂટરીકૃત સ્કોર અને અન્ય માહિતીની જાહેરાત ઝળહળતા પ્રકાશમાં આકર્ષક રીતે કરી શકાય છે. આ મેદાનની સંભાળ સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા રાખે છે. સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા(SAI)નું અહીં મુખ્ય કાર્યાલય આવેલું છે.
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૬ : પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ના.પો.અધિ. હિરેન્‍દ્ર ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ ભોરાભાઇ ભોજાભાઇ જામ રહે.પીપળીયા ગામ વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા તથા સાજાભાઇ દેવાણંદભાઇ સાખરા રહે.હરસિધ્‍ધીનગર રાધે કિષ્‍ના મંદિરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાઓ પાસેથી આજદીન સુધી નીચેની વિગતો ઇગ્‍લીંશ દારૂનો જથ્‍થો પકડી પાડેલ છે. તપાસ દરમ્‍યાન કુલ ઇગ્‍લીંશ દારૂનો બોટલો નંગ-૧,૯૮૦ કુલ કિ.રૂ.૭,૯૨,૦૦૦/- તથા અન્‍ય મુદામાલ કિ.રૂ.૫,૦૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ&.૧૨,૯૭,૫૦૦/- મુદામાલ કબ્‍જે કરેલ છે. આ કામગરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી પી.એમ.જુડાલ, એ.એસ.આઇ. દિપકભાઇ સોમાભાઇ રાવલીયા, પો.હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, પો.હેડ.કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર , પો.હેડ.કોન્‍સ. પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિહ દિલીપસિંહ ઝાલા, પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા, પો.કોન્‍સ. રામદેભાઇ મારખીભાઇ કરંગીયાએ કરી છે. (2:16 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
જેમ કે તમે બધા જાણો છો કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ ઋતુમાં દરેક વ્યક્તિ શરદીથી પરેશાન હોય છે, જેના કારણે તમે ઘણીવાર જોયું હશે કે લોકો ચ્યવનપ્રાશનું સેવન કરે છે. ચ્યવનપ્રાશ સ્વાસ્થ્યવર્ધક છે, જે આપણને બદલાતી ઋતુઓને કારણે થતા રોગો સામે લડવામાં મદદ કરે છે, આ ઉપરાંત આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે, આ ચ્યવનપ્રાશ બજારમાં વિવિધ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. આજના તબીબી વિજ્ઞાને ઘણો વિકાસ કર્યો છે, જ્યારે આયુર્વેદના કિસ્સામાં ઘણો વિકાસ થયો છે. ચ્યવનપ્રાશ વિશે એવું કહેવાય છે કે ચ્યવન ઋષિ મહર્ષિ ભૃગુના વંશજ હતા. જ્યારે ચ્યવન ઋષિ ખૂબ વૃદ્ધ થઈ ગયા, ત્યારે તેમણે અશ્વિની કુમારને યુવાની પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. અશ્વિની કુમારોએ ઋષિ ચ્યવન માટે એક દૈવી દવા તૈયાર કરી, જેના કારણે ઋષિ ચ્યવન ફરી યુવાની અવસ્થામાં પહોંચ્યા. આ દૈવી દવાને ચ્યવન ઋષિના નામ પરથી ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના આયુર્વેદિક આરોગ્ય પૂરક અને સૌથી વધુ વેચાતું આયુર્વેદિક ઉત્પાદન. ખરેખર ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ટોનિક છે. જો કે, ચ્યવનપ્રાશ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. ચ્યવનપ્રાશમાં આવા અનેક ગુણો છે, જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં આમળા મુખ્ય ઘટક છે, જે ખૂબ જ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે ઓળખાય છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ચ્યવનપ્રાશને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ક્યારેય ન ખાવું જોઈએ. તો ત્યાં જ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે 1 મહિના સુધી ચ્યવનપ્રાશ ખાઓ તો તમારા શરીરમાંથી ક્યા રોગોનો અંત આવે છે. 1. સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ નાખીને તેને મિક્સ કરો અને તેનું સતત સેવન કરો, આમ કરવાથી માનવ શરીરની યાદશક્તિ, એકાગ્રતા અને સતર્કતા વધે છે. 2.જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશનું સતત સેવન કરો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. 3. જો તમે દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ છો તો વ્યક્તિની શ્વસનતંત્ર મજબૂત બને છે. 4. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ લેવાથી શરદીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનાથી તમારા વાળ સફેદ નહીં થાય. 5. જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ નાખીને તેનું સેવન કરો છો તો વ્યક્તિના શરીરની માંસપેશીઓ પણ મજબૂત થશે.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card