text
stringlengths
401
108k
Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે કામ સરળતાથી પૂર્ણ થશે, સ્વાસ્થ્ય સારું રહેશે Aaj nu Rashifal: વ્યવસાય સંબંધિત કોઈ લોન લેવા માટે સમય અનુકૂળ નથી. કોઈપણ પેપરવર્ક કરતી વખતે સાવચેત રહો. પરંતુ તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. નોકરીમાં તમારે કોઈ બાબતમાં સમાધાન કરવું પડી શકે છે. Aquarius TV9 GUJARATI | Edited By: Nancy Nayak Nov 23, 2022 | 6:11 AM Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં, કુંભ રાશિ શક્યતાઓનો નવો વિકલ્પ ઉભરી આવશે. પ્રોપર્ટીની ખરીદી-વેચાણ સંબંધિત કામ થવાની સંભાવના છે. તમારું આશાવાદી અને ખુશખુશાલ વ્યક્તિત્વ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે. ફોન પર કોઈ અશુભ સમાચાર મળવાથી મન કેટલાક અંશે ઉદાસ રહી શકે છે. બાળકોની કોઈપણ નકારાત્મક પ્રવૃતિની ખબર પડવાથી તમે હેરાન રહેશો. આ સમયે માનસિક શાંતિ મેળવવા માટે તમારે ક્યાંક એકાંતમાં અથવા કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવવો યોગ્ય રહેશે. વ્યવસાય સંબંધિત કોઈ લોન લેવા માટે સમય અનુકૂળ નથી. કોઈપણ પેપરવર્ક કરતી વખતે સાવચેત રહો. પરંતુ તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. નોકરીમાં તમારે કોઈ બાબતમાં સમાધાન કરવું પડી શકે છે. લવ ફોકસ – પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા યોગ્ય રહેશે અને તમે તમારી બધી જવાબદારીઓ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે હલ કરશો.
મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આ યાત્રા વચ્ચે ભાજપે વહેલી સવારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથના મીડિયા ઈન્ચાર્જ અને પાર્ટી પ્રવક્તા નરેન્દ્ર સલુજા ભાજપમાં જોડાઈ ગયા છે. સલુજા શીખ સમુદાયથી આવે છે. તેઓ સીએમ શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં તેમના નિવાસસ્થાને ભાજપમાં જોડાયા છે. સલુજા ઈન્દોરની રહેવાસી છે. તેઓ લાંબા સમયથી કમલનાથ સાથે જોડાયેલા હતા. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ખરેખર, નરેન્દ્ર સલુજા લાંબા સમયથી કમલનાથ સાથે જોડાયેલા હતા. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની અવગણના કરવામાં આવી રહી હતી. મીડિયા વિભાગના પુનર્ગઠન દરમિયાન તેમને પેનલમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ વાતથી તેઓ નારાજ થયા હતા. આ પછી તેમને ફરીથી સ્થાન મળ્યું હતું. તાજેતરમાં ઈન્દોરની ખાલસા કોલેજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં કમલનાથ પણ પહોંચ્યા હતા. નરેન્દ્ર સલુજાનું નામ પણ આયોજકોમાં હતું. કાર્યક્રમ દરમિયાન શીખ રમખાણોને લઈને કમલનાથનો જોરદાર વિરોધ થયો હતો. વિરોધ બાદ કમલનાથે નરેન્દ્ર સલુજાને તેમના મીડિયા ઈન્ચાર્જના પદ પરથી હટાવી દીધા હતા. આ પછી સલુજા થોડા દિવસ ચૂપ રહ્યા હતા. તેમણે શુક્રવારે સવારે 10 વાગે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા. નરેન્દ્ર સલુજા ભાજપમાં જોડાયા બાદ મધ્યપ્રદેશમાં શીખ મતદારો પાર્ટી તરફ વળશે. આ સાથે જ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પાર્ટીને ઝટકો આપી શકે છે. જો કે કોંગ્રેસનો એવો પણ દાવો છે કે ભાજપના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આની અટકળો એટલા માટે વધી રહી છે કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારથી મધ્યપ્રદેશમાં આ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે. Choke Throat by Chocolate: ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી બાળકનું દર્દનાક મોત; આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ ઉપાયો જાણો Causes of Choke Throat: બાળકોને ચોકલેટ કે ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ ચોકલેટે(Chocolate) તેમના ઘરના માતા-પિતામાંથી એકનો ચિરાગ હંમેશ માટે છીનવી લીધો. બાળકે ચોકલેટ ખાધી કે તરત જ તે તેના ગળામાં (Choke Throat) ફસાઈ ગઈ અને ગૂંગળામણને કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો છે અને માતા-પિતા રડતા-રડતા હાલતમાં છે સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે. Belly fat reduce: પેટની ચરબીને કહો બાય-બાય આ ખાસ ચાને બનાવી લો ડાઈટનો ભાગ Tea for weight loss: હાલના સમયની ખરાબ ફૂડ હેબિટ્સએ સૌથી વધારે યૂથના શરીર પર અસર જોવાય છે. ખરાબ ફૂડ હેબિટસના કારણે જાડાપણ વધવો એક સામાન્ય વાઅ છે પણ જ્યારે આ પરેશાની વધવા લાગે છે તો તેના કારણે શરીરમાં ઘણા બીજા પ્રકારના રોગ તેમનો ઘર કરી લે છે. શરીરમાં અચાનક ફેટ એકત્ર થવાથી હાર્ટ અને બીપીથી સંકળાયેલા રોગોનો ખતરો બન્યુ રહે છે. જો તમે તમારી ડાઈટમાં આ ખાસ પ્રકારની ચાને શામેલ કરી લો છો તો તેનાથી તમારા શરીરનો ફેટ તીવ્રતાથી ઓછુ થવા લાગે છે. Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ Washing Machine Cleaning Tips તમે વોશિંગ મશીન વડે કપડાં ધોતા હોવ. જો તમારી પાસે ટોપ લોડ વોશિંગ મશીન છે, તો તમે તેને વિનેગરની મદદથી સાફ કરી શકો છો.તમે વિચારશો કે તમારું વોશિંગ મશીન અંદરથી સાફ છે, પરંતુ એવું નથી. નિયમિત સફાઈના અભાવે ખરાબ ગંધ, જર્મ્સ બેક્ટેરિયા વીડિયો Watch More Videos નવીનતમ Neha Pendse Birthday Special: બે દીકરીઓના પિતા છે નેહા પેંડસેના પતિ, આ રીતે શરૂ થઈ હતી બન્નેની લવ સ્ટોરી ટીવીના કોમેડી શોમાં "મે આઈ કમઈન મેડમ" અને સલમાન ખાનના રિયલિટી શો "બિગ બૉસ 12" ની કંટેસ્ટેંટ રહી નેહા પેંડસે આજે કોઈ ઓળખની જરૂર નથી. ઘર ઘરમાં મેડમજીના નામથી પ્રખ્યાત નેહા આજે તેમનો 38મો જનમદિવસ ઉજવી રહી છે. 29 નવેમ્બર 1984ને મુંબઈમાં જન્મે નેહાએ તેમના કરિયરની બાળ કલાકાર તરીકે શરૂઆત કરી. આ સાથે તેણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ હાથ Yami Gautam Birthday: એક્ટ્રેસ બની ગઈ નહી તો અત્યારે કોર્ટના ચક્કરમાં કાપતી રહેતી બૉલીવુડ બ્યુટી યામી ગૌતમએ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ હિટ સિદ્ધ થઈ અને યામીના કામ અને સુંદરતા બન્નેના ખૂબ વખાણ મળ્યા. આ સુંદર એક્ટ્રેસને ઈંડસ્ટ્રીમાં 10 વઋષ થઈ ગયા છે. પડદા પર અમે યામીને ગયા સમયે અભિષેક બચ્ચન સાથે 'દસવી' અને તે પહેલા 'એ થર્સડે" 'માં જોયા હતા. Esha Gupta: ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા Esha Gupta:બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. Vikram Gokhale Passes Away: જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર Vikram Gokhale Death: બોલિવૂડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે(Vikram Gokhale) નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અભિનેતા હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મો માટે જાણીતા હતા. અભિનેતા છેલ્લા 20 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી અને દવાઓની પણ કોઈ અસર થઈ રહી ન હતી. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. આજે પીઢ અભિનેતાએ દુનિયાને અલવિદા કહી ગયા. 26/11 Celeb Reactions: 26/11ની વરસી પર કલાકારોએ વીરગતિ પ્રાપ્ત સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે ભૂલ્યા નથી આજે 26/11 મુંબઈ આતંકી હુમલાની વરસી છે. આ હુમલાને 14 વર્ષ થઈ ગયા છે. હવે ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે લેટેસ્ટ સમાચાર જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા, કાલે સિધ્ધપુરના કોંગી ઉમેદવારને સમર્થન આપ્યું હતું ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.તેમને ખેસ પહેરાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું. લિંબાયતમાં 1.20 લાખ મરાઠી વોટોના મુકાબલે 90 હજાર મુસ્લિમ વોટ પલટી શકે છે પરિણામ ભાજપનો ગઢ ગણાતી લિંબાયત વિધાનસભામાં મોટાભાગના મતદારો મરાઠી સમુદાયના છે, આ વખતે પણ ભાજપે વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસે ગોપાલ પાટીલને ટિકિટ આપી છે. પંકજ તાયડેને AAP તરફથી ટિકિટ મળી છે. હવે વિશ્વફલક પર છવાશે આયુર્વેદ, I.T.R.A. જામનગર દ્વારા વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા સાથે કર્યા MOU આજે તા. ૨૮-૧૧-૨૦૨૨ના રોજ જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. કરવામાં આવ્યા હતા. આમ થવાથી હવે ભારતીય મૂળનું આયુર્વેદ દરિયાપાર ઓસ્ટ્રેલિયા દેશમાં છવાશે. પ્રથમ ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ માટેની સુવિધા તેમના જ દેશમાં આપણા સહયોગથી ઉપલબ્ધ બનાવશે FIFA World Cup માં મોરક્કો સામે મળેલી હાર બાદ નારાજ થયા બેલ્જિયમના ફેંસ, અનેક વિસ્તારોમાં ભડકી હિંસા જુઓ Video FIFA World Cup 2022: કતરમાં ફીફા વર્લ્ડ કપમાં મોરોક્કો સામે 2-0ની શરમજનક હાર બાદ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સના અનેક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. બેલ્જિયમની હાર બાદ તેના માથે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો મંડરાર રહ્યો છે. બેલ્જિયમને ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 2018 વર્લ્ડ કપની રનર અપ ટીમ ક્રોએશિયા સામે રમવાની છે. Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે.
Gujarati News » Gujarat » Porbandar » Porbandar: Instead of starting bus service that has been closed for years, BJP counters Congress' allegations Porbandar: વર્ષોથી બંધ બસ સેવા શરૂ કરવાને બદલે ભાજપ કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ શહેરના સુદામા ચોકથી શહેરના તમામ 10 કિ.મી. વિસ્તારમાં મુસાફરીની સેવા આપવા પાલિકા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ટેન્ડરો કરી રહી છે, પરંતુ કેટલાક નિયમોને કારણે બે વાર ટેન્ડરો મંજૂર થયા નથી માટે હજુ ત્રીજા ટેન્ડર માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. વર્ષોથી ચાલતી સીટી બસ સેવા લગભગ 30 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay Sep 01, 2022 | 2:10 PM ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની નગરી પોરબંદરમાં (Porbandar) તમે યાત્રા કરવા જાવ તો તમને ફરવા માટે બસ (City Bus) નહીં મળે કેમકે ભૂતકાળમાં ચાલતી સિટી બસ સેવા ઘણા સમયથી બંધ થઈ છે ને લઈને શહેરની સાથે યાત્રિકો પણ ખાનગી સેવામાં ખંખેરાઈ રહ્યા છે ત્યારે આ બસ ફરી શરૂ થશે કે કેમ ? એ અંગે પ્રવાસીઓ તેમજ શહેરીજનોમાં મોટો પ્રશ્ન છે. પ્રવાસીઓને પડી રહી છે મુશ્કેલી શહેરના સુદામા ચોકથી શહેરના તમામ 10 કિ.મી. વિસ્તારમાં મુસાફરીની સેવા આપવા પાલિકા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ટેન્ડરો કરી રહી છે, પરંતુ કેટલાક નિયમોને કારણે બે વાર ટેન્ડરો મંજૂર થયા નથી માટે હજુ ત્રીજા ટેન્ડર માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. વર્ષોથી ચાલતી સીટી બસ સેવા લગભગ 30 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટર મારફત પાલિકાએ સિટી બસ શરૂ કરી હતી, પરંતુ કોઈ કારણોસર બસ સેવા એક બે માસમાં જ બંધ થઈ ગઈ હતી હવે બદલાતા સમય સાથે લોકો ફરીથી બસ સેવા શરૂ કરવાની માગ કરી રહ્યા છે પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર, એરપોર્ટ, સાંદિપની આશ્રમ જેવા ફરવા અને જોવા લાયક સ્થળો છે જેને જોવા રોજના હજારો યાત્રિકો આવે છે પરંતુ તેમના માટે બસ સેવાની ખોટ છે અને પ્રવાસીઓને ખાનગી વાહનોમાં ફરવાને કારણે વધુ નાણા ચૂકવવા પડે છે. ભાજપ -કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ ગાંધીજીની આ જન્મભૂમિ કે ભક્ત સુદામાની નગરી જોવા હજારો લોકો આવતા હોય, પરંતુ તેમને શહેરમાં ફરવા માટે બસ જ ન હોય એ કેવી વાત ? પણ આ હકીકત છે. એટલે જ કોંગ્રેસે બસ સેવા બંધ કરવા પાછળ ભાજપ શાસિત નગરપાલિકાને આડે હાથ લેતાં ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ ભાજપના મતે કોંગ્રેસના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. બલકે ભાજપે તો સિટી બસ સેવા શરૂ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં બસ શરૂ થઈ પણ શકે છે. આ દાવાઓ વચ્ચે જોવું રહ્યું કે ખરેખર હવે કેટલા સમયમાં પોરબંદરમાં સિટી બેસ સેવા શરૂ થાય છે અને શહેરી નાગરિકોને અને પ્રવાસીઓને કયારે બસની સુવિધા પ્રાપ્ત થાય છે કે પછી રાજકીય પક્ષો વાતોના વડાં કરીને જ બેસી રહેશે.
નોર્થ કોરિયાએ ત્રણ નાના અંતરની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. તે બાદ સિયોલે દક્ષિણ કોરિયન ટાપુ માટે એક હવાઇ હુમલાની ચેતવણી આપી છે. દક્ષિણ કોરિયાએ કહ્યુ કે પ્રથમ વખત નોર્થ કોરિયા દ્વારા છોડવામાં આવેલી એક બેલેસ્ટિક મિસાઇલ વિવાદિત દરિયાઇ સીમાના દક્ષિણમાં અને દક્ષિણ કોરિયાના ક્ષેત્રીય દરિયાઇ સીમા નજીક આવી હતી. ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ કાંગ શિન-ચુલે મીડિયાને જણાવ્યું હતું કે, “ઉત્તર કોરિયાની મિસાઇલ પ્રક્ષેપણ ખૂબ જ અસ્વસ્થ અને સ્વીકાર્ય નથી કારણ કે તે સૌપ્રથમ ઉત્તર કોરિયાની પ્રાદેશિક દરિયાઇ સરહદની દક્ષિણમાં ઉત્તરીય સરહદ રેખાની નજીક ઉતરી હતી.” જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS) એ જણાવ્યું હતું કે ઉલુંગડો ટાપુ માટે હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી હતી, જે રાષ્ટ્રીય ટેલિવિઝન પર બતાવવામાં આવી હતી અને રહેવાસીઓને નજીકના બંકરો ખાલી કરવા કહ્યું હતું. JCS એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ ત્રણ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી.” આ પણ વાંચો: 2030 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત: Morgan Stanley દક્ષિણ કોરિયાએ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે લોન્ચિંગ પર નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠક બોલાવી હતી, જેને વિશ્લેષકોએ ઘણા વર્ષોમાં સૌથી આક્રમક ધમકીઓ પૈકી એક તરીકે વર્ણવ્યું હતું. જાપાને પણ શંકાસ્પદ ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણની પુષ્ટિ કરી હતી. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કોરિયન દ્વીપકલ્પ પર વધતા તણાવને જોતા હોઈએ છીએ, હું શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રીય સુરક્ષા બેઠક યોજવા માંગુ છું.
જેતપુરના લોકમેળામાં આખલાનો આતંક: મેળામાં આખલો ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો access_time 12:27 am IST ગારીયાધાર પંથકમાં સાતમ-આઠમના 26 પત્તા પ્રેમીને ઝડપી પાડતી પોલીસ.: ૪૩૮૮૦ રોકડ અને મુદ્દા માલ ઝડપાયો. access_time 12:15 am IST કોડીનાર રેલ્વે સ્ટેશન પાસે આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિરે સત્યનારાયણ ભગવાનની મહા કથા access_time 12:08 am IST ભુજ : જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો access_time 12:10 am IST ગોંડલ લોકમેળામા હુડકામાથી ઉથલી પડતા એક વ્યક્તિ ઘાયલ access_time 12:06 am IST જામનગરના સાતમ આઠમના મેળા દરમિયાન ૧૯ બાળકો વાલીઓથી વિખુટા પડ્યા: તમામનું પરિવાર સાથે મિલન થયું access_time 7:46 pm IST વાંકનેરના જીતુભાઇ સોમાણીએ વહીવટદારની કાર્યપદ્ધતિ સામે ઉઠાવ્યા સવાલ: ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી access_time 10:01 pm IST જામ્યુકો દ્વારા શહેરની સુખાકારી માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક મળી access_time 7:53 pm IST જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા જન્માષ્ટમીના મેળાની જમાવટ: ૪ લાખ થી વધુની જનમેદની ઉમટી access_time 7:49 pm IST ગુજરાતની આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમીની ભેટ : વિધાનસભાની બીજી યાદી જાહેર કરી: જામનગર 78 વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર તરીકે શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર ના નામની જાહેરાત કરાઈ access_time 10:23 am IST બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ દ્વારા આયોગ ચેરમેનને આવેદનપત્ર અપાયું access_time 7:24 pm IST કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલનાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી access_time 7:20 pm IST કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી access_time 7:16 pm IST ગિરનારના હૃદયપુંજ સમા શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે ગોકુલોત્સવ એવમ મટકી ફોડ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ access_time 7:03 pm IST ભાવેણાવાસીઓ કાન ઘેલા બન્યા : જીતુભાઇ વાઘાણી દ્વારા ઠેર-ઠેર મટકી ફોડ કાર્યક્રમો access_time 3:36 pm IST ધોરાજી જન્માષ્ટમી શોભાયાત્રામાં મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સાંસ્કૃતિક રાસ રમ્યા access_time 3:45 pm IST દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ ;જગત મંદિરમાં દર્શન માટે ભાવિકોની કતાર access_time 11:26 pm IST ગુજરાતની આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમીની ભેટ : વિધાનસભાની બીજી યાદી જાહેર કરી: જામનગર 78 વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર તરીકે શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર ના નામની જાહેરાત કરાઈ access_time 10:23 am IST જૂનાગઢના પ્રમુખનગર વિસ્‍તારમાં બંધ મકાનમાં સાતમની રાતે તસ્કરોએ પાડ્યું ખાતર : ૯.૯૬ લાખની મત્તાની ચોરી access_time 1:30 pm IST ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઐતિહાસિક જન્માષ્ટમી શોભાયાત્રા નીકળી access_time 1:00 pm am IST પોતાના મા-બાપથી વિખુટી પડેલ બાર વર્ષની સગીર દીકરીને તેના મા-બાપ સાથે મેળાપ કરાવતી કોડીનાર પોલીસ ટીમ access_time 12:07 am am IST શ્રાવણ વદ નોમના દિવસે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો શૃંગાર કરાયો access_time 11:42 pm am IST સમસ્યાઓરૂપી કંસ નો વધ કરવા અને સર્વેનું કલ્યાણ કરવા અમરેલીમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી access_time 12:35 pm am IST *જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ટૂંકું રોકાણ:ઉષ્માપૂર્ણ સ્વાગત કરી મુખ્યમંત્રીશ્રીને આવકારતા મહાનુભાવો* access_time 1:51 pm am IST કાલાવડના માછરડા ગામમાં રહેતા પિતા-પુત્ર અને બહેન ઉપર બનેવીએ જીવલેણ હુમલો: પુત્રનું મોત access_time 9:04 pm am IST જામનગર ના જન્માષ્ટમીના મેળામાં વીજ તંત્ર એ રંગ રાખ્યો: કોઈ વીજક્ષેપ નહીં access_time 7:52 pm am IST જામનગરના પોલીસ તંત્ર દ્વારા મેળામાં ચુસ્તો બંદોબસ્ત જાળવાયો access_time 7:48 pm am IST પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે ભાવનગર શહેર - જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય access_time 7:25 pm am IST ભાવનગર માં ઓમ સેવા ધામ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા કરતાં મહાનુભાવોનું સન્માન કરીને જન્માષ્ટમી ઉત્સવની અનોખી ઉજવણી કરાઇ access_time 7:23 pm am IST સુપ્રીમ કોર્ટે જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિરુદ્ધની જાહેર હિતની અરજી ફગાવી દીધી access_time 7:18 pm am IST પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ . access_time 7:09 pm am IST વાંકાનેરના લકડધાર ગામે પેપરમીલના મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું કરૂણમોત access_time 11:59 pm am IST અમરેલીના વડિયા અને રાજુલામાં નીકળી ભવ્ય શોભાયાત્રા access_time 11:12 pm am IST નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત 'દહીં-હાંડી'ના ભાતીગળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: ખુલ્લી જીપમાં હર્ષોલ્લાસ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લીધો access_time 10:10 pm am IST નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત 'દહી-હાંડી'ના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી access_time 5:01 pm am IST આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, access_time 3:57 pm am IST ધોરાજી સોની બજાર ખાતે આવેલ રામજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો access_time 6:54 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
રિબ ફેબ્રિક એ એક પ્રકારનું ગૂંથેલું ફેબ્રિક છે, ફેબ્રિકની સપાટી પાંસળી છે, રિબ ફેબ્રિકનો પ્રકાર વધુ છે, સામાન્ય 1 * 1 પાંસળી, 2 * 2 ... ગૂંથેલી પાંસળી શું છે? પાંસળી.ગૂંથેલી પાંસળી શું છે?પાંસળીના ગૂંથેલા ફેબ્રિકમાં એક જ યાર્નનો સમાવેશ થાય છે જે વળાંકમાં આગળ અને પાછળ લૂપ્સ બનાવે છે.પાંસળી... પરસેવાના ફાયદા અને ગેરફાયદા... સામાન્ય રીતે કહીએ તો, સ્વેટક્લોથમાં ગેરફાયદા કરતાં વધુ ફાયદા છે અને તે ચાર સેકંડ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કાપડમાંથી એક છે... અમારા ન્યૂઝલેટરમાં જોડાઓ અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારો ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.
#AirSurgicalStrikes આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity વલ્લભભાઈએ મ્યુનિસિપલ કામગીરીમાં ઝંપલાવ્યું અને અમદાવાદને સ્વચ્છ-સુઘડ બનાવવામાં મોટું… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વ… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ… twitter.com/i/web/status/1… 4 years ago About This site is created by the people who have been influenced by the thoughts of Swami Sachchidanandji and who wish to share them with others. Readers are welcome to share their thoughts regarding any of Swamiji's pravachan or book on this website but since Swami Sachchidanandji is not directly associated with this website any questions, emails or queries directed to him cannot be answered.
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતની ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમા સમાવિષ્ટ મલાઇકા અરોરા હંમેશા પોતાની ફિટનેસ અને અંગત જીવનને લઈને ચર્ચામા જોવા મળે છે. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો તે તેના સંબંધોને લગતા સમાચારોને લઈને ઘણી વખત હેડલાઇન્સમાં જોવા મળી રહી છે. તેમના વિશે સતત એવા ન્યુઝ વહેતા થઇ રહ્યા છે કે, તેણી બોલિવૂડ ફિલ્મજગતના હેન્ડસમ અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધમાં છે, જેની ઘણીવાર તેણીએ પુષ્ટિ પણ કરી છે. મલાઇકા અરોરા નો જન્મ 23 ઓક્ટોમ્બર ૧૯૭૩ માં થયો હતો,મલાઇકા એક ભારતીય અભિનેત્રી છે,જે હિન્દી સિનેમામાં તેમના સર્વાંગી કામ માટે સોથી વધુ જાણીતી છે તેને 1998 માં અરબાઝ ખાન એટલે કે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે, તેમની મુલકાત એક કોફી એડ શૂટ દરમિયાન થઇ હતી અને ત્યારથીજ બંને પ્રેમ થી ગયો અને બંને એ લગ્ન કરી લીધા તેમને એક પુત્ર પણ છે જેમનું નામ અરહાન ખાન (૯ નવેમ્બર ૨૦૦૨) છે, પણ ૨૦૧૭ માં આ બંને દંપતી છુટાછેડા લીધા,તો આજે અપને તેમના બીજા લવર ફક્ત એટલુ જ નહી મલાઇકા અને અર્જુન પણ ઘણીવાર એકસાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મલાઇકા અને અર્જુનના ડેટિંગ ના સમાચારો પણ હાલ સામે આવવા લાગ્યા છે અને તેમની લવસ્ટોરી પણ ધીમે-ધીમે બધાની સામે આવી રહી છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર અમુક ફોટોસ શેર કરી હતી, જેમા આ બંને એકસાથે જોવા મળ્યા હતા. હાલ ફરી આ સંબંધ ચર્ચાઓમા જોવા મળી રહ્યો છે કારણકે, મલાઇકા અરોરાએ એક તસવીર શેર કરી છે જેમા તે અર્જુન કપૂર સાથે જોવા મળી રહી છે. મલાઇકાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને તેની સાથે એક કેપ્શન પણ લખ્યુ છે કે, ‘તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ આનંદદાયક હોય છે.’ મલાઇકાએ આ લખતી વખતે એક તસવીર શેર કરી છે. આ તસવીર વિશે વાત કરવામા આવે તો તેમા મલાઇકા ગ્રીન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બીજી બાજુ, જો અર્જુનની વાત કરીએ તો તે સફેદ શર્ટ અને બ્લેક પેઇન્ટમાં ખૂબ જ ઠંડી લાગે છે. આ અભિનેત્રી ની આ પોસ્ટ પર અર્જુન કપૂરે પણ ટિપ્પણી કરી છે, જેમા તેણે લખ્યું છે કે – ‘હુ તારી આ વાત સાથે સહમત છુ’ આ સાથે જ બીજા અનેકવિધ કલાકારોએ પણ મલાઇકાની આ ફોટો પર ટિપ્પણી કરી છે, જેમા અર્જુન કપૂરના કાકા સંજય કપૂર નુ નામ પણ શામેલ છે. આ સાથે જ મલાઈકા અને અર્જુનના ઘણા ચાહકોએ પણ આ ફોટોસ પર ટિપ્પણી કરી હતી. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુન ની આ ફોટોસ ધર્મશાળાની છે, જ્યા આ અભિનેત્રી અર્જુન સાથે દિવાળીની ઉજવણી કરવા ગઈ હતી તેવુ માનવામા આવી રહ્યુ છે કારણકે, અર્જુન હાલમા જ તેની આગામી ફિલ્મ ના શૂટિંગના કારણે ધર્મશાળામાં છે. આ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો અર્જુન કપૂર સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે. જો અર્જુન અને મલાઈકા વિશે વાત કરીએ તો, તેમણે વર્ષ ૨૦૧૯ મા જ તેમના સંબંધોની પુષ્ટિ કરી દીધી હતી અને ત્યારબાદથી બંને ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા છે. એક તરફ અર્જુન એ બોલીવૂડ ફિલ્મજગતમા હાલ એક પોતાની વિશેષ ઓળખ બનાવી રહ્યો છે, તો બીજી તરફ મલાઈકા હાલ ફિલ્મજગત થી સાવ દૂર થઇ ચુકી છે. મલાઇકા એ અર્જુન કરતા ઘણી મોટી હોવાથી સોશ્યલ મીડિયા પર તેને ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે પરંતુ, આ બંનેને ટ્રોલિંગથી ક્યારેય અસર થઈ નથી, જે સાચા સંબંધો માટેની સૌથી મોટી બાબત છે.
Gujarati News » Elections » Gujarat assembly election » Gujrat Election 2022: Modi slogans in Arvind Kejriwal's road show, Kejriwal said, I will win your heart! Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ! રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. Arvind kejriwal (File photo) TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay Nov 21, 2022 | 9:57 AM રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં આમ આદમી પાર્ટીનો રોડ શો હતો તે દરમિયાન ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે હું તમારા દિલ જીતીને રહીશ. સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની જે ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આપ પાર્ટી તેમના બાળકો માટે શાળાઓ બનાવશે અને મફત વીજળી આપશે. તેમણે કહ્યું કે AAP એક દિવસ મોદીની તરફેણમાં નારા લગાવનારા આ લોકોનું દિલ જીતી લેશે. રોડ શોમાં લોકોને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, “કેટલાક લોકો ‘મોદી, મોદી’ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. , તેમણે કહ્યું, “અમારી કોઈની સાથે દુશ્મની નથી. તમે જેને ઈચ્છો તેની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી શકો છો. એક દિવસ અમે તમારું દિલ જીતી લઈશું અને તમને અમારી પાર્ટીમાં લાવીશું. તેમની પાર્ટીની રોજગારની ગેરંટી અને નોકરી ઇચ્છુકોને રૂ. 3000 નું બેરોજગારી ભથ્થું પુનરાવર્તિત કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. તેમણે કહ્યું કે એવી કોઈ પાર્ટી નથી જે શાળાઓની વાત કરે. શું કોઈ પક્ષે શાળાઓ, હોસ્પિટલો બનાવવા, નોકરીઓ અને મફત વીજળી આપવાનું વચન આપ્યું છે? અમારી પાર્ટી જ આ મુદ્દાઓ પર વાત કરે છે. કેજરીવાલે કહ્યું કે જો લોકોને ગુંડાગીરી કરવી અને અપશબ્દો બોલવી ગમે તો તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જો તમે શાળાનું નિર્માણ કરવા માંગતા હોવ તો મારી પાસે આવો. હું એન્જિનિયર છું જો તમને વીજળી, હોસ્પિટલ અને રસ્તાની જરૂર હોય તો મારી પાસે આવો. અન્યથા ગુંડાગીરી માટે તેમની પાસે જાઓ. તેમણે એમ પણ ઉમેર્યું કે હું અહીં પાંચ વર્ષ માગવા આવ્યો છું. તમે તેમને 27 વર્ષ આપ્યા, મને પાંચ વર્ષ આપો. જો હું કામ નહીં કરું તો હું ફરી ક્યારેય તમારી સામે નહીં આવું.
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. Search Results સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
જીવ-પ્રાણીમાત્રમાં અનેક પ્રકારની લાગણીઓ જોવા મળે છે. જેમાં ઈર્ષ્યા એ દરેકમાં સર્વસામાન્ય છે. પશુ-પક્ષી હોય કે પછી મનુષ્ય, દરેકમાં વત્તા-ઓછા પ્રમાણમાં ઈર્ષ્યા દેખો દેતી જ હોય છે. પશુ-પક્ષી તેને વર્તન દ્વારા વ્યક્ત કરે છે, જ્યારે મનુષ્ય વાણી અને વર્તન દ્વારા વ્યક્ત કરે છે, મનુષ્યના જીવનમાં પ્રેમ, દયા, કરુણા, સહાનુભૂતિ, સેવા, સમર્પણ જેવી અનેક અમૃત સમાન લાગણીઓની વચ્ચે ઈર્ષ્યારૂપ ઝેરનું ટીપું પણ રહેલું છે જે અદેખાઈ, દ્વેષ, અણગમો, નફરત કે નિરાશા રૂપે બહાર દેખાતું હોય છે. સાંસારિક જીવનમાં આવતાં દુઃખનું મૂળ ઘણી વાર અંદર જલતી ઈર્ષ્યાની આગ બની જતું હોય છે. ઈર્ષ્યા બહુધા તો દુઃખરૂપ જ હોય છે પરંતુ જો તેને સવળી રીતે લેવામાં આવે તો સુખરૂપ બને છે. સામાન્ય રીતે જોઈએ તો મનુષ્યજીવનમાં શૈશવકાળથી જ આ ઈર્ષ્યા અંદર પડેલી હોય છે. ઘરમાં બે બાળકો હોય અને દાદા-દાદી જો એક બાળકને ખોળામાં બેસાડે તો તરત જ બીજું બાળક તેને ખોળામાંથી ધક્કો મારી ઉઠાડીને પોતે બેસી જાય છે. અથવા તો પોતે ન બેસે અને બીજાને પણ ન બેસવા દે – આ એક પ્રકારની ઈર્ષ્યાવૃત્તિ જ છે. ઘણી વાર બાળકોમાં કોઈ રમતમાં કે ભણવામાં આગળ નીકળી જાય તથા ઘરમાં ફ્રૂટ કે અન્ય કોઈ જમવાની, પહેરવાની કે વાપરવાની વસ્તુમાં જો સરખી વહેંચણી ન થાય તો બાળકો રડારોળ કરી મૂકે અથવા ઝઘડો કરે; આ પણ તેમનામાં રહેલી ઈર્ષ્યાનું જ પ્રતિબિંબ છે. વ્યક્તિ જેમ જેમ પુખ્ત થતી જાય તેમ તેમ તેનામાં રહેલી આ ઈર્ષ્યાવૃત્તિ પણ પુખ્ત થતી જાય છે એટલે કે દિવસે દિવસે ઈર્ષ્યા વધતી જતી હોય છે. સામાજિક જીવનનું અનુશીલન કરતી ત્રણ પ્રકારની વ્યક્તિઓ સમાજમાં જોવા મળતી હોય છે : જેમાં એક પ્રકારની વ્યક્તિ એવી હોય છે કે બીજાને દુઃખી થતા જુએ, કોઈને કોર્ટ-કચેરીના ધક્કા ખાતા જુએ, કોઈને છેતરતા જુએ, કંઈ નુકસાન થતું જુએ, વારંવાર બીમાર પડતા જુએ તો આનંદ થાય એટલે કે અન્યના દુઃખમાં પોતે સુખી થતા હોય. બીજા પ્રકારની વ્યક્તિ પોતાનાં સગાંસંબંધી, મિત્ર-અડોશી-પડોશીમાં કોઈ આર્થિક, સામાજિક, વ્યવહારિક કે શારીરિક મૂંઝવણ આવે કે તકલીફ ઊભી થાય તો પોતે દુઃખ અનુભવે, સાંત્વના આપે, સહાનુભૂતિ દર્શાવે, લાગણી દર્શાવે પરંતુ સાનુકૂળતા મુજબ મદદ કરે અને ક્યારેક ન પણ કરે. જ્યારે ત્રીજા પ્રકારની વ્યક્તિ એવી હોય છે કે જે પોતાને કોઈ લેવા-દેવા ન હોય એવી ત્રાહિત વ્યક્તિ હોય કે પછી પોતાના કુટુંબીજનો કે નજીકના વર્તુળની વ્યક્તિ હોય પરંતુ દરેકના આકસ્મિક સંજોગોમાં દુઃખમાં ભાગીદાર થાય. જે રીત ભગવાનના ભક્ત તરીકે આપણી હોવી જોઈએ. જેના અનુસંધાનમાં બાપાશ્રી વાતોમાં જણાવે છે, “આપણો કોઈ દ્રોહી હોય અને એણે આપણું ગમે તેટલું ભૂંડું કર્યું હોય પણ જ્યારે એને આપણા જોગું કામ પડે ત્યારે આપણે સાચા દિલથી તેને થાય તેટલી મદદ કરવી. ઉપરોક્ત જણાવ્યામાં પ્રથમ પ્રકારની વ્યક્તિ એ દેખીતી ઈર્ષ્યાનું પ્રતિબિંબ છે એટલે કે જે વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ હોય, દુશ્મનાવટ હોય, નફરત હોય તેનું સારું થાય તે ન ગમે. આવી ઈર્ષ્યાનું રૂપ શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૧મા વચનામૃતમાં દર્શાવ્યું છે કે, “પછી માતરેધાંધલે પૂછ્યું જે, ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેને રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે.” આવી વ્યક્તિ ક્યારેય કોઈનું સારું જોઈ ન શકતી હોય તો તેનું સારું તો ઇચ્છી જ કેવી રીતે શકે ? બીજી અને ત્રીજી વ્યક્તિ કોઈનું દુઃખ જોઈ ખુશ થતી નથી; ઉપરથી મદદ કરે છે. પરંતુ જો સામેવાળી વ્યક્તિને પોતા કરતાં વધુ સુખી થતી જુએ તો તરત જ અંદર બળતરા થાય છે. કોઈ પ્રકારની દુશ્મનાવટ ન હોય, કોઈ પ્રકારનો ઝઘડો-ટંટો ન થયો હોય છતાંય તેનું સુખ ન જોઈ શકાય. એટલું જ નહિ, બે-ચાર-પાંચ જણની વચ્ચે તેનાં પેટ ભરીને વખાણ કરે, તેના કાર્યની યશગાથા ગાય, પોતે જ તેનું સન્માન કરે, સમયે નાની-મોટી મદદ કરતા હોય છતાંય અંદરથી તેના પ્રત્યે ઊંડી ઊંડી બળતરા રહ્યા કરતી હોય તો તે એક પ્રકારની છૂપી ઈર્ષ્યા જ છે. એટલે કે ભલે બહારથી સારો દેખાવ કરતા હોય છતાંય અંદર ઈર્ષ્યાનો ભારેલો અગ્નિ તો નિરંતર સળગતો જ હોય છે. આજે આવી છૂપી ઈર્ષ્યા મોટાં મોટાં રાષ્ટ્રોમાં, રાજકારણમાં, સમાજમાં અને આધ્યાત્મિક માર્ગમાં પણ જોવા મળતી હોય છે. આવી છૂપી ઈર્ષ્યા માનવતાનો નાશ કરતી હોય છે. પરિણામે આજે માનવીની ગિરદીથી ભરેલા આ સંસારમાં માનવતાસભર માનવી શોધ્યા જડતા નથી. આપણા સ્વજીવનનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો આપણા રોજબરોજના જીવનમાં આપણા બોલવામાં, જોવામાં, બેસવામાં, વર્તવામાં, ક્રિયા-પ્રક્રિયામાં ઈર્ષ્યા છતી થતી હોય છે. ભલે કદાચ આપણને ઉપરથી તેનો સ્વીકાર થાય કે ન થાય પરંતુ અંદરની ઈર્ષ્યા બહાર છતી થયા વગર ક્યારેય નથી રહેતી. જે આપણને દેખાતી નથી, પરંતુ બીજા અનુભવતા હોય છે. કારણ કે અંદર રહેલી ઈર્ષ્યા આપમેળે સામેની વ્યક્તિ પ્રત્યેનો આપણો વ્યવહાર બદલી નાખે છે અને વર્તન જ ઈર્ષ્યાની ચાડી ખાઈ જાય છે. બહુધા ઈર્ષ્યાવૃત્તિના તારણ રૂપે તેનું લક્ષણ કહી શકાય કે, (૧) બીજાનું સુખ જોઈને આપણે પોતે દુઃખી થઈ જઈએ. (૨) બીજાનું દુઃખ જોઈને આપણે ખુશ થઈ જઈએ. વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પરંતુ ઈર્ષ્યા તો બધે જ જોવા મળતી હોય છે. જેમાં બહુધા પોતાના સમોવડિયા, સહસાથી, પિતરાઈ કે નજીકના વર્તુળમાં આવતી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા વધુ થતી હોય છે. જેમાં વધુ પડતી ઈર્ષ્યા પોતાના કુટુંબીજનોમાં જ આવતી હોય છે. એ ઈર્ષ્યાવૃત્તિને કારણે તેની પાછળ કાર્યવાહી પણ બદલાઈ જતી હોય છે. પછી કેમ કરી તેનું ભૂંડું થાય તેવા જ પ્રયત્નો થતા હોય છે. કોઈ મોટેરા વડીલ કે સત્તાથી મોટા હોય અને તેવી વ્યક્તિ જો વઢે, બે શબ્દ કડવા કહે અને આપણે અંદરથી જો ખુશ થતા હોઈએ અથવા તો તેમને આપણા કરતાં વધારે બે શબ્દો સાંભળવા પડે તો સારું - આવું જો રહેતું હોય તો તે પણ ઈર્ષ્યા જ છે. જો કોઈ આપણાથી આગળ વધી જાય કે તેની દ્રવ્ય-સંપત્તિ વધી જાય તો તેના પ્રત્યે ઈર્ષ્યાવૃત્તિ જન્મતી હોય છે, સારા સંબંધો બગડી જતા હોય છે. બે ભાઈઓ હતા. જેમાં નાનો ભાઈ મોટા ભાઈ કરતાં વધારે પૈસાદાર થઈ ગયો. નાનો ભાઈ પોતા કરતાં આગળ નીકળી ગયો તે મોટા ભાઈથી ખમાયું નહીં. અંદર જલન થવા માંડી કે, ‘અરર... હું મોટો અને એ નાનો છે તોય મારા કરતાં આગળ નીકળી ગયો ? બીજા કોઈ હોય તો ઠીક પણ મારો ભાઈ મારા કરતાં આગળ ન નીકળવો જોઈએ.’ અંદર ઈર્ષ્યાનો જ્વાળાગ્નિ ભભૂકી ઊઠ્યો. પોતાની પાસે જે દ્રવ્ય-સંપત્તિ હતાં તેમાં સુખી હોવા છતાં નાના ભાઈની દ્રવ્ય-સંપત્તિ જોઈ દુ-ખી થઈ ગયો. બસ, હવે અંદર એક જ વિચાર રમ્યા કરતો હતો કે, કેમ કરું તો મારો ભાઈ પાછળ પડી જાય. તેથી તેમણે વિચાર કર્યો કે, “હું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી અઢળક ધન-સંપત્તિ માંગી લઉં અને તેનાથી આગળ નીકળી જઉં.” મોટા ભાઈએ એક પગે ઊભા રહી કઠોર તપશ્ચર્યા ચાલુ કરી. થોડા સમયમાં ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, “હે ભક્ત ! હું તારા તપથી પ્રસન્ન થયો છું માટે માંગ, તું માંગે તે આપું,” વિચાર કરે છે કે, “એટલું માંગી લઉં કે મારો ભાઈ ક્યારેય મારી જોડે પહોંચે જ નહીં.” તેથી અંતર્યામી ભગવાને તે માંગે તે પહેલાં કહ્યું, “ભક્ત, તું જે માંગે તે આપીશ. પરંતુ શરત કે તું જે માંગે તે કરતાં તારા ભાઈને ડબલ મળશે.” ભગવાનના આટલા શબ્દો સાંભળતાં જ ભક્તના પેટમાં ઊનું તેલ રેડાયું. ભગવાનને કહેવા માંડ્યું કે, “અરે ભગવાન ! એક પગે ઊભા રહીને આકરું તપ કર્યું મેં, ભૂખ્યો ને તરસ્યો ઊભો રહ્યો હું, અને મારા કરતાં મારા ભાઈને ડબલ ? આ કેવો ન્યાય ?” ભગવાને કહ્યું, “તને મંજૂર હોય તો ભલે, નહિ તો અમે જઈએ.” ત્યારે જેના રોમ રોમમાં પોતાના ભાઈ માટે ઈર્ષ્યા સળગી ઊઠી હતી એવા મોટા ભાઈએ ભગવાનને કહ્યું, “હે ભગવાન ! મારી એક આંખ ફૂટી જાય, મારા ભાઈની બે ફૂટશે ને ! મારો એક દીકરો ભલે મરી જાય, મારા ભાઈના બે દીકરા મરશે ને ! મારું એક ઘર ભલે બળી જાય, મારા ભાઈના બે બળશે ને !” કેટલી પરાકાષ્ઠાની ઈર્ષ્યા !!! ઈર્ષ્યાવૃત્તિને કારણે આકરા તપના બદલામાં શું માંગ્યું ? પોતાનું અને બીજાનું નુકસાન જ. પણ એટલો વિચાર કર્યો હોય કે, “ભગવાન મને એક ગાડી-બંગલો-ફૅક્ટરી આપે. ભલે ભાઈને બે મળે...છેવટે તો એ મારો ભાઈ જ છે ને !” તો બેયને ફાયદો થાય, પણ ઈર્ષ્યાના કારણે પોતાના સુખના ભોગે પણ અન્યના દુઃખને વોરવા તત્પર હોય છે. આવી જ ઈર્ષ્યા કોઈ ભાગીદાર કે ધંધા-વ્યવસાયમાં સાથે કાર્ય કરનાર વ્યક્તિ પોતાનાથી આગળ નીકળી જાય ત્યારે થતી હોય છે. ‘If I cannot have it, no one can have it.’ ‘મને ના મળ્યું તો કોઈને પણ ન મળવું જોઈએ.’ આવી ઈર્ષ્યાવૃત્તિ રહેતી હોય છે જે હંમેશા દુઃખને જ નોતરે છે. કેટલીક વાર કોઈના ઘરમાં કંઈ સારું બને, સારું સ્થાન કે સત્તા મળે તોપણ ઈર્ષ્યા ઉદ્ભવતી હોય છે. પાડોશીની દીકરીનું વેવિશાળ કોઈ પૈસાદાર ઘરના દીકરા સાથે નક્કી થાય તો તરત જ અંદર બળતરા ચાલુ થઈ જાય, ‘મારી દીકરી કરતાં એને આવું સારું મળ્યું ? ન જ થવું જોઈએ.’ તરત જ ગમે ત્યાંથી દીકરાના પક્ષવાળાનો નંબર શોધી રિંગ કરે અને કહે, “ભાઈ, અમને સમાચાર મળ્યા છે કે આપના દીકરાનું વેવિશાળ ફલાણાની દીકરી જોડે કરવાનું નક્કી કર્યું છે. પરંતુ જોજો જરા જોઈ-વિચારીને કરજો. અમે પાડોશમાં રહીએ છીએ એટલે બધું જોઈએ ને જાણીએ છીએ. આ તો તમારા ભલા માટે બે શબ્દો કીધા. પછી જેમ તમારી મરજી.” આટલું કહી ફોન મૂકી દે. પછી દીકરાવાળાનો ફોન આવે કે, ‘અમારે નથી કરવું’ ત્યારે જંપ વળે; શાંતિ થાય. આ એક ઈર્ષ્યા જ છે કે જે કોઈનું સુખ ન જોઈ શકે કે કોઈને સુખી થવા ન દે. સત્સંગમાં પણ જો કોઈને સંચાલકે કે નિરીક્ષક કે કાર્યકર તરીકેની સેવા મળે અથવા અન્ય કોઈ જવાબદારીવાળી સેવા જો કોઈ વ્યક્તિને સોંપાઈ હોય અને જો તેના પ્રત્યે ઈર્ષ્યા હોય તો જાણ થતાંની સાથે જ તેની કાર્યવાહી ચાલુ થઈ જાય. પૂ. સંતો કે જે-તે જવાબદાર વ્યક્તિને મળી કાનભંભેરણી ચાલુ થઈ જાય કે, “તમે આ સેવા આપી બહુ સારું કર્યું પરંતુ મને આવો એક અનુભવ થયેલો. આ તો ખાલી આપને જાણ કરી, સંસ્થાનું, મંદિરનું હિત થાય એટલે કીધું. કદાચ આ સેવા સેવકને આપશો તો સેવક પણ તૈયાર જ છે. તો તમારે ચિંતા ન રહે; છતાંય જેમ આપને ઠીક લાગે તેમ કરજો. આ તો માત્ર સૂચન છે.” આ પણ એક ગર્ભિત ઈર્ષ્યા જ છે કે જે કોઈની મોટપને-સ્થાનને જોઈ ન શકે. સામાન્ય રીતે નાનાની કે નબળાની કોઈ ઈર્ષ્યા કરતું નથી. મોટાની મોટાઈને આંબી ન શકવાથી ઈર્ષ્યા થતી હોય છે. પરંતુ ત્યાં પોતાનો વેંત ન હોય એટલે શું કરે ? પછી જેની ઉપર ઈર્ષ્યા આવતી હોય તેના અવગુણ ગાય, તેનું ખરાબ દેખાડવાના પ્રયત્ન થાય, તેની ભૂલ શોધાય ને ગવાય. એમાંય જો આવી વ્યક્તિની કોઈ પ્રશંસા કરે કે ગુણ ગાય તો તો જીવતાં છતાં ઈર્ષ્યાગ્નિથી બળી મરે. પછી જેના ગુણ ગવાયા તેના પ્રત્યે દ્વેષભાવ જન્મે. તેનો ગમે તેમ કરી ખાત્મો બોલાવવાના પ્રયત્ન થાય. તેના ગુણ અવગુણ કરીને ગવાય. નવ યોગેશ્વરો ગામોગામ ફરતા અને ગામના ચોરે બેસી સત્સંગ કરતા. એક ગામમાં નવ યોગેશ્વરોમાંથી પ્રબુદ્ધ નામના યોગેશ્વરે ખૂબ સરસ કથા કરી. ગામલોકો બધા વાહવાહ કરવા માંડ્યા. ખૂબ પ્રશંસા કરી સન્માન કર્યું. પ્રબુદ્ધની થતી પ્રશંસા અને સન્માનથી બીજા આઠ યોગેશ્વરોને બળતરા થવા માંડી. રાત પડી અને ઉતારે ગયા. રાત્રે આઠે યોગેશ્વરો પ્રબુદ્ધ ઉપર ચડી બેઠા કે, ‘તેં સારી કથા કરી જ કેમ ? હવે અમારી કોઈ ગણતરી નહિ રહે.’ અને આમ કહી આઠે જણાએ ભેગા થઈ ખેલ પૂરો કરી દીધો. આમ, ઈર્ષ્યાવૃત્તિથી અન્યને હાનિ પહોંચે છે. આ ઈર્ષ્યાગ્નિ પોતાને તો બાળે છે પરંતુ સામેનાના જીવતરને પણ બાળી મૂકે છે. હવે આ ઈર્ષ્યા આપણા જીવનમાં છે કે કેમ અને છે તો તેને ઓળખવાના લક્ષણો કયા તે જોઈએ. આવતા અંકે...
પ્રત્યેક પ્રસંગ - બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટર્સને લીંબડી મોકલવા પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી એ પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતાં પહેલાં માત્ર ઔપચારિકતા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના કાને એ વાત નાખવા ગયા કે, “લીંબડીમાં આગ લાગી હોઈ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.” ગૃહમંત્રી રસિકભાઈ પરીખની વાત સાંભળ્યા બાદ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ પ્રશ્ન કર્યો : “રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી ? તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો ? તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ જાણો છો ખરા ?” રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા. તે પછી ફરી ડો. જીવરાજ મહેતાએ કહ્યું, “રસિકભાઈ તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવામાં કામે લાગી જવું પડશે. તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો. રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો.” અને રસિકભાઈએ ડો. જીવરાજ મહેતાની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું. આ ઘટના કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક દિવસ એક વખતના પૂર્વ ગૃહમંત્રી ખુદ રસિકભાઈ પરીખે જાણીતા વરિષ્ઠ સમાજસેવક શશીકાંત દવે (જૂનાગઢ)ના તેમના ઘરે ભોજનના ટેબલ પર કહી હતી. એ વખતે રતુભાઈ અદાણી અને પૂર્વ કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટી પણ હાજર હતા. થેલિસિમિયા તબીબી ક્ષેત્રે મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માનિત શશીકાંત દવેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અકસ્માતો અને હોનારતો વખતે મંત્રીઓના જે તે સ્થળે દોડી જવા પ્રતિબંધ મૂકવા માગણી કરી છે. હવાઈ નિરીક્ષણ શા માટે ? ક્યાંક કુદરતી હોનારત સર્જાય છે અને નેતાઓ હેલિકોપ્ટર લઈ હવાઈ નિરીક્ષણ કરવા દોડી જાય છે. ક્યાંક મોટો અકસ્માત સર્જાય છે અને મંત્રીઓ જાતે જ ઘટનાસ્થળ પર દોડી જાય છે. તેમની સાથે ન્યૂઝ ચેનલવાળા પણ દોડે છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ દોડે છે. આખું વહીવટી તંત્ર મંત્રીઓની સુરક્ષામાં લાગી જાય છે. આવું આજે જ થાય છે તેવું નથી. વર્ષોથી ચાલ્યું આવે છે. પરિણામ એ આવે છે કે,ઘવાયેલાઓને જે તાત્કાલિક સારવારની જરૂર હોય છે તે બાજુએ રહી જાય છે. એમ્બ્યુલન્સ અને તબીબો બાજુમાં રહી જાય છે. પરિણામે ઘવાયેલાઓના જાન બચાવવાની કામગીરીમાં મંત્રીઓની મુલાકાત દખલરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ બીએસએફના અધિકારીઓને લઈ જતું એક વિમાન તૂટી પડયું અને ૧૦ અધિકારીઓનાં મોત નીપજ્યા જે એક કમનસીબ ઘટના હતી. આ વખતે પણ કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ ઘટનાસ્થળે દોડી ગયા. રાજનાથસિંહ એક કાર્યક્ષમ મંત્રી છે, પરંતુ રાષ્ટ્રમાં કે રાજ્યમાં થતાં અકસ્માતો વખતે જે તે સ્થળે મંત્રીઓના દોડી જવા પર હવે સંયમ રાખવાની જરૂર છે. વિપક્ષો પણ સંયમ રાખે એ વાત સાચી પણ છે કે જ્યારે કોઈ સ્થળે મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે મંત્રી ત્યાં ના જાય તો વિપક્ષોના નેતાઓ પણ પહોંચી જાય છે અને લોકોની લાગણીઓને ખિસ્સામાં કરી તેનો રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરે છે. જે તે ક્ષેત્રના મંત્રી ઘટનાસ્થળે ના પહોંચે તો વિપક્ષના નેતાઓ જે તે મંત્રીને લોકોની પરવા નથી એવી ટીકા પણ કરે છે. વિપક્ષોએ પણ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેનો રાજકીય લાભ ખાટવાની પ્રવૃત્તિથી બચવું જોઈએ. મંત્રી હોય કે વિપક્ષનો નેતા તેણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, મોટા અકસ્માતો વખતે ભારે ખુવારી થતી હોય છે. તે વખતે સ્થાનિક પ્રશાસન કલેક્ટરથી માંડીને ક્લાર્ક સહિત અને પોલીસ સહિત સૌ કોઈ જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોની કીમતી ચીજવસ્તુઓ કોઈ ચોરી ના જાય તેની સુરક્ષા ગોઠવવામાં વ્યસ્ત હોય છે. મોટી હોનારત વખતે પોલીસ અને લશ્કરના જવાનો પણ બચાવ કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે મંત્રીઓ હેલિકોપ્ટરમાં ત્યાં જઈ તેમને મદદરૂપ થવાના બદલે અગવડરૂપ વધારે થતાં હોય છે. હા, તેમણે કાંઈક કરવું જ હોય તો ભૂતકાળમાં પૂર્વ રેલવેમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ કર્યું તેમ કરવું જોઈએ. આજથી છ દાયકા પૂર્વે એ વખતના વડા પ્રધાન જવાહરાલ નહેરુના મંત્રીમંડળમાં લાલબહાદુર શાસ્ત્રી રેલવેમંત્રી હતા. ૧૯૫૬માં તામિલનાડુમાં એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જેમાં ૧૨૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતની નૈતિક જવાબદારી પોતે સ્વીકારી લીધી હતી અને લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. આજે આ શક્ય છે ખરું ? દર મિનિટે એક અકસ્માત અકસ્માતો એ હવે આ દેશનો એક હિસ્સો બની ગયો છે. દેશમાં થતાં અકસ્માતોના આંકડા ગોઝારા છે. ભારતમાં રોજ ૧૨૧૯ વાહન અકસ્માતો થાય છે. દર વર્ષે ભારતમાં રોડ અકસ્માતોમાં ૧,૩૭,૦૦૦ માણસો મૃત્યુ પામે છે. આ આંકડો ૨૦૧૩નો છે. દ્વિચક્રી વાહનો ચલાવનારાઓના જે અકસ્માતો થાય છે તે પૈકી ૨૫ ટકા વાહનચાલકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજે છે. દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૧૯ વર્ષથી ઓછી વયનાં ૨૦ બાળકો રોજ મૃત્યુ પામે છે. રોજ ૩૭૭ લોકો બેફામ વાહન ચલાવવાના કારણે મૃત્યુ પામે છે. દેશમાં દર એક મિનિટે ગંભીર રોડ અકસ્માત થાય છે. સૌથી વધુ અકસ્માતો દિલ્હીમાં થાય છે. તે પછી ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, મુંબઈ, કાનપુર, લખનૌ, આગ્રા, હૈદરાબાદ અને પૂણે આવે છે.
Gujarati News » Entertainment » Bollywood » Complaint filed against salman khan and his bodyguard at mumbai police station સલમાન ખાન અને તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો સુપરસ્ટાર સલમાન ખાની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ દાખલ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે સલમાન ખાને તેમની ગાડીમાંથી તેમનો ફોન લઈ લીધો છે. આ ફરિયાદ પછી સલમાન ખાનના બોડીગાર્ડે તેમની ક્રોસ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે આ વ્યક્તિ સલમાન ખાનની પરવાનગી વગર […] Kunjan Shukal | Apr 26, 2019 | 4:15 AM સુપરસ્ટાર સલમાન ખાની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ દાખલ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે સલમાન ખાને તેમની ગાડીમાંથી તેમનો ફોન લઈ લીધો છે. આ ફરિયાદ પછી સલમાન ખાનના બોડીગાર્ડે તેમની ક્રોસ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે આ વ્યક્તિ સલમાન ખાનની પરવાનગી વગર તેમનો પીછો કરી રહ્યો હતો અને તેમનો વીડિયો પણ લઈ રહ્યો હતો. ફરિયાદ દાખલ કરનારા વ્યક્તિએ જણાવ્યું કે તે એક સેલેબ્રિટી છે પણ કોઈની ગાડીમાં હાથ નાખીને ફોન લઈ લેવો યોગ્ય નથી. TV9 Gujarati તેમની ફરિયાદમાં આ વ્યક્તિએ પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. સલમાન ખાન સવારે જુહુના કાંદિવલી તરફ તેમની સાઈકલ લઈને જઈ રહ્યાં હતા. સલમાન ખાનને સાયકલ ચલાવતા જોઈને આ વ્યક્તિએ તેમના મોબાઈલમાં વીડિયો લેવા લાગ્યા હતા. પોતાના ફોટા લેતા જોઈને સલમાન ખાન ભડકી ઉઠયા અને તેમને આ વ્યક્તિનો મોબાઈલ લઈને તેમના બોડીગાર્ડને આપી દીધો હતો પણ થોડા સમય પછી બોડીગાર્ડે તે વ્યક્તિને મોબાઈલ પાછો આપી દીધો હતો. આ મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
ગુજરાતમાં જાણો 30 વર્ષ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે તેવા ધારાસભ્યો પણ છે. આ તમામ દિગ્ગજ ધારાસભ્યો ગુજરાતમાં 6થી વધુ વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. આ ઉપરાંત ગુજરાતમાં લગભગ 62 ધારાસભ્યો છે જેઓ સતત ત્રણ કે તેથી વધુ ચૂંટણી જીત્યા છે. કુલ ધારાસભ્યોમાંથી 41 ભાજપના, 20 કોંગ્રેસના અને 1 બીટીપીનો છે. તેમાંથી એક ધારાસભ્ય 10 વખત, ત્રણ ધારાસભ્યો સાત વખત, પાંચ ધારાસભ્યો છ વખત ચૂંટાયા છે. 18 ધારાસભ્યો પાંચ વખત જીત્યા છે જ્યારે પંદર ધારાસભ્યો ચાર વખત અને વીસ ધારાસભ્યો ત્રણ વખત જીત્યા છે. સતત ચૂંટાયેલા કુલ સભ્યોમાંથી 41 ભાજપના, 20 કોંગ્રેસના અને 1 બીટીપીના છે. જાણો કોણ છે આ દિગ્ગજો નીતિન પટેલઃ નીતિન પટેલ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1990 થી 2017 સુધી પટેલ ભાજપના નેતા તરીકે ચૂંટણી લડ્યા હતા. તેઓ 1990થી 2007 સુધી કડી બેઠક અને 2012 થી 2017 સુધી મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મોહનસિંહ રાઠવાઃ રાઠવા માત્ર એક જ વખત ચૂંટણી હારી ચૂક્યા છે. તેઓ એવા નેતા છે જેઓ લાંબા સમય સુધી ધારાસભ્ય પદ સંભાળે છે. જનતાએ તેમને દસ વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. તેઓ 1972-2007 દરમિયાન જેતપુરથી ચૂંટણી લડ્યા હતા. 2012-2017માં છોટા ઉદેપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. રાઠવાએ 1995 થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હવે ભાજપમાં જોડાયા છે. પબુભા માણેકઃ પબુભા માણેક સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1990થી 2017 સુધી તેઓ દ્વારકાથી ધારાસભ્ય બન્યા છે. 1990-98 સુધી અપક્ષ, 2022 સુધી કોંગ્રેસ, પછી 2007-2017 સુધી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. છોટુ વસાવાઃ વસાવા સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1985માં જ તેમનો પરાજય થયો હતો. 1990 અને 1998માં જનતા દળ, 1995માં સ્વતંત્ર, 2002-12માં JD(U) અને 2017માં BTPથી જીત્યા હતા. યોગેશ પટેલઃ પટેલ સાત વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. તેમણે વર્ષ 1990માં ભારતીય જનતા દળ સાથે તેમની રાજકીય સફર શરુ કરી હતી અને હવે તેઓ ભાજપના નેતા છે. પટેલે 2012-17માં માંજલપુર અને ત્યારબાદ 1990-2007 દરમિયાન વડોદરાની રાવપુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી. મધુ શ્રીવાસ્તવઃ સતત 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મધુ 1985-90ની ચૂંટણી હારી ગયા હતા. તેઓ બરોડા સિટી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ અપક્ષ તરીકે વાઘોડિયાથી સતત ચૂંટણી લડી રહ્યા છે. કેશુ નાકરાણી: નાકરાણી ભાજપમાંથી છ વખત ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ બન્યા છે. તેઓ 1995 થી 2007 સુધી સિહોરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ગારિયાધાર બેઠક પરથી 2012 અને 2017ની ચૂંટણી લડ્યા હતા. પુંજા વંશ: ઉનાથી 6 વખત ધારાસભ્ય પૂંજા વંશ 2007માં જ ચૂંટણી હારી ગયા હતો. 1990માં જનતા દળ તરફથી તેઓ લડ્યા હતા જ્યારે 1995-2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. નિરંજન પટેલઃ પટેલ પેટલાદ બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2002માં નિરંજન પટેલ ચૂંટણી હારી ગયા હતા. 1990માં જનતા દળના ઉમેદવાર પછી 1995થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
Rice Remedies: જીવનમાં ઘણી વાર મેહનત કર્યા છતાંત ફળ નથી મળે છે. તેનુ કારણે સૂતેલુ ભાગ્ય થઈ શકે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આજે એક એવા જ સરળ ઉપાય વિશે જણાવી રહ્યા છે. દરેક માણસના દિલની ઈચ્છા હોય છે કે કે સારી અને સુખમય જીવન મળે. તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન રહે. પરિવારની દરેક જરૂરિયાતને પૂરા કરી શકે. તેના માટે તે ખૂબ મેહનત પણ કરે છે. પણ ઘણી વાર તેનુ ફળ નથી મળતુ. તેના પાછળ કારણ તેનો ભાગ્ય થઈ શકે છે. ઘણી વાર કિસ્મતનુ સાથ ન મળવાથી માણસના સપના અધૂરા રહી જાય છે. તેમના બનતા બનતા કામ બગડી જાય છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. એવી જ એક સરળ ઉપાય ચોખાના છે. જેને કરવાથી ભાગ્યન બારણ ખુલી જાય છે. 9 ડિસેમ્બર આજે આ 5 રાશિનાં લોકોની થશે આર્થિક ઉન્નતિ મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. Limbu Na Upay: લીંબૂના આ નાનકડા ઉપાય બદલી નાખશે તમારુ ભાગ્ય Limbu Na Upay : દરેક કોઈની ઈચ્છા હો ય છે કે તે ધનવાન થવાની સાથે ખુશહાલ જીવન જીવે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ અનેકવાર વધુ મહેનત કરવા છતા બીજાની જેમ સપનુ પુર્ણ કરી શકતા નથી. અને પૈસાની તંગી કાયમ રહે છે. Aaj Nu Rashifal 6 December 2022: આ 4 રાશિઓ પર વરસશે હનુમાનજીની વિશેષ કૃપા, 2 રાશિઓને થશે બિઝનેસમાં ફાયદો તમારો દિવસ શાનદાર રહેશે. આજે તમારે નોકરીમાં વરિષ્ઠોને ખુશ રાખવા પડશે, તો જ તમને લાભ મળશે. આજે તમારી યાત્રાની સંભાવનાઓ છે, ખાસ વાત એ છે કે આજે ધનની પ્રાપ્તિ આ યાત્રા દ્વારા જ શક્ય બની શકે છે. જીવનસાથીની મહત્વકાંક્ષાઓમાં પોતાની ઈચ્છાનો સમાવેશ કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવાર સાથે સમય વિતાવશો સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે ભાગ્ય સૂર્યની જેમ ચમકશે 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે નવીનતમ Bipin Rawat- કોણ છે ભારતના પ્રથમ કમાંડર-ઇન-ચીફ જનરલ બિપિન રાવત? Bipin Rawat- કોણ છે ભારતના પ્રથમ કમાંડર-ઇન-ચીફ જનરલ બિપિન રાવત? બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન ઘણીવાર લોકોને રજાઇ કે ધાબળામાં મોઢું ઢાંકીને સૂવાની આદત હોય છે. રાત સવારમાં ફેરવાય છે, પણ તેના મોંમાંથી રજાઇ હટતી નથી. પણ શું આ રીતે સૂવું યોગ્ય છે? પુણ્યતિથિ વિશેષ - ભીમરાવ આંબેડકરના Top 21 વિચાર 1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. અચાનક કેમ બંધ પડી જાય છે હ્રદયના ધબકારા, જાણો શુ કહે છે ડોક્ટર્સ, શુ આ પોસ્ટ કોરોના અને વૈક્સીનનુ સંકટ તો નથી ? છીંક આવી અને આવ્યો હાર્ટ એટેક. મંદિરમાં પૂજા કરતા-કરતા થઈ ગયુ મોત. લગ્નના ફંક્શનમાં નાચતા નાચતા પડ્યા અને દુનિયાને કહી દીધુ ગુડબાય. યોગા કરતા, હસતા અને નાચતા ગાતા પણ છોડી દીધી દુનિયા. અહી સુધી કે સ્ટેજ પર અભિનય કરતા અને બસ ચલાવતા ચાલકને આવ્યો હાર્ટ એટેક આવતા મોત થઈ રહ્યુ છે. આ એક ખૂબ જ ગંભીર અને ગભરાવનારો ટ્રેંડ બનતો જઈ રહ્યો છે. Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય
તમારા વાહનમાં સ્વચ્છ હવાની ગુણવત્તા જાળવીને તમને અને તમારા પરિવારને ધૂળ, પરાગ અને રજકણોથી દૂર રાખો.તે ઝીણી ધૂળને આકર્ષિત કરતી વખતે ઉચ્ચ-પ્રવાહની ક્ષમતાને પણ મંજૂરી આપી શકે છે, તમારી કારમાં એરફ્લોને ઑપ્ટિમાઇઝ કરી શકે છે's હીટિંગ અને એર કન્ડીશનીંગ સિસ્ટમ. સક્રિય કાર્બન સ્તર: ઉચ્ચ પ્રદર્શન સક્રિય ચારકોલ સ્તર પ્રદૂષકો, એક્ઝોસ્ટ ધૂમાડો અને હાનિકારક વાયુઓને અસરકારક રીતે પકડવામાં મદદ કરે છે, HVAC કાર્યક્ષમતામાં સુધારો કરે છે, કારની વાસી ગંધ ઘટાડે છે અને તમે તાજા શ્વાસ લો છો તેની ખાતરી કરો. ભલામણ કરો:તમને તમારા કેબિન એર ફિલ્ટરને વાર્ષિક અથવા દર 12,000 માઇલ પર બદલવાની સલાહ આપવામાં આવે છે.ભારે પ્રદૂષિત વિસ્તારોમાં ડ્રાઇવિંગ કર્યા પછી અથવા ધૂળિયા રસ્તાઓ પર મુસાફરી કર્યા પછી તમારે દર 5,000 માઇલે તેને બદલવું જોઈએ. ઇન્સ્ટોલ કરવા માટે સરળ:તે સંપૂર્ણ ફિટ છે અને ફિલ્ટર ફેરફારને પૂર્ણ કરવામાં 10 મિનિટથી ઓછો સમય લેશે.બાજુ પર એરફ્લો એરો વાંચવામાં સરળ તેને ઇન્સ્ટોલ કરવા માટે અનુકૂળ બનાવે છે. નૉૅધ:પાર્ટનો ઓર્ડર આપતા પહેલા તમારે તમારી પાસે વાહનનું વર્ષ અને મોડેલ ટાઈપ કરવું જોઈએ કે તે તમારા વાહનને ફિટ કરે છે કે કેમ. ફિલ્ટરેશન મટિરિયલની અંદર સ્થિત એક્ટિવેટેડ ચારકોલ લેયર સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે ધૂળ અને ઘન પદાર્થોને અસરકારક રીતે દૂર કરે છે, તેને વાહનના અંદરના ભાગથી સારી રીતે પકડી રાખે છે જ્યાં તેઓ શ્વાસ લઈ શકતા નથી. વધુમાં, કારમાં સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ફિલ્ટર ટેક્નોલોજીની સુવિધા આપે છે. પરિણામ એ કેબિન વાતાવરણ છે જે હંમેશા તાજું, સુખદ અને શ્વાસ લેવા માટે સ્વસ્થ રહે છે. તમારા વાહનના આંતરિક ભાગને સ્વચ્છ રાખે છે અને કારમાં સ્વસ્થ વાતાવરણની ખાતરી આપે છે. જો વાહનની વેન્ટિલેશન સિસ્ટમમાંથી તીક્ષ્ણ ગંધ નીકળતી હોય તો એર ફિલ્ટર બદલવાની તપાસ કરો. જો વાહનો હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) સિસ્ટમ નબળી કામગીરી અથવા કાર્યક્ષમતા દર્શાવે છે તો એર ફિલ્ટર બદલવા માટે તપાસો. શા માટે અમને પસંદ કરો? 1. OEM ઉત્પાદન સ્વાગત: ઉત્પાદન, પેકેજ 2. નમૂના ઓર્ડર 3. અમે 24 કલાકમાં તમારી પૂછપરછ માટે તમને જવાબ આપીશું. 4. મોકલ્યા પછી, અમે તમારા માટે ઉત્પાદનોને દર બે દિવસે એકવાર ટ્રૅક કરીશું, જ્યાં સુધી તમને ઉત્પાદનો ન મળે.જ્યારે તમને માલ મળ્યો, ત્યારે તેનું પરીક્ષણ કરો અને મને પ્રતિસાદ આપો. જો તમને કોઈ પ્રશ્નો હોય
એક કાકા કાંકરિયાની પાળ પાસે ઉભા ઉભા કબુતરને દાણા નાખવાની એક્શન કરતા હતા. એક ભાઈએ આ જોઇને પૂછ્યું “કાકા દાણા ક્યાં છે?’, તો કાકા કહે કે “કબુતર પણ ક્યાં છે?”. આ મોહન-જો-દડો જોકમાં વક્તા અને બિનવક્તાઓ દ્વારા જે દાણા નાખવામાં આવે છે તેનો ઉલ્લેખ હોય એવું જણાય છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ઈલેકશન કેમ્પેઈનની ઘણી ટીકાઓ થઈ રહી છે. ટ્રમ્પ તરફી એક એડમાં તો એવું કહ્યું હતું કે ટ્રમ્પ પાસે અમેરિકા માટે ‘ગ્રેટ વિઝન’ છે, ‘સ્પેસિફિક’ નહિ ‘બેસ્ટ વિઝન’. મોટી પણ નક્કર ન હોય તેવી વાતો કરવા માટે ટ્રમ્પની ઠેરઠેર મજાક ઉડાવાઈ રહી છે. જોકે આવી ગોળ ગોળ વાતો કરનારા ચોમાસામાં મચ્છરની જેમ આપણી આસપાસ ફરતાં હોય છે, પણ કમનસીબે આપણે મચ્છરની જેમ એમને મસળી શકતા નથી. અમને ઈતિહાસ ભણાવનાર મહેતા સાહેબ પણ આવા જ હતા. એમના કહેવા મુજબ અકબરે ઘણા મહાન કામો કર્યા હતા, જહાંગીરે અગત્યના કામો કર્યા હતા, શાહજહાને પણ ઇતિહાસમાં લખાય એવા કાર્યો કર્યા હતા. ગાંધીજીએ મહાન દાંડી કુચ કરી હતી અને એ કુચ કરીને દાંડી ગયા હતા. સાહેબના કહેવા મુજબ દાંડીકુચ માર્ચ મહિનામાં થઈ હતી એટલે એ અંગ્રેજીમાં દાંડી માર્ચ તરીકે ઓળખાય છે. કદાચ ડિસેમ્બરમાં થઈ હોત તો એ દાંડી ડિસેમ્બર તરીકે ઓળખાતી હોત. જવાહરલાલ નહેરુ પણ મહાન હતા. સાહેબનાં કહેવા મુજબ ઘરમાં બેઠા બેઠા અમે ઘરકામ નથી કરતાં જયારે જેલમાં બેઠા બેઠા નેહરુજીએ પુસ્તક લખ્યું હતું. જોકે ‘નહેરુજી જેલમાં કેમ ગયા હતા?’ એ અંગે પૃચ્છા કરનાર વિદ્યાર્થીએ પછીના ત્રણ દિવસ સ્કુલમાં દેખાયો નહોતો. અમે આગળ જતાં સાયન્સમાં ગયા એના માટે આ મહેતા સાહેબ જવાબદાર છે. અમુક વખતે વાતનું મહત્વ નથી હોતું. વાત કરવાનું હોય છે. બેસતું વરસ હોય કે બેસણું, પા-અડધો કલાક ટાઈમપાસ કરવા કોઈ વાત કરવી પડે છે. જેમ શીરો બરોબર બની ન જાય ત્યાં સુધી કડાઈમાં તાવેથો ગોળ ગોળ હલાવતા રહેવું પડે છે, તેવું જ આ વાતોનું હોય છે. વાત કરનાર સામેવાળો પાકી ન જાય ત્યાં સુધી પોતાની વાત ‘હલાવ્યા’ રાખે છે. શીરામાં ઉપરથી નખાતા ડ્રાયફ્રુટની જેમ ‘તમે તો આવતાં જ નથી’, ‘શાંતિથી આવવાનું રાખો’ જેવા સુક્કા વાક્યો કહેવા-સાંભળવાના આવે છે. જલેબી બનાવવામાં તો બે-ત્રણ રાઉન્ડ ગોળ-ગોળ ફેરવીને ફૂલ-સ્ટોપ મુકવામાં આવે છે, પરંતુ ગોળ-ગોળ વાતોમાં ફૂલ-સ્ટોપ નથી હોતું. ગોળ એટલે કે વર્તુળમાં કેન્દ્ર હોય છે, પરંતુ ગોળ ગોળ વાત કરનારની વાતમાં કેન્દ્રસ્થાને કોઈ મુદ્દો હોતો નથી. જે વાત હાથમાં આવે તેને મુદ્દો બનાવી વિચાર વિસ્તાર કરતાં ફરે છે. ફિલ્મોમાં વલ્ગારીટી વધી ગઈ છે એ વિષય પર ચર્ચા ચાલતી હોય તો એ ‘ફિલ્મો વલ્ગારીટીને કારણે જ ચાલે છે’, ‘વલ્ગારીટીની યુવા પેઢી પર અવળી અસર પડે છે’, જેવા સ્ટેટમેન્ટ આપી દે છે. ક્યારેક ટેક્સટાઈલ પોલીસીની વાતમાં એ નાડાની ક્વોલીટી વિષે એ પ્રવચન ચાલુ કરી દે છે. આવી વાત કરનારને પોતે ક્યાં જવાનું એ નક્કી નથી હોતું એટલે જ એ ચાલુ ગાડીમાં ચઢી જતાં હોય છે. ‘હું પણ એ જ કહેતો હતો’ એ એમનો તકિયા કલામ હોય છે. કવિઓ મોઘમ ઇશારા કરતાં હોય છે. સ્પષ્ટ કહી દે તો પછી લગ્ન થઈ જાય, અને કદાચિત કવિતા બંધ થઈ જાય. ‘વાદળોને કીધું છે તને કહી દે ...’ અલા, વાદળને શું કામ કે છે, ‘ડાયરેક ડાયલિંગ’ કર તો પત્તો ખાશે! કોની પાસે એટલો ટાઈમ છે? પણ કવિ જો સીધું કહેવાને બદલે ઉપમા થકી મોઘમ વાત કરતાં હોય, તો સામે દાદ આપનારા પણ કંઈ કમ નથી હોતા. મુશાયરામાં ‘ક્યા બાત હૈ’ સાંભળવા મળે એનો મતલબ કે ભાવકને ખબર નથી પડી કે કવિ શું કહેવા માંગે છે. અને જયારે લોકો ‘દુબારા’ કહે ત્યારે કવિ પંક્તિ ફરી વાંચે છે અને વાત સમજવા માટે શ્રોતાને સમય આપે છે. કવિઓની વાત કરીએ ત્યારે અમુક કવિમિત્રોને માઠું લાગી જાય છે, એટલે લેખકોની પણ વાત કરીએ. અમુક લેખક એવા વિચારો રજૂ કરે છે જે વાંચીને મગજ લંબચોરસ થઈ જાય. જેમ કે ‘જિંદગી સોફા જેવી છે’. વિચારો કે જિંદગી સોફા જેવી કઈ રીતે હોઈ શકે. વાંચક બિચારો બધા વિચાર કરી નાખે. જિંદગી ‘નરમ કે પોચી હશે?’, ‘લંબચોરસ હશે?’, ‘દરેક માણસની જિંદગીમાં બે કે ત્રણ માણસને જ ખરેખર નજીકનું સ્થાન મળે છે’, ‘જિંદગી દરેકની હોય છે, પણ કમ્ફર્ટેબલ બધાની નથી હોતી’, પણ પછી લેખક ખુલાસો કરે તે આપણી કલ્પનાશક્તિની બહારનો હોય. ભગવાન કૃષ્ણે જયારે જોયું કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્રો છે ત્યાં સુધી મહાભારતનું યુદ્ધ જીતી શકાવાનું નથી ત્યારે એક વોર સ્ટ્રેટેજીસ્ટ તરીકે એમણે દાવ ગોઠવ્યો કે અશ્વત્થામાના મૃત્યુના ખોટા સમાચાર દ્રોણ સુધી પહોચે. અજેય ગણાતા અશ્વત્થામાના મોતના સમાચાર દ્રોણ સાચા માને એ માટે એમણે યુધિષ્ઠિર પાસે 'અશ્વત્થામા હત:' એવું ગોળગોળ બોલાવડાવ્યું. પણ એમને ખાતરી જ હતી કે દ્રોણ પૂછશે જ કે એ અશ્વત્થામા નર કે હાથી? અને જવાબમાં યુધિષ્ઠિર સાચું કહી જ દેશે એટલે એ 'નરોવા કુંજરોવા' બોલે એ પહેલા ભીમ પાસે શંખ ફૂંકાવી દીધો! એ વખતે તો બન્ને નું સચવાઈ ગયું, પણ આજે લોકો ગોળ ગોળ બોલ્યા પછી શંખ ફૂંકાવવાની દરકાર પણ કરતા નથી, કારણ કે આ સતયુગ નથી!
ટી બાર ટી ગ્રિડ મુખ્ય ટી ક્રોસ ટી રોલ બનાવવાની મશીન ઘણાં દેશોમાં ગરમ ​​વેચાણ કરે છે, દરેક દેશને તેની જરૂર છે. ટી બાર ટી ગ્રીડ મુખ્ય ટી ક્રોસ ટી રોલ બનાવવાની મશીન મુખ્યત્વે છત માટે વપરાય છે, ઓમેગા ઉત્પાદન, મુખ્ય ચેનલ, ફરતી ચેનલ અને ટી બાર સાથે મળીને એન્ગલ ઉત્પાદન, જીપ્સમ બોર્ડનો ઉપયોગ નીચે, અને છત ફ્રેમ બનાવવા માટે સંયુક્ત ડ્રાયવૉલ સ્ક્રુ. સામાન્ય ટી બાર ટી ગ્રીડ મુખ્ય ટી ક્રોસ ટી ઉત્પાદન જાડાઈ 0.3 એમએમ, ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ સામગ્રી છે. તે નાના કોણ ઉત્પાદન છે. બધા કદ કસ્ટમાઇઝ કરી શકો છો. સંપૂર્ણ રોલ બનાવવાની મશીન લાઇનમાં ડેકોલર, રોલ બનાવવાની મશીન, કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ અને રન આઉટ ટેબલ શામેલ છે. વધુ તકનીકી વિગતો અમારી વેબસાઇટ પર સંદર્ભ આપો કસ્ટમાઇઝ્ડ સ્વાગત છે, જો તમને અમારી વેબસાઇટમાં તમારી જરૂરિયાતોના ઉત્પાદનો મળતા નથી, તો કૃપા કરીને મને તમારી જરૂરિયાત ચિત્ર દોરો, અહીં અમે ડિઝાઇન ટીમ તોડીને તમને એક સંતોષકારક જવાબ આપીશું.
February 3, 2022 AdminLeave a Comment on પિતાએ કિશોરને ફોન કરતા મહિલાએ કહ્યું, તમારો દીકરો મારી સાથે ભાગી ગયો છે… સંબંધો હવે મર્યાદા વટાવી રહ્યાં છે. કોણ નાનુ અને કોણ મોટુ તેનો ભેદ ભૂલાઈ રહ્યો છે. આવા વિચિત્ર કિસ્સા બની રહ્યા છે. પરંતુ મહેસાણાનો એક કિસ્સો ચર્ચાના ચોરે ચઢ્યો છે. 23 વર્ષીય એક પરિણીતા 15 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ છે. પરિણીતા એક સંતાનની માતા હતી. ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે. આ કિસ્સો મહેસાણાના શહેરનો છે. શહેરનો 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીએ તેના જન્મદિવસે જ ગુમ થયો હતો. જેથી તેના માતાપિતાએ તેના ગુમ થવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસ કરતા કિશોર પ્રેમમાં પડીને ભાગી ગયો હોવાનુ સામે આવ્યુ હતું. 15 વર્ષીય કિશોર પોતાની સાથે બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને ભાગ્યો હતો. જેથી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે તેના મોબાઈલ લોકેશનની તપાસ કરી હતી. આ લોકેશન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢના ગેસ્ટ હાઉસમાં મળ્યુ હતું. પોલીસે એક ટીમ તાપી મોકલી હતી. જ્યા કિશોર ગેસ્ટ હાઉસમાઁ એક મહિલા સાથે મળ્યો હતો. પોલીસે બંનેની તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામ આવી હતી. 23 વર્ષીય મહિલા 15 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગઈ હતી. 25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. એટલુ જ નહિ, કિશોરના પિતાએ દીકરાના મોબાઈલ પર ફોન કરતા મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને બંને જણા ભાગી ગયા હોવાનુ જણાવ્યુ હતું. જે જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાના પ્રેમમાં પાગલ થયેલા કિશોરે ઘરેથી સોનાનો દોરો લેવા માટે ખોટુ કહ્યુ હતું. તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને લઈને નીકળી ગયો હતો. એટલુ જ નહિ, સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં વડોદરાની એક દુકાન પર એક માસ માટે ગિરવે મૂક્યો હતો. Post navigation ડિવોર્સ થતા પતિને કારસ્તાન સૂઝ્યુ, પત્નીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ બદલીને કરી નાંખ્યા બિભત્સ મેસેજ કિશન ભરવાડ હત્યા કેસ: વધુ 3 આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ Related Posts મારી પત્ની જે ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ કરાવે છે એજ એનો પ્રેમી નીકળ્યો,તો શું હું એને June 28, 2022 Admin 51 વર્ષીય ઠગાનું કારસ્તાન: લાઈટ, CCTV બંધ કરી તરૂણીની બાથ ભરી, છાતી પર અડપલા, કિસની માંગણી કરી August 24, 2021 August 24, 2021 Admin યુવતીને દિયર સાથે બંધાયા શરીર સંબંધ, પતિ બંનેને કામક્રિડા કરતાં જોઈ ગયો, ભાઈને ફરવાના બહાને લઈ ગયો જંગલમાં ને…….
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપેલા પત્રમાં કહ્યું કે, મેં કુમારસ્વામી સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે. જો ભાજપ સરકાર ઈચ્છશે તો હું તેમનો સાથે આપીશ. તો બીજી બાજુ કોંગ્રેસ સાંસ ડીકે સુરેશે દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ મંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ભાજપ નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષી પાર્ટી કોઈ રાજ્ય અથવા કેન્દ્રની સત્તામાં હોય. તે લોકતંત્રને ખતમ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસ અને જેડીએસના 12 ધારાસભ્યો પોતાની વિધાનસભા સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. મંત્રી જમીર અહેમદ ખાનના કહ્યાં પ્રમાણે, જેટલા ધારાસભ્યો ભાજપ કેમ્પમાં ગયા, તેમાંથી 6-7 આજ સાંજ સુધી પાછા આવી જશે. આ પહેલા કોંગ્રેસ અને JDS ધારાસભ્ય પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. એક સપ્તાહમાં કોંગ્રેસ-જેડીએસના 12 ધારાસભ્યોના રાજીનામા; જેડીએસના દિગ્ગજ ધારાસભ્યનો દાવો-14એ રાજીનામું આપ્યું માનવામાં આવી રહ્યું છે કે સરકારને બચાવવા માટે કુમારસ્વામી રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના સાસંદ ડીકે સુરેશે કહ્યું કે, ભાજપ નથી ઈચ્છતી તે કોઈ વિપક્ષી પાર્ટી સત્તામાં રહે બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ગઠબંધન સરકાર તરફથી તેમને મંત્રી પદ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના વિસ્તારને સ્પેશલ પેકેજ આપવાની વાત પણ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોએ ઓફર ફગાવી દીધી છે. એવામાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અમેરિકા પ્રવાસ પૂરો કરી બેંગલુરુ પરત આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય સંકટથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે કુમારસ્વામી સોમવાર રાત્રે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો કોર. તેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને મંત્રી પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા. પરંતુ, બળવાખોર ધારાસભ્યોને મંત્રી પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય પોતે મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે. હવે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સિવાય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સામે સરકાર બચાવવા માટેનો પડકાર છે. રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે. સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને સલાહ આપતા કહ્યું કે, ગઠબંધન સરકારને બચાવવા માટે મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવી શકાય. શનિવારે કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા સોમવારે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહે પણ રાજીનામું આપી દીધું છે. જો કે, જેડીએસના દિગ્ગજ નેતા એચ વિશ્વનાથે આનંદ સિંહ સહિત 14 ધારાસભ્યોના રાજીનામાનો દાવો કર્યો છે. જેડીએસ ધારાસભ્ય એચ વિશ્વનાથે કહ્યું હતું કે, અત્યાર સુધી 14 ધારાસભ્યો સરકારને રાજીનામું આપી ચુક્યા છે. અમે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે. અમે સ્પીકરને રાજીનામું સ્વીકાર માટે પણ અપીલ કરી છે. તેમણે આ અંગે મંગળવાર સુધી નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. ગઠબંધન સરકાર કર્ણાટકના લોકોની આશા પર ખરી ઉતરી નથી. સ્પીકર રમેશ કુમાર તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારશે તો, કુમારસ્વામીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ જશે.કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકાથી પાછા આવ્યા છે. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
નવી દિલ્હીઃ Driving License મેળવવા વિશે વિચારતા હોવ તો, આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ વગર પણ લાઇસન્સ મેળવી શકો છો. જણાવી દઈએ કે, જો તમે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાઈ જાઓ છો, તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. દર મહિને હજારો લોકો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરે છે, પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થયા પછી ઘણા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ મળતું નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો બદલાતા રહે છે. MV Actના નિયમો હેઠળ, 16-18 વર્ષની વયના લોકો પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવી શકે છે. પરંતુ તે લર્નિંગ લાયસન્સ હશે. આ લાઇસન્સ રાખ્યા પછી, તમે ફક્ત ગિયર વગરના જ વાહન ચલાવી શકો છો. જો તમારે ગિયર વાહન ચલાવવાનું હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું પડશે. આ ઉપરાંત, તમારે આ લાઇસન્સ માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો. આ પણ વાંચો: CNG Car Mileage: CNG કારમાં આ રીતે માઈલેજ વધારો, આ 4 ટિપ્સ અડધો ખર્ચો ઘટાડી દેશે એકવાર તમે ટેસ્ટ પાસ કરી લો, પછી તમે સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. પરંતુ લાઇસન્સ મેળવવા માટે, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી આવશ્યક છે. Proof of residence, Proof of age રાખ્યા પછી, તમને સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લર્નિંગ લાયસન્સ ધરાવી શકતા નથી. આ પછી, દરેક ભારતીયને Under Section 4 લર્નર્સ લાયસન્સ રાખવાની છૂટ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ લાગુ કરવા માટે, તમારે સત્તાવાર સાઇટ પર જવું પડશે. (https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do) ની મુલાકાત લીધા પછી તમે અહીં લાયસન્સ લાગુ કરવાનો વિકલ્પ જોશો. તમામ દસ્તાવેજો આપ્યા પછી, RTO દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને ક્લિયરિંગ કર્યા પછી, તમે 7 દિવસની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ આપ્યા વિના તમે માત્ર શીખનારનું ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકો છો. Published by:Samrat Bauddh First published: November 23, 2022, 21:24 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
ભારતમાં મહિલાઓના લગ્નની સરેરાશ ઉંમર અંગેનો ડેટા : દેશના ગ્રામીણ વિસ્‍તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન ૧૮ થી ૨૦ વર્ષની વચ્‍ચે થાય છે નવી દિલ્‍હી,તા. ૨૯: દેશમાં મહિલાઓના લગ્ન અંગે સરકાર દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્‍યા છે. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. પヘમિ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન ૨૧ વર્ષની ઉંમરે અથવા તે પહેલાં થઈ જાય છે. આ સાથે જ, ગુજરાતનો ૨૧ બાદ લગ્નના આંકમાં ભારતમાં ૨જા ક્રમનું રાજય બન્‍યું છે. તેની સામે, જમ્‍મુ-કાશ્‍મીર અને દિલ્‍હીમાં આ આંકડો અનુક્રમે માત્ર ૧૦ અને ૧૭ ટકા છે. જોકે, બિમારુ રાજય તરીકે માનવામાં આવતા બિહારે કેરળ જેવા સૌથી વિકસિત અને શિક્ષિત રાજયની બરાબરી કરી છે. ડેટાના વિશ્‍લેષણથી એ વાત સામે આવી છે કે, ૨૧ પ્‍લસ વય જૂથમાં બિહાર અને કેરળની સ્‍થિતિ સમાન છે. ડેટામાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે, દેશના ગ્રામીણ વિસ્‍તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન ૧૮ થી ૨૦ વર્ષની વચ્‍ચે થાય છે. સરકારે વર્ષ ૨૦૨૦નો ડેટા જાહેર કર્યો છે. વિવિધ વયજૂથની મહિલાઓના લગ્નને લઈને નવા અને રસપ્રદ તથ્‍યો સામે આવ્‍યા છે. બિહાર અને કેરળમાં સરેરાશ ૭૨.૬ ટકા મહિલાઓએ ૨૧ વર્ષથી વધુ વય જૂથમાં લગ્ન કર્યા હોવાનું નોંધાયું છે. તે જ સમયે, સૌથી વધુ ઉંમરમાં લગ્ન કરવાના મામલામાં જમ્‍મુ-કાશ્‍મીર ટોચ પર છે. કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરમાં ૯૦.૭ ટકા મહિલાઓના લગ્ન ૨૧ વર્ષથી પછીની ઉંમરમાં થાય છે. આ મામલામાં ગુજરાત બીજા (૮૫.૨ ટકા), ઉત્તરાખંડ ત્રીજા (૮૪ ટકા), પંજાબ ચોથા (૮૩ ટકા) અને મહારાષ્ટ્ર પાંચમા (૮૨.૭ ટકા) ક્રમમાં આવે છે. સરકારના ડેટા પ્રમાણે, દેશભરમાં સરેરાશ ૭૦.૫ ટકા રેશિયો સામે આવ્‍યો છે. ગ્રામીણ ભારતમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓ ૧૮ થી ૨૦ વર્ષની વય વચ્‍ચે લગ્ન કરે છે. જણાવી દઈએ કે, દેશના ગ્રામીણ ભાગોમાં વિવિધ કારણોસર લગ્નની સરેરાશ ઉંમર ઓછી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં નોંધપાત્ર સુધારો પણ જોવામાં આવી રહ્યો છે. આ અગાઉ મોટી સંખ્‍યામાં છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરવામાં આવતા હતા, પરંતુ હવે આ સંબંધિત આંકડાઓમાં માત્ર મજૂરવર્ગ જ જોવા મળે છે.કેન્‍દ્ર સરકાર દ્વારા ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. નાની ઉંમરમાં લગ્ન કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૦માં કેરળમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની એક પણ છોકરીના લગ્ન થયા નથી. તે જ સમયે, ઝારખંડ (૫.૮ ટકા) આ બાબતમાં ટોચ પર છે. તે બાદ, પશ્ચિમ બંગાળનો ૪.૭ ટકા સાથે બીજો નંબર આવે છે. (12:20 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હિંમતનગરમાં રોડ શો કર્યો :ભાજપની ફરી સરકાર બનવાનો દાવો access_time 1:03 am IST બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 12:57 am IST નેપાળના કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો access_time 12:49 am IST મેરઠ જિલ્લાના મોતીપુર સુગર મિલમાં આગ ભભૂકી :એક એન્જિનિયિરનું મોત access_time 12:44 am IST પાકિસ્તાનની રાજનીતિમાં નવો વળાંક :ઈમરાનની પાર્ટી તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે access_time 12:30 am IST સુરતના કતારગામમાં આપની સભામાં પથ્થરમારો એક બાળકને આંખ પર ઈજા: હોસ્પિટલ ખસેડાયો access_time 12:13 am IST ઘાટલોડિયામાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલે બંસીકાકાના આશીર્વાદ લીધા access_time 12:08 am IST
Afrikaans Azərbaycan Dili Bisaya Bosanski Dansk Deutsch English Español Estonia Euskara Français Gaeilge Galego Indonesia Italiano Kiswahili Kreyòl Ayisyen Latviešu Valoda Lietuvių Kalba Magyar Malti Melayu Nederlands Norsk Oʻzbekcha Polski Português Română Shqip Slovak Slovenščina Suomi Svenska Tagalog Tiếng Việt Türkçe isiXhosa Íslenska Čeština Ελληνικά Башҡортса‎ Беларуская Мова Български Македонски Јазик Русский Српски Українська Мова Қазақша עִבְרִית اَلْعَرَبِيَّةُ اُردُو فارسی नेपाली मराठी मानक हिन्दी বাংলা ਪੰਜਾਬੀ ગુજરાતી தமிழ் తెలుగు ಕನ್ನಡ മലയാളം සිංහල ไทย ລາວ မြန်မာ ქართული ენა አማርኛ ភាសាខ្មែរ ᠮᠣᠩᠭᠣᠯ ᠬᠡᠯᠡ ᮘᮞ ᮞᮥᮔ᮪ᮓ 日本語 繁體中文 ꦧꦱꦗꦮ 한국어 વારંવાર પૂછાતા પ્રશ્નો શું છે CartoonPornGames? CartoonPornGames એક છે સૌથી રમવા માટે મફત પોર્ન રમતો સાથે આસપાસ શ્રેષ્ઠ ગેમિંગ સમુદાયો બુટ કરવા માટે! દરેક દિવસ, હજારો લોકો આવે છે CartoonPornGames અન્વેષણ કરવા માટે અમારા વિવિધ દૃશ્યો, કસ્ટમાઇઝ તેમની સેક્સ અક્ષરો અને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો બધા અમારા મફત સેક્સી quests. શું હું માટે ચૂકવણી રમવા માટે CartoonPornGames? CartoonPornGames રમવા માટે મુક્ત છે અને હંમેશા રહેશે. અમારી ટીમ ધરાવે છે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે અમારા શીર્ષક સંપૂર્ણપણે આધારિત આસપાસ એક freemium મોડેલ છે, પરંતુ બધા સાથે ખરીદી કરવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે વૈકલ્પિક. તેથી, ટૂંકમાં, તમે નહીં કંઈપણ ખરીદી કરવાની જરૂર છે, પરંતુ તમે કરી શકો છો અમને આધાર માંગો છો, તો. શા માટે તમે જરૂર મારા ક્રેડિટ કાર્ડ વિગતો? અમે જવાબદાર દ્વારા વિવિધ રમત પરવાના સંસ્થાઓ વિશ્વભરમાં કરવા માટે માત્ર પૂરી પાડે છે અમારી રમત માટે આવે છે જે લોકો પર આ ઉંમર 18. સામનો કરવા માટે સગીર વ્યક્તિઓ માટે પ્રયાસ કરી રહ્યા છે વપરાશ CartoonPornGames, અમે ઉપયોગ એક અનન્ય ક્રેડિટ કાર્ડ સત્તાધિકરણ સિસ્ટમ ચકાસવા માટે આ વર્ષની તમામ ખેલાડીઓ. ત્યાં વાસ્તવિક ખેલાડીઓ અંદર CartoonPornGames? તમે પ્લે કરી શકે છે CartoonPornGames બંને એક મલ્ટિપ્લેયર અને એક ખેલાડી ફોર્મેટ! મોટા ભાગના અમારા ધ્યાન ચૂકવણી કરવામાં આવી છે આ માટે એક ખેલાડી અનુભવ છે, પરંતુ અમે આયોજન કરી રહ્યાં છો પ્રકાશિત કરવા માટે એક ટોળું નવી સુવિધાઓ અને સાધનો વધારવા માટે મલ્ટિપ્લેયર માં ગેમપ્લે આ પણ દૂરના નથી ભવિષ્યમાં – ટ્યુન રહેવા! કરી શકો છો હું રમવા પર iOS અને Mac ઉપકરણો? હા. તેમજ આધાર માટે iOS અને મેક, CartoonPornGames પણ ક્ષમતા ધરાવે છે તે લોકો માટે Android ઉપકરણો પર રમવા માટે. તેથી લાંબા તરીકે તમે વપરાશ હોય છે અને ક્રોમ, સફારી અથવા ફાયરફોક્સ, you ' ll have કોઈ મુદ્દાઓ લોડ અપ CartoonPornGames મદદથી ગમે ઉપકરણ તમે ઈચ્છો. તે વિચિત્ર સામગ્રી – તે ખરેખર છે! શું વિશે વૈવિધ્યપૂર્ણ સેક્સ મોડ્સ? અમે વ્યાપક આધાર માટે બધા વિવિધ પ્રકારના ફેરફારો, તેમજ એક ટૂલકિટ અને માર્ગદર્શન કે જેથી પણ newbie વિકાસકર્તાઓ સાથે આસપાસ રમી શકે છે, અમારા એન્જિન અને અજમાવી અલગ અલગ વસ્તુઓ છે. PMM પ્રેમ modding સમુદાય અને અમે પણ એક ફોરમ બોર્ડ તેમને માટે. શું હું જરૂર છે એક ઈન્ટરનેટ જોડાણ રમવા માટે? જો તમે કરવા માંગો છો માત્ર વાપરવા અમારા બ્રાઉઝર આવૃત્તિ, you will be required to have સક્રિય ઇન્ટરનેટ કનેક્શન લોડ કરવા માટે તમામ ફાઇલો, પરંતુ પછી તમે જઈ શકો છો ઑફલાઇન. જો કે, અમે પણ એક વિગતવાર ક્લાઈન્ટ માટે વિન્ડોઝ અને Mac માટે એક સાચા ઑફલાઇન અનુભવ તમારા પોતાના કમ્પ્યુટર પર. હું કરી શકો છો આ રમતો રમવા ઘણાબધા ઉપકરણો પર? ઉપર સૂચવ્યા મુજબ, CartoonPornGames હાલમાં પરવાનગી આપે છે કોઈપણ માટે જોડાવા માટે આ રમત જો તેઓ હોય, ફાયરફોક્સ, સફારી અથવા Chrome કોઈપણ ઉપકરણ પર. તે સલામત અને સુરક્ષિત છે? હા. જોડાણ માટે CartoonPornGames આપવામાં આવે છે દ્વારા HTTPS. અમે પણ માત્ર રાખવા તમારા ઇમેઇલ સરનામું, વપરાશકર્તા નામ અને પાસવર્ડ હેશ પર રેકોર્ડ – તે છે. હું કંઈપણ ઇન્સ્ટોલ કરવાની જરૂર રમવા માટે CartoonPornGames? કોઈ. તરીકે લાંબા સમય સુધી તમે હોય ફાયરફોક્સ, સફારી અથવા Chrome બ્રાઉઝર, you ' ll be able to play CartoonPornGames કંઈપણ ડાઉનલોડ કર્યા વગર તમારા ઉપકરણ પર. શા માટે હું આગળ અન્યત્ર પછી inputting મારા જવાબો? અમે સાથે કામ ઘણા ભાગીદારો માટે તમે તક આપે છે શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ શક્ય છે. આ ક્યારેક જરૂરી છે તૃતીય પક્ષ રમત એસેટ લોડ કરી રહ્યું છે.
Gujarati News » Dhartiputra agriculture » Monsoon retreats begins in india this is the second most delayed withdrawal of south west monsoon in last 61 years imd ખેડૂતો માટે એલર્ટ : 61 વર્ષમાં બીજી વખત ચોમાસું મોડેથી વિદાય લઈ રહ્યુ છે, જાણો તમારા વિસ્તારમાં ક્યારે બંધ થશે વરસાદ આઇએમડી અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પરત ફર્યું છે. ચોમાસુ પરત ફરવાની લાઈન બિકાનેર, જોધપુર, જાલોર, ભુજ અને લાટમાંથી પસાર થઈ રહી છે. Farmer (File Photo) TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti Oct 07, 2021 | 1:46 PM ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ મોનસુનની પરત ફરવાની શરૂઆત બુધવારથી થઈ હતી. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આગામી ત્રણ-ચાર દિવસમાં દિલ્હીમાંથી પણ ચોમાસુ વિદાય લેશે. IMD ના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વરિષ્ઠ અધિકારી આર.કે. જેનામણીના જણાવ્યા અનુસાર, 1960 પછી દક્ષિણ -પશ્ચિમ ચોમાસાની વિદાય આ બીજી વખત મોડેથી થઈ છે. 2019 માં, ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ચોમાસું પરત ફરવાનું 9 ઓક્ટોબરથી શરૂ થયું. ઉત્તર -પશ્ચિમ ભારતમાંથી દક્ષિણ -પશ્ચિમ ચોમાસાની વિદાય સામાન્ય રીતે 17 મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આઇએમડી અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પરત ફર્યું છે. ચોમાસુ પરત ફરવાની લાઈન બિકાનેર, જોધપુર, જાલોર, ભુજ અને લાટમાંથી પસાર થઈ રહી છે. આગામી 3-4 દિવસમાં આ રાજ્યોમાંથી પરત ફરશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક વધુ ભાગો, સમગ્ર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો આગામી ત્રણથી ચાર દિવસો માટે પશ્ચિમ ચોમાસુ પાછું ફરવા માટે સ્થિતિ અનુકૂળ છે. આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 3 જૂને બે દિવસના વિલંબ સાથે કેરળ પહોંચ્યું હતું. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન દક્ષિણ -પશ્ચિમ ચોમાસા દરમિયાન દેશમાં ‘સામાન્ય’ વરસાદ પડ્યો હતો. 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ 87 સેમી હતો જ્યારે 1961-2010 દરમિયાન લાંબા ગાળાની સરેરાશ (એલપીએ) 88 સે.મી. આ સતત ત્રીજું વર્ષ છે કે દેશમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. 2019 અને 2020 માં સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ચોમાસુ વિદાય લેતે ખેડૂતોને રાહત આ વખતે, ઓક્ટોબરની શરૂઆતમાં ઘણા રાજ્યોમાં વરસાદથી ખરીફ પાકની લણણીમાં વિલંબ થઈ રહ્યો છે અને ઉત્પાદનની ગુણવત્તાને અસર થઈ રહી છે. પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ડાંગરની કાપણી કરવામાં આવી છે. સોમવારે વરસાદે ઉપજને નુકસાન પહોંચાડ્યું છે. આ સ્થિતિમાં હવે ચોમાસાની વિદાય ખેડૂતો માટે રાહતના સમાચાર લાવ્યું છે. વરસાદની પ્રવૃત્તિઓમાં ઘટાડો અને ખેતરોમાંથી પાણી ઉપાડ બાદ રવિ પાકની વાવણી માટેની તૈયારી શરૂ થશે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં હજુ પણ ખેતરોમાં પાણી છે. ખેડૂતોનું કહેવું છે કે અવિરત વરસાદને કારણે આ વખતે સરસવ અને વટાણા જેવા પાકોની વાવણીમાં વિલંબ થઈ શકે છે.
મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઇ ગઈ છે કે લોકો તેનાથી દુર નથી રહી શકતા. તો તેવામાં રોજ સોશિયલ મીડિયા પર દુનિયાભરની અલગ અલગ નવી નવી વસ્તુઓ રોજ ટ્રેન્ડમાં આવતી હોય છે. તેવામાં ઘણી ખબરોમાં સારા સમાચાર આવતા હોય છે, તો ઘણી વાર નિંદાને પાત્ર ખબરો પણ આવતી હોય છે. તો ઘણી … Read moreઆ ફોટોમાં શોધો કંઈ જગ્યાએ બેઠો છે દીપડો, શોધીને જણાવો કોમેન્ટ બોક્સમાં. Categories તથ્યો અને હકીકતો Tags amaing facts, animal leopard, eyes illition, gujarti dayro, leopard, social gujarati Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
ગોંડલમાં માતા-પિતાને એકના એક દીકરાએ કારખાનામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું..!, આપઘાત પાછળનું કારણ જાણીને લાગશે આંચકો…. 400 ફૂટ ઊંડા બોરવેલ માં ફસાઈ ગયેલા છ વર્ષના માસુમ બાળકનું તડપી તડપીને થયું મૃત્યુ..!, બાળકના કાકાએ કંઈક એવું કહ્યું કે.., જાણો સમગ્ર ઘટના.. પહેલા દીકરીની હત્યા કર્યા બાદ પિતાએ પણ કરી લીધો આપઘાત, છેલ્લે છેલ્લે ચિઠ્ઠીમાં એવું લખતા ગયા કે :- હવે આ દુનિયામાં નથી રહેવું…. ઓ બાપ રે બાપ..!, રસ્તા ઉપર જઈ રહેલી વૃદ્ધ મહિલાની 12 વર્ષના બાળકે કરી છેડતી, વૃદ્ધ મહિલાને પાછળથી બાથમાં ભીડી બાળક એ કર્યું એવું કે… વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સો આવશે.. પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડે થોડા દિવસો પહેલા રાજકોટમાં બનાવ્યો હતો આલીશાન રાજમહેલ જેવો મોટો બંગલો…!, ભવ્ય બંગલાના આલીશાન ફોટાઓ જોઈને આંખો અજાય જશે…
શાસ્ત્રી મેદાનની દિવાલ બની રહી છે : વોકિંગ ટ્રેક - બાળકો માટે પાર્ક સહિતની સુવિધા અંગે સરકારમાંથી મંજૂરી બાદ કાર્યવાહી કરાશે : સરકારમાં દરખાસ્ત મોકલાશે : કેન્સરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર છે પણ સ્ટાફનો અભાવ : પદ્મકુંવરબામાં દર્દીઓ માટે ઓછી જગ્યા : MOU કરવાથી ફાયદો થશે રાજકોટ તા. ૧૪ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં યુનિ. રોડ પરની મહત્વની એવી સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટર અને રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલ વચ્ચે MOU - ટાઇઅપ કરવા અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે, આ માટે ટુંક સમયમાં સરકારમાં વિધીવત દરખાસ્ત પણ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરતું છે, કોઇ મુશ્કેલી નથી, પરંતુ સ્ટાફનો અભાવ છે, જ્યારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓછી જગ્યા છે, સ્ટાફ પૂરતો છે, આથી MOU થશે, તો દર્દીઓને સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રાકચરનો અને કેન્સર સેન્ટરને સ્ટાફનો લાભ મળી શકે છે, અને તે અત્યંત ફાયદાકારક બાબત છે. અત્રે એ નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી રાજકોટમાં છે, ટકાવારીમાં રાજકોટમાં આ રેશીયો ૪ ટકાનો છે, અને તે ઘણી ગંભીર બાબત છે. શાસ્ત્રી મેદાન અંગે તેમણે જણાવેલ કે ત્યાં અને ઇશ્વરીયા પાર્કમાં ડેવલપ થશે જ, બધી જ કાર્યવાહી ચાલી રહી છે, ઇશ્વરીયાના સાયન્સ મ્યુઝીયમનું ટુંકમાં લોકાર્પણ થવાની શકયતા છે. કલેકટરે ઉમેર્યુ હતું કે, શાસ્ત્રી મેદાનમાં ગઇકાલે સાફ-સફાઇ થયા બાદ હાલ ત્યાં બાઉન્ડ્રી વોલ બની રહી છે, ત્યાં વોકીંગ ફંડ, મીની રેસ્ટોરન્ટ, ચીલ્ડ્રન પાર્ક વિગેરે બનાવવાની યોજના છે, વિશાળ જગ્યા છે, આથી સરકારમાંથી મંજૂરી મેળવી અથવા તો પીપીપી ધોરણે ડેવલપ અંગે અમે કાર્યવાહી કરીશું. (3:19 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST વિનોદ ચાવડાએ મતદાન કર્યુ access_time 3:47 pm IST પ્રમુખ મનોજ રાઠોડે મતદાન access_time 3:46 pm IST ચૂંટણી વખતે પોલીસ કન્ટ્રોલ રૃમમાં સાચી-ખોટી ફરિયાદોનો મારો થતો, આ વખતે 'ટાઢક' રહી access_time 3:44 pm IST
અરૂણાચલ પ્રદેશ ઉપમહાદ્વીપ ના ઉત્તરપૂર્વી ભાગ પર ઓછી વસ્તુવાળો પહાડીય વિસ્તાર છે. આની દક્ષીણ સીમા પર અસમ, પશ્ચિમ ભૂટાન, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં મ્યાનમાર છે. અરૂણાચલ પ્રદેશનો સંસ્કૃતમાં અર્થ ‘ઉગતા સુરજની ઘરતી’ થાય છે. આ ૮૩,૭૪૩ વર્ગ કિમીમાં છે. અરૂણાચલ પ્રદેશમાં સફર કરવો ખુબ જ સુંદર, રોમાંચ અને અદ્ભુત અનુભવોથી ભરેલ છે. આ રાજ્યએ પ્રાકૃતિક ખૂબસૂરતીને સમેટી રાખ્યું છે. આનો મોટા ભાગનો એરિયો પહાડીય છે. આ રાજ્યની મુખ્ય નદી બ્રહ્મપુત્ર છે, જેને અરૂણાચલ પ્રદેશમાં ‘સિયાંગ’ ના નામે ઓળખવામાં આવે છે. અહીના ઊંચા ઊંચા પહાડો જોવાલાયક છે. આની સીમા અસમ અને નાગાલેંડને મળે છે. બોમાડીયા, તવાંગ તથા આની નજીક સ્થિત પ્રસિધ્ધ બોધિષ્ઠ મઠ અહીના પ્રમુખ દર્શનીય સ્થળ છે. અરૂણાચલની બહુરંગી સંસ્કૃતિ લોકોને આકર્ષિત કરે છે. આની એકબાજુ વિભિન્ન જનજાતિના સમૂહનો ઉત્સવ, તેમના લોક સંગીત ની જીવંત સંસ્કૃતિ છે તો બીજીબાજુ હરેલ ભરેલ પહાડોની સુંદરતા જોતા જ બને છે. અહીના બધા તહેવારોને જૂની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે. સૂર્ય સૌથી પહેલા પોતાના કિરણો અરૂણાચલ પ્રદેશમાં પાથરે છે તેથી પર્યટકો આને જોવા વધારે એકઠા થાય છે. અહી મળી આવતા વિશીષ્ટ વૃક્ષો શોધકર્તાઓ માટે ખાસ છે. પરશુરામ કુંડ મેળો અને લીખબલી મેળો અહીનો મુખ્ય મેળો છે. અહીની દરેક અલગ અલગ જાતિનું ખાનપાન અલગ છે. મસાલા નો પ્રયોગ આ રાજ્યમાં ઘણો ઓછો થાય છે. અહીનું મુખ્ય ફૂડ પાંદડાઓમાં પેક કરેલ ચોખા છે, જેનો નાસ્તામાં પ્રયોગ કરવામાં આવે છે. અહી ધાર્મિક સ્થળો, પર્વતીય ભાગ, ઝરણા, ખીણ, વન્યજીવ અભયારણ્ય, રેલ માર્ગ અને હવાઈ માર્ગ વગેરે જોવાલાયક છે. આના ઊંચા ઊંચા પહાડોમાંથી પડતા ઝરણાને જોતા તે તમને હંમેશાંને માટે યાદ રહી જશે. અહીના ઝરણાને જોતા જ તમને પ્રાકૃતિક જગ્યા કેટલી ખૂબસૂરત હોય છે તેનો અનુભવ થશે.
23 November 2022 gujaratbeatLeave a Comment on મહાસામ્રાજ્ય યોગ બનવાથી ત્રણ રાશિના લોકોને થશે અતિશય કમાણી, ખૂટે નહીં એટલું ધન મળશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમય સમય પર રાશિ બદલીને શુભ યોગ બનાવે છે. તમને જણાવી દઈએ કે ૧૯ નવેમ્બરે ગુરુ અને ચંદ્રથી ગજકેસરી યોગ અને સંસપ્તક યોગ બની રહ્યો છે. જેના કારણે આ બંનેના યોગથી મહાસામ્રાજ્ય યોગની રચના થઈ રહી છે. આ યોગના સર્જનથી તમામ રાશિઓ સાથે દેશ અને દુનિયા પર અસર થશે પરંતુ ત્રણ તેવી રાશિ છે, જેમના માટે આ યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે. મીનઃ તમારા માટે ગોચર કુંડળીના નવમાં ભાવમાં મહાસામ્રાજ્ય યોગ રચાઈ રહ્યો છે. જેને નસીબ અને વિદેશ યાત્રાનું સ્થાન પણ કહેવામાં આવે છે. એટલા માટે આ સમયે ભાગ્ય તમારો સાથ આપી શકે છે. આ સાથે વિદેશ પ્રવાસની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે. બીજી બાજુ તમારા અટકેલા સરકારી કામ આ સમય દરમિયાન થઈ શકે છે. આ સમયે બૃહસ્પતિના પ્રભાવને કારણે સમાજને લગતા શુભ કાર્યોમાં પણ તમારું ધન ખર્ચ થઈ શકે છે. આ સાથે ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યક્રમો પણ યોજી શકાય છે. મકરઃ મકર રાશિના જાતકો માટે મહાસામ્રાજ્ય યોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના અગિયારમાં ભાવમાં આ યોગ બની રહ્યો છે. જે કારકિર્દી અને આવકનું સ્થાન ગણાય છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની શક્યતાઓ રહેલી છે. સાથે જેઓ નોકરી કરતા હોય અને તેમના પ્રમોશનની વાત થઈ શકે. આ ઉપરાંત તમને કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોનો સહયોગ મળી શકે છે. બીજી બાજુ, જો તમે બિઝનેસમેન છો, તો મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કુંભ: મહાસામ્રાજ્ય યોગ તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના દસમાં ભાવમાં બની રહ્યો છે. જેને કારકિર્દી અને નોકરીના ભાવ તરીકે ગણવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. બીજી તરફ ગુરુના પ્રભાવને કારણે પ્રતિયોગી વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે. તો તમારું મનોબળ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઉપરાંત, જો તમે નવો બિઝનેસ ખોલવા માંગતા હો, તો તમે તેને ખોલી શકો છો. ગ્રહોની ચાલ અનુકૂળ છે.
૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં લડનની પાસપોર્ટ-કચેરીમાંનાં પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાએલા યુવાનને તમે જોયો હોય તો તમે તો શાના ઓળખો ! અરે ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી નજરે તો ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીરસુત છે. ને ભદ્રા તો એને ભાળે તે પળે જ બોલી ઊઠે કે 'આ હા હા ભૈ ! આ તો તમને ચોખ્ખેચોખ્ખી ભાસ્કર ભૈની આશિષો ફળી છે હોં ભૈ. પણ આપણે કોઇની જોડે બાઝવું કરવું નથી. હોં ભૈ !' દારૂગોળા અને દાવાનળના ઝેરી ઘુમાડાથી ખરડાયા પહેલાંની ઇંગ્લાંડની આબોહવાએ ને ધરતીમૈયાએ, પોતાની નિત્યની ખાસિયત અનુસાર આ સુકલકડી હિંદી યુવાનના દેહને પણ પોતાની તંદુરસ્તી ને સુરખીમાં લેટાવ્યો હતો. પાંચ મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી દાઝો, અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂરણી કરી દીધી હતી. પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડતાં ચડતાં એને પોતાને જ પોતાના દેહ પ્રત્યે આશ્ચર્ય ઊપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કઢંગી ઢબે ઊડવા જેવી ચાલે ચાલતું તે જ શરીર હવે તો પૂરા નીરમે દરિયાનાં નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું. ને એ પગથિયાં ચડતાં ચડતાં એને ઘેલી એક બીક પણ લાગતી હતી : હું હિન્દમાં ઊતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહ-ભરપૂરતા કોઇ માયવી સૃષ્ટિની માફક વિલય તો નહિ પામી જાય ને ? એમ વિચારતો વિચારતો એ પોતાના કોટના ઊંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાંપતો હતો. પાસપોર્ટ-અમલદારની મુલાકાત મળતાં પહેલાં એને બહાર લાંબો સમય ઊભા થઇ રહેવું પડ્યું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલા ય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા અને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાએલી હતી. ત્યારે એની વચ્ચે વીરસુત મલકાતો ઊભો હતો. એની નજીકમાં બેઠેલાં અન્ય ગોરાં સ્ત્રીપુરુષોની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પારો એકદમ ઊંચે ઊતરી જવા લાગ્યો ને એને અતિ હર્ષાવેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંક પોતે પ્રાપ્ત કરેલૂં ગુલબદન એકાએક ઓગળી જાય. એને કાને બીજાંઓનું કલ્પાંત પડતું હતું. કોઇ બાઇનાં છોકરાં હિંદમાં હતાં, ને એમાંના એકને ટાઇફૉઈડ થયો હતો એટલે એટલે જલદી જઈ પહોંચવું હતું. કોઇનો ધણી ટ્રેનના અકસ્માતમાં ચગદાઇ મૂઓ હતો. પોતાનો જર્મન પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આયરીશ યહુદી સ્ત્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી. એવાં તો કૈંક ત્યાં રૂંધાઇને ઊભાં હતાં. કેમ કે ટ્રાફીક ખેડનારાં જહાજો ઓછાં થયાં હતાં, પાસપોર્ટો મંજૂર કરવા પર સખત કાબૂ મૂકાયો હતો.પાસપોર્ટ અધિકારીની ઑફિસમાંથી એક પછી એક બહાર નીકળતાં મોઢાં પર નિરાશા હતી, આંસુ હતાં, ગુસ્સોને રીસ હતાં. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે ? કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે, કોઇને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી એને બહાર ધકેલે છે. ધરપત ફક્ત એક વિરસુતને હૈયે છે. એ અઠવાડિયે જ ઊપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે.પેસેજની ટિકીટ પોતાના ખિસ્સામાં છે, પોતે સરકારી કૉલેજનો અધ્યાપક છે. બિનરાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાનાં પોતાનાં ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળવાની મના કરી શકે તેમ છે ? ચાર દિવસ પછી સ્ટીમર ઊપડશે. તે પછી વીસેક દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે, ને મુંબઈથી પોતાનું ગામ પૂરા ચોવીસ કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયામણું મોં લઇને, ચરણે ઝૂકતી, પ્રયશ્ચિતનાં આંસુ પાડતી તે જ રાત્રિએ મને એકાંતે મળશે.. એ આખો ચિતાર નજરમાં ગોઠવી વીરસુત ઊભો હતો. એ ચિતારને રજેરજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડ્યો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો. પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઇ તેમ તેમ વીરસુતને આ નિરાશ પગલે બહાર નીકળી ચાલ્યાં જનારાંઓ પરની સરસાઇની મીઠાશ કંઇક કંઇક ઓછી થતી ગઇ. એનું કારણ બહુ વિચિત્ર હતું. એ ઇમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂર દૂરના ધડાકા વાયુમંડળને કમ્પાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવપ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગીઓની સંખ્યા વધી રહી હતી. ને સેંકડો ભાગ્યહીનો હતભાગીઓની વચ્ચે એકાકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હોતો એનું ભાન વીરસુતને આંહીં થતું આવતું હતું. આમ જ્યારે વીરસુતે પોતાના જીવનને બીજા હજારો લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઇનો એ કાળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુત બહાર ડોકિયું કરતો હતો. પોતે ઊંચો અને સલામત ઊભો હતો, બીજાં સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યાં જતાં હતાં, એકબીજાંથી ચગદાતાં ને વિખૂટા પડતાં. જાણે દોડાદોડ મચી હતી, ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટાં પડીને એ બેશુમાર ગીરદીમાં અલોપ થતાં હતાં. મનના તરુવર પર એક મોરલો થનગનતો હતો - ઝર ઘેર પહોંચી સ્વજનોને ભેટવાનો ઈચ્છામોરલો. કોઇએ જાણે એ મોરલાને પાણો મારીને ઉડાડ્યો. પછી એ મોર પાછો એની એ જ તરુ-ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખાચણાક ઉર-આભને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વરતાઈ. વીરસુત વ્યથિત બન્યો. એણે આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊભો હતો. કપડાં મેલાં હતાં. સુકાએલાં મોં પર વધુ પડતો ચળકાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંડા ગયેલા. પણ વધુ નિહાળીને જોતાં બે વાતની શક્યતા લાગે : થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઇએ. વીરસુતનો રસ તીવ્ર કૌતુકની પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્યા. પહેલાં તો યુવાને વાર્તાલાપમાં ઊતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુતે આટલો જવાબ મેળવ્યો :- 'હિંદી છું, મુસ્લિમ ડૉક્ટર છું. આંહીં અભ્યાસ વધારવા આવેલો એમાં એક શ્રીમતનંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢ્ઢા બાપ છે, મા છે ને બે બાળકોવાળી બીબી છે. બીબીને તો આંહીં બેઠે તલાક દઇ દીધા ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઇને મને તલાકની હાલતમાં ઉતારી મૂક્યો છે. આંહીં પ્રેક્ટીસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી અને એક બેટો મેં છેલ્લાં છોડ્યાં ત્યારે બહુ નાનાં ને અણસમજણાં હતાં. આજે દીકરો દસ વર્ષનો થયો હશે. સાત વર્ષથી આંહીં છું. બેટાના હસ્તાક્ષરનો પહેલો કાગળ, એની માએ લખાવેલો, તે મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઇશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીના કદમોમાં પડી માફી માગવાનું છે.' આમ કહીને એણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરની ખાડો, દાઝો, કરચલીઓ વગેરે થોડી ઘણી ડૂબી જઇને પાછી વધુ ઉઘાડી પડી ગઇ. વીરસુતે પૂછ્યું – 'કેમ કહો છો કે તમે મરી જશો ?' 'હું દાકતર છું તેથી.' 'શું છે ?' 'મને ક્ષય છે. એને ઘોડાપુર સ્વરૂપ ધરવાને હવે વાર નથી. મને વહેલું જવા મળ્યું હોત તો બીબીના પગે પડીને પછી બીજી જ પલે મરવા તૈયાર રહેત, પણ એવા કોલ પર કોઇ સ્ટીમર કે વિમાન કંપની થોડી જ પેસેજ આપે છે !' એમ કહીને બીજી વાર હસ્યો ને તેણે ખાંસીને રૂમાલથી દાબી. રૂમાલ તેણે પાછો ગજવામાં નાખ્યો ત્યારે એ લોહીમાં રંગાયો હતો. વીરસુતને ખાતરી થઈ કે આ માણસને પૂરપાટ વધતો ક્ષય છે. એટલી વાર થઇ ત્યાં મુલાકાત માટેનો વીરસુતનો વારો આવ્યો. અંદર જઇને એ થોડી મિનિટે પાછો આવી પેલા ક્ષયગ્રસ્ત મુસ્લિમ ડોક્ટરને પોતાની સાથે અંદર લઇ પાછો ગયો. ત્યાંથી બહાર નીકળી એ બેઉ બહાર નીચે ઊતર્યા ત્યારે બેઉની સ્થિતિ બદલાઇ ગઈ હતી. વીરસુતની માગણી મંજૂર રાખી પાસપોર્ટ અધિકારીએ વચન આપ્યું હતું કે, પોતાના નામનો પેસેજ જો પોતે આ મુસ્લિમ ડોક્ટરના નામ પર કરાવી શકે તો એ ડોક્ટરના પાસપોર્ટ પર સહી થતાં વાર નહીં લાગે. પણ સાથે સાથે વીરસુતને અધિકારીએ પ્રશ્ન કર્યો હતો કે 'તમારો પેસેજ ગુમાવીને તમે ફરી શૂં જલદી નવો મેળવવાની આશા રાખો છો ?' એનો જાવાબ વાળતાં પહેલાં વીરસુતની આંખે અંધારાં આવેલાં; પોતે આ શું કરી રહ્યો છે ! ઘેર જવાની તાલાવેલીને કેટલીક દબાવી શકશે ! કાલે પસ્તાશે તો ? પણ એણે આંખો ખોલીને ઝટપટ કહી દીધું : 'કંઈ ફિકર નહિ.' 'સંસારથી કંટાળ્યા છો કે શું ? પરણ્યાંને ઘણાં વર્ષો થઇ ગયાં છે ? ડઝનેક છોકરાં છે ?' એવી થોડીક મજાક અમલદારે કરી લીધી. વીરસુત એ પી ગયો હતો. 'ચાલો .' વીરસુતે બહાર આવીને એ હિંદીને કહ્યું, 'આપણે એ સ્ટીમર કંપનીની ઓફિસે જઈ આવીએ. મારા પેસેજની બદલી તમારા નામ પર કરાવી દઉં. પછી તમારો મુકામ જોઈ લઉં એટલે ચોથે દિવસે હું તમને ડૉક પર લઈ જઇશ.' મુસ્લિમ ડોક્ટરે વીરસુતનો હાથ પકડ્યો. પણ તરત પાછો છોડી દઇ કહ્યું 'દરગુજર કરજો. હું ક્ષયરોગી છું, ભૂલથી હાથ લેવાઇ ગયો. પણ હું પૂછું છું, તમારી રાહ જોનારાં ઘેર હશે તેનું શું થશે ?' 'રાહ જોનારાં તો સાત સાત વર્ષ પણ રાહ જોઈ શકે છે ને ?' વીરસુત ડોક્ટરની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડોક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા. 'પણ ભાઈ !' ડોક્ટર બોલ્યો : એની સિંધી જબાનના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઊતરી રહ્યા : 'તમને આથી શું રસ પડે છે ?' 'નવા મળેલા સુખને થોડી કરુણતા વડે ભીંજવવાનો રસ.' 'લડાઈના સંયોગો વિફરી રહેલ છે,જાણો છો તમારે કેટલું ખેંચવું પડશે ?' 'કદાચ વર્ષ બે વર્ષ. કદાચ એ દરમિયાન કંઇ થાય તો અનંતકાળ !' વીરસુત બોલતે બોલતે દિવ્ય બન્યો. ચાલો ચાલો.' એણે પોતાના ઉપકારપાત્રને ટેક્સીમાં લઇને વધુ વાત કરતો રોક્યો ને રસ્તામાં કહ્યું, 'તમે ત્યાં જઇ સાજા થાઓ એટલે એક કામ કરજો ને ! મારે ગામ કાઠિયાવાડમાં જઇ મારી બીબીને મળી આવજો, ને કહેજો કે મેં વધુ હકદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે.' ચોથા દિવસે પોતે જાતે ડોક્ટરને ઘેર જઇ, એનો સામન બાંધી આપી, એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુત પાછો વળ્યો ત્યારે એને ઘડીભર એવી ભ્રમણા થઇ કે જાણે રસ્તે ચાલતાં તમામ માણસો એની પાસે આવી, એની સાથે હાથ મિલાવી, એને ધન્યવાદ દેતાં હતાં. એક રેસ્ટોરાંમાં ખૂણાની કૅબીન ખોળીને એ બેઠો, ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનનો કાગળ લગભગ પંદરમી વાર વાંચ્યો. એમાં છૂટક છૂટક આવું આવું લખ્યું હતું કે - 'બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા પાંચ છ સામટા કાગળો મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા. પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનું ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણ બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે એમ પોતે મને કહી દીધું. ટપાલનાં કવરો ટિકીટો પણ લાવી આપ્યાં છે. 'પણ પ્રથમ મને કહો તો ખરા વહાલા, કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી ? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી ? મને ભેખડાવા દીધી કેમ ? મને રસાતાળ મોકલી જ શાને ? 'બાપુજીને અને ભદ્રા ભાભીને જે ભ્રમણા તમે કરાવી છે, તે કોઇ દિવસ ભાંગશો તો નહિ ને ? નવું બાળ તમારૂં જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત ? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં, ને જેટલું વાંચ્યું છે તે સાહિત્ય જગતમાં, વાર્તામાં, કવિતામાં, બધે ય તપાસી રહી છું, કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઇ પતિએ ઊભી કરી છે ખરી ?' આંહીં વીરસુતથી થંભ્યા વગર ન રહેવયું. આંખોનાં પાણીએ ચશ્માના કાચ બગાડ્યા હતા ને પોતે વિચારતો હતો. બાપુજીએ ને ભદ્રા ભાભીએ મને મહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્ભૂતત તર્કટ આ સ્ત્રીના અંતરમાં ઊભું કર્યું છે. એ તર્કટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવતાને ભોગે બાપુજીની અને ભાભીની ભવ્યતા પ્રકટ કરી શકીશ ખરો કોઇ દિવસ ? ચશ્માં લૂછીને એણે કાગળ આગળ વાંચ્યો - 'એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને ? પાછા આવવું તો છે ને ? ક્યારે આવવું છે ? મને કે વાર ધરાઇ ધરાઇને રડી લેવા ક્યારે દેવી છે ? 'પણ અરેરે ! ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણા કરાવનાર, તમે તો સત્યના જાણભેદુ છો, એટલે કેમ કરીને આંહીં આવી સુખ પામી શકશો ? 'છોકરી - મારૂં પાપ, કમભાગ્ય જે કહો તે -ને ખોળામાં લઇને ભદ્રાભાભી જ્યારે જ્યારે બોલે કે 'અસ્સલ જાણે ભૈનું જ મોં !' ત્યારે મને શું થતું હશે, કલ્પી શકો છો? 'છોકરીને ધવરાવવાનું દિલ થયા વગર તો શાનું રહે ? થોડાક દિવસ તો મનને દબાવી દબાવી મારાં સ્તનો સૂકવી નાખવા મથેલી, પણ બાપુજીએ એવી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું એવું બોલે છે કે મને કલાકે કલાકે પાનો ચડે છે. ને છોકરી તો રાભડી રાભડી બની રહી છે. 'તમે એને જોશો ત્યારે શું થશે, એ બીકે કમ્પું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારૂં. માટે જ માગું છું કે વહેલા પાછા વળો ! 'દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને તો ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઇક દિવસ એ ક્ન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રા ભાભીને પણ કહી દેતી માંડ માંડ મહાપ્રયત્ને બચી છું. પણ એ કન્યાને માટે થઇને મેં એનાં માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માડેલ છે. ભલે ને છ વર્ષ પછી વેવિશાળ કરીએ ! તમે આવો તો હું તરત બતાવું. 'યમુના બહેનને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચીંતા ફાટી નીકળ્યા ! આવીને કહે એ ગાંડી હશે તો યે હું મારાં આંખ માથાં પર રાખીશ. કોણ જાણે કેમ થયું તે ત્રણ દિવસમાં આંહીં બેઉનાં મન મળી ગયાં, તો પણ બાપુજી જમાઇને કહે કે એમ હું નહિ ફસાઇ જાઉં. તું અહીં એક મહિનો મારા ઘરમાં રહે, ને હું ઝીણામાં ઝીણું પણ દુઃખ જો ન જોઉં તો જ મારી યમુનાને મોકલું. કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારબ્ધનું ખાતોપીતો હઇશ તો ! યમુનાને હું ધકેલી મોકલું ને પાછળથી મારા ઘરમાંથી સૌભાગ્યદેવી પણ પલાયન કરે તો ? માટે નહિ મોકલું : બડકમદાર ! બડકમદાર શબ્દ તો બાપુજી ડગલે ને પગલે બોલે છે હો ! એને એ બોલ સાંભળવા તો આવો. તમે ગમે તેટલું મથો તોય બાપુજી જેવું 'બડકમદાર' ન જ બોલી શકો ને ? જો બોલી શકો ને, તો તમે કહો તે હારૂં ! ઠીક ઠીક, હું તો ઘેલી બીજી વાતે ચડી ગઇ. એક મહિને બાપુજી સંતોષ પામ્યા. ને યમુના બહેને વિદાય લીધી ત્યારે અમારાં કોઇનાં હૈયાં હાથ નહોતાં રહ્યાં. એણે તો જતાં જતાં તુલસીનો ક્યારો આંસુડે ભર્યો હતો. 'ભદ્રા ભાભી કોઈ કોઈવાર શૂન્યકાર બની જાય છે, ને ગણ્યા કરે છે : એક, બે, ત્રણ , ચાર, પાંચ ને છ. મને લાગે છે કે તમને ગયાને જેટલા મહિના થયા તે પોતે ગણે છે. 'પણ હું નથી ગણતી. ગણવાનો મને હક્ક નથી. મળવાની હું અધિકારિણી નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંચ્છું કે મોડો ! કેટલું તપ તપું તો ફરીથી મારે, તમારે, દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને, ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને, ને મામજીને પણ આવાં વીતકો વેઠવાં ન પડે ? 'રાતમાં ઝબકું છું. ઝબકે ઝબકે તમે આવ્યા હોવાના ભણકારા ઊઠે છે. ખાટલાની ઓશીકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો. પણ હું સવારે ઊઠીને તુલસીક્યારે એટલું જ પ્રાર્થું છું કે એ બધું હું જ વેઠીશ : પણ ફરી વાર અમારે આવા વિજોગ ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો હો તુલસીમા ! લી૦ તમારી છું એમ કહેતાંય લજવાતી કંચન' * * * તે પછીથી ઘેરથી નિયમિત અનિયમિત બીજા પણ કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારુણ બન્યું. પોતાની તક એ મુસલમાન ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવતાં વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસીક્યારે કંચનની જ પ્રાથના રટ્યા કરી કે 'હે જગજ્જનની ! જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો. પણ મારા દેવુના સંસારમાં અમારી વિષવેલડીનું ઊંડે ય મૂળિયું ન રહી જાય એવું કરજો.'
જો તમે WhatsApp વેબ પર નોટિફિકેશન મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરમાં નોટિફિકેશન ચાલુ કરેલા છે. નોટિફિકેશન ચાલુ કરવા માટે તમારા બ્રાઉઝરમાં, તમારા ચેટ લિસ્ટની ઉપર વાદળી રંગના પટ્ટાની અંદર ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરો પર ક્લિક કરો. સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો. નોંધ: જો તમને વાદળી પટ્ટો ન દેખાય, તો પેજ રિફ્રેશ કરો. જો તમને હજુ પણ પટ્ટો ન દેખાય, તો કદાચ તમે તમારા WhatsApp સેટિંગમાં નોટિફિકેશનને મ્યૂટ કે બંધ કર્યાં હશે. નોટિફિકેશનને અનબ્લૉક કરો તમારા બ્રાઉઝરમાં વધુની નિશાની પર ક્લિક કરીને > સેટિંગ > સાઇટ પરવાનગીઓ > નોટિફિકેશન પર જાઓ. જો "https://web.whatsapp.com" પ્રતિબંધિત વેબસાઇટની યાદીમાં હોય, તો તેની બાજુની વધુની નિશાની પર ક્લિક કરીને > પરવાનગી આપો.
બારી સામે ટેબલ પર પલક પર રહેવું પડ્યું હતું તે તો પ્રકાશિત થશે સુંદર પ્રિય, સોહમ! જન્મદિવસ નોક ફિલ્મની જેમ તેની સામે અજાણતા તેના કોમલ અધ્યાયો પર નાનકૃષ્ણ સ્મમ ખીલી ઉઠ્યું. તે ખ્યાલોમાં આજે ફરી તે બસ સ્ટેન્ડ પર ઉભી હતી તે ખૂબ જ સમય હતો. તે કોલેજ જવા માટે બસોની રાહ જોતો હતો ત્યારે સોહામના મોટરસાયકલ સાથે તમારા પોતાના મિત્ર સાથે વાત કરવા માટે ઉભો થયો હતો. બ્લુ જીન્સ અને વેટ શર્ટર્ટમાં બન્યો હતો સોહમ સાથે સાથે વાત વાત કરતા એક તારામૈત્રિક રોચ હતો. બંને વચ્ચે એક સહસ્મિની આપ-લેલન. હર્ષોલ્લાસનો દિવસ પલક બસ સ્ટેન્ડ પર હોય છે આ રોજનો ક્રમ બન્યો હતો. એક-બે દિવસ સોહમ ન્યારો સો પલક બેટચેન હતી. જ્યારે તેને સોહલ ફરી પાછો થતો હતો જોયો અને સોહમ રોજાની જેમ જ સ્મિત કરે છે. પલક મનોમન શરમાતા રહે છે, "શું કામ બોલીયા .... ઉતાવળી !!!" બીજી વાર બસ આવી જાય છે. બર્લી ચડતા-ચડતા ય પલક પાછી ફરી સોહમ રહી રહી હતી. પલક જ્યારે કોલેજમાંથી ઉતરીને બહાર નીકળી જાય છે. તેની રોજની પલક જ હતી. સોહમે ઇશારાથી પકલને તે સુંદર રહે છે એમ જણાવવામાં આવ્યું છે. પલ જાહેર અવધિ શરતી ઝૂકી સમય. દુપટ્ટા ને રોમાડીમાં તે વધુ પડતું આગળ વધતું હતું. જેમ સોહમ નજીક આવે છે સોહમે હાથ લંબાવતા કહ્યું, "હાય, આઈ એમ સોહમ." પલક તેના હાથમાં છે પલકનો હાથ પાછો ખેંચ્યો ત્યારે સોહામણનો હાથ પકડ્યો હતો. પલકે પાછા વળી સોહમ તરફ જોતા-જોતા એક અદાથી પોતાની ઓઢણી સરખી કરી દેશે ... બીજી બાજુ પલક બસ સ્ટેન્ડ પર ઉભી હતી. આજે તો સોહમ બિલકુલ પલકની પાસે મોટરસાયકલનો ઉભરો છે. તેને પલ નિયમ બેસવા ઈશારો કર્યો. પલક થોડા સંકોચ તેની સાથે બેસી સમય. પલ્લ કોલેજ ઉતરાતા સોહમ બોલીયો, "યુ આર સોઈટ એન્ડ બ્યુટીફૂલ. આઈ લાઈક યુ." આ ક્રમ હવે જર્નો થયો. તેઓ રોજિંદા કેવા પલટશે! ભીંજપત્ર પલ રાજ સોહમ એકીટસ્થ રહે છે. ખૂબ મોજ હતી એક સફળતાની, એક સફળતાની સાથની. એક દિવસ બગીચામાં હતા ત્યારે સોહક અક્કલ પલકોના હાથમાં હતા, "આઈ લવ યુ પલક. હું તને ખૂબ જ પ્રેમ કરું છું." આ જન્મજાત હું તારી સાથે વિતાવવા માંગુ છું. " દુ એકબીજાખી થવું કજનાલેજર્ન સસ્ત્રીની નજીકમાં જ હતી. અત્યારે જલ્દી જલ્દી જલ્દી ન ફરી શકે પલક અને સોહમે નક્કી કર્યું કે તેઓ પોતાની વાત કરશે. પલકે તેના મમ્મી ને સોહમ વિશે પૂછ્યું હતું. તેના પિતાને ત્રણ હોટલ છે અને સોહમ હોટલ મેનેજમેન્ટ નો વરિષ્ઠ ભંગ છે. મમ્મી એ તેના પિતા પલક - સોહમ ની વાત કરી હતી. આ બાજુ સોહામણા માતા - પિતાનો એક એક દિકરા પલક જેવી ઠરેલ જર્દાતા હતા. મારી પત્ની. સગાઈ બહુ ધામધૂમથી થાય છે. સગાઈ પછી થોડા દિવસો પછી અમેરિકામાં એક સોહામના હોટલ મેનેજમેન્ટ ના એડવાન્સ સર્વિસ માટે. બધા જ હતા. એક વર્ષ. સોહમ ભણી પરતનો અર્થ એ હતો કે તે અને પલસ્ત્રીનો લગ્ન કરવાનો નિર્ણય હતો. સોહમ અમેરિકાને મન દઈ નવું ભણવા જેવું લાગે છે. તેના ક્રિશ નેલ્લેનેસ બસો મહિનાનો સમય હતો. તે જલ્દી ફરી પાછો પલ આચરણ કરે છે. જ્યારે એક દિવસ કેન્ટિસિટીનો દિવસ હતો અને કોઈ પણ ગોરો પાગલરીની જેમ ખિન્ન બંદૂક કાકી આડેધડ ત્યાં સોલો પર જઈ રહ્યો હતો. આનંદી એક સોહામણો કપાળી વાળી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ તેને ક્ષણિક સમય. સોહામના પિતા પર ફોન આવ્યો અને તેમની દુર્ઘટના પડી. સોહમહમ્મમી તો લગભગ ભવન જવીવી બને છે. જ્યારે પલકે આ જાણ્યું કે તે એક પૂતળી બની શકે છે. સોહામણા ગયા પછી પલક નિર્દેશન જેવી હતી. આજે રોજની વાછતે ફરી પલ્લસ સ્મરણો સોહામણનું વર્ણન છે. જ્યારે એક દિવસ કેન્ટિસિટીનો દિવસ હતો અને કોઈ પણ ગોરો પાગલરીની જેમ ખિન્ન બંદૂક કાકી આડેધડ ત્યાં સોલો પર હતો. આનંદી એક સોહામણો કપાળી વળી અને તે ત્યાં જ પડ્યો હતો. પોલીસ તેને ક્ષણિક સમય. સોહામના પિતા પર ફોન આવ્યો અને તેમની દુર્ઘટના બની. સોહમહમ્મી તો લગભગ ભવન જવીવીનું નામ છે. જ્યારે પલકે આ જાણ્યું કે તે એક પૂતળી બની શકે છે ... સોહામણા ગયા પછી પલક નિર્દેશન જેવી હતી. આજે રોજની વાછતે ફરી પલ્લસ સ્મરણો સોહામણનું વર્ણન છે. જ્યારે એક દિવસ કેન્ટિસિટીનો દિવસ હતો અને કોઈ પણ ગોરો પાગલરીની જેમ ખિન્ન બંદૂક કાકી આડેધડ ત્યાં સોલો પર હતો.આનંદી એક સોહામણો કપાળી વાલી પોલીસ તેને ક્ષણિક સમય. સોહામના પિતા પર ફોન આવ્યો અને તેમની દુર્ઘટના બની. સોહમહમ્મી તો લગભગ ભવન જવીવીનું નામ છે. જ્યારે પલકે આ જાણ્યું કે તે એક પૂતળી બની શકે છે. સોહામણા ગયા પછી પલક નિર્દેશન જેવી હતી. આજે રોજિંદા વાચેડા ફરી ફરી શકે છે. સોહામના પિતા પર ફોન આવ્યો અને તેમની દુર્ઘટના બની. સોહમહમ્મી તો લગભગ ભવન જવીવીનું નામ છે. જ્યારે પલકે આ જાણ્યું કે તે એક પૂતળી બની શકે છે. સોહામણા ગયા પછી પલક નિર્દેશન જેવી હતી. આજે રોજની વાછતે ફરી પલ્લસ સ્મરણો સોહામણનું વર્ણન છે. સોહામના પિતા પર ફોન આવ્યો અને તેમની દુર્ઘટના બની. સોહમહમ્મી તો લગભગ ભવન જવીવીનું નામ છે. જ્યારે પલકે આ જાણ્યું કે તે એક પૂતળી બની શકે છે. સોહામણા ગયા પછી પલક નિર્દેશન જેવી હતી. આજે રોજની વાછતે ફરી પલ્લસ સ્મરણો સોહામણનું વર્ણન છે.
આત્મલક્ષી અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહીં - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
અમેરિકામાં જાન્યુઆરીથી ડિસેમ્બર એમ ફાઈનાન્શિયલ વરસ ગણાય છે. ભારતમાં માર્ચ એન્ડનો મહિમા છે કારણ કે ૩૧મી માર્ચે ફાઈનાન્શિયલ વરસ પૂરું થાય. ગુજરાતી નવું વર્ષ કારતક મહિનામાં આવે. ઉત્સવપ્રિય આપણી પ્રજા જોકે ક્રિસમસ અને અંગ્રેજી નવું વરસ એટલાં જ ઉત્સાહથી ઉજવે છે. ગુજરાતમાં ૨૦૧૩ નવી સરકાર અને અમુક નવા અને અમુક જુનાં ચહેરા લઈને આવી છે ત્યારે ૨૦૧૩નાં આગમન પહેલાના આખરી રવિવારે તમે એજ જુનાં ઘરના જુનાં સોફામાં બેઠાબેઠા, જૂની પત્નીના હાથે બનાવેલી ચા પીને આ લેખ વાંચી રહ્યાં હશો. પણ બોસ, તમારા જીવનની કાચી બેલેન્સ શીટ જોઈ છે કદી તમે? એકવાર નજર નાખજો, કેટલાય એવાં નાના નાના ખર્ચાઓ નજર આવશે જેણે બેલેન્સ નેગેટીવ કરી નાખ્યું છે. તમને એમ થશે કે નવું વરસ તો આવે અને જાય દર વરસે માણસ નવું શું કરે? કરવું હોય તો ઘણું નવું થઈ શકે. અને એ જરૂરી નથી કે કોઈ મોટી ધાડ મારીએ. નવા વર્ષમાં નાની નાની ધાડ મારો તોયે ઘણું છે. માત્ર છત્રીસ વરસની ઉંમરમાં કોલેસ્ટોરોલ અને ડાયાબિટીશ બોર્ડરથી ઉપર આવ્યો છે એ ભૂલી ગયા? તો ચાલવાનું અને કસરત કરવાનું શરુ કરી શકાય. આમાં નવું શું એમ તમને થશે. કારણ કે ચૂંટણીમાં જેમ પાર્ટીઓ દર વર્ષે આવા તો કેટલાય સંકલ્પો થાય છે અને તૂટી જાય છે. એટલે નવું એ કરવાનું કે આ વખતે સંકલ્પ સિદ્ધ કરવાના. પછી ભલે શિયાળાની મીઠી ઊંઘ તમને વિચલિત કરે. તમારા હાથ જો ટેવ પ્રમાણે સવારે એલાર્મ બંધ કરી દેતાં હોય તો મોબાઈલ હાથ ન પહોંચે એટલો દૂર મૂકી શકાય. અને તમને ઉઠાડવાનું કામ ઘરના સૌથી નિર્દયી વ્યક્તિને (પપ્પા?) સોંપી દો, પછી જુઓ ઉઠાય છે કે નહિ. ઓફિસમાં આ વર્ષે સમયસર પહોંચવાનું કરી શકાય. ફાટક બંધ હોય છે, ટ્રાફિક વધુ હોય છે એ બહાના તરીકે ઉપયોગ કરવાને બદલે તમારી જાતને માહિતગાર કરો કે ‘ટ્રાફિક અને ફાટક નડે છે માટે ઘેરથી દસ મીનીટ વહેલાં નીકળવાનું છે’. હવે તમે કહેશો કે દસ મીનીટ તો મોજા શોધવામાં જતી રહે છે. એનોય ઉપાય શોધી શકાય. આગલા દિવસે રાત્રે મોજા બુટમાં મૂકી દેવાનાં, સિમ્પલ. એ પણ જાતે જ! સાંભળ્યું નથી ‘પારકી આશ સદા નિરાશ’? તમારી પત્ની તમારી અર્ધાંગિની ૧૦૦%, પણ એ મોજા શોધી આપવામાં વાર કરે એનાં કારણે તમારું પ્રમોશન જતું રહે એવું થોડું કરાય બોસ! લગ્ન કર્યાં ત્યારે ગોર મહારાજે જીવનભરના સાથ નિભાવવાની વાત કરી હશે એમાં મોજા વિષે કોઈ ચોખવટ નથી થઈ માટે એ જાતે કરી લેવાનું, શું સમજ્યા? અને ઓફિસે પહોંચો અને સાંજે પાછા આવો એ વચ્ચે કેટલું કામ બાકી રહી જાય છે? ઘણું બધું નહિ? એટલે જ ઘણીવાર વગર પગારે ઓવર ટાઈમ કરવો પડે છે નહીં? તો એમાં પણ બોસ વધારે કામ આપે છે એવી સીડી વગાડશો નહિ. કામ તો આઠ કલાકનું જ હોય છે, પણ તમે ક્યાં આઠ કલાક કામ કરો છો? ફેસબુક, ઈ-મેઈલ, એસ.એમ.એસ., ચેટ, વોસ્સ્પ આઠમાંથી ત્રણ કલાક ખાઈ જાય છે તમારા. દિવસમાં ત્રણવાર ચા-પાણી માટે બહાર જવાનું અને બોસ આઘા-પાછાં હોય તો પાછું દેશ વિદેશની સમસ્યાના ઉકેલ શોધવા મંડી પડો છો દોસ્તો સાથે. પણ તમારા સૂચનો તમારો બોસ અમલમાં નથી મૂકતો તો પછી ઓબામા ક્યાંથી મુકે? માટે ઓફિસ અવર્સમાં ફોગટનું પિષ્ટપેષણ બંધ કરી કામમાં ધ્યાન આપો તો પ્રમોશન પણ થશે અને ઓવરટાઈમ પણ નહીં કરવો પડે. હવે તમે કહેશો કે બોસ, આ તો તમે લેક્ચર આપ્યું. યેસ. તમને લેક્ચર ક્યારેય નથી ગમ્યા નહિ? એટલે જ કોલેજમાં બંક કરતાં હતાં. શું કીધું ? પ્રોફેસરો ભંકસ હતાં? અચ્છા, અને તમે? તમને ડીગ્રી મળી પણ થર્ડ ક્લાસ અને એ પણ એટલી જ થર્ડ ક્લાસ કોલેજમાંથી. રાઈટ? પાછું અંગ્રેજી સાથે તો બાપે માર્યા વેર. થોડું ઘણું કોમ્પ્યુટર શીખ્યા એમાં આ કલેરીકલ જોબ મળી અને માસીએ આવા ‘હોનહાર’ ભાણા માટે ખપતી છોકરી પણ શોધી આપી. નોકરી પણ દસ વર્ષમાં ચૌદ બદલી. તોયે બોસ આપણો કોઈ વાંક નથી. સાંજે ઘેર આવી નમકીન ઝાપટતા ઝાપટતા ચેનલ બદલી બદલીને ટીવી જોઈ ખાધું છે. હવે દરેક ગુજરાતી અંગ્રેજી નવા વર્ષે નસીબ બદલાય એવી ઈચ્છા કરતાં ફરો છો. બોસ, નવા વરસમાં બોસ તમને બદલી કાઢે એ પહેલાં જાતને બદલો! n
દાઝ બ્લેક એક લોકપ્રિય બ્રિટીશ વિનર અને યુટ્યુબ સ્ટાર છે જેણે ટી પાર્ટી, હેપ્પી ક્લાઉડ અને પ્રિડેટર નામના કેટલાક આનંદી પાત્રોની રચનાથી ખ્યાતિ મેળવી. તે કેટલાક શ્રેષ્ઠ કોમેડી વીડિયો અને તેની ચેનલ બનાવવા માટે અત્યંત પ્રખ્યાત છે, દાઝ બ્લેક , 960K થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. બાંધકામ મેનેજર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર દાઝ બ્લેકને તેના વિચિત્ર સપનાની અપેક્ષા નહોતી કે તે મનોરંજન કરનાર તરીકે સફળ થઈ શકે છે. તેણે મનોરંજન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું જ્યારે તેની વિડિઓઝ વાઈનમાં એક મિલિયન ફોલોઅર્સને હિટ કરવામાં સફળ રહી. તે તે સમયે હતું જ્યારે દાઝ બ્લેકએ તેના સર્જનાત્મક વલણને મહત્તમ સમય આપવાનું નક્કી કર્યું. મનોરંજન ઉદ્યોગમાં બ્લેકનું ધાડ આકર્ષક સાબિત થયું અને તેમનો સતત પ્રયાસ કલાત્મક વિશ્વમાં deepંડે andતરવાનો અને તેમના દર્શકો માટે શ્રેષ્ઠ તાણ મેળવવાનો છે. તેની બીજી ચેનલ છે, એટલે કે, દાઝ ગેમ્સ , જે તેમણે ડિસેમ્બર 2013 માં શરૂ કરી હતી. આ ચેનલ પણ અત્યંત લોકપ્રિય છે અને તેના 6.4 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. છબી ક્રેડિટ http://naibuzz.com/2016/12/01/much-money-daz-games-makes-youtube/ છબી ક્રેડિટ https://twitter.com/daz_black/status/464701261259235328 છબી ક્રેડિટ http://www.dailymotion.com/video/x2zy81iબ્રિટિશ યુટ્યુબર્સ પુરુષ સોશિયલ મીડિયા સ્ટાર્સ બ્રિટીશ ઇન્ટરનેટ હસ્તીઓ દાઝ બ્લેકએ તેની કારકિર્દીની શરૂઆત એક કન્સ્ટ્રક્શન ફર્મમાં કરી હતી પરંતુ બાદમાં તે લોકપ્રિય વિનર બન્યા પછી તેણે લોકોના મનોરંજન માટે વધુ સમય ફાળવવાનું નક્કી કર્યું. તેણે વિનર, લેસ્લી વાઇ સાથે સહયોગ કર્યો અને તેના જેવા ઘણા વિડીયો બનાવ્યા અત્યાર સુધીની શ્રેષ્ઠ સેન્ડવિચ! , હું દાઝ બ્લેકની હેલોવીન પાર્ટીમાં ગયો! . નવેમ્બર 2007 માં, તેમણે એક ચેનલ ખોલી, દાઝ બ્લેક , જ્યાં તે કોમેડી સ્કેચ પોસ્ટ કરે છે. સમય સાથે ચેનલ લોકપ્રિય બની અને હાલમાં 960K થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ડિસેમ્બર 2013 માં, તેની પ્રશંસા પર આરામ કરવા માટે નહીં, દાઝ બ્લેકએ બીજી ચેનલ ખોલી, દાઝ ગેમ્સ , જ્યાં તે ટ્રાય નોટ ટુ લાફ ચેલેન્જ, સ્કેચ અને રિએક્શન વીડિયો પોસ્ટ કરે છે. આ ચેનલ પણ ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની હતી અને હાલમાં 6.4 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. નીચે વાંચન ચાલુ રાખો કૌટુંબિક અને વ્યક્તિગત જીવન ડેઝ બ્લેકનો જન્મ 7 ઓગસ્ટ, 1985 ના રોજ હેસ્ટિંગ્સ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેનું સાચું નામ ડેરેન બ્લેક છે અને તે હેસ્ટિંગ્સ કોલેજ ઓફ આર્ટ એન્ડ ટેકનોલોજીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેની પૂર્વ ગર્લફ્રેન્ડ કેટ સાથે સારાહ બ્લેકમોર નામની એક પુત્રી છે. દાઝ બ્લેક પોપ સિંગર સોહેલા ક્લિફોર્ડ સાથે પણ સંબંધમાં હતા અને તેણીએ તેના ઘણા વિડીયોમાં દર્શાવ્યા હતા.
દિલ્હી સ્થિતિ વિવિધ સમાજ સેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ , સેવા ભારતી વગેરે સંસ્થાઓ ના બનેલા સંયુક્ત મંચ “કોવીડ રિસ્પોન્સ ટીમ” અંતર્ગત ૧૧ મે થી શરુ થયેલ “ પોઝીટીવીટી અનલીમીટેડ” ( Positivity Unlimited) લેકચર સીરીઝના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક શ્રી મોહનજી ભાગવત વર્તમાન સંક્ટ પર આજે બોલી રહ્યા હતા. મોહનજી એ કહ્યું કે પરિવાર ને પ્રશિક્ષિત કરવાનો આ સમય છે, માસ્ક પહેરવો, પર્યાપ્ત શારીરિક અંતર જાળવવું સેનીટાઈઝર નો ઉપયોગ , સ્વચ્છતા જાળવવી. પોષ્ટિક આહાર લેવો. આ બધી વાતો ખબર છે પરંતુ આ વાતો થી સાવધાની રાખવી આવશ્યક છે. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી. મોહનજી ભાગવતે સંધ સ્થાપક ડૉ કેશવ બલીરામ હેડગેવાર ને યાદ કરતા કહ્યું કે ડૉ હેડગેવારે એમની કિશોર અવસ્થા માં પ્લેગ ની મહામારી માં લોકો ની સેવા કરતા કરતા એમના માતા પિતા બંને સ્વર્ગવાસ પામ્યા એ વખતે પુરતી દવાઓ પણ નહોતી પરંતુ એના કારણે એમના મન માં સમાજ પ્રત્યે નિરાશા નહિ આવી પરંતુ આ માતા પિતા ના વિયોગ ના દુખ માં થી સમગ્ર સમાજ પ્રત્યે નિરપેક્ષ આત્મીયતા નો સ્વભાવ બનાવ્યો. એમણે બ્રિટન ના પૂર્વ પ્રધાન મંત્રી ચર્ચિલ ની એક વાત પણ યાદ કરી ચર્ચીલે કહ્યું હતું કે “આપણે હાર ની ચર્ચા કરવા માં રસ નથી ધરાવતા , આપણે જીતવાનું છે સંપૂર્ણ રાષ્ટ્રે જીતવાનું છે” મોહનજી ભાગવતે ઉમેર્યું કે જીત નો સંકલ્પ મહત્વ નો છે એટલું જીત મેળવવા કરવા પડતા પ્રયાસ ના સાતત્ય નું મહત્વ છે. પ્રથમ લહેર પૂરી થઇ પછી આપણે ગફલત માં આવી ગયા, હવે જયારે ત્રીજી લહેર ની વાત ચર્ચાઈ રહી છે ત્યારે એના થી ડરવાનું નથી એક અંગ્રેજી કહેવત “ SUCCESS IS NOT FINAL, FAILURE IS NOT FATAL , THE COURAGE TO CONTINUE IS THE ONLY THING THE MATTERS” ને ટાંકતા કહ્યું કે યશ અપયશ નો ખેલ ચાલે જાય છે. પરંતુ નિરંતર ચાલતા રહેવું એજ મહત્વ નું છે. યશ અને અપયશ ને પચાવી ને સત્ય ની પ્રાપ્તિ સુધી દ્રઢ સંકલ્પ સાથે આગે વધવું. એના આધારે જ આપણે જીતીશું.
બાબાએ હોસ્પિટલના ચોથા માળે આવેલા મેડિસન વોર્ડના ગેટ પર લટકીને યોગાસન કર્યા હતા. લોકોએ વીડિયો બનાવ્યો તો બાબા ચિડાઈ ગયા અને વીડિયો બનાવનારની પાછળ દોડ્યા. મધ્યપ્રદેશની જિલ્લા હોસ્પિટલમાં બુધવારે એક અચરજ પમાડે એવી ઘટના પ્રકાશમાં આવી છે. Visit Saurashtra Kranti Homepage here અહીં સારવાર કરાવવા આવેલા એક બાબાએ જોરદાર ડ્રામા કર્યો હતો. બાબા ક્યારેક યોગ કરતા તો ક્યારેક લોકોને ડરાવતા જોવા મળ્યા હતા. તેમણે વોર્ડમાં પલંગ ફેંક્યો, સ્ટ્રેચર પર ઊભા થઈ ગયા, વ્હીલર ચેરને જમીન પર પછાડી અને જમીન પર સૂઈ ગયા સહિતના ડ્રામા કર્યા હતા. તેઓ પોલીસચોકીમાં પણ યોગ કરતા રહ્યા હતા. બાબાની આ હરકતોથી દર્દી અને નર્સિંગ સ્ટાફ આમ-તેમ ભાગતો રહ્યો હતો. માંડ- માંડ બાબાને પકડીને શાંત કરવામાં આવ્યા. તેને ચોથાથી પાંચમા માળ સુધી દોડાવ્યો. માંડ-માંડ લોકો બાબાથી બચ્યા હતા.વોર્ડ બોય અને સિક્યોરિટી ગાર્ડ જ્યારે બાબાને પકડવા લાગ્યા તો તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ કર્મચારી તેમને છોડીને ભાગ્યા હતા. બાબાએ તેમનો પીછો કર્યો તો તેમણે ઈમર્જન્સી OT અને ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને પોતાને બચાવ્યા હતા. એમ્બ્યુલન્સના EMT અરવિંદ મિશ્રાના જણાવ્યા મુજબ, 108 એમ્બ્યુલન્સને છતરપુરના સૌંરા ગામમાંથી કોલ આવ્યો હતો કે ગામમાં એક બાબા છે, જે બીમાર છે. તેઓ વિચિત્ર પ્રકારની હરકત કરી રહ્યા છે. અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચ્યા તો જોયું કે બાબા કીચડને ખુદ્દી રહ્યા છે. તેમના ડ્રામાથી ગામના લોકો ખૂબ જ પરેશાન અને ડરેલા હતા. જેમ તેમ પકડીને તેમને એમ્બ્યુલન્સથી તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. Read About Weather here અહીં પણ તેઓ આ જ પ્રકારની હરકત કરતા રહ્યા હતા.જિલ્લા હોસ્પિટલના ચોથા માળે બનેલા મેડિસિન વોર્ડમાં દાખલ બાબા અને તેના ડ્રામાથી દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ પરેશાન થઈ ગયા હતા. આખરે કટાળીને હોસ્પિટલના પ્રશાસને તેમને હોસ્પિટલ ચોકી પોલીસના હવાલે કર્યા હતા.
વારાણસી :અલીગઢ પછી ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયત આચરાયા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં લોકો આ ઘટનાથી ખુબ જ ગભરાયેલા છે. હવે કાશીમાં લોકો પોતાના ઘરની બહાર સરકાર પાસે પોતાની દીકરીઓની સુરક્ષા માટે માંગ કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવી રાખ્યું છે, જેમાં લખ્યું છે કે, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'. વારાણસીના લાકસ વિસ્તારમાં બોર્ડ લગાવનાર સ્થાનીય લોકોનું કહેવું છે કે જે રીતે ઉત્તરપ્રદેશમાં સતત દીકરીઓ સાથેની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારપછી તેઓ ઘણા ગભરાઈ ચુક્યા છે. જે ઘટના અલીગઢમાં થઇ તેવી ઘટના તેમની દીકરીઓ સાથે ના થાય એટલા માટે તેમને પોતાના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા છે કે રસ્તાથી પસાર થતા લોકો તેને જુઓ અને અમારા ઘરની દીકરીઓ પર ખરાબ નજર ના નાખે. તેઓ પોતાનાં ઘરની દીકરીઓ જેમ અમારા ઘરની દીકરીઓનું પણ સમ્માન કરે. લોકોએ સરકારને અપીલ કરી છે કે સરકાર તેમની દીકરીઓને સમ્માન આપે. (12:00 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
સોનાક્ષી અને દામિની બંને કોલેજ ફ્રેન્ડ હતાં, અને બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. સોનાક્ષીના પિતાનું 1 વર્ષ પહેલાં નિ-ધ-નથ-યું હતું, અને તેની પ્રોપર્ટી વેચવાની હતી, એટલે તે પરદેશથી અહિં થોડો વખત આવી હતી. જ્યારે દામિની તો આ શહેરમાં જ રહેતી હતી, અને બંને જણાએ આ દિવસોમાં પોતાના સંસ્મરણો વાગોળી શકે, એટલે મળવાનું નક્કી કર્યું, અને નિયત દિવસ ને નિયત સમયે સોનાક્ષી દામિનીની સોસાયટીમાં આવી પહોંચી. સોનાક્ષી એ જોયું કે દામિની થોડીક ઉદાસ છે. પરંતુ એમ સીધું કેમ પુછાય! એટલે આડી અવળી થોડી વાતો કરી, થોડી કોલેજકાળની પણ વાતો કરીને, પોતાની વાત કરતા કહ્યું કે ભાઈનો ઓચિંતાનો ફોન આવ્યો, અને પ્રોપર્ટીનાં સારા એવા રૂપિયા મળતાં હોવાથી, તાત્કાલિક આવવું પડ્યું. હવે કાયદાઓ ઘણા સુધરી ગયા છે, અને દીકરીઓને સરખો ભાગ આપવાની વાત પર સમાજ સંમત થતો જાય છે, એ બહુ સારી વાત છે. દામિની એ કહ્યું કે હા છે તો સારી વાત, પરંતુ પણ હજી આપણે અમુક વાતમાં પાછળ છીએ, એટલે કે અત્યારે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે, અને વિભક્ત કુટુંબ થતાં જાય છે. જ્યારે સંયુક્ત કુટુંબની પુત્રવધૂઓને જો કાયદાકીય રીતે વારસો મળે, ત્યારે ખરેખર જમાનો બદલાયો કે સાચો ન્યાય થયો એવું કહી શકાય, કારણ કે ઉંમર વધતાં સ્વભાવમાં ખૂબ જ ફેરફાર થાય, અને કેટલોય ત્યાગ ને બલિદાન આપ્યાં હોય! ખેર આપણે તો એ બધું થોડા નક્કી કરી શકીએ! કોઈ પણ કાયદો બનાવવો એ બહુ લાંબી પ્રક્રિયા છે,પણ તેવો કાયદો પણ જરૂર બનશે. અંતે સોનાક્ષીથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે શું? તમારા ઘરમાં એવો કોઈ પ્રશ્ન છે! દામિની એ કહ્યું ના ના એવું કંઈ જ નથી. તો પછી શું વાત છે! આજે ઉદાસ કેમ છે? દામિની કહ્યું છે અમારી સોસાયટીમાં અમારી સામે રહેતાં 80 વર્ષનાં વિનય દાદા આજે સવારે જ ગુ-જ-રીગયાં, એટલે મન થોડું ઉદાસ છે. પ્રકૃતિ પ્રેમી અને સાલસ સ્વભાવના વિનય કાકા લગભગ 40 વર્ષથી આ સોસાયટીમાં રહે છે, 10 વર્ષથી તો હું પણ એની સાક્ષી છું, તને તો આ બધું ક્યાંથી ખબર હોય! પણ સાચે વિધુર થયા બાદ આમ 80 વર્ષ સુધી જીવવું, અને એ પણ નીરોગી! એ કંઈ સહેલું નથી, એકવાર હાંડવો બનાવ્યો હતો, ત્યારે મમ્મી એ કહ્યું વિનયભાઈ ને બહુ ભાવે છે, એટલે પહેલા એને આપી આવજે, પાછા વહેલાં જમી લે છે! પછી હું હાંડવો દઈ આવી. મારે એના વિશે થોડું જાણવું હતું, એટલે બીજે દિવસે હું બપોરે વાસણ લેવા માટે ગઇ, ત્યારે મારાથી રહેવાયું નહિ, અને મેં એમને આવા નીરોગી જીવનનું રહસ્ય પુછ્યું, અને એમણે મને પોતાની વાત સવિસ્તાર કરી. આમ તો અમારી સોસાયટીમાં બધા ઘર આ રીતે એમને સાચવી લેતા, અને એ પણ મહિને બે મહિને આખી સોસાયટીને કેટરીંગ વાળાને ઓર્ડર આપી પાર્ટી આપતા. મમ્મી કહેતાં કે લગભગ ત્રીસ વર્ષ પહેલાં વિધુર થયાં હતાં, એટલે કે એમને ત્યારે પચાસ વર્ષ થયાં હશે. પરંતુ એની પત્નીને બહુ પ્રેમ કરતા એટલે બીજા લગ્ન ન કર્યા. ચાલ હું તને આજે એની વાત કહું તને પણ ગમશે, આશ્ચર્ય થાય છે ને? કે કોઈ સાથી વગર જીવનમાં આટલાં સકારાત્મક કંઈ રીતે થઈ શકાય! હું એમણે કહેલી શબ્દશઃ વાત તને કરું છું, અને મેં જ્યારે તેમને પુછ્યું, ત્યારે વિનય કાકા એ એક વાક્યમાં જવાબ આપતા કહ્યું, કે મારા નીરોગી જીવનનું રહસ્ય છે વ્હાલી વસંત! આશ્ચર્ય થાય છે ને મને પણ થયું કારણ વસંત ઋતુ તો વધીને બે મહિના રહે એનો આટલો મોહ કે એમાં કંઈ પાગલ થઈ જવાય એવું કંઈ થઇ શકે! તો પછી આ વસંત છે કોણ? વિનય કાકાએ મને કહ્યું કે તારી કાકી એટલે કે મારી વહાલી વસંતને ગુ-જ-રીગયે આજે ત્રીસ વર્ષ પુરા થયાં, અને સાચું કહું જ્યારે મને ખબર પડી કે વસંતને કેન્સર છે, ત્યારે હું પાગલ થઇ ગયો હતો. કારણ કે તેના વગરનું જીવન મારી માટે અકલ્પનીય હતું. નામ વસંત હતું, પણ મારી માટે તો એ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, અને શરદ, એમ છ એ ઋતુનો સરવાળો હતો. એટલે કે મારી તો જિંદગી હતી, તને એમ થશે કે એવા તે વળી કેવા હતા કાકી, પણ સાવ સીધીસાદી અને સામાન્ય ભણતર વાળી. હું તો કોલેજમાં પ્રિન્સિપાલ હતો, એટલે કાયમ કહેતી પ્રોફેસર સાહેબ, તમને આ બધું ન સમજાય. આ તો અમારા જેવા અભણનો ધર્મ છે, તમે તો વાતવાતમાં દલીલ અને તર્ક મૂકી વાતને સાચી ખોટી કરી શકો છો. અમે તો અમારા વડવાઓ જે કહી ગયાં, અને જે કરી ગયાં, એ મુજબ જીવનારા! ન શંકા, ન સમાધાન! બસ આમ એટલે આમ જ! અને જ્યારે વસંતનું કેન્સર અંતિમ સ્ટેજમાં હતું, કોઈ હિસાબે હવે તેનું બચવું શક્ય ન હતું. મેં રૂપિયા પૈસા ખર્ચવામાં કોઈ કમી રાખી નહીં, પણ એક મુકામે આવ્યા પછી તેણે મારી પાસેથી વચન લઇ લીધું, અને કહ્યું કે પ્રોફેસર સાહેબ હવે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. કારણકે બચાવની આ પ્રક્રિયામાં મને અત્યંત વેદના થાય છે, જે હવે મારાથી સહન થતી નથી, અને બચ્યાકુચ્યા દિવસો હું તમારી સાથે આનંદથી જીવવા માગું છું. એટલે મેં કહ્યું વસંત પણ મારું શું! હું તો તારી વગર જેવી જ નહીં શકું! અને તે ખડખડાટ હસવા લાગી, જાણે આમ્ર કુંજમાં કોયલ એ કલશોર કર્યો, એને મીઠા અવાજે કહ્યું, મ-ર-ના-ર-ની પાછળ કોઇ મ-ર-તું નથી, જન્મ મ-રુ-ત્યુ એ તો સનાતન સત્ય છે. પણ વસંત હું કદાચ જીવું તો, પણ મારા જીવનમાં કોઈ જ ઉત્સાહ નહીં રહે, અને એવું જીવન શું કામ? એટલે તું જાય એને બીજે દિવસે, હું પણ આ-ત્મ-હ-ત્યા કરી લઈશ. અમે નિઃસંતાન હતા, અને મારી જવાબદારી રુપે કોઈ, કે કોઈની જવાબદારી રૂપે હું, એવું કંઈ હતું નહીં. બેટા દામિની તું નહિ માને, પણ એ ઓછું ભણેલી વસંતનો બતાવેલો ઉપાય આજ સુધી મને નીરોગી રાખવામાં કારગત નીવડ્યો છે. વસંતે કહ્યું પ્રોફેસર સાહેબ એટલે શું તમે મારા શરીરને જ પ્રેમ કરો છો? અને એની ગેરહાજરી તમને કલ્પાંત કરાવશે? તમે કહો છો એનો મતલબ તો એ જ થયો. મારી રૂહ તો આ ઘર ફળિયા અને આસપાસના તમામ વાતાવરણમાં, આજે જેમ વસે છે, તેમજ આવતીકાલે વસવાની છે, એ અહીંથી ક્યાંય જવાની નથી. સામેના આંબામાં વસંતે કોયલ આવીને ગાય ત્યારે સમજજો કે મે ગીત ગાયું, આંબામાં કેરી આવે ત્યારે ગ્રીષ્મની એ તપ્ત ધરતીમાં નિઃસહાય એવા સામે રહેતા ગંગા ડોસી ના ઘરે જઈને, એક ટોપલો કેરી આપી આવાની. અને કાનજી ભરવાડની ગાય ભેંસને માટે દર મહિને 500 રૂપિયા દેવાના, તો સ્ટ્રીટ લાઈટના ઓટલે સૂતો રહેતો પેલો નાનું છે, એને સવારે ગરમ ચા હું રોજ આપું છું, પણ તમને કદાચ એ અનુકૂળ ન આવે તો ટોસ બિસ્કીટ, ચેવડો વગેરે નાસ્તો અમુક અમુક સમયે આપવાનાં, અને હા આપણા ઘરે કામ કરવા આવતી કુંજુના ઘરે નાનું થવાનું છે, એટલે એનું ધ્યાન રાખજો, અને એની ડીલીવરી માટે મેં રુપિયા બચાવ્યા છે, એ એને આપી દેજો, બિચારી જરુરિયાત વાળી છે. બેટા તું નહિ માને પણ તારી કાકીનો આજ ધર્મ હતો, અને એણે મને કોઈ દિવસ આવું કરવું જોઈએ એવું દબાણ કર્યું નથી, કે મેં પણ એને ક્યારેય આવું ના કર! એમ રોકી નથી. પરંતુ એણે મને કહ્યું હતું કે પ્રોફેસર સાહેબ જો તમને મારી ખૂબ જ યાદ આવે તો, રોજ એક કામ કરજો. સવારના ઉઠીને આખો દિવસ કેમ વિતાવ્યો એ આખી દિનચર્યા રાત્રે દસ વાગે એક કાગળમાં મને સંબોધીને રોજ લખજો, એનાથી હું જવા છતાં તમારા જીવનનો હિસ્સો બની રહીશ. અને બસ એના ગયા પછી, એ જે ધર્મ નિભાવતી એ મુજબ હું પણ શોધી શોધીને આવું બધું કરું છું. એ હંમેશા કહેતી કે સૌના સમય સરખા ન હોય, એટલે કોઈનો સમય ખરાબ હોય, અને આપણી થોડી ઘણી હેસિયત હોય છતાં મદદ ન કરીએ ને એના જેવું પાપ બીજું એકેય નથી, અને આમ એક ઓછું ભણેલી ગામડામાં જન્મેલી સ્ત્રી મને જીવનનો સાચો ધર્મ શીખવી ગઈ, અને હું રોજ રાત્રે દસ વાગ્યે એટલે જ બધાં કામ મુકી મારી ડાયરી લઇને લખવા બેસી જાઉં છું. બેટા તું નહીં માને! પણ મને એ રુબરુ સાંભળતી હોય, અને વાહ પ્રોફેસર સાહેબ! એમ શાબાશી આપતી હોય, એવો અનુભવ રોજ થાય છે, અને એનો રાજીપો એ જ હવે મારું જીવન છે. રોજ કોઈ ને કોઈ કાર્ય મારી પ્રતીક્ષા કરતું ઉભું છે, એ જ મારા આગલા શ્વાસનું ઈંધણ બની મને ચલાવે છે. તો આ છે મારા નીરોગી જીવનની સચ્ચાઈ કે જેમાં તારી કાકી વસંતની મનમોહક મોગરા જેવી સુગંધ, પારિજાત જેવી પવિત્રતા, અને કમળ જેવી કોમળતા, ગુલાબ જેવી સહનશીલતા, અને સરિતા જેવી સરળતા આજે પણ અકબંધ છે, અને મારા અસ્તિત્વના, અંત સુધી કાયમ રહેશે. સાચું કહું, હવે મને લાગે છે કે એ જીવતી હતી ત્યાં સુધી, હું એના મનમોહક ને સાદગી ભર્યા રુપ ને જ પ્રેમ કરતો હતો, પણ એના ગયા પછી જ એનું સાચું સ્વરૂપ મને સમજાયું. તો સોનાક્ષી આ હતાં વિનય કાકા, મને તો અફસોસ એ થાય છે કે, હું વસંત કાકીને મળી શકી નહીં. સોનાક્ષીએ કહ્યું પણ દામિની મને એક પ્રશ્ન થાય છે કે, આટલાં પરોપકારી હોવા છતાં વસંત કાકીને કેન્સર નામનો આટલો કષ્ટદાયક રોગ શુ કામ થયો? ભગવાને તો આવા લોકોને વધુ જીવાડવા જોઈએ, કારણ કે બીજા દસ વીસને મદદ થાય! દામિની એ કહ્યું સાચી વાત છે તારી, અને મેં પણ વિનય કાકાને એ જ પ્રશ્ન કર્યો હતો, ત્યારે વિનય કાકાએ પણ એવું જ કહ્યું કે દામિની વસંત ને જ્યારે કેન્સરનું નિદાન થયું, ત્યારે મેં પણ વસંતને આ જ પ્રશ્ન પૂછ્યો હતો! અને કહ્યું હતું કે તારા ભગવાનને પૂછજે, કે તને આ વ્યાધિ શું કામ આપી? એટલે વસંત એ પહેલાતો મોઢું ફેરવી લીધું, અને મૌન રહી, પછી કહ્યું કે પ્રોફેસર સાહેબ એ તો હોય, કોઈ કોઈ જન્મના કર્મના ફળનું પણ કદાચ કારણ હોય! પણ મેં મક્કમતાથી કહ્યું કે, તું આ જન્મે તો શું! કોઈ પણ જન્મે તારો ધર્મ ચૂકી જાય તેવી છો જ નહીં! તું તો સાક્ષાત ધર્મ સ્વરૂપ જ છો! એટલે મારા મોઢા પર હાથ મુકીને બોલી હતી, ના પ્રોફેસર સાહેબ એવું નથી, હું પણ ક્યારેક ધર્મ ચૂકી ગઇ હોવ તેવું બને, અને સ્ત્રીને તો એની મમતા ઘણીવાર ધર્મ ચૂકાવે પણ ખરી! યાદ કરો આપણા લગ્ન થયાં, અને દરેક સ્ત્રીને જેમ માં બનવાની ઇચ્છા હોય, તેમ મને પણ હતી. પરંતુ ઈશ્વર એ બાબતે હે રાજી નહી હોય, એટલે લગ્નના દસ વર્ષ થયાં, પણ મારો ખોળો ખાલી જ રહ્યો, અને મેં એ માટે આપણા ઘરના વડીલોનાં ખૂબ મહેણાં સાંભળ્યા, અને હું પણ મારી જાતને દોષી માનતી હતી. એક દિવસ તમે એક ફાઈલ કબાટમાં મુકી, અને ખબર નહીં, પણ એ દિવસે એ ફાઈલ તમારાં ગયાં પછી મેં કાઢી, અને એ રિપોર્ટ વાંચી હું સ્તબ્ધ થઇ ગઈ. એ રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું હતું, કે તમે પિતા બની નહીં શકો, એટલે બીજું કંઈ નહીં, પણ મને થયું કે મારો કોઈ દોષ ન હોવા છતાં મારે આ સાંભળવાનું, અને તમે નથી મારો બચાવ કરતાં, કે નથી કોઈ ખુલાસો કરતાં! સાચું કહું છું, માં એ કહ્યું હતું કે પતિ પરમેશ્વર કહેવાય, પણ પહેલીને છેલ્લીવાર એ સમયે મારા મનમાં ત્યારે પરમેશ્વર વાળો ભાવ નહોતો, અને આ બિમારી એનું કારણ છે, જે થાય તે સારા માટે જ થાય! આ જીન્દગીમાં જ એ કર્મનું ફળ ભોગવી લીધું, એટલે આવતે જન્મ ફરી પાછી તમારી જ પત્ની. બનીને આવી શકીશ. બેટા હું તો એ સ્ત્રીની નિખાલસતા જોઈ જ રહ્યો! આવી હતી, તારી કાકી ને મારી વહાલી વસંત! મિત્રો પ્રેમ એ કોઈ સમય નક્કી કરીને થતો નથી કે ચાલો વસંત આવી હવે પ્રેમ થવો જ જોઈએ, અને વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ પ્રોમીસ વગેરે ન જાણે કેટલુંય! આપણી સંસ્કૃતિમાં તો સપ્તપદીના સાત સાત વચન એટલે કે પ્રોમીસ છે જ!, જેને પ્રેમ કરીએ એ જાય પછી પણ એનું સાનિધ્ય અનુભવવું ગમે એ જ સાચો પ્રેમ છે, અને કોણે કહ્યું, સ્ત્રી પુરુષ કે પતિ પત્ની વચ્ચે જે હોય એને જ પ્રેમ કહેવાય, એ તો હદથી વધે ત્યારે વા સનાનું રુપ લે, અને નિર્લજ્જ બનાવે, ક્યારેક શો-ષ-ણ પણ કરે. પ્રેમ તો પોષણ કરે અને શાલીન બનાવે, તેમજ નમ્ર પણ બનાવે, અને સતત સાત જન્મ સુધી તન મનથી તેની સાથે રહેવાની ઝંખના રહે છે તેને જ પ્રેમ કહેવાય. લેખક : ફાલ્ગુની વસાવડા – ભાવનગર. (જયેશ કોઠારીએ શેર કરેલી પોસ્ટ.) TAGS gujarati story gujarati varta heart touching gujarati story heart touching story gujarati કર્મનું ફળ ગુજરાતી વાર્તા ગુજરાતી સ્ટોરી ધર્મ ચૂકી જાય નિરોગી નીરોગી જીવનનું રહસ્ય પ્રકૃતિ પ્રેમી માણસાઈ સપ્તપદીના સાત વચન સાચો પ્રેમ હૃદયસ્પર્શી કિસ્સો હૃદયસ્પર્શી સ્ટોરી SHARE Facebook Twitter tweet Previous articleશું તમને યાદ છે હોલિકા દહનની પૂજા-વિધિ અને પૂજન સામગ્રી, અહીં જાણો તેના વિષે વિસ્તારથી. Next articleશનિ મહારાજની કૃપાથી આજે વેપારમાં નવા કાર્યની યોજના ફળદાયી રહેશે, નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે Ankita http://dharmiktopic.com RELATED ARTICLESMORE FROM AUTHOR ભાગવત રહસ્ય 431: અક્રૂરજીએ તેમનું ઘર પાવન કરવા બહુ આગ્રહ કર્યો છતાં શ્રીકૃષ્ણ તેમના ઘરે કેમ ના ગયા ? આજના દર્શન 03 ડિસેમ્બર 2022 : ઘરે બેઠા દર્શન કરી લો ભારતના મંદિરોના ને જોઈ લો આજે ભગવાને કેવા શણગાર કર્યા છે. આજે આ રાશિવાળાને માન-સન્માન પ્રાપ્ત થશે, પારિવારિક જીવન સુખમય રહેશે, આવકમાં વધારો થઈ શકે છે. કચરામાં પડેલી હોય તો પણ આ વસ્તુઓ ઉપાડવામાં અચકાશો નહિ, તે અપાવશે મોટો ફાયદો. ગામલોકો સંત પાસે સમસ્યા લઈને ગયા, સંતે ઘણા ઉપાય કહ્યા પણ કાંઈ થયું નહીં, પછી જે થયું તે… વાંચો સ્ટોરી
Homeધર્મ2023ના પ્રથમ ત્રણ મહિના આ 4 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી બની શકે છે, બની રહી છે નસીબની પ્રબળ શક્યતા... 2023ના પ્રથમ ત્રણ મહિના આ 4 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી બની શકે છે, બની રહી છે નસીબની પ્રબળ શક્યતા... byGujjus November 17, 2022 નવું વર્ષ એટલે કે જાન્યુઆરી 2023 ઘણી રાશિના લોકો માટે સારો સમય લઈને આવી શકે છે. જાન્યુઆરીમાં, જ્ઞાન આપનાર, બુધ માર્ગમાં આવશે, જે ઘણી રાશિઓના વતનીઓ પર અનુકૂળ અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 31 ડિસેમ્બર 2022 ના રોજ બુધ ધનુ રાશિમાં પાછળ રહેશે. તે પછી, 18 જાન્યુઆરીએ, ધનુ રાશિમાં માર્ગી (બુધ માર્ગી) હશે અને 21 એપ્રિલ, 2023 સુધી માર્ગી સ્થિતિમાં રહેશે. બુધના માર્ગને કારણે ઘણી રાશિના લોકોને સફળતા મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને બુધ માર્ગી હોવાને કારણે લાભ થઈ શકે છે. ગ્રહ ગોચર 2023: મેષ રાશિ મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે. દેશવાસીઓના સામાજિક સન્માનમાં વધારો થઈ શકે છે. વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો સારા પરિણામ મેળવી શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે. ઉપરાંત અન્ય ઘણા ફાયદા થવાની શક્યતા છે. ગ્રહ રાશિ પરિવર્તન 2023: વૃશ્ચિક રાશિ આ રાશિના લોકો માટે બુધ આઠમા અને અગિયારમા ઘરનો સ્વામી છે. બુધ ભગવાનના માર્ગના કારણે દેશવાસીઓ માટે ઘણા ખરાબ કામ થઈ શકે છે.કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે પગાર વધારાનો લાભ મળી શકે છે. ગોચર 2023: કન્યા રાશિ બુધ દેવ કન્યા રાશિના જાતકો માટે દસમા ઘરના સ્વામી છે. આ રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન વાહન કે કોઈ મિલકત ખરીદી શકે છે. આવકના સ્ત્રોત વધવાની સાથે પૈસા બચાવવામાં પણ સફળતા મળી શકે છે. વેપાર કરતા લોકો માટે આ સમય લાભદાયી સાબિત થઈ શકે છે. ઘણા વતનીઓના સ્થળાંતર માટે પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
બોંબની ધમકીના ત્રણેય 'કોલ્સ' ભલે ખોટા નિકળ્યા તંત્ર કોઇ જોખમ લેવા માંગતું નથીઃ ખાનગી કું. પાસેથી વધારાના ડ્રોન કેમેરા મેળવાયા : મંદિર પરિસરમાં પણ બોંબ સ્કવોડ અને અર્ધલશ્કરી દળો રથયાત્રા સુધી ખડેપગે :રથયાત્રા માટે આસામથી હાથીઓ : મોકલવાનો નિર્ણય હાલ તૂર્ત પેન્ડીંગ : ગુજરાતભરમાંથી ચુનંદા અધિકારીઓનું આગમનઃ રથયાત્રા ફરતે ૮ પાવરફુલ કેમેરાઃ ક્રાઇમ બ્રાંચ મોખરે રહેશે રાજકોટ, તા., ૨૯: પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા બંદોબસ્તવાળી ઐતિહાસિક રથયાત્રા અગાઉ ધમકીભર્યા બબ્બે ફોન આવ્યા, આ ફોન કોલની હકિકત ખોટી સાબીત થવા છતા તંત્ર કોઇ જોખમ લેવા ન માંગતું હોય તેમ રથયાત્રાના બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહયા છે. મંદિરમાં બોંબ મુકવાની ધમકી સંદર્ભે મંદિરમાં પણ તમામ જગ્યાએ બોંબ સ્કવોડથી માંડી અર્ધ લશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે અખાડાના સંચાલકોને પણ તીક્ષ્ણ હથીયારો સાથે ન રાખવા તાકીદ કરવા સાથે તે ટ્રકમાં નિયત કરાયેલ સંખ્યા અને જેમની ઓળખ થઇ છે તેમના સિવાય કોઇને ન બેસાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે લોકોને કોઇ જાતનો ભય ન રાખવા અને પોલીસે તમામ તૈયારી પુર્ણ કરવા સાથે તકેદારી રાખી હોવાનું જણાવ્યું છે. દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આસામથી હાથીઓ મોકલવાનો જે નિર્ણય કરાયો હતો તે નિર્ણય આસામના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે હાલ પુરતો સ્થગીત રાખ્યો છે. પશ્ચિમ ભારતમાં ખુબ જ ગરમી હોવાથી આસામથી હાથીઓ ન મોકલવાની જીવદયા પ્રેમીઓની ગોહાટી હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશન સંદર્ભે આ નિર્ણય કરાયો છે. ૪ થી જુલાઇએ નિકળનારી ભગવાનજીની ૧૪ર રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી રજવાડી વેષમાં ભકતોને દર્શન આપશે. રથયાત્રામાં મગનો પ્રસાદ વેચાતો હોય જે માટે રપ હજાર કિલોગ્રામથી વધુ મગનો પ્રસાદ વહેચવામાં આવશે. અત્રે યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી વર્ષો થયા જગન્નાથ મંદિરમાં મગ પ્રસાદમાં પોતાનો હિસ્સો આપવામાં આવે છે. જે આ વખતે પણ યથાવત હોવાનું સુત્રો જણાવે છે. રથયાત્રા માટે રપ હજાર જેટલા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. જેમાં ખાનગી કંપની પાસેથી પણ ડ્રોન કેમેરા મેળવવામાં આવ્યા છે. રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના માર્ગદર્શનમાં જેનું સુપરવિઝન થવાનું છે તેવી આ રથયાત્રામાં ૧૧ર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ થશે. રથયાત્રામાં બંદોબસ્ત માટે ગુજરાતભરમાંથી પોલીસ અધિકારીઓને અમદાવાદ બોલાવવામાં આવેલા. જેઓએ ગઇકાલે જ પોતાની હાજરીનું રીપોર્ટીગ સંબંધક અધિકારીઓ સમક્ષ કરી દીધું છે. ૩ રથ આસપાસ ૮ જેટલા કેમેરાઓ ફરતા રહેશે. રથયાત્રાની મોખરે ક્રાઇમ બ્રાન્ચનો મુવીંગ બંદોબસ્ત રહેશે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA) શિકાગોના નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે સુશ્રી વિનીતા ગુલાબાની ચૂંટાઈ આવ્યા :FIA ટીમ 2023 નું નેતૃત્વ કરશે access_time 6:46 pm IST મહેસાણા શહેરમાં કાશી વિશ્વનાથ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે : 26, 27 તથા 28 નવેમ્બરના રોજ થનારી ત્રિ દિવસીય ઉજવણીમાં લોક ડાયરો ,રાસ ગરબા ,તથા શાસ્ત્રોક વિધિથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાશે access_time 5:54 pm IST સુરતના વરાછામાં 2.75 કરોડના હીરા વેચાણ કેસમાં ઠગાઈ આચરનાર આરોપી દલાલના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી access_time 5:33 pm IST વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં દીકરીના જન્મ બાદ પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:33 pm IST વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ધોળા દહાડે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.97 લાખની ચોરી કરી છૂમંતર..... access_time 5:32 pm IST વડોદરાના આજવારોડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતાનો છાપો મારી સાત શખ્સોની ધરપકડ કરી access_time 5:32 pm IST
18મી તારીખે હિન્દી ન્યુઝ પોર્ટલની લિંક કોઈ એ ફેસબુક પર શેર કરી હતી જેમાં સમાચાર વાંચ્યા કે “महाराष्ट्र के पालघर में चोरी के शक में ३ लोगों की भीड़ ने हत्या की”. આપણી ફિલ્મોમાં આપવામાં આવેલા સંદેશ “પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ કરવાને બદલે જાતે ન્યાય કરો” ને અનુસરી ને ભીડ દ્વારા આ પ્રકારની હત્યા થયાના સમાચાર ઘણી વાર આપણે સાંભળેલા છે. પછી એમાં “ઈકોસીસ્ટમ” પોતાની અનુકૂળતા મુજબ “જયશ્રી રામ” કે “ગૌમાંસ” ને જોડીને આખો વિષય ટીવી ના માધ્યમથી આખો દિવસ આપણા સમક્ષ મૂકી આપણને અપરાધભાવ થઇ જાય એ હદ્દ સુધી ચર્ચાઓ કરતી હોઈ છે. અંતે એટલું જ સાબિત કરવાનું હોઈ છે કે “હિંદુઓ અસહિષ્ણુ છે”, “ભારત માં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે”, “સંઘ અને ભાજપ હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે એ હિન્દૂ રાષ્ટ માં તો લઘુમતીઓ નું શું થશે!” તથા “જ્યાં જ્યાં ભાજપ ની સરકારો છે એ રાજ્યો માં તો લઘુમતીઓ નું શ્વાસ લેવું પણ મુશ્કેલ છે.” મહારાષ્ટ્રમાં તો "સેક્યુલર શિવસેના" ની "અનંત-સેક્યુલર કોંગ્રેસ અને NCP" સાથેની સરકાર છે. એટલે ત્યાં તો લઘુમતીઓ સુરક્ષિતજ હશે. લઘુમતીઓને અનુભવાતી સુરક્ષા કે અસુરક્ષાની ભાવનાને સમજવાની જરૂર છે. તમારા-મારા માટે એની જે વ્યાખ્યા હોઈ, ભારતના લઘુમતીઓ માટે સુરક્ષાનું વાતાવરણ એટલે “એમને જે કરવું છે એ કરવા ની છુટ આપો”, “એમના વિસ્તાર માં પોલીસે જવાનું નહિ”, “એમના ધાર્મિક બાબતમાં કોઈ એ કાંઈ બોલવાનું નહિ”. ટૂંકમાં દેશના પ્રથમ હક્કાદારો તરીકે એમને સાંચવવાએ એમને મન સુરક્ષા. અને વર્ષોથી કોંગ્રેસના શાસનમાં “તુષ્ટિકરણ” ની નીતિ અંતર્ગત એમને આ અગ્રહક્ક મળેલો પણ હતો. જેવું એમને “કાફિરો” કે “નોન-બીલીવર્સ” ની સમકક્ષ મૂકી ને સમાન વ્યવહાર ચાલુ થાય એટલે એ સુરક્ષિત અનુભવવા લાગે. મને નથી લાગતું કે ભારત જેવા દેશ માં કોઈ પાર્ટી પોતાની સરકાર બનતા કોઈ એક ચોક્કસ ધર્મના લોકોને હેરાન કરી શકે. (હા સાંચવી જરૂર શકે છે એ પણ હિન્દૂ ન હોઈ તો તો ખાસ) એટલે ભાજપની સરકાર આવતા અચાનક “અસુરક્ષા છે” એવો કાગારોળ ચાલુ કરી ને સરકારને ભાંડવાનું ચાલુ થઇ જાય. અટલ બિહારી વાજપાઇ વડાપ્રધાન બન્યા ત્યારે પણ “ભારતમાં વધતી અસહિષ્ણુતા” અંગે વિદેશોમાં પણ બહુ બધું છપાયું હતું. (હવે કહે છે કે એ તો ભગવાન નું માણસ હતા). 1999 માં છપાયેલો “હ્યુમન રાઇટ્સ વૉચ” નો આ રિપોર્ટ વાંચશો એટલે ઘણું બધું સ્પષ્ટ થઇ જશે https://www.hrw.org/reports/1999/indiachr/christians8-03.htm કોંગ્રેસના રાજ માં લાખો વીઘા જમીન ખ્રિસ્તી મિશનરીઓ ને આપવામાં આવેલી છે (કોઈ RTI કરે તો સચોટ આંકડો પણ આવી શકે). મિશનરી ધારે એ પ્રકાર ના કાર્ય અને કાર્યક્રમો કરી શકતી હતી. વિદેશથી પણ બહુ મોટા પ્રમાણમાં પૈસા આવતા એટલે આદિવાસી અને દલિત વિસ્તારોમાં “સેવા” (શિક્ષણ અને સ્વસ્થ) ના બહાને મોટા પાયે પૈસા ખર્ચી ને કેટલા બધા હિન્દૂઓનો ધર્મ બદલી દેવામાં આવ્યો છે. અને એ પણ સરકારના પુરા સહયોગ થી. જે દેશમાં લોકો 33 કરોડ દેવી-દેવતાઓ ને પૂજતા હોઈ ત્યાં ધર્માંતરણથી પણ પ્રશ્ન ના હોત. 33 કરોડ માં 2 બીજા જોડી દેવામાં આપણને કોઈ પ્રશ્ન ના હોઈ. પણ, ધર્માંતરણ થતા આસ્થા ભારત કે ભારતની સંસ્કૃતિ માંથી દૂર થઇ વિદેશી બની જાય છે. અને એના થી પણ અઘરું તો એ કે તેઓ જે લોકો હજુ હિન્દૂ છે એમને મન થી પોતાના નવા ધર્મના શિક્ષણ મુજબ “કાફિરો” કે “નોન-બીલીવર્સ” માની ને એમના થી ઘૃણા કરવા લાગે છે. જે કાંઈ ભારતીય છે એ બધી જ વસ્તુ નો ત્યાગ કરી ને એમને એમ લાગવા લાગે છે કે એ લોકો પોતાના નવા ધર્મ માટે નિષ્ઠાવાન બની રહ્યા છે. જે તકલીફ કરી રહી છે. મહારાષ્ટનો #પાલઘર આદિવાસી વિસ્તાર છે. ત્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓનું #ધર્માંતરણ થઇ ગયું છે. અને ત્યાંના મૂળ હિન્દૂ આદિવાસીઓ હવે #ખ્રિસ્તી થઇ ગયા છે. #મિશનરીની પ્રવૃત્તિઓની સામે હિન્દૂ સાધુઓ જીક જીલી રહ્યા છે. બચેલા આદિવાસીઓની હિન્દૂ ધર્મમાં આસ્થા બની રહે એ માટે આવા સાધુઓ ત્યાં કામ કરી રહ્યા છે. પાલઘર હત્યાકાંડની વિગત: બે સાધુઓ પોતાના એક સહાયક સાથે એમના પંથના એક સાધુના મરણ નિમિત્તે જતા હતા. રસ્તામાં એમની કાર ખોટવાઈ ગઈ. એમણે કારની અંદર જ રહીને પોલીસને ફોન કરીને બોલાવી. પોલીસ આવે એ પહેલા ત્યાંના સ્થાનિક 5-10 લોકોએ ભેગા મળી ને કાર પર પથ્થરમારો કરીને સાધુઓ ને ઘાયલ કરી નાખ્યા.સાધુઓ બચવા માટે બહાર નીકળ્યા તો એમને લાકડી ડંડા થી ખુબ મારીને લોહીલુહાણ કરી નખાયા. ત્યાં સુધી માં પોલીસ આવી ગઈ પણ પોલીસે આવીને મદદ કરવાને બદલે એ સાધુઓ ને (જેમાંથી 80-85 વર્ષ ના એક સાધુ જે નજીક ના ઘર માં છુપાઈ ગયા હતા એમને ઘર માંથી બહાર લાવી) આ 5-10 લોકોને સોંપી દીધા. એ પછી 3 લોકો એ એ ઉંમરલાયક સાધુ પર લાકડીઓના એટલા બધા પ્રહાર કર્યા કે એમનું મૃત્યુ થઇ ગયુ. બીજા એક યુવાન સાધુને અને એમના સહાયકને પહેલા જ મારી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અલગ અલગ વિડિઓમાં જોઈ શકાય છે. https://www.youtube.com/watch?v=hbFSRj6iLoM સરકાર અને પોલીસની ભૂમિકા ભૂમિકા: 1. પોલીસ રાજ્ય સરકાર અંતર્ગત આવે. સરકાર નક્કી કરે કે કયો ઓફિસર ક્યાં પોસ્ટ થશે. એના આધારે જે વિસ્તાર સેન્સિટિવ હોઈ ત્યાં એ પ્રકારનો પોલીસ ઓફિસર મુકવામાં આવે જે એ વિસ્તારની લોકલ ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબુ રાખી શકે. 2. પોલીસને બોલાવવામાં આવ્યા પછી પોલીસે સાધુઓને રક્ષણ આપ્યું નહિ તથા એમને મારવા માટે સોંપી દેવામાં આવ્યા. 3. આ હત્યાકાંડને “ભીડ હિંસા” દર્શાવીને એના આરોપીઓ તરીકે 150 લોકો સામે ફરિયાદ દાખલ કરી. જયારે વિડિઓ માં માત્ર 5-10 લોકો જ હિંસા કરતા દેખાઈ રહ્યા છે. ભીડ હિંસા નો કેસ દાખલ થતા હત્યા ના આરોપીઓ ને થોડું સંરક્ષણ મળી જાય છે. (કાયદાકીય છટકબારી) 4. પોલીસનું કેહવું છે કે આ હિંસા માં એમના 4 પોલીસ જવાનો ઘાયલ થયા છે. વિડિઓ માં સપષ્ટ જોવા મળે છે કે 5-10 લોકો નું ટોળું પોલીસ ને હાથ પણ નથી લગાવતું. આ દર્શાવે છે કે મહારાષ્ટની પોલીસ અત્યારે સરકાર મુજબ સેક્યુલર બની ને કામ કરી રહી છે. હજુ તમને ટીવી, છાપા અને બુદ્ધિજીવીઓ ના માધ્યમ થી સમજાવવા માં આવશે કે આ ભીડ હિંસા છે” “જુઓ, ટોપી નથી પહેરી એટલે આ લોકો તો હિંદુઓ જ છે“. પણ તમે તમારી સમજણ મુજબ તમારો અભિપ્રાય બનાવી શકો એટલે આ માહિતી અને પૂર્વભૂમિકા રજુ કરી છે.
07 Nov 22 : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે ચેટીંગ અનુભવને વધુ સારો બનાવવા માટે નવું ફીચર ટોપિક્સ ઈન્સ ગૃપને રજૂ કર્યું છે. આ સાથે, કલેક્ટિવ યુઝરનેમ ફીચર પણ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, અન્ય સુવિધાઓની વચ્ચે, પ્લેટફોર્મ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે નવા ઇમોજી પેક સાથે વિડિઓ સંદેશા માટે વૉઇસ-ટુ-ટેક્સ્ટ પણ ઑફર કરે છે. ટેલિગ્રામના CEO અને સ્થાપક અને પાવેલ દુરોવે કહ્યું કે, “હું આજે ટેલિગ્રામના નવા અપડેટ ટોપીક્સ ઈન ગૃપને લઈને ઉત્સાહિત અનુભવું છું. નવી સુવિધા મોટા ગૃપ ચેટિંગ માટે નવા વિષયો ઉમેરે છે. ત્યારે 200થી વધુ સભ્યો ધરાવતા જૂથો આ સુવિધા દ્વારા જૂથના કોઈપણ એક વિષય પર જૂથના સભ્યો સાથે વાત કરી શકે છે. સાથે જ વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટ અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે સુલભ ચેનલો માટે બહુવિધ ‘સંગ્રહી વપરાશકર્તાનામો’નો ઉલ્લેખ કરી શકે છે, જેથી તેઓને ટેલિગ્રામ પર શોધવામાં સરળતા રહે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર્સ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, સાથે જ આ ફીચર ટૂંક સમયમાં નાના ગૃપ માટે પણ જાહેર કરવામાં આવશે. આ તમામ ફીચર્સ iOS અને Android બંને માટે રિલીઝ કરવામાં આવ્યા છે. આ રીતે કામ કરશે ફીચર – નવા ટોપીક્સ ફીચરને 200થી વધુ સભ્યો ધરાવતા ગૃપ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોટા ગૃપમાં કોઈપણ એક વિષય પર ગૃપ મેમ્બર સાથે વાત કરી શકે છે. એટલે કે, વપરાશકર્તાઓ કોઈપણ વિષય માટે એક અલગ જગ્યા બનાવી શકે છે અને મતદાન, પિન કરેલા મેસેજ અને બૉટ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. ટેલિગ્રામ ટૂંક સમયમાં નાના ગૃપ માટે આ ફીચર રિલીઝ કરવા જઈ રહ્યું છે. યુનીક યુઝરનેમ – નવા ટોપિક ફીચરની સાથે ટેલિગ્રામે યુનિક યુઝરનેમ ફીચર પણ જાહેર કર્યું છે. આ ફેરફાર સાથે વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટને અલગ અલગ નામ આપી શકે છે અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે ઍક્સેસિબલ ચેનલ્સને ટેલિગ્રામ પર શોધવાનું સરળ બનાવે છે. વૉઇસ-ટુ-ટેક્સ્ટ ફીચર – નવા ફીચર્સ iOS અને Android બંને માટે જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જ વોઈસ-ટુ-ટેક્સ્ટ ફીચર જાહેર કર્યું હતું. હવે આ ફીચર વિડિયો મેસેજ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આ સુવિધાનો લાભ ફક્ત પ્રીમિયમ વપરાશકર્તાઓ જ લઈ શકશે. નવું ઇમોજી પેક – ટેલિગ્રામે 12 નવા ઇમોજી પેક પણ જાહેર કર્યા છે, જેમાં પુમ્કિન અને ઘોસ્ટ ઇમોજીસ સહિતની ઈમોજી સામેલ છે. આ ફીચર વોઇસ ટુ ટેક્સ્ટ ફીચરની જેમ પ્રીમિયમ યુઝર્સ સુધી પણ સીમિત કરવામાં આવ્યું છે. વધુમાં વાંચો… Apple તેના વૉઇસ કમાન્ડ બદવાની તૈયારીમાં, 2024 સુધીમાં થઈ શકે છે રિલીઝ Apple તેના વૉઇસ આસિસ્ટન્ટ ફ્રેઝ ‘હે સિરી’ને બદલવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તે હે સિરીમાંથી ‘હે’ શબ્દ હટાવવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેથી વૉઇસ સહાયક પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય. એટલે કે, Appleના વોઈસ આસિસ્ટન્ટ ડિવાઈસ સિરી વોઈસ કમાન્ડ પર જ કામ કરશે. કંપનીનું માનવું છે કે, નવા ફેરફાર બાદ વોઈસ આસિસ્ટન્ટને સપોર્ટ કરતા ઉપકરણોને સરળતાથી કમાન્ડ કરી શકાશે. જો કે, આ ફેરફાર તકનીકી રીતે પડકારજનક છે, કારણ કે તેમાં AI ટ્રેનીંગ અને ઘણાં બધા એન્જિનિ યરિંગ કાર્ય સામેલ છે. 2024 સુધીમાં થઈ શકે છે રિલીઝ – બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નવી સુવિધા ગત કેટલાક મહિનાઓથી ડેવલપમેન્ટ મોડમાં છે અને તે આગામી વર્ષે અથવા 2024માં રિલીઝ થવાની સંભાવના છે. હકીકતમાં વાક્યમાં વધુ શબ્દો સામાન્ય રીતે વૉઇસ આસીસ્ટન્ટ ડીવાઈસ માટે વૉઇસ આસીસ્ટન્ટના આદેશોને સમજવામાં સરળ બનાવે છે, તેથી તેનો યોગ્ય રીતે અમલ કરવો એ Apple માટે એક પડકાર હશે. એલેક્સાની જેમ કરશે કામ . જણાવી દઈએ કે, સિરીએ ‘હે સિરી’ વાક્ય દ્વારા લાંબા સમયથી વૉઇસ કમાન્ડને સપોર્ટ કર્યો છે. કંપની હવે એમેઝોનના સિંગલ-વર્ડ વોઇસ આસિસ્ટન્ટ એલેક્સા જેવા શબ્દસમૂહ પર કામ કરી રહી છે. એમેઝોનના વૉઇસ આસીસ્ટન્ટ ડીવાઈસને ફક્ત એક જ શબ્દ ‘એલેક્સા’ કહીને કમાન્ડ કરી શકાય છે.સિરી વોઈસ કમાન્ડ પર ઓપરેટ થઈ શકશે એપલના તમામ ઉપકરણો સામાન્ય રીતે લાંબા શબ્દસમૂહોમાં ભૂલ થવાની સંભાવના ઓછી હોય છે. ત્યારે વિશ્વની ભાષાઓ અને ઉચ્ચારણ અનુસાર નાના અથવા એકલ શબ્દો અલગ અલગ રીતે કહી શકાય. Appleએ આ પડકારોને તેના કાર્યમાં સામેલ કર્યા છે, અને પહેલાથી જ કંપનીના કર્મચારીઓ સાથે જ સરળ ફ્રેજનું પરીક્ષણ કરી રહ્યું છે. જો Appleનું પરીક્ષણ સારું રહ્યું તો અમે ટૂંક સમયમાં જ iOS, macOS, WatchOS, tvOS અને HomePod ઉપકરણો સહિત તમામ Apple સ્માર્ટ ઉપકરણો પર Siri વૉઇસ કમાન્ડ ઑપરેટ કરી શકીશું.
છેલ્લા કેટલાક વર્ષોમાં CNG કારો ની માંગ ખૂબ જ વધી છે. તેના માટે સૌથી મોટું કારણ એ છે કે તે પેટ્રોલ ડીઝલની તુલનાએ સૌથી સસ્તુ હોય છે. અને તેનાથી માઇલેજ પણ વધારે મળે છે. જોકે પાવર આઉટપુટ થી થોડું સમાધાન કરવું પડે છે. કેટલીક વાર જોવા મળે છે કે લોકોને પોતાની CNG કારથી એટલું માઇલેજ … Read moreCNG કારમાં ગેસ પુરાવતી વખતે રાખો આ એક ધ્યાન, ઓછા ખર્ચે વધુ કિલોમીટર ચાલશે તમારી ગાડી . Categories તથ્યો અને હકીકતો Tags Air in the tire, best mileage cng cars, CNG car mileage, CNG cars, CNG gas fuel tank, Fuel in the car, Petrol or diesel car Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગઢડામા રિવરફ્રન્ટ ખાતે બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સભા કરી હતી. તેઓએ જણાવ્યુ કે, ટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે દેશ અને દુનિયામાં ભારત દેશને ગૌરવભેર ઉભુ રાખવા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રગતિ અને વિકાસને વેગ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ વીજળી, રસ્તા, પાણી ઉપરાંત આરોગ્ય કાર્ડ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી વંચિતો અને ગરીબોના કલ્યાણ માટે આઝાદી પછી અભૂતપૂર્વ કામગીરી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવા પામી છે. ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિની સુરક્ષા માટે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈને ભાજપના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ટુકડે ટુકડેગેંગ અને ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવી ગઢડાના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
શાહિદ કપૂર અને મીરાના બેડરૂમનો વીડિયો થયો વાયરલ, મીરા બેડ પર સૂતી જોવા મળી, પતિને કહ્યું જીન્સ પહેરવાનું … November 24, 2022 nirupa patelLeave a Comment on શાહિદ કપૂર અને મીરાના બેડરૂમનો વીડિયો થયો વાયરલ, મીરા બેડ પર સૂતી જોવા મળી, પતિને કહ્યું જીન્સ પહેરવાનું … અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી હિન્દી સિનેમાની લોકપ્રિય જોડીમાંથી એક છે. શાહિદ કપૂર હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા છે. સાથે જ તેની પત્ની મીરા રાજપૂત પણ અવારનવાર ચર્ચામાં રહે છે. બંનેની જોડી ઘણીવાર ચાહકોમાં એક યા બીજા કારણોસર ચર્ચામાં આવે છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત હાલમાં મીરા અને શાહિદ તેમના એક વીડિયોના કારણે […] Continue Reading અભિનેત્રી હંસિકા મોટવાણી કરવા જઈ રહી છે પોતાના લગ્નની ઉજવણીની શરૂઆત, પતિ સાથે લાલ સાડીમાં લાગી રહી હતી ખુબ જ સુંદર ! November 24, 2022 nirupa patelLeave a Comment on અભિનેત્રી હંસિકા મોટવાણી કરવા જઈ રહી છે પોતાના લગ્નની ઉજવણીની શરૂઆત, પતિ સાથે લાલ સાડીમાં લાગી રહી હતી ખુબ જ સુંદર ! બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ભારે ચર્ચામાં છે. હકીકતમાં, હંસિકા મોટવાણી ટૂંક સમયમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સોહેલ ખાતુરિયા સાથે 4 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના જયપુરના મુંડોટા ફોર્ટ અને પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કરવા જઈ રહી છે અને હંસિકા મોટવાણીના લગ્નની વિધિઓ 22 […] Continue Reading આલિયા અને બિપાશા બાદ વધુ એક અભિનેત્રી થઈ પ્રેગનેંટ ,બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પતિ સાથે મુક્યો ફોટો November 24, 2022 nirupa patelLeave a Comment on આલિયા અને બિપાશા બાદ વધુ એક અભિનેત્રી થઈ પ્રેગનેંટ ,બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પતિ સાથે મુક્યો ફોટો નેહા મર્દા ટીવીના ઘણા લોકપ્રિય શોનો ભાગ રહી ચુકી છે. તેમાંથી સૌથી વધુ લોકપ્રિય શો ‘બાલિકા વધૂ’ હતો જેમાં તેણે જોરદાર અભિનેય કર્યો હતો. આ સિવાય નેહા મર્દા ‘ક્યો રિશ્તો મેં કટ્ટી-બત્તી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘એક હજારો મે મેરી બહના હૈ’માં પણ જોવા મળી છે. અભિનેત્રીએ વર્ષ 2012માં પટનાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા […] Continue Reading હંમેશા દીકરીનો ચહેરો છુપાવતી પ્રિયંકાએ આખરે બતાવી જ દીધો દીકરી માલતીનો ફોટો ,જોઈને શું કહેશો ,કેટલી ક્યૂટ છે ? November 24, 2022 nirupa patelLeave a Comment on હંમેશા દીકરીનો ચહેરો છુપાવતી પ્રિયંકાએ આખરે બતાવી જ દીધો દીકરી માલતીનો ફોટો ,જોઈને શું કહેશો ,કેટલી ક્યૂટ છે ? અભિનેત્રી પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) ઘણીવાર પુત્રી માલતી મેરી જોનાસ ચોપરા(Malti Mary Jonas Chopra) સાથેના તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, પરંતુ તેણે ક્યારેય તેની પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હવે અભિનેત્રીએ માલતીની લેટેસ્ટ તસવીર શેર કરી છે અને આ વખતે દીકરીનો ચહેરો પણ બતાવ્યો છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. […] Continue Reading સનમ સામે…સનમ સામે… કહી ને પરણી ગઈ પુષ્પા ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાના, ચૂપ ચાપ લગ્ન કર્યાના ફોટો વાયરલ થતા ફેન્સ થયા પાગલ November 24, 2022 November 24, 2022 nirupa patelLeave a Comment on સનમ સામે…સનમ સામે… કહી ને પરણી ગઈ પુષ્પા ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાના, ચૂપ ચાપ લગ્ન કર્યાના ફોટો વાયરલ થતા ફેન્સ થયા પાગલ અલ્લૂ અર્જૂનની પુષ્પા ફિલ્મ તમે જોઈ જ હશે. સાઉથની આ ફિલ્મે બોલીવુડમાં એવા ઝંડા ગાડ્યા કે શું કહેવું. સલમાન-શાહરૂખની પછાડીને અલ્લૂ અર્જૂને એક ફિલ્મથી બોલીવુડના બોક્સ ઓફિસને હચમચાવી દીધું હતું. સનમ સામે…સનમ સામે…ગીતમાં ધૂમ મચાવનારી આ ફિલ્મની હીરોઈન રશ્મિકા મંદાનાએ લગ્ન કરી લીધાં હોવાની વાત વાયુવેગે વહેતી થઈ છે. આ હીરોઈનની તસવીરો વાયરલ થતા હાલ […] Continue Reading વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં વડોદરાના મહારાજનો ફ્લેટ લીધો ભાડે,જાણો દર મહિને લાખોમાં ચુકવશે ભાડું November 24, 2022 nirupa patelLeave a Comment on વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં વડોદરાના મહારાજનો ફ્લેટ લીધો ભાડે,જાણો દર મહિને લાખોમાં ચુકવશે ભાડું ક્રિકેટર વિરોટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માની ગણતરી પાવર કપલમાં થાય છે. આ કપલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે હાલ મુંબઈમાં તેમણે ભાડેથી લીધેલા એક ફ્લેટના સમાચાર ચર્ચામાં આવ્યા છે. તેમણે મુંબઈમાં એક ફ્લેટ ભાડેથી લીધો છે. ખાસ વાત તો એ છે કે, આ ફ્લેટ વડોદરાના મહારાજાની પ્રોપર્ટી છે. આ ફ્લેટ વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનો […] Continue Reading આરોપી આફતાબે જજ સામે કર્યો મોટો કબૂલાત, કહ્યું શ્રદ્ધાની હ’ત્યાનું મોટું કારણ November 22, 2022 nirupa patelLeave a Comment on આરોપી આફતાબે જજ સામે કર્યો મોટો કબૂલાત, કહ્યું શ્રદ્ધાની હ’ત્યાનું મોટું કારણ મુંબઈના શ્રદ્ધા વાલ્કર હત્યા કેસમાં દિલ્હી પોલીસે આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી આફતાબની પોલીસ કસ્ટડી આગામી ચાર દિવસ માટે લંબાવી છે. વિશેષ સુનાવણીમાં આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી આફતાબના પોલીસ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હતા. બીજી તરફ કોર્ટમાં આરોપી આફતાબે પણ […] Continue Reading શાહરૂખ ખાને મન્નતનો લુક બદલ્યો, મહેલ જેવો ચમકતો દરવાજો અને ચમકતી હીરાની નેમપ્લેટ, તસવીરો થઈ વાયરલ November 22, 2022 nirupa patelLeave a Comment on શાહરૂખ ખાને મન્નતનો લુક બદલ્યો, મહેલ જેવો ચમકતો દરવાજો અને ચમકતી હીરાની નેમપ્લેટ, તસવીરો થઈ વાયરલ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના ચાહકોની કોઈ કમી નથી. આ મહિનાની બીજી તારીખે, જ્યારે અભિનેતાએ તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો, ત્યારે દર વર્ષની જેમ, તેના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી. હવે આ વ્રત સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કિંગ ખાને મન્નતના મુખ્ય દરવાજાની ડિઝાઇન બદલી છે. […] Continue Reading મતદાન માટે લોકોને જાગૃત કરવા છપાવી અનોખી કંકોત્રી -પહેલા મતદાન કરો અને પછી લગનમાં આવજો .. November 22, 2022 November 22, 2022 nirupa patelLeave a Comment on મતદાન માટે લોકોને જાગૃત કરવા છપાવી અનોખી કંકોત્રી -પહેલા મતદાન કરો અને પછી લગનમાં આવજો .. રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ની તારીખો જાહેર થઇ ગઈ છે. તમામ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચુંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશા લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢ(Junagadh) જિલ્લામાં કંકોત્રીમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી […] Continue Reading બોલીવુડની વધુ એક હેરોઇન લગ્ન પહેલાજ બની પ્રેગ્નેન્ટ, વીડિયો બનાવીને જાણ કરી હકીકત November 22, 2022 nirupa patelLeave a Comment on બોલીવુડની વધુ એક હેરોઇન લગ્ન પહેલાજ બની પ્રેગ્નેન્ટ, વીડિયો બનાવીને જાણ કરી હકીકત નોરા ફતેહી (Nora Fatehi) બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. દિલબર દિલબર ગીતથી દરેકના દિલમાં જગ્યા બનાવનાર નોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. નોરા ઘણીવાર જીમમાંથી બહાર નીકળતી વખતે અને ક્યારેક સેટ પર પહોંચતી વખતે પાપારાઝીના કેમેરામાં કેદ થાય છે. આ દિવસોમાં નોરા રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં તે ઘણીવાર […]
સેવ્ય–સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની) : ગ્રંથાલયમાં આવતા વાચકો માટે આયોજિત થતી સેવાઓ. ગ્રંથાલયશાસ્ત્રની વિવિધ પ્રકારે અપાતી સેવાઓમાં સંદર્ભસેવા (અનુલયસેવા), આગંતુક વાચક કે ઉપયોગકર્તાને આપવામાં આવતી ગ્રંથાલય-સંસ્કાર આપવાની અને શિક્ષણની સેવાઓ, ગ્રંથ આપ-લેની અને ગ્રંથપરિક્રમણસેવાઓ, ગ્રંથાલય-વિસ્તરણ-સેવા, આંતરગ્રંથાલય ગ્રંથ-ઉદ્ધરણ-સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પરાપૂર્વથી આપવામાં આવતી આ સેવાઓ ગ્રંથાલયશાસ્ત્રની સેવ્ય-સેવાઓ તરીકે ઓળખાય છે. ગ્રંથાલયસેવામાં પુસ્તકો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. આથી ગ્રંથપ્રાપ્તિ, ગ્રંથનોંધણી, ગ્રંથસંસ્કાર અને ગ્રંથવર્ગીકરણ અને સૂચીકરણ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી વાચકોના ઉપયોગ માટે ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવતા. ગ્રંથાલયસેવામાં વાચક સમુદાયને ગ્રંથની આપ-લે માટેની તથા ગ્રંથ-અધ્યયનની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. હવે આજનાં આધુનિક ગ્રંથાલયોમાં અનુલય-સેવા ઉપરાંત અન્ય સેવાઓમાં વાડ્મયસૂચિ-સેવા, માહિતીશોધ-ઑનલાઇન ડેટાબેઝ સર્ચ, ઇન્ટરનેટ, નિર્દેશીકરણ અને સારસંક્ષેપીકરણ-સેવા, અનુવાદ-સેવા, પ્રલેખ-રવાનગી સેવા, પ્રતિનિર્માણસેવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. અનુલય–સેવા : ઉપયોગકર્તા કે ઉપભોક્તાઓને વ્યક્તિગત સહાયરૂપે અનુલય-સેવા પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલયના ઉપભોક્તાઓને જરૂરી પુસ્તક અથવા માહિતી શોધી આપવામાં ગ્રંથાલયશાસ્ત્રની તાલીમ લીધેલ અનુલય-સેવક મદદ કરે છે. 19મી સદીના અંતિમ દાયકામાં યુરોપ અને અમેરિકાના ગ્રંથાલયના કાર્યક્ષેત્રે સંદર્ભસેવા/અનુલય-સેવાનો આરંભ થયો હતો. ત્યારે ગ્રંથાલયના ઉપભોક્તાઓને વાઙમયસૂચિગત સાધનોની મદદથી વ્યક્તિગત રીતે જે તે ગ્રંથો અંગેની માહિતીસહાય પૂરી પાડવામાં આવતી હતી. કૉલેજ અને યુનિવર્સિટી ગ્રંથાલયોમાં વાચક-સહાયરૂપે અનુલય-સેવાઓ આપવામાં આવતી હતી. એક તબક્કે વિદ્વાનોને માટે આવી સહાયની જરૂર નથી એવી માન્યતા કે વલણ પ્રચલિત હતાં તો એ સાથે ગ્રંથપાલો વિદ્વાનોને સહાય કરી શકે તેવી કુશળતા નહિ હોવાની માન્યતા પણ પ્રચલિત હતી. સાર્વજનિક ગ્રંથાલયો તેમના વાચકોને સહાય પૂરી પાડવામાં સવિશેષ ઉદાર હતાં. અનુલયી (રેફરન્સ લાઇબ્રેરિયન) વાચકને માર્ગદર્શન આપી શકે અથવા એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરી શકે તેવી માન્યતા 19મી સદીના અંત સમયમાં સ્થાપિત થઈ. જ્યાં વિદ્વાનો અને સુસજ્જ ઉપયોગકર્તાઓ વધુ હોય એ પ્રકારનાં વિશિષ્ટ ગ્રંથાલયો, સંશોધન-ગ્રંથાલયો, ઔદ્યોગિક પેઢીઓ, વિશિષ્ટ સરકારી એજન્સીઓમાં વાચક-સહાયરૂપે અનુલય-સેવાનો આરંભ થયો. આ ગ્રંથાલયોમાં વાચકોને જરૂરી સાહિત્ય શોધી આપવું, મહત્વના ગ્રંથોના સારાંશ કે સારસંક્ષેપ તૈયાર કરી આપવા, સંદર્ભસ્રોતોનું મૂલ્યાંકન કરવું અને વાચકોને મૌખિક સ્વરૂપે માહિતી પૂરી પાડવી – એ પ્રકારની સેવાઓને મહત્વ આપવામાં આવ્યું. વાચકો કે ઉપભોક્તાઓને માટે વાચનયાદીઓ તૈયાર કરવી, તેમના પ્રશ્ર્નોના ઉત્તરો શોધી આપવાથી માંડીને તેમને જરૂરી સાહિત્યની યાદી અને સામગ્રી પૂરી પાડવાની સેવાઓ અનુલય-સેવા તરીકે ઓળખાય છે. વાચક-સહાયના જૂના ખ્યાલમાંથી બહાર નીકળી ગ્રંથાલયની સેવાઓ વધુ સુસજ્જતાભરી થાય, સામાન્ય જન સાથે વિદ્વાન ઉપભોક્તાઓને પણ અનુકૂળ આવે એવી રીતે વિસ્તારવામાં આવી છે. અનુલયકાર્ય/સંદર્ભકાર્ય(reference works)માં સામાજિક વિદ્યાઓ, ઉદ્યોગો, કલાઓ, પ્રૌદ્યોગિકી અને વિજ્ઞાનક્ષેત્રોમાં જાણકાર વિષયનિષ્ણાત ગ્રંથપાલોની સહાય ઉપલબ્ધ થાય એવી પ્રથા હવે ઊભી થયેલી છે. ગ્રંથાલયસેવાની એક ખાસિયત છે કે સાંપ્રત રસના વિષયક્ષેત્રમાં વાઙમયસૂચિ તૈયાર કરી તે સમયસર વાચકોમાં પ્રસારિત કરવી. ક્યારેક સ્થાનિક સાહિત્યની બાબતો ઉપર પણ વિષયસૂચિ તૈયાર કરી હોય તો એ પૂરક સ્રોત તરીકે ઉપયોગી નીવડે છે. વળી ગ્રંથાલયમાં સંદર્ભસેવા આપવા માટે ચોક્કસ પ્રકારના ગ્રંથોની જરૂરિયાત ઉપયોગકર્તાઓને વારંવાર પડતી હોય છે. સામાન્યપણે એવા સંદર્ભગ્રંથોનો સંગ્રહ સંદર્ભવિભાગમાં અલાયદો રાખવામાં આવે છે. આ પ્રકારના સંદર્ભગ્રંથોમાં સર્વસામાન્ય શબ્દકોશો, જ્ઞાનકોશો, હાથપોથીઓ (handbooks), નિર્દેશિકાઓ (directories), જીવન-ચરિત્રાત્મક કોશો, વાર્ષિકીઓ, નકશાપોથીઓ (atlas), વાઙ્મયસૂચિઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા સંદર્ભગ્રંથો કદી સળંગ વાંચવા માટે નથી હોતા. એમનો ઉપયોગ સંદર્ભગ્રંથપાલો વાચકોના પુછાયેલા પ્રશ્ર્નોના ઉત્તરોની માહિતી શોધવા માટે કરતા હોય છે. સંદર્ભસેવા/અનુલય-સેવા માત્ર આ સંદર્ભગ્રંથસંગ્રહ પૂરતી જ સીમિત નથી હોતી, જરૂર પડ્યે તે સમગ્ર ગ્રંથસંગ્રહ તેમજ અન્ય ગ્રંથાલયોના સંગ્રહ સુધી પણ વિસ્તરતી હોય છે. પ્રવર્તમાન સમયમાં ગ્રંથાલયો સંદર્ભસેવા તરીકે આંતરગ્રંથાલય દેય યોજના અને પ્રતિનિર્માણ સેવા(રિપ્રોગ્રાફી સર્વિસ)ની વ્યાપક સ્તરે વ્યવસ્થા ગોઠવે છે. ગ્રંથાલયના ઉપયોગ માટેની સૂચનાઓ : શાળા અને કૉલેજ-ગ્રંથાલયોમાં આગંતુક વિદ્યાર્થીઓને ગ્રંથાલયનો ઉપયોગ કેમ કરવો એ માટેની સૂચનાપત્રિકા તૈયાર કરીને આપવામાં આવે છે. સત્રના આરંભમાં આગંતુક વિદ્યાર્થી વાચકોને ગ્રંથાલયના પ્રત્યક્ષ પરિચય-કાર્યક્રમમાં ગ્રંથાલયના નિયમો સમજાવવામાં આવે છે. ગ્રંથાલય-સેવાનો સમય, ગ્રંથ આપ-લેના નિયમો, સંદર્ભવિભાગ, ગ્રંથાલયની કાર્ડસૂચિ અથવા કમ્પ્યૂટરમાં મુકાયેલી ગ્રંથસૂચિના આધારે જરૂરી ગ્રંથની શોધ કરવાની રીત વગેરેનો ખ્યાલ આપવામાં આવે છે. શૈક્ષણિક ગ્રંથાલયોમાં આગંતુક વાચકોને ગ્રંથાલય-સંસ્કાર આપવાના પ્રશિક્ષણ-કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે. વિશ્વવિદ્યાલયનાં ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયો અને સમૃદ્ધ સાર્વજનિક ગ્રંથાલયો આગંતુક વાચકો માટે ગ્રંથાલયનો ઉપયોગ કેવી રીતે કરવો – એ માટેની પરિચય-પુસ્તિકા અથવા માહિતીપત્રિકા તૈયાર કરીને આપતા હોય છે; જેમ કે, ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયે ‘આ તમારું પુસ્તકાલય’ એ નામે માહિતી-પુસ્તિકા તૈયાર કરેલી છે, જે નવા સભાસદોને સભ્યપદ ગ્રહણ કરે ત્યારે આપવામાં આવતી હોય છે. સાર્વજનિક ગ્રંથાલયમાં નવા વાચકોને પ્રશિક્ષણ આપવા માટે સભાસદોને સમૂહમાં ગ્રંથાલયનું દર્શન કરાવી જરૂરી સૂચનાઓ પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલયનું જો સંપૂર્ણ કમ્પ્યૂટરીકરણ થયેલું હોય તો તેના હોમપેજ અને કિયૉસ્ક (Kiosk = light open fronted booth) દ્વારા વાચકો પોતે જ ગ્રંથાલય વિશેની જાણકારી મેળવી શકે છે. ગ્રંથ આપ–લે સેવા : મોટાં સમૃદ્ધ ગ્રંથાલયોમાં ગ્રંથ આપ-લે સેવા દ્વારા બહુ મોટી સંખ્યામાં પુસ્તકની લેવડ-દેવડનું કાર્ય થતું હોય છે. આ સેવાકાર્યની વ્યવસ્થા ગ્રંથાલયે સમયનો બચાવ થાય એ રીતે, કરકસરથી કાર્યક્ષમ રીતે ગોઠવવી જરૂરી હોય છે. ગ્રંથ આપ-લે-કાર્ય માટેની ઘણીબધી આદર્શ પદ્ધતિઓ ગ્રંથપાલોએ શોધી છે; જેવી કે, બ્રાઉન સિસ્ટિમ, નેવાર્ક સિસ્ટિમ, રંગનાથી સિસ્ટિમ વગેરે. કોઈ પણ વાચકને ગ્રંથાલયનાં કયાં કયાં પુસ્તકો દેય કરાવ્યાં છે ? તે ક્યારે પરત આવશે ? કોઈ એક પુસ્તક કોના નામે દેય થયેલ છે ? – આ બધા પ્રશ્ર્નોના જવાબો ગ્રંથ આપ-લે પદ્ધતિ દ્વારા મળવા જોઈએ. વાચક ગ્રંથાલયનું સભ્યપદ પ્રાપ્ત કરે એટલે એને સામાન્યપણે બે વાચક-ટિકિટો આપવામાં આવે છે; જેમાં વાચકનો સભ્યક્રમાંક, તેનું પૂરું નામ અને સરનામું અને તેની અધિકૃત સહીનો નમૂનો હોય છે. વાચકે પુસ્તક દેય કરાવવા ગ્રંથાલયમાં રૂબરૂમાં વાચકટિકિટ/સભ્યટિકિટ લઈને આવવું પડે છે. ગ્રંથાલયના ગ્રંથસંગ્રહના દેય અને અદેય – બધાં જ પુસ્તકોમાં તે ગ્રંથની વીગતવાળી પુસ્તક-પરિચયપત્રક રાખવાની કોથળી હોવી જરૂરી છે. પુસ્તકપરિચય-પત્રકમાં પુસ્તકાલયનો સિક્કો અને પુસ્તક સારી રીતે સાચવવા અંગેની સૂચના સાથે પુસ્તકનું નામ, લેખકનું નામ, તેનો અનુક્રમાંક અને સ્થાનાંક તથા કિંમત આપેલ હોય છે. પુસ્તકપરિચયપત્રકના આધારે તેમાંની જરૂરી વિગતો વાચક પોતાના પુસ્તકમાગણીપત્રકમાં ઉતારી લે છે. એ રીતે પુસ્તકમાગણીપત્રકમાં સભ્યક્રમાંક, પુસ્તકનું નામ, પરિગ્રહણ નંબર, સહી અને તારીખની વિગત વાચકે ભરવી પડે છે. જ્યારે પુસ્તક દેય કરવામાં આવે ત્યારે વાચક-ટિકિટ, ગ્રંથમાગણીપત્રક અને ગ્રંથટિકિટ કાઢી લેવામાં આવે છે અને તિથિપત્રકમાં પરત તારીખનો સિક્કો મારવામાં આવે છે અને ગ્રંથદની ટૂંકી સહી કરવામાં આવે છે. એ રીતે પુસ્તક વાચકને મળે છે. આમ દેય થતા પ્રત્યેક પુસ્તક માટે આ પ્રક્રિયા કરવી આવશ્યક છે અને તેની ભાષાવાર તથા વિષયવાર નોંધણીનું કાર્ય પત્રકમાં ઇસ્યૂક્લાર્કે (ગ્રંથદે) કરવાનું રહે છે. વાચક પુસ્તક પરત કરવા આવે ત્યારે તિથિપત્રકમાં પરત તારીખનો સિક્કો અને પુસ્તકના અનુક્રમને આધારે ઇસ્યૂ થયેલ ટ્રેમાંથી પરત થયેલ પુસ્તકનું ગ્રંથટિકિટ અને વાચકટિકિટવાળું પત્રકપુટ શોધીને, તે પુસ્તકની ગ્રંથટિકિટ ગ્રંથખલીતામાં મૂકી વાચક્ધો તેની વાચકટિકિટ પરત કરવામાં આવે છે. જો વાચક પુસ્તક પરત-તારીખથી મોડું જમા કરાવે તો જેટલા દિવસ પુસ્તક મોડું લવાયું હોય તેના દંડ પેટેની મોડાઈની રકમ વાચક પાસેથી વસૂલ કરવામાં આવે છે. ગ્રંથદે પ્રતિદિન પુસ્તક-દેય-કાર્ય બંધ કરે તે પછી જે તે દિવસની વાચકસંખ્યા, દેય પુસ્તકની ભાષાવાર સંખ્યા અને વિષયવાર વંચાયેલ પુસ્તકોના આંકડાનો અહેવાલ તૈયાર કરી લેવાનો હોય છે. ત્યારપછી દેય થયેલ પુસ્તકોની વાચકટિકિટ, ગ્રંથટિકિટના પત્રકપુટને પરત-તારીખના દર્શક હેઠળ પુસ્તકના અનુક્રમાંકથી ગોઠવવામાં આવે છે, જેથી બીજા દિવસે આપ-લે-કાર્યનો આરંભ અને પુસ્તક પરત-કાર્ય સરળતાથી થાય. આધુનિક ગ્રંથાલયોમાં ગ્રંથ આપ-લે-કાર્ય બુક-સ્કેનરથી થાય છે. ગ્રંથાલયના ગ્રંથસંગ્રહનો ડેટાબેઝ કમ્પ્યૂટરમાં હોય છે. વાચકટિકિટમાં વાચકનું નામ, સરનામું, ફોટો અને વાચકનો બારકોડ હોય છે, પ્રત્યેક પુસ્તકનું બારકોડિંગ થયેલું હોય છે. આથી બારકોડ યંત્ર દ્વારા પુસ્તક આપ-લેનું કાર્ય સરળ રીતે અને ઝડપથી થાય છે અને સ્વયંસંચાલિત રીતે વાચક્ધો દેય થયેલાં પુસ્તકોનો રેકર્ડ સચવાય છે. આ રેકર્ડ ઉપરથી દેય થયેલાં પુસ્તકોના ભાષાવાર-વિષયવાર અને વાચક-પ્રકાર પ્રમાણેના આંકડા કમ્પ્યૂટર દ્વારા રિપોર્ટરૂપે તૈયાર મળે છે. ગ્રંથાલયની વિસ્તરણ-સેવાઓ : સાર્વજનિક ગ્રંથાલયપ્રવૃત્તિના ભાગરૂપે વસ્તીની મોટી સંખ્યાને ગ્રંથાલયસેવાનો લાભ મળે એ દૃષ્ટિએ તે સેવાનું વિસ્તરણ કરેલું હોય છે. ગ્રામ-ગ્રંથાલયો માટે અને કસબાની પ્રજાને વાચન-અભિમુખ કરવા ફરતાં પુસ્તકાલયોની સેવાઓ આયોજિત કરાય છે. મોટાં અને મેટ્રોસિટી(બૃહત શહેરો)માં સામાન્ય નાગરિકો માટે; બાળકો-મહિલાઓ માટે શાખા-ગ્રંથાલયો દ્વારા ફરતાં પુસ્તકાલયોની સેવાઓ આયોજિત કરાય છે. આ દ્વારા પુસ્તકવાચનની સુવિધાઓ પૂરી પડાય છે. અનેક શાખા-ગ્રંથાલયો સ્થાપીને, વસ્તીના મોટાભાગના નાગરિકો માટે અને બાળકોને માટે કેન્દ્રીય ગ્રંથાલયો દ્વારા સંદર્ભસેવા પૂરી પડાય છે. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરનું શેઠ શ્રી માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય બાળ, મહિલા અને વયસ્ક નાગરિકો માટેની ફરતાં પુસ્તકાલયની સેવાઓ આપે છે. તે સાથે તેનાં ચાર શાખા-ગ્રંથાલયો દ્વારા પણ નાગરિકોને પુસ્તકવાચનની સુવિધા પૂરી પડાય છે. આંતરગ્રંથાલય–સહકાર : ગ્રંથાલયો વચ્ચે સેવાઓ આપવા માટે સહકાર સાધવામાં આવે છે. તેને સ્રોતોની સહભાગીદારીના કાર્યક્રમમાં સહકારી ધોરણે ગ્રંથપ્રાપ્તિ, સહકારી સૂચીકરણ અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ માહિતીસ્રોતોનો સંગ્રહ કરાય છે. આંતરગ્રંથાલય-દેયકાર્ય દ્વારા ગ્રંથાલય સહકારના પ્રયત્નો થતા હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાએ આંતરગ્રંથાલય દેયકાર્ય માટેના નિયમો (કોડ) નિશ્ચિત કરેલ છે, જે ફક્ત સંશોધન-કાર્ય પૂરતાં જ મર્યાદિત છે. ગ્રંથાલયો વચ્ચે ગ્રંથ આપ-લે કાર્યમાં સહકાર સહજ બને એ દૃષ્ટિએ રાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકોની, સામયિકોની, મહાનિબંધોની સંઘસૂચિઓ તૈયાર કરવી હવે આવશ્યક બની છે. વિશિષ્ટ સેવાઓ : કેટલાંક વિશિષ્ટ ગ્રંથાલયો અને યુનિવર્સિટી ગ્રંથાલયો ગ્રંથાલયસેવાની સાથે વાઙ્મયસૂચિ-સેવાઓ, નિર્દેશીકરણ અને સારકરણ સેવાઓ પૂરી પાડતાં હોય છે. આવી સેવાઓ અખિલ ભારતીય ધોરણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીક્ષેત્રે ઇન્સ્ડૉક (ઇન્ડિયન સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર) દ્વારા અને સામાજિક વિદ્યાના ક્ષેત્રે સોશિયલ સાયન્સ ડૉક્યુમેન્ટેશન સેન્ટર (SSDC) દ્વારા તેમના ઉપભોક્તાઓને માટે આયોજિત કરાય છે. પ્રતિનિર્માણસેવાઓ : ગ્રંથ આપ-લે-કાર્યના વિકલ્પ તરીકે ગ્રંથાલયો કૉપીરાઇટના કાયદાનો ભંગ ન થાય એ ધ્યાન રાખીને પુસ્તકના કોઈ અંશની, જૂનાં અને નવાં સામયિકોમાં પ્રકાશિત થયેલ લખાણની ફોટોનકલ ઉપભોક્તાઓને જરૂર પડ્યે કરી આપે છે. આ સેવા પ્રતિનિર્માણસેવા તરીકે ઓળખાય છે. ફોટોનકલ બે રીતે થાય છે : (1) ફોટોસ્ટેટની રીતે અને (2) માઇક્રોફિલ્મની રીતે. ફોટોસ્ટેટ મશીન દ્વારા ઉપભોક્તાને જરૂરી સામયિક-લેખની કે પુસ્તકના કોઈ અંશની નકલ કરી આપવામાં આવે છે. અમદાવાદમાંનું ‘અટીરા’નું ગ્રંથાલય તેના નિક્ટાસ (નૅશનલ ઇન્ફૉર્મેશન સેન્ટર ફૉર ટૅક્સટાઇલ ઍન્ડ એલાઇડ સર્વિસ) કેન્દ્ર દ્વારા ફોટોનકલ અને માઇક્રોફિલ્મિંગ સેવાની સુવિધા ઉપલબ્ધ કરી આપે છે. ઇન્સ્ડૉક અને નિક્ટાસ જેવાં કેન્દ્રો દ્વારા સામયિકોમાં પ્રકાશિત સંશોધનલેખો કે પ્રલેખના અંશભાગની ફોટોનકલ કે માઇક્રોફિલ્મ કરી આપવાની સેવા ભારતને અને વિદેશોને પૂરી પાડવામાં આવે છે. અનુવાદસેવાઓ : વિશ્વની જુદી જુદી ભાષાઓમાં સંશોધનલેખો પ્રકાશિત થતા હોય છે. વિદ્વાનો, તજ્જ્ઞો કે વૈજ્ઞાનિકો વિશ્વની બધી જ ભાષાઓની જાણકારી ધરાવતા ન હોય; તેથી એ પ્રકારના ઉપભોક્તાઓની જરૂરિયાત સંતોષવા માટે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા લેખોના અનુવાદ તૈયાર કરીને ઉપભોક્તાઓને પહોંચાડવાની સેવા અનુવાદસેવા તરીકે ઓળખાય છે. આવી સેવા ઇન્ડિયન સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર (ઇન્સ્ડૉક) અને ઇન્ડિયન સાયન્ટિફિક ટ્રાન્સ્લેટર ઍસોસિયેશન (ઇસ્ટા) દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થાઓ ઔદ્યોગિક પેઢીઓ, પ્રૌદ્યોગિકી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સંશોધન-કેન્દ્રોના ઉપભોક્તાઓને વિદેશી ભાષાઓમાં પ્રકાશિત થતાં સંશોધનલેખો તેમની જ્ઞાત ભાષામાં અનુવાદ કરાવીને પૂરા પાડે છે. પ્રકીર્ણ સેવાઓ : ઉપયોગકર્તાઓ કે ઉપભોક્તાઓ ગ્રંથાલયની સેવ્ય-સેવાઓનો લાભ નચિંતપણે લઈ શકે તે માટે ગ્રંથાલયો સુવિધાજનક સગવડો પણ પૂરી પાડે છે; જેવી કે, વાહન પાર્કિગ, કેન્ટીન, ગ્રંથાલયના પ્રવેશદ્વાર પર ઉપભોક્તાઓનો અંગત સામાન સાચવી રાખવાની વ્યવસ્થા વગેરે. ગ્રંથાલયના વાચકો ગ્રંથાલયની સેવાઓનો લાભ નચિંતપણે લઈ શકે તેવી સગવડો ગ્રંથાલયોએ ઊભી કરવી આવશ્યક લેખાય છે. ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી જ સેવાઓ વિશે ઉપભોક્તાઓને વિશેષ જાણકારી આપવાથી તેઓ ગ્રંથાલયનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.
સુપ્રિમકોર્ટની ફટકાર બાદ મુખ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં પ્રતિબંધમાં કોઇ રીતની છૂટ આપવામાં નહી આવે : પીએમ મોદીએ પણ રાજ્યમાં વધતા કેસથી ચિંતા વ્યક્ત કરી હતી નવી દિલ્હી : કોરોના સંક્રમણના વધતા કેસને જોતા કેરળ સરકારે આખા રાજ્યમાં બે દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 23 અને 24 જુલાઇએ આખા રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ રહેશે. આ સાથે જ પિનરાઇ વિજયન સરકારે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટેસ્ટિંગ વધારવા કહ્યુ છે. દરરોજ 3 લાખ સેમ્પલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઇદ પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધમાં છૂટને લઇને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યુ હતું કે રાજ્યમાં પ્રતિબંધમાં કોઇ રીતની છૂટ આપવામાં નહી આવે. સાથે એમ પણ કહ્યુ હતું કે શુક્રવારે 3 લાખની તપાસ કરવામાં આવશે. કોરોના સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યુ, પ્રતિબંધમાં અત્યારે છૂટ આપવામાં નહી આવે. વધુ એક અઠવાડિયા માટે પ્રતિબંધ ચાલુ રહેશે, તેમણે કહ્યુ કે ગત ત્રણ દિવસમાં એવરેજ પોઝિટિવિટી રેટ વધીને 10.8 ટકા થઇ ચુક્યો છે. 16 જુલાઇએ છ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ પીએમ મોદીએ કહ્યુ હતું કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. પીએમ મોદીએ ત્રીજી લહેરને રોકવા માટે સાવચેતી રૂપે કેટલાક પગલા ભરવા કહ્યુ હતું. પીએમે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસીનો મંત્ર આપતા માઇક્રો કંટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા કહ્યુ હતું (6:47 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST સાન ફ્રાન્સિસ્કો પોલીસના ઘાતક ઓપરેશનમાં તૈનાત થશે રોબોટ: સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો access_time 10:08 pm IST ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને પિગી બેંકના પૈસા આપવા માટે પહોંચ્યા બે બાળકો :રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ ભાવુક થયા access_time 10:03 pm IST સત્યેન્દ્ર જૈનને કોર્ટમાંથી મોટો ઝટકો : જેલમાં વિશેષ ભોજન આપવા માટે અરજી કોર્ટે ફગાવી access_time 9:55 pm IST મોરબી :નવયુગ કોલેજમાં એનએસએસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું. access_time 9:53 pm IST મોરબીમાં વસતા જાડેજા પરિવાર દ્વારા શ્રી બાવળવાળી મેલડી માતાજીના નવરંગ મંડપનું ૨૪ કલાકનું દિવ્ય અને ભવ્ય આયોજન access_time 9:52 pm IST
Gujarati News » Elections » Gujarat assembly election » Gujarat Elections 2022: BJP Congress use unique campaign, drama and flash mob to woo voters Gujarat Election 2022 : મતદારોને આકર્ષવા ભાજપ- કોંગ્રેસનો અનોખો પ્રચાર, નુક્કડ નાટક અને ફ્લેશ મોબનો ઉપયોગ Gujarat Election 2022: ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટક દ્વારા કોંગ્રેસ પ્રચાર કરી રહી છે તો ભાજપ ફ્લેશ મોબ જેવા માધ્યમો દ્વારા મતદારોને આકર્ષી રહી છે. TV9 GUJARATI | Edited By: Mina Pandya Nov 20, 2022 | 10:47 PM ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ પ્રચાર અભિયાન તેજ કર્યુ છે. તમામ પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો, અનેક વાયદાઓ અને વચનોની ભરમાર લઈને ચૂંટણીના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. જેમા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખતે ‘કોંગ્રેસનું કામ બોલે છે ‘સ્લોગન દ્વારા નુક્કડ નાટકો રજૂ કરી જનતાના વિવિધ પ્રશ્નોને વાચા આપી રહ્યા છએ. જેમા સત્તાધારી ભાજપના શાસનમાં વધેલી મોંઘવારી, અને બેરોજગારી ઉપરાંત ચૂંટણીના વાયદાઓને લઈને કોંગ્રેસ નુક્કડ નાટક ચલાવી રહી છે. ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસનો નુક્કડ નાટકો દ્વારા પ્રચાર, ભાજપનો ફ્લેશ મોબ દ્વારા આકર્ષવાનો પ્રયાસ વિધાનસભા બેઠકો પર નુક્કડ નાટકો દ્વારા કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. તો ભાજપ પણ પ્રચાર મતદારોને આકર્ષવામાં ક્યાંય પાછળ નથી. વિકાસ અને ડબલ એન્જિન સરકારના બેનર સાથે ભાજપ ફ્લેશ મોબ, યુથ વિથ નમો બેન્ડ, એલઈડી અને સ્માર્ટ રથનો ઉપયોગ પણ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને નાટક મારફતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગરબા સ્વરૂપે ગરબાના ગીતના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. નાટક દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, અટલ પેન્શન યોજના અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના,આમ આદમી વીમા યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જન-ધન યોજના વગેરે વિષે માહિતી આપવામાં આવે છે. આ ચૂંટણીમાં પ્રચારના અનેક રંગ જોવા મળી રહ્યા છે. પ્રચારની આ નવી રીત લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંપરાગત પ્રચાર સાથે આધુનિક ટેકનોલોજી અને નુક્કડ નાટકો પણ પ્રજામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જનતા વચ્ચે પ્રચાર માટે જતા ઉમેદવારો સિવાય યુવા કાર્યકરો વચ્ચે પણ પ્રચાર માટેની હરીફાઈ ચાલી રહી છે. પ્રચારના અનેક રંગ ફ્લેશ મોબ દ્વારા ભાજપનો અનોખો પ્રચાર#bjpcampaign #uniquecampaign #tv9gujaratiNews pic.twitter.com/MNBU0xHZBK — Tv9 Gujarati (@tv9gujarati) November 19, 2022 પ્રચારના અનેક રંગ ફ્લેશ મોબ દ્વારા ભાજપનો અનોખો પ્રચાર#bjpuniquecampaign #bjpcampaigb #tv9gujaratiNews pic.twitter.com/wLW4ualmdU — Tv9 Gujarati (@tv9gujarati) November 19, 2022 ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનુ છે જેમા 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. રાજ્યની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.
December 28, 2021 October 2, 2022 Gujarat NewsLeave a Comment on એક અનોખી ચાની દુકાન કે જ્યાં ચા પીધા પછી લોકો કપ પણ ખાય જાય છે આપણે બધા ચાના શોખીન છીએ. જ્યારે પણ આપણે ચા પીતા હોઈએ છીએ ત્યારે તેને કપ કે ડિસ્પોઝેબલ ગ્લાસમાં ભરીને પીએ છીએ. આજકાલ દુકાનોમાં ચા નો ટ્રેન્ડ શરૂ થયો છે. પણ જરા વિચારો, જો તમે કોઈ દુકાન પર ચા પીધી હોય, તો દુકાનદાર તમને કપ ખાવાનું કહે તો તમને કેવું લાગશે? વિચિત્ર તે નથી! પરંતુ મધ્યપ્રદેશના શહડોલમાં આ વિચિત્ર નહિ લાગે. આવી જ એક અનોખી ચાની દુકાન છે, જ્યાં ચા પીધા પછી લોકો ખૂબ આનંદથી કપ પણ ખાય છે. અનોખી ચાની દુકાનની પાછળ બે યુવકોનું દિમાગ છે શાહડોલ જિલ્લા મુખ્યાલયના મોડલ રોડના રોડની બાજુમાં બનેલી આ ચાની દુકાનનું નામ ‘અલ્હદ કુલહદ’ છે. તેની શરૂઆત શહેરમાં રહેતા બે મિત્રો રિંકુ અરોરા અને પીયૂષ કુશવાહાએ કરી છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો છે અને આ તેમની શરૂઆત છે. અહીં, તેઓ જે કપમાં ચા આપે છે, તે ચા પીધા પછી લોકો તે કપ ખાય છે. તેમણે તેમનું સૂત્ર પણ આપ્યું છે- ‘પિયો ચા, કપ ખાઓ’ (ચાય પિયો, કપ ખા જાઓ). પરંતુ પ્રશ્ન એ છે કે કોઈ કપ કેવી રીતે ખાઈ શકે? તમને જણાવી દઈએ કે, આ ચાની દુકાન પર તે એકદમ ખાઈ શકાય છે. વાસ્તવમાં, આ કપ કાચ, સિરામિક અથવા પ્લાસ્ટિકનો નથી, પરંતુ બિસ્કિટ વેફરનો છે. આ જ કારણ છે કે તેમની દુકાન પર ચા પીધા પછી તમે તે ચા નો કપ પણ ખાઈ શકો છો. આ વિચાર અદભુત છે આ બંને મિત્રોની આ ચાની દુકાન કોફી લોકપ્રિય બની રહી છે. લોકો તેને હવે વેફર કપ ટીના નામથી જાણવા લાગ્યા છે. આ ચાના કપની કિંમત માત્ર 20 રૂપિયા છે. આ કોન્સેપ્ટની સૌથી સારી વાત એ છે કે લોકો ચા પીધા પછી કપ ખાય છે, તેથી તેનાથી કચરો નથી થતો અને ન તો કપ ધોવાની ઝંઝટ થાય છે. રિંકુ અરોરાએ આ કોન્સેપ્ટની યોગ્યતા સમજાવતા કહ્યું કે ‘અમે બિસ્કિટના કપમાં ચા પીરસી રહ્યા છીએ. આનાથી પર્યાવરણ બચાવવાની સાથે સાથે શહેરને કચરો મુક્ત રાખવામાં મદદ મળશે. ચા ખુબ સ્વાદિષ્ટ છે અહીંની ચા પણ સ્વાદિષ્ટ હોય છે. કારણ કે આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર બે છોકરાઓ પોતપોતાની ફ્લેવર બનાવે છે. આ કારણે તેનો ટેસ્ટ પણ ખાસ છે. સોશિયલ મીડિયા પર પણ આ ચાની દુકાનની ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં ચાની ચુસ્કી લેવા માટે લોકો પોતાના પરિવાર સાથે અલગ-અલગ જગ્યાએથી આવી રહ્યા છે. Tagged Ajab Gajab Newsinteresting newsmotivational storysocial media viral newssocial media viral storysuccess storyviral news
અમદાવાદ : કોઈપણ કામ માટે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા સરકારી બાબુઓ એસીબીની ઝપેટે ચડી ચુક્યા છે. વિરમગામ નગરપાલિકાના ભાજપના સભ્યો લાંચ લેતા ઝડપાયા છે. માત્ર ભાજપના સભ્યો લાંચ લેતા પકડાયા છે અને રાજકારણમાં ભૂકંપ મચી જવા પામ્યો છે. વિરમગામ નગરપાલિકા ભાજપના સભ્યો એસીબી હાથે રૂ .20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. વોર્ડ -1 ના ભોજવા ગામમાંથી ભાજપના બે સભ્યો અને મહિલા સભ્યના પતિ સહિત ચાર લોકો ઝડપાયા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ, માટી ઉપાડવાનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી 30,000 ની માંગ કરવામાં આવી હતી. અગાઉ અનિલ પટેલને એક સભ્યએ 10,000 નો મોબાઇલ આપ્યો હતો. અન્ય લોકો વારંવાર કોન્ટ્રાક્ટર સાથે 20,000 માંગ કરી રહ્યા હતા, જેને એસીબીએ રેકોર્ડિંગના આધારે ઝડપી પાડ્યો છે. એસીબીએ સમગ્ર ટ્રેપ દરમ્યાન ભાજપના સભ્ય અજય રૂપરંગ ઠાકોર અને એક સગીર બાળકની ધરપકડ કરી છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation આ વર્ષે અમદાવાદના આ પરિવારને મળ્યું ભગવાન જગન્નાથનું મામેરું કરવાનું સૌભાગ્ય,આ અવસરની છેલ્લાં 50 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા પરિવારના સભો મહત્વનો નિર્ણય / શિક્ષણ બોર્ડ નવા સત્ર પહેલા ધો. 9-10-12ના વિદ્યાર્થીઓની યોજાશે નિદાન કસોટી By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
પોર્ન ફિલ્મ કેસમાં વધુને વધુ સપડાતો રાજ કુંદ્રા : રાજ કુંદ્રાએ તેનો વીડિયો જોયા બાદ હોટશોટના વીડિયોમાં કામ કરવા સોશિયલ મીડિયા ઉપર મેસેજ કર્યાનો દાવો મુંબઈ, તા.૨૧ : બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ખૂબ ખરાબ રીતે ફસતો જઈ રહ્યો છે. તેની વિરુદ્ધ પોલીસે પુરાવા ભેગા કરી લીધા છે, જેમાં તેની વોટ્સએપ ચેટ પણ સામેલ છે. અત્યારસુધીની પોલીસ તપાસમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે, રિપુ સુદન બાલકૃષ્ણ કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાનું અને તેને વેચવાનું કામ કરી રહ્યો હતો. એક તરફ જ્યાં લોકો રાજ કુંદ્રાને દોષી ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ફસાવવાનું આ ષડયંત્ર હોવાનું કહી રહ્યા છે. હવે એક પોપ્યુલર યૂટ્યૂબર પણ રાજ કુંદ્રા સામે મેદાનમાં આવી ગઈ છે. યૂટ્યૂબર પુનીત કૌરે સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે, રાજ કુંદ્રાએ તેની કુખ્યાત એપ હોટશોટસના વીડિયોમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો. પુનીતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, રાજ કુંદ્રાએ તેનો વીડિયો જોયા બાદ હોટશોટના વીડિયોમાં કામ કરવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો. બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુનીતે લખ્યું છે કે, તેને પહેલા લાગ્યું હતું કે આ મેસેજ સ્પેમ છે. તેણે લખ્યું છે 'હું વિશ્વાસ નહોતી કરી શકતી કે, આ આદમી આટલો વાહિયાત છે. મને થયું હતું કે, મોકલવામાં આવેલો મેસેજ સ્પેમ હશે. હે ભગવાન આને જેલમાં જ સડવા દેજે' સોમવારે રાતે રાજ કુંદ્રાની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સુનાવણી કરતાં ૨૩ જુલાઈ સુધી તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ પોલીસે રાજ કુંદ્રા સિવાય અન્ય કેટલાકની પણ ધરપકડ કરી છે. (7:44 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST હર્ષ સંઘવીએ કહ્યુ-ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું. access_time 1:24 am IST ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. છતાં ચૂંટણીમાં ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ: ઓવૈસી access_time 1:21 am IST ભાજપને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી દો. કામ ના કરું તો આવતી વખતે ધક્કો મારી દેજો: કેજરીવાલ . access_time 1:13 am IST ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હિંમતનગરમાં રોડ શો કર્યો :ભાજપની ફરી સરકાર બનવાનો દાવો access_time 1:03 am IST બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 12:57 am IST નેપાળના કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો access_time 12:49 am IST
વોટ્સએપમાં આજકાલ નવા-નવા ફિચર્સ આવી રહ્યા છે. આ બધા નવા ફીચર્સનો લાભ લેવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે, તમે તમારા મોબાઈલમાં રહેલ વોટ્સએપ એપ્લિકેશનને અપડેટ કરી લ્યો. આજે અમે તમને જે ફીચર્સની વાત કરવાના છીએ એ ખૂબ જ ઉપયોગી છે. આ નવા ફીચર્સનો ઉપયોગ કરવાથી તમારી પ્રાઇવસી વધુ મજબૂત બનશે તેમજ બિનજરૂરી મેસેજ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ Tags: વોટ્સએપ JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: jio net speed JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: 4G Speed, Android, Apple, High Speed, Jio, New Trick, Windows વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ. ડીલીટ મેસેજ સૌથી… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ ટેકનોલોજી સમાચાર નવી ટેકનોલોજી બેસ્ટ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ સોશિયલ મીડિયા Tags: Android, Blackberry, delete message, emoji, iOS, live location, location, Microsoft, New Update, Whatsapp Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર… Read More » Category: એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: Android, Error, LG, Motorola, Oneplus, Samsung, Screen Overlay, Screenoverlay, SMartphone, Sony, Troubleshoot જયારે તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય ત્યારે શું કરશો? શું નહિ કરશો? – વરસાદી માહોલ માં જરૂર વાંચજો કોઈ પાણી વાળા સ્થળે ફોટો પાડતા હોવ અને ફોન હાથમાંથી પડી જાય, તમે પોકેટમાં ફોન મુકીને ભુલી જાઓ અને ભૂલથી તે ધોવામાં જતુ રહે, વગેરે વગેરે. એવા અનેક કારણો છે જેના કારણે તમારો ફોન પલળી શકે છે. અહીં વાંચો, ફોન પલળી જાય તો શું કરવું અને શું ન કરવું? શું કરવું? જો તમારો ફોન સંપૂર્ણપણે… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: ફોનની ટીપ્સ વોટ્સ એપ માં તમારી પોતાની પ્રાયવેસી રાખતા શીખો મિત્રો, વોટ્સએપ નો આપણે દિવસ માં એટલો યુઝ કરવા લાગ્યા છીએ કે એટલો આપણે હકીકત માં બીજા કોઈ ગેજેટ કે એપ્લીકેશન નો યુઝ નથી કરતા. હા, અમુક મિત્રોએ વોટ્સએપ ઉપર પૂરું નિયંત્રણ રાખેલ હશે અને એ સારુ છે જ, પણ અહી મારા જેવા એવા મિત્રોની વાત કરી રહ્યો છું કે જે સવારે ઉઠે ત્યારે બ્રશ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ બેસ્ટ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: whatsapp privacy જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ નવી ટેકનોલોજી મોબાઈલ ટ્રીક્સ સોશિયલ મીડિયા Tags: Android, hike, Instagram, iOS, Microsoft, New Update, Snapchat, Stories, Two Step Verification, Whatsapp, Whatsapp Update એક જ વોટ્સએપ નંબરને બે અલગ અલગ મોબાઈલ પર કઈ રીતે ચલાવશો? વોટ્સએપ ને કોમ્પ્યુટર થી કઈ રીતે ચલાવવું એ તો શીખવાડેલું. એ પણ શક્ય છે અને શીખવીશું કે એક જ મોબાઈલ પર બે વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે ચલાવવા. પણ અત્યારે વાત થઇ રહી છે, એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ પર ચલાવવો. એક જ વોટ્સએપ ને બે જગ્યાએ ચલાવવાની જરૂર ક્યારે પડે? 1)… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ બેસ્ટ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: whatsapp on multiple device એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ શું તમે તમારા ફોનની સ્પીડ વધારવા માંગો છો તો નીચેની સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો. તમારા ફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો વર્ઝન અપડેટ કરવાથી નવા ફીચર્સ અને લટેસ્ટ સિક્યુરિટી મળશે અને સાથે તમારા ફોનની સ્પીડ પણ ઇમપ્રુવ થશે. તમારા ફોનમાં રહેલી ન જોઈતી એપ્લિકેશન અનઈંસ્ટોલ કરો યાદ રાખો કે આવી એપ્લિકેશન ખાલી મોબાઈલમાં જગ્યા રોકે છે… Read More » Category: એન્ડ્રોઈડ ટ્રીક્સ બેસ્ટ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: android speed, increase android mobile speed, increase android speed, એન્ડ્રોઈડ સ્પીડ
આ વખતે દિવાળીના એક દિવસ પહેલા અને બે દિવસ પછી બે ગ્રહો તેમની ગતિ બદલશે. તે જ સમયે, દીપાવલીના 6 દિવસ પછી, અન્ય ગ્રહ રાશિ પરિવર્તન કરે છે . જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમની અસર ઘણી રાશિના લોકો પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 23 ઓક્ટોબરે શનિદેવ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને 26 ઓક્ટોબરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. બીજી તરફ 30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં પાછળ રહેશે. આ સમય દરમિયાન, ઘણી રાશિઓના લોકોને પૈસા વગેરેના લાભની સાથે ઘણા ફાયદા પણ થઈ શકે છે. મેષ: રાશિના જાતકોને આ સમયગાળામાં વેપારમાં લાભ થઈ શકે છે. જો તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરી રહ્યા છો, તો આ સારો સમય હોઈ શકે છે. સાથે જ નવો બિઝનેસ પણ શરૂ કરી શકાય છે. વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે બુધ અને મંગળ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, વતનીઓને નાણાકીય લાભની ઘણી તકો મળી શકે છે. વિદેશમાં રહેતા લોકોને આ સમયગાળા દરમિયાન પૈસા મળવાની સંભાવના છે. મિથુન: આ સમયગાળામાં શનિ અને બુધ આ રાશિના લોકોને લાભ આપી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર ઘણી સારી તકો આવશે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે. બીજી બાજુ, શનિદેવ પણ કેટલાક લોકોને અચાનક નાણાકીય લાભ આપી શકે છે. કર્ક: કર્ક રાશિના લોકો માટે બુધ અને મંગળ ફાયદાકારક સાબિત થઈ શકે છે . વતનીઓને કાર્યક્ષેત્રમાં નાણાંકીય લાભ મળી શકે છે. સાથે જ નોકરિયાત લોકો માટે આવકમાં વધારો થઈ શકે છે.વિદેશી વ્યવસાય અથવા આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. બુધ રાશિના જાતકોને પૈસા બચાવવામાં પણ મદદ કરી શકે છે. તુલા: આ રાશિના લોકો માટે શનિ અને બુધની સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે . વતનીઓને જૂના વિવાદોમાંથી મુક્તિ મળી શકે છે. પૈસા મેળવવામાં તમને સફળતા મળી શકે છે.કરિયર માટે પણ આ સમય સાનુકૂળ બની શકે છે.
એક ‘યુવાન’ તરીકેનું નૂર સંયમથી જ આવે છે. એવા નૂરમાન સંયમી યુવાનની આભા જુદી જ તરી આવે છે. યુવા અવસ્થામાં બે પ્રકારના સંયમ મહત્વના છે. (1) ઇન્દ્રિયોનો સંયમ, (2) વિચારોનો સંયમ. (1). ઇન્દ્રિયોનો સંયમ : યુવાનોમાં રહેલ આંતરિક બળને હણતું હોય તો તે છે ઇન્દ્રિયો. એટલે કે પંચઇન્દ્રિયો દ્વારા લેવાતા અયોગ્ય પંચવિષયરૂપી આહાર. શ્રીજીમહારાજ પ્રથમના 25મા વચનામૃતમાં આને આનુષંગિક વાત કરે છે : “જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોસ ફરતા હોય ને તે પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ, અને તે વીસ કોસનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશે બળવાન પ્રવાહ થાય તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં.” અસંયમી ઇન્દ્રિયોને સંયમમાં કરનાર યુવાન મહારાજે આપેલ આંતરિક બળનો નિશ્ચિત દિશામાં સુયોગ્ય ઉપયોગ કરી આધ્યાત્મિક કે વ્યવહારિક ક્ષેત્રે સફળતાનાં શિખરોને આંબી શકે છે. ઇન્દ્રિયોના સંયમ માટે નંદ સંતો પણ દૃષ્ટાંત આપતા કે હરણને શબ્દમાં પ્રીતિ હોય છે એટલે શિકારી તેને પકડવા માટે સંગીત વગાડે છે ને હરણ કાનના અસંયમને લઈ શિકારીનો ભોગ બને છે. એ જ રીતે હાથીને સ્પર્શમાં પ્રીતિ હોય છે. જેથી શિકારી હાથીને પકડવા જંગલમાં ઘાસપૂળાની હાથણી ઊભી કરે છે ને તેને જોઈ હાથી વૃત્તિઓ પર કાબૂ ગુમાવી કામાસક્ત બને છે ને શિકારનો ભોગ બને છે. પતંગિયાને રૂપમાં પ્રીતિ છે. તો જ્યારે પ્રકાશને જોઈ અસંયમી બને છે ત્યારે તે તેમાં હોમાઈ જાય છે. ઉંદરને રસમાં પ્રીતિ છે. તે જ્યારે પાંજરામાં જમવાનું જોઈ અસંયમી બને છે ત્યારે તે જમવાની લાલચમાં પુરાઈ જાય છે. ભમરાને ગંધમાં પ્રીતિ છે. તે જ્યારે સંધ્યા સમે કમળ પર સુગંધ લેવા જાય ત્યારે કમળ બિડાઈ જાય છે ને ભમરો બહાર નીકળી શકતો નથી. અને જ્યારે સંધ્યા સમે હાથી સરોવરમાં પાણી પીવા આવે ત્યારે કમળને તોડીને પગ નીચે કચડી નાંખે છે ને ભમરાનું પતન થાય છે. આ બધાને તો ફક્ત એક ઇન્દ્રિયનો અસંયમ હતો તોપણ તેમનું પતન થયું; તો જેની બધી ઇન્દ્રિયો અસંયમી હોય તેનું શું થાય ? જે એક નવયુવાને તો વિચારવું જ રહ્યું... માટે ઇન્દ્રિયો સંયમી બનાવવી. શ્રીજીમહારાજ એટલે જ આપણને સૌનૈ ભલામણના રૂપમાં પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરે છે : “પંચે ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે... પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશે શુદ્ધપણે કરીને રાખજ્યો. એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો.” (2). વિચારોનો સંયમ : માનવીનું ચારિત્ર્ય એ એનો પોતાના વિચારપુંજનો સમગ્ર સરવાળો છે ! ‘જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે.’ માટે વિચાર એ જ સંયમનું સાચું સ્વરૂપ છે. અણઘડ પશુઓની જેમ મગજરુપી ઝાડીમાં કૂદાકૂદ કરતા વિચારોને આધ્યાત્મિક્તાનાં ઉચ્ચ લક્ષ્યોમાં એટલે કે મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે એમાં મગ્ન કે કેન્દ્રિત કરવાથી જીવનને સાચી દિશા આપી શકાય છે. વિચારોનો અસંયમ જ ઇન્દ્રિયોના અસંયમનું મૂળ છે. અને એણે જ યુવાનોનું ‘યુવા’ તરીકેનું નૂર હણી લીધું છે. વિચાર-સંયમના બે ભાગ છે. એક છે – નિગ્રહ : નિગ્રહ એટલે કે વેરવિખેર વિચારોને એકત્ર કરીને એક દિશા તરફ વાળવા. બીજો છે – વિચારોને કુમાર્ગે જતા અટકાવીને આધ્યાત્મિક ઉદ્દેશ : “મહારાજ અને મોટાને રાજી કરી જ લેવા છે” એમાં જોડવા કે જેથી આપણાં જીવન દિવ્ય બને અને મહારાજ અને મોટાનાં ગમતાં પાત્ર થવાય.
જુનાગઢ,તા.૧:મુંબઇનાકાંદિવલી પશ્ચિમમાં રહેતાં દિપ્તીબહેન ઠક્કર (મશરૂ) છેલ્લાં બે વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યાં છે. તાજેતરમાં બોમ્બે હોસ્પિટલ ખાતે તેમના કેન્સરગ્રસ્ત એક ફેફસાંને સર્જરી દ્વારા કાઢી નખાયું છે. દિપ્તીબહેન અત્યારે બોમ્બે હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહ્યાં છે. તેમની સર્જરી અને કીમો થેરાપીનો ખર્ચ અંદાજે સાત લાખ રૂપિયા થશે. ૫૩ વર્ષીય દિપ્તીબહેન યુવા વયે વિધવા થઈ ગયાં છે. તેમની આવકનું એકમાત્ર સ્રોત તેમની પુત્રી છે જે હાલ શિક્ષિકા તરીકે એક શાળામાં નોકરી કરે છે. તેમની નાનકડી બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. અત્યારે ખૂબ જ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલાં દિપ્તીબહેનને આર્થિક સહાયની તાતી જરૂર છે. દાતાઓને ઉદાર હાથે સખાવત કરવાની વિનંતિ A/c. No. 35020100008908, Bank of Baroda, Sundar Nagar, Mumbai-64 branch. IFSC Code: BAR0SUNGOR, Account holder: Khushboo Mahesh Mashru (daughter). (11:43 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST સુનંદા પુષ્કર શંકાસ્પદ મૃત્યુ કેસ: હાઇકોર્ટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને ફટકારી નોટિસ: 7 મી ફેબ્રુઆરીએ સુનાવણી access_time 9:41 pm IST પક્ષીનો કોઈ માળો લઈ ગયો પરંતુ તેની સામે એક ખુલ્લું આકાશ જરૂર છે: રવીશકુમારનો આત્મવિશ્વાસ access_time 9:25 pm IST LAC બાદ હવે હિંદ મહાસાગરમાં ચીનની ખોફનાક ચાલ : ભારત માટે મોટો ખતરો- યુએસ રિપોર્ટમાં થયા ખુલાસા access_time 9:20 pm IST AIIMS બાદ હવે જળ શક્તિ મંત્રાલય હેકર્સના નિશાને : સુરક્ષા એજન્સી અને સાયબર એક્સપર્ટ તપાસ દ્વારા તપાસ શરૂ access_time 9:18 pm IST ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ access_time 9:04 pm IST પ્રથમ તબક્કાના મતદાનમાં વિવાદ: ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો, વઢવાણમાં શાળાના દરવાજા બંધ કરાતા મતદારોના ઉગ્ર દેખાવો access_time 9:01 pm IST ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ access_time 8:56 pm IST
નવી દિલ્હીઃ Easy Trip Plannersના શેર મંગળવારે ઈન્ટ્રાડે ટ્રેડમાં બીએઈ પર લગભગ 20 ટકાની તેજી સાથે 68.25 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. આજે તેના શેરોએ 66.85ની તેની આજ સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ કરી છે. ગત બે દિવસોથી સતત આ શેર 20 ટકા વધી રહ્યા છે. એટલે કે બે કારોબારી દિવસોમાં જ આ શેર 40 ટકા સુધી વઘ્યા છે. વાસ્તવમાં, કંપનીના લાયક શેરધારકોને સોમવારે 3:1ના રેશિયોમાં બોનસ શેર આપવામા આવ્યા હતા. સાથે જ 1:1ના રેશિયોમાં શેર સ્પિલટ પણ કરવામાં આવ્યુ હતુ. ગત વર્ષે આવ્યો હતો IPO ગત વર્ષે માર્ચમાં ટૂર એન્ડ ટ્રાવેલ સાથે જોડાયેલી સર્વિસિઝ કંપની Easy Trip Plannersનો આઈપીઓ આવ્યો હતો. તેનું પ્રાઈસ બેન્ડ 186-187 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવ્યુ હતુ. કંપનીના શેર 25 મે,2022ના રોજ સૌથી ઊંચી સપાટી 59.56 રૂપિયા પર પહોંચ્યા હતા. ત્યારબાદ હવે આ શેર નવી ઊંચાઈ 68.55 રૂપિયા પર પહોંચી ગયા છે. જાણકારી અનુસાર, Easy Trip Planners એ તેના રોકાણકારોને વર્ષમાં બે વાર બોનસ શેર આપ્યા છે. આ પહેલા કંપનીએ ફેબ્રુઆરીમાં એક પર એક બોનસ શેર આપ્યા હતા.આ પણ વાંચોઃ આખી દુનિયા સામે મોઢું ફાડીને ઊભું છે ડીઝલ સંકટ, શું ભારતમાં પણ નડશે? શું કરે છે કંપની? કંપની ટ્રાવેલ, રેલવે ટિકિટ, બસ ટિકિટ, વીઝા પ્રોસેસિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો, આ કંપનીની સામે મેક માય ટ્રિપ જેવી કંપનીઓ છે. માર્ચ 2020માં કંપનીની તરફથી જાી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ દેશના તમામ મોટા શહેરોમાં તેની શાખાઓ છે. CISIL ના અનુસાર, કંપની હંમેશા નફામાં જ રહે છે. આ પણ વાંચોઃ સોના-ચાંદીમાં દબાણ, ચાંદી તો 61 નીચે પહોંચી ગયું (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.) Published by:Sahil Vaniya First published: November 23, 2022, 14:21 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
WHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… October 7, 2022 by Gujarati Dayro WHO એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ અને ઉધરસની ચાર સિરપની બોટલને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. આ એલર્ટનું ફરમાન ગાંબિયાના 66 બાળકોનું મૃત્યુ થયા બાદ કરવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે, આનું કફ સિરપ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ફાર્માસ્યુટિકલ કંપની ભારતના હરિયાણાની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે ભારતની મેડ … Read moreWHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી… Categories News Tags Abdominal pain, Cough syrup, Cough Syrup News, DCGI, Diarrhea, Headache, Kofexmalin Baby Cough Syrup, Magrip N Cold Syrup, Makoff Baby Cough Syrup, Promethazine Oral Solution, WHO Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
Gujarati News » International news » Crime news america shooting at colorado springs gay night club us America: કોલોરાડો સ્પ્રિંગ્સમાં નાઈટક્લબમાં ગોળીબાર, ઘણા લોકોના મોતની આશંકા આ ઘટના 2016 ના ઓર્લાન્ડો નાઈટક્લબ ગોળીબારની(Firing) યાદ અપાવે છે, જ્યારે એક બંદૂકધારી ફ્લોરિડામાં ગે નાઈટક્લબમાં ઘૂસી ગયો હતો અને ઓછામાં ઓછા 50 લોકોને ગોળી મારીને હત્યા કરી હતી. કોલોરાડો સ્પ્રિંગ્સમાં નાઇટ ક્લબમાં ગોળીબાર TV9 GUJARATI | Edited By: Utpal Patel Nov 20, 2022 | 3:47 PM અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે અમેરિકાના અલગ-અલગ શહેરોમાંથી ફાયરિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. હવે નવીનતમ કિસ્સો કોલોરાડો સ્પ્રિંગ્સથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રવિવારે ગે નાઈટક્લબમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ કહ્યું છે કે ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્લબની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળોને રસ્તાઓ પર જોઈ શકાય છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. ફાયરિંગની આ ઘટના ‘ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ’ અથવા ટીડીઓઆર પર બની હતી. ટ્રાન્સજેન્ડર સમુદાયના સંઘર્ષને માન આપવા દર વર્ષે 20 નવેમ્બરે ટ્રાન્સજેન્ડર ડે ઓફ રિમેમ્બરન્સ ઉજવવામાં આવે છે. તેની ઉજવણી વર્ષ 1999થી શરૂ થઈ હતી. ગોળીબારની આ ઘટના પર યુએસ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બંદૂકધારીએ સ્નાઈપર રાઈફલનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 10 લોકો પર ગોળીબાર કર્યો છે. જો કે બંદૂકધારીએ શા માટે ફાયરિંગ કર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી? અને તમે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને કેમ નિશાન બનાવ્યા. આવું જ શૂટિંગ 2016માં પણ થયું હતું આ ઘટના 2016 ના ઓર્લાન્ડો નાઈટક્લબ ગોળીબારની યાદ અપાવે છે, જ્યારે એક બંદૂકધારી ફ્લોરિડામાં ગે નાઈટક્લબમાં ઘૂસી ગયો હતો અને ઓછામાં ઓછા 50 લોકોને ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં અન્ય 53 લોકો ઘાયલ પણ થયા છે. આ નાઈટક્લબમાં ગોળીબાર કરનાર વ્યક્તિ એકમાત્ર હુમલાખોર હતો, જેની ઓળખ 29 વર્ષીય ઉમર મતીન તરીકે થઈ હતી. તેણે ઓર્લેન્ડોના પલ્સ ક્લબમાં ગોળીબાર કર્યો, જ્યાં ઘણા લોકો પાર્ટી કરી રહ્યા હતા. એસોલ્ટ રાઈફલ અને હેન્ડગનથી સજ્જ હુમલાખોરે ગોળીબાર કરતા પહેલા ત્યાં હાજર કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી તેણે ઘણી ગોળીઓ ચલાવી, જેમાં 50 લોકોના મોત થયા. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધી છે તે જ સમયે, આ વર્ષની શરૂઆતમાં, ઓસ્લો શહેરમાં એક ગે નાઇટક્લબમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે અમેરિકામાં ફાયરિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. દરરોજ અલગ-અલગ શહેરોમાંથી ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
આઇસલેન્ડની સોન્જા બજોર્ક ગ્રાન્ટ સાથેનું કવર ફીચર, યોગ્ય સ્થાન પસંદ કરવા, રોકાણકારોને લાવવા, RTDs દ્વારા ઓફરિંગ વિસ્તારવા અને ઘણું બધું નવા અંકમાં વિશેના લેખો! કેનેથ આર. ઓલ્સન દ્વારા બરિસ્તા મેગેઝિન ઓક્ટોબર + નવેમ્બર 2022 માટેના અમારા નવા અંકમાં આપનું સ્વાગત છે! આ અમારો 100મો અંક છે, અને અમે તે દરેકનો આભાર માનીએ છીએ જેમણે બનાવવા માટે આટલી મહેનત કરી છે બરિસ્તા મેગેઝિન વર્ષોથી સફળતા. અમે અમારા યોગદાનકર્તાઓ, અમારા જાહેરાતકર્તાઓ અથવા અમારા વાચકો વિના તે કરી શક્યા ન હોત. તમારા સતત સમર્થન માટે આપ સૌનો આભાર બરિસ્તા મેગેઝિન! હંમેશની જેમ, નવો અંક વાંચવા માટે મફત છે અમારી ડિજિટલ આવૃત્તિ સાથે ઑનલાઇનઅથવા તમે આજે જ અમારામાં સબસ્ક્રિપ્શન અથવા સિંગલ કોપી ઓર્ડર કરી શકો છો ઑનલાઇન સ્ટોર. ઑક્ટોબર + નવેમ્બર 2022ના અંકની કેટલીક હાઇલાઇટ્સ અહીં છે: કવર લક્ષણ: સોન્જા બીજર્ક ગ્રાન્ટ સોન્જા બજોર્ક ગ્રાન્ટ વિશ્વભરમાં બરિસ્ટા સ્પર્ધાઓમાં ભાગ લેનાર છે, જ્યાં તેણીએ છેલ્લા બે દાયકામાં અસંખ્ય કલાકો સ્વયંસેવી તરીકે વિતાવ્યા છે. અમે અમારા 100મા અંકના કવર પર કોઈ વિશેષની ઉજવણી કરવા માગતા હતા અને સોન્જા બજોર્ક ગ્રાન્ટ સ્પષ્ટ પસંદગી હતી. તેણી એક હતી બરિસ્તા મેગેઝિન2004 માં નોર્ડિક બેરિસ્ટા કપમાં સારાહની પિચ સાંભળ્યા પછીના પ્રારંભિક સમર્થકો. તે સમયે, રાષ્ટ્રીય અને વિશ્વ ચેમ્પિયનશિપ સાથેની બેરિસ્ટા સ્પર્ધાઓ એકદમ નવી હતી, પરંતુ તે ઝડપથી ફેલાઈ રહી હતી. સોન્જા એ વૃદ્ધિ પાછળ ચાલક શક્તિઓમાંની એક હતી. તેણીએ વિશ્વના 50 થી વધુ દેશોમાં પ્રવાસ કર્યો, ન્યાયાધીશો માટે તાલીમ આપી અને ન્યાયાધીશ તરીકે સ્વયંસેવી. તે જ સમયે, 20 થી વધુ વર્ષોમાં તેણીએ તેના વતન આઇસલેન્ડમાં સ્પેશિયાલિટી-કોફી સીન વિકસાવવા માટે પણ કામ કર્યું. અમે ઓક્ટોબર + નવેમ્બર 2022ના અંકમાં સોન્જાને દર્શાવવા માટે રોમાંચિત છીએ! ‘આરટીડી સાથે વૈવિધ્ય બનાવો’ રેડી-ટુ-ડ્રિંક માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે, અને વધુ કાફે તેમના પોતાના RTDs ઓફર કરી રહ્યા છે જેથી તેઓ નફો કરનારને તેમની નીચેની લાઇનમાં ઉમેરો. રેડી-ટુ-ડ્રિંકનું માર્કેટ તાજેતરમાં વધી રહ્યું છે. નાની કોફી કંપનીઓ પણ કાઉન્ટર પર એડ-ઓન સેલ તરીકે અથવા અન્ય રિટેલ સ્થાનો માટે તેમના પોતાના RTDs પેકેજિંગ તરીકે, RTDs સાથે તેમની બોટમ લાઈન્સ વધારી શકે છે. લેખક જોશ રેન્ક ઓક્ટોબર + નવેમ્બર 2022ના અંકમાં સ્વતંત્ર કાફે કેવી રીતે આ નફાકારક માર્કેટ સેગમેન્ટમાં જોડાઈ શકે છે તેની આંતરદૃષ્ટિ સાથે આ વિષયનો સામનો કરે છે. ‘પરફેક્ટ લોકેશન પસંદ કરવું’ સ્થાન કોફી વ્યવસાય બનાવી અથવા તોડી શકે છે; “ચોઈંગ ધ પરફેક્ટ લોકેશન” માં સારી પસંદગી કેવી રીતે કરવી તે શોધો. કાફે માટે યોગ્ય સ્થાન પસંદ કરવાનો અર્થ સફળતા હોઈ શકે છે, જ્યારે ગરીબ વ્યક્તિ અનિવાર્યપણે પડકારો અને કદાચ આપત્તિ લાવશે. પછી ભલે તે તમારી પ્રથમ દુકાન હોય કે વધતી સાંકળમાં સૌથી નવી, તમારું સ્થાન બધો ફરક લાવી શકે છે. તો તમે કેવી રીતે ખાતરી કરશો કે તમે યોગ્ય સ્થાન પર વિચાર કરી રહ્યાં છો? ટાય હેરેલ “ચોઈંગ ધ પરફેક્ટ લોકેશન” માં જવાબ શોધવા માટે નિષ્ણાતો સાથે વાત કરે છે. ‘કેશબોક્સ: યોગ્ય રોકાણકારોની શોધ’ અમારી નાણાકીય કૉલમ “કેશબૉક્સ” ઑક્ટોબર + નવેમ્બર 2022ના અંકમાં પરત આવે છે અને રોકાણકારો સાથે કામ કરવાના ફાયદા અને ગેરફાયદાને તોડે છે. જ્યારે કોઈ વ્યવસાયને વિસ્તૃત કરવા અથવા શરૂ કરવા માંગતા હો, ત્યારે મૂડીની ઍક્સેસ મૂળભૂત છે. ધ્યાનમાં લેવાનો એક વિકલ્પ રોકાણકારોને લાવવાનો છે, પરંતુ કુટુંબ, મૂડી ભંડોળ અથવા અન્ય વ્યવસાય માલિકોને ધ્યાનમાં લેતા, દરેક પ્રકારના રોકાણકારોના ફાયદા અને ખામીઓને સમજવું મહત્વપૂર્ણ છે. ટ્રેસી એલન અમારી નાણાકીય કૉલમ “કેશબોક્સ” માં વિષય પર તેમની સમજ આપે છે. ‘એક પર એક: ફૂઓંગ ટ્રાન’ ફુઓંગ ટ્રાને 2004માં યુએસબીસી જીતી હતી, અને રિજફિલ્ડ, વૉશ.માં તેની દુકાન ત્યારથી કોફી લોકો માટે એક ગંતવ્ય છે. ફુઓંગ ટ્રાને સ્ટ્રીપ મોલમાં તેની બહેનની બાજુમાં વ્યવસાય કરવા માટે એક કાફે ખોલ્યો, પરંતુ તે એક એવા સાહસમાં વિકસ્યું જે તેણે ક્યારેય કલ્પના કરી ન હતી. રિજફિલ્ડ, વૉશ.માં લાવા જાવા, ફુઓંગના માર્ગદર્શન હેઠળ, કોફી વ્યાવસાયિકો અને તેના સ્થાનિક સમુદાય માટે સમાન સ્થળ બની ગયું છે. લેખક ક્રિસ રાયને 2004 યુનાઇટેડ સ્ટેટ્સ બરિસ્ટા ચેમ્પિયન ફૂઓંગનો “વન ઓન વન” માટે ઇન્ટરવ્યુ લીધો હતો અને તેણીએ વિશિષ્ટ કોફીમાં તેની અણધારી મુસાફરી વિશે વાત કરી હતી. ફરી એકવાર, મારે થોડો સમય ફાળવવો પડશે અને બનાવવામાં મદદ કરનાર દરેકનો આભાર માનવો પડશે બરિસ્તા મેગેઝિન છેલ્લા 17+ વર્ષ અને 100 અંકોની સફળતા. અમે તમારા વિના તે કંઈપણ કરી શક્યા ન હોત. સબ્સ્ક્રાઇબ કરો અને વધુ! હંમેશની જેમ, તમે વાંચી શકો છો બરિસ્તા મેગેઝિન કાગળ અથવા ડિજિટલ ફોર્મેટમાં. અમારી ડિજિટલ આવૃત્તિ સાથે ઑક્ટોબર + નવેમ્બર 2022નો અંક મફતમાં વાંચો. અને ત્રણ વર્ષથી વધુ મૂલ્યના મુદ્દાઓ માટે, અમારી મુલાકાત લો ડિજિટલ આવૃત્તિ આર્કાઇવ્સ અહીં. તમે અમારા દ્વારા મેગેઝિનની હાર્ડ કોપી ઓર્ડર કરી શકો છો ઑનલાઇન સ્ટોર અહીંઅથવા સબ્સ્ક્રિપ્શન શરૂ કરો એક કે બે વર્ષ માટે.
આપણે બધા વિચારીએ છીએ કે બોલીવુડની દુનિયા ટીવી કરતા ઘણી સારી છે. અહીંના સ્ટાર્સને વધુ પ્રસિદ્ધિ અને પૈસા મળે છે. પરંતુ સત્ય એ છે કે ટીવી સેલેબ્સ પણ સંપત્તિ અને લોકપ્રિયતાના મામલે બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપે છે. કેટલાક એટલી બધી સિરિયલો અને એપિસોડ કરે છે કે તેમનું બેંક બેલેન્સ ગણતરીની ફિલ્મો કરનારા બોલિવૂડના સ્ટાર્સ કરતાં વધુ રહે છે. ત્યારે ઘરે ઘરે ટીવી હાજર છે. લોકો તેને રોજ જુએ છે. આવી સ્થિતિમાં, કેટલાક ટીવી સેલેબ્સ લોકપ્રિયતાના મામલે બોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દે છે. તારક મેહતા…થી થઈ હતી પોપ્યુલર આ દિવસોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે. આ શો 2008માં શરૂ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. તેમાંથી જેઠાલાલ અને દયાબેનની જોડી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શોમાં દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું છે. જોકે, 2017માં તેણે આ શોને અલવિદા કહી દીધુ હતુ. આ શો દ્વારા દિશા રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. તેણે આ શોમાં એટલો જોરદાર અભિનય કર્યો કે આજ સુધી કોઈ અન્ય અભિનેત્રી તેનું સ્થાન લઈ શકી નથી. હવે દર્શકો પણ દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા ઉપરાંત દિશાએ ઘણી ગુજરાતી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તો, તે કેટલીક પસંદગીની ફિલ્મોમાં પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉઠે છે કે તે એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે અને તેની નેટવર્થ કેટલી છે. એક એપિસોડનાં આટલા લે છે દિશા દિશા વાકાણીની ગણતરી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. એક અંદાજ મુજબ તે આ શો દ્વારા દર મહિને લગભગ 20 લાખ રૂપિયા કમાતી હતી. મતલબ કે તેમની વાર્ષિક આવક 2 કરોડ 40 લાખની નજીક હતી. મા બન્યા બાદ તેણે 2017માં શો છોડી દીધો હતો. હવે શોના મેકર્સ દિશાને પરત લાવવા માંગે છે પરંતુ તે પહેલા કરતા વધુ ફી માંગી રહી છે. આવી સ્થિતિમાં આ મામલો હજુ અધવચ્ચે જ અટવાયેલો છે. દિશા વાકાણીની કુલ નેટ વર્થ સમાચાર અનુસાર, દિશા વાકાણીની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. તેણે આ મોટાભાગની સંપત્તિ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા કમાઈ છે. હવે જો નિર્માતા વધુ ફી ચૂકવીને દિશાને ફરીથી શોમાં લાવે છે, તો તેની નેટવર્થમાં વધુ વધારો થઈ શકે છે. ← 34 વર્ષના ખજૂરભાઈ હવે વૃદ્ધો અને ગાયોની સેવા કરશે, વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું ભૂમિ પૂજન કર્યું 42 વર્ષના ઢગાએ 10 વર્ષની માસૂમ ફુલ જેવડી બાળકીને પણ ના છોડી, બાળકી સાથે જે કર્યું એ જાણીને જ લોહી ઉકળી ઉઠશે →
જ્યારથી 2020-2021 ચાલુ થયું કે ત્યારથી કોઈને કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વિશ્વ છેલ્લા કેટલાક સમયથી ગંભીર મારામારીનો સામનો કરી રહ્યું છે. આવતું વર્ષ આ રાશિઓ માટે વધારે સારું રહેવાનું છે, માટે આ 6 મહિના સુધી આ લોકોને ખાસ ચિંતા કરવાની જરૂર નથી. આવનારા છ મહિના આ રાશિના જાતકોને સકારાત્મક સંકેત આપવાનું છે. આ મહિનામાં યુરેનસ અને પ્લુટોના પ્રભાવને લીધે સમય થોડો ચિંતાજનક રહેશે, જો કે ગુરુની સ્થિતિ સુરક્ષા પ્રદાન કરશે અને લાભ અપાવશે. ત્યારે આજે જાણીએ કે કઈ ત્રણ રાશિઓ આ છ મહિના ક્યાં રાશિઓ માટે શુભ સાબિત થશે. 1. કન્યા રાશિ: જો તમારી રાશિ કન્યા છે તો તમારા ખુશ રહેવાના દિવસો શરૂ થવાના છે. શનિ ગ્રહની સ્થિતિ કન્યા રાશિના લોકોને અનુકૂળ અવસર અપાવશે. આવનાર દિવસોમાં શક્તિ, દ્રઢ નિશ્ચય અને કાર્યક્ષેત્રમાં સફળતા આ રાશિના જાતકોના નામે હશે. જો કે આ વર્ષ તમને ઘણીવાર હેરાન પણ કરશે. વર્ષની શરૂઆતનો સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે. આ સમયે તમને પ્રેમ અને કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, પણ મહેનત કરવાનું છોડશો નહિ કેમ કે તેના પછી તમારા દિવસો ખુબ જ શાનદાર રહેવાના છે. 2. ધનુ રાશિ: ગુરુ ગ્રહના સકારાત્મક પ્રભાવને લીધે આ વર્ષ તમારા માટે નસીબદાર સાબિત થશે. ધનુ રાશિના સ્વામી ગુરુ છે, જેને લીધે ધનુ રાશિના લોકોને પોતાના ભાગ્યનો સંપૂર્ણ સાથે મળશે. ગુરુ સફળતા અને સમૃદ્ધિનો ગ્રહ છે, માટે ધનુ રાશિના જાતકો ગુરુની કૃપાથી પછીના મહિનાઓ ભાગ્યશાળી સાબિત થવાના છે. આ છ મહિના પ્રોફેશનલી અને ઇમોશનલી એમ બંને રીતે અલગ સાબિત થશે. તમે કોઈ નવા શહેરમાં જઈ શકો છો. લગ્ન થઇ શકે છે કે પછી પરિવાર વધારવા વિશે પણ વિચારી શકો છો. જો તમારા સફળતાના રસ્તામાં કોઈ બાધા આવે તો ગભરાશો નહિ અને તેનો મક્કમ બનીને સામનો કરો. 3. વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકો રહસ્યમય વ્યક્તિત્વવાળા હોય છે. તેઓ પોતાના રાઝને છુપાવીને રાખે છે. તેઓ જ્યા પણ જાય છે, લોકોની નજરમાં જ રહે છે. એવામાં આવનારા 6 મહિના આ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થવાનુ છે. આ મહિના દરમિયાન તમારા બનાવેલા રસ્તા પર જ ચાલો, આ વર્ષ તમારા માટે ભાવનાત્મક અને પ્રોફેશનલી બંને સ્તર પર સંતોષજનક રહેશે. તમે તમારા ભાગ્યના માલિક બની જશો. બસ તમારે તમારા સપનાઓની પાછળ પાછળ ચાલવું પડશે કેમ કે ભાગ્ય પણ તેનો જ સાથે આપતો હોય છે માટે કોશિશ કરતા રહો. માટે તૈયાર થઇ જાઓ સ્વાગત કરવા માટે. બધી જ રાશિઓના પ્રેમ સંબંધોમાં પણ બદલાવ આવશે. કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રેમ વરસશે, તો કેટલીક રાશિઓ આ બાબતે તેમના જેટલી નસીબદાર નહિ હોય. તો ચાલો જોઈએ કે રાશિઓ માટે લવ-લાઈફ કેવી રહેશે – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે ખુબ પ્રેમભર્યું રહેવાનું છે. એવામાં જો તમે સિંગલ છો તો તમને યોગ્ય પાર્ટનર મળવાની પણ સંભાવના છે. એવામાં આવનારા મહિનાઓમાં આ રાશિના લોકોની લવ લાઈફ કેવી રહેવાની છે તેના વિશે જણાવીશું. વૃષભ – સંબંધોમાં ખુબ ઉતાર-ચઢાવ જોવા મળશે. તમારા સંબંધમાં પ્રેમ અને હૂંફ બનાવી રાખો. પાર્ટનર પર ભરોસો કરશો તો સંબંધ મજબૂત બનશે. મિથુન – પાર્ટનરનો સાથ અને પ્રેમ મળશે. જે લોકો સિંગલ છે તેઓને ઓગસ્ટ મહિના સુધી પાર્ટનર મળી શકે તેમ છે. કર્ક – પાર્ટનરના પ્રતિ તમારો પ્રેમ આ મહિનાઓ ખુબ જ વધવાનો છે. પણ અન્ય લોકોની દખલગીરીને લીધે તમારા સંબંધોમાં કડવાહટ આવી શકે છે, માટે સજાગ રહો. સિંહ – પાર્ટનરની સાથે મતભેદ થવાની સંભાવના છે. માટે દરેક વાતને પાર્ટનર સાથે શેર કરો અને સમજવાની કોશિશ કરો. કન્યા – શરૂઆતમાં લવ લાઈફ વધારે સારી તો નહીં રહે, પણ સમયની સાથે-સાથે સંબંધમાં મીઠાશ આવતી રહેશે. પોતાના પાર્ટનરની સાથે પ્રેમથી રહો. તુલા – પાર્ટનરની સાથે ફરવા જશો તો સંબંધમાં પ્રેમ પણ વધશે. સિંગલ છો તો નવું રિલેશન બનાવવાના સમયે થોડી સાવધાની વર્તવી. પ્રેમ, વિશ્વાસ અને સમજદારીથી કામ લો. વૃશ્ચિક – લવ લાઈફમાં ખુબ જ રોમાંસ ભરાવાનો છે. જો પાર્ટનરથી પ્રેમ ઈચ્છો છો તો તેટલો જ પ્રેમ પાર્ટનરને આપો. પાર્ટનરની સાથે વધુમાં વધુ સમય વિતાવો. ધનુ – લવ લાઈફ સામાન્ય રહેશે. પાર્ટનરની સાથે લડાઈ, ઝગડા પણ થશે જેનાથી સંબંધમાં મજબૂતી આવશે. પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરો. કોઈ વાતને છુપાવશો નહીં, પાર્ટનરને હંમેશા ખુશ રાખો. મકર – જો તમે તમારા પ્રેમી સાથે જ લગ્ન કરવા માગો છો તો આ વર્ષ તમારા માટે બેસ્ટ રહેશે. જેઓ સિંગલ છે તેઓને આ વર્ષ જીવનસાથી મળવાની પુરી સંભાવના છે. પાર્ટનરને પ્રેમ કરવાની સાથે સાથે તેનું માન સમ્માન પણ કરો. કુંભ – શરૂઆતના સમયમાં રિલેશનમાં મીઠાશ નહિ આવે, પણ સમયની સાથે સાથે સંબંધમાં મીઠાશ આવી જશે. પાર્ટનરને ખુશ કરવાનો પ્રયાસ કરો. પ્રેમી સાથે લગ્ન કરવા માટે તેને થોડો સમય આપો. મીન – પાર્ટનરની સાથે મનમુટાવ થતો રહેશે. સમજી વિચારીને નિર્ણય લો. Uncategorized Post navigation આજે છ રાશિ પર મહેરબાન રહેશે સિતારા, આવકના નવા સ્ત્રોત રહેશે નિર્મિત, જાણો તમારું રાશિફળ લોહીની ઉણપ, થાક, નબળાઇ, કમરનો દુખાવો, માથાનો દુખાવો દૂર કરે છે આ લાડવા..જાણો ઘરે બનવવાની રીત.. Related Posts 30 Jun 22 pinal patel આ છોકરીને એવો મળ્યો સ્કુટીનો નંબર કે નથી કઢાતી સ્કુટી ઘરની બહાર.. થાય છે એવો નંબરનો અર્થ કે શરમથી લજ્જાઈ મરાય.. જ્યારે પણ આપણે નવી કાર ખરીદીએ છીએ ત્યારે આપણી ખુશીનો કોઈ પાર નથી હોતો. અમે… Uncategorized 0 30 Nov 22 pinal patel ફિલ્મ “હે બેબી” માં અક્ષય કુમારની દીકરીનો રોલ કરનાર છોકરી આજે થઇ ગઈ છે આટલી મોટી..જુઓ લેટેસ્ટ ફોટોઝ… વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘હે બેબી’ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, આ ફિલ્મમાં અક્ષય… Uncategorized 0 21 Nov 22 pinal patel શાહરૂખ ખાનને આઈસ્ક્રીમ પ્રત્યે સખત નફરત છે, તો વિદ્યા બાલન પાસે છે 800થી વધુ સાડીઓનું કલેક્શન, જાણો બાકીના સ્ટાર્સ વિશે કેટલીક ખાસ વાતો…. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફના કારણે અવારનવાર સમાચારો અને…
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે. ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે. શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. રવિવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને શુભ નહી હોય છે. જરૂર વાંચો MPના CM શિવરાજસિંહના ચાબખા:મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે, કેજરીવાલ બાવળ છે, જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાખશે શિવરાજસિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જૂઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માંગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નિંદણ છે આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલા વરસ ગુજરાતમાં રાજ કર્યું તે શું કર્યું? Saurashtra-Kutch Seat - રાષ્ટ્ર-કચ્છની 54માંથી 16 બેઠક પર પટેલ V/s પટેલ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે 12 દિવસ જ બાકી હોય તમામ ઉમેદવારો પ્રજા પાસે મત માગી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક રાજકીય પાર્ટી માટે કોયડો બન્યો છે. મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી ઓફિસો રહેશે રજા ચૂંટણી લઇને ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. તો બીજી તરફ ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે ચૂંટણીપંચ સતત જાગૃતતતા અભિયાનો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મતદાનના દિવસે સ્કૂલ કોલેજ અને સરકારી ઓફિસોમાં રજાની જાહેરાત કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કરિયલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના સુપ્રીમ કોર્ટના કૉલિજિયમના પ્રસ્તાવનો વિરોધ કરવા વકીલો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની કોર્ટમાં એકઠા થઈ ગયા હતા. આમાંથી એક વકીલે કહ્યું, “સ્વતંત્ર ન્યાયપાલિકાના મૃત્યુનો શોક મનાવવા અમેં અહીં એકઠા થયા છીએ.” ચૂંટણી પહેલાં પોલીસ એલર્ટ, 25000 લોકો કસ્ટડીમાં, સુરતમાંથી સૌથી વધુની ધરપકડ ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે. નવીનતમ 15 નવેમ્બર નું રાશિફળ - આજે નોકરિયાત વર્ગને માટે સારો દિવસ વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. 14 નવેમ્બર નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને સાંજ પછી આનંદના સમાચાર મળે આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીનુ રાશિફળ મેષ - આ અઠવાડિયા પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. અઠ્વાઅડિયાનું મધ્ય સુધી સાવધાની રાવધાની અને ટેંશનપૂર્ણ રહેશે . વેપાર અને કામકાજની દશા સારી. પ્રયત્નોમાં સફળતા મળશે. આરોગ્ય માટે સારો નથી. વાહન પણ સજાગ રહીને ડ્રાઈવ કરો પણ ધાર્મિક-કામકાજમાં ધ્યાન. કોઈ સ્કીમ માથે ચઢશે. 13 નવેમ્બરનુ રાશિફળ- આજે ધંધામાં લાભ થવનાઅ યોગ છે મેષ (અ,લ,ઈ) : દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. 12 નવેમ્બર નું રાશિફળ - આજે આ જાતકોને યાત્રા લાભદાયી રહેશે મન વ્યગ્ર રહેશે. સ્વસ્થ બનો બિનજરૂરી ગુસ્સો અથવા જુસ્સો ટાળો. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. સારી સ્થિતિમાં રહો. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આવકમાં સુધારો થશે. માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે..
આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણો જીવનસાથી કોણ હશે (Who can be your life partner) અને તે કેવો હશે? આજે અમે તમને જણાવીશું કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર (Spouse According to Astrology) તમારો જીવન સાથી કોણ બની શકે છે. હૈદરાબાદ: આપણે દિવસભર ઘણા લોકોને મળીએ છીએ. કેટલીકવાર આપણી સાથે એવું બને છે કે, આપણે કોઈને એક ક્ષણમાં ખૂબ પસંદ કરીએ છીએ અને આપણને તેની નાની વિગતો યાદ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર (Who can be your life partner) આ બધી વસ્તુઓનો કોઈને કોઈ અર્થ હોય છે. આજે અમે (Spouse According to Astrology) તમને તે 4 રાશિઓ વિશે જણાવીશું જેના લોકો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે વધુ સારા જીવનસાથી બની શકે છે. મકર: મકર રાશિના (Leadership quality in Capricorn) લોકોમાં નેતૃત્વની ગુણવત્તા વધુ જોવા મળે છે. આ રાશિના લોકો જન્મથી જ નક્કી અને મહત્વકાંક્ષી હોય છે. શનિ દ્વારા શાસિત આ રાશિના લોકો મીન અને કર્ક રાશિના લોકો સાથે સારા સંબંધ ધરાવે છે. કન્યા: ખૂબ જ મીઠી સ્વભાવના આ લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ નાની નાની બાબતોમાં ખુશ અને દુઃખી થાય છે. પ્રકૃતિમાં ખૂબ જ તાર્કિક અને વ્યવહારુ, આ વતનીઓ મીન રાશિ સાથે સારા સંબંધ ધરાવે છે. તેની સાથે આ રાશિના લોકો મકર, વૃષભ અને કર્ક રાશિ સાથે ખૂબ જ ખુશહાલ અને પ્રેમભર્યા સંબંધ જાળવી રાખે છે. મીનઃ મીન રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. આ રાશિના લોકોને ઘણીવાર જોવામાં આવ્યું છે કે જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે તો તે વ્યક્તિની ખુશી માટે બધુ બલિદાન આપી દે છે. તેઓ તેમના મિત્રો અને તેમના પરિવારના સભ્યો માટે કંઈ પણ કરી શકે છે. જો સંબંધોની વાત કરીએ તો મીન રાશિના લોકો કર્ક રાશિના લોકો સાથે સારા સંબંધો બનાવી શકે છે. કુંભ: વાયુ તત્વ ધરાવતા આ લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે. તેઓ ખૂબ જ હોંશિયાર અને સ્માર્ટ છે. તેઓ લોકો સાથે ખૂબ જ પ્રેમથી રહે છે અને તેથી જ તેઓ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ જાતિના લોકો મિથુન અને તુલા રાશિ સાથે સારા સંબંધ સ્થાપિત કરે છે.
બિહારમાં ક્યારેક લોખંડનો પુલ તો ક્યારેક સરકારી ઈમારતમાં ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ લેટેસ્ટ કિસ્સો એવો છે કે જેને સાંભળીને કોઈ પણ ચોંકી જશે. આ વખતે ચોરોએ સુરંગ ખોદીને રેલ્વે એન્જીન (Train Engine Stolen In Bihar)ની ચોરી કરી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મુઝફ્ફરપુરમાં ચોરેલા એન્જિનના પાર્ટ્સ મળી આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો... બિહાર : બિહારમાં (BIHAR) ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વખતે ચોરોએ એવું કર્યું છે જે વિશે વિચારવું અશક્ય લાગે છે. બરૌનીમાં ટ્રેનનું એન્જિન ચોરી (Train Engine Stolen In Bihar) થઈ છે. એન્જીન ચોરી કરવા માટે ચોરોએ સુરંગ ખોદી (the thieves dug a tunnel) ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પરાક્રમ સામે આવ્યા બાદ સૌના હોશ ઉડી ગયા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મુઝફ્ફરપુરમાં ચોરેલા એન્જિનના પાર્ટ્સ મળી આવ્યા (engine parts were found in Muzaffarpur) છે. મુઝફ્ફરપુરની ભંગારની દુકાન સાથે જોડાઈ લિંક: આ સનસનાટીભર્યો મામલો પણ ખૂબ જ નાટકીય રીતે સામે આવ્યો છે. મુઝફ્ફરપુરમાં 18 નવેમ્બરે રેલવે પોલીસ અને વિભાગીય તકેદારીની ટીમે એક ભંગારની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દરોડા પાડનાર ટીમને ચોરેલા રેલવે એન્જિનના ભાગો મળી આવ્યા હતા. આ દરમિયાન ત્રણ ચોરો પણ ઝડપાયા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી, ત્યારે ચોરોએ તમામ રહસ્યો ઉઘાડી દીધા. આ સાંભળીને પોલીસથી લઈને રેલવે વિભાગના અધિકારીઓના હોશ ઉડી ગયા. શું છે સમગ્ર મામલો?: 18 નવેમ્બરે રેલવે પોલીસ અને રેલવેની સ્પેશિયલ વિજિલન્સની ટીમે મુઝફ્ફરપુરમાં દરોડા પાડ્યા હતા. જેમાં રેલ એન્જીનમાંથી ચોરી થયેલ લાખો રૂપિયાની કિંમતનો કોપર અને એલ્યુમિનિયમનો ભંગાર ઝડપાયો હતો. ટીમે સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરસાહી વિસ્તારમાં સ્થિત સાહુ વાસણોની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં મુઝફ્ફરપુર આરપીએફ ઉપરાંત ગરહારા અને સોનપુર આરપીએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. રેલ એન્જિનના ઘણા ભાગો મળી આવ્યાઃ તપાસમાં જાણવા મળ્યું કે બરૌની પાસેના ગરહારા રેલવે યાર્ડમાં ખરાબ એન્જિન મુકવામાં આવ્યું હતું. જ્યાંથી એક સંગઠિત ટોળકીના લોકો રેલ એન્જિનમાં ફીટ કરાયેલા તાંબાના વાયર અને એલ્યુમિનિયમના ભાગોની ચોરી કરીને બિહારના જુદા જુદા જિલ્લાઓમાં ભંગારના વેપારીઓને વેચતા હતા. આ બાબત પ્રકાશમાં આવતાં રેલવે પોલીસે ચોરીની એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. જે બાદ રેલ્વે પોલીસે ગરહારની આસપાસના વિસ્તારોમાંથી ત્રણ ચોરોને પકડી પાડ્યા હતા. ગેંગના લીડર ચંદન કુમારની પૂછપરછના આધારે મુઝફ્ફરપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રભાત નગર કોલોનીના મનોહર લાલ સાહના ભંગારના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 13 ચોરાયેલા બોરા રેલ્વે એન્જિનના પાર્ટ મળી આવ્યા હતા. જેની કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવાનો અંદાજ હતો. દરોડામાં મુન્શી સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ભંગારના ગોડાઉનના માલિક મનોહર લાલ સાહને જાણ થતાં જ ટેરેસમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેની શોધખોળ હજુ ચાલુ છે. જેમાં ગયા વર્ષે ગારહરા નજીક રેલ્વે એન્જિનના ભાગોની ચોરીના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે."- અખ્તર શમીમ ખાન, વિજિલન્સ ટીમના ઇન્સ્પેક્ટર
વ્યક્તિનાં કપડા પરથી આપણે એનું વ્યક્તિત્વ નક્કી કરતા હોઈએ છીએ. કોઈને સન્માન આપવામાં ઘણી વખત કપડાનું મોટુ યોગદાન રહેલું હોય છે. લોકો જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે સૌથી પહેલા એ જુએ છે કે કપડા તો બરાબર છે ને. એવામાં જો તમને કોઈ કહે કે અમારી કંપનીમાં નોકરી કરવી હોય તો કપડા પહેર્યા વગર જ આવવું તો કેટલું અજીબ લાગે. દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં કપડાં વગર કામ કરવું પડે છે. આ કંપનીમાં જો કોઈ કર્મચારી કપડાં પહેરીને કામ કરે તો તેને નોકરી પરથી કાઢી નાખવામાં આવે છે. હકીકતમાં એવું છે કે, તમને આશ્ચર્ય થશે પરંતુ યુકેની ઘણી ઑફિસો એવી છે કે જ્યાં કર્મચારીઓ નગ્ન થઈને કામ કરે છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ હોય. અહીં બધા કપડાં વગર જ કામ કરવા માટે આવે છે. તેમજ આખો દિવસ એ જ રીતે નગ્ન અવસ્થામાં કામ કરે છે. યુકેમાં ઘણી સૉફ્ટવેર કંપનીઓ છે કે જ્યાં લોકોને કામ કરવા માટે ફરજિયાત નગ્ન રહેવું પડે છે. આ કંપનીમાં જે લોકોને નોકરી મળે એ લોકોએ આખો દિવસ નગ્ન રહીને જ કામ કરવા માટે તૈયાર થવું પડે છે. ખાસ વાત તો એ છે કે અહીં કામ કરતા લોકોએ આ હકીકતને સ્વીકારી લીધી અને એમને કોઈ જ ફરક નથી પડતો. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો. Post navigation દુનિયાની એવી 3 જગ્યા, જેના રહસ્યો જાણી થઈ જશો દંગ. કોર્ટે નશામાં ગાડી ચલાવતા યુવકને બે અઠવાડિયાં સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવાની સજા આપી. Related Post પાટણ જિલ્લા ટૉબેકો કંટ્રોલ સેલ દ્વારા કતપુર એન્જીનીયરિંગ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અંગે કાર્યક્રમ યોજાયો
બેલ્જિયમ યુરોપમાં સૌથી વધુ અનુકૂળ સ્થળ છે. બ્રસેલ્સના કેન્દ્રની આસપાસ ઓછામાં ઓછા હાથ કે ચુંબન હોલ્ડિંગ પુરુષ યુગલો જોવા માટે તે ખૂબ સામાન્ય છે એ શક્ય છે કે એન્ટવર્પ અથવા ગેન્ટ જેવા વિસ્તારોમાં કાંઈ ફરતે કેટલાક પૂર્વગ્રહ હોઇ શકે છે પરંતુ તેઓ એવા વિસ્તારો નથી કે જે તમે ભૂલથી જઇએ તો તે લાકડીઓમાં બહાર આવે. ત્યાં પૂરતી ગેઇમ્સ છે કે જે તમે દરરોજ રાત્રે એક સાથે ઊંઘી શકો છો અને ક્યારેય ન ચાલે, અને તે ઉનાળા દરમિયાન સ્થળને ભરેલા પ્રવાસીઓની ગણતરી કરતા નથી. હું જે દરેક ટ્રેન પર પકડું છું ત્યાં ઓછામાં ઓછા એક છે, જેથી તમે વધુ “કુદરતી” રીતે પહોંચી શકો, જો તે તમારી બેગ છે. ગે બાર અને ક્લબ્સની સંપત્તિ છે, વર્ષના પ્રત્યેક રાતને શક્ય તેટલું ભેળસેળ વચ્ચે પાર્ટીશન કરવું. જો તમે ગે પ્રકારનો ન હો કે જે છોકરાઓને ક્લબમાં મળવા અથવા શેરીમાં તેમની સાથે વાત કરવાને પસંદ કરે, તો તમે ગેયોમોઓ મેળવી શકો છો. તે રીતે નિયમિત સેક્સ થવું મુશ્કેલ નથી. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી બેલ્જિયમમાં ગે જીવન બેલ્જિયમ વિશ્વની સૌથી વધુ ખુલ્લા દિમાગનો, સ્વાગત દેશોમાંના એક હોવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. તે એવી જગ્યા છે જ્યાં વિવિધતા અને સમાવેશ મહત્વની છે, આમ તે સમગ્ર વિશ્વમાં એલજીબીટી + લોકો માટે એક વિચિત્ર પ્રવાસ સ્થળ બનાવે છે. બ્રસેલ્સ અને એન્ટવર્પ બંનેમાં ત્રણ દાયકામાં બેરોજીએ Europride ત્રણ વખત હોસ્ટ કરી છે. પરંતુ ગર્વ સમગ્ર બેલ્જિયમમાં ઉજવવામાં આવે છે, સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં 30 થી વધુ વિવિધ પ્રાઈઝ ઉજવણી થાય છે. આમાં વિશિષ્ટ પ્રાઇડનો સમાવેશ થાય છે, બેલ્જિયમની સ્વદેશી વસતીને ઓળખવા માટે તહેવાર, પ્રથમ 2014 માં બેલ્જિયમમાં સ્થાપના કરવામાં આવી હતી. હકીકતમાં, બેલ્જિયમમાં પ્રતિ-માથાદીઠ વિશ્વભરમાં ક્યાંય કરતાં વધુ પ્રાઇડ તહેવારો છે. વધુમાં 2019 માં બેલ્જિયમમાં સમલૈંગિકતાના વર્ચસ્વરૂપતાના 75 મી વર્ષગાંઠની વાર્તાઓ છે. આ કારણથી લોકો ઘણીવાર કહે છે કે બેલ્જિયમ “1 9 44 થી ગે” છે. આમાં ઉમેરો, 10 વર્ષની સમાન સમાન લિંગ લગ્ન, જ્યારે વૈશ્વિક એલજીબીટી + સમુદાયનો ભાગ બનવા માટે આવે ત્યારે બેલ્જિયમ પર ગૌરવ હોવું ઘણું ઘણું છે. એલજીબીટી + મૈત્રીપૂર્ણ બેલ્જિયમની મુલાકાતે ઉત્તેજિત અને પ્રેરણા આપવાની ખાતરી આપી છે. બ્રસેલ્સ વિશ્વના સૌથી વધુ ‘ઓપન સિટીઝ’ પૈકીના એક તરીકે ગણવામાં આવે છે – એક સુંદર એલજીબીટી દ્રશ્ય સાથે એક સુંદર અને આધુનિક શહેર. તે ત્યારે પણ છે જ્યારે શહેર એકમાં, બ્રસેલ્સ પ્રાઇડ માટે મોટી ઉનાળામાં પક્ષ, બ્રસેલ્સનું સૌથી મોટું પ્રાઇડ ફેસ્ટિવલ અને કથિત બેલ્જિયમની સૌથી મોટી વાર્ષિક ઇવેન્ટ છે. પરંતુ વર્ષનો જે પણ સમય તમે મુલાકાત લો છો, શહેરી સાહસિકો પણ બ્રસેલ્સના સ્વાદિષ્ટ ખોરાકનાં દ્રશ્યો અને કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન માટેના જુસ્સામાં આનંદ લેશે. મજબૂત એલજીબીટી + સમુદાય સાથે એન્ટવર્પ બીજા કલ્પિત શહેર છે. દર વર્ષે, શહેર ઉનાળાની ઋતુ વેસ્ટ પ્રાઇડ સાથે બંધ કરે છે, જે માઇલથી આસપાસના પ્રવાસીઓને આકર્ષે છે. પ્લસ એ ઉનાળો અને ઉત્સવોથી ભરપૂર ઉનાળો છે. આ શહેર પશ્ચિમ બેલ્જિયમની ભવ્ય દ્વીપસમૂહ અને દેશભરમાં પણ પ્રવેશદ્વાર છે, તેથી કોઈ આશ્ચર્યની વાત એ નથી કે એન્ટવર્પ કેટલાક તાજું, સૌથી વધુ નવીન રેસ્ટોરન્ટની ખ્યાલ ધરાવે છે. મીચેલિન સ્ટાર્સની વિશ્વની સૌથી વધુ સાંદ્રતાએ તેની વસતીને ધ્યાનમાં રાખીને દરરોજ ખાય છે, એન્ટવર્પ ગે અને લેસ્બિયન ખોરાકની ચીજવસ્તુઓને ખુબ ખુશી છે. પરંતુ જ્યાં પણ તમે દેશમાં જાઓ છો, બેલ્જિયમ એ એવી જગ્યા છે જે ખરેખર તમે જ્યાંથી આવો છો તેના પર આપનું સ્વાગત છે, તમે જે પ્રેમ કરો છો અથવા તમારા હિતો ગમે છે તે ખરેખર એવી જગ્યા છે જે દરેક વ્યક્તિ માટે ખુલ્લું છે. ગે પ્રાઇડ બ્રસેલ્સ ગે પ્રાઇડ બેલ્જિયમ કોન્સર્ટ, પરેડ, પક્ષો અને વધુ સાથે તમામ યુરોપિયન શહેર ગર્વ ઘટનાઓ સૌથી ઘનિષ્ઠ છે. આ ગે દ્રશ્ય અહીં બ્રસેલ્સ માટે સાચું છે: સમજદાર, વૈવિધ્યસભર, સ્વાગત આખા પ્રદેશ પચરંગી, મુક્ત અને સરળ અને સહિષ્ણુ છે, પક્ષને પસંદ કરે છે અને દરેક ભાષા બોલે છે. તે માનવ સ્કેલ પર એક શહેર છે, આસપાસ વૉકિંગ માટે, તેને લોકો મળવા માટે સરળ બનાવે છે. બ્રસેલ્સ અતિવાસ્તવવાદ, સંગ્રહાલયો અને પ્રદર્શન માટે પ્રખ્યાત છે, તેના તમામ ઢોંગી અને રંગબેરંગી ઘટનાઓમાં સંસ્કૃતિ. બ્રસેલ્સ ‘ક્વોટિરિયર્સ’ અથવા જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા જીલ્લાઓ ધરાવે છે, જે શહેરના ઉપલા અને નીચલા ભાગમાં બે ભાગોમાં વહેંચાય છે. તમને ત્રણ જુદા-જુદા ગે વિસ્તારો મળશેઃ બે વખત અગાઉ બેલ્જિયમમાં બ્રસેલ્સ અને એન્ટવર્પ હતા. આ ત્રણ વિસ્તારો શહેરના કેન્દ્ર નજીક છે. તાજેતરમાં જ ગ્રન્ટ નામનો વિસ્તાર, એક રસપ્રદ ગે દ્રશ્ય વિકસાવવાનું શરૂ કર્યું છે. ગે વિસ્તારો અમારા ગે આવાસ નકશો પર સ્પષ્ટ રૂપે ચિહ્નિત થયેલ છે – જેથી તમે બ્રસેલ્સમાં ગે-ફ્રેન્ડલી અથવા ગે હોટેલને સરળતાથી શોધી શકશો. બ્રસેલ્સ પહેલેથી જ તેના ગે જીવન માટે 1920 માં પ્રસિદ્ધ હતો અને હજુ પણ આજે શહેરમાં મુખ્ય ગે વિસ્તાર છે. જૂનના મધ્યમાં પ્રાઇડ નામના યુરોપના સૌથી મોટા ગે એન્ડ લેસ્બિયન સ્ટ્રીટ ફેસ્ટિવલનું આયોજન કરે છે. એન્ટવર્પ, અગાઉ એક ખૂબ જ ઓછી ડાઉન એરિયા એવન્ટ રક્ષક ગેલેરીઓનું કેન્દ્ર અને ગે બાર અને લો પ્રાઇમ રેસ્ટોરન્ટનું મિશ્રણ બની ગયું છે. બ્રસેલ્સ, તે છે જ્યાં બેલ્જિયમના લોકો ભેગા થયા છે, બંને સામાજિક અને રાજકીય. તે હવે એક સમૃદ્ધ ગે વિસ્તાર છે, જો કે તે પશ્ચિમના કરતાં ઓછા કેન્દ્રિત છે. બ્રસેલ્સ એક મહાન કાફે સંસ્કૃતિ છે. શહેરની પ્રથમ ગે મેગેઝિન, ડેર ઈગીન, 1896 માં ડૉ. મેગ્નસ હિર્સફેલ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને 1920 ના દાયકામાં તમે મુખ્યપ્રવાહના પ્રેસની સાથે ન્યૂઝસ્ટેંડ્સમાં વેચાયેલી ગે પ્રેસની મોટી પસંદગી મેળવશો. સ્કોડોબર્ગમાં, એલ્ડોરાડો નાઈટ ક્લબ, સુવર્ણ 20 ના સૌથી પ્રસિદ્ધ ગે સ્થળોમાંનું એક હતું. આ શહેરમાં ખૂબ જ રસપ્રદ પ્રદર્શન સાથે એક ગે મ્યુઝિયમ છે અને મુલાકાત મૂલ્યના છે. બ્રસેલ્સ ખૂબ ઉદાર છે અને તેના અત્યંત વૈવિધ્યસભર ગે દ્રશ્ય માટે જાણીતું છે: ગે કાફેથી ચામડાની તહેવારો સુધી, તે ગે પ્રવાસીને પ્રદાન કરવા માટે ઘણું બધું છે. શહેરમાં ફોલ્સમ યુરોપ, હસ્ટલબાલ અને મધ્ય યુરોપના સૌથી મોટા ગે પ્રાઇડ જેવા પ્રસિદ્ધ ગે તહેવારો યોજવામાં આવે છે. ગે સમુદાય જે પુરુષો પોતાની જાતને ગે કહે છે તેઓ સેક્સ્યુઅલી તરફ આકર્ષાય છે અને અન્ય પુરુષો સાથે પ્રેમમાં પડે છે. પુરુષો પ્રત્યેની તેમની જાતીય લાગણીઓ તેમના માટે સામાન્ય અને કુદરતી છે. આ લાગણીઓ ઉદ્દભવે છે જ્યારે તેઓ છોકરાઓ હોય છે, અને લાગણીઓ સમગ્ર જીવનમાં ચાલુ રહે છે. કેટલાક ગે પુરુષો પણ સ્ત્રીઓને આકર્ષિત કરી શકે છે, તેમ છતાં તેઓ સામાન્ય રીતે કહે છે કે પુરુષો માટે તેમનું આકર્ષણ વધુ મજબૂત અને તેમના માટે અગત્યનું છે. કેટલાક નિષ્ણાતો અંદાજ આપે છે કે વિશ્વના 10 લોકોમાં લગભગ એક ગે અથવા લેસ્બિયન હોઈ શકે છે. (લેસ્બિયન્સ એવી સ્ત્રીઓ છે જે અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય છે.) આનો મતલબ એ કે લોકોના કોઈ પણ મોટા જૂથમાં સામાન્ય રીતે ઘણા ગે અથવા લેસ્બિયન લોકો હાજર હોય છે. જો કે, તે કોઈને સમજાવી શકતું નથી કે તે કોઈ વ્યક્તિને સમજાવે છે કે જ્યાં સુધી તે તેને ઓળખતો નથી ગે લોકો અન્ય લોકોને સાથે મિશ્રણ કરે છે, પરંતુ તેઓ ઘણીવાર અન્ય લોકોથી અલગ લાગે છે. ગે ટીનેજર્સ માત્ર શા માટે તેઓ જુદા જુદા લાગે તે સ્પષ્ટ કરી શકશે નહીં. તેઓ નોંધી શકે છે કે જે બધા ગાય્ઝ તેઓ જાણે છે તે કન્યાઓને આકર્ષિત કરે છે. તેથી, ગે માઇનસ હંમેશાં જાણતા નથી કે તેઓ ક્યાં ફિટ કરે છે, અને તેઓ પુખ્ત વયના લોકોની લાગણીઓ વિશે વાત કરી શકતા નથી. તે ગે અર્થ શું છે? તમને ખબર નથી કે તમારી લૈંગિક લાગણીઓને શું કહેવું. તમારે હમણાં કેવી રીતે જાતે લેબલ કરવું તે નક્કી કરવા માટે દોડાવે નથી. જાતીય ઓળખ સમય ઉપર વિકાસ પામે છે મોટાભાગના કિશોરો છોકરો તરુણાવસ્થા (સામાન્ય રીતે 11 થી 15 વર્ષનાં) વચ્ચેના વર્ષો દરમિયાન અત્યંત જાતીય છે, જ્યારે શરીરમાં ફેરફાર શરૂ થાય છે અને હોર્મોન્સ વહે છે. તમારી લૈંગિક લાગણીઓ એટલી મજબૂત થઈ શકે છે કે તેઓ કોઈ ચોક્કસ લોકો અથવા પરિસ્થિતિઓ તરફ નિર્દેશિત નથી પરંતુ કારણ વગર ઉભરી જણાય છે. જેમ જેમ તમે વૃદ્ધ થશો, તેમ તમે જાણો છો કે તમને ખરેખર કોણ આકર્ષે છે. ખરેખર ગે લાગણીઓ સાથેના છોકરાઓને લાગે છે કે, સમય જતાં, છોકરાઓ અને પુરુષો માટેનું આકર્ષણ વધુ અને વધુ સ્પષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે એક સહાધ્યાયી સાથેના પ્રેમમાં પડતાં અથવા કોઈ ચોક્કસ પુખ્ત વ્યકિત પર ક્રશ વિકસાવી શકો છો. તમને આ અનુભવો આનંદદાયક, મુશ્કેલીમાં, અથવા બે મિશ્રણ મળી શકે છે. 16 અથવા 17 વર્ષની ઉંમરે, કેટલાક ગે યૂઝ પોતાને સ્વયંને કૉલ કરવા વિશે વિચારવાનું શરૂ કરે છે, જ્યારે અન્યને આ વિષય પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. જો તમને લાગે કે તમે ગે હોઈ શકો છો, તો અહીં કેટલાક પ્રશ્નો છે જે તમે તમારી જાતને પૂછી શકો છો: જ્યારે હું સ્વપ્ન અથવા લૈંગિક કલ્પના, તે છોકરાઓ અથવા છોકરીઓ વિશે છે? શું હું ક્યારેય એક છોકરો કે એક માણસ સાથે પ્રેમમાં દબાવી દેવામાં આવ્યો છું? શું હું અન્ય લોકો કરતાં અલગ લાગે છે? શું છોકરાઓ અને પુરુષો માટે મારી લાગણીઓ સ્પષ્ટ છે? જો આ પ્રશ્નોના તમારા જવાબો સ્પષ્ટ નથી, ચિંતા કરશો નહીં. તમે તમારી લૈંગિક ઓળખના સમયે વધુ ચોક્કસ થશો. માત્ર તમને જ ખબર પડશે કે કેવી રીતે પોતાને યોગ્ય રીતે લેબલ કરવું. ઘણા લોકો ગે છે શું તમે વધુ જાણવા માંગો છો? વાંચન દ્વારા પ્રારંભ કરો જો તમને આરામદાયક લાગે તો, તમારી પબ્લિક લાઇબ્રેરીના યંગ એડલ્ટ વિભાગમાં ગ્રંથપાલને પૂછો. પુસ્તકાલયો સામાન્ય રીતે મદદ કરવા માટે ખુશી છે વધુમાં, ગ્રંથરો સખત નૈતિકતાના કોડ હેઠળ કામ કરે છે અને કાયદાકીય રીતે સગીર સહિતના બધા સમર્થકોની ગોપનીયતાને રક્ષા કરવા માટે જવાબદાર છે. જો તમારી સાર્વજનિક લાઇબ્રેરીમાં સેક્સ્યુઅલીટી પર વધુ પડતું નથી, સંદર્ભ ગ્રંથપાલ આંતરભાષી લોન દ્વારા સારા પુસ્તકો અને સામયિકના લેખોની વિનંતી કરી શકે છે. અથવા, તમે મોટી બુકસ્ટોરના ગે વિભાગને તપાસવા માગી શકો છો છેલ્લે, તમે મેલ દ્વારા પુસ્તકો અને અન્ય સામગ્રી ઓર્ડર કરી શકો છો તેમ છતાં, ધ્યાન રાખો કે ગે લોકો વિશેના તમામ પુસ્તકો સહાયક નથી. યુવા માટે હિમાયતીઓ વેબ સાઇટ્સ દ્વારા અને યુવાન ગે લોકો માટે છે. તમે આ વેબ સાઇટ્સની મુલાકાત લઈ શકો છો 15,000 થી વધુ ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, અને ટ્રાન્સજેન્ડર યુવા દર મહિને તેમની મુલાકાત લે છે; તેમાંના મોટા ભાગના વારંવાર મુલાકાત મોટા ભાગના મોટા શહેરોમાં ગે હોટલાઇન પણ હોય છે, અને તમે તેને કૉલ કરવા માંગી શકો છો. જો તમે તમારી ગોપનીયતા વિશે ચિંતિત હોવ તો, ફોન બૂથ પરથી ફોન કરો. એક સારા હોટલાઇન કાઉન્સેલર તમને તમારી લાગણીઓ વિશે વાત કરવા દેશે અને તમને ગે લોકોની સહાય કરતી સંસ્થાઓ તરફ દોરી જશે. ત્યાં પણ તમારા વિસ્તારમાં ગે યુવક જૂથ હોઈ શકે છે. ત્યાં જ્યાં પણ હોવ ત્યાં ગે લોકો છે. જલ્દી અથવા પછીથી તમે એવી કોઈ વ્યક્તિને મળશો જે તમારા માટે જે કંઈ છે તે જ લાગે છે અને તેના જેવી અનુભવો થયા છે. ખેંચો માં વસ્ત્ર જો તે હેલોવીન માટે માત્ર એક જ વખત છે, તો વિપરીત લિંગના કપડાં પહેરીને વિશ્વમાં બહાર જાઓ. તે તે વ્યક્તિત્વને છૂટી કરશે જે તમે જાણતા નહોતા કે તમે તમારામાં હતા અને તે તમને સ્ત્રીત્વ સાથે બરાબર બનાવશે. તેથી ઘણા ગે પુરુષો સ્વિઝના સહેજ બીટને શોધી કાઢે છે. “કોઈ ફેમ નથી,” અમારી તમામ માનસિકતામાં બ્રાંડ અપાય છે પરંતુ એક રાત જ્યારે સ્ત્રીનો સંપૂર્ણ અંકુશ હોય ત્યારે તે તમને ફરીથી ડર નહીં કરે. અને તે તમને બહાદુર બોટલ ફેંકનારાઓ સાથે સંપર્કમાં મૂકી દેશે જે દિવસે સ્ટેનવૉલ રમખાણો શરૂ કર્યા હતા. ક્રૂઝ દરેક વ્યક્તિને ત્રણ પગલા પછી તમારા ખભા પર નજરે જોતા હતા જો તમે સુતેલા કે સેક્સી અજાણી વ્યક્તિમાં રસ ધરાવતા હતા દેખાવ અને સિગ્નલોનો એક જટિલ નેટવર્ક કે જે પુરુષો એકબીજાને આકર્ષવા માટે ઉપયોગમાં લેવાતા હતા, એવી કોઈ વસ્તુ કે જેણે સમલૈંગિક પુરૂષોને વધુ બૌદ્ધિક ભાષામાં સંવાદી કર્યા અને અમારા સીધી સમકક્ષો કરતાં સમજદાર હતા. તે કેવી રીતે કરવું તે જાણો તે તમારા ગે અનુભવને માત્ર સુધારશે જ નહીં, પરંતુ જે રીતે તમે દરેક સાથે વાતચીત કરો છો સ્ટ્રીટ ક્રૂઝીંગ મોટે ભાગે મૃત છે- ના, તે ગ્રાઇન્ડર પર ન કરી શકાય – પરંતુ સ્નાનગૃહની સફર તમને તમને જે જાણવાની જરૂર છે તે બધું શીખશે. પોપર્સ વિશે જાણો જો માત્ર લોકો રશ અને જંગલ જ્યૂસ વિશે તમારા ટુચકાઓ મળશે, તો જાણો કે પોપર્સ શું છે. તમારે તેનો ઉપયોગ કરવો પડતો નથી, પરંતુ દાયકાઓ સુધી અમે મોટાભાગના સમલૈંગિક સમુદાયથી રાખેલા એક રહસ્ય છે તેથી અમારે તેને ચાલુ રાખવું પડશે. તે કર્નલ સેન્ડર્સની ગુપ્ત રીતની અમારી આવૃત્તિ છે. વિરોધ એક ધરણાં સંકેત સાથે બહાર નીકળો અને તમારા ગુનાઓ માટે ગુસ્સો અને લડાઈ કરો. સ્ટોનવૉલ પહેલાં પણ આપણે માણસને લડવા માટેનો લાંબો ઇતિહાસ ધરાવે છે, અને તે ક્યારેય મૃત્યુ પામે નહીં. તમે લગ્ન સમાનતા માટે સહીઓ એકત્રિત કરી શકો છો અથવા તમે વિરોધનો કબજો લઈ શકો છો અને આવકની અસમાનતા સામે લડી શકો છો, પરંતુ લડાઈ બંધ ન કરો. અને જો પીડીએ (જાહેર જનતાના આંદોલન) તમારી વસ્તુ નથી, તો ઘણાં કારણો છે જેના માટે ભંડોળ ઊભુ કરવાની જરૂર છે, જે સરળતાથી બ્રંચ પર કરી શકાય છે (એક ગે આર્ટ કે જે કોઈક આ સૂચિમાં નથી). પ્રાઇડ પર જાઓ હોટ જૂન સૂર્યની બહાર ઊભા રહેવું ચોક્કસપણે ખેંચી શકે છે (તમામ શ્વેત ઇરાદો) પરંતુ દરેકને ઓછામાં ઓછા એક વખત આ ઇવેન્ટમાં સમુદાયની ઊંડાઈ અને પહોળાઈનો અનુભવ કરવો જોઈએ. તમારા સામાજિક વર્તુળની બહાર લોકો જુઓ, દૂરના પ્રવાસીઓ, અને તે લોકો જે મિલિયન ગે વર્ષોમાં ભળશે નહીં. અને ક્યાં તમે બાઇકો પર ડાયકસ જોવા માટે ક્યાં જઈ રહ્યા છો? એક ગેડર બનાવો આપેલ વિસ્તારમાં અન્ય હોમોસેક્સ્યુઅલ શોધવામાં સક્ષમ હોવાનો અર્થ તે દિશા અથવા ઇએસપીના અર્થમાં જન્મેલ નથી. ના, તે સખત મહેનતનાં વર્ષોથી હસ્તગત થવી જોઈએ અને એનો અર્થ એ થયો કે ફક્ત કડીઓ જે ગાય્સને દૂર કરવાના છે. (હજી પણ તે હજી પણ અશક્ય નથી જયારે યુરોપિયન પ્રવાસીઓ આસપાસ છે.) પરંતુ તે આવશ્યક છે. તે માત્ર ત્યારે જ તમને મદદ કરશે જ્યારે તમે તમારા પ્રકારની અન્ય લોકો સાથે સલામત જગ્યામાં છો, તે તમને તે પણ દિશા નિર્દેશિત કરશે કે જે કારકુન ડિસ્કાઉન્ટ માટે ફિકર કરે છે અને જે ફ્લાઇટ એટેન્ડન્ટ વોડકાના એક મફત નાની બોટલ માટે આંખ મારશે. શિબિર કદર શોગર્ક્સ અને મોમી ડિઅરેસ્ટથી જ્હોન વોટર્સ અને તમારી કાકી નેન્સી, જે તેના દાંત પર લિપસ્ટિક સાથે કુટુંબની ઘટનાઓમાં બતાવવાનું અને તેના ચારો ઢોંગ કરે છે તે બધું જ પ્રેમ કરે છે. હા, પહેલાં “હીપસ્ટર્સ” વ્યંગાત્મક રીતે પસંદ કરેલી વસ્તુઓ જે ભીષણ હતી, ગે પુરૂષો શિબિરની શોધ કરી હતી અને તે અમારા સૌંદર્યલક્ષી વ્યાપીયો છે. કેટલીક બાબતોમાં તે બહારના વ્યક્તિને પ્રેમાળ કરવા અને તે આલિંગન કરવા માંગતી હોવા છતાં તે વસ્તુઓને અસ્પષ્ટ કરતી વખતે તે આકર્ષક બનાવે છે સર્વોચ્ચ અદાલતે પોર્નોગ્રાફીની વ્યાખ્યાની જેમ, શિબિરને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આપણે તેને જોઈશું ત્યારે આપણે બધા જાણીએ છીએ. અને જો તમને તે ખબર ન હોય તો, તમે ત્યાં બહારના બધા કેમ્પેન અભિનેતાઓ માટે માત્ર એક નિષ્ઠાવાન ચિહ્ન છો. એઇડ રજાઇ ની મુલાકાત લો એઇડ્સ લગભગ ગે પુરુષો એક પેઢી બહાર લૂછી હતી. ઘણા ગે પુરુષો હવે બૌદ્ધિક રીતે જાણે છે, પરંતુ તેમના તમામ મિત્રોને ધીમે ધીમે, ચોક્કસપણે રોગને હાનિ પહોંચાડવા અથવા મરણની સજા તરીકે નિદાન સાથે રહેવાની ફરજ પાડવાની ભાવનાત્મક ખર્ચ વિશે કોઈ ચાવી નથી. જ્યારે રજાઇ હવે આ રોગથી મૃત્યુ પામે છે તે દરેકને એક મંદિર છે, અને માત્ર ગે પુરૂષો જ નથી, તે એક મ્યુઝિયમની સૌથી નજીકની વસ્તુ છે અને ભૂતકાળમાં રહેલા તમામ જીવોને દસ્તાવેજ કરવાની શ્રેષ્ઠ રીત છે. અમે તેને ભૂલી જવું નથી તેમને બાકી. બહાર આવ સ્કૂલ અને સેલિબ્રિટીઝમાં ગે સ્ટ્રેઈટ એલાયન્સની અમારી ઉંમરમાં, જે કોઈ અંતિમ જાહેરાત કર્યા વિના શાશ્વત કાચની ઓરડીમાં રહે છે, એવું લાગે છે કે તે શૈલીની બહાર રહ્યું છે. “શા માટે ગે લોકો આવવું જોઈએ જ્યારે સીધા લોકો નથી?” કેટલાક દૂરના gaytopia કે પસાર થઇ શકે છે, પરંતુ ત્યાં સુધી તે કદાચ એકમાત્ર એકીકૃત અનુભવ દરેક ગે વ્યક્તિ છે. ગે ઑનલાઇન ડેટિંગ બેલ્જિયમ 22 augustus 2018 Johan Gay Dating in Belgium ઑનલાઇન ગે ડેટિંગ ટિપ્સ એલજીબીટી સમુદાય ઑનલાઇન ડેટિંગના પ્રાથમિક લાભો પૈકીનું એક છે. સિંગલ્સ ડર અથવા ખચકાટ વગર પોતાની પસંદગીના ભાગીદારોને શોધી શકે છે અને તેઓ પાસે સંભવિત ભાગીદારોનો એક વિશાળ પૂલ છે જે પહેલાં કરતાં પસંદ કરે છે. પરંતુ વાસ્તવિક દુનિયામાં જ, યોગ્ય સાથીદારની શોધમાં સફળતા એ ભીડમાંથી બહાર ઉભી રહે છે કે જે ઑનલાઇન ડેટિંગના કિસ્સામાં ડેટિંગ પ્રોફાઇલ સાથે આવતા હોય છે જે વિનોદી છે અને આમ ધ્યાન ખેંચે છે. અહીં અસરકારક ડેટિંગ પ્રોફાઇલ કેવી રીતે લખવી તે અંગેની કેટલીક ટીપ્સ છે, જે તમે ઇચ્છો તે પ્રકારનાં પ્રતિસાદો મેળવવાનું છે. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ગે ફેસ્ટિવલ એન્ટવર્પ બેલ્જિયમની રાજધાની શહેર તેના હસ્તકલા અને રાંધણ બનાવવાની વાનગીઓ કરતાં વધુ માટે પ્રસિદ્ધ છે. તે શહેરના ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર વસ્તીના જીવન અને પસંદગીઓનું ઉજવણી કરતી મોટી ગે તહેવારની પણ છે. પ્રથમ એન્ટવર્પ ગે ફેસ્ટિવલ 1979 ની શરૂઆતમાં યોજાઈ હતી પરંતુ તે પછી ઘણા વર્ષો સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી. બેલ્જીમે 2003 માં સમલિંગી લગ્નોને કાયદેસર બનાવ્યાં ત્યારથી, એન્ટવર્પનો એલજીબીટી સમુદાય માત્ર વધુ દૃશ્યમાન બન્યો છે અને આનો એક પુરાવો શહેર પ્રાઇડ ફેસ્ટિવલનું પુનર્જીવન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એન્ટવર્પ યુરોપમાં એલજીબીટી સમુદાય માટે સૌથી વધુ સુખી સ્થળો પૈકીનું એક બની ગયું છે. ચાર-દિવસીય તહેવારની હાઈલાઈટ્સમાં પૉપીની હાયસોનિકલ બસ ટૂરનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ મ્યુઝિલ્સ, જે સંગીતની ફિલ્મ ગ્રીસે, ફૅશન મ્યુઝિયમ ખાતે ઉનાળામાં સ્વાગત, દરેક શહેરમાં સૌથી મોહક અને રોમેન્ટિક દર વર્ષે તેના પોતાના ગે ફેસ્ટિવલ સાથે સમલિંગી પ્રેમ ઉજવે છે. આ તહેવારોમાં શ્રેણીબદ્ધ પક્ષો, દડાઓ, સંગીત સમારંભો અને પેરિસમાં યોજાતી સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને શહેરના ત્રીજા ગે મેરેસ જિલ્લામાં. ઇન્ટરનેટ પર એક શ્રીમંત ગે સાથી શોધવી ઈન્ટરનેટ પર કેટલીક મિલિયોનેર ડેટિંગ સાઇટ્સ છે. મોટા ભાગના ‘ખાંડના બાળકો’, છોકરીઓ અને સ્ત્રીઓને શોધી કાઢીને મિલિયનેર વચ્ચે કપડાની રમતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે એક શ્રીમંત માણસની સંભાળ લે છે અને બદલામાં તરફેણ પૂરું પાડે છે. આમાંના કેટલાક મહાકાવ્ય એસ્કોર્ટ સેવાઓ જેવી જ છે. જ્યારે ઘણા વેબ સાઇટ્સ નથી કે જે તમને ગે મિલિયોનેર્સની શોધમાં મદદ કરશે, અહીં એક વિશિષ્ટ માર્ગદર્શિકા છે કે તમે વિશિષ્ટ ગે ડેટિંગ વેબસાઇટ્સ અને સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સની મદદથી ઇન્ટરનેટ પર કેવી રીતે તેમને શોધી શકો છો. જ્યારે આપણે મિલિયોનેર્સનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે અમે તેનો અર્થ એ નથી કે જ્હોન બારણું છે જેણે પોતાના ઘરની કિંમત રિયલ એસ્ટેટ પ્રચંડમાં દસ લાખની પાછળ ગઈ હતી. અમે શબ્દના ભાવમાં વાસ્તવિક મિલિયનેર અર્થ – મલ્ટીમિનીયરોર્સ ખરેખર. ગે મિલિયોનેર્સ ચાલો ગણતરી કરીએ, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેટલા ગે મિલિયોનેર્સ છે. મેરિલ લિન્ચ દ્વારા પ્રકાશિત 2007 વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર, 27 સપ્ટેમ્બર, 2007 ના રોજ વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અવતરણો મુજબ, 9.5 મિલિયન લોકો વિશ્વભરમાં હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. તેનો અર્થ એ કે તેઓ તેમની પ્રાથમિક રહેઠાણોને બાકાત રાખીને એસેટ્સની US $ 1 મિલિયનની માલિકી ધરાવે છે. આ હેતુ માટે તેમના ઘરોની ગણતરી કરવામાં આવી ન હતી. ઉત્તર અમેરિકામાં કુલ 3.2 મિલિયન લોકો હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. 301 મિલિયન લોકોની વસ્તી સાથે, આનો મતલબ એવો થાય છે કે આશરે 1% વસ્તીમાં મિલિયનેરનો સમાવેશ થાય છે. આ થોડું ટકાવારી જેવું લાગે છે પરંતુ જો તમે કોઈ શહેરમાં રહેતા હોવ, તો કદાચ વધુ ટકાવારી. ન્યૂ યોર્કમાં તે ઘણો ઊંચો છે અને બે એરિયામાં, તમે તમારા આસપાસ મિલિયનેર જોશો. તેથી, ત્યાં 3.2 મિલિયન મિલિયનેર છે હવે, કેટલા ગે છે? નવેમ્બર 2006 માં ગેરી ગેટ્સ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલ્સ ખાતે વિલિયમ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન લૉ એન્ડ પબ્લિક પોલિસીમાં વરિષ્ઠ રિસર્ચ સાથીએ સર્વે કર્યો હતો અને અંદાજ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ગે વસ્તી 8.8 મિલિયનની હતી. આ આંકડામાં ગેઝ, લેસ્બિયન્સ અને બાઇસેક્સ્યુઅલ્સનો સમાવેશ થાય છે. અહીં સિએટલ ટાઇમ્સમાં આ અંગેની એક રિપોર્ટ છે. ભેદભાવના ભયને લીધે ઘણા ગેઝ અને લેસ્બિયન્સ તેમની જાતીય પસંદગીઓ વિશે ખુલ્લામાં બહાર આવતા નથી. એટલાન્ટામાં ખૂબ મોટી લેસ્બિયનની વસ્તી છે અને દરેક જણ ઊભા થવું અને ગણાશે નહીં. જો ગે વસ્તીના 15.4 ટકા લોકો સાન ફ્રાન્સિસ્કોમાં છે, તો તેમની નાણાકીય રીતે મજબૂત, મિલિયનેર અથવા તો કરોડોપતિઓની ઊંચી સંભાવના છે. સાન ફ્રાન્સિસ્કોના ભાગો ખૂબ જ ખર્ચાળ છે. ગે મિલિયોનેર્સ ઓનલાઇન શોધી રહ્યાં છો મિલિયોનેર ડેટિંગ વેબ સાઇટ્સ દ્વારા મિલિયનેરને ફાંસલ કરવા માટેના કોઈ સારૂં કારણ નથી. જ્યારે તમે આ રૂટ પર જાઓ છો, ત્યારે તમે તેને ખૂબ સ્પષ્ટ બનાવી દો છો કે તમે કોઈ વ્યકિતને ખૂબ ધનવાન છો અને સોનાનો ખોદનાર તરીકે જોશો. આ ખૂબ જ હેતુને હરાવે છે કારણ કે કરોડોપતિઓ સામાન્ય રીતે સોનાના ખોદનારાઓથી સાવચેત છે અને તમે ફક્ત તેમને દૂર ફેંકી દો છો. તેમાંના કેટલાક ફક્ત રમકડા-છોકરાની શોધ કરી શકે છે અને જો તમે આવા વ્યવસ્થા શોધી રહ્યા છો, તો તેના માટે જાઓ. જો તમે શ્રીમંત વ્યક્તિ સાથે ગંભીર સ્થિર સંબંધ શોધી રહ્યાં છો જે તમારી જાતીય પસંદગીઓને શેર કરે છે, સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ માટે જાઓ. આ સાચું છે, જાતીય પસંદગીઓ અથવા લિંગને ધ્યાનમાં લીધા વગર પણ. ઉપરાંત, જો તમે મિલિયનેરને પોતાને મર્યાદિત કરવા માંગતા હો, તો તમે હંમેશાં સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ સાથે પણ ચોક્કસ થ્રેશોલ્ડ ધરાવતા લોકો માટે આવક શોધી શકો છો. આ તમામ વેબ સાઇટ્સમાં પાવર સર્ચ અથવા અદ્યતન શોધ સુવિધાઓ છે જેમાં તમે ચોક્કસ લઘુત્તમ આવક ધરાવતા લોકોને શોધી શકો છો. તમે એવા અન્ય લોકોને પણ અવરોધિત કરી શકો છો કે જેઓ તમને રસ નથી કરતા. તેમાંના બધા ચેટ અને ફોરમ છે. આ વેબ સાઇટ્સ તમને અનામિત્વ આપે છે અને જો તમે સંભવિત ડેટિંગ ભાગીદારોને મળવા વિશે શરમાળ છો, તો આ એક મોટી સહાય બની શકે છે Gay.com એક સમુદાય ડેટિંગ વેબ સાઇટ છે જે ખાસ કરીને ગેઝ માટે છે. તમે ઘણા લક્ષણો સાથે સાત દિવસની મફત ટ્રાયલ મેળવી શકો છો. તેઓ ચેટ, વિડિઓ સ્ટ્રીમિંગ, સંદેશ બોર્ડ, ઉપયોગી લેખો અને ખૂબ મોટા સભ્યપદ આધાર ધરાવે છે. Gay.com સમીક્ષા વાંચો સિંગલ્સનેટ એ ખૂબ મોટી ડેટિંગ વેબ સાઇટ છે તેમની પાસે 14 મિલિયનથી વધુ સભ્યો છે અને આ તેમની તરફેણમાં કામ કરે છે. જ્યારે તમે સાઇન અપ કરો છો અને સમાન જાતીય પસંદગીઓ સાથે શોધ કરો ત્યારે તમે તમારી જાતીય પસંદગીઓને નિર્દિષ્ટ કરી શકો છો. સિંગલનેટ સમીક્ષા વાંચો યોગ્ય સાઇટ પસંદ કરો આ દિવસોમાં માત્ર ગેઝ માટે કેટલીક ડેટિંગ વેબસાઇટ્સ નથી, પણ આ સમુદાયની ચોક્કસ સંબંધ જરૂરિયાતોને પૂરી કરતા લોકો પણ. તમે ઓનલાઇન ડેટિંગની દુનિયામાં કૂદવાનું પહેલાં તે સાઇટને પસંદ કરીને શરૂ કરો જ્યાં તમે શોધી રહ્યા છો તે વ્યક્તિની શોધવાની સૌથી વધુ તક છે. જો તમે મુખ્યત્વે ગંભીર સંબંધમાં રસ ધરાવતા હોવ તો, તે સાઇટ સાથે સાઇન અપ કરો કે જે તેના સભ્યોની વૈવાહિક સ્થિતિને સ્ક્રીન્સ કરે છે અથવા કડક જોડાવાની નીતિ ધરાવે છે. પ્રોફાઇલ હેડરથી પ્રારંભ કરો મૅથલીને ડેટિંગ પ્રોફાઇલ્સનું અગત્યનું પાસું ગણવામાં આવે છે, કારણ કે રૂપરેખાઓ માટે બ્રાઉઝ કરતી વખતે આ પહેલો અને ઘણી વાર એકમાત્ર દૃશ્યક્ષમ પાસા છે. તેથી જ્યારે તમે કોઈ હેડલાઇન વિશે વિચારી રહ્યા હો, ત્યારે પહેરવાથી અને કંટાળાજનકથી દૂર રહેવું અને તેના બદલે ચપળ અને રમુજી કંઈક વાપરવું, ‘મારી સાથે વાતચીત કરવા માટે મફત લાગે. મારા બધા શોટ વર્તમાન છે! ‘. કેટલાક અન્ય ઉદાહરણો હોઈ શકે છે “નવી નોકરીની જેમ, હું શ્રેષ્ઠ લાભો આપું છું” અથવા “ત્યાં કોઈ સારા ઈ-નર છે”. તમે મથાળું પસંદ કરી શકો છો કે જે તમારી લૈંગિકતાને સંદર્ભિત કરે છે પરંતુ સુનિશ્ચિત કરે છે કે ક્રેશ અથવા રક્ષણાત્મક અવાજને બદલે, તે હોંશિયાર અને આકર્ષક છે. તે વિનોદી બનાવો જે ડેટિંગ પ્રોફાઇલ્સ પસાર થવાની મજા છે તે વધુ સંખ્યામાં પ્રતિસાદો પ્રાપ્ત કરવા માટે બંધાયેલો છે કે જે તે ચંચળ અને સ્વ-અભિનંદન છે. આનો અર્થ એ નથી કે તમારે ઘણું ખરાબ રમૂજ અથવા ગંદી ટુચકાઓનો સમાવેશ કરવો જોઈએ જ્યારે પોતાને વર્ણવવું જોઈએ. ફક્ત વિનોદી રાખો અને પ્રકાશ રમૂજની માત્રા ઉમેરો જેથી સંભવિત ઉમેદવારો તમને સ્માર્ટ અને મનોરંજક વ્યક્તિ માટે જોઈ શકે છે જે તમે છો. ઘણી સાઇટ્સમાં શ્રેણીબદ્ધ પ્રશ્નો હોય છે જે તમને એક ડેટિંગ પ્રોફાઇલ બનાવવા માટે મદદ કરી શકે છે અને કેટલાક તમને અનુકૂળ રૂપરેખાઓ સાથે મેચ કરવા ઓફર કરે છે. તમારા વિશે વિશેષ શું છે તે બહાર લાવો મોટાભાગની ડેટિંગ રૂપરેખાઓ નિમ્ન અને કંટાળાજનક તરીકે આવે છે કારણ કે તે વિશિષ્ટ અને બિન-માહિતીપ્રદ હોય છે. સામાન્ય રીતે તમારી જાતને “મજા-પ્રેમાળ”, “સાહસિક”, “ડાઇનિંગ આઉટ કરવાનો શોખીન” તરીકે વર્ણવવાને બદલે, શબ્દસમૂહોનો ઉપયોગ કરો જે તમારી રૂચિને વ્યક્ત શરતોમાં વર્ણવે છે. ઉદાહરણ તરીકે, “સાહસિક” ની જગ્યાએ, તમે કહી શકો છો કે તમે “વ્યક્તિ જે ખુલ્લા દરિયામાં બહાર જઇને તમારા ચહેરા સામે સર્ફ લાગે છે” અથવા તમારી જાતને એક દારૂનું પાત્ર તરીકે વર્ણવવા માટે તમને લખી શકો છો કે તમે “પરિવહન કરો છો લેબનીઝ રાંધણકળામાં જડીબુટ્ટીઓ અને મસાલાઓના સુગંધ તેમજ વાઇબ્રન્ટ રંગો દ્વારા “. ખૂબ લાંબુ નથી, ખૂબ ટૂંકા નથી જો તમે નોંધી લેવા માંગતા હો તો આપના લાંબી પવનનું વર્ણન ટાળો તમારી હાઇ સ્કુલ વિજયો, કૉલેજની સિદ્ધિઓ અને વર્તમાન સફળતાઓના વિસ્તૃત હિસાબો માત્ર એક પ્રોફાઇલ પર વાંચવા માટે કંટાળાજનક છે પણ તમે નિરર્થક અને ભપકાદાર તરીકે પણ આવી શકો છો. તે જ સમયે ખૂબ ટૂંકા બનાવવાથી તે અપૂર્ણ દેખાશે. તમારે પૂરતી સંવેદનશીલતાની જરૂર છે કે જેથી તેને પોતાને ઊંઘમાં મૂક્યા વિના સંભવિત તારીખ સુધી વાજબી વિચાર કરવો. થોડું પાછું રાખો અનુભવી પ્રેમીઓ તમને જણાવે છે કે રોમાંચક પ્રણયનો રહસ્ય હંમેશાં થોડો સમય પાછો રાખવો જોઈએ જેથી તમારા પ્રેમી વધુ વળતર આપે. તમારી ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇલમાં વર્ણન કરતી વખતે સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરો. તમારા ગુણો જણાવો પરંતુ તમારા વિશે વધુ જાણવા માગતા વાચકોને તટસ્થિત કરવા માટે એટલું બધું જ જણાવો. ખૂબ જ ટૂંક સમયમાં તમે એક તારીખ માટે મળવા જવાબો સાથે પૂર આવશે તમારી અપેક્ષાઓ પર સ્વચ્છ આવો તમારી ડેટિંગ પ્રોફાઇલ માત્ર જવાબો વિશે નથી તે તમે ઇચ્છો છો તે પ્રકારની પ્રતિક્રિયાઓ મેળવવા વિશે છે. તમારી ડેટિંગ પ્રોફાઇલને અસરકારક તેમજ સર્જનાત્મક બનાવવા માટે, ખાતરી કરો કે કોઈ ભાગીદારમાં તમારી અપેક્ષાઓ અંગે કોઈ સંદિગ્ધતા છોડશો નહીં. અને આ ખાસ કરીને ગે ડેટિંગનો સાચો વિશ્વાસ છે જે પરિવારના પ્રશ્નો, બહાર આવવા અને સાંસ્કૃતિક સ્વીકાર દ્વારા વધુ જટિલ બનાવે છે. વય જૂથ, વ્યવસાય, શારીરિક લાક્ષણિકતાઓ અને અન્ય માપદંડને સ્પષ્ટ કરો કે જેમાં તમે તમારા સાથીને સંબંધિત થવું હોય. જો તમે સમલિંગી ડેટિંગ સાઇટ પર હોવ, તો તમારી લૈંગિક અનુસ્થાપન અંગેની અપેક્ષાઓ વિશે સ્પષ્ટ રહો – દાખલા તરીકે, તમે ઇચ્છો છો કે તમારા સાથીને સખત રીતે એક ગે વ્યક્તિ હોવો જોઈએ અથવા બાયસેક્સ્યુઅલ હોવાનું પણ સારું છે. તમે શોધી રહ્યાં છો તે ગુણો પર અસ્પષ્ટ ન થાઓ, જેમ કે ‘રસપ્રદ’, ‘દેખભાળ’, ‘જવાબદાર’ જેવા કોઈકની જેમ. તે શંકાસ્પદ છે કે કેમ તે કંઇક કંટાળાજનક, બેચેન અને બેજવાબદાર બનવા માટે પૂરતું પ્રામાણિક હશે અને આગળ વધશે. ઊલટાનું તમે એવા ગુણો વિશે ચોક્કસ હોવ કે જે કોઈકની જેમ કૉલેજમાં ગયા છે, જેમણે વ્યાપકપણે પ્રવાસ કર્યો છે અથવા જેની પાસે સંગીત આલ્બમ પ્રકાશિત થયું છે તમારા શ્રેષ્ઠ જુઓ ફોટો વગર તમારી ઇન્ટરનેટ પ્રોફાઇલ સાથે હંમેશાં શ્રેષ્ઠ રહેવું છે કારણ કે કોઈ પ્રોફાઇલ વગર કોઈ પ્રોફાઇલ શોધ પરિણામો પર ખૂબ જ ઓછી રેંક કરે છે. અને ખરેખર તમારો ફોટો તમારા સ્વ-વર્ણનનો આવશ્યક ભાગ છે તેથી ખાતરી કરો કે તમે તમારું શ્રેષ્ઠ જુઓ છો. કોઈ પણ જૂના ફોટો અપલોડ કરશો નહીં કે જે તમે ગયા વર્ષના હરણના પક્ષમાંથી મેળવી શકો છો પરંતુ ફોટોને ક્લિક કરવા માટે સમય કાઢો જ્યાં તમે સુઘડ જુઓ છો અને તમારો ચહેરો સ્પષ્ટ રૂપે જોઇ શકાય છે. વેબકૅમની તસવીરો અથવા વિડિયો શોટ્સ ટાળો કે જે દાંડા અથવા ધ્યાનથી બહાર આવે. તમારો ફોટો ફક્ત પ્રથમ છાપ જ નહીં પરંતુ તમારી જાતને આકર્ષક તારીખ તરીકે પ્રસ્તુત કરવાની તમારી શ્રેષ્ઠ તક હશે. તે જ સમયે, અતિશય તસવીરોથી દૂર રહો જે નોંધપાત્ર રીતે ફોટોશોપ કરવામાં આવ્યા છે કારણ કે જો તમારી ઑનલાઇન તારીખ આખરે તમને મળે અને શોધે છે કે તમે ખરેખર કેવી રીતે જોશો, તો તમે કેટલાક મુશ્કેલ સમય માટે જઇ શકો છો. છેલ્લે, તમારા હેડર સંદેશા અને મુખ્ય ફોટોને સમય સમય પર તાજું કરો. આ તમારી ડેટિંગ પ્રોફાઇલને લાંબા ગાળા માટે રસપ્રદ રાખશે અને નિયમિત શોધ કરતા વધુ લોકો સુધી પહોંચશે.
સમાજશાસ્ત્ર : સામાજિક વિજ્ઞાનની એક શાખા. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘sociology’ કહેવામાં આવે છે. આ શબ્દ મૂળ લૅટિન ભાષાના ‘socius’ (companion એટલે સાથીદાર) અને ગ્રીક ભાષાના ‘ology’ (study of – નો અભ્યાસ) પરથી બન્યો છે. આના આધારે કહીએ તો સમાજશાસ્ત્ર સામાજિક આંતરક્રિયાઓ દ્વારા બનેલા સામાજિક સંબંધોના માળખાનો અભ્યાસ કરે છે. આપણને એ પ્રશ્ન થાય કે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ ? 16મી સદીમાં માનવની આસપાસનાં પ્રાકૃતિક કે ભૌતિક પાસાંઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની શરૂઆત થઈ. તેના પગલે પગલે એવું સમજાયું કે માનવસમાજનો પદ્ધતિસરનો અભ્યાસ અર્થપૂર્ણ જ્ઞાન પણ આપી શકે છે. પરિણામે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સામાજિક સંબંધોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો જોઈએ એવી રજૂઆત થઈ. જોકે પ્લૅટો અને ઍરિસ્ટોટલ જેવા ગ્રીક ચિંતકો અને ઇબ્ન ખાલ્દૂને તો સદીઓ પહેલાં સમાજના અભ્યાસની પરંપરા શરૂ કરી હતી. 19મી સદીના ફ્રેંચ અભ્યાસી ઑગસ્ટ કૉમ્તે 1824માં સૌપ્રથમ ‘Sociology’ એ શબ્દ સમાજના વ્યવસ્થિત અભ્યાસ અંગેના શાસ્ત્ર માટે રજૂ કર્યો. 1838માં તેમના પુસ્તક ‘Positive Philosophy’ દ્વારા તે પ્રચલિત પણ થયો તેથી તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. યંગ અને મેક નામના લેખકો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે ‘સમાજશાસ્ત્ર માનવજીવનના સામાજિક પાસાંઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે.’ ગિન્સબર્ગ નામના સમાજશાસ્ત્રીના મતે ‘સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો, તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે.’ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની યાત્રા પોણાબસો વર્ષના સમયગાળાને આવરી લે છે. યુરોપમાં ઑગસ્ટ કૉમ્તે સમાજશાસ્ત્રને સમાજના વિજ્ઞાન તરીકે સ્થાપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. સેન્ટ સાઇમન અને હર્બર્ટ સ્પેન્સરે કૉમ્તની સાથે પ્રત્યક્ષવાદ દ્વારા સમાજનો અભ્યાસ શક્ય છે તે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પાછળ યુરોપમાં 16મી સદીથી 19મી સદી દરમિયાન ઘટેલી ઐતિહાસિક ઘટનાઓ અને પ્રક્રિયાઓ રહેલી છે. તેના પરિપાક રૂપે વર્તમાન સમાજશાસ્ત્રનો પાયો નંખાયો. યુરોપનો નવજાગરણ યુગ, ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તેમજ ફ્રાન્સની રાજ્યક્રાંતિને કારણે ત્યાંના સમાજોમાં અનેકવિધ સામાજિક-આર્થિક પરિવર્તનો આવ્યાં. આ પરિવર્તનોએ સર્જેલા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે પરંપરાગત ધાર્મિક કે તત્ત્વજ્ઞાનીય જ્ઞાન અધૂરું સાબિત થયું. કારખાના-પદ્ધતિને કારણે સર્જાયેલા નવા શ્રમજીવી વર્ગના શોષણના પ્રશ્નો ઊભા થયા તો બીજી તરફ ફ્રાન્સની રાજ્યક્રાંતિને કારણે રાજાશાહી જેવી પરંપરાગત રાજકીય સંસ્થાના પાયા હચમચી ગયા. વૈજ્ઞાનિક શોધખોળો અને નવા દરિયાઈ માર્ગોની શોધને પરિણામે વિશ્વના સમાજો વચ્ચેના સંપર્કોએ સાચે જ નવા વિશ્વના અસ્તિત્વને શક્ય બનાવ્યું. આ સૌ પરિબળોને પરિણામે સમાજજીવનનો વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી અભ્યાસ થાય તે આવશ્યક અને અનિવાર્ય બની ગયું. ઑગસ્ટ કૉમ્તે શરૂ કરેલા આ નવા સમાજવિજ્ઞાનને ફ્રાન્સમાં એમિલ દુર્ખાઇમ, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મૅક્સ વેબરે પોતાના અભ્યાસો અને વિચારો દ્વારા સુસ્થાપિત કર્યું. આ સૌ સમાજશાસ્ત્રીઓને તેમના ઉત્કૃષ્ટ અને પાયાના પ્રદાનને કારણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. યુરોપથી શરૂ થયેલી સમાજશાસ્ત્રની સફર અમેરિકા, એશિયા અને વિશ્વના અન્ય દેશોમાં પ્રસરી અને સ્થાયી થઈ. ઉચ્ચ શિક્ષણના ભાગ રૂપે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર ભણાવવાનું શરૂ થયું. વળી, આ ક્ષેત્રે સંશોધન કરવાનું કાર્ય પણ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિભાગો તેમજ સામાજિક સંશોધનની સંસ્થાઓએ કર્યું. વિશ્વના જુદા જુદા દેશોની સરકારોએ પોતાના દેશના સામાજિક-આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમાજશાસ્ત્રીઓનાં જ્ઞાન અને માહિતીનો ઉપયોગ કરવા માંડ્યો અને તે દ્વારા સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે વિકાસ પણ થયો. સમાજશાસ્ત્રની શાખાઓ : સમાજશાસ્ત્રનો એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે વિકાસ થતો ગયો તેની સાથે સમાજશાસ્ત્રની વિવિધ પેટા શાખાઓનો પણ ઉદ્ભવ થયો. આપણી સમાજવ્યવસ્થા જટિલ અને પરિવર્તનશીલ છે. આ સંદર્ભમાં સમાજનાં વિવિધ પાસાંઓ જેવાં કે આર્થિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, શહેરી, ગ્રામીણ વગેરેને ઊંડાણપૂર્વક સમજવા અને સમજાવવા છેલ્લાં સવાસો વર્ષમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, નગરનું સમાજશાસ્ત્ર, ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાજકીય સમાજશાસ્ત્ર જેવી પેટા શાખાઓ વિકસી. ઔદ્યોગિક સમાજશાસ્ત્ર : સ્પષ્ટ રીતે વ્યાખ્યાબદ્ધ નહિ થયેલું પરંતુ સમાજશાસ્ત્રના ઉદ્ભવ સાથે અને ખાસ કરીને વીસમી સદીની શરૂઆતમાં અમેરિકામાં વિશેષ રૂપે સ્વીકૃત થયેલું ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ભારત સહિતના વિકસતા દેશોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ મેક્સ વેબર અને કાર્લ માર્ક્સે પશ્ચિમના દેશોમાં વિકસેલાં ઔદ્યોગિકીકરણ અને આર્થિક વ્યવસ્થાને સમજાવવા કરેલા સમાજશાસ્ત્રીય પ્રદાનની પરંપરાને ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવી. ઔદ્યોગિક દેશોની કારખાના-પદ્ધતિને કારણે સર્જાયેલા મૅનેજમેન્ટ અને કામદારોને લગતા અનેક પ્રશ્નોના ઉકેલ માટે શરૂઆતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં સંશોધનો હાથ પર લેવાયાં. આ સંદર્ભનાં સંશોધનોનું વ્યવહારુ મહત્ત્વ હતું પરંતુ તેની મર્યાદા એ હતી કે કારખાનાની બહારનાં પરિબળો – વિશેષ કરીને સામાજિક અને સાંસ્કૃતિકને – ધ્યાન પર લેવામાં ન આવ્યાં. ઉદ્યોગની વ્યાખ્યા માત્ર કારખાનાની અંદરની બાબતો પૂરતી સીમિત રાખીને કરવામાં આવી હતી. સમય જતાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસવિષય તરીકે ‘કારખાના’ ઉપરાંત અન્ય પ્રકારની સેવાઓ, વ્હાઇટ કૉલર કર્મચારી અને બ્લૂ કૉલર કર્મચારી, ઔદ્યોગિક સંઘર્ષ, ટ્રેડ યુનિયન, શ્રમજીવી વર્ગનો ઇતિહાસ વગેરે મુદ્દાઓને અનુલક્ષીને સંશોધન કરીને આ શાખાને ‘વ્યવસાયના સમાજશાસ્ત્ર’ સુધી વિસ્તારવામાં આવી. નગર સમાજશાસ્ત્ર : સમાજશાસ્ત્રના વિકાસ દરમિયાન ઓગણીસમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની સહિયારી અસરો હેઠળ નગરોનો વિકાસ થયો. પરિણામે નગરજીવન અંગેની ચર્ચાઓ સમાજશાસ્ત્રના ઉદ્ભવને સમાંતર સ્થાપિત થતી ગઈ. નગરોમાં જોવા મળતા સામાજિક સંબંધો અને ત્યાંના સામાજિક માળખાનો અભ્યાસ કરવા માટે નગર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો. 1903માં સમાજશાસ્ત્રી જ્યૉર્જ સિમેલે ‘The Metropolis and Mental Life’ પુસ્તકમાં નગરની જીવનશૈલી-સંદર્ભનો સીમાચિહ્નરૂપ અભ્યાસ રજૂ કર્યો. વસ્તી, તેની ગીચતા, ભૌતિક લાક્ષણિકતાઓ અને શહેરીઓની સામાજિક લાક્ષણિકતાઓને સાથે રાખીને સિમેલે કરેલી રજૂઆત ‘નગર સમાજશાસ્ત્ર’ના વિકાસમાં એક સૈદ્ધાંતિક પીઠિકા પૂરી પાડે છે. 1920થી 1950ના સમયગાળા દરમિયાન અમેરિકાની શિકાગો શાળાએ આધુનિક ‘નગર સમાજશાસ્ત્ર’નો પાયો નાખ્યો અને લૂઈ વર્થના ‘Urbanism as a Way of Life’ શીર્ષક હેઠળ ‘અમેરિકન જર્નલ ઑવ્ સોશિયૉલૉજી’માં પ્રસિદ્ધ થયેલા અભ્યાસે નગર સમાજશાસ્ત્રને એક નવી દિશા આપી. મોટું કદ, વધુ ગીચતા અને સામાજિક વૈવિધ્ય – એ ત્રણ લક્ષણો દ્વારા વર્થે વિશ્વના નગરજીવનને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. અનુભવજન્ય સંશોધન એ શિકાગો શાખાનું મહત્ત્વનું પ્રદાન છે. 1980 પછીનાં વર્ષોમાં માર્ક્સવાદી અભ્યાસીઓનું આ શાખામાં વિશેષ પ્રદાન રહ્યું. ‘The City and the Grassroots’ (1983) તેમજ ‘The International City’ (1989) નામનાં પુસ્તકોમાં લેખકે માર્ક્સવાદી દૃષ્ટિબિંદુથી નગરજીવનનું નિરૂપણ કર્યું. ઉપરાંત શહેરી રાજકારણ, સામાજિક આંદોલનો અને સામાજિક સમસ્યાઓ જેવા અભ્યાસવિષયો આધુનિક ‘નગર સમાજશાસ્ત્ર’માં કેન્દ્રસ્થાને છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર : શિક્ષણ એક સમાજશાસ્ત્રીય ખ્યાલ પણ છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર વિશેષ રૂપે શાળાજીવન, જનસામાન્યનું શિક્ષણ, શિક્ષણ-વ્યવસ્થાને સામાજિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રમાં આ શાખાનો ઉદ્ભવ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી એમિલ દરખાઇના નૈતિક શિક્ષણને સાવયવી એકતાના આધાર રૂપે સમજાવવાના પ્રદાનમાંથી થયો છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ટૅક્નૉલૉજિકલ કાર્યાત્મવાદ-(technological functionalism)ના સંદર્ભમાં, યુરોપમાં સમાનતાવાદી સુધારાઓને કારણે ઉત્પન્ન થયેલી તકો તેમજ અર્થશાસ્ત્રમાં માનવમૂડીના સિદ્ધાંત(human-capital theory)ના વિકાસના પગલે શિક્ષણના સમાજશાસ્ત્રનું ઘડતર થયું એમ કહી શકાય. વિકસિત અને વિકસતા બંને પ્રકારના દેશોમાં ઔપચારિક શિક્ષણને કેન્દ્રમાં રાખી અભ્યાસો થયા. તેની સાથે સામાજિક સ્તરરચના અને શિક્ષણ, શિક્ષણ અને સામાજિક ગતિશીલતા, શૈક્ષણિક આકાંક્ષાઓ અને આર્થિક વર્ગ જેવાં પાસાંને લઈને શિક્ષણના સમાજશાસ્ત્રમાં ખેડાણ થયું છે. ભારતમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ઉપરાંત સમાજના પછાત વર્ગોમાં શિક્ષણની તકો તેમજ શિક્ષણ અને મહિલાઓ જેવા વિષયોના સંદર્ભમાં સંશોધનકાર્ય થયું છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર : ગ્રામસમાજનાં વિવિધ પાસાંને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રયત્ન કરતા શાસ્ત્રને ગ્રામીણ સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી અને સંવાદી સમાજજીવન એટલે ગ્રામજીવન એવી વિચારધારાની આસપાસ શરૂઆતના ગ્રામીણ સમાજશાસ્ત્રનો વિકાસ થયો. ફર્ડિનાન્ડ ટોનિસે સામાજિક સંબંધોના સ્વરૂપને સમજાવવા પોતાની આગવી વિભાવનાઓ રજૂ કરી. આ રજૂઆતના સંદર્ભમાં ગ્રામ વિરુદ્ધ શહેર એ પ્રકારના અનેકવિધ સામાજિક સંબંધોની તપાસને સમાંતર ગ્રામીણ સમાજશાસ્ત્રમાં સંશોધનો થયાં. રૉબર્ટ રેડફિલ્ડ અને અન્યોએ ગ્રામસમાજને પરંપરા, ચુસ્ત કુટુંબજીવન અને અર્પિત દરજ્જાઓના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. 1960નાં વર્ષો પછી ગ્રામીણ સમાજશાસ્ત્રના પરંપરાગત સ્વરૂપમાં પરિવર્તન આવ્યું અને ખાસ કરીને ઓસકાર લેવિસ જેવા અભ્યાસીઓએ એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે ગ્રામજીવન પણ નગરજીવનની જેમ સમસ્યાઓ, સંઘર્ષો અને પરિવર્તનથી ભરેલું છે. 1970 પછી ભારત સહિતના વિકસતા દેશોમાં સમુદાય વિકાસ યોજના તેમજ આયોજિત પરિવર્તનને કારણે બદલાતા જતા ગ્રામજીવનને સમજવાના અભ્યાસો શરૂ થયા. એમ. એન. શ્રીનિવાસ જેવા સામાજિક માનવશાસ્ત્રીઓએ સહભાગી નિરીક્ષણ-પદ્ધતિનો ઉપયોગ કરીને દેશના વિવિધ પ્રાદેશિક વિસ્તારોનાં નમૂનારૂપ ગામોનો અભ્યાસ કરી ગ્રામજીવનને ધર્મ, જ્ઞાતિ અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓના સંદર્ભમાં તપાસવાનો પ્રયત્ન કર્યો. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ ગ્રામસમાજમાં કેવા કૃષિવર્ગો સર્જ્યા અને જ્ઞાતિના કોટિક્રમ સાથે તેના કેવા સંબંધો સ્થાપ્યા તે સંદર્ભમાં ગ્રામીણ સામાજિક સ્તરરચનાને કેન્દ્રમાં રાખી વિશેષ અભ્યાસો ગ્રામીણ સમાજશાસ્ત્રના ભાગ રૂપે કરવામાં આવ્યા.
આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો, કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ રીતે, ન કે દર વર્ષ જેમ મોટા શામિયાણામાં, આ વખતે થાય છે. આ વીજાણુ મંડપ વિશાળ છે અને એકઠા થવું, એકઠા રહેવું એ તો જેવો કર્મનો તેવો વિચાર અને ભાવનાનો વિષય છે. સાહિત્ય, એટલે કે સહિતપણું અભિધામાં સીમિત નથી હોતું, એ વાત તો આજે આપણા પ્રથમ ડાયાસ્પોરિક અતિથિવિશેષ, વિપુલભાઈ, છેક લંડનથી અહીં પ્રત્યક્ષ છે, એ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. પરિષદનો વીજાણુ માધ્યમમાં થતો પ્રવેશ એવા વ્યાપનને શક્ય બનાવે છે. વિપુલભાઈએ ભારત બહાર ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો એક પ્રજ્વલિત, તેજે દીપતો ધૂણો આજ દશકોથી અખંડ રાખ્યો છે. સાહિત્યયોગાસને એ રીતે અડોલ, સ્થિર બેસવું એ જે તે વાત નથી. એ યે નિશ્ચેનો એક મહેલ છે. એવા વિપુલભાઈ કલ્યાણીનું હૃદયપૂર્વક સ્વાગત. આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાના આજીવન સભ્યોની દોરવણી પ્રમાણે ચાલતી સંસ્થા છે. આજીવન સભ્યોની સામાન્ય સભાનાં મંતવ્યો, એ આ પરિષદ માટે મૂળ અને અંતિમ પ્રમાણ છે. એ પ્રમાણિકતા તો ગુજરાતી પ્રજાના આંતર જીવવનની રખેવાળી આજ સુધી કરતી આવી છે. પરિષદના આજીવન સભ્યોની સામાન્ય સભાએ ઠરાવ્યા મુજબ પરિષદનાં સર્વ સત્તામંડળો આજ સુધી વર્તે છે, અને હંમેશ વર્તશે, એ વિશ્વાસ. એ મર્યાદાપાલન આપણા દરેકની બૌદ્ધિક, ભાવનાત્મક પ્રમાણિકતા (intellectual and emotive honesty) જાળવવા માટે અનિવાર્ય છે. પરિષદની સામાન્યસભાનું સર્વોપરિપણું એક વ્યાપક અર્થવત્તા ધરાવે છે. ગુજરાતની કોઈ પણ સાહિત્યિક સંસ્થામાં 1975 જેવી ઇમર્જંસી દાખલ કરવા માટેની કોઈ પણ કુચેષ્ટા કોઈ પણ ન કરે, એ જોવાની જવાબદારી આપણી સહુની છે. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ અને મનુભાઈ પંચોળીના, નારાયણભાઈ દેસાઈ અને નિરંજન ભગતના સ્મરણ સાથે. 31મી ડિસેમ્બર, 2020ના દિવસના અંત સાથે નિવૃત્ત થતી પરિષદની મધ્યસ્થ સભાના સભ્ય અને પરિષદ પ્રમુખ તરીકે જ નહીં, આપણી માતૄભાષાના એક અદના લેખક અને ભાવક રૂપે પણ મને હાલ એક વાતનો ભારે સંતોષ છે, બલકે ધરપત છે. એ વાત એ કે પરિષદના હાલના આજીવન સભ્યોએ 2021થી 2023ના મહત્ત્વના સમયગાળા માટે પરિષદ પ્રમુખ રૂપે શ્રી પ્રકાશભાઈ ન. શાહને ચૂટ્યા છે. સાહિત્ય સર્જનના મૂળમાં માનવ ગરિમા, માનવ સ્વાતંત્ર્ય અને સહુ કોઈની સર્જકતા માટેનો જે આગ્રહ રહેલો છે, જે અણનમતા પડેલી છે અને જે નિષ્કલંક નિસ્વાર્થ એવી, ગાંધીનો શબ્દ યોજું તો ‘આપભોગ’ આપવાની કે ત્યાગ કરવાની જે તૈયારી જરૂરી છે, એ આગ્રહ, એ અણનમતા અને એ સહજ ત્યાગવૃત્તિનો સરવાળો એટલે પ્રકાશ ન શાહ, પરિષદના ચૂટાયેલા પ્રમુખ. એમનું સ્વાગત અને ગણતરીના દિવસોમાં આરંભાતા એમના કાર્યકાળ માટે એમને સાધનોની સોંપણી અને સર્વ શુભેચ્છા હું વ્યક્ત કરું છું. નવનિર્વાચિત મધ્યસ્થ સમિતિ અને કારોબારીના સભ્યોને, મહામંત્રી, અન્ય સર્વ મંત્રીને, બન્ને ઉપપ્રમુખોને, સર્વેને સ્નેહવંદન, અભિનંદન અને શુભેચ્છા. પરિષદનાં મૂલ્યોને, બંધારણને, એની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિએ કરેલા ઠરાવોને દ્રઢાવવામાં અને પરિષદના (ન કે કોઈ પણ અન્યના) ઉદ્દેશો પાર પાડવામાં, આપ સર્વની સહિયારી શક્તિ કામે લાગશે, એ વિશ્વાસ. નિવૃત્ત થતા પ્રમુખ તરીકે જ નહીં, પરિષદની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિના કાર્યાન્વિત સભ્ય તરીકે પણ મારી એ શુભેચ્છા છે. પરિષદના અનુબંધોની યોજના પર ધ્યાન અપાશે, તો પરિષદનું સ્વરૂપ બહુકેન્દ્રી, ગુજરાતીભાષી પ્રજાના નાનાં ગામોથી વિદેશનાં મહાનગરો સુધી વ્યાપક અને લયબદ્ધ બનશે. પંચમહાલના કાલોલથી ડાયાસ્પોરાના કેલિફોર્નિયા સુધીના પરિષદના વૈવિધ્યસભર અનુબંધોનો હું આજે આભાર માનું છું. એ પરિષદ-ઊર્જાની કેન્દ્રોત્સારી ગતિ છે. આ વર્ષોનાં બે જ્ઞાનસત્રો, સૂરત અને પાલનપુરમાં યોજાયાં, એમાં કેટલીક આંતર્બાહ્ય પહેલ કરવી જે શક્ય બની, એ શક્યતાનાં મૂળમાં પડેલી, અવરોધોને વિવેકપૂર્વક છતાં દૃઢતાથી ઓળંગતી સર્જક ઊર્જાનું હવે નિરંતર જતન કરવા જેવું છે. સાથોસાથ, આયોજનનું જે કૌશલ્ય, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે, સૂરતની નિમંત્રક સંસ્થાએ દાખવ્યું, એ શક્ય ત્યાં અજમાવવા જેવું છે. આ વર્ષના કોરોનાકાળના વીજાણુ મંડપ વ્યાપ્ત અધિવેશનને પણ સૂરતની એ ક્ષમતાનો ટેકો છે. તો પરિષદની શક્તિની કેન્દ્રગામી ગતિ ‘આનંદની ઉજાણી’-ના (નવલરામના એ શબ્દોએ સૂચવેલી આસ્વાદમૂલક વિવેચનના) કાર્યક્રમો, પરિષદની અગાસીમાં યોજાયા, એમાં અને પરિષદના ગ્રંથાલયમાં જે કાર્યક્રમો નિરંતર યોજાયા, એમાં છે. ‘આનંદની ઉજાણી’ના અનુસંધાને, વીજાણુ માધ્યમનો વ્યાપક ઉપયોગ કરી, ‘નોળવેલની મહેક’ની બેઠકો રચાઈ. એના નિયમિત કાર્યક્રમો કોરોના મહામારીના શરૂઆતના સમયથી, એપ્રિલ 15, 2020થી આજ પર્યંત દર પંદર દિવસે વર્ચ્યુઅલ સ્પેસમાં એકત્ર થતી બેઠકોમાં થયા. વિશ્વભરની ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, શિલ્પ, સિનેમા જેવી કલાઓ અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની ઉત્તમ કૃતિઓ સાથે યુવાચેતનાના, બલકે સહુ રસિકજનોના આ રસભર્યા અનુબંધો હતા. ‘નોળવેલ’-ની દ્રઢનિશ્ચય, ખંતીલી, નિસ્વાર્થ, કાર્યકુશળ ટીમનો આભાર માનીએ એટલો ઓછો. પરિષદની વિવિધ સ્વાધ્યાયપીઠોમાં કેટલુંક ઉત્તમ કામ, રસજ્ઞ વિદ્વાનોનો સાથ મેળવીને, નિશ્ચયપૂર્વક પાર પાડી શકાયું. આ બધામાં અને અન્ય કામોમાં પરિષદને ‘ન કે ના’વ્યાં વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. સાહિત્યની એ સંજીવની વિદ્યા આપણા સહુનું રક્ષણ કરો અને આપણે એ વિદ્યાનું રક્ષણ કરીએ. ગુજરાતના આજના રાજકીય આગેવાનો અને સામાજિક શક્તિના સંરક્ષકો માટે ગુજરાતના એક અનોખા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતાનો ઉલ્લેખ કરી આ વક્તવ્ય આટોપું. એ કૃતિનું શીર્ષક છે, ‘સ્વરાજ રક્ષક.’ કથા કાવ્ય છે અને આજે પણ એ સહુને અને બીજાં સહુને કામ લાગે એવું છે. કથા એ છે કે શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ એક વાર એમને મળવા સવારના સમયે ચાલતા જતા હતા. સાથે એમના બીજા યુવાન ચેલાઓ અને છત્રપતિ મહારાજના થોડા સૈનિકો પણ હતા. જુવાનિયાઓ, સવારે ચાલતાં થોડા ભૂખ્યા થયા. પાસે શેલડીનું ખેતર આવ્યું. આપણને આજે ગુજરાતની સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓ યાદ આવે. સહુ જુવાનિયા, ચેલાઓ અને સૈનિકો, ખેતરમાં ઘૂસ્યા અને સાંઠા કાપી ચૂસવા લાગ્યા. પણ ખેડૂત મજબૂત હતો. દૂરથી આ વર્તન જોઈ એ લાઠી લઈને દોડ્યો. જવાનિયાઓને ચાતરી એમના મુખિયા જેવા લાગ્યા એ સ્વામીજી પાસે જઈ એમને વાંસે બેત્રણ ફટકા લગાવ્યા. ‘મારી શેરડી મને પૂછ્યા વગર કેમ કાપી? પૂછત તો રસ કાઢીને પીવડાવત!’ ચેલા અને સિપાઈઓ ઝાઝા હતા, ખેડૂતને પકડીને સ્વામીને પૂછે, વાઢી નાખીએ આને? સ્વામી મધુર હસીને કહે કે સાથ લે લો, મહારાજ સે મિલાયેંગે. ગયા. શિવાજીને સહુએ વાત કરી. છત્રપતિ મહારાજ ગુરુ રામદાસને પૂછે, તમને ફટકા મારનારનો હાથ કાપી નાખું કે ગરદન વાઢું? સ્વામી હસીને કહે, શિવાજી, આનું બહુમાન કર. આણે પોતાના ખેતરનું રક્ષણ કર્યું. એ તારો ખરો સાથી છે, ખરો સ્વરાજ રક્ષક છે. ઔરંગઝેબ સામે લડવામાં તારી પડખે એ પહેલો હશે. – આજે એ કાવ્ય યાદ આવે છે. સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓની સ્વાયત્તાતાનું રક્ષણ કરવા ખડા થયેલાઓની વાત, આજની સત્તા પાસે રજૂ કરનાર સ્વામી રામદાસ કોઈ નજરે પડતા નથી. અને જે છે એ સ્વાર્થવશ સલાહકારોમાં સ્વામીનું દૂરંદેશીપણું કે નિસ્વાર્થતા ક્યાંથી હોય? આપણે અણનમ રહી સ્વાયત્તતાનું રક્ષણ, ઔરંગઝેબી તાકાતો સામેની લડત આપી, કરતા રહીએ, અને જોઈએ છત્રપતિ આજે શિવાજી જ છે ને, સાહિત્ય અને વિદ્યા ક્ષેત્રે લાંબું જોનારો અને નગુરો નહીં એવો? 24 ડિસેમ્બર, 2020. સમા, વડોદરા. * * * આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો – વિપુલ કલ્યાણી આદરણીય સિતાંશુભાઈ, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય પ્રફુલ્લભાઈ તેમ જ હમસફર દોસ્તો, એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ. પરિષદ જોડેના સીધા લગાવને હવે છપ્પન-સત્તાવન વર્ષ થશે. દશેક અધિવેશનોમાં હાજર પણ રહ્યો હોઈશ. સન 1981માં હૈદ્રાબાદ અધિવેશનમાં દિવંગત મિત્ર હરીન્દ્ર દવેના સૂચને તત્કાલીન પરિષદ પ્રમુખ મનુભાઈ પંચોળી ‘દર્શકે’ વિલાયતની વાત રજૂ કરવા કહેલું તે સાંભરી આવે છે. તે ઘડીથી ‘દર્શક’ જોડે અને તત્કાલીન મહા મંત્રી રઘુવીર ચૌધરી જોડે અંગત અનુસંધાન થયું તે સતત, ચન્દ્રકલા શું, મહોરતું રહ્યું. સન 1986 વેળા અમરેલી જ્ઞાનસત્ર ટાંકણે અમારી અહીંની રજૂઆતની પછીતે ઉમાશંકરભાઈ જોશીએ જાહેરમાં પીઠ થાબડેલી તે ય સાંભરી આવે છે. 1989ના રાજકોટ અધિવેશનમાં જયન્તભાઈ મ. પંડ્યા, વસુબહેન ભટ્ટ, વર્ષાબહેન અડાલજા તેમ જ અન્યો સંગાથે જાહેરમાં રમૂજનો ફુવાર કરતાં રહેલાં તે ય હવે પડઘાય છે. 1995ના જામનગર અધિવેશનમાં તો તે વેળાના મહા મંત્રી પ્રકાશ ન. શાહે તો નાદુરસ્તીને કારણે ન આવી શકેલા પ્રાધ્યાપક ચી.ના. પટેલને ઠેકાણે, છેલ્લી ઘડીએ મીરાંબહેન ભટ્ટ જોડાજોડ વક્તા તરીકે મને બેસાડી દીધેલો તે કેમ ભુલાય ? વળતી સાલનું અધિવેશન અમારા માટે ઐતિહાસિક અધિવેશન બનતું હતું. એક પા તત્કાલીન ઉપપ્રમુખ જયન્ત મ. પંડ્યા અને તત્કાલીન મહા મંત્રી પ્રકાશ ન. શાહ જોડે અમે અધિવેશન પ્રમુખ નિરંજનભાઈ ભગતને સાથે રાખીને, કાર્યસૂચિમાં ન હોવા છતાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જકોની જ એક બેઠક ભોજન વિરામના સમયે ગોઠવી દીધેલી ! વિલાયત તેમ જ અમેરિકા સમેતના ભારત બહારના સર્જકોનો ત્યારે મેળો જામેલો. એ ભાતીગળ બેઠકના પડઘા હજુ આજે ય ગાજતા ભાળું છું. વચ્ચેના ગાળે પાટણ ખાતે 2001 વેળા જેમનો હું સતત ઋણી છું તેવા મારા સન્મિત્ર રઘુવીર ચૌધરી પ્રમુખપદે બિરાજતા હતા. તે અવસરે, છેલ્લી બેઠકમાં એક ઠરાવ રજૂ કરવા મને જ ઊભો કરવામાં આવેલો, તે ય સ્મરણે ચડે છે. વારુ, મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે 2005માં અધિવેશન મળતું હતું. બકુલ ત્રિપાઠી પ્રમુખપદે હતા. પરંતુ નિવૃત્ત થતાં પ્રમુખ ધીરુબહેન પટેલની કુનેહને કારણે અમેરિકાનિવાસી પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા તેમ જ બ્રિટન નિવાસી વિપુલ કલ્યાણીને વક્તા તરીકે નોતરવામાં આવેલા. બન્નેની સોજ્જી રજૂઆત હતી. પરંતુ કેટલાક મુદ્દે મારું વક્તવ્ય વિવાદનો મધપૂડો છંછેડી બેઠું હતું. વિચારતાં વિચારતાં તે વખતની મારી વાત આજે પણ ખરી છે તેમ લાગ્યાં જ કરે છે. હવે આ પચાસમું અધિવેશન. નિવૃત્ત થતા પ્રમુખ સિતાંશુભાઈ તો મારી યુવાવસ્થામાં ફાર્બસ સભાની અનેક બેઠકોમાં મને મળતા અને પોરસાવતા રહેતા. તે દિવસોમાં નવોસવો, ઉચ્ચાભ્યાસ માટે હું મુંબઈ ગયેલો. ત્યારની એ મૈત્રી ફોરતી આવી છે. નિર્વાચિત પ્રમુખપદનો કાર્યભાર મિત્ર પ્રકાશભાઈ ન. શાહ સ્વીકારે છે, ત્યારે માંહ્યલો રાજીના રેડ છે. પ્રકાશભાઈનો પરોક્ષ પરિચય તો પાંચેક દાયકાને આંબીને રહ્યો છે. અંગત સંબંધને ય હવે ચચ્ચાર દાયકા થયા હોય. એ તો બે ય કાંઠે સભર સભર વહેતો અનુભવીએ છીએ. એમનું અગાધ વાંચન. એમનું તરબતર કરતું વિશ્લેષણ. તલસ્પર્શી તેમ જ તાગ મેળવતું સોજ્જું લખાણ અનેકોની જેમ મને ય મોજ કરાવે છે. સતત ખીલખીલ સ્મિત કરતા રહેતા પ્રકાશભાઈ સૌને જોડવાનો કસબ, કાચુંપાકું હોય ત્યાં સાંધવાનો કસબ સુપરે સમજે છે, જાણે ય છે. તેથી સાંપ્રત પરિષદને પણ લાભવાનું જ થશે, તેવી શ્રદ્ધા. પરિષદ જોડેના લગાવને કારણે કેટલાક નિસબતે ભરેલાં મિત્રો સાંપડ્યાં છે તેનું સ્મરણ કરી લઉં. મનુભાઈ પંચોળી સાથેનો નાતો એમના બ્રિટન પ્રવાસોને કારણે મજબૂત થયેલો. પણ રઘુવીર ચૌધરી, જયન્ત મ. પંડ્યા, રમેશ ર. દવે ખાસ સાંભરી આવે. આજે પારુબહેન નથી તેનો અસાંગરો ઓછો નથી. ભલા, ઇતિહાસની એરણે, કેટલાને સાંભરે 1909નું એ રાજકોટ અધિવેશન ? અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે મળેલા અધિવેશન ભણી મારો અંગૂલિનિર્દેશ છે. દોસ્તો, તમને સાંભરતું ય હોય, તે વેળા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પરિષદના મહામંત્રી હતા અને એમણે જગત ભરે પથરાયા ગુજરાતીઓને ઉદ્દેશીને એક કાગળ પાઠવેલો. આવો એક કાગળ જપાનના કોબો શહેરે સ્વીકાર્યો અને જાહેર સભા કરેલી તેમ, અમારા આ મુલકના પાટનગર લંડન ખાતે પણ પચાસેક ગુજરાતીઓની એક સભા બોલાવાયેલી. દક્ષિણ આફ્રિકાના રંગભેદના અટપટા કોયડાઓના ઉકેલ શોધવા મોહનદાસ કરમચંદ ગાંધી અહીં પ્રતિનિધિમંડળ લઈને પધારેલા. એમણે આ સભા બોલાવી હતી. કારણ ? આ ત્રીજા અધિવેશનને સારુ ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિ પ્રત્યે આગ્રહ કેળવવા તથા લખાણો તપાસવા માટે વિદ્વાનોની નિમણૂક કરવા સભામાં ઠરાવ કરી ગાંધીએ મોકલી આપેલો. પછી તે ઠરાવનું શું થયું ? કોણ કહશે ? અમને સવાલ થાય : તે દિવસોમાં જે સંપર્ક બ.ક.ઠા. અને મિત્રો કરતા, જાળવતા, તે ભલા, આજે કેમ ગેરહાજર છે ? આજે તો પ્રત્યાયનનાં સાધનો તો આંગળીને વેઢે જ છે ને ? વિજ્ઞાને આપણને 1909 પછીના ગાળામાં આજે વધુ નજીક મૂકી દીધાં છે. આજે જોતજોતામાં આપણે જગતને કોઈ પણ દેશ ઝડપથી આવી જઈ શકીએ છીએ. હવે તો વીજાણુ માધ્યમ વાટે સતત સંપર્ક જાળવી શકાય છે. દેશ દેશના ગુજરાતીઓ નજીક આવ્યા છે. આથી તળ ગુજરાત એકલું રહી નહીં શકે. આમ પરિષદ સમેતના ગુજરાત પ્રત્યે અપેક્ષાઓ સકારણ વધી છે. આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ ગુજરાતના ભૌગોલિક સીમાડા વળોટીને બહારના ગુજરાતની પણ પરિષદે સક્રિય ચિંતા હવે તો કરવી જ રહી. મુંબઈ, કોલકત્તા, કોઈમ્બતૂર, સરીખા સરીખા ભારત માંહેનાં નગરો અને વિસ્તારો ઉપરાંત પાકિસ્તાન, ઑસ્ટૃલિયા – ન્યુઝિલૅન્ડ, વિલાયત સમેત યુરોપ, તથા કેનેડા સમેત અમેરિકા તેમ જ આફ્રિકા ખંડના દક્ષિણ ને પૂર્વ વિસ્તારના દેશોનો ય સમાવેશ કરવો રહ્યો. આ વિસ્તારે ભાષાસાહિત્યની ફક્ત ચિંતા જ સેવવામાં આવી નથી, ત્યાં નક્કર કામો પણ થયાં છે. અમારે ત્યાં જ 1964ના અરસાથી ગુજરાતીનું શિક્ષણ અપાતું રહ્યું છે. અમારી અકાદમીએ જ 18 વર્ષ વિવિધ પરીક્ષાઓનું અયોજન કર્યું જ હતું ને. આથી અમે ય ગાઈએ છીએ : ’કહે દલપતરામ રાજા અધિરાજા સુણો, / રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’ વળી અમે તો નવેક ભાષા-સાહિત્ય પરિષદો ય ભરી છે અને તેમાં નક્કર રજૂઆતો થઈ છે. ‘અસ્મિતા’ના અંકો તેની સાહેદી પૂરશે. આ તો અમારી એક વાત બની. પરંતુ આ દેશોએ કેવા કેવા સરસ કવિલેખકો આપ્યાં છે, જેણે આપણી વાણીને ન્યાલ કરી છે. તે દરેકને પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. કોઈક ઉચિત માનઅકરામોથી તેમને વંચિત ન રખાય તે જોવાનું કામ પણ તળ ગુજરાતે કરવું રહ્યું. વીજાણું માધ્યમમાં પરિષદે પ્રવેશ કર્યો છે તે બહુ મોટી વાત છે. તમારી ‘નોળવેલની મહેક’ હવે ચોમેર પ્રસરી છે. તે સતત પ્રસરતી રહો. તમે સરસ વેબસાઈટ તૈયાર કરી અને તેમાં ‘પરબ’ને ય સામેલ કર્યું છે. વીજાણું માધ્યમનો લાભ લેનારા મિત્રોને સારુ આ અગત્યનું ઓજાર બની રહે છે. સોશિયલ મીડિયાના બાજોઠે જે સાહિત્ય વહેતું રહ્યું છે, તેમાં ક્યાંક ક્યાંક ચમકારા જોવા મળે છે. તે ભણી બેધ્યાન ન રહેવાય તેમ થવું જોઈએ. તમે તો વળી આ અધિવેશનમાં, આજને સારુ, બહુભાષી કવિમિલન’નું આયોજન કર્યું છે; અને આવતીકાલની બેઠકમાં ‘મહામારીના સમયમાં સાહિત્ય’ નામે એક પરિસંવાદ પણ કરવાના છો ને ! બહુ સરસ. આનંદ આનંદ. આ મહામારીને કેન્દ્રમાં રાખીને કેટલાં સરસ કાવ્યો, નિબંધો, લેખો, વાર્તાઓ રચાયાં છે તે દરેક ભણી પણ આપણે ધ્યાન આપવું રહ્યું. હકીકતે આ ઉપક્રમ પરિષદ માટે હરણફાળ જ છે. તેને માટે તમને જેટલાં બીરદાવીએ તેટલું ઓછું પડે. વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. પરિષદ અને પરિષદનાં વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે ‘ગાંધીજીનું તાવીજ’ યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ. 1936માં, આ અમદાવાદ નગરે, પરિષદનું 12મું અધિવેશન મળેલું. એ અધિવેશનના પ્રમુખપદે બીરાજમાન મોહનદાસ કરમચંદ ગાંધીએ, સન 1948માં કહેલું, “તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ? “ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.” આમ જનતાની, ગરીબાઈની વાત હું અહીં નથી છેડતો; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરું છું. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘ગાંધી તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’ પ્રકાશભાઈ, સિતાંશુભાઈ, આ ભાતીગળ અધિવેશનને સર્વાંગી સફળતા મળજો, તેમ અંતરમનથી પ્રાથું છું; અને ભાવિનાં કામોને સારુ આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો. હેરૉ, 18-21 ડિસેમ્બર 2020 વીડિયો: * * * રણજિતરામના સિપાહી હોવું એટલે -પ્રકાશ ન. શાહ તે સાંજે હું ગોમાત્રિ ખંડના ઉંબરે પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં તો સન્માન્ય ચૂંટણી અધિકારીની એ વિધિવત જાહેરાત આવી પડી હતી કે પ્રમુખપદે હું ચુંટાઉં છું. ઉંબર ઓળંગી અધિકારી સમક્ષ હાજર થયો અને જોઉં છું તો મીડિયા પણ હાજરાહજૂર, પ્રસંગસહજ પ્રતિભાવ માટે. ચૂંટણી અધિકારીએ મીડિયા જોડે મોઢામોઢ થવાની અનુજ્ઞા આપી ત્યારે મારો સહજોદ્‌ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું. મનોવિજ્ઞાની માસ્લો જેને આત્મઆવિષ્કાર(સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન)ની પ્રક્રિયા કહે છે તે દિશામાં સાધનાપથ પર ચાલતી વ્યક્તિ અક્ષરજીવન અને જાહેરજીવનના સંગમતીર્થે કેમ વિહરે અને વિલસે, રણજિતરામ એના સલામી સીમાપુરુષ જેવા હતા. એથી સ્તો કહું કહું થાય છે કે એમનો સિપાહી છઉં. સહજોદ્‌ગારની એ ક્ષણોએ જોગાનુજોગ હતું તો ગોરજટાણું. એક એવો સંક્રાન્તિકાળ જ્યારે ‘લિ. હું આવું છું’ એ ઐતિહાસિક પત્રની સાખે કહું તો ‘વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી .. આ ગોધૂલિને સમયે અંધકાર ને પ્રકાશની મારામારી વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે.’ ટોકરી અને ઝાલરની દિલી આપલે થકી ઉભરવા કરતો અને હૃદયમાં ઉતરવા કરતો એ કર્ણમધુર સાદ શો હશે વારુ. એના સગડ કાઢવા મથું છું તો એમનો મરણોત્તર સંચય ‘રણજિતકૃતિ સંગ્રહ’ સાંભરે છે. સંગ્રહના ઉપોદ્‌ઘાતમાં ક.મા. મુનશીએ સંભાર્યું છે કે ‘રણજિતરામ મુંબઈમાં આવી મારી પડોશમાં રહ્યા ત્યારથી એમની મૈત્રીનો લાભ મેળવવા હું ભાગ્યશાળી થયો. તે વખતે રા. ઇન્દુલાલ યાજ્ઞિક પણ અમારી પાસે જ રહેતા. અને નવરા પડતાં અમે ત્રણે જણ ભેગા મળી અનેક વાતની ચર્ચા કરતા, એક એકના લેખોનું પારાયણ કરી રસ લેતા ને જે કાંઈ નવું દૃષ્ટિબિંદુ કોઈને સૂઝ્‌યું હોય તે બધા આગળ મૂકતા. આ અરસાનું માનસિક સાહચર્ય હું વિસરી શકું એમ નથી.’ આ જ સાહચર્યમાંથી ઉપસવા કરતી જે રણજિત-છબી, એમાંથી પેલો સાદ પ્રગટવા કરે છે. એને વ્યાખ્યાયિત કરવા હું ફરીને મુનશીની મદદ લઉં તો ૧૯૧૭માં રણજિતરામ ગયા ત્યારે ‘વીસમી સદી’માં મુનશીએ લખ્યું હતું : ‘રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ – કૉન્શ્યનેસ)ના એ અવતાર હતા. તેને માટે જ જીવતા … તેના હૃદયમાં એક વિચાર હતો … આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે.’ આ જે નવું ગુજરાત, ખાતેપીતે બેસતે ઉઠતે લડતે ઝઘડતે પણ અસ્મિતે વિલસતું ગુજરાત, કેમ કીધે ભાંગે એની ભાવઠ ? અઢાર સો સત્તાવનનો સંગ્રામ અને મુંબઈ યુનિવર્સિટી બંને એક સાથે આવ્યાં છે. એક જાણે સંકેલાતા જમાનાનું શહૂર કંઈક આક્રમકપણે પ્રગટ કરતી ઘટના છે તો બીજી જાણે આવતા જમાનાનું ઇંગિત છે. મુનશીએ રણજિતરામની જે ભાવ-છબી ઝીલી છે એવું જ હુલસતું હૈયું ઇન્દુલાલનું યે છે. ૧૯૧૫ના જુલાઈમાં એ ‘નવજીવન અને સત્ય’ માસિક લઈને આવે છે, અને એના અગ્રલેખમાં પાયાનો પ્રશ્ન ઉઠાવે છે : ‘ગુજરાતનું ખરું હૃદય હાલનાં પત્રોમાં પ્રતિબિંબિત થાય છે ? અને પોતે જ આ નવા માસિકની ભૂમિકા સ્ફુટ કરતો ઉત્તર આપે છે : ‘ઘણા બુદ્ધિશાળી અને સુશિક્ષિત લોકોને તે (હાલનાં પત્રો) નીરસ લાગે છે અને થોડા ઉત્સાહી દેશભક્તોને તેમાં ઉપયોગી વસ્તુની ભયાનક ન્યૂનતા જણાય છે. ગુજરાતના હૃદયકમલની જે પાંખડીઓ નવીન પ્રકાશથી ઊઘડવા માંડી છે તેનું સૌરભ આ પત્રમાં ઝીલવું અને પ્રોત્સાહક વિચારોથી તે પાંખડીઓને વધારે ને વધારે વિકસાવવી એ અમારો એક પવિત્ર અભિલાષ છે.’ આ ‘પવિત્ર અભિલાષ’ અંગે કોઈ નુક્તેચીની કે દાખલાદલીલમાં જઉં તે આગમચ એક હકીકતનાં દુખણાં લઉં જરી ? આ મુંબઈગરા જુવાનિયા ‘નવજીવન’ એ શબ્દ ક્યાંથી લઈ આવ્યા એની ઇન્દુલાલદીધી માહિતી એકદમ એકદમ ઝક્કાસ છે. પેઢીકૂદકે ઝક્કાસ જેવો પ્રયોગ કીધો; જેમ કે ‘નવજીવન’ એ પ્રયોગનું પગેરું ક્યાં પહોંચે છે એ જિજ્ઞાસાનો ઉત્તર મને ખરે જ સાક્ષાત્કારક અનુભવાય છે. શંકરલાલ બૅન્કર દાન્તે(ડેન્ટી)ના ‘નોવા વિવા’ (નવું જીવન) એ સૂત્રશબ્દ પર મોહિત હતા. “આ શબ્દ ગુજરાતીમાં ઊતારતા ‘નવજીવન’ શબ્દ અમે સહેલાઈથી ઘડી કાઢ્યો.” હમણાં આ માસિકના જુલાઈ ૧૯૧૫માં પ્રકાશિત થયેલા પ્રથમ અંકની જિકર કરી. ઑગસ્ટ ૧૯૧૫ના બીજા અંકમાં ઇન્દુલાલ ઓર બુલંદીથી પેશ આવતા જણાય છે : “… જે મહાન કાર્ય ગુજરાતના પાછલા લેખકોએ કર્યું નથી તે ગુજરાતનું નવું લેખકમંડળ હાથ ધરશે. નવા સૈકાનું પ્રભાત થતાં નવું જીવન દેશમાં સ્ફુર્યું છે અને ગુજરાત તે જીવન આતુરપણે ઝીલે છે. રાષ્ટ્રીય આવેશથી પ્રેરાયેલા ગુજરાતીઓ ગુજરાતની કમજોર છતાં બુદ્ધિશાળી અને વહેમી છતાં વહેવારિક પ્રજાને પોતાની ગણી ચાહશે, અને ગુજરાતી સાહિત્યકૃતિઓને ચોમેર જામેલા અંધકારમાં પ્રકાશના થોડા દીવા’ ગણી તેને માટે મગરૂર થશે. ગુજરાત તથા હિંદના ઇતિહાસનાં ઉજ્જવળ પાનાં ઉઘાડી પ્રજાને ફરીથી મહત્ત્વાકાંક્ષી અને મહાન તેઓ બનાવશે – લાગણીભર્યા વિચારોથી અને પ્રોત્સાહક કલ્પનાથી હિંદના ઉદયનો દિવસ સમીપ લાવશે !” (હકીકતમાં આ લેખ ૧૯૧૫ના જૂન માસમાં સુરત ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયો હતો.) ‘નવજીવન અને સત્ય’ના સ્વરૂપ અને સામગ્રીની ચર્ચામાં રણજિતરામ બેલાશક સહભાગી હતા, અને ઇન્દુલાલ જ્યારે અખબારી પ્રતિનિધિ તરીકે ઈરાક ગયા ત્યારે તો તંત્રીની જવાબદારી પણ એમણે જ નભાવી હતી. ગુજરાતની સર્વાંગી જાગૃતિ એ એમનો સર્વાગ્ર હૃદયભાવ હતો. ગોમાત્રિની અધ્યક્ષતામાં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું એમનું આયોજન એ દિશામાંની કોશિશ હતી, માસ્તર નંદનપ્રસાદ જેવાના લાભાર્થે. યુનિવર્સિટીનાં પગરણ સાથે આપણે ત્યાં જે બધા આરંભકાળના નવસ્નાતકો આવ્યા, એમાંના એક હિસ્સાની મૂંઝવણ ને મનોદશા રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’ નામે શિક્ષકના પાત્ર દ્વારા પરંપરાગત વાર્તા દેખીતી ઓછી અને વાગ્મિતા વધુ એ પેરે કહી છે. એક રવિવારે કોટની રાંગે રાંગે ચાલ્યા જતા નંદનપ્રસાદને ચેન નથી: “…. અમારી ગણતરી નહીં, અમને સુખ નહીં, વૈભવ નહીં, વિલાસ નહીં, પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, માન નહીં, અકરામ નહીં, જિંદગીમાં મીઠાશ નહીં, હોંસ નહીં, ઊલટ નહીં, આગ્રહ નહીં, શ્રદ્ધા નહીં, પરોણો નહીં, અંકુશ નહીં, ઉત્તેજન નહીં, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોગાંઈ રેંસી નાખે છે. જીવતાં અમને શબ જેવા ફેરવે છે. “આમાં મારો તો પત્તો જ નથી ખાતો. Ennui ખાઈ જાય છે. Lotuseatersના દ્વીપમાં જઈ વસવાની ઉમેદ, શેખચલ્લીઓની ઉમેદ જેવી જન્મે એવી જ નાશ પામે છે ….” આજથી પાંચછ દાયકા પાછળ જઈએ તો આન્વી(એન્યુઈ)ની અનુગુંજ આપણી એ સમયની બૌદ્ધિક ચર્ચાઓમાં અને સર્જક વર્તુળોમાં સંભળાતી જણાશે. પણ લગભગ સ્વગતોક્તિ/મનોગતોક્તિએ માસ્તર નંદનપ્રસાદની વાર્તામાં આ પ્રયોગ સૈકાથી પણ વધુ વર્ષો પર આપણે ત્યાં થયેલો છે. એનાં મૂળ અલબત્ત રણજિતરામના કિંચિત વિશ્વસાહિત્યસંપર્કમાં તો સ-ભાન વિચારણામાં હશે. પણ આન્વીની વિશેષ ચર્ચા આપણે ઘડીક રહીને કરીશું. મનોગતના છેક છેલ્લા જેવા અંશમાં આન્વીની સાથે લોટસ ઇટર્સનોયે ઉલ્લેખ આવે છે. આમ તો છેક ગ્રીક પુરાકલ્પન લગી પહોંચતો આ ઉલ્લેખ છે. જો કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણા નવશિક્ષિતોને એનો પરિચય ટેનિસનની રચનાને આભારી હશે એમ માનવામાં હરકત નથી. લોટસની ચોક્કસ ઓળખનો અભાવ છતાં લગરીક છૂટ લઈને આપણે લોટસ ઇટર્સને ‘કમલજીવી’ પ્રજા કહીશું. કમલભોગી માત્રને મળેલું વરદાન સ્વપ્નવિલાસની સુખનીંદરનું હોય છે. કશી લપ્પનછપ્પન વગર દરકાર વગરની મનઃસ્થિતિમાં દાયિત્વ કહો, ઉત્તરદાયિત્વ કહો એ તો બચાડું માર્યું ફરે. વિલાસી ને વૈભવી જીવનને અને કશી નિસબતને શો સંબંધ વળી. માસ્તર નંદનપ્રસાદ એની સઘળી મર્યાદાઓ વચ્ચે અને છતાં સુખની નીંદરના સહેલા રસ્તે આન્વીનું વારણ નથી શોધતો એ સૂચક છે. પણ તે વિશે વધુ કહું તે પહેલાં મારે આન્વી વિશે થોડું દિલખુલાસ કહેવું જોઈએ. આન્વી સંદર્ભે ખિન્નતા કે અન્યમનસ્કતા જેવા શબ્દાર્થને અવશ્ય અવકાશ છે. પણ આપણે જે ધોરણે ચર્ચા છેડી છે એમાં હું એને વિ-મનતા કહેવું વધુ પસંદ કરીશ. દિલોદિમાગની કંઈક ઉખડે ઉખડે તાસીરની રીતે હું એને ઘટાવું છું. તમે મૂળ જુઓ એનું – ક્યારે સવિશેષ ચલણી બન્યો એ ! યુરોપના યુવજનોમાં ઓગણીસમી સદી અધવચ તે ચર્ચામાં આવ્યો. ફ્રેન્ચ ક્રાન્તિએ જગવેલી આશાઅપેક્ષા તેમ જ નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા બાબતે જે ભોંઠામણ બલકે પછાડ અનુભવાઈ, જે પ્રભાતમાં જીવવું આપણા કવિને મન પરમાનંદની અનુભૂતિ શું હતું – અને એમાં ય યુવાન હોવું એ તો સ્વર્ગ સાક્ષાત્‌. (ખુશાલી એ બડી કે આ જમાને જીવવું / સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં.) પણ એ વિપરીત પરિણામી જણાઈ ત્યારે યુવજન ખિન્ન, ઉદાસીન અને વિમન બની ગયા .. અને આન્વી એને વાચા આપતો સહજ શબ્દપ્રયોગ ! માસ્તર નંદનપ્રસાદ ઉખડે ઉખડે અને બિગડે દિલ હોતે છતે કમલભોગના ખેંચાણમાંથી તત્કાળ બહાર આવતા માલૂમ પડે છે તે એમના પાત્રનો વિશેષ છે, અને અલબત્ત રણજિતરામનો પણ. મને લાગે છે, આ તબક્કે ‘આન્વી’ અને ‘લોટસ ઇટર્સ’ એ બેની સાથે એક ત્રીજું વાનું પણ જોડવું જોઈએ – એલિયેનેશન, વિસંબંધન. નરદમ નિજી સંદર્ભમાં તમે એને અલગાવ પણ કહી શકો. પણ સમાજને સ્તરે એ પ્રક્રિયા વિસંબંધનની છે, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાન્તિ સાથે પલટાતા સંદર્ભમાં : ખેતરેથી કારખાને અને ગામડેથી શહેરે એમ જે બદલાવ આવ્યો એણે મનુષ્યને એક અલગાવની, કહો કે સંદર્ભવછોયાની, પરિસ્થિતિ અને મનઃસ્થિતિમાં મૂકી આપ્યો. આ વિધાન પરત્વે ભાષ્ય કે વાર્તિકમાં નહીં સરતાં સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે, દાખલા તરીકે, ઇશ્વરથી મનુષ્ય છૂટો પડી ગયાની માન્યતામાં જે અલગાવ હોઈ શકે એના કરતાં ગુણાત્મક રીતે ઘણું આગળ જતું આ વિસંબંધન છે. ગમે તેમ પણ ઉત્તર માર્ક્‌સની છાયામાં તેમ માર્ક્‌સવાદ-લેનિનવાદની સોવિયેત પ્રાણપ્રતિષ્ઠામાં આપણી સમક્ષ જે એક જડબેસલાક અને ચુસ્તંચુસ્ત દર્શન આવ્યું અને એકંદરે સ્થિતપ્રતિષ્ઠ થઈ ગયું એને વિશે પુનર્વિચાર અને અંશતઃ પણ નવસંસ્કરણની એક સર્જનાત્મક સંભાવના વીસમી સદીના ચોથા દાયકામાં તરુણ માર્કસની ૧૮૪૪ની જે ટિપ્પણ અને ટાંચણ તરેહની હસ્તપ્રતો મળી તે સાથે ઊઘડી છે. માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સ, માર્ક્‌સ બીફોર માર્કિસઝમ, લગીર છૂટ લઈને કહીએ તો માર્ક્‌સીય માનવવાદ, એવી કાંક આ સંભાવના છે. જાતથી જુદાગરો અને માંહ્યલાનો અસાંગરો એવું કેમ એ પ્રશ્નનો ઉત્તર પૂર્વમાર્ક્‌સ એ મતલબનો આપશે કે નવા યંત્રઔદ્યોગિક સમાજમાં તમે સ્વાયત્ત શ્રમજીવી મટી જઈ એક પુરજો બની જાઓ છો. તમારું આપોપું અળપાઈ જાય છે અને તમે નરદમ નરી ક્રયવસ્તુ કેવળ બની રહો છો. (સાંભરે છે, એરિસ્ટોટલે ગુલામોને ટેબલ-ખુરસી પેઠે સાધન ગણાવેલા, માણસ નહીં. યંત્ર ઔદ્યોગિક સમાજમાં શ્રમિકમાત્રની નિયતિ ‘અ થિંગ’ બની રહે છે.) ૧૮૪૪ની, માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સના આ ટાંચણ ટિપ્પણની લીલાભૂમિ અર્થાત્‌ યુરોપની સાથોસાથ અને સમાંતરે જરી ભારતમાં, ખાસ તો આપણે ત્યાં ગુજરાતમાં ડોકિયું કરીએ તો એ જ દસકામાં દુર્ગારામ મહેતાજી માનવધર્મ સભા લઈને આવ્યા છે. (હિંદમાં રેનેસાંના નકશા પર કોલકાતા પછીના કાલક્રમે સુરત છે તે ઇતિહાસવસ્તુનાં ઓસાણ આપણા પૈકી કેટલાને હશે, ન જાને.) મોટી વાત તો દલપતરામનું અને ફાર્બસનું મળવું છે. ગુજરાતી શીખવા ઈચ્છતા ફાર્બસ વાસ્તે ભોળાનાથ સારાભાઈના તેડાવ્યા દલપતરામ વઢવાણથી અમદાવાદ માટે પગપાળા નીકળ્યા ત્યારે એમણે કાપેલું અંતર ગાઉઓમાં નહીં એટલું સૈકાઓમાં છે … અને એમાંથી સ્તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવી છે. (હજુ જો કે થંભેલાં મનજળ ઝટ ડહોળવાની હાકલ કરતા કડખેદ નર્મદનો ઉદય બાકી છે.) રણજિતરામ અને નંદનપ્રસાદને રેઢા મૂક્યાનો વહેમ વહોરીને પણ હું કહું કે યુરોપમાં આ દસકો માર્ક્‌સ-એન્ગલ્સની પહેલી પહેલી મુલાકાત અને જામતી આવતી કર્મબાંધવીનો છે. તરુણ માર્ક્‌સે વિસંબંધનની થિયરીની રીતે કામ કર્યું છે તો એંગલ્સે કામદારોના વાસ્તવજીવનનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો છે. વિસંબંધન શી અનવસ્થામાં ઉત્તરોત્તર મુકાતાં જીવતર તે શું એનો એન્ગલ્સને અભ્યાસઅહેસાસ છે – જેમ કે, લંડન સ્લમ્સના એના અભ્યાસમાં ‘અનફીલિંગ આઈસોલેશન’, લાગણીશૂન્ય એકાકીપણા જેવું આબાદ આકલન છે. દલપત-ફાર્બસ અને માર્ક્‌સ-એન્ગલ્સ બંને જોડીઓની અહીં સમાંતરે પણ એક સાથે જિકર કરી, પણ બેઉની કામગીરીનાં ક્ષેત્રો સ્વાભાવિક જ જુદાં છે, પણ એક સાથે એમને સંભારવાનો સંદર્ભ એ છે કે બેઉ છેડે અભાન કે સભાન ધોરણે આન્વી અને વિસંબંધન સાથે કામ પાડવાનું ચાલે છે. રણજિતરામે નંદનપ્રસાદના પાત્ર દ્વારા આન્વીનો સવાલ ઉઠાવી કમલજીવી નહીં થતાં કશોક ઉગાર ઉપાય શોધવા મથી શકતી નવશિક્ષિત પેઢી તરફે ઇશારો કર્યો છે. પૂર્વસૂરિ દલપતરામે શરૂ કરેલી અને નર્મદ આદિએ દૃઢાવેલી બઢાવેલી વિચારમથામણ રણજિતરામ આવતે આવતે અસ્મિતાની વિભાવના અને એને અનુલક્ષતી પ્રવૃત્તિઓની ફરતે ગઠિત થવા કરે છે. એક રીતે એ વિસંબંધનનું વારણ છે. અલબત્ત, એ વિચારક્ષેત્રે ચાલતી ચહલપહલ છે જેને માર્ક્‌સીય પરિભાષામાં જાડી રીતે આપણે સુપર સ્ટ્રક્ચર કહી શકીએ તે સ્તરની કામગીરી છે. યંત્રઔદ્યોગિક ક્ષેત્રે સપાટાબંધ ધસમસી રહેલા યુરોપમાં તરુણ માર્ક્‌સ એલિયેનેશનથી પરિચાલિત છે અને વાસ્તવજીવન સાથેની સંડોવણી સોતો એંગલ્સ એને આવી મળે છે. આ સંડોવણી, આ યુક્તતા કદાચ એ સંસ્કૃત નાયિકા શી છે જેના પાદ પ્રહારે થિયરી પુષ્પિત થઈ ઊઠે છે. યુરોપના બૌદ્ધિકોમાં જ્યારે વિસંબંધન કહેતાં એલિયેનેશનનો ભાવ પ્રબળપણે જાગ્યો ત્યારે એ માત્ર સ્થિતિદર્શને નહીં અટકતાં, આવી અનવસ્થા ન હોય તે રીતની નવી ને ન્યાયી વ્યવસ્થા માટે વિચારતા ને મથતા માલૂમ પડે છે. નંદનપ્રસાદની આન્વી ક્ષણો અને વિસંબંધન શી અનુભૂતિનો સમય સ્વાભાવિક જ ઔદ્યોગિક ક્રાંતિના યુરોપીય કાળથી કંઈક મોડો છે. આર્થિક-સામાજિક સંબંધોની અનવસ્થા, આપણે ત્યાં માર્ક્‌સ-એન્જલ્સના યુરોપથી વિપરીત એવી એક શોષણશૂરી સંસ્થાનશાહીનો સંદર્ભ ધરાવે છે. નવભણેલ જેવો લગરીક શહેરી પાસનો જે નવો વર્ગ અને પરંપરાગત ગ્રામજીવન એ બે વચ્ચેનું અંતર નિદર્શિત કરતા વિસંબંધનનો જ એક નમૂનો અંબાલાલ સાકરલાલ દેસાઈએ વીસમી સદી બેસતે આપ્યો, ‘શાન્તિદાસ.’ ઇતિહાસદર્જ લેખાતી રહેલી પ્રથમ નવલિકા મલયાનિલકૃત ‘ગોવાલણી’ હશે. પણ એનાથી એક દસકા કરતાં પહેલાં ‘શાન્તિદાસ’ સાથે નવી ભોં ભાંગે છે તે એ અર્થમાં કે સાંસ્થાનિક શાસન તળે ગ્રામજીવનમાં કેવી અનવસ્થા આર્થિક સંબંધોમાં ને અન્યથા પણ ઊભી થઈ છે. ગામડેથી પહેલી જ વાર એકમાત્ર જુવાનિયો મુંબઈ ભણવા ગયો છે. રજાઓમાં એ ચમચમતા બુટ સાથે ગામમાં આવે છે. ગામના જુવાનિયા માટે પરંપરાગત મોજડી જેવાં જૂતાંની સામે બુટની ચમકદમક એ નવા જમાનાના પ્રભાવક પ્રતીકરૂપે આવે છે, અને રજાએ રજાએ મુંબઈની ખેપ સાથે આપણો એકનો એક ભણતો જણ ચમચમતી બુટ-જોડી જથ્થાબંધને ધોરણે તે સૌને સારુ ખરીદતો આવે છે. પરિણામે ગામના મોચીનો ધંધો ભાંગે છે. એ જેમનાથી પોસાતા અને જેમને પોસતા તે સૌના કામધંધાને હાણ પહોંચે છે અને ગ્રામસમાજના આંતરસંબંધ અને અર્થકારણનું આખું માળખું તળેઉપર થવા લાગે છે. નવભારતમાં આર્થિક રાષ્ટ્રવાદના ઉદયની અભ્યાસકથા કોઈ આલેખવા ચાહે તો એના એક વૈતાલિકની ગરજ સારી શકે એવી વાર્તા આ તો છે. નંદનપ્રસાદની આન્વીને બૂજવા સારુ આપણા સાહિત્યમાં જરી આગળ જઈને નજર નાખીએ તો મુકુંદરાયનો મેળાપ થશે. શાન્તિદાસની દાસ્તાંમાં ગ્રામસમાજ સમસ્તનો સમાવેશ છે તો રા.વિ. પાઠકના મુકુંદરાયમાં નવી કેળવણીથી વતનગામમાં ભાંગતા કુટુંબજીવનની ને બાપ દીકરાને ગુમાવે બલકે પોતે નિઃસંતાન હોય તો કેવું સારું એમ નિસાસો નાખે એની છે. પણ નંદનપ્રસાદને મળેલું રણજિત વરદાન એ છે કે એ નથી તો ચમચમતા બુટનો બંદીવાન કે નથી કુટુંબવિચ્છેદનો કાયલ. રણજિતરામે અસ્મિતાની આબોહવા જગવી આન્વીના શમન અને શોધનની એક ભૂમિકા લીધી અને એનાં આર્થિક, સામાજિક પાસા સંબંધે અંબાલાલ સાકરલાલે શાન્તિદાસનું ઓઠું લઈ વાત મૂકી. એમના પૂર્વે દલપતરામ-ફાર્બસ-દુર્ગારામ-નર્મદ આદિએ સંસાર સુધારા ઉપરાંત રેનેસાંશાઈ સુપર સ્ટ્રક્ચરની આરંભિક કોશિશ કીધી. જે એક વાનું આ બધાંથી પકડાય છે તે એ છે કે લેખન, કેમ કે તમે વાચકની અપેક્ષાએ લખો છો એટલા સીમિત અર્થમાં જ સામાજિક પ્રવૃત્તિ નથી. આ સંદર્ભમાં તમે ગોવર્ધનરામના સાક્ષરજીવનના આદર્શને પણ સંભારી શકો. આમ તો, સાક્ષરજીવન કહેતા સામાન્યપણે તરત જાગી શકતો પ્રતિભાવ જનસમાજથી અલગ અને અળગા, કંઇક અસ્પૃષ્ટ તાટસ્થ્યમંડિત સાક્ષીજીવનોયે હોઈ શકે. પણ જોવાનું એ છે કે ગોવર્ધનરામે પ્રવૃતિ પરાયણ સાક્ષરજીવનનો વિકલ્પ બાદ નથી કર્યો, બલકે, રાજકીય, સાંસારિક અને અન્ય વ્યવહાર કાર્યોમાં ગુંથાયેલ પ્રવૃત્તિ પરાયણ જીવનમાં ‘સરસ્વતીની પ્રતિષ્ઠા’ જોવા મળે એવો વિકલ્પ એમણે ખુલ્લો રાખ્યો છે એટલું જ નહીં પણ આવા સાક્ષરજીવનને એ સરસ્વતીના વાહન મયૂરની ઉપમા આપી બિરદાવે છે. દાયકાઓ પર, ૧૯૪૪માં એટલે કે તેત્રીસ વરસની વયે ઉમાશંકર જોશીએ ઓગણત્રીસ વરસના દર્શકમાં ગોવર્ધનરામના સાક્ષરજીવનનો નાયક જોયો હતો તેમાં ગોમાત્રિએ ખુલ્લા રાખેલા વિકલ્પનો ધક્કો હશે, એમ પાછળ નજર કરતાં સમજાય છે. સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તો પણ પરસ્પર ઉપકારક હોઇ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે. કડખેદ બોબ ડિલનને અપાયેલ નોબેલ લક્ષમાં લો કે નોબેલ પારિતોષિક સ્વીકારતાં હેરોલ્ડ પિન્ટરે આપેલું વક્તવ્ય જુઓ, આ વાત એકદમ સામે આવી ઊભી રહે છે. પાંચછ દાયકા પર, તે કાળના ઘણા મિત્રોની જેમ ઘડતરકાળના અમારા વીરનાયક કહો કે વિનાયક, સાર્ત્ર ને કામુને પણ મારતી કલમે (દોડતી જીભે) સંભારી લઉં જરા ? સાર્ત્ર નિઃશક સાર્ત્રોપમ ઢબે કહે છે કે તમે અને હું ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ – ગુજરાતીમાં શું કહીશું, પસંદગી કરવા સારુ અભિશપ્ત – છીએ. પણ તે સાથે એમની નવલસૃષ્ટિમાંથી પસાર થાઓ તો તરત સમજાય છે કે દુનિયા દુઃખોથી ને અનિષ્ટોથી ભરેલી છે એ સાચું; પણ આપણે આપણી જવાબદારી સમજી જીવનસંઘર્ષમાં પડવું જોઈએ એ પણ સાચું. ફ્રેન્ચ બૌદ્ધિકો એંગેજમેન્ટના ખયાલે હંમેશ વર્તતા પ્રવર્તતા રહ્યા છે. ‘મિથ ઑફ સિસિફસ’ કે ‘રિબેલ’ના લેખક કામૂ હાર નક્કી હોય તો પણ પ્રતિકાર તો કરવો જ જોઈએ એમ માનતા માલૂમ પડે છે. એમની પ્રથિતયશ નવલ ‘આઉટસાઈડર’ અને હમણાં કોરોનારણ્યે સતત સંભળાતી રહેલ ‘પ્લેગ’ બેને સાથે મૂકીને જોઈએ તો ‘આઉટસાઈડર’માં લાગણીઓથી અસ્પૃષ્ટ જેવો રહેતો હૃદયશૂન્ય નાયક છે. ઊલટ પક્ષે, ‘પ્લેગ’માં રોગચાળાનો પ્રતિકાર કરવા કટિબદ્ધ એેવા સમર્પિત ડૉક્ટરની વાત છે. દુનિયા દૂષિત છે એ જો સાચું છે તો દૂષિતતા દૂર કરવા મથવું, મથતા રહેવું તે ધર્મ્ય છે. સાર્ત્ર – કામૂ વિશે અતિસરલીકરણની રીતે ને ક્વચિત સપાટ લાગે એવા શબ્દોથી વાત કરી મારે ‘આઉટસાઈડર’ને મિશે એક મુદ્દો કરવો છે. કામૂની નહીં પણ હાવર્ડ ફાસ્ટની ‘આઉટસાઈડર.’ ફાસ્ટ કૉમ્યુનિઝમની કંઠી બાંધી સોવિયેત સાક્ષાત્કારવશ મુક્ત થયેલા સંઘર્ષ – અને – સ્વાધ્યાય-શીલ અક્ષરકર્મીઓ પૈકી છે. એમણે એક રબીની જીવનકથા આલેખી છે. જીવન અને જાહેરજીવનના એક અલગ અલગ સંઘર્ષ મુકામે પ્રવૃત્ત થઈ એ પોતે જીવનનું એક સમાધાન પામે છે. કામૂની સર્જક પ્રતિભા ફાસ્ટ કને નથી, પણ ‘આઉટસાઈડર’ એક બળબળતો સર્વવિછોયો જણ મટી પોતાના આલોચનાત્મક દૃષ્ટિબિંદુ સાથે અને છતાં કેવી રીતે સૌની સાથે જોડાયેલો બની રહે છે એ ફાસ્ટે અચ્છુ નિરૂપ્યું છે. મને લાગે છે, ઉતાવળે અધકચરે પણ હવે મારે વાતનો બંધ તો વાળવો જ જોઈએ. માસ્તર નંદનપ્રસાદની ‘આન્વી’ની ભાળ લેતે લેતે આપણે ક્યાં ય આગળ ચાલી ગયા નહીં ? પણ રણજિતરામના સિપાહીને સારુ એ કદાચ વિધિનિર્મિત ભવાટવી હશે. સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે કે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ ! [ગુજરાતી સાહિત્ય પરિષદના પચાસમા અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય (27 ડિસેમ્બર 2020)] સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 14-15 * * * Gujarati Sahitya Parishad – Suresh Joshi Vyakyanmala 26th Dec 2002 Shirish Panchal & Sunil Kothari Gujarati Sahitya Parishad – Bahubhashi Kavi Milan – 27.12.2020 Gujarati Sahitya Parishad organised a seminar on Literature in Pandemic Time January 19, 2021 admin ← પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે? ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ (6 માર્ચ 2021) → Search તાજેતરના લેખો બ્રિટનમાં ગિરા ગુજરાતી – ભોળાભાઈ પટેલ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય પરિસંવાદ સાહિત્યત્વ : સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો : અનુભૂતિની અભિવ્યક્તિ – બકુલા દેસાઈ-ઘાસવાલા
“ટેક્સ ડીડ” શબ્દ એ સરકારી સંસ્થાને મિલકતની માલિકી આપતા કાયદાકીય દસ્તાવેજનો સંદર્ભ આપે છે જ્યારે માલિક કોઈપણ સંબંધિત મિલકત કર ચૂકવવામાં નિષ્ફળ જાય છે. ટેક્સ ડીડ સરકારી એજન્સીને ગુનાહિત કર વસૂલવા માટે મિલકત વેચવાની સત્તા આપે છે . એકવાર વેચાયા પછી, મિલકત ખરીદનારને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વ્યવહારોને “ટેક્સ ડીડ સેલ્સ” કહેવામાં આવે છે અને સામાન્ય રીતે હરાજીમાં રાખવામાં આવે છે. જ્યારે માલિક સંકળાયેલ મિલકત કર ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે ટેક્સ ડીડ સરકારી સંસ્થાને મિલકતની માલિકી આપે છે. બાકી કર વત્તા વ્યાજ અને વેચાણ સાથે સંકળાયેલા ખર્ચની ન્યૂનતમ બિડ માટે હરાજીમાં ટેક્સ ડીડ્સ સૌથી વધુ બોલી લગાવનારને વેચવામાં આવે છે. સફળ બિડર પાસે ખરીદી માટે ચૂકવણી કરવા માટે ન્યૂનતમ સમય હોય છે – સામાન્ય રીતે 48 થી 72 કલાક. હરાજીની સમાપ્તિ પર, કાઉન્ટીને કુલ અપરાધી કર આકારણી પ્રાપ્ત થાય છે, અને ભૂતપૂર્વ માલિક કર અને દંડ પછી ચોખ્ખી આવક મેળવે છે. મિલકતના માલિકો નગરપાલિકાને મિલકત વેરા વત્તા વ્યાજ કરતાં વધુ ચૂકવવામાં આવેલી કોઈપણ રકમ મેળવવા માટે દાવો દાખલ કરી શકે છે. Table of contents ટેક્સ ડીડને સમજવું ટેક્સ ડીડ સેલ શું છે? ખાસ વિચારણાઓ ટેક્સ ડીડ્સ વિ. ટેક્સ લિએન્સ ટેક્સ ડીડ વેચાણનું ઉદાહરણ ટેક્સ ડીડ અને ટેક્સ પૂર્વાધિકાર વચ્ચે શું તફાવત છે? હું ટેક્સ ડીડ કેવી રીતે ક્લિયર કરી શકું? જો હું પ્રોપર્ટી ટેક્સ ન ભરું તો શું થશે? ટેક્સ ડીડને સમજવું મિલકત વેરો એ વાસ્તવિક મિલકતના ટુકડા પર ચૂકવવામાં આવેલ કોઈપણ કર છે. મ્યુનિસિપલ સરકાર દ્વારા કરનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં મિલકત સ્થિત છે અને રિયલ એસ્ટેટના માલિકો દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યાં ગર્ભિત સમજ છે કે રિયલ એસ્ટેટ મિલકતના માલિકો મિલકત કર આકારણીઓ ભરવા માટે જવાબદાર છે. એકત્રિત કરનો ઉપયોગ વિવિધ મ્યુનિસિપલ કાર્યક્રમો જેમ કે પાણી અને ગટર સુધારણા, કાયદાનો અમલ અને અગ્નિશમન સેવા, શિક્ષણ, માર્ગ અને ધોરીમાર્ગ બાંધકામ, જાહેર સેવકો અને અન્ય સેવાઓ માટે ભંડોળ માટે કરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સના દર અધિકારક્ષેત્ર પ્રમાણે બદલાય છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સ અવેતન છોડી દેવામાં આવે છે, ત્યારે ટેક્સિંગ ઓથોરિટી બાકી ટેક્સની વસૂલાત માટે પ્રોપર્ટીની ડીડ અથવા ટાઇટલ-અને તેથી, મિલકત-વેચી શકે છે. ટેક્સિંગ ઓથોરિટી-સામાન્ય રીતે કાઉન્ટી સરકાર-એ ટેક્સ ડીડ મેળવવા માટે શ્રેણીબદ્ધ કાનૂની પગલાંમાંથી પસાર થવું જોઈએ. આ પગલાં સ્થાનિક અને મ્યુનિસિપલ કાયદાઓ સાથે બદલાય છે પરંતુ તેમાં મિલકતના માલિકને સૂચિત કરવા, ટેક્સ ડીડ માટે અરજી કરવી, મિલકત પર નોટિસ પોસ્ટ કરવી અને વેચાણની જાહેર નોટિસ પોસ્ટ કરવી શામેલ છે. ટેક્સ ડીડ સેલ શું છે? ટેક્સ ડીડના વેચાણમાં, સંબંધિત ગુનેગાર મિલકત કર સાથેની મિલકત વેચવામાં આવે છે. આ વેચાણ હરાજી દ્વારા બાકી રહેલા બેક ટેક્સની રકમ વત્તા વ્યાજ તેમજ મિલકતના વેચાણ સાથે સંકળાયેલા ખર્ચની ન્યૂનતમ બિડ સાથે થાય છે. સૌથી વધુ બોલી લગાવનાર મિલકત જીતે છે. ટેક્સ ડીડ કાયદેસર રીતે એક શરત પર ખરીદદારને માલિકી સ્થાનાંતરિત કરે છે: નવા માલિકે ઘણીવાર 48 થી 72 કલાકની અંદર બાકીની સંપૂર્ણ રકમ ચૂકવવી જોઈએ અથવા વેચાણ રદ કરવામાં આવે છે. વિજેતા બિડર દ્વારા લઘુત્તમ બિડ કરતાં વધુની કોઈપણ રકમની બિડ ગુનેગાર માલિકને મોકલવામાં આવી શકે છે અથવા નહીં પણ. આ અધિકારક્ષેત્ર પર આધાર રાખે છે. મૂળ માલિક આ વધારાની રકમ જપ્ત કરી શકે છે જો તેઓ ચોક્કસ સમયગાળામાં તેનો દાવો ન કરે. કેલિફોર્નિયામાં, ઉદાહરણ તરીકે, દાવાઓ એક વર્ષની અંદર ફાઇલ કરવા જોઈએ, જ્યારે ટેક્સાસમાં સમયમર્યાદા બે વર્ષની છે. જ્યોર્જિયામાં, ટેક્સ ડીડના વેચાણ પછી પાંચ વર્ષ સુધી ભંડોળનો દાવો કરી શકાય છે, તે સમયે વધારાનું ભંડોળ પુનઃપ્રાપ્ત કરવા માટે કોર્ટનો આદેશ જરૂરી છે. ખાસ વિચારણાઓ જ્યારે કેટલાક રાજ્યો ટેક્સ ડીડ વેચાણની હરાજીના દિવસે વિજેતા બિડરને શીર્ષક વેચે છે, અન્ય રાજ્યો રિડેમ્પશન સમયગાળાની મંજૂરી આપશે જે દરમિયાન મૂળ માલિકને તેમના કરવેરાનું દેવું ચૂકવવાની અને મિલકતને રિડીમ કરવાની તક મળે છે. જો માલિક આ સમયગાળાની અંદર તેમની દેવાની જવાબદારીઓ ચૂકવવાનું પસંદ કરે છે, તો તેણે વિજેતા બિડરને હરાજીમાં બિડની રકમ વત્તા વ્યાજ ચૂકવવું આવશ્યક છે, જે ખૂબ વધારે હોઈ શકે છે. જો કે, જો રિડેમ્પશનનો સમયગાળો પસાર થઈ જાય, અને માલિક હજુ પણ તેમની મિલકતના ખત પર ફરીથી દાવો ન કરે, તો સૌથી વધુ બોલી લગાવનારને મિલકત પર પૂર્વસૂચન કરવાની તક હોય છે. ઉદાહરણ તરીકે, ઇડાહોમાં રિડેમ્પશનનો સમયગાળો 14 મહિનાનો છે, જ્યારે આયોવામાં માલિકો પાસે તેમની મિલકતને રિડીમ કરવા માટે એક વર્ષ અને નવ મહિનાનો સમય છે. ટેક્સ ડીડ્સ વિ. ટેક્સ લિએન્સ ટેક્સ પૂર્વાધિકાર ટેક્સ ડીડ્સ સમાન છે, પરંતુ તેમાં કેટલાક સૂક્ષ્મ તફાવતો છે. જ્યારે ટેક્સ ડીડ મિલકતની માલિકી નવા પક્ષને ટ્રાન્સફર કરે છે, જ્યારે કર ચૂકવવામાં ન આવે ત્યારે ટેક્સ પૂર્વાધિકાર મિલકત સામે કાનૂની દાવો છે. ટેક્સ પૂર્વાધિકાર રોકાણકારો માટે બાંયધરીકૃત વળતર સાથે પ્રમાણમાં સસ્તું રોકાણ પૂરું પાડે છે. પૂર્વાધિકારની કિંમત અમુક સોથી લઈને થોડા હજાર ડૉલર સુધી થઈ શકે છે અને માસિક ધોરણે ઉપાર્જિત થતા સાદા વ્યાજની ચૂકવણી કરી શકે છે. પૂર્વાધિકારની પ્રક્રિયા શરૂ થાય છે સરકારી સંસ્થા મિલકત સામે પૂર્વાધિકાર મૂકે છે જો તેના માલિક તેમના મિલકત કરમાં ડિફોલ્ટ કરે છે. આ પૂર્વાધિકાર, જે માલિકોને મિલકત સાથે કંઈપણ કરવાથી અટકાવે છે, જેમાં પુનઃધિરાણ અથવા વેચાણનો સમાવેશ થાય છે. તે મિલકતને બદલે હરાજીમાં વેચવામાં આવે છે. રસ ધરાવતા પક્ષો તેમના માટે બિડ કરીને આ ટેક્સ પૂર્વાધિકારમાં રોકાણ કરી શકે છે. વળતર મ્યુનિસિપાલિટી દ્વારા મંજૂર વ્યાજના મહત્તમ દર પર આધારિત છે. જ્યારે કોઈ મિલકત માલિક તેમની મિલકતમાં ડિફોલ્ટ કરે છે, ત્યારે મ્યુનિસિપાલિટી તેમને આગામી ટેક્સ પૂર્વાધિકારની સલાહ આપતી નોટિસ મોકલે છે. જો માલિક કરને અપ ટુ ડેટ લાવતો નથી, તો ટેક્સ પૂર્વાધિકાર પછી હરાજી માટે મૂકવામાં આવે છે. પૂર્વાધિકાર સૌથી વધુ બોલી લગાવનારને ટ્રાન્સફર કરવામાં આવે છે, જે નગરપાલિકાને બાકી કરની રકમ ચૂકવે છે. પૂર્વાધિકારને દૂર કરવા માટે, મિલકતના માલિકે નવા પૂર્વાધિકાર માલિકને બાકી રકમ વત્તા વ્યાજ ચૂકવવું આવશ્યક છે. ટેક્સ ડીડ વેચાણનું ઉદાહરણ ધારો કે ટેક્સ ડીડના વેચાણમાં મિલકતની કિંમત $100,000 હોવાનું આંકવામાં આવ્યું છે અને તેના પાછળના કરમાં $5,700 છે. પ્રોપર્ટી પર સૌથી વધુ બિડ $49,000 છે. કાઉન્ટી બાકી મિલકત કરને આવરી લેવા માટે બિડની રકમમાંથી $5,700 લેશે અને બાકીની રકમ મૂળ માલિકને ચૂકવવામાં આવશે. આ ઉદાહરણમાં, $5,700 કાઉન્ટીને મોકલવામાં આવે છે અને $43,300 ($49,000 – $5,700) મૂળ માલિકને મોકલવામાં આવે છે. બિડરને ઘરનું ટાઇટલ અને $100,000 – $49,000 = $51,000 નો ઇક્વિટી નફો મળે છે. ટેક્સ ડીડ અને ટેક્સ પૂર્વાધિકાર વચ્ચે શું તફાવત છે? ટેક્સ પૂર્વાધિકાર એ કાનૂની હોદ્દો છે જે એક પક્ષ પાસે મિલકતમાંથી આવક અથવા મૂલ્ય એકત્રિત કરવાનો અધિકાર છે. બધા પૂર્વાધિકાર એ સંપત્તિમાંથી મૂલ્ય પ્રાપ્ત કરવાના અનુગામી અધિકારો છે. ટેક્સ ડીડ એ પ્રોપર્ટી ટેક્સની અપરાધને કારણે મિલકતના શીર્ષકનું સંપૂર્ણ ટ્રાન્સમિટલ છે. હું ટેક્સ ડીડ કેવી રીતે ક્લિયર કરી શકું? ટેક્સ ડીડ અથવા ટેક્સ ડીડ વેચાણ અવેતન મિલકત કરને કારણે ઊભી થાય છે. જો તમામ કર જવાબદારીઓ સાફ કરવામાં આવે છે અને સંબંધિત દંડ, વ્યાજ અને ફી ચૂકવવામાં આવે છે, તો ટેક્સ ડીડ ઘણીવાર હરાજી પહેલા ક્લિયર થશે અને મૂળ મિલકત માલિક પાસે રહેશે. જો હું પ્રોપર્ટી ટેક્સ ન ભરું તો શું થશે? મિલકત વેરો મ્યુનિસિપલ સરકારી સંસ્થાઓ દ્વારા મંજૂર કરવામાં આવે છે અને તે સ્થાવર મિલકતની માલિકીની કાનૂની જવાબદારી છે. મિલકત વેરો ન ભરવાથી, સરકારને તમારી મિલકત જપ્ત કરવાનો, તેમની બાકી જવાબદારીઓને આવરી લેવા અને મિલકતનો નવા માલિકને નિકાલ કરવા માટેના અધિકારોનો દાવો કરવાનો અધિકાર છે. આ ટેક્સ ડીડ પ્રક્રિયાના નિયમો સરકારી સંસ્થાઓ વચ્ચે બદલાય છે.
અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર વિભાગના રા (9) અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્મ (11) મહિલાઓના ઉત્‍થાન માટે રાજ્‍ય સરકારના સરાહનીય પ્રયાસો (5) GSC બેન્કની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ (13) બસ સ્‍ટેશનોમાં એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્‍ધ બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ (4) ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી (12) હાંસોટ તાલુકાના સુણેવકલ્લા(મોટી સુણેવ) ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના (12) ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે કૃષિ ઉપજની (20) નાહિયેર ગુરૂકુલ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. (7) અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી. (11) સ્વ.ડૉ. જગદિશ ગુર્જર લિખિત ગઝલ સંગ્રહ 'મુક્તિ પર્વ' નું રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ હસ્ત (8) અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આરતી કરી પરંપરાગત રીતે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. (7) હાંસોટ તાલુકાના દંત્રાઇ તથા પંડવાઇ સુગર ફેકટરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. (4) દક્ષિણ ગુજરાત વીજ કંપની ધ્‍વારા ઝઘડીયા મુકામે ‘‘માફી મેળો'' યોજાયો હતો. (11) સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ સુરત જિલ્લાની સર્વપ્રથમ DLS (11) ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું... (18) ભરૂચ ખાતે એમિટિ હાઇસ્‍કુલ અને ભારતીય વિદ્યા ભવન્‍સ ખાતે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો. (19) અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, કુમાર બ્રાંચ-૪, જીનવાલા હાઇસ્‍કુલ અને ટી.એમ.શાહ હાઇસ્‍ક (15) ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી. (17) નવનિર્મિત ખેતીવાડી ઉત્‍પાદન બજાર સમિતિ કપરાડા સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્‍ટ (10) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. (13) તારીખ ૧૦/૬/૨૦૧૮ ના રોજ તાપી જિલ્લાના શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ, વ્યારા ખાતે શ્રી શિવાજી સાર્ (15) ૭/૬/૨૦૧૮ ના રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. (13) અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી (16) આજે તારીખ ૧/૬/૨૦૧૮ ના રોજ આણંદના ટી.કે.પટેલ, ઓડિટોરિયમ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ દ્વારા આયોજિત "વિશ (16) તારીખ ૧/૬/૨૦૧૮ ના રોજ આણંદના ઓડિટોરિયમ હોલ, બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાતે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટ (8) ધરમપુર ટીટુખડક ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮નું સમાપન. (17) તારીખ ૨૬/૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વાગરા અને જંબુસર તાલુકાના ગામોમાં જળસંચય કામો (7) તારીખ ૨૬/૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઝઘડીયા તાલુકાના ગામોમાં જળસંચયના કામોનું નિરી (6) ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલીયા તાલુકાના વિવિધ ગામોએ જળસંચય અભિયાન અન્‍વયે ચાલતી કામગીરીનું નિરીક્ (14) ભરૂચ તાલુકાના ઉમરા, કવિઠા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના કામનું નિરીક્ષણ કરવામા (8) ભરૂચ તાલુકાના નંદેલાવ, પારખેત અને પાદરીયા ગામોમાં તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ ર્ક્‍યું. (5) દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે મુખ્યમંત્રીએ શ્રમદાન કરી ગામતળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર (14) સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના (8) દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે ગામતળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ. (4) ૪/૫/૨૦૧૮ ના રોજ દેડીયાપાડા તાલુકાના મોસ્કુવા ગામ ખાતે ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત (12) તારીખ ૪/૫/૨૦૧૮ ના રોજ દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામ ખાતે ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અં (8) તારીખ ૪/૫/૨૦૧૮ ના રોજ દેડીયાપાડા તાલુકાના બેસણા ગામ ખાતે ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ (9) તારીખ ૪/૫/૨૦૧૮ ના રોજ પરવટ ગામ ખાતે ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સુજલામ સુફલામ યોજન (7) ભરૂચના શ્રી પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ - ૨૦૧૮ કાર્ (6) દેડીયાપાડા તાલુકાના બેસણા, લાડવા, ગાજરગોટા અને મોસ્કુવા ગામોની મુલાકાત લઇ ગામ તળાવ ઉંડા કરવાની ચાલી (18) સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાનાં ભદામ, મોટા લીમટવાડા અને સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાન (7) ગૌરવ દિનની ઉજવણીના અવસરે અંકલેશ્વર ખાતે રૂ. સાત કરોડના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ/ખાતમૂહુર્ત કરતા ન (15) ૨/૫/૨૦૧૮ ના રોજ ભરૂચના શાહપુરા ગામ ખાતે જળસંચય અંતર્ગત તળાવ ઊંડા કરવાનાં કામની તાલુકાના આગેવાનો સાથે (14) ૨/૫/૨૦૧૮ ના રોજ ભરૂચના શ્રી પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહો (6) પેટલાદ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે ત્રિરંગો લેહરાવામાં આવ્યો હતો. (2) બોટાદ શહેરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓના વાંચન – લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી. (6) બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે મહિલા સંમેલન યોજાયું. જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત (11) રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયાના શતાબ્‍ (8) અંકલેશ્વર ખાતે ૧૩ માં અંતર શાળાકીય રમતોત્‍સવ કાર્યક્રમનો ઇનામ વિતરણ સમારંભ મંત્રીશ્રી પ્રેક ઉપસ્‍થિત (5) તપોવન સ્‍પોર્ટસ સ્‍કુલ સ્‍વામી વિવેકાનંદ ડિસ્‍ટ્રીક્‍ટ યોગ વેલનેસ સેન્‍ટર અને નહેરૂ યુવા કેન્‍દ્ર, ભ (1) તારીખ ૬/૪/૨૦૧૮ ના રોજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અગાઉથી પાણીના પ્રશ્નોનો સર્વે કરી તાત્‍કાલિક આગોતરૂ આયો (9) તારીખ ૩૧/૩/૨૦૧૮ - ૧/૩/૨૦૧૮ ના રોજ વડોદરા ખાતે ગુજરાત સ્કૂલ એન્ડ કોલેજ સ્પોર્ટ્સ લીગ ૨૦૧૭-૨૦૧૮ નો કાર (3) તારીખ ૩૧/૩/૨૦૧૮ ના રોજ રવિ કોમ્પ્લેક્સ, અંકલેશ્વર-વાલિયા ચોકડી પાસે "GS-Caltex" દ્વારા સ્વ્ચ્છ એન્જી (7) તા. ૨૯/૩/૨૦૧૮ના રોજ બાયોમાસમાંથી મિથેન ગેસનું ઉત્પાદન કરી બાયો સીએનજી બનાવતી ગોવર્ધનનાથજી એન્ર્જીસ એ (7) તારીખ ૨૬/૩/૨૦૧૮ ના રોજ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે સ્ટેટ ક્રેડિટ સેમિનાર ૨૦૧૮-૧૯ ના કાર્ (10) તારીખ ૧૮/૩/૨૦૧૮ ના રોજ સમા ઇન્ડોર, સ્ટેડિયમ, સમા, વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ સબ જુનિયર ચેમ્પીયનશીપ- ૨૦ (12) ૧૭/૩/૨૦૧૮ ના રોજ વડોદરા ના ડેસર ખાતે ગુજરાત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના વડામથકના નિર્માણ (4) અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજનબધ્ધ કાર્ય કરવા અ (5) હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામે પંચાયત ઓફિસના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપી હતી. (3) સુરેન્દ્રનગર ખાતે રમત ગમત વિભાગ દ્વારા 20લાખનાં વ્યાયામનાં સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું (3) વડોદરામાં આગામી જુલાઇમાં ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સનું આયોજન (7) વમલેશ્વર તીર્થ ખાતે પરિક્રમાવાસીઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના શુભ આશયથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આ (4) ૧૦/૨/૨૦૧૮ ના રોજ અંકલેશ્વર નગર સેવાસદનના સભાખંડ ખાતે યોજાયેલ મિટિંગમાં હાજરી આપી હતી (3) ૯/૩/૨૦૧૮ ના રોજ લુણાવાડા શાખા ખાતે ઘી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. ના એટીએમ નું ઉદ્ઘાટન ક (5) રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે ની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ (3) સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૧૮ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું (3) ૨૫/૨/૨૦૧૮ ના રોજ દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ ખાતે "ભરૂચ હાફ મેરેથોન" ફ્લેગ ઓફ કાર્યક્રમમ (3) થાન ખાતે નગરપાલિકા ચૂંટણીના પ્રચાર માટે રણટંકાર રેલી યોજાઈ હતી. (3) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ, તા નેત્રંગ જી.ભરૂચ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી (5) શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ઘી દીવાન ધનજીશા હાઈસ્કૂલ, ઝઘડીયા, જી. ભરૂચ ખાતે "શતાબ્દી મહોત્સવ" કાર્ (4) દરિયાઈ માર્ગ દહેજ થી ઘોઘા જવા માટે ઈન્ડિગો રો રો ફેરી સર્વિસમાં દરિયાઈ સફરનો અદભુત આનંદ માણ્યો.... (3) અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે રૂ. ૨,૫૬,૪૨૬૮૮ ના ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્યકેન્દ્રનું ભૂ (3) અંકલેશ્વર શહેરમાં આવેલ માં શારદાભવન ટાઉનહૉલ ખાતે વિદ્યાર્થીઓને સક્ષમ મંચ પૂરો પાડવાના શુભ હેતુસર આયો (3) ૧૦/૨/૨૦૧૮ ના રોજ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, સુરત ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્રો ૨૦૧૮ ના કાર્યક્રમમાં હાજરી. (3) ૯/૨/૨૦૧૮ ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ૨૯ મો આંતર કોલેજ યુવામહોત્સવ કાર્યક્રમમ (4) આજ ૪/૨/૨૦૧૮ ના રોજ આહીર કન્યા કેળવણી સંસ્થા જુનાગઢ ની શુભેચ્છા મુલાકાત લીધી અને પ્રથમ આવેલ કન્યાઓને (16) ૦૪/૦૨/૨૦૧૮ ના રોજ ૧૧ મી અખિલ ભારત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા ૨૦૧૮ ના કાર્યક્રમમાં હાજરી આપી. (8) ૩૧/૦૧/૨૦૧૮ ના રોજ દિલ્લી ખાતે ખેલો ઇન્ડિયા અં - ૧૭ સ્પર્ધાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. (7) આજ ૨૭/૧/૨૦૧૮ ના રોજ સહકારી ખાંડ ઉધોગ સંઘ લિ. ની ૫૭મી વાષિક સાધારણ સભા પ્રસંગે પંડવાઈ ખાતે હાજરી (7) હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ખાતે બ્લોક પેવિંગના તેમજ કપડાં ધોવાના ઓવાળાના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી (5) ૨૫/૦૧/૨૦૧૮ ના રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ખાતે સીસી રોડના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજ (4) ૨૫/૦૧/૨૦૧૮ ના રોજ અંકલેશ્વર વિસ્તારની શાળાઓના રમતોત્સવ કાર્યક્રમના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી. (9) મહેસાણા ખાતે આવેલ સૂર્યમંદિર મોઢેરાના ઉત્તરાર્ધ મહોત્સવ ૨૦૧૮ ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. (6) ૨૦/૧/૨૦૧૮ ના રોજ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયતના ભવનનું લોકાર્પણ. (3) શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર પંડવાઈ દ્વારા આયોજિત સંગીત સંધ્યાના કાર્યક્રમમાં હાજરી આપી હતી (6) ગુરુકુળ સ્વામિનારાયણ હાઈસ્કૂલ, અંકલેશ્વર એજ્યુકેશન ફંક્શન માં હાજરી આપી હતી. (5) આજ ૦૯ /૦૧/૨૦૧૮ ના રોજ સાતમા ઈન્ડસ્ટ્રીયલ એકઝીબિસનમાં હાજરી. (6) આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ – ૨૦૧૮ પ્રારંભ (5) શૈક્ષણિક પ્રવાસ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સાથે ફોટોસેશન કરવામાં આવ્યું. (4) નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રોજેક્ટના ભવ્ય પ્રદર્શનમાં હાજરી આપી હતી (6) શ્રવણ વિદ્યાધામ ખાતે તેજસ્વી તારલા અને ઉત્કૃષ્ટ રમતવીરોના સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજરી આપી હતી (8) ૦૭/૦૧/૨૦૧૮ ના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી એ સાતમી મેરેથોનને કરાવ્યું પ્રસ્થાન. (6) આજ રોજ ૦૬/૦૧/૨૦૧૮ હાંસોટ તાલુકા કતપોર ગામ ખાતે સન્માન સમારોહમાં હાજરી... (5) પદભાર સંભાળ્યા ના પ્રથમ દિવસે ગુજરાત ના સુપરસ્ટાર હિતેન કનોડીયા એ કાર્યાલય ની મુલાકાત લીધી અને શુભેચ (2) પૂજન-અર્ચન કરી મંત્રીપદના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો. (4) ૦૫/૦૧/૨૦૧૮ ના રોજ સિસોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ લીધી ખાંડના કારખાનાની મુલાકાત. (3) પેટલાદ ખાતે ૬૯ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી (12) હાંસોટ વિધાનસભા મતવિસ્તારના બોરભાથા બેટ ગામ ખાતે ચૂંટણી પ્રચાર અંતર્ગત ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્ (4) ૫૪ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ના વોર્ડ નંબર 5, 6 અને 9 માં મતવિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો. હું છું વ (12) અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા નોટીફાઈડ વિસ્તારમાં રોડ શો અને જનસંપર્ક અભિયાન. (5) ગાડખોલ ગામ વિસ્તારમાં જાહેર સભા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ (5) ભરૂચ ખાતે વડાપ્રધાન શ્રી Narendra Modi જીની ઉપસ્થિતિમાં ગુજરાત વિકાસ રેલીને સંબોધી હતી. આ વખતે પણ વિ (5) પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસનો ઘોઘા-ભાવનગરથી પ્રારંભ કરવામાં આવ્યો (5) રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજી ના અધ્યક્ષતામા ભરૂચમા શકિત કેન્દ્ બેઠક યોજાય (5) "માં શારદા ભવન ટાઉનહોલ" લોકાર્પણ કાર્યક્રમ (19) ગરીબ કલ્યાણ મેળો - 2017 જિલ્લા કક્ષા - ભરૂચ (19) 08-10-2017 ના રોજ ભૃગુતિર્થ ભરૂચ ખાતે સેંકડો કરોડના પ્રકલ્‍પોનું ભૂમિપૂજન/લોકાર્પણ અને ભાડભૂત બેરેજ (41) 16-9-2017 અંકલેશ્વર ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લાના મેગા જોબફેરનું સફળ આયોજન (4) 15-09-2017 અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામે ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમ રાજ્‍યકક્ષાના મંત્રીશ (11) 15-08-2017 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્‍વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી થઇ (6) 23-06-2017 અંક્લએશ્વર ખાતે ગોયાબજાર શાળા સંકુલ અને નોબરીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે મંત્રી શ્રી ઈશ્વ (6) 21-6-2017 ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી (5) 16-06-2017 કેન્દ્રિય મંત્રીશ્રીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે “મોદી ફેસ્ટ” નો પ્રારંભ કરાવ્યો (5) 10-06-2017 નેત્રંગ તાલુકાના યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં (5) 09-06-2017 શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાયૅક્ર્મો થકી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે (6) 09-06-2017 ગરીબી દૂર કરવા માટેનું કોઈ શસ્ત્ર હોય તે શિક્ષણ છે. (6) 08-06-2017 હાંસોટ તાલુકાના આંકલવા પ્રાથમિક શાળા ખાતે કતપોર ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સ (4) 06-06-2017 નર્મદા મૈયાની પવિત્ર પરિક્રમા વધુ સુવિધા સભર બનાવવા યાત્રી સેવા કાર્યનો પ્રારંભ કરાવતા મુ (8) 03-06-2017 ભરૂચ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભોજનાલયનો કેન્દ્રિય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાના વર (17) 27-05-2017 કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અ (10) 12-05-2017 હાંસોટ તાલુકાના વાલનેર ગામે મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્ર (3) 05-06-2017 વનીકરણ વિભાગ ધ્વારા વિશ્વ પર્યાવરણ દિનની કડકીયા કોલેજ અંકલેશ્વર ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ (5)
ધીમો અવાજ કરીને શરીર તમને સુચના આપે છે જો તમે સચેત હશો તો સમજી શકસો અને શરીરની પોતાની એક પ્રજ્ઞા છે જે મન કરતા પણ ખૂબજ ગહન છે મન અપરીપકવ છે. શરીર મન વગર હજારો વર્ષોથી રહ્યું છે મન પાછળથી આવ્‍યું છે તે વધારે જાણતું નથી બધીજ મૂળભૂત વસ્‍તુઓ શરીરના જ નીયંત્રણમા છે ફકત નકામી વસ્‍તુઓ જ મનને આપવામાં આવી છે- તત્‍વજ્ઞાન વિશે વિચારવું, ભગવાન તર્ક અને રાજકારણ વિશે વિચારવું. તેથી શરીરને સાંભળો અને તમારી જાતને બીજા કોઇ સાથે સરખાવો નહી તમારા જેવો વ્‍યકિત પહેલા કોઇ હતો નહી અને હવે પછી કોઇ થશે નહી. તમે અપૂર્વ છો-ભૂતકાળમાં - વર્તમાનમાં અને ભવિષ્‍યમાં તેથી બીજા સાથે તુલના ના કરો તમે બીજા જેવા ના બની શકો. આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬ સંકલન- સ્‍વામી સત્‍યપ્રકાશજી ભાષાંતર- રાજેશ કુંભાણી મો.૭૮૭૪૦ ૬૦૩૩૧ (12:07 pm IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST LAC બાદ હવે હિંદ મહાસાગરમાં ચીનની ખોફનાક ચાલ : ભારત માટે મોટો ખતરો- યુએસ રિપોર્ટમાં થયા ખુલાસા access_time 9:20 pm IST AIIMS બાદ હવે જળ શક્તિ મંત્રાલય હેકર્સના નિશાને : સુરક્ષા એજન્સી અને સાયબર એક્સપર્ટ તપાસ દ્વારા તપાસ શરૂ access_time 9:18 pm IST ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ access_time 9:04 pm IST પ્રથમ તબક્કાના મતદાનમાં વિવાદ: ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો, વઢવાણમાં શાળાના દરવાજા બંધ કરાતા મતદારોના ઉગ્ર દેખાવો access_time 9:01 pm IST ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ access_time 8:56 pm IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 10 કેસ નોંધાયા:વધુ 8 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.212 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3788 લોકોનું રસીકરણ કરાયું access_time 8:39 pm IST ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ: પ્રથમ દિવસે ચાર સદી : સ્કોર 500 રનના આંકડાને પાર પહોંચ્યો access_time 8:23 pm IST
માર્ગેરિતા રોન્ચી એક ઇટાલિયન રનવે મોડેલ છે જેણે લોકપ્રિય અમેરિકન અભિનેતા મેથ્યુ ફોક્સ સાથે લગ્ન કર્યા છે. ફોક્સ સાથેના તેના સંબંધોએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું તે પહેલાં, માર્ગેરીટા રોન્ચી ઇટાલીની પ્રખ્યાત મોડેલ હતી. વેનિસમાં જન્મેલા અને ભણેલા, રોન્ચીના અદભૂત દેખાવથી તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી જાણીતી બ્રાન્ડ્સ અને ડિઝાઇનરો પાસેથી મોડેલિંગ અસાઇનમેન્ટ મેળવવાનો માર્ગ મોકળો થયો. થોડા સમયમાં, તે ઇટાલીમાં પ્રતિષ્ઠિત ભાગેડુ મોડેલ બની. માર્ગેરીટા રોન્ચી પછીથી હોલીવુડ અને અમેરિકન ફેશન ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવવા યુ.એસ. કંઈપણ સાકાર થાય તે પહેલાં, તેણી તેના ભાવિ પતિ મેથ્યુ ફોક્સને એક રેસ્ટોરન્ટમાં મળી, અને તેઓએ ટૂંક સમયમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું. રોન્ચીએ પોતાને સંબંધ માટે સંપૂર્ણપણે સમર્પિત કર્યું અને ખાતરી કરી કે ફોક્સ હોલીવુડમાં સફળતા પ્રાપ્ત કરે. વર્ષોથી તેના સમર્થન અને સમર્પણથી ફોક્સને ટીવી અને ફિલ્મો બંનેમાં પ્રતિષ્ઠિત અભિનેતા બનવામાં મદદ મળી. આ દંપતી એકબીજા સાથે ખુશીથી લગ્નજીવન ચાલુ રાખે છે અને ઘણીવાર પ્રેસ રિલીઝ અને મૂવી સ્ક્રીનીંગમાં સાથે જોવા મળે છે. તે હાલમાં તેના પતિ અને બાળકો સાથે લોસ એન્જલસમાં રહે છે. છબી ક્રેડિટ http://marrieddivorce.com/celebrity/matthew-fox-s-wife-margherita-ronchi-s-wiki-age-birthday-bio-husband-children.html છબી ક્રેડિટ http://linkpat.info/margherita-ronchi-byron-fox-2169.html અગાઉના આગળ રાઇઝ ટુ ફેમ માર્ગેરિતા રોંચીની વેનેશિયન તેની ફેશન કારકિર્દીમાં તેની તરફેણમાં કામ કરે છે. તેણીનું કદ અને વ્યક્તિત્વ તેણીને એક મોડેલ બનવા માટે તૈયાર કરે છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆતમાં સ્થાનિક બ્રાન્ડ્સ અને કંપનીઓ પાસેથી તેના નામ માટે ઘણી મોડેલિંગ સોંપણીઓ કરી હતી, અને તે ઝડપથી ઇટાલીમાં લોકપ્રિય મોડેલ બની હતી. તે રન -વે પર ચાલવા અને પોતાનું નામ બનાવવામાં પણ સફળ રહી. ઇટાલીમાં સફળ મોડેલિંગ કારકિર્દી હોવા છતાં, માર્ગેરિતા રોંચીએ યુએસ જવાનું નક્કી કર્યું અને હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવ્યું. પોતાને ટેકો આપવા માટે, તેણીએ એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની નોકરી સહિત વિચિત્ર નોકરીઓ કરી. તે વેઇટ્રેસ તરીકે તેના કાર્યકાળ દરમિયાન હતી કે તેણી તેના ભાવિ પતિને મળી મેથ્યુ ફોક્સ , અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અને રમતવીર. રોન્ચીના અંતથી પ્રારંભિક અનિચ્છા હોવા છતાં, તેણીએ નિયત સમયે ફોક્સ દ્વારા જીતી લીધી હતી અને તેઓએ 1987 માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રોન્ચીની કારકિર્દી રોકી દેવામાં આવી હતી કારણ કે તે તેના જીવનસાથી સાથે standભા રહેવા અને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન તેને ટેકો આપવા માંગતી હતી. મેથ્યુ ફોક્સનું એક વિદ્યાર્થીમાંથી કલાપ્રેમી મોડેલમાં અને છેલ્લે એક વ્યાવસાયિક અભિનેતામાં પરિવર્તન માર્ગેરીટાના રોન્ચીના પ્રોત્સાહન વિના થઈ શક્યું ન હતું કારણ કે તે જાણતી હતી કે મોડેલિંગ ઉદ્યોગ કેવી રીતે કામ કરે છે. તેણે ફોક્સ સાથે રહેવા અને તેની કારકિર્દીને મદદ કરવા માટે ઇટાલીમાં પોતાનો જીવ આપ્યો. છેલ્લે, ઓગસ્ટ 1992 માં લગ્ન દ્વારા તેમના સંબંધોને formalપચારિક બનાવવામાં આવ્યા હતા. તેમના લગ્ન પછીથી, રોન્ચી તેના પતિ સાથે તેની સાથે વધુ સમય પસાર કરવા માટે ઘણી વખત સેટ અને મુસાફરી કરતી જોવા મળી છે. ફોક્સના મતે, રોન્ચીનો અવિરત અને અવિરત ટેકો તેની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે. તેણી હાલમાં ખૂબ જ ઓછી પ્રોફાઇલ જાળવી રાખે છે અને ભાગ્યે જ મીડિયા સાથે વાતચીત કરતી જોવા મળે છે. તે કોઈપણ સોશિયલ મીડિયા નેટવર્ક પર પણ સક્રિય નથી. લાન્સ સ્ટુઅર્ટની ઉંમર કેટલી છે નીચે વાંચન ચાલુ રાખો કૌટુંબિક અને વ્યક્તિગત જીવન માર્ગેરિતા રોન્ચીનો જન્મ ઇટાલીના વેનિસમાં થયો હતો. તેણીએ તેના પ્રારંભિક જીવન વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. તેણીએ હાલમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા મેથ્યુ ફોક્સ સાથે લગ્ન કર્યા છે. તેઓ 1987 માં એક રેસ્ટોરન્ટમાં એકબીજાને મળ્યા હતા જ્યારે મેથ્યુ હજી કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. આખરે ઓગસ્ટ 1992 માં ગાંઠ બાંધવાનો નિર્ણય કરતા પહેલા તેઓએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યું. આ દંપતીએ આજ સુધી ખુશીથી લગ્ન કર્યા છે અને એકબીજાને સમર્પિત રહેવાનું ચાલુ રાખ્યું છે. તેમને બે બાળકો છે; કાયલ ફોક્સ (1998) અને બાયરન ફોક્સ (2001). તેમના લાંબા સમયથી ચાલતા સહયોગમાં એક કડવી ક્ષણ ત્યારે આવી જ્યારે સ્ટ્રીપર સ્ટેફાની ટેલબોટે દાવો કર્યો કે તેનું ફોક્સ સાથે અફેર છે. જો કે, ફોક્સના પબ્લિસિસ્ટે આ અફવાઓને નકારી કાી હતી, અને રોંચીએ તેના પતિની પડખે stoodભા રહીને ટેલબોટના દાવાઓને નકારવામાં પોતાનો ટેકો આપ્યો હતો. હાલમાં આ દંપતી લોસ એન્જલસમાં રહે છે અને ખૂબ જ સાધારણ જીવનશૈલી જીવે છે.
શું તમને ક્યારેય રસ્તા પર પડેલા પૈસા મળ્યા છે? ઘણા બધા લોકો એવા હોય છે જેમને ક્યારેક ને ક્યારેક રસ્તા પર પડેલા પૈસા જરૂર થી મળેલા હોય છે. તમે જોયું હશે કે જ્યારે તમને કોઈ રસ્તા પરથી પડેલા પૈસા મળે છે તો તે પૈસાને ગરીબને દાન આપી દે છે અથવા તો તેને કોઈ મંદિરમાં મુકી ડેટા હોય છે. ખૂબ જ ઓછા એવા લોકો હોય છે જે મળેલા પૈસા પોતાની પાસે રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જમીન પર પડેલા પૈસા કંઈક અલગ વાતનો સંકેત આપે છે. Advertisement તમને જણાવી દઈએ કે તેનો સીધો સંબંધ આધ્યાત્મિકતાની સાથે છે. વળી જમીન પર પડેલા પૈસા ને ઉઠાવવા જોઈએ નહીં, પરંતુ જો ભૂલથી ઉઠાવી લીધા તો તેને પોતાની પાસે રાખવા જોઇએ નહીં. કારણ કે તમને જાણ હોતી નથી કે જે વ્યક્તિના પૈસા પડેલા છે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પોતાની પાસે રાખવા નહીં રસ્તા પર મળેલા પૈસા હકીકતમાં જો તમે જમીન પર પડેલા પૈસા ઉઠાવો છો તો જે વ્યક્તિના તે પૈસા છે તેની ઊર્જા તમારામાં આવી જાય છે. ઉર્જા સકારાત્મક અથવા નકારાત્મક પણ હોઈ શકે છે. જો વ્યક્તિ ખુશ છે અને તેના દિવસો સારા પસાર થઈ રહ્યા છે, તો તેની સકારાત્મક ઉર્જા પૈસા દ્વારા તમારા માં પ્રવેશી જશે. પરંતુ જો વ્યક્તિ દુઃખી છે અને ખરાબ દિવસોમાં પસાર થઇ રહ્યો છે, તો તેની નકારાત્મક ઉર્જા તમારામાં આવી જશે. એટલા માટે સડક પર પડેલા પૈસા ઉઠાવવા જોઈએ નહીં અને જો ભૂલથી પણ ઉઠાવી લીધા તો તેને પોતાની પાસે રાખવા જોઇએ નહીં. રસ્તા પર સિક્કા મળવા શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઉર્જાનું આદાન-પ્રદાન આગળ પણ ચાલતું રહે છે. જો તમને સડક પર મળેલા પૈસા ઉઠાવો છો, તો જે વ્યક્તિના તે પૈસા પડેલા છે તેની ઊર્જા તમારામાં આવી જાય છે પરંતુ સાથોસાથ આગળ તમે જે વ્યક્તિને તે પૈસા આપો છો તેનામાં તમારી ઉર્જા ચાલી જાય છે. આ શૃંખલા આવી જ રીતે આગળ વધતી રહે છે. પરંતુ જો તમને રસ્તા પર સિક્કા પડેલા મળે તો તે શુભ માનવામાં આવે છે. હકીકતમાં કહેવામાં આવે છે કે રસ્તા પર પડેલા સિક્કા મળવા નવી શરૂઆત તરફ ઇશારો કરે છે. મતલબ કે જો તમે કોઈ પરીયોજના શરૂ કરવા માંગો છો અથવા તેને સફળ બનાવવા માંગો છો તો તે સૌથી ઉત્તમ સમય છે. સડક પર મળેલા સિક્કાનો સંબંધ પ્રગતિ અને ઉપલબ્ધીઓ સાથે હોય છે. તમે તેને એક શુભ સંકેત માની શકો છો. તેનાથી વિપરીત રસ્તા પર જો નોટ મળે છે, તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. નોટ મળવા પર થઈ જાઓ સતર્ક જ્યાં સડક પર મળેલા સિક્કા પ્રગતિ તરફ ઇશારો કરે છે, તો વળી રસ્તા પર મળેલી નોટ આવનારા સમય માટે સચેત કરે છે. રસ્તા પર જો તમને નોટ પડેલી મળે તો સમજી જાઓ કે તમારી પરિસ્થિતિઓને ગંભીરતાથી જોવાની જરૂરિયાત છે. આ વિચારો છે કે તમે પોતાના કામમાં બેદરકારી રાખી રહ્યા છો અને આવું જ ચાલતું રહ્યું તો તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે રસ્તા પર નોટ પડેલી મળે તો ખુશ થવાને બદલે સતર્ક થઇ જવું અને પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દેવું.
મુંબઇ, તા.૨૭: એક ઠાકરેના પક્ષમાં થયેલ બળવાનો અંત શું બીજા ઠાકરેના પક્ષમાં જોડાઇને આવશે ? શું શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યોના સભ્‍યપદ બચાવવા માટે એકનાથ શિંદેના નેતૃત્‍વમાં બળવાખોર ધારાસભ્‍યોનું જૂથ મનસેમાં ભળી જશે ? મુંબઇ રાજકીય નાડી પારખનારા લોકો આ સવાલોના જવાબમાં શકયતાઓ જોઇ રહ્યા છે. એનબીટીને એક સૂત્રે જણાવ્‍યું કે રાજ ઠાકરેની નજીકના એક નેતાએ આ સંબંધે ચારવાર ફોન પર એકનાથ શિંદે સાથે વાત કરી છે. સમાચાર છે કે આ પ્રસ્‍તાવ પર ગત દિવસોમાં વડોદરામાં થયેલ ગુપ્‍ત મિટીંગમાં પણ આના માટે તૈયાર છે કેમ કે એનાથી બળવાખોર ધારાસભ્‍યોને ઠાકરેનું નામ અને હિંદત્‍વ એ બંને વાતો સાહજીક રીતે મળશે. રાજ ઠાકરેનો પક્ષ મનસે ચુંટણી પંચ અને વિધાનસભામાં રજીસ્‍ટર્ડ છે. વિધાનસભામાં તેનો એક ધારાસભ્‍ય પણ છે, પણ અત્‍યારે મુશ્‍કેલી એ છે કે ભાજપાનું કેન્‍દ્રિય નેતૃત્‍વ રાજ ઠાકરે પણ ભરોસો નથી રાખી શકતું. તેને લાગી રહ્યું છે કે સરકારમાં આવ્‍યા પછી રાજ ઠાકરેને સંભાળવા ઉધ્‍ધવ ઠાકરેને સંભાળવા કરતા વધારે મુશ્‍કેલ બની શકે છે. પણ મહારાષ્‍ટ્ર ભાજપાના એક મોટા નેતાને રાજ ઠાકરેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી લેવાની વાત કરી છે. સૂત્રોનું કહેવુ છે કે રાજ ઠાકરેએ આના પર અત્‍યારે નિર્ણય લેવાનો છે. તેના બદલામાં તેમને બીએમસી ચુંટણીમાં ફાયદો આપવાનું કહેવાઇ રહ્યું છે હવે જોવાનુ એ છે કે ભાજપાની કેન્‍દ્રિય નેતાગીરી આના માટે તૈયાર થાય છે કે પછી બળવાખોરોને ભાજપામાં જ સામેલ કરી લેવાય છે. બીજો સવાલ એ પણ છે કે શું રાજ ઠાકરે, બાળા સાહેબ ઠાકરેના પક્ષ શિવસેના વિરૂધ્‍ધ મનસેનો ઉપયોગ કરવા દેવા તૈયાર છે ? જો કે એ વાત પણ છે કે બીએમસીમાં પોતાની સત્તા મજબૂત કરવા માટે શિવસેના આ પહેલા મનસેના સાત સભ્‍યોને એક સાથે તોડી ચૂકી છે જેનું દુઃખ હજુ સુધી રાજ ઠાકરેને છે. (10:30 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર access_time 1:04 am IST ' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા access_time 12:57 am IST મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર access_time 12:50 am IST મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ. access_time 12:35 am IST મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી. access_time 12:34 am IST કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ. access_time 12:34 am IST
ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો access_time 9:23 pm IST બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સએ 19 નવેમ્બર, 2022 ના રોજ દિવાળીની ઉજવણી કરી :ફાઈવ સ્ટાર બેન્ક્વેટ ખાતે કરાયેલી ઉજવણીમાં ત્રિ-સ્ટેટ વિસ્તારના 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી access_time 9:19 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:16 pm IST મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં ફસાયા :ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ access_time 9:14 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:09 pm IST
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે, આ સાથે જ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ રહી છે ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, '27 વર્ષથી ઘેટા વધારે ઊનવાળા થયા છે એટલે કાતર રાખી જીણું જીણું કાપવાનું શરૂ કરજો'. કાતરડીથી કાપ્યા પછી ઘેટાનો માલિક ધાકધમકી આપવા આવે તો લીમડે બાંધીને જગદીશ ઠાકોરને ફોન કરજો. ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે જગદીશ ઠાકોર આ સાથે જ પરિવર્તન યાત્રા અંતર્ગત સંબોધન દરમિયાન જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, દિવાળી પછી ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરીનો આતંક શરૂ થશે. એના ગુંડાઓ બેફામ બનશે. દિવાળી પછી ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે, એટલે એની ગુંડાગીરી વધશે. 'પોલીસમાં 90 ટકા સમજે છે, પણ મજબૂર છે' અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું કે, પોલીસમાં 10 ટકા લોકો એવા છે જે ખોટા છે, 90 ટકા સમજે છે પણ મજબૂર છે. મને નીકળતા સમયે ખૂણામાં કહે છે કે સાહેબ તમે સાચું બોલો છો, જલ્દી બેસો તમારું ભલું થાય. આદિવાસીઓની જમીન ખાલી કરાવીને સરકારે કબ્જે કરી એને કોંગ્રેસની સરકાર બનતા જ 24 કલાકની અંદર જે આદીવાસી ભાઈ બહેનો જમીન હશે એમને પરત કરવામાં આવશે,.#ગુજરાત_માંગે_પરિવર્તન #jagdishthakorcongress #jagdishthakormp #jagdishthakor #CongressforGujarat #congress2022 @AnantPatel1Mla pic.twitter.com/0ISa1yvcCL — Jagdish Thakor (@jagdishthakormp) September 22, 2022 આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસીઓની જમીન ખાલી કરાવીને સરકારે કબ્જે કરી એને કોંગ્રેસની સરકાર બનતા જ 24 કલાકની અંદર જે આદીવાસી ભાઈ-બહેનોની જમીન હશે એમને પરત કરવામાં આવશે. જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસની UPA 1 અને UPA 2 સરકારે દેશના ખેડૂતોના 72 હજાર કરોડના દેવા માફ કર્યા હતા, કામ કોંગ્રેસે કર્યા છે અને કોંગ્રેસ જ કરશે. કોંગ્રેસની UPA 1 અને UPA 2 સરકારે દેશના ખેડૂતોના 72 હજાર કરોડના દેવા માફ કર્યા હતા, કામ કોંગ્રેસે કર્યા છે અને કોંગ્રેસ જ કરશે..#ગુજરાત_માંગે_પરિવર્તન #jagdishthakorcongress #jagdishthakormp #jagdishthakor #CongressforGujarat #congress2022 pic.twitter.com/mMz6lycFor — Jagdish Thakor (@jagdishthakormp) September 22, 2022 આ અગાઉ પણ જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી હતી થોડા સમય પહેલા જગદીશ ઠાકોર દ્વારા પોલીસને લઈને એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં 5 ટકા અધિકારીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અને અમારી સરકાર આવશે તો આવા પોલીસ અધિકારીઓને કપડા વગર 500 મીટર દોડાવીશું. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોંગ્રેસનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી હતી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય : ગુજરાત સરકાર ખેડુતોને વિવિધ યોજનાનો લાભ મલે એ હેતુથી સતત પ્ર્ય્ત્ન કરે છે. Gujarat Horticulture Scheme અંતરગત ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજના ચલાવે છે. યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ શકે છે. કોમ્પ્રીહેન્સીવ … Read more Categories I khedut Yojana, Ikhedut Portal, Trending Updates Tags i-khedut પોર્ટલ, ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય Leave a comment Mafat Chhatri Yojana Gujarat 2022 | મફત છત્રી યોજના April 29, 2022 by maygujarat Mafat Chhatri Yojana in Gujarati | ikhedut Portal 2022 | ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના । Horticultural Scheme in Gujarat । ખેડૂતલક્ષી યોજના Mafat Chhatri Yojana | મફત છત્રી યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજના નબળાં વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સામાજિક અને આર્થિક સહાય યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજમાં નાના … Read more
પાથફાઇન્ડર (Pathfinder) : મંગળ ગ્રહની સપાટી પર 4 જુલાઈ, 1997(અમેરિકાના સ્વાતંત્ર્યદિન)ના રોજ ઊતરેલું ‘નાસા’નું અંતરીક્ષયાન. આ પહેલાં 1976 દરમિયાન અમેરિકાનાં બે અંતરીક્ષયાન ‘વાઇકિંગ-1 અને 2’ મંગળની સપાટી પર ઊતર્યાં હતાં અને સપાટીની 50,000 જેટલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. વળી તેમણે મંગળની જમીનમાં સૂક્ષ્મ જીવસૃદૃષ્ટિના અસ્તિત્વની ભાળ મેળવવા અંગેના પ્રયોગો કર્યા હતા, પરંતુ તેનાં પરિણામો નિર્ણયાત્મક નહોતાં. આ સંદર્ભમાં નીચેના એક સંશોધનનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે : 1984માં પૃથ્વીના દક્ષિણ ધ્રુવના ‘ઍલન હિલ્સ’ (Allen Hills) નામના પ્રદેશમાંથી મળી આવેલા એક ઉલ્કાપાષાણ(meteorite)નું રાસાયણિક પરીક્ષણ કરવાથી જાણવા મળ્યું હતું કે એ ઉલ્કાપાષાણ લગભગ 13,000 વર્ષો પહેલાં મંગળ ગ્રહ ઉપરથી પૃથ્વી પર આવ્યો હોવો જોઈએ. તેનાં વિશેષ પરીક્ષણોનાં પરિણામો 1996માં બહાર પાડવામાં આવ્યાં હતાં, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાંથી મળી આવેલાં કેટલાંક રસાયણો અને સૂક્ષ્મ અશ્મિલ અવશેષોના આધારે એમ માની શકાય કે મંગળ ગ્રહ ઉપર 3.6 અબજ વર્ષો પહેલાં પ્રાથમિક કક્ષાની એકકોષીય જીવસૃદૃષ્ટિ(primitive single cell)નું અસ્તિત્વ હોવું જોઈએ. પાથફાઇન્ડરની યોજના એ પહેલાં જ નક્કી થઈ ગઈ હતી, તેમ છતાં ઉપર્યુક્ત પરિણામ પછી પાથફાઇન્ડરને વિશેષ મહત્વ મળ્યું હતું. મંગળ ગ્રહ ઉપર જીવસૃદૃષ્ટિના અસ્તિત્વ અંગે સઘન સંશોધન કરવાના હેતુથી ‘નાસા’ દ્વારા મંગળ ઉપર અંતરીક્ષયાનો મોકલવાની યોજનામાં 1993માં ‘માર્સ ઑબ્ઝર્વર’ અંતરીક્ષયાન મંગળ ઉપર મોકલવામાં આવ્યું હતું, પરંતુ મંગળની કક્ષામાં મુકાયા પહેલાં જ તેની સાથેનો રેડિયો-સંપર્ક કપાઈ ગયો હતો. ત્યારપછી ‘માર્સ ગ્લોબલ સર્વેયર’ નામનું યાન નવેમ્બર, 1996માં પ્રક્ષેપિત થયું હતું, જ્યારે એક મહિના પછી 4 ડિસેમ્બર, 1996ના રોજ ‘પાથફાઇન્ડર’ કૅપ કેનાવરલ (ફ્લોરિડા) ખાતેથી પ્રક્ષેપિત થયું હતું. પ્રક્ષેપન પછી મંગળ ગ્રહ સુધીનું 4970 લાખ કિમી.નું અંતર કાપીને સાત મહિના પછી 4 જુલાઈ, 1997ના રોજ ‘પાથફાઇન્ડર’ મંગળ ગ્રહ ઉપર Ares Vallis નામના વિશાળ મેદાનમાં તેના નિર્ધારિત ઉતરાણ-સ્થાનથી ફક્ત 20-30 કિમી. દૂર ઊતર્યું હતું. અંતરીક્ષ ટૅક્નૉલૉજીની આ એક મહત્વની સિદ્ધિ હતી, જે અત્યંત ચોકસાઈપૂર્વકના કક્ષા-નિયંત્રણ અને માર્ગદર્શન દ્વારા શક્ય બની હતી. પાથફાઇન્ડરના શરૂઆતના ઉડ્ડયન-પથમાં જો 2 મિમી. જેટલી પણ ક્ષતિ થઈ હોત તો તેની દિશા લાખો કિમી. જેટલી દૂર ફંટાઈ ગઈ હોત, મંગળની સપાટી પરના ઉતરાણ દરમિયાન વાતાવરણ સાથેના ઘર્ષણથી પેદા થતી ગરમી સામે પાથફાઇન્ડરને રક્ષણ આપવા માટે ઉષ્ણતા-કવચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા તેની પ્રવેગિત ગતિને રોકવા માટે હવાઈ છત્રી તથા ઊર્ધ્વ-રૉકેટ અને છેલ્લે સપાટી પર અથડાવાથી તેને નુકસાન ન થાય તે માટે હવા ભરેલા ફુગ્ગાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી તે સપાટી સાથે ત્રણ વાર અથડાઈને પાછું 15 મી. જેટલું અધ્ધર ઊછળ્યા પછી સુરક્ષિત રીતે સપાટી પર સ્થિર થયું હતું. ત્યારપછી પૃથ્વી પરથી રેડિયો-આદેશ મોકલીને તેની સૌર પૅનલો ખુલ્લી કરવામાં આવી હતી. તે પછી તેનો રંગીન સ્ટીરિયો (ત્રિ-પરિમાણીય) કૅમેરા અને મંગળના વાતાવરણ અને હવામાનનાં પરિબળો માપવા માટેનાં ઉપકરણો ચાલુ કરવામાં આવ્યાં હતાં. તેના કૅમેરા દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ‘પાથફાઇન્ડર’ના ઉતરાણસ્થાનની આજુબાજુ પથ્થરોથી છવાયેલાં મોટાં, સૂકાં મેદાન જોવા મળ્યાં હતાં, જેમાં એક અબજ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સેંકડો કિમી.ના મોટા વિસ્તારમાં પ્રચંડ ધસમસતાં પૂર ફરી વળ્યાં હોય તેવી નિશાનીઓ દેખાતી હતી. ‘પાથફાઇન્ડર’ દ્વારા મળતી તસવીરો ટેલિવિઝન અને ‘ઇન્ટરનેટ’ની મદદથી દુનિયાભરમાં જોવા મળી હતી. મંગળ ગ્રહની સપાટી પર ઊતરેલા ‘પાથફાઇન્ડર’ તથા ‘સોજર્નર’નું કલ્પનાચિત્ર. (1) મંગળની સપાટી પર ઊતરેલું ‘પાથફાઇન્ડર’ (લેન્ડર) અત્યંત સ્પષ્ટ તસવીરો ઝડપે છે અને એ તસવીરો તથા ‘સોજર્નર’ દ્વારા મળતી માહિતી પૃથ્વી પર મોકલે છે. (2) વિદ્યુત્-શક્તિની બચત કરવા માટે રાત્રિ દરમિયાન ‘સોજર્નર’ અને ‘લેન્ડર’નું કાર્ય બંધ રાખવામાં આવે છે, દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશથી તેની બૅટરીઓ પુન: સંચારિત થાય છે. (3) ટાઇટેનિયમ ધાતુનાં છ પૈડાંવાળી ‘સોજર્નર’ ગાડીનું સંચાલન પૃથ્વી પરથી કરવામાં આવે છે. તેના એક્સ-કિરણ વર્ણપટમાપકની મદદથી પથ્થરોનું રાસાયણિક પરીક્ષણ થાય છે. આ વર્ણપટમાપક મંગળની સપાટીના તાપમાનમાં થતા ફેરફાર(શૂન્યથી-88o સે.)માં લગભગ સાત દિવસો સુધી કાર્ય કરી શકે છે. (4) ‘સોજર્નર’ ગાડીની આગળ મૂકેલા કૅમેરા વડે ત્રિ-પરિમાણીય તસવીરો મળે છે. ‘પાથફાઇન્ડર’ની ખાસ વિશેષતા તેમાં રાખવામાં આવેલી ‘સોજર્નર’ (Sojourner) નામની ગાડી (Rover) હતી. છ પૈડાંવાળી અને 10 કિગ્રા. વજનની 60 સેમી x 30 સેમી. કદની આ ગાડી અન્ય ગ્રહની સપાટી પર ફરી શકે તેવું પ્રથમ માનવસર્જિત વાહન હતું. આ ગાડી 1 સેમી/સેકંડની ધીમી ગતિથી ફરી શકતી હતી. તેની ગતિ, દિશા અને કાર્યનું સંચાલન પૃથ્વી પરથી થઈ શકતું હતું. ભૂમિ પરથી તેને વિવિધ પ્રકારના આદેશ મોકલી શકાતા હતા; દા. ત., ‘આગળ 1 મીટર જાઓ, ડાબી બાજુ વળો, માટી ખોદીને તેના નમૂનાનું પરીક્ષણ કરો’ વગેરે. તેના માર્ગમાં આવતા અવરોધોથી તેને દૂર રાખવા માટે તેમાં પારરક્ત લેસરો અને કૅમેરા રાખવામાં આવ્યા હતા. ‘સોજર્નર’ના કૅમેરા વડે અત્યંત નજીકથી મંગળની સપાટી અને તેના પથ્થરોની તસવીરો મળી હતી. ‘સોજર્નર’ના કાર્ય દરમિયાન તેના સ્થાનની આજુબાજુના કેટલાક પથ્થરોનાં નામ પાડવામાં આવ્યાં હતાં; દા. ત., Barnacle Bill, Yogi, Flat Top, Casper વગેરે. આ નામો પથ્થરોના આકાર, રંગ, દેખાવ ઉપરથી તથા અમેરિકાની પ્રખ્યાત ટેલિવિઝન-કાર્ટૂન શ્રેણીનાં પાત્રો ઉપરથી પાડવામાં આવ્યાં હતાં. મંગળની સપાટી પર ઊતરેલા ‘પાથફાઇન્ડર’નું નામ નાસાના વિશ્વવિખ્યાત વિજ્ઞાની અને લેખકની સ્મૃતિમાં Carl Sagan રાખવામાં આવ્યું હતું. જ્યારે ‘સોજર્નર’ નામ ગુલામીની પ્રથાની વિરુદ્ધમાં જેહાદ જગાવનાર આફ્રિકન-અમેરિકન Sojourner Truthની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું. ‘સોજર્નર’ના એક્સ-કિરણ વર્ણપટમાપકની મદદથી સપાટી પરની લાલ માટીનું રાસાયણિક બંધારણ તપાસવામાં આવ્યું હતું, જેનાં પરિણામો 21 વર્ષો પહેલાં ‘વાઇકિંગ’ યાનના પ્રયોગોનાં પરિણામો સાથે બધી રીતે સુસંગત હોવાનું જાણવા મળ્યું હતું. આ પથ્થરોમાં પૃથ્વીની જેમ મુખ્યત્વે ક્વાર્ટ્ઝ(સિલિકોન ડાયૉક્સાઇડ)નું પ્રમાણ વિશેષ હોવાનું જાણવા મળ્યું હતું. આ પરિણામ બતાવે છે કે એ પથ્થરો ભૂતકાળમાં વારંવાર પીગળ્યા હશે અથવા પાણીની હાજરીમાં પીગળ્યા હશે. આ ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ભૂતકાળમાં મંગળ ઉપર લાંબા સમય સુધી જ્વાળામુખીની પ્રવૃત્તિ વારંવાર થઈ હશે. પાથફાઇન્ડર અને સોજર્નરનું કાર્ય 83 દિવસો સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મળેલી સંખ્યાબંધ તસવીરો અને વૈજ્ઞાનિક માહિતીનું વિશ્લેષણ, પૃથક્કરણ લાંબા સમય સુધી ચાલ્યા કરશે. જોકે મંગળ ઉપર જીવસૃદૃષ્ટિનું અસ્તિત્વ છે કે નહિ તે પ્રશ્ર્નનો ઉત્તર હજી મળતાં ઘણો સમય લાગશે. બીજો મુખ્ય પ્રશ્ર્ન મંગળની સપાટી નીચે પાણી છે કે નહિ તે છે. તેનો ઉત્તર પણ મળ્યો નથી. મંગળ ગ્રહનાં વધુ અન્વેષણો ભવિષ્યમાં કરવાની નાસાની યોજના છે. દર 26 મહિના પછી પૃથ્વી અને મંગળ એવી રીતે તેમની કક્ષામાં આવે છે કે જેથી તેમની વચ્ચેનું અંતર ન્યૂનતમ થાય. આ તકનો લાભ લેવા માટે મંગળ પર અંતરિક્ષયાનો દર 26 મહિનાના અંતરે મોકલવામાં આવે છે. પાથફાઇન્ડર અભિયાન 1998માં સમાધી ઘોષિત કરવામાં આવ્યું. ત્યાર બાદ નાસાએ 2001, 2003, 2005, 2007, 2011, 2013 અને 2018માં અંતરીક્ષયાનો મંગળ પર મોકલ્યા હતા. વર્ષ 2013માં ભારતનાં ઇસરોએ મંગળ અભિયાન હાથ ધર્યું હતું. ‘પાથફાઇન્ડર’ અંતરીક્ષયાનનું સૌથી મહત્વનું જમા પાસું એ હતું કે 1970 અને 1980નાં અંતરીક્ષયાનો કિંમતમાં લગભગ ચોથા ભાગનું, ઝડપથી તૈયાર થયેલું, છતાં વધારે સંકુલ અને કાર્યક્ષમ હતું. આમાં છેલ્લાં 40 વર્ષો દરમિયાન પરિપૂર્ણ રીતે વિકસિત ટૅક્નૉલૉજીનો સૌથી વિશેષ ફાળો રહ્યો છે.
જો તમે તેલની વધતી કિંમતોને કારણે ઓછા બજેટમાં માઈલેજ આપતી બાઈક ખરીદવા ઈચ્છો છો, તો અહીં તમે માત્ર 20 હજારમાં બજાજ સીટી 100 બાઇક ખરીદવાની ઓફરની સંપૂર્ણ વિગતો જાણી શકો છો. દેશમાં તેલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે લોકો વધુ માઈલેજ ધરાવતી કાર અને બાઈક તરફ વળ્યા છે જેથી તેઓ ઓછી કિંમતે વધુમાં વધુ માઈલેજ મેળવી શકે. જેમાં મોટાભાગના લોકો ટુ-વ્હીલર સેગમેન્ટના છે જેઓ સારી માઈલેજ અને ઓછી કિંમત ઈચ્છે છે. બાય ધ વે, માર્કેટમાં હીરોથી લઈને બજાજ અને ટીવીએસથી લઈને યામાહા સુધીની તમામ કંપનીઓની માઈલેજ બાઈક છે. આ તમામ કંપનીઓની માઈલેજવાળી બાઇકની શરૂઆતી કિંમત 50 હજાર રૂપિયા છે. જેમાં અમે તમને આવી જ એક ઓફર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે આ 50 હજાર કિંમતની બાઇક માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદી શકશો. Your are blocked from seeing ads. બજાજ CT100 વિશે અમે દેશની અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદક બજાજની સૌથી વધુ વેચાતી બાઇક CT 100 વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં કંપનીએ 102 cc એન્જિન આપ્યું છે જે 7.9 PSનો પાવર અને 8.34 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ બાઇકના માઇલેજની વાત કરીએ તો આ બાઇક તમને 90 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ બાઇકની શરૂઆતની કિંમત 44,890 રૂપિયા છે જે ટોપ મોડલમાં વધીને 47,654 રૂપિયા સુધી જાય છે. પરંતુ આ પછી પણ તમને આ બાઇક 55,214 રૂપિયાની ઓન-રોડ કિંમતે મળશે. સેકન્ડ હેન્ડ વાહનોનું વેચાણ કરતી વેબસાઈટ CARS24એ તેની સાઈટના બાઇક સેગમેન્ટમાં વેચાણ માટે બજાજ CT 100 લિસ્ટ કર્યું છે, જેની કિંમત 20 હજાર રાખવામાં આવી છે. સાઇટ પર સૂચિબદ્ધ આ બજાજ CT 100 બાઇકનું નિર્માણ વર્ષ 2015 છે. આ બાઇકની માલિકી પ્રથમ છે. તેણે અત્યાર સુધીમાં 14,490 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ બાઇકનો વીમો 09 ડિસેમ્બર 2021 સુધી માન્ય છે. આ બાઇકનું રજીસ્ટ્રેશન દિલ્હીના DL 04 RTOમાં છે. જો તમે આ બાઇક ખરીદવા માંગો છો, તો કંપની તમને સંપૂર્ણ એક વર્ષની વોરંટી આપી રહી છે જે તેના તમામ ભાગો પર લાગુ થશે. આ સાથે, તમને આ બાઇક પર 7 દિવસની મની બેક ગેરંટી આપવામાં આવી રહી છે, જેમાં જો તમને આ બાઇક ખરીદવાના 7 દિવસની અંદર પસંદ નથી, તો તમે તેને કંપનીને પરત કરી શકો છો, જેના પછી કંપની તમને સંપૂર્ણ પૈસા પરત કરશે.
ખરીફ અને રવિની સાથે ઉનાળાની ઋતુમાં ચપટી ઉગાડી શકાય છે. ખરીફમાં ખેતી કરતા ખેડૂતો જુનથી જુલાઇ સુધી કાઉપીના બીજ વાવી શકે છે. રવિ ખેતી માટે બીજ વાવવા માટે ઓક્ટોબરથી નવેમ્બરનો મહિનો શ્રેષ્ઠ છે. ઉનાળાની ઋતુમાં ખેતી માટે બીજ માર્ચના બીજા સપ્તાહથી છેલ્લા સપ્તાહની વચ્ચે વાવવા જોઈએ. આ ઉનાળાની ઋતુમાં કાઉપીની ખેતીમાં વધુ ખેડાણની જરૂર પડતી નથી. દાળની વાવણી કરતા પહેલા ખેતરમાં ઊંડી ખેડાણ કરવી જરૂરી છે. જેના કારણે અનેક પ્રકારના નીંદણના મૂળ ઉપર આવીને તડકાથી નાશ પામે છે. આ પછી ખેતરમાં 2 થી 3 વાર ખેડાણ કરીને જમીનને ઝીણી કરો. જો તમે ઇચ્છો તો, એકવાર ખેતરમાં ખેડાણ કર્યા પછી, તમે ડિસ્ક હેરોનો ઉપયોગ કરીને ખેતર તૈયાર કરી શકો છો. વાવણીના લગભગ 2 અઠવાડિયા પહેલા, પ્રતિ એકર જમીનમાં આશરે 22 થી 25 ટન ખાતર ઉમેરો. આનાથી પાકની સારી ઉપજ મળે છે. ખેતરમાં છેલ્લી ખેડાણ વખતે, નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 20:60:60 કિગ્રાના પ્રમાણમાં નાખો. ખેતરમાં સારી ડ્રેનેજ સિસ્ટમ બનાવો. પાણી ભરાવાથી પાકને નુકસાન થાય છે. આનાથી બીજ સડવાનું જોખમ પણ વધે છે.
વિક્રમ સંવત ૨૦૭૭નાં નૂતન વર્ષારંભે રાશિ અધિપતિ બુધ આપની રાશિથી બીજા ભાવે અને વર્ષ દરમિયાન બારે બાર રાશીમાંથી પસાર થઈને પછીથી તુલારાશિ માંથી પસાર થશે. શુક્ર ચોથા ભાવ સુધી જાય છે. ગુરુ તમારા સુખ સ્થાને રહે છે. તથા તા. ૨૦/૧૧/૨૦૨૦ થી તમારા પાચમાં સ્થાનમાં આવશે અને તા. ૫/૪/૨૧ થી ગુરુ તમારા છઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં રહેશે અને ૧૪/૯/૨૧ થી વક્રી થઇ પાંચમે આવશે. શનિ પાંચમે રહેશે, રાહુ નવમે રહેશે, કેતુ ત્રીજે રહેશે. ૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય? ૨૦૨૧માં કન્યારાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? kanya rashi finance and income 2021 કન્યારાશિનું વાર્ષિક રાશિફળ જોતા લાભની વાત કરીએ તો લાભ સારા જોઈ શકાશે. તમારા કરિયરને લઈને શરૂઆતમાં પરેશાની રહેશે તેમજ ફેબ્રુઆરીની તા. ૧૫ પછીથી રાબેતા મુજબ કઈક સારું જોવાશે તથા ધંધા અને વ્યવસાયથી જોડાયેલાં હોય તો વ્યાપારમાં વધારો જોવાય અને ધન લાભનાં યોગ બને. પરંતુ પરિશ્રમ વધારે કરવો પડે. ધંધામાં પરિવારનાં સભ્યોનો સહયોગ લેવો પડે તથા ખાસ કરીને ભાઈ અથવા બહેનનાં સહયોગની જરૂર પડે. તમારી વાણીને મધુર બનાવો તો પણ વ્યાપાર વૃદ્ધિમાં સહાયક થાય. ધંધા માટેના નવા અવસરો પણ મળશે. ધૈર્ય અને ધીરજ રાખી ધંધા ને આગળ વધારવા પ્રયત્ન કરશો તેવા યોગ બની રહ્યા છે અને આવકની દ્રષ્ટિએ ધંધા નોકરી બંનેમાં આવક સારી જોવાશે. તથા બચત પણ થશે અને સાથે-સાથે ખર્ચ પણ થાય તેવા યોગો બની રહ્યા છે. ૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021 વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પારિવારિક સુખ એકંદરે સારું જોવાશે. ઘરમાં ખુશાલીનો માહોલ બને. પરિવારજનો ખૂબ મોજ મસ્તી કરે એપ્રિલ મહિનામાં મતભેદ રહે પરિવારમાં સુખ શાંતિની અનુભૂતિ જોવાય. જૂન મહિનામાં પરિવારજનોનું સ્વાસ્થ્ય થોડું નબળું રહે. જુલાઈમાં પરિવારજનોને અમુક પરીક્ષાઓ માંથી પસાર થવું પડે તેવા યોગ છે. સપ્ટેમ્બરમાં માંગલિક પ્રસંગ આવે જો પિતાજી નોકરી કરતાં હોય તો પદોન્નતી જોવાય તથા માતાનાં સ્વાસ્થ્યમાં કાળજી રાખવી જરૂરી છે. ધીરજ અને ધૈર્યથી જે કાર્ય કરો તે શુભફળ આપનારું છે ના કામની ચિંતા અને કારણ વગરનો ગુસ્સો કરવાથી તમારી સમસ્યા હલ થવાની નથી આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ કરવાથી મોટી આવતી સમસ્યાઓ માંથી બચાવ થાય. વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business વ્યાપારમાં એકંદરે વર્ષ ૨૦૨૧ સારું રહેશે તેમજ વ્યાપાર ક્ષેત્રમાં વધારે નાણા રોકવાનું બનશે માર્કેટમાં નાણા રોકવાથી વર્ષ દરમિયાન સારા લાભો પ્રાપ્ત થશે અને જેઓ ધંધાની શરૂઆત કરવાના હોય તેવો માટે પણ જે રોકાણ કરેલું હશે તેનો વર્ષ દરમિયાન સારો લાભ મળશે તેવા વ્યાપારમાં પ્રબળ યોગ બને છે કાપડનો ધંધો, કન્સ્ટ્રકશનનો ધંધો તથા કેમિકલ અને અન્ય રાસાયણિક પદાર્થોનો વ્યાપાર કરતાં જાતકોને તથા તમાકુ, બીડી, સિગરેટ વિગેરેને આ વર્ષે સારો લાભ જોવાય છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ધંધામાં થોડું ઓછુ જોવાશે. ધંધો ઓછો ચાલતો હોય તેવું લાગશે પરંતુ માર્ચ ૧૫ પછી અને જુલાઈની વચ્ચેનો ગાળો વધારે લાભદાયી બની રહેશે. નવા-નવા કાર્યો થશે આવકમાં વધારો થશે તેમજ નવી સ્થાવર મિલકત વ્યાપાર માટે વસાવવાનાં યોગ બને. નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021 કન્યારાશી વાળા જાતકોને આ વર્ષે ગુરુની દ્રષ્ટિ શુભફળ આપશે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં નોકરી માટે યોગ બની શકે તેમજ માર્ચ, એપ્રિલમાં જે જાતકોની નોકરી ચાલુ હોય તેમને સ્થળાન્તર થવાનો યોગ પણ બને અને બઢતી થઇ શકે. મે, જૂન, જુલાઈમાં નોકરી માટે મળેલી તકો જતી પણ રહે. ત્યારબાદ એકંદરે સારું જોવાય ઉચ્ચ અધિકારી પદનાં જાતકોને માટે થોડો સંઘર્ષ રહેશે. પરંતુ તે છતાં એકંદરે નોકરિયાત વર્ગને માટે સારું જોવાય છે. દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021 વર્ષ ૨૦૨૧માં દાંપત્યજીવન એકંદરે સારું જોવાશે. તેમજ ગયા વર્ષ કરતાં આ વર્ષે નાનામોટાં ઝગડા ઓછા થતા જોવાશે. સામાન્ય રીતે વર્ષના મધ્ય ભાગમાં એટલેકે મે થી ઓગસ્ટનાં સમયમાં સામાન્ય રીતે નાનીમોટી તકલીફ દાંપત્યજીવનમાં ઉભી થઇ શકે તેવા યોગ બનશે તેમજ વિશેષ જન્મનાં ગ્રહો અશુભ હશે તો પતિ-પત્નીનાં વચ્ચે જે ઝગડો થયો હોય તેના અનુસંધાનમાં કોર્ટ-કચેરી થઇ શકે અને છુટાછેડા થવાના યોગો પણ બની શકે તે રીતે ગ્રહો જોવાય છે. તેથી પતિ-પત્ની વચ્ચે જ્યારે વિવાદ થાય તો તે વિવાદ અને તે કોઇપણ વાત નજર અંદાજ કરીને દાંપત્યજીવનમાં આગળ વધવું જવા દેવાની ભાવના રાખવાથી બધું સારું થાય. પ્રેમ સંબંધોમાં જોતાં કન્યા રાશીનાં જાતકોને માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એકંદરે લાભદાયી રહેશે. આદિત્ય યોગ ભરપુર સુખ આપશે. ચતુરગ્રહી રાજયોગ પ્રેમ સંબંધમાં સફળતા આપશે. ભાગ્ય તમને પૂરો સાથ આપશે. પ્રેમ સંબંધ આપનો વિવાહમાં પણ પરિવર્તિત થાય તેવા યોગ જોવાય છે. વિવાહ યોગ માટે નો સમય માર્ચ, એપ્રિલ અને સપ્ટેમ્બર થી ડીસેમ્બર સુધીમાં બને લગ્નોત્સવ બહુ ધામધૂમથી કરો. સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021 કન્યારાશી વાળા જાતકોને સ્વાસ્થ્ય બાબતે જોતાં વર્ષ ૨૦૨૧ એકંદરે મધ્યમ જોવાય છે. વર્ષની શરૂઆતમાં નાનીમોટી બિમારીનાં ભોગ બનવું પડે. મૂત્ર સંબંધી તથા કીડની સંબંધી બીમારીથી ગ્રસિત હોય તો તે લોકોને વધારે ધ્યાન આપવું જરૂરી છે. સાથે-સાથે હૃદયને લગતી બિમારી પણ થઇ શકે. બ્લડપ્રેશર ઉપર નીચે જોવાય તથા બંને ઘુંટણમાં દર્દ જોવાય તથા ઋતુ સંબંધિત બિમારી થઇ શકે. ટુકમાં વર્ષ ૨૦૨૧ આરોગ્ય સુખાકારી માટે સારું જોવાતું નથી. જ્યોતીષાચાર્ય સલાહ આપે છે કે ભગવાન શિવની આરાધના કરવી નિત્ય શિવ આરાધન કરવું તેમાં શિવ સહસ્ત્રનામ મંત્રનો જપ કરવો અથવા સાંભળવો તો તમારા આ કર્મથી નિશ્ચિત રૂપે આવેલી મોટી બીમારી ભગવાન શિવની કૃપાથી દૂર થઇ જશે અને શરીરને કષ્ટ ઓછુ પડશે સાથે-સાથે ભગવાન શિવની પૂજા, લઘુરુદ્ર અને મહામૃત્યુંજય જપ તમારી બધી પરેશાનીઓ દુર કરશે અને આ એક માત્ર ઉપાય તમારા માટે ઘણો લાભદાયી તેમજ નીરોગીદાયી નીવડશે. જેથી શિવ આરાધન તેજ આપનાં માટે મહામંત્ર છે. સાથે-સાથે દવાઓનું પણ યોગ્ય રીતે પાલન કરીને સેવન કરવું તે વિશેષ શુભકારી છે. કહેવાનો ભાવાર્થ દવા અને દિલથી કરેલી પ્રભુને પ્રાર્થના અવશ્ય આવેલી બીમારીમાંથી બચાવે છે અને એક ઉત્તમ જીવન નીરોગી જીવન પ્રાપ્ત થાય છે. સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021 સંતાન સુખ માટે વર્ષ ૨૦૨૧નો સમય શુભ જોવાય છે જે જાતકોને સંતાન પ્રાપ્તિ નથી તે જાતકોને સંતાન પ્રાપ્તિના યોગ બનશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે. કન્યારાશીનાં બાળકોને માટે અભ્યાસ વર્ષ ૨૦૨૧માં મધ્યમ જોવાશે પરંતુ જો મહેનત કરશે તો જ સફળતાઓ મળશે. નહિ તો પ્રયત્ન ન કરવાથી પરીક્ષાનું પરિણામ ફેલ આવે તેવા પણ યોગો બને છે. વિશેષ કરીને ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાઓમાં આવું જોવા મળી શકે. બની શકે તો આ જાતકોએ પોતાના રાશી અધિપતિ બુધનું પન્ના રત્ન ધારણ કરવું વધારે શુભ છે જેથી અભ્યાસક્ષેત્રમાં સરળતા પૂર્વક પૂર્ણ થવાય અને પરીક્ષાનાં પરિણામમાં સારું જોઈ શકાય કહેવાનો ભાવાર્થ એ કે સારા માર્ક થી પાસ થઇ શકે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માટે એકંદરે વિદેશનો યોગ પણ બની શકે તેવા યોગ છે. તેમજ ભગવતી સરસ્વતી દેવીની કૃપા કાયમનાં માટે રહે તેના માટે તમારે ઓમ ઐમ નમઃ મંત્રનો જાપ નિત્ય એક માળા કરવાથી બધું સારું થશે. કન્યારાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ વર્ષ ૨૦૨૧માં આવકની દ્રષ્ટિએ જોતાં આવક સારી રહેશે અને ધંધા વ્યાપારમાં સારું જોવાશે દાંપત્યજીવન માટે સમવિષમ રહેશે અને પ્રેમ સંબંધોમાં એકંદરે સારું જોવાશે લગ્નયોગ બનશે તથા નોકરિયાત વર્ગને માટે સારું જોવાય છે પદપ્રાપ્તિ થશે નવી નોકરી મળશે સંતાન સુખ સારું જોવાશે તથા વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં તકલીફ રહેશે અને આરોગ્ય સુખાકારી માટે જોતાં વર્ષ ઘણું નબળું છે. જેથી આરોગ્યમાં કઇક ને કઇક તકલીફ જોવાશે તેવા યોગો બનેલાં છે. વર્ષ ૨૦૨૧નું નિષ્કર્ષ આ પ્રમાણે છે.
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad Apr 28, 2021 સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit Apr 28, 2021 રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati Apr 27, 2021 પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
ફિલ્મ મલંગમાં દિશા પટાણી (Disha Patani)અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા હતા. તો દર્શકોએ બન્નેની કેમેસ્ટ્રીને રૂપેરી પડદે પસંદ કરી હતી. ત્યાર બાદ મોહિત સૂરીએ પોતાની આવનારી ફિલ્મ એક વિલન ટુ માટે પણ દિશા અને આદિત્યની લીધા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આદિત્યને એક બીજી ફિલ્મ મળતા તેણે મોહિત સૂરીની એક વિલન ટુ છોડી દીધી. આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા સૂત્રો મુજબ, આદિત્યએ અહમદ ખાન પ્રોડયુસ એક એકશન ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં અહમદ ખાન આદિત્ય રોય કપૂર અને દશા પટાણીની જોડીને લેવાના છે. આદિત્યએ તો તારીખ પણ આપી દીધી છે અને આ વરસે જ શૂટિંગ શરૂ કરવાની યોજના છે. આ પણ જુઓ : North Korea : કિમ જોંગે દક્ષિણ કોરીયાની માફી માંગી દિશાએ હજી ફિલ્મ સાઇન કરી હોવાના કોઇ જાણકારી નથી. પરંતુ આ ફિલ્મ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાત છે. જોકે વાત એવી પણ છે કે, આદિત્ય સાથે દિશા નહીં પરંતુ તારા સુતરિયા જોડી જમાવશે. જોકે તારાએ પણ હજી આ ફિલ્મ સાઇન કરી નથી.
ભારતીય મહાનુભાવોની યાદી જોવા જઈએ તો ક્યારેય પૂરી ના થાય એવી છે. અસંખ્ય મહાનુભાવોએ આ ભૂમિને તેમના કર્મો થકી દિવ્ય બનાવી છે. અને આ મહાનુભવોમાં પણ મોખરાનું સ્થાન ધરાવતા તેમજ યૂથ માટેના પ્રેરણાસ્ત્રોત એવા ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો આજે 89મો જન્મદિવસ છે. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, જેઓ ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા છે, તેઓ એક પ્રખર શિક્ષક પણ હતા. તેમણે દેશ ભ્રમણ કર્યું હતું અને ઘણી શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને આ પરથી વિદ્યાર્થીઓ અને તેમના માટે નવીન યોજનાઓ પ્રત્યેની તેમની બહુમૂલ્ય રુચિ હોય તે સમજી શકાય છે. શિક્ષણપ્રેમી, અબ્દુલ કલામનો વિદ્યાર્થીઓના જીવનમાં ફાળો દર્શાવવા માટે દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ, તેમના જન્મદિવસ નિમિતે વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. કલામના સન્માનમાં વર્ષ 2010માં સૌ પ્રથમ આ ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ તેમના જીવનમાં દેશ માટે ઘણી ભૂમિકાઓ નિભાવી હતી પરંતુ તેઓ એક શિક્ષક તરીકે ખૂબ જ પ્રિય વ્યક્તિત્વ હતા. તેમણે સંશોધન કેન્દ્રો, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ખાતે શિક્ષણ અને પ્રેરણાદાયક મદદ કાયમ ચાલુ રાખી હતી. ગયા વર્ષે, વિશ્વ વિદ્યાર્થી દિવસ માટેની થીમ ‘લોકો, આ ગ્રહ, સમૃદ્ધિ અને શાંતિ માટે શીખવું’ હતી. જો કે; આ વર્ષે COVID-19 રોગચાળાને લીધે, વિદ્યાર્થીઓ શાળાઓમાં ભેગા થઈને દિવસની ઉજવણી કરી શકતા નથી. પરંતુ તેઓ આજે પણ ડૉ. કલામના સંદેશાઓને યાદ કરી શકે છે અને તેમના જીવનમાં કંઈક સારું કરવા પ્રેરણા લઈ શકે છે. ‘મિસાઇલ મેન’ તરફથી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું ચાલુ રહ્યું હતું અને ઘણીવાર ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું કે, યુવાધન દેશનું ભવિષ્ય છે. જે ખરેખરમાં આજે હકીકત છે. તેમણે વિદ્યાર્થીઓની વૃદ્ધિ માટે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવુ હમેંશા આવશ્યક માન્યુ હતું. ડૉ. કલામે એકવાર કહ્યું હતું કે, વિદ્યાર્થીની ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાં એક એ પ્રશ્ન પૂછવા છે. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા દો. કલામ સામાન્ય રીતે વિદ્યાર્થીઓના સંગઠનમાં જોવા મળતા, તેમના વિચારો સાંભળતા અને તેમને પ્રતિસાદ પૂરો પાડતા હતા. આ મહાનુભાવનું અવસાન પણ તેઓના જીવનના ખૂબ પ્રિય કર્મ કરતાં થયું હતું. 2015માં, જ્યારે તેઓ ત્યારે શિલોન્ગના ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં એક પ્રવચન આપી રહ્યા હતા અને તેમને કાર્ડિયાક અરેસ્ટ આવતા નિધન પામ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર એ કલામનો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો નથી, છતાંપણ, લોકો ભારતમાં આ દિવસ તેમના સન્માન માટે મનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ મનોરંજન રમતગમત શિક્ષણ ટેકનોલોજી આરોગ્ય ••• ગુજરાતી English हिन्दी લાઇફસ્ટાઇલ વિડિઓ ગેલેરી ક્રાઇમ ધાર્મિક સાહિત્ય સંસ્કૃતિ વાઇરલ ખબરો વિજ્ઞાન ભારતીય વિષયવસ્તુ વિધાનસભા ચૂંટણી બધા લેટેસ્ટ ન્યૂઝ ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ મનોરંજન રમતગમત શિક્ષણ ટેકનોલોજી આરોગ્ય લાઇફસ્ટાઇલ વિડિઓ ગેલેરી ક્રાઇમ ધાર્મિક સાહિત્ય સંસ્કૃતિ વાઇરલ ખબરો વિજ્ઞાન ભારતીય વિષયવસ્તુ વિધાનસભા ચૂંટણી
આ કોરોના સમયગાળા દરમિયાન, આપણે બધાએ આપણી અંદર ઘણી નવી ટેવ ઉમેરી છે. જેમ કે માસ્ક મૂકવા, વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા રાખવી વગેરે. આમાં વસ્તુઓને વાયરસ મુક્ત બનાવવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ શામેલ છે. જો કે, જો તમે આ હેન્ડ સેનિટાઇઝરનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો, પરિણામ ગંભીર હોઈ શકે છે. સેનિટાઈઝરમાં ઇથેનોલ અથવા આઇસોપ્રોપનોલ છે. આ બંને પદાર્થો જ્વલનશીલ છે. તેથી, સેનિટાઈઝરને શક્ય તેટલું અગ્નિથી દૂર રાખવું જોઈએ. ખાસ કરીને ટ્રેનોમાં, સેનિટાઇઝરનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. હવે અમેરિકાની મેરીલેન્ડની આ ઘટનાને લઈ લો. અહીં એક વ્યક્તિ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીને કારમાં ધૂમ્રપાન કરી રહ્યો હતો. આ સ્થિતિમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આખી કાર સળગવા લાગી. મોન્ટગોમરી કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ અનુસાર, અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 5.30 ની આસપાસ થયો હતો. આગ જ્યારે કારમાં બેઠેલી વ્યક્તિ ધૂમ્રપાન કરતી વખતે હાથને સાફ કરી રહી હતી ત્યારે આગની શરૂઆત થઈ હતી. આ આગ ખૂબ જ ભીષણ હતી. આગ જોતા જ કાર રાખના ગલામાં ફેરવાઇ ગઈ. બીચ રોડ પર કાર સળગાવવાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વિડિઓ જોઈ છે તે તેના વાળ માટે .ભા છે. કાર ચલાવનાર વ્યક્તિ પણ ખરાબ રીતે દાઝી ગયો હતો. તેને કારમાંથી બહાર કા andીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી. હજી સુધી એક હજારથી વધુ લોકો આ વિડિઓ જોઈ ચૂક્યા છે. વીડિયો જોઈને દરેક જણાવી રહ્યા છે કે આ આગ ખૂબ ભયંકર હતી. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે હેન્ડ સેનિટાઇઝરને કારણે આગ લાગી છે. આ પહેલા પણ બીજા ઘણા કિસ્સા બન્યા છે જેમાં સેનિટાઈઝરને કારણે આગ લાગી હતી. ઉદાહરણ તરીકે, ટેક્સાસની એક મહિલાએ તેની ત્વચા પર સેનિટાઇઝર લગાવ્યું હતું, જ્યારે તે મીણબત્તી પણ પ્રગટાવતી હતી. આ કિસ્સામાં, તેના હાથમાં આગ લાગી હતી. TEAM DG Next મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતા કહ્યું કે - મને લાગ્યું કે મારા પતિ મારી સાથે સૂઈ રહ્યા છે પરંતુ બીજુ જ કોઈ કરી રહ્યું હતું રેપ.. » Previous « ટ્વિંકલ ખન્ના ગુસ્સામાં પ્રિયંકા ચોપરાને મારવા માટે ફિલ્મના સેટ પર ગઈ, અક્ષય તેનું કારણ હતું, જાણો આખી વાત..
જેમને સનાતન ધર્મનું રક્ષણ કરવા પૂવર્ક અનેક મુમુક્ષુજનોના સંસૃતિ સાગર થકી ઉદ્ધારને માટે, સ્વસ્થાપિત સંપ્રદાયના વિકાસ-પ્રવૃત્તિને અર્થે પરબ્રહ્મ પુરુષોત્તનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની આચાર્ય પદવી ઉપર સૌપ્રથમ બેસાડ્યા છે એવા શ્રી રઘુવીરજી મહારાજ તે શ્રીજીમહારાજના જ ભત્રીજા હતા. આ આચાર્યવર્યનો જન્મ શ્રીજીમહારાજે બાળપણામાં જ પાવન કરેલા ઉત્તર કોશળ દેશ મધ્યે આંબલિયા ગામમાં માતા – વરિયાળી દેવી અને પિતા ઈચ્છારામજી થકી સં. ના ફાગણ વદી ચોથને દિવસે થયો હતો. (શ્રી રઘુવીરજી મહારાજને ભગવાન શ્રીહરિના સાંપ્રદાયિક – લીલાચરિત્રોના અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના અવતાર સ્વરૂપે વર્ણવેલા છે.) સદગુણોથી સેવાતા અને દુર્ગુણોથી પરાભવ નહિ પામતા અને હંમેશા સત્ય બોલનારા એવા આ આચાર્યવર્ય બાલ્યાવસ્થાથી જ પરોપકાર કરવાની વૃત્તિવાળા હોવાથી સર્વજનોને માતાપિતાની માફક પ્રિય બન્યા હતા. પિતા થકી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવીત સંસ્કાર પામીને થોડા સમયમાં વેદ-વેદાંગમાં પ્રવીણ થયા, વિદ્યાની પેઠે વિનયથી પણ સંપન્ન થયા, યૌવનની શોભાની પેઠે વિવેકની શોભાથી પણ શોભવા લાગ્યા. વિદ્યા, ધન અને પરિવારના ઉત્કષર્પણાની પેઠે સરલ સ્વભાવથી પણ શોભતા એવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મધુર અને કોમળ વાણી તથા શ્રેષ્ઠ ધર્મોના આચરણથી સેવકવર્ગને પણ આકષર્ણ કરતા હતા. જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ઘણા સમય સુધી (સં. ૧૮૫૮ થી ૮૨ = ૨૪ વર્ષ) ધારણ કરેલી અને ધર્મનું જ રક્ષણ કરનારી, પરોપકાર-પરાયણ આચાર્ય પદવીને યોગ્ય પુરુષમાં અર્પણ કરી પોતાના આનંદમય અક્ષરધામમાં જવાની ઈચ્છા કરી ત્યારે જે ભગવાન શ્રીહરિની દ્રષ્ટિએ ગુણયુક્ત પોતાના મોટાભાઈ અને નાનાભાઈના પુત્રોમાં જ પ્રવેશ કર્યો, જેમાંનાં એક આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજ હતા. અને બીજા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા. ભગવાન શ્રીહરિએ આ બંનેને પોતાના પુત્રપણે સ્વીકારીને આચાર્ય પદવી પર અભિષેક કર્યો તેમાં આ શ્રી રઘુવીરજી મહારાજને શ્રી લક્ષ્મીનારાયણ દેવથી અલંકૃત દક્ષિણ દેશની ગાદી ઉપર અભિષેક કરીને પોતાના સંપ્રદાયની પ્રવૃત્તિ કરાવવા રૂપ આચાર્ય પદવી (સં.૧૮૮૨ કારતક સુદ – ૧૧ને દિવસ) અર્પણ કરી. ત્યારબાદ ટૂંકસમયમાં ભગવાન શ્રીહરિ આ લોકમાંથી અંતર્ધાન થયા તે સમયને આરંભીને શ્રીજીમહારાજની આજ્ઞાને વારંવાર સંભારીને સત્પુરુષો (ત્યાગી સંતો) દ્વારા શ્રીજી સ્થાપિત ઉદ્ધવ સંપ્રદાયને ચોતરફ પ્રવર્તાવીને પ્રતિદિન વૃદ્ધિ પમાડવા લાગ્યા અને પ્રતિદિન વૃદ્ધિ પામેલી આચાર્યશ્રીની ગુણ સંપત્તિએ કરીને સર્વજનોને સ્પૃહા કરવા યોગ્ય થયા. ભગવાન શ્રીહરિના ચરણકમળના આશ્રયવાળા પરમહંસો પણ ઈષ્ટદેવ શ્રીજીમહારાજની આજ્ઞાને સંભારીને તેમના સ્થાને બિરાજતા આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞામાં રહીને પ્રથમની પેઠે જ સર્વ મુમુક્ષુઓને અનંત પ્રકારના સદુપદેશથી સારી રીતે બોધ આપતા થકા દેશાંતરમાં વિચરવા લાગ્યા. અને આચાર્યવર્ય પણ, “આ પરમહંસો ભગવાન શ્રીહરિના ચરણકમળના સાક્ષાત સંબંધવાળા – તેમના આશ્રિત છે એમ જાણી તે સર્વને વિષે બહુ પ્રેમ દર્શાવતા થકા સન્માનપૂવર્ક પ્રતિદિન પૂજ્યભાવ રાખતા હતા.” અને પોતે પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોવા છતાં સંતોની માફક નિષ્કામભાવથી પોતાનું સમગ્ર જીવન એકમાત્ર શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામાં જ વ્યતિત કરવાના સદાગ્રહી હતા અને ત્યાગપ્રધાન પરમહંસના ધર્મ પ્રવર્તાવવા તથા સારી વિદ્યાની ઉન્નતિ કરવી તથા શાંતિમાં રહેવું એ આદિક તેઓશ્રીના દિવ્ય ગુણોથી જેઓશ્રી સંતો-પરમહંસોને પણ આદરને પાત્ર બન્યા હતા. આ આચાર્યશ્રીનો સંતો પ્રત્યેનો આદરભાવ અપુર્વ હતો, જેથી વડતાલમાં એક બિમાર સંતને માટે પોતે રાત્રે ઊઠીને પોતાને જ હાથે, તાવના દર્દીને અનુકુળ આવે તેવો હવેજ યુક્ત બાજરાનો રોટલો બનાવીને જમાડેલો. જેથી શ્રીજીમહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા હતા તે ઈતિહાસ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને શ્રીજીમહારાજના સ્વરૂપની સર્વોપરિપણાની અનન્ય નિષ્ઠા હતી. તેથી શ્રીજીમહારાજે કેટલીકવાર તેમનું આપત્તિઓથી રક્ષણ પણ કરેલું છે. સંપ્રદાયમાં અમદાવાદ કે વડતાલ વિભાગમાં કોઈપણ ઠેકાણે ક્યારેક વાદી પંડિતોથી ઉપાધિ આવતી ત્યારે સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી જેવા સંતોને પછી તે ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને પણ મોકલતા. આ માટે શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ-૩માં કહેલ છે તે મુજબ અમદાવાદમાં ગોસાઈજીએ કરેલી ઉપાધિને નિવારવા સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીને વડોદરાથી તત્કાળ બોલાવીને આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની પાસે મોકલ્યા હતા, આ જ સાંપ્રદાયિક એકતાનું પ્રતિક આચાર્યશ્રી પોતાના જીવનમાં જણાવે છે. જે આચાર્યશ્રીએ ભગવાન શ્રીહરિની આજ્ઞાનું અક્ષરશ: પાલન કરતા થકા વડતાલ આદિક મંદિરોમાં સ્વહસ્તે મુર્તિપ્રતિષ્ઠાઓ કરેલી છે. તેમાં સૌપ્રથમ વડતાલમાં શ્રી રણછોડરાય, ગઢપુરમાં સ્મૃતિમંદિરમાં ચરણારવિંદ તથા મુખ્ય મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા બાજુમાં રેવતી-બળદેવજી તથા શ્રીકૃષ્ણના સ્વરૂપો તેમજ ધોલેરા અને જૂનાગઢમાં પણ શ્રીહરિકૃષ્ણ મહારાજની શ્રીજીમહારાજની પ્રાસાદિક વાસણાદિ વસ્તુઓથી બનાવેલી પંચધાતુની મુર્તિ પધરાવી છે. તેમજ ખંભાતમાં નવું મંદિર કરાવી તેમાં શ્રીજીમહારાજે આપેલા જબરેશ્વર શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તથા ભરૂચમાં મંદિર કરાવીને રેવતી-બળદેવજી સહિત શ્રીહરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપિત કર્યું તેમજ સુરતમાં મંદિર કરાવીને શ્રીજીમહારાજે આપેલું તેમનું શ્રીનારાયણમુનિ સ્વરૂપ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તેમજ નિમાડ દેશના ધર ગામમાં નારાયણ ભગવાનું સ્વરૂપ તથા બુરાનપુરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા સાવદામાં શ્રી રાધાકૃષ્ણ દેવ તેમજ સોરઠ દેશના માણાવદર ગામમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં શ્રી બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ સહિત ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર પણ આ આચાર્યશ્રીના સમયમાં જ થયેલું છે. જે જગપ્રસિદ્ધ બનેલું સર્વવિદિત છે. આ ઉપરોક્ત મંદિરોના પ્રતિષ્ઠા પ્રસંગોમાં શાસ્ત્રોક્ત વૈદિકવિધિ તથા હજારો હજાર બ્રાહ્મણોને જમાડવા, દક્ષિણા આપવી વગેરે શ્રીજી સમકાલીન પ્રમાણે જ કર્યું હતું. આ આચાર્યશ્રીના શાંત અને પવિત્ર સ્વભાવથી સત્સંગની કીર્તિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામીને દરેક દિશાઓમાં ફેલાયેલી હતી. આ આચાર્યશ્રીએ શ્રીજીમહારાજે સ્થાપેલ સંપ્રદાયની પુષ્ટિ માટે તેમણે જ ઉચ્ચારેલા વચન (વચ.ગઢડા મધ્ય પ્રકરણ : ૫૮) મુજબ સંપ્રદાયના કેટલાક અતિ મહત્તવના ગ્રંથો પણ રચેલા છે :- જેમાં (૧) શ્રીહરિલાલા કલ્પતરુ ગ્રંથ (આશરે ૩૩ થી ૩૬ હજાર શ્લોકોનો દ્વાદશ સ્કંધાત્મક ભક્તિશાસ્ત્રનો મહાન ગ્રંથ) આ ગ્રંથમાં ભગવાન શ્રીહરિનું ચરિત્ર સર્વોપરિ માહાત્મ્ય સહિત વિસ્તારથી વર્ણવેલું છે. (૨) ભાવપ્રબોધિની નામની સર્વમંગળ સ્તોત્રની વ્યાખ્યા. (૩) ભાવાર્થ પ્રકાશિકા નામની જનમંગલ સ્તોત્રની ટીકા. (૪) શિક્ષાપત્રીનું સંસ્કૃત ભાષ્ય. આ શાસ્ત્રો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્વરૂપ અને મૂળ અભિપ્રાય સમજવામાં સુગમતા કરી આપેલ છે. આ પ્રમાણે જેમણે શાસ્ત્ર, મંદિરો અને પોતાના ઉપદેશથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયની ઘણા કાળ સુધી વૃદ્ધિ કરીને છેલ્લી અવસ્થામાં પરમાત્માના સ્વરૂપમાં જ પ્રીતિ યુક્ત થઈને બાહ્યવૃતિ નો ત્યાગ કરવા ઈચ્છતા શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા શ્રી ભગવતપ્રસાદજી મહારાજને આચાર્યપદે સ્થાપના કરીને પોતે શ્રીજીમહારાજની આરાધના કરવામાં જ તત્પર થયા અને દેહાવસાન સમયે સર્વ સાધુ-બ્રહ્મચારી આદિકને યોગ્ય ઉપદેશ આપીને તેમજ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજને ‘સંપ્રદાયનું પાલન કરવું એ જ જેમાં મુખ્ય ધર્મ છે’ એવા આચાર્યપદને શોભાડનાર પરમધર્મનો ઉપદેશ આપીને સં.૧૯૧૯ના મહા સુદ – ૨ ને દિવસે શ્વાસ વિરામ પામીને શ્રીજીમહારાજની મુર્તિમાં નિમગ્ન થકા ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં ગતિ કરેલી છે.’ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંપ્રદાયલક્ષી અનેક કાર્યો કરેલા છે, તેમાં પણ જે સં. ૧૯૧૨માં વડતાલમાં સત્સંગ છાવણીનું આયોજન કરેલું તે તો અતિ અદભૂત જ છે. જેમાં હજારો સંતો અને સત્સંગીઓને એકત્રિત કરી શ્રીમદ સત્સંગિજીવનની કથા તેમજ ભગવાન શ્રીહરિના સાક્ષાત્કારવાળા સંતોની વાતોના સદઉપદેશથી ખૂબજ જ્ઞાનવાર્તાઓનો પ્રવાહ વહાવ્યો હતો અને સત્સંગનો અનેરો રંગ ચઢાવ્યો હતો. આ છાવણીનું વર્ણન તથા જ્ઞાનોપદેશ આ આચાર્યશ્રીએ રચેલા શ્રીહરિલીલા કલ્પતરુ ગ્રંથમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વામીએ વાત કરી જે રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા, ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું. કેમ જે, મહારાજ એમને વશ તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુ:ખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુ:ખ ચડતું આવે છે. તે જુઓને રાજાઓનું કેવું દુ:ખ છે તે ભેંસજાળવાળા ને જોઈવાવાળા જે ગરાસિયા તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળો બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવાં દુ:ખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે; જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા જેવો એક રાજા કરો તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દશ કરોડ મનુષ્ય પ્રભુ ભજે, એમ સંકલ્પ કર્યો છે, ત્યારે સર્વે હરિજન બોલ્યા : જે ‘હે મહારાજ ! તમે ધાર્યું છે તે સારું જ થાશે.’
અમદાવાદ : સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આજે આણંદ પાસે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રેનને આગળના ભાગે નુકશાન થવા પામ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો ગઈકાલે અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. જોકે, આ બાદ પણ તેની સર્વિસ પર કોઇ અસર પડી ન હતી. તે રાબેતા મુબજ ચાલી રહી હતી. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST 'ચાંદ સી મહેબૂબા હો મેરી' : એટલાન્ટામાં 13 નવેમ્બર, 2022 ના રોજ વરિષ્ઠ નાગરિકોના કાર્યક્રમ દ્વારા દિવાળીની અદ્ભુત ઉજવણી access_time 8:28 pm IST દેશના ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન:ખાનગી રોકેટ અગ્નિબાણ થશે લોન્ચ access_time 8:09 pm IST થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા access_time 8:07 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધારી :ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ: પાલીતાણામાં વડાપ્રધાન મોદી access_time 7:53 pm IST
November 20, 2022 AdminLeave a Comment on રસ્તામાં સબયાત્રા દેખાય તો જરૂર કરો આ ત્રણ કામ, પૂરી થશે તમારી મનોકામના મિત્રો વ્યક્તિ કોઈપણ ધર્મનું કેમ ન હોય તેને રસ્તામાં ચાલતા સમયે કોઈકના કોઈક દિવસે સબ યાત્રા જોવા મળે છે. આજે અમે તમને જણાવીશું કે જો તમારે રસ્તામાં સબ યાત્રા જોવા મળે તો તમારે શું કરવું જોઈએ. મિત્રો રસ્તામાં ચાલતા સમયે તમે કોઈકના કોઈક દિવસે સબયાત્રાને જોઈ જ હશે. તમારામાંથી ઘણા લોકો આ સબ યાત્રાને જોઈને ડરી પણ જાય છે અને વિચારવા લાગે છે કે આ મેં શું જોઈ લીધું પરંતુ તેનાથી તમારી ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત આ પાંચ વાતોનું ધ્યાન રાખવાનું છે જે આજે અમે તમને જણાવીશું. જો તમને રસ્તામાં કોઈ દિવસ કોઈની સબયાત્રા જોવા મળે તો તમારે કોશિશ કરવી જોઈએ કે તેને તમારો ખભો આપો. આવું કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે તેને ખભો ન આપી શકતા હોય તો અને તે વ્યક્તિ તમારાથી પરિચિત ન હોય તો સબ યાત્રા જોતા સમયે સૌથી પહેલા રામ નામ કહો. આવું કરવાથી મૃતક ની આત્માને શાંતિ મળશે સાથે તમારા જીવનમાં ખુશીઓ આવશે. કોશિશ કરો કે તમે સબ યાત્રામાં જરૂર સામેલ થાઓ કારણ કે એવું કહેવાય છે કે દુઃખના સમયે બીજાનો સાથ આપવાથી તમારું સારું જ થાય છે. જો તમે સબ યાત્રામાં સામેલ થઈ શકો તેમ ન હોય તો સબ ને લઈ જતા સમયે હાથ જોડીને પ્રણામ કરો કારણકે મૃત્યુ પછી શરીર ઈશ્વરમાં લીન થઈ જાય છે. તેવામાં તમારી પ્રાર્થના સીધા ભગવાન પાસે પહોંચશે. જો રસ્તામાં તમને કોઈ સબ યાત્રા જતી દેખાય તો તેને ક્રોસ કરવાની કોશિશ કરશો નહીં. સબ યાત્રા ની જવા માટે પહેલા જગ્યા આપી દો. તેનાથી ઈશ્વરની તમારા પર કૃપા થશે.
Vishabd | Tokyo Olympics India Results Day 7: ડેબ્યૂ ઓલિમ્પિક્સમાં મેડલથી દૂર, હવે મેરી કોમ પર નજર છે, જાણે ભારત ક્યાં કયાં જીત્યું Tokyo Olympics India Results Day 7: ડેબ્યૂ ઓલિમ્પિક્સમાં મેડલથી દૂર, હવે મેરી કોમ પર નજર છે, જાણે ભારત ક્યાં કયાં જીત્યું - Vishabd ટોપ ખબર યોજનાઓ કૃષિ દર્શન બજાર ભાવ ટેક વિશેષ ખેલ જગત લાઈફ સ્ટાઈલ જોબ માહિતી ખેલ જગત Tokyo Olympics India Results Day 7: ડેબ્યૂ ઓલિમ્પિક્સમાં મેડલથી દૂર, હવે મેરી કોમ પર નજર છે, જાણે ભારત ક્યાં કયાં જીત્યું Team Vishabd by: Akash | 04:25 PM , 29 July, 2021 Tokyo Olympics India Results Day 7: ડેબ્યૂ ઓલિમ્પિક્સમાં મેડલથી દૂર, હવે મેરી કોમ પર નજર છે, જાણે ભારત ક્યાં કયાં જીત્યું https://vishabd.com/posts/tokyo-olympics-news ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં ભારતે અત્યાર સુધીમાં એક પદક જીત્યો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ રમતોના પહેલા દિવસે ભારતની બેગમાં ભારતને રજત પદક અપાવ્યો હતો. ત્યારથી, ભારતને શૂટર્સ અને આર્ચર્સનો પાસેથી મોટી આશા હતી. જોકે ભારતીય શૂટરોએ અત્યાર સુધી નિરાશ કર્યા છે. જોકે, ભારતીય મહિલા બોકર્સ અને શટલર પીવી સિંધુએ ચોક્કસપણે મેડલની આશાઓ ઉભી કરી છે. મનુ ભાકરે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનના પહેલા રાઉન્ડમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું મહિલા શૂટર મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના પ્રથમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા અને રહી સરનાબોટ 25 માં સ્થાને રહ્યો હતો. મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ થયા પછી, 252 પિસ્તોલ ઇવેન્ટમાં મનુ 292 રન બનાવીને વધુ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. સર્બિયાની ઝોરાના અરુણોવિચ 296 ના સ્કોર સાથે ટોચ પર છે, જ્યારે ગ્રીસની એના કોરાકાકી 294 રન સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર બલ્ગેરિયાની એન્ટોનેતા કોસ્તાદિનોવા હતી જેણે 293 રન બનાવ્યા. ચોકસાઈ અને ઝડપી લાયકાતના બે રાઉન્ડના સ્કોર્સને જોડવામાં આવશે અને શુક્રવારે યોજાનારી મહિલાઓની 25 મી ફાઈનલમાં ટોચના આઠ શૂટર આગળ વધશે. જ્યારે મનુએ આ ઇવેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે राहीએ પણ અહીં જ સંઘર્ષ કર્યો હતો અને પ્રથમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 25 મો ક્રમ મેળવ્યો હતો. સતીષ કુમાર બ boxingક્સિંગમાં મેડલથી એક જીતથી દૂર છે ભારતના પ્રથમ સુપર હેવીવેઇટ (વત્તા 91 કિગ્રા) બોક્સર સતિષ કુમારે તેની પ્રથમ રમતમાં જામૈકાના રિકાર્ડો બ્રાઉનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને બોક્સરો માટે આ પહેલી ઓલિમ્પિક છે. વિભાજિત નિર્ણય હોવા છતાં સતીશે 4-1થી જીત નોંધાવી હતી. બે વખતની એશિયન ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ વિજેતા સતીષને બ્રાઉનની નબળા પગથી લાભ થયો. જોકે, મેચમાં તેને તેના કપાળ પર પણ એક ખંજવાળ આવી ગઈ હતી.હવે સતિષનો સામનો ઉઝબેકિસ્તાનના બકોદિર જલોલોવ સાથે થશે, જે વર્તમાન વિશ્વ અને એશિયન ચેમ્પિયન છે. જલોલોવ અઝરબૈજાનના મોહમ્મદ અબ્દુલલેવને 5-0થી હરાવી. રોઇંગમાં, અર્જુન અને અરવિંદ લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં 11 મા સ્થાને રહ્યા ભારતીય નૌસેનાના ખેલાડીઓ અર્જુન લાલ જાટ અને અરવિંદસિંઘે હળવા વજનવાળા ડબલ સ્કલસ ઇવેન્ટમાં 11 મા ક્રમે આવ્યા, જે ઓલિમ્પિક્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય જોડી 6: 29. ફાઇનલ બીમાં પાંચમા ક્રમે 66 66 રન લઈને, જે મેડલ રાઉન્ડ નહોતો. ભારતીય જોડી એકંદરે 11 મા સ્થાને છે. આયર્લેન્ડે ગોલ્ડ, જર્મનીને સિલ્વર અને ઇટાલીએ બ્રોન્ઝ જીત્યો હતો. તીરંદાજીમાં અતનુ દાસ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો સ્ટાર તીરંદાજ અતાનુ દાસે બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓહ જિન હાઇકને શ offટ-inફમાં હરાવીને રોમાંચક બીજા રાઉન્ડની મેચમાં ટોક્યો ઓલિમ્પિક્સના પુરુષોની વ્યક્તિગત સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. 6-5થી જીત નોંધાવવા પાછળ દાસ જોરદાર પાછો આવ્યો. લંડન ઓલિમ્પિક ગેમ્સના વ્યક્તિગત સુવર્ણચંદ્રક વિજેતા જિન હાઇકે શુટ-inફમાં નવ પોઇન્ટ મેળવ્યા હતા, ત્યારબાદ વિશ્વના 9 મા ક્રમે દાસ 10 ના દરે બીજા રાઉન્ડમાં પ્રવેશને સુનિશ્ચિત કરશે. જિન હાઇક એ કોરિયન ટીમનો પણ ભાગ હતો જેણે ચાલુ રમતોત્સવમાં ટીમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુમાનોશીમા અંતિમ મેદાનમાં અતાનુ પવનને સમાયોજિત કરવામાં થોડી તકલીફ હતી, પરંતુ નિર્ણાયક સમયે તે ધીરજ સાથે જીત નોંધાવવામાં સફળ રહ્યો. દાસની કામગીરીમાં સુસંગતતાનો અભાવ હતો. તેણે વિરોધીને તેના પહેલા રાઉન્ડમાં નીચલા ક્રમાંકિત ચિની તાઈપેઈના યુ ચેંગ ડેંગ સામે 6-4થી જીતની તક આપી હતી, પરંતુ જિન હાઇક સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે પછીના રાઉન્ડમાં દાસનો મુકાબલો લંડન ઓલિમ્પિક્સમાં જાપાનના તાકારહુ ફુરુકાવા સાથે થશે, જે વ્યક્તિગત રૂપેરી ચંદ્રક છે. આ પહેલા યુતાનેશીમા ફાઇનલ ફિલ્ડમાં 32 મેચના રાઉન્ડમાં અતાનુએ તાઇવાનની યુ ચેંગ ડેંગને 6-4થી હરાવી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક હતી. એક તબક્કે બંને ખેલાડીઓ -4- .થી ટાઈ થઈ ગયા હતા પરંતુ અંતિમ સેટમાં અતનુ 26 ની સામે 28 પોઇન્ટ સાથે જીત્યો હતો. મેન્સ હોકી ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને હરાવ્યું ભારતીય પુરુષ હોકી ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના (ભારતે આર્જેન્ટિના મેન્સ હોકીને હરાવી) ને હરાવીને શાનદાર પુનરાગમન કર્યું હતું. વિશ્વની પ્રથમ ક્રમાંકિત Australiaસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ મનપ્રીત એન્ડ કોએ આર્જેન્ટિનાને 3-1થી પરાજિત કર્યું ત્યારબાદ સ્પેન. પૂલ એ ગ્રુપ મેચમાં વરૂણ કુમારે 43 મી, વિવેક સાગર પ્રસાદ 58 મી અને હરમનપ્રીત સિંહે 59 મી મિનિટમાં ભારતને ગોલ કર્યા. આયર્જેન્ટિના માટે એકમાત્ર ગોલ મીકો કાસેલાએ 48 મી મિનિટે કર્યો હતો. પીવી સિંધુએ બેડમિંટનમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મહિલા સિંગલ્સ બેડમિંટન ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનો દબદબો કર્યો હતો અને ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને સીધા રમતોમાં હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો. મુસાહિનો ફોરેસ્ટ સ્પોર્ટ્સ પ્લાઝા ખાતે -૧ મિનિટની મેચમાં છઠ્ઠા ક્રમાંકિત સિંધુએ મિયાને 21-15, 21-13થી હરાવી. ડેનમાર્કથી વિશ્વના 12 મા ક્રમે છ મેચોમાં સિંધુની આ પાંચમી જીત છે. ભારતીય ખેલાડીએ આ વર્ષે થાઇલેન્ડ ઓપનમાં મિયા સામે એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો. બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવાનો પડકાર, સિંધુનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ચોથી ક્રમાંકિત અકાને યામાગુચી અને 12 મી ક્રમાંકિત કોરિયાની કિમ ન્ગુએન સામે થશે. સબંધિત પોસ્ટ test 30 June, 2022 ધોનીએ રડતી છોકરીનું દિલ જીતી લીધું, મેચ બાદ આ ખાસ ભેટ આપી, ધોનીના જોરે નવમી વખત CSK ફાઇનલમાં 11 October, 2021 કોહલી RCB સિવાય આ ટીમ માટે IPL રમી શકે છે, વિરાટ વિશેની શું વાતો ચાલી રહી છે. 21 September, 2021 આ 7 ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ભારત માટે રમશે, જે એક થી એક ઘુરંઘરો છે. 09 September, 2021 Olympics India Results Day 8: લવલીનાએ મેડલની પુષ્ટિ કરી, ભારતીય મહિલા હોકી ટીમ પણ જીતી, જાણો ભારત ક્યાં જીત્યું - ક્યાં ભારત હાર્યું 30 July, 2021 વિશ્વનો પ્રથમ નંબરનો નોવાક જોકોવિચે પુષ્ટિ આપી છે કે તે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેશે./ જાણો નોવાક જોકોવિચ વિશે સંપૂર્ણ માહિતી. 19 July, 2021 પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ જીતનો દાવેદાર માનતો દેશ નથી આ પહેલા લેગ સ્પિનર, આ ત્રણ ટીમોની સુરક્ષા કરશે. 18 July, 2021 ભુવનેશ્વર કુમારે કીધું શુચે તેમનો પ્લાન, ટેસ્ટ ક્રિકેટ રમશે અથવા ફક્ત વનડે અને ટી -20 પર ધ્યાન કેન્દ્રિત કરશે
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું.બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં જ્યાં વાદળ ફાટ્યું હતું તે સ્થળેથી કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, કાટમાળ નીચે દટાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. તે જ સમયે, નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે, નૈનીતાલના રસ્તાઓ છલકાઈ ગયા છે. ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ગંગાનું જળ સ્તર ભયની નિશાનથી ઉપર છેલ્લા બે દિવસથી પર્વતોમાં વરસાદના કારણે ગંગાનું જળ સ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીને કારણે હરિદ્વારમાં ગંગાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કોસી નદીનું પાણી લેમન ટ્રી રિસોર્ટમાં પ્રવેશ્યું, 100 લોકો ફસાયા ઉત્તરાખંડના રામનગરથી રાણીખેત સુધીના રસ્તા પર કોસી નદીનું પાણી મોહન સ્થિત લેમન ટ્રી રિસોર્ટમાં પ્રવેશ્યા બાદ લગભગ 100 લોકો ફસાયા છે. આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને ત્યાંથી બચાવવાના પ્રયાસો ચાલુ છે. કોસી નદી પણ ખતરાના નિશાનથી ઉપર કોસી નદીમાં પાણી વધવાના કારણે રામનગરના ગરજીયા મંદિરને ખતરો હતો. પાણી મંદિરના પગથિયા સુધી પહોંચી ગયું છે. તે જ સમયે, બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. કોસી બેરેજ પર કોસી નદીનું પાણીનું સ્તર 139000 ક્યુસેક છે. જે ખતરાના નિશાનથી ઉપર છે. કોસી બેરેજ પર ભયનું ચિહ્ન 80000 ક્યુસેક છે. બીજી તરફ, હળવદનીમાં, ગોલા નદીના પૂરને કારણે નદી પરનો એપ્રોચ બ્રિજ તૂટી ગયો હતો. જેના કારણે ત્યાં અવરજવર બંધ થઈ ગઈ છે. ટનકપુરમાં, શારદા નદીના ઉદયથી કોલું માર્ગ ડ્રેઇનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. મંગળવારે સવારે ગોલા નદીનું જળ સ્તર 90 હજાર ક્યુસેક વટાવી ગયું હતું. જેના કારણે એપ્રોચ બ્રિજ તૂટી ગયો હતો. માહિતીના આધારે, વહીવટીતંત્ર અને NHAI ના અધિકારીઓએ રસ્તાની તપાસ કરી. નદીના જળસ્તરમાં વધારો થવાથી ગોલા બેરેજ સામે ખતરો ઉભો થયો છે. વરસાદને કારણે ડ્રેઇન પણ ઝડપથી આવી, જેના કારણે ડ્રેઇનના કિનારે બનાવેલું ઘર ધોવાઇ ગયું. બીજી બાજુ નૈનીતાલમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન તીર્થ અક્ષરમંદિર ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજે તા. ૬-૦૫-૨૦૦૬ થી તા. ૧૬-૦૫-૦૬ બિરાજીને સત્સંગની સરવાણી વહાવી હતી. ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગસ્થાન પર શાસ્ત્રીજી મહારાજે રચેલ અક્ષરદેરી અને અક્ષરમંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. અહીંના સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન ભગવાનનાં દિવ્ય ચરિત્રોની કથારૂપ પારાયણ યોજાઈ હતી. જેમાં, પ્રભુચરણ સ્વામીએ શ્રીમદ્‌ ભાગવત પારાયણ અને વિવેકસાગર સ્વામીએ હરિલીલામૃત ગ્રંથની પારાયણનો લાભ આપ્યો હતો. દાજીબાપુ પરિવારના અક્ષરનિવાસી સુપુત્રો ભગવતસિંહજી, ધીરુભા, પૃથ્વીસિંહ તથા બિલાડાના રાજમાતા અક્ષરનિવાસી રાજકુંવરબાની પુણ્યસ્મૃતિમાં યોજાયેલ પારાયણમાં રાજસ્થાનના પૂર્વમંત્રી માધવસિંહ દીવાન સહિત ૧૫૦ જેટલા સત્સંગીઓ પારાયણમાં આવ્યા હતા. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સંતોના મુખે ભગવાનનાં પાવન ચરિત્રોનાં શ્રવણ અને સ્વામીશ્રીનાં દર્શને હજારો હરિભક્તો આવતા હતા. ગોંડલની પુણ્યભૂમિમાં પ્રવેશતાં પહેલાં સ્વામીશ્રીએ જેતપુરમાં નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું નિરીક્ષણ કર્યું હતું. ગોંડલમાં નિત્ય સાયંસભામાં પારાયણ બાદ સ્વામીશ્રીએ વરસાવેલી આધ્યાત્મિક જ્ઞાનવર્ષામાંથી કેટલાંક ચૂંટેલાં બૂંદ માણીએ : ભગવાનનાં ચરિત્રોમાં દિવ્યભાવ ''ભગવાનનાં ચરિત્રો દિવ્ય છે, એ સાંભળવાથી શાંતિ થાય છે. ભગવાનનાં ચરિત્રો મોક્ષદાયી છે. ભગવાનનાં ચરિત્રોમાં ભગવાનના સ્વરૂપમાં સંશય થાય તો પછી આપણું કલ્યાણ ક્યાંથી થાય? ‘संशयात्मा विनश्यति।’ જેમના થકી કલ્યાણ થાય એમાં તો દિવ્યભાવ અખંડ રહેવો જ જોઈએ. ભગવાન અને સંત થકી જ કલ્યાણ છે. એ દૃઢ થાય તો પછી સુખ આવે કે દુઃખઆવે તે ભગવાનની ઇચ્છા માનીએ તો વાંધો આવે નહીં. એવું જ્ઞાન ભગવાનની કથા સાંભળવાથી આવે. એટલે જેમ જેમ કથા સાંભળીએ, તેમ તેમ જીવનનું સુખ સમજાય. આથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એકાગ્ર થઈ કથા સાંભળવી.'' (તા. ૬-૦૫-૨૦૦૬) જીવનું કલ્યાણ... તા. ૭-૫-૨૦૦૬ના રોજ ગોંડલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૭૨મો પાટોત્સવ હતો. તે દિનની સંધ્યાસભામાં સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, ''ભાગવત, રામાયણ, વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં વાત છે કે જીવનું કલ્યાણ ભગવાન અને સંત મળે તો થાય. જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય અને આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરતા હોય એવા સંત મળે તો આપણું બંધન છૂટી જાય. જગત-માયા છૂટે અને ભગવાનમય જીવન થાય. '' (તા. ૭-૫-૨૦૦૬) નાનપણથી જ પ્રભુ ભજવા... ''પ્રહ્‌લાદજીની નિષ્કામ ભક્તિ હતી. એને ઘણું કષ્ટ પડ્યું, પણ ભગવાનમાં અડગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિભાવ હતો તો ભગવાન પાસે દેહની રક્ષા માંગી નહીં. એના બાપે ઘણો ત્રાસ આપ્યો, પણ ભગવાન મૂક્યા નહીં. આપણે તો થોડી મુશ્કેલી આવે તો સત્સંગ છોડી દઈએ. કલ્યાણ આવતા જન્મે થશે, પણ આ વખતે કંઈ કરવું નથી. કેટલીક વાર મનમાં એવું થાય કે મોટા થઈને ઘડપણમાં ભગવાન ભજીશું, પરંતુ ઘડપણમાં પણ ભગવાન ભજાતા નથી. માટે એવી આશા મૂકીનેõ નાનપણથી જ મંદિરે જવું, નિયમિત પૂજાપાઠ કરવા અને ભક્તિ કરવી. ધર્મનો પાયો મજબૂત કરીએ તો જીવન ઇમારતને વાંધો આવે નહીં.'' (તા. ૯-૫-૨૦૦૬) શ્રદ્ધા વગર કોઈ કાર્ય ન થાય ''શ્રદ્ધા, ખપ, સમાગમ એ સત્સંગમાં આગળ વધવાના ઉપાય છે. શ્રદ્ધા વગર કોઈ કાર્ય ન થાય. લૌકિક કાર્ય પણ ન થાય. ખેડૂતને શ્રદ્ધા છે કે દાણો વાવીશ તો ગાડું ભરીને અનાજ ઘરે આવશે. તો પછી એ મહેનત કરે છે. વિદ્યાર્થી ભણે છે, કારણ તેને શ્રદ્ધા છે કે સારી ડિગ્રી મળશે. ભલે અત્યારે દેખાતું નથી, પણ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે છે તો પ્રાપ્ત થાય છે. તેમ, ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ ડર ન રહે, હંમેશાં આનંદ જ રહે.'' (તા. ૧૪-૫-૦૬) ગોંડલ : સર્વ તીર્થમાં સર્વોપરી ''ગોંડલની અક્ષરદેરી એટલે શ્રીજીમહારાજને રહેવાનું ધામ એવું ગુણાતીતનું સ્થાન છે. ભક્તોના જે સંકલ્પો હોય તે અહીં દર્શન કરે તો પૂર્ણ થાય. જેને ખરેખર શ્રદ્ધા અને વિશ્વાસ છે એના સંકલ્પ પૂરા થયા પણ છે. મૂળ તો શ્રદ્ધા અને વિશ્વાસ, કે સત્પુરુષ બોલ્યા છે તો થશે જ. એવા આ સર્વોપરી સ્થાનમાં ભગવાનનાં પાવન ચરિત્રોની કથા થઈ. ઘરે કથા કરીએ, એના કરતાં નદીકિનારે કથા થાય તો સો ગણું પુણ્ય થાય. અને જો દેવાલય હોય તો હજાર ગણું પુણ્ય થાય ને દેવાલયમાં પણ જોગી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ વિરાજતા હોય ને ત્યાં કથા થાય તો એનું અનંતગણું ફળ થાય છે. તો મંદિરમાં કથા સાંભળવાથી આપણને ઘણું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે.'' (તા. ૧૫-૫-૦૬) તીર્થસ્થાન ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. જેમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમામતોરા, સિવિલ જજ શ્રી લાઠિયા, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ગોહેલ, જજ શ્રી શાહ, ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વકીલ તથા નડિયાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી દશોદિ આવ્યા હતા. ઉપરાંત 'જલસંસાધન સમિતિ'ના કેન્દ્રીય ઉપપ્રમુખ રાધેશ્યામ ગોયલ, જાણીતા કટાર લેખક જય વસાવડા તેમજ બાલાજી વેફર્સના ઉત્પાદક અને જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ વગેરે આવ્યા હતા. સતત દસ દિવસ સુધી ગોંડલમાં બિરાજમાન સ્વામીશ્રીએ હરિભક્તોને પારાયણની સાથે અધ્યાત્મજ્ઞાનનો લાભ આપીને તા. ૧૬-૫-૦૬ના રોજ ભાવનગર જવા વિદાય લીધી હતી.
Gujarati News » Elections » Gujarat assembly election » Gujarat Election 2022 PM attacks Rajasthans Ashok Gehlot government says No good news is ever heard from Rajasthan Gujarat Election 2022: મોડાસાની સભામાં અશોક ગેહલોત સરકાર પર PMના પ્રહાર, કહ્યું ‘રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા’ gujarat assembly election 2022: વડાપ્રધાને પ્રચાર શરુ કરી દીધો છે. મોડાસામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આખા ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત આપવાનો છે. અમારે વિકાસના રસ્તે જ જવુ છે, મતના રસ્તે નહીં. વડાપ્રધાને મોડાસામાં સભા સંબોધી TV9 GUJARATI | Edited By: Tanvi Soni Nov 24, 2022 | 4:59 PM ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. PM મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે PM મોદીએ પાલનપુરમાં સભા ગજવ્યા બાદ મોડાસામાં સભા ગજવી હતી. જેમાં PM મોદીએ જણાવ્યુ કે અમે સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો પ્રયાસનો મંત્ર લઈ નિકળ્યા છીએ. અમારુ કામ વિકાસ કરવાની દિશામાં છે, સાથે જ PM મોદીએ કોંગ્રેસ અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા. ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત – PM મોદી મોડાસામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે આખા ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત આપવાનો છે. અમારે વિકાસના રસ્તે જ જવુ છે, મતના રસ્તે નહીં. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું જે સરકાર રાજસ્થાનને સંભાળી ન શકે તે ગુજરાતને શું સંભાળી શકશે. મોડાસાની સભામાં વડાપ્રધાન કોંગ્રેસ પર ભરપૂર રીતે વરસ્યા. તેમણે કહ્યું કે PM મોદીએ કોંગ્રેસ અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા. કોંગ્રેસની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રહી છે. જાતિવાદ અને ભાષાના નામે કોંગ્રેસ ભાગલા પાડવાની નીતિ ચલાવે છે. કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહાર આ સાથે વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જે રાજસ્થાનમાં કોંગ્રેસ ભલુ નથી કરી શકી તો ગુજરાતમાં ક્યાંથી કરશે? અમે 20 વર્ષમાં વીજળી અને પાણી માટે કામ કર્યું છે. ગરીબોના આરોગ્યની ચિંતા પણ સરકારે કરી. 70 હજાર કરતા વધુ લોકોએ આયુષ્ય માન યોજનાનો લાભ લીધો. કોંગ્રેસ પણ આ માટે કામ કરી શકતી હતી, પણ ન કર્યું. ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા- PM મોદી તો વધુમાં મોડાસામાં PM મોદીએ કહ્યું કે અમે ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા. 70 હજાર કિલોમીટર લાંબી નહેર બનાવવામાં આવી. જ્યાં એક પાક લેવાની સમસ્યા હતી, ત્યાં ખેડૂતો 2-3 પાક લેતા થયા છે. વીજળી માટે કોંગ્રેસની સરકારે ગોળીઓ વરસાવી- PM મોદી PM મોદીએ કહ્યું કે વીજળી માટે કોંગ્રેસ સરકારે અરવલ્લીના યુવાનો પર ગોળીઓ વરસાવી હતી. ઉપરાંત કહ્યું કે વીજળી સસ્તી કરવાનો જમાનો ગયો. હવે વીજળી વેચવાનો સમય આવી ગયો છે. સોલાર એનર્જી આવ્યા બાદ હવે વીજળી જ વીજળી છે તો અરવલ્લી જિલ્લામાં તમામ રેકોર્ડ તોડવાનો હૂંકાર ભર્યો હતો.
મિત્રો, આપણા જન્મનો સમય પણ આપણા ભવિષ્ય વિશે ઘણી બધી જાણકારી આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં જન્મના સમયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જન્મ સમયના હિસાબથી જન્મ કુંડળી બનાવવામાં આવે છે. જેનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. જેમનું જન્મ સમયે સવારે ચારથી છ વાગ્યાની વચ્ચે હોય તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનું સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ ખૂબ જ સારું હોય છે. આ લોકોનું ભવિષ્ય ખૂબ જ સારું હોય છે. જે લોકોનો જન્મ સમય સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા વચ્ચે હોય તેમનું સૂર્ય બારમાં ઘરમાં હોય છે એટલે તે તમારી જિંદગીમાં એવા રહસ્યપૂર્ણ બદલાવ લાવશે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. આ લોકોને પોતાનું મગજ શાંત રાખવાની જરૂર છે. જેમનો જન્મનો સમય સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચેનો હોય છે તેમનું સૂર્ય 11 માં ઘરમાં છે જેનો અર્થ એ છે કે તમારે ખૂબ જ વધારે મિત્રો હશે તથા સામાજિક સંબંધો બનાવવા માટે તમારે પૈસાની જરૂર પડશે. તમે જે વસ્તુ માટે જેટલા હકદાર છો તેના કરતાં પણ તમને ખૂબ જ વધારે મળશે. ધન વૈભવથી હંમેશા તમારું જીવન પરિપૂર્ણ રહેશે. એ લોકોનો જન્મ સમય બપોરે 12 વાગ્યાથી 2:00 વાગ્યા વચ્ચે હોય તેમનું સૂર્ય નવમા ઘરમાં છે. એટલે કે આ લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે તથા તેમના પરોપકારી સ્વભાવના કારણે તેઓ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવે છે. સૂર્યનું નવમાં ગ્રહમાં હોવું તે ખૂબ જ સારા ભવિષ્ય તરફ સંકેત કરે છે. તમારું ભાગ્ય ખૂબ જ ચમકશે. આ લોકોનો સ્વભાવ પરોપકારી અને દયાળુ હોય છે. જેમનો જન્મ સમયે સવારે 10 થી 12:00 વાગ્યા વચ્ચે હોય તેમનો સૂર્ય દસમાં ઘરમાં હોય છે. કહેવાય છે કે આ સૂર્ય નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ લોકો દુનિયાની નજરોમાં સૌથી સર્વશ્રેષ્ઠ સાબિત થશે અને આ લોકોનું ભવિષ્ય સૌથી ઉજવળ હોય છે. તેમનો જન્મ બપોરે 2:00 વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે થયો હોય તેમનું સૂર્ય આઠમાં ઘરમાં છે. આ સમયે જન્મનાર લોકોને ધન સંબંધિત સમસ્યાઓ હોય છે પરંતુ આ લોકો પોતાની મહેનતની તાકાતથી આ સમસ્યાઓ પર વિજય પ્રાપ્ત કરી લે છે. જેમનો જન્મ સમય સાંજે 4:00 વાગ્યા થી છ વાગ્યા વચ્ચે હોય એવા લોકોનો સૂર્ય સાતમાં ઘરમાં હોય છે. આ સમયે જન્મ લેનાર લોકોના જીવન માં લગ્ન પછી ખૂબ જ પરિવર્તન આવે છે. લગ્ન જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. જેમનો જન્મ સમયે સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા વચ્ચે હોય તે લોકોનો સૂર્ય છઠ્ઠા ઘરમાં હોય છે. આવા લોકો સમાજ સેવા તરફ વધુ ધ્યાન આપે છે. આ સમય જન્મ લેનાર ખૂબ જ મહેનતુ લોકો હોય છે. આ લોકોને જીવનમાં હંમેશા કામયાબી મળશે અને ખૂબ જ સન્માન પણ પ્રાપ્ત થાય છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યાની વચ્ચે હોય તેમનો સૂર્ય પાંચમાં ઘરમાં હોય છે. એવું જીવનમાં જે કામ કરવા ઈચ્છા રાખે છે તે કામમાં તે હંમેશા સફળ થાય છે. તેમને તેમની ઈચ્છા મુજબનું કામ મળી રહે છે. જીવનમાં પોતાના ટેલેન્ટથી તેઓ ખૂબ જ આગળ વધે છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યા વચ્ચેનો હોય તેમનો સૂર્ય ચોથા ઘરમાં હોય છે. આ લોકો સંપત્તિની બાબતમાં ખૂબ જ આગળ હોય છે એટલે કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસેલી હોય છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે 12 વાગ્યાથી 2:00 વાગ્યાની વચ્ચે હોય તેવા લોકોનો સૂર્ય ત્રીજા ઘરમાં હોય છે. આ સમયે જન્મનાર લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આવા લોકો પત્રકારિતા અને ટીવી જનરલિઝમ ક્ષેત્રોમાં નામ વધુ કમાઈ શકે છે. તેમનું સામાજિક જીવન પણ ખુબ જ સારું હોય છે. જે લોકોનો જન્મ સમયે રાત્રે બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા વચ્ચેનો હોય તેમનો સૂર્ય બીજા ઘરમાં હોય છે. આ સંપત્તિ અને પરિવારનું ઘર છે. એનો અર્થ એ થાય છે કે તમે પૈસા કમાવામાં હંમેશા કામયાબ રહેશો. આ સમયે જન્મ લેનાર વ્યક્તિ એક મહાન વક્તા હોઈ શકે છે. સમાજમાં ખૂબ જ માન પ્રાપ્ત થશે. જય શ્રી કૃષ્ણ
મિત્રો, આજના લેખમાં અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના પર ભગવાન શિવ પોતાની કૃપા વરસાવવાના છે. વાસ્તવમાં, આ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવના આશીર્વાદને કારણે, તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં અને તેઓ ચારેય દિશાઓથી શુભ પરિણામ મેળવી શકે છે. તેમજ આ લોકો પર ભોલેનાથની કૃપા થવાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિના લોકો કોણ છે. અમે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમના માટે આ સમય ફાયદાકારક રહેશે. તેમને પૈસાની કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં. તેમના માટે આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના ચાન્સ પણ બની રહ્યા છે. આ સમયે બોસ તમારા કામથી ખુશ થઈ શકે છે અને પૈસા વધી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ સારો ફાયદો થશે. તમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો. શ્રાવણના આ મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે, તેથી આ મહિનામાં અભિષેક કરવાથી તમે ભગવાન શિવની કૃપા મેળવી શકો છો. તમને સર્વત્ર સુખ મળે. દરેક જગ્યાએથી સારા સમાચાર મળશે. શિવની કૃપાથી તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી, તમને પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે. તમે જ્યાં પણ હાથ નાખશો ત્યાં તમને સફળતા મળશે અને તમારી મહેનત ફળશે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે અને ઘરમાં ખુશીઓ આવશે. વેપારીઓને સારો નફો મળી શકે છે. નોકરીયાત લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારે વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. તમને પ્રેમ સંબંધમાં સફળતા મળશે. તમે નવો વ્યવસાય શરૂ કરવાનું અથવા ખરીદી કરવાનું નક્કી કરી શકો છો. સમાજમાં તમને સન્માન અને સંપત્તિ મળી શકે છે. આજે સમાજમાં તમારું સન્માન વધી શકે છે. રોકેલા નાણાં પરત કરવામાં આવશે. આ સમયે તમે તમારા બાળક પર ગર્વ અનુભવશો. વિવાહિત જીવનમાં સંબંધો સુધરી શકે છે. તમે ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવી શકો છો. તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકો છો અને તમારા સપના પૂરા કરી શકો છો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો, જે તમારા માટે સારા સમાચાર લઈને આવશે. તમારી ખુશી વધી શકે છે. જો તમારી પાસે કોઈ જૂનું દેવું છે જે તમને પરેશાન કરી રહ્યું છે તો તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. લોકો હંમેશા તમારી મદદ કરવા તૈયાર છે. તમને તમારા નજીકના લોકોનો સહયોગ મળી શકે છે. શુભ કાર્યો માટે તમારે યાત્રા કરવી પડશે. તમારા ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. હવે, તમે કહેશો કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને આ સમય દરમિયાન આટલો મોટો લાભ મળવાનો છે. તો ચાલો તમને જણાવીએ કે આ રાશિઓમાં મેષ, કન્યા અને કુંભ રાશિના લોકોનો સમાવેશ થાય છે.કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો.