text
stringlengths
401
108k
દેવગઢબારીના કોંગ્રેસના 2017ના ઉમેદવાર ભરતભાઈ વાખળા અને વડોદરાના સમાજ સેવક સ્વેજલભાઈ વ્યાસ આમ આદમી પાર્ટીમાં જોડાયા : વડોદરાના સોનુ સૂદ નામથી પ્રખ્યાત સ્વેજલભાઈ વ્યાસ ‘આપ’માં જોડાયા: ગોપાલ ઈટાલિયા :ભ્રષ્ટાચાર અને ભાજપ કોંગ્રેસની મીલીભગતથી : access_time 10:01 pm IST સાંસદે દેડિયાપાડાની જાહેર સભામાં પત્રકારો માટે અપમાનજનક નિવેદન કરતાં રોષ : પત્રકારોએ આપ્યું કલેકટરને આવેદન: -સાંસદ મનસુખ વસાવા માફી નહિ માંગે ત્યાં સુધી ગુજરાત સરકારનાં કાર્યક્રમનો બહિસ્કાર કરવાનો દેડીયાપાડા, સાગબારાનાં પત્રકારોનો નિર્ણય access_time 11:24 pm IST ટ્રાફિક જાગૃતિ વર્કશોપ : access_time 4:22 pm IST કલોલના વડસર ગામે પોલીસે ઓચિંતાના દરોડા પાડતા જુગારીઓમાં ભાગદોડ:નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી: access_time 6:59 pm IST સુરતના અમરોલી-કોસાડ આવાસમાં મોપેડ સાથે ટક્કર લાગવાની બાબતમાં થયેલ તલવારના હુમલાં યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ : access_time 7:00 pm IST વડોદરામાં નેશનલ હાઇવે 8પર સર્જાયેલ બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતથી અફરાતફરી મચી જવા પામી: access_time 7:01 pm IST વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માથાના અસહ્ય દુખાવાથી કંટાળી 22 વર્ષીય યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો: access_time 7:02 pm IST અમદાવાદના બોપલ વિસ્તારમાં પત્ની સાથે વાત કરનાર યુવક પર પતિએ ચપ્પુના ઘા જીકી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ: access_time 7:02 pm IST અમદાવાદ:સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સાસરિયાના દહેજના ત્રાસથી કંટાળી પરણીતાએ 11માં માળેથી છલાંગ લગાવતા પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ: access_time 7:03 pm IST અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ નોંધાયા:વધુ 810 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,977 થયો : કુલ 12.45.890 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.53.910 લોકોનું રસીકરણ કરાયું access_time 7:42 pm IST કાલે ભૂપેન્‍દ્રભાઇ પટેલ સેટકોમના માધ્‍યમથી સિંહ સંરક્ષણ-સંવર્ધન વિશે સંબોધન કરશે access_time 12:13 pm IST રાજકોટ - મોરબી - અમદાવાદ - વડોદરામાં ITના દરોડા access_time 12:20 pm IST વડોદરાના મયુર જગદીશ રોહિતે અંડર ૮૦ કેજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું access_time 11:36 pm IST બનાસકાંઠામાં લમ્પી વાયરસના લીધે દોઢ માસમા મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટયા access_time 1:18 am IST રાજ્યના 23 જેટલા ડીવાયએસપીની બદલી : ત્રણ પીઆઇને પ્રમોશન અપાયું access_time 11:24 pm IST GSTના પાંચ વર્ષ : સફળતા મળી પણ પડકારો યથાવત, 12.23 લાખ રજીસ્ટર થયેલા લોકોએ ક્યારેય ટેક્સ ભર્યો નથી access_time 9:36 pm IST “રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા” ! : ફિલ્મી ડાયલોગ સાથે પોલીસને પડકાર ફેકવું બુટલેગરને ભારે પડ્યું access_time 9:33 pm IST NCTE દિલ્હીના સહયોગથી રાજ્યપાલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ ખાતે યોજાશે કાર્યક્રમ access_time 6:29 pm IST અમદાવાદમાં મહોર્રમની ઉત્સહપૂર્વક ઉજવણી :તાજીયા જુલૂસનું જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું access_time 9:04 pm IST અમદાવાદમાં ચોર ટોળકીએ જ્વેલર્સના વેપારીની નજર ચૂકવીદાગીના ભરેલી બેગ લીફટીગ કરી ફરાર access_time 8:09 pm IST હોસ્‍પિટલના બિલમાં ૨૪ કલાક પુરા થવામાં ૧૧ મિનિટ ઓછી જણાતા મેડિક્‍લેઇમ રિજેક્‍ટ કર્યો access_time 10:29 am IST દારૃ સાથે વીડિયો બનાવનારો જમાલપુરનો બૂટલેગર ઝડપાયો access_time 7:37 pm IST ગુજરાતના ઉદ્યોગપતિ પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માગી access_time 7:38 pm IST અમદાવાદની આંગડીયા પેઢીમાં ૪૪ લાખનો ખોટો હવાલો મેળવી પ્રેમીકા રાજસ્થાન ફરવા ગયેલા આંગડીયા કર્મચારીનો પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડયો access_time 5:34 pm IST અમદાવાદના વટવા જીઆઇડીસીમાં ૧૩ વર્ષીય કિશોરી પર પડોશમાં રહેતા ર૩ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યુ access_time 5:41 pm IST મિસિસ ઇન્ડીયા 2022 ની કોમ્પીટીશનમા રાજપીપળાની પટેલ કામના ની ક્વીન બનવાની મનોકામના પુરી થઇ access_time 11:49 pm IST રાજપીપળા સફેદ ટાવર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હિન્દુ ધર્મ સેનાની રજૂઆત :VHP નુ સમર્થન access_time 11:42 pm IST નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈ હડતાળ પર જતા આરોગ્ય સેવા પર અસર access_time 11:39 pm IST ડેડીયાપાડા ખાતે આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા access_time 11:37 pm IST દેડિયાપાડા તાલુકાનાં ભરાડા ગામે પ્રથમ વાર ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી access_time 11:36 pm IST સુરતના કાપોદ્રા વિસ્તારના મમતા પાર્કમાં ચોરી કરવા ગયેલ અજય ઉર્ફે ગોરી વસાવા ઉપરથી નીચે પટકાતા જીવ ગુમાવ્યો access_time 5:38 pm IST હોટલ બુકીંગનું અને ટ્રેન ટીકીટનું કેન્‍સલેશન પણ GSTને કારણે મોંઘુ થયુ access_time 3:54 pm IST ટોરેન્‍ટ પાવરના બોર્ડમાં વરૂણ મહેતાની ડિરેકટર તરીકે નિમણૂકઃ અભિનંદન વર્ષા access_time 3:41 pm IST ડિફેન્સ એક્સપોની તારીખો જાહેર : તા. 18 થી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે access_time 12:31 am IST નર્મદા પોલીસ આગામી તહેવારોમાં ડ્રોન કેમેરા દ્વારા બાઝ નજર રાખશે : જીતનગર ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ access_time 11:26 pm IST રાજપીપળામાં આવનારા તહેવારોને ધ્યાને રાખી મીઠાઈ ફરસાણની દુકાનોમાં નગરપાલિકાનું આકસ્મિક ચેકીંગ access_time 11:22 pm IST રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાઈ: સમાજના જવાબદાર નાગરિકની નૈતિક ફરજ સમજી રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘરે-ઘર તિરંગો ફરકાવવા એમ.આર. કોલેજના આચાર્ય ડો. શૈલૈન્દ્રસિંહ માંગરોલાની જિલ્લાવાસીઓને અપીલ.. access_time 11:21 pm IST માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં હારજીતનો જુગાર રમતા ચાર શકુનિઓને પોલીસે રંગે હાથે દબોચ્યા : .. access_time 6:58 pm IST સુરતના ઉઘના-મગદલ્લા રોડ નજીક સ્ટેશનરીની એજન્સીના નામે ભેજાબાજે વેપારી સાથે 3.65 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ: .. access_time 6:59 pm IST સુરત:ચેક રિટર્નના કેસમાં નીચલી અદાલતે કરેલ સજાનો હુકમ રદ કરવામાં આવ્યો: .. access_time 7:00 pm IST વડોદરાના આજવારોડ વિસ્તારમાં યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે યુવકને સમાધાન માટે બોલાવી તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ: .. access_time 7:01 pm IST વડોદરાના છાણી વિસ્તારમાં અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ પતિની ઘાતકી હત્યા કરતા ગુનો દાખલ : .. access_time 7:02 pm IST અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા રહેતી જીમ ટ્રેનરે ધાબા પરથી પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી: .. access_time 7:03 pm IST ગીર-બૃહદમાં ૩૦ હજાર ચો.કી.મી.માં વિહરતા જંગલના રાજાઃ કાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી access_time 12:13 pm am IST કોરોના વચ્ચે ગાંધીનગરમાં સ્વાઈનફ્લુનો ખતરો : આગામી તહેવારોના સમયમાં લોકોએ સાવધાન રહેવું પડશે access_time 11:34 pm am IST કલોલના રાંચરડામાં પ્રેમી-પંખિડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત access_time 11:33 pm am IST રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 18 તાલુકામાં વરસાદ :કોડીનાર-વિજાપુરમાં અઢી અઢી ઇંચ:,સંતરામપુર,પોરબંદર, મોડાસા અને વડાલીમાં બે બે ઇંચ access_time 9:45 pm am IST અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ : છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયું access_time 9:34 pm am IST અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું : મેલેરિયાના 47, ડેન્ગ્યૂના 41, ચીકનગુનિયાના ત્રણ કેસ access_time 9:32 pm am IST ગુજરાતમાં RTI કરવા બદલ દસ લોકો પર આજીવન પ્રતિબંધ મુકાયો : માહિતી આયોગ દ્વારા મોટી કાર્યવાહી access_time 8:36 pm am IST મહેસાણા નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનાં AAA એવિએશન કંપનીનાં પ્લેન સહિત સામાનની કરાશે હરાજી ! access_time 8:05 pm am IST ૧૬.૫૦ કરોડની ઠગાઇ, વધુ વ્યાજના નામે છેતરપીંડી, વોન્ટેડ મુખ્ય આરોપી ઝડપાયો access_time 3:44 pm am IST અમદાવાદના નગરજનોને. ૧૮૭ કરોડના વિકાસકાર્યોની ભેંટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ access_time 7:36 pm am IST તમામ ટેસ્ટ નોર્મલ છતાં બાળકીને અલગ રંગના પેશાબની ફરિયાદ access_time 7:39 pm am IST ૧૦૮માં ડિલિવરી કરાતા મહિલાના જોડકા નવજાતનાં મોતથી ભારે રોષ access_time 7:38 pm am IST દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશે તેવી ગેરંટી જાહેર કરશે : આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી access_time 5:20 pm am IST ઘડુલીમાં યુવાને સાસરિયાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું access_time 1:07 am am IST દાહોદ જીલ્લાના આદિવાસી સમુદાયમાં ઘડીયાળના કાંટા ઉંધા ફરતા હોવા પાછળ પ્રકૃતી પણ ઍન્ટી કલોકવાઇઝ કામક રતી હોવાની માન્યતા access_time 5:37 pm am IST ઓરી ગામે બુલેટ ઉપર આવેલા 3 શખ્સોએ નજીવી બાબતે ટ્રક ચાલકને માર મારી ધમકી આપતા ફરિયાદ access_time 11:45 pm am IST વાઘેથા ગામની 20 બહેનો રોજ 250 રૂપિયાની રાખડી જાતે બનાવી હજારો રાખડીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બની access_time 11:41 pm am IST કેવડિયા ગામનું એકતાનગર નામકારણ કર્યાના વિરોધમાં ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરશે : ગ્રામસભામાં કર્યો ઠરાવ access_time 11:39 pm am IST નર્મદા જિલ્લામાં કોરોનાએ ખાતું ખોલ્યું : RTPCR ટેસ્ટ માં 01 દર્દી કોરોના પોઝીટીવ આવ્યો access_time 11:33 pm am IST પોઇચા નર્મદા નદીમાં ગોધરાનાં 2 યુવાનો ડૂબી જતાં પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલ્યા access_time 11:28 pm am IST પિરામલ ફાઉન્ડેશનની ટીમે દેડીયાપાડા તાલુકામાં ડાયેટ દ્વારા આયોજિત વિદ્યપ્રવેશની તાલીમમાં ભાગ લીધો access_time 11:25 pm am IST નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ access_time 11:23 pm am IST ગુજરાતની ૧૭ વર્ષીય યુવતી પર દિલ્હીમાં બળાત્કાર : બેની ધરપકડ access_time 2:01 pm am IST નરેન્દ્રભાઇને રાખડી બાંધતા ગુજરાતના મહિલા સાંસદો access_time 4:21 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભાજપે ગામે ગામ પાણી પહોંચાડ્યું, વિજળી અને રોડ રસ્તા પહોંચાડ્યા, યુનિ. તથા જીઆઇડીસી બનાવી:અમિતભાઇ શાહ access_time 7:44 pm IST કોંગ્રેસ એટલે કચ્છની ધોર દુશ્મન: હું દિલ્લીમાં હોઉ તો પણ કચ્છનો અવાજ મને પહોંચે: પીએમ મોદી access_time 7:38 pm IST સંજુ સેમસને પીચ પર કવર ઢાંકવામાં ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરી access_time 7:34 pm IST ભારતીય શેરબજારમાં સતત તેજી, સુચકાંકો રેકોર્ડ ઊંચાઈ પર access_time 7:33 pm IST મોગાદિશુની હોટલ પર બંદૂકધારીઓના હુમલામાં મોટી જાનહાની થઇ access_time 7:33 pm IST સુરતમાં આપની સભામાં રજૂ કરેલા પ્રશ્નોમાં ભાજપ-ભાજપ લખ્યું: ગોપાલ ઇટાલિયાએ કહ્યું 15 લાખ મળી ગયા લાગે છે access_time 7:33 pm IST
શિજિયાઝુઆંગ રુન્હુ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કું., લિ. 2003 માં સ્થાપના કરવામાં આવી હતી. હવે અમે ચીનમાં એડહેસિવ ટેપના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક છીએ. અમે તમામ પ્રકારના એડહેસિવ ટેપ, જેમ કે પેકિંગ ટેપ, BOPP ટેપ, ક્લિયર પેકિંગ ટેપ, બ્રાઉન પેકિંગ ટેપ, નાજુક પ્રિન્ટેડ ટેપ, BOPP ટેપ જમ્બો રોલ્સ, સ્ટેશનરી ટેપ, કસ્ટમ પ્રિન્ટેડ ટેપ બનાવવામાં નિષ્ણાત છીએ. અમે માસ્કિંગ ટેપ અને પીવીસી ટેપ પણ બનાવી શકીએ છીએ. તે બધા ફ્રીઝ-પ્રૂફ, સારી કઠોરતા અને કોઈ નુકસાન વિનાની સુવિધાઓ સાથે શુદ્ધ એક્રેલિકમાંથી બનાવવામાં આવે છે. અમારા ઉત્પાદનની વિશિષ્ટતાઓ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર છે. અમારી ટેપ શુદ્ધ બ્યુટાઇલ એક્રેલેટથી બનાવવામાં આવે છે જેમાં ઉચ્ચ સ્નિગ્ધતા, કઠિનતા, તાણ પ્રતિકાર, હિમ પ્રતિકાર, પેસ્ટ કરવા માટે સરળ અને નુકસાન નથી, અન્ય કોઈ ગંધ નથી. અમે જાતે જ એડહેસિવ ઉત્પન્ન કરીએ છીએ, અને જાતે પણ ફિલ્મ પર એડહેસિવ ફેલાવીએ છીએ. અમે કોઈપણ સમયે ઉત્પાદન લાઇનનું નિરીક્ષણ કરીએ છીએ, અમારી ઉત્પાદન પ્રક્રિયા અને સાધનો અદ્યતન છે, તેથી અમારી કંપની માને છે કે અમારા ઉત્પાદનો પેકેજિંગ એન્ટરપ્રાઇઝ અને ટેપના વપરાશકર્તાની આદર્શ પસંદગી છે. અમે માત્ર અમારા ચીની સ્થાનિક બજાર માટે જ અમારા ઉત્પાદનો પૂરા પાડતા નથી, પણ અમેરિકા, જાપાન, મધ્ય પૂર્વ, રશિયા, થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા ઘણા વિદેશી દેશો અને પ્રદેશોમાં તેમને નિકાસ કરીએ છીએ. અમારા પેકિંગ ટેપ આ દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. અમે અમારા ગ્રાહકો સાથે દેશ અને વિદેશમાં લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કર્યા છે. અમે અમારા વિકાસની દિશા તરીકે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો માનીએ છીએ. અમે "અગ્રણી, વાસ્તવિક, એકતા" ની અમારી એન્ટરપ્રાઇઝ ભાવનાને વળગી રહીશું. અમે અમારા જૂના અને નવા ગ્રાહકો સાથે લાંબા અને સારા સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આશા છે કે આપણને પરસ્પર લાભ અને નિષ્ઠાવાન સહકાર મળશે અને એક સુંદર ભવિષ્ય બનાવશે! તમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને અમને તમારો ઇમેઇલ છોડો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.તપાસ
1959માં ઉત્તર લંડનના ફિન્ચલે મતદાર વિભાગના પ્રતિનિધિ તરીકે માર્ગારેટે પાર્લમેન્ટમાં પ્રવેશ કર્યો. 1961માં તેઓ પેન્શન અને નૅશનલ ઇન્સ્યુરન્સ મંત્રાલયમાં સેક્રેટરી તરીકે નિયુક્ત થયાં. 1964માં રૂઢિવાદી પક્ષનો સામાન્ય ચૂંટણીમાં પરાજય થતાં પાર્લમેન્ટમાં વિરોધપક્ષના સભ્ય તરીકે માર્ગારેટે અર્થતંત્રથી માંડીને ઊર્જા સુધીના વિષયો પર તેમના વિચારો વ્યક્ત કર્યા. મુક્ત બજાર, સ્વાવલંબન તથા ઉદ્યોગોની ખાનગી માલિકીમાંની તેમની શ્રદ્ધા ર્દઢ બની તથા રાજ્ય દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા ટેકાનાં વધુ ઉગ્ર ટીકાકાર બન્યાં. 1969થી 1970 સુધી તેમણે શિક્ષણની બાબતે વિરોધપક્ષના પ્રવક્તા તરીકે સેવાઓ આપી. 1970માં એડવર્ડ હીથના નેતૃત્વ નીચે રૂઢિવાદીઓ પુન: સત્તારૂઢ થતાં માર્ગારેટ થેચરની શિક્ષણમંત્રી તરીકે નિમણૂક થઈ. વડાપ્રધાન થતાં અગાઉની આ તેમની કૅબિનેટ-મંત્રી તરીકેની પ્રથમ અને આખરી નિમણૂક હતી. 1974માં રૂઢિવાદીઓએ સત્તા ગુમાવી ત્યારે અર્થતંત્ર વિશેના પક્ષના પ્રવક્તા તરીકે થેચર નિયુક્ત થયાં અને થોડા સમયમાં તેમણે પક્ષની ઉદ્દામવાદી જમણેરી પાંખની નેતાગીરી સંભાળી. 1974ના અંતભાગે તે પક્ષનાં નેતા બનવા માટે હરીફાઈમાં ઊતર્યાં અને મધ્યમ વર્ગની ઉન્નતિ માટે તેમણે પ્રયત્નો શરૂ કર્યા. ફેબ્રુઆરી, 1975માં હીથ પક્ષના નેતા તરીકેની ચૂંટણીમાં હાર્યાં અને રૂઢિવાદી પક્ષે તેમના સ્થાને થેચરને પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યાં. 1979ની સામાન્ય ચૂંટણીઓમાં મજૂર-પક્ષને હરાવીને રૂઢિવાદી પક્ષ સત્તા પર આવ્યો અને થેચર ઇંગ્લૅડનાં પ્રથમ મહિલા-વડાંપ્રધાન બન્યાં. 1979થી 1983 સુધીમાં તેમની સરકારે બ્રિટિશ અર્થતંત્રમાં મુક્ત બજારનાં પરિબળો પુન:સ્થાપિત થઈ શકે તે માટે વિત્તીય નીતિમાં ધરખમ ફેરફારો કર્યા તથા ભાવનિયંત્રણની પ્રથા રદ કરી. ફુગાવાને દૂર કરવાના મુખ્ય ઉપાય તરીકે તેમણે નાણાપુરવઠા અને જાહેરખર્ચ પરનાં સખત નિયંત્રણોનું પ્રતિપાદન કર્યું. પરિણામે 1981 સુધી તો જાહેર મોજણીઓએ થેચરને અલ્પ લોકપ્રિયતા ધરાવતા નેતા તરીકે જાહેર કર્યાં હતાં. આમ છતાં, તેમની સરકારે ખાનગીકરણના કાર્યક્રમને અમલમાં મૂક્યો. એપ્રિલ, 1982માં ફોકલૅન્ડ ટાપુઓ પરના સાર્વભૌમત્વના મુદ્દે બ્રિટન આર્જેન્ટિના સાથે સશસ્ત્ર અથડામણમાં ઊતર્યું. આર્જેન્ટિનાની શરણાગતિએ ઘરઆંગણે થેચરની લોકપ્રિયતામાં વધારો કર્યો. 1983ની સામાન્ય ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ નીચે રૂઢિવાદી પક્ષનો ભવ્ય વિજય થયો. 1985માં સરકારના સખત વલણના પરિણામે દેશના ખાણમજદૂરોએ વર્ષજૂની હડતાળ સમેટી લીધી. 1986માં ‘વેસ્ટલૅન્ડ’ મુદ્દે કૅબિનેટમાં કટોકટી ઊભી થઈ તથા બે કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં. આ કટોકટીએ થેચરની નેતૃત્વશૈલીની નબળાઈઓ પણ પ્રગટ કરી. 1987માં થેચર સરકારે ગૅસ, ખનિજતેલ, વિમાની સેવા, દૂરસંચાર તથા જહાજબાંધકામ-ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું. મજૂરસંઘોની સત્તાને નાથતો કાયદો ઘડવામાં આવ્યો. કંપનીઓની નફાકારકતામાં વધારો થતો રહ્યો. આનો લાભ થેચરને તે પછીની સામાન્ય ચૂંટણીઓમાં મળી રહ્યો. વિદેશનીતિના ક્ષેત્રે બ્રિટિશ સંસ્થાન રોડેશિયાનું ભાવિ નક્કી થયું. રોડેશિયા સ્વતંત્ર થયા પછી તે ઝિમ્બાબ્વે તરીકે ઓળખાયું. 1984માં મિખાઇલ ગોર્બાચૉવને સત્કારનાર થેચર પશ્ચિમનાં પ્રથમ નેતા હતાં. 1985માં તેમની સરકારે ચીન સાથે સંધિ કરી. આ સંધિ મુજબ તે હૉંગકૉંગના ટાપુ પરનું આધિપત્ય 1997માં ચીનને સોંપાયા બાદ પણ પચાસ વર્ષ સુધી મૂડીવાદી અર્થતંત્ર જાળવી રાખવાની ચીને ખાતરી આપી. થેચર સરકારના સંખ્યાબંધ નિર્ણયો લાંબા ગાળા માટે વિવાદાસ્પદ બની રહ્યા. 1980ના દાયકા દરમિયાન થેચર કૉમનવેલ્થ દેશોની સરકારો સાથે એક યા બીજા સમયે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધના આર્થિક પ્રતિબંધોના મુદ્દે વિરોધમાં રહ્યાં. યુરોપીય સમુદાયની અંદર પણ થેચરે મુક્ત બજાર ઊભું કરવાની બાબતને મજબૂત ટેકો પૂરો પાડ્યો, જોકે સાથોસાથ રાજકીય સાર્વભૌમત્વને ટકાવી રાખવાનાં તેઓ ર્દઢ આગ્રહી રહ્યાં. 1990 દરમિયાન થેચરના નેતૃત્વ સામે વિરોધ વધ્યો. રૂઢિવાદીઓ સહિત ઘણા લોકોએ યુરોપિયન સમુદાયના પ્રશ્ને અને સાથીદારોને પૂછ્યા વિના નિર્ણયો લેવા અંગેના તેમના વલણનો વિરોધ કર્યો. પરિણામે થેચરને પક્ષના નેતાપદેથી રાજીનામું આપવું પડ્યું. તેમના અનુગામી તરીકે જ્હૉન મેજર ચૂંટાઈ આવ્યા.
અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે. લાખો વર્ષ પૂર્વે પ્રકાશસંશ્લેષણથી ઉત્પન્ન થયેલ કાર્બનિક દ્રવ્યો ઉપર ભૂગર્ભમાં ભૂસ્તરીય પ્રક્રિયાઓને પરિણામે આ પદાર્થો પેદા થયેલા છે. આ ઇંધનોને બાળતાં ઉત્પન્ન થતી ગરમીનો સીધો ઉપયોગ કરી શકાય; દા.ત., ભઠ્ઠી. ગરમીથી વરાળ ઉત્પન્ન કરી યાંત્રિક કે વિદ્યુતઊર્જા ઇંધનોને બાળવાથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ દહનથી પેદા થયેલ વાયુઓનું તાપમાન અને દબાણ વધારવામાં કરીને યાંત્રિક ઊર્જા મેળવાય છે; દા.ત., અંતર્દહન એન્જિન. બળતણોની વિશિષ્ટતામાં તેમનું સામાન્ય પરિસ્થિતિમાં ભૌતિક સ્વરૂપ, દહન કરતાં મળતી ઊર્જાની માત્રા, સળગાવવાની સરળતા, દહનના દરનું નિયંત્રણ, ધુમાડાનું પેદા થવું વગેરેને ગણાવી શકાય. કેટલાંક ઇંધનોનું ઉષ્મામાન (heating value) નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે : કોલસો (ઍન્થ્રેસાઇટ) 13,5૦૦ Btu./lb. ઇંધન તેલ (fuel oil) 19,૦૦૦ Btu./lb. કુદરતી વાયુ 11૦૦ Btu/ft3 ઔદ્યોગિક રીતે આગળ વધેલ દેશો તેમની જરૂરી ઊર્જાનો 9૦ % ભાગ કોલસા, પેટ્રોલ અને કુદરતી વાયુમાંથી મેળવે છે. પૃથ્વીના પેટાળમાંથી મળતો અશ્મિલભૂત ઇંધનોનો જથ્થો મર્યાદિત છે. એકવીસમી સદીમાં આ ઊર્જાસ્રોતોમાં અછત થવાની પૂરી શક્યતા છે તેથી સૂર્યઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા જેવા પુન:પ્રાપ્તવ્ય (renewable) ઊર્જાસ્રોતોના વધુ કાર્યક્ષમ ઉપયોગ બાબત ઘનિષ્ઠ સંશોધન ચાલી રહ્યું છે.
ફાઇબરગ્લાસ ઉત્તમ ગુણધર્મો સાથે અકાર્બનિક બિન-ધાતુ સામગ્રી છે.અંગ્રેજી મૂળ નામ: ગ્લાસ ફાઇબર.ઘટકો સિલિકા, એલ્યુમિના, કેલ્શિયમ ઓક્સાઇડ, બોરોન ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, વગેરે છે. તે ઉચ્ચ તાપમાને ગલન, વાયર દોરવા, વાઇન્ડિંગ, વણાટ અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા કાચના દડા અથવા વેસ્ટ કાચનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.અંતે, વિવિધ ઉત્પાદનો રચાય છે.ગ્લાસ ફાઇબર મોનોફિલામેન્ટનો વ્યાસ થોડા માઇક્રોનથી 20 માઇક્રોનથી વધુનો હોય છે, જે વાળના 1/20-1/5 જેટલો હોય છે.તે હજારો મોનોફિલામેન્ટ્સથી બનેલું છે અને સામાન્ય રીતે સંયુક્ત સામગ્રી, ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ સામગ્રી અને થર્મલ ઇન્સ્યુલેશન સામગ્રી, સર્કિટ સબસ્ટ્રેટ વગેરેમાં મજબૂતીકરણ સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. ગ્લાસ ફાઇબરની ગુણવત્તા ઉત્પાદનની કેટલીક લાક્ષણિકતાઓથી અલગ પડે છે: કાચને સામાન્ય રીતે સખત અને નાજુક પદાર્થ ગણવામાં આવે છે, અને તે માળખાકીય સામગ્રી તરીકે ઉપયોગ માટે યોગ્ય નથી.જો કે, જો તેને રેશમમાં દોરવામાં આવે છે, તો તેની મજબૂતાઈ ઘણી વધી જશે અને તેમાં લવચીકતા છે.તેથી, રેઝિન સાથે આકાર આપ્યા પછી તે આખરે એક ઉત્તમ માળખાકીય સામગ્રી બની શકે છે.કાચના તંતુઓનો વ્યાસ ઘટવાથી તેમની શક્તિમાં વધારો થાય છે.મજબૂતીકરણ સામગ્રી તરીકે,ગ્લાસ ફાઇબરનીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે: (1) ઉચ્ચ તાણ શક્તિ અને નાનું વિસ્તરણ (3%). (2) ઉચ્ચ સ્થિતિસ્થાપક ગુણાંક અને સારી કઠોરતા. (3) સ્થિતિસ્થાપક મર્યાદામાં વિસ્તરણનું પ્રમાણ મોટું છે અને તાણ શક્તિ વધારે છે, તેથી અસર ઊર્જાનું શોષણ મોટું છે. (4) તે એક અકાર્બનિક ફાઇબર છે, જે બિન-જ્વલનશીલ છે અને સારી રાસાયણિક પ્રતિકાર ધરાવે છે. (5) ઓછું પાણી શોષણ. (6) પરિમાણીય સ્થિરતા અને ગરમી પ્રતિકાર બધુ જ સારું છે. (7) પારદર્શક અને પ્રકાશ પ્રસારિત કરી શકે છે. ઇ-ગ્લાસ ફાઇબરને ગુણવત્તા કેવી રીતે અસર કરે છેફરવું? ખરીદી કરતી વખતે આપણે બધા જાણીએ છીએઇ-ગ્લાસ ફાઇબરફરવું, અમારે સારી ગુણવત્તાની ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગ ખરીદવાની જરૂર છે, પરંતુ શું તમે જાણો છો કે ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની ગુણવત્તા ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગને કેવી રીતે અસર કરે છે? હકીકતમાં, ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની ગુણવત્તા ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગ પર સ્પષ્ટ પ્રભાવ ધરાવે છે.ઉદાહરણ તરીકે, ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની સર્વિસ લાઇફ ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની ગુણવત્તા સાથે ગાઢ રીતે સંબંધિત છે.વધુમાં, ગુણવત્તા ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગ ઉદ્યોગના ઉપયોગને પણ અસર કરે છે. જ્યારે આપણે આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગ ખરીદવાનું પસંદ કરીએ છીએ, ત્યારે આપણે સસ્તા ઉત્પાદનો ન ખરીદવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ, અને આપણે આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગની ગુણવત્તા અનુસાર આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગ ખરીદવું જોઈએ.વ્યાવસાયીકરણ, નવીનતા, પ્રામાણિકતા અને ગ્રાહકલક્ષી સેવા વલણની વિભાવનાને અનુરૂપ,CQDJકોમાપનઉચ્ચ-ગુણવત્તાના સાધનોનું ઉત્પાદન કરવા, ગ્લાસ ફાઈબર બ્રાન્ડ એન્ટરપ્રાઈઝ બનાવવાના ધ્યેય સાથે અને વધુ સારી આવતીકાલ બનાવવા માટે સ્થાનિક અને વિદેશી સમકક્ષો સાથે હાથ મિલાવવાના ધ્યેય સાથે વિકાસ અને વિકાસ માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખે છે.અમે તમારી સાથે નિષ્ઠાપૂર્વક સહકાર આપવા અને મારા દેશના ગ્લાસ ફાઇબર સામગ્રી ઉદ્યોગના વિકાસમાં સંયુક્ત રીતે યોગદાન આપવા માટે આતુર છીએ. આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઇબરની ગુણવત્તાને કેવી રીતે અલગ પાડવીફરવું? હાલમાં, નો ઉપયોગઇ-ગ્લાસ ફાઇબર રોવિંગવધુ અને વધુ છે, તો ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની ગુણવત્તાને કેવી રીતે અલગ પાડવી જ્યારે તેને ખરીદવી?આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગ ઉત્પાદક દ્વારા નીચે આપેલ પરિચય છે.મને આશા છે કે નીચેના સૂચનો તમને મદદરૂપ થશે. 1. આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગ ઉત્પાદક પાસેથી તે જાણીતું છે કે આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર રોવિંગ સારી ગુણવત્તા સાથે સ્વચ્છ સપાટી ધરાવે છે, ગ્રીડની વાર્પ અને વેફ્ટ લાઇન સમાન અને સીધી હોય છે, કઠિનતા વધુ સારી હોય છે, અને મેશ પ્રમાણમાં સમાન છે.બીજી તરફ, નબળી ગુણવત્તા સાથે ફરતા આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબરમાં અસમાન ગ્રીડ અને નબળી કઠિનતા છે. 2. આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર ફરે છેસારી ગુણવત્તા સાથે ચળકતા અને રંગમાં એકસમાન હોય છે, જ્યારે નબળી ગુણવત્તા સાથે ફરતા આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબર માત્ર સ્પર્શ માટે કાંટાવાળા જ નથી, પણ રંગમાં ઘેરા અને ગંદુ પણ હોય છે. 3. ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગની ગુણવત્તા પણ તેને ખેંચીને નક્કી કરી શકાય છે.સારી ગુણવત્તાવાળા ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગ સરળતાથી વિકૃત નથી, અને ખેંચીને પુનઃપ્રાપ્ત કરી શકાય છે, જ્યારે નબળી ગુણવત્તાવાળા ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગને ખેંચાયા પછી તેમના વિકૃતિમાંથી પુનઃપ્રાપ્ત કરવું મુશ્કેલ છે, જે સામાન્ય ઉપયોગને અસર કરશે. આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઈબરના એપ્લિકેશન ફીલ્ડનું સંક્ષિપ્તમાં વર્ણન કરોફરવું એરોસ્પેસ, સૈન્ય અને અન્ય ક્ષેત્રોમાં સામગ્રી માટેની વિશેષ આવશ્યકતાઓને લીધે, ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગનો ઉપયોગ વધુ સામાન્ય છે, કારણ કે ઇ-ગ્લાસ ફાઇબર રોવિંગમાં ઓછા વજન, ઉચ્ચ શક્તિ, સારી અસર પ્રતિકાર અને જ્યોત મંદતાની લાક્ષણિકતાઓ છે. આલ્કલી-મુક્તગ્લાસ ફાઇબર રોવિંગ ઉત્પાદકજણાવ્યું હતું કે આલ્કલી-ફ્રી ગ્લાસ ફાઇબર રોવિંગમાં સારા પરિમાણીય ગુણધર્મો અને સારી મજબૂતીકરણ કામગીરી છે.સ્ટીલ, કોંક્રીટ અને અન્ય સામગ્રીની તુલનામાં, તે ઓછા વજન અને કાટ પ્રતિકારની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે આલ્કલી-મુક્ત ગ્લાસ ફાઇબરને રોવિંગ બનાવે છે.બ્રિજ, ડોક્સ, હાઇવે પેવમેન્ટ્સ, ટ્રેસ્ટલ બ્રિજ, વોટરફ્રન્ટ બિલ્ડિંગ્સ અને પાઇપલાઇન્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્પાદન માટે રોવિંગ એક આદર્શ સામગ્રી બની ગયું છે. ની અરજીઇ-ગ્લાસ ફાઇબર રોવિંગ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં મુખ્યત્વે તેના વિદ્યુત ઇન્સ્યુલેશન, કાટ પ્રતિકાર અને અન્ય લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે.ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ઈ-ગ્લાસ ફાઈબર રોવિંગનો ઉપયોગ મુખ્યત્વે ઈલેક્ટ્રિકલ સ્વીચ બોક્સ, ઈલેક્ટ્રીકલ વાયરિંગ બોક્સ, ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ કવર, ઈન્સ્યુલેટર, ઈન્સ્યુલેટીંગ ટૂલ્સ, મોટર એન્ડ કવર વગેરે છે, ટ્રાન્સમિશન લાઈનમાં સંયુક્ત કેબલ બ્રેકેટ, કેબલ ટ્રેન્ચનો સમાવેશ થાય છે. કૌંસ, વગેરે. પોસ્ટ સમય: સપ્ટેમ્બર-23-2022 ન્યૂઝલેટર અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારો ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.
દવે, શાંતિ સોમનાથ (જ. 25 સપ્ટેમ્બર 1931, બાદપુરા, ઉત્તર ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિક થતાં અગાઉ જાહેરાતનાં પાટિયાં તથા બૅનરનાં ચિત્રકામ વડે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકળાનો અનુસ્નાતક ડિપ્લોમા (1956) મેળવ્યો. એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા. 1957માં ભારત સરકારની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ મેળવી. એન.એસ. બ્રેન્દ્રે પાસે અભ્યાસ કર્યો. તેમનાં વ્યક્તિગત પ્રદર્શનો મુંબઈ (1957, 59, 62, 66, 68, 70, 72, 74, 79, 84, 87), નવી દિલ્હી (1960, 61, 62, 64, 65, 66, 71, 74, 76, 78, 81, 84, 87), લંડન (1961), સાન ડિયેગો (1961), રોમ (1963), સિડની (1964), ન્યૂ ઑર્લિયન્ઝ (1965), ન્યૂયૉર્ક (1967), દમાસ્કસ (1979), બૅંગકૉક જેવાં સ્થળોએ યોજાયાં. તેમનાં સમૂહ-પ્રદર્શનો પણ બહુધા વિદેશોમાં યોજાયાં છે. તેમાં મનીલા (1957); ‘મૉડર્ન ઇન્ડિયન આર્ટ’ સ્વિટ્ઝર્લૅન્ડ; પશ્ચિમ જર્મની, ઇજિપ્ત અને દક્ષિણ અમેરિકા (1959); ઇન્ટરનેશનલ ગ્રાફિક એક્ઝિબિશન, સ્વિટ્ઝર્લૅન્ડ (1960); પૅરિસ બાયેનિયલ (1961); વેનિસ બાયેનિયલ (1964); ટ્રાવેલિંગ ઇન્ડિયન આર્ટ એક્ઝિબિશન ટુ સાઉથ આફ્રિકા (1965); સાઉ પાઉલો બાયેનિયલ, બ્રાઝિલ (1965); ટોકિયો બાયેનિયલ (1965); ધ કૉમનવેલ્થ ફેસ્ટિવલ એક્ઝિબિશન, લંડન (1965); ઇન્ડિયન કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન, સોફિયા, પ્રાગ, તહેરાન, વૉર્સો તથા દમાસ્કસ (1978–79); એશિયન આર્ટિસ્ટ એક્ઝિબિશન, જાપાન (1979–80); કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ, હૉંગકૉંગ; ઇન્ડિયા ફેસ્ટિવલ, ડેલ્ફી તથા ઍથેન્સ (1984) જેવાં પ્રદર્શનો ગણનાપાત્ર છે. શાંતિ સોમનાથ દવે 1956માં બૉમ્બે આર્ટ સોસાયટીનો કાંસ્ય ચંદ્રક તથા નવલ તાતા પારિતોષિક મેળવ્યા પછી બીજે વર્ષે એ જ સંસ્થાનો રજત ચંદ્રક તથા રાજ્યપાલનું પારિતોષિક તેમજ રાષ્ટ્રીય કલા એકૅડેમીના પુરસ્કાર મેળવ્યાં. એકૅડેમીનો એ જ પુરસ્કાર 1957માં બીજી વાર તથા 1958માં ત્રીજી વાર તેમજ મુંબઈ, કૉલકાતાનાં કલાપ્રદર્શનોમાં પારિતોષિકો મેળવ્યા પછી 27 વર્ષની વયે તેમણે એવાં તમામ રાષ્ટ્રીય કલાપ્રદર્શનમાં ભાગ લેવાનું મુલતવી રાખ્યું (1959). 1964માં ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’ દૈનિકે પ્રથમ પાને જ તેમનું ભીંતચિત્ર પ્રગટ કર્યું. 1965માં જાપાનનો મૅનિકી પુરસ્કાર મળ્યો. અમેરિકાની આઈ.ટી.ટી. સંસ્થાએ ‘ટાઇમ’, ‘લાઇફ’ તથા ‘ન્યૂઝવીક’ સામયિકોની જાહેરાતોમાં તેમનાં ચિત્રોનો ઉપયોગ કર્યો (1970). રાષ્ટ્રીય લલિત કલા અકાદમીની નવરચના અંગે તેમના સભ્યપદે રચાયેલી સમિતિની મોટા ભાગની ભલામણો સરકારે સ્વીકારી (1971). 1975માં ભારતના ત્રિવાર્ષિક પ્રદર્શનમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો તથા રાષ્ટ્રીય લલિત કલા એકૅડેમીના કાર્યવાહક બોર્ડના સભ્ય નિમાયા. આ ઉપરાંત અનેક રાજ્યોનાં કલાપ્રદર્શનો તથા ‘શંકર્સ વીકલી’ માટે નિર્ણાયક તરીકે કામગીરી બજાવી. 1985માં તેમને ‘પદ્મશ્રી’નું બહુમાન સાંપડ્યું અને 1986માં નવી દિલ્હીની લલિત કલા પરિષદે લલિત કલા ક્ષેત્રે તેમના આજીવન યોગદાન બદલ સન્માન કર્યું. તેમનાં કેટલાંક જાહેર ભીંતચિત્રોમાં સંસદ ભવન તથા મુંબઈ, નવી દિલ્હી, ફ્રૅન્કફર્ટ, ન્યૂયૉર્ક, લૉસ ઍન્જિલીઝ, સિડની અને પર્થની ભારતીય એમ્બેસીની કચેરીઓ તથા ન્યૂ યૉર્કના જૉન એફ. કૅનેડી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે ઍર ઇન્ડિયા માટેનાં મ્યૂરલ, નવી દિલ્હીની ઑબેરોય ઇન્ટરકૉન્ટિનેન્ટલ, મૉન્ટ્રિયલ ખાતેના એક્સ્પો–67માં ભારતીય પૅવિલિયન અને ગાંધી શતાબ્દી ઉજવણી, નવી દિલ્હી માટેનાં મ્યૂરલ નોંધપાત્ર છે.
કહેવામાં આવે છે કે ‘ઇશ્ક પર જોર નહિ એ તો આતીશ ‘ગાલિબ‘, કી લગાઈ ન લગે ઓર બુઝાઈ ન બને’ આ જ કારણ છે કે... anjali mehtaAyesha Mukherjeebreaking news gujaraticricketers hot wifecricketers wifeGujarat samachargujarati newsgujarati news liveHasin JahanIndian TeamJasprit BumrahLatest News in Gujaratilive gujarati newsmohammed shaminews in gujarationline news gujarati livePriyanka ChaudharySachin TendulkarSanjana Ganesanshikhar dhawanSuresh RainaTeam India Ind Vs WI 3rd ODI/ ત્રીજી વન-ડેમાં ચાર ફેરફાર; રાહુલ-હુડા બહાર, ગબ્બરની એન્ટ્રી Damini Patel February 11, 2022 February 11, 2022 ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારત સિરીઝમાં પહેલાથી જ 2-0ની લીડ પર છે, હવે નજર ક્લીન સ્વીપ પર... 3rd odi matchbreaking news gujaratiD ChahardhawanGujarat samachargujarati newsgujarati news liveInd vs WIind vs wi 3rd odiindiaIndia Playing 11India VS West IndiesLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveR Pant (wk)R Sharma (c)S DhawanS IyerS Yadavshikhar dhawanTeam Indiateam india playing 11V KohliW Sundar ICC Team of the Year/ વિરાટ કોહલીને ન મળ્યું સ્થાન, ભારતના આ ત્રણ ખેલાડી સામેલ Damini Patel January 21, 2022 January 21, 2022 ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2021ના બેસ્ટ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ICCની આ ટીમમાં 3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઓપનર તરીકે રોહિત... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveICC team of the yearLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveravichandran ashwinRishabh PantRohit Sharmashikhar dhawanVirat Kohli ક્રિકેટ / શું ભારતીય ટીમના આ 4 ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી થઈ ગઈ છે ખતમ? હવે વાપસી લગભગ અસંભવ! Zainul Ansari November 14, 2021 November 14, 2021 ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થવું જેટલું અઘરું છે, તેના કરતા વધું અઘરું છે ટીમ ઈન્ડિયામાં ટકી રહેવું. કારણ કે ટીમ બહાર પણ ઘણા એવા ખેલાડીઓ... bhuvneshwar kumarbreaking news gujaratiCareerGujarat samachargujarati newsgujarati news liveHardik PandyaIndian TeamKuldip YadavLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawan IPL 2021: IPLના આ બે ખેલાડી આવનારા સમયમાં ભારતીય ટીમ માટે બની શકે છે રોહિત શર્મા અને શિખર ધવન, નક્કી કરશે ટીમનું ભવિષ્ય Pravin Makwana October 16, 2021 October 16, 2021 IPL 2021 સીએસકેની જીત સાથે ખતમ થઈ ચુકી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં આ ટીમે આઈપીએલમાં ચોથો ખિતાબ જીત્યો છે. આપને જણાવી દઈએ કે, આઈપીએલમાંથી... cricketiplRohit Sharmashikhar dhawanSports News T20 World Cup / ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર આ ખેલાડીને ટીમમાં ન મળી જગ્યા, આ 5 ખેલાડીઓને પણ પડતા મુકવામાં આવ્યા Zainul Ansari September 8, 2021 September 8, 2021 ટી20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ટૂર્નામેન્ટ માટે ઘણા મોટા ચહેરાઓ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી શક્યા નથી. તેમાં... shikhar dhawanT20 World CupYuzvendra Chahal મોટા સમાચાર / ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર બેટ્સમેને લીધા ડિવોર્સ, નવ વર્ષના લગ્ન જીવનનો અંત Zainul Ansari September 7, 2021 September 7, 2021 મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતીય ટીમમાં ઓપનરની ભૂમિકા ભજવનાર શિખર ધવને પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લઇ લીધા છે. નવ વર્ષના લાંબા લગ્ન બંધન બાદ બંને અલગ... DivorceIndian Cricketershikhar dhawan IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ Zainul Ansari July 25, 2021 July 25, 2021 ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઇ હતી. જેમા શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ કરવાનો આમંત્ર આપ્યો હતો. ભારતીય ટીમે પહેલી... bhuvneshwar kumarIND vs SLshikhar dhawanSurya kumar yadav IND vs SL: શ્રીલંકા ટૂર પર ટીમ ઇન્ડિયા, યુવાન ખેલાડીઓને મળી રહી છે તક Zainul Ansari June 28, 2021 June 28, 2021 વનડે અને ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર પહોંચી ગઈ છે. બે અઠવાડિયા સુધી મુંબઈના હોટલમાં જ ક્વારન્ટીન રહેલી ટીમ ઇન્ડિયા સોમવારે 28... Indian Cricket Teamshikhar dhawansri lanka tour શિખર ધવનની પત્નીને પહેલા લગ્નથી બે પુત્રી છે, આને કારણે તેણે 10 વર્ષ મોટી આયેશા સાથે કર્યા લગ્ન GSTV Web Desk June 14, 2021 June 14, 2021 ધવનને ટેકો આપવા ઘણી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની પત્ની આયેશા મુખર્જી સ્ટેડિયમમાં દેખાય છે અને તે ગબ્બરના ચોગ્ગા અને સિક્સરથી ઘણો... Ayesha Mukherjee Shikhar Dhawanbreaking news gujaraticricketGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawan IPL: ઓરેન્જ કેપ માટે લોકેશ રાહુલ અને શિખર ધવન વચ્ચે કાંટાની ટક્કર, જાણો શું કહે છે આંકડા Bansari Gohel November 9, 2020 November 9, 2020 આઇપીએલની (IPL)ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે માત્ર એક જ મેચ બાકી રહી ગઈ છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIPL 2020KL RahulLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveorange capshikhar dhawan IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદને પછાડી દિલ્હી કેપિટલ્સનો ફાઇનલમાં પ્રવેશ, મુંબઈ સાથે થશે આરપારની જંગ pratikshah November 9, 2020 November 9, 2020 IPL 2020ની 13મી સિઝનની ક્લોલિફાયર-2ની ટક્કરમાં દિલ્હીએ વિજય મેળવ્યો છે. અબુધાબી ખાતે રમાયેસી આ મેચમાં દિલ્હીએ હૈદરાબાદને 17 રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.... breaking news gujaratiDelhi CapitalsDelhi Capitals In IPL FinalGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Latest News in Gujaratilive gujarati newsonline news gujarati liveshikhar dhawansunrisers hyderabad IPL 2020: રોહિત શર્માની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા માગે છે શિખર ધવન Bansari Gohel November 5, 2020 November 5, 2020 આઇપીએલની (IPL) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુવારે રાત્રે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમા પ્રવેશી જશે.... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Latest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRohit Sharmashikhar dhawan શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે pratikshah October 31, 2020 October 31, 2020 આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના શિખર ધવને આ સિઝનમાં સારો દેખાવ કર્યો છે અને તે હાલમાં 471 રન ફટકારીને બીજા ક્રમે રમી રહ્યો છે. મોખરના ક્રમે કિંગ્સ... breaking news gujaratiDelhi CapitalsGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Latest News in Gujaratilive gujarati newsonline news gujarati liveshikhar dhawan IPL/ રાહુલની ઓરેન્જ કેપ સામે શિખર ધવનનો પડકાર, ચાર જ મેચમાં 333 રન ફટકાર્યા Bansari Gohel October 21, 2020 October 21, 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન અને ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનની રેસમાં આગળ ચાલી રહ્યા... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIPL 2020KL RahulLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawan IPL/ સળંગ બે ટી20 મેચમાં સદી ફટકારનારો ધવન એકમાત્ર બેટ્સમેન, આ રેકોર્ડ પોતાને નામ કરનારો વિશ્વનો નવમો ખેલાડી Bansari Gohel October 21, 2020 October 21, 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી. તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં અણનમ 106... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Latest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawanshikhar dhawan ipl records રસ્સાકસી વાળી 38મી મેચમાં આખરે પંજાબનો 5 વિકેટે વિજય, ‘ગબ્બર’ ધવનનું શતક એળે ગયું pratikshah October 21, 2020 October 21, 2020 IPLની 13મી સિઝનની 38મી મેચમાં મંગળવારે રાત્રે અબુ ધાબીમાં પંજાબે બાજી મારી, તેણે હાલની સિઝનમાં ટોપ ચાલી રહેલી દિલ્હીને 5 વિકેટથી પરાજય આપ્યો છે. પંજાબની... breaking news gujaratiChris GayleDelhi CapitalsGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Kings XI PunjabLatest News in Gujaratilive gujarati newsonline news gujarati liveshikhar dhawan શિખર ધવને સિક્સરોની સદી પૂરી કરી, IPLનો 20મો બેટ્સમેન બની ગયો Mansi Patel October 12, 2020 October 12, 2020 IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ તેની રોમાંચકતા માટે તો જાણીતી છે જ પરંતુ સાથે સાથે તે વિવિદ રેકોર્ડ માટે પણ જાણીતી છે. દરેક ફેન્સ તેમની ટીમને... breaking news gujaratiCricket newsDelhi CapitalsGujarat samachargujarati newsgujarati news liveIPL 13IPL 2020live gujarati newsmi vs dc ipl 2020most ipl sixesMumbai Indiansnews in gujarationline news gujarati liveshikhar dhawanShikhar Dhawan ipl sixex record કોહલીની બેંગલોરની ટીમને હરાવ્યા બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસે આપ્યું મોટું નિવેદન Mansi Patel October 6, 2020 October 6, 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 59 રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગઈ... breaking news gujaratiDC VS RCBDelhi CapitalsGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePrithvi Shawrcbshikhar dhawanShreyas iyerVirat Kohli રેકોર્ડથી વંચિત રહ્યો શિખર ધવન, પ્રથમ મેચમાં ખાતું પણ ન ખોલી શક્યો Mansi Patel September 21, 2020 September 21, 2020 IPL 2020ની બીજી મેચમાં શિખર ધવન લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર પરત ફર્યો હતો. રવિવારે રમાયેલી મેચમાં તે દુબઈ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ... breaking news gujaraticricketGujarat samachargujarati newsgujarati news liveIPL 2020Latest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawan IPL 2020: શું છે બાયો બબલ જેને ‘ગબ્બર’ ધવન બીગ બોસના ઘર જેવું કહે છે pratikshah September 16, 2020 September 16, 2020 આ વર્ષે જૈવ સુરક્ષા વાતાવરણ(બાયો બબલ)માં IPL 2020 યોજાવા જઈ રહી છે. આઈપીએલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI સંયુક્ત આરબ અમીરાત (UAE)માં માનક સંચાલન પ્રક્રિયા... breaking news gujaratiDelhi CapitalsGujarat samachargujarati newsgujarati news liveIndian Premier LeagueIPL in UAEipl2020live gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawan શિખર ધવનનો 6 વર્ષનો પુત્ર બનાવી રહ્યો રોટલી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વીડિયો Mansi Patel July 13, 2020 July 13, 2020 ભારતીય ઓપનર શિખર ધવન હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. લોકડાઉન દરમિયાન તેણે પોતાના પુત્ર જોરાવર સાથે ઘણી તસવીરો અને વીડિયો શેર... breaking news gujaratiCoronaviruscricketExodusGujarat samachargujarati newsgujarati news liveIsolationLatest News in Gujaratilive gujarati newslockdownnews in gujarationline news gujarati livequarantineshikhar dhawan કોરોના ઇફેક્ટ : ખાલી મેદાનમાં રમતા શિખર ધવનને ડર લાગે છે! Bansari Gohel May 25, 2020 May 25, 2020 ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું માનવું છે કે ફેન્સની હાજરીથી સ્ટેડિયમમાં ઉર્જાનું સંપાદન થાય છે. આમ તે ખાલી સ્ટેડિયમમાં રમતા ડરી રહ્યો છે.ધવને જણાવ્યું... breaking news gujaraticorona effectcorona india newsCoronaviruscoronavirus in gujaratcoronavirus in indiaCoronavirus Positive CasesCoronavirus updateCovid 19cricketGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newslockdown 3.0news in gujarationline news gujarati liveshikhar dhawanSocial distanceકોરોના ગુજરાતકોરોના ન્યૂઝ ગુજરાતીકોરોના વાયરસ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ માટે ‘વિરાટ સેના’નું એલાન, ધવનના સ્થાને આ ધૂરંધરની એન્ટ્રી Bansari Gohel January 22, 2020 January 22, 2020 ન્યૂઝીલેન્ડ સામે રમાનાર ત્રણ મેચની વન ડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઘાયલ શિખર ધવન વન ડે ટીમનો હિસ્સો નથી અને... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIndia vs New ZealandLatest News in Gujaratilive gujarati newsnews in gujaratiODIonline news gujarati liveshikhar dhawanT-20 IND vs AUS: ઘાયલ રોહિત અને શિખર આગામી મેચ રમશે કે નહી? કોહલીએ આપી હેલ્થ અપડેટ Bansari Gohel January 18, 2020 January 18, 2020 ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન છે. ટીમનો વિકેટકીપર રિષભ પંત ઘાયલ થઇને બીજી મેચ રમી ન શક્યો તો હવે ઓપનર રોહિત... breaking news gujaraticricketGujarat samachargujarati newsgujarati news liveindia vs australiaLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRohit Sharmashikhar dhawan માત્ર ધોનીને નહીં આ ખેલાડીઓને પણ મળ્યો છે મોટો ઝટકો, A+માંથી ગાડુ ગબડતા સીધું આ ગ્રેડ પર આવી ઉભું રહ્યું Mayur January 17, 2020 January 17, 2020 BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જ નહીં પણ કેટલા મોટા ક્રિકેટરોને પણ ઝટકો આપ્યો છે. આ ક્રિકેટરોને A+ની શ્રેણીમાંથી હટાવી... bhuvneshwar kumarbreaking news gujaraticricketGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsMahendra Singh Dhoninews in gujarationline news gujarati liveshikhar dhawan વન ડે સીરીઝમાંથી પણ કપાશે શિખર ધવનનું પત્તુ, આ 4 ઓપનર છે સૌથી મજબૂત દાવેદાર Bansari Gohel December 10, 2019 December 10, 2019 ભારત અને વેસ્ટઇન્ડીઝ સામે રમાઇ રહેલી ટી-20 સીરીઝના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બહાર થઇ ગયો હતો. ઇજાના કારણે શિખર ધવનને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરી... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIndia VS West IndiesLatest News in Gujaratilive gujarati newsnews in gujaratiODIonline news gujarati liveshikhar dhawan શિખર ધવન વેસ્ટઇન્ડીઝ સીરીઝમાંથી બહાર, આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી Bansari Gohel November 28, 2019 November 28, 2019 ભારત અને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં પહેલી મેચ રમાવવા જઇ રહી છે ત્યારે ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન ઇજાના કારણે વેસ્ટઇન્ડિઝ વિરુધ્ધ ટી-20 સિરિઝમાંથી... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveIndia VS West IndiesLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawant20 શિખર ધવનનો ઈમોશનલ મેસેજ, વીડિયો નાખીને વર્લ્ડકપને કહ્યુ અલવિદા Mansi Patel June 20, 2019 June 20, 2019 ભારતનાં જોરદાર બેટ્સમેન શિખર ધવન ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયો છે. અંગૂઠા પર ઈજા થવાને કારણે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી તેને બહાર જવું... breaking news gujaratiEmotional MessageGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveshikhar dhawanWorldCup શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન Bansari Gohel June 19, 2019 June 19, 2019 આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતના ઓપનર શિખર ધવન ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ધવનને... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRishabh Pantshikhar dhawanWorld Cup 2019
દેવગઢબારીના કોંગ્રેસના 2017ના ઉમેદવાર ભરતભાઈ વાખળા અને વડોદરાના સમાજ સેવક સ્વેજલભાઈ વ્યાસ આમ આદમી પાર્ટીમાં જોડાયા : વડોદરાના સોનુ સૂદ નામથી પ્રખ્યાત સ્વેજલભાઈ વ્યાસ ‘આપ’માં જોડાયા: ગોપાલ ઈટાલિયા :ભ્રષ્ટાચાર અને ભાજપ કોંગ્રેસની મીલીભગતથી : access_time 10:01 pm IST સાંસદે દેડિયાપાડાની જાહેર સભામાં પત્રકારો માટે અપમાનજનક નિવેદન કરતાં રોષ : પત્રકારોએ આપ્યું કલેકટરને આવેદન: -સાંસદ મનસુખ વસાવા માફી નહિ માંગે ત્યાં સુધી ગુજરાત સરકારનાં કાર્યક્રમનો બહિસ્કાર કરવાનો દેડીયાપાડા, સાગબારાનાં પત્રકારોનો નિર્ણય access_time 11:24 pm IST ટ્રાફિક જાગૃતિ વર્કશોપ : access_time 4:22 pm IST કલોલના વડસર ગામે પોલીસે ઓચિંતાના દરોડા પાડતા જુગારીઓમાં ભાગદોડ:નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી: access_time 6:59 pm IST સુરતના અમરોલી-કોસાડ આવાસમાં મોપેડ સાથે ટક્કર લાગવાની બાબતમાં થયેલ તલવારના હુમલાં યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ : access_time 7:00 pm IST વડોદરામાં નેશનલ હાઇવે 8પર સર્જાયેલ બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતથી અફરાતફરી મચી જવા પામી: access_time 7:01 pm IST વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માથાના અસહ્ય દુખાવાથી કંટાળી 22 વર્ષીય યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો: access_time 7:02 pm IST અમદાવાદના બોપલ વિસ્તારમાં પત્ની સાથે વાત કરનાર યુવક પર પતિએ ચપ્પુના ઘા જીકી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ: access_time 7:02 pm IST અમદાવાદ:સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સાસરિયાના દહેજના ત્રાસથી કંટાળી પરણીતાએ 11માં માળેથી છલાંગ લગાવતા પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ: access_time 7:03 pm IST અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ નોંધાયા:વધુ 810 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,977 થયો : કુલ 12.45.890 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.53.910 લોકોનું રસીકરણ કરાયું access_time 7:42 pm IST કાલે ભૂપેન્‍દ્રભાઇ પટેલ સેટકોમના માધ્‍યમથી સિંહ સંરક્ષણ-સંવર્ધન વિશે સંબોધન કરશે access_time 12:13 pm IST રાજકોટ - મોરબી - અમદાવાદ - વડોદરામાં ITના દરોડા access_time 12:20 pm IST વડોદરાના મયુર જગદીશ રોહિતે અંડર ૮૦ કેજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું access_time 11:36 pm IST બનાસકાંઠામાં લમ્પી વાયરસના લીધે દોઢ માસમા મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટયા access_time 1:18 am IST રાજ્યના 23 જેટલા ડીવાયએસપીની બદલી : ત્રણ પીઆઇને પ્રમોશન અપાયું access_time 11:24 pm IST GSTના પાંચ વર્ષ : સફળતા મળી પણ પડકારો યથાવત, 12.23 લાખ રજીસ્ટર થયેલા લોકોએ ક્યારેય ટેક્સ ભર્યો નથી access_time 9:36 pm IST “રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા” ! : ફિલ્મી ડાયલોગ સાથે પોલીસને પડકાર ફેકવું બુટલેગરને ભારે પડ્યું access_time 9:33 pm IST NCTE દિલ્હીના સહયોગથી રાજ્યપાલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ ખાતે યોજાશે કાર્યક્રમ access_time 6:29 pm IST અમદાવાદમાં મહોર્રમની ઉત્સહપૂર્વક ઉજવણી :તાજીયા જુલૂસનું જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું access_time 9:04 pm IST અમદાવાદમાં ચોર ટોળકીએ જ્વેલર્સના વેપારીની નજર ચૂકવીદાગીના ભરેલી બેગ લીફટીગ કરી ફરાર access_time 8:09 pm IST હોસ્‍પિટલના બિલમાં ૨૪ કલાક પુરા થવામાં ૧૧ મિનિટ ઓછી જણાતા મેડિક્‍લેઇમ રિજેક્‍ટ કર્યો access_time 10:29 am IST દારૃ સાથે વીડિયો બનાવનારો જમાલપુરનો બૂટલેગર ઝડપાયો access_time 7:37 pm IST ગુજરાતના ઉદ્યોગપતિ પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માગી access_time 7:38 pm IST અમદાવાદની આંગડીયા પેઢીમાં ૪૪ લાખનો ખોટો હવાલો મેળવી પ્રેમીકા રાજસ્થાન ફરવા ગયેલા આંગડીયા કર્મચારીનો પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડયો access_time 5:34 pm IST અમદાવાદના વટવા જીઆઇડીસીમાં ૧૩ વર્ષીય કિશોરી પર પડોશમાં રહેતા ર૩ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યુ access_time 5:41 pm IST મિસિસ ઇન્ડીયા 2022 ની કોમ્પીટીશનમા રાજપીપળાની પટેલ કામના ની ક્વીન બનવાની મનોકામના પુરી થઇ access_time 11:49 pm IST રાજપીપળા સફેદ ટાવર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હિન્દુ ધર્મ સેનાની રજૂઆત :VHP નુ સમર્થન access_time 11:42 pm IST નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈ હડતાળ પર જતા આરોગ્ય સેવા પર અસર access_time 11:39 pm IST ડેડીયાપાડા ખાતે આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા access_time 11:37 pm IST દેડિયાપાડા તાલુકાનાં ભરાડા ગામે પ્રથમ વાર ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી access_time 11:36 pm IST સુરતના કાપોદ્રા વિસ્તારના મમતા પાર્કમાં ચોરી કરવા ગયેલ અજય ઉર્ફે ગોરી વસાવા ઉપરથી નીચે પટકાતા જીવ ગુમાવ્યો access_time 5:38 pm IST હોટલ બુકીંગનું અને ટ્રેન ટીકીટનું કેન્‍સલેશન પણ GSTને કારણે મોંઘુ થયુ access_time 3:54 pm IST ટોરેન્‍ટ પાવરના બોર્ડમાં વરૂણ મહેતાની ડિરેકટર તરીકે નિમણૂકઃ અભિનંદન વર્ષા access_time 3:41 pm IST ડિફેન્સ એક્સપોની તારીખો જાહેર : તા. 18 થી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે access_time 12:31 am IST નર્મદા પોલીસ આગામી તહેવારોમાં ડ્રોન કેમેરા દ્વારા બાઝ નજર રાખશે : જીતનગર ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ access_time 11:26 pm IST રાજપીપળામાં આવનારા તહેવારોને ધ્યાને રાખી મીઠાઈ ફરસાણની દુકાનોમાં નગરપાલિકાનું આકસ્મિક ચેકીંગ access_time 11:22 pm IST રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાઈ: સમાજના જવાબદાર નાગરિકની નૈતિક ફરજ સમજી રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘરે-ઘર તિરંગો ફરકાવવા એમ.આર. કોલેજના આચાર્ય ડો. શૈલૈન્દ્રસિંહ માંગરોલાની જિલ્લાવાસીઓને અપીલ.. access_time 11:21 pm IST માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં હારજીતનો જુગાર રમતા ચાર શકુનિઓને પોલીસે રંગે હાથે દબોચ્યા : .. access_time 6:58 pm IST સુરતના ઉઘના-મગદલ્લા રોડ નજીક સ્ટેશનરીની એજન્સીના નામે ભેજાબાજે વેપારી સાથે 3.65 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ: .. access_time 6:59 pm IST સુરત:ચેક રિટર્નના કેસમાં નીચલી અદાલતે કરેલ સજાનો હુકમ રદ કરવામાં આવ્યો: .. access_time 7:00 pm IST વડોદરાના આજવારોડ વિસ્તારમાં યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે યુવકને સમાધાન માટે બોલાવી તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ: .. access_time 7:01 pm IST વડોદરાના છાણી વિસ્તારમાં અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ પતિની ઘાતકી હત્યા કરતા ગુનો દાખલ : .. access_time 7:02 pm IST અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા રહેતી જીમ ટ્રેનરે ધાબા પરથી પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી: .. access_time 7:03 pm IST ગીર-બૃહદમાં ૩૦ હજાર ચો.કી.મી.માં વિહરતા જંગલના રાજાઃ કાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી access_time 12:13 pm am IST કોરોના વચ્ચે ગાંધીનગરમાં સ્વાઈનફ્લુનો ખતરો : આગામી તહેવારોના સમયમાં લોકોએ સાવધાન રહેવું પડશે access_time 11:34 pm am IST કલોલના રાંચરડામાં પ્રેમી-પંખિડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત access_time 11:33 pm am IST રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 18 તાલુકામાં વરસાદ :કોડીનાર-વિજાપુરમાં અઢી અઢી ઇંચ:,સંતરામપુર,પોરબંદર, મોડાસા અને વડાલીમાં બે બે ઇંચ access_time 9:45 pm am IST અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ : છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયું access_time 9:34 pm am IST અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું : મેલેરિયાના 47, ડેન્ગ્યૂના 41, ચીકનગુનિયાના ત્રણ કેસ access_time 9:32 pm am IST ગુજરાતમાં RTI કરવા બદલ દસ લોકો પર આજીવન પ્રતિબંધ મુકાયો : માહિતી આયોગ દ્વારા મોટી કાર્યવાહી access_time 8:36 pm am IST મહેસાણા નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનાં AAA એવિએશન કંપનીનાં પ્લેન સહિત સામાનની કરાશે હરાજી ! access_time 8:05 pm am IST ૧૬.૫૦ કરોડની ઠગાઇ, વધુ વ્યાજના નામે છેતરપીંડી, વોન્ટેડ મુખ્ય આરોપી ઝડપાયો access_time 3:44 pm am IST અમદાવાદના નગરજનોને. ૧૮૭ કરોડના વિકાસકાર્યોની ભેંટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ access_time 7:36 pm am IST તમામ ટેસ્ટ નોર્મલ છતાં બાળકીને અલગ રંગના પેશાબની ફરિયાદ access_time 7:39 pm am IST ૧૦૮માં ડિલિવરી કરાતા મહિલાના જોડકા નવજાતનાં મોતથી ભારે રોષ access_time 7:38 pm am IST દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશે તેવી ગેરંટી જાહેર કરશે : આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી access_time 5:20 pm am IST ઘડુલીમાં યુવાને સાસરિયાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું access_time 1:07 am am IST દાહોદ જીલ્લાના આદિવાસી સમુદાયમાં ઘડીયાળના કાંટા ઉંધા ફરતા હોવા પાછળ પ્રકૃતી પણ ઍન્ટી કલોકવાઇઝ કામક રતી હોવાની માન્યતા access_time 5:37 pm am IST ઓરી ગામે બુલેટ ઉપર આવેલા 3 શખ્સોએ નજીવી બાબતે ટ્રક ચાલકને માર મારી ધમકી આપતા ફરિયાદ access_time 11:45 pm am IST વાઘેથા ગામની 20 બહેનો રોજ 250 રૂપિયાની રાખડી જાતે બનાવી હજારો રાખડીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બની access_time 11:41 pm am IST કેવડિયા ગામનું એકતાનગર નામકારણ કર્યાના વિરોધમાં ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરશે : ગ્રામસભામાં કર્યો ઠરાવ access_time 11:39 pm am IST નર્મદા જિલ્લામાં કોરોનાએ ખાતું ખોલ્યું : RTPCR ટેસ્ટ માં 01 દર્દી કોરોના પોઝીટીવ આવ્યો access_time 11:33 pm am IST પોઇચા નર્મદા નદીમાં ગોધરાનાં 2 યુવાનો ડૂબી જતાં પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલ્યા access_time 11:28 pm am IST પિરામલ ફાઉન્ડેશનની ટીમે દેડીયાપાડા તાલુકામાં ડાયેટ દ્વારા આયોજિત વિદ્યપ્રવેશની તાલીમમાં ભાગ લીધો access_time 11:25 pm am IST નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ access_time 11:23 pm am IST ગુજરાતની ૧૭ વર્ષીય યુવતી પર દિલ્હીમાં બળાત્કાર : બેની ધરપકડ access_time 2:01 pm am IST નરેન્દ્રભાઇને રાખડી બાંધતા ગુજરાતના મહિલા સાંસદો access_time 4:21 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હિંમતનગરમાં રોડ શો કર્યો :ભાજપની ફરી સરકાર બનવાનો દાવો access_time 1:03 am IST બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 12:57 am IST નેપાળના કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો access_time 12:49 am IST મેરઠ જિલ્લાના મોતીપુર સુગર મિલમાં આગ ભભૂકી :એક એન્જિનિયિરનું મોત access_time 12:44 am IST પાકિસ્તાનની રાજનીતિમાં નવો વળાંક :ઈમરાનની પાર્ટી તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે access_time 12:30 am IST સુરતના કતારગામમાં આપની સભામાં પથ્થરમારો એક બાળકને આંખ પર ઈજા: હોસ્પિટલ ખસેડાયો access_time 12:13 am IST ઘાટલોડિયામાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલે બંસીકાકાના આશીર્વાદ લીધા access_time 12:08 am IST
શેનઝેન વેલ્ડ્સમટ મશીનરી ક. લિ. લીડ-ફ્રી રીફ્લો સોલ્ડરિંગ મશીનો, લીડ-ફ્રી વેવ સોલ્ડરિંગ મશીન, automaticટોમેટિક સોલ્ડર પેસ્ટ પ્રિંટિંગ મશીનો, industrialદ્યોગિક રોબોટ્સ અને અન્યના ઉત્પાદન અને વેચાણમાં વિશેષતા આપતા, પર્યાવરણની લીડ-ફ્રી એસએમટી સાધનોનો વ્યવસાયિક સપ્લાયર છે. સ્વચાલિત સાધનો. અમે સંપૂર્ણ એસએમટી સપાટી માઉન્ટ સોલ્યુશન્સ અને એઆઈ પ્લગ-ઇન તકનીકી ઉત્પાદનોને સહાયક સેવાઓ પ્રદાન કરીએ છીએ, જે ઉત્પાદન ગુણવત્તા અને સેવાની પ્રતિષ્ઠાના સંદર્ભમાં શ્રેષ્ઠ એન્ટરપ્રાઇઝ બનવાનો પ્રયત્ન કરે છે. અમારી ટીમ વેલ્ડ્સમલ્ટ પાસે સ્વતંત્ર અને ઇજનેરી સંશોધન અને વિકાસ વિભાગ, સીએનસી વિભાગ, શીટ મેટલ પ્રોસેસિંગ વિભાગ અને વિધાનસભા વિભાગ છે, જે મશીનના આઉટપુટ અને ગુણવત્તાને સ્વતંત્ર અને કડક રીતે નિયંત્રિત કરવા માટે સક્ષમ છે. સ softwareફ્ટવેર અને હાર્ડવેર વિકાસના 10 વર્ષથી વધુના અનુભવો સાથે, અમારી આર એન્ડ ડી ટીમ અસરકારક અને સ્વતંત્ર રીતે યાંત્રિક ઉપકરણો, ઇલેક્ટ્રિકલ સાધનો, operatingપરેટિંગ સ softwareફ્ટવેર, industrialદ્યોગિક નિયંત્રણ સિસ્ટમો વગેરેના સંશોધન અને વિકાસ માટે છે, વધુમાં, વેલ્ડ્સમલ્ટ એ એક રાષ્ટ્રીય હાઇટેક એન્ટરપ્રાઇઝ છે શોધ અને યુટિલિટી પેટન્ટ્સ ISO9001 પ્રમાણપત્રની અસંખ્ય સંપત્તિનું પરિણામ. કોર્પોરેટ કલ્ચર પ્રીમિયર તકનીક કંપની તરીકે, સ્વતંત્ર નવીનતા એ અમારું મુખ્ય છે. અમારું માનવું છે કે ઝડપથી આર એન્ડ ડી અને ઉચ્ચ તકનીકીનો ઉપયોગ એ સાહસોના સતત વિકાસ માટેનો આધાર અને ચાવી છે. પ્રમાણપત્ર અમારા વિશે વેચાણ નેટવર્ક અમારો કારકિર્દીનો સંપર્ક કરો અમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.
તહેવારોની મોસમની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA)એ સોમવારે જાહેર કરેલ માસિક રિપોર્ટમાં ઓક્ટોબરમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ 20,94,378 યુનિટ રહ્યું હોવાનું જણાવ્યું છે, જે ઓક્ટોબર 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતા 48 ટકા વધુ છે. આ સિવાય ઓક્ટોબરમાં નવા વાહનની નોંધણી કોરોના મહામારી પહેલા એટલે કે ઓક્ટોબર 2019ની સરખામણીમાં 8 ટકા વધુ છે. ગુજરાતના ઓક્ટોબર મહિનાના વેચાણની વાત કરીએ તો દ્રિ ચક્રિય વાહનોનું વેચાણ વાર્ષિક 36.40 ટકાના વધારા સાથે 1,15,539 યુનિટ રહ્યું છે. ગત મહિને સૌથી વધુ વૃદ્ધિ ટ્રેક્ટરના વેચાણમાં જોવા મળી છે. ગુજરાતમાં ટ્રેકટરનું વેચાણ 3795 યુનિટથી વધીને રેકોર્ડ 14,139 યુનિટ પહોંચ્યું છે. ગુજરાતમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ એટલેકે ડીલરો સાથેના રજિસ્ટ્રેશન સાથેનું વેચાણ 43.51 ટકા વધીને 1,73,219 યુનિટ રહ્યું છે,જે એક વર્ષ અગાઉ ઓક્ટોબર,2021માં 1,20,698 યુનિટનું વેચાણ હતુ. સમગ્ર દેશની વાત કરીએ તો ગત મહિને તમામ સેગમેન્ટ્સ એટલે કે પેસેન્જર અને કોમર્શિયલ વાહનો, ટુ-વ્હીલર, ટ્રેક્ટર અને થ્રી વ્હીલરનું પ્રદર્શન ઓક્ટોબર 2021 કરતાં નોંધપાત્ર સારું રહ્યું છે. ગયા મહિને પેસેન્જર વાહનોનું વેચાણ 2021ના 2,33,822 યુનિટની સાપેક્ષે 41 ટકા વધીને 3,28,645 યુનિટ થયું હતું. ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન ગત મહિને 51 ટકાના ઉછાળા સાથે 15,71,165 યુનિટ પર પહોંચ્યું હતું. ઓક્ટોબર 2021માં આ આંકડો 10,39,845 યુનિટ હતો. ઓક્ટોબરમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ 59,363 યુનિટથી 25 ટકા વધીને 74,443 યુનિટ થયું છે. આ સિવાય ઓક્ટોબરમાં થ્રી વ્હીલરના વેચાણમાં 66 ટકા અને ટ્રેક્ટરના વેચાણમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ નિવેદનમાં જણાવ્યું કે, “ઓક્ટોબર તહેવારોનો મહિનો રહ્યો છે. ડીલરશીપની તમામ શ્રેણીઓમાં આ સમયગાળા દરમિયાન માંગમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં વેચાણ પણ 2019ના પ્રી-કોવિડ મહિનાની સરખામણીએ વધુ રહ્યું છે. આ વર્ષે 42 દિવસની તહેવારોની સિઝનમાં વાહનોનું કુલ રિટેલ રજિસ્ટ્રેશનમાં 29 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે 22,42,139 યુનિટથી વધીને 28,88,131 યુનિટ થયું છે. આ સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ 34 ટકા વધીને 4,56,413 યુનિટ થયું છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,39,780 યુનિટ હતું. બીજી તરફ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન એક વર્ષ અગાઉના 17,05,456 યુનિટની સામે 26 ટકા વધીને 21,55,311 યુનિટ થયું છે. આ તહેવારી સીઝનમાં થ્રી વ્હીલર, કોમર્શિયલ વાહનો અને ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 68, 29 અને 30 ટકાનો વધારો થયો હતો.
હાલની પરિસ્થિતિ દરરોજ કંઈક નવું શિખવે છે. હાલની પરિસ્થિતિમાં ગમે તેટલાં પોઝીટીવ રહેવાનો પ્રયત્ન કરીએ તોય નકારાત્મક આવી જાય છે અથવા તો ડિપ્રેશનનો અનુભવ થાય છે. મારી જ વાત કરું તો કાલે સાંજે સખ્ત થાક લાગ્યો હોવા છતાં ઉંધ આવતી જ ન્હોતી. એટલું જ નહીં જેવી આંખો બંધ કરું એવા કોરોના માટે નાસભાગ કરતાં દર્દીઓ, આજ દ્શ્યો નજર સામે આવતાં હતાં. કોઈ કાનમા દવાનું નામ લઈને બુમો પાડતું હોય એવું રીતસર લાગતું હતું. એટલું ઓછું હોય એમ એવું લાગ્યા કરતું કે મને શ્વાસ લેવામાં તકલીફ છે અને મારે ઓક્સિજન ની જરુર છે હકિકતમાં એવું કંઈ હતું નહીં પણ એવું જ લાગ્યા કરતાં. જો આપણે બિમાર પડ્યાં તો દવા કેમની થશે આ બધાં વચ્ચે એ વિચારો સતત ચાલું જ હતાં. એમ કહેવાય કે, મગજ કરતું બંધ થઈ ગયું હતું અને બસ આજ વિચારો આવ્યાં કરતાં, સાંજે બે વાગે ઈરછા થાય કે કોઈને ફોન કરું ને જાણ કરું. માંડ માંડ ચાર વાગે આ બંધમાંથી બહાર નિકળી ઊંઘ આવી હશે. સવારે પાછું એકદમ નોર્મલ થઈ ગયું. પણ રાત કાઢવી મુશ્કેલ હોય છે. ડિપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે પહેલુ તો આ બધું સ્વીકારવું જ પડે, ભલે તમે ગમે તેટલા મજબુત મનોબળ વાળ કેમ ન હોવ, અમારા એક ધર્મ ગુરુ સાથે વાત થઈ તેમનું પણ કહેવું એમ હતું કે જીવનમાં આટલી બધી દફનવિધિ ક્યારેય નથી કરાવી, દરરોજની બે ત્રણ દફનક્રિયા કરાવી સાંજે પછી એજ વિચારો આવ્યા કરે છે. હા આવું થવું શક્ય જ છે. પણ ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે, અને એક બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો. હા, હું ડિપ્રેશનથી પીડાઉ છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે. અંદરો અંદર રીબાવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડિપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી’ એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે!? માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ડિપ્રેશન અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને!?’ પછી શરૂ થઈ જાય તેના ડિપ્રેશનનું એનાલિસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ એના લાગતા-વળગતા બધા માટે પરિસ્થિતી વધુ વિકટ અને અસહ્ય બને.ડિપ્રેશનની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ ગંભીર છે. ડિપ્રેશન અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. એટલે પહેલા તો સ્વીકારી લો કે તમને હતાશા જેવુ છે. અને તમારે મદદની જરૂર છે. મનોચિકિત્સક પાસે જવામાં કોઈ ડર રાખવાની જરૂર નથી. લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરો અને સારવાર ચાલું કરો. હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને,અથવા અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. પણ ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો. ખાસ વાત કે, વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. મારે પણ કાલે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોઈને ખબર હોવા છતાં આપણી તબિયત વિશે જાણવાની કે ખબર ન પુછવાની વાત એટલી હદ સુધી મને તકલીફ આપતી હતી કે, એ શબ્દોમાં નથી કહીં શકતો, મને એમ કહેતાં જરાય ખોટું નથી લાગતું કે એ બાબતે ન ચાહવા છતાં એકાદ કલાક રડવામાં આપ્યો. સાવ એવું નહતું કે હું સમજતો નથી પણ કેટલુંક હાથમા નથી હોતું. એટલે હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો. ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો.. યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ. તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે. એટલે આવા સમયે ગભરાવાની જરુર નથી પણ મનમાં છુપાવી ન રાખો, કોઈ સાથે વાત શેર કરો જે મદદ કરી શકે છે. PS – આખો દિવસ હું જ લોકોને પોઝીટીવ રહેવાની શિખામણ આપતો હોવ છું પણ રાત્રે તો મારેય કોઈકની જરુર પડે છે.
આજના ટેક્નોલોજિના યુગમાં ઇન્ટરનેટ, મોબાઇલ જેવા ઉપકરણો અને તેમાં વપરાતી જુદી જુદી એપ્લિકેશન્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે; ત્યારે તેના માધ્યમે જુદી જુદી રીતે છેતરપિંડીના પણ ઘણા બનાવો બનેછે, જેમાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ બને છે. આવા સમયે કુંડળધામમાં તા.૦૫/૦૩/૨૦૨૨ના રોજ પૂ.ગુરુજીની પ્રેરણાથી ‘ઓનલાઇન તથા મોબાઇલ છેતરપિંડી’ થી બચવાનું માર્ગદર્શન મેળવવા Cyber Crime & Economic offences સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પ્રવક્તા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રીઅમિત વસાવા-આઇ.પી.એસ. રહ્યા હતા. આ સેમિનારમાં 1. સાઇબર ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે ? 2. સાઇબર ક્રાઇમ એટલે શું ? 3. તેમાં શું સાવચેતી રાખી શકાય ? વગેરે... બાબતોની ખૂબ સુંદર રીતે છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં સાઇબર ફ્રોડ, સોશિયલ મીડિયા બુલીંગ, હેકીંગ, એન્ડ અનઓર્થોરાઈઝડ એક્સેસ વગેરે માધ્યમે થતા વિવિધ પ્રકારના ફ્રોડની સચોટ માહિતી પૂરી પાડી હતી. તેઓએ જણાવ્યું હતું કે ‘ઇન્ટરનેટની દુનિયાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. મોટાભાગે ડર કે ભાત ભાતની લાલચને કારણે લોકો છેતરાતા હોય છે.’ આ બાબતનું ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું. વળી, પ્રશ્નોત્તરીના માધ્યમે ઘણા બધા યુવાનોના લાઇવ પ્રશ્નોનું સમાધાન પણ કર્યું હતું. પૂ.ગુરુજીએ મા.શ્રીઅમિત વસાવાની નિ:સ્વાર્થભાવનાથી રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા હતા
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppનો સંપર્ક સાધો WhatsApp Messenger સપોર્ટ તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ તે માટે તમારા ફોનમાં WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક કરો. વધુ માહિતી માટે તમે અમારા મદદ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો. નીચે જણાવેલી જરૂરી માહિતી આપીને અમને જણાવો કે તમે WhatsApp કેવી રીતે વાપરો છો. પછી, અમારો સંપર્ક કરવા માટે "પ્રશ્ન મોકલો" પર દબાવો અથવા તેના પર ક્લિક કરો. ફોન નંબર તમે તમારા WhatsApp એકાઉન્ટમાં જે નંબર વાપરો છો તે નંબર આપો. અંગોલા (+244)અઝરબૈજાન (+994)અફઘાનિસ્તાન (+93)અમેરિકન સમોઆ (+1)અરમેનિયા (+374)અરુબા (+297)અર્જેન્ટિના (+54)અલ્જીરિયા (+213)અલ્બાનિયા (+355)આઇલ ઑફ મેન (+44)આઇસલેન્ડ (+354)આયર્લેન્ડ (+353)ઇક્વેટોરિયલ ગિનિ (+240)ઇટલી (+39)ઇન્ડોનેશિયા (+62)ઇરાક (+964)ઈજિપ્ત (+20)ઈઝરાયેલ (+972)ઈથિયોપિયા (+251)ઈરાન (+98)ઉઝ્બેકિસ્તાન (+998)ઉત્તર કોરિયા (+850)ઉરુગ્વે (+598)ઍંગ્વિલા (+1)ઍન્ડોરા (+376)એક્વાડોર (+593)એન્ટિગુઆ (+1)એરિટ્રિયા (+291)એલ સાલ્વાડોર (+503)એસ્ટોનિયા (+372)ઑસ્ટ્રિયા (+43)ઑસ્ટ્રેલિયા (+61)ઓમાન (+968)કઝાકિસ્તાન (+7)કતાર (+974)કિરિબાતી (+686)કિર્ગિઝસ્તાન (+996)કુક આઇલૅન્ડ્સ (+682)કુરાકાઓ (+599)કુવૈત (+965)કૅનૅડા (+1)કૅમરૂન (+237)કૅમ્બોડીયા (+855)કેન્યા (+254)કેપ વર્ડે (+238)કેમેન આઇલેન્ડ્સ (+1)કોટે ડિઆઇવરી (+225)કોમોરોસ (+269)કોલંબિયા (+57)કોસોવો (+383)કોસ્ટા રિકા (+506)ક્યુબા (+53)ક્રોએશિયા (+385)ગયાના (+592)ગર્ન્સી (+44)ગિની (+224)ગિની-બિસાઉ (+245)ગુઆમ (+1)ગેબોન (+241)ગ્રીનલેન્ડ (+299)ગ્રીસ (+30)ગ્રેનેડા (+1)ગ્વાટેમાલા (+502)ગ્વાડેલોપ (+590)ઘાના (+233)ચાડ (+235)ચિલી (+56)ચીન (+86)ચેક રિપબ્લિક (+420)જમૈકા (+1)જર્મની (+49)જર્સી (+44)જાપાન (+81)જીબુટી (+253)જીબ્રાલ્ટર (+350)જોર્ડન (+962)જ્યોર્જિયા (+995)ઝામ્બિયા (+260)ઝિમ્બાબ્વે (+263)ટવાલૂ (+688)ટોંગા (+676)ટોકલાઉ (+690)ટોગો (+228)ટ્યુનિશિયા (+216)ડેનમાર્ક (+45)ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (+243)ડોમિનિકન રિપબ્લિક (+1)ડોમિનિકા (+1)તાંઝાનિયા (+255)તાઇવાન (+886)તાજીકિસ્તાન (+992)તિમોર-લેસ્ટે (+670)તુર્કમેનિસ્તાન (+993)તુર્કી (+90)તુર્ક્સ અને કેકોઝ આઇલેન્ડ્સ (+1)ત્રિનિદાદ અને ટોબેગો (+1)થાઇલેન્ડ (+66)દક્ષિણ આફ્રિકા (+27)દક્ષિણ કોરિયા (+82)ધ ગામ્બિયા (+220)નાઇજર (+227)નાઇજીરીયા (+234)નામિબીયા (+264)નિકારાગુઆ (+505)નિયુ (+683)નેધરલેન્ડ્ઝ (+31)નેપાળ (+977)નોરફોક આઇલૅન્ડ (+672)નોર્ધર્ન મારિયાના આઇલેન્ડ્સ (+1)નોર્વે (+47)નૌરુ (+674)ન્યૂ કેલેડોનિયા (+687)ન્યૂઝીલેન્ડ (+64)પનામા (+507)પપુઆ ન્યૂ ગિની (+675)પલાઉ (+680)પશ્ચિમી સહારા (+212)પાકિસ્તાન (+92)પેરાગ્વે (+595)પેરુ (+51)પેલેસ્ટાઇન (+970)પોર્ટુગલ (+351)પોલેન્ડ (+48)પ્યુઅર્ટો રિકો (+1)ફાકલેંડ આઇલેન્ડ્સ (+500)ફિલિપિન્સ (+63)ફીજી (+679)ફીનલેન્ડ (+358)ફેડરેટેડ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયા (+691)ફેરો આઇલૅન્ડ્સ (+298)ફ્રાંસ (+33)ફ્રેંચ પોલિનેશિયા (+689)ફ્રેન્ચ ગુઆના (+594)બર્કિના ફાસો (+226)બર્મુડા (+1)બલ્ગેરિયા (+359)બહામાસ (+1)બાંગ્લાદેશ (+880)બાર્બાડોસ (+1)બુરુંડી (+257)બેનિન (+229)બેલારુસ (+375)બેલિઝ (+501)બેલ્જીયમ (+32)બેહરીન (+973)બોટ્સ્વાના (+267)બોનૈર, સેંટ યૂસ્ટેસિયસ અને સાબા (+599)બોલિવિયા (+591)બોસ્નિયા અને હર્ઝેગોવિના (+387)બ્રાઝિલ (+55)બ્રિટિશ ઈન્ડિયન ઓસન ટેરીટરી (+246)બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (+1)બ્રુનેઇ (+673)ભારત (+91)ભૂતાન (+975)મંગોલિયા (+976)મકાઉ (+853)મડાગાસ્કર (+261)મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક (+236)મલેશિયા (+60)માયોટી (+262)માર્ટીનીક (+596)માર્શલ આઇલૅન્ડ્સ (+692)માલદિવ્સ (+960)માલાવી (+265)માલી (+223)માલ્ટા (+356)મેક્સિકો (+52)મેસેડોનિયા (+389)મૉન્ટેનીગ્રો (+382)મૉરિશીયસ (+230)મોઝામ્બિક (+258)મોનાકો (+377)મોન્ટસેરાટ (+1)મોરિટાનિયા (+222)મોરોક્કો (+212)મોલ્ડોવા (+373)મ્યાંમાર (+95)યમન (+967)યુએસ વર્જિન આઇલેન્ડ્સ (+1)યુક્રેન (+380)યુગાન્ડા (+256)યુનાઇટેડ કિંગડમ (+44)યુનાઇટેડ સ્ટેટ્સ (+1)રવાન્ડા (+250)રશિયા (+7)રિપબ્લિક ઑફ કૉંગો (+242)રીયુનિયન (+262)રોમાનિયા (+40)લક્ઝમબર્ગ (+352)લાઇબેરિયા (+231)લાઓસ (+856)લાટવિયા (+371)લિથુઆનિયા (+370)લિબિયા (+218)લીચેંસ્ટાઈન (+423)લેબનાન (+961)લેસોથો (+266)વનાતૂ (+678)વિયેતનામ (+84)વેટીકન શહેર (+39)વેનેઝુએલા (+58)વૉલિસ અને ફ્યુચુના (+681)શેશેલ્સ (+248)શ્રીલંકા (+94)સંયુક્ત અરબ અમીરાત (+971)સમોઆ (+685)સર્બિયા (+381)સાઉથ સુદાન (+211)સાઉદી અરેબીયા (+966)સાઓ ટોમ અને પ્રિંસિપે (+239)સાયપ્રસ (+357)સિંગાપુર (+65)સિંટ માર્ટેન (+1)સિએરા લિઓન (+232)સિરિયા (+963)સુદાન (+249)સુરીનામ (+597)સેંટ પીયેર અને મીકલોન (+508)સેંટ બાર્થેલેમી (+590)સેંટ માર્ટિન (+590)સેંટ હેલેના (+290)સેન મરીનો (+378)સેનેગલ (+221)સેન્ટ કિટ્સ અને નેવિસ (+1)સેન્ટ લુસિયા (+1)સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ (+1)સોમાલિયા (+252)સોલોમન આઇલૅન્ડ્સ (+677)સ્પેન (+34)સ્લોવાકિયા (+421)સ્લોવેનિયા (+386)સ્વાઝિલેન્ડ (+268)સ્વિટ્ઝર્લૅન્ડ (+41)સ્વીડન (+46)હંગેરી (+36)હૈતી (+509)હૉન્ડુરાસ (+504)હોંગ કોંગ (+852)
ભરતપુરમાં સોમવારે સમૂહ લગ્ન સંમેલનમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો (Conversion of religion in mass marriage conference)છે. લગ્ન સંમેલનમાં 11 યુગલોને હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાજસ્થાન: જિલ્લાના કુમ્હેર શહેરમાં સોમવારે સંત રવિદાસ સેવા સમિતિ દ્વારા આયોજિત ભરતપુરમાં સામુહિક વિવાહ સંમેલનમાં ભરતપુરમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો (Conversion of religion in mass marriage conference) છે. સમૂહ લગ્ન સંમેલનમાં 11 યુગલોના લગ્ન થયા હતા. આ દરમિયાન સમિતિએ તમામ નવદંપતીઓને હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવાની શપથ લેવડાવી હતી. તમામ હિન્દુ યુગલોને બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવ્યો હતો. ધર્માંતરણના શપથ ગ્રહણનો વીડિયો પણ સામે આવ્યો છે. અધિકારીઓ અને નેતાઓ પણ સામેલ હતા: જણાવવામાં આવી રહ્યું છે કે સમૂહ લગ્ન સંમેલનમાં ડીગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે લગ્ન સંમેલનમાં જનપ્રતિનિધિ પણ સામેલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ગયા બાદ આયોજકોએ લગ્ન સંમેલનમાં 11 યુગલોને 22 વ્રત કરાવ્યા હતા. આ શપથ લેવડાવ્યા: લગ્ન સંમેલનમાં નવદંપતીઓને શપથ આપવામાં આવ્યા કે 'હું ક્યારેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માનીશ અને ન તો તેમની પૂજા કરીશ. હું રામને ભગવાન માનીશ નહીં અને તેની પૂજા કરીશ નહીં. હું ગૌરી ગણપતિ વગેરેને હિંદુ ધર્મના કોઈ પણ દેવતા નહિ માનીશ અને બુદ્ધની પૂજા કરીશ. ભગવાને અવતાર લીધો છે, જે હું માનતો નથી. હું ક્યારેય એમ નહીં કહું કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું આવી પ્રથાને ગાંડપણ અને ખોટી માનું છું. હું ક્યારેય શરીરનું દાન નહીં કરું. હું ક્યારેય બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કંઈ બોલીશ નહીં. આયોજક લાલચંદ ટાઈંગુરિયાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સંમેલનમાં વર-કન્યાએ 11,000 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બાકીનો તમામ ખર્ચ સંત રવિદાસ સેવા સમિતિ કરે છે. જેમાં ફ્રીજ, વાસણો, કપડા, ખુરશી, ડબલ બેડ વગેરે જેવી ચીજવસ્તુઓ કન્યાને દાન સ્વરૂપે આપવામાં આવે છે. દેશની અખંડિતતા માટે ખતરો: સમાજના પ્રતિનિધિ, શંકર લાલ બૌદ્ધે જણાવ્યું હતું કે બાબા ભીમરાવ આંબેડકર દ્વારા પુનરાવર્તિત 22 પ્રતિજ્ઞાઓ વર-કન્યાને લેવડાવીને લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રતો બૌદ્ધ ધર્મનું બખ્તર છે. આ વ્રત એટલા માટે આપવામાં આવે છે કે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે બૌદ્ધ ધર્મને ભેળવી ન શકે. આ સમગ્ર મામલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ લખન સિંહે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે. વિવાદિત શપથ પબ્લિક પ્લેટફોર્મ પર લેવામાં આવ્યા છે. તે દેશની અખંડિતતા માટે ખતરો છે.
ઉંદર બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરા મ્યુનીસીપાલીટીની કૂતરા પકડવાની ગાડીમાં સાણસા લઈને આવતાં માણસોથી ડરે છે. આ માણસો પણ છેવટે પતિ હોય છે, એટલે તેઓ પોતપોતાની પત્નીઓથી ડરે છે. પત્નીઓ પાછી પંચોતેર ગ્રામના ઉંદરથી ડરે છે. આમ દુનિયા ગોળ છે એ સાબિત થાય છે. ઉંદર આ ગોળ દુનિયાના દરેક ખૂણામાં મળે છે. અને દુનિયાભરમાં પત્નીઓ ઉંદરથી ડરે છે. ઘર નામની ફિલ્મમાં કેમિયો કરી ભલભલાને ચોંકાવી દેનાર ઉંદરો બે પ્રકારનાં હોય છે. સારા ઉંદર અને ખરાબ ઉંદર. આ ઉંદર ગણપતિનું વાહન બને એટલે એ સારો ઉંદર. એ ગણપતિ બાપાનાં પ્રસાદમાંથી ખુલ્લેઆમ લાડુ ચટાકી જાય, પછી આપણને પ્રસાદ મળે. આ ઉંદર સારા હશે એટલે જ તો એમને પ્રેમથી લોકો ઉંદરમામા કહેતા હશે ને? બીજો સારો ઉંદર પેલો ટોમ એન્ડ જેરી પૈકીનો જેરી. એકદમ ઇન્ટેલીજન્ટ. એની બુદ્ધિનો ઉપયોગ જેરી ટોમથી બચવા અને ટોમને સળી કરવા કરે છે. એ પીડિત છે, એટલે બધાનો પ્યારો છે. મીકી માઉસ તો હવે ૮૪ વરસનું થયું પણ હજુ બાળકોમાં એટલું જ પોપ્યુલર છે. સ્ટુઅર્ટ લીટલ ફિલ્મનો સ્ટુઅર્ટ પણ બહુ ક્યુટ અને બધાંને ગમી ગયો હતો. વિદેશમાં તો લોકો ઉંદર પાળે પણ ખરા. આપણે ત્યાં જોકે બીજાં પ્રકારના ઉંદર જ થાય છે. આ બીજાં પ્રકારમાં કોઈ ખાસ પેટા પ્રકાર કે વરાઇટી જોવા મળતી નથી. ફાર્મા કંપનીઓ દવાના પ્રયોગ કરવા માટે વપરાતાં સફેદ ઉંદર સિવાયના બાકી બધાં જ ઉંદર કાળા, મેલા, ગંદા રંગના હોય છે, અને એ સ્ટુઅર્ટ લીટલ, મીકી કે જેરી જેવા ક્યુટ હરગીઝ નથી હોતાં. ઉંદર જોઈને સામાન્ય રીતે લોકોને ચીતરી કે ખીજ ચઢે છે. ઉંદરને આપણે ત્યાં પાળવાનો નહિ, પાડવાનો રીવાજ છે. કદને આધારે લોકો ઉંદરને ત્રણ પ્રકારમાં વહેંચે છે; ઉંદર, ઉંદરડો અને ઉંદરડી. ઉંદર એટલે સાદો, મધ્યમ કદનો ઉંદર. ઉંદરડો એટલે તુચ્છકારજનક, ભયાનક, સસલા જેટલો મોટો ઉંદર. અને ઉંદરડી એટલે નાનકડો ઉંદર. આમાં, નાના ઉંદર માટે ઉંદરડી શબ્દપ્રયોગ અંગે ગુજરાતી સાહિત્યના વિદ્વાનોએ આજ દિવસ સુધી કોઈ વિશેષ વિચાર કર્યો હોય એવું લાગતું નથી, કારણ કે નાનો ઉંદર નરજાતિનો હોય તો પણ એ ઉંદરડી જ કહેવાય છે. જોકે હજુ સુધી આ નર ઉંદરડીઓએ માણસજાતના આવા છબરડાં પ્રત્યે કોઈ વિરોધ નોંધાવ્યો હોય એવું જાણવા મળ્યું નથી. અમે ઘણો વિચાર કર્યો કે માણસો આમ ઉંદરને ઉંદરડી કેમ કહેતા હશે? અમને લાગે છે કે આમ થવાનાં ચોક્કસ પ્રેક્ટિકલ કારણો છે. નાનો ઉંદર ઘરમાં ગણતરીની દસ વીસ સેકન્ડ દર્શન આપે એ દરમિયાન એ નર છે કે નારી તે સામાન્ય માણસો માટે નક્કી કરવું અઘરું જ નહિ અશક્ય છે. જો ઉંદર પોતાના ગાળામાં ગુલાબી સ્કાર્ફ કે બ્લુ ટાઈ પહેરીને ફરે તો આપણે નર અને નારી ઉંદર વચ્ચેનો ભેદ પારખી આવા ગોટાળા ટાળી શકીએ. ઉંદરની એક ખૂબી એ છે કે એ ફૂંકીને કરડે છે. એટલે તમે ઊંઘતા હોવ અને ઉંદર કરડી જાય તો તમને ખબર પણ ન પડે. ઉંદર લોકો ટોમ એન્ડ જેરીનાં કાર્ટુન જોઈને શીખ્યા હશે કે કેમ એ ખબર નથી, પણ ઉંદર ઘરમાં એક ખૂણામાંથી બીજાં ખૂણા વચ્ચે દોડીને જાય એ દ્રશ્ય માણવા લાયક હોય છે. જોકે આમ ઉંદરને નાનકડા ઉંદરને દોડતો જોઈ લોકો દોડતા થઈ જાય છે. ઉંદરને રાતના અંધારામાં ખટરપટર કરવાની બહુ મઝા આવે છે. જોકે ડફોળ જેવા ઉંદર કશુંક પછાડ્યા વગર નથી રહી શકતાં એટલે રસોડામાં કરેલી અફડાતફડી છેક બેડરૂમમાં પત્નીને સંભળાય છે, જે ‘ઉઠો, રસોડામાં કોક છે’ કરી પતિને જગાડે છે. પતિ બિચારો રસોડામાં આંટો મારી પાણી પી, ‘ઉંદર હશે’ કહી પાછો સુઈ જાય છે. પણ પત્ની ‘ઉંદર, રસોડામાં શું કરતો હશે?’ એ વિચારોમાં આખી રાત ઉંધી નથી શકતી. જોકે ધોળેદિવસે જો ઉંદર ઘરમાં દેખાય તો આતંકવાદી શહેરમાં ઘૂસ્યાની ખબર મળે એમ આખું ઘર હાઈ-એલર્ટ મોડમાં આવી જાય છે. એક આખો દિવસ તો ઉંદર ક્યાં પહેલી વખત દેખાયો, એણે શું કાતરી ખાધું, ઉંદર કેટલો મોટો હતો, કેવો ભયાનક હતો, જેવી અર્થહીન પણ અનિવાર્ય ચર્ચાઓમાં પસાર થઈ જાય છે. હવે મોબાઈલ સુલભ થયાં છે એનો લાભ લઈને અમુક ગૃહિણીઓ પોતપોતાનાં સગાવ્હાલાને પણ ઉંદરના ગૃહપ્રવેશ બાબતે સત્વરે જાણ કરે છે. આવા ફોનના લાભાર્થીઓ ‘એમ?’, ‘ના હોય’. ‘ક્યારે?’ ‘ખરેખર’, જેવા પૂરક પ્રશ્નો પૂછી ફોન કરનારને શક્ય એટલું ઉતેજન આપે છે. ક્યારેક તો વિસ્તારપૂર્વક પોતાનાં ઉંદર અનુભવો પણ સામે ફટકારે છે. અંતે ફોન કરનારને લાગે કે મારી આખી વાત સાઈડ-ટ્રેક થઈ રહી છે, ત્યારે ‘ચાલો મુકું, ડબ્બા પાછળથી અવાજ આવે છે, પકડું આ વખતે તો’ કહી ફોન ટૂંકાવે છે. પણ જોવા જેવી વાત એ છે કે લોકો કીડીઓનાં દર પાસે લોટ નાખે છે, કબૂતરોને જુઆર નાખે છે, વાંદરાને ચણા ખવડાવે છે, કૂતરાને બિસ્કીટ નાખે છે, ગાયને ઘાસ નીરે છે પણ કોઈ ઉંદરને ચીઝ નાખતું હોય એવું જોવા મળ્યું નથી. માણસો તો ઉંદર ઘરમાં દેખાય એટલે તરત જ એનાં પર છુટા ચંપલો ફેંકવા, સાવરણી અને ઝાપટીયા મારવાના ક્રૂર કાર્યો કરવાં લાગી જાય છે, કેટલાંક ઉંદરીયા ગોઠવે છે અને ઝેરી બિસ્કીટ ઓફર કરે છે. ખબર નહિ, માણસોની જીવદયાના ધોરણો કેમ સમાન નહિ હોય? ■ Posted by Adhir Amdavadi at 20:44 No comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: જનાવર, મુંબઈ સમાચાર આધુનિક ભારતના સ્ત્રી-રત્નો | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી | વર્તમાન ભારતમાં જે સ્ત્રી-રત્નો આજકાલ ચર્ચામાં છે તેમાં કુ. રાખી સાવંત, કુ. પૂનમ પાંડે અને શ્રીમતિ સની લિયોનનાં નામ ટોચ પર મૂકી શકાય. અમને ખબર છે તમે આ લોકોને સ્ત્રી-રત્ન કહેવાનો વિરોધ કરશો. પણ એનાં કારણો જુઓ તો તમે પણ કહેશો કે, રત્ન નહિ તો નંગ તો છે જ. અમારું તો માનવું છે કે આવું એકાદ વધારે રત્ન પાકે તો પેલા વોશિંગ પાવડરવાળા જાહેરાતમાં રાખી, પૂનમ, સની ઓર ... કરીને જાહેરાત પણ કરી શકે. ગંદકી દૂર કરવાની જાહેરાત. રાખીને પરણવાનો બહુ ઉમળકો છે. એટલે કે પરણવા વિષે વાત કરવાનો. રાખી કા સ્વયંવર નામનાં રીયાલીટી શોમાં છેક સુધી બધું ગોઠવ્યા પછી એ છેલ્લે ચોરીમાં બેસવાને બદલે પાણીમાં બેસી ગઈ હતી. પણ કહે છે કે સ્વયંવર તો મહાન સ્ત્રીઓનો જ રચાય, જેમ કે સીતાજી, દ્રૌપદી, રુકમણીજી. પણ આપણી ટીવી ચેનલે રાખીનો સ્વયંવર કરી સ્વયંવરની ગરિમાની તો રાખી-પૂનમ એક કરી નાખી હતી. આવું રાખીનાં ટીકાકારો કહે છે. પણ રાખીને ક્યાં ચિંતા છે કોઈ શું કહે છે એની? કોઈ હિડંબા સાથે એની સરખામણી કરે તો પણ એનાં માટે તો પબ્લિસિટી જ છે ને! રાખીએ તો પછી સમય જતાં પહેલાં રાહુલ બાબા અને પછી બાબા રામદેવ સાથે લગ્ન કરવાં અંગે પણ પોતાના ઈરાદા જાહેર કર્યા હતાં. આમ તો રાહુલ બાબા જ રાખીનાં સ્વપ્નોના રાજકુમાર છે, ફર્સ્ટ પ્રેફરન્સ, પણ બાબા આજકાલ બિઝી છે એટલે એમણે કદાચ રાખીનાં પ્રસ્તાવ પર ધ્યાન આપ્યું નહિ હોય. એટલે બીજી ચોઈસ તરીકે રાખીએ બાબા રામદેવ પર કળશ ઢોળ્યો હતો. જોકે રામદેવ બાબા પણ આજકાલ એટલાં જ બિઝી છે, એટલે એ હવે કોઈ નવા બાબાને શોધે છે. હવે તો એક બાબા બચ્યા છે, અને એ છે સંજુબાબા. જોઈએ આગળ શું થાય છે. રાખીથી થોડીક જુદી એવી અન્ય સ્ત્રી રત્ન એટલે આપણી પૂનમ પાંડે. એણે કિંગફિશર કેલેન્ડરમાં કામ કરવાં સિવાય ખાસ કશું કર્યું નથી. પણ ભારત વર્લ્ડ કપ જીતે તો નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરીને પૂનમે ભડકો કર્યો હતો. ક્રિકેટરોની મહેનત, લાખો લોકોની શ્રધ્ધા અને પ્રાર્થનાના બળે ભારત જીતી તો ગયું, પણ પૂનમમાં વચન પરિપૂર્ણ કરવા ઉત્સાહની ભરતી ન આવી. એ પછી જોકે શાહરુખની ટીમ આઈપીએલમાં જીતી ત્યારે એણે વસ્ત્ર ત્યાગ કરી ફોટો પણ અપલોડ કર્યો હતો. આવો વસ્ત્ર પ્રત્યેનો અમોહ માત્ર મહાન લોકોમાં જ હોઈ શકે. એ પછી તો પૂનમે ટ્વિટર નામની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાના બ્રશ કરતાં, ઉલ ઉતારતા, અને ખાસ કરીને નહાતા-ધોતાં ફોટા મૂકી દેશના યુવાધનને પર્સનલ હાઈજીનનાં પાઠ ભણાવ્યા છે. આ ફોટા જોઈ દેશના ઘણાં યુવાનોએ રોજ નહાવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પણ જાણવા મળે છે. પૂનમના બાથરૂમ ફોટો સેશનની સફળતાથી પ્રેરાઈને સ્વાસ્થ્ય મંત્રાલય કદાચ પુનમને સ્વચ્છતા અભિયાનમાં બ્રાંડ એમ્બેસેડર બનાવે તેવી શક્યતા પણ જણાય છે. ત્રીજી સ્ત્રી-રત્ન એટલે ભારતીય મૂળના અમેરિકન શ્રીમતી સની લિયોન. વસ્ત્રવિહીન દશામાં જેણે વધુ ફિલ્મ કરી છે તે હિન્દી ફિલ્મોમાં આજકાલ કામ કરી રહી છે. સની વિદેશમાં પોર્ન ફિલ્મોમાં ‘એક્ટિંગ’ કરી ચુકી છે, હવે એ ભારતમાં એક્ટિંગ કરવાં આવી છે. સની હિન્દી ફિલ્મમાં કામ કરશે એ સમાચાર માત્રથી સનસની ફેલાઈ ગઈ હતી. આપણા મહેશભાઈ ભટ્ટે એને જિસ્મ-૨ ફિલ્મમાં ચમકાવી છે. આ સની બીગ બોસ નામનાં રીયાલીટી શોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ યંગીસ્તાનને ઈન્ટરનેટ પર વસ્ત્રવિહીન જોવા મળતી સનીને ભારતીય ફિલ્મો કે ટીવી પર વસ્ત્ર સાથે કે સનીની એક્ટિંગ જોવામાં રસ ઓછો હોય એ સ્વાભાવિક છે. જોકે વાંકદેખા લોકો પૂનમનાં આ (વસ્ત્ર) ત્યાગને પબ્લિસિટી સ્ટંટ ગણે છે. કારણ કે પૂનમ હવે મહિને એક્વારને બદલે છાશવારે દેખાય છે. એવી જ રીતે લગ્ન કરવાની ઉંમરે પહોંચેલી બિચારી રાખીનાં પરણવાના ઈરાદાઓ જાણે પબ્લિસિટી માટે હોય એવી ટીકાઓ લોકો કરે છે. હવે તમે જ વિચારો કે ફિલ્મ રીલીઝ થવાના સમયે સૈફ કોઈને લાફો મારે, કે રણબીર ને શાહિદ કપૂર જેવા ફિલ્મ હિરોઈનોના ઘેર પકડાય એ બધું યોગ્ય અને બિચારી રાખી કે પૂનમ પબ્લિસિટી કરે એ ગુનો, આ ક્યાંનો ન્યાય? ■ ડ-બકા દિલમાં વસતા પ્રેમીને એ ખબર મળી છે બકા; ઘર ખાલી કરવાના કેસમાં મુદત પડી છે બકા. Posted by Adhir Amdavadi at 20:22 No comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: સંદેશ Tuesday, August 21, 2012 બોક્સર મેરી કોમની સફળતાનું રહસ્ય .... | મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી | આ વખતે ઓલમ્પિકમાં ભારતનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો. ગેરસમજ થવાની કોઈ શક્યતા ન જ હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આપણાં ભૂતકાળના દેખાવની સરખામણીમાં આ વખતે આપણો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો. અત્યાર સુધીમાં આપણને કોઈ ઓલમ્પિકમાં વધુમાં વધુ ત્રણ મેડલ મળ્યા હતાં. આ વખતે આપણને કુલ-ટોટલ છ મેડલ મળ્યા. ચાલો, કલમાડીની મહેનત ફળી. હાસ્તો, ઇન્ડિયન ઓલમ્પિક એસોશિયેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ કલમાડીને ક્રેડિટ તો આપવી જ પડે ને? કલમાડી જેલમાં તો પછી ગયા, ઓલમ્પિકની તૈયારી તો ચાર વરસથી ચાલતી હતી ને? યાદ કરો, પેલાં યુપી સમાજવાદી પાર્ટીના પીડબ્લ્યુડી મિનિસ્ટર શ્રીમાન શિવપાલ સિંઘ યાદવ નથી કહી ગયા કે, કર્મચારી હાર્ડ-વર્કિંગ હોય તો ‘થોડા કરપ્શન તો બનતા હૈ’. ખરેખર તો કોર્ટે પણ ગઈ-ગુજરી ભૂલીને કલમાડીને માફ કરી દેવા જોઈએ. જોકે એ અલગ વાત છે કે આઠ વખત હોકીમાં ગોલ્ડ મેડલ મેળવનાર એવા આપણે, આ વખતે હોકીમાં છેલ્લેથી પહેલા આવ્યા. મેડલમાં અમેરિકાના ફેલપ્સ જેવો એક જણ આપણો આખો દેશ ભેગાં થઈને મેળવે એટલાં (૬, અંકે છ પુરા) મેડલ લઈ ગયો એવી બધી વાત પણ યાદ નહિ કરવાની. અમેરિકા અને ચીન તો આપણે ઓલમ્પિકનાં ઇતિહાસમાં કમાયેલા મેડલ (૨૬) કરતાં ત્રણ ગણા મેડલ એક વખતમાં લઈ ગયું, એ પણ યાદ નહિ કરવાનું. આ વખતે મેડલની ગણનામાં આપણે પંચાવનમાં ક્રમે છીએ એ પણ ભૂલી જવાનું. યાદ તો એ કરવાનું કે ગાંધીના ભારતમાં આપણે કુસ્તી, મુક્કાબાજી અને શુટીંગ જેવામાં નામ કાઢ્યું! (મહિલા શક્તિનો પરિચય, બિહાર) પણ આ તો હજુ કંઈ નથી. જો યુપી અને બિહારના વિધાનસભ્યોને આપણે ઓલમ્પિકમાં મોકલીએ તો હજુ વધુ મેડલ આપણે ગુંજે કરી શકીએ. ૧૯૯૭માં યુપી વિધાનસભામાં માઇક જે રીતે ફેંકાયા હતાં એ યાદ કરો, આપણા વિધાનસભ્યોને ભાલાફેંકમાં મોકલીએ તો ચોક્કસ દેશનું નામ રોશન કરે. મુલાયમ સિંઘ તો પૂર્વાશ્રમમાં એક પહેલવાન હતા. એમના પોલીટીકલ ગુરુ નથ્થુ સિંઘે એમને મેનપુરી ખાતે એક કુશ્તીના દંગલમાં જોયા ત્યારે એમને લાગ્યું કે કદાચ મુલાયમની શક્તિ વિધાનસભામાં વધુ કામ લાગશે. આમ મુલાયમને જશવંતનગરની સીટ મળી. આમાં મહિલાઓ પણ પાછળ રહે એમ નથી. પેલાં બિહાર કોંગ્રેસના જ્યોતિ (સિંઘ) બને જ્વાલાએ વિધાનસભામાં કુંડા ઊચકીને નહોતા ફેંક્યા? એમને ડિસ્કસ, જેવેલૈન થ્રો કે શોટ પુટમાં (ગોળાફેંક) મોકલીએ તો એ પણ ભારતને કેટલાય મેડલ અપાવે. જોકે આપણાં નેતાઓ ઓલમ્પિકમાં શું ‘લેવા’ જાય, એ મોટો પ્રશ્ન છે. ( યુપી વિધાનસભાના અભૂતપૂર્વ દ્રશ્યો ) આટલું વાંચીને ક્યાંક તમને એમ તો નથી થયું ને કે અમે પાણીમાંથી પોરા કાઢીએ છીએ? અમને કંઈ કદર જ નથી? તો ચાલો કદર કરીએ. મેરી કોમ નામની મહિલા મુક્કાબાજની વાત કરીએ. ઓલમ્પિકમાં ભારતને એણે કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે. એક ખેડૂતની છોકરીને બૉક્સિંગમાં રસ પડ્યો. સારા ટ્રેનર મળ્યા. પછી શરુ થઈ મેડલોની વણઝાર. ઓલમ્પિક પહેલાં એ ૧૧ ગોલ્ડમેડલ નેશનલ લેવલે, ૧૭ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ ઇન્ટરનેશનલ લેવલ પર એમાં પાંચ વર્લ્ડ ટાઈટલ જીતી છે. ઘર આંગણે એને અર્જુન એવૉર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડ અને પદ્મશ્રી પણ મળ્યા છે. હજુ ત્રીસ વરસ પુરા કર્યા નથી અને બે જોડિયા છોકરાની મા એવી મેરીબેનની સિદ્ધિઓ છે ને ભારેભરખમ? આમ છતાં ઓલમ્પિકમાં ભાગ લેવા માટે આ મેરીનું વજન ઓછું પડે. એણે ૫૧ કિલોની કેટગરીમાં ભાગ લેવા માટે વજન વધારવું પડ્યું હતું. આમ તો મેરી પરણેલી છે. મેરીના લગ્ન એ બોક્સર બની એ પછી ૨૦૦૬માં થયાં હતાં. પણ અન્ય ગુજરાતી અને પંજાબી છોકરીઓની જેમ એનું વજન લગ્ન પછી આપોઆપ વધ્યું નહિ એટલે એણે વજન વધારવા પ્રયાસ કરવા પડ્યા. અત્યાર સુધી ૪૬ કિલો કેટેગરીમાં લડતી મેરી માટે ૫૧ કિલોમાં રમવું અઘરું હતું, પણ આ ૫૧નો આંકડો પણ મેરી માટે શુકનિયાળ સાબિત થયો. આજે મેરી ભારતના બોક્સર્સ અને ખાસ કરીને મહિલા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે. પણ અમને ડર છે કે આ મેરીની સફળતા ભારતમાં દાટ વાળશે. કઈ રીતે? ચાલો સમજાવું. મેરીની સફળતાથી પ્રેરાઈને કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ બૉક્સિંગ શીખશે. શારીરિક રીતે મજબૂત બનશે, ઘડાશે. એમાંથી બધી કદાચ મેડલ ન પણ જીતી શકે એવું બને. પછી એ બધીઓ પોતાની દાઝ ક્યાંક તો ઉતારશે ને? એમનાં બોયફ્રેન્ડ, પતિ, નણંદ, સાસુ, કો-વર્કર અને હાથ નીચે કામ કરતાં કર્મચારીઓ વગેરેનો કોઈએ વિચાર કર્યો છે ખરો? કેવાં ભયભીત ફરશે એ લોકો? હ્યુમન રાઈટ્સ ગ્રુપે મહિલાઓને બૉક્સિંગ શીખવા પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ, એવું અમારું અંગત મંતવ્ય છે. જોકે અમારા મિત્ર જૈમિન જાણભેદુને મેરીની આ સફળતાથી કે બૉક્સિંગ રીંગમાં મેરીનો કોન્ફીડન્સ જોઈ કોઈ આશ્ચર્ય નથી થતું. કારણ કે મેરી ડેપ્યુટી સુપ્રીન્ટેડન્ટ ઑફ પોલીસ છે, અને સરકાર કદાચ ઇનામરૂપે એને એડીશનલ એસ.પી. બનાવી દે એવી શક્યતા છે. ૨૦૦૫માં મણિપૂર સરકારે એને સબ-ઇન્સ્પેક્ટર બનાવી હતી. એ પછી ૨૦૦૮માં એ પોલીસ ઇન્સ્પેક્ટર બની. અને ૨૦૧૦માં ડી.એસ.પી. હવે તમે જ વિચારો કે મેરી નિષ્ઠુરતાથી મુક્કાબાજી કરે એમાં કોઈ નવાઈ ખરી? આ તો ઠીક છે કે ઓલમ્પિક ખેલ લંડનમાં ખેલાયા હતાં, બાકી જો આવી મેચ ભારતમાં ખેલાય અને આપણા પોલીસવાળા ભાગ લે તો ભલભલાં ખેલાડીઓ રમ્યા પહેલાં જ હાર કબૂલી લે, ખરું કે નહિ? ■ Posted by Adhir Amdavadi at 20:56 No comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: મુંબઈ સમાચાર જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે .... | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી | ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે પત્ની એ બંધન છે. એક આઉટ ડોર ફન છે, બીજી ઈન ડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું ? એમ વિચારતાં કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સિઝન પૂરતી સારી લાગે. ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે છે, ઘેર મોડા પહોંચો તો પત્ની તમારી ખબર લઈ નાખે છે. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચો થઈ જાય છે, પત્ની ખર્ચો કરાવે છે. ગર્લફ્રેન્ડ અનેક હોઈ શકે, ભારતમાં પત્ની એક જ હોય છે. ગર્લફ્રેન્ડ ચોખ્ખા ઘીનો લાડુ છે, અને પત્ની લાકડાનો. પણ થવાકાળ થઈને રહે છે. ગાફેલ છોકરાંઓ ગર્લફ્રેન્ડને જ પત્ની બનાવી બેસે છે. આવું અમે નથી કહેતા, પરણી ને પસ્તાયેલા અમારા મિત્રો કહે છે. જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે ત્યારે એના મગજમાં અમુક કેમિકલ ચેઇન્જ થાય છે. જે વિષયોમાં એ ગોલ્ડમેડલીસ્ટ હતી એ સઘળા વિષયોની ફરી પરીક્ષા લો તો એ ફેઇલ થાય, એટલો કરુણ રકાસ લગ્ન થવાથી થાય છે. લગ્ન થાય એટલે સૌથી પહેલાં તો એને મોબાઈલ સંભળાતા બંધ થઈ જાય છે. લગ્ન પહેલાં ફોનના આછાં સળવળાટથી એ ઊભી થઈ બધાથી દૂર જઈ કોનો મૅસેજ કે કોનો ફોન છે એ ચેક કરતી, લગ્ન પછી લગભગ ૫૦% ફોન તો એ ઉપાડતી જ નથી કરતી. જે મોબાઈલ એક જમાનામાં રેઢો નહોતો મૂકતી એ મોબાઈલ શોધવા માટે દિવસમાં ચાર ચાર વાર તો રીંગો મારવી પડે છે. જેને કોલેજકાળમાં ટીવી જોવાનો સમય મળ્યો નથી એને લગ્ન પછી ટીવી જોવામાં અચાનક રસ પડવા લાગે છે. બકો બચારો બેડરૂમમાં આંટા મારતો હોય ને અલી ટેસથી ટીવી પર સિરીયલ જોતી હોય. ગર્લફ્રેન્ડ યુગમાં એનો સિરીયલ પ્રેમ છોકરાઓ બહુ સીરીયસલી નથી લેતાં. પણ લગ્ન થાય, એક કે બેઉ જણ નોકરી કરતાં હોય, રાતે આઠ વાગે મળે, સાડા આઠે જમે, અને પછી દસ વાગ્યા સુધી પેલી સિરીયલમાં ઘૂસી જાય. એટલામાં તો પાછો ઊંઘવાનો સમય થઈ જાય છે. હાસ્તો, પત્ની બને એટલે થાક પણ વધારે લાગે ને? છોકરી પત્ની બને એટલે એને વહેલી ઊંઘ આવવા લાગે છે. લગ્ન પહેલાં ઘરમાં બધાં સૂઈ જાય એ પછી બેલેન્સ પૂરું થાય ત્યાં સુધી એસ.એમ.એસ. એસ.એમ.એસ. રમનાર કોડભરી કન્યા ક્રમશ: કંટાળેલી કામિની બની મોબાઇલમાંથી રસ ગુમાવી બેસે છે. ક્યારેક એની સખીનો ફોન આવે તો પણ ફોન હબીને સોંપી દે, ‘મને ઊંઘ આવે છે, તું ઉપાડ ને કહી દે કે સવારે ફોન કરશે’. પેલો બચારો એટલો સંદેશો કહેવામાં પંદર મિનિટ ખેંચી કાઢે, ત્યાં સુધીમાં તો અલી નસકોરાં બોલાવતી પડી હોય. લગ્ન થાય એટલે જાણે એ તમને એક જ કપડામાં દેખાય. એજ નાઇટ ડ્રેસ રોજ, એજ પંજાબી દર આંતરે દિવસે પહેરાય. નાઇટ ડ્રેસ તો સવારે બ્રેકફાસ્ટ બનાવતી વખતે પહેર્યો હોય એટલે એમાં હિંગ અને ગરમ મસાલાની સુગંધ પણ આવતી હોય. જિન્સ ટી-શર્ટ તો પછી ઉતરાણના દિવસે જ કબાટમાંથી બહાર નીકળે. એ પણ ઘણીવાર બહાર કાઢીને પાછાં મૂકવા પડે. લગ્નના છ મહિનામાં મિડીયમ સાઇઝનાં જિન્સ ફીટ પડવા લાગે. પાછાં ચાર જોડી લીધા હોય એટલે નવા લાર્જ સાઇઝનાં ખરીદતા જીવ ચાલે નહિ. જુનાં પહેરે તો કુશનનું કવર તકિયાને ચઢાવ્યું હોય એવું લાગે. એકંદરે એ પંજાબી પહેરવા લાગે કારણ કે નાડા પદ્ધતિમાં દસેક કિલો જેટલો વજન વધારો આરામથી સમાઈ જતો હોય છે. પણ ગર્લફ્રેન્ડ પત્ની બની જાય એ પછી એનાં બોડી બિલ્ડર ભાઈ કે હિટલર જેવા પપ્પાને મળવામાં તમને પહેલાં જેટલી બીક નથી લાગતી. આનું પરિણામ એ આવે છે કે જે ભાઈ-બાપથી એક જમાનામાં સંતાઈને ફરતાં હતાં એ જ ભાઈ-બાપને મળવાના પ્રોગ્રામ અવારનવાર ગોઠવાય છે. પહેલાં તો રક્ષાબંધન અને ભાઈબીજ આ બે દિવસે બેઉ પોતપોતાનાં ઘેર હોય, એને બદલે હવે બકાને અલીની પાછળ પાછળ મામાજી, ફોઈજી, કાકાજી અને માસીજીના દીકરાજીઓને રાખડી બાંધવા લાંબા થવું પડે છે. પાછાં આ ભાઈલોગ રાખડી બંધાવે પણ રૂપિયો પકડાવે નહિ. એટલે એકંદરે પેટ્રોલ અને પેંડાનો ખર્ચો પણ માથે પડે છે. અંતે બધો ભાર બકાની કેડ પર આવે છે! ડ-બકા આકાશમાંથી તો એ નથી આવતાં બકા, કોક પાસેથી હવનમાં નાખે હાડકાં બકા. Posted by Adhir Amdavadi at 19:31 No comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: સંદેશ Friday, August 17, 2012 એક થા ટાઈગર .... એક થા.... ------ સિટી ગોલ્ડમાં જે સ્ક્રીનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તે સ્ક્રીન પરનો શો કેન્સલ કરી ૧૫ મિનીટ પછીના શોમાં ટીકીટ બદલી આપી. એ થિયેટર પણ લગભગ ખાલી હતું. તો લો, એક થા તાઈગરનો દસ મુદ્દાનો રીવ્યુ ... અતિ ભંગાર મુવી છે. મારા રૂપિયા પડી ગયાં, તમારા ન પડી જાય માત્ર એ હેતુથી આ રીવ્યુ લખું છું. ‘એથાટા’ કેટલું ખરાબ છે એ જાણવા માટે પણ રૂપિયા ન ખર્ચાય. સલમાન આખી ફિલ્મમાં ડોહો લાગે છે. એકાદ બે લોંગ શોટમાં જોકે યંગ દેખાય છે. માત્ર દેખાતો જ નથી, ડોહાની જેમ બોલે પણ છે. એક સીનમાં તો સલમાન બાબા રામદેવની માફક શાલ ઓઢીને ભાગે છે. (સૌથી ઉપરનો ફોટો). આભાગવાને બાદ કરો તો ફિલ્મ એકદમ સ્લો છે, એકદમ ગોકળગાયની ગતિમાં જતી હોય એવું લાગે. ગોકળગાય અને એ પણ સ્લો-મોશનમાં. યશ ચોપરાનું મુવી છે એટલે દેશ વિદેશની સફર કરાવે છે. પણ ધરતીનો છેડો ઘર એ સાચું પડે એમ વચ્ચેથી ઉઠીને ઘેર જતાં રહેવાની આપણને તીવ્ર ઈચ્છા થાય છે. સલમાન અને કેટ અનુક્રમે ભારત અને પાકિસ્તાનનાં જાસૂસ છે. આવા બેવકૂફ જેવા જાસૂસ હોય તો બે દેશે એકબીજા સાથે લડવાના રૂપિયા ન ખર્ચવા જોઈએ. ભારતની જાસુસી સંસ્થા ‘રો’ એ રોની ઈમેજ ખરાબ કરવાં માટે ‘રો’એ એથાટા પર દાવો કરવો જોઈએ. એક માત્ર કિસ સીન ડેવલોપ થતો હોય છે ત્યારે પેલું નેટવર્કની જેમ પીછો કરતું કૂતરું ભસે છે એમાં સલમાન ભાઈ તક ચુકી જાય છે. બધાં ગીતો ભંગાર છે. ના, સાવ ભંગાર છે. જો કે કેટના એ ચાહકો કે જેમની પાસે ફેંકી દેવા માટે રૂપિયા છે પણ સમય નથી, તેમણે માત્ર છેલ્લી ૨૫ મિનીટ મુવી જોવાય. એમાંય ‘માશાલ્લા’ ગીત ફિલ્મ પતે એ પછી છે તે ખાસ જોવું. Posted by Adhir Amdavadi at 21:12 6 comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: મુવી રીવ્યુ Monday, August 13, 2012 મોજાની જોડ સખી નહિ જડે રે લોલ .... | મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી | શોધવાથી ભગવાન પણ મળી જાય છે એવું ભક્ત લોકો કહે છે, પણ મોજાની જોડ શોધવી એ ઘણીવાર ભગવાન શોધવા જેટલું અઘરું કામ સાબિત થાય છે. જનનીની જોડની જેમ, તેમ નવાં મોજાં વાપરવા કાઢો એટલે ટૂંક જ સમયમાં મોજાની જોડ જડતી નથી. કદી એક મોજું નથી જડતું તો ક્યારેક બંને ખોવાઈ જાય છે. મધ્યમવર્ગમાં તો ગણીને ચાર-પાંચ જોડી મોજા હોય, એમાંથી દર મહિને એક બે આમ ઓછાં થતાં જાય એટલે બ્લુ પેન્ટ નીચે કથ્થાઈ મોજા પહેરવાનો વારો આવી જાય. કમનસીબ લોકો સાથે આવું બને ત્યારે એમણે પેન્ટ પણ પાછું ટૂંકું પહેર્યું હોય, જેથી મોજું ઊડીને જોનારની આંખે વળગે છે. એવું મનાય છે કે મોજાની જોડીમાં જો એકસૂત્રતા હોય તો બેઉ મોજાં એક સાથે ખોવાય છે, પણ જોડના બે મોજા વચ્ચે જો વિસંવાદિતા હોય તો એક મોજું એકલું પણ ખોવાઈ શકે છે. બેઉ ખોવાય તો મોજાના નામનું આપણે નાહી નાખવું પડે છે, પણ જો એક ખોવાય તો પૂરા સાડી સત્તર રૂપિયાનું એ મોજું શોધવા આપણી વધારે પત્તર ખંડાય છે. મોજા શોધવા ખાનામાં જુનાં બૂટ-ચંપલ ઊંચાનીચા કરી, ઢીંચણભેર પડી વાંકા વળી એને શોધવા યથાશક્તિ પ્રયત્ન કરવો પડે છે અને કમર દુખવા લાગે કે વધારે વાર વાંકા ન રહી શકાય એટલે એવી અઘરી જગ્યાઓ પર તપાસ કરવાનું પડતું મૂકી ઊભાઊભા શોધી શકાય એવી જગ્યાઓ પર તપાસ શરુ કરવામાં આવે છે. પણ મોજું એમ સહેલી અને નિર્ધારિત જગ્યા પર ખોવાવા માટે સર્જાયું નથી હોતું, તે શોધનારને ક્યારેય સમજાયું નથી અને આ વાંચ્યા પછી સમજાય તો નસીબ એમનાં! સારસ બેલડી માટે એવું કહેવાય છે કે એ જોડીમાં જ રહે છે અને એક મરી જાય તો બીજું જીવી નથી શકતું. મોજાની જોડીમાં પણ કંઈક આવું જ છે. એક મોજું ખોવાય એટલે બીજું ફેંકી દેવું પડે. જોકે લોકો એમ કંઈ ફેંકી દેતાં હશે? મહિનો દા'ડો તો બીજું જડી જશે એ આશામાં એક મોજું સાચવી રાખવામાં આવે છે. પણ સુકાવવાની જગ્યાઓ, ઊડીને પડવાની જગ્યાઓ, કપડાં રાખવાના ખાનાઓની સર્વગ્રાહી તપાસ ત્રણ ચાર મહિને પૂરી થાય અને જેમ વણઉકેલાયેલો પોલીસ કેસ સી-સમરી ભરીને ફાઈલ થઈ જાય, એમ મોજાની તપાસ છેવટે પડતી મૂકવામાં આવે છે. આમ વિખૂટું પડી ગયેલું મોજું જવલ્લે જ બીજાં મોજા સાથે જોડી બનાવી પહેરવામાં આવે છે. પણ કરકસરમાં માનનારી આપણી પ્રજા, એક સાજું સમું મોજું ફેંકી થોડી દેતી હશે? એટલે બચેલું મોજું જો કોટન મટીરીયલનું હોય તો એને ધોઈને ચાના ડાઘ સાફ કરવા કે પોતા તરીકે ઉપયોગમાં લેવાય છે. અમદાવાદમાં તો પહેલાં ઉતરાણમાં ખપાટિયાની ફીરકી વપરાતી, એમાં દોરી ન ભરાઈ જાય એનાં માટે મોજું ચઢાવવામાં આવતું. તે પ્રજા આખું વરસ આવા અનાથ મોજા સાચવી રાખતી. જોકે ઉતરાણ સમયે એ સાચવી રાખેલા મોજા ક્યાં ખોવાઈ ગયાં હોય અથવા અઠવાડિયા પહેલાં જ કોઈકે ફેંકી દીધાં હોય એવું પણ ઘણી વાર બનતું. ખોવાયેલું એક મોજું શોધવાની સૌથી સહેલી રીત એ છે કે તમે પહેલું મોજું કે જે ખોવાયું નથી તે ફેંકી દો. તરત જ તમને ખોવાયેલું મોજું જડશે. પણ જે તમે ફેંકી દીધું છે એ મોજું કચરાપેટીમાં શોધવા જવું શક્ય ન હોવાથી જડેલું મોજું પણ પછી ફેંકી દેવું પડશે. આ માનવજીવનની કરુણતા છે. આ મોજાં ખોવાય એ રોજીંદી ઘટનામાં પતિઓના સદનસીબે ‘તમે ભૂલકણા છો અને બધું જ્યાં-ત્યાં ભૂલી આવો છો’ એવું પત્નીના મુખે સાંભળવા ટેવાયેલા પતિઓને પણ કદી મોજાં ખોવાવા માટે જવાબદાર ઠેરવવામાં આવતાં નથી, કારણ કે માણસ પહેરેલા મોજાં કદીયે રસ્તામાં, બસ ટ્રેઇન, બસ-સ્ટેન્ડ કે ઑફિસમાં ભૂલી જઈ શકતો નથી. ખોવાયેલ કે માત્ર ખાનામાં પડેલા મોજા શોધવા બાબતે પતિઓના બે પ્રકાર પાડી શકાય. સ્વનિર્ભર પતિઓ અને પત્ની-નિર્ભર પતિઓ. સ્વનિર્ભર મોજાપતિઓ ઑફિસથી આવી જાતે મોજાં કાઢી ધોવાના કપડા ભેગાં મૂકી દે છે. સવારે એ જાતે જ કપડાની થપ્પીમાંથી મોજા શોધી પણ કાઢે છે. આવા પતિઓ ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યા હોય એવી સ્ત્રીઓને મળે છે. બાકીની સ્ત્રીઓનાં પત્નીનિર્ભર પતિઓ મોજાં શોધવા માટે પત્નીનો આશરો લે છે. ખાનું સામે જ હોય પણ એ શોધવાની તસ્દી લેવાને બદલે ‘મારું ગ્રે કલરનું મોજું કાઢી આપ’ એવા ઑર્ડર છોડે છે. એમાં પેલી જે મોજાને ગ્રે કલરનું સમજતી હોય એને પેલો એશ કહેતો હોય, એટલે એ ભાંજઘડમાં ઓફિસ જતાં મોડું જ થાય ને? માનવ ચંદ્ર પર તો ક્યારનોય પહોંચી ગયો છે. મંગળ અને બીજાં ગ્રહો સુધી એ પહોંચવા થયો છે. પણ પગમાંથી મોજા કાઢ્યા પછી એ ધોવા માટે જાય, ધોવાય, સુકાય અને એનાં નિર્ધારિત સ્થાને પાછાં ગોઠવાય એ વચ્ચે એ વિખુટા ન પડે તેવી કોઈ શોધ હજુ સુધી અમેરિકા પણ કરી શક્યું નથી. મોજા એકબીજા સાથે જાતે જ જોડાઈને રહી શકતાં હોત અથવા એવું થાય તે માટે કોઈ ઉપકરણની શોધ થઈ હોત તો દુનિયાના ઘણાં પુરુષો ઓફિસ સમયસર પહોંચી શકત. જો આ લેખ વાંચીને કોઈ આવું ઉપકરણ શોધ કરે તો મહેરબાની કરીને આ લખનારને રોયલ્ટી પહોંચાડવા નમ્ર વિનંતી છે. ■ Posted by Adhir Amdavadi at 08:01 11 comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: મુંબઈ સમાચાર મચ્છરો બિનસાંપ્રદાયિક હોય છે | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૨-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી | મચ્છર એક ઘરેલું જંતુ છે, પણ એ પાલતુ જંતુ નથી એટલું સારું છે. હજુ કોઈએ સારી બ્રીડના મચ્છર પાળ્યા હોય એવું સાંભળ્યું નથી. ભારતના ખૂણે ખૂણામાં એ મળી આવે છે. આમ છતાં ભારતમાં એની કેટલી વસ્તી છે એ અંગે આરોગ્ય મંત્રાલય કે WHO જેવી સંસ્થાઓ પાસે પણ કોઈ નક્કર માહિતી નથી. મચ્છરોની વસ્તી ગણતરીનાં ટેન્ડર આપણે ત્યાં હજુ બહાર નથી પડ્યા એ બતાવે છે ભારત હજુ વર્લ્ડ ભ્રષ્ટ્રાચાર કૅપિટલ નથી બન્યું! ચોમાસું બેસે એટલે મચ્છરોની વસ્તી મનુષ્યોની વસ્તીને ધ્રુજાવવા મેદાને પડે છે. માનવવસ્તી નેસ્તનાબૂદ ન થાય એ માટે મ્યુનિસિપાલિટીમાં એક મેલેરિયા ખાતું હોય છે. આ ખાતું મશીન થકી આપણા ટૅક્સનાં રૂપિયાના ધુમાડા કરે છે, જેના પરિણામસ્વરૂપે મચ્છરો ધુમાડો ન હોય તેવાં અંતરિયાળ વિસ્તારોમાં સ્થાનાન્તર કરે છે. મચ્છરોના ડોક્ટરો મચ્છરોને આવા સ્થળોએ હવાફેર કરવા માટે જવા ચિઠ્ઠી લખી આપતાં હશે. મચ્છરોની દુનિયામાં આવા સ્થળ લોહી પીવાલાયક સ્થળ તરીકે ઓળખાતાં હશે. જોકે અંતમાં મચ્છર કોને કરડશે તે દવા છાંટનારની મુનસફી પર આધાર રાખે છે, અને અમુક તમુક સોસાયટીમાં આ ધુમ્રકર્તાની સાળીની નણંદના જેઠ રહેતાં હોય તો એ સોસાયટીના મચ્છરો અને દમિયલ વડીલોનું આવી બને છે. મચ્છરને કરડવા સિવાય આપણાં કાન પાસે આવીને ઑડિશન આપવાનો શોખ સામાન્ય રીતે જોવા મળે છે. ભમરા અને મચ્છર બંને ગુંજારવ કરતા હોવા છતાં ભમરાના ગુંજારવને જ ગીતોમાં સ્થાન મળ્યું છે (ગુન ગુના રહે હૈ ભંવરે...) એ મચ્છરનાં જીવનની કરુણતા છે. જો કે મચ્છર બેલડીમાં ટીમવર્કનો અભાવ હોઈ એક સાથે એક જ મચ્છર આપણા કાનમાં ગાય છે. આમ બેઉ કાનમાં એક સાથે મચ્છર ડ્યુએટની સ્ટીરિયોફોનિક ઇફેક્ટ આપણા નસીબમાં નથી લખાઈ. મચ્છરનો અવાજ એ કાનની નજીક આવે એટલે સંભળાય એ કારણે મચ્છરો ગોપનીયતામાં માનતા હોય એવું પણ માની શકાય. મચ્છરો કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતા નથી. અથવા તો એવું કહી શકાય તો મચ્છરો બિનસાંપ્રદાયિક હોય છે. આથી જ્યાં ભજન કે ગરબા ચાલતાં હોય અથવા તાળીઓ પડે એવા અન્ય કોઈ કાર્યક્રમો થતા હોય ત્યાં મચ્છર સમાજની સ્થાપિત આચારસંહિતા મુજબ જતાં નથી. તાળીઓ પાડી રૂપિયા ઉઘરાવતાં લોકો મચ્છરોને સૌથી વધારે ભયભીત કરે છે. આવા લોકો હોય ત્યાંથી પચાસ પચાસ ગાઉ દૂર મચ્છરોની મા એમના બચ્ચાઓને સાવધાન કરી દેતી હોય છે. ડોક્ટરોની સિઝન વરસાદ પડે અને મચ્છરો થાય એનાં પંદર દિવસ પછી બેસે છે. આ સીઝનમાં કોઈ પણ જનરલ પ્રેકટીશનર કાશ્મીર કે યુરોપ ફરવા જતો નથી. ખરેખર તો ચોમાસાની સિઝન સારી જાય તો એ પછી દિવાળીમાં ડૉક્ટર એની ઉજવણી કરવા દેશદેશાવર જાય છે. એવું જાણવા મળ્યું છે કે ડોક્ટરોના ઘરમાં પણ મચ્છર પ્રતિરોધક દવાઓ અને ધુમાડા થતા હોય છે, આમ છતાં ડૉક્ટર પરિવારોમાં મચ્છરને ઘૃણાની દ્રષ્ટિએ નથી જોવામાં આવતા. એટલે જ ડૉક્ટર પરિવારોમાં ‘તને મચ્છરની જેમ મસળી નાખીશ’ જેવા ક્રૂર શબ્દ પ્રયોગો પણ કદી પ્રયોજવામાં આવતાં નથી. આમ મચ્છરોને ડોક્ટરોના મિત્ર પણ કહેવાય છે. જિંદગીમાં દરેક માણસને કોઈનું કોઈ લોહી પીનાર મળી આવે છે. પતિનું લોહી પત્ની પીવે છે, પત્નીનું લોહી કામવાળો, ઇસ્ત્રીવાળો, શાકવાળો વગેરે પીવે છે, આ બધાં વાળાઓ જો ખુલ્લામાં સૂઈ જાય તો એમનું લોહી મચ્છરો પીવે છે. મચ્છરોનું લોહી પણ કોઈ પીતું હશે, પણ એ અંગે અમારી પાસે ચોક્કસ માહિતી નથી તો વાચકો દરગુજર કરે. જનરલી આપણને ક્યુલેક્સ અને એનાફીલીસ પ્રકારના મચ્છરો દ્વારા કરડવામાં આવે છે. એમાં એનાફીલીસ મચ્છરની માદા કરડે એનાથી મેલેરિયા નામનો રોગ થાય છે. આમ, માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે એ હકીકતનો સહારો લઈ અમુક પુરુષો સ્ત્રીઓને બદનામ પણ કરે છે. જો કે મચ્છરો માત્ર મનુષ્યોને જ કરડે છે એ ઘણું હીણપતભર્યું કૃત્ય છે. મચ્છર પ્રાણીઓને કરડતાં હશે, પણ પ્રાણીઓને મેલેરિયા થયો હોય એવું અમે કદી સાંભળ્યું નથી. કદી કૂતરાને ટાઢિયો તાવ આવ્યો હોય એવું અમે તો જોયું નથી, તમે પણ નહીં જ જોયું હોય. જો કૂતરાને ટાઢિયો તાવ ચઢતો હોત તો ગુજરાતી જીવદયા પ્રેમી જનતા કૂતરાને પણ ધાબળા ઓઢાડવા જાત એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી. ■
મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુર પોલીસ મથકમાં પોલીસે પ્રેમી કપલના લગ્ન કરાવી દીધા છે. પ્રેમીના લગ્ન બીજી જગ્યા પર નક્કી થયા બાદ પ્રેમિકાએ પોલીસ સ્ટેશન પહોંચીને મદદની માગણી કરી હતી. ત્યાર બાદ પોલીસ રાજેશ કુમારે પહેલ કરીને પરિજનોની પરવાનગીથી પંડિતને બોલીને યુવક યુવતીના સાત ફેરા કરાવી દીધા હતા. પોલીસ સ્ટેશનમાં જ લગ્નના દરેક રિવાજ પૂરા કરવામાં આવ્યા હતા. બન્ને પરિજનો, ગ્રામીણ અને પોલીસકર્મી આ સમયના સાક્ષી બન્યા. વિવાહ સંબંધમાં બંધાયા બાદ છોકરાઓ પોતાની પત્નીને લઇને ઘરે ચાલ્યા ગયા. યુવતી કિરણને જાણકારી મળી કે, તેના પ્રેમી અવિનાશના લગ્ન બીજી જગ્યા પર થઇ રહ્યા છે. તેણે ઘરેથી ભાગીને લગ્ન કરવાની વાત અવિનાશને કરી હતી. પણ યુવકે માતા પિતાની વિરૂદ્ધ જઇને લગ્ન કરવું ઠીક ન સમજ્યું. છોકરાએ દિલ પર પત્થર મુકીને ઘરેથી ભાગીને લગ્ન કરવાની વાતથી ઇનકાર કરી દીધો. જ્યારે, કિરણને કોઇ રસ્તો ન સૂઝ્યો તો તે મીનાપુર પોલીસમથક રાજેશ કુમાર પાસે મદદ કરવા માટે પહોંચી ગઇ. પોલીસ મથક સમક્ષ છોકરીએ પોતાના સંબંધના પુરાવા પણ બતાવ્યા. કેટલાકા ફોટો પણ બતાવ્યા. પોલીસે પણ પોતાના સ્તરે જાણકારી મેળવી અને આ વાત સાચી જ નીકળી. ત્યાર બાદ પોલીસ અધિકારી રાજેશ કુમારેક છોકરા અને તેના પરિજન સહિત છોકરીના પરિજનને પોલીસ સ્ટેસન બોલાવ્યા. છોકરીની વાતથી દરેકને અવગત કરાવી. પણ છોકરાના પક્ષ વાળા તૈયાર ન થયા.પછી પોલીસ રાજેશ કુમારે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી. પોલીસ રાજેશ કુમારે કહ્યું કે, છોકરી છોકરા વાળા વિરૂદ્ધ કેસ કરવા માગે છે. જો તમે લોકો એક સાથે ન થયા તો પછી FIR નોંધવામાં આવશે. ઘરવાળાને પોલીસે બન્નેના સંબંધો વિશે જણાવ્યું. ત્યાર બાદ છોકરો અને છોકરી પક્ષના બન્ને લોકો લગ્ન કરાવવા માટે તૈયાર થયા. તરત જ બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા. બધી તૈયારીઓ કરાવમાં આવી અને બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા. પોલીસે કહ્યું કે, મીનાપુરના નેઉરા ગામનો અવિનાશ પોતાના જ ગામની કિરણને પાછલા ચાર વર્ષથી પ્રેમ કરતો હતો. બન્નેએ સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી. પણ છોકરાના ઘરવાળાને આ મંજૂર ન હતું. એ લોકોએ અવિનાશના લગ્ન મોતિહારીની એક છોકરી સાથે નક્કી કરી દીધા. આગલા મહિને લગ્ન થવાના હતા. પણ છોકરીની ફરિયાદ પર બન્ને પરિવારોની કાઉન્સેલિંગ કરવામાં આવી અને તેમની પરવાનગીથી પ્રેમી પ્રેમિકાને હંમેશા માટે એક બીજાના સાથી બનાવવામાં આવ્યા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
શુક્રવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર NOC નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. કોર્ટે નિર્દેશ કર્યા છે કે જો ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો તેની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. Supreme Court orders all State governments & Union Territories to form committees to undertake fire safety audit of all hospitals, incl COVID19 hospitals, every month. SC says every state govt must appoint a nodal officer to ensure adherence to fire safety norms in hospitals pic.twitter.com/gF0cYxpZoT — ANI (@ANI) December 18, 2020 કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાનો રહેશે જે રિપોર્ટ રાજ્યને સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોવિડ-19 સમર્પિત હૉસ્પિટલોમાં આગ સંબંધી સુરક્ષા તપાસ (ફાયર સેફ્ટી ઓડિટ) કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર મહિને કોવિડ-19 દેખભાળ સુવિધાઓ સહિત તમામ હૉસ્પિટલોની ફાયર સેફ્ટી ઓડિટ કરાવવા માટે સમિતિઓની રચના કરવા માટે કહ્યું છે. સાથોસાથ એવું પણ કહ્યું છે કે રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવા જોઈએ જે હૉસ્પિટલોમાં આગથી સુરક્ષા માટે જવાબદાર હશે.
ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો : જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર ; ટીમની જાહેરાત પહેલા પીઠમાં ઈજા access_time 9:10 pm am IST કોહલી પાકિસ્તાન સામેની મેચમાં ૧૦૦મી ટી૨૦ રમશે access_time 7:32 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને સુધારવા માટે એક સમિતિ બનાવી : ત્રણ મહિનામાં આપશે અહેવાલ access_time 12:01 am IST AAP મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલની અંદર કરે છે ટોળાટપ્પાં : વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા access_time 11:51 pm IST રાજસ્થાનના બાંસવાડામાં એમ્બ્યુલન્સનું ડીઝલ ખતમ થઇ જતા દર્દીનું મોત: તપાસના આદેશ access_time 11:50 pm IST વી ધ પીપલ માત્ર ત્રણ શબ્દો નથી.તે એક કૉલ, એક વચન અને એક વિશ્વાસ છે.: પીએમ મોદી access_time 11:40 pm IST કોંગ્રેસે ભાજપના સંકલ્પ પત્રને ધોખા પત્ર ગણાવ્યો : આયુષ્યમાન યોજનાને ચેન્જ કરવાનો અધિકાર કેન્દ્ર પાસે છે, તમારી પાસે નથી access_time 11:39 pm IST પાકિસ્તાનથી ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું: બીએસએફ જવાનોએ તોડી પાડ્યું: 2.5 કિલો ડ્રગ્સના બે પેકેટ મળ્યા access_time 11:25 pm IST અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપ ઉમેદવારનો ભારે વિરોધ : આગેવાનોનો બહિષ્કાર કરી પાછા તગેડી મૂક્યા access_time 11:17 pm IST
વાયુ પ્રદૂષણ આ દિવસોમાં ઘણા સ્વરૂપો લે છે. જો આપણે વારંવાર ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે થતા રાસાયણિક પ્રદૂષણ વિશે વાત કરીએ, તો અમુક છોડની જાતોની ઊંચી સાંદ્રતાને લીધે લીલા પ્રદૂષણને અવગણવામાં આવે છે. પરંતુ દર વર્ષે લાખો લોકો મોસમી એલર્જીથી પીડાય છે. તમારા બગીચામાં સમાન ભૂલોનું પુનરાવર્તન ટાળવા માટે અને તે જ પ્રજાતિઓનો વધુ ઉપયોગ ન કરવા માટે, તમે બળતરા અથવા એલર્જેનિક છોડને કારણભૂત કર્યા વિના ઘરે હાઇપોઅલર્જેનિક બગીચો બનાવી શકો છો. હાઇપોઅલર્જેનિક ગ્રીન સ્પેસ બનાવતી વખતે, તમારી જાતને પૂછો કે તમે તેને કઈ શૈલી આપવા માંગો છો. નિયમિત કાળજી સાથે, તેઓ ઓછી વાર ખીલે છે અને તેથી થોડું પરાગ બહાર કાઢે છે. ઝેન અથવા જાપાનીઝ-શૈલીના બગીચા કે જે ખનિજ તત્વો અને હિથર છોડ પર ભાર મૂકે છે તે હાઇપોઅલર્જેનિક બગીચાઓ માટે પણ આદર્શ છે. જો તમારી પાસે જગ્યા હોય, તો તમે પાણીની કમળ અને કમળ જેવા ખૂબ જ સુંદર જળચર છોડ સાથે તળાવ પણ બનાવી શકો છો. આ બે છોડ હાઇડ્રોગેમસ છે, એટલે કે પાણી પરાગનું વાહક છે. તેને શ્વાસ લેવામાં કોઈ જોખમ નથી. હાયપોઅલર્જેનિક લીલી જગ્યા બનાવવા માટે, કહેવાતા એન્ટોમોફિલસ છોડને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આ છોડના પરાગ જંતુઓ દ્વારા વહન કરવામાં આવે છે, પવન દ્વારા નહીં. બ્રોન્ચીમાં પ્રવેશવાનું કોઈ જોખમ નથી. તેથી, તમે સુરક્ષિત રીતે સાવરણી, સ્નેપડ્રેગન અથવા ડેલ્ફીનિયમ રોપણી કરી શકો છો. બાયકલર છોડ કે જેમના પુંકેસર પાંખડીઓમાં ફેરવાઈ ગયા છે તે પરાગ ઉત્પન્ન કરતા નથી, કારણ કે ફૂલ જંતુરહિત બની જાય છે. તેઓ હાઇપોઅલર્જેનિક પ્રકારના બગીચા માટે આદર્શ છે. આમ, એલર્જી પીડિતો તેમના બગીચાને ગુલાબ, ઓર્કિડ, ગેરેનિયમ, ડેફોડિલ્સ અથવા તો ક્રાયસાન્થેમમ્સથી સજાવટ કરી શકે છે. ઋષિ, સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ, લસણ, ફુદીનો અથવા તુલસી જેવા સુગંધિત અને વનસ્પતિ છોડ પણ એલર્જીનું કારણ નથી. સુક્યુલન્ટ્સ પણ એક શ્રેષ્ઠ પસંદગી છે કારણ કે તેઓ હવામાં પરાગ છોડતા નથી. વધુમાં, તેમને ખાસ કાળજીની જરૂર નથી. કેટલાક છોડ અથવા વૃક્ષોનો ઉપયોગ હાઇપોઅલર્જેનિક બગીચાઓમાં થવો જોઈએ નહીં. જે માળીઓ પરાગથી એલર્જી ધરાવે છે તેઓએ તેમના બગીચામાં સૌથી વધુ એલર્જેનિક છોડ જેવા કે એનીમોફીલિયા, જડીબુટ્ટીઓ અથવા જંગલી છોડ ટાળવા જોઈએ. પ્લેન ટ્રી એલી અથવા સાયપ્રસ હેજ્સને ગુડબાય કહો. તમારા બગીચામાં, તમે ઘાસને શેવાળ અથવા ફર્નથી બદલી શકો છો. જો તમે તેના વિના કરી શકતા નથી, તો પરાગને હવામાં વિખેરવાનું ટાળવા અને તેથી તમારી શ્વાસનળીની નળીઓને હેન્ડ મોવરથી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કાપવાનું વિચારો.
#AirSurgicalStrikes આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity વલ્લભભાઈએ મ્યુનિસિપલ કામગીરીમાં ઝંપલાવ્યું અને અમદાવાદને સ્વચ્છ-સુઘડ બનાવવામાં મોટું… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વ… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ… twitter.com/i/web/status/1… 4 years ago About This site is created by the people who have been influenced by the thoughts of Swami Sachchidanandji and who wish to share them with others. Readers are welcome to share their thoughts regarding any of Swamiji's pravachan or book on this website but since Swami Sachchidanandji is not directly associated with this website any questions, emails or queries directed to him cannot be answered.
HomeBlog GridWeb Developmentસરકારની આઈટી પોલિસી જાહેર:સુરતને આઈટી પાર્ક મળવાનો રસ્તો મોકળો, 25 હજારને રોજગાર February 13, 2022 by vrajtechnologies.web@gmail.com Web Development 0 Comments ગુજરાત સરકારે આઈટી પોલિસી જાહેર કરી છે, જેનો મોટો લાભ સુરતને થશે. સુરતમાં આઈટી પાર્ક બનવા માટેનો માર્ગ મોકળો થયો છે. જેથી સુરતના આઈટી સેકટરમાં 25 હજાર નવી રોજગારની તકો ઉભી થશે. શહેરમાં હાલ 2 હજાર આઈટી કંપની છે, જેમાં અંદાજે 1 લાખથી વધુ લોકોએ રોજગાર મેળવ્યો છે. હયાત અથવા નવી આઈટી કંપનીઓને વિજળી બીલમાં રાહત આપી છે. આ ઉપરાંત આઈટી પ્રોફેશનલ અને ગુજરાતના કોઈ પણ સ્નાતક વિદ્યાર્થી માટે સ્કિલ ડેવલપમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત કોર્સ માટે સરકાર મહત્તમ 50 હજાર અથવા કોર્સ ફીના 50 ટકા સુધી જે ઓછું હશે તે સહાય કરશે. કોઈપણ સ્નાતક વિદ્યાર્થીને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ માટે 50 હજારની સહાય કરાશે શહેરની ગેમિંગ કંપનીને લાભ : શહેરમાં 700 ગેમિંગ કંપની છે. સરકારે જાહેરાત કરી છે કે, આઈટી કંપનીને પેટન્ટ માટે સરકાર 5 વર્ષ સુધીમાં એક કંપનીને 10 પેટન્ટ માટે દરેક પેટન્ટ માટે 5 લાખ સુધીની સહાય કરશે. શહેરની ગેમિંગ કંપનીઓ હવે સરળતાથી પેટન્ટ કરાવી શકશે. હીરા-કાપડ ક્ષેત્રને લાભ: ડાયમંડમાં જે સોફ્ટવેરનો ઉપયોગ કરાઈ છે તેમાંથી મોટેભાગના ઈઝરાયલના છે. તેવી રીતે ટેક્સટાઈલમાં પણ બહારના જ સોફ્ટવેર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 5 કરોડની સહાય કરાશે. સુરતમાં ઓછુ આર એન્ડ ડી થતું હતું. પણ હવે તેમાં પણ વધારો થશે. રિયલ એસ્ટેટ : શહેરમાં હાલ માત્ર ત્રણ પ્રોજેક્ટ આઈટીને ધ્યાનમાં રાખીને બની રહ્યાં છે. સરકારની આઈટી પોલિસીને કારણે શહેરમાં આઈટી કંપનીઓની સ્થાપના કરવામાં આવશે. જેથી બિલ્ડરો આઈટી પોલિસી અંતર્ગત પ્રોજેકટો અમલમાં મુકશે. રિયલ એસ્ટેટમાં ગ્રોથ વધશે. હવે પ્રેઝન્ટેશન રજૂ કરીશું ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, આઈટી પોલિસી જાહેર થતા સુરતને આઈટી પાર્ક મળવાનો રસ્તો બન્યો છે.હવે અમે પ્રેઝન્ટેશન બનાવી સરકારને રજૂ કરીશુ. IT સેક્ટર ઓર્ગેનાઈઝ થશે SGITCના પ્રમુખ ગણપત ધામેલિયાએ કહ્યું,મોટી આઈટી કંપની પોતાની કંપની શરૂ કરશે. આ સેક્ટર વધુ ઓર્ગેનાઈઝ થશે.
સુરત પોલીસે નકલી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ગુજરાત અને મુંબઈમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને રૂ.317 કરોડની નકલી નોટો જપ્ત કરી છે. આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી વિકાસ જૈનની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. તે જુદા જુદા શહેરોમાં કુરિયર ફર્મ ચલાવે છે. Click Advertisement To Visit ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક પોલીસના જણાવ્યા અનુસાર જૈન અન્ય આરોપીઓને નકલી નોટો સપ્લાય કરતો હતો. તે તેને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેની કુરિયર ઓફિસ દ્વારા મોકલતો હતો. તે નકલી નોટો મુંબઈમાં પોતાના ગોડાઉનમાં છુપાવીને રાખતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે જૈન ઉત્તર ભારતના અલગ-અલગ શહેરોમાં છપાયેલી નકલી નોટો મેળવતો હતો અને પછી તેની કુરિયર સર્વિસ દ્વારા તેને મુંબઈ લઈ જતો હતો. પોલીસે એકલા મુંબઈમાંથી 227 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. જ્યારે અન્ય આણંદ, સુરત અને જામનગરમાંથી ઝડપાયા હતા. આ પણ વાંચો…અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં 30 ટકા વધારો થયો અસલીની જેમ થતો હતો નકલી નોટોનો ઉપયોગ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ નકલી નોટોનો અસલી તરીકે ઉપયોગ કરતા હતા. તેને ફિલ્મ નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે, માત્ર મર્યાદિત સંખ્યામાં નોટો પર ‘રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા’ અને ‘મૂવી શૂટીંગ પર્પઝ ઓન્લી’ પ્રિન્ટ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોએ જપ્ત કરાયેલી નોટોને નકલી ગણાવી છે. પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ ટોળકીનો સાચો હેતુ જાણવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ટ્રસ્ટને નાણાં આપતી કંપનીઓ સાથે છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews
ઇન્સ્ટાગ્રામ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગની સુંદર અભિનેત્રીઓ અને મોડલ્સ જ વાયરલ થાય છે. ચાહકો તેમના ફોટા અને વીડિયો જોઈને ખુશ થાય છે. પરંતુ આજે અમે તમને એક મહિલા પોલીસકર્મીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે અપર લેડી સિંઘમના નામથી સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. આ મહિલા પોલીસકર્મીની ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. અમે અહીં જે મહિલા પોલીસની વાત કરી રહ્યા છીએ તે છે અનિતા ફાસાટે-ભાગીલે. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરની રહેવાસી છે. તેની પોસ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે. ઇન્સ્ટાગ્રામ પર, તેણી તેના ગણવેશમાં ખૂબ સ્ટાઈલીશ ફોટા શેર કરતી રહે છે. તેને જોઇને લાગે છે કે જાણે તે કોઈ ફિલ્મની અભિનેત્રી છે જે પોલીસ કર્મચારીની ભૂમિકા નિભાવી રહી છે. તેની સ્ટાઈલ અને દબંગતા લોકોનું દિલ જીતી લે છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર 50 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે. અનીતા એક લેડી સિંઘમ ઉપરાંત એક માતા પણ છે. લોકોને તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ બહુજ સારો લાગે છે. અનિતા તેની ફરજ અને અંગત જીવન વચ્ચે ખૂબ સંતુલન જાળવે છે. અનિતા તેની પુત્રીની ખૂબ નજીક છે. તે તેને ખૂબ પ્રેમ કરે છે. હાલમાં જ તેની પુત્રી સાથેનો તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે ફરજ પર જવા માટે તૈયાર રહે છે પરંતુ તેની પુત્રી તેની પાછળ દોડવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને માતા પુત્રીની આ સુંદર જોડી ખૂબ પસંદ આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખ 75 હજારથી વધુ લાઈક્સ મળી છે. ચાલો હવે તમને અનિતા અને તેની પુત્રીની કેટલીક વધુ હૃદયસ્પર્શી તસવીરો બતાવીએ. આ તસવીરમાં અનિતા પોતાની પુત્રી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. અનિતા જ્યારે પણ ફરજ પર જાય છે અથવા પાછી આવે છે ત્યારે પુત્રીને પ્રેમ કરવાનું ભૂલતી નથી. તેની પુત્રી પણ અનિતાના આવવાની આતુરતાથી રાહ જુએ છે. આ તસવીરમાં અનિતા પોતાની પુત્રી સાથે હોળી રમતી જોવા મળી રહી છે. તસવીરની સાથે તે કેપ્શનમાં પણ લખે છે – મારી હજાર ઉલજનો વચ્ચે તારું એક હાસ્ય સુકૂન આપે છે. આ તસવીર જોઈને લાગે છે કે અનિતાની પુત્રી પણ તેની માતાની જેમ પોલીસ દળમાં જોડાવા માંગે છે. ← ગાય-ભેંસ ચરાવતી એક ગરીબ છોકરી બની IPS અધિકરી પતિએ પત્નીને કુતરાની દોરીથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી → Recent Posts લગ્નના 11 વર્ષ બાદ પત્ની કૌટુંબિક પરિણીત યુવક સાથે ભાગી ગઈ, ભાંગી પડેલા પતિએ 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું પિતા લકવાગ્રસ્ત, માતાએ ઘરકામ કરી પૈસા બચાવ્યા, પોણા બે લાખ આપીને દીકરા માટે લાવ્યા નવી વહુ, પણ સાતમાં દિવસે માનતાનું બહાનું કરીને… યુવકે જે યુવતી માટે પરિવારની સામે પડી લવમેરેજ કર્યા, એજ યુવતી બીજા યુવકને લઈને ભાગી ગઈ, મોબાઈલમાંથી બહાર આવી પત્ની કામલીલા રાજકોટમાં ઘરમાં એકલી પરિણીતાને બારીમાંથી ડોકું કાઢી જોયા રાખતો પાડોશી, અને પછી લોહીના ખાબોચિયા ભરાયા, જોનારાઓ હચમચી ગયા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવા કેટલી રકમ મળી :વિવિધ ક્ષેત્રની હસ્તીઓ ચડ્યા સવાલની ઝપટે: સ્વરાએ આપ્યો સંયમી જવાબ access_time 1:08 am IST સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા અને તેના બાળકો સાથે જન્મદિવસની ઉજવવા 9 ડિસેમ્બરે જશે રાજસ્થાન: રાહુલ ગાંધી પણ પહોંચશે access_time 12:56 am IST પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ, અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક access_time 12:54 am IST ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો access_time 12:36 am IST મધ્યપ્રદેશમાં અજીબ કેસ :લગ્નમાં દુલ્હનનો મેકઅપ બગડતા બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી access_time 12:29 am IST અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં હજુ 250 જેટલા સાક્ષીઓની તપાસ થવાની બાકી access_time 12:25 am IST ઉત્તરાખંડ બોર્ડર પર કાલી નદીના કિનારે પથ્થરમારા બાદ ભારત એલર્ટ :બંને દેશની થશે હાઈ લેવલ બેઠક access_time 12:24 am IST
નવરાત્રીમાં ખરીદો આ 9 સ્ટોક, તગડા રિટર્ન સાથે કરાવશે ધનવર્ષા… જાણો ક્યાં છે એ 9 શેર અને કેટલા ઉપર જશે… September 30, 2022 by Gujarati Dayro નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જ દેશમાં ઉત્સવોની સીઝને વધારે જોર પકડ્યું છે. તેથી બજાર પણ સજી ધજીને તૈયાર થઈ ચૂક્યું છે. મોલના સ્ટોરથી લઈને દુકાનો સુધી માલથી ભરાઈ ગયા છે. એફએમસીજી સેક્ટર થી લઈને ઓટો સેક્ટર સુધી તહેવારોની સિઝનની તૈયારીઓ સ્પષ્ટ જોવાઈ રહી છે. વળી ઉત્સવોની સીઝનના મહિના અનેક ક્ષેત્રો માટે … Read moreનવરાત્રીમાં ખરીદો આ 9 સ્ટોક, તગડા રિટર્ન સાથે કરાવશે ધનવર્ષા… જાણો ક્યાં છે એ 9 શેર અને કેટલા ઉપર જશે… Categories તથ્યો અને હકીકતો Tags GTV Engineering, Hercules Hoists, Indusind Bank, Mk Exim India, Reliance Industries, Renuka Sugar, Share market, tata motors, Tata Power, Vipul Organics Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
જ્યારથી લોટરી જીતવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી લોકો સતત મદદ માંગવા આવી રહ્યા છે.તાજેતરમાં, કેરળના એક રિક્ષા ડ્રાઇવરને કરોડોની લોટરી લાગી ત્યારે તે અચાનક ચર્ચામાં આવી ગયો. એક જ દિવસમાં નસીબ બદલાવાને કારણે તેની તમામ સમસ્યાઓ એક જ સમયે દૂર થઈ ગઈ પરંતુ 25 કરોડ રૂપિયાની ઓણમ બમ્પર લોટરી જીતનાર રિક્ષાચાલક અનૂપ લોટરી જીત્યા બાદ પણ દુઃખી છે. તેનું કારણ એ છે કે લોટરી જીત્યા બાદ દૂર-દૂરથી લોકો તેમની પાસે મદદ માટે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અનૂપે કહ્યું છે કે તેને લોટરી જીતવાનો અફસોસ છે. દૂર દૂરથી લોકો મદદ માંગવા આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે હાલમાં જ ફેસબુક પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં અનૂપે કહ્યું હતું કે તેને ઘર બદલવાની ફરજ પડી હતી કારણ કે દૂર દૂરથી લોકો મદદ માટે આવી રહ્યા હતા. અનૂપે કહ્યું કે હજુ સુધી લોટરીના પૈસા મળ્યા નથી અને લોકો મદદ માટે પાછળ પડ્યા છે. અનૂપે કહ્યું કે તે પોતાનું ઘર છોડીને બીજે રહેવા ગયો હતો, પરંતુ તેમ છતાં મદદ માટે આવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. તેણે કહ્યું, ‘મેં મારો બધો ગુસ્સો ગુમાવી દીધો છે. હવે એવું લાગે છે કે બીજું કે ત્રીજું ઇનામ મારા માટે પૂરતું હતું. 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી, હવે 25 કરોડનું ઈનામ મળ્યું ઉલ્લેખનીય છે કે શ્રીવરહમના રહેવાસી અનૂપે 18 સપ્ટેમ્બરે 25 કરોડની લોટરી જીતી હતી. ટેક્સ કાપ્યા બાદ અનૂપને 15 કરોડ રૂપિયા મળ્યા. લોટરી જીત્યા બાદ અનૂપે કહ્યું કે તે છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો છે. તેણે ક્યારેય લોટરી જીતવાની અપેક્ષા નહોતી રાખી. તેઓએ ટીવી પર લોટરીનું પરિણામ પણ જોયું ન હતું. જો કે, જ્યારે તેણે 18મી સપ્ટેમ્બરે પોતાનો મોબાઈલ ખોલ્યો ત્યારે તેને ખબર પડી કે તેણે 25 કરોડ રૂપિયાની ઓણમની બમ્પર લોટરી જીતી લીધી છે. જો કે, ટેક્સની રકમ બાદ કર્યા બાદ તેના હાથમાં 15 કરોડ રૂપિયા રહેશે. ← અમદાવાદઃ રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત,જાણો પુરી વિગત.. આ માણસે ખતરનાક સાપને મદદ કરી, વીડિયો જોઈને માથું ચકરાઈ જશે,જાણો પુરી વિગત.. → You May Also Like ટેક્સી ડ્રાઈવર માંથી શિવસેના હાઈઝેક કરવા સુધી ની સફર: નજર સામે દીકરો-દીકરી ડૂબી ગયા, રાજનીતિ છોડી દીધી; હવે પુત્ર માટે જ બળવો 0 વરસાદ ઓવરફ્લોઃ 60 લાખના ખર્ચ બાદ પણ ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, 12 કોલોનીઓ ડૂબી ગઈ 4 શાળાના શિક્ષકોને 7 વર્ષની જેલ: ન્યાયાધીશ સુસાઈડ નોટને મહત્વપૂર્ણ પુરાવા તરીકે ગણે છે; આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાથી શિક્ષકને સજા,જાણો પુરી વિગત…
#AirSurgicalStrikes આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity વલ્લભભાઈએ મ્યુનિસિપલ કામગીરીમાં ઝંપલાવ્યું અને અમદાવાદને સ્વચ્છ-સુઘડ બનાવવામાં મોટું… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વ… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ… twitter.com/i/web/status/1… 4 years ago About This site is created by the people who have been influenced by the thoughts of Swami Sachchidanandji and who wish to share them with others. Readers are welcome to share their thoughts regarding any of Swamiji's pravachan or book on this website but since Swami Sachchidanandji is not directly associated with this website any questions, emails or queries directed to him cannot be answered.
આજ સુધી તમે ઘણા પ્રકારના મંદિરો અને તેમના રહસ્યો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેને ‘નરકનો દરવાજો’ કહેવામાં આવે છે. કહેવાય છે કે જે તેની નજીક ગયો તે ક્યારેય પાછો આવતો નથી ખરેખર, સ્વર્ગ અને નરકનો ઉલ્લેખ વિશ્વના તમામ ધર્મોમાં છે. સ્વર્ગ એટલે એવી જગ્યા જ્યાં સારા આત્માઓ જાય છે અને નરક એવી જગ્યા છે જ્યાં મૃ’ત્યુ પછી દુષ્ટ આત્માઓ જાય છે. એવું કહેવામાં આવે છે કે પાપીઓને દુ:ખ ભોગવવા માટે નરકમાં મોકલવામાં આવે છે અને પુણ્યશાળી આત્માઓને સુખ મેળવવા માટે સ્વર્ગમાં મોકલવામાં આવે છે. આજે અમે તમને જે મંદિર કહેવા જઈ રહ્યા છીએ તેને ‘નરકનો દરવાજો’ કહેવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો દાવો કરે છે કે એકવાર આ દરવાજામાં પ્રવેશ્યા પછી તે ક્યારેય પાછો ફરતો નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરમાં રહસ્યમય મૃ’ત્યુ સતત થઇ રહ્યા છે. આવું માત્ર માણસો સાથે જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પણ થાય છે. આ સ્થળ પ્રાચીન ગ્રીક રોમન સામ્રાજ્યના હાયરાપોલિસ શહેરમાં છે. જે શહેર હાલમાં દક્ષિણ પશ્ચિમ તુર્કીનું પામુક્કેલ શહેર તરીકે ઓળખાય છે. આપને જણાવી દઈએ કે પ્લુટો દેવના નામે પ્રાણીઓને મરવા માટે આ ગુફામાં મુકવામાં આવતા હતા અને લોકો આ પ્રાણીઓના મૃ’ત્યુનો તમાશો જોતા હતા. અહીંના લોકો દાવો કરે છે કે ગ્રીક દેવના ઝે’રી શ્વાસને કારણે મનુષ્યો અને પ્રાણીઓ મરી રહ્યા છે. અહીં ધાર્મિક પ્રવૃત્તિઓના નામે પ્રાણીઓને મો’તને ઘા’ટ ઉતારવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાને પ્લુટોનિયમ કહેવામાં આવતું હતું જોકે વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ મૃ’ત્યુ પાછળનું કારણ મંદિરની નીચેથી સતત બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જે મંદિરની નીચેથી સતત બહાર નીકળી રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, જે તેની નજીક જાય છે તે મૃ’ત્યુ પામે છે. મંદિરમાં જતા જ થઇ જાય છે મોત જણાવી દઈએ કે આને નર્કનો દરવાજો એટલા માટે કહેવામાં આવે છે કે અહીં પર ઘણા વર્ષોથી રહસ્યમયી રોતે મોત થઇ રહી છે. સૌથી મોટી રાઝની વાત એ છે કે જો કોઈ મંદિરના સંપર્કમાં આવે છે તો કોઈ પણ પ્રાણીની મોત થઇ જાય છે. આ મંદિર અંગે લોકોનું માનવું છે કે તમામ ઈન્સાનોની મોત યુનાની દેવતાની ઝેરી શ્વાસના કારણે થઇ જાય છે. ગ્રીક રોમન કાળમાં એક કાનૂન બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ આ મંદિર પાસે ગયું તો એનું માથું કાપી નાખવામાં આવે છે.
જો તમે ક્યારેય વિચાર્યું કર્યું છે કે શા માટે ડેટિંગ લાગ્યું કે તમે બ્રેક પર એક પગથી અને ગેસ પર એક પગથી ડ્રાઇવિંગ કરી રહ્યા છો અથવા તમે શા માટે આશ્ચર્ય પામી રહ્યા છો કે શા માટે તમે મહાન ગાય્સ સાથે સમય પસાર કરવા માટે નથી મળતા, હું કંઈક શેર કરવા માંગુ છું તમારી સાથે. મોટાભાગની સ્ત્રીઓ માને છે કે જો તેઓ પાસે કોઈ ચોક્કસ શહેર હતું અથવા કોઈ ચોક્કસ શહેરમાં રહેતા હોય અથવા વધુ પુરૂષો પસંદ કરવા હોય તો, તે વ્યક્તિ અને સંબંધો શોધવાનું ખૂબ સરળ હશે. મને ખબર છે, કારણ કે હું 50 વર્ષથી એકદમ નિરાશ થયેલી એકલી સ્ત્રીઓને નજીકથી નિરીક્ષણ, શિક્ષણ અને ચેમ્પિયન કરી રહ્યો છું. ટોચના 5 ડેટિંગ વેબસાઈટસ બેલ્જિયમ નવા સંબંધ મેળ 4 મને એલિટ ડેટિંગ ખૂબ મળીને તોફાની ડેટિંગ ડેટિંગની સફળતા તમારા દેખાવ અથવા તમારા વજન વિશે ખરેખર નથી. જો તમે સત્ય જાણવા માગો છો, તો તે વાસ્તવમાં તમારી માનસિકતાના દાંપાય છે … તમે તમારા વિશે અને માનવોની મર્યાદાઓને મર્યાદિત કરી શકો છો, જે તમે ઇચ્છતા હોવ. અને સૌથી અગત્યનું … તમે ઇચ્છો છો તે માણસનો પ્રકાર મેળવવા માટે ‘તમે પૂરતા સારા’ છો કે નહીં? તમારા વિશે તમારી માનસિકતા એ ફક્ત એક જ વસ્તુ છે જે તમારા ડેટિંગની સફળતા અથવા નિષ્ફળતાનો સ્તર નક્કી કરે છે. જયારે તમારી પાસે આત્મવિશ્વાસનો વિચાર છે, ત્યારે તમારા પરિણામો પરિવર્તન થાય છે, રાતોરાત ઘણી વખત, અને આ તમારા સારા માણસોની સંખ્યામાં મોટી સફળતા કે જે તમારી સાથે જોડાય છે અને કેટલી તારીખો તમે પર જાઓ છો તેનું અનુવાદ કરે છે. હું તમને 2 સરળ ટીપ્સ આપવા માંગું છું જે તમે તમારા આત્મવિશ્વાસને વેગ આપવા અને તેને મુખ્ય જમ્પસ્ટન્ટ આપવા માટે તરત જ ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો. પહેલું છે … તમે તમારી સૌથી ઊંડાણમાંથી જાણીને વિકાસ કરવા માંગો છો કે તમે ગ્રેટ કેચ છો અને માર્ગ દ્વારા …. તમે છો! અહીં તે છે કે તમે ફરીથી તમારા એવેમસ સેલ્ફ સાથે કેવી રીતે સંપર્ક કરી શકો છો થોડી મિનિટો લો અને તમારા વિશે ઓછામાં ઓછા 15-20 ગુણોની યાદી લખો. તેઓ તમારા શારીરિક દેખાવ વિશે હોઈ શકે છે, અથવા તેઓ તમારા વ્યક્તિત્વ વિશે અથવા જે વસ્તુઓ તમે પ્રેમ કરી રહ્યાં છો તે વિશે અદ્ભુત વસ્તુઓ અથવા ખરેખર સારા છે. જો કે, છેલ્લા બે તમારી જુસ્સો છે અને પુરુષો જંગલીની જેમ તેમના જીવન વિશે જુસ્સાદાર છે આકર્ષાય છે. આગળ તમારી સૂચિ લાગી અને અરીસાની સામે ઊભા રહો. મને ખબર છે કે તે રમૂજી લાગે છે પરંતુ આ કામ કરે છે મિરર માં આ સજા સુંદર મહિલા સાથે શેર કરો … .હું તમને એક મહાન મિત્ર જે ખૂબ ભયાનક છે તે વિશે જણાવવું છે આગળ તે જે તેણીને પસંદ કરે છે તે શબ્દસમૂહનો ઉપયોગ કરો (તમારા શારીરિક અને વ્યક્તિત્વની ગુણવત્તા વિશે તમારી સૂચિમાંથી ખાલી ભરીને) અથવા તે સારી છે (ફરી તમારી જુસ્સોની સૂચિમાંથી ખાલી ભરો) … કારણ કે તમે સ્ત્રીને આ યાદી વાંચી લો અરીસા માં. શબ્દો મોટેથી બોલતા … .શું આ ખરેખર શક્તિશાળી કવાયત છે જ્યારે તે યાદ આવે છે કે ખરેખર તમે કેવી રીતે ભયાનક છો બીજું, ડેટિંગ પોશાક પહેરે થોડા રોકાણ કરો કે જે તમને સુંદર અને સુંદર લાગે છે. તેઓ ખર્ચાળ હોતા નથી. તમે માત્ર તેમને અંદર કેવી રીતે આશ્ચર્યચકિત કરો છો તે મેચ કરવા માંગો છો. તમારો વિશ્વાસ નંબર વન લક્ષણ છે જે તમને સારા માણસને આકર્ષિત કરશે. મેં આપેલા કસરતોમાં થોડો સમય વિતાવો અને તમારા પ્રેમના જીવનમાં જે માણસો તમે ડેટ કરવા ઇચ્છતા હોવ તે જુઓ. 50 પછી લવ શોધવી માટે 3 ટિપ્સ સારી વાત એ છે કે પુરુષો તમારા જેવા અને આ બ્લોગમાં કોઈની શોધમાં છે, હું 3 ટિપ્સ શેર કરવા જઈ રહ્યો છું જે તમને તેને શોધી કાઢવામાં મદદ કરી શકે છે. હિંમત રાખો અને પોતાને દૈનિક ધોરણે વિશ્વભરમાં મૂકો. જ્યારે પણ મુશ્કેલ હોય ત્યારે પણ ડેટિંગ ચાલુ રાખો અને તમે છોડી દેવા જેવી લાગે છે તમે એક લક્ષ્ય અને યોજના બનાવવાની ઇચ્છા રાખો જેથી તમે 50 પછી પ્રેમ શોધવામાં સફળતા મેળવી શકો મને ખબર છે … ક્યારેક તમે વ્યસ્ત છો કે આ વ્યૂહરચના તમારા પ્રેમના જીવનમાં કેવી રીતે થાય છે અને તેથી જ મારી સાથે વીઆઇપી દિવસ તમારા માટે શ્રેષ્ઠ પગલા હોઈ શકે છે. 5 ચિહ્નો છે જે સ્ત્રીઓમાં તમને રસ છે જો તમે આ સ્ત્રી તમારામાં હોય તો આશ્ચર્ય પામી ત્યાં સુધી ડેટિંગ મજા અને સરળ હોઈ શકે છે જ્યારે તમે એક મહિલા સાથે ફ્લર્ટિંગ કરી રહ્યાં છો, ત્યારે ક્યારેક તે જાણવા માટે મુશ્કેલ હોઈ શકે કે તે મ્યુચ્યુઅલ છે, અથવા જો તે માત્ર પ્રકારની છે ઉમળકાભેર, જાણમાં રહેલા લોકો માટે, તે તમને ગમતાં કેટલાક સામાન્ય સંકેતો છે અને એ વાત સાચી છે કે સ્ત્રીઓ સમજવા માટે સખત છે પરંતુ આ 5 ચિહ્નો ચોક્કસપણે તમને જણાવશે કે આ છોકરી તમને રસ છે. તે ટેક્સ્ટ્સ અથવા કૉલ્સ જે તમે પાછા ફરો છો તે તમારી સાથે કનેક્ટ કરવાના રસ્તા શોધવાનું પસંદ કરો તે તમારા જુસ્સા પર હસતા છે (ભલે તેઓ ખરેખર મૂર્ખ હોય) તેના શરીર ભાષા તમે બધું કહે છે તે ફક્ત તમારા પર ફોકસ કરેલો છે ઉંમર પછી આકર્ષણ વિશે સત્ય 50 શું તમે જાણો છો કે આકર્ષણનું કાયદો ફક્ત ત્યારે જ કામ કરી શકે છે જ્યારે તમારું કંપન તમને શું ઇચ્છે છે તે સાથે મેળ ખાય છે? તમારા બધા હૃદય સાથે, તમે તમારા જીવનમાં એક માણસ શકો છો. હજી ઊંડા અંદરથી તમને ફરીથી દુઃખ થવાની દ્વિધામાં હોઈ શકે છે. આ તમારી અંદરની યુદ્ધનું ટગ બનાવે છે અને શું થાય છે તે સંદેશ છે કે તમે બ્રહ્માંડ પર મોકલી રહ્યાં છો તે અસ્પષ્ટ છે તેથી તેનો જવાબ આપવામાં નહીં આવે. હું તમને કહી શકું ત્યાં ત્યાં એક જાદુ બુલેટ આવી જે મિસ્ટર લાવી શકે છે તમારા બારણાની તરફ. હું ઇચ્છું છું કે હું કહી શકું, “તેના વિશે વિચાર કરો અને તે બતાવશે.” તે તે રીતે કામ કરતું નથી. પરંતુ … આકર્ષણના ડેટિંગ સાધનો અને કુશળતા કાયદો છે કે જે તમને તમારા જીવનમાં જે પ્રેમ છે તે પ્રગટ કરવામાં મદદ કરી શકે છે. આજે હું તમારી સાથે તે સાધનોનો એક શેર કરવા માંગુ છું જે તમારી ઊર્જાને તમારા મનમાં તમારી સાથે ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરે છે. જીવન શા માટે, શું, કેવી રીતે? હું તારીખની ડેટિંગનો મોટો અભિપ્રાય છું, જેનો અર્થ થાય છે ત્યાં બહાર જાઓ અને નવા અને રસપ્રદ પુરુષોને મળવાની મજા માણો. તમે પુરૂષ ઊર્જાની આસપાસ રહેશો અને તમે શું કરો છો તે અનુભવો છો અને કોઈ માણસ સાથે રહેવાની ઇચ્છા ન હોય ત્યારે જે હજુ પણ ખૂટે છે તે એ છે કે તમે તમારા જીવનમાં એક માણસ શા માટે ઇચ્છો છો અને શા માટે તમે તેને ચોક્કસ ગુણો બતાવવા માંગો છો તે સ્પંદન છે. શા માટે તમે બ્રહ્માંડમાં ઇચ્છો છો તે દ્રષ્ટિકોણ શા માટે મોકલે છે તેના પર સ્પષ્ટ મેળવો. હું શેર કરવા માટે પ્રેમ કરું છું એક કસરત જે તમને એક સારા માણસને તમારા જીવનમાં પ્રગટ કરી શકે છે. આ કસરત કરો જ્યારે તમે સકારાત્મક માનસિકતામાં છો અને 50 પછી પ્રેમ શોધવા વિશે આશા રાખશો . ટોચ પર કાગળની શીટ પર લખો: આ તે ગુણો છે જે હું ઇચ્છતો હતો એક માણસ. ઉદાહરણ તરીકે, તમે લખી શકો છો … .હું ઇચ્છતો હોઉં કે જે વ્યક્તિ મને પ્રેમ કરે છે અને મને પ્રેમ કરે છે, હું ઇચ્છું છું કે જે વ્યક્તિ ભાવનાત્મક રીતે મને ટેકો આપે છે આગળ શા માટે લખો … હું એવા માણસને ચાહું છું, જે મને પ્રેમ કરે છે અને મને પ્રેમ કરે છે કારણ કે હું માણસો દ્વારા પ્રેમભર્યા લાગણી અનુભવું છું, કારણ કે હું જ્યારે પ્રેમ કરું ત્યારે મને પ્રેમ કરે છે. હું ઇચ્છું છું કે જે વ્યક્તિ ભાવનાત્મક રીતે મને ટેકો આપે છે, કારણ કે જ્યારે હું ખુશ છું, ત્યારે હું ઇચ્છું છું કે જે વ્યક્તિ મારા આનંદ કે સુખને શેર કરવા માટે છે, કારણ કે હું જાણું છું કે કોઈની પાસે મારી પાછી છે આ ખરેખર તમને સ્પષ્ટપણે મદદ કરશે કે તમે શા માટે ચોક્કસ છો તમારા જીવનમાં માણસનો પ્રકાર તમે જે મહત્વપૂર્ણ છે તે લાંબા સમય સુધી તે શોધી શકશે નહીં. તમે જે લખો છો તેનો ન્યાય કરશો નહીં. ફક્ત તેને તમારી પાસે આવવા દો. આ કસરત પર વારંવાર પાછા આવો અને તે તમે શું કરો છો તે સમજવા માટે તેનો ઉપયોગ કરો અને જ્યારે કોઈ માણસ અને શા માટે આવવું હોય ત્યારે તે ઇચ્છતા નથી એક છેલ્લી નોંધ અહીં … તમે શું બ્રહ્માંડમાં મૂકી છે અને શા માટે છે તે કેવી રીતે અને ક્યાં દેખાશે તે આગળ વધો. ફક્ત ખુલ્લા મન રાખો જેથી તમે તેને જોઈ શકશો જ્યારે તે તમારા જીવનમાં દેખાશે. 50 પછી ગુણવત્તા ડેટિંગ મળો સૌ પ્રથમ, આ તમને તમારા આરામ ઝોનમાંથી બહાર લઈ જશે, જેથી તમે સામાન્ય રીતે એક માણસની શોધ માટે એક જાત બદલીને ધીમે ધીમે શરૂ કરી શકો. કદાચ કોઈ વ્યકિત જે કોઈ અલગ પ્રકારની નોકરી હોય, તો તમારી પાસેથી થોડી વધુ રહે છે અથવા તમારા સામાન્ય પ્રકાર કરતાં થોડુંક જૂની અથવા નાની છે આમ કરવાથી, તમે સારા માણસો માટે દરવાજા ખોલી શકો છો, જે તમારા માટે યોગ્ય હોઈ શકે છે અને જેઓ ખરેખર લાંબા ગાળાના સંબંધોમાં તમને ખુશ કરવા માગે છે. કેટલીક નવી ડેટિંગ સાઇટ્સ પણ અજમાવી જુઓ જેથી તમે 5 વર્ષ પહેલાં જે લોકો જોયા તે જ જોતા નથી. અહીં તફાવત એક મહાન પ્રોફાઇલ છે અને અદ્ભુત ચિત્રો કરી શકો છો …. હું ફક્ત મારી નવી પ્રોફાઇલ અને ચિત્રો ઑનલાઇન મૂકવામાં ત્યારથી તે ફક્ત 24 કલાકની હતી. 49 પુરૂષો મને મળવા માંગે છે, 14 મારા “ટોપ ટેન પ્રોસ્પેકટ્ટ્સ” માંના 2 સહિત મને લખ્યું છે કારણ કે બે અન્ય માણસો છે જેમની સાથે વાત કરવા માટે ખરેખર મને રસ છે. અને નોંધો એટલા ચાહક અને મીઠી છે આ એક વર્ષમાં મેં કરતાં વધારે પ્રવૃત્તિ છે. જો તમે 50 કરતાં વધારે વર્ષો માટે કોઈ ડેટિંગ સાઇટ પર ન હોત, તો તમને આશ્ચર્ય થશે કે આ પ્લેટફોર્મમાં કેટલાં સરળ અને મદદરૂપ છે. કોઈ પણ ઉંમરે ઓનલાઇન ડેટિંગ કંઈક અંશે નિશ્ચિંત થઈ શકે છે, અને તમે તેના પર કામ શરૂ કરી શકો છો (અથવા ખુલ્લું ભયભીત) તમે હવે 50 વર્ષથી વધુ છો. ચિંતા કરશો નહીં; તે વાસ્તવમાં ખરાબ નથી, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેટિંગ પાછળ જીવનમાં વધુ મજા છે! લાખો લોકોએ 50 થી વધુ ડેટિંગ સાઇટ્સનો લાભ લીધો છે, અને યોગ્ય માહિતી અને અભિગમ સાથે, તમે પણ કરી શકો છો. જોકે ઘણી ડેટિંગ સાઇટ્સ નાની પેઢીઓને લક્ષ્યમાં રાખે છે, ત્યાં ઘણી બધી વેબસાઈટ્સ છે જે અમને તે તરફ ધ્યાન આપતા હોય છે જે યાદ રાખે છે કે ઇન્ટરનેટથી પહેલાં ડેટિંગ શું હતું. તેથી જો તમે ઓવર -50 ડેટિંગ સાઇટ શોધી રહ્યાં છો જે તમને પરિપૂર્ણ કરવા માટે મદદ કરી શકે છે જે સુંદર સંબંધોમાં ખીલે છે, બેલ્જિયમમાં 50 થી વધુ લોકો માટે શ્રેષ્ઠ ડેટિંગ સાઇટ્સ પર્વતની ઉપર – અથવા સિંગલ હોવું જોઈએ? અમને યા લાગે છે કોઈ બાબત વય શું તમે જ્યારે તમે ચોક્કસ કોઈને હોઈ શકે માગી રહ્યાં છે કોઇ પ્રારંભ પ્રક્રિયા જબરજસ્ત છે. પહેલાનાં સંબંધોમાંથી થોડા પાઉન્ડના સામાનમાં, હાર્દિક, સુખી અનુભવો અને ટ્રાયલથી કરચલીઓ, અને તમારા બધા લાંબા સમયથી ચાલતા ક્વિચ્સ કે જે તમને અનન્ય બનાવે છે, અને તમે ચિંતા કરી શકો છો કે પ્રેમ શોધવો એક અશક્ય કાર્ય છે. પહેલાં તમે ટુવાલમાં ફેંકી દો છો અથવા હારમાં તમારો સફેદ ધ્વજ ઉભો કરો, યાદ રાખો કે ત્યાં ડેટિંગ સમુદાયો પુષ્કળ છે જે 50 અને વધુ ભીડને પૂરી કરે છે. એવું કહેવાય છે, કારણ કે સોનેરી વર્ષોમાં ડેટિંગ તમારા 20s માં હતા ત્યારે કરતાં અલગ છે, એપ્લિકેશન્સ અને તમે તમારા હૃદય રોકાણ કે sitesthat માટે તે ધ્યાનમાં રાખવા માટે મહત્વપૂર્ણ છે કેવી રીતે આવે છે? Tinder અને Bumble અને Hinge પર રૂપરેખાઓ મારફતે સ્વાઇપ સમયનો કચરો હોઈ શકે છે, ખાસ કરીને જો તમે અર્થપૂર્ણ કનેક્શન શોધી રહ્યાં છો જે લાંબા ગાળાની ભાગીદાર તરફ દોરી શકે છે. તેના બદલે, તમારે ઝૂસ્ક, મેચ, એલિટ સિંગલ્સ, સિલ્વર સિંગલ્સ અને વધુ જે એપ્લિકેશન્સ સ્પેક્ટ્રમના વધુ ગંભીર બાજુ પર હોય તેના માટે જોઈએ. મુજબના માટે સાવધાની શબ્દ: જ્યારે નીચે સાઇટ્સ અમારા નિષ્ણાતના અને અગણિત ઓનલાઇન સમીક્ષાઓ દ્વારા ચકાસવામાં આવે છે, ત્યાં પુષ્કળ સાઇટ્સ કે જે કેફફિશિંગ પ્રોફાઇલ્સ ધરાવે છે. કમનસીબે, 50 થી વધુ ભીડ મોટી સંખ્યામાં હોવાથી, ઘણી કંપનીઓ ઓવરપ્રોમીંગ અને અન્ડર-ડિક્લેરિંગ મેચો દ્વારા પ્રેમ મેળવવા માટે એકલ હાર્ટ્સનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. જો તમારી પાસે ફક્ત તમારા વય જૂથના લોકો માટે આંખો હોય, તો આ સાઇટને મનપસંદ કરો. નામ સૂચવે છે તેમ, સિલ્વર સિંગલ્સ એ 50 વર્ષની વયથી પ્રેમની શોધ માટે ટોચની સ્થળો પૈકી એક છે. આને કારણે, ટેક્નોલૉજી વ્યક્તિત્વ પરીક્ષણથી શરૂ થતી અને વપરાશકર્તા ભલામણોથી ઓછી છે અને પછી તમને ભલામણો આપી છે. ત્યાંથી, તમે મેસેજિંગ શરૂ કરી શકો છો અને તમારી ઓનલાઇન રોમાંસને ઑફલાઇનમાં લઈ શકો છો, ખૂબ જ મુશ્કેલી વિના અન્ય ડેટિંગ સાઇટ્સ જેમ કે સંબંધોને પ્રોત્સાહન આપવા માટે છે અને એક-રાત-સ્ટેન્ડ નથી, ત્યાં સિલ્વર સિંગલ્સ સાથે સંકળાયેલી ફી છે. જો કે, તે સાઇટના મૂલ્યની તુલનામાં ન્યૂનતમ છે! કદાચ તમે લાંબા ગાળાના સંબંધો માંગો છો – અથવા માત્ર એક પ્રવાસ સાથી અથવા કોઈએ સાથે પ્રવચનોમાં હાજરી આપવી. અથવા કદાચ ઉપરોક્ત તમામ અવર ટાઈમનો સરસ ઉપાય માત્ર એ જ નથી કે તે 50 વર્ષની વયે સિંગલ્સને સમર્પિત છે, પરંતુ તે પ્રવૃત્તિ ભાગીદારો, રોમેન્ટિક જોડાણો અને તમારા સોનેરી વર્ષોમાં બીજું ગમે તે બીજું જરૂર છે તે વચ્ચે મિશ્રણ માટે પરવાનગી આપે છે. સંકળાયેલી નાની ફી સાથે, અવર ટાઈમ તમને દિમાગની વ્યક્તિઓની જેમ પહોંચવા માટે પ્રવેશ આપે છે જે આવનારા તમામ આશાસ્પદ દાયકાઓ માટે સાહસો અને સાથીદારની માંગણી કરે છે. અન્ય સાઇટ્સની જેમ, આ પ્રક્રિયામાં તમે કોણ છો તે વ્યક્ત કરવાનું શામેલ છે, પરંતુ ધ્યાન રૂચિ અને અનુભવો પર છે. તમારા હેતુઓ વિશે પ્રામાણિક હોવાની ખાતરી કરો, કારણ કે મિશન તમને તમારી શ્રેષ્ઠ વર્ષોમાં રહેવા માટે મદદ કરે છે, તમારી વય વાંધો નહીં અને તમે જે માર્ગ લે છો તે કોઈ બાબત નથી.
આજનુ ખાન-પાન અને મૌખિક સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે. સ્વાભાવિક છે કે આ સમસ્યાથી સ્વાસ્થ્ય પર કોઈ અસર નથી થતી પરંતુ કોઈના માટે આ શરમિંદગીનું કારણ બની શકે છે. કેટલીકવાર ઓરલ હાઇજીનનું ધ્યાન રાખવા વાળા લોકોને પણ આનો સામનો કરવો પડે છે. આ એવો સંકેત છે કે તમે કોઈ ગંભીર પેઢાની બીમારીથી પીડિત હોઈ શકો છો. એવામાં તમારે મેડિકલની મદદ લેવી અત્યંત જરૂરી બની રહે છે. મોઢામાંથી દુર્ગંધ આવવાના કારણો:- એક્સપર્ટ માને છે કે મોઢામાંથી દુર્ગંધ આવવા માટે કેટલીકવાર દાંતના રોગ, આંતરડાની સમસ્યા, એસીડીટી, ડાયાબિટીસ, ફેફસામાં સંક્રમણ કે ઓછું પાણી પીવા જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. નિયમિત રૂપે બ્રશ ન કરવાના કારણે શ્વાસની દુર્ગંધ આવી શકે છે. સ્મોકિંગ કે તમાકુ ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધ એક મોટું કારણ માનવામાં આવે છે. ડોક્ટર જણાવે છે કે શ્વાસની દુર્ગંધ પણ પેરિડોન્ટલ કે પેઢાંની બિમારીઓનો સંકેત હોઈ શકે છે. આનું મુખ્ય કારણ જાણવા માટે તમારે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. દાંતની સફાઈ પર ધ્યાન આપવું, પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, વધારે ફળ અને શાકભાજી ખાવું અને મીઠા ખાદ્ય પદાર્થ અને તમાકુ આધારિત ઉત્પાદનોથી પરેજી કરવી આનાથી બચવા માટેની શ્રેષ્ઠ રીતો છે. 1) દિવસમાં બે વાર બ્રશ કરો:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સવારમાં બ્રશ કરવા અને ટંગ ક્લીનર નો ઉપયોગ કરવાથી મોઢામાં આખી રાત ના જમા થયેલા વિષેલા પદાર્થોને નષ્ટ કરવામાં મદદ મળે છે. જો તમે રાત્રે બ્રશ અને ટંગ ક્લીનર કરો છો તો તમારું મોઢું સાફ રહે છે, આ તમારા પેટ ના સ્વાસ્થ્ય માટે પણ સૌથી મહત્વપૂર્ણ છે. 2) વરીયાળી:- વરીયાળીના બીજ પાચક પ્રકૃતિના હોય છે અને તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. આ લાળના પ્રવાહને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને તેથી મોઢાને સૂકું થતાં બચાવે છે. વરિયાળીમાં સુગંધિત સ્વાદ હોય છે જે મોઢાની દુર્ગંધથી લડવામાં મદદ કરે છે. 3) ભોજન બાદ કોગળા કરો:- આયુર્વેદ ભોજન કર્યા બાદ તૈયારીમાં પાણી પીવાની સલાહ નથી આપતું કારણ કે આ તમારા ચયાપચન ને ધીમું કરી શકે છે. પરંતુ મોઢાની સફાઈ માટે વિશેષરૂપે ખાધા બાદ પાણી જરૂરી છે. એ ધ્યાન રાખવું કે કોઈ પણ ખાદ્ય પદાર્થનો કણ મોઢામાં ન રહી જાય કે ફસાઈ ન જાય. તેના માટે તમારે કોગળા કરવાના છે, મોઢામાં પાણી ભરીને બે-ત્રણ મિનિટ સુધી કોગળા કરવા. 4) દિવસમાં માત્ર ત્રણ વાર ખાવું:- વારંવાર નાસ્તો કરવાથી ભોજન મોઢામાં ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે બ્રશ કરવું યોગ્ય નથી. તો તમારા મૌખિક સ્વાસ્થ્યની સાથે સાથે તમારા પેટના સ્વાસ્થ્ય માટે દિવસમાં ત્રણ વાર જ ભોજન કરવું. સતત બે ભોજન ની વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કલાકનું અંતર રાખવું સૌથી સારુ છે. 5) ખૂબ પાણી પીવો:- શરીરના દરેક કાર્ય માટે વિશેષરૂપે મૌખિક સ્વાસ્થ્ય માટે પીવાનું પાણી અનિવાર્ય છે. તમારે કેટલું પાણી પીવું જોઈએ, તો ડોક્ટરના અનુસાર તમારે એટલું પાણી પીવું જોઈએ કે પેશાબનો રંગ પીળો નજર ન આવે. જો પેશાબ પીળો આવતો હોય તેનો મતલબ એવો કે તમે ઓછું પાણી પી રહ્યા છો. (નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી (૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી Categories સ્વાસ્થ્ય Tags Bad breath, Brush twice a day, Drink plenty of water, morning stale saliva for Bad breath, remedies to get rid of bad breath Post navigation પિત્તની કોથળીમાં જમા નાની નાની પથરી વગર ઓપરેશને નીકળી જશે બહાર, અજમાવો 5 સરળ ઘરેલું નુસ્ખા વિશે… વાળ અને સ્કીનને 1 કલાકમાં જ આપશે કુદરતી નિખાર અને સુંદરતા, જાણો ઉપયોગ કરવાની, મફતમાં જ ચહેરો થઈ જશે ચમકદાર અને આકર્ષક… Leave a Comment Cancel reply Comment Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 181 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એવામાં બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદાવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. બીજા તબક્કા માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. 18મી નવેમ્બરે થશે ફોર્મની ચકાસણી બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 719 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. આ ફોર્મની ચકાસણી 18 નવેમ્બરે એટલે કે આવતીકાલે થશે. બીજા તબક્કાની ચૂંટણી માટે 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. આપને જણાવી દઈએ કે, પરિણામ 8 ડિસેમ્બરે આવશે. પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ. બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા
ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ છે, જ્યારે ગદ્ય-અવલંબિત કાવ્યની પારંપરિક કહી શકાય એવી ભૂમિકા હજી સાર્વત્રિક ધોરણે બંધાઈ નથી. ‘લિરિકલ બૅલડ્ઝ’ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ કાવ્ય ગદ્યમાં પણ સંભવી શકે એમ કહે છે. ગદ્યકાવ્યના પુરસ્કર્તાઓ અને સર્જકો પૂર્વે વર્ડ્ઝવર્થે કવિતામાં ગદ્યના વિનિયોગની ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે છંદોબદ્ધ રચના અને ગદ્યની ભાષા વચ્ચે તત્વત: કોઈ તફાવત નથી. વર્ડ્ઝવર્થે કાવ્યભાષા અંગેની ક્રાંતિકારી સમજ આપી પણ તેમણે કે અન્ય કોઈ અંગ્રેજ કવિએ ગદ્યકાવ્યની રચના ન કરી. ગદ્યકાવ્યના પ્રથમ સર્જનનું શ્રેય ફ્રેન્ચ ભાષાને જાય છે. સત્તરમી સદીના પૂર્વાર્ધમાં ચાર્લ્સ સોરેલે પહેલી વાર ‘Poeme en Prose’ Poem in Prose, Prose Poem જેવો શબ્દપ્રયોગ કર્યો હતો. એમણે ‘પ્રાચીનો અને અર્વાચીનો વચ્ચે યુદ્ધ’ના વાદવિવાદના સમયે આ શબ્દપ્રયોગ નવલકથાના સંદર્ભમાં કર્યો હતો. એથી પછી સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં કાવ્યાત્મક ગદ્યમાં રચાયેલી ફેનેલાંની લોકપ્રિય નવલકથા ‘તેલેમાક’ને કેટલાક વિવેચકોએ ‘ગદ્યકાવ્ય’ તરીકે ઓળખાવી હતી. લગભગ બે સૈકા સુધી અનેક ફ્રેન્ચ કવિ-વિવેચકોએ નવલકથા અને નવલિકા માટે ગદ્યકાવ્ય સંજ્ઞાનો શિથિલ પ્રયોગ કર્યો હતો. સાચા અર્થમાં ગદ્યકાવ્યનો ઉદભવ થયો ઈ. સ. 1869માં. બૉદલેરે ઉત્તરજીવનમાં 1855થી ’67 સુધીનાં બારેક વર્ષમાં 50 ગદ્યકાવ્યોનું સર્જન કર્યું હતું. એમાંનાં 40 જેટલાં ગદ્યકાવ્યો વિવિધ સામયિકોમાં પ્રગટ થયાં હતાં. 1867માં બૉદલેરના અવસાન પછી 1869માં એમનાં 50 ગદ્યકાવ્યનો સંગ્રહ ‘Petits en prose’નું મરણોત્તર પ્રકાશન થયું. બૉદલેરનો પ્રયત્ન કાવ્યાત્મક ગદ્ય (poetic prose) નહિ પણ ગદ્યકાવ્ય(prose poem)ના નિર્માણનો હતો. પદ્યનાં નિયંત્રણોથી મુક્ત અને સવિશેષ તો પૂર્વાપેક્ષિત લયાવર્તનોથી મુક્ત ગદ્યસ્વરૂપનું આકર્ષણ બૉદલેરને હતું. જે ગ્રંથે બૉદલેરનું સવિશેષ ધ્યાન ખેંચેલું તે હતો કવિ એલોસિયસ બર્ટ્રાન્ડ(ઈ. સ. 1807થી 1842)નો ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘Gaspard de la nuit’. બૉદલેરે આ સંગ્રહ વીસેક વાર વાંચેલો. બર્ટ્રાન્ડનાં ગદ્યકાવ્યોએ બૉદલેરને ગદ્યનું માધ્યમ કાવ્ય અર્થે પ્રયોજવાની પ્રાથમિક ભૂમિકા પૂરી પાડેલી. અલબત્ત, બૉદલેરને અભિપ્રેત ગદ્યકાવ્યનો આદર્શ બર્ટ્રાન્ડની રચનાઓમાંથી નીપજતો ન હતો. તેમણે ગદ્યમાં જાણ્યેઅજાણ્યે પદ્યનો મસાલો જ ભર્યો હતો. બૉદલેરનું લક્ષ્ય બર્ટ્રાન્ડના ગદ્યકાવ્યથી તદ્દન સામા છેડે જવાનું હતું. 1855માં ‘Les Fleurs du mal’ના પ્રાગટ્ય પછી બૉદલેર બીજે મહિને બે ગદ્યકાવ્યો પ્રગટ કરે છે. 1857માં છ નિશીથકાવ્યો પ્રસિદ્ધ થયાં. આ કાવ્યો પર દ ક્વિન્સીના રાગાત્મક ગદ્યની અસર અનુભવાય છે. 1862માં બૉદલેરનાં 20 લઘુ ગદ્યકાવ્યો ‘Petits en prose’ શીર્ષક અંતર્ગત પ્રગટ થયાં હતાં. 1869માં 50 ગદ્યકાવ્યો એ જ શીર્ષક તળે પુસ્તકાકારે પ્રગટ થયાં. બૉદલેર માટે ગદ્યકાવ્યોનું સર્જન વિરલ સર્જનાત્મક અનુભવ હતો. અહીં તો પદાર્થ સાથે સીધો મુકાબલો છે. સ્વપ્નભાષાનો સીધો પરિચય છે. બૉદલેરે ગદ્યકાવ્ય સિદ્ધ કર્યું અને કવિમિત્ર આર્સેન હુસાયને લખેલી પત્રરૂપ પ્રસ્તાવનામાં ગદ્યકાવ્યનું રસશાસ્ત્ર (aesthetics) અને તત્વશાસ્ત્ર (metaphysics) રચ્યું. ત્યારબાદ રિમ્બો, માલાર્મે, વાલેરી વગેરે સિદ્ધહસ્ત કવિઓએ ગદ્યકાવ્યોનું સર્જન કરી એના સ્વરૂપનો વિકાસ-વિસ્તાર કર્યો. પરિચ્છેદ કે પરિચ્છેદો પર વિકસતાં બૉદલેરનાં ગદ્યકાવ્યો સંવાદ-આંતરસંવાદ-એકોક્તિ વગેરેમાં પ્રસંગ-પાત્ર-ર્દષ્ટાંત કે વાર્તાને પણ વણતાં રહે છે. પ્રત્યક્ષ કાવ્યકથનની પ્રાસરહિત, લયરહિત નિતાંત ગદ્યમૂલક શૈલીમાં નિબદ્ધ આ ગદ્યકાવ્યોમાં સર્વસામાન્ય ભાષાની પરિપૂર્ણતા જોવા મળે છે. પર્સે તેમનાં ગદ્યકાવ્યોમાં તેના સામા છેડાની કાવ્યભાષા પ્રયોજી છે. આ સદીમાં યુરોપીય સંસ્કૃતિને કાવ્યસાહિત્યમાં વણી લેવાનો વિરલ પ્રયાસ તેમણે કર્યો છે. એમનાં ગદ્યકાવ્યોના સંગ્રહો Pluiers, Neiges, Vents, Amersમાં ધાર્મિક કવિતાનો અભિનવ સ્પંદ અનુભવાય છે. પૉલ એલ્વ્યાર(1897–1952)નાં ગદ્યકાવ્યો નિતાંત સુંદર ઊર્મિકવિતા છે. સ્વપ્નર્દશ્યોની હારમાળા સમાં તેમનાં ગદ્યકાવ્યોના ખંડોનો લય વેધક અને સ્પર્શક્ષમ છે. એલ્વ્યારનાં પ્રણયકાવ્યોનું સુંદર અનુસંધાન રેને શારમાં જોવા મળે છે. તેમણે તેમનાં ગદ્યકાવ્યોમાં રહસ્યનો મર્મ ખોલી આપતાં રસાળ પ્રતીક તરીકે નારીસૌંદર્યનો મહિમા કર્યો છે. ગદ્યકાવ્ય ગદ્ય અને કાવ્યનો સમાસ હોવાથી કેટલાક વિવેચકો એને કવિતાનું એક વર્ણસંકર સ્વરૂપ (hybrid) સમજે છે, તો કેટલાક વળી તેને કવિતાનો ખચ્ચરપ્રકાર (mule) ગણે છે. ગદ્યકાવ્યને બાહ્ય સ્વરૂપ નથી, માત્ર આંતર સ્વરૂપ છે. આ આંતર સ્વરૂપનો જ આધાર અને આકાર છે. ગદ્યકાવ્યમાં પદ્યકાવ્યના છંદ અને પ્રાસ સિવાયનાં કવિતાસિદ્ધિ અર્થેનાં સૌ સાધનો લય, અનુપ્રાસ, આંતરપ્રાસ, પુનરાવર્તન, અન્વય, અલંકાર, કલ્પન, પ્રતીક વગેરેનો વિનિયોગ થાય છે. ગદ્યકાવ્યમાં પરિચ્છેદ એકમ છે. તેમાં ક્ષણે ક્ષણે નવતા છે, પદે પદે વિકલ્પ છે, સતત આકસ્મિકતા અને સાહસિકતા છે. એમાં લયને કોઈ આધાર કે આકાર નથી. પરિણામે ગદ્યકાવ્યમાં સ્વૈચ્છિકતા અને સ્વાયત્તતા હોય છે, લવચીકતા અને મુક્તિ હોય છે. લલિતેતર સાહિત્યમાં ગદ્ય બહુધા તર્કમૂલક અને અર્થપ્રધાન હોય છે. ગદ્યકાવ્યમાં ગદ્ય સાર્દશ્યમૂલક અને સૌંદર્યપ્રધાન હોય છે. એની આ હેતુલક્ષિતાને લીધે ગદ્યકાવ્યનું ગદ્ય અન્ય ગદ્ય કરતાં જુદું પડે છે. આવું ગદ્ય ગદ્યકાવ્યના અંતસ્તત્વને વધુમાં વધુ અનુરૂપ કેમ થાય એ માટે કવિએ સભાન પ્રયાસ કરવો પડે છે. આધુનિક ગદ્યકાવ્ય ઊર્મિકાવ્યનાં અનેક લક્ષણો ધરાવે છે. કલ્પનવાદી કવિ રિચર્ડ એલ્ડિંગ્ટનના મતે ‘ગદ્યકાવ્ય એટલે ગદ્યરૂપે અભિવ્યક્ત કાવ્યસંભાર.’ ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલ 1898માં ડોલનશૈલીમાં ‘વસંતોત્સવ’ પ્રગટ કરી પ્રથમ વાર પદ્યકાવ્યના સમીકરણને પડકારે છે. તેમની ડોલનશૈલી પદ્ય નહિ પણ રાગયુક્ત ગદ્ય છે. ન્હાનાલાલ આ શૈલીમાં ઊર્મિકાવ્યો, નાટકો વગેરેનું સર્જન કરે છે. અનુગાંધીયુગમાં ગદ્યકાવ્યનું પગેરું આપણને 1955માં પ્રગટ થયેલી ‘પ્રાસન્નેય’ની પ્રણયકથા ‘ચંદ્રિકા’માં મળે છે. ગુજરાતી ગદ્યકાવ્યનું પ્રસ્થાનબિંદુ સુરેશ જોષીને ગણી શકાય. ગદ્યકાવ્ય તરફનો તેમનો ઝોક, વિદેશી કાવ્યોના ગદ્યાનુવાદ અને ‘ક્ષિતિજ’નું સંપાદનકાર્ય ગદ્યકાવ્ય માટેની ભૂમિકા રચી આપે છે. તેમનાં ગદ્યકાવ્યો ‘ઇતરા’(1973)માં પ્રાપ્ત થાય છે. સંગ્રહની અંતિમ રચના ‘મૃણાલ ! મૃણાલ !’માં પ્રણય અને મૃત્યુઝંખના વચ્ચેનો અસ્તિત્વવાદી તણાવ અનુભવાય છે. 1963માં પ્રસિદ્ધ થયેલો રાધેશ્યામ શર્માનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંસુ ને ચાંદરણું’ ગુજરાતીમાં અછાંદસ કાવ્યોનો પ્રથમ સંગ્રહ છે. તેની વિશેષતા એ છે કે આગળ ઉપર વિકસનારી અછાંદસ કાવ્યોની કેટલીક લઢણોનાં બીજ તેમાં ર્દષ્ટિગોચર થાય છે. ગુલામ મોહમ્મદ શેખનો ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘અથવા’ 1974માં પ્રગટ થાય છે, પણ તેમાંનાં મોટા ભાગનાં કાવ્યો ‘ક્ષિતિજ’માં 1960થી પ્રગટ થતાં હતાં. આ ચિત્રકાર કવિનાં ગદ્યકાવ્યો કલ્પનોની કપચીથી રચાયેલાં મોઝેકનો ખ્યાલ આપી રહે છે. લાભશંકર ઠાકરનાં અછાંદસ કાવ્યોને બે વિભાગમાં વહેંચી શકાય. ‘મારા નામને દરવાજે’ (1972) તથા ‘બૂમ કાગળમાં કોરા’(1974)માંનાં ટૂંકાં કાવ્યો અને ‘માણસની વાત’ (1968) નામક હજારેક પંક્તિની દીર્ઘકૃતિ. લાભશંકરનાં ઊર્મિકાવ્યોનું કાઠું નાગરી ગદ્યની લઢણથી ઘડાય છે. તર્કછિન્નતા તેમનો વસ્તુવિશેષ છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં મનહર મોદી, ચિનુ મોદી, રાવજી પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પ્રિયકાન્ત મણિયાર, સિતાંશુ યશશ્ચંદ્ર, મણિલાલ દેસાઈ, હસમુખ પાઠક, નલિન રાવળ વગેરે કવિઓએ પણ ગદ્યકાવ્યના ક્ષેત્રે વત્તુંઓછું પ્રદાન કર્યું છે. વિશ્વની અનેક ભાષાઓમાં સુપ્રતિષ્ઠિત થયેલું ગદ્યકાવ્યનું સ્વરૂપ ગુજરાતી ભાષામાં પણ હવે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યું છે. સંસ્કૃત સાહિત્યમાં વિષયવસ્તુ, કથનરીતિ તથા બીજી કેટલીક બાબતોને લઈને ગદ્યકાવ્યના ‘કથા’ અને ‘આખ્યાયિકા’ એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે અને દંડી સિવાયના બીજા ઘણા મહત્વના કાવ્યશાસ્ત્રીઓએ એ બે પ્રકારોને સ્વીકાર્યા છે. ‘અષ્ટાધ્યાયી’ પરના વાર્તિકમાં કાત્યાયન ગદ્યકાવ્યના ‘આખ્યાયિકા’ સ્વરૂપનો ઉલ્લેખ કરે છે અને મહાભાષ્યકાર પતંજલિ, ‘વાસવદત્તા’, ‘સુમનોત્તરા’ અને ‘ભૈમરથી’ એ ત્રણ આખ્યાયિકાઓનો નામનિર્દેશ કરે છે. સંસ્કૃત ગદ્યકાવ્યના ‘કથા’ પ્રકારની ‘ચારુમતી’, ‘શૂદ્રકકથા’ અને ‘તરંગવતી’ જેવી અનેક લલિત-મનોહર રચનાઓના નિર્દેશો પ્રાચીન સાહિત્યમાં મળે છે અને સાતમા શતકના મહાન ગદ્યકવિ બાણભટ્ટ, અગાઉ થઈ ગયેલા ભટ્ટાર હરિચન્દ્રના ઉત્કૃષ્ટ ‘ગદ્યપ્રબંધ’ની પ્રશંસા કરે છે; પણ પ્રાચીન ગદ્યકાવ્યની આ બધી જાણીતી કૃતિઓ આજે ઉપલબ્ધ નથી. સંસ્કૃત ગદ્યકાવ્યનો પહેલવહેલો નમૂનો ઈ. સ. 150ની સાલમાં ગિરનાર પર કોતરવામાં આવેલા મહાક્ષત્રપ રુદ્રદામાના શિલાલેખમાં મળે છે. કાવ્યશૈલીમાં લખાયેલું સંસ્કૃત ગદ્ય કેવું હોય તેનો મનોરમ પુરાવો આ લેખ પૂરો પાડે છે. બે શતક બાદ, સમુદ્રગુપ્તની પ્રશંસામાં હરિષેણે રચેલો, પ્રયાગનો સ્તંભલેખ પણ ગદ્યપદ્ય-મિશ્ર કાવ્યશૈલીનું સુંદર નિદર્શન બની રહે છે. ગુપ્તકાળના બીજા કેટલાક અભિલેખોમાં પણ ઈ. સ.ના છઠ્ઠા શતક સુધીની લલિત ગદ્યશૈલીનો વિકાસ પ્રતિબિંબિત થાય છે. ઈસવી સનના છઠ્ઠા અને સાતમા શતકમાં ગદ્યકાવ્યના ત્રણ મહાન સર્જકો દંડી, સુબંધુ અને બાણભટ્ટ, આ સાહિત્યપ્રકારમાં ચાર વિશ્વવિખ્યાત કૃતિઓ રચે છે. દંડીનું ‘દશકુમારચરિત’ કથાસ્વરૂપની કૃતિ છે અને સુબંધુની કૃતિ ‘વાસવદત્તા’ એ પણ કથા જ છે. પણ બાણભટ્ટે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકા તથા ‘કાદમ્બરી’ નામની કથા એમ ગદ્યકાવ્યના બંને પ્રકારોનું પ્રખર પ્રતિનિધિત્વ કરતી બે અમર કૃતિઓ રચી છે. બાણને અનુસરીને ધનપાલે ‘તિલકમંજરી’, વાદીભસિંહે ‘ગદ્યચિંતામણિ’ તથા વામનભટ્ટ બાણે ‘વેમભૂપાલચરિત’ વગેરે કથાપ્રકારની રચનાઓ દ્વારા ગદ્યકાવ્યની પરંપરાને ચાલુ રાખવા પ્રયત્ન કર્યો છે; પણ બાણની સિદ્ધિને કોઈ પહોંચી શક્યું નથી.
ભારતમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના સહયોગથી SDGs (Sustainable Development Goals) ના અનુસંધાનમાં તેનો વિકાસ થઈ રહ્યો છે. તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિને 115 સૂચકાંકો પર નજર રાખે છે જે Ministry of Statistics & Programme Implementation (MoSPI) ના રાષ્ટ્રીય સૂચક ફ્રેમવર્ક (National Indicator Framework – NIF) સાથે જોડાયેલા છે. NIFનો હેતુ નીતિ નિર્માતાઓ અને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલ કરનારાઓને યોગ્ય દિશા નિર્દેશ આપવાનો છે. 17 Goals પર ગુણાત્મક ગણતરી સાથે 115 સૂચકાંકો 17 માંથી 16 SDGs નો સમાવેશ કરે છે, અને 70 ટકાઉ વિકાસ લક્ષ્યોને આવરે છે. SDG India Index ના તારણો: SDGs માં ભારતનો એકંદર સ્કોર વર્ષ 2019 માં 60 થી વધીને 2021 માં 66 થઈ ગયો છે. કેરળે (100 માંથી 75 પોઈન્‍ટ સાથે) ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે જ્યારે બિહાર આ યાદીમાં સૌથી નીચે છે. ગુજરાત આ યાદીમાં 10 મા ક્રમાંકે રહ્યું છે, જે વર્ષ 2019 માં 9 માં ક્રમાંકે હતું. વર્ષ 2020-21માં મિઝોરમ, હરિયાણા અને ઉત્તરાખંડ વર્ષ 2019 ના સ્કોરમાં સુધારણાની દ્રષ્ટિએ ટોચ પર છે. SDG ઇન્ડિયા ઇન્ડેક્સનું મહત્વ: બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈશ્વિક લક્ષ્યો પર રેન્કિંગ આપીને તેમની વચ્ચેની સ્પર્ધામાં વધારો કરવો. તે કેન્દ્રિત નીતિ સંવાદ, નિર્માણ અને અમલીકરણ અને વૈશ્વિક સ્તરે ઓળખી શકાય તેવા મેટ્રિક્સ પર આધારિત વિકાસ ક્રિયા તરફ આગળ વધવાના સાધન તરીકે કાર્ય કરે છે. તે SDG ની દેખરેખ સાથે સંબંધિત નિર્ણાયક ખામી અને રાષ્ટ્રીય / રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે આંકડાકીય સિસ્ટમોમાં સુધારો કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરવામાં પણ મદદ કરે છે. SDGs સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અથવા ગ્લોબલ ગોલ એ બધાં સાથે જોડાયેલા 17 વૈશ્વિક લક્ષ્યોનો સંગ્રહ છે, જે “બધા માટે વધુ સારા અને ટકાઉ ભાવિને પ્રાપ્ત કરવા માટે બ્લુપ્રિન્ટ” બનવા માટે રચાયેલ છે. SDGની સ્થાપના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 2015 માં કરવામાં આવી હતી અને તેનો હેતુ વર્ષ 2030 સુધીમાં પ્રાપ્ત કરવાનો છે. International Booker 2021 - David Diop for ‘frightening’ At Night All Blood Is Black ડેવિડ ડાયપ ને અંગ્રેજીમાં ભાષાંતર થયેલ તેમની પહેલી નવલકથા એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક સાથે ભાષાંતર સાહિત્ય માટે આંતરરાષ્ટ્રીય બુકર ઇનામ જીતનાર પ્રથમ ફ્રેન્ચ નવલકથાકાર બન્યા છે. ડાયપ, બે નવલકથાઓના લેખક, અને તેના અનુવાદક અન્ના મોશ્વોવાકિસ સાથે £50,000 નું વાર્ષિક ઇનામ વહેંચશે, જે અંગ્રેજીમાં અનુવાદિત કોઈ કૃતિના શ્રેષ્ઠ લેખક અને અનુવાદક બન્નેને મળવા પાત્ર છે. International Business Book of the Year Award 2021 - Nitin Rakesh and Jerry Wind for Notion Press નિતિન રાકેશ અને જેરી વિન્‍ડ લેખકોએ તાજેતરમાં લોન્ચ કરેલું Notion Press દ્વારા પ્રકાશિત, Transformation in Times of Crisis પુસ્તક બદલ 2021 માટેનો પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બિઝનેસ બુક ઓફ ધ યર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. લેખક નીતિન રાકેશ, ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઉદ્યોગોના પ્રતિષ્ઠિત નેતા છે અને આઇટીના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. જેરી વિન્ડ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન છે. Gujarat’s Vishwamitri river project ને National Green Tribunal (NGT) ની મંજુરી ગુજરાતના વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી મળી છે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ના પ્રિન્સિપલ બેન્‍ચે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને અન્ય અધિકારીઓને સીમાંકન, વૃક્ષારોપણ અને નદીની અખંડિતતા જાળવવાની તૈયારી સહિત વિશ્વામિત્રી નદી ક્રિયા યોજનાના અમલ માટે નિર્દેશ આપ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય ગાળામાં બદલાય છે અને પીછેહઠ કરે છે અને પીછેહઠ થવાથી તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે જ્ઞાન અને વૃદ્ધિના દાતા દેવગુરુ 29 જુલાઈના રોજ પોતાની રાશિ મીન રાશિમાં પાછા ફરવાના છે. જ્યાં તે 108 દિવસ સુધી પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુ જ્ઞાન, વૃદ્ધિ, શિક્ષક, બાળકો, શિક્ષણ, સંપત્તિ, દાન અને પુણ્ય સાથે સંબંધિત છે. તેથી, ગુરુ દેવની પૂર્વવર્તી અસર તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ એવી 3 રાશિઓ છે, જે ગુરુની ઉલટી ચાલથી સારા પૈસા મેળવી શકે છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ છે. વૃષભ: તમારી રાશિથી ગુરુ 11મા ભાવમાં વક્રી થશે. જેને જ્યોતિષમાં આવક અને લાભનું ઘર માનવામાં આવે છે. તેથી, આ સમય દરમિયાન તમારી આવક સારી રીતે વધી શકે છે. આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં સારો લાભ થવાના સંકેત છે. ઉપરાંત, કોઈપણ વ્યવસાયિક સોદો પણ અંતિમ હોવાની શક્યતા છે. જેના કારણે તમે સારા પૈસા કમાઈ શકો છો. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે, જેના કારણે તમે તમારી ઓફિસમાં તાળીઓ મેળવી શકો છો. તે જ સમયે, જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે સમય ફાયદાકારક રહેશે. ઉપરાંત, ગુરુ તમારા 8મા ઘરનો સ્વામી છે. તેથી જે લોકો આ સમયે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સફળતાથી ભરેલો છે. તેમજ કોઈ પણ જૂના રોગથી છુટકારો મેળવી શકાય છે. મિથુન: દેવગુરુના પશ્ચાદભૂની સાથે જ તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે. કારણ કે ગુરુ તમારા દસમા ભાવમાં વક્રી થશે. જે નોકરી, ધંધા અને કાર્યસ્થળ કહેવાય છે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે. આ સમયે તમને પ્રમોશન પણ મળી શકે છે. આ સમયે તમને વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. તેની સાથે આ સમય દરમિયાન નવા વ્યાપારી સંબંધો પણ બની શકે છે અને વેપારના વિસ્તરણના સંકેત પણ છે. માર્કેટિંગ અને મીડિયાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે. બીજી તરફ, મિથુન ગ્રહ બુધ દ્વારા શાસન કરે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ અને ગુરુ વચ્ચે મિત્રતાની ભાવના છે. આથી ગુરૂનું વક્રીપણું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે નીલમણિ અથવા ગોમેદ ધારણ કરી શકો છો, જે તમારા માટે ભાગ્યશાળી રત્ન સાબિત થઈ શકે છે. કર્કઃ તમારી રાશિથી ગુરુ નવમા ભાવમાં વક્રી થશે. જે ભાગ્યનું ઘર અને વિદેશ યાત્રા માનવામાં આવે છે. તેથી, આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળતો જણાય છે. ઉપરાંત, દેવગુરુ પશ્ચાદવર્તી થતાં જ તમારું અટકેલું કામ થઈ જશે. તે જ સમયે, તમે વ્યવસાયના સંબંધમાં પણ મુસાફરી કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજી બાજુ, જે લોકોનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે તેઓ સારો ફાયદો કરી શકે છે. બીજી બાજુ, જે લોકોનો વ્યવસાય ભોજન, હોટલ, રેસ્ટોરન્ટ, અનાજ સાથે સંબંધિત છે, તે લોકો આ સમયે સારી કમાણી કરી શકે છે. બીજી તરફ, ગુરુ ગ્રહ તમારા છઠ્ઠા ઘરનો સ્વામી છે, જે રોગ, દરબાર અને શત્રુનું સ્થાન માનવામાં આવે છે. તેથી, આ સમય દરમિયાન તમે દુશ્મનો પર વિજય મેળવશો અને ગુપ્ત શત્રુઓનો નાશ થશે. આ સમયે તમે ચંદ્ર અથવા મોતી સ્ટોન પહેરી શકો છો. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તે જ સમયે, તમારી રાશિના સ્વામી ચંદ્ર ગ્રહ અને ગુરુ વચ્ચે મિત્રતાની ભાવના છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર. તેથી, આ પરિવર્તન તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.
ગુજરાતમાં 2021 માં મુલતવી રહેલી 10મી વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આ સમિટ યોજવા માટે રાજયના ઉધોગ અને તેને સંલગન વિભાગો ઇન્ડેક્ષ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશ્નરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.જો ગુજરાતમાં ત્રીજી લહેર નહીં આવે તો ચોક્કસપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા સુધી રાજ્ય સરકારે આયોજન કરી દીધું છે. રાજ્યમાં 2003થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ નવ વખત યોજાઈ હતી. ગયા વર્ષે આ સમિટ યોજવાની હતી સરકારે તૈયારી પણ શરૂ કરી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે 2022ના જાન્યુઆરીમાં સમિટ યોજવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર સમિટ યોજવા માટેનો નિર્ણય લેશે. આ સમિટના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોના મોટા મોટા ઉદ્યોગગૃહ સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષબીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબીનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેર ઓછી થતા જ રાજ્ય સરકારે પણ ફાસ્ટટ્રેક મોડમાં અનેક વિકાસના કામોની સાથે નીતિવિષયક નિર્ણયો અને પ્રજાલક્ષી કામો શરૂ કરી દીધા છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના વિકાસલક્ષી કામોમાં સીધા સહભાગી બની ઉદ્દઘાટનો અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગુજરાતમાં 2019 પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉધોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. સચિવો તથા અધિકારીઓને સમિટના આયોજન માટેની સૂચનાઓ અપાઈ ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ– ઉધોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઉધોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્ષ–બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત DPIIT દ્રારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ 19 વિભાગો સાથે સબંધિત હશે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના 7માં દિવસે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર! વિવાદનો ઉકેલ મેળવવા આરોગ્ય તંત્રે બેઠક બોલાવી મોરબી:મચ્છુ 2 ડેમ જળહોનારતની આજે 42મી વરસી By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
સુંદરતાની ચાહમાં માઁએ લગાવી બાળકને ચહેરા પર એવી ક્રીમ કે ફૂલી ગયું ફુગ્ગાની જેમ આખું મોઢું - khulashanews.com khulashanews.com Sample Page સુંદરતાની ચાહમાં માઁએ લગાવી બાળકને ચહેરા પર એવી ક્રીમ કે ફૂલી ગયું ફુગ્ગાની જેમ આખું મોઢું દરેક માતા-પિતા ઈચ્છે કે તેના બાળકો સ્વસ્થ, સુંદર અને તંદુરસ્ત રહે. આ ચાહમાં એક માએ પોતાના પાંચ મહિનાના માસૂમ બાળકના ચહેરા પર એવી ક્રીમ લગાવી આપી કે બાળકનો ચહેરો ફુગ્ગાને જેમ ફૂલી ગયો અને તેના ચહેરા પર વાળ નીકળી આવ્યાં. આ વિચિત્ર ઘટના ચીનના ઝાંગઝોઉ, ફુજિયન વિસ્તારની જણાવવામાં આવે છે. અહી એક માએ પોતાના બાળકની ડ્રાઈ સ્કિન જોઈ તેણે એક ક્રીમ લગાવી. જે બાદ એવું બન્યું કે મા-બાપના હાથ પગ ફૂલી ગયાં. બાળકની સ્થિતિ જોઈને મા બૂડ પાડવા લાગી અને ડરી ગઈ. બાળકના ફોટા જોઈને લોકો પણ હેરાન થઈ રહ્યાં છે. મિરરની રીપોર્ટ મુજબ, બાળકની ડ્રાઈ સ્કિન (સૂકી ત્વચા)ને જોઈને મા તેને આ ક્રીમ લગાવી રહી હતી, જેના ટૂંક સમય બાદ જ બાળકનો ચહેરો ફુલવા લાગ્યો. ત્યારબાદ તે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં માતા-પિતાથી બાળકને લગાવામાં આવેલી સાબુ-ક્રીમ વિશે પુછવામાં આવ્યું. તેને આ ક્રીમને વિશે કહ્યું કે તે બે મહિનાથી તેના ચહેરા પર લગાવી રહ્યાં હતાં. ક્રીમની તપાસ બાદ ડોક્ટર ચોંકી ગયાં હતાં, કારણ કે તે એક સ્ટેરોયડ ક્રીમ હતી. ડોક્ટરે જણાવ્યું કે આ ક્રીમમાં સ્ટેરોયડ હતું, જેથી પુખ્ત વયના લોકો લગાવે છે. તેણે કહ્યું કે આ પુખ્ત વયના લોકોને પણ ઓછું પ્રમાણમાં વપરાસ માટે કહેવામાં આવે છે. એવામાં જે મા-બાપે આ ક્રીમને રોજ બાળકના ચહેરા પર લગાવી રહ્યાં હતાં તો તેનો ચહેરો ફૂલી ગયો. જોકે, ડોક્ટરે કહ્યું કે તે આ ક્રીમનો ઉપયોગ બંધ કરી દે. હવે બાળકના સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad Apr 28, 2021 સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit Apr 28, 2021 રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati Apr 27, 2021 પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
નર્મદા ડેમમાથી 5 લાખ ક્યુસેક પાણી છોડાતા કિનારાના ગામોના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાન: access_time 11:07 pm IST મોટીભમરી ગામમાં ખોટી માહિતી આપી સરકારી લાભો લેનાર લોકો સામે કાર્યવાહી કરવા કલેકટરને આવેદન અપાયું: access_time 11:09 pm IST પાલનપુરમાં નેશનલ હાઈવે પર ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા: ધાનેરા, અમિરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા: દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ access_time 1:02 am IST અમદાવાદ મનપાએ રિવરફ્રન્ટ વોક વે બંધ કર્યો : ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડાયું: જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી વોક વે બંધ રાખવામાં આવશે. ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે access_time 10:11 am IST સાબરમતીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું : વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા : રિવરફ્રન્ટ વોક વે પર અવરજવર બંધ: વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું : હાલમાં વાસણા બેરેજનું લેવલ 129 મીટર access_time 12:23 am IST ઉના મધ્યેથી પસાર થતો અતિ બિસ્માર હાઇવેનું રીપેરીંગ ૧૦ દિવસમાં કરાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી: હાઇવેની મરામતના પ્રશ્ને લોકોની સહનશકિતની હવે મર્યાદા આવી ગઇ... : અતિ બિસ્માર હાઇવેની મરામત કરવા વિવિધ બિનરાજકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા પ્રાંત કચેરીને આવેદનપત્ર access_time 1:05 pm IST ખેડા તાલુકાના નાયકા ગામે સમન્સની બજવણી કરવા ગયેલ પોલીસ કર્મીઓ પર બે ભાઈઓએ હુમલો કરતા ગુનો દાખલ: access_time 4:26 pm IST આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડામાં ગેસ ગળતરના કારણોસર કંપનીમાં કામ કરતા કર્મચારીનું ફરજ દરમ્યાન મૃત્યુ નીપજ્યું: access_time 4:27 pm IST વડોદરાના વાડી વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિરુદ્ધ ગુનો દાખલ: access_time 4:27 pm IST વડોદરાના લાલબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલ ખાડામાં પટકાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત: access_time 4:28 pm IST વડોદરા જિલ્લામાં ઇકોકારમાંથી સાયલેન્સરની ચોરી કરનાર ગઠિયાને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો: access_time 4:28 pm IST અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોંધાયા:વધુ 552 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 10,992 થયો : કુલ 12.52.910 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.09.112 લોકોનું રસીકરણ કરાયું access_time 8:28 pm IST ઉત્તર ગુજરાત પંથકના બનાસકાંઠામાં અનરાધાર ૮ ઇંચ દક્ષિણ ગુજરાત અને કચ્‍છ પંથકમાં ૩ ઇંચ વરસાદ access_time 11:50 am IST અદાણી ગેસે સીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કર્ર્યો access_time 11:00 am IST મોટીભમરી,પલસી ગામની સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ રોકી પરવાનો રદ કરવા કલેકરને આવેદન access_time 11:00 pm IST ૭૬માં સ્‍વતંત્રતા પર્વ અવસરે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મનોરમ્‍ય ‘મેઘાણી પ્રતિમા' તથા કલાત્‍મક ‘મેઘાણી-તકતી'ની સ્‍થાપના access_time 12:03 pm IST વડોદરામાં મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું 225 કિલો ડ્રગ્સ ઝડપાયું :છ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજુર access_time 10:33 pm IST ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી ઘટના ! : માતરમાં મંદિરથી દર્શન કરીને પરત ફરતી યુવતીની ગળુ કાપી હત્યા access_time 9:26 pm IST ગ્રેડ-પે વધારો કરવાની માંગ સાથે વન વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી access_time 9:23 pm IST યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાણંદ યુનિટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાણંદ શાખા દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામ access_time 7:33 pm IST રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ access_time 6:47 pm IST આવતીકાલે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં જન્માષ્ટમી પર્વની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવશે access_time 7:29 pm IST વિરમગામની ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી : મટકી ફોડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા access_time 7:26 pm IST ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટેના ભરતી કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે access_time 7:07 pm IST રાજ્યનુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં: રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક access_time 6:43 pm IST ૧ હજાર ગ્રામ–સ્તરના જન સાથીઓ ઇન્ડિયા એકશન પ્રોજેકટમાં જોડાયા access_time 3:31 pm IST અમદાવાદની સાબરમતીમાં ધરોઇ ડેમનું પાણી છોડતા કોર્પોરેશન દ્વારા સહેલાણીઓ માટેનો રિવરફ્રન્‍ટ નીચેનો વોક-વે બંધ કરાયો access_time 4:16 pm IST નર્મદા બંધની જળસપાટીમાં ધરખમ વધારો : મધ્યપ્રદેશ ના ડેમોમાંથી હજુ 8 થી 9 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાએ નર્મદા એલર્ટ access_time 11:10 pm IST સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા પંચાયત ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ access_time 11:05 pm IST સરદાર સરોવરના પાણી છોડાતા ગોરા ઘાટ પાણીમાં ગરકાવ થતાં નર્મદા મહાઆરતી બંધ કરાઈ access_time 10:55 pm IST અમદાવાદની કે.ડી.હોસ્પિટલ દ્વારા ફેફસાને લગતા રોગ અને ફેફસા ટ્રાન્સ પ્લાન્ટ કિલનિકનો શુભારંભ access_time 3:47 pm IST ધરોઇ ડેમના આઠ દરવાજા ખોલાયા : નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જાહેર access_time 10:11 am IST નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૪૪૭ મિ.મિ.વરસાદ નોંધાતા સવત્ર ઠંડક પ્રસરી access_time 10:58 pm IST ઉત્તર ગુજરાત પંથકના બનાસકાંઠામાં અનરાધાર ૮ ઇંચ દક્ષિણ ગુજરાત અને કચ્છ પંથકમાં ૩ ઇંચ વરસાદ access_time 3:56 pm IST શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) અમદાવાદ ખાતે યોજાયો access_time 3:04 pm IST મોટીભમરી ગામની દુકાનનાં સંચાલકને રાજકીય સ્ટંટ થી બદનામ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું: .. access_time 11:03 pm IST વલસાડ પાસે દરિયામાં માછીમારી કરતી બોટ ફસાતા કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું :10 માછીમારોને બચાવ્યા: બોટમાં સવાર 13 માછીમારમાથી 10 માછીમારને સલામત સ્થળે બહાર કાઢયા :બોટમાં સવાર માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઇનકાર કર્યો.. access_time 11:25 pm IST ભરૂચ નર્મદા નદીમાં પાણીની આવક વધતા નદીએ ભયજનક સપાટી વટાવી: 13 ગામને એલર્ટ કરાયા: નદીકાંઠા વિસ્તારોના બે ગામોનાં ૬૮૧ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું.. access_time 12:59 am IST ડીસા થરાદ હાઇવે પર પાણી ભરાઈ જતા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો: ભારે વરસાદને કારણે મોટા ભાગના હાઈવે પર પાણી ભરાઈ ગયા.. access_time 1:01 am IST ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ ગયા: લાખણીના મોટાકાપરા અને ગોઢા ગામ પાસે પણ પાણી ભરાયા .. access_time 1:03 am IST ખેડા જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 45 શકુનિઓને પોલીસે રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યા: .. access_time 4:27 pm IST સુરતના લીંબાયત વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષીય બાળકીને રજાના દિવસે ઓટોમાં લઇ જઈ ચાલકે છેડતી કરતા અરેરાટી મચી જવા પામી: .. access_time 4:27 pm IST 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર વડોદરાના રીક્ષા ચાલકની ધરપકડ: .. access_time 4:27 pm IST વડોદરા:વિદેશ જવાની ઈચ્છા ધરાવતા ભરૂચના યુવાને અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો : .. access_time 4:28 pm IST અમદાવાદની હોસ્પિટલમાં સારવાર બાબતે દર્દીના સંબંધીએ ડોક્ટર સાથે મારામારી કરતા પોલીસ ફરિયાદ: .. access_time 4:28 pm IST યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો access_time 12:53 am am IST બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે પાલનપુર - આબુ રોડ બંધ કરી દેવાયો access_time 12:51 am am IST બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર- ઠેર તારાજી :સમગ્ર નાણી ગામ એક ટાપુમાં ફેરવાયું access_time 12:49 am am IST આબુ-અંબાજી હાઈ વેની સાઈડ પરની ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ access_time 12:44 am am IST ડાંગમાં અનોખો યોગાનુયોગ : શિવજીને અભિષેક કરતો જળધોધ access_time 10:51 am am IST રાત્રીના ૧૦ કલાકે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી ૨૬.૪૭ ફુટ access_time 10:41 pm am IST બનાસકાંઠાના દિયોદરના રોટીલાના રણછોડપુરા વિસ્તારમાં આકાશમાંથી અવકાશી પદાર્થ પડ્યા access_time 10:27 pm am IST આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : 9 બેઠક પર ઉમેદવારોની જાહેરાત access_time 9:26 pm am IST સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ -જન્માષ્ટમી પર્વ ઉજવાયો access_time 7:31 pm am IST વિરગમામ સહિત અમદાવાદ જીલ્લામાં શીતળા સાતમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી : મેળામાં લોકો ઉમટ્યા access_time 7:28 pm am IST ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ :લાખો યુવાનોનું ફીક્ષ પગાર-કોન્ટ્રકટ પ્રથા-આઉટ સોર્સિંગનાનામે મોટા પાયે આર્થિક શોષણ access_time 7:09 pm am IST જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ access_time 6:48 pm am IST કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે કૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીની દિવ્ય ઉજવણી થશે access_time 6:46 pm am IST ઓરિસ્‍સાથી ગાંજો લાવવો સહેલો, સુરતમાં સંતાડવો અઘરો હોવાથી નવો કીમિયો : વોન્‍ટેડ આરોપીનો ધડાકો access_time 12:17 pm am IST ખેડા જીલ્લામાં ગ્રીષ્‍મા વેકરીયા જેવો હત્‍યાકાંડઃ 16 વર્ષની સગીરાને રાજુ નામના શખ્‍સે હથિયારથી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી access_time 4:16 pm am IST જન્‍માષ્‍ટમી પર્વમાં 21મી સુધી ઉત્તર-દક્ષિણ અને મધ્‍ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકેઃ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી access_time 4:18 pm am IST રાંધણ છઠ અને સાતમના દિવસે ગુજરાતી પીરવારોમાં વાનગીઓનો રસથાળ બનતો હોય છે પરંતુ દુધ-તેલ મોંઘા થતા મહિલાઓએ બજેટમાં કાપ મુક્‍યો access_time 4:18 pm am IST રાજપીપળાની શ્રી નવદુર્ગા શાળામાં જન્માષ્ટમીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી access_time 11:07 pm am IST ડેડીયાપાડાની આંગણવાડી વર્કર બહેનોનું વેતન કાપવા મામલે ભારે રોષ : મામલતદારને આવેદનપત્ર આપ્યું access_time 11:02 pm am IST ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્‍દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ જાહેરસભાઓ ગજવશે access_time 4:18 pm am IST પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા ખાતે સ્વાતંત્ર પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ access_time 10:56 pm am IST ઉપરવાસ અને ડેમ સાઇટ ઉપર ભારે વરસાદથી ગુજરાતમાં જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 85.61 ટકા જેટલો જળસંગ્રહ થયો access_time 4:34 pm am IST સુરતના પાંડેસરા વિસ્‍તારમાં સાવકી માતાએ દોઢ વર્ષના પુત્રની હત્‍યા કરી ઝાડી-ઝાંખરામાં લાશ ફેંકી દીધી access_time 4:19 pm am IST ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની વધતી આવક: જળ સપાટી 134.54 મીટરે પહોંચી access_time 10:11 am am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST હે ભગવાન... કાળમુખો કોરોના સમય પહેલા કિશોરોના મગજને વૃધ્‍ધ બનાવી રહ્યો છે access_time 11:04 am IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST કર્ણાટક હાઇકોર્ટે રાહુલ ગાંધીને નોટીસ મોકલી access_time 11:00 am IST મોંઘવારીના મોરચે ભારતે ડંકા વગાડયા વિકસિત દેશો કરતા સૌથી ઓછી વધી access_time 10:58 am IST તેણે શ્રદ્ધાના ૩૫ ટુકડા કર્યાઃ હું તારા ૭૦ ટુકડા કરીશ... access_time 10:53 am IST મુન્દ્રા બંદરે ૩૦ કરોડના આયાતી કીવી ફળો જપ્ત: અખાદ્ય હોવાની આશંકા સાથે તપાસ access_time 10:53 am IST કચ્છના સાડાઉ ગામે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં રાજવી ઇલેવન ચેમ્પિયન access_time 10:48 am IST
ગુજરાત રાજ્યમાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની રચના તા. ૦૮/૧૧/૧૯૬૫ ના રોજ કરવામાં આવી. જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે એજન્સી સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળતો રહે તે માટેની કામગીરી કરવામાં આવે છે. મુખ્ય કામગીરી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં, ચોખા, કેરોસીન, મીઠું તથા ખાંડનો જથ્થો વ્યાજબી ભાવે પૂરો પાડવો. રેશનકાર્ડધારકોને કેટેગરી પ્રમાણે AAY, BPL, APL-૧, APL-૨ રેશનકાર્ડ મુજબનો જથ્થો પૂરો પાડવો. વિધવા, અશક્ત, અપંગ, લેપ્રસી, એઇડ્સ તથા કેન્સર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓને અંત્યોદય યોજના હેઠળ રાહત દરે નિયમિત જથ્થો પૂરો પાડવો. ગ્રાહકોના હેતુઓના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા ધારા -૧૯૮૬ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે કામગીરી કરે છે. જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનો, ગેસનો વપરાશ થતો હોય તેવાં લારી-ગલ્લાં, દુકાનો, હોટલો વગેરે, પેટ્રોલ પંપોની તપાસણી કરવી. વ્યાજબી ભાવની દુકાન, ઓઇલ મીલ તેમજ પેટ્રોલિયમ પેદાશના પરવાના આપવા, રિન્યૂ કરવા, ડુપ્લીકેટ પરવાના આપવા, પરવાનામાં સ્થળફેર/નામફેર/ભાગીદારી ફેરફાર કરવા અંગે, વારસાઇ કરવા અંગેની કામગીરી.
ડેટામેઇલ મેડ ઇન ઇન્ડિયા છે - ડેટા XgenT ટેકનોલોજીસ પ્રા.લિ. દ્વારા વિકસિત વિશ્વની પ્રથમ ભાષાકીય ઇમેઇલ એપ્લિકેશન. લિમિટેડ તે નિ emailશુલ્ક ઇમેઇલ સેવા છે જે વપરાશકર્તાને ઇમેઇલ સરનામું બનાવવા અને તેમની પસંદીદા ભાષામાં ઇમેઇલ દ્વારા વાતચીત કરવાની મંજૂરી આપે છે. ડેટા Xgen ટેકનોલોજીસ પ્રા.લિ. વિશે લિ. ડેટા એક્સજેનટેકનોલોજીસ પ્રા. લિમિટેડ એ ડેટા ઈન્જેનિયસ ગ્લોબલ લિ.ની એક ગ્રુપ કંપની છે જે યુનિફાઇડ કમ્યુનિકેશનની જરૂરિયાતોને પૂરી કરતી એક મોટી કમ્પ્લીટ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન કંપની છે. 13 વર્ષનો અનુભવ હોવાને કારણે, સંગઠન એન્ટરપ્રાઇઝ ઇમેઇલ સોલ્યુશન- એક્સજેનપ્લસ તરીકે શરૂ કરાઈ હતી. ડેટા એક્સજેન ટેક્નોલોજીસનું દ્રષ્ટિકોણ એ છે કે પ્રીમિયમ નેક્સ્ટ પે generationીના ઇમેઇલ પ્લેટફોર્મ બનીને ઇમેઇલ માર્કેટ-પ્લેસમાં નવીનતા લાવવી અને વૈશ્વિક નેતા બનવું અને નાના વ્યવસાયોથી લઈને એન્ટરપ્રાઇઝ સુધી સલામત અને સસ્તું સુધી સેવા આપવા માટે. પ્લેટફોર્મ. Register.भारत ડોમેન મુક્ત સંપર્ક@ડાટામેલ.ભારત કૉપિરાઇટ Data 2019 ડેટા xgen ટેકનોલોજી પ્રા.લિ. | સંચાલિત: એક્સજેનપ્લસ | તાજા સમાચાર | ગોપનીયતા નીતિ | આધાર | કેસ અધ્યયન | સાઇટમેપ | બ્લોગ
રાજકોટ તા.૩૦ : પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ગુજરાતભરની ૧૮ર વિધાનસભામાં પ્રભારીઓની નિમણુંક કરેલ છે. ત્યારે દરેક વિધાનસભામાં બુથ, શકિત કેન્દ્ર, વોટસઅપગ્રુપ તેમજ પ્રાથમીક સદસ્યતા અભિયાનને વેગ મળે તેવી બાબતોને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ ઝોનવાઇઝ બેઠકનો પ્રારંભ થઇ રહ્યો છે, તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની રાણીંગા વાડી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભાના પ્રભારીઓ, પ્રમુખે વિસ્તારકો તેમજ સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, વિનોદભાઇ ચાવડા, તેમજ સૌરાષ્ટ્રની ૪૮ વિધાનસભાના પ્રભારીઓ, જીલ્લા-મહાનગરના પ્રમુખ અને સંગઠનના પ્રભારીઓ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ અને સ્વાગત પ્રવચન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરાએ કરેલ. આ તકે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવેલ કે ભારતીય જનસંઘના નામથી માત્ર દશ લોકો દ્વારા શરૃ થયેલ પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી સ્વરૃપે કરોડો સભ્યોની સંખ્યા ધરાવતુ વિશાળ વટવૃક્ષ બની ગયેલ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનું ગૌરવ આપણે લઇ શકીએ છીએ ત્યારે કેન્દ્ર અને દેશના અનેક રાજયમાં પણ ભારતીય જનતા પાર્ટી સતાના માધ્યમથી સેવાની સુહાસ ફેલાવ રહી છે. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવેલ કે અનેક ત્યાગી અને તપસ્વીઓના સમર્પણ થકી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે ત્યારે ભારતમાતાને પરમ વૈભવના સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાગ પરિશ્રમ થકી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને કાર્યકર્તાઓની મહેનતના બળે આજે દેશના ઘણા રાજયોમા ભાજપ સત્તાસ્થાને છે આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઇ જોટાંગીયા, મહેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી. (3:40 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ access_time 12:50 am IST અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યું કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે access_time 12:45 am IST સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો આપતા પ્રશંસાને પત્ર બન્યા access_time 12:41 am IST વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે access_time 12:41 am IST ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી access_time 12:40 am IST મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ: નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. access_time 12:31 am IST રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે access_time 11:28 pm IST
પ્રાણી સંગ્રહાલય એ સુવર્ણ યાદોનો એવો સ્રોત છે જેની સાથે તમારા બાળપણની ઘણી યાદો જોડાયેલ હશે. દરેક બાળકનુ બાળપણમા પ્રાણી સંગ્રહાલય જોવાનુ સપનુ હોય છે. આનુ એક કારણ એ છે કે બાળપણમા જે પ્રાણીઓની વિષે તમે માત્ર પુસ્તકો અને વાર્તા મા સાંભળ્યુ હશે એનાથી રૂબરૂ કરાવે છે આ પ્રાણી સંગ્રહાલય. તેથી તમે પોતાના જીવનમા ઘણા પ્રાણી સંગ્રહાલય અથવા વાઇલ્ડ લાઇફ પાર્ક્સ વગેરેની મુલાકાત લીધી હશે જ્યા તમે પાંજરામા પુરાયેલા કેટલાક પરિચિત પ્રાણીઓ જોયા હશે તો પછી કેટલાક અનોખા નવા પક્ષીઓ અને પ્રાણીઓ સાથે પહેલીવાર મુલાકાત લેતા હશે. પ્રાણી સંગ્રહાલયમા ઘણા પ્રાણીઓ થોડી જગ્યામા કેદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે આ દુનિયામાં એક પ્રાણીસંગ્રહાલય એવુ છે જ્યા મનુષ્ય પાંજરામા પુરાય છે અને પ્રાણીઓ મુક્તપણે ભટકતા હોય છે. ભલે આ તમને વિચિત્ર લાગે પણ આ સાચુ છે. આ ઝૂ મા પર્યટકને પાંજરામા રાખવામા આવે છે. આ ઝૂ ચીનમા છે જેનુ નામ લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ છે. લેહે લેદુની વિશેષતા એ છે કે પ્રાણીઓ અહીં મુક્તપણે ભટકતા હોય છે અને અહી ફરતા લોકો પાંજરામાં બંધ થઈને પ્રાણીઓ અને પક્ષીઓને જુએ છે. આ ઝૂ ૨૦૧૫ મા ખોલવામા આવ્યુ હતુ. પર્યટકો લેહ લેદુ વાઇલ્ડલાઇફ ઝૂમા પ્રાણીઓને પોતાના હાથથી ખવડાવી શકો છે. મનુષ્યથી ભરેલા પાંજરાને પ્રાણીઓની આજુબાજુ ફરાવવામા આવે છે. આ સમય દરમિયાન સિંહો અને દીપડા જેવા ખતરનાક પ્રાણીઓ કેટલીકવાર પાંજરા પર ચડી જાય છે. ઝૂના પ્રવક્તા ચાન લીઆંગ કહે છે કે જ્યારે કોઈ પ્રાણી તમારી પાછળ દોડે છે અથવા જ્યારે તે હુમલો કરે એ વખતનો અનુભવ દર્શકોને નજીકથી કરાવવા માંગીએ છે. આ પ્રાણી સંગ્રહાલયના આશ્રયદાતા કહે છે કે અમે અમારા પ્રવાસીઓને સૌથી અલગ અને રોમાંચક અનુભવ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સાથે અહીંના પર્યટકની સલામતી અંગે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યટકની સલામતી માટે કેમેરાની મદદથી ૨૪ કલાક પાંજરા અને પ્રાણીઓનુ નિરીક્ષણ કરવામા આવે છે અને કોઈ પણ કટોકટી જેવી પરિસ્થિતિમા ૫-૧૦ મીનિટમા સહાય પૂરી પાડી શકાય છે.
પ્રિય સ્વાગત, શુભ દિન, ગુજરાતી વિકિસૂક્તિમુક્ત સુ-ઊક્તિ સંગ્રહમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે! જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિસૂક્તિ એક ખરેખર મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે અને ઉમેરો કરી શકાય છે. વિકિસૂક્તિ:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ સંગ્રહમાં આપ ફેરફાર કરી શકશો. સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે. લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિસૂક્તિ:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે. આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે. ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિસૂક્તિ ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો. નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી. ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહિ કરવાનું ભૂલશો નહિ. આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
Gujarati News » Entertainment » Bollywood » I Do not Write Stories I Steal Stories RRR Writer VV Prasad Confirms RRRની બનશે સિક્વલ, લેખકે સ્ટોરીને લઈને કર્યો મોટો ખુલાસો ફિલ્મ આરઆરઆરના (RRR) લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મ વિશે ઘણી બધી વાત કહી છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે - 'હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું. RRR TV9 GUJARATI | Edited By: Nancy Nayak Nov 23, 2022 | 7:39 PM એસએસ રાજામૌલીની વર્ષ 2022માં રિલીઝ થયેલી મેગા બજેટ ફિલ્મ આરઆરઆર એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી અને રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી હતી. 10 મહિના પછી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મ હજુ પણ લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને નિર્દેશક એસએસ રાજામૌલીએ મોટી જાહેરાત કરી છે. રાજામૌલીએ હાલમાં જણાવ્યું હતું કે તે હવે આરઆરઆરના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. તેની વાર્તાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ આરઆરઆરના લેખક અને એસએસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદે પાર્ટ 2ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું 53માં ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મ વિશે ઘણું બધું કહ્યું છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે- ‘હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું. વાસ્તવમાં આપણી પાસે રામાયણ અને મહાભારત જેવા ઘણા મહાકાવ્ય છે, જે આપણને પ્રેરણા આપવા માટે વાર્તાઓ આપે છે. મીડિયા પોર્ટલ સાથે વાત કરતાં તેમને આગળ કહ્યું- ‘આની સાથે જ આપણા જીવનમાં કેટલીક એવી અનોખી ઘટનાઓ છે, જેને આપણે વાર્તાનું સ્વરૂપ આપી શકીએ છીએ. અત્યાર સુધી હું ટ્રિપલ આરની સિક્વલના આધારને સંપૂર્ણપણે સમજી ગયો છું અને હું તેના પર કામ કરી રહ્યો છું.” આ પહેલા ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પોતે પણ પુષ્ટિ કરી છે કે તેમના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદ ‘આરઆરઆર’ પાર્ટ 2 ની વાર્તા પર ફોકસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મમાં ક્રાંતિકારીઓ અલ્લુરી સીતા રામા રાજુ અને કોમારામ ભીમની કાલ્પનિક વાર્તા દર્શાવવામાં આવી છે. ટ્રિપલ આર એ તેના શાનદાર પ્રદર્શનના આધારે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની ઈન્ટરનેશનલ લેવલ પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
એક વાત તો નક્કી જ છે કે જીવનના સુધારા ઓ એ આપણી તંદુરસ્તી નો ઘણો મોટો ભોગ લીધો છે ,જેનો ખ્યાલ ઘણા ઓછાને હશે. ગામડે રહેનારાઓ, શહેરમાં રહેનારાઓ કરતા તંદુરસ્તીમાં ધણા ચઢિયાતા હોવાનું કારણ ત્યાં સુધારાના નામે અકુદરતી જિંદગી ગુજારવામાં આવતી નથી. ઉઘાડાં પગે ચાલવાથી શરીરમાં લોહી માટેનો માર્ગ નિયમિત બને છે અને મગજમાં લોહીનો જમાવ થતો અટકે છે. એમ થવાથી જિંદગીની નવી ખુશાલી અને નવું જોર મળવા સાથે શરદી દુઃખ દર્દો અને જિંદગીની બીજી આફતો સામે થવાની શક્તિ હાંસિલ કરી શકાય છે. ચાલવાથી શું ફાયદા થાય? કેટલું ચાલવું, ક્યારે ચાલવું અને કઈ રીતે ચાલવું? - જાણો વિગતે જેઓ સહેજમાં ગભરાઈ જતા હોય આ ઉશ્કેરાઈ જતા હોય કે જેમને મગજ પર ભારે દબાણ કે બોજો પડ્યો હોય તેઓને ઉઘાડા પગે ચાલવાથી ધારેલી અસર થઈ શકે છે .ઉઘાડા પગે ચાલવાથી પગ ને હવા અને ઉજાસ મળી શકે છે.આ ઉપરાંત પગો માટી સાથે સીધા સંપર્કમાં આવવાથી તંદુરસ્તી પથ્થર જેવી બને છે .ઘાસમાં ઉઘાડા પગે ચાલવાથી તંદુરસ્તીને મોટો લાભ થવા પામે છે. ભીના ઘાસ અથવા ભીનાશવાળી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવું એ સૂકી જમીન ઉપર ચાલવા કરતાં ઘણો વધુ સારું છે .ભીની માટી ગરમીનો સર્વથી ઉત્તમ કન્ડક્ટર અને યાને ઉષ્ણતાવાહક છે .સવારનો પહોર કે જે વખતે સૂર્ય પોતાના પહેલા કે સોનેરી કિરણો જમીન ઉપર ફેલાવે છે તે સમયે ઊઘાડા પગે ચાલવું એ ઉત્તમ કુદરતી મોજ થઈ પડે છે. અલબત્ત ઉઘાડા પગે ચાલ્યા પછી પગને ધોઈ નાખવા જોઈએ. જેમને ઘરમાં, વરંડામાં અથવા જ્યાં કાંટા વાગે નહી,કાંકરા ખૂંચે નહી તેવી જગ્યાએ પણ ચપલ પહેરવાની ટેવ હોય તો તે દૂર કરવી જોઈએ .જેઓ ઓફિસમાં નોકરી કરે છે તેઓ ફરજ દરમિયાન સતત બૂટ-મોજા પહેરતા હોય તો તે આરોગ્યપ્રદ નથી. બુટ ઉત્તમ પગ રક્ષક છે તેમ છતાં તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઘાસ માં ખુલ્લા પગે ચાલવું તબિયત માટે ખુબ જ લાભકારી છે અને એવું કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ થી શરીર ની રક્ષા થાય છે.એટલે તમે રોજ ઘાસ માં ચાલવા લાગો.આમ કરવાથી શું શું લાભ થાય છે તેના વિશે જ આપણે આજે જાણવાના છીએ. સોજા દુર થાય છે જે લોકો ને પગ માં સોજા ચડી જાય છે, તેવા લોકોએ ઘાસ માં ખુલ્લા પગે ચાલવું જોઈએ.એવું કરવાથી પગના સોજા એકદમ દુર થઇ જાય છે અને દુખાવામાં પણ રાહત થાય છે.ઘણીવાર લોહી નું સર્ક્યુલેશન સરખું ન થવા ને લીધે પગમાં સોજા ચડી જાય છે.જેને લીધે પગમાં દર્દ પણ થાય છે. જે લોકો ઘાસ પર ખુલ્લા પગે ચાલે તેઓની લોહીનું સર્ક્યુલેશન સરખું થાય છે.એટલા માટે પગમાં સોજા ચડી જાય તો ઘાસ પર ચાલવાનું શરુ કરી દેજો. શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ અનિદ્રા ને કરે છે દૂર અનિન્દ્રા કે નીંદર ન આવવી એ એક જાતનો રોગ જ છે. જેમાં નિંદર નથી આવતી.અનિન્દ્રા ને એક ઘટક રોગ પણ માનવામાં આવે છે અને તેને લીધે શરીર પર ખરાબ અસર થાય છે. જો તમને પણ અનિન્દ્રા નો રોગ હોય તો તમારે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું જોઈએ. જેથી કરીને તમને રાત્રે નિંદર સારી આવે. ચેતાતંત્ર ને સારું બનાવે છે જયારે આપણે ખુલ્લા પગે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે પગના એક્યુપ્રેસર પોઈન્ટ પર પ્રેશર પડે છે, જેને લીધે ચેતા તંત્ર પર સારી અસર પડે છે અને તે સારી રીતે કાર્ય કરે છે. તણાવ થી મુક્તિ મળે છે જોકે અત્યારના જમના માં મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ તણાવ હોય જ છે. આ તણાવ એ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી દુર થાય છે અને મગજ ને શાંતિ મળે છે. વધારે પરતું વિચારવા થી મોટા ભાગે તણાવ રહેતો હોય છે, જયારે આવું થાય ત્યારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવા થી તનાવ દુર થાય છે અને મગજ શાંત થાય છે. આંખોનું તેજ વધે છે આંખો નું તેજ ને સારૂ રાખવા માટે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એક સારો ઉપાય છે. ઘાસ પર ચાલવા થી આંખ નું તેજ જળવાય રહે છે. સાથે જ જે લોકોને ચશ્માં છે તે લોકો ના ચશ્માં દુર થાય છે. અહી જણાવેલા લાભો સિવાય ડાયાબિટીઝ અને ઉચ્ચ રક્તચાપ ના રોગીઓ માટે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે. આ વાતો નું ખાસ ધ્યાન રાખવું હમેશા સવાર ના સમય માં જ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું. ઓછામાં ઓછુ ૧૫ મિનીટ સુધી ઘાસ પર ચાલવું અને બની શકે તો યોગ પણ કરવું. જે લોકો ને ઘુટણ માં દર્દ હોય તેઓએ ધ્યાન રાખવું કેમકે ઘણી વાર ખુલ્લા પગે ચાલવા થી ઘુટણ નું દર્દ વધી જાય છે. જાણો તમારી ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ? ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે Note : Before adopting any health tips, consult a doctor. Because no one knows better than your doctor what is appropriate or how appropriate for your body Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.
પેરાઓલિમ્પિકમાં મહેસાણાની ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું : સરકાર આપશે ૩ કરોડનું પુરસ્કાર. Published on BNI NEWS 2021-08-29 11:50:45 29-08-2021 2290 Views પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને ૩ કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. રાજ્યના ખેલ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું કે, ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે.ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા ૩ કરોડની રાશિ આપશે. સાથે જ તેમને કેટેગરી પ્રમાણે સરકારી નોકરી પણ અપાશે.ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Praralympics 2021) માં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ (table tennis) માં ભાવિના પટેલે સિલ્વર મેડલ (silver medal) જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી છે.પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે. નોંધનીય છે કે,ફાઈનલમાં ભાવિનાનો મુકાબલો ચીનના ચાઓ યિંગ સાથે હતો જેમાં ભાવિનાની હાર થઈ છે. જો કે ભાવિના પટેલે ઈતિહાસ રચીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગઈકાલે ભાવિના પટેલે સેમિફાઈનલમાં જીત મેળવી ત્યારે જ તેણીએ સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની છે. તો ભાવિનાએ સિલ્વર મેડલ જીતતા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
સામાન્ય લાઇટિંગ ફિક્સર અનિવાર્યપણે ઇલેક્ટ્રિક સ્પાર્ક ઉત્પન્ન કરે છે અથવા ઓપરેશન દરમિયાન ગરમ સપાટી બનાવે છે, એકવાર તેઓ ઉત્પાદન અથવા બચાવ સ્થળ પર વિસ્ફોટક ગેસનું મિશ્રણ મેળવે છે, તે વિસ્ફોટ અકસ્માત અને જીવનને જોખમમાં મૂકે છે. સામાન્ય લેમ્પના વિદ્યુત ભાગો વધુ કે ઓછા ખુલ્લા કરવામાં આવશે.વિદ્યુત ખામીઓ અથવા વૃદ્ધ લાઇનોને લીધે, એકવાર તેઓ વિસ્ફોટક વાયુઓ અને જ્વલનશીલ ધૂળના સંપર્કમાં આવે છે, તે બૂમ બની શકે છે! વિસ્ફોટ-પ્રૂફ લેમ્પ આસપાસના વાતાવરણમાં જ્વલનશીલ ગેસ અને ધૂળને સળગાવતા લેમ્પની અંદર ઉત્પન્ન થતા ચાપ, સ્પાર્ક અને ઊંચા તાપમાનને રોકી શકે છે, જેથી વિસ્ફોટ-પ્રૂફ જરૂરિયાતો પૂરી કરી શકાય. એલઇડી વિસ્ફોટ-પ્રૂફ લાઇટ એક પ્રકારની વિસ્ફોટ-પ્રૂફ લાઇટ છે.તેનો સિદ્ધાંત વિસ્ફોટ-પ્રૂફ લાઇટ જેવો જ છે, સિવાય કે પ્રકાશનો સ્ત્રોત એલઇડી પ્રકાશ સ્રોત છે, જે આસપાસના વિસ્ફોટક મિશ્રણો જેમ કે વિસ્ફોટક ગેસ વાતાવરણ, વિસ્ફોટક ધૂળ વાતાવરણ, ગેસ ગેસ જેવા વિસ્ફોટક મિશ્રણોની ઇગ્નીશનને રોકવા માટે લેવામાં આવેલા વિવિધ વિશિષ્ટ પગલાંનો ઉલ્લેખ કરે છે. , વગેરે. પ્રકાશ ફિક્સર માપો LED વિસ્ફોટ-પ્રૂફ લેમ્પ્સ હાલમાં સૌથી વધુ ઉર્જા-કાર્યક્ષમ વિસ્ફોટ-પ્રૂફ લેમ્પ છે, જે પેટ્રોકેમિકલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને અન્ય ખાસ પ્રોસેસિંગ અને ઉત્પાદન ઉદ્યોગો તેમજ વધુ વિશેષ વેરહાઉસ, વર્કશોપ અને અન્ય ઇન્ડોર અને આઉટડોર જગ્યાઓ માટે યોગ્ય છે જેમાં ફ્લડ લાઇટિંગની જરૂર હોય છે. . "ઉદ્યોગ અને વેપાર ઉદ્યોગમાં મુખ્ય ઉત્પાદન સલામતી અકસ્માતોના છુપાયેલા જોખમો નક્કી કરવા માટેના ધોરણો" (2017 આવૃત્તિ) અનુસાર, નીચેની પરિસ્થિતિઓને મુખ્ય છુપાયેલા જોખમો તરીકે નિર્ધારિત કરી શકાય છે. ધૂળના વિસ્ફોટના જોખમવાળા ઔદ્યોગિક ક્ષેત્રોમાં, ધૂળના વિસ્ફોટના જોખમના સ્થળના ઝોન 20માં વિસ્ફોટ-પ્રૂફ ઇલેક્ટ્રિકલ સાધનો અને સુવિધાઓનો ઉપયોગ થતો નથી. ધાતુશાસ્ત્રીય ઉદ્યોગમાં, ગેસ કેબિનેટ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બાંધવામાં આવે છે, જે મોટી ઇમારતો, વેરહાઉસીસ, સંચાર અને પરિવહન કેન્દ્રો જેવી મહત્વપૂર્ણ સુવિધાઓથી દૂર નથી;સહાયક સાધનો અને સુવિધાઓ આગ અને વિસ્ફોટ-પ્રૂફ જરૂરિયાતો અનુસાર વિસ્ફોટ-પ્રૂફ સાધનોથી સજ્જ નથી;કેબિનેટની ટોચ પર કોઈ વીજળી સંરક્ષણ ઉપકરણ ઇન્સ્ટોલ કરેલ નથી. મશીનરી ઉદ્યોગ અને હળવા ઉદ્યોગે સ્પષ્ટીકરણો અનુસાર વિસ્ફોટ-પ્રૂફ ઇલેક્ટ્રિકલ સાધનો અને સુવિધાઓ ગોઠવી નથી.
ભાવનગર ખાતેના કાર્યક્રમમાં બગસરા ડેપો દ્વારા અગત્યના એક્સપ્રેસ રૂટ બંધ કરી દેવાતા અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બગસરા એસ.ટી. ડેપો દ્વારા ભાવનગર ખાતેના કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ રૂટને બંધ કરી બસો ની ફાળવણી કરી હતી પરંતુ તેમાં અગત્યના એક્સપ્રેસ રૂટો પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. બગસરા એસટી ડેપો દ્વારા તા.૨૮ અમદાવાદ, સુરત, શિરડી, સહિતના કુલ ૪ રુટ, તા.૨૯ ના રોજ દાહોદ, અમદાવાદ, સુરત, કૃષ્ણનગર, મહુવા વગેરે મળી કુલ ૮ રુટ બંધ કરી દેવામાં આવ્યા હતા. વધુમાં ઉપરોક્ત અનેક રૂટમાં મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ પણ લઈ લેવામાં આવેલો હતો તેઓને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવતા આ મુસાફરો રોષે ભરાયા હતા. બીજા જિલ્લામાં પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં બસ ફાળાઓમાં આવી હતી પરંતુ ત્યાં કોઈ એક્સપ્રેસ બસ કાપવામાં આવી ન હતી અને રેગ્યુલર રૂટ જ ચાલુ હતા માત્ર બગસરામાં જ આવી ઘોર બેદરકારી જોવા મળી હતી તંત્ર દ્વારા પોતાની સારી કામગીરી દેખાડવા માટે અણ-ધણ રીતે એક્સપ્રેસ રુટ બંધ કરી દેવામાં આવતા અનેક મુસાફરો હેરાન થવાનો વારો આવ્યો હતો. માનનીય વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ઘોર બેદરકારી દાખલ કરી છે 10 બસો જેટલી રીપેરીંગ કરવા ધૂળ ખાય છે બગસરા માં મિકેનિક ની બેદરકારી કારણે 8 થી 10 બસો રીપેરીંગ કરવા વાગે ધૂળ ખાય છે (1:09 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રહો માનવ જીવન પર પોતાનો પ્રભાવ પાડે છે. તેથી આ ગ્રહોની અશુભ અસરને દૂર કરવા માટે રત્નો, મંત્રો અને યંત્રોનું વર્ણન આપવામાં આવે છે. પરંતુ રત્નો બજારમાં ખૂબ મોંઘા મળે છે. જેના કારણે ઘણા લોકો રત્ન ખરીદી શકતા નથી. અહીં આપણે ઝરકન ઉપરરત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ, ભૌતિક સુખ, સંપત્તિ અને કીર્તિનો કારક માનવામાં આવે છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં શુક્ર શુભ હોય છે. તે લોકોને આ બધી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. એ જ રીતે જો અશુભ બેઠું હોય તો વ્યક્તિના જીવનમાં આ વસ્તુઓનો અભાવ હોય છે. જેના કારણે તેને શુક્ર ગ્રહ સાથે સંબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે જરકણ કેવું છે અને તેને પહેરવાના ફાયદા… આવો હોય છે ઝિર્કોન રત્ન: ઝિર્કોન રત્ન હીરા જેવું હોય છે. પરંતુ તે લેબમાં બનાવવામાં આવે છે અને તે એક પ્રકારનો કાચ છે. ઉપરાંત, તે બજારમાં ખૂબ સસ્તામાં ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ જાર્કન એ અમેરિકન ડાયમંડ છે. જેનું પરિણામ પણ સારું આવે છે. આ લોકો પહેરી શકે છે: રત્નશાસ્ત્ર અનુસાર વૃષભ અને તુલા રાશિના લોકો જરકન રત્ન ધારણ કરી શકે છે . કારણ કે આ રાશિઓ પર ભગવાન શુક્રનું શાસન છે. સાથે જ મકર, કુંભ, મિથુન અને કન્યા રાશિવાળા લોકો પણ આ રત્ન ધારણ કરી શકે છે. તેની સાથે જ જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળી સ્થિતિમાં હોય તો પણ તમે જરકન ધારણ કરી શકો છો. જરકન સાથે રૂબી, મોતી અને પોખરાજ ન પહેરવા જોઈએ. અન્યથા નુકસાન થઈ શકે છે. ધારણ કરવાના ફાયદા: સફેદ જેડ પહેરવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઉપરાંત, જે લોકો ફિલ્મ લાઇન, ફેશન ડિઝાઇનિંગ, કલા ક્ષેત્ર, મીડિયા લાઇન અથવા અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તેઓ જરકન પહેરી શકે છે. તે જ સમયે, તેને પહેરવાથી વ્યક્તિમાં આકર્ષણનો વિકાસ થાય છે. સફેદ ઝિર્કોન હીરાની જેમ જ પહેરી શકાય છે.
Gujarati News » Sports » Other sports » Portugal vs Ghana: match report FIFA World Cup 2022 POR vs GHA goals difference player of the match in Gujarati POR vs GHA Match: મેસી નિષ્ફળ પરંતુ રોનાલ્ડોનો કમાલ, પોર્ટુગલનો રોમાંચક વિજય FIFA World Cup 2022 Portugal vs Ghana Report: જ્યાં પ્રથમ હાફમાં એક પણ ગોલ થયો ન હતો ત્યાં બીજા હાફમાં 25 મિનિટની અંદર 5 ગોલ થતા રોમાંચક વાતાવરણ સર્જાયું હતું. Cristiano Ronaldo નો વિશ્વ રેકોર્ડ TV9 GUJARATI | Edited By: Avnish Goswami Nov 25, 2022 | 8:27 AM FIFA World Cup 2022: પોતાના અંતિમ વિશ્વ કપમાં રમતા, આ સદીના બે શ્રેષ્ઠ ફૂટબોલરો, લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ટૂર્નામેન્ટની શરૂઆતથી જ સૌથી વધુ જોવામાં આવ્યા હતા અને બંનેએ પોતાના અભિયાનની શરૂઆત એક ગોલ સાથે કરી હતી, પરંતુ બંને ટીમોએ તેના પરિણામો અલગ-અલગ હતા. એકાઉન્ટ આર્જેન્ટિનાને સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક અપસેટનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પોર્ટુગલ ટીમે ઘાનાને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવીને ત્રણ પોઈન્ટ સાથે પોતાનું વર્લ્ડ કપ ખાતું ખોલ્યું હતું. મેચના પાંચેય ગોલ બીજા હાફની 25 મિનિટમાં જ થયા હતા. રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ ફૂટબોલ વર્લ્ડ કપના સૌથી અનોખા સ્ટેડિયમ દોહાના સ્ટેડિયમ 974માં વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય ગોલસ્કોરર તરીકે સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના યાદગાર રેકોર્ડ સાથે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. રોનાલ્ડોએ 65મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો અને 5 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો. ફર્સ્ટ હાલ્ફમાં નિષ્ફળતા ગુરુવારે, 24 નવેમ્બરના રોજ, વિશ્વ કપના પાંચમા દિવસની પ્રથમ બે મેચ ગોલની દ્રષ્ટિએ વધુ મજાની ન હતી અને આ બે મેચમાં માત્ર 1 ગોલ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, દરેકની નજર પોર્ટુગલ-ઘાના મેચ પર હતી, જ્યાં વિશ્વના સૌથી સફળ સ્ટ્રાઈકરોમાંના એક રોનાલ્ડો મજબૂત પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી. ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેના વિવાદાસ્પદ સંબંધોને કારણે, ક્રિસ્ટિયાનો પોતે પણ બધાને ચૂપ કરવાના ઇરાદા સાથે નીચે આવ્યો હતો. રોનાલ્ડોએ 31મી મિનિટે બોલને ગોલમાં નાખ્યો, પરંતુ તે પહેલા તેણે વિરોધી ખેલાડીને ફાઉલ કર્યો અને રેફરીએ ગોલ નકારી કાઢ્યો. સેકન્ડ હાફ, 25 મિનિટ, 5 ગોલ પોર્ટુગલે ઘણી આક્રમક તકો ઉભી કરી હતી, પરંતુ પ્રથમ હાફમાં તેમાંથી એક પણ ગોલમાં ફેરવી શકી નહોતી. આમ પ્રથમ હાફ 0-0ની બરાબરી પર સમાપ્ત થયો હતો. બીજા હાફમાં પ્રથમ 20 મિનિટ સુધી સ્થિતિ એવી જ રહી, પરંતુ આ દરમિયાન મોહમ્મદ સલિસુએ પેનલ્ટી બોક્સની અંદર રોનાલ્ડોને ફાઉલ કર્યો અને રેફરીએ પોર્ટુગલને પેનલ્ટી આપી. રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને ટીમને ઈતિહાસ રચવાની સાથે લીડ અપાવી અને અહીંથી મેચમાં રોમાંચની શરૂઆત થઈ. રોનાલ્ડોના આ ગોલ સાથે 25 મિનિટમાં 5 ગોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ઘાના માટે 73મી મિનિટે સુકાની આન્દ્રે આયુએ ગોલ કરીને મેચને બરોબરી અપાવી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં કોઈપણ આફ્રિકન ટીમનો આ પહેલો ગોલ હતો. ઘાનાની ઉજવણીનો પણ અંત આવ્યો ન હતો જ્યારે બ્રુનો ફર્નાન્ડીઝના પાસ પર જોઆઓ ફેલિક્સે 78મી મિનિટે જમણી બાજુથી ગોલ કર્યો. બે મિનિટ બાદ અવેજી ખેલાડી રાફેલ લિયાઓએ એક શાનદાર ચાલ પર ટીમને 3-1થી આગળ કરી દીધી હતી. અહીંથી એવું લાગતું હતું કે હવે પોર્ટુગલ સરળતાથી જીતી ગયું છે, પરંતુ એવું થયું નહીં. ઘાનાના બુખારીએ 89મી મિનિટે ડાબા છેડેથી આવેલા પાસથી હેડર વડે પોર્ટુગલની લીડ ઘટાડી હતી અને ઘાનાને ડ્રોની આશા જગાવી હતી, પરંતુ રોનાલ્ડોની ટીમ આખરે લીડ જાળવી રાખીને જીતવામાં સફળ રહી હતી.
મધ ખાવાથી અનેકગણા ફાયદા થાય છે મધના ઉપયોગો શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે. બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી બાળકોની તંદુરસ્તી સારી રહે છે આમ બાળકો માટે મધ ખુબ ફાયદાકારક છે. બાળક નિરોગી બને છે અને હમેશ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. થાક દુર કરવા અને માથાનો દુખાવો ઘટાડવા વધારે પડતુ કામ કરવાથી વ્યકિત થાકે છે તથા માથું દુખે છે આવા સમયે મધને પાણીમાં ઓગાળીને પીવ લોહીના શુધ્ધિકરણ માટે મધને નિયમિત લેવાથી લોહીની અશુધ્ધિઓ દૂર થાય છે. કફ ઘટાડવા મધને પાણી સાથે લેવાથી કફ ઘટે છે સાથે શરદી પણ મટે છે. જઠરના ચાંદા મટાડ વા મધ લેવાથી જઠરના ચાંદામાં રાહત થાય છે. લીવરની કાર્યક્ષમતા જાળવવા મધ લેવાથી લીવરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. હાડકા અને સ્નાયુઓનું બંધારણ જાળવવા નિયમિત મધ લેવાથી હાડકા અને સ્નાયુઓનું બંધારણ જળવાઈ રહે છે. યાદશકિત જાળવવા નિયમિત મધ લેવાથી બાળકોની યાદશકિત જળવાઈ રહે છે. હદયની કાર્યક્ષમતા માટે હદયની કાર્યક્ષમતા જાળવી રાખે છે. અને રો ગ પ્રતિકારકતા પણ વધારે છે. ચહેરાની સુંદરતા જાળવવા ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે. અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે. શકિત વર્ધક તરીકે શુધ્ધ મધ ખાવાથી શરીરમાં સ્ફુર્તી આવે છે અને શકિતમાં વધારો થાય છે. ખેલાડીઓના ખોરાક તરીકે ખેલાડીઓને ખેલની શરૂઆત પહેલા મધ આપવાથી શરીરમાં તાકાત આવે છે.આંખોની ગરમી દૂર કરવા આંખોની ગરમી ને લીધે નાની નાની ફોલ્લીઓ થાય છે ફોલ્લીઓ થાય ત્યારે મધ આંજવામાં આવે તો આંખોની ગરમી દૂર કરી ફોલ્લીઓ મટાડે છે. મધ ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે પ્રીઝર્વેટીવ ઉમેર્યાં વગરનું , શુદ્ધ અને નેચરલ મધ નો ઉપયોગ કરવો. આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે એ મુજબ મધને ક્યારેય ગરમ ના કરવું જોઈએ……અન્યથા એની મેડિસિનલ વેલ્યુ નાશ પામે છે. એટલે હંમેશા પ્રોસેસ કર્યા વગરનું રો મધ ખરીદવાનો આગ્રહ રાખો. આ પ્રકારનું શુદ્ધ રો મધ (જુદા જુદા નેચરલ ફલેવર માં) સુરત ખાતે મળી શકે છે.
ગાંધીનગર તા. ર૭: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને શ્રમ અને રોજગાર રાજયમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું છે કે રાજયના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયમાં સરકારી સેવા માટેની પરીક્ષાઓ સંપુર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે રાજયમાં ફિમેલ હેલ્‍થ વર્કરની અને મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર (પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઇ હતી. બન્‍ને કેડરના મળી પ૮પ૩૭ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યું કે, ગઇકાલે યોજાયેલી ફ્રીમેલ હેલ્‍થ વર્કરની કુલ ૩૧૩૭ જગ્‍યાઓ માટે કુલ ર૦૯૪૧ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી ૧૭પ૭૭ (૮૪%) ઉમેદવારોએ આજે લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સંપન્‍ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબદારી (ઓ.એમ.આર.) શીટ નું સ્‍કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઇ શકે અને પ્રિન્‍ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવેલ કે, મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર (પુરૂષ) ની ૧૮૬૬ જગ્‍યાઓ માટે કુલ ૪૬૧૮૦ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી પરીક્ષામાં ૪૦૯૬૦ (૮૯%) ઉમેદવારોએ આજે લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્‍દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્‍ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબદારી (ઓ.એમ.આર.) શીટનું સ્‍કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઇ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર access_time 1:04 am IST ' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા access_time 12:57 am IST મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર access_time 12:50 am IST મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ. access_time 12:35 am IST મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી. access_time 12:34 am IST કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ. access_time 12:34 am IST
ફિલ્મો કે ટીવી શોમાં કામ કરતા કલાકારો માટે ફિટ રહેવું કોઈ પડકારથી ઓછું નથી. ભાગદોડની જિંદગીમાં ઘણી વખત હેલ્ધી ફૂડ રાંધવું અને ખાવું શક્ય નથી. ખાસ કરીને પ્રખ્યાત કલાકારો પાસે બિલકુલ સમય નથી. આવી સ્થિતિમાં ઘણી વખત તે લોકો અન્ય રીતે ફિટ રહેવાની કોશિશ કરવા લાગે છે. કેટલીકવાર અન્ય પદ્ધતિઓ અપનાવવી તેમના માટે ભારે પડી જાય છે. એવું જ જાણીતી અભિનેત્રીઓ સાથે થયું છે જેમને વજન ઓછું કરવું મુશ્કેલ લાગ્યું. તેની કિંમત તેણે જીવ સાથે ચૂકવવી પડી. અભિનેત્રીએ વજન ઘટાડવાની સર્જરી કરાવી હતી. થોડા કલાકો પછી તે હોસ્પિટલમાં જ મૃત્યુ પામી. ચેતના રાજ જાણીતી અભિનેત્રી હતી વજન ઘટાડવાને કારણે જીવ ગુમાવનાર અભિનેત્રીનું નામ ચેતના રાજ હતું. તે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તે કન્નડના ઘણા શોમાં જોવા મળી હતી. ત્યાં તેના ચાહકો પણ લાખોની સંખ્યામાં હતા. તેમના આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. ચેતના રાજ માત્ર 21 વર્ષની હતી. વાસ્તવમાં ચેતના તેના શરીરમાંથી કેટલાક કિલો વજન ઘટાડવા માંગતી હતી. આ માટે તેણે કુદરતી પદ્ધતિ અપનાવી ન હતી. તેમને કોઈએ ફેટ ફ્રી સર્જરીની સલાહ આપી હતી. તેમનો દાવો હતો કે આનાથી તેમનું વજન પણ ઘટશે અને શરીરની ચરબી પણ ગાયબ થઈ જશે. તે પછી તે પરફેક્ટ દેખાવા લાગશે. 16 મેના રોજ મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી અભિનેત્રી ચેતનાએ 16 મેના રોજ આ સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. તેણે તેના પરિવારજનોને આ વિશે જણાવ્યું ન હતું. ચેતના 16 મેના રોજ વહેલી સવારે બેંગ્લોરની હોસ્પિટલમાં પહોંચી હતી. તેની સાથે પરિવારનો કોઈ સભ્ય નહોતો. બસ તેના કેટલાક મિત્રો સર્જરીમાં તેની સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. ચેતનાને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સર્જરી થઈ હતી. જો કે સાંજ સુધી ચેતના હોસ્પિટલમાં જ હતી. તેને થોડી તકલીફ થવા લાગી. ધીમે ધીમે તેની તબિયત બગડવા લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે. તેના થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ ડોક્ટરો સામે કેસ દાખલ કર્યો પુત્રીના મોતની જાણ પરિવારજનોને થતાં જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો. કોઈ જાણતું ન હતું કે ચેતનાએ પોતાની મરજીથી આટલો મોટો નિર્ણય લીધો હતો. હોસ્પિટલ પહોંચતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. અભિનેત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવાનું છે. તમને જણાવી દઈએ કે ચેતના રાજ સીરિયલ 'દોરેસાની' અને 'ગીતા' પછી ઘણી ફેમસ થઈ ગઈ હતી. તેમના નિધનથી કન્નડ અભિનેત્રી યમુના શ્રીનિધિ પણ આઘાતમાં છે. તેમનું કહેવું છે કે પ્લાસ્ટિક સર્જરીની જાળમાં ક્યારેય ન પડવું જોઈએ. તેણી કહે છે કે તમે જે પણ છો તમારી જાતને સારી સમજો. તમારા જીવનમાં બાહ્ય દેખાવની કોઈ જરૂર નથી.
આજકાલ જ્યારે તમે નોકરી માટે અરજી કરો છો, ત્યારે કંપનીઓ તમારી પાસેથી તમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશે માહિતી માંગે છે. આ દિવસોમાં તે ખૂબ જ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે કંપનીઓ આવું શા માટે કરે છે? અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આની પાછળનું કારણ શું છે? નોકરીમાં સોશિયલ મીડિયા પોસ્ટનું મહત્વ ટ્રાઈડેન્ટ ગ્રુપના ગ્રુપ ચીફ એચઆર ઓફિસર પૂજા બી. લુથરા (Pooja B. Luthra) કહે છે, ‘આજના સમયમાં કંપનીઓ દ્વારા ઉમેદવારોની ‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ સામાન્ય બની ગઈ છે. લુથરાએ કહ્યું, “ઘણી કંપનીઓ સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ઉમેદવારોને રિજેક્ટ પણ કરે છે.” આવી સ્થિતિમાં, આગલી વખતે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકતા પહેલા, તમારે સાવચેત રહેવું જોઈએ અને એવી વસ્તુ ન લખવી જોઈએ જે વાંધાજનક હોય. બેકગ્રાઉંડ વેરિફિકેશન કરવાવાળી કંપની Sterling RISQના એપીએસી પ્રેસિડેંટ મનીષ સિન્હાએ કહ્યુ, “કોઈપણ કંપની દ્વારા કરવામાં આવતી સ્ક્રીનીંગનું આ સામાન્ય એક્સટેંશન છે. તમે સામાન્ય રીતે ગુનાહિત ઈતિહાસ, શિક્ષણ, નોકરીની બેકગ્રાઉંડ અને કોર્પોરેટ કલ્ચર સાથે વ્યક્તિની સંવાદિતા જેવા પાસાઓ તપાસે છે.” આ ક્ષેત્રોની કંપનીઓ સ્ક્રીનિંગ પર વધુ ભાર આપે છે તેમણે જણાવ્યું હતું કે તેમના ટોચના હાઇ વોલ્યુમ ગ્રાહકોમાં ટેલિકોમ, મીડિયા, વીમા, કંઝ્યુમર બેંકિંગ, સ્ટાફિંગ ફર્મ્સ, એકાઉન્ટિંગ અને ઓડિટ કંપનીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પાવર એન્ડ ગેસ, પ્રાઈવેટ ઈક્વિટી અને ટેક્નોલોજી કંપનીઓ પણ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ પર ઘણો ભાર મૂકે છે. તેમણે કહ્યું કે કંપનીઓ સામાન્ય રીતે લિંક્ડઇન અને ટ્વિટર પ્રોફાઇલને સ્ક્રીન કરે છે. જો કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સંપૂર્ણપણે કાઢી શકાય નહીં. Sterling ઉમેદવારોના Pinterest, YouTube અને અન્ય ન્યૂઝ સોર્સ પર પણ ધ્યાન આપે છે. ભૂમિકાની વરિષ્ઠતા અનુસાર, હાયરિંગ મેનેજર ઉમેદવારોને લગતી તમામ માહિતીનું સંપૂર્ણ વિશ્લેષણ કરે છે. ટેલેંટ સક્રીનિંગ ફર્મ SHLના એમડી સુશાંત ત્રિવેદી કહે છે કે, સીનિયર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક પોઝિશન પર હાયરિંગ સમયે આ પ્રોસેસ મહત્વપૂર્ણ હોય છે. કેમકે, અહીં કોઈ પણ પ્રકાની ભૂલ ખૂબ જ ભારે પડી શકે છે. તેમણે કહ્યું, “જો હું ખોટા CEOને હાયર કરું તો તે P&L ને નીચે લાવી શકે છે. જેનાથી શેરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. એકંદરે, તેની મોટી અસર થઈ શકે છે.” READ ALSO: વડોદરા / માંજલપુરમાં કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો કામની વાત / દેશની સૌથી મોટી SBI બેંકે સાપ્તાહિક રજામાં કર્યો ફેરફાર!, આ શાખામાં શુક્રવારે બંધ રહેશે બેંક Gujarat Election / ભાજપના સિનિયર નેતાઓ ચૂંટણી કેમ ન લડ્યાં?, વિજય રૂપાણીએ કર્યો ખુલાસો જજોની નિમણૂક મુદે સુપ્રીમ કોર્ટ-કેન્દ્ર સામસામે, કાયદા મંત્રી રિજીજુએ કોલેજિયમ સિસ્ટમની ટીકા કરતાં સુપ્રીમનો વળતો પ્રહાર ધોરણ-1 થી 8ના વિદ્યાર્થીઓની પ્રિમેટ્રીક સ્કોલરશીપ બંધ કરવાના મામલે કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveSocial Media previous post દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર, 350 થી 400 રૂપિયા સુધીનો જાહેર થયો ભાવ વધારો next post ભાજપ પર બગડ્યા ઉદ્ધવ ઠાકરે : MVA સરકારમાં કોઈ આંતરિક વિખવાદ નથી, અમે જડબાતોડ આપીશું જવાબ Related posts કામની વાત / દેશની સૌથી મોટી SBI બેંકે સાપ્તાહિક રજામાં કર્યો ફેરફાર!, આ શાખામાં શુક્રવારે બંધ રહેશે બેંક Hardik Hingu November 29, 2022 November 29, 2022 જજોની નિમણૂક મુદે સુપ્રીમ કોર્ટ-કેન્દ્ર સામસામે, કાયદા મંત્રી રિજીજુએ કોલેજિયમ સિસ્ટમની ટીકા કરતાં સુપ્રીમનો વળતો પ્રહાર
અમદાવાદમાં આજ કાલ હેલ્મેટ બોલે તો ટોપાઓનું અને દેશભરમાં ટોપીઓનું માર્કેટ ખુલ્યું છે. હેલ્મેટ પહેરવાના નિયમના ચુસ્ત અમલની અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત જાહેરાત થઇ તેનાથી ડરનાં માર્યા લોકોએ હેલ્મેટ ઉર્ફે ટોપો ખરીદવા ધસારો કર્યો છે. તો બીજી તરફ અણ્ણા હઝારેનાં જન લોકપાલ બિલ સંબંધિત આંદોલને જોર પકડતા અણ્ણા પહેરે છે તેવી ટોપીની ડિમાંડ વધી ગઈ છે. આ અણ્ણા પહેરે છે તે ટોપીને ગાંધી ટોપી કહે છે, પણ ગાંધીજી પોતે આવી ટોપી પહેરતા હતાં કે કેમ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ના, કેબીસીમાં પૂછાયેલો હોય એવો લાખ રૂપિયાનો આ સવાલ નથી. અમે તો ગાંધીજીને ખાલી ફોટામાં જ જોયા છે. મોરારજી દેસાઈ, જવાહર લાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં ટોપી પહેરેલા ફોટા પણ અમે જોયા છે, પણ ગાંધીજીનો આવી અણ્ણા ટાઈપ ટોપી પહેરેલો એક પણ ફોટો જોયો નથી ! તમે જોયો છે ? એક જમાનામાં ગાંધી ટોપી સન્માનનીય હતી, અને એ ટોપી ગાંધીવાદી હોવાનું પ્રતિક બની ગઈ હતી. ટોપી પહેરતો હોય એ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલે છે એમ મનાતું હતું. પછી કદાચ દરેક શહેરમાં ગાંધી રોડ બન્યા હોય એ કારણે કે ગમે તે અન્ય કારણે આ ગાંધી ટોપી ભુલાતી ગઈ. મોરારજીભાઈ દેસાઈ પછી છેલ્લા ત્રણ દાયકામાં કોઈ વડાપ્રધાને ગાંધી ટોપી પહેરી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંઘ ટોપી પહેરતા પણ એ ટોપીમાં પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હોઈ એ ટોપી એમણે છોડવી પડી હતી. અને આટલા વર્ષો પછી અણ્ણા હઝારે ગાંધી ટોપીને પાછી ચલણમાં લાવ્યા છે. ઈશ્કીયા ફિલ્મમાં ગાળો બોલનાર અભિનેત્રી વિદ્યા બાલનથી લઈને આમ જનતા સુધીનાં ‘આઈ એમ અણ્ણા’ લખેલી ટોપી હવે ગર્વથી પહેરે છે. પણ આ ટોપીથી જે લોકોનો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો ઈજારો હતો એ લોકો નારાજ થઇ ગયા છે, અને અણ્ણા ની ટોપી પાછળ ટીકા કરવા લાગ્યા છે! પહેલાના સમયમાં તો ટોપી પહેરે તે ગાંધીજીનો અનુયાયી ગણાતો હતો એટલે ખાદીની ટોપીઓનું માર્કેટ ગરમ હતું. હવે તો ગરીબોનું કલ્યાણ કરનાર મોટા મોટા નેતાઓ ડીઝાઈનર કપડાં પહેરી ફરે છે, એટલે આજકાલ એવાં કપડાં ફેશનમાં છે. સદાબહાર ફિલ્મ અભિનેતા દેવ આનંદ પણ જાતજાતની ફેશનેબલ ટોપી પહેરવા માટે જાણીતા હતાં. દેવ આનંદની ‘ફંટુશ’ ફિલ્મ માટે સંગીતકાર આર. ડી. બર્મને માત્ર નવ વરસની ઉંમરે ‘એ મેરી ટોપી પલટ કે આ’ ગીત કમ્પોઝ કરી ટોપી એ માત્ર વસ્તુ જ નહિ પરંતુ એમાં પણ જીવ છે એવી કલ્પના કરી હતી. અને ત્રિદેવ ફિલ્મમાં ‘તીરછી ટોપી વાલે’ ગીત દ્વારા ટોપી ભૂલમાં વાંકી પહેરાઈ જાય તો પણ એને સ્ટાઈલમાં ખપાવી દેવાનો ઉચ્ચ પ્રયાસ પણ થયો હતો. પણ ફેશન સિવાય પણ આ ટોપી ઘણી ઉપયોગી છે. અમે જોયું છે કે કૂકડાની લડાઈમાં હારેલા કૂકડાના પીંછા જેવા વાળ ગોઠવવા અમુક ટાલીયા લોકો કાંસકો સાથે લઇ ફરે છે. આવા લોકો ટાલ છુપાવવા માટે ટોપીનો ઉપયોગ કરી શકે છે. ટોપી પહેરનારનો વાળને કલપ કરવાનો ખર્ચો બચી જાય છે. જો ઘરમાં ટોપી પહેરો તો પત્નીના હાથમાં ખેંચવા માટે પહેલા ટોપી આવે છે, વાળ નહિ. ટોપી પહેરીને ઝાડ નીચે ઉપર બેઠેલાં પક્ષીઓની ચિંતા કર્યા વગર ઉભું રહેવાય છે. અને જો યુપીએના નેતાઓ ટોપી પહેરતા હોત તો બી.કે. હઝારેને જેલમાં નાખ્યાં પછી ઊભા થયેલા લોકજુવાળથી એમનાં માથાના વાળ જે અધ્ધર થઇ ગયા છે, એ કમસેકમ દેખાત તો નહિ ! આ ટોપી કાળક્રમે આઉટ ઓફ ફેશન થઇ ગઈ હતી. અને પછી કોઈને ઉલ્લુ બનાવવાનાં કાર્ય માટે ‘ટોપી આપવી’ જેવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. અને જે ટોપી આપે તેને ટોપીબાજના બિરુદથી નવાજવામાં આવવા લાગ્યો. ઇલેક્શન આવે એટલે નેતાઓ પોતાની જાદુઈ હેટમાંથી અનેક વાયદાઓ કાઢી આપે છે બદલામાં પ્રજા નેતાઓને મત આપે છે. આ વાયદાઓ પુરો કરવાનો સમય આવે એટલે નેતાઓ, કે જે હવે મંત્રી બની ગયા હોય છે તે, પ્રજાને ટોપી આપે છે. પ્રજા ટોપી મળવાથી ગુસ્સે થાય છે. પર અબ પછતાયે ક્યા કરે જબ વોટિંગ મશીન મેં પડ ગયા વોટ! અમે નાના હતાં ત્યારે ઘણી વખત ટોપીવાળા અને વાંદરાંની વાર્તા વાંચી હતી. તમે પણ વાંચી હશે, તો પણ ફરી વાંચો. આળસુ ટોપીવાળો રોજની ટેવ મુજબ ભર બપોરે ઝાડ નીચે સુતો હોય છે. આ ઝાડ પર બહુ ખેપાની વાંદરાં બેઠા હોય છે. મોકો જોઈ આ વાંદરાં પોટલાંમાંથી ટોપીઓ ઉડાવી ઝાડ પર ટોપી પહેરીને બેસી જાય છે. ટોપીવાળો જાગીને જુએ છે તો ટોપીઓ દિસે નહિ, એટલે છેવટે સીબીઆઈ કે મીડિયાની મદદ વગર એ શોધી કાઢે છે કે આ તો નાલાયક વાંદરાઓનું કારસ્તાન છે. પછી ટોપીવાળો શું યુક્તિ કરે છે અને ટોપીઓ કેવી રીતે પાછી મેળવે છે તે ઘણું રસપ્રદ છે. આ વાર્તામાં ઊંઘતો ટોપીવાળો એ તો આપણે એટલે કે પ્રજા છીએ, ટોપી એટલે આપણી મહેનતનાં કમાયેલા રૂપિયા છે, ઝાડ એ સ્વીસ બેન્ક છે. અને વાંદરાં કોણ છે એ કહેવાની જરૂર તો અમને નથી લાગતી. પણ અંતે ખાધું પીધું અને રાજ કીધું જેવી સુખદ અંતવાળી આ વાર્તામાં ટોપીવાળાને ટોપીઓ પાછી મળશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે! ■ Posted by Adhir Amdavadi at 08:47 4 comments: Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Labels: મુંબઈ સમાચાર Sunday, August 28, 2011 ચુંબન સંહિતા | અભિયાન | હાસ્યમેવ જયતે | અધીર અમદાવાદી | ૨૦-૦૮-૨૦૧૧ | એક રમૂજ આજ કાલ બહુ ચાલે છે. એક વાર ટ્રેઈનનાં ટુ-ટાયર એસી કૉમ્પાર્ટમેન્ટ મિકા સિંઘ, બાબા રામદેવ, રાખી સાવંત અને એક ડોશી એમ આ ચાર જણા સાથે મુસાફરી કરતાં હતાં. એવામાં ટ્રેઈન એક ટનલમાંથી પસાર થઇ ને ડબ્બામાં અંધારું થયું. અંધારાનો લાભ લઇ બાબા રામદેવે મોઢેથી ચુંબન જેવો અવાજ કર્યો, અને મિકાને એમણે ખેંચીને એક લાફો ઠોકી દીધો. હવે ટ્રેઈન ટનલમાંથી બહાર નીકળી ત્યારે બધાં વિચારમાં પડી ગયા. ડોશી વિચારે કે આ રાખી ઘણી સ્વમાની સ્ત્રી કહેવાય કે મિકાએ ચુંબન કર્યું ને રાખીએ ઝાપટ મારી દીધી. રાખી વિચારે કે મિકાએ ભૂલથી ડોશીને ચુંબન કરી દીધું એમાં એને ઝાપટ પડી, એજ લાગનો છે. અને દુઃખી બિચારો મિકો વિચારે કે આ બાબો મઝા કરી ગયોને હાળી ઝાપટ આપડ ને પડી! જો કે આ ઘટના પછી ફરી એકવાર મિકા અને રાખી એક પાર્ટીમાં મળી ગયાં હતાં, અને મિકાએ ટ્રેઈન વાળી ઘટનાનો બદલો કઈ રીતે વાળ્યો હતો તે વિષે કહેવાની અમને જરૂર નથી જણાતી! ■■■ પશ્ચિમમાં ચુંબન એટલે બે વત્તા બે એમ ચાર હોઠ થાય તેટલી સરળ વાત છે. પણ અહિ ઘર આંગણે મૂછનું ચલણ વધારે હોવાથી ચુંબનથી નાજુક અને મજબૂત એમ દરેક પ્રકારની સ્ત્રીઓને કદાચ ભાલા ભોંકાતા હશે કે ગમે તે હોય, ચુંબનને જાહેરમાં અથવા તો જાહેરમાં ચુંબનને, કે બંને ને, હજી પણ ઘૃણાની દ્ગષ્ટિએ જોવામાં આવે છે, અને ખુબ જ આનાકાની સાથે કરવામાં આવે છે. વર્ષો સુધી તો હિન્દી ફિલ્મોમાં હીરો-હિરોઈનનાં હોઠ એકાદ ફૂટ જેટલા નજીક પહોંચે એટલે ચુંબનનાં દ્રશ્યને બદલે ફૂલ પર ભમરો બેસતો હોય તેવું દ્રશ્ય આવી જતું. અને એ પછીના સીનમાં હીરોને ખુશખુશાલ મુદ્રામાં અને સ્ત્રીને ભાગતી બતાવતા. આ ઘણું સૂચક છે. આમાં ભમરાને તો રસ મળતો હશે એ નક્કી, પણ ફૂલને કેવું ફિલ થતુ હશે તે કોઈ મુછાળાની કિસ પછી ભાગતી સ્ત્રીને ઊભી રાખીને પૂછો તો ખબર પડે! જોકે આજકાલ હિન્દી ફિલ્મોમાં મૂછધારી હીરો સાથે કિસિંગ સીન તો કમલ હાસન (હે રામ) જેવા અપવાદ બાદ કરો તો ગણતરીનાં જ જોવા મળે. બાકી શશિ (સત્યમ શિવમ સુન્દરમ), વિનોદ ખન્ના (દયાવાન), આમિર (રાજા હિન્દુસ્તાની), માધવન (ગુરુ), હ્રીતિક (ધૂમ-૨), ઈમરાન (અનેક !) જેવા હિન્દી ફિલ્મોના ટોપ ચુંબન દ્રશ્યો ન-મુછીયાઓને ભાગે જ આવ્યા છે. તો મુછ્ધારીઓ કાલ સવારે જ સલુનમાં લાઈન લગાવી દો, અથવા તો પછી ફિલ્મ પ્રોડ્યુસર્સ વિરુદ્ધ મોરચો કાઢો! ભારતના પ્રખ્યાત ‘ઓફ સ્ક્રીન’ ચુંબનનાં દ્રશ્યોની વાત કરીએ તો પદ્મિની કોલ્હાપુરેનું પ્રિન્સ ચાર્લ્સને, રીચાર્ડ ગેરેનું શિલ્પાને, કરિનાનું શાહિદ કપૂરને અને મિકાનું રાખી સાવંતને ચોડેલું ચુંબન ઘણાં વિખ્યાત થયાં છે. વિદેશમાં તો લગ્ન થાય એટલે ત્યાને ત્યાં વર-કન્યા એક બીજાને ચુંબન આપે છે. જેમ પ્રિન્સ વિલિયમે કેટ ને લગ્ન પછી આપ્યું હતું. આપણા ત્યાં તો લગ્ન પતે એટલે વર-કન્યા જમવા બેસે છે! જેવી જ્યાંની પ્રાયોરીટી. એ બાબતમાં આપણે પ્રેક્ટીકલ કહેવાઈએ. બાકી, આપણા ત્યાં ચુંબન એ ખાનગીમાં આપવા-લેવાની વસ્તુ છે. એટલે જ ભલે ભારતની માથાદીઠ ચુંબનની એવરેજ અન્ય વિકસિત દેશોની સરખામણીમાં નીચી ભલે હોય પણ ચુંબનમાં રહેલો રોમાંચ લગીરેય ઓછો નથી હોતો. વિદેશમાં તો સૌથી લાબું ચુંબન લેવા અંગેના વિક્રમ રચાય છે. છેલ્લો રેકોર્ડ એક થાઈ કપલના નામે છેતાલીસ કલાક ચોવીસ મિનીટ અને નવ સેકન્ડનો છે. જો કે ભારતમાં જે દિવસે આવી સ્પર્ધા થાય તે દિવસે આવી સ્પર્ધા પોતે જ એક વિક્રમ બની જશે. જો કે વિક્રમ માટે ચુંબન કરવું એ વ્યક્તિગત રેકોર્ડ માટે રમતા ક્રિકેટર જેવું કંટાળાજનક હોય છે. પાછું કિસ દરમિયાન ખાવા પીવા અને બીજી દૈનિક ક્રિયાઓ કરવાની છૂટ હોય છે, એટલે કિસ ચાલુ હોયને પેલી કોલ્ડ્રીંક પીતી હોય. ક્રિકેટમાં ખેલાડી લાંબી રમતમાં થાકે કે દોડી ન શકે તો રનર રાખે છે, પણ કિસના રેકોર્ડ કરવામાં સબ્સ્ટિટયૂટ ન ચાલે. આની સરખામણીમાં ઓફિસમાં થતાં ચુંબન ૨૦-૨૦ ક્રિકેટ મેચ જેવા તોફાની હોય છે. ટેબલ ટેનિસની રમતની જેમ ચુંબનની ક્યારેક સામસામે આપ લે થતી જોવા મળે છે. (ફિલ્મ વિરાસતમાં અનિલ-તબ્બુનું ગીત યાદ આવે છે?) તો ચુંબન દુરથી ગોળાફેંકની જેમ ફેંકવામાં પણ આવતાં હોય છે, જેને ફ્લાયિંગ કિસ કહે છે. અને અમુક ચુંબન એકતરફી હોય છે, એમાં લેનાર બેન સરકારી ઓફિસમાં અરજી સ્વીકારવા બેઠા હોય એમ એમનું ધ્યાન ક્યાંક બીજે જ ફરતું હોય છે, અને આવનાર અરજી નાખે એટલે યંત્રવત એ થપ્પો મારી દે છે! છોકરી જો લિપસ્ટિક લગાડતી હોય તો એના ચુંબનમાં સ્વાદ પણ ભળે છે. કપડાં પર લાગેલ લિપસ્ટિકનાં ડાઘા ગુટખાનાં ડાઘા કરતાં આસાનીથી નીકળી જાય છે. પણ છોકરાનાં કપડાં પર જો લિપસ્ટિકના ડાઘા જડે તો ઘરમાં ઘણી હો હા થાય છે, ખાસ કરીને છોકરો પરણેલો હોય તો. એટલે જ આપણા ત્યાં લિપસ્ટિકની કંપનીઓના શેર ઘણું ખરું નીચે જ જોવા મળે છે. ભારતમાં તો ભાગ્યે જ જાહેરમાં ચુંબન લેવાય છે, મોટે ભાગે તો ચોરીછૂપીથી જ લેવાય. આપણાં ત્યાં વસ્તી જ એટલી બધી છે કે મુંબઈ જેવા શહેરમાં ચુંબન માટે બહાર તો ઠીક, ઘરમાં પણ પ્રાઈવસી મળે નહિ. અમદાવાદની વાત અને જાત અનુભવ કહું તો જાહેર સ્થળોએ માણસ ન હોય તો કૂતરા કે ગાય તો અવશ્ય હોય પછી નિરાંતે ચુંબન ક્યાંથી લેવાય ? ગાય-કૂતરાથી પ્રાઈવસી ભંગ થાય, એટલે એ જોવે એ કારણે નહિ, પણ છોકરીઓ બિચારી ડરી ન જાય? હવે વિચારો કે કૂતરું આજુબાજુ આંટા મારતું હોય કે ગાય તમારી બાઈક નીચે પડેલા કાગળ કે મકાઈનું છોતરું ખાવા માથું નીચું કરે અને તમે બાઈક પર સાંકડ-માંકડ આગળ પાછળ ગોઠવાયેલા હોવ, રસ્તે જતાં આવતાં બાઈક ધારીઓ વાંકા-ચુકા ચલાવીને હેડ લાઈટ જાણી જોઈને તમારી તરફ નાખતા હોય, ત્યારે હોઠ ચુંબન લેવા જાય ત્યાં પેલી ઉછળે જ ને ? અને હોઠને બદલે આંખ કે વાળ મ્હોમાં આવે! આ ગાય કૂતરા ઉપરાંત જાહેર સ્થળોની બીજી અનેક બબાલ હોય છે. એક તો માખીઓ આપણે ત્યાં સર્વત્ર હોય છે, જે તમારું ધ્યાન વિચલિત કરી દે. એટલે કલાક આડી અવળી વાતો કર્યા પછી પેલી માંડ માંડ તૈયાર થઇ હોય ત્યાં ફરીથી આખી સિસ્ટમ રીસ્ટાર્ટ કરવી પડે! અમદાવાદમાં તો અટીરા જેવી એકાંત વાળી જાહેર જગ્યાએ બાઈક પર બેઠા હોવ તો પાછો પેલો બેલ્ટ કે ઘડિયાળ વેચવાવાળો વચ્ચે આંટો મારી જાય, અને માખીની જેમ જ તમને એ જલ્દી છોડે નહિ. આ ઉપરાંત એકાંત જગામાં મળતાં પ્રેમીઓને નકલી પોલીસ પણ નડે છે. નડે જ નહિ, પાછું તોડ પણ કરે. આ બધી મુસીબતમાંથી પાર ઉતરો ત્યારે ચુંબનનો વારો આવે, ત્યાં સુધીમાં બહેનને મમ્મીને કીધેલ સમયે પાછાં પહોંચી જવાની ઉતાવળ થઇ આવી હોય અને એકંદરે ભાઈના મૂડનું મોસાળ પક્ષ એક થઇ ગયું હોય! આટલું ઓછું હોય તેમ, ચુંબન પછી અમુક છોકરીઓને ચક્કર આવી જાય. ભારતમાં જો કોઈ સ્ત્રી એમ કહે કે ચુંબન કરવાથી મને ચક્કર આવે છે, તો એની વાત હસી કાઢવી નહિ. ગુટખા અને તમાકુ ચાવવાના શોખીન ઘણાં પુરુષોએ એટલે જ ચુંબન માટે ક્યાં તો જબરજસ્તી કરવી પડે છે ક્યાં તો ચુંબન વગર ચલાવવું પડે છે. કામસૂત્રના દેશ ભારતમાં દાંત સાફ રાખવાએ પણ ચુંબનની જેમ પ્રાથમિકતામાં નથી આવતું. ચુંબન એ પ્રેમનું પ્રવેશદ્વાર કહેવાય છે, પણ આપણી પ્રજા તો પ્રવેશદ્વાર સિવાય શોર્ટ કટ વાપરી ઘુસવામાં વધારે કાબેલિયત ધરાવે છે. ડેટનો જ્યાં મહિમા છે તેવાં દેશોમાં ચુંબન કરવા અંગે અને ચુંબનમાં શું ન કરવું તે અંગે માર્ગદર્શક લેખો લખાયા છે. ભારતમાં અને ગુજરાતમાં ઘણાં નીવડેલા લેખકો ચોકઠાં એજમાં પહોંચી ગયાં હોવાથી આ અંગે દેશી સાહિત્યનો અભાવ વર્તાય છે. અને આ વિષય પર લખવા યુવાન લેખકો તત્પર હોય છે, પણ એમને જેટલો ચુંબનનો અનુભવ હોય છે, એટલો લખવાનો હોતો નથી માટે એ પાછાં પડે છે. પણ છતાં થોડી ટીપ્સ અમે અહિ આપી દઈએ છીએ. ચુંબન કરનારે એ ધ્યાન રાખવાનું હોય છે કે ચુંબનની ક્રિયામાં નાકથી નાકનું હેડ-ઓન કોલીઝન(ટકરાવ) નથી કરવાનું હોતું (એસ્કિમોમાં જોકે એ માન્ય છે!), તેવી જ રીતે ચુંબન કરતી વખતે રણ મેદાનમાં યોદ્ધાઓ તલવારોનો ટકરાવ કરે તે રીતે દાંત અથડાવવાનાં નથી હોતા. લસણ કે ડુંગળી ખાધા પછી ચુંબન કરવાનો શાસ્ત્રમાં બાધ છે, જોકે બંને જણે એ ખાધું હોય તો એમાં છુટછાટને અવકાશ છે. આવા કિસ્સામાં ચુંબન પછી ‘મને મુકીને તેં ભાજીપાઉં ખાધી છે ને લુચ્ચા?’ જેવા છણકા પણ છોકરી કરી શકે. મોટે ભાગે સાંજ કે રાતના અંધારામાં થતાં ચુંબનમાં ઘડિયાળમાં બાર વાગ્યા હોય એ સ્થિતિમાં બે જણનાં ચહેરા હોય તો સારી રીતે ચુંબન થઇ શકતું નથી. કદાચ નાનો કાંટો બાર પર અને મોટો કાંટો બે પર હોય એ ચુંબન અંગેની આદર્શ સ્થિતિ કહી શકાય. જો કે આ બારને દસ વાગ્યા હોય એ સ્થિતિમાં જો સગા-વ્હાલા, મા-બાપ કે છોકરીનો ભાઈ જોઈ જાય તો પછી સાચેસાચ બાર વાગી જવાની ભરપુર શક્યતા રહેલી હોય છે. વિદેશમાં ચુંબન સહજ છે. ત્યાં કોલેજમાં, રોડ પર, કે રેસ્ટોરાંમાં ચુંબન દ્વારા પ્રેમ વ્યક્ત કરી શકાય છે. આપણા ત્યાં જો છોકરો છોકરી હાથ પકડીને જતા હોય તો હજુ પણ જતાં આવતાં લોકો પાછળ વળી વળીને જુવે છે, જાણે કે પોલીસ કોઈ આરોપીને હાથકડી બાંધીને લઇ જતો ના હોય! તો ઘણી છોકરીઓને હજુ પણ કિસ કરવાથી પ્રેગ્નન્ટ થઇ જશે તેવો ભય સતાવે છે. એટલે જ કદાચ ભારતમાં ફ્લાઇંગ કિસ વધારે વપરાય છે. પણ આ ફ્લાઇંગ કિસ એ ચૂંટણીના મેનિફેસ્ટો જેવી હોય છે, જે જોવામાં આનંદ આપે છે પણ હાથમાં કે મ્હોમાં કશું આવતું નથી! ■
1. જો તમે થોડા વધુ સમજદાર દેખાતા વાયરલેસ ચાર્જર સાથે જવા માંગતા હો, તો મેગ્નેટિક માઉન્ટ ફોન ચાર્જર એક સારો વિકલ્પ છે.Lantaisi CW14 વાયરલેસ એર-વેન્ટ, સીડી સ્લોટ અને ડેશબોર્ડ કાર માઉન્ટ સાથેના વર્ઝનમાં ઉપલબ્ધ છે.મેં એર-વેન્ટ વર્ઝન અજમાવ્યું, જેમાં એર વેન્ટ ક્લિપ પર લોકીંગ મિકેનિઝમ છે જે ચાર્જરને વેન્ટ સાથે સુરક્ષિત રીતે માઉન્ટ કરે છે. 2. તમારા વાયરલેસ ફોનને મેગ્નેટિક કાર માઉન્ટ સાથે કામ કરવા માટે, તમારે કાં તો તેમાં બનેલી કેટલીક ધાતુ સાથેના કેસની જરૂર છે (જે મારી પાસે છે) અથવા તમે તમારા ફોનના પાછળના ભાગમાં સમાવિષ્ટ સ્લિમ સ્ટિક-ઓન મેટલ પ્લેટોમાંથી એક જોડી શકો છો. (તેને તળિયે વળગી રહો જેથી તે તેની મધ્યમાં વાયરલેસ ચાર્જિંગ સર્કિટરીમાં દખલ ન કરે).તમે પ્લેટને તમારા ફોન કેસથી પણ ઢાંકી શકો છો, પરંતુ ખાતરી કરો કે કેસ વધારે જાડો ન હોય અથવા તમારો ફોન ચાર્જર માઉન્ટ પર ચોંટી ન જાય. 3. Lantaisi CW14 મેગ્નેટિક વાયરલેસ કાર ચાર્જર માઉન્ટમાં યુએસબી-સી કેબલનો સમાવેશ થાય છે, જે એક્સિલરેટેડ ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે.મારો iPhone 12 ચાર્જર પર સુરક્ષિત રીતે રહ્યો, પરંતુ iPhone 12 Pro Max અને iPhone 13 જેવા મોટા ફોન ધરાવતા લોકો ઉપરના વાયરલેસ ચાર્જર વિકલ્પોમાંથી કોઈ એક સાથે જવાનું વધુ સારું કરશે. 4. તમારા ઓર્ડર કરવા માટે સફેદ, કાળો અને કસ્ટમાઇઝ્ડ રંગો જેવા વિવિધ રંગો છે.અને આ પ્રકાર ખરેખર લોકપ્રિય અને સરળ, ભવ્ય છે. OEM / ODM સેવા વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી હવે સંપર્ક કરો અગાઉના: મેગ્નેટિક પ્રકાર વાયરલેસ ચાર્જર MW04 આગળ: મેગ્સેફિંગ વાયરલેસ કાર ચાર્જર 15W ક્વિ ફાસ્ટ કાર માઉન્ટ ફોન હોલ્ડર મેગ્નેટિક એર વેન્ટ 360 રોટેશન સુસંગત
આવી પડતાં કામો પ્રભુના સમજો. જરાય કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો - પૂજ્ય શ્રીમોટાભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદ્દવાંચન કરો, નિવેદન કરો, તો મનને શાંતિ થશે -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૧૯An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
સરકારે કહ્યું કે ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શિકાર, કુદરતી અને અકુદરતી કારણોસર 329 વાઘના મોત થયા છે. તેમણે એમ પણ કહ્યું કે આ જ સમયગાળામાં શિકાર, વીજ કરંટ, ઝેરી પદાર્થોના સેવન અને ટ્રેન અકસ્માતોને કારણે 307 હાથીઓના મોત થયા હતા. શિકારીઓના હુમલામાં 29 વાઘ માર્યા ગયા આ માહિતી કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વની કુમાર ચૌબેએ સોમવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે જણાવ્યું કે 2019માં 96, 2020માં 106 અને 2021માં 127 વાઘના મોત થયા હતા. ચૌબેના જણાવ્યા અનુસાર, 68 વાઘ કુદરતી કારણોસર, પાંચ અકુદરતી કારણોસર અને 29 વાઘ શિકારીઓ દ્વારા માર્યા ગયા હતા. મંત્રીના જવાબમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર શિકારના કેસની સંખ્યા ઘટી છે જે 2019માં 17 હતી જે ઘટીને 2021માં ચાર થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું- લોકોએ મુલાકાત લેવા માટે ભારતીય પ્રવાસન સ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન વાઘના હુમલામાં 125 લોકોના મોત થયા હતા, જેમાંથી મહારાષ્ટ્રમાં 61 અને ઉત્તર પ્રદેશમાં 25 લોકોના મોત થયા હતા. ચૌબેએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 222 હાથીઓના મોત થયા છે, જેમાં ઓડિશામાં 41, તમિલનાડુમાં 34 અને આસામમાં 33 હાથીઓ સામેલ છે. જવાબ મુજબ, 45 હાથીઓ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા જેમાં 12 ઓડિશામાં અને 11 પશ્ચિમ બંગાળમાં માર્યા ગયા. આંકડા દર્શાવે છે કે શિકારને કારણે 29 હાથીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં 12 મેઘાલયમાં અને 7 ઓડિશામાં માર્યા ગયા હતા, જ્યારે 11 હાથીઓ આ સમયગાળા દરમિયાન ઝેરી પદાર્થો ખાવાથી મૃત્યુ પામ્યા હતા અને આમાંથી નવ કેસ આસામના હતા. સ્ત્રોત ભાષા
Homeસ્પા મસાજ સેન્ટરના નામે ચાલતું હતું આ ગંદું કામ, જ્યારે પોલીસે દરોડો પાડ્યો તો સત્ય આવ્યું બહાર... સ્પા મસાજ સેન્ટરના નામે ચાલતું હતું આ ગંદું કામ, જ્યારે પોલીસે દરોડો પાડ્યો તો સત્ય આવ્યું બહાર... vvb February 02, 2022 નાગૌર (રાજસ્થાન)! કલ્પના કરો કે તમે સ્પામાં મસાજ કરવા જાઓ છો અને ત્યાં તમે કોઈ ગંદા કામનો શિકાર બનો છો. ત્યારે તારું શું થશે? હા સાચું કહું તો આવી સ્થિતિમાં તમે છેતરાયાનો અનુભવ કરશો. પરંતુ આવી જ કેટલીક ઘટનાઓ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બની રહી હતી. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે એક સ્પા હાઉસ આસપાસના લોકોની નજરમાં ચઢી ગયું હતું. વાસ્તવમાં મસાજના નામે કંઈક એવું થઈ રહ્યું હતું જેના વિશે સાંભળીને આસપાસના લોકો પણ દંગ રહી ગયા. ઉલ્લેખનીય છે કે આ સ્પા સેન્ટરમાં યુવતીઓ ગ્રાહકોને મસાજ કરવા માટે હતી પરંતુ પછી કંઈક એવું થયું કે આસપાસના લોકો નારાજ થઈ ગયા અને પોલીસમાં ફરિયાદ કરી. જે બાદ પોલીસ ટીમે ત્યાં દરોડા પાડ્યા અને આ પછી પોલીસ પણ ચોંકી ઉઠી છે. તમને જણાવી દઈએ કે આ જ મામલે નાગૌર વૃત્તિધિકારી વિનોદ કુમાર છીપાએ જણાવ્યું કે નાગૌર જિલ્લાના બિકાનેર રોડ પર સ્થિત એક મસાજ પાર્લર પર કાર્યવાહી કરતી વખતે અનૈતિક વેશ્યાવૃત્તિમાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના રાજસ્થાનના નાગૌરની છે જ્યાં બિકાનેર રોડ પર સ્થિત સ્પા હાઉસમાં મસાજના નામે દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો અને જ્યારે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો ખુલ્લેઆમ બહાર આવ્યો હતો. જણાવી દઈએ કે આ સ્પા હાઉસ વિશે સતત ફરિયાદો આવતી હતી. જે પછી નાગૌર વૃત્તિધિકારી વિનોદ કુમાર છીપાએ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ સાથે બિકાનેર રોડ પર સ્પા હાઉસ મસાજ પાર્લર પર દરોડો પાડ્યો હતો અને કાર્યવાહી દરમિયાન ત્યાંથી પાંચ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પોલીસે નાગૌરના રહેવાસી ગોપાલ સોની, બલરામ મેઘવાલ, દામોદર ભાર્ગવ સહિત દિલ્હી અને ઉત્તર પ્રદેશની રહેવાસી બે છોકરીઓની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસ કસ્ટડીમાં આવેલા દામોદર ભાર્ગવ અને બીરબલ મેઘવાલ જેએલએન હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આ ઉપરાંત પોલીસ ટીમે આ બાબતે જણાવ્યું કે જ્યારે વારંવાર ફરિયાદો મળી રહી હતી. આવી સ્થિતિમાં પોલીસની વિશેષ ટીમ બનાવીને એક પોલીસ કર્મચારીને બોગસ ગ્રાહક તરીકે સ્પા સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. તે જ સમયે સ્પાની આડમાં ગેરકાયદેસર સેક્સ પ્રવૃતિઓ ચાલી રહી હતી અને પોલીસકર્મીનો સંકેત મળતા જ દરોડો માર્યો હતો. આ સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મસાજ પાર્લરમાં ઘણા સમયથી આ પ્રકારનો અનૈતિક વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી. ત્યારે આ પહેલા પણ આ પાર્લર પર બે વખત આવી કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ તે સમયે આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે જ સમયે આ સ્પા સેન્ટર વિશે એક ખાસ વાત સામે આવી રહી છે. તેમના કહેવા મુજબ મસાજના બહાને ગ્રાહકોને અહીં બોલાવવામાં આવતા હતા અને તેના માટે લગભગ 500 થી 700 રૂપિયા લેવામાં આવતા હતા. આ પછી જ્યારે ગ્રાહકો અંદર આવતા ત્યારે છોકરીઓ તેમને દેહવ્યાપાર માટે તૈયાર કરતી અને બેથી ત્રણ હજાર રૂપિયામાં સેટિંગ કરતી. તે જ સમયે તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસ સ્પા પાર્લર સેન્ટરના સંચાલકની વધુ પૂછપરછ કરી રહી છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
લાંબી રજાઓ બાદ આજે સવારે શરૂ થતા વેત જ શેરબજાર ધરાશાયી થઇ ગયું હતું. સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટનો જબરો કડાકો બોલી ગયો હતો અને નિફ્ટીમાં 266 પોઈન્ટનું ગાબડું પડતા રોકાણકારોનાં લગભગ રૂ.4 લાખ કરોડનું આજે એક દિવસમાં ધોવાણ થઇ ગયું હતું. તેમ મુંબઈ શેરબજારનાં સુત્રોએ જણાવ્યું હતું. વિશ્ર્વ બજારોમાંથી મળતા નબળા સંકેતો અને કંપનીઓનાં ત્રિમાસિક આવકમાં ઘટનાં પરિણામોને કારણે આજે શેરબજારમાં રક્તપાત સર્જાયો હતો. Visit Saurashtra Kranti Homepage here સવારે બજાર ખુલતા વેત 60 મિનિટનાં કારોબારમાં જ બજાર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. સેન્સેક્સ 1400 પોઈન્ટ ઘટીને 57305 નાં આંક પર આવી ગયો હતો. જયારે નિફ્ટીમાં 266 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને 17209 પર કારોબાર કરી રહ્યો હતો. કુલ 3.83 લાખ કરોડની મૂડીનું ધોવાણ થયાનો અંદાજ બંધાયો છે. આ લખાય છે ત્યારે હજુ તમામ સેક્ટરનાં શેર રેડઝોનમાં કામકાજ કરી રહ્યા છે. તમામ હેવીવેટ શેર પટકાઈ પડ્યા છે. ખાસ કરીને ઈન્ફોસીસ અને એચડીએફસી બેંકનાં ત્રિમાસિક પરિણામોએ બજારમાં ઘેરી નિરાશા સર્જી હતી. એનટીપીસી, ટાટા સ્ટીલ, મહિન્દ્રા, પાવરગ્રેડ, સનફ્લેગ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ વેગેરેનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિપ્રો પણ 2.2 ટકા ડાઉન થયો હતો. સૌથી વધુ ઈન્ફોસીસ 5.7 ટકા, ટેક મહિન્દ્રા 4 ટકા અને એચસીએલ ટેક 2.3 ટકા ડાઉન થયો હતો. Read About Weather here શેરબજારમાં આજના ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરીત વલણ અને વૈશ્ર્વિક બજારોમાં કડાકાને આભારી છે. શેરબજારની સાથે-સાથે માર્કેટનાં મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્ષમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાની વોલસ્ટ્રીટ બજારમાં પણ કડાકો બોલ્યો હતો. અમેરિકાની કડક નાણાંનીતિની સંભાવનાથી અમેરિકી બજારમાં કડાકો બોલ્યો હતો.(2.12)
2021 પૂરું થવા જઈ રહ્યું છે અને 2022 શરૂ થવાના અઠવાડિયા ની વાર છે ત્યારે નવા વર્ષે તમારે થોડો બદલાવ ની જરૂર છે અને આ વસ્તુ નવા વર્ષ માં ઘરે લઇ આવા થી માં લક્ષ્મી ની કૃપા તમારા ઉપર થઇ શકે છે જો તમે પણ નવા વર્ષ થી ધનવાન અને ખુશ રહેવા માંગો છો તો આ 5 વસ્તુ માંથી કોઈ વસ્તુ ઘરે લઇ આવો અને તમને અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થશે કાચબો ફેંગશુઈમાં પણ ઘરમાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે તમે ચાંદી, પિત્તળ અથવા કાંસાનો કાચબો પસંદ કરી શકો છો. ચાંદીનો હાથી સ્વપ્નમાં હાથી જોવા પણ ખૂબ જ શુભ હોય છે. બીજી તરફ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી ધનની તિજોરી ભરાય છે. તેનાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. સૂર્યોદય ફોટો અથવા પેઇન્ટિંગ વાસ્તુશાસ્ત્રમાં સૂર્યોદયની તસવીર ખૂબ જ શુભ અને સકારાત્મક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ન માત્ર દિવાલની સુંદરતા વધે છે પરંતુ તે ઘરના લોકોનું નસીબ પણ ચમકાવે છે. શમીનો છોડ શમીનો છોડ ચુંબક જેવો છે જે પૈસાને આકર્ષે છે. જે ઘરમાં શમીનો છોડ રહે છે ત્યાં ક્યારેય પૈસાની તંગી નથી હોતી. નવા વર્ષ પર તમારા ઘરમાં શમીનો છોડ લગાવવાથી તમને આખા વર્ષ માટે પૈસાનો વરસાદ થશે. આ માટે આ છોડ ઘરના ઘણા વાસ્તુ દોષ અને શનિ દોષને દૂર કરે છે. મોર પીંછ ભગવાન કૃષ્ણે પોતાના માથા પર મોરપીંછ ધારણ કર્યું છે. ધર્મ સિવાય જ્યોતિષમાં પણ તેને ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. ઘરમાં મોર પીંછા રાખવાથી ઘરના લોકોનું ભાગ્ય દરેક કામમાં સાથ આપે છે. નવા વર્ષમાં એક કે ત્રણ મોર પીંછા ઘરમાં લાવવાથી તમને આખા વર્ષ માટે ધન લાભ કરાવશે.
ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) : ભારતમાં જાહેર વહીવટના ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિનિપુણ અને કાર્યદક્ષ અધિકારીવર્ગ પૂરો પાડવા માટેનો સર્વોચ્ચ સેવા સંવર્ગ (cadre). 1780ના અરસામાં ગવર્નર જનરલ વૉરન હૅસ્ટિંગ્સે આ સનદી સેવાનાં બીજ નાખ્યાં. 1786માં લૉર્ડ કૉર્નવોલિસે તેને વ્યવસ્થિત રૂપ આપ્યું. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસ તરીકે ઓળખાતી આ સેવા 1857થી ઇન્ડિયન સિવિલ સર્વિસ બની. પ્રારંભમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોની ભલામણના આધારે જ એમાં ભરતી કરાતી અને માત્ર બ્રિટિશ અધિકારીઓ તેમાં નિમણૂક પામતા. 1833માં હિંદુસ્તાનવાસીઓની ભરતી માટે અને 1853માં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જોગવાઈ થઈ પણ પરીક્ષાઓ ઇંગ્લૅન્ડમાં લેવાતી હોવાથી પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોર છેક 1864માં આ સેવામાં લેવાયા. 1925માં આ પરીક્ષા ભારતમાં લેવાવાનું શરૂ થયું. આ સેવાની ઇમ્પીરિયલ, પ્રોવિન્શિયલ અને સબૉર્ડિનેટ એવી ત્રણ કક્ષાઓ પાડી. ઇમ્પીરિયલ સર્વિસમાં સ્પર્ધા અને નિમણૂકની પ્રથા ચાલુ રાખી તથા 20 ટકા જગ્યાઓ પ્રાંતીય સેવાઓમાંથી બઢતીથી ભરવાનું નક્કી કરાયું. 1935 સુધી આઇ. સી. એસ. અધિકારીઓને ન્યાયખાતામાં પણ નિમણૂક અપાતી અને હાઈકૉર્ટના 1/3 ન્યાયમૂર્તિઓ તેમનામાંથી લેવાતા. 1870માં કુલ 884 અધિકારીઓ, 1919માં કુલ 1285માં 73 અને 1939માં 1299 જેમાં 540 ભારતીય અધિકારીઓ હતા. પસંદ થયેલા અધિકારીઓ માટે બે વર્ષનો પૂર્વ-સેવા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવતો હતો. આમાં સંસ્કૃત, ફારસી અને હિંદુસ્તાની ઉપરાંત યુરોપીય ભાષાઓ, ગણિત, કાયદો, અર્થશાસ્ત્ર અને ઇતિહાસનું શિક્ષણ અપાતું. તાલીમ બાદ 1-2 વર્ષ માટે મદદનીશ કલેક્ટરની ક્ષેત્રીય કામગીરીના અનુભવ માટે મૂકવામાં આવતા. આમ, મદદનીશ કલેક્ટર 7થી 10 વર્ષ બાદ કલેક્ટર અને પછી સચિવ તરીકે કામ કરતા. ન્યાયખાતા માટેના અધિકારીઓને અલગ તાલીમ આપી જિલ્લા જજ તરીકે નિમણૂક અપાતી અને તેના વિકલ્પો ઇન્ડિયન પોલીસ સર્વિસ અને એવી અન્ય અખિલ ભારતીય સેવામાં નિમણૂક અપાતી. પોલિટિકલ સર્વિસમાં પણ 1/3 સભ્યો આ સેવામાંથી લેવાતા હતા. 25 વર્ષની સેવા પછી એ અધિકારીની મુખ્ય સચિવ, કમિશનર કે હાઈકૉર્ટના જજ તરીકે નિમણૂક થઈ શકતી. આમાં વાર્ષિક 400થી 2000 પાઉન્ડનું પગારધોરણ હતું અને કમિશનર જેવી જગ્યાઓ પર 3600 પાઉન્ડ જેટલાં ભથ્થાં મળતાં. આ સંવર્ગને 25 વર્ષ બાદ મરજિયાત અને 35 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિ મળતી. આઇ. સી. એસ. અધિકારીને નિવૃત્તિવેતન (pension) વાર્ષિક 1000 પાઉન્ડ મળતું. સ્વતંત્રતાની સાથોસાથ 1947માં આ સંવર્ગનો પણ અંત આવ્યો. ઘણાખરા અંગ્રેજ અમલદારો છૂટા થયા. તત્કાલીન ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલની દૂરંદેશીથી ભારતીય આઇ. સી. એસ. અમલદારોને નવી સ્થાપેલી ભારતીય વહીવટી સેવા(I.A.S.)ની સમાંતર ચાલુ રાખવામાં આવ્યા. 31-3-1980ના રોજ કેન્દ્રીય કૅબિનેટ સચિવપદેથી નિવૃત્ત થનારા એન. કે. મુકરજી છેલ્લા આઇ. સી. એસ. અધિકારી હતા. ગુજરાત પૂરતા 1-3-1976ના રોજ નિવૃત્ત થયેલા લલિતચંદ્ર દલાલ આ સંવર્ગના છેલ્લા ગુજરાતી અધિકારી હતા. આ સેવાના સભ્યોએ ઊંચી બુદ્ધિમત્તા, વિશાળ જ્ઞાન તથા નોંધપાત્ર કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ભારતમાં જાહેર વહીવટના ક્ષેત્રે કેટલીક ઉત્તમ અને ઉચ્ચ પ્રણાલી સ્થાપી અને તેને વિશ્વભરમાં વિશિષ્ટ સનદી સેવા તરીકે નામના અપાવી. બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં ર્દઢ કરનાર આ સેવાને ‘લોખંડી માળખા’નું બિરુદ પણ મળ્યું હતું. બીજી બાજુ વિશાળ સત્તા, મોટા વેતન અને ઊંચી પ્રતિષ્ઠાને કારણે તે ઐશ્વરી સેવાઓ (heaven-born service) તરીકે પણ ઓળખાતી. એકંદરે સક્ષમ વહીવટ ઉપરાંત, આ સેવાના અધિકારીઓએ દેશના સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં તેમજ ઇતિહાસ તથા સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના(1885)માં ઍલન ઑક્ટેવિયન હ્યુમ અને સર વિલિયમ વેડરબર્ન જેવા આ સંવર્ગના અધિકારીઓએ આપેલો સક્રિય સહયોગ, સર જ્યૉર્જ ગ્રિયરસનના ‘લિંગ્વિસ્ટિક સર્વે ઑવ્ ઇન્ડિયા’નું યોગદાન તથા રમેશચંદ્ર દત્તનું ઇતિહાસલક્ષી સંશોધનકાર્ય વિશેષ ઉલ્લેખનીય છે. આ સેવામાં વિશેષ ખ્યાતિ પામનારા ભારતીય અધિકારીઓમાં એચ. વી. આર. આયંગર, ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ, કે. પી. એસ. મેનન, વિદ્યાશંકર રે વગેરેનો અને ગુજરાતી અધિકારીઓમાં ચંદુલાલ ત્રિવેદી, એચ. એમ. પટેલ, સી. સી. દેસાઈ, બી. આર. પટેલ, વી. ટી. દહેજિયા, લલિતચંદ્ર દલાલ વગેરે હતા. આઝાદી પછી આ સંસ્થા ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) નામથી ઓળખાતી થઈ છે. અખિલ ભારતીય કક્ષાની આઈ.એ.એસ., આઈ.આર.એસ., આઈ.એફ.એસ., આઈ.પી.એસ. જેવી સનદી સેવાઓની નોકરીમાં પ્રવેશ કરવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં વર્ષ 2013માં ગુજરાતમાંથી કુલ 11 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં એક મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. આ કુલ સફળ 11 ઉમેદવારોમાં 5 ઉમેદવારો અનુસૂચિત જાતિ (S.C.)ના, 3 ઉમેદવારો ખુલ્લા વર્ગના તથા 3 ઉમેદવારો ઓ.બી.સી. (Other Background Classes) વર્ગના છે. દેશનાં ઘણાં રાજ્યોના ઉમેદવારોની સરખામણીમાં ગુજરાત રાજ્યના ઉમેદવારોની સંખ્યા મર્યાદિત હોય છે એ ચિંતાની બાબત ગણાય.
Gujarati News » Latest news » Learn about the 12 hours of revolutionary moments before bhagat singh rajguru and sukhdevs execution ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની શરૂઆત સામાન્ય જ હતી. માત્ર તફાવત એટલો જ હતો કે, એ સવારે ત્યાં તુફાન આવ્યું હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે, જેલ વોર્ડન ચરતસિંહે સૌ કેદીઓ પોતાના રૂમમાં જવાનું કહી દીધું હતું. જો કે તેની પાછળનું કારણ જણાવ્યું નહોતું. અને વોર્ડનને પૂછવામાં આવ્યું તો કહ્યું કે, […] TV9 Webdesk12 | Sep 27, 2019 | 12:08 PM 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની શરૂઆત સામાન્ય જ હતી. માત્ર તફાવત એટલો જ હતો કે, એ સવારે ત્યાં તુફાન આવ્યું હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે, જેલ વોર્ડન ચરતસિંહે સૌ કેદીઓ પોતાના રૂમમાં જવાનું કહી દીધું હતું. જો કે તેની પાછળનું કારણ જણાવ્યું નહોતું. અને વોર્ડનને પૂછવામાં આવ્યું તો કહ્યું કે, ઉપરથી ઓર્ડર છે. કેદીઓ વિચારતા હતાં કે વાત શું છે. એ વખતે જેલનો વાણંદ બરકત ગણગણતો નીકળ્યો અને સૌ કોઈ ચોંકી ગયું હતું. અને વાત હતી કે, આજે રાત્રે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો આ પણ વાંચોઃ શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત આ જાણકારી કાને પડતા કેદીઓના અંતરમાં સન્નાટો છવાયો હતો. કેદીઓએ વાણંદ બરકતને પેન, કાગળ, ઘડિયાળ જેવી ભગતસિંહ વાપરતા હોય તેવી વસ્તુઓ લાવી આપવાનું કહ્યું હતું. આ વસ્તુઓ એટલે માગવામાં આવી કે, ક્રાંતિકારીઓ પોતાના પૌત્ર-પૌત્રીઓને કહી શકે કે, એકસમયે તેઓ પણ આઝાદીની લડાઈમાં ભગતસિંહની સાથે જેલમાં બંધ હતાં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો વાણંદ બરકત જેલમાં ભગતસિંહના કક્ષમાં ગયો અને તમામ ચીજ-વસ્તુ એકઠી કરીને બહાર લઈ આવ્યો હતો. ભગતસિંહની ચીજવસ્તુને પોતાની પાસે રાખવા કેદીઓમાં હોડ લાગી હતી. જે બાદ વસ્તુઓનો ડ્રો કરવો પડ્યો. ફાંસીની વાત પછી બધા કેદીઓ શાંત હતા. તેમની આંખો તેમના જેલરૂમની સામેના રસ્તા ઉપર સ્થિર થઈ ગઈ હતી. આ એ રસ્તો હતો જેનાં પરથી ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી પર લટકાવવા માટે લઇ જવાનાં હતાં. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો એ પહેલાં એકવાર જ્યારે ભગતસિંહ અને તેમના સાથીઓને લઈ જવાતા હતા ત્યારે પંજાબ કોંગ્રેસના નેતા ભીમસેન સચ્ચરે ઊંચા અવાજે પૂછ્યું કે, “તમે અને તમારા સહકાર્યકરોએ લાહોર ષડયંત્ર કેસમાં બચાવ કેમ કર્યો ન હતો. ભગતસિંહે જવાબ આપ્યો હતો કે, ઇન્ક્લાબીઓને મરવાનું જ હોય છે, કારણ કે તેમનું મૃત્યુ તેમની ઝૂંબેશને વધુ મજબૂત બનાવે છે. તેઓ કોર્ટમાં અપીલ કરતા નથી. વોર્ડન ચરતસિંહને ભગતસિંહ પ્રત્યે લાગણી હતી. જેથી તે ભગતસિંહને લાહોરની દ્રારકાદાસ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપવામાં આવતા હતાં. જેલનું સખત જીવન ભગતસિંહને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. એમણે એકવાર તેઓ તેમના શાળાના મિત્ર જયદેવ કપૂરને લખ્યું કે, તેમના માટે કાર્લ લીબનેખનું Militrizm, લેનીનનું Left Wing Communism અને અપ્ટોન સિંકલેયરની નવલકથા The Spy મોકલી આપે. ભગતસિંહ જેલની કઠોરતાથી ટેવાય ગયા હતા. તેમની કોઠી નં 14ની ફ્લોર પાકી ન હતી. તેના પર ઘાસ ઉગી નીકળ્યું હતું. કોઠીની જગ્યા માત્ર એટલી જ હતી કે, તેમાં પાંચ ફૂટ દસ ઇંચનું શરીર આરામ કરી શકે છે. ભગતસિંહને ફાંસી દેવાના બે કલાક પહેલાં તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા ગયા હતા. મહેતાએ પાછળથી લખ્યું હતું કે, ભગતસિંહ એમની નાનકડી કોઠીમાં પીંજરામાં બંધ સિંહને જેમ ચક્કર લગાવી રહ્યા હતા. મહેતાને હસીને પૂછ્યું કે તમે મારા માટે પુસ્તક Rivolusionary Lenin લાવ્યા છો કે નહીં. જ્યારે મહેતાએ તેમને પુસ્તક આપ્યું તેઓ એ રીતે વાંચન કરવા લાગ્યા કે માનો કે તેમની પાસે હવે વધુ સમય ન હોય. મહેતાએ તેમને પૂછ્યું કે શું તમે દેશને કોઈ સંદેશ આપવા માંગો છો? ભગતસિંહે પુસ્તકમાં ધ્યાન રાખીને જણાવ્યું કે, માત્ર બે સંદેશાઓ સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઈન્કિલાબ ઝીંદાબાદ. આ પછી ભગતસિંહે મહેતાને કહ્યું કે, તેઓ પંડિત નેહરુ અને સુભાષચંદ્ર બોઝને મારો આભાર સંદેશ પહોચાડી દેજો, કે જેમણે મારા કેસમાં ઊંડો રસ લીધો હતો. ભગતસિંહને મળ્યા પછી, મહેતા રાજગુરુને મળવા ગયા. રાજગુરૂના છેલ્લા શબ્દોમાં લોકોને ટૂંક સમયમાં મળીએ છીએ. સુખદેવે મહેતાને કહ્યું હતું કે, તેઓ તેના મૃત્યુ પછી કેરમ બોર્ડ જેલર પાસેથી લઈ લેવાની વાત કરી હતી. વકીલ પ્રાણનાથ મહેતાના ગયા બાદ જેલ અધિકારીઓએ ત્રણેય ક્રાંતિકારીઓને જણાવ્યું કે, નિશ્ચિત સમયથી 12 કલાક પહેલા તેમને ફાંસી આપવામાં આવશે. પછીના દિવસે સવારે છ વાગ્યાનાં બદલે તેમને સાંજે સાત વાગ્યે જ ફાંસી આપવામાં આવશે. એ વખતે ભગતસિંહનાં શબ્દ નીકળ્યા કે, શું તમે મને આ પુસ્તકનું એક પ્રકરણ પણ પૂરું કરવા દેશો નહીં. ભગતસિંહે જેલનાં મુસ્લિમ સફાઈ કર્મચારી બેબને ફાંસી પહેલા ઘરેથી ખોરાક લાવવા વિનંતી કરી હતી. પરંતુ બેબ ભગતસિંહની ઇચ્છા પૂર્ણ કરી શક્યો ન હતો. કારણ કે ભગતસિંહને બાર કલાક પહેલા ફાંસી દેવાની હતી અને બેબને જેલના દ્વારની અંદર પ્રવેશ માટે રોકવામાં આવ્યો હતો. આઝાદીનું ગીત થોડા સમય બાદ ત્રણ ક્રાંતિકારીઓને ફાંસીના અમલ માટે કોઠીમાંથી બહાર લાવવામાં આવ્યા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હાથમાં હાથ રાખીને એમનું પ્રિય આઝાદીનું ગીત ગાવા લાગ્યા. જેનો અર્થ એવો થતો હતો કે, ક્યારેક એ દિવસ પણ આવશે કે, જયારે આપણે આઝાદ બનશું. એ આપણી જ જમીન હશે, આપણું જ આસમાન હશે. એ પછી આ ત્રણેયનું વજન કરવામાં આવ્યું. બધાનું વજન વધી ગયું હતું. એ બધાને છેલ્લું સ્નાન કરવા માટે કહેવામાં આવ્યું. પછી તેઓને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા, પરંતુ તેમના ચહેરા ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. વોર્ડન ચરતસિંહે ભગતસિંહને કાનમાં કહ્યું કે એ વાહેગુરૂને યાદ કરી લે. ભગતસિંહે કહ્યું, આજીવન મેં ભગવાનને યાદ નથી કર્યા. ઘણીવાર મેં ગરીબી અને દુઃખો માટે ભગવાનને કોસ્યા પણ છે. હવે જો હું માફી માગું તો કહેવાશે કે, હું ડરપોક હતો. એમનો અંત નજીક આવી રહ્યો હતો એટલે તેઓ માફી માંગવા માટે આવ્યા છે. છ વાગતા જ કેદીઓને દૂરથી પગલાઓનો અવાજ કાને પડવા લાગ્યો હતો. જમીન પર પડતા ભારે બૂટના અવાજ પણ હતા. એક ગીતનો સ્વર સંભળાતો હતો, સરફરોશીની તમન્ના અબ હમારે દિલ મે હૈ. બધાને જોરશોરથી ઇન્કિલાબ ઝીંદાબાદ અને હિન્દુસ્તાન આઝાદ હોકે રહેંગાના નારા સંભાળવા લાગ્યા. ફાંસીનો તખ્તો જૂનો હતો. ફાંસી દેનારો તંદુરસ્ત હતો. લાહોરની નજીક શાહદારાથી મસીહ જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો. ભગતસિંહ આ ત્રણેય વચ્ચે ઊભા હતા. ભગતસિંહ પોતાની માતાને આપેલા વચનને પૂરૂ કરવા ઇચ્છતા હતા કે, તેઓ ફાંસીનાં તખ્તા ઉપરથી ઇન્કિલાબ ઝીંદાબાદના નારા લગાવશે. લાહોર જિલ્લા કોંગ્રેસના સચિવ પીંડીદાસ સોંઘીનું નિવાસસ્થાન, લાહોર સેન્ટ્રલ જેલથી નજીક હતું. ભગતસિંહ ઇન્કિલાબ ઝીંદાબાદ એટલા મોટેથી બોલતા હતા કે તેમનો અવાજ સોંઘીના ઘરમાં સંભળાયો હતો. ભગતસિંહનો ઇન્કિલાબ ઝીંદાબાદ નારો સંભાળીને જેલના બીજા કેદીઓએ પણ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ત્રણે યુવાન ક્રાંતિકારીઓનાં ગળામાં ફાંસીની દોર મૂકવામાં આવી. તેમના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતાં. પછી જલ્લાદે પૂછ્યું કે, કોણ પ્રથમ જશે? સુખદેવ પ્રથમ ફાંસી પર લટકવા માટે સંમત થયા. જલ્લાદે દોરડાને એક પછી એક ખેંચી દીધા અને પગ નીચેનું આવરણ ખસેડીને દૂર કરવામાં આવ્યું. લાંબો સમય સુધી તેમના શરીર લટકતા રહ્યાં. છેલ્લે, તેમને ફાંસીના માંચડેથી ઉતારવામાં આવ્યા અને ત્યાં હાજર ડોકટર લેફ્ટનન્ટ કર્નલ જેજે નેલ્સન અને લેફ્ટનન્ટ કર્નલ એન.એસ. સૉધીએ તેમને મૃત જાહેર કર્યા. અંતિમવિધિ એક જેલ અધિકારી આ જોઇને એટલો અપસેટ થઇ ગયો કે, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે મૃતદેહને ઓળખી બતાવશે. પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. એ અધિકારીને તે જ જગ્યાએ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. પછી એક જુનિયર અધિકારીએ આ કામ કર્યું હતું. પ્રથમ યોજના એ હતી કે, અંતિમવિધિ જેલની અંદર જ કરવામાં આવશે. પરંતુ તે પછી વિચારને પડતો મુકાયો. અધિકારીઓને લાગ્યું કે બહારની ભીડ જેલમાંથી ધુમાડો જોઇને જેલમાં હુમલો કરી શકે છે. તેથી જેલની પાછળની દિવાલ તોડવામાં આવી. એ જ રસ્તેથી એક ટ્રકને જેલની અંદર લાવવામાં આવ્યો અને તેમાં ખુબ જ અપમાનજનક રીતે એ શબોને એક સામનની જેમ નાખવામાં આવ્યા. પ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમની અંતિમયાત્રા રાવિ નદી પર થશે. પરંતુ રાવિમાં પાણી ખૂબ જ ઓછું હતું. જેથી સતલજનાં કિનારે શબોને દાહ આપવાનો નિર્ણય લેવાયો. લાહોરમાં નોટિસ તેમના શરીરને ફિરોઝપુર નજીક સતલજની બાજુમાં લાવવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 10 વાગી ચૂક્યા હતાં. દરમિયાન પોલીસના ડીપી સુપરિન્ટેન્ડેન્ટ, કુસુર સુદર્શન સિંહે કસૂર ગામમાંથી પૂજારી જગદીશ અચરાજને બોલાવી લાવ્યા હતા. હજુ શબોને આગ લાગી જ હતી કે લોકોને તે વિશે જાણ થઈ ગઈ. બ્રિટિશ સૈનિકોએ લોકોને તેમના તરફ આવતા જોયા ત્યારે મૃતદેહો છોડી ગયા અને તેમના વાહનોની તરફ દોડ્યા. આખી રાત ગામના લોકો તે મૃતદેહોની આસપાસ રક્ષણ કરતા રહ્યાં હતા. બીજા દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટે લાહોરના ઘણાં વિસ્તારોમાં નોટિસથી જણાવ્યું કે, સતલજ કિનારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની હિન્દુ અને શીખ પરંપરા મુજબ અંતિમક્રિયા કરાયેલા છે. લોકોએ આ સમાચાર પર સખત પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેમની દફનવિધિ તો દૂર હતી, તેઓને સંપૂર્ણપણે અગ્નિદાહ પણ કરાયા ન હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે આ વાતનો ઇન્કાર કર્યો પરંતુ તેનો કોઇએ વિશ્વાસ ન કર્યો. ભગતસિંહનો પરિવાર આ ત્રણેય શહીદોનાં સન્માનમાં ત્રણ માઇલ લાંબી શોકયાત્રા નીકળી. પુરૂષોએ વિરોધમાં તેમના હાથ પર કાળી પટ્ટી અને મહિલાઓએ કાળી સાડીઓ પહેરી હતી. લગભગ તમામ લોકોના હાથમાં કાળા ધ્વજો હતા. સમગ્ર ભીડમાં એ સમયે સન્નાટો છવાય હતો. જ્યારે જાહેરાત કરવામાં આવી કે ભગતસિંહનો પરિવાર શહીદોના શરીરનાં બચેલા અવશેષો સાથે ફરીજપુરથી ત્યાં પહોંચી ગયો છે. જયારે ત્રણ શબપેટીઓ સાથે શહીદોના શરીર ત્યાં પહોંચ્યા ત્યારે ભીડ ભાવુક બની અને લોકો તેમના આંસુ બંધ કરી શક્યા નહીં. બીજી તરફ વોર્ડન ચરતસિંહના રૂમમાં આવ્યા અને ખૂબજ રડ્યા. આ વોર્ડને એમની 30-વર્ષીય કારકિર્દીમાં સેંકડો ફાંસી જોઈ હતી, પરંતુ ભગતસિંહ અને તેના બે સાથીઓ જે હિંમતથી ફાંસી પર ચડ્યા હતાં એવું એમણે ક્યારેય જોયું ન હતું. એ વખતે કોઈપણ વ્યક્તિને ખાતરી ન હતી કે 16 વર્ષ પછી તેઓની શહાદત ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યના અંત માટે એક કારણ સાબિત થશે અને બધા બ્રિટીશ સૈનિકો ભારતમાંથી હંમેશાં જતા રહેશે. Follow us on 12 hours of revolutionary momentsbhagat singhbhagat singh biographybhagat singh deathBhagat singh haphazard
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...28 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની Solar Lunar Eclipse in 2023 - વર્ષ 2023 ના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સંપૂર્ણ યાદી જાણો Solar Lunar Eclipse in 2023 in gujarati: સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના છે જેની તારીખ હિન્દુ પંચાંગમાં ચોક્કસ રીતે કહેવામાં આવી છે. જો હજારો વર્ષ પછી ગ્રહણ થવાનું હોય તો પણ તેની તારીખ પંચાંગમાં નોંધાયેલી છે. આવો જાણીએ કે વર્ષ 2023માં ક્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થશે. 27 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. પ્રવાસ પર જઈ શકો છો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. તમે પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે વાસ્તુ અનુસાર આ દિશામાં રાખો તમારી દુકાનનું પ્રવેશદ્વાર, લક્ષ્મીની કૃપા કાયમ રહેશે બજારમાં જતી વખતે, આપણને કરિયાણા, સ્ટેશનરી, કપડાં, સોનું અને ન જાણે કેટલીય દુકાનો જોવા મળે છે. તમામ દુકાનોની પોતપોતાની અલગ ઓળખ હોય છે, પરંતુ આ દુકાનો પર એક જ પ્રકારનો વાસ્તુ નિયમ લાગુ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની દુકાન માટે અલગ-અલગ દિશાઓ નક્કી કરવામાં આવી છે. જો તમે આ દિશાઓને ધ્યાનમાં રાખીને તમારી દુકાનનું પ્રવેશદ્વાર બનાવો છો, નવીનતમ Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે. Choke Throat by Chocolate: ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી બાળકનું દર્દનાક મોત; આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ ઉપાયો જાણો Causes of Choke Throat: બાળકોને ચોકલેટ કે ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ ચોકલેટે(Chocolate) તેમના ઘરના માતા-પિતામાંથી એકનો ચિરાગ હંમેશ માટે છીનવી લીધો. બાળકે ચોકલેટ ખાધી કે તરત જ તે તેના ગળામાં (Choke Throat) ફસાઈ ગઈ અને ગૂંગળામણને કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો છે અને માતા-પિતા રડતા-રડતા હાલતમાં છે સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે. Belly fat reduce: પેટની ચરબીને કહો બાય-બાય આ ખાસ ચાને બનાવી લો ડાઈટનો ભાગ Tea for weight loss: હાલના સમયની ખરાબ ફૂડ હેબિટ્સએ સૌથી વધારે યૂથના શરીર પર અસર જોવાય છે. ખરાબ ફૂડ હેબિટસના કારણે જાડાપણ વધવો એક સામાન્ય વાઅ છે પણ જ્યારે આ પરેશાની વધવા લાગે છે તો તેના કારણે શરીરમાં ઘણા બીજા પ્રકારના રોગ તેમનો ઘર કરી લે છે. શરીરમાં અચાનક ફેટ એકત્ર થવાથી હાર્ટ અને બીપીથી સંકળાયેલા રોગોનો ખતરો બન્યુ રહે છે. જો તમે તમારી ડાઈટમાં આ ખાસ પ્રકારની ચાને શામેલ કરી લો છો તો તેનાથી તમારા શરીરનો ફેટ તીવ્રતાથી ઓછુ થવા લાગે છે. Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ Washing Machine Cleaning Tips તમે વોશિંગ મશીન વડે કપડાં ધોતા હોવ. જો તમારી પાસે ટોપ લોડ વોશિંગ મશીન છે, તો તમે તેને વિનેગરની મદદથી સાફ કરી શકો છો.તમે વિચારશો કે તમારું વોશિંગ મશીન અંદરથી સાફ છે, પરંતુ એવું નથી. નિયમિત સફાઈના અભાવે ખરાબ ગંધ, જર્મ્સ બેક્ટેરિયા
પરંપરાગત ચરખા સ્વાવલંબન અને સાદગીનું પ્રતીક, જીવન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવાના પ્રતીક 'ચરખા' સાથે જોડાવાનો અવસર રાજકોટ: ખાદી કાંતવાનું સાધન, ચરખો ગાંધીજીએ અપનાવી સ્વદેશીની ચળવળને વેગ આપવાનું કાર્ય કર્યું હતું. ઘર ઘર સુધી ચરખાને લોકપ્રિય કરવાનું કાર્ય ગાંધીજીએ કર્યું હતું. પરંપરાગત ચરખા સ્વાવલંબન અને સાદગીનું પ્રતીક, જીવન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવાનું માધ્યમ સમયાંતરે સિમિત બનતું ગયું. ચરખો કાંતવાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવાના આશયથી ઈન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા આગામી તા.૧ થી ૩ ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન વિવિધ પ્રકારના ચરખા અંગેની લોકોને જાણકારી આપવામાં આવશે. તેમજ પેટી ચરખાનો ઉપયોગ કરઈ રીતે કરવો અને તેને કાંતવા અંગેની તાલીમ આપવામાં આવશે, તેમજ સાંપ્રત સમયમાં હર ઘર ચરખા અભિયાનને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. ’ચાલો ચલાવીયે ચરખા’ વર્કશોપનું સંચાલન દિપાલીબેન રાજ્યગુરુ અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવશે. આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા લોકોએ તેમનું નામ, સરનામું, ઉંમર અને કોન્ટેક્ટ નંબર ઈ-મેઈલ એડ્રેસ intachrajkot@gmail.com પર અથવા ૭૮૫૯૯૩૩૭૯૧ નંબર પર મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા હેરિટેઝ સ્થળો અને સંસ્કૃતિને રક્ષિત કરવા તેમજ તેમના ડોક્યુમેન્ટેશન માટે સંસ્થા કાર્યરત છે. જેમાં કલેકટર અરુણ મહેશ બાબુ, કમિશ્નર અમિત અરોરા સહીત રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો જોડાયેલા છે. (1:01 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
Gujarati News » Politics » Sidhu vs amarinder sidhu arrives in delhi to meet sonia gandhi new old feud in congress Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ પંજાબમાં કોગ્રેસ પક્ષ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિખવાદની વચ્ચે નવજોત સિદ્ધુ આજે સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. ત્યારે હાલ, પંજાબના કોંગ્રેસ પક્ષમાં નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા છે. Sidhu arrives in Delhi to meet Sonia Gandhi TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi Jul 16, 2021 | 12:15 PM પંજાબમાં કોંગ્રેસ પક્ષમાં (Congress Party) ચાલી રહેલા વિખવાદના સમાધાનનાં એંધાણ જોવા મળી રહ્યા છે. સુત્રો અનુસાર, પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને સમાપ્ત કરવા સિદ્ધુને પંજાબના પ્રદેશ અધ્યક્ષ (Punjab congress Chairman) બનાવવાનું સૂચન કર્યું છે. જેથી, કેપ્ટન અમરિંદર સિંહ (CM Amrindar Sinh) અને સિદ્ધુ બંનેની નારાજગી દૂર થઈ શકે. નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા દિલ્હી પંજાબ રાજ્યમાં કોંગ્રેસની કમાન સંભાળવાના અહેવાલો વચ્ચે નવજોતસિંહ સિદ્ધુ ( Navjot Singh Sidhu) આજે દિલ્હી પહોંચ્યા છે. અહીં, તેઓ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે 12 વાગ્યાની આસપાસ તેમના નિવાસ સ્થાને મુલાકાત કરશે. સિદ્ધુની સાથે કોંગ્રેસ પક્ષના પંજાબના પ્રભારી હરીશ રાવત (Harish Rawat) પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. ત્યારે, સિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવાની અટકળો વચ્ચે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. મળતા અહેવાલ મુજબ, પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે પાર્ટીમાં આંતરિક વિખવાદને ખતમ કરવા સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ (Congress Chairman) બનાવવાનું સૂચન કર્યું હતું. જેથી, કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચેની નારાજગી દૂર થઈ શકે. CM કેપ્ટન અમરિંદર સિંહની નજીકના નેતા અને પંજાબ કોંગ્રેસના ઘણા યુવા નેતાઓ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના સૂચનથી ખુશ નથી. જેથી, સમાધાનને બદલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની નિમણૂકને લઈને પાર્ટીમાં ધમાસાણ શરૂ થયું છે. હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત કોગ્રેસ પક્ષમાં ચાલી રહેલા ધમાસાણની વચ્ચે રાવતે ગુરુવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ (Congress Chairman) સોનિયા ગાંધી સાથે બેઠક યોજી હતી. અને આ બેઠકમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સિદ્ધુને પ્રમુખ બનાવવામાં આવશે એ પક્ષનું સુચન છે મારુ નહિ. આ બધાની વચ્ચે CM કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની અફવા પણ સામે આવી હતી.ત્યારે, આ અંગે તેમના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે આ અફવાને નકારી હતી. હાલ, પંજાબમાં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે વચગાળના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સિદ્ધુ વચ્ચેની બેઠકને લઈને કોંગ્રેસમાં નવા- જુનીનાં એંધાણ વર્તાય રહ્યા છે. આ પણ વાંચો : Sidhu vs Amarinder: કોંગ્રેસમાં સમાધાનનાં એંધાણ, નવજોત સિદ્ધુ બાદ CM કેપ્ટન અમરિંદર સિંહે બોલાવી બેઠક
ગુજરાતને સમુદ્ર કાંઠાનો લાભ મળેલ છે, અને એ કાંઠા પર વેરાવળ, મહુવા, ભાવનગર, ધોલેરા, ખંભાત, ભરુચ, દહેજ, સુરત અને વલસાડ જેવા દેશ વિદેશમાં જાણીતા બંદર ખીલ્યા છે. તેમાય જેના વહેપાર અને વહાણવટાના ઈતિહાસની વિપુલ માહિતી ઉપલબ્ધ હોય તેવા બે બંદરો ખંભાત અને સુરત બંને એક મોટા અખાતમાં આવેલા છે. અને અખાતના મથાળા પર બીજું અખાતના મુખ પર મહાસાગર સંગમ સમીપે વસેલું ખંભાત સોલંકી કાળમાં સ્તંભતીર્થ તરીકે જાણીતું હતું. ગુજરાતના સુલતાનને તથા હિન્દના બાદશાહને ખંભાતના રાજા તરીકે ઓળખવામાં આવે એવી ખંભાતની દેશ વિદેશમાં ખ્યાતિ હતી. ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શહેરોમાનું એક ખંભાત છે. ઈ.સ. આઠમી સદીમાં ખંભાત વસેલું એમ વિદ્ધવાનો માને છે. ખંભાતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈ.સ. ૯૧૫ નો છે. ત્યારે ખંભાત પગરખાં તથા નીલમ માટે ખ્યાતિ ધરાવતું થઈ ચૂક્યું હતું. સોલંકી કાળ ઈ.સ. ૯૪૨ થી ૧૩૦૪ માં સ્તંભતીર્થની સારી જાહોજલાલી હતી. મુગલ બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૨-૭૩માં ગુજરાત જીત્યું અને ગુજરાતના સુલતાનોની જગ્યાએ મુગલ બાદશાહોની હૂકુમત સ્થપાઈ. ૧૮મી સદીમાં મુગલ સત્તા નબળી પડતાં ખંભાતના હાકેમોએ પોતાની સત્તા જમાવી. ખંભાતના નવાબોની હૂકુમત ઈ.સ. ૧૯૪૮ માં ખંભાત ભારત સંઘમાં જોડાઈ મુંબઈ રાજયમાં વિલીન થયું ત્યાં સુધી ચાલુ હતી. વિશાળ ભારત વર્ષના પ્રાચીન સ્થાનમા સેકડો વર્ષોથી ખંભાત એનું સ્વતંત્ર અસ્તિત્વ અનેક ક્ષેત્રે સાચવી રહ્યું છે. અને અદભૂતતા એ છે કે ખંભાત અસામાન્ય કોટીની ચડતી પડતીના મોજાઓ માંથી પસાર થયેલું છે. સમાચાર પર્યાવરણ દિવસ ખંભાત નગરપાલિકા, ખંભાત તારીખ ૦૫ મી જૂન ૨૦૧૭ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ખંભાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી અને ભારત સરકારશ્રી તરફથી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અન્વયે ભીનો કચરો તથા સૂકો કચરો એકત્ર કરવા માટે લીધો તથા વાદળી ડસ્ટબીન ડબ્બાનું ખંભાત મત વિસ્તારના માન.ધારાસભ્યશ્રી સંજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખશ્રી , એક્જીક્યુટીવ કમીટીના ચેરમેનશ્રી, નગરપાલિકાના વિવિધ કમીટીના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ,કર્મચારીગણ તથા શહેરના નગરજનોએ સ્વચ્છ ભારત મિશનમાં....
“જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST અમદાવાદના વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે ઝડપાયેલ પતિએ પત્નીને જાહેરમાં માર મારતા નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:31 pm IST વડોદરામાં ખેંચની બીમારીથી કંટાળી પ્રૌઢે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી access_time 5:31 pm IST વડોદરા નજીક સેવાસી ગામે નોકરી ભરવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન પર ચપ્પુથી હુમલો કરવામાં આવતા ગુનો દાખલ access_time 5:31 pm IST સુરત:વરાછા વિસ્તારમાં ડીંડોલીના પ્રેમીપંખીડાએ વરાછામાં ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી access_time 5:31 pm IST સુરતના મહિધરપુરામાં 20.75 લાખના હીરા લઈ દલાલ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ access_time 5:31 pm IST સુરતના કાપોદ્રામાં લોનના હપ્તા ભરવાના ટેંશનમાં યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી access_time 5:31 pm IST પેટલાદ તાલુકાના માણેજ ગામે પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો access_time 5:30 pm IST
Google ઇતિહાસની માહિતી Google નો ઇતિહાસ અને Google વિશેની માહિતી ધરાવે છે. ગૂગલ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. મૂળભૂત રીતે ગૂગલ એક સર્ચ એન્જિન છે, પરંતુ આ સિવાય પણ આ કંપનીએ ઘણા ક્ષેત્રોમાં પોતાના પગ ફેલાવ્યા છે. Google ઇન્ટરનેટથી સંબંધિત ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કરે છે. સોફ્ટવેર હોય કે હાર્ડવેર, ગૂગલની પ્રોડક્ટ્સ દરેક જગ્યાએ છે. જો તમારે કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય તો તમે Google પર સર્ચ કરીને જાણી શકો છો. વિશ્વની માહિતીને ઈન્ટરનેટ પર લાવવાનું કામ ગૂગલે કર્યું છે. તમને Google પર કોઈપણ એક વસ્તુ વિશે લાખો પરિણામો મળે છે. ગૂગલ કંપનીની શરૂઆત કેવી રીતે થઈ? Table of contents Google કંપનીનો ઇતિહાસ ગૂગલની માલિકી કોની છે? ગૂગલ કોણે બનાવ્યું? Google વિશે માહિતી – Google ઉત્પાદનોની માહિતી ગૂગલ કંપની ( ગૂગલ કંપની ઇતિહાસ વિશેની માહિતી) Google કંપનીનો ઇતિહાસ Google શબ્દ “Googol” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે 100 શૂન્ય પછીની સંખ્યા. Google એ “Googol” નું બગડેલું સ્વરૂપ છે. ગૂગલ ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટું નામ છે. ગૂગલ એક સર્ચ એન્જિન છે. સર્ચ એન્જિન ઉપરાંત, ગૂગલ પાસે પણ ઘણી પ્રોડક્ટ્સ છે. આમાં YouTube, Gmail , Google Chrome વેબ બ્રાઉઝર, બ્લોગર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તમારા સ્માર્ટફોનમાં જે એન્ડ્રોઇડ સોફ્ટવેર આવે છે, Nougat, Oreo વગેરે ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે અને બીજી ઘણી પ્રોડક્ટ્સ ગૂગલની જ છે. ગૂગલ પહેલાં , કોઈપણ વેબસાઇટની મુલાકાત લેવા માટે, તેનું ડોમેન નામ જાણવું જરૂરી હતું . ગૂગલે કીવર્ડ્સ વડે સર્ચ કરીને આ કાર્યને ખૂબ જ સરળ બનાવ્યું છે. બાય ધ વે, ઈન્ટરનેટ પર સર્ચનું કામ પણ યાહૂ અને એક્સાઈટ જેવી કંપનીઓ કરતી હતી. એક્સાઈટે કીવર્ડ દ્વારા શોધ માટે સોફ્ટવેર વિકસાવ્યું છે. ગૂગલે કીવર્ડ્સ સાથે “પેજરેન્ક” ને આગળ વધાર્યું અને તેનું નિરીક્ષણ કર્યું. ગૂગલની માલિકી કોની છે? ગૂગલ કોણે બનાવ્યું? ગૂગલ કંપનીની સ્થાપના “લેરી પેજ” અને “સર્ગેઈ બ્રિન” દ્વારા કરવામાં આવી હતી. યુએસએની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેણે ગૂગલ ડેવલપ કર્યું હતું. ગૂગલનો શરૂઆતમાં માત્ર સ્ટેનફોર્ડમાં ઉપયોગ થતો હતો. શરૂઆતમાં તેનું નામ “બેકરબ” હતું, બાદમાં તેનું નામ Google રાખવામાં આવ્યું . ગૂગલે વેબસાઇટ શોધવાનું સરળ બનાવ્યું છે. બધી વેબસાઈટ એક જ જગ્યાએ ઉપલબ્ધ હતી. આ સફળતા જોઈને કેટલાક રોકાણકારો આગળ આવ્યા, જેમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ મુખ્ય હતા. Google દ્વારા 15 સપ્ટેમ્બર, 1997ના રોજ ડોમેન નામની નોંધણી કરવામાં આવી હતી. એક સમય એવો હતો જ્યારે લેરી પેજ અને સર્ગેઈ બ્રિને ગૂગલ વેચવાનું વિચાર્યું. તેણે એક્સાઈટ કંપનીને 10 લાખની ઓફર પણ કરી હતી. પરંતુ કેટલાક કારણોસર આ ડીલ થઈ શકી નથી. Google વિશે માહિતી – ગૂગલનું પ્રારંભિક વેબ પેજ ખૂબ જ સરળ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું હતું . ગૂગલ બનાવવાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે વેબસાઈટ્સનું સર્ચ પેજ રેન્ક મુજબ હોવું જોઈએ. ગૂગલમાં સર્ચ રિઝલ્ટ પેજરેન્ક પરથી આવવું જોઈએ, એટલે કે જે વેબસાઈટ વધુ સર્ચ થાય છે તે સામે આવવી જોઈએ. 1. 4 સપ્ટેમ્બર, 1998ના રોજ, ગૂગલની સ્થાપના ખાનગી કંપની તરીકે કરવામાં આવી હતી. વર્ષ 1999માં, ગૂગલે તેની ઓફિસ માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયામાં બનાવી. 2. Google એ Google Adsense નામની સેવા પણ શરૂ કરી . આ અંતર્ગત બ્લોગર્સને ઓનલાઈન પૈસા કમાવવાની તક આપવામાં આવી હતી. બ્લોગર્સને બ્લોગ પર જાહેરાતો બતાવવા માટે ચૂકવણી કરવામાં આવી હતી. 3. વર્ષ 2004માં ગૂગલ કંપનીનો IPO લાવવામાં આવ્યો હતો. જેમાં ગૂગલની કિંમત 23 અબજ ડોલર આંકવામાં આવી હતી. 4. વર્ષ 2005 માં, Google એ Google Earth સેવા શરૂ કરી, જેમાં પૃથ્વીની 3D છબીઓ જોવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. 2005 માં, ગૂગલે “કીહોલ” નામની કંપની ખરીદી, જેનું નામ ગૂગલ મેપ હતું. 5. વર્ષ 2008માં ગૂગલે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર લોન્ચ કર્યું હતું. આના દ્વારા વેબસાઇટ સરળતાથી ખોલી શકાય છે. વર્ષ 2012 માં, ગૂગલે શોધને વધુ અદ્યતન બનાવી અને ગૂગલ વોઈસ લોન્ચ કર્યું. 6. ઇન્સ્ટન્ટ ઓનલાઈન મેસેજ મોકલવા માટે ગૂગલે વર્ષ 2004માં જીમેલ સર્વિસ શરૂ કરી હતી. 7. ગૂગલે 2007માં યુટ્યુબ વિડિયો સર્વિસ ખરીદી હતી , હવે યુટ્યુબ ગૂગલની પ્રોડક્ટ છે. 13 એપ્રિલ, 2007ના રોજ, ગૂગલે ડબલક્લિક નામની કંપની ખરીદી. 8. ગૂગલે પણ સ્માર્ટફોન બનાવ્યો છે. વર્ષ 2010માં કંપનીએ Nexus One સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ જ બ્રાન્ડ આજે Google Pixel સ્માર્ટફોન તરીકે ઓળખાય છે. 9. Google Adwords દ્વારા, Google જાહેરાતકર્તાઓને જાહેરાત કરવા માટે એક પ્લેટફોર્મ આપે છે. ગૂગલ એડવર્ડ્સ વર્ષ 2000 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. Google ઉત્પાદનોની માહિતી આજે આપણે જે સ્માર્ટફોન ચલાવી રહ્યા છીએ તેમાં ગૂગલ દ્વારા બનાવેલ સોફ્ટવેર એન્ડ્રોઇડ છે . “Android” એ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ છે. ગૂગલ પાસે ઘણી એપ્લિકેશન્સ છે જે તેણે તેના પ્લે સ્ટોર પર આપી છે. ગૂગલ પ્લે સ્ટોર દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની એપ્લીકેશન અને ગેમ્સ આપવામાં આવી છે. કેટલીક મુખ્ય એપ્લિકેશનો ગૂગલ મેપ્સ, ગૂગલ કેલેન્ડર, ગૂગલ ફોટોઝ, જીમેલ, યુટ્યુબ, ગૂગલ ક્રોમ, ગૂગલ એનાલિટિક્સ, ગૂગલ ડ્રાઇવ વગેરે છે. ગૂગલની પણ પહેલી સોશિયલ મીડિયા સાઈટ ગૂગલ પ્લસ હતી પરંતુ તાજેતરમાં તે બંધ થઈ ગઈ છે. Googleની વિશ્વભરમાં 40 થી વધુ શાખાઓ છે. ગૂગલ કંપનીની મુખ્ય કમાણી જાહેરાતોમાંથી આવે છે. વિશ્વભરની કંપનીઓ ગૂગલ સર્ચ અને યુટ્યુબ પર પોતાનો પ્રચાર કરવા માંગે છે. એટલા માટે તે તેના મોટા પૈસા ગૂગલને આપે છે. ઇન્ટરનેટના યુગમાં, Google એ ઑનલાઇન જાહેરાતનું સૌથી મોટું માધ્યમ છે. આ સિવાય ગૂગલ સ્માર્ટફોન, ગૂગલ વોચ જેવી પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે. સોફ્ટવેરની દુનિયામાં ગૂગલ પણ મોટી કમાણી કરે છે. સ્માર્ટફોનમાં હાજર એન્ડ્રોઇડ એ ગૂગલની મોટી પ્રોડક્ટ છે. ગૂગલ કંપની ( ગૂગલ કંપની ઇતિહાસ વિશેની માહિતી) Google ના વર્તમાન CEO ભારતીય મૂળના સુંદર પિચાઈ છે . ગૂગલ પર શોધનાર કીવર્ડ્સ દ્વારા શોધ કરે છે. તમે ગૂગલ પર પણ સમાચાર વાંચી શકો છો. સર્ચ રેન્કિંગ જણાવતી સાઈટ એલેક્સાએ ગૂગલને સૌથી વધુ સર્ચ કરાયેલી વેબસાઈટ ગણાવી છે. “ગૂગલ” શબ્દને ઓક્સફોર્ડ શબ્દકોશમાં પણ સ્થાન મળ્યું છે. Google એ માહિતીનો ખજાનો છે. તમામ પ્રકારની માહિતી Google પર ઉપલબ્ધ છે જેમ કે ઇતિહાસ, આરોગ્ય, ખોરાક, રમતગમત વગેરે. ઇન્ટરનેટની દુનિયામાં ગૂગલ સૌથી લોકપ્રિય છે. તમે અમારા બ્લોગ નોલેજ ડબ્બાને ફક્ત Google પર જ જુઓ છો. Google એ સૌથી મોટો શિક્ષક છે જેની પાસે જ્ઞાનનો ભંડાર છે.
આપનો મિત્ર આપનો સાથી આપ નો હમદર્દ સુકેતુ ફરી હાજર છું આપની સામે મારા ખુદ ના અનુભવો નો ખજાનો લઇ ને તમને મારી જીંદગી ના અનમોલ પળો માં લઇ જી ને આનંદ ની લહેર કારાવા માટે.. આ વખતે વાત છે એક રાત પડોસી ના ભાભી સાથે ની..વાત આજ થી એકાદ વરસ પેલા ની છે જયારે હું મારું એન્જીનીયરીંગ માં ભણતો હતો અને એ સમયે મને રોજ રાતે અગાસી પર બેસવા ની આદત હતી..આમ તો સાચું કવ તો એ સમયે જ મારો લવ મને છોડી ને ગઈ તી એટલે હું રોજ એના ગમ માં રાતે મોડે સુધી ઘણી વાર તો સવાર સુધી અગાસી ની પારી પર બેઠો રેતો.. એ સમયે અમારી બાજુ માં એક નવું કપલ ભાડે રેવા આવ્યું હતું એ લોકો એ ઘરે થી ભાગી ને લવ મેરેજ કરેલ હતા. એ છોકરો પણ એન્જીનીયર જ હતો અને નવી નવી જોબ મળી હતી એને એની વાઇફ એટલે કે એ ભાભી દેખાવ માં ખુબ જ સુંદર અને m .b .a . ભણેલી હતી ખુબ જ ફ્રેંક સ્વભાવ ની પણ ખુબ જ ભોળી હતી. એનું નામ હતું ખુશ્બુ.. એને જોઈ ને જ એમ થાય કે વાહ સુ માલ છે. મોટે ભાગે એ પણ અગાસી પર આવતી અને બેસતી પણ હું તો મારા જ ગમ માં ખોવાયેલો રેતો એટલે મેં ક્યારેય એની સામે પણ નતું જોયું..પણ એક દિવસ એ પારી ની આ બાજુ આવી અને મારી બાજુ માં આવી ને બેસી ગઈ અચાનક જ આ રીતે એને મારી બાજુ માં જોઈ ને હું થોડો ચમકી ગયો. એને મારી સમું જોયું અને પૂછ્યું તો તમારું નામ સુકેતુ છે એમ ને એન્જીનીયર સાહેબ મેં કીધું હા ભાભી અને પછી અમે થોડી વાર વાતો કરી આલતુ ફાલતું ધીમે ધીમે એ રોજ અગાસી પર અવ માંડી અને અમે બને એક બીજા સાથે અમારી વાતો શેર કરવા માંડ્યા.એને મને એની આખી સ્ટોરી કીધી..એમની સ્ટોરી ખુબ જ દર્દ ભરેલી હતી ભાભી ના માં-બાપે એ છોકરા ને ખુબ જ માર્યો અને એક વાર તો મારી નાખવાની પણ ટ્રાઈ કરેલી પછી છેલે ફાઈનલી એ બંને એ ભાગી જવા નું જ નક્કી કર્યું.. એ વાત કરતા કરતા રડવા મંડી એટલે મેં એને છાની રાખી એ ને મને હગ કરી લીધી અને મને બાથ ભરી ને જોર જોર થી રડવા માંડી અને હું એને છાની રાખવાની ટ્રાઈ કરતો હતો એવા માં મારો હાથ એના બોબલા પર પડી ગયો બસ એટલી જ વાર હતી ને એના મોટા મોટા ધાયા અને એના સ્તન ની સુગંધે મારા લોડા ને જગાડી દીધો.એક વાર પાછો એ ઉભો થઇ ગયો ભાભી ખસી વાર સુધી એમ જ મને બાથ ભરી ને બેસી રહ્યા પછી રડવાનું બંધ થયું એટલે એ મને થેંક યુ કહી ને ઉભા થઇ ને ચાલ્યા ગયા એ પછી બીજા દિવસે અમે બંને સાથે બેઠા તા એને મારો હાથ એના હાથ માં લીધો અને ખુબ જ પ્રેમ થી મારી આંખો મ જોઈ ને કીધું સુકેતુ સાચું કેજે તું પણ કોઈ મોટા દુખ ને તાર્રી અંદર છુપાવી ને બેઠો છે મેં તારી આંખો માં જોયું છે કોક ની યાદ છે એ અંશુ માં બોલ આજે મને કઈ ને તારું રડાય મારી સામે ઠાલવી દે.કદાચ હું કૈક કરી સકું એટલે મેં મારી આખી સ્ટોરી એને કઈ દીધી એની આંખો માં પણ ઓઅની આવી ગયા અને હું પણ રડવા માંડ્યો એને તરત જ મારું માથું એની છાતી પર રાખી ને મને હગ કરી લીધી અને મને સાંત્વના આપવા માંડી. આગળ નું ભાગ બીજા માં વાંચો .
1. સરફેસ લેયર, ફિલ્ટર લેયર અને ફેબ્રિકના નીચેના ત્રણ રોલ્સ આપોઆપ ગોઠવાઈ જાય છે અને સામગ્રીમાં ફીડ થાય છે.સમોચ્ચ સપ્રમાણ છે અને અલ્ટ્રાસોનિક તરંગ સતત બ્લેન્કિંગ છે 2. કાનની પટ્ટીને અલ્ટ્રાસોનિક તરંગ દ્વારા આપમેળે વેલ્ડિંગ અને કાપી શકાય છે. 3.હાઈ-સ્પીડ ઉત્પાદન, 100-110pcs પ્રતિ મિનિટ; 4. સાધનોની મહત્તમ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સાધનોના તમામ વિદ્યુત ઘટકો આંતરરાષ્ટ્રીય ફર્સ્ટ-લાઈન બ્રાન્ડ્સને અપનાવે છે; 5. પ્રથમ લાઇન બ્રાન્ડ અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ મશીન, ઉચ્ચ વેલ્ડીંગ કાર્યક્ષમતા, સારી ગુણવત્તા, સ્થિર અને ટકાઉ અપનાવો; 6. મોડ્યુલર ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને જાળવણીની સુવિધા; 7.બુદ્ધિશાળી નિયંત્રણ, સરળ કામગીરી, અનુકૂળ અને અન્ય ફાયદાઓ; 8.અસાધારણ સાધનો માટે સ્વચાલિત સ્ટોપ એલાર્મ, સામગ્રીની અછત માટે પ્રારંભિક ચેતવણી, માનવ-મશીન ઈન્ટરફેસ ઈન્ટેલિજન્સ દ્વારા માર્ગદર્શિત ઝડપી હેન્ડલિંગ;
1 ગ્લાસ દૂધ સાથે આ બે ઔષધીનું સેવન શરદી-ઉધરસ, હાડકાઓ દુખાવો અને પેશાબ સહિતની 6 બીમારીઓને કરી દેશે મફતમાં ગાયબ… April 15, 2022 by Gujarati Dayro મિત્રો તમે કદાચ જાયફળ અને મિશ્રી તો ખાધી જ હશે. બંનેના અલગ અલગ ગુણો છે. તેમજ તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે તમે જાયફળ અને મિશ્રીને મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તેનાથી શરીરની અનેક સમસ્યાઓને દુર કરી શકાય છે. આથી જ આજે અમે તમને આ લેખમાં આ બંનેના મિશ્રણની સાચી સેવન … Read more1 ગ્લાસ દૂધ સાથે આ બે ઔષધીનું સેવન શરદી-ઉધરસ, હાડકાઓ દુખાવો અને પેશાબ સહિતની 6 બીમારીઓને કરી દેશે મફતમાં ગાયબ… Categories સ્વાસ્થ્ય Tags Bad breath, Cold-cough, insomnia, mishri and jayfal, mishri and jayfal eating, pain of arthritis, sakar and jayfal, Skin, Sugar and nutmeg Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
દિવાળીનો તહેવાર એ નવીકરણનો તહેવાર છે. આ તહેવારના દિવસે જ્યાં આપણે નવા વસ્ત્રો પહેરીને આ તહેવારની ઉજવણી કરીએ છીએ, ત્યાં આપણે ઘરની સાફ-સફાઈ, રંગકામ વગેરે કરીને આપણા ઘરને ખૂબ જ સ્વચ્છ બનાવીએ છીએ જેથી મા લક્ષ્મી આપણા ઘરમાં સદાકાળ આવીને નિવાસ કરે. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો વાસ્તુ અનુસાર આ દિવાળીમાં કયો રંગ ક્યાં રૂમ માટે શ્રેષ્ઠ રહેશે. જાણો... બેડરૂમ માટે રંગ બેડરૂમમાં ગરમ ​​અને સુખદાયક રંગોની જરૂર છે. ક્રીમ, હળવા રાખોડી હાથીદાંત અને પીચ જેવા માટીના રંગો બેડરૂમની દિવાલો માટે સૌથી યોગ્ય છે. ગુલાબી એ બીજો રંગ છે જે દંપતીના બેડરૂમ માટે આદર્શ છે કારણ કે તે રોમાંસને ઉત્તેજિત કરે છે. બેડરૂમમાં વધુ પડતા ધાતુના રંગો અથવા તેજસ્વી રંગો ન રાખો કારણ કે તેનાથી ઊંઘમાં ખલેલ પડશે. મેટાલિક શેડ્સ ઓફિસો અને ફેક્ટરીઓ માટે વધુ યોગ્ય છે જ્યાં તમારે નીરસતા દૂર કરવાની જરૂર છે. મોટાભાગના ઘરોમાં માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણમાં હોય છે. જો એમ હોય તો, આ દિશાઓ માટે શ્રેષ્ઠ રંગો પીળો, સફેદ, ન રંગેલું ઊની કાપડ અને ક્રીમ છે. લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ માટે રંગો તમે જે રૂમમાં પ્રવેશદ્વાર તરીકે આવો છો તેમાં સફેદ, આછો લીલો, ગુલાબી અને વાદળી રંગ શુભ પરિણામ આપે છે. તેમજ લિવિંગ રૂમમાં પીળો, બેજ, બ્રાઉન, લીલો રંગ હંમેશા શુભ રહે છે. આ સિવાય તમે ડાઇનિંગ રૂમમાં લીલો, વાદળી અથવા આછો ગુલાબી, હળવા રંગોનો ઉપયોગ કરી શકો છો. આ રૂમ માટે આ ત્રણ રંગ શુભ છે. આ રૂમમાં આ રંગો રાખો માસ્ટર બેડરૂમમાં લીલા કે વાદળી, ગુલાબી, પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ, જે વાસ્તુ અનુસાર આ રૂમને શુભ આપે છે. બીજી તરફ બાળકોના રૂમની દિવાલો પર અથવા જ્યાં બાળકો સૂતા હોય ત્યાં કાળો, વાદળી અથવા લીલો રંગ શુભ હોય છે. લીલો, લાલ, ગુલાબી, વાદળી, આછો કથ્થઈ, આછો રંગ સ્ટડી રૂમમાં એટલે કે જ્યાં અભ્યાસ કે લેખન કરવામાં આવે છે ત્યાં શુભ છે. જ્યારે બાથરૂમનો આંતરિક રંગ ગુલાબી, કાળો, રાખોડી કે સફેદ હોય તો તે શુભ અને સકારાત્મકતા આપે છે. રસોડું અને પૂજા રૂમનો રંગ રસોડામાં ઠંડો સફેદ રંગ હંમેશા શુભ હોય છે, જે ત્યાં સકારાત્મક ઉર્જા લાવે છે. જ્યારે પૂજા અને આધ્યાત્મિકતા સંબંધિત રૂમમાં હંમેશા ગુલાબી, કાળો, લીલો, લાલ રંગ લગાવવાથી શુભ ફળ મળે છે. તમારા હોમ ઓફિસ માટે રંગો ઘરેથી કામ કરવાના નવા વલણ સાથે, અમે ઘરે ઘણો સમય પસાર કરીએ છીએ. ઘરમાં કામ કરતી વખતે આપણને સંતુલન જોઈએ છે જેથી આપણને ઊંઘ ન આવે અને સાથે જ આપણને તણાવ પણ ન લાગે. તમારા ઘરના આ વિસ્તાર માટે પેસ્ટલ રંગો શ્રેષ્ઠ અનુરૂપ છે. સફેદ અને પેસ્ટલ્સ સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, લીલો રંગ વૃદ્ધિ દર્શાવે છે, અને આછો વાદળી સંપત્તિ દર્શાવે છે અને જાંબલી રંગના હળવા રંગ સ્પષ્ટતા દર્શાવે છે. તમારી જરૂરિયાતોના આધારે તમે તમારી ઓફિસ માટે યોગ્ય રંગ પસંદ કરી શકો છો.
લોકોને પરસ્પર એક તાંતણે બાંધી શકાય એવી ફિલ્મો બનાવવાની જરૂર છે : અમિતાભ બચ્ચન access_time 12:26 pm IST યૌન શોષણના આરોપના વિવાદનો અંત ન આવતા અનુ મલિકે ઇન્ડિયન આઇડલ સોથી બહાર થવાનો નિર્ણય લીધો access_time 4:57 pm IST ફિલ્મ દંગલમાં સાથે કમ કર્યા પછી ફાતિમા સના શેખ અને આમિરખાનના સંબંધો ચર્ચાસ્પદ બન્યા access_time 5:05 pm IST સલમાન-સોનાક્ષીનું 'દબંગ-3'નું ગીત 'યુ કરકે' રિલીઝ access_time 5:11 pm IST યોગ્ય પોષણ વિના કામ કરી રહેલ ૩૧ વર્ષીય ટીવી અભિનત્રીને કાર્ડિયક અરેસ્ટઃ હાલત ભંગીર access_time 9:42 pm IST સ્વરા ભાસ્કર સ્ક્રીન કેયર બ્રાન્ડની કરશે જાહેરાત : access_time 5:17 pm IST મરાઠી સંગીત જગતમાં ડેબ્યુ કરશે પંકજ ઉધાસ access_time 5:07 pm IST ફિલ્મ 'જર્સી' માટે ક્રિકેટની ટ્રેનિંગ લઇ રહ્યો છે શાહિદ કપૂર : access_time 5:09 pm IST લખનઉમાં સાન્યા મલ્હોત્રાએ શરૂ કરી ફિલ્મ 'પગલેટ'ની શૂટિંગ access_time 5:16 pm IST 'નાગિન'ની દુનિયામાં જસ્મીનનું સ્વાગત access_time 10:09 am am IST લાંબા સમય બાદ કાજોલની બહેન તનિષા ફિલ્મ ખબીસથી કરશે રૂપેરીપદડે વાપસી access_time 12:15 pm am IST લે બોલ... યશરાજ ફિલ્મ્સે ૧૦૦ કરોડ હડપ કરી લીધાના આરોપ સાથે ફરિયાદ access_time 3:35 pm am IST હવે 'બાવરી' એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શ્રેણી છોડીઃ પૈસા ઓછા મળતા'તા access_time 3:39 pm am IST મારી પહેલી પોસ્ટને પ્રેમ આપવા માટે તમને ખૂબ જ પ્રેમ, પહાડ ઉપરથી પડી રહેલા ધોધથી લઇને ઝરણા સુધીનો નજારોઃ ધર્મેન્‍દ્ર મોટાભાગનો સમય ફાર્મ હાઉસમાં પસાર કરે છે access_time 4:58 pm am IST 'ધ બોડી'નું 'મેં જાણતા હું' સોન્ગ આવ્યું સામે: વૈધિક સાથે રોમાન્સ કરતો નજરે પડ્યો ઇમરાન access_time 5:12 pm am IST પ્રેગનન્‍સી પછી ફિલ્‍મ મળવાની બંધ થઇ ગઇ, વજનને લઇ પત્રકારએ કર્યા ટ્રોલઃ નેહા ધૂપિયાની ટિપ્‍પણી access_time 10:49 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
આપણા જીવનમાં ભગવાને આપેલા શરીરમાં કેટલીક વખતે કેટલીક ગંભીર બીમારીઓ થતી હોય છે અને તેમાં અમુક બીમારીઓ તો આપણને આવી જાય પછી જવાનું નામ જ નથી લેતી, જેમાં ખાસ કરીને શરીના સાંધા દુખવા, પગ દુખવા , હાથ દુખવા અને તેવી બીજી કેટલીય બીમારીઓ છે જે જવાનું નામ જ નથી લેતી. પણ આપણા આયુર્વેદિક ઉપચારમાં આ બધાની સામે રાહત મેળવવા સફળ પણ નીવડે છે. આજકાલ તમામે તમામ વયના લોકોમાં પગના દુખાવાની ફરિયાદો વધુ આવતી હોય છે. તો આજની જિંદગીમાં લોકો વધુ પડતી ભાગ દોડ કરતા હોય છે, તો આ પગ દુખે છે પછી તમે વધારે પડતા ઉભા રહો છો તો પણ પગ દુખે છે, તેની સાથે સાથે વધુ ચાલો છો, તેની સાથે સાથે વધુ પ્રમાણમાં ખાવાનું ખાઓ છો અથવા તો વધુ ખાતું ખાઓ છો તો પણ આ તકલીફ થઇ શકે છે. તો આ બધી તકલીફોને દૂર કરવાની માટે એક એવો ઘરગથ્થું ઉપાય છે. તેની માટે એક નગોડ નામનું વૃક્ષ જે આપણા ખેતરના શેઢે અથવા તો નદીના કાંઠે અથવા કોઈ જળાશયને કાંઠે આ વનસ્પતિ ઉગે છે, અને જે હાલમાં લુપ્ત પણ થવા લાગી છે. તો પગના દુખાવાને દૂર કરવાની માટે આ નગોડ વનસ્પતિના પાનનો વરાળિયો શેક કરવાથી પણ પગના સોજા ઉતરી જાય છે, પગના ગમેતેવા દુખાવા મટી જાય છે. તેની સાથે સાથે આ વનસ્પતિના પાંદડાઓને પગ ઉપર રાખીને તેના ઉપર ગરમ પાણીનો શેક કરવાથી પણ ઘણી રાહત મળે છે. આ નગોડ વનસ્પતિના પાંદડાઓ ગરમ કરીને પગ ઉપર બાંધવાથી પણ પગના સોજાઓ, એડીનો દુખાવો અને દુખવાની સામે રાહત મળી જાય છે. તેની સાથે આ પગના દુખાવાને દૂર કરવાની માટે સરસવનું તેલ પણ અવરે હાથે પગ ઉપર અવળું ચોરવાથી થોડાક જ સમયમાં રાહત મળે છે. ← બોરવેલમાં પડેલા બાળકને બહાર કાઢવા ભલભલી આધુનિક ટેક્નોલોજી ફેલ થઇ ગઈ ત્યારે, ગામના કાકાએ દેશી પદ્ધતિથી ફક્ત ૨૫ મિનિટ માંજ બાળકને બહાર કાઢી દીધું. ગજરાતના લોકો માટે આવી મોટી ખુશ ખબર. કોરોના સંક્રમણ હવે ઓછું થઇ રહ્યું છે? → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
Gujarati News » Entertainment » Salman khan is working hard at the age of 55 knowing that tiger shroff varun dhawan will be happy 55 વર્ષની ઉંમરે 14 જેટલી મહેનત કરી રહ્યા છે Salman Khan, કારણ જાણીને ટાઇગર શ્રોફ – વરુણ ધવન થઈ જશે ખુશ સલમાને કહ્યું કે 55 વર્ષની ઉંમરે હું તે કામ કરી રહ્યો છું જે હું14 વર્ષમાં કામ કરતો હતો. આગળ આ વાતનું કારણ બતાવતા બોલ્યા મેરી યંગ જનરેશનમાં ટાઇગર શ્રોફ, વરુણ ધવન જેવા કલાકારો છે. Salman Khan Hiren Buddhdev | Edited By: Utpal Patel May 15, 2021 | 11:18 AM સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધેએ રિલીઝ થતાની સાથે જ ઓટીટી પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે સલમાનની આશ્ચર્યજનક ફેન ફોલોઇંગ છે કે ગયા વર્ષથી દર્શકો તેમની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અને સલમાન પણ ચાહકોનું દિલ નથી તોડતા , તેઓ પણ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પણ સખત મહેનત કરે છે. સલમાન તાજેતરમાં જ તેમની આ સખત મહેનત પાછળનું કારણ પણ જણાવ્યું હતું. સલમાને કહ્યું કે 55 વર્ષની ઉંમરે હું તે કામ કરી રહ્યો છું જે હું14 વર્ષમાં કામ કરતો હતો. આગળ આ વાતનું કારણ બતાવતા બોલ્યા મેરી યંગ જનરેશનમાં ટાઇગર શ્રોફ, વરુણ ધવન, રણવીર સિંહ અને આયુષ શર્મા જેવા કલાકારો છે. મારે તેમને મેચ કરવા માટે સખત મહેનત કરવી જ પડશે. સલમાનનું માનવું છે કે તેમના ખભા પર જવાબદારી છે, યુથ જે તેમને અનુસરે છે અને તેમને સ્ક્રીન પર જોવે છે. તેથી તેઓ તેમના કામ વિશે વધુ સભાન છે. ‘હું બસ કામ કરવા માંગુ છું’ સલમાને વધુમાં કહ્યું, ‘કઈ ફિલ્મ કામ કરશે? કઈ ફિલ્મ ફ્લોપ હશે? હું તે નથી વિચારતો, હું તેને 9-5 નોકરી તરીકે લઈ લવ છું. મેં તેને 24×7 જોબ તરીકે લીધું છે. મારે બસ કામ કરવું છે. જો કોઈ ફિલ્મ ફ્લોપ પણ થાય છે, તો હું વધુ સખત મહેનત કરું છું. મને સમજાયું કે જ્યારે તમે તમારા લોહી અને પરસેવાને કોઈ વસ્તુમાં ભળી દવ છું અને તમારી શ્રેષ્ઠતા આપો છો, ત્યારે પ્રેક્ષકો તમારી મહેનતને સમજે છે અને પ્રશંસા કરે છે. ‘ ‘હું ભાષા અને સિનિયરો પ્રતિ રિસ્પોક્ટફુલ છું’ સલમાને કહ્યું, ‘મારા માતા-પિતા મને જુએ છે, સિનિયર્સ મને જુએ છે, જુનિયરો મને જુએ છે, અને બાળકો મને જુએ છે. તેથી હું ભાષા અને સિનિયરો પ્રત્યે આદર કરું છું. તે એક જવાબદારી છે અને હું તેનાથી ખૂબ જાગૃત છું. શરૂઆતમાં, આમા સમય લાગે છે પરંતુ આભારી છું કે હું કામ કરી રહ્યો છું, તેથી મને ખોટું થવાનો સમય નથી મળયો. ‘
ભારતની રાજધાની દિલ્હીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. દિલ્હી બાદ બીજો... breaking news gujaraticapital DelhidelhiDelhi pollutionGujarat samachargujarati newsgujarati news liveindia's capitalLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionworld list હાઇકોર્ટનો રાજ્ય સરકારને પ્રશ્ન- કોલસાથી થતાં હવા પ્રદૂષણને રોકવા સરકારનો એક્શન પ્લાન શું છે? Zainul Ansari March 12, 2022 March 12, 2022 ગુજરાતમાં હવા પ્રદૂષણ નિયંત્રિત કરવાની માંગણી સાથે થયેલી જાહેર હિતની રિટમાં આજે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે કોલસાથી થનારા હવા પ્રદૂષણને... breaking news gujaratigujaratGujarat High CourtGujarat samachargujarati newsgujarati news liveHigh courtLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollution ગુજરાતની નદીઓમાં પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહારો GSTV Web Desk December 27, 2021 December 27, 2021 ગુજરાતની નદીઓના પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સરકારના પાપે કરોડો લિટર અનટ્રિટેટ પાણી નદીમાં... breaking news gujaratigujaratGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionRiver હાઈકોર્ટ થઇ નારાજ / સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટે હવે રહેણાંક સોસાયટીઓનો કાઢ્યો વારો, ફરિયાદ કરવા અને કનેક્શન કાપી નાખવા કહ્યું GSTV Web Desk December 24, 2021 December 24, 2021 સાબરમતિને દુષિત કરવામાં માત્ર ઔદ્યોગિક એકમો જ નહીં. પરંતુ રહેણાંકની સૌસાયટીઓનો પણ ફાળો છે. આ વાતની ખબર પડતાની સાથે હાઇકોર્ટે લાલ આંખ કરીને અમદાવાદ મ્યુનિસિપલ... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news livehighcourtLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionSabarmati River ચિંતાજનક/ પ્રદૂષણના લીધે જન્મ લેતા પહેલા જ બીમાર પડવા લાગ્યા બાળકો, સરેરાશ કરતાં આટલા ટકા ઓછું થઇ જાય છે વજન Bansari Gohel December 18, 2021 December 18, 2021 શહેરોમાં વધતું પ્રદૂષણ આપણો ફક્ત વર્તમાન જ બગાડી રહ્યું છે તેવું નથી ભવિષ્ય પણ બગાડી રહ્યું છે. પ્રદૂષણના લીધે બાળકો જન્મ લેતા પહેલા જ બીમાર... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionpollution effect on baby યોગી સરકારની સુપ્રિમ કોર્ટમાં વિચિત્ર દલીલ, કહ્યું-પાકિસ્તાનના ઉદ્યોગોને કારણે ભારતમાં પ્રદૂષણ થાય છે Damini Patel December 4, 2021 December 4, 2021 વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર જવાબ આપ્યો હતો. સરકારે કોર્ટને કહ્યું હતું કે... breaking news gujaratidelhiGujarat samachargujarati newsgujarati news liveindiaLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePakistanPollutionSupreme Courtyogi govt દિલ્હીને પ્રદૂષિત હવાથી રાહત નહીં, દિવાળી પછી હવાની ગુણવત્તાનો સૂચકાંક સતત 400થી ઉપર GSTV Web Desk November 28, 2021 November 28, 2021 દિલ્હીને ત્રીજા દિવસે પણ પ્રદૂષિત હવાથી રાહત મળી નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400 પોઈન્ટથી ઉપર હતો. રવિવારે પણ... airAir Pollution In Delhibreaking news gujaratidelhiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollution પ્રદુષણ / દિલ્હીમાં 26 નવેમ્બર સુધી ટ્રકોને નો એન્ટ્રી, નોઇડા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા HARSHAD PATEL November 23, 2021 November 23, 2021 રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી પર 26મી તારીખ સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે દિલ્હી-નોઇડા બોર્ડર પર ટ્રકોની લાંબી લાઇન લાગી હતી અને ભારે... breaking news gujaratidelhiGujarat samachargujarati newsgujarati news liveindiaLatest News in Gujaratilive gujarati newsnationalnews in gujaratino entryonline news gujarati livePollutionTruck મોટા સમાચાર! પોલ્યુશન સર્ટિફિકેટ નહીં હોય તો કપાશે 10000 રૂપિયાનું ચલણ, પેટ્રોલ પંપ પર 1600 વોલેન્ટિયર્સ કરશે તપાસ GSTV Web Desk November 16, 2021 November 16, 2021 રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધાઈ છે અને મંગળવારે પણ AQI 396 પર રહ્યો હતો. દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા... breaking news gujaratidelhiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionPUCpuc certificate સ્થિતિ વણસી / દિલ્હીમાં ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ, સ્કૂલો બંધ, કર્મચારીઓ ઘરેથી કરશે વર્ક ફ્રોમ હોમ HARSHAD PATEL November 14, 2021 November 14, 2021 દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી રહી છે અને રાજધાની દિલ્હી દિવસે-દિવસે ગેસ ચેન્બર બની રહી છે. વાયુ પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખતાં દાખલ થયેલી એક... breaking news gujaratidelhiDelhi pollutionGujarat samachargujarati newsgujarati news liveindiaLatest News in Gujaratilive gujarati newsnationalnews in gujarationline news gujarati livePollutionPollution GuidelinesSupreme Corona લાલ આંખ / શું અહીં ફરીથી લાગશે લોકડાઉન? પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર Zainul Ansari November 13, 2021 November 13, 2021 દિલ્હીમાં વધતા જતા પ્રદુષણનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની સ્થિતિ સામે લાલ આંખ કરીને સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newslockdownnews in gujarationline news gujarati livePollutionSupreme Court અહીં ફટાકડા પણ ના ફૂટ્યા છતાંય દિલ્હી જેવું પ્રદૂષણ, સરકારે ફેક્ટરીઓ બંધ કરવાના આપ્યા આદેશ Zainul Ansari November 5, 2021 November 5, 2021 ભારતની રાજધાની દિલ્હીની જેમ ચીનની રાજધાની બિજિંગ પણ પ્રદુષણના કારણે હેરાન પરેશાન છે. બિજિંગમાં પણ દિલ્હી જેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તે... Biejingbiejing china PollutionchinaPollution ચોંકાવનારો ખુલાસો / અમેરિકાની નીતિઓથી દુનિયા હેરાન, ઉદ્યોગ અને વીજકંપનીઓ પ્રદૂષણ ફેલાવવામાં છે અવ્વ્લ HARSHAD PATEL November 1, 2021 November 1, 2021 અમેરિકા પણ પ્રદૂષણ ફેલાવવામાં ચીન કરતા પાછળ નથી. અમેરિકામાં સૌથી વધુ CO2 ઉત્પન્ન થાય છે. અમેરિકાએ CO2નું ઉત્સર્જન ન થાય તે માટે અનેક પ્રયત્નો કરી... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveindustryLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livepoliciesPollutionPOWER COMPANIESUSWorld ફટાકડાં ફોડવા બાબતે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, કયું- પ્રતિબંધ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી Damini Patel October 29, 2021 October 29, 2021 સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ આનંદની આડમાં નાગરિકોના... breaking news gujaratidelhiFirecrackersfundamental rightsGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionsafety of citizensSupreme Court ભારતીય વિદ્યાર્થીની સામે ઓસ્ટ્રેલિયા સરકાર ઝૂકી / પ્રદુષણના કારણે બાળકોને વ્યક્તિગત ઇજા ન થાય તે જોવાની જવાબદારી સરકારની Zainul Ansari October 19, 2021 October 19, 2021 ઓસ્ટ્રેલિયાની સરકાર સામે પર્યાવરણને થઇ રહેલાં નુકસાન અને વધી રહેલા પ્રદુષણના મુદ્દે ભારતીય મૂળની એક ૧૭ વર્ષિય વિદ્યાર્થીની કોર્ટમાં કાનૂની જંગે ચઢતા સમગ્ર દેશમાં ચકચાર... AustraliaIndian studentsPollution હવા પ્રદુષણ/ CNG પણ પેટ્રોલ ડીઝલ જેટલું જ ખતરનાક, હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં વૃધ્ધિનું મૂળ કારણ Damini Patel July 20, 2021 July 20, 2021 તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા ગ્રીનપીસ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર દિલ્હી સહિત દેશના અનેક મોટા શહેરોમાં ગત વર્ષની તુલનામાં નાઇટ્રોજન ઓક્સાઇડના પ્રમાણમાં વધારો થયો છે. એપ્રિલ,... air pollutionbreaking news gujaratiCNGGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujaratinitrogenonline news gujarati livePetrol DieselPollution Pods: મળી ગયો ટ્રાફિક જામનો સૌથી મોટો ઉપાય! આ ભાવિ વાહનથી ટ્રાફિક જામમાં અટવાશે નહીં લોકો, મળશે ઘણી સુવિધાઓ GSTV Web Desk July 9, 2021 July 9, 2021 પોડસ(Pods) ભવિષ્યમાં ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. વિશ્વભરના શહેરોમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે, જેના માટે હજી સુધી કોઈ સચોટ સમાધાન મળ્યું... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livepodsPollutionTraffic એન્વાયર્મેન્ટ રિસ્ક/ પર્યાવરણને જોખમો ધરાવતા શહેરોમાં રાજધાની દિલ્હી બીજા નંબરે, 100માં ભારતના આટલા શહેરો સામેલ Damini Patel June 6, 2021 June 6, 2021 દુનિયાભરના શહેરો પર્યાવરણને લગતાં જોખમો સામે લડી રહ્યા છે. પર્યાવરણની દૃષ્ટિએ દુનિયાના સૌથી જોખમી ૧૦૦ શહેરમાં ભારતના ૪૩ શહેરોનો સમાવેશ થાય છે. ભારતના મોટાભાગના શહેરોમાં... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveindiaLatest News in Gujaratilive gujarati newsnational environment risk listnews in gujarationline news gujarati livePollutionworld environment day સાચવજો/ ગુજરાતમાં 24 જિલ્લાનું પાણી નથી પિવાલાયક : આ રોગોને આપશો આમંત્રણ, પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક Damini Patel June 5, 2021 June 5, 2021 ગુજરાતના ૨૪ જિલ્લાના ભૂગર્ભજળમાં નાઇટ્રેટ કન્ટેઈન્મેન્ટનું પ્રમાણ પ્રતિ લીટરે મિલીગ્રામથી વધારે હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. ભૂગર્ભજળમાં નાઇટ્રેટ કન્ટેઈન્મેન્ટના વધુ પડતા પ્રમાણ ધરાવતું પાણી... breaking news gujaraticlean watergujaratGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujaratinitrogenonline news gujarati livepolluted waterPollutionwater દિલ્હીવાસીઓ માથે બેવડી ઘાત/ એક બાજૂ કોરોના અને બીજી બાજૂ ઝેરી હવાએ વધાર્યા કેસો, થશે ખરાબ હાલત Dilip Patel October 30, 2020 October 30, 2020 દેશની રાજધાની દિલ્હી કોરોના અને પ્રદૂષણનો બે ગણો માર સહન કરી રહ્યું છે. બે દિવસ નવા વિક્રમો બનાવી રહી છે. પ્રદૂષણને લઈને રેડ એલર્ટ જેવી... airbreaking news gujaratiCoronadelhigovernmentGovernment of IndiaGujarat samachargujarati newsgujarati news liveindiaKovidLatest News in Gujaratilive gujarati newsNewsnews in gujarationline news gujarati livePollutionWorld ભારત-ચીનને પ્રદૂષણ અને સ્વચ્છતાની સમજ નથી, અમેરિકાની હવા સૌથી સ્વચ્છ:મોદીના મિત્ર ટ્રમ્પે ભારતને ફરી લીધું અડફેટે Bansari Gohel October 17, 2020 October 17, 2020 ડોનાલ્ડ ટ્રમ્પે આજે હવા પ્રદૂષણ મુદ્દે ભારતને વધુ એક વખત અડફેટે લીધું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે હવા પ્રદૂષણ માટે ભારત, ચીન અને રશિયા જેવા... breaking news gujaratiDonald TrumpGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livepm modiPollution દિલ્હીમાં શ્વાસ લેવામાં મુશ્કેલી! હવાની ગુણવત્તા ખૂબ નબળી કેટેગરીમાં પહોંચી , આ 13 હોટસ્પોટ્સ જાહેર Dilip Patel October 13, 2020 October 13, 2020 દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. નોઈડાની હવા પણ મધ્યમથી અત્યંત નબળી હાલતમાં આવી છે. મંગળવારે દિલ્હીની હવાની ગુણવત્તા 157 એટલે કે મધ્યમ હતી.... air qualityBreaking Newsdelhigovernmentgujarati newsHotspotsindiaIndiannews in gujarationline news gujaratiPollutionvery poorWorld દિલ્હીમાં કોરોનામાં સ્વચ્છ હવા રહી, હવે પ્રદુષણ એવું ઘાતક છે કે માસ્ક પહેરી શકાય એવું નથી, મોર્નિંગ વોક બન્યું મુશ્કેલ Dilip Patel October 11, 2020 October 11, 2020 દિલ્હીની હવામાં શ્વાસ લેવો ઝેર જેવું બની ગયું છે. રવિવારે રાજધાનીમાં ગુણવત્તા સૂચકાંક નબળી રીતે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. લોકોને શ્વાસ લેવામાં ઘણી તકલીફોનો સામનો... airBreaking NewsdelhiFarmergovernmentgujarati newsindiaIndiannews in gujarationline news gujaratiPollution સતત ચોથી વખત સ્વચ્છતાનો સરતાજ ઈન્દોરના માથે તો ગુજરાતનું આ શહેર બીજા નંબરે, સૌથી ગંદુ શહેર પટના Dilip Patel August 21, 2020 August 21, 2020 ઈંદોરને સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. ગુરુવારે જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વે એવોર્ડ 2020 ને સુરતમાં બીજો અને નવી મુંબઇમાં ત્રીજો... AmritsarBreaking Newsbreaking news gujaratiChennaiCitydelhiDirtiest CitiesGujarat newsgujarati newsgujarati news liveindiaKotaLatest News in Gujaratilistlive gujarati newsnews in gujarationline news gujarati livepatnaPollutionTrendingTrending News લોકડાઉનમાં જન્મેલા બાળકો પર તોળાઇ રહ્યું છે મોટુ જોખમ, ભવિષ્યમાં થઇ શકે છે આટલી સમસ્યાઓ Dilip Patel August 20, 2020 August 20, 2020 કોરોના રોગચાળા દરમિયાન લોકડાઉનમાં જન્મેલા બાળકોને એલર્જીની સમસ્યાઓ થવાની સંભાવના વધુ હોય છે. વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે કે ડબલિનની રોટુન્ડા હોસ્પિટલમાં માર્ચથી મે 2020... AllergiesbabiesBabybornBreaking Newsbreaking news gujaratiCoronaCoronavirusCOVID-19Gujarat newsgujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newslockdownnew born babynews in gujarationline news gujarati livePollutionSARS-CoV-2TrendingTrending News દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહન નીતિ જાહેર, 1 લાખ વાહનો એક વર્ષમાં નોંધશે Dilip Patel August 7, 2020 August 7, 2020 દિલ્હી રાજ્ય સરકારે શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી... Breaking Newsbreaking news gujaratidelhielectricElectric Vehicleelectric vehicle policyGujarat newsgujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionReduce PollutionTrendingTrending Newsvehicle ભારતીયો આ કારણે 5.2 વર્ષ વહેલા મરી જશે: રિસર્ચમાં થયો છે મોટો ખુલાસો, આપણે જ છીએ આ માટે જવાબદાર Mansi Patel July 30, 2020 July 30, 2020 ભારતમાં લોકોનું જીવન ટૂંકું થઈ રહ્યું છે. તેનું કારણ છે પ્રદૂષણ. તેનો ખુલાસો અમેરિકાની એક મોટી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે... breaking news gujaratiCoronavirusExodusGujarat samachargujarati newsgujarati news liveindiaIsolationLatest News in Gujaratilife-expectancylive gujarati newslockdownnews in gujarationline news gujarati livePollutionquarantine રાજકોટમાં પ્રદુષણ પણ અનલોક! દરેક જગ્યાએ ગરમીનો પારો 3 ડિગ્રી વધારે Arohi June 4, 2020 June 4, 2020 રાજકોટની ગતિવિધિ અનલોક કરવાની શરુઆત થવા સાથે લોકો પૂરી છૂટછાટ લઈને બહાર નીકળવા માંડતા પ્રદુષણનો આંક આજે મોટાભાગના ચોકમાં ૧૦૫ પર પહોંચી ગયો હતો તો... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionrajkotTemperature બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલી વખત પ્રદુષણમાં આટલા ટકાનો ઘટાડો, ગુજરાતને પણ થયો ફાયદો Dilip Patel May 20, 2020 May 20, 2020 કોરોના લોકડાઉનને કારણે વિશ્વભરમાં કાર્બન સામગ્રીમાં લગભગ 17 ટકાનો ઘટાડો થયો છે. નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ પાછલા મહિનામાં, વિશ્વવ્યાપી કાર્બન... Pollution નિયમોમાં થયો ફેરફાર: હવે નહીં કરી શકો પ્લાસ્ટિક, પીઓપી અને થર્મોકોલની મૂર્તીઓનું વિસર્જન Pravin Makwana May 14, 2020 May 14, 2020 પ્લાસ્ટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) અને થર્મોકોલ જેવી હાનિકારક વસ્તુઓથી બનેલા દેવી-દેવતાઓનું પાણીમાં વિસર્જન દેશમાં ક્યાંય નહીં થાય. સીપીસીબીએ પર્યાવરણને અનુકુળ રીતે દેશમાં મૂર્તિ વિસર્જનના... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePollutionpop Posts navigation 1 2 … 4 LIVE TV Top Stories ફરી વાર એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફીકમાં / અમદાવાદમાં ભયંકર ટ્રાફિક, એરપોર્ટ સર્કલથી ડફનાળા વચ્ચે વાહનો ફસાયા
રામ જન્મભૂમિના કાર્યકારી અધ્યક્ષ ડૉ રામવિલાસ વેદાંતીએ શુક્રવારે જણાવ્યું કે, રામજન્મ ભૂમિ પર દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે. ડૉ વેદાંતીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાન પ્રેરિત કેટલીક કટ્ટરપંથી તાકાતો આ કેસને લટકતો રાખીને દેશની સાંપ્રદાયિક શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેમને ખ્યાલ હોવો જોઈએ કે, રામ જન્મભૂમિ પરિસરમાં દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે. પૂર્વ સાંસદ વેદાંતીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ પર ખોદકામ દરમિયાન 12 ભગવાનોની મૂર્તિ નીકળી હતી અને મસ્જિદ સબંધી કોઈ પ્રમાણ નથી પ્રાપ્ત થયું. તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદના ગુંબજ બનાવવામાં આવ્યું હતું. જે રીતે પાકિસ્તાન અને મલેશિયામાં ઘણાં સમય પહેલા તોડવામાં આવેલા મંદિરોના સ્થાને ફરીથી મંદિર બનાવી દેવામાં આવ્યા, એજ રીતે ભારતમાં કેમ ના થઈ શકે? વેદાંતીએ જણાવ્યું કે, દેશના 80 ટકા મુસ્લિમ આ વિવાદના જલ્દી સમાધાનના પક્ષમાં છે. તેઓ પણ જન્મભૂમિ પર રામ મંદિર જોવા ઈચ્છે છે. જો કે સુન્ની વક્ફ બોર્ડ આ મામલે લોકોને ગુંચવી રહ્યા છે. જેથી દેશની શાંતિ ડહોળી શકાય. આ માટે તેમને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પાસેથી ભંડોળ મળે છે. શિયા વક્ફબોર્ડના ચેરમેન વસીમ રિઝવી આ અંગે પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, કાશી, મથુરા અને અયોધ્યા સહિત દેશભરમાં 30 હજારથી વધુ મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવે, પરંતુ સંત સમાજે ક્યારેય પણ 30 હજાર મંદિરોની માંગ નથી કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરૂ મહંત અવેદ્યનાથ સહિત દેશના સંતોએ માત્ર ત્રણ મંદિરોની માંગનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં કાશીમાં વિશ્વનાથ મંદિર, મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ સામેલ છે. આ પ્રસ્તાવ પર વિશ્વ હિંદૂ પરિષદના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રહેલા રામચંન્દ્ર પરમહંસ દાસના હસ્તાક્ષર છે. તે સમયે સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ શહાબુદ્દીને જણાવ્યું હતું કે, જો તે સાબિત થઈ જશે કે, વિવાદિત ભૂમિ પર મંદિરના અવશેષ મળ્યા છે, તો તેમને મંદિરના નિર્માણ પર કોઈ વાંધો નથી. સૈયદ શહાબુદ્દીન હાલ જીવિત નથી, પરંતુ સુન્ની વક્ફ બોર્ડના પ્રમાણ મળ્યા બાદ હાઈકોર્ટમાંથી પોતાનો દાવો પરત ખેંચી લેવો જોઈતો હતો. જો કે તેમણે એવું નથી કર્યું. ડૉ વેદાંતીએ જણાવ્યું કે, કેટલાક કટ્ટરપંથી મુસલમાનોને છોડીને તમામ મસ્લિમો ઈચ્છે છે કે, રામ જન્મભૂમિ પર રામલલ્લાનું મંદિર બને. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, આપણા દેશમાં શાંતિ રહે. શિયા વક્ફ બોર્ડ પહેલા જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે કે, અયોધ્યામાં મંદિર અને લખનઉમાં શિય બહુમતી ધરાવતા વિસ્તારમાં મસ્જિદ બનાવી દેવામાં આવે. જો કે તે બાબરના નામ પર ના હોવી જોઈએ. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
આમ જ હિયા અને આયાન ની કોલેજ શરૂ થાય છે. તેઓ સાથે જ કોલેજ જાય છે. અને તેમના કોલેજ નો ગોલ્ડન સમય પસાર કરે છે. કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તેઓનો પ્રેમ ખુબજ વધતો જાય છે. જેમ દરેક પ્રેમીઓ કરે તેમ તેઓ પણ કોલેજ બંક કરી મૂવી જોવા જવું, ફરવા જવું વગેરે કરે છે. પણ આ સમય દરમિયાન તેઓ ભણવા પર પણ ખુબજ ધ્યાન આપે છે. આમજ કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવાના આરે હોય છે. "આયાન હવે તો આપણી કોલેજ પૂરી થઈ જશે પછી તો મારે મારા ઘરે જતા રહેવું પડશે. પછી આપણે કેવી રીતે મળીશું?" હિયા અને આયાન ગાર્ડન માં બેઠા હોય છે ત્યારે વાત કરતા હોય છે. "હીયુ, ચિંતા શા માટે કરે. આપણી કોલેજ પૂરી થાય એટલે તને મેરેજ કરીને મારા ઘરે જ લઈ આવીશ. એટલે આપણે વધારે સમય દૂર ન રહેવું પડે. હું આજેજ ઘરમાં આ વિશે વાત કરીશ." "આયાન યુ આર સો સ્વીટ." હિયા આયાનના ગાલ ખેંચતા બોલે છે. "તને કેટલી વખત ના કહું કે મારા ગાલ ન ખેંચવાના. મને નથી ગમતું." આયાન મીઠી ફરિયાદ કરતા કહે છે. "હું આજે નઈ પણ હંમેશા ખેચીશ. તું આખેઆખો મારો છે. એટલે તારા ગાલ પર પણ મારોજ અધિકાર છે." એમ કહીને તે ફરીવાર તેના ગાલ ખેંચે છે. "તો તો મારો પણ તારી પર પૂર્ણ અધિકાર છે." એમ કહીને આયાન હિયાના વાળ ખેંચીને ત્યાંથી દૂર ભાગે છે. આમજ તેઓ મસ્તી મજાક અને પ્રેમમાં દિવસો પૂરા કરે છે. કોલેજ પૂરી થતા આયાન તેના ઘરે મેરેજ માટેનું જણાવે છે. બધા વડીલો ભેગા થઈને સગાઈની તારીખ નક્કી કરે છે. અને મેરેજની તારીખ એક વર્ષ પછી નક્કી કરે છે. સગાઈ ના દિવસો પણ નજીક આવે છે. તેઓ બધા સગાઈની તૈયારીમાં લાગી જાય છે. અંતે સગાઈનો દિવસ આવી જાય છે. "હિયું, હજી કેટલી વાર તૈયાર થવામાં? બધા મહેમાનો નીચે આવી ગયા છે. જલ્દી તૈયાર થઈને બાહર આવ." માલવિકા હિયાંના રૂમની બહાર બૂમો પાડતી હોય છે. "હા દીદી. હું તૈયાર જ છું બસ બે મિનિટ માં આવું છું." અંદરથી હિયા બોલે છે. "તો જલ્દી આવ હું નીચે જાવ છું." એમ કહીને માલવિકા ત્યાંથી જતી રહે છે. અંદર રૂમમાં હિયા પોતાના કપડા વ્યવસ્થિત કરી રહી હોય છે અને પાછળ થી કોઈ આવીને તેનું મોઢું દાબી દે છે. હિયા તો ચોંકી જ જાય છે. પણ પછી તે પાછળ ફરીને જુએ છે તો આયાન હોય છે. "આયાન તું અહીંયા શું કરે છે? કોઈ આવી જશે તો? અને દરવાજો તો બંધ હતો તો તું ક્યાંથી આવ્યો?" "અરે બસ કરો માતાજી. એક સાથે કેટલા સવાલ પૂછશો. શાંતિ રાખો થોડી." આયાન હિયાના મોઢે હાથ મૂકતા કહે છે. હિયા ચૂપ થઈ જાય છે અને તે મોઢા પરથી હાથ હટાવવા ઈશારા કરે છે. આયાન તેના મોઢા પરથી હાથ હટાવે છે. "પણ કહે તો ખરો કે તું અહીંયા શા માટે આવ્યો છે?" "તને તૈયાર થયેલી સૌથી પહેલા મારે જ જોવી હતી. એટલે હું આ રીતે આવી ગયો." આયાન જવાબ આપે છે. "ઓહ. આટલો બધો પણ પ્રેમના કરીશ. કોઈ દિવસ હું ના હોવ તો તને તકલીફ પડશે." "ચૂપ. બિલકુલ ચૂપ. આજે આપણી સગાઇ છે અને તું આવું બોલી રહી છે. હવે તો આપણે એક થવા જઈ રહ્યા છે. એટલે એવી નકામી વાતો કરવાની રહેવા દે." આયાન તેને મીઠો ઠપકો આપે છે. આમ બોલતા બોલતા તેઓ બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે અને ક્યારે તેમના હોઠો મળી જાય છે તે તેમને પણ ખબર પડતી નથી. તેઓ એકબીજામાં ખોવાય જાય છે ત્યાં જ પાછો માલવિકા બૂમો પાડે છે. "હિયું હવે તો હદ થાય છે. જલ્દી બહાર આવ. આટલું મોડું કરે તે ના ચાલે. નીચે બધા આવી ગયા છે." માલવિકા થોડા મોટા અવાજે બૂમો પાડે છે. માલવિકાનો અવાજ સાંભળીને તે બંનેને પરિસ્થિતિનું ભાન થાય છે અને છુટા પડે છે. તેમનું આ પહેલું ચુંબન હોય છે એટલે બંને શરમાય જાય છે અને એકબીજાની આંખો માં આંખ મિલાવી શકતા નથી. આયાન તરત જ ત્યાંથી બારી વાતે બહાર જતો રહે છે અને નીચે હોલમાં બધા સાથે ભળી જાય છે. અને હિયા પણ બહાર આવે છે. નીચે બધા હિયાની જ રાહ જોતા હોય છે. હિયા નીચે આવતા જ પહેલા આયાનની મમ્મી શાલિનીબેન હિયાની નજર ઉતારે છે અને પછી આયાન અને હિયા બંનેને સ્ટેજ પર લઈ જાય છે. બંને સ્ટેજ પર જાય છે. ત્યાં પહેલાતો હિયાની મામી આયાન ના કપાળે ચાંદલો કરી અમુક વિધિ હોય છે તે પૂરી કરે છે. પછી તે જ પ્રમાણે શાલીનીબેન હિયા સાથે વિધિ પૂર્ણ કરે છે. પછી ધ્રુહી એક સુંદર સજાવેલી થાળીમાં બંને માટેની વિટી લાવે છે. જે આયાન જેવો વીટી પહેરાવવા માટે વીટી લેવા જાય તેવી જ લાઈટો બંધ થઈ જાય છે. અને ત્યાંજ માત્ર હિયા પર લાઇટનો ફોકસ પડે છે. હિયાના હાથમાં માઇક હોય છે અને તે બોલવાનું શરૂ કરે છે. "આયાન આજે આપણો પ્રેમ એક ડગલું આગળ વધવા જઈ રહ્યો છે તો મારે તને કશું કહેવું છે. હું તારા પ્રેમમાં નથી પડી, પણ મે તો તારા પ્રેમમાં તારી સાથે એક એક પગલું ચાલવાનું પસંદ કર્યું છે. મેં ખુલી આંખે સપનું જોયું છે જેમાં તું અને હું જીવનનો રસ્તો સાથે પસાર કરતા હોય. હા હું ભાગ્ય અને નસીબ માં માનું છું, પણ જો તું કદાચ ભાગ્યમાં ન હોય ને તો પણ હું તને શોધી લાવીશ અને મારા ભાગ્યમાં લઈ આવીશ. હું દરેક જન્મમાં, હજારો દુનિયામાંથી પણ તને શોધી લાવીશ. ભલેને પછી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય. પણ હું તો હંમેશા તને જ પ્રેમ કરવાનું પસંદ કરીશ." હિયા બોલતી હોય છે ત્યારે તે બંનેની આંખો વધારે બોલતી હોય તેવું લાગે છે. તેઓ એકબીજાની આંખોમાં જ જોતા હોય છે. બધાની તાળીના ગડગડાટથી બંનેનું ધ્યાન તૂટે છે. "હું વચન આપુ છું કે તે જોયેલું સ્વપ્ન પૂરું કરીશ. સાત જન્મ તો શું હજારો જન્મ આપણે સાથે રહીશું. I love you." _________________________________________________ "હજી પણ એ નાલાયકને યાદ કરીને રડી રહી છે?" પાછળથી શાલીનીબેનનો નો અવાજ આવે છે. હિયા તેના રૂમની બાલ્કની પાસે બેઠેલી હોય છે અને તેની આંખોમાં આંસુ હોય છે જે શાલીનીબેન જોઈ જાય છે એટલે તેની પાસે આવે છે. "મમ્મી શું કરું? યાદ આવી જ જાય છે." હિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. "બેટા ભલે એ મારો દીકરો છે પણ એ એવો નીકળ્યો તો એમાં તારો વાંક નથી. એવા વ્યક્તિની યાદમાં આપણા આંસુ ના વહાવાય. ઉલટું એવા વ્યક્તિને તો પડતા મૂકવાના હોય." "મમ્મી એવું ના બોલો. મને હજી વિશ્વાસ છે કે એ મને આ રીતે દગો ના આપી શકે. એણે મને સાચો પ્રેમ કર્યો છે." "એ વ્યક્તિએ તમારા લગ્નના દિવસે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા અને આજે એક વર્ષ પછી એ છોકરી માં બનવાની છે અને તને હજી પણ એવું લાગે છે કે તે તને સાચો પ્રેમ કરતો હતો?" શાલીનીબેન થોડા ગુસ્સામાં પૂછે છે.
ઘણીવાર મહિલાઓ અને યુવતીઓ વંદાને જોતા જ જોરથી રાડો પાડવા લાગે છે. ત્યારે બાળક હોય કે મોટા સૌ કોઈ વંદાને જોઈને ડરી જાય છે. પરંતુ ચીનના લોકો આ વંદાથી ડરવાની જગ્યાએ તેનાથી લાખો રૂપિયા કમાય છે. વંદામાં મળી આવતા ઔષધીય ગુણોના કારણ ચીનમાં વંદાનો ધંધો ખૂબ ચાલે છે. તમને જાણીને હેરાની થશે કે ચીન જ નહીં પરંતુ એશિયાના ઘણાં દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે. ઘણાં દેશોમાં તેને મોટા પ્રમાણમાં ઉત્પનના કરવામાં આવે છે. ઘણી બિમારીઓની થાય છે સારવાર વંદાના પાલન માટે બિલ્ડિંગના અંદર તાપમાન, રાખવાની ઉપલબ્ધતા અને ભેજ પર નિયંત્રણ રાખવામાં આવે છે. આમ કરવાથી વધું વંદા ઉત્પન્ન થાય છે. જ્યારે વંદા નાના હોય છે. તેને કચડી નાંખવામાં આવે છે અને તેનો શરબત ચીનમાં દવા તરીકે પીવામાં આવે છે. તેનો ઉપયોગ, દાંત, ઉલ્ટી અને પેટનું અલ્સર, શ્વાસની પરેશાની અને અન્ય બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે. 600 કરોડ વંદાનું પાલન એવું કહેવામાં આવે છે કે વંદા પૂરતી ઔષધીય ગુણોના પગલે ચીની ઉદ્યોગ માટે વ્યવસાય છે. ચીનના શીચાંગ શહેરમાં એક દવા કંપની દર વર્ષે 600 કરોડ વંદાનું પાલન કરે છે. એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં તેનું ઉછેરવામાં આવે છે. આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ લગભગ બે રમતના મેદાન બરાબર જણાવવામાં આવી રહ્યું છે. આવી રીતે ઉત્પન્ન થાય છે વંદા એક રિપોર્ટ અનુસાર, ચીનના શીચાંગ શહેરમાં એક મેડિકલ કંપની દર વર્ષે 600 કરોડ વંદાને ઉછેરે છે. વંદાને એક બિલ્ડિંગમાં ઉછેરવામાં આવે છે. ત્યાં તેનું ખાવાનું પીવાની બધી સગવડ કરવામાં આવે છે. અહી તેને ફરવા અને પ્રજનન કરવાની છુટ આપવામાં આવે છે, પરંતુ તે બિલ્ડિંગથી બહાન નથી શકતાં અને ન તો ઈમારતથી સૂરજનો પ્રકાશ આવે છે. આ દમિયાન વંદા પર આર્ટિફિશિલ ઈન્ટેલિજેન્સના માધ્યામથી નજર રાખામાં આવે છે.
ખેતીની જમીન વેચાણથી થતો લાંબાગાળાનો નફો તથા ઇન્ડેક્ષ કોસ્ટમાંથી રોકાણ કરવાથી કેપીટલ ગેઇન ટેક્ષની બચત : access_time 3:00 pm IST તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ આશો વદ – ૧ ગુરૂવાર શેરબજારમાં રોકાણ તથા ધંધો કરનારાઓ ઓછા ઇન્કમટેક્ષ ભરી માલામાલ થયા છે: access_time 10:01 am IST તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ આશો સુદ – ૯ ગુરૂવાર આવક વેરામાં પાન કાર્ડના છેલ્લા બે અક્ષરોથી ઓળખ મળે છે : તમામ કરદાતાઓએ ઇન્કમટેક્ષ રીર્ટન ભરવું જરૂરી છે: access_time 10:18 am IST નાણા મંત્રાલયે કોમ્પ્યુટર કંપની બદલતા તમામ કરદાતાઓની હાલાકી : ટાટા કન્સલટન્સીને બદલે ઇન્ફોસીસ શા માટે ?: access_time 3:07 pm IST તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ભાદરવા વદ – ૯ ગુરૂવાર આવક વેરામાં પાન કાર્ડના છેલ્લા બે અક્ષરોથી ઓળખ મળે છે : તમામ કરદાતાઓએ ઇન્કમટેક્ષ રીર્ટન ભરવું જરૂરી છે: access_time 10:21 am IST તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ભાદરવા સુદ – ૧૧ ગુરૂવાર લાંબાગાળા તથા ટુંકાગાળાના મૂડી નફાની વિગત રોકાણો ઉપર મળતા લાભો: આવકવેરા કાયદા મુજબના ચેપ્ટર-૧૨ હેઠળ બે પ્રકારની આવક ગણવામા આવે છે access_time 10:36 am IST તા. ૧૫ જુલાઇ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ અષાઢ સુદ – પ ગુરૂવાર તા. ૧લી જુલાઇ ૨૦૨૧થી ટર્નઓવર ટેક્ષ: અત્યાર સુધી ઇન્કમટેક્ષ વિભાગ પાસે ફકત ખરીદી વેચાણના આંકડાઓ વેપાર ખાતામાં હતા, હવે મોટી ખરીદી વેચાણની વિગત પણ મેળવવા TDS કલમ (194 Q) લાગુ પાડી access_time 10:14 am IST તા. ૨૪ જુન ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ જેઠ સુદ – પૂનમ ગુરૂવાર વીલ એટલે કે વસીયતનામા અંગે જાણકારી દરેક ૫૦ થી ૬૦ વર્ષની ઉંમરની વ્યકિતએ વીલ બનાવવું જરૂરી છે: વીલ બનાવવાથી પોતાના જીવનસાથીના હક્કો જળવાઇ રહે છે access_time 10:54 am IST તા. ૦૩ જુન ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ વૈશાખ વદ – ૯ ગુરૂવાર આવકવેરામાં ધસારો ક્‍યારે અને કઇ રીતે મળે ?: સ્‍થાવર - જંગમ મિલ્‍કત ખરીદતા અથવા વેચાણ કરતા પહેલા ધસારાનું પ્‍લાનીંગ જરૂરી છે access_time 10:36 am IST બિલ્ડર્સને જંત્રી કિંમત કરતા ૨૦% ઓછો દસ્તાવેજ કરવાની છુટ: ડોમેસ્ટીક કંપની ડીવીડન્ડમાંથી TDS નહિ કપાય - ટેક્ષ ઓડિટમાં ૧૦ કરોડ લીમીટ access_time 10:32 am IST ડીજીટલ યુગમાં નાણા મંત્રાલયે સમય મર્યાદા કરેલ ઘટાડો : ઇન્કમટેક્ષ વિભાગે ઝડપી કાર્ય કરવાનું થશે : કરદાતાઓને પણ રાહત: access_time 10:36 am IST હવે કરદાતાઓ જુના અથવા નવા સ્લેબ રેઇટથી રીર્ટન ભરી શકશે : કરદાતાએ પોતાને અનુ કૂળ નવા-જુના ટેક્ષ રેઇટની પસંદગી કરી શકશે access_time 10:21 am IST તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર ત્રણ જનરલ ઇન્સ્યુરન્સ સરકારી કંપની તથા ત્રણ બેંકોનું: ખાનગીકરણ થવાથી રાતોરાત વહીવટમાં તથા નફામાં ફેરફાર થશે ? access_time 10:26 am IST તા. ૧પ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૩ ગુરૂવાર કરદાતાઓ મીલ્કત તથા આવક ઘટાડવા બક્ષીસો કરે છે: બક્ષીસ ટેક્ષ પ્લાનીંગનું સાધન છે પરંતુ કરેલ બક્ષીસ પરત લઇ શકાતી નથી access_time 10:41 am IST તા. 0૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૨ ગુરૂવાર મેઇન્ટેનન્સ એશોશીએશનની આવક કરપાત્ર છે ? એશોશીએશનનાં વહીવટના પ્રશ્નો જટીલ હોય છે: access_time 10:14 am IST તા. ૧૯ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૫ શનિવાર વ્યાવસાયિક - પ્રોફેશન વ્યકિતઓ અંદાજીત આવકથી ઇન્કમટેક્ષ રીટર્ન ભરી શકે છે: access_time 2:09 pm IST Showing 1 to 15 of 46 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
જાહેરનામા ભંગના ૧૫૮૧ કેસ, ૭૦૬૨ વાહનો ડિટેઇન, માસ્ક નહિ પહેરનારા અને જાહેરમાં થુંકનારા અધધધ ૭૪૮૮૦ લોકો પકડાયા : અનલોક-૩નો આજથી અમલઃ રાજકોટના રહેવાસીઓએ કોરોના મહામારીથી બચવા સરકાર અને પોલીસના નિયમોનો કડક અમલ કરવો જેથી દંડ ભરવો ન પડેઃ જાહેરનામાની વિગતો સાથે શહેરીજનોને વિસ્તૃત સમજ આપતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : માસ્ક નહિ પહેરનારા અને જાહેરમાં થૂંકનારાને પકડાવ પોલીસ ખાનગી ડ્રેસમાં ગમે ત્યારે ત્રાટકશે રાજકોટ તા. ૧: સમગ્ર વિશ્વમાં ભરડો ફેલાવી ચુકેલી કોરોના વાયરસ મહામારીમાં સરકાર એક પછી એક અનલોક તબક્કા જાહેર કરી રહી છે. મહામારી વધુ ફેલાતી અટકે તે માટે તા.૦૧/૦૭/૨૦૨૦ થી ૩૧/૦૭/૨૦૨૦ સુધી અનલોક-૨ જાહેર કરવામા આવેલ આ સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામા આવી હતી. પરંતુ લોકોએ છૂટછાટમાં બેદરકારી દાખવતાં શહેર પોલીસને આકરી કાર્યવાહી કરવી પડી છે. અનલોક-૨ દરમિયાન એટલે કે એક મહિનામાં રાજકોટ શહેર પોલીસે જાહેરનામા ભંગના ૧૫૮૧ કેસ કરી તેમજ ૭૦૬૨ વાહનો ડિટેઇન કર્યા છે. આ ઉપરાંત માસ્ક વગર નીકળી પડતાં અને જાહેરમાં થુંકતા ૭૪,૮૮૦ લોકોને પકડી લીધા હતાં. આ રીતે કુલ રૂ. ૧,૪૯,૭૬,૦૦૦ (એક કરોડ ઓગણપચાસ લાખ છોંતેર હજાર)નો દંડ વસુલ કર્યો છે. આજથી અનલોક-૩ શરૂ થયું હોઇ સરકારના નિયમો અને પોલીસના નિયમોનું પાલન કરી દંડથી બચવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરીજનોને અનુરોધ કર્યો છે. સરકાર દ્વારા અનલોક-૩ આજ તા.૦૧/૦૮ થી તા.૩૧/૦૮/ર૦ર૦ સુધી લાગુ કરવામાં આવ્યું છે. આ માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉના જાહેરનામામાં સરકારના આદેશો અનુસાર થોડા ફેરફાર કરી રીન્યુ કરાયું છે. જેનું કડક પાલન રાજકોટવાસીઓએ કરવું પડશે. અન્યથા અગાઉની જેમ જ દંડ ભરવો પડશે. રાજકોટ શહેર પોલીસ જાહેર સ્થળોએ થુંકવાના કેસો તથા માસ્ક નહીં પહેરેલ હોય તેના કેસ કરવા માટે ખાનગી કપડામાં ડીકોય રાખી રેસકોર્ષ રીંગ રોડ અને અન્ય ભીડભાડ વાળી જગ્યાઓએ આવા કેસો કરશે. તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગ તથા સરકારીની માર્ગદર્શિકાઓ બાબતે લોકોને માહિતગાર કરશે. આજે બકરી ઇદનો તહેવાર કોરાના વાયરસની મહામારીની માર્ગદર્શિકાઓ મુજબ તથા જાહેરનામાઓ મુજબ શાંતિ પુર્ણ રીતે ઉજવાયેલ છે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ સામે આવેલ નથી. ભવિષ્યમાં આવનારા તહેવારો પણ આવા જ શાંતિ પુર્ણ અને સોશીયલ ડીસ્ટન્સીંગ તથા સરકારની માર્ગદર્શિકાઓ મુજબ ઉજવાય તેવી રાજકોટ શહેરની તમામ જનતાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. અનલોક-૩ દરમ્યાન જે નિયમોનું પાલન કરવાનું છે તેની સમજ આપતાં જાહેરનામામાં પોલીસ કમિશનરશ્રી એ જણાવ્યું છે કે જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનુ રહેશે, તેમજ જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ જાહેર કરેલ હોય જેનુ પાલન નહીં કરનારને પણ રૂ.૫૦૦ દંડ થશે. તેમજ કન્ટેઇન્મેન્ટ ઝોન-માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તારમા તેમજ ભવિષ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોન-માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામા આવે તે સમગ્ર વિસ્તારમા કલાક ૦૦/૦૦ થી કલાક-૨૪/૦૦ સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના કલાક ૭/૦૦ થી સાંજના કલાક ૭/૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં તેમજ કામદારો -કર્મચારીઓ -દુકાનના માલીકો જેમના ઘર-મકાનો કન્ટેઇનમેન્ટ /માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટઇનમેન્ટ કે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને માઇક્રો કનટેન્મેન્ટ ઝોન ની બહાર રાજકોટ પોલીસ કમિમશ્નરેટ વિસ્તારમા તમામ પ્રકારની દુકાનો રાત્રીના કલાક ૦૮/૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અનલોક-૩ દરમ્યાન સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામા આવે છે. જેથી કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામા લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમા વિશાળ સંખ્યામા લોકોએ હાજર રહેવુ નહીં. અનલોક-૩ દરમ્યાન તમામ ઉદ્યોગો પોતાની ૧૦૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રહેશે પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવુ આવશ્યક રહેશે અને સતત પ્રક્રિયાવાળા એદ્યોગિક /વાણીજય એકમો /કારખાનાઓ કામના સ્થળેથી કામદારોની અવર - જવર ન થાય તે રીતે ચાલુ રાખી શકાશે કામકાજ સ્થળોએ કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે સાધનો માસ્ક, સેનેટાઇઝર વિગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. તેમજ પ્રાઇવેટ ઓફિસો સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ખુલ્લી રાખી શકશે પરંતુ વર્ક ફ્રોમ હોમને પ્રદ્યાન્ય આપવુ તેમજ તમામ પ્રકારની બેંકો તથા તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. અનલોક-૩ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમા ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નકકી કરવામા આવે તે જગ્યાઓએ વેપાર કરી શકશે, ચા, કોફીના સ્ટોલ્સ રાત્રીના ૦૮/૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ હોટલો અને અન્ય રહેવાની સગવડ વાળી જગ્યાઓ તેમજ શોપીંગ મોલ્સ એસ.ઓ.પી. પ્રમાણે સોશીયલ ડીસટન્સ સાથે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટો /ભોજનાલયો રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાહેશે અને તેમા લોકોની બેઠક વ્યવસ્થા સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ તે રીતેની વ્યવસ્થા કરવાની રહેશે. પાન-માવાની દુકાનો ફકત લઇને જતા રહેવા માટે ચાલુ રહેશે, વાળંદની દુકાન, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ચાલુ રાખી શકાશે, તમામ પ્રકારની રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો કાર્યરત રાખી શકાશે, તમામ પ્રકારની શૈક્ષણીક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે જેઓની વહીવટી કચેરી ચાલુ રાખી શકાશે અને ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે અને તેને પ્રાધાન્ય આપવાનુ રહેરે તેમજ જીમનાશીયમ અને યોગા કલાસીસ ૫પ ઓગષ્ટ પછી ભારત સરકારશ્ર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા જારી કરવામાં આવેલી એસ.ઓ.પી. પ્રમાણે ઓલી શકાશે તમામ લાયબ્રેરીઓ ૬૦ ટકાની કેપેસીટીથી ચાલુ રાખી શકાશે, તેમજ નાટયગૃહો, બાગ-બગીચા, સાંસ્કુતિક/થિયેટર કાર્યક્રમો, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્ત્વ સ્થળો, તેમજ પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન અને મલ્ટીપલ સ્ક્રીન સિનેમા ઘરો અને મલ્ટીપ્લેક્ષ વિગેરે સ્થળો બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો લોકો માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે અને તમામ દ્યાર્મિક સ્થળો ખાતે ધાર્મિક મેળાવડા /ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે એસ.ઓ.પી. મુજબ પ્રતિબધ રહેશે. તેમજ સામાજીક, રાજકિય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય જાહેર જગ્યાઓએ મોટી સંખ્યામા માણસો ભેગા થતા હોય તેવી તમામ પ્રવૃતીઓ પર પ્રતિબંધીત રહેશે. દફનવિધી કે અંતિમ સંસ્કારમાં સામાજીક અંતર જાળવવાનુ રહેશે અને આવા પ્રસંગે ર૦ થી વધુ વ્યકિતઓ ભેગા થઇ શકશે નહીં તેમજ લગ્નોના કિસ્સામા વર, કન્યા પક્ષના વ્યકિતઓ તથા વિદ્યી કરનાર વિગેરે સહીત વધુમા વદ્યુ ૫૦ વ્યકિતઓ ની મર્યાદામા સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવી મંજુરીની શરતોના પાલન સાથે આયોજન કરી શકાશે. અનલોક-૩ દરમ્યાન જીએસઆરટીસીની બસ સેવાઓ રાજકોટ શહેર વિસ્તારથી સમગ્ર રાજયમા ચાલુ રહેશે તેમજ પ્રાઇવેટ બસ સેવા જીએસઆરટીસીની એસ.ઓ.પી. પ્રમાણે કન્ટેઇન્મેનટ ઝોન /માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન બહાર ૬૦ ટકા સીટીંગ કેપેસીટી અને નો સ્ટેન્ડીંગ સાથે ચાલુ રહેશે. તેમજ ઓટો રિક્ષા, કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કાર એક ડ્રાઇવર તથા ૨ મુસાફર સાથે પરીવહન કરી શકશે અને કેબ્જ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમા છ કે તેનાથી વદ્યારે સીટીંગ કેપેસીટી હોય તો કારમા એક ડ્રાઇવર તથા ૩ મુસાફર સાથે પરીવહન કરી શકાશે. ટુ-વ્હીલરમાં માત્ર બે વ્યકિત પરીવહન કરી શકશે. શહેરની જાહેર જનતાએ લોકડાઉન તથા અનલોક-૧ તથા અનલોક-૨ દરમ્યાન શહેર પોલીસને ખુબજ સહકાર આપેલ છે એ જ રીતે અનલોક-૩ દરમ્યાન પણ સહકાર આપી તેમજ બીન જરૂરી બહાર ન નીકળે અને ઘરમાં જ સુરક્ષીત રહે તેમજ જાહેરનામનો ભંગ ન કરી દંડથી બચે તેવો અનુરોધ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે. માસ્કનો દંડ હવેથી રૂ. ૫૦૦ વસુલવાની શરૂઆત થઇ ચુકી છે. તે પણ ધ્યાને લેવા જણાવાયું છે. (2:49 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા પુત્ર આવેશમા આવી ને પિતાને માથે લાકડા અને લોખડની પરાઈના ફટકા મારી કરપીણ હત્યા કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો. નસવાડીના ડુંગર વિસ્તારના દામણીઆંબા ગામે રેહતા ઈશ્વરભાઈ કાંડીયાભાઈ ડું ભીલનો સૌથી નાનો પુત્ર સગીર વયનો છે. તેને 40 રૂા. એક દુકાનમા આપવાના હતા. Visit Saurashtra Kranti Homepage here જેને લઈ તે પિતા પાસે રૂપિયાની માગ કરતા પિતાએ મજૂરી કરી રૂપિયા આપજો તેવુ જણાવ્યું હતું. છતાંય પુત્ર આવેશમા આવી ઘરમાં પડેલ તુવર વેચવા જતા પિતાએ તેને અટકાવેલ અને ઘરમાં દાળ ખાવા તુવર રહેવા દે, કરી પિતાએ જણાવ્યું હતું. પિતાના પરિવારમા અન્ય પુત્રો સાંજના ઘરે આવતા પિતાને જોઈ બધા મુંઝવણમા મુકાયા હતા. પરંતુ તેમના જ પુત્ર હત્યા કરી ભાગી ગયો હોવાથી આખરે ગ્રામજનોએ ડુંગર પરથી તેને પકડ્યો હતો. અને રાત્રે પોલીસને જાણ કરી આરોપીને પોલીસને સોંપેલ હતો. વેહલી સવારના પિતાની લાશ લઈ નસવાડી સરકારી દવાખાનામા પીએમ માટે લવાઈ હતી. જે લાશ બપોરના 3-30 કલાકે પરિવારને આપાઈ હતી. એટલે 9 કલાક સુધી સરકારી દવાખાનાના ડોકટર પોલીસ, અને ડોક્ટરોની બેદરકારીને લઈ લાશ લેવા બેસી રહ્યા હતા.આદિવાસી ગ્રામજનોને લાશનું પી એમ કલાકો સુધી બોડી ફેંકી રાખ્યા બાદ પણ કરી નથી આપતા નું ગ્રામજનો આક્ષેપ કર્યો હતો. હાલ તો કાયદાના સઘર્ષમા સગીર વયનો આરોપી આવ્યો છે. Read About Weather here ત્યારે આ ઘટનાની ફરી એકવાર નજીવા રૂા. 40 બાબતે સંબંધોની હત્યા થતા ડુંગર વિસ્તારમા ચકચાર મચી છે. પિતાની હત્યાને લઈ મોટા પૂત્ર ફરીયાદ દાખલ કરાવેલ છે. નસવાડી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ પોલીસ અને ડોક્ટરોને સૂચનો કરે તેવી માગ ઉઠી છે.
આજ તા.૨૯/૧૧/૧૮ ના રોજ આઈ.ટી.આઈ. ગોઝારીયા ના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબ ધ્વારા ગાંધીનગર ખાતે આવેલ હાયરલ હિટાચી પાવર ઈલેક્ટ્રોનિક્સ કંપની મા હાલ એપરેન્ટીશ તાલીમ તેમજ કાયમી રોજગારી મેળવી રહેલા ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તમામ તાલીમાર્થીઓ ની મુલાકાત કરવામાં આવી વર્ષ -૨૦૧૮ ના સેશન માટે ગઈસાલ કંપનીએ ગોઝારીયા આઈ.ટી.આઈ. ના કુલ ૨૧ તાલીમાર્થીઓ ની એપરેન્ટીશ તરીકે પસંદગી કરી હતી જેમાં સંસ્થાના ફીટર ,ઈલેકટ્રોનિક્સ,વાયરમેન,અને કોપા ટ્રેડ ના તાલીમાર્થી હતા છેલ્લા ઘણા વર્ષોથી કંપની માત્ર ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તાલીમાર્થીઓ ની પસંદગી કરે છે ગોઝારીયા આઈ.ટી.આઈ. ની તાલીમ ગુણવત્તા ના કારણે કંપની મેનેજમેન્ટે વર્ષ -૨૦૧૯ ના સેશન માટે ની તમામ-૩૦ બેઠકો ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તાલીમાર્થીઓ થી ભરવાનો નિર્ણય કરેલ છે જે ખૂબ ગર્વ ની વાત છે જે માટે શ્રી એસ.કે.પટેલ સાહેબે સમગ્ર ગોઝારીયા કેળવણી મંડળ વતી થી સમગ્ર મેનેજમેન્ટ નો આભાર માન્યો અને અષ્ટ દશાબ્દી મહોત્સવ મા તમામ તાલીમાર્થીઓ ને તથા મેનેજમેન્ટ ને પધારવા આમંત્રણ આપ્યું . Share this post Share on FacebookShare on Facebook TweetShare on Twitter Pin itShare on Pinterest Share on LinkedInShare on LinkedIn Post navigation PreviousPrevious post:શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સNextNext post:શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલીશ્રીઓ સાથે ચર્ચા-ચિંતન
રાજકોટ નાનામૌવા સ્થિત વિનોબા ભાવે સ્કૂલ નંબર 93 વિવાદ ચરમ સીમાઓ પહોંચ્યો છે, સર્વો ફાઉન્ડેશન નો MOU રદ કરવાની વિદ્યાર્થીઓની માંગ સાથે રોડ પર કરવામાં આવ્યો ચક્કાજામ, MOU રદ્દ કરી સ્કુલ આઝાદ કરો ના વિદ્યાર્થીઓ દ્વારા લગાવાયા નારા . કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસના કહેર વચ્ચે પશુપાલકોને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કરી ખાસ આ અપીલ. રાજકોટ - કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરાનું નિવેદન, સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા, કોંગ્રેસ તૂટે છે તેવી માત્ર વાત, ભાજપ તોડે છે, ભાજપની બે મોઢે વાત, એક તરફ લેવા નથી અને બીજી તરફ લાલચો આપે છે, ભાજપ કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી જેથી કોંગ્રેસના ધારાસભ્યો લેવા પડે છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST અકોટા ગામના વિકલાંગ મહિલાની વાજપાઈ લોન માટે ધક્કે ચઢાવતી બેંકને ભલામણ કરવા કલેકટરને રજૂઆત access_time 10:19 pm IST રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર માટે ખોદાયેલા માર્ગો પર ડામરનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં આનંદ access_time 10:14 pm IST નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમા વાસીઓ માટે રાજપીપળા કરજણ ઓવારે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ access_time 10:13 pm IST રાજપીપળા માં પુરવઠા સંચાલકોને સતત ફેઇલ થતાં તુવેરદાળનાં સેમ્પલનાં કારણે દાળ નહિ મળતા મુશ્કેલી access_time 10:12 pm IST મોટા સુકાઆંબા ગામે પોલીસે જુગાર રમતા સાત શખ્શોને રૂ .૩૭,૫૮૦ ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા access_time 10:12 pm IST રાજપૂત ગૌરવ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ દ્વારા વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરાયું access_time 10:11 pm IST ખટામ ગામ પાસેથી પોલીસે ૮૪,૬૦૦નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો : વાહતુક કરનાર નાશી છૂટયા access_time 10:07 pm IST
થોડુક વિચારજો સાહેબ, આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા, ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !! 💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐 સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ, પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !! 💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐 કોઈના સદગુણ લુંટતા શીખી જાવ તો, વાલિયા માંથી વાલ્મીકી થવું અઘરું નથી !! 🌹🌷🙏શુભ રાત્રી🙏🌷🌹 Gujarati Good Night Status Shayari QuotesDiary have created this Good Night Status Shayari on 2022-11-19 11:21:02. You can browse QuotesDiary for more Gujarati Good Night Status Shayari and can enjoy best Good Night Status Shayari with attractive background image and Good Night Status Shayari with Gujarati Font. You can set this Good Night Status Shayari as WhatsApp Status, Download Status image or can share on Social media in just one click. Popular Categories રોમાંચક સ્ટેટસ શાયરી 4780 પ્રેમ સ્ટેટસ શાયરી 1429 દર્દ સ્ટેટસ શાયરી 1688 બેવફા સ્ટેટસ શાયરી 365 જુદાઈ સ્ટેટસ શાયરી 1274 યાદ સ્ટેટસ શાયરી 785 દોસ્તી સ્ટેટસ શાયરી 485 એટીટ્યુડ સ્ટેટસ શાયરી 1557 જિંદગી સ્ટેટસ શાયરી 2642 પ્રેરણાદાયી સ્ટેટસ શાયરી 1116 રમુજી સ્ટેટસ શાયરી 3698 ઘાયલ દિલ સ્ટેટસ શાયરી 1701 નારાજગી સ્ટેટસ શાયરી 765 સંબંધો સ્ટેટસ શાયરી 660 તહેવાર સ્ટેટસ શાયરી 8 શુભ સવાર સ્ટેટસ શાયરી 1132 શુભ રાત્રી સ્ટેટસ શાયરી 996 Popular Tags Latest Gujarati Good Night Status Latest Gujarati Good Night Shayari Gujarati Good Night Status Gujarati Good Night Shayari Gujarati Good Night Quotes Gujarati Good Night WhatsApp Status Gujarati Good Night WhatsApp Shayari Gujarati Good Night WhatsApp Shayari Image Gujarati Good Night WhatsApp Status Image Gujarati Good Night WhatsApp Status Image Gujarati Good Night Quotes Image Gujarati Good Night 2 line Shayari
યાંગોનઃ ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં 25 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો પથ્થર છે જે સદીઓથી એક ઢોળાવ પર ટકી રહ્યો છે. તેની નજીક જતાં જ લોકોને એવો ડર લાગે છે કે હમણાં નીચે આવશે. આ અદભૂત સ્થળ ટેનાસેરીમના દરિયાકાંઠાના ઉત્તર ભાગમાં મોન રાજ્યના કાયકટોની નજીક પૂર્વીય યોમા પર્વતની પાઉંગ લોક રેન્જ પર આવેલું છે. કિનપુન ગામ નજીક આવેલું આ સ્થળ પણ કિનપુન ગામના નામથી જ ઓળખાય છે. ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કોઈ પણ ચીજ અત્યંત ઢાળમાં હોય અને આજુબાજુ મજબૂત ટેકો ના હોય તો નીચે આવવા લાગે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ પથ્થર કોઈ પણ ટેકા વગર ટકી રહ્યો છે, અને તે પણ પહાડના ઢોળાવના એકદમ છેડે લટકેલો છે. ગુરુત્વાકર્ષણ બળના નિયમથી વિરુદ્ધ આ પથ્થર કેવી રીતે ગોઠવાયેલો છે તે કોઈ સમજી શકતું નથી. આ ચમત્કારિક પથ્થરને ‘ગોલ્ડન રોક’ નામ અપાયું છે. અલબત્ત, આ પથ્થર સોનાનો તો નથી, પરંતુ તેના પર સોનાનું આવરણ ચડાવીને તેને સોના જેવો બનાવવામાં આવ્યો છે. એક પથ્થરની ઉપર બીજો પથ્થર પણ જોવા મળે છે. જે મજબૂત રીતે તેની સાથે ચોંટેલો છે. શ્રદ્ધાળુઓ-પ્રવાસીઓની વણઝાર 1100 મીટરની ઉંચાઈ પર આવેલા ગોલ્ડન રોકને કયૈકટિયો પેગોડા પણ કહે છે. બૌદ્ધ તીર્થ હોવાથી અનેક લોકો ધાર્મિક દ્રષ્ટિએ કયૈકટિયો પેગોડાની મુલાકાત લે છે. સૈન્ય શાસનની એડી નીચે કચડાયેલો મ્યાનમાર દેશ બૌદ્ધધર્મનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યો છે. મ્યાનમારને પેગોડાના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ પ્રવાસીઓના પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંયા નવેમ્બરથી માર્ચ મહિના સુધી સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. ગોલ્ડન રોક સુધીનું ચઢાણ સીધું હોવાથી પહોંચવામાં એકાદ કલાક જેટલો સમય લાગે છે. આ પથ્થર કોઈ વિનાશક ભૌગોલિક ઘટના થવાથી અટકી ગયો છે કે માનવીય મહેનતથી તે સમજી શકાતું નથી. જોકે માનવીય પ્રયત્નથી કોઈ પણ ભોગે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પથ્થર પર પથ્થર બેસાડવો આમ તો શક્ય નથી. શ્રદ્ધાળુઓ માને છે કે આ ભારેખમ પથ્થર ભગવાન બુદ્ધના વાળ પર ટકેલો છે. એક બૌદ્ધ ભીક્ષુએ 11મી સદીમાં આ પેગોડાની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આથી જ તે પોતાના સ્થાનેથી કોઈ પણ સંજોગોમાં ખસતો નથી. ગોલ્ડન રોકને બૌદ્ધ મોન્ક અને શ્રદ્ધાળુઓ પૂજે છે. મહિલાઓને સ્પર્શની મનાઇ સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ પથ્થરની નીચે જે વ્યક્તિ વર્ષમાં ત્રણ વાર આવે છે તેની ગરીબી દૂર થાય છે. એટલું જ નહીં ગોલ્ડન રોક પાસે જે પણ માંગવામાં આવે તે ઈચ્છા પૂરી થાય છે. લોકો પથ્થર પર ગોલ્ડન રંગની પરત પણ ચોંટાડે છે. દુનિયા પર ગમે તેટલી આફત આવશે તો પણ આ ગોલ્ડન રોક અડીખમ રહેવાનો છે, એવું લોકો શ્રદ્ધાભેર માને છે. સ્થાનિકોની માન્યતા અનુસાર કોઈ મહિલા જ આ પથ્થરને ક્યારેક હલાવી શકશે. આથી જ આ પથ્થરને મહિલાએ સ્પર્શ કરવાની મનાઈ છે. આ માન્યતાના લીધે મહિલાઓ ગોલ્ડન રોકને નિહાળે તો છે, પણ સ્પર્શ કરવાથી દૂર રહે છે. આ ખડકને લઈને રાજવી પરિવારોની બીજી પણ અનેક રસપ્રદ દંતકથાઓ જોડાયેલી છે. ભારતમાં આવો જ એક રોક તમિલનાડુ મહાબલીપુરમ્ શહેરમાં છે. આ પથ્થર એક સમયે ભગવાન કૃષ્ણના માખણનો લોંદો હોવાની પ્રચલિત માન્યતાના આધારે તેને ‘બટર બોલ’ ના અપાયું છે. આ અતિ પ્રાચીન પથ્થર પણ 1200 વર્ષ જૂનો છે, જે વાવાઝોડા અને ભારે વરસાદ જેવી કુદરતી આફતો સામે પણ ટકી રહ્યો છે. દુનિયામાં કેટલીક વસ્તુઓ ખરેખર અદભૂત અને નવાઈ પમાડે તેવી હોય છે જેનો તાગ મળતો નથી.
આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ની સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના રાજીનામાની શરૂઆત થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાના ૨ સપોર્ટ સ્ટાફે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આ ટીમ ઇન્ડિયાના ફિઝીયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ છે. જયારે ટીમ ઇન્ડિયાને કોચિંગ સ્ટાફના આ બે મહત્વના સભ્યની સેવાઓ મળશે નહીં. પેટ્રિક ફરહાર્ટનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ સુધીનો હતો. ‘ઇન્ડીયન એક્સપ્રેસ’ ના મુજબ, બીસીસીઆઈએ આ બંનેને નવા કોન્ટ્રાક્ટ આપ્યા હતા. પરંતુ તેમને તેને આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી નહોતી. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટએ ટ્વીટ કરતા લખ્યું છે કે, “ભારતીય ટીમની સાથે મારો આજે છેલ્લો દિવસ હતો. અમે ઈચ્છતા હતા તેવું પ્રદર્શન કરી શક્યા નહીં. હું બીસીસીઆઈનો આભાર માનું છુ, જેમને મને ભારતીય ટીમ સાથે ૪ વર્ષ સુધી કામ કરવાની તક આપી. ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને આગળની સફર માટે પોતાની શુભકામના આપવા માંગુ છું” શંકર બાસુએ વર્લ્ડ કપ બાદ ટીમથી અલગ થવા પર કહ્યું છે કે, તે થોડા સમય માટે બ્રેક માંગે છે. બંનેએ તેને લઈને ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, ટીમ ઇન્ડિયા ફિટનેસ કોચ શંકર બાસુએ ભારતીય ક્રિકેટરો માટે યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી હતો. તેમ છતાં, શંકર બાસુ મોટા ભાગે પરદા પાછળ કામ કરવા માટે જાણીતા છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસનો શ્રેય તેમને આપે છે. બંનેએ તાલમેલ એટલા માટે પણ સારો છે, કેમકે શંકર બાસુ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ ભાગ રહ્યા છે. જયારે વિરાટ કોહલી આ ટીમના કેપ્ટન છે. Tags: bcci cwc 2019 ind vs nz india national cricket team india vs new zealand manchester new zealand national cricket team old trafford cricket ground patrick farhart shankar basu virat kohli sports cricket cricket news cricket
નાના હતા ત્યારે વેકેશનમાં વતન વિસનગર જતાં, ત્યાં આખા ઘરમાં એક જ પંખો હતો. ઘરની દીવાલો પહોળી હોવાથી અંદર ગરમી તો બહુ નહોતી લાગતી, પણ ઠંડક તો નહોતી જ. એટલે વાંસની પટ્ટીના હાથપંખા ચલાવવા પડતાં. એમાં પહેલી આંગળી છોલાઈ જતી. જે સધ્ધર હોય એમના ભરતકામ કરેલા હાથપંખાની દાંડી પોલીશ કરેલી રહેતી, જે હાથમાં ઓછી વાગતી. ઘર માથે છાપરું હોવાથી રાત્રે સુવા કોઈ સબંધીનાં ધાબે જતાં. દિવસે પતરાની કટાયેલી પેટીમાં બરફ અને મીઠું નાખી એમાં ફસાવેલા પતરાના મોલ્ડમાં ફ્લેવર્ડ મીલ્ક રેડી, ઠારીને બનાવેલી ગુલ્ફી ખાતાં કોઈ રોકતું નહોતું. હવે તો બધે એસી આવી ગયા છે. જેમને ‘એર કંડીશન’ બોલતાં નથી આવડતું એમનાં ઘર, કાર અને ઓફિસો એસી છે. હવે હોટલ, રેસ્ટોરાં, કોચિંગ કલાસીસ, અને કોલેજથી લઇ કરિયાણાની દુકાનો સુધી એસી લાગી ગયા છે. હવે નોકરીમાં પગાર તો સારા મળે છે, પણ જાણે ચેનલ, ટેલિફોન, ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રીસીટીનાં બીલ ભરવા માટે જાણે વધુ કમાતાં હોઈએ એવું લાગે છે. ઘણીવાર તો સારી અને સળંગ ઊંઘ આવે તે માટે નખાવેલ એસીનું બિલ ભરવાનો સમય આવે ત્યારે એસીમાં પણ ઊંઘ નથી આવતી. આમ છતાં પરસેવો વાળવા સ્ટીમ કે સોના બાથ લેવા જવું પડે છે. હા, આપણે ત્યાં હજી બાથરૂમમાં એસી નથી આવ્યા એટલે નહાયા પછી એટલો પરસેવો થાય છે કે શરીર લૂછતાં લૂછતાં ક્યારે પરસેવો લૂછવાનું ચાલુ થઇ જાય છે એ ખબર નથી પડતી. ઉનાળામાં કુતરું પણ ભીની જગ્યામાં ખાડો કરીને ઠંડક જોઈ બેસે છે. કીડી-મંકોડા માટીના કુંડાની નીચે ભરાય છે. એવી જ રીતે ઘરમાં કે ઓફિસમાં જ્યાં એસી લાગેલું હોય ત્યાં કોઈનું કોઈ કારણ શોધી બધાં ભેગા થઇ જાય છે. એક જમાનામાં ગુજરાતી કરમુક્ત ફિલ્મો એસી થીયેટરમાં લાગી હોય, તો માત્ર ઠંડક માટે એ ફિલ્મો જોઈ નાખતા. આશ્રમ રોડ પર આવેલા મિલોનાં શો રૂમમાં એસીની ઠંડક માણવા માટે આંટો મારતાં. બારી દરવાજા પર ખસની ટટ્ટી લગાડીને એની ઉપર સાંજ પડે પાણી છાંટવામાં, અને પછી એ સુંઘવા અને પાસે ઉભા રહી ઠંડક માણવામાં સમય પસાર થઇ જતો હતો. એસી ઠંડક આપે છે. બેક્ટેરિયા ફિલ્ટર કરે છે. મચ્છર ભગાવે છે. એસી માટે બારીઓ બંધ કરવાથી ઘરમાં ઓક્સિજન ઘટે તો સ્માર્ટ એસી એ ખેંચી આપે છે. એસી સેટ કરો એ પ્રમાણે ચાલુ અને બંધ થાય છે. ભલું હશે તો ભવિષ્યમાં એસી કચરા-પોતા પણ કરશે. આજકાલ એસી એટલા સ્માર્ટ થઇ ગયા છે કે રૂમમાં તમારી કે તમારા કૂતરાની હાજરી પારખી લઈને એસીનો ફલો એડજસ્ટ કરે છે. અમદાવાદી તો રીમોટ કન્ટ્રોલ રમકડા ચલાવી આ એસી કામ કરે છે કે નહિ તે ચેક કરે છે. જોકે આવા સ્માર્ટ એસીનાં મોટા ભાગના સ્માર્ટ ફીચર્સ બાળકો અથવા ઇન્સ્ટોલ કરનાર મિકેનિક સિવાય કોઈ વાપરી શકતું નથી એ અલગ વાત છે. એમાં અમુક વાપરનારા એટલા ડમ્બ હોય છે કે ઓન-ઓફ કરવા માટે પણ એમને ટ્રેનિંગ આપવી પડે છે, અને ટ્રેનિંગ લીધા પછી પણ માત્ર ઓન-ઓફ કરવા જતાં એસીના બીજાં સેટિંગ ખોરવી નાખે છે. આવા લોકોની સૌથી સામાન્ય ફરિયાદ ‘જો તો, ક્યારનું એસી ચાલુ કર્યું, હજુ ઠંડક કેમ નથી થતી?’ હોય છે. જોકે માણસોની જેમ જ બધા એસી સ્માર્ટ નથી હોતા. કોઈ પણ સ્ટાર વગરની મિડલ ક્લાસ હોટલમાં ભરાયા હોવ તો ખબર પડે. વિન્ડો એસી હોય તો પણ કોઈ સ્ટાર પુત્રની જેમ બાંધેલી સ્પીડમાં ચાલતું હોય. અમુક એસી રજનીકાંતના ઘરમાંથી સેકન્ડ-હેન્ડમાં ખરીદ્યા હોય એમ જોતજોતામાં એટલી ઠંડક કરી દે કે રાતે કબાટો ફેંદી ઓઢવાના શોધીને ઓઢવા પડે. ક્યાંક જેરીને મધરાતે ધાડ પાડતો રોકવા પરાણે જાગતાં ટોમનાં પોપચાંની જેમ એસીની ગ્રીલ એની જાતે પડી જઈ ફરશને ઠંડી કરતી હોય. અમુક એસી દીપિકા પાદુકોણે જેટલા હોટ હોય. એમાં હવા પણ લગભગ ગરમ આવતી હોય છે. સ્પ્લીટ એસી હોય અને માથા ઉપર હોય, તો ટાઢા તબુકલાની જેમ પાણીનું ટીપું એકાએક મસ્તિષ્ક પર ટપકીને આપણને ચોંકાવી દે. આ બધી અગવડો વચ્ચે, વિન્ડો એસીની ગ્રીલમાં કાગળના ડૂચા ફસાવી, અથવા પલંગને દીવાલથી દુર ખસેડવા જેવા અનેકવિધ ઉપાયો કરી તમે જયારે સુઈ જાવ ત્યારે કૂકડો બાંગ પોકારવાની તૈયારીમાં હોય. પણ એસીના ઘોંઘાટમાં એ ક્યાં સંભળાય? એક જમાનામાં જેમને અમિતાભ બચ્ચનને ફિલ્મમાં લેવો ના પોસાતું હોય એવા નિર્માતા મિથુનને લઈને ફિલ્મો બનાવતા. એ વખતે મિથુન દા ગરીબ નિર્માતાના અમિતાભ કહેવાતા. પછી મિથુન દાના ભાવ પણ ઉંચકાયા. ત્યારે જે નિર્માતાઓ પાસે મિથુન દાની ફી ચૂકવવાના પૈસા ના હોય એ ગોવિંદાને લેવા લાગ્યા. ગોવિંદા ત્યારે ગરીબ-ગરીબ નિર્માતાનો મિથુન કહેવાતો. એસીમાં પણ આવું જ કંઇક છે. જેમને બચ્ચન જેવા એસી અને એના ઊંચા ઈલેક્ટ્રીસીટી બીલ ના પોસાતા હોય એ લોકો માટે એર કુલર એ મિથુન દા, અને પંખો ગોવિંદા છે. જે લોકોની હેસિયત શ્રેયસ તલપદે કે કુણાલ ખેમુના પ્રોડ્યુસરો જેવી હોય છે, એ લોકો માથે ભીનો ટુવાલ મુકીને કામ ચલાવે છે. આવામાં બે મોટા ફિલ્મ સ્ટાર્સ માથામાં નાખવાથી ઠંડક થાય તેવા તેલની જાહેરાત કરે છે. એ અલગ વાત છે કે કોઈ માને એમ નથી કે એ બે જણા પોતે પણ પણ આ તેલ વાપરતા હશે. એસીના બીજા વિકલ્પ તરીકે હજુ ઘણા લોકો ધાબામાં સુવે છે. આ તકનો લાભ લઇ તસ્કરો, નોકરો માટે જે કાયમી ફરિયાદ હોય છે તે, ઘર અને તિજોરી બરોબર સાફ કરી નાખે છે. જે રૂમમાં એસી હોય એ જ રૂમમાં તિજોરી હોય છે, એ જોતાં એસી રૂમમાં સૂનારને ત્યાં ઉનાળામાં ચોરીની શક્યતા ઓછી રહેલ છે. ગરમીમાં સુયોગ્ય કપડા એ એસીનો ત્રીજો વિકલ્પ છે. એમાંય જુના સમયના ધોતિયાં તો એરકન્ડીશન્ડ હતા. કાણાવાળા ગંજી ગરીબોનું એસી છે. એમાં કાણા પાડવા નથી પડતાં. એટલે જ ઉનાળામાં નવા ગંજી ન પહેરવા. યુરોપ અમેરિકા જેવા શીત પ્રદેશોમાં લોકો ઉનાળાની રાહ જુવે છે. આપણે ત્યાં લાખો રૂપિયા ખર્ચીને ઉનાળામાં સ્વિત્ઝરલેન્ડ, યુરોપ, અમેરિકા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવાની ફેશન છે. તડકો નીકળે એટલે વિદેશમાં સ્ત્રીઓ બીકીની પહેરીને સનબાથ લે છે. પરસેવો પાડવા સોના બાથ લે છે. અહીં ઘર આંગણે તડકામાં કામ કરતાં લોકોની આપણે દયા ખાઈએ છીએ. ઉનાળામાં શિયાળાની અને શિયાળામાં આપણે ઉનાળાની રાહ જોઈએ છીએ. આપણે સવારે સુરજની પૂજા કરીએ છીએ અને બપોરે ગરમીનો કકળાટ. આપણને કોઈ વાતે સુખ નથી !
He is the chair and co-founder of the Ethnic Minority Foundation and the Council of Ethnic Minority Voluntary Sector Organisations (CEMVO), and a former trustee of various charitable organisations, including the National Lottery Charities Board and Oxfam, serving as Chairman of Oxfam Trading. Bhatia received the OBE in 1997. In 2001, he was made a life peer as Baron Bhatia, of Hampton in the London Borough of Richmond upon Thames, one of the first 'people's peers'. In 2003 Lord Bhatia received the Beacon Fellowship Prize for his leadership role in countering social deprivation and exclusion in the UK and internationally.[1] In 2006 he was the chair of the British Edutrust Foundation, the organisation planning to sponsor Rhodesway School. He sits in the House of Lords of the UK parliament. અમીરાલી અલીભાઈ "અમીર" ભાટિયા, ઓબીઇ બ્રિટિશ ઉદ્યોગપતિ અને રાજકારણી છે. ભાટિયા તાંઝાનિયા અને ભારતમાં શાળાઓમાં શિક્ષિત હતી તેમણે 1 9 72 માં યુનાઈટેડ કિંગડમમાં રહેવા ગયા ભાટીયા ફોર્બ્સ કેમ્પબેલ ઈન્ટરનેશનલ લિ .ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. 1980-2001. તેઓ એથનિક લઘુમતી ફાઉન્ડેશન અને એથનિક લઘુમતી સ્વૈચ્છિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન્સ કાઉન્સિલ (સીઇએમવીઓ) ની અધ્યક્ષ અને સહસ્થાપક છે અને નેશનલ લોટરી ચેરિટીઝ બોર્ડ અને ઓક્સફામ સહિત વિવિધ સખાવતી સંસ્થાઓના ભૂતપૂર્વ ટ્રસ્ટી, ઓક્સફેમ ટ્રેડિંગના ચેરમેન તરીકે સેવા આપતા છે. . ભાટીયાએ 1997 માં ઓબીઈ મેળવ્યું 2001 માં, થેમ્સ પરના રિચમંડના લન્ડન બૉરોમાં હૅમ્પટોનના બેરોન ભાટિયા તરીકે તેમને જીવનસાથી બનાવવામાં આવ્યા હતા, પ્રથમ 'લોકોના સાથીદારો' પૈકીના એક. 2003 માં, ભગવાન ભાટિયાએ યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક અણગમો અને બાકાત સામે લડવા માટે તેમની નેતૃત્વની ભૂમિકા માટે બિકન ફેલોશિપ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. [1] 2006 માં તેમણે બ્રિટિશ એડ્યુટ્રસ્ટ ફાઉન્ડેશનની અધ્યક્ષ હતી, જે સંસ્થાએ રહોડેવે સ્કૂલને સ્પૉન્સર કરવાની યોજના બનાવી હતી.
Homeધર્મબુધ ગ્રહ ઉદય થઇ ને બનાવશે 'ભદ્ર રાજ યોગ', આ 3 રાશિના લોકોને મળશે ધન લાભ અને ભાગ્યોદયનો પ્રબળ યોગ... બુધ ગ્રહ ઉદય થઇ ને બનાવશે 'ભદ્ર રાજ યોગ', આ 3 રાશિના લોકોને મળશે ધન લાભ અને ભાગ્યોદયનો પ્રબળ યોગ... byGujjus November 21, 2022 વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેની અસર પૃથ્વી અને માનવ જીવન પર જોવા મળે છે. આની સાથે ગ્રહો ગોચર કરતી વખતે સમયાંતરે રાજયોગ પણ બનાવે છે. તમને જણાવી દઈએ કે 03 ડિસેમ્બરે બુધ ગ્રહ ધનુ રાશિમાં ગોચર કરશે. જેના કારણે ભદ્ર રાજયોગની રચના થવા જઈ રહી છે. આ યોગની રચના દરેક રાશિ પર અસર કરશે. પરંતુ એવી 3 રાશિઓ છે, જે આ સમયે બિઝનેસ અને કરિયરમાં સારી સફળતા મેળવી શકે છે… મેષ: ભદ્ર રાજયોગ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી બુધ ગ્રહ નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે ભાગ્યશાળી અને વિદેશી સ્થળ માનવામાં આવે છે. બુધના સંક્રમણની સાથે જ તમારું ભાગ્ય વધવાની ખાતરી છે. તમે અભ્યાસ અથવા કારકિર્દીના કારણે વિદેશ પણ જઈ શકો છો. આ સમય સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે સારો સાબિત થઈ શકે છે. તે કોઈપણ સ્પર્ધામાં પાસ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે અને શક્તિ વધતી રહેશે. આ સમયે તમે નીલમણિનો પથ્થર પહેરી શકો છો, જે તમારા માટે લકી સાબિત થઈ શકે છે. કુંભ: કુંભ રાશિના લોકો માટે ભદ્ર રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ (બુધ ગ્રહ) તમારી રાશિથી 11મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જે આવક અને લાભનું સ્થાન ગણાય છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. આ સાથે આવકના સ્ત્રોત પણ વધી શકે છે. નોકરીયાત અને વ્યાપારી બંને માટે જબરદસ્ત લાભ થવાની સંભાવના છે. બીજી તરફ, જો તમે રાજકારણમાં સક્રિય છો, તો તમને કોઈ પદ મળી શકે છે. તે જ સમયે, તમે શેરબજારમાં રોકાણ, સટ્ટાબાજી અને લોટરીમાં લાભ મેળવી શકો છો. મીન: ભદ્ર રાજયોગ તમારા માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જે નોકરી અને ધંધાની જગ્યા ગણાય છે. એટલા માટે આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. ઉપરાંત, જો તમે નોકરીમાં કામ કરી રહ્યા છો, તો તમને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. બીજી બાજુ નોકરી કરતા લોકોને પણ નવી તકો મળશે. બીજી બાજુ, વ્યાપારીઓને આ સમયે સારો નફો મળી શકે છે. આ સાથે તમને મોટો ફાયદો પણ મળી શકે છે.
સુરતના ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં આયોજીત બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ખેલાડીની ઉપસ્‍થિતિ સુરતઃ 36મી નેશનલ ગેમ્‍સનો સુરત ખાતેના ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે પ્રારંભ થયો છે. બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટની શરૂઆત થશે. ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા પી.વી. સિંધુ આજે સુરત આવી હતી. 36મી નેશનલ ગેમ્સનો ગઈકાલે રંગારંગ શુભારંભ થયો છે, ત્યારે આવતીકાલથી સુરત ખાતે બેનડમિન્ટ ટુર્નામેન્ટની શરૂઆત થશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પી.વી.સિંધુ આજે સુરત આવી હતી. સિંધુએ કહ્યું હતું કે તેને સુરત આવીને બહુ સારું લાગી રહ્યું છે. તમામ ખેલાડીઓ ને ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ આપું છું. વધુમાં કહ્યું હતું કે તમામ લોકો એક દેશના છે પરંતુ કોર્ટમાં આવતા જ પ્રતિસ્પર્ધી બની જાય છે. ગઈકાલે વડાપ્રધાન દ્વારા કરાયેલ ઉદ્ઘાટન ખૂબ અદભુત હતું. આ આંતરરાષ્ટ્રીય લેવલનું ઉદ્ઘાટન હતું. માત્ર 90 દિવસમાં આ તમામ વસ્તુઓ ઉભી કરવી અશક્ય. પરંતુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તમામ આયોજન અદભુત કરાયું છે. ઘણા વર્ષો બાદ એક ચેમ્પિયન બનતા હોય છે. ક્યારેક હારી જવાય તો નિરાશ થવાની જરૂર નથી. મારા માટે દરેક ટુર્નામેન્ટ અગત્યની હોય છે. ઓલોમ્પિક આવી રહ્યા છે તો એના માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે. ઓલોમ્પિક પેહલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. ખાસ કરીને ઇજાઓ પર ધ્યાન આપવાનું રહેશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કોઈપણ પ્રકારની કમી નથી. સરકાર દ્વારા તમામ વાયવસ્થા અને આયોજન પરફેક્ટ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એ સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવામો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે. પેહલા એવું હતું કે ચાઇના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે આપણે પણ હવે ચાઇના ને ફાઈટ આપીએ છીએ. કારણ કે હવે અહીંના ખેલાડીઓ ને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. ડોપ ટેસ્ટ ખૂબ જ અગત્ય નો છે. અત્યારે જે ખેલાડીઓ જલ્દીથી આગળ વધવા માટે આ પ્રકારના સ્ટીરોઇડ્સ લે છે તે ખૂબ હાનિકારક છે. એના કરતાં પ્રોટીન, વિટામિન જેવી વસ્તુ ઓ લેવી હિતાવહ છે. દરેક ખેલાડીઓ માટે ડોપ ખૂબ અગત્ય નું છે. ખેલાડીઓ ના ભવિષ્ય માટે તેમને ડોપ બાબતે જાણકારી આપવી ખૂબ જરૂરી. દરેક રમતમાં વાલીઓનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. બાળક ને જેમાં રસ હોય તે રમતમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી. આ વખતે ઇજાના કારણે નેશનલ ગેમ્સ નથી રમી રહી તેનો અફસોસ છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST વડાપ્રધાન મોદી ગરીબ હોવાનો ઢોંગ કરીને સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે access_time 11:58 pm IST મધ્યપ્રદેશમાં સશસ્ત્ર ટોળકીએ બેંકમાંથી કરોડો રૂપિયાનું સોનું લૂંટી લીધું access_time 11:50 pm IST પંજાબમાં ટ્રેનની અડફેટે ત્રણ બાળકોના કપાય જવાથી કરુણ મોત થયા access_time 11:49 pm IST ક્રોએશિયામાં 18મી સદીના ચર્ચ હેઠળ પ્રાચીન રોમન મંદિરના અવશેષો મળ્યા :ચર્ચ નજીક ખ્રિસ્તી ધર્મનું કબ્રસ્તાન પણ મળ્યું access_time 11:48 pm IST નેપાળની ચૂંટણીમાં પ્રધાનો અને ૬૦ સાંસદો સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હારી ગયા access_time 11:45 pm IST મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સરહદ વિવાદ અંગેની સુનાવણી ૩૦ નવેમ્બર બુધવારે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે access_time 11:38 pm IST કેટલાક લોકો બાટલા હાઉસ બ્લાસ્ટને આતંકવાદ ગણતા નહોતા. આ લોકોથી ચેતવાની જરૂર: વડાપ્રધાન મોદી access_time 11:36 pm IST
આ એકદમ Funny Video છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફિગન નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો ખૂબ જ ફની (Funny Video) હોય છે, કેટલાક આશ્ચર્યજનક હોય છે અને કેટલાક વીડિયો લોકોને ઈમોશનલ પણ કરી દે છે. જોકે લોકો મોટે ભાગે રમુજી વીડિયો પસંદ કરે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જશે. આ વીડિયો એક બાળકનો છે, જે હમણાં જ સાઈકલ ચલાવતા શીખી રહ્યો છે અને અચાનક પડી ગયો. તે પછી તે કંઈક એવું કરવાનું શરૂ કરે છે જે ભાગ્યે જ લોકોએ ક્યારેય જોયું હશે. તમે બાળપણમાં સાયકલ ચલાવતા પણ શીખ્યા હશે. સ્વાભાવિક છે કે, કોઈપણ બાળક જ્યારે સાઈકલ ચલાવતા શીખે છે ત્યારે તે ઘણી વખત પડી જાય છે, ઈજા પામે છે, પરંતુ તેમ છતાં હિંમત હારતા નથી અને સાઈકલ ચલાવતા રહે છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. સાઇકલ ચલાવતી વખતે એક છોકરો અચાનક વળાંક લેવાના ચક્કરમાં પડી જાય છે, પરંતુ સાઇકલ ઉપાડતો નથી, પરંતુ ત્યાં અનોખી રીતે ડાન્સ કરવાનું શરૂ કરે છે. તમે ભાગ્યે જ કોઈ બાળકને આ રીતે પડ્યા પછી ડાન્સ કરતા જોયા હશે. પડી ગયા પછી કર્યા ડાન્સ જો કે, ઘણા બાળકો એવા હોય છે કે તેઓ પડ્યા પછી ગુસ્સે થઈ જાય છે અને સાયકલ પર જ પોતાનો ગુસ્સો કાઢવા લાગે છે અથવા ગુસ્સે થઈને સાઈકલ ત્યાં જ છોડી દે છે. આ સિવાય પણ ઘણા એવા બાળકો છે જેમને પડવામાં વાંધો નથી. તે ઝડપથી ઉભો થઈ જાય છે અને ફરી એકવાર સાઈકલ ચલાવવાનું શરૂ કરે છે, પરંતુ તમે એવું કોઈ બાળક નહિ જોયું હોય, જે પડી ગયા પછી અચાનક નાચવા લાગે. આ એકદમ ફની વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Figen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું. વહેલી પરોઢે જાગી ગયેલાં વગડાઉ પંખીઓની તાજગીસભર પાંખો સરોવરકાંઠાના ઘટાદાર લીંબડાઓ પર લચી પડતી કિલ્લોલ કરી રહી હતી. ટેકરીઓના લીલા ઢોળાવ સરોવરના કાંઠા સુધી દડદડી જતા હતા. નાનકડાં શ્વેત જળપંખી જેવાં મોજાં કાંઠાના ઘાસમાં પાંખો ફફડાવી રહ્યાં હતાં. આખું પરોઢનું ઝાંખું આકાશ સરોવરમાં હાલકડોલક થતું હતું. આકાશમાં આખી રાત વરસીને થાકેલાં વાદળ પાતળાં ફિક્કાં બની પથરાઈ ગયાં હતાં અને ધીરે ધીરે ક્ષિતિજના સીમાડા ભણી સરકતાં હતાં. એ વાદળિયા આકાશને વીંધતી સફેદ પંખીઓની હાર પસાર થઈ. ક્રોક ડ્રોક આકાશ સરોવરની જેમ છલક છલક થઈ રહ્યું. મેં ઊંચે જોયું. સરકી રહેલું કોઈ પાતળું વાદળ ધીરું ધીરું વરસવા લાગ્યું. રાજબાને પહેલી વાર આ સરોવરને કાંઠે ભરાતા આષાઢી મેળામાં જોયેલી. દૂર પેલી ટેકરીઓ પર વૃક્ષોના ઝુંડમાં ઊંચું શિખર દેખાય, એ નીલકંઠ મહાદેવનું મંદિર. એના પ્રાંગણમાં અષાઢ માસની પૂર્ણિમાએ મેળો ભરાતો. આસપાસનાં ગામડાં માથે લીલાં-પીળાં છોગાં ખોસી અહીં ઊભરાતાં. પરોઢનો પૂર્ણ ચંદ્ર જરાતરા ઝાંખો પડ્યો હોય ત્યારે વહી ગયેલી રાત્રિના પગની પાની જેવા ભીના નેળિયામાં આખો મુલક છલકાતો. ગાડાં નેળિયાની ધૂળમાં ઘૂઘરા રણકાવતાં દોડતાં. કોઈ ખેડુકન્યાના કંઠમાંથી પહેલે વરસાદે મઘમઘી ઊઠતી ધરતીની માટીના સૂર વહેતા તો કોઈ ખેડુકન્યાના કંઠમાંથી શિયાળુ રાતે જીરુને પાણી પાતાં કંઠમાં સંઘરી રાખેલા સૂર વહેતા. મારા વાસનાં સૌ સાથે નીકળતાં. વીરાજીના શણગારેલા ગાડામાં સહુ ગોઠવાઈ જતા. મારા ગામના ધૂળિયા, ઉબડખાબડ રસ્તા અમારાં ગાડાંથી રૂમઝૂમ થઈ જતા. પાદર વટાવીને ગાડાં સાંકડા નેળિયામાં દોડવા લાગતાં. માફાની અંદર લાંબા ઘૂમટા તાણી બેઠેલાં સૌના શ્વાસ ગાડાંનાં લક્કડિયાં પૈડાં સાથે પછડાવા લાગતા. પણ અમને — ગાડાના પાછલા ભાગમાં પગ લટકાવી બેઠેલાં તેવતેવડાં છોકરાંને હીંચવાની મજા પડતી. ઘડી વારમાં તો પાંચ-સાત ગાઉ કપાઈ જતા અને ગાડાં ઊભાં રહી જતાં. પરોઢના આછા અજવાસમાં ટેકરીઓ દેખાતી. અમે તો ભૂસકા મારી ઊતરી જતાં અને એકીશ્વાસે ટેકરીઓનો ઢાળ ચડી જતાં. ટોચ પર ચડતાં જ આંખો મીંચાઈ જાય એવો હવાનો સુસવાટો આવી જતો. આંખો ખોલતાં જ નાનકડી આંખોમાં વિશાળ સરોવર પાંખો ફેલાવી પ્રસરી જતું અને છલકછલક થતું. અમે દોડાદોડ જઈ, છેક સરોવરના કાંઠે ઊગેલાં કરેણનાં નાનકડાં વૃક્ષો નીચે પાથરણું પાથરી દેતાં. કરેણનાં કોઈ કોઈ પીળાં ફૂલ પાણીનાં મોજાંને અડતાં ઝૂમતાં. પાથરણા નીચે સૂકાં પાંદડાં અમને વહાલ કરતાં હોય તેવો અવાજ કરતાં. અમે ઘૂંટણ સમાણા પાણીમાં ઊભાં રહી જતાં અને ખોબે ખોબે મીઠું પાલરિયું પાણી પીવા લાગતાં. ત્યાં તો સ્ત્રીઓનું ઝુંડ આવી પહોંચતું. અમે દોડીને છબછબિયાં બોલાવતાં બહાર નીકળી જતાં. ‘અહીં કોણે પાથર્યું? છોકરાઓએ તો પાણીથી આઘા રહેવાનું છે.’ ગાલે ચીમટો ભર્યો હોય એવી ધમકી મળી જતી. પાથરણું ઊંચકાઈ જતું. બે-ચાર સૂકાં પાંદડાં પાથરણાને વળગી રહેતાં. કરેણનાં ફૂલ હસતાં રહી જતાં અને પાણીનાં મોજાં ધીરાં પડી જતાં. નીલકંઠ મહાદેવના મંદિરની પછીતના ભાગમાં ટૂટીફૂટી દીવાલો વચ્ચે ક્યાંક જગ્યા શોધી કાઢી પાથરણું બિછાવવામાં આવતું. સરોવરની સફેદ છલછલ દેખાતી બંધ થઈ જતી. હું ઉદાસ બની જતો. બીજાં સખા-સખીઓ તો બાવળની ઝાડીમાં ઊડતાં સફેદ પતંગિયાંની જેમ ખોવાઈ જતાં. સ્ત્રીઓ નહાવા જવાની તૈયારી કરતી અને સૌ વસ્ત્રો લઈ સાથે જવા પગ ઉપાડે ત્યાં દૂરથી કોઈને આવતું જોઈ કોઈ બોલી ઊઠતું, ‘લ્યો, અંતરબુન આ આયા!’ સોનાની રેખો હસી ઊઠતી — અંતરબા આવીને એમનાં બાને પગે પડતાં. ‘જીવતી રહે બેટા!’ એમનાં બા ગળગળાં થઈ જઈ માંડ બોલી શકતાં. પછી અંતરબાની પડખે ઊભેલી અગિયારેક વરસની છોકરીને ઊંચકી લેતાં. ‘આ ફેરા તો ઈણે ગોર્યો કરી સે!’ અંતરબા હસતાં હસતાં કહેતાં. છોકરી શરમાઈ જતી. એના ચહેરા ઉપર કુમાશ ઊપસી આવતી. થોડી વાર સૌ નહાવા ચાલ્યાં જતાં. પેલી છોકરી બેસી રહેતી. હું પણ બેસી રહેતો. અમે એકમેકને જોતાં પણ કશું બોલતાં નહીં. મારા શ્વાસમાં સરોવરની ભીનાશ વ્યાપી જતી. બાવળના કાંટાઓ ઉપર સૂરજ ઊગતો અને તે પંખી જેવો લાગતો. છોકરીના ગાલ પર સોનેરી તડકાનાં ચાંદરણાં રમતાં. નીતરતે વાળે સ્ત્રીઓ આવી જતી. દીવો અને કરેણનાં ફૂલ લઈ સૌ પૂજા કરવા જતાં. પછી પંખીઓને દાણા નાખતાં સૌ પાછાં વળતાં. પિત્તળના ડબ્બાઓમાંથી ઢેબરાં અને ગોળ ખાવા મળતાં. સૌ હોંશે હોંશે ખાતાં, પછી સૌ ફરવા નીકળી પડતાં. મેળો બહુ મોટો કે ઘોંઘાટિયો નહોતો ભરાતો. અડખે-પડખેનાં પાંચ-સાત ગામોમાંથી લોકો આવતાં અને દર્શન કરી પાછાં વળી જતાં. મેળામાં આખો દિવસ પેલી છોકરી સાથે રહેવા મળતું. નાના ચકડોળમાં સાથે બેસતાં. એ ડરતી નહીં. પણ આછું હસતી. અમે પાવો પણ લેતાં. સરોવરના કાંઠે કાંઠે પાણીને અડકીને અમે એકલાં ચાલતાં અને ચાલતાં ચાલતાં ઘણાં આઘે નીકળી જતાં. એ કાંઠે આવેલી બોરડીનાં મીઠાં બોર વીણતાં અને પાણીમાં પગ ઝબોળી બેસી રહેતાં. એ છોકરીને સરોવર ખૂબ ગમતું હતું. સાંજ પડતી અને ધીરે ધીરે આખા મુલકનાં ગાડાં થાક્યાંપાક્યાં પણ નાચતાં-કૂદતાં સીમાડા ઊતરી જતાં. અમે પણ ગાડાંમાં ગોઠવાઈ જતાં. અંતરબા સૌને હસી હસી કહેતાંઃ ‘આજની રાત રહી ગયાં હોત તો શું ખોટું હતું?’ પણ ગાડાં ચાલવા લાગતાં. અંતરબાની આંખમાં સાંજ ભીંજાઈ જતી. પેલી છોકરી પણ ઉદાસ બની જોઈ રહેતી. મને આંખોમાં સૂનમૂન બની ગયેલું સરોવર દેખાતું. ધીરે ધીરે ગાડાં દૂર ચાલ્યાં જતાં — ભીંજાઈ ગયેલી સાંજને ટેકરીઓની હારમાળા ઢાંકી દેતી. એ વરસે રાજબા મારા ગામ એના મામાને ઘેર આવેલી. ભાદરવાના કૂણા તડકાનું સોનું આંગણામાં વેરાઈ ગયું હોય અને અમે સોનેરી રેતનાં ઘર બનાવતાં. રાજબા ખૂબ શરમાળ હતી. એ કશું બોલ્યાચાલ્યા વગર એની ખડકીના ઉંબરા પર બારસાખ પકડી ઊભી રહેતી. અને જોયા કરતી. જરા જરા પગ ઝુલાવતી. એના પગનાં ઝાંઝર સૂરજ જેવું મીઠું મીઠું બોલતાં. ક્યારેક એ અમારી સાથે રમવા આવતી. અમે આંગણામાં આઠ ખાનાં પાડી ઘર ઘર રમતાં. એ પગના અંગૂઠા વતી કુકરું ખસેડતી — એનો નીલો સુંદર હોઠ થરકતો — એના પગની પાની પર ભાદરવાની ધૂળ ચમકતી — એ એક પછી એક બધાં ઘર જીતી લેતી અને આછું હસી પડતી. અમે સંતાકૂકડીની રમત રમતાં. હું એને પકડવા જાઉં અને એ દોડીને ઘરમાં જતી રહે. એની આંગળીઓને તો હું અડકી ગયો હોઉં. પણ કોણ માને? પછી એ ઘર બહાર નીકળે જ નહીં. મારો દાવ અધૂરો રહી જતો. અમે સૌ એની કિટ્ટા લેતા. એની આંખોમાં રોષ તરવરી રહેતો. બીજે દિવસે એ એના ગામ ચાલી જતી, તડકાળ દિવસો આંગણાના લીંબડાને પેલે પારના મુલકમાં ચાલ્યા જતા. રાજબાને ફરી ઘણાં વરસ પછી જોઈ. હું મોડી રાતે બસમાંથી ઊતરી આવ્યો હતો. સવારે જાગ્યો ત્યારે ચકલીઓ ઘરના છાપરા નીચે માળો બાંધવા ઊડાઊડ કરતી હતી. ઊગતા સૂરજનો ધવલ પ્રકાશ જૂની ભીંતો પર ડિસ્ટેમ્પરની જેમ પ્રસરી ગયો હતો. ઘણા સમયે ગામ આવ્યો હતો એટલે બધું નવું નવું લાગતું હતું. માઢનો પથ્થર તૂટી પડ્યો હતો. ખડકીનું ખાંચાખૂંચીવાળું આકાશ નવું નવું — ચોખ્ખા પાલર પાણી જેવું લાગતું હતું. બહાર ઓટલા ઉપર દાતણ કરતો બેઠો હતો ત્યાં વીરાજીની ખડકીમાંથી બેડું લઈ જરી નીચા નમી રાજબા બહાર નીકળી. એના સુડોળ શરીરને ધીમો હડદોલો આવ્યો — એનાં ઘેરદાર લાલચટ્ટક વસ્ત્રો હડદોલાઈ ઊઠ્યાં. એણે મને જોયો, એની આંખોમાં ભાદરવાના તડકા જેવો રોષ હજુ વ્યાપેલો મને લાગ્યો. એણે જરા હસીને નજર ફેરવી લીધી અને આંગણું વટાવી ગઈ. થોડી વારે એ પાણી ભરીને આવી. એના બેડા ઉપર શ્યામલ બુલબુલ બેઠું હતું. તે ઊડીને લીંબડા ઉપર જઈ બેઠું. એ નીચી નમીને ખડકીમાં જવા ગઈ, પણ ન જવાયું, પાણીની છાલકથી એનો બરડો ભીંજાઈ ગયો. ઉપલું બેડું એક હાથે ઉતારી લઈ એ અંદર ગઈ. બપોરે એ એની સખીઓ સાથે લીંબડાના છાંયા નીચે કૂકા રમવા બેઠી હતી. હું ઓસરીમાં ખાટલો ઢાળી સૂવાનો ડૉળ કરી પડ્યો રહ્યો હતો. એ કૂકા ઉછાળતી હતી — ઝપ દઈ ઝીલતી હતી અને એના હાથની બંગડીઓ રણકતી હતી, વચ્ચે એક વાર એ એના ગામના સરોવર જેવું છલક છલક હસી પડી હતી. સાંજ પડી. અંધારું ઊતરી આવ્યું. એ એના ઘરમાં ફાનસના અજવાળા જેવું આછું બોલતી હતી તોયે એના શબ્દો, એના સુંદર હોઠની લાલ પાંખો ફેલાવી લીંબડાની સળીથી હવામાં કશુંક લખતો હતો ત્યાં ઊડી આવતા હતા. અજવાળી રાતમાં રાજબા એની સખીઓ સાથે વાતો માંડતી બેઠી હતી. રહી રહીને એની બહેનપણીઓ સાથે ખખડીને હસી પડતી હતી. કોઈ સખીએ કંઈક એવું પૂછ્યું કે રાજબા શરમાઈ ગઈ અને કશું ન બોલી. મોડી રાતે સૌ વિખરાઈ ગયાં. હું ઝાંખો ઠંડો ચંદ્ર પશ્ચિમમાં ઢળી ગયો હતો ત્યાં સુધી જાગતો પડ્યો રહ્યો. રાજબા બીજે દિવસે વહેલી સવારે એના ગામ ચાલી ગઈ. મેં જાગીને જોયું ત્યારે તો રાજબા નદીને પેલે પારના વગડામાં વગડાઉ પંખીઓ જેવા શ્વાસ ખેતરોમાં ઊડતા મૂકી ચાલી ગઈ હતી. રાજબા ફરી બે-ત્રણ વરસ પછી જોવા મળી. રજાઓમાં ઘેર આવ્યો હતો. અમસ્તો જ બહાર ઊભો હતો. ત્યાં વીરાજીએ બળદને ધૂસરે જોતર્યા અને મને પૂછ્યું, ‘લ્યો હેંડો, પંચાસર આવવું છે? દા’ડો આથમે આવતા રહીશું.’ મને રાજબા યાદ આવી. એના ગામનું સરોવર યાદ આવ્યું અને હું ગાડામાં બેસી ગયો. વીરાજીએ બળદ દોડાવી મૂક્યા. ઉજ્જડ ખેતરો ઘસાઈને પસાર થયાં. બળદોના ઘૂઘરાના અવાજથી તેતરોનાં ટોળાં એક વાડ પરથી બીજી વાડમાં જઈ લપાયાં. ટેકરીઓ દેખાઈ અને ભીની હવા વહી આવી. વીરાજીએ ગાડું ઊભું રાખ્યું. તડકામાં સરોવર ઝલમલતું હતું. અમે બન્નેેએ મહાદેવનાં દર્શન કર્યાં. હું બે ઘડી સરોવર પર આંખ પ્રસારીને ઊભો રહ્યો. મને મારા બાળપણના દિવસો કિલકિલાટ કરતા લાગ્યા. અહીં તો તે હતા તેવા ને તેવા, નાના જ રહ્યા હતા. પાછું અમારું ગાડું ચાલ્યું. બે-ચાર ખેતરવા દૂર વૃક્ષો વચ્ચે નળિયાંછાયું રાજબાનું ગામ દેખાયું. રાજબાની ખડકી પાસે અમારું ગાડું પહોંચ્યું કે તરત રાજબા પાણી ભરીને આવી લાગી. ઉતાવળે પગે ખડકીમાં ગઈ અને એની બાને બહારથી જ, ‘બા, મામા આયા’ની હાક મારી દીધી. અંતરબા બાજરીના રોટલાના લોટવાળા હાથે બહાર આવ્યાં અને વીરાજીનાં દુખણાં લીધાં. ‘લે ભૈ, તુંયે આયો છો?’ એમના દાંત પરથી સોનાની રેખ મને આવેલો જોઈ ચમકી. હું હસીને નીચે ઊતર્યો. રાજબાએ ખાટલો ઢાળી દીધો હતો. અમે બેઠા, અંતરબાએ અમારા ગામના ઉબડખાબડ રસ્તાઓના ખબરઅંતર પૂછ્યા. થોડી વારે રાજબા કીટલીમાં ચા લઈને આવી. પિત્તળની સોના જેવી રકાબીઓમાં એણે ઊની ફળફળતી ચા કાઢી. એક રકાબી વીરાજીના હાથમાં આપી. બીજી મને હાથમાં આપવા ગઈ, ને ચા ઢળતાં રહી ગઈ. ‘બુના, આ તો શે’રના મનેખ. કાચની રકાબીઓ લાય.’ અંતરબાએ કહ્યું. રાજબા હસીને કાચની રકાબી લઈ આવી. મારી આંગળીઓ એની આંગળીઓને અડી ગઈ. સરોવરકાંઠે ઊગતા ઘાસ જેવી લીલી હતી એની આંગળીઓ. એ જરા દૂર જઈ બેઠી. પગની આંગળીએ એણે ચાંદીની માછલી પહેરી હતી. તેની પૂંછડી આછી ફરકતી હવામાં મને હાલતી દેખાઈ. એના હોઠ નીચે સુંદર તલ ઊપસી આવ્યો હતો. શિયાળામાં તલના ખેતરમાં ગઈ હશે અને એણે કાળા તલને વીણી હોઠ નીચે ચિપકાવી લીધો હશે? થોડી વારે એ ઘરમાં ગઈ. વીરાજી આંગણાના લીમડા નીચે આડે પડખે થયા. એમના ખેસ ઉપર કાગડો ચરક્યો. મારી પર લીંબડાનું સૂકું પાંદડું પડ્યું. અંતરબાએ પટ્… દઈ છીંકણીની દાબડી વાસી. કાળી દેવચકલી છેક નજીક આવી ઊડી ગઈ. ‘બા, હું નાહી આવું.’ બોલી એ વસ્ત્રો લઈ બહાર નીકળી ગઈ. અંતરના અણગમાથી જોઈ રહ્યાં પણ કશું ન બોલ્યાં. હું બહાર જોઈ રહ્યો. એણે જાણે મને, એની આંખમાંના એના ગામના સજળ તડકાના ઇશારાથી બોલાવ્યો. અંતરબા ઘરમાં ગયાં કે તરત વીરાજીની આંખો પર લીંબડાનું પાંદડું ગોઠવી હું હળવેથી બહાર નીકળી ગયો. રાજબાની લાલચટક ઓઢણી ઊડાઊડ કરતી જતી હતી. હું પાછળ ચાલ્યો જતો હતો એની એને ખબર નહોતી. એની આંખો તો જરા દૂર દેખાતી સરોવરની ટેકરીઓમાં ખોવાયેલી હતી. એ ઊછળતી-કૂદતી ટેકરીઓનો ઢાળ ચડી ગઈ. આકાશનું વન વીંધી ગઈ — એનો પડછાયો ઘાસ પર દડદડી ગયો. સરોવરની તોફાની હવા એનાં વસ્ત્રોમાં લપાઈ ગઈ. એ સડસડાટ ઢાળ ઊતરી છેક સરોવરના ભીના કાંઠા પર જઈ ઊભી રહી. હું એની નિકટ ગયો. એ મધુરું હસી. મેં એને પૂછ્યું, ‘હજુયે તને સરોવર ખૂબ ગમે છે?’ એ સરોવરના તરંગો પર આંખ માંડી રહી અને બોલી, ‘હા, મને આ સરોવર ખૂબ ખૂબ ગમે છે. રાત્રે સ્વપ્નમાં પણ આવે છે અને મને બોલાવ્યા કરે છે. હું ઘણી વાર રાત્રે ઊઠીને એકલી ચાલી આવું છું અને પરોઢ સુધી નાહ્યા કરું છું. હું બહાર હોઉં છું ત્યારે મારા રૂંવાડાં નીચે કશુંક બળ્યા કરે છે અને શ્વાસ પણ લઈ શકતી નથી. આ સરોવરમાં પડું છું ત્યારેટાઢક વળે છે. મને તો થાય છે કે આખો દિવસ બસ તર્યા કરું. કાંઠાના ઘાસમાં સૂરજપંખી માટે માળો બાંધું. સૂરજપંખી ઈંડું મૂકે અને એમાંથી કોઈ રાજકુમાર બહાર આવે અને મને આ દુનિયામાંથી લઈ જાય. તમને ખબર છે આ સરોવરના તળિયે એક મહેલ છે તેની? તેનાં સોનાનાં કમાડ ભીડેલાં રહે છે. કોઈ રાજકુમાર એને અડે તો એ ખૂલી જાય. પણ હું અહીં આવું છું તે કોઈને ગમતું નથી. આખું ગામ વાતો કરે છે. મારી આ બા મારી સાથળ પર મને ચીમટા ભરે છે. નહાવા આવવાની ના પાડે છે. પણ હું તો આવવાની જ.’ રાજબા એટલું બોલી નહાવા પડી. નાનકડાં મોજાં સડસડાટ સામે કાંઠે જવા ઊડી નીકળ્યાં. સરોવરમાં સૂરજ ટુકડા ટુકડા થઈ વેરાઈ ગયો. રાજબાના લાંબા નીલરંગી વાળ સપાટી પર તરી રહ્યા. સરોવરમાં તરતી દસાડીઓ પાંખો પ્રસારી ઊડી ગઈ. એ નાહીને બહાર નીકળી. એનાં વસ્ત્રો એનાં અંગોને ચોંટી ગયાં હતાં. તેમાંથી રાજબાની નગ્નસમ પ્રતિમા ઊપસી આવતી હતી. એના પગની પાની પાસેથી એક રેલો નીકળ્યો અને સરોવરમાં ભળી ગયો. એના વાળમાં સૂરજપંખી પાંખો ફફડાવતું હતું, દૈયડની જેમ સૂર વહાવતું હતું. એની છાયા સરોવરના જલમાં કટકા કટકા બની વિલાતી જતી હતી. એ નીતરતે વાળે, ધીરે પગલે બીતી બીતી ખડકીમાં આવી. વળગણી પર એણે ભીનું વસ્ત્ર સૂકવ્યું. એનો વાદળી ખભો નીતરતા વાળથી ભીંજાઈ ગયો હતો. એના ભીના પગ પર આંગણાની ધૂળ ચોંટી હતી. એ ઘરમાં ગઈ અને દીવો પેટાવી બહાર આવી, ભીંતમાંના જીર્ણ ગોખમાં દીવો મૂકી એ પગે લાગી. પછી એ બે લોટા પાણી ભરીને ચાલી. મેં વીરાજીને જગાડ્યા. વીરાજીએ મોં લૂછી નાખ્યું. રાજબાએ પાટલા ઢાળી દીધા. હું અને વીરાજી જમવા બેઠા. એણે થાળીમાં લાપસી પીરસી અને ઘીની ધાર કરી. એના મંદ શ્વાસનો મને સ્પર્શ થયો. એના કૂણા કાન પર વાળની એક લટ નીતરતી હતી. બપોરે અમે ખાટલા ઢાળી જરા આડા પડ્યા, વીરાજી તો લીંબડાનું પાંદડું એમના મોં પર પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયા. રાજબા ખડકીના ઉંબરા પર કશુંક ભરતાં બેસી રહી. એ ધીમું ગુંજતી હતી. એના હાથમાંનો નીલો દોરો ઝરણાં જેવું બોલ્યા કરતો હતો. હું જાગતો પડ્યો રહ્યો. લીંબડાનાં ડાળાં વીંધી તડકો મારી પર ટપકતો રહ્યો. આ તડકાને હું શું કરું? બપોરની તડકાળ ભાતમાં ટુકટુકો રાજબાની આંખો ટાંકતો હતો. વીરાજીની આંખ ખૂલી ગઈ, એમનું ધ્યાન બહાર ગયું. એમણે લાંબું બગાસું ખાઈ રાજબાને કહ્યું. ‘ભાણીબા, બળદોને બે-એક પૂળા નાખજો.’ રાજબા ગૂંથવાનું બાજુ પર મૂકી ઊભી થવા ગઈ ત્યાં દોરાનું ફીંડલું મારા ખાટલા સુધી દોડ્યું આવ્યું, એ દોડતી આવી — એનો ચહેરો મારા પગને અડતાં અડતાં રહી ગયો. ચા પીને વીરાજાએ ગાડાને બળદ જોતર્યા. હું પાછળ બેસી ગયો. વીરાજીએ પાંચ રૂપિયા અંતરબાને આપ્યા. ‘લે બુન, કાપડાના. મા હંભારે છે. ચ્યારે આવવાની છે?’ ‘દિવાળી મોર્ય આવી જઈશ.’ અંતરબાએ વીરાજીનાં દુખણાં લીધાં અને ટચાકા ફોડ્યા. રાજબા એની ખડકીની બારસાખે ઊભી રહી ગઈ હતી. વરસો પહેલાં એ મારાથી રિસાઈને ઊભી રહી જતી એમ જ. અમારું ગાડું ચાલ્યું. અંતરબાની આંખો પોચી પડી ગઈ. રાજબા સ્હેજ હસીને અંદર ચાલી ગઈ. રજાઓમાં હું ઘેર આવ્યો. ત્યારે આંગણાનો લીંબડો ઉદાસ બની ઊભો હતો. સૂકાં ડાળાં પર કાગડા સૂનમૂન બની બેઠા હતા. વીરાજીની ખડકીની ભીંતો ફિક્કી પડી ગયેલી લાગતી હતી. વીરાજી બહાર બાંધેલા એમના માંદા બળદને ચાર નીરવા બહાર આવ્યા, એ સાવ થાકેલા — પડી ભાંગેલા જણાતા હતા. રાજબા એક રાતે ઊઠીને એના ઘરેથી નીકળી ગઈ હતી. સવારમાં ખબર પડી. ચારે બાજુ માણસો દોડાવ્યા. પણ રાજબા ન મળી. બીજે દિવસે વહેલી પરોઢે કોઈ ખેડૂતે એના ગામના પેલા સરોવરમાં રાજબાને તરતી જોઈ. એણે નજીક જઈને જોયું તો એ રાજબાનું નિર્જીવ શરીર હતું. કોઈને કશું સમજાયું નહીં, પણ ત્યારથી વહેલી પરોઢે વટેમાર્ગુઓને સરોવરમાં શિયાળામાં શ્વેત પંખીઓ જેવું કોઈ તરતું દેખાયા કરે છે. સૌ માને છે કે રાજબા તર્યા કરે છે અને ખડખડાટ હસ્યા કરે છે. અચાનક મને કોઈનો ભીનો સ્પર્શ થયો. મેં પડખે જોયું. રાજબા મારી પડખે ઘાસ પર બેસી ગઈ હતી. એના વાળ ભીના હતા અને લટોમાંથી પાણી ટપકતું હતું. એ નિષ્પલક આંખે સરોવરને જોઈ રહી હતી. ‘રાજબા, તું હજીયે મારાથી રિસાયેલી છે? રિસાઈને પહેલાં તો તું તારા ગામ જઈ બેઠી ને હવે તો… આમ શાને કર્યું તેં?’ ‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ. ← લીંબડાનું પાંદડું હનુમાન લવકુશ મિલન → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ_ગઢવી/સૂરજપંખી&oldid=17800"
નવી દિલ્હી: દુનિયામાં અનેક જનજાતિઓ રહે છે અને આજે પણ એવી ઘણી જાતિઓ છે જે બહારની દુનિયાથી અલગ રહે છે. તેમના રિવાજો પણ ખૂબ જ વિચિત્ર છે. આવી જ એક આદિજાતિ છે ઇન્ડોનેશિયાના ગોરોન્ટાલો પ્રાંતના ગાઢ જંગલોમાં રહેતી પોલાહી જાતિ. આ જનજાતિ એટલી ખાસ છે કે તેના વિશે જાણવા માટે સંશોધન કરવામાં આવી રહ્યા છે. પોલાહી જાતિ વિશે બહુ ઓછું જાણીતું છે. તેનું કારણ એ છે કે આ જનજાતિ હજુ પણ બહારની દુનિયાથી કપાયેલી છે અને તેના વિશે બહુ લખાયું કે વાંચવામાં આવ્યું નથી. તો ચાલો જાણીએ કોણ છે પોલાહી- ઈન્ડોનેશિયાના ગોરોન્ટાલો પ્રાંતના જંગલોમાં એક આદિજાતિ રહે છે, જેને પોલાહી કહેવામાં આવે છે. આ જાતિ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. જ્યારે ઘણી જાતિઓ હવે સામાન્ય વિશ્વ સાથે ભળી રહી છે, ત્યારે પોલાહી જાતિ હજી પણ સામાજિક જીવનથી દૂર છે. પોલાહી જાતિમાં ભાઈ-બહેન, પિતા-પુત્રી, માતા અને પુત્ર વચ્ચે પણ શારીરિક સંબંધ હોય છે. મતલબ કે આ લોકો લોહીના સંબંધીઓ સાથે લગ્ન અથવા શારીરિક સંબંધો પણ બાંધી શકે છે. પોલાહી જાતિ વિચરતી છે પરંતુ તે એક જંગલમાંથી બીજા જંગલમાં જાય છે. આ જનજાતિના ઘણા લોકો કપડાં પણ પહેરતા નથી તેઓ ફક્ત પાંદડામાંથી બનેલી નેપ્પી પહેરે છે અને સ્ત્રીઓ પણ તેનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ અર્ધ નગ્ન અવસ્થામાં રહે છે. આ જાતિની ચોક્કસ સંખ્યા જાણીતી નથી અને તે હજી પણ વિશ્વ માટે એક રહસ્ય છે. એવું માનવામાં આવે છે કે આ જનજાતિ સંકોચાઈ રહી છે, તેનું કારણ એ છે કે આ જનજાતિના ઘણા લોકોએ સામાન્ય લોકો સાથે લગ્ન કર્યા છે, જેના કારણે તેમની ઓળખ ભૂંસાઈ રહી છે. (5:31 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
આપણા રસોડામાં જ પેનકીલર મસાલાઓ હોય છે, કે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાનું દર્દ ઠીક કરી શકે છે. આ દુખાવાની સમસ્યાને ઠીક કરવા માટે ઘરે જ આવું ચૂર્ણ બનાવીને નાના મોટા તેમજ સાંધાના દુખાવામાં તે ખુબ જ ઉપયોગી થાય છે. જો સાંધામાં દુખાવા રહેતા હોય, સવારે આંગળા વાળવામાં તકલીફ પડતી હોય, જ્યારે કોઈ દાદરો કે સીડીઓ પર ચડીએ કે ઉતરીએ અંગોમાંથી કે ઘુટણમાંથી કટ કટ અવાજ આવે છે,પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડે છે, ઉભા થવામાં તકલીફ પડે છે. યુરિક એસિડને લીધે તળિયામાં દુખાવા રહે છે, ગરદનમાં દુખાવા રહે છે. કોઈપણ કારણથી સંધિવાત જેવી સમસ્યાનો પ્રારંભ થયો હોય, તેવા લોકોને નિશ્વિત રૂપથી આ પ્રયોગ ઉપયોગી થશે. આ ઈલાજ માટે 100 ગ્રામ મેથી દાણા લેવા, 100 ગ્રામ સુંઠ લેવી, 100 ગ્રામ હળદર લેવી, 100 ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ લેવું, 5 ગ્રામ અજમો લેવો, 5 ગ્રામ જીરું લેવું. આ બધી જ વસ્તુ ભેગી કરીને તેનું મિક્સરમાં ચૂર્ણ બનાવી લેવું. આ રીતે પાવડર બનાવી લેવો. આ પાવડર બનાવીને તેને હવા ન લાગે કે ભેજ ન લાગે તેવા ડબ્બામાં ભરી લો. જે લોકોને ઉપરોક્ત સમસ્યાઓ હોય, તેવા લોકોએ નાસ્તાના 10 થી 15 મિનીટ પહેલા એક ચમચી જેટલો આ પાવડર લેવો. જો ડાયાબીટીસની સમસ્યા ન હોય તો આ પાવડર મધ સાથે ચાંટી જવો અને તેની ઉપર હુંફાળું પાણી પી જવું. આ સિવાય એક ચમચી ચૂર્ણ વાટકીમાં નાખીને તેમાં હુંફાળું પાણી નાખીને નાસ્તાના અને રાત્રી ભોજનના 10 થી 15 મિનીટ પહેલા તેને પી લેવું જોઈએ અને તેમજ ચાંટી લેવું જોઈએ. આ બધા જ તત્વો એવા છે કે જે મોટી મોટી ઔષધિઓ બને છે, જે કંપનીઓની ઔષધિઓ બને છે, જેમાં આ બધા બેઝીક તત્વો તરીકે આવે છે. માટે આ વસ્તુઓ 100 ટકા શુદ્ધ રીતે લાવશો તો તેનું પરિણામ ખુબ જ અદભૂત સારું અને ઉત્તમ મળશે. આ સિવાય જો દાંતમાં દુખાવો રહેતો હોય તો એક-બે લવિંગ મોઢામાં મુકીને ચૂસ્યા કરશો તો ફાયદો રહેશે. લવિંગનું તેલ જો દાંત પર રગડવામાં આવે તો અને થોડીવાર પછી તેના કોગળા કરવામાં આવે તો પણ એમાં ફાયદો થાય છે. જો બાળકને પેટમાં દુખતું હોય તો એક થી બે ચમચી પાણીની અંદર ચારથી પાંચ ચપટી જો હિંગ નાખીને બાળકના પેટ પર ઘસવામાં આવે તો પેટનો દુખાવો મટી જાય છે. મોટાઓને પણ જો પેટનો દુખાવો રહેતો હોય તો કોપરેલ તેલ કે પાણી લઈને તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીને એ હિંગનો લેપ પેટ ઉપર કરવામાં આવે તો પેટના દુખાવામાં તત્કાળ થોડી રાહતો મળશે અને સારું થઈ જશે. નિર્ગુણીના પાંદડા છાયડે સુકાવીને, સરગવાના પાન છાયડે સૂકવવા, એકલા નિર્ગુણીના પાન જમ્યા પછી પાણી સાથે લઈ શકાય છે. એકલા સરગવાના પાન જમ્યા પછી હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. આ બધા જ પદાર્થની અંદર રહેલા ફાઈબર પેટને સાફ કરે છે. તેની અંદર રહેલા ગુણો છે તે દુખાવામાં મદદ કરે છે. આ પ્રયોગો દુખાવામાં મદદ કરશે અને દુખાવો નહિ થતો અટકાવીદે છે. નિર્ગુણી એક ઔષધીય છોડ છે અને તેના પાનનો ઉપયોગ દવા તરીકે થાય છે. જે લોકોને દુખાવાની સમસ્યા રહેતો હોય તેવા લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગો કરવા સાથે જે લોકોને દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે આથા વાળી વસ્તુઓ ન ખાવી જોઈએ, અતિશય ખાટી વસ્તુઓ આ લોકોએ ન ખાવી જોઈએ. આ બધી જ વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવે તો નિશ્વિત રૂપથી આ દુખાવામાં ફાયદાઓ મળી શકશે. જો તમને દુખાવો થતો હોય તો બેથી ત્રણ મગના દાણા જેટલો ચૂનો લેવો, આ ચુનામાં થોડો ગોળ નાખવો તેમજ તેમાં એક ચમચી જેટલી હળદર નાખીને તેનો જે લેપ બનાવવામાં આવે છે તે લેપ ઘૂંટણ પર કે જ્યાં સોજા આવ્યા હોય, જ્યાં ખુબ જ દુખાવો થતો હોય તેના પર લગાવવામાં આવશે તો તેના ફાયદાઓ મળશે. જમ્યા પછી જો પેટમાં દુખાવો રહેતો રહેતો હોય તો 50 ગ્રામ તલ લેવા, 50 ગ્રામ જીરું લેવું. આ બધી જ વસ્તુઓ કાચી જ શેક્યા વગરની લેવી. આ પછી 15 ગ્રામ વરીયાળી લેવી, આ માટે વરીયાળી શેકેલી લેવી, આ પછી 5 ગ્રામ અજમો લેવો. આટલું ભેગું કરીને જમ્યા પછી દોઢ ચમચી જેટલું ચાવી જવામાં આવે તો જમ્યા પછી જે લોકોને પેટ ભારે રહેશે. જે લોકોને ખુબ જ ગેસ થાય છે, જે લોકોને ખુબ કબજીયાત થાય છે. જે લોકોને પેટમાં મરોળ ઉભી થાય છે. આ બધા જ લોકોને આ ઉપાય કરવાથી ફાયદો થાય છે. જમ્યા પછી જો પેટ દુખતું હોય તો નિશ્વિત રૂપે આ પ્રયોગ કરી શકાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો પણ આ ઉપયોગ કરી શકે છે. જે લોકોને ખુબ ગેસ થતો હોય તે લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે. કોઇપણ વસ્તુ ન મળે તો અડધી ચમચીથી થોડો અજમો લઈને તેમાં થોડું સીંધવ ઉમેરીને જો ફાંકી જવામાં આવે તો પણ પેટના દુખાવામાં રાહત થાય છે. આમાં જો એક ચમચી જીરું રાત્રે પાણીમાં પલાળી દેવામાં આવે તો અને સવારે આ જીરું પાણીમાં ઉકાળીને જમ્યા પછી કે થોડા દિવસ નરણા કોઠે આ પ્રયોગ કરવામાં આવે અને ખુબ જ પેટમાં ગેસ રહેતો હોય તો, પાચન નબળું હોય તો, ભૂખ ન લાગતી હોય તો આનો ઉપયોગ કરી શકાય છે અને આ પાણી અડધો ગ્લાસ બપોરે જમ્યા પછી અને અડધો ગ્લાસ રાત્રે જમ્યા પછી આનો ઉપયોગ કરી શકાય છે. જીરાને સવારમાં પલાળીને પણ ઉપયોગ કરી શકાય છે. જીરું અને અજમો મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રયોગના ભરપુર અને અદભૂત પરિણામ મળે છે. આ બધા જ ઘરગથ્થુ ઉપયોગો છે. જો તમે એનો ઉપયોગ કરશો તો નિશ્વિત રૂપથી તતેના ફાયદાઓ થશે. જો તમને કેલ્શિયમના અભાવથી સાંધા દુખતા હોય તો જમતી વખતે બે-બે ચમચી સફેદ તલ ચાવીને ખાઈ જવા. આ તલમાં ખુબ જ કુદરતી રીતે પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ આવેલું છે. જે લોકોને કેલ્શિયમની ઉણપ છે. જે લોકોને પરિવારમાં કેલ્શિયમની ઉણપ છે. એ લોકોએ જમતી વખતે તલનું તેલ 1-1 ચમચી ઉપયોગમાં લેવું જેને કાચા પ્રમાણમાં ઉપયોગમાં લેવું જોઈએ. જે લોકોને આયર્નના અભાવે જો કોઈ તકલીફ ઉભી થઈ હોય તો, જેમના વાળ પણ ખરતા હોય એવા લોકોએ કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. જમતી વખતે બે-બે ચમચી કાળા તલ ચાવીને ખાઈ જવા જોઈએ. આ બધા જ નાના નાના ઘરગથ્થુ અને સફળ પ્રયોગો છે. આમ, આ ઉપાય કરવાથી ચોક્કસ અને 100 ટકા ફાયદો થાય છે. આ ઉપાય દેશી જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી શરીરમાં કોઇપણ પ્રકારની આડઅસર કર્યા વગર દુખાવાના દર્દને ઠીક કરે છે. આ રીતે અલગ અલગ પ્રકારના દુખાવામાં ઉપરોક્ત રીતે ઈલાજ કરી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વૈવાહિક સુખમાં વધારો થશે. ધાર્મિક કાર્યો અને મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધશે. વધુ દોડધામ થશે. સારી સ્થિતિમાં રહો. નારાજગીની ક્ષણ અને નારાજગીની સ્થિતિ હશે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. બિનજરૂરી ગુસ્સા પર નિયંત્રણ રાખો. Vastu Tips: શુભ કાર્ય કરતા પહેલા દહી-સાકર કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેનું પરફેકટ લોજીક કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, શાળામાં પરીક્ષા આપતા પહેલા અથવા તમે ક્યાંક બહાર જતા હોવ ત્યારે તમને પહેલા દહી-સાકર ખવડાવવામાં આવે છે. લગ્ન જેવા શુભ કાર્ય કરતા પહેલા પણ વરરાજાને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોય કે આવું કેમ કરવામાં આવે છે, તો ચાલો આજે તમને તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જણાવીએ. Ekadashi 2023 - વર્ષ 2023માં એકાદશી ક્યારે-ક્યારે આવશે જાણો આખી યાદી ekadashi list 2023 વેબદુનિયાના પ્રિય વાચકો માટે નવા વર્ષ 2023 માં આવી રહેલી એકાદશીઓની સંપૂર્ણ સૂચિ અહીં છે. જેમાં તમને ખબર પડશે કે વર્ષની 24 એકાદશીઓ ક્યારે આવવાની છે. આવો જાણીએ એકાદશી વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી - 2023 એકાદશીના ઉપવાસના દિવસો (2023 Ekadashi Fasting days) માસિક રાશિફળ ડિસેમ્બર 2022 : પદ પૈસા સન્માન બધુ જ આપશે વર્ષનો છેલ્લો મહિનો, જાણો કેટલા લકી છો તમે Monthly Horoscope December 2022 in Gujarati : ડિસેમ્બર મહિનામાં ઘણી ગ્રહોની ઉથલપાથલ થવાની છે. સૂર્ય, શુક્ર, બુધ સહિત ઘણા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. તમામ 12 રાશિઓ પર તેની મોટી શુભ અને અશુભ અસર પડશે. ડિસેમ્બર 2022ની માસિક કુંડળી પરથી જાણીએ છીએ કે કઈ રાશિ માટે આ મહિનો કેવો રહેશે. Evening Totke: સૂર્ય ડૂબવાથી પહેલા કરી લો ખાંડના આ ઉપાય, ધન-સંપત્તિમાં થશે ખૂબ વધારો, બની જશો અમીર Evening Totke: જો તમે જીવનમાં ઘણા સમસ્યાઓથી ઘેરાયેલા અને તેનાથી બહાર નિકળવા ઈચ્છો છો તો સૂર્ય ડૂબવાથી પહેલા જ્યોતિષશાસ્ત્રમાં ખાંડના કેટલાક ઉપાય વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને કરવાથી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. નવીનતમ Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે. Joint Pain Causes- સાંધાના દુખાવા માટે જવાબદાર છે આ કારણ Hand And Leg Joint Pain Causes- તમે પણ હાથ, પગના સાંધાના દુખાવાથી પરેશાન રહો છો તો તેને અનજુઓ ન કરવું. આવુ આ કારણે જેમ-જેમ આ સમસ્યા વધે છે તેમ તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. આમ તો સાંધાના દુખાવા થવાના ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ઈજા થવી, ઈંફેક્શન કે સોજા વગેરે. પણ તે સિવાય પણ ઘણા કારણ ત હાય છે કે હાથ અને પગના દુખાવાના જવાબદાર થઈ શકે છે
Digital Gujarat સ્કોલરશીપ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 10 ડિસેમ્બર 2022 સુધી અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે. Fill in somaવિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.e text નિયામક શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે.
પ્રત્યેક પ્રસંગ - બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.