text
stringlengths
401
108k
“જો હવે આઈસ્ક્રીમ ખાવાનું નામ લીધું છે ને તો જોઈ લેજે બસ. ડૉક્ટર પાસે કડવામાં કડવી દવા અને ‘ઈંજેક્શન’ ન અપાવુંને તો કહેજે.” “તને તો ‘ઈંજેક્શન’ મારશેને ત્યારે જ તું સુધરશે.” ગુસ્સામાં બોલાયેલાં આ વાક્યો એક મમ્મીનાં છે. તે મમ્મીનું નામ છે સ્મિતાબહેન. તેઓ સુખી—સંપન્ન કુટુંબ ધરાવતાં ગૃહિણી છે. તેમણે “બી.ઍસ.સી. હૉમસાયન્સ” પ્રથમ વર્ગમાં પાસ કરેલ છે. કદાચ તેમને “ચાઈલ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટ” જેવો એક વિષય પણ અભ્યાસક્રમમાં રહ્યો હશે. આવાં તો અનેક ઉદાહરણો આપણા આસપાસના વાતાવરણમાંથી મળી આવશે. બાળકો પર “ડૉક્ટર”ની એટલી બધી ધાક મા—બાપ દ્વારા અજાણતાં જ જમાવી દેવામાં આવે છે કે તેના કેવા મનોવિકાર પેદા થાય છે, બાળકો તેના તરફ કેવું વલણ ધરાવતા થઈ જાય છે; તેના તરફ લક્ષ આપવાનો આપણે ક્યારેય સભાનતાપૂર્વક પ્રયત્ન નથી કરતા. મમતાબહેન તેના ગ્રુપમાં હંમેશાં એક જ ફરિયાદ કરતાં હોય, “મારા ચિંતુને તો બસ સામાન્ય ઝાડા થયા હોય તો પણ તે ક્યારેક અઠવાડિયા સુધી ચાલે.” ડૉ.“એક્‌સ” અમારા “ફેમિલી ડૉક્ટર” છે, તેમણે અમને ડૉ.“વાય” બાળરોગ—નિષ્ણાત પાસે મોકલ્યાં તો તે પણ કંઈ ન કરી શક્યા. ખબર નહીં આજકાલના આ “ડૉક્ટરો” શું ભણ્યા હશે? બાળકના સામાન્ય ઝાડા—ઊલટી પર કાબૂ ન મેળવી શકે, તો બસ થઈ રહ્યું તેમના ભણતરનું.” મમતાબહેન “ઍમ.ઍસ.સી.” પાસ થયાં છે. “બોટની”માં “લેક્ચરર” બનવાની તેમની ઘણી ઇચ્છા હતી. પણ એકાએક સમૃદ્ધ કુટુંબમાં તેમનાં લગ્ન થઈ જતાં, તેમના ઉદ્યોગપતિ પતિએ તેમને નોકરી કરવાની ઘસીને ના પાડી દીધી. મમતાબહેન પોતે મહત્ત્વાકાંક્ષી હતાં પણ તેમણે પોતાની ઇચ્છા દબાવી દેવી પડી. તેથી તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો અને જ્યારે મનમાં આવે ત્યારે ચિંતુના બાળ—સુલભ તોફાન માટે પણ તેને “ડૉક્ટર”ની ધમકી દેતાં રહેતાં કે, —“તને તો “ઈંજેક્શન” જ અપાવી દેવાં છે.” પેલાં સ્મિતાબહેનની જેમ. ધીરે ધીરે ચિંતુના માનસમાં “ડૉક્ટર” પ્રત્યે ઘૃણા અને ડર એટલાં બધા દૃઢ થઈ ગયાં કે સામાન્ય મંદવાડમાં પણ તે “ડૉક્ટર”નું નામ સાંભળી, અને તેને નિહાળી વધુ ને વધુ બીમાર પડી જતો. ચિંતુ માટે “ડૉક્ટર” એક ખૂંખાર પાત્ર બની ગયું. મમતાબહેને તેમના નિર્દોષ ચિંતુના મનમાં “ડૉક્ટર” પ્રત્યેનો એક “ફોબિયા” પેદા કરી દીધો. આધુનિક મનોવિજ્ઞાનીઓ બસ્સોથીયે વધુ પ્રકારના “ફોબિયા” હોવાનું કહે છે. અને તે “ફોબિયા” સામાન્ય રીતે ગેરસમજ દ્વારા અનાયાસે યા તો જાણી જોઈને પેદા કરવામાં આવેલો ભીતિ—વિકાર હોય છે. આમ, “ડૉક્ટર” ગમે તેટલા સફળ હોય તેમની કારકિર્દીમાં, અને તેમનો વ્યવસાય ગમે તેટલો નામાંકિત હોય, પણ વાલીઓ તેમને તેમનાં બાળકોની ધાકધમકી માટેનું માધ્યમ બનાવે છે, ત્યારે બાળક સાજું થવાને બદલે વધુ ને વધુ બીમાર પડે છે, “ડૉક્ટર”નું નામ સાંભળતાં જ.
હવે મચ્છરોની સમસ્યાનો ઉપાય હાથવેંતમાં. ચોમાસા દરમિયાન કેરોસીનથી ચાલતી રીક્ષાઓ કાયદેસર કરવા મુનસીટાપલી કમિશનરનો આરટીઓને પત્ર. અધીર અમદાવાદી મુનસીટાપલી આમ તો માણસોની બનેલી છે. કમિશનર પાસે ઘણી સત્તાઓ હોય, પણ એમનાં પોતાના ઘેર પણ મચ્છરો અંગે બુમો પડે છે એવી સાઈડ-લાઈનડ ઓફિસરોની પત્નીઓની ક્લબમાં ચર્ચા થાય છે. મુનસીટાપલીના કાળા માથાના કર્મચારીઓ અને અધિકારીઓ પાસે રખડતી ગાયો, કૂતરાઓ, ભુવાઓ, પાણી ભરાવવા, ગટર અને પાણીની પાઈપો અંદર અંદર એક થઈ જવી જેવી અનેક સમસ્યાઓના સમાધાન નથી. આવી જ એક સમસ્યા ચોમાસામાં મચ્છરોની છે. મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરિયાના લીધે લોકો મરી રહ્યા છે એવામાં સરકાર રૂપિયાના ધૂમાડા કરવા સિવાય મચ્છરોની સમસ્યાનો કોઈ નક્કર ઉપાય નથી શોધી શકી. આવામાં મુનસીટાપલીએ આરટીઓ ઓફિસને એવો પત્ર લખ્યાનું ધ્યાનમાં આવ્યું છે કે ચોમાસાના સમય દરમિયાન કેરોસીનથી ચાલતી રીક્ષાઓને કાયદેસરની માન્યતા આપવી. આ અંગે એન્વાયરોનમેન્ટ વિભાગના એક અભ્યાસ મુજબ જયારે અમદાવાદમાં આરટીઓ અને પોલીસ ખાતાંના સહયોગથી રીક્ષાઓ કેરોસીનથી ચાલતી હતી ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સૌથી ઓછા નોંધાયા છે. આ માટે ભૂતકાળમાં આરટીઓ અને પોલીસ વિભાગને રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી સારી કામગીરી અંગે પ્રમાણપત્રો પણ અપાયા છે. અત્રે જણાવવું જરૂરી છે કે અમુક હાઈપ્રોફાઈલ લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ થતાં તંત્રે હંમેશની જેમ ચોંકી ઉઠવાનો ડોળ કર્યો છે. અને એનાં પરિણામે આરટીઓને પત્ર લખી કેરોસીનથી ચાલતી રીક્ષાઓ ચોમાસાં માટે કાયદેસર કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે ઉચ્ચ અધિકારીઓએ પોલીસ વિભાગને પણ આવા રીક્ષાવાળાઓના મશીન સદા ચાલુ રહે તે માટે તેમને વિના રોકટોક-હપતા લીધાં સિવાય જવા દેવા એવી નીચેના સ્ટાફને તાકીદ કરવા જણાવ્યું છે. મુનસીટાપલીની યાદી મુજબ મચ્છરોની સમસ્યાના ઉકેલ માટે બીજાં અનેક ઇનોવેટીવ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યાં છે. આ મુજબ મુનસીટાપલી આયોજિત શેરી ગરબા સ્પર્ધાઓ હવેથી નવરાત્રિને બદલે ચોમાસા દરમિયાન જ ગોઠવવામાં આવશે જેથી કરીને તાળીઓના તાલે મચ્છરોનો સર્વનાશ કરી શકાય. આ ઉપરાંત મધ્યરાત્રિ ભજન યોજના શરું કરવામાં આવશે જે અંતર્ગત પણ ‘તાળી પાડો મચ્છર ભગાવો’ સૂત્ર સિદ્ધ કરી શકાશે. આ ઉપરાંત એક સ્કીમમાં જે લોકો મરેલા મચ્છર વન પીસમાં જમા કરશે તેમને મચ્છર દીઠ દસ પૈસા લેખે ચૂકવણી કરવામાં આવશે. એવું પણ જાણવા મળે છે કે આ ‘મચ્છર મારો, દસ પૈસા કમાવ’ સ્કીમમાં કેન્દ્ર સરકારને પણ રસ પડ્યો છે. જોકે આ સ્કીમને પગલે માર્કેટમાં અન-સ્કીલ્ડ લેબરની તંગી સર્જાશે તેવો મત અમુક તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે. ધૂમાડા અને તાળીઓ સિવાય મચ્છર ભગાડવા માટે અમુક તીવ્રતાના અવાજો કામ કરે છે. આ અંગે સંશોધન બાદ એવું જાણમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ આવા અવાજો ગુસ્સે થાય ત્યારે કાઢી શકે છે. તો મુનસીટાપલી કર્મીઓ આવી સ્ત્રીને ઘેર ઘેર ફરી શોધી કાઢશે અને તેમના અવાજ રેકોર્ડ કરી સમસ્યા હોય તેવા વિસ્તારોમાં લાઉડ સ્પીકર પર પ્લે કરશે. જોકે આ ઉપાય અંગે પતિ હિતરક્ષક મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવાનું પણ જાણવામાં આવ્યું છે.
સમગ્ર ભારત દેશમાં લોકો તેમની અલગ અલગ આસ્થા અને માન્યતાઓ સાથે દેવી-દેવતાઓની પૂજા કરે છે, આપણો ભારત પણ ધર્મથી ભરેલો દેશ છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં મોગલ માતાજીના ચાર ધામ છે, અને ચાર ધામની અંદર મા મોગલ છે. ખરેખર રહે છે, આજે. પરંતુ મા મોગલનો પરચો અપરંપાર છે, મા મોગલ પર મૂકેલી શ્રદ્ધાને કારણે મા મોગલ તેના ભક્તોના જીવનમાં આવનારા તમામ દુઃખો દૂર કરે છે. તે જ સમયે, મા મોગલ તેના ભક્તોને ખુશીઓથી ભરી દે છે, મા મોગલના નામનો જાપ કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, મા મોગલની ઉપર સ્થિત વિશાળ સંખ્યામાં ભક્તો જોવા માટે મા મોગલના નિવાસસ્થાનની અંદર પણ માનવ મહેરામણ દેખાય છે. મા મોગલ પોતાના ભક્તોને આસ્થા અને વિશ્વાસને કારણે હંમેશા સુખ અને સંપત્તિ આપે છે. માં એ આપેલ પરચા મુજબ એક બહેનના પતિ ખુબ જ બીમાર હતા અને તે માટે તેમને ઘણી દવા કરી પણ એ બહેનને માં મોગલ પર ભરોસો હતો માટે તેમને માં મોગલની માનતા રાખી. અને તેમની પ્રાથના માં મોગલ એ સાંભળી, અને તેમના પતિને રોગમાં ખુબ જ રહ્જત મળી. જો તમને પણ મારી માં મોગલ પર ભરોસો હોઈ તો આ લેખ તમારા સગાવ્હાલા અને મિત્રો સુધી અચૂક પહોચાડ્જો, માં મોગલ જાજુ આપશે.
Delhi Trade fair : આજકાલ દિલ્હી ટ્રેડ ફેરમાં એક ખાસ અને અનોખા સ્ટાર્ટઅપનો સ્ટોલ ચર્ચામાં આવ્યો છે, જેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. વેપાર મેળામાં આ અનોખો સ્ટોલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. Delhi Trade fair TV9 GUJARATI | Edited By: Dhinal Chavda Nov 20, 2022 | 11:27 AM તમે વિવિધ પ્રકારની સેવા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘ફ્યુનરલ એન્ડ ડેથ સર્વિસ’ વિશે સાંભળ્યું છે? વાસ્તવમાં, આનો અર્થ એ છે કે મૃત્યુ પછી, કંપની વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે તમામ તૈયારીઓ કરશે. ચાર જણ કાંધ આપવા માટે રાખવાની વ્યવસ્થા કરવાની હોય કે પંડિત- મુંડન માટે હજામની જરૂર હોય, આ બધી વ્યવસ્થા કંપની પોતે જ કરશે. સાંભળતા આ વાત વિચિત્ર નથી લાગતી? જો કે, આ સેવા જાપાન અને અન્ય ઘણા દેશોમાં સામાન્ય છે અને હવે તે ભારતમાં પણ શરૂ કરવામાં આવી રહી છે. જી હા, આજકાલ દિલ્હી ટ્રેડ ફેરમાં એક ખાસ અને અનોખું સ્ટાર્ટઅપ ચર્ચામાં આવ્યું છે, જેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. ખરેખર, આ અનોખા સ્ટાર્ટઅપનું નામ છે સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ. ટ્રેડ ફેરમાં જોવા મળેલા આ અનોખા સ્ટાર્ટઅપની ખાસ વાત એ છે કે અહીં તે તમામ વસ્તુઓ અને વ્યવસ્થાઓ હાજર છે, જે વ્યક્તિના મૃત્યુ પછી ઉપયોગી થાય છે. મુદ્દાની વાત એ છે કે અલગ અલગ ધર્મ પ્રમાણે અહીં અંતિમ વિધીની તમામ વસ્તુ હાજર છે. ટ્રેડ ફેરમાં આ અનોખો સ્ટોલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. કંપની શું કરશે? આ સ્ટાર્ટઅપની ખાસ વાત એ છે કે અર્થીને કાંધ આપવાથી લઈને રામ નામ સત્ય હૈ બોલવા સુધી, પંડિત, વાળંદ બધું જ કંપની મેનેજ કરશે. મૃતકોના અસ્થિનું વિસર્જન પણ કંપની દ્વારા જ કરવામાં આવશે એટલે કે અંતિમ સંસ્કાર સંબંધિત તમામ વસ્તુઓ કંપની દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાણકારી અનુસાર કંપનીએ લોકોના અંતિમ સંસ્કાર માટે તમામ વ્યવસ્થાના બદલામાં 37,500 રૂપિયાની ફી રાખી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ પ્રયોગની અનોખુ સ્ટાર્ટઅપ ગણાવી રહ્યા છે, તેની સાથે કેટલાક યુઝર્સ પણ તેનો આનંદ લઈ રહ્યા છે. કોઈ કહે છે કે ‘મૃતદેહને મૃત્યુ પછી જે કંઈ જોઈએ છે, તે બધું પૂરું પાડશે’. સમજો કે મૃત્યુ પછી મેનેજમેન્ટ કંપની છે, તો કોઈ કહે છે કે ‘હે ભગવાન, આ જોવાનું બાકી હતું. સંયુક્તથી સિંગલ રહેવાની પ્રથા ખુબ વધતી જાય છે. લોકો કહે છે આ સુવિધા એવા લોકો માટે ઉપયોગી છે જે એકલા રહે છે, અથવા સમાજ સાથે કોઈ સંબધ નથી. જ્યાં તમારા મૃતદેહને ઉઠાવવા માટે ચાર લોકો પણ એકઠા ન થાય, તો સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટનો સંપર્ક કરો. કંપનીના ડિરેક્ટરે શું કહ્યું? સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટના ડિરેક્ટર અને સહ-સ્થાપક સંજય રામગુડેએ ટીવી 9 નેટવર્કને જણાવ્યું હતું કે તેઓ અંતિમ સંસ્કાર માટે પૂર્વ આયોજન પણ કરે છે અને અત્યાર સુધીમાં લગભગ 5,000 અંતિમ સંસ્કાર કર્યા છે. હાલમાં આ સેવા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઉપલબ્ધ છે, પરંતુ તેઓ સમગ્ર ભારતમાં તેની શાખાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ફ્રેન્ચાઈઝી ખોલવાનું પણ વિચારી રહ્યા છે. ઈમરજન્સી ફ્યુનરલનો ખર્ચ 8,000 થી 12,000 રૂપિયા આવે છે, જ્યારે પૂર્વ-આયોજન અંતિમ સંસ્કારનો ખર્ચ લગભગ 40 હજાર રૂપિયા આવે છે.
હમણાં જ દિલ્હીમાં મુનસીટાપલીએ અબ્દુલ મુઝફ્ફર મોઇઉદ્દિન મહમ્મદ ઔરંગઝેબ માર્ગનું નામ બદલીને અવુલ પકીર જૈનુંલબ્દીન અબ્દુલ કલામ માર્ગ કરી નાખ્યું. રાતોરાત આ રોડ પર રહેનારાનું સરનામું ફરી ગયું. ઔરંગઝેબમાંથી અબ્દુલ કલામ આવું કામ એક દિવસમાં માત્ર મુનસીટાપલી જ કરી શકે. ઔરંગઝેબ પોતાનાં ત્રણ ભાઈઓને મારી, બાપને કેદ કરી ગાદી ઉપર આવ્યો હતો. ઔરંગઝેબ કલા અને સંગીતનો ઔરંગઝેબ હતો. એ ખુબ જ રૂઢીચુસ્ત પણ હતો. ગાદી ટકાવી રાખવા એ આખી જિંદગી લડ્યા કર્યો હતો. અબ્દુલ કલામ સાહેબ કમાલનાં સાયન્ટીસ્ટ હતાં. એક ઉમદા માણસની મિસાલ રૂપ એવા ભારતરત્ન કલામ સાહેબ ભારતમાં મિસાઈલ મેન તરીકે જાણીતાં છે અને રહેશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ બંને પક્ષની સંમતિ અને આગ્રહથી એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ તરીકે પણ એ એમની સાદગી અને નમ્રતા માટે હંમેશા યાદ રહેશે. હવે દિલ્હીનાં આ રોડ પર ચાલનારાં પોતે કલામના માર્ગે ચાલે છે એમ કહી શકશે. સાયન્ટીસ્ટસ આ માર્ગ પર ચાલીને પ્રેરણા મેળવશે. -- દારૂડિયા અને જુગારીયાઓ સહીત ભારતમાં કદાચ ભાગ્યે જ કોઈ એવું હશે એ ગાંધી માર્ગ પર નહીં ચાલ્યું હોય. દેશના ખૂણે ખૂણામાં આવેલા નાનાં-મોટાં શહેરમાં એક ગાંધી માર્ગ તો હોય જ. અમદાવાદનો ગાંધી રોડ વર્ષોથી ચન્દ્રવિલાસ હોટલ અને ત્યાંના ફાફડા-જલેબી માટે પ્રખ્યાત હતો. અત્યારે ગાંધી રોડ પર ચાઇનીઝ આઈટમ્સ વધારે મળે છે. પણ વાત એ ગાંધી રોડની નહિ, ગાંધી ચીંધ્યા માર્ગની કરીશું. ભારતમાં કોઈએ ચીંધેલા માર્ગ પર ચાલવાની ફેશન છે. શબ્દશ: જોઈએ તો, ટેકનોલોજીના અભાવે આપણે જીપીએસને બદલે કોઈને પૂછી, એ ચીંધે એ માર્ગ પર જવા ટેવાયેલા પણ છીએ. ગાંધીજીએ કંઈ પોતાનાં નામના રોડ કે પુતળા બનાવવાનું નહોતું કહ્યું. એમણે એક વિચારસરણી આપી હતી અને એનાં પર ચાલી બતાવ્યું હતું. હવે આલિયા-માલિયા આ માર્ગે ચાલવાની વાતો કરે છે. જાણે ગાંધી ચીંધ્યો માર્ગ કોઈ શહેરનો મેઈન રોડ હોય જ્યાં ગમે તે પોતાની ઓડી કે બીએમડબ્લ્યુ લઈને જઈ શકતું હોય. નેતાઓએ ગાંધી-ચીંધ્યો માર્ગ બહુ વાપર્યો છે. ભાષણોમાં. ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. સત્યમેવ જયતે તો જેનાં માટે રોજ ખૂનામરકી થાય છે તે નોટો ઉપર આપણે છાપી માર્યું છે, અને અહિંસા હવે એક્સપ્રેસ છે. હમણાં જ પાટીદારોના આંદોલનમાં ગાંધી, સરદાર, બોઝ, અને ભગત સિંહ આ બધાંના માર્ગે ચાલવાની જાહેરાત એક જ મંચ ઉપરથી, એક જ જણે કરી હતી. હવે ગાંધીજી અને ભગત સિંહના માર્ગનો કોમ્બો કઈ રીતે કરશે એ તો એ લોકો જાણે, બાકી આજકાલ કોનાં માર્ગે લોકો ચાલે છે એ જોવા જેવું છે. દુનિયાનાં મોસ્ટ વોલેટાઈલ સ્ટોક માર્કેટ્સમાં આપણો નંબર તેરમો આવે છે. તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. શેરબજારમાં ઘણાં ગુજરાતીઓ ડૂબેલાં છે. બંને રીતે. ખુંપેલા પણ છે અને ડૂબેલાં પણ છે. આમાં બીગ બુલ હર્ષદ મહેતાનો માર્ગ ઘણો જાણીતો છે. આ માર્ગ જેલમાં પૂરો થયો હતો. કેતન પારેખ પણ આ માર્ગ પર ચાલીને જેલમાં ગયા છે. અત્યારની વાત જુદી છે પણ આઝાદીના સમયે જેલમાં જનાર હીરો ગણાતાં. આઝાદીનાં ૨૫ વર્ષ પછી જયારે સ્વાતંત્ર સેનાનીઓ માટે પેન્શન શરું થયું ત્યારે એ પેન્શન માટે હકદાર થવાનો એક શરત આઝાદી પૂર્વે છ મહિના ઉપરનો જેલવાસ હતો. એટલે અત્યારે સ્કેમ કરીને જેલ જનારાં પણ ‘હશે, બે-ચાર વરસ જેલમાં કાઢી નાખીએ, પણ પછી સાત પેઢી તો તરી જાય’ એ હિસાબે સ્કેમ કરતાં જાય છે. જેલમાં આજકાલ સગવડો પણ સારી મળે છે એવું સાંભળ્યું છે. અફકોર્સ રૂપિયા ખર્ચીનેસ્તો ! સાજીદ અલી ખાન જેનું મૂળ નામ છે તે ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાનને પદ્મશ્રી મળ્યો છે. બની શકે કે ભવિષ્યમાં કોઈ માર્ગને પદ્મશ્રી સૈફ અલી ખાન માર્ગ નામ પણ આપવામાં આવે. જોકે આનાં કરતાં કોઈ રોડને સલમાન માર્ગ નામ આપવામાં આવે તો એ વધારે પોપ્યુલર થાય, કારણ કે સલમાન માર્ગ પર ચાલનારાં આ પેઢીમાં ઘણાં છે. સલમાન ચીંધ્યા માર્ગે ચાલનાર મોડે સુધી લગ્ન નથી કરતાં, તથા અનેક ગર્લફ્રેન્ડ ધરાવે છે. ક્યારેક એ દારૂ પીને ગાડી પણ ચલાવે છે. દારુ ઉતરી જાય પછી એમને પોતે નહિ, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એવું પણ લાગે છે. વખત આવ્યે એ ફોન પર અને રૂબરૂમાં, મિત્રો અને ગર્લફ્રેન્ડઝને ગાળો પણ દે છે. સલમાન પોતાનું શર્ટ ઉતારવા માટે જાણીતો છે, અને હવે એ ફિલ્મમાં શર્ટ ન કાઢે તો ઘટના બને છે. દેશમાં અનેક લોકો, ખાસ કરીને પુરુષો, વસ્ત્ર સમસ્યાને કારણે, અથવા અસહ્ય ગરમીને કારણે શર્ટ કાઢીને ફરે છે. આ બધા આપોઆપ સલમાન માર્ગનાં પ્રવાસી બની જાય છે. જોકે સલમાનની જેમ શર્ટ કાઢે એટલે એમને ઠંડક જરૂર થાય છે, પણ કુલ નથી બની જતાં. ભારત સંતોની ભૂમિ છે એ વાતનો લાભ લઈ વર્ષોથી લેભાગુઓ બાપુ અને સંત બની બેસે છે. જે સમસ્યા ડોકટર અને મેનેજર થયેલાં ઉકેલી ન કરી શકે, તેવી સમસ્યાઓ આ સંતો ઉકેલી શકે છે. આવું લોકો માનતાં હોય છે. આ માર્કેટિંગનો કમાલ છે. પછી સમસ્યા લઈને આવનારની સમસ્યામાં એમની જાણબહાર એક-બે નવી સમસ્યાઓનો ઉમેરો થાય છે. આની સામે આ સમસ્યાનું સમાધાન આપનાર સંતની સાતેક પેઢી તરી જાય એટલું ભેગું થાય છે. હા, સંતનીય પેઢીઓ હોય છે. બાપુ અને સંત બનવું એ દુન્યવી વૈભવો પ્રાપ્ત કરવાનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે આસારામે પણ ચીંધ્યો છે. આ રસ્તો પણ મોટેભાગે જેલમાં પૂરો થાય છે. લોકોના હાથે ધીબાવાનાં યોગ પણ આ માર્ગ પર ચાલનારાએ ગણતરીમાં રાખવા પડે છે. જોકે જેમ રૂપિયા અને શિષ્યો ભેગાં થતાં જાય તેમ પ્રોટેક્શન આપોઆપ મળતું જાય છે. હવે તમને એમ થશે કે સંત અધીરેશ્વર કયો માર્ગ ચીંધે છે? તો અમે કહીએ છીએ કે અમારા કે કોઈએ બતાવેલા માર્ગે ચાલવું હોય તો ચાલવું, પણ આંખો ખુલ્લી રાખીને ચાલવું, નહીંતર જેલમાં નહીં તો ગટરમાં પડવાની પ્રોબેબીલીટી આ દેશમાં લગભગ ૧૦૦% છે.
રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..! કપાતર દીકરાએ તેના ઘરડા માં-બાપને કાતરથી ચીરી નાખ્યા, ઘોર કળિયુગની આ ઘટના સાંભળી રુંવાટા બેઠા થઈ જશે તમારા..! એકબાજુ લગ્નના ઢોલ વાગવા માંડ્યા અને એકબાજુ યુવકે રૂમ બંધ કરીને આપઘાત કરી લેતા મહેમાનોમાં મચી ગઈ ભાગદોડ, વાંચો..! અંતિમ સંસ્કાર વિધિમાં મુખાગ્નિ દેતા પહેલા લાશના મોઢેથી કપડું ઊંચું કરીને જોયું તો ઉભે ઉભા ટાંટિયા ધ્રુજવા લાગ્યા, અંદર દેખાયું એવું કે પરિવાર દોડતો થયો…! દાદાએ અંતિમ ઘડીએ કીધું કે, “કોઠાર નીચે સુરંગ ખોદશો તો તમે સુખી થઈ જશો”, દાદાના મોત બાદ પરિવારે સુરંગ ખોદીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ…! પડોશીને સાચવવા આપેલી ચાવીથી ઘર ખોલીને જીવની ટૂંકી મહિલા કરતી હતી એવા કામ કે જાણીને દરેક લોકોના હોશ ઉડી ગયા.. ચેતજો..! Home/રાશિફળ/દૂધના આ ઉપાય અજમાવવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, ક્યારેય નહી ઉભો રહે સફળતાનો માર્ગ.. દૂધના આ ઉપાય અજમાવવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, ક્યારેય નહી ઉભો રહે સફળતાનો માર્ગ.. Gujarat Posts Team November 13, 2021 રાશિફળ Leave a comment 17 Views જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી વ્યક્તિ પોતાના જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. હાલમાં, મોટાભાગના લોકોને તેમના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો શક્ય તેટલા પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહેનત કર્યા પછી પણ ધન પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં કેટલાક તાંત્રિક ઉપાયો તમારી મદદ કરી શકે છે. હા, જો તમે દૂધ સંબંધિત ઉપાયો કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. એટલું જ નહીં પરંતુ મા લક્ષ્મીની કૃપાથી તમે જલ્દી ધનવાન બની શકો છો. દૂધના આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે : આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે. જો તમે પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તેના માટે લોખંડના વાસણમાં પાણી, ખાંડ અને દૂધ મિક્સ કરો. આ પછી તમારે તેને પીપળના ઝાડના મૂળ પર ચઢાવવાનું છે. આ સાથે તમે પીપળના ઝાડ પાસે દીવો કરો. તમારે ધ્યાન રાખવું પડશે કે તમે શુક્રવારે આ ઉપાય કરો. જો તમે આ ઉપાય અપનાવશો તો ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને જીવનમાં ધન અને ધન સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. ધનવાન બનવા માટે કરો દૂધના આ ઉપાય : જો તમે ધન લાભ મેળવવા માંગો છો તો તેના માટે આ ઉપાય કરી શકો છો. રવિવારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધ તમારા માથા પાસે રાખીને સૂઈ જાઓ. તમારે ધ્યાન રાખવું પડશે કે દૂધનો ગ્લાસ છલકાઈ ન જાય. આ પછી, તમે તમારા બધા કામમાંથી નિવૃત્ત થયા પછી બીજા દિવસે સવારે ઉઠો, સ્નાન કર્યા પછી, આ દૂધ લો અને તેને બાવળના ઝાડના મૂળ પર અર્પણ કરો અને ત્યાં દીવો કરો. જો તમે રવિવારે આ ઉપાય કરો છો તો ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી બાવળના ઝાડ પર વાસ કરે છે. જો તમે ઝાડ પર દૂધ ચઢાવો છો તો તેનાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી તમે જલ્દી ધનવાન બની શકો છો. આંખોની રોશનીથી છુટકારો મેળવવા માટે : જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો આવી સ્થિતિમાં એક બાઉલમાં દૂધ લો. તે પછી, પીડિતના માથા પર 7 વાર માર્યા પછી આ દૂધને પાણીમાં ફેંકી દો અથવા તમે તેને ઘરની બહાર પણ ફેંકી શકો છો. આ ઉપાય કરવાથી આંખની ખામી દૂર થાય છે. રોગોથી છુટકારો મેળવવા માટે : જો કોઈ વ્યક્તિ ઘણીવાર કોઈ રોગથી પીડિત હોય છે, તો તેના રોગથી છૂટકારો મેળવવા માટે, શનિવારે તેના માથા પર દૂધનો ગ્લાસ રાખો અને બીજા દિવસે પીપળના ઝાડ પર દૂધનો ગ્લાસ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને રોગથી છુટકારો મળે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest About Gujarat Posts Team Previous ગુરુવારના દિવસે કરો આ 5 કામ, ભગવાન વિષ્ણુ કરશે તમારા દરેક સંકટોને દુર… Next સોમવરે મહાદેવની આ રીતે પૂજા કરવાથી જલ્દી થશે પ્રસન્ન, માંગેલી દરેક ઇચ્છાઓ થશે પૂર્ણ.. Check Also ગૌસેવાના લાભાર્થે રાખેલા ડાયરામાં રાજભા ગઢવી સહિતના મોટા મોટા કલાકારો પર થયો નોટો નો વરસાદ.. જુવો વિડીયો..! ગુજરાતની ધરતી એ લોકસાહિત્યની ધરતી કહેવામાં આવે છે. કારણ કે ગુજરાતની ધરતી ઉપર વિશ્વ પ્રસિદ્ધ … Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search for: Recent Posts રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..!
ગૂસબેરી મુરબ્બા હોય કે અથાણું, તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ઉપરાંત આમળામાંથી ચટણી, જ્યુસ, કેન્ડી વગેરે જેવી ખાદ્ય વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવે છે. આટલું જ નહીં અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પણ થાય છે. પરંતુ કેટલીકવાર કેટલાક જીવલેણ રોગોના કારણે આમળાના પાકને ભારે નુકસાન થાય છે. ચાલો, આ પોસ્ટ દ્વારા, આમળાના છોડના કેટલાક મુખ્ય રોગો વિશે વિગતવાર માહિતી મેળવીએ. આમળાના છોડના કેટલાક મુખ્ય રોગો ફ્રુટ સડો રોગ: આ રોગને ફ્રુટ માઇલ્ડ્યુ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બેક્ટેરિયલ રોગ છે. આમળાના ફળ પર આ રોગના લક્ષણો જોવા મળે છે. આ રોગથી બચવા આમળાના ફળો તોડવાના 15 દિવસ પહેલા 0.1% કાર્બેન્ડાઝીમનો છંટકાવ કરવો. આ રોગના નિયંત્રણ માટે 25 ગ્રામ કન્ટ્રીસાઇડ ફુલ સ્ટોપ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત 15 લિટર પાણીમાં 30 ગ્રામ સ્વચ્છ નામ ભેળવી પણ છંટકાવ કરી શકાય છે. ફૂગ રોગ: આ રોગના લક્ષણો પાંદડા તેમજ ફળો પર જોવા મળે છે. અસરગ્રસ્ત છોડના પાંદડા અને ફળો પર લાલ ફોલ્લીઓ દેખાય છે. જેમ જેમ રોગ વધે છે તેમ, આ ફોલ્લીઓ આખા ઝાડમાં ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે 30 ગ્રામ મેન્કોઝેબ- ઈન્ડોફિલ એમ-45 0.3% 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો જરૂરી હોય તો 15 દિવસના અંતરે છંટકાવનું પુનરાવર્તન કરો. આંતરિક જીવલેણતા: તેને વિવિધ પ્રદેશોમાં બ્લેક સ્પોટ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ થવાનું મુખ્ય કારણ બોરોનની ઉણપ છે. પાંદડા અને ફળો પર બ્રાઉન ફોલ્લીઓ દેખાય છે. ધીમે ધીમે ફોલ્લીઓ કાળા થવા લાગે છે. છોડને આ રોગથી બચાવવા માટે 0.6 ટકા બોરોનનો ઉપયોગ કરો. આ પણ વાંચો: આમળાના છોડની કેટલીક અન્ય બીમારીઓ વિશે અહીંથી માહિતી મેળવો . અમને આશા છે કે આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમને આ પોસ્ટમાં આપેલી માહિતી પસંદ આવી હોય, તો આ પોસ્ટને લાઈક કરો અને અન્ય ખેડૂતો સાથે પણ શેર કરો. જેથી કરીને વધુને વધુ ખેડૂત મિત્રો આ માહિતીનો લાભ લઈ ગૂસબેરીના પાકને વિવિધ રોગોથી બચાવી શકે. અમને ટિપ્પણીઓ દ્વારા આ સંબંધિત તમારા પ્રશ્નો પૂછો.
આત્મલક્ષી અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહીં - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
I liked the lyric of the ghazal and that is beautiful. The commentary by Nitinbhai and Devikaben was enlightening and… BHARTENDU DESAI on પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો! November 22, 2022 મુ. વ રજનીભાઈ,. વેબ ગુર્જરી નો તમારો બાવાણી નો લેખ વાંચતાં મેંય ભૂતકાળ નાં સંભારણા ઓમાં ડુબકી મારી આંખો નમ… Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022 આભાર પ્રીતિબહેન ! Bhagwan thavrani on ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963 November 21, 2022
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા access_time 8:07 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધારી :ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ: પાલીતાણામાં વડાપ્રધાન મોદી access_time 7:53 pm IST ભાજપે ગામે ગામ પાણી પહોંચાડ્યું, વિજળી અને રોડ રસ્તા પહોંચાડ્યા, યુનિ. તથા જીઆઇડીસી બનાવી:અમિતભાઇ શાહ access_time 7:44 pm IST કોંગ્રેસ એટલે કચ્છની ધોર દુશ્મન: હું દિલ્લીમાં હોઉ તો પણ કચ્છનો અવાજ મને પહોંચે: પીએમ મોદી access_time 7:38 pm IST
વોટ્સએપમાં આજકાલ નવા-નવા ફિચર્સ આવી રહ્યા છે. આ બધા નવા ફીચર્સનો લાભ લેવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે, તમે તમારા મોબાઈલમાં રહેલ વોટ્સએપ એપ્લિકેશનને અપડેટ કરી લ્યો. આજે અમે તમને જે ફીચર્સની વાત કરવાના છીએ એ ખૂબ જ ઉપયોગી છે. આ નવા ફીચર્સનો ઉપયોગ કરવાથી તમારી પ્રાઇવસી વધુ મજબૂત બનશે તેમજ બિનજરૂરી મેસેજ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ Tags: વોટ્સએપ ઘરે બેઠા આધાર નંબરને મોબાઈલ નંબર સાથે જોડો – ખુબ સરળ માહિતી ભારત સરકાર દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ચોક્કસથી લંબાવી દેવાઈ છે પરંતુ તે સાથે જ હવે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના દ્વારા આ પ્રક્રિયા માટે તમારે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સુધી જવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ દ્વારા આધાર નંબરને લિંક કરાવવા માટેના મેસેજીસનું રીતસરનું બોમ્બાર્ડિંગ કરવામાં… Read More » Category: ટેકનોલોજી સમાચાર Tags: Aadharcard, Airtel, Goverment Of India, Idea, IVR, Link Aadhar, OTP, UIDI, Verify Aadhar, Vodafone JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: jio net speed JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: 4G Speed, Android, Apple, High Speed, Jio, New Trick, Windows તમારા મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડ કઈ રીતે જોડશો? ભારત સરકારના આદેશાનુસાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ પહેલા જો તમે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડનું જોડાણ નહિ કરો તો ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ થી તમારો ફોન નંબર કામ નહીં કરે. અહીં બતાવેલા સરળ સ્ટેપ્સ દ્વારા પણ તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે જોડી શકો છો તમે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી સાથે તમારા મોબાઈલ… Read More » Category: ટેકનોલોજી સમાચાર Tags: Aadhar, Airtel, GOI, GOV, Goverment Of India, Idea, Jio, Mobile Numbar, Postpaid, Prepaid, Reliance, UIDAI, Vodafone વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ. ડીલીટ મેસેજ સૌથી… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ ટેકનોલોજી સમાચાર નવી ટેકનોલોજી બેસ્ટ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ સોશિયલ મીડિયા Tags: Android, Blackberry, delete message, emoji, iOS, live location, location, Microsoft, New Update, Whatsapp Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર… Read More » Category: એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: Android, Error, LG, Motorola, Oneplus, Samsung, Screen Overlay, Screenoverlay, SMartphone, Sony, Troubleshoot USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ… Read More » Category: પીસી - લેપટોપ માટે બેસ્ટ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: Format, Install Windows 7, Microsoft Windows, Pendrive, USB, Windows, Windows Vista, Windows XP જયારે તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય ત્યારે શું કરશો? શું નહિ કરશો? – વરસાદી માહોલ માં જરૂર વાંચજો કોઈ પાણી વાળા સ્થળે ફોટો પાડતા હોવ અને ફોન હાથમાંથી પડી જાય, તમે પોકેટમાં ફોન મુકીને ભુલી જાઓ અને ભૂલથી તે ધોવામાં જતુ રહે, વગેરે વગેરે. એવા અનેક કારણો છે જેના કારણે તમારો ફોન પલળી શકે છે. અહીં વાંચો, ફોન પલળી જાય તો શું કરવું અને શું ન કરવું? શું કરવું? જો તમારો ફોન સંપૂર્ણપણે… Read More » Category: આઈ-ફોન ટ્રીક્સ એન્ડ્રોઈડ ટ્રીક્સ મોબાઈલ ટ્રીક્સ રોજબરોજની ટ્રીક્સ Tags: ફોનની ટીપ્સ હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે. ફિલ્ટર્સ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં… Read More » Category: ટેકનોલોજી સમાચાર સોશિયલ મીડિયા Tags: Android, Filters, Instagram, iOS, New Update, Snapchat, Update, Whatsapp
સંત વિનોબા આજે સૌને હાકલ કરે છે કે હજારો વર્ષો સુધી જે કાંટા પર માનવીનો તોલ કરવામાં આવ્યો હતો તે કાં a ઓ હવે જૂના થઈ ગયા છે . હમણાં ગાંધીજીએ સત્ય – અહિંસા – પ્રેમનો નવો કાંટો ખડો કર્યો છે . એ કાંટા પર પૂ . ગાંધીજીએ પોતાનો પણ તોલ કર્યો છે . હવેથી એ કાંટા પર જ સૌએ તોલ કરાવવાનો છે . ( રણવટ ખેલે છે રાણો રંગમાં રે લોલ ” એ હીંચનો રાગ ) . પુણ્ય અને પા ૫ તણા તોલ રે .. મોહનને ત્રાજવે તોળાવજો રે લો….લ ટેક ૩. મહાભારતના યુદ્ધ વખતે કર્ણની પ્રતિકૂળતા જેવા પ્રકારની હતી તેવી જ પ્રતિકૂળતા પૂજ્ય બાપુજીની તેમ સૂચન છે . રાખતો અને એ તોલું તે “ શાળીગ્રામ ” , એમાં શેરવી તે મણ સુધી જેટલું તોળવું . હોય તેટલું તોળાતું . ( ભક્તમાળમાંથી ) ૨. સમાન ભાવનાવાળી . ૩. ત્રાજવાની લોઢની ૦૧
બ્યૂટી સલૂન એ તમારી પ્રતિભાઓનો ઉપયોગ અન્ય લોકોને તેમના દેખાવમાં શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ માર્ગ છે. દુકાન સેટ કરવાથી લઈને ગ્રાહકોના સ્વાગત સુધી બ્યુટી સલૂન કેવી રીતે શરૂ કરવું તે જાણો. 1-દુકાન સુયોજિત કરો તમને કેટલા પૈસાની જરૂર છે તે આકૃતિ. વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે, અને મોટાભાગના ઉદ્યમીઓ પ્રથમ અથવા બે વર્ષ માટે નફો ફેરવતા નથી. અહીં શું ધ્યાનમાં લેવું જોઈએ: જ્યારે તમારો વ્યવસાય વધતો અને ચાલતો હોય ત્યારે પણ તમે પોતાને ટેકો આપી શકો છો? માસિક ખર્ચ માટે તમારે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરો, બચતમાં તમારી પાસે કેટલું ગાદલું છે, અને દર મહિને તરતા રહેવા માટે તમારે કેટલું બધું કરવું આવશ્યક છે. Operatingપરેટિંગ બજેટ સાથે આવો. દર મહિને તમારે તમારા વ્યવસાયને ચલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડશે તેની ગણતરી કરો. ભાડું, લાઇસન્સિંગ, તાલીમ, પગારપત્રક, પુરવઠો અને કટોકટી ભંડોળનો સમાવેશ કરો. સેવાઓ માટે તમે કેટલું ચાર્જ લેશો તે આકૃતિ. એકવાર તમારું operatingપરેટિંગ બજેટ થઈ ગયા પછી, તમે જાણશો કે દર મહિને પણ તમારે કેટલા પૈસા તોડવા પડશે. નફો મેળવવા માટે, તમારે વિરામ કરતાં પણ વધુ કરવું પડશે. તમે અઠવાડિયામાં કેટલી સેવાઓ (જેમ કે વાળના કાપ, રંગ, હાથ તથા નખની સાજસંભાળ, વગેરે) કરી શકો છો તેનો અંદાજ કા outો અને તમને પૈસા કમાવવા માટે તેમની કેટલી કિંમતની જરૂર છે તે આંકડો. ધ્યાનમાં રાખો કે તમારે નફાકારક બનવા માટે પૂરતા પ્રમાણમાં ચાર્જ લેવાની જરૂર હોવા છતાં, તમે વધારે ચાર્જ કરી શકતા નથી – અથવા તમે ગ્રાહકોને દૂર લઈ જશો. કોઈ ભાવ નિર્ધારિત કરવાનો પ્રયાસ કરો કે જે તમારા ગ્રાહકો માટે યોગ્ય છે અને તમારા માટે સમૃદ્ધ છે. અન્ય સલુન્સ શું ચાર્જ લે છે તે અંગેનો વિચાર મેળવો. તમારા વિસ્તારમાં તુલનાત્મક સલુન્સ બ્રાઉઝ કરો અને તેઓ શું લે છે તેની નોંધ લો. તમારા ભાવો કદાચ સમાન શ્રેણીમાં હોવા જોઈએ. તમે નાના બિઝનેસ લોન જરૂર છે? સ્થાનિક બેંકમાં લોન ઓફિસર સાથે એપોઇન્ટમેન્ટ બનાવો, અને તેને અથવા તેણીને નાનો વ્યવસાયિક યોજના બનાવવાની પ્રક્રિયા દ્વારા તમારી સાથે વાત કરવા કહો. તમે જાઓ તે પહેલાં, તમે તમારા સલૂનને કેવી રીતે ફાયદાકારક થવાની અપેક્ષા કરો છો તેનો એક ઝડપી સારાંશ લખો – પછી ભલે તે તમે અનન્ય સેવા પ્રદાન કરો છો અથવા તમારા વિસ્તારમાં પૂરતા સલુન્સ નથી. તમે કર કેવી રીતે ચૂકવશો તે આકૃતિ કરો. નાના વ્યવસાય તરીકે કર ચૂકવવો એ એક વ્યક્તિ તરીકે કરવા કરતા અલગ છે, તેથી તમારે અગાઉથી જે જોઈએ છે તે નક્કી કરવાનું ભૂલશો નહીં. પોતાને સમય અને મુશ્કેલી બચાવવા માટે, તમે તમારો વ્યવસાય સેટ કરો ત્યારે સીપીએની સહાયની સૂચિ ધ્યાનમાં લો. કોઈપણ લાઇસન્સ આપવાની કાળજી લો. દુર્ભાગ્યે, કોઈ વ્યવસાય ચલાવવાનો અર્થ લાલ ટેપ અને કાગળની કાર્યવાહી સાથે વ્યવહાર કરવો. અહીં તમારે જેની સંભાળ લેવાની જરૂર છે તે છે: વ્યવસાયિક લાઇસન્સ મેળવો. યુ.એસ.ના તમામ વ્યવસાયોનું લાઇસન્સ હોવું આવશ્યક છે. વધુ સહાય માટે નાના વેપાર પ્રબંધન વેબસાઇટને તપાસો. યુનાઇટેડ સ્ટેટ્સમાં, બધા વ્યક્તિગત દેખાવ કામદારો લાઇસન્સ હોવા જ જોઈએ. તેમાં વાળ કાપવા અથવા રંગ કરવા, પેઇન્ટિંગ નખ, વાળ દૂર કરવા અને મેકઅપ એપ્લિકેશન શામેલ છે. નિયમો રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે, તેથી વ્યવસાયિક અને વ્યવસાયિક લાઇસન્સિંગના તમારા સ્થાનિક વિભાગનો સંપર્ક કરો. સુનિશ્ચિત કરો કે તમારું સલૂન આરોગ્ય નિરીક્ષણ પસાર કરી શકે છે અથવા આરોગ્ય વિભાગ દ્વારા દંડ અથવા (વધુ ખરાબ) બંધ કરવામાં આવે તે માટે, ખાતરી કરો કે તમારું સલૂન સેનિટરી છે અને તમારા રાજ્ય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરો. શું અપેક્ષા રાખવી તેના ઉદાહરણ માટે, ન્યુ યોર્ક રાજ્યની સલૂન આવશ્યકતાઓ તપાસો. યોગ્ય સ્થાન પસંદ કરો. તમારા વ્યવસાયની સફળતા માટે સ્થાન મહત્વપૂર્ણ છે. આ પરિબળો ધ્યાનમાં લો: ઉચ્ચ ટ્રાફિકવાળા ક્ષેત્રમાં જાઓ. વ્યસ્ત શેરીઓ, મોલ્સ અથવા સ્થાનોની બાજુમાં જગ્યાઓ લોકો વારંવાર મુલાકાત લે છે (જેમ કે કરિયાણાની દુકાન) આદર્શ છે. સરળ પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરો. જો તમારા સલૂન જવાના માર્ગ પર પાર્કિંગ મુશ્કેલીમાં મુસાફરી કરે છે અને ટ્રાફિક જાડા હોય છે, તો લોકો પ્રયત્નોને યોગ્ય માનતા નથી. સ્પર્ધાથી દૂર રહો. બીજા સલૂનની બાજુમાં સીધા તમારી જાતને સ્થિત ન કરો – તમે એકબીજાને રદ કરશો. તેના સ્થાને, કોઈ સ્થાનને આકર્ષવાનો પ્રયાસ કરો જ્યાં તમે થોડા બ્લોક્સ માટે એકમાત્ર સલૂન બનશો. લાયક અને પ્રશિક્ષિત કર્મચારીઓને હાયર કરો. પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કોસ્મેટિક પ્રક્રિયાઓ ગ્રાહકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તે મહત્વનું છે કે તમે ફક્ત લાયક અને સારી રીતે પ્રશિક્ષિત બ્યુટિશિયન, સ્ટાઈલિસ્ટ અને અન્ય કર્મચારીઓ જ રાખો. યાદ રાખો, સલૂન માલિક તરીકે તમારી જવાબદારી છે કે નહીં તેની ખાતરી કરવા માટે કે તમારા કર્મચારીઓ પૂરતી તાલીમબદ્ધ છે અને દરેક offeredફર કરેલી પ્રક્રિયાને સમજે છે. અનુભવ બ્યુટિશિયનને સારવાર આપવાની કુશળતા આપી શકે છે, પરંતુ, યોગ્ય તાલીમ લીધા વિના, તેણી યોગ્યતાઓ અને કાર્યવાહીની અવગણનાથી અજાણ હશે. તમે કરી શકો તેટલું જલ્દીથી ટૂંકી પરંતુ સ્પષ્ટ સલૂન કાર્યવાહીની માર્ગદર્શિકા રાખો, અને જ્યારે દરેક કર્મચારી શરૂ થાય ત્યારે તેને કરાર આપો. આ દસ્તાવેજો સામાન્ય રીતે ઇન્ટરનેટ પર શોધવા માટે સરળ હોય છે અને પછી તમે તેને તમારા વ્યવસાયમાં કસ્ટમાઇઝ કરી શકો છો. જો તમે શરૂઆતમાં યોગ્ય રીતે સેટ થશો તો તે લાંબા ગાળે તમને ઘણી માથાનો દુખાવો બચાવે છે. 2-સ્વાગત ગ્રાહકો સ્વચ્છ અને સલામત વાતાવરણ બનાવો. સલુન્સ એવા પર્યાવરણમાં ખીલે છે જે સ્વચ્છ, સલામત અને આરામદાયક છે, જ્યાં ગ્રાહકો પ્રોમ્પ્ટ અને વ્યવસાયિક સેવા પ્રાપ્ત કરી શકે છે. સ્વચ્છતા એ ખાસ કરીને મહત્વનું તત્વ છે જે ગ્રાહકોને ફરીથી અને ફરીથી આકર્ષિત કરી શકે છે. ખાતરી કરો કે તમારા ટુવાલ, પગના સ્નાન અને અન્ય ઉપકરણો ધોવા, સાફ અને ગંધ મુક્ત નથી. તમારા ટૂલ્સને તીવ્ર અને વર્તમાન રાખો. તમારા ગ્રાહકોએ વિશ્વાસ કરવો જોઈએ કે તમે તેમના પર જે ઉત્પાદનો અને સાધનોનો ઉપયોગ કરો છો તે ઉચ્ચ ગુણવત્તાની અને સલામત છે. તમે તમારા ગ્રાહકોને ચેપથી જોખમમાં મૂકવાનું પોષી શકતા નથી, કારણ કે તે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. વાતાવરણને હળવા બનાવો. નરમ સંગીત ચલાવો, નમ્ર લાઇટિંગનો ઉપયોગ કરો અને તમારા કર્મચારીઓ વચ્ચે ઓછામાં ઓછું જોરથી બકબક રાખો. સેવાઓની વિશાળ શ્રેણી (વૈકલ્પિક) પ્રદાન કરો. આ તમને તે લોકો માટે એક વિશિષ્ટ ફાયદો આપી શકે છે જે ફક્ત એક કે બે પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. ઘણા ગ્રાહકો તેમના વાળ, નખ અને ચહેરો ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાને બદલે એક જગ્યાએ કરવાનું પસંદ કરે છે. જ્યારે તમે એક મુખ્ય ક્ષેત્ર (દા.ત. વાળ) માં વિશેષતા પ્રાપ્ત કરી શકો છો, ત્યારે તમારા ગ્રાહકોને એક સ્ટોપ બ્યુટી શોપની સુવિધા આપવી તે તમારા વ્યવસાયને તમારા સ્પર્ધકો સિવાય સેટ કરી શકે છે. તમારા ગ્રાહકોને સંતુષ્ટ રાખો. તમારા વ્યવસાયે ગુણવત્તાયુક્ત વાળ અને સલૂન asપરેશન તરીકે ઇચ્છનીય પ્રતિષ્ઠા બનાવવી અને જાળવવી મહત્વપૂર્ણ છે, જેથી તમારા ગ્રાહકો જાળવણી માટે પાછા ફરતા રહે.દરેક વખતે તેમને શ્રેષ્ઠ સંભવિત અનુભવ આપવાનો પ્રયત્ન કરો, અને તેમને મૂલ્યવાન બનાવવા માટે તમારી રીતથી આગળ વધો. સલૂનનું શ્રેષ્ઠ માર્કેટિંગ સાધન વર્ડ–ફ-મોં છે. જો ક્લાયંટ પરિણામથી ખુશ છે, તો તે તમારા સલૂનમાં પાછો આવશે; છેવટે, તે વિશ્વાસનો પ્રશ્ન છે. પછી સંતુષ્ટ ગ્રાહકો તમારા વ્યવસાયને તેમના મિત્રો, કુટુંબ અને સાથીદારો માટે જાહેરાત કરવામાં મદદ કરી શકે છે. તમારા સલૂન પ્રદાન કરે છે તે મહાન દેખાવ અને બાકી વ્યક્તિગત સેવા વિશે શબ્દ સરળતાથી ફેલાય છે. તમારા ગ્રાહકો પાસેથી સંપર્ક માહિતી એકત્રિત કરો દા.ત. એક ઇમેઇલ સરનામું અથવા સેલ ફોન નંબર, અને જો તમારી પાસે કમ્પ્યુટરરાઇઝ્ડ સિસ્ટમ છે, તો પછી તમે સરળતાથી તેમને નવા ઉત્પાદનો / સેવાઓ, અને તમારી પાસેની કોઈપણ વિશેષ offersફર સાથેના અપડેટ્સ સાથે ટેક્સ્ટ અથવા મેઇલ કરો.
અમદાવાદ :કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 1 કરોડથી વધુની રકમના ફૂડ બિલ પાસ કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માંગવામાં સંડોવાયેલા ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા અગાઉ ઉપેન્દ્ર પટેલ અને ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ ઓફિસર અને મેડિકલ અધિકારી – ડો. શૈલેષ પટેલના પણ જામીન ફગાવી દેવામાં આવ્યા હતા અગાઉ કોર્ટે નોંધ્યું હતું કે કોરોના મહામારીના કટોકટીના સમયમાં જ્યારે સરકારી કર્મચારીઓને પુરા પગાર મળી રહ્યાં છે અને લોકો ડોકટરોને ભગવાન માની રહ્યા છે ત્યારે આવા સમયમાં પણ ભ્રષ્ટચાર ખૂબ જ દૂરભાગ્યપૂર્ણ છે અને આવા ભ્રષ્ટચારથી સમાજના વિશ્વાસ અને અર્થતંત્ર પર ફટકો પડે છે અગાઉ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીના ભાઈ કે જે સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર રહેનાર ડોકટર્સ અને સ્ટાફને ભોજન અને ચા-પાણી સહિતની સુવિધા પૂરી પાડવાનું હતું અને આરોપી ડોક્ટરે (ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ અધિકારી) અને ડોકટર ઉપેન્દ્ર પટેલે કોરોનાકાળ દરમીયાન પેન્ડિંગ 1 કરોડથી વધુ રકમના બિલ પાસ કરવા અને કેન્ટીનનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા માટે કુલ 18 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસના તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ આરોપી અને ફરિયાદી વચ્ચે ટેલિફોનિક રેકોર્ડ અને કોલ ડિટેલ સહિતની વિગતો પંચનામાં રજૂ કરી હતી. જેથી આરોપી સામે પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવવા ઉપલબ્ધ હોવાથી જો જામીન આપવામાં આવે તો પુરાવવા સાથે ચેડાં થઈ શકે છે, જેથી કોર્ટે આરોપી જામીન ફગાવ્યા હતા. આ કેસને લગતી માહિતી આપતા ACBના (એન્ટી કરપશન બ્યુરો) અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ ડ્યુટીમાં હાજર ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ભોજન અને ચા-પાણીની સુવિધાનો કોન્ટ્રાકટ ફરિયાદીના ભાઈને આપવામાં આવ્યો હતો. જોકે ત્રણ મહિનાથી 1 કરોડ રૂપિયા જેટલાની રકમનો બિલ પેન્ડિંગ હોવાથી તેને પાસ કરાવવા અરજદાર – આરોપી દ્વારા 8 લાખ રૂપિયા લાંચ માંગવા આવી હતી. આ લાંચ સ્વીકારતા તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી એક હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. હાલમાં 20થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી લાંબો સમય ચાલી હતી ત્યાર બાદ આગ કાબૂમાં આવી હતી. A terrible fire broke out in a hotel near Sikka Patiya in Jamnagar Manasi Upadhyay | Aug 11, 2022 | 11:37 PM જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી એક હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં પ્રાથમિક તબક્કે 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા હતી. હાલમાં 20થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટેલમાંથી આગમાં ફસાયેલા 27 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને આગમાં દાજેલા 3ને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગણતરીના સમયમાં આખી હોટેલમાં ફેલાઈ ગઈ આગ જામનગરના સિક્કા પાટિયા નજીક આવેલી હોટેલ એલેન્ટોમાં લાગેલી આગ ઘણી ભયાનક છે અને આખી થોડીક જ વારમાં આખી હોટેલમાં આગ હોટલમાં ફેલાઈ ગઈ છે. હોટેલની અંદર અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જામનગર ફાયરબ્રિગેડ ઉપરાંત રિલાયન્સ, GSFC અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં દાઝેલા અને ઇજાગ્રસ્ત થયેલાની સારવાર જામનગરની જીજી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ઘટના્સ્થળે 10 એમબ્યુલન્સ પણ રાખવામાં આવી છે જેથી ઇજાગ્રસ્તોને તુરંત પ્રાથમિક સારવાર આપી શકાય. The burnt and injured have been treated at Jamnagar’s GG Hospital હોટલના પાર્કિગમાં રહેલા વાહનો પણ આગની જ્વાળાઓ લપેટાયા હોટલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ બળી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. હોટલની બહાર પાર્ક થયેલી કાર સળગી ગઈ હતી. ઉપરાંત હોટલના પાર્કિંગમાં રહેલા અન્ય વાહનોને પણ આગની લપેટ લાગી હશે. હોટલની અંદરની તમામ ચીજ વસ્તુઓ આગમાં બળી ગઈ હોય તેવા પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હવે સંયમ ગુમાવી ચુક્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં પ્રચાર કરવા પહોંચેલા અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી, જેમા તેઓ પોતાના પૂર્વ ડેપ્યૂટી સચિન પાયલટ પર વરસી પડ્યા અને સમગ્ર વાતચીતમાં તેમને છવાર ગદ્દાર કહીને સંબોધ્યા. તેમણે કહ્યું, એક ગદ્દાર મુખ્યમંત્રી ના બની શકે... હાઇકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ના બનાવી શકે, એક એવી વ્યક્તિ, જેની પાસે 10 ધારાસભ્યો પણ નથી.. એવો વ્યક્તિ, જેણે વિદ્રોહ કર્યો... તેમણે પાર્ટી સાથે છળ કર્યું, તેઓ ગદ્દાર છે. ઈન્ટરવ્યૂ દરમિયાન એશોક ગેહલોતે 2020માં થયેલી બગાવત વિશે વાત કરી, આ સંભવતઃ હિન્દુસ્તાનમાં પહેલીવાર થયુ હશે, જ્યારે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકાર તોડી પાડવાનો પ્રયત્ન કર્યો. અશોક ગેહલોતે કોઈ પુરાવા રજૂ ના કર્યા, પરંતુ કહ્યું કે આ બગાવતને BJPએ ફંડ કર્યું હતું અને તેની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત BJPના વરિષ્ઠ નેતા સામેલ હતા. તે સમયે, બે વર્ષ સુધી રાજસ્થાનના ડેપ્યૂટી CM રહી ચુકેલા સચિન પાયલટ 19 ધારાસભ્યોને લઈને દિલ્હીની નજીક એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પહોંચી ગયા હતા. આ કોંગ્રેસને સીધો પડકાર હતો- ક્યાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અથવા તેઓ કોંગ્રેસ છોડીને ચાલ્યા જશે અને આ જ કારણે થોડાં જ રાજ્યોમાં શાસન કરી રહેલી પાર્ટી એક રાજ્યમાં તૂટી પણ ગઈ હતી. પરંતુ, આ પડકાર નિષ્ફળ સાબિત થયો કારણ કે, 46 વર્ષીય સચિન પાયલટ કરતા 56 વર્ષ સીનિયર અશોક ગેહલોતે તેમને સરળતાથી પટક્યા હતા અને તેમણે પણ એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં જ 100 કરતા વધુ ધારાસભ્યોને લઈ જઈને પોતાની તાકાત બતાવી હતી. સ્પષ્ટ થઈ ગયુ કે, બંને નેતાઓમાં કોઈ કોમ્પિટિશન જ નહોતી. સચિન પાયલટે આ નિષ્ફળતા બાદ પરિણામ પણ ભોગવવુ પડ્યું હતું. એક સમજૂતિ તૈયાર કરવામાં આવી અને દંડ તરીકે તેમને પાર્ટી પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા, સાથે જ તેમને ઉપમુખ્યમંત્રીના પદ પરથી પણ હટાવવામાં આવ્યા. અશોક ગેહલોતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો કે, તે બગાવત દરમિયાન સચિન પાયલટે બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગેહલોતે કહ્યું, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા... એ લોકોની વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. ત્યારબાદ તેમણે ફરી પુરાવા વિના આરોપ લગાવ્યો કે સચિનની સાથે હાજર ધારાસભ્યોમાંથી કોઈકને પાંચ કરોડ મળ્યા, કોઈકને 10 કરોડ. આ રકમ દિલ્હીની BJP ઓફિસમાંથી ઉઠાવવામાં આવી. અશોક ગેહલોતે એવુ પણ કહ્યું કે, સચિન પાયલટ કેમ્પના લોકોને મળવા માટે ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી વાતચીત માટે મોકલવામાં આવેલા નેતાઓએ મુલાકાત ના કરવા દીધી. હાલમાં જ નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અશોક ગેહલોતના નામની ચર્ચા અને રાજસ્થાનના નવા CM બનાવવા અંગેની વાત પર અને તેને માટે બોલાવાયેલી બેઠક અને તેને લઈને થયેલા વિવાદ અંગે ગેહલોતે કહ્યું હતું કે, તે ધારાસભ્યો મુખ્યમંત્રીના વફાદાર નહોતા, તે હાઇકમાનના વફાદાર હતા. તે વિવાદાસ્પદ બેઠકમાં હું સામેલ નહોતો અને તેનો દોષ સચિન પાયલટને જ મળવો જોઈએ કારણ કે, તેમણે જ એ થિયરી ઉડાવી હતી કે તેમને CM બનાવવામાં આવશે. એક અફવા ઉડાવવામાં આવી કે સચિન પાયલટને CM બનાવવામાં આવશે તેમણે પોતે જ આ વાત ફેલાવી હતી. લોકોને લાગ્યું કે તેમને CM બનાવવામાં આવશે. તેના કારણે ધારસભ્યો નારાજ થઈ ગયા કે તેમને કઈ રીતે CM બનાવી શકાય. કારણ કે, તેમણે પોતે જ સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોક ગેહલોત પણ એવુ જ વિચારે છે, તેમણે કહ્યું હતું કે, હું સહમત છું, કોઈ ગદ્દારને મુખ્યમંત્રી કઈ રીતે બનાવી શકાય? નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
અંકશાસ્ત્રની ગણતરીમાં, વ્યક્તિની મૂળભૂત વ્યક્તિની તારીખનો સરવાળો હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 23 એપ્રિલના રોજ જન્મે છે, તો પછી તેની જન્મ તારીખના અંકોનો સરવાળો 2 + 3 = 5 છે. એટલે કે 5 એ વ્યક્તિનું મૂળિક કહેવાશે. જો કોઈની જન્મ તારીખ બે અંકો એટલે કે 11 છે, તો પછી તેની ત્રિજ્યા 1 + 1 = 2 હશે. તે જ સમયે, જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો ભાગ્યંક કહે છે. ઉદાહરણ તરીકે, જો કોઈનો જન્મ 22-04-1996 ના રોજ થાય છે, તો પછી આ બધા અંકોનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2 + 2 + 0 + 4 + 1 + 9 + 9 + 6 = 33 = 6 એટલે કે તેનો ભાગ 6 છે. તેથી, અંકશાસ્ત્ર દ્વારા, અમે જાણીએ છીએ કે તમારી મૂળા, શુભ નંબર અને નસીબદાર રંગ શું છે. અંક ૧: આજે પરિવારના સભ્યો સાથે સમય વિતાવશે. તમે ઘરની જરૂરી ચીજો ખરીદી શકો છો. મન ફરવા માટે ક્યાંક જશે, પણ તે શક્ય નહીં બને. શુભ નંબર – 2 શુભ રંગ – સોનેરી અંક ૨: એ સંપત્તિની પ્રાપ્તિનો સરવાળો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ મળી શકે છે. બાળકોના શિક્ષણ અંગે ચિંતિત રહેશે. પરંતુ તે તમારા ચહેરા પર સ્મિત બની શકે છે. શુભ નંબર – 1 શુભ રંગ – લાલ અંક ૩: તમારું સામાજિક વર્તુળ વધશે. કેટલાક લોકોએ તેમની એન્ટિક્સની કાળજી લેવી જોઈએ. કોઈપણ પ્રકારની ખોટી આદત જાહેર થઈ શકે છે. ઘરેલું કામમાં સમય વિતાવશે. શુભ સંખ્યા – 15 શુભ રંગો આછો લીલો અંક 4 : નોકરીમાં આત્મવિશ્વાસની જરૂર છે. ઘણી નકારાત્મક બાબતો બહાર આવશે પરંતુ તમે તમારી હિંમતને કારણે તમામ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નીકળશો. શુભ સંખ્યા – 12 શુભ રંગ – લાલ અંક 5: આજે તમારું જીવન સાથી તમારી સાથે ખુશ રહેશે. અધ્યયનમાં રુચિ વધશે. આજે તમે તમારા પ્રિયજન સાથે ગુસ્સે થઈ શકો છો. ગુસ્સો ઉજવવાની પ્રક્રિયા આગળ વધશે. નોકરી અંગે ચિંતા રહેશે. શુભ સંખ્યા – 10 શુભ રંગ – નારંગી અંક 6 :આજે ઉતાવળમાં નિર્ણય ન લો. નુકસાન થવાની સંભાવના છે. આજે નવા સંબંધો બની શકે છે. માતાનો સહયોગ તમારી અસ્વસ્થતાને ઘટાડશે. ઘરનો સામાન ખરીદવા માંગશે. શુભ સંખ્યા – 15 શુભ રંગ – લીલો અંક ૭: તમને આર્થિક રોકાણથી લાભ થશે. આર્થિક બાજુના દ્રષ્ટિકોણથી, આજે તમને લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અંગે ચિંતિત રહેશે. શુભ સંખ્યા – 27 શુભ રંગો – વાદળી ← આ પાંચ રાશિના જાતકોને નસીબમાં વધારો થશે અને સરકારી નોકરીઓની તક મળશે. જાણો આજનું રાશિફળ તમારા વાળ કાપવાથી પણ તમે પાયમાલ થઇ શકો છો,અઠવાડિયાના કયા દિવસે તમારે વાળ કાપવા જોઈએ. જાણીલો → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
વિપશ્યનાનો અભ્યાસ કેવી રીતે કરવો તે અંગેના પ્રશ્નો - કર્મનો નિયમ - માનસિક કર્મનું મહત્વ - મનના ચાર સમૂહ: વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર- જાગરૂક રહેવું અને સમતામાં રહેવું એ દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ છે ચોથો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આપણે આપણી અંદર ધર્મની ગંગામાં ડૂબકી લગાવવાનું શરૂ કર્યું છે- શરીરની સંવેદનાના સ્તરે પોતાના વિશે સચ્ચાઈની શોધ શરૂ કરીને. ભૂતકાળમાં, અજ્ઞાનતાવશ, આ સંવેદનાઓ આપણા દુઃખના સંવર્ધનનું કારણ હતું, પણ તે જ સંવેદનાઓ દુઃખને નાબૂદ કરવાનું સાધન બની શકે છે. આપણે મુક્તિના માર્ગ પર પહેલું પગલું ભર્યું છે, શારીરિક સંવેદનાઓને જાગરૂક રહી અનુભવ કરવાનું શીખીને અને સમતામાં રહીને. સાધના સંબંધી કેટલાક પ્રશ્નો જે વારંવાર પૂછવામાં આવે છે: માથા થી પગ સુધી મનને લઈ જતાં ક્રમમાં જ શું કામ લઈ જવું, અને આ જ ક્રમમાં શા માટે? કોઈ પણ ક્રમ લઈ શકાય છે, પણ એક ક્રમ જરૂરી છે. અન્યથા, શરીરના અમુક ભાગ છૂટી જવાનો ડર છે અને તે બધા ભાગ મૂર્છિત, ખાલી રહી જશે. સંવેદનાઓ તો આખા શરીરમાં છે જ, અને આ સાધનામાં તેમને દરેક જગ્યાએ અનુભવ કરવાની ક્ષમતા વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હેતુ થી ક્રમમાં જવું ખૂબ મદદરૂપ છે. જો શરીરના કોઈ ભાગમાં સંવેદનાનો અનુભવ ના થાય તો, આપણે આપણું ધ્યાન એક મિનિટ માટે ત્યાં રાખી શકીએ છીએ. હકીકતમાં તો ત્યાં સંવેદના છે જ, જેમ કે શરીરના દરેક અણુ અણુ માં, પરંતુ તે એવા સૂક્ષ્મ સ્વભાવનું છે કે આપણું મન તેને સભાનપણે જાણતું નથી, અને તેથી આ ક્ષેત્ર ખાલી લાગે છે. શાંતિથી, સજગતાથી અને સમતાથી જાણકારી બનાવી રાખતાં એક મિનિટ માટે રોકાઈએ. સંવેદના માટે રાગ ના જગાડીએ અને ખાલીપણા માટે દ્વેષ ના જગાડીએ. જો રાગ કે દ્વેષ જગાડીએ છીએ, તો આપણે આપણા મનનું સંતુલન ગુમાવીએ છીએ, અને અસંતુલિત મન ખૂબ જ સ્થૂળ હોય છે; તે ચોક્કસપણે વધુ સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ નહીં કરી શકે. પરંતુ જો મન સંતુલિત રહે છે, તો તે વધુ તીક્ષ્ણ અને વધુ સંવેદનશીલ બને છે, સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ કરવા માટે સક્ષમ થઈને. આ ભાગને સમતાથી જાણતા રહો, લગભગ એક મિનિટ માટે, વધુ સમય માટે નહીં. જો એક મિનિટમાં કોઈ સંવેદનાનો અનુભવ નથી થતો, તો પછી પ્રસન્ન ચિત્તથી આગળ વધી જઈએ. આગળના ફેરામાં, ફરીથી એક મિનિટ માટે ત્યાં રોકાઈએ; વહેલા-મોડા આપણે ત્યાં અને આખા શરીરમાં સંવેદનાઓનો અનુભવ કરવાનું શરૂ કરીશું. જો એક મિનિટ રોકાયા પછી પણ કોઈ સંવેદનાનો અનુભવ નથી કરી શકતા તો, જો ઢંકાએલો ભાગ હોય તો કપડાંનો સ્પર્શ જાણવા પ્રયત્ન કરીશું, અથવા જો ખુલ્લો ભાગ હોય તો વાતાવરણના સ્પર્શનો અનુભવ કરવા પ્રયત્ન કરીશું. આમ ઉપરછલ્લી સંવેદનાઓ થી શરૂ કરી ધીમે ધીમે આપણે બીજી સંવેદનાઓનો પણ અનુભવ કરવા લાગીશું. જ્યારે ધ્યાન શરીરના એક ભાગમાં લઈ જવામાં આવે છે અને જો તે વખતે બીજા ભાગમાં સંવેદના શરૂ થાય છે, તો શું આ બીજી સંવેદનાને જાણવા માટે આપણે આગળ અથવા પાછળ તે ભાગ પર મનને છલાંગ લગાવી લઈ જવું જોઈએ? ના; મનને ક્રમમાં જ ખસેડવાનું ચાલુ રાખીશું. શરીરના અન્ય ભાગોમાં થતી સંવેદનાઓને રોકવાનો પ્રયાસ કરીશું નહીં - આપણે આવું કરી શકતા નથી - પરંતુ તેમને કોઈ મહત્વ નહીં આપીએ. દરેક સંવેદનાનું અવલોકન ત્યારે જ કરીશું જ્યારે આપણે, ક્રમમાં આગળ વધી, તે ભાગ પર પહોંચીએ છીએ. અન્યથા આપણે, શરીરના ઘણા ભાગોને ચૂકી જઈ, ફક્ત સ્થૂળ સંવેદનાઓનું નિરીક્ષણ કરતાં કરતાં, એક ભાગ પરથી બીજા ભાગ પર મનની છલાંગો લગાવીશું. આપણે આપણા મનને, શરીરના દરેક ભાગની બધી જુદી જુદી સંવેદનાઓની - સ્થૂળ અથવા સૂક્ષ્મ, સુખદ અથવા દુખદ, સ્પષ્ટ અથવા અસ્પષ્ટ, જાણકારી કરવા માટે પ્રશિક્ષિત કરવાનું છે. એટલા માટે, મનને એક ભાગ પરથી બીજા ભાગ પર છલાંગો લગાવવા નહીં દઈએ. મનને માથાથી પગ સુધી લઈ જવામાં કેટલો સમય લગાવવો જોઈએ? જેવી પરિસ્થિતિ આપણી સામે આવે છે તે પ્રમાણે આ બદલાતું રહે છે. સૂચના એ છે કે આપણે આપણું ધ્યાન જે ભાગ પર લઈ જઈએ ત્યાં જેવી કોઈ સંવેદનાની જાણકારી થાય, એને આગળ ખસેડીએ. જો મન પૂરતું તીક્ષ્ણ હોય, તો જેવું તેને કોઈ અંગ પર લઈ જઈએ છીએ એ સંવેદનાને જાણી લે છે; અને આપણે મન આગળ ખસેડી શકીએ છીએ. જો આવી સ્થિતિ આખા શરીરમાં હોય છે, તો લગભગ દસ મિનિટમાં માથાથી પગ સુધી મન લઈ જવાનું શક્ય બને છે, પરંતુ આ તબક્કે આનાથી વધુ ઝડપથી આગળ વધવું યોગ્ય નથી. પણ જો, મન સ્થૂળ હોય તો શરીરના ઘણાં ભાગ એવા હોઈ શકે છે જ્યાં સંવેદના જાણવા માટે એક મિનિટ સુધી રાહ જોવી જરૂરી બને. તે કિસ્સામાં, માથાથી પગ સુધી જવા માટે ત્રીસ મિનિટ અથવા એક કલાકનો સમય લાગી શકે છે. એક ફેરો લગાવવામાં કેટલો સમય લાગે છે તે મહત્વપૂર્ણ નથી. ધીરજથી, નિરંતરતાથી, કામ ચાલુ રાખીએ; સફળતા મળશે જ. જે ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે કેટલું મોટું હોવું જોઈએ? લગભગ બે થી ત્રણ ઇંચ પહોળો શરીરનો કોઈ ભાગ લઈએ; ત્યાર બાદ મનને બીજા બે થી ત્રણ ઇંચ આગળ વધારીએ, અને એમ આગળને આગળ. જો મન સ્થૂળ હોય, તો મોટા ભાગ લઈએ, ઉદાહરણ તરીકે, આખો ચહેરો, અથવા આખો જમણો ઉપલો હાથ; પછી ધીમે ધીમે ધ્યાનના ક્ષેત્રને ઘટાડવાનો પ્રયાસ કરીએ. અને છેવટે તો, શરીરના દરેક કણોમાં સંવેદના અનુભવી શકીશું, પરંતુ અત્યાર માટે, બે કે ત્રણ ઇંચનું ક્ષેત્ર બરાબર છે. આપણે સંવેદનાઓને ફક્ત શરીરની સપાટી પર જ અનુભવવાની છે અથવા અંદર સુધી પણ? કેટલીકવાર કોઈ સાધક વિપશ્યના શરૂ કરતાંની સાથે જ અંદરથી સંવેદનાઓ અનુભવે છે; કેટલીકવાર શરૂઆતમાં તે માત્ર સપાટી પર જ સંવેદનાઓને અનુભવે છે. બે માં થી કોઈપણ રીતે એ પૂર્ણતયા બરાબર છે. જો સંવેદનાઓ ફક્ત સપાટી પર જ અનુભવાય છે, તો તેમનું વારંવાર અવલોકન કરીશું જ્યાં સુધી શરીરના દરેક ભાગની સપાટી પર સંવેદનાનો અનુભવ ના થાય. સપાટી પર દરેક જગ્યાએ સંવેદનાઓનો અનુભવ કરીને, પછીથી અંદરના ભાગમાં પ્રવેશવાનું શરૂ કરીશું. ધીરે ધીરે મન, શારીરિક બંધારણના દરેક ભાગમાં, બહાર અને અંદર બંને જગ્યાએ, સંવેદનાઓ અનુભવવા માટેની ક્ષમતાનો વિકાસ કરશે. પરંતુ શરૂ કરવા માટે, ઉપરછલ્લી સંવેદનાઓ બરાબર છે. આ માર્ગ ઇંદ્રિયોના સમગ્ર ક્ષેત્રમાં થઈ પરમાર્થ સત્ય જે ઇન્દ્રિયાતીત અનુભવ છે ત્યાં સુધી લઈ જાય છે. જો આપણે સંવેદનાઓની મદદથી મનને નિર્મળ કરવાનું ચાલુ રાખીએ છીએ, તો ચોક્કસપણે આપણે પરમાર્થ સત્ય સુધી પહોંચીશું. જ્યારે આપણે અજ્ઞાન હોઈએ છીએ, ત્યારે સંવેદનાઓ દુઃખ સંવર્ધનનું સાધન હોય છે, કારણ કે આપણે તેમના પ્રત્યે રાગ અથવા દ્વેષની પ્રતિક્રિયાઓ કરીએ છીએ. સમસ્યા ખરેખર ઉભી થાય છે, તણાવ ઉત્પન્ન થાય છે, શારીરિક સંવેદનાના સ્તરે; તેથી આ તે સ્તર છે કે જેના પર આપણે સમસ્યાના સમાધાન માટે, મનની ટેવને બદલવા માટે કામ કરવું જોઈએ. આપણે બધી જ સંવેદનાઓ પ્રત્યે જાગરૂક રહેવાનું શીખવું જોઈએ, તેમના પ્રત્યે પ્રતિક્રિયા કર્યા વિના, તેમના બદલાતા, અવ્યક્તિગત સ્વભાવને સ્વીકારીને. આમ કરવાથી, આપણે આંધળી પ્રતિક્રિયાની ટેવમાંથી બહાર આવીએ છીએ, આપણે પોતાને દુખમાંથી મુક્ત કરીએ છીએ. સંવેદના એટલે શું? શરીરના સ્તરે જે કંઈ પણ આપણે અનુભવ કરીએ છીએ તે સંવેદના છે – કોઈ પણ કુદરતી, સહજ-સ્વાભાવિક, સામાન્ય શારીરિક અનુભૂતિ: પ્રિય હોય કે અપ્રિય, સુખદ હોય કે દુખદ, સ્થૂળ હોય કે સૂક્ષ્મ, તીવ્ર હોય કે નબળી. કોઈ પણ સંવેદનાની અવગણના ના કરીએ એમ સમજીને કે આ તો વાતાવરણને લીધે છે, કે અથવા લાંબા સમય સુધી બેસી રહેવાથી છે, અથવા કોઈ જૂના રોગના કારણે. કારણ ગમે તે હોય, હકીકત એ છે કે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. પહેલાં આપણે અપ્રિય સંવેદનાઓને બહાર ધકેલી દેવાનો અને પ્રિય સંવેદનાઓને વળગી રહેવાનો પ્રયત્ન કરતા હતા. હવે આપણે ફક્ત સાક્ષી ભાવથી સંવેદનાઓને જાણી રહ્યા છીએ, સંવેદના પ્રત્યે હું મારાનો ભાવ રાખ્યા વિના. સંવેદનાને જાણવામાં કોઈ પસંદગી નથી કરી શકતા. સંવેદનાઓને પસંદ કરવાનો પ્રયાસ ક્યારેય નહીં કરીએ; તેના બદલે જે કાઇં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેનો સ્વીકાર કરીશું. જો આપણે કોઈ ખાસ અનુભૂતિને, કંઈક અસાધારણ શોધવાનું શરૂ કરીએ છીએ, તો આપણે આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરશું, અને માર્ગ પર પ્રગતિ નહીં કરી શકીએ. સાધના કંઈક વિશેષ અનુભવ કરવાની નથી, પરંતુ કોઈપણ પ્રકારની સંવેદનાનો અનુભવ કરતી વખતે સમતામાં રહેવાની છે. ભૂતકાળમાં પણ આપણા શરીરમાં આવી સંવેદનાઓ થતી હતી, પરંતુ આપણે તેમને સભાનપણે જાણતા ન હતા, અને આપણે તેમના પ્રત્યે પ્રતિક્રિયા કરતા હતા. હવે આપણે જાગરૂક રહેવાનું અને પ્રતિક્રિયા નહીં કરવાનું શીખી રહ્યા છીએ, શારીરિક સ્તરે જે કઈં થઈ રહ્યું છે તેને અનુભવ કરવાનું અને સમતામાં રહેવાનું. જો આપણે આ રીતે કામ કરીએ છીએ, તો ધીમે ધીમે પ્રકૃતિનો સંપૂર્ણ નિયમ આપણને સ્પષ્ટ થતો જશે. ધર્મનો અર્થ આ છે: સ્વભાવ, નિયમ, સત્ય. અનુભવના સ્તરે સત્યને સમજવા માટે, આપણે એને શરીરના માળખામાં જ શોધવું પડશે. સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધ બનવા માટે આ જ કર્યું, અને તે તેમના માટે સ્પષ્ટ થઈ ગયું, અને તે કોઈને પણ સ્પષ્ટ થઈ જશે, જે કોઈ એવી જ રીતે કામ કરે છે જેમ એમણે કર્યું- કે સમસ્ત બ્રહ્માંડમાં, શરીરની અંદર અને તેમજ તેની બહાર, બધું બદલાતું રહે છે. અને હવે આમાં કઈં બદલાશે નહીં તેવું કોઈ ફાઇનલ પ્રોડક્ટ નથી; બધું જ કઇંક બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, તેવી પ્રક્રિયામાં ગૂંથાયેલું છે-- જેને ભવ કહે છે. અને બીજી એક સચ્ચાઈ સ્પષ્ટ થઈ જશે: કંઇ આકસ્મિક રીતે થતું નથી. દરેક પરિવર્તનનું એક કારણ છે જે પરિણામ ઉત્પન્ન કરે છે, અને તે પરિણામ બદલામાં આગળ પરિવર્તનનું કારણ બની જાય છે, કારણ અને પરિણામની એક અનંત શૃંખલા બનતી જાય છે. અને હજી પણ બીજો એક નિયમ સ્પષ્ટ થઈ જશે: જેવું કારણ છે, તેવું પરિણામ આવશે; જેવું બીજ છે, તેવું ફળ આવશે. એક જ સરખી જમીન પર આપણે બે બીજ વાવીએ છીએ, એક શેરડીનું, બીજું લીમડાનું-- એક ખૂબ કડવું ગરમ પ્રદેશનું વૃક્ષ. શેરડીના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં મીઠાશ હોય છે, લીમડાના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં કડવાશ હોય છે. આપણને પ્રશ્ન થાય કે પ્રકૃતિ શા માટે એક છોડ પ્રત્યે દયાળુ છે અને બીજાને માટે ક્રૂર છે. હકીકતમાં પ્રકૃતિ ન તો દયાળુ છે કે ન ક્રૂર; તે તો નિશ્ચિત નિયમો અનુસાર કામ કરે છે. પ્રકૃતિ ફક્ત દરેક બીજની તેની પોતાની ગુણવત્તા પ્રગટ કરવામાં મદદ કરે છે. જો આપણે મીઠાશના બીજ વાવીએ છીએ, તો લણણી મીઠાશ હશે. જો આપણે કડવાશના બીજ વાવીએ છીએ, તો લણણી કડવાશ હશે. જેવું બીજ છે, તેવું ફળ થશે; જેવા કર્મ છે, તેવું જ પરિણામ આવશે. સમસ્યા એ છે કે આપણે લણણી સમયે ખૂબ જ સજગ હોઈએ છીએ, મીઠા ફળ મેળવવા માટે, પરંતુ વાવણીની ઋતુ દરમિયાન ખૂબ જ બેદરકારી રાખીએ છીએ, અને કડવાશના છોડ રોપીએ છીએ. જો આપણને મીઠાં ફળ જોઈએ છે, તો આપણે યોગ્ય પ્રકારના બીજ વાવવા જોઈએ. પ્રાર્થના કરવી અથવા કોઈ ચમત્કારની આશા રાખવી એ તો ફક્ત પોતાને દગો દેવાની વાત છે; આપણે પ્રકૃતિના નિયમ સમજવા જોઈએ અને તે મુજબ જીવવું જોઈએ. આપણે આપણા કર્મો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ તે બીજ છે જેની ગુણવત્તા અનુસાર આપણને મીઠાશ અથવા કડવાશ પ્રાપ્ત થશે. કર્મ ત્રણ પ્રકારના હોય છે: શરીરનાં કર્મ, વાણીનાં કર્મ, મનનાં કર્મ. જ્યારે આપણે પોતાના પ્રત્યે સજગ રહેવાનું શિખીએ છીએ, તો બહુ જલ્દી એ ભાન થવા લાગે છે કે મનનાં કર્મ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે આ તો બીજ છે જે પરિણામ આપે છે. વાણીનાં અને શરીરનાં કર્મ તો ફક્ત મનનાં કર્મનું બાહ્ય પ્રગટીકરણ છે, મનનાં કર્મોની તીવ્રતાને માપવા માટે માપદંડ. તેઓ મનનાં કર્મ તરીકે ઉત્પન્ન થાય છે, અને આ મનનાં કર્મ ત્યારબાદ વાણી અથવા વર્તનના સ્તરે પ્રગટ થાય છે. તેથી બુદ્ધે જાહેર કર્યું: કઈં પણ ઉત્પન્ન થતાં પહેલાં મન ઉત્પન્ન થાય છે, મન જ સૌથી વધુ મહત્ત્વનું છે, બધું મનોમય છે. જો અશુદ્ધ મન થી આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ, તો દુઃખ આપણી પાછળ લાગી જાય છે જેમ બળદગાડી થી જોડાએલા બળદની પાછળ ગાડીનું પૈડું લાગી જાય છે. જો શુદ્ધ મન થી આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ, તો આપણી સાથે સુખ લાગી જાય છે જેમ આપણો પડછાયો જે આપણને કદી છોડતો નથી. જો આવું હોય તો, તો પછી આપણે જાણવું જ જોઇએ કે મન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. આપણે આ પ્રક્રિયાને આપણી સાધના દ્વારા તપાસવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ આપણે આગળ વધીશું, એ સ્પષ્ટ થતું જશે કે મનના મોટા-મોટા ચાર ખંડ અથવા સ્કંધ છે. પહેલા ખંડને વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં consciousness કહી શકાય. આપણી ઇન્દ્રિયો ત્યાં સુધી નિષ્પ્રાણ છે જ્યાં સુધી વિજ્ઞાન તેમના સંપર્કમાં નથી આવતું. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ દ્રશ્ય જોવામાં મગ્ન છીએ, તો કોઈ અવાજ આવ્યો હોય અને આપણે ના સાંભળીએ એવું બની શકે છે કારણ કે આપણું પૂરું ધ્યાન આંખો સાથે છે. મનના આ ભાગનું કાર્ય, ભેદ પાડ્યા વિના, ફક્ત જાણવું, સમજવું છે. કોઈ અવાજ કાનના સંપર્કમાં આવે છે, તો વિજ્ઞાન એટલું જ જાણે છે કે અવાજ આવ્યો. પછી મનનો આગળનો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંજ્ઞા, જેનું કામ ઓળખવાનું છે. કોઈ અવાજ આવ્યો છે, અને અત્યાર સુધીના આપણા અનુભવો અથવા યાદશક્તિના આધારે તેને ઓળખીએ છીએ: કોઈ અવાજ... શબ્દો... વખાણના શબ્દો ...સરસ; અથવા અન્યથા, અવાજ... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ. આપણે પોતાના ભૂતકાળના અનુભવના આધારે સારા કે ખરાબનું મૂલ્યાંકન આપીએ છીએ. તરત જ મનનો ત્રીજો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: વેદના, સંવેદના. જેવો અવાજ આવે છે, એની સાથે સાથે શરીર પર કોઈ સંવેદના થાય છે, પરંતુ જ્યારે સંજ્ઞા તેને ઓળખે છે અને તેને મૂલ્યાંકન આપે છે, ત્યારે તે મૂલ્યાંકન અનુસાર, સંવેદના સુખદ અથવા દુખદ બની જાય છે. ઉદાહરણ તરીકે: અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા- અને આપણે આખા શરીરમાં સુખદ સંવેદના અનુભવીએ છીએ. અથવા અન્યથા; અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ- અને આપણે આખા શરીરમાં દુખદ સંવેદના અનુભવીએ છીએ. સંવેદનાઓ શરીર પર ઉત્પન્ન થાય છે, અને મન દ્વારા અનુભવાય છે; આ પ્રક્રિયાને વેદના કહેવાય છે. ત્યારબાદ, એની સાથે સાથે મનનો ચોથો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંસ્કાર, જેને પ્રતિક્રિયા કહેવાય છે. અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા... સુખદ સંવેદના થાય છે-- અને આપણે તે ગમાડવા લાગીએ છીએ: "આ વખાણ અદભૂત છે! મારે વધુ જોઈએ છે!" અથવા તો: અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ... દુખદ સંવેદના થાય છે-- અને આપણે નથી ગમતું નથી ગમતું કરવા લાગીએ છીએ: "હું આ ગાળ સહન નથી કરી શકતો, બંધ કરો!" આવી રીતે દરેક ઇન્દ્રિય- આંખ, કાન, નાક, જીભ, ત્વચાના દરવાજા પર એક સરખી પ્રક્રિયા થાય છે. એવી જ રીતે, જ્યારે કોઈ વિચાર અથવા કલ્પના મન સાથે સંપર્કમાં આવે છે, તો જેમ પહેલાં કહ્યું, શરીર પર સંવેદના થાય છે, સુખદ અથવા દુખદ, અને આપણે “ગમે છે અથવા નથી ગમતું” ની પ્રતિક્રિયા કરીએ છીએ. આ ગમે છે ની ક્ષણિક રુચિ મોટી આસક્તિમાં બદલાવા લાગે છે; આ નથી ગમતું મોટા દ્વેષમાં બદલાવા લાગે છે. આપણે આમ અંદર ગાંઠો બાંધવાનું ચાલુ કરીએ છીએ. અસલ બીજ અહીં જ છે જે ફળ આપે છે, કર્મ જેનું પરિણામ આવશે: સંસ્કાર, માનસિક પ્રતિક્રિયા. દરેક ક્ષણે આપણે આ બીજ વાવતા રહીએ છીએ, ગમે છે અથવા નથી ગમતું, રાગ અથવા દ્વેષ ની પ્રતિક્રિયા કરતા રહીએ છીએ, અને આવું કરીને પોતાને દુખી બનાવતા રહીએ છીએ. એવી પ્રતિક્રિયાઓ છે જે ખૂબ હળવી છાપ બનાવે છે, અને લગભગ તરત જ નાબૂદ થઈ જાય છે. એવી પ્રતિક્રિયાઓ પણ છે જે થોડી ઊંડી છાપ બનાવે છે અને થોડા સમય પછી નાબૂદ થાય છે. અને એવી પણ છે જે ખૂબ ઊંડી છાપ બનાવે છે, અને નાબૂદ થવામાં ખૂબ લાંબો સમય લે છે. કોઈ એક દિવસના અંતે, જો આપણે ઉત્પન્ન કરેલા બધા સંસ્કારો ને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણે ફક્ત એક કે બેને યાદ કરી શકીશું જેમણે તે દિવસ દરમિયાન સૌથી ઊંડી છાપ ઉભી કરી. તેવી જ રીતે, એક મહિનાના અંતમાં અથવા એક વર્ષ પછી, ફક્ત એક કે બે સંસ્કારો ને યાદ કરી શકીશું જેમણે તે સમય દરમિયાન સૌથી વધુ ઊંડી છાપ ઉભી કરી. અને આપણને ગમે કે ના ગમે, જીવનના અંતમાં, એવા સંસ્કારો જેમણે સૌથી વધુ મજબૂત છાપ બનાવી છે તે મન પર ઉભરાઈને આવશે; અને આગળનો જન્મ એવા સ્વભાવવાળા જ મન સાથે શરૂ થશે, એવી જ મીઠાશ કે કડવાશ વાળી ગુણવત્તા સાથે. આપણે આપણા કર્મો દ્વારા આપણા ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. વિપશ્યના આપણને મરવાની કળા શીખવે છે: શાંતિથી, સુમેળથી કેવી રીતે મરી શકાય. અને મરવાની કળા તે જ શીખી શકે છે જે જીવન જીવવાની કળા શીખે છે: વર્તમાન ક્ષણના માલિક કેવી રીતે થવું, આ ક્ષણમાં કેવી રીતે સંસ્કાર ના ઉત્પન્ન કરવા, અહીં અને અત્યારે કેવી રીતે સુખી જીવન જીવવું. જો આપણું વર્તમાન સુધરી રહ્યું છે, તો આપણે ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી, જે ફક્ત વર્તમાનનું જ પરિણામ છે, અને તેથી તે સુધરશે જ. સાધનાના બે પાસાં છે: પહેલું પાસું બાહ્યમન (સભાન) અને અંતરમન વચ્ચેની દીવાલ તોડવાનું છે. સામાન્ય રીતે બાહ્યમનને અંતરમન જે અનુભવ કરી રહ્યું છે તેના વિષે કઈં જાણ નથી હોતી. આ અજ્ઞાનતાથી ઢંકાઈને, અંતરમનના સ્તરે પ્રતિક્રિયાઓ થતી રહે છે; જ્યાં સુધીમાં તેઓ બાહ્યમનના સ્તરે પહોંચે છે, તેઓ એટલી તીવ્ર બની ગઇ હોય છે કે તેઓ સહેલાઇથી બાહ્યમન પર હાવી થઈ જાય છે. આ સાધના દ્વારા, મનનો સંપૂર્ણ સમૂહ સભાન, જાગરૂક બને છે; અજ્ઞાનતા દૂર થાય છે. બીજું: સાધનાનું બીજું પાસું સમતા છે. આપણે પોતાને જે બધું અનુભવ થાય છે તેના પ્રત્યે સજગ છીએ, દરેક સંવેદના પ્રત્યે, પરંતુ પ્રતિક્રિયા નથી કરતા, રાગની અથવા દ્વેષની નવી ગાંઠો નથી બાંધતા, આપણા માટે દુઃખ પેદા નથી કરતા. શરૂ કરવા માટે, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, મોટા ભાગના સમયે તો આપણે સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરીશું, પરંતુ થોડીક ક્ષણો તો એવી આવશે કે જ્યારે, સખત પીડા હોવા છતાં, આપણે સમતામાં રહીએ છીએ. આવી ક્ષણો મનની ટેવને બદલવા માટે ખૂબ શક્તિશાળી હોય છે. ધીરે ધીરે આપણે એ તબક્કે પહોંચીએ છીએ જેમાં આપણે કોઈપણ સંવેદના નો સામનો સહજતા થી કરી શકીએ છીએ, એ સમજ સાથે કે એ અનિત્ય છે અને જતી જ રહેવાની છે. આ તબક્કે પહોંચવા માટે, આપણે પોતેજ કામ કરવું પડશે, આપણા માટે બીજું કોઈ કામ નથી કરી શકતું. સારું છે કે આપણે માર્ગ પર પહેલું પગલું ભર્યું છે; હવે કદમ કદમ પોતાની મુક્તિ તરફ ચાલતા રહીએ.
દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોવિડ 19 પ્રોટોકોલને 30 નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારે અગાઉ 31 ઓક્ટોબર સુધીમાં કોરોના નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે તેને વધુ એક મહિના માટે એટલે કે 30 નંબર માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવેલી વિશેષ સૂચનાઓ કોરોના ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે જે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોય તેમાં ખાસ સાવધાની રાખવી જોઈએ જેથી કરીને કોરોનાના કેસ વધવાની શક્યતાને ટાળી શકાય. આ સિવાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં ચેપ દર, હોસ્પિટલની સ્થિતિ અને ICUમાં બેડની ઉપલબ્ધતા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે, સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્થળોએ હજી પણ કોરોનાના વધુ કેસ છે ત્યાં કેસોમાં વધારો અટકાવવા માટે સક્રિય પગલાં લેવામાં આવે. આ સાથે, સરકારે 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ- વેક્સિનેટ' અને કોવિડ યોગ્ય વર્તનની પાંચ-પોઇન્ટ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં ફરી કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે એક તરફ દેશમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ફરી પાછો ફર્યો છે. બ્રિટનમાં એક દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.મોટા ભાગના કેસ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના છે. રશિયામાં પણ આવી જ સ્થિતિ છે. રશિયામાં દરરોજ મૃત્યુઆંક 1000 થી વધુ થઈ ગયો છે. જ્યાંથી કોરોનાના વિદાયનો દાવો કરવામાં આવ્યો હતો તે ચીનમાં પણ વાયરસે પુનરાગમન કર્યું છે. ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
Gujarati News » Elections » Gujarat assembly election » Gujarat Election 2022 enthusiasm to vote in Vadodara on December 5 thousands of voters resolved to vote Gujarat Election 2022 : વડોદરામા 5 ડિસેમ્બરે મતદાન કરવા અભૂતપૂર્વ ઉત્સાહ, મતદારોએ મતદાન કરવાના સંકલ્પ લીધા ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રના અનુરોધ પ્રમાણે બુધવારે શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજોમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન સંકલ્પ શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા હતા. Vadodara Voting Sapath yunus.gazi | Edited By: Chandrakant Kanoja Nov 24, 2022 | 5:55 PM ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રના અનુરોધ પ્રમાણે બુધવારે શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજોમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન સંકલ્પ શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કલેકટર કચેરી ખાતે યોજાયેલા મુખ્ય શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે મહેસૂલી,પોલીસ અને અન્ય ખાતાઓના કર્મચારીઓને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં નિવાસી અધિક કલેકટર અને અવસર મતદાર જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા.જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીએ શપથ વાંચન કરાવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લા માહિતી કચેરી ખાતે સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે માહિતી પરિવારને મતદાન સંકલ્પ લેવડાવ્યો જેમાં એમ.સી.એમ.સી.માં કાર્યરત આઈ.ટી.આઈ.કર્મચારીઓ પણ જોડાયા હતા. મતદાન સંકલ્પ ગ્રહણને શહેર અને જિલ્લાના લોકોએ ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો તે માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું છે કે 5 મી ડિસેમ્બરે મતદાન કરાવવા માટે ખૂબ જહેમત લઈને તંત્ર જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યું છે.આજે મતદારોએ ભૂલ્યા વગર મતદાન કરવાનો સંકલ્પ લીધો છે.મને શ્રધ્ધા છે કે વડોદરા શહેર જિલ્લો સૌથી વધુ મતદાન કરીને મોખરે રહેશે. ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિકતાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમના ત્રણ પાસા છે મારો, તારો અને આપણો. આ ત્રણે’ય પાસા સાવ અલગ હોઈ શકે છે અને વ્યવહારમાં જોવા મળતો પ્રેમ આ ત્રણે’ય પાસાઓ વચ્ચે થતી આંતરક્રિયાની ઉપજ છે. મારો પ્રેમ તારા પ્રેમથી તદ્દન અલગ હોઈ શકે અને એ જયારે આપણો પ્રેમ બની જાય ત્યારે એ મારા અને તારા પ્રેમથી પણ અલગ હોઈ શકે !! છે ને ગૂંચવી નાખે તેવું ?! ‘પ્રેમ’નું તો એવું જ છે, ગમે ત્યારે ગૂંચવી નાખે અને ગમે ત્યારે બધું સરળ બનાવીને ઉકેલી નાખે…. પ્રેમ વિશેની તમારી સમજ સ્પષ્ટ, વધુ ઊંડી અને વ્યવહારુ બનાવતું ડૉ.હંસલ ભચેચની અફલાતુન કલમે લખાયેલું વધુ એક મેઘધનુષી પુસ્તક Dear Dr. Bhachech, my love life was terribly messed up and I was feeling sucked in the relationship. Thank you so much for your very practical and timely advice. We are together again with new understanding and deeper emotional bond. Thank you once again and God bless you. E-Consultation BOOKS TESTIMONIAL Hello Dr. Bhachech, I read your articles in Gujarat Samachar regularly and have just started to read your book “Pan, Hu to tane prem karu chu”. Your book is just awesome. It really guided me well to handle all relations and gave me a boost up to live life beautifully.. Thank you for your kind guidance to mankind through your work… - Trivedi Zarana Hello sir…… I’m impressed by your views…… and I pray god that your books should be published worldwide.
ફોરેન ડેસ્ટીનેશનમાં દૂબઇના ધડાધડ બુકીંગ થયાઃ માલદિવ્ઝ, શ્રીલંકા અને રશીયા માટે પણ આકર્ષણઃ રાજકોટથી દૂબઇ જવા માટે ચાર વખત RTPCR ટેસ્ટ કરાવવો પડે છે! : પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-ફલાઇટના બુકીંગ ફુલઃ હોટલો પણ પેક થવા લાગી : ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ટીકીટના ભાવો આસમાને : દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર, ઉ� રાજકોટ તા. રપ :.. છેલ્લાં પોણા બે વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું હતું. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી. દર વર્ષે કે સમયાંતરે ફરવા નિકળી પડતા સહેલાણીઓ કોરોના દરમ્યાન ફરવા જવા માટે રીતસર તરસી ગયા હતાં. જલ્દીથી કોરોના-કાળ પુરો થાય અને ગ્રુપ-સર્કલ-ફેમીલી સાથે બેગ બીસ્તરા લઇને ફરવા ઉપડી જઇએ તેવું મોટાભાગના લોકો ઇચ્છતા હતાં. ગુજરાત તથા ભારતમાં આવેલી કોરોના (કોવીડ-૧૯) ની બીજી લહેર ખૂબ ભયંકર હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી ધીમેધીમે કોરોના ઓછો થવા લાગતા અને સરકારના નિતી-નિયમોમાં પણ યોગ્ય છૂટછાટ મળતા કોરોનાથી કંટાળેલા સહેલાણીઓએ આ દિવાળીની રજાઓમાં ફરવા માટે રીતસર દોટ મૂકી હોવાનું દેખાઇ રહ્યું છે. પસંદગીના સ્થળોએ ફરવા જવા માટે બસ - ટ્રેન- ફલાઇટના બુકીંગ ફુલ થઇ ગયા છે અને લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપરની આકર્ષણરૂપ હોટેલો પણ પેક થવા લાગી છે. પેટ્રોલ-ડીઝલ -સીએનજી-એલપીજીના ભાવમાં વધારો થતાં પેકેજીસ અને ટ્રાન્સપોર્ટશન પણ મોંઘુ થયું છે. છતાં પણ મોંઘવારીને અવગણીને સહેલાણીઓ દિવાળીની રજાઓમાં મજા માણવા માટે અધીરા બન્યા હોવાનું જાણવા મળે છે. દિવાળી દરમ્યાન લોકો દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર-પોર્ટબ્લેર, ઉદયપુર, કુંબલગઢ, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ, શ્રીનાથજી, સોમનાથ, ખોડલધામ, સત્તાધાર, પરબ, સાસણગીર, દ્વારકા, ગીરનાર રોપ-વે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, દિવ, માઉન્ટ આબુ, ઇમેજીકા, મહાબળેશ્વર,લોનાવાલા-ખંડાલા, ગોવા, સીમલા, કુલુ-મનાલી, હરીદ્વાર, મથુરા, દિલ્હી, આગ્રા, કચ્છ, પંચમઢી વિગેરે ડેસ્ટીનેશન્સ ઉપર સહેલગાહે નિકળવા તૈયારી કરી રહ્યાનું રાજકોટના ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી (ફેવરીટ ટુર્સ -મો. ૯૮૭૯પ ૪૦૬૩૩), દિપકભાઇ કારીયા (બેસ્ટ ટુર્સ-૯રર૭પ પ૯પ૦૦), જીતુભાઇ વ્યાસ (વ્યાસ ટુર્સ-૯૮ર૪૩ ૩૦પપપ), રૂદ્ર મહેતા (આરોહી ટુર્સ-૮૪૮૭૦ ૦૦૦૭૦), સમીરભાઇ કારીયા (સનરાઇઝ ટુર્સ -૯૮રપ૩ ૭૭૭૦૪), રમેશભાઇ પ્રજાપતિ (કૈલાષ યાત્રા સંઘ- ૯૪ર૮૧ પ૬૬૩૪) વિગેરે જણાવી રહ્યા છે. લોકોના બજેટ મુજબ અને અનુકુળતા મુજબ વિવિધ પેકેજીસ પણ બજારમાં અવેલેબલ છે. અમુક કિસ્સામાં તો ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. તો સાથે - સાથે ઓનલાઇન બુકીંગ કરાવીને પણ અનુકુળતા મુજબ ટ્રાવેલ કરી શકાય છે. ટ્રાવેલ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ આ દિવાળી ઉપર બુક થયેલા વિવિધ પેકેજીસ ઉપર એક નજર કરીએ તો... * કાશ્મીર જવા માટેનું બુકીંગ ઘણું થયું છે. પરંતુ તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃતિઓને કારણે રપ ટકા જેટલું કેન્સેલેશન થયું હોવાનું જાણવા મળે છે. છતાં પણ ટીકીટ તો અવેલેબલ ન હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. અમદાવાદ-શ્રીનગર-અમદાવાદની ફલાઇટ ટીકીટ ૩ર હજારથી ૩પ હજાર સુધીમાં મળતી હોવાનું જાણવા મળે છે. કાશ્મીરના ૬ રાત્રી ૭ દિવસના થ્રી સ્ટાર હોટેલ સાથેના પેકેજ રર હજારથી શરૂ થતા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. * નોર્થ ઇસ્ટમાં દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાનના એકસ બાગડોગરા, જલપાઇગુડીના ૮ રાત્રીના પેકેજ હોટેલની કેટેગરી અને ફેસેલિટીઝ મુજબ પ્રતિ વ્યકિત ૩૦ હજારથી માંડીને એક લાખ દસ હજાર સુધી બોલાઇ રહ્યા છે. અમદાવાદ-બાગડોગરા-અમદાવાદ ફલાઇટ ટીકીટ અંદાજે ૪૦ હજાર આસપાસ છે. * એવરગ્રીન અને અબોવઓલ ગોવા આ વખતે પણ જામપેક છે. મોટાભાગે પસંદગીની એકેય હોટલ દિવાળી દરમ્યાન ખાલી નથી. જો કે પ્રયત્ન કરવાથી કયારેક ઇઝીલી બુકીંગ મળી જતુ હોવાનું પણ જોવા મળે છે. પ્રતિ વ્યકિત એકસ ગોવાના પેકેજ દિવસો પ્રમાણે ૧૦ હજારથી ૩૭ હજાર રૂપિયા સુધી સેલ થઇ ગયા છે. અમદાવાદ -ગોવા-અમદાવાદનું એરફેર હાલમાં રપ થી ૩૦ હજાર જેટલું હોવાનું જાણવા મળે છે જે દિવાળી-તહેવારો સિવાયના સામાન્ય દિવસો કરતાં લગભગ ત્રણ ગણા જેટલું થાય છે. ગોવા સંદર્ભે લીકરના શોખીનોમાં તો 'દારૂ પીના પડેગા મહેંગા' જેવું રમુજી સૂત્ર ફરતું થઇ ગયું છે. * દર વર્ષની સરખામણીમાં આ વખતે કેરાલા જવા વાળા સહેલાણીઓ ઘણાં ઓછા છે. કારણ કે ત્યાં બીજા રાજયોની સરખામણીમાં કોરોનાના કેસો વધુ છે અને સાથે-સાથે ફલડ (પૂર) આવવાને કારણે પણ લોકો ત્યાં જવાનું પ્રીફર ઓછું કરે છે. જો કે કોરોના સામેની તમામ તકેદારી સાથે ત્યાં જવાનું વિચારી શકાય. કેરાલાના થ્રી સ્ટાર હોટલના પ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૧૭ હજાર આસપાસ મળી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ - કોચીન-અમદાવાદ રીટર્ન એર ટીકીટ ૧૦ હજાર આસપાસ સંભળાય રહી છે. * દક્ષિણ ભારતની વાત કરીએ તો કુર્ગ-કબિની જવા માટે લોકો દ્વારા બુકીંગ થઇ રહ્યું છે. આ માટે ૬ રાત્રી ૭ દિવસના એકસ બેંગ્લોર પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. રાજકોટના અમદાવાદ તથા જામનગરથી બેંગ્લોર જવા માટે ફલાઇટ પણ મળતી હોય છે. આ વખતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મૈસૂર-ઊંટી-કોડાઇ કેનાલ જવા માટે ઓછા બુકીંગ થયા છે કારણ કે બેંગ્લોર સહિતના લોકલ સ્થળોએથી સ્થાનિક લોકોના બુકીંગ વધુ થયા હોવાનું જાણવા મળે છે. * આ દિવાળી ઉપર આંદામાન-નિકોબારના એકસ પોર્ટબ્લેર ૬ રાત્રી ૭ દિવસના પ્રતિ વ્યકિત ર૪ હજાર રૂપિયા આસપાસના પેકેજ પણ સારા પ્રમાણમાં બુક થયા છે. જેમાં ઇન્ટરનલ ટીકીટ અને આઇલેન્ડ સહિત પોર્ટબ્લેર, હેવલોક અને નીલ ડેસ્ટીનેશનનો સમાવેશ થાય છે. અમદાવાદ-પોર્ટબ્લેર-અમદાવાદ એરફેર ૩પ થી ૪૦ હજાર રૂપિયા જેટલું ચાલી રહ્યું છે. * પોતાની કાર લઇને જઇ શકાય તેવા ડેસ્ટીનેશન્સ પણ આ દિવાળી ઉપર મોટા પ્રમાણમાં પસંદ થયા છે. જેમાં કુંબલગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ સહિતના રાજસ્થાનના સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોના પેેકેજ સ્થળ, હોટલ, કેસેલિટીઝ તથા સાઇટ સીન્સ મુજબ, બે થી ત્રણ રાત્રીના કપલ દીઠ ૧૧ હજારથી ૯૦ હજાર સુધી બજારમાં ચપોચપ વેચાઇ રહ્યા છે. ઉદયપુરમાં વિલા પેકેજ પણ ઘણાં ચાલ્યા છે જેના કપલદીઠ ર૦ થી રપ હજાર જેટલા જોવા મળે છે. * સૌરાષ્ટ્રમાં સાસણગીર, સોમનાથ, દ્વારકા, શીવરાજપુર બીચ, ગીરનાર રોપ-વે, ખોડલધામ, માધવપુર બીચ, વીરપુર સહિતના સ્થળોની ટુરીઝમ સર્કીટ ઉપર સહેલાણીઓનો ખૂબ ઘસારો રહે છે. સાસણ ગીરમાં હજારથી માંડીને ૪પ હજાર રૂપિયા સુધીના ર રાત્રીના કપલ પેેકેજ હોટલ-રીસોર્ટની ફેસીલીટીઝ મુજબ બુક થયા હોવાનું જાણવા મળે છે. દેવળીયા પાર્ક કે પછી ફોરેસ્ટ સફારીના સંગાથે સિંહ દર્શનનો લ્હાવો લઇ શકાય છે. * દરેક તહેવારમાં તથા સામાન્ય દિવસોમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ સૌથી વધુ જોવા મળે છે. અહીંના કપલ દીઠ બે રાત્રીના પ્રિમીયમ પેકેજ રર હજાર રૂપિયામાં તથા રોયલ પેકેજ ર૪ હજાર રૂપિયામાં બુક થઇ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનુભવ લેવો એ ખરેખર એક લ્હાવો છે. * કચ્છ ટેન્ટ સીટી પણ બુક થઇ રહ્યું છે પરંતુ અહીં આ વર્ષે હજુ પ્રમાણમાં ઓછા બુકીંગ હોવાની ચર્ચા છે. વિદેશીઓ દ્વારા બુકીંગ કરાયા હોવાનું જાણવા મળે છે. * અમદાવાદથી પોલોફોરેસ્ટ નજીક પડતું હોવાથી આ દિવાળી ઉપર અહીં ઘણો ટ્રાફીક જોવા મળશે. પોલો-ફોરેસ્ટ ખાતેના બે રાત્રીના કલપદીઠ પેકેજ રર થી રપ હજાર રૂપિયામાં કન્ફર્મ થઇ રહ્યા છે. * લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર-ઇમેજીકા-શીરડી-નાસિક-ત્રંબક-સાપુતારા નો રૂટ ધરાવતા ડેસ્ટીનેશન્સ ઉપર પણ પ્રવાસીઓ પસંદગી ઉતારી રહ્યા છે. * આ દિવાળી ઉપર ફોરેન ડેસ્ટીનેશન્સની વાત કરીએ તો દૂબઇ હોટકેક બનયું છે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી ડીસેમ્બર સુધીમાં જબ્બરદસ્ત બુકીંગ થયું છે. પાંચ રાત્રી અને એક રાત્રી લાપીતા રીસોર્ટ સહિતના છ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજારથી ૯૦ હજારમાં બુક થઇ રહ્યા છે. દૂબઇ જવા માટે આ વખતે એ વાત પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટથી દુબઈ જતા અને ત્યાંથી ડીપાર્ટ થઈએ ત્યાં સુધીમાં કુલ ચાર વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો થતો હોય છે. ઉપરાંત ત્યાંના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ૭૦ ટકા ઓકયુપેન્સી સાથે ટ્રાવેલ કરવાનું થાય છે. વિઝા સાથે ઈન્સ્યુરન્સ પણ લેવાનો થાય છે. પરિણામે દુબઈના પેકેજ થોડા ઉંચા બોલાઈ રહ્યા છે. - આ ઉપરાંત માલદિવ્ઝ પણ ચાલ્યું છે, પરંતુ મોટાભાગે ત્યાં અત્યારે દિવાળી દરમ્યાનનું બુકીંગ ફુલ હોવાનું જાણવા મળે છે. અહીંના ચાર રાત્રી પાંચ દિવસના પ્રતિ વ્યકિત પેકેજ ૬૦ હજારથી દોઢ લાખ સુધી બોલાઈ રહ્યા છે. - શ્રીલંકાના ફોર સ્ટાર હોટલ સાથેના પાંચ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૫૫ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. - રશીયા જવા માટેના ૫ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ રૂપિયા આસપાસથી શરૂ થઈ રહ્યા હોવાનું જાણ વા મળે છે. - કોરોના સહિતના અન્ય કારણોને લીધે આ વર્ષે યુરોપ, અમેરિકા, સિંગાપોર, મેલેશીયા, થાઈલેન્ડ તરફના પેકેજ સાવ નહિવત જેવા ચાલી રહ્યા છે. તો ચાલો, તહેવારોની મહારાણી ગણાતી દિવાળી આવી પહોંચી છે ત્યારે કોરોના સંદર્ભેના સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને અને તકેદારી રાખીને રજાની મજા માણવા નિકળી પડો. ભારત સહિત દુનિયામાં કયાંય પણ જઈએ, સતત ખંત અને મહેનત કરતા ખમીરવંતા ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ ન મળે તો જ નવાઈ ? અને એટલે જ તો કહેવાય છે કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત'. જય જય ગરવી ગુજરાત. સૌને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના જયશ્રી કૃષ્ણ. (કોઈપણ જગ્યાએ પેકેજ બુક કરાવતા પહેલા ટૂર વિશેના તમામ નિયમો અને શરતો જાણી લેવા હિતાવહ છે. ઉપરાંત પેકેજની કિંમત, ફૂડ, એકોમોડેશન ફેસેલિટીઝ, સાઈટસીન્સ વિગેરે વિશે ચોખવટ કરી લેવી જેથી કોઈ કન્ફયુઝન ન રહે. અહીં આપેલી પેકેજની કે ટીકીટની કિંમતોમાં સંજોગોવસાત ફેરફાર આવી શકે છે.)(૨૧.૧૧) -: આલેખન :- ડો . પરાગ દેવાણી મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧ (2:49 pm IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ access_time 9:04 pm IST પ્રથમ તબક્કાના મતદાનમાં વિવાદ: ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો, વઢવાણમાં શાળાના દરવાજા બંધ કરાતા મતદારોના ઉગ્ર દેખાવો access_time 9:01 pm IST ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ access_time 8:56 pm IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 10 કેસ નોંધાયા:વધુ 8 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.212 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3788 લોકોનું રસીકરણ કરાયું access_time 8:39 pm IST ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ: પ્રથમ દિવસે ચાર સદી : સ્કોર 500 રનના આંકડાને પાર પહોંચ્યો access_time 8:23 pm IST ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટમાં પડકાર : મિશ્રાને આપવામાં આવેલ ત્રીજું એક્સટેન્શન સર્વોચ્ચ અદાલતના આદેશોનું ઉલ્લંઘન છે અને દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નષ્ટ કરવા સમાન access_time 8:15 pm IST
પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં. રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા. એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો! પ્રવેશનો વિસ્તાર મુખ્ય ભાગ નીચેનું ચર્ચ એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું. ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ. એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં! સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા. ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું, “તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?” “હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.” “રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.” મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી. અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા. એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું. એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો. જુલાઇ 5, 2016 મે 14, 2020 rakhadta_bhatakta Tagged ઓલ્ડ ટાઉન મોન્ટ્રિયાલ, કઝિન, કૅનેડા, નોત્રે દામ, પ્રેમ, બેસિલિકા, મિત્રો, લવ, હાર્ટબ્રેક, catharsis 3 ટિપ્પણીઓ મોન્ટ્રીયાલ – 1 કેનેડા, મોન્ટ્રિયાલ 2016માં મેનાં અંતે એક લોન્ગ વિકેન્ડ આવતો હતો એટલે એ નિમિત્તે રખડવાનું થયું હતું. સૌરભ અને મેં આ વખતે મોન્ટ્રીયાલ મળવાનું નક્કી કર્યું હતું. હું અહીંથી ઊડીને ત્યાં સાડા પાંચ કલાકે પહોંચી હતી, અને એ ડ્રાઈવ કરીને. સાંજે લગભગ સાડા છ આસપાસ હું લેન્ડ થઇ હતી અને સૌરભ મને એરપોર્ટ લેવા આવ્યો હતો. તેણે પાંચ કલાક સતત ડ્રાઈવ કર્યું હતું એટલે અમે ડીનર માટે બહાર જતા પહેલા ઍરપોર્ટ પર જ ટિમ હોર્ટન શોધીને ત્યાં કૉફી પીવા રોકાયા. અમે બંને ખૂબ થાકેલા હતા અને થોડો સમય પછી ભૂખ પણ ખૂબ લાગી હતી. એટલી કકડીને ભૂખ લાગી હોય ત્યારે ભારતીય સિવાય અન્ય કોઈ પ્રકારનું જમવાનું ન સૂઝે એટલે યેલ્પ પર એરપોર્ટ નજીક સારું ભારતીય રેસ્ટોરાં શોધ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા. મોન્ટ્રીયાલનાં ફ્રીવેની લગભગ દરેક એક્ઝિટ પર ત્યારે ખોદકામ ચાલી રહ્યું હતું અને ઘણાં બધાં રસ્તા બદલી ગયાં હતાં. એ કારણે જીપીએસને અનુસરવામાં અમને ખૂબ તકલીફ પડી. બીજી મોટી તકલીફ ત્યાંની રોડ-સાઈન્સ. ફ્રીવે સિવાય ક્યાંય પણ સાઈન્સ મોટાં કેપિટલ લેટર્સમાં નહોતી અને સફેદ રંગની પતરી પર હતી. સફેદ રંગ ત્યાંના વાતાવરણ અને ઘરોનાં રંગ સાથે ભળી જતો હતો એટલે સાઇન આરામથી જોઈ નહોતી શકાતી. વળી, રોડ-સાઈન્સ ક્યાંક રસ્તાનાં ખૂણે કોઈ દૂરનાં થાંભલા પર હોય અને ક્યાંક બરાબર વચ્ચે ટ્રાફિક લાઈટ્સ પર હોય એટલે ખબર ન પડે કે ક્યાં જોવું. આમ રસ્તાનાં નામ શોધતા અને અમે સાચા માર્ગ પર છીએ કે નહીં એ જાણતા નાકે દમ આવી જતો. આ બધાં કારણોસર જમવા માટે જે જગ્યાએ અમે વીસ મિનિટમાં પહોંચવાનાં હતાં ત્યાં એક કલાકે પહોંચી રહ્યા અને મોડું મોડું (મોળું મોળું પણ જો કે! – ઓછાં મીઠાવાળું ;) ) જમવા પામ્યા. રેસ્ટોરાં ખૂબ સુંદર હતું અને અમે બંને ખૂબ ભૂખ્યા હતાં એટલે આરામથી જમ્યા. જમીને શહેર જોવા જવાનો પ્લાન હતો પણ રહી રહીને મને યાદ આવ્યું કે, મારી કેમેરા બેગ મારી પાસે નથી, ફક્ત વોલેટ છે. કેમેરા બેગ મેં કારમાં પણ લીધી હોવાનું મને યાદ નહોતું આવું એટલે મને થોડી ફાળ પડી અને મેં સૌરભને તરત જ કારમાં ચેક કરવા જવાનું કહ્યું. અમે કાર-પાર્કમાં ગયાં અને આખી ગાડી ફેંદી મારી પણ કેમેરા બેગ ક્યાંય ન દેખાઈ. એ બેગનાં સાઈડ-પોકેટમાં મારાં ઘરની ચાવી હતી. અમે ફરી પાછા એરપોર્ટ તરફ રવાના થયા. રસ્તામાં મેં એરપોર્ટનાં લોસ્ટ-એન્ડ-ફાઉન્ડ ડીપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછ્યું પણ, તેમને મારાં કહ્યા પ્રમાણેની કોઈ જ બેગ મળી નહોતી. છતાં તેણે એરપોર્ટ પર આવીને ચેક કરવા જણાવ્યું, જે અમે ત્યારે કરી જ રહ્યાં હતાં. એરપોર્ટ પહોંચીને પહેલા હું ‘અરાઈવલ્સ’નાં વિસ્તારમાં જ્યાં બેસીને સૌરભ માટે રાહ જોઈ રહી હતી ત્યાં જોવા ઇચ્છતી હતી પણ, સૌરભને પહેલાં ટિમ હોર્ટનમાં જ જઈને જોવું હતું એટલે અમે પહેલાં ત્યાં ગયાં. અમે જ્યાં બેઠાં હતાં ત્યાં જઈને ખુરશી પાસે જોયું તો કંઈ જ નહોતું. ત્યાં બધાં ટેબલ પર અમે નજર કરી લીધી પણ કંઈ મળ્યું નહીં એટલે ત્યાંથી ‘અરાઈવલ્સ’ તરફ જવા લાગ્યાં. બહાર નીકળતાં કૉફી કાઉન્ટરની અંદર સૌરભનું ધ્યાન ગયું અને ત્યાં તેણે એક બેગ જોઈ. એ મારી જ કેમેરા બેગ હતી અને મને હાશકારો થયો! સ્ટાફને હું કદાચ યાદ હતી એટલે તેમણે આરામથી મને એ સુપરત કરી. ત્યાંથી નીકળીને અમે સીધા હોટેલ તરફ ગયા અને ચેક-ઇન કરીને થોડાં ફ્રેશ થયા. થોડી વાર ગપાટા મારીને પછી અમને શીશા માટે બહાર જવાનું સૂઝ્યું. એ બેસ્ટ પ્લાન હતો કારણ કે, ક્લબિંગ જેટલી તાકાત અમારાં શરીરમાં નહોતી અને ત્યાં ઘોંઘાટમાં વાત પણ ન થઈ શકે. વળી, સાન ફ્રાન્સિસ્કોમાં શીશા માટે મારી પાસે કોઈ કંપની નહોતી એટલે એમ પણ મને મન થઈ ગયું હતું. અમે લગભગ દોઢ વાગ્યા સુધી ત્યાં બેઠાં અને ઘણી પંચાત કરી. અમારાં પરિવાર વિષે અને ભવિષ્યનાં પ્લાન્સ બાબતે ઘણી વાતો કરી અને પછી હોટેલ તરફ પાછા ફર્યા. એ રાત્રે પાછાં ફરતાં મેં નોર્થ અમેરિકામાં પહેલી વખત કાર ચલાવી! એ અનુભવ ઘણો યાદગાર રહ્યો. હોટેલ પહોંચીને પહેલી રાત્રે મને ખાસ ઊંઘ ન આવી. પણ, લગભગ ચારેક વાગ્યે આંખ બંધ થઇ ગઈ અને સાડા દસ સુધી તો આમ પણ સૌરભ ઊઠ્યો નહોતો એટલે થોડી ઘણી ઊંઘ થઇ શકી. નાહીને તૈયાર થઈને અમે પહેલા પેટ્રોલ ભરાવવા અને પછી નાસ્તો કરવા ગયા અને તેમાં પણ પહેલા જેવું જ થયું. વિચિત્ર ફ્રી-વે એક્ઝિટસ અને જીપીએસનાં અમેળને કારણે ખૂબ ચક્કર ફર્યાં. મેકડોનલ્ડસમાં નાસ્તો/લન્ચ કર્યાં પછી મોન્ટ રોયાલ ચર્ચ તરફ જવા રવાના થયાં. ત્યાં સુધીમાં જીપીએસ અને મોન્ટ્રીયાલનાં રસ્તા – બંનેથી ટેવાઈ ગયાં હતાં એટલે એ ચર્ચ સુધી પહોંચતાં બહુ વાર ન લાગી. ચર્ચ ખૂબ સુંદર હતું! તે એક ટેકરી પર સારી એવી ઊંચાઈ પર આવેલું હતું અને એ પર્વતોનાં હરિયાળા બેકગ્રાઉન્ડમાં ચર્ચનો આછો રાખોડી અને વાદળી રંગ એકદમ પિક્ચર પરફેક્ટ લાગતો હતો. ચર્ચમાં અને તેની પાસેનાં સુંદર હરિયાળા બગીચામાં અમે લગભગ ત્રણેક કલાક ફર્યાં. ત્યાંથી ચારેક વાગ્યે નીકળવા માટે તૈયાર થયાં. ત્યાંથી આગળ ડ્રાઈવ કરીને સૌરભ મને એક નાના વૃક્ષોનાં બગીચા જેવી દેખાતી જગ્યાએ લઈ ગયો. ત્યાં એક સીડી હતી જેનાં પરથી ઘણાં માણસો ચડ-ઉતર કરી રહ્યા હતા. મને એમ હતું કે પાંચેક મિનિટમાં કોઈ નવાં ચર્ચ સુધી પહોંચી જઈશું. પણ, પંદર મિનિટેય અમે હજુ ચાલી જ રહ્યા હતા. ધીમે ધીમે અમને મોન્ટ્રિયાલની ક્ષિતિજ દેખાવા લાગી. અમે ખાસ્સા ઉપર આવી ગયા હતા. પાંચેક મિનિટ પછી અમે ઉપર પહોંચ્યા અને ત્યાં કોઈ ચર્ચ નહોતું. એ કોઈ મહેલની અગાશી જેવી દેખાતી ખુલ્લી જગ્યા હતી. ત્યાં ઊભા રહીને ઘણાં માણસો શહેરની સુંદર ક્ષિતિજ જોઈ રહ્યા હતાં. એક પબ્લિક-પિઆનો ત્યાં પડ્યો હતો અને લોકો એક પછી એક જૂદી જૂદી સરગમ વગાડી રહ્યા હતા. ખૂબ સુંદર વાતાવરણ બંધાયું હતું. એ અગાશીમાં ઉપર એક મોટી હૉલ જેવી ખુલ્લી જગ્યા હતી જેનું નામ હતું ‘માઉન્ટ રોયાલ શાલે (Mount Royal Chalet)’. શાલેની બરાબર સામે એક નાનો આઈસ-ક્રીમ સ્ટૉલ હતો. શાલે જોઈને આવ્યા પછી અમે દાદરા પર બેસીને શહેરનો નજારો માણતાં આઈસ-ક્રીમ ખાધો હતો. થોડી વારમાં એ આઈસ-ક્રીમ વેંચવાવાળા યુવાનની ગર્લફ્રેન્ડ આવી. સ્ટૉલ પાસે વધુ આઈસ્ક્રીમની એક પેટી પડી હતી. એ છોકરી તેનાં પર બેસી ગઈ અને આઈસ્ક્રીમવાળાએ તેને ઘાસનો બનાવેલો એક બુકે આપ્યો. દૂરથી એમ લાગતું હતું કે, જાણે એ બુકે હાથથી બનાવ્યો હોય. સૌરભ તરત બોલી ગયો, “જોયું દી? રોમાન્સ માટે પૈસા હોવા જરૂરી નથી.” “બિલકુલ જરૂરી નથી. In fact મારા અનુભવે કહું તો પૈસા રોમાન્સને મારી નાંખતાં હોય છે.” ત્યાં છ વાગ્યા સુધી ત્યાં બેઠા પછી અમને બંનેને ખૂબ ભૂખ લાગી હતી. સૌરભને અચાનક ઈડલી અને ડોસા ખાવાનું મન થયું એટલે અમે યેલ્પમાં સારું રેસ્ટોરાં જોવા લાગ્યાં. ‘તંજઇ’ નામની એક જગ્યાનાં રિવ્યૂ સારાં હતાં અને એ ફક્ત પંદર મિનિટની દૂરી પર હતી એટલે અમે એ તરફ પ્રયાણ કર્યું. સૌરભનો ફોન ત્યાં સુધીમાં મરી ચૂક્યો હતો અને મારું ઇન્ટરનેટ રોમિંગ પર હોવાને કારણે 2G પર ચાલતું હતું એટલે જીપીએસ-નૅવિગેશન વાપરી શકાય તેમ નહોતું, ફક્ત રસ્તો (driving directions) જ જોઈ શકાતો હતો. પણ છતાંયે એક પછી એક કયા રસ્તા પર વળવાનું છે તેનાં પર ધ્યાન આપીને અમે મુકામે પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ અમારું દિલ ખુશ થઈ ગયું. ત્યાં પ્રવેશ પાસે વિવિધ પ્રકારની દાળ અને મસાલાનાં નમૂના, તેમનાં નામ સાથે રાખ્યા હતાં. દીવાલ પર અમુક ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોનાં પોસ્ટર લગાવેલાં હતાં. એક પોસ્ટર બિરજુ મહારાજનાં કાર્યક્રમનું હતું. એ જોઈને મને મનમાં થોડો અફસોસ થયો કે, કાશ હું એક અઠવાડિયા પછી આવી હોત તો એ કાર્યક્રમ જોઈ શકી હોત. અંદરનો માહોલ (ખાસ તો બેઠકનાં કારણે) 90નાં દશકાની ‘કેન્ટીન’ જેવો લાગતો હતો. ભારત બહાર મેં જેટલાં સ્થળોએ સાઉથ-ઇન્ડિયન ભોજન કર્યું છે તેમાં સૌથી ઉત્તમ જમવાનું આ જગ્યાનું હતું. અમે થોડો વધુ ઓર્ડર કરી દીધો હતો એટલે એક ઉત્તપમ પેક કરાવવો પડ્યો. એ વિશે જો કે, અમે ખુશ જ હતા કારણ કે, એ અમે રાત્રે મોડેથી ખાઈ શકવાનાં હતા. ત્યાંથી અમે ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલ તરફ પ્રયાણ કર્યું. પ્રયાણ તો કર્યું પણ મારો ફોન હવે બૅટરી-સેવર મોડ પર ચાલતો હતો અને ઓલ્ડ-ટાઉન સુધી પહોંચીને પણ અમારે જ્યાંથી વળવાનું હતું એ વળાંક અમને મળ્યો ન હતો. અમે કોઈ જૂદાં જ રસ્તા પર હતા અને જીપીએસ અમારું લોકેશન અપડેટ કરતા ખૂબ વાર લગાડી રહ્યું હતું. પછી એક જગ્યાએ અમે ઈન્ટ્યુશન(intuition)થી વળાંક લઈ જ લીધો અને ત્યાં સૌરભને એક પરિચિત હોટેલ દેખાઈ. ત્યાંથી ક્યાં જવાનું એ તેને યાદ હતું એટલે અમે અમારાં મુકામે પહોંચ્યા ખરા. પાછા હોટેલ સુધી જવા માટે ફ્રીવે સુધીનો રસ્તો શકીએ તેટલી સાવ છેલ્લી થોડી બૅટરી પણ મારાં ફોનમાં ત્યારે બાકી હતી એટલે અમને નિરાંત થઈ. ઓલ્ડ ટાઉનમાં પ્રવેશતા જ જાણે અમે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા હતા. ત્યાંની સ્થાપત્યશૈલી બાકીનાં શહેર કરતા સારી એવી અલગ હતી. અધૂરામાં પૂરું, રસ્તા ડામરનાં નહીં પણ, ઈંટો પાથરીને બનેલાં હતાં. જાણે જૂની યુરોપિયન ફિલ્મનાં સેટ પર અચાનક આવી ગયા હોઈએ તેવો આભાસ થતો હતો. થોડું આગળ ચાલતા જ અમે એક ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાં આવ્યા, જેની ચારે તરફ નાની નાની ગલીઓ હતી. ત્યાંનાં ખુલ્લા રેસ્ટોરાં, માકાનોનાં બાંધકામ વગેરે ખૂબ કળાત્મક હતાં. ત્યાંની નાનકડી રોડ-સાઈડ માર્કેટ હસ્તકળાની ચીજોથી ભરપૂર હતી. રાત્રે સાડા દસ આસપાસ બિયરનું એક સિક્સ-પેક લઈને અમે હોટેલ તરફ પાછા ફર્યા. એ દિવસે મારી મોન્ટ્રિયાલની એક મિત્રને મેસેજ કર્યો હતો જો પછીનાં દિવસે તેને સમય હોય તો તેને મળવા માટે. તેનો જવાબ આવ્યો હતો અને અમે પછીનાં દિવસે બપોરે ઓલ્ડ-ટાઉનમાં મળવાનું નક્કી કર્યું હતું. જૂન 30, 2016 મે 13, 2020 rakhadta_bhatakta Tagged ક્યૂબેક, ફ્રેન્ચ કેનેડા, મોન્ટ્રિયલ 3 ટિપ્પણીઓ ટોરોન્ટો – 3 કેનેડા, ટોરોન્ટો છેલ્લા દિવસે પણ ધાર્યા પ્રમાણે અમે અગિયાર વાગ્યે જ ઊઠ્યા. ઊઠીને તરત અમે ‘કાસા લોમા’ તરફ પ્રયાણ કર્યું. એ ત્યાંનો એક સુંદર ઐતિહાસિક કિલ્લો છે, જે જનતા માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યાંની મુલાકાતનાં કલાકો સવારે ૯થી સાંજે ૫:૩૦ છે. પણ, અંગત કાર્યક્રમો માટે એ સિવાયનાં સમયમાં પણ તેનું બુકિંગ થઇ શકે છે. કિલ્લાનાં ત્રણ માળ છે. સૌથી નીચે દીવાન-ખંડ, ઓફિસ અને વિશાળકાય ભોજનકક્ષ છે. ત્યાંથી આગળ જતાં એક સુંદર લાંબી ચાલ જેવો વિસ્તાર છે. પણ, તેની છત અને દીવાલો પર મોટા ભાગે દૂધિયા કાચ રખાયેલા છે અને તેમાં સુંદર રંગોની કારીગરી છે. એ ચાલમાં લગભગ દોઢ-સો માણસો સમાય શકે તેટલી જગ્યા છે અને સુંદર શિલ્પો વડે જગ્યાને શણગારવામાં આવેલી છે. દેખીતી રીતે જ તેનો ઉપયોગ લગ્ન-વિધિ માટે આરામથી થઇ શકે તેવી ગોઠવણ છે. અમે ત્યાં હતાં એ જ સાંજે કોઈકનાં લગ્ન હતાં એટલે આખો બપોર તેનાં માટેની તૈયારીઓ થતી જોઈ શકાતી હતી. પહેલાં માળ પર એક તરફ કાસલનાં માલિક, તેની પત્ની અને બાળકોનાં ઓરડાં હતાં અને બીજી તરફ મહેમાન માટેનાં ખંડ. અમુક નાની જગ્યાઓને ત્યાંનાં હાલનાં કાર્યકરોની ઓફીસ બનાવી દેવામાં આવી હતી. એ માળથી ત્રણ-ચાર પગથિયાં ચડીને અધવચ્ચેનાં એક લેવલ પર કાસલનાં નોકરોનો કક્ષ હતો. એક જગ્યા એવી હતી જ્યાંથી નાનકડી એક સીડી નીચે તરફ જતી હતી. ત્યાં જવાની મનાઈ હતી એટલે એ સીડી ક્યાં જઈને અટકતી હશે તેનું જબરું કૂતુહલ હતું. અમે નિયમ તોડીને ત્યાં જવાનો વિચાર પણ કર્યો. પણ, પછી માંડી વાળ્યો કારણ કે, ઘણું બધું જોવાનું બાકી હતું અને સમય ઘણો ઓછો હતો. મહેમાનોનાં ઓરડા નજીક એક ખૂબ જૂનું મહાકાય (એક નાની ઓરડી રોકે તેવડું) પાઈપ ઓર્ગન હતું જેનું કી-બોર્ડ રીતસર નીચેનાં માળે હતું. એ ઓર્ગન હજુ પણ કામ કરતું હતું! સૌથી ઉપરનાં માળે સર હેન્રી પેલ્લટ (જેનો આ મહાલય હતો)ની કેનેડિયન આર્મીમાં સર્વિસ કરતાં સમયની યાદગીરી હતી. તેની સાથે જૂનાં-નવાં ઘણાં બધાં ફોટોઝ તથા વિવિધ પ્રકારની બંદૂકો, કારતૂસ, ગ્રેનેડ વગેરે યુદ્ધની સામગ્રીઓ જોડીને એ માળને કેનેડીયન આર્મીનાં ઐતિહાસિક પ્રદર્શન તરીકે ગોઠવવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરની નીચે બેઝમેન્ટ ફ્લોર રિનોવેટ કરીને ત્યાં એક કાફે બનાવવામાં આવ્યો હતો. કાફેની બહારની તરફની લોબીમાં કાસા લોમામાં શૂટ થયેલી પ્રખ્યાત ફિલ્મો તથા ટીવી શોઝનાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. કાફેની જમણી તરફ એ ઈમારતની મેનેજમેન્ટ ઓફીસ હતી અને લોબીની સામેની તરફ એક નાના ઓરડા જેવડી સર હેન્રીની વાઇનની બોટલ્સનો સુંદર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ હતો. એ મહેલમાં સૌરભ અને હું બિલકુલ પાગલ થઇ ગયા હતાં. ત્યાંની દરેક વસ્તુઓ પ્રાચીન, ખૂબ બારીક અને કળાત્મક હતી. જાણે, કોઈએ સમયને પાછળ ખેંચ્યો અને અમે અચાનક ઓગણીસમી સદીમાં આવી પડ્યાં. જૂનાં સુંદર લાકડાનાં ભારે ફર્નીચર, સુંદર આરસ કોતરીને બનાવેલાં પલંગ, જૂનાં ટાઈપરાઈટર, પાઈપો, શાવર અને બાથરૂમનાં સરળ જૂનાં પાઈપિંગ અને વિશાળકાય નળ, અમુક પ્રખ્યાત બ્રાન્ડની સદીઓ જૂની ચીજો જેમ કે, જોન્સન એન્ડ જોન્સનનો એક ઓગણીસમી સદીનો ડબ્બો, સાચી વાઘની ચામડીનો ગાલીચો, સર હેન્રીનાં અને તેમની પત્નીનાં એ સમયથી સાચવીને રાખેલાં કપડાં અને તેમનો રોજબરોજનાં સામાનનાં અંશો, તેમની પત્નીનાં ખંડની અટારીમાંથી દેખાતો ટોરોન્ટોનો સુંદરથી પણ સુંદર વ્યૂ! આ બધું અદ્ભુત હતું. અમે મહાલય બંધ થવાનો સિક્યોરિટીનો અવાજ ન આવ્યો ત્યાં સુધી ત્યાં બધું જોતાં રહ્યા હતાં અને તો પણ હજુ બહારનો બગીચો તો જોવાનો બાકી જ રહી ગયો હતો. અમે નીકળ્યાં ત્યારે જેમનાં લગ્ન હતાં એ બ્રાઇડ, ગ્રૂમ અને તેમનાં બ્રાઇડ્સમેઇડ્સ/ગ્રૂમ્સમેન આવી ચૂકયા હતાં. સૌરભને અમારાં અમુક બે-ચાર ઘર સિવાય પરિવારનો બહુ મોહ નથી એટલે ત્યાંથી ઘર તરફ પાછાં ફરતાં હું તેને કહી રહી હતી કે, તું અહીં જ લગ્ન કરજે. પછી તો અમારી વાતોની ગાડી આડા-સીધા પાટે ચાલતી રહી જેમાં અમે તેનાં લગ્નનાં કપડાં, ડેકોર, મારાં લગ્નનાં વિચારો, ગીતો વગેરેનાં ખયાલી પુલાવ પકાવ્યાં. ‘દિલ બહલાનેકે લિયે ખયાલ અચ્છા હૈ ગાલીબ’ જાણે અમારાં એ વખતનાં વાતોનાં વાડા માટે જ લખાઈ હતી. રાત્રે અમે ક્લબિંગ માટે જવાનું નક્કી કર્યું હતું અને સૌરભનો વિચાર ત્યાંથી સીધા જ જવાનો હતો પણ, મેં મેક-અપ વિના ક્લબમાં પગ મૂકવાની ના પાડી દીધી હતી એટલે અમે મારાં માટે ફરી ઘરે ગયાં. જમવામાં એ દિવસે મેં મહિનાઓ પછી પહેલી વાર મેગી મસાલા નૂડલ્સ ખાધાં હતાં. તૈયાર થઈને હજારો ફોટા પાડીને અમે રેહાના અને તેની બહેન રોશન સાથે સિટીમાં જવા રવાના થયાં. સૌરભ સૌથી પહેલાં મને ત્યાંનાં એક પ્રખ્યાત આઈસ-લાઉન્જમાં લઇ ગયો. ત્યાં બરફની વિવિધ મૂર્તિઓ, બેઠકો વગેરે બનાવવામાં આવ્યા હતાં. ત્યાં બારમાં સામાન્ય રીતે શોટ્સ પણ બરફનાં ગ્લાસમાં મળતાં પણ, એ દિવસે બરફનાં શોટ ગ્લાસિસ ખાલી થઇ ગયાં હતાં એટલે અમને એ લ્હાવો ન મળ્યો. પણ અમને જેટલું જોવા મળ્યું એ બધું પણ અદ્ભુત હતું. ત્યાંથી સૌરભને એક ક્લબમાં જવું હતું અને રોશન કોઈ બીજા ક્લબમાં જવાની જિદ્દ પકડી બેઠી હતી એટલે અંતે અમે ત્યાં ગયાં. સૌરભનો મૂડ બગડવાનો શરુ થઇ ચૂક્યો હતો. ક્લબમાં શરૂઆતમાં થોડી વાર અમને ખૂબ મજા આવી. એક સેમી-ક્યૂટ છોકરાએ મારો નંબર માંગ્યો પણ, મેં I’d love to but I don’t live here :) કહીને તેને રદિયો આપ્યો. જો કે, એ જાણ્યા પછી પણ તેણે મારી સાથે (non creepily; very nicely) વીસેક મિનીટ ઘણી રસપ્રદ વાતો કરી. એ બંદો લેખક હતો એટલે મને પણ તેની સાથે વાત કરવાની મજા આવી. પછી જો કે રોશનનાં અનહદ નાટક શરુ થઇ ગયા હતાં જે અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી ચાલુ રહ્યાં હતાં. એ વિશે મેં સૌરભને બહુ ખાસ કંઈ કહ્યું નહોતું પણ તેણે મારી આંખોમાં બરાબર વાંચી લીધું હતું કે, હું ઇચ્છતી હતી કે, તે આ નાટકીય લોકોથી બને તેટલો દૂર રહે અને સીધા સરળ માણસો સાથે જીવનની મજા લે. બીજા દિવસે સવારે એરપોર્ટ જતાં તેણે મને કહ્યું હતું , “રાત્રે તું કંઈ બલી નહીં એ સારું કર્યું અને હું જે કહેવા માંગતી હતી એ તે સમજી ગયો હતો.” હેન્ગોવરમાં ફટાફટ ફ્લાઈટમાં બેસીને ઊંઘી જવાનાં અને ઘરે આવીને આરામ કરવાનાં અરમાનો લઈને હું એરપોર્ટ પહોંચી હતી. પણ, મેન પ્રાપોઝિસ ગોડ રિફ્યુઝિઝનાં વ્યવહારે એ દિવસ મારા માટે શરુ થયો હતો. એરપોર્ટનાં ખૂબ જ બકવાસ મેનેજમેન્ટનાં કારણે મારાં સહિત લગભગ બીજા સોએક લોકોએ એ સવારે પોતાની ફ્લાઈટ મિસ કરી દીધી હતી. પછીની ફ્લાઈટની ટિકિટ લેવા માટે પણ એટલી લાંબી કતાર કે, ન પૂછો વાત. ત્યાં ઓછામાં ઓછી ત્રણ કલાકની ભેજામારી પછી મને સાંજની ફ્લાઈટમાં એ લોકોએ સ્ટેન્ડબાય પર રાખી હતી અને પછીનાં દિવસની સવારની ફ્લાઈટમાં સીટ આપી હતી. પછી તો જ્યાં સુધી સાંજની ફ્લાઈટ આવી ન ગઈ ત્યાં સુધી મારો શ્વાસ અદ્ધર રહ્યો હતો. જો રાત્રે રોકાવાનું હોય તો સૌરભે મને તેનાં ઘર ફરી ચાલ્યા જવાનું કહ્યું હતું. પણ, એમ કરતાં પણ મારો જીવ નહોતો ચાલતો કે, ફરી એ સવાર જેવું જ ન થાય! અંતે સાંજની ફ્લાઈટ આવી અને તેમાં ઘણી બધી સીટ્સ ખાલી હતી કારણ કે, કેટલાંક કનેક્શન-પેસેન્જર્સે તેમનું કનેક્શન મિસ કરી દીધું હતું. સવારની દસ વાગ્યાની હું એરપોર્ટની મગજમારી પછી અંતે સાંજે છ વાગ્યે ઘર તરફ પ્રયાણ કરવા પામી! એ સફર પછી ઘરે આવીને જેટલો હાશકારો થયો તેટલો તો પહેલાં ક્યારેય નથી થયો. એપ્રિલ 14, 2016 મે 11, 2020 rakhadta_bhatakta Tagged આઈસ, આઈસ લાઉન્જ, કાસા, ક્લબિંગ, જૅક એસ્ટર, પેલ્લટ, બરફ, લાઉન્જ, લોમા, સર હેન્રી, સી. એન. ટાવર 4 ટિપ્પણીઓ ટોરોન્ટો – 2 કેનેડા, ટોરોન્ટો સૌરભ સાથે આગલી રાતે વધુ પડતી લાગણીઓમાં તણાઈને થયેલી ચર્ચા-વિચારાણાનો અંત એક નિર્ણય – ઓનલાઇન ડેટિંગને એક ચાન્સ આપવો અને તેનાં અમલમાં આવ્યો હતો. એવું કંઇક હતું જે મારા મનમાં મહિનાઓથી (બા ગુજાર્યાનાં બે-ત્રણ દિવસ પછીથી) ઘૂંટાઈ રહ્યું હતું પણ, હું લગભગ ત્રણ મહિના સુધી એ બાબતે કોઈ નિર્ણય નહોતી શકી.સૌરભે વધુ મંતવ્યો આપ્યા વિના, ફક્ત મને સાંભળીને મારાં પોતાનાં જ વિચારોની ગુથ્થી સુલઝાવવામાં મદદ કરી હતી. જો કે, મેં શું કરવું અને શું નહીં નક્કી કર્યા પછી પણ તેનાં પડઘા પછીનો આખો દિવસ મારાં મનમાં પડતા રહ્યા હતાં. તેનું એક કારણ લાંબી બસ-મુસાફરી પણ હતું. એ દિવસે અમે ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ ગયા હતાં. ટોરોન્ટોથી નાયગ્રા જતાં લગભગ દોઢ-બે કલાક થતી હોય છે. પણ, એ દિવસે વરસાદનાં કારણે અઢી કલાક થઇ હતી. રાબેતા મુજબ સવારે અગિયાર વાગ્યા આસપાસ ઊઠીને, બસ અને ટ્રેન બદલીને અમે સિટી સેન્ટર પહોંચ્યા અને રેહાનાની રાહ જોવા લાગ્યા. એ તેનું કામ પતાવીને અમને ટ્રેન સ્ટેશન પર મળવાની હતી. એ લગભગ પંદર મિનિટ પછી આવી પછી અમે ફરીથી ટ્રેન પકડી અને બે સ્ટોપ પછી ઉતરીને નાયગ્રા તરફ જતી બસ પાસે પહોંચ્યાં. ત્યાં પહોંચીને રેહાનાને કૉફી લેવાનું મન થયું અને મોડું થાય તો અમારી બસ છૂટે તેમ હતી એટલે એ દોડીને તેની કૉફી લેવા ગઈ. એ પાંચ મિનિટ જાણે મને થોડો શ્વાસ લેવા મળ્યો અને શું ચાલી રહ્યું છે એ મગજમાં પૂરું ઉતારવા મળ્યું. સૌરભનાં કહ્યા પ્રમાણે એ બંને હવે ફક્ત મિત્રો હતાં પણ રેહાનાની રીત-ભાત આડકતરી રીતે પણ સૌરભને હજુ પણ બોયફ્રેન્ડ તરીકે જ સંબોધતી હતી અને એ મારાં માટે ઓકવર્ડ હતું. એ ઓકવર્ડનેસ તેમનું સમીકરણ શું હતું એ બાબતે નહીં પણ હું એ વિશે તેને કંઈ કહી શકું તેમ નહોતી એ બાબતે હતી. અમે નાયગ્રા ટાઉનમાં પહોંચ્યા ત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ હતો અને સૌરભને અફસોસ થતો હતો કે, વરસાદ એ જ રીતે ચાલુ રહ્યો તો નાયગ્રા ફોલ્સ જોવાની અમને મજા નહીં આવે અને એ દિવસનો વેધર-ફોરકાસ્ટ તેણે ફરીથી કેમ ન જોયો. અમે સૌથી પહેલું કામ એક સ્ટોરમાંથી છત્રીઓ લેવાનું કર્યું. એક છત્રી તો દસ જ મિનિટમાં કાગડો પણ થઇ ગઈ. પછી અમે અડધા ભીંજાતા, અડધા કોરા ધોધ તરફ ગયાં. એ તરફ જતાં રસ્તામાં એક સ્કાય ટાવર અને તેનું રિવોલ્વિંગ રેસ્ટોરાં આવતાં હતાં.સૌરભનો વિચાર અમે ત્યાં ડીનર કરીએ તેવો હતો એટલે યાદ રાખીને એ પહેલાં બુકિંગ કરાવવા ગયો. સાડા આઠ પહેલાં કોઈ જગ્યા ખાલી નહોતી એટલે અમારે થોડી રાહ જોવી પડે તેમ હતી. પણ, અમને કોઈ વાંધો નહોતો એટલે તેણે બુકિંગ કરાવી લીધું. પછી ધોધ તરફ આગળ વધતાં રસ્તામાં અમને ક્રિસમસનાં ખૂબ સુંદર ડેકોરેશન જોવા મળ્યાં હતાં. એટલી ઠંડીમાં પણ એ સુંદર લાઈટિંગનો ચાર્મ એટલો હતો કે, અમે ત્યાં ફોટોઝ લેવા માટે રોકાયા, અંધારી રાત અને બ્રાઈટ લાઈટ્સની અછત હોવાથી ફોટોઝ સારા નહીં જ આવે એ જાણતાં હોવા છતાં પણ. ધોધની પાળ સુધી પહોંચતાં તો અમે ઠરી રહ્યાં હતાં.સૌરભે મને યુ.એસ.એની બોર્ડર દેખાડી અને યુ.એસ.એ તથા કેનેડાને જોડતો એક બ્રિજ પણ. ઠંડીને કારણે જો કે, અમે દસ મિનિટથી વધુ ત્યાં રોકાઈ નહોતાં શક્યા. ફરી વરસાદનું જોર વધતાં જલ્દી અમે ફોલ્સની બરાબર સામે એક કાફેમાં ગયાં. મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં ગરમ ક્રોસોન ઓર્ડર કર્યું. પણ, તેમનું અવન નહોતું ચાલતું એટલે ઠંડાથી જ કામ ચલાવવું પડ્યું. ત્યાંથી નીકળ્યા પછી પણ અમારી પાસે ઘણો સમય બચ્યો હતો ડિનર માટે જઈએ એ પહેલાં. એટલે અમે ત્યાંનાં કસીનોમાં શોપિંગ આઉટલેટ્સ તરફ ગયાં. કપડાંની એક મોટી શોપમાં ઈસ્ટર-ફ્રાઈડેનું સેલ ચાલતું હતું અને બહારથી કંઇક ગમે તેવું નજરે પડ્યું એટલે અમે અંદર ગયાં અને એ એક જ શોપમાં અમે લગભગ કલાક કાઢી. પછી તો તરત જમવા તરફ પ્રયાણ કર્યું સ્કાય ટાવરમાં. અમને સુંદર વિન્ડો-સીટ મળી જેમાંથી બહારનો નજારો બહુ સારી રીતે જોવા મળી શકત. પણ, એ રેસ્ટોરાં પાસે કાં તો ડીમિસ્ટીફાયર હતાં નહીં અથવા તો તેમણે એ ચાલુ નહોતાં કર્યા અને તેનાં કારણે બારીનાં કાચમાં અંદરથી ભેજ જામેલો હતો. અમે વચ્ચે વચ્ચે અમારાં ટેબલ પરનાં એક્સ્ટ્રા નેપકિન વડે કાચ થોડો લૂછી લેતાં એટલે બહાર જોઈ શકીએ. પણ, જમવાનું આવ્યા પછી તો એમ કરતાં પણ થાકી ગયાં. થોડી વાર પછી ભેજ આપોઆપ થોડો ઓછો થવા લાગ્યો એટલે બહાર થોડું થોડું દેખાવા લાગ્યું. જમવાનું આવ્યા પછી દસેક મિનિટમાં જ અમારો વરસાદી દિવસે નાયગ્રા આવવાનો અફસોસ માટી ગયો. અમે ફરતાં-ફરતાં ફરી ધોધ દેખાય એ તરફ પહોંચ્યા હતાં અને ત્યારે ત્યાં આતિશબાજી શરુ થઇ. અને એ નાયગ્રા અમારાં વ્યુમાં રહે બરાબર તેટલો સમય ચાલી એટલે અમે શરૂઆતથી અંત સુધીની વીસેક મિનિટની બહુ સુંદર આતશબાજી જોઈ શક્યા. એ શેનાં માનમાં થયું એ તો અમને ત્રણેને નહોતી ખબર. પણ, જે હતું એ બહુ જ સુંદર હતું.સૌરભે પોતે પણ ઘણી બધી વાર નાયગ્રાની મુલાકાત લીધા છતાંયે એવો નજારો પહેલાં ક્યારેય નહોતો જોયો. અમારો તો દિવસ બની ગયો! જમીને પછી અમે ઉપરનાં ઓપન હોલમાં ગયાં. ત્યાં હાઈ-સ્કૂલ ફાઈનલ યર બોલ ચાલી રહ્યો હતો છતાં પણ ત્યાં બાલ્કનીમાં જવાની છૂટ હતી એટલે અમે થોડી વાર બાલ્કનીમાં આંટો માર્યો અને પછી કસીનો તરફ પાછાં ફરીને ઘરે જવા માટે તૈયાર થયાં. ત્યાંથી અમે લગભગ અગિયાર વાગ્યે નીકળી શક્યાં અને દોઢ વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યાં. ઘરે પહોંચીને સૌરભ અને મેં થોડી વાર બેઠક જમાવી અને “હવે કાલે તો જલ્દી ઊઠવું જ છે. કાલે છેલ્લો દિવસ છે” નો નિર્ણય કરીને ઊંઘવાની તૈયાર કરવા લાગ્યા. જો કે, બંનેને ખબર જ હતી કે કોઈ અગિયાર પહેલાં ઊઠવાનું નથી. તા.ક. – એ સાંજે એટલો ભારે વરસાદ અને ભેજ હતો કે, અમારાં નબળાં ફોન કૅમેરા વડે રેસ્ટ્રોંથી નાયગ્રા ફૉલ્સનાં ફોટોઝ જ નહોતાં લઈ શકાયાં એટલે આ પોસ્ટમાં એક પણ ફોટો નથી. :( માર્ચ 19, 2016 મે 11, 2020 rakhadta_bhatakta Tagged આઈસ, આઈસ લાઉન્જ, કાસા, ક્લબિંગ, જૅક એસ્ટર, નાયગ્રા, પેલ્લટ, ફોલ્સ, બરફ, લાઉન્જ, લોમા, સર હેન્રી, સી. એન. ટાવર 3 ટિપ્પણીઓ ટોરોન્ટો – 1 કેનેડા, ટોરોન્ટો બસમાં બેસીને અમે નજીકનાં ટ્રેન સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. કોઈ જાણીતા સાથે સફર કરવાનો એક ગેરફાયદો એ કે, રસ્તા અને સ્ટેશન એક પણ યાદ ન રહે અને ફાયદો એ કે, તમે ક્યાં ઉતારવાનું છે તેની ચિંતા કર્યા વિના ટ્રેનો અને બસોમાંથી બહારનો નજારો માણી શકો. બસ જ્યાંથી પસાર થતી હતી એ વિસ્તારો એકદમ શાંત અને સબર્બન લાગતાં હતાં. રસ્તામાં એક મોટું સફેદ રંગનું ઘર જેવું બાંધકામ હતું પણ તેનાં પર કોઈ ડેન્ટીસ્ટનું નામ લખેલું હતું. સૌરભ તરત બોલ્યો “શું દી, ઓલું ઘર જોવે છે ને?” મેં કહ્યું “હા. મને પે’લા ઘર જેવું લાગ્યું ‘તું. પણ, ઘર નથી ને?” “ના, એ પે’લા ઘર જ હતું. હમણાં જ વેંચાઈ ગ્યું થોડાક ટાઈમ પે’લા. હવે ત્યાં કોઈ ડેન્ટીસ્ટ આવી ગ્યો છે. રેહાનાનાં મમ્મીનું ડ્રીમ ઘર હતું એવડું એ. એને એવું ઘર બનાવવું ‘તુ ક્યારેક.” “તારું અને રેહાનાનું હવે શું છે?” “કીધું તો ખરું કે, બધું પૂરું.” “બધું પૂરું એટલે સાવ પૂરું કે, કોમ્પ્લીકેટેડ?” “હા એટલે એવું જ કંઇક. પછી નિરાંતે ક’ઈશ.” “ઓ.કે.” એ દિવસની સફર બાબતે મને ફક્ત એટલું યાદ છે કે, અમે એક બસ અને બે ટ્રેન બદલીને શહેરનાં મધ્યમાં સી.એન ટાવર નજીક એક ટ્રેન સ્ટેશન પર ઊતર્યા હતા. એ દિવસ ખૂબ વાદળછાયો હતો. સૌથી પહેલાં તો મારે એક ચોક્કસ બેન્કનાં એ.ટી.એમની જરૂર હતી. એટલે એ શોધતા અમે આઠેક બ્લોક જેટલું ચાલ્યાં પણ એ.ટી.એમ ક્યાંયે નજરે ન પડ્યું એટલે મેં સૌરભને પૂછ્યું, “તું શ્યોર છો એ બેન્ક અહીં જ છે?” ત્યારે એ ભાઈએ જી.પી.એસ.માં જોવાનું નક્કી કર્યું અને જાણ્યું કે, એ.ટી.એમ તો અમે જે તરફથી આવ્યા હતાં એ તરફ છે. પછી તો મારે “હું છું પછી તારે પૈસાની શું જરૂર છે” અને એવું ઘણું બધું સાંભળવાનું આવ્યું. પણ, વર્ષોથી એ રીતે કોઈ પાસે પૈસા માંગવાની આદત નથી રહી એટલે એ પ્રસ્તાવ મને રૂચે તેવો નહોતો. અમે ફરી પાછાં ચાલવાની શરૂઆત કરી પણ, ઠંડીમાં એટલું ચાલીને સૌરભને ભૂખ લાગી ગઈ હતી એટલે પહેલાં અમે હતાં ત્યાં એક ફૂડ-ટ્રકમાંથી હોટડોગ ખાવાનું નક્કી કર્યું. તેણે મને પૂછ્યું, “તારે શું ખાવું છે?” મેં કહ્યું, “કંઈ નહીં.” “ખરેખર કંઈ નહીં? કંઇક તો ખા!” “પણ મને સાચે ભૂખ નથી લાગી.” પણ, બાળકોને પૂછો ત્યારે ભૂખ ન જ લાગી હોય અને કટાણે લાગે તેવું મારું કામકાજ હતું. અમે માંડ પાંચ મિનિટ આગળ ચાલ્યાં પછી ભૂખ લાગી. ત્યાં બીજું પણ એક હોટડોગ સ્ટેન્ડ હતું પણ સૌરભે ત્યાંથી ખાવાની ના પડી અને કહ્યું, “પેલું હતું એ જ સારું હતું. આ સારું નહીં હોય.” મેં ધડ કરી, “હોટડોગ સ્ટેન્ડ બધાં સરખાં જ હોય અને બિમાર પડવાની શક્યતા બધે હોય જ. તને કેવી રીતે ખબર કયું સારું ‘ને કયું નહીં” તો મને કહે, “અરે આપણે નીકળા ત્યારે જ મેં ડેવિડને પૂછ્યું ‘તું. તારું ધ્યાન નહીં હોય. તેણે મને કીધું ‘તું કે, પે’લા સ્ટેન્ડમાંથી નહીં ખાતો, એ એટલું સારું નથી. બીજમાંથી ખાજે. ચલ આપણે બેંક પાસે જાઈએ છીએ ને ત્યાં ઘણું સારું હશે, ત્યાંથી ખાઈ લેજે.” અમે નવેક બ્લોક ચાલીને અંતે પેલી બેંક સુધી પહોંચ્યા અને ત્યાંથી પૈસા લીધાં પછી મને શાંતિ થઈ. કેનેડાની નોટો ઓસ્ટ્રેલિયા જેવી જ છે એવું મેં તેને જણાવ્યું તો ભાઈ કહે “હાસ્તો. કેનેડાએ ઓસ્ટ્રેલિયા પાસેથી જ આઈડિયા લીધો ‘તો. તને નથી ખબર? પહેલાં તમારે ત્યાં આવી નોટો આવી. પછી કેનેડાએ ચાલુ કરી.” એમ ગપ્પા મારતાં ચાલતાં હતાં તો ભાઈ મને કહે, “એમ નહીં, આમ ચાલીએ.” મારે કૉફી પીવી છે. મેં કહ્યું “ઠીક. મારે પણ કંઇક ગરમ પીવું છે.” એ મને ટિમ હોર્ટન નામની એક જગ્યાએ લઇ ગયો. અમેરિકામાં પીતી હોઉં છું તેવી જ કંઇક અપેક્ષાથી મેં હોટ ચોકલેટ મંગાવી. પણ, આ તો સાલું ઓસ્ટ્રેલિયામાં ‘ડોમ’ લેવલનું નીકળ્યું (મતલબ ઘણું સારું). એ હોટ ચોકલેટ એટલી માપસર ગળી અને કન્ઝીસ્ટન્ટ હતી કે, દિલ ખુશ થઇ ગયું. ઓસ્ટ્રેલિયાથી શિફ્ટ થયા પછી પહેલી વાર મેં એટલું સારું ગરમ પીણું પીધું હતું. ટોરોન્ટોનું ડાઉનટાઉન પણ પર્થની યાદ અપાવતું હતું. બહુ ભીડ નહીં અને શહેરનાં મધ્યમાં પણ સાન ફ્રાન્સિસ્કોનાં પ્રમાણમાં ઘણી શાંતિ લાગે. ત્યાં હું આરામથી મારી હોટ ચોકલેટ પીતી હતી તો ભાઈ કહે “હવે થોડી જલ્દી કરજે હો. કાં તો હવે ચાલતાં ચાલતાં પીએ” મેં કહ્યું “કેમ? તારી કો’ક ફ્રેન્ડની રાહ નથી જોવાની?” “ના, હવે નથી લાગતું એ આવે. મોડું પણ થવા લાગ્યું છે એટલે હવે વધુ રાજ જોઈશું તો સિ.એન. ટાવર પરથી કંઈ જોવાની મજા નહીં આવે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. કાલે તો આપણે નાયગ્રા ફોલ્સ જવાનાં.” ફરી અમે જ્યાંથી ચાલીને આવ્યા હતાં એ તરફ ગયાં અને સિટી એક્સપ્લોરર પાસ લઈને ટાવર તરફ અંદર ચાલવા લાગ્યાં. બેઝ લેવલ પર ટાવરમાં જવાની લિફ્ટનાં પ્રવેશદ્વાર તરફ જતાં વચ્ચે કાચની દીવાલોમાંથી આરપાર દેખાતું હતું. ટાવરની બરાબર બાજુમાં એક સ્ટેડિયમ હતું અને બીજી તરફ ટ્રેનનાં પાટા દેખતાં હતાં. ઉપર જતાં ગયાં તેમ લિફ્ટમાંથી બહારનો શહેરનો નજારો વધુ ને વધુ સ્પષ્ટ અને કોઈ અડચણ વિના દેખાતો હતો. સૂર્યાસ્ત થવાને થોડી જ સેકન્ડોની વાર હતી ત્યારે અમે એકદમ ઉપર પહોંચ્યા હતાં. આકાશ સાફ હતું. ઉપરથી સૂર્યને બરાબર ઢળતો જોઈ શક્યા પછી થોડી માટે સંધ્યાનાં રંગો પથરાવા લાગ્યાં. ત્યાં કાચની બારીઓ પાસે અમે લગભગ અડધી-પોણી કલાક ઊભા રહ્યાં અને શહેરની રોશની જોતાં રહ્યાં. હાઈવે પરથી પસાર થતી ગાડીઓ નાની રમકડાં જેવી લાગતી હતી અને દૂરથી આવતી હોય ત્યારે તો જાણે રોશનીનો દડો જ સામે આવતો હોય તેવું લાગે. ટોરોન્ટો બહુ વિચિત્ર પ્રકારનું ખૂબસૂરત હતું. ત્યાંની ખૂબસૂરતી કોઈ હાર્ટ-બ્રેકિંગ મૂવીનાં સેટ જેવી હતી. એ જગ્યાએ ‘ઈટર્નલ સનશાઇન ઓફ અ સ્પોટલેસ માઈન્ડ’ જોતી વખતે થતી તેવી લાગણીઓ અનુભવાતી હતી. થોડો સમય થયો એટલે પછી બાકીની સાંજ શું કરીશું એ વિચારવા લાગ્યાં. મને અચાનક મૂવીનો વિચાર આવ્યો અને સૌરભ તરત માની ગયો. નવાં મૂવિઝમાં સારું કયું હશે એ વિચારવા લાગ્યાં ત્યાં મને તમાશા યાદ આવ્યું. સૌરભે જોયું તો ડંડા સ્ક્વેર થીયેટરમાં તમાશાની ટિકિટ ઉપ્લબ્ધ હતી એટલે અમે ૯ વાગ્યાની ટિકિટો લીધી. છેલ્લે અમે સાથે ૨૦૦૯માં હું ઓસ્ટ્રેલિયા જવા નીકળી એ પહેલાં હેરી પોટર જોવા ગયાં હતાં એટલે છ વર્ષે ફરી સાથે પિક્ચર જોવા મળશે એ વિશે અમે બહુ ખુશ હતાં. સિ.એન ટાવરનો કાર્યક્રમ સાડા છ આસપાસ પત્યો પછી અમે ડંડા સ્ક્વેર તરફ માર્કેટ બાજુ ચાલવા લાગ્યાં. કપડાં અને એક્સેસરીઝમાં સૌરભનો ટેસ્ટ હજુ પણ એટલો જ મોંઘો અને એલીગન્ટ હતો. અચાનક ચાલતાં ચાલતાં મારું ધ્યાન એક શેરીમાં બરાબર વચ્ચે દેખતાં ચંદ્ર પર ગયું. એ દિવસે ત્યાં ચાંદો વિશાળ થાળ જેવો મોટો અને પરફેક્ટ ગોળ દેખાતો હતો. તેનો ફોટો લેવાની મેં ઘણી કોશિશ કરી પણ કુદરતની દરેક કરામતોની જેમ તેની સુંદરતા પણ ફોટોમાં લઈ શકવી અશક્ય હતી. અમે થોડી વાર ત્યાંનાં મોલમાં આંટો મારવાનું વિચાર્યું. થેન્ક્સગિવિંગ નિમિત્તે બધે જ સેલ ચાલતાં હતાં એટલે અમને થોડો તેનો લાભ પણ મળ્યો અને મેં ત્યાંથી એક સુંદર નિટેડ ટી-શર્ટ ખરીદ્યું. પછી ફૂડ-કોર્ટમાં જમીને થિયેટર તરફ રવાના થયાં ત્યારે થોડું મોડું થઇ ગયું હતું અને સૌરભને અચાનક મેન્ગો સ્મૂધી લેવાનું સૂજયું હતું. એટલે, બુદ્ધિ લગાવીને મેં ઉપર જઈને ટિકિટ લેવાનું નક્કી કર્યું અને એ સ્મૂધી લે ત્યાં સુધીમાં મેં અંદર સારી સીટ શોધીને અમારાં માટે જગ્યા રોકી. અમારો ટીમ એફર્ટ રંગ લાવ્યો અને અમને સારી સીટો અને સ્મૂધી બંને મળી રહ્યાં. કેનેડાનાં થિયેટર્સમાં મૂવી શરુ થાય એ પહેલાં એકાદ મિનિટ માટે એક ઇન્ટરેસ્ટિંગ પોપ-ક્વિઝ ચાલતી હોય છે. સ્ક્રીન પર પ્રશ્નો અને વિકલ્પો મૂકાતા જાય અને લોકો પોતાનાં ફોનમાં થિયેટરની એપ પરથી સાચો જવાબ પસંદ કરી શકે અને છેલ્લે સ્કોરબોર્ડ જોવા મળે. એ જીતવા પર ડિસ્કાઉન્ટેડ મૂવી ટિકિટ વગેરે પણ મળે. મૂવીએ આખો વખત અમને બંનેને બરાબર જકડીને રાખ્યા હતાં. અમે ત્યાંથી બહાર નીકળ્યા પછી પણ થોડાં એ જ ઝોનમાં રહ્યાં હતાં. થિયેટરની બહાર જ્યાંથી પોપ-કોર્ન વગેરે મળે ત્યાંથી સૌરભે સ્મૂધિની બેગ લીધી એટલે મને આશ્ચર્ય થયું કે, એ સ્મૂધી પી નહોતો ગયો? તેણે ત્યાં રાખી હતી? તો ભાઈ કે, “હા તો. ત્યાં અંદર થોડાં લઇ જવા દે? અને એમ કંઈ આટલી સારી સ્મૂધી જવા થોડી દેવાય?” પછી એ તો ફટાફટ પી ગયો પણ મારાંથી અડધી સ્મૂધી પણ ન પીવાઈ. તો એ ફેંકવા પણ ન દે. ધરાર એ અધૂરી સ્મૂધી ઘર સુધી પકડાવી રાખી. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે સવા બાર જેવું થયું હતું. રસ્તામાં મેં કહ્યું ચલ ને દારૂ પીવા જઈએ. તો એ મને તેનાં એક જાણીતાં પબમાં લઇ ગયો. ત્યાં અમે બિયરનો એક જગ મંગાવ્યો અને તેમાં વોડ્કાનાં બે શોટ્સ મિક્સ કરીને ચીયર કર્યું. ઇમોશનલ મૂવીની અસર અને તેમાં દારૂનાં મિશ્રણથી બધી ‘રિયલ ડીલ’ વાતો બહાર આવવા લાગી. અત્યાર સુધી તો અમે ફક્ત હાહા-હીહી જ કર્યું હતું. પણ, હવે ફાઈનલી જીવનમાં શું-શું બરાબર નહોતું તેની વાત શરુ કરી. અમારો ઈમો સેશન દોઢેક કલાક ચાલ્યો. મેં તેની પાસે ફરિયાદ પણ કરી લીધી કે, તેને દોઢ વર્ષમાં એક પણ વખત ફોન કરવાનું ન સૂજયું! મેં તેને એ પણ કહ્યું કે, મને ડર લાગવા માંડ્યો હતો કે, અમારો બોન્ડ ધીરે ધીરે ઢીલો થતો જશે અને દિવસે દિવસે અમે વધુ ને વધુ દૂર જતાં જશું. એ હદ સુધી કે પછી મળીશું ત્યારે પણ ફક્ત ઉપર ઉપરની અને ફોર્મલ વાતો જ થવા લાગશે. તેણે માફી માંગી અને મને જણાવ્યું કે, એ સમયે તેનાં જીવનમાં શું ચાલતું હતું અને કેમ એ કોઈ સાથે બહુ કોન્ટેક્ટ નહોતો રાખી શક્યો. તેણે મને ખાતરી પણ આપી કે, એવું કંઈ જ નહીં થાય. એ ઈમો સેશન ત્યારે અમારા બંને માટે કદાચ ખૂબ જ જરૂરી હતો. અમે બંને અમારી પરિસ્થિતિઓમાં ઘણાં વર્ષોથી એકલાં જ લડતાં રહ્યાં હતાં અને હવે ફાઈનલી અમે એટ લીસ્ટ એક જ ખંડમાં હતાં અને એકબીજાથી પાંચ કલાકની ફ્લાઈટની જ દૂરી પર હતાં એ હકીકત પહેલી વખત અનુભવાઈ રહી હતી. માર્ચ 12, 2016 મે 11, 2020 rakhadta_bhatakta Tagged આઈસ, આઈસ લાઉન્જ, કાસા, ક્લબિંગ, જૅક એસ્ટર, ડંડા સ્ક્વેર, તમાશા, પેલ્લટ, બરફ, યોન્ગ, લાઉન્જ, લોમા, સર હેન્રી, સિ.એન. ટાવર, સી. એન. ટાવર 4 ટિપ્પણીઓ
એક ભાઈની દીકરીનું સગપણ એક ટેક્ષ્ટાઇલ મિલમાલિકના દીકરા સાથે નક્કી થયું. આ વાતની ખબર તેમના પાડોશીને પડતાં તેમણે તરત જ હાથમાં રિસીવર પકડી રિંગ મારી... ક્યાં ? પેલા મિલમાલિકના ઘેર પાડોશીએ ફોનમાં પિન મારવાની ચાલુ કરી દીધી કે,“તમે સગપણ કર્યું છે, પણ જરા આગળ-પાછળનું જોઈ-વિચારીને નક્કી કરજો, પછી પાછળથી પસ્તાવું ન પડે. આ તો અમે જોડે રહીએ છીએ એટલે બધુંય જાણીએ છીએ. અમે તો તમારા ભલા માટે વાત કરી છે. પછી તમને જેમ ઠીક લાગે તેમ.” બીજા દિવસે પાડોશીને ત્યાં બેસવા ગયા અને શુભ સમાચાર પૂછ્યા અને પોતાના સ્વભાવગત વાત કરવા માંડી, “કે તમે દીકરી માટે નર્યો પૈસો ન જોશો, સંસ્કારનું પણ વિચારજો. પૈસા તો આજે છે ને કાલે નથી, સંસ્કાર તો કાયમ રહેશે. એને લઈને જ જીવન ઊજળું રહે છે. તમે પૈસાદારને ત્યાં સગપણ કર્યું તે સારું જ છે પણ આ તો પાડોશીના નાતે બે ભલામણના શબ્દો કીધા. પછી તમને જેમ ઠીક લાગે તેમ.” બંને પક્ષે શંકાના કીડા સળવળતા કરી મૂક્યા. બીજા દિવસે સગપણ તૂટી ગયું. આ છે મનુષ્યસ્વભાવની વિચિત્રતા. આવા તો અનેકવિધ સ્વભાવો રંગબેરંગી સ્વરૂપમાં રોજ દેખો દેતા જ હોય છે. ‘દુર્ગપુર મહાત્મ્ય’ના 111મા અધ્યાયમાં સ્વભાવનું યથાર્થ વર્ણન કરતાં શ્રીજીમહારાજ કહે છે કે,“હે ભક્તો, આ જીવ ભગવાનનો ભક્ત હોવા છતાં પણ તે પોતાના જન્મગત સ્વભાવને છોડી શકતો નથી, ભલે તે સ્વભાવ તેને ચિંતા, શોક, ભય અને પીડાથી દુઃખી કરતા હોય. પૂર્વે ખરાબ સ્વભાવને લીધે મોટા રાજાઓ, દેવતાઓ, બ્રહ્માદિક ઈશ્વરો અને તપસ્વીઓ આ બધા મોક્ષમાર્ગથી પડી ગયા હતા. મનુષ્યમાં જો ખરાબ સ્વભાવ હોય તો તે તેને સત્સંગમાંથી પાડી દે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સંતોષ જેવા ગુણોથી પણ પાડી દે. કોઢ જેમ સર્વોત્તમ રૂપસૌંદર્યનો નાશ કરે છે તેમ દુઃસ્વભાવ મનુષ્યની ચોતરફ પ્રસરેલી કીર્તિનો નાશ કરે છે અને ગુણવાન પુરુષના પ્રશંસા કર્યા જેવા સદગુણોનો પણ નાશ કરે છે. જેમ લીમડો પોતાની કડવાશને ક્યારેય છોડતો નથી તેમ દુર્જન પોતાનો સ્વભાવ છોડતો નથી. કૂકડો ભલે હંસનું અનુકરણ કરે છતાં હંસના ગુણ તેનામાં ક્યારેય આવતા નથી. દુરાગ્રહ કરાવનારો સ્વભાવ અજેય છે. ક્ષયરોગની જેમ મનુષ્યોને તે ક્લેશ-કંકાસનું કારણ બને છે.” મનષ્યજીવનમાં આવતાં સુખ અને દુઃખનો આધાર એકમાત્ર તેના સ્વભાવ ઉપર છે. પરિવારની આત્મીયતા કે ક્લેશ અને કંકાસનો આધાર પણ સ્વભાવ ઉપર જ રહેલો છે. કેટલાક દેહ સાથે જડાયેલા ઉપલક સ્વભાવો, જે ક્ષુલ્લક દેખાતા હોવા છતાં પરિવારમાં ક્લેશને જન્મ આપતા હોય છે. કેટલાકને કહે તેનાથી અવળું જ કરવાનો કે કોઈની વાત કાન ઉપર ન ધરવાનો સ્વભાવ પડી ગયો હોય છે. આ સ્વભાવ એ જ કેટલીક વાર કંકાસનું મૂળ બની જતો હોય છે. એક વખત એક ભાઈએ તેમના પાડોશીના આંગણામાં થોડું પાણી ઢોળ્યું. તેમના પાડોશીએ પહેલે દિવસે જોયું પણ કશું બોલ્યા નહીં. પછી તો આ ભાઈનો રોજનો ક્રમ બની ગયો કે સવાર પડે ને પાડોશીના આંગણામાં પાણી ઢોળવું. બે-ત્રણ દિવસ પાડોશી ભાઈ કશું ન બોલ્યા. પછી તેમણે કહ્યું કે,“ભાઈ, અમારા આંગણામાં પાણી ઢોળો છો તેથી કીચડ થાય, મચ્છર થાયઅને અમને તકલીફ પડે છે. માટે ઢોળશો નહીં.” પરંતુ, આ ભાઈએ એમની વાત કાને ન ધરીને અવળું કરવાના પડી ગયેલા હેવા પ્રમાણે પાણી ઢોળ્યું. એક દિવસ સવારમાં જ તેમના પાડોશીનો પિત્તો ગયો અને મોટા અવાજે બોલવા માંડ્યું. પછી તો સામસામે ઉગ્ર બોલાચાલી થઈ. આગળ વધતાં મારામારી થઈ ને છેક પોલીસ સ્ટેશને કેસ પહોંચી ગયો. કોર્ટ-કચેરીના ધક્કા ચાલુ થઈ ગયા. આવા નાનાસરખા સ્વભાવોને ન છોડતાં તે જીવન ખુવાર કરી નાંખે છે. કેટલીક વાર પરિવારના સભ્યો પ્રત્યેનો શંકાશીલ સ્વભાવ જ ઘરમાં ક્લેશનું કારણ બનતો હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં આવે કે જાય, આવવાનું વહેલું કે મોડું થાય અથવા તો બે જણા વાત કરતા હોય તો તરત જ કેટલાક એમને વિષે શંકા ઉત્પન્ન કરીને અવળું વિચારે છે. પરિણામે તેમના પ્રત્યેની વાણી, વર્તન અને વિચારસરણી ત્રણેય બદલાઈ જાય છે અને એકબીજા સાથે સ્નેહના તાંતણે જોડાયેલાં મન જુદાં પડે છે, ક્લેશનો દાવાનળ ભભૂકી ઊઠતો હોય છે. કેટલાકને બોલબોલ કરવાનો અને વાંકદેખો સ્વભાવ જ પડી ગયો હોય છે. કોઈ બોલાવે કે ન બોલાવે, વા સાથે પણ વાતું કર્યા જ કરે અથવા તો બેઠા બેઠા દરેકની ક્રિયાનું નિરીક્ષણ કરી ક્યાં ભૂલ થાય છે તે જોવાનો અને ટોક-ટોક કરવાનો કે કટાક્ષમાં મહેણાં મારવાનો સ્વભાવ પણ પરિવારમાં ક્લેશનું કારણ બનતો હોય છે. આવા કંકાસનાં મૂળ સમા હેવા અને સ્વભાવને ઓળખવા. આપણા કયા સ્વભાવને કારણે આત્મીયતામાં ભંગાણ થાય છે તે સ્વભાવને પહેલાં ઓળખતાં શીખવા. સ્વભાવને ઓળખીને પછી ટાળવા. ગુલાબના ફૂલ ઉપર ભમરો કે મધમાખી બેઠાં હોય તો શું આપણે તેને ચૂંટવા જઈશું ? ના... ના... જ્યારે ભમરો કે મધમાખી ફૂલ ઉપરથી ઊડે પછી જ તેને તોડીએ છીએ. ન ઊડે તો ઉડાડીએ પછી ફૂલ તોડીએ છીએ. પછી જ એ મહારાજના હસ્તમાં શોભારૂપ બનવાની સેવા કરી શકે છે. આપણામાં પણ અવરભાવના ઘણા ગુણ હોય, પણ જ્યાં સુધી મધમાખી કે ભમરા જેવા સ્વભાવ ઊઠશે નહિ ત્યાં સુધી આપણે મહારાજની સેવાને લાયક નહિ બની શકીએ, આપણું ભક્તપણું કે સાધુપણું શોભે જ નહીં. દાદાખાચર ઉપર મહાપ્રભુના અનહદ રાજીપાનું રહસ્ય પણ આ જ હતું કે, દાદાખાચરે મહારાજને ન ગમે એવો એકેય સ્વભાવ પોતાનામાં રાખ્યો નહોતો. આપણે પણ દાદાખાચર જેવા થવા, સ્વભાવને ઓળખીએ. મહારાજનો આગ્રહ જોઈ ટાળવા સંકલ્પ કરીએ. આપણા સ્વભાવ ટાળવાનો આપણને આગ્રહ નથી એના કરતાં અનંતગણો આગ્રહ મહારાજ અને મોટાપુરુષને છે. આપણો એક અલ્પ સ્વભાવ પણ એમને આંખના કણાની જેમ ખૂંચે છે. માટે એ સ્વભાવ ટળાવીને જ રહે છે. એક દિવસ મૂળજી બ્રહ્મચારી મહારાજને જમાડવા માટે બોલાવવા આવ્યા. મહારાજ સભાની પૂર્ણાહુતિ કરી જમાડવા પધાર્યા. રસ્તામાં ઘોડશાળા આવે. મહારાજે ઘોડશાળામાંથી નીકળતાં જોયું કે આગળ, એક પાર્ષદને ઘોડીએ લાત મારી. પણ, તેમને વાગતાં-વાગતાં રહી ગયું. મહારાજને ઘોડીનો આ લાત મારવાનો સ્વભાવ ન ગમ્યો અને કહ્યું કે,“અરર... આ ઘોડી અમારી જોડે રહે છે છતાંય તેનો સ્વભાવ ન ટળ્યો ? બસ, આજે તો ઘોડીનો લાત મારવાનો સ્વભાવ ટળે પછી જ જમીશું.” સ્વયં ધણી એક ઘોડી જેવા પ્રાણીનો સ્વભાવ ટળાવવા તત્પર બન્યા અને ખુરશી મંગાવી, ઘોડશાળામાં બેસી ગયા. ઘોડીના પગથી થોડે છેટે એક લાકડાનું જાડું થડિયું મુકાવ્યું. અને હસ્તમાં એક લાંબો વાંસ લઈ, ઘોડીની પૂંછડીએ અડાડે. વાંસ અડતાં ઘોડી લાત મારે, પગ થડિયા પર પછડાય. મહારાજે એક, બે, ત્રણ વખત ગોદો મારવાનું ચાલુ રાખ્યું. પગ થડિયા જોડે અથડાવાથી ઘોડીનો પગ છોલાઈને લોહીલુહાણ થઈ ગયો. છેવટે જ્યારે ઘોડીએ લાત મારવાની બંધ કરી ત્યારે મહારાજને હાશ થઈ, પછી જ મહારાજ જમવા માટે પધાર્યા. નિકટમાં રહેતા એકમાત્ર પશુના સ્વભાવને પણ મહારાજ ચલવી લેવા તૈયાર નથી તો આપણને સૌને તો મહારાજે પોતાના દીકરા કર્યા છે. પોતાથી બીજા નંબરની અનાદિમુક્તની પદવી આપી છે તો શું આપણા સ્વભાવ મહારાજ ચલવશે ? હરગિઝ નહિ ચલવે. સમજીને નહિ છોડીએ તો મહારાજ પરાણે છોડાવશે. માટે સત્સંગ સમાજમાં કે વ્યવહારમાં આત્મીયતામાં નડતરરૂપ સ્વભાવોને ઓળખીએ અને એને ટાળવા માટે કટિબદ્ધ થઈએ. સ્વભાવ ટાળવાના એમના આગ્રહને આપણો આગ્રહ બનાવીએ. સ્વભાવ ટાળવા માટેની કેટલીક ઉપાયરૂપ બાબતોને જીવનમાં ચરિતાર્થ કરીએ.
નવસારીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા આવેલ વડાપ્રધાન મોદીએ લોકોને પૂછ્યું કે વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે, જે કોના કારણે છે તેમ મોદીએ લોકોને પૂછ્યું તો લોકોએ જવાબ આપ્યો..મોદી..મોદી. મોદીએ જવાબ આપતા કહ્યું કે તમે ખોટા છો, મોદી નહીં પણ તમારા એક વોટના કારણે દુનિયામાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. 1 વોટની તાકાત શું છે તે તમે જાણતા નથી. ગુજરાતની જનતાએ લોભ લાલચ જૂઠાના વગર મત આપ્યા છે. તે જ મતથી હું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યો છું. તે તમારા મતની તાકાત છે. મોદીનો વટ તમારા વોટમાં છે. વોટ છે તો મોદીની વટ છે. મોદીનો વટ હોય ત્યાં હિંદુસ્તાનના દરેક નાગરિકોનો વટ છે તેમ જણાવી નવસારી વિધાનસભાના ચાર બેઠકોના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. આ ચૂંટણી અમે નથી લડતા ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતની જનતાએ ભાજપને જીતડવાનો સંકલ્પ લીધો છે. ગુજરાતમાં ભુપેન્દ્ર અને સી.આર. સારી કામગીરી કરી રહ્યા છે. ડબલ એન્જીનની સરકાર આપના મતથી જ ચાલી રહી છે. ગુજરાતમાં પહેલા હુલ્લડ, કરફ્યૂ, તોફાનો થતા તેમાં અમારી સરકાર આવ્યા બાદ આવી કોઈ મુશ્કેલી સર્જાઇ નથી. જનધન ખાતા, મુદ્રા યોજના, ખેડૂતોના ખાતામાં સન્માન નિધિ, લોકોને પાકા ઘર, લારીગલ્લા, શાકભાજીવાળાઓને સ્વનિધિ યોજના થકી લાખો લોકોને લાભ મળ્યો છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ કર્યો છે, પાકી સડકો બની છે, ઘર ઘરમાં જળ આપ્યું છે, કુપોષણ ઉપર પ્રોજેકટ કરી લાખો બાળકોને તંદુરસ્ત કર્યા છે, ધુમાડો ન લાગે તે માટે ઉજાલા ગેસ, શૌચાલય બનાવ્યા, માતા બહેનોએ પણ આશિષ આપ્યા છે. સેટેલાઇટ દ્વારા માછીમારને માછલી પકડે તે માટે મદદ,ડીઝલ સબસિડી ખાતામાં જમા થાય છે. ફૂડ પ્રોસેસીસ દ્વારા ખેડૂતોના ફળ સડી નહીં જાય તે માટે સરકારે ગોડાઉન બનાવવાની કાર્યવાહી કરી છે. ધોલાઈ બંદરોનો વિકાસ પણ થઈ રહ્યો છે. વલસાડમાં કનકપુરમાં સી ફૂડ ફાર્મ, કિસાન ક્રેડિટ કાર્ડની મદદ આપી છે. મતદાન કરવા જાઓ ત્યારે તીર્થધામ કહી મતદાર લોકશાહીનો રક્ષક કહેવાય છે. આ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ અને વિધાનસભાના ચારેય ઉમેદવાર હાજર રહ્યા હતા. નવસારીના ચીકુ દિલ્હીવાળા ખાય છે અને ગાળો પણ આપે છે નવસારીના ખેડૂતોના ચીકુ ટ્રેન મારફતે દિલ્હી સુધી જાય છે. એ પણ યોગ્ય સમયમાં જાય છે. ખેડૂતોને નફો મળતો થયો છે. ફૂડ પ્રોસેસીસ માટે સરકાર કામ કરી રહી છે. આ ચીકુ દિલ્હી જાય છે, ખાય છે અને કેટલાક પાછા ગાળ પણ આપે છે. કાળા કપડાવાળાઓને નો એન્ટ્રી, ચંપલ પણ કઢાવ્યા નવસારીમાં વડાપ્રધાન ની સભામાં કડક સિક્યોરિટી જોવા મળી હતી. જેમાં સભામાં જવા માટે કાળા વસ્ત્રો પહેરતા લોકો જેમાં બાળકોનો પણ સમાવેશ થાય તેમને પ્રવેશવા દીધા ન હતા. તો કેટલીક બહેનોને ચંપલ ઉતારીને સભામાં જવા દીધી હતી. આ બાબતે કેટલીક બહેનોએ વિરોધ પણ કર્યો હોવાની માહિતી મળી છે. બિરસા મુંડાને યાદ કરવા પડ્યા વડાપ્રધાને આદિવાસી ભગવાન બિરસા મુંડાને યાદ કરી જણાવ્યું કે સરકારે આદિવાસીઓના યોગદાન માટે 15મી નવેમ્બરને આદિવાસી હક દિન તરીકે જાહેર કર્યો હતો. માનગઢમાં હજારો આદિવાસી સમાજના લોકો શહીદ થતા તે ભૂમિને વંદન કરી આવ્યો છું. મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇને આદિવાસી માતાના સંતાન સરકારને માર્ગદર્શન આપી રહ્યો તેમ યાદ કરી સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પુરુષાર્થ કરી આદિવાસી સમાજને યાદ કર્યા હતા. ભાષણમાં વડાપ્રધાનની જીભ લથડી.. નવસારીમાં સાંજે 4.10 વાગ્યા થી વડાપ્રધાન મોદીએ ભાષણ કર્યું હતું. જેમાં ઘણીવાર સરકારી યોજનાની માહિતી આપતા હતા ત્યારે જીભ લથડી હતી. જેના કારણે એક મુદ્દો પૂરો થાય તે પહેલાં બીજા મુદ્દા પર આવી જતા લોકો તેમની અપીલ પૂરી સમજી શક્યા ન હતા. એક કલાકમાં 5થી વધુ વાર વડાપ્રધાનની જીભ લથડી હતી. સભામાં શહેરીજનોની હાજરી પાંખી, ગ્રામજનોની વધુ નવસારીમાં ભાજપના ઉમેદવાર વધુ લીડથી જીત્યા હતા. તેમાં લોકોનો ફાળો બહુ મોટો હતો પણ સભામાં અન્ય તાલુકામાંથી આવેલ લોકોની સંખ્યા વધુ હતી. સ્થાનિકોની ગેરહાજરી હતી. તો આસપાસ આવેલી સોસાયટીના લોકો પોતાના બાળકોને લઈ સભામાં આવ્યા હતા. દાંડીમાં આવેલા સત્યાગ્રહ મેમોરિયલને યાદ કર્યું જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગાંધીજીના દાંડીયાત્રાની સ્મરણ માટે નમક સત્યાગ્રહની યાદગીરી માટે સાબરમતીથી દાંડી માર્ગ ઉપર રસ્તા બનાવ્યા. દાંડીમાં મેમોરિયલ બનાવ્યું તે લોકો માટે તીર્થ છે. દાંડીમાં હજારો લોકો આવે ત્યારે આસપાસના ગામોના લોકોને રોજીરોટી પણ મળી છે. સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. કોંગ્રેસે તેમને ભુલાવી દીધા હતા. અદ્યતન ટેકનોલોજીથી પકડેલ માછલી ડાયરેકટ ડ્રોન દ્વારા બજારમાં જાય સરકાર દ્વારા ફિશિંગ ઉપર એક એવા પ્રોજેકટ પર કામ કરવાના છે કે માછીમારો દ્વારા પકડેલ 50 કિગ્રા જેટલી માછલીઓ ડ્રોન વડે ડાયરેકટ બજારમાં આવે તેવા ડ્રોન ઉડાડવાની નવી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું. ભાષણમાં વધુ મતદાન કરવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમગ્ર ભાષણ દરમિયાન વધુ મતદાન કરવા પર વધુ ભાર આપ્યો હતો અને લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આ વખતે ગુજરાત જુના બધા રેકોર્ડ તોડશે. લોકતંત્રનો જય જયકાર કરવાનો છે અને લોકતંત્રનો જય જયકાર ત્યારે જ થશે જ્યારે એક એક મતદાર મત આપવા માટે નિકળે. આ લોકતંત્રની સાચી સેવા છે. આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બુથ એવા નિકળે જ્યાં 100 ટકા મત પડ્યા હોય. નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે મત આપવો જોઇએ. જે માટે વડાપ્રધાન મોદીએ સ્ટેજ ઉપરથી અંગત અપીલ કરી વધુ મતદાન કરાવવા જણાવ્યું હતું. સાંસદને નવસારીની દીકરી નહીં શ્રદ્ધા યાદ આવી નવસારીના સાંસદ સી આર પાટીલે હાલમાં જ બનેલી શ્રદ્ધાના 35 ટુકડાની ઘટના મામલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. જોકે ગત દિવાળી વખતે નવસારીની યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે એક વર્ષ વિત્યા બાદ પણ તપાસ આગળ વઘી હોય તેમ લાગતું નથી. તે સમયે ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જલ્દીથી જલ્દી તપાસ કરી યુવતીના પરિવારને ન્યાય અપાવવાની સાંત્વના આપી હતી. આ મામલે સી આર પાટીલે આજ સુધી પરિવાર સાથે કોઇ મુલાકાત પણ નથી કરી કે સાંત્વના પણ નથી આપી. જેને લઇને નવસારી વિભાગમાં પણ ચર્ચાને સ્થાન મળ્યું છે. વિવિધ કટઆઉટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારીમાં વડાપ્રધાનની સભામાં મોદીના માસ્ક, સરદારના ફોટા સામે મોદીનો ફોટો, ભાજપના કમળના સિમ્બોલ, ટોપી, મફલર તમામ કેસરી રંગના હોય લોકોએ ધારણ કરતા તે સભામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોકે, સભા પૂરી થયા બાદ ઘણા લોકો યાદગીરી રૂપે ઘરે લઇ ગયા હતા. વડાપ્રધાને કર્યા સાંસદના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે પોતાની સભામાં નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વખાણ કર્યા હતા. તેમણે સી આર પાટીલને અભિનંદન આપ્યા અને સંવેદનશીલ નેતા ગણાવ્યા. પીએમએ કહ્યું કે, સી આરએ એક સામાન્ય નાગરિક તરીકે ગરીબોના બાળકના રખેવાળ બની ગુજરાત ભરમાંથી કુપોષિત બાળકોને શોધી લોકોને આ અભિયાનમાં જોડીને પોષણ કીટ બનાવી, મફતમાં દૂધની વ્યવસ્થા કરી. ગુજરાતમાંથી લાખો બાળકો કુપોષણ માંથી બહાર નિકળે તેનું બિડું ઉઠાવ્યું છે અને કામ કરી રહ્યાં છે.
OTT Full Full Form In Gujarati, ગુજરાતી માં ઓટીટી એટલે શું, ગુજરાતી માં , OTT (Over The Top) પૂરું નામ અને ગુજરાતી માં અર્થ, OTT (Over The Top) કેવી રીતે શરૂ થયું, મિત્રો શું તમે જાણો છો, OTT (Over The Top) નું પૂરું નામ શું છે, જો તમારો જવાબ ના હોય તો તમારે દુઃખી થવાનું કંઈ નથી. તે જરૂરી નથી, કારણ કે આજે આ પોસ્ટ અમે તમને OTT (Over The Top) વિશે હિન્દી ભાષામાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ઓટીટીનું સંપૂર્ણ ફોર્મ ગુજરાતી માં અને તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે, તમે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો. OTT (Over The Top) Full Form OTT (Over The Top) નું સંપૂર્ણ સ્વરૂપ “ઓવર-ધ-ટોપ” છે, ગુજરાતી માં OTT (Over The Top) નું પૂર્ણ સ્વરૂપ “ઉપર” છે. વન-ટાઇમ ટેપ (OTT (Over The Top) ) એ સંદેશાને એન્ક્રિપ્ટ કરવા માટે વન-ટાઇમ પેડ (OTP) નું સ્વયંસંચાલિત ડિજિટલ સંસ્કરણ છે. ઓવર-ધ-ટોપ એ વર્તમાન ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) દ્વારા મીડિયાના વિતરણનો સંદર્ભ આપે છે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) સામગ્રીના નિયંત્રણ અથવા વિતરણમાં સામેલ થયા વિના. તેને OTT (Over The Top) કહેવામાં આવે છે કારણ કે તે પહેલાથી અસ્તિત્વમાં છે તે ઇન્ટરનેટ કનેક્શનની ટોચ પર “રાઇડ” કરે છે. OTT (Over The Top) સેવાઓનાં ઉદાહરણો Skype, WhatsApp, Netflix વગેરે છે. OTT (Over The Top) એ “ઓવર-ધ-ટોપ” માટે વપરાય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઈન્ટરનેટ દ્વારા ફિલ્મ અને ટીવી સામગ્રીના વિતરણ માટે થાય છે, જેમાં વપરાશકર્તાઓને કોમકાસ્ટ અથવા ટાઈમ વોર્નર કેબલ જેવા પરંપરાગત કેબલને ઍક્સેસ કરવાની જરૂર પડતી નથી. સેટેલાઇટ પે માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડે છે. ગુજરાતી માં OTT (Over The Top) શું છે? “ઓવર-ધ-ટોપ” માટે વપરાય છે. OTT (Over The Top) એ ઇન્ટરનેટ પર મોકલવામાં આવતા ડેટાનો સંદર્ભ આપે છે જે પરંપરાગત માધ્યમોને બાયપાસ કરે છે. બે સામાન્ય ઉદાહરણોમાં OTT (Over The Top) સામગ્રી અને OTT (Over The Top) સંદેશાઓનો સમાવેશ થાય છે. ઓવર-ધ-ટોપ સામગ્રી એ મૂવીઝ અને ટેલિવિઝન શોનો સંદર્ભ આપે છે જે સીધા વપરાશકર્તાઓને વિતરિત કરવામાં આવે છે. કેબલ અથવા સેટેલાઇટ ટેલિવિઝન સબ્સ્ક્રિપ્શનની જરૂરિયાતને બદલે, OTT (Over The Top) સામગ્રીને માંગ પર ડાઉનલોડ કરી અને જોઈ શકાય છે. લોકપ્રિય OTT (Over The Top) માધ્યમોમાં Netflix, Hulu, Amazon Prime અને HBO Now નો સમાવેશ થાય છે. YouTube અને Vimeo જેવી મફત સેવાઓને પણ OTT (Over The Top) ગણવામાં આવે છે, જો કે તેઓ ટેલિવિઝન પ્રદાતાઓ સાથે સીધી સ્પર્ધા કરે છે. OTT (Over The Top) સેવાઓ ચેનલોની સૂચિ પ્રદાન કરતી નથી, તેના બદલે, શો અને મૂવીઝ વ્યક્તિગત રીતે પસંદ કરવા અને માંગ પર જોવી આવશ્યક છે, જ્યારે કોમકાસ્ટ અને DIRECTV જેવા પરંપરાગત પ્રદાતાઓ લાઇવ શો તેમજ માંગ પર સામગ્રી પ્રદાન કરે છે. , તેમની માસિક ફી સામાન્ય રીતે ઘણી ગણી હોય છે. OTI પ્રદાતાઓ કરતાં વધુ, કારણ કે OTT (Over The Top) સેવા પ્રમાણમાં સસ્તી છે ($8 – $15 પ્રતિ મહિને), ઘણા વપરાશકર્તાઓ કેબલ અથવા સેટેલાઇટ ટીવીના વિકલ્પ તરીકે બહુવિધ OTT (Over The Top) સબ્સ્ક્રિપ્શન્સ ખરીદે છે. ઘણા વર્ષોથી, ટેક્સ્ટ મેસેજિંગ (અથવા એસએમએસ મેસેજિંગ) એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોઈને મેસેજ કરવાની પ્રમાણભૂત રીત હતી. 2009માં WhatsApp, SMS નો ઉપયોગ કર્યા વિના અન્ય વપરાશકર્તાઓને મેસેજ કરવાની એક મફત રીત રજૂ કરી હતી, એપલે જણાવ્યું હતું. i Message 2011 માં રજૂ કરવામાં આવ્યું હતું, જે ઉપયોગ કરે છે. SMS અથવા MMS ને બદલે Apple ની પોતાની મફત મેસેજિંગ સેવા. જેમ જેમ આ વૈકલ્પિક મેસેજિંગ વિકલ્પો લોકપ્રિયતામાં વધ્યા તેમ, ઘણા સેલ્યુલર સેવા પ્રદાતાઓએ વપરાશકર્તાઓ માટે તેમની પોતાની માસિક મેસેજિંગ સેવાઓ ઉમેરી. સેવા મર્યાદા વધારી અને ઘણી યોજનાઓ હવે અમર્યાદિત મેસેજિંગ ઓફર કરે છે. નોંધ – OTT (Over The Top) સામગ્રી અને મેસેજિંગ બંનેને હજુ પણ ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર છે, જેમ કે કેબલ, DSL અથવા સેલ્યુલર ડેટા કનેક્શન. તેથી, ઘણા Netflix સબ્સ્ક્રાઇબર્સ હજુ પણ તેમના ઇન્ટરનેટ કનેક્શન માટે કોમકાસ્ટનો ઉપયોગ કરે છે. જરૂરી નથી, કારણ કે OTT (Over The Top) એપ્લિકેશન્સ અને સેવાઓ ઇન્ટરનેટ પર વિતરિત કરવામાં આવે છે, વપરાશકર્તાઓને હજુ પણ બ્રોડબેન્ડ કનેક્શનની જરૂર હોય છે, જે તેઓ સામાન્ય રીતે તેમના કેબલ પ્રદાતાઓ પાસેથી મેળવે છે. સંભવિત પરિણામો: પરંપરાગત વિતરકો OTT (Over The Top) ની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, કારણ કે તેઓ એવા ક્ષેત્રોમાં નિષ્ણાત છે જેમાં ટીવી નેટવર્ક વેચાણ, માર્કેટિંગ અને ગ્રાહક વ્યવસ્થાપનનો સમાવેશ થતો નથી. ઠીક છે, પે-ટીવી પ્રદાતાઓ માટે વર્તમાન મોડલને જાળવી રાખવા હજુ પણ વધુ આકર્ષક છે, જે ગ્રાહકોને કેબલ ચેનલોના બંડલ વેચવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તેઓને તેમાંથી મોટા ભાગની જરૂર ન હોય અથવા જોઈતી ન હોય. તાજેતરમાં સુધી, આ મોડેલ ટીવી નેટવર્કની માલિકીની મોટી મીડિયા કંપનીઓ માટે પણ શ્રેષ્ઠ કામ કરે છે. તેઓ તેમની સૌથી લોકપ્રિય ચેનલોને ઓછી લોકપ્રિય ચેનલો સાથે બંડલ કરી શકશે અને ખૂબ જ યોગ્ય નફો કરી શકશે. Netflix ટીવી નેટવર્ક્સ અને સ્ટુડિયો તેમના જૂના પ્રોગ્રામિંગને Netflix માટે લાઇસન્સ આપવા માટે ખુશ હતા કારણ કે તે આગળ વધ્યું હતું. જ્યારે આ એક ઉત્તમ ટૂંકા ગાળાનો ઉકેલ હતો, ત્યારે આ પગલાએ લીનિયર ટીવી રેટિંગના ક્રમશઃ અધોગતિમાં ભાગ ભજવ્યો છે, જેમાં લોકો પ્રારંભિક પ્રસારણને બદલે તેમના મનપસંદ શો નેટફ્લિક્સ અને હુલુ પર જોતા હતા. Netflix પાસે હવે વૈશ્વિક સ્તરે 93.8 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. Netflix ની સફળતાએ ટીવી સ્પર્ધકોને અનુકૂલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. HBO એ 2015 માં HBO Now લોન્ચ કર્યું અને તેના લગભગ 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ હોવાનું કહેવાય છે. HBO Go એ વિડિયો કન્ટેન્ટ માટે એટલું મજબૂત બ્રાન્ડેડ ડેસ્ટિનેશન બની ગયું છે કે તેનાથી લોકો વિચારે છે કે, ‘હમ, આ બ્રાન્ડ પરંપરાગત ની બહાર ગમે ત્યાં રહી શકે છે,’ બ્રાઇટકોવ, મીડિયા ખાતે માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ માઇક ગ્રીને જણાવ્યું હતું. , OTT (Over The Top) બજાર 2015માં US$36.7 Bn થી વધીને 2025 સુધીમાં US$158.4 Bn થવાની ધારણા છે, સમગ્ર વિશ્વમાં કોર્ડ કટિંગ અને સ્માર્ટ ઉપકરણોના વધતા વલણથી બજારની વૃદ્ધિ અત્યંત પ્રભાવિત છે. OTT (Over The Top) સેવાઓએ તેમના વપરાશકર્તાઓને ઇન્ટરનેટની મદદથી ગમે ત્યાં અને ગમે ત્યારે તેમની ઇચ્છિત સામગ્રીને ઍક્સેસ કરવા સક્ષમ બનાવ્યા છે, ડિજિટલ સામગ્રી શેરિંગ ટેક્નોલોજીમાં આવા ફેરફારો ખર્ચાળ અને અણનમ સામગ્રી શેરિંગ તકનીકોના અવરોધોને તોડી પાડવા માટે અપેક્ષિત છે. OTT (Over The Top) ને ઇન્ટરનેટ પર ઑડિયો, વિડિયો અને અન્ય મલ્ટિમીડિયા સામગ્રીની ઓવર-ધ-ટોપ સામગ્રી ડિલિવરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને કનેક્ટેડ ઉપકરણો વગેરેની ક્ષમતા ધરાવતા વિવિધ ઉપકરણો પર સામગ્રીનું વિતરણ કરવાની એક પદ્ધતિ છે. OTT (Over The Top) ટીવી પ્લેટફોર્મ એવી રીતે વિતરિત કરે છે કે તે ટીવીની આગામી પેઢીને ઓફર કરે છે એટલે કે ગમે ત્યારે, ગમે ત્યાં વસ્તુઓ જોવાની ક્ષમતા. ઘણા ઓનલાઈન વિડિયો પ્લેટફોર્મ છે જે ઉત્તમ OTT (Over The Top) ડિલિવરી પ્રદાન કરે છે. Contuse Vplay એ તૈયાર વિડિયો બ્રોડકાસ્ટ અને મેનેજમેન્ટ સોલ્યુશન છે જે બ્રોડકાસ્ટર્સને ઈન્ટરનેટ પર વિડિયો કન્ટેન્ટ અપલોડ, કન્વર્ટ, સ્ટોર અને પ્લેબેક કરવામાં મદદ કરે છે, ઓન ડિમાન્ડ વીડિયો પોર્ટલ, એન્ટરપ્રાઇઝ અને વધુ તે વેબ અને મોબાઈલ પર સીમલેસ વિડીયો અનુભવ પ્રદાન કરે છે. OTT (Over The Top) નો અર્થ ઓવર-ધ-ટોપ છે અને તેને “વેલ્યુ એડેડ” તરીકે પણ ઓળખવામાં આવે છે, આપણામાંથી મોટાભાગના લોકો વાસ્તવમાં સમજ્યા વિના OTT (Over The Top) સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, સરળ રીતે કહીએ તો, OTT (Over The Top) એ સેવાનો સંદર્ભ આપે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે તમે આ તમારી નેટવર્ક સેવાઓ પર કરો છો. સેવા આપનાર. Skype, WhatsApp જેવી એપ્લીકેશન કે જેનો તમે તમારા હાલના ઈન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટફોનમાં વોઈસ/વિડીયો કોલ કરવા માટે ઉપયોગ કરો છો તેને OTT (Over The Top) એપ્લીકેશન તરીકે ઓળખવામાં આવે છે. જો કે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના પર તમને તે એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી તે OTT (Over The Top) એપ્લિકેશન્સની કામગીરી પર કોઈ નિયંત્રણ નથી. OTT (Over The Top) એપ્લીકેશનના નિર્માણથી સમાન અથવા ઓવરલેપિંગ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓ વચ્ચે વ્યાપક સંઘર્ષ થયો છે. પરંપરાગત ISPs અને Telco’s ને તૃતીય-પક્ષ ફર્મ્સ સંબંધિત પડકારોની અપેક્ષા રાખવી પડે છે જે ઓવર-ધ-ટોપ એપ્લિકેશન્સ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, નેટફ્લિક્સ જેવી કંપની અને કેબલ કંપની વચ્ચેના સંઘર્ષ વિશે વિચારો, ગ્રાહકો હજુ પણ ઇન્ટરનેટની ઍક્સેસ માટે કેબલ કંપનીને ચૂકવણી કરે છે, પરંતુ તેઓ ઇન્ટરનેટ પર સસ્તા સ્ટ્રીમિંગ વિડિઓની તરફેણમાં તેમના કેબલ્સને સ્વિચ કરવાનું પસંદ કરી શકે છે. છુટકારો મેળવો. જ્યારે કેબલ કંપની ઝડપી ડાઉનલોડ્સ ઓફર કરવા માંગે છે, ત્યારે Netflix જેવા સ્પર્ધકને ટેકો ન આપવા માટે એક સહજ સંઘર્ષ છે, જે કેબલની પરંપરાગત વિતરણ ચેનલને બાયપાસ કરે છે.
હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત…. August 26, 2022 by Gujarati Dayro મિત્રો તમે કદાચ જયારે પોતાનું વાહન લઈને જાવ છો ત્યારે તમારે FASTag ભરવો છે. જેમાં ઘણી વખત ખુબ જ સમય લાગે છે. પણ સરકાર આ વિશે વધુ સક્રિય બનતા હવે પછી ટોલ ટેક્સની વસુલી માટે તેઓ નંબર પ્લેટનો ઉપયોગ કરશે. ચાલો તો આ વિશે વધુ વિગત જાણી લઈએ. દેશમાં જલ્દી જ FASTagની ઝંઝટથી આઝાદી મળવાની … Read moreહવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત…. Categories News Tags automatic number plate, Fastag, Ministry of Road Transport and Highways, nitin gadkari, Road transport, Toll Plaza, Toll Tax 2 Comments About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
માર્યા ગયેલા આતંકવાદીઓમાં 93 સ્થાનિક અને 33 વિદેશી : સૌથી વધુ 63 આતંકવાદીઓ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF સાથે સંકળાયેલા (સુરેશ એસ ડુગ્ગર દ્વારા ) જમ્મુ :કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઓપરેશન ક્લીનમાં 33 આતંકીઓને ઠાર કર્યા છે. આમાં હિઝબુલ મુજાહિદ્દીનના ડિવિઝનલ કમાન્ડર નિસાર ખાંડેનો સમાવેશ થાય છે, જેને તેના આકાઓએ પહેલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં યાત્રાધામ પર હુમલાનું કાવતરું ઘડવાનું કામ સોંપ્યું હતું. આ દરમિયાન 18 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. 1 જૂનથી 30 જૂન સુધી આ ઓપરેશનમાં કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 19 એન્કાઉન્ટર થયા છે, જેમાં 33 આતંકીઓ માર્યા ગયા છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશનની શરૂઆતમાં જ સુરક્ષા દળોને સૌથી મોટી સફળતા 3 જૂને મળી હતી જ્યારે અનંતનાગના રેશીપોરા વિસ્તારમાં હિઝબ કમાન્ડર નિસાર ખાન માર્યો ગયો હતો. સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન ક્લીનમાં સુરક્ષા દળોએ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપરાંત તેમના ઓન-ગ્રાઉન્ડ હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્કને સંપૂર્ણપણે સક્રિય રાખ્યું છે અને આતંકવાદીઓને જોતા જ સુરક્ષા દળોએ સંબંધિત વિસ્તારોમાં ઘેરાબંધી શરૂ કરી દીધી છે. મે મહિનામાં પણ 27 લોકો માર્યા ગયા હતા. આ રીતે આ વર્ષે અત્યાર સુધીમાં 126 હથોડા માર્યા છે. જ્યારે આ મોત છતાં પાકિસ્તાન આજુબાજુથી આતંકવાદીઓને ધકેલવા આતુર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 300 થી 400 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. સુરક્ષા દળોએ આ વર્ષે અત્યાર સુધીમાં કાશ્મીરમાં 126થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 93 સ્થાનિક અને 33 વિદેશી છે. સૌથી વધુ 63 આતંકવાદીઓ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF સાથે સંકળાયેલા હતા, જેને લશ્કર-એ-તૈયબા અને તેની હિટ સ્ક્વોડ કહેવાય છે. આ દરમિયાન લગભગ 40 આતંકીઓ ઉપરાંત લગભગ 350 ઓવરગ્રાઉન્ડ વર્કર્સને પણ પકડવામાં આવ્યા છે. જો કે, આ સંખ્યા વર્ષ 2021ના સમાન સમયગાળા દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા કરતા બમણી છે. સુરક્ષા દળોએ 2021 માં સમાન સમયગાળામાં 49 સ્થાનિક અને 1 વિદેશી આતંકવાદી સહિત 50 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. (11:48 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર access_time 1:04 am IST ' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા access_time 12:57 am IST મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર access_time 12:50 am IST મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ. access_time 12:35 am IST મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી. access_time 12:34 am IST કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ. access_time 12:34 am IST
અભાવ-અવગુણ ટાળવા પોતાનું જ જોવાની ટેવ પાડવી. અન્યના દોષ કે ક્રિયા જેટલી દેખાય તેટલા વધુ અવગુણ આવે માટે બીજાનું જોવા કરતાં પોતાનું જોઈ દોષ ટાળવા ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્ય નં. ૭૯માં કહ્યું છે કે, “કોઈનાય અભાવ-અવગુણ કે અમહિમાની વાત કરવી નથી, વિચારવી નથી, જોવી નથી કે સાંભળવી નથી. સૌના ગુણ જ જોવા છે.” તથા કૃપાવાક્ય નં. ૮૭માં અભાવ-અવગુણ ટાળવાના ઉપાય દર્શાવતાં કહ્યું છે કે, ૧. જેનો અવગુણ આવતો હોય તેના ગુણને જોવા અને ગુણોનું મનન કરવું. ૨. કોઈનો અભાવ-અવગુણ લેનાર હું કોણ ? હું ક્યાં સંપૂર્ણ દોષરહિત છું ? ૩. મહારાજે ક્યાં મને એ સોંપ્યું છે તે હું બીજાના અવગુણો શોધતો ફરું છું ? મહારાજે મને ક્યાં એ અધિકાર આપ્યો છે ? ૪. કોઈનો અભાવ-અવગુણ આવ્યો હોય તો મહારાજ અને મોટાપુરુષની આગળ નિષ્કપટી થઈ માફી માંગી લેવી. ૫. જેનો અવગુણ આવ્યો હોય તેની પણ દાસભાવે માફી માંગી લેવી. આવી રીતે સર્વેને પોતાનાથી અધિક માની, તેમના ગુણનો વિચાર કર્યા કરવાથી અવગુણ લેવાનો સ્વભાવ ટળતો જાય છે તથા કોઈનો જાણે-અજાણે અભાવ-અવગુણ આવી ગયો હોય તો તેને ટાળવાનો ઉપાય દર્શાવતાં લોયાના ૧લા વચનામૃતમાં સદ્‌. ભગવદાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રીમુખે કહ્યું છે કે, “જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે, મેં અતિ મોટું પાપ કર્યું જે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશે દાઝ હૈયામાં થાય તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રિને વિષે નિદ્રા પણ આવે નહિ અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશે ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુઃખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય પણ એ વિના બીજો કોઈ એવો ઉપાય નથી કહ્યો; એ જ એક ઉપાય છે.” આ રીતનો અવગુણ ટાળ્યાનો ઉપાય કર્યાથી માત્ર પૂરું ન થઈ જાય. બીજી વાર પણ કદાચ અભાવ-અવગુણ આવવાની શક્યતા રહે માટે આવી રીતના ઉપાય કરવાની સાથે સાથે સૌને વિષે દેહદૃષ્ટિ ટાળી, દિવ્યદૃષ્ટિ દૃઢ કરતા જવાથી, સૌના પરભાવનો વિચાર કરવાથી કોઈને વિષે અભાવ-અવગુણનો સંકલ્પ ન થાય. સત્સંગી સૌ મહારાજના વ્યતિરેકના સંબંધવાળા અનાદિમુક્તો છે એવી રીતે કોઈનો અવરભાવ જોવો જ નહિ તો અભાવ-અવગુણ ન આવે. આ વાતની પુષ્ટિ કરતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૨૪મા વચનામૃતમાં જણાવે છે કે, “અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.” સત્સંગમાં આવ્યા પછી અભાવ-અવગુણ ન લે તો જ મહાત્મ્ય સમજાય અને મહાત્મ્ય જેમ જેમ સમજાતું જાય તેમ તેમ અભાવ-અવગુણ ન આવે પણ પ્રારંભ તો કોઈને વિષે અભાવ-અવગુણ ન લેવાથી જ કરવો પડે માટે મહાત્મ્યના માર્ગમાં અવરોધક એવા અભાવ-અવગુણરૂપી દોષને જડમૂળથી આપણા જીવનમાંથી કાઢીએ તથા નિરંતર સત્સંગમાં મહાત્મ્યસભર થઈ ટકેલા રહેવા દિવસ દરમ્યાન પ્રાર્થના કરવી કે,
પછી ત્રીજા દિવસે રીમા કે જે એક કાચી કળી જેવી હતી તે મારી રીમાન્ડ લેવાની તેણે કયારેય લંડ જોયો ન હતો , ફક્ત એક બહેનપણી સાથે બલ્યુ ફિલ્મ જોયી હતી . તેણી પહેલે થીજ ચોદાવા માટે આતુર હતી તેણે બધુ કામ કરવી ને છેલ્લે પોતાની રુમ સાફ કરાવવા માટે લઇ ગયી હું રુમ સાફ કરતો હતો અને તે મને તરસી નજરે જોતી હતી . તેણે મને પુછ્યુ રે તને કોઇ છોકરીને ચોદવાનો અનુભવ છે ? મે કહ્યુ હા એક વખત મોકો મળી ગયો હતો તો તે બોલી જો મને ખુશ કરી આપ તો હું તને તુ કહે તેટલા રુપીયા આપુ . તો મે કહ્યુ કે આપ મારી માલકીન છો જે કહેશો તે હું કરીશ આપ તો બસ હુકમ આપો , તો રીમા એ હુકમ આપ્યો ચલ ઉભો થા અને બધા કપડા ઉતાર . હું તેની સામે નગ્ન બની ગયો તેણી મારા પુરા શરીરને હાથ ફેરવી મારા લંડ ને તેના ગુલાબી હોઠોમા લઇ ને ચુંસવા લાગી મારા લંડ ને તેના હોઠોમા મજા આવી રહી હતી થોડી વાર મા તો તેણે ચુંસીને મારો લંડ ખાલી કરી દીધો . પહેલી વાર મારો લંડ ચૂત કે ગાંડ વગર શાંત થઇ ગયો હતો તે ગુસ્સે થઇ અને મને એક તમાચો ફટકારી ને કહ્યુ જલ્દી ટાઇટ કર આ મશીનને મારે હજુ મારી ચૂત અને ગાંડ શાંત કરવાની છે આના વડે . મને પણ કુંવારી ચૂતનો સ્વાદ માણવો હતો મે ફરી મારા લંડ ને ટાઇટ કરી દીધો પછી તેણી એ મને પથારીમા સુવાડી ને મારા પર ચડી ને લડ ને પોતાની ચૂતમા લેવા માંડી તેની ચૂત કડક હતી . તે મારો લંડ અંદર લઇ શકી નહી માટે તેણે મને કહ્યુ કે જલ્દી કંઇ કર તો મે તેની વેસેલીન માગ્યુ અને તેની ચૂત અને મારા લંડ પર સારી રીતે લગાવી દીધુ પછી જેવો તેણે મારા લંડ ને તેની ચૂત પર ગોઠવ્યો કે મે જોરથી ગોદો મારી દીધો મારો લડ તેના યોનીપટલ ને ચીરતો અંદર ગયો તેની ચૂત માંથી લોહી નીકળવા લાગ્યુ . થોડી વાર ચૂત ચોદાવી તેણે મને ગાંડ મારવાનુ કહ્યુ મે તેની ગાંડ પણ મારી તે ખુશ થઇ ગયી અને મને જવા માટે રજા આપી .
૨૯ મે ૧૯૬૪ના રોજ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીએ સંસદમાં નહેરુજીના ભય અને ભૂખ વગરના વિશ્વની કલ્પનાને યાદ કરી હતી. માનવજાતને મળેલી પેટની ભેટને કારણે ભૂખ વગરનું ભારત અમને તો આજે ૬૩ વર્ષ પછી પણ શક્ય લાગતું નથી. ભારત તો જવા દો, ભૂખ વગરનું બ્રિટન કે અમેરિકા પણ શક્ય નથી. કારણ કે માણસ માત્ર ભૂખને પાત્ર. કદાચ અટલજીની વાત ભૂખમરા અંગે હશે.પરંતુ બધા એવું માને છે કે પેટને કારણે જ બધા શૂળ ઉભા થાય છે. ચોળીને કે ચોળ્યા વગર. એટલે જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી ભૂખ રહેશે. પેટ નામનો કોથળો કે જેમાં બીજા અવયવો ભર્યા છે, એનું મુખ્ય કામ પાચન ક્રિયા છે. આંખો અને નાક ખાવા લાયક ચીજવસ્તુ નક્કી કરવાનું, હાથ ઉઠાવવાનું, મ્હોં ખાવાનું અને પેટ પાચનનું કામ કરે છે. પરિવારના બધા સભ્યોનું ભરણપોષણ વાલિયાએ લુંટેલા રૂપિયામાંથી થતું હોવા છતાં એના પાપમાં જેમ એ લોકો ભાગીદાર નહોતા; એમ આંખ, હાથ, મ્હોં બધાં ખાવાની ક્રિયામાં ભાગીદાર હોવા છતાં જાણે સઘળું પાપી પેટ માટે થતું હોય એવું માનવામાં આવે છે. જોકે શરીરના મધ્ય ભાગ એટલે કે સેન્ટરમાં હોવાથી પેટને જેટલું મહત્વ મળે છે તેટલું ગામના છેવાડે આવેલા પગની પાની કે અંગુઠાને (અગ્નિદાહ સિવાય) નથી મળતું એ હકીકત છે. અંગ્રેજીમાં પૅટ એટલે પાલતું પ્રાણી. ગુજરાતીમાં પેટ એ એક શરીરનું અંગ છે. જયારે પેટ પાળવામાં આવે અને એ ફુલાઈને ફાળકો બને ત્યારે એ ફાંદ કહેવાય છે. ફાંદ નિરાકાર નથી. ડુંટીને કેન્દ્ર તરીકે સ્થાપી ફાંદ ચારે બાજુ ગોળીની માફક વિસ્તરે છે. ફાંદ બધા અંગોમાં અગ્રેસર છે, ખાસ કરીને દરવાજામાંથી પસાર થાવ ત્યારે ફાંદ દરવાજાની પેલી બાજુ સૌથી પહેલી પહોંચે છે. ફાંદ હોય એ વધારે ખાય છે કે વધારે ખાતો હોય એને ફાંદ પ્રગટે છે; આ બેમાંથી કયું વિધાન વધુ યોગ્ય ગણાય એ અંગે તર્કશાસ્ત્રમાં મતમતાંતર જોવા મળે છે. પેટનું ઓપરેશન કરવાનું આવે ત્યારે પેટમાં અંદર પહોંચવામાં પડતી તકલીફને લઈને ફાંદવાળા પેશન્ટ પાસે વધારે રૂપિયા લેવા જોઈએ એવું ડોક્ટર લોકો ઓપરેશન થિયેટરમાં બબડતા સાંભળવા મળે છે. આમ છતાં ફાંદ એ સમૃદ્ધિની નિશાની ગણાય છે. લીટરલી. સમૃદ્ધિ સાથે ઘણીવાર ઈગો આવે છે. ફાંદ અને ઈગો ન નડે તો બે જણા આસાનીથી ભેટી શકે છે. એક સંસ્કૃત સૂત્રમાં કહ્યું છે કે आचारम् कुलमाख्याति, वपुराख्याति भोजनम्. અર્થાત મનુષ્યના આચરણ પરથી એનું કુળ જણાઈ આવે છે તથા તેની દેહયષ્ટિ પરથી તેની ભોજન રૂચી વિશેનો અંદાજ લગાવી શકાય છે. અહિ આચરણવાળી વાત તો સમજી શકાય પણ શરીર પરથી વ્યક્તિની ખોરાક અંગેની પસંદગી અંગે ધારણા કરવા બાબતે થોડું વિચારવું પડે એમ છે. જેમ કે વ્યક્તિ બપ્પી લાહિરી જેવી કદકાઠી ધરાવતી હોય તો દેખીતી રીતે જ એ વ્યક્તિ અચૂક ભોજનપ્રિય હોવાની. પણ સાવ ખેંપટ અને બાલકુંજર એટલે કે મદનિયાની વચ્ચેની કક્ષામાં આવતા જાતકો તમને ભૂલ ખવડાવી શકે છે. એમાં ગદા આકારનું ફિગર ધરાવતા પુરુષો મુખ્ય છે. એમના પગ પાતળા પણ પેટ વિશાળ હોઈને દેખાવે ઉભી મુકેલી ગદા જેવા લાગતા હોય છે. એમને દૂરથી જુઓ તો પાણીની ટાંકી જેવા લાગે અને રંગીન શર્ટ પહેર્યું હોય તો બરફ ગોળા જેવા લાગે. શર્ટ પેન્ટમાં ‘ઇન’ કરવું કે ‘આઉટ’ રાખવું એ એમની મોટી સમસ્યા હોય છે. કારણ કે જો ઇન રાખે તો કોનમાંથી બહાર ઢોળાતા આઈસ્ક્રીમ જેવું પેટ પેન્ટની બહાર દેખાઈ આવે અને જો આઉટ શર્ટ રાખે તો એમના પાતળા પગ અને દૂર ઝૂલતા શર્ટને કારણે ખુલેલી છત્રી જેવા લાગે. ભોજનની જેમ સુખ અને ફાંદને સીધો સંબંધ હોવાનું જણાઈ આવે છે. જેને અવતરણ ચિન્હોમાં ‘સુખી’ થવું કહે છે એ પરિસ્થિતિ આવે એ પહેલાં ફાંદ કળી અવસ્થામાં હોય છે. સુખ નામનું ખાતર મળ્યા પછીએ ફૂલ ફટાક ફાંદ બને છે. કેરીનો રસ, પૂરી અને ઢોકળાના જમણ પછી પડ્યા પડ્યા ફાંદ ઉપર હાથ ફેરવનારને પોતાની માલિકીના પ્રાઈમ લોકેશન પરના પ્લોટ ઉપર લટાર મારવા સમો આનંદ પ્રાપ્ત થાય છે. કહે છે કે ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહિ છુપતે. આ ઉક્તિમાં અમે ફાંદનો ઉમેરો કરવા માંગીએ છીએ. મેકઅપથી ખીલને સંતાડી શકાય છે પણ ફાંદને નહિ. આમ એકવાર પેટ ફાંદ બને પછી એને ફરી પેટ બનાવવા માટે અનેક યત્ન કરવા પડે છે, જેમાં જિંદગી પૂરી થઈ જાય છે. એમાં કારણ માત્ર એટલું કે આપણે ત્યાં ડાયેટિંગના કાર્યક્રમો હમેશા આવતીકાલથી શરુ થતા હોય છે. એવું કહેવાય છે કે પુરુષના હ્રદય સુધી જવાનો રસ્તો એના પેટમાં થઈને જાય છે. તો પછી કાર્ડિયોલોજીસ્ટ લોકો ફીમોરલ આર્ટરીના રસ્તે એન્જીયોગ્રાફી શુ કામ કરતા હશે, એ સમજાતું નથી. સાંકડી શેરીમાં રીક્ષા ફેરવવાની મજા આવતી હશે એમને? બાકી જેણે પણ આ પેટ સુધીના રસ્તાવાળું ક્વોટ આપ્યું છે એણે પાણીપુરીની લારી કે રોડ-સાઈડ પર ભાજીપાઉં દબાવતી સ્ત્રીઓને જોઈ જ નહીં હોય. ખરેખર તો વર્ષોથી સ્ત્રીઓએ રસોડા પર એકહથ્થુ કબજો શા માટે જમાવી રાખ્યો છે એ વાત હજુ પણ લોકોને સમજાઈ નથી. ઉપરથી પુરુષોએ પણ રસોડામાં જવું જોઈએ એવા આંદોલનો ચલાવે છે! અરે, પુરુષોને તો બચારાને કોઈ રસોડામાં ઘુસવા જ દેતું નથી. આખિર પાપી પેટ કા સવાલ હૈ!
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું આગવું મહત્વ છે. તેમજ દરેક ગ્રહ માનવ જીવન પર તેની અસર છોડે છે. અહીં આપણે ચંદ્ર ગ્રહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જ્યોતિષમાં મનનો કારક કહેવામાં આવે છે. તેમજ કુંડળીમાં ચંદ્ર ગ્રહ માતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને ઘણી માનસિક સમસ્યાઓ ઉપરાંત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેથી કુંડળીમાં ચંદ્રનું અનુકૂળ હોવું જરૂરી છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના ઘરમાં ચંદ્ર હોય છે, તે વ્યક્તિ દેખાવમાં સુંદર અને આકર્ષક અને સ્વભાવે હિંમતવાન હોય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો અથવા અશુભ હોય તો તેને જીવનમાં કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેના ઉપાય શું છે. નબળા ચંદ્રને કારણે જીવનમાં આ સમસ્યાઓ આવવા લાગે છેઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં પીડિત ચંદ્રને કારણે વ્યક્તિને માનસિક પીડા થાય છે. આ દરમિયાન વ્યક્તિની યાદશક્તિ નબળી પડી જાય છે અને તે ડિપ્રેશનમાં આવી જાય છે. આ સાથે માતાને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ વ્યક્તિ પાણીથી ડરે છે. તે જ સમયે, વ્યક્તિ આ સમય દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, કુંડળીમાં ચંદ્ર અશુભ હોવાથી શ્વાસ સંબંધી અથવા ફેફસાના રોગો જેવી કે ઉધરસ, શરદી, અસ્થમા, ILD વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તે જ સમયે, એકાગ્રતાનો અભાવ, નિંદ્રા અને મનને પરેશાન કરતી તમામ સમસ્યાઓનું કારણ પણ અશુભ ચંદ્ર છે. ચંદ્ર ગ્રહ સંબંધિત આ ઉપાયો કરોઃ મહાદેવનો રૂદ્રાભિષેક કરોઃ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો અથવા અશુભ સ્થિતિમાં હોય તો તેણે મહાદેવની પૂજા કરવી જોઈએ. એટલું જ નહીં ઓછામાં ઓછા 10 કે 54 સોમવારનું વ્રત કરવું જોઈએ. તેમજ દર સોમવારે મહાદેવનો જલાભિષેક અને રૂદ્રાભિષેક કરો, શિવ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી ચંદ્ર બળવાન બને છે અને વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. દરરોજ માતાના ચરણ સ્પર્શ કરોઃ સવારે ઉઠ્યા બાદ નિયમિત રીતે માતાના ચરણ સ્પર્શ કરવાથી, તેમની સેવા કરવાથી અને તેમને ખુશ રાખવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. આ રીતે કરો ચંદ્રની પૂજાઃ ચંદ્રને બળવાન બનાવવા માટે ચાંદીના વાસણમાં પાણી લો અને તેમાં ગંગાનું થોડું પાણી, દૂધ, ચોખા અને ખાંડ મિક્સ કરો અને ચંદ્રને અર્ઘ્ય આપો. આ સાથે દરેક પૂર્ણિમાએ વ્રત કરીને ચંદ્રની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ચંદ્રની નકારાત્મક અસર દૂર થાય છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના કેસમાં ગત 19 જુલાઈથી જેલની હવા ખાઈ રહ્યા છે. રાજ ધરપકડ બાદથી પોલીસ રિમાંડમાં રહ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં જાણવા એમ પણ મળ્યું છે કે પોલીસને કેટલાક મહત્વના પુરાવા પણ મળ્યા છે. પોર્નોગ્રાફી કેસમાં હવે વધુ એક અભિનેત્રીને ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાની પુછપરછ થવાની છે. image soucre શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા પર કેટલાક ગંભીર આરોપ મુક્યા છે. આ કેસમાં હવે સામે આવ્યું છે કે ક્રાઈમ બ્રાંચ શર્લિન ચોપડાની પુછપરછ કરવા જઈ રહી છે. પોલીસે તેને પુછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું છે. image soucre પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડાની પહેલા પણ પોલીસ પુછપરછ કરી ચુકી છે. એક્ટ્રેસનો દાવો છે કે આ કેસમાં સૌથી પહેલા પોલીસ સમક્ષ તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હવે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ફરી એકવાર મુંબઈ ક્રાઈમ બ્રાંચ શર્લિન ચોપડાની પુછપરછ કરવા જઈ રહી છે. અનુમાન છે કે આ પુછપરછ બાદ આ મામલે વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ અંગે સામે આવેલી જાણકારી અનુસાર મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે અભિનેત્રી શર્લિન ચોપડાને સમન્સ પાઠવ્યું છે અને તેની પુછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહ્યું છે એટલે કે શર્લિન ચોપડા આજે ક્રાઈમ બ્રાંચના પ્રશ્નોના જવાબ આપવા માટે હાજપ થશે. image soucre શર્લિન ચોપડા પણ આ વાત જાણતી હતી કે તેની પુછપરછ આ કેસમાં થવાની જ છે. તેથી તેણે પોતાની પણ પુછપરછ બાદ ધરપકડ કરી લેવામાં ન આવે તે વાતને ધ્યાનમાં રાખી કોર્ટમાં પહેલાથી જ આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી. જો કે આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. image soucre જણાવી દઈએ કે પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો ત્યારબાદ શર્લિન ચોપડાએ આરોપ લગાવ્યો હતો કે તેને એડલ્ટ ઈંડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા જ છે. મહારાષ્ટ્ર સાયબર સેલને શર્લિન આપેલા નિવેદનમાં તેણે ખુલાસો કર્યો હતો કે દરેક પ્રોજેક્ટ માટે તેને 30 લાખનું પેમેન્ટ મળતું હતું. શર્લિનના જણાવ્યાનુસાર તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. આ સમયે શર્લિને પોલીસ સમક્ષ રાજ કુંદ્રાનું નામ લીધું હતું. image soucre શર્લિનને જ્યારે ખબર પડી કે તેને કરાર અનુસાર પેમેન્ટ નથી મળી રહ્યું ત્યારે તેણે એક વર્ષ પછી કરાર પૂર્ણ કરી દેવા કહ્યું હતું. ત્યારબાદ શર્લિને પોતાની એપ બનાવી જે થોડા મહિના સુધી સારી ચાલી હતી. પરંતુ ઓગસ્ટ 2020માં તેનુ કંટેંટ પાયરેટેડ થવા લાગ્યું જેની તેણે ફરિયાદ નોંધાવી હતી. ← આગામી રવિવારથી બિહાર ભાજપ દ્વારા કોરોનાને રોકવા કરાશે મહાઅભિયાનની શરૂઆત અમેરિકાના વૈજ્ઞાનિકે કોરોનાના નવા વેરિઅન્ટને લઈને આપી ગંભીર ચેતવણી → You May Also Like KBC વિવાદ વકર્યો, આ શહેરમાં મેકર્સ અને બીગ બી વિરુદ્ધ પોલીસમાં ફાટી FIR,ગમે ત્યારે થઈ શકે છે આકરી કાર્યવાહી
#AirSurgicalStrikes આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity વલ્લભભાઈએ મ્યુનિસિપલ કામગીરીમાં ઝંપલાવ્યું અને અમદાવાદને સ્વચ્છ-સુઘડ બનાવવામાં મોટું… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વ… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ… twitter.com/i/web/status/1… 4 years ago About This site is created by the people who have been influenced by the thoughts of Swami Sachchidanandji and who wish to share them with others. Readers are welcome to share their thoughts regarding any of Swamiji's pravachan or book on this website but since Swami Sachchidanandji is not directly associated with this website any questions, emails or queries directed to him cannot be answered.
કોઈ પણ બેન્કનું બેલેન્સ ચેક કરો એક જ ક્લિકમાં | બેંક બેલેન્સ ચેક કરો | Check Bank Balance | ભારતમાં તેમની શરૂઆત થઈ ત્યારથી બેંકોએ ઘણો આગળ વધ્યો છે. હવે ગ્રાહકો સંખ્યાબંધ બેંક બેલેન્સ મિસ્ડ કોલ નંબર અને SMS બેંકિંગ સેવાઓ દ્વારા તેમના બેંક ખાતાની સ્થિતિ વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે. કોઈ પણ બેન્કનું બેલેન્સ ચેક કરો એક જ ક્લિકમાં | Check balance of any bank ભારતમાં બેંકિંગ સિસ્ટમની સ્થાપના થઈ તે પહેલાના સમયમાં, તમારા ખાતાઓ સંબંધિત માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી. શરૂઆતમાં, કેટલીક બેંકો તમને ફક્ત એક પેપર ઇશ્યૂ કરશે જેમાં તમારા ખાતામાં કેટલા પૈસા છે અને જો ત્યાં કોઈ તાજેતરના ડેબિટ અથવા ક્રેડિટ્સ છે કે કેમ તે વિશેની તમામ માહિતી શામેલ છે – જો કે આ દસ્તાવેજો માટે ગ્રાહક તરફથી બેંકને ભૌતિક મેઇલિંગની જરૂર પડે છે. કેટલીક અન્ય બેંકો આવી પૂછપરછ માટે ચાર્જ લેશે, તેથી આ એવી વસ્તુ છે જે ઘણા લોકો નિયમિતપણે કરી શકતા નથી અને તેથી તેઓ ઇચ્છે તેટલી વાર તેમના બેલેન્સ તપાસવામાં અસમર્થ હતા. કંઈપણ વિશે પૂછવા માટે લોગ ઓન કરો ચેક બેંક બેલેન્સ માટે તમામ બેંકો નંબર 2020 તમામ બેંકો બેલેન્સ મિસ્ડ કોલ નંબર 2020: અગાઉ જ્યારે ભારતીય અર્થતંત્રમાં બેંકો દાખલ કરવામાં આવી હતી ત્યારે લોકો માટે તેમના ખાતાની કોઈપણ વિગતો વિશે પૂછપરછ કરવી અવિશ્વસનીય રીતે મુશ્કેલ હતી, પછી ભલે તે પગારની ક્રેડિટ, બેલેન્સ વિગતો સાથે સંબંધિત હોય. અથવા છેલ્લા કેટલાક વ્યવહારો વિશે અપડેટ/ચેતવણી માટે. પરંતુ હવે તે તમારાથી માત્ર એક મિસ્ડ કોલ નંબર અને SMS દૂર છે. બેંક બેલેન્સ ચેક કરવા માટે તમામ બેંકો નંબર બેંકોના દિવસોમાં બેલેન્સ તપાસવા માટેના તમામ બેંકો નંબર, બેંકો આ સેવાઓની સહાયતાનો ઉપયોગ કરીને ચૂકી ગયેલા ફોન અને SMS બેંકિંગ વિકલ્પો પ્રદાન કરે છે, તમે કોઈપણ સમયે મૂળભૂત અને મહત્વપૂર્ણ માહિતીને ઍક્સેસ કરી શકશો. આ લેખમાં, અમે તમામ ભારતીય બેંકોને બેંક બેલેન્સ મિસ્ડ કોલ નંબરો આપ્યા છે. 2020 માં બેલેન્સ પર અપડેટ્સ તપાસવા માટે તમામ બેંકોના નંબર. બેંકો પાસે અનુકૂળ નવી સેવા છે. તમારું એકાઉન્ટ બેલેન્સ તપાસવા માટે, ફક્ત બેંકને ટેક્સ્ટ કરો અને તેઓ તમને તમારા વ્યવહારોની વિગતો જણાવશે. વધુ માહિતી માટે, ફક્ત નિર્ધારિત રીતે ટેક્સ્ટ કરો, અથવા મિસ કૉલ કરો અને બધું જાહેર કરવામાં આવશે! બેંક બેલેન્સ ચેક કરવા માટેના તમામ બેંકના નંબર જો તમે ખાતાની બેલેન્સ અથવા વ્યવહારની વિગતો જાણવા માંગતા હોવ અથવા તો ચેકની ચૂકવણી અટકાવવા માંગતા હો, તો તમારે ફક્ત તમારી બેંકને નિર્ધારિત ફોર્મેટમાં ટેક્સ્ટ મોકલવાની જરૂર છે અથવા તેમને મિસ્ડ કૉલ અને જરૂરી તમામ માહિતી તમારા ફોન પર SMS દ્વારા મોકલવામાં આવશે. બેંક બેલેન્સ ચેક કરો ચેક બેંક બેલેન્સ મની ટ્રાન્સફર માટે તમામ બેંકો નંબર: યુએસએસડી બેંકિંગનો ઉપયોગ કરીને તમે કોઈપણ મોબાઇલ પર નાણાં ટ્રાન્સફર કરી શકો છો અથવા UPI ચુકવણી કરી શકો છો. તે તમને પૈસા મોકલવા અને પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. વૈકલ્પિક રીતે, તમે IMPS (ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર), NEFT મિસ્ડ કૉલ બેંકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરવા માટે નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો: બેંક બેલેન્સની પૂછપરછ અને માત્ર એક મિસ્ડ કૉલ આપીને તમારી બેંકમાંથી મિની સ્ટેટમેન્ટ મેળવી શકો છો. તમે કોઈપણ સહાયતા માટે તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર સીધા જ એપ્લિકેશનથી કૉલ કરી શકો છો. આ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટ બંને માટે કામ કરે છે. તમારા એકાઉન્ટ બેલેન્સ, મની ટ્રાન્સફર અને વધુ તપાસવા માટે તમામ બેંકોના નંબર: USSD બેંકિંગનો ઉપયોગ કરીને તમે સફરમાં હોય ત્યારે તમારા બેંક ખાતાની વિગતોને ઍક્સેસ કરી શકો છો અને ચુકવણી કરી શકો છો. તમને મિસ્ડ કોલ સાથે પ્રીપેડ મોબાઈલ ફોન કેવી રીતે રિચાર્જ કરવા તે વિશેની માહિતી પણ પ્રાપ્ત થશે. વૈકલ્પિક રીતે, તમે IMPS (ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર) અથવા NEFT નો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરની તપાસ કરવા માટે તમારા સ્માર્ટફોન પર નેટ બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન તમારા મોબાઇલ ફોનથી યુએસએસડી બેંકિંગ તમને વિશાળ શ્રેણીના કાર્યો કરવા દે છે. તેમાં એકાઉન્ટ બેલેન્સ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી, પ્રોફાઇલ માહિતી તેમજ પેમેન્ટ્સ તપાસવાનો સમાવેશ થાય છે. મોબાઈલ બેંકિંગ એપ USSD બેંકિંગની મદદથી તમે પૈસા મોકલી/પ્રાપ્ત કરી શકો છો, તમારું બેંક એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો, તમારી પ્રોફાઇલની વિગતો તપાસી શકો છો, અગાઉના વ્યવહારો તપાસી શકો છો અને બીજું ઘણું કરી શકો છો. તમે તેનો ઉપયોગ ફોન દ્વારા ચૂકવણી (મોબાઇલ પેમેન્ટ) કરવા માટે પણ કરી શકો છો. તમે અમારી અનુકૂળ મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકો છો, તમારું બેંક બેલેન્સ ચકાસી શકો છો, તમારી પ્રોફાઇલની વિગતો જોઈ શકો છો, અગાઉના વ્યવહારો તપાસી શકો છો અને બીજું ઘણું કરી શકો છો. તમે જ્યાં પણ હોવ અને તમે જે પણ કરો છો, આ સરળ સાધન તમારા માટે દિવસભર વસ્તુઓને સરળ બનાવવા માટે છે. ફોન (મોબાઇલ પેમેન્ટ) દ્વારા પણ ચુકવણી કેવી રીતે કરવી? બેંકોના બેલેન્સ ચેક કરવા માટે તમામ બેંકો નંબર ફોર ચેક એપ સંપૂર્ણપણે મફત છે. બેંકિંગ દરમિયાન ચૂકી ગયેલા કૉલ એ તમારા બેંક ખાતાના બેલેન્સને ચકાસવાનો એક માર્ગ છે. ઓનલાઈન બેંકિંગ સેવાની સાથે, સ્થાનિક એટીએમ એક બટન દબાવીને શોધી શકાય છે. જો તમે વિચારી રહ્યાં છો કે તમે તમારી સ્થાનિક શાખા ક્યાંથી શોધી શકો છો? તમે બેંકની શાખા શોધવાનો ઉપયોગ કરી શકો છો. બેંક ખાતાઓ પર બેલેન્સ તપાસવા માટેની એપ્લિકેશનનો ઉપયોગ ગ્રાહકોની સુવિધા વધારવા માટે ઘણી ભાષાઓમાં થઈ શકે છે. મની ટ્રાન્સફર યુએસએસડી બેંકિંગનો ઉપયોગ કરીને, તમે કોઈપણ મોબાઇલ ફોન પર ફંડ ટ્રાન્સફર કરી શકો છો અથવા UPI વડે ચૂકવણી કરી શકો છો. તે તમને પૈસા ટ્રાન્સફર કરવા અને તેને પ્રાપ્ત કરવા દે છે. તમે IMPS (ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર) અથવા NEFT દ્વારા ભંડોળના ટ્રાન્સફર માટે ઇન્ટરનેટ બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો. મિસ્ડ કૉલ બેંકિંગ એપ્લિકેશન ફક્ત મિસ્ડ કૉલ કરીને તમારી બેંકમાંથી બેંક બેલેન્સની પૂછપરછ અને મિની સ્ટેટમેન્ટ. કોઈપણ સહાય મેળવવા માટે તમે એપ્લિકેશનમાં તમારી બેંકિંગ સંસ્થાનો ગ્રાહક સેવા ફોન નંબર પણ ડાયલ કરી શકો છો. આ તમારા બચત બેંક ખાતા અને ચાલુ ખાતા બંનેને લાગુ પડે છે. મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન યુએસએસડી બેંકિંગની મદદથી, તમે નાણાં ટ્રાન્સફર અને પ્રાપ્ત કરી શકો છો તેમજ તમારા બેંક એકાઉન્ટ બેલેન્સની ચકાસણી કરી શકો છો, તમારા એકાઉન્ટની વિગતો ચકાસી શકો છો, વ્યવહારોના ઇતિહાસની સમીક્ષા કરી શકો છો અને ઘણું બધું કરી શકો છો. મોબાઇલ ફોન (મોબાઇલ પેમેન્ટ) દ્વારા ચૂકવણી કરવી પણ શક્ય છે. એટીએમની શોધ તેમજ બેંક શાખાની શોધ રોકડની કમી ક્યારેય ન થાઓ! તમારી બેંક એકાઉન્ટ એપ્લિકેશન માટે બેલેન્સ ચેકરનો ઉપયોગ કરીને, તમે તમારા રહેઠાણના સ્થળની નજીક બેંક એટીએમ અને બેંકોની શાખાઓ શોધી શકો છો. આ ખાસ કરીને નવા સ્થાનની સફરની સ્થિતિમાં ATM શોધવામાં ઉપયોગી થઈ શકે છે. ઈન્ટરનેટ બેન્કિંગ બેન્ક બેલેન્સ ચેક એપ્લિકેશન (ફ્રી) માટે બેલેન્સ ચેક એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમામ બેન્ક ખાતાઓ માટે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ શક્ય છે. તમે બેલેન્સની તપાસ કરી શકશો, તમારા બેંક સ્ટેટમેન્ટને ઍક્સેસ કરી શકશો અને તમારી સંસ્થા તરફથી ઓફર કરવામાં આવતી અન્ય બેંકિંગ સેવાઓને ઍક્સેસ કરી શકશો. ગ્રાહક સંભાળ ગ્રાહક સંભાળ બેંકિંગ સંબંધિત સમસ્યાઓ વિશે પૂછપરછ કરવા માટે તમારી બેંકની ગ્રાહક સેવાને કૉલ કરો. આમાં તમારા બેંક ખાતાની મર્યાદા તપાસવી અને બેંકિંગ સેવાઓ સંબંધિત અન્ય પ્રશ્નોનો સમાવેશ થાય છે. અમે એક ટોલ-ફ્રી નંબર પ્રદાન કરવાનો પ્રયાસ કરીશું જે તમને નાણાં બચાવવામાં મદદ કરશે. EMI કેલ્ક્યુલેટર પૈસાની તપાસની સાથે, એપ મૂળભૂત EMI કેલ્ક્યુલેટર પણ પ્રદાન કરે છે. આ કેલ્ક્યુલેટર વડે તમે તમારી લોન અને EMI તૈયાર કરી શકો છો. તે તમને લોન ચૂકવવા માટે જરૂરી EMI ની સંખ્યા નક્કી કરવામાં મદદ કરશે. FD માટે કેલ્ક્યુલેટર આ કેલ્ક્યુલેટર તમને ફિક્સ્ડ ડિપોઝિટ તેમજ તમારી રિકરિંગ પર અંદાજિત વળતર આપીને તમારી બચતની યોજના બનાવવામાં મદદ કરશે. ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કઈ બેંકિંગ સેવાઓ આપવામાં આવે છે? ઘણી બેંકો ગ્રાહકોને તેમના ખાતામાં બેલેન્સ જોવા અને નેટ બેંકિંગનો ઉપયોગ કરીને બેંક સ્ટેટમેન્ટ જનરેટ કરવાની મંજૂરી આપે છે. તમે ચેકની નવી બુક માટે વિનંતી કરી શકો છો. ઈન્કમ ટેક્સ ઓનલાઈન ફાઈલ કરવું શક્ય છે, અને ચલણ જેવા અન્ય ટેક્સ દસ્તાવેજો પણ ચૂકવવા શક્ય છે. બેંક બેલેન્સ ચેક એપ્લિકેશનનો ઉપયોગ કરીને વ્યક્તિગત લોન માટે સરળ અરજી કરી શકાય છે. તમારે ફક્ત તમારા ઓનલાઈન બેંકિંગ ખાતામાં લોગઈન કરવાનું છે અને ઓટો લોન અથવા અન્ય માટે અરજી કરવાની છે. NEFT અથવા IMPS દ્વારા બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરો. તમારા ખાતાની બેલેન્સ તપાસવાની સાથે, ચેકિંગ, બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણના વિકલ્પો ઓફર કરે છે. નેટ બેંકિંગ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ એક બેંકથી બેંકોમાં અલગ હોઈ શકે છે. તમારા બેંક એકાઉન્ટ પર બેલેન્સ તપાસવા માટેની એપ્લિકેશન તમને તમારી બેંકની ઑનલાઇન બેંકિંગ સાથે જોડાવા દે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો આ પણ વાંચો : આધારકાર્ડમાં નામ અથવા સરનામું બદલવું સરળ છે, તમે તમારા મોબાઇલ પરથી | Changing name or address in Aadhaar card બેંક બેલેન્સ તપાસ માટે તમામ બેંક નંબર માટે કઈ બેંકો આધારભૂત છે? બેંક બેલેન્સ ચેક એપ ભારતની મુખ્ય ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોને સપોર્ટ કરે છે જેમ કે અલ્હાબાદ, આંધ્ર, બેંક ઓફ ઈન્ડિયા (BOI), બરોડા (BOB) અને ઘણી વધુ. UPI શું છે? UPI એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસના રૂપમાં ટૂંકું નામ છે. તે NCPI દ્વારા તાત્કાલિક નાણાં ટ્રાન્સફરની સુવિધા માટે બનાવવામાં આવી હતી. BHIM UPI એ એક ક્રાંતિકારી એપ છે જે તમને UPI ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઇલ ઉપકરણોમાંથી નાણાં ટ્રાન્સફર કરવા દે છે. આનાથી ઘણા લોકોને કેશલેસ થવામાં મદદ મળી છે. માટે આભાર શું હું રજાના દિવસે મારા બેંક ખાતાનું બેલેન્સ જોઈ શકું? ચેક બેંક બેલેન્સ અરજી માટે તમામ બેંકના નંબર? સુધી તમે દરેક ભારતીય રાજ્યની બેંક રજાઓ શોધી શકો છો. આમાં તહેવારો, રાષ્ટ્રીય રજાઓ અને ઘણું બધું સામેલ છે. Categories Mahiti, Trending News આધારકાર્ડમાં નામ અથવા સરનામું બદલવું સરળ છે, તમે તમારા મોબાઇલ પરથી | Changing name or address in Aadhaar card
મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ…. September 7, 2022 by Gujarati Dayro આપણી દાળમાં પહેલેથી સડો હોય તો તેનો દુખાવો ગમે ત્યારે થાય છે. અચાનક થતા આ દુખાવાને દૂર કરવા માટે આપણને એવું થાય કે કુદરતી અને સુરક્ષિત ઉપાયો મળી જાય તો સારું. તો આજે અમે તમને એવા જ કુદરતી આયુર્વેદિક દુખાવાને શાંત કરતા ઉપચારો જણાવીશું. આવી વસ્તુઓમાં રાઈ, કાળા મરી અને લસણનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર … Read moreમળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ…. Categories સ્વાસ્થ્ય Tags Asafoetida for teeth, Bad breath, Castor oil, gum pain, Mustard oil, Pomegranate leaves for teeth, Rotten teeth, Tooth decay, Toothache Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
નીતિન સિંઘાનિયાના બેસ્ટ સેલર પુસ્તક ‘ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર’ની ચોથી આવૃત્તિ હવે ઉપલબ્ધ છે. વધુ જાણવા માટે વાંચો. નીતિન સિંઘાનિયા તેમના લોકપ્રિય પુસ્તક ‘ઈન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર’ની નવી આવૃત્તિ લઈને આવ્યા છે. આ પુસ્તક મેકગ્રા હિલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક પરીક્ષાના તમામ તબક્કાઓ – પ્રિલિમ્સ , મેન્સ અને ઇન્ટરવ્યૂમાં દરેક UPSC ઉમેદવાર માટે અત્યંત ઉપયોગી સ્ત્રોત છે . નીતિન સિંઘાનિયા દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિની નવીનતમ આવૃત્તિ હવે ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર્સમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. Table of contents નીતિન સિંઘાનિયા IAS દ્વારા લખાયેલ પુસ્તક ‘ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર’ વિશે નીતિન સિંઘાનિયા IAS વિશે કલા અને સંસ્કૃતિ પુસ્તકની નવીનતમ આવૃત્તિની વિશેષતા જો તમારી પાસે અગાઉની આવૃત્તિઓ હોય તો શું તમારે ‘ભારતીય કલા અને સંસ્કૃતિ’ની નવીનતમ આવૃત્તિ ખરીદવી જોઈએ? નીતિન સિંઘાનિયા IAS દ્વારા લખાયેલ પુસ્તક ‘ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર’ વિશે સંસ્કૃતિ વહેંચાયેલ વલણ, મૂલ્યો, ધ્યેયો અને પ્રથાઓના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત તેની સંસ્કૃતિની બહુમતી માટે પ્રતિષ્ઠિત છે. નીતિન સિંઘાનિયાનું ભારતીય કલા અને સંસ્કૃતિ પરનું પુસ્તક ભારતની વિશિષ્ટ સંસ્કૃતિના સારને સુંદર રીતે પકડે છે. ભારતીય સંસ્કૃતિ પર ઘણા પુસ્તકો હોવા છતાં, નીતિન સિંઘાનિયાના પુસ્તકની જેમ યુપીએસસીના ઉમેદવારોનું મન અન્ય કોઈ પુસ્તક તેની અનોખી રજૂઆતને કારણે જીતી શક્યું નથી. આશ્ચર્યની વાત નથી કે પુસ્તકે એમેઝોન પર ‘બેસ્ટ સેલર’ ટૅગ હાંસલ કર્યો . નીતિન સિંઘાનિયા IAS વિશે નીતિન સિંઘાનિયા ભારતીય વહીવટી સેવા (IAS) ની 2013 બેચના છે . તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે. બહુ-પ્રતિભાશાળી યુવા અધિકારી “ ભારતીય અર્થવ્યવસ્થા ”, “ ભારતીય અર્થવ્યવસ્થા ”, “ ભારતીય કલા અને સંસ્કૃતિ ” અને “ ભારતીય કલા ઈવમ સંસ્કૃતિ” જેવા ઘણા બેસ્ટ સેલર પુસ્તકોના લેખક છે . કલા અને સંસ્કૃતિ પુસ્તકની નવીનતમ આવૃત્તિની વિશેષતા ‘ભારતીય કલા અને સંસ્કૃતિ’ ચોથી આવૃત્તિ નીતિન સિંઘાનિયા દ્વારા સંપૂર્ણ રીતે સુધારેલી આવૃત્તિ છે. આ સુંદર છબીઓથી સમૃદ્ધ બહુ-રંગી પુસ્તક છે. પુસ્તક તદ્દન વાચક-ફ્રેંડલી છે. બુલેટ પોઈન્ટ લેઆઉટ, ચાર્ટ, કોષ્ટકો અને મન-નકશા આ પુસ્તકને પરીક્ષાની તૈયારી માટે તૈયાર-રેકનર બનાવે છે. 4ઠ્ઠી આવૃત્તિમાં ચાર વિભાગો છે – વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, કલ્ચર ઓફ ઈન્ડિયા અને એપેન્ડિસીસ. તેમાં 28 પ્રકરણો અને ચાર પરિશિષ્ટ છે. નવીનતમ સંસ્કરણ લગભગ દરેક પ્રકરણમાં 3 નવા પ્રકરણો અને ઉમેરાઓ સાથે આવે છે. પુસ્તકમાં પાછલા વર્ષના UPSC પ્રશ્નપત્રો પણ છે . જો તમારી પાસે અગાઉની આવૃત્તિઓ હોય તો શું તમારે ‘ભારતીય કલા અને સંસ્કૃતિ’ની નવીનતમ આવૃત્તિ ખરીદવી જોઈએ? હા. અલબત્ત. મોટાભાગના પુસ્તકોના સંદર્ભમાં નવીનતમ સંસ્કરણ શ્રેષ્ઠ આવૃત્તિ છે. આ એટલા માટે છે કારણ કે નવી આવૃત્તિઓ નાની ભૂલોને સુધારે છે જે કદાચ અગાઉની આવૃત્તિઓમાં આવી હોય. ઉપરાંત, લેખકો અને પ્રકાશકો પુસ્તકને વાચકોની નવી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવા વિષયો ઉમેરતા રહે છે. મોટા ભાગના પુસ્તકોને અપડેટ કરવાની જરૂર છે જેથી કરીને તેઓ નવીનતમ માહિતી સાથે સુસંગત અને અદ્યતન રહે. ‘ભારતીય કલા અને સંસ્કૃતિ’ના સંદર્ભમાં, ચોથી આવૃત્તિએ દરેક પ્રકરણમાં ઘણા નવા વિષયો ઉમેર્યા હતા. આ પુસ્તક ઘણા બધા ઓનલાઈન વિડીયોની ઍક્સેસ પણ પ્રદાન કરે છે જે ઘણા પ્રકરણોમાં આપવામાં આવેલ QR કોડનો ઉપયોગ કરીને જોઈ શકાય છે. ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો સર્વગ્રાહી નકશો એ પણ નીતિન સિંઘાનિયા દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિની ચોથી આવૃત્તિની એક વિશિષ્ટ વિશેષતા છે.
મતદાર જાગૃતિ મલ્‍ટીમીડિયા પ્રદર્શનનું રાજકોટની આત્‍મીય યુનિવર્સિટી ખાતે ઉદ્‌ઘાટન : કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો અને આત્‍મીય યુનિવર્સિટીના સંયુકત આયોજન દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ : શેરી નાટક, સિગ્નેચર કેમ્‍પેઇન, સંવાદ, શપથ, વિભિન્‍ન સ્‍પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું આયોજન : કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્‍દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્‍વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમો અંગે માહિતી આપી રાજકોટ તા.૨૪ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો દ્વારા લોકશાહીનો અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું વિભિન્ન કાર્યક્રમ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટ ખાતે આત્‍મીય યુનિવર્સિટીના સહયોગથી મતદાન જાગૃતિ મલ્‍ટીમીડિયા પ્રદર્શન સાથે બહુવિધ કાર્યક્રમનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમનાં પ્રથમ દિવસે આકાશવાણી ,રાજકોટના પ્રોગ્રામ એક્‍ઝિકયુટિવᅠ પ્રેરકભાઈ વૈદ્ય અને આત્‍મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર પ્રો. શિવ ત્રિપાઠીનાᅠ હસ્‍તે આત્‍મીય યુનિવર્સિટી ખાતે મતદાતા જાગૃતિᅠ મલ્‍ટીમીડિયા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્‍યું છે.ᅠ પ્રદર્શનના આયોજનને બિરદાવતા આકાશવાણી, રાજકોટના પ્રોગ્રામ એક્‍ઝિકયુટિવᅠ પ્રેરકભાઈ વૈદ્યએ જણાવ્‍યું કેᅠ યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને જાણકારી સાથે જાગૃતતા ફેલાવતું આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે. વધુમાં તેમણે જણાવ્‍યું કે આપણા બંધારણે દેશના નાગરિકોને ઇચ્‍છિત સરકારને ચુંટવા માટે લોકશાહીમાં મતદાન કરવાનો અધિકાર આપ્‍યો છે. ત્‍યારે એ બંધારણનું સન્‍માન જાળવવા અને મહત્તમ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવા એ આપણા સૌની નૈતિક ફરજ પણ બને છે. માટે દેશના નાગરિક તરીકે આપણે અચૂક મતદાન કરવું જોઈએ. આ પ્રસંગે ઉપસ્‍થિતᅠ આત્‍મીય યુનિવર્સિટીના કુલપતિ શિવ ત્રિપાઠીએ ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો અવસર ગણાવી આ અવસરની ઉજવણીમાં સૌને સામેલ થવાના અનુરોધ સાથે સવિશેષ યુવા મતદારોને લોકતંત્રમાં પોતાની ભાગીદારીને સુનિヘતિ કરવા અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી.ᅠ કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્‍દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્‍વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્‍યું કે લોકશાહીના આ પર્વમાં યુવા મતદારો ઉત્‍સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરે તેવા ઉદ્દેશ્‍ય સાથે આયોજિત આ સમગ્ર કાર્યક્રમમાં યુવા મતદારોને જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આત્‍મીય યુનિવર્સિટીના સહયોગ થકી આયોજિત આ મતદાર જાગૃતિ અભિયાનમાં સિગ્નેચર કેમ્‍પેઈન, મતદાન શપથ ગ્રહણ, સંવાદ, પોસ્‍ટર સ્‍પર્ધા ડિબેટ સ્‍પર્ધા, પ્રશ્નોત્તરી સ્‍પર્ધા, સ્‍લોગન સ્‍પર્ધા,જેવા વિભિન્ન કાર્યક્રમો સાથે શેરી નાટકો દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં આત્‍મીય યુનિવર્સિટીના ડેપ્‍યુટી રજીસ્‍ટર ડો.આશિષ કોઠારી સહિત યુનિવર્સિટીના વિભિન્ન વિભાગના અધિકારી- કર્મચારીગણ તેમજ કોલેજના યુવા વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિ રહી હતી.ᅠ કાર્યક્રમમાં નાટકના માધ્‍યમથી મનોરંજન સાથે મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. સ્‍લોગન સ્‍પર્ધા અને પોસ્‍ટર સ્‍પર્ધાના વિજેતાઓને વિભાગ દ્વારા ઇનામ આપી પ્રોસાહિત કરવામાં આવ્‍યા હતા. (10:51 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ભાજપ ડરી ગઈ છે. જ્યારે ભાજપ પોતાને એટલું શક્તિશાળી માને છે તો પીએમ મોદીને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા access_time 4:35 pm IST સામાન્ય જીવનની પાપા પગલી ભરતો હતો ત્યારે જ આદિવાસી સમાજમાં કામ કરવાનો મોકો મળ્યો, આટલી મોટી સંખ્યામાં લોકો આર્શીવાદ આપવા માટે આવ્યા આ વિકાસનો સંકલ્પ બતાવે છે: ભરૂચ જિલ્લાના નેત્રજમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 4:33 pm IST ખાનગી શાળાની શિક્ષિકા ઉપર ૩ સગીર વિદ્યાર્થીઓએ અભદ્ર ટિપ્પણી અને છેડછાડ કરી વિડીયો વાયરલ કર્યો: ત્રણેય સામે કેસ દાખલ access_time 4:03 pm IST રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મતદારોમાં ભારે નિરસતા: જોરશોરથી પ્રચાર કરતા ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓની ઊંઘ ઊડી ગઈ એકંદરે આ વખતે લોકોનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું જાણકારોનું કહેવું છે, જો કે, આમ આદમી પાર્ટીની હાજરી અને ચૂંટણી વાતાવરણ રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બનાવી શકે Photo: Election રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ ચૂંટણીનો માહોલ છે. પરંતુ મતદારોમાં ભારે નિરસતા જોવાઈ રહી છે. જેને લઈને જોરશોરથી પ્રચાર કરતા ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓની ઊંઘ ઊડી ગઈ છે. અને તમામ દિગ્ગજ નેતાઓ પણ હાલ અવઢવમાં છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપનું પ્રભૂત્વ જોવા મળી શકે છે તો કોંગ્રેસ 10 બેઠકો પર પહેલાથી જ મજબૂત છે જ્યારે આપનો કરન્ટ પણ ભારે પડી શકે છે. કેમ કે, સૌરાષ્ટ્રમાં પક્ષ કરતા કેટલાક અન્ય ફેક્ટર વધુ કામ કરે છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાની 24 બેઠકો પર ભાજપને કેટલી સીટો પર હાર પણ મળી શકે તો નવાઈ નહીં. ક્યાંક આપ પક્ષ ભાજપના તો ક્યાંક કોંગ્રેસના મતો તોડી રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એકંદરે આ વખતે લોકોનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું જાણકારોનું કહેવું છે. જો કે, આમ આદમી પાર્ટીની હાજરી અને ચૂંટણી વાતાવરણ રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બનાવી શકે છે. કારણ કે સોશિયલ મીડિયામાં તેઓ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. જેને લઈને અત્યારથી ક્યાસ કાઢવો મૂશ્કેલ બન્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકારણ પણ ઘણું સ્થાનિક હોય છે અનેક નેતાઓનું વર્ચસ્વ છે. મોદીના નેતૃત્વ હેઠળ, ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં સ્વિચ કરનારા મજબૂત સ્થાનિક નેતાઓ પર મોટાભાગે આધાર રાખ્યો છે. ઉદાહરણ તરીકે, પબુભા માણેક 1990 થી દ્વારકા મતવિસ્તારમાં અપરાજિત છે. તેમણે 2002માં અપક્ષ તરીકે તેમની પ્રથમ ત્રણ ચૂંટણી જીતી હતી. 2007ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. ત્યારથી તેઓ ભાજપમાં છે. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને તેમને બીજેપી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ આહીર સમાજના ધારાસભ્યને ભાજપે તેમના તરફ કર્યા છે. 2017 થી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. અને તેઓ ભાજપમાં જોડાયા છે. આ બાબત ભાજપને ફાયદો કરાવી શકે છે. હાલમાં ગુજરાતના લગભગ 40 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર અને ભાવનગર જેવા કેટલાક શહેરી વિસ્તારોને બાદ કરતાં બાકીનો વિસ્તાર ગ્રામીણ છે. મોદી અને શાહના નેતૃત્વમાં ભાજપે 2001થી અત્યાર સુધીમાં દાયકામાં જે પ્રકારનું શહેરી રાજકીય વર્ચસ્વ હાંસલ કર્યું હતું તે માટે આ પ્રદેશ અનુકૂળ ન હોવાનું એક કારણ એ પણ છે કે, જેમાં ઘણી શહેરી બેઠકો પર મોટો ફાયદો થયો મળ્યો છે તો ક્યાંક હારનો સામનો પણ કરવો પડ્યો છે. તો દર વખતે કૃષિ સંકટને લઈને ભાજપને ખેડૂતોના વોટથી કેટલાક વિસ્તારમાં માર પડે છે. જેને લઈને આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોનાં મતો ગમે તે પક્ષની બાજી પલટાવી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે હવે મતદારો કોને ગુજરાતની ગાદી ઉપર બેસાડશે તે તો આવનારો સમય જ બતાવશે. access_time 3:37 pm IST નર્મદાની પરિક્રમા શરૂ: હિમાચલના ડિજિટલ બાબાના નામે ઓળખાતા સ્વામી રામશંકર અંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા access_time 3:35 pm IST અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત ઠાકરને સમર્થન આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભવ્ય જનસભાને સંબોધી access_time 3:33 pm IST મૈસૂરમાં ભાજપના ધારાસભ્યએ બસ સ્ટેશન પર બનાવેલા બે ગુંબજ મસ્જિદ જેવા દેખાતા તેમના જ સાંસદે હટાવ્યા access_time 3:32 pm IST
Gujarati News » Elections » Gujarat assembly election » PM Modis chit chat with BJP Manjalpur candidate Yogesh Patel grabs attention Vadodara Gujarat Election 2022: વડોદરાની સભામાં PM અને યોગેશ પટેલની ચર્ચાએ ધ્યાન ખેંચ્યું,જાણો બંને વચ્ચે શું વાતચીત થઇ Gujarat assembly election: ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવાની ભારે હોડ જામી હતી. આમ છતાં કેટલાક મંત્રી અને કેટલાક વર્તમાન ધારાસભ્યો પણ ટિકિટ મેળવવામાં સફળ ન થયા. પરંતુ આ બધામાં વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ અપવાદરૂપ હતા. PM અને યોગેશ પટેલની વાતચીતે સૌનું ધ્યાન ખેંચ્યું TV9 GUJARATI | Edited By: Tanvi Soni Nov 24, 2022 | 10:03 AM ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવાની ભારે હોડ જામી હતી. આમ છતાં કેટલાક મંત્રી અને કેટલાક વર્તમાન ધારાસભ્યો પણ ટિકિટ મેળવવામાં સફળ ન થયા. પરંતુ આ બધામાં વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ અપવાદરૂપ હતા. જેઓને સામે નહોતો ઉંમરનો બાદ્ય નડ્યો કે નહોતી એન્ટિઇન્કમબન્સીની અસર દેખાઇ. યોગેશ પટેલની લોકપ્રિયતાને જોતા ભાજપ તેમને ટિકિટ આપવા જાણે કે મજબૂર બન્યું. આ તમામ વચ્ચે વડોદરામાં વડાપ્રધાનની જનસભા સમયે યોગેશ પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે હળવી ચર્ચા ઉડીને આંખે વળગી હતી. સ્ટેજ પર વડાપ્રધાન મોદીએ યોગેશ પટેલને નજીક બોલાવી ચર્ચા કરી હતી. કહેવાય છે કે મોદીએ તેમની જંગી જીતનું વચન માગ્યું હતુ. મોદી અને યોગેશ પટેલની વાતની નોંધ સ્ટેજ પર હાજર નેતાઓ સહિત જનતાએ પણ લીધી હતી. PMએ જંગી જીતનું વચન માગ્યું હોવાની ચર્ચા ગઈકાલે વડોદરામાં પીએમ મોદીની જાહેરસભા હતી. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલને બોલાવીને પૂછ્યું બધુ બરાબર છે ને? સાથે જ વધુમાં વધુ મતોથી જીતવાની શુભેચ્છા પણ આપી. સભા દરમિયાન પીએમ મોદીએ યોગેશ પટેલને બે વખત પોતાની પાસે બોલાવ્યા હતા અને ચૂંટણી જીતવાનું જાણે વચન માગી લીધુ હતું. તેમણે યોગેશ પટેલને સવાલ કર્યો હતો કે સારા મતથી જીતશોને? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી. યોગેશ પટેલે વડાપ્રધાનને શિવરાત્રી પ્રસંગે વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું હતું. કારણ કે શહેરના સૂરસાગર તળાવમાં શિવજીની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્ય શિવરાત્રિ પહેલા પૂરી કરી દેવાશે અને શિવરાત્રીએ સમારોહ યોજાશે. જે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાય તે માટે યોગેશ પટેલે નિમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ પણ તેમના નિમંત્રણનો સ્વીકાર કરીને આવવાની હા પાડી હતી. પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે શિવજીની પ્રતિમા પર સોનું ચઢી ગયું? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે સિક્યોરિટી પણ રાખવી પડશેને? જેના જવાબમાં યોગેશ પટેલે કહ્યું હતું કે- સિક્યોરિટીની જરૂર નથી કારણ કે ઊંચી પ્રતિમા પાણીની વચ્ચે છે અને 32 ફૂટ ઊંચા પેડસ્ટલ પછી પ્રતિમાં મૂકાઈ છે. તેમ છતાં પીએમ મોદીએ સલાહ આપી હતી કે- કોઈ ચોરી ન જાય તે સાચવજો.
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST દેડીયાપાડાનાં નિઘટ ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઈકને અકસ્માત કરતા બાઈક પર સવાર 4 નાં મોત access_time 10:18 pm IST અકતેશ્વર પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીએ સાઇકલ સવારને ટકકર મારતાં ઘટના સ્થળે મોત થયું access_time 10:17 pm IST બે વર્ષથી પ્રોહી. ગુનાના નાસતા ફરતા આરોપીને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા access_time 10:16 pm IST હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર access_time 10:14 pm IST સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો... access_time 10:11 pm IST વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા access_time 9:52 pm IST માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ access_time 9:48 pm IST
બેલ્જિયમ એક કદાવર ઑનલાઇન ડેટિંગ દ્રશ્ય છે આ દેશમાં ઓનલાઇન ડેટિંગ સાઇટ્સની એક વિશાળ ભાત છે તમે ખૂબ ખૂબ કોઈપણ વિશિષ્ટ સારી સાઇટ્સ શોધી શકો છો જો કે, આ લેખમાં, હું મુખ્ય પ્રવાહના ડિટર્સ માટે બેલ્જિયમમાં શ્રેષ્ઠ ઑનલાઇન ડેટિંગ સાઈટ પર ચર્ચા કરવા જઈ રહ્યો છું. જાણો કે ખૂબ જ શબ્દ “ડેટિંગ” બેલ્જિયમમાં અસ્તિત્વમાં નથી, અને તે માત્ર ત્યારે જ ઓળખાય છે, જો તે બધી રીતે, યુએસ મીડિયા દ્વારા. તેથી, તેનો અર્થઘટન નોંધપાત્ર રીતે બદલાય છે, અને તમારી પાસેથી બેલ્જિયમમાં, તમે જાણવાની જરૂર છે કે તમે કોઈની સાથે ગંભીરતાપૂર્વક એકબીજા સાથે છો, એટલે કે સ્થિર સંબંધનો ઉલ્લેખ કરો, અથવા ફક્ત કોઈકને સાથે મળીને જઈને, અથવા કોઈની સાથે લૈંગિક રીતે સંકળાયેલા હોવ અને તેથી વધુ. વધુમાં, ભાષા લિંગને સ્પષ્ટ કરવા માટે પસંદ કરે છે, જોકે તે ડિગ્રીથી ટાળી શકાય છે. કલ્પના છે કે “ડેટિંગ” જેવી એક, નિબંધક શબ્દ, શક્ય હોય તેટલા વિકલ્પોની પરિપૂર્ણતા કરી શકે છે જ્યારે મનુષ્યો એકબીજા સાથે સંપર્કમાં આવે છે, તે બેલ્જિયન લોકો માટે તદ્દન વિદેશી છે, અને તમને ઝડપથી ચોક્કસ બનવાની યાદ અપાશે, અને કોઈ ચોક્કસ શરતોમાં નહીં. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી શા માટે તમારે બેલ્જિયનની તારીખ કરવી જોઈએ લાંબા ગાળાના મોટાભાગના લોકો માટે તે ઘણા લાંબા સમયથી તમે અન્યત્ર થઈ શકે તેના કરતાં વધુ સમય માટે તમને તારીખ આપશે. તેઓ આગામી પગલું, લગ્ન માટે મોટું એમ નક્કી કરતા પહેલા તેઓ ઘણા વર્ષોથી તમારી સાથેના સંબંધમાં હશે. બેલ્જિયમ મહિલાઓને જૂના જમાનાની સજ્જ જનની જેમ મોટાભાગની બેલ્જિયમ સ્ત્રીઓ જેમ કે એક સજ્જન માણસ હોવો જોઈએ અને એક મહિલાની જેમ વર્તવું જોઈએ. નિયમો જેમ કે “ત્રીજી તારીખ પછી, હું તેમની પાસેથી આવો અને આવી અપેક્ષા રાખવી જોઈએ” તે મોટાભાગના Belgians માટે કામ કરતું નથી જો તમે મિત્રોને મળો છો, તો તમે યોગ્ય ટ્રેક પર છો, જો તમારી તારીખ તમને કોઈના ઘરે મિત્રો સાથે સમય વિતાવવા માટે જણાવે તો તમે યોગ્ય રીતે આગળ વધી રહ્યા છો. બેલ્જીયનો મિત્રોની ગાઢ, ઘનિષ્ઠ વર્તુળ રાખવા માગે છે. બેલ્જિયમ પુરુષો ડેટિંગ બેલ્જિયમની પુરુષો સંવેદનશીલ, સ્વ-સેવા આપતા અને ઠંડા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. જો કે, ત્યાં નિયમના અપવાદો છે. તેનાથી વિપરીત, કેટલાક બેલ્જિયમના પુરુષો આશ્ચર્યજનક રીતે સંવેદનશીલ હોય છે, લગભગ પોતાની જાતને અસુરક્ષિત અને અચોક્કસ હોવાના મુદ્દે. આ જેમ એક માણસ પણ એક મહિલાના હેતુઓ પર સવાલ કરી શકે છે જો તેણીએ તેને ગપસપ કરવા માટે સંપર્ક કર્યો હોય ત્યાં બેલ્જિયમની પુરુષો વચ્ચેની વૃત્તિ છે જે સ્ત્રીઓ કરતાં વધુ નાના છે. લાંબા ગાળાની અથવા ગંભીર સંબંધો માટે ડેટિંગ અને સામાજિકકરણના આનંદ માટે આ વધુ છે સામાન્ય રીતે બેલ્જિયમ પુરુષો લગ્ન કરવાની અથવા આ નાની સ્ત્રીઓ સાથે કોઈ જાતીય સંબંધો ધરાવતી નથી. બેલ્જિયમ સ્ત્રીઓ ડેટિંગ બેલ્જિયમ મહિલાને ડેટિંગ કરવું એ સ્ત્રીઓને ડેટિંગ કરવાના પ્રમાણભૂત નિયમોનું પાલન કરે છે; તમે તેનાથી પ્રભાવિત છો, અથવા તમે નથી જો તમે બિલ ચૂકવતા હો તો મોટા ભાગની સ્ત્રીઓને નારાજ નહીં થાય, જો કે તેઓ તમને આવું કરવાની અપેક્ષા રાખતા નથી. જો તેઓ બિલ વિભાજિત કરવા માંગો છો, તેઓ માત્ર તમને કહી કરશે. દેશમાં જન્મેલ અને ઉછેરવામાં આવે છે જ્યાં બન્ને જાતિઓ સમાન છે, બેલ્જિયમની સ્ત્રીઓ જીવનના મોટાભાગના પાસાઓમાં પ્રભાવશાળી છે. તેઓને હસવું, સારો સમય કેવી રીતે કરવો તે જાણવા જેવું છે, અને કદાચ તમે કોષ્ટકની નીચે પીશે તેઓ શેરીઓમાં પ્રસ્તાવિત હોવા માટે ઉપયોગમાં લેવાતા નથી અને મોટાભાગના બેલ્જિયમ મહિલા મૃશ્ત્રને ધિક્કારે છે બહેતર બેલ્જીયમ જાતિનો ઉપયોગ તેમના દેખાવ પર પ્રસન્નતા માટે થતો નથી, કારણ કે બેલ્જિયમના પુરુષો આમાં સારા નથી. બેલ્જીયન્સ સાથે સામાજિકકરણ માટેની ટિપ્સ લોકોને સભા કરવાનું સરળ છે નાના લોકો બાર અને ક્લબોમાં મળે છે, જ્યારે જૂની પેઢી મિત્રોના વર્તુળોમાં આગળ વધતી જાય છે. આશ્ચર્યજનક રીતે, બેલ્જીયનો તેઓ સ્વીકાર્યું કરતાં ફલાવાળું અને વધુ બેશરમ છે. આંખનો સંપર્ક ખૂબ મહત્વનો છે; તમારે બતાવવું જરૂરી છે કે તમે આત્મવિશ્વાસ ધરાવો છો પરંતુ ઘમંડી નહીં. જો તમને બહારના લોકો સાથે સંકળાયેલી સમસ્યાઓ છે, તો તમે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જેમ કે ટિન્ડર , Badoo , અથવા ફાઇનમાટે . ઇન્ટ્રાવેર્ટ્સ માટે હંમેશા સરળ વિકલ્પો છે અને હું તેમને તપાસવાની ભલામણ કરું છું. બેલ્જિયન અને અમેરિકીઓ પાસે “સૌમ્યતા” નું નિર્માણ શું છે તે અંગે થોડા જુદા ધોરણો છે. અમેરિકીઓ “મિત્રતા” ની દ્રષ્ટિએ સૌમ્યતાને વ્યાખ્યાયિત કરે છે: લોકોની લાગણીઓને અસર કરતા ટાળવા માટે “સફેદ ખોટા” કહેતા, લોકોની ઇચ્છાઓનો ભંગ કરતા હોવા છતાં, “હાય, તમે કેવી રીતે છો?” એમ કહીને કે અમે ખરેખર કેવી રીતે કાળજી રાખીએ છીએ તેઓ કે નહીં, વગેરે છે. જો કે બેલ્જીયન્સ “સૌજન્ય” ને “સૌમ્યતા” બતાવવાની યોગ્ય રીત તરીકે વિચારે છે, અને “આદર” ધારે છે કે અન્ય વ્યક્તિ પ્રમાણિક જવાબ માંગે છે, કેટલાક ખૂબ ઓછી “સફેદ અસત્ય” બેલ્જિયમમાં ડેટિંગની સંસ્કૃતિ બે લોકો એકબીજાને મળે છે અને એકબીજાને જાણતા હોય છે. એક તારીખની ગોઠવણી કરતા પહેલા અમેરિકનો એક કલાક માટે એક અજાણી વ્યક્તિને મળવા માટે મોટે ભાગે દંડ કરે છે, જ્યારે બેલ્જીયન્સ વધુ સમય લાગી શકે છે. તેઓ વિશ્વસનીય વર્તુળો દ્વારા મળવાને પ્રાધાન્ય આપે છે, કોઇકને લાંબા સમય સુધી જાણવાનું, ખાસ કરીને મિત્રોના જૂથો દ્વારા, રોમેન્ટિક કંઈક બનાવતા પહેલા. આ એક કારણ છે કે બેલ્જિયમમાં પકડી લેવા માટે ઓનલાઇન ડેટિંગ ધીમું છે જો બેલ્જિયમ મહિલા એકલાને મળવા માટે આમંત્રણ સ્વીકારે છે, તો તેણી તેને “પ્રથમ તારીખ” અથવા રોમેન્ટિક વ્યાજની સ્પષ્ટ સંકેત તરીકે વ્યાખ્યાયિત કરશે નહીં. તેણી તેને “આ વ્યક્તિને વધુ સારી રીતે જાણવી” તરીકે વિચારી શકે છે. અમુક સમયે, આ પ્રક્રિયામાંથી બે બેલ્જિયમ કોઈક દંપતિ બનશે. સામાન્ય રીતે, મિત્રો કે જેઓ એકબીજાને લાંબા સમય સુધી જાણતા હોય તેમને એકબીજા સાથે જોડાવવાનું ગમે છે, અને છેવટે લોકો ફક્ત જૂથમાંથી જોડાય છે. એક શરાબી મેક-આઉટ (લાંબા-સમયના મિત્રોના જૂથમાં) વારંવાર દંપતિ બનાવે છે ઘણા અમેરિકનો વિશિષ્ટ જવા પહેલાં એક જ સમયે અસંખ્ય લોકો તારીખ, જ્યારે, બેલ્જિયન આ અપમાનજનક શોધવા હાસ્યજનક રીતે, ઓનલાઇન ડેટિંગ બેલ્જિયમની યુએસ-શૈલીની કેટલીક વિભાવનાઓને રજૂ કરે છે યુ.એસ.માં ઑનલાઇન ડેટિંગ મોટા છે, પરંતુ તે ફક્ત ડેટિંગ પ્રક્રિયાના પગલાં # 1 ને બદલે છે: સંખ્યાઓનું મીટિંગ અને આદાનપ્રદાન કરે છે. તે પછી, ડેટિંગ એ જ છે કારણ કે તે દાયકાઓ સુધી રહ્યું છે. પરંતુ ત્યારથી બેલ્જિયન ક્યારેય ખરેખર ડેટિંગ સંસ્કૃતિ નથી, ઓનલાઇન ડેટિંગ તેમને સમગ્ર ડેટિંગ ખ્યાલ રજૂ કરવામાં આવે છે. અમેરિકનો માટે, તારીખ કોઈ મોટો સોદો નથી. તે ઓછી પ્રતિબદ્ધતા છે, તમે કોઈપણ સમયે છોડી શકો છો, અને જો તમે ન ઇચ્છતા હોવ તો આ વ્યક્તિને ફરી ક્યારેય ન જુઓ. તે બેલ્જિયમ સંસ્કૃતિમાં લગભગ દરેક વસ્તુની વિરુદ્ધમાં છે. બેલ્જિયમ વ્યક્તિગત રૂપે કેટલાક લોકોને દોરી જાય છે, પરંતુ એકવાર તમે તેના જીવન માટે છો. તેઓ નમ્ર લોકો છે, અને કોઈ તારીખની આમંત્રણની માંગણી, સ્વીકારી અથવા નકારીને આરામદાયક લાગતી નથી, કારણ કે દરેક વ્યક્તિ સંમત થતા નથી કે અપેક્ષાઓ શું છે. બેલ્જિયમમાં ડેટિંગ રીતભાત પોતાનામાં ડેટિંગ અત્યંત વ્યક્તિગત અને વ્યવહારદક્ષ બાબત છે. કોઈપણ સલાહ અહીં ભાગ્યે જ યોગ્ય હોઈ શકે છે. બેલ્જિયમમાં વસતા એક અમેરિકી લીન પી. મુજબ, “… જો કોઈ બે વ્યક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક કનેક્શન હોય તો, તે ડેટિંગના પ્રારંભિક તબક્કામાં ભિન્નતા ઊભી થાય તેવું અસ્તિત્વમાં રહેશે, અને જો તે તફાવતો ખૂબ જબરજસ્ત અને / અથવા સંબંધો લાગે તો અન્ય કારણોસર અસ્તિત્વમાં નથી, પ્રારંભિક તબક્કામાં ઘણા બધા અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે મદદ કરશે નહીં! સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની “સલાહ” સામાન્ય રીતે આમ કરી શકે છે તે ક્યારેક પ્રસંગોપાત કર્કશ લાગણીને દૂર કરવા માટે છે જે કદાચ નાની ગેરસમજમાંથી પરિણમી શકે છે. અને જ્યાં બેલ્જિયમ અને અમેરિકન સંસ્કૃતિઓનો સંબંધ છે, સાંસ્કૃતિક-આધારિત ગેરસમજણો માટે સંભવિત પ્રમાણમાં નગણ્ય છે, તેથી જો બે વ્યક્તિઓ આટલું નબળાં મતભેદો મારફત કામ કરવાનો પ્રયત્ન કરવા માટે પૂરતી ખુલ્લા નથી, જો કે મોટાભાગના લોકો માટે જેમની પ્રેમિકા બેલ્જિયમ છે, એક વિદેશી, ઘણી બધી સાંસ્કૃતિક ઘોંઘાટ અને નાના મુશ્કેલીઓ ક્યારેક એકબીજામાં પરિણમે છે. શા માટે તે ટાળવાનો પ્રયત્ન ન કરો? ચાલો ફરીથી લિનને સાંભળીએ, સામાન્ય રીતે માનવ સંબંધોના નિષ્ણાત અને ખાસ કરીને બેલ્જિયમના લોકો સાથે સંબંધો. એક અમેરિકી બનવું, તેણીની સફળ ડેટિંગ અને બેલ્જિયમ સાથે વાતચીત કરવાનો અનન્ય અનુભવ છે. બેલ્જિયમના પુરૂષો સાથે ડેટિંગ કરતી અમેરિકન સ્ત્રીઓ માટે તેણીની પ્રાયોગિક ભલામણો અને સલાહ અહીં છે (બેઇજિલી મહિલાઓને ડેટિંગ કરતી અમેરિકન પુરુષો માટે: ઊલટું હોઈ શકે છે): મોટાભાગના ભાગમાં, તમારે ખાસ કરીને કોઈ પણ મોટા તફાવત વિશે ચિંતા કરવાની જરૂર નથી, મોટે ભાગે કારણ કે અહીંની લિંગની ભૂમિકાઓ રાજ્યોમાં જે છે તેના કરતા નોંધપાત્ર રીતે અલગ નથી. મોટાભાગના ભાગ માટે, તમે તેને લગભગ કોઈ પણ અમેરિકન માણસની જેમ સારવાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે જૂના જમાનાના પ્રકારનો છો, તો તે તમારી પાસે મોટાભાગની તારીખો માટે ચૂકવણીની અપેક્ષા રાખે તો તે ફરિયાદ કરવાનું અસમર્થ છે; તે સંભવતઃ અડધા અપેક્ષા રાખશે. પરંતુ જો તમે મહિલા અધિકારો (અને જવાબદારીઓ કે તે સાથે જાઓ) ના ટેકેદાર હોવ તો, ક્યારેક અથવા અડધા સમય માટે તારીખો ચૂકવવા માટે મફત લાગે. તે તેને થોડો આશ્ચર્ય શકે છે, પરંતુ તે મોટે ભાગે તેની પ્રશંસા કરશે, ખાસ કરીને જો તે અત્યંત ઓછા બજેટ પર હોય કે જે મોટાભાગના વિદ્યાર્થીઓ ચાલુ હોય તે કદાચ બિલને ચૂકવવાનો પ્રયાસ કરશે, કારણ કે બેલ્જિયન ઘણી વખત બીલ ભરવાના “વિશેષાધિકાર” માટે એકબીજા સામે લડવા, પરંતુ તમે પછીના બિલને ગુપ્ત રીતે ચૂકવી શકો છો જ્યારે તે જોઈ ન શકે. અથવા, જો તે ખરેખર જૂના જમાનાનું પ્રકાર છે, જેમ કે કેટલાક અમેરિકન પુરુષો છે, તેમનું માનવું છે કે તેમની મરહૂમનું અપમાન કરવામાં આવી રહ્યું છે તેના પ્રતિકૂળ પ્રતિક્રિયા હોઇ શકે છે. પરંતુ જો તે 20 વર્ષની વયે યુવાન છે, તો તે અત્યંત અશક્ય છે. તેથી આ સંદર્ભે તમારા સામાન્ય વૃત્તિને અનુસરવા નિઃસંકોચ. જો તમને તે વિશેની તેમની વર્તણૂક વિશે કોઈ અસ્પષ્ટતા ન હોય તો, તેમને પૂછો નિઃસંકોચ! ડાયરેક્ટ પ્રશ્નો ભાગ્યે જ બેલ્જીયન્સને ગુનો કરે છે (એમ ધારી રહ્યા છીએ કે પ્રશ્ન ખૂબ અંગત નથી), અને તેઓ સામાન્ય રીતે સીધા જવાબો આપવા તૈયાર હોય છે. તેથી આ સંદર્ભે તમારા સામાન્ય વૃત્તિને અનુસરવા નિઃસંકોચ. જો તમને તે વિશેની તેમની વર્તણૂક વિશે કોઈ અસ્પષ્ટતા ન હોય તો, તેમને પૂછો નિઃસંકોચ! ડાયરેક્ટ પ્રશ્નો ભાગ્યે જ બેલ્જીયન્સને ગુનો કરે છે (એમ ધારી રહ્યા છીએ કે પ્રશ્ન ખૂબ અંગત નથી), અને તેઓ સામાન્ય રીતે સીધા જવાબો આપવા તૈયાર હોય છે. તેથી આ સંદર્ભે તમારા સામાન્ય વૃત્તિને અનુસરવા નિઃસંકોચ. જો તમને તે વિશેની તેમની વર્તણૂક વિશે કોઈ અસ્પષ્ટતા ન હોય તો, તેમને પૂછો નિઃસંકોચ! ડાયરેક્ટ પ્રશ્નો ભાગ્યે જ બેલ્જીયન્સને ગુનો કરે છે (એમ ધારી રહ્યા છીએ કે પ્રશ્ન ખૂબ અંગત નથી), અને તેઓ સામાન્ય રીતે સીધા જવાબો આપવા તૈયાર હોય છે. બેલ્જિયન અને અમેરિકીઓ પાસે “સૌમ્યતા” નું નિર્માણ શું છે તે અંગે થોડા જુદા ધોરણો છે. અમેરિકીઓ “મિત્રતા” ની દ્રષ્ટિએ સૌમ્યતાને વ્યાખ્યાયિત કરે છે: લોકોની લાગણીઓને અસર કરતા ટાળવા માટે “સફેદ ખોટા” કહેતા, લોકોની ઇચ્છાઓનો ભંગ કરતા હોવા છતાં, “હાય, તમે કેવી રીતે છો?” એમ કહીને કે અમે ખરેખર કેવી રીતે કાળજી રાખીએ છીએ તેઓ કે નહીં, વગેરે છે. જો કે બેલ્જીયન્સ “સૌજન્ય” ને “સૌમ્યતા” દર્શાવવા યોગ્ય માર્ગ તરીકે વિચારે છે, અને “આદર” ધારે છે કે અન્ય વ્યક્તિ પ્રમાણિક જવાબ માંગે છે, કેટલાક ખૂબ ઓછી “સફેદ અસત્ય” . તેથી, જો તમે ખરેખર તમારા અહંકારને સ્ટ્રોક કરવા માંગો છો, તો તેમને કહો નહીં, “તો, તમે મારા નવા ડ્રેસને કેવી રીતે પસંદ કરો છો?” તમે જે જવાબ આપો છો તે તમને ગમશે નહીં. તેવી જ રીતે, જો તમે ખરેખર તેનો અર્થ નહીં કરો તો “કંઇક સરસ થવું” કહો નહીં. તેની સાથે “ચિટ ચેટ” અથવા “નાની ચર્ચા” કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા નથી મોટાભાગના બેલ્જીયનો મામૂલી, સુપરફિસિયલ મુદ્દાઓ વિશે નવા પરિચિતો સાથે “બરફ ભંગ” એક માર્ગ તરીકે બોલવાની કળા અથવા કંઇ પણ જાણતા નથી; તે પ્રથા અમેરિકન-શૈલીની “મિત્રતા” માટે છે અને તે બેલ્જિયમ “આદર” નો ભાગ નથી. બેલ્જીયન્સ પણ યુએસમાં નબળા મિત્રતા / પરિચિતોને છીછરા, સુપરફિસિયલ ગુણવત્તા પર નકારાત્મક રીતે પ્રતિક્રિયા આપે છે, અને જો તમે “પ્રકાશ” વાર્તાલાપમાં જોડાયેલા હો તો તે તમારા પ્રત્યે નકારાત્મક પ્રતિક્રિયા આપે. જો તમે વાતચીત માટે સારા વિષયો શોધી રહ્યાં છો, તો પ્રયાસ કરો: રાજકારણ, વર્તમાન ઘટનાઓ, તત્વજ્ઞાન અથવા શાળામાં અભ્યાસ કરતા કોઈપણ વિષય. તેનાથી જુદા હોઈ શકે તેવા અભિપ્રાયોને અવાજથી ડરશો નહીં; જો તમારો અભિપ્રાય ઓછામાં ઓછો તાર્કિક, સારી રીતે વાકેફ અને સારી રીતે જાણકાર છે, તો તે તમારા પોતાના વિચારને ધ્યાનમાં રાખીને વધુ અભિપ્રાય આપવા માટે તમારા માટે માન આપશે. અને જો તમને આંતરરાષ્ટ્રીય રાજકારણ, સમાચાર, વર્તમાન ઘટનાઓ, વિદેશી સંસ્કૃતિઓ વગેરે વિશે વધુ જાણતા નથી, તો પછી જાણો! ફાસ્ટ! બાકીના વિશ્વ વિશે અત્યંત અજાણ હોવા માટે અમેરિકનો પાસે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા છે. બેલ્જિયન, જોકે, સામાન્ય રીતે નથી. ડેટિંગ તફાવતો નિર્દોષતા – કેટલીક સંસ્કૃતિઓ (જેમ કે ફ્રાંસ અને ઇટાલી), લોકો માટે સીધી અને હિટ થવી તે સામાન્ય છે. બેલ્જિયમમાં, આ કિસ્સો નથી – વાસ્તવમાં, બેલ્જિયમના લોકો સ્ત્રીઓ પર ફટકારવા માટે ખૂબ શરમાળ છે. હું બેલ્જિયમના લોકોને મધ્યમ માર્ગ લેવા માટે સલાહ આપું છું – એક લાક્ષણિક બેલ્જિયમ કરતાં વધુ બેશરમ, પરંતુ એક લાક્ષણિક ઇટાલિયન કરતાં ઓછી શાપિત છે. (હું નીચેની વિડિઓમાં ઉદાહરણ આપું છું) ટચ – બેલ્જિયમ અમેરિકનો કરતાં ઓછી સ્પર્શિયાર છે તેનો અર્થ એ કે તમારે આ જાણવાની જરૂર છે, પરંતુ બરફને તોડવાથી ડરશો નહીં. બેલ્જિયમ મહિલાઓને તમે સ્પર્શ અથવા એક અમેરિકન મહિલા તરીકે તમે નજીક તરીકે ખસેડવા તેવી શક્યતા ઓછી છે, પરંતુ તે તમને તેના નજીક થોડી ખસેડવાની રોકવા ન દો. લોજિકલ કન્વર્ઝેશન – બેલ્જિયમ ગંભીર છે તે બીબાઢાળ (મારા મતે) ખૂબ સાચું છે જો તમે બેલ્જિયમને પૂછો કે તેઓ ક્યાંથી આવે છે, તો તેઓ તમને સુંદર આલ્પાઇન ગામનું વર્ણન કરતાં તેમના વતનમાં દિશા આપવાનું વધુ સંભાવના ધરાવે છે, જેમાં તેઓ ઉછર્યા હતા. વાતચીત આનંદ જાળવવા માટે તમારે આ ટેવમાં ઘટાડો કરવાનું રહેશે. ઉપરાંત, જો તમે બેલ્જિયમની છોકરીને હસાવતા હોઈ શકો છો, તો તેનો અર્થ એ છે કે તે યુ.એસ.માં ઘણું વધારે છે. બ્રેગિંગ – યુ.એસ.માં, બ્રેગિંગ ખૂબ સામાન્ય છે, અને વલણ એ છે કે “તે અહંકારિત નથી જો તે સાચું છે”. બેલ્જિયમમાં, જો તમારી પાસે ઠંડી ગુણો હોય તો તમે જે વ્યક્તિને રુચિ ધરાવો છો તેને તમે સમજાવી શકો છો, તમે તેને હમણાં જ લાવી શકતા નથી – તમારે અન્ય વ્યક્તિને તેમાંથી બહાર કાઢવાની જરૂર છે પરંતુ તમારા શ્રેષ્ઠ ગુણો છુપાવી નાખો!
પૂ.મહંત સ્વામી શ્રી પૂ.સ.ગુ.શ્રી કૃષ્ણપ્રસાદદાસજી સ્વામી દ્વ્રારા આ તીર્થ સ્થાનનો ભવ્ય વિકાસ કરવામાં આવ્યો છે. તેઓશ્રીએ સંવત ૧૯૯૩ના રોજ તેમના વખતનો પ્રથમ પાટોત્સવનો મોટો ઉત્સવ કર્યો, જે ઉત્સવનું નિમિત “શ્રી ગોપાળાનંદ પ્રવેશ દ્વાર” અને “પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રીનો નવો ઉતારો” હતું, જેનું ઉદઘાટન પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવ્યું. જે પ્રસંગે પારાયણ રાખવામાં આવી અને દેશ પરદેશ અને બને દેશના સત્સંગીઓએ ખુબજ મોટાપાયે લાભ લીધો અને પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ શ્રીતેજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે તેનું શુભ ઉદઘાટન થયેલ. અને ટોરડા ગામના સત્સંગી અને બિન સત્સંગીઓએ ખુબજ સેવાકરી અને ત્યારથી ગામના ઘણા મુમુક્ષુઓ બધા સત્સંગી બન્યા. ત્યારબાદ ૧૯૯૫માં શ્રી ગોપાળાનંદ ધર્મશાળા – હોલ બનાવ્યો જે આચાર્ય મહારાજ શ્રીતેજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પાટોત્સવના દિને શુભ મુહર્ત કરાવ્યું, ત્યારબાદ ૨૦૦૦ની સાલમાં મોટો શ્રીવ્રજેન્દ્ર મહોલ બનાવ્યો. ભગવાન શ્રી ગોપાળલાલજી હરીક્રૃષ્ણ મહારાજના આશીર્વાદ અને સદગુરૂ ગોપાળાનંદસ્વામીની દયાના કારણે અશક્ય એવું કાર્ય શક્ય બન્યું. ત્યારબાદ મંદિરની આજુ બાજુનાં મકાનો મેળવીને સ્થાનને વિશાળ બનાવ્યું. અને શ્રીઠાકોરજીનો સુવર્ણ જયંતી મહોત્સવ તથા શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીની ૨૨૫મી જન્મ જયંતીનો મહોત્સવ ખુબજ મોટા પાયે ૦૫/૦૨/૨૦૦૩ થી ૯/૦૨/૨૦૦૩ નારોજ વિવિધ આયોજનો દ્વ્રારા ધામધૂમથી ઉજવ્યો. ત્યારબાદ મંદિરમાં બિરાજિત શ્રી ગણપતિમહારાજ અને શ્રી હનુમાનજી મહારાજના શિખરોને સુવર્ણ કળશ ધ્વજ દંડ અને શ્રી સદગુરૂ ગોપળાનંદસ્વામીની નવી બનાવેલ દેરીના ઘૂમટપર સુવર્ણ કળશ અને ધ્વજ દંડ અને શ્રી હનુમાનદાદા અને શ્રી ગણપતિદાદાની પ્રાણ પ્રતિષ્ઠા જે મારૂતી યજ્ઞ સાથે આચાર્ય મહારાજના હસ્તે સંપન્ન થયા અને મંદિરના ઉત્સવ પ્લોટને જીર્ણોધાર કરીને સભા કરી શકાય તેવો બનાવ્યો, તમામ પાટોત્સવ અને બીજા મોટા પ્રસંગો અહીજ કરવામાં આવે છે. આ પ્રસંગે તા.૧૫/૦૨/૨૦૦૫ થી તા.૧૭/૦૨/૨૦૦૫ સુધી મોટા પાયે શ્રી હનુમાન ચરિત્રની કથાનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ નિજ મંદિર ખુબજ નાનું હતું તે વિશાળ કરી તેનો જીર્ણોધાર કરી ઠાકોરજીનો સુવર્ણ કળશ મહોત્સવ તા.૧૨/૦૨/૨૦૦૮ થી તા.૧૪/૦૨/૨૦૦૮ સુધી મોટા પાયે યજ્ઞ-પારાયણનું આયોજન ઉજવ્યો. આ પ્રસંગે આચાર્ય મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો. ત્યારબાદ સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીના પરચા પ્રકરણની પારાયણ તા.૨૮/૦૧/૨૦૦૯ થી તા.૦૩/૦૨/૨૦૦૯ સુધી આયોજન કરેલ જેમાં મોટામાં મોટી અખંડ ૨૫૨ કલાકની શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધૂન્ય કરવામાં આવી અને ગામના અને બંને દેશના સત્સંગીઓએ ખુબજ મોટા પાયે ભાગ લીધેલ. ત્યારબાદ શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણમહારાજનો ષષ્ટિપૂર્તિ મહોત્સવ અને શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીની ૨૩૨મી જન્મ જયંતીનો મહામોટો મહોત્સવ તા.૧૪/૦૨/૨૦૧૩ થી તા.૧૮/૦૨/૨૦૧૩ના રોજ ભવ્ય આયોજન સાથે મોટા મેદાનમાં પ્રદર્શન, અખંડ ધૂન્ય, યજ્ઞ, મેડીકલ કેમ્પ વગેરે આયોજનો દ્વ્રારા ધામધુમથી ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ધર્મકુળ તથા બંને દેશના મહાન સંતો તેમજ આશરે ૭ લાખથી પણ વધારે સત્સંગીઓએ અને આજુબાજુના લોકોએ આ મહોત્સવનો લાભ લીધેલ. આ પ્રસંગે ૧ અબજ “શ્રી સ્વામિનારાયણ“ મહામંત્ર લેખન કરવામાં આવેલ. જે એક મોટો ઇતિહાસ છે. આ મંદિરમાં દર વર્ષે ચમત્કારિક તુલા ગુરૂ પૂર્ણિમાના દિવસે ૧૧ પ્રકારના ધાન્ય ૫ – ૫ ગ્રામ તોલીને નાની કપડાની પોટલીઓ બનાવી ભગવાનના વાઘાથી બાંધી તેને એક નવી માટલીમાં માંટીથી ભરીને તેમાં આ પોટલીઓ મૂકીને તેનું મુખ માતાજીની સાડીથી બંધ કરી ઠાકોરજી પાસે મુકવામાં આવે છે. અષાઢ વદ એકમના દિવસે ગ્રામજનો અને સત્સંગીઓની હાજરીમાં બધા અનાજ તોલવામાં આવે છે અને બાજરીના વજનથી આખા વર્ષનો વરસાદનો વર્તારો અષાઢ વદ બીજના દિવસે બહાર પાડવામાં આવે છે જેમાં ભગવાનની મરજી થાય છે. અને આ સચોટ હોય છે. જેની જાહેરાત વર્તમાનપત્રો પણ કરે છે. મંદિર પાસે એક વાડી છે જે બીન ઉપયોગી હતી અને ખાડા ખાંચરા વાળી હતી જેને ખેતી લાયક ઉપયોગ કરવાનો નિશ્ચય કરીને સ્વામીએ રાત દિવસ એક કરીને, ખુબ મહેનત કરી ખેતી લાયક બનાવી અને હાલમાં ખેતી થાય છે અને જેમાં ગુલાબ, મોગરા, હજારીગલ, ચંપો અને વિવિધ ફૂલોના છોડવા રોપીને વિકાસ કરેલ છે અને જે ફૂલોના હાર સ્વામી પોતે બનાવીને ઠાકોરજીને પહેરાવવામાં આવે છે અને ઠાકોરજી હસતા હસતા સ્વીકારે છે. જેનો અહેસાસ સત્સંગીઓને રોજ થાય છે. આ ઉપરાંત મહંત સ્વામીએ સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની વાતોનું અણમોલ પુસ્તક “સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની વાતો” નું પ્રકાશન કર્યું જેનું વિમોચન ષષ્ટીપૂર્તિ મહોત્સવ પ્રસંગે પ.પૂ.ધ.ધુ. લાલજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવ્યું. સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીનું જીવન દર્શનની વીડીઓ DVD “સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીનું જીવન દર્શન” નું પ.પૂ.ધ.ધુ. મોટા આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીકૃત્ત મંત્ર, શ્રીનિષ્કુળાનંદસ્વામી કૃત ગ્રંથ ભક્ત ચિંતામણીના ૧૪૨માં પ્રકરણ અને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્યની MP3 CDનું પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ ઉપરાંત મૂળ અક્ષર્ શ્રી ગોપાળાનંદસ્વામી જીવન વૃતાંત દર્શાવતું “ મૂળ અક્ષર શ્રી ગોપાળાનંદસ્વામી (પુર્વાશ્રમ) પુસ્તકની સાતમી આવૃત્તિનું પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું, જેની હજારો પ્રતો સત્સંગમાં વેચાય છે.
Google AMP પૃષ્ઠો , AMP પ્લગઈન્સ અને AMPHTML ટેગ જનરેટર બનાવવા માટે એક્સિલરેટેડ મોબાઈલ પેજીસ (AMP) જનરેટર <amp-iframe> ટૅગ્સમાં iframesનું સ્વયંસંચાલિત રૂપાંતર ધરાવે છે. જાહેરાત <amp-iframe> ટેગ એકીકરણ extension એક્સિલરેટેડ મોબાઇલ પૃષ્ઠો જનરેટર આપમેળે શોધી કા .ે છે કે શું આઈફ્રેમ તમારા પોતાના પૃષ્ઠ પર શામેલ કરવામાં આવી છે કે નહીં અને કોઈપણ આઈફ્રેમ્સને <mp-iframe> ટ intoગમાં ફેરવે છે. હાલમાં, એએમપીએચટીએમએલ ફક્ત માન્ય સામગ્રીને લોડ કરવાની મંજૂરી આપે છે જેમાં માન્ય એચટીટીપીએસ કનેક્શન છે ! એક્સિલરેટેડ મોબાઇલ પૃષ્ઠો જનરેટર આપમેળે તપાસ કરે છે કે શું આઈફ્રેમમાં વપરાયેલ યુઆરએલ પણ એન્ક્રિપ્ટેડ HTTPS કનેક્શન દ્વારા પહોંચી શકાય છે. આ કરવા માટે, એક્સિલરેટેડ મોબાઇલ પૃષ્ઠો જનરેટર ફક્ત URL માં 'HTTPS' માટે 'HTTP' ની આપલે કરે છે. જો URL એચ.ટી.ટી.પી.એસ. સાથે ખોલી શકાય છે, તો એક્સિલરેટેડ મોબાઇલ પાના જનરેટર આઇફ્રેમને અનુરૂપ 'એમ્પી-આઈફ્રેમ' ટ .ગમાં ફેરવે છે અને એફ.આર.એફ. સામગ્રીને એ.એમ.પી.એચ.ટી.એમ. સંસ્કરણ પર પણ ઉપલબ્ધ બનાવે છે. જો URL એચટીટીપીએસ સાથે લોડ કરી શકાતું નથી, તો આઈફ્રેમ સામગ્રી સીધા એએમપીએચટીએમએલ સંસ્કરણ પર પ્રદર્શિત કરી શકાતી નથી. આ કિસ્સામાં, એક્સિલરેટેડ મોબાઇલ પૃષ્ઠો જનરેટર નીચેના પ્લેસહોલ્ડર ગ્રાફિક દર્શાવે છે: આ ગ્રાફિક પર ક્લિક કરીને, વપરાશકર્તા પછી અનઇક્રિપ્ટ થયેલ 'HTTP જોડાણ' દ્વારા iframe સામગ્રી ખોલી શકે છે. આ રીતે, આઇફ્રેમ સામગ્રી ઓછામાં ઓછી વૈકલ્પિક સોલ્યુશન દ્વારા canક્સેસ કરી શકાય છે અને તેને સંપૂર્ણપણે અવગણવામાં આવતી નથી. જાહેરાત share એએમપી પૃષ્ઠ બનાવો ગોપનીયતા અને કૂકીનો ઉપયોગ છાપ © Copyright 2022 by amp-cloud.de હેલો અને તમારી મુલાકાત બદલ આભાર! - કૂકીઝનો ઉપયોગ "www.amp-cloud.de" ની કાર્યક્ષમતાને ગોઠવવા માટે થાય છે. આમાં તૃતીય-પક્ષ પ્રદાતાઓની સેવાઓ અને સામગ્રીનો પણ સમાવેશ થઈ શકે છે, દા.ત. સોશિયલ મીડિયા ફંક્શન્સ અથવા વિડિયો કન્ટેન્ટ પ્રદાન કરવા માટે, પણ વેબસાઈટની કામગીરીના અનામી, આંકડાકીય વિશ્લેષણને બહેતર બનાવવા અને આ પૃષ્ઠના સતત અસ્તિત્વ માટે વેબસાઈટને નાણાં આપવા માટે સક્ષમ કરવા માટે પણ. આધાર કાર્યના આધારે, તમને સોંપવામાં આવેલ ડેટા ત્રીજા પક્ષકારોને પસાર કરી શકાય છે અને તેમના દ્વારા પ્રક્રિયા કરી શકાય છે. તમે તમારી કૂકી સેટિંગ્સ બદલવા માટેના ઉપયોગ અને વિકલ્પો વિશે અહીં વધુ શોધી શકો છો: ડેટા સુરક્ષા માહિતી
એવું માનવામાં આવે છે કે આકાશ મંડળમાંથી ઉતરતી વિદ્યુત ઊર્જા આપણા નખ દ્વારા આપણામાં શરીરમાં પ્રવેશે છે. આપણા દેશમાં પણ વડીલોને ચરણ સ્પર્શ કરતી વખતે તેમના પગના નખને આપણે આપણા હાથના નખથી સ્પર્શ કરીને ગ્રહણ કરવાનું પણ એક માન્યતા છે. લાંબા નખ : આ લોકો ઉદાર, પ્રગતિશીલ અને ખુશખુશાલ છે. વિચારો સમૃદ્ધ છે. સખત નખ : આ લોકો તેમની વાતો પર અડગ છે. આ લોકો તેમના પોતાના પર મક્કમ છે, પછી ભલે તે યોગ્ય છે કે ખોટું. પાતળા અને લાંબા નખ : આવા લોકોમાં તીવ્ર માનસિક ક્ષમતાનો અભાવ હોય છે. આ લોકો વિચારોથી નબળા છે. ચોરસ નખ : જેમના નખ લગભગ ચોરસ હોય છે, તેનું હૃદય નબળું હોય છે. આવા લોકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઝડપથી નિરાશ થઈ જાય છે. પહોળા નખ : જેની નખ પહોળાઈ કરતા વધારે લંબાઈ છે, તેઓ તેમના જુસ્સાની ખાતરી છે. તેને ઝડપથી ગુસ્સો આવે છે. મોટા ભાગના સરળતાથી ભળી શકતા નથી. આવા લોકોને કોઈમાં દખલ કરવી પસંદ નથી.
આ વેબસાઇટ પરની સામગ્રીની ચોકસાઈ અને મુદ્દત સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં તેનો અર્થ એ નથી કે તેને કાયદાના વિધાન તરીકે અથવા કોઈ કાનૂની હેતુઓ માટે ઉપયોગમાં લેવાય. અરવલ્લી જિલ્લો કોઇપણ સંજોગોમાં આ પોર્ટલનો ઉપયોગ કરતાં મળેલી કે પોર્ટલ સંબંધિત આધાર-માહિતીના ઉપયોગથી થતાં મર્યાદા વગરના પરોક્ષ કે પરિણામી નુકશાન કે ખોટ કે કોઇપણ ખર્ચ માટે જવાબદાર રહેશે નહિ. આ પોર્ટલ પર સમાવિષ્ટ અન્ય વેબસાઈટ્સની લિંક્સ માત્ર જાહેર સુવિધા માટે જ પૂરી પાડવામાં આવે છે. અમે બધા સમયે આ પ્રકારના લિંક કરેલા પૃષ્ઠોની ઉપલબ્ધતાની બાંયધરી આપી શકતા નથી. આ નિયમો અને શરતોનો અમલ અને અર્થઘટન ભારતીય કાયદાના અનુસાર કરવામાં આવશે. આ નિયમો અને શરતો હેઠળ ઉદ્ભવતા કોઈપણ વિવાદ ભારતના અદાલતોના વિશિષ્ટ ક્ષેત્રાધિકારને આધીન રહેશે. કૉપિરાઇટ નીતિ આ વેબસાઇટ પર દર્શાવવામાં આવતી સામગ્રીને અમને એક મેઇલ મોકલીને યોગ્ય પરવાનગી લીધા પછી મફતમાં પુનઃઉત્પાદન થઈ શકે છે. જોકે, સામગ્રીને ચોક્કસાઇપૂર્વક પુનઃઉત્પાદિત કરવી જોઈએ અને અપમાનજનક રીતે અથવા ગેરમાર્ગે દોરવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાવી ના જોઇએ. સામગ્રી પ્રકાશિત કરવામાં આવે અથવા અન્યને આપવામાં આવે તો સ્ત્રોત તરત નજરે પડે તે રીતે તેનો ઋણ સ્વીકાર કરવો. જોકે, આ સામગ્રીનું પ્રદર્શીત કરવાની પરવાનગી ખરી પણ તે પૈકી કોઈપણ સામગ્રી કે જે તૃતીય પક્ષના કોપિરાઇટ તરીકે ના હોવી જોઇએ. આ પ્રકારની સામગ્રીનું પ્રદર્શિત કરવા માટેની અધિકૃતતા સંબંધિત વિભાગો / કૉપિરાઇટ ધારકો પાસેથી મેળવી લેવી જોઈએ. ગોપનીયતા નીતિ આ વેબસાઈટ આપમેળે તમારી પાસેથી કોઈ ચોક્કસ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઈ-મેલ સરનામું) મેળવતી નથી, જેથી અમને વ્યક્તિગત રીતે તમારી સાથે જોડાવાનો અવકાશ મળે. જો વેબસાઇટ તમને વ્યક્તિગત માહિતી પૂરી પાડવા માટે વિનંતી કરે તો તમને જે ખાસ હેતુઓ માટે માહિતી એકત્રિત કરવાની હોય તે ખાસ હેતુની જાણ કરવામાં આવશે, તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે પ્રતિસાદ ફોર્મ અને પર્યાપ્ત સલામતી પગલાં લેવામાં આવશે. અમે કોઈ પણ તૃતીય પક્ષ (જાહેર / ખાનગી) ને વેબસાઇટ પર એવી કોઈપણ વ્યક્તિગત જાણકારી મળી શકે તેવી માહિતી વેચી નથી અથવા માહિતીની લેવડ-દેવડ કરી નથી. આ વેબસાઇટ પર પ્રદાન કરેલી કોઈપણ માહિતીને નુકશાન, દુરુપયોગ, અનધિકૃત ઍક્સેસ અથવા જાહેરાત, ફેરફાર અથવા વિનાશથી સુરક્ષિત કરવામાં આવશે. અમે વપરાશકર્તા અંગે ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) એડ્રેસો, ડોમેન નામ, બ્રાઉઝરનો પ્રકાર, ઑપરેટિંગ સિસ્ટમ, મુલાકાતની તારીખ અને સમય, અને મુલાકાત લીધેલ પૃષ્ઠો વિશે જેવી ચોક્કસ માહિતી એકઠી કરીએ છીએ. સાઇટને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનુ જણાયુ ન હોય ત્યાં સુધી અમે અમારી સાઇટની મુલાકાત લેતા વ્યક્તિઓની ઓળખ સાથે આ સરનામાઓને લિંક કરવાનો પ્રયાસ કરતા નથી. હાયપર લિંકિંગ નીતિ બાહ્ય વેબસાઇટ્સ / પોર્ટલ માટે લિંક્સ / વેબસાઈટમાં ઘણાં સ્થળોએ તમને અન્ય વેબસાઇટ્સ / પોર્ટલના લિંક્સ મળશે. આ લિંક્સ તમારી સુવિધા માટે મૂકવામાં આવ્યા છે. અમે બાંહેધરી આપી શકતા નથી કે આ લિંક્સ હંમેશાં કામ કરશે અને લિંક થયેલ પૃષ્ઠોની ઉપલબ્ધતા પર અમારી પાસે કોઈ નિયંત્રણ નથી.
વડોદરામાં છાણી ખાતે ખાનગી પાર્ટી પ્લોટનું દબાણ તોડવા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) ટીમ પહોંચી હતી. ત્યારે અહીં આમ આદમી પાર્ટીના સમર્થકોએ વિરોધ (Aam Aadmi Party Protest) દર્શાવ્યો હતો. આ ઘટનાને લઈને રાજકોટ આવેલા આમ આદમી પાર્ટીના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આકરી પ્રતિક્રિયા આપીને ભાજપ પર શાબ્દિક વાર કર્યા છે. વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) દબાણ શાખાની ટીમ છાણી ખાતે ખાનગી પાર્ટી પ્લોટનું દબાણ તોડવા પહોંચી હતી. તે દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Protest) મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી આ દબાણ રાજકીય નેતાઓના ઈશારે તોડવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સંવાદ કાર્યક્રમ પાર્ટી પ્લોટના સ્થળે દબાણ શાખા પહોંચી શું બોલ્યા ચઢ્ઢાઃ આ મામલે રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ભાજપ ડરી ગયેલી પાર્ટી છે. પણ ગુજરાતની પ્રજા આવી કોઈ વસ્તુઓ સ્વીકારશે નહીં. કોઈ જાણકારી વગર ડિપાર્ટમેન્ટને મોકલીને અરવિંદ કાકાની ઈમારત તોડવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી. આવું કોંગ્રેસ સાથે થયું નથી. રાહુલ ગાંધીએ કોઈ ઈમારતમાં મિટિંગ કરી હોય તો એ ઈમારત ભાજપે તોડી નથી. આજે આ બુલ્ડોઝર મોકલીને તળ કક્ષાની રાજનીતિ ભાજપે કરી છે. ભાજપ ખરેખર ડરી ગયેલો પક્ષ થઈ ગયો છે. આ બદલે લેવાની વૃતિ છે. ક્યારેય ઈમારત સામે બદલો થોડી લેવાનો હોય. કાલે ભાજપ અહીં આવીને હોલને પણ તોડી પાડશે. ગુજરાતના લોકો શું આ સ્વીકારશે. આવી રાજનીતિ કોઈ ગુજરાતી સહન કરે ખરા? BJP की गुंडागर्दी अपने चरम पर है। पहले ये AAP के कार्यक्रम रोकने के लिए स्थानीय कार्यक्रम स्थलों के मालिको को डरा धमका रहे थे, अब @ArvindKejriwal जी की सभा न हो इसलिए खौफ खाए ये हॉल तुड़वाने पर उतर आए है गुजरात की जनता सब देख रही है।इनकी गुंडागर्दी का पूरा हिसाब दिसंबर में होगा https://t.co/LXNJXWhfwW — Manish Sisodia (@msisodia) September 24, 2022 મનપાની ટીમ પર પહોંચી થોડાક દિવસ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) આ જ જગ્યા પર વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આખરે પાર્ટી પ્લોટ માલિકની નોટિસ માગણી અને આમ આદમી પાર્ટીના ભારે વિરોધ બાદ (Aam Aadmi Party Protest) દબાણ શાખાની ટીમ પરત (Vadodara Municipal Corporation) ફરી હતી. ભાજપના માજી બુટલેગર પ્રદેશપ્રમુખને ચડ્યો સત્તાનો નશો! ભ્રષ્ટ ભાજપની આ તાનાશાહીનો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જાગૃત જનતા મજબૂત જવાબ આપશે! pic.twitter.com/3NNqlLN7xZ — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 24, 2022 છાણીના પાર્ટી પ્લોટની ઘટના શહેરના છાણી ખાતે આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી. કોઈ પણ નોટિસ આપ્યા વગર પાર્ટી પ્લોટના પાછળના ભાગમાં આવેલા કાચા દબાણ તોડવા આ ટીમ આવી હતી. જોકે, અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ (Aam Aadmi Party Protest)પણ કર્યો હતો. તો અહીં પ્લોટના માલિક આવી જતાં સમગ્ર મામલો શાંત (Vadodara Municipal Corporation news) થયો હતો. ગેરકાયદેસર દબાણ કરવું, ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરવો તથા જૂઠ્ઠાણું ચલાવી જનતા માં ભ્રામક પ્રચાર કરવો એ જ આમ આદમી પાર્ટી ની હકીકત દર્શાવે છે. pic.twitter.com/8k03A70QSQ — Ranjan Bhatt (MP) (@mpvadodara) September 24, 2022 પાર્ટી પ્લોટના માલિકે શું કહ્યું આ અંગે ખાનગી પાર્ટી પ્લોટના સંચાલકે જણાવ્યું હતું કે, આ પાર્ટી પ્લોટ પર અનેક રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમ કર્યા છે. આ પ્લોટમાં દબાણ બાબતે કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. જો અમારે દબાણ હશે તો અમે જાતે જ હટાવી લઈશું તેવી બાંહેધરી આપી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના સંવાદ કાર્યક્રમ (Delhi CM Arvind Kejriwal) પછી આ પ્રકારની કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સ્ટંટ હોઈ શકે છે તેવું જણાવ્યું હતું. આખરે સમગ્ર મામલે હાલમાં પાર્ટી પ્લોટ નું દબાણ ટીમ દ્વારા તોડ્યા વિનાજ પરત ફરી હતી.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રોની મદદથી સ્થિતિને કારણે બ્રહ્માંડમાં ઘણા શુભ યોગનું નિર્માણ થતું હોય છે, જેના કારણે બધી ૧૨ રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડે છે. વ્યક્તિને પોતાના જીવનમાં ગ્રહ નક્ષત્રને કારણે કેવું ફળ મળશે, તે ગ્રહની સ્થિતિ પર નિર્ભર કરે છે. જ્યોતિષ ગણના અનુસાર હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાના દિવસો માં ભગવાન શિવજીની વિશેષ પૂજા-અર્ચના કરવી ઉત્તમ માનવામાં આવે છે. આજે સાંજે સાધ્ય યોગનું નિર્માણ થઇ રહ્યું છે, જેના કારણે અમુક રાશિઓના લોકોને તેનો શુભ પ્રભાવ જોવા મળશે. આ રાશિના લોકોના બધા જ અટવાયેલા અધૂરા કાર્ય પૂર્ણ થઇ જશે અને તેમની ધન-સંપત્તિમાં વધારો થવાની સંભાવના રહેલી છે. Advertisement મેષ રાશિ મેષ રાશિવાળા લોકોને સાધ્ય યોગને કારણે તેમના જીવનમાં આનંદનો અનુભવ થશે. સામાજિક સ્તર પર તમારું માન સન્માન વધશે. આ રાશિના લોકોને મિત્રો તરફથી આર્થિક મદદ મળવાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્રમાં તમે સતત આગળ વધશો. ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામકાજની પ્રશંસા થશે. અચાનક તેમને મોટી માત્રામાં ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારા દ્વારા કરવામાં આવેલ મહેનતનું તમને ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. તમે શારીરિક રૂપથી સ્વસ્થ રહેશો. તમે પોતાની યોજનાઓમાં સતત સફળતા પ્રાપ્ત કરશો. કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોને સાધ્ય યોગને કારણે શુભ પરિણામ મળશે. તમે પોતાના કામકાજ પ્રત્યે સતત સક્રિય રહેશો. તમે પોતાને તાજગીથી ભરપૂર મહેસૂસ કરશો. જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરી શકો છો. તમને પોતાની મહેનત કરતા પણ વધારે ફાયદો મળશે. તમારો વ્યવહાર સકારાત્મક રહેશે, જે લોકોને ખૂબ જ પ્રભાવિત કરી શકે છે. જરૂરી કામકાજમાં થોડી ભાગદોડ કરવી પડશે, પરંતુ અંતમાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કારોબાર સાથે જોડાયેલા લોકોને ધન લાભ મળી શકે છે. તમે આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરશો. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય ખૂબ જ શાનદાર રહેશે. સાધ્ય યોગને કારણે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં તેમણે સારા પરિણામ પ્રાપ્ત થશે. લવ પાર્ટનર તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે, જેના કારણે તમારું મન ખૂબ જ ખુશ રહેશે. દાંપત્ય જીવન ખૂબ જ ખુશનુમા રહેવાનું છે. ઘર-પરિવારમાં ચહલ-પહલ રહેશે. તમે પોતાના બધા અધૂરા કાર્ય પૂર્ણ કરી શકશો. પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકોને અચાનક રોકાયેલા કામ પૂર્ણ થઇ શકે છે, જેનાથી તેમનું મન હર્ષિત રહેશે. સાધ્ય યોગને કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. ઓફિસમાં સિનિયર તમારા કામને જોઈને ખૂબ જ પ્રસન્ન રહેશે. નવા કામકાજની યોજના ખૂબ જલ્દી પૂર્ણ થઇ શકે છે. વેપારમાં તમને આગળ વધવામાં ખૂબ જ મોટી સફળતા મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. NIAનાં ઇનપુટને પગલે વડોદરામાં તપાસ કરતા PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. બાવામાનપુરાની આયેશા મસ્જીદનો વિસ્તાર કોર્ડન કરી કાર્યવાહી કરાઇ.4 મૌલવીઓ પીએફઆઇ સાથે જોડાયેલા હોવાની શંકાઓ સાથે સઘન પૂછપરછ કરવામાં આવી હતી.એટીએસની કાર્યવાહીમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ જોડાઇ હતી. મદ્રસાએ હિફઝુલ ઇમામ ઓફીસને ATSએ સીલ કરી હતી.મદ્રસાએ હિફઝુલ ઇમામ ઑફિસમાંથી મહત્વના દસ્તાવેજો ATS એ જપ્ત કર્યા હતા.જો કે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 18 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 12:57 am IST નેપાળના કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો access_time 12:49 am IST મેરઠ જિલ્લાના મોતીપુર સુગર મિલમાં આગ ભભૂકી :એક એન્જિનિયિરનું મોત access_time 12:44 am IST પાકિસ્તાનની રાજનીતિમાં નવો વળાંક :ઈમરાનની પાર્ટી તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે access_time 12:30 am IST સુરતના કતારગામમાં આપની સભામાં પથ્થરમારો એક બાળકને આંખ પર ઈજા: હોસ્પિટલ ખસેડાયો access_time 12:13 am IST ઘાટલોડિયામાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલે બંસીકાકાના આશીર્વાદ લીધા access_time 12:08 am IST કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને સુધારવા માટે એક સમિતિ બનાવી : ત્રણ મહિનામાં આપશે અહેવાલ access_time 12:01 am IST
અસહયોગ આંદોલન અથવા અસહકારની ચળવળ એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ આંદોલન ૧૯૨૦ થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલ્યું. આ આંદોલનને ભારતીય મહાસભાએ ટેકો આપ્યો હતો. આ ચળવળનો ઉદ્દેશ્ય અહિંસક પદ્ધતિથી ભારતમાં બ્રિટીશ રાજનો વિરોધ કરવાનો હતો જે અંતર્ગત બ્રિટિશ માલનો બહિષ્કાર, સ્થાનીય હસ્તકળાને અપનાવવી, દારૂની દુકાન સામે પીકેટિંગ અને ભારતીય સ્વમાન જાળવવાનો ઉદ્દેશ્ય હતો. ગાંધીવાદનું અહિંસાનું સૂત્ર અને ભારતની સ્વતંત્રના ટેકામાં હજારો–લાખો લોકોની મેદની દ્વારા પ્રદર્શનોમાં ભાગ લેવાની ઘટનાઓ આ ચળવળ દરમ્યાન સામે આવી. વસાહતવાદી શોષણ, રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગ હત્યાકાંડ, ભારતીય મિલ્કતોનું બ્રિટનમાં સ્થળાંતર થતાં પ્રજાની આર્થિક હાડમારી, બ્રિટિશ માલની ઉપલબ્ધતાને કારણે હસ્ત શિલ્પ કારીગરોની બેકારી, પ્રથમ વિશ્વ વિગ્રહમાં થયેલા કોઈ પણ કારણ વગર બ્રિટિશ સેના હેઠળ લડતા ભારતીય સૈનિકોના મૃત્યુને કારણે ફેલાયેલો અસંતોષ આ ચળવળના મુખ્ય કારણો હતાં. પરીણામે શરૂઆતના નેતાઓ જેવાકે મહમદ અલી ઝીણા, એની બેસન્ટ અને લોકમાન્ય ટિળક જેવા નેતાઓએ હોમરુલ ચળવળની શરૂઆત કરી. જેની સાથે માત્ર અરજીઓ અને સભાઓ ભરાઈ. આને કારણે કોઈ ઉહાપોહ, અસ્તવ્યસ્તતા કે સરકારી સેવાઓને આપત્તિ ન આવી તેથી બ્રિટિશરાજે એ તેમને ગંભીરતાપૂર્વક લીધી નહિ. અસહકારની ચળવળનો ઉદ્દેશ્ય સરકારી અર્થિક માળખા અને તંત્રને આહ્‌વાન આપવાનો હતો. જેથી બ્રિટિશ સરકારે લોકોની માંગણીઓ તરફ ધ્યાન આપવું જ પડે. અનુક્રમણિકા ૧ ચંપારણ, ખેડા, ખિલાફત અને અમૃતસર ૨ સત્યાગ્રહ ૩ સફળતા અને દબાવવાના પ્રયાસો ૪ આંદોલન પછી ૫ વળતર ૬ આ પણ જુઓ ૭ સંદર્ભ ચંપારણ, ખેડા, ખિલાફત અને અમૃતસરફેરફાર કરો સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સરકારી કાયદાને અસમર્થન એ અસહકારની ચળવળનો આધાર છે. ગાંધીજીએ આવી ચળવળ આ પહેલાં દક્ષિણ આફ્રિકામાં કરી હતી. ૧૯૧૭-૧૮ દરમ્યાન આવા સત્યાગ્રહો બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં પણ કર્યાં હતાં. ચંપારણ અને ખેડામાં ગરીબ ખેડૂતો અસ્વચ્છતા, ઘરેલુ હિંસાચાર, ભેદભાવ, અસ્પૃષ્યતા અને દમનથી પીડિત હતાં. આટલું ઓછું હોય તેમ તેમના પર ધાન્ય પાકોથી વિપરીત ગળી, તમાકુ અને કપાસ જેવા પાક ઉગાડવા જબરદસ્તી કરાતી. આ બદલ તેમને કોઈ પણ નુકશાન ભરપાઈ ન કરી અપાતી. આ સાથે ભૂખમરા છતાં તેમને કર વેરા ભરવા પડતાં. આ ચળવળના અંતે સરકારે ભૂખમરાથી પીડિત ક્ષેત્રોમાં કરમાફી આપી, ખેડૂતોને પોતાના મનગમતા પાક ઉગાડવાની છૂટ આપી, રાજનૈતિક કેદીઓને મુક્ત કરાયા અને ખેડૂતોની જપ્ત કરેલી જમીન તેમને પાછી અપાઈ. અમેરીકન ક્રાંતિ બાદ બ્રિટિશ રાજ સમક્ષ કોઈની પણ આ પહેલી મોટી જીત હતી. બીજી પેઢીના નેતા જેમ કે રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ એ આ લડતમાં ગાંધીજીને સહયોગ કર્યો. ખેડામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું. આ આંદોલન હેઠળ નિશસ્ત્ર નાગરિકોની એક સભા જલિયાંવાલા બાગ, અમૃતસરમાં યોજવામાં આવી હતી. તે સભાપર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. આ બાગમાંથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો હતો તેને પણ જરનલે બંધ કરી દીધો હતો. આ માનવસંહારમાં ૩૭૦ લોકો મૃત્યુ પામ્યાં અને ૧૦૦૦ જેટલા લોકોને ઈજા થઈ. આના વિરોધમાં સમગ્ર પંજાબમાં અફરાતફરી મચી, પ્રદર્શનો થયા અને પોલીસના હાથે વધુ લોકો મરાયા. જલિયાંવાલા બાગ બ્રિટિશ રાજની સૌથી નામોશી ભરી ઘટના બની રહી. સત્યાગ્રહફેરફાર કરો ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની હાકલ કરી હતી. તેના પ્રદર્શનમાં બધા કાર્યાલયો અને કારખાનાઓ બંધ રહ્યાં હતાં. બ્રિટિશરાજની સરકારી શાળઓ, પોલીસસેવાઓ, સેના અને અન્ય નાગરીક સેવાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. વકીલોને અદાલતમાંથી રાજીનામા આપવાનું કહેવામાં આવ્યું. સરકારી વાહન વ્યવહાર સેવાઓ, બ્રિટિશ માલસામાન ખાસ કરીને કપડાંનો બહિષ્કાર કરવામાં આવ્યો. લોકમાન્ય ટિળક, બિપિન ચંદ્ર પાલ, મહમદ અલી ઝીણા, એની બેસન્ટ વગેરેએ આનો વિરોધ કર્યો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે પણ આ વિચારનો વિરોધ કર્યો. પરંતુ નવી પેઢીને ગાંધીજીનો આ વિચાર ગમી ગયો અને તેમણે ઘણા ઉત્સાહથી ગાંધીજીને ટેકો આપ્યો. આગળ જતાં કોંગ્રેસ પાર્ટીએ ગાંધીજીની યોજના અપનાવી અને આગળ જતાં મુસ્લીમ નેતાઓ જેમકે મૌલાના આઝાદ, મુખ્તાર અહેમદ અંસારી, હકીમ અજમલ ખાન, અબ્બાસ તૈયબ્બી મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકત અલી જેવા નેતાઓએ પણ આ ચળવળને ટેકો આપ્યો. ૧૯૧૯ અને ૧૯૨૦માં ગાંધીજી રાષ્ટ્રીય મહાસભા અને અખિલ ભારતીય હોમરુલ લીગના પ્રમુખ બન્યાં. જોકે હોમરુલ લીગમાં ગાંધીજીના વિરોધીઓ જેમકે જીણા, ટિળક અને બેસંટ જેવા લોકો હતાં. સફળતા અને દબાવવાના પ્રયાસોફેરફાર કરો આ આંદોલનને મળેલો કરોડો ભારતીય લોકોનો અભૂતપૂર્વ ટેકો એ બ્રિટિશરાજ માટે એક ધક્કો હતો. ૫ ફેબ્રુઆરી ૧૯૨૨ના દિવસે ચૌરીચોરા ગામમાં પ્રદર્શનકર્તા પર પોલીસે ગોળી બાર કર્યો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યાં. આનાથી ક્રોધે ભરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ ચાંપી. જેમાં ૨૨ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. ગાંધીજીને લાગ્યું કે આ ચળવળ તેમની વિચારધારાથી વિપરીત જઈને હિંસક સ્વરૂપ લે છે. તેઓ આ ચળવળ હિંસક બનાવવા માંગતા ન હતાં. કેમકે તેમાં નિર્દોષ નાગરિકોના જીવને જોખમ હતો. ગાંધીજીએ લોકોને આ આંદોલન બંધ કરવા વિનંતિ કરી, તેમણે ત્રણ અઠવાડીયાના ઉપવાસ કર્યાં અને અસહકરની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી. આંદોલન પછીફેરફાર કરો ચૌરી ચૌરા કાંડને કારણે અસહકારની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી. આ ચળવળને પાછી ખેંચી લેવા છતાં પણ ૧૦મી માર્ચ ૧૯૨૨ ના દિવસે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ૧૮ માર્ચ ૧૯૨૨ના દિવસે તેમને સ્ફોટક સાહિત્ય છાપવાના ગુના હેઠળ છ વર્ષની કેદ ફરમાવવામાં આવી. મોટા ભાગના નેતાઓ ગાંધીજી સાથે રહ્યાં પણ કેટલાક અલગ થયાં. અલી ભાઈઓ ગાંધીજીના પ્રખર ટીકાકારો બન્યાં. મોતીલાલ નહેરુ અને ચિતરંજન દાસએ ગાંધીજીની નેતાગીરી ન સ્વીકારતા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી. ઘણાં રાષ્ટ્રવાદી લોકોને લાગ્યું કે હિંસાની એકલદોકલ ઘટનાને કારણે અસહકરની ચળવળ વધુ ચાલવી જોઈએ. આધુનિક ઇતિહાસકારો અને ટીકાકારો માને છે કે આ ચળવળ ભલે પાછી ખેંચાઈ પણ તે બ્રિટિશ સરકારની કમર તોડવામાં સફળ થઈ હતી અને તેને કારણે ભારતની સ્વતંત્રતા મેળવવામાં સહાય મળી હતી. પણ ઘણાં ઇતિહાસકારો અને ભારતીય નેતાઓ ગાંધીજીના નિર્ણયને ટેકો આપે છે. તેઓ માને છે કે જો ગાંધીજીએ ચળવળ પાછી ન ખેંચી હોત તો અરાજકતા ફેલાઈ હોત અને આંદોલનકર્તાઓ એકલા પડી ગયાં હોત. આના જેવી જ એક ચળવળ ૧૯૩૦માં શરૂ થઈ હતી. સવિનય કાનૂનભંગની ચળવળના મુદ્દા સાથે તેમાં કાનૂન ભંગનો મુદ્દો પણ ઉમેરાયો હતો. વળતરફેરફાર કરો ગાંધીજીના અહિંસકતા નીતિએ વળતર આપ્યું જ્યારે ૧૯૩૦ અને ૧૯૩૪ વચ્ચે ભારતના વિવિધ ભાગોમાં પૂર્ણ સ્વરાજ્યનું આંદોલન થયું અને મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો. આ આંદોલનોના પરિણામે અહિંસક ચળવળના સ્વરૂપ સાથે ભારતે વિશ્વની ઓળખ કરાવી. આ સત્યાગ્રહને જાજરમાન સફળતા મળી. ભારતીયોની માંગણીઓ સ્વીકારાઈ અને ભારતીય જનતાના ખરા પ્રતિનિધિ તરીકે કોંગ્રસ ઉભરી આવી. ૧૯૩૫માં આવેલા ભારત સરકાર કાયદાને લીધે ભારતના લોકોને પોતે લોકશાહી ઢબે સરકાર ચૂંટવાનો અનુભવ થયો.
This GSEB Class 10 Social Science Notes Chapter 7 આપણા વારસાનું જતન covers all the important topics and concepts as mentioned in the chapter. આપણા વારસાનું જતન Class 10 GSEB Notes → આપણા દેશનો વારસો ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અનેક દષ્ટિએ અદ્વિતીય છે. → વારસો દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. → વિદેશી પ્રજાના આક્રમો અને આપણી જાગૃતિના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. → વિદેશી પર્યટકો ભારતનાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનાં સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા માટે ભારતમાં આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગનો વિકાસ થાય છે. દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે. → શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. → વિદેશી પર્યટકોને લીધે દેશને વિદેશી હૂંડિયામણ મળે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે. → આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી માટે ઈ. સ. 1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી. → ઈ. સ. 1972ના વન્ય જીવોને લગતા કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. → ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષશ્વનું કાર્ય કરે છે. → આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે. → આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈ. સ. 1958માં “પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે. → ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને “રાષ્ટ્રીય સ્મારકો જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે. → ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કંદ, સ્થિતિ, રંગ વગેરે યથાવતું જળવાઈ રહેવાં જોઈએ, “ભારતીય yidra wae (Archaeological Survey of India)’ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ નીચેનાં લગભગ 5000 સ્મારકો અને સ્થળોના સંરક્ષણનું કાર્ય કરે છે, → આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલી નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર અને પાપનાશમ્ મંદિર સમૂહને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યા છે. → તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાવને લીધે થતા વાયુ-પ્રદૂષને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા. → તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉઘોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી. → ઈ. સ. 1876ના ભારતીય નિધિ વ્યાપાર કાનૂન પ્રમાણે કોઈ પણ નાગરિકને ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતાં ખોદકામ દરમિયાન અચાનક કોઈ પ્રાચીન મૂલ્યવાન ક્લાકારીગરીવાળી વસ્તુ મળી આવે તો તેની જાણ પુરાતત્વ ખાતાને કરવાની હોય છે. → પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના 1972ના કાયદા અન્વયે સરકારે વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી, વગેરે ઇરસ્તપ્રતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે. → ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, નવી દિલ્લી: ‘ભારતીય સંગ્રહાલય’, કોલકાતા; “છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંચાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)’, મુંબઈ; “સાહારગંજ સંગ્રહાલય’, હૈદરાબાદ; ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’, ભોપાલ; ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’, અમદાવાદ; “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કૌભા-ગાંધીનગર; “શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય’, પાટણ; ‘વડોદરા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી’, વડોદરા વગેરે દેશનાં મહત્ત્વનાં સંગ્રહાલયો છે. → ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ વગેરે એક વાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી, તેથી તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. → આપણા દેશનાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર ‘ અને રાજ્ય સરકારો મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્ત્વ ધરાવતાં પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવાં સ્થળોની જાળવણી માટે પ્રયાસો કરી રહી છે. → પ્રવાસન સ્થળોનું સૌદર્ય, સ્વચ્છતા અને જતન ભારતને વિશ્વમાં નામના અપાવે છે. પ્રાચીન સમયના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે તેનું જતન કરવું જોઈએ. → ભારતે “વસુધૈવ કુટુમ્’ની ભાવનાને જગતમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ’નો ઋગ્વદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વ્યાપતાનું દર્શન કરાવે છે. → યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતના ધર્મની સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વની ભાવનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. → પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂક્યો હતો. → ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો અને સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગપુરુષોએ શાંતિ, સમન્વય, વિશ્વબંધુત્વ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે. → વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. બધા ભારતીય સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
નવરાત્રી દરમ્‍યાન મા આરાસુર વાળી અંબાની સ્‍તુતી અને ભકિતથી ભકતજનોના હૃદય છલકાઇ જાય છે. માં તો એકજ છે પણ તેના નામ અનેક છે. તેની લીલા અનેક છે. જાુદા જાુદા સમયે અને સ્‍થાને માતાજીને જાુદા જાુદા રૂપ. લીલાઓ કરી આ દુનિયાનું અને પોતાના ભકતોનું રક્ષણ કરી તેને અભય વરદાન આપેલ છ.ે માં જગદંબા દુર્ગા સ્‍વરૂપે પણ પૂજાય છે. કલકત્તામાં દુગા પૂજા તો બહુ મોટો ઉત્‍સવ ઉજવાય છે. માં સમસ્‍ત જગતનું કલ્‍યાણ કરવા નવરાત્રી દરમ્‍યાન જાણે કે રૂબરૂ પૃથ્‍વી પર આવતા હોય તેવું પવિત્ર વાતાવરણ ઉભુ થઇ જાય છ.ે પુરાણો અનુસાર એક સમયે કૈલાસ પર્વત પર બીરાજમાન ભગવાન કૈલાસપતિએ ભગવતી દેવી આવેીતે જણાવેલું કે માં દૂર્ગાના આ સાથે જણાવ્‍યા મુજબ બત્રીસ નામો છે. (૧) દૂર્ગા (ર) દુર્ગતીશમની (૩) દૂર્ગાવદ્યિ નિવારિણી (૪) દુર્ગમરછેદિની (પ) દુર્ગસાધિની (૬) દુર્ગાનાશિની (૭) દુર્ગતોધારિણી (૮) દુર્ગ નિહન્‍ત્રી (૯) દુર્ગમાયહા (૧૦) દુર્ગમજ્ઞાનદા (૧૧) દુર્ગદેત્‍યલોકદવાનલા (૧ર) દુર્ગમાંપ્રમા (૧૩) દુર્ગમાંલોકા (૧૪) દુર્ગમાભસ્‍વરૂપીણી (૧પ) દુર્ગમાર્ગપ્રદા (૧૬) દુર્ગમવિદ્યા (૧૭) દુર્ગમાશ્રિતા (૧૮) દુર્ગમજ્ઞાન સંમ્‍થાના (૧૯) દુર્ગમધ્‍યાનભામિની (ર૦) દુર્ગમોહા (ર૧) દુર્ગમગા (રર) દુર્ગમાર્થ-સ્‍વરૂપિણી (ર૩) દુર્ગમા સુરસંકન્‍ત્રી (ર૪) દુર્ગમાયુધધારિણી (રપ) દુર્ગમાંગી (ર૬) દુર્ગમતા(ર૭) દુર્ગમ્‍યા (ર૮) દુર્ગશ્વરી (ર૯) દુર્ગભીમા (૩૦) દુર્ગભામા (૩૧) દુર્ગમા (૩ર) દુર્ગદારિણી ભગવાન શિવે આ પ્રમાણે ભગવતી દુર્ગાના ૩ર નામોનો ઉલ્લેખ કરીને જણાવ્‍યું કે જે કોઇ પણ ભકતજન આ દુર્ગાના ૩ર નામની પાઠમાળાનો નિરંતર પાઠ કરે છેતે નિસંદેહ તમામ પ્રકારના ભયથી મુકત બની માં દુર્ગાનો આશ્રય પામે છ.ે ભગવાન શિવના પરમભકતો દ્વારા શિવકૃપા પ્રાપ્ત કરીને જીવનને સમૃધ્‍ધ બનાવવા માટે આ શિવ પંચાક્ષર માતાનો નિત્‍ય પાઠ કરીએૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય. દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪ (10:44 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST સુનંદા પુષ્કર શંકાસ્પદ મૃત્યુ કેસ: હાઇકોર્ટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને ફટકારી નોટિસ: 7 મી ફેબ્રુઆરીએ સુનાવણી access_time 9:41 pm IST પક્ષીનો કોઈ માળો લઈ ગયો પરંતુ તેની સામે એક ખુલ્લું આકાશ જરૂર છે: રવીશકુમારનો આત્મવિશ્વાસ access_time 9:25 pm IST LAC બાદ હવે હિંદ મહાસાગરમાં ચીનની ખોફનાક ચાલ : ભારત માટે મોટો ખતરો- યુએસ રિપોર્ટમાં થયા ખુલાસા access_time 9:20 pm IST AIIMS બાદ હવે જળ શક્તિ મંત્રાલય હેકર્સના નિશાને : સુરક્ષા એજન્સી અને સાયબર એક્સપર્ટ તપાસ દ્વારા તપાસ શરૂ access_time 9:18 pm IST ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ access_time 9:04 pm IST પ્રથમ તબક્કાના મતદાનમાં વિવાદ: ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો, વઢવાણમાં શાળાના દરવાજા બંધ કરાતા મતદારોના ઉગ્ર દેખાવો access_time 9:01 pm IST ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ access_time 8:56 pm IST
ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન અને SOP અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર સીએમની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે ગુજરાત સરકારે ૩૦મી ઓગસ્ટના સોમવારે જન્માષ્ટમી નિમિત્તે લોકો ૧૨ વાગે મંદિરમાં જઈ દર્શન કરી શકે તે માટે એ દિવસ પૂરતો રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રે ૧૧ વાગ્યાને બદલે રાત્રે ૧ વાગ્યે કરફ્યૂ લગાવવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે ૯થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવ પર્વ હોઈ આ દિવસોમાં પણ કરફ્યૂ ૧૧ વાગ્યાથી લગાવવાને બદલે ૧૨ વાગ્યાથી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. મંદિર પ્રાંગણમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. મુખ્યમંત્ર વિજય રૂપાણીીએ ગણેશોત્સવનું પર્વ આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. જન્માષ્ટમી માટેની ગાઈડલાઈન: 30 ઓગસ્ટે 1 દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી અમલી બનશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ. ત્યારપછી બીજા લોકોને જવા દેવામાં આવશે. કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત. ગોળ કુંડાળા-સર્કલ કરી તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતી શોભાયાત્રા 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર કાઢી શકાશે. જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ ઉત્સવને પરવાનગી અપાશે નહીં. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે. ગણેશોત્સવ માટેની ગાઈડલાઈન: સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી. ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમા સ્થાપી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની જ છૂટ. રાજ્યનાં 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો અમલ 12 વાગ્યાથી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો અને એક વાહનને મંજૂરી. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. 'ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી.' એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા. ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. 'બાર ઊઘડ્યાં' ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે તેમ નહોતું. બળવાન ઉતારુઓ એક પછી એક ઘૂસતા જાય ને મારા જેવાને હઠાવતા જાય. છેવટે ટિકિટ તો મળી. ગાડી આવી. ત્યાં પણ બળિયા હતા તે પેસી ગયા. ઉતારુ વચ્ચે ને પેસનાર વચ્ચે ફાગ ઉડે, ધક્કામુક્કી ચાલે. એમાં મારાથી ભાગ લેવાય તેમ નહોતું. અમે ત્રણે આમતેમ જઈએ. બધેયથી એક જ જવાબ મળે, 'અહીં જગ્યા નથી.' હું ગાર્ડ પાસે ગયો. તે કહે, 'જગ્યા મળે તો બેસો, નહીં તો બીજી ટ્રેનમાં જાઓ.' મેં નમ્રતાપૂર્વક કહ્યું, 'પણ મારે અગત્યનું કામ છે.' આ સાંભળવાનો ગાર્ડને વખત નહોતો. હું હાર્યો. મગનલાલને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવા કહ્યું . પત્નીને લઈને હું ત્રીજા વર્ગની ટિકિટે 'ઇન્ટર'માં પેઠો. ગાર્ડે મને તેમાં જતાં જોયેલો. આસનસોલ સ્ટેશને ગાર્ડ વધારાના પૈસા લેવા આવ્યો. મેં કહ્યું, 'તમારો મને જગ્યા બતાવવાનો ધર્મ હતો. જગ્યા ન મળી એટલે હું આમાં બેઠો છું. મને તમે ત્રીજા વર્ગમાં જગ્યા આપો તો હું તેમાં જવાને તૈયાર છું.' ગાર્ડ સાહેબ બોલ્યા, 'મારી સાથે દલીલ ન થાય. મારી પાસે જગ્યા નથી. પૈસા ન આપવા હોય તો તમારે ટ્રેનમાંથી નીકળવું પડશે.' મારે તો કેમેય પૂના પહોંચવું હતું. ગાર્ડ જોડે લડવાની મારી હિંમત નહોતી. મેં પૈસા ચૂકવ્યા. છેક પૂના સુધીનું વધારાનું ભાડું લીધું. મને આ અન્યાય ખૂંચ્યો. સવારે મુગલસરાઈ આવ્યું. મગનલાલે ત્રીજા વર્ગમાં જગ્યા મેળવી લીધી હતી. મુગલસરાઈમાં હું ત્રીજા વર્ગમાં ગયો. ટિકિટ કલેક્ટરને મેં હકીકતથી વાકેફ કર્યા. તેની પાસેથી મેં અમારી વાતનું પ્રમાણપત્ર માગ્યું. તેણે આપવાની ના પાડી. મેં વધારાના ભાડાના પૈસા પાછા મળવાની રેલવેના વડાને અરજી કરી. 'પ્રમાણપત્ર વિના વધારાના પૈસા પાછા આપવાનો અમારો રિવાજ નથી, પણ તમારા કેસમાં અમે આપીએ છીએ. બર્દવાનથી મોગલસરાઈ સુધીનો વધારો તો પાછો ન અપાય.' આવી મતલબનો જવાબ મળ્યો. આ પછીના મારા ત્રીજા વર્ગની મુસાફરીના અનુભવો એટલા છે કે તેમનું પુસ્તક બને. પણા આવા કેટલાક પ્રસંગોપાત્ત આપવા ઉપરાંત આ પ્રકરણોમાં તેમનો સમાસ થાય એમ નથી. શરીરપ્રકૃતિવશાત્ ત્રીજા વર્ગની મારી મુસાફરી બંધ થઈ એ મને હંમેશા ખટક્યું છે ને ખટક્યા કરશે. ત્રીજા વર્ગની મુસાફરીમાં જોહુકમી અમલની વિટંબણા તો છે જ. પણ ત્રીજા વર્ગમાં બેસનારા કેટલાક મુસાફરોની ઉદ્ધતાઈ, તેમની ગંદકી, તેમની સ્વાર્થબુદ્ધિ, તેમનું અજ્ઞાન ઓછાં નથી હોતાં. ખેદ તો એ છે કે, ઘણી વેળા મુસાફરો જાણતા નથી કે તેઓ ઉદ્ધતાઈથી વર્તે છે, અથવા ગંદકી પોષે છે, અથવા સ્વાર્થ જ શોધે છે. જે કરે છે તે તેમને સ્વાભાવિક લાગે છે. આપણે સુધરેલાએ તેની દરકાર નથી કરી. કલ્યાણ જંક્શન થાક્યાપાક્યા પહોંચ્યા. નાહવાની તૈયારી કરી. મગનલાલ અને હું સ્ટેશનના પંપે પાણી લઈ નાહ્યા. પણ પત્નીને સારુ કંઈક તજવીજ કરી રહ્યો હતો તેટલામાં સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના ભાઈ કોલે અમને ઓળખ્યા. તે પણ પૂના જતા હતા. પત્નીને બીજા વર્ગની કોટડીમાં નાહવા લઈ જવાનું તેમણે કહ્યું. આ વિનયનો સ્વીકાર કરતાં મને સંકોચ થયો. પત્નીને બીજા વર્ગની કોટડીનો આશ્રય લેવાનો અધિકાર નહોતો, એનું મને જ્ઞાન હતું. પણ મેં આ કોટડીમાં તેને નાહવા દેવાની અયોગ્યતાની પ્રત્યે આંખ આડા કાન કર્યા. સત્યના પૂજારીને આવુંયે ન શોભે. પત્નીને કંઈ જવાનો આગ્રહ નહોતો. પણ પતિના મોહરૂપ સુવર્ણપાત્રે સત્યને ઢાંક્યું.
બેન્ક રેલ્વે પોલીસ વિજ, કંપની, સ્કુલ, કોલેજ, એસ.ટી, ભૂમિદળ, કોસ્ટગાર્ડ, જીપીએસસી વર્ગ-૧ અને ૨, મેડીકલ , ઈન્સ્યોરન્સ કંપની, મહાનગરપાલિકા , કોર્પોરેટ કંપનીઓ સરકારના વિવિધ વિભાગો વિગેરે ક્ષેત્રે રોજગારી ઉપલબ્ધ રાજકોટ તા. ૨૭ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુદા જુદા ફીલ્ડમાં અને અલગ અલગ કેડરમાં નોકરી મેળવવાની તક આજના યુવાધન માટે સર્જાઇ છે. આ તકનો લાભ ઉઠાવવા પણ યુવાધન બેતાબ હોવાનુ જોવા મળી રહ્યુ છે. હેન્ડસમ સેલેરી (સાતમુ પગારપંચ) સાથે નોકરી કરવા નોકરીવાંચ્છુઓ તલપાપડ બની રહ્યા છે. હવે ગુજરાતમાં અને ભારતમાં સરકારી અર્ધસરકારી સહકારી, અને ખાનગી ક્ષેત્રે જે જગ્યાઓ ઉપર ભરતીઓ ચાલી રહી છે. તેની ઉપર નજર કરીએ તો ..... ncdc પુરા ૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની કુલ ૭૦ જ્ગાયએ ઉપર ભરતી ચાલી રહી છે. www.ncdc.in * સેન્ટ્રલ ઈલેકટ્રોનીકસ લિમિટેડ પુરા ૧૧-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ જનરલ મેનેજર વિગેરેની ૩૩ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www. celindia.co.in * એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (AAI) પુરા ૧૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, જુનિયર એકઝીકયુટીવ વિગેરેની કુલ ૯૦૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.aai.aero * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી.(PGCIL) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (hr) ની સાથે ૨૫ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.powergridindia.com * સાઉથ - ઈસ્ટ - સેન્ટ્રલ રેલ્વે પુરા ૩૧-૭ ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની ૪૩૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.secr.indianrailways.gov.in * ઈન્ટિગ્રલ કોચ ફેકટરી, ચેન્નઇ પુરા ૮-૮- ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૭૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.icf.indianrailways.gov.in * અરૂણાચલ પ્રદેશ પોલીસ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ સબ ઈન્સપેકટર વિગેરેની ૯૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. arunpol.nic.in *dsssbપુરા ૧૩-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે ફાર્માસીસ્ટ વિગેરેની કુલ ૧૬૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://dsssbonline.nic.in * ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની (gsrtc) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે કલાર્કની ૯૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.gsrtc.in * ભૂમિદળમાં ncc સ્પેશ્યલ એન્ટ્રી સ્કીમ અંતર્ગત સ્નાતક થયેલા અને ncc'c સર્ટીફીકેટ ધરાવનાર ૫૦ પુરૂષો તથા ૫ મહિલાઓની ભરતી થઇ રહી છે. જેમા અરજી કરવાની છેલ્લી તારીખ ૨-૮-૨૦૧૮ છે. વયમર્યાદા ૧-૧-૨૦૧૯ના રોજ ૧૯ થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. પગારધોરણ રૂ. ૫૬,૧૦૦ થી રૂ. ૧,૭૭,૫૦૦ રહેશે. www.joinindianarmy.nic.in * ઈન્ડિયન કોસ્ટગાર્ડ પુરા ૧-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે ડીપ્લોમા એન્જીનીયર થયેલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૧૮ થી ૨૨ વર્ષ છે. શરૂઆતનુ પગારધોરણ રૂ. ૨૯,૨૦૦ રહેશે.www. joinindiancoastguard.gov.in * ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ઉમેદવારો માટે વર્ગ-૧ અને ૨ ની ૨૯૪ જગ્યાઓ (ડે.કલેકટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, લેબર ઓફિસર સેલ્સટેકસ ઓફિસર (gst) ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર) વિગેરે ઉપર ભરતી ચાલી રહી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા ૩૧-૭-૨૦૧૮ના રોજ ૨૦ થી ૩૫ વર્ષ છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. www.gpsc.nic.inતથા https://ojas.gujarat.gov.in * યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc) પુરા ૨-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે be/md/m.pharm/m.sc થયેલા ઉમેદવારો માટે ૧૨ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષની છે. www.upsconline.nic.in * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. દ્વારા ૩૧-૭- ૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ll.b (ત્રણ વર્ષ) કરેલ ઉમેદવારો માટે ૬ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા ૩૧-૫-૨૦૧૮ના રોજ વધુમા વધુ ૨૮ વર્ષ છે. www.powergridindia.com * દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. પુરા વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ, સિવિલ- ઈલેકટ્રીક અને આઇ.ટી જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.dgvcl.com /dgvclweb/advertisement. php ઉપરાંત ઉતર ગુજરાત વિજ કંપની લી. પુરા પણ વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ ઈલેકટ્રીકલ અને સિવિલ જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છwww.ugvcl.com/careers * ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે સેક્રેટર મેનેજર તથા સલાહકાર (જીલ્લા પ્રોજેકટર ઓફિસર/ પ્રોજેકટ ઓફિસર)ની ભરતી ચાલી રહી છે. ફોન નં. - ૦૭૯ ૨૩૨૫૯૨૪૬ www.gsdma.org, www.jobs.gsdma.org * ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ પુરા એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ફોર્મ. તા. ૩૦ જુલાઇ સુધીમા ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન વિભાગીય કચેરી , મહેકમ શાખા ગોંડલ રોડ રાજકોટ ખાતેથી મેળવીને તા. ૩૧-૭-૨૦૧૮ સુધીમાં ભરીને પરત આપવાના હોવાનુ જણાવ્યુ છે. * રાજકોટ વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ હેઠળના અર્લી-ઇન્ટર વેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે તા. ૨-૮-૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી પીડીયાટ્રીશ્યન, મેડીકલ ઓફીસર, ઓડિયોલોજીસ્ટ કમ સ્પિચ થેરાપીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ, લેબ ટેકનીશ્યન, ડેન્ટલ ટેકનીશ્યન તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યું યોજાનાર છે. * સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ, એન.એસ.પટેલ સર્કલ, ભાલેજ રોડ, આણંદ-૩૮૮૦૦૧ દ્વારા તા. ૪-૮-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કેમેસ્ટ્રી એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિષયના પ્રોફેસર, એસો. તથા આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * આત્મીય સ્કૂલ, યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ રાજકોટ (ફોન નં. ૦૨૮૧-૨૫૬૧૦૬૬) દ્વારા CBSE અને GSEB (અંગ્રેજી/ગુજરાતી મિડીયમ) માટે પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિવિધ વિષયો માટે શિક્ષકોની તથા કો ઓર્ડીનેટર, સ્પોર્ટસ ટીચર અને એડમીન સ્ટાફની ભરતી ચાલી રહી છે. * નેશનલ એઇડઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટી અંતર્ગત જૂનાગઢ ખાતે ચાલતા એ.આર.ટી. સેન્ટર, GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફીસરની જગ્યા માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૩૦-૭-૨૦૧૮ ના રોજ સોમવારે ૯ વાગ્યાથી તબીબી અધિક્ષકની ચેમ્બરમાં રાખ્યા છે. * આઇ.ટી.આઇ.માં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ માટે હંગામી ધોરણે પ્રવાસી સુપર-વાઇઝર ઇન્સટ્રકટરની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં ફોમવર્ક કારપેન્ટરી તથા સેનેટરી એન્ડ પ્લમ્બીંગના ટ્રેડ માટે જરૂરીયાત છે. જૂનાગઢ, રાણાવાવ, જસદણ, વેરાવળ, હળવદ, લખતર, પાટડી, ઉના, ભચાઉ ખાતેની આઇ.ટી.આઇ.ને રૂબરૂ સંપર્ક તા. ૨-૮-૨૦૧૮ સુધીમાં કરવો. મો. ૭૨૦૩૦ ૩૮૮૬૧, ૯૬૩૮૨ ૩૮૦૨૩. * ગુજરાત રાજય ''જેલ ભવન'', સુભાષબ્રીજ સર્કલ પાસે અમદાવાદ-૨૭ દ્વારા વણાટ મદદનીશ, કેમીકટ સુપર-વાઇઝર, સુથાર શિક્ષક, સિનિયર દરજી શિક્ષક (પુરૂષ), લુમ ફીટર, મીસ્ત્રી, કંમ્પોઝીટર, યોગ શિક્ષક, આંગણવાડી શિક્ષિકા, પુરૂષ શિક્ષક, સંગીત શિક્ષિકા તથા બાઇન્ડરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૩૦-૭-૨૦૧૮ સુધીમાં વેબસાઇટ www. prisons.gujarat.gov.in પરથી અરજીનો નમૂનો-ફોર્મ મેળવીને તા. ૧૦-૮-૨૦૧૮ સુધીમાં રજી. એ.ડી.થી પહોંચાડવાનું છે. * સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૦-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ઓડીટર, કલાર્ક (ઓડીટ), ડેપ્યુટી મેડીકલ ઓફીસર, પર્સોનલ ઓફીસર (સંભવીત), એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર (સંભવીત), ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર મેડીકલ ઓફીસર,ડેપ્યુટી પ્રોજેકટ ઓફીસર, સિવિલ અને ઇલેકટ્રીકલ આસી. એન્જીનીયર, જુનિયર ઇજનેર (ઓટો સ્ટોર), આસી. એકાઉન્ટન્ટ, આસી. જંતુનાશક અધિકારી, સુપરવાઇઝર (સિવિલ), સિકયુરીટી સુપરવાઇઝર, લેબ. ટેકનીશ્યન, ટેકનિકલ આસીસ્ટન્ટ, કલાર્ક ફીટર, ડ્રાઇવર, માર્શલ તથા માર્શલ લીડર (પુરૂષ), કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસી., એ.સી. પ્લાન્ટ (મિકેનિકલ) એન્ડ સાઉન્ડ લાઇટ ઓપરેટરની ભરતી પ્રક્રિયા ચાલે છે. www.suratmunicipal.gov.in ફોન નં. ૦૨૬૧ ૨૪૨૩૭૫૧-૫૬. * મધ્ય ગુજરાત વિજ કંપની લિ. દ્વારા વિદ્યુત સહાયક (ઇલેકટ્રીકલ જુનિયર એન્જીનીયર તથા જુનિયર આસીસ્ટન્ટ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.mgvcl.com/career * ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રાફીક ઇન્સ્પેકટર, સ્ટોર કીપર કલાર્ક, આસીસ્ટન્ટસ, એકાઉન્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www.ojas.gujarat.gov.in * ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૬૮૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.newindia.co.in * ઇન્ડિયન બેંક દ્વારા ૩૦-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૧૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વય મર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.indianbankonline.com * સતીષ ધવન સ્પેસ સેન્ટરમાં ૨૮-૭-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૪૩૫ એપ્રેન્ટીસની ભરતી થઇ રહી છે. લાયકાત ધોરણ -૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. રાખેલ છે. www.shar.gov.in * આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો મનગમતી અને લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) -આલેખન- ડો. પરાગ દેવાણી મો.૯૮૨૪૪ ૫૧૫૪૧ (11:26 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
18મી સદીમાં ઈંગ્લેન્ડના થોમસ બસ્બી નામનો એક માણસ થિરસ્કમાં રહેતો હતો. તેનો ડેનિયલ ઓટી નામનો પાર્ટનર હતો. કહેવાય છે કે આ બંને નકલી સિક્કા બનાવવાનું ગેરકાયદેસર કામ કરતા હતા. ડેનિયલ માત્ર થોમસનો સારો મિત્ર નહોતો, પરંતુ થોમસે તેની પુત્રી એલિઝાબેથ સાથે લગ્ન પણ કર્યા હતા. જે બાદ બંને જમાઈ અને સસરા બન્યા. બાદમાં આ મિત્રતા વધુ ગાઢ બની હતી. દરરોજ કામ કર્યા પછી, બંને થિર્સ્કમાં તેમના મનપસંદ બારમાં સાથે બેસતા અને ત્યાં દારૂ પીતા. થોમસ હંમેશા બારમાં એક જ ખુરશી પર બેસતો હતો, જેના કારણે તેને તે ખુરશીથી ખાસ લગાવ થઈ ગયો હતો. જો કોઈ વ્યક્તિ એ ખુરશી પર બેસી જાય તો, થોમસ તેની સાથે લડવા લાગતો. પછી બળજબરીથી તેને ત્યાંથી હટાવીને પોતે તેમાં બેસી જતો. પરંતુ આ ખુરશી આગળ જતા અનેક લોકોના જીવ લેવા જઈ રહી હતી. આ વાતથી બધા અજાણ હતા. વાર્તા વર્ષ 1702 માં શરૂ થાય છે. એક દિવસ થોમસ અને ડેનિયલ વચ્ચે બારમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો. લડાઈ મારપીટ સુધી પહોંચી હતી. પછી ડેનિયલ થોમસને ચીડવવા માટે તેની મનપસંદ ખુરશી પર બેસી ગયો. આ જોઈને થોમસ એટલો ગુસ્સે થયો કે તેણે ડેનિયલની હત્યા નાખી. પોલીસે હત્યાના આરોપમાં થોમસની ધરપકડ કરી હતી. જે બાદ થોમસને તેના સસરાની હત્યાના ગુનામાં મોતની સજા ફટકારવામાં આવી હતી. જે દિવસે થોમસને ફાંસી આપવાની હતી. તે દિવસે તેને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. તેની ફાંસી પહેલા તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતા થોમસે કહ્યું કે તે થિર્સ્કના બારમાં તેની મનપસંદ ખુરશી પર બેસીને તેનું છેલ્લું ભોજન કરવા ઈચ્છે છે. થોમસની આ ઈચ્છા સ્વીકારવામાં આવી અને તેને તે જ બારમાં લઈ જવામાં આવ્યો. જમવાનું પૂરું કર્યા પછી, તે ઉભા થતો અને બોલવા લાગ્યો કે, 'જે મારી ખુરશી પર બેસવાની હિંમત કરશે તેનું મૃત્યુ નક્કી છે'. ત્યારથી આ ખુરશી ખરેખર શાપિત બની ગઈ છે. Medium.com અનુસાર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, રોયલ એન્ફોર્સર્સના બે પાયલોટ તે પબમાં આવ્યા અને તે ખુરશી પર બેઠા. ત્યારપછી જેવો તે બંને પબમાંથી બહાર આવ્યા કે તેમની કારને અકસ્માત નડ્યો અને બંને પાયલોટનું મોત નીપજ્યું. આ પછી જે પણ આ ખુરશી પર બેઠું તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું. આ વારંવાર થતા મૃત્યુને કારણે પબના માલિકે આ ખુરશી પબના ગોડાઉનમાં રાખી દીધી હતી. પરંતુ અહીં પણ આ ખુરશીના શાપે લોકોનો પીછો ન છોડ્યો. એકવાર ગોડાઉનમાં સામાન રાખવા આવેલો કામદાર થાકી ગયો અને એ ખુરશી પર બેસી ગયો. ત્યાર બાદ એક કલાક પછી તે કામદારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ ઘટના પછી પબના માલિકે આ શાપિત ખુરશી થિર્સ્કના મ્યુઝિયમને દાનમાં આપી દીધી. ત્યારથી આ ખુરશી તે મ્યુઝિયમમાં 5 ફૂટની ઊંચાઈએ રાખવામાં આવી હતી. જેથી ભૂલથી પણ આ ખુરશી પર કોઈ ન બેસે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
રવીન્દ્રનાથે ૧૮૯૧માં, ૩૦ વર્ષની વયે, પદ્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૧૯૧૩માં તેમણે તેનો અંગ્રેજી ગદ્યાનુવાદ, ‘ચિત્રા’ પ્રગટ કર્યો. ત્યાર પછી ૧૯૩૬માં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૪૫ વર્ષનાં સમયગાળામાં ત્રણ વિવિધ શૈલીમાં જેની પ્રસ્તુતિ થાય તે રવીન્દ્રનાથની પ્રિય રચના જ હોઈ શકે. રવીન્દ્ર સાહિત્યનું ગુજરાતીમાં પ્રથમ અવતરણ થયું ૧૯૧૫માં – મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અનુદિત ‘ચિત્રાંગદા’થી. આ અનુવાદ ગદ્યમાં છે. ‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે. નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે. નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે. નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે. ૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે. રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે. — શૈલેશ પારેખ
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઇને પોરબંદરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં ૧ લાખથી પણ વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો પોરબંદરના ખાદીગ્રામ ભંડારમાં અંદાજે પ લાખ રૂપિયાનાં કિંમતનાં ચાર હજાર તિરંગાનું વેંચાણ થયું છે. પોરબંદરવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની અભિવ્યકિત કરશે. તા.૧૩ થી ૧પ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગામડાઓથી લઇ અને શહેરો સુધી આ તિરંગા અભિયાનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. પોરબંદર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તિરંગા અભિયાનને લઇને દરેક લોકોએ જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું. સામાજીક સંસ્થા તેમજ પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં દરેક વોર્ડમાં પણ તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે પોરબંદરનાં ખાદીગ્રામ ઉધોગ દ્વારા પણ પ્રતિવર્ષ પણ આ વર્ષે પણ ખાદીના તિરંગાનું વેંચાણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ખાદીભંડારમાં તિરંગાનું રેકર્ડ બ્રેક વેંચાણ થયું હોવાનું જાણવા મળી રહયું છે. અંદાજે પાંચ લાખની કિંમતનાં ચાર હજારથી પણ વધુ તિરંગાનું વેંચાણ થયું છે. લોકોએ પૈસા લઇને પણ તિરંગાની ખરીદી કરી છે અને પોતાના ઘર ઉપર આ તિરંગો લહેરાવી દેશપ્રેમની ઝાંખી કરાવી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં દરેક ઘર ઉપર આન, બાન અને શાનથી તિરંગો લહેરાતો નજરે પડયો છે. સામાન્ય રીતે ગાંધી જયંતિનાં દિવસે ખાદીનું વેંચાણ સૌથી વધુ હોય છે. અને રાષ્ટ્રીય પર્વ દરમિયાન ખાદીભંડારમાં તિરંગાનું પણ વેંચાણ થાય છે. દર વર્ષે માત્ર ર૦૦ થી ૩૦૦ જેટલા તિરંગાનું વેંચાણ થતું હતું. હર ઘર તિરંગા અભિયાનને લઇને આ વખતે ખાદી ભંડારમાં ચાર હજારથી પણ વધુ તિરંગાનું વેંચાણ થયું છે. જે પોરબંદરવાસીઓનો દેશપ્રેમ બતાવે છે. Our Pride Tiranga, Elnews આ પણ વાંચો … https://www.elnews.in/news/5598/ આ જ પ્રકાર ના માહિતીસભર આર્ટીકલ્સ તથા સમાચાર માટે આજે જ Playstore ઉપર થી ડાઉનલોડ કરો Elnews https://play.google.com/store/apps/details?id=com.elnews 15 august 2022azadi ka amrit mahotsavelnewsgujaratgujarat tiranga yatraHar ghar tirangaharghartirangaporbandartiranga yatratiranga yatra porbandar
અમુક સમયે સોનાનાં ભાવમાં વધારો કે ઘટાડો થતો હોય છે. સોનાના ભાવમાં તહેવારો કે અમુક સીઝનોમાં વધારો કે ઘટાડો થાય તે વાસ્તવિક છે. આવી રીતે હાલમાં પરબની સીઝન ચાલી રહી છે. જેનાથી સોનું આજે 8000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. અમુક તહેવારો દરમિયાન સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળતો હોય છે. મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર સોના વાયદો ચાર દિવસની તેજી બાદ 0.55 ટકા ઘટીને 47360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. જયારે સોનાનો વાયદો ઘટીને 63051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જયારે સોનું આ ભાવ પર બંધ હતું ત્યારે ચાંદીમાં 1 ટકાની તેજી આવી ગઈ હતી. અમેરિકન ડોલરમાં તેજીના કારણે આજે સોનાની કિમતમાં ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે સોના વાયદો લગભગ 55 હજાર રૂપિયા પર હતો. હાલમાં સોનામાં ફરજીયાત હોલ માર્ક જેવી સીસ્ટમ સરકાર દ્વારા ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના લીધે દેશમાં અનેક સોની એસોશિયેશન દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી. વિદેશી કિમતો પ્રમાણે ઘરેલું સોનું, ચાંદીની કીમત અને બુલિયન ઇન્ડેક્સ ફ્યુચર્સ પર સપાટ શરૂઆત થઈ શકે છે. જ્યારે ઘરેલું MCX પર ગોલ્ડ પર આવતા ઓકટોબરમાં દિવાળી અને નવરાત્રીની સીઝનના લીધે સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. જેમાં સોનું 47, 450 -47, 300 રૂપિયાનાં સ્તર પર રહી શકે છે, આ જયારે ચાંદી સપ્ટેમ્બરમાં 62500 રૂપિયાની ઉપર 63, 200-63, 900 રૂપિયાના સ્તર પર આવી શકે છે. MCXBULLDEX મે 14, 050- 14,400 રૂપિયાના દાયરામાં તેજીની સાથે વધી શકે છે. નિષ્ણાતો અનુસાર સોનું જલ્દી 50 હજાર રૂપિયા સુધી પહોંચી જશે. તેવામાં રોકાણ માટે આ ઉત્તમ સમય છે, જે લોકો પાસે રૂપિયા હોય અને તેવો આ રીતે સોના દ્વારા રોકાણ કરવા માંગતા હોય તે લોકો રોકાણ કરી શકે છે. સોંનામાં ગોલ્ડ ETFથી આઉટફલો જારી છે. આં રીતે દુનિયાના મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડડ ફંડ SPDR ફંડ પર પણ સોનાની કિંમતો ઘટવા પામી હતી, જેમાં તે 0.5 ટકા ઘટીને લગભગ 1006 ટન રહી હતી. આમ હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે, જેથી રોકાણ કરનાર લોકો સોનામાં સહેલાઈથી રોકાણ કરી શકે છે. જે આગળની દિવાળીની સિઝનમાં ભાવ વધે ત્યારે તેને બજારમાં કાઢી શકાય છે. 24 કેરેટનાં સોનાને 100 ટકા શુદ્ધ માનવામાં આવે છે, પરતું આટલું શુદ્ધ સોનું નરમ હોય છે. જયારે જેને કઠણ બનાવવા અને ઘાટ આપવા માટે તેમાં અન્ય ધાતુ મિશ્રિત કરવામાં આવે છે. સરકાર દ્વારા હાલમાં સોનાની શુદ્ધતા માપવા માટે એક એપ બનાવવામાં આવેલી છે, જે પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. જેનું નામ છે. BIS Care appથી તમેં સોનાને ચેક કરી શકો છો. આ એપ્લીકેશનનાં માધ્યમથી લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક વગેરેને લગતી ફરિયાદ ગ્રાહકો કરી શક છે. જતા ફરિયાદ નોંધાવી શકાય છે. જેના આધારે ગ્રાહકોને પૂરી જાણકારી આપવામાં આવે છે. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ક્રોકોડાઈલ-એમ્બોસ્ડ લેધર એ અસલી મગરનો પોસાય એવો વિકલ્પ છે, પરંતુ મગર-એમ્બોસ્ડ ચામડા અને અસલી ચામડા વચ્ચે શું તફાવત છે? અહીં જાણો. ક્રોકો (અથવા મગર) એમ્બોસ્ડ લેધર શું છે? ક્રોકોડાઈલ-એમ્બોસ્ડ લેધર, જેને ‘મોક ક્રોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનું ચામડું છે જે વાસ્તવિક મગરના ચામડાની કુદરતી સુંદરતા માટે રચાયેલ છે. એમ્બોસિંગમાં ગરમી અને સ્ટેમ્પ લગાવવાનો સમાવેશ થાય છે જે પછી તેને વાસ્તવિક પ્રાણીના ચામડા અથવા આ કિસ્સામાં, કુદરતી મગરની ચામડીના લાક્ષણિક દેખાવની અનુભૂતિ આપવા માટે છાપ ન સર્જાય ત્યાં સુધી દબાવવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં કેટલીકવાર કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ શામેલ હોય છે. જોકે, કેટલીક કંપનીઓ અસલી ચામડાનો ઉપયોગ કરે છે, જેમ કે ભેંસનું ચામડું, ગાયનું ચામડું અને અન્ય ચામડાની બનાવટો. ખાસ કરીને કાઉહાઇડ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ત્વચા છે. ક્રોક-એમ્બોસ્ડ ઉત્પાદનોના વિવિધ પ્રકારો અસ્તિત્વમાં છે, જેમાં ગાયના ચામડા પર પીરોજ એમ્બોસ્ડ મગર અને ગાયના ચામડા પર રોઝા એમ્બોસ્ડ ક્રોકોડાઈલ સહિતના લોકપ્રિય પ્રકારો છે. અસલી મગરના ચામડામાંથી મોક ક્રોક લેધરને અલગ પાડવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે તેના પર મુદ્રિત મગરના ભીંગડા કુદરતી મગરની ચામડી જેવા અપૂર્ણ અને ખૂબ વૈભવી લાગે છે. ક્રોકોડાઈલ-એમ્બોસ્ડ લેધરની વિશેષતાઓ ગાયના ચામડા અથવા અન્ય પ્રકારની ચામડાની રચનાઓ પર સફેદ એમ્બોસ્ડ મગરની ઘણી અવલોકનક્ષમ લાક્ષણિકતાઓ છે: સ્ટેમ્પના ઉપયોગને કારણે પુનરાવર્તિત અને સમાન પેટર્ન એમ્બોસ્ડ સરિસૃપ ત્વચા માટે સમાન રંગ ત્વચાને કૃત્રિમ ચમક આપે છે છીછરા પ્રિન્ટ સાથે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે વાસ્તવિક ચામડામાંથી મગર-એમ્બોસ્ડ ચામડાને કેવી રીતે અલગ પાડવું એમ્બોસ્ડ એલિગેટર સ્કિનથી અસલી મગરના ચામડાને અલગ પાડવું એ એક પડકાર બની શકે છે. જો કે, તમને તમારી પસંદગીનું ચામડું મળી રહ્યું છે તેની ખાતરી કરવા માટે તમે ધ્યાનમાં લઈ શકો તેવી સરળ સુવિધાઓ છે. સામગ્રી અસલી મગર કે મગરની ચામડીથી બનેલી છે કે કેમ તે જોવા માટે ચામડાની તપાસ કરવામાં અને ભીંગડાના વિતરણમાં નોંધપાત્ર સમય લો. તમારે જે જોવું જોઈએ તે અહીં છે: નોંધ લેધર કેવી રીતે લાગે છે વાસ્તવિક સરિસૃપની ચામડીથી વિપરીત, સ્ટેમ્પ્ડ/એમ્બોસ્ડ ચામડું ખૂબ જ સખત, કઠોર અને કોમ્પેક્ટ હોય છે અને તે લગભગ પ્લાસ્ટિક જેવું લાગે છે. બીજી બાજુ, કુદરતી મગરના ચામડાની વસ્તુઓ સામાન્ય રીતે સરળ, કોમળ અને સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. ટાઇલ્સ, અનાજ અને ભીંગડાની લાગણી પર ધ્યાન આપો. પેપર્સ તપાસો જ્યારે મગર-એમ્બોસ્ડ ચામડાની વાત આવે છે ત્યારે કાગળો તપાસવા નિર્ણાયક છે, ખાસ કરીને જો તમે ડિઝાઇનર દુકાનોમાંથી ચામડાની પ્રોડક્ટ્સ ખરીદતા હોવ જે વાસ્તવિક ચામડાના ચામડા સાથે વ્યવહાર કરે છે. ડિઝાઇન હાઉસના અધિકૃત સ્ટોર્સ અને વેબસાઇટ્સ પરથી ખરીદો અને ખાતરી કરો કે તમે પ્રતિષ્ઠિત સપ્લાયર પસંદ કરો છો. તમે મગરના ચામડાની અસલી વસ્તુઓ ખરીદી છે એવું કહેતા તમને કદાચ કાગળ મળશે. તમારા સપ્લાયરને તમારી પાસે હોય તેવા કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓનો રાજીખુશીથી જવાબ આપવો જોઈએ. જો વિક્રેતા તમારા પ્રશ્નો અથવા પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરે છે, તો તમારે ચિંતિત થવું જોઈએ અને આ ઉત્પાદનો ખરીદવા વિશે તમારું મન બદલવાનું વિચારવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે ઉત્પાદનો સ્ટેમ્પ્ડ ચામડા અથવા અન્ય નકલોમાંથી બનાવવામાં આવી શકે છે જ્યારે તેની કિંમત અસલી મગરના ચામડા જેવી હોય છે. ટેગ તપાસો હેન્ડબેગ મગરના ચામડાની બનેલી છે કે કેમ તે જોવા માટે ટેગ તપાસો. જો કે, લેબલ માટે “અસલ ચામડું” કહેવું પૂરતું નથી. કેટલીકવાર, જેને સરિસૃપની કુદરતી ત્વચા કહેવામાં આવે છે તે છપાયેલું ગોખું હોઈ શકે છે. તેથી તેના બદલે, હેન્ડબેગ મગરના ચામડાની બનેલી છે તે દર્શાવતો ટેગ શોધો. ટેગ “ફુલ-ગ્રેન લેધર” પણ કહી શકે છે, જે દર્શાવે છે કે ચામડાના અનાજને તોડવામાં આવ્યું નથી. ટૅગ્સ 100% ભરોસાપાત્ર નથી, તેથી તમારે તેને મીઠાના દાણા સાથે લેવું પડશે અને અન્ય ટીપ્સને પણ ધ્યાનમાં લેવી પડશે. સ્કેલ્સના કદ અને આકારમાં અચાનક ફેરફાર માટે જુઓ અસલ સરિસૃપના ચામડાના ભીંગડાનો આકાર તેમના પેટ પરના મોટા, ચોરસ આકારથી તેમની બાજુઓ પર નાના, વધુ ગોળાકાર આકારોમાં, એટલે કે, ઓછી ભૌમિતિક રીતે સમાન પેટર્નમાં પ્રગતિ કરે છે. જો સંક્રમણ આકસ્મિક હોય અને એક જ પેનલમાં બે કરતા વધુ વખત થાય, અથવા જો ત્યાં કોઈ સંક્રમણ ન હોય, તો બેગ કદાચ ક્રોક-એમ્બોસ્ડ ચામડાની બનેલી હોય. કિંમતથી સાવધ રહો અસલી મગરની ચામડી મોંઘી હોય છે. તેથી, ખરીદદાર તરીકે, તમારે તેને પ્રમાણમાં ઊંચી કિંમતે ખરીદવાની અપેક્ષા રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, હર્મેસ બિર્કિન ક્રોકોડાઈલ ફેબ્રિક બેગની કિંમત $50,000 થી વધુ હોઈ શકે છે. ઓછી પ્રતિષ્ઠિત બ્રાન્ડ મગરની ચામડીની હેન્ડબેગનું કદ અને શૈલીના આધારે ઓછામાં ઓછા $2,000-$4,000માં વેચાણ કરે છે. વિદેશી ચામડું મોંઘું હોય છે, પછી ભલેને તમે માત્ર તમારા પોતાના ચામડાના કામ માટે સામગ્રી ખરીદવામાં જ રસ ધરાવતા હો. તેથી જ્યારે પણ કોઈ તમને વાસ્તવિક સરિસૃપ ચામડાની હેન્ડબેગ થોડા હજાર ડોલરથી ઓછામાં વેચવાનો પ્રયાસ કરે છે, તે લગભગ ચોક્કસપણે નકલી છે. સ્ટોનસ્ટ્રીટ લેધર પર, અમે અમારા ગ્રાહકોને મહત્ત્વ આપીએ છીએ અને તેમને ચામડાના કામ અને ચામડાની વસ્તુઓનો પુરવઠો પ્રદાન કરીએ છીએ જેના પર તેઓ વિશ્વાસ કરી શકે. જો તમને ક્રોકોડાઈલ એમ્બોસ્ડ લેધર, અથવા અન્ય કોઈપણ ચામડાની સામગ્રીમાં રસ હોય, તો અમારી વેબસાઇટ પર એક નજર કરવામાં અચકાશો નહીં અથવા (417) 888-3020 પર સીધો અમારો સંપર્ક કરો અને વધુ જાણો! અસલી મગરના ચામડા અને એમ્બોસ્ડ ત્વચાના ફાયદા અને ગેરફાયદા જ્યારે મગરના ચામડા અને એમ્બોસ્ડ ત્વચાની વાત આવે છે ત્યારે ઘણા ફાયદા અને ગેરફાયદા છે. તમારે જે ધ્યાનમાં લેવાની જરૂર છે તે અહીં છે: અસલી મગરના ચામડાના ગુણ મગરનું કુદરતી ચામડું ખૂબ ટકાઉ હોય છે અને સરિસૃપની જાડી ચામડીને કારણે તે લાંબી શેલ્ફ લાઇફ ધરાવે છે. મગરની ચામડીના ઉત્પાદનો, પછી તે મગરના ચામડાની હેન્ડબેગ હોય કે પગરખાં, વૈભવી લાગણી હોય છે. અસલ મગરના ચામડાના વિપક્ષ વાસ્તવિક સરિસૃપની ચામડીની ઉચ્ચ જાળવણીની જરૂર છે કારણ કે જો તે સારી રીતે જાળવવામાં ન આવે તો તે સુકાઈ જશે અને ક્રેક થઈ જશે. ડાઘ કરવા માટે સરળ અને તેથી સ્વચ્છ રાખવા માટે પડકારરૂપ. જોકે એવી કંપનીઓ છે જે સફાઈ અને ડાઘ દૂર કરવાની સેવાઓ પ્રદાન કરશે, વાસ્તવિક મગરના ચામડાની અનન્ય પ્રકૃતિને કારણે તે મોંઘી હોઈ શકે છે. મગરના એમ્બોસ્ડ ચામડાની સરખામણીમાં અસલી મગરનું ચામડું ઘણું મોંઘું છે. લેધરવર્કિંગમાં નવા હોય તેવા કારીગરોની સાથે કામ કરવું વધુ પડકારજનક હોઈ શકે છે. જેમ તમે જોઈ શકો છો, વાસ્તવિક મગરનું ચામડું અત્યંત ટકાઉ હોવા છતાં, તેની જાળવણી કરવી પણ મોંઘી છે. પરંતુ મગર-એમ્બોસ્ડ ચામડાના ઉત્પાદનોનું ભાડું કેવી રીતે છે? તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે: ક્રોકોડાઈલ-એમ્બોસ્ડ લેધરના ગુણ વાસ્તવિક એલિગેટર ચામડા કરતાં નોંધપાત્ર રીતે સસ્તું. મુદ્રિત ચામડાને અસલી ચામડાની તુલનામાં ખૂબ જ ઓછા જાળવણી ખર્ચની જરૂર પડે છે કારણ કે તે સાફ કરવું સરળ છે અને સરળતાથી ડાઘ પડતા નથી. પ્રમાણભૂત ગાયના ચામડાની સરખામણીમાં વૈભવી અનુભૂતિ આપે છે. શિખાઉ લેધરવર્કર્સ માટે હસ્તકલા બનાવવાનું વધુ સરળ છે. ક્રોકોડાઈલ-એમ્બોસ્ડ લેધરના વિપક્ષ મુદ્રિત ગાયનું ચામડું વાસ્તવિક મગર ચામડાની જેમ લાંબું ચાલતું નથી. જેઓ મગરમાંથી બનાવેલા વિચિત્ર કુદરતી ચામડાની વૈભવી અને વિશિષ્ટતા તરફ આકર્ષાય છે તેમના માટે તેટલું આકર્ષક ન હોઈ શકે. એમ્બોસ્ડ મગર ચામડાની પ્રોડક્ટ્સ કેવી રીતે મેળવવી જો કે વાસ્તવિક ત્વચામાંથી બનાવેલ મગરનું ઉત્પાદન ખૂબ જ પ્રતિષ્ઠિત છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળા ક્રોક-એમ્બોસ્ડ ચામડાના ઉદયને કારણે મગર-ઉભરાયેલું ચામડું ઝડપથી વેગ પકડી રહ્યું છે. તદુપરાંત, એમ્બોસ્ડ પ્રોડક્ટની ખરીદી સાથે મળતા ફાયદાઓ જેઓ ઓછા ખર્ચે, ન્યૂનતમ-જાળવણી વિકલ્પોને મહત્વ આપે છે તેમના માટે વાસ્તવિક ચામડાની તુલનામાં મેળ ખાય છે. જો તમે ભરોસાપાત્ર એમ્બોસ્ડ ચામડાના સપ્લાયરને શોધી રહ્યાં છો, તો તમે તમારી અપેક્ષાઓ કરતાં વધી જવા માટે સ્ટોનસ્ટ્રીટ લેધર પર પરિણામ મેળવી શકો છો. કાઉહાઇડ પ્રોડક્ટ્સ પર અમારા એમ્બોસ્ડ મગરમાંથી પસંદ કરવા માટે ચૌદ વાઇબ્રન્ટ રંગો છે, જેમાં ક્રેનબેરી, પિંક કોટન કેન્ડી, જાંબલી, રોયલ બ્લુ, મિન્ટ ચોકલેટ ચિપ અને ઘણા બધા રંગોનો સમાવેશ થાય છે! હવે અમારી પસંદગી બ્રાઉઝ કરો અને ગુણવત્તા પ્રથમ હાથ જુઓ. જો તમને અમારા ઉત્પાદનોની પસંદગી વિશે કોઈ પ્રશ્નો હોય, તો અમારી મૈત્રીપૂર્ણ ગ્રાહક સેવા ટીમ મદદ કરવા માટે અહીં છે. હેન્ડબેગ માટે મગરના ચામડાને સૌથી ઉત્તમ અને વિશ્વસનીય સામગ્રી માનવામાં આવે છે. તેનું કારણ ટકાઉપણું અને ભવ્ય દેખાવ છે જે તે આપે છે. મગરના ચામડાની હેન્ડબેગ આજકાલ સામાન્ય બની રહી છે જે લેટેસ્ટ ફેશનમાં પણ ટ્રેન્ડ કરી રહી છે. જે મહિલાઓ ચામડાની હેન્ડબેગની શોખીન હોય છે તેઓ મગરના ચામડામાંથી બનેલી હેન્ડબેગ ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તેની ઉત્તમ ગુણવત્તા અને ભવ્ય ફિનિશિંગ છે. જ્યારે મહિલાઓને મગરના ચામડાની નવી હેન્ડબેગ દેખાય છે ત્યારે તેનો પ્રતિકાર કરવો મુશ્કેલ છે. આ કારણે તેની માર્કેટ ડિમાન્ડ અને વેલ્યુ દિવસેને દિવસે વધી રહી છે જે તેની કિંમતમાં ઘણો વધારો કરી રહી છે. તેણે કહ્યું કે, તેની વધતી જતી માંગ સાથે, ઘણા છૂટક વિક્રેતાઓ અને વેપારીઓએ તેની અસલ મિલકતોને બનાવટી બનાવીને નકલી મગરની હેન્ડબેગ વેચવાનું શરૂ કર્યું છે. આ કારણોસર, વાસ્તવિક મગરના ચામડાના કેટલાક મૂળભૂત પરિબળોને સમજીને નકલી અને અસલી વચ્ચેનો તફાવત પારખવો જરૂરી બન્યો છે. ભીંગડાની પેટર્ન: મગરની હેન્ડબેગ પરના ભીંગડાની પેટર્ન તેની મૌલિકતા વિશે ઘણું કહે છે. મગરની પેટર્નની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે: મગરની હેન્ડબેગ પરના ભીંગડામાં સામાન્ય રીતે એક પેટર્ન હોય છે જે બાજુઓથી થોડી મોટી શરૂ થાય છે અને વચ્ચેથી નાની થઈ જાય છે. મગરના ચામડા પરના ભીંગડા સમાન નથી અને આકાર અને કદના સ્વરૂપમાં કેટલીક અનિયમિતતા ધરાવે છે. જ્યારે વાળવામાં આવે છે ત્યારે મગરની હેન્ડબેગ પર કોઈ તિરાડો નથી. ભારેપણું: મગરનું ચામડું અન્ય પ્રાણીઓની ચામડી કરતાં ભારે હોય છે. ઉપરાંત, લોકો મગરની પેટર્નને સ્ટેમ્પિંગ અને એમ્બોસ કરીને સામાન્ય સામગ્રીમાંથી ઉત્પાદન કરીને મગરની હેન્ડબેગ પણ બનાવટી બનાવે છે. તેથી, મગર ખરીદતી વખતે તેના હેવીવેઇટની તપાસ કરવાનું સુનિશ્ચિત કરો અને કંઈપણ ઓછા માટે સમાધાન કરશો નહીં. રચના: તે અસલી છે કે નહીં તે સમજવા માટે મગરનું પોત પણ એક સરળ લક્ષણ છે. મગરની હેન્ડબેગની રચનાના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ છે: મગરની થેલીઓ ભારે હોય છે પરંતુ તેની અનુભૂતિ તેની અપેક્ષા કરતાં ઘણી નરમ હોય છે. મગર લવચીક હોય છે અને તે વળાંક ન આવે તેટલા સખત નથી. જો કે, એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હેન્ડબેગને વાળતી વખતે ક્રેકીંગના ચિહ્નો દેખાતા નથી. અન્ય સામગ્રી જે મગરના ચામડા જેવી છે તે રફ હોય છે અને તે સર્વોપરી પણ દેખાતી નથી. મગરના ભીંગડા પોચી નથી. વાસ્તવમાં, જ્યારે રચનાને અનુભવવા માટે સ્પર્શ કરવામાં આવે ત્યારે તેઓ સમાન અને નરમ હોય છે. મૂળ ટેગ: આ મુશ્કેલ હોઈ શકે છે પરંતુ માત્ર થોડો અનુભવ અને કાર્યક્ષમતા મગરની હેન્ડબેગના મૂળ ટેગને તપાસવામાં મદદ કરી શકે છે. ટૅગ્સ બનાવટી બનાવવું સરળ છે પરંતુ માત્ર અસલી ખરીદદારો અને મગરની હેન્ડબેગના સાચા પ્રેમીઓ જ અસલી અને નકલી કિંમત અને મેન્યુફેક્ચરિંગ ટેગ વચ્ચે તફાવત કરી શકે છે. મગરની હેન્ડબેગ દરેક ઉંમરની મહિલાઓને પસંદ હોય છે. તે અન્ય ફેબ્રિક અને સામગ્રીથી આરામદાયક અને અત્યંત આકર્ષક છે જે તેને વસૂલવામાં આવેલી કિંમતને યોગ્ય બનાવે છે. ભલામણ કરેલ ફેશન ક્રોકોડાઈલ અને એલીગેટર સ્કીન આઈટમ્સ: એલીગેટર બ્રીફકેસ, ક્રોકોડાઈલ બેલ્ટ, ક્રોકોડાઈલ બેગ, ક્રોકોડાઈલ હેન્ડબેગ, ક્રોકોડાઈલ વોલેટ, એલીગેટર હેન્ડબેગ, એલીગેટર બેગ, એલીગેટર વોલેટ, ક્રોકોડાઈલ જેકેટ, એલીગેટર જેકેટ, ક્રોકોડાઈલ બૂટ, આઈફોન એક્સ ક્રોકોડાઈલ બૂટ, બધા બૂટ કેસ, મગર iPhone X કેસ. તાજેતરના બ્લોગ્સ: મગર અને અન્ય સરિસૃપની ચામડીનો વ્યાપકપણે ચામડાની ચીજવસ્તુઓ જેમ કે બેગ, વોલેટ, બેલ્ટ, ચશ્માના કેસો વગેરેના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે. મગરના ચામડાની પેટર્ન ઉત્પાદનને અનન્ય બનાવે છે કારણ કે તે એકદમ સમાન પેટર્ન શોધવાનું અશક્ય છે. ચાલો આ વિચિત્ર ચામડાના ગુણધર્મો પર નજીકથી નજર કરીએ અને તમે વાસ્તવિક ત્વચા કેવી રીતે નક્કી કરી શકો છો. મગર ત્વચાના લક્ષણો મગર અને મગરની ઘણી પ્રજાતિઓ જોખમમાં છે. તેથી, ક્રાફ્ટિંગ માલસામાનના ઉત્પાદકો સરિસૃપનો ઉપયોગ કરે છે જે મગરના ખેતરોમાં ઉગાડવામાં આવે છે. મગર મુખ્યત્વે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગાડવામાં આવે છે, મગર – યુનાઇટેડ સ્ટેટ્સમાં. કેદમાં, મગર અનિચ્છાએ પ્રજનન કરે છે કારણ કે તેમને જીવન માટે ઘણી ખાલી જગ્યાની જરૂર હોય છે. વ્યાપારી ઉત્પાદન માટે મગરોની ઉંમર 4 થી 7 વર્ષની વચ્ચે છે. સરિસૃપની ત્વચાને ડ્રેસિંગ એ ખૂબ જ જટિલ, બહુ-તબક્કાની પ્રક્રિયા છે અને તેને અપવાદરૂપે મેન્યુઅલ કાર્યની જરૂર છે. આ પરિબળો વાસ્તવિક મગરના ચામડાની મુખ્ય લાક્ષણિકતાઓમાંની એક નક્કી કરે છે – ઊંચી કિંમત. પ્રાણીના શરીરના ભાગના આધારે મગરની ચામડી અલગ અલગ હોય છે. પેટનો ભાગ સૌથી મૂલ્યવાન અને ખર્ચાળ છે. જો કે, આ ત્વચા મોટાભાગે નકલી હોય છે અને આવી બનાવટી, અમુક સમયે, ભાગ્યે જ ઓળખી શકાય છે. માથા અને પૂંછડીમાં ઓસ્ટિઓડર્મ્સ ઉચ્ચારવામાં આવે છે – ચામડી પર શિંગડા વૃદ્ધિ જે પ્રાણીની કઠોર કારાપેસ બનાવે છે. મોટા મગરોના ડોર્સલ ભાગનો ભાગ્યે જ ચામડાની વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. તે સૌથી કઠોર અને જાડા ત્વચા છે અને તેનો ઉપયોગ ફક્ત સુશોભન તત્વો તરીકે જ થઈ શકે છે. જો કે, યુવાન સરિસૃપનો ડોર્સલ ભાગ વધુ વખત ઉપયોગમાં લેવાય છે. આવા ચામડા ખૂબ જ સમૃદ્ધ અને આકર્ષક દેખાવ તેમજ ઉત્તમ યાંત્રિક ગુણધર્મો ધરાવે છે. મગરની સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ત્વચા બાજુઓ પરની ત્વચા છે. જો કે, મગરોની બાજુની ચામડી વેન્ટ્રલ ભાગ કરતાં ઓછી ભૌમિતિક રીતે સાચી પેટર્ન ધરાવે છે, જે તેમની ઓછી કિંમત અને કિંમતનું કારણ બને છે. અસલી મગરના ચામડાને નકલીમાંથી કેવી રીતે અલગ પાડવું મગરની ચામડીનો સૌથી મૂલ્યવાન અને મોટાભાગે બનાવટી ભાગ એ પેટનો વિસ્તાર છે. આ પ્રકારની ત્વચાની નકલો અને નકલો સૌથી સામાન્ય છે. આના માટે ઘણા કારણો છે: આ ત્વચા સૌથી મોંઘી છે, અને નકલી સૌથી વધુ ફાયદાકારક છે; પેટની ત્વચા પર લગભગ કોઈ શિંગડા વૃદ્ધિ નથી; અને ચામડીની જાડાઈ ડોર્સલ વિસ્તારોની સરખામણીમાં એટલી બધી બદલાતી નથી. સારી નકલ અને બનાવટીને પારખવું ક્યારેક મુશ્કેલ હોય છે, પરંતુ તે શક્ય છે: કુદરતી મગરની ચામડીના ટેક્ષ્ચર ‘કોષો’નો આકાર હંમેશા અલગ હોય છે. બે સરખા “ચોરસ” હોઈ શકતા નથી, જેમ કે બે સરખા ફિંગરપ્રિન્ટ્સ નથી. બનાવટીમાં, પેટર્ન સામાન્ય રીતે પુનરાવર્તિત થાય છે. સરિસૃપની કુદરતી ત્વચાના પેટના ભાગ પર પણ, અવિકસિત ઓસ્ટિઓડર્મ્સ છે – શિંગડા વૃદ્ધિ. તેમની પાસે ગીચ માળખું છે અને, એક નિયમ તરીકે, ચામડીના અન્ય ભાગો જેટલા ઊંડા રંગી શકાતા નથી. ચામડાના રંગની એકરૂપતાને નજીકથી જુઓ. એકદમ સમાન રંગ શંકાનું કારણ છે. અસલી મગરની ચામડીની જાડાઈ એકસરખી ન હોઈ શકે. એમ્બોસ્ડ ત્વચા કે જે મગરનું અનુકરણ કરે છે તે સમગ્ર વિસ્તારમાં એકસમાન જાડાઈ ધરાવે છે. કિંમત. મગરના ચામડાનો ઊંચો ઉત્પાદન ખર્ચ એમ્બોસ્ડ ચામડાના ઉત્પાદન કરતા માલને વધુ ખર્ચાળ બનાવે છે. મગરના ચામડાની વસ્તુઓની સંભાળ કેવી રીતે રાખવી આ વિદેશી પ્રાણીઓનું કુદરતી ચામડું અત્યંત ટકાઉ છે અને તેને ખાસ કાળજીની જરૂર નથી. તેમ છતાં, જો તમે તમારા મગરના વૉલેટ અથવા બેલ્ટનું આયુષ્ય લંબાવવું હોય તો તમારે થોડા સરળ નિયમોનું પાલન કરવું જોઈએ: તમારા મગરના ચામડાના સામાનને અઠવાડિયામાં એકવાર સૂકા, સ્વચ્છ કપડા અથવા કાગળના ટુવાલથી સાફ કરો; જો તમે તમારા વૉલેટ અથવા પર્સને લાંબા સમય સુધી સંગ્રહિત કરો છો, તો ઉત્પાદનને ફેબ્રિક બેગમાં મૂકો; પ્લાસ્ટિકની થેલીઓમાં મગરની ચામડીના ઉત્પાદનો સંગ્રહિત કરવાથી નાજુક ચામડાને નુકસાન થઈ શકે છે; ચામડા પર ક્રીમ, પ્રવાહી, મીણ અથવા ગુંદર લાગુ કરશો નહીં; સીધા સૂર્યપ્રકાશમાં વિદેશી ચામડામાંથી બનેલા ઉત્પાદનોને છોડશો નહીં. ઇન્વેસ્ટમેન્ટ પીસ અને લક્ઝરી ચામડાની ચીજવસ્તુઓ ખરીદવા માટે ક્યારેક તમારા પોતાના કેટલાક હોમવર્કની જરૂર પડે છે. અસલ મગરના ચામડાની વસ્તુઓની ખરીદી કરવી ક્યારેક ભયાવહ બની શકે છે કારણ કે તમે બેગ પર થોડા હજાર ડોલર ખર્ચી રહ્યાં છો. અસલી અને નકલી મગરના ચામડા વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો તેની કેટલીક ટીપ્સ અહીં આપી છે. શું ચામડું એમ્બોસ્ડ છે? ચામડાની ટાઇલ્સ/સ્કેલના કદ અને આકાર પર ધ્યાન આપો. અસલ મગરના ચામડાના આર્ટિકલ્સમાં ભીંગડા/ટાઈલ હોય છે જે ધીમે ધીમે મોટી અને ચોરસ ટાઇલ્સ (પેટ) થી નાની અને ગોળાકાર ટાઇલ્સ (બાજુઓ)માં પરિવર્તિત થાય છે. સામાન્ય રીતે, એમ્બોસ્ડ આર્ટિકલ આ ​​સંક્રમણના કોઈ ચિહ્નો બતાવશે નહીં અથવા જો ચોક્કસ ટાઇલને ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે તો – તે એક સારો સંકેત છે કે તે મોટે ભાગે નકલી છે. લેખની કિંમત. સામાન્ય રીતે, અસલી મગરના ચામડાના આર્ટિકલ જેમ કે બેગ હજારો માર્કથી શરૂ થશે. નાના ક્લચ માટે, તમે નીચલા છેડે ઓછામાં ઓછા 1,200 AUD ચૂકવશો. એ પણ નોંધો કે સૌથી મૂલ્યવાન મગરના ચામડા નાઇલ અને ખારા પાણીના મગરના ચામડા છે; ત્યારબાદ મગર આવે છે અને સૌથી ઓછું મૂલ્યવાન મગરનું ચામડું છે કેમેન (દરેક ટાઇલ પર ઘણા બિંદુઓ/છિદ્રો); જેમાંથી તમે નાના ક્લચ માટે કદાચ AUD $500 ચૂકવશો. સામાન્ય રીતે અસલી મગરના ચામડાના નાના ક્લચ મેકના આધારે $1,200 થી $18,000 સુધી વેચી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે હર્મેસ ખાતે ખરીદી કરતા હોવ તો તમે $18,000 ચૂકવશો. ટાઇલ્સ / ભીંગડા / અનાજની અનિયમિતતા. અસલી મગરના ચામડાના આર્ટિકલ કેટલીક અનિયમિતતાઓ દર્શાવશે; વિવિધ આકારો અને કદની ટાઇલ્સ/સ્કેલ સાથે. જો ટાઇલ્સ સુસંગત અને એકસમાન દેખાય છે, તો તે એક સંકેત છે કે તે નકલી છે અથવા તેના પર સ્ટેમ્પ/એમ્બોસ્ડ કરવામાં આવી છે. બેગની લાગણી. ખાસ કરીને જો તમે ઓનલાઈન ખરીદી કરી રહ્યાં હોવ તો તે મુશ્કેલ છે. સરસ ટિપ: હંમેશા તેને ડિઝાઇન હાઉસની અધિકૃત વેબસાઇટ પરથી ખરીદો અને તે નક્કી કરો કે તે કાયદેસરનો વ્યવસાય નોંધાયેલ છે, ઇનકોર્પોરેશન નંબર, ઑસ્ટ્રેલિયન બિઝનેસ નંબર, ઑસ્ટ્રેલિયન કંપની નંબર જુઓ. LIN 8 પર, અમે અમારા ઉત્પાદનો માટે ફક્ત વ્યક્તિગત રૂપે વિશિષ્ટ સલાહ પ્રદાન કરીએ છીએ અને અમે રુચિઓ અને એપ્લિકેશનો પર ઉપલબ્ધ છીએ. જો તમે લેખનું રૂબરૂ નિરીક્ષણ કરવા માટે ભાગ્યશાળી છો, તો બેગ પર તમારો હાથ ચલાવો અને તેની અસલિયત અનુભવો. સામાન્ય રીતે સ્ટેમ્પ્ડ/ એમ્બોસ્ડ ચામડું વધુ મજબૂત, કઠોર અને કોમ્પેક્ટ હોય છે – તે લગભગ પ્લાસ્ટિક જેવું લાગે છે. અસલી મગરના ચામડાની વસ્તુઓ સ્પર્શ માટે નરમ, સરળ અને કોમળ હોય છે; ટાઇલ્સ/અનાજ/ભીંગડા પરની લાગણીની નોંધ લો. ટેગ શું કહે છે? લેખો કે જે ‘અસલ ચામડું’ કહે છે તે તમને તે કેવા પ્રકારનું ચામડું છે તે જણાવવા માટે પૂરતા સંકેત નથી. વાણિજ્યિક અને છૂટક પ્રેક્ટિસમાં, ઘણા વ્યવસાયો વાસ્તવિક ચામડાના શબ્દનો ઉપયોગ કરે છે, જ્યારે તે હકીકતમાં સૌથી ઓછી ગુણવત્તાવાળા ચામડા હોય છે. કેટલાક સંપૂર્ણ અનાજ ચામડું કહી શકે છે; જો કે, આ હજુ પણ તમને જણાવવા માટેનો સંકેત નથી કે તે કયા પ્રકારનું ચામડું છે – આ ફક્ત એટલું જ કહે છે કે ચામડાના દાણા ભંગારમાંથી બનેલા નથી અથવા તે બંધાયેલા ચામડા નથી. LIN 8 પર; અમે એમ્બોસ્ડ ચામડા સાથે કામ કરતા નથી અને અમારા ચામડા બધા કુદરતી સંપૂર્ણ અનાજ છે; આ સામાન્ય રીતે તમારા ટેક્સ ઇન્વૉઇસ પર જણાવવામાં આવે છે, ખાસ કરીને જો તમે ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક રીતે ખરીદી કરી રહ્યાં હોવ. હા — અમે તમારા ટેક્સ ઇન્વૉઇસેસ મેન્યુઅલી બનાવીએ છીએ કારણ કે અમે હવે અમારા ટેક્સ ઇન્વૉઇસમાં પરમિટ નંબરો શામેલ કરીએ છીએ; જેથી તમને મનની શાંતિ રહે કે તમે યોગ્ય સરકારી પ્રમાણિત પરમિટ ધરાવનાર કાયદેસરના ઓસ્ટ્રેલિયન વ્યવસાય સાથે ખરીદી કરી રહ્યા છો. કાગળ તપાસો. જો તમે ડિઝાઇન હાઉસના અધિકૃત સ્ટોર્સ અને વેબસાઇટ્સ પરથી ખરીદી કરી રહ્યાં છો; તમને સત્તાવાર ટેક્સ ઇન્વૉઇસ પ્રાપ્ત થશે જે જણાવે છે કે તમે અસલી મગરના ચામડાની વસ્તુઓ ખરીદી છે. સામાન્ય રીતે, તેઓ તમારા કોઈપણ પ્રશ્નો અને પ્રશ્નોનું સ્વાગત કરે છે. જો વિક્રેતા તમારા પ્રશ્નો/પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર કરે છે, તો આનાથી કેટલાક અલાર્મ બેલ વગાડવા જોઈએ. શેર કરો: મગર અને અન્ય સરિસૃપની ચામડીનો વ્યાપકપણે ચામડાની ચીજવસ્તુઓ જેમ કે બેગ, વોલેટ, બેલ્ટ, ફોન કેસ વગેરેના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે. મગરના ચામડાની પેટર્ન ઉત્પાદનને અનન્ય બનાવે છે કારણ કે એકદમ સમાન પેટર્ન શોધવી અશક્ય છે. ચાલો આ વિચિત્ર ચામડાના ગુણધર્મો પર નજીકથી નજર કરીએ અને તમે વાસ્તવિક ત્વચા કેવી રીતે નક્કી કરી શકો છો. મગર ત્વચાના લક્ષણો મગર અને મગરની ઘણી પ્રજાતિઓ જોખમમાં છે. તેથી, ક્રાફ્ટિંગ માલસામાનના ઉત્પાદકો સરિસૃપનો ઉપયોગ કરે છે જે મગરના ખેતરોમાં ઉગાડવામાં આવે છે. મગર મુખ્યત્વે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગાડવામાં આવે છે, મગર – યુનાઇટેડ સ્ટેટ્સમાં. કેદમાં, મગર અનિચ્છાએ પ્રજનન કરે છે કારણ કે તેમને જીવન માટે ઘણી ખાલી જગ્યાની જરૂર હોય છે. વ્યાપારી ઉત્પાદન માટે મગરોની ઉંમર 4 થી 7 વર્ષની વચ્ચે છે. સરિસૃપની ત્વચાને ડ્રેસિંગ એ ખૂબ જ જટિલ, બહુ-તબક્કાની પ્રક્રિયા છે અને તેને અપવાદરૂપે મેન્યુઅલ કાર્યની જરૂર છે. આ પરિબળો વાસ્તવિક મગરના ચામડાની મુખ્ય લાક્ષણિકતાઓમાંની એક નક્કી કરે છે – ઊંચી કિંમત. મગરના ચામડા પ્રાણીના શરીરના ભાગના આધારે અલગ પડે છે. પેટનો ભાગ સૌથી મૂલ્યવાન અને ખર્ચાળ છે. જો કે, આ ક્રોક પેટની ચામડી મોટાભાગે નકલી હોય છે અને આવી બનાવટી, અમુક સમયે, ભાગ્યે જ ઓળખી શકાય છે. માથું અને પૂંછડીમાં ઓસ્ટિઓડર્મ્સ ઉચ્ચારવામાં આવે છે – ચામડી પર શિંગડા વૃદ્ધિ જે પ્રાણીની કઠોર કારાપેસ બનાવે છે – જેને હોર્નબેક ચામડું કહેવાય છે. તેનો ઉપયોગ ઘણીવાર ક્રોક લેધર આઇફોન કેસ જેવી કૂલ નાની એસેસરીઝ બનાવવા માટે થાય છે. મોટા મગરોના ડોર્સલ ભાગનો ભાગ્યે જ ચામડાની વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. તે સૌથી કઠોર અને જાડી ત્વચા છે અને તેનો ઉપયોગ ફક્ત સુશોભન તત્વો તરીકે જ થઈ શકે છે, જેમ કે આ ક્રોક હોર્નબેક iPhone કેસ. જો કે, યુવાન સરિસૃપનો ડોર્સલ ભાગ વધુ વખત ઉપયોગમાં લેવાય છે. આવા ચામડા ખૂબ જ સમૃદ્ધ અને આકર્ષક દેખાવ તેમજ ઉત્તમ યાંત્રિક ગુણધર્મો ધરાવે છે. મગરની સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ત્વચા બાજુઓ પરની ત્વચા છે. જો કે, મગરોની બાજુની ચામડી વેન્ટ્રલ ભાગ કરતાં ઓછી ભૌમિતિક રીતે સાચી પેટર્ન ધરાવે છે, જે તેમની ઓછી કિંમત અને કિંમતનું કારણ બને છે. ક્રોક (અથવા મગર) એમ્બોસ્ડ લેધર શું છે? ક્રોક અથવા ક્રોકોડાઇલ એમ્બોસ્ડ (કેટલીકવાર સ્ટેમ્પ્ડ પણ કહેવાય છે) ચામડાની ચામડું એ ચોક્કસ સામગ્રી છે, સામાન્ય રીતે બોવાઇન અથવા ઓવિન મૂળની, અસલી સરિસૃપની ચામડી જેવો દેખાવ મેળવવાના ઉદ્દેશ્ય સાથે મુદ્રિત અને સમાપ્ત થાય છે. આ પ્રકારના ફિનિશિંગનો ઉપયોગ કરવા માટેના કારણો મુખ્યત્વે ત્રણ છે: આર્થિક પ્રકૃતિની પ્રથમ: પ્રિન્ટેડ ચામડા વાસ્તવિક સરિસૃપના ચામડા કરતાં ઘણી સસ્તી હોય છે. બીજો ઉપયોગની સરળતાની ચિંતા કરે છે: પ્રિન્ટેડ ચામડું પહોળું હોય છે અને અસલ સરિસૃપ ચામડા કરતાં ઓછી ખામીઓ ધરાવે છે. અંતે એક નૈતિક પ્રેરણા: ગાયના ચામડા એક રિસાયકલ સામગ્રી છે, પ્રાણીઓ તેમના કોટ માટે નથી, પરંતુ ખાદ્ય ઉદ્યોગ માટે, વાસ્તવિક સરિસૃપની ચામડીથી વિપરીત. પ્રિન્ટીંગ (અથવા એમ્બોસિંગ) પ્રક્રિયાના સંદર્ભમાં, વિશિષ્ટ પ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે જેના પર ગરમીની મદદથી ડિઝાઇનને પ્રભાવિત કરવા માટે વિવિધ પ્લેટો લગાવવામાં આવે છે. કુદરતી મગર અથવા મગરની ચામડી એકબીજા સાથે ખૂબ જ સમાન હોય છે અને આ અસર એમ્બોસ્ડ (અથવા પ્રિન્ટેડ) સ્કિન્સના કિસ્સામાં વિસ્તૃત થાય છે, કારણ કે દરેક ત્વચા માટે પ્રમાણભૂત પ્લેટોનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોકોડાઈલ એમ્બોસ્ડ (અથવા પ્રિન્ટેડ) VS જેન્યુઈન લેધર હાઈડ્સ પહેલેથી જ કહ્યું તેમ, વાસ્તવિક મગરનું ચામડું અથવા મગર તેમજ પ્રિન્ટેડ કાઉહાઇડની તુલનામાં ઉપલબ્ધતાના સંદર્ભમાં વધુ ખર્ચાળ અને મર્યાદિત હોવાને કારણે, નૈતિક અને વ્યવસ્થાપન સમસ્યાઓ પણ રજૂ કરે છે; ખાસ કરીને વેપાર અને ઉત્પાદન (CITES) માટે જરૂરી પ્રમાણપત્રોના સંદર્ભમાં. વિદેશી કુદરતી ચામડું મુદ્રિત ચામડા કરતાં સ્પર્શ માટે નરમ અને વધુ વૈભવી છે, પરંતુ તે વધુ નાજુક પણ છે. બોવાઇન સમકક્ષો દ્વારા સૌથી વધુ અનુકરણ કરાયેલ સ્કિન્સ ચોક્કસપણે તે છે જે સૌથી વધુ ખર્ચાળ છે; બીજી બાજુ, ખૂબ જ દુર્લભ ચામડાઓ કેમેન અસર સાથે છાપવામાં આવે છે, કારણ કે, વિદેશી સ્કિન્સમાં, તે સૌથી ઓછા ખર્ચાળ છે અને પરિણામે, ઓછામાં ઓછા કૃત્રિમ રીતે પુનઃઉત્પાદિત થાય છે. અસલી મગર ચામડાની હેન્ડબેગ મગર અને મગરનો ઉપયોગ કરવાને બદલે, ઘણી બ્રાન્ડ્સ ઓછી કિંમતના વિકલ્પ તરફ વળ્યા છે: ચામડા પર તેમની પોતાની સરિસૃપ પ્રિન્ટ બનાવવી. મોક ક્રોક, અથવા ક્રોકોડાઇલ-એમ્બોસ્ડ લેધર, એક મશીન વડે બનાવવામાં આવે છે જે ગરમી અને સ્ટેમ્પ લાગુ કરે છે, પછી ચામડા પર છાપ ન પડે ત્યાં સુધી ખૂબ જ સખત દબાવવામાં આવે છે, તેને સરિસૃપની ત્વચાનો દેખાવ અને અનુભૂતિ આપે છે. તે એક અનન્ય અને સુંદર રચના બનાવે છે જે સરિસૃપની ચામડીની ઊંડાઈ અને સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ તેના બદલે તેને ગોહાઈડ ચામડાથી બનાવવામાં આવે છે. ક્રોકોડાઈલ એમ્બોસ્ડ શોલ્ડર બેગ અસલી ક્રોક લેધર અને ક્રોક એમ્બોસ્ડ લેધર વચ્ચે શું તફાવત છે મગરની ચામડીનો સૌથી મૂલ્યવાન અને મોટાભાગે બનાવટી ભાગ એ પેટનો વિસ્તાર છે – મગરના પેટનું ચામડું. આ પ્રકારની ત્વચાની નકલો અને નકલો સૌથી સામાન્ય છે. આના ઘણા કારણો છે: આ ત્વચા સૌથી મોંઘી છે, અને એમ્બોસ્ડ ચામડું મહત્તમ ફાયદાકારક છે; પેટની ત્વચા પર લગભગ કોઈ શિંગડા વૃદ્ધિ નથી; અને ચામડીની જાડાઈ ડોર્સલ વિસ્તારોની સરખામણીમાં એટલી બધી બદલાતી નથી. સારી નકલ અને બનાવટીને પારખવું ક્યારેક મુશ્કેલ હોય છે, પરંતુ તે શક્ય છે: કુદરતી મગરની ચામડીના ટેક્ષ્ચર ‘કોષો’નો આકાર હંમેશા અલગ હોય છે. બે સરખા “ચોરસ” હોઈ શકતા નથી, જેમ કે બે સરખા ફિંગરપ્રિન્ટ્સ નથી. એમ્બોસ્ડ ચામડામાં, પેટર્ન સામાન્ય રીતે પુનરાવર્તિત થાય છે. સરિસૃપની કુદરતી ત્વચાના પેટના ભાગ પર પણ, અવિકસિત ઓસ્ટિઓડર્મ્સ છે – શિંગડા વૃદ્ધિ. તેમની પાસે ગીચ માળખું છે અને, એક નિયમ તરીકે, ચામડીના અન્ય ભાગો જેટલા ઊંડા રંગી શકાતા નથી. ચામડાના રંગની એકરૂપતાને નજીકથી જુઓ. એકદમ સમાન રંગ શંકાનું કારણ છે. અસલી મગરની ચામડીની જાડાઈ એકસરખી ન હોઈ શકે. એમ્બોસ્ડ ત્વચા કે જે મગરનું અનુકરણ કરે છે તે સમગ્ર વિસ્તારમાં એકસમાન જાડાઈ ધરાવે છે. કિંમત. મગરના ચામડાનો ઊંચો ઉત્પાદન ખર્ચ એમ્બોસ્ડ ચામડાના ઉત્પાદન કરતા માલને વધુ ખર્ચાળ બનાવે છે. મગરના ચામડાની વસ્તુઓની સંભાળ કેવી રીતે રાખવી આ વિદેશી પ્રાણીઓનું કુદરતી ચામડું અત્યંત ટકાઉ છે અને તેને ખાસ કાળજીની જરૂર નથી. તેમ છતાં, જો તમે તમારા મગરના વૉલેટ અથવા બેલ્ટનું આયુષ્ય લંબાવવું હોય તો તમારે થોડા સરળ નિયમોનું પાલન કરવું જોઈએ: તમારા મગરના ચામડાના સામાનને અઠવાડિયામાં એકવાર સૂકા, સ્વચ્છ કપડા અથવા કાગળના ટુવાલથી સાફ કરો; જો તમે તમારા વૉલેટ અથવા પર્સને લાંબા સમય સુધી સંગ્રહિત કરો છો, તો ઉત્પાદનને ફેબ્રિક બેગમાં મૂકો; પ્લાસ્ટિકની થેલીઓમાં મગરની ચામડીના ઉત્પાદનો સંગ્રહિત કરવાથી નાજુક ચામડાને નુકસાન થઈ શકે છે; ચામડા પર ક્રીમ, પ્રવાહી, મીણ અથવા ગુંદર લાગુ કરશો નહીં; સીધા સૂર્યપ્રકાશમાં વિદેશી ચામડામાંથી બનેલા ઉત્પાદનોને છોડશો નહીં. અમારા સંગ્રહમાંથી કેટલાક વાસ્તવિક મગરના ચામડા કેટલાક ક્રોક લેધર iPhone કેસો નીચે સૂચિબદ્ધ છે. તે બધા વાસ્તવિક વાસ્તવિક મગરના ચામડામાંથી બનાવવામાં આવ્યા છે. તમે અહીં વધુ શોધી શકો છો. Galaxy S21 Plus માટે ક્રોકોડાઈલ લેધર સેમસંગ ગેલેક્સી S22 અલ્ટ્રા કેસ એલિગેટર કેસ વેચાણ પર ઉત્પાદન $139.96 Samsung Galaxy S22 Ultra S21 Plus Note 20 માટે અસલી મગર ત્વચા ફોન કેસ વેચાણ પર ઉત્પાદન $159.99 રિયલ ક્રોકોડાઇલ લેધર સેમસંગ ગેલેક્સી કેસ સ્કલ હોર્નબેક ત્વચા વેચાણ પર ઉત્પાદન $149.99 1 ગ્રાહક રેટિંગના આધારે 5 માંથી 5.00 રેટ કર્યું Galaxy S22 અલ્ટ્રા S21Plus Note 20 મગર સેમસંગ કવર માટે એલીગેટર લેધર સેમસંગ ગેલેક્સી કેસો વેચાણ પર ઉત્પાદન $149.99 2 ગ્રાહક રેટિંગના આધારે 5 માંથી 5.00 રેટ કર્યા અસલી મગર ત્વચા સેમસંગ ગેલેક્સી કેસો – બેકબોન હોર્નબેક વેચાણ પર ઉત્પાદન $79.99 રિયલ ક્રોકોડાઈલ સ્કીન લેધર સેમસંગ એસ21 અલ્ટ્રા નોટ 20 કેસ – ટેઈલ સ્કીન વેચાણ પર ઉત્પાદન $59.99 1 ગ્રાહક રેટિંગના આધારે 5 માંથી 5.00 રેટ કર્યું ઉપયોગી સંસાધનો અસલી ક્રોક ચામડા અને એમ્બોસ્ડ ચામડાને કેવી રીતે અલગ પાડવું તે વિશે તમે અહીં વધુ વિગતો મેળવી શકો છો: https://www.wikihow.com/Tell-if-a-Handbag-Is-Genuine-Crocodile
કોરોનાની આ કપળી પરિસ્થિતિમાં લોકો ખુબ જ હેરાન અને પરેશાન થઇ ગયા છે. તેની વચ્ચે જો ભવિષ્યમાં તમને કોઈ દિવસ કોરોના પોઝિટિવ આવે તો તમારે આ ઉપાય કરવાનો છે. આ ઉપાય કરવાથી તમે મોતના મુખમાંથી બહાર નિકરી અને જલ્દીથી સાજા થઇ જશો અને આ ઉપાય ભરમાસ્ત્રરૂપ નીવડશે. સૌથી તો તમને કોરોના થાય તો તમારે તેનાથી ડરવાનું નથી તેનો ડર્યા વગર સામનો કરવાનો છે. આપણા આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના તાવ અને બીમારીમાં ઉપવાસાએ શ્રેષ્ઠ છે. જો તમને કોરોના પોઝિટિવ આવે તો દવાખાને દાખલ થવા જેવું હોય તો દાખલ થઇ જવાનું, ડોકટરો જે પ્રકારે મેડિકલ ટ્રીટમેન્ટ આપે એ પણ લઇ લેવાની છે. તેની સાથે સાથે ઉપવાસ ઉપર ઉતરી જવાનું છે. આ ઉપવાસમાં તમારે જે પાણી પીવો તે હૂંફાળું પાણી પીવાનું છે. ત્યારબાદ તમે ફળોના જ્યુસ પીવો જેનાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે. તમારે પૂરતા પ્રમાણમાં લીંબુ પાણી અને લીંબુ શરબત પીવાનો છે અને તેનાથી શરીરમાં ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. દૂધ અથવા તો દૂધનો ઉકાળો તમે લઇ શકો છો કેમ કે, દૂધ એ સંપૂર્ણ આહાર છે. તમે એવું વિચારતા હશો કે, બીમાર પડીએ અને ઉપવાસ કરવાના તો શરીરમાં અશક્તિ આવી જાય તો, પણ શરીરમાં કોઈ અશક્તિ નથી આવતી. પણ જો અપને આવા બીમારીના ટાઈમે ખોરાક લઇએ છીએ તો આપણી ઇમ્યુનીટી અને ડાયજેશન સિસ્ટમ વિક પડે છે, જેથી આપણા શરીરની ઇમ્યુનીટીએ કોરોનના બેક્ટેરિયાઓની સામે લડવાની જગ્યાએ આપણે ખોરાકને પચાવવા માટે લાગી જાય છે. જેથી આપણા આયુર્વેદમાં પણ કોઈ પણ બીમારીની સામે લડવા માટે આવી રીતે ઉપવાસ અને આરામ કરવા માટે કહેવાયું છે. ← કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ આંખની રોશની કેમ ગુમાવી રહ્યા છે ? જો આખા ગુજરાતને કોરોના મુક્ત કરવું હોય તો અમરેલીના આ નાના ગામથી લોકોને શીખવાની જરૂર છે. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
અફવા એટલે કોઈ એકાદી અંશત: સાચી અથવા તદ્દન ઉપજાવી કાઢેલી ઘટના વિશે વહેતા મૂકેલા અને કર્ણોપકર્ણ ફેલાતા જતા સમાચાર.[૧][૨] મહત્ત્વનો વિષય અને સંદિગ્ધ (અનિશ્ચિત) વાત – આ બે અફવાના મુખ્ય લક્ષણો છે. અફવા ફેલાવાના કારણ પાછળ લોકોની દ્વેષબુદ્ધિ કામ કરતી હોય છે. લોકોને અફવા ફેલાવવામાં રસ પડે છે અને એકવાર અફવા ફેલાવ્યા બાદ અફવા ફેલાવનારના મનમાં અફવા વિશે મમતા જન્મે છે. અફવાના વિષયોમાં મુખ્યત્વે મારામારીના, ધાસ્તી ઉત્પન્ન કરનારા વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયો મોટેભાગે લોકોના મનના ઊંડાણમાં તીવ્ર ઈચ્છા હોય તેને લીધે ઉપજાવી કાઢેલા હોય છે, જેમકે; નબળા વિદ્યાર્થીઓ અફવા ફેલાવે છે કે આ વર્ષે પરીક્ષાનો બહિષ્કાર કરવાનો છે. જે-તે દેશમાં નેતાઓના ભ્રષ્ટાચાર વિશે અને ચારિત્ર્ય વિશે અફવા ફેલાવાની ઘટના સામાન્યપણે જોવા મળતી હોય છે.[૧] અફવા એ સંકુલ સમાજમાં બનતી ઘટના છે. સાદા સમાજમાં અફવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અફવા ફેલાતી અટકાવવાનું કામ ઘણું અઘરું હોય છે. લક્ષણોફેરફાર કરો અફવાના વિષયના મુખ્ય બે લક્ષણો જોવા મળે છે. પહેલું લક્ષણ એ કે અફવાનો વિષય બહુ મહત્ત્વનો હોય છે. નજીવી વાતો વિશે અફવા ફેલાતી નથી, અને કોઈ શરૂ કરે તો પણ તે બહુ આગળ વધતી નથી. મહત્ત્વનો વિષય એટલે કે જેમાં સામાન્ય માણસને બહુ રસ છે તે.[૧] અફવાના વિષયનું બીજું લક્ષણ એ છે કે ફેલાવવામાં આવેલ અફવાની વાત સંદિગ્ધ હોય છે. જ્યાં સ્પષ્ટ વાત હોય ત્યાં અફવાને બહુ અવકાશ હોતો નથી. એમ કહેવાય છે કે અફવા અજ્ઞાન અને પૂરતી માહિતીના અભાવ ઉપર ફૂલેફાલે છે. જ્યાં પૂરતી માહિતી ઉપલબ્ધ નથી હોતી ત્યાં રસ ધરાવતા લોકો અધૂરી માહિતીને કલ્પનાથી ભરી દે છે. સંકુલ સમાજમાં—જ્યાં કોઈનો કોઈની સાથે સીધો સંબંધ હોતો નથી—અફવાઓ સહેલાઈથી ફેલાય છે. કેટલાક કિસ્સામાં વર્તમાનપત્રો પણ પક્ષીય સ્વાર્થ ખાતર અથવા પોતાના પત્રનો ખપ વધારવા માટે સનસનાટીભરી અફવાઓ છાપતાં હોય છે.[૧] અભ્યાસફેરફાર કરો અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને તેમના સાયકૉલોજી ઑફ્ રૂયુમર (૧૯૪૭) નામના પુસ્તકમાં રજૂ કર્યો હતો. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગેના અધ્યયનો અને પ્રયોગો આ બે મનોવૈજ્ઞાનિકે કરેલા છે. આ પ્રયોગોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે, બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને, ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. ઑલપૉર્ટ અને પોસ્ટમૅને જણાવ્યુ છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે, કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે, જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોના આશા-અરમાનો-ઇચ્છાઓ અપેક્ષાઓ ભળી જાય છે. આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે.[૩] અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ઈચ્છાપૂર્તિ પણ કરે છે. જેમકે, હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો ખૂબ જ વધારીને બધાને કહે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્વાસન મેળવે છે.[૩] સંદર્ભોફેરફાર કરો ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૩૦–૧૩૪. ↑ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૦. ISBN 978-93-85344-46-6. ↑ ૩.૦ ૩.૧ શાહ, નટવરલાલ (૨૦૦૧). "અફવા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૭. OCLC 165646268.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનું 77મુ સત્ર શરૂ થઇ ચૂક્યુ છે. આ સત્ર દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટની દાવેદારીનું સમર્થન કર્યું છે. જોકે, આવું પહેલી વખત નહીં થયું. આ રીતના નિવેદન કેટલાક દેશોથી લગભગ દર વખતે સાંભળવા મળે છે. ત્યાર બાદ પણ ભારતને આજ સુધી તેનું સ્થાયી સભ્ય નથી બનાવાયું. તેના બે મોટા કારણ છે. તેનું પહેલું મોટુ કારણ એ છે ચીન અને બીજુ કારણ છે સીટોમાં ફેરફાર માટે UN ચાર્ટરમાં સંશોધન. ચીન ભારતની આ દાવેદારીમાં એમ કહીને વીટોનો ઉપયોગ કરતું આવ્યું છે કે, જો ભારત તેનું દાવેદાર હોઇ શકે તો પછી પાકિસ્તાનને કેમ પાછળ છોડવામાં આવે. તમને જાણીને નવાઇ લાગશે કે, ચીન UNSCની ભારતની સ્થાયી બેઠકની દાવેદારીમાં અડચણ ઊભી કરે છે તે ચીનને આ પરિષદનું સ્થાયી સભ્ય બનાવવા માટે ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કડવી ખરી પણ સત્ય વાત છે કે, કોંગ્રેસના નેતા શશિ થરૂરે તેનો ઉલ્લેખ પોતાની એક બૂકમાં નેહરૂ ધ ઇનવેન્શન ઓફ ઇન્ડિયામાં પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ જ UNમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને સ્થાયી સભ્ય બનાવવાની વકીલાત કરી હતી. વર્ષ 1949માં UNએ ચીનને સુરક્ષા પરિષદનું સભ્યપદ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. 1950માં ભારત ચીનના આ પક્ષમાં વકીલાત કરનારું સૌથી મોટું સમર્થક હતું. ભાજપની સરકારે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ આ વાતને લઇને એક ટ્વીટ 14મી માર્ચ, 2019ના રોજ કરી હતી, જેમાં કહેવાયું હતું કે, કાશ્મિર અને ચીનને લઇને સતત એક જ વ્યક્તિએ મોટી ભૂલો કરી હતી. તેમણે લખ્યુ હતું કે, પંડિત નેહરૂએ મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં પણ આ વાતનું સમર્થન કર્યું હતું. કે, ચીનને સુરક્ષા પરિષદનું સભ્યપદ મળવું જોઇએ. જો આમ ન થશે તો ચીન સાથે અન્યાય થશે. જેટલીએ આ દરમિયાન પંડિત નેહરૂના ઓગસ્ટ 1955માં લખેલા પત્રનો હવાલો આપ્યો હતો. ભારતને સુરક્ષા પરિષદ બનાવવાની રાહમાં એક સમસ્યા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં સંશોધન પણ છે, જે અત્યાર સુધી નથી કરવામાં આવ્યું. સુરક્ષા પરિષદના સબ્યોની સંખ્યા વધારવા માટે તેમાં સંશોધન ખૂબ જ જરૂરી છે. ત્યાર બાદ પણ સભ્ય બનવા માટે સુરક્ષા પરિષદની વચ્ચે દરેક 5 દેશો વચ્ચે સંમતિ જરૂરી હોય છે. ચીન હંમેશાથી ભારતની સુરક્ષા પરિષદમાં હાજરીનો વિરોધ કરી રહ્યું છે. એટલું જ નહીં, નવેમ્બર, 2020માં જ્યારે ભારતને સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બનાવાયું હતું ત્યારે પણ ચીને કોઇ ખુશી ન વ્યક્ત કરી હતી. તે સમયે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના 192 સભ્યોમાંથી ભારત ના સમર્થનમાં 184 વોટ પડ્યા હતા. જેમાં ચીનનો વોટ ભારત વિરૂદ્ધ હતો. સુરક્ષા પરિષદના 15 સભ્યોમાં 5 સ્થાયી સભ્ય હોય છે. ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા તેના સ્થાયી સભ્યો છે. તે સિવાય, પરિષદના 10 અસ્થાયી સભ્યો માટે દર બે વર્ષે ચૂંટણી થાય છે. આ રીતે આ સભ્યો દર બે વર્ષે બદલાતા રહે છે. ભારતનું નવેમ્બર 2020માં સભ્યપદ ખતમ થઇ જશે. સરક્ષા પરિષદ વિશ્વની શાંતિ અને સુરક્ષાની મુખ્ય જવાબદારી હોય છે. 1965 સુધી UNSCમાં કુલ 11 સભ્ય હતા. 1965માં UN ચાર્ટરમાં ફરફાર કરીને તેની સંખ્યા 15 કરવામાં આવી હતી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
આઇસલૅન્ડનું એ સ્થાન બે રીતે વિશિષ્ટ હતું. એક તો સામે વહેતી નદીને પેલે પાર વિસ્તરેલા મેદાનમાં વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન પાર્લામેન્ટ ઊભેલી દેખાતી હતી અને બીજું કે સમગ્ર પૃથ્વીને અનેક ભૂખંડોમાં વેરવિખેર કરી દેનાર વિરાટ તિરાડ – ‘ધ ગ્રેટ રિફ્ટ’ને ત્યાંથી સ્પર્શી શકાતું હતું. આઇસલૅન્ડનું આ ગૌરવવંતુ સ્થાન. દસમી સદીના પૂર્વાર્ધમાં એટલે કે, છેક ઈ. સ. ૯૩૦માં અહીં વિશ્વની સર્વપ્રથમ પાર્લામેન્ટ સ્થપાઈ ત્યારથી માંડીને છેક ઈ.સ.૧૭૯૮ સુધી આઇસલૅન્ડની પાર્લામેન્ટ અહીં જ ભરાતી. દેશનાં અનેક ઐતિહાસિક નિર્ણયો અહીં જ લેવાયા. અને હવે ૨૦૦૪ની સાલથી આ સ્થાનને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરનો અર્થાત્ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે. પાર્લામેન્ટ હવે અહીંથી ૪૦ કિલોમીટર દૂર રેઇકજાવિક શહેરમાં સ્થળાંતરિત થઈ ગઈ છે, પરંતુ આ સ્થાન સદાને માટે આરક્ષિત સ્થાન તરીકે જાળવવું એવો નિર્ણય પ્રજા તથા સરકાર તરફથી લેવાયો છે તેમજ આ વિસ્તારને નૅશનલ પાર્કનો દરજ્જો પણ અપાયો છે. દેશનું આ પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન – થિંગવેલિર નૅશનલ પાર્ક. થિંગનો અર્થ થાય ભેગાં થવું, અને વેલિર એટલે મેદાન. આમ આ સ્થાનના નામનો અર્થ મળવાનું મેદાન અથવા તો મેળાનું મેદાન એવો થાય છે. અફસોસની વાત એ છે કે, માણસે કાયમ માટે જાળવવા ઇચ્છે આ સ્થાન નિરંતર તૂટી રહ્યું છે. આ સ્થળ મિડ ઍટલાન્ટિક રિજની રિક્ટ વેલી ઉપર ઊભેલું છે. મિડ એટલાન્ટિક રિજની એક તરફ નૉર્થ અમેરિકન ટૅક્ટોનિક પ્લેટ છે, અને બીજી તરફ યુરોએશિયન ટૅક્ટૉનિક પ્લેટ છે. બંને પ્લેટ વચ્ચે એક વિરાટ તિરાડ છે, જે નિરંતર પહોળી થઈ રહી છે. અનેક દેશોમાંથી પસાર થતી આ માઇલો લાંબી તિરાડ દર વરસે એ એક ઇંચ જેટલી પહોળી થાય છે. વરસો પછી એક દિવસ એ તિરાડ તૂટશે, ને ત્યારે ભૂતળ ભેદીને ધસી આવતા મહાસાગરના પ્રલયકારી વહેણમાં એની બંને તરફના ભૂખંડ અલગ અલગ દિશામાં તણાઈ જઈને કાયમ માટે વિખૂટા પડી જશે! પાર્કના ઊંચા ઑબ્ઝર્વેશન પ્લૅટફૉર્મ ઉપર ઊભી રહીને હું સામે જરાક નીચાણ પર વહેતી ઑક્ષારા નદીને પેલે પારના મેદાનમાં ઊભેલું એ નાનકડું સુંદર મકાન જોઈ રહી છું. બાજુમાં એક ચર્ચ પણ દેખાઈ રહ્યું છે. માહિતીપત્રકમાં લખ્યું છે કે, એ સ્થાન સમગ્ર આઇસલૅન્ડિક પ્રજાનું મુખ્ય તીર્થસ્થાન છે. નદીનો પટ અત્યંત મનમોહક છે. ભૂરા આકાશ તળે નીલાં પાણીની લીલાંછમ ઘાસ સાથેની સજાવટ મનોહર છે. અમે ઊભાં છીએ, તે સ્થાનની સાવ નજીકમાંથી એક વિરાટ તિરાડ પસાર થતી દેખાઈ રહી છે. અમે એ તિરાડથી એટલાં તો નજીક છીએ કે જાણે એને અડીને ઊભાં હોઈએ એવું જ લાગે. તિરાડ દૂર સુધી લંબાતી અને પછી ક્ષિતિજમાં ઓગળી જતી હોય, તેવું લાગે છે. અહીંથી જરાક જ દૂર એ તિરાડ સોંસરવો એક રસ્તો ચાલ્યો જતો દેખાય છે, જેના ઉપર ચાલતાં છેક નીચે નદીકિનારાનાં મેદાનો સુધી પહોંચી શકાય તેમ છે. આખા દિવસની રઝળપાટનો થાક તો છે, વળી સાંજની વેળાએ પવનની શીતલહર વાતાવરણને થીજવવા લાગી છે, પરંતુ એ રરતા ઉપર ચાલવાનું પ્રલોભન રોકી શકાય તેમ નથી. અમે તિરાડ ઉપર લંબાતા રસ્તા ઉપર ચાલવા માંડીએ છીએ. બંને તરફની વિશાળકાય ભેખડો કુદરતના વૈરાટ્યની ઝાંખી કરાવે છે. ધરતીના પડ ઉપર નિરંતર ચાલ્યા કરતી ઘસારાની ને નવસર્જનની પ્રક્રિયાને આટલી નજીકથી નિહાળવાની એક વધારાની તક આજે મળી રહી છે. આ પહેલાં જૉર્ડનના પ્રવાસ દરમિયાન ગ્રેટ રિફ્ટ વૅલીમાં ઊંડાં ઊતરી જઈને મૃત-સમુદ્ર એટલે કે ડેડ-સીની મુલાકાત લીધેલી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કારૂના પ્રદેશમાં ફરતાં અમારી ગાઇડે સમજાવેલું કે, અણિયાળાં ઘાસથી છવાયેલા કારૂના વેરાન પ્રદેશની ભૂગોળ દેશનાં અન્ય સ્થળોથી સાવ જુદી છે. સહસ્રાબ્દીઓ પહેલાં લિટલ કારૂ અને ગ્રેટર કારૂ બંને પૃથ્વી પરનાં અલગ અલગ સ્થાન ઉપર સ્થિત ભૂખંડો હતા. પછી ક્યારેક ધરાતળમાં થતા ફેરફારોને કારણે એ ભૂખંડો પોતાની જીવસૃષ્ટિ સહિત સમુદ્રમાં ખેંચાઈ આવ્યા અને એકબીજા સાથે ભટકાયા. ત્યારથી આ કારૂનો પર્વતીય પ્રદેશ શાહમૃગોનું અભયારણ્ય બન્યો. આજે એ વાત યાદ કરતાં કલ્પના આવે છે કે, હવે આ રિફ્ટ વૅલી ક્યારેક તૂટીને બે ટુકડામાં વહેંચાઈ જશે, ને બંને ટુકડા જ્યારે દૂર દૂર ચાલ્યા જશે ત્યારે ન જાણે ક્યાં જઈ ભટકાશે! આજે નજર સામે ફેલાયેલી આ સુંદરતા, અહીં નિર્ભય વિચરતી સજીવસૃષ્ટિ, બધું જ ત્યારે કેવું વિખૂટું પડી જશે! એમાંથી કેટલું નાશ પામશે? કેટલું કોઈ અલગ જ પ્રકારના પર્યાવરણમાં પોતાની જિજીવિષાને સંકોરશે? ખીણમાંથી પસાર થતા એ રસ્તે ચાલ્યા જતાં આ વિચાર કેડો મૂકતો નથી. જીવનમાં પણ ક્યારેક કોઈ સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ જાય ને પછી જે દૂરત્વ આવી જાય, કે પછી કોઈ સ્વજનને મૃત્યુની રિફ્ટ દૂર-સુદૂર કોઈ અજ્ઞાત સ્થાન તરફ ખેંચી જાય, અને પછી એ આપણા અને દિવંગત સ્વજનની વચ્ચે ક્યારેય ન મિટાવી શકાય તેવું અંતર પડી જાય, તે ઘટનાઓ સાથે કુદરતની આ વિરાટ ઘટનાને અલગ તારવી શકાતી નથી. આ વિરાટ તિરાડ જાણે કોઈ દૈવવશ તૂટેલો ઋણાનુબંધ હોય તેવું લાગે છે. ખરેખર, જીવન જ્યારે જ્યારે પ્રકૃતિ સમીપે લઈ ગયું છે, ત્યારે ત્યારે પ્રકૃતિ પણ જીવન સમીપે લઈ જતી હોય તેવું અનુભવાય છે. તીવ્રતમ સંવેદનાથી જીવનને સમજી શકવાની અને તેનો વિધેયાત્મક સામનો કરવાની તક પણ પ્રકૃતિ જ આપતી હોય છે. રસ્તા ઉપર એક વહેળો દેખાય છે. એમાં ધોધની જેમ પાણી પછડાઈ રહ્યાં છે. એની. પાસે એક સાઇનબોર્ડ મૂકેલું છે, જેમાં સ્ત્રીઓનાં નામોની એક લાંબી યાદી છે. આ વળી શાનું લિસ્ટ હશે? વિસ્મયપૂર્વક એ બોર્ડ ઉપર લખેલું લખાણ હું વાંચી રહી છું. વાંચીને કમકમાં આવી જાય છે. એમાં લખેલું છે કે, પુરાણા જમાનામાં પતિ સાથે બેવફાઈ કરનારી અથવા વ્યભિચાર આચરનારી સ્ત્રીઓને સજા રૂપે અહીં લાવીને આ વહેળામાં ડુબાડી દેવામાં આવતી! આ રીતે આજ પર્યત અહીં ડુબાડવામાં આવેલી સ્ત્રીઓનાં નામોની એ યાદી હતી. એ વાત પણ નોંધપાત્ર હતી કે એમાં કોઈ પુરુષનું નામ નહોતું. માણસની સિદ્ધિઓનો ઇતિહાસ જેટલો વિશાળ છે, એટલી જ એની ક્રૂરતાની કથની પણ લાંબી છે. આકાશના તારાઓ જેટલા વિપુલ પ્રમાણમાં માનવતાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો જે રીતે વિશ્વના દરેકે દરેક સ્થળમાં વિખરાયેલાં દેખાય છે, તેટલી જ સંખ્યામાં એની ક્રૂરતાની કહાણીઓ પણ વિશ્વના દરેકે દરેક ખૂણે વિખરાયેલી જોવા મળે છે! એ પાણી પાસે વધારે વાર ઊભા ન રહી શકાયું. આવનારા સમયમાં સામે લંબાતી રિફ્ટ વૅલીમાં દટાઈ જનાર કલંક-કહાણીથી ઊફરાં ચાલી ન શકાયું. વિસ્મયથી માંડેલાં પગલાં વિષાદમાં અવલિપ્ત થઈને પાછાં વળ્યાં ત્યારે સૂરજ વિદાય લઈ ચૂક્યો હતો. ← બાબુ વીજળી રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ભારતી_રાણે/તૂટતા_ઋણાનુબંધની_તિરાડ:_થિંગવેલિર_નૅશનલ_પાર્ક&oldid=17435"
આત્મલક્ષી અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહીં - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
વિપશ્યનાનો અભ્યાસ કેવી રીતે કરવો તે અંગેના પ્રશ્નો - કર્મનો નિયમ - માનસિક કર્મનું મહત્વ - મનના ચાર સમૂહ: વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર- જાગરૂક રહેવું અને સમતામાં રહેવું એ દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ છે ચોથો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આપણે આપણી અંદર ધર્મની ગંગામાં ડૂબકી લગાવવાનું શરૂ કર્યું છે- શરીરની સંવેદનાના સ્તરે પોતાના વિશે સચ્ચાઈની શોધ શરૂ કરીને. ભૂતકાળમાં, અજ્ઞાનતાવશ, આ સંવેદનાઓ આપણા દુઃખના સંવર્ધનનું કારણ હતું, પણ તે જ સંવેદનાઓ દુઃખને નાબૂદ કરવાનું સાધન બની શકે છે. આપણે મુક્તિના માર્ગ પર પહેલું પગલું ભર્યું છે, શારીરિક સંવેદનાઓને જાગરૂક રહી અનુભવ કરવાનું શીખીને અને સમતામાં રહીને. સાધના સંબંધી કેટલાક પ્રશ્નો જે વારંવાર પૂછવામાં આવે છે: માથા થી પગ સુધી મનને લઈ જતાં ક્રમમાં જ શું કામ લઈ જવું, અને આ જ ક્રમમાં શા માટે? કોઈ પણ ક્રમ લઈ શકાય છે, પણ એક ક્રમ જરૂરી છે. અન્યથા, શરીરના અમુક ભાગ છૂટી જવાનો ડર છે અને તે બધા ભાગ મૂર્છિત, ખાલી રહી જશે. સંવેદનાઓ તો આખા શરીરમાં છે જ, અને આ સાધનામાં તેમને દરેક જગ્યાએ અનુભવ કરવાની ક્ષમતા વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હેતુ થી ક્રમમાં જવું ખૂબ મદદરૂપ છે. જો શરીરના કોઈ ભાગમાં સંવેદનાનો અનુભવ ના થાય તો, આપણે આપણું ધ્યાન એક મિનિટ માટે ત્યાં રાખી શકીએ છીએ. હકીકતમાં તો ત્યાં સંવેદના છે જ, જેમ કે શરીરના દરેક અણુ અણુ માં, પરંતુ તે એવા સૂક્ષ્મ સ્વભાવનું છે કે આપણું મન તેને સભાનપણે જાણતું નથી, અને તેથી આ ક્ષેત્ર ખાલી લાગે છે. શાંતિથી, સજગતાથી અને સમતાથી જાણકારી બનાવી રાખતાં એક મિનિટ માટે રોકાઈએ. સંવેદના માટે રાગ ના જગાડીએ અને ખાલીપણા માટે દ્વેષ ના જગાડીએ. જો રાગ કે દ્વેષ જગાડીએ છીએ, તો આપણે આપણા મનનું સંતુલન ગુમાવીએ છીએ, અને અસંતુલિત મન ખૂબ જ સ્થૂળ હોય છે; તે ચોક્કસપણે વધુ સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ નહીં કરી શકે. પરંતુ જો મન સંતુલિત રહે છે, તો તે વધુ તીક્ષ્ણ અને વધુ સંવેદનશીલ બને છે, સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ કરવા માટે સક્ષમ થઈને. આ ભાગને સમતાથી જાણતા રહો, લગભગ એક મિનિટ માટે, વધુ સમય માટે નહીં. જો એક મિનિટમાં કોઈ સંવેદનાનો અનુભવ નથી થતો, તો પછી પ્રસન્ન ચિત્તથી આગળ વધી જઈએ. આગળના ફેરામાં, ફરીથી એક મિનિટ માટે ત્યાં રોકાઈએ; વહેલા-મોડા આપણે ત્યાં અને આખા શરીરમાં સંવેદનાઓનો અનુભવ કરવાનું શરૂ કરીશું. જો એક મિનિટ રોકાયા પછી પણ કોઈ સંવેદનાનો અનુભવ નથી કરી શકતા તો, જો ઢંકાએલો ભાગ હોય તો કપડાંનો સ્પર્શ જાણવા પ્રયત્ન કરીશું, અથવા જો ખુલ્લો ભાગ હોય તો વાતાવરણના સ્પર્શનો અનુભવ કરવા પ્રયત્ન કરીશું. આમ ઉપરછલ્લી સંવેદનાઓ થી શરૂ કરી ધીમે ધીમે આપણે બીજી સંવેદનાઓનો પણ અનુભવ કરવા લાગીશું. જ્યારે ધ્યાન શરીરના એક ભાગમાં લઈ જવામાં આવે છે અને જો તે વખતે બીજા ભાગમાં સંવેદના શરૂ થાય છે, તો શું આ બીજી સંવેદનાને જાણવા માટે આપણે આગળ અથવા પાછળ તે ભાગ પર મનને છલાંગ લગાવી લઈ જવું જોઈએ? ના; મનને ક્રમમાં જ ખસેડવાનું ચાલુ રાખીશું. શરીરના અન્ય ભાગોમાં થતી સંવેદનાઓને રોકવાનો પ્રયાસ કરીશું નહીં - આપણે આવું કરી શકતા નથી - પરંતુ તેમને કોઈ મહત્વ નહીં આપીએ. દરેક સંવેદનાનું અવલોકન ત્યારે જ કરીશું જ્યારે આપણે, ક્રમમાં આગળ વધી, તે ભાગ પર પહોંચીએ છીએ. અન્યથા આપણે, શરીરના ઘણા ભાગોને ચૂકી જઈ, ફક્ત સ્થૂળ સંવેદનાઓનું નિરીક્ષણ કરતાં કરતાં, એક ભાગ પરથી બીજા ભાગ પર મનની છલાંગો લગાવીશું. આપણે આપણા મનને, શરીરના દરેક ભાગની બધી જુદી જુદી સંવેદનાઓની - સ્થૂળ અથવા સૂક્ષ્મ, સુખદ અથવા દુખદ, સ્પષ્ટ અથવા અસ્પષ્ટ, જાણકારી કરવા માટે પ્રશિક્ષિત કરવાનું છે. એટલા માટે, મનને એક ભાગ પરથી બીજા ભાગ પર છલાંગો લગાવવા નહીં દઈએ. મનને માથાથી પગ સુધી લઈ જવામાં કેટલો સમય લગાવવો જોઈએ? જેવી પરિસ્થિતિ આપણી સામે આવે છે તે પ્રમાણે આ બદલાતું રહે છે. સૂચના એ છે કે આપણે આપણું ધ્યાન જે ભાગ પર લઈ જઈએ ત્યાં જેવી કોઈ સંવેદનાની જાણકારી થાય, એને આગળ ખસેડીએ. જો મન પૂરતું તીક્ષ્ણ હોય, તો જેવું તેને કોઈ અંગ પર લઈ જઈએ છીએ એ સંવેદનાને જાણી લે છે; અને આપણે મન આગળ ખસેડી શકીએ છીએ. જો આવી સ્થિતિ આખા શરીરમાં હોય છે, તો લગભગ દસ મિનિટમાં માથાથી પગ સુધી મન લઈ જવાનું શક્ય બને છે, પરંતુ આ તબક્કે આનાથી વધુ ઝડપથી આગળ વધવું યોગ્ય નથી. પણ જો, મન સ્થૂળ હોય તો શરીરના ઘણાં ભાગ એવા હોઈ શકે છે જ્યાં સંવેદના જાણવા માટે એક મિનિટ સુધી રાહ જોવી જરૂરી બને. તે કિસ્સામાં, માથાથી પગ સુધી જવા માટે ત્રીસ મિનિટ અથવા એક કલાકનો સમય લાગી શકે છે. એક ફેરો લગાવવામાં કેટલો સમય લાગે છે તે મહત્વપૂર્ણ નથી. ધીરજથી, નિરંતરતાથી, કામ ચાલુ રાખીએ; સફળતા મળશે જ. જે ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે કેટલું મોટું હોવું જોઈએ? લગભગ બે થી ત્રણ ઇંચ પહોળો શરીરનો કોઈ ભાગ લઈએ; ત્યાર બાદ મનને બીજા બે થી ત્રણ ઇંચ આગળ વધારીએ, અને એમ આગળને આગળ. જો મન સ્થૂળ હોય, તો મોટા ભાગ લઈએ, ઉદાહરણ તરીકે, આખો ચહેરો, અથવા આખો જમણો ઉપલો હાથ; પછી ધીમે ધીમે ધ્યાનના ક્ષેત્રને ઘટાડવાનો પ્રયાસ કરીએ. અને છેવટે તો, શરીરના દરેક કણોમાં સંવેદના અનુભવી શકીશું, પરંતુ અત્યાર માટે, બે કે ત્રણ ઇંચનું ક્ષેત્ર બરાબર છે. આપણે સંવેદનાઓને ફક્ત શરીરની સપાટી પર જ અનુભવવાની છે અથવા અંદર સુધી પણ? કેટલીકવાર કોઈ સાધક વિપશ્યના શરૂ કરતાંની સાથે જ અંદરથી સંવેદનાઓ અનુભવે છે; કેટલીકવાર શરૂઆતમાં તે માત્ર સપાટી પર જ સંવેદનાઓને અનુભવે છે. બે માં થી કોઈપણ રીતે એ પૂર્ણતયા બરાબર છે. જો સંવેદનાઓ ફક્ત સપાટી પર જ અનુભવાય છે, તો તેમનું વારંવાર અવલોકન કરીશું જ્યાં સુધી શરીરના દરેક ભાગની સપાટી પર સંવેદનાનો અનુભવ ના થાય. સપાટી પર દરેક જગ્યાએ સંવેદનાઓનો અનુભવ કરીને, પછીથી અંદરના ભાગમાં પ્રવેશવાનું શરૂ કરીશું. ધીરે ધીરે મન, શારીરિક બંધારણના દરેક ભાગમાં, બહાર અને અંદર બંને જગ્યાએ, સંવેદનાઓ અનુભવવા માટેની ક્ષમતાનો વિકાસ કરશે. પરંતુ શરૂ કરવા માટે, ઉપરછલ્લી સંવેદનાઓ બરાબર છે. આ માર્ગ ઇંદ્રિયોના સમગ્ર ક્ષેત્રમાં થઈ પરમાર્થ સત્ય જે ઇન્દ્રિયાતીત અનુભવ છે ત્યાં સુધી લઈ જાય છે. જો આપણે સંવેદનાઓની મદદથી મનને નિર્મળ કરવાનું ચાલુ રાખીએ છીએ, તો ચોક્કસપણે આપણે પરમાર્થ સત્ય સુધી પહોંચીશું. જ્યારે આપણે અજ્ઞાન હોઈએ છીએ, ત્યારે સંવેદનાઓ દુઃખ સંવર્ધનનું સાધન હોય છે, કારણ કે આપણે તેમના પ્રત્યે રાગ અથવા દ્વેષની પ્રતિક્રિયાઓ કરીએ છીએ. સમસ્યા ખરેખર ઉભી થાય છે, તણાવ ઉત્પન્ન થાય છે, શારીરિક સંવેદનાના સ્તરે; તેથી આ તે સ્તર છે કે જેના પર આપણે સમસ્યાના સમાધાન માટે, મનની ટેવને બદલવા માટે કામ કરવું જોઈએ. આપણે બધી જ સંવેદનાઓ પ્રત્યે જાગરૂક રહેવાનું શીખવું જોઈએ, તેમના પ્રત્યે પ્રતિક્રિયા કર્યા વિના, તેમના બદલાતા, અવ્યક્તિગત સ્વભાવને સ્વીકારીને. આમ કરવાથી, આપણે આંધળી પ્રતિક્રિયાની ટેવમાંથી બહાર આવીએ છીએ, આપણે પોતાને દુખમાંથી મુક્ત કરીએ છીએ. સંવેદના એટલે શું? શરીરના સ્તરે જે કંઈ પણ આપણે અનુભવ કરીએ છીએ તે સંવેદના છે – કોઈ પણ કુદરતી, સહજ-સ્વાભાવિક, સામાન્ય શારીરિક અનુભૂતિ: પ્રિય હોય કે અપ્રિય, સુખદ હોય કે દુખદ, સ્થૂળ હોય કે સૂક્ષ્મ, તીવ્ર હોય કે નબળી. કોઈ પણ સંવેદનાની અવગણના ના કરીએ એમ સમજીને કે આ તો વાતાવરણને લીધે છે, કે અથવા લાંબા સમય સુધી બેસી રહેવાથી છે, અથવા કોઈ જૂના રોગના કારણે. કારણ ગમે તે હોય, હકીકત એ છે કે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. પહેલાં આપણે અપ્રિય સંવેદનાઓને બહાર ધકેલી દેવાનો અને પ્રિય સંવેદનાઓને વળગી રહેવાનો પ્રયત્ન કરતા હતા. હવે આપણે ફક્ત સાક્ષી ભાવથી સંવેદનાઓને જાણી રહ્યા છીએ, સંવેદના પ્રત્યે હું મારાનો ભાવ રાખ્યા વિના. સંવેદનાને જાણવામાં કોઈ પસંદગી નથી કરી શકતા. સંવેદનાઓને પસંદ કરવાનો પ્રયાસ ક્યારેય નહીં કરીએ; તેના બદલે જે કાઇં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેનો સ્વીકાર કરીશું. જો આપણે કોઈ ખાસ અનુભૂતિને, કંઈક અસાધારણ શોધવાનું શરૂ કરીએ છીએ, તો આપણે આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરશું, અને માર્ગ પર પ્રગતિ નહીં કરી શકીએ. સાધના કંઈક વિશેષ અનુભવ કરવાની નથી, પરંતુ કોઈપણ પ્રકારની સંવેદનાનો અનુભવ કરતી વખતે સમતામાં રહેવાની છે. ભૂતકાળમાં પણ આપણા શરીરમાં આવી સંવેદનાઓ થતી હતી, પરંતુ આપણે તેમને સભાનપણે જાણતા ન હતા, અને આપણે તેમના પ્રત્યે પ્રતિક્રિયા કરતા હતા. હવે આપણે જાગરૂક રહેવાનું અને પ્રતિક્રિયા નહીં કરવાનું શીખી રહ્યા છીએ, શારીરિક સ્તરે જે કઈં થઈ રહ્યું છે તેને અનુભવ કરવાનું અને સમતામાં રહેવાનું. જો આપણે આ રીતે કામ કરીએ છીએ, તો ધીમે ધીમે પ્રકૃતિનો સંપૂર્ણ નિયમ આપણને સ્પષ્ટ થતો જશે. ધર્મનો અર્થ આ છે: સ્વભાવ, નિયમ, સત્ય. અનુભવના સ્તરે સત્યને સમજવા માટે, આપણે એને શરીરના માળખામાં જ શોધવું પડશે. સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધ બનવા માટે આ જ કર્યું, અને તે તેમના માટે સ્પષ્ટ થઈ ગયું, અને તે કોઈને પણ સ્પષ્ટ થઈ જશે, જે કોઈ એવી જ રીતે કામ કરે છે જેમ એમણે કર્યું- કે સમસ્ત બ્રહ્માંડમાં, શરીરની અંદર અને તેમજ તેની બહાર, બધું બદલાતું રહે છે. અને હવે આમાં કઈં બદલાશે નહીં તેવું કોઈ ફાઇનલ પ્રોડક્ટ નથી; બધું જ કઇંક બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, તેવી પ્રક્રિયામાં ગૂંથાયેલું છે-- જેને ભવ કહે છે. અને બીજી એક સચ્ચાઈ સ્પષ્ટ થઈ જશે: કંઇ આકસ્મિક રીતે થતું નથી. દરેક પરિવર્તનનું એક કારણ છે જે પરિણામ ઉત્પન્ન કરે છે, અને તે પરિણામ બદલામાં આગળ પરિવર્તનનું કારણ બની જાય છે, કારણ અને પરિણામની એક અનંત શૃંખલા બનતી જાય છે. અને હજી પણ બીજો એક નિયમ સ્પષ્ટ થઈ જશે: જેવું કારણ છે, તેવું પરિણામ આવશે; જેવું બીજ છે, તેવું ફળ આવશે. એક જ સરખી જમીન પર આપણે બે બીજ વાવીએ છીએ, એક શેરડીનું, બીજું લીમડાનું-- એક ખૂબ કડવું ગરમ પ્રદેશનું વૃક્ષ. શેરડીના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં મીઠાશ હોય છે, લીમડાના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં કડવાશ હોય છે. આપણને પ્રશ્ન થાય કે પ્રકૃતિ શા માટે એક છોડ પ્રત્યે દયાળુ છે અને બીજાને માટે ક્રૂર છે. હકીકતમાં પ્રકૃતિ ન તો દયાળુ છે કે ન ક્રૂર; તે તો નિશ્ચિત નિયમો અનુસાર કામ કરે છે. પ્રકૃતિ ફક્ત દરેક બીજની તેની પોતાની ગુણવત્તા પ્રગટ કરવામાં મદદ કરે છે. જો આપણે મીઠાશના બીજ વાવીએ છીએ, તો લણણી મીઠાશ હશે. જો આપણે કડવાશના બીજ વાવીએ છીએ, તો લણણી કડવાશ હશે. જેવું બીજ છે, તેવું ફળ થશે; જેવા કર્મ છે, તેવું જ પરિણામ આવશે. સમસ્યા એ છે કે આપણે લણણી સમયે ખૂબ જ સજગ હોઈએ છીએ, મીઠા ફળ મેળવવા માટે, પરંતુ વાવણીની ઋતુ દરમિયાન ખૂબ જ બેદરકારી રાખીએ છીએ, અને કડવાશના છોડ રોપીએ છીએ. જો આપણને મીઠાં ફળ જોઈએ છે, તો આપણે યોગ્ય પ્રકારના બીજ વાવવા જોઈએ. પ્રાર્થના કરવી અથવા કોઈ ચમત્કારની આશા રાખવી એ તો ફક્ત પોતાને દગો દેવાની વાત છે; આપણે પ્રકૃતિના નિયમ સમજવા જોઈએ અને તે મુજબ જીવવું જોઈએ. આપણે આપણા કર્મો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ તે બીજ છે જેની ગુણવત્તા અનુસાર આપણને મીઠાશ અથવા કડવાશ પ્રાપ્ત થશે. કર્મ ત્રણ પ્રકારના હોય છે: શરીરનાં કર્મ, વાણીનાં કર્મ, મનનાં કર્મ. જ્યારે આપણે પોતાના પ્રત્યે સજગ રહેવાનું શિખીએ છીએ, તો બહુ જલ્દી એ ભાન થવા લાગે છે કે મનનાં કર્મ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે આ તો બીજ છે જે પરિણામ આપે છે. વાણીનાં અને શરીરનાં કર્મ તો ફક્ત મનનાં કર્મનું બાહ્ય પ્રગટીકરણ છે, મનનાં કર્મોની તીવ્રતાને માપવા માટે માપદંડ. તેઓ મનનાં કર્મ તરીકે ઉત્પન્ન થાય છે, અને આ મનનાં કર્મ ત્યારબાદ વાણી અથવા વર્તનના સ્તરે પ્રગટ થાય છે. તેથી બુદ્ધે જાહેર કર્યું: કઈં પણ ઉત્પન્ન થતાં પહેલાં મન ઉત્પન્ન થાય છે, મન જ સૌથી વધુ મહત્ત્વનું છે, બધું મનોમય છે. જો અશુદ્ધ મન થી આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ, તો દુઃખ આપણી પાછળ લાગી જાય છે જેમ બળદગાડી થી જોડાએલા બળદની પાછળ ગાડીનું પૈડું લાગી જાય છે. જો શુદ્ધ મન થી આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ, તો આપણી સાથે સુખ લાગી જાય છે જેમ આપણો પડછાયો જે આપણને કદી છોડતો નથી. જો આવું હોય તો, તો પછી આપણે જાણવું જ જોઇએ કે મન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. આપણે આ પ્રક્રિયાને આપણી સાધના દ્વારા તપાસવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ આપણે આગળ વધીશું, એ સ્પષ્ટ થતું જશે કે મનના મોટા-મોટા ચાર ખંડ અથવા સ્કંધ છે. પહેલા ખંડને વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં consciousness કહી શકાય. આપણી ઇન્દ્રિયો ત્યાં સુધી નિષ્પ્રાણ છે જ્યાં સુધી વિજ્ઞાન તેમના સંપર્કમાં નથી આવતું. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ દ્રશ્ય જોવામાં મગ્ન છીએ, તો કોઈ અવાજ આવ્યો હોય અને આપણે ના સાંભળીએ એવું બની શકે છે કારણ કે આપણું પૂરું ધ્યાન આંખો સાથે છે. મનના આ ભાગનું કાર્ય, ભેદ પાડ્યા વિના, ફક્ત જાણવું, સમજવું છે. કોઈ અવાજ કાનના સંપર્કમાં આવે છે, તો વિજ્ઞાન એટલું જ જાણે છે કે અવાજ આવ્યો. પછી મનનો આગળનો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંજ્ઞા, જેનું કામ ઓળખવાનું છે. કોઈ અવાજ આવ્યો છે, અને અત્યાર સુધીના આપણા અનુભવો અથવા યાદશક્તિના આધારે તેને ઓળખીએ છીએ: કોઈ અવાજ... શબ્દો... વખાણના શબ્દો ...સરસ; અથવા અન્યથા, અવાજ... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ. આપણે પોતાના ભૂતકાળના અનુભવના આધારે સારા કે ખરાબનું મૂલ્યાંકન આપીએ છીએ. તરત જ મનનો ત્રીજો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: વેદના, સંવેદના. જેવો અવાજ આવે છે, એની સાથે સાથે શરીર પર કોઈ સંવેદના થાય છે, પરંતુ જ્યારે સંજ્ઞા તેને ઓળખે છે અને તેને મૂલ્યાંકન આપે છે, ત્યારે તે મૂલ્યાંકન અનુસાર, સંવેદના સુખદ અથવા દુખદ બની જાય છે. ઉદાહરણ તરીકે: અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા- અને આપણે આખા શરીરમાં સુખદ સંવેદના અનુભવીએ છીએ. અથવા અન્યથા; અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ- અને આપણે આખા શરીરમાં દુખદ સંવેદના અનુભવીએ છીએ. સંવેદનાઓ શરીર પર ઉત્પન્ન થાય છે, અને મન દ્વારા અનુભવાય છે; આ પ્રક્રિયાને વેદના કહેવાય છે. ત્યારબાદ, એની સાથે સાથે મનનો ચોથો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંસ્કાર, જેને પ્રતિક્રિયા કહેવાય છે. અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા... સુખદ સંવેદના થાય છે-- અને આપણે તે ગમાડવા લાગીએ છીએ: "આ વખાણ અદભૂત છે! મારે વધુ જોઈએ છે!" અથવા તો: અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ... દુખદ સંવેદના થાય છે-- અને આપણે નથી ગમતું નથી ગમતું કરવા લાગીએ છીએ: "હું આ ગાળ સહન નથી કરી શકતો, બંધ કરો!" આવી રીતે દરેક ઇન્દ્રિય- આંખ, કાન, નાક, જીભ, ત્વચાના દરવાજા પર એક સરખી પ્રક્રિયા થાય છે. એવી જ રીતે, જ્યારે કોઈ વિચાર અથવા કલ્પના મન સાથે સંપર્કમાં આવે છે, તો જેમ પહેલાં કહ્યું, શરીર પર સંવેદના થાય છે, સુખદ અથવા દુખદ, અને આપણે “ગમે છે અથવા નથી ગમતું” ની પ્રતિક્રિયા કરીએ છીએ. આ ગમે છે ની ક્ષણિક રુચિ મોટી આસક્તિમાં બદલાવા લાગે છે; આ નથી ગમતું મોટા દ્વેષમાં બદલાવા લાગે છે. આપણે આમ અંદર ગાંઠો બાંધવાનું ચાલુ કરીએ છીએ. અસલ બીજ અહીં જ છે જે ફળ આપે છે, કર્મ જેનું પરિણામ આવશે: સંસ્કાર, માનસિક પ્રતિક્રિયા. દરેક ક્ષણે આપણે આ બીજ વાવતા રહીએ છીએ, ગમે છે અથવા નથી ગમતું, રાગ અથવા દ્વેષ ની પ્રતિક્રિયા કરતા રહીએ છીએ, અને આવું કરીને પોતાને દુખી બનાવતા રહીએ છીએ. એવી પ્રતિક્રિયાઓ છે જે ખૂબ હળવી છાપ બનાવે છે, અને લગભગ તરત જ નાબૂદ થઈ જાય છે. એવી પ્રતિક્રિયાઓ પણ છે જે થોડી ઊંડી છાપ બનાવે છે અને થોડા સમય પછી નાબૂદ થાય છે. અને એવી પણ છે જે ખૂબ ઊંડી છાપ બનાવે છે, અને નાબૂદ થવામાં ખૂબ લાંબો સમય લે છે. કોઈ એક દિવસના અંતે, જો આપણે ઉત્પન્ન કરેલા બધા સંસ્કારો ને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણે ફક્ત એક કે બેને યાદ કરી શકીશું જેમણે તે દિવસ દરમિયાન સૌથી ઊંડી છાપ ઉભી કરી. તેવી જ રીતે, એક મહિનાના અંતમાં અથવા એક વર્ષ પછી, ફક્ત એક કે બે સંસ્કારો ને યાદ કરી શકીશું જેમણે તે સમય દરમિયાન સૌથી વધુ ઊંડી છાપ ઉભી કરી. અને આપણને ગમે કે ના ગમે, જીવનના અંતમાં, એવા સંસ્કારો જેમણે સૌથી વધુ મજબૂત છાપ બનાવી છે તે મન પર ઉભરાઈને આવશે; અને આગળનો જન્મ એવા સ્વભાવવાળા જ મન સાથે શરૂ થશે, એવી જ મીઠાશ કે કડવાશ વાળી ગુણવત્તા સાથે. આપણે આપણા કર્મો દ્વારા આપણા ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. વિપશ્યના આપણને મરવાની કળા શીખવે છે: શાંતિથી, સુમેળથી કેવી રીતે મરી શકાય. અને મરવાની કળા તે જ શીખી શકે છે જે જીવન જીવવાની કળા શીખે છે: વર્તમાન ક્ષણના માલિક કેવી રીતે થવું, આ ક્ષણમાં કેવી રીતે સંસ્કાર ના ઉત્પન્ન કરવા, અહીં અને અત્યારે કેવી રીતે સુખી જીવન જીવવું. જો આપણું વર્તમાન સુધરી રહ્યું છે, તો આપણે ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી, જે ફક્ત વર્તમાનનું જ પરિણામ છે, અને તેથી તે સુધરશે જ. સાધનાના બે પાસાં છે: પહેલું પાસું બાહ્યમન (સભાન) અને અંતરમન વચ્ચેની દીવાલ તોડવાનું છે. સામાન્ય રીતે બાહ્યમનને અંતરમન જે અનુભવ કરી રહ્યું છે તેના વિષે કઈં જાણ નથી હોતી. આ અજ્ઞાનતાથી ઢંકાઈને, અંતરમનના સ્તરે પ્રતિક્રિયાઓ થતી રહે છે; જ્યાં સુધીમાં તેઓ બાહ્યમનના સ્તરે પહોંચે છે, તેઓ એટલી તીવ્ર બની ગઇ હોય છે કે તેઓ સહેલાઇથી બાહ્યમન પર હાવી થઈ જાય છે. આ સાધના દ્વારા, મનનો સંપૂર્ણ સમૂહ સભાન, જાગરૂક બને છે; અજ્ઞાનતા દૂર થાય છે. બીજું: સાધનાનું બીજું પાસું સમતા છે. આપણે પોતાને જે બધું અનુભવ થાય છે તેના પ્રત્યે સજગ છીએ, દરેક સંવેદના પ્રત્યે, પરંતુ પ્રતિક્રિયા નથી કરતા, રાગની અથવા દ્વેષની નવી ગાંઠો નથી બાંધતા, આપણા માટે દુઃખ પેદા નથી કરતા. શરૂ કરવા માટે, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, મોટા ભાગના સમયે તો આપણે સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરીશું, પરંતુ થોડીક ક્ષણો તો એવી આવશે કે જ્યારે, સખત પીડા હોવા છતાં, આપણે સમતામાં રહીએ છીએ. આવી ક્ષણો મનની ટેવને બદલવા માટે ખૂબ શક્તિશાળી હોય છે. ધીરે ધીરે આપણે એ તબક્કે પહોંચીએ છીએ જેમાં આપણે કોઈપણ સંવેદના નો સામનો સહજતા થી કરી શકીએ છીએ, એ સમજ સાથે કે એ અનિત્ય છે અને જતી જ રહેવાની છે. આ તબક્કે પહોંચવા માટે, આપણે પોતેજ કામ કરવું પડશે, આપણા માટે બીજું કોઈ કામ નથી કરી શકતું. સારું છે કે આપણે માર્ગ પર પહેલું પગલું ભર્યું છે; હવે કદમ કદમ પોતાની મુક્તિ તરફ ચાલતા રહીએ.
દુનિયાભરમાં હજારો-લાખો લક્ઝરી હોટલ છે. સુંદર, આલિશાન, આરામ અને શાંતિનું બીજી નામ, પરંતુ આ બધાની વચ્ચે ઘણી એવી હોટલ પણ છે, જ્યાં વર્ષ દરમિયાન પ્રેમની સિઝન રહે છે. પ્રેમી પંખીડા માટે અહીં ઘણું બધું છે. થોડું પ્રકૃતિએ આપ્યું છે, બીજી તરફ થોડી ઘણી વ્યવસ્થા હોટલ તરફથી હોય છે. ખાસ કરીને ફેબ્રુઆરીના મહિનામાં વેલેન્ટાઇન ડે ના દિવસે અહીં ઉત્સવનો માહોલ રહે છે. 2. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ માલદીવ સ્થિત આ હોટલનું સંચાલન LVMH હોટલ મેનેજમેન્ટના હાથોમાં છે. આ હોટલ હકીકતમાં ઘણા વિલાનો એક સમૂહ છે, જેમાં પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં દરેક વિલા સાથે એક પ્રાઈવેટ ૪૧ફૂટનો સ્વિમિંગ પુલ છે. ડાર્ક વિલાને એન્ટિક આર્ટ વર્કથી સજાવવામાં આવ્યા છે. 3. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ પ્રેમની વાત હોય અને પેરિસનું નામ ના આવે, એવું તો બને જ નહિ. આ હોટલમાં ફલોરલ ડેકોરેશનને દુનિયાભરમાંથી પ્રશંસા મળે છે. આ હોટલના દરેક ભાગને સુંદર ફૂલોથી દરરોજ સજાવવામાં આવે છે. દરેક બાજુ ઝાંખી રોશની હોય છે અને રાત્રિના સમયે ખાસ કેન્ડલ લાઈટની વ્યવસ્થા હોય છે. 4. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ પ્રેમની એક નગરી ઇટલીના સિસિલીમાં સ્થિત આ હોટલ જેટલી અંદરથી સુંદર છે તેનાથી વધારે સુંદર તેના વાતવરણે બનાવ્યું છે. પાછળ ગ્રીક ઓપન થિયેટર છે. ચારેતરફ હરિયાળી અને તાજી હવા તેને સૌથી રોમેન્ટિક હોત્લીમાં શુમાર કરે છે. 5. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ ચારેબાજુ બરફ જ બરફ, દૂર સુધી સફેદ ચાદરની પરત અને કાચના રૂમમાં તમે અને તમારો પ્રેમ. રાત્રે ચંદ્રની રીશની હેઠળ હોવાનો અહેસાસ. આ બધું ફિનલેન્ડની આ હોટલની ખાસિયત છે.અહીંના દરેક રૂમની સાથે ખાનગી ફાયર પ્લેસ છે, જે ઠંડીની રાતમાં આગના તાપણાનો આનંદ આપે છે. અહીં દરેક રૂમની દિવાલ અને છત કાચથી બનેલ છે, જે ખુલ્લા આકાશની નીચે હોવાનો અનુભવ કરાવે છે. 6. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ 'ઝીલ કિનારે સિતારો કી સેઝ' આ આ લોઝની નવી ટેગલાઈન છે. આ સત્ય પણ છે કારણે મોઝામ્બિકમાં માલાવી નહિના કિનારે બસેલી હોટલનો દરેક બેડ અહીં આવનારને તે આ અનુભવ કરાવે છે. એક દ્ધીપ પર બાસેલ આ હોટલમાં પાણીથી ઘેરાયેલ ચટ્ટાનોને અંગત લોજના રૂપમાં ફેરવી શકાય છે. મેઈન લોઝ સુધી બોટથી અવર-જવર કરવી પડે છે. 7. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ બ્રિટિશ વર્જીન આઈલેન્ડ પર વસેલ આ હોટલની ત્રણેય બાજુ પાણી છે. નોર્થ સાઉન્ડ, એટલાન્ટિક અને કેરેબિયન. આ હોટલમાં માત્ર ૩૧ સ્ર્વાઓ છે, જ્યાં હેલિકોપ્ટર અથવા બોટ દ્ધારા પહોચી શકાય છે. આ કપલ્સ માટે ફેવરેટ પિકનિક પ્લેસ પણ છે. 8. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ આ દુનિયાની સૌથી ખાસ હોટલોમાંથી એક છે. અહીં એક રાત્રિમાં માત્ર એક કપલને રહેવાની તક મળે છે. કોને રહેવાનું છે, તેનો નિર્ણય બેલેટ બોક્સ દ્ધારા થાય છે. લંડનની આ પ્રખ્યાત ઈમારતના સૌથી ઉપરના માળ પર એક બોટનુમા રૂમ છે. 9. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ ઇટલીના ફલોરેસન્સમાં સ્થિત આ હોટલના દરેક રૂમને ઘર જેવું એટ્મોસ્ફીયર આપવામાં આવ્યું છે. તેમાં એક સેન્ટ્રલ ફાયર પ્લેસ છે અને કપલ્સ તેને વધારે પસંદ કરે છે. 10. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ કેપટાઉનથી ૨૭૦ કિમી દૂર જંગલ અને પહાડોની વચ્ચે આફ્રિકાના પ્રાકૃતિક સૌંદર્યને પોતાનામાં સમાવનાર આ હોટલમાં માત્ર ૧૬ સેવાઓ છે. પ્રકૃતિની વચ્ચે આ હોટલ કપલ્સને વધારે પસંદ આવે છે. અહીં રોશની માટે બલ્બથી વધારે કેન્ડલ અને લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. મખમલની દિવાળી અને મોર્ડન આર્તથી દૂર અમેઝોનના જંગલોમાં જમીનથી ૯૦ ફૂટ ઉપર રહેવું રોમાંચનો નવો અનુભવ છે. પેરુ સ્થિત આ હોટલ ઘણા ટ્રી હાઉસનું સમૂહ છે. બધા એકબીજા સાથે જોડાયેલ છે.જંગલની ઊંચાઈથી હરિયાળીનો અનુભવ પણ થાય છે.જંગલી જાનવરોને પણ જોવાની તક પણ મળે છે. Tags: Valentine Day Special World most romantic Luxurious Hotels most romantic Luxurious Hotels Cheval Blanc Randheli George V Hotel Grand Hotel Timeo Nkwichi Lodge Biras Creek Queen Elizabeth Hall Purcell Room Salviantino Bushmans Kloof Inkaterra's Canopy Tree House
માનવીને કર્મ પ્રમાણે જ ભોગવટો ભોગવવાનો હોય છે. વિશ્વના તમામ ધર્મો એમ કહે છે કે, કર્મનું ફળ તો ભોગવવું જ પડે. આ માટે કર્મો ને માત્ર તમારા પોતાના સત્યના આધારે જ કરો, એ જ સર્વોત્તમ માર્ગ છે. અને જીવનમાં જેવું બનવું હોય તેવા જરૂર બનો. જીવનમાં નકકી કરીને ચાલો એ જ સત્ય ધર્મ છે. આટલું જ જીવનમાં પરમ આનંદથી જીવશો. અને મોક્ષ તમને ગોતતું આવશે. ભગવાન બુધ્ધે કહ્યું છે કે, દુઃખો માંથી કાયમી મુકત થવા સત્ય માર્ગને જાણીને આષ્ટાંગ માર્ગ ને અનુસરો અને તૃષ્ણા ત્યાગો આપ આંતર શુધ્ધિ દ્વારા જ મૂકિત મેળવીને નિર્વાણ પ્રાપ્ત કરો. આમ બુધ્ધ પણ સ્વની તેમજ આત્માને શાશ્વત તત્વ તરીકે સ્વીકારતા નથી. એક વિજ્ઞાન પ્રવાહ જ માને છે. આમ તે આત્મા જ છે. સુખ, દુઃખ, લાભ - હાની, અનુકુળ પ્રતિકુળ પરિસ્થિતિ કે ઘટના બને તો તેમાં રાગદ્વેષ રહીત બની સંતુષ્ઠ રહેવું. પ્રસન્ન રહેવું આપણી દિનચર્યા પ્રમાણે અધ્યાત્મ સુખ માટે આ આયોજન જરૂરી છે. માનવ મનમાં આપણે સૌ એ આનંદમાં રહેતા શીખવુ જોઇએ. શકય હોય ત્યાં સુધી કોઇને તકલીફ આપવી નહી તૃષ્ણાથી વધુ કોઇ વ્યાધિ નથી દયાથી ઉપર કોઇ ધર્મ નથી અને શાંતિ સમાન કોઇ તપ નથી સંતોષથી ઉપર કોઇ સુખ નથી. દરેક માર્ગની પોતાની મંઝીલ હોય છે. અને તે કયાંક જઇને અટકે છે. જીવન એક મુસાફરી સમાન છે. આપણે જયારે નીકળીએ ત્યારે ૪ માર્ગ મળે પ્રથમ માર્ગ દુઃખ તરફનો બીજો સુખનો ત્રીજાની મંઝીલ આત્મા સુધી જયારે ચોથો પરમાત્મા સુધી પહોંચે છે. પરંતુ મોટા ભાગના લોકો આજીવન જાણી શકતા નથી માટે જ જીવનમાં જે માર્ગે ચાલતા હો, પણ સાચો માર્ગ પસંદ કરી લો. દરરોજ સવારે આપણે એક ચાર રસ્તા પર ઉભા હોઇ એ અને નકકી કરવાનું હોય કે આપણો રસ્તો કયાં છે. મંઝીલ કઇ હશે. દરેક માર્ગ પર થોડી ઘણી કમાણી થઇ જશે. દુઃખના માર્ગની કમાણીનું નામ નર્ક છે. સુખના માર્ગ માર્ગની કમાણીનું નામ સ્વર્ગ છે. જયારે આત્માના માર્ગે જે કમાણી થાય તે આનંદ છે. પરમાત્માના માર્ગે જે મંઝીલ પર આગળ વધીએ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા એટલે દરરોજ સવારે જાગીને પછી ચાર માર્ગ પરથી કયા માર્ગે જવાનું છે. તે નકકી કરવાની જરૂર નથી. પરમ કૃપાળુ પરમાત્માના નામે જ આગળ વધો. પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં છે પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌમાં વસેલા છે આપણે તેનો ઉપયોગ કરી સંપૂર્ણ લાભ કઇ રીતે લઇ શકીએ તે આપણા પર આધારિત છે. ઇશ્વરને સમજવાનો તેમને જીવન સાથે જોડવાનો મોટો ફાયદો એ છે કે ભકત નિર્ભય બની જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઇ જાય છે. વિભિષણ જે રાવણ સામે નજર મીલાવી શકતા નહોતા તે જ વિભિષણ જયારે શ્રી રામચંદ્રજી સાથેજોડાયા પછી એ જ રાવણ સાથે લડયા. ભગવાન મહાદેવે તેમના પત્ની પાર્વતીને કહ્યું હતું કે, હે ! ઉમા શું વિભિષણ કયારેય રાવણની સામે આંખ ઉંચીકરી શકતા નહોતા પણ રામચંદ્રજીનો પ્રભાવ જુઓ કે તેમના શરણમાં ગયા પછી વિભિષણ હવે તેની સામે કાળ બની લડી રહ્યા છે. ઇશ્વરની કૃપા તેના પ્રભાવથી ભકતને લડવાની શકિત તો મળે જ છે તેમ છતાં કેટલીવાર કુકર્મો સાથે લડતા લડતા ભકત થાકી પણ જાય વિભિષણે રાવણ સાથે ઘણી લડાઇ કરી પરંતુ રાવણથી મોટો કોઇ દુર્ગુણી હોઇ શકે ખરો ! અંતે લડતાં લડતાં કંટાળી હનુમાનજી તરફ જોયુ, પરંતુ હનુમાનજી તો સંકટ મોચક જેવી એમની દ્રષ્ટિ વિભિષણ પર પડી, વિભિષણને થાકેલા જોઇ હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પર્વત ઉઠાવી દોડી ગયા. રાવણના રથ ઘોડા અને સારથીનો નિકાલ કયાં પણ તેની છાતી પર જોરથી લાત મારી દુશાશન ઉભા તો રહ્યા પરંતુ હનુમાનજીના પ્રહારથી તેનુ આખુ શરીર કંપવા લાગ્યું. ઇશ્વર સાથેનું જોડાણ તેનામાં વિશ્વાસ આપણને દરેક સંકટમાંથી બચાવી શકે એક વાર આપણે આપણી ભીતરમાં વસેલા પરમાત્માને ઓળખી લઇએ તેને ઉજાગર કરી લઇએ. પરમકૃપાળુ પરમાત્મા આપણા સૌમાં સમાન રીતે વસેલ છે તેનો ઉપયોગ કરી પુર્ણ લાભ લઇએ. દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪ (10:16 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST દ્વારકા જિલ્લામાં ૬૨% મતદાનઃ ગત વખત કરતા વધારો થયો access_time 1:33 pm IST પોરબંદર જીલ્લામાં શાંતિપુર્ણ પ૮.૯૬ ટકા મતદાનઃ ગત ચુંટણી કરતા ૩ ટકા ઓછુ મતદાન access_time 1:32 pm IST જામનગરમાં EVM સ્‍ટ્રોંગ રૂમમાં સીલઃ જીલ્લામાં સરેરાશ પ૯.ર૯ ટકા મતદાન access_time 1:31 pm IST પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ગ્રીન-યુવા સખી તથા મોડેલ મતદાન મથકોએ આકર્ષણ જમાવ્યું access_time 1:31 pm IST
ભારતમાં દીપાવલી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદી કરવાની જૂની પરંપરા છે. આ વર્ષે, દિવાળી અને ધનતેરસ પહેલા, ખરીદી માટે ખૂબ જ શુભ સમય છે. જ્યોતિષીઓના મતે દિવાળી પહેલા ખરીદી માટે મહામુહૂર્ત, ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ પછી શનિ-ગુરુના સંયોગમાં આવી રહ્યું છે. 28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુનું જોડાણ થશે અને પુષ્ય નક્ષત્રની શુભતા મજબૂત થશે. આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે. પુષ્ય નક્ષત્ર કેમ ખાસ છે? જ્યોતિષશાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા હોય છે. શનિને શક્તિ અને ઉર્જાના સ્વામી માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને સંપત્તિના કારક છે. આ વર્ષે, ગુરુવાર, ઓક્ટોબર 28, પુષ્ય નક્ષત્રના દિવસે, શનિ અને ગુરુ બંને મકર રાશિમાં સાથે બેસશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા વધશે. કયા ક્ષેત્રોમાં રોકાણ ફાયદાકારક રહેશે? જ્યોતિષીઓના મતે શનિ-ગુરુના આ જોડાણથી વેપાર, ઉદ્યોગ અને કાર્યસ્થળ પર સારી અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, વીમા પોલિસી, વાહન, વિવિધ પ્રકારની યોજનાઓમાં રોકાણ, લોખંડ, સિમેન્ટ, તેલ કંપની, કાપડ, લાકડું અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ક્ષેત્રમાં રોકાણ અથવા ખર્ચ ફાયદાકારક રહેશે. બીજી બાજુ, ગુરુની કરુણાને કારણે શિક્ષણ અને તબીબી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકાય છે. આ વસ્તુઓ ખરીદવી ફાયદાકારક છે, શનિ-ગુરુ જોડાણ દ્વારા બનાવેલ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોના, ચાંદીના ઘરેણાં અથવા સિક્કા, ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડા અથવા લોખંડનું ફર્નિચર, કૃષિ વસ્તુઓ, પાણી અથવા કંટાળાજનક મોટરમાં રોકાણ કરવું. વીમા પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર માર્કેટ નફો મેળવી શકે છે. હિંદુ ધર્મમાં શુભ ખાતાના પુસ્તકો ખરીદવા, પુષ્ય નક્ષત્ર પર કોઈપણ નવું કાર્ય અથવા વ્યવસાય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે નવા પુસ્તકો અથવા પેન-દવા ખરીદો તો પણ તમારા કાર્યમાં શુભતા વધશે. પુસ્તકો અથવા પેન-દવા ખરીદ્યા પછી, તેમની વિધિવત પૂજા કરો. જો તમે ઈચ્છો તો ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો. આવો સંયોગ 60 વર્ષ પહેલા બન્યો હતો, જ્યોતિષીઓ કહે છે કે ગ્રહના સંક્રમણમાં લગભગ 60 વર્ષ પછી પુષ્ય નક્ષત્રના સ્વામી અને ઉપ-માસ્ટરનું સંયોજન બની રહ્યું છે. અગાઉ આ દુર્લભ સંયોગ વર્ષ 1961 માં બન્યો હતો.
ગધેડું : માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી. ઘોડો અને ગધેડું બંને Perriso-dectyla શ્રેણી અને Equas પ્રજાતિનાં પ્રાણીઓ છે. ગધેડાનું શાસ્ત્રીય નામ : Equas asinus. તેના પૂર્વજો આફ્રિકાના જંગલમાં વાસ કરતા હતા. તેના કાન લાંબા હોય છે. તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક પર ઊંચી કેશવાળી અને પૂંછડીને છેડે વાળનું ઝૂમખું હોય છે. તેની પીઠ પર ઘેરા રંગની પટ્ટી હોય છે. કેટલાંક ગધેડાંને પગ પર પણ આવી ઘેરી પટ્ટી જોવા મળે છે. તેના હોંચી…હોંચી કર્કશ અવાજથી સર્વે પરિચિત છે. કદાચ આ એક જ પ્રાણી એવું છે જે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા વખતે પણ અવાજ કાઢે છે. તેના પગ ઘણા મજબૂત હોય છે અને તે પીઠ પર ઘણો બોજો ઉપાડી ધીમે ધીમે ચાલે છે. આમ છતાં તેના પગ જમીન પર સરકી જતા નથી. ઘણો માર ખાવા છતાં તે પોતાની હઠીલાઈ કે સુસ્તી છોડતું નથી. ગધેડું સમજદાર અને આજ્ઞાંકિત પ્રાણી છે અને માલિકના મૃદુ વ્યવહાર પ્રત્યે લાગણીશીલ પ્રતિભાવ દર્શાવે છે. 20થી 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે. એશિયામાં જોવા મળતાં જંગલી ગધેડાં Equas hemionusની પાંચ ઉપજાતિ છે. સીરિયાના રણમાં મળતાં ગધેડાં સીરિયન, તુર્કસ્તાનમાં ઓનેગર અને તિબેટના પહાડી વિસ્તારમાં મળતાં ગધેડાં કિયાંગ તરીકે જાણીતાં છે. ગધેડું ભારતમાં અને ખાસ કરીને કચ્છના રણમાં મળતું જંગલી ગધેડું ખર, ઘુડખર કે ખચ્ચર તરીકે જાણીતું છે. ખર દેખાવે ટટ્ટુ જેવું હોય છે. 1.25 મી. ઊંચાઈ અને 180–210 કિગ્રા. વજનવાળા ખરની ગ્રીવા અને શરીર પર બદામી રંગના વાળ હોય છે. પીઠ પર આવેલી પટ્ટી પૂંછડી સુધી લંબાયેલી હોય છે. ડૉ. સલીમ અલીએ 1946માં કરેલ નોંધ મુજબ ખરની સંખ્યા 3000થી 4000 જેટલી હતી. આજે આ સંખ્યા ઘટીને 2000 કરતાં પણ ઓછી થઈ છે, જેથી 1973માં કચ્છના રણને જંગલી ગધેડાનું અભયારણ્ય (sanctuary) જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા યોજનાના ભાગરૂપ નહેરથી જંગલી ગધેડાને મુશ્કેલી અનુભવવી પડે નહિ તેની તકેદારી લેવા સૂચવાયું છે. ખર રણપ્રદેશમાં ઊગતા ઘાસ પર જીવે છે. જોકે તે રણની આસપાસના ખેતીલાયક વિસ્તારમાં ઊગતા બાજરા, ઘઉં કે જુવાર જેવા પાક ખાવા લલચાય છે. તેથી ખેડૂતોમાં ખર અપ્રિય છે. પ્રતિકૂલ પર્યાવરણ અને ખેડૂતોના અણગમાના કારણે રણનાં જંગલી ગધેડાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. જંગલી ગધેડાં (ઘુડખર) જંગલી તેમજ પાલતુ ગધેડાં બરછટ ખોરાક પર નભી શકતાં હોય છે અને પ્રતિકૂલ સંજોગોનો સામનો સહેલાઈથી કરી શકે છે. ખચ્ચર ગધેડા અને ઘોડાની સંકરિત પ્રજા છે. તે વંધ્ય હોય છે.
શાહીબાગ વિસ્તારમાં ૩૫ વર્ષ પહેલા આંતંકવાદ, હત્યા સહિતના ગુનામાં વર્ષો સુધી નાસતા ફરતા રહેલા અને તાજેતરમાં પકડાયેલા વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર સામે ટાડા સહિતની વિવિધ કલમો હેઠળનો કેસ ચાલી ગયો હતો. ટ્રાયલના અંતે ટાડા કોર્ટના સ્પેશ્યલ જજ હરેશકુમાર એચ.ઠક્કર દ્વારા આરોપી વિરભાંગસિંહને દોષમુકત જાહેર કરાયો હતો અને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો માંહતો. સને ૧૯૮૭માં આરોપી વિરૂધ્ધ હત્યા, આંતકવાદ પ્રવૃત્તિ અટકાવવા ધારા સહિતનો ગુનો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે, આરોપી વિરભાંગસિંહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગરને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૮૨ મુજબ અગાઉ ફરાર જાહેર કરાયો હતો. કોર્ટે આરોપીઓને શોધવા માટે પોલીસે જાહેરનામાની નકલ કોર્ટના પ્રવેશદ્વારે, આરોપીઓના રહેણાંક તથા ધંધાના સ્થળે ચોંટાડીને પ્રસિદ્ધ કરવા માટે નિર્દેશો પણ આપ્યા હતા. આ પછી આરોપી તા.૨૯મી મેના રોજ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસની વિગત એવી છે કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં ૧૯૮૭ની સાલમાં ગેરકાયદે મંડળી બનાવીને હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, કાવતરું, આતંકવાદ તથા તોડફોડ પ્રવૃત્તિ (અટકાવવા) ધારા ૧૯૮૫ની કલમ -૩ હેઠળ વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર સહિત અન્યો સામે પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. જે કેસમાં આરોપી વિરભાંગસિંહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર ટાડાની કોર્ટમાં હાજર નહીં રહેતા ડેઝીગ્નેટેડ કોર્ટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -૮૨ અને ૮૩ મુજબનું ફરાર જાહેરનામું બહાર પાડયું હતું. આરોપી મે માસમાં પકડાયો ને નવેમ્બરમાં છૂટી ગયો આરોપી વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર વર્ષો સુધી નાસતો ફરતો રહ્યો હતો અને હજુ તા.૨૯મી મે ૨૦૨૨ના રોજ પોલીસના હાથે ઝડપાયો હતો. દરમ્યાન ટાડાની ખાસ કોર્ટે આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ટાડાની કલમો હેઠળ તહોમતનામું ફરમાવ્યુ હતુ. નોંધનીય અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે, આટલો ગઁભીર કેસ માત્ર પાંચ મહિનામાં ચાલી ગયો અને ટાડાના સ્પેશયલ કોર્ટે આરોપીને દોષ મુકત જાહેર કરી છોડી પણ મૂકયો, જેને લઇને પણ વકીલો-પક્ષકારોમાં પણ ભારે ચર્ચા ચાલી હતી.
જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે. – આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે. – અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે. – તમે કોઈ પણ વિમાનો કે પક્ષીને મંદિરની ઉપર ઉડતા ન જોય શકો. – જગન્નાથ પૂરી મંદિરના મુખ્ય ગુંબજનો પ્રકાશ દિવસે પડતો દેખાતો નથી. – જગન્નાથ પૂરી મંદિરના રસોઈઘરને દુનિયામાં સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે. મંદિરમાં રસોઈ માટે ૭ વાસણોને એક બીજા ઉપર મુકવામાં આવે છે અને રસોઈને લાકડા ઉપર જ બનાવવામાં આવે છે. – મંદિરના સિંહદ્વારમાં પહેલા પગે પ્રવેશ કરતા જ તમે બહારનો કોઈપણ અવાજ ને ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર પગ રાખો છે ત્યારે જ તમે અવાજ સાંભળી શકો છે. – દરરોજ દિવસ આથમતા મંદિરની ઉપર રહેલ ધ્વજને ઉન્ધો કરીને બદલવામાં આવે છે. – મંદિરમાં રસોઈ માટીના બનાવેલા વાસણોમાં બનાવાય છે જગન્નાથ પૂરી મંદિરમાં જગન્નાથ ભગવાનને થાળ જમાડવા માટે મહાપ્રસાદ ના નિર્માણ હેતુ ૫૦૦ પ્રકારની રસોઈ અને ૩૦૦ લોકો એકસાથે કામ કરે છે.
અરવલ્લીના આક્રુંદ ગામની રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીએ લીધી મુલાકાત HITENDRAKUMAR MOKAMBHAI - June 29, 2022 અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે શ્રી પ્રણામી વણકર સમાજના સમૂહલગ્ન પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદીપ પરમાર રહયા હાજર HITENDRAKUMAR MOKAMBHAI - May 20, 2022 ફિલ્મ હિરોઈનની હની ટ્રેપનો આબાદ શિકાર બન્યો ધનસુરા તાલુકાનો યુવક : યુવક પ્રેમ સમજતો હતો હિરોઈને લાખ્ખો રૂપિયા ખંખેરી લીધા
Gujarati News » Gujarat » Jamnagar » PM Modi will launch second and third phase of Sauni Yojana in Jamnagar on October 10 PM Modi Gujarat Visit : પીએમ મોદી 10 ઓક્ટોબરે જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ પીએમ મોદી(PM Modi) ફરી એકવાર ગુજરાતની(Gujarat) મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર(Jamnagar) ખાતે સૌની યોજના(Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. PM Modi Sauni Yojana Image Credit source: File Image TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja Oct 05, 2022 | 6:39 PM પીએમ મોદી(PM Modi) ફરી એકવાર ગુજરાતની(Gujarat) મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર(Jamnagar) ખાતે સૌની યોજના(Sauni)લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. જેમાં સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઇ માટેનું પાણી મળી રહે અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો પહોંચાડવાની વડાપ્રધાન મોદીએ નેમ લીધી હતી, અને આ નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત આજે એક ડગલું આગળ વધ્યું છે. સૌની યોજનાનો બીજો તબક્કો સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે. સૌની યોજનાનો ત્રીજો તબક્કો સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2, રાજકોટ જિલ્લાના 2, પોરબંદરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 6 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી જેનાથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજિત 26 ગામોના 25,736 એકર વિસ્તારમાં, જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર તથા જામનગર તાલુકાના અંદાજિત 20 ગામોના 16,471 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અંદાજિત 30 ગામોના 22,769 એકર વિસ્તારમાં તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અંદાજિત 10 ગામોના 6991 એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે. આમ, એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, સૌની યોજનાનો મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે. હંમેશાં પ્રજાના હિતમાં ચિંતન, મનન કરતી અને મજબૂત પગલાં લેતી સરકાર દ્વારા સૌની યોજનાના આ તબક્કાનું લોકાર્પણ એ વિકાસની દિશામાં એક સફળ પ્રયાણ છે.
તે કોણ હોઈ શકે? અણધાર્યું કોણ આ રીતે અંધારામાંથી નીકળી એને ઘેર આવે? કાર્તિકને વંદના પર થોડો ગુસ્સો આવ્યો, ‘તું તો ખરી છે.’ ‘તે હું શું કરું?’ ‘નામ તો પૂછવું જોઈએ!’ ‘મેં તો ઘણું કહ્યું કે બેસો, ચા મૂકું –’ ઑફિસમાં જ લગભગ સાડાસાત વાગી ગયા અને તે પછી સાંજનો ટ્રાફિક; ઘેર આવ્યો ત્યારે લગભગ અધમૂઓ હતો, છતાં ઉંબરમાં પગ મૂક્યો તે સાથે એનો અડધો થાક તો ઊતરી ગયો હતો. બાથરૂમમાં ફુવારા નીચે ઊભા રહ્યા એટલે બાકીનો પણ નીતરી જશે. પુત્રને ખોળામાં લઈને જમવું, એની સાથે હોમવર્કની રમત માંડવી, દસ-સવા દસે તો માથે નિદ્રાદેવીનો હાથ – એમાંનું અડધું જ થયું. દેવદત્તને નાના કોળિયા ભરાવતાં પોતે જમ્યો. તોફાન-મસ્તી કરતાં બાપદીકરો સોફા ઉપર પડ્યા અને થોડીવારમાં છોકરો હસતાં હસતાં ઊંઘી ગયો. આટલું બન્યું. પણ તે પછીનો ક્રમ જળવાયો નહીં; નિદ્રાદેવી આવવાં જોઈતાં હતા તે ન આવ્યાં. અન્ય કોઈ આવ્યું. ઊંઘતા બાળકને હળવેથી લઈને બેડરૂમ તરફ જતાં વંદના ડાઇનિંગ ટેબલ પાસે થોભી, ‘તમે બેસજો થોડી વાત કરવાની છે.’ પાછી આવી ત્યારે એના ચહેરા પર મૂંઝવણ હતી. ‘આજે કંઈક... વિચિત્ર બન્યું.’ ‘શું?’ ‘આપણા ઘેર કોઈ આવ્યું હતું.’ ‘કોઈ આવ્યું હતું?’ ‘ખબર નંઈ.’ કાર્તિકને થયું, આ કેવી વાત? ‘તમે ઑફિસ જવા નીકળ્યા ને.’ સવારે સાડા નવે, કાર્તિકની વિદાય પછી આ બન્યું હતું. એકાદ-બે નાના કામ આટોપી વંદના નાહવાની તૈયારી કરતી હતી ત્યાં એક સ્ત્રી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. બારીમાંથી એને જોઈને તરત વંદનાએ બારણું ઉઘાડ્યું અને ઓળખાણ નહોતી પડી છતાં કંઈક ક્ષોભ સાથે આવકાર આપ્યો. પધારો. અંદર આવો. સ્ત્રીના ચહેરા પરના ભાવ વંચાય એવા નહોતા. અવઢવ હતી, સંકોચ તો હતો જ, સાથે ભય પણ હતો. બોલી તે અટકીઅટકીને. આ બાબુભાઈનું ઘર? તમે ઈમના ઘેરથી છો? હોઠ પર જમણા હાથની તર્જની મૂકીને ખૂબ આશ્ચર્ય સાથે ગૃહિણીને જોતી હતી. વૈધવ્યનો સફેદ સાલ્લો એવી રીતે વીંટ્યો હતો કે અડધા ચહેરા સિવાય એકે ભાગ ઉઘાડો ન રહે. હસવા ગઈ અને એની આંખોમાં પાણી આવી ગયાં. આંગણામાં ઊભી રહી પોતાની ઉપર આંસુ વરસાવતી અજાણી સ્ત્રી. હાથ પકડીને વંદના એને ઘરમાં લઈ ગઈ. અંદર જઈને પણ એ બેઠી નહીં; ઊભી ઊભી ભીંતો અને ફર્નિચર પર નજર ફેરવતી રહી. ઓહો! ખૂબ મોટો બંગલો બનાયો છે ભઈએ તો! ના, ના, બેસવું નથી. ચા નથી પીવી, કામે નીકળી છું. આ તો આ બાજુ જતી’તી. એમ કે આટલામાં ક્યાંક મંદિર હોય તો, અને સોસાયટીમાંથી ગાડી નીકળી. થોડો અણસાર આયો. મને થયું કે બાબુભાઈ? એ તો ના હોય? કેટલાં વરસે જોયા! ગાડી તો જતી રહી. દરવાજે ચોકિયાત બેઠો હતો એને પૂછ્યું કે ગાડીમાં આ હમણાં ગયો એ સાહેબનો બંગલો કયો? અટકળે જ આવી. ના, ના. કશું કામ નથી. કશું માગવા નથી આવી. હોં બુન. કાર્તિકને અહેવાલ આપતાં છેલ્લા વાક્યની વેદના સમક્ષ વંદનાને અટકવું પડ્યું. પછી ગળું ખંખેરતા હસી. ‘તમારું પેલું નાનપણનું નામ બોલતાં હતાં. બાબભઈ, બામ્ભૈ! તમે બામ્ભૈનાં વહુ? તમે મારા બામ્ભૈનાં લાડી? ધરવ ન થતો હોય એમ ઉથલાવી ઉથલાવીને પૂછે.’ અચાનક, જેમ અજાણી દિશામાંથી માણસ આવ્યું હતું. પૂર્વભૂમિકા વગર એ જ રીતે ભૂતકાળમાંથી નીકળીને એક નામ આવ્યું. કાર્તિકે કહ્યું, ‘સુમિત્રાભાભી.’ કોણ? ‘સુમિત્રાભાભી જ હશે; બીજું કોઈ ન હોય.’ ‘એ વળી તમારાં કયાં ભાભી?’ જનારી! ચાબૂકની જેમ આ શબ્દ હવામાં વીંઝાયો પણ એ બોલી શક્યો નહીં. છાતીમાં ચચરાટ થતો હતો. પરિચય કેવી રીતે આપવો? બાનું મરણ થયું ત્યારે એ છ-સાત વર્ષનો હતો. પિતાને રેલવેની નોકરી. તે પ્રાંતિજ, છાપી, રણુંજ એમ બદલીઓ થયા કરતી. એ સંજોગોમાં સ્થિરતા આપવાના હેતુથી નમાયા છોકરાને કલોલ એની ફોઈને ઘેર મૂકવામાં આવ્યો હતો. નવા મિત્રો, નવી સ્કૂલ – એને તો બસ, મજામજા થઈ ગઈ. એક ખોટ હતી તે પૂરવા ફોઈ હતાં અને, એમનાથીયે અધિક, શેરીના નાકે રહેતી એક સ્ત્રી હતી. ઘર આગળથી પસાર થતા છોકરાને એ મીઠી હલકે બોલાવતી. એ... આવો આવો, બાબ્ભૈ. આજે તો કાંક ઊંધાં પટિયાં પાડ્યાં છે ને! નેંશાળમાં શું ભણ્યા એ કો! તમારી ચોપડીમાંથી પેલો રાસડો વાંચો ને, તેજમલ ઠાકોરવાળો – ડોશીઓ ઓટલે બેસીને દાંતે છીંકણી ઘસે. નાની છોકરીઓ વ્રત કરે, સ્નાન કરી ભીના કેશ લઈને મહાદેવજીની પૂજા કરવા જાય. શાંત શેરી, એમાં તારકસબવાળાનો સ્વર સંભળાય, સેવમમરાનો ખૂમચો લઈને મારવાડી આવે. રસોડામાં બેસાડીને સુમિત્રાભાભી એમના બાબ્ભૈને સુખડી આપે. વાટકો દૂધ આપે. આટલું પી જાઓ. મારો ભઈલો. એની ચોપડી ઉઘાડી પોતે વાંચવા માંડે. ઝીણા સ્વરે ગાય – આવી સ્મૃતિઓની વચ્ચે અચાનક ચોમાસાની રાતનું એક દૃશ્ય હિંસક ગતિથી ત્રાટકતું હતું. શેરીના ખૂણાઓમાં, ચોકમાં સ્ત્રીપુરુષોનાં ટોળાં વળ્યાં હતાં. બધેથી સિસકારા ઉઠતા હતા. ગઈ! કાળું મોઢું કરીને ગઈ! એ સાવ ગમાર નહોતો. આઠમામાં ભણતો હતો. સાંકેતિક ભાષા અને ઇશારાઓમાંથી પોતે થોડું સમજ્યો; બાકીની વિકૃતિ રેખાઓ પરિપક્વ મિત્રોએ દોરી આપી. બધું ઉઘાડું થયું. રહસ્ય જેવું કંઈ રહ્યું નહીં. જાતને ફોસલાવવા પૂરતી ભ્રાંતિ માટે પણ અવકાશ રહ્યો નહીં. તેમ છતાં, એક કોયડો રહ્યો આ કેવું? આવાં રૂપાળાં સુમિત્રાભાભી, વૈધવ્યનાં ફાટેલાં વસ્ત્રો છતાં આખી શેરીને પોતાના અજવાળાથી ભરી દેતાં, દોડીનું સહુનું કામ કરતાં – જે બન્યું હશે તે બન્યું, પણ એવા સુમિત્રાભાભીને રાતના અંધારામાં ઘર છોડીને શા માટે નાસી જવું પડે? કૂવો-હવાડો કર્યો હશે કે પછી અમદાવાદ જેવા મોટા શહેરના કોઈ આશ્રમમાં ગઈ હશે એવા તર્કવિતર્ક લોકોએ કર્યાં પણ કોઈને એથી વધારે જિજ્ઞાસા નહોતી. હાકોટા કરીને કોઈ જુવાનિયો એમ ન બોલ્યો કે બેસી શું રહ્યા છો. હેંડો, આજુબાજુના કૂવાઓમાં બિલાડી નાખીએ. આગેવાનોમાંથી કોઈએ એવું સૂચન ન કર્યું કે ચાલો, આશ્રમોના સંચાલકોને મળીએ, વિનંતી કરીએ કે અમારું માણસ છે. આ... જે... સ્થિતિ થઈ છે એમાં એનું રક્ષણ કરવાની જવાબદારી અન્ય કોઈની નહીં, અમારી છે. અમે બેઠા છીએ, સમાજના મોભી, ત્યાં સુધી કોની મગદૂર છે કે – એ ઉંમરના છોકરાને એટલી સમજ હતી કે જેને પાપ ગણવામાં આવ્યું એમાં સુમિત્રાભાભી એકલાં ન હોય; એમની સાથે બીજું પણ કોઈ ભાગીદાર હોવું જોઈએ, કદાચ શેરી વચ્ચે છાતી કાઢીને ફરતા મરદોમાંથી જ કોઈ એક. એ કોણ? એની ચર્ચા કેમ થતી નથી? નમાયા કિશોર માટે એ દિશા બંધ થઈ ગઈ. હવે એ પેલા ઘર તરફ જોઈ શકતો નહીં, જોવાય એવું રહ્યું પણ નહોતું. સુમિત્રાભાભી ઘસીને દર્પણ જેવું રાખતાં એ ઘરને પેલા બનાવની મેંશ લાગી હતી. ધૂળના થર તો ચડતા હતા જ. છેલ્લે આખી વાત એની પોતાની જાત ઉપર કેન્દ્રિત થઈ. જનાર ગયું, પણ પોતે તો રહ્યો. સમજતો હતો કે આટલો મોટો વિનાશ થયો એમાં એક કિશોરની અંગત ફરિયાદ માટે સ્થાન ન હોય, છતાં નામ વગરના એ સંબંધે જે અધિકાર આપ્યો હતો એને કારણે ઊંડે ઊંડે થોડી રીસ તો રહી જ. ભલે ગયાં, છૂટકો નહીં હોય તેથી જવું પડ્યું હશે. પણ જેની ઉપર આટલું વહાલ વરસાવતાં એને આવજો પણ ન કર્યું? પછી તો મૃત પતિના સગાઓ હકદાવે આવ્યા અને મકાન વેચી રૂપિયા બાંધીને જતા રહ્યા. નવો માલિક શોખીન હતો. એણે ઈંટો અને નળિયાંનાં જૂના માળખાને આખું ને આખું જડમૂળથી ખોદી નાખ્યું અને હવન કરી ઘીના ધુમાડા વડે ભૂમિને નવેસરથી પવિત્ર બનાવી દીધી. પછી એના ઉપર નાની બંગલી ઊભી કરી. કોઈ નિશાની રહી નહીં. ‘સુમિત્રા’ એવું ભર્યું ભર્યું નામ ન રહ્યું. એ નામનો ઉચ્ચાર કરવામાં આવે તો જીભ જ નહીં, હૃદય અને આત્મા પણ અપવિત્ર થઈ જાય. તેથી એની જગ્યાએ બીજો શબ્દ આવ્યો. નાછૂટકે ઉલ્લેખ કરવો જ પડે તો લોક કહેતું – જનારી. ‘બેઠાં નહીં? મારા ઘરમાં આવ્યાં અને પાણીયે ન પીધું?’ ‘દેવદત્તને છાતીએ વળગાડ્યો. બચીઓ કરી જતાં જતાં કહે, એમ કરો, પાણી આલો એક ગલાસ. પાણી લાવી તે મોટા ઘૂંટડે પીધું અને હાશ હાશ કરતાં ગયા.’ ‘કઈ બાજુ ગયાં?’ ‘મેં ઘણું કહ્યું કે સરનામું લખાવો, એ મને વઢશે, ફરીથી ક્યારે આવશો? નક્કી કરીને કહો કે અમુક દિવસે, કાલે કે પરમે, તો એમને હાજર રાખું. પણ કશાનો ઉત્તર આપે નહીં. બસ, ડોકી ધુણાવ્યા કરે અને સામેથી મને પૂછે કે તમારું પિયર ક્યાં? કોનાં દીકરી? હારું, બઉ હારું. મારા બાબ્ભૈ તો ભણવામાં એવા હુંશિયાર હતા! આડીઅવળી પંચાત નહીં. બસ, એ ભલા અને એમની ચોપડીઓ ભલી. ભગવાનને ઘેર ન્યાય તો ખરો! બંગલો, ગાડી, તમારા જેવી ગુણિયલ વહુ, દીકરો – બધું મળ્યું. આવડા જોયા હતા! એ ક્યાં અને આજે ચશ્માં પહેરીને ગાડી ચલાવતા હતા એ સાહેબ ક્યાં?’ ગૃહિણીને ધ્રાસકો પડ્યો કે આ તો ચાલ્યાં! મારું આતિથ્ય નહીં સ્વીકારે. થોડી પણ સેવા કરવાની તક નહીં આપે – એણે માથે ઓઢ્યું અને નીચે બેસીને ચરણરજ લીધી. પત્નીના આ વ્યવહારથી પોતાનો અપરાધ થોડો ધોવાયો હોય એવું કાર્તિકને લાગ્યું. કૃતજ્ઞતા સાથે એ એની સામે જોઈ રહ્યો. ‘હેં, તું સુમિત્રાભાભીને પગે લાગી?’ ‘સુખી થાઓ સુખી થાઓ એવું રટતાં ચાલ્યાં ગયા.’ ‘બસ?’ ‘ગેટ પાસે ઊભાં રાખી મેં હાથ જોડીને પૂછ્યું ત્યારે એટલું બોલ્યાં કે મુંબઈ એક શેઠના બંગલામાં કામ કરું છું. શેઠ-શેઠાણી બહુ ભલાં છે અને રહેવા માટે જુદી ઓરડી આપી છે. આ તો એમના સગાને ઘેર પ્રસંગમાં આવ્યાં તે ભેગી મનેય લેતાં આવ્યાં. બધું પત્યું. રાતની ગાડીમાં પાછાં મુંબઈ. અત્યારના થોડી નવરી હતી કે મેં કીધું, લાવ, આટલામાં ક્યાંક મંદિર હોય તો દરશન કરી આવું. મારા વા’લાની કૃપા કે ભઈનાં દરશન થઈ ગયાં!’ વા’લાની કૃપા! ભગવાનને ઘેર ખૂબ ન્યાય! કાર્તિકે અકળાયા વગર હળવેથી કહ્યું, ‘તારે જરીક જોવું તો હતું કે કઈ બાજુ જાય છે – ’ ‘એમ કોઈની પાછળપાછળ જવાય? અને, મને શું ખબર કે તમારાં –’ સાચી વાત. વંદનાથી એવું વર્તન ન કરાય. પોતાની વાત જુદી છે. પોતે હાજર હોત અને એ ન માન્યાં હોત. મુંબઈનું સરનામું ન આપ્યું હોત. તો ચોરની જેમ પાછળ ગયો હતો. જાસૂસી કરી હોત. અહીંનાં સગાનો બંગલો જોઈ લીધો હોત. જો કે, જાસૂસીનો પ્રશ્ન જ ન આવત. બારણું રોકીને ઊભો રહેત. હાથ પકડીને બેસાડી દેત. ના, ભાભી, તમારે હવે ક્યાંય જવાનું નથી. પગ પાસે બેસી જાત. કાર્તિકને હસવું આવ્યું – આ બધા તરંગ વ્યર્થ હતા. પોતે ઘરમાં હોત તો એ કદાચ આવ્યાં જ ન હોત. કલોલની શેરી અને મુંબઈના કોઈ શેઠનો બંગલો : એ બેની વચ્ચે બાવીસ વર્ષની ખાઈ હતી. સુમિત્રાભાભી શેઠશેઠાણીનું ગમે તેટલું આદર્શ ચિત્ર દોરે, છેવટે તો એ ઘરમાં એમનું સ્થાન હતું કામવાળી બાઈ તરીકેનું. એક અનાથ છોકરો નામે બાબુડિયો; તે બની બેઠો મોટો સાહેબ; બીજી બાજુ એનાં ગરવાં સુમિત્રાભાભીનું નોકરડીમાં રૂપાંતર થઈ ગયું. અને, નોકરડીની નાની ઓરડી સુધી પણ સીધા પહોંચી શકાયું નહીં હોય. કલોલ અને મુંબઈની વચ્ચે શું શું આવ્યું હશે એ તો એ પોતે જાણે અને. જેનામાં એમને ખૂબ શ્રદ્ધા હતી તે, એમનો ઈશ્વર જાણે. ‘સૂઈ જાઓ હવે.’ ‘હા. આપણે તો હવે એ જ કરવાનું રહ્યું; એ.સી. ચાલુ કરી પલંગ પર પોઢી જવાનું.’ એને ઊભા થવાની ઉતાવળ નહોતી; વંદનાને પણ નહોતી. કાર્તિકને પોતાની પેલી ફરિયાદ યાદ આવી. ‘કલોલમાંથી તે રાતે ગયાં ત્યારે આવજો નહોતું કર્યું એની રીસ હતી. ભાભીને પોતાને પણ એનો વસવસો હશે તેથી બાકી રહી ગયેલું એ કામ આજે બાવીસ વર્ષે પૂરું કર્યું. બાબ્ભૈને આઘેથી જોઈ લીધા. એમની વહુના માથે હાથ મૂક્યો. બાબાને રમાડ્યો. લ્યો, ભાભી તો ગંગા નાહ્યાં!’ કટુતાથી ઉમેર્યું, ‘પાછળ એમના બાબ્ભૈની શી દશા થશે એની ચિંતા એમણે નહીં કરવાની.’ ‘મને ભરોસો છે. આવશે.’ ‘તને ખબર નથી. તું એ સમાજ, એની ભાષા, એના શબ્દોની તાકાત નથી જાણતી. એ થોડાં જ આવનારી છે? એ તો જનારી છે.’ વંદના ઊભી થઈ. લાઇટ બંધ કરીને એ કાર્તિકની પાસે જઈ બેઠી. અંધારામાં પતિપત્ની એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યાં. ← પ્રવીણસિંહ ચાવડા ૨. દૂત → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=પ્રવીણસિંહ_ચાવડા/૧._જનારી&oldid=33547"
યોગી આદિત્ય એક એવું નામ છે કે જે વારંવાર ચર્ચામાં રહ્યા કરે છે. ખાસ કરીને યોગી આદિત્યનાથ હિન્દુત્વ લઈને વારવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમના ભાષણોની આખા દેશમાં નોંધ લેવાતી હોય છે અને વારંવાર ચર્ચામાં રહે છે. તેઓ ઉત્તરપ્રદેશના એવા મુખ્ય મંત્રી છે કે જેના ભાષણ પર મોદીજી પણ નોંધ લે છે. હાલમાં જ યોગીજી દ્વારા ગોરખપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્ટરવ્યુમાં તેમને જયશ્રી રામ લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમને તેમને કહ્યું હતું કે દેશમાં જે યુપીના કોઈ વ્યક્તિને જયશ્રી રામ બોલવામાં તકલીફ પડતી હોય એવું મને નથી લાગતું. દેશના દરેક વ્યક્તિને શ્રી રામ પર ગર્વ હોવો જોઈએ કારણ કે તે આપણા પૂર્વજ છે અને જે લોક જય શ્રી રામ નથી બોલતા તેના ડીએનએમાં કોઈ ફેર હોવો જોઈએ. મને આવા લોકોના ડીએનએ પર શંકા છે કે તેવો રામના વંશજ નથી. આ ઈન્ટરવ્યું દરમિયાન તેમને જનતાનો આભાર માન્યો હતો કે આ લોકોએ મને દેશ અને ધર્મની રક્ષા કરવાનો મોકો આપ્યો. રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. આ એવી ભૂમી છે કે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેમજ આ જ વિસ્તારમાં અનેક યાત્રા ધામો આવેલા છે. તેમને કહ્યું હતું કે અમુક લોકો યોગીથી ડરે છે. પણ કોઈએ ડરવાની જરૂર નથી. તેમને તેમના શાશનના વર્ષો દરમિયાન અનેક ધર્મના આચાર્યોને મળ્યાની વાત કહી હતી અને બધા લોકો સાથે તેઓએ ચર્ચા પણ કરી હતી, બધા લોકોની વાતોને ધ્યાનથી સાંભળી. બધા લોકો જ ઇચ્છે કે યુપી સુરક્ષિત રહે. યુપીમાં દંગા ફસાત અને રમખાણો વગરનું શાંત યુપી રહે. યુપીનો એક એક વ્યક્તિ ધારે છે કે રમખાણો થવા ન જોઈએ. જો રમખાણો થાય તો હિંદુ મરશે તો બીજો મુશલમાન વર્ગ પણ તેની ચપેટમાં આવી જશે. એક વર્ગ સુરક્ષિત રહે તેમાં જ બીજો વર્ગ સુરક્ષિત રહી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉતર પ્રદેશનો કોઈ એવો નાગરિક નહિ હોય કે જેને જય શ્રી રામ બોલવામાં સંકોચ થતો હોય. રામ આપણા પુર્વજ હતા અને મુસ્લીમ વસ્તી વાળો દેશ ઇન્ડોનેશિયા પણ પોતાના પૂર્વજ રામને માને છે. આ હું એકલો નથી કહેતો આ તેનો પુરાવો છે. તેમને કહ્યુ કે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ પણ રામલીલા કરે છે, આપણને તેના પર ગર્વ હોવું જોઈએ. આપણે આ ભગવાન શ્રી રામના વંશજ હોવાનું ગૌરવ હોવું જોઈએ. આમ, યોગી આદિત્ય નાથ દ્વારા હિન્દુત્વ અને શ્રી રામ વિશે જે લોકો વિરુદ્ધ બોલી રહ્યા છે તેમેજ જેમને જય શ્રી રામ બોલવામાં તકલીફ પડે છે. જે લોકોને શ્રી રામ પર ગૌરવ નથી. તેમના ડીએનએ પર મને શંકા થાય છે તેવું જણાવ્યું હતું. હાલમાં યોગી આદીત્યનાથ જી અયોધ્યાથી ચૂંટણી લડી શકે તેવી વાતો પણ ફેલાઈ છે. ત્યાના અયોધ્યા બેઠક પરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ માટે મારી બેઠક છોડવા તૈયાર છું. અત્યારે અયોધ્યા બેઠક પર વેદ પ્રકાશ ગુપ્તા ધારાસભ્ય છે. આ નેતા દ્વારા પોતે આ સીટ યોગી માટે છોડવા તૈયાર હોવાની જાહેરાત કરી છે. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિશ્વસનીય અને ઉપયોગમાં સરળ, ગેલન સ્કાયથ એ નિર્વિવાદ વશીકરણ સાથે બારમાસી છે. તેના લીલાછમ પર્ણસમૂહ અને ગુલાબી મોરના મોહક સ્પાઇક્સ ઉનાળામાં અને ઑફ-સીઝનમાં ફૂલોના પલંગને સુંદર રીતે શણગારે છે. ત્રાંસુ ગેલન: ખૂબ સુશોભિત પર્ણસમૂહ અને ફૂલો પેનસ્ટેમોન્સની જેમ કે જેની સાથે તે નજીકથી સંબંધિત છે તે સ્ક્રૉફ્યુલેરિયાસી પરિવાર સાથે, ઉદાહરણ તરીકે, સ્નેપડ્રેગન અથવા મીમ્યુલસ, સ્કાયથ અથવા કાચબો ગેલન (ચેલોન ઓબ્લિકવા) એક હર્બેસિયસ બારમાસી છોડ છે જે તેના શક્તિશાળી બળને કારણે આક્રમક થયા વિના ફેલાય છે. મૂળ મૂળ. તેની ટટ્ટાર દાંડી, લગભગ 60 સે.મી. ઉંચી, અંડાકાર પાંદડાઓની ઘણી મોટી જોડીને દાણાદાર માર્જિન અને ઊંડા અને તેજસ્વી લીલા રંગમાં ચિહ્નિત નસો ધરાવે છે. આ ગાઢ, તીવ્ર રંગીન પર્ણસમૂહ વસંતથી ઓક્ટોબરના અંત સુધી આકર્ષક હોય છે. ગેલેન ઓબ્લિક, ચેલોન ઓબ્લિકા — (એરેન્ડ વર્માસેરેન 0910 / flickr.com) ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં, ઘણા ફૂલો દેખાય છે, જે સહેજ વળાંકવાળા આકારના ગાઢ સ્પાઇક્સમાં જૂથબદ્ધ હોય છે. પીળી દાઢીવાળા ગુલાબી-લીલાક રંગના બે હોઠવાળા કોરોલા પર્ણસમૂહના સમૂહ સામે સારી રીતે ઉભા છે. તેઓ એવા ફળો ઉત્પન્ન કરે છે જે શિયાળામાં સખત હોય છે, જેમ કે અંડાશયના કેપ્સ્યુલ્સ જેમાં નાના પાંખવાળા બીજ હોય ​​છે. બગીચામાં ત્રાંસી ગલાનાનો ઉપયોગ કરવો ચેલોન ઓબ્લિકવા હોસ્ટા, બ્રુનર્સ અને ફર્નની કંપનીમાં ઠંડી સંદિગ્ધ પથારી માટે ઉત્તમ છે, પરંતુ તે કાંઠા અને તળાવો માટે પણ ઉત્તમ છોડ છે. ગેલેન ઓબ્લિક, ચેલોન ઓબ્લિકા — (bobistraveling / flickr.com) ત્રાંસી ગલાના ઉગાડવાની પદ્ધતિ વધવા માટે ભલામણ કરેલ સ્થળ ગાલાનાને સંપૂર્ણ સૂર્ય અથવા આંશિક છાંયોમાં ત્રાંસી રીતે વાવો, પરંતુ જો શક્ય હોય તો એવી પરિસ્થિતિઓ ટાળો જ્યાં વૃદ્ધિ અને ફૂલો ઓછા મહત્વના હોય. કયા પ્રકારની માટી યોગ્ય છે સ્લેંટિંગ ગેલન સમૃદ્ધ અને ઊંડી જમીનને પસંદ કરે છે જે સહેજ એસિડિક અથવા તટસ્થ હોય અને હંમેશા ઠંડી હોય. તે ભારે માટી અથવા ચીકણું જમીન અથવા ભીની જમીનથી ડરતો નથી, જ્યાં તે ખાસ કરીને હાથમાં છે. વાવેતર કરતી વખતે, જમીનને સમૃદ્ધ બનાવવા અને તેને ભેજ જાળવી રાખવા માટે પરિપક્વ ખાતર અથવા સારી રીતે સડેલું ખાતર ઉમેરો. વસંતઋતુમાં દર વર્ષે આ તકનીકનું પુનરાવર્તન કરો. છોડની સંભાળ દુષ્કાળ દરમિયાન નિયમિતપણે પાણી ગાલના ત્રાંસી, કારણ કે સારા ફૂલો માટે તેમાં પાણીની ઉણપ હોવી જોઈએ નહીં. તાજા રાખવા માટે સ્ટ્રો લેગ. નવેમ્બરમાં, સ્ટમ્પના સ્તરે સૂકા દાંડી કાપો. ઓબ્લીક ગેલન, ઓબ્લીક ચેલોન — (mwms1916 / flickr.com) સહનશક્તિ સ્લેંટ ગલાના -30 ° સે સુધી સારી રીતે સહન કરે છે, તે ગમે ત્યાં વાવેતર કરી શકાય છે. તેણી કોઈપણ રોગ માટે સંવેદનશીલ નથી. ગોકળગાય અને ગોકળગાય પર નજીકથી નજર રાખો જે ભીના હવામાનમાં પર્ણસમૂહ ખાય છે. છોડનો પ્રચાર વસંતમાં ગઠ્ઠો અલગ કરો. વસંતઋતુના પ્રારંભમાં છોડ વધવા લાગે ત્યારે તમે મૂળ સાથે થોડા દાંડી પણ લઈ શકો છો. ત્રાંસી ગલાના વાવવાનું પણ શક્ય છે. જ્યારે બીજ પરિપક્વતા પર પહોંચે ત્યારે કાપણી કરો અને માર્ચ અથવા એપ્રિલમાં તેમને ખાસ પોટિંગ માટીમાં કવર હેઠળ વાવો. આધારને ભેજવાળી રાખો અને ગરમ વાતાવરણમાં (20°C) મૂકો. અંકુરણ આઠ અઠવાડિયા પછી થાય છે.
મુંબઇ તા. ૨૬ : રિલાયન્સ Jio શરુઆતથી ધમાકેદાર ઓફર લાવી રહ્યી છે. આ ઓફરના કારણે ડેટા ઘણો સસ્તો થયો છે. ૧૯૯ અને ૨૯૯ના બે મંથલી પ્લાન્સ લોન્ચ કર્યા ના બે દિવસ પછી જિયોએ સોમવારે ૩૦૦ રુપિયામાં 'સરપ્રાઈઝ કેશબેક' ઓફર રજૂ કરી છે. રિલાયન્સ જિયો ૩૦૯૯ રુપિયાના રિચાર્જ પર ૩,૩૦૦ રૂપિયા સુધીનું બંપર કેશબેક આપશે. મહત્વની વાત એ છે કે આ ઓફર ૧૫ જાન્યુઆરી ૨૦૧૮થી પહેલા રિચાર્જ કરાવવા પર લાગુ થશે. જિયોએ એક નિવેદનમાં કહ્યું, 'જિયો ટેરિફસ અને આવી ઓફર આપવા માટે હંમેશા લીડર રહ્યું છે. આગળ પણ આ સિલસિલો યથાવત રહેશે. જિયો એકમાત્ર એવી ટેલિકોમ ઓપરેટર છે જે ટેરિફસથી પણ વધુ ગ્રાહકો સુધી ફાયદો પહોંચાડે છે.' કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ગ્રાહકોને ઓનલાઈન રિચાર્જથી નજીક લાવવાની દિશામાં આ એક પગલું છે. ૪૦૦ રૂપિયાના MyJio કેશબેક વાઉચર્સ, ૩૦૦ રુપિયા સુધીના તત્કાળ કેશબેક વાઉચર્સ, ઈ-કોમર્સ પ્લેયર્સથી ૨,૬૦૦ રુપિયા સુધીના ડિસ્કાઉન્ટ વાઉચર્સ, શુક્રવારે જ જિયોએ ૧૯૯ અને ૨૯૯ રૂપિયાના બે મંથલી પ્લાન્સ બજારમાં ઉતાર્યા હતા, જેમાં ગ્રાહકોને પ્રત્યેક દિવસ 1.2GB અને 2GB ડેટા મળશે. (5:08 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST મહેસાણા શહેરમાં કાશી વિશ્વનાથ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે : 26, 27 તથા 28 નવેમ્બરના રોજ થનારી ત્રિ દિવસીય ઉજવણીમાં લોક ડાયરો ,રાસ ગરબા ,તથા શાસ્ત્રોક વિધિથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાશે access_time 5:54 pm IST સુરતના વરાછામાં 2.75 કરોડના હીરા વેચાણ કેસમાં ઠગાઈ આચરનાર આરોપી દલાલના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી access_time 5:33 pm IST વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં દીકરીના જન્મ બાદ પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:33 pm IST વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ધોળા દહાડે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.97 લાખની ચોરી કરી છૂમંતર..... access_time 5:32 pm IST વડોદરાના આજવારોડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતાનો છાપો મારી સાત શખ્સોની ધરપકડ કરી access_time 5:32 pm IST વડોદરાના ગોત્રી વિસ્તારમાં માથાભારે શખ્સની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી access_time 5:31 pm IST વડોદરા:સ્નરેસિડેન્સીમાં ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી છૂમંતર..... access_time 5:31 pm IST
સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે આ અથડામણ ત્યારે થઈ રહી છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરની મુલાકાતે છે, By Gujarat Exclusive દેશ-વિદેશ October 5, 2022 Facebook Telegram WhatsApp Twitter Email Share Facebook Twitter WhatsApp Telegram LinkedIn Email જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચેની અથડામણમાં ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે શોપિયાંના દ્રાચમાં માર્યા ગયેલા ત્રણ ઉગ્રવાદીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા, જ્યારે શોપિયાંના મૂલૂમાં માર્યા ગયેલા એક ઉગ્રવાદી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે આ અથડામણ ત્યારે થઈ રહી છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરની મુલાકાતે છે, 3 ઓક્ટોબરથી ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. મંગળવારે તેમણે જમ્મુના રાજૌરીમાં જનસભાને સંબોધી હતી. તેઓ પોતાના પ્રવાસ દરમિયાન બારામુલ્લાની પણ મુલાકાત લેશે. કાશ્મીરના ADG પોલીસ વિજય કુમારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ સ્થાનિક આતંકવાદીઓ શોપિયાંના દ્રાચમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. બીજી એન્કાઉન્ટર શોપિયાના જ મુલુ વિસ્તારમાં ચાલી રહી છે. “મૃત આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં 2 ઓક્ટોબરના રોજ પુલવામાના પિંગલાનામાં એસપીઓ જાવેદ ડારની હત્યામાં અને 24 સપ્ટેમ્બરે પુલવામામાં પશ્ચિમ બંગાળના એક બહારના મજૂરની હત્યામાં સામેલ હતા.” ANI અનુસાર, મુલુમાં એક સ્થાનિક ઉગ્રવાદી પણ માર્યો ગયો છે. એજન્સીએ પોલીસને ટાંકીને કહ્યું કે “આ વ્યક્તિ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.”
દિવાળી પર રાજ્યમાં ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ આઠ લોકો છે જેમને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં દાઝી જવાના 46 કેસ નોંધાયા છે. Advertisement છેલ્લા બે દિવસમાં દાઝી જવાના અને અકસ્માતના કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 23 ઓક્ટોબરે 16 ઓક્ટોબરે અને 24 ઓક્ટોબરે 30 મળીને કુલ 46 કેસ નોંધાયા છે. આ પણ વાંચો… આ રીતે ઘરે જ તૈયાર કરો હેલ્ધી પિઝા બેઝ, સ્વાદમાં વધારો થશે અમદાવાદમાં આ વિસ્તારોમાં બની દાઝી જવાની ઘટનાઓ જેમાં અમદાવાદના રામોલ, વટવા અને સીટીએમ એક્સપ્રેસ રોડ વગેરે વિસ્તારોમાં આવા કિસ્સા સામે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન બનેલા બનાવોમાં પૂર્વ વિસ્તાર અમદાવાદમાં ઘણા બનાવો જાઝવાના બન્યા હતા. વટવા વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે 25 વર્ષીય મહિલા ઘાયલ થઈ હતી. ઓઢવ વિસ્તારમાં પણ રોડ પર ફટાકડા ફોડવાને કારણે 65 વર્ષીય આધેડને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ રીતે અમદાવાદમાં દિવાળીના દિવસે આઠ લોકો દાઝી ગયા હતા જેથી તેમને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જળ દિવસના રોજ કેચ ધ રેઇન (વરસાદને ઝડપી લો) અભિયાનનો પ્રારંભ કરવા ઉપરાંત કેન-બેટવા લિંક કેનાલ પરિયોજના માટે પણ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લાખો પરિવારોના હિતમાં અટલજીએ જોયેલું સપનું સાકાર કરવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, જળ સુરક્ષા અને અસરકારક જળ વ્યવસ્થાપન વગર ઝડપી વેગે વિકાસ કરવો શક્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના વિકાસ અને ભારતની આત્મનિર્ભરતાની દૂરંદેશી આપણાં જળ સંસાધનો અને આપણી જળ કનેક્ટિવિટી પર નિર્ભર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના વિકાસની સાથે સાથે પાણીની કટોકટીનો પડકાર પણ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવનારી પેઢીઓની જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી દેશની વર્તમાન પેઢીના ખભે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારે જળ સુશાસનને પોતાની નીતિઓ અને નિર્ણયોમાં પ્રાથમિકતા આપી છે. છેલ્લા 6 વર્ષમાં આ દિશામાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, દરેક ખેતરમાં જળ અભિયાન – હર ખેત કો પાની, 'પર ડ્રોપ મોર ક્રોપ' (ટીપે ટીપે વધુ પાક) અભિયાન અને નમામી ગંગે મિશન, જળ જીવન મિશન તેમજ અટલ ભૂજલ યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ બધી જ યોજનાઓમાં ઘણા ઝડપી વેગે કરવામાં કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બહેતર ભારત વરસાદી પાણીનું વ્યવસ્થાન કરે છે, ભૂગર્ભ જળ પર દેશની નિર્ભરતા ઘટાડે છે. આથી, 'કેચ ધ રેઇન' જેવા અભિયાનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટાંક્યું હતું કે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને જળ શક્તિ અભિયાન અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. તેમણે ચોમાસાના દિવસોમાં જળ સંરક્ષણના પ્રાયસોને વધુ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું. સરપંચો અને DM/DCના મહત્વ પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે દેશમાં 'જળ શપથ'નું આયોજન કરવામાં આવે છે તે દરેક વ્યક્તિનો દૃઢ સંકલ્પ અને અને સ્વભાવ બની જવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, જ્યારે પાણીના સંદર્ભમાં આપણો સ્વભાવ બદલાઇ જાય ત્યારે પ્રકૃતિ પણ આપને સહકાર આપે છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથે, નદીઓના પાણીના વ્યવસ્થાપન વિશે પણ આપણા દેશમાં કાયદાઓથી ચર્ચા થાય છે. દેશને જળ કટોકટીથી બચાવવા માટે, હવે આ દિશામાં ઝડપથી કામ કરવાનું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, કેન- બેટવા લિંક પરિયોજના પણ આ દૂરંદેશીનો એક હિસ્સો છે. તેમણે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બંને સરકારોએ આ પરિયોજનાને વાસ્તવિકરૂપ આપવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફક્ત 1.5 વર્ષ પહેલાં, આપણા દેશમાં 19 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3.5 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પીવાનું પાણી પ્રાપ્ત થતું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, જળ જીવન મિશનના પ્રારંભ પછી, આટલા ટુંકા સમયગાળામાં અંદાજે વધુ 4 કરોડ પરિવારોને પાઇપદ્વારા પીવાના પાણીના પુરવઠા માટે નળના જોડાણો મળી ગયા છે. તેમણે નોંધ્યું હતું કે, જળ જીવન મિશનના કેન્દ્ર સ્થાને લોક ભાગીદારી અને સ્થાનિક સુશાસનના મોડલને રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતા પછી પ્રથમ વખત સરકાર પાણીના પરીક્ષણના સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, પાણીના પરીક્ષણ માટેના આ અભિયાનમાં ગ્રામીણ બહેનો અને દીકરીઓને હિતધારક બનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન, અંદાજે 4.5 લાખ મહિલાઓને પાણીના પરીક્ષણ માટેની તાલીમ આપવામાં આવી છે. દરેક ગામને પાણીના પરીક્ષણ માટે ઓછામાં ઓછી 5 તાલીમબદ્ધ મહિલાઓ મળી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, જળ સુશાસનમાં મહિલાઓની વધતી ભાગીદારીથી ચોક્કસ બહેતર પરિણામો મળી રહ્યાં છે. SD/GP/JD (Release ID: 1706613) Visitor Counter : 238 Read this release in: Assamese , English , Urdu , Marathi , Hindi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન'નો પ્રારંભ કર્યો કેન બેટવા લિંક પરિયોજના માટે ઐતિહાસિક MoA પર હસ્તાક્ષર કર્યા ભારતનો વિકાસ અને આત્મનિર્ભરતા જળ સુરક્ષા અને જળ કનેક્ટિવિટી પર નિર્ભર છે: પ્રધાનમંત્રી પૂર્ણ ગંભીરતા સાથે પાણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી Posted On: 22 MAR 2021 2:25PM by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જળ દિવસના રોજ કેચ ધ રેઇન (વરસાદને ઝડપી લો) અભિયાનનો પ્રારંભ કરવા ઉપરાંત કેન-બેટવા લિંક કેનાલ પરિયોજના માટે પણ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લાખો પરિવારોના હિતમાં અટલજીએ જોયેલું સપનું સાકાર કરવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, જળ સુરક્ષા અને અસરકારક જળ વ્યવસ્થાપન વગર ઝડપી વેગે વિકાસ કરવો શક્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના વિકાસ અને ભારતની આત્મનિર્ભરતાની દૂરંદેશી આપણાં જળ સંસાધનો અને આપણી જળ કનેક્ટિવિટી પર નિર્ભર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના વિકાસની સાથે સાથે પાણીની કટોકટીનો પડકાર પણ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવનારી પેઢીઓની જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી દેશની વર્તમાન પેઢીના ખભે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારે જળ સુશાસનને પોતાની નીતિઓ અને નિર્ણયોમાં પ્રાથમિકતા આપી છે. છેલ્લા 6 વર્ષમાં આ દિશામાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, દરેક ખેતરમાં જળ અભિયાન – હર ખેત કો પાની, 'પર ડ્રોપ મોર ક્રોપ' (ટીપે ટીપે વધુ પાક) અભિયાન અને નમામી ગંગે મિશન, જળ જીવન મિશન તેમજ અટલ ભૂજલ યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ બધી જ યોજનાઓમાં ઘણા ઝડપી વેગે કરવામાં કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બહેતર ભારત વરસાદી પાણીનું વ્યવસ્થાન કરે છે, ભૂગર્ભ જળ પર દેશની નિર્ભરતા ઘટાડે છે. આથી, 'કેચ ધ રેઇન' જેવા અભિયાનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટાંક્યું હતું કે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને જળ શક્તિ અભિયાન અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. તેમણે ચોમાસાના દિવસોમાં જળ સંરક્ષણના પ્રાયસોને વધુ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું. સરપંચો અને DM/DCના મહત્વ પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે દેશમાં 'જળ શપથ'નું આયોજન કરવામાં આવે છે તે દરેક વ્યક્તિનો દૃઢ સંકલ્પ અને અને સ્વભાવ બની જવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, જ્યારે પાણીના સંદર્ભમાં આપણો સ્વભાવ બદલાઇ જાય ત્યારે પ્રકૃતિ પણ આપને સહકાર આપે છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથે, નદીઓના પાણીના વ્યવસ્થાપન વિશે પણ આપણા દેશમાં કાયદાઓથી ચર્ચા થાય છે. દેશને જળ કટોકટીથી બચાવવા માટે, હવે આ દિશામાં ઝડપથી કામ કરવાનું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, કેન- બેટવા લિંક પરિયોજના પણ આ દૂરંદેશીનો એક હિસ્સો છે. તેમણે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બંને સરકારોએ આ પરિયોજનાને વાસ્તવિકરૂપ આપવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફક્ત 1.5 વર્ષ પહેલાં, આપણા દેશમાં 19 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3.5 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પીવાનું પાણી પ્રાપ્ત થતું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, જળ જીવન મિશનના પ્રારંભ પછી, આટલા ટુંકા સમયગાળામાં અંદાજે વધુ 4 કરોડ પરિવારોને પાઇપદ્વારા પીવાના પાણીના પુરવઠા માટે નળના જોડાણો મળી ગયા છે. તેમણે નોંધ્યું હતું કે, જળ જીવન મિશનના કેન્દ્ર સ્થાને લોક ભાગીદારી અને સ્થાનિક સુશાસનના મોડલને રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતા પછી પ્રથમ વખત સરકાર પાણીના પરીક્ષણના સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, પાણીના પરીક્ષણ માટેના આ અભિયાનમાં ગ્રામીણ બહેનો અને દીકરીઓને હિતધારક બનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન, અંદાજે 4.5 લાખ મહિલાઓને પાણીના પરીક્ષણ માટેની તાલીમ આપવામાં આવી છે. દરેક ગામને પાણીના પરીક્ષણ માટે ઓછામાં ઓછી 5 તાલીમબદ્ધ મહિલાઓ મળી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, જળ સુશાસનમાં મહિલાઓની વધતી ભાગીદારીથી ચોક્કસ બહેતર પરિણામો મળી રહ્યાં છે.
મોરબીમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ અને વિકાસ કામોનું લોકાપર્ણ કરાશે : શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે: access_time 11:17 pm IST મોરબી જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થીઓને એકજ દિવસે વિનામુલ્યે અનાજ વિતરણ: માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ લોકોને અનાજ અપાયું access_time 11:18 pm IST માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામે સેવાસેતુ: access_time 11:34 am IST વાંકાનેર શ્રી રાજગુરૂ નાગાબાવાની જગ્યામાં સદાવ્રતનો પ્રારંભ: access_time 11:43 am IST ધોરાજી બક્ષીપંચ મોરચા દ્વારા રાજ્યના વિજયભાઇના જન્મદિવસ નિમિતે સેવા દિવસની ઉજવણી: access_time 11:35 am IST ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત થતા બે સગા ભાઈઓનું હળવદના મિયાણી ગામ સમસ્ત દ્વારા સન્માન: બંને વીર જવાન ભાઈઓનું તમામ સમાજના લોકોએ સહૃદય સ્વાગત સન્માન કરી સામાજિક સમરસતાનું પણ ઉત્ત્।મ ઉદાહરણ પૂરૃં પાડ્યું access_time 11:44 am IST સાવરકુંડલામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામુલ્યે અનાજ વિતરણ: વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારના પ વર્ષની ઉજવણી access_time 1:09 pm IST કોરોનામાં અવસાન પામેલ લલિત કલાના કલાકારોના પરિજનોને સહાય આપવાની વિચારણા: તા.૧૬ ઓગસ્ટ પહેલા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરવી access_time 11:15 pm IST ચોટીલાના બોરીયાનેશ ગામે બિનવારસી ઇકો કાર માંથી બે વાછરડા મળ્યા: access_time 11:40 am IST મોરબી પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર એક નરાધમ ઝડપાયો: બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા: access_time 9:24 am IST રૂપીયાની લેતીદેતી બાબતે કારમાં તોડફોડ કરી ટ્રાન્સપોર્ટરને ધમકી: મોરબી-કંડલા બાયપાસ નજીક મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ access_time 11:28 pm IST ગોંડલના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં પૂ. હરીચરણદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ: access_time 11:33 am IST સહકારી સંસ્થાઓના નિતીનિયમો અને કાયદામાં સુધારો કરવો અત્યંત જરૂરી: પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાની રજૂઆત access_time 11:44 am IST શ્રી સોમનાથ મહાદેવના દર્શને વાસણભાઇ આહીર: access_time 11:42 am IST બોટાદના સ્વામીના ગઢડા ગામમાં ઝેરી દવા પી લેનાર વિજયે રાજકોટમાં દમ તોડયો: ઘર કંકાસના કારણે યુવાને પગલુ ભર્યાનું ખુલ્યુ access_time 11:42 am IST કેશોદ નજીક ગડુ ગામ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગંગાભાઇનુ રાજકોટમાં મોત: કરોજ ગામના ગંગાભાઇ કંટોલા વેંચવા જતી વખતે બોલેરો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો access_time 12:49 pm IST ભુજની હોસ્પિટલમાંથી નિખિલ દોંગાને ભગાડવામાં મદદગારી કરવા અંગે પકડાયલ પાર્થ ધાનાણીના હાઇકોર્ટમાં જામીન મંજુર: access_time 11:33 am IST વંથલી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે સુત્રોચ્ચાર કરી રેલી કઢાઇ: access_time 12:57 pm IST રવિવારથી વરસાદનો રાઉન્ડ આવશે : ટંકારા - નેસડાના કિશોરભાઇ ભાડજાની આગાહી: access_time 12:52 pm IST વાવાઝોડાની સહાય આપવાની લાલચ આપીને સાવરકુંડલાના થોરડીમાં દુષ્કર્મ: access_time 1:04 pm IST જામનગરમાં મસાલાના બાકી પૈસાની ઉઘરાણી કરતા પાનની દુકાને બઘડાટી: access_time 1:01 pm IST જામનગરમાં 1971ના યુદ્ધ ના વિજયની 50 વર્ષની ઉજવણી: બલિદાનનું પ્રતીક સમી વિજય જ્યોત સાથે જામનગર પહોંચી : લાખોટા તળાવ ખાતે યુદ્ધ માં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ: ભારત માતા કી જય ના નારા લાગ્યા access_time 1:05 am IST મુંદરામાં પોલીસના ખોટા સહી-સિક્કા કરી વેરીફિકેશન સર્ટી બનાવતો યુવક ઝડપાયો access_time 10:47 pm IST નાણાંની ઉઘરાણી મામલે ભુંગરા-બટેટાના ધંધાર્થી ઉપર ચપ્પુથી હુમલો access_time 10:23 pm IST મોરબીના છેવાડાના વિસ્તારમાં સમસ્યાનો ઢગલો : લોકો હેરાન-હેરાન access_time 9:54 pm IST મોરબીમાં જલારામ મંદિર ખાતે આયોજિત નેત્રમણી કેમ્પ સંપન્ન :૩૦૨ દર્દીઓએ લીધો લાભ: દર મહીનાની ૪ તારીખે કેમ્પ યોજાશે access_time 9:45 pm IST મોરબીના લક્ષ્મીનગર ગામ નજીકથી બાઈક ચોરી : ત્રણ માસ બાદ ફરિયાદ નોંધાઈ access_time 9:41 pm IST ટંકારાથી ટોળ ગામ સુધીના રોડને ડામરથી મઢવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ access_time 9:35 pm IST મોરબી નગર પાલિકાના‌‌‌ પ્રમૂખ કુસબબેન પરમાર અને નહેરું યુવા કેન્દ્રના કાર્યકર ગોપીબૅન દ્વારા વૉર્ડ ૧૧‌ મા ‌આનદનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો access_time 11:01 pm IST મુંદરામાં બે ગઢવી યુવકોના કસ્ટોડિયલ ડેથના આરોપી GRD જવાનની વચગાળાની જામીન અરજી કૉર્ટે ફગાવી access_time 10:46 pm IST મોરબીમાં મહિલા સુરક્ષા અને અધિકાર અપાવવાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન access_time 9:30 pm IST મોરબીના રફાળેશ્વર મંદિરે પૂજાપાઠ માટે બેસનાર ભૂદેવોએ વેક્સીન લેવી ફરજીયાત:રસીના સર્ટીફીકેટની નકલ સાથે મેનેજરનો સંપર્ક કરવા અનુરોધ access_time 9:21 pm IST મોરબીના ૩૨૨ મહિલા સ્વસહાય જૂથને ૩૨૨ લાખની લોનના મંજુરી પત્રો અર્પણ કરાયા access_time 9:27 pm IST ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે નરોત્તમભાઈ ગોસરા સહીત 26 હોદેદારોની નિમણુંક કરાઈ access_time 9:18 pm IST જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સીટી અને ભેસાણમાં 1-1 કેસ નોંધાયો access_time 8:42 pm IST રાજકોટ જિલ્લાના ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે access_time 8:10 pm IST પોરબંદર અ.ભા. વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોની અનઅધિકૃત નિમણૂક થતા મોટો ખળભળાટ: કાનૂની કાર્યવાહીની તૈયારી access_time 7:26 pm IST જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી access_time 7:03 pm IST ધોરાજી પોલીસે પાંચ પીરની વાડી વિસ્તારમાં જૂગાર રમતાં આઠ શખ્સોને રૂ 42 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરી access_time 8:15 pm IST જેતપુર નારી ગૌરવ દિન નિમિતે ૯૩ લાખ ના વગર વ્યાજની લોનના ચેક અર્પણ કરાયા : જેતપુર જામકંડોરણા ધોરાજી ઉપલેટા ની સખી મંડળ ની બહેનો નો નારી ગૌરવદિન કાર્યક્રમ જેતપુર માં યોજાયો access_time 4:45 pm IST આવતીકાલે વિજયભાઈ કચ્છમાં :ભુજીયા ડુંગરે આકાર પામતા સ્મૃતિ વન ની મુલાકાત લેશે access_time 9:30 am IST કચ્છના દીનારા ગામે બનેવીએ સાળીને કુહાડી ઝીંકી access_time 10:54 am IST મુન્દ્રાના બેરાજા ગામે પત્નિને ત્રાસ આપતા પતિને પકડનાર પોલીસ કોન્સ્ટેબલને પતિએ બચકું ભર્યુ access_time 10:52 am IST ગોંડલમાં પ્રેમ સંબંધ મામલે થયેલ બઘડાટીમાં રર શખ્સો અને સામાપક્ષે ૩ શખ્સો સામે ગુન્હો નોંધાયો access_time 12:54 pm IST સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાય છે પરંતુ વરસાદ વરસતો નથી access_time 12:48 pm IST વંથલી પાસેની ઓઝત નદીના પાણીમાં અજાણ્યા શખ્સોનું ફાયરીંગ લીઝ બંધ કરાવી દે તેમ કહી હથિયારમાંથી બે ફાયર કર્યા access_time 1:06 pm IST સૌને અન્ન સૌને પોષણ- વિનામૂલ્યે અનાજ વિતરણ access_time 9:29 am IST રાજ્યનો કોઇ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : ડો.ધનસુખભાઇ ભંડેરી access_time 11:44 am IST ગોંડલમાં ગાંજાનો જથ્થો વેચવા આવેલ અમરેલી પંથકમાં બે ને રૂરલ એસઓજીએ ઝડપી લીધા access_time 12:54 pm IST જેતપુુર અને ચારણીયામાં જુગાર દરોડાઃ ૧ર શખ્સો રૂ.ર.૩૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા access_time 12:56 pm IST લોધીકા તાલુકા મામલતદાર કચેરીમાં સેવા સેતુ: access_time 11:41 am IST મોરબીની નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા મેનેજમેન્ટ એક્સેલન્સનો ચાર દિવસીય વર્કશોપ: વિવિધ નિષ્ણાંતો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે: access_time 11:14 pm IST મોરબી : “નિષ્ફળતાની ઉજવણી કરો, શરમ કરો રૂપાણી” ના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ: અન્ન અધિકાર અભિયાનમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી પણ જોડાયા access_time 11:22 pm IST વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ: access_time 11:34 am IST ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: access_time 11:35 am IST કોડીનારમા વિનામુલ્યે અનાજ વિતરણ: access_time 11:42 am IST દામનગરઃ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંગઠનની બેઠક: access_time 11:44 am IST મોરબી જિલ્લામાં લાખથી વધુ લાભાર્થીઓને એક જ દિવસે અનાજ વિતરણ: માર્કેટિંગ યાર્ડ ખાતે મંચ પરથી ૧૦૦ જરૂરિયાતમંદોને વિતરણ access_time 12:51 pm IST રાજ્યનો કોઇપણ નાગરિક ભોજન વગર ન રહે દરેકને અન્ન દરેકને પોષણના પ્રધાનમંત્રી યોજના ગુજરાતે ચરિતાર્થ કરી બતાવ્યું : સૌરભભાઇ પટેલ: access_time 1:00 pm IST મોરબીમાં સેવા સેતુ અંતર્ગત ૧૮,૭૮૦ અરજીઓનો સ્થળ પર નિકાલ: access_time 1:07 pm IST રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના લોકોને અન્ન અધિકાર કાયદા હેઠળ અનાજ નો પુરવઠો આપવા માંગણી: પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ લેખિત રજુઆત access_time 9:06 pm IST હોસ્પિ.માં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતા મૃતદેહને રખાયો સૌરાષ્ટ્રમાં માનવતા મરી પરવારી! : ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો, હોસ્પિટલ તો નિષ્ક્રીય છે પરંતુ તેનો સ્ટાફ પણ ખુબ નિષ્ક્રીય બન્યો છે access_time 9:48 pm IST મોરબીના મચ્છુ ૩ ડેમમાં માછીમારી કરવા ગયેલ આધેડનું ડૂબી જતા મોત: access_time 9:24 am IST વાંકાનેરના જડેશ્વર મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો મેળો રદ કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ કરાયો access_time 11:26 pm IST ગોંડલ ગોકુળીયાપરામાં મકાન ખાલી કરાવવા બાબતે મારામારી: તલવાર પાઇપ વડે હુમલો થયો સાતને ઇજા access_time 11:31 am IST દેતડીયા ગામે ફાયરીંગ કરીને થયેલ હત્યાના કેસમાં પકડાયેલ સરપંચની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી access_time 11:36 am IST ઉપલેટાના ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ: access_time 11:40 am IST જામકંડોરણાના ચરેલ ગામની સીમમાં પત્તાની રમઝટ access_time 11:41 am IST ઉનામાં ચોરાઉ હોન્ડા સાથે યુવાન ઝડપાયો: access_time 11:45 am IST તળાજાના બોરડાની રઘુવીર હોટલના સંચાલકે જમવાના રૂપિયા માંગ્યા તો માર પડ્યો access_time 11:45 am IST ભાવનગરમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ: access_time 11:45 am IST ભાવનગરમાં બે ઓફીસમાં આગ લાગી ૩પ વિજ મીટરો પણ ઝપટમાં: મોટુ નુકશાન access_time 11:43 am IST 'આપ' માં ૪૦૦ જોડાયા: access_time 12:49 pm IST મોટી પાનેલી પાસે સાઇડ કાપવા પ્રશ્ને પ શખ્સોએ એસ.ટી. ડ્રાઇવરને છરી બતાવી ધમકી આપી ભોળા ગામે બાઇક સાઇડમાં રાખવા પ્રશ્ને અમીત પારધીને બે શખ્સોએ માર માર્યો access_time 12:55 pm IST મોરબી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપૂરી મેઈન રોડ પરથી એક શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો access_time 9:53 pm am IST આવતીકાલે વિજયભાઈની ઉપસ્થિતિમાં કચ્છમાં રાજયકક્ષાના કિસાન સન્માન દિવસની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો access_time 9:45 pm am IST મોરબીમાં વસુંધરા લોજીસ્ટીકમાં જુગારધામ ઝડપાયું :સાત પત્તાપ્રેમીઓ સંકજામાં access_time 9:37 pm am IST મોરબીમાં ટ્રક હડતાલની સિરામિક ઉદ્યોગ પર અસર : નેનો ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ બંધ કરાશે access_time 9:24 pm am IST મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજ મામલે પાલિકા પ્રમુખની રજૂઆત access_time 9:33 pm am IST ભુજમાં દલિત અધિકાર મંચના મોંઘવારી અને નારીરક્ષા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું access_time 10:50 pm am IST મોરબીમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે જાહેર માર્ગો પર માંસાહારનું વેચાણ અટકાવવા માંગ access_time 9:29 pm am IST પોરબંદર નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્‍થિતિમાં કોરોના કાળમાં ફરજ દરમિયાન અવસાન પામેલ કોરોના વોરીયર્સના પરિવારના સભ્‍યોને સરકારી સહાયના ચેક અપાયા access_time 10:09 pm am IST મોરબી ટ્રાન્સપોર્ટરોની હડતાલની સિરામિક બાદ હવે પેપરમિલ ઉધોગ પર માઠી અસર વર્તાઈ access_time 9:20 pm am IST ભાવનગર જિલ્લો બન્યો કોરોનામુક્ત : જિલ્લામાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ ૨૧,૪૨૭ કેસો પૈકી હાલ એકપણ દર્દી સારવાર હેઠળ નહિં access_time 9:11 pm am IST સાંજે કચ્છના રાપરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો: સાંજે 7-14 કલાકે અનુભવાયો આંચકો : રિક્ટર સિકલ પર 4ની તીવ્રતા નોંધાઈ access_time 7:45 pm am IST જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકણ પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી access_time 7:04 pm am IST કાલે પોરબંદરની સોનીબજાર હડતાલ પાળશે : HUID સહિત 14 પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહાજનોએ મોરચો માંડ્યો access_time 8:39 pm am IST ભાવનગરના મોટા ખોખરાના આર્મી જવાન શહિદ access_time 11:00 am am IST ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ મહીલ સમિતિ દ્વારા એક્ઝિબિશન કમ સેલનુ આયોજન કરાયું access_time 8:14 pm am IST જામનગરમાં ભાજપ સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ access_time 1:01 pm am IST ચુડાના કોરડા ગામના રણુભા ખાચર ઉપર કાર ચડાવીને હત્યા access_time 11:00 am am IST ૫ વર્ષ રાજ્ય સરકારના : સૌરાષ્ટ્ર-કચ્છમાં નારી ગૌરવ દિવસની ઉજવણી access_time 11:01 am am IST મોરબીમાં બિલ્ડરોએ ફલેટના એડવાન્સ બુકિંગના નામે ૧૮ કરોડથી વધુ લીધા : ફલેટ મળશે કે નહિ ? access_time 11:02 am am IST વડિયાથી ઉપડતી એક માત્ર લાંબા રૂટની બસ વડિયા - બાપુનગર બંધ થતા લોકો પરેશાન access_time 10:55 am am IST પિરોટન ટાપુ પરના રગેશ્વર મહાદેવના મંદિરમાં રૂદ્રાભિષેક કરવા મંજૂરી આપો :હિન્દુ સેનાએ આપ્યું કલેક્ટરને આવેદન access_time 1:37 pm am IST માળીયા મિંયાણાના વવાણીયામાં માવજીભાઇ અને પુત્ર બવલા પર વેવાઇનો હીચકારો હુમલો access_time 11:03 am am IST સુરેન્દ્રનગરમાં પાણીના ખાડામાં ડુબી જતા તરૂણનું મોત access_time 11:32 am am IST હળવદ ગ્રામ્યના સાત ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષાની કુસ્તી અને દોડમા ઝળકયા : ૪ ગોલ્ડ અને ૩ સીલ્વર મેડલો access_time 11:42 am am IST જામકંડોરણાના બાલાપર ગામે સંવેદના દિન નિમીતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો access_time 11:42 am am IST મોરબી 'નિષ્ફળતાની ઉજવણી કરો, શરમ કરો રૂપાણી'ના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ access_time 12:53 pm am IST જુનાગઢમાં અન્નોત્સવ અંતર્ગત ગરીબોને અનાજ વિતરણ કરતા ગીરીશભાઇ કોટેચા access_time 12:57 pm am IST દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ access_time 12:59 pm am IST વિસાવદરના મોટી મોણપરી ગામે મહેશ સવાણી-પ્રવીણ રામની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ લોકો ''આપ''માં જોડાયા access_time 12:58 pm am IST જામનગરમાં વેતન સહિતની માંગણીઓને લઇને જુનિયર તબીબો-છાત્રો હડતાલ ઉપર access_time 3:59 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો... access_time 10:11 pm IST વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા access_time 9:52 pm IST માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ access_time 9:48 pm IST કાંકરેજમાં જનસભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું - પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીધો access_time 9:43 pm IST ગુજરાતમાં કોંગ્રેસે જાતિ-જાતિ વચ્ચે લડાઈ કરાવી. ભારે બહુમતીથી સુખાજી ઠાકોરને વિજેતા બનાવો: અમિતભાઈ શાહે જનસભા સંબોધી access_time 9:40 pm IST ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે 6 બેઠકોને લઇને ફરિયાદ નોંધાવી access_time 9:36 pm IST પીએમ મોદીએ ઉપગ્રહ EOS-06 દ્વારા ગુજરાતના ફોટા કર્યા શેર :પૂછ્યું -શું સુંદર તસવીરો જોઈ છે? access_time 9:27 pm IST
આપણા દેશ ભારતમાં, મા શક્તિ, મા દુર્ગાના ઘણા મંદિરો છે, જે હિન્દુઓની આસ્થાનું અંતિમ કેન્દ્ર છે. અહીં આ પોસ્ટમાં, હું તમને ગુજરાતના તમામ પ્રખ્યાત દેવી મંદિરો વિશે થોડી માહિતી આપીશ જે ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો છે. સંક્ષિપ્ત વર્ણન સાથે ગુજરાતના દેવી મંદિરોની આ સૂચિ તમને ગુજરાતમાં દેવી અથવા માતાજીના મંદિરો ક્યાં છે તે જાણવામાં મદદ કરશે. 1. અંબાજી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દુર્ગા માનું આ પૌરાણિક મંદિર મુખ્ય શક્તિપીઠ છે અને તે હિન્દુ તીર્થયાત્રીઓ માટેનું મુખ્ય યાત્રાધામ પણ છે અને ગુજરાતનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પણ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની મુંડનવિધિ થઈ હતી, માતા લક્ષ્મી પોતે, ‘રાણી રુકમણી’એ પણ આ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમના લગ્ન માટે માતા અંબાજીની પૂજા કરી હતી. ત્રેતાયુગમાં, ભગવાન રામે તેમના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે તેમના વનવાસ દરમિયાન અહીં માતા દુર્ગાની પૂજા કરી હતી, જ્યારે કુંતીના પુત્ર ભીમને પણ મા અંબાજી પાસેથી વરદાન મળ્યું હતું, જે યુદ્ધમાં વિજય મેળવનાર માળા તરીકે પ્રાપ્ત થઈ હતી. આસ્થાનું અંતિમ કેન્દ્ર અને પર્યટનનું ખૂબ જ આકર્ષક આ આરાસુરી અંબાજી ધામ દરેક વયના વ્યક્તિનું પ્રિય પ્રવાસી અને ધાર્મિક સ્થળ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો… 2. અંબાજી, ગબ્બરગઢ. આ સ્થાન મા દુર્ગા “અંબાજી” ના મુખ્ય મંદિરથી 3-4 કિમીના અંતરે ગબ્બર નામના પર્વત પર આવેલું છે જે શક્તિપીઠ અંબાજી તરીકે પણ ઓળખાય છે. ગબ્બર ગઢ, ગબ્બર પર્વત, ગબ્બર પીક, ગબ્બર અંબાજી, ગબ્બર ગઢ અંબાજી વગેરે તરીકે ઓળખાય છે. મા અંબાજીની મુખ્ય સભા આ ગબ્બર ગઢમાં માનવામાં આવે છે, તેથી અંબાજી આવતા દરેક પ્રવાસી, ભક્તો અહીં અવશ્ય દર્શન કરે છે. દર્શન-પૂજા ઉપરાંત પ્રકૃતિનું આકર્ષણ અને રોપ-વે મુખ્ય છે. 3. મહાકાળી મંદિર પાવાગઢ. ગુજરાતનું મુખ્ય અને પ્રસિદ્ધ મંદિર શક્તિનું ઉગ્ર સ્વરૂપ છે અને દશ મહાવિદ્યાઓમાંનું પ્રથમ, સત્ય, અસત્ય, દુષ્ટ, પાપી, અનીતિના રક્ષક, શત્રુનો નાશ કરનાર, કલિયુગનો નાશ કરનાર, મહાકાળી માતા જે તત્કાળ છે. ખુશ. આ પહેલી મુલાકાત છે. વડોદરાથી 65 કિમીના અંતરે આવેલું આ પૌરાણિક મંદિર હિન્દુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અને ગુજરાતનું મુખ્ય પ્રવાસન સ્થળ પણ છે. મહાકાલી માનું આ મંદિર ગુજરાતના દેવીના પ્રસિદ્ધ મંદિરમાં એક શક્તિપીઠ છે, જ્યાં માતા સતીના શબ્દોથી પગની આંગળીઓ કાપવામાં આવી હતી. પાવાગઢ પ્રવાસીઓ-ભક્તો તેમજ પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પાવાગઢ ડુંગર, સ્થાપત્ય, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન અને કુદરતી સૌંદર્યને કારણે અહીં વર્ષના બાર મહિના ભીડ રહે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. 4. ચામુંડા મા ચોટીલા. ગુજરાતના રાજકોટ શહેરથી 45 કિમીના અંતરે આવેલું આ સ્થળ ચામુંડા માતાનું મંદિર છે, જેણે ચાંદ-મુંડા નામના રાક્ષસોનો વધ કર્યો હતો. ચોટીલા એ એક પર્વતનું નામ છે, જેના વિસ્તરણને ચોટીલા પણ કહેવામાં આવે છે, જે સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. એટલે કે, ચોટીલા ડુંગર, ચોટીલા શહેર અને ચોટીલા તાલુકો. ચોટીલા શહેર ચોટીલા પર્વતની તળેટીમાં આવેલું છે, અહીં આવનાર દરેક પ્રવાસી, ભક્તો માટે રહેવા-જમવા-પીવાની ઉત્તમ વ્યવસ્થા છે. સડક માર્ગે, તમે દિવસ અને રાત્રિના કોઈપણ સમયે સરળતાથી ચોટીલા પહોંચી શકો છો. અહીં માતા ચામુંડા સ્વયંભૂ મૂર્તિના રૂપમાં બિરાજમાન છે જે અહીં આવનાર દરેક પ્રવાસી ભક્તની ઈચ્છા પૂરી કરે છે. આ મંદિરમાં સાંજની આરતી પછી અહીં આવવાની અને રોકાવાની મનાઈ છે, કારણ કે કહેવાય છે કે સાંજ પછી આ મંદિરમાં સિંહોની અવરજવર શરૂ થઈ જાય છે, તેથી અહીં કોઈને રોકાવા કે દર્શન કરવાની છૂટ નથી. તેથી, તમારે અહીં પહોંચવા માટે એવું સમયપત્રક રાખવું જોઈએ કે તમે દિવસ દરમિયાન દર્શન કરી શકો. માતાના દર્શન ઉપરાંત, સીડી પર ચઢતી વખતે પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવો એ મુખ્ય આકર્ષણ છે. આ ચોટીલા ગુજરાતના પ્રખ્યાત દેવી મંદિરમાં પણ મુખ્ય મંદિર છે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. 5. હરસિદ્ધિ મા કોયલા ડુંગર. હરસિદ્ધિ માતા મંદિર, જેને હર્ષદ માતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોરબંદરથી લગભગ 42 કિમી દૂર મિયાણી ગામ નામના સ્થળે આવેલું છે. મુખ્ય મંદિર મૂળભૂત રીતે સમુદ્રની સામે એક ટેકરીની ટોચ પર આવેલું છે અને એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ આ સ્થાન પર મા હરસિદ્ધિની પૂજા આશીર્વાદ મેળવવા, તેમના શહેર દ્વારકાની નજીક વસેલા રાક્ષસોને મારવા માટે કરી હતી અને ત્યારથી માતા હરસિદ્ધિ સદાય હાજરા હુઝુર બિરાજમાન છે. તેના ભક્તોના કલ્યાણ માટે કોયલા ડુંગર નામની ટેકરી પર. પહાડીની ટોચ પરનું મૂળ મંદિર ભગવાન શ્રી કૃષ્ણએ જાતે બંધાવ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ અસુરોને હરાવવામાં સક્ષમ હતા પછી આ સફળતા પછી, તેમણે મંદિરનું નિર્માણ કર્યું. જ્યારે જરાસંધનો વધ થયો, ત્યારે તમામ યાદવોએ તેમની સફળતાની ઉજવણી કરી અને ધાર્મિક વિધિઓ કરી અને તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર માતાની પૂજા કરી, ત્યારથી માતાને યાદવોની કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. આ સ્થાન પરથી જ ઉજ્જૈનના મહાન પરાક્રમી રાજા વીર વિક્રમાદિત્યએ પ્રતિબદ્ધતા કરીને માતા હરસિદ્ધિને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે માતા દિવસભર ઉજ્જૈનમાં નિવાસ કરે છે અને ગુજરાતના આ સ્થાને પાછા ફરે છે. સાંજ. પોરબંદર અને દ્વારકાના મુખ્ય ધોરીમાર્ગ પર દરિયા કિનારે આવેલા મીયાણી નામના ગામમાં આ જગ્યા આવેલી છે. 6. બહુચર માતાજી. ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી શહેરમાં આવેલું આ મંદિર અમદાવાદથી 82 કિમી અને મહેસાણાથી 35 કિમી દૂર છે. મૂળ મંદિરનું નિર્માણ સંભલ રાજ નામના રાજાએ કરાવ્યું હતું. અંબાદેવી, મા દુર્ગાનું એક સ્વરૂપ, જે ભીષ્મ સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ ભીષ્મના ઇનકારનો બદલો લેવા માટે, તેઓ શિખંડી નામના યુવાન તરીકે પુનર્જન્મ પામ્યા. આ શિખંડી મહાભારતના યુદ્ધ દરમિયાન પિતામહ ભીષ્મના મૃત્યુનું કારણ બને છે. આ અંબાદેવીને સમર્પિત મંદિર છે, જેની ગણતરી શક્તિપીઠમાં પણ થાય છે. 7. અંબિકા માતાજી. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલું આ માતા અંબિકા મંદિરને ગુજરાતીમાં ‘છોટી અંબાજી’ અથવા ‘નાની અંબાજી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેડબ્રમ્હા શબ્દ સૂચવે છે કે ક્યાંક, કદાચ આ સ્થાન બ્રહ્મા સાથે સંકળાયેલું છે, અને તે એકદમ સાચું છે. પરંતુ આ સ્થાન બ્રહ્માજી કરતાં મા અંબિકા મંદિર કરતાં વધુ ઓળખાય છે. આ સ્થળ અમદાવાદથી અંબાજી જવાના બીજા રસ્તે આવે છે, એટલે કે જ્યારે તમે અંબાજી જાવ છો, ત્યારે તમે અહીં પણ સરળતાથી જઈ શકો છો. મુખ્ય મંદિર ઉપરાંત, તમે પરમાર, ચાલુક્ય, પરિહાર સ્થાપત્યના સારા નમૂનાઓ પણ જોઈ શકો છો. અહીંથી અંબાજી માત્ર 51 કિમી દૂર રહે છે. 8. અંબાજી ગિરનાર. જૂનાગઢ શહેરથી પૂર્વમાં 6 કિમીના અંતરે પવિત્ર ગિરનારની ટોચ પર અને ગિરનારની તળેટીમાં અનેક દેવી-દેવતાઓ, સંતો અને દિવ્ય આત્માઓના અનેક સ્થળો અને મંદિરો આવેલા છે. દરિયાની સપાટીથી લગભગ 3320 ફૂટની ઊંચાઈએ, લગભગ 4840 cdis પછી, ગિરનારના મુખ્ય શિખર પર. જગત જનની જગદંબા, મા ભવાની, પરમમાયા પરમેશ્વરી મા અંબા તેમના ભાઈ ‘ગિરનારની’ રક્ષા અને કલ્યાણ માટે સદાકાળ બિરાજમાન છે. તેના ભક્તોમાંથી.. દરેક પ્રવાસી ભક્ત જે ગિરનાર ચઢે છે તે ચોક્કસપણે અંબાજી જાય છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. 9. રાજપરા, ખોડિયાર માઁ ભાવનગર. ભાવનગરથી માત્ર 7 કિમી દૂર મા ખોડિયારનું ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર આવેલું છે. આ ચમત્કારિક પ્રાચીન મંદિર હિન્દુ માઈ ભક્તોમાં ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષના બારે માસ અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. 10. માટેલ, ખોડિયાર માઁ. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના માતેલ ગામમાં લગભગ 1200 વર્ષ જૂનું મા ખોડિયારનું ખૂબ જ ચમત્કારિક મંદિર આવેલું છે. અહીં આવતા દરેક પ્રવાસી, ભક્ત, ગામમાં પ્રવેશતા પહેલા, અહીંના પાણીના સ્ત્રોતમાંથી પોતાનું માથું અર્પણ કરવાની ખાતરી કરે છે. અહીં મા ખોડિયારનું ત્રિશુલ દર વર્ષે એક ઇંચ વધે છે. દરેક જાતિ, દરેક સમુદાયના લોકો અહીં માતાના આશીર્વાદ લેવા આવે છે. આ પવિત્ર સ્થળ મોરબી શહેરથી માત્ર 23 કિમી દૂર છે. 11.ગલધરા, ખોડિયાર માતા. ચુડાસમા રાજપૂતોની કુળદેવી માતા ખોડિયારને સમર્પિત આ પવિત્ર સ્થાન અમરેલી જિલ્લાના ધારી શહેર નજીક આવેલું છે. રાક્ષસોને માર્યા પછી, ખોડિયાર માતાએ તેના માનવ શરીરને છોડવા માટે અહીં વહેતા પાણીના પ્રવાહમાં તેના શરીરને ડૂબવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભક્તોને દર્શન આપવા માટે માથું બહાર છોડી દીધું. તેઓ મંદિરમાં જ માતાનું મસ્તક જોઈ શકે છે. આ સ્થળને “ગલધરા” નામ પડ્યું કારણ કે માતાએ તેના શરીરને પાણીના પ્રવાહમાં દબાવી દીધું હતું. આ મંદિરનું નિર્માણ 9 થી 11 સદીની વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ પવિત્ર મંદિર ધારી શહેરથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું છે. 12. કાગવડ ખોડલધામ. આ ભવ્ય મંદિરનું નિર્માણ ગુજરાતના ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ₹60 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાં “સમસ્ત લેઉવા પટેલ” સમાજનો મુખ્ય ફાળો છે. આ મંદિરમાં અન્ય ચૌદ દેવીઓની પણ સ્થાપના કરવામાં આવી છે. રાજકોટથી 63 કિલોમીટર અને જૂનાગઢથી 48 કિલોમીટરના અંતરે ‘ખોડલધામ’ કાગવડ નામના ગામમાં આવેલું છે. 13. ઉમિયા મા ઉંઝા. મા ઉમિયા મંદિરની સ્થાપના ખુદ ભગવાન શંકર દ્વારા ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે કરવામાં આવી હતી. ઊંઝા ગુજરાતમાં અમદાવાદ શહેરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઐતિહાસિક મંદિર મુઘલ લૂંટારાઓ અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને તોડી પાડ્યું હતું અને લૂંટી લીધું હતું. ઉમિયા માતાજી સમગ્ર ગુજરાતના કડવા પટેલ સમાજના કુળદેવી છે. આ મંદિર ઊંઝા શહેરમાં અમદાવાદ-પાલનપુર હાઈવે પર આવેલું છે. માત્ર કડવા પટેલ સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ, દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે અને માતાના આશીર્વાદ મેળવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. 14. હરસિદ્ધિ મા રાજપીપળા. ખૂબ જ શાંતિનો અનુભવ કરાવતું મા હરસિદ્ધિનું આ મંદિર રાજપીપળા શહેરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે. AD 1650 ની આસપાસ, અહીંના રાજકુમાર, શ્રી વેરિસાલ મા હરસિદ્ધિને ઉજ્જૈનથી અહીં લાવ્યા. તેણે વિચાર્યું કે જો રાજા પરમવીર વિક્રમાદિત્ય માતાજીને ઉજ્જૈન લઈ જઈ શકે છે તો હું મારી માતાને મારી સાથે ઉજ્જૈનથી અહીં કેમ ન લાવી શકું. તેમણે દરેક વખતે ઉજ્જૈન જવું પડતું નથી, તેથી રાજકુમાર શ્રી વેરીસાલજી તેમની શ્રદ્ધા અને ભક્તિના બળથી મા હરસિદ્ધિને પોતાની સાથે લાવવામાં સફળ થાય છે. ત્યારથી અહીં રાજપીપળામાં મા હરસિદ્ધિનું મિલન થાય છે! જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લો છો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લો અને માતાના આશીર્વાદ મેળવો. 15. સતી અનસૂયા શિનોર. વડોદરાથી લગભગ 48 કિલોમીટરના અંતરે અને પવિત્ર માતા નર્મદાના કિનારે શિનોર તાલુકામાં આંબલી નામના ગામમાં સતી અનસૂયાનું મંદિર આવેલું છે. 16. આશાપુરા મા કચ્છ. કચ્છ જિલ્લાના ભુજ શહેરથી 95 કિમી દૂર નખત્રાણા તાલુકામાં આવેલ જગદાણી જગદંબા મા ભવાની, ‘આશાપુરા મા’ના નામે બિરાજમાન છે અને આ ચમત્કારિક મંદિરને ગુજરાતી લોકો ‘માતા નો માં’ના નામથી ઓળખે છે. 14મી સદીમાં બંધાયેલું આ મંદિર લોકોની ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે, અહીં આશાપુરા માતાએ તેમના વેપારી ભક્તને મૂર્તિમાંથી બહાર કાઢ્યા હતા અને દિવસના પ્રકાશમાં તેમની સભા અને હાજરીનો પરિચય લોકો સમક્ષ આપ્યો હતો. . જાડેજા રાજપૂતોની કુળદેવી આશાપુરાના દરબારમાં, દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક વર્ગના લોકો અહીં પગપાળા મુસાફરી કરે છે, મોટે ભાગે નખત્રાણામાં. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ ભક્ત ક્યારેય ખાલી હાથે પાછા ફર્યા નથી અને પાછા કેવી રીતે આવશે? માતા અન્નપૂર્ણા ‘આશાપુરા મા’ પોતે જ સમગ્ર બ્રહ્માંડને અનુસરે છે. 17. યહા મોગી મા, દેવમોગરા. યાહા મોગી મા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા નામના સ્થળે બિરાજમાન છે, જે સાતપુદંતલ પર્વતમાળાના આદિવાસી-ભીલ સમુદાયના કુળદેવી છે. પરંતુ દરેક સમુદાય, દરેક જાતિના લોકો માતા યાહા મોગી માટે ખૂબ જ આદર ધરાવે છે, કોઈને જોવા, સાંભળવા મળે છે. સમગ્ર ભારતમાં જ્યાં દરેક મહાશિવરાત્રિ પર ભગવાન શિવના મંદિરોમાં મેળા ભરાય છે, પરંતુ દેવમોગરામાં યહા મોગી માતાજીના પવિત્ર સ્થાન પર શિવરાત્રી પર મોટો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના મોટા ભાગના આદિવાસી-ભીલ સમુદાયો યાહા મોગી માતાજીને તેમના મુખ્ય અને પ્રથમ પૂજાતી દેવી માને છે. અહીં પણ અન્ય મંદિરોની જેમ માત્ર ભીલ સમાજના જ નહીં પરંતુ દરેક સમાજ, દરેક જ્ઞાતિના લોકો પૂજા-અર્ચના કરવા આવે છે. આ ખૂબ જ ચમત્કારી અને પ્રસિદ્ધ મંદિર પ્રત્યે ભક્તોની અદ્ભુત શ્રદ્ધા જોડાયેલી છે. જય યહા મોગી મા. 18. ચામુંડા મા, ઉંચા કોટડા. ચામુંડા માતાજી દરિયાના કિનારે શાંત અને નયનરમ્ય વાતાવરણમાં આવેલા એલિવેટેડ કોટડામાં ખડકાળ મોટા ભેખડની ટોચ પર બિરાજમાન છે. ખૂબ જ રમણીય સ્થાને આવેલા આ મંદિરમાં દર વર્ષે દૂર-દૂરથી ભક્તો આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા ચામુડા માતાજીની પૂજા કરે છે. ચામુંડા માતાજીએ પોતે ભીલ સમાજના નિષ્ઠાવાન ભક્ત “કાળીયા ભીલ” ને દર્શન આપીને કાલિયા ભીલનું રક્ષણ કર્યું હતું. આ મંદિર સમુદ્રના પવિત્ર કિનારે મહુવા શહેરથી માત્ર 24 કિમી દૂર અને ભાવનગરથી લગભગ 86 કિમી દૂર છે. 19. મોગલ મા, મોગલધામ ભગુડા. મોગલ મા, મોગલધામ ભગુડા. ગુજરાતમાં, મોગલ માતાજીને ચારણ સમુદાય અને આહીર સમુદાયના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને આદિશક્તિ જોગમાયા મોગલ માતાજીના દર્શન એક ઘટના સ્વરૂપે આપ્યા હતા. આ ચમત્કારિક અને દિવ્ય મંદિરમાં માતાજીને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, જે માતાને ખૂબ જ પ્રિય છે. અહીં વર્ષની બંને રાત્રિઓમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે, જો કે, વર્ષના દર મહિને અહીં ભીડ જોવા મળે છે. દરેક ભક્ત-યાત્રાળુઓની મનોકામના પૂર્ણ કરનાર મોગલ માતાજી તળાજાથી માત્ર 23 કિમી અને ભાવનગરથી 74 કિમી દૂર ‘ભગુડા’ નામના સ્થળે બિરાજમાન છે, આ સ્થાનને મોગલધામ પણ કહેવામાં આવે છે. પાંડવો, માતા કુંતા અને નારાયણને વિશેષ આશીર્વાદ આપનાર આદિશક્તિ પરમેશ્વરી મા મોગલ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. 20. શ્રી વહાણવટી સિકોતર મા, રાલેઝ. શ્રી વહાણવટી સિકોતર મા. સિકોતર માને સમુદ્ર અથવા નદીઓની દેવી પણ કહેવામાં આવે છે. સ્થાનિક સમુદાયની લોક બોલીમાં, ‘સિકોતર’ નો અર્થ થાય છે કોતર અથવા ભેખડમાં રહેતી માતા. વહાણવટી એટલે સમુદ્ર કે નદીમાં ચાલતી હોડી પર રહેતી માતા. જ્યારે જગડુશા નામના મોટા વેપારીનું વહાણ કાંઠામાં ડૂબી રહ્યું હતું, ત્યારે માતા જગડુશાએ જગડુશાની પ્રાર્થનાથી તરત જ જગડુશા અને માલસામાનને એક મોટા તોફાનમાં ભરીને તમામ વહાણોની રક્ષા કરી અને તે જ જગડુશાને દેખાયા. ‘વહાણવટી સિકોતર મા’ એ જગત જનની આદિશક્તિ પરમેશ્વરી મા હરસિદ્ધિ છે, જે શ્રી કૃષ્ણ સહિત તમામ યાદવ કુળોને વિજય અને ખ્યાતિ આપે છે અને શક્તિશાળી રાજા વીર વિક્રમાદિત્યને વિશેષ આશીર્વાદ આપે છે. ખંભાતથી લગભગ 12 કિમી અને વડોદરાથી લગભગ 68 કિમી દૂર, શ્રી વહાણવટી સિકોતર મા ‘રાલેઝ’ નામના ગામમાં બિરાજમાન છે. લાભ પંચમીના દિવસે માતાજીના મંદિરમાં અન્નકુટનું આયોજન કરવામાં આવે છે અને અહીં વર્ષની બંને રાત્રે મેળો ભરાય છે. જય હો મા સિકોતર
---- મશીન સુવિધાઓ ------- 1. આર્ક વોલ્ટેજ નમૂના અને નિયંત્રણ સાથે સુપિરિયર કટીંગ ગુણવત્તા અને આદર્શ ઉપભોક્તા જીવન. કાપ ટુ કટ સાયકલ ટાઇમ ઘટાડીને કલાકના ઉત્પાદનમાં ભાગોમાં 2.Up થી 80% સુધીનો વધારો. 3. 2 વર્ષ વોરંટી હેઠળ આખરે મજબૂત મિકેનિક્સ. એક મિનિટની ઝડપી જોબ ગોઠવણ માટે હ્યુમન મશીન ઇન્ટરફેસનો ઉપયોગ કરવો સરળ. Extensive. પ્રદર્શન લાભ ન્યુનતમ operatorપરેટર ઇનપુટ સાથે પ્રાપ્ત કરી શકાય છે, વ્યાપક તાલીમની આવશ્યકતાને દૂર કરે છે અને તમને કોઈપણ પાળીમાં શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવા દે છે ... ફ્લેક્સિબલ બીમ સી.એન.સી. પ્લાઝ્મા ફ્લેમ કટર કટીંગ મશીન ફેક્ટરી 1. ઉત્પાદન વર્ણન પ્લાઝ્મા કટીંગ અને ગેસ કટીંગને ટેકો આપે છે, કોઈપણ જટિલ ફ્લેટ ગ્રાફિકને કાપવા માટે સક્ષમ છે. તે હેન્ડ ટોર્ચ, સેમી-automaticટોમેટિક કટીંગ મશીન અને પ્રોફાઇલિંગ કટીંગ મશીનનું અપગ્રેડેડ મશીન છે, ખાસ કરીને ચોકસાઈ પર requirementsંચી આવશ્યકતાઓવાળા જટિલ ગ્રાફિક્સના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે યોગ્ય છે. તે કટીંગ કાર્યક્ષમતામાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકે છે, ગૌણ પ્રક્રિયા અને ઉત્પાદન ખર્ચ ઘટાડે છે. 2. ફંક્શન ઇફેક્ટિવ કટીંગ રેંજ (એક્સ * વાય અક્ષ) 1500x7500 મીમી સીએનસી કંટ્રોલ સિસ્ટમ માટે અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, સ્પેનિશ વગેરેમાં ફ્રી સ્વીચિંગ. 1000 પ્રોગ્રામ ફાઇલો સ્ટોર કરી રહ્યું છે ... 2018 નવીનતમ પ્લાઝ્મા ગેન્ટ્રી સીએનસી કટીંગ મશીન ગેન્ટ્રી પ્લાઝ્મા કટર ઉત્પાદક ACCURL મુખ્યત્વે કટીંગની સેવા આપે છે અને વેલ્ડીંગ ઉદ્યોગ પ્લાઝમા સીએનસી કટીંગ મશીન, ફ્લેમ સીએનસી કટીંગ મશીન, લેસર સીએનસી કટીંગ મશીન, રોબોટ વેલ્ડીંગ અને પાઈપને છેદતી લાઈન કટીંગ મશીન, વગેરે મેર ઉત્પાદનોમાં ગેન્ટ્રી સીએનસી પ્લાઝ્મા / ફ્લેમ કટીંગ મશીન, પોર્ટેબલ સીએનસી પ્લાઝ્મા / ફ્લેમ કટીંગ મશીનનો સમાવેશ થાય છે. મશીન, ટેબલ CNC લેસર / ફ્લેમ / પ્લાઝમા કટીંગ મશીન, સ્ટ્રીપ કટીંગ મશીન elc. અને પોર્ટેબલ CNC કટીંગ મશીન એ એસીસીઆરએલ દ્વારા સંશોધન અને વિકસાવવામાં આવેલ પ્રથમ મશીન છે. ઝડપી વિગતોની સ્થિતિ: નવું વોલ્ટેજ: 220V/380V રેટેડ પાવર: ... ટેબલ મોડેલ સી.એન.સી. પ્લાઝ્મા કટ મશીન 5 અક્ષ સી.એન.સી. પ્લાઝ્મા કટીંગ મશીન સંક્ષિપ્ત પરિચય આ મશીન સંકલિત ડિઝાઇન તેમજ CNC, મિકેનિકલ ટ્રાન્સમિશન અને થર્મલ કટીંગના સંયોજનને અપનાવે છે. જે તેને ઉચ્ચ તકનીક, ઉચ્ચ ચોકસાઇ અને ઉચ્ચ વિશ્વસનીયતા કટીંગ મશીન બનાવે છે. ઉત્તમ માનવ ઇન્ટરફેસ વિવિધ વર્કપીસ માટે સરળ ઓપરેટિંગ અને ઝડપી પ્રક્રિયાની બાંયધરી આપે છે. . ઝડપી વિગતોની સ્થિતિ: નવું વોલ્ટેજ: 220V/380V રેટેડ પાવર: 8.5KW ડાયમેન્શન(L*W*H): 1300*2500mm વજન: 1500kg પ્રમાણપત્ર: CE ISO વૉરંટી: 1 વર્ષની વેચાણ પછીની સેવા પૂરી પાડવામાં આવે છે: મશીનરી પર સેવા આપવા માટે એન્જિનિયરો ઉપલબ્ધ છે કટીંગ પહોળાઈ: 300-2000 મીમી કટીંગ લંબાઈ: 2500-6000 મીમી સંખ્યાત્મક નિયંત્રણ સિસ્ટમ: ... પીપડાં રાખવાની ઘોડી સીએનસી પ્રોફાઇલ પ્લાઝ્મા કટીંગ મશીન ગેન્ટ્રી સીએનસી પ્લાઝ્મા કટીંગ મશીનની એપ્લિકેશન આ ઉત્પાદન એક આર્થિક, ઉપયોગમાં સરળ કામગીરી અને જાળવણી પ્રકારનું સીએનસી ફ્લેમ અને પ્લાઝ્મા કટીંગ મશીન છે જે ઘણા પ્રકારની મેટલ શીટ કાપવા માટે સમર્પિત છે. કોઈપણ ગ્રાફિક સામગ્રીના કટીંગ દ્વારા વિવિધ પ્રકારની મેટલ સામગ્રી પ્રાપ્ત કરવા માટે, સામાન્ય સંજોગોમાં કટ સપાટીને કાપ્યા પછી સપાટી પર પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઉચ્ચ ડિગ્રી ઓટોમેશન, ઉપયોગમાં સરળ, ઉચ્ચ ચોકસાઈ, ઉચ્ચ વિશ્વસનીયતા અને ઓછી કિંમત સાથે, ઓપરેશન, જાળવણી વગેરે ખૂબ જ સરળ અને ... મીની સી.એન.સી. લેસર મેટલ કટીંગ મશીન / હળવા સ્ટીલ પ્લેટ સી.એન.સી. પ્લાઝ્મા કટીંગ મશીન મશીનની વિશેષતાઓ: 1. બીમ હળવા માળખાકીય ડિઝાઇનનો ઉપયોગ કરે છે, સારી કઠોરતા માળખું, હલકો ડેડવેઇટ અને નાની હલનચલન જડતા સાથે. 2. ગેન્ટ્રી માળખું, ,X,Y,Z અક્ષ તમામ સીધી રેલનો ઉપયોગ કરે છે જે મશીનને ઉચ્ચ-ચોકસાઇ સાથે સરળતાથી ડ્રાઇવિંગ કરે છે. 3. થ્રી ડાયમેન્શન LED કેરેક્ટર, ટ્રફ મેટલ પેનલ્સ અને ફ્લોર કટીંગને કટીંગ કરવાનું લક્ષ્ય રાખીને, ચોકસાઈ સારા ઈન્ડિકેટર્સ સુધી પહોંચી શકે છે. જો તે યુનાઈટેડ સ્ટેટ્સ હાઈપરથર્મ પ્લાઝ્મા સ્ત્રોતથી સજ્જ હોય તો મશીન થ્રેશોલ્ડ સુધી પહોંચી શકે છે. 4. અન્ય જાહેરાત સાધનોથી સજ્જ (ફોલ્લો મશીન, કોતરણી મશીન), રચના ... ઓછી કિંમતે સ્ટીલ / સ્ટેનલેસ સ્ટીલ સી.એન.સી. પ્લાઝ્મા મેટલ કટીંગ મશીન / સી.એન.સી. મેટલ પ્લાઝ્મા કટીંગ ફાયદાઓ: 1. પ્લાઝ્મા મશીન સારી કઠોર રચના, લાઇટ ડેડવેટ અને નાના ચળવળની જડતા સાથે પ્રકાશ માળખાકીય ડિઝાઇનનો ઉપયોગ કરે છે. 2. પ્લાઝ્મા મશીન, પીપડાં રાખવાની ઘોડીનું માળખું, એક્સ, વાય, ઝેડ અક્ષો બધા સીધી રેલનો ઉપયોગ કરે છે જે મશીનને ઉચ્ચ-ચોકસાઇથી સરળતાથી ડ્રાઇવિંગ બનાવે છે. Three. પ્લાઝ્મા મશીન ત્રણ પરિમાણો એલઇડી કેરેક્ટર, ચાટ મેટલ પેનલ્સ અને ફ્લોર કટીંગને કાપવાનું લક્ષ્ય રાખે છે, ચોકસાઈ સારા સૂચકાંકો સુધી પહોંચી શકે છે. જો તે યુનાઇટેડ સ્ટેટ્સના હાઈપરર્ટમ પ્લાઝ્મા સ્ત્રોતથી સજ્જ હોય તો મશીન થ્રેશોલ્ડ સુધી પહોંચી શકે છે. 4. પ્લાઝ્મા મશીન અન્ય જાહેરાત સાધનોથી સજ્જ છે ... મીની પોર્ટેબલ નાના પ્રકાર 9015 1218 1224 મેટલ પ્લાઝ્મા સી.એન.સી. કટીંગ મશીન Cnc પ્લાઝમા કટીંગ મશીનની વિશેષતાઓ: 1. જાડા પ્રોફાઈલ્ડ સ્ટીલનો વેલ્ડેડ લેથ બેડ, વધુ નક્કર અને સ્થિર. 2. પરફેક્ટ લેથ ટેબલ ડિઝાઇન, કાસ્ટ શીથથી ઢંકાયેલ લેથ ટેબલ પર 10mm સ્ટીલ પ્લેટ નિશ્ચિત છે. પ્લેટફોર્મનો સ્તર તફાવત 0-1.5mm રહે છે. 3.અદ્યતન સામગ્રી વલણ ડિસ્ચાર્જિંગ ડિઝાઇન. 4. CNC સિસ્ટમ રૂપરેખાંકન ઉચ્ચ, સ્વચાલિત આર્ક, સ્થિર પ્રદર્શન, 99% આર્કનો સફળતા દર. 5. સપોર્ટ ફાસ્ટકેમ સોફ્ટવેર જેમ કે સ્ટાન્ડર્ડ જી કોડ પાથ જનરેટેડ ફાઈલ પણ સોફ્ટવેર કન્વર્ઝન સોફ્ટવેર દ્વારા વાંચી શકાય છે... સીએનસી મિલર પ્લાઝ્મા કટીંગ મશાલ મશીન 16 મીમી સ્ટીલ / આયર્ન વેચાણ માટે સીએનસી મિલર પ્લાઝમા કટીંગ ટોર્ચ સ્ટીલ આયર્નની એપ્લિકેશન મશીનરી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના શેલ પ્રોસેસિંગ, જાહેરાત ચિહ્નો, હસ્તકલા, આયર્ન ગાર્ડન, કાર ઉત્પાદન, બોટ બિલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, બોર્ડ કટીંગ. ચાઇના Huayuan પાવર સપ્લાય કટીંગ ક્ષમતા સાથે Cnc પ્લાઝમા ડીપ કટીંગ મશીન -63A કટીંગ જાડાઈ: 0-8mm -100A કટીંગ જાડાઈ: 0-15mm -160A કટીંગ જાડાઈ: 0-20mm -200A કટીંગ જાડાઈ: 0-30mm સીએનસી પ્લાઝમા ડીપ કટીંગ મશીન સાથે યુએસએ હાઇપરથર્મ પાવર કટીંગ ક્ષમતા -65A કટીંગ જાડાઈ: 0-12mm -85A કટીંગ જાડાઈ: 0-16mm -105A કટીંગ જાડાઈ: 0-18mm... પ્રોગ્રામેબલ પ્લાઝ્મા લેસર કટર પ્લાઝ્મા સીસીએન કટીંગ મશીન મેક્સપ્રો 200 સાથે પ્રોડક્ટનું વર્ણન urક્યુરલ સી.પી.એલ. સિરીઝ પ્લાઝ્મા કટીંગ મશીનોમાં ડબલ સાઇડ ગિયર ડ્રાઇવ છે અને તે ઉચ્ચ ગતિએ સ્થિતિની ક્ષમતા માટે મજબૂત સ્ટીલ બાંધકામ સાથે રચાયેલ છે. તમારામાં રેખીય માર્ગદર્શિકા રીતો અને 30 મી / મિનિટની ગતિ સાથે XY અક્ષ પર ચોક્કસ કટીંગ ક્ષમતા હશે. તેમાં સમાન -ંચાઇ અને ગુણવત્તા પર સતત જાળવવાની ક્ષમતા છે, જેમાં આર્ક-ટીએચસી નિયંત્રણ સેન્સર છે. 1. પરફેક્ટ સમાંતર ચળવળ: ઉચ્ચ રીઝોલ્યુશન એન્કોડર્સ દ્વારા યોગ્ય સ્થિતિની ખાતરી આપવામાં આવે છે, જે સીધા મોટર્સ પર માઉન્ટ થયેલ છે. આ ... મેટલ શીટ માટે સી.એન.સી. પ્લાઝ્મા બેવલ કટીંગ મશીન પ્લાઝ્મા ટેબલ કટર HPR 800 XD સાથે મેટલ શીટ 2100 x 6100mm ટ્રુ હોલ CNC પ્લાઝ્મા બેવલ કટિંગ મશીન ઉત્પાદન વર્ણન Accurl CPL સિરીઝ પ્લાઝ્મા કટીંગ મશીનમાં ડબલ સાઇડ ગિયર ડ્રાઇવ છે અને તે ઊંચી ઝડપે પોઝિશનિંગ ક્ષમતા માટે મજબૂત સ્ટીલ બાંધકામ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તમારી પાસે XY અક્ષ પર રેખીય માર્ગદર્શિકા માર્ગો અને 30m/min સ્પીડ સાથે ચોક્કસ કટીંગ ક્ષમતા હશે. આર્ક-THC કંટ્રોલ સેન્સર સાથે તે સમાન ઊંચાઈ અને ગુણવત્તા પર સતત જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. 1. CNC... 40x40 મીમીથી 100x100 મીમી / ટ્યુબ પ્લાઝ્મા કટર માટે ચોરસ નળીઓ કાપવા માટે પ્લાઝ્મા સી.એન.સી.એન. પ્રોડક્ટનું વર્ણન 1. મશિન ફીચ્યુ ટ્યુબ પ્લાઝ્મા કટર 1. બીમ લાઇટ સ્ટ્રક્ચરલ ડિઝાઇનનો ઉપયોગ કરે છે, જેમાં સારી કઠોરતા સ્ટ્રક્ચર, લાઈટ ડેડવેઇટ છે. 2. ગેન્ટ્રી સ્ટ્રક્ચર, વાય અક્ષો ડ્યુઅલ-મોટર ડ્યુઅલ-ડ્રાઇવ સિસ્ટમનો ઉપયોગ કરે છે, એક્સ, વાય, ઝેડ અક્ષ બધા ડ્યુઅલ-સીધી રેલનો ઉપયોગ કરે છે જે મશીનને ઉચ્ચ-ચોકસાઇથી સરળતાથી ડ્રાઇવિંગ બનાવે છે. 3. ત્રણ પરિમાણ એલઇડી પાત્ર, ચાટ મેટલ પેનલ્સ અને ફ્લોર કટીંગને કાપવા પર, ચોકસાઈ સારા સૂચકાંકો સુધી પહોંચી શકે છે. જો તે યુનાઇટેડ સ્ટેટ્સના હાઇપર્થેમ પ્લાઝ્મા સ્રોતથી સજ્જ હોય તો મશીન થ્રેશોલ્ડ સુધી પહોંચી શકે છે. 4. અન્ય જાહેરાત ઉપકરણો (ફોલ્લા / કોતરણી મશીન) થી સજ્જ ... સ્ટીલ એલ્યુમિનિયમ પાઇપ ટ્યુબ સી.એન.સી. પ્લાઝ્મા કટર પ્લાઝ્મા કટીંગ મશીન વિવિધ પ્લાઝ્મા સ્રોત મહત્તમ કાપવાની જાડાઈ પ્લાઝ્મા કટીંગ મશીન સુવિધાઓ: 1. પ્લાઝ્મા મશીન સારી કઠોરતા માળખું, લાઇટ ડેડવેટ અને નાના ચળવળની જડતા સાથે પ્રકાશ માળખાકીય ડિઝાઇનનો ઉપયોગ કરે છે. 2. પ્લાઝ્મા મશીન, પીપડાં રાખવાની ઘોડીનું માળખું, એક્સ, વાય, ઝેડ અક્ષો બધા સીધી રેલનો ઉપયોગ કરે છે જે મશીનને ઉચ્ચ-ચોકસાઇથી સરળતાથી ડ્રાઇવિંગ બનાવે છે. Three. પ્લાઝ્મા મશીન ત્રણ પરિમાણ એલઇડી કેરેક્ટર, ચાટ મેટલ પેનલ્સ અને ફ્લોર કટીંગને કાપવાનું લક્ષ્ય રાખે છે, ચોકસાઈ સારા સૂચકાંકો સુધી પહોંચી શકે છે. જો તે યુનાઇટેડ સ્ટેટ્સ યુએસએ પ્લાઝ્મા સ્ત્રોતથી સજ્જ હોય તો મશીન થ્રેશોલ્ડ સુધી પહોંચી શકે છે ... સી.એન.સી. પાઇપ પ્રોફાઇલ કટીંગ મશીન સ્પષ્ટીકરણો સીએનસી પાઇપ પ્રોફાઇલ કટીંગ મશીન: આંતરછેદ કટીંગ મશીન, ડિફરન્ટ આકાર ચક પ્રકાર અને ઘર્ષણ પ્રકાર કાપી શકે છે એસીસીઆરએલ સીએનસી પાઇપ કટીંગ મશીન મશાલ કેરેજ: 1 સેટ પ્લાઝ્મા મશાલ: 1સેટ પ્લાઝ્મા પાવર સ્રોત: 1set, એચપીઆર 3030, યુએસએ પાઇપ વ્યાસ: 600-1500 મીમી પાઇપની જાડાઈ: 6-8 મીમી એસીસીઆરએલ સીરીઝ સીએનસી પાઇપ કટીંગ મશીન, તેનું એક્સ-અક્ષ (સ્તરનું મુખ્ય અક્ષો રોટેશન) ) ઘર્ષણ ટ્રે ટર્નિંગ પ્રકારનો ઉપયોગ કરી રહ્યું છે, ... વિશાળ 2000 * 6000 મીમી સી.એન.સી. મેટલ શીટ પાઇપ પ્લાઝ્મા કટીંગ ડ્રિલિંગ મશીન ઉત્પાદન વર્ણન લાર્જ 2000*6000mm સીએનસી પ્લાઝમા ડ્રિલિંગ કટીંગ પાઇપ કટીંગ મશીન વ્યાસ 500 મીમી રોટરી એક્સિસ પરિચય સીએનસી પ્લાઝમા કટીંગ ડ્રિલિંગ મશીને પ્લેટો કાપ્યા પછી નાના છિદ્રો માટે ફોલો-અપ પ્રોસેસિંગની સમસ્યા હલ કરી છે, આર્થિક, ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા, ઉચ્ચ ગુણવત્તામાં સુધારો કાર્યક્ષમતા, પ્રોસેસિંગ ખર્ચને ઓછો કરીને, કમ્બાઈન મશીનિંગની ક્ષમતા ધરાવે છે, મશીનની કામગીરીને સંપૂર્ણ રીતે અસરકારક બનાવે છે. એક મશીન પર કટિંગ અને ડ્રિલિંગના બે કાર્યોને જોડીને, 2-15mm નાના છિદ્રો ડ્રિલ કરી શકે છે જે પ્લાઝ્મા કટીંગ મશીન કરી શકતું નથી ... પીપડાં રાખવાની ઘોડી પ્રકાર સી.એન.સી. પ્લાઝ્મા કટીંગ મશીન ઉત્પાદન વર્ણન ગેન્ટ્રી પ્રકાર સીએનસી પ્લાઝ્મા કટીંગ મશીન આર્થિક ડ્યુઅલ ડાયવ ગેન્ટ્રી સીએનસી જ્યોત પ્લાઝ્મા કટીંગ મશીન એક પ્રકારનો ઓક્સિજન છે, ગેસ કટીંગ મશીન બહુમુખી સંયોજન ઓડ સ્વચાલિત સીએનસી કટીંગ મશીન.ઇક્યુમીની, ડિજિટાઇઝેશન, વ્યાવસાયિક કામગીરી, ઉચ્ચ સ્તરની બુદ્ધિ, સંપૂર્ણ કાર્યો, સરળ ઓપરેશન એ નાના અને મધ્યમ ઉદ્યોગોની પસંદગીનું ઉત્પાદન છે. તે મુખ્યત્વે કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ પ્લેટ, એલ્યુમિનિયમ એલોય અને અન્ય ધાતુની સામગ્રીને કાપવા અને બનાવવા માટે વપરાય છે, તે મેટલ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પસંદ કરેલું કટીંગ મોડેલ છે. પીપડાં રાખવાની ઘોડી પ્રકાર સી.એન.સી. ના લક્ષણો ... ટેબલ ગેન્ટ્રી પ્રકાર સી.એન.સી. ફ્લેમ પ્લાઝ્મા કટીંગ મશીનિન પોર્ટેબલ મીની પ્લાઝ્મા કટર વિગતવાર ઉત્પાદન વર્ણન મેટલ કટીંગ મશીનરી 4200 x 28800 સીએનસી પ્લાઝ્મા અને ફ્લેમ કટર મીની પોર્ટેબલ સી.એન.સી. પ્લાઝ્મા કટર ઉત્પાદન વર્ણન પોર્ટેબલ સી.એન.સી. ફ્લેમ કટીંગ મશીન, બીલાઇન અને આર્કથી બનેલા કોઈપણ પ્લેન આકારના ભાગોને કાપવા માટે પ્રોગ્રામ કરી શકાય છે, જે મોટા ગેન્ટ્રી કટીંગ મશીનો સમાન છે. તે ગતિશીલ અને સ્થિર ગ્રાફિકલ ડિસ્પ્લે સાથે 7.7 ઇંચની એલઇડીથી સજ્જ છે .આ સીધું સમજાય છે અને તે શીખવું ખૂબ જ સરળ છે .તે ભાગોને કાપવા માટે સીધી પ્રોગ્રામ કરી શકાય છે ... હળવા સ્ટીલ જ્યોત મીની સી.એન.સી. મેટલ કટીંગ મશીન કટીંગ પદ્ધતિ માર્ગદર્શિકા 1, ફ્લેમ કટીંગ: 20mm કરતા મોટા કાર્બન સ્ટીલને કાપવા માટે યોગ્ય; 2,પ્લાઝમા કટીંગ:પ્લાઝમા કટીંગની કિંમત ફ્લેમ કટીંગની 1/3~1/2 છે;તેથી પ્લાઝમા 20mmની અંદર કાર્બન સ્ટીલને કાપવા માટે યોગ્ય છે; 3, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અથવા ગેલ્વેનાઈઝ્ડ શીટ વગેરે સામગ્રી પ્લાઝમા કટીંગ માટે યોગ્ય. ઉત્પાદન વર્ણન વિગતવાર વર્ણન મશીન બોડી માળખું 1. સ્ટીલ હોલો બીમ ડિઝાઇન વિરૂપતા વિના સારી ગરમીનું વિસર્જન સુનિશ્ચિત કરે છે; 2. બોક્સ વેલ્ડમેન્ટ સ્ટ્રક્ચર પ્રોસેસ ટેમ્પરિંગ ઉત્તમ કઠોરતા અને તીવ્રતા સુનિશ્ચિત કરે છે; 3. ડબલ ડ્રાઇવ સપ્રમાણ માળખું અપનાવે છે. ટ્રાન્સમિશન 1...
ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોને લઈને વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નિશાન બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાત બાદથી જ વિવિધ આક્ષેપો થઈ રહ્યા હતા. હવે બધા વચ્ચે એવા સમાચાર છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો 1 અથવા 2 નવેમ્બરે જાહેર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પહેલો તબક્કો 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બર અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરે થઈ શકે છે. 8 ડિસેમ્બરે મતગણતરી થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય ગુજરાત ચૂંટણીને લઈને પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તેની સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 13 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસે પણ હવે અહીં ભાજપને ટક્કર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ અનેક સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે ભાજપના અનેક મોટા નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પણ મંગળવારે રણનીતિ નક્કી કરવા માટે સૌરાષ્ટ્ર પ્રદેશના પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે જોતા તમામ પક્ષોએ પોતાની રણનીતિ તેજ બનાવી દીધી છે. વિપક્ષને કયા મુદ્દાઓથી ચિત કરી શકાય અને કયા ચૂંટણી મુદ્દા પર આગળ વધવું? તમામ પ્રકારની રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. આ મહિને હિમાચલમાં તારીખો જાહેર કરવામાં આવી છે આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો 14 ઓક્ટોબરે જાહેર કરી છે. હિમાચલમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 12મી નવેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી માટે જાહેરનામું 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે અને 29 ઓક્ટોબર સુધી પરત ખેંચી શકાશે.
March 24, 2022 AdminLeave a Comment on આ જન્મતારીખવાળા લોકો સંપત્તિના મામલામાં બધાને પાછળ છોડી દે છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. કેટલાકને ઓછા પ્રયત્નોમાં પૈસા મળે છે, તો કેટલાકને તેના માટે સખત મહેનત કરવી પડે છે. કેટલાક લોકો સંપત્તિના મામલામાં એટલા નસીબદાર હોય છે કે તેમને વારસામાં ઘણી સંપત્તિ અને સંપત્તિ મળે છે.આજે અહીં આપણે અંકશાસ્ત્ર દ્વારા આવા જ કેટલાક લોકો વિશે જાણીશું. અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોની જન્મ તારીખ 9, 18 અને 27 છે, તેમનો મૂલાંક 9 છે. આ મૂલાંકના લોકો પર મંગળ ગ્રહનો પ્રભાવ રહે છે. જાણો Radix 9 ના લોકો વિશે રસપ્રદ વાતો. મૂલાંક 9 ના લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને ક્યારેય પૈસા અને સંપત્તિની કમી નથી હોતી. દરેક વખતે તેમનામાં એક અલગ જ જોશ અને ઉત્સાહ જોવા મળે છે. તેઓ થાક્યા વિના ઘણા કલાકો સુધી કામ કરી શકે છે. તેઓ હઠીલા અને ગુસ્સે છે. એકવાર, જો તમને કોઈ કાર્ય કરવાની ઇચ્છા થાય, તો તમે તેને પૂર્ણ કર્યા પછી જ સ્વીકારો છો. તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.Radix 9 ના વતનીઓ મોટે ભાગે તેમનું કામ કરવાનું વિચારે છે. કારણ કે તેઓ કોઈની નીચે કામ કરી શકતા નથી. Radix 9 વાળા લોકોને કોઈની વાત સાંભળવી પસંદ નથી. તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તેમને તેમના જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી. જો કે, આ મૂલાંકના લોકોનો સ્વભાવ પણ ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે. તેઓ વાતચીત કરવામાં ખૂબ જ નિપુણ છે અને તરત જ કોઈનું પણ દિલ જીતી લે છે. તેઓ ખૂબ જ મહેનતુ છે. તેમની પાસે ક્યારેય જમીન અને મિલકતની કમી નથી. તેમની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે. આ મૂલાંકના લોકોનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે. તેઓ પોતાનું જીવન મુક્તપણે જીવે છે. તેઓ શરીર અને મન બંને રીતે મજબૂત હોય છે. જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ આવે, તેઓ ક્યારેય હાર માનતા નથી. તેઓ દરેક પડકારનો નિશ્ચયપૂર્વક સામનો કરે છે. તેઓ રમતગમતમાં પણ આગળ રહે છે. તેઓ ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમને પણ દરેક જગ્યાએ ખૂબ માન-સન્માન મળે છે. Post navigation બ્લડપ્રેશરથી લઈને ડાયાબિટીસ અને હાડકાંની સમસ્યા માટે આ છે રામબાણ ઈલાજ. ભગવાન શિવના જણાવ્યા અનુસાર, આ પાપને કારણે વ્યક્તિ નિઃસંતાન રહે છે. Related Posts જાણો તમારા પગની આંગળીઓ તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે? જે લોકોના પગની બીજી આંગળી મોટી છે એ લોકો જરૂર વાંચે
ભારત દેશમાં ઘણા બધા શાસ્ત્રો લખવામાં આવ્યા છે તેમજ આ શાસ્ત્રોમાં દરેક વ્યક્તિના આચાર વિચાર વિષે જણાવ્યું વિસ્તૃત રૂપમાં જાણકારી આપવામાં આવી છે image source આ સાથે જ શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે કાર્યો કરતી નારીઓને કયારેય કોઈ વ્યક્તિએ જોવી જોઈએ નહી. તેમ છતાં જો કોઈ વ્યક્તિ નારીને આ કામ કરતા જોઈ જાય છે કે પછી જોવાની લાલચ દર્શાવે છે તો તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બની જાય છે. આજે અમે આપને નારીને કરવાના ત્રણ એવા કાર્યો વિષે જણાવીશું જે ત્રણ કાર્યો કરતી નારીને ક્યારેય કોઈએ જોવી જોઈએ નહી. -એવું કહેવાય છે કે, નારી જયારે સ્નાન કરી રહી હોય તે સમયે નારીને જોવી જોઈએ નહી. આપણા શાસ્ત્રોમાં નારીને સ્નાન કરતા જોવી એ ઘોર પાપ ગણવામાં આવે છે. ઉપરાંત આવી વ્યક્તિ કે જે નારીને સ્નાન કરતા જોવે છે તે સજાને પાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. ઉપરાંત નારીએ પણ જયારે તે સ્નાન કરવા જાય છે તો તેણે હંમેશા જ વસ્ત્ર ધારણ કરીને જ સ્નાન કરવું જોઈએ. નારીનું વસ્ત્ર પહેરીને સ્નાન કરવાને પણ યોગ્ય માનવામાં આવ્યું છે. image source -એવું કહેવાય છે કે, કોઈપણ વ્યક્તિએ કોઈ નારીને પોતાના નવજાત શિશુને દૂધ સ્તનપાન કરાવતા જોવી જોઈએ નહી, કેમ કે, જયારે માતાના ગર્ભ માંથી નવજાત શિશુને જન્મ લીધા પછી જીવિત રહેવા માટે પોતાના માતાના સ્તનપાન પર જ આધાર રાખવાનો હોય છે. આથી આવી કોઇપણ પરિસ્થિતિમાં કોઇપણ માતાને કે જે પોતાના નવજાત શિશુને સ્તનપાન કરાવી રહી હોય ત્યારે જો કોઈપણ આવી નારીને જોવે છે કે પછી જાણી જોઇને જોવાના પ્રયત્ન કરે છે તો આવી વ્યક્તિ પાપની ભાગીદાર બની જાય છે. -આપણે બધા જ આ વાત જાણીએ છીએ કે, હિંદુધર્મના ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, કોઇપણ નારીની ઈજ્જત તેના શરીર પરના કપડાથી હોય છે. એટલા માટે જો કોઇપણ વ્યક્તિ નારીને પોતાના કપડા બદલતા સમયે ભૂલથી જોઈ જાય છે તો પણ આવી વ્યક્તિને પાપના ભાગીદાર બનવું પડે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઇપણ નારીને પોતાના કપડા બદલતા જોઈ જાય છે તો આવી વ્યક્તિઓ તો વધારે પાપના ભાગીદાર બની જાય છે. image source ઉપરોક્ત ત્રણ કાર્યો એવા છે જેને જયારે પણ કોઈ નારી દ્વારા કરવામાં આવે છે તો કોઇપણ વ્યક્તિએ આવી પરિસ્થિતિમાં હોય તેવી નારીને જોવાનું સાહસ કરવું જોઈએ નહી. તેમજ નારીની મર્યાદા હંમેશા જાળવવી જોઈએ. source : dailyhunt અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણે હંમેશા કોઈકની ને કોઈકની મશ્કરી કરીને મજા કરતા હોઈએ છીએ. આપણે આવું કરીએ ત્યારે સામાને દુઃખ થાય છે તેનું પણ ધ્યાન નથી રહેતું. બસ આપણી જ મસ્તીમાં હોઈએ છીએ. આપણે મજા કરવામાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણને એવો ખ્યાલ જ નથી રહેતો કે સામી વ્યક્તિની અંદર ભગવાન બેઠા છે. બીજાની મશ્કરી કરવી એ તો આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યો કહેવાય. શું તમે ક્યારેય ઘરે કે સ્કૂલમાં તમારા આસપાસના લોકોને ‘ગધેડો, વાંદરો, ઉલ્લુ, લલ્લુ’ કહીને ચીડવ્યા છે? જો તમે આવું કર્યું હોય, તો હવે તમારે એના પરિણામો વિશે સમજી લેવું જોઈએ! મશ્કરીના જોખમો 1. દાદાશ્રી કહે છે કે,કોઈની મશ્કરી કરીએ તો એની અંદર બેઠેલા ભગવાન આપણી મશ્કરીની નોંધ લે અને પછી આપણે એનો હિસાબ પૂરો કરવો પડે. 2. આ બધી મોટી મોટી હોસ્પિટલો બંધાઈ છે એનું કારણ જ મશ્કરી છે. આ બધાં લોકોને જે બધાં અંગો વાંકા-ચૂકા હોય છે, તે મશ્કરી કરી હોય તેના કારણે હોય છે. હવે પાછા કેવી રીતે વળવું? તમે ક્યારેય પણ કોઈની મશ્કરી કરવાની ભૂલ કરી હોય, તો તમે તેની માફી માંગીને તે ગુનો ધોઈ શકો છો. આટલું જ બોલજો તોય ચાલશે કે “હે દાદા, આપની સાક્ષીએ, બીજાને ખરાબ શબ્દો બોલીને દુઃખ આપ્યું તેની હું દિલથી માફી માંગું છું.”
૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. તા.૨૯ એપ્રિલવચગાળાની ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા, ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકર ની ભારતના બંધારણ ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ ના છેલ્લા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ને સુપ્રત કરી. ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો. તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. તા ૨૬ નવેમ્બર ૧૯૪૯ માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો. ૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા.તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ્ચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયત ના કારણે બહુ લાંબુ જીવી શક્યા નહિ.તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓ નું દિલ્લી માં મહાપરીનીર્વાણ થયું. For Online Matrimonial Form Click Here Select Age Select by Choice 20-25(Male) 20-25(Female) 26-30(Male) 26-30(Female) 31-35(Male) 31-35(Female) 36-40(Male) 36-40(Female) Above 40(Male) Above 40(Female) NRI(Male) NRI(Female) Divorse(Male) Divorse(Female) Handicap(Male) Handicap(Female) Widower(Male) Widow(Female)
જૂનાગઢમાં રખડતા ભટકતા કુતરાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. દરમિયાન 5 વર્ષની 2 બાળકીને કુતરાએ બચકા ભરતા એક દિકરીને 16 ટાંકા આવ્યા છે જ્યારે બીજી દિકરીને 12 ટાંકા આવ્યા છે. બન્ને બાળકીઓ રમતી હતી ત્યારે કુતરાએ હુમલો કર્યો આ મામલે ઇજાગ્રસ્ત બન્ને દિકરીઓના વાલીઓએ મનપાના સત્તાધિશો સામે એમએલસી કેસ દાખલ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ નવી કલેક્ટર કચેરી પાસે આવેલ મિરાનગરમાં સુનિતા અને અરવા નામની 5 વર્ષની 2 દિકરીઓ રમતી હતી ત્યારે કુતરાએ તેમના પર હુમલો કરી બચકા ભરી લીધા હતા. સુનિતાના પિતા મુકેશભાઇ સોલંકી પંચમહાલ જિલ્લાના ગામેથી મજૂરી કામ અર્થે આવ્યા છે. સુનિતાને માથાના ભાગે બચકા ભરતા તેને 16 ટાંકા આવ્યા છે. જ્યારે ઇર્શાદભાઇ સુમરાની 5 વર્ષની અરવા નામની દિકરીને માથાના ભાગે કુતરાએ હુમલો કરતા તેને 12 ટાંકા આવ્યા છે. બન્ને બાળકીના પિતાએ મનપાના સત્તાધિશો સામે કેસ કર્યો આ બન્ને દિકરીઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. બાદમાં બન્ને બાળકીના વાલીઓએ મનપાના સત્તાધિશો વિરૂદ્ધ એમએલસી કેસ દાખલ કર્યો છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસમાં જાણ કરતા બન્ને બાળકીના વાલીઓના નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુતરાનો આંતક વધી રહ્યો છે રાતનાં સમયે રસ્તા પરથી બાઇક લઇને પસાર થતાં લોકો પાછળ દોટ મુકે છે. જેને લઇને અકસ્માતનાં બનાવો પણ અવાર-નવાર બનતા રહે છે. કુતરાનાં વધી રહેલા ત્રાસને લઇને મનપા દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિના રોજ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. તિથિ અનુસાર, આ વખતે નાગ પાંચમ 2જી ઓગસ્ટના રોજ આવે છે. નાગ પાંચમના દિવસે સ્ત્રીઓ નાગ દેવતાની પૂજા કરે છે અને સાપને દૂધ પીવડાવવામાં આવે છે. સનાતન ધર્મમાં સર્પને પૂજનીય માનવામાં આવે છે. નાગ પાંચમના દિવસે નાગોની પૂજા કરવામાં આવે છે અને તેમને ગાયના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે લોકો નાગ પાંચમના દિવસે નાગ દેવતા સાથે જ ભગવાન શિવની પૂજા કરે છે અને રૂદ્રાભિષેક કરે છે, તેમના જીવનમાંથી કાળસર્પ દોષ ખતમ થઇ જાય છે. સાથે જ રાહુ અને કેતુની અશુભતા પણ દૂર થાય છે. મહાકાલની નગરી ઉજ્જૈનને મંદિરોનું શહેર પણ કહેવાય છે. આ શહેરની દરેક ગલીમાં એક શિવ મંદિર તો હોય જ છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના ત્રીજા ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે. નાગચંદ્રેશ્વર મંદિરનું પોતાનું આગવું મહત્વ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, મંદિરના કપાટ વર્ષમાં એક વખત નાગ પાંચમના દિવસે 24 કલાક માટે જ ખુલે છે. ભગવાન નાગચંદ્રેશ્વરની મૂર્તિ ઘણી જૂની છે અને તેને નેપાળથી લાવવામાં આવી છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં જે અદભૂત પ્રતિમા બિરાજમાન છે તેના વિશે કહેવાય છે કે, તે 11મી સદીની છે. આ પ્રતિમામાં શિવ પાર્વતી પોતાના આખા પરિવાર સાથે આસન પર બેઠા છે અને તેમના ઉપર નાગ દેવતા તેમની ફેણ કાઢીને બેઠા છે. કહેવાય છે કે, આ પ્રતિમાને નેપાળથી લાવવામાં આવી છે. ઉજ્જૈન સિવાય ક્યાંય પણ આવી પ્રતિમા નથી. આ વિશ્વભરનું એક માત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શંકર પોતાના પરિવાર સાથે સાપોની શૈયા પર બિરાજમાન છે. માન્યતાઓ અનુસાર, ભગવાન નાગચંદ્રેશ્વરની ત્રિકાળ પૂજાની પરંપરા છે. ત્રિકાળ પૂજાનો મતલબ ત્રણ અલગ અલગ સમયની પૂજા. પહલી પૂજા મધ્યરાત્રિમાં મહાનિર્વાણી થાય છે, બીજી પૂજા નાગ પાંચમના દિવસે બપોરે શાસન દ્વારા થાય છે અને ત્રીજી પૂજા નાગ પાંચમની સાંજે ભગવાન મહાકારની પૂજા બાદ મંદિર સમિતિ કરે છે. ત્યાર બાદ રાતે 12 વાગે ફરી એક વર્ષ માટે મંદિર બંધ થઇ જાય છે. View this post on Instagram A post shared by उज्जैन दा ज़ायका (@ujjain_da_zayka) માન્યતાઓ અનુસાર, સાપોના રાજા તક્ષકે ભગવાન શિવને મનાવવા માટે તપસ્યા કરી હતી જેનાથી, ભોલેનાથ પ્રસન્ન થયા અને સર્પોના રાજા તક્ષક નાગને અમરત્વનું વરદાન આપ્યું. વરદાન બાદથી રાજા તક્ષકે પ્રભુના સાનિધ્યમાં જ વાસ કરવાનું શરૂ કર્યું. પણ મહાકાલ વનમાં વાસ કરવા પહેલા તેમની ઇચ્છા હતી કે, તેમને એકાંતમાં વિઘ્ન ન પડે. તેથી આ પ્રથા ચાલતી આવી છે કે, ફક્ત નાગ પાંચમના દિવસે જ તેમના દર્શન થાય છે. બાકી પરંપરા અનુસાર, મંદિર બંધ રહે છે. શેષ સમયના સમ્માનમાં પરંપરા અનુસાર મંદિર બંધ રહે છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
પ્રિય ખેડૂત, મેરીગોલ્ડ ફ્લાવરની વ્યવસાયિક ખેતી માટેની કટીંગ પદ્ધતિ વધુ ઉપજ આપતી અને નફાકારક સાબિત થઈ રહી છે. મેરીગોલ્ડના છોડનો ઉપરનો ભાગ 5 થી 7 સે.મી. કટિંગ પથારીમાં વાવેતર કરવાની પદ્ધતિને કટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ માટે, મુખ્યત્વે આફ્રિકન મેરીગોલ્ડની પ્રજાતિઓ પસંદ કરવી જોઈએ. મેરીગોલ્ડ કાપવાની પદ્ધતિ: આફ્રિકન મેરીગોલ્ડ ફૂલોની રચના સખત અને આકર્ષક છે, જેના કારણે લોકો તેને વધુ પસંદ કરે છે. મેરીગોલ્ડનો પ્રચાર બીજ અથવા કટીંગ દ્વારા કરી શકાય છે. આમાં, મેરીગોલ્ડ રોપ્યાના 30 દિવસ પછી, દાંડીના ઉપરના ભાગને કાપી નાખવો જોઈએ, જેના કારણે સહાયક શાખાઓ સાથે ફૂલોની સંખ્યા વધે છે. પથારીમાં છોડના કાપેલા ટોચના ભાગોને રોપીને નર્સરી તૈયાર કરો. આ પછી નર્સરીના છોડને મુખ્ય ખેતરમાં રોપવા જોઈએ. મેરીગોલ્ડ કાપવાની પદ્ધતિના ફાયદા: કૃષિ તજજ્ઞો કહે છે કે કટીંગ પદ્ધતિથી ખેતી કરવાથી માત્ર ફૂલો આકર્ષક અને ખડતલ બને છે, પરંતુ ફૂલોનું આયુષ્ય એટલે કે ફૂલોને સૂકવવાની સમય મર્યાદા પણ વધે છે. જ્યારે ફૂલો જલ્દી સુકાઈ જતા નથી, તો તે લાંબા સમય સુધી આકર્ષક લાગે છે, જેના કારણે બજારમાં આવા ફૂલોનો દબદબો વધે છે. તેથી, આજકાલ શિક્ષિત અને સફળ ખેડૂતો મેરીગોલ્ડ ફૂલની ખેતી કટીંગ પદ્ધતિથી કરે છે. મેરીગોલ્ડ અથવા અન્ય કોઈપણ ફૂલની ખેતી વિશે વધુ માહિતી માટે, ગ્રામ્ય વિસ્તારના ટોલ-ફ્રી નંબર 18001036110 પર કૉલ કરો.
પ્રિય Njoy deep, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે! જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે. વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો. સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે. લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે. આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે. ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો. નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી. ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો. અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ. જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ. -- અશોક મોઢવાડીયા ૧૨:૫૭, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST) મુનસર તળાવફેરફાર કરો સરસ લેખ બનાવવા માટે આભાર. જોકે એક વખત મશીન ભાષાંતરમાંથી સુધારો કરેલા મારા ફેરફાર જોઇ લેશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ (IST) ડૉ. પંકજ શુક્લાફેરફાર કરો દૂર કરવા વિનંતી ડૉ. પંકજ શુક્લા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ ! હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૪૩, ૧૯ માર્ચ ૨૦૨૦ (IST) તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરોફેરફાર કરો પ્રિય @Njoy deep:, વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર! તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું. આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૪, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST) આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ. લકી ટી સ્ટોલફેરફાર કરો દૂર કરવા વિનંતી લકી ટી સ્ટોલ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ ! હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૦૩, ૨૫ નવેમ્બર ૨૦૨૦ (IST) 2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersફેરફાર કરો Greetings, The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page. You can also verify your eligibility using the AccountEligiblity tool. MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST) Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
કાચા માલની તૈયારીમાં ગોળીઓની ગુણવત્તાની તપાસ, સૂકવણી અથવા પ્રીહિટીંગ અને પરિવહનનો સમાવેશ થાય છે.ગ્રાન્યુલની ગુણવત્તા તપાસ: જ્યારે ગ્રાન્યુલ ફેક્ટરીમાં પ્રવેશે ત્યારે સપ્લાયરનું ગુણવત્તા પ્રમાણપત્ર જોડવામાં આવશે.કણોનું કદ અને દેખાવ, ઓગળેલી આંગળીઓની સંખ્યા અને એકંદરમાં ભેજનું પ્રમાણ (વિવિધ ઉમેરણોના માસ્ટરબેચ સહિત)નું પરીક્ષણ કરો. (2) સૂત્ર બિન-ખાદ્ય પ્લાસ્ટિકની વણેલી થેલીઓના ઉત્પાદનમાં, એન્ટરપ્રાઇઝ સામાન્ય રીતે રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરે છે અને ફ્લેટ સિલ્ક પ્લાસ્ટિકની વણાયેલી બેગનું નવી સામગ્રી મિશ્રિત ઉત્પાદન કરે છે, જો રિસાયકલ કરેલી સામગ્રીની માત્રા એન્ટરપ્રાઇઝ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે યોગ્ય હોઈ શકે અને પર્યાવરણનું રક્ષણ કરી શકે. (3) ફ્લેટ વાયરની પહોળાઈ અક્ષીય સ્ટ્રેચિંગ પછી ફ્લેટ વાયરની પહોળાઈનો સંદર્ભ આપે છે, ફ્લેટ વાયરની પહોળાઈ અને પ્લાસ્ટિકની વણાયેલી થેલીના રેખાંશ અને વેફ્ટ ડેન્સિટીનો ગાઢ સંબંધ છે. (4) ફ્લેટ વાયરની જાડાઈ પ્લાસ્ટિકના ફ્લેટ વાયરની પહોળાઈ નક્કી કર્યા પછી, તેની જાડાઈ પ્લાસ્ટિકની વણાયેલી થેલીના એકમ વિસ્તારના સમૂહ અને ફ્લેટ વાયરની ઘનતા નક્કી કરતું મુખ્ય પરિબળ બની જાય છે, આમ પ્લાસ્ટિકની વણાયેલી થેલીનો તાણનો ભાર નક્કી થાય છે. (5) રેખાંશ અને અક્ષાંશ ઘનતા હવે મોટા ભાગના ઉત્પાદકો રાષ્ટ્રીય ધોરણો અને ગ્રાહકની જરૂરિયાતો અનુસાર વાર્પ અને વેફ્ટ ડેન્સિટી સેટ કરતા નથી, અને ગ્રાહકો મોટાભાગે જરૂરિયાતોના ઉપયોગ અનુસાર વોર્પ અને વેફ્ટ ડેન્સિટી નક્કી કરે છે.સામાન્ય રીતે કહીએ તો, બેરિંગ કેપેસિટીની જરૂરિયાત, હાર્ડ મટિરિયલમાં મોટા તાણા અને વેફ્ટ ડેન્સિટીવાળા જાડા ફેબ્રિકનું ફેબ્રિક પસંદ કરવું જોઈએ.હળવા, નરમ અને નરમ સામગ્રીનો ઉપયોગ નાના તાણા અને વેફ્ટ ડેન્સિટીવાળા પાતળા પ્રકાશ ફેબ્રિક ફેબ્રિકને પસંદ કરવા માટે કરી શકાય છે.તેથી, પ્લાસ્ટિકની વણાયેલી થેલીના રાષ્ટ્રીય ધોરણે દરખાસ્ત કરી છે કે તાણ અને વેફ્ટની ઘનતાને 20/100mm, 26/100mm 32/100mm, 36/100mm, 40/100mm, 48 મૂળ/100mm, વિવિધ લોડમાં વિભાજિત કરી શકાય છે અને અલગ અલગ તાણ પસંદ કરો. વેફ્ટ ઘનતા. (6) એકમ વિસ્તાર દીઠ માસ એકમ વિસ્તાર દીઠ માસ એ પ્લાસ્ટિકની વણાયેલી થેલીનો એક મહત્વપૂર્ણ તકનીકી સૂચક છે.તે વાર્પ અને વેફ્ટ ડેન્સિટી અને પસંદ કરેલા ફ્લેટ સિલ્ક સાથે ગાઢ રીતે સંબંધિત છે.આવશ્યકતાઓ અનુસાર ફ્લેટ વાયરના કિસ્સામાં, એકમ વિસ્તાર દીઠ માસ ખૂબ ઓછો છે તે તાણના ભારને અસર કરશે, બેગિંગ પછી લોડ ક્ષમતા ઘટે છે;ખૂબ ઊંચી બેગ બનાવવાની કિંમતમાં વધારો કરશે, બિનઆર્થિક.સામાન્ય રીતે વાર્પ સપાટ વાયરની માંગના આધાર હેઠળ મેરીડીયનલ ગુણવત્તાને સંતોષી શકે છે, કેટલાક હળવા કરી શકે છે, કારણ કે વાયરના એકમ વિસ્તાર દીઠ દળના પ્રભાવને કારણે ઘણા મૂળ ફ્લેટ વાયર બનેલા હોય છે, ઘણા વાયરની જાડાઈના વિચલન દ્વારા એકમ વિસ્તારની ગુણવત્તા પર તેની અસરની સરેરાશ ડેટા સેટ કરવાનું વલણ ધરાવે છે, એક વાયરની જાડાઈના વિચલનને પણ દૂર કરે છે, સામાન્ય લૂમમાં વેફ્ટ યાર્નનો પ્રભાવ સામાન્ય રીતે વાયર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ થ્રેડનું વિચલન પણ તમામ વેફ્ટ વિચલન નક્કી કરે છે. આ વેફ્ટ વાયરના પ્રદેશમાં પ્લાસ્ટિકની વણેલી થેલી, તેથી વેફ્ટ વાયરની પસંદગી વધુ કડક છે.કેટલાક ઉત્પાદકો એકમ વિસ્તારની ગુણવત્તા અનુસાર વેફ્ટ વાયર પસંદ કરે છે, જે સામાન્ય રીતે એકમ વિસ્તારની ગુણવત્તાને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકે છે.
રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..! કપાતર દીકરાએ તેના ઘરડા માં-બાપને કાતરથી ચીરી નાખ્યા, ઘોર કળિયુગની આ ઘટના સાંભળી રુંવાટા બેઠા થઈ જશે તમારા..! એકબાજુ લગ્નના ઢોલ વાગવા માંડ્યા અને એકબાજુ યુવકે રૂમ બંધ કરીને આપઘાત કરી લેતા મહેમાનોમાં મચી ગઈ ભાગદોડ, વાંચો..! અંતિમ સંસ્કાર વિધિમાં મુખાગ્નિ દેતા પહેલા લાશના મોઢેથી કપડું ઊંચું કરીને જોયું તો ઉભે ઉભા ટાંટિયા ધ્રુજવા લાગ્યા, અંદર દેખાયું એવું કે પરિવાર દોડતો થયો…! દાદાએ અંતિમ ઘડીએ કીધું કે, “કોઠાર નીચે સુરંગ ખોદશો તો તમે સુખી થઈ જશો”, દાદાના મોત બાદ પરિવારે સુરંગ ખોદીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ…! પડોશીને સાચવવા આપેલી ચાવીથી ઘર ખોલીને જીવની ટૂંકી મહિલા કરતી હતી એવા કામ કે જાણીને દરેક લોકોના હોશ ઉડી ગયા.. ચેતજો..! કરોડપતિ ઘરના દીકરાની વહુ પરિવારને સૂતેલો મૂકીને વોચમેન સાથે ભાગી ગઈ, જતા જતા કરતી ગઈ એવો મોટો કાંડ કે પરિવારની આબરૂના ધજાગરા થઈ ગયા..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 અત્યારે પરિવારમાં જોઈએ એટલી એકતા દેખાતી નથી. એમાં પણ ખૂબ મોટા મોટા નામચીન પરિવારજનોમાં પણ ખૂબ મોટા મોટા ઝઘડાઓ ચાલે છે. પરંતુ આ બધી વાતો ક્યારેય બહાર આવતી નથી. જે ઘરમાં ધન સંપત્તિ વધુ હોય તે ઘરમાં વધારે ઝઘડા થતા હોય છે. અત્યારે એક કરોડપતિ પરિવારમાં પૈસા હોવા છતાં પણ … Read More » સોસાયટીમાં કચરો લેવા આવેલા ટેમ્પામાં કચરું છુટું પડતી વખતે દેખાઈ ગઈ એવી વસ્તુ કે, ડોલ લઈને કચરું નાખવા આવેલી મહિલાઓ તરત જ ભાગવા લાગી..! જાણો.. Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 મોટાભાગના શહેરમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા નાગરિકોના ઘર સુધી કચરો લેવા માટે જાણે છે. જ્યારે આ ટેમ્પો નાગરિકોની સોસાયટી સુધી પહોંચે છે. ત્યારે સોસાયટીની સૌ કોઈ મહિલા કચરાની ડોલ લઈને ટેમ્પો ઠાલવવા માટે પહોંચી જાય છે. આ એક સુવ્યવસ્થિત યોજના છે કે, જેના થકી શહેરના દરેક નાગરિકો ના ઘરે ઘરે જઈને … Read More » “મારી બયરી સામું જોઈશ તો આંખના ડોળા કાઢી લઈશ” કહીને વેપારીએ તેના પાડોશી યુવકને ધમકી આપી, બીજે જ દિવસે યુવક ત્યાં આવ્યો અને કર્યું એવું જે દરેકે જાણી લેવું જોઈએ..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી ગુનાખોરીઓની પ્રવૃત્તિઓ વારંવાર સામે આવે છે. આ ગુનાખોરીઓને અટકાવવા માટે પોલીસ તંત્રની મદદની સાથે સાથે શહેરના દરેક નાગરિકોએ દરેક રીતે ખૂબ જાગૃત થવું પણ જરૂરી છે. તો કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ નો અનુભવ થતો હોય તો તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવી જોઈએ.. પરંતુ અત્યારે કેટલાક નાગરિકો જ્યારે … Read More » મોજથી ફરતા પરિવારને પડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટી ગયા છે, પરિવાર ઘરે પહોચે એ પહેલા જ બીજા ફોનમાં કીધું એવું કે રોકકળ મચી ગઈ..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 આખો વરસ દરમિયાન પોતાના કામ ધંધામાં વ્યસ્ત રહેતા પરિવારના પુરુષો પરિવાર સાથે સમય વિતાવવા માટે નોકરી ધંધેથી રજા લઈને થોડો સમય ફરવા માટે ચાલ્યા જતા હોય છે. જ્યારે પણ તેઓ પરિવાર સાથે કોઈ સ્થળે ફરવા માટે જાય છે. ત્યારે સુખ દુઃખની તમામ ચીજ વસ્તુઓ ભુલાવી દઈને પરિવારના સભ્યો સાથે જ … Read More » ચેકિંગ કરવાનું કહેતા જ યુવક બોલ્યો કે, સાહેબ આ થેલામાં તો કપડા છે, પણ જ્યારે થેલાની ચેન ખોલી તો મળ્યું એવું કે અધિકારીનું મગજ તમ્મર ખાઈ ગયું..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 જ્યાં પણ કોઈ રાજ્યની હદ પૂરી થાય છે. ત્યાં ચેકપોસ્ટ બનાવીને અવરજવર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. કારણ કે એક રાજ્યમાંથી બીજ રાજ્યમાં એવી ચીજ વસ્તુઓની હેરાફેરી અત્યારે થવા લાગી છે કે, ચેકિંગ કરવું ખૂબ જ ફરજિયાત બની ગયું છે. કાળા કારનામા કરનાર લોકો ખૂબ જ ખરાબ ચીજ વસ્તુઓની … Read More » માતાએ વાપરવા માટે 500 રૂપિયા ન દેતા જણેલા લાડકા દીકરાએ કરી નાખ્યું એવું કે જાણીને દરેક માં-બાપ ફડફડી ગયા..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 અમુક વખત માતા પિતા તેના બાળકોને સીધા રસ્તા લાવવા માટે મીઠા ઠપકો પણ આપે છે. પરંતુ અત્યારના બાળકોને માતા પિતાનો આ પ્રેમ ભર્યો ઠપકો સમજાતું નથી અને તેમને માઠુ લાગી જતું હોય છે. એક મહિના પહેલા જ એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં એક બાળકને પોતાના માતા પિતાનો … Read More » સગા ભાઈએ માતા સાથે મળીને તેની જુવાનજોધ ગર્ભવતી બહેનને ચાકુ મારી ગળું વાઢી નાખ્યું, ધડથી છુટું કરેલું ગળું પકડીને બોલ્યો એવું કે સાંભળીને રુંવાટા બેઠા થઇ જશે..! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેને સાંભળીને ઘણા બધા સમાજના મોભીઓ મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે. કારણ કે આવનારા સમયમાં તેમના સમાજમાં પણ આવી ઘટનાઓ બની શકે છે. એટલા માટે લોકોને કેવી રીતે જાગૃત કરવા આ સાથે સાથે કેવી રીતે આ પ્રકારના બનાવોને અટકાવવા આ … Read More » ગામના મુખી તેના ઘરે કામ કરવા આવતી કામવાળી સાથે એક દિવસ એવી હાલતમાં પકડાઈ ગયા કે પરિવારએ કહી દીધું કે આજથી તમે અમારી સાથે…. Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 ગામમાં રહેતા તમામ લોકોમાંથી કોઈ એક વ્યક્તિને આખું ગામ મૂખી કહીને બોલાવે છે. કારણ કે ગામના લોકોનું કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ગામના મૂખી હંમેશા ત્યાં હાજર રહે છે. અને આ પ્રશ્નને ઉલજાવા માટે તેમનાથી બનતી દરેક મદદ પણ કરતા હોય છે. આ ઉપરાંત જો કોઈ પરિવારજનો પૈસાની આર્થિક તંગી … Read More » સોનાના મોટા વેપારીનું માર્કેટમાં ભાડું લેવા જતા થયું અપહરણ બાદમાં તેની સાથે બન્યું એવું કે, જોઇને પરિવાર બેધાર આંસુએ રડી પડ્યો..!! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 શહેરોમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે જ્યાં જુઓ ત્યાં મારામારી અને ઝઘડાઓ ચાલી રહ્યા છે. જેને કારણે આવનારી યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. લોકો નાની-નાની વાતમાં બીજા લોકો સાથે દુશ્મનાવટ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ભોજપુર જિલ્લામાં બની … Read More » સોસાયટીમાં ગાર્ડની નોકરી કરતા ઘરડા ઢાંઢાંએ 8 વર્ષની માસુમ દીકરીને ઘરે એકલી જોઇને પીંખી નાખી પછી થયું એવું કે, જોતા જ માતા-પિતા…!! Gujarat Posts Team 3 weeks ago સમાચાર 0 આજકાલ માતા-પિતાએ બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને એકલા ઘરની બહાર છોડવા જોઈએ નહીં અને બાળકો ક્યાં રમી રહ્યા છે, તેમનું માતા-પિતાએ સાવચેતી પૂર્વક ધ્યાન રાખવું જોઈએ. આજકાલ માતા પિતાનું જરાપણ ધ્યાન ન રહેતા બાળકો સાથે ગંભીર ઘટનાઓ થઈ રહી છે. આવી જ એક ઘટના માસુમ બાળકી સાથે બની … Read More » Page 20 of 455« First...10«1819202122 » 304050...Last » Search for: Recent Posts રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..!
એક ગુજરાતી તરીકે શું તમને પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભળ્યાનો વસવસો રહી ગયો છે ? તો જાણો તેની પાછળનું કારણ image source મુંબઈ મહારાષ્ટ્રમાં જવા પાછળ આ બાબતે ભજવી હતી મહત્ત્વની ભૂમિકા પ્રથમ મેના દિવસને ગુજરાતના તેમજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આવે ત્યારે દરેક ગુજરાતીને પ્રશ્ન થતો હશે કે શા માટે ગુજરાત અને મહારાષ્ટ્રે એકબીજાથી અલગ થવું પડ્યું. અને એવું તે શું બન્યું કે મુંબઈ ગુજરાતમાં નહીં આવીને મહારાષ્ટ્રમાં રહ્યું ? અથવા તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક કેમ હતું ? તો તમારા આ પ્રશ્નનો અમે જવાબ લઈને આવ્યા છીએ. ઘણા ગુજરાતીઓને આજે પણ એ વસવસો છે કે મુંબઈનો જો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો સારું હતું ! મુંબઈમાં આજે પણ જ્યારે તમે કોઈ પણ વિસ્તારમાં ફરતા હશો ત્યારે તમને તમારી આસપાસના લોકો ગુજરાતીમાં વાત કરતાં જોવા મળશે. ચોક્કસ મુંબઈમાં મરાઠીઓની વસ્તી વધારે હશે પણ આ શહેર પર ગુજરાતીઓનો એક આગવો પ્રભાવ દાયકાઓથી જોવા મળ્યો છે જે આજે પણ યથાવત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે છુટ્ટા પડ્યા ત્યારે મુંબઈની આર્થિક બાગદોડ ગુજરાતીઓના જ હાથમાં હતી. એવું કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી કે મુંબઈને આર્થિક રાજધાની બનાવવા પાછળ ગુજરાતીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. image source અને તેમ છતાં મુંબઈ ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રના ખોળામાં જઈને પડ્યું ! આમ જોવા જઈએ તો ગુજરાત સાથે તો આ એક મોટો અન્યાય જ કહેવાય. તો ચાલો તેની પાછળનો આખો ચિતાર જાણીએ. 1953માં ભારત સરકારે દેશના વિવિધ રાજ્યોની પુનરર્ચના માટે એક પંચની નીમણુક કરી જેની આગેવાની ફઝલ અલીને સોંપવામાં આવી હતી. તેમણે દેશના વિવિધ રાજ્યોમાં ફરીને માહિતિ ભેગી કરી અને 1955માં ભારત સરકારને એક અહેવાલ આપ્યો. અને આ અહેવાલમાં ત્રણ રાજ્યોની પુનર્રચના બાબતે ભલામણ કરવામાં આવી હતી જેમાં ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની પણ ભલામણ કરવમાં આવી હતી. આ પંચના મત મુજબ દરેક રાજ્યની પુનર્રચના તેની ભાષાના આધારે કરવામાં આવે તેવી ભલામણ હતી. પણ બૃહદ મુંબઈ એક દ્વિભાષી રાજ્ય રહેવું જોઈએ તેવી પણ સાથે ભલામણ કરવામાં આવી. પણ ગુજરાતી તેમજ મરાઠી લોકોને તે ભલામણ યોગ્ય ન લાગી અને તેમણે પોતાની ભાષા પ્રમાણે રાજ્યની માગણી કરી. image source સૌ પ્રથમ તો ગુજરાતની પ્રજાને આવું પોતાનું કોઈ અલગ રાજ્ય જોઈતું જ નહોતું તેઓ જે હતું તેમાં ખુશ હતા. પણ તે વખતના સત્તા પક્ષ કોંગ્રેસે તે બાબતે એક પછી એક નિર્ણયો લેવા માંડ્યા અને તેના કારણે મહાગુજરાતની ચળવળ શરૂ થઈ. લોકસભામાં કોંગ્રેસ સરકારે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો અને તેના કારણે ગુજરાતીઓને છેતરાઈ ગયા હોવાની લાગણી થઈ. પછી જે થયું તે આપણી સામે છે. ગુજરાતીઓને પોતાનું રાજ્ય મળી ગયું. પણ ગુજરાતમાં મુંબઈન ન આવી શક્યું. ગુજરાતમાં મુંબઈ નહીં ભળવા પાછળનું કારણ મહાગુજરાતનું આંદોલન શરૂં થયું તે સમયે તે વખતે ગુજરાત તરફથી મુંબઈને ગુજરામાં ભળાવવા બાબતે કોઈ જ માંગણી કરવામાં નહોતી આવી. બીજી બાજુ મુંબઈમા રહેતા મૂડીવાદી ગુજરાતીઓ પણ આ બાબતે કોઈ ખાસ ઉત્સાહ નહોતા દર્શાવી રહ્યા. image source બીજી બાજુ મહાગુજરાત પરિષદના આયોજક એવા અમૃત પંડ્યાએ મરાઠી નેતાઓ પર આરોપ લગાવતા જણાવ્યુ હતું કે ગુજરાતી ભાષા બોલતા વિસ્તારોમાં મરાઠી નેતાઓ મરાઠી લોકોને વસાવી, ત્યાંની મૂળ પ્રજા વિરુદ્ધ રાજભાષા અને કેળવણીની ભાષા તરીકે મરાઠી ભાષા લાદીને તે વિસ્તારને સંયુક્ત મહારાષ્ટ્રમાં સમાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તો વળી તે સમયે મોરારજી દેસાઈ પણ ભાષાના આધારે હાલ ગુજરાતના ડાંગ વિસ્તારને પણ મરાઠી વિસ્તારમાં સમાવવા માગતા હતા. આ ઉપરાંત વાંસદા, ધરમપુર, નેસુપ્રદેશ, ડેડિયાપાડા, સાગબારા વિગેરે વિસ્તારોને પણ મરાઠી નેતાઓ સંયુક્ત મહારાષ્ટ્રમાં સમાવવા માગતા હતા. અને મુંબઈને મહારાષ્ટ્રમાં સમાવવાની માંગ તો પાછળથી ઉભી થઈ. એક સમયે મુંબઈમાં 49 ટકા ગુજરાતીઓ વસતા હતા image source મુંબઈમાં આજે પણ ગુજરાતીઓની વસ્તી ખૂબ છે, પણ એક સમયે તે વસ્તી 49 ટકા જેટલી વધારે હતી. મુંબઈ આજુબાજુથી મરાઠી પ્રદેશોથી ઘેરાયેલું હતું. પણ અહીં રહેતા મૂડિવાદી ગુજરાતીઓ તેમજ બિન-મરાઠી નેતા મુંબઈને સિટિ સ્ટેટ તરીકેનો દરજ્જો મળે તેવું ઇચ્છતા હતા. જેની વાત 1955માં મળેલી કોંગ્રેસની રાષ્ટ્રિય કારોબારીમાં કરવામાં આવી હતી. પણ મરાઠી નેતાઓ મુંબઈને અલગ દરજ્જો આપવા દેવા નહોતા માગતા તેમને મુંબઈ મહારાષ્ટ્રમાં જ જોઈતું હતું. અને માટે જ મુંબઈમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. તેના માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવી અને કોઈપણ ભોગે મુંબઈને મહારાષ્ટ્રમાં સમાવવાનો નિર્ણયલ લેવામાં આવ્યો. આ હિંસક તોફાનોમાં 37 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 500 લોકો ઘાયલ થયા હતા. આ તોફાનો સતત 4 દિવસ ચાલ્યા હતા. મુંબઈ અને ગુજરાત બન્નેમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. અને છેવટે સમાજવાદી નેતા જય પ્રકાશ નારાયણે મુંબઈ મહારાષ્ટ્રને સોંપી દેવું પડ્યું. અને ગુજરાતના સમાજવાદ પક્ષે પણ તેનો સ્વિકાર કરી લીધો. image source આમ મહારાષ્ટ્રના લોકોને મુંબઈનો મોહ ખૂબ હતો પણ બીજી બાજુ ગુજરાતીઓને તો માત્ર પોતાની માતૃભાષાવાળુ રાજ્ય જ જોઈતું હતું. માટે કોઈ મોટી ખેંચતાણ મુંબઈ માટે નહોતી થઈ. મુંબઈને મહારાષ્ટ્રમાં ભળાવવાનું આંદોલન મહાગુજરાતના આંદોલન કરતાં થોડું વધારે ઉગ્ર રહ્યું હતું. બીજી બાજુ મોરારજી દેસાઈ મુંબઈ-મહારાષ્ટ્ર સાથે સંવેદનાઓથી જોડાયેલા હતા. તો આ બાજુ મુંબઈમાં રહેતાં મૂડીવાદી ગુજરાતીઓને મહારાષ્ટ્રના નેતાઓ દ્વારા તેમના વેપારહિતો મુંબઈ અને મહારાષ્ટ્રમાં સંચવાઈ રહેશે તેવી બાંયધરી પણ આપી હતી. અને માટે તે ઉદ્યોગપતિઓએ પણ તે બાબતે કોઈ જ વિરોધ નહોતો દર્શાવ્યો. અને આમ મુંબઈ શહેર – મેટ્રો સીટી – દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્ર રાજ્યમાં ભળી ગયું. ← એક સમયે ઋષિ કપૂર પીતા હતા દિવસમાં બહુ બધી સિગારેટ, પણ દીકરીની આ કોમેન્ટથી છોડી દીધી મહાગુજરાત આંદોલનની આગેવાની ઇન્દુચાચાએ લીધી હતી, શું તમે જાણો છો ગુજરાત સાથે જોડાયેલી બીજી આ વાતો વિશે? →
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનું વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વ , કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તુષારભાઈ હાથીનું દુઃખદ નિધન access_time 12:33 am IST ક્ષત્રિય અગ્રણી તથા પૂજ્ય શ્રી રાજશ્રી મુનિના ભાઈ શ્રી વિક્રમસિંહજી જાડેજાનું દુઃખદ અવસાન : 13 એપ્રિલ મંગળવારે અંતિમ શ્વાસ લીધા access_time 10:11 pm IST હે ભગવાન...દૈનિક ૫ લાખ કેસ નોંધાશેઃ ૩૦૦૦ના મોત થશે access_time 10:32 am IST ડ્રગ્સની ડીલીવરી કચ્છના જખૌમાં થનાર હોવાનો ચોંકાવનારો ખુલાસોઃ દરીયામાંથી ઝડપાયેલા ૮ પાકિસ્તાનીઓની પૂછપરછ access_time 3:00 pm IST ઇરફાન અન્સારીએ શિવલિંગની સ્પર્શ પૂજન કરતા હોબાળો :ભાજપ સાંસદે શંકરાચાર્ય-મહામંડલેશ્વરનો હવાલો આપીને કહ્યું -મોટો ઘોર અપરાધ કર્યો access_time 1:09 am IST હવે સમય આવી ગયો છે કે મહિલા પણ ભારતની ચિફ જસ્ટિસ બને :સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ભેદભાવ થતો નથી:CJI બોબડે access_time 11:29 pm IST વિમાનમાં જેટ અને ઍવિગેસ ઍમ ૨ પ્રકારના ઇંધણનો ઉપયોગઃ દિલ્હીથી મુંબઇ આવવા પ્રતિ કિ.મી. ૪.૧૮ લિટર ઇંધણનો ખર્ચ થાય access_time 4:29 pm IST પરિસ્થિતિ ગંભીર છે પરંતુ તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા છે : દિલ્હી હાઈકોર્ટે નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં દિવસમાં 5 વખત 50 લોકોની મર્યાદામાં નમાઝ પઢવાની મંજૂરી આપી : કોવિદ -19 ના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે તેવી સૂચના આપી access_time 8:20 pm IST સેન્સેક્સ ૨૬૦ પોઇન્ટ અને નિફ્ટી ૭૭ પોઈન્ટ અપ access_time 9:08 pm IST બંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનું કોરોનાથી મોત access_time 9:10 pm IST કુંભ મેળામાં કોરોના પોઝિટિવ સંતોની સંખ્યા ૪૦ થઇ ગઈ access_time 7:45 pm IST હવે જવેલર્સ 1 જૂનથી સોનાના દાગીના હોલમાર્કવાળા જ વેચી શકશે : મુદત વધાર્યાનો સમયગાળો થશે પૂર્ણ access_time 7:07 pm IST દૈનિક કેસની મુદ્દે ભારત યુએસને પાછળ છોડવાની તૈયારીમાં access_time 7:44 pm IST હરિયાણામાં ૨૫ દિવસમાં ૩૪૪૫ બાળકોને ચેપ લાગ્યો access_time 7:47 pm IST હનુમાનજીની ત્રણ મૂર્તિ એક શખ્સે ખંડિત કરી નાખી! access_time 7:49 pm IST દુષ્કર્મનો બદલો લેવા પિતાએ પરિવારના છની હત્યા કરી access_time 7:50 pm IST ' કોકાકોલા સ્કોલર્સ 2021 ' : ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ પસંદગી પામ્યા : દરેક સ્કોલરને 20,000 ડોલરની કોલેજની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે access_time 6:51 pm IST કોરોના વેક્સિનને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : વિદેશી રસીની મંજુરીનો માર્ગ મોકળો : માત્ર ત્રણ દિવસમાં લેશે નિર્ણય access_time 6:43 pm IST ભારતીય મૂળના શ્રી વિનોદ ભીંડી ફીજીના માનદ કોન્સ્યુલ બન્યા : ફીજી સરકારે અમેરિકાના લોસ એંજલસમાં નિમણુંક આપી : ફિજીમાં જન્મેલા અને ઉછરેલા શ્રી ભીંડી જવેલરી બિઝનેસ , કોમ્યુનિટી સેવા ,તેમજ ચેરિટી ક્ષેત્રે સુવિખ્યાત access_time 6:31 pm IST પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રચાર ની સાથે સાથે કોરોના વાયરસના કેસ તેજીથી વધી રહ્યા છે : રાજ્યમાં હવે મોટી જનમેદની વાળી રેલીઓ રદ થઇ રહી છે access_time 5:57 pm IST મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર હાલ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપના બંગ્લોઝમાં રોકાયોઃ જામનગર આવવા પાછળનું કારણ સચિવ વઝે પ્રકરણ અથવા કોરોના access_time 5:34 pm IST ૨૦૩૦ સુધીમાં દેશના ૩૦ ટકા વાહનો ઇલેકટ્રીક થઇ જાય તેવું મોદી સરકારનું લક્ષ્યઃ ઇલેકટ્રીક કાર બાદ હવે ઇલેકટ્રીક રોડ ઉપર પણ ફરી શકાશેઃ દિલ્હી-મુંબઇ ઍક્સપ્રેસ વે ઉપર ઇ-લેન બનાવાશે access_time 5:33 pm IST મધ્યપ્રદેશની શિવપુરી જીલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોયઍ ઓક્સિજનની નળી કાઢી લેતા દર્દીનું મોતઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ access_time 4:28 pm IST કોરોના બેકાબુઃ ૧ દિ'માં ૨૦૦૭૩૯ કેસઃ ૧૦૩૮ લોકોના મોત access_time 10:29 am IST દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સૌથી વધુ અકસ્માત થાય છે access_time 3:50 pm IST લક્ષણો છતાં RT-PCR નેગિટિવ આવે તો સતર્ક રહેજોઃ છેતરી રહ્યો છે વાયરસ access_time 3:51 pm IST માનવતાને પણ કોરોના સંક્રમણ : લાશની અંતિમવિધિ માટે ૧૨ થી ૧૬ હજારની ઉઘાડી લૂટ access_time 3:53 pm IST સંક્રમિત પાસે માત્ર ૧ મિનિટ રહેવાથી થાય છે કોરોના : સમગ્ર પરિવાર પણ ભરડામાં access_time 10:51 am IST દેશના અનેક ભાગોમાં ઓકિસજનની અછતઃ ભાવો આસમાને પહોંચ્યા access_time 10:59 am IST કોરોનાનું સંક્રમણ વધતાં ઓકિસજન આપવાનું મશીન ૨૫૦માં મળતુ હતુ, તેના વધીને ૧૨૦૦ થઇ ગયા access_time 10:35 am IST એક બેડ આપી દો નહીંતર તેમને મારી નાખો access_time 11:36 am IST સોનાના ભાવમાં ફરી ઉછાળાના સંકેત : વાયદા બજારમાં પણ ભાવમાં સુધારો access_time 10:05 am IST બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:09 pm IST ભારતમાં ડબલ મ્યુટેશન વાયરસે મચાવ્યો છે હાહાકાર access_time 10:45 am IST કોરોનાની બીજી લહેર મેના અંત સુધી ચાલુ રહેશે : શું રોજ આવશે ૩ લાખ કેસ ? access_time 10:40 am IST હે ! મા અમારા કર્મોને સાચી દિશામાં વાળો access_time 11:38 am IST રાહુલ રોય અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સોશ્યલ મીડિયામાં આપી જાણકારી access_time 11:57 am IST ' દિલ્હી રમખાણ 2020 ' : હેડ કોન્સ્ટેબલ દિપક દહીયા ઉપર ગોળીબાર કરવાના આરોપી શાહરૂખ પઠાણની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી access_time 2:09 pm IST મહારાષ્ટ્રમાં મીની લોકડાઉનને કારણે અડધો અડધ ફેકટરીઓ ૧ પખવાડિયુ બંધ રહેશે access_time 2:50 pm IST કોરોના કાળમાં લોકોને મનોરંજન પીરસવા ફરી એકવાર ટીવી સિરિયલ રામાયણ પ્રસારીર થશે access_time 12:00 am IST ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીને જ રેમડેસિવરની મંજૂરી access_time 12:00 am IST મહારાષ્ટ્રને ગુજરાત-છત્તીસગઢ રોજ ૨૦૦ ટન ઓક્સિજન આપશે access_time 12:00 am IST પટણામાં કોરોના ભગાડવા ચૂંટણી યોજવાના પોસ્ટરો access_time 12:00 am IST ભારત-શ્રીલંકા મન્નારથી સમુદ્રી ખીરાની દાણચોરી access_time 12:00 am IST દિલ્હીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 17,282 કેસ: 104 લોકોના મોત access_time 12:00 am IST દિલ્હીમાં કોરોના બેફામ બનતા બેન્ક્વેટ હોલ અને હોટલોને હોસ્પિટલો સાથે જોડી દેવાઈ access_time 12:00 am IST દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો :તમામ રેકોર્ડ તૂટયા : 24 કલાકમાં નવા કેસ 2 લાખ નજીક પહોંચ્યા :14.65 લાખને પાર પહોંચ્યા : વધુ 1036 દર્દીના મોત : કુલ મૃત્યુઆંક 1.73 લાખથી વધુ access_time 12:10 am IST મહારાષ્ટ્રમાં નવી ઉપાધી : 361 સેમ્પલમાંથી 61 ટકામાં ડબલ મ્યૂટન્ટ હોવાનો ખુલાસો access_time 11:06 pm IST ફરાળી લોટની રોટલી ખાધા બાદ ૧૦૦૦ની તબિયત લથડી access_time 12:00 am IST ભારત કરતા વધુ મહત્વનું કોઈ રાષ્ટ્ર નથી : અમેરિકાની અગ્રણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી થિન્ક ટેન્કનો અહેવાલ access_time 6:09 pm IST ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ access_time 9:35 am IST દેશમાં કોરોનાના કેસના તમામ રેકોર્ડ તૂટયા : 24 કલાકમાં 2,16 લાખથી વધુ નવા કેસ : એક્ટિવ કેસ 15,63 લાખને પાર : વધુ 1182 દર્દીના મોત :1,17 લાખથી વધુ રિકવર થયા access_time 1:16 am am IST ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા સ્થગિતઃ ધો.૧ થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન access_time 3:28 pm am IST દિલ્હીમાં વીકેન્ડ કર્ફયુનું એલાનઃ શુક્રવારે રાત્રે ૧૦થી સોમવાર સવારે ૬ સુધી બધુ જ બંધ access_time 3:28 pm am IST ફુટયો મોંઘવારીનો બોંબ : જથ્થાબંધ ફુગાવો ૮ વર્ષની ટોચે access_time 3:30 pm am IST કચ્છના જખૌના દરિયામાંથી ૮ પાકિસ્તાની સાથે ૧૫૦ કરોડનું ચરસ ઝડપાયું access_time 10:50 am am IST નિરંજની અખાડાએ 17મીએ કુંભમેળાના સમાપનની કરી ઘોષણા : સાધુ સંતોની છાવણીઓ ખાલી કરાશે access_time 12:59 am am IST NEETની પરીક્ષા મોકૂફ: કોરોનાના વધતા કહેરને પગલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય access_time 7:26 pm am IST IPL 2021 : રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવ્યું: ડેવિડ મિલરની ફિફટી અને ક્રિસ મોરીસની ફટકાબાજી access_time 12:22 am am IST કોરોનાના વધતા પ્રકોપને પગલે ફરીથી તાજમહેલ અને લાલકિલ્લા સહિતની ઐતિહાસિક ઇમારતો બંધ રખાશે access_time 11:20 pm am IST કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ NEET PG પરીક્ષા મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સમર્થન રૂપે CBSE સ્ટુડન્ટ્સની ધો.10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખવા પ્રત્યે અંગુલી નિર્દેશ કર્યો access_time 9:14 pm am IST છત્તીસગઢમાં સરકારી અધિકારીનું બીજા ડોઝ બાદ કોરોનાથી મોત access_time 9:07 pm am IST ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૫૮% ઘટી, સિલ્વરમાં ૪૪%નો વધારો access_time 9:09 pm am IST ગુગલ માત્ર યુઝરના બ્રાઉઝિંગ પેટર્ન જ નહીં પરંતુ બીજી અનેક વસ્તુઓની માહિતી ઍકઠી કરે છેઃ રિપોર્ટમાં ખુલાસો access_time 4:28 pm am IST દિલ્હી કોમી તોફાનો મામલે ઉમર ખાલિદના જામીન મંજુર : મુક્ત થયા પછી આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા દિલ્હી અદાલતે સૂચના આપી access_time 8:01 pm am IST પ્રવાસી મજૂરોનો ધસારો વધતાં વધુ ૧૩ ટ્રેન દોડાવવાનો નિર્ણય access_time 7:45 pm am IST સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો રિપોર્ટમાં દાવો access_time 7:46 pm am IST અફઘાનિસ્તાનમાં સૌથી લાંબી લડાઈને સમાપ્ત કરતું અમેરિકા access_time 7:48 pm am IST સરપંચે ક્લાસમાં ઘૂસીને શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું access_time 7:50 pm am IST રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેની 24,713 કરોડ રુપિયાના ડીલનું ભવિષ્ય હવે સુપ્રીમકોર્ટ નક્કી કરશે access_time 6:55 pm am IST ફેસબુક લાવશે ખાસ ‘ડેટિંગ એપ’ : માત્ર 4 મિનિટમાં 'સ્પાર્ક્ડ' એપ મારફત મળશે તમારો મનપસંદ પાર્ટનર access_time 6:51 pm am IST કોરોના મહામારીને કુદરતી આફત જાહેર કરો : ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 6:37 pm am IST ઇન્ડિયન અમેરિકન શ્રી નાગેશ રાવની ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે નિમણુંક : યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટીએ 12 એપ્રિલના રોજ કરેલી ઘોષણાં access_time 6:04 pm am IST ઇસરોના પૂર્વ વિજ્ઞાની નાંબી નારાયણનને જાસુસીના કેસમાં ફસાવવાનો મામલો સીબીઆઇને સોîપાયોઃ ૩ સભ્યોની પેનલ તપાસ કરશે access_time 5:35 pm am IST બોસ વારંવાર અશ્લિલ મેસેજ મોકલતો હોવાથી કંટાળી જતા મહિલા સરકારી કર્મચારીઍ સફાઇ કરવા માટેના દંડાવાળા પોîછાથી ધોલાઇ કરી access_time 5:34 pm am IST પૈગમ્બર સાહેબના કાર્ટૂન સબબ પાકિસ્તાનમાં ભારે હિંસા : ૭ના મોત, ૩૦૦ પોલીસ ઘાયલ : ફ્રાન્સે પાકિસ્તાનમાંથી તેના નાગરીકો અને કંપનીઓને તાત્કાલીક નીકળી જવા આદેશ આપ્યા access_time 4:57 pm am IST 'ડબલ એટેક'વાળા કોરોનાના સ્વરૂપે તાંડવ મચાવ્યું: દર્દીઓ થઈ રહ્યા છે ગંભીર access_time 10:31 am am IST વીમો વર્તમાન સંજોગો માટે યોગ્ય છે કે નહીં તે લોકો તપાસતા નથી access_time 3:51 pm am IST ડોકટરોએ સરકારને કરી અપીલઃ જલદી લગાવો લોકડાઉન access_time 3:52 pm am IST દેશભરમાં ૭૦% લોકો વેકસીન લઈ લેશે તો જ હર્ડ ઇમ્યુનીટી આવશે access_time 2:51 pm am IST કાર લોક થઇ ગઇઃ ગૂંગળાઇ જવાથી ત્રણ બાળકીનું મરણ access_time 3:53 pm am IST કાશ્મીરનું કોકડું ઉકેલવા દુબઇમાં ભારત અને પાક વચ્ચે યોજાઇ હતી ગુપ્ત બેઠક : રો-આઇએસઆઇના અધિકારી હતા સામેલ access_time 10:59 am am IST મોટી રાહત! ૧૫ દિવસ બાદ ઘટયા પેટ્રોલ-ડીઝલના ભાવ access_time 10:45 am am IST કોરોનાના સામાન્ય દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલનું જંગી પેકેજ લેવા મજબુર access_time 10:32 am am IST ' ખુલ્લા તલાક ' : હવે મુસ્લિમ મહિલા પણ પતિને તલ્લાક આપી શકશે : મહિલા દ્વારા આપવામાં આવતા ખુલ્લા તલ્લાકને મુસ્લિમ પુરુષો દ્વારા અપાતા તલ્લાક બરોબરનો દરજ્જો : કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો access_time 11:49 am am IST 'સંબંધ' દરમિયાન પુરૂષે મહિલાની મંજૂરી વગર કાઢી નાખ્યો 'સાધન' : હવે બળાત્કારનો કેસ દાખલ access_time 10:34 am am IST આળસ એ ખરેખર કબર છે ! કોરોનામાં આળસુ લોકોના મોતની સંભાવના વધુ access_time 10:37 am am IST કરદાતાઓ મીલ્કત તથા આવક ઘટાડવા બક્ષીસો કરે છે access_time 10:41 am am IST માણસાઈ મરવા પર થઈ મજબૂરઃ મૃતદેહોને કચરાની ગાડીમાં લઈ જવાયા access_time 10:46 am am IST રેલીઓ, ધાર્મિક આયોજનો અને કિસાન આંદોલન બન્યા સુપર સ્પ્રેડર access_time 12:43 pm am IST વિશ્વના 57 ગરીબ દેશોમાં અડધાથી વધુ મહિલાઓને જાતીય સંબંધ માટે ના પાડવાની સ્વતંત્રતા નથી : આફ્રિકન ખંડની મહિલાઓ સેક્સ દરમિયાન ગર્ભનિરોધકનો ઉપયોગ પણ કરી શકતી નથી : સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો અહેવાલ access_time 1:02 pm am IST વિડીયો કોન્ફરન્સમાં કેનેડિયન ધારાસભ્ય વિલિયમ એમોસ ' બર્થ ડે શૂટ ' માં જોવા મળ્યા : કપડાં બદલી રહ્યો હતો ત્યારે અચાનક વિડિઓ ચાલુ થઇ જતા આવું બન્યું : માફી માંગુ છું : ફરીથી આવી ભૂલ નહીં થાય access_time 1:25 pm am IST બળબળતા તાપમાં મુલાયમ ત્વચાની ખાસ કાળજી રાખવી જરૂરી : રક્ષણ મેળવવા શું કરશો? access_time 11:37 am am IST ભારતમાં વધુ ત્રણ વેક્સિનને મંજૂરી અપાય તેવી શક્યતા access_time 12:00 am am IST પૂણેમાં ૨૨ બેડની હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર જબ્બે access_time 12:00 am am IST છત્તીસગઢમાં કોરોના સંક્રમણ રોકવા 20 જિલ્લાઓમાં લોકડાઉન અમલી : તારીખ અને સમયગાળો અલગ-અલગ: માત્ર 8 જિલ્લાઓ લોકડાઉન મુક્ત access_time 12:00 am am IST ગુજરાત ઉત્તરપ્રદેશને ૨૫૦૦૦ રેમડેસિવર ઈન્જેક્શન આપશે access_time 12:00 am am IST દેશમાં વ્યાપક સ્તરે લોકડાઉન નહીં લગાવાય : નાણામંત્રી નિર્મલાસીતારમણ access_time 12:00 am am IST રાજસ્થાનના બધા શહેરોમાં નાઇટ કર્ફયુ : ૧૫ દિવસ સ્કૂલો - કોલેજો બધુ બંધ access_time 10:39 am am IST વિશ્વના સૌથી લાંબા લોકડાઉન બાદ બ્રિટન અનલોક થઈ ગયું access_time 12:00 am am IST દિલ્હીમાં કોરોનાનો કહેર વધ્યો : કેજરીવાલ એક્શન મોડમાં : કાલે લેફ્ટનન્ટ ગવર્નર સાથે સમીક્ષા બેઠક access_time 12:00 am am IST ભારત સરકાર રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા access_time 12:00 am am IST IPL -2021:સનરાઈઝર્સ હૈદરાબાદ છ રને હરાવતું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: શાહબાઝની એક ઓવરે બાજી પલ્ટી access_time 11:54 pm am IST ઓસ્ટ્રેલિયામાં 4 પોલીસ અધિકારીઓને ટ્રક નીચે કચડી નાખ્યા : નશો કરી ડ્રાયવિંગ કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય મોહિન્દર સિંઘને 22 વર્ષની જેલ સજા access_time 1:57 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નવગામ ભાટીયા, ગોંડલ નિવાસી હાલ રાજકોટ ઉષાબેન દિનેશકુમાર સુરૈયાનું દુઃખદ નિધન :સવારે સ્મશાન યાત્રા access_time 11:45 pm IST ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ગુજરાતમાં નેતાઓ દ્વારા ક્યાંક અનોખું, આક્રમક અને આશ્ચર્યજનક વલણ access_time 11:38 pm IST ચૂંટણી પહેલા ATS ટીમને મોટી સફળતા :વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ access_time 11:22 pm IST શું આપને મતદાર સ્લીપ નથી મળી ?:હવે નિરાશ થવાની નથી જરૂર : ચૂંટણી પંચે રસ્તો કર્યો સરળ: તમામ વિગત જાણો આંગળીના ટેરવે access_time 11:10 pm IST એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારવીનો રિડેવલપમેન્ટપ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો: 5,069 કરોડ રૂપિયાની બોલી access_time 10:59 pm IST નર્મદા જિલ્લા ભાજપે વધુ 3 આગેવાનોને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરતા આંક દસ થયો access_time 10:22 pm IST પ્રચારમાં નિકળેલા દેડીયાપાડા આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બીજેપીનાં ઇશારે પોલીસ પકડવા આવી હોવાનો આક્ષેપ access_time 10:21 pm IST
જેનુ મન અને ચિત્ત પાવન છે એજ પરમકૃપાળુ પરમાત્‍માને મેળવવાનો અધિકારી છે. જે દરેક જીવમાં દીન, દુઃખી તથા દુર્બળમાં બ્રહ્માને જુએ છે અને તેની સેવા કરે છ.ે એ જ વાસ્‍તવમાં સાચો ઇશ્વર ભકત છ.ે જે પરમાત્‍મા મંદિરોમાં છે એજ પરમાત્‍મા દરેક જીવમાં અને સૃષ્‍ટિના કણે કણમાં વ્‍યાપેલા છે. જીવની સેવાએ શિવસેવા છે નર સેવાજ નારાયણની સેવા છે. માનવ સેવા જ માધવની સેવા છે અને એટલે જ પંડીત ગુરૂદેવ શ્રી રામશર્માજીએ સાચુ જ કહ્યું છે કે ‘‘ઇશ્વર બંધ નહી હૈે મઠમે વહે તો વ્‍યાપ રહ્યા ઘરઘર મે'' છે. અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, પરંતુ પ્રકાશ માટે એક નાનકડો દીપ પ્રગટાવીએ તો પણ અંધકાર ગાયબ થઇ જાય છે. પ્રકાશમાં પ્રગટીકરણ સાથે જ અંધકાર ભાગી જાય છ.ે સવારે સુર્યોદય થતા જ આખી રાતથી અડ્ડો જમાવી બેઠેલો અંધકાર અદ્રશ્‍ય થઇ જાય છે. પ્રભાતમાં સુર્ય ઉગતા જ સમગ્ર આકાશ તેજોમય બની જાય છે અને પુથ્‍વી પરનો ડરામણો અંધકાર કયાં જતો રહે છ.ે તેની પણ ખબર પડતી નથી. આજ રીતે કામનાઓ અને કર્મ સંસ્‍કારોથી ભરેલુ ચિત્તરૂપી આકાશ આત્‍મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનના પ્રકાશ પેદા થતા જ ઝગમગી ઉઠે છે. પછી એ પ્રકાશમાં સાધકને પોતાના સાચા સ્‍વરૂપનુ઼ જ્ઞાન થાય છ.ે તે ચૈતન્‍ય પસ્‍વરૂપ જ્ઞાન દ્વારા અવિદ્યાનો નાશ કરીને આત્‍મારૂપી અખંડ બ્રહ્મનો સાક્ષાત્‍કાર કરી શકે છે. ત્‍યાર પછી તે પાપ-પુણ્‍ય, શુભ-અશુભ રાગદ્વેષ તેમજ સંશય-ભ્રમના બંધનોમાંથી મુકત થઇ જાય છે. આ સમગ્ર સૃષ્‍ટિ સંપૂર્ણ જગત તેમજ સકળ બ્રહ્માંડ પરબ્રહ્મ પરમેશ્વરની જ અભિવ્‍યકિત છે. સૃષ્‍ટિના કણેકણમાં એ બ્રહ્મનું તેજ પ્રસરી રહ્યું છે. આવી દ્રષ્‍ટિનો વિકાસ થયા પછી તેને સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે. આવા સાધકો બહારથી સામાન્‍ય દેખાય પરંતુ તેમનો આત્‍મા બ્રહ્મના પ્રકાશમાં સ્‍નાન કરતો હોય છે પરિણામે સામાન્‍ય લોકો જયાં સાંસારિક સુખ દુઃખ હરનાર લાભ એ યશ અપયશ માન-સન્‍માન વગેરે બંધનોમાં પડતા હોય ત્‍યારે રીઝાતા હોય કે પછી ખીજાતા હોય છે પરંતુ જેમનામાં બ્રહ્મનું તેજ હોય તેઓને નિરંતર આનંદિત અને પુલકિત રહે છ.ે દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪ (10:52 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ access_time 9:04 pm IST પ્રથમ તબક્કાના મતદાનમાં વિવાદ: ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો, વઢવાણમાં શાળાના દરવાજા બંધ કરાતા મતદારોના ઉગ્ર દેખાવો access_time 9:01 pm IST ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ access_time 8:56 pm IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 10 કેસ નોંધાયા:વધુ 8 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.212 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3788 લોકોનું રસીકરણ કરાયું access_time 8:39 pm IST ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ: પ્રથમ દિવસે ચાર સદી : સ્કોર 500 રનના આંકડાને પાર પહોંચ્યો access_time 8:23 pm IST ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટમાં પડકાર : મિશ્રાને આપવામાં આવેલ ત્રીજું એક્સટેન્શન સર્વોચ્ચ અદાલતના આદેશોનું ઉલ્લંઘન છે અને દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નષ્ટ કરવા સમાન access_time 8:15 pm IST
મિથુન – આ સપ્તાહ જીવનના સંઘર્ષ અને પરિશ્રમથી ભરેલું રહેશે. આવકની નવી તકોનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે નવા સંકલ્પ અને કાર્ય કૌશલ્યનો પરિચય કરાવવો પડશે. વેપાર માટે પ્રવાસ થશે. એકની સાથે અન્ય કામ પણ કરવામાં આવશે. નવા વ્યવસાયિક સંબંધો બનાવશે, તેમને ફાયદો થશે. આ સપ્તાહથી તમારા જીવનમાંથી અનુકૂળ વસ્તુઓ આવવાની શરૂઆત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. શનિદેવની અષ્ટમ ધૈયા ચાલી રહી છે પરંતુ તેઓ પોતાની રાશિમાં છે, તેથી પરેશાનીઓ અને અવરોધો આવશે, પરંતુ એવી કોઈ વસ્તુ નહીં હોય કે જેનાથી કામ અટકી જાય. વ્યવસાયિક કાર્યમાં લાભ થશે, માન-સન્માન પણ મળશે. તમે શ્રેષ્ઠ પ્રદર્શન માટે સંપૂર્ણ તૈયારીમાં હશો. તમારે તમારા સહકર્મીઓ સાથે વધુ મહેનત કરવી પડશે. આ અઠવાડિયે અન્ય શહેરો અથવા વિદેશી દેશોમાંથી નાણાકીય લાભ થઈ શકે છે અથવા બહારના લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. કન્યા, તુલા, વૃષભ રાશિ : તમારી રાશિનો સ્વામી બુધ હવે ઉદય પામ્યો છે, અંગત અવરોધો અને સમસ્યાઓ હવે ઓછી થવા લાગશે. ભાગીદારીમાં ખૂબ કાળજી રાખીને નિર્ણયો લેવા પડશે. જો તમે કોઈ કામ કરશો તો હવે અમુક અવરોધો ઓછા થશે, તમને સહયોગ મળશે. કામની ઝડપ પણ વધશે. બાહ્ય આવક વધશે અને તેનો તરત ઉપયોગ કરો. કર્કઃ- આ અઠવાડિયું તમને તમારી વ્યવસ્થાપન કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે. તમે તમારી કુલ શક્તિ અને શક્તિનો ઉપયોગ બે રીતે કરશો. એક તરફ ધંધામાં વધુ નફો મેળવવાનો પ્રયાસ થશે તો બીજી તરફ પારિવારિક અશાંતિ પર કાબૂ મેળવીને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરીશું. વિવાહિત જીવનમાં ચાલી રહેલી મડાગાંઠને સંભાળવા માટે, તમારા સ્વભાવ અને જીવનશૈલીમાં પરિવર્તન સ્વીકારવું તમારા હિતમાં રહેશે. દેવાનો બોજ વધશે. કોઈ નવી લોન લેશે. મીન, મેષ, તુલા રાશિ : નવી વ્યવસાયિક ભાગીદારીમાં તેના પર વિશ્વાસ કરશે, જેના વિશે તમારો અભિપ્રાય સારો નથી. કાગળની શક્તિને મજબૂત અને મજબૂત રાખો, તો જ તેનું રક્ષણ થશે. સંતાન સંબંધી થોડી ચિંતા રહેશે. કાર્યોમાં સાચા-ખોટાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કાયદાકીય ભૂલ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય લાભ માટે નવી પદ્ધતિનો ઉપયોગ કરશે, દવાઓ બદલશે. જો તમે કોઈ કામ કરશો તો કામનો બોજ વધશે, સહકર્મીઓ સાથે કુનેહપૂર્ણ વ્યવહાર અપનાવવાથી, તમારે તેમની પાસેથી સહકાર લેવો પડશે, ઘણા પ્રયત્નો પછી, દૈનિક આવકમાં થોડો વધારો જ થશે.
જો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદને પાત્ર બનવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી "હર હર મહાદેવ" અવશ્ય લખો, બધુ સારું થઈ જશે. August 5, 2022 મેષ, વૃષભ, મિથુન, કર્કઃ વેપાર સાથે જોડાયેલા લોકોને પ્રગતિ મળશે, તમારી આવકમાં વધારો થશે એવું આપી શકાય છે કે અધૂરાં કામ પૂરાં થશે, વડીલોનો આશીર્વાદ તમારા પર રહેશે. જેના કારણે તમને ધંધામાં વધુ ફાયદો થશે, તમારા બધા અટકેલા કામ પૂરા થશે, તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. લગ્નના નવા પ્રસ્તાવ મળી શકે છે, મનના તમામ તણાવ દૂર થશે. આ 4 રાશિના લોકો ભોલેનાથની ત્રીજી આંખમાં સ્થાયી થયા છે સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિકઃ સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. તમારા હૃદયની ઈચ્છાઓ પૂર્ણ થશે. પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે. તમારી મહેનતથી પૈસામાં વધારો થશે. તમારા ઉચ્ચ અધિકારીઓ તમારાથી વધુ પ્રસન્ન થશે, તમે પૈસા બચાવવામાં સફળ રહી શકો છો, તમારા પ્રયત્નોના આધારે તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેશો અને આ તમારા કાર્યને પૂર્ણ કરી શકે છે. અટકેલા કામ અને તમને કાર્યક્ષેત્રમાં થોડું કામ મળશે.તમારે નવી યોજના પર કામ કરવું પડી શકે છે, વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. કામ કરવામાં તમે ઉર્જાનો અનુભવ કરશો ધનુ, મકર, કુંભ, મીનઃ તમારો આવનાર સમય ખૂબ જ શુભ છે. આ રાશિના લોકોને ઘણા સ્ત્રોતોથી પૈસા મળી શકે છે અને તેમના જીવનમાં ખુશીઓ આવી શકે છે. આવનારા દિવસોમાં તમને લોટરી પણ લાગી શકે છે. આગામી દિવસોમાં સાચો પ્રેમ મળી શકે છે,પ્રેમ જીવનમાં સુખ-શાંતિ આવે,ધન-સંપત્તિના કામમાં તમને સારી સફળતા મળે.તમારા જીવનમાં ઘણી પ્રગતિ જોવા મળશે.
વિશેષ ગઈ કાલે સાંજે આસરે છ કલાકે તમે મને ચિઠ્ઠી લખી જણાવ્યું કે લાડની વાડી બદલીને ફિરંગીનાં દેવળ આગળ ધીશજી મહારાજની જગા છે ત્યાં સભા ભરવાનો ઠરાવ તમે કીધો છે. પણ એ જગા સભા ભરવાને લાએક નથી. એ કામનેવાસ્તે કોઈ સારી જગા જોવાની ઘણી જરૂર છે કે જેમાં સારા લોકને આવવાને હરકત રેહે નહીં, તથા જેમાં ઘણા જણાનો સમાસ થઈ શકે. ૨. તમે આજે બપોરનાં બે કલાકે સભા ભરવાનો વખત રાખ્યો છે, તે મારે તથા મારા મિત્રોને અનુકુળ નથી. મારા ઘણાએક મિત્રો જેઓ એ વખતે પોતપોતાના ઋદ્યમમાં લાગેલા હોય છે, તેઓથી આવવાનું બને તેમ નથી. ૩. વળી મારા સાંભળ્યામાં આવ્યું છે કે, તમે પોતાને બેસવા સારુ ખુરસી અથવા કોચની, અને બીજાઓને ભોંય પર બેસાડવાની ગોઠવણ કરી છે, તે યોગ્ય નથી, માટે તમારે કૃપા કરીને સહુને વાસ્તે એકસરખી બેઠક કરવી જોઈએ. અથવા શેઠ મંગળદાસની ઈસકોલમાં થોડા દહાડા ઉપર તમે પધાર્યા હતા તે વખતે જે ગોઠવણ થઈ હતી તેવી ગોઠવણ થાય તો પણ સારું. કેમકે એ સભામાં સભ્ય વિદ્વાન પ્રતિષ્ઠિત ગૃહસ્થો આવશે એવી અપેક્ષા છે. માટે તેઓનો તેઓની યોગ્યતા પ્રમાણે સત્કાર થવો જોઈયે. ૪. જે પ્રમાણે અત્રે સુપરીમર્કોટ વગેરે ઇનસાફની જગામાં વાદી પ્રતિવાદી પોતપોતાના હીમાયતિઓની મદદથી સલુકાઈથી પોતાનું કામ ચલાવે છે તે પ્રમાણે આપણું કામ ચાલે અને કાંઈ ક્તપાત ઋઠે નહીં, તેને વાસ્તે પોલીસની તરફનો તમે શો બંદોબસ્ત કીધો છે તે કાંઈ જાણવામાં આવ્યો નથી. ૫. પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબતમાં બંને તરફથી જે તકરાર ઋઠે તે લખી રાખીને તેના ઉપર નિષ્પક્ષપાત અભિપ્રાય આપવાને, તથા લોકોમાં પ્રસિદ્ધ કરવાને રાખરખાવટ ન રાખે એવા પ્રમાણિક પંચ નેમવાની જરૂર છે. એ પંચ, સભામાં વાદવિવાદ કરવાસંબંધી જે કાયદાઓ ઠેરવે તે પ્રમાણે ચાલવાને બંને પક્ષવાળાઓએ અગાઉથી જ કબુલ થવું જોઈયે. ૬. વાદવિવાદ કરવાનું કામ ગુજરાતીભાષામાં જ રાખવું, કે જેથી કરીને તમારા વૈષ્ણવ વગેરે જેઓ ત્યાં એ વિષય સાંભળવાને હાજર થયા હોય, તેઓ સમજી શકે. ૭. એ ઉપર લખેલી કલમો વિશે તમે શો બંદોબસ્ત કરવા માંગો છો તે કૃપા કરીને આ ચિઠ્ઠી પોંહોચ્યા પછી બે કલાકની અંદર તમારે હમને લખી જણાવવું, કે જેથી હમને વિચાર કરવા સુઝે, પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબત વિશે સભા મેળવવી, તથા કામ શી રીતે ચલાવવું એ બાબત આપણે બેઉએ અગાઉથી બંદોબસ્ત પત્રદ્વારે કરવો જોઈયે. સંવત ૧૯૧૬ ના ભાદરવા સુદ ૫ વાર ભોમ્મે ૮ કલાકે. તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0