text
stringlengths
450
101k
મિત્રો તમે જાણો છો કે પતિ પત્નીનો સંબંધ પાછળના જન્મમાં પણ કોઈને કોઈ સંબંધ હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વિવાહ પતિ-પત્ની વચ્ચેનું એવો સંબંધ હોય છે જે ને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાતું નથી. વિવાહ એ બંધન છે જેમાં અગ્નિના સાત ફેરા લઈને અને ધ્રુવના તારાની સાક્ષી માનીને બે તન મન અને આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. હિન્દુ ધર્મમાં 8 પ્રકારના વિવાહ વિશે કહેવામાં આવી છે જેમાં બ્રહ્મ વિવાહ ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે બ્રહ્મ વિવાહ સંપન્ન થયેલા વિવાહમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પોતાનાપણું, સલમાન અને સંબંધ ના મહત્વ વિશે સમજાવવામાં આવે છે. પરિવારને પૂર્ણ સંમતિથી કરવામાં આવેલા બ્રહ્મ વિવાહમા બંને પતિ-પત્ની એકબીજાનું સન્માન રાખીને પરસ્પર પ્રેમ પુર્વક જીવન જીવવાનું વચન આપે છે. સાથ ફેરા વખતે લેવામાં આવેલા વચન ને દરેક વખતે યાદ રાખીને તે પોતાના કુળ અને ખાનદાન ના સન્માનનું પણ ધ્યાન રાખે છે. તેરા સમય લેવામાં આવેલા સાત વચન ખૂબ જ મહત્વ છે. વિવાહ ના સાત વજનમાં 4 વચનનો છોકરાના અને ૩ વચનો છોકરી ના હોય છે. સાત વચન ના કારણે તે બંને એકબીજા માટે પ્રેમ આસક્તિ અનુરાગ થી ભરાઈ જાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેમનો આ જન્મમાં તો શું આગલા જન્મોમાં પણ અલગ થવું સંભવ નથી. જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજાને બેપનાહ પ્રેમ કરે છે તો અવશ્ય આ પ્રેમ આગલા જન્મમાં કોઈને કોઈ રીતે તેમને એક કરી દે છે. જ્યારે બે લોકોમાં પ્રેમ અને સ્નેહ થઈ જાય છે ત્યારે તે હંમેશા માટે એક થઈ જાય છે. તમે જોયું હશે કે કોઈ સ્ત્રી કે પુરુષની પહેલીવાર જોવાથી તમારા મનમાં એક અજીબ પ્રકારનો આકર્ષણ પેદા થાય છે તું ઘણી વાર કોઈને જોવાથી તેના પ્રત્યે નફરત થઈ જાય છે તેનું કારણ પણ આપણા ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવી છે. આપણું અચેતન મન આપણે આગલા પાછલા જન્મનું બધી સ્મૃતિને સંચીત કરે છે. જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ જે આપણા પાછલા જન્મનું સાથી હતો તો આપણે તેના સંપર્કમાં આવવાથી તેના મન સાથે જોડાઈ જઈએ છીએ. તેના કારણે આપણે એકબીજા પ્રત્યે પ્રેમ અને સમર્પણના ભાવ થી ભરાઈ જઈએ છીએ. આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા અને તેની સાથે વાત કરવા ના ભાવ ઊપજે છે.
ઓ આર સી મધુબેન રાઠવા નાં જણાવ્યા અનુસાર તારીખ ૫/૧૦/૨૨ ના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલકાનાં એક ગામ માંથી એક મહિલાનો કૉલ આવ્યો હતો. અને જણાવેલ કે મારા જેઠ મારકુટ કરી, અપ શબ્દો બોલે અને તમને પકડી ને તેના વાસ્ત્રો ફાડી આપ્યા છે અને હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમ…. ૧૮૧ અભયમ માં કૉલ આવતાની સાથે ૧૮૧ ટીમ ઘટના સ્થળે જવા નીકળી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ અભયમના કાઉન્સેલર ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચી ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ ડિમ્પલ બેન દ્વારા પીડિતા બહેન નું કાઉન્સિલ કર્યુ. પીડિતા બહેન દ્વારા જાણવા મળ્યું કે તેમના જેઠ તેમને મારકુટ કરે,તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી.અને તેને બે દિવસ માં જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. સરકારી હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમના પતિ બહાર ગામ રહે છે.અને પીડિતા બહેન તેના નાના બાળકો સાથે એકલા રહે છે તેથી અવર નવર હેરાન કરે છે. પીડિતા બહેન ને તેના જેઠ તેના વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થયને આવી તેણે મહિલાને તેમના ઘરમાં ધસેડી લઈ ગયેલ . અને તેમાં મહિલાને નાકની સોનાની નથણી પણ ખોવાય ગયેલ.અને મહિલાને બ્લાઉઝ,અને ચણિયા જેવા વસ્ત્રો ફાડી આપેલ. તેના જેઠ આમ નશામાં આવી રોજ હેરણન કરે છે.પીડિતાને નાના બાળકો પણ છે તે ડરી ગયેલ અને ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ તેમના જેઠ સાથે વાતચિત કરતા તે થોડા નશામાં છે તેમ જણાતું હતું અને તે GRD પોલીસ છું તેમ કહી ઘરમાં બધાને દબાણમાં રાખે છે. મહિલા ના જેઠ સાથે વાતચિત કરતા તે મહિલાને હજી પણ પહેરેલા બધા વસ્ત્રો ઉતારી લઈશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ . મહિલાને ધમકી આપી અપ શબ્દો બોલતા હતા. પછી મહિલાને કાયદાકિય જાણકારી આપી મહિલાના જેઠ રોજ ખુબજ ધમકી આપે અને આજે તેમને પંપે પાણી ભરવા આવેલ ત્યાંથી તેના ઘરમાં લય ગયેલ અને ખાટલામાં સુવડાવી તેના વસ્ત્રો ફાડી આપેલ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. તે દરમિયાન મહિલાએ બુમા બૂમ પાડતા આજુ બાજુના બહેનો બચાવ્યા હતા. ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા દ્વારા ગભરાયેલ મહિલાને શાંત કર્યા પછી કાઉન્સિલલીંગ કરી મહિલાને આત્મ વિશ્વાસ આપેલ. પીડિતા બહેન ને કાયદાકીય જાણકારી આપી પછી આગની પોલીસ કાર્યવાહિ માટે સલાહ માર્ગદર્શન આપેલ . ત્યારબાદ તેમને આગળની પોલીસ કાર્યવાહી કરવામાં માટે ગોધરા તાલુકા પોલસ સ્ટેશન માં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી મહિલાની આગળની જે તે કાર્યવાહિ પોલીસ સ્ટેશનમાં કરાશે.
ભાવનગર તા. ર૦ :.. ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર બંધ મકાનને નિશાન બનાવી કુલ રૂ. પ.૧૪ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. શહેરમાં ચોરીનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. તસ્કરોનાં તરખાટથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે. ચોરીનાં પ્રથમ બનાવમાં શહેરનાં ચિત્રા વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ નાનજીભાઇ રાઠોડનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી ૩પ હજાર રોકડા અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧૦રપ૦૦ ની બાજુમાં રહેતાં ઉમેશભાઇ બારૈયાના મકાનને પણ નિશાન બનાવી રોકડા ત્થા ઘરેણા મળી રૂ. ૧૯૧૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. ચોરીનાં ત્રીજા બનાવમાં શહેરનાં દેસાઇનગર પેટ્રોલ પંપ પાસે ઋષીરાજનગરમાં રહેતાં રાઘવભાઇ મધુસુદનભાઇ ચૌહાણ પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનનાં તાળા તોડી તસ્કારો ટીવી કેમેરા, ઘડયાળ ૭પ હજાર રોકડા મળી કુલ રૂ. ૩૮૮૭૦૦ ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતાં. ચોરીનાં ચોથા બનાવમાં શહેરનાં સુભાષનગર વિસ્તારમાં ધર્મરાજ સોસાયટીમાં પ્લોટ નં. ર૯ માં રહેતાં વકીલ પ્રવિણભાઇ વામનલાલ પટેલ પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તેનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. ૪૬૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. આમ ચોરીનાં ચાર બનાવોમાં તસ્કરો કુલ રૂ. પ૧૪૯૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (પ-૧૧) (11:56 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST હવે ૩ નહિ પણ ૪ વર્ષે મળશે ગ્રેજયુએશનની ડિગ્રી access_time 10:32 am IST રાજસ્‍થાનમાં પાક રેન્‍જર્સના ફાયરિંગનો BSFએ આપ્‍યો જડબાતોડ જવાબ access_time 10:31 am IST માફિયાની સામે કડક પગલાં ભરવા SPને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્‍યાં access_time 10:27 am IST ૨૩૦ મુસ્‍લિમ ઉમેદવારો ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાઃ માત્ર ૧નો વિજય થયો access_time 10:26 am IST
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક શામળ કૃત પુસ્તક ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ વિશે સાહિત્યકાર નરેશ વેદ અને સાહિત્યસર્જક અખો કૃત પુસ્તક ‘અખેગીતા’ વિશે સાહિત્યકાર દલપત પઢિયારે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. Advertisement સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. આ પણ વાંચો…સ્કિન કેરઃ ચહેરાની સુંદરતા વધારવા માટે અપનાવો જોરદાર નુસખા, સૂતા પહેલા કરી લો આ કામ શ્રી નરેશ વેદ : શામળની ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ પદ્ય વાર્તા છે.આ વાર્તા આજે સરળ અને રોમેન્ટિક વાર્તા લાગે છે. પરંતુ એ જમાનાના સંદર્ભમાં આ વાર્તા આધુનિક છે.છપ્પા, દોહરા અને ચોપાઈમાં લખાયેલી આ વાર્તામાં અલંકારો પણ વપરાયા છે.સાહિત્યકાર નવલરામે શામળને વાણીયાનો કવિ કહ્યો છે. શામળ પદ્ય વાર્તામાં ઉખાણાં મૂકે છે અને સમસ્યાની ગોઠવણી કરે છે.શામળની વાર્તામાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વાસ્તવ ને મૂલ્યનો બોધ પ્રાપ્ત થાય છે. શ્રી દલપત પઢિયાર : મધ્યયુગનો સમર્થ વેદાંત કવિ એટલે અખો.અખાને પુસ્તકોથી પણ વધારે લોકોએ સાચવ્યો છે. ‘અખેગીતા’ રસતૃષા નહીં પણ રંજનતૃષા સંતોષે તેવી કૃતિ છે.કબીર અને અખાનું ઓજસ સમાન છે.અખેગીતા ૪૦ કડવાની કૃતિ છે.દર ૪ કડવા પછી ૧ પદ એમ ૧૦ પદ પણ સામેલ છે.૬ પદ ગુજરાતી છે અને ૪ પદ હિન્દી છે. રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews
તિહાર જેલના પૂર્વ ડીજી અને પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ તિહાર જેલમાંથી ‘આપ’ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના લીક થયેલા વીડિયો પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, તેમણે કહ્યું, “તે જેલ પ્રશાસનની ભૂલ છે, કારણ કે તે રાજકીય વ્યવસ્થાને રિપોર્ટ કરે છે. જ્યારે તેમના પોતાના મંત્રીઓ જેલમાં હોય ત્યારે તેઓ કેવી રીતે કાર્ય કરશે? જો નિયમો પરવાનગી આપે તો તેમના (સત્યેન્દ્ર જૈન) સસ્પેન્શન અથવા બરતરફીની ભલામણ ઉપ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કરી શકો છો. કિરણ બેદીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને કદાચ ખબર ન હતી કે તિહાર જેલમાં દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે. બધું રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “તેની તપાસ થવી જોઈએ કે શું તેમને (સત્યેન્દ્ર જૈન)ને પણ પગાર આપવામાં આવી રહ્યો છે? જો તેમને માસિક પગાર મળી રહ્યો છે, તો તેના બદલામાં તેઓ શું કામ કરે છે? શું તેમણે જેલમાં તેમની ઓફિસ ખોલી છે?” તેમને મંજૂરી કોણે આપી? આ કરવા માટે?” આજે તિહાડ જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સંભવતઃ બહારથી મંગાવેલું ભોજન ખાતા જોવા મળી રહ્યા છે. આ પહેલા તેમનો જેલની અંદર મસાજ કરાવતો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ કર્યા છે.
ચંદીગઢ : હરિયાણા સરકારે ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યએ લોકડાઉન 5 જુલાઇ સુધી લંબાવાનો હુકમ જાહેર કર્યો છે, જો કે, આ દરમિયાન થોડી છૂટછાટોનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટમાં ચિંતા વધી જોકે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચિંતા ઊભી થઈ છે. દરમિયાન કેન્દ્રએ રાજ્યોને જાગ્રત રહેવા જણાવ્યું છે. હરિયાણા સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે હરિયાણાના ફરીદાબાદમાં એક ડેલ્ટા પ્લસ વેરિએન્ટ દર્દી પણ મળી આવ્યો હતો. હરિયાણામાં કોરોનાની સ્થિતિ હરિયાણામાં શનિવારે કોરોના વાયરસથી 17 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે રાજ્યમાં કુલ 121 નવા કેસોથી 7,68,263 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 9,368 લોકોના સંક્રમણથી મોત નીપજ્યાં છે. બુલેટિન મુજબ ગુડગાંવ, હિસાર, પાણીપત અને ભિવાની જિલ્લામાં બે લોકોના મોત થયા છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation સંઘર્ષમાંથી સુખનો સૂરજ ઉગ્યો / આ 7 વર્ષની બાળકીને ઓનલાઇન અભ્યાસ કરવાની ઇચ્છા પૂર્ણ થઈ ટ્વિટરને મોટો ફટકો / નવા IT કાયદા અંતર્ગત કરવામાં આવી હતી નિમણૂંક, ભારતમાં ટ્વિટરમાં ફરિયાદ અધિકારીનું રાજીનામુ By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
એમેઝોનના ડીજીટલ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન મેગા સેલ ચાલી રહ્યો છે. અહીંથી ગ્રાહક પ્રખ્યાત આધુનિક ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકે છે. આ સેલમાં 5G સ્માર્ટફોન Galaxy M42 પર ભારી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. સેમસંગ ગેલેકસ M42 5G બે સ્ટોરેજ ઓપ્શન 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB વેરિએન્ટમાં આવે છે. ફોનના સામાન્ય વેરિયંટની કિંમત 21,999 રૂપિયા છે. ત્યાં, ફોનનું ટોપ પ્રકારમાં 23,999 રૂપિયામાં આવે છે. પરંતુ ઓફર હેઠળ ફોનને ઓછી કિંમતમાં ખરીદીને વસાવી શકો છો. સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન આજે આપણે સેમસંગ F23 (5G) મોબાઇલની માહિતી અંગે ચર્ચ કરીશું. આ મોબાઇલ 6 GB RAM, 128 GB ROM અને 5000 mAh બેટરી સાથે આ ફોન આવે છે. અને આ મોબાઇલમાં ખાશ વાત એ છે કે Qualcomm Snapdragon 750G પ્રોસેસર સાથે આ મોબાઇલ એમેજોન આવે છે. પોસ્ટ ઓફિસની નવી સ્કીમ : રૂપિયા 4950/- સુધી માસીક આવકની યોજના સેલમાં ફોનને HDFC બેન્ક કાર્ડથી ખરીદવા પર 2,000 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. એ ઉપરાંત એમેઝોન પર 1000 ની કુપન આપવાંમાં આવી રહી છે. સાથે જ એની ખરીદી પર એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI નો પણ ફાયદો આપવામાં આવે છે. સેમસંગ કંપનીનો સૌથી સસ્તો 5G ફોન ફીચર્સ તહેવારોની સિઝનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આવી મોટી અપડેટ, જાણો આજના ભાવ આ ફોન 6.6 ઇંચ HD+ ઇન્ફિનિટી-U ડિસ્પલે સાથે આવે છે, જે દિવસના ઉજાસમાં પણ તમે ખુબ સારી વ્યલિન્ગ આપશે. પ્રોસેસર તરીકે આ ફોનમાં Snapdragon 750G ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન બ્લૅજીંગ ફાસ્ટ LPDDR4x 8GB RAM સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. સેમસંગનો નવો એન્ડ્રોઇડ 11 આઉટ ધ બોક્સ One UI 3.1 પર કામ કરે છે.
સમજણમાં જ સુખ રહેલું છે. દુઃખો કેવળ સમજણના અભાવના કારણે ઉદ્ભવે છે. એ જ દુઃખને સકારાત્મક સમજણથી વધાવીએ તો કેવા સુખની અનુભૂતિ થાય છે તે જોઈએ. બીજી સાંખ્ય સમજણ – પંચભૂતથી બનેલા આ જગતમાં જીવ-પ્રાણીમાત્રથી માંડી ભૌતિક પદાર્થમાત્ર બધું જ નાશવંત છે. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ અવિનાશી નથી. પંચભૂતાત્મક આ બ્રહ્માંડમાં જે નાશવંત છે તેમાં જેટલી આસક્તિ અને પ્રીતિ વિશેષ હોય તેટલા દુઃખી થવાય અને તેને વિષે જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા સુખી રહેવાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સુખી થવાના ઉપાય રૂપે સાંખ્ય વિચાર દૃઢ કરાવતાં પહેલા પ્રકરણની બીજી વાતમાં કહ્યું છે કે, “સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહિ ને સાંખ્ય વિના અરધો સત્સંગ કહેવાય માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો.” ગમે તેટલું મોટું આભ ફાટી પડે તેવું દુઃખ આવ્યું હોય તોપણ સાંખ્ય એ એવી સમજણ છે કે જેનાથી આંખના પલકારામાં દુઃખ દૂર કરી શકાય છે. સાંખ્ય સમજણ ચિંતા રહિત કરી દે છે. ગમે તેવી સ્થિતિ-પરિસ્થિતિમાં પણ હિંમત સાથે ટકી રહેવાનું બળ રહે છે. સાંસારિક જીવનમાં પોતાને વિષે અને અન્યને વિષે એમ બેયને વિષે સાંખ્ય સમજણ દૃઢ કરવી જ પડે. પોતાના જીવનમાં લાંબા સમય માટે દૈહિક માટે દૈહિક શારીરિક માંદગી આવે, ગમે તેટલી દવા કરાવવા છતાં રોગનું નિદાન ન થાય અથવા તો કોઈ દવા લાગુ જ ન પડે કે દિવસે દિવસે રોગની પીડા વધતી જાય તેવા સમયમાં બહુધા બિમારીના દુઃખ કરતાં માનસિક રીતે વધુ દુઃખી થઈ જતા હોય છે. ક્યારેક સત્સંગ કરવા છતાં, ભજન-ભક્તિ કરવા છતાં દેહના દોષ પીડે, તેની સામે લડવા છતાં હારી જવાય એવા સમયમાં સાંખ્ય સમજણે કરીને દૈહિક તથા માનસિક બિમારીનું અને દેહના દોષોનું એમ બંને દુઃખ દૂર થાય છે. જે કંઈ રોગ છે, દોષો છે તે દેહના છે, પીડા દેહને થાય છે. દેહ તો નાશવંત અને ખોટો છે. આત્મા તેનાથી નોખો છે અને આત્માને શ્રીજીમહારાજે કૃપા કરી અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. તેને વિષે કોઈ રોગ પણ નથી અને કોઈ દોષ પણ નથી. આવી સાંખ્ય સમજણથી દેહનાં દુઃખ અને દોષ બેયથી પર થઈ શકાય છે. દેહના દોષે કરીને દુઃખી ન થવાની સમજણ કરાવતા શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું એમ જાણીને ચિત્તના સારા-ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું.” ઘર-પરિવારમાં કોઈ સ્વજન ધામમાં જાય ત્યારે ગમે તેવા હિમાલય જેવા અડગ હોય, શૂરવીર હોય તેમની સ્થિતિ પણ ડગી જતી હોય છે. કારણ કે પોતાના દેહનાં સગાં-સંબંધીને જ પોતાનાં સાચાં સગાં મનાયાં છે અને એને વિષે જ મમત્વ દૃઢ થયેલું છે તેથી તેનો વિયોગ અસહ્ય થઈ પડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મૃત્યુ નિશ્ચિત છે.” મનુષ્ય પોતે અનુભવે છે કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આજે નહિ તો કાલે, કોઈ પણ નિમિત્તે દરેકનો નશ્વર દેહ તો પડવાનો જ છે. છતાં પણ દરેક વ્યક્તિ ‘હું અને મારો પરિવાર સદાય અમર રહેવો જોઈએ’ એવા જ ભ્રમમાં ફરે છે. પરિણામે જો પરિવારમાં કોઈ નાનું બાળક પણ ધામમાં જાય તો દુઃખી દુઃખી થઈ જાય. સત્સંગી થયા પછી સાંખ્ય સમજણ તો કેળવવી જ પડે તો સદાય સુખી રહેવાય અને શ્રીજીમહારાજનો રાજીપો પણ એવા સાંખ્ય સમજણવાળા હરિભક્તો ઉપર જ થાય છે. સંવત 1876ની સાલમાં ગઢપુરમાં શ્રીજીમહારાજ વિચરણ કરી પધાર્યા. સમગ્ર ગઢપુરમાં આનંદ-ઉત્સવ થઈ ગયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોને કથાવાર્તાથી બળિયા કરતા હતા. આ અરસામાં દાદાખાચરના દરબાર ગઢમાં પાંચુબાનાં નાનાં દીકરીને ગંભીર મંદવાડ થયો અને થોડા જ સમયમાં તેઓ દેહ મૂકી ધામમાં ગયાં. સમગ્ર દરબારમાં બધા શોકાતુર થઈ ગયા. બાઈઓ રિવાજોને આધીન થઈ રુદન કરવા લાગ્યાં. શ્રીજીમહારાજે સૌને ધીરજ આપતાં કહ્યું, “અમે વનવિચરણમાં હતા ત્યારે એક ડોશીએ અમારી ખૂબ સેવા કરી હતી. તેથી તેમનું પૂરું કરવા અહીં અમે સત્સંગમાં જન્મ ધરાવ્યો હતો. માટે તેમને અમે અમારી મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે માટે કોઈ શોક કરશો નહીં. હીરાબાને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે. આવા મંગળ પ્રસંગે કોઈ શોક કરવો નહિ, આનંદ કરવો.” પરંતુ સામાજિક રિવાજો મુજબ બાઈઓ રુદન કરતાં હતાં; જે શ્રીજીમહારાજને ન ગમ્યું. આ વાતની દાદાખાચરને ખબર મળતાં તેઓ તરત જ શ્રીજીમહારાજ પાસે આવ્યા અને સામાજિક રિવાજો વિષે વાત કરી. બાઈઓ વતી ક્ષમા માંગી. એ વખતે શ્રીજીમહારાજે દાદાખાચરને સાંખ્ય સમજણ વિષે વાત કરતાં કહ્યું કે, “દાદા, જ્ઞાનનો અંત સમજણની સ્થિતિ છે. એવી સાંખ્ય સમજણ થાય ત્યારે જગતમાં જે કાંઈ દેખાય છે તે નાશવંત જ છે એવું ભાસે. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિમાં હેત, પ્રીતિ કે વાસના ન રહે કે તેને વાસ્તે હાયવોય ન થાય.” બીજે દિવસે બ્રહ્મચારી દરબાર ગઢમાં થાળ લેવા ગયા. બ્રહ્મચારીએ બાજોઠ પર મહારાજને બિરાજમાન કરી ઢાંકેલો થાળ ખોલ્યો તો અંદર માત્ર ભૈડકું જ હતું. થાળમાં ભૈડકું જોઈ મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી, આ શું છે ?” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ, અત્યારે દરબાર ગઢમાં હીરાબાનો શોક છે. માટે સામાજિક રિવાજ મુજબ બાર દિવસ સુધી આવો જ થાળ આવશે.” મીંઢીઆવળ અને મરચાંના ગોળા જમાડનારા મહારાજ હસતા-હસતા ભૈડકું જમાડવા લાગ્યા. શ્રીજીમહારાજ જમાડી રહ્યા હતા એ વખતે એક બાઈ માથે ઘીનો ગાડવો લઈ આવ્યાં. પંચાંગ પ્રણામ કરી બેઠાં. મહારાજે તરત જ કહ્યું, “અહો ! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરનાં છો ?” બાઈએ બે હાથ જોડી કહ્યું, “હા મહારાજ, ભગતે આ ઘીનો ગાડવો લઈ આપનાં દર્શને મોકલી છે.” મહારાજે પૂછ્યું, “ભગત, મજામાં તો છે ને ?” ત્યારે બાઈએ કહ્યું, “મહારાજ, આપ મળ્યા ત્યારથી આપની કૃપાએ ભગત સુખી જ હતા પણ હવે વધુ સુખિયા થયા.” શ્રીજીમહારાજે જાણતા હોવા છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું, “બાઈ, તમે શું બોલ્યા ? કાંઈ આ બધા સમજે તેમ બોલો.” ત્યારે બાઈએ ચોખવટ કરતાં કહ્યું, “મહારાજ, આપે 20 વર્ષથી એક મહેમાન રૂપે દીકરાને સાચવવા આપ્યો હતો તેને દયા કરી અમારા કરતાં વહેલા મૂર્તિના સુખમાં મૂકી દીધો. દીકરો હતો ત્યાં સુધી તેના માટે ભગતને થોડીઘણી ચિંતા રહેતી પણ હવે કોઈ ચિંતા નથી. દીકરાની ક્રિયા પતાવી ભગત ખેતરે જતા રહ્યા અને મને ઘીનો ગાડવો લઈ અહીં મોકલી દીધી જેથી કોઈ કાણ-મોકાણ કરવા આવે જ નહીં.” દેવજી ભગત અને તેમનાં ઘરનાંની આવી સમજણની સ્થિતિ જોઈ શ્રીજીમહારાજ ખૂબ જ રાજી થયા અને ઘીના ગાડવા તરફ હાથ કરી પાંચુબાને કહ્યું, “આ ગાડવો હમણાં રાખી મૂકો. હીરાબાનો શોક ઊતરે પછી થાળમાં ઉપયોગ કરજો.” બાઈઓ શ્રીજીમહારાજનો સાંખ્ય દૃઢ કરાવવાનો મર્મ સમજી ગયાં અને સર્વે શોક ટાળી સાંખ્ય સમજણ દૃઢ કરી મહારાજને રાજી કર્યા. સમજણના અભાવે પાંચુબાની એક નાની દીકરી ધામમાં ગઈ તોપણ દુઃખી દુઃખી થઈ ગયાં; જ્યારે દેવજી ભગતનો એકનો એક જુવાનજોધ 20 વર્ષનો દીકરો ધામમાં ગયો છતાંય ભગત અને તેમના ઘરનાં આનંદમાં રહી શક્યાં. કારણ કે તેમણે સાંખ્ય સમજણે કરીને દીકરા અને સંસાર પ્રત્યેનો મોહ-આસક્તિ ટાળી દીધાં હતાં. દેહનાં સગાં સંબંધીનો વિયોગ થાય ત્યારે કેવી સમજણ રાખવી તે સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં કહ્યું છે કે, “કાં જે ઘરમાં દશ માણસ હોય ને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે એમ માનવું.” એવી રીતે આપણા જીવનમાં પણ જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા જ ગમે તેવા સંજોગોમાં પણ સુખી રહી શકાય. તેની વિશેષ માહિતી સાથે મળીશું આવતા અંકે...
પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા ? નવી દિલ્હી :ચોરોએ જર્મનીના એક મ્યુઝિયમમાંથી આશરે 1.4 મિલિયન પાઉન્ડના સોનાના સિક્કાની ચોરી કરી છે.ભારતીય રૂપિયામાં આ પ્રાચીન અને દુર્લભ સિક્કાઓની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. પોલીસનું કહેવું છે કે ચોરોએ 9 મિનિટમાં આ કામ કર્યું છે. તેઓએ મધ્યરાત્રિએ બાવેરિયાના માન્ચિંગમાં મ્યુઝિયમમાંથી સેન્કડો સિક્કાઓની ચોરી કરી હતી. પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા? આ ચોરીનો અગાઉની કોઈ ચોરી સાથે સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.ચોરી બાદ બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફ મ્યુઝિયમમાં આવ્યો ત્યારે તેમને ફ્લોર પર તૂટેલા કાચ પડ્યા હતા અને સોનાના સિક્કા ક્યાંય મળ્યા ન હતા. પોલીસને શંકા છે કે આ સિક્કાઓની ચોરી પાછળ સંગઠિત ગુનેગાર ગેંગનો હાથ છે. આથી પોલીસ જૂની ચોરીઓને આ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. આવો જ એક કિસ્સો વર્ષ 2017માં જર્મનીના બર્લિનમાં જોવા મળ્યો હતો. તે સમયે ચોરો 100 કિલો સોનાના સિક્કા ચોરી ગયા હતા. બે વર્ષ પછી ડ્રેસ્ડનના ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમમાંથી 21 હીરાના ઘરેણાં ગુમ થયા. ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી (11:56 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
નવી દિલ્હી: ભારત સરકાર ચીનના બદઈરાદાઓના કાયમી ઉકેલરૂપે પૂર્વોત્તરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઇ રહી છે. આશરે 2000 કિમી લાંબો હાઈવે અરુણાચલ પ્રદેશની લાઈફલાઈન અને ચીન સામે ભારતની કાયમી ગ્રાઉન્ડ પોઝીશન લાઈન પણ સાબિત કરશે. આ યોજનાના વ્યૂહાત્મક મહત્ત્વ અંગે વાત કરીએ તો તે ભારત-તિબેટ વચ્ચે ખેંચાયેલી સીમા રેખા મેકમોહન લાઈનથી થઈને પસાર થશે. અંગ્રેજોના વિદેશ સચિવ હેનરી મેકમેહોને સરહદ તરીકે તે રજૂ કરી હતી અને ભારત તેને જ અસલ સરહદ માને છે, જોકે ચીન તેને ફગાવે છે. આ હાઈવેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને કરશે. સૈન્ય લોજિસ્ટિક સપોર્ટ આપશે. ફ્રન્ટિયર હાઈવે તવાંગ બાદ ઈસ્ટ કામેંગ, વેસ્ટ સિયાંગ, દેસાલી, દોંગ અને હવાઈ બાદ મ્યાનમાર સુધી જશે. આ યોજનાથી શું ફાયદો થશે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. તો જાણી લો કે ચીન જ નહીં, મ્યાનમારની સરહદ પણ સુરક્ષિત થશે. સરહદી ક્ષેત્રથી પલાયન રોકવામાં મદદ મળશે. હાઈવેની આજુબાજુ વાઈબ્રન્ટ વિલેજ વિકસિત થવાથી એ સુના ગામો પર નજર રાખી શકાશે જેમને ચીન વસાવી રહ્યું છે. ત્રણ હાઈવે મળીને એક થશે અરુણાચલ પ્રદેશમાં બે નેશનલ હાઈવે પહેલાથી જ છે - ટ્રાન્સ અરુણાચલ હાઈવે અને ઈસ્ટ-વેસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર. હવે આ ત્રીજા હાઈવે સાથે રાજ્યના તમામ કોરિડોર પરસ્પર મળી જશે અને દૂરના વિસ્તારો સુધી રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. સંપૂર્ણ અરુણાચલને જોડશે આ હાઈવે અરુણાચલના તમામ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોને કનેક્ટ કરશે. તેમાં તવાંગની કે માગો-થિંગબૂને વિજયનગરથી થઈને અપર સુબનસિરી, દિબાંગ ઘાટી, છાગલાગામ અને કિબિથૂ વચ્ચે હાઈવે કનેક્ટિવિટી અપાશે. પૂર્વોત્તરમાં પણ થશે જી20ની બેઠકો ભારત જી20ની કેટલીક બેઠકો પૂર્વોત્તર રાજ્યોમાં પણ યોજશે, જેથી અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. આયોજનના ભાગરૂપે એક બેઠક મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ યોજાશે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે 2022ના ઉદઘાટન વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે એક પ્રવાસન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. અહીંના હાઇ-વેની બાજુમાં 100 વ્યૂ પોઇન્ટ પણ બનાવાશે. મિઝોરમમાં નવ વ્યૂ પોઇન્ટ બનાવવાની સાથે તેની શરૂઆત થશે.
૨૦૦૭માં વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન ૬.૦૭ કરોડ ટન હતું, જે મકાઈ (૭.૮૪ કરોડ ટન) અને ચોખા (૬.૫૧ કરોડ ટન) પછી ત્રીજા ક્રમાંકે આવે છે.[૨] ઘઉં એ ઘણી સંસ્કૃતિના ભોજનનો પ્રમુખ ધાન્ય છે. એને દળીને એનો લોટ બનાવવામાંં આવે છે, જે વિવિધ વાનગી બનાવવામાં વપરાય છે. તેના લોટમાં આથો લાવી અને બ્રેડ, બિસ્કીટ, કૂકિઝ, કેક, પાસ્તા, નૂડલ્સ વગેરે બનાવાય છે.[૩] ગુજરાતી ભોજનમાં ઘઉંનો ઉપયોગ મોટા ભાગે રોટલી, લાડુ, લાપસી જેવી વાનગીઓ બનાવવામાં કરાય છે. વિદેશોમાં અમુક જગ્યાએ તેમાં આથો લાવી અને બિયર જાતનો શરાબ [૪], વોડકા જાતનો શરાબ,[૫]પણ બનાવાય છે. તેનો ઉપયોગ જૈવિક બળતણ[૬] તરીકે પણ થાય છે. અમુક પ્રમાણમાં આ પાકનું ઉત્પાદન પાળેલા પશુઓના ચારા તરીકે પણ કરાય છે. તેનો ઉપયોગ છાપરું બાંધવામાં પણ કરવામાં આવે છે.[૭][૮] ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે અને વિશ્વમાં તેનો વપરાશ પણ બહોળા પ્રમાણમાં થાય છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વ વધારે છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. તેની આ ગુણવત્તાને કારણે ઘઉં ધાન્યનો રાજા ગણાય છે. ભારતમાં ઘઉં સર્વત્ર થાય છે. નહેરોના પાણીની સગવડને લીધે ખાસ કરીને પંજાબમાં ઘઉંનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. ઉત્તર ભારતમાં પણ ઘઉં પુષ્કળ થાય છે તેથી ઉત્તર ભારતના લોકોમાં ઘઉં માનીતો આહાર છે. ગુજરાતમાં પણ ઘઉં સારા પ્રમાણમાં થાય છે. ઘઉંને ચોમાસામાં છાશિયા પાક તરીકે અને શિયાળામાં રવિપાક તરીકે વાવવામાં આવે છે . પિયત(રવિપાક)ના ઘઉંને સારા નિતારવાળી કાળી, ગોરાડું કે બેસર રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે, જ્યારે બિન-પિયત (છાશિયા-ચોમાસું પાક)ના ઘઉં માટે કાળી અને ભેજનો સંગ્રહ કરે તેવી ચીકણી જમીન અનુકૂળ આવે છે. એકંદરે પોચી કાળી જમીન ઘઉંને વધુ માફક આવે છે. ઘઉંના છોડ દોઢ-બે હાથ ઊંચાઈના થાય છે. તેના સાંઠા (છોડ) પોલા હોય છે. તેને ઉંબીઓ આવે છે. ઉંબીઓમાં ઘઉંના દાણા હોય છે. ઘઉંની લીલી ઉંબીઓને શેકીને તેનો પોંક પાડીને લોકો ખાય છે. ઘઉંની જાતોફેરફાર કરો ઘઉં ઘણી જાતના થાય છે. કાઠા ઘઉં અને પોચા ઘઉં એવા બે ભેદ છે. રંગભેદે કરી ઘઉંના ધોળા અને લાલ (રાતા) ઘઉં વધારે પૌષ્ટિક ગણાય છે. એ સિવાય વાજિયા, પૂંસા, બન્સી, પૂનમિયા, ટુકડી, દાઉદખાની ઘઉં (ભાલીયા ઘઉં), લોક વન (લોક-1), જૂનાગઢી, સરબતી, સોનારા, કલ્યાણ સોના, સોનાલીકા ઈત્યાદિ ઘઉંની જાતો જાણીતી છે. ઘઉંની વધુ પાક આપતી અનેક સુધારેલી જાતો શોધાઈ છે. ગુજરાતના ભાલ વિસ્તારના ઘઉં અને મધ્ય ભારતમાં ઇન્દૌર-માળવાના ઘઉં વખણાય છે. વપરાશફેરફાર કરો ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે. વળી ઘઉંના લોટમાંથી શીરો, લાપશી, લાડુ, સુખડી, માલપુડા, પૂરણ પોળી, ઘેબર વગેરે પકવાનો પણ બને છે. ઘઉના પકવાનોમાં ઘી, ખાંડ, ગોળ કે સાકર નંખાય છે. ઘઉંને પાંચ-છ દિવસ પલાળી રાખી તેના સત્વનો બદામી પૌષ્ટિક હલવો બનાવાય છે. ઉપરાંત ઘઉંની થૂલી પણ પૌષ્ટિક છે. જેનો ઉપયોગ અશક્ત-માંદા માણસોને શક્તિ આપવા માટે થાય છે. વળી ઘઉંમાં ચરબીનો ભાગ ઓછો હોવાથી તેના લોટમાં ઘી કે તેલનું મોંણ નાખવામાં આવે છે તેમજ તે રોટલી કે રોટલા સાથે ઘી, માખણ કે મલાઈનો ઉપયોગ થાય છે. ઘઉંની સાથે યોગ્ય પ્રમાણના ઘી કે તેલ લેવાય તે જરૂરી છે. ઘી સહિત ઘઉં ખાવાથી વાયુ ને દૂર કરે છે અને તે બદી કરતા નથી. ઘઉંની રાબ કરતાં રોટલી પચવામાં ભારે છે અને તે કરતાં પૂરી, શીરો, લાડુ, લાપશી (કંસાર), ગોળપાપડી અનુક્રમે એકબીજાં કરતા વધુ ભારે છે. ભારતમાં ઘઉંની રોટલી સામાન્યતઃ મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં અતિશય પાતળી ફૂલકા રોટલી ખવાય છે પરંતુ તે વધુ હિતાવહ નથી, કારણકે પાતળી રોટલીમાં ઘઉના પ્રજીવકો (વિટામીનો) અગ્નિના તાપથી જલ્દી નાશ પામે છે. એકંદરે તો ઉત્તર ભારતની જાડી રોટલી કે બાટી આરોગ્યની દ્રષ્ટીએ વધુ હિતકારી છે. જો કે ઘઉં વિશ્વની મોટાભાગની ખાદ્ય પ્રોટિન ખોરાકની પૂર્તિ કરે છે, છતાં લગભગ દર ૧૦૦ કે ૨૦૦ એ એક માણસ 'સિલિક રોગ' થી પીડાય છે, આ પરિસ્થિતિ ઘઉંમાં મળતા 'ગ્લુટેન' નામક પ્રોટિન પ્રત્યે નબળી પ્રતિરક્ષા પ્રણાલીને કારણે ઉદ્ભવે છે (આંકડા યુ.એસ. માટેના છે). [૯][૧૦][૧૧] આ પણ જુઓફેરફાર કરો ભાલીયા ઘઉં સંદર્ભફેરફાર કરો ↑ Belderok, Bob & Hans Mesdag & Dingena A. Donner. (2000) Bread-Making Quality of Wheat. Springer. p.3. ISBN 0-7923-6383-3. ↑ FAO (૨૦૦૭). "FAOSTAT". મેળવેલ ૦૫ મે ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ) ↑ Cauvain, Stanley P. & Cauvain P. Cauvain. (2003) Bread Making. CRC Press. p. 540. ISBN 1-85573-553-9. ↑ Palmer, John J. (2001) How to Brew. Defenestrative Pub Co. p. 233. ISBN 0-9710579-0-7. ↑ Neill, Richard. (2002) Booze: The Drinks Bible for the 21st Century. Octopus Publishing Group - Cassell Illustrated. p. 112. ISBN 1-84188-196-1. ↑ Department of Agriculture Appropriations for 1957: Hearings ... 84th Congress. 2d Session. United States. Congress. House. Appropriations. 1956. p. 242. ↑ Smith, Albert E. (1995) Handbook of Weed Management Systems. Marcel Dekker. p. 411. ISBN 0-8247-9547-4. ↑ Bridgwater, W. & Beatrice Aldrich. (1966) The Columbia-Viking Desk Encyclopedia. Columbia University. p. 1959. ↑ Fasano, A. "Prevalence of celiac disease in at-risk and not-at-risk groups in the United States: a large multicenter study". Arch Intern Med. 163 (3): 286–292. doi:10.1001/archinte.163.3.286. PMID 12578508. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) ↑ Presutti, John (2007-12-27). "Celiac Disease". American Family Physician. 76 (12): 196–1802. મૂળ માંથી 2021-04-19 પર સંગ્રહિત. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) ↑ Hill, I. D., Horvath, K., and Fasano, A., Epidemiology of celiac disease. 1: Am J Gastroenterol. 1995 Jan;90(1):163-4
આપણી કઈ ઋતુ આકરી નથી? શિયાળાના થોડાક દહાડા જરૂર વસમા હોય છે અને ચોમાસામાં તો થોડાંક અઠવાિડયાં. પણ અણગમાની લાગણી કોઈ ઋતુ સાથે જોડાયેલી જોવા મળતી હોય તો તે ઉનાળા સાથે. શિયાળો ભોગી, ઉનાળો જોગી, ચોમાસું રોગી. જોગી કોને ગમે? પણ ત્રણ એવા છે જેમને ઉનાળો ગમતો લાગે છે. જવાસો ઉનાળાની ગરમી પીને કેવો લીલોછમ ખીલી રહ્યો હોય છે! બીજો ઉનાળાનો આશક છે સંત ફ્રાન્સિસનો બંધુ—ગર્દભ. મારા એક મિત્ર કહેતા હતા: ગધેડો ઉનાળામાં કેમ પ્રસન્ન હોય છે, જાણે છે? ચોમાસામાં ચોગમ ભર્યું ભર્યું લીલું ઘાસ જોઈ ક્યારે આ બધું ખાઈ રહીશ એ દુઃખે બિચારો દૂબળો થાય છે, તે જ્યારે ઉનાળામાં ચારેકોર ખાલીખમ ઉજ્જડ ધરતી જુએ છે ત્યારે કેવો બધાનો પાર આવ્યો એમ રાજીરાજી થઈ રહે છે. ત્રીજું કોઈ ઉનાળા પર પ્રસન્ન હોય તો તે મને લાગે છે કે કોઈ કવિનું મન. એક કવિ વિશે તો હું ખાતરીથી કહી શકું. બહાર ખુલ્લામાં હીંચકા ઉપર પોતે ઝૂલતા હતા. મળવા આવેલા ઉદીયમાન કવિએ પૂછ્યું, આવા તાપમાં કેમ અહીં? તો કહે ઓગળું છું. — ઓગળવાની જરૂર પણ એમને હતી. (હું બૃહત્‌કાય બલ્લુકાકાની વાત કરું છું.) ચોમાસું (મૉન્સૂન) આપણી લાક્ષણિક ઋતુ છે, પણ પશ્ચિમ અને પૂર્વ કિનારે એના સમય જુદા છે. ઉનાળાનો સૌ હિંદીઓનો અનુભવ એ રાષ્ટ્રીય અનુભવ છે એમ કહી શકાય. બલકે કેટલાક ભાગોમાં તો હવામાન બાર મહિનામાંથી ચાર મહિના ઉષ્ણ. બીજા ચારમાં ઉષ્ણતર અને બાકીના ચારમાં ઉષ્ણતમ હોય છે, કેટલાક ભાગ જરૂર સંતોષ લઈ શકે એમ છે કે એમને આપણા ચાલુ બાર માસના ઉનાળાની વચ્ચે બે માસ ઠંડીના અને થોડાંક અઠવાડિયાં હેલી અને ટાઢાં ટબૂકલાંનાં આવી જાય છે. આવી આપણી રાષ્ટ્રીય ઋતુ માટેનો અણગમો કદાચ વધુ તો આપણે ગોરાઓનું જોઈને કેળવ્યો લાગે છે. ગરમી શક્તિ ચૂસી લે છે એ ગોરાઓને માટે હોય તેટલું આપણે માટે સાચું નયે હોય. બલકે કહે છે કે ગરમીમાં મરુભૂમિના ઊંડા કૂવાઓનું પાણી તાકાત આપનારું હોય છે. શહેરનાં સિમેન્ટનાં ગરમી-પેટી જેવાં મકાનો અને ડામરની સડકોથી દૂર ખુલ્લી સીમમાં કે જંગલમાં પગ મૂકતાં ઊલટો જ અનુભવ થવાનો સંભવ છે. ઉનાળો ત્યાં અનેક રીતે વ્હાલ કરી રહ્યો હોય છે. મહુડાં-ફૂલથી શરૂ થતી આ ઋતુ પછીથી અરણી અને કરમદીની અને છેક મેેઘના સ્વાગત વખતે કડા (कुटज)નાં કુસુમની ઘેરી મધુર સુગંધથી મઘમઘી રહી હોય છે. વન-સીમમાં ચાલવાની તક જેમણે લીધી છે તેઓ ચૈત્ર-વૈશાખની રાતો કેવી મહેકી રહી હોય છે તે જાણે છે. ઘ્રાણેન્દ્રિય જ નહિ પંચેન્દ્રિય-સંતર્પક છે આ જોગી ઉનાળો. વસંત આવતાં જ ઊઘડેલો કોયલ-બુલબુલ આદિ પંખીઓનો કંઠ મીઠા સ્વરોથી ઊભરાતો હોય છે. મહુડાં, કેરી, રાયણ, કરમદાં, ટીંબરું, આદિ સ્વાદુ વાનગીઓ પ્રકૃતિ અનેક હાથે અર્પી રહી હોય છે. પાણીનો પૂરો સ્વાદ પણ ઉનાળા વગર શી રીતે માણી શકાત? અને પાણીનો સર્વાંગ સ્પર્શ! प्रसन्नवारिः स्पृहणीयचन्द्रमाः એમ કાલિદાસે ઉનાળાને બિરદાવ્યો છે. પાણીનો, ચંદ્રનાં રશ્મિઓનો, ને પવનલહરીનો સ્પર્શ અને ચમકતી ચાંદની અને વનલક્ષ્મીનું દર્શન! અને છતાં ઉનાળો જોગી છે. અન્ન, વસ્ત્ર અને ઓટલો, ત્રણે અંગે માનવબાળને પણ મુક્તતા અર્પે છે. આ ઋતુમાં વનપક ફળો ઉપર આપણી કેટલીય બધી વસ્તી લગભગ ગુજારો કરે છે. વસ્ત્રની ઓછામાં ઓછી જરૂરિયાત અને છાપરાથી પણ મુક્તિ. આ ઋતુમાં માણસ આકાશનો વિરાટ વારસો સ્વીકારવા તરફ વળે છે. ઘરઆંગણે બોરસલી નીચે ઊભા રહ્યો છો? કે શિરીષની સમીપમાં? આખું અસ્તિત્વ જાણે મહેક મહેક થઈ જાય છે. પણ જોગી ઉનાળાના ધામા તો છે લીંબડા નીચે. દૂર દૂર હિંદીમહાસાગરને તટે બાલી દ્વીપના દક્ષિણ કિનારે લીંબડો જોવા મળ્યો ત્યારે એની પાસે રોકાઈ આપણી રાષ્ટ્રીય ઋતુના એ સાથી સાથે જરીક હસ્તધૂનન મેં કરી લીધું હતું. મે, ૧૯૫૪ ← આંસુ અને કમળ સારસ્વત ધર્મ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ઉમાશંકર_જોશી/આપણી_રાષ્ટ્રીય_ઋતુ&oldid=17323"
રાષ્ટ્રપતિ શાસનના પડઘા :કૉંગ્રેસી નેતા ખડગે અને અહમદ પટેલ મુંબઈમાં: શરદ પવાર સાથે ચર્ચા કરશે access_time 7:43 pm IST ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો access_time 4:19 pm IST જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 12થી 15 તારીખ વચ્ચે ભારે વરસાદ અને હિમવર્ષા : સ્કાયમેટની આગાહી access_time 11:15 pm IST શિવસેનાને ટેકો દેવો કે નહિ ? સોનિયા ગોટે ચડયાઃ કોંગ્રેસમાં બે ભાગ પડયાઃ જબરી ગડથમલ access_time 4:21 pm IST યુ.એસ.ના મેનહટનમાં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે લિટરી ફેસ્ટીવલ યોજાયોઃ અગ્રણી લેખકો તથા કલાકારોએ હાજરી આપી access_time 8:02 pm IST આરટીઆઈ હેઠળ CJIને લાવવા સંદર્ભે કાલેચુકાદો access_time 7:39 pm IST લતા મંગેશકરની તબિયતમાં ધીમે-ધીમે સુધારોઃ તેઓ બહુ સારા ફાઇટર છે અને આ સમસ્યા સામે પણ જીતશેઃ પરિવારજનો access_time 5:00 pm IST મહારાષ્‍ટ્ર કોંગ્રેસના ધારાસભ્‍યોને જયપુરમાં જયાં ‘સચવાયા' છે તે હોટલના રૂમનું ૧ દિ'નું ભાડુ ૧-ર૦ લાખ access_time 4:34 pm IST યુ.એસ.ના બોસ્ટનમાં ત્રિદિવસિય વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકા અધિવેશન યોજાયું: સમગ્ર યુ.એસ.માંથી ૪૦૦ ઉપરાંત કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી access_time 8:05 pm IST ભારતમાં સ્થિતિ ખુબ નાજુક બનેલી છે : વોડાફોનનો મત access_time 7:42 pm IST સુલ્તાનપુર લોધી : બેર સાહિબ ગુરુદ્વારામાં રાષ્ટ્રપતિ પહોંચ્યા access_time 7:44 pm IST રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલાતું મહારાષ્ટ્ર access_time 10:15 am IST NCP-સેના વચ્‍ચે પ૦-પ૦%ની સમજૂતી શકય ધાર્યુ પવારનું થશે? મહારાષ્‍ટ્રમાં સત્તાનું નવુ સમીકરણ access_time 12:24 pm IST મહારાષ્ટ્રઃ રાતભર બેઠકોનાં દોરઃ રાજકીય ધમધમાટ access_time 12:25 pm IST જમ્‍મુ-કાશ્‍મીરમાં લપસીને ખાઇમાં પડયું યાત્રી વાહનઃ ૧૬ ના થયા મોતઃ અનેક ઘાયલ access_time 11:40 pm IST ભૂત બની બેંગ્‍લુરુમાં રસ્‍તે ચાલતા લોકોને ડરાવી રહ્યા હતાઃ ૭ યુવકોની થઇ ધરપકડ access_time 11:37 pm IST અસલમા ભારતનું અમારા શેર મૂલ્‍યમાં યોગદાન ઝીરો : વોડાફોન સીઇઓની ટિપ્‍પણી access_time 11:35 pm IST દેશભરમાં ડુંગળીના વેપારીઓને ત્યાં ૧૦૦ સ્થળોએ આઇટીના દરોડા access_time 12:10 pm IST શિવલિંગ પર બેઠેલા વિંછી જેવા છે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીઃ નિવેદનને લઇ શશી થરૂર વિરુદ્ધ વોરંટ જારી access_time 11:13 pm IST ગુરૂનાનક દેવની પપ૦ મી જયંતિ પર પંજાબમા ૧ર કલાકમાં બનાવવામાં આવી પપ૦ ફૂટ લાંબી કેક access_time 10:57 pm IST SWAG લખેલ ટી-શર્ટની મદદથી પોલીસએ પકડયો ૧૦ વર્ર્ષીય બાળકીના રેપનો આરોપી access_time 10:42 pm IST મુંબઇ ફર્મના એક કર્મચારીએ ખોટા દસ્‍તાવેજો બનાવી વેચ્‍યો હૈદરાબાદનો રૂ. ૩૦૦ કરોડનો મહેલ access_time 10:39 pm IST બીમાર પિતાની દેખભાળ માટે રાજીવ ગાંધી હત્‍યા કાંડમાં દોષી પેરારીવલન પેરોલ પર મુકત access_time 10:37 pm IST પહેલા નિકાહ થશે, પછી વિચારશું કે પુત્ર થશે કે પુત્રીઃ એનસીપીને સમર્થન પર ઓવૈસીની ટિપ્‍પણી access_time 10:26 pm IST અયોધ્‍યામાં ભકતોના ફાળાથી બનશે રામ મંદિરઃ વિહિપએ ઘડયો પ્‍લાન access_time 10:59 am IST રાષ્ટ્રપતિ-વડાપ્રધાનની તસ્વીર સાથે છેડછાડ કરવા પર ૬ માસની કેદ access_time 10:18 am IST પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિમાં નિયુકત કર્યા access_time 3:20 pm IST પાકિસ્તાનમાં ગુરૂનાનકદેવનું પ્રદર્શનઃ વિવિધ દેશોમાં નાનકજીના નામ જુદા-જુદા access_time 3:40 pm IST ગુરૂ નાનકનો ઉપદેશ બધા ધર્મો માટે અનુકરણીય : આનંદીબેન access_time 3:24 pm IST અયોધ્યામાં પાંચ એકર જમીન જ નથી ઉપલબ્ધ access_time 4:22 pm IST ઝારખંડમાં પણ NDAમાં ફુટ!: લોજપા એકલે હાથે લડશે ચુંટણી access_time 4:24 pm IST ૨૦૩૦ સુધી ભારતમાં ૩૧ કરોડ સ્નાતક હશેઃ પરંતુ ૫૦% પાસે નોકરી મેળવવાનું કૌશલ્ય નહીં હોય access_time 9:59 am IST તો...BSNL માં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે... એકી સાથે ૧ લાખ કર્મચારીઓ-અધિકારીઓ VRS લેશેઃ સરકારનો જબરો ટાર્ગેટ access_time 12:08 pm IST બીએસએનએલઃ ૭૦ હજાર કર્મચારીએ વીઆરએસ લીધું access_time 9:58 am IST ભારતમાં ચોમાસુ મોડુ બેસતા ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ લાગી access_time 12:15 pm IST નવજાત શિશુના હાથમાં ૬-૬ આંગળી હતીઃ નર્સે એક-એક કાપી નાખતા બાળકનું મોત access_time 11:36 am IST ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્‍તાનમાં મોંઘવારીનો માર, ટમેટાં ૩૦૦ રૂપિયે કિલો access_time 4:47 pm IST " તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી " : ઋત્વિક રોશન ઉપર ફિદા પત્નીની હત્યા કરી ઈર્ષાળુપતિએ આત્મહત્યા કરી લીધી : અમેરિકામાં ન્યુયોર્ક સ્થિત ભારતીય મૂળના યુવાન 33 વર્ષીય દિનેશ્વર બુદ્ધિદત્તનું કારસ્તાન access_time 12:40 pm IST પુષ્કર સરોવરમાં સંતો-મહંતોનું શાહી સ્નાન access_time 3:18 pm IST પંજાબઃ એક મહિલા સહિત ૨ ખાલિસ્‍તાની આંતકીની ધરપકડ access_time 4:47 pm IST પાણીની સ્‍વાસ્‍થ્‍યવર્ધક બેલ.... access_time 4:26 pm IST મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ વધુ ઘેરૂ : ચર્ચાઓનો દોર access_time 12:00 am IST મહારાષ્ટ્રમા એનસીપીને સરકાર રચવા આમંત્રણ :રાષ્ટ્રપતિ શાસનના ભણકારા :નવા કડાકા ભડાકાની તૈયારી : પળે પળે બનાવો પલટાતા જાય છે access_time 12:00 am IST હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ access_time 1:10 am IST પૂર્વ પીએમ-કોંગ્રેસના નેતા ડો, મનમોહન સિંહને રાજ્યસભામાં અગત્યની સમિતિમાં સ્થાન અપાયું access_time 11:24 pm IST આર્ટિકલ 370 હટાવાયા બાદ પહેલીવાર શ્રીનગરથી બારામૂલા વચ્ચે ટ્રેન સેવા શરૂ access_time 12:33 am IST આબુરોડ નજીક આમથલા ગામના પુલ પર જીપ અને કાર વચ્ચે અકસ્માત : જીપ પુલની રેલિંગ ઉપર લટકી : આઠ લોકોને ઇજા access_time 12:15 am IST પરીક્ષા આપવા ગુરૂગ્રામ આવેલ ર૪ વર્ષીય યુવતીનું પિતરાઇએ હોટલમાં કર્યુ દુષ્‍કર્મ access_time 12:00 am IST અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે રાહતના સમાચારઃ જીવનસાથીને કામ કરવાના અધિકાર ઉપર અંકુશ મુકવાના ટ્રમ્પ શાસનના પ્રયત્નને યુ.એસ.કોર્ટની કામચલાઉ બ્રેક access_time 7:50 pm IST અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા મુસ્લિમ અમેરિકન ગૃપએ વધાવ્યો access_time 7:06 pm IST એકસલન્સ ઇન સાયન્સ, મેથેમેટીકસ, એન્ડ એન્જીનીયરીંગ મેન્ટોરીંગ એવોર્ડઃ અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા અપાતા એવોર્ડ માટે ૩ ઇન્ડિયન અમેરિકનની પસંદગી access_time 7:11 pm IST રાજ્યપાલના ઇન્કારની સામે શિવસેના આખરે સુપ્રીમમાં access_time 7:34 pm am IST મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ખુબ ઉતાવળમાં કામ કર્યું : કોંગ્રેસ access_time 7:42 pm am IST અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર ભારે બરફવર્ષા:1,200થી વધુ ઉડાનો કેન્સલ access_time 12:37 am am IST હવે ભાજપ 145 ધારાસભ્યો સાથે સરકાર રચવા દાવો કરશે access_time 11:38 pm am IST બ્રિટનની લેબર પાર્ટી પર સાઈબર હુમલો !: કોમ્યુટર સર્વરને ઓફલાઈન કરવા પ્રયાસ access_time 11:28 pm am IST અમેરિકાના ન્યુજર્સીમાં જુદા જુદા હોદાઓ માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીયોનો ડંકોઃ એસેમ્બલી મેન,કાઉન્સીલમેન, બોર્ડ ઓફ એજ્યુકેશન મેમ્બર, સહિત વિવિધ સ્થાનો ઉપર અનેક ભારતીયો ચૂંટાઇ આવ્યા access_time 8:03 pm am IST ''૨૦૧૯ વીમેન ઓફ વર્થ'' તરીકે પસંદ કરાયેલ ૧૦ મહિલાઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન યુવતિએ સ્થાન મેળવ્યું access_time 8:00 pm am IST ઓમાનની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ભારે વરસાદના કારણે ૬ કામદારોનું કરૂણ મોતઃ મૃતકો ભારતીય મૂળના હોવાનું અનુમાનઃ મસ્કત ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા ઓળખ મેળવવાનું ચાલુ access_time 8:10 pm am IST શિવસેનાને જ ભારે પડી ફોર્મ્‍યુંલાઃ હવે NCPએ માંગ્‍યુ અઢી વર્ષનું CM પદ access_time 4:24 pm am IST ઉધ્‍ધવ અને આદિત્‍ય ઠાકરે સતત પ્રશાંત કિશોરના સંપર્કમાં : સલાહ લ્‍યે છે access_time 4:33 pm am IST શશી થરુર સામે જામીનપાત્ર વોરંટ : હાજર રહેવા આદેશ access_time 7:40 pm am IST કચ્‍છમાં આદિમાનવના દોઢ લાખ વર્ષ જુના અવશેષો-ઓજારો મળ્‍યા access_time 10:55 am am IST મહારાષ્ટ્રઃ શિવસેનાને પાઠ ભણાવવા ભાજપનો 'પ્લાન બી' તૈયાર access_time 10:14 am am IST 26/11 હુમલામાં મોતને ભેટેલા કુબેર બોટના માલિકના પરિવારને વર્ષો બાદ 5 લાખની સહાયની ચેક અપાયો access_time 7:18 pm am IST મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવી ભાજપ ખેલી રહ્યું છે મોટો દાવઃ બધુ જ રણનીતિ હેઠળ access_time 10:16 am am IST ' ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ઘવ કિલન બોલ્ડ? access_time 11:24 am am IST ખેલ ખુરસીનો સાપ મરે અને લાઠી પણ ન તૂટે access_time 12:24 pm am IST રાજયપાલને ર૪ કલાકમાં બધા ધારાસભ્‍યોના હસ્‍તાક્ષર જોઇએઃ સાંજ સુધીમાં આ થઇ શકે નહીઃ અજીત પવારની પ્રતિક્રિયા access_time 11:36 pm am IST રિકસ સમિટમાં ભાગ લેવા મોદી આજે રવાના થશે access_time 12:11 pm am IST તે કરે તો ચાણકય જિંદાબાદ, અમે કરીએ તો ઘોર અવસરવાદઃ બીજેપીને લઇ કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાની પ્રતિક્રિયા access_time 11:13 pm am IST આગરામાં પત્‍નીનું કાપેલું માથું લઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો શખ્‍સઃ શરાબ પીવાથી રોકવા બદલ કરી હતી હત્‍યા access_time 11:12 pm am IST સીસીટીવીમાં કેદ થઇ હૈદરાબાદની ટ્રેન દુર્ઘટનાઃ કુટેજમા ટ્રેક પરથી ઉતરતા જોવા મળ્‍યા ડબ્‍બા access_time 10:57 pm am IST સરેન્‍ડર કરી ચુકેલ કુખ્‍યાત માઓવાદી રહેલ કુંદનને મળી ઝારખંડમાં ચૂંટણી લડવાની પરવાનગી access_time 10:40 pm am IST લહેરોથી ડરી નૌકા પાર નથી થતી, કોશિષ કરવાવાળાઓની કયારેય હાર નથી થતીઃ શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્‍પણી access_time 10:38 pm am IST ભારતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એકસપ્રેસને પરિચાલનના પ્રથમ મહિને થયો નફો access_time 10:29 pm am IST મંદી ખરેખર વકરી રહી છે ? access_time 12:26 pm am IST કર્ણાટક હાઇકોર્ટના પ જજને શપથ લેવડાવતા વજુભાઇ વાળા access_time 9:58 am am IST દેવગૌડાએ કોંગ્રેસને આપી સલાહઃ ટેકો આપો તો શિવસેનાને પાંચ વર્ષ સખળ-ડખળ ન કરતા access_time 3:20 pm am IST પવારે સોનીયા ગાંધીને ફોન કરી એવું શું કહયું કે સરકાર બનતી અટકી ગઇ access_time 4:10 pm am IST ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના અંગત મોબાઇલ પર હર કી પૌડી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી access_time 3:39 pm am IST અલગ અલગ ટીવી ચેનલ માટે એક જ સેટ ટોપ બોકસ ચાલશે access_time 4:22 pm am IST હવે ચહેરો ઓળખીને જ ટ્રેનમાં પ્રવેશઃ રેલવે લાવી રહી છે નવી ટેકનિક access_time 4:24 pm am IST હવે બે જ દિવસમાં મોબાઇલ પોર્ટેબિલીટીઃ ૧૬ ડિસેમ્બરથી અમલ access_time 12:09 pm am IST જયપુરના સાંભર જળાશયે હજારો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયાઃ છેલ્લા ૧૦ દિવસમાં ૧૫૦૦થી વધુ વિદેશી પક્ષીઓના રહસ્યમય મોત access_time 12:20 pm am IST મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી access_time 12:13 pm am IST Ph.D.કરવા ભારત રોકાયેલી સ્ટુડન્ટનું બ્રિટનનું નાગરિકત્વ રદ : સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તથા એક્ટિવિસ્ટએ બ્રિટન હોમ ડિપાર્ટમેન્ટ સમક્ષ સહી ઝુંબેશ ચલાવી રજુઆત કરી access_time 12:38 pm am IST ભારતના મૂખ્ય ન્યાયાધીશની કચેરી આરટીઆઇના કાર્યક્ષેત્ર હેઠળ આવે કે નહી ? સુપ્રિમ કોર્ટ દ્વારા કાલે નિર્ણયની શકયતા access_time 4:36 pm am IST પ૦૦ વર્ષોમાં અયોધ્‍યાએ મોગલો સામે લડી ૭૬ લડાઇઃ આ છે અયોધ્‍યાની ઇતિહાસ ગાથા access_time 4:48 pm am IST બોલો, ઝૂંપડીમાં રહેનાર વ્‍યક્‍તિને વીજળી વિભાગે ૪૬ લાખ રૂપિયાનું વીજ-બિલ ફટકાર્યું access_time 4:48 pm am IST કરતારપુર ગુરૂદ્વારાએ ગુરૂનાનક દેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વએ રોશનીનો ઝળહળાટ access_time 3:21 pm am IST આજે મહારાષ્ટ્રના રાજકારણમાં અણધાર્યું કંઈક બનશે access_time 9:31 am am IST મોડી રાત્રે શરદ પવારે કર્યો ઉદ્ધવ ઠાકરેને ફોન : કહ્યું અમે સરકાર રચવા તૈયાર : કોંગ્રેસને કારણે થયું મોડું access_time 12:46 am am IST હોસ્ટેલ ફી વધારા મામલે JNU ધમાલ : ઓડિટોરિયમમાં દીક્ષાંત સમારોહમાં છ કલાક સુધી ફસાયા HRD પ્રધાન access_time 12:00 am am IST મોદી કેબિનેટમાંથી અરવિંદ સાવંતે રાજીનામુ આપી દીધું access_time 12:00 am am IST કાશ્‍મીરમાં દખલ ન કરોઃ પંજાબ પર નજર રાખવાનું બંધ કરોઃ પાકિસ્‍તાનને પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહની ચેતવણી access_time 12:00 am am IST પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એનઆરસી મામલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન-દેખાવો કરશે access_time 12:22 am am IST ચીનની વધુ એક ખંધી ચાલ :અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે બેઠકની યજમાની કરશે access_time 11:11 pm am IST જયપુરના સાંભર જળાશયએ હજારો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયા :છેલ્લા 10 દિવસમાં 1500થી વધુ વિદેશી પક્ષીઓના રહસ્યમય મોત access_time 11:46 pm am IST ''વીથ ઓલ ડયુ રિસ્પેકટ'': યુ.એન.ના અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ લખેલું પુસ્તકઃ અમેરિકાના રાજકારણની ખટપટના ઉલ્લેખ સાથે પ્રેસિડન્ટ ટ્રમ્પની અગવણના કરવા ર સાથીદારોએ આપેલી સલાહનો પુસ્તકમાં ઘટસ્ફોટ access_time 7:41 pm am IST હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઇન્ડિયન અમેરિકન ડીન શ્રી નીતિન નોહરીઆ ૩૦ જુન ૨૦૨૦ના રોજ હોદા નિવૃત થશે access_time 7:10 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
હવામાન વિભાગ દ્વારા 15 જૂન પછી ગુજરાતમાં વિધીવત ચોમાસુ બેસી જવાની આગાહી કરવામા આવી રહી છે.અને આ વર્ષે વરસાદ પણ સામાન્ય કરતા વધારે રહેવાની આશા આવા સમયે મોરબી શહેરમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતી સર્જાઈ હતી. શહેરનાં મોટા ભાગના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તો રોડ રસ્તા સંપૂર્ણ પણે જળબંબાકારમાં ફેરવાઈ ગયા હતા. અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે શહેરની ભૂગર્ભ ગટર ચોક થવાને કારણે તેમજ વોકડા પર કચરો અને દબાણને કારણે પાણી નદીમાં જવાને બદલે નીચાણ વાળા વિસ્તારમાં ભરાઈ ગયા હતા. શક્તિ પ્લોટ, વિસ્તારમાં તો લોકોના ઘરમાં ઢીંચણ સમાં પાણી ભરાઇ ગયા હતા કલાકો સુધી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા તો રવાપર કેનાલ પણ બે કાંઠે વહેતી હોવાને કારણે આસપાસ વિસ્તારમાંથી નીકળતું પાણી પણ મોરબીના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યું હતું. ગત વર્ષેની ભૂલોમાંથી શીખી પાલિકા દ્વારા ચાલુ વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરે અને આ વર્ષે જો ગત વરસ જેટલો વરસાદ થાય તો લોકોને હેરાનગતિ ન થાય તેવી કામગીરી કરવા લોકોમાં માંગ ઉઠી છે. અંગે આયોજન કરવામા આવી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે અને આ વોકડા સાફ કરવામાં આવશે જોકે આ કામગીરી. ક્યારે શરૂ થશે તે એક સવાલ છે. કારણ કે ચોમાસાને શરૂ થવાનાં હવે માત્ર 20 કે 25 દિવસ જેટલો સમય પણ બાકી રહ્યો છે.ત્યારે પાલિકા આ કામગીરી કયારે હાથ ધરશે તે એક સવાલ છે. ટેન્ડર કામગીરી ચાલી રહી છે પ્રિ. મોન્સૂન કામગીરી માટે સર્વે અને તે કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્રણ એજન્સીનાં ટેન્ડર ભરાઈ ને આવી ચુક્યા છે. ઝડપથી ટેન્ડર ખુલશે અને ઓછા ભાવ આપનાર એજન્સીને કૉન્ટ્રકટ આપી કામગીરી શરુ કરી દેવાશે.ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું.
મિત્રો, દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ ડરના કારણે પરેશાન હોય છે. કોઈને નૌકરીનો ડર હોય, કોઈને ભણવાનો ડર હોય, કોઈને બોસનો ડર હોય, કોઈને પાપનો ડર હોય વગેરે. પણ દરેક લોકો કોઈને કોઈ ડર લઈને જીવતા હોય છે. ડર એક એવી વસ્તુ છે જે મનુષ્યને જીવનમાં શાંતિથી જીવવા નથી દેતું. એક અજાણ્યો ડર સતત … Read moreજીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો. Categories તથ્યો અને હકીકતો, પ્રેરણાત્મક Tags At will, Bicycle, Dream come, feeling of joy, Get rid of fear, Man miserable, Overcome fear, Superstitions, True life Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
Homeજ્યારે શૂટિંગ દરમિયાન બેશુદ્ધ થઈને ગમે ત્યાં સૂઈ જાય છે બોલિવૂડ સેલેબ્સ, ત્યારે કંઈક આવા દેખાય છે... જ્યારે શૂટિંગ દરમિયાન બેશુદ્ધ થઈને ગમે ત્યાં સૂઈ જાય છે બોલિવૂડ સેલેબ્સ, ત્યારે કંઈક આવા દેખાય છે... vvb February 09, 2022 જ્યારે પણ આપણે સ્ક્રીન પર સ્ટાર જોઈએ છીએ. ત્યારે વિચાર આવે છે કે આખરે તેઓ કેવું વૈભવી જીવન જીવે છે પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર દિવસ-રાત મહેનત કરીને આપણા બધાનું મનોરંજન કરે છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સ્ટાર્સની લાઈફ આપણા કરતા ઘણી સારી અને સારી હોય છે. આ અલગ વાત છે, પરંતુ એ વાત જાણીતી છે કે ઘણી વખત આ સિતારાઓને સૂવાનો સમય નથી મળતો. હવે તમે કહો કે આવું કેવી રીતે થઈ શકે અને કોણ એટલું વ્યસ્ત હશે કે જેની પાસે સૂવાનો સમય નથી. તો ચાલો આજે અમે તમને કેટલીક તસવીરો બતાવીએ અને તેમની સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવીએ. જેના દ્વારા તમને ખબર પડશે કે આ સ્ટાર્સ કેટલા વ્યસ્ત રહે છે. તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સ દિવસ-રાત મહેનત કરે છે તો જ આપણને સારી ફિલ્મ જોવા મળે છે. આટલું જ નહીં ક્યારેક આ સ્ટાર્સ એટલી મહેનત કરે છે કે તેમને ઊંઘવાનો સમય પણ નથી મળતો. હા આવી સ્થિતિમાં ઘણી વખત આ તારાઓ જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. નોંધનીય છે કે આ તસવીરમાં તમે પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિનાને જોઈ શકો છો અને આ ત્રણેય પ્લેનમાં કેવી રીતે સૂઈ રહ્યાં છે. તમે તેને જોઈ શકો છો. આ ઉપરાંત, આ ફોટામાં તમે મૂળ છોકરી એટલે કે પ્રિયંકા ચોપરાને જોઈ શકો છો. જે સૂતો જોવા મળે છે. તે જાણીતું છે કે આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે તે ક્વોન્ટિકો શો માટે શૂટિંગ કરી રહી હતી. ફોટામાં પ્રિયંકા હાથમાં સ્ક્રિપ્ટ લઈને સૂતી જોવા મળે છે. અક્ષય કુમારને કોઈ ઓળખની જરૂર નથી. તેમની ફિલ્મો દેશભક્તિથી ભરપૂર મનોરંજનથી ભરપૂર હોય છે. હા આ ફોટામાં તમે અક્ષય કુમારને સૂતા જોઈ શકો છો. તે જ સમયે ખિલાડી કુમાર કેવી રીતે થાકી ગયો છે અને ડોગી સાથે સૂઈ રહ્યો છે. તમે આ તસવીરમાં જોઈ શકો છો. નોંધનીય છે કે અક્ષય કુમારની આ તસવીર તેની ફિલ્મ 'ઈટ્સ એન્ટરટેઈનમેન્ટ'ના શૂટિંગ દરમિયાન કરવામાં આવી હતી. આ સિવાય આ તસવીરમાં તમે આલિયા ભટ્ટ અને વરુણ ધવનને સૂતા જોઈ શકો છો. આ સિવાય બંનેનો આ ફોટો સ્ટુડન્ટ ઑફ ધ યરના સેટનો છે. ખબર છે કે આ તસવીરમાં ટાઈગર શ્રોફ જોવા મળી રહ્યો છે જે જમીન પર સૂતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ના સેટનો ફોટો છે. જ્યાં તેઓ ફ્રી ટાઈમમાં સૂઈ રહ્યા છે. આ સિવાય આ ફોટોમાં તમે શાહરૂખ ખાનને સૂતો જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે એક મીડિયા રિપોર્ટ અનુસાર બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન માત્ર 4 કલાકની ઊંઘ લે છે. તે જ સમયે આ ફોટામાં તમે રણબીર કપૂરને ફ્લાઈટમાં સૂતા જોઈ શકો છો. નોંધનીય છે કે અનુષ્કા શર્મા તેની સાથે મજાક કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ તસવીરો જોઈને ક્યાંક તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સ્ટાર્સ કેટલી મહેનત કરે છે તો જ આપણામાંથી કોઈ એક મહાન ફિલ્મ સુધી પહોંચી શકે છે. તો તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલશો નહીં.
ઘણા પાસેથી આપણે સાંભળતા હોઇએ છીએ કે, “ભાઇ જેનુ જે કામ હોય તે જ તેને કરવુ જોઇએ” મારો કહેવાનો મતલબ એ જ છે કે જો આપણે કઇંક અલગ કરવાનુ વિચારીએ, તો લોકો આપણને સાથ દેવાને બદલે કહેશે કે ભાઇ એ તારુ કામ નથી કેમકે એ તમારા લોકોનો ધંધો નથી. જેમકે આપણે આપણા દલિત ભાઇઓનુ જ ઉદાહરણ લઇએ, “ એક આપણા જ દલિત ભાઇને નોકરી કે ખેતિ કરવાને બદલે કોઇ મોટો બિઝનેસ કરવાનો હતો, અને તેણે જ્યારે આ વાત બધાને જણાવી ત્યારે કોઇએ તેમનો સાથ તો ના દીધો પણ તેમનાથી વિપરીત તેમને ડરાવવા લાગ્યા કે ભાઇ આ આપણુ કામ નથી આ તો કોઇ મોટા પટેલ કે કોઇ બીજા લોકો કરી શકે આપણે તો ફક્ત ખેતી કે નોકરી જ કરી શકીએ, ધંધો કરવો આપણા લોહીમાં નથી ભાઇ. અને આમ પેલાના મનસુબા પર પાણી ફરી વળે છે, અને તે પણ આખરે ધંધો કરવાના વિચારને માંડી વાળે છે. બસ, આ જ મનસુબા સાથે આપણા દલિત ભાઇઓ આજ પણ કોઇ નવું સાહસ ખડવાથી ડરે છે, એ જ વિચારથી કે કદાચ ધંધામા ખોટ થશે તો, અથવા તો આપણે ધંધો નહી સંભાળી શકિએ તો, પણ આવુ કાંઈ જ નથી હોતુ ભાઇ એ બસ આપણા લોકોનો વહેમ માત્ર જ છે, તમે જ વિચાર કરો શુ કોઇ મનુષ્ય જન્મથી જ મહાન હોય છે. ના તે બને છે પોતાના બળે, અને આપણા દલિત ભાઇઓ કોઇ ધંધો ના કરી શકે એ વાતને ખોટી પાડી છ, આપણા જ એક દલિત ભાઇએ, કે જેમનુ નામ છે “ રાજેશ સારૈયા “ તેમણે આ વાતને ખોટી પાડી છે કે આપણા દલિત ભાઇઓ ધંધો નો કરી શકે, કેમ કે તેમણે ખુદ ધંધો કર્યો છે, અને એટલુ જ નહી પણ એ અત્યારે અબજોપતિ છે, તેમનુ નામ ભારતના ધનિકોમાં પણ સામેલ છે, અને તેમની પોતાની જ STEELMONT નામની બહુ જ મોટી કંપની પણ છે. અત્યારે દલિતો ના નાક ગણાતા રાજેશભાઇ નો જન્મ દેહરાદૂનમા કોઇ એક મધ્યમ કુટુંબમા થયો હતો. અને તેમણે રશિયામા એરોનોટીકલ નો અભ્યાશ કર્યો હતો, તેઓ હંમેશા એક વાત કહે છે, “લોકોમાં અંદરથી ફેરફાર હોય છે . તેઓ તેમની વિચારધારા બદલી, તેમની માનસિકતા અને શું થઈ રહ્યું છે તે માટે સમગ્ર વિશ્વમાં જુઓ. ઘણી તકો છે” દલિત ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દલિત સાહસિકો એકત્રિત કરવાનો હેતુ રાખે છે, અને તેમના દ્વારા આયોજીત અનેક સફળ કોન્ફરસના કિસ્સાઓ છે. જ્યારે પણ વાત થાય છે કે દલિત કાંઇ આગળનુ ના કરી શકે ત્યારે રાજેશભાઇ નુ નામ મોખરે હોય છે, તેમણે તેની સુઝબુઝ અને પોતાની આવડત વડે દૂનિયા ને સિધ્ધ કરી બતાવ્યુ કે દલિતોમા જો તેમને તેમની કાબલિયત પર વિશ્વાસ આવી જાય તો તે પણ ક્ષિતિજને આંબી શકે છે, માટે જ અત્યારે રાજેશભાઇ આપણા દલિતના નાક બરાબર છે, અને તેમને જ કહેલા શબ્દો આજે મને બરાબર જ યાદ છે, “ કે જો કોઇ પણ દલિત અગર ચાહે અને તે તેમની આવડત પર પુરેપુરો વિશ્વાસ રાખીને તે આગળ વધે તો હું જાણુ છુ કે ત્યાર બાદ તો હું દ્વિતિય અબજપતિ જ કહેવાય.” – THE SIKANDAR For Online Matrimonial Form Click Here Select Age Select by Choice 20-25(Male) 20-25(Female) 26-30(Male) 26-30(Female) 31-35(Male) 31-35(Female) 36-40(Male) 36-40(Female) Above 40(Male) Above 40(Female) NRI(Male) NRI(Female) Divorse(Male) Divorse(Female) Handicap(Male) Handicap(Female) Widower(Male) Widow(Female)
વીડિયોબેસેડા પર છોકરીઓ મળો. વાતચીત એ આપણા સમાજનો એક આવશ્યક ભાગ છે અને તે દરેક માનવી માટે જરૂરી છે. વિશ્વભરના મિત્રો અને સૈમના મિત્રોને શોધો અને તેમની સાથે chatનલાઇન ચેટ કરો! રેન્ડમ વિડિઓ ચેટ વિડિઓ ચેટિંગ સરળ બનાવી. વિડીયોબેસિડા તમને તે જ સમયે ટેક્સ્ટિંગ અને વિડિઓ ક callingલિંગ બંનેનો આનંદ માણી શકે છે. Russianનલાઇન રશિયન છોકરીઓ સાથે બહાર જવું ક્યારેય સરળ નહોતું. મફત વિડિઓ ચેટ રૂમ અજાણ્યાઓ સાથે વિડિઓ ચેટ કરો સ્ટીકરો અને ઇમોજી. અમે તમારા માટે ઘણાં રમુજી અને કૂલ સ્ટીકરો બનાવ્યાં છે. ક્યારેક યોગ્ય સમયે મોકલેલો સ્ટીકર 10 લીટીઓના ટેક્સ્ટથી વધુ કરી શકે છે. વિડિઓ ચેટ છોકરીઓ તમારી પ્રોફાઇલ સેટ કરી રહ્યાં છે. વીડિયોબોસેડા પર છોકરીઓને મળવા માટે તમારે તમારું વ્યક્તિત્વ જાહેર કરવાની જરૂર નથી. તેમ છતાં, તમે સમાન ફોટાવાળા લોકોને વધુ શોધવા માટે તમારો ફોટો અપલોડ કરી શકો છો અને તમારી પ્રોફાઇલને ભરી શકો છો.
Gujarati News » Dhartiputra agriculture » Government agriculture schemes 300 mw solar projects to be set up in punjab આ રાજ્યમાં 300 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ સ્થપાશે, જાણો ખેડૂતોને શું ફાયદો થશે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આર્થિક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત એક કાર્યક્રમ વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) ને આ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. ઉપનદીઓ પર કેનાલ-ટોપ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. સાંકેતિક ફોટો TV9 GUJARATI | Edited By: Utpal Patel Nov 23, 2022 | 11:51 AM પંજાબ સરકાર રાજ્યમાં 300 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપશે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ અંતર્ગત નહેરની ઉપર 200 મેગાવોટનો સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ અને પાણીના વિસ્તારમાં 100 મેગાવોટનો પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. નિવેદન અનુસાર, પંજાબના નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રી અમન અરોરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અરોરાએ કહ્યું કે કેનાલ પર પ્રસ્તાવિત 200 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તબક્કાવાર સ્થાપિત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 50 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બિલ્ડ, ઓપરેટ અને હેન્ડ ઓવર (BOO) ધોરણે પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. ખેતીના સમાચાર અહીં વાંચો. અરોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)ને આ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેનાલ-ટોપ સોલાર પાવર પ્લાન્ટ સાંકડી અને નાની ઉપનદીઓ પર બાંધવામાં આવશે. આને ઓછા સિવિલ બાંધકામની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે 20 ટકા વીજીએફના હિસાબ પછી, કેનાલ ટોપ સોલર પીવી ઇન્સ્ટોલેશનનો ખર્ચ આશરે રૂ. 5 કરોડ પ્રતિ મેગાવોટ હોવાનો અંદાજ છે. જેની કિંમત પ્રતિ મેગાવોટ રૂ. 4.80 કરોડની આસપાસ હશે 200 મેગાવોટ કેનાલ-ટોપ સોલાર પીવી પ્રોજેક્ટ્સ નહેરના પાણીના બાષ્પીભવનને અટકાવશે અને ઓછામાં ઓછી 1,000 એકર કિંમતી ખેતીની જમીનને બચાવશે. આ પ્રોજેક્ટો સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરે તેવી પણ અપેક્ષા છે. ઉપરાંત, તળાવો અને જળાશયોના સંભવિત વિસ્તારનો ઉપયોગ કરવા માટે, દેશમાં તરતા સોલાર પીવીને પણ અપનાવવામાં આવી રહ્યું છે, જે એક નવો વિચાર છે. આનાથી હજારો એકર ખેતીની જમીન પણ સુરક્ષિત થશે. 20% VGF મુજબ, ફ્લોટિંગ સોલાર પીવી પ્રોજેક્ટ્સની કિંમત પ્રતિ મેગાવોટ આશરે રૂ. 4.80 કરોડ હશે. આવશ્યક મિશન માટે સંસાધનો મુક્ત કરવા બિલ્ડ-ઓન-ઓપરેટ (BOO) એ પ્રોજેક્ટ ડિલિવરી મોડલ છે જેનો સામાન્ય રીતે મોટા, જટિલ PPP ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ થાય છે. સામાન્ય BOO પ્રોજેક્ટમાં સરકારી વિભાગનો સમાવેશ થાય છે જે ખાનગી કંપનીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી લઈને ખાનગી કંપનીને ચોક્કસ સમયગાળા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધિરાણ, નિર્માણ અને સંચાલન કરવાની મંજૂરી આપે છે. BOO મોડલ દેશને ખાનગીકરણની નજીક લઈ જાય છે. એકમ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખાનગી મૂડીનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે, જ્યારે અન્ય મિશન આવશ્યકતાઓ માટે સંસાધનો મુક્ત કરે છે.
મેષ રાશી : જૂની સમસ્યાઓનું ફરીથી ઉદભવ માનસિક તાણ તરફ દોરી શકે છે. વધારે ખર્ચ અને ચાલાકીથી નાણાંકીય રોકાણો ટાળો. પ્રેમજીવનમાં આશાની કિરણ જોઇ શકાય છે. કાર્યસ્થળમાં સહકર્મચારી મદદ માટે હાથ લંબાવી શકે છે. પરંતુ વધુ મદદ કરી શક્યા નહીં. ભવિષ્યની યોજનાઓ વિશે વિચારવું. વૃષભ રાશી : સગર્ભા સ્ત્રીઓ માટે જાગૃત રહેવાનો આ દિવસ છે. વ્યવસાયી લોકોએ બોલવામાં અને લેવડ-દેવડમાં સાવચેત રહેવાની જરૂર છે. તમારા જીવનસાથીને જે ગમે છે તે કરવાનું તમારા માટે વધુ સારું છે. આજે વિવાદ ટાળો અને તમારી જીભને કાબૂમાં રાખતા સમયે કડક ટિપ્પણી કરવાનું ટાળો. જીવનસાથીનો સહયોગ આજે પ્રાપ્ત થશે નહીં. મિથુન રાશી : તમે શું ખાઓ અને પીશો તેના વિશે ખૂબ કાળજી રાખવી તમને અનિચ્છનીય બનાવી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. આજે વાહન ચલાવતા સમયે વિશેષ કાળજી લેવી જ જોઇએ. કાર્યસ્થળમાં સહકાર્યકરો સાથે સહયોગ આજે પ્રાપ્ત થશે નહીં. ધૈર્ય રાખો જીવનસાથી કોઈ એવી બાબતે મજાક કરે છે જે તણાવનું કારણ બની શકે છે. કર્ક રાશી : આજનો દિવસ થકાવટ ભર્યો રહેશે, જેથી વચ્ચે જરૂરી આરામ કરવો નહીં તો નિરાશા હાવી થઈ શકે છે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરેલુ કામ તણાવનું કારણ બની શકે છે. આજે તમારી સખત મહેનત થશે. વિપુલ પ્રમાણમાં સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને લાભદાયક દિવસ તરફ દોરી જશે. આજે તમને સાચો પ્રેમ મળશે. સિંહ રાશી : તણાવ ન લો, સકારાત્મક માનસિકતા રાખો. આર્થિક સમસ્યાનો વિચાર કરવાની ક્ષમતા નબળી પડી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ લેવી, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મોટા વ્યવસાયિક વ્યવહાર દરમિયાન તમારી ભાવનાઓને નિયંત્રિત કરો. મુસાફરી માટે સારો દિવસ નથી. કન્યા રાશી : તમારું મન ચંચળ થઈ શકે છે. ઝડપથી પૈસા કમાવવાની પ્રબળ ઇચ્છા ઉભી થશે. કાર્યસ્થળ તણાવ માનસિક ઉથલપાથલ અને તાણ તરફ દોરી શકે છે. નોકરી માટે દિવસ સારો રહેશે. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, બનાવટી દેખાવથી કોઈ ફાયદો થઈ શકશે નહીં. જીવનસાથી પ્રત્યે અતિશય આશા ઉદાસી તરફ દોરી જશે, તેથી સકારાત્મક બનો. તુલા રાશી : કોફી પીવાનું બંધ કરો, ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ. સતત લાભથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે ચિંતાઓથી છૂટકારો મેળવો અને કૌટુંબિક મિત્રો સાથે ખુશ ક્ષણો પસાર કરો. પ્રેમ વ્યક્ત કરવા માટેનો આ સારો દિવસ છે, આવતી કાલે મોડું થઈ જશે. પ્રવાસથી વ્યવસાયિક સંબંધોમાં સુધાર થશે. જીવનસાથી પ્રત્યેનો વલણ આજે ખૂબ સારો રહેશે. વૃશ્ચિક રાશી : તણાવને દૂર કરવા માટે મારા પરિવારની મદદ લેશો. આર્થિક સુધારણા નક્કી છે. પારિવારિક જવાબદારીઓને ભૂલવું નહીં. દુનિયા આજે આમથી આમ થઈ જાય પણ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો વિતાવવાનું રોકી શકતા નથી. ધન રાશી : મિત્રો તરફથી ખુશી મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓને કારણે તમને ટીકા અને વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારે એક પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ જે પરિવારમાં સમૃદ્ધિ લાવે. બહાર નીકળવાની યોજનાઓમાં વિલંબ થઈ શકે છે. આજનો સમય કિંમતી છે, માટે માત્ર વિચાર કરીને સમય બગાડો નહીં. મકર રાશી : મિત્રો સાથે સાંજનો સમય સારો રહેશે. આજે સ્થાવર મિલકતમાં રોકાણ થઈ શકે છે. તમારી નજીકના લોકો તમારો લાભ લઈ શકે છે. કાર્યસ્થળની દરેક વસ્તુ તમારી મરજી મુજબ નહીં થાય. ગુપ્ત હોય તેવી કોઈ માહિતી જાહેર કરશો નહીં. પરિવાર સાથે પ્રેમાળ સમય વિતાવશે. કુંભ રાશી : માનસિક શાંતિ માટે તનાવના કારણોનું નિરાકરણ કરી લેવું. ઘરેણાં અને પ્રાચીન વસ્તુઓનું રોકાણ ફાયદાકારક રહેશે, અને સમૃદ્ધિ લાવશે. પરિવાર સાથે આરામ કરવાનો સમય પસાર કરો. તમે શોધી શકો છો કે બોસ આજે તમારી સાથે કેમ નારાજ છે. મુશ્કેલીઓનો ઝડપથી સામનો કરવાની ક્ષમતા તમને ઉચ્ચ પ્રોફાઇલ આપી શકે છે. આજે તમે તમારી જાતને દાંપત્ય જીવનમાં ફસાયેલા જોશો. મીન રાશી : મનને પ્રસન્ન કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું. આજે કરેલા રોકાણોથી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષા વધશે. બાળકો થોડો નિરાશ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી વિશેષ સમાચાર અથવા વ્યવસાયિક ઓફર મળી શકે છે. પ્રેમ પ્રકરણમાં દિવસ ખૂબ વિવાદાસ્પદ બની શકે છે. Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. See author's posts Post navigation સુરત / ડાયમંડ માર્કેટની તેજી પણ કારીગરોની અછતને કારણે રવિવારે કારખાનાઓ ચાલુ રાખવા પડી રહ્યા છે અમદાવાદ / ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે સાવધાનીપૂર્ણ કિસ્સો સામે આવ્યો By Shubham Agrawal www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Gujarati News » Business » Reliance Jio starts 5g service in all 33 district of Gujarat just before the election ગુજરાતની ચૂંટણી પહેલા Jioની મોટી ભેટ, ઘરે-ઘરે પહોંચી 5G સેવા ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રાજ્યના તમામ જિલ્લાઓમાં 5જી સેવા શરૂ કરી છે. Jio 5G TV9 GUJARATI | Edited By: Dhinal Chavda Nov 25, 2022 | 5:53 PM આ દિવસોમાં જ્યાં એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો ફિવર ચરમસીમા પર છે તો બીજી તરફ રિલાયન્સ જિયોએ રાજ્યની જનતાને એક મોટી ભેટ આપી છે. કંપનીએ તેની 5G સેવા રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિસ્તારી છે અને ગુજરાત 100 ટકા 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘એજ્યુકેશન ફોર ઓલ’ સાથે સેવાનો પ્રારંભ રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 100 ટકા 5G સેવા કવરેજ ઉપલબ્ધ થશે. આ રિલાયન્સનું જન્મસ્થળ છે, તેથી તેનું એક અલગ સ્થાન છે. કંપનીનું કહેવું છે કે તે ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વગર 5G સેવા આપશે. રાજ્યમાં રિલાયન્સ જિયોની 5G સેવાની શરૂઆત સાથે તેણે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો મળીને ગુજરાતમાં 100 શાળાઓને ડિજીટલ કરશે. આ પ્રસંગે રિલાયન્સના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શિક્ષણ એ પ્રાથમિકતાનો વિષય છે. એટલા માટે અમે બતાવવા માંગીએ છીએ કે આ ટેક્નોલોજી અબજો લોકોનું જીવન બદલી શકે છે. તેમણે કહ્યું 5G ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય સુધી પહોંચવું જોઈએ તો જ આપણે ઉત્પાદન, આવક અને જીવનધોરણ સુધારી શકીશું. આનાથી આપણે દેશમાં એક સમૃદ્ધ અને સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરી શકીશું. યુપી ચૂંટણી પહેલા 4જી સેવાઓ આવી બાય ધ વે, ચૂંટણીને લઈને રિલાયન્સની નવી સર્વિસ શરૂ કરવાનો અનોખો સંયોગ બન્યો છે. અગાઉ, 5 સપ્ટેમ્બર, 2016ના રોજ જ્યારે કંપનીએ તેની 4G સેવા શરૂ કરી હતી. તે સમયે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. ત્યારબાદ 2017માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની હતી આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે. અહીં ભાજપ છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. તેથી તેણે એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડશે. બીજી તરફ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાના કારણે ચૂંટણી ત્રિકોણીય બની છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તે જ સમયે, તેના પરિણામો હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે આવશે.
ખૂબ ભાવપૂર્વક હૃદયસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુઃખ જણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો, મનમાં કશુંયે ધોળાવા ન દો. ખાલી રહો. - પૂજ્ય શ્રી મોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp સાથે જોડાઓ WhatsApp એ વિશ્વમાં કોઈની પણ સાથે વાત કરવાનું એક ઝડપી, સરળ અને વિશ્વસનીય માધ્યમ છે. 180 જેટલા દેશોમાં 200 કરોડથી પણ વધારે લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી, મિત્રો તથા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. WhatsApp મફત હોવાની સાથે વિવિધ મોબાઇલ ડિવાઇસ પર અને નબળી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ ઉપલબ્ધ છે — તમે જ્યાં પણ હો, WhatsApp એક્સેસ કરી શકો છો અને તે વિશ્વાસપાત્ર છે. તમારી મનગમતી પળોને શેર કરવા, મહત્ત્વની માહિતી મોકલવા કે પછી મિત્રો સાથે વાતચીત કરવા માટેનું આ એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. WhatsApp લોકોને પરસ્પર સંપર્ક સાધવામાં અને શેર કરવામાં મદદ કરે છે, પછી ભલેને તેઓ દુનિયામાં ક્યાંય પણ હોય. રોજગારની સમાન તક આપનાર તેમજ અગાઉ નોકરીમાં ભેદભાવનો સામનો કરનાર જૂથોને પ્રાધાન્યતા આપનાર તરીકેની ઓળખ મેળવતા WhatsApp ગર્વ અનુભવે છે. અમે વંશ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ, જાતિ (ગર્ભાવસ્થા, બાળજન્મ, પ્રજનનને લગતા સ્વાસ્થ્યના નિર્ણયો અથવા સંબંધિત તબીબી પરિસ્થિતિઓ સહિત), જાતીય અભિગમ, જાતીય ઓળખ, જાતીય અભિવ્યક્તિ, ઉંમર, સંરક્ષિત સેવાનિવૃત્ત સૈનિક તરીકેની ઓળખ, વિકલાંગ તરીકેની ઓળખ, આનુવંશિક માહિતી, રાજકીય મંતવ્યો અથવા ગતિવિધિ કે પછી કાયદાનું રક્ષણ અપાયું હોય તેવી અન્ય લાગુ થતી લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ રાખતા નથી. તમે અમારી રોજગારની સમાન તક અંગેની નોટિસ અહીં જોઈ શકો છો. અમે લાગુ થતા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા સાથે સુસંગત રહીને, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાયક અરજદારોને પણ ધ્યાનમાં લઈએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ Facebook, તેના કર્મચારીઓ અને અન્યોની સલામતી તથા સુરક્ષા જાળવવા માટે કાયદાની જરૂરિયાત અનુસાર અથવા પરવાનગી મુજબ કરીએ તેમ બની શકે. તમે Facebookની વેતન પારદર્શિતા નીતિ અને રોજગારની સમાન તક એ કાયદો છે નોટિસ જે-તે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. આ ઉપરાંત, WhatsApp કાયદાની આવશ્યકતા મુજબ, અમુક ચોક્કસ લોકેશનમાં ઇ-વેરિફાય કાર્યક્રમમાં સહભાગી થાય છે. WhatsApp તેની ભરતી પ્રક્રિયામાં વિકલાંગ ઉમેદવારોને ઉચિત સગવડો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો તમને વિકલાંગતાને કારણે કોઈ સહાયતા અથવા સગવડની જરૂર હોય, તો અમને accommodations-ext@fb.com પર જણાવવા વિનંતી.
રાધનપુરમાં લગ્નના એક દિવસમાં જ દુલ્હન ઘરેણા સહિત રોકડ રકમ રૂ. 25 હજાર લઇને ફરાર થયાની ઘટના સામે આવી છે. આ બાબતે મળતી હકીકત મુજબ મહારાષ્ટ્ર નાં દલાલ ને રૂ.1.80 લાખની દલાલી આપીને રાધનપુરના યુવકે નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે યુવતી એ લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને ફરાર થતાં સનસનાટી મચી જવા પામી હતી.જોકે, આ અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.પરંતુ યુવક દ્વારા મામલાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુરના વિઠ્ઠલનગર-2ના રહિશ અને હાલ લીમગામડા ગામે રહેતો કુવારો યુવક લગ્ન માટે કન્યાને શોધતો હતો. આ દરમિયાન સાંતલપુરના કોરડા ગામના અને હાલ મુંબઇ રહેતા નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ દ્વારા યુવકને એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવી હતી. જેમાથી નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પેટે રૂ.1.80 લાખ રૂપિયાની દલાલી આપવામાં આવી હતી. દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા. અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દઈ ઘરમાં પડેલા રૂ. 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી. ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પોતાની પત્ની નીશા ધર માં જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા ઘરેણા, મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આથી યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેની તબિયત સુધારા ઉપર થતાં હાલ ઘેર આવી રાધનપુર પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST દેડીયાપાડાનાં નિઘટ ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઈકને અકસ્માત કરતા બાઈક પર સવાર 4 નાં મોત access_time 10:18 pm IST અકતેશ્વર પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીએ સાઇકલ સવારને ટકકર મારતાં ઘટના સ્થળે મોત થયું access_time 10:17 pm IST બે વર્ષથી પ્રોહી. ગુનાના નાસતા ફરતા આરોપીને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા access_time 10:16 pm IST હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર access_time 10:14 pm IST સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો... access_time 10:11 pm IST વડોદરાનો રોડ શો અધવચ્ચેથી છોડી અમિતભાઈ અમદાવાદ આવવા નીકળી ગયા access_time 9:52 pm IST માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ access_time 9:48 pm IST
ગુજરાતમાં 2022નું ચૂંટણીનું વર્ષ 2017ની ચૂંટણીથી અલગ છે. છેલ્લી ચૂંટણી આરક્ષણની માંગને લઈને પાટીદાર આંદોલનની છાયામાં થયું હતું. કોંગ્રેસે ગ્રામીણ સંકટને એક મોટો ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો. આ જ કારણ રહ્યું હતું કે ભાજપ તે સમયે ગુજરાતમાં સાધારણ બહુમત હાંસલ કરી શકી હતી. જ્યારે કોંગ્રેસે સીટ શેરના મામલે 1985 પછી રાજ્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસની સીટોમાં સુધારની એક મોટું કારણ ગ્રામીણ વિસ્તારમાં દમદાર પ્રદર્શન હતું. આ ચૂંટણીમાં ગ્રામીણ ક્રોધ હાવી થતો નથી દેખાઈ રહ્યો. ભાજપે ઈડબલ્યુએસ આરક્ષણ અને હાર્દિક પટેલ જેવા પાટીદાર આંદોલનના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી આ મુદ્દાઓને પોતાના નિયંત્રણમાં કરી લીધા છે. જોકે પ્રશ્ન એ પણ છે કે ખેડૂતોના મુદ્દા ચૂંટણી અભિયાન પર એટલા હાવી કેમ નથી થઈ રહ્યા. ગુજરાતના કૃષિ વિકાસના ઓફિશિયલ આંકડા 2020-21 સુધીના જ ઉપલબ્ધ છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડાંથી ખબર પડે છે કે 2020-21માં ગુજરાતમાં કૃષિ અને સંબદ્ધ ગતિવિધિઓ માત્ર 1.1 ટકા જેટલી જ વધી છે. આ છેલ્લી ચૂંટણી 2017-18ના 9.2 ટકાના આંકડાંથી ઘણા ઓછા છે. ગુજરાત માટે ગ્રામીણ મજૂરી ડેટા સપ્ટેમ્બર 2022 સુધીનો ઉપલબ્ધ છે. ગ્રામીણ મજૂરીમાં ગુજરાત બાકીના રાજ્યોથી અલગ નથી. ગ્રામીણ મજૂરી છેલ્લા કેટલાંક મહિનાઓથી અખિલ ભારતીય સ્તર અને રાજ્ય બંને સ્તરો પર ઓછો થઈ રહ્યો છે. તેનાથી ખબર પડે છે કે ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મંદી છે. આ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવાના નિર્ણયના કારણે પણ છે. તેમાં લાભાર્થીઓને ડિસેમ્બર સુધી વધારાનું 5 કિલો અનાજ આપવામાં આવવાનું છે. ચૂંટણીમાં આ વખતે ગ્રામીણ ગુસ્સામાં કેમ નથી તેના માટે ઊંડાણમાં જઈને જોવું પડશે. ગુજરાતમાં ખેતી દેશના બાકીના રાજ્યોથી ઘણી અલગ છે. કપાસ અને મગફળી, આ બે પાક ગુજરાતની ખેતી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંકડાંથી ખબર પડે છે કે 2011-12 અને 2019-20ની વચ્ચે ગુજરાતમાં પાક ઉત્પાદનના કુલ મૂલ્યમાં આ બંને પાકની ભાગીદારી 40 ટકા સુધી વધી છે. પાક ઉત્પાદનના કુલ મુલ્યોમાં આ બંને પાકના હિસ્સાની તુલના કરીએ તો ખબર પડે છે તે પહેલા ઘણા ઉતરા-ચઢાવ થયા છે. સીએમઆઈઈના કોમોડિટી પ્રાઈસ ડેટા પ્રમાણે મગફળી અને કપાસની પ્રતિ ક્વિન્ટલ કિંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર છે. ઓક્ટોબર 2022માં મગફળીની કિંમત 585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસની કિંમત 7876 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ઓક્ટોબર 2017માં મગફળીની કિંમત 4150 રૂપિયા અને કપાસની કિંમત 4430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની હતી. મતલબ હાલની કિંમત પાંચ વર્ષ પહેલાની તુલનામાં ઘણી વધારે છે. આ માત્ર મોંઘવારીના કારણે નથી ઓક્ટોબર 2017માં બંને પાકની કિંમત પૂર્વના ઈતિહાસની તુલનામાં ઓછી હતી. આ સંભાવના છે કે ગુજરાતના ખેડૂતો માટે બે સૌથી મહત્વપૂર્ણ પાકની કિંમતોમાં ઉછાળે આ ચૂંટણીમાં ગ્રામીણ ગુસ્સાને શાંત કરી દીધો છે. ગ્રામીણ ક્ષેત્રોના પરિણામ આ તર્કને સાબિત કરશે અથવા ખારીજ કરશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી… September 30, 2022 September 29, 2022 by Gujarati Dayro વોરેન બફેટનું કહેવું છે કે જ્યારે બધું જ સારું નજરમાં આવે તો શંકાશીલ બની જાઓ. તેઓ કહે છે કે જ્યારે બીજા લાલચી હોય તો ડરવું અને બધા જ ડરી રહ્યા હોય તો લાલચી બની જાવ. વોરેન બફેટ કહે છે કે જે રોકાણના વિકલ્પની તમને સમજ ન હોય ત્યાં ક્યારેય પૈસા લગાવવા ન જોઈએ. શેર બજારમાં … Read moreજાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી… Categories તથ્યો અને હકીકતો Tags Berkshire Hathaway, investment, investment tips, Rakesh Jhunjhunwala, Read and think, research yourself, Share market, warren buffett Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
આપણા ગુજરાતની ઓળખ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને વર્તમાન પરિસ્થિતિ મુજબ નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ આવવાની શકવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેના કારણે નવરાત્રીના રસિકોમાં ચિંતાનો મોહોલ તો છે જ પરંતુ આયોજકોમાં પણ ચિંતાનો વિષય જોવા મળી શકે છે. નવરાત્રીના નવ દિવસની રાહ ખેલૈયાઓ આતુરતા પૂર્વક જોતા હોય છે. અને તેમા પણ યુવાનો તો તેની તૈયારીઓ એક મહિના અગાઉથી જ શરુ કરી દેતા હોય છે અને તેવી જ રીતે આયોજકો પણ સ્પોન્સરો દ્વારા લાખો રુપિયાનું રોકાણ પણ કરતા હોય છે. અને તેમ જ કલાકારોનું પણ એડવાન્સ બુકિંગ કરતા હોય છે. ફાઇલ તસવીર જો વરસાદનુ વિધ્ન નડે તો આયોજકો મંદીના માહોલમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. ગરબાના આયોજક આનંદ દોશીઅએ જણાવ્યુ હતુ કે આ વર્ષે વરસાદનો વિધ્ન નડી શકે તેમ છે અને તેમા પણ બજારમાં મંદીનો માહોલ હોવાના કારણે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે પરંતુ એડવર્ટાઈમેન્ટના અનુભવના કારણે અમને કોઈ તકલીફ નથી પરંતુ નવા આયોજકો માટે કરપો સમય છે. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો. Post navigation પાટણ: વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-366 અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.2,01,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.
મુંબઇમાં ધંધાર્થે સ્થાયી થયેલા કચ્છીઓને પરત લાવવા માટેની અનેક ફરિયાદો બાદ અંતે બીજી સ્પેશ્યલ ટ્રેન 1429 લોકોને લઇને ભુજ આવી પહોંચી હતી, જેઓ ત્રણ દિવસ સુધી પાંચ સ્થળોએ કવોરેન્ટાઇ થશે. કચ્છના લોકો મોટી સંખ્યામાં લાંબા સમયથી મહારાષ્ટ્ર ધંધાર્થે સ્થાયી થયા છે. હાલે માયાવી નગરી મુંબઇમાં કાતીલ કોરોનાએ કેર વર્તાવ્યો છે, જેથી આર્થિક રીતે સધ્ધર લોકો તો પોતાના વાહન મારફતે વતનની વાટ પકડી હતી પરંતુ શ્રમિકો અટવાયા હતા. કચ્છી કામદારોને વતન પરત લાવવા માટે અનેક સામાજિક, રાજકીય અગ્રણીઓએ રજૂઆતો કરી હતી, જેની ફળશ્રુતિરૂપે 1429 લોકોને બોરીવલીથી પ્રસ્થાન પામેલી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન શુક્રવારે સવારે ભુજ આવી પહોંચી હતી. ભુજ રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સ, પોલીસ સ્ટાફ દ્વારા લોકોને ટોકન આપવામાં આવ્યા હતા અને 20 બસ મારફતે સંસ્થાકીય કવોરેન્ટાઇન માટે લઇ જવાયા હતા. સામાજિક અંતરના પાલન સાથે સ્ક્રીનિંગ, મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી સવારે 11.30થી બપોરે 3.30 વાગ્યા સુધી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના 4 સહિત પાંચ સ્થળોએ કરાશે કવોરેન્ટાઇન સ્પેશ્યલ ટ્રેન મારફતે આવતા શ્રમિકોને ગુજરાત સામાન્ય વહીવટી વિભાગની સુચના મુજબ 3 દિવસ માટે સંસ્થાકીય તેમજ 11 દિવસ હોમ કવોરેન્ટાઇન રહેવું પડશે. શુક્રવારે આવેલા બોરીવલીથી આવેલા કામદારોને ભુજની સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ તથા તાલુકાના કનૈયાબે અને ગડા પાટિયા તેમજ ગાંધીધામ તાલુકાના શિણાય મળી કુલ પાંચ સ્થળોએ 3 દિવસ માટે સંસ્થાકીય કવોરેન્ટાઇન કરાશે. ત્યારબાદ 11 દિવસ માટે હોમ કવોરેન્ટાઇન થવું પડશે. એક શંકાસ્પદ શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો મુંબઇથી ટ્રેન મારફતે ભુજ આવેલા કામદારોનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું. આ તકે એક પ્રવાસી શંકાસ્પદ જણાતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે તેને લીવરની તકલીફ હોઇ ચક્કર આવતાં હોસ્પિટલ ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે. આજે ભુજથી પશ્ચિમ બંગાળ, ગાંધીધામથી ઓરિસ્સા શ્રમિક ટ્રેન જશે શનિવારે ભુજથી બપોરે પશ્ચિમ બંગાળ જશે, જે ગાંધીધામ પણ ઉભી રહેશે. વધુમાં ગાંધીધામથી ઓરિસ્સા જવા માટે સ્પેશ્યલ શ્રમિક રવાના થશે એમ ભુજના પ્રાંત અધિકારી કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.
Video: બિહારમાં મોબાઈલ ચોરને મળી એવી સજા કે જોઈને તમે પણ કાંપી જશો, ટ્રેનની બારીમાંથી જીવ બચાવવાની માંગી રહ્યો હતો ભીખ Project Cheetah: સ્પેશલ વિમાનથી નામીબિયાથી ભારત આવશે ચીત્તા, તેના પર બનેલી પેંટીંગ જીતી લેશે દિલ! બદલાની આગમાં, એક કરોડની કારને આગ ચાંપી Lakhimpur બે યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી Engineer's Day 2022: 15 સ્પ્ટેમ્બરના રોજ કેમ ઉજવાય છે એંજિનિયર દિવસ ? જાણો ઈતિહાસ અને રોચક વાતો લખનૌમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે એક મોટી દુર્ઘટના બની હતી. અહીંની દિલકુશા કોલોનીમાં દિવાલ ધરાશાયી થવાથી 9 લોકોના કચડાઈને મોત થયા છે. બે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલો ઝાંસી જિલ્લાના પચવાડાના રહેવાસી છે. સીએમ યોગી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચવાના હતા, પરંતુ કાલિદાસ ચારરસ્તા પાસે પાર્ક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આ તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મી કેમ્પસની જૂની દિવાલની બાજુમાં ઝૂંપડામાં રહેતા હતા અને નવી બાઉન્ડ્રી વોલના બાંધકામમાં રોકાયેલા હતા. ડીએમએ જણાવ્યું કે બાઉન્દ્રીવાલ પાસે એક ઝૂંપડીમાં લોકો સૂતા હતા. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર છે. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર આનંદ ઓઝાનું કહેવું છે કે સવારે 7 વાગ્યે 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તમામ લોકોના મોત થયા હતા. આ સિવાય બે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. જરૂર વાંચો Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન, તમે જાતે જ જાણી લો Healthy Tips: એક સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંકથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) કે સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks) માં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ જાડાપણુ (Obesity) જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે. Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય How Many Times Heart Attack May Occurs: દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે. Choke Throat by Chocolate: ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી બાળકનું દર્દનાક મોત; આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ ઉપાયો જાણો Causes of Choke Throat: બાળકોને ચોકલેટ કે ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ ચોકલેટે(Chocolate) તેમના ઘરના માતા-પિતામાંથી એકનો ચિરાગ હંમેશ માટે છીનવી લીધો. બાળકે ચોકલેટ ખાધી કે તરત જ તે તેના ગળામાં (Choke Throat) ફસાઈ ગઈ અને ગૂંગળામણને કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો છે અને માતા-પિતા રડતા-રડતા હાલતમાં છે સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે. વીડિયો Watch More Videos નવીનતમ The Kashmir Files' ને IFFI જૂરી હેડે કહ્યુ પ્રોપેગૈંડા, અનુપમ ખેર-અશોક પંડિતે કર્યો પલટવાર વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' ને લઈને એકવાર ફરી નવો વિવાદ છેડાય ગયો છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં થયેલ IFF I'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' ઈવેંટમાં ઈઝરાયલી ફિલ્મમેકર Nadav Lapid એ ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને વિવાદિત ટિપ્પણી કરી, જ્યારબાદ 'The Kashmir Files' ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યુ છે Neha Pendse Birthday Special: બે દીકરીઓના પિતા છે નેહા પેંડસેના પતિ, આ રીતે શરૂ થઈ હતી બન્નેની લવ સ્ટોરી ટીવીના કોમેડી શોમાં "મે આઈ કમઈન મેડમ" અને સલમાન ખાનના રિયલિટી શો "બિગ બૉસ 12" ની કંટેસ્ટેંટ રહી નેહા પેંડસે આજે કોઈ ઓળખની જરૂર નથી. ઘર ઘરમાં મેડમજીના નામથી પ્રખ્યાત નેહા આજે તેમનો 38મો જનમદિવસ ઉજવી રહી છે. 29 નવેમ્બર 1984ને મુંબઈમાં જન્મે નેહાએ તેમના કરિયરની બાળ કલાકાર તરીકે શરૂઆત કરી. આ સાથે તેણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ હાથ Yami Gautam Birthday: એક્ટ્રેસ બની ગઈ નહી તો અત્યારે કોર્ટના ચક્કરમાં કાપતી રહેતી બૉલીવુડ બ્યુટી યામી ગૌતમએ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ હિટ સિદ્ધ થઈ અને યામીના કામ અને સુંદરતા બન્નેના ખૂબ વખાણ મળ્યા. આ સુંદર એક્ટ્રેસને ઈંડસ્ટ્રીમાં 10 વઋષ થઈ ગયા છે. પડદા પર અમે યામીને ગયા સમયે અભિષેક બચ્ચન સાથે 'દસવી' અને તે પહેલા 'એ થર્સડે" 'માં જોયા હતા. Esha Gupta: ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા Esha Gupta:બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. Vikram Gokhale Passes Away: જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર Vikram Gokhale Death: બોલિવૂડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે(Vikram Gokhale) નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અભિનેતા હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મો માટે જાણીતા હતા. અભિનેતા છેલ્લા 20 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી અને દવાઓની પણ કોઈ અસર થઈ રહી ન હતી. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. આજે પીઢ અભિનેતાએ દુનિયાને અલવિદા કહી ગયા. લેટેસ્ટ સમાચાર Prayagraj: બે ભાગમાં વહેંચાઈ ચાલતી ટ્રેન, 200 મીટર આગળ નીકળી ગયુ ગોમતી એક્સપ્રેસનુ એંજિન, લોકોનો આબાદ બચાવ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં બચી ગઈ. વાસ્તવમાં ગંગા ગોમતી એક્સપ્રેસ પ્રયાગરાજથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન ગંગા ગોમતી એક્સપ્રેસનું એન્જિન અધવચ્ચે જ ટ્રેન છોડીને આગળ વધી ગયું હતું. The Kashmir Files' ને IFFI જૂરી હેડે કહ્યુ પ્રોપેગૈંડા, અનુપમ ખેર-અશોક પંડિતે કર્યો પલટવાર વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' ને લઈને એકવાર ફરી નવો વિવાદ છેડાય ગયો છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં થયેલ IFF I'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' ઈવેંટમાં ઈઝરાયલી ફિલ્મમેકર Nadav Lapid એ ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને વિવાદિત ટિપ્પણી કરી, જ્યારબાદ 'The Kashmir Files' ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યુ છે તમારા રાવણ જેવા 100 માથા છે શુ ? PM મોદી પર હુમલો કરીને ફંસાયા મલ્લિકાર્જુન ખરગે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણ માટે આજે સાંજે 5 વાગે પ્રચાર થંભી જશે. બધા દળોએ પોતાની તાકત લગાવીને જીત માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચેહરા પર વોટ માંગવા પર મજાક ઉડાવી. તેમણે પ્રધાનમંત્રી મોદીની તુલના રાવણ સાથે કરી દીધી. ખરગેએ કહ્યુ કે મોદી દરેક ચૂંટણીમાં જોવા મળે છે. શુ તેમના રાવણની જેમ 100 માથા છે. ગુજરાતમાં અશોક ગેહલોતની સભામાં ઘૂસ્યો આખલો, રાજસ્થાનના CM એ ફરી શું કહ્યું? રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાલમાં ગુજરાતમાં ડેરો નાખીને બેઠા છે. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. CM ગેહલોત ગુજરાતના મહેસાણામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે એક આખલો સભામાં ઘુસ્યો, જેના કારણે તે ગુસ્સે થઈ ગયા અને ભાજપને કોસવા લાગ્યા, કારણ કે બળદના આવવાથી સભામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુર તાલુકા પ્રમુખનું હૃદયરોગના હુમલાથી નિધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે તેમના વતન વીરપુરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે.
• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર •• Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ *• Morning Mantra Uncategories ICT National Award 2016 - Puran Gondaliya(Gujarat) નેશનલ એવોર્ડ 8 Sept 2017 ICT National Award 2016 - Puran Gondaliya(Gujarat) નેશનલ એવોર્ડ શિક્ષક દિનના પાવન અવસરે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award મળ્યો. જે મારા માટે યાદગાર પ્રસંગ બની રહ્યો.શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે 2010 થી આ એવોર્ડ અપાય છે.2010 થી 2016 અત્યાર સુધીના આ 7 વર્ષમાં ગુજરાતમાથી કુલ 4 શિક્ષકોને જ આ એવોર્ડ મળ્યો છે. (1) લક્ષ્મણભાઇ ચૌધરી (2) હરેશભાઈ મકવાણા (3) પુરણ ગોંડલિયા (4) રાકેશ પટેલ આ વર્ષે સમગ્ર ભારતમાથી કુલ 24 શિક્ષકો જ આ એવોર્ડ માટે સિલેક્ટ થયા છે,જેમાં મારી પસંદગી થતાં હું આનંદની લાગણી અનુભવું છું.હું માનું છું કે આ મારૂ નહીં પણ સમગ્ર શિક્ષક સમાજનું સન્માન છે.જ્યાં પ્રવેશ પણ મેળવવો મુશ્કેલ છે એવા રાષ્ટ્રપતિભવનમાં સન્માનનીય રાષ્ટ્રપતિ સાથે ગૃપ ફોટો થાય.! એનાથી મોટી બીજી વાત શું હોઇ શકે ? રાષ્ટ્રપતિભવનમાં મહેમાનની જેમ એવોર્ડ મેળવનાર તમામ શિક્ષક મિત્રોને ચા-નાસ્તો કરાવવામાં આવ્યો અને રાષ્ટ્રપતિજીએ ' શિક્ષક સમાજમાં સન્માનનીય છે એમનું સ્થાન કોઈ ન લઈ શકે' -પ્રેરક ઉદબોધન કર્યુ.અહી આપેલ વિડીયો દ્વારા આ સ્પીચ આપ સાંભળી શકો છો. આ એવોર્ડ સાથે સિલ્વર મેડલ / પ્રમાણપત્ર / લેપટોપ / એજ્યુકેશનલ સૉફ્ટવેર સીડી / + ક્યારેય ન ભુલાઈ શકે એવું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળેલું છે. સાથે સાથે આપ સૌ શિક્ષક મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ તો ખરો જ હો ..- આભાર મિત્રો . હું આપ સૌનો ઋણી રહીશ.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર ખાતે નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. લારી મુકવાની જગ્યાનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા જેને આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બે ગ્રુપ વચ્ચે મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા. સુરતમાં મારામારી જેવી બાબતો હવે સામાન્ય બની ગઈ છે. નાની મોટી વાતોમાં અને બાબતોમાં એકબીજા ઉપર હુમલાઓ કરવામાં આવે છે તો ક્યાંક જાહેરમાં મારામારી કરવામાં આવે છે. આવી જ સામાન્ય બાબતમાં મારામારી સુધી પહોંચી ગયેલી ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર ખાતે જાહેરમાં મારામારી થઈ હતી. બે ગ્રુપ વચ્ચે મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા હતા. નજીવી બાબતમાં મારામારીની આ ઘટના બની હતી. જેમાં નાના વેપારી દ્વારા લારી મુકવાની બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. કપડાની દુકાનની બહાર જાહેર રસ્તા પર બે વેપારી લારી મુકવા બાબતે ઝઘડો કર્યો. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગર ખાતે કપડાની દુકાનની બહાર જાહેર રસ્તા પર બે વેપારી લારી મુકવા બાબતે ઝઘડો કર્યો હતો. જોકે જોતામાં ઝઘડો ઉગ્ર બની જઈ મારામારી સુધી પહોંચી ગયો હતો. જાહેરમાં મારામારીના વીડિયો કોઈ દ્વારા મોબાઈલમાં બનાવાતા તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જોકે ઘટનાને પગલે લિંબાયત પોલીસને જાણ થતા પોલીસે આ અંગે જાણવા જોગ દાખલ કરી બંને ગ્રુપ વચ્ચે સમાધાન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
February 23, 2022 Gujarat.123 0 Comments bollywood movie, rajkumar hirani, shahrukh khan, રાજકુમાર હિરાની, શાહરૂખ ખાન ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ કામમાંથી બ્રેક લેનાર સુપરસ્ટાર શાહરૂખ ખાન સેટ પર પાછો ફર્યો છે અને તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. સોમવારે, તેણે મુંબઈમાં નયનથારા અને સાન્યા મલ્હોત્રા સાથે એટલાની કોમર્શિયલ એન્ટરટેઈનરનું શૂટિંગ ફરી શરૂ કર્યું. એટલીની ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યા પછી, તે સિદ્ધાર્થ આનંદની પઠાણનું શૂટિંગ પૂરું કરશે. તે ટૂંક સમયમાં રાજકુમાર હિરાણી સાથેની તેની આગામી ફિલ્મથી પણ શરૂઆત કરશે. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન 15 એપ્રિલે હિરાનીની સોશિયલ કોમેડીનું શૂટિંગ શરૂ કરશે. પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કરવામાં આવશે. નિર્માતાઓએ સિટી સ્ટુડિયોમાં પંજાબ ગામનું રિક્રિએટ કર્યું છે. 31 માર્ચ સુધીમાં સેટ તૈયાર થઈ જશે. અહેવાલો એ પણ જણાવે છે કે નિર્માતા એપ્રિલ અથવા મે મહિનામાં પંજાબના ખેતરોમાં શૂટિંગ કરશે. અહેવાલો અનુસાર, જે ફિલ્મનું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી, તેનું મોટાભાગે મુંબઈ અને યુકેમાં શૂટિંગ કરવામાં આવશે અને બુડાપેસ્ટમાં 10 દિવસનું શેડ્યૂલ હશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ મહિલા લીડ તરીકે જોવા મળશે જેમાં બોમન ઈરાની મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ સમયરેખા અને ભૂગોળમાં પ્રવાસ કરતી હોવાથી ઘણા લોકપ્રિય કલાકારો આ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવશે. અહેવાલ મુજબ, નિર્માતાઓ વિકી કૌશલ અને જિમ સરબ જેવા કલાકારો સાથે કેમિયો રોલ માટે વાટાઘાટો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કાસ્ટિંગની પુષ્ટિ કરી નથી. રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ગધેડા ફ્લાઇટના મુદ્દા પર આધારિત છે. ફિલ્મમાં, શાહરૂખ ખાન એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે વધુ સારા જીવનની શોધમાં કેનેડામાં સ્થળાંતર કરવા ગેરકાયદેસર બેકડોર માર્ગ અપનાવે છે. સુપરસ્ટાર ઑક્ટોબર 2022 સુધી ફિલ્મ માટે શૂટ કરશે. દરમિયાન, તે સ્પેનમાં તેના છેલ્લા શેડ્યૂલ પછી આવતા મહિને પઠાણ માટે શૂટ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.
યાન ટૂંક સમયમાં પોતાની ખુદની એક રમકડાંની બ્રાંડ શરૂ કરવાનો છે. આ બ્રાંડનું નામ રેયાન વર્લ્ડ હશે. દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની વોલમાર્ટે આ સિલસિલામાં રેયાન સાથે કરાર કર્યો છે. આ કરાર પ્રમાણે રેયાન્સ વર્લ્ડના રમકાડાં વોલમાર્ટના અમેરિકા સ્થિત 2500 સ્ટોર્સ પર વેચવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રેયાન યૂ-ટ્યૂબથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. રેયાન નામના આ બાળકે ગત વર્ષે માત્ર યૂ-ટ્યૂબ પર વીડિયો અપલોડ કરી 11 મિલિયન ડોલર એટલે કે 75 કરોડની કમાણી કરી હતી. યૂ-ટ્યૂબ પર રેયાનની 6 ચેનલ છે, જેના પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને લગભગ 1.5 કરોડથી વધારે લોકોએ જોયો છે. ગત વર્ષે આ બાળક યૂ-ટ્યૂબ પર આઠમો સૌથી વધુ કમાણી કરનારો વ્યક્તિ બન્યો હતો. રેયાન ટૂંક સમયમાં પોતાની ખુદની એક રમકડાંની બ્રાંડ શરૂ કરવાનો છે. આ બ્રાંડનું નામ રેયાન વર્લ્ડ હશે. દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની વોલમાર્ટે આ સિલસિલામાં રેયાન સાથે કરાર કર્યો છે. આ કરાર પ્રમાણે રેયાન્સ વર્લ્ડના રમકાડાં વોલમાર્ટના અમેરિકા સ્થિત 2500 સ્ટોર્સ પર વેચવામાં આવશે. રેયાનના રમકડાંનું વેચાણ આ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. રેયાનના રિવ્યૂને ઘણું પસંદ કરવામાં આવે છે. દુનિયાભરના મા-બાપ રેયાનની સલાહ પર પોતાના બાળકો પાસેથી રમકડાં ખરીદે છે.
દાસાનુદાસ થઈ રહેવું. આ લક્ષ્યાંક વાંચીને મનન કર્યું કે દાસત્વભક્તિ એ જ સૌથી મોટી સાધના છે. જે દાસ થાય છે તે જ પાસ થઈ મોટા થાય છે અને જે બૉસ થાય છે તેને બહુ મોટો લૉસ જાય છે. આ અંગે મહારાજ અને મોટાપુરુષ ઘણા અભિપ્રાયો જણાવતા હોય છે. ગઢડા મધ્યના ૨૮મા વચનામૃતમાં પણ સ્વયં શ્રીજીમહારાજ ભક્તના ભક્ત થઈને રહેવા ઇચ્છે છે એવું પણ જાણ્યું છે. આજે સત્સંગમાં અને સંસારમાં પણ જે નમે છે, દાસ થાય છે તે જ સાચી મોટપને પામી શકે છે એવું જોયું પણ છે અને ક્યાંક દાસ થવા પ્રયત્ન કર્યો હોય ત્યાં મારા જીવનમાં સારા અનુભવો પણ થયા છે તેમ છતાં દાસાનુદાસ થવું તે વાત મારા જીવનમાં માત્ર એક આદર્શ બની રહી છે. માત્ર જાણકારી બની રહી છે. પણ દાસ થવા તરફ મેં તો એક ડગલુંય માંડ્યું નથી. ઉપરથી દિન-પ્રતિદિન મને તો મોટા થવાના જ ડોડ રહે છે અને શું કરું તો મને મોટપ મળે ? તેના વિચારમાં મગ્ન રહું છું. ખરેખર આમ તે કેમ ચાલશે ? જ્યાં હું દાસ થવા પ્રયત્ન કરું છું ત્યાં મારો અહંકારી સ્વભાવ આડો આવે છે. અહંકારને કારણે જ મને દાસ થવું એ કમજોરી અને લાચારી લાગે છે. શ્રીજીમહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં લોજપુરમાં સૌના દાસ થઈને વર્ત્યા. દાસત્વભાવે સૌની નીચામાં નીચી ટેલની સેવા કરી છે. જ્યારે મારું ક્યાંય કંઈ ઊપજતું નથી, કોઈ સામર્થી કે ઐશ્વર્ય નથી તોય મોટા થવાના જ પ્રયત્ન કરું છું. મોટા થવાના અહંકારમાં રોફ જમાવું છું... જેને તેને વઢી નાખું છું... જેમ તેમ બોલું છું. તેમાં કેટલાય ગરીબ સ્વભાવવાળા મુક્તોને મેં અત્યાર સુધી દૂભવી નાખ્યા છે. મહારાજના વ્યતિરેક સંબંધવાળા અને ગરીબ સ્વભાવવાળા મુક્તોને દૂભવ્યા છે તેનું જ મને નાનું-મોટું તનનું, મનનું, ધનનું દુ:ખ આવ્યા કરે છે. તેમ છતાં હજુ મારી આંખ ઊઘડતી નથી. મહારાજ અને મોટાપુરુષ સરળ સ્વભાવી અને ગરીબ સ્વભાવવાળા મુક્તો પર અતિશે રાજી થાય છે. કારણ, તેઓ સૌની સાથે લીંબુના પાણીની જેમ ભળી જાય છે. જ્યારે મને તો સરળ સ્વભાવે વર્તવું તે બુદ્ધુ લોકોનું કામ લાગે છે. ગરીબ સ્વભાવવાળા બનવાનો વિચાર પણ આવતો નથી તો પ્રયત્ન તો થાય જ ક્યાંથી ? ગરીબ સ્વભાવવાળા બનવું તે તો જાણે મારા જીવનના લિસ્ટ બહારની વાત લાગે છે. માટે ગરીબ સ્વભાવ કર્યા સિવાય છૂટકો જ નથી. અત્યાર સુધીના મારા જીવનના ગંદા ભૂતકાળને હવે ભૂલી જવો છે અને વર્તમાન અને ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવું જ છે. મારે દાસાનુદાસ થઈ મહારાજ અને મોટાપુરુષને રાજી કરી મુમુક્ષુતા પ્રગટાવવી જ છે, દાદા મટી દાસ થવું જ છે. ન કેમ થવાય ? દાસ થવા હવે મારે સૌની આગળ બે હાથ જોડીને જ વાત કરવી છે. કોઈ દિવસ હાથ જોડ્યા જ નથી તેથી થોડા દિવસ અનફિટ (અતડું) લાગશે. હવે મારે ગમે તે થાય; હાથ જોડીને જ સૌની આગળ વાત કરવી છે. અને સૌને ‘મહારાજ’ અને ‘દયાળુ’ શબ્દથી જ બોલાવવા છે. જેથી તેમની આગળ દાસ થવામાં મને મારો અહંકાર, સ્વભાવો આડા ન આવે કે શરમ-સંકોચ ન થાય. માત્ર બોલવામાં જ ‘મહારાજ’, ‘દયાળુ’ શબ્દ બોલી ઔપચારિકતા નથી કરવી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દિવ્યભાવ અને દાસભાવવાળો સમાજ તૈયાર કરવાનો સંકલ્પ છે તેની શરૂઆત મારે મારા જીવનથી કરવી જ છે. હે મહારાજ ! હે બાપા ! હે બાપજી ! હે સ્વામીશ્રી ! દયાળુ, આપનો દાસત્વભાવ દૃઢ કરાવવાનો જે આગ્રહ છે તેને મારો આગ્રહ બનાવી એ પ્રમાણેનું જીવન કરી શકું તેવું બળ આપો, ભેળા ભળો. આપના સંકલ્પમાં ભેળા ભળવા હવે મારે મારા જીવનમાં આટલું તો કરવું જ છે.
Gujarati News » National » Necessary change in co win portal for second dose of covishield old appointment will be valid કોવિશિલ્ડના બીજા ડોઝ માટે કો-વિન પોર્ટલમાં થયો જરૂરી ફેરફાર, જૂની એપોઈન્ટમેન્ટ રહેશે માન્ય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે કોવિશિલ્ડ રસીની બીજો ડોઝ લેવાનો સમય માન્ય રહેશે અને તેને CoWIN પોર્ટલ પર રદ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં. કોવિશિલ્ડના બીજા ડોઝ માટે કો-વિન પોર્ટલમાં થયો જરૂરી ફેરફાર Chandrakant Kanoja | May 16, 2021 | 10:01 PM કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે કોવિશિલ્ડ રસીની બીજો ડોઝ લેવાનો સમય માન્ય રહેશે અને તેને CoWIN પોર્ટલ પર રદ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં. 13 મેના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ માટેના સમયગાળાના તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો હતો. મંત્રાલયે કહ્યું, ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12 – 16 અઠવાડિયાના અંતરને સૂચવવા માટે કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘મીડિયામાં કેટલાક અહેવાલોએ દાવો કર્યો છે કે રસીનો લાભકર્તા 84 દિવસથી પણ ઓછા સમયમાં CoWIN પોર્ટલ પર બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટ લીધી છે. તે રસીના લાભાર્થીઓને કોવિશિલ્ડનો બીજો ડોઝ આપ્યા વિના રસીકરણ કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘લાભાર્થીઓ કે જેમને બીજા ડોઝ માટે પહેલાથી સમય આપ્યો છે તે માન્ય રહેશે આ ઉપરાંત લાભકર્તાઓને બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લેવાની તારીખ કરતાં 84 દિવસ પછીની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સીરમ સંસ્થાના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં હાલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સરકારે તમામ ઉંમરના લોકો માટે હવે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે વેક્સિનની અછત જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન Covishield ના બે ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાહેરાત કરી હતી . કેન્દ્ર સરકારે ગુરુવારે સરકારી જૂથ NTAGIની ભલામણ સ્વીકારી છે. જો કે અત્યાર સુધી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 6 થી 8 અઠવાડિયાનો હતો. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે Covishield રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.
ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના 25 ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, નાસીક ઢોલ સહિત વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પરશુરામ ભક્તો શોભાયાત્રા માં જોડાશે.. પાટણ તા.2 પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં તાજેતરમાં જ આકાર પામેલ શ્રી પરશુરામ ભગવાન ના મંદિર પરિસર ખાતેથી સૌપ્રથમવાર અને શહેર માંથી ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી પ્રસંગે 51 મી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંગળવારના પવિત્ર દિવસે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામનાર છે.ત્યારે ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે નીકળનાર આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમૉણ કરાયેલ શ્રી પરશુરામ ભગવાન મંદિર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના રથમાં ભગવાન શ્રી પરશુરામજી બિરાજમાન બની નગરચર્યાએ સવારે 8:30 કલાકના શુભ મુહુર્તે નીકળી શહેરના હિગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા, હિંગળાચાચર થઈ મેઈન બજાર, ધીવટા નાકેથી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેનાં શ્રી પરશુરામ ભગવાન મંદિર પરિસર ખાતે 12.39 ના વિજય મુહૂર્તમાં સંપન્ન બનશે. પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન કરાયેલા ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતે થી પ્રથમ વખત અને શહેરમાં 51 મી વખત નીકળનાર ભવ્યાતિભવ્ય શ્રી પરશુરામજી ભગવાનની આ શોભાયાત્રામાં ભગવાનના રથ સહિત વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ ના 25 જેટલા ટેબ્લો, મ્યુઝિક બેન્ડ નાસીક ઢોલ, ડીજે સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પાટણના ધમૅ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાનાર હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું..
Revision as of 06:26, 23 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''દૂરના એ સૂર'''}} ---- {{Poem2Open}} બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વર...") (diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff) Jump to navigation Jump to search દૂરના એ સૂર બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝાપટે, ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે. મને યાદ આવે છે એ રાતો! આખો દિવસ ધૂળ અને ગરમીમાં આળોટ્યા પછી, અગાશીમાં ખૂબ પાણી છાંટીને પાથરેલી પથારીઓમાં પડવાની એવી તો મજા આવે. ચાંદની જેવી ચોખ્ખી એ ચાદરો ઉપર ઠંડકનાં તો ખાબોચિયાં છલકાતાં હોય! એમાં છબછબિયાં કરતાં અમારા એ વિશાળ કુટુંબનાં અમે છોકરાંઓ સૂઈ રહીએ. અમારામાંનું કોઈ કોઈ વળી પથારીમાં ક્યાંય સુધી જાગતું પડ્યું રહે. કોઈ વાર અમે ઉપર ખેંચાતા તારાભર્યા આકાશ સામે ફાટી આંખે જોઈ રહીએ, તો કોઈ વાર બંધ આંખે, બાજુમાં પથરાઈ પડેલા વડીલોની વાતોમાં કાન માંડીએ. હું આમાંનો એક. લગ્નોની ન્યાતમાંથી જમીને આવ્યો હોઉં. મોંમાં પાનની ફોરમ હજુ શમી ન હોય, કપાળ પર સુખડના ખરેટા સુકાયા ન હોય, ટૂંચા પરથી અત્તરનો મઘમઘાટ ઊઠતો હોય, પીતામ્બરની તરતની વાળેલી કલ્લી તાર પર ફરકતી હોય… …અને પથારીમાં પડ્યે પડ્યે સાંભળું તો દૂર દૂર બૅન્ડવાજાંના સૂરો ઊઠતા હોય. હજુ પણ એ સૂરો મને ઘણી વાર ઘેરી લે છે, જોકે અમારું એ ઉત્તર ગુજરાતનું ગામ છોડ્યા પછી સાચુકલા તો એ ક્યારેય સંભળાતા નથી. મનના જાગતા રહેલા છેલ્લામાં છેલ્લા પટ સુધી તે દૂરના બૅન્ડના સૂરો મારી સાથે આવે. પછી શરૂ થાય પેલી તંદ્રામાં સાન્ધ્ય-twilight પ્રદેશો. ધીમે ધીમે ઊંઘના ઘેરા, ઘાટા, મખમલી પડદા ખેંચાતા આવે, અવનવા સ્વરો અને શમણાંમાં એ સૂરો વીંટળાઈ જાય, પવનની લહેર પર એ બૅન્ડના સૂરો પાછા સળવળે, વળી શમે. વળી ઊપસે… થોડી વાર રહીને આંખ ઉઘાડું તો સવાર પડી ગયું હોય. ઉપરના ચોકઠામાંથી ઝૂકેલો આકાશનો નાજુક સોનેરી પટ ધીમે ધીમે ખૂલતો રૂપેરી બને, પછી ખુલ્લો ધોળો અને પછી ઊંડો ભૂરો… દિવસનાં અજવાળાંમાં રાતવાળા વરઘોડાના એ સૂરો ક્યાં ખોવાઈ જતા હશે? પેલા ફ્રેન્ચ કવિએ પૂછ્યું છે ને કે Where the snows of yester year? — ત્યારે આ વર્ષે પડતો આ નવો હિમ ‘નવો’ હશે જ નહિ? એનો એ જ હશે? કે પછી એવું તો નહિ હોય કે આ નવી સાલ પોતે જ નવી ન હોય, એની એ જ હોય, વર્ષ બદલાતું જ ન હોય! કવિતાની હૂંફમાં સમય ઓગળી જાય છે, પેલા હિમની માફક. સવાર પડતાં એવું થાય છે કે સાચું શું? અને શમણું શું? રાતના એ વરઘોડાના સૂરો સાચા કે સવારનાં આ આંજી નાખતાં અજવાળાં? વરઘોડાના બૅન્ડના સૂરોની સાથે જ તરી આવે છે વરઘોડાના આકારો. સાજન-મહાજન વચ્ચે ઠૂમકતો, નાચતો, નજાકતભર્યો, ચાંદીના સામાનથી ચકચક થતો, કાળો, કસાયેલો પેલો લીંબુમિયાંનો ઘોડો. કાકાસાહેબને હિમાલયને જોઈ એમ થયું કે આ ‘આ હિમાલયે શું શું નહીં જોયું હોય?’ લગ્નના ઘોડાને જોઈને પણ આપણને એમ જ થાય. આ ઘોડાથી શું અજાણ્યું હશે? એની પીઠ પર કેવા કેવા અરમાન, કેટકેટલી આશાઓ સવાર થઈ ચૂક્યાં હશે અને કેટલીક નિરાશા અને આત્મવંચનાના બોજા તેણે એ જ ઠમકતી ચાલે વહ્યા હશે. ધન્ય છે એની તટસ્થતાને! એની પીઠ પર ગમે તેવી તવારીખ લદાઈ હોય પણ એની તો તેની તે જ ગતિ રહે … એ જ તાલબદ્ધ તરવરાટ. અને સાથે રમતી આવે પેલી પેટ્રોમૅક્સની પ્રતિમાઓ. તેમના કાંઠલા ઘેરા લીલા રંગ્યા હોય અને તેમના બિમ્બમાંથી સિસકારા કરતો, આંખ આંજી નાખતો, લાલ-પીળો-ભૂરો પ્રકાશ રેલાય. વરરાજાની એક બાજુ ત્રણ બત્તીઓ, બીજી બાજુ ત્રણ. આ ત્રણ-ત્રણની હારમાળાની રચનામાં વળી હંમેશાં કાંઈક કમનીય અનિયમ નિર્માયો જ હોય. શી ખબર કેમ પણ કદીય એકસરખી જોયાનું યાદ નથી — આકર્ષક રીતે, પણ આડીઅવળી. એ બત્તીઓ ઉપાડવાનો કસબ અમારા ગામની ઘાંચી કોમની પેલી સ્ત્રીઓ જ જાણે. એ એમના જ લોહીમાં હોય. એટલે સુધી કે ગામના ઊંચામાં ઊંચા વર્ણની સ્ત્રીઓ એ ઉપાડે તોપણ, મને લાગે ચે, વરઘોડાની એટલી વાહવાહ ન બોલાય. ધોળે દિવસે વરરાજા આ પેટ્રોમૅક્સ ઉપાડનાર સ્ત્રીઓને ઓળખે પણ નહીં, પણ વરઘોડાની રાતે એ સ્ત્રીઓ પ્રકાશ પાથરે નહીં ત્યાં સુધી વરરાજાને રસ્તો પણ ન સૂઝે… અને એમની વિનમ્રતા કેવી? વરરાજાને તોરણે મૂકી આવી એ એવી તો એમના એકાંતમાં ખોવાઈ જાય કે શોધી ન જડે… હવે તો એ કોમ ઓછી થતી જાય છે અને એવા વરઘોડા પણ. શરૂઆતમાં આવે બૅન્ડ અને બૅન્ડની પણ આગળ મહાલતું આવે પેલું બાલસાજન. બૅન્ડવાળાના ચટાપટાવાળા ગણવેશો વચ્ચે રંગબેરંગી ઝભલાં-ચડ્ડી ચમકતાં જ હોય. બૅન્ડમાસ્તરના ફૂલેલા, પરપોટા જેવા, બે ગાલ પર એક-બે કાળી આંખો તો જડાયેલી જ રહે. બૅન્ડમાસ્તર બાળકોને મન વરઘોડાની વધુમાં વધુ મહત્ત્વની વ્યક્તિ ગણાય. એ તો ખરું જ ને? એની આંખને ઇશારે આખો વરઘોડો ચાલે, એના સ્વરોને સનકારે તો ગામ ગાજતું થઈ જાય. એ બૅન્ડમાસ્તર તો અનેક છોકરાંનો છૂપો આદર્શ! એની તીરછી ટોપી, એનું પાન-ટપકતું મોં, એની ઉજાગરાથી લાલ આંખ, એનો કાળો કોટ… એની આગળ, આ જાહોજલાલી આગળ, રાજ્યનો મુગટ કે ડૉક્ટરેટનો ઝભ્ભો તો તુચ્છ ગણાય… અને બીજે દિવસે એ જ મહોદયને ગામના કોઈ ગમનાક ખૂણે બેસી બીડીઓ વાળતો જોતાં છોકરાંઓમાં ભ્રાન્તિભંગનો એવો આંચકો લાગે! ગઈ કાલ રાતના આ સાર્વભૌમ સત્તાધીશની દિવસે આ દશા? અને આમ અમે છોકરાંઓ એ ગામની શેરીઓમાંથી જ જિંદગીના મોટા ભ્રાન્તિભંગો માટે ઘણું શીખતા આવીએ, પળોટાતા જઈએ… શહેરનું એ સુખ છે કે ત્યાં ભ્રાન્તિઓ સુરક્ષિત રહે છે. કદાચ એથી જ ગામડાં ભાંગતાં જતાં હશે. અને સાજન… એ તો જેવી કોમ. કડકડતા — ધોળા લાંબા કોટમાં સજ્જ થયેલા, ભરાવદાર, ભદ્ર, ગર્ભશ્રીમંત, ગંભીર, સ્વસ્થ —કાંઈક સ્થૂલ — એવા વાણિયાઓ…તો વળી કફની-ખમીસ-કોટ એવા કાબરચીતરા પહેરવેશોવાળા, ગોળ ચહેરા — ગોળ ચાંલ્લા — ગોળ પેટ — એમ આખાય વ્યક્તિત્વમાં, અરે! આખાય જીવનદર્શનમાં, ગોળ લાડુનાં ગોળગોળ સૂચનો લઈ ચાલ્યા આવતા બ્રાહ્મણો… તો વળી કાનમાં કડીઓ, ઘટ્ટ લાલ-લીલાં ખમીસ ઉપર ચાંદીનાં બટ્ટણ, બીડીના ધૂંવાડા, કાશ્મીરી ટોપી, નવાં ફાળિયાં, અને ક્યાંક વળી સોનેરી ટોપી — આવા બધા વૈભવથી શોભતા આજુબાજુના કોઈ ગામડિયાઓની જાન… ડિઝરાયલીની જીવનકથામાં આન્દ્રે મોર્વા એક સુંદર પ્રસંગ નોંધે છે: એક મિજબાનીમાં ડિઝરાયલી તેની બેઠકમાં ઊંડો ઊતરી જઈ પડ્યો હતો, હવા બંધાઈ હતી અને જીવનનો આદર્શ કેવો હોવો જોઈએ એ ચર્ચા ચાલતી હતી. વાતનું બીડું ફરતું ફરતું ડિઝરાયલી પાસે આવ્યું. આદર્શ જીવન કેવું હોવું જોઈએ? ‘પારણેથી માંડીને તે કબર સુધી… વૈભવશાળી વરઘોડા જેવી!’ જિંદગીના આવા ચાહકોને પહેલેથી તે છેલ્લે સુધી એવી જ ધામધૂમ જોઈએ, એ જ ઝાકઝમાળ. સ્પિનોઝા જેવા દ્રષ્ટાઓએ બનાવેલું જિંદગીનું માળખું એમને સૂકું લાગે, એમને એ ન ખપે — પછી ભલે ને આ માળખું છેક જ ઈશ્વરમઢ્યું હોય! આપણા વરરાજાઓને પણ એમની સફરના એકાદ હપતામાં તો એમ જ થતું હશે કે આવા વરઘોડા કદી ઊતરે જ નહીં, આમ ને આમ ચાલ્યા જ કરે, તો કેવું સારું! એમનો વાંક નથી. ક્ષણભરના ગુલાબને ચૂંટવામાં એ પેલે છેડે રાહ જોતી રાતવાણીને ભૂલી જાય તો ક્ષમ્ય ન ગણાય? એને કહીએ કે ‘ફૂલ વીણ, સખે!’… પછી આખી ને આખી વરમાળા તો છે જ. મનોવિજ્ઞાનનું કહેવું છે કે પ્રત્યેક વ્યક્તિ એના અંગત ભૂતકાળ ઉપરાંત એની આખી સંસ્કૃતિનો ભૂતકાળ પણ તેના સુષુપ્ત મનાં સંઘરીને ચાલતી હોય છે. વરઘોડો જોતાં આવી વારસાગત સ્મૃતિમાંના એક-બે પ્રસંગો તાજા થાય છે. એક તો પુરાણોએ પરિચિત કરેલો અને તુલસીએ અક્ષર કરેલો શિવવિવાહ-ભૂતભૂતાવળ, બાવા-જતિઓની જામેલી એ શિવજીની જાન અફાટ હિમાલયના ઉત્તુંગ સૌંદર્યથી સજ્યો એ વિરાટનો વરઘોડો. ગ્રીસના પુરાતન અશેષ પર આંકેલા યુગલને જોઈ કીટ્સથી ઉચ્ચારાઈ ગયું: For ever will thou love, and she be fair. આ શિવસ્મૃતિ સાથે આપણા મનમાં પણ એવાં જ આશીર્વચન આવે… બીજો પ્રસંગ નેમિનાથનો. હૅમ્લેટ વિનાનું ‘હૅમ્લેટ’ જેવું નિષ્પ્રાણ લાગે, તેવો વર વિનાનો વરઘોડો. નેમિકુમારે એવી જ પરિસ્થિતિ સર્જી. રાજુલની વરમાળા કુંવારી રહી. લગ્નમંડપનાં તોરણ સુકાઈ ગયાં. સ્વજનોનાં મોં મૂરઝાઈ ગયાં. નેમિનાથે મહાભિનિષ્ક્રમણ કર્યું. ફરી એક વાર વિચારે વ્યવહારને હચમચાવી નાખ્યો. શિવ અને નેમિ — માનવમનની બે વિશિષ્ટ ગતિઓનાં અમર પ્રતીકો. તીવ્ર વૈરાગ્યથી સંસારને તરછોડતા શિવ, શક્તિની મોહિનીને શરણે થઈ પૃથ્વીના પમરાટભર્યા ખોળા ઉપર ઊતરી આવે છે — સ્થૂલનો સહજ સ્વીકાર કરે છે… એ છે એક ગતિ. બીજી ગતિનું પ્રતીક છે — નેમિ. ભોગવિલાસ અને જડ ઉપભોગોથી ઊભરાતા જગત વચ્ચે રહેતા નેમિને એક જ દૃશ્યનું મીઠું નશ્તર હંમેશ માટે આ જગતથી, સંસારથી પરાઙ્‌મુખ કરી મૂકે છે. સાથે રાજુલને પણ… નેમિ અને રાજુલ સ્થૂલ ઉપર સૂક્ષ્મનો, ક્ષણિક ઉપર શાશ્વતનો વિજય સૂચવે છે. સતી અને રાજુલ — એક જ શક્તિનાં બે મુખ. સતીનું મોં સંસાર તરફ ફરેલું છે — તે પરની મુદ્રા છે મૃદુ, સહિષ્ણુ, કરુણામય. જ્યારે રાજુલે સંસારના થાળ પરથી આંખ ઉઠાવી લઈ, ઊંચે મીટ માંડી છે. તેના મુખ ઉપર એ છટાઓ કઠોર તપની, અનંત શ્રમની, તીવ્ર સાધનાની… અને અંતે તો બન્ને મુદ્રાઓ એકબીજાની પૂરક છે, એક જ સ્ત્રીનાં બે સ્વરૂપો છે. આપણાં પુરાણોના ગ્લાઇડરે બેસી ઊંચે ચઢેલો હું નીચે ઊતરું છું તો આજુબાજુ કેવાં વિચિત્ર દૃશ્યો દેખાય છે? ખાસ કરીને પશ્ચિમ બાજુથી ચઢતા પેલા વિલક્ષણ વરઘોડા? ટી. એસ. એલિયટે સાઠી પછી કાઢેલો! બર્ટ્રાન્ડ રસેલે એંશીએ! અને એમાં કાંઈ નવું નથી. સત્તરમી-અઢારમી સદીના પેલા મોજીલા નાટકકાર વિશરલીએ, કહે છે, બરાબર મરણપથારી પર, પાકી ઉંમરે, વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું. એની ‘કૉમિક’ કારકિર્દી પર તે વિના કળશ કેમ ચડે? અને શબ્દોના અર્થોને કાંઈ સીમા હોય છે? હંમેશાં કુંવારા રહેતા એક મિત્રને અમે રોજ પૂછીએ છીએ. ‘આ વરઘોડો ક્યાં સુધી ચાલુ રાખવો છે?’ એટલે સાચો વરઘોડો તો નહીં પરણનારનો જ… પેલા બૅન્ડના દૂરથી સંભળાતા સૂરો ક્યાં ને ક્યાં લઈ જાય છે!… Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/દિગીશ_મહેતા/દૂરના_એ_સૂર&oldid=4565"
રાજ્યમાં વિધાસભા સત્ર દરમિયાન દારૂના આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાઇ રહ્યો હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો, સાથે જ સરકારનું કહેવું છે કે દારુબંધી માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં 20 જેટલી હોટલને દારૂ વેચવાની પરમીટ પણ આપી છે. રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઇ હોવાનું વિધાનસભા સત્ર દરમિયાન કહેવામાં આવ્યું છે. ત્યારે આ આવક વધુ થવાના અંદાજ સાથે રાજ્ય સરકારે વધુ 20 હોટલને દારૂ વેચવાની મંજૂરી આપી છે. આ હોટેલ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે. જો કે આ હોટેલમાંથી દારૂ ખરીદવા માટે પરમીટ હોવી જરૂરી છે. પ્રતિકાત્મક તસવીર ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોાવની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક 181 કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક 41 કેસો નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે. તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.
નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં એકવાર ફરી કોરોનાએ ચિંતા વધારી છે. આ સાથે દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન પણ મળ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે જાણકારી આપી છે કે ૩ રાજયો મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાનામાં કોરોના વાયરસના ૨ નવા સ્ટ્રેન મળી આવ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે હજું સુધી તેના પાક્કા પુરાવા મળ્યા નથી તે આ બે નવા સ્ટ્રેનના કારણે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા દેશમાં બ્રિટન, દક્ષિણ આફ્રીકન અને બ્રાજીલિયાઈ કોરોના સ્ટ્રેનની પુષ્ટિ થઈ ચૂકી છે. નીતિ આયોગના સભ્યો ડો. વીકે પોલે જાણકારી આપી હતી કે ઈન્ડિયન સાર્સ સીઓવી-૨ જીનોમિક કંસોર્ટિયાએ કોરોના વાયરસના ૨ નવા રૂપ એન ૪૪૦ કે અને ઈ ૪૮૪ની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે અમે હજુ પણ કોરોનામાં ફેરફારની આશંકાને જોતા તેના પર નજર રાખી રહ્યા છીએ. કોરોના વાયરસના ૨ નવા રૂપ એન૪૪૦કે અને ઈ ૪૮૪કે મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. ઈ૪૮૪કે વેરિએન્ટ કેરળ અને તેલંગાણામાં જોવા મળ્યા છે. ડો. વીકે પોલનું કહેવું છે કે INSACOG કોરોના વાયરસના નવા સ્ટ્રેનની મોટા સ્તર પર ટ્રેકિંગ કરી રહ્યું છે. આ પ્રયાસ ઝડપથી ચાલી રહ્યો છે. અમે ૩૫૦૦ નમૂના પર શોધ કરી છે. અમે આ પ્રક્રિયાના માધ્યમથી ૧૮૭ વ્યકિતઓમાં યૂકે સ્ટ્રેનની શોધ કરી છે. ૬ લોકોમાં અમે દક્ષિણ આફ્રીકન સ્ટ્રેનને શોધ્યો છે. એક કેસમાં અમે બ્રાઝિલના વેરિએન્ટને શોધ્યો છે. જો કે પોલે આ દરમિયાન એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના નવા મામલામાં આવેલા ઉછાળા માટે નવા સ્ટ્રેનને જવાબદાર ન ઠરાવી શકાય. તેમણે કહ્યું કે અમારી પાસે ઉપલબ્ધ જાણકારીના આધાર પર હાજર સમયમાં અમારી પાસે કોરોનાના ૫ વેરિએન્ટ હાજર છે. પરંતુ વૈજ્ઞાનિક પ્રમાણોના આધાર પર એવા પુરાવા સામે નથી આવ્યા કે મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલી તેજી માટે આ જવાબદાર છે. અમે આના મ્યૂટેશન પર નજર રાખી રહ્યા છીએ. (10:52 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST તેલંગણા રાજ્‍યના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતા બાળકનું દર્દનાક મોતઃ સ્‍કુલ ટીચરે તાત્‍કાલીક હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઇ જતા રસ્‍તામાં મોત access_time 4:56 pm IST ટુંક સમયમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજો તબક્કો શરૂ કરાશેઃ કરોડો બેંક ખાતા ધારકોને લાભ થશે access_time 4:56 pm IST બોલ્‍ડનેસ અને હોટ તસ્‍વીરોને લઇ ચર્ચામાં રહેતી અભિનેત્રીઓના હુસ્‍નનો જાદુઃ નોરા ફતેહી, ઉર્વશી રૌતેલા, દિશા પટ્ટણી અને મલાઇકા અરોરાએ હદ વટાવી access_time 4:55 pm IST બોલિવુડના ભાઇજાન સલમાન ખાન 30 વર્ષ બાદ અભિનેત્રી રેવતી સાથે ટાઇગર-3માં ચમકશે access_time 4:54 pm IST બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની પુત્રી ‘રાહા'ની પ્રથમ તસ્‍વીર ટુંક સમયમાં શેર કરશે access_time 4:54 pm IST આર્થિક તંગીમાં ખિસ્‍સામાં માત્ર 500 રૂપિયા છતાં ઉછીના પૈસા લઇને ફિલ્‍મ મેકર સાગર સરહદીએ ક્‍લાસીકલ ફિલ્‍મ ‘બજાર' બનાવી access_time 4:54 pm IST ખોટુ બોલવાનો રેકોર્ડ અને જમાનત જપ્‍ત કરવાનો વર્લ્‍ડ રેકોર્ડ આપના નેતાઓ જ બનાવશેઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરના આપ પર પ્રહાર access_time 4:51 pm IST
છેલ્લા એક વર્ષથી ખેડૂતો સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે. આટલા દિવસો ગયા છતાં આ આંદોલનનો અંત આવ્યો નથી. કૃષિ બીલનીથી ખેડૂતોને ઘણા પ્રકારે ફાયદાઓ થઇ રહ્યા છે, એવું સરકાર કહે છે. ખેડૂત આગેવાનો નિષ્ણાતો આ બિલથી ખેડૂતોને નુકશાન થશે તેવ કહી રહ્યા છે. જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. આ મામલાને લઈને હવે ખેડૂતોએ કાલે ભારતબંધનું એલાન આપ્યું છે. આ ભારત બંધ સંયુક્ત કિશાન મોરચાના નેતૃત્વમાં પાળવામાં આવશે. જેની અંદર કાલે સવારથી જ બંધની શરૂઆત થઇ જશે. આ બંધને દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. આ પાર્ટીઓમાં કોંગ્રેસ, ટીએમસી, કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ જેવા અનેક પક્ષોએ ખેડૂતોના આ આંદોલનને સમર્થન આપ્યું છે. આ માટે આ આંદોલનમાં પાર્ટીઓના નેતાઓ પણ ભાગ લેશે. બિહારત તરફથી પણ આ આંદોલનની અંદર તેજસ્વી યાદવ જોડાઈ રહ્યા છે. સરકાર દ્વારા આ દેશમાં વ્યાપક રીતે ઘણી રીતે લોકો સમર્થન આપી રહ્યા છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલનને અનેક સહકારી સંસ્થાઓ સમર્થન આપી રહી છે. જેમાં યુનિયન બેંકોને પણ આ રીતે બંધને સમર્થન આપ્યું છે. આ બંધમાં બેંકોના કર્મચારીઓ પણ જોડાશે. જેમા બેંક સંગઠનનાં કહેવા પ્રમાણે બેન્કનું દેવુ પહેલા 47000 હજાર રૂપિયા હતું. જે વધીને 74000 થઇ ગયું છે. માટે આવતી કાળના બંધમાં ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો પણ બેંકો પણ જોડાઈ રહી છે. આવતી કાલે સવારના 6 વાગ્યાથી જ સાંજના 4 વાગ્યા સુધી આંદોલનને લઈને ખેડૂતો આ આંદોલન માટે સવારે આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આવતી કાલે સવારમાં બંધની શરૂઆતમાં જ ખેડૂતો દ્બારા બોર્ડર પણ ધરણા કરવામાં આવશે. જેમાં હાજર રહેલા ખેડૂતો દ્વારા બહારના કોઈ લોકોને બોલાવવામાં આવશે નહી. અને માત્ર ખેડૂત મોરચા દ્વારા જ આ આંદોલનની શરૂઆત થશે. આ આંદોલનના ભાગ રૂપે રાષ્ટ્રીય ધોરી માર્ગના રસ્તાઓ રોકવામાં આવશે. જેમાં ભારત બંધથી આ સ્થળ પરથી પોલીસ દ્વારા જો બળપ્રયોગ કરવામાં આવશે તો પણ ખેડૂતો આ સ્થળ નહિ છોડે અને જેલમાં જવાનું પસંદ કરશે. માટે આ બંધમાં રસ્તાઓ રોકી જવાથી વાહનને ટ્રાફિક થવાની સમસ્યા રહેલી છે. આ સિવાય આ ભારત બંધના એલાનથી ખાનગી કચેરીઓ, શિક્ષણ સંસ્થાઓ, દુકાનો અને વ્યવસાયિક ધંધાઓ બંધ રહેશે. જો કે આ દરમીયાન ઈમરજન્સી સેવાઓ બંધ રહેશે નહી.જેમાં હોસ્પિટલ, દવાની દુકાનો, મેડીકલ વગેરે જગ્યાઓને આ આંદોલનથી કોઈ નુકશાન નહિ થાય. Gujarat Times Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
April 10, 2022 April 10, 2022 Admin 0 Comments electric scooter, electric two wheel, low price scooter, scooter, vehicle ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું માર્કેટ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરમાં નવી-નવી કંપનીઓ એડવાન્સ ફીચર્સ સાથે પોતાની પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની બાઉન્સનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં જ લોન્ચ થયું છે. તેનું નામ Bounce Infinity E1 છે. આ સ્કૂટર લોન્ચ થયું ત્યારથી ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. તેના ઘણા બઘા કારણો છે. તેમાંનું એક કારણ તેની બેટરી પણ છે. ગ્રાહકો તેને બેટરી વગર પણ ખરીદી શકે છે. બેટરી માટે તમારે કંપનીના સ્વેપિંગ મશીનની મદદ લેવી પડશે. અહીં તમે ડિસ્ચાર્જ થયેલી બેટરીને બદલી શકો છો. તેની કિંમત 36,000 રૂપિયા જ છે, જે માર્કેટમાં સૌથી સસ્તી ગાડી છે જેમાં બેટરી આપવામાં આવી નથી. ઇલેક્ટ્રિક ટુ વ્હીલ સેગમેન્ટમાં દેશનું સૌથી સસ્તું ઈ-સ્કૂટર પણ છે. Bounce Infinity E1ની ડિઝાઇન એકદમ premium છે. તે advance featureથી ખુબ સજ્જ છે. 36,000 રૂપિયામાં આ e-scooter સંપૂર્ણપણે ફાયદાકારક ડીલ બની શકે છે. જો કે, બેટરી અને ચાર્જર સાથે આ સ્કૂટરની કિંમત રૂ. 68,999 ( delhi x-showroom ) છે. આ વાંચીને તમને મૂંઝવણ થતી હશે કે આટલું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર કેવી રીતે બનતું હશે? ઈ-સ્કૂટર તૈયાર કરવાનો ખર્ચ કેટલો થતો હશે અલ્ટીયસ ઓટો સોલ્યુશન્સના સ્થાપક રાજીવ અરોરાની કંપની પણ ઈ-વ્હીકલ્સનું પ્રોડક્શન કરી રહી છે. તેણે આ જ વર્ષે EV એક્સપોમાં બે મોડેલ પણ રજૂ કર્યા છે આ સાથે તેણે ઈ-સ્કૂટર manufacturing લગતી દરેક બાબતો વિગતવાર સમજાવી. એક electric scooter બનાવવામાં આવતો ખર્ચ કેટલો છે : એક ઈ-સ્કૂટર તૈયાર કરવામાં લગભગ 30 હજાર થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. મોંઘા ભાવની ગાડી અને આ ગાડીમાં મુખ્ય તફાવત કેટલો છે કારણ કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સમાં વિવિધ પ્રકારની મોટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂટર બનાવવામાં સૌથી મોટો ખર્ચ સ્કૂટરની મોટર બનાવવામાં થાય છે. સ્કુટરમાં બે પ્રકારની મોટરનો ઉપયોગ કરવામાં આવે છે સ્કૂટરની કિંમત સ્કૂટરની મોટરની quality ના આધારે બદલાય છે ગાડીના ભાવમાં બેટરી ટોટલી ફ્રી: ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતી મોટા ભાગની લિથિયમ બેટરીની કિંમત 13 હજાર થી 15 હજાર પ્રતિ કિલો વોટ છે. પ્રતિ કિલોવોટ 15,000 રૂપિયાની સરકાર સબસિડી આપે છે. મેન્યુફેક્ચરર્સને કિલોવોટ દીઠ 2 હજાર રૂપિયાની બચત થાય છે. આ રીતે વાહનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ભાગોની કિંમતમાં ઘટાડો થાય છે. જો સ્કૂટરની રેન્જ 120 કિમી સુધી હોય તો તેની બેટરી માટે 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, હવે સરકાર બેટરીની સંપૂર્ણ કિંમત પર સબસિડી આપી રહી છે. સ્કુટરના બીજા પાર્ટ્સ બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે તે જાણવું ખુબ જરૂરી છે ? જો સ્કુટરમાં સારી ગુણવતાવાળું સ્ટીલ વાપરવામાં આવે તો લગભગ 5 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. અને સ્કુટરમાં વપરાતા પ્લાસ્ટિકની કિંમત લગભગ 7 હજાર રૂપિયા જેટલી છે. એવી જ રીતે હાર્નેસ, લાઈટ, કંટ્રોલર, કન્વર્ટર વગેરે જેવી વસ્તુઓ પાછળ 2થી 3 હજાર રૂપિયાનો જ ખર્ચ થાય છે. ઇલેક્ટ્રિક સ્કુટર પર બીજા પાર્ટ્સમાં લગભગ 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. તમામ ઈલેક્ટ્રિક સ્કૂટર પોતપોતાની કેટેગરીમાં સાવ સસ્તા છે. બધા સ્કુટરમાંમાં અલગ-અલગ મોટર વાપરવામાં આવે છે તેમજ અને અલગ અલગ ક્ષમતા વારી બેટરી વાપરવામાં આઅવે છે આના કારણે તેમની કિંમતમાં ઘણો તફાવત થાય છે. Bounce Infinity E1ની ડિઝાઇન અને તેમાં આપવામાં આવેલાં feature તેને premium categoryમાં લાવે છે. સૌથી સારી વાત એ છે કે તેમાં સ્વેપ કરી શકાય તેવી બેટરી આપવામાં આવે છે. જેને બહાર કાઢીને ઘરમાં ગમે ત્યાં ચાર્જ કરી શકાય છે અથવા તો કંપનીનાં બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બદલી પણ શકાય છે.
તમે માનો યા ના માનો પણ જે મજા ગાંડ મારવા મા આવે છે તે ચૂત ચોદવા મા ક્યારે પણ આવતી નથી . જો કે આપણો સમાજ ગુદા સંભોગ ને કુદરત વિરૂધ નુ કાર્ય ગણે છે તો પણ આપણા મા ઘણા લોકો ને ચૂત સંભોગ કરતા ગુદા સંભોગ વધુ પસદ છે . સાચુ કહુ તો મને પણ . મારી ઓફિસ મા એક ટીના નામની છોકરી નોકરી કરવા અરજી લઇ ઇન્ટરવ્યુ આપવા આવી , મે તેણી ને જોઇ ને જ પસંદ કરી લીધી . શેક્ષણીક લાયકાત બહુ ખાસ સારી ન હતી પરંતુ શારીરીક લાયકાત સારી હતી . સુંદર સુડોળ યૌવનસભર દેહલતા , કેળ ના સ્તંભ જેવા ગોરા પગ , ગોરા ગાલ , ગુલાબની પાંખડી ઓ જેવા હોઠ , મસ્ન નાના સ્તન યુગ્મ અને માછલી જેવી મોટી આંખો હું તેણી ને જોતાવેત જ લટ્ટુ થઇ ગયો હતો . મારી ઇચ્છા તેણી ને પટાવી સંભોગ કરવા ની હતી માટે મે તેને બીજા દિવસ થી નોકરી પર આવવા નો હુકમ આપી દીધો . ટીના ખુશ થઇ મને સલામ કરી આભાર માનવા લાગી , નાજુક ગોરા હાથ સલામ ની મુદ્રા મા એવા સુંદર લાગતા હતા કે મને તે નાજુક હાથ મા મારો લંડ પકડાવી દેવા ની અદમ્ય ઇચ્છા થઇ આવી પણ આવી વાત મા ઉતાવળ કરવા થી બાજી બગડી શકે તેવો મારો અનુભવ હતો . ટીના બીજા દિવસે કામ પર પંદર મીનીટ મોડી આવી તો મે તેણી ને મારી કેબીન મા બોલાવી ચેતવણી આપી કે , જો હવે પછી મોડી આવશે તો તેનો પગાર કપાત થઇ જશે . ટીના એ મને ખાત્રી આપી કે હવે મોડુ નહિ થાય . મારો ઇરાદો તેને ધમકાવી રૂઆબ બતાવવા નો હતો . ટીના ડરી ગઇ , તે મારા તરફ વધારે ધ્યાન આપવા લાગી આમ સાત દિવસ સુધી મે ટીના ને માત્ર જોયા કરી . તેના રૂપ ને માત્ર નજરો થી પીધુ , પણ આઠમા દિવસે ટીના સ્લિવલેસ ગુલાબી બ્લાઉઝ અને તેવા જ કલરની સાડી પહેરી ને ઓફિસે આવી . ટીના ને જોતા જ મારો લંડ પેન્ટ મા તૈયાર થઇ ગયો હતો . મે તેણી ને ઓવર ટાઇમ ના બહાને રોકી લીધી , જ્યારે બધો સ્ટાફ ઘરે ચાલ્યો ગયો તો મે પટાવાળા ને પણ રજા આપી દીધી હવે માત્ર અમે બંને જ હતા મે ટીના ને મારી કેબીન મા બેસાડી એક ફાઇલ કામ કરવા માટે આપી અને હું તેની પાસે બેસી જોવા લાગ્યો , તેને સુચના આપતા હું તેના નરમ અંગો સાથે છેડ-છાડ કરતો તો ટીના માત્ર હસી લેતી તેણી એ વિરોધ ના કરતા મારી હિંમત વધી ગઇ . મે તેણી ને મારા બાહુપાશ મા જકડી ગોરા ગાલ અને ગુલાબી હોઠો પર ચુંબનો ની વર્ષા કરી તો તે ખુશ થઇ ગઇ મે મોકો જોઇ સંભોગ માટે પુછી લીધુ તે તો પહેલા થી જ ઉતેજીત હતી , મે ઉતાવળ થી તેણી ને નગ્ન કરી નાખી . ટીના એ મારા કપડા ઉતારી લંડ હાથ મા લઇ ચૂંસવા લાગી મે તેને ઓફિસ મા રાખેલ સોફા પર સુવાડી ચૂત મા લંડ ચડાવી દીધો પણ તેના રૂપ અને કડક ચૂત પાસે મારો લંડ થોડા ઝટકા મા હારી ગયો . આમ પણ મારી પત્ની નો આવવા નો સમય થઇ ગયો હતો માટે અમે સંભોગ સમાપ્ત કરી લીધો .
કેન્દ્ર સરકાર પત્નીઓ દ્વારા થતાં ઘરકામને મજૂરી ગણી એનાં બદલે પગાર મળે એવો કાયદો લાવી રહી છે આ મતલબના સમાચાર તમે વાંચ્યા હશે. આ કાયદો લાવનારા પોતે પરણેલા નહિ હોય એવું અમારું અંગત મંતવ્ય છે. એવું પણ મનાય છે કે કેન્દ્ર સરકારની દરેક વાતનો વિરોધ કરતી નમો સરકાર આ કાયદાનો વિરોધ કર્યા સિવાય અમલ કરશે. જો આ કાયદો હકીકત બનશે તો પતિઓએ પોતાનાં પગારમાંથી મહિને ફિક્સ રકમ પત્નીના ખાતામાં જમા કરાવવાની રહેશે. જોકે પત્નીઓ પતિના ખીસામાંથી આડકતરી રીતે રકમ ઉડાવતી જ હોય છે જે હવે કાયદેસર રીતે લેવામાં આવશે, આમ પતિઓને આંકડાકીય રીતે કોઈ ફેર નહિ પડે. જોકે આ કાયદામાં ધંધો કરતાં, અને ઇન્કમટૅક્સ રિટર્નમાં કાયમ ખોટ દેખાડતાં પતિઓ પત્નીઓ (કે સસરા) પાસેથી આ ખોટ પેટે રૂપિયા લઈ શકશે કે કેમ? એ અંગે વેપારીવર્ગ પોતપોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછપરછ કરી રહ્યો છે. પગાર લેનારા માત્ર પગાર લેતાં નથી. કાયમી કર્મચારીઓને તો પગાર ઉપરાંત બીજા હક પણ મળતા હોય છે. કૅઝ્યુઅલ, મેડિકલ અને અર્ન લીવ મળતી હોય છે. કન્વેયન્સ અને બીજા ભથ્થાં પણ મળતા હોય છે. હવે આ બધું પત્નીઓ માંગશે. તેઓ મહિને એક હક રજા લેશે, એ દિવસે એ ઘરમાં બેસી ટીવી જોશે. બપોરે બહેનપણીઓ સાથે રેડિયો સ્ટેશન દ્વારા આયોજિત કીટી પાર્ટીમાં જશે. સાંજે પાછી ઘરમાં બેસીને જ ટીવી જોશે. કામવાળાને કામ બતાવવાનું કામ પણ એ દિવસે એ નહિ કરે. બધું પતિદેવોને માથે. સુકાયેલા કપડાની ગડી વાળવાનું અને ઇસ્ત્રીવાળાને આપવાનું કામ પણ પતિ કરશે. છોકરાઓને તૈયાર કરવાનું અને સ્કુલે મુકવા જવાની જવાબદારી પણ પતિદેવને માથે. સવારની ચા, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ પતિદેવ સંભાળશે. આ ઉપરાંત પત્ની યુનિયનમાં હોદ્દેદાર હોય તેવી પત્નીઓને આ કાયદા અંતર્ગત ઘરકામમાંથી કાયમી મુક્તિ તથા યુનિયનની પ્રવૃત્તિઓ માટે મોકળાશ તથા સગવડ આપવાની રહેશે. કાયદાનુસાર પત્નીને પિયર જવા માટે કન્વેયન્સ ભથ્થું આપવાનું રહેશે. પિયર જો બીજા રાજ્યમાં હોય તો ટૂંકામાં ટૂંકા રૂટનું એરેફેર વરસમાં એકવાર આપવાનું થશે. રાજ્યમાં પિયર હોય તો એસી વોલ્વો બસમાં દર ત્રણ મહિને એક વાર જવાનું ભથ્થું આપવાનું રહેશે. જો ગામમાં પિયરિયું અને ગામમાં જ સાસરિયું હોય તો દર મહીને એક દિવસ અને વારતહેવારે કચકચ કર્યા વગર પતિએ પણ પત્નીની સાથે એનાં પિયર જવાનું રહેશે, અને ત્યાં જઈ દરવખત સાસુના ઘૂંટણનાં દુખાવાની વાતો સહાનુભૂતિપૂર્વક અને સસરાનાં તડાકા-ફડાકા તેમજ ગપ્પાં રસપૂર્વક સાંભળવાના રહેશે. આથી વધીને જો ફ્લેટમાં પિયરિયું અને ફ્લેટમાં સાસરિયું હોય તે સંજોગોમાં પતિએ સાસરાપક્ષનાં ઇલેક્ટ્રિક, ટેલિફોન, મોબાઈલ, ગેસનાં બિલ સમયસર ભરવામાં પણ સહયોગ આપવાનો રહેશે. પછી તો ઘરગથ્થુ કામ બધાં નિયમ મુજબ થશે. આપવામાં આવતો પગાર પતિ-સાસુ-સસરા ઉપરાંત માત્ર એક નણંદ અથવા એક દિયરને લગતા કામ પુરતો જ લાગુ પડશે. આનાથી વધારે ફેમિલી મેમ્બર્સ હશે તો અલગથી ચાર્જ કરવામાં આવશે. મહેમાનોની આગતાસ્વાગતા અઠવાડિયે એક વખત જ કરવામાં આવશે. વધારે મહેમાનોની અવરજવર હોય તેવા સંજોગોમાં મહેમાન દીઠ અલગ ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત પતિઓની ખરાબ આદતોને જરાય પોષવામાં નહિ આવે. દિવસમાં બે કરતાં વધારે વખત ચા અથવા ‘ઇન્ડિયા જીત્યું છે તો ભજિયા બનાવ’ પ્રકારની મધરાતે થતી ફરમાયશ ચા અને ભજિયાના બજાર ભાવે તેમજ બનાવનારની મરજી મુજબ અને રોકડમાં જ પૂરી કરવામાં આવશે. પણ જેમ સરકારમાં બને છે એમ, સ્થાયી કર્મચારીઓની દાદાગીરી, નિષ્ક્રિયતા અને ઘેર બેઠાં પગાર ખાવાની નીતિથી કંટાળીને સરકારમાં કામ આઉટ સોર્સ થાય છે એમ ઘરમાં પણ થશે. પત્ની હાજર હશે તો પણ બધાં કામ કરવા માટે બહારના માણસો રાખવા પડશે. આ બધી બબાલોમાંથી છૂટવા પ્રજામાં લીવ-ઇન રિલેશનશિપ વધશે. અરે, સરકાર જ જેમ સ્થાયી કર્મચારીઓને બદલે અમુક-સહાયક ભરતી કરે છે એમ પ્રજા પણ પત્નીને બદલે પત્ની સહાયકથી કામ ચલાવી લેશે. અને આમ થશે તો આપણી મહાન સંસ્કૃતિનું શું થશે એનો કોઈએ વિચાર કર્યો છે? પતિઓ માટે નહિ, પણ આપણી સંસ્કૃતિ માટે થઈને પણ આ પત્નીઓને પગાર ભથ્થું આપવાનો કાયદો પાછો ખેંચી લેવો જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે. પણ અમારું સાંભળે છે કોણ? •
અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત. elnews July 8, 2022 by elnews July 8, 2022 031 EL News, Aravalli: 15 મી ઓગસ્ટ 2022 (15th aug) ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ (Idependence Day). અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત... 15th augacharya devavrataravalliarvallibhupendra patelchief ministerelnewsgujaratgujarati newsindependence daynorth gujaratsabarkanthastateઅરવલ્લીગુજરાતભૂપેન્દ્રભાઈ પટેલમુખ્યમંત્રીસ્વાતંત્ર પર્વ
સાલીમસલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વહોરા હતા. તેમનો નો જન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. <ref name ="વ્યાસ2012"/> તેઓ તેમના પિતા મોઈઝુદ્દીન ના નવમા અને સૌથી નાના સંતાન સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ તમણે પિતાનુ છત્ર ગુમાવી દીધુ અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત- ઉન- નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં. <ref> અલી(૧૯૮૫):૧</ref> તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં. <ref> અલી(૧૯૮૫):૧૮</ref> એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી’ ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓ ( કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) નો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમને છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળ સહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ.<ref name ="વ્યાસ2012"/>આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરો માં કર્યો છે. <ref name="અલી૧૯૮૫">{{cite book |last=અલી |first=સાલીમ |title=ધ ફોલ ઓફ સ્પેરો|page=૨૯૭ |edition= 1st|year=1985 |publisher=ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|isbn=0-19-562127-1}}</ref><ref> અલી(૧૯૮૫):૧૦</ref> ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં નેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું. <ref>{{cite journal|author=અલી, સાલીમ |year=૧૯૬૨| title=સાલીમ અલીની નોંધમાંથી તારવેલું| journal= ન્યુઝલેટર ફોર બર્ડવૉચર| volume=૨| issue=૬|pages=૪-૫| url=https://archive.org/stream/NLBW2#page/n81/mode/1up}}</ref> સાલીમસલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયુ. અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુબંઈથી લીધુ. ૧૩ વર્ષની ઉંમરે તેમને લાંબા સમયના માથાના દુખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરુઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધ નું સૂકું વાતાવરણ મદદરુપ થશે એમ સમજાવી તેમના કાકા જોડેસિંધ મોકલાયાં. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરિક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં. <ref> અલી(૧૯૮૫):૧૫</ref> ==બર્મા અને જર્મની== સાલીમ અલીનું શરુઆતનું શિક્ષણ તૂટક અને વિક્ષેપવાળું રહ્યું. જેથી તેમણે અભ્યાસ અધૂરો છોડીને તેમની કૌટુબિંક ખાણોની સંભાળ રાખવા તવોય, બર્મા ખાતે મોકલી દેવાયાં. આ ખાણોમાંથી મળી આવતુ ટંગસ્ટન ખાસ કરીને યુદ્ધના સાધનો કે શસ્ત્રોને પરત ચડાવવામાં ઉપયોગી હતું. ખાણોની આસપાસના જંગલોના પ્રાકૃતિક સૌદર્યએ અલીને તેમના પર્યાવરણપ્રેમ અને શિકારના શોખને ઉત્તેજન આપ્યું. ૧૯૧૭માં ભારતમાં પાછા ફર્યા. ત્યારબાદ તેમણે દાવર્સ કોલેજ ઓફ કોમર્સમાં વ્યવસાયલક્ષી કાયદા અને નામાના વિષયો લઈને ફરીવાર અભ્યાસ શરુ કર્યો. પરંતુ તેમના રસને પિછાણીને ફાધર એથેલબર્ટ બ્લેટરે તેમને પ્રાણીશાસ્ત્ર વિષયમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલો અપાવી દીધો. સવારના સત્રમાં દાવર્સ કોલેજના લેક્ચર્સ પૂરા કરી પછીના સમયમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં<ref name="યાહ્યા૧૯૯૬">{{cite journal|author=યાહ્યા, એચ. એસ. એ.|year=૧૯૯૬| title= સાલીમ અલી સાથેની મુલાકાત અનુલેખ| journal= ન્યુઝલેટર ફોર બર્ડવૉચર| volume=૩૬| issue=૬| pages=૧૦૦-૧૦૨|}}</ref>આ સમયગાળામાં , ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથે થયાં. <ref> અલી(૧૯૮૫):૩૭</ref><ref name="નંદી૧૯૮૫">{{cite book |last=નંદી |first=પ્રિતિશ |title=ઇન સર્ચ ઓફ માઉન્ટેન ક્વીલ|page=૮-૧૭| year=૧૯૮૫ |publisher=ધ ઇલ્યૂસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા|}}</ref> ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઓર્નિથોલોજીસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) ની જગ્યા એ ફક્ત એટલે ન મેળવી શક્યા કારણકે એમની પાસે વિદ્યાપીઠની પદવી ન હતી. પછીથી તે પદ એમ. એલ. રૂનવાલ એ સંભાળ્યું હતું. ૧૯૨૬માં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં નૈસર્ગિક ઇતિહાસ નો નવો વિભાગ શરુ કરવામાં આવ્યો જ્યાં તેમની માસિક ૩૫૦ રુપિયાના પગારમાં માર્ગદર્શક અધ્યાપક તરીકે નિમણૂંક થઇ. <ref> અલી(૧૯૮૫):૫૫</ref> જોકે બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમને આ પદ છોડી દીધું અને ૧૯૨૮ માં વધુ અભ્યાસ માટે જર્મની ચાલ્યાં ગયાં. જર્મનીમાં તેમણે પ્રો. ઇરવીન સ્ટ્રેસમેન ના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ (બી. એન. એચ. એસ.) ખાતે કામ શરુ કર્યું. કામગીરીના ભાગરૂપે તેમને જે. કે. સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પેસીસ (પ્રજાતિઓ)નો અભ્યાસ કરવાનો હતો. બર્લિનમાં તેમને તે સમયના મુખ્ય પક્ષી વિશેષજ્ઞો બર્નહાર્ડ રેન્ચ, ઓસ્કાર હેઈનરોથ અને અર્ન્સ્ટ માયર સાથે કામ કરવાની તક મળી. અલી અહિયાઅંથી જ બર્ડ રીંગીંગ વિશે જાણકાર બન્યાં. <ref> અલી(૧૯૮૫):૫૯-૬૧</ref>
હવે ફાસ્ટાગને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના વિશે તમારે જાણવાની જરૂર છે. જો તમે ફાસ્ટટેગના આ નિયમોથી વાકેફ નથી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તે કિસ્સામાં, જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, તો આ નિયમો જાણો. ફાસ્ટાગ હવે વાહનોમાં ફરજિયાત બની ગયું છે. ટોલ ટેક્સ હવે ફાસ્ટેગના માધ્યમથી જ વસૂલવામાં આવે છે. ટોલ ટેક્સ પર ઉભા રહીને તમારે હવે રોકડ ચૂકવવાની જરૂર નથી. સેંસરનો ઉપયોગ કરીને તમારા ખાતામાંથી પૈસા આપમેળે કપાય જાય છે. જો તમારી પાસે ફાસ્ટેગ નથી અને તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટાગની લાઇનમાં તમારું વાહન પાર્ક કરો છો, તો તમારે ડબલ રૂપિયા ચૂકવવા પડશે. કોઈ પણ વ્યક્તિ તેના જુદા જુદા વાહનો માટે સમાન ફાસ્ટાગનો ઉપયોગ કરી શકે નહીં. ફાસ્ટેગ માત્ર એક વાહન માટે છે. જો તમારી પાસે એક કરતા વધારે વાહન હોય તો તમારે અલગ અલગ ફાસ્ટગનો ઉપયોગ કરવો પડશે. જો તમે તમારી કાર માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લઈ રહ્યા છો, તો તેને ફાસ્ટાગની પણ જરૂર પડશે. આ નિયમ પહેલા નહોતો, તેથી જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સ માટે જાઓ ત્યારે ફાસ્ટેગનું ધ્યાન રાખો. જો તમારું ફાસ્ટેગ ઓછા બેલેન્સને કારણે કામ કરતું નથી અથવા તમારા ફાસ્ટેગ ડેમેજ થઇ ગયુ છે, અને તમે ફાસ્ટેગ લાઇનમાં ઘૂસી ગયા છો, તો તમારે ડબલ રૂપિયા ચૂકવવા પડશે.
Indian bowlers in T20 World Cup : જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ મુસીબતો વધી ગઈ છે. ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહની જગ્યાએ કયા ફાસ્ટ બોલરને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને કહ્યું છે કે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ભારતીય ટીમમાં તક મળવી જોઈએ. ઈજાના કારણે બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. BCCIએ તેની વેબસાઈટ પર જાણકારી આપી છે કે મેડિકલ ટીમે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દીધો છે. ટૂંક સમયમાં બીસીસીઆઈ આ માર્કી ટૂર્નામેન્ટ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે. આ પણ વાંચો : મહિલા ટી-20 વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ ટક્કર અહેવાલો અનુસાર, બુમરાહના સ્થાને મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવી શકે છે. બીજી તરફ શેન વોટસનનું માનવું છે કે સિરાજને તક મળવી જોઈએ. મોહમ્મદ સિરાજ પાસે સ્વિંગ કરવાની ક્ષમતા છે – શેન વોટસન ICC રિવ્યુના તાજેતરના એપિસોડમાં શેન વોટસને કહ્યું, ‘હું બુમરાહના સ્થાને સિરાજને તક આપીશ કારણ કે તેની પાસે ઘણી ફાયરપાવર છે. બુમરાહના બહાર થવાથી ભારતને ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનોમાં જરૂરી ગતિ અને ઉછાળો નહીં મળે. સિરાજ ખૂબ જ તેજ બોલ ફેંકે છે અને બોલને બહાર સ્વિંગ પણ કરે છે. આ સિવાય તેની ડિફેન્સિવ સ્કિલ પણ ઘણી સારી છે. તે પાછલા કેટલાક વર્ષથી વધુ સારો બોલર બન્યો છે. અમે તેને IPLમાં જેટલો જોયો છે તેને ધ્યાનમાં રાખીને તે ખૂબ જ સારો બોલર બની શકે છે. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ટીમ માટે ત્રીજી T20 મેચ રમી શકે છે. આવી સ્થિતિમાં તેમનો દાવો પણ મજબૂત દેખાઈ રહ્યો છે. જો કે, સિરાજ લાંબા સમયથી ભારતીય T20 ટીમમાંથી બહાર છે અને તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. Published by:mujahid tunvar First published: October 04, 2022, 16:37 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
તુલા રાશિ એટલે કે તુલા રાશિ ભવિષ્ય 2022 મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓને સાનુકૂળ પરિણામ મળશે. ખાસ કરીને એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમય શિક્ષણ ક્ષેત્રે ઘણો ભાગ્યશાળી સાબિત થવાનો છે.કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ. જો તમે ઉચ્ચ શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છો, તો આ વર્ષ તેમના માટે સારું રહેશે. તમને સારા પરિણામ મળશે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ સમયે પણ તેમની મહેનત ચાલુ રાખવી પડશે.જો તમે આ વર્ષે તમારી મહેનતમાંથી ચોરી કરશો તો તમને વિપરીત પરિણામ મળશે.કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ. તુલા રાશિના જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાના સપના જોતા હતા, તેમને સફળતા મળવાની આશા છે. તમને આ વર્ષે મે અને ઓગસ્ટ વચ્ચે વિદેશમાં સારી કોલેજમાં જવાની અને તમારું ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળશે. વર્ષ 2021 માં તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય બહુ સારું દેખાઈ રહ્યું નથી, કારણ કે આ વર્ષે તમારે વિશેષ સાવચેતી રાખવાની જરૂર પડશે, નહીં તો કોઈ રોગ તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે વધુ સારું રહેશે. આ વર્ષે વાસી ખોરાક કે તળેલું ખાવાનું ટાળો, નહીં તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માર્ચથી એપ્રિલમાં તમારે તમારી જાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે તમે કોઈ કામ યોગ્ય રીતે કરી શકશો નહીં.કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2022 માટેના ચોક્કસ ઉપાયો શુક્રવારે ચાંદીની વીંટીમાં હીરા કે ઓપલ પહેરો. તેને તમારી આંગળી પર પહેરો. કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા તમારી કુંડળી ચોક્કસ બતાવો. ગાયની સેવા કરો અને તેમને દરરોજ લીલો ચારો અથવા લોટના ગોળા ખવડાવો.કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ. શનિદેવની શાંતિ માટે શનિવારે પંચધાતુ અથવા અષ્ટધાતુની વીંટી તમારી મધ્ય આંગળીમાં નીલમ ધારણ કરો. કરિયરમાં લાભ થશે.
Gujarati News » Sports » Guruprit singh could not reach the final in the 50 km race at the tokyo olympics Tokyo Olympics: ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ફાઈનલમાં ન પહોચી શક્યા ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ક્રેંપને કારણે ફાઈનલમાં ન પહોચી શકતા નિરાશા Gurpreet Singh Pinak Shukla | Edited By: Avnish Goswami Aug 06, 2021 | 7:25 AM ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ગુરૂપ્રિતસિંહ (Gurpreet Singh) 50 કિમિની રેસમાં ક્રેંપને કારણે ફાઈનલમાં ન પહોચી શકતા નિરાશા. પુરુષોની 50 કિલો મીટર પૈદલ ચાલ સ્પર્ધામાં ઓલિમ્પિક થી નિરાશાજનક સમાચાર છે. ભારતીય રેસ વોલ્કર (Indian race walker) ગુરપ્રિત સિંહ પોતાની રેસને પુરી કરી શક્યા નહોતા. ગુરપ્રિત સિંહે 14 મા સ્થાન થી રેસની શરુઆત કરી હતી. પરંતુ તેઓ રેસમાં સતત પાછળ રહી રહ્યા હતા. અને આમ ભારતીય એથલેટ રેસ પુર્ણ કરવાથી દૂર થતા જઇ રહ્યા હતા. એથલેટ ગુરપ્રિત સિંહ 50 કિલો મીટરની રેસને અધવચ્ચે થી જ છોડી દઇ બહાર નિકળી ગયા હતા. 35 કિલોમિટરની રેસ બાદ ભારતીય રેસ વોલ્કરને ભેજવાળી સ્થિતીમાં તકલીફ જણાતા તેઓ હટી ગયા હતા. ગુરુપ્રિત સિંહ સહિત રેસ દરમ્યાન કુલ નવ ખેલાડીઓ રેસમાંથી હટી ગયા હતા અથવા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. હવે ભારતીય મહિલા હોકી ટીમ પાસેથી અપેક્ષા આજે રાખવામાં આવી રહી છે. મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે ટક્કર લેનારી છે. આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.
તું મને મોબાઇલ નંબર નહિ આપ તો મરી જઇશ...પંદર દિ' સુધી પીછો કરી ધમકી દીધી!: મુળ બગસરાના બાલાપુરનો વતનીઃ તાલુકા પોલીસે ગુનો નોંધી સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું રાજકોટ તા. ૯: શહેરના ગોંડલ રોડ પુનિતનગર વિસ્તારના પટેલ શખ્સે ધએક યુવતિની સતત પંદર દિવસ સુધી પાછળ પાછળ જઇ તેણીના મોબાઇલ નંબર માંગી પજવણી કરી 'જો મોબાઇલ નંબર નહિ આપ તો હું મરી જઇશ' તેવી ધમકી આપતાં કંટાળીને યુવતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી પટેલ શખ્સને સકંજામાં લેવા તજવીજ કરી છે. પુનિતનગર વિસ્તારની બાવીસ વર્ષની યુવતિએ રાત્રે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા, રિતેશભાઇ પટેલે હોસ્પિટલે આવી યુવતિની પુછતાછ કરતાં પોતાને પ્રદિપ મનસુખભાઇ ઠુમ્મર નામનો પટેલ શખ્સ હેરાન કરતો હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું જણાવતાં પોલીસે તેણીની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪ (ઘ) મુજબ ગુનો નોંધી પ્રદિપને સકંજામાં લીધો હતો. તેણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કારખાનામાં કામ કરી પરિવારજનોને મદદરૂપ થાવ છું. રવિવારે રાતે સાડા દસેક વાગ્યે હું ઘરે હતી અને મારા માતા-પિતા-ભાઇ રામદેવપીર ચોકડીએ કામ સબબ ગયા હતાં. તે વખતે બાથરૂમમાંથી ફિનાઇલની બોટલ લઇ પી ગઇ હતી. માતા-પિતા આવી જતાં તેણે મને કારણ પુછતાં મેં તેને જણાવ્યું હતું કે પુનિતનગર પાસે વૃંદાવન સોસાયટી-૩માં રહેતો પ્રદિપ ઠુમ્મર છેલ્લા પંદરેક દિવસથી હું જ્યારે કારખાને કામ કરવા જાવ છુ ત્યારે પાછળ આવી મોબાઇલ નંબર માંગે છે અને જો મોબાઇલ નંબર નહિ આપે તો હું મરી જઇશ તેવી ધમકીઓ આપે છે. તેનાથી કંટાળી જઇને મેં ફિનાઇલ પી લીધી છે. પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં એએસઆઇ અજીતસિ઼હ, રિતેશભાઇ સહિતે પ્રદિપને સકંજામાં લેવા તજવીજ કરી હતી. પીએસઆઇ જી.એસ. ગઢવીને આગળની તપાસ સોંપાઇ છે. પ્રદિપ કારખાનુ ધરાવે છે અને મુળ બગસરાના બાલાપુરનો વતની છે. રાજકોટ મામા સાથે રહે છે. (1:14 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST તારાપુર-વાસદ સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારનું મૃત્યુ access_time 5:48 pm IST અમદાવાદ:સેટેલાઇટ વિસ્તારમાં બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જવાનું કહી 2લાખની ઓનલાઇન છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:48 pm IST અમદાવાદની વટવા જીઆઇડીસી વિસ્તારમાં કિશોર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર સહકર્મચારીને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી access_time 5:48 pm IST વડોદરાના છાણી વિસ્તારમાં ધો.10ના વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામ્યો access_time 5:48 pm IST વડોદરામાં બસ ડેપો મર મહિલા મુસાફરોના પર્સમાંથી દાગીનાની ચોરી કરતી બે મહિલાને પોલીસે ઝડપી પાડી access_time 5:48 pm IST દેડિયાપાડા તાલુકામાં પુરપાટઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા દંપતી સહીત માસુમ પુત્રનું મૃત્યુ access_time 5:48 pm IST વડોદરા નજીક ધનિયા આવીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 22 શકુનિઓને રંગે હાથે ઝડપી પાડયા access_time 5:47 pm IST
સામાન્ય રીતે લોકો ઘરમાં ગરોળીને જોઈને ડરી જાય છે, પરંતુ લોકો નથી જાણતા કે ડરામણી દેખાતી ગરોળી કેટલું શુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ભારતમાં કેટલાક મંદિરોમાં ગરોળીની પૂજા પણ કરવામાં આવે છે. શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં, દિવાલો પર ગરોળીના ચિત્રો કોતરવામાં આવ્યા છે. કહેવાય છે કે આ ગરોળીને જોવાથી ભગવાનના દર્શનનું ફળ બમણું થઈ જાય છે. આજે અમે તમને ગરોળી માટે એક ખાસ ઉપાય જણાવી રહ્યા છીએ જેનાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને ધનનો અપાર વરસાદ થશે. ગરોળી જોવાનું સગુન ઘરોમાં સામાન્ય રીતે જોવા મળતી ગરોળી ભવિષ્યની ઘણી ઘટનાઓ વિશે સંકેત આપે છે. શકુન શાસ્ત્ર અનુસાર જો દિવસ દરમિયાન જમતી વખતે ગરોળીનો અવાજ સંભળાય તો જલ્દી જ કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા કોઈ શુભ પરિણામ મળી શકે છે અને જો ગરોળી વાતચીત કરતી જોવા મળે તો કોઈ જૂના મિત્રને મળવાનું શક્ય બની શકે છે. જો તમને ગરોળી લડતી જોવા મળે તો કોઈ બીજા સાથે લડવાનું શક્ય છે અને જો તમે અલગ થતા જુઓ તો તમારે પ્રિયજનથી અલગ થવાનું દુઃખ સહન કરવું પડી શકે છે. આ સાથે જ દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે. પરંતુ અમે તમને ગરોળીનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ક્યારેક સારો ફાયદો આપે છે અને પૈસાની સમસ્યા પણ ખતમ થઈ જાય છે. ગરોળી જોઈને કરો આ ઉપાય આ માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જ્યારે પણ તમે ઘરની દિવાલ પર ગરોળી જુઓ તો તરત જ મંદિરમાં અથવા ભગવાનની મૂર્તિ પાસે રાખેલા કંકુ-ચોખા લાવો અને દૂરથી ગરોળી પર છાંટો. આ કરતી વખતે, તમારા મનની કોઈપણ ઇચ્છા તમારા મનમાં કહો અને ઈચ્છો કે તે પૂર્ણ થાય. વાસ્તવમાં શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ગરોળીની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને ધન પ્રાપ્તિના નવા ઉપાયો પ્રાપ્ત થાય છે.
અમદાવાદ :આજે સમગ્ર દેશમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમા નવરાત્રીના પહેલા જ નોરતાના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હાટકેશ્રવર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર CTM વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST 'ચાંદ સી મહેબૂબા હો મેરી' : એટલાન્ટામાં 13 નવેમ્બર, 2022 ના રોજ વરિષ્ઠ નાગરિકોના કાર્યક્રમ દ્વારા દિવાળીની અદ્ભુત ઉજવણી access_time 8:28 pm IST દેશના ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન:ખાનગી રોકેટ અગ્નિબાણ થશે લોન્ચ access_time 8:09 pm IST થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા access_time 8:07 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST 'એકલ દક્ષિણ ધમાકા': તેલુગુ, તમિલ અને બોલિવૂડ સંગીત પ્રેમીઓ માટે એક વિશિષ્ટ લાઇવ ફંડ-રેઇઝિંગ ઇવેન્ટ :19 નવેમ્બર, 2022 ના રોજ કલાકારો, લાઇવ બેન્ડ અને સ્વાદિષ્ટ ડિનર દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું access_time 7:54 pm IST કોંગ્રેસે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધારી :ભાજપે ગામડુ અને શહેરને સાથે રાખીને કામ કર્યુ: પાલીતાણામાં વડાપ્રધાન મોદી access_time 7:53 pm IST
* ૧૯૬૯ – [[ચંદ્ર]] પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન [[પૃથ્વી]] પર પરત ફર્યું. * ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]ના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટિ કરી. * ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો. * ૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ [[ભુપેન હજારિકા સેતુ]] (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. == જન્મ == * ૧૮૯૪ – [[અંબાલાલ પુરાણી]], [[ગુજરાતી]]ભારતીય સાહિત્યકારલેખક,વ્યાયામવીર શ્રી અરવિંદના શિષ્ય અને જીવનચરિત્રકાર (અ. ૧૯૬૫) * ૧૯૧૭ – [[હરિવલ્લભ ભાયાણી]], [[ગુજરાતી]]સંશોધક, સાહિત્યકારસંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (અ. ૨૦૦૦)
તહેવારોના દિવસોમાં કોણ જાણે પથુકાકાને શું સુઝ્યું તે ઉજવણી કરવા માટે સિનિયર સિટીઝન કલબના મેમ્બરોને ઘરે બોલાવી હુક્કા-પાર્ટી કરી. ડોસલાઓ અલકમલકની વાતો કરતા ટોબેકો-ફ્રી મસાલો નાખેલા હુક્કા ગડગડાવવા લાગ્યા. આખું દિવાનખાનું ધુમાડાથી ભરાઈ ગયું. બરાબર એ જ વખતે (હો)બાળાકાકી સૌરાષ્ટ્ર મેલની જેમ નહીં પણ સૌરાષ્ટ્ર ફિમેલની જેમ ધસમસતાં આવ્યાં. ધુમાડા વચ્ચે કાકાને ધમકાવતા ધુમધડાકા કરી હુક્કા પાર્ટીવાળા બધા ડોસલાઓને કાળી ચૌદસે કકળાટ કાઢે એમ કાઢ્યા છે. પાકિસ્તાનને બદલે કાકીસ્તાનની સરહદે ધુમધડાકા સાંભળીને પરિસ્થિતિનો તાગ મેળવવા કાકાના ઘરે ઉઘાડા પગે દોડયો. કાકા હારેલા સેનાપતિ (કે શેના-પતિ?)ની જેમ ખુરશીમાં માથું નીચું કરી બેઠા હતા અને કાકીનું ફાયરિંગ ચાલુ જ હતું. મેં પૂછ્યું, 'કાકી, શું થયું જરા કહો તો ખરા?' કાકી કાકા સામે આંગળી ચિંધી તાડૂક્યાં, 'આ જો તારા કાકા, ફાટીને ધુમાડે ગયા છે ધુમાડે. દિવાળીમાં ફટાકડાનો ધુમાડો ઓછો હોય એમ આ તારા કાકા બુઢ્ઢાઓની હુક્કા-પાર્ટી યોજી વધુ ધુમાડો કરે છે એ તું જો તોે ખરો? બહાર હવાનું પ્રદૂષણ અને ઘરમાં તારો પથુકાકો 'પથુષણ' કરે એ હું નહીં જ ચલાવી લઉં. ઘરમાં જરાય હવા બગાડી છેને તો યાદ રાખજો. ભાંગી નાખીશ, સમજ્યા?' ન-નાકા (નકટા) કાકા તો હવા કે સાથ સાથ, 'ઘાંટા' કે સંગ સંગ ઓ સાથી ચલ... મુઝે લેકે સાથ ચલ... એમ ગાતા ગાતા મને હાથ પકડીને બહાર લઈ જતી વખતે કાકી સામે ફરી એટલું જ બોલ્યા, 'એ.આઈ.આર એટલે તારો ઓલ ઈન્ડિયા 'રાડિયો' બંધ કર... હું ખુલ્લી હવામાં જાઉં છું.' કાકીએ સામી સિક્સર મારી, 'કેમ... મારી સામે ઘરમાં હવા બંધ થઈ ગઈને?' બહાર નીકળતી વખતે પથુકાકા ગઝલ ગણગણવા માંડયા, 'યે ધૂઆં કહાં સે ઉઠતા હૈ, યે ધૂઆં દિલ કે જહાં સે ઉઠતા હૈ...' કાકા વધુ ગાય એ પહેલાં રોકીને કહ્યું, 'તમને ખબર છે, સદીઓથી દિલ્હીને હિન્દુસ્તાનનું દિલ ગણવામાં આવે છે. એટલે જ બહારથી જે આક્રમણખોરો આવ્યા એમનો પહેલો મક્સદ દિલ્હી સર કરવાનો રહેતો. અને અત્યારે આ ધુમાડો પણ દિલ્હીમાં જ વધુમાં વધુ ખાનાખરાબી કરે છેને? એટલે ગઝલનો શેર બરાબર બંધબેસતો છેઃ યે ધૂંઆ દિલ કે જહાં સે ઉઠતા હૈ. તમને યાદ છે એક ફિલ્મ આવી હતી 'દિલ હી તો હૈ', એ ફિલ્મનું ટાઈટલ જરાક આઘુપાછું કરીને જો કોઈ પૂછે કે સૌથી વધુ પ્રદૂષણ ક્યાં છે? તો કહેવાનું દિલ્હી -તો- હૈ...' આ સાંભળતાની સાથે જ પથુકાકોએ 'દિલ હી તો હૈ'નું જ ગીત લલકાર્યુંઃ 'લાગા ચુનરી મેં દાગ છુપાઉં કૈસે ઘર જાઉં કૈસે... લાગા...' મેં કાકાને કહ્યું, 'તમને અચાનક આ ગીત કેમ યાદ આવ્યું?' કાકાએ જવાબ આપ્યો, ''દિલ હી તો હૈ'નું ગીત છે, જેનું ટાઈટલ ફેરવીને દિલ્હી-તો-હૈ કર્યું, બરાબર? હવે આ દિલ્હીમાં કેટલા દાગદાર નેતાઓ વિચરે છે? એને જોઈને મને ગીત યાદ આવ્યું - 'લાગા ચુનરી મે દાગ છુપાઉં કૈસે...' બાકી તો દાગદાર દાગી નેતાઓ માટે મેં પંચ લાઈના લખી હતી એ ફરી સંભળાવુંઃ 'જનતા તુમ પે વિશ્વાસ ખોતી હૈ, અય લીડર દેખ કિતની દાગદાર તેરી ધોતી હૈ...' આદાબ... આદાબ... કહીને મેં કાકાને દાદ આપતા પથુકાકા છણકો કરીને ગળા સામે આંગળી ચીંધી બોલ્યા, 'આ-દાબ આ-દાબ જાણે કોઈ ગળું દાબતું હોય અને મુંઝારો થતો હોય એટલી હદે પ્રદૂષણ વધતું જાય છે. દિલ્હીમાં તો સમજાય કે મોટા પ્રમાણમાં દૂષણ પણ છે અને પોલિટિકલ પ્રદૂષણ પણ છે. બાકી તો ગીચ વસ્તી અને ટ્રાફિકવાળા બીજાં શહેરોમાં પણ પોલ્યુશન કેટલું વધતું જાય છે? એટલે જ હું કહું છું કે મોટા ગજાના વિલનનું નામ પ્રાણ હતું જ્યારે આજે પ્રદૂષણ આપણા પ્રાણ માટે વિલન બની ગયું છે. તોય દિલ્હીના નેતાઓ પોલ્યુશન ઘટશે અને હટશે એવાં ખોટાં ખોટાં વચન આપતા રહે છે એ સાંભળી થાય છે કે 'પ્રાણ' જાય પર વચન ન જાય.' મેં કહ્યું, 'કાકા, તમને ખબર છે? કેટલાય ફળદ્રુપ ભેજાવાળાએ ચોખ્ખી હવાનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે?' કાકા નવાઈ પામી બોલ્યા, 'શું વાત કરે છે? હવા વેંચવાવાળા હાલી મળ્યા છે? પણ હવા કેવી રીતે વેંચાય?' મેં કહ્યું, 'આ ભેજાબાજો હિમાલયમાં જઈને કન્ટેનરોમાં હવા ભરી આવવાનો દાવો કરે છે. પછી જોરશોરથી પ્રચાર કરે છે - શ્વાસમાં લો હિમાલયની સો ટકા શુદ્ધ હવા, દવાથી અકસીર છે હવા... એવા દાવા કરે છે, બોલો!' પથુકાકા બોલ્યા, 'મને તો લાગે છે કે ભવિષ્યમાં કોઈ કન્યાને દિલ્હી પરણાવવામાં આવશે ત્યારે કન્યાના પિતા તેને પાંચ-છ ઓક્સિજનના સિલિન્ડર બંધાવશે અને કન્યા-વિદાય વખતે ગળગળા સાદે ગાશે કે બાબુલ કી 'હવાયે' લેતી જા... જા તુઝકો સુખી સંસાર મિલે...' મેં કહ્યું, 'દિલ્હીમાં પોલ્યુશન એટલું બધું છે કે લોકો આખી રાત પડખાં ફેરવ્યા કરે છે, પણ સૂઈ નથી શકતા.એટલે દિલ્હીમાં સત્તાધારી પાર્ટીને કોસતા કયું ગીત ગાય છે, ખબર છે? કરવટેં બદલતે રહે સારી રાત હમ, 'આપ' કી કસમ 'આપ' કી કસમ...' પથુકાકા બોલ્યા, 'એ પોલ્યુશનમાં દમના એટલે કે અસ્થમાના દરદીઓની કેવી કફોડી હાલત થતી હશે? પણ દૂષિત હવા શ્વાસમાં ન લે તો બીજું કરે પણ શું? અસ્થમા એસોસિયેશનવાલા કોને કેટલો દમ સતાવે છે એ ઉઘરસ ખાતાં ખાતાં હળવાશથી ગાતાં ગાતાં એકબીજાને પૂછે છેઃ આ દેખે ઝરા કિસ મેં કિતના હૈ દમ જમ કે રખના ક-દમ મેરે ખાંસિયા...' જૂનો કિસ્સો યાદ આવતા મેં કહ્યું,'વર્ષો પહેલાં દિલ્હી ફરવા ગયેલા ત્યારે મોગલ કાળના ઐતિહાસિક સ્થાન જોવા ગયા હતા. સરકારી ગાઈડ સાવ જ શીખાઉ હતો. પહેલાં અમને દિવાને-ખાસ જોવા લઈ ગયો.ગાઈડ બોલ્યોઃ 'આ છે દિવાને-ખાસ, આ જગ્યાએ બાદશાહ સલામત ગાંડાની જેમ ખાંસતા એટલે એનું નામ પડયું દિવાને-ખાંસ.' થોડે આગળ ગયા દિવાને-આમ તરફ, ત્યારે એણે કહ્યું કે 'બાદશાહ સલામતને આમ એટલે કે કેરી બહુ ભાવતી, આ જગ્યાએ બેસી બાદશાહ સલામત આમ ચૂસતા એટલે આ જગ્યાનું નામ પડયું દિવાને-આમ.' આ સાંભળતાની સાથે જ પથુકાકા બોલ્યા, 'મોગલ કાળમાં બાદશાહ ખાંસતા, જ્યારે અત્યારે દિલ્હીમાં બધા જ પોલ્યુશનને લીધે ખાંસતા હોય છે, બરાબરને? અને ગાઈડે કહ્યું કે દિવાને-આમમાં બેસી બાદશાહ સલામત આમ ચૂસતા, જ્યારે અત્યારે જે સત્તા પર આવે એ 'આમ' એટલે આમ જનતાને ચૂસવામાંથી ઊંચા નથી આવતાને?' ખાંસીની વાત આવતાં મને યાદ આવ્યું. મેં કાકાને કહ્યું,'આપણી સોસાયટીના કદમસાહેબને દમનો હુમલો થયો છે, ખબર તો કાઢી આવીએ?' કાકા તૈયાર થઈ ગયા. અમે ઉપડયા કદમ સાહેબના ઘરે. જઈને પૂછ્યું કે 'કદમ સાહેબને કેમ છે? એની ખબર કાઢવા આવ્યા છીએ.' કદમસાહેબનાં શ્રીમતીજી બોલ્યાં, 'તમારા ભાઈને હમણાં જ મોટો દીકરો હવા ભરાવવા લઈ ગયો છે. આવતા મોડું થશે.' આ સાંભળી કાકા તરત પૂછી બેઠાં કે કદમસાહેબ સરકારી નોકરીમાંથી રિટાયર થયા એ ખબર છે, પણ રિટાયરમાંથી ટાયર ક્યાંથી થઈ ગયા કે હવા ભરવા લઈ જવા પડે?' કાકાનો સવાલ સાંભળી કદમસાહેબની કોલેજીયન પુત્રી ખડખડાટ હસીને બોલી, 'અરે અંકલ, હવા પૂરાવવા માટે લઈ ગયા છે એટલે નજીકમાં ઓક્સિજન પાર્લર ખૂલ્યું છેને એમાં લઈ ગયા છે. રોજ એક-એક કલાક શુદ્ધ ઓક્સિજન આપવામાં આવે છે, એનાંથી ડેડીને ખૂબ સારું રહે છે. હવે સમજાયું?' પાછા વળતા કાકાએ મને કહ્યંું, 'પોલ્યુશનનો પરચો જોયોને? પહેલાં શેરીએ શેરીએ દવાખાના ખુલતા, અને હવે હવાખાના ખુલવા માંડયા છે!'
આપણા જીવનમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો એવા હોય છે જે સામાન્ય અથવા ગરીબ સ્થિતિમાંથી ક્યારે ધનવાન બની જાય તેની ખબર પણ ન પડે. આજના સમયમાં ક્યાં વ્યક્તિનો સમય ક્યારે બદલાય જાત તેના વિશે કશું ન કહી શકાય. ઘણી વાર અથાક મહેનત કરવા છતાં પણ પણ પરિણામ ન મળતું હોય. પરંતુ ઘણી સામાન્ય … Read moreજો કબુતર ઘરમાં માળો બનાવે, તો તે પાછળ છુપાયેલું હોય છે આ રહસ્ય… Categories તથ્યો અને હકીકતો Tags amazing items, BIRDS, doesting, dove, gujarti dayro, pingion, social gujarati 1 Comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી ડોર ટુુ ડોર કચરા કલેકશનની કામગીરીમાં મિસિંગ પોઈન્ટની પેનલ્ટી કાપવાની જગ્યાએ દૈનિક જનરેટ થતા મેન્યુઅલ રિપોર્ટમાં કોઈ મિસિંગ પોઈન્ટ નથી તેમ દર્શાવી પૂરેપૂરું બિલ ચૂકવવામાં આવતું હોવાની ગેરરીતિની રજૂઆત બાદ પૂર્વ્‌ અને પશ્ચિમ ઝોનના કોન્ટ્રાકટરને સાત દિવસમાં ખુલાસો કરવાની નોટિસ આપી હતી, નહીં તો પૂર્વ ઝોનના કોન્ટ્રાકટરને રૂા.૪૦.૪૦ લાખ અને પશ્ચિમ ઝોનમાં કોન્ટ્રાકટરને રૂા.ર.ર૯ કરોડની પેનલ્ટી કપાત કરાશે તેમ જણાવ્યું છે. મ્યુનિ. કાઉન્સિલર આશિષ જાેશીએ તમામ પુરાવાઓ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોરની કામગીરી કરતા સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને પશ્ચિમ ઝોનમાં કામગીરી કરતાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશનના વાહનો મે મહિનામાં કચરા કલેકશનના હજારો પોઈન્ટ મીસ કર્યા હોવા છતાં પેનલ્ટી કરવાની જગ્યાએ રિપોર્ટમાં ઝીરો મિસિંગ પોઈન્ટ દર્શાવી પૂરેપૂરા બિલનું ચૂકવણું કરવામાં આવી રહ્યાની તેમજ રજૂઆત બાદ જૂના ડેટા પણ ગુમ થયા હોવાની રજૂઆત મ્યુનિ. કમિશનરને કરી હતી. પાલિકા દ્વારા ડોર ટુ ડોરની કામગીરી માટે કરોડો ચૂકવવામાં આવે છે. ત્યારે આ કૌભાંડની રજૂઆત બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનના કોન્ટ્રાકટર સીડીસીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા એજન્સીને પૂર્વ ઝોનની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીનો ઈજારો આપવામાં આવેલ છે. એજન્સી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરી અને પાલિકાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર ખાતે રોકેલ એજન્સી એએનએસ સિસ્ટમ ઈન્ડિયા પ્રા.લિ. ખાતે ઈન્ટિગ્રેશન કરવામાં આવેલ છે. પૂર્વ ઝોનમાં મે ર૦રરના મિસ્ડ પોઈન્ટના ડેટા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. એએનએસ સિસ્ટમ ઈન્ડિયા દ્વારા ડેવલપ કરેલ રિપોર્ટિંગ સોફટવેર, સિસ્ટમ, એપ્લિકેશનમાં મે ર૦રર માસના કુલ ૬૫૩૭ જેટલા રિપોર્ટમાં ઝીરો મિસ્ડ પોઈન્ટ રિપોર્ટ કરવામાં આવેલ છે અને જૂના ડેટા પણ ગુમ કરી દેવામાં આવેલ છે. આ બાબતની સ્પષ્ટતા ના થતાં કોન્ટ્રાકટર અને એએનએસ સિસ્ટમ ઈન્ડિયા તરફથી મે ર૦રરના દર્શાવવામાં આવેલ કુલ ૬૫૩૭ મિસ્ડ પોઈન્ટ અને રૂા.૪૦,૪૦,૮૦૦ પેનલ્ટી તેમજ પૂર્વ ઝોનના જૂના ડેટા ગુમ થવા બાબતે ખુલાસો પુરાવા સહિત સાત દિવસમાં રજૂ કરવા. અન્યથા પેનલ્ટીની કપાત અને અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપી છે. તેવી જ રીતે પશ્ચિમ ઝોનના કોન્ટ્રાકટર ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને નોટિસ આપી જણાવ્યું છે કે, મે ર૦રરના મ્યુ. સભાસદ દ્વારા દર્શાવવામાં આવેલ કુલ ૩૮૨૧૯ મિસ્ડ પોઈન્ટ અને રૂા.ર,ર૯,૩૧,૪૦૦ પેનલ્ટી અને પશ્ચિમ ઝોનના જૂના ડેટા ગુમ થવા બાબતે ખુલાસો કરી પુરાવા સહિત સાત દિવસમાં રજૂ કરવા પેનલ્ટીની કપાત અને અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાે કે, હવે આ સમગ્ર કથિત કૌભાંડ મામલે કડક કાર્યવાહી કરાશે કે પછી સમગ્ર મામલો ઠંડો પાડી દેવામાં આવશે તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના કાઉન્સિલર દ્વારા ડોર ટુ ડોરમાં કૌભાંડ ચાલતા હોવાનું કરાયેલ રજૂઆતના ૪૮ કલાકમાં જુનો ડેટા એકાએક ગુમ થઈ જતાં એ અંગે પણ અનેક તર્કવિર્તક સર્જાયા હતા.ઉપરાંત ડોર ટુ ડોર વાહનોના બીલો પાલિકાના જ એક નિવૃત્ત કર્મચારી દ્વારા બનાવામાં આવતા હોવાની રજૂઆતને પણ મ્યુ.કમિશ્નરે ગંભીરતાથી લઈ તાકીદે પરિપત્ર કરીને કોઈપણ ત્રાહિત વ્યકિત કચેરીમાં કર્મચારીની જગ્યાએ બેસેલો જણાશે તો જે તે ખાતા અધીકારી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.
મિત્રો, જે પોષણ આપણને લીલા શાકભાજી ખાવાથી મળે છે, એટલું પોષણ આપણને અન્ય વસ્તુઓ ખાવાથી નથી મળતું અને કુદરતે અગણિત એવી વસ્તુઓ ખાવા માટે આપી છે, જેના વિશે આપણે કદાચ જાણતા પણ ન હોઈએ. આવી જ એક લીલી શાકભાજી છે સરગવો. સરગવામાં રહેલા પોષક તત્વો અનેક રીતે શરીરને તંદુરસ્ત રાખે છે. ચાલો તો આજે જાણી … Read moreસરગવાની ચા પીવાથી શરીરમાં થાય છે આ 9 પ્રકારના લાજવાબ ફાયદા, જાણો ક્યાં ક્યાં? Categories તથ્યો અને હકીકતો, સ્વાસ્થ્ય Tags AMAZING FACTS, amazing iffects, drum stick tea, drumstick and health\, drumstick benefits, gujarti dayro, social gujarati Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
સુરતના ચોક બજારમાંથી થયેલા હજારો મોબાઇલ ફોનની વાતચીતોની ચકાસણી અને સુરતથી વાપી સુધીના સીસીટીવી ફુટેજ મેળવી એસબીઆઇ કેશવેનના લુંટના આરોપીઓને ઝડપવાની દિલધડક કથા : તામીલનાડુની ત્રીચી ગેંગને ઝડપવા માટે સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફિક) ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં સીબીઆઇને ટક્કર મારે તેવી કામગીરીનું કૌવત દેખાડયું રાજકોટ, તા., ર૭: સુરતના જાણીતા ચોક બજારમાં આવેલી એસબીઆઇ બેંકની બહાર રહેલી કેશવેનના સિકયુરીટી ગાર્ડની નજર ચુકવી ૧૯.પર લાખ રૂપીયાની સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવનારી તામીલનાડુ રાજયની દેશભરમાં કુવિખ્યાત ત્રીચી ગેંગને તામીલનાડુ-દિલ્હી-હરિયાણા વિ. સ્થળેથી ઝડપી લઇ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ બ્લાઇન્ડ કેસમાં સીબીઆઇને ટક્કર મારે તેવી અભુતપુર્વ કામગીરી બજાવી છે તેની સમગ્ર કથા ખુબ જ રસપ્રદ અને જાણવા જેવી છે. સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) કે જેઓએ ભુતકાળમાં અમદાવાદ અને વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વના પદે ફરજ બજાવી બોંબ બ્લાસ્ટના આરોપીઓને પકડયા હતા તેવા આ અધિકારીના માર્ગદર્શનમાં ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ બ્રાન્ચ આર.આર.સરવૈયા ટીમે સૌ પ્રથમ તો ચોક બજાર આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી કેમેરાઓ તપાસવા વિવિધ ટીમોને કામે લગાડી. પોલીસને અલગ-અલગ ફુટેજમાંથી અને ખાસ કરીને લોકરમાંથી બહાર નિકળતા આરોપીના ફોટાઓ મળી આવ્યા. ઉકત ફોટામાં અમુક શખ્સો રેલ્વે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા એ સમયે દક્ષિણ તરફની કઇ ટ્રેન જાય છે તેની રેલ્વેમાં તપાસ કરી એ ટ્રેનની તમામ ડીટેઇલ્સ કયા સ્ટેશને કયારે પહોંચે છે તેની વિગતો મેળવી. આ દરમિયાન પોલીસે ચોક બજારમાંથી થયેલા હજારો મોબાઇલ ફોનની વિગતો ફંફોળી અને તેમાંથી શંકાસ્પદ નંબરો અલગ તારવી તપાસ કરતા આ કુવિખ્યાત ગેંગના સભ્યો કામરેજમાં એકઠા થયા હતા તેવી માહીતી મળતા કામરેજ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે વાપી સુધીના લોકેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વાપી પહોંચી અને ત્યાંથી પણ ફુટેજ મેળવી તમામ આરોપીઓને ઓળખી લીધા. આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે મધરાત્રે બેઠક કરી અને દિલ્હી જઇ આરોપીઓને ઝડપી લેવા માટેનો પ્લાન બનાવ્યો. આરોપીઓ પહેલા દિલ્હી પહોંચવું જરૂરી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્લેનમાં દિલ્હી પહોંચી સ્વભાવીક રીતે આરોપીઓ ટ્રેનમાં હોવાથી ટ્રેન દિલ્હી પહોંચતા વાર લાગે આ દરમિયાન એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ પોતાના રેલ્વે એસપી તરીકેના કાર્યકાળના સંબંધોનો ઉપયોગ કરી આરપીએફના ઉચ્ચ અધિકારીઓની મદદ લીધી. આરપીએફના અધિકારીઓએ દિલ્હી આવે તે પહેલાના એક સ્ટેશને આરોપીઓને ઝડપી લેવા માટે સુચન કર્યુ અને આમ ક્રાઇમ બ્રાન્ચના બે ડઝનથી વધુ સ્ટાફે આરપીએફને સાથે રાખી ત્રીચી ગેંગના સુંદરરાજ, યુવરાજ રાજેન્દ્ર સેરવઇ, લોગનાથન, નાગરાજ સેરવઇ, નિથીયાનંદન, દિનુ મુરલી અને મોતી (તમામ તીરૂચીરાપલ્લી તામીલનાડુ)ને ૩ લાખ ૭૦ હજારની રોકડ સાથે આરોપીઓને ઝડપી સુરત લાવવામાં આવ્યા છે. લુંટ કરતા પહેલા તામીલનાડુની ત્રીચી ગેંગ શીરડીના સાંઇબાબાના દર્શન કરે છે, દરેક લુંટમાં ગેંગનો બોસ નવા ટેલીફોન આપે છે : ગેંગનો ટાર્ગેટ એક કરોડ રૂપીયાનો હોય છેઃ એચ.આર.મુલીયાણા રાજકોટ, તા., ર૭: તામીલનાડુની ત્રીચી ગેંગ દેશના અલગ-અલગ રાજયોમાં લુંટો અને ચોરીઓ કરવા નિકળે છે. સૌ પ્રથમ લુંટ કરતા અગાઉ ઘરમાં એક માસનું અનાજ અને બીજી જરૂરી ચીજો દરેક સભ્યના ઘરમાં પહોંચી જાય છે. લુંટમાં જતા અગાઉ શીરડી સાંઇબાબાના દર્શન કરે છે. દરેક લુંટમાં ગેંગનો બોસ નવા ટેલીફોન આપે અને લુંટ બાદ ટેલીફોનો તોડી નાખવામાં આવે છે. આ ગેંગના સભ્યો જે શહેરમાં ચોરી કરવાની હોય ત્યાં રોકાતા નથી પરંતુ શહેરથી દુર ૪૦-પ૦ કી.મી. દુર આવેલા શહેરમાં રોકાઇ છે. આ ગેંગનો ટાર્ગેટ ૧ કરોડની ચોરી કરવાનો હોય છે. જે શહેરમાં ચોરી કરવા જાય ત્યાં તે શહેરની બેંક અને આંગડીયા પેઢીની દિવસો સુધી રેકી કરી નિયમીત રીતે મોટી રકમ કોણ લઇને જાય છે? તે નક્કી કર્યા બાદ પ્લાન અમલમાં મુકે છે તેમ અકિલા સાથે ત્રીચી ગેંગની રસપ્રદ કથા વર્ણવતા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર ક્રાઇમ અને આ ગેંગને પકડવામાં મહત્વની ભુમીકા ભજવનાર એચ.આર.મુલીયાણાએ જણાવ્યું હતું. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર access_time 1:04 am IST ' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા access_time 12:57 am IST મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર access_time 12:50 am IST મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ. access_time 12:35 am IST મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી. access_time 12:34 am IST કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ. access_time 12:34 am IST
વડોદરાના સુખડીયા પરિવારના કુલ 14 માંથી 11 સભ્યોને કોરોના થતા પરિવારમાં ખુબજ ચિંતાનો માહોલ ઉભો થયો હતો.14 લોકો માંથી 11 લોકોની હાલત સારી હતી અને થોડી સારવાર લઈને 11 લોકો સ્વસ્થ પણ થઇ ગયા હતા પણ પરિવારના 3 લોકોની હાલત ખુબજ ગંભીર હતી એટલે હોસ્પિટલમાં સારવાર લેવી ખુબજ જરૂરી હતી.આ પરિવારના ૩ સભ્યોએ ખાલી 15 રૂપિયામાં કોરોનાને હરાવ્યો હતો. આ પરિવારના લોકોએ જણાવ્યું કે જો આ ૩ સભ્યોની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો ખર્ચ લગભગ 15 લાખ જેટલો થઈ જાત.આ 3 સભ્યો પાસે મેડીક્લેમ હોવા છતાં વડોદરાની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું. પરિવારનું કહેવું છે કે જયારે અમે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે આમારા 3 સભ્યોની એડમિશન ફી 5 રૂપિયા લેવામાં આવી હતી એટલે કે 3 સભ્યો પાસેથી કુલ 15 રૂપિયા ફી લેવામાં આવી હતી. આ પરિવારના સભ્યોનું કહેવું છે કે સયાજી રાવ હોસ્પિટલનો અનુભવ અમારા માટે સૌથી સારામાં સારો રહ્યો છે.આ હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા અને સ્ટાફ પણ સારો છે.લોકો સિવિલના નામે ખુબજ ડરી જતા હોય છે કે ત્યાં સારવાર સારી નહિ મળે પણ એવું નથી હોતું અમુક તત્વોના કારણે આખી હોસ્પિટલ ખરાબ નથી હોતી ઘણા લોકો એવા પણ છે કે જે સિવિલ હોસ્પિટલ માંથી મરેલી સારવારથી ખૂબજ ખુશ છે. ← દૂધનો આ નાનો ઉપાય તમને માલામાલ કરી શકે છે, બસ ખાલી આટલું કરો આજથી આ દંડ ઉગરાવવામાં નહીં આવે સરકારે લીધો મોટો નિર્ણય, ઘરે થી નીકળતા પહેલા જાણી લો. → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
મા લક્ષ્મી ધનની દેવી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને લક્ષ્મીજીનો આશીર્વાદ મળે અને જીવનમાં ખૂબ પૈસા કમાય. પરંતુ કેટલીકવાર આપણે સખત મહેનત કર્યા પછી પણ પૈસા કમાઈ શકતા નથી. ઘરની ખરાબ વાસ્તુ સ્થિતિને કારણે આવું થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમે ઘરમાં કોઈ ચોક્કસ સ્થાન અને દિશામાં વસ્તુઓ ન રાખો તો ત્યાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. આ નકારાત્મક ઉર્જા હોવાથી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. પછી તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે તમારા ઘરના વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. તેમજ મા લક્ષ્મી લાંબા સમય સુધી તમારા ઘરમાં વાસ કરશે. આ વાસ્તુ દોષો મા લક્ષ્મીને દૂર કરે છે 1. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ. તે જ સમયે જો આ દરવાજો ઉત્તર તરફ હોય તો તે ખૂબ જ શુભ હોય છે. તે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. તેનાથી વિપરીત જો ઘરના દરવાજા બહારની તરફ ખુલે છે અને યોગ્ય દિશામાં ન હોય તો નકારાત્મક ઉર્જા આવે છે. અશાંતિ, ગરીબી અને દુઃખ ઘરમાં પગ ફેલાવવા લાગે છે. આ સિવાય જો દરવાજા પર ગંદકી હોય તો પણ મા લક્ષ્મી તમારા ઘરમાં નથી આવતી. તો અહીં સફાઈ કરતા રહો. 2. ઘરનું ફર્નીચર પણ વાસ્તુ અનુસાર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે હળવા ફર્નિચરને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ જ્યારે ભારે ફર્નિચર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. આ સ્થિતિને શુભ માનવામાં આવે છે. જો ઉલટું કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તો નકારાત્મક ઉર્જા વધે છે અને તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ નથી થતો. બીજી એક વાતનું ધ્યાન રાખો કે ઘરમાં માત્ર લાકડાનું જ ફર્નિચર હોવું જોઈએ. પ્લાસ્ટિકના ફર્નિચરને શુભ માનવામાં આવતું નથી. 3. બહુ ઓછા લોકો જાણે છે કે તમારી છત પર મૂકેલી પાણીની ટાંકી પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ તમારા પૈસા કમાવવામાં પણ અવરોધ લાવી શકે છે. આ વાસ્તુ દોષથી બચવા માટે પાણીની ટાંકી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 4. ઘરમાં પૂજા સ્થળને લઈને કેટલાક ખાસ વાસ્તુ નિયમો છે. આ પ્રમાણે પૂજા સ્થળ હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો ત્યારે તમારું મુખ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ સિવાય પૂજા સ્થાન પર પૂર્વજોનો ફોટો ક્યારેય ન લગાવવો જોઈએ. 5. ઘરના રસોડા પર પણ ઘરની વાસ્તુની ઊંડી અસર પડે છે. આ રસોડું દક્ષિણ પૂર્વમાં હોવું જોઈએ. જ્યારે તમે ભોજન રાંધો છો ત્યારે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડામાં આખી રાત એઠા વાસણો ક્યારેય ન છોડો. રસોડામાં કચરો અને સાવરણી પણ ન રાખવી જોઈએ.
કોણ છે આ કલાકાર અને કેમ હું ન્યુ ઓર્લીન્સ શ્રેણીમાં તેમનાં વિષે એકદમ અભિભૂત થઈને વાત કરતી રહી હતી?! બૅન્કઝી, તેમનું આર્ટ, તેમની સાથે જોડાયેલી વાતો / વાર્તાઓ બધું એટલું રસપ્રદ છે, મને આશ્ચર્ય એ વાતનું છે કે, આપણાં પ્રખ્યાત લેખકોએ તેમનાં વિષે ઑલરેડી લખી નથી નાંખ્યું! સાથે સાથે એ વાતનો આનંદ પણ છે કે, આ ખજાનો આપણી ભાષામાં ખોલવાનો મોકો મને મળ્યો છે. :) બૅન્કઝી દુનિયાનાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. કદાચ આજની તારીખે એકવીસમી સદીનાં સૌથી પ્રખ્યાત અને મહત્ત્વનાં કલાકાર અને તરીકે તેમની ઓળખાણ આપીએ તો તે પણ અતિશયોક્તિ નહીં જ હોય. બૅન્કઝી તેમનું શેરીનું નામ (street name) છે, જેમ લેખકોનાં તખલ્લુસ હોય તેવી રીતે. આ નામથી તેઓ પોતાનું કામ કરે છે પણ, તેમનું સરકારી નામ કોઈને નથી ખબર. તેમનો ચહેરો તેમનાં અંગત વર્તુળ સિવાય કોઈએ નથી જોયો. તેઓ કોણ છે તેનાં વિષે ઘણી ધારણાઓ છે પણ, ચોક્કસપણે ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. તેમની કોઈ એવી ખાસ સિગ્નેચર પણ નથી, જે જોઈને કોઈ પણ આસાનીથી કહી શકે કે, આ બૅન્કઝીનું જ કામ છે. ફક્ત કલાનાં ખરા જાણકાર અને વિવેચકો ઓળખી શકે તેવી તેમની એક આગવી સ્ટાઇલ છે. આમ, તેમનું કામ જ તેમની ઓળખાણ અને સિગ્નેચર પણ છે. તેઓ 1990થી કાર્યરત હોવાનું માનવામાં આવે છે અને તેમનું આર્ટ દુનિયાની નજરમાં આવેલું છે લગભગ છેલ્લા એક દશકથી. હું માનું છું કે, કળામાં બે બાબતોનું સૌથી મહત્ત્વનું સ્થાન છે – એક છે એ કે, તમે શું કહેવા માંગો છો અને બીજું છે તમે એ વાત કેટલી સારી રીતે કહી શકો છો, તમારાં ક્રાફ્ટ / કારીગરી / ટેક્નિકલ એબિલિટી વડે. આ બેમાંથી એક હોય ત્યારે કલાકાર શ્રેષ્ઠ કહેવાતો હોય છે અને બંને હોય ત્યારે મહાન. બૅન્કઝી પાસે બંને છે. સ્ટ્રીટ આર્ટ આમ પણ વર્ષોથી એક alternative art form (મુખ્ય પ્રવાહથી અલગ દિશામાં ચાલતી કળા) તરીકે, અનેક પ્રકારનાં અન્યાય વિરુદ્ધ સામાન્ય જનતાનાં અવાજ તરીકે વપરાતું આવ્યું છે અને બૅન્કઝી એ માધ્યમને સારામાં સારી રીતે ઉપયોગમાં લે છે. તેમનાં આર્ટમાં સામાન્ય રીતે બે મોટી થીમ્સ જોવા મળે છે – એક છે દુનિયામાં થતાં શોષણ, દમન અને અન્યાય તરફ પોતાનાં આર્ટ વડે લોકોનું ધ્યાન દોરવું, જેનાં માટે તેઓ સૌથી વધુ પ્રખ્યાત છે અને બીજી છે અકલ્પનીય સ્થળોએ અકલ્પનીય વિષયો એ રીતે દોરવાં કે, બહુ ધ્યાનથી જુઓ તો જ એ દેખાય. બાકી ખબર ન પડે કે, અહીં કોઈએ કૈં દોર્યું છે. તેમની આ બીજી થીમ બહુ મજેદાર છે. તેમનો એક ઉંદર બહુ પ્રખ્યાત છે અને બીજો છે તેમનો સિગ્નેચર વાંદરો. દુનિયામાં ઘણી બધી જગ્યાએ તેઓ પોતાનો નાનો ઉંદર મૂકી આવે છે. કોઈ વખત કોઈક દીવાલનાં નીચેનાં ખૂણે, કોઈ વખત ન્યુ યોર્કનાં મૅનહૅટનનાં સતત ટ્રાફિકથી ભરેલા રહેતા એક ચાર રસ્તા પર આવેલી એક મોટી ઘડિયાળ પર! Banksyનાં ફોટોઝમાંથી પેંગ્વિન બુક્સ ઑસ્ટ્રેલિયાએ ‘વૉલ ઍન્ડ પીસ’ નામનું એક પુસ્તક છાપ્યું છે જેનાં લેખક બૅન્કઝી પોતે છે. તેમાં તેમણે કહ્યું છે કે, નાના હતા ત્યારે તેઓ પોતાનું કામ એક બેઠકમાં પૂરું ન કરી શકતા અને બહુ સમય લાગે તો પોલિસ દ્વારા પકડાવાનો ભય રહેતો (ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવવા મોટાં ભાગનાં દેશોમાં દશકોથી ગેરકાનૂની છે) એટલે તેમણે પોતાનાં આર્ટનાં સ્ટેન્સિલ બનાવીને તેને ઠેર ઠેર ચોંટાડવાનું શરુ કર્યું. સ્ટેન્સિલ એટલે એક પ્રકારનું સ્ટિકર. બૅન્કઝીને જે કૈં, જેવું, અને જેટલું દોરવું છે એ તેઓ એક ખાસ પ્રકારનાં મટીરિયલ પર બનાવી લે. બૅન્કઝી (અને દુનિયાનાં ઘણાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ) આવાં સ્ટેન્સિલ્સ સામાન્ય રીતે ‘એસિટેટ શીટ’ પર બનાવે છે. એસિટેટ શીટ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. આ શીટ લાંબાં સમય સુધી ફાટતી નથી અને તેને ભેજ પણ નથી લાગતો. આમ, કોઈ પણ પીસ બનાવવાનું તમામ કામ તેઓ પોતાનાં વર્કશોપમાં, ખાનગી રીતે કરે અને તેમને યોગ્ય લાગે ત્યારે આ આર્ટ-વર્કને જે-તે જગ્યાએ દીવાલ પર ચોંટાડી દે. આ રીતે નિયત સ્થળે, ખુલ્લામાં વધુ સમય રોકાવું ન પડે અને ચોંટાડવા જેટલો સમય જ જે-તે સ્થળ પર આપવાનો રહે અને પકડવાની શક્યતા ઓછી રહે! આ જ તથ્યમાં બૅન્કઝીની ગોપનીયતાનું કારણ પણ સમાયેલું છે. જેને જાણતા ન હો તેને જેલમાં કઈ રીતે નાખો! બૅન્કઝીનાં કામની બીજી એક વિશેષતા (કે કરુણતા) એ છે કે, તે લાંબો સમય ટકતું નથી. સ્ટ્રીટ આર્ટની દુનિયામાં defacing બહુ થતું રહે છે. ડીફેસિંગ એટલે કોઈ કલાકારનાં કામ પર અન્ય કલાકાર પોતાની ગ્રફિટી કે પોતાનું મ્યુરલ બનાવીને મૂળ કામને ઢાંકી દે તે ઘટના. બૅન્કઝીનાં કામ પર આવું ડીફેસિંગ બહુ થાય છે અને ડીફેસિંગ ન થાય તો એ આર્ટ સીધું ચોરાઈ જાય! ચોરાય પણ કેવી કેવી રીતે! અમેરિકનાં ન્યુ ઓર્લીન્સ શહેરમાંમાં બૅન્કઝીનાં જે ત્રણ મ્યુરલ બચ્યાં છે, તેમાંથી એક જે દીવાલ પર બનાવવામાં આવ્યું છે તે દીવાલનો એક આખો કટકો તોડીને ચોરી જવાનો પ્રયત્ન થયેલો! આ તો ભલું થાઓ એ મ્યુરલની સામે આવેલી દુકાનનાં કર્મચારીનું, જેને કઈંક ખોટું થઇ રહ્યું હોવાની આશંકા લાગી અને તેણે પોલીસને ફોન કર્યો, જેનાં કારણે એ દીવાલ તથા બૅન્કઝીનું એ મ્યુરલ બચી ગયાં અને ચોરની ધરપકડ થઇ. આ ઘટના વિષે વાંચીને સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, એવું શું છે બૅન્કઝીનાં આર્ટમાં કે, લોકો તેની ચોરી કરવા માટે આટલી બધી મહેનત કરે? ટૂંકો અને સરળ જવાબ છે, પૈસા – બૅન્કઝી આર્ટની દુનિયામાં એટલો પ્રખ્યાત થઇ ચુક્યો છે કે, એ બે લીટા કરીને વેંચવા મૂકે તોયે લાખોમાં વેંચાય! પણ, લાંબો અને રસપ્રદ જવાબ જોઈતો હોય તો આગળ વાંચો. 2002માં બૅન્કઝીએ ‘ગર્લ વિથ આ બલૂન’ નામની એક સિરીઝ શરુ કરી હતી. આ પીસનો વિષય છે આઠ-દસ વર્ષની એક બાળકી અને દિલનાં આકારનો એક ફુગ્ગો. છોકરીએ ફુગ્ગો પકડવા માટે હાથ લંબાવ્યો છે અને ફુગ્ગો તેનાં હાથની પકડથી દૂર, છોકરીથી દૂર જતો, હવામાં ઉડતો દેખાય છે. એકદમ સરળ, દરેકને સમજાય અને દરેકે ક્યારેક તો અનુભવી જ હોય તેવી આ લાગણી છે. હૃદયનું, નરમાશનું હાથમાંથી છટકી જવું. ઊંચી કક્ષાની સુંદર કવિતાની જેમ દરેક વ્યક્તિ માટે આ આર્ટનો અલગ અલગ મતલબ પણ છે. છોકરી હૃદય સાથે રમી રહી છે? તેનાં હાથમાં ક્યારેય હૃદય આવ્યું જ નથી અને તોયે તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે? હૃદય તેનાં હાથમાં જ હતું અને અચાનક હવાને કારણે છટકી ગયું છે? બૅન્કઝીએ આ આર્ટનો ઉપયોગ પણ ખૂબ ચતુરતાથી કર્યો છે. ડોમિનિક રૉબિન્સનનાં આલ્બમમાંથી 2002માં યુનાઇટેડ કિંગ્ડમનાં અલગ અલગ ભાગોમાં આ આર્ટવર્ક દેખાયું. પછી 2005માં પેલેસ્ટાઇનમાં ‘વેસ્ટ-બૅન્ક બેરીયર’ ઊભું કરવામાં આવ્યું તેનાં વિરોધમાં, 2014માં સીરિયાનાં રેફ્યુજી ક્રાઈસિસ વખતે અને 2017નાં યુકેનાં ઇલેક્શનમાં પણ આ આર્ટનો ઉપયોગ કરીને બૅન્કઝીએ આ જટિલ વિષયો પર પોતાની પોલિટિકલ કોમેન્ટરી કરી. આ સંદર્ભે તેનો ઉપયોગ થયા પછી આ મ્યુરલ પ્રેમ અને નરમાશનાં હાથમાંથી છટકી જવાનું પ્રતીક બની ગયું, પીડાનું અને પીડિતોનું પ્રતીક બની ગયું. અને પછી 2018માં સોથબી નામની એક કંપનીએ આ શ્રેણીનાં એક સ્ટેન્સિલને વેંચવાનો પ્રયત્ન કર્યો! ઑક્શન હાઉઝમાં – આન્દ્રે લુઇનનો ફોટો હરાજીમાં 1.4 મિલિયન પાઉન્ડ / 14 લાખ પાઉન્ડમાં આ પીસ વેંચાયો. હરાજી પુરી થઈને પીસ વેંચાઈ ગયા પછી એ પેઇન્ટિંગની ફ્રેમમાંથી એક અલાર્મ સંભળાયો અને ફ્રેમની અંદર છૂપાયેલું એક શ્રેડર પેઇન્ટિંગને ફાડવા લાગ્યું. ખરીદદારનાં સદ્નસીબે પેઇન્ટિંગ આખું ન ચિરાયું અને એક સમયે શ્રેડર અટકી ગયું. આ ઘટનાની સ્વાભાવિક રીતે જ મીડિયામાં બહુ ચર્ચા થઇ અને અડધાં ચિરાયેલાં એ બેન્કઝી ઓરિજિનલની કિંમત રાતોરાત 50% વધીને 20 લાખ પાઉન્ડ થઇ ગઈ! કપાતું પેઇન્ટિંગ – બૅન્કઝીનો ફોટો કહેવાની જરૂર ખરી કે, આ કામ બૅન્કઝીએ પોતે કર્યું હતું? પોતે કર્યું હોવાની સાબિતી આપતો એક વિડીયો પાછળથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને તેની નીચે લખ્યું “A few years ago, I secretly built a shredder into a painting… in case it was ever put up for auction.”. થોડાં સમય પછી પોતાની રમૂજી સ્ટાઇલમાં બીજો પણ એક વીડિયો મૂક્યો અને નીચે લખ્યું “In rehearsals it worked every time…”. તેમનું તાત્પર્ય હતું આખાં પેઇન્ટિંગનાં લીરે લીરાં કરી નાંખવાનું પણ, પ્રેઝન્ટેશનનાં દિવસે જ લાઈવ ડેમો ન ચાલે તેવું કૈંક તેમનાં શ્રેડર સાથે થયું. લોકો માને છે કે, આ ઘટના બની ત્યારે બૅન્કઝી પોતે ઓડિયન્સમાં બેઠા હતા અને આ આખી ઘટનાનો વીડિયો લઇ રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ઘટના વિષે એક વીડિયો પણ બનાવ્યો! સ્વાભાવિક રીતે જ બૅન્કઝીને આટલી ખ્યાતિ મળ્યા પછી તેમનાં નામે પૈસા કમાવા માટે પણ ઘણા ‘કલાકારો’ બજારમાં આવી જવાનાં અને સોથબી જેવા ઓક્શન-હાઉઝને પોતાની પાસે બૅન્કઝીનું ઓરિજિનલ કામ હોવાનું કહીને તેમની પાસેથી તગડી રકમ વસૂલવાનો પ્રયત્ન કરવાનાં. પણ, બૅન્કઝીએ એ રોકવાની વ્યવસ્થા પણ કરી રાખેલી છે. પેસ્ટ કંટ્રોલ નામની એક વેબસાઇટ તેઓ (કે તેમનાં ચાહકો) ચલાવે છે જે બૅન્કઝીનાં કામની ખરાઈ સાબિત કરતું એકમાત્ર ઓર્ગનાઇઝેશન છે. તમે તેમને તમારી પાસે આવેલાં આર્ટ વિષે માહિતી મોકલો એટલે તેઓ તમને એ પીસ ખરેખર બૅન્કઝીએ બનાવેલો છે કે નહીં તે ચકાસી આપે. તેમની પાસે બૅન્કઝીનાં વિવિધ આર્ટનાં માલિકોનાં નામનો એક ડેટાબેઝ પણ છે. જો તમે ચકાસવા આપેલો પીસ ખરેખર બૅન્કઝી ઓરિજિનલ હોય તો તેઓ અમુક રકમ લઈને તમને સાબિત કરી આપે અને પોતાનાં ડેટાબેઝમાં એ પીસનાં નવાં માલિક તરીકે તમારું નામ નોંધાઈ જાય. જો ઓરિજિનલ ન હોય તો તમારે તેમને કોઈ પૈસા ન આપવા પડે. જેમ બૅન્કઝીનાં આર્ટનાં ચોર અસ્તિત્ત્વ ધરાવે છે એ રીતે બૅન્કઝીનાં જાહેર,ફ્રીઆર્ટને જાહેર અને ફ્રી રાખવા માટે સતત મથતા રહેતા ઉદાર લોકો પણ છે. આવાં ત્રણ પીસ વિના મૂલ્યે હું ન્યુ ઓર્લીન્સમાં જોઈ શકી, જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી! આ ત્રણેની સાચવણી જૂદા જૂદા લોકો સ્વખર્ચે, પોતાનો ઘણો બધો સમય આપીને કરે છે. તેમાંનું જે સૌથી પ્રખ્યાત છે – જેમાં એક છોકરી એક છત્રી પકડીને ઊભી હોવા છતાં વરસાદ તેને ભીંજવી નાખે છે, તેનાં ક્યુરેટર સાથે હું સોશિયલ મીડિયાનાં પ્રતાપે કનેક્ટ થઇ શકી. તેમનું નામ છે જેસી ઝૂફ્લે અને આ પીસની જાળવણી પાછળ તેઓ કેટલી મજૂરી કરે છે તે તમે આ આલ્બમમાં જોઈ શકો છો. અને આ બધાં દેકારા વચ્ચે પણ આ બધાં દેકારાથી અલિપ્ત રહીને બૅન્કઝી સતત પોતાનું કામ કર્યે જાય છે. તેમનાં સારામાં સારા પીસ ઘણી વખત ચોવીસ કલાક પણ ટકતાં નથી પણ, બૅન્કઝી તેમને જાહેરમાં મૂકીને તરત ઇન્સ્ટાગ્રામ પર એ આર્ટવર્કનો ફોટો મૂકી દે છે જેથી આપણાં જેવા ગરીબો ઓછામાં ઓછું તેનો ફોટો માણી શકે. બૅન્કઝીનાં ઇન્સ્ટાગ્રામ પરથી આ ઉપરાંત તેમનાં માનવતાવાદી કામ પણ સતત ચાલુ રહે છે. ઑગસ્ટ 2020માં તેમણે આફ્રિકન રેફ્યુજીઓ માટે એક બોટ ફાઇનાન્સ કરી હતી જેનાં દ્વારા તેઓ યુરોપ પહોંચી શકે અને જીવી શકે. આ બોટ પર ફરીથી તેમની ‘girl with baloon’ જોવા મળી હતી, આ વખતે રૂપ બદલીને. છોકરીએ લાઈફ-વેસ્ટ પહેર્યું છે અને દિલનાં આકારનો ફુગ્ગો દિલ આકારની લાઈફ-બોટ બની ગયો છે. :) એમ. વી. લુઈ માઈકલની વેબસાઈટ પરથી તેમનાં વિષે વધુ જાણવા માંગતા હો તો તમે એક્ઝિટ થ્રુ ધ ગિફ્ટ શૉપ નામની એક ડૉક્યુમેન્ટરી પણ જોઈ શકો છો. 2010માં બનેલી આ ડૉક્યુમેન્ટરી છે થોડી વિચિત્ર પણ, તેમાં ગ્રાફિટી અને મ્યુરલ્સ બનાવતાં સ્ટ્રીટ આર્ટિસ્ટ્સ વિષે, તેમની કામ કરવાની પદ્ધતિ વિષે માહિતીનો ખજાનો છે. ડિસેમ્બર 28, 2020 ડિસેમ્બર 28, 2020 rakhadta_bhatakta Tagged આર્ટ, ઉંદર, કલાકાર, ગર્લ વિથ બલૂન, દિલ, દિલ ફુગ્ગો, બૅન્કઝી, બૅન્કસી, બેંકસી, બેન્કઝી, બેન્કસી, મોંઘાં પેઇન્ટિંગ, મોંઘું પેઇન્ટિંગ, મ્યુરલ, મ્યુરલ્સ, રેફ્યુજી, રેસ્ક્યુ બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોટ, શેરી કલાકાર, સ્ટ્રીટ આર્ટ
એકમાં રિતીક રોશન-સૈફ અલી ખાન-રાધીકા આપ્‍ટે અને બીજી ફિલ્‍મમાં વિક્રમ-ઐશ્વર્યા રાય બચ્‍ચનની મુખ્‍ય ભુમિકાઃ બંને ફિલ્‍મોના ભરપુર એડવાન્‍સ બૂકીંગ થયા આજથી બે મોટી ફિલ્‍મો ‘વિક્રમ વેધા' અને ‘પોન્‍નિયન સેલ્‍વન-૧' રિલીઝ થઇ છે. બોલીવૂડમાં એક પછી એક ધડાધડ ફિલ્‍મો ફલોપ નિવડી રહી હતી એ પછી આવેલી રણબીર કપુર અને આલિયા ભટ્ટની બ્રહ્માષાએ બોયકોટ વચ્‍ચે પણ કરોડોની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્‍મ ચાલી રહી છે. ત્‍યારે આજે રિલીઝ થયેલી વિક્રમ વેધા પર પણ દર્શકો અને બોલીવૂડને ખુબ આશા છે. નિર્માતા એસ. શ્રીકાંત, ચક્રવર્તી, રામચંદ્ર, વિવેક અગ્રવાલ, ભુષણ કુમાર અને નિર્દેશક પુષ્‍કર-ગાયત્રીની આ ફિલ્‍મમાં રિતીક રોશન, સૈફ અલી ખાન, રાધીકા આપ્‍ટે અને રોહિત સરાફ મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મમાં સંગીત સેમ એસ. સી.નું છે. ગીતોનું સંગીત વિશાલ શેખરે આપ્‍યું છે. આ એક્‍શન થ્રિલર જોનરની ફિલ્‍મ છે. આ ફિલ્‍મ ૨૦૧૭માં આવેલી તમિલ ફિલ્‍મ વિક્રમ વેધાની હિન્‍દી આવૃતિ છે. તમિલના નિર્દેશક પુષ્‍કર-ગાયત્રી જ હતાં. જેમાં આર. માધવન, વિજય સેતુપતિ અને શ્રધ્‍ધા શ્રીનાથ સહિતે ભુમિકા નિભાવી હતી. હાલની ફિલ્‍મમાં રિતીક અને શ્રૈફે મુખ્‍ય ભુમિકા નિભાવી છે. સૈફએ શુટીંગ દરમિયાન અસલી પિસ્‍તોલનો ઉપયોગ કર્યો હતો. ફિલ્‍મને દર્શકોમાં પ્રિય બનાવવા માટે નિર્માતા-નિર્દેશને કોઇ કચાસ રાખી નથી. બીજી ફિલ્‍મ પોન્‍નિયન સેલ્‍વન તમિલ સાથે હિન્‍દી ભાષામાં પણ રિલીઝ થઇ છે. મણી રત્‍નમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મના નિર્માતા મણી રત્‍નમ અને સુબાસકરન છે. ફિલ્‍મમાં વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્‍ચન, જયમ રવિ, કારથી, તૃષા, ઐશ્વર્યા લક્ષ્મી, પ્રભુ, સોભીતા ધુલીપાલા, આર. શરથકુમાર, વિક્રમ પ્રભુ, જયરામ, પ્રકાશ રાજ સહિતના કલાકારો છે. આ ફિલ્‍મ ૧૯૯૪ના કલ્‍કિ કૃષ્‍ણમુર્તિના તમિલ નોવેલ પર આધારીત છે. બંને ફિલ્‍મોનું એડવાન્‍સ બૂકીંગ પુરજોશમાં થયું છે. આ ફિલ્‍મો વચ્‍ચે ટક્કર જામવા કરતાં બંને ફિલ્‍મો દર્શકો નિહાળે તેવી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીને આશા છે. (10:20 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રે આપણા જીવનની પ્રગતિનો આધાર આપણા જવાબદારીના અંગ ઉપર રહેલો છે. જેના જીવનમાં જવાબદારીનું અંગ ન હોય તેની પ્રગતિ શક્ય જ નથી. જેટલું જીવનમાં જવાબદારીનું અંગ વિશેષ હોય, એટલો જ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનતો જાય છે. ધ્યેયબિંદુ તરફનું પ્રયાણ વેગવંતું બને છે. જવાબદારી એટલે શું ? કોઈપણ વ્યકિત, વસ્તુ, કાયદા, સમાજ કે કાર્ય પ્રત્યેની આપણી ફરજને જવાબદારી કહેવાય. આપણી ફરજને અદા કરવી, નિભાવવી એ જ જવાબદારી નિભાવી કહેવાય. રસપૂર્વક જવાબદારી નિભાવવી એટલે શું ? કોઈપણ વ્યક્તિ, વસ્તુ, કાયદા, સમાજ કે કાર્ય પ્રત્યેની ફરજને સંપૂર્ણ રસ સાથે, ચોકસાઈપૂર્વક, ખચિતતાથી, ઉત્સાહ સાથે સમયસર, આપણને અને સામેનાને સંતોષ મળે એ રીતે, આપણી સુયોગ્ય ફરજને અદા કરવી એને રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય. માનવસમાજમાં ત્રણ પ્રકારના વર્ગની વ્યક્તિઓ જોવા મળતી હોય છે. કેટલીક વ્યક્તિઓને અને જવાબદારીને કોઈ સંબંધ જ જોવા મળતો હોતો નથી. જ્યારે બીજા વર્ગની વ્યક્તિઓ બાપુની ચાલે ધીરી ગતિએ પોતાની જવાબદારીઓ નિભાવતી હોય છે. જ્યારે ત્રીજા વર્ગની વ્યક્તિઓ પોતાની જવાબદારી રસપૂર્વક સંપૂર્ણતઃ નિભાવતી હોય છે. આવું આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ સમાજમાં ગણતરીમાં ઓછી જોવા મળતી હોય છે. આપણે કયા પ્રકારની વ્યક્તિમાં છીએ ? વિચારવું આવશ્યક છે. જવાબદારી નિભાવવી અને રસપૂર્વક જવાબદારી નિભાવવી એ બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. જવાબદારી નિભાવવી એ સામાન્ય વ્યક્તિત્વનું પ્રતીક છે, જ્યારે રસપૂર્વક જવાબદારી નિભાવવી એ આદર્શ વ્યક્તિત્વનું પ્રતીક છે. બાળકને જન્મ આપ્યા પછી મોટો કરવો, ભણાવવો, ગણાવવો એ માતાપિતાની જવાબદારી છે. બાળકને મોટો કરી ભણાવી-ગણાવી ઠેકાણે પાડવો, આટલું જ કાર્ય માતાપિતા કરે તો તે જવાબદારી નિભાવી કહેવાય. પરંતુ બાળકને મોટો કરી ભણાવવા-ગણાવવાની સાથે સાથે બાળકમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું, બાળકમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કરવો, બાળકો માટે યોગ્ય સમય ફાળવી તેમનું વિશિષ્ટ જતન કરવું, યોગ્ય પ્રેમ અને હૂંફ આપવાં, સત્સંગના યોગમાં રાખવાં વગેરે નાનામાં નાની બાબતો ઉપર સંપૂર્ણ રસ દાખવી બાળકોને મોટાં કરે, તો માતાપિતાએ બાળકના ઉછેરની જવાબદારી રસપૂર્વક નિભાવી કહેવાય. શેઠે સૂચવ્યા મુજબ માલ તૈયાર કરાવવો અને ડિલિવરી કરવી એ જવાબદારી નિભાવી કહેવાય; જ્યારે શેઠે સૂચવ્યા મુજબ ચોકસાઈપૂર્વક માલ તૈયાર કરાવવો, માલની યોગ્ય ગુણવત્તા જાળવવી, માલસામાનનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું, કર્મચારીઓ સાથે સુયોગ્ય વર્તાવ કેળવવો, કર્મચારી અને ગ્રાહકોને સંતોષ અપાવવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને માલ તૈયાર કરી ડિલિવરી કરે તો પોતાની જવાબદારી રસપૂર્વક નિભાવી કહેવાય. સંત્સંગમાં પૂ. સંતો કે અન્ય કોઈ જવાબદાર મુક્તો આપણને કોઈ સેવાની સોંપણી કરે ત્યારે તે સેવાને પૂરી કરીએ તો આપણે જવાબદારી નિભાવી કહેવાય; પણ જ્યારે સોંપેલી સેવાને યોગ્ય સમયે, યોગ્ય રીતે, નિશ્ચિંતપણું અપાવીને ઉત્સાહપૂર્વક કરીએ તો રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય. સમાજના કે ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના વિકાસ માટેનાં કાર્યો કરવાં કે સમાજની અપેક્ષાઓ સંતોષાય તો જવાબદારી નિભાવી ગણાય; જ્યારે સમાજની દરેક વ્યક્તિના વ્યક્તિગત વિકાસ પાછળ, આર્થિક, સામાજિક, શેક્ષણિક કે જીવનનાં મહત્વનાં તમામ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વક રસ લઈ તેમની પ્રગતિ માટેનાં કાર્યો કરવાં, સામાજની દરેક વ્યક્તિને આત્મસંતોષની લાગણી અનુભવાય તેવા પ્રયત્નો કરવા એ રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય. આપણા સ્વજીવનમાં કે અન્ય દરેક વ્યક્તિના જીવનમાં જવાબદારીનું મૂલ્ય એક તસુ પણ ઓછું આંકી શકાય નહીં. દેશમાં, સમાજમાં, સત્સંગમાં કે પછી આપણા પરિવારમાં આત્મીયતા રાખવા માટે, એકમના થઈને રહેવા માટે જવાબદારીનું અંગ રાખવું બહુ જરૂરી છે. જ્યાં જવાબદારી ચુકાય છે ત્યાં આત્મીયતામાં ભંગાણ છે. જવાબદારી યોગ્ય રીતે ન નિભાવવાથી ઉદ્દભવતા પ્રશ્નો કે પરિસ્થિતિનું કારણ આપણે એકબીજાને ઠેરવીએ છીએ, ક્યારેક અન્યની ઉપર આક્ષેપો મૂકાય છે, દોષારોપણ થાય છે, અંદરોઅંદર ઉદ્વેગ,અથડામણ અને અકળામણભર્યું વાતાવરણ સર્જાય છે, એકબીજાથી મન જુદાં થઈ જાય છે અને અરસપરસના સંબંધોમાં તિરાડ પડે છે. પૈસાનું નુકસાન થાય તો તેને કદાચ ભરપાઈ કરી શકાય; પરંતુ આત્મીયતામાં તિરાડ પડે કે આત્મીયતાનું નુકસાન ક્યારેય ભરપાઈકરી ન શકાય. માટે રસપૂર્વક જવાબદારી નિભાવવી એ આત્મીયતા કેળવવા માટેનું બહુ મહત્વનું અંગ છે. રસપૂર્વક જવાબદારી નિભાવવા જીવનમાં દૃઢ કરવા જેવા ફરજિયાત અંગ રસપૂર્વક જવાબદારી નિભાવવા માટે આપણા જીવનમાં કેટલાંક અંગ દૃઢ કરવાં ફરજિયાત છે. આ અંગ હશે તો રસપૂર્વક જવાબદારી આપણે નિભાવી શકીએ અને સામેની કે ત્રાહિત વ્યક્તિઓ પણ રસપૂર્વક જવાબદારી નિભાવી શકે. (1) પ્લાનિંગ (આયોજન) (2) ઘરધણીપણું (3) આપસૂઝ (4) સમય સામે દૃષ્ટિ આ ચારેય અંગ આપણા સ્વજીવનમાં દૃઢ કરીએ. 1.) પ્લાનિંગ (આયોજન): કોઈપણ સેવાકાર્ય કે વ્યવહાર માટે અગાઉથી પ્લાનિંગ કરવું. કર્તાપણું સ્વયં મહારાજનું જ છે. છતાં કાલે શું થવાનું છે તેની ચિંતા આજે નહિ કરીએ તો કોઈપણ ક્ષેત્રમાં નાપાસ થવાશે. હંમેશાં પાણી આવતા પહેલાં પાળ અને આગ લાગે તે પહેલાં કૂવો ખોદવો જોઈએ એટલે કે અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. એ વખતે પછી ગમે તેટલો પ્રયત્ન કરીએ તોપણ વ્યર્થ જ છે. દરેક કાર્ય કે સેવામાં નાનામાં નાની બાબતથી મોટી બાબતનું ઝીણવટપૂર્વક આયોજન જ આપણું અડધું કાર્ય પૂર્ણ કરી દે છે. સફળતાપૂર્વકના આયોજન સાથે કોઈપણ કાર્ય કરવાથી, તે કાર્ય કરવાનો ઉત્સાહ બેવડાય છે, કાર્યનો ભાર કે ઓવરલોડ લાગતો નથી. અરસપરસ એકબીજાની વચ્ચે Co-ordination (સંકલન) રાખી શકાય છે. માટે આયોજનનું અંગ આપણા સ્વજીવનમાં કેળવીએ.
આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક લખવું એવી મારી ઈચ્છા છે. જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું. અમે શ્રીનગર અક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારી પાસે વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને તેમાં કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડુબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઉંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર પાંચ માણસો કીનારે ચાલ્યા જાય છે અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે, એ વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઈયા અને રસોડાનો સામાન અને ચોથામાં બાકીનો બધો સામાન અને બીજા માણસો હતા. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપીયા ભાડું ઠરાવેલું હતું. જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા હતાં ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે: જો માંજી લોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાલીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? તે બાબત તપાસ કરતાં માલમ પડ્યું કે માંજીઓને આપવા પંડિતોને જે પૈસા આપીએ છીએ તે, તેઓ તેમને આપતાં નથી, પણ બધા પોતે જ રાખે છે એટલું જ નહીં પણ જે લોકોને તે પકડી લાવે છે તેઓમાંના દરેક પાસેથી તે પા પા અડધો અડધો રૂપિયો લઈ છોડી મૂકે છે. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શામાટે ભરે છે? રાજ્યમાં કર્તા હર્તા પંડિતો જ છે. તેની સ્હામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ. માંજી લોકો ગરીબ અને અણસમજુ છે, તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. અને આ પ્રમાણે તેઓ બીચારાને માથે છપ્પ્નના પાટા પડે છે. એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બીચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા. ઈટાલીમાં આવેલા વેનીસ શહેરની માફક શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડાજ સમજે છે. ગરીબનાં ઝુંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળીઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરા હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે. શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણાસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજા કામ કરી રોજગાર ચલાવે છે. મુસલમાનનો થોડો જ ભાગ રાજ્યકારભારમાં નોકરી પર છે, કારણ કે સત્તા પંડિતોના બાપની જ છે. ઈશ્વરકૃપાથી હવે તે સત્તામાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે. કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહજીને કામકાજમાં અભિપ્રાય પુછવામાં આવે છે, અને એમનાજ હુકમથી રાજ્યનો બધો કારભાર ચાલે છે એવો દેખાવ મહારાજાના ન્હાનાભાઈ અમરસિંહજીએ રાખ્યો છે. પણ કર્તાહર્તા એક કાઉન્સીલ છે. કાઉન્સીલના પ્રેસિડન્ટ અમરસિંહજી છે. ખુદ મહારાજા રાજ્યમાં ઘણું થોડું ધ્યાન આપે છે. અહીં ગવરમેંટ તરફથી એક રેસીડેન્ટ રહે છે, એમની પણ રાજ્યમાં સારી સત્તા છે. મહારાજાના બીજા ભાઈ રામસિંહજી જે અમરસિંહ કરતાં મોહોટા છે તે સેનાધિપતિ છે. પોતાના લશ્કરી કામ સિવાય બીજા કોઈ કામમાં વચ્ચે પડતા નથી. કાશ્મીરમાં દરેક માણસ પારસીના ગોર (દસ્તુર) જેવી સફેદ પાઘડી બાંધે છે. વિવાહ પ્રસંગમાં પણ આ રંગ બદલાતો નથી. વરલાડો પણ તેજ રંગની અને તેવીજ પાઘડી બાંધે છે. સાધારણ માણસો સુરવાલ પહેરે છે. શરીરપર બદન અને તેના પર એક લાંબો, પગની ઘુંટી સુધી નીચે લટકતો જભ્ભો પહેરે છે. આ જભ્ભાની બાંય ઘણી લાંબી અને ઘણી મોકળી હોય છે, તેથી હાથ બીલકુલ બહાર દેખાતા નથી. કામ કરવું હોય ત્યારે બાંયને ઉંચી ચડાવી બેવડી કરી લે છે. કેટલાએક પંડિતો સુરવાલ પહેરે છે અને ઘણાંમાત્ર લંગોટી જ રાખે છે, કેમકે જભ્ભો ઘણોજ લાંબો હોય છે. હવે કેટલીક જગ્યાએ કોટ પાટલૂન પણ નજરે પડે છે. સ્ત્રીઓ પુરુષો જેવાંજ કપડાં પહેરે છે, પણ માથે એક સફેદ વ્હોરાના જેવી ટોપી ઘાલે છે. આ અતિશય બેડોળ લાગે છે. ઘરેણાં બહુજ થોડાં પહેરે છે. શ્રીનગરની હવા વીલાયતના જેવી છે. કેટલાકનું મત એવું છે કે મદિરાપાન કાશ્મીરમાં ન કરે તો માણસને હરકત થાય, અને માણસ હંમેશા નાહી શકે નહિ. આમ કહેનારા દારૂના શોખી, આળસુ કે અજાણ્યાજ હોવા જોઇએ. વીલાયતમાં તેમજ કાશ્મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્પર્શ પણ કદી કરતા નથી. અમે હમેંશા નિયમસર કાશ્મીરમાં વગર હરકતે નાહી શકતા, મદિરા પીવાની કોઈ પણ વખતે કોઈને જરૂર પડતી નહોતી અને આનંદથી બહાર હરીફરી શકતા હતા. કાશ્મીરમાં મુસાફરી કરનારા માણસને કઈ કઈ બાબતની જરૂર પડે છે તે અમે પૂરૂં જાણી શક્યા નથી, કારણ કે અમે કાશ્મીરનો ઘણો જ થોડો ભાગ જોઈ શક્યા હતા : તોપણ અમને નીચેની વસ્તુઓની ઘણી જરૂર પડી હતી :- ૧-ગરમ કપડાં, ઓઢવાને શાલો અથવા બન્નુસ. ૨-સંકેલાય તેવા પલંગો અને નહાનાં પાતળાં ગાદલાં ૩-જે માણસ હૉટલ અથવા ડોક બંગલામાં ન ખાઇ શક્તો હોય તેણે એક બીજો રસોડાનો તંબુ પણ રાખવો જોઈએ. એક બે દિવસનુંસીધું પણ સાથે રાખવાની જરૂર છે. દરેક મુકામે મજાના ડૉક બંગલા છે. તેમાં હોટલની માફક જ જમવાની અને રહેવાની સારી સોઇ છે. જ્યાંથી જેલમ નદી પર કિસ્તીમાં મુસાફરી કરવી પડે છે ત્યાંથી સીધું સાથે રાખવાની ઘણી જ જરૂર છે. માંજી લોકો ઘણાજ સારા માણસો છે. નોકર કરતાં પણ વિશેષ આજ્ઞાંકિત છે. વળી ભલા અને હાથના ચોખ્ખા છે. આ લોકો મુસલમાન છે, અને રાંધી પણ આપે છે. જેને મુસલમાનના હાથે રાંધેલું ન ખપતું હોય તેણે રસોઇઆ સાથે રાખવા જોઈએ. ૪-કાશ્મીરમાં અમે ભેંશો ક્યાંઇ જોઇ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્મીરમાં દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી. રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફિટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એક્કા ભાડે કર્યા હતા, આ એક્કાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે ; એક્કા ન્હાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચલાવી શકાય તેમ હોય તો કરાંચીઓ (ગાડીઓ) પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડા અવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે. કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઉતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલિચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળ ફુલાદિ ઉલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તેજ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, આવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઈસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ. કાશ્મીરની ખૂબસુરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શકજ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ? ખુબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એજ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. તો પણ કેટલીક વખત મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે-ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તો પણ મને તો એમજ લાગ્યું કે કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા પહેલાં જે વિચાર હોયછે તેમાં ભોક્તા થયા પછી ઘણી જ ન્યૂનતા થાય છે. અહીંની ભાષા જુદીજ છે. હિંદુસ્તાની ભાષા ઘણા માણસો સમજી શકે છે. રાજ્યનું દફતર ફારસી ભાષામાં રાખવામાં આવે છે.
Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે. Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય Love tips - તમારી આ વાતોથી બેડરૂમમાં પતિનો મૂડ થઈ જશે ઑફ, તેથી રાખો આટલુ ધ્યાન લગ્નજીવન રોમાંસ વગર અધૂરુ હોય છે. પણ લવમેકિગના સમયે કપલ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે. Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી * સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. Relationship Tips in Gujarati - પતિ -પત્ની છો તો આ 10 વાતો જરૂર જાણી લો. સ બધથી તમારી દુખાવા સહન કરવાની ક્ષમતા વધી જાય છે. ઓર્ગેજ્મથી હાર્મોંસને ગતિ મળે છે અને આથી દુખાવા સહન કરવાની લિમિટ વધી જાય છે. લાઈફસ્ટાઈલ સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે. Belly fat reduce: પેટની ચરબીને કહો બાય-બાય આ ખાસ ચાને બનાવી લો ડાઈટનો ભાગ Tea for weight loss: હાલના સમયની ખરાબ ફૂડ હેબિટ્સએ સૌથી વધારે યૂથના શરીર પર અસર જોવાય છે. ખરાબ ફૂડ હેબિટસના કારણે જાડાપણ વધવો એક સામાન્ય વાઅ છે પણ જ્યારે આ પરેશાની વધવા લાગે છે તો તેના કારણે શરીરમાં ઘણા બીજા પ્રકારના રોગ તેમનો ઘર કરી લે છે. શરીરમાં અચાનક ફેટ એકત્ર થવાથી હાર્ટ અને બીપીથી સંકળાયેલા રોગોનો ખતરો બન્યુ રહે છે. જો તમે તમારી ડાઈટમાં આ ખાસ પ્રકારની ચાને શામેલ કરી લો છો તો તેનાથી તમારા શરીરનો ફેટ તીવ્રતાથી ઓછુ થવા લાગે છે. Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ Washing Machine Cleaning Tips તમે વોશિંગ મશીન વડે કપડાં ધોતા હોવ. જો તમારી પાસે ટોપ લોડ વોશિંગ મશીન છે, તો તમે તેને વિનેગરની મદદથી સાફ કરી શકો છો.તમે વિચારશો કે તમારું વોશિંગ મશીન અંદરથી સાફ છે, પરંતુ એવું નથી. નિયમિત સફાઈના અભાવે ખરાબ ગંધ, જર્મ્સ બેક્ટેરિયા Fast Food- તમને ફાસ્ટ ફુડ ભાવે છે, જાણી લો આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે અમે તમને જણાવીએ કે ચાઇનીઝ ડિશ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં તે પહેલા એ જાણી લઇએ કે આખરે ચાઇનીઝ ડિશ શું હોય છે. તે એક પ્રકારનું એવું ભોજન છે જેને દુનિયાભરમાં લગભગ દરેક દેશોએ White Hair Solutions: વાળ અકાળે સફેદ થવાથી ચિંતિત છો? અપનાવો આ 4 ઘરેલુ ઉપચાર Home Remedies for White Hair: વાળમાં સમયથી પહેલા સફેદી આવી જવાથી હમેશા લોકોનુ આત્મવિશ્વાસ ઓછુ થઈ જાય છે જેના કારણે લોકો ઘરથી બહાર નિકળવા પણ ટાળે છે. જો આશરે 35ની ઉમ્ર પછી ધીમે-ધીમે વાળ સફેદ થવા એક સામાન્ય પ્રક્રિયા છે તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો માટે 4 ઘરેલુ ઉપાય જણાવી છે.
આપણે ત્યાં એવા અનેક કિસ્સા સાંભળવા મળે છે કે માણસને બાળી મુકવા કાઢી જાય અને ત્યાં સ્મશાનમાં જીવ આવે કે બેઠો થાય. આપણા સ્વભાવની આ વિચિત્રતા છે કે આપણે જીવતાં માણસને બેદરકારીથી સ્મશાને લઈ જઈએ છીએ, પણ રિમોટના સેલ ઉતરી જાય તો આટલી જલ્દી કોઈ કાઢી નથી નાખતું. રીમોટ થપથપાવીને જોવામાં આવે છે. ઢાંકણું ખોલ-બંધ કરવાથી અને સેલને દબાવવાથી ક્યારેક રીમોટ ચમત્કારિક રીતે બેઠો થઈ જતો હોવાનું દાદીમાની ડાયરીમાં લખેલું જોવા મળે છે. દાદીમાનો આ નુસખો કામ ન કરે તો સેલ કાઢી અદલાબદલી કરવામાં આવે છે. મતલબ કે ડાબે-જમણે. આમ પણ ન થાય તો સ્થાનફેર કરી એક રિમોટના સેલ બીજામાં બદલી જોવામાં આવે છે. આટલું કર્યા પછી સેલ ન ચાલે તો એ સેલ ઘડિયાળમાં ચેક કરવામાં આવે છે. ત્યાં પણ ન ચાલે તો ખાનાંમાં મુકવામાં આવે છે, કે કદાચ પડ્યા પડ્યા ફરી ચાર્જ થઈ જાય તો? શું આપણે આટલાં કંજૂસ છીએ? ના. આપણે આનાથી વધારે કંજૂસ અને મખ્ખીચૂસ છીએ. આપણે હાઈજીનની પરવા કર્યા વગર દાઢીને સાવરણી તરીકે વાપરવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. આ વાતની સાબિતી એ છે કે સાઈડકારવાળા સ્કુટર ભારતમાં શોધાયાં હતાં. છાપાથી કારનો કાચ લૂછવાની ક્રાંતિકારી શોધ ભારતમાં થઈ હતી. મિસ કોલની શોધ ભારતમાં થઈ હતી. વન બાય ટુ સૂપ દુનિયામાં ભારત સિવાય બીજે ક્યાંય નહિ મળે. ડૂબી મરવું જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાતનાં મૂળમાં પણ પાણી બચાવવાનો જ આઈડિયા છે. આપણે અઢીસો રૂપિયાનો પીઝા ખાઈએ શકીએ છીએ, કોફી પાછળ સવા સો રૂપિયા ખર્ચી શકીએ છીએ, પણ રિમોટના સેલની વાત આવે એટલે એનર્જી સેવિંગ મોડમાં આવી જઈએ છીએ. આપણે ગેસનું લાઈટર બદલવાને બદલે ટ્રાય કરી કરીને લાઈટરની કિંમત કરતાં દસ ગણો ગેસ હવામાં જવા દઈએ છીએ! આપણે દિવસની શરૂઆત જ કંજુસાઈથી કરીએ છીએ. દુનિયા સવારે ટૂથબ્રશ કરતી હતી ત્યારે આપણે દાતણનાં ગુણગાન ગાઈ એ વાપરતાં રહ્યાં, ખાસ કરીને જ્યાં સુધી બાવળ-લીમડા પરથી તોડીને મફત મળતાં હતાં ત્યાં સુધી તો ખાસ. પછી દાતણ માટે રૂપિયા ખર્ચવાનાં થયા એટલે આપણે મોડર્ન થઈ ટુથપેસ્ટ વાપરતાં થયા. પણ ગીનીઝ રેકોર્ડઝમાં ટુથપેસ્ટમાંથી પેસ્ટ કાઢવાની હરીફાઈ હોય તો વેલણ સાથે કે માત્ર હાથથી રોલ કરીને પેસ્ટ ખાલી કરવામાં આપણને વિક્રમ બનાવતાં કોઈ રોકી ન શકે. એમાંય સામાન્ય રીતે આ કામ બાય ડીફોલ્ટ પુરુષોનાં ભાગે આવે. જૂની પેસ્ટ હજુ પંદર દિવસ ચાલી શકે તેમ હોય ત્યારે ઘરની કર્તા એવી સ્ત્રી નવી પેસ્ટનું ઉદઘાટન કરી નાખે છે. પછી ઘરનાં મુખ્ય પુરુષ સિવાયના બાકીના સભ્યો નફ્ફટાઈપૂર્વક નવી જ પેસ્ટ વાપરે છે, જયારે ઘરનો મુખિયા પંદર દિવસ સુધી એ જ જૂની ટ્યુબ સાથે કુસ્તી કરતો નજરે ચઢે છે. આમ તો આ કાર્ય માટે ખાસ શારીરિક સૌષ્ઠવની જરૂર ન હોવા છતાં પુરુષોના ભાગે જ કેમ આવે છે તે પણ એક સંશોધનનો વિષય છે. આવું જ કેરીમાં છે. વર્ષોથી કેરીને ઘોળીને એટલા માટે રસ કાઢવામાં આવતો હતો કે રસ નીકળી જાય એ પછી છોતરાં ધોઈ એમાંથી ફજેતો બનાવાય. ગોટલા સુકવીને એમાંથી મુખવાસ તો બનાવવાનો જ. સક્કર ટેટીનાં બી, કે જે સો ગ્રામ ખાવા હોય તો એ માટે કદાચ એક મણ ફોલવા પડે, એ પણ સૂકવવામાં આવે છે. સક્કર ટેટીનાં બી સુકવીને ખાનારને એની ધીરજ માટે કોકે પુરસ્કાર આપવો ઘટે. કદાચ એ જ બી કાઢ્યા બાદ, વધેલા ફોતરાંમાંથી, કૈંક વેસ્ટમાંથી બેસ્ટ ટાઈપનું બનાવીને આપી શકાય ! ચા ગાળ્યા બાદ કુચા કુંડામાં ખાતર તરીકે જાય છે. મોટે ભાગે એ કુંડુ તુલસીનું જ હોય છે! ગુજરાતણ ફ્લેટમાં રહેતી હોય એટલે એના બાલ્કની-ગાર્ડનમાં છેવટે બે કુંડા બચ્યાં હોય છે. તુલસીનું અને ઓફીસ- ટાઈમનું. બે કુંડાનાં વૈભવને ગુજીષા બગીચો માનતી હોય તો એને એમ માનવા દેવામાં કંઈ ખોટું નથી. દુધમાંથી મલાઈ, માખણ, અને છેલ્લે ઘી બને છે. સવારની વધેલી રોટલી સાંજે વઘારેલી રોટલી કે ખાખરા, સવારના ભાત સાંજે મુઠીયા કે વઘારેલા ભાત, અને સવારની બચેલી બટાકાની સુકી ભાજી સાંજે અન્ય સબ્જીમાં સિફતપૂર્વક મિક્સ થઈ જાય છે. આમાં વસ્તુ ફેર એટલા માટે કરવામાં આવે છે કે ખાનારને એનું એ ખાઈ ને કંટાળે નહિ! પણ એટલે જ કદાચ ગુજરાતી ઘરોમાં હજુ વિદેશી રેસિપી એટલી પોપ્યુલર નથી થઈ. સવારનાં વધેલા પાસ્તા કે મેક્રોનીનું સાંજે શું કરવું એ હજુ કદાચ આપણને ખબર નથી! જે દિવસે પાસ્તામાંથી ભજીયા કે મુઠીયા બનાવવાની રેસિપી બજારમાં આવશે તે દિવસે ઘરઘરમાં પાસ્તા બનતાં થઈ જશે. આમેય પાસ્તામાં રોટલી-દાળ-ભાત-શાક કરતાં કેટલી ઓછી કડાકૂટ છે નહિ? જોકે કંજૂસોની આટલી ટીકા કર્યા પછી અમે ચોખવટ કરવા માંગીએ છીએ કે અમે પોતે ટુથપેસ્ટનો કસ કાઢનારા પૈકીનાં છીએ. વાત એમ છે કે રૂપિયાથી ખુશી ખરીદી નથી શકાતી. પણ રૂપિયા બચાવવામાં ખુશી જરૂર થાય છે. ૫૦% ડિસ્કાઉન્ટ સેલ લોકોને ખુશ કરવા જ રાખવામાં આવે છે, બાકી ૫૦% ડિસ્કાઉન્ટ જેવો ખોટનો ધંધો કોઈ શું કામ કરે? દુનિયા કહે છે રિસાયકલ કરો. દુનિયા કરતાં આપણે કદાચ વધારે જ રિસાયકલ કરીએ છીએ. અમેરિકામાં વાંચ્યા બાદ છાપાં કચરાપેટીમાં ફેંકી દેવાય છે. આપણે એમાંથી કુપન કાપી ભેટ મેળવીએ છીએ. પછી પસ્તીમાં વેચીએ છીએ. પસ્તીમાંથી પડીકા વળે છે. એ પડીકાનાં કાગળ સાફસૂફીમાં વપરાય છે. ટેબલના પાયા નીચે પેકિંગમાં મુકાય છે. અમેરીકામાં તો ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ફર્નિચરના કોઈ લેવાલ ન હોય તો કચરાપેટી પાસે છોડી દેવી પડે. જરૂરીયાતવાળું એ લઈ જાય, નહીંતર ત્યાંની મુનસીટાપલીની ગાડી ઉઠાવી જાય. આપણે ત્યાં રેગ-પીકર્સ આખો દહાડો તૂટી જાય ત્યારે સો-દોઢસો રૂપિયા જેટલું પ્લાસ્ટિક-કાગળ માંડ ભેગું કરી શકે છે, આપણે એટલું બધું રીસાયકલ કરીએ છીએ. એમાં કંઈ ખોટું નથી, માટે કોઈ ટુથપેસ્ટની ટ્યુબ પર વેલણ ફેરવતું હોય તો હસવું નહીં, એની મદદ ન કરી શકો તો કંઈ નહિ, કમસેકમ કદર તો કરી જ શકો ને ??
સુરતઃ શહેરના ડુમ્મસ (Surat Dumas) ખાતે રહેતી મહિલાને રાહુલ રાજ મોલ પાસે ધોળાદિવસે તેના સગા દારૂડિયા દિયરે પારિવારીક ઝઘડાની અદાવતમાં પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ (Attempted murder) કર્યો હતો. ઉમરા પોલીસે (Umra Police) આ અંગે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. છાયાબેનને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી શૈલેષ ભાગી ગયો હતો. લોકોની ભીડ ભેગી થતાં ત્યાં ઉભેલો વડાપાઉની લારીવાળા ભાઈએ માનવતા દાખવી છાયાબેનને બાઈક ઉપર બેસાડી સેજલને પાછળ બેસાડી નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડી હતી ડુમ્મસ સુલતાનાબાદ ક્ષેત્રપાળના ટેકરા પાસે રહેતી 35 વર્ષીય છાયાબેન મહેશભાઈ કેવડીયાને તેના દિયરે ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા છાયાબેનએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પતિ અને તેમની માતા તથા પાંચ સંતાન સાથે રહે છે. સંતાનમાં તેમને ચાર દિકરી અને એક પુત્ર છે. છાયાબેન પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા પીપલોદ ખાતે ઘરકામ માટે જાય છે. છાયાબેનનો પતિ હાલ બેરોજગાર છે. છાયાબેનના સાસુ અને દિયર વરાછા ખાતે રહે છે. છાયાબેનનો દિયર શૈલેષ કુંવરજી કેવડીયા(ઉ.વ.30. રહે,ભક્તિનગર હીરાબાગ વરાછા) છુટક મજુરી કામ કરે છે. અવારનવાર ડુમ્મસ છાયાબેનને ત્યાં આવીને ત્રણેક દિવસ રોકાય અને દારૂ પી ને ઝઘડો કરે છે. ગત 6 ઓક્ટોબરે શૈલેષ દારૂ પીને છાયાબેન સાથે ઝઘડો કર્યો હતો. બીજા દિવસે સવારે છાયાબેન તેમની વાનમાં કામ ઉપર જવા નીકળી ગયા હતા. વાન ચાલકે છાયાબેનને રાહુલ રાજ મોલ પાસે ઉતાર્યા હતા. છાયાબેન સાથે અન્ય મહિલાઓ પણ હતી. ત્યારે ત્યાં છાયાબેનના દિયરે આવીને બધાને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. ત્યારબાદ છાયાબેનની નજીક જઈને કાલે મારી સાથે બહું હોશિયારી કરતી હતી, આજે તો તને હું પતાવી દઈશ અને જો તું બચી જાય તો ફરી તને મારવા આવીશ તેવું કહીને ચપ્પુ પેટના ભાગે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. છાયાબેનએ બૂમો પાડતા રાહદારીઓ અને તેમની સાથે આવેલી ટીનુબેન તથા તેમની દીકરી સેજલ દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈ શૈલેષ ભાગી છુટ્યો હતો. ઉમરા પોલીસે આ અંગે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે. વડાપાઉની લારીવાળા ભાઈ બાઈક ઉપર હોસ્પિટલ લઈ ગયા છાયાબેનને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી શૈલેષ ભાગી ગયો હતો. લોકોની ભીડ ભેગી થતાં ત્યાં ઉભેલો વડાપાઉની લારીવાળા ભાઈએ માનવતા દાખવી છાયાબેનને બાઈક ઉપર બેસાડી સેજલને પાછળ બેસાડી નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી વધારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Crime 33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…
બેન્ક રેલ્વે પોલીસ વિજ, કંપની, સ્કુલ, કોલેજ, એસ.ટી, ભૂમિદળ, કોસ્ટગાર્ડ, જીપીએસસી વર્ગ-૧ અને ૨, મેડીકલ , ઈન્સ્યોરન્સ કંપની, મહાનગરપાલિકા , કોર્પોરેટ કંપનીઓ સરકારના વિવિધ વિભાગો વિગેરે ક્ષેત્રે રોજગારી ઉપલબ્ધ રાજકોટ તા. ૨૭ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુદા જુદા ફીલ્ડમાં અને અલગ અલગ કેડરમાં નોકરી મેળવવાની તક આજના યુવાધન માટે સર્જાઇ છે. આ તકનો લાભ ઉઠાવવા પણ યુવાધન બેતાબ હોવાનુ જોવા મળી રહ્યુ છે. હેન્ડસમ સેલેરી (સાતમુ પગારપંચ) સાથે નોકરી કરવા નોકરીવાંચ્છુઓ તલપાપડ બની રહ્યા છે. હવે ગુજરાતમાં અને ભારતમાં સરકારી અર્ધસરકારી સહકારી, અને ખાનગી ક્ષેત્રે જે જગ્યાઓ ઉપર ભરતીઓ ચાલી રહી છે. તેની ઉપર નજર કરીએ તો ..... ncdc પુરા ૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની કુલ ૭૦ જ્ગાયએ ઉપર ભરતી ચાલી રહી છે. www.ncdc.in * સેન્ટ્રલ ઈલેકટ્રોનીકસ લિમિટેડ પુરા ૧૧-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ જનરલ મેનેજર વિગેરેની ૩૩ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www. celindia.co.in * એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (AAI) પુરા ૧૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, જુનિયર એકઝીકયુટીવ વિગેરેની કુલ ૯૦૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.aai.aero * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી.(PGCIL) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (hr) ની સાથે ૨૫ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.powergridindia.com * સાઉથ - ઈસ્ટ - સેન્ટ્રલ રેલ્વે પુરા ૩૧-૭ ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની ૪૩૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.secr.indianrailways.gov.in * ઈન્ટિગ્રલ કોચ ફેકટરી, ચેન્નઇ પુરા ૮-૮- ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૭૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.icf.indianrailways.gov.in * અરૂણાચલ પ્રદેશ પોલીસ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ સબ ઈન્સપેકટર વિગેરેની ૯૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. arunpol.nic.in *dsssbપુરા ૧૩-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે ફાર્માસીસ્ટ વિગેરેની કુલ ૧૬૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://dsssbonline.nic.in * ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની (gsrtc) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે કલાર્કની ૯૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.gsrtc.in * ભૂમિદળમાં ncc સ્પેશ્યલ એન્ટ્રી સ્કીમ અંતર્ગત સ્નાતક થયેલા અને ncc'c સર્ટીફીકેટ ધરાવનાર ૫૦ પુરૂષો તથા ૫ મહિલાઓની ભરતી થઇ રહી છે. જેમા અરજી કરવાની છેલ્લી તારીખ ૨-૮-૨૦૧૮ છે. વયમર્યાદા ૧-૧-૨૦૧૯ના રોજ ૧૯ થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. પગારધોરણ રૂ. ૫૬,૧૦૦ થી રૂ. ૧,૭૭,૫૦૦ રહેશે. www.joinindianarmy.nic.in * ઈન્ડિયન કોસ્ટગાર્ડ પુરા ૧-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે ડીપ્લોમા એન્જીનીયર થયેલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૧૮ થી ૨૨ વર્ષ છે. શરૂઆતનુ પગારધોરણ રૂ. ૨૯,૨૦૦ રહેશે.www. joinindiancoastguard.gov.in * ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ઉમેદવારો માટે વર્ગ-૧ અને ૨ ની ૨૯૪ જગ્યાઓ (ડે.કલેકટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, લેબર ઓફિસર સેલ્સટેકસ ઓફિસર (gst) ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર) વિગેરે ઉપર ભરતી ચાલી રહી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા ૩૧-૭-૨૦૧૮ના રોજ ૨૦ થી ૩૫ વર્ષ છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. www.gpsc.nic.inતથા https://ojas.gujarat.gov.in * યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc) પુરા ૨-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે be/md/m.pharm/m.sc થયેલા ઉમેદવારો માટે ૧૨ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષની છે. www.upsconline.nic.in * પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. દ્વારા ૩૧-૭- ૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ll.b (ત્રણ વર્ષ) કરેલ ઉમેદવારો માટે ૬ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા ૩૧-૫-૨૦૧૮ના રોજ વધુમા વધુ ૨૮ વર્ષ છે. www.powergridindia.com * દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. પુરા વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ, સિવિલ- ઈલેકટ્રીક અને આઇ.ટી જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.dgvcl.com /dgvclweb/advertisement. php ઉપરાંત ઉતર ગુજરાત વિજ કંપની લી. પુરા પણ વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ ઈલેકટ્રીકલ અને સિવિલ જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છwww.ugvcl.com/careers * ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે સેક્રેટર મેનેજર તથા સલાહકાર (જીલ્લા પ્રોજેકટર ઓફિસર/ પ્રોજેકટ ઓફિસર)ની ભરતી ચાલી રહી છે. ફોન નં. - ૦૭૯ ૨૩૨૫૯૨૪૬ www.gsdma.org, www.jobs.gsdma.org * ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ પુરા એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ફોર્મ. તા. ૩૦ જુલાઇ સુધીમા ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન વિભાગીય કચેરી , મહેકમ શાખા ગોંડલ રોડ રાજકોટ ખાતેથી મેળવીને તા. ૩૧-૭-૨૦૧૮ સુધીમાં ભરીને પરત આપવાના હોવાનુ જણાવ્યુ છે. * રાજકોટ વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ હેઠળના અર્લી-ઇન્ટર વેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે તા. ૨-૮-૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી પીડીયાટ્રીશ્યન, મેડીકલ ઓફીસર, ઓડિયોલોજીસ્ટ કમ સ્પિચ થેરાપીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ, લેબ ટેકનીશ્યન, ડેન્ટલ ટેકનીશ્યન તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યું યોજાનાર છે. * સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ, એન.એસ.પટેલ સર્કલ, ભાલેજ રોડ, આણંદ-૩૮૮૦૦૧ દ્વારા તા. ૪-૮-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કેમેસ્ટ્રી એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિષયના પ્રોફેસર, એસો. તથા આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * આત્મીય સ્કૂલ, યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ રાજકોટ (ફોન નં. ૦૨૮૧-૨૫૬૧૦૬૬) દ્વારા CBSE અને GSEB (અંગ્રેજી/ગુજરાતી મિડીયમ) માટે પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિવિધ વિષયો માટે શિક્ષકોની તથા કો ઓર્ડીનેટર, સ્પોર્ટસ ટીચર અને એડમીન સ્ટાફની ભરતી ચાલી રહી છે. * નેશનલ એઇડઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટી અંતર્ગત જૂનાગઢ ખાતે ચાલતા એ.આર.ટી. સેન્ટર, GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફીસરની જગ્યા માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૩૦-૭-૨૦૧૮ ના રોજ સોમવારે ૯ વાગ્યાથી તબીબી અધિક્ષકની ચેમ્બરમાં રાખ્યા છે. * આઇ.ટી.આઇ.માં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ માટે હંગામી ધોરણે પ્રવાસી સુપર-વાઇઝર ઇન્સટ્રકટરની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં ફોમવર્ક કારપેન્ટરી તથા સેનેટરી એન્ડ પ્લમ્બીંગના ટ્રેડ માટે જરૂરીયાત છે. જૂનાગઢ, રાણાવાવ, જસદણ, વેરાવળ, હળવદ, લખતર, પાટડી, ઉના, ભચાઉ ખાતેની આઇ.ટી.આઇ.ને રૂબરૂ સંપર્ક તા. ૨-૮-૨૦૧૮ સુધીમાં કરવો. મો. ૭૨૦૩૦ ૩૮૮૬૧, ૯૬૩૮૨ ૩૮૦૨૩. * ગુજરાત રાજય ''જેલ ભવન'', સુભાષબ્રીજ સર્કલ પાસે અમદાવાદ-૨૭ દ્વારા વણાટ મદદનીશ, કેમીકટ સુપર-વાઇઝર, સુથાર શિક્ષક, સિનિયર દરજી શિક્ષક (પુરૂષ), લુમ ફીટર, મીસ્ત્રી, કંમ્પોઝીટર, યોગ શિક્ષક, આંગણવાડી શિક્ષિકા, પુરૂષ શિક્ષક, સંગીત શિક્ષિકા તથા બાઇન્ડરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૩૦-૭-૨૦૧૮ સુધીમાં વેબસાઇટ www. prisons.gujarat.gov.in પરથી અરજીનો નમૂનો-ફોર્મ મેળવીને તા. ૧૦-૮-૨૦૧૮ સુધીમાં રજી. એ.ડી.થી પહોંચાડવાનું છે. * સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૦-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ઓડીટર, કલાર્ક (ઓડીટ), ડેપ્યુટી મેડીકલ ઓફીસર, પર્સોનલ ઓફીસર (સંભવીત), એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર (સંભવીત), ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર મેડીકલ ઓફીસર,ડેપ્યુટી પ્રોજેકટ ઓફીસર, સિવિલ અને ઇલેકટ્રીકલ આસી. એન્જીનીયર, જુનિયર ઇજનેર (ઓટો સ્ટોર), આસી. એકાઉન્ટન્ટ, આસી. જંતુનાશક અધિકારી, સુપરવાઇઝર (સિવિલ), સિકયુરીટી સુપરવાઇઝર, લેબ. ટેકનીશ્યન, ટેકનિકલ આસીસ્ટન્ટ, કલાર્ક ફીટર, ડ્રાઇવર, માર્શલ તથા માર્શલ લીડર (પુરૂષ), કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસી., એ.સી. પ્લાન્ટ (મિકેનિકલ) એન્ડ સાઉન્ડ લાઇટ ઓપરેટરની ભરતી પ્રક્રિયા ચાલે છે. www.suratmunicipal.gov.in ફોન નં. ૦૨૬૧ ૨૪૨૩૭૫૧-૫૬. * મધ્ય ગુજરાત વિજ કંપની લિ. દ્વારા વિદ્યુત સહાયક (ઇલેકટ્રીકલ જુનિયર એન્જીનીયર તથા જુનિયર આસીસ્ટન્ટ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.mgvcl.com/career * ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રાફીક ઇન્સ્પેકટર, સ્ટોર કીપર કલાર્ક, આસીસ્ટન્ટસ, એકાઉન્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www.ojas.gujarat.gov.in * ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૬૮૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.newindia.co.in * ઇન્ડિયન બેંક દ્વારા ૩૦-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૧૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વય મર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે. www.indianbankonline.com * સતીષ ધવન સ્પેસ સેન્ટરમાં ૨૮-૭-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૪૩૫ એપ્રેન્ટીસની ભરતી થઇ રહી છે. લાયકાત ધોરણ -૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. રાખેલ છે. www.shar.gov.in * આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો મનગમતી અને લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) -આલેખન- ડો. પરાગ દેવાણી મો.૯૮૨૪૪ ૫૧૫૪૧ (11:26 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મતદાન જાગૃતિના ઉદ્દેશ સાથે મેયર હિમાલીબેન બોઘાવાલા સાયકલ પર મત આપવા પહોંચ્યા:હર્ષ સંઘવીએ મતદાન બાદ વડીલોના આશીર્વાદ લીધા access_time 10:42 pm IST રાજકોટની ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેને અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી access_time 10:41 pm IST ઘનઘોર જંગલમાં આવેલા બાણેજમાં એકમાત્ર મતદાર માટે બુથ ઉભુ કરાયું :સંત હરિદાસ બાપુએ મત આપ્યો access_time 10:38 pm IST અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો નરોડાથી ભવ્ય રોડ શો: રોડની બંને બાજુ ભારે જનમેદની ઉમટી access_time 10:33 pm IST સર્ચ ઓપરેશન દરમિયાન BSF જવાન ભારતીય સરહદ પાર કરી ગયો: પાક રેન્જર્સ દ્વારા મુક્ત કરાયો access_time 10:29 pm IST દેશને આઝાદી એકલા ગાંધીએ નહતી અપાવી: હવે ખેડામાં પરેશ રાવલનું વિવાદિત નિવેદન access_time 10:27 pm IST ના વિકાસની વાત, ના રોજગારની વાત, કે પછી ના કરી મોંઘવારીની વાત: નેતાઓની માત્ર ગાળોની રાજનીતિ access_time 10:25 pm IST
પૂર્વી યુક્રેનમાં રશિયાએ હુમલા વધારી દીધા છે. ત્યારે હવે રશિયાએ એક મોલ ઉપર મિસાઈલ હુમલો કર્યો છે. ન્યુઝ એજન્સી એએફપી અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં લોકોના મોત થયાં હોવાની સુચના પણ મળી છે. ધ કીવ ઈંડિપેંડેંટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર લખ્યું કે, "રશિયાએ ક્રેમેનચુકમાં શોપિંગ સેંટર પર હુમલો કર્યો, હજારથી વધુ લોકો મોલની અંદર હતા. મોલમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પીડિતોની સંખ્યાની કલ્પના કરવી અસંભવ છે." આ બીજી વખત બન્યુ છે જ્યારે રશિયાની મિસાઈલોએ કોઈ સિવિલ બિલ્ડીંગને નિશાન બનાવી છે. આ પહેલાં યુક્રેને દાવો કર્યો હતો કે, રવિવારે રશિયાની એક મિસાઈલે કીવમાં એક રહેણાંક બિલ્ડીંગને ટાર્ગેટ બનાવી હતી. શહેરના મેયર વિટાલી ક્લિટ્સકો અનુસાર, આ મિસાઈલ હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. તો રવિવારે રશિયાએ કહ્યું કે, તેની આર્મીએ ઉત્તર અને પશ્ચિમ યૂક્રેનમાં ત્રણ સૈન્ય કેન્દ્રો પર હુમલા કર્યા છે. મહત્વનું છે કે, એક સૈન્ય કેન્દ્ર પોલેન્ડની બોર્ડર પાસે આવેલું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે જાહેરાત કરી છે કે, G-7 દેશના સભ્ય દેશો રશિયાના સોનાની (gold) આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ અમેરિકા સહિતના વિવિધ દેશો રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ કડીમાં હવે અમેરિકા રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે. જો બાઈડને એક ટ્વીટમાં કહ્યું કે, રશિયા પોતાના સોનાની નિકાસ કરીને અબજો ડોલર રુપિયા કમાય છે. (1:31 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર access_time 1:04 am IST ' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા access_time 12:57 am IST મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર access_time 12:50 am IST મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ. access_time 12:35 am IST મોરબીમાં વાહનચોરો પર અંકુશ ક્યારે? ફરી ૩ મોટર સાયકલની તસ્કરી. access_time 12:34 am IST કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ. access_time 12:34 am IST
Mukhyamantri bal seva yojana form Gujarat | મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf | દર મહિને રૂપિયા 4000 ની સહાય । Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022 | Mukhyamantri bal seva yojana form pdf દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “Mukhyamantri Bal Seva Yojana Gujarat” અમલમાં મૂકવામાં આવેલ છે. Corona Virus ના કારણે બાળકના માતા અને પિતા બંનેનું અવસાન થયેલ હોવાનું જાણ આવેલ છે. કોરોનાની મહામારીના કારણે અનાથ થયેલ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે. તથા આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, શૈક્ષણિક લોન, સ્વરોજગારી તથા વિવિધ વિભાગોની સહાય આપવા માટે “Mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવેલ છે. Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022: The Gujarat Government Will Provide A Monthly Financial Aide Of ₹2,000 To Children Who Have Lost A Parent To COVID-19. The Financial Assistance Would Be Provided Under Mukhya Mantri Bal Seva Yojna. The Scheme Would Be Launched On August 2, Wherein The Money Would Be Transferred To The Bank Accounts Of These Children. The Gujarat Government Will Provide A Monthly Financial Aide Of ₹2,000 To Children Who Have Lost A Parent To COVID-19. The Financial Assistance Would Be Provided Under Gujarat Mukhya Mantri Bal Seva Yojna.The Scheme Would Be Launched On August 2, Wherein The Money Would Be Transferred To The Bank Accounts Of These Children.At Least 776 Children, Who Were Orphaned Due To COVID-19, Received The First Monthly Instalment Of ₹4,000 Each Under The Bal Seva Yojna Gujarat , Earlier This Month. Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022 Name Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022 Launched By Gujarat Government Beneficiaries Children Objective Rs 6,000 Per Month Start Date Of Application 25th July 2021 The State Government Has Now Decided To Extend The Benefit Of This Scheme To Children Who Have Lost One Of Their Parents To Covid-19, Said Sunaina Tomar, Additional Chief Secretary Of The Social Justice And Empowerment Department, In A Written Communication To District Collectors. On August 2, Chief Minister Vijay Rupani Will Launch This Scheme For Such Children, By Transferring The First Monthly Instalment Of ₹2,000 Into The Bank Accounts Of Each Beneficiary Child Identified By The Authorities, Tomar Stated In The Letter. She Further Asked The District Collectors To Open Bank Accounts For Eligible Children Within Three Days. મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની પાત્રતા (શરતો) | Mukhyamantri Bal Seva Yojana Gujarat આ યોજનાનો લાભ Mar-2020 થી કોરોના મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે. ગુજરાતના મૂળ વતની હોય તથા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોય તેવા અનાથ બાળકોને “mukhyamantri bal sewa yojana Gujarat” લાભ મળવાપાત્ર થશે. નિરાધાર બાળક 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો, આવા બાળકનું અલગ બેંક એકાઉન્‍ટ(Bank Account) ખોલાવવાનું રહેશે. તેવા બાળકના ખાતામાં જ DBT (Direct benefit Transfer) દ્વારા દર મહિને સહાયની રકમ જમા કરવામાં આવશે. મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નિરાધાર બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે. નોંધ:- જયારે 10 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી ઉપાડનાર વ્યક્તિના નામે જ બેંક એકાઉન્‍ટ (Bank Account in Single Name) ખોલવવાનું રહેશે. અને તે બેંકમાં જ DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્‍સફર) થી માસિક સહાય ચૂકવાશે. 10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક એકાઉન્‍ટ ખોલવવાનું રહેશે, જેમાં DBT દ્વારા સહાય ચૂકવાશે. Mukhyamantri Bal Seva Yojana Gujarat Benfits The State Government Announced A Number Of Relief Measures Including Monthly Financial Assistance For The Children Who Have Lost Both Their Parents To Covid. Rupani Announced ‘Mukhyamantri Bal Seva Yojana And Said Such Children Will Get ₹4,000 Per Month Till They Turn 18. Now, This Age Has Been Increased To 21. He Had Also Said That If They Continue Studies, They Will Get Assistance Of ₹6,000 Per Month Till They Turn 21. The Chief Minister Also Added That This Stipend Will Continue During Higher Studies Too. He Said All Types Of Undergraduate And Postgraduate Courses Will Be Considered Valid For Availing Benefit Under This Scheme. Such Children Will Also Get Priority In Various Government Schemes Offering Scholarships Within India And Abroad Irrespective Of Income Criteria, Rupani Said. According To The State Government, The Children From The ST, ST, OBC And Economically Backward Classes Will Get The Benefit Of Scholarships Of The State Social Justice And Empowerment And Tribal Development Department Irrespective Of Income Limits. મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ(અરજી) ક્યાં કરવી | Mukhyamantri Bal Seva Yojana Gujarat Mukhyamantri Bal Seva Yojana Gujarat લાભ લેવા માટે નિયત અરજી પત્રકમાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” ખાતે દસ્તાવેજો સાથે આપવાની રહેશે. સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ મળ્યાની તારીખ થી 7 દિવસમાં અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.
અત્યારે આમ આદમી ડિમાન્ડમાં છે. અમે પાર્ટીની વાત નથી કરતાં. કરવા માંગતા પણ નથી. કારણ કે દરેક પક્ષ અત્યારે ચૂંટણી ઢંઢેરા, ઇલેક્શન સભાઓ, ઇન્ટરવ્યુ, અને અન્ય પ્રચાર માધ્યમોથી પોતાના કૂતરાઓને બકરીમાં ખપાવી રહ્યાં છે. હા અહીં ઉંધુ છે. અને આમ આદમી પણ લહેરથી કૂતરાને બકરી સમજીને ખભે બેસાડવા તૈયાર જ છે. અહીં અમે આમ જનતાની વાત કરીએ છીએ. જસ્ટીસ કાત્જુ સાચા હતા. ને અમે બાકીના દસ ટકામાં આવીએ છીએ. ચોખવટ પૂરી! જવા દો ને! પોલીટીક્સની વાત કરીને પણ મૂડ બગાડવો નથી. આપણે આમ આદમીની વાત કરીએ. આમ આદમી એટલે એવરેજ પરણેલો પુરુષ. રસ પડ્યો? પડશે જ. ખરેખર તો અમે લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે અમે પતિ-પત્ની જેવા ચવાયેલા વિષય પર નહીં લખીએ. કારણ કે એવું મનાય છે કે બુદ્ધિજીવીઓ પત્ની કે સ્ત્રીઓ વિષે ઘસાતું લખતા નથી. અને બુદ્ધિજીવી ગણાવું કોને ન ગમે? પણ શું થાય? ફેસબુક ઉપર પોસ્ટ કરેલી પતિ-પત્ની વિષયક રમૂજ જે રીતે લોકોને ગમતી એ જોઈને લાગ્યું કે પતિ-પત્ની વિષે નહીં લખીને પરણેલા પુરુષોને અન્યાય ન કરાય. એમાંય અમે પત્નીને ખુશ રાખવાના એકસો એક ઉપાયો લખ્યા. એની સફળતા પછી લાગ્યું કે પરણેલા પુરુષોને કમસેકમ પત્ની વિષયક રમૂજ વાંચીને હસવાનો તો હક તો હોવો જ જોઈએ! અને આમ જોવા જાવ તો ઘોડા ઘાસ સે દોસ્તી કરે તો ખાયેગા ક્યા? આમ આદમી એટલે ખાસ નહિ તે. આમ આમ આદમી ખાલી કહેવા પુરતો જ પુરુષ છે. એનું પુરુષાતન પાન-સિગારેટના ગલ્લાની આડશમાં ઊભા રહી સિગરેટના કશ મારવા પૂરતું જ છે. હા, ક્રિકેટમાં ઇન્ડિયાએ શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ એ નક્કી કરવાની એને છૂટ છે. પોલીટીક્સ બાબતે એનો સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે છે. પણ એને પોતાની રીતે વાહન ચલાવવાની ફ્રીડમ નથી. એને બાજુની સીટમાં બેસનાર રસ્તામાં આવતા કૂતરા, ખાડા, બમ્પ, બીજા વાહનો, સિગ્નલ બતાવવામાં આવે ત્યારે દેખાય છે. એને શું ખાવું અને શું નહીં, શું પહેરવું અને શું નહીં એ કોઈ નક્કી કરે છે. ઓફિસમાં ફોન આવે અને જો માણસ આઘો જઈ, ‘યાર ધીમેથી બોલ, ઓફિસમાં છું’ એવું કહેતો સાંભળવા મળે છે તો સમજ્જો કે ફોન એના ઘેરથી હશે અને એ માણસ બીજો કોઈ નહિ, આમ આદમી છે. આ આદમી જાતજાતના હોય છે. જે પત્નીને ખુશ રાખવામાં નિષ્ફળ જાય એ નાકામ આદમી. જે પત્નીની સુરક્ષા માટે બીજા દેશ સાથે યુદ્ધ ખેલી નાખે એ રામ આદમી. ઘરકામમાં ચોર હોય એ હરામ આદમી. જે પત્ની માટે સમય ન ફાળવે પણ ગામ માટે નવરો હોય તે ગામ આદમી. જેને પોતાની શોહરતમાં જ રસ હોય એ નામ આદમી. સાંજ પડે ને જે પીધેલો જ દેખાય એ જામ આદમી. જે આખો દહાડો રૂપિયા કમાવા ઉધામા કર્યા કરે એ દામ આદમી. જે સહન કરવો મુશ્કેલ હોય એ બામ આદમી. અને જેનો કોઈ અવાજ નથી, જેની કોઈ આઇડેન્ટિટી નથી, જે ઘણીવાર બોલે તો ખુદ પોતાનો અવાજ પોતાના કાન સુધી પહોંચાડી નથી શકતો, અને જેનાં હાથમાં સત્તા આવે તો સત્તાનો ઉપયોગ નથી કરી શકતો એ આમ આદમી! આંખો બંધ કરો તો તમને ચોતરફ આમ આદમી દેખાશે. અને આંખો ખુલ્લી રાખશો તો પણ દેખાશે! આમ આદમી અને સીનીયર સિટીઝનની દશા સરખી હોય છે એમને પોતાની વાત કહેવી હોય છે, પણ સાંભળનારું કોઈ નથી હોતું. આમ આદમી અને મી. ઇન્ડિયા પણ સરખા. બેઉની હાજરીની કોઈ નોંધ જ નથી લેતું. રૂપિયા કે ગીફ્ટ આપ્યા પછી પણ. આમ આદમીનું પોતાના ઘરમાં જ ઉપજતું નથી. આમ આદમી સાધનસંપન્ન હોય છતાં ઉપવાસ કરવા પડે છે. એમાંય એનું નસીબ ખરાબ હોય, હોય શું હોય છે જ, તો ઉપવાસ કરીને ઉપવાસ કરવા માટે પણ એ ગાળો ખાય છે! બિચારા આમ આદમીની પાછી કોઈ પાર્ટી નથી હોતી. એ એકલો જ એની લડાઈ લડે છે. જાણે વન મેન આર્મી જોઈ લો. પણ આર્મી જેટલો કડક એ નથી થઇ શકતો. એના ઉપર ઉલટું કોર્ટ માર્શલ થયા કરે છે, અને એ બચારો કાયમ સફાઈ આપતો ફરે છે. પણ એ ઘરની સફાઈ કરે એમાંય જ્યાં વાંધાવચકા નીકળતા હોય ત્યાં ગંભીર આરોપો જેવા કે ‘કોઈ કામનો નથી’, ‘ઘર ચલાવતા આવડતું નથી ને દરેક વાતમાં ડબડબ કરે છે’, ‘ઓફિસમાં ગુડાઈ રહે છે’, ‘ખોટા ખર્ચા કરે છે’, ‘એની કંપની સારી નથી’, ‘સાસરિયા સાથે સીધી રીતે વાત નથી કરતો’, ‘ઓફિસમાંથી ઘેર આવ્યા પછી ન જાણે કોની સાથે ચેટિંગ કર્યા કરે છે’ વિષે એની સફાઈ કોણ સાંભળે? આમ ઓરતની વાત જુદી છે. આમ ઓરતને ટીવી પર મનગમતો પ્રોગ્રામ જોવાની છૂટ હોય છે. એ રોતલ સિરીયલો જોઈ એટલાં આંસુ વહાવે છે કે ઘણીવાર લોટમાં પાણી અને મીઠું પણ નાખવું નથી પડતું. પણ આમ આદમીને મેચ જોવા માટે કાકલુદી કરવી પડે છે. આમ છતાં એ રડી પણ નથી શકતો. આમ જો આમ આદમી પાસે ઘેર આવ્યા પછી કશું કરવા જેવું કંઈ ન રહે અને એ મોબાઈલ, ફેસબુક કે વોટ્સેપ પર ટાઈમ પાસ કરે તો ‘આખો દિવસ મોબાઈલમાં મંડ્યો રહે છે’ જેવી ટીકાઓ પામે છે. બિચારો! એકંદરે આપણો આમ આદમી રસોડેષુ રામલો, ભોજનેષુ ગીનીપીગ, શયનેષુ ‘યેસ મેમ’, પર્યટનેષુ કુલી, શોપીંગેષુ કેશિયર, બજારેષુ ડ્રાઈવર, સાસરે પ્રસંગેષુ શોભા, ભાર્યાત્ ગુસ્સેષુ પંચિંગ બેગ, ઉપવાસેષુ અન્ના, અભિનયેષુ તુસ્સાર, ભાષણેષુ મનમોહન વિગેરે વિગેરે છે. આમ સર્વ રીતે શોષિત, પીડિત, અભાગીયો એવો આમ આદમી પોતાના કર્મોના ફળ ભોગવવા પૃથ્વી પર આવે છે, અને એ પરણે છે. હવે અમે આગળ લખી નહીં શકીએ. હૈયું ભરાઈ ગયું!
જીવનકલા બધી જ લલિત કલાઓમાં શ્રેષ્ઠ છેબીજા મેળ રાખે કે ન રાખે, મારે તો સુમેળ રાખવો છે, એવું જો વિચારે તો જ મનુષ્ય સુખી થઇ શકશે. -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૨૨An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
વિધાનસભાની ૧૮ સીટ પર સતવારા સમાજના મતો નિર્ણાયક : કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી માટે ટીકીટ મળે તેવી માંગ . મોરબી : ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ગુજરાતના સતવારા સમાજના વિવિધ સંગઠન આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટીંગમાં સતવારા સમાજ માટે ગુજરાત વિધાનસભાની ૧૮ સીટ પર સતવારા સમાજના મતો નિર્ણાયક હોવાથી સમાજને અન્યાય ના થાય તે માટે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી માટે ટીકીટ મળે તેવી માંગ કરવામાં આવી હતી જે મીટીંગમાં મોરબીથી ડો. લખમણ કણઝારીયા, બળદેવ નકુમ, મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતલાલ પરમાર તેમજ અન્ય જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે રજૂઆત સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો જેથી સતવારા સમાજના આગેવાનોએ પ્રમુખ જગદીશ ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો છે. (8:16 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: 5G ભારતની દેન :પીએમ મોદીનું રાજકોટમાં ચૂંટણી સભા સંબોધન access_time 8:58 pm IST કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા :રાજકોટમાં પીએમ મોદી access_time 8:55 pm IST વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 8:42 pm IST 'ચાંદ સી મહેબૂબા હો મેરી' : એટલાન્ટામાં 13 નવેમ્બર, 2022 ના રોજ વરિષ્ઠ નાગરિકોના કાર્યક્રમ દ્વારા દિવાળીની અદ્ભુત ઉજવણી access_time 8:28 pm IST દેશના ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન:ખાનગી રોકેટ અગ્નિબાણ થશે લોન્ચ access_time 8:09 pm IST થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા access_time 8:07 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં કાલે 29મીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ access_time 7:56 pm IST
પટનામાં દાઉદ ઈબ્રાહિમ (Fraud on name of Dawood Ibrahim in Patna)ના નામે એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મહિલા સાથે ઘણા વર્ષોથી છેતરપિંડી કરવામાં આવી રહી હતી. મામલો સામે આવ્યા બાદ પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. બિહાર :રાજધાની પટનાના કાંકરબાગના ન્યુ ચિત્રગુપ્ત નગરમાં રહેતી 50 વર્ષીય મહિલાને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ (Underworld don dawood ibrahim)નો ડર બતાવીને 20 થી 25 લાખ (Fraud on name of Dawood Ibrahim in Patna)ની છેતરપિંડી કરવામાં આવી છે. . એટલું જ નહીં, મહિલાના ખાતામાંથી ગુનેગારો દ્વારા ત્રણ કરોડનું ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યું છે, જેનું RTGS અને NEFT દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. પટનામાં દાઉદ ઈબ્રાહિમના નામે છેતરપિંડીઃ એક વૃદ્ધ મહિલાના નિવેદન પર રાજધાની પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં બનાવટી સહિત અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પત્રકાર નગર પોલીસના વિશેષ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એફઆઈઆર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આખરે આરોપીએ મહિલાને કેવી રીતે ટ્રેક કરી, તે આરોપીને કેવી રીતે ઓળખી ગઈ, આ છેતરપિંડીનો કેસ છે કે પછી? આ મહિલા અન્ય કોઈ ગેંગની છે. આ તમામ વિષયો પર તપાસ ચાલી રહી છે. 5-7 વર્ષથી થઈ રહી છે છેતરપિંડીઃ પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ પૈસા લેનારા લોકો છેલ્લા 5-7 વર્ષથી વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી કરતા હતા. મહિલાને દર વખતે તેના બાળકો અને પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના બાળકો મુંબઈ અને દિલ્હીમાં રહે છે. તેના એકાઉન્ટનો ઉપયોગ કરતા લોકો મહિલાને કહેતા હતા કે તેના બાળકો શું પહેરે છે અને તેઓ કયા સમયે ક્યાં હતા. ત્યારપછી જ્યારે તે તેના બાળકોને પૂછતી ત્યારે મામલો બરાબર બહાર આવતો હતો. જે બાદ મહિલા ભયમાં જીવવા લાગી અને તેના બાળકો અને પરિવારની સુરક્ષાને કારણે તેણે પરિવારના સભ્યો સાથે પણ માહિતી શેર કરી ન હતી. આવકવેરા વિભાગની નોટિસ જાહેરઃ વધુના વ્યવહારો મેસેજમાં ત્રણ કરોડના ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી મહિલાના પતિને બધી વાતની ખબર પડી. મહિલાએ તેને પોતાની આપવિતી સંભળાવી, ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મહિલાએ 19 લોકોને નોમિનેટ કર્યાઃ પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, આ કેસમાં વૃદ્ધ મહિલાએ 19 આરોપીઓને નોમિનેટ કર્યા છે જેઓ મહિલાને ફોન કરતા હતા. આ સાથે એફઆઈઆરમાં મોબાઈલ નંબરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર, પૈસા રાખનારા ગુનેગારો કહેતા હતા કે તેઓ આવકવેરા વિભાગના અધિકારીઓ સાથે પણ ઓળખાય છે. મહિલાને ઘર પર દરોડા પાડવાની અને તેના પતિને જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. વૃદ્ધ મહિલા એવા ભયમાં જીવી રહી હતી કે ગુનેગારોના કહેવા પર તેણે ICICI બેંકમાં બે ખાતા ખોલાવ્યા હતા અને ગુનેગારો મહિલા પાસે પાસવર્ડ અને OTP માગતા હતા. "દાઉદ ઈબ્રાહિમના નામે એક વૃદ્ધ મહિલા દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં 19 ગુનેગારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમના મોબાઈલ નંબર પણ નોંધવામાં આવ્યા છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મનોરંજન ભારતીએ વધુમાં જણાવ્યું કે મામલો ગંભીર છે. આ બાબતને ગંભીરતાથી જોતા તપાસ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ નંબર અને ખાતાની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે." - મનોરંજન ભારતી, સ્ટેશન ઈન્ચાર્જ, પત્રકાર નગર.
જો કોઈ જિલ્લા કલેક્ટરની વાત હોય છે તો મનમાં તેની તસવીર એક સીદા-સીધા માણસના રુપમાં ઉપસી આવે છે. પરંતુ શું તમે ક્યારેય બોડી બિલ્ડર, જિલ્લા કલેક્ટર જોયો છે? જો નહીં તો તમને એકવાર છતીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારના સુકમાના જિલ્લા કલેક્ટર વિનીત નંદનવાર સાથે રુબરુ થવાની જરુર છે. કલેક્ટર વિનીત નંદનવાર ફિટનેસ પ્રત્યે ઘણા જાગૃત રહે છે. અહીં સુધી કે તેના સિક્સ પેક એબ્સ જોઈને તો સારા-સારા બોડી બિલ્ડરને પરસેવો છૂટી જાય છે. વિનીતની તસવીરો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. છતીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમાના કલેક્ટર વિનીત નંદનવારના સિક્સ પેક એબ્સવાળી તસવીરો સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ તસવીરોમાં વિનીત નંદનવાર વગર શર્ટ પહેરેલ નજર આવ્યા અને તેના સિક્સ પેક એબ્સને બધાનું ધ્યાન ખેંચ્યુ. વિનીત જગદલપુરના મુળ નિવાસી છે અને તેનું શિક્ષણ સરકારી સ્કુલમાં થયું. સુકમા જિલ્લાના કલેક્ટર બન્યા પહેલાં તે રાયપુરમાં અડિશનલ કલેક્ટર હતા. લગભગ એક મહિના પહેલા તેણે સુકમાના કલેક્ટરની જવાબદારી સંભાળી. આઈએએસ વિનીત જણાવે છે કે સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને તે શરુઆતથી જ ઘણો ગંભીર રહે છે. સરકારી કામકાજ દરમિયાન તે પોતાના બચેલા સમયનો ઉપયોગ ફિટનેસ માટે કરે છે. તે કહે છે કે માણસને દરેક સમયે વ્યસ્ત રહે છે, પરંતુ તે પોતાના માટે ઓછામાં ઓછો એક કલાક તો કાઢી જ શકે છે. આઈએએસ વિનીત નંદનવાર ઓગસ્ટ 2020 દરમિયાન કોરોના સંક્રમણ થયા હતા. તે દરમિયાન રાયપુર એમ્સમાં તેની સારવાર ચાલી. ઠીક થયા પછી તે બીજીવાર ફિટનેસ પર ધ્યાન આપવા લાગ્યા. વિનીત ‘આ સમય પણ નિકળી જશે’ને પોતાનું સુત્ર વાક્ય જણાવે છે. તે કહે છે કે આશા અને નિરાશા જીવનમાં આવતી-જતી રહે છે. ખરાબ સમય હંમેશા મજબુત બનાવે છે. એમાં પરેશાન ના હોવું જોઈએ. વિનીત 2013 બેચના આઈએએસ છે. તેણે કહ્યું કે યુવા તેને જોઈને ફિટ રહેવાની કોશિશ જરુર કરો, પરંતુ કોઈ પણ સ્ટેરાઈડ ના લો. એક મીનિટના સ્વાદ માટે સ્વાસ્થ્ય સાથે સમજૂતી ના કરો. વિનીતની મુજબ, તે પોતાના કાકા ઓમપ્રકાશ નંદરવારની પ્રેરણાને કારણે આઈએએસ બન્યા. ખરેખર, તેના કાકા બાળપણથી જ કહેતાં હતા કે તારે કલેક્ટર જ બનવાનું છે. આઈએએસની પરીક્ષા પાસ કર્યા પહેલા વિનીત બાલકોમાં કામ કરતા હતા. 2004 દરમિયાન તેણે શિક્ષાકર્મીમાં ઈન્ટરવ્યુ પણ આપ્યું, પરંતુ સફળ ના થઈ શક્યા. ત્યાર પછી દિલ્લી જઈને સિવિલ સેવાની તૈયારી કરી. તેની મહેનત છેવટે રંગ લાવી અને ચોથા પ્રયાસમાં તે 227મો રેન્ક લાવવામાં સફળ રહ્યા. આઈએએસ વિનીતને પોતાની માં વિમલા નંદનવાર પોતાની રોલ મોડલ જણાવી. તેણે કહ્યું કે મારા સંધર્ષ અને ધૈર્યમાં મારી માંની શીખ હંમેશા કામ આવી. હું આજ જે પણ છુ, તેના કારણથી જ છું
રાજય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૦૪ જૂન, ૨૦૨૨ ના રોજ બપોરના ૧૨.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન્શન અદાલત રાજયમાં રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરત અને ભાવનગર ખાતે યોજાશે. નાણાં વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ૦૪ જૂનના રોજ પેન્શન અદાલત યોજવામાં આવશે. જેમાં ખાસ કરીને ગાંધીનગર ખાતે યોજાનાર પેન્શન અદાલતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના પેન્શનરો ભાગ લઇ શકશે. રાજય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૦૪ જૂન, ૨૦૨૨ ના રોજ બપોરના ૧૨.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન્શન અદાલત રાજયમાં રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરત અને ભાવનગર ખાતે યોજાશે. ગાંધીનગર તિજોરી અધિકારી ( પેન્શન)એ જણાવ્યું છે કે, આગામી તા. ૦૪ જૂન, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે પેન્શન અદાલત ગાંધીનગરના સેકટર- ૧૫માં આવેલી સરકારી કોર્મસ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે બપોરના ૧૨ થી ૫ કલાક દરમ્યાન યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનાર પેન્શન અદાલતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેન્શનરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી- પેન્શન ચુકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઇટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમા જરૂરી વિગતો ભરીને તા. ૦૫મી મે, ૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નંબર- ૧૭, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ને મોકલી આપવાના રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે, તેવું પણ જણાવ્યું છે.
આપણા દેશમાં મેરીગોલ્ડની ખેતી મોટા પાયે થાય છે. મેરીગોલ્ડના ફૂલોની પણ વધુ માંગ છે. તેના ફૂલો ઘણા કદના અને વિવિધ રંગોના હોય છે. તેની વાણિજ્યિક ખેતી કરતા ખેડૂતો ઓછા સમયમાં સારો નફો કમાઈ શકે છે. મેરીગોલ્ડની સારી ઉપજ માટે તેની સુધારેલી જાતો પસંદ કરવી જરૂરી છે. ચાલો અહીંથી મેરીગોલ્ડની કેટલીક સુધારેલી જાતો વિશે જાણીએ. પુસા બસંતી મેરીગોલ્ડ: આ જાત 1995માં વિકસાવવામાં આવી હતી. ભારતના લગભગ તમામ પ્રદેશોમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. આ જાતના ફૂલો મધ્યમ કદના અને પીળા રંગના હોય છે. બીજ વાવ્યા પછી 135 થી 145 દિવસમાં છોડ ફૂલ આવવા લાગે છે. તાજા ફૂલોની ઉપજ 80 થી 100 ક્વિન્ટલ પ્રતિ એકર ખેતરમાં હોય છે. પુસા ઓરેન્જ મેરીગોલ્ડ: એક જાત વર્ષ 1995માં વિકસાવવામાં આવી હતી. ભારતના લગભગ તમામ પ્રદેશોમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. તેના ફૂલોના મોટા કદને કારણે તે દક્ષિણ ભારતીય પ્રદેશોમાં વધુ લોકપ્રિય છે. તેના ફૂલો ઘાટા નારંગી રંગના હોય છે. બીજ વાવ્યાના લગભગ 125 થી 135 દિવસ પછી છોડમાં ફૂલો આવવાની શરૂઆત થાય છે.આ જાતના ફૂલોમાં કેરોટીનોઈડ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો અને ઔષધીય તૈયારીઓના ઉત્પાદનમાં થાય છે. પ્રતિ એકર જમીનમાં 100 થી 120 ક્વિન્ટલ તાજા ફૂલોનું ઉત્પાદન થાય છે. પુસા અર્પિતા: આ જાત વર્ષ 2009માં વિકસાવવામાં આવી હતી. જે ઉત્તરીય મેદાનોમાં ખેતી માટે યોગ્ય છે. તેના ફૂલો મધ્યમ કદના અને આછા કેસરી રંગના હોય છે. જ્યારે ઉત્તરીય મેદાનોમાં ઉગાડવામાં આવે છે ત્યારે છોડ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફૂલે છે. તાજા ફૂલોની ઉપજ 72 થી 80 ક્વિન્ટલ પ્રતિ એકર ખેતરમાં હોય છે. અમને આશા છે કે આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો આ પોસ્ટને લાઈક કરો અને અન્ય ખેડૂતો સાથે પણ શેર કરો. જેથી અન્ય ખેડૂત મિત્રો પણ મેરીગોલ્ડની આ જાતોની ખેતી કરીને સારો નફો મેળવી શકે. અમને ટિપ્પણીઓ દ્વારા આ સંબંધિત તમારા પ્રશ્નો પૂછો.
Homeજાણવા જેવુંખૂબ જ શુભ માનવામાં આવે છે સપનામાં બાળકનો જન્મ જોવો, જુડવા બાળકોનો જન્મ જોશો તો તમને થશે આ લાભ... ખૂબ જ શુભ માનવામાં આવે છે સપનામાં બાળકનો જન્મ જોવો, જુડવા બાળકોનો જન્મ જોશો તો તમને થશે આ લાભ... byGujjus July 09, 2022 દરેકને ઊંઘ આવે છે. દરેક વ્યક્તિ સપના પણ જુએ છે. આ સપનામાં આપણે ઘણી વસ્તુઓ જોઈએ છીએ. આને જોઈને આપણા મનમાં ચોક્કસ પ્રશ્ન આવે છે કે આ સપનાનો અર્થ શું હોઈ શકે. શું આ આપણને કોઈ સંકેત આપે છે? શું તેને આપણા ભવિષ્ય સાથે કોઈ લેવાદેવા છે? સ્વપ્ન શાસ્ત્રો અનુસાર, દરેક સ્વપ્ન આપણને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. તે આપણને ભવિષ્યમાં થનારી સારી કે ખરાબ ઘટનાઓ વિશે માહિતગાર કરે છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું બાળકો અને તેમના જન્મ સાથે જોડાયેલા સપનાના રહસ્યો. સ્વપ્નમાં બાળકને જન્મ લેતા જોવું જો તમે તમારા સપનામાં બાળકનો જન્મ જુઓ છો, તો તે ખૂબ જ શુભ છે. મતલબ કે તમારા ઘરમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે. તમને કોઈ સારા સમાચાર મળવાના છે. તમારા બધા અટકેલા કામ સમયસર પૂરા થવાના છે. મોટો નાણાકીય લાભ થવાનો છે. વેપારમાં લાભ થઈ શકે છે. સાથે જ નોકરી અને કરિયરમાં પણ સફળતા મળી શકે છે. બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ તેને સ્વપ્નમાં જન્મ લેવો એ ખૂબ જ ભાગ્યશાળી છે. આ આપણા સૌભાગ્યની નિશાની છે. બીજી તરફ જો કોઈ મહિલા સપનામાં બાળકનો જન્મ જુએ છે તો તેનો અર્થ એ છે કે તેને સંતાન સુખ મળવાનું છે. જો તમે તમારી જાતને બાળક હોવાનું જોશો તો આ ફાયદા વધુ બમણા થઈ જશે. તમારું જીવન ખુશીઓથી ભરેલું છે. સ્વપ્નમાં જોડિયા બાળકોનો જન્મ જોવો સ્વપ્ન શાસ્ત્રો અનુસાર સપનામાં જોડિયા બાળકોનો જન્મ જોવો સૌથી શુભ માનવામાં આવે છે. આ એક શુભ શુકન છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ઘણી સારી વસ્તુઓ બનવાની છે. ખાસ કરીને નોકરી અને વ્યવસાયમાં મોટો ફાયદો થશે. ક્યાંયથી પણ મોટી ધનલાભ થઈ શકે છે. ઘરના તમામ દુ:ખોનો અંત આવવાનો છે. જે મહિલાઓના ગર્ભાશય ખાલી છે તે ભરવામાં આવનાર છે. સપનામાં જોડિયા બાળકોનો જન્મ જોવાનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરમાં ખુશીનો માહોલ છે. બાળકનું રડવું તમારા અથવા તમારા કોઈપણ સંબંધીઓ સાથે પડઘો પડી શકે છે. તમે તેને એવી રીતે પણ જોઈ શકો છો કે બાળકોના રૂપમાં દેવતાઓ તમને આશીર્વાદ આપી રહ્યા છે. તે દરેક મુશ્કેલીમાં તમારી સાથે રહેશે. તેથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી. સ્વપ્નમાં બાળકોને ખવડાવવું જો તમે સ્વપ્નમાં પોતાને બાળકને ખવડાવતા જુઓ છો, તો તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે તણાવ અને એકલતામાંથી છુટકારો મેળવશો. તમારા જીવનમાં પુષ્કળ ખુશીઓ આવશે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે. પરિવારમાં પરસ્પર પ્રેમ વધશે. સંતાન તરફથી તમને સુખ મળશે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક કરણ જોહરનો પોપ્યુલર શો 'કોફી વિથ કરણ' ઘણો ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સામેલ થયા છે જેમાં સમંથા રુથ પ્રભુ, અક્ષય કુમાર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ, સિદ્ધાર્થ ચતુર્વેદી, ઈશાન ખટ્ટર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ગૌરી ખાન, મહિપ કપૂર, ભાવના પાંડે, અનિલ કપૂર અને વરુણ ધવન જેવા સ્ટાર્સના નામનો સમાવેશ થાય છે. આ બધા સિવાય જાણીતી અભિનેત્રીઓ કિયારા અડવાણી અને શાહિદ કપૂરે પણ કોફી વિથ કરણમાં હાજરી આપી હતી જ્યાં તેઓએ તેમના અંગત જીવન વિશે વાત કરી હતી. આ દરમિયાન કિયારા અડવાણીએ પોતાની સે-ક્સ લાઈફ વિશે પણ વાત કરી હતી. આ સાથે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી. આવી છે કિયારાની સે-ક્સ લાઈફ.. ઉલ્લેખનીય છે કે કોફી વિથ કરણ-7માં કરણ જોહર સ્ટાર્સની સે-ક્સ લાઈફ વિશે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે સ્ટાર્સે પણ તેમના પ્રશ્નોના બેદાબ જવાબ આપ્યા. આ દરમિયાન જ્યારે કિયારા અડવાણી અને શાહિદ કપૂર પહોંચ્યા હતા ત્યારે તેઓએ પણ તેમના અંગત જીવન વિશે ખુલીને વાતચીત કરી હતી. વાસ્તવમાં કરણ જોહરે શાહિદ કપૂરને પૂછ્યું હતું કે તમે બેડ પર કયો રોલ ભજવો છો? આ દરમિયાન કરણે કિયારાને પણ પૂછ્યું કે શું તેં ક્યારેય આવું કંઈ નથી કર્યું ? જવાબમાં અભિનેત્રીએ શરમાતા કહ્યું કે આ શો મારી માતા પણ જોવાની છે. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) આ દરમિયાન કરણ કહે છે કે "તો શું તામારી માતા તમને વર્જિન માને છે?" ત્યારે કિયારા અડવાણી કહે છે "મને એવું લાગે છે." આ પછી કરણે કિયારાને પૂછ્યું કે શું તારો મતલબ છે કે તું સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં નથી? આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે ના તો હું ના પાડી રહી છું અને ન તો હા કહીશ. આ પછી કરણ પૂછે છે "શું તમે બે બેસ્ટ મિત્રો છો?" જેના પર અભિનેત્રીએ કહ્યું "અમે બેસ્ટ ફ્રેન્ડ કરતાં વધારે છીએ." View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) 'શેર શાહ'ના સેટ પર શરૂ થયું અફેર તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થે ફિલ્મ 'શેર શાહ'માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં કામ કરતી વખતે બંનેએ એકબીજાને દિલ આપ્યું હતું. હવે ચર્ચા થઈ રહી છે કે ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરી શકે છે. કિયારા અડવાણીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'RC-15' 'ગોવિંદા મેરા નામ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. તે છેલ્લે જુગ જુગ જિયોમાં જોવા મળી હતી જેમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં જોવા મળ્યો હતો.
માઘ સ્નાન પોષ માસની પૂનમથી શુભારંભ થઈને માઘની પૂજન સુધી હોય છે. એટલે પોષ શુક્લ પુર્ણિમા માઘ સ્નાની આરંભિક તિથિ છે. પૂરા માઘ પ્રયાગમાં કલ્પવાસ કરીને ત્રિવેશ સ્નાન કરવાનો અંતિમ દિવસ ”માઘ પૂર્ણિમા” જ છે. માઘ પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિથી વિશેષ મહત્વ છે. સ્નાન પર્વોનું આ અંતિમ પ્રતીક છે. માઘ માસમાં સ્નાન પછી સૂર્યદેવને અર્ધ્ય આપતા સમય મંત્રનું ઉચ્ચારણ પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. અર્ધ્ય આપતા સમયનો મંત્ર: ‘ જ્યોતિ ધામ સવિતા પ્રબલ, તુમરે તેજ પ્રતાપ ! છાર-છાર છે જળ બહૈ, જનમ-જનમ ગમ પાપ !! ” વાસ્તવમાં ચંદ્રમાના પૂર્ણ રૂપમાં આવનારી તિથિને જ પૂનમ કહેવાય છે. આ તિથિ દરેક માસમાં આવે છે. એવામાં આ વખતે માઘ માસની પૂર્ણિમા તિથિ 27 ફેબ્રુઆરી 2021ના રોજ શનિવારે આવી રહી છે. હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસ દાન અને સ્નાન કરવાથી બત્રીસ ગણુ ફળ મળે છે, આ માટે તેમને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમા તિથિ ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવને સમર્પિત કરવામાં આવે છે. આ તિથિ અત્યંત શુભ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. દર માસની શુક્લ પક્ષની અંતિમ તિથિએ પૂર્ણિમા આવે છે અને નવા મહિનાની શરૂઆત થાય છે. માઘ પૂર્ણિમા શુભ મુહૂર્ત માઘ પૂર્ણિમા શનિવાર, ફેબ્રુઆરી 27, 2021એ પૂર્ણિમા તિથિ પ્રારંભ- ફેબ્રુઆરી 26, 2021એ 03:49 PM વાગ્યાથી પૂર્ણિમા તિથિ સમાપ્ત-ફેબ્રુઆરી 27, 2021એ 01:46 PM વાગ્યા સુધી આ પર્વમાં યજ્ઞ, તપ અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસ સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન, પિતૃ શ્રાદ્ધ અને ભીખારીઓને દાન કરવાનું વિશેષ ફળ છે. નિર્ધનોને ભોજન, વસ્ત્ર, તલ, ધાબળા, ગોળ, કપાસ, ઘી, લાડુ, ફળ, અન્ન, વગેરે દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવાની મહાનતા વ્રત કરવાથી જ થાય છે. માનવામાં આવે છે કે આ દિવસ ગંગા સ્નાન કરવાથી મનુષ્યની ભવબાધાઓ નષ્ટ થાય છે. માઘ માસમાં દરરોજ વહેલી સવારે એટલે બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયથી પહેલા કોઈ પવિત્ર નદી, તળાવ, કુવાના શુદ્ધ જળથી સ્નાન કરીને ભગવાન મધુસૂદની પૂજા કરવી જોઈએ. માઘ માસમાં ભગવાન મઘુસૂદનની પ્રસન્નતા માટે હંમેશા બ્રાહ્મણોને ભોજન કરાવવું, દક્ષિણા આપવી અથવા બેસનના લાડુ જેમની અંદર સોનું અથવા ચાંદી છુપાવવામાં આવે છે, દરરોજ સ્નાન કરીને બ્રાહ્મણોને આપવું જોઈએ. આ માસમાં કાળા તલોથી જ પિતૃનું તર્પણ કરવું જોઈએ. મકરસંક્રાંતિ જેમ જ તલનું દાન આ માસમાં પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, માઘ સ્નાન કરવા પર ભગવાન માધવ પ્રસન્ન રહે છે અને દસ સુખ, સૌભાગ્ય, ધન-સંતાન અને સ્વર્ગાદિ ઉત્તમ લોકોમાં નિવાસ અને દેવ વિમાનોમાં વિહારનો અધિકાર આપે છે. આ માઘ સ્નાન પર પુણ્યશાલી વ્યક્તિને જ કૃપા પ્રાપ્ત થાય છે. માઘ સ્નાનું સંપૂર્ણ વિધાન વૈશાખ માસના સ્નાન સમાન જ હોય છે. માઘ પૂનમના એ ઉપાય જેમને કરવાથી ચમકી જશે તમારી કિસ્મત ! ધન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે જો તમે ધન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો માઘ માસની પૂજનના દિવસે કોઈ પાત્રમાં કાચું દૂધ લઈને તેમાં થોડીક ખાંડ અને ચોખ્ખા મિક્સ કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો. ”ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સ: ચન્દ્રમાસે નમ: ” ધન પ્રાપ્તિ માટે માઘ પૂનમના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને પૂજા સ્થાન પર 11 કોડિઓ રાખીને તેમના પર હળદરથી તિલક કરો, પૂજા સંપન્ન થયા પછી તે કોડિઓને આમ જ રહેવા દો. હવે પૂનમના બીજા દિવસે કોડિઓને પૂજા સ્થાન પર ઉઠાવીને લાલ વસ્ત્રોમાં બાંધીને તમારી તિજોરી અથવા પછી જ્યાં મૂડી રાખો છો ત્યાં રાખી દો. માન્યતા છે કે આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈપણ કમી જીવનભર નથી રહેતી. પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવવા અને દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે માઘ પૂર્ણિમાના દિવસે વ્રત કરવા સાથે ચંદ્રોદય થયા પછી બંને પતિ-પત્નીના સંયુક્ત રૂપથી ગાયના દૂધથી ચંદ્રમાને અર્ધ્ય આપવું જોઈએ. આથી દાંપત્ય જીવનમાં ખુશહાલી રહે છે. માઘ પૂર્ણિમાનું મહત્વ માનવામાં આવે છે કે માઘ માસમાં દેવતા પૃથ્વી પર આવે છે અને મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રયાગમાં સ્નાન, દાન અને જપ કરે છે. એટલા માટે આ દિવસ પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે જો માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ તિથિનું મહત્વ અત્યંત વધી જાય છે.
પુરવીદાણા (મોટી ઇલાયચી) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજિબરેસી (કર્પૂરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum subulatum Roxb. (હિં. બડી-ઇલાચી, બડી-ઇલાયચી; બં. બરા-ઇલાચી, બરો-એલાચ; મ. મોટે વેલ્ડોડે;, ગુ. મોટી ઇલાયચી, એલચો, પુરવીદાણા, કન્ન. ડોડ્ડા – યાલાક્કી; મલ. ચંદ્રબાલા, ઓરિયા – બડા – એલાઇચા; સં. બૃહદેલા, સ્થૂલૈલા, ભદ્રેલાબહુલા; તા. પેરિયા – ઇલાક્કાઈ; તે. અડાવી-ઇલેક્કાઇ; અં.- લાર્જ ઑર ગ્રેટર કાર્ડેમમ્, નેપાલ કાર્ડેમમ્) છે. વિતરણ : તે પૂર્વ હિમાલયમાં થાય છે. એલચાના છોડ નેપાળ, ઉત્તર-પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામની ટેકરીઓ ઉપર થતો રોકડિયો પાક છે. તેને નાના ઝરણાની બાજુમાં દરિયાની સપાટીથી 765-1675 મી.ની ઊંચાઈએ વાવવામાં આવે છે. બાહ્યાકારવિદ્યા (Morphology) : એલચો ઊંચો (2.5 મી. સુધી) બહુવર્ષાયુ છોડ છે અને પર્ણો સહિત પ્રકાંડો ધરાવે છે. તેની ભૂમિગત ગાંઠામૂળી પ્રસારિત અને શાખિત હોય છે. તેના પરથી કેટલાંક પર્ણો ધરાવતા ઉન્નત પ્રરોહો (shoots) અને લઘુપુષ્પગુચ્છો(panicles) ઉત્પન્ન થાય છે. પર્ણો એકાંતરિત, સાદાં, લંબચોરસ-ભાલાકાર(oblong-lanceolate), 30-60 સેમી. 7.5-10.0 સેમી., તીક્ષ્ણાગ્ર અને અરોમિલ (glabrous) હોય છે. શૂકીઓ (spikes) ગોળાકાર, અત્યંત ઘટ્ટ અને ટૂંકા પુષ્પવિન્યાસદંડવાળી હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, આશરે 2.5 સેમી. લાંબું, અનિયમિતપણે પ્રતિહૃદયાકાર (obcordate), કંટકીય (echinate) અને ત્રિકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં કેટલાંક ઘેરાં લાલ-બદામી બીજ હોય છે અને તેઓ ઘટ્ટ, શર્કરાયુક્ત ગરમાં એકબીજા સાથે જોડાયેલાં હોય છે. ફળ અગ્ર-પશ્ચ છેડેથી ચપટું હોય છે અને 15-20 અનિયમિત દંતુર-તરંગી (dentate-undulate) પક્ષ (wing) હોય છે. તેઓ ટોચ ઉપરથી નીચેની તરફ 2/3 લંબાઈ સુધી વિસ્તરેલ હોય છે. કૃષિ જાતો : સિક્કિમમાં એલચાની ત્રણ જાતો ખૂબ જાણીતી છે : ‘ગોલ્શાઈ’, ‘રામ્શાઈ’ અને ‘સાવની’. તેમનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે : ‘ગોલ્શાઈ’ : તે ટૂંકી જાત છે. તેના થોડાક જ પ્રરોહો, ઊભાં – સીધાં પર્ણો અને મોટાં ફળો ધરાવે છે. ફળો લણણી માટે ઑક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થાય છે. ‘રામ્શાઈ’ : તેની 2.5 મી. સુધીની ઊંચાઈ, મોટા ઉત્પાદક પ્રરોહો, પાતળાં અને લાંબાં પર્ણો, ફળ નાનાં અને હલકી ગુણવત્તાવાળાં, મોટે ભાગે 1500 મી. કે તેથી વધારે ઊંચાઈએ ઉગાડવામાં આવે છે. તેથી ઓછી ઊંચાઈએ ફૂર્કી વાઇરસનો રોગ થાય છે, તેથી છોડને ગંભીર અસર થાય છે. લણણી માટે ફળો ઑક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થાય છે. ‘સાવની’ : તેની 2.5 મી. સુધીની ઊંચાઈ, ‘રામ્શાઈ’ની તુલનામાં વધારે પહોળાં અને ટૂંકાં, ફળો કદમાં મોટાં અને બદામી રંગનાં હોય છે. લણણી શ્રાવણ (ઑગસ્ટ-સપ્ટેમ્બર) માસમાં થાય છે. 1500 મી.થી ઓછી ઊંચાઈએ આ જાત ખૂબ પ્રખ્યાત છે. તે ફૂર્કી વાઇરસના રોગથી તુલનામાં ઓછી સંવેદનશીલ છે. ‘રામ્ના’, ‘ચિબોય’ અને ‘કોપ્રિન્ગે’ એલચાની પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં વવાતી જાતો છે. કૃષિ : એલચો 500થી 1800 મી. ઊંચાઈએ તડકા-છાંયડાવાળા ઢોળાવો ઉપર, ખાસ કરીને ઝરણાની બાજુમાં વાવવામાં આવે છે. એલચાનું વાવેતર છાયા આપતી કેટલીક વૃક્ષ જાતિઓ નીચે કરવામાં આવે છે; જેમાં Alnus nepalensis (ઉતીસ, ઇંડિયન ઍલ્ડર), Schima wallichi (સણિયાર), Nyssa sessiliflor (કાલાય), Litsea polyantha (કાકુરી) Macaranga postulate (નુમ્રો), Juglans regia (અખરોટ), Quercus Leucotrichophora (ઑક) અને Celtis australis (ખિરક)નો સમાવેશ થાય છે. વર્ષમાં 150થી 350 સેમી. વરસાદ અને 6oથી 33o સે. તાપમાન પાકને અનુકૂળ છે. ઠારબિંદુ(freezing point)ની નજીકનું તાપમાન વૃદ્ધિ માટે પ્રતિકૂળ છે. જલાકાન્ત ભૂમિ છોડ માટે હાનિકારક છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના શુષ્ક મહિનાઓમાં ખુલ્લા સૂર્યૂપ્રકાશથી છોડ દગ્ધ બને છે. સારા નિતારવાળી અને વિપુલ પ્રમાણમાં મૃદુર્વરક (humus) ધરાવતી જંગલની મૃદા એલચા માટે શ્રેષ્ઠ છે. તેથી ઉત્પાદન વધારે સારું તો થાય છે, પણ સાથે સાથે વધારે લાંબા સમય (આશરે 20 વર્ષ) સુધી ટકે છે. ભારતમાં એલચાનું 70 % જેટલું ઉત્પાદન સિક્કિમમાં જ થાય છે; તે પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં થાય છે. ભારતનું કુલ વાર્ષિક ઉત્પાદન લગભગ 4000 મેટ્રિકટન, નેપાળનું 2500 મેટ્રિક ટન અને ભુતાનનું 200 મેટ્રિક ટન છે. વનસ્પતિ રસાયણ (phyochemistry) : બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 8.5 %, પ્રોટીન 6 %, બાષ્પશીલ તેલ 2.8 %, અશોધિત રેસો 22.0 %, સ્ટાર્ચ 43.2 %, ઇથર નિષ્કર્ષ 5.3 %, આલ્કોહોલ નિષ્કર્ષ 7.0 % અને ભસ્મ 4.0 %, કૅલ્શિયમ 666.6 મિગ્રા., મૅગ્નેશિયમ 412.5 મિગ્રા. અને ફૉસ્ફરસ 61.0 મિગ્રા./100 ગ્રા. અને ફ્લોરાઇડ 14.4 પી.પી.એમ., બીજ કાર્ડેમોનિન (2′, 4′ – ડાઇહાઈડ્રૉક્સિ – 6′ – મિથૉક્સિએલ્કોન) અને આલ્પિનેટિન (7-હાઈડ્રૉક્સિ – 5 મિથૉક્સિફ્લેવોનૉન) અને ગ્લાયકોસાઇડો, પિટુનિડિન 3, 5 – ડાઇગ્લુકોસાઇડ, લ્યુકોસાયેનિડિન -3-o-β-D- ગ્લુકોપાયરેનોસાઇડ અને નવું ઓરૉન ગ્લાયકોસાઇડ, સ્યુબ્યુલિન (6, 3′, 4′, 5′ – ટેટ્રાહાઇડ્રૉક્સિ-4-મિથૉક્સિઓરૉન -6-o-α-L- રહેમ્નોપાયરેનોસીલ (1, 4)-β-D- ગ્લુકોપારેનોસાઇડ ધરાવે છે. એલચામાંથી પ્રોટોકેટેચુઆલ્કીહાઇડ, 1, 7-બિસ(3, 4 ડાઇહાઇડ્રૉક્સિફિનાઇલ) હેપ્ટા-4E, 6E-ડાયેન-3-ઓન, પ્રોટૉકેટેચુઈક ઍસિડ અને 2, 3, 7 – ટ્રાઇહાઇડ્રૉક્સિ -5-(3-4 ડાઇહાઇડ્રૉક્સિ – E – સ્ટાયરાઇલ) 6, 7, 8, 9 – ટેટ્રાહાઇડ્રો 5H – બેન્ઝોસાયક્લોહેપ્ટેન અલગ કરવામાં આવ્યાં છે. બાષ્પનિસ્યંદન (steam distillation)થી બીજમાંથી સિનીઑલની લાક્ષણિક વાસ ધરાવતું ઘેરા બદામી રંગનું બાષ્પશીલ તેલ (2.5 %) ઉત્પન્ન થાય છે. આ તેલના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ., 2900.9142; વક્રીભવનાંક 1.4600; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (specific optic rotation, [α]D) 18o3′; ઍસિડ આંક 2.9; સાબૂકરણ આંક (Sapval) 14.53 અને ઍસિટીલીકરણ (acetylation) પછી સાબૂકરણ આંક 40.2, તેનું મુખ્ય ઘટક 1, 8 સિનીઑલ (65-80 %) છે. ઉપરાંત, તેલમાં બાઇસેબોલીન 3.6 %, સેબિનીન 6.6 %, ટર્પિનીન 10.7 %, ટર્પિનીઑલ 7.15 %, ટર્પિનાઇલ ઍસિટેટ 5.1 % અને બહુલીકૃત (polymerised) તેલ 1.91 %. અન્ય એક નમૂનામાં સિનીઓલ સિવાય ઉપસ્થિત સંયોજનોમાં α – પિનીન 2.0 %, β -પિનીન 2.4 %, સેબિનીન 0.2 %, માયર્સીન 0.3 %, α -ટર્પિનીન 0.2 %, ϒ-ટર્પિનીન 0.2 %, લિમોનીન 10.3 %, p-સાયમીન 0.2 %, ટર્પિનેન-4-ઑલ 2.0 %, α – ટર્પિનીઑલ 5.6 %, δ-ટર્પિનીઑલ 0.8 % અને નેરોલિડૉલ 1.0 %નો સમાવેશ થાય છે. પ્રણાલિકાગત ઉપયોગો આ એલચાના દાણા સ્વાદિષ્ટ હોય છે. હૃદય અને યકૃતનું ટૉનિક ગણાય છે. દાણાનો ઉકાળો દાંતનાં અને પેઢાંનાં દર્દોમાં ઉપયોગી છે. તરબૂચનાં બીજ સાથે પથરીના રોગમાં મૂત્રલ તરીકે તે વપરાય છે. આ ઉપરાંત ભારતમાં તેજાના તરીકે મીઠાઈની બનાવટમાં પણ વપરાય છે. પાકેલાં ફળ સ્વાદિષ્ટ હોય છે. એનાં કાચાં ફળ સિક્કિમના લોકો સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ખાય છે. આ ઉપરાંત શાકાહારી અને બિનશાકાહારી ખોરાકમાં સુગંધિત તેજાના તરીકે પુલાવ અને બિરયાનીમાં વપરાય છે. થોડા પ્રમાણમાં તેનું તેલ પણ કાઢવામાં આવે છે. પ્રણાલિકાગત રીતે, એલચાનો ગળાનો ઉપદ્રવ, ફેફસામાં રક્ત આધિક્ય (congestion), આંખની પાંપણોનો સોજો, પાચનના વિકારો અને ફેફસી ક્ષય(pulmonary tuberculosis)ની ચિકિત્સામાં નિરોધક (preventive) અને રોગહર (curative) તરીકે ઉપયોગ થાય છે. તે વાયુવિકાર (flatulence), ક્ષુધાહાનિ(loss of appetite), જઠરના ઉપદ્રવો અને યકૃતની ફરિયાદોમાં ઉપયોગી છે. આયુર્વેદિક ઔષધકોશમાં તેને અધિકૃત ઔષધ ગણવામાં આવે છે. તે જઠરાંત્રીય (gastrointestinal) વિકારો અને શ્વસનતંત્રની સમસ્યાઓ સામે નિરોધક તરીકે ભાગ ભજવે છે. ‘આલુઇ’ તરીકે ઓળખાતો એક યોગ (preparation) મલેરિયાની ચિકિત્સામાં વપરાય છે. તે જીરું (uminum cyminum) અને એલચાનું મિશ્રણ છે. ફલાવરણ(pericasp)નો ઉપયોગ શિરદર્દ અને મુખપાક(stomatitis)માં થાય છે. બીજ વીંછી અને સર્પદંશમાં પ્રતિવિષ (antidote) તરીકે તથા બીજ અને ફળ અતિલિપિડરક્તતા(hyperlipidaemia)ના નિરોધ માટે ઉપયોગી છે. બાળેલાં પર્ણોની ભસ્મ રાઈના તેલ સાથે મિશ્ર કરી કફ અને લિંગ-સંચારિત (sexually transmitted) રોગોમાં દિવસમાં બે વાર આપવામાં આવે છે. એલચાનાં ફળ (30 ગ્રા.), બકામ લીમડો (Melia azadarach)નાં ફળ (30 ગ્રા.), દાડમ (Punica granatum)નાં બીજ (30 ગ્રા.), વરિયાળી (Foeniculum vulgare)નાં બીજ (125 ગ્રા.), અશ્વગંધા/ઇંડિયન રેન્નેટ (Withania coagulans) ફળ (60 ગ્રા.), જવ (Hordeum vulgare) બીજ (250 ગ્રા.), બકામ લીમડાનાં પાન (125 ગ્રા.) અને ગોળ (125 ગ્રા.) ડેરીનાં પ્રાણીઓને અતિસાર (diarrhoea)માં આપવામાં આવે છે. એલચો ધરાવતા કરચલીરોધી (antiwrinkle) મલમની ચહેરા ઉપર રહેલી કરચલીઓની ચિકિત્સા માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આમ તે પ્રતિ-ઉપચાયી (anti-oxidant) સક્રિયતા દર્શાવે છે. પાકિસ્તાનમાં સ્તનશોથ(mastitis)ની ચિકિત્સા અને નિયંત્રણ માટે એલચાનાં ફળ (25 ગ્રા.) મોં દ્વારા આપવામાં આવે છે. એક ચમચી ફળનો કે બીજનો પાઉડર દિવસમાં બે વાર મધ સાથે લેવાથી અરક્તતાજન્ય (ischemic) હૃદયરોગો ધરાવતા દર્દીઓને લાભ થાય છે. બીજ ઉત્તેજક, ક્ષુધાપ્રેરક, વિષરોધી (alexipharmic) અને સ્તંભક (astringent) ગુણધર્મો ધરાવે છે. તેનો અપચો (indigestion), ઊલટી, પિત્તદોષ (biliousness), ઉદરીયવેદના અને મળાશયના રોગોમાં ઉપયોગ થાય છે. વધારે માત્રા(30 ગ્રેઇન)માં ક્વિનીન સાથે તે. ચેતાર્તિ-(neuralgia)માં ઉપયોગી છે. આંખમાં થતા સોજાનું શમન કરવા બીજનું સુવાસિત (aromatic) તેલ આંખે લગાડવામાં આવે છે. ઔષધગુણ વિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : એલચાના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : વેદનાહર(analgesic), શોથહર (anti-inflammatory), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial), પ્રતિ-ઉપચાયી, વ્રણરોધી (antiulcer), હૃદ્-અનુકૂલજન (cardio-adaptogen), અલ્પલિપિડરક્ત (hypolipidemic). ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ : ભાવ પ્રકાશ એલચાને કર્પૂરાદિ વર્ગમાં, ધન્વંતરિ નિઘંટુ – શતપુષ્પાદિ વર્ગમાં, કૈપ્યદેવ નિઘંટુ – ઔષધિ વર્ગમાં, શોઢલ નિઘંટુ – શતપુષ્પાદિ વર્ગમાં અને રાજનિઘંટુ – પિપ્પલ્યાદિ વર્ગમાં મૂકે છે. આયુર્વેદિક ગુણધર્મો : એલચાના આયુર્વેદિક ગુણધર્મો આ પ્રમાણે છે : રસ (Taste) – કટુ (pungent), તિક્ત (bitter); ગુણ (Qualities) – લઘુ (light for digestion); રુક્ષ (Dry), વિપાક – કટુ (undergoes pungent taste after digestion), વીર્ય (potency) – ઉષ્ણ (hot), કર્મ (action) – કફવાતશામક તે મુખશુદ્ધિકર્તા, સુગંધી, પિત્તકારક, વધારે સેવન કરવાથી વીર્યક્ષયકર તથા વાત, કફ, રક્તપિત્ત, ઊલટી, ખાંસી, શ્ર્વાસ, તૃષા, અશ્મરી, મોળ, વિષ, હૃદયરોગ, મૂત્રાશયનો રોગ, મસ્તક રોગ, મુખરોગ, ખૂજલી અને વ્રણનો નાશ કરનાર છે. તે મુખ, કંઠ અને મસ્તકની શુદ્ધિ કરે છે. તેલ ક્ષુધાપ્રેરક અને જઠરની બળતરા શાંત કરે છે. ઔષધિ પ્રયોગો (1) આંતરડામાં પિત્તસ્રાવ ઓછો થવા ઉપર એલચો-એલચી મુખવાસ રૂપે આપવામાં આવે છે. (2) ઉદરશૂળ ઉપર – એલચાના દાણા, સૂંઠ અને તજ 20-20 ગ્રા., ફૂદીના સત્ત્વ, અજમા સત્ત્વ, કપૂર, કેસર, હીંગ અને અફીણ 10-10 ગ્રા.નું ચૂર્ણ કરી રેક્ટિફાઇડ સ્પિરિટમાં બૉટલમાં બંધ કરી 15 દિવસ માટે રાખી, ગાળી લેવામાં આવે છે. 5-15 ટીપાં ગરમ પાણીમાં આપવાથી તીવ્ર શૂળ મટે છે. (3) મૂત્રકૃચ્છ્ર ઉપર – એલચા 10 નંગ છોડાં સાથે આખાપાખા ખાંડી, 100 ગ્રા. દૂધ અને 100 ગ્રા. પાણી ઉમેરી તેને ઉકાળવામાં આવે છે. માત્ર દૂધ રહે ત્યારે ઉતારી સાકર નાખી પિવડાવવામાં આવે છે. (4) મૂત્રપિંડની પથરી ઉપર – તરબૂચના બીજમાં એલચા ઉમેરી તેનું ચૂર્ણ કરી રોજ પીવાથી પેશાબ સાફ આવે છે અને પથરી તૂટે છે. (5) ર્જીણ તાવ ઉપર એલચા, એલચાનાં મૂળ અને સાટોડીના મૂળનો દૂધ અને પાણીમાં ઉકાળો કરી પિવડાવાય છે. ઉપયોગી અંગ – ફળ અને બીજ માત્રા – બીજનો પાઉડર 1-3 ગ્રા. પ્રસિદ્ધ ઔષધો – બૃહદેલાદ્યરિષ્ટ, કાલમેધાસવ, કલ્યાણક કષાય ચૂર્ણ, સારિવાધ્યાસવ, કલ્યાણક ઘૃત, એલાદિ તૈલમ્.
પ્રત્યેક પ્રસંગ - બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation. સ્થળ: પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત. Location: Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India. કેવી રીતે પહોંચવું: રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
આધુનિક પૂજા પર્યાવરણોમાં, દ્રશ્ય ટેકનોલોજી મંડળો સંલગ્ન સૌથી વધુ ઉપયોગી રીતે બની ગયું છે. એલઇડી ડિસ્પ્લે વધુ પોસાય, દેશ આસપાસ પૂજા ઘણા ઘરો બની ચાલુ જેવા સંદેશા, સમાચાર, પૂજા અને વધુ વાતચીત કરવા માટે એક સાધન તરીકે તેમની પૂજા પ્રોડક્શન્સ કે ચર્ચ એલઇડી ડિસ્પ્લે સંકલિત કરવામાં આવે છે. ચર્ચ વૃદ્ધિ જોવા ચાલુ તરીકે, એલઇડી ગો ટુ ઉકેલ બંને આંતરિક અને બાહ્ય તેમના સંદેશ ફેલાવવા માટે બની ગયો છે. તમે એક ચર્ચ એલઇડી દીવાલ જરૂર ગીતના અને ઉપદેશ બિંદુઓ, અથવા રસ્તાની એકતરફ વિકસેલો ડિજિટલ એલઇડી નિશાની દ્વારા પસાર લોકો માટે જાહેરાત પ્રદર્શિત કરવા પ્રદર્શિત કરવા હોવ, એલઇડી ડિસ્પ્લે ચર્ચ વાતચીત કરવા માટે એક પોસાય, અસરકારક રીત છે એલઈડી ડિસપ્લે પેનલ્સ સ્વીકાર્ય કુદરત તમારા ચર્ચ પ્રોડક્શન ટીમ સરળતાથી ફરીથી ગોઠવવા અને તમારા ડિસ્પ્લે પ્રોગ્રામ તમારા મંચ દેખાવ freshen માટે પરવાનગી આપે છે. એલઇડી ડિસ્પ્લે સાથે દેખાવ અને તમારા ચર્ચ મંચ ડિઝાઇન તાજા અસર રાખવા ક્યારેય આટલું સરળ અથવા વધુ અસરકારક આવ્યું છે. ચર્ચમાં એલઇડી ડિસ્પ્લે કરવાની લવચિકતા તમે વિવિધ માર્ગોએ તમારા દ્રશ્યો વ્યવસ્થા કરવા માટે પરવાનગી આપે છે; તમે એક વિશાળ, સીમલેસ પ્રદર્શન બનાવવા માટે બાજુ દ્વારા તમારા પ્રદર્શનો બાજુ સ્થિતિ શકો છો અથવા તમે ઊંડાઈ અને પરિમાણ કે પ્રક્ષેપણ અથવા અન્ય નિરીક્ષકો સાથે ક્યારેય હાંસલ કરી શકાય ઉમેરવા મંચ પર તમારા ડિસ્પ્લે છૂટાછવાયા શકો છો. વધુમાં, એલઇડી સુધી તેજસ્વી છે અને લગભગ અડધા અન્ય પ્રદર્શન ઉત્પાદનો શક્તિ જરૂર છે, તમારા ચર્ચ માતાનો ઉપયોગિતા ખર્ચ બચત પરિણમે છે. અમારી તકનિકી વેચાણ ટીમ સંપૂર્ણ ચર્ચ એલઈડી ડિસપ્લે ઉકેલ છે કે જે તમારા દ્રષ્ટિ અને તમારા બજેટ ફિટ થશે સાથે તમારા મંત્રાલય જોડીમાં મદદ કરવા તૈયાર છે. સમાપ્ત કરવા માટે શરૂ, તમે ખાતરી આરામ કરી શકો છો કે અમારી ટીમ પ્રક્રિયા દરેક પગલું મારફતે માર્ગદર્શિત કરશે તેજસ્વી એલઇડી સીમલેસ મોટા બંધારણમાં ઠરાવો સ્પષ્ટ અને વિગતવાર છબી ડિસ્પ્લે પૂરી પાડે છે વિવિધ ડિસ્પ્લે એલઇડી આપે છે. તમારા ઉપદેશ શ્રેણી તાજા રાખવા તમારા મંડળમાં પાછા આવતા રાખવા માટે મહત્વની છે. અમારા એલઇડી દિવાલો તમે તેટલી તમે તમારા સંદેશ ફિટ કરવા માંગો છો કારણ કે પુનઃરૂપરેખાંકિત કરવા સ્વતંત્રતા આપે છે. તમે વિડિઓ ગીતના અથવા લાઇવ imag વિડિઓ પ્રદર્શિત કરવા માટે જોઈ રહ્યા હોય, એલઇડી વિડિઓ ડિસ્પ્લે અનફર્ગેટેબલ રીતે તમારા સંદેશ પ્રોજેક્ટ મદદ કરે છે. સંપર્કમાં રહેવા મફત પરામર્શ +86 755 83193425 એડ્રેસ ચોથો માળ, બિલ્ડીંગ A1, ઝોંગતાઈ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, નંબર 2, દેઝેંગ રોડ, શિલોંગ કોમ્યુનિટી, શિયાન સ્ટ્રીટ, બાઓન ડિસ્ટ્રિક્ટ, શેનઝેન શહેર, ગુઆંગડોંગ પ્રાંત, ચીન
માઁ જગદંબા આશાપુરાજીનું માતાના મઢ ખાતે આવેલું મંદિર લોકોની આસ્થાનું જીવંત પ્રતીક છે હાલના આ સ્થાનકનો ઉલ્લેખ હિન્દુ ધર્મના પુરાણો, શાસ્ત્રો અને તંત્રમાં આજે પણ વાંચવા મળે છે, માઁ આશાપુરાનો મઢ રામાયણ કાળમાં પણ અસ્તિત્વમાં હતો એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રી રામ તેમના વનવાસકાળ દરમિયાન અહીં નવ દિવસ સુધી જગદંબા આશાપુરાની આરાધના કરી ત્યારપછી નારાયણ સરોવર અને કોટેશ્વર તરફ પ્રયાણ કર્યું હતું. નવમી સદીમાં રાજપૂત વંશના સમા જાતિના લોકો પશ્ચિમ કચ્છમાં અગ્નિ ખૂણેથી પ્રવેશ્યા અને અહીં સ્થાયી થયા ત્યારે આ સ્થાનકનુ અસ્તિત્વ હતું. લોકવાયકા અનુસાર લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું જેને કચ્‍છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. પ્રચલિત દંતકથા મુજબ આશરે પંદરસો વર્ષ આગાઉ દેવચંદ નામે એક કરાડ વાણિયો મારવાડથી વેપાર અર્થે ભ્રમણ કરતો આ સ્થાને આવ્યો. માઇ ભક્ત દેવચંદ નવરાત્રી દરમિયાન અહીં રોકાઈ પુત્ર પ્રાપ્તિ અર્થે માઁ ની ભક્તિ આરાધના કરવા લાગ્યો, માઁ આશાપુરાજીએ સ્વપ્નમાં મંદિર નિર્માણની આજ્ઞા કરી અને ખરાઈ માટે જાગૃત થતાં શ્રીફળ અને ચુંદડી પ્રાપ્ત થશે એવું કહ્યું, સાથે ‘મંદિરનુ બાંધકામ પૂર્ણ થયા બાદ તેના દરવાજા છ માસ સુધી ખોલવા નહિ’ એવી વિશેષ આજ્ઞા કરી. પરંતુ મુદ્દતથી બે માસ આગાઉ રાત્રિના સમયે દેવચંદને મંદિરની અંદરથી સ્વર્ગીય સંગીતના સુરતાલ સંભળાવા લાગ્યા ને જાત પર કાબૂ ન રાખી શકવાથી દરવાજા ખોલી નાખ્યા, અને ત્યારે દેશ દેવીશ્રી ઊભા થવાની તૈયારીમાં ઘુંટણ પર ઊભા હોવાનું જોયું.!. આજે પણ માઁ આશાપુરાજી આ સ્થિતિમાં દષ્ટિ ગોચર થાય છે. આ રીતે અહીં બિરાજમાન આશાપુરા માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી ભગવા રતુંમડા રંગની મૂર્તિ સ્વયંભૂ છે. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા પ્રાચીન મંદિરને ૨૦૦૧ કચ્‍છમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો પણ જોતજોતામાં આ મંદિરને ફરીથી ભવ્‍યતમ બનાવી દેવાયું છે. ઐતિહાસિક સાહિત્ય મુજબ કચ્છના રાવ ગોળજીના સમયમાં તેમના દિવાન પુંજા શેઠને રાવ ગોળજીએ પદભ્રષ્ટ કર્યા લોકવાયકા પ્રમાણે તેમને પદભ્રષ્ટ કરવા પાછળ રાજકીય ખટપટ અને ચડામણી કારણભૂત હતી. એ જે હોય તે પરંતુ પદભ્રષ્ટ થયેલા દિવાને બદલાની ભાવનાથી રાવ ગોળજીને સબક શીખડાવવા સિંધના મુસ્લિમ શાસક ગુલામ શાહ કલેરાને કચ્છ ઉપર આ કર મણ કરવા ઉશ્કેર્યા અને જોઈતી મદદ આપવાની તૈયારી પણ બતાવી. રાજ ખટપટમા માહેર ગુલામશાહે કચ્છ કબ્જે કરવા પોતાની વિશાળ સેના સાથે પ્રયાણ કર્યું, આ તરફ પુંજા શેઠનો અંતર આત્મા જાગી ઉઠયો, નાની વાતને લઈ માદરે વતન સાથે ગદ્દારી કરવા બદલ તેને પસ્તાવો થયો અને પોતાના માણસો દ્વારા ગુલામ શાહના સૈન્યને અબડાસા તરફના સુથરી સાંધાણા ગામ બાજુ મોકલવાનો સંદેશો પહોંચાડયો અને રાવ ગોળજીને મળી પોતાની ભુલ અંગે માફી માગી હકિકતથી વાકેફ કરતા રાવે કચ્છનું સૈન્ય પ્રતિકાર માટે મોકલ્યું. ત્યાં જે લડાઈ થઈ તે ઈતિહાસમાં ‘ઝારાના યુદ્ધ’ તરીકે પ્રખ્યાત છે. કચ્છી સૈન્યએ જોરદાર મુકાબલો કરી મચક નહી આપતા ગુલામશાહે પાછા વળવું હિતાવહ સમજયું અને તેણે છાવણી સંકેલી સિંધ તરફ પુનઃ પ્રયાણ કર્યું. કચ્છના મંદિરો તો શું એ સમયે ગુજરાતના તમામ મંદિરો પ્રજાની સમૃદ્ધિની ગાથા ગાતા હતા. મંદિરોમાં અઢળક દ્રવ્ય રહેતું છતા કયારેય ત્યાં પહેરા રહેતા નહીં કારણ કે જયાં ખુદ શકિત બીરાજમાન હોય ત્યાં માનવીનું શું ગજુ? ગુલામશાહ સૈન્ય સહિત પાછા વળતા માતાના મઢ તરફથી નિકળ્યા અને મંદિરની જાહોજલાલી જોઈ તેની દાઢ સળકી અને તર વારની અણીએ પ્રતિકાર વગર મંદિરનું દ્રવ્ય લુ ટી લઈ આગળ વધ્યો પણ આ તો માં જગદંબાનું સ્થાનક. થોડીજ વારમાં રણમાં આંધી ઉડી અને સૈન્ય માર્ગ ભુલી ગયું. આખી સેના ભટકવા લાગી ત્યારે કોઈ સમજુ માણસે બાદશાહને કહ્યું કે આ મંદિર લુ ટયુ તેથી માં આશાપુરા કોપાયમાન થયા છે. ત્યારે બાદશાહ વિચારમાં પડી ગયો તો માતાએ પણ પોતાના સંતાનના હૃદયમાં પસ્તાવો ઉભો કર્યો જેથી રોશની ફેલાઈ જેથી કલેરાએ પોતાની ભુલની માફી માંગી માતાની શરણાગતિ માંગતા થોડી જ વારમાં આંધી શમી ગઈ અને બાદશાહ માતાના મઢે પરત ફર્યો, સઘળું દ્રવ્ય ત્યાં માતાના ચરણે મુકી દીધું અને માફી માંગી.! આ ઘટનાની સાક્ષીરૂપે પોતાના તરફથી પિતળનો વિશાળકાય ઘંટ જેનું વજન આશરે ર૦૦ કિ.ગ્રા.છે તે પણ પોતે ભેટ ધર્યો છે તેવા લખાણ સાથે ત્યાં મુકાવ્યો. આજે તો આ ઘટનાને સદીઓ વિતી ગઈ છે, ભૂકંપ અગાઉ ઘંટ મંદિરમાં હતો ત્યાર બાદ હવે મંદિરના પ્રવેશદ્વાર પાસે છે. કચ્‍છના જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને ૪૧ વાટવાળી બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળાʼ ભેટ આપી છે. માતાના મઢમાં દેશ દેવી માઁ આશાપુરાજીના મુખ્ય મંદિર ઉપરાંત હિંગલાજ માતાજી, ચાચરા ભવાની, ખટલા ભવાની, જાગોરા ભવાની, ઔરણ માતાજી, ભગવાન શિવજી, લક્ષ્મીનારાયણ, શ્રી રામ મંદિર અને અન્ય મંદિરો આવેલા છે. માતાજીના સ્થાનકના મુખ્ય સંત ‘મહંત’ તરીકે ઓળખાય છે જેને કાપડી રાજા કહેવાય છે જે બહ્મચારી સાધુ હોય છે. રાજપૂત ચવાણ-ચૌહાણ વંશના બે ભાઇઓ મારવાડથી આ સ્થાનકે આવ્યા જેમાથી એકે બહ્મચારી રહેવાનું વ્રત સ્વીકાર્યું જેને ધાર્મિક વિધિ વિધાન કરવા નિયુક્ત કરવામાં આવ્યા જયારે બીજા ભાઈને પૂજાની તૈયારી, મંદિર સુરક્ષા સજાવટ વગેરેનું કામ સોંપવામાં આવ્યું, જેના ઉતરાધિકારી ‘ભુવા’ આજે પણ ફરજ બજાવે છે તેઓ માઁ ની ચડતર સ્વીકારવાના હકદાર થાય છે. મંદિરમાં ઉમરાની આવકનો હક પૂજારીને મળે છે તો રોકડ દાન તથા દાનપેટીમાં આવેલ રકમ જાગીરમાં જમા થાય છે. માતાના મઢે પ્રતિવર્ષ ચૈત્રી અને અશ્વિની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. રાજા બાવા નવ દિવસ ઉપવાસ રાખી સાતમની મધ્યરાત્રીએ હવન કરાવે છે અને આઠમની મુખ્ય પૂજા કચ્છનાં મહારાવશ્રી અથવા તો માજી રાજવીના કોઈ પરીવારજન દ્વારા કરાવવામા આવે છે. સોળમી સદીની શરૂઆતમાં જામ રાવલ તે પછી કચ્છ પર કબજો જમાવનાર હમીરજીના પુત્ર ખેંગારજી(પહેલા) માઁ આશાપુરાજીના અનન્ય ભક્ત હતા. રાવશ્રી ખેંગારજીએ ભુજની સ્થાપના કરી ત્યારથી અશ્વિની નવરાત્રી દરમિયાન આ તીર્થ સ્થાને વાર્ષિક ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી. મહારાવશ્રી સ્વયં કે રાજ પરીવારના કોઈ પુરુષ ચામર લઇ સાતમાં નોરતે માતાના મઢ પધારે છે. બીજા દિવસે પ્રાત: ચાચરા કુંડમાં સ્નાન કરી ચાચરા ભવાનીજીની પૂજા કરી ખુદ ચામર લઇને ઉપસ્થિત થઇ ભાયાત અને લોક સમૂહ સાથે જાગીરીયાઓ દ્વારા રેલાતા ઢોલ, ત્રાંસા, ડાક, શરણાઈના સુરો અને સુમધુર સ્વરે માઁ આશાપુરાજીના પ્રશસ્તિગાનની સાથે મનોહર ભક્તિમય વાતાવરણમાં મુખ્ય મંદિરે પહોંચે છે. અહીં ભુવા મહારાવશ્રીને દેવીની બન્ને બાજુએ લટકતી ચામરની વિધિ કરાવે છે. ગત ૪૫૦ વર્ષથી પણ વધારે સમયથી અષ્ટમીની પૂજા કચ્છરાજ તરફથી થાય છે. માઁ ના જમણા ખભા પર મુકવામાં આવેલ પત્રી નામની વનસ્પતિની જુડી પ્રસાદ તરીકે સ્વીકારવા મહારાવશ્રી સેલા પછેડીને બન્ને હાથે ફેલાવીને પ્રાથના કરે છે અને આ પછેડીમાં માતાજી તરફથી પત્રી પ્રસાદ પ્રદાન થાય છે. વાજીંત્રોના નાદે લોક સમૂહ સાથે ઉજવાતો આ પ્રસંગ દૈવીય હોય છે. પૂજા-પત્રી બાદ મહારાવશ્રી ભૈરવના દર્શન કરી મુખ્ય મહંત રાજાબાવાના દર્શન મુલાકાતે પધારે છે અહીં ઊંચાં સિંહાસને રાજાબાવા મહંત બિરાજે છે અને મહારાવશ્રી નીચા આસને બેસી ભેટ-સોગાદ નજરાણા પેશ કરે છે. આ પ્રણાલી પૂર્ણ કર્યા પછી મહારાવશ્રી પોતાનાં ઉતારે પધારે છે. વિવિધ જ્ઞાતિ-સંપ્રદાયના લોકો દેશ દેવી માઁ આશાપુરાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે અને આખા વર્ષ દરમિયાન દર્શનાર્થે આવતા જ રહે છે. અહીં યાત્રીઓ માટે શ્રી માતાના મઢ જાગીર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદ તેમજ રહેવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રી આશાપુરા ભંડાર અને અતિથિગૃહ ટ્રસ્ટને મળતા અનુદાનમાંથી મંદિર સંકુલના વિશેષ વિકાસનાં કાર્યો થતાં રહે છે. ચૈત્ર અને આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માઁ આશાપુરાજીના દર્શનાર્થે પગપાળા માતાના મઢ આવે છે. કચ્‍છ આવતા પદયાત્રીઓની આગતા-સ્‍વાગતામાં કોઈ પણ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે કચ્છી લોકો પદયાત્રા માર્ગમાં ઠેર ઠેર ઉત્‍સાહથી ‘રાહત છાવણીʼ ઊભી કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્‍તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ ઉપરાંત તબીબ અને ફિઝયોથેરાપિસ્‍ટ સુધ્ધાંની વ્‍યવસ્‍થા કરાય છે. આ કેમ્‍પો નિરંતર ચાલતા રહે છે. આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય.!. શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્‍વયં શિસ્‍તથી ‘આશાપુરામાઁʼના દર્શન કરી ધન્‍ય બને છે. માઁ આશાપુરાજીની મુર્તિ સન્મુખ ઉભતા જ માઁ ના અલૌકિક તેજ અને દિવ્ય સુવાસની અનુભૂતિ થવાની સાથે માઁ ની મુખાકૃતિને ઘેરતા પ્રકાશ વર્તુળના પણ દરેક શ્રદ્ધાળુ ભક્તને દર્શન થાય છે. દેશ દેવી માઁ આશાપુરાજીની અનુભૂતિ વ્યાપક અને વિવિધ સ્વરુપે ભક્તજનોને થાય છે. કયારેક રિદ્ધિ-સિદ્ધિ આપનાર શક્તિ સ્વરુપે કયાંક સમૃદ્ધિ આપનાર લક્ષ્મીજી સ્વરુપે તો કયારેક પાક અન્ન અને ધન ધાન્ય આપનાર અન્નપૂર્ણા સ્વરુપે થાય છે. આમ માઁ આશાપુરાજી સર્વે ભક્તોની આશા પૂર્ણ કરે છે. – સાભાર સોનગરા દીપુ (અમર કથાઓ ગ્રુપ) TAGS જગદંબા આશાપુરાજી માઁ આશાપુરા માઁ આશાપુરાનો મઢ માઁ જગદંબા આશાપુરા માઁ ની ભક્તિ માતાનો મઢ SHARE Facebook Twitter tweet Previous articleશુભ પ્રસંગે અંગ્રેજ માણસ બની શુભકામના આપતા પહેલા ભાષા અને સંસ્કૃતિનો આ લેખ એકવાર વાંચી લેજો. Next article“હું મળીશ જ” : ભગવાનની તેમના ભક્તોને મળવાની વાત આ રચનામાં ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. Ankita http://dharmiktopic.com RELATED ARTICLESMORE FROM AUTHOR શિવ પાર્વતીના આશીર્વાદથી સારા સમાચાર મળી શકે છે, જૂના રોકાણથી સારી આવક થવાની સંભાવના છે. આ અઠવાડિયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પૈસાની દ્રષ્ટિએ લાભ થઈ શકે છે. જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 69-70: શ્રીકૃષ્ણની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે? તે ક્યાં ક્યાં વિરાજેલા છે? જાણો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીનો મામલો ગુરુવારે સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમદાવાદના બાવળામાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ક્ષતિ જોવા મળી હતી. આ દરમિયાન એક ખાનગી ફોટોગ્રાફરે સભા સ્થળ નજીક વીડિયો રેકોર્ડિંગ માટે ડ્રોન ઉડાવ્યું હતું. જોકે, પોલીસ અને SPGની નજર પડતાં જ સુરક્ષાકર્મીઓ ભાગવા લાગ્યા હતા. SPGએ તાત્કાલિક અસરથી ડ્રોનને નીચે ઉતારી દીધું હતું. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ કેશ કાલુ ભાઈ, નિકુલ રમેશ ભાઈ પરમાર, રાજેશ પ્રજાપતિ છે. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની ચેતવણી બાદ ડ્રોનને નીચે લાવવામાં આવ્યું છે. ડ્રોનમાં કોઈ પ્રકારનું વિસ્ફોટક નહોતું. તો આ કેસમાં, પોલીસે PMની મુલાકાત દરમિયાન 'નો ડ્રોન ફ્લાય ઝોન' પર સૂચનાનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધી છે. અમદાવાદ ગ્રામ્યના પોલીસ કોન્સ્ટેબલ અનૂપ સિંહ ભરતસંગે સભા મેદાન પાસેના મુખ્ય માર્ગ પરથી માઈક્રોડ્રોન ચલાવનાર કેટલાક માણસોની ઓળખ કરી. ડ્રોનના ડ્રાઈવરોને પકડીને ડ્રોનને નીચે લાવવા કહ્યું. ત્રણેય લોકોએ ડ્રોન નીચે ઉતાર્યું. BDDS ટીમે તરત જ ડ્રોનને તપાસ્યું અને પુષ્ટિ કરી કે ડ્રોન માત્ર ફિલ્મ બનાવવા માટે હતું અને તેમાં ઓપરેટિંગ કૅમેરો હતો અને તેમાં કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ હાનિકારક વસ્તુ ન હતી. આરોપીઓ પાસે કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી અને તેઓ ડ્રોન ચલાવી રહ્યા હતા ત્યારે તેઓ સભાની કમ્પાઉન્ડ વોલની બહાર હતા. Gujarat | Police arrests, registers case against 3 people-Nikul Rameshbhai Parmar, Rakesh Kalubhai Bharvad & Rajeshkumar Mangilal Prajapati- for recording video using a drone & violating 'no drone fly zone' during the visit of PM Modi at Bavla today: Ahmedabad Police pic.twitter.com/B5tRz49dh0 — ANI (@ANI) November 24, 2022 પોલીસે ત્રણેય લોકોની ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ધરપકડ કરી છે. તેની સામે FIR નોંધવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેઓ સામાન્ય ફોટોગ્રાફી માટે ત્યાં ગયા હતા અને તેમને ખબર ન હતી કે આ વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધ છે. વ્યક્તિઓનો કોઈ પોલીસ રેકોર્ડ અથવા અગાઉનો ગુનાહિત ઈતિહાસ નથી. તે એવી વ્યક્તિ છે જે કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલ નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
ચંદ્ર તિથિપત્ર (lunar calendar) : ચંદ્રની ગતિસ્થિતિનાં નિરીક્ષણો પરથી તારવેલા નિયમોને આધારે રચવામાં આવેલું પંચાંગ. સંસ્કૃતિના છેક ઉદગમથી ચંદ્ર અને સૂર્યનો સમયમાપક તરીકે ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ સૂર્યની અપેક્ષાએ ચંદ્રની ગતિ તદ્દન અનિયમિત અને વિષમ છે. તેથી ચંદ્રનો સમયમાપક તરીકે ઉપયોગ પ્રમાણમાં અગવડભર્યો છે. ચંદ્રની ગતિ કેટલી અગવડભરી છે એનો ખ્યાલ એ હકીકત ઉપરથી આવશે કે એની આકાશી સ્થિતિ સાધવા માટે જે સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વપરાતી સંજ્ઞાઓની કુલ સંખ્યા અંદાજે 1500 જેટલી છે અને તે બધાં સૂત્રો છાપેલાં 20 પૃષ્ઠો જેટલી જગ્યા રોકે છે ! ચંદ્રની આવી વિચિત્રતાને કારણે ઊભી થતી ગણતરીની મુશ્કેલીમાંથી બચવા, ઈ. પૂ. 3000 વર્ષ પહેલાંના મિસરવાસીઓએ સમયમાપક તરીકે ચંદ્રને રદ કરીને સૂર્ય પર પસંદગી ઉતારી હતી. વાસ્તવમાં તો આજનું ગ્રૅગરિયન પંચાંગ, પ્રાચીન મિસરવાસીઓએ અમલમાં મૂકેલા સૌર-પંચાંગ પરથી જ ઊતરી આવેલું છે. મિસરવાસીઓ જેવા કેટલાક અપવાદ બાદ કરતાં, એ કાળની મોટા ભાગની પ્રાચીન પ્રજાઓએ સમયમાપક તરીકે ચંદ્રને જ વધુ મહત્વનો ગણ્યો છે. આ પ્રજાઓમાં મુખ્યત્વે સુમેરિયન, બૅબિલોનિયન, વૈદિક ભારતીય, ગ્રીક, ચીન વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રને ‘માસકૃત્’ એટલે કે ‘મહિનો બનાવનાર’ કહ્યો છે અને સિદ્ધાંત જ્યોતિષના સમય પહેલાં સમયમાપક તરીકે સૂર્ય કરતાં ચંદ્રને વધુ મહત્ત્વનો ગણ્યો છે. અન્ય પ્રજાઓનો મત પણ એવો જ રહ્યો છે. લગભગ દરેક પ્રાચીન પ્રજાનાં શાસ્ત્રોમાં જોવા મળે છે કે ‘ચંદ્રનું સર્જન સમયના નિયમન માટે થયું છે.’ આ પ્રજાઓએ સમયમાપનમાં ચંદ્રની સાથે સાથે સૂર્યને પણ જોડ્યો. જેમ કે માસ માટે ચંદ્ર પર પસંદગી ઉતારી, તો વર્ષની ગણના માટે સૂર્યને આધાર બનાવ્યો; પરંતુ આ બંનેને સાથે વાપરવા જતાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો રોજેરોજનો સમય એકસરખો હોતો નથી. ચંદ્ર ધીરે ધીરે નાનેથી મોટો થતો જઈને વળી પાછો ક્ષીણ થતો જાય છે. આમ ચંદ્રની વૃદ્ધિની તેમજ ક્ષયની કળાઓનું એક નિયમિત ચક્ર જોવા મળે છે. આ ક્રમબદ્ધ ચક્રની અવધિ 29½ દિવસ જેટલી છે. ચોકસાઈથી દર્શાવતાં આશરે 29.53059 જેટલા દિવસ એટલે કે 29 દિવસ, 12 કલાક, 44 મિનિટ અને 2.8 સેકન્ડ જેટલો સમય લાગે છે. ચંદ્રકળાનું 29½ દિવસનું આ ચક્ર જ સઘળી સંસ્કૃતિઓની કાલગણનાના પાયામાં રહેલું છે. આમ, ચંદ્રની કળાઓના આધારે, પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ સુધીનો, સરળતાથી માપી શકાય તેવો 29½ દિવસનો જે કુદરતી સમય-એકમ મળે છે તેને ‘માસ’ કહે છે અને એ ચંદ્રઆધારિત હોઈ એને ‘ચાંદ્ર માસ’ કહે છે. પહેલા પ્રકારના, એટલે કે પૂનમથી પૂનમ પ્રકારના ચાંદ્ર માસને ‘પૂર્ણિમાંત-માસ’ અને બીજા પ્રકારના, એટલે કે અમાસથી અમાસ સુધીના ચાંદ્ર માસને ‘અમાંત-માસ’ કહે છે. ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત-માસ અને ગુજરાત તથા દક્ષિણ ભારતમાં અમાંત-માસ પ્રચલિત છે. આ કારણે ગુજરાતમાં વદ (કૃષ્ણ) પક્ષમાં આવતા તહેવારોના મહિના, ઉત્તર ભારતમાં એક માસ જેટલા આગળ આવતા નામવાળા હોય છે. ઉદા. તરીકે, ઉત્તર ભારતમાં કૃષ્ણાષ્ટમી સમયે ભાદરવો માસ અને દિવાળી સમયે કારતક માસ હોય છે. ચાંદ્ર પંચાંગ યુતિ (અમાવાસ્યા) અને વિયુતિ(પૂર્ણિમા)ના સમય તથા તિથિ(સૂર્યથી ચંદ્ર 12° કે તેના પૂર્ણાંક ગુણક અંશનું અંતર રાખે તે સમય)ની ખરી ગણતરી ઉપર આધાર રાખે છે. આ ગણતરી માટે પંચાંગકારો, પુરાણા ત્રણ સિદ્ધાંતમાં આપવામાં આવેલાં ચંદ્રગતિ માટેનાં સૂત્રોનો ઉપયોગ કરે છે. આ સૂત્રો અશુદ્ધ હોવાથી જરૂરી શુદ્ધિ કરી તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આવી શુદ્ધિને ‘વીજ’ કહે છે. આ શુદ્ધિઓને, ઉપર્યુક્ત સિદ્ધાંતકારોના સમય પછી, ભારતીય ખગોળશાસ્ત્રીઓએ અપનાવેલ છે. લાંબા અનુભવે જણાયું કે ચંદ્રકળાઓના ચક્રના અવલોકન પરથી રચવામાં આવેલું આવું પંચાંગ બહુ સંતોષકારક ન હતું, કારણ કે 29½ દિવસના ચાંદ્ર માસને હિસાબે 12 માસનું એક વર્ષ ગણવા જઈએ તો વર્ષના દિવસ 354 થાય. પણ વર્ષ માટે તો સૂર્યનો આધાર લેવાયો હતો. અને એમાં તો 354 નહિ, પણ 365¼ દિવસ લાગતા હતા. હકીકતે, ‘વર્ષ’ શબ્દ જ વર્ષા નામની ઋતુ પરથી આવ્યો છે. એક વર્ષા ઋતુથી બીજી વર્ષા ઋતુ સુધીનો સમયગાળો એક વર્ષ ગણાય છે. વર્ષ દરમિયાન છએ છ ઋતુઓ આવી જાય છે. આમ પ્રાચીન પ્રજાએ ઋતુ ઋતુની વિશેષતાઓ પુનરાવર્તિત થવાના સમયગાળાને ‘વર્ષ’ તરીકે માનેલું. તે પૃથ્વીને સૂર્યની આસપાસની એક પ્રદક્ષિણા પૂરી કરતાં લાગતો સમય છે. આમાં બધી જ ઋતુઓ આવી જતી હોઈ તેને ‘ઋતુવર્ષ’ પણ કહે છે. અમુક ઉત્સવો તેમજ ખેતીનું સઘળું સમયપત્રક સૂર્યઆધારિત વર્ષને અનુલક્ષીને જ થતું હોઈ એને ‘વ્યવહારુ વર્ષ’ પણ કહે છે. આજે પણ આપણું વ્યવહારનું વર્ષ તો આ જ છે. એને ‘અયન-વર્ષ’ કે ‘સાયન-વર્ષ’ કે પછી ‘સાંપાતિક-વર્ષ’ પણ કહેવાય છે. આ રીતે ઋતુના ચક્ર સાથે સંકળાયેલા સૂર્યઆધારિત વ્યવહારુ વર્ષમાં લગભગ 365 દિવસ થતા હતા, જ્યારે ચાંદ્ર પંચાંગના હિસાબે 354નો આંકડો મળતો હતો. આમ 29½ દિવસવાળા 12 ચાંદ્ર માસમાં કુલ 354 દિવસ થાય જે એક સૌર વર્ષ કરતાં લગભગ 11 દિવસ જેટલા ઓછા છે. તેથી પ્રત્યેક બીજા વર્ષે પ્રત્યેક માસનો આરંભ 11 દિવસ વહેલો થાય અને 3 વર્ષમાં 33 દિવસની ઘટ પડે છે. આ કારણે પ્રત્યેક ઋતુ, નક્કી કરેલા માસે જ પ્રતિવર્ષ આવે તેવું ગોઠવવા માટે, દર 2 કે 3 વર્ષે વર્ષના છેલ્લા મહિનાને 2 વાર ગણીને એક 13મો માસ ઉમેરવાનો શિરસ્તો ચાલુ થયો. આ રીતે, અમુક નિશ્ચિત વર્ષે વધારાનો જે માસ ઉમેરવામાં આવ્યો, તેને વધારાનો કે ‘અધિક માસ’ કહે છે. ભારતીય પરંપરામાં અધિક માસની વ્યવસ્થા ઠેઠ ઋગ્વેદમાં જોવા મળે છે. યજુર્વેદમાં અધિક માસોને ‘સંસર્પ’ અને ‘મલિમ્લુચ’ જેવાં નામ આપવામાં આવ્યાં છે. આધુનિક ભારતીય પંચાંગમાં મહિનાનો વર્ષ સાથે મેળ બેસાડવા દર 5 વર્ષે 2 અધિક માસ ઉમેરવાનો શિરસ્તો છે. એ રીતે, ભારતીય પંચાંગ માત્ર ચાંદ્ર નહિ, પણ ચાંદ્ર-સૌર પંચાંગ છે. પ્રાચીન બૅબિલોનિયન પંચાંગ તેમજ પ્રાચીન યહૂદી પંચાંગ કેવળ ચાંદ્ર પંચાંગ જ હતાં. તેવી જ રીતે, મુસ્લિમ પંચાંગ પણ એના આરંભથી જ, સંપૂર્ણપણે ચાંદ્ર પંચાંગ છે અને તેને સૌર વર્ષ સાથે કશી નિસ્બત નથી. તેમાં અધિક માસ જેવી કોઈ વ્યવસ્થા નથી. મુસ્લિમ વર્ષ 12 ચાંદ્ર માસનું બને છે અને સાંજના આકાશમાં બાલ-ચંદ્ર(crescent moon)નાં દર્શનથી દરેક માસનો આરંભ થાય છે. તેથી દરેક મહિનાના 29 અથવા 30 દિવસ થાય છે. અને વર્ષ 354 કે 355 દિવસનું થાય છે. આમ, મુસ્લિમ પંચાંગમાંનું બેસતું વર્ષ, ઋતુને હિસાબે પાછળ હઠતું જાય છે અને લગભગ 32½ સૌર વર્ષના ગાળામાં એક ચક્ર પૂરું થાય છે. મુસ્લિમોનું વર્ષ કેવળ ચાંદ્ર વર્ષ છે. આધુનિક ખ્રિસ્તી પંચાંગના મહિના ચાંદ્ર માસ નથી. ખ્રિસ્તી વર્ષ સૌર વર્ષ છે અને એમાં કુલ દિવસ 365 છે. ચોથા ભાગના દિવસનો મેળ મેળવવા દર 4 વર્ષે એક દિવસ ઉમેરવાની એમાં વ્યવસ્થા છે. આવા વધારાના દિવસવાળા વર્ષને પ્લુતવર્ષ (Leap year) કહે છે. શતાબ્દી વર્ષને 400 વડે નિ:શેષ ભાગી શકાય તેને પણ પ્લુત વર્ષ ગણાય છે. ગૂંચવાડિયા ચાંદ્ર અને ચાંદ્ર-સૌર પંચાંગનો વિકાસ અને એમાં કરવા જરૂરી એવા શુદ્ધિસંસ્કારો જુદી જુદી પ્રજાએ પોતપોતાની રીતે કર્યા. પણ આ બધું કરવામાં આકાશના સતત અવલોકનની આવશ્યકતા ઊભી થઈ. સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને એના અનુસંધાને નક્ષત્રો અને તારાઓના વેધ લેવાયા. આ રીતે ખગોળનો ખૂબ વિકાસ થયો જેના મૂળમાં ચાંદ્ર-સૌર અને ચાંદ્ર પંચાંગોનો ફાળો ઘણો મોટો છે. આ રીતે ચંદ્ર-તિથિપત્રોના વિકાસમાં આડપેદાશ તરીકે ખગોળ વિકસ્યું. આથી ઊલટું, મિસરવાસી કે અન્ય જે જે પ્રજા કેવળ સૌર પંચાંગને જ અનુસરી તે ચોક્કસપણે સગવડભર્યું હતું પણ જિજ્ઞાસુ વૃત્તિ માટે તે રોધક નીવડેલ. સૂર્યને અનુસરવાને કારણે રાત્રિ-આકાશનું નિરીક્ષણ આ પ્રજાએ ઓછું કર્યું.
April 6, 2021 News Comments Off on આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં, એક સસ્તા અનાજનાં દુકાનદાર, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે……. કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી જ્યારે પણ તેનું પરિણામ મળે ત્યારે બમણું જ મળે તેવું જ થયું છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં અહીં એક સસ્તા અનાજના દુકાનદાર આજે સમગ્ર આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યાં છે ત્યારે ન માત્ર ગ્રામ જનો પરંતુ સમગ્ર આંકલાવ તાલુકાના દરેક લોકો ખુબજ ખુશ છે.આવો … Read More » શરાબી ડ્રાઈવર ની એક લાપરવાહી એ કેટલી જિંદગીઓ બરબાદ કરી નાખી એ જાણી ને તમારી આખ ના આંસુ રોકી નહીં શકો….. March 15, 2021 News Comments Off on શરાબી ડ્રાઈવર ની એક લાપરવાહી એ કેટલી જિંદગીઓ બરબાદ કરી નાખી એ જાણી ને તમારી આખ ના આંસુ રોકી નહીં શકો….. નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એક વ્યક્તિ દુકાનમાં ખરીદી કરવા ગયો. એટલામાં એ વ્યક્તિની નજર એ દુકાનના કેશ કાઉન્ટર ઉપર પડી. ત્યાં કેશિયર નાનકડી 5-6 વર્ષની દીકરીને કહે છે. માફ કરજે દીકરી પરંતુ આ ઢીંગલી ખરીદવા માટે તારી પાસે પૂરા પૈસા નથી. દિકરી નિરાશ થઈ … Read More » જાણો કોણ હતો 20 હજાર કરોડનું કૌભાંડ કરવા વાળો અબ્દુલ કરીમ તેલગી જેના ગોટાળામાં મંત્રી અને પોલીસકર્મીઓ પણ ફસાયા March 9, 2021 News Comments Off on જાણો કોણ હતો 20 હજાર કરોડનું કૌભાંડ કરવા વાળો અબ્દુલ કરીમ તેલગી જેના ગોટાળામાં મંત્રી અને પોલીસકર્મીઓ પણ ફસાયા નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એક વેબ-સિરીઝ કે જેણે 2020 માં એક મોટું સ્પ્લેશ બનાવ્યું હતું તે 1992 હતી – હર્ષદ મહેતા પરની હર્ષદ મહેતા સ્ટોરી, ભારતનો સૌથી મોટો કૌભાંડ. હવે આ સિરીઝ પછી, શોના ડિરેક્ટર હંસલ મહેતા બીજી વેબ-સિરીઝમાં કામ કરી રહ્યા છે. આ … Read More » તારક મહેતામાં આવશે નવા દયાભાભી ? શુ છે આ કિસ્સો..જાણો November 19, 2020 News Comments Off on તારક મહેતામાં આવશે નવા દયાભાભી ? શુ છે આ કિસ્સો..જાણો ભારતનો સૌથી લોકપ્રિય લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. જો કે અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો અને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ … Read More » આ વિલને કર્યા છે 3-3 લગ્ન તો પણ ના ગયા સક્સેક્ હવે 4થી વાર કરશે… November 10, 2020 News Comments Off on આ વિલને કર્યા છે 3-3 લગ્ન તો પણ ના ગયા સક્સેક્ હવે 4થી વાર કરશે… મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બોલીવુડ ના જાણીતા અભિનેતા કબીર બેદી ના જીવન વિશે કબીરબેદી નુ જીવન તેમની ફિલ્મો ની જેમ પણ રોમાન્સ થી ભરેલુ છે કબીરબેદી તેમની લવ લાઈફ થી ઘણી ચર્ચા મા રેહતા હોય છે કબીર બેદી એ ઘણી ટીવી શો મા પણ કામ કર્યુ … Read More » આપણા દેશમાં અહીં મળે છે ભાડે પત્નીઓ..જાણો ક્યાંની છે ઘટના November 7, 2020 News Comments Off on આપણા દેશમાં અહીં મળે છે ભાડે પત્નીઓ..જાણો ક્યાંની છે ઘટના આધુનિક સમયમાં કંઇ પણ થઈ શકે છે. દરરોજ આપણે આવા કિસ્સાઓમાં આવીએ છીએ, તે જાણીને કે જેના વિશે તેઓ વિશ્વાસ નથી કરતા. આજના સમયમાં ભાડા પર બધું ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, ઘરગથ્થુ સામાન, કપડાં વગેરે, પરંતુ ક્યારેક તમે સાંભળ્યું હશે કે પત્ની અને બાળકો પણ ભાડા પર હોય છે. પરંતુ … Read More » સુહાગરાતે ભૂખ્યા પેટે સુઈ ગયો પતિ પછી સવારે મળ્યો આવી હાલતમાં જાણો ખાસ November 6, 2020 News Comments Off on સુહાગરાતે ભૂખ્યા પેટે સુઈ ગયો પતિ પછી સવારે મળ્યો આવી હાલતમાં જાણો ખાસ મિત્રો આજકાલ આપણે જોઇએ છે કે આપણી વચ્ચે ઘણા એવી ઘટનાઓ બનતી હોય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા અને મિત્રો તેને સમજવી ખુબજ મુશ્કેલ હોય છે મિત્રો આવી ઘટનાથી લોકોમા નફરત ફેલાવાનું કામ કરે છે મિત્રો આવા તો ઘણા બધા કિસ્સાઓ જાણવા અને સાંભળવા મળે છે મિત્રો … Read More » કોઈ મહિલા કરતી હશે તમને પણ ILU ILU તો આપશે આ સંકેત, જાણો તમે November 6, 2020 News Comments Off on કોઈ મહિલા કરતી હશે તમને પણ ILU ILU તો આપશે આ સંકેત, જાણો તમે મિત્રો આજના લેખમાં આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે તમને યકીન પણ નહીં થાય કે ખરેખર આવું હશે ખરું પણ હા ખરેખર આવું છે જ અને તમે પણ આ વાતનો અમલ કરશો તો તમને પણ આ વિશર ઘણું બધું જાણવા મળશે અને તેમજ ઘણી વાર તમને … Read More » લ્યો બોલો, શારીરિક સંબંધ બનાવવા આ યુવતી પાછળ પડ્યું હતું ભૂત, સબંધ બનાવીને કર્યું આવું કામ… November 6, 2020 News Comments Off on લ્યો બોલો, શારીરિક સંબંધ બનાવવા આ યુવતી પાછળ પડ્યું હતું ભૂત, સબંધ બનાવીને કર્યું આવું કામ… દુનિયા વિચિત્ર વાર્તાઓથી ભરેલી છે. આવો જ એક આશ્ચર્યજનક સમાચાર વિશ્વાસ શહેર હરિદ્વારનો છે, જ્યાં એક ભૂત બધાને પરેશાન કરે છે. ખરેખર, થોડા દિવસો પહેલા આ ભૂતનું હૃદય 26 વર્ષની એક યુવતી પર આવ્યું. જે બાદ ભૂત તેની પાછળ ઘરે ગયો હતોઅને ત્યારબાદ તેણે તેની સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા … Read More » ખુબજ નસીબદાર છો તમે, જો તમારા પાર્ટનરનું નામ પણ આ અક્ષરથી થતું હોય ચાલુ તો.. November 6, 2020 News Comments Off on ખુબજ નસીબદાર છો તમે, જો તમારા પાર્ટનરનું નામ પણ આ અક્ષરથી થતું હોય ચાલુ તો.. પ્રેમાળ અને સંભાળ રાખનાર જીવનસાથીની શોધમાંજો તમે કોઈ પ્રેમાળ અને સંભાળભર્યા જીવનસાથીની શોધ કરી રહ્યા છો,તો તમારે તે વ્યક્તિ પર તમારી શોધ સમાપ્ત કરવી જોઈએ જેના નામની શરૂઆત અંગ્રેજીમાં ‘એમ’ અક્ષરથી થાય છે અથવા હિન્દીમાં ‘એમ’ અક્ષરથી થાય છે.જો નામ ‘M’ અક્ષરથી શરૂ થતું કોઈ તમારા જીવનમાં છે,તો તેને જીવનસાથી …
ભારતીય રૂપિયામાં આ પ્રાચીન અને દુર્લભ સિક્કાઓની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. પોલીસનું કહેવું છે કે ચોરોએ 9 મિનિટમાં આ કામ કર્યું છે. તેઓએ મધ્યરાત્રિએ બાવેરિયાના માન્ચિંગમાં મ્યુઝિયમમાંથી સેન્કડો સિક્કાઓની ચોરી કરી હતી. પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા? આ ચોરીનો અગાઉની કોઈ ચોરી સાથે સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. ચોરી બાદ બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફ મ્યુઝિયમમાં આવ્યો ત્યારે તેમને ફ્લોર પર તૂટેલા કાચ પડ્યા હતા અને સોનાના સિક્કા ક્યાંય મળ્યા ન હતા. પોલીસને શંકા છે કે આ સિક્કાઓની ચોરી પાછળ સંગઠિત ગુનેગાર ગેંગનો હાથ છે. આથી પોલીસ જૂની ચોરીઓને આ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. આવો જ એક કિસ્સો વર્ષ 2017માં જર્મનીના બર્લિનમાં જોવા મળ્યો હતો. તે સમયે ચોરો 100 કિલો સોનાના સિક્કા ચોરી ગયા હતા. બે વર્ષ પછી ડ્રેસ્ડનના ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમમાંથી 21 હીરાના ઘરેણાં ગુમ થયા. ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પારિજાતના પુષ્પ પ્રત્યે મને જબરો પક્ષપાત રહ્યો છે. મારામાં રહેલી કઠોરતા એની નાજુકાઈના સંસ્પર્શથી થોડીક ઢીલી પડે એવો ભ્રમ મનમાં વરસોથી સાચવીને રાખી મૂક્યો છે. એની અનાક્રમક સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં એક મંદિર રચે છે. એની નાની નમણી પાંખડીઓની શુભ્રતા અને એ શુભ્રતાને શણગારવા માટે કોઈ કળાકારે પાતળી પીંછી ફેરવીને સર્જેલી કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જામે ધરવ જ નથી થતો. હું પારિજાતકનો આશક નથી, ભક્ત છું. ઘરના બાગને બંને ખૂણે પારિજાત ઊભાં હતાં. કહે છે કે સમુદ્રમંથન થયું ત્યારે જે પાંચ દેવવૃક્ષો નીકળ્યાં તેમાંનું એક પારિજાત, આકાશમાંય એક તારો છે, જેનું નામ છે પારિજાત. તારો એટલે આકાશમાં ઊગેલું એક ફૂલ! છાબડી ભરીને પારિજાતનાં પુષ્પો ઘરમાં લઈ જઈને મેં કદી કોઈ દેવને ચઢાવ્યાનું યાદ નથી. મને તો એ પુષ્પો જ દેવત્વથી ભરેલાં જણાયાં છે. એ પુષ્પોને તોડવાં નથી પડતાં. પરોઢના ઝાકળભીના લીલા ઘાસ પરથી એને વીણીને છાબડીમાં ભરતી વખતે પગ નીચે એકાદ પુષ્પ કચડાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે. આખી છાબડી જ્યારે ઝાકળભીના મઘમઘાટથી ભરાઈ જાય ત્યારે આપણું મન પણ કશાક ભાવથી ઊભરાઈ ન જાય તો જ નવાઈ. રવીન્દ્રનાથની પંક્તિઓમાં પારિજાતની નાજુક રમણીયતા આ રીતે વ્યક્ત થઈ છે: પારિજાતકની પાસે પાસે ખર્યાં ફૂલની ફુલ્લ સુવાસે ઝાકળભીંજ્યા ઘાસે ઘાસે આવ્યા નયન ભુલાવનહાર રતુંબડા ચરણે. તેજ છાયાની કોર રૂપાળી પથરાઈ છે વને વને ફૂલડાં પેલાં મુખડું ન્યાળી શુંય કહી જાય મને મને! મનમાં અવનવા ભાવો ઊગે છે અને એટલું ઓછું હોય એમ વળી સૂરજ પણ આવી પહોંચે છે. ખૂણા વગરના આકાશમાં ક્યાંકથી એ ડોકું કાઢે છે. ઝાકળભીની પાંદડીઓને અને પાંખડીઓને એ એક હૂંફાળું કિરણ રવાના કરે ત્યારે નાના અમથા બાગમાં કુમાશનું એક કાવ્ય જીવતું થાય છે. કોઈ અજાણ્યા ગ્રહ પરથી અવનવો આદમી ઊતરી આવે અને પૃથ્વી પર પુષ્પો જુએ તો! એ તો એમ જ માનવા લાગે કે આવાં પુષ્પો હોય તેવા ગ્રહ પરનાં લોકો તો પ્રતિક્ષણ આનંદમાં ડૂબેલાં જ રહેતાં હશે ને! પુષ્પોના સથવારામાં વળી કોઈ દુઃખી શી રીતે રહી શકે! ખરી હકીકત જાણે પછી એની આગળ આપણું મન જરૂર ઘટી જાય. પુષ્પોને જોઈને ખ્યાલ આવે છે કે હજી તો આપણે ઘણી મજલ કાપવાની છે. પારિજાત પાસે સત્સંગ કરવાના ભાવથી વહેલી સવારે પહોંચી જવામાં એક અજાણ્યા અમેરિકન કવિનું ભોળપણ મારામાં માંડ એકાદ ક્ષણ માટે સંક્રાંત થાય છે: How many miles to Babylon? Three score years and ten! Can I get there by candle light? Yes and back again! મીણબત્તીને અજવાળે દૂર દૂર આવેલા બેબિલોન પહોંચવાની ઉત્કટ ઇચ્છા સવાર પડે એટલે શરૂ થતા અવાજોમાં ઘાસ પરના ઝાકળની માફક ગાયબ થઈ જાય છે. લોકારણ્યમાં ભમવાનું અને ભમતા રહેવાનું શરૂ થાય છે. સૂર્યોદય પછી પણ મનમાં તો અંધારું જ અંધારું. મીણબત્તી બુઝાઈ જાય છે અને બેબીલોન તો દૂર ને દૂર રહી જાય છે! Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ગુણવંત_શાહ/ઝાકળભીનાં_પારીજાત&oldid=5534"
શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. આ ઋતુમાં ખાસ કરીને શરદી અને ખાંસી. શરદી જેવી સમસ્યા સામાન્ય છે. જો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવું હોય તો તેના માટે પૌષ્ટિક આહારનું સેવન કરવું જરૂરી માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે, તો આવી સ્થિતિમાં આપણે તે વસ્તુઓનું સેવન વધારવું જોઈએ જે આપણા શરીરને આંતરિક ગરમી અને ઉર્જા પ્રદાન કરવામાં મદદરૂપ હોય છે. જો આપણે આયુર્વેદ નિષ્ણાતો અનુસાર જોઈએ તો, શિયાળાની ઋતુમાં બધા લોકોએ દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોળમાં વોર્મિંગ અસર હોય છે, જે શિયાળાની ઋતુમાં આપણા શરીરને આ આંતરિક ગરમી અને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગોળ શેરડીમાંથી બનાવેલ કુદરતી ઉત્પાદન છે, જે મીઠાઈનો આરોગ્યપ્રદ વિકલ્પ પણ માનવામાં આવે છે. જો શિયાળાની ઋતુમાં રોજ ગોળનું સેવન કરવામાં આવે તો તેનાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ ગોળ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાનું કહેવાય છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે, જે આપણા શરીરને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. તમે તમારા આહારમાં ગોળને ઘણી રીતે સામેલ કરી શકો છો. આજે અમે તમને આ લેખ દ્વારા ગોળના 8 અદ્ભુત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે રોજ ગોળનું સેવન કરો છો તો તમારું શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. ગોળમાં એન્ટિવાયરલ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તમારા આહારમાં ગોળનો સમાવેશ કરીને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકાય છે. શિયાળાની ઋતુમાં હાડકાંને લગતી અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આ ઋતુમાં હાડકાં નબળા પડી જાય છે. જો હાડકાંને મજબૂત બનાવવું હોય તો આવી સ્થિતિમાં કેલ્શિયમ અને વિટામિન ડીનું સેવન કરવું જરૂરી છે. જો તમે ગોળનું સેવન કરો છો, તો તે તમારા નબળા હાડકાંને મજબૂત બનાવે છે. ગોળ અને ગુંદરના લાડુ ખાવાથી તમે તમારા નબળા હાડકાંને મજબૂત બનાવી શકો છો. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો મોંમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરે છે. જો તમે મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આવી સ્થિતિમાં ગોળમાં વરિયાળી મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. આજના સમયમાં લોકોનું ખાવા-પીવાનું ખૂબ જ ખરાબ થઈ ગયું છે, જેના કારણે પાચનને લગતી સમસ્યાઓ વધારે છે. ઘણીવાર લોકો પેટમાં કબજિયાત, ગેસ, એસિડિટીની ફરિયાદ કરે છે. જો તમે દરરોજ ગોળનું સેવન કરો છો તો તેનાથી કબજિયાત જેવી ફરિયાદ દૂર થાય છે. ગોળમાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. કબજિયાત, ગેસ, એસીડીટીની ફરિયાદમાં તમારે ગોળ, સેંધાનું મીઠું અને કાળું મીઠું એકસાથે લેવું જોઈએ. શિયાળામાં શરદી અને ફ્લૂની સમસ્યા સામાન્ય છે. જો તમે ગોળનું સેવન કરશો તો તમને શરદીમાં ફાયદો થશે. ગોળમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે, જે ઠંડીથી બચાવવામાં મદદ કરે છે. જે લોકો એનિમિયાથી પીડિત છે, તેમના માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલેટ હોય છે. જો ગોળનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે. પીરિયડ દરમિયાન ગોળનું નિયમિત સેવન કરવું જોઈએ, તેનાથી પીરિયડમાં થતી સમસ્યાઓથી રાહત મળી શકે છે. આ દરમિયાન સામાન્ય રીતે પેટમાં ખંજવાળ, મૂડમાં ફેરફાર વગેરે સમસ્યાઓ વધુ હોય છે, જેને ગોળ ખાવાથી ઓછી કરી શકાય છે. હાલમાં મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. જો તમે તમારા શરીરનું વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં ગોળનો ચોક્કસ સમાવેશ કરો. ગોળનું સેવન કરવાથી તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે. તે ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. અહીંથી શેર કરો ← પ્રોટિનનો બેસ્ટ સ્ત્રોત છે શીંગદાણાં, સાંધાના દુખાવા, વજન ઘટાડવા અને એસિડિટીથી રાહત મેળવવા આ રીતે કરી લ્યો સેવન
ઉમંગની મમ્મી આમ તો મને ક્યારેય આ રીતે નહોતી જોતી,, પણ આજે અમે બધા પડોસીઓ અહી વોટર પાર્કમાં નહાવા આવ્યા હતા અને આ દેસી આંટી ની નજર મારી તરફ કંઈક અલગ જ રીતે પડેલી હતી. એનું કારણ કદાચ એ હતું કે અહી વોટર પાર્કમાં સેક્સી છોકરીઓને જોઈ જોઇને મારું લંડ મારી લાલ રંગની ચડ્ડીમાં મસ્ત ઊંચું થઇ ગયેલું હતું,, દેસી આંટી મમતા કદાચ એ ઊંચા થયેલા લંડને જોઇને ઉત્તેજિત થઇ ગયેલી હતી. મારો લંડ બચપણથી જ બહુ લાંબો હતો અને હું કોલેજમાં આવ્યો પણ હજી સુધી મુઠીયા મારતો હતો એટલે એ લગભગ ૯ ઇંચ જેટલો લાંબો થઇ ગયો હતો. મમતા આંટી સાથે હું એક લાંબી રાઇડમાં ગયો અને જેવી રાઈડ ભૂંગળામાં પ્રવેશી આન્ટીએ મારા લંડ પર એમનો હાથ મૂકી દીધો અને મને લાગ્યું કે દેસી આંટી લંડ જ મેળવવા માંગે છે. પતિ અમેરિકામાં હતો એટલે એની ચૂત કદાચ લંડ માટે મસ્ત ભૂખી થયેલી હતી. એ દિવસે તો બહુ બધા લોકો સાથે હતા એટલે મેવધારે હિંમત બતાવી નહિ. વોટર પાર્કમાંથી પાછા આવ્યા બાદ બીજા દિવસે જ મમતા અગાસીમાં કપડા સુકવી રહી હતી અને મને જોઇને એણે મને ઈશારો કર્યો ઘરમાં આવવા માટે. હું સડસડાટ કરતો ઘરમાં ઘુસી ગયો, ઉમંગ કદાચ એની કોલેજમાં ગયો હતો અને આ દેસી આંટી ઘરમાં બિલકુલ એકલી જ હતી. મારા ઘરમાં આવતા જ એ પણ નીચે આવી ગઈ અને મને સોફામાં બેસવા માટે કહ્યું. હું બેઠો અને એ રસોડામાં જઈને પાણી લઇ આવી.મમતા આંટી મને કહેવા લાગી, ” સંદીપ તું કંઈ જઈ રહ્યો છે, મારે બેન્કમાંથી પૈસા ઉપાડવા છે, સાથે આવીશ મારી..?” મને લાગ્યું કે આજે ચુદાઈનો મેળ પડી જશે કેમ કે દેસી આંટી ની આંખો કંઈક અલગ જ હતી આજે, મેં હાં પાડી અને સેક્સી આંટી સાડી પહેરીને તરત જ તૈયાર થઇ ગઈ. મેં એકટીવાની કિક મારી અને દેસી આંટી ફટ દઈને એકટીવા ઉપર ચઢી ગઈ. એ મસ્ત રીતે પોતાના બોબલા મારી પીઠ પર ચીટકાવીને બેસી ગઈ. હું જાણીજોઈને એકટીવા થોડા સુનસાન રોડ પરથી લઇ ગયો અને જ્યાં જ્યાં ખાડા આવતા હું એમાં એકટીવા ઉછાળતો હતો. દેસી આંટી પોતાના બોલ મારી સાથે અડાવીને તો પહેલાથી જ બેસેલી હતી અને આવા ખાડામાં ગાડી પડતા એ મારી વધુ અને વધુ નજીક આવતી હતી. મેં જેવું ધારેલું એવું જ થયું. આન્ટીએ પોતાનો હાથ મારા કમર ફરતે મૂકી દીધો અને થોડીવારમાં જ મારો લંડવાળો ભાગ દેસી આંટી મમતા દબાવી રહી હતી. મારું લંડ મસ્ત ટટ્ટાર થઇ ગયો હતો અને આંટીના બોબલા પણ જયારે મારી કમર સાથે અથડાતા ત્યારે મને એમાની ગરમી વર્તાઈ રહી હતી. એટીએમ આવતા જ આન્ટીએ પૈસા ઉપાડ્યા અને મને એમાંથી એક ૫૦૦ ની નોટ હાથમાં આપી દીધી. દેસી આંટી બોલી, ” સંદીપ, આજે મારા ઘરે આવીશ મારી સાથે. “ હું તરત આન્ટીની વાતનો અર્થ સમઝી ગયો અને અમે બેઉ એના ઘરે પાછા આવી ગયા, ઘરમાં આવતા જ આન્ટીએ દરવાજો બંધ કરીને મને વળગી પડી. એના હાથ સીધા મારા લંડ પર આવી ગયા અને એ ઝીપ ખોલીને લંડ બહાર કાઢવા લાગી. લંડ બહાર આવતા જ દેસી આંટી મમતા એને મોમાં લઈને ચૂસવા લાગી ગઈ. આંટીના ચુસવાને લીધે મને બહુ જ ઉત્તેજના થવા લાગી અને હું આંટીના મોમાં મારો લોડો ધક્કા મારીને અંદર બહાર કરવા લાગ્યો. આંટી વચ્ચે વચ્ચે મારી તરફ નજર કરતી હતી અને એના હાથ મારી ગાંડ ઉપર મસ્ત ફરી રહ્યા હતા.
ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (TRAI)ના નિર્દેશાનુસાર ભારતમાં એપલના ફોન (iPhone)ના વેચાણ પર રોક મુકવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાઈ એરટેલ, વોડાફોન જેવી ટેલીકોમ ઓપરેટર કંપનીઓને નોટિસ આપીને એપલની નોંધણી પર પણ રદ કરાવી શકે છે. આ પાછળનું કારણ છે કે ટ્રાઈ (ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ફેક કોલ્સ અને સ્પામ મેસેજ રોકવા માટે દૂરસંચાર પ્રદાતા કંપનીઓ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. એવામાં ટ્રાઈ એપલ સાથે ચાલી રહેલી તકરારને લઈને મોટું પગલું ભરી શકે છે. કહેવાઈ રહ્યું છે કે ટ્રાઈ એરટેલ, વોડાફોન જેવી કંપનીને નોટિસ આપીને એપલનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે એપલ અને ટ્રાઈ વચ્ચે ડૂ નોટ ડિસ્ટર્બ એપને લઈને લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. ટ્રાઈએ આઈફોન યુઝર્સ માટે ડીએનડી એપનું નવું વર્ઝન DND 2.0 ડિઝાઈન કર્યું છે, પરંતુ એપલે તેને પોતાના પ્લે સ્ટોરમાં સ્થાન આપ્યું નથી. ટ્રાઈ ઈચ્છે છે કે એપને એપલ સ્ટોરમાં જગ્યા મળે, જેથી યુઝર્સ ફેક કોલ્સ અને સ્પામ મેસેજથી છૂટકારો મેળવી શકે. જો કોઈપણ ટેલિકોમ ઓપરેટર પર રજિસ્ટર્ડ ડિવાઈસ પર આ એપને અનુમતિ નથી મળતી તો તેનું રજિસ્ટ્રેશન ટેલિકોમ નેટવર્કથી રદ કરી દેવામાં આવશે. ટ્રાઈની નવી ગાઈડ લાઈન અનુસાર, દેશના બધા ટેલિકોમ ઓપરેટરોએ તેમના બધા નેટવર્ક પર રજીસ્ટર્ડ ડિવાઈસ પર ડીએનડી એપ 2.0ના વર્ઝનને રેગ્યુલેશનના નિયમ 6(2)(e) તથા 23(2)(d) અતંર્ગત નેટવર્કની અનુમતિ મળે તે સુનિશ્ચિત કરવું પડશે. સાથે જ એપલનું કહેવું છે કે તે ટ્રાઈની એપની જગ્યાએ પોતાની એપ ડેવલપ કરશે. ટ્રાઈનું સ્પષ્ટ કહેવું છે કે જો અમેરિકન સ્માર્ટફોન કંપની એપલ પોતાના ફોનમાં આ એપને જગ્યા નહીં આપે તો ભારતીય નેટવર્ક પર કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ એપલનું આ મામલે કહેવું છે કે ડીએનડી એપ યુઝર્સના કોલ્સ અને મેસેજ રેકોર્ડ કરવાની અનુમતિ માગે છે, આથી યુઝર્સની પ્રાઈવસી સામે ખતરો છે. હાલમાં ડૂ નોટ ડિસ્ટર્બ એપના 2.0 વર્ઝન ગૂગલએ પોતાના પ્લે સ્ટોરમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. જો એપલ ટ્રાઈના આ નિર્ણયને નહીં માને તો તેના ડિવાઈસને ટેલિકોમ નેટવર્કથી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. ફોન ભારતીય નેટવર્ક પર કામ નહીં કરે શકે.
આજની બિઝી લાઇફસ્ટાઇલમાં દરેક તેમના સ્વસ્થ્ય પર ધ્યાન નહીં રાખી શકાતું.જેના કારણે તેને જાડાપના ની સમસ્યા થી ચિંતિત હોવું આમ વાત થઈ જાય છે.ત્યાં તમને આ પણ જણાવી દઈએ કે જાડાપણું એક એવી બીમારી છે જેનાથી છુટકારો મળવી સહેલું નથી.માટે લોકો આનાથી છુટકારો મેળવવા માટે કેટલાક રીતના વ્યાયામ તો કરે છે.તેની સાથે જ કેટલીક જાતના ડ્રિંક કે દવાઓનો પણ પ્રયોગ કરે છે.પરંતુ તેજીથી તમારા વજનને ઓછું તો કરે છે પરંતુ તેની સાથે કંઇક ન કઈક તમારા શરીર પર સાઈડ ઈફેક્ટ પણ કરે છે. આજે અમે તમને એક એવા ઉપાયના વિશે બતાવા જઇ રહ્યા છે જેના આજમાવાથી ન કોઈ પણ પ્રકારનો સાઈડ ઈફેક્ટ થશે અને ન કોઈ અન્ય સમસ્યાતો આવો જાણીએ શું છે તે ઉપાય. તેના માટે સૌથી પહેલા તો તમારે રેડ વાઈનની જરૂર પડશે કારણકે આ વજન ઘટાડવામાં ખુબજ ફેલ્ફૂલ હોય છે.તેના સાથે જ તમારે લસણની પણ જરૂર પડશે.કારણકે રેડ વાઈન અને લસણનું કોમ્બિનેશન ખૂબ સારો વિકલ્પ છે.અને આ વગર કોઈ ડાઈટ ને ફોલો કર્યા વગર તમે ખુબજ સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો. કહેવાય છે કે ડાયટ તમારી વેટ લોસ જર્ની માં ખુબ મદદ કરે છે.પરંતુ જો તમે રેડ વાઈન અને લસણ નું કોમ્બિનેશન તમારી ડાયટ માં લેશો તો ખૂબ જલ્દી વજન ઘટશે.આમ તો આ સાંભળીને ખૂબ અજીબ લાગતું હશે પરંતુ આનું પરિણામ ખૂબ વધારે અસરદયક છે.આ બંન્ને જ વસ્તુ તમારું વજન તો ઘટાડસે જ સાથે બેલી ફેટ પણ ઓછું કરશે. આ કોઈ પણ પ્રકારનું સાઈડ ઈફેક્ટ પણ નથી કરતું.કારણ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.જે ફેટ ને બર્ન કરી વ્યક્તિને જાડાપણુ થી છુટકારો અપાવે છે.ત્યાં બીજી બાજુ રેડ વાઈન દિલ માટે ખૂબ સારી હોય છે.રેડ વાઈન માં રેસવેરાટોલ પદાર્થ હોય છે.જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.રેડ વાઈનમાં એન્ટી ઇફ્લેમેટ્રી ગુણ હોય છે.આ એન્ટી ઓક્સિડન્ટ થી ભરેલી છે. અને કાર્ડી યોવસ્કુલાર બીમારી માટે ખૂબ ફાયદાકારક હોય છે.માટે રેડ વાઈન ને જો તમે લસણની સાથે મિક્સ કરો છો તો આનાથી તમને કેટલાક સ્વસ્થ્ય સબંધિત ફાયદા થશે. આનું સેવન કરવા માટે સૌથી પહેલા આને તૈયાર કરવું પડશે અને તેના માટે 12 લસણની કરિયોને છોલી લિટર રેડ વાઈન માં નાખી દો. તમે લસણના પિસને નાના નાના ટુકડા પણ કરી શકો છો.આ મિક્સચર ને એક જારમાં નાખી બંધ કરી દો અને ધૂપમાં બે અઠવાડિયા માટે રાખી મૂકો.બે અઠવાડિયા પછી મિક્સચરને સારી રીતે મિક્સ કરી લો અને તેને ગાળી લો. Facebook Twitter Pinterest WhatsApp Previous articleઆજે એક સાથે શુભ યોગનું નિર્માણ થયું છે, આ રાશિના જાતકોને મા લક્ષ્મીના આશીર્વાદ મળશે, અઢળક થશે લાભ….. Next articleચોખા ના આ 4 ચમત્કારી ઉપાયો બદલી નાખશે તમારું કિસ્મત,ઘર દુઃખ શાંતિ સાથે ઘર માં થશે આટલા બધા લાભ…
'આઝાદી કા અમૃત મહોત્સવ' : અમેરિકાના શિકાગોમાં ગુજરાતી સમાજના ઉપક્રમે ઉમંગપૂર્વક 75 મો ગણતંત્ર દિવસ તથા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવાયો : 6 ઓગસ્ટ 2022 ના રોજ કરાયેલી ઉજવણીમાં બોલિવૂડ ગાયિકા ગરિમા ખિસ્તે લાઈવ કોન્સર્ટ સાથે ફન ફેર ઈન્ડિયા ફેસ્ટની ઉજવણી કરી : 400થી વધુ સભ્યો અને આમંત્રિત મહેમાનોએ ફેશન શો ,રાફેલ ડ્રો,આઝાદી ગીતોનું ગાન , બાળકોની રમતો, સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યાં : access_time 11:29 am IST ' જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ' : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,ન્યુજર્સી મુકામે ' ગણેશ ઉત્સવ ' ઉજવાશે : 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2022 દરમિયાન થનારી ઉજવણીમાં દૈનંદિન આરતી ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: access_time 12:52 pm IST ભારતમાં ટી.બી.રોગથી દર વર્ષે 4 લાખ ઉપરાંત વ્યક્તિઓ મોતને ભેટે છે : વતનને ટી.બી. રોગ મુક્ત બનાવવા માટે અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન ( AAPI) નું અભિયાન: access_time 2:49 pm IST અમેરીકાના સિનીઅરોને રાહત આપે તેવુ નામ ' શ્રી ' જોસેફભાઈ પરમાર ' : ૨ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ ૮૮ વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુ : સમાજ અને સિનિઅર્સ આલમને વિલાપ કરતા મુકી સદાય માટે પોઢી ગયા : પરમ મિત્રને કોટિ કોટિ વંદન અને ભાવભિરી શ્રદ્ધાજલી: access_time 10:59 pm IST તા. ૯ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૧ર, મંગળવાર પવિત્ર શ્રાવણ માસમાં મંદિર યાત્રા : યુ.એસ.ના કેલિફોર્નિયા સ્થિત ' અમેરીકન ઈન્ડીયન સિનીયર એસોસીએશન 'ના સભ્યો માટે મંદિર યાત્રા યોજાઈ : ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) ,અષ્ઠલક્ષ્મી મંદિર, હિંદુ વેલી ટેમ્પલ ,બેકરફિલ્ડ સ્થિત હિંદુ ટેમ્પલ ,તથા શ્રી સ્વામિનારાયણ મંદિર ( મણીનગર સંસ્થાન ) ની મુલાકાત લઇ દર્શન આરતી તથા પ્રસાદના લાભથી સહુ ધન્ય બન્યા: access_time 7:17 pm IST ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર આચાર્ય સ્વામીશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પવિત્ર રાખ હડસન નદીમાં ફેલાવી : 6ઠ્ઠા વારસદાર, આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા 6 ઓગસ્ટ, 2022 ના રોજ વિસર્જન કરાયું : સેંકડો ભક્તો ભાવવિભોર: access_time 8:13 pm IST વડાપ્રધાન તરીકે ઋષિ સુનકની જીત માટે બ્રિટનમાં હવન : ભારતીય ડાયસ્પોરાએ તેમની જીત માટે હવનનું આયોજન કર્યું : સમર્થકોના મંતવ્ય મુજબ તેઓ ભારતીય છે તેથી નહીં પણ તેમનામાં અમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની ક્ષમતા છે તેથી હવન દ્વારા પ્રાર્થના કરવાનું આયોજન કર્યું: access_time 9:00 pm IST તા. ૮ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૧૧, સોમવાર શું આપ ડાયાબિટીસથી પરેશાન છો ? પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી : ડાયાબિટીસ સાથે ખુશીઓથી ભરપૂર જીવન જીવવા માટેનો કીમિયો જાણવા 24 ઓગસ્ટ 2022 ના રોજ અમેરિકામાં જોય એકેડેમી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વલ્લ્ભધામ હવેલી તથા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્કશોપમાં જોડાવાનું ચૂકશો નહીં : ડાયાબિટીસ અને યોગનો સમન્વય અને તેનું વૈજ્ઞાનિક મહત્વ વિષે વિગતવાર માહિતી આપવામાં આવશે: અકિલા ના એક્ઝી. એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે : જાણીતા નિવૃત યુરોલોજિસ્ટ ડો. પ્રદીપ કણસાગરા તથા સુવિખ્યાત ફિઝિશિયન ડો. કમલ પરીખ તંદુરસ્ત લાઈફ સ્ટાઇલ વિષે માર્ગદર્શન આપશે : વલ્લ્ભધામ હવેલી નેવીન્ગટન, કનેક્ટીકટ મુકામે યોજાનારા વર્કશોપમાં વિનામૂલ્યે જોડાવા માટે અત્યારથી જ રજિસ્ટ્રેશન કરાવી લ્યો access_time 4:16 pm IST તા. ૬ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૯, શનિવાર ઇન્ડિયન અમેરિકન એડવોકેટ મહિલા સુશ્રી રૂપાલી એચ દેસાઈની યુ એસ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂક : આ હોદ્દા પર સ્થાન મેળવનાર સૌપ્રથમ સાઉથ એશિયન મહિલાનો વિક્રમ નોંધાયો : સેનેટ દ્વારા 67 વિરુદ્ધ 29 મતોથી મંજૂરીની મહોર: access_time 12:01 pm IST પાકિસ્તાનમાં ભગવદ ગીતા અને બાઈબલ કંઠસ્થ કરનારા કેદીઓ માટે જેલ સજા ઘટાડવાનો પ્રસ્તાવ : પંજાબ પ્રાંતની નવનિયુક્ત સરકારે લઘુમતી સમુદાયના કેદીઓ માટે મહત્વનો નિર્ણય લીધો: access_time 12:02 pm IST અમેરિકામાં કોન્સ્યુલર સેવા કેમ્પ યોજાયો : OCI, વિઝા, પાસપોર્ટ રિન્યુઅલ સહિતની કોન્સ્યુલર સેવાઓ આપવામાં આવી : સપોર્ટ ન્યુ ઇન્ડિયાના ઉપક્રમે 30 જુલાઈના રોજ આયોજિત કેમ્પનો 250 ઉપરાંત લોકોએ લાભ લીધો: access_time 9:26 pm IST અમેરિકામાં કોન્સ્યુલર સેવા કેમ્પ યોજાયો : OCI, વિઝા, પાસપોર્ટ રિન્યુઅલ સહિતની કોન્સ્યુલર સેવાઓ આપવામાં આવી : સપોર્ટ ન્યુ ઇન્ડિયાના ઉપક્રમે 30 જુલાઈના રોજ આયોજિત કેમ્પનો 250 ઉપરાંત લોકોએ લાભ લીધો: access_time 12:00 am IST તા. પ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૮, શુક્રવાર અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ 6 ઓગસ્ટ 2022 ના રોજ પરમ પૂજ્ય 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી દ્વારા વચનામૃતનો લહાવો : સાંજે 5 વાગ્યાથી 7 - વાગ્યા દરમિયાન યોજાનારા વચનામૃતમાં પવિત્રતાનું રહસ્ય અને મહત્વ વિષે ચર્ચા કરાશે: access_time 12:08 pm IST ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન (FIA) શિકાગોના ઉપક્રમે "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણીનો થનગનાટ શરૂ : આવતીકાલ 6 ઓગસ્ટના રોજ 11 વાગ્યે ડેવોન એવ, શિકાગો ખાતે ભવ્ય ઈન્ડિયા ડે પરેડ યોજાશે : મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ખુશી પટેલને આમંત્રણ પાઠવાયું : "માય આઈડિયા ઓફ ઈન્ડિયા" થીમ પર પોસ્ટર , પેઇન્ટિંગ હરીફાઈ, રંગોળી સ્પર્ધા સહિતના આયોજનો :15 ઓગસ્ટના રોજ શિકાગો ડાઉન ટાઉનમાં આવેલા ડેલી સેન્ટર ખાતે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવાશે: access_time 12:07 pm IST Showing 1 to 5 of 2041 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવા કેટલી રકમ મળી :વિવિધ ક્ષેત્રની હસ્તીઓ ચડ્યા સવાલની ઝપટે: સ્વરાએ આપ્યો સંયમી જવાબ access_time 1:08 am IST સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા અને તેના બાળકો સાથે જન્મદિવસની ઉજવવા 9 ડિસેમ્બરે જશે રાજસ્થાન: રાહુલ ગાંધી પણ પહોંચશે access_time 12:56 am IST પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ, અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક access_time 12:54 am IST ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો access_time 12:36 am IST મધ્યપ્રદેશમાં અજીબ કેસ :લગ્નમાં દુલ્હનનો મેકઅપ બગડતા બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી access_time 12:29 am IST અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં હજુ 250 જેટલા સાક્ષીઓની તપાસ થવાની બાકી access_time 12:25 am IST ઉત્તરાખંડ બોર્ડર પર કાલી નદીના કિનારે પથ્થરમારા બાદ ભારત એલર્ટ :બંને દેશની થશે હાઈ લેવલ બેઠક access_time 12:24 am IST
અત્યારે આખા દેશમાં કોરોનાની ગંભીર બીમારી સર્જાઈ છે.આ બીમારીમાં લોકો તડપી રહ્યા છે,દિવસે અને દિવસે કૂદકે અને ભૂસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે અને જેથી હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. તેથી કરીને હાલમાં હોસ્પિટલની બહાર લાંબી કતારો પણ લાગી ગઈ છે,લોકો ટેસ્ટ કરાવવાની માટે પણ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે.લોકો એક વારે હોસ્પિટલમાં અને ઓક્સિજન પર ગયા એટલે તે પાછા આવશે કે નઈ તેનું કઈ જ નક્કી નથી હોતું. આપણે જાણીએ કે આપણને કદાચ કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તો આપડે શું કરવું જોઈએ અને તેથી કરીને આપણા લાખો રૂપિયા બચી શકે અને વ્યક્તિ પણ બચી જાય.આ પ્રયોગ તમારે ગમે ત્યાં થઇ શકે છે.આ કોરોના વાયરસએ નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને તેને હરાવવાની માટે આ બે જગ્યાએથી જ તમારે તેની ઉપર હુમલો કરવાનો છે. આ ઉપયાએ એકદમ સરળ છે,તેની માટે તમારે પહેલા લીંબુ લેવાનું છે અને તેને કાપીને તેનો રસ કાઢવાનો છે અને સૌથી પહેલા એ રસને તમારા નાકમાં બબ્બે ટીપા પાડવાના છે.આ ટીપાએ સીધા મોઢામાં આવશે અને તેને તમારે થૂંકી દેવાના છે,ત્યારપછી તમને આમ કરવાથી છીંકો પણ આવશે.તમારા નાકમાંથી અને આંખમાંથી પાણી નિકરી જશે અને આ રીતે શરીરનો કફ પણ નાક દ્વારા બહાર નિકરી જશે. આમ કરાવથી તમને નાકમાં બળતળા થશે અને તે બળતરાને રોકવાની માટે નાળિયેળનુ તેલ નાકમાં લગાવવાનું છે.ત્યારબાદ જે લીંબુનો રસ છે તેની અંદર તમારે હળદળ અને મીઠું નાખીને મોઢામાં આ રસને નાખીને કોગળા કરવાના છે. જેથી કરીને તમારા મોઢામાં રહેલો વાયરસનો પણ નાશ થશે. આ ઉપાયએ ખાલી ૨ રૂપિયામાં ઉપયોગી નીવડશે અને તેનાથી શરૂઆતમાં કોરોનાના લક્ષણો નાશ પામશે અને તમારા લાખો રૂપિયા પણ બચી જશે. ← કોરોનાના કપરા કાળમાં લોકો માટે દેવદૂત બનીને આવ્યા મુકેશ અંબાણી. સૂર્ય દેવને પ્રસન્ન કરવા રવિવારે કરો આ ખાસ ઉપાય → Example Widget This is an example widget to show how the Right Sidebar looks by default. You can add custom widgets from the widgets screen in the admin. If custom widgets are added then this will be replaced by those widgets. About Us We provide you news in Gujarati languages ​​on gujaratakhbar in which politics news, sports, international, local, indian, or gujarati news.
મહાસભામાં મારે ભાગ લેવો પડ્યો એને હું મારો મહાસભામાં પ્રવેશ નથી માનતો. તેના પહેલાંની મહાસભાની બેઠકોમાં હું ગયો તે માત્ર વફાદારીની નિશાની દાખલ. નાનામાં નાના સિપાહીના કામ સિવાય મારું ત્યાં બીજું કંઈ કાર્ય હોય એવો બીજી આગલી સભાઓને વિષે મને આભાસ નથી આવ્યો, નથી ઈચ્છા થઈ. અમૃતસરના અનુભવે બતાવ્યું કે, મારી એક શક્તિનો ઉપયોગ મહાસભાને છે. પંજાબ સમિતિના કામથી લોકમાન્ય, માલવીયાજી, મોતીલાલજી, દેશબંધુ વગેરે રાજી થયા હતા એ હું જોઈ શક્યો હતો. તેથી મને તેમણે પોતાની બેઠકો ને મસલતોમાં બોલાવ્યો. એટલું તો મેં જોયું હતું કે, વિષયવિચારિણી સમિતિનું ખરું કામ એવી બેઠકોમાં થતું હતું. અને એવી મસલતોમાં નેતાઓ જેમની ઉપર ખાસ વિશ્વાસ કે આધાર રાખતા હોય તેઓ હતા ને બીજા ગમે તે નિમિત્તે ઘૂસી જનારા. આગામી વર્ષને સારુ કરવાનાં બે કામોમાં મને રસ હતો, કેમ કે તેમાં મારી ચાંચ બૂડતી હતી. એક હતું જલિયાંવાલા બાગની કતલનું સ્મારક. એને વિષે ઘણા દમામની સાથે મહાસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેને સારુ પાંચેક લાખ રૂપિયાની રકમ ઉઘરાવવાની હતી. તેમાં રક્ષકોમાં મારું નામ હતું. દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ માલવીયાજીનું હતું, ને છે. હું જાણતો હતો કે, મારો દરજ્જો તેમનાથી બહુ દૂર નહીં આવે. મારી એ શક્તિ મેં દક્ષિણ આફ્રિકામાં ભાળી લીધી હતી. રાજામહારાજાઓની પાસેથી જાદુ કરી લાખો મેળવવાની શક્તિ મારી પાસે નહોતી, આજે નથી. એમાં માલવીયાજીની સાથે હરીફાઈ કરનાર મેં કોઈને જોયો જ નથી. જલિયાંવાલા બાગના કામમાં તેમની પાસેથી દ્રવ્ય મગાય નહીં એમ હું જાણતો હતો. એટલે આ સ્મારકને સારુ પૈસા ઉઘરાવવાનો મુખ્ય બોજો મારી ઉપર પડશે એમ હું રક્ષકનું પદ સ્વીકારતી વેળા સમજી ગયો હતો. થયું પણ એમ જ, એ સ્મારકને સારુ મુંબઈના ઉદાર શહેરીઓએ પેટ ભરીને દ્રવ્ય આપ્યું, ને આજે પ્રજાની પાસે તેને સારુ જોઈએ તેટલા પૈસા છે. પણ એ હિંદુ, મુસલમાન ને શીખના મિશ્રિત ખૂનથી પાક થયેલી જમીન ઉપર કઈ જાતનું સ્મારક કરવું, એટલે પડેલા પૈસાનો શો ઉપયોગ કરવો એ વિકટ પ્રશ્ન થઈ પડ્યો છે. કેમ કે ત્રણેની વચ્ચે, કહો કે બેની વચ્ચે, દોસ્તીને બદલે આજે દુશ્મનાઈ હોય એવું ભાસે છે. મારી બીજી શક્તિ લહિયાનું કામ કરવાની હતી, જેનો ઉપયોગ મહાસભા લઈ શકે તેમ હતું. લાંબી મુદતના અભ્યાસથી, ક્યાં શું અને કેટલા ઓછા શબ્દોમાં અવિનયરહિત ભાષામાં લખવું એ હું જાણતો હતો, એમ નેતાઓ સમજી ગયા હતા. મહાસભાને સારુ તે વેળા જે બંધારણ હતું તે ગોખલેએ મૂકેલી પૂંજી હતી. તેમણે કેટલાક ધારા ઘડી કાઢ્યા હતા. તેમને આધારે મહાસભાનું કામ ચાલતું હતું. તે ધારા કેમ ઘડાયા તેનો મધુર ઇતિહાસ મેં તેમને જ મોઢેથી જાણ્યો હતો. પણ હવે મહાસભા તેટલા જ ધારાથી ચલાવાય નહીં એમ સૌને જણાતું હતું. તેને સારુ બંધારણ ઘડવાની ચર્ચાઓ દરેક વર્ષે ચાલતી. પણ મહાસભાની પાસે એવી વ્યવસ્થા જ નહોતી કે જેથી આખું વર્ષ તેનું કાર્ય ચાલ્યા કરે, અથવા ભવિષ્યના વિચાર કોઈ કરે. તેના ત્રણ મંત્રીઓ રહેતા, પણ ખરું જોતાં કાર્યવાહક મંત્રી તો એક જ રહેતો. તે પણ ચોવીસે કલાક આપી શકે એવો તો નહીં જ. એક મંત્રી ઑફિસ ચલાવે કે ભવિષ્યના વિચાર કરે કે ભૂતકાળમાં મહાસભાએ લીધેલી જવાબદારીઓ ચાલુ વર્ષમાં અદા કરે? એટલે આ પ્રશ્ન આ સાલમાં સહુની દૃષ્ટિએ વધારે અગત્યનો થઈ પડ્યો. મહાસભામાં હજારોની ભીડ થાય તેમાં પ્રજાનું કાર્ય કેમ ચાલે? પ્રતિનિધિઓની સંખ્યાની હદ નહોતી. હરકોઈ પ્રાંતમાંથી ગમે તેટલા આવી શકતા હતા. પ્રતિનિધિ ગમે તે થઈ શકતા હતા. તેથી કંઈક પ્રબંધ થવાની અત્યાવશ્યકતા સહુને જણાઈ. બંધારણ ઘડી કાઢવાનો ભાર ઊંચકવાનું મેં માથે લીધું. મારી એક શરત હતી. જનતા ઉપર બે નેતાઓનો કાબૂ હું જોઈ રહ્યો હતો. તેથી મેં મારી જોડે તેમના પ્રતિનિધિઓની માગણી કરી. તે પોતે નિરાંતે બેસી બંધારણ ઘડવાનું કામ ન કરી શકે એમ હું સમજતો હતો. તેથી લોકમાન્યની પાસેથી ને દેશબંધુની પાસેથી તેમના વિશ્વાસનાં બે નામો માગ્યાં. આ ઉપરાંત બીજો કોઈ પણ બંધારણ સમિતિમાં ન જોઈએ એમ મેં સૂચવ્યું. એ સૂચના કબૂલ રહી. લોકમાન્યે શ્રી કેળકરનું અને દેશબંધુએ શ્રી આઈ.બી. સેનનું એમ નામ આપ્યાં. આ બંધારણ સમિતિ સાથે મળીને એક દિવસ પણ ન બેઠી, છતાં અમે અમારું કામ એકમતે ઉકેલ્યું. પત્રવ્યવહારથી અમારું કામ ચલાવી લીધું. એ બંધારણને વિષે મને કંઈક અભિમાન છે. હું માનું છું કે, એને અનુસરીને કામ લઈ શકાય તો આજે આપણો બેડો પાર થાય. એ તો થાય ત્યારે ખરો. પણ એ જવાબદારી લઈને મેં મહાસભામાં ખરો પ્રવેશ કર્યો એવી મારી માન્યતા છે.
યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..! જુવાનજોધ યુવતીએ પોતાના પાતળા શરીરથી કંટાળીને કરી લીધો આપઘાત, અંતિમ નોટ વાંચીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..! ખેતરમાં રમતા બાળકોએ કહ્યું કે, ખાડામાં કોઈકનો હાથ દટાયેલો દેખાઈ છે, ખોદકામ કરીને જોતા જ મળ્યું એવું કે બધાના હોશ ઉડી ગયા..! બાળકને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડવા લાગી, ફટાફટ હોસ્પિટલ પોગ્યા ત્યાં તો થઈ ગયું એવું કે બાળક માતા વિહોણો બની ગયો..! ચાલુ ટ્રેને ઉતરવા જતી યુવતીનો પગ લપસતા શરીર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફીટ થઈ ગયું, યુવતીના બુમ-બરાડા સાંભળી હચમચી જશો..! કુરિયર વાળાએ બેલ વગાડ્યો અને દરવાજો ખોલવા ગયેલી મહિલાની સાથે થયું એવું જે જાણીને ભલભલાના હોશ ઉડી જશે.. ચેતજો..! દીકરાના જન્મ દિવસ માટે ઘરે આવતા પિતાનું ટ્રેનની નીચે કચડાઈ જવાથી થયું મોત, પરિવારમાં મચી ગયો હાહાકાર..! પડોશીના ઘરેથી વહેલી સવારે બુમ-બરાડાનો અવાજ સંભળાતા લોકો એકઠા થઈ ગયા, ઘરના રસોડામાં જોયું તો ઉડી ગયા હોશ..! સુતી વખતે તકિયા ઉપર માથું નાખતા જ અંદરથી નીકળ્યો કોબ્રા સાપ, અને પછી તો મહિલા સાથે જે થયું તે જાણીને તમારા ટાંટિયા થરથર કંપી જશે..! મહિલાના નાકમાં જીવડું ઘુસી ગયું હોઈ એવું દુઃખાવો થતો હતો, હોસ્પીટલે તપાસ કરાવી તો અંદરથી મળ્યું એવું કે ઉડી ગયા મોટા ડોકટરોના હોશ..! Home/રાશિફળ/મૃત્યુ બાદ 13 બ્રાહ્મણોને કેમ કરાવામાં આવે છે ભોજન, જાણી લો તેની પાછળનું અસલી રાજ.. મૃત્યુ બાદ 13 બ્રાહ્મણોને કેમ કરાવામાં આવે છે ભોજન, જાણી લો તેની પાછળનું અસલી રાજ.. Gujarat Posts Team November 13, 2021 રાશિફળ Leave a comment 17 Views મૃત્યુ પછી જીવન છે કે નહીં તે વિશે ઘણી સિદ્ધાંતો છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તે ક્યારે સ્વર્ગમાં જાય છે? તે કેવી રીતે જાય છે? આ બધાને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલોના જવાબ ગરુડ પુરાણમાં આપવામાં આવ્યા છે. આ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ત્યારે તેના પછી કેટલીક વિશેષ વિધિઓ કરવામાં આવે છે. જો આમ ન કરવામાં આવે તો મૃતકની આત્મા ઘણા દિવસો સુધી ભટકતી રહે છે. તે જ સમયે, પૂર્વજો આપણને ફરીથી આશીર્વાદ પણ આપતા નથી. ઘરમાં એક પછી એક પરેશાનીઓ આવતી રહે છે. વ્યક્તિના મૃત્યુ પછી અનેક પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે. તેમાં તેરમો બ્રાહ્મણ ભોજન કરાવવાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે એક વ્યક્તિની તેરમી તારીખે 13 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે? આ પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો જાણીએ. ગરુડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની આત્મા તેના ઘરમાં 13 દિવસ સુધી મંડરાતી રહે છે. વાસ્તવમાં, આ 13 દિવસો સુધી, આત્મામાં એટલી શક્તિ નથી કે તે એકલા યમલોકની યાત્રા કરી શકે. આવી સ્થિતિમાં 10 દિવસ સુધી પિંડ દાન કરવાથી આત્માને શક્તિ મળે છે. પિંડ દાન પછી તેનામાં એટલી શક્તિ આવે છે કે તે એકલા યમલોક જઈ શકે છે. દસ દિવસ પછી, પછીના ત્રણ દિવસમાં, આત્મા ખૂબ જ સૂક્ષ્મ આકાર ધારણ કરે છે. આ પછી, તેણીને યમલોક જવાની શક્તિ મળે છે અને તે તેની યાત્રાએ નીકળી પડે છે. આ જ કારણ છે કે તેરમું મૃત્યુના 13 દિવસ પછી કરવામાં આવે છે, જ્યારે આત્મા તેની યાત્રા પર નીકળે છે. જો આપણે મૃત વ્યક્તિનું પિંડદાન ન કરીએ તો યમદૂત સ્વયં આવીને આત્માને યમલોકમાં લઈ જાય છે. જો કે, જ્યારે આવું થાય છે, ત્યારે આત્માને મુસાફરી દરમિયાન ઘણું દુઃખ થાય છે. તેની મુસાફરીને સરળ બનાવવા માટે તમામ સંસ્કાર કરવામાં આવે છે. તમે એ પણ જોયું હશે કે ઘણા લોકો 13 તારીખે 13 બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે. વાસ્તવમાં આ આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. આત્મા 13 દિવસ ઘરમાં રહે છે, જેના કારણે 13 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુ બાદ તેની થાળી પણ આગામી 13 દિવસ સુધી લગાવવામાં આવે છે. આ મૃતકના માનમાં કરવામાં આવે છે. જો તેની આત્મા 13 દિવસ સુધી ઘરમાં રહે તો પણ તેને આ થાળી મૂકીને સન્માન આપવામાં આવે છે. તેની સાથે પરિવારના બાકીના સભ્યોની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે. લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest About Gujarat Posts Team Previous આ રાશીઓને મળશે આજે ખુબ મોટી સફળતા, દુશ્મનો બળીને થઈ જશે ખાખ.. વાંચો તમારું નસીબ… Next આ હનુમાન મંદિર પાસેથી નીકળતી ટ્રેન પણ ધીમી પડી જાય છે, જાણો મંદિરના ગૂઢ રહસ્યો… Check Also ગૌસેવાના લાભાર્થે રાખેલા ડાયરામાં રાજભા ગઢવી સહિતના મોટા મોટા કલાકારો પર થયો નોટો નો વરસાદ.. જુવો વિડીયો..! ગુજરાતની ધરતી એ લોકસાહિત્યની ધરતી કહેવામાં આવે છે. કારણ કે ગુજરાતની ધરતી ઉપર વિશ્વ પ્રસિદ્ધ … Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search for: Recent Posts યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..! જુવાનજોધ યુવતીએ પોતાના પાતળા શરીરથી કંટાળીને કરી લીધો આપઘાત, અંતિમ નોટ વાંચીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..! ખેતરમાં રમતા બાળકોએ કહ્યું કે, ખાડામાં કોઈકનો હાથ દટાયેલો દેખાઈ છે, ખોદકામ કરીને જોતા જ મળ્યું એવું કે બધાના હોશ ઉડી ગયા..! બાળકને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડવા લાગી, ફટાફટ હોસ્પિટલ પોગ્યા ત્યાં તો થઈ ગયું એવું કે બાળક માતા વિહોણો બની ગયો..! ચાલુ ટ્રેને ઉતરવા જતી યુવતીનો પગ લપસતા શરીર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફીટ થઈ ગયું, યુવતીના બુમ-બરાડા સાંભળી હચમચી જશો..!
મોટા ભાગના ખભા પ્રમાણમાં સખત હોવાથી શરૂઆત કરનારાઓ વધુ આરામદાયક નિષ્ક્રિય ખુલ્લા ખભાની કસરતનો ઉપયોગ કરી શકે છે.પેડની સપાટી પર સુપિન, થોરાસિક વર્ટીબ્રાની પાછળ અને માથાના પાછળના ભાગમાં યોગ બ્લોક મૂકો, લોકો તેમના પોતાના શરીરની ચોક્કસ પરિસ્થિતિ અનુસાર યોગ બ્લોક અને ક્રિયાની ઊંચાઈ પસંદ કરી શકે છે અને એડજસ્ટ કરી શકે છે. 2. પપી શોલ્ડર ઓપનિંગ — ખભા/છાતીની આગળની બાજુ ખોલો પેડની સપાટી પર ઘૂંટણિયે પડવું, પગ ખુલ્લા અને હિપ સમાન પહોળાઈ સાથે, ઊભી જાંઘ પેડ સપાટી, પેડની સપાટી પર પ્રોન, હાથ લંબાયેલા, કપાળનું બિંદુ, છાતી ધીમે ધીમે નીચે ખુલે છે.જો તમે કસરતની તીવ્રતા અને શ્રેણી વધારવા માંગતા હો, તો તમે યોગ બ્લોકની મદદથી તમારી કોણીને બ્લોક પર વાળીને તમારા હાથને એકસાથે લાવી શકો છો. 3. ક્રોસ શોલ્ડર ઓપનિંગ — ખભાની પાછળની બાજુ ખોલો તમારા હાથને ક્રોસ કરીને વિરુદ્ધ બાજુ તરફ લંબાવીને તમારા પેટ પર સૂઈ જાઓ, તમારા કપાળને બ્લોક પર સપાટ કરો.પ્રેક્ટિસ સાથે, તમે ધીમે ધીમે તમારા હાથને વધુ અને વધુ લંબાવી શકો છો, જે ખભાના પાછળના ભાગ અને પીઠના ઉપલા ભાગને ખેંચવામાં મદદ કરી શકે છે. 4. બર્ડ કિંગ હાથ - ખભા પાછળનો ભાગ ખોલો ઘૂંટણિયે પડીને સાદડી પર ઊભા રહો, બંને હાથ એકબીજાની આસપાસ વીંટાળેલા હોય અને ઉપરનો હાથ ફ્લોરની સમાંતર હોય.બર્ડ કિંગ હાથ ખભાના પાછળના ભાગ અને સમગ્ર હાથને લંબાવવામાં મદદ કરે છે. 5. ટુવાલનો ઉપયોગ કરો - આખા ખભાને લપેટી લો જેઓ તેમના ખભા ખોલવા માંગે છે, તેમના માટે ખભાની લપેટી એ કસરતનો આવશ્યક ભાગ છે.પ્રારંભિક લોકો સ્ટ્રેચ બેન્ડના છેડાને બંને હાથથી પકડવા માટે યોગા સ્ટ્રેચ બેન્ડ અથવા ટુવાલનો ઉપયોગ કરી શકે છે.તમારા શરીરના આગળના ભાગથી પાછળ સુધી લૂપ કરો.જો તમને આરામદાયક લાગે, તો તમે તમારા હાથ અને સ્ટ્રેચ બેન્ડ વચ્ચેનું અંતર ઓછું કરી શકો છો. ખભા ખોલતી વખતે સાવચેતીઓ. 1. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો.હિપ અથવા ખભા ખોલીને, આ બિંદુ અવલોકન જ જોઈએ, ઉતાવળ કરી શકાતી નથી.તમારી પાસે જે છે તેના પર બનાવો. 2, ઓપન શોલ્ડર કસરત પહેલાં પણ એક સરળ વોર્મ-અપની જરૂર છે. 3. તે જ સમયે, આપણે ખભાના સાંધાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ખભાના સાંધાની આસપાસના સ્નાયુઓની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.લવચીકતા અને સ્થિરતા વચ્ચેના સંતુલન પર ધ્યાન આપો. 4. ખભા ખોલવાની પ્રવૃત્તિઓમાં, છાતી લગભગ ખોલવી જોઈએ.છાતીના ઉદઘાટન પર ધ્યાન આપો, છાતી આગળ ધકેલતી નથી, અને ખભા કાનથી દૂર છે. પોસ્ટ સમય: જુલાઈ-26-2022 સરનામું:(અંડરગ્રાઉન્ડ રોડ એન્ડ બ્રિજ સ્ટીલ માર્કેટના યાર્ડમાં), પશ્ચિમ ઝોંગશાન રોડ, ડીંગઝોઉ સિટી, બાઓડિંગશી, હેબેઈ, ચીન
wifi સાથે કનેક્શન જાળવવામાં જાણીતી સમસ્યાને કારણે અનઇન્સ્ટોલ થશે. મેં એક સમીક્ષામાં વાંચ્યું છે કે આ ભૂતકાળની સમસ્યા રહી છે જેના કારણે ક્યારેક ક્રેશ થાય છે. આ જીવલેણ સમસ્યા સિવાય મહાન. આ રમત મૂર્ખ મારો સમય નીચે જઈ રહ્યો હતો જ્યારે કોઈ ડાયનાસોર બહાર આવતા ન હતા આ મૂંગો છે ગેમે મને તેને ફરીથી અને ફરીથી ડાઉનલોડ કરવા માટે બનાવ્યું તેથી કૃપા કરીને આને ઠીક કરો અને હું તેને ઓછામાં ઓછા 4 સ્ટાર આપીશ જો કે તે સારી રીતે રમે છે તેથી કૃપા કરીને ભૂલને ઠીક કરો. હાસ્યાસ્પદ ગેમપ્લે... મહત્તમ 6 બુલેટ સાથેની એસોલ્ટ રાઇફલ શું વિકાસકર્તા કોઈ ખેલાડી પાસેથી વધુ પૈસા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે? નિયંત્રણો બંદૂકોના આક્રોશ માટે કિંમત સુસ્ત છે આ રમત રમવા માટેનો સીધો પગાર છે. હું ગ્રાફિક્સ પ્રેમ! વિચાર સારો હતો માત્ર વધુ સારી રીતે વિચારવાની જરૂર છે મજા છે, અપગ્રેડ કરવા માટે અને ખાસ કરીને વધુ શક્તિશાળી ખરીદવા માટે કિંમત થોડી વધારે છે સારી રમત એનર્જી રિફિલ કરવા માટે લગભગ દોઢ કલાક રાહ જોવી પડશે. દસ 30 સેકન્ડ (ish) રાઉન્ડ સુધી રમી શકે છે. તે સારું છે. પરંતુ જ્યારે હું સર્ટિઅન લેવલ પર પહોંચું છું ત્યારે તે એનર્જી રિફાઈલિંગ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય હું ડિનો મોડની વિનંતી કરવા માંગુ છું. જ્યાં તમે કોઈ પણ દિનો તરીકે તમે શિકાર કરી શકો છો. કોઈ સમય કે મિશન નથી. માત્ર મફત ફરવા, શિકાર. અને તે જ વાસ્તવિક ગ્રાફિક્સ. પણ જ્યાં તમે તમારા ડાયનોના આંકડાને અપગ્રેડ કરી શકો છો સારી રમત. એપમાં ખરીદી એ ખર્ચાળ થવાનો એક માર્ગ છે. હું મોબાઇલ ગેમ પર આ પ્રકારના પૈસા ખર્ચીશ નહીં DINO HUNTER: DEADLY SHORES Action euq આ એપ્લિકેશન તરત જ ફોન કૉલ્સનું સંચાલન કરવા અને કરવા તેમજ રમવા માટે સંપર્કોનું સંચાલન કરવાની પરવાનગીની માંગ કરે છે. અતિશય અને બિનજરૂરી રીતે આક્રમક. ક્યારેય સિંગલ સ્ક્રીન વગાડતા પહેલા મેં તેને અનઇન્સ્ટોલ કર્યું. આ ફક્ત મૉલવેરને જ જોઈતી પરવાનગીઓ છે. સારી સવારી. આ રમત અદ્ભુત છે !!! ગ્રાફિક્સ મહાન છે. તે સમય પસાર કરવાની એક સુપર મનોરંજક રીત છે. ભૂલથી ડાઉનલોડ કર્યું lol. પરંતુ મેં જે રમ્યું તે મુશ્કેલ હતું. મને ડાયનાસોર ગમે છે પણ આ રમત વિશે મને idk છે. ખૂબ પૈસા ભૂખ્યા. તમારે અપગ્રેડ માટે રાહ જોવી પડશે. તેઓ ઘણી બધી જાહેરાતો રમે છે. ચૂકવણી કર્યા વિના સોનું મેળવવું અશક્ય છે. તેઓ માત્ર પૈસા ઈચ્છે છે, ખેલાડી માટે આનંદ નહીં. અદ્ભુત રમત પરંતુ નાણાંની ભૂલને સુધારી શકે છે મેં ક્યારેય રમેલ ટોચની ત્રણ શ્રેષ્ઠ ઑફલાઇન રમતો! 3જી: આ રમત 2જી: ઝૂ ટાયકૂન 1લી: માઇનક્રાફ્ટ. જોકે વાર્તાનો વધુ ઉપયોગ કરી શકે છે. જેમ કે, કારણ કે આપણે ડાયનાસોરનો શિકાર કરીએ છીએ. મેં લગભગ એક કે બે વર્ષથી આ રમત અંદર અને બહાર રમી છે. મેં મોટાભાગની રમતમાંથી પસાર થવામાં વ્યવસ્થાપિત કર્યું અને યોગ્ય અનુભવ મેળવવા માટે મને ક્યારેય વાસ્તવિક નાણાંનો ઉપયોગ કરવાની જરૂર પડી નથી. કમનસીબે, તેને ફરીથી ડાઉનલોડ કર્યા પછી, મને નવી સમસ્યાઓ જોવા મળી. એક માટે મેં દરરોજ રમવા છતાં બે અઠવાડિયાના ગાળામાં ફક્ત ચાર દૈનિક લોગિન બોનસ પ્રાપ્ત કર્યા છે અને ત્રણ દિવસની અજમાયશમાંથી ક્યારેય કોઈ પુરસ્કારો પ્રાપ્ત કર્યા નથી. શા માટે આ રમતને તમારા સંપર્કોની ઍક્સેસ અને ફોન કૉલ્સ કરવા અને મેનેજ કરવાની જરૂર છે? હાસ્યાસ્પદ મેં તેને તરત જ અનઇન્સ્ટોલ કર્યું. શા માટે નરક સંપર્કો અને સ્થાન માટે પરવાનગી માંગે છે? આ એપ્લિકેશનને તેમાંથી કોઈની જરૂર જણાતી નથી DINO HUNTER: DEADLY SHORES Action euq આ એક યોગ્ય સમય નાશક છે. તે હાસ્યાસ્પદ છે કે આ એપ્લિકેશનને તમારા સંપર્કો અને ફોનની ઍક્સેસની જરૂર છે. ઉપરાંત, હું ઈચ્છું છું કે તમે રમતના વોલ્યુમને સમાયોજિત/મ્યૂટ કરી શકો. સરસ ગેમ છે પણ જો તમારો ફોન એન્ડ્રોઈડ પર ટ્રેક થઈ જાય તો પણ ઉદાહરણ: ગેમ શીર્ષક સંગીત વગાડે છે તે લોડ કરતી નથી તો તરત જ બહાર નીકળી જાય છે અને પુનરાવર્તિત થાય છે. કોઈપણ રીતે રમતની અદ્ભુત વિગતો અને બંદૂકોની કિંમત/અપગ્રેડ વાજબી અને ઉત્તમ સમય નાશક પર પાછા ફરો. હું તમારા ડેટાને ક્લાઉડમાં સાચવવાનું ધ્યાનમાં રાખું છું, ઉદાહરણ તરીકે, તે ગેરેન્ટી નથી કે તમારી પ્રગતિ ગૂગલ પ્લે અને વગેરે પર સેવ કરશે તેથી જ મેં એપ્લિકેશનમાં સેવ વિકલ્પ વિશે વિચાર્યું કે જેમાં ગૂગલ પ્લે કરતાં વધુ સારી તક છે. અને વગેરે DINO HUNTER: DEADLY SHORES Action pnj રમત પસંદ છે પરંતુ મેં માસિક ગોલ્ડ મેમ્બરશિપ ખરીદી છે અને હજુ પણ મારી ગ્લુ ક્રેડિટ્સ અથવા ક્રોનો ડ્રિંક્સ અને મારી એનર્જી રિફિલ પ્રાપ્ત થઈ નથી. તેમજ મને 20% મની બોનસ પણ મળતું નથી. તે અદ્ભુત છે મને ગ્રાફિક્સ ગમે છે અને ડાયનાસોર અદ્ભુત છે! હું આની ભલામણ એવા લોકોને કરું છું જેમને શિકારની રમતો ગમે છે અને જે લોકો ડાયનાસોર પસંદ કરે છે Pou معمولی eeqr પ્રામાણિકપણે આ રમત અદ્ભુત રીતે સારી છે પરંતુ લોડિંગમાં ઘણો સમય લાગે છે અને હું સોના સિવાય પૈસાથી શસ્ત્રો ખરીદી શકતો નથી, તે યોગ્ય નથી, સરસ ગ્રાફિક્સ છે. શિકાર પ્રેમીઓ માટે તે એક સરસ ગેમપ્લે, અદ્ભુત ગ્રાફિક્સ, અદ્ભુત બંદૂકો અને શૂટિંગ કૌશલ્યો છે અને અંતે કોન્ટ્રાક્ટ હન્ટ આ રમતમાં મારી એક પ્રિય છે કારણ કે આપણે આ સ્તરમાં વધુ પૈસા મેળવી શકીએ છીએ અને સાથે સાથે આપણે કુશળતા વિકસાવી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ બંદૂકનું સ્તર સુધારવા માટે આપણે વધુ અને વધુ પૈસા ચૂકવવાની જરૂર છે જે આ રમતમાં હેરાન કરે છે અને બળતરા પણ કરે છે જે સતત રમવાની રુચિ ઘટે છે તેથી કૃપા કરીને અપડેટ પર બંદૂકની ગુણવત્તામાં સુધારો કરો👌🔥 સારી રમત છે પરંતુ જ્યારે હું એપ્લિકેશન છોડીને અને ફરીથી દાખલ કરું છું ત્યારે મારા માટે ઇવેન્ટ્સ પુનઃપ્રારંભ થતી રહે છે અને મારા માટે કોઈપણ મેગા હન્ટ્સ પૂર્ણ કરવાનું અશક્ય બનાવે છે. કૃપા કરીને આને ઠીક કરો અને હું 5 સ્ટારમાં બદલીશ ગ્લુ મને મફત સોનું મળ્યું અને પછી હું શિકાર પર ગયો અને પછી તે બધું જતું રહ્યું અને મને 99 સોનું પાછું મૂકી દીધું મારી પાસે 200 સોનું હતું શું હું તે સોનું પાછું મેળવી શકું? DINO HUNTER: DEADLY SHORES Action pnj સારા ગ્રાફિક્સ, નાના ઔષધિઓના શિકારની તરફેણ કરશો નહીં. નિયંત્રણો એકસાથે નજીક છે અને તમને જે જોઈએ છે તે કરવું મુશ્કેલ બનાવે છે જે રીતે ચોક્કસ બટનો સરળતાથી મળી જાય છે તે એક સરસ રમત છે પરંતુ મારા માટે તે મૂલ્યવાન નથી. રમત મજાની છે પરંતુ ચલણમાં સમસ્યા છે અને જ્યારે મેં તેમને તેને ઠીક કરવા માટે પૂછ્યું ત્યારે તેઓ નહોતા અને મને રમત પસંદ હતી પણ હું લગભગ $70 મૂલ્યની રમત ચલણને વેડફતી રમત રમીશ નહીં પરંતુ મને આશા છે કે તેઓ ઠીક કરશે તે