text
stringlengths
248
273k
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. દિવસે ને દિવસે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં હિટવેવ (Gujarat heatwave)ની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યમાં યલો એલર્ટ (yellow alert) પણ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હોળી પહેલાં જ હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે મંગળવાર અને બુધવાર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેથી લોકોને ગરમીથી સેકાવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે. બીજી તરફ, રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ રાજકોટ અને ભૂજમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યુ છે તેમાં ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટનો સમાવેશ થાય છે. સાથે જ અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયુ છે. જેથી આગામી સમયમાં આ તાપમાનમાં પણ બે ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે. આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જાય એવી શક્યતાઓ રહેલી છે. સાથે જ આજે દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો વધતા લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે. જો કે, રાજ્યમાં ગરમીના અનુભવ બાદ લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ઉનાળો વધુ આકરો બનવાની શક્યતા છે. Source link TAGS gujarat forecast gujarat heatwave gujarat heatwave news gujarati news heatwave forecast in gujarat heatwave in gujarat meteorological department forecast in gujarat yellow alert in gujarat Copy URL WhatsApp Facebook Telegram Twitter Pinterest Previous articleકોણ છે આતંકી સંગઠન ISISનો નવો બોસ અબુ અલ હસન? | Who is the new boss of the terrorist organization ISIS Abu Al Hassan! Next articleInd vs SL: રોહિત શર્માની સિક્સથી સ્ટેડિયમમાં બેઠેલાં દર્શકનું નાક ફ્રેક્ચર થઈ ગયું Dlight News RELATED ARTICLESMORE FROM AUTHOR દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું રથયાત્રા પહેલાં શહેર પોલીસનો યુથ કમિટી મીટિંગનો નવતર પ્રયોગ, યુવાનો કરશે મદદ! પોતાને રામસેતુની ખિસકોલી ગણાવીને ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન અસામાજિક તત્વોને સીધા કરશે સરકાર: જાહેર કે ખાનગી સંપત્તિના નુકસાનની બમણી અથવા ત્રણગણી રકમ વસૂલાશે Real Estate News: એક વર્ષમાં બાંધકામ ખર્ચ 15% વધી ગયોઃ રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર પ્રેશર ગીરના ફાટસર ગામમાં સિંહણને ગરમી લાગી તો છાપરે જઈને નળિયાની ઠંડકમાં બેઠી IPL Qualifier 2, RCB Vs RR: 3km જેટલું ચાલીને દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પહોંચ્યા! તક્ષશિલામાં જીવ ગુમાવનાર 22 નિર્દોષ બાળકોને ભાવ ભરી શ્રદ્ધાંજલિ- ‘ઓમ શાંતિ’ કલામ સેન્ટર ગુજરાતની ટીમ દ્વારા નિરાધાર બાળકો અને મહિલાઓ માટે કલામ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી Follow us on Instagram @dlight.news Dlight News is a Gujarati news web portal providing news. “Dlight News” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.
યુએસ બજારોમાં મંગળવારે રાતે નરમાઈ પાછળ એશિયન બજારોમાં આજે સવારે 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ચીનનું બજાર 1.3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું છે. જે સિવાય કોરિયા અને હોંગ કોંગના બજારો પણ એક ટકાનો ઘટાડો સૂચવે છે. સિંગાપુર, જાપાન અને તાઈવાન પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત સિંગાપુર નિફ્ટી 131 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17949.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 17870નો એક સપોર્ટ છે. જે તૂટશે તો તે 17600 સુધી ગગડી શકે છે. બે દિવસથી 18000ના સ્તર પર ટ્રેડ થઈ રહેલો નિફ્ટી ઓપનીંગમાં જ આ લેવલ તોડશે. ક્રૂડ નવી ટોચ તરફ વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 85 ડોલરની સપાટી પાર કરી 85.23 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેના 86.70 ડોલરના ચાર વર્ષના ટોચના સ્તરેથી એક ડોલરથી સહેજ વધુ છેટેનું સ્તર છે. જો 86.70 ડોલરનું સ્તર પાર થશે તો ક્રૂડ 5-10 ડોલરનો ઝડપી કૂદકો નોંધાવે તેવી પૂરી શક્યતા છે. ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ વૈશ્વિક ગોલ્ડ સતત ચોથા સત્ર દરમિયાન 1800 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ 1830 ડોલર પર લગભગ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. તેના માટે 1825-1830 ડોલરના રેંજમાં એક અવરોધ છે. જે પાર થશે તો ગોલ્ડ 1880-1900 ડોલરની રેંજમાં ઝડપથી જોવા મળી શકે છે. ભારતીય બજારમાં તે રૂ. 50 હજારની સપાટી પાર કરે તેવી શક્યતા છે. મહત્વની હેડલાઈન્સ • વિપ્રોએ કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઈનોવેશનને વેગ આપવા માટે ડ્રાઈવનેટ્સ સાથે ભાગીદારી કરી છે. • ઈન્દ્રપ્રસ્થ ગેસે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 400.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 338 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1595 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1831 કરોડ પર રહી હતી. • રેડિંગ્ટનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 300 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 177 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 13700 કરોડથી વધી રૂ. 15300 કરોડ રહી હતી. • હિંદ કોપરઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 67.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે માત્ર રૂ. 9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 294.4 કરોડ સામે રૂ. 464.4 કરોડ પર જોવા મળી હતી. • નાહર સ્પીનીંગઃ કંપનીએ બીજા ક્વાર્ટરમા રૂ. 136કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.8 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 540 કરોડ સામે વધી રૂ 842 કરોડ થઈ હતી. • જેકે ઈન્ફ્રાઃ કંપનીએ બીજા ક્વાર્ટરમા રૂ. 41.1 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7.1 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 477 કરોડ સામે વધી રૂ. 720 કરોડ થઈ હતી. • હેગે બીજા ક્વાર્ટરમા રૂ. 130 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.3 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 320 કરોડ સામે વધી રૂ. 520 કરોડ થઈ હતી. Search for: Recent Posts November Market Summary Adani Group News : Latest Deals and Projects Pritika Engineering Components Limited IPO : Company Info. and More Baheti Recycling Industries Limited IPO : Financials and Objectives Puranik Builders Limited IPO : Key Info. and Company Objectives Send Your Requirement 03+22=? Please leave this field empty. Δ Recent Comments Money Tree robo on The Adani Master Plan for Cashflow Management Swapan Chakraborty on SAS Online Review mortgage broker los angeles on What is Recession : Are the Rumors of Its Onset on World Economy True ?
ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Flour Mill Sahay Online Registration Process માનવ ગરિમા યોજના માટેની મહત્વની લિંક્સ : FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો ઘરઘંટી સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ? ઘરઘંટી સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ? ઘરઘંટી સહાય યોજના 2022 : Gujarat Flour Mill Sahay Yojana 2022 | Mafat Flour Mill Sahay Yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2022 | Free Flour Mill Scheme Gujarat Application 2022… ઘરઘંટી સહાય યોજના 2022 ઘરઘંટી સહાય યોજના 2022 : આ માહિતીના માધ્યમથી મફત ઘરઘંટી સહાય યોજના 2022 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઘરઘંટી સહાય યોજના 2022 વિગતો યોજનાનું નામ ઘરઘંટી સહાય યોજના 2022 ( માનવ ગરિમા યોજના ) હેઠળ ગુજરાત રાજ્ય સરકાર વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અરજી કરવાનો પ્રકાર ઘરઘંટી સહાય યોજના ઓનલાઈન અરજી કરો સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ અરજી કરવાની છેલ્લી તારીખ 30/06/2022 મળવાપાત્ર લાભ ઘરઘંટી સહાય ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને તેમની ગરીબીને કારણે જે આર્થિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ તેથી હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઘરઘંટી સહાય યોજનાની જાહેરાત કરશે તે તમામ લોકોને મદદ કરવા માટે માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આપણે બધા જાણીએ છીએ કે આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને યોજનાના અન્ય તમામ પાસાઓ વિશે પણ જાણવું જોઈએ. હવે અમે આજે આ લેખમાં બધું પ્રદાન કર્યું છે. નાણાકીય વર્ષ 2021-22ની મંજુર થયેલ અરજીઓની સંખ્યા લક્ષયાંક કરતા ખુબજ વધારે હોવાથી, નિર્ધારિત લક્ષયાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી મંજુર થેયલ અરજીઓનો કોમ્પ્યુટરરાઇઝ ડ્રો કરવામાં આવેલ. કોમ્પ્યુટર રાઇઝડ ડ્રોમાં જે અરજીઓ પસંદ થયેલ ન હતી તેવી અરજીઓને અરજદારોના વીશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી આગામી વર્ષ (2022-23) માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. પરંતુ નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષયાંક સામે પૂરતા પ્રમાણમાં જાતીવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબન્ધિત જાતિઓના લોકો ઓનલાઇન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી. વિચરતી – વિમુક્તિ જાતિ માટે ભરૂચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત Also Read : AGNIPATH Scheme 2022 Eligibility | Salary | Benefits | Advantage PMJAY Card Download Gujarat e Nirman Card Registration Portal PM Kisan eKYC Updates Check Online Last Date 2022 Manav Kalyan Yojana 2022 Apply Online Here @e-kutir.gujarat.gov.in How To Update Aadhaar Card Details? Palak Mata Pita Yojana 2022 | પાલક માતા-પિતા યોજના @esamajkalyan.gujarat.gov.in ઘરઘંટી સહાય મશીન યોજના 2022 નો હેતુ ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત ઘરઘંટી સહાય મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ ઘરઘંટી સહાય મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે. મફત ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા આ ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે. આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે પાત્ર બનશે. આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે. મફત ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ અરજદારનું આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક) મોબાઇલ નંબર વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અભ્યાસના પુરાવા જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Flour Mill Sahay Online Registration Process સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/ તમારી સામે હોમ પેજ ખુલશે નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો માનવ ગરિમા યોજના માટેની મહત્વની લિંક્સ : સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ ઘરઘંટી સહાય યોજનાની જાહેરાત અહીં ક્લિક કરો નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો ઘરઘંટી સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ? ઘરઘંટી સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022 ઘરઘંટી સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ? Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/ અહીં ઘરઘંટીની ઇમેજ પોસ્ટના હેતુસર મુકવામાં આવી છે, યોજના અંતર્ગત જે ઘરઘંટી આવતી હશે તે સરકાર દ્વારા ફાળવવામાં આવશે જેની દરેક વાચક મિત્રોએ ધ્યાનમાં લેવું. Categories Yojana Tags Flour Mill Sahay Yojana 2022, Gujarat Flour Mill Sahay Yojana 2022, ઘરઘંટી સહાય યોજના 2022, ઘરઘંટી સહાય યોજના 2022 ઓનલાઈન અરજી, ઘરઘંટી સહાય યોજના અરજી પ્રકીયા
આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવી શકે છે. તમે તમારી જાતને ઉર્જાથી ભરપૂર અનુભવશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. પારિવારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે, પરંતુ અંતે બધા જૂના ઝઘડાઓ ઉકેલાઈ જશે. ઓફિસમાં દરેક વ્યક્તિ સાથે તાલમેલ જાળવો. બિનજરૂરી વિવાદો ટાળો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ સંબંધોમાં અસમાનતા અને શંકાઓથી દૂર રહો નહીંતર ઘણી વાતો સાંભળવા મળી શકે છે. પ્રેમની સાથે સાથે તમારા જીવનસાથીને પણ સન્માન આપો. વૃષભ રાશિ (બ, વ, ઉ) આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. તમે સહાધ્યાયી સાથે ફોન પર વાત કરી શકો છો. ક્યાંક ફરવાનો પ્લાન બનશે. તમારું મન પ્રસન્ન રહેશે. આજે ધીરજપૂર્વક વિચારેલું પગલું ખૂબ ફળદાયી રહેશે. તમે કોઈપણ બાબતમાં મોટો નિર્ણય લઈ શકો છો. મિથુન રાશિ (ક, છ, ઘ) આજનો દિવસ મિશ્ર પરિણામ આપનારો બની શકે છે. કેટલાક સકારાત્મક વિકાસ થશે, પરંતુ તમને તેનો પૂરો લાભ નહીં મળે. તમારા કાર્યસ્થળ પર તમને કેટલીક વધારાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ત્યાં ઘણી બધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ હોઈ શકે છે. આર્થિક સંદર્ભમાં ભૂતકાળના પ્રયાસો હવે ફળ આપશે. કર્ક રાશિ (ડ ,હ) રોજિંદા કાર્યોમાં થોડી અડચણ આવવાની સંભાવના છે. તમે કોઈપણ મુદ્દા પર અસંમત થઈ શકો છો. કાર્યસ્થળ પર પરિસ્થિતિને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરશો. કોમર્સના વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. શિક્ષકના માર્ગદર્શનથી તમને ચોક્કસ ફાયદો થશે. સિંહ રાશિ (મ, ટ) આજે સારો દિવસ છે. વ્યવસાયના સંદર્ભમાં, તમે કંઈક હાંસલ કરશો જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. સ્થાન પરિવર્તન સાથે પ્રમોશનના મજબૂત સંકેતો છે. જેઓ પરીક્ષા આપી રહ્યા છે, નોકરી માટે સ્પર્ધા કરી રહ્યા છે અથવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. કન્યા રાશિ (પ, ઠ, ણ) આજે તમને તમારા કરિયરમાં આગળ વધવાની તકો મળશે. તમે ઘણી નવી બાબતો સમજવા માટે ઉત્સુક રહેશો. તમને ક્યાંકથી સારા સમાચાર મળશે. કોર્ટના કામમાં તમને સફળતા મળશે. તમે કોઈપણ જૂના રોકાણથી લાભ મેળવી શકો છો. તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તુલા રાશિ (ર, ત) તમે વ્યવસાયના સંદર્ભમાં આશાવાદી દૃષ્ટિકોણ સાથે કાર્યસ્થળમાં ખૂબ જ ઉત્સાહી રહેશો. તમે તમારા વ્યવહારમાં અત્યંત સફળ થશો અને ગ્રાહકો સાથે કાયમી સંબંધો બાંધશો. તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો લાભ ઉઠાવશો. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વૃશ્ચિક રાશિ (ન, ય) તમારામાં પરિવર્તન લાવવા માટે આજનો દિવસ સારો છે. તમારે ઓફિસના કામની બહાર ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે. પૈસા મળવાનો સંપૂર્ણ યોગ છે. લોકો આજે તમારા વર્તનથી ખૂબ પ્રભાવિત થશે. અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આજે નોકરી સંબંધિત ઓફર મળવાની સંભાવના છે. ધન રાશિ (ભ, ધ, ફ, ઢ) આ સમયગાળો મિશ્ર અસર આપે છે. તમને નવી તકો મળશે અને તેનો લાભ ઉઠાવશો. આજે વેપાર અને નાણાકીય લાભ શક્ય છે. પરંતુ પારિવારિક જીવનમાં અશાંતિ અને મિલકત સંબંધિત વિવાદો તમને સતત તણાવમાં રાખશે. મકર રાશિ (ખ, જ) કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. કામ શરૂ કરતા પહેલા ઘરના વડીલોનો અભિપ્રાય જરૂર લેવો. આનાથી તમારું કામ ચોક્કસપણે પૂર્ણ થશે. આજે, તમારા જીવનસાથી સાથે કોઈ નાની બાબતને લઈને અણબનાવ થવાની સંભાવના છે. કુંભ રાશિ (ગ, સ, શ, ષ) આજે વધુ આશાવાદી ન બનો અને સાવચેત રહેવાનો પ્રયાસ કરો. ઝડપી પ્રગતિ હોવા છતાં, આજે તમારે ધીમે ધીમે આગળ વધવાની અને વ્યવસ્થિત રીતે કામ કરવાની જરૂર છે. તમારે શિસ્તબદ્ધ હોવું જોઈએ. જો તમે વિરોધાભાસી કામ કરો તો વિરોધનો સામનો કરવા તૈયાર રહો. મીન રાશિ (દ, ચ, થ, ઝ) આજે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. પૈસા કમાવવા માટે કોઈપણ શોર્ટકટ માર્ગ અપનાવશો. તમારા જીવનસાથીને ખુશ કરવા માટે, તમે તેમને સારી ભેટ આપશો. પરિવારમાં દરેક વ્યક્તિ સાથે સંબંધો સારા રહેશે. તમારા સ્વાસ્થ્યને ફિટ રાખવા માટે તમારે તાજા ફળોનું સેવન કરવું જોઈએ. (ખાસ નોંધ : અહીં આપવામાં આવેલ રાશિફળને એક સામુહિક ફળાદેશ તરીકે ગણીને ચાલવું. વ્યક્તિગત સંજોગો અને પરિબળો મુજબ એમાં ફેરફારને અવકાશ હોઈ શકે છે.) Source link Copy URL WhatsApp Facebook Telegram Twitter Pinterest Previous articleWorld No Tobacco Day 2022 : તમાકુનું સેવન આપણા માટે કેટલું જોખમી છે? જાણો મહત્વપૂર્ણ તથ્યો Next articleReal Estate News: એક વર્ષમાં બાંધકામ ખર્ચ 15% વધી ગયોઃ રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર પ્રેશર Dlight News RELATED ARTICLESMORE FROM AUTHOR વાસ્તુ ટિપ્સ: શું તમે પણ રસોડા પાસે સાવરણી રાખો છો? આજે કાઢી નાખો 22 એપ્રિલ 2022 રાશિભવિષ્ય : આજે વૃષભ રાશિનાં જાતકનું સ્વાસ્થ્ય સારું રહેશે 20 એપ્રિલ 2022 રાશિભવિષ્ય : આજે આ રાશિનાં જાતકે માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરવો 19 એપ્રિલ રાશિભવિષ્ય: આ રાશિના જાતકને આજે પ્રેમક્ષેત્રમાં મળી શકે છે સફળતા 18 એપ્રિલ 2022 રાશિભવિષ્ય : આજે આ રાશિનાં જાતકે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું 31 માર્ચ 2022 રાશિભવિષ્ય : આજે આ રાશિનાં જાતકને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઈ શકે છે આજનું રાશિફળ 14 માર્ચ 2022: જુઓ કેવો રહેશે અઠવાડિયાનો પહેલો દિવસ Sun Transit In Pisces: સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ 14 માર્ચથી, શુભ કાર્યો પર પ્રતિબંધ, જાણો દરેક રાશિ પર અસર જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં…….. Follow us on Instagram @dlight.news Dlight News is a Gujarati news web portal providing news. “Dlight News” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.
CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા 13/06/2022 કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું 13/06/2022 રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા 10/06/2022 ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ 10/06/2022 વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા 10/06/2022 રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ 08/06/2022 મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી 07/06/2022 Load More Sunday, November 27, 2022 Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result No Result View All Result પુલવામાં હુમલો : સરકારે શહીદોના પરિવારને વચનો તો આપ્યા, પરંતુ શું એને પુરા કર્યા ? 14/02/2020 in India, Latest News 14 ફેબ્રુઆરી 2019 કાશ્મીરના પુલવામાં CRPF જવાનોના એક કાફલા પર હુમલામાં 40 જવાનો શાહિદ થયા હતા. જેને 1 વર્ષ થયું છે. ત્યારે એમના પરિવારોના જીવનમાં શું બદલાઈ ગયું. આગરાના રહેવાસી કૌશલ કુમાર રાવત જેઓ 1990માં CRPFમાં શામેલ થયા હતા. એમનું દાર્જિલિંગથી જમ્મુમાં મુકાયા હતા. ઘરમાં એકલા કમાતા હતા. રાવતના પરિવારમાં એમના બે દીકરા અને એક દીકરી, પત્ની અને માં છે. YOU MAY ALSO LIKE ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી તેમની માં એ કહ્યું કે જે પ્રકારનો હદસો મારી સાથે થયો, એવો કોઈ સાથે ન થાય. જે રીતે અમે જીવી રહ્યા છે એ અમે જ સમજી રહ્યા છે, કોઈ રીતે પેસનસથી ચાલી રહી છે. કોઈ સરકારે અમને મદદ નથી કરી. પટનાના સંજય કુમાર સિન્હા 8 ફેબ્રુઆરી 2019ના રોજ ઘર થી 15 દિવસ માં પાછા આવવાનું વચન આપીને ગયા હતા સંજયના પિતા મહેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે કોઈ કમાઈને ખવડાવવા વાળું નથી. કોઈ રસ્તો નથી સરકારે આપવું જોઈએ. ઉન્નાવના અજીત કુમાર આઝાદ 10 ફેબ્રુઆરી, 2019ના રોજ ઘરેથી નીકળ્યા હતા. આઝાદ 5 ભાઈઓમાં સૌથી મોટો હતા. આઝાદની મોત પછી આઝાદની પત્નીને નોકરી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, ઘણી તકલીફ છે. માથા પરથી છત જતી રહી છે. અમે અને બાળકો અનાથ અને બેસહારા છે. ઘણી મુશ્કેલી છે, સરકારે જે વચન કર્યા તે પણ પુરા નહિ કરો. બાળકોટમાં એયર સ્ટ્રાઇક કરી ભારતે પુલવામાં હુમલાનો જવાબ તો આપ્યો પરંતુ 40 CRPF જવાનોના પરિવારો આજે પણ એમની કમી યાદ કરે છે. NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો. Tags: News aayognews gujaratinews in gujaratiNews online in Gujaratipulwamapulwama attackPulwama Terror AttackPulwamamartyrssoldiers Family ShareTweetSend “સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે. “News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.
સાઉથની સૌથી હોટ કુંવારી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર, કીમોથેરેપી બાદ થઇ ગઇ છે આવી હાલત- જોતા જ દુઃખી થઇ જશો હેલ્થ ખબર વાયરલ Fact Check Home હેલ્થ આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ જામફળ, શરીરને થાય છે ભયંકર નુકશાન હેલ્થ આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ જામફળ, શરીરને થાય છે ભયંકર નુકશાન Posted on 6:19 pm August 17, 2021 Author Niraj PatelComments Off on આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ જામફળ, શરીરને થાય છે ભયંકર નુકશાન દરેકને જામફળ ખાવાનું પસંદ હોય છે. જામફળમાં વિટામિન સી અને ફ્રુટોઝ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ કારણોસર તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જામફળને પોષક ગુણધર્મોથી ભરપૂર માનવામાં આવે છે. આ કારણોસર એવું કહેવામાં આવે છે કે જો તમે દરરોજ એક સફરજન ખાવા માટે સક્ષમ નથી, તો ચોક્કસપણે એક જામફળ ખાઓ. જામફળમાં વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એક જામફળમાં 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 112 કેલરી, 9 ગ્રામ ફાઈબર હોય છે. જામફળમાં સ્ટાર્ચનું પ્રમાણ નહિવત છે. તેમા ફોલેટ, બીટા કેરોટીન જેવા પોષક તત્વો તેમાં જોવા મળે છે. વધુમાં, ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. જામફળમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું છે અને ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે છે. આ કારણોસર તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ગુણો પછી પણ, કેટલીક પરિસ્થિતિઓ છે જેમાં તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અમુક રોગોથી પીડાતા લોકોએ જામફળ ખાવાનું ટાળવું જોઈએ. સર્જરી દરમિયાન જામફળ ન ખાઓ: જો તમે તાજેતરમાં સર્જરી કરાવી હોય અથવા શસ્ત્રક્રિયા કરાવવા જઈ રહ્યા હોય તો તમારે જામફળનું સેવન ટાળવું જોઈએ. જામફળનું સેવન લોહીમાં શર્કરાના સ્તરને અસર કરે છે. જો તમે શસ્ત્રક્રિયા સમયે જામફળ ખાઓ છો, તો તેનાથી વધુ બ્લડ લોસ થઈ શકે છે. તે જ સમયે તમારું બીપી બેકાબૂ થઈ શકે છે. ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ: ફાઇબરથી ભરપૂર હોવાને કારણે જામફળ ખાવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. જો કે, જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો, તો તે તમારી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે તમે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડાતા હોવ તો તે ટાળવું જોઈએ. ગેસની સમસ્યા થઈ શકે છે: જામફળમાં વિટામિન સી અને ફ્રુટોઝ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટી માત્રામાં જામફળ ખાવાથી, આ વસ્તુઓ પેટમાં જઈને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાનું કારણ બની શકે છે. જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય તો તમારે જામફળ ખાવાનું ટાળવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ દૂર રહેવું જોઈએ જામફળ ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે જામફળનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. Share on Facebook Tweet on twitter Share on google+ Pin to pinterest Related Articles અજબગજબ હેલ્થ પાન ખાવાના આ ફાયદાઓ તમે પણ નહીં જાણતા હોય, પરણિત પુરુષો જરૂર વાંચો Posted on 5:46 pm July 17, 2021 Author Niraj Patel પાન ખાવાનું સૌથી વધુ ચલણ આપણા ભારતમાં જોવામાં આવે છે. ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં લોકો પાન ખાતા હોય છે. ઘણી જગ્યાએતો લગ્ન જેવા પ્રસંગોની અંદર પણ પાન ખાવું શુભ માનવામાં આવે છે. પાન ઘણી પ્રકારના હોય છે. પાનની અંદર ઘણી વસ્તુઓ ભેળવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારક હોય છે. તો પાનનો ઉપયોગ More.. હેલ્થ લોકોએ એકબીજાના હાથ પકડીને બનાવી હ્યુમન ચેન અને બચાવ્યો નિર્દોષ પ્રાણીનો જીવ, વીડિયો થઇ ગયો વાયરલ Posted on 4:07 pm May 17, 2022 Author Krishna Patel સોશિયલ મીડિયા પર તાજેતરના દિવસોમાં ઘણા એવા વીડિયો જોવા મળી જાય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક એવા બહાદુરી ભરેલા હોય છે કે જેને જોઈને કોઈ પણ હેરાન થઇ જાય. ઇન્ટરનેટ પર લોકો આવી બહાદુરીની પ્રશંસા કરતા થાકતા નથી, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જ્યા અમુક લોકોએ પોતાનો More.. હેલ્થ માત્ર 9 મહિનામાં જ આ મહિલાએ ઘટાડ્યું પોતાનું 35 કિલો વજન, 7 વર્ષની બાળકની છે મા, જાણો તેનો ડાયટ પ્લાન Posted on 2:24 pm March 24, 2021 Author Niraj Patel ચમત્કાર?? તમે પણ જલ્દી વજન ઉતારો આ ટિપ્સ ફોલો કરીને… આજના સમયમાં મોટા ભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પરેશાન થતા હોય છે, ત્યારે વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો પણ કરે છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોના વજન ઘટાવવાના કિસ્સાઓ જોવા મળે છે. એવો જ એક કિસ્સો અમે તમને આજે જણાવીશું જે તમને પણ પ્રેરણા પુરી More.. Post navigation શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરમાં આવી શિવલિંગને વીંટળાઈ ગયો નાગ, પુજારીએ કર્યું એવું કે તમે પણ બે હાથ જોડી ઉઠશો જો ભારતમાં આ 5 વસ્તુની શોધ ન થઈ હોત તો આજે વિશ્વનું ચિત્ર બીજુ હોત Latest Stories ‘જીને કે બહાને લાખો હે’ મહાકાલ મંદિરમાં મહિલા સુરક્ષાકર્મીઓએ કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા થઇ એવી હાલત કે… Posted on 6:27 pm December 5, 2022 Author Shah Jina સનસનીખેજ મામલો : પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લાંબા સમયથી આપી રહી હતી ધીમુ ઝહેર Posted on 6:26 pm December 5, 2022 Author Shah Jina પ્રેમી સાથે હોટલમાં રંગરેલીઓ મનાવી રહી હતી પત્ની, અચાનક પહોંચ્યો પતિ અને રોડ પર માર મારતા મારતા લઇ ગયો, વાયરલ થયો વીડિયો Posted on 6:25 pm December 5, 2022 Author Niraj Patel ‘જીને કે બહાને લાખો હે’ મહાકાલ મંદિરમાં મહિલા સુરક્ષાકર્મીઓએ કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા થઇ એવી હાલત કે… Posted on 6:27 pm December 5, 2022 Author Shah Jina અહીં યોજાયો અનોખો બ્યુટી કોન્ટેસ્ટ, 700 ઊંટોએ લીધો ભાગ, જીતવાવાળાને મળ્યા અધધધધધ લાખ Posted on 6:18 pm December 5, 2022 Author Shah Jina આ ભાભીએ પાર્ટીમાં ડાન્સ કરતા કરતા કહ્યુ, “મેરે સ્વીટુ, મેરે શોના, મેરે મજનૂ, મેરે હસબન્ડ મુજે પ્યાર નહી કરતે..” Posted on 5:56 pm December 5, 2022 Author Shah Jina જીવનશૈલી દિલધડક સ્ટોરી રસોઈ લેખકની કલમે જાણવા જેવું ધાર્મિક અજબગજબ મનોરંજન Allમૂવી રીવ્યુઢોલીવુડ ખબર મનોરંજન આ ગંદી ગંદી વેબ સીરીઝને લીધે ભરાઈ ગઈ એકતા કપૂર અને તેની મા, ધરપકડનું વૉરંટ પડ્યું બહાર, હવે ગમે ત્યારે…. મનોરંજન કોરોનાની વેક્સિન લેતા સમયે અભિનેત્રી અંકિતા લોખંડેની હાલત થઇ ખરાબ, વીડિયો જોઈને તમે પણ હસી હસીને થાકી જશો મનોરંજન નોરા ફતેહીએ આકાશ સિંહને લગાવ્યો ગળે,અને બોલી – આકાશ તુ હજુ નજીક આવ, મારી આંખોમાં જો, તે બાદ તો આકાશ… ખબર મનોરંજન કોકીલકંઠી કિંજલ દવેનો આ નવો લુક જોઈને તમે પણ આભા બની જશો, ચણીયા ચોળીમાં બતાવ્યો એવો જલવો કે પળવારમાં જ તસવીરો થઇ વાયરલ
જયારે દુલ્હના ‘કુબૂલ હૈ’ બોલતાની સાથે જ દુલ્હન ખુશીથી ઉછળી પડી અને દુલ્હાને ચુંબન કર્યું, ત્યારે આવેલા મહેમાનો હસવા લાગ્યા અરરે પણ ! ટેબલ ટેનિસમાં યુવક સાથે બરાબરની હરીફાઈ કરતી જોવા મળી હતી આ નાની બાળકી, જોઈને તમે પણ કહેશો શું ટેલેન્ટ છે બોસ ! ગાંધીજીના ચરખા ને લઈને ઈતિહાસકારોમાં આટલો બધો મતભેદ કેમ છે? એલિયનના ડરથી મહિલા ઘરની બહાર પણ નથી નીકળતી, અપહરણનો ભય છે! પલક તિવારીએ સ્ટ્રેપલેસ ડ્રેસમાં એક ફોટો શેર કર્યો, ચાહકોએ તેના જોરદાર વખાણ કર્યા જ્યારે રણબીર કપૂરે આલિયા ભટ્ટને પૂછ્યું – શું તે એક્ટિંગ છોડીને લગ્ન કરી શકશે? જાણો શું હતો અભિનેત્રીનો જવાબ આઈપીએલમાં કોઈ ચાન્સ ખરો ? બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’એ ચાહકોને પૂછ્યા સવાલ, જુઓ વાયરલ વીડિયો ભોજપુરનો છોકરો મલાઈકા અરોરા, અર્જુન કપૂર, ભોજપુરના લાલે વિદેશી સહિત અનેક સેલિબ્રિટીઓને યોગ કરાવે છે , જુઓ તસવીરો વાહ આને જ કહેવાય વિકાસ – લોકો ગામડું છોડે નહીં તે માટે ગામડાને શહેરજેવું બનાવી દીધું શુ તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો તો જરૂર વાંચો – લોકો એંડ્રોઇડ છોડી આઈ ઓ એસ નો સ્વીકાર કરવા લાગ્યા – આ છે કારણ. કુંડળીમાં નવગ્રહ દોષ હોય તો કરો આ ઉપાયો, જલ્દી મળશે દોષોમાંથી મુક્તિ Wednesday, November 30, 2022 Author: Bhavin 'Shikhar' ફેસબુક પર પ્રો-એક્ટીવ એવા ભાવિન શિખર ભેળપુરી પર debut કરે છે. આ પહેલા પણ કોલેજ લાઈફ દરમિયાન લોકલ ન્યુઝપેપરમાં પોતાની કલમ અજમાવી ચૂકેલ ભાવિનભાઈને ફિલ્મ્સ, સાયન્સ, હિસ્ટ્રી,પોલીટીક્સ જેવા અનેકવિધ વિષયો પર લખવું ગમે છે. તો ચાલો ભાવિનભાઈ ની કૉલમ 'શિખર નાં સથવારે'ને સંગાથ. સાંપ્રત પ્રવાહો “ઇસક” (મ્યુઝિક રિવ્યુ) Bhavin 'Shikhar' July 11, 2013 સચીન અને જિગરની જોડીએ સચીન ગુપ્તા અને કૃષ્ણા સાથે મળીને આપેલ મ્યૂઝીક ખરેખર માણવાલાયક છે. ટાઇટલ સોંગ “ઇસક તેરા” સચીન અને જિગરે ક્મ્પોઝ કર્યું છે અને રોમાન્ટિક ફીલને બખૂબી ન્યાય … Read More folk-songisaaqkailash kherkrushsnamalini avasthimusic reviewraghuvir yadavsachin guptasachin jigar સાંપ્રત પ્રવાહો બુક્સ… પુસ્તકો… ચોપડીઓ!! Bhavin 'Shikhar' July 5, 2013 (1) અત્યારના જમાનામાં તો કોમ્પ્યુટર અને અન્ય આધુનિક યંત્રોની મદદથી બુક લખવી અને પ્રકાશિત કરવી એ બહુ સહેલું કામ બની ગયું છે, પણ કોમ્પ્યુટર અને કોપીયર મશીન્સની શોધ થઇ એ … Read More bookcomputerernest vincentgadsbyleo tolstoymark twainnovelthe adventures of tom sawyertype writerwar and peace સાંપ્રત પ્રવાહો રમૈયા વસ્તાવૈયા (મ્યુઝીક રિવ્યુ) Bhavin 'Shikhar' July 1, 2013 છેલ્લા 2-3 વર્ષોથી બોલીવૂડમાં નવા મ્યુઝીક કમ્પોઝર્સનો સારો ફાલ ઉતર્યો છે; અમિત ત્રિવેદી, રામ સંપટ, અજય-અતુલ, સોહેલ સેન વગેરે. આ બધા પ્રતિભાશાળી કમ્પોઝર્સની વચ્ચે સચીન અને જીગરે પણ સારી છાપ … Read More atif aslamgo goa gonemayur puriramaiya vastavaiyasachin jigarshor in the cityshreya ghosaltere naal love ho gaya
આશરે ત્રણ વર્ષ પહેલા મોહમ્મદ અખલાકને દાદરીમાં ગૌહત્યાના આરોપમાં જાનથી મારી નાંખવામાં આવ્યો હતો. આ બનાવ એ વર્ષે બકરી ઇદના પ્રસંગના તરત બાદ બન્યો હતો. આ ઘટનાથી સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે પરિવારના ફ્રીજમાં મુકવામાં આવેલા માંસમાં ફોરેÂન્સક ચકાસણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. અખલાકના પરિવારના સભ્યોએ આ બાબત પર ધ્યાન આપ્યુ કે તે બકરાનો માંસનો જથ્થો હતો. પરંતુ પોલીસે તેને ગૌમાંસ ગણીને પરિવાર પર જ હત્યાનો આરોપ મુકી દીધો હતો. આ ઘટનાની સાથે જ ભારતમાં ગાય સાથે જાડાયેલી આગામી મૌતની તપાસ માટે એક ચર્ચા જગાવી દીધી હતી. મારી ગયેલી વ્યÂક્ત પર જ મોતનુ આમંત્રણ આપવાનો આરોપ મુકી દેવામાં આવે હત્યારાઓની સામે મુકવામાં આવેલા હત્યાના આરોપોને હળવા કરી દેવામાં આવે તેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં જ હાપુડની ઘટનામાં પણ આવુ જ ચિત્ર ઉપસી આવ્યુ હતુ. ગૌહત્યાની આશંકા વચ્ચે ભીડે બે વ્યÂક્તને નિર્દય રીતે ફટકાર્યા હતા. તેમાંથી એક કાસીમ નામની વ્યÂક્તનુ મોડેથી મોત થઇ ગયુ હતુ. સમીઉદ્દીન ગંભીર હાલતમાં હાલ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. ગૌહત્યાની શંકા રાખનાર અમે લોકો માનવીની હત્યાને લઇને કેટલા સવેદનહિન થઇ રહ્યા છીએ તેનો આ એક દાખલો છે. કાયદાકીય પાસાને જાવામાં આવે તો આ મામલામાં મુળભુત સમસ્યા એ છે કે કાયદા તો તાકતવર વ્યÂક્તની જ મદદ કરે છે. કમજાર વ્યÂક્તની મદદ કરશે નહી. હુમલો કરનાર ભીડ જેટલી શÂક્તશાળી હશે કાયદાના દંડની શક્યતા પણ એટલી ઓછી થઇ જશે. અખલાક અને પહલુ ખાનના મામલામાં અમારા અનુભવ આ પ્રકારના રહ્યા છે. અમે ઉત્તરાખંડમાં એક મુÂસ્લમ યુવકને ભીડથી બચાવી લેનાર સરદાર પોલીસ કર્મચારીને યાદ કરી શકીએછીએ. પોલીસવાળા કાયદાના મુર્ત રૂપ તરીકે છે. જાણકાર લોકો કહે છે કે જા પોલીસ પોતાની ગંભીરતા અને સમજથી કામ કરે તો અપરાધને રોકી શકે છે. સરદારજી દ્વારા આવુ જ કરવામાં આવ્યુ હતુ. પોતાની પહોળી છાતીની આડમાં આ વ્યÂક્તએ મુલિમ યુવકને બચાવી લીધો હતો. જા કે તમામ પોલીસ કર્મચારી સરદારજી જેવા હોતા નથી. મોટા ભાગના પોલીસ કર્મચારીઓ એવા જ હોય છે જેવા હાપુડમાં જાવા મળ્યા હતા. જે લોહી નિકળી રહેલા યુવાનને ઉઘો લટકાવીને લઇને જઇ રહ્યા હતા. તે અમાનવીય તસ્વીર ફોટો સપાટી પર આવે છે ત્યારે ઉત્તરપ્રદેશની પોલીસે માફી માંગી હતી. જા કોઇ તોફાની ટોળાએ કોઇ વ્યÂક્તની જાન લઇ લીધી છે અને મારનાર ટોળકી વધારે તાકતવર છે તો પોલીસ સારી રીતે જાણે છે કે આ મામલામાં તેમના પર રાજકીય દબાણ રહેશે જ. જેથી તેઓ પહેલા એફઆઇઆર દાખલ કરવાનો પણ ઇન્કાર કરી છે. ત્યારબાદ તેની તપાસ પણ શંકાસ્પદ બની જાય છે. જ્યારે પણ જરૂર લાગે ત્યારે આરોપોને હળવા કરી દે છે. આ બાબત તેઓ સંતાઇને કરે છે. સામાન્ય રીતે ભીડના હુમલા એક સામાન્ય ઘટનાના સ્વરૂપમાં કરવામાં આવે છે. જા કે તેના પરિણામ ખુબ જ કમનસીબ હોય છે. બની શકે કે જે છેલ્લા વારના કારણે વ્યÂક્તનુ મોત થયુ છે તેના હાથમાં કોઇ તીક્ષ્ણ હથિયાર હોય અથવા તો ચાકુ અથવા તો ચાવી હોય. આવા મામલા જુનૈદ અને પહલુ ખાનના કેસમાં જાઇ ચુક્યા છીએ. આવી Âસ્થતીમાં જ્યારે વ્યÂક્તનુ મોત થઇ જાય છે ત્યારે લઘુમતીને હેરાન કરવા માટે જે લોકો સામેલ થયા હોય છે તેઓ હત્યાના આરોપી બની જાય છે. હવે તેમની લાઇફ, તેમના પરિવારની કિસ્મત અને હમેંશા માટે બદલાઇ શકે છે. આ જ કારણ છે કે આવા મામલાને હળવા કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. સાથે સાથે હુમલાના શિકાર થયેલા વ્યÂક્તની સામે એક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. આવી Âસ્થતીમાં જે પોલીસ કર્મચારીની લાપરવાહી અથવા તો મિલીભગતના કારણે ઘટના બની હોય છે તેને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. કેટલાક મામલામાં શિકાર થયેલા લોકોના પરિવારને પણ હેરાન કરવામાં આવે છે. કાયદાના રસ્તા ઇન્સાફ માંગવાની દિશામાં આગળ ન વધે તે માટે આવા પ્રયાસ કરવામાં આવે છે. મામલો જા લાંબા સમય સુધી પેન્ડિંગ રહી જાય તો એમ પણ તે ઠંડો પડી જાય છે. હવે અમને એ બાબત નક્કી કરવાની છે કે અમે કાયદાનુ શાસન ઇચ્છીએ છીએ કે પછી બહુમતી લોકોના રાજની ઇચ્છા રાખીએ છીએ. કાયદા જા ભીડની તાકાતથી નક્કી થનાર છે તો તેને કોઇ રીતે વિવેકપૂર્ણ ગણી શકાય નહી. તેને ભીડની સરમુખ્યત્યારશાહી તરીકે ગણી શકાય છે. જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો Mo. 9978406923 PRESS card આપવામાં આવશે ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861 "વંદે માતરમ ,ભારત માતાકી જય" TAGS કાયદાના શાસનને SHARE Facebook Twitter tweet Previous newsપારદર્શકતા ખુબ જરૂરી Next newsતુર્કી : તઇપ એર્દોઆન સામે પડકારો RELATED NEWSMORE FROM EDITORIAL Breaking News ( Homepage ) બે વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી પેરોલ – ફર્લો સ્કોર્ડ નર્મદા Breaking News ( Homepage ) નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ડૉ. દર્શનાબેન દેશમુખ નો 28338 મતે વિજય Breaking News ( Homepage ) નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા માં આમ આદમી પાર્ટીનો દબદબો ચૈતર વસાવા નો વિજ્ય LEAVE A REPLY Cancel reply Save my name, email, and website in this browser for the next time I comment. ABOUT US One and Only Fast Growing & Famous Newspaper in Bharuch. Contact us: info@jungegujarat.in FOLLOW US Home About Us Contact © Developed & Design By Rainbow Services MORE STORIES શરમઃ– વિવેક ,વ્યવહાર અને વ્યવસ્થાનુ પોત March 30, 2019 હાડકામાં પિડાની અવગણના જોખમી August 8, 2018 '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે આવતી કાલથી વાતાવરણ સુધારા તરફ જશે. પવનની ગતિ મંદ (ધીમી) પડતી જશે અને પવનની દિશાઓમાં પણ અસ્તવ્યસતા જોવા મળશે અને આ સિવાય કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પણ ચાલુ થશે. જેમ જેમ દિવસો જશે તેમ વાતાવરણ વધુ સુધરતુ જશે અને છુટા છવાયા વિસ્તારમાં વધારો થતો જશે એટલે કે 3 તારીખે છુટા છવાયા અમુક સીમીત વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોય તો 4 તારીખે એના કરતાં વધુ વિસ્તારમાં સારો વરસાદ પડશે. તેમજ 5 તારીખે તેના કરતાં પણ વધુ વિસ્તારમાં વરસાદ પડે એ રીતે ક્રમશ વાતાવરણમાં સુધારો થશે અને છુટા છવાયા વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે. પ્રથમ દિવસે ગુજરાત રિજન એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત બાજુ વાતાવરણ સુધરશે એટલે કે ત્યાંના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના સીમીત વિસ્તારમાં સારા વરસાદની શકયતા રહેશે. આ પછીના દિવસોમાં ઉતરોતર વધારો થતો જશે અને બે ત્રણ દિવસમાં બધી બાજુ છૂટો છવાયો વરસાદ ચાલુ થવા લાગશે. વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે ત્યાં સુધીમાં બધી બાજુ સારો વરસાદ થઈ જાય તેવી શકયતા છે. એક સાથે બધે વરસાદ નહિ પડે પરંતુ દિવસો જતા જતા આગળ પાછળ બધાના વારા આવતા જશે. વેધર મોડેલો અનુસાર લો પ્રેશર ગુજરાત ઉપર પણ આવશે પરંતુ સિસ્ટમ બનવાના અને ચાલવાની તારીખ બાબતે મોડલોમા હજુ ભેદભાવ જોવા મળે છે. એટલે જેમ જેમ સ્પષ્ટતા આવતી જશે તેમ તેમ આગળ અપડેટ પણ જોતા રહેજો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે, “આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.” જોકે વેધર મોડેલો મુજબ ઓગસ્ટ મહિનામાં ખુબ સારો વરસાદ થશે તેવું જણાય રહ્યું છે. ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી. Tags: agahi2022, amba lal patel, ambalal agahi, ashobhai patel, chomasu 2022 monsoon, gujarat havaman, gujarat monsoon 2022, gujarat varsad agahi, gujarat2022 chomasu agahi, Havaman vibhag, maru Gujarat, maru gujarat agahi, Monsoon2022 Monsoon2022, nakshtro2022, rain prediction 2022, varsad agahi, Weather, Weather forcast, weathernews Post navigation આજના તા. 03/08/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ એરંડાના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1445, જાણો આજના એરંડાના બજાર ભાવ Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Popular Post ટોપ ન્યુઝ Popular Post આવતી કાલથી થશે 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો… November 30, 2022 admin ટોપ ન્યુઝ Popular Post 1લી ડિસેમ્બરથી થશે 6 સૌથી મોટાં ફેરફારો; બેંક, ગેસ, પેન્શન યોજના વગેરેમાં થશે ફેરફાર, જાણો સામાન્ય માણસને કેટલી અસર થશે? November 28, 2022 admin Popular Post ટોપ ન્યુઝ 1 નવેમ્બરથી થશે આ 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો… October 31, 2022 admin ટોપ ન્યુઝ Popular Post રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય/ 630 કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લાને મળશે લાભ?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી કૂચ કરવા જઈ રહી છે. ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવા તથા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ કરવા ઉપરાંત નૌસેનાના અધિકારીઓને અતિ આધુનિક તકનીકોથી તાલીમબદ્ધ કરવા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ભારતીય નૌસેના સાથે MOU પર Online હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આજ 13મી ઑગસ્ટ-૨૦૨૦ના રોજ ગાંધીનગર જિલ્લાના દહેગામના લવાડ ગામમાં આવેલી દેશની એકમાત્ર અદ્યતન રક્ષા શક્તિ યુનિવર્સિટી (આર.એસ.યુ.) દ્વારા ભારતીય નૌસેના સાથે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ.ના મારફતે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવાની દિશામાં હરણફાળ ભરવા સ્ટાર્ટ-અપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત બન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તેમજ નૌસેનાના અધિકારીઓને અદ્યતન તાલીમ આપવા સહિતનાં અનેક કાર્યો કરી નૌસેનાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. તે સાથે જ 21મી સદીમાં દેશની રક્ષા માટે નૌસેનાની ક્ષમતાઓને વધારવા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીએ હાલમાં પોતાની સ્થાપનાનાં દસ વર્ષ પૂર્ણ કર્યા છે. એક દશકનાં આ સમયગાળા દરમ્યાન દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરવા માટે આર.એસ.યુ. દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કાર્યરત ઓફિસરોની સુરક્ષા સંબંધિત વિષયોમાં તાલીમ, સુરક્ષા એજન્સીઓને મદદરૂપ અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ વગેરે જેવા અનેક વિષયોમાં પોતાનું અનેરું યોગદાન આપ્યું છે. નોંધનીય બાબત છે કે, આરએસયુ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાગીદારો જોડાયેલા છે. વિદેશી અને ભારતીય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, થિંક-ટેન્કો અને ભારતના વિષય તજ્જ્ઞો પણ આરએસયુ સાથે સંકળાયેલા છે. જે વિશ્વમાં કાયદાની મર્યાદામાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટેનો ભારતીય દૃષ્ટિકોણ રજૂ કરે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ શ્રી બિમલ પટેલ તથા ભારતીય નૌસેના તરફથી વાઇસ એડમિરલ જી. અશોકકુમાર દ્વારા આ એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. Post navigation Previous Previous post: અમદાવાદમા ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો Next Next post: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: એક દિવસમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ Search News … Recent Posts સાણંદના ડેપ્યુટી કલેકટર અને રિટર્નિંગ ઓફિસરનો આપઘાત November 24, 2022 સાણંદના ડેપ્યુટી કલેકટર અને રિટર્નિંગ ઓફિસરનો આપઘાત November 24, 2022 ચૂંટણીમાં 100 કે તેનાથી વધુની ઉમરના 10,357 મતદાતાઓ મતદાન કરશે November 24, 2022 Archives Archives Select Month November 2022 (3) May 2022 (18) April 2022 (2) March 2022 (6) December 2020 (1) October 2020 (57) September 2020 (163) August 2020 (276) July 2020 (311) June 2020 (204) May 2020 (167) April 2020 (323) March 2020 (13)
હાઇસન નાયલોન-6 વિતરિત ફાઇબર મધર યામ હાઇ સ્પીડ સ્પિનિંગ સાધનો અપનાવે છે.તેની ઉત્પાદકતા સમાન પ્રકારના મોનો-ફિલામેન્ટ કરતાં પાંચથી આઠ ગણી છે.તે ઉત્પાદનો ઓછી સંયોજક મિલકત દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો વિતરિત રેશમ દર 100% સુધી પહોંચે છે.અમારી કંપનીનું મધર યાર્ન સરળ વણાટ અને ઉચ્ચ કાપડની સપાટતા અને ઘર્ષણ પ્રતિકારને કારણે બજારમાં વ્યાપકપણે સ્વીકૃત છે. અમને ઇમેઇલ મોકલો ઉત્પાદન વિગતો ઉત્પાદન ટૅગ્સ નાયલોન મધર યાર્નની વિશેષતાઓ હાઇ-સ્પીડ સ્પિનિંગ સાધનો દ્વારા ઉત્પાદિત.વાર્પ સ્પીડ (600m/min) પર, 100000m દીઠ અંતિમ તૂટવાનો દર 3 ગણા કરતાં ઓછો છે.ઉત્પાદન કાર્યક્ષમતા સમાન પ્રકારના સિંગલ ફિલામેન્ટ કરતા 5-8 ગણી વધારે છે. ઉચ્ચ તાકાત, નેટવર્ક નથી, નીચી સંકલન ફાઇબર અલગ કરવાની કાર્યક્ષમતા ઊંચી છે, અને ઉત્પાદન કાર્યક્ષમતા સમાન મોનોફિલામેન્ટ કરતા 5-8 ગણી છે; ઉચ્ચ કઠોરતા સાથે, ઉત્પાદન કોઈ પરસ્પર સંમિશ્રિત બિંદુ અને નીચા સંયોગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ચાઇના નેશનલ ટેક્સટાઇલ અને એપેરલ કાઉન્સિલનો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રગતિ પુરસ્કારનું પ્રથમ પુરસ્કાર મુખ્યત્વે ફાઇબર અલગ કર્યા પછી વાર્પિંગ માટે વપરાય છે, અને તેનો ઉપયોગ લગ્નના કપડાં, લેસ, હેડડ્રેસ, મચ્છરદાની, ટાઈ વગેરે બનાવવા માટે થઈ શકે છે.
Home /News /national-international /Jhatka-Halal Row: શું છે ઝટકા-હલાલ મીટ? હિજાબ બાદ કર્ણાટકમાં વકર્યો વધુ એક વિવાદ Jhatka-Halal Row: શું છે ઝટકા-હલાલ મીટ? હિજાબ બાદ કર્ણાટકમાં વકર્યો વધુ એક વિવાદ કર્ણાટકમાં હિન્દુત્વવાદી જૂથોએ 2 એપ્રિલથી ઉગાદી તહેવાર પહેલા હલાલ માંસ (Halal Meat)પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે (ફાઇલ ફોટો) Halal Meat Controversy - કર્ણાટકમાં હિજાબ વિવાદ પછી હલાલ મીટ અને ઝટકા મીટના વિવાદે પણ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું વધુ જુઓ ... News18 Gujarati Last Updated : April 01, 2022, 23:26 IST ટ્રેન્ડિંગ ડેસ્ક સંબંધિત સમાચાર દલિત મહિલા ટાંકીમાંથી પાણી પીતા ઉચ્ચ જાતિના લોકો ટાંકી ખાલી કરી ‘ગૌમૂત્ર’થી સફાઈ કરી મેંગલુરુમાં રિક્ષા બ્લાસ્ટમાં ઘાયલ મોહમ્મદ શરીક આરોપી, તેના ઘરેથી બોમ્બ બનાવવા સામગ્રી મળી કર્ણાટકના મહંતે આ કારણોસર કરી હતી આત્મહત્યા, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા અકસ્માતના કિસ્સામાં મૃતકની 'બીજી પત્ની અને બાળકો' પણ વળતરના હકદાર છે- કર્ણાટક હાઈકોર્ટનો બેંગલુરુ : હિજાબ વિવાદ (hijab Controversy) બાદ હવે કર્ણાટકમાં હલાલ અને ઝટકા (Halal Row)નો વિવાદ વધતો દેખાઈ રહ્યો છે. શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતીમાં મુસ્લિમો દ્વારા ખવાતા હલાલ માંસ (Halal Meat Controversy in Karnataka)નો વિરોધ હિંસક બન્યો હતો, જેના પગલે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ કર્ણાટકમાં હિન્દુત્વવાદી જૂથોએ 2 એપ્રિલથી ઉગાદી તહેવાર પહેલા હલાલ માંસ (Halal Meat)પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. માંસ મુદ્દે રાજકારણ રાજ્યમાં હલાલ મીટ અને ઝટકા મીટના વિવાદે પણ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ હલાલ માંસને આર્થિક જેહાદ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે મુસ્લિમો હિન્દુઓ પાસેથી બિન-હલાલ માંસ ખરીદવાની ના પાડે છે, તો તમે શા માટે હિન્દુઓને તેમની પાસેથી ખરીદવાનો આગ્રહ કરો છો? શું છે ઝટકા અને હલાલ માંસ? આવો જાણીએ શું છે હલાલ અને બિન હલાલ માંસ. આખરે આ બંને માંસમાં શું તફાવત છે? અમે તમને જણાવીશું કે પોષણના આધારે પણ બંને વચ્ચે કોઈ ફરક છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમો હલાલ માંસની પ્રથાને અનુસરે છે. જ્યાર બીજી તરફ શીખ સમુદાય ઝટકા માંસ પસંદ કરે છે. આ પણ વાંચો - રશિયા પાસેથી સસ્તું ક્રૂડ લેવાના ફાયદા શું છે? શા માટે ભારત નથી કરી રહ્યું દુનિયાની પરવા? જાણો શું છે ગણતરી અરેબિકમાં હલાલ એટલે વપરાશ માટે યોગ્ય. હલાલની પ્રક્રિયામાં પ્રાણીને ધીરે ધીરે મારવામાં આવે છે, જેથી તેના શરીરનું બધુ લોહી બહાર નીકળી જાય છે. હલાલ પ્રક્રિયામાં પ્રાણીઓને ખૂબ જ પીડા થાય છે. જ્યારે ઝટકામાં એક જ ઝટકામાં ધારદાર હથિયારથી પ્રાણીઓ પર પ્રહાર કરવામાં આવે છે. જેથી પ્રાણી પીડા વગર એક જ ઝટકામાં મરી જાય. કહેવાય છે કે, ઝટકામાં પ્રાણીઓને મારતા પહેલા તેમના મગજને શૂન્ય કરી દેવામાં આવે છે, જેથી તેને પીડાનો અનુભવ ન થાય. બંને માંસના પોષણમાં શું છે તફાવત? કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હલાલની પ્રક્રિયામાં ધીમે ધીમે પ્રાણીઓને મારવાથી તેમના શરીરમાં હાજર તમામ લોહી નીકળી જાય છે. તેમાં ઝટકા કરતાં વધુ પોષણ હોય છે. હલાલમાં જાનવરોનું લોહી સંપૂર્ણ રીતે વહી જવાના કારણે તેમના શરીરમાં રહેલો રોગ ખતમ થઈ જાય છે અને માંસાહાર ખાવા લાયક હોય છે. અહેવાલો અનુસાર, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, માંસને નરમ અને રસદાર રાખવા માટે કતલ પછી પીએચ સ્તર 5.5 ની આસપાસ હોવું જોઈએ. ઝટકા મીટમાં pH મૂલ્ય 7 ની બરાબર હોય છે. Published by:Ashish Goyal First published: April 01, 2022, 23:26 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Karnataka news, કર્ણાટક विज्ञापन ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિંગની નહીં રહે સમસ્યા, જાણો આયોજન આ અમદાવાદી કંપનીના શેરનો ભાવ ગ્રે માર્કેટમાં 80 રુપિયા પહોંચ્યો, તમને લાગ્યો IPO? ગુજરાતમાં કોંગ્રેસે સ્વીકારી હાર, પ્રદેશ અધ્યક્ષે EC પર લગાવ્યા આ ગંભીર આરોપ રિવાબાએ પરિણામ પહેલા જ શરૂ કરી દીધી ઉજવણી? જાડેજા પર ઊભરાયો પ્રેમ, કહ્યું, I LOVE YOU Gochar 2023: 30 વર્ષ બાદ બની રહ્યો છે આવો યોગ, સૂર્ય અને શનિ એકસાથે ગુજરાતમાં આ તારીખોમાં કડકડતી ઠંડી વચ્ચે પડશે માવઠું, જાણો નવી આગાહી ડિસેમ્બરમાં બે વાર ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને કરશે માલામાલ જીત બાદ ભાજપના ઉમેદવારે કરી અનોખી જાહેરાત, લોકોમાં ભારે કુતુહલ! વધુ વાંચો विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર ફેક્ટરી ઓઇલ આપવાનું કહી 20.51 લાખ પડાવ્યા, સુરતના સાઇબર સેલે કરી બે લોકોની ધરપકડ ગુજરાતમાં 5 લાખથી વધુ લોકોને સમજાયું નહીં કે કોને વોટ આપવો, જાણો શું છે મામલો? 'મૈડૂસ' વાવાઝોડાને લઈને ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતમાં પણ જોવા મળશે અસર સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, જાહેરાત પ્રકાશિત કરાવવા લાંચ માગી હતી Women IPL: બીસીસીઆઈએ બહાર પાડ્યું ટેન્ડર, 5 વર્ષના મીડિયા રાઈટ્સ વેચવાની તૈયારી અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
માળીયામિંયાણા પંથકમાં ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ચાલતું હોય જેમાં અગાઉ હાઈવે પરના ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે માળીયા પોલીસે નવલખીના દરિયામાં આવેલી ધોરીમાં દરોડો કરીને ચોરાઉ ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી લઈને ૩ લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. માળીયાના જુમાંવાડી વિસ્તારમાં આવેલ દરિયાની ધોરીમાં ડીઝલનો જથ્થો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસના મહાવીરસિંહ ઝાલાની ટીમે દરોડો કર્યો હતો. જેમાં શીપમાંથી ચોરી કરેલું શંકાસ્પદ ડીઝલનો જથ્થો ચોરી કરી જુમાંવાડી પાસે આવેલ દરિયાની નેહ ધોરીમાં છુપાવેલો હોય જ્યા દરોડો કરીને માળીયા પોલીસની ટીમે સ્થળ તપાસ કરતા ૬૦ લીટરના ૮૦ નંગ કેરબા જેમા કુલ ૪૮૦૦ લીટર ડીઝલનો જથ્થો કિંમત રૂા.૩,૩૧,૨૦૦ તેમજ ૩૧ ખાલી કેરબા તેમજ ડીઝલ ખેંચવા માટે નળી સહિતનો મુદ્દામાલ મળીને કુલ ૩,૩૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસને દુરથી જ જોઇને આરોપી ગુલામ જુસબ સાઈંચા, ફિરોજ સાઈંચા, જાકીર સાઈંચા, નાસીર સાઈંચા, હુશેન ટાંક, હસન ટાંક, મુસા ખમીરશા ટાંક, ગફુર ખમીરશા ટાંક, આમદ મડીયાર અને રાસંગ ઉર્ફે ડાડો માણેક (રહે. બધા જુમાંવાડી નવલખી બંદર) નાસી ગયા હતા. માળીયા પોલીસે ડીઝલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. Share: Rate: Previousજૂનાગઢમાંથી ૬ ઈસમો ઈકોકારમાં એક શખ્સનું અપહરણ કરી જતાં ચકચાર Nextપાકિસ્તાનના ખાલિસ્તાનીઓ ‘રેફરન્ડમ ૨૦૨૦’ પ્રચાર માટે ભારતીય યાત્રીઓને નિશાન બનાવે છે Related Posts ગુજરાતમાં ર૦૦રમાં થયેલાં રમખાણોમાં ૧૦૪૪ નહીં ૧૯ર૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા 01/03/2017 તાંદલજામાં વિશ્વ જળ દિવસે જ હજારો લોકો પાણી માટે રખડ્યા 23/03/2018 જૂનાગઢ ખાતે હોટલ ઉપરથી નીચે પટકાતાં પરપ્રાંતીય મજૂરનું મોત 02/08/2018 કૂવામાં ન્હાવા માટે કૂદકો મારતાં યુવાનનું માથું પથ્થરો સાથે અથડાતા મોત 11/05/2019 Recent Posts E PAPER 03 DEC 2022 Dec 3, 2022 E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 E PAPER 30 NOV 2022 Nov 30, 2022 E PAPER 29 NOV 2022 Nov 29, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા ગામે ઈ.સ. ૧૮૯૬ના મે ની પહેલી તારીખે પ્રભાતના ત્રણ વાગે એમનો જન્મ થયો હતો. પિતા બિપીન બિહારી ભટ્ટાચાર્ય અને માતા મોક્ષદાસુંદરી ખૂબ જ ધર્મપરાયણ હતાં. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં મા આનંદમયી જન્મથી જ જાગ્રત હતા. તેમનો આત્મા પંચ મહાભૂતના દેહમાં ઊતરી આવ્યો હોવા છતાં તે દેહનાં બંધનોથી કે માયાના આવરણથી બંધાયો ન હતો. આથી તે પોતાના મૂળસ્રોત પરમાત્મા સ્વરૂપ જ હતો. જન્મીને બીજાં બાળકો રુદન કરવા લાગે છે, ત્યારે મા રડ્યાં ન હતાં પણ છતનાં નળિયાનાં કાણાંમાંથી કેરીઓથી લચી પડેલા આંબાના વૃક્ષને જોઈ રહ્યાં હતાં. ઘોડિયામાં સૂતાં-સૂતાં કીર્તનના શબ્દો સાંભળતાં સાંભળતાં તેઓ ભાવસમાધિમાં સરી પડતાં. શૈશવકાળથી જ અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ એમના જીવનમાં સહજપણે ઊતરી આવી હતી. ખેવડાની પ્રાથમિક નિશાળમાં તેઓ વાંચતાં, લખતાં શીખ્યાં. એમની અદ્ભુત સ્મરણશક્તિ જોઈને તેમના શિક્ષકે ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાલિકા અભ્યાસમાં ખૂબ આગળ વધશે. પરંતુ તેમના ઘરની પરિસ્થિતિ અભ્યાસને અનુકૂળ નહોતી. વૈરાગી પિતા, ઘરકામના ભારે બોજાથી દબાયેલાં માતા, ત્રણ બિમાર નાનાં ભાઈબહેનો, વૃદ્ધ દાદીમા – આ બધાને લીધે તેઓ શાળામાં વધારે અભ્યાસ કરવાનો સમય મેળવી શકતાં ન હતાં. આથી આગળ અભ્યાસ કરી શક્યાં નહીં. શ્રી મા આનંદમયી જ્યારે બાર વર્ષ ને દસ માસના હતાં ત્યારે તેમનાં લગ્ન આટપાડાના જગત્બંધુ ચક્રવર્તીના બીજા પુત્ર રમણીમોહન સાથે થયાં. માએ રમણીમોહનનું નામ, તેઓ સ્વભાવે ઉગ્ર અને ભોળા હોવાથી ભોળાનાથ પાડ્યું હતું. લગ્ન પછી તુરત જ ભોળાનાથની નોકરી છૂટી ગઈ એટલે તેઓ નોકરીની શોધમાં ઢાકા ગયા. ત્યાં તેમના બહેનના ઘરે રહીને છૂટુંછવાયું કામ કરતા રહ્યા. પણ સ્થાયી નોકરી તેમને ચાર વરસ બાદ જ મળી. ત્યાં સુધી મા એમના જેઠના ઘરે શ્રીપુ૨ – નુરૂન્દી વગેરે સ્થળે રહ્યાં. આ ચાર વર્ષનો કાળ માના જીવનમાં મૂક સેવા સાધના અને આજ્ઞાપાલક્તાનો કાળ હતો. આટલી નાની વયે પણ તેમણે જેઠાણીના કાર્યનો સઘળો ભાર ઉઠાવી લીધો હતો. ઉનાળામાં સૂર્યના તાપથી તપીને ભઠ્ઠી જેવા બની ગયેલા રસોડામાં ચૂલાના તાપની પાસે બેસીને સવા૨, બપોર, સાંજ આઠથી દસ માણસની રસોઈ તેઓ આનંદપૂર્વક બનાવતાં હતાં. તેમનાં જેઠાણી તેમના કાર્યથી ખૂબ સંતુષ્ટ હતાં. પરંતુ પછી માના જીવનમાં આધ્યાત્મિક અનુભવોની પરંપરા શરૂ થઈ અને તેમના બાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ગમે તે કામ કરતાં કરતાં એકાએક ભાવાવેશની સ્થિતિ આવી જતી ને પરિણામે દૂધ ઉભરાઈ જતું, શાક બળી જતું, હાથમાંનાં વાસણો પડી જતાં અને તેમનું બાહ્ય ભાન ચાલ્યું જતું. વારંવાર આવું બનતું હોવાથી તેમના જેઠાણીનો ગુસ્સો વધવા લાગ્યો. લોકો એમની આવી સ્થિતિને વળગાડ કહેતા, કોઈ હિસ્ટિરિયાનું દર્દ કહેતું, પણ ખરેખર તો એ અનેક જન્મોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થતી સમાધિની સહજ સ્થિતિ છે, એ ત્યારે કોઈ જાણતું ન હતું. ચાર વરસ બાદ ભોળાનાથને અષ્ટગ્રામમાં નોકરી મળી. મા અષ્ટગ્રામમાં રહેવા આવ્યાં. તેમને તો સાંસારિક જીવન હતું જ નહીં. ભોળાનાથને પણ તેઓ પિતાતુલ્ય માનતાં હતાં અને એ રીતે તેમની આમન્યા જાળવી તેમની સેવા કરતાં હતાં. પરંતુ ભોળાનાથનાં મનમાં ક્યારેક પતિભાવ જાગ્રત થતો અને એ ભાવે જો તેઓ મા પાસે જતા તો માના શરીરમાં આપોઆપ એવા ફેરફારો થવા લાગતા કે તેઓ ડરી જતા. માનું શરી૨ લાકડા જેવું થઈ જતું, શબવત્ જડ બની જતું. એમાં ચેતના પાછી લાવવા માટે ઘણી વાર તો ભોળાનાથને રાતભર પ્રયત્ન કરવો પડતો અને તેમાં તેમનો વિકારી ભાવ તો ક્યાંય અદૃશ્ય થઈ જતો. ભોળાનાથને જેમ જેમ માની દિવ્યતાનો વધુ ને વધુ અનુભવ થતો ગયો, તેમ તેમ તેમના વિકારો શમવા લાગ્યા. પછી તો ભોળાનાથે માના હાથે દીક્ષા ગ્રહણ કરી અને તેઓ માના પ્રથમ શિષ્ય બન્યા. અષ્ટગ્રામમાં, બાજિતપુરમાં અને શાહબાગમાં માએ ઉગ્રપણે સાધના કરી હતી. તેમની સાધનાનો પ્રારંભ નામજપથી થયો. તેઓ આખી રાત નામ જપ કરતાં રહેતાં. દિવસે પણ ઘરના કામમાંથી જ્યારે સમય મળે ત્યારે તેમનો નામજપ ચાલુ જ રહેતો. નામજપ કરતાં કરતાં એમનું સમગ્ર અસ્તિત્વ એ નામમાં તદ્રૂપ બની ગયું. તેને પરિણામે પ્રાણાયામ, યોગિક ક્રિયાઓ, આસનો, વિવિધ મુદ્રાઓ, આ બધું તેમના શરીર દ્વારા સહજપણે થવા લાગ્યું. તેમણે કોઈ શાસ્ત્રો વાંચ્યા નહોતાં, કે કોઈ પાસે કશું શીખ્યાં પણ નહોતાં. છતાં સાધના ક્રિયાઓ, મંત્રો, વેદની ઋચાઓ જેવા સુક્તો આ બધું સ્વયંભૂપણે એમની અંદરથી પ્રગટ થવા લાગ્યું. એમની દીક્ષા પણ એમણે પોતે જ પોતાને અંતઃસ્થ પરમાત્માની પ્રેરણા પ્રમાણે આપી. દીક્ષામંત્ર કે જે એમને અંત૨માંથી સ્ફૂર્યો હતો, તે પણ પોતે પોતાનો જ આપ્યો આધ્યાત્મિક ઈતિહાસમાં આ ઘટના અજોડ છે. સાધનાકાળ પૂરો થતાં માની ખ્યાતિ શાહબાગ પૂરતી સીમિત રહી નહીં. તેમનો આંતરપ્રકાશ છેક કાશી સુધી વ્યાપી ગયો અને પછી ભક્તોનો પ્રવાહ શરૂ થયો. દિલ્હીથી બદલી પામીને ઢાકા આવેલા અધિકારી શ્રી જ્યોતિષચંદ્ર રૉય પ્રથમ દર્શને જ માની દિવ્યતાને ઓળખી ગયા અને તેઓ માના ધર્મપુત્ર બની ગયા. તેમને માએ ભાઈજીના નામે ઉદ્બોધ્યા. એમણે સિદ્ધેશ્વરીમાં માને અલૌકિક આનંદના ભાવમાં નિમગ્ન જોયાં અને અંતઃપ્રેરણા થતાં તેમણે ભોળાનાથને કહ્યું ‘‘આપણે આજથી માને “શ્રીમા આનંદમયી” કહીશું.” ભોળાનાથે સંમતિ આપતાં મા ‘‘શ્રી આનંદમયી” મા બની ગયાં, માતા પિતાએ એમને આપેલું નામ નિર્મલાસુંદરી હતું, પણ હવે તેઓ સચ્ચિદાનંદ રૂપ પરમાત્માના આનંદનું મૂર્તિમંત સ્વરૂપ બની ગયાં. માનો સાધનાકાળ પૂરો થતાં અસંખ્ય લોકોનો પ્રવાહ મા પ્રત્યે વળ્યો. માને વય, જાતિ કે લિંગના કોઈ જ ભેદભાવ નહોતા. તેઓ પોતાની પાસે આવનારને તેમની આંતરિક ઈચ્છા પ્રમાણે આનંદ, પ્રેમ અને શાંતિની સ્થિતિમાં મૂકી આપતાં. મા બોલતાં બહુ જ ઓછું, પણ બોલ્યા વગર જ માણસની અંદર જે કંઈ કરવાનું હોય તે કરી દેતાં. માણસની આંતરચેતના જાગ્રત થાય અને પરમચેતના સાથેનું તેનું અનુસંધાન થઈ જાય, પછી કોઈ ઉપદેશની જરૂર રહે ખરી? મા જે કંઈ કહેતાં તે સાવ સ૨ળ ભાષામાં, સામાન્ય માણસને પણ સમજાઈ જાય એ રીતે કહેતાં. ‘‘જીવનમાં સુખ મેળવવું હોય તો સમર્પણ કરી દો. જે કંઈ થઈ રહ્યું છે તે પ્રભુની લીલા છે. તેની સામે સરલ ભાવે શૂન્ય બની સમર્પણ કરી દો.” સમર્પણનો આ સહેલામાં સહેલો સાધના માર્ગ માએ સહુને બતાવ્યો હતો. બનારસમાં એક વિદેશી ભક્ત મા પાસે બેઠા હતા. મા તેને ઉદ્બોધીને કઈ કહી રહ્યાં હતાં. ત્યારે ત્યાં બેઠેલા કોઈએ કહ્યું. “મા, આ વિદેશી કંઈ તમારી ભાષા સમજશે નહીં. ‘‘ત્યારે માએ હસીને કહ્યું: ‘‘સમજતું તો કોઈ નથી” પણ પછી જ્યારે એ વિદેશીને પૂછવામાં આવ્યું કે ‘‘તમને આ બધું કેવું લાગે છે?’’ ત્યારે તેમણે કહ્યું “એવું લાગે છે કે જાણે મા મને અંદરથી ખાલી કરી રહ્યાં છે અને તે ખાલીપણામાં એક એવો આનંદ ભરાઈ ગયો છે કે જેની કલ્પના માત્રથી રોમાંચ થઈ જાય છે.’’ આ ખાલીપણું એ તો છે પ્રભુથી જીવનને ભ૨વાની એક માત્ર શરત.’’ મા પાસે નહોતું કોઈ રહસ્ય કે નહોતાં કોઈ જાદુ મંતર અને છતાં એમની હાજરીમાં જાદુ સર્જાઈ જતું. મનના ઉત્પાતો શમી જતા. વેર અને ઈર્ષ્યાની આગ પ્રેમમાં ફે૨વાઈ જતી. અંતરના આગળા ખૂલી જતા. મહાન રહસ્ય પ્રગટ થઈ જતું. માનું જીવન સંપૂર્ણ ખુલ્લું હતું. સ્ફટિક જેવું નિર્મલ અને ૫૨માત્મા સમું પવિત્ર હતું. માની દૃષ્ટિ કાલાતીત હતી. એવાં અસંખ્ય ઉદાહરણો છે કે જેમાં માએ અતીતની ઘટનાઓ વિષે સાચું કહ્યું હોય અને સાચી ભવિષ્યવાણી ઉચ્ચારી હોય. પણ આમાં કંઈ રહસ્યમયતા કે આશ્ચર્ય નથી. એ તો માની પારદર્શી ને ત્રિકાળમાં જાગૃત ચેતનાનું સહજ દર્શન ગણાવી શકાય. આ જગત તો આત્માની મહાનયાત્રામાં એક પડાવ માત્ર છે, તેમ તેઓ કહેતાં. વળી જગતમાં દુઃખ છે જ નહીં તેમ પણ તેઓ કહેતાં. દુ:ખનું એક માત્ર કારણ હોય તો દિવ્યચેતનાથી વિમુખ થઈને પદાર્થોમાં આસક્ત થવું એ જ છે, તેમ તેઓ ભારપૂર્વક કહેતાં. તેઓ તો હંમેશાં ૫૨મ પ્રભુની દિવ્યચેતનામાં વસતાં હતાં એટલે સંસારના સુખ, દુઃખ એમને ક્યારેય સ્પર્શી શકતાં નહીં. માના સાન્નિધ્યમાં સતત રહેનાર ગુરુપ્રિયાદીદીએ લખ્યું છે: “મા કેટલીયે વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થયાં હતાં. પણ મેં એમને ક્યારેય ક્ષુભિત કે અસંતુષ્ટ જોયાં નહોતાં. સર્વ અવસ્થાઓમાં તેઓ ધીર, સ્થિર, શાંત અને આનંદી રહેતાં હતાં. મા શક્તિ સ્વરૂપ હતાં ને તેઓ શક્તિ જગાડી શકતાં હતાં. તેઓ વૈશ્વિક ચેતનામાં જીવતાં હતાં એટલે તેમના માટે સ્થળનું કોઈ બંધન નહોતું. ઢાકા વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર ખાનબહાદુર નજીરઉદ્દીન મહમદને માએ કહ્યું હતું ‘‘આખું બ્રહ્માંડ મારું ઘર છે, જ્યારે હું અહીં તહીં ફરતી દેખાઉં છું ત્યારે પણ હું મારા ઘરમાં જ હોઉં છું.’’ સ્થળની જેમ કાળના બંધનો પણ માને સ્પર્શતાં નહોતાં. તેમણે ઘણી વાર કહ્યું હતું કે ‘‘હું જેવી પહેલાં હતી, તેવી જ હમણાં પણ છું અને પછી પણ તેવી જ રહીશ.” મા તો શાશ્વત ચેતનામાં વસતાં હતાં. તેઓ જીવોને ઈશ્વર પ્રત્યે અભિમુખ કરવા પૃથ્વી ઉપર આવ્યાં હતાં. તેઓ કોઈ એક ધર્મ કે સંપ્રદાયમાં બંધાયેલાં નહોતાં. જીવ શિવ બને, આત્મા પરમાત્મા સાથે તદ્રુપ બને, એ માટેનો માર્ગ પછી ભક્તિનો હોય, જ્ઞાનનો હોય, સેવા સાધનાનો હોય કે વેદાંતનો હોય, દરેક માર્ગ એ માનો માર્ગ હતો. આ તેમની સમીપ આવનાર દરેકને તેમની આંતરિક સ્થિતિ અને પ્રકૃતિ પ્રમાણેનો માર્ગ બતાવતાં. માની પાસે શ્રદ્ધા ભક્તિથી આવનારને મા બહારથી અંતરમાં વાળી દેતાં. તેમના અશાંત મનમાં શાંતિ ભરી દેતાં અને પછી તેમની જીવનદૃષ્ટિ જ બદલાઈ જતી. તેમને જીવનનો સહારો મળી જતો. દેશવિદેશમાં ફેલાયેલા માના અસંખ્ય ભક્તોની ગણના થઈ શકે એમ નથી. કમલા નહેરૂ તો માનો સ્પર્શ કરીને સમાધિસ્થ બની જતાં. પંડિત નહેરૂજીને પણ મા પ્રત્યે ઊંડો ભક્તિભાવ હતો. ઈંદિરા ગાંધી તો નાનપણથી જ માના કૃપાપાત્ર હતાં. મહાત્મા ગાંધીજી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ઉદયશંકર સેન, તૈયબજી, ગોપીનાથ કવિરાજ આ સર્વ મહાનુભાવોએ પણ માની કૃપા પ્રાપ્ત કરી હતી. કાશીના મહાન વિદ્વાન પંડિત ગોપીનાથ કવિરાજને તો માના પ્રથમ દર્શને જ જણાયું કે ‘‘મા કેવળ મા છે. સૃષ્ટ અને અસૃષ્ટ સંપૂર્ણ જગતનાં મા છે” અને તેમણે શ્રી માના ચરણોમાં પોતાનું જીવન સમર્પી દીધું. આવા દિવ્યચેતનાનાં મૂર્તિમંત સ્વરૂપ એવાં શ્રીમા આનંદમયીના જન્મ શતાબ્દીના વર્ષના શુભારંભે તેમને શતશત પ્રણામ. Total Views: 22 By jyotPublished On: October 1, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags: 1996, January 1996, Prasangik Leave A Comment Cancel reply Comment Save my name, email, and website in this browser for the next time I comment. Your Content Goes Here Related Posts સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 2:10 am|0 Comments સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 2:10 am|0 Comments સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 2:11 am|0 Comments સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 2:10 am|0 Comments સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 2:13 am|0 Comments ‘કાલી, તારે ભાષણ આપવાનું છે’ : જ્યોતિબહેન થાનકી 2:09 am|0 Comments જય ઠાકુર અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.
Surat : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન પથ્થરમારો; મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો 11/28/2022 Gujarat Election : અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી; ગુજરાતની સુરક્ષા અને કોમી રમખાણો અંગે પણ આપ્યું મોટું નિવેદન 11/28/2022 ભાજપને મોટો ફટકો! 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા આ ભાજપ નેતાએ પકડ્યો કોંગ્રેસનો હાથ, આ બેઠક પર BJPની મુશ્કેલીઓ વધાડશે 11/28/2022 ઓવૈસીના આગમનથી આ બેઠક પર બગડશે સમીકરણ; 1,72,000 મુસ્લિમ વોટ ધરાવતી આ બેઠક જીતવા લગાવશે એડીચોટીનું જોર! 11/28/2022 મોદીની સુરત રેલી વધુ એક વાર ‘ગેમ ચેન્જર’ સાબિત થશે! પ્રચંડ જનમેદની સાથે સુરત ‘મોદીમય’ થતાં ભાજપ સમર્થકોમાં ઉત્સાહની લહેર 11/28/2022 Gujarat Election 2022 : જાણો શું હતું સુરત આવવા પાછળ PM મોદીનું રિયલ મિશન? ભવ્ય રોડ-શો અને જાહેરસભા પૂર્ણ થયા બાદ કર્યું આ કામ 11/28/2022 Gujarat Election 2022 : BJPની અનોખી રણનીતિ! આ બે કિંગમેકર સમાજના વોટ બેન્કને જીતવા બનાવી અલગ કમિટી 11/27/2022 Gujarat Election 2022 : અમદાવાદના આ મુસ્લિમ ક્લબનો AAPને ટેકો! વિરોધી રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે આ મતો 11/27/2022 Gujarat Election 2022 : શું પાટીદારોને મનાવવા PM મોદી મેદાનમાં ઉતર્યા?! સુરતની બેઠકો માટે જાણો શું છે ભાજપની રણનીતિ? 11/27/2022 Gujarat Elections 2022 : ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?! ભાજપના ‘ગેમ પ્લાન’ સામે વિપક્ષ સાવ ફીકા પડી રહ્યા છે કે શું?! 11/26/2022 Trending Post ભાજપના આ બળવાખોર નેતાને PM મોદીએ સામેથી કર્યો ફોન, કહ્યું- 'મારે કંઈ નથી સાંભળવું, ચૂંટણી ના લડશો..' જુઓ વાયરલ વિડીયો 11/07/2022 Big Breaking : ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર! જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? ક્યારે આવશે પરિણામ? 11/03/2022 ‘કેજરીવાલ મુર્દાબાદ’ના નારા લાગ્યા પછી મારામારી! કેજરીવાલે ભાષણ અડધું મૂકીને જતા રહેવું પડ્યું! હિમાચલની ઘટના 11/04/2022 “આપ ભી ઐસે હી હૈ...” : ઇસુદાન ગઢવીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ! પાંચ વર્ષ પહેલા એવું શું થયેલું?! 11/04/2022 Gujarat Election 2022 : BJP જીતશે તો કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? અમિત શાહે અમદાવાદમાં કરી નામની જાહેરાત 11/15/2022 Surat : પ્રચાર માટે પહોંચેલા મુસ્લિમ નેતા અસુદ્દીન ઓવૈસીનો મુસ્લિમો દ્વારા જ વિરોધ, લાગ્યા 'મોદી-મોદી’ના નારા 11/14/2022 Gujarat : ગોધરા હત્યાકાંડ અંગે અમિત શાહનું મોટું નિવેદન; કહ્યું- '2002માં પાઠ શીખવવામાં આવ્યો અને...' 11/25/2022 Gujarat Election 2022 : રાજકારણમાં 'કમા'ની એન્ટ્રી; DJના તાલે કારમાં સવાર થઈ આ પાર્ટી માટે માંગ્યા મત! 11/21/2022 Gujarat Election 2022 : BJP ઉમ્મેદવારોની યાદી જાહેર; 182માંથી 160 ઉમ્મેદવારોના નામ આવ્યા બહાર, જાણો તમારા વિસ્તારમાં કોની પસંદગી થઇ? 11/09/2022 Gujarat Election 2022 : અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ; કહ્યું-'ઉમેદવારી પાછી નહીં ખેંચે તો..'
મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ … આગળ વાંચો » ‘કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દી’નો ‘શાંત કોલાહલ’ March 19, 2013 |સમાચાર અને જાહેરાત સુજ્ઞ કાવ્યચર્યકો, બ્રેન્ટ લાયબ્રેરી સર્વિસીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે) મળતી ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની બેઠક છે કાવ્યચર્યા. કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ બેઠકમાં આપણે કવિવરનાં કાવ્યોને ‘શાંત કોલાહલ’ શીર્ષક તળે વાચન, શ્રવણ અને ચર્વણ દ્વારા માણીશું અને રીતે કવિના અ-ક્ષર દેહને હાજરા-હજૂર કરીશું. આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] આપ … આગળ વાંચો » વાટ ઊંચી રાખજો અને દરવાજા ખુલ્લા March 18, 2013 |સંદેશાઓ - પ્રતિભાવો, સાંપડેલા “તમે તો કેવળ સંદેશો જ માંગ્યો છે; પણ હું થોડુંક દોઢ ડહાપણ ડહોળીને ભેગી થોડીક શિખામણ પણ મોકલું છું, ગમે તો ગળે ઉતારવાની; નહીંતર ઝાંપા સુધી લઇ જવાની જરૂરત નથી. એ હાથમાં આવે એવી જ તેને ગળાટૂંપો દઈ ફાવે ત્યાં ફેંકી દેવી. સંદેશો તો એ જ દેવાનો હોય કે હું તમારી સફળતા ઇચ્છું છું. એ … આગળ વાંચો » Search તાજેતરના લેખો બ્રિટનમાં ગિરા ગુજરાતી – ભોળાભાઈ પટેલ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય પરિસંવાદ સાહિત્યત્વ : સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો : અનુભૂતિની અભિવ્યક્તિ – બકુલા દેસાઈ-ઘાસવાલા
CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા 13/06/2022 કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું 13/06/2022 રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા 10/06/2022 ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ 10/06/2022 વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા 10/06/2022 રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ 08/06/2022 મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી 07/06/2022 Load More Friday, December 2, 2022 Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result No Result View All Result 22 સપ્ટેમ્બરે અમેરિકામાં રચાશે ઇતિહાસ, ટ્રમ્પ અને મોદી એક મંચ પર 16/09/2019 in India, Latest News વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકાના હ્યુસ્ટનમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો ભાગ લેશે એવી સંભાવના છે. “Howdy Modi” કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે આયોજિત થશે અને આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હશે. વ્હાઈટ હાઉસએ ડોનાલ્ડ ટ્રમ્પને કાર્યક્રમમાં શામિલ થવાની પુષ્ટિ કરી દીધી છે. ઇતિહાસમાં આ પહેલી વાર થવા જઈ રહ્યું છે જ્યાં 2 તાકાતવર દેશોના પ્રમુખ એક મંચ પર સાથે આવશે. આ કાર્યક્રમમાં 50 હજાર લોકોનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે, જયારે 8 હજાર લોકો વેઇટિંગ લિસ્ટમાં છે. YOU MAY ALSO LIKE ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફીની ગ્રિશેમએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, મોદી-ટ્રમ્પની સંયુક્ત રેલીથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ હજુ મજબૂત થશે. પહેલી વાર એવું થશે કે હજારો અમેરિકી અને ભારતીય એક જ સ્થળ પર એક સાથે હશે. ‘Howdy Modi’ પોપના પછી અમેરિકામાં કોઈ પણ વિદેશી લીડર માટે આયોજિત થવા વાળું સૌથી મોટું કાર્યક્રમ થવા જઈ રહ્યું છે. 22 સપ્ટેમ્બરના અમેરિકાના ટેક્સાસ કે હ્યુસ્ટનમાં કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. આમા 50 થી વધુ અમેરિકી સાંસદ પણ શામિલ થઇ શકે છે. પીએમ મોદી બીજી જીત હાસિલ કરી સત્તામાં આવ્યા બાદ આ એમનો અમેરિકામાં પહેલો કાર્યક્રમ છે. અગાઉ પીએમ મોદી માટે મૈડિસન સ્કવેર ગાર્ડન અને કેલિફોર્નિયાના સિલિકોન વૈલી કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલું હતું. મૈડિસન સ્કવેર ગાર્ડન અને સિલિકોન વૈલીમાં જેટલા લોકો હાજર હતા, ‘Howdy Modi’ કાર્યક્રમમાં તેનાથી 2 ગણ્યા લોકો શામિલ થઇ રહ્યા છે. પીએમ મોદી માટે સિલિકોન વૈલીમાં આયોજિત કાર્યક્રમમાં 20 હજાર લોકો શામિલ થયા હતા. હ્યુસ્ટનમાં આયોજીત ‘Howdy Modi’ કાર્યક્રમનું થીમ ‘શેયર્ડ ડ્રીમ્સ એન્ડ બ્રાઇટ ફ્યુચર: ઇન્ડિયા અમેરિકા’ સ્ટોરી છે. Tags: Donald TrumpHowdy Modi in HoustonModi to address 50K Indian-AmericansModi-trumpNarendra ModiNarendra Modi in HoustonPM ModitrumpWhite House ShareTweetSend “સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે. “News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.
2009 માં સ્થપાયેલ, કિન્ગાન ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સ એ એક વ્યાપક ઉચ્ચ-ટેક એન્ટરપ્રાઈઝ છે જે સંશોધન અને વિકાસ, ઉત્પાદન, વેચાણ અને LED ડિસ્પ્લે ઉત્પાદનોની સેવામાં વિશેષતા ધરાવે છે.કંપની "R&D મૂલ્ય બનાવે છે, નવીનતા ભવિષ્યને આગળ ધપાવે છે" ની બિઝનેસ ફિલસૂફીનું પાલન કરે છે. અમે રાષ્ટ્રીય પેટન્ટ પ્રમાણપત્રો, IS09001:2008 ગુણવત્તા પ્રમાણપત્ર અને CCC, FCC, CE, ROHS, MET અને ETL ના પ્રમાણપત્રો "સંશોધન અને વિકાસ અને ડ્રાઇવિંગ દ્વારા મૂલ્યનું નિર્માણ" ના વ્યવસાયિક ફિલસૂફી અનુસાર વિકસિત અમારા ઘણા ઉત્પાદનો માટે પ્રાપ્ત કર્યા છે. ઇનોવેશન દ્વારા વિકાસ"અમે "નેશનલ હાઇ-ટેક એન્ટરપ્રાઇઝ", "પ્રીમિયમ પ્રોડક્ટ્સના સંશોધન અને વિકાસમાં નિષ્ણાત", "ક્વિન્ગડાઓમાં શ્રેષ્ઠ ઉર્જા-કાર્યક્ષમ કંપની", "સલામત ઉત્પાદનમાં એક બેન્ચમાર્કિંગ એન્ટરપ્રાઇઝ" અને "ધ" ના સન્માન અને પુરસ્કારો પણ જીત્યા છે. ક્વિન્ગડાઓમાં શ્રેષ્ઠ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ કંપની". ★ અમારી ટીમ ★ કિન્ગને ઈલેક્ટ્રોનિક સર્કિટ, સ્ટ્રક્ચર ડિઝાઈન, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, ચિપ ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સિગ્નલ ટ્રાન્સમિશન, મોલ્ડ ડેવલપમેન્ટ વગેરેમાં વ્યાપક શિક્ષણ સાથે 40 જુસ્સાદાર અને અનુભવી આર એન્ડ ડી એન્જિનિયરો ભેગા કર્યા છે. ★ અમારો કેસ ★ 2019 માં, "ગ્રાહકો માટે મૂલ્ય બનાવવું" ની માર્ગદર્શિકા હેઠળ વિજ્ઞાન અને તકનીકી વિકાસના વલણના પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અદ્યતન તકનીકોના R&D પર ધ્યાન કેન્દ્રિત કરવાના પરિણામે, અમે ભાડાની સ્ક્રીનની LED સ્ટેજની "NH" શ્રેણી વિકસાવી જે જીતી. IF ડિઝાઇન એવોર્ડ, અને LED સ્ક્રીનની "E" શ્રેણી જેણે "સમકાલીન ગુડ ડિઝાઇન એવોર્ડ" અને "મેયર કપ ઔદ્યોગિક ડિઝાઇન સ્પર્ધા"નો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 2020 માં, LED સ્ક્રીનની "E" શ્રેણી દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. ઝિયામેન મ્યુઝિયમ, રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ વિજેતા, તેના કાયમી સંગ્રહમાં કામના ભાગ તરીકે. ★ શા માટે અમને પસંદ કરો ★ અમે હવે શેનઝેનમાં આર એન્ડ ડી બેઝ સાથે વિશ્વભરમાં કાર્યરત છીએ, જે ચીનમાં વિજ્ઞાનના વિજ્ઞાનની રાજધાની છે, ડોંગગુઆનમાં ઉત્પાદન આધાર છે અને બેઇજિંગ, શાંઘાઈ, ઝિઆન અને ચોંગકિંગમાં ઓફિસો સાથે સુસ્થાપિત વિતરણ અને સેવા નેટવર્ક છે અને હાંગઝોઉ.વાર્ષિક 30,000 ચોરસ મીટર હાઇ-ડેફિનેશન LED સ્ક્રીનનું ઉત્પાદન કરવામાં સક્ષમ, અમે જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વના ગ્રાહકો સહિત દેશ-વિદેશમાં 2000 થી વધુ ખરીદદારોને ઉત્પાદનો સપ્લાય કર્યા છે.વિશ્વભરમાં સુસ્થાપિત વિતરણ નેટવર્ક દ્વારા સમર્થિત, અમે અમારી શ્રેષ્ઠ ઉત્પાદન ગુણવત્તા અને વેચાણ પછીની સેવા માટે દેશ-વિદેશમાં ગ્રાહકો દ્વારા વ્યાપકપણે ઓળખીએ છીએ.અમે તમારી સાથે સંયુક્ત પ્રયાસો દ્વારા એક સુંદર સ્ક્રીન વિશ્વ બનાવવાની રાહ જોઈ રહ્યા છીએ. 30,000 વાર્ષિક 30,000 ચોરસ મીટર હાઇ-ડેફિનેશન LED સ્ક્રીનનું ઉત્પાદન કરવામાં સક્ષમ 2,000 દેશ-વિદેશમાં 2000 થી વધુ ખરીદદારો અમારો સંપર્ક કરો ફોન: 86-532-89834888 ઈ-મેલ:info@qdqaled.com સરનામું: Qingdao Qingan Optoelectronic Technology Co., LTD. પ્રાઇસલિસ્ટ માટે પૂછપરછ અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારો ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું. પ્રાઇસલિસ્ટ માટે પૂછપરછ © કોપીરાઈટ - 2010-2022 : સર્વાધિકાર સુરક્ષિત. ગરમ ઉત્પાદનો સાઇટમેપ AMP મોબાઇલ એલઇડી ડિસ્પ્લે ઉત્પાદક, પ્રદર્શન એલઇડી ડિસ્પ્લે, એલઇડી ડિસ્પ્લે સ્ક્રીન, સ્ટેડિયમ એલઇડી ડિસ્પ્લે, એલઇડી ફિક્સ્ડ સ્ક્રીન, એલઇડી ડિસ્પ્લે,
શરૂઆત સારી તેનો અંત પણ સારો એ કહેવતને સાર્થક કરતાં ભારતીય શેરબજારે સુધારા સાથે સપ્તાહની સમાપ્તિ નોંધાવી હતી. સપ્તાહના શરૂઆતી બે સત્રો દરમિયાન મજબૂતી દર્શાવનાર બજાર બુધવારે તૂટ્યું હતું. જોકે આખરી બે સત્રોમાં તે ફરી સુધારાતરફી બની રહ્યું હતું. સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 462 પોઈન્ટ્સ સુધરી 52728ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15699 પર બંધ જોવા મળ્યો હતો. આમ 15700ની સપાટીથી સહેજ છેટું રહી ગયું હતું. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 41 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર નવ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જેમાં મુખ્યત્વે આઈટી કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.6 ટકા ગગડી 20.55ની સપાટી પર બંધ રહ્યો હતો. શુક્રવારનો દિવસ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજીનો બની રહ્યો હતો. ગુરુવારે યુએસ બજારોમાં સુધારા પાછળ એશિયન બજારો 2 ટકા સુધીની મજબૂતી સૂચવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ યુરોપ ખાતે પણ યુકેનું બજાર 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવતું હતું. આમ લાંબા સમયગાળા બાદ વિકસિત તેમજ ઈમર્જિંગ બજારોમાં તેજીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ધીમે-ધીમે પોઝીટીવ બની રહ્યું હોય તેમ સૂચવે છે. જોકે આગામી સપ્તાહે પણ અન્ડરટોન મજબૂત જળવાય રહે તો જ આમ થઈ રહ્યું હોવાની ખાતરી મળશે. કેમકે હજુ માર્કેટ તેમના તાજેતરના બોટમથી બહુ દૂર ટ્રેડ નથી થઈ રહ્યાં. એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં કેટલોક સમય બેતરફી વધ-ઘટ જળવાય રહેશે અને તે મોટી તેજી કે મોટી મંદી નહિ દર્શાવે પરંતુ વર્તમાન સ્તરેથી 2-3 ટકાની રેંજમાં અથડાતું રહેશે. ભારતીય બજાર માટે જુલાઈમાં શરૂ થનારી પરિણામોની સિઝન ખૂબ મહત્વની બની રહેશે. કેમકે તે પરિણામો વાસ્તવમાં કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિની અર્નિંગ્સ પર કેટલી અસર પડી તે દર્શાવશે. તાજેતરમાં કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલા ઘટાડા પાછળ વપરાશી સેક્ટર્સના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે. જેમકે ઓટોમોબાઈલ શેર્સ છેલ્લાં કેટલાંક સત્રોથી બ્રોડ માર્કેટને આઉટપર્ફોર્મ કરી રહ્યાં છે. એફએમસીજી કંપનીઓના શેર્સમાં પણ ખરીદી જોવા મળી રહી છે. કેમકે ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવ ઘટી રહ્યાં છે. શુક્રવારે ભારતીય બજારમાં એકમાત્ર આઈટી ક્ષેત્ર નેગેટિવ જોવા મળ્યું હતું. જે સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 2 ટકા સાથે આઉટપર્ફોર્મર જોવા મળતો હતો. ઓટો સેક્ટરમાં એમએન્ડએમ 4.32 ટકા સાથે રૂ. 1072ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. ટીવીએસ મોટર 3.5 ટકા, બોશ 3.22 ટકા, હીરો મોટોકોર્પ 3.21 ટકા, એમઆરએફ 2.24 ટકા અને આઈશર મોટર્સ 2.1 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 1.24 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 2.55 ટકા સાથે ટોપર રહ્યો હતો. એચયૂએલ, વરુણ બેવરેજિસ, બ્રિટાનિયા, નેસ્લે સહિતના કાઉન્ટર્સ 1.5 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1.63 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં સ્ટીલ શેર્સે તેજીની આગેવાની લીધી હતી. વેલસ્પન કોર્પ 7.34 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ 2.5 ટકા, એનએમડીસી 2.43 ટકા, નાલ્કો 2 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.6 ટકા, હિંદાલ્કો 1.5 ટકા અને ટાટા સ્ટીલ 1.4 ટકા સુધારો સૂચવતાં હતાં. અદાણી ગ્રીન એનર્જી, ટાટા પાવર, ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.4 ટકા સુધર્યો હતો. બેંકનિફ્ટી પણ 1.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં નાના બેંકિંગ કાઉન્ટર્સ સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. જેમકે આઈડીએફસી બેંકે 4.2 ટકા, બંધન બેંકે 3 ટકા, ફેડરલ બેંક 2.8 ટકા અને ઈન્ડસઈન્ડ બેંક 2.75 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક શેર્સ પણ સુધારો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બીએસઈ ખાતે બેથી વધુ શેર્સમાં તેજી પાછળ એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3448 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2391 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 931 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 60 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 53 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર ટ્રેડ થયાં હતાં. આમ સતત બીજા દિવસે બ્રોડ માર્કેટ પણ મજબૂત રહ્યું હતું. એમએમટીસી, આસાહી ઈન્ડિયા, આઈસીઆઈએલ, હિકલ જેવા કાઉન્ટર્સ 16 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માન ઈન્ફ્રા, એલિકોન, પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં. ગોલ્ડની મૂવમેન્ટ પર ઈ-વે બિલ્સ લાગુ પડે તેવી શક્યતાં ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલ આગામી સપ્તાહે મળનારી બેઠકમાં રાજ્યની અંદર ગોલ્ડ મૂવમેન્ટ પર ઈ-વે બિલ્સ લાગુ પાડવાની વિચારણા કરે તેમ જાણવા મળે છે. સોના ઉપરાંત કિંમતી પત્થરોનો પણ ઈ-વે બિલ્સમાં સમાવેશ થઈ શકે છે. કેરળના નાણાપ્રધાનની આગેવાની હેઠળના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની ભલામણને આધારે આમ કરવામાં આવી શકે છે. આગામી સપ્તાહે મંગળવાર તથા બુધવારે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કાઉન્સિલ આ સૂચનને મંજૂર રાખશે તો ગોલ્ડની મૂવમેન્ટને ટ્રેક કરવામાં સહાયતા મળશે તેમજ તેને કારણે કરચોરીને પકડવામાં પણ મદદ મળી રહેશે એમ માનવામાં આવે છે. પ્રધાનોના જૂથે તૈયાર કરેલા અહેવાલમાં એમ્પાવરિંગ સ્ટેટ્સને નવો નિયમ લાગુ પાડવા અંગે નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. AI સ્વીકૃતિ અને ડેટાના ઉપયોગથી જીડીપીમાં 500 અબજ ડોલરનો ઉમેરો થશે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સ્વીકાર અને ડેટા યુટિલાઈઝેશન સ્ટ્રેટેજિસથી ભારતના જીડીપીમાં 2025 સુધીમાં 500 અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે એમ નાસ્કોમે તૈયાર કરેલો એક રિપોર્ટ જણાવે છે. તેના જણાવ્યા મુજબ ચાર મહત્વના સેક્ટર્સમાં એઆઈની સ્વીકૃતિ 2025 સુધીમા દેશના જીડીપીમાં સંભવિત 400-500 અબજ ડોલરના 60 ટકા હિસ્સો ધરાવી શકે છે. આ ચાર ક્ષેત્રોમાં કન્ઝ્યૂમર ગુડ્ઝ એન્ડ રિટેલ, બેંકિંગ-ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીઅલ્સ તથા હેલ્થકેરનો સમાવેશ થાય છે. નાસ્કોમે ઈવાય સાથે મળી માઈક્રોસોફ્ટ, ઈએક્સએલ અને કેપજેમિનીની સહાયથી ‘એઆઈ એડોપ્શન ઈન્ડેક્સ’ લોંચ કર્યો છે. રિપોર્ટ મુજબ એઆઈ ક્ષેત્રે વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ્સ છેલ્લાં બે વર્ષોમાં બમણું જોવા મળ્યું છે. 2022માં 36 અબજ ડોલર પરથી વધી 2021માં તે 77 ડોલર પર નોંધાયું હતું. ભારત સિવાય ટોચના નવ દેશોમાં સ્ટીલ ઉત્પાદન ઘટ્યું સતત અગિયારમા મહિને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ભારત આમાંથી બાકાત રહ્યો હતો. મે મહિનામાં વિશ્વમાં ટોચના 10 સ્ટીલ ઉત્પાદકોમાંથી નવે ઘટાડો દર્શાવ્યો હતો. જેમાં ચીનનો સમાવેશ પણ થાય છે. જ્યારે ભારતે મે મહિના દરમિયાન સ્ટીલ ઉત્પાદનમાં 17.3 ટકા વૃદ્ધિ સાથે 1.06 કરોડ ટનની વૃદ્ધિ નોંધાવી હતી એમ વર્લ્ડ સ્ટીલ એસોસિએશનનો ડેટા જણાવે છે. એસોસિએશન સાથે જોડાયેલા 64 દેશોમાં મે મહિના દરમિયાન સ્ટીલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 3.5 ટકા ઘટાડા સાથે 16.95 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જોકે માસિક ધોરણે ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલમાં આ દેશોએ 16.27 કરોડ ટન ઉત્પાદન દર્શાવ્યું હતું. યુક્રેન ઘટના પાછળ વૈશ્વિક કોમોડિટીઝના ભાવ ટોચ બનાવીને ઊંધા માથે પટકાયાં નીકલના ભાવમાં તેની ટોચ પરથી 56 ટકાથી વધુનો ઘટાડો જ્યારે ગોલ્ડમાં 12 ટકાનો સૌથી નીચો ઘટાડો બીએમડી ક્રૂડ પામતેલ 8757 ડોલર પરથી 4870 ડોલર પર 44 ટકા જેટલું ગગડ્યું નેચરલ ગેસ પણ ટોચ પરથી 35 ટકા પટકાયો કોમોડિટીઝના ભાવ ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન સંઘર્ષ બાદ જે ઝડપે ઉછળ્યાં હતાં. તેનાથી વધુ ઝડપે ગગડ્યાં છે. તાજેતરમાં વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સથી લઈ એગ્રી કોમોડિટીઝ તીવ્ર પ્રાઈસ કરેક્શનનો સામનો કરી રહી છે. જેમાં બેઝ મેટલ્સ, ખાદ્ય તેલોથી લઈ કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીની આખરથી એપ્રિલ-મે સુધીમાં બમણી ભાવ વૃદ્ધિ દર્શાવનાર કોમોડિટીઝ તેમની ટોચની સપાટીએથી 50 ટકા કરતાં વધુનો ઘટાડો દર્શાવી ચૂકી છે. આમ ફુગાવાને લઈને ચિંતિત સેન્ટ્રલ બેંકર્સને આગામી સમયગાળામાં નોંધપાત્ર રાહત મળે તેવી ઊંચી સંભાવના જોવા મળી રહી છે. બેઝ મેટલ્સમાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે નીકલના ભાવ 23 ફેબ્રુઆરીની તેની સપાટી પરથી 125 ટકા જેટલા ઉંચકાય ગયા હતા. અંતિમ આંકડાની રીતે વાત કરીએ તો 24396 ડોલર પ્રતિ ટન પરથી નીકલના ભાવ 55 હજાર ડોલર પર બોલાયાં હતાં. જે 23 જૂને 24038 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ ઐતિહાસિક ટોચ પરથી તે 56.3 ટકા જેટલાં ગગડી ચૂક્યાં છે. ચીન ખાતે કોવિડ લોકડાઉન સહિત યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દરમાં અગાઉની અપેક્ષા સામે નોંધપાત્ર ઘટાડાની શક્યતાં પાછળ બેઝ મેટલ્સના ભાવ તીવ્ર કરેક્શન દર્શાવી રહ્યાં છે. નીકલ ઉપરાંત એલ્યુમિનિયમના ભાવ પણ તેની ઐતિહાસિક ટોચ બનાવી 40 ટકા જેટલાં ગગડ્યાં છે. જ્યારે કોપરના ભાવ ગઈકાલે 20 મહિનાના તળિયા પર ટ્રેડ થયા હતાં. એલએમઈ કોપર 10800 ડોલરની સપાટી વટાવી હાલમાં 8400 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે સપ્લાય ચેઈનની ચિંતા પાછળ ભાવમાં જોવા મળેલો વધારો ઊભરા જેવો નીવડ્યો છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે યુક્રેન ઘટના બાદ કોમોડિટીઝના ભાવમાં ઉછાળો ફંડામેન્ટલ્સ કરતાં સેન્ટિમેન્ટ પ્રેરિત વધારે હતો અને તેથી બજારની નજર જ્યારે વાસ્તવિક માગ પર પડી ત્યારે તેમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો છે. તેમના મતે કોમોડિટીઝના ભાવમાં વર્તમાન સ્તરેથી વધવા માટે કોઈ મજબૂત કારણ જોવા મળી રહ્યું નથી. આ સ્થિતિમાં ભાવ ધીમો ઘસારો દર્શાવવાનું જાળવી શકે છે. અગાઉ એનાલિસ્ટ્સ કોમોડિટીઝમાં સુપર બુલ રનની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં હતાં. જેઓ હવે અવળી શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના રશિયા-યૂક્રેન ઘર્ષણ પુરું થતાં ભાવમાં ઓર ઘટાડો જોવા મળી શકે છે. એગ્રી કોમોડિટીઝની વાત કરીએ તો ક્રૂડ પામ તેલના ભાવ 23 ફેબ્રુઆરીના રોજ 6506 ડોલર પરથી ઉછળી 8757 ડોલર પર ટ્રેડ થયાં હતાં. જ્યાંથી 44.4 ટકા જેટલા ગગડી 4870 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ જ રીતે સીબોટ ખાતે સોયાબિન ઓઈલ પણ 71 ડોલર પરથી 91.4 ડોલર થઈ 67.71 ડોલર પર જોવા મળી રહ્યું છે. જ્યારે આઈસીઈ કોટન વાયદો 122.4 સેન્ટ પરથી 158 સેન્ટ પર બોલાઈ 136 સેન્ટ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કિંમતી ધાતુઓ પણ ઘટાડામાંથી બાકાત રહી નથી. કોમેક્સ ગોલ્ડના ભાવ 1909 ડોલર પરથી ઊચકાઈ 2070 ડોલરની સર્વોચ્ચ ટોચ નજીક ટ્રેડ થયા બાદ 1823 ડોલર આસપાસ જોવા મળી રહ્યાં છે. જ્યારે ચાંદી 24.55 ડોલર પરથી 25 ડોલર બોલાયા બાદ હાલમાં 21 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહી છે. કોમોડિટીઝનો ઉદય અને અસ્ત કોમોડિટીઝ 23 ફેબ્રુઆરી 2022 ટોચ 23 જૂન ટોચ પરથી ઘટાડો(ટકામાં) LME નીકલ 24396 55000 24038 -56.30% BMD CPO 6506 8757 4870 -44.40% NYMEX નેચરલ ગેસ 4.62 9.66 6.239 -35.40% LME એલ્યુ. 3293 4073 2477.5 -39.20% હોટ રોલ્ડ કોઈલ 1000 1665 1127 -32.30% સોયાબિન ઓઈલ 70.72 91.4 67.71 -25.90% LME ઝીંક 3572 4896 3491.5 -28.70% LME લેડ 2335 2700 1947.5 -27.90% DCE આયર્ન ઓર 677 948 729 -23.10% LME કોપર 9866 10845 8409 -22.50% WTI ક્રૂડ 92.1 130 104.27 -19.80% COMEX સિલ્વર 24.55 24.94 20.95 -16.00% ICE કોટન 122.4 158 136.32 -13.70% COMEX ગોલ્ડ 1909 2070 1823 -11.90% (ભાવ સેન્ટ/ડોલરમાં) માર્કેટ કરેક્શન પાછળ ટ્રેડિંગ વોલ્યુમ ગગડીને કોવિડ અગાઉના સ્તરે પહોંચ્યું મેમાં દૈનિક સરેરાશ રૂ. 62 હજારનું કેશ સેગમેન્ટ વોલ્યુમ જૂનમાં રૂ. 48 હજાર કરોડ પર નોંધાયું જોકે ડેરિવિટિવ્સ સેગમેન્ટમાં વોલ્યુમ દૈનિક રૂ. 106 લાખ કરોડની વિક્રમી સપાટીએ જોવા મળ્યું શેરબજારમાં સતત ઘટાડાને પગલે સેન્ટિમેન્ટ ખરડાતાં કેશ સેગમેન્ટ વોલ્યુમ ગગડીને કોવિડ મહામારી પહેલાના સ્તરે પહોંચી ગયું છે. દેશમાં બે સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈ અને બીએસઈ ખાતે જૂન મહિનામાં અત્યાર સુધી કેશ સેગમેન્ટનું દૈનિક ટર્નઓવર રૂ. 48011 કરોડ પર જોવા મળ્યું હતું. જે ફેબ્રુઆરી 2020માં કોવિડના આગમન પહેલાં રૂ. 40 હજાર કરોડની સપાટી બાદનું સૌથી નીચું માસિક ટર્નઓવર સૂચવે છે. જોકે બીજી બાજુ સંસ્થાકિય રોકાણકારોનું પ્રભુત્વ ધરાવતાં ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કામકાજ નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં તે દૈનિક ધોરણે રૂ. 106 લાખ કરોડ આસપાસ જોવા મળ્યું છે. મે મહિનાની સરખામણીમાં જૂન મહિનાના ટર્નઓવરમાં 22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે એપ્રિલ મહિનાની સરખામણીમાં તે 35 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. એપ્રિલ મહિનામાં કેશ સેગમેન્ટમાં દૈનિક વોલ્યુમ રૂ. 73245 કરોડના સ્તરે જોવા મળતું હતું. જે ચાલુ કેલેન્ડરમાં કોઈપણ મહિના દરમિયાન સૌથી ઊંચું દૈનિક વોલ્યુમ હતું. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન દૈનિક ટર્નઓવર રૂ. 63 હજાર કરોડ ઉપર જોવા મળ્યું હતું. જેમાં જાન્યુઆરીમાં દૈનિક કામકાજ રૂ. 69457 કરોડ પર જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. 63 હજાર કરોડ પર તથા માર્ચમાં રૂ. 70731 કરોડનું સરેરાશ દૈનિક કામકાજ નોંધાયું હતું. જોકે છેલ્લાં બે મહિનાથી કેશ સેગમેન્ટના કામકાજમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે રિટેલ ઈન્વેસ્ટર્સનો મોટો હિસ્સો માર્કેટમાં કામકાજથી અળગો થયો છે અને તે માર્કેટને દૂરથી જોવાનું પસંદ કરી રહ્યો છે. માર્કેટ નિરીક્ષકોના મતે ચાલુ મહિને બજારમાં બે બાજુની ઊંચી વધ-ઘટ જોવા મળી છે. ચાલુ કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને મે બાદ જૂન સતત પાંચમો વોલેટાઈલ મહિનો બની રહ્યો છે. જેને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સની હિંમત તૂટી ગઈ છે અને તેઓ નવા રોકાણથી દૂર થયાં છે. તેઓ છેલ્લાં છ મહિનામાં પોર્ટફોલિયોમાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યાં છે અને તેથી જ્યાં સુધી તેમને વાજબી ભાવે એક્ઝિટ નહિ મળે ત્યાં સુધી તેઓ માર્કેટમાં નવી ટ્રેડિંગ પોઝીશન લેવાનું ટાળે તેવું જણાય રહ્યું છે. હાલમાં માર્કેટને લઈને મોટાભાગના એનાલિસ્ટ્સ પણ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે. જેની પણ રિટેલ સાયકોલોજિ પર અસર પડી છે. આમ હાલમાં માર્કેટમાં મોટા રોકાણકારો તથા સંસ્થાઓ જ એક્ટિવ છે. ગયા સપ્તાહે ભારતીય ઈક્વિટી બેન્ચમાર્ક્સે તેમની 13-મહિનાની નીચી સપાટીને સ્પર્શ કર્યો હતો. સ્થાનિક સેન્ટ્રલ બેંકર આરબીઆઈએ ચાલુ મહિને રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. જ્યારે યુએસ ફેડે 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરતાં શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. નિફ્ટી 16000નો સપોર્ટ તોડી નીચામાં 15300ની નીચે ઉતરી ગયો હતો. અગ્રણી બ્રોકરેજના ઓપરેશન હેડના જણાવ્યા મુજબ કેશ ડિલિવરી વોલ્યુમમાં ઘટાડાના ટ્રેન્ડને જોતાં જણાય છે કે આગામી કેટલાંક સમયગાળામાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે. એકવાર માર્કેટ સ્થિર થશે અને એક દિશામાં ગતિ દર્શાવશે ત્યારબાદ જ રિટેલ વર્ગ ફરી બજારમાં પરત ફરતો જોવા મળશે. તેમના મતે જે વર્ગ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર આધારિત છે તેને ઓછી અસર પડી છે અને તે સારી સ્થિતિમાં જોવા મળે છે. ઓક્ટોબર 2021માં બજારે સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં બાદ સતત ઘટાડો દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલમાં બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જે ટકી શક્યો નહોતો અને મેમાં માર્કેટ ફરી ગગડ્યું હતું. જ્યારે જૂન મહિનામાં બજાર મોટાભાગના સત્રો દરમિયાન 16000ની નીચેના સ્તરોએ ટ્રેડ દર્શાવતું રહ્યું છે. ફંડામેન્ટલ એનાલિસ્ટના મતે બોન્ડ માર્કેટમાં યિલ્ડ્સ વધી રહ્યાં છે. જેને કારણે શેરબજાર ઘટાડો દર્શાવી રહ્યું છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં મોટાભાગના કાઉન્ટર્સ તેમની ટોચથી 50 ટકાથી વધુ તૂટી ચૂક્યાં છે. જેણે રિટેલ રોકાણકારોને મોટો આંચકો આપવા સાથે હતોત્સાહ કર્યાં છે. તેઓ વર્તમાન નીચા ભાવે એવરેજ કરવા માટે પણ તૈયાર નથી જણાતાં. કેમકે તેઓ બજારની ચાલને લઈને સાવચેત જોવા મળી રહ્યાં છે. કેલેન્ડર 2022માં દૈનિક સરેરાશ ટર્નઓવર મહિનો દૈનિક ટર્નઓવર(કરોડમાં) જાન્યુઆરી 69457 ફેબ્રુઆરી 63080 માર્ચ 70731 એપ્રિલ 73245 મે 61710 જૂન 48011 કોર્પોરેટ હેડલાઈન્સ આઈઓસીઃ દેશમાં ટોચની ઓઈલ માર્કેટિંગ કંપનીના અગ્રણી અધિકારીના જણાવ્યા મુજબ યુક્રેન કટોકટી ચાલુ રહેવાના કારણે ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ પર જળવાયેલા રહેવાની અપેક્ષા છે. જ્યાં સુધી બંને દેશો ખાતેથી સપ્લાય સામાન્ય નહિ બને ત્યાં સુધી ક્રૂડ ઊંચી સપાટી પર ટ્રેડ દર્શાવશે. ડો.રેડ્ડીઝ લેબોઃ હૈદરાબાદ મુખ્યાલય ધરાવતી ફાર્મા કંપનીએ ભારતીય બજારમાં ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં પ્રવેશવાનો ટાર્ગેટ બાંધ્યો છે. હાલમાં કંપની માટે યુએસ સૌથી મહત્વનું બજાર છે. તે આગામી પાંચ વર્ષોમાં ચીન ખાતેથી તેની આવક બમણી કરવાનો જ્યારે બ્રાઝિલ ખાતે પાંચ ગણી કરવાનો ટાર્ગેટ ધરાવે છે. સુઝુકી અને ટોયોટાઃ જાપાનની બે ટોચની ઓટો કંપનીઓ સુઝુકી અને ટોયોટા ભારતીય બજારમાં તેમના સંબંધોને ગાઢ કરવા માગે છે. તેઓ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન ક્ષેત્રે જોડાણને વધુ મજબૂત બનાવીને નેટ ઝીરોના ટાર્ગેટને ઝડપથી હાંસલ કરવા ઈચ્છે છે. નવા જોડાણ હેઠળ ઓગસ્ટમાં સુઝુકી તેણે ટોયોટા કિર્લોસ્કર મોટર ખાતે વિકસાલેવી નવી એસયૂવીનું પ્રોડક્શન શરૂ કરશે. તાતા કેમિકલ્સઃ તાતા કેમિકલ્સ યુરોપે યૂકે ખાતે પ્રથમ ઈન્ડસ્ટ્રીઅલ-સ્કેલ કાર્બન કેપ્ચર અને યુસેઝ પ્લાન્ટ ખૂલ્લો મૂક્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ યૂકેના નેટ-ઝીરો ટાર્ગેટને હાંસલ કરવા આ મહત્વનો માઈલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટ માટે ટાટા કેમિકલ્સ યુરોપે 2 કરોડ પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઓએનજીસીઃ દેશમાં ટોચની પીએસયૂ હાઈડ્રોકાર્બન કંપનીની સબસિડિયરી ઓએનજીસી વિદેશ લિમિટેડે લેટિન અમેરિકામાં કોલંબિયા ખાતે લિઆનોસ બેસિનમાં એક વેલમાં ઓઈલની શોધ કરી છે. ડીસીએમ શ્રીરામઃ કેમિકલ કંપની વિન્ડ-સોલાર હાઈબ્રીડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ પરપઝ વેહીકલમાં રૂ. 65 કરોડનું રોકાણ કરશે. એચયૂએસઃ અગ્રણી એફએમસીજી કંપનીના સીએમડીએ જણાવ્યું છે કે કંપની વોલ્યુમની ચિંતા કર્યાં વિના ભાવમાં વૃદ્ધિ કરવાનું જાળવશે. જેટ એરવેઝઃ ઉડ્ડયન કંપનીએ હાયરિંગ શરૂ કર્યું છે. સાથે તેણે અગાઉ કાર્યરત કેબિન ક્રૂ મેમ્બર્સને ફરીથી એરલાઈન કંપનીમાં જોડાવા જણાવ્યું છે. દેશમાં એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ 20 મેના રોજ જેટ એરવેઝના એર ઓપરેટર સર્ટિફિકેટને ફરી માન્યતા આપી હતી. જ્યારબાદ તે ઉડાન શરૂ કરી શકે છે. રેમન્ડઃ ડાયવર્સિફાઈડ ગ્રૂપ આગામી ત્રણ વર્ષોમાં ડેટ ફ્રી બનવાનો ટાર્ગેટ ધરાવે છે. માર્ચ 2022ની આખરમાં કંપનીનું નેટ ડેટ ઘટી રૂ. 1088 કરોડ પર હતું. જે વર્ષ અગાઉ રૂ. 1416 કરોડ પર જોવા મળતું હતું. જ્યારે બે વર્ષ અગાઉ રૂ. 1859 કરોડ પર હતું. એચસીએલ ટેક્નોલોજિસઃ અગ્રણી આઈટી કંપનીએ કેનેડામાં વેનકૂવર કાતે નવા ડિલિવરી સેન્ટરના ઓપનીંગની જાહેરાત કરી છે. વિજયા ડાયગ્નોસ્ટીકઃ તાજેતરમાં બજારમાં લિસ્ટીંગ પામનાર કંપનીના પ્રમોટર સૂરા સૂરેન્દ્રનાથ રેડ્ડીએ 14થી 22 જૂનના સમયગાળામાં બજારમાંથી 2.66 લાખ શેર્સની ખરીદી કરી છે. આશિયાના હાઉસિંગઃ રિઅલ એસ્ટેટ ડેવલપરે પૂણે-સ્થિત લોહિયા જૈન ગ્રૂપ સાથે પ્રિમિયમ મીડ-સેગમેન્ટ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે. થર્મેક્સઃ એન્જિનીયરીંગ કંપની રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં બે કંપનીઓની ખરીદી કરશે. ચંબલ ફર્ટિલાઈઝર્સઃ ખાતર કંપનીની પ્રમોટર ગ્રૂપ કંપની સિમોન ઈન્ડિયાએ 21 જૂનના રોજ 1.2 લાખ શેર્સ પ્લેજ કર્યાં છે. જેએન્ડકે બેંકઃ પીએસયૂ બેંકનું બોર્ડ 28 જૂનના રોજ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે. સૂયોગ ટેલિમેટિક્સઃ કંપનીમાં ઈન્વેસ્ટર નરિમાન ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સે 4.02 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. Search for: Recent Posts Pritika Engineering Components Limited IPO : Company Info. and More Baheti Recycling Industries Limited IPO : Financials and Objectives Puranik Builders Limited IPO : Key Info. and Company Objectives Landmark Cars Limited IPO : Financials and Key Dates Dharmaj Crop Guard Limited IPO : Company Info. and More Send Your Requirement 18+40=? Please leave this field empty. Δ Recent Comments Money Tree robo on The Adani Master Plan for Cashflow Management Swapan Chakraborty on SAS Online Review mortgage broker los angeles on What is Recession : Are the Rumors of Its Onset on World Economy True ?
લંડન : ભારત પરત આવવાથી ડરી રહેલા ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાની બેચૈનીમાં સતત વધારો થઈ રહ્યો છે. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંકોને કેમ નથી કહેતા કે તેઓ મારી પાસેથી પૈસા લઈ લે. માલ્યાના જણાવ્યા પ્રમાણે તેણે સેટલમેન્ટની ઓફર આપી દીધી છે. ગુરુવારે સવારે માલ્યાએ પોતાના બચાવમાં વધુ એક ટ્વટિ કર્યું છે. નોંધનીય છે કે લોકસભામાં પીએમ મોદીએ નામ લીધા વગર માલ્યા પર હુમલો કર્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે 'જે લોકો દેશમાંથી ભાગી ગયા છે તેઓ ટ્વિટર પર રડી રહ્યા છે કે હું તો નવ હજાર કરોડ રૂપિયા લઈને નીકળ્યો હતો પરંતુ મોદીજીએ તો મારા 13 હજાર કરોડ જપ્ત કરી લીધા છે.' માલ્યાએ પીએમ મોદીની આ જ વાતનો ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. માલ્યાએ લખ્યું કે, "પીએમના છેલ્લા ભાષણ અંગે મને જાણ થઈ છે. તેઓ બહુ સારા વક્તા છે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે એક વ્યક્તિ રૂ. નવ હજાર કરોડ લઈને ભાગી ગયો છે. તેમનો ઈશારો મારા તરફ હતો. હું ખૂબ જ આદર પૂર્વક પીએમ મોદીને પૂછવા માંગું છું કે તેઓ બેંકોને મારી પાસેથી પૈસા લઈ લેવાનું શા માટે નથી કહેતા. આનાથી પબ્લિક ફંડની રિકવરી થઈ જશે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં પહેલા જ સેટેલમેન્ટની ઓફર આપી દીધી છે." નોંધનીય છે કે કિંગફિશરના માલિક વિજય માલ્યાના ભારત પરત લાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. માલ્યાના ભારત પરત મોકલવાને લઈને બ્રિટનના ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. The Prime Ministers last speech in Parliament was brought to my attention. He certainly is a very eloquent speaker. I noticed that he referred to an unnamed person who “ran away” with 9000 crores. Given the media narrative I can only infer that reference is to me. — Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019 માલ્યાએ વિવિધ બેંકોને આશરે 9400 કરોડની ચુકવણી કરવાની બાકી છે. માલ્યા સામે 17 બેંકોના કોન્સોર્ટિયમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. માલ્યા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ક્રૂડની કિંમત વધવાને લીધે, વધારે ટેક્સ અને ખરાબ એન્જીનને કારણે કિંગફિશર એરલાઇન્સે રૂ. 6107 કરોડની ખોટ સહન કરવી પડી હતી. Published by:Vinod Zankhaliya First published: February 14, 2019, 09:10 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Bank, Kingfisher, Mehul Choksi, Nirav Modi, UK, Vijay Mallya, વડાપ્રધાન विज्ञापन ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ માતાપિતાની આ વાતથી ધો.ત્રણમાં ભણતા બાળકને થયું મનદુખ, વાંચવા જેવો અમદાવાદનો કિસ્સો આ 5 શેર ટૂંકાગાળામાં જ આપી શકે દમદાર વળતર, બ્રોકરેજ હાઉસે આપી ખરીદીની સલાહ તમારી પાસે છે કમાણીના ચાન્સ, આ કંપની લોન્ચ કરશે IPO 5 ડિસેમ્બરથી બદલાઈ જશે આ રાશિના જાતકોનું નસીબ, પુરી થશે બધી ઈચ્છા ખતમ થયો 5 રાશિઓનો ખરાબ સમય, આ ગ્રહ બનાવશે ધનવાન 2 મુસ્લિમ છોકરીઓએ સ્વીકાર કર્યો હિન્દુ ધર્મ, આશ્રમમાં લીધા સાત ફેરા 2023માં આ રાશિ વાળાના જીવનમાં શનિ મચાવશે ઉથલપાથલ વધુ વાંચો विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર Delhi MCD Result 2022: સમગ્ર દિલ્હીએ કોંગ્રેસને રામ રામ કહી દીધા, પણ શાહીબાગે આપ્યો સાથ રાજકોટ: વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની છેતરપિંડી Gujarat Election Results 2022: ગુજરાત ચૂંટણીનું પરિણામની લાઇવ અપડેટ્સ જોવી છે? તો આ રહી લિંક્સ Blaupunkt એ ભારતમાં લોન્ચ કર્યા વાયરલેસ ઈયરફોન, મળશે 36 કલાકનો બેટરી બેકઅપ કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર કર્યા પ્રહાર, કહ્યુ- હવે 'માફી ફાઈલ્સ' બનશે અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે હવામાનમાં પલટો આવ્યો છે તો બીજી તરફ પ્રિ-મોનસૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે જેને પગલે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૯ તાલુકાઓમાં સામાન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આવેલા હવામાનના પલટા વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧પ જિલ્લાઓના ર૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં વાલોડમાં ૬૦ મી.મી., ભાવનગરમાં રપ મી.મી., ધારીમાં ર૪, મહુવામાં રર, લીલિયામાં ર૦, વ્યારામાં ૧૯, દહેગામમાં ૧૭, કડાણામાં ૧૭, ડાંગમાં ૧૭, ખેડામાં ૧ર, માંડવીમાં ૧ર, કપરાડામાં ૧ર ઉપરાંત ૧પ જેટલા તાલુકાઓમાં ૭થી ૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. તાલાલાગીર પંથકમાં મંગળવારે માત્ર એક કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડતાં માર્કેટ યાર્ડમાં રપ હજાર જેટલા કેસર કેરીના બોક્સ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટો ફટકો પડયો છે જ્યારે અન્ય સ્થળોએ પણ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વળી પવનને કારણે મોટા પ્રમાણમાં કેરી આંબા પરથી ખરી પડી હતી એ પણ નુકસાન ગયું છે. જેને પગલે કેરીના ભાવમાં ઉછાળો આવશે. આ ઉપરાંત ઉનાળુ પાકને ભારે નુકસાન જવાની શક્યતા છે. એક તરફ લોકડાઉન કેરી પકવતા ખેડૂતો માટે ચિંતાજનક બન્યું હતું તો બીજી તરફ વાવાઝોડાને કારણે કુદરત પણ જાણે ખેડૂતોથી રૂઠી ગઈ હોય એવું લાગી રહ્યું છે જ્યારે રાજ્યમાં પાલીતાણા, વડોદરા સહિત કેટલા સ્થળોએ વીજળી પડવાના કારણે જાનમાલની નુકસાની થયાના અહેવાલો સાંપડયા છે. આમ ચોમાસા પૂર્વ જ રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થયો હતો ત્યારે આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. Share: Rate: Previousઆમેના ખાતુન હોસ્પિટલમાં નાત-જાત-ધર્મના ભેદભાવ વિના કોરોનાની સારવાર શરૂ Nextગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો, પડશે ભારેથી અતિભારે વરસાદ Related Posts ગેંગરેપ કેસમાં આરોપી ગૌરવને નાર્કો ટેસ્ટ કરાવવા એફએસએલમાં લઈ જવાયો 04/07/2018 આયુર્વેદ તબીબોને સર્જરીની અપાયેલી છૂટ સામે ઉગ્ર બનતો વિરોધ રાજ્યના ર૯ હજાર જેટલા તબીબો ૧ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર ઉતરશે 22/01/2021 રાજ્યમાં ભરશિયાળે આગામી ૪૮ કલાકમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી 07/01/2021 અમદાવાદમાં વધુ એક એસિડ એટેકનો બનાવ કૌટુંબિક ઝઘડામાં વહેલી સવારે ઘરમાં એસિડ એટેક : બે બાળકી સહિત ચાર દાઝયા 12/12/2020 Recent Posts E PAPER 05 DEC 2022 Dec 5, 2022 E PAPER 04 DEC 2022 Dec 4, 2022 E PAPER 03 DEC 2022 Dec 3, 2022 E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
Posted on 5:23 pm March 4, 2021 Author Shah JinaComments Off on ફિટનેસ ક્વીન મલાઇકા સવાર સવારમાં મુંબઇના રસ્તા ઉપર જોગિંગ કરવા નીકળી, જુઓ તેનો જોગિંગ લુક બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. મલાઇકા આ ઉંમરે પણ ઘણી ફિટ જોવા મળે છે. તેને અવાર-નવાર જિમ, યોગા ક્લાસ, ડાંસ ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા ઘણીવાર મુંબઇના રસ્તાઓ પર તેના PET સાથે પણ જોવા મળે છે. મલાઇકાને હાલમાં જ બાંદ્રામાં મોર્નિંગ વોક અને જોગિંગ કરતી સ્પોટ કરવામાં આવી હતી. મલાઇકા તેના મિત્ર સાથેે બાંદ્રામાં દોડતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે માસ્ક કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા કોરોના સંક્રમિત થઇ ચૂકી છે અને તે જ કારણે તે તેની સુરક્ષાનું ધ્યાન રાખે છે. મલાઇકાએ આ દરમિયાન તેના વાળને બાંધેલા હતા અને તેણે શોર્ટ્સ સાથે સ્નીકર્સ કેરી કર્યા હતા. મલાઇકાની જોગિંગની ઘણી બધી તસવીરો ત્યાં હાજર ફોટોગ્રાફરે ક્લિક કરી હતી. મલાઇકા તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે ઘણો સમય જિમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસમાં વિતાવે છે. તે અવાર-નવાર પેપરાજીના કેમેરામાં કેદ પણ થતી હોય છે અને પોઝ પણ આપતી હોય છે. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) મલાઇકાએ હાલમાં થોડા સમય પહેલા જ એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં મલાઇકા અનુલોમ વિલોમ કરતી જોવા મળી રહી છે. તે તેને કરવાની રીત અને તેના ફાયદા પણ બતાવી રહી છે. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) તમને જણાવી દઇએ કે, હાલમાં જ મલાઇકા અરોરાને તેની ખાસ મિત્ર કરીના કપૂરના ઘરે સ્પોટ કરવામાં આવી હતી. કરીના કપૂરે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે તેને અને કરીનાને મળવા મલાઇકા કરીનાના ઘરે ગઇ હતી. મલાઇકા તેની ખાસ મિત્ર કરીનાના ઘરે તેની બહેન અમૃતા અરોરા સાથે ગઇ હતી. ત્યાં તેની તસવીરો પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી હતી. Share on Facebook Tweet on twitter Share on google+ Pin to pinterest Related Articles મનોરંજન રિવીલિંગ કપડાં પહેરીને ફરીવાર મલાઈકા અરોરાએ વધાર્યું તાપમાન, ટોન્ડ લેગમાં લાગી રહી હતી ખુબ જ કાતિલ, જુઓ તસવીરો Posted on 6:07 pm March 24, 2021 Author Niraj Patel ૪૭ વર્ષની મલાઈકા ભાભીનું ફિગર જોઈને અરમાન ખુશ થઇ જશે, જુઓ ૭ તસવીરો… મલાઈકા અરોરા હંમેશા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે, ફોટોગ્રાફરો પણ મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર જ બેઠા હોય છે. ત્યારે તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે. હાલ મલાઈકાનો એક અનોખો More.. મનોરંજન આખરે એવું તો શુ થયુ કે કરીના કપૂર દોડતી-ભાગતી પહોંચી હોસ્પિટલ, પતિ સૈફ અલી ખાન પણ હતા સાથે, PHOTOS Posted on 11:55 am April 28, 2021 Author Shah Jina આ વાયરલ તસવીરો જોતા જ ફેન્સ આવ્યા ટેંશનમાં, જાણો અચાનક શું થયું કરીના કપૂર અને સૈફ અલી ખાનનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને તેમની ગાડીથી ઉતરી ક્લિનિક તરફ જઇ રહ્યા છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેનુ કારણ કરીના અને સૈફ નહિ પરંતુ અચાનક કેમેરાની સામે આવી ગયેલ More.. ખબર મનોરંજન આ ટીવી અભિનેત્રીએ ડેટિંગના 4 મહિના બાદ જ 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, હવે કર્યો ખુલાસો Posted on 10:51 am August 26, 2022 Author Krishna Patel ઈશ્કબાજ ફેમ આ અભિનેત્રીને પ્રેમમાં મળી ચુક્યો છે 5 વાર દગો, હવે 10 વર્ષ નાના વ્યક્તિ સાથે કર્યા લગ્ન,હવે કર્યો ખુલાસો જ્યારે કોઈની પણ જોડે પ્રેમ થાય છે તો ઉંમર, ધર્મ, સ્ટેટસની કોઇ કિંમત નથી રહેતી. આવું જ કંઈક અભિનેત્રી મૃણાલ દેશરાજ માટે પણ છે.5 વાર પ્રેમમાં દગો મેળવી ચુકેલી મૃણાલને 43 વર્ષની ઉંમરમાં પ્રેમ More.. Post navigation લગ્નના ફેરા દરમિયાન વર-કન્યાને ડાન્સ કરતા જોઈને ભડકી ઉઠ્યા લોકો, સોશિયલ મીડિયામાં છેડાયું સંસ્કારોનું યુદ્ધ, જુઓ વીડિયો કરીના કપૂર ખાન બાદ હર્ષદીપ કૌરના ઘરે ગુંજી કિલકારી, આપ્યો દીકરાને જન્મ, તસવીર શેર કરી કહ્યુ-જુનિયર સિંહ આવી ગયો Latest Stories ‘આનો છોકરો…’ શ્રદ્ધા હત્યાકાંડ પર થયેલી મહાપંચાયતમાં એક મહિલાએ સ્ટેજ પર ચંપલથી કરી વ્યક્તિની ધોલાઇ, વીડિયો થયો વાયરલ Posted on 6:02 pm November 29, 2022 Author Shah Jina આ ભાઈનો દેશી જુગાડ તો જુઓ, બાલ્ટી અને ડબ્લ્યૂ નહોતું તો માથું ધોવા માટે અપનાવ્યો એવો જુગાડ કે સોશિયલ મીડિયા ફેન બની ગયું, જુઓ વીડિયો Posted on 5:51 pm November 29, 2022 5:54 pm November 29, 2022 Author Niraj Patel 3 ડિસેમ્બરના રોજ બુધ રાશિનું પરિવર્તન આ રાશિના જાતકો પર કરશે મોટી અસર જો સાવધાન નહિ રહો તો થઇ શકે છે મોટું નુકશાન, જાણો Posted on 5:47 pm November 29, 2022 Author Niraj Patel આ ભાઈનો દેશી જુગાડ તો જુઓ, બાલ્ટી અને ડબ્લ્યૂ નહોતું તો માથું ધોવા માટે અપનાવ્યો એવો જુગાડ કે સોશિયલ મીડિયા ફેન બની ગયું, જુઓ વીડિયો Posted on 5:51 pm November 29, 2022 5:54 pm November 29, 2022 Author Niraj Patel દિયર અને ભાભીએ સ્ટેજ પર જ કર્યો રોમાન્ટિક ડાન્સ, ગુસ્સામાં લાલ પીળો થઇ ગયો ભાઈ અને પછી સ્ટેજ પર આવીને કર્યું એવું કે…. જુઓ વીડિયો Posted on 4:20 pm November 29, 2022 Author Niraj Patel વાહ પટેલ વાહ… ન્યુયોર્કની ગલીઓમાં નીકળ્યો પટેલ પરિવારનો વરઘોડો, ભૂરિયાઓ પણ આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા, વીડિયો થયો વાયરલ Posted on 2:57 pm November 29, 2022 Author Niraj Patel જીવનશૈલી દિલધડક સ્ટોરી રસોઈ લેખકની કલમે જાણવા જેવું ધાર્મિક અજબગજબ મનોરંજન Allમૂવી રીવ્યુઢોલીવુડ મનોરંજન એશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા હતા બોલ્ડ અને ઇંટીમેટ સીન, વહુના ઇંટીમેટ સીન પર ભડકી ગયા હતા જયા બચ્ચન ! મનોરંજન આ અભિનેત્રીની તસ્વીર જોઈને યુઝર્સે કહ્યું, “મારી પાસે એક્સ્ટ્રા બ્રા છે મોકલી આપું ?” તો અભિનેત્રીએ આપ્યો આ ધારદાર જવાબ ખબર મનોરંજન જાણો શા કારણે યુસુફ ખાને પોતાનું નામ દિલીપ કુમાર કરી નાખ્યું હતું, આ વ્યક્તિથી હતો તેમને માર ખાવાનો ડર, જાણો દિલચસ્પ કહાની મનોરંજન કપિલ શર્માએ પ્રથમ વખત શેર કરી બંને બાળકોની તસવીર, કહ્યું ‘પબ્લિકની ડિમાન્ડ હતી તો જુઓ એકસાથે અનાયરા અને ત્રિશાન’
તારીખ ૧૯/૨૦/૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ એટલે આઝાદી ના ૭૫ માં વર્ષનો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુથ ફે્સ્ટીવલ, તેથી જ નામ રખાયું અમૃત રંગ મહોત્સવ. તારીખ ૧૮ ની કલાયાત્રા થી શરૂ કરી તારીખ ૨૧ ના સમાપન સમારોહ સુધી ચોતરફ આનંદ અને સ્પર્ધા નું મોજું ફેરવી નાખનાર અમૃત રંગ મહોત્સવ ૨૦૨૨. આ અમૃત રંગ મહોત્સવની નાનકડી ઝલક અહી રજુ કરવા પ્રયત્ન કર્યો છે. તારીખ ૧૮/૯/૨૦૨૨ ના દિવસે કલાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ની વિવિધ કોલેજો દ્વારા અલગ - અલગ પ્રકાર ના મુદ્દાઓ ને ધ્યાને લઈને ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આ ટેબ્લો માં મુખ્યત્વે તાજેતર ના મુદ્દાઓ ને ધ્યાને લેવાયા હતા. જેમ કે, વિજ્ઞાન, રાજકારણ, ગુરુકુળ પરંપરા, આધુનિક શિક્ષણ, NEP ૨૦૨૦, રમત-ગમત, સ્ત્રી સશક્તિકરણ, ભાવનગર 1723 થી 2022 વગેરે. તારીખ ૧૯/૯/૨૦૨૨ ના રોજ ઉદ્દઘાટન સમારોહ થી કાર્યક્રમ ની શરૂઆત થઈ. જીતુભાઈ વાઘાણી, સફિન હસન, વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા, તેમના વરદ હસ્તે કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો. વિવિધ સ્પર્ધાઓ માટે યુનિવર્સિટી ના પાંચ વિભાગો ને પસંદ કરવામાં આવ્યા હતા. ૧) એમ્ફી થિએટર (મુખ્ય મંચ, નૃત્ય મંચ) ૨) અટલ ઓડિટોરિયમ (નાટ્ય મંચ) ૩) બાહ્ય અભ્યાસક્રમ ભવન (કલા મંચ) ૪) અંગ્રેજી ભવન (સાહિત્ય મંચ) ૫) જૂનો કોર્ટ હોલ (સુર મંચ) આ દિવસે મિમિક્રી, ભજન, તત્કાળ ચિત્ર, પ્રશ્ન મંચ, સ્વ રચીત કાવ્ય પઠન, લોક નૃત્ય, માઈમ, હળવું કંઠ્ય સંગીત, પેપર કોલાજ, વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તારીખ ૨૦/૯/૨૦૨૨ ના રોજ સમૂહ ગીત(પાશ્વાત્ય), એકાંકી, શાસ્ત્રીય ગાયન, પોસ્ટર મેકિંગ, પ્રશ્ન મંચ (ફાઇનલ), પાશ્વાત્ય ગાયન (સોલો), લોક ગીત, ક્લે મોડલિંગ, મોનોએક્ટિંગ, શાસ્ત્રીય વાદન, મહેંદી, નિબંધ, શાસ્ત્રીય નૃત્ય, તત્કાલ ફોટોગ્રાફી, શોર્ટ ફિલ્મ, લોક વાદ્ય વૃંદ, સ્કીટ, કાર્ટુનિંગ, દુહા - છંદ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. એકાંકી માં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરવામાં આવ્યા. સ્ટેજ અને પ્રેક્ષકો બંને ને પૂરતો ન્યાય આપી પોતાના વિષયવસ્તુ સાથે સાંકળી શક્યા હતાં. પાત્રોની પસંદગી પણ સારી રીતે કરવામાં આવેલી હતી. તારીખ ૨૧/૯/૩૦૨૨ ના દિવસે સમૂહ ગીત (ભારતીય), વકતૃત્વ, રંગોળી, ઇન્સ્ટોલેશન, દીબેટ જેવી સ્પર્ધાઓ હતી. અંતમાં પૂર્ણાહુતિ સમારોહ હતો. જેમાં RJ આકાશ, ઈશાની દવે અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી એમ.એમ. ત્રીવેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં બધી સ્પર્ધાના પરિણામ જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવ્યું. ૯ સ્પર્ધાઓ માં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ પેહલા, બીજા કે ત્રીજા ક્રમ ઉપર સ્થાન મેળવ્યા હતું. બધા જ વિજેતાઓ ને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયો. at September 26, 2022 Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest No comments: Post a Comment Newer Post Older Post Home Subscribe to: Post Comments (Atom) Thinking activity: Victorian Era(Macaulay) Hello readers, This blog is based on the work given by Yesha ma'am from the Department of English, MKBU to reflect our literary an... Aristotle's poetic Aristotle's poetic Hello readers, I am writing this blog as an assignment by the Department of English, MKBU. ... The Neo Classical age The Neo-classical age This blog is about Neo-classical age. Here, I'm writing three questions-answers about neo... About me Hello, I'm Gayatri Nimavat. I'm studying in the Department of English, MKBU. I've done graduation from R.M.D girls college, Valukad and B.ed from District Institute of Education and Training, Bhavnagar. These blogs are for academic purpose as well as to improve my writing skill. I hope it will be helpful for you. Thank you for visit.
આ કારણને લીધે રામાનંદ સાગરને એક વાર જામવંત પર એટલો ગુસ્સો આવ્યો હતો કે મારી દીધી હતી થપ્પડ - News Gujarat Skip to content Latest: જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્ન અંગે સારા સમાચાર મળે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પારિવારિક સુખ મળે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક કષ્ટો ઉભા થવાની શકયતા જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા રહેશે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગને દિવસ ધીરજથી પસાર કરવો News Gujarat ગામથી માંડીને વિદેશ સુધીના અગત્યના સમાચારનો રસથાળ! ભારત રસપ્રદ દિલધડક પ્રેરણાદાયી ધર્મ-જ્યોતિષ લવ સ્ટોરી ફિલ્મ-ટીવી રમતજગત રસોઈ સાહિત્ય હેલ્થ વિશ્વ ફિલ્મ-ટીવી રસપ્રદ આ કારણને લીધે રામાનંદ સાગરને એક વાર જામવંત પર એટલો ગુસ્સો આવ્યો હતો કે મારી દીધી હતી થપ્પડ May 3, 2020 gujjunews રામાનંદ સાગરે રામાયણના જામવંતને થપ્પડ મારી દીધો હતો, જાણો તેનું આ હતું કારણ. image source રાજશેખર વિક્રમ વેતાળમાં કામ કરતો હતો. રાજશેખર એક જ્યોતિષી પણ હતા અને રામાનંદ સાગરને તેમણે જણાવ્યું પણ હતું કે તેમના ઉપર શનિની સાડે સાતી ચાલી રહી છે. રાજશેખરે રામાનંદ સાગરને કહ્યું હતું કે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. લોકડાઉનમાં મનોરંજન માટે રામાયણ અને મહાભારત ટેલિવિઝન પર પાછા ફર્યા છે. બંને શોએ ટીઆરપી લિસ્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. રામાનંદ સાગરના રામાયણના શૂટિંગની ઘણી રસપ્રદ વાતો છે જે સાંભળીને આપણે આ શોની જૂની યાદોમાં ખોવાઈ જઈએ છીએ. image source શોમાં અભિનેતા રાજશેખર ઉપાધ્યાયે જામવંતની ભૂમિકા ભજવી હતી. રીંછના રાજા જામવંતની ભૂમિકા નિભાવવા માટે રાજશેખરને હંમેશાં રીંછનો માસ્ક પહેરી રાખવો પડતો હતો. તેમનો ચહેરો લાંબા અને કાળા વાળ, કૃત્રિમ લાંબુ નાક અને મુકુટ દ્વારા લગભગ સંપૂર્ણપણે છુપાયેલો રહેતો હતો. તેમજ શરીરના બાકીના ભાગમાં નકલી કાળા વાળ હોતા હતા, રાજશેખર એવું પાત્ર કરી રહ્યો હતો, જેના માટે કોઈ તેમને ઓળખતું નહોતું. પરંતુ તેમણે પોતાના અભિનયથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આમ હોવા છતાં, રાજશેખરે આ પાત્રને સંપૂર્ણ દિલથી નિભાવ્યું હતું અને તેએ તેમના પાત્રની ભૂમિકાને પડદા પર જીવંત કરવામાં સફળ થયાં હતાં. જામવંતના પાત્ર ઉપરાંત, રાજશેખરે આ શોમાં બીજી ઘણી મોટી અને નાની ભૂમિકાઓ પણ કરી હતી. તેમણે શોમાં અગ્નિદેવથી લઈને સંદેશાવાહક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવી હતી. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે રાજશેખર અને રામાનંદ સાગરની મિત્રતા ખૂબ જૂની હતી. બંને એકબીજાને ત્યારથી ઓળખતા હતા જ્યારે રામાયણનો વિચાર પણ મનમાં નહોતો આવ્યો. image source રાજશેખર વિક્રમ વેતાળમાં કામ કરતો હતો. રાજશેખર એક જ્યોતિષવિદ (એસ્ટ્રોલોજર) પણ હતા અને રામાનંદ સાગરને તેમણે કહ્યું હતું કે તેમની ઉપર શનિની સાડે સાતી ચાલે છે. તેમને પત્તા રમવાનો ખૂબ શોખ હતો. એક દિવસ જ્યારે રામાનંદ સાગર અચાનક રાજશેખરના ઓરડા પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે પત્તા રમી રહ્યો હતો. ખુદ રાજશેખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામાનંદ સાગર સાહેબે મને થપ્પડ મારી હતી. રામાનંદ સાગરે કહ્યું કે તમે આટલાં સારા વ્યક્તિ છો અને તમે આમ અહીં પત્તાં (તાશ) રમી રહ્યા છો. જ્યારે રામાયણ બનાવવાની સલાહ આપવામાં આવી:- image source રાજશેખરે કહ્યું કે તે જ ક્ષણે તેણે પત્તાં ફાડીને ફેંકી દીધા હતા અને તે પછી ક્યારેય પત્તાં રમ્યા નહીં. રાજશેખરે એ પણ જણાવ્યું હતું કે જ્યારે નારાજગી શાંત થઈ ગઈ ત્યારે રામાનંદ સાગરે કહ્યું હતું કે, કોઈ એવી કહાની જણાવ કે જેના પર કામ થઈ શકે. રાજશેખરે રામાનંદ સાગરના ત્યાં રાખેલી રામાયણ તરફ ઇશારો કર્યો અને કહ્યું કે આનાથી વધુ સારી કહાની કે વાર્તા બીજી કઇ હોઇ શકે. આમાં એક્શન, રોમાંચક, સસ્પેન્સ, નાટક, રોમાંસ બધું તો છે. રાજશેખર કહે છે કે આ પછી રામાનંદ સાગરને રામાયણ બનાવવાનો વિચાર સ્ફુર્યો હતો.
ડ્રેગન ફ્રૂટ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટના સેવનથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. Dragon Fruit Health Benefits: તમે ડ્રેગન ફ્રૂટનું નામ તો સાંભળ્યું જ હશે. તેને પતાયા અને કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટનું નામ જેટલું રસપ્રદ છે, તેના ફાયદા પણ એટલા જ ચોંકાવનારા છે. કિવી અને પિઅર જેવો સ્વાદ ધરાવતું આ નાનું ફળ અનેક ખતરનાક રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. તેમાં વિટામિન સી, કેરોટીન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ, ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટ હૃદય સહિત અનેક રોગોમાં ફાયદાકારક છે. આવો જાણીએ ડ્રેગન ફ્રુટ્સના ફાયદા વિશે. હૃદય માટે ફાયદાકારક ડ્રેગન ફ્રુટ હૃદય (Heart) માટે ફાયદાકારક છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ્સ રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરો ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) મોટાભાગની હૃદયની સમસ્યાઓનું કારણ છે. જો હૃદયને સ્વસ્થ રાખવું હોય તો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું જરૂરી છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર પોલિઅનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ્સ, ફાઇબર અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડ્રેગન ફ્રુટના સેવનથી સારા કોલેસ્ટ્રોલની માત્રા પણ વધે છે. ડ્રેગન ફ્રુટનું સેવન હ્રદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન સુધારવા ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે. ફાઈબર પાચન તંત્ર માટે ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટમાં પણ સારી માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ડીહાઇડ્રેશનને કારણે ડાયેરિયા જેવી સમસ્યા થતી નથી. ડ્રેગનના સેવનથી કબજિયાત, અપચો અને પેટમાં દુખાવો થતો નથી. એનિમિયામાં (Anemia) ફાયદાકારક ડ્રેગન ફ્રૂટમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. એનિમિયામાં ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે એનિમિયા દૂર કરવા માંગો છો, તો ડ્રેગન ફ્રુટ ખાવાનું શરૂ કરો. હાડકાં મજબૂત કરે છે ડ્રેગન ફ્રુટ હાડકા અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારો ડ્રેગન ફ્રુટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની શક્તિ વધારે છે. (નોંધ: અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. Tags: Cholesterol Dragon Fruit HEALTH CARE Healthy Food આયુર્વેદિક ઉપચાર કોલેસ્ટ્રોલ Share Post a Comment Post a Comment Previous Post Next Post Like on Facebook Search Here Whatsapp Exam New Whatsapp Test for Standrad 3 to 12 PUNAH KASOTI All Punah Kasoti ; Re-Test Model Paper PDF 2021 For Std 3 to 8 EKAM KASOTI STD-12 Ekam Kasoti Nidan Kasoti All Solution PDF 2021 General Stream | Download Unit Test Papers For Class-12
આપણા ઝોરાસ્ટ્રિયન ધર્મ મુજબ, સ્પેન્ટા મૈન્યુ ગુડ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને આંગ્રે મૈન્યુ એવિલ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર, આપણે આપણી જાતને નકારાત્મક અથવા પ્રતિકૂળ મનની સ્થિતિમાં શોધીએ છીએ, જે આપણને નકારાત્મક ઘટનાઓ તરફ દોરી જાય છે – કારણ કે આપણે બહાર કે અંદર પણ નકારાત્મક ઊર્જાથી ઘેરાયેલા હોઈએ છીએ. તેથી નકારાત્મકતાનું કારણ શું છે અને નકારાત્મક શક્તિઓના લક્ષણોને કેવી રીતે ઓળખવું તે સમજવું આપણા માટે મહત્વપૂર્ણ છે; પરંતુ સૌથી અગત્યનું, આપણી જાતને અને આપણા જીવનને નકારાત્મક શક્તિઓથી કેવી રીતે મુક્ત કરવું. નકારાત્મકતાના લક્ષણોને સમજવું જે માનસિક અશાંતિ, શરીરની શારીરિક બિમારીઓ, પરિવારમાં વિવાદો જેના કારણે ઘરનું વાતાવરણ બિનસલાહભર્યું બને છે,અસંખ્ય કારણો નકારાત્મકતા લાવે છે. જે અન્ય લોકો માટે ખરાબ ઈચ્છે છે. મુલાકાતીઓ, સંબંધીઓ અથવા મિત્રોના ખરાબ ઇરાદાઓ પણ નકારાત્મકતાનું કારણ બને છે – લોકોના કમનસીબીની મજાક ઉડાવવી, બીજાના પતન પર ખુશ થવુ – આ બધાનું પરિણામ વ્યક્તિની અંદર નકારાત્મકતાનું નિર્માણ થાય છે. અંદરની નકારાત્મક અથવા ઈર્ષ્યાત્મક લાગણીઓ ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને છેવટે ખરાબ કાર્યોને જન્મ આપે છે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા કેવી રીતે દૂર કરવી: પારસી તરીકે આપણને શક્તિશાળી પ્રાર્થનાના ખજાનાથી આશીર્વાદ મળે છે જે આવી પરિસ્થિતિઓને સુધારે છે એટલું જ નહીં પણ નકારાત્મકતાથી પણ રક્ષણ આપે છે. અહીં કેટલીક પ્રાર્થનાઓ છે જે મદદ કરે છે: વનંત યશ્ત અને તેના નિરંગ પછી પ્રાર્થના કરો. વનંત યશ્તની પ્રાર્થના પૂરી થયા પછી ફરજિયાતપણે ત્રણ વખત નિરંગની પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રાર્થના તમામ પાંચ ગેહમાં પ્રાર્થના કરી શકાય છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ નકારાત્મકતા દ્વારા માનસિક રીતે હુમલો કરે છે અથવા નકારાત્મક અનુભવે છે. ઘણા પારસીઓ મંગળ દોષ, કાલસર્પ દોષ, શનિની સાડાસાતી જેવા જ્યોતિષીય મુદ્દાઓમાં માને છે જે નકારાત્મકતામાં યોગદાન આપે છે. મોટી હપ્તન યશ્ત પ્રાર્થના કરવાથી આ સમસ્યાઓ હલ કરવામાં મદદ મળે છે. જેઓ પૂરતો સમય ફાળવવામાં અસમર્થ હોય અથવા શારીરિક રીતે અક્ષમ હોય તેમને રોમન સ્ક્રિપ્ટમાં અવેસ્તામાં મોટી હપ્તન યશ્તના 11મા, 12મા, 13મા અને 14મા ફકરાની પ્રાર્થના કરવાથી ખૂબ જ મદદ મળે છે. જો શક્ય હોય તો, વર્ષમાં એકવાર, ઘરે જ અસ્ફંદાર્મદ અમેશાસ્પંદ જશન કરાવો. લોબાન/લોબાન કપ/કપૂર અથવા અગરબત્તીને સૂર્યોદય પછી તરત જ અને સૂર્યાસ્ત પહેલાં ઘરમાં ફેરવવાથી નકારાત્મકતા દૂર થાય છે. સૂર્યાસ્ત પહેલા ઘરની બહાર આપણો નિયમિત દિવો અથવા ઈલેક્ટ્રિક લેમ્પ પ્રગટાવવાથી પણ કોઈપણ અનિષ્ટને પ્રવેશતા અટકાવવામાં મદદ મળે છે. જ્યારે તમે મુસાફરી અથવા વેકેશનને કારણે ઘરની બહાર નીકળો છો અથવા ઘરને લોક રાખો છો, ત્યારે ખાતરી કરો કે એક નાનો ઈલેક્ટ્રિક લેમ્પ (ઝીરો-વોટનો બલ્બ) હંમેશા તમારા પાછા ન આવે ત્યાં સુધી ચાલુ રહે.ઘરના વાતાવરણને શુદ્ધ કરવા માટે, પાણીમાં ઓગળેલા રોક સોલ્ટથી ફ્લોર સાફ કરો. એક મહિના માટે બાથરૂમ અથવા ટોઇલેટમાં કાચના બાઉલમાં દરિયાઈ મીઠાના ટુકડા મૂકો અને પછી મહિનો પૂરો થયા પછી તેને ફ્લશ કરો. તે નકારાત્મક ઊર્જાને શોષવા માટે જાણીતું છે. ફટકડી અથવા ફટકડીના ટુકડા લાલ કપડામાં લપેટીને ઘર અથવા ઓફિસમાં તમારા મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવે છે તે પણ મદદ કરે છે. About Latest Posts PT Reporter Latest posts by PT Reporter (see all) From the Editor’s Desk - 4 December2022 વજન ઓછું કરવું છે? અજમાવો આ ટિપ્સ અને મેળવો સફળતા - 3 December2022 મનની અપાર શક્તિ - 3 December2022 Sharing Tags 02nd June 2022 Issue, Gujarati, Parsi News, Parsi Times, Removing Negativity From Your Life, Volume 12- Issue 12 About PT Reporter View all posts by PT Reporter → Post navigation એક ધાર્મિક આંતરદ્રષ્ટિએ ચોમાસુ મુંબઈ સમાચારની 200મી વર્ષગાંઠને દિને પીએમ મોદીએ સ્ટેમ્પ ઓનરિંગ લોન્ચ કર્યું Leave a Reply Cancel reply Comment Name * Email * Website Currently you have JavaScript disabled. In order to post comments, please make sure JavaScript and Cookies are enabled, and reload the page. Click here for instructions on how to enable JavaScript in your browser.
SBI PO Recruitment 2020: બેન્કમાં નોકરીની ઇચ્છા ધરાવતા યુવાઓ માટે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં અપ્લાય કરવાનો શાનદાર મોકો છે. SBIમાં પ્રોબેશનરી ઑફિસર (PO)ના પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા ચાલુ છે. આ પદો પર આવેદન માટે હવે તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે. અપ્લાય કરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને અપ્લાય કરી શકે છે. SBI PO Recruitment 2020: પદોની સંખ્યા SBI PO Recruitment 2020 અંતર્ગત કુલ 2000 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. તેમાં 200 સીટો સમાજના આર્થિક રૂપે નબળા વર્ગના ઉમેદવારો માટે રિઝર્વ છે. SBI PO Recruitment 2020 માટે શૈક્ષણિક લાયકાત આ પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઇએ. ઉમેદવાર જે અંતિમ વર્ષમાં છે અથવા તો ગ્રેજ્યુએટના ફાઇનલ સેમેસ્ટરમાં છે, તે આ શરત અંતર્ગત આવેદન કરી શકે છે. કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે તો 31 ડિસેમ્બર સુધી ગ્રેજ્યુએશન પાસ હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. વય મર્યાદા SBI PO Recruitment 2020 અંતર્ગત આવેદન કરવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી વય 21 વર્ષ જ્યારે મહત્તમ 30 વર્ષ હોવી જોઇએ. કેવી રીતે થશે સિલેક્શન? આ પદો પર ઉમેદવારોનું સિલેક્શન પ્રીલિમ્સ, મેન્સ એગ્ઝામ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. સેલરી પસંદગી પામેલા ઉમેદવારોને 23,700થી 42,020 રૂપિયા પ્રતિ મહિના સેલરી મળશે. આ ઉપરાંત ડીએ, એચઆરડી, સીસીએ અને અન્ય ભથ્થા પણ આપવામાં આવશે. આ રીતે કરો અપ્લાય ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને ઑનલાઇન અપ્લાય કરી શકે છે. જણાવી દઇએ કે અરજી કરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર 2020 છે. Read Also Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveSBISBI Job VacancySBI JobsSBI PO Recruitment 2020 previous post શર્મસાર/ સસરાએ વહુને કહ્યું પતિ ઘરે નથી તું બ્લૂ ફિલ્મ જોઈલે.., દિયર પણ કરતો હતો અડપલા: કંટાળીને પરણિતાએ દાખલ કરી પોલીસ ફરીયાદ next post દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીને વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યા, વ્યાજ પણ ન ચૂકવી શકાયું Related posts Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા
OE 56 -Mameru – Daughters used as Shields / મામેરું – નિયાણી દુઃખી ન કરો -ઢાલ બનાવીને સનાતનીઓને ગુમરાહ કરવાના પ્રયત્નો 14-Apr-2014 || જય લક્ષ્મીનારાયણ || હાલમાં સતપંથીઓ, સતપંથમાં પરણાવેલ દીકરીઓ, સતપંથ તરફી લોકો અને મવાળો – અલગ અલગ સમયે – અલગ અલગ જગ્યાએ – અલગ અલગ લોકોના મોઢે એકજ વાત સંભાળવા મળે છે. આ વાતથી સનાતની લોકોને અને ખાસ કરીને સનાતની બહેનોને ભાવુક કરીને નરમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નોંધ પાત્ર વાત – ખાસ કરીને બહેનોએ નોંધ કરવી જોઈએ એવી વાત એ છે કે – આપણી સતપંથી બહેન, દીકરી કે નણંદ પણ સતપંથીઓની આ ચાલમાં શામેલ થઇને ભાવુક રીતે આપણને પીગળાવવાના પૂરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. તમે વિચારજો કે ક્યારે એ બહેન, દીકરી કે નણંદે કોઈ દિવસ સતપંથ છોડવાનો પ્રયત્ન કર્યો? હવે મૂળ વાત પર આવીએ. વાત એમ છે કે આ નવું પૈન્તરું શું છે? આ નવું પૈન્તરું છે કે સપંથમાં પરણાવેલ દીકરીઓ/બહેનોને ઢાલ બનાવીને વાપરવામાં આવી રહી છે. આવી બહેનોના મોઢે એવું કહેડાવે છે કે… ૧) અમારો શું વાંક? ૨) અમને અમારા વડીલોએ સતપંથમાં વાજતે ગાજતે […] Share this: Click to email a link to a friend (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Click to share on Twitter (Opens in new window) Click to share on WhatsApp (Opens in new window) Click to print (Opens in new window) Like this: Like Loading... © 2022 RealPatidar.com - Satpanth - Pirana - Nishklanki / Nishkalanki Narayan - Imamshah – All rights reserved
કતારથી સ્વદેશ પરત ફરેલા ૭૦ લોકોને વડોદરામાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા ર દિવસથી પાલિકા તરફથી તેમને પૂરતું ખાવાનું પણ અપાઈ રહ્યું નથી. અનલોકમાં વડોદરામાં કતારથી ૭૦ જેટલા યુવાનો આવ્યા છે અને તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ૭૦ લોકોને સયાજીપુરા ખાતેના આવાસોમાં રાખવામાં આવ્યા છે. જો કે, તેઓ દ્વારા પાલિકા તરફથી તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ લોકોને શનિવારે ભોજન અપાયું ન હતું, તો રવિવારે જે પેક લંચ આપવામાં આવ્યું હતું તેમાં માત્ર ૩ રોટલી, ૧ ચમચી શાક, ૧ ચમચી ભાત અને પાણી જેવી દાળ આપવામાં આવી હતી જેના કારણે આ લોકો રોષે ભરાયા હતા અને પેટ ભરાય તેટલો ખોરાક પૂરો પાડવા રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, સરકારે પાલિકાને જે ગ્રાન્ટ આપી હતી તેમાં રપથી પ૦ લાખ કેટરિંગ સેવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. Share: Rate: Previousશિક્ષકોનાં હિત માટે આક્રમક રીતે લડત આપીશું Nextવડોદરા મનપાની યોજના હેઠળનાં મકાનની છતનોે ભાગ પડતાં મહિલા ઘાયલ Related Posts આંગડિયા પેઢીના કર્મીને આંતરી રર.૧૦ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો 26/01/2018 સુરતના સિંગણપોરની પ્રમુખ વિદ્યાલયમાં મૃતક વિદ્યાર્થીના પરિવારજનોનું ધરણા પ્રદર્શન 07/12/2019 અલારસા ગામે પટેલો અને દરબારો વચ્ચે ધિંગાણુ : ૪૮ સામે ગુનો દાખલ 28/05/2018 ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહમદ પટેલની તંદુરસ્તી માટે મહામૃત્યુંજય જાપ કરાયો 20/11/2020 Recent Posts E PAPER 03 DEC 2022 Dec 3, 2022 E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 E PAPER 30 NOV 2022 Nov 30, 2022 E PAPER 29 NOV 2022 Nov 29, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
હોસ્પિટલના ઉચ્ચાધિકારીઓ દોડ્યા, મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ: આરોપીઓ સામે યોગ્ય કલમો લગાવી કાર્યવાહી ન થાય તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની રેસિડેન્ટ તબીબોની ચીમકી: બેડ પરથી ઉઠવાનું કહેતા દર્દીના સગાએ રેસિડેન્ટ તબીબને માર મારી કાનનો પડદો ફાડી નાખ્યો: જામનગરની મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને તબીબોએ રાત્રે વિરોધ નોંધાવ્યો જામનગર મોર્નિંગ - જામનગર જામનગરની જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના ઉપર આવેલા ટી.બી. વોર્ડમાં દાખલ દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને ભારે માર મારતા વોર્ડમાં અફડા તફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સિકયુરીટી અને પોલીસ પણ દોડી ગઇ હતી પરંતુ દર્દીના સગાએ પોતાનો આપો મુકયો ન હતો. દરમિયાન હોસ્પિટલ અને કોલેજના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતાં અને ડોકટરનું નિવેદન લઇ દર્દીના સગા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે બનેલી ઘટનામાં ત્રીજા વર્ષના ડોકટર રંજીત હિન્દીભાષી છે અને તેઓ સરખી રીતે ગુજરાતી બોલી પણ શકતા નથી, એટલે તેમણે ગેરવર્તન કર્યુ હોય તેઓ કોઇ સવાલ જ નથી. આ મામલે ડોકટરનું નિવેદન લઇ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.- ડોકટર નંદીની દેસાઇ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, ડીન. રેસિડેન્ટ ડોકટર પર થયેલા હુમલાથી ડોકટરો ફરી વિફર્યા છે અને તેમણે પોતાની સુરક્ષાને લઇને ભારે ચિંતા વ્યકત કરતા ઉચ્ચ અધિકારીઓ તેમજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તેમજ ડીનને રજૂઆત કરી છે, જેમાં અવાર-નવાર બનતી આવી ઘટનાથી તેઓ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કરતા હોવાનું જણાવ્યું હતું. મોડી સાંજે ડોકટરનું ટોળું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું. જી.જી. હોસ્પિટલના વોર્ડમાં રહેલા સીસી ટીવી કેમેરાની તપાસ થઇ રહી છે જેમાં આખી ઘટના કેદ થઇ હોવાનું સૂત્રો જણાવે છે. જે પછી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પુરાવા આપવામાં આવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં ગતરાત્રિએ દર્દીના સગાઓ દ્વારા એક રેસિડેન્ટ ડોકટર પર હુમલો કરી કાનનો પડદો ફાડી નખાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે હળવી કલમો લગાવતા તબીબોએ ભીનુ સંકેલવાનો આક્ષેપ કર્યો છે. આગામી ચોવીસ કલાકમાં આ મામલે યોગ્ય કલમો લગાવી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં ન આવે તો રેસિડેન્ટ તબીબોએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. પલ્મોલોજી વિભાગમાં ફરજ બજવાત ડો. રણજીત મંગળવારે ફરજ પર હતા ત્યારે એક દર્દીના સગાઓ દર્દીના બેડ પર સૂતા હતા. જેથી ડોકટર રણજીતે દર્દીના સગાને ખાટલો ખાલી કરી દેવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ડો. રણજીત પર હુમલો કરી કાનનો પડદો ફાડી નાખ્યો હતો. ડોકટર પર હુમલાની આ ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ મામલે ભોગ બનનાર તબીબ દ્વારા ગતરાત્રિએ જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે રાત્રે હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર સાથે થયેલી મારામારી બાદ આરોપીઓ સામે પોલીસ દ્વારા હળવી કલમો લગાવી હોવાનો રેસિડેન્ટ તબીબો દ્વારા આક્ષેપ કરાયો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આરોપીઓ સામે કડક કલમો લગાવવા માગ કરવામાં આવી છે. જો આગામી 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન દ્વારા રેસિડેન્ટ તબીબ પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. પોલીસ સીસીટીવીના આધારે ઝડપથી આરોપીઓને ઝડપી કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. ડીને કહ્યું હતું કે, તબીબી શાખા માટે ખાસ કલમ છે તે કલમ આરોપીઓ પર લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા હુમલા અટકાવી શકાય. જામનગરની જી. જી. હોસ્પિટલમાં મંગળવારે પલંગ પર સૂતેલા દર્દીના સગાને ઉઠાડવામાં આવતા તેણે તબીબ પર હુમલો કરી દીધો હતો. ​​​​​​​આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જામનગરના તબીબોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મંગળવારે મોડીરાત્રે એકઠા થઇ ગયેલા તબીબોએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો હતો. અલબત્ત, મેડિકલ કોલેજના પગથીયા પર તેમનો આ મૌન વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રીના 10.45 કલાકે સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં દર્દીના હુમલાખોર સગા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ ચાલી રહી હતી. Tags જામનગર 0 Comments Post a Comment Labels Morning Exclusive અમરેલી ઓખા કચ્છ કલ્યાણપુર કવર સ્ટોરી કાલાવડ કોવીડ - 19 ક્રાઇમ ક્રાઈમ ખંભાળીયા ગાંધીનગર ગીર સોમનાથ ગુજરાત જામજોધપુર જામનગર જુનાગઢ જૂનાગઢ જોડીયા ટીમ મોર્નિંગ તીરછી નજર દિલ્હી દેવભૂમિ દ્વારકા દેશ - વિદેશ દ્વારકા ધ્રોલ નગરની ચર્ચા પડદો પડે છે ! પશ્ચિમ બંગાળ પોરબંદર પ્રેસ નોટ પ્રેસનોટ બનાસકાંઠા બોટાદ બોલતી તસ્વીર ભરૂચ ભાણવડ ભાવનગર મહારાષ્ટ્ર મહેસાણા મીઠાપુર મોરબી મોર્નિંગ વિશેષ રાજકોટ રાવલ રાષ્ટ્રીય લાલપુર વકીલની ડાયરી સાબરકાઠા સિક્કા સુરત સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર હિમંતનગર Report Abuse Total Pageviews Archive 2022 (343) 2021 (781) 2020 (353) 2019 (560) 2018 (152) Smart News Popular Posts ગોરધનપર નજીક ઈંડાની રેંકડીએ સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરી યુવાનની હત્યા અન્ય એકની હાલત ગંભીર: અજાણ્યા પાંચથી છ શખ્સો દ્વારા હુમલો કરાયો જામનગર મોર્નિંગ - જામનગર જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ ગોરધનપર નજીક ઈંડાક... જામનગર શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ જાતે ગટર સાફ કરવી પડે છે ! જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૨ : જામનગર શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે જે અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ સારું... અપરાધનું સામાજિક કરણ! પોલીસનો ડર નહીં... હવે પોલીસ નહીં, પણ ગુનેગારો યુવાનોના હીરો હોય છે!! જામનગર મોર્નિંગ - જામનગર આજે આપણે હર રોજ અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે નાની બાબતોમાં બોલા... જામનગરના પ્રવેશ દ્વાર સમાન લાલપુર બાયપાસ ચોકડીની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૨ : શહેરના દક્ષીણ બાજુના પ્રવેશ દ્વાર સમાન લાલપુર બાયપાસ ચોકડીથી દરરોજ હજારો વાહન શહેરમાં પ્રવેશ કરે છે અને બહા... સમર્પણ સર્કલ પાસેથી ચોરાઉ મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો જામનગર મોર્નિંગ - જામનગર જામનગર શહેરમાં આવેલ સમર્પણ સર્કલ પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધર... Popular ગોરધનપર નજીક ઈંડાની રેંકડીએ સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરી યુવાનની હત્યા December 02, 2022 જામનગર શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ જાતે ગટર સાફ કરવી પડે છે ! December 02, 2022 અપરાધનું સામાજિક કરણ! પોલીસનો ડર નહીં... December 04, 2022 Recents [getWidget results='3' label='recent' type='list'] Comments [getWidget results='3' label='comments' type='list'] Categories about-text Design by Templateify - Distributed By JAMNAGARMORNING Contact Form '))}$that.each(function(){var o={};o.sidebar=$(this);o.options=options||{};o.container=$(o.options.containerSelector);if(o.container.length==0){o.container=o.sidebar.parent()}o.sidebar.parents().css('-webkit-transform','none');o.sidebar.css({'position':o.options.defaultPosition,'overflow':'visible','-webkit-box-sizing':'border-box','-moz-box-sizing':'border-box','box-sizing':'border-box'});o.stickySidebar=o.sidebar.find('.theiaStickySidebar');if(o.stickySidebar.length==0){var javaScriptMIMETypes=/(?:text|application)\/(?:x-)?(?:javascript|ecmascript)/i;o.sidebar.find('script').filter(function(index,script){return script.type.length===0||script.type.match(javaScriptMIMETypes)}).remove();o.stickySidebar=$(' ').addClass('theiaStickySidebar').append(o.sidebar.children());o.sidebar.append(o.stickySidebar)}o.marginBottom=parseInt(o.sidebar.css('margin-bottom'));o.paddingTop=parseInt(o.sidebar.css('padding-top'));o.paddingBottom=parseInt(o.sidebar.css('padding-bottom'));var collapsedTopHeight=o.stickySidebar.offset().top;var collapsedBottomHeight=o.stickySidebar.outerHeight();o.stickySidebar.css('padding-top',1);o.stickySidebar.css('padding-bottom',1);collapsedTopHeight-=o.stickySidebar.offset().top;collapsedBottomHeight=o.stickySidebar.outerHeight()-collapsedBottomHeight-collapsedTopHeight;if(collapsedTopHeight==0){o.stickySidebar.css('padding-top',0);o.stickySidebarPaddingTop=0}else{o.stickySidebarPaddingTop=1}if(collapsedBottomHeight==0){o.stickySidebar.css('padding-bottom',0);o.stickySidebarPaddingBottom=0}else{o.stickySidebarPaddingBottom=1}o.previousScrollTop=null;o.fixedScrollTop=0;resetSidebar();o.onScroll=function(o){if(!o.stickySidebar.is(":visible")){return}if($('body').width()o.container.width()){resetSidebar();return}}var scrollTop=$(document).scrollTop();var position='static';if(scrollTop>=o.sidebar.offset().top+(o.paddingTop-o.options.additionalMarginTop)){var offsetTop=o.paddingTop+options.additionalMarginTop;var offsetBottom=o.paddingBottom+o.marginBottom+options.additionalMarginBottom;var containerTop=o.sidebar.offset().top;var containerBottom=o.sidebar.offset().top+getClearedHeight(o.container);var windowOffsetTop=0+options.additionalMarginTop;var windowOffsetBottom;var sidebarSmallerThanWindow=(o.stickySidebar.outerHeight()+offsetTop+offsetBottom)<$(window).height();if(sidebarSmallerThanWindow){windowOffsetBottom=windowOffsetTop+o.stickySidebar.outerHeight()}else{windowOffsetBottom=$(window).height()-o.marginBottom-o.paddingBottom-options.additionalMarginBottom}var staticLimitTop=containerTop-scrollTop+o.paddingTop;var staticLimitBottom=containerBottom-scrollTop-o.paddingBottom-o.marginBottom;var top=o.stickySidebar.offset().top-scrollTop;var scrollTopDiff=o.previousScrollTop-scrollTop;if(o.stickySidebar.css('position')=='fixed'){if(o.options.sidebarBehavior=='modern'){top+=scrollTopDiff}}if(o.options.sidebarBehavior=='stick-to-top'){top=options.additionalMarginTop}if(o.options.sidebarBehavior=='stick-to-bottom'){top=windowOffsetBottom-o.stickySidebar.outerHeight()}if(scrollTopDiff>0){top=Math.min(top,windowOffsetTop)}else{top=Math.max(top,windowOffsetBottom-o.stickySidebar.outerHeight())}top=Math.max(top,staticLimitTop);top=Math.min(top,staticLimitBottom-o.stickySidebar.outerHeight());var sidebarSameHeightAsContainer=o.container.height()==o.stickySidebar.outerHeight();if(!sidebarSameHeightAsContainer&&top==windowOffsetTop){position='fixed'}else if(!sidebarSameHeightAsContainer&&top==windowOffsetBottom-o.stickySidebar.outerHeight()){position='fixed'}else if(scrollTop+top-o.sidebar.offset().top-o.paddingTop<=options.additionalMarginTop){position='static'}else{position='absolute'}}if(position=='fixed'){var scrollLeft=$(document).scrollLeft();o.stickySidebar.css({'position':'fixed','width':getWidthForObject(o.stickySidebar)+'px','transform':'translateY('+top+'px)','left':(o.sidebar.offset().left+parseInt(o.sidebar.css('padding-left'))-scrollLeft)+'px','top':'0px'})}else if(position=='absolute'){var css={};if(o.stickySidebar.css('position')!='absolute'){css.position='absolute';css.transform='translateY('+(scrollTop+top-o.sidebar.offset().top-o.stickySidebarPaddingTop-o.stickySidebarPaddingBottom)+'px)';css.top='0px'}css.width=getWidthForObject(o.stickySidebar)+'px';css.left='';o.stickySidebar.css(css)}else if(position=='static'){resetSidebar()}if(position!='static'){if(o.options.updateSidebarHeight==true){o.sidebar.css({'min-height':o.stickySidebar.outerHeight()+o.stickySidebar.offset().top-o.sidebar.offset().top+o.paddingBottom})}}o.previousScrollTop=scrollTop};o.onScroll(o);$(document).on('scroll.'+o.options.namespace,function(o){return function(){o.onScroll(o)}}(o));$(window).on('resize.'+o.options.namespace,function(o){return function(){o.stickySidebar.css({'position':'static'});o.onScroll(o)}}(o));if(typeof ResizeSensor!=='undefined'){new ResizeSensor(o.stickySidebar[0],function(o){return function(){o.onScroll(o)}}(o))}function resetSidebar(){o.fixedScrollTop=0;o.sidebar.css({'min-height':'1px'});o.stickySidebar.css({'position':'static','width':'','transform':'none'})}function getClearedHeight(e){var height=e.height();e.children().each(function(){height=Math.max(height,$(this).height())});return height}})}function getWidthForObject(object){var width;try{width=object[0].getBoundingClientRect().width}catch(err){}if(typeof width==="undefined"){width=object.width()}return width}return this}})(jQuery); /*! Shortcode.js by @nicinabox | v1.1.0 - https://github.com/nicinabox/shortcode.js */ var Shortcode=function(el,tags){if(!el){return}this.el=el;this.tags=tags;this.matches=[];this.regex='\\[{name}(\\s[\\s\\S]*?)?\\]'+'(?:((?!\\s*?(?:\\[{name}|\\[\\/(?!{name})))[\\s\\S]*?)'+'(\\[\/{name}\\]))?';if(this.el.jquery){this.el=this.el[0]}this.matchTags();this.convertMatchesToNodes();this.replaceNodes()};Shortcode.prototype.matchTags=function(){var html=this.el.outerHTML,instances,match,re,contents,regex,tag,options;for(var key in this.tags){if(!this.tags.hasOwnProperty(key)){return}re=this.template(this.regex,{name:key});instances=html.match(new RegExp(re,'g'))||[];for(var i=0,len=instances.length;i li').children('a'),c=b.length;for(var i=0;i');}}if(h.charAt(0)==='_'){d.text(h.replace('_',''));d.parent().appendTo(m.children('.sub-menu'));}}for(var i=0;i');}}if(k.charAt(0)==='_'){f.text(k.replace('_',''));f.parent().appendTo(n.children('.sub-menu2'));}}$t.find('.LinkList ul li ul').parent('li').addClass('has-sub');});}}(jQuery); /*! Tabify by Templateify | v1.0.0 - https://www.templateify.com */ !function(a){a.fn.tabify=function(b){b=jQuery.extend({onHover:false,animated:true,transition:'fadeInUp'},b);return this.each(function(){var e=a(this),c=e.children('[tab-ify]'),d=0,n='tab-animated',k='tab-active';if(b.onHover==true){var event='mouseenter'}else{var event='click'}e.prepend(' ');c.each(function(){if(b.animated==true){a(this).addClass(n)}e.find('.select-tab').append(' '+a(this).attr('tab-ify')+' ')}).eq(d).addClass(k).addClass('tab-'+b.transition);e.find('.select-tab a').on(event,function(){var f=a(this).parent().index();a(this).closest('.select-tab').find('.active').removeClass('active');a(this).parent().addClass('active');c.removeClass(k).removeClass('tab-'+b.transition).eq(f).addClass(k).addClass('tab-'+b.transition);return false}).eq(d).parent().addClass('active')})}}(jQuery); /*! Optify by Templateify | v1.5.0 - https://www.templateify.com */ !function(a){a.fn.optify=function(){return this.each(function(){var t=a(this),i=t.attr('data-image'),n=new Image();n.onload=function(){t.attr('style','background-image:url('+this.src+')').addClass('opt-ify');},n.src=i;});}}(jQuery); //]]>
એન્ડ્રોઇડ ગેમર્સમાં GFX ટૂલ્સ ખૂબ જ લોકપ્રિય છે. અને મોટે ભાગે વિવિધ પ્રતિબંધક સુવિધાઓને અનલlockક કરવા માટે ઉપયોગ કરે છે. તેમાં FPS કાઉન્ટર અને અન્ય ગ્રાફિકલ સેટિંગ્સ શામેલ છે. જો કે, બધાને એક પેકેજ નિયંત્રક પર કેન્દ્રિત કરીને અમે જેએમ ટૂલ્સ એપીકે લાવ્યા. ડાઉનલોડ કરો મૂળભૂત રીતે, એપ્લિકેશન એક ઓનલાઇન થર્ડ પાર્ટી સ્પોન્સર્ડ ટૂલ સ્ટ્રક્ચર્ડ ફોકસિંગ ગેમ પ્રેમીઓ છે. મોટાભાગના એન્ડ્રોઇડ ધારકો જૂના અને જૂના સ્માર્ટફોન ધરાવે છે. જૂના ઉપકરણોને પકડવાને કારણે, મોટાભાગના રમનારાઓ રમતો રમતી વખતે જુદી જુદી સમસ્યાઓનો અનુભવ કરે છે. મુખ્ય પ્રવાહના રમનારાઓ રિસોર્સ ડમ્પિંગને કારણે ઉપકરણોને ગરમ કરવા અંગે આ ફરિયાદો નોંધે છે. વપરાશકર્તાઓ પણ સહાય માટે આ તૃતીય-પક્ષ સાધનો સ્થાપિત કરે છે. તેમ છતાં, નવીનતમ અને અદ્યતન અદ્યતન સાધનને ધ્યાનમાં લઈને અમે જેએમ ટૂલ્સ એપ્લિકેશન લાવ્યા. જેએમ ટૂલ્સ એપીકે શું છે જેએમ ટૂલ્સ એપીકે રિઝકી ડીડી દ્વારા રચાયેલ એક સંપૂર્ણ ઓનલાઇન એપ્લિકેશન છે. આ સાધનની રચનાનો હેતુ સુરક્ષિત સ્રોત પૂરો પાડવાનો છે. જેના દ્વારા ગેમર્સ સરળતાથી ઈન્જેક્ટ કરી શકે છે અને ઉપકરણ પરફોર્મન્સને પ્રતિબંધિત કર્યા વગર પ્રોત્સાહન આપી શકે છે. ઓનલાઈન પહોંચી શકાય છે જીએફએક્સ ટૂલ્સ કાનૂની માનવામાં આવે છે અને સહાયક offerક્સેસ આપે છે. જ્યાં ગેમર્સને વિવિધ વિકલ્પો ઇન્જેક્ટ કરીને ઉપકરણ પ્રદર્શનને વધારવાની મંજૂરી છે. તેમ છતાં આવા તૃતીય પક્ષ સાધનોના ઉપયોગને કારણે ઘણા ગેમિંગ એકાઉન્ટ્સમાં ઉપકરણો પર પ્રતિબંધ છે. તેમ છતાં સાધનો ક્યારેય ગેરકાયદે પ્રવૃત્તિઓને ટેકો આપતા નથી. અને શંકાસ્પદ સંકેતોને કારણે, એકાઉન્ટ્સ કાયમી ધોરણે પ્રતિબંધિત થઈ જાય છે. પ્રતિબંધિત મુદ્દાને કારણે, લોકો આવી તૃતીય-પક્ષ એપ્લિકેશનોની સહાય લેવાનું બંધ કરે છે. આથી પ્રતિબંધની સમસ્યા અને રમનારાઓની ચિંતાઓ ધ્યાનમાં લેવી. નિષ્ણાતો આખરે આ અકલ્પનીય તૃતીય પક્ષ એપ્લિકેશન સાથે પાછા આવ્યા છે. તે સ્થાપિત કરવા માટે સુરક્ષિત છે અને કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. જેએમ ટૂલ્સ ડાઉનલોડને ઇન્સ્ટોલ કરવાથી ઉપકરણની કામગીરીને છેલ્લા અંત સુધી વધારવામાં મદદ મળશે. APK ની વિગતો નામ જેએમ સાધનો આવૃત્તિ v1.7.0 માપ 12 એમબી ડેવલોપર રિઝકી ડીડી - એપ્સ પેકેજ નામ app.rizqi.jmtools કિંમત મફત આવશ્યક Android .5.1.૦.. અને પ્લસ વર્ગ Apps - સાધનો જેમ આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે મોટાભાગના એન્ડ્રોઇડ યુઝર્સ ગેમ્સ રમતી વખતે આ હીટિંગ અથવા લેગ સમસ્યા અનુભવે છે. ગેમિંગ એપ્લિકેશન્સ પણ રમત રમતી વખતે અલ્ટ્રા ગ્રાફિક ડિસ્પ્લેને accessક્સેસ કરવાની તેમની વિનંતીને નકારે છે. જો કે, રમનારાઓની ચિંતા અને તેમની વિનંતી પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સંપૂર્ણ સાધન વિકસાવવામાં આવ્યું છે. એપ્લિકેશન પ્રો આઇટમ્સ સહિત વિવિધ કી સુવિધાઓથી ભરેલી છે. તેમાં બૂસ્ટર, એફપીએસ કાઉન્ટર, ઇન્સ્ટન્ટ જીએફએક્સ, એન્ટી રીસેટ, ઓટો બૂસ્ટર, જીએફએક્સ ફોર એમએલ, જીએફએક્સ ફોર સીઓડીએમ, જીએફએક્સ ફોર જીએલ અને વધુ શામેલ છે. યાદ રાખો રુટ ચેકર વિકલ્પ પણ એપ્લિકેશનની અંદર ઉમેરવામાં આવે છે. જો તમે રસ ધરાવો છો અને ગાયરોસ્કોપ કેલિબ્રેશનનું અન્વેષણ કરવા તૈયાર છો. પછી તમે મોબાઇલની અંદરથી સેટિંગને ટ્યુન કરીને પણ તે કરી શકો છો. ઓવરલોક સીપીયુ અને અને જીપીયુ ગેમર્સને પ્રદર્શન સુધારવાની મંજૂરી આપશે. તદુપરાંત, એપ્લિકેશન નવીનતમ એન્ડ્રોઇડ 11 ઓએસ ઉપકરણોને સપોર્ટ કરે છે. જો તમે ઉપકરણ માહિતીની શોધખોળ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છો. પછી તમે તે સાધન દ્વારા પણ કરી શકો છો. યાદ રાખો કે UC PUBG મોબાઇલ ટોપ-અપ પણ ઉપલબ્ધ છે. જો તમે PUBG મોબાઇલ ગેમિંગ એપ માટે UC ખરીદવા માટે સુરક્ષિત સ્રોત શોધી રહ્યા છો. પછી તમારે Apk ફાઇલનું સંસ્કરણ ઇન્સ્ટોલ કરવું જોઈએ. જે એક ક્લિક વિકલ્પ સાથે અહીંથી જેએમ ટૂલ્સ એન્ડ્રોઇડ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ધ એપીકેની મુખ્ય લાક્ષણિકતાઓ ડાઉનલોડ કરવા માટે મફત. નોંધણી નથી. કોઈ સબ્સ્ક્રિપ્શન નથી. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી વિવિધ સુવિધાઓ મળે છે. તેમાં FPS કાઉન્ટર અને ડિવાઇસ બૂસ્ટરનો સમાવેશ થાય છે. કેટલાક સ્વયંસંચાલિત બુસ્ટર પણ રોપવામાં આવે છે. તમામ Android સંબંધિત રમતો માટે GFX વિકલ્પ. તે ઓપન અનલોકિંગ પ્રો વિકલ્પોમાં મદદ કરી શકે છે. રુટ ચેકર ઉપલબ્ધ છે. DNS સ્વિચર રમતને સરળતાથી રમવામાં મદદ કરશે. તે તૃતીય-પક્ષ જાહેરાતોને સપોર્ટ કરે છે. પરંતુ સ્ક્રીન પર ભાગ્યે જ દેખાશે. એપ ઇન્ટરફેસ મોબાઇલ ફ્રેન્ડલી છે. એપ્લિકેશનના સ્ક્રીનશોટ જેએમ ટૂલ્સ એપીકે કેવી રીતે ડાઉનલોડ કરવું અમે અહીં જે એપ ફાઇલને સપોર્ટ કરી રહ્યા છીએ તે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે પણ હાજર છે. પરંતુ મુખ્ય પ્રતિબંધો અને અન્ય સપોર્ટ મુદ્દાઓને કારણે. ઘણા એન્ડ્રોઇડ યુઝર્સ ત્યાંથી સીધી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકતા નથી. તો એન્ડ્રોઈડ યુઝર્સે આવા સંજોગોમાં શું કરવું જોઈએ જો તેઓ સીધી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવામાં અસમર્થ હોય? તેથી આવી પરિસ્થિતિમાં અમે ભલામણ કરીએ છીએ કે એન્ડ્રોઇડ યુઝર્સ અમારી વેબસાઇટની મુલાકાત લે. કારણ કે અહીં અમારી વેબસાઇટ પર અમે ફક્ત અધિકૃત અને મૂળ Apk ફાઇલો ઓફર કરીએ છીએ. શું તે એપીકે સ્થાપિત કરવું સલામત છે? યાદ રાખો કે અમે અહીં જે એપ ફાઇલને સપોર્ટ કરી રહ્યા છીએ તે ઇન્સ્ટોલ અને ઉપયોગ માટે સંપૂર્ણપણે સલામત છે. પ્લે સ્ટોર પર એપ્લિકેશન ફાઇલોના અસ્તિત્વને શોધીને રમનારાઓ પણ સુરક્ષા વિશે સરળતાથી અનુમાન કરી શકે છે. પ્રતિબંધિત મુદ્દાઓ કાયમ માટે નાબૂદ કરવામાં આવે છે અને રમનારાઓ મફતમાં પ્રો સુવિધાઓનો આનંદ માણી શકે છે. અમે પહેલાથી જ અમારી વેબસાઇટ પર સમાન અન્ય સાધનો પ્રકાશિત કર્યા છે. અને પૂરી પાડવામાં આવેલ એપ્સનો ઉપયોગ આ સાધનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે કરી શકાય છે. તેથી તમે તે પહોંચવા યોગ્ય એપીકે ફાઇલોને અન્વેષણ કરવા માટે તૈયાર છો તે લિંક્સને અનુસરવી આવશ્યક છે. જે GFX ટૂલ BGMI Apk અને ફરજ મોબાઈલ એપીકેના ક Callલ માટે જીએફએક્સ ટૂલ ઉપસંહાર તમે જુદી જુદી રમતો રમવામાં સારા છો પરંતુ ઉપકરણની ઓછી કામગીરીને કારણે હંમેશા નિરાશ થાઓ છો. તેથી તમામ રમતોની અંદર રમનારાઓ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે જેએમ ટૂલ્સ એપીકે લાવ્યા. જે ડાઉનલોડ કરવા માટે મફત અને ઇન્સ્ટોલ કરવા માટે સરળ છે. લિંક ડાઉનલોડ કરો ડાઉનલોડ કરો આને વહેંચો: Twitter ફેસબુક સંબંધિત શ્રેણીઓ સાધનો, Apps ટૅગ્સ જીએફએક્સ ટૂલ, જેએમ ટૂલ્સ એન્ડ્રોઇડ, જેએમ ટૂલ્સ એપીકે, જેએમ ટૂલ્સ એપ્લિકેશન, જેએમ ટૂલ્સ ડાઉનલોડ કરો Android માટે Championfy Apk ડાઉનલોડ કરો [પ્લે એન્ડ અર્ન 2022] સર્વાઇવલ ચેલેન્જ સર્વાઇવલ એપીકે એન્ડ્રોઇડ માટે ડાઉનલોડ કરો [નવીનતમ 2022] પ્રતિક્રિયા આપો જવાબ રદ કરો ટિપ્પણી નામ ઇમેઇલ વેબસાઇટ મારું નામ, ઇમેઇલ અને વેબસાઇટ આ બ્રાઉઝરમાં આગલી વખતે ટિપ્પણી કરવા માટે સાચવો. English Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
કારના વિવિધ મોડેલોના સ્ટીઅરિંગ વ્હીલ્સને લાગુ પડે છે: તે એકતરફી અર્ધ-ખુલ્લી ડિઝાઇન અપનાવે છે, અને ફિક્સિંગ સ્ક્રૂની ચુસ્તતાને સમાયોજિત કરીને, બૂસ્ટરની નિશ્ચિત ત્રિજ્યા વિવિધ જાડાઈવાળા વિવિધ સ્ટીઅરિંગ વ્હીલ્સને સ્વીકારવા માટે બદલાઈ ગઈ છે. ચલાવવા માટે સરળ: સ્ટીઅરિંગ વ્હીલનું એક હાથે ઓપરેશન, કોઈ બેકહેન્ડ requiredપરેશન આવશ્યક નથી, ઝડપી અને સલામત છે. એન્ટિ-સ્લિપ ટેક્સચર ડિઝાઇન: બૂસ્ટરની સપાટીની રચના જટિલ છે, જે અસરકારક રીતે હાથ અને બૂસ્ટર વચ્ચેના ઘર્ષણને વધારે છે, લપસ્યા વિના ઝડપથી ફરે છે, અને વેન્ટિલેટ્સ અને ગરમીને વિખેરી નાખે છે. અમને ઇમેઇલ મોકલો ઉત્પાદન વિગતો ઉત્પાદન ટ Tagsગ્સ ઉત્પાદન વર્ણન કાર બૂસ્ટર બોલ સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર કાર સ્ટીયરિંગ બૂસ્ટર બોલ કાર મેટલ બૂસ્ટર 1098-3PSBT કારના વિવિધ મોડેલોના સ્ટીઅરિંગ વ્હીલ્સને લાગુ પડે છે: તે એકતરફી અર્ધ-ખુલ્લી ડિઝાઇન અપનાવે છે, અને ફિક્સિંગ સ્ક્રૂની ચુસ્તતાને સમાયોજિત કરીને, બૂસ્ટરની નિશ્ચિત ત્રિજ્યા વિવિધ જાડાઈવાળા વિવિધ સ્ટીઅરિંગ વ્હીલ્સને સ્વીકારવા માટે બદલાઈ ગઈ છે. ચલાવવા માટે સરળ: સ્ટીઅરિંગ વ્હીલનું એક હાથે ઓપરેશન, કોઈ બેકહેન્ડ requiredપરેશન આવશ્યક નથી, ઝડપી અને સલામત છે. એન્ટિ-સ્લિપ ટેક્સચર ડિઝાઇન: બૂસ્ટરની સપાટીની રચના જટિલ છે, જે અસરકારક રીતે હાથ અને બૂસ્ટર વચ્ચેના ઘર્ષણને વધારે છે, લપસ્યા વિના ઝડપથી ફરે છે, અને વેન્ટિલેટ્સ અને ગરમીને વિખેરી નાખે છે. બૂસ્ટર નિશ્ચિતપણે ઇન્સ્ટોલ કરેલું છે: બંને વચ્ચેના ઘર્ષણને વધારવા માટે બૂસ્ટર અને સ્ટીઅરિંગ વ્હીલ વચ્ચે એક રબર રક્ષણાત્મક પેડ છે, જેથી બૂસ્ટર લપસી ન જાય અને સલામત ઉપયોગની ખાતરી કરશે. સરળ ઇન્સ્ટોલેશન: સ્ટીઅરિંગ વ્હીલ પર બૂસ્ટર સરળતાથી ઇન્સ્ટોલ કરવા માટે ફક્ત ફિલીપ્સ સ્ક્રુડ્રાઇવરની જરૂર છે. ઉત્પાદન વિગતો ઉત્પાદન નામ: સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર સામગ્રી: રબર + એલોય રંગ: ચાંદી / બંદૂક ગ્રે / સોનેરી વજન: 153.5 જી પરિમાણો: વ્યાસમાં 54 મીમી, 53ંચાઈ 53.5 મીમી વધુ ચિત્રો બતાવે છે અગાઉના: Autoટો વિંડો બ્રેકર 7902 સાથે છત્ર આગળ: Steટો સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર 8201 Steટો સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર કાર સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર બોલ તમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો ઉત્પાદનો વર્ગો 1 ફાસ્ટ ચાર્જર 2105 માં 24 વી ડબલ યુએસબી 2 Steટો સ્ટીઅરિંગ વ્હીલ બૂસ્ટર 8204 4 કાર લockકબલ હૂક 1306 માં Autoટો સિગારેટ લાઇટર 2103 માટે ઝડપી ચાર્જર કાર ઓશીકું 1643-3 કાર મલ્ટિફંક્શનલ ચુંબકીય મોબાઇલ ફોન હોલ્ડ ... 2006 માં સ્થપાયેલી અમારી કંપની, આ કંપની એક વ્યાવસાયિક ઓટોમોટિવ સપ્લાય કંપની છે જે વિકાસ, ઉત્પાદન, વેચાણ અને સેવાને એકીકૃત કરે છે. તે omotટોમોટિવ સપ્લાયના સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં 80 થી વધુ પેટન્ટ છે.
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે બુધવારના રોજ સોલર સિસ્ટમ પર સાયન્ટિફિક-શો અને રિન્યૂએબલ એનર્જી પર પોપ્યુલર ટાક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સૌરમંડળની વિગતો જાણ્યા પછી ખૂબ જ ઉત્સાહિત થયા હતા. રિન્યુએબલ એનર્જી પર લોકપ્રિય ટોકનું આયોજન કરવાનો હેતુ યુવા દિમાગને આ ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાના મહત્વને સમજવા માટે પ્રેરિત કરવાનો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આપણું ભવિષ્ય રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર નિર્ભર છે. ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને ડાયનાસોર રાઈડ તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા. Share this: Click to share on WhatsApp (Opens in new window) Click to share on Telegram (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Click to share on Twitter (Opens in new window) Tagged #patan, #REGIONAL_SCIENCE_CENTER, uttar gujarat Post navigation ← Next સિધ્ધપુર આંગડીયા લુંટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી LCB પોલીસ.. Previous → પાટણ પંથકની રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અધૅ નગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો..
1050 1060 એલ્યુમિનિયમ સર્કલને 1 શ્રેણીની એલ્યુમિનિયમ કોઇલમાંથી પંચ અથવા કાપવામાં આવે છે, જેને એલ્યુમિનિયમ ડિસ્ક તરીકે પણ નામ આપવામાં આવ્યું છે, જેનો વ્યાપકપણે ઉપયોગ કૂકવેર, લેમ્પ કવર અને રોડ ટ્રાફિક સાઇન, એડવર્ટાઇઝિંગ બોર્ડ, બિલ્ડિંગ ડેકોરેશન, કાર બોડી, લેમ્પ હોલ્ડર, પંખાના પાંદડામાં થાય છે. વિદ્યુત ભાગ, રાસાયણિક સાધન, મશીનવાળો ભાગ, ઊંડો દોરો અથવા કાંતેલા ભાગ. સ્ટેનલેસ સ્ટીલ કરતાં ઊંચી ગરમી વાહકતા અને ઓછી ઘનતા હોવાથી, તે વધુને વધુ લોકપ્રિય છે. અમને ઇમેઇલ મોકલો ઉત્પાદન વિગતો ઉત્પાદન ટૅગ્સ વિગતો: ઝેજિયાંગ ન્યૂ એલ્યુમિનિયમ ટેક્નોલોજી કંપની લિમિટેડ પાસે એલ્યુમિનિયમ સર્કલ માટે 12 વર્ષથી વધુનો અનુભવ છે, ચાઇના માર્કેટમાં મુખ્ય એલ્યુમિનિયમ સર્કલ ઉત્પાદકોમાંના એક તરીકે, અમારા મુખ્ય ઉત્પાદનોમાં 1000 શ્રેણી, 3000 શ્રેણી, 5000 શ્રેણી અને 8000 શ્રેણી અને ઉત્પાદન 1000 ટનથી વધુનો સમાવેશ થાય છે. દર મહિને અમે જર્મનીની એસએમએસ રોલિંગ મિલ અને કેમ્પફ સ્લિટર દ્વારા પિંડમાંથી એલ્યુમિનિયમ કોઇલનું ઉત્પાદન કરીએ છીએ.તેથી અમે સ્ત્રોતમાંથી ગુણવત્તાને નિયંત્રિત કરી શકીએ છીએ.એલ્યુમિનિયમ સર્કલ માટે, અમારી પાસે અમારી વિશિષ્ટ તકનીક છે તે સુનિશ્ચિત કરવા માટે કે તે તૂટશે નહીં અને ઊંડા ડ્રોઇંગ અને સ્પિનિંગ માટે ખૂબ જ સારી છે. સારું ડીપ ડ્રોઈંગ એલ્યુમિનિયમ સર્કલ /disc/disk A1050 1060 એલ્યુમિનિયમ એલોય જાડાઈ (મીમી) A1050,A1060,A1100 0.3-6.0 સામગ્રી પ્રક્રિયા સીસી અને ડીસી (કુકવેર માટે ડીસી અને રોડ સાઇન માટે સીસી) સારી ડીપ ડ્રોઈંગ અને સ્પિનિંગ સાથે કુકવેર માટે ડી.સી કદ ગ્રાહક બનાવો કદ ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરી શકાય છે સપાટી મિલ સમાપ્ત ગુણવત્તા ધોરણ ASTM B209,EN573-1 કદ દીઠ MOQ કદ દીઠ 500 કિગ્રા ચુકવણી શરતો ટીટી અથવા એલસી ડિલિવરી સમય એલસી અથવા ડિપોઝિટ મળ્યા પછી 25 દિવસની અંદર સામગ્રી ગુણવત્તા રોલ મેકર, એજ ડેમેજ, ઓઈલ ડાઘ, સફેદ રસ્ટ, ડેન્ટ્સ, સ્ક્રેચ વગેરે જેવી ખામીઓથી સંપૂર્ણપણે મુક્ત સાધનસામગ્રી 6 હોટ ટેન્ડમ રોલિંગ લાઇન, 5 કોલ્ડ મિલ પ્રોડક્શન લાઇન અરજી કૂકવેર, લેમ્પ કવર અને રોડ ટ્રાફિક સાઇન, એડવર્ટાઇઝિંગ બોર્ડ, બિલ્ડિંગ ડેકોરેશન, કાર બોડી, લેમ્પ હોલ્ડર, પંખાના પાન, ઇલેક્ટ્રીકલ પાર્ટ, કેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મશીન પાર્ટ, ડીપ ડ્રો અથવા સ્પિન કરેલ ભાગ પેકિંગ માનક નિકાસ લાયક લાકડાના પેલેટ, અને પ્રમાણભૂત પેકિંગ લગભગ 1 ટન/પેલેટ છે પેલેટનું વજન ક્લાયંટની જરૂરિયાત મુજબ પણ હોઈ શકે છે, અને એક 20′ મહત્તમ 26 mts લોડ કરી શકાય છે 2. ઉત્પાદન ધોરણ:આંતરરાષ્ટ્રીય ધોરણ ASTM અથવા EN ધોરણ મુજબ તમામ રાસાયણિક રચના, યાંત્રિક ગુણધર્મ, કદ સહિષ્ણુતા, સપાટ સહિષ્ણુતા વગેરે ASTM અથવા EN ધોરણ મુજબ સખત. એલોય Si Fe Cu Mn Mg Cr Zn Ti અન્ય Al એકલુ કુલ 1050 0.25 0.4 0.05 0.05 0.05 _ 0.05 0.03 0.03 _ ≥99.5 1060 0.25 0.35 0.05 0.03 0.03 _ 0.05 0.03 0.03 _ ≥99.6 ગુણવત્તા ગેરંટી અમારી પાસે એલ્યુમિનિયમ રોલ ઉત્પાદનોને સમાપ્ત કરવા માટે એલ્યુમિનિયમના ઈનગોટથી સખત ગુણવત્તા નિયંત્રણ સિસ્ટમ છે, અને પેકિંગ પહેલાં તમામ ઉત્પાદનોનું પરીક્ષણ કરીએ છીએ, ફક્ત બેવડી ખાતરી કરવા માટે કે માત્ર લાયક ઉત્પાદન જ ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવશે કારણ કે અમને ખબર છે કે અમારી ફેક્ટરીમાં અમને થોડી સમસ્યા હોવા છતાં પણ. જ્યારે ગ્રાહકોને મળે ત્યારે તેઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો ગ્રાહકને જરૂર હોય, તો અમે ઉત્પાદન અથવા લોડ કરતી વખતે SGS અને BV નિરીક્ષણ લાગુ કરી શકીએ છીએ. પ્રશ્ન: તમારા અને તમારા હરીફમાં શું તફાવત છે? જવાબ: તે ખૂબ જ સારો પ્રશ્ન છે. સૌ પ્રથમ, અમે ચોક્કસપણે બજારમાં શ્રેષ્ઠમાંના એક છીએ, હું એમ નથી કહેતો કે હું શ્રેષ્ઠ છું, પણ શ્રેષ્ઠમાંનો એક. અમારા સહિત કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. અમે પણ ભૂલો કરીએ છીએ.તમે તમારી ભૂલ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો અને તમે આગલી વખતે કેવી રીતે સુધારી શકો છો અને તમે વળતર દ્વારા તમારા ગ્રાહકોને કેવી રીતે સંતુષ્ટ કરી શકો છો તે ખરેખર મહત્વનું છે.અત્યાર સુધી અમારા લાયક ઉત્પાદનોનો દર લગભગ 99.85% છે, અમારી વ્યાવસાયિક ઉત્પાદન ટીમ અને તકનીકી ટીમનો આભાર.અમે દરેક દાવાને તમામ વિભાગોની સમીક્ષા કરવાની તક તરીકે લઈએ છીએ જે ગુણવત્તાને અસર કરી શકે છે. ઉત્પાદન, પેકિંગ, શિપમેન્ટ અને નિરીક્ષણ સહિત.તેથી અમે આ સંખ્યામાં સતત સુધારો કરી રહ્યા છીએ અને તે રીતે, અમે અમારા ગ્રાહકોને ખરેખર રોકડમાં વળતર આપીએ છીએ અને અત્યાર સુધી અમારા ગ્રાહકો અમારાથી સંપૂર્ણ સંતુષ્ટ છે. અગાઉના: 3003 3105 એલ્યુમિનિયમ સર્કલ આગળ: મિરર સરફેસ એલ્યુમિનિયમ શીટ તમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો ઉત્પાદનોની શ્રેણીઓ અમારા વેચાણ નેટવર્ક વિશે કારકિર્દી અમારો સંપર્ક કરો અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારો ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.
મોટાભાગના લોકોને શાકભાજી ખરીદતી વખતે ભાવતાલ કરવાની આદત હોય છે. શાકભાજીની કિંમતમાં 5-10 રૂપિયા ઓછા કરાવી આપણે ખુશ થઈ જઈએ છીએ. બીજી બાજુ જો કોઈ શાકભાજીની કિંમત ખૂબ વધી જાય તો આપણે તે શાકભાજી ન ખરીદવામાં જ આપણી બચત માનીએ છીએ. ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા હતા, જેના પગલે લોકોએ ગૂગલ પર ટામેટાના વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ બજારમાં શાકભાજીની કિંમત 200-300 રૂપિયા પ્રતિ કિલો હોય ત્યારે તો તેને સોનાના ભાવ તરીકે સરખાવામાં આવે છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે, કોઈ શાકભાજી 85,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય તો તે શું હશે ? તમે કહેશો કે આ શું મજાક કરી રહ્યાં છો પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ હકીકત છે. આ શાકભાજીનો ભાવ હજારો-લાખોમાં બોલાય છે. અત્યાર સુધીના ભાવને જોતા આ શાકભાજીને વિશ્વનું સૌથી મોંઘું શાક પણ કહેવામાં આવી રહ્યું છે. આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’ Table of Contents વિશ્વની સૌથી મોંઘી શાકભાજી કેમ મોંઘી છે આ શાકભાજી ? હોપ શૂટ કેવી કેવી રીતે ખવાય? વિશ્વની સૌથી મોંઘી શાકભાજી આ શાકનું નામ હોપ શૂટસ છે. સામાન્ય રીતે આ શાક ભારતમાં નથી ઉગાડવામાં આવતું. તે યુરોપીયન દેશોમાં જોવા મળે છે. પરંતુ કેટલાક રિપોર્ટ્સ મુજબ આ શાકભાજી સૌથી પહેલા હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવી હતી. આ શાક ઔષધીય ગુણોથી ભરપૂર છે. હોપ શૂટસની લણણીની પ્રક્રિયા એટલી લાંબી છે કે તેને લણણી માટે તૈયાર થવામાં ત્રણ વર્ષ લાગે છે. સાથે જ તેને તોડવાનું કામ પણ ખૂબ જ જટિલ છે. આ છોડના નાના બલ્બ આકારના શાકભાજીને તોડવામાં ઘણી મહેનત કરવી પડે છે. તે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ઘણા રોગોની સારવાર માટે તેનો ઉપયોગ થાય છે. એટલા માટે તેની કિંમત 85000 કિલો છે. આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ કેમ મોંઘી છે આ શાકભાજી ? ઘણા તબીબી અભ્યાસોમાં એવું નોંધવામાં આવ્યું છે કે, શાકભાજીનો ઉપયોગ ટીબી સામે એન્ટિબોડીઝ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત હોપ શૂટ અથવા મકાઈનો ઉપયોગ તણાવ, નિંદ્રા, ગભરાટ-ડર, ચીડિયાપણું, બેચેની અને ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)ની સારવાર માટે પણ થાય છે. આ સિવાય વિશ્વની સૌથી મોંઘી શાકભાજીનો ઉપયોગ બિયર બનાવવામાં પણ થાય છે. હોપ શૂટ કેવી કેવી રીતે ખવાય? આ શાકનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે. આ સિવાય આ મસાલેદાર શાકને કાચા ખાવા ઉપરાંત તેમાંથી અથાણું પણ બનાવવામાં આવે છે. Published by:Mitesh Purohit First published: November 25, 2022, 13:00 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Business Ideas, Business news, Earn money, Organic farming Source link Categories business Post navigation કાપોદ્રા યોગી જેમ્સના ત્રીજા માળેથી રત્નકલાકારની આત્મહત્યાના બનાવમાં કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
ભારતની રાજધાની દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશય થતા જ ૪ બાળકો અને ૧ મહિલા સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે. અશક વિહારના સાવન પાર્ક ભારત નગરમાં ઈમારત ધસી પડતા પાંચના મોત નિપજ્યા છે અને નવ લોકો ઘાયલ છે તેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાના કારણે વિસ્તારમાં ભાગ-દોડ સર્જાઈ ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ઘાયલોને દીપચંદ બંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની બે ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ઈમારત ધસી પડતા મૃતકોમાં મહિલાની ઓળખ મુન્ની તરીકે થઈ છે. અને તેના બે ભાઈ જેની ઉંમર ૧૦ વર્ષ હતી. અને બીજા એક છોકરા અને છોકરીની ઉંમર પ વર્ષ હતી. પોલીસે જણાવ્યું કે ૯.ર૦ વાગે તેમને ઈમારત પડી હોવાનો ફોન આવ્યો હતો. અને ફાયર બ્રિગેડના છ વાહનો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈના હવાલાથી જણાવ્યું કે ઈમારત લગભગ ર૦ વર્ષ જૂની અને નબળી હતી. Share: Rate: Previousપત્નીના લગ્નેત્તર સંબંધની જાણ થતાં પતિએ જ હત્યા કરી હતી : ધરપકડ કરાઈ Nextજન્મદિન વિશેષ : ૮૭ વર્ષમાં પ્રવેશેલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વાંચો, આધારથી માંડી ન્યુક્લિયર ડીલ સુધીના પાંચ મહત્ત્વપૂર્ણ કાર્યો Related Posts ભારતમાં નવા ૧૪,૫૪૫ કેસ સાથે કુલ આંકડો ૧.૦૬ કરોડ થયો; એક્ટિવ કેસની સંખ્યા ૧.૮૯ લાખથી નીચે 22/01/2021 શરદ પવારેUPAના નેતૃત્વ અંગેના દાવા ફગાવ્યા; જો કે સેનાએ શરત લગાવી 11/12/2020 અઝહરીમિયાંના જનાઝામાં લાખોની સંખ્યામાં અકીદતમંદો ઊમટી પડ્યા, બરેલીમાં સુપુર્દે-ખાક 23/07/2018 પુસ્તકોથી પણ ડરી રહી છે ભાજપ સરકાર, દિલીપ મંડલના પુસ્તકને IIMCના અભ્યાસક્રમમાંથી હટાવાયું 02/01/2017 Recent Posts E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 E PAPER 30 NOV 2022 Nov 30, 2022 E PAPER 29 NOV 2022 Nov 29, 2022 E PAPER 28 NOV 2022 Nov 28, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
પ્રોટીન, વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, આયર્ન, કોપર, જસત અને ઘણા ઉપયોગી એસિડ્સ શામેલ છે. કાળા બીજ ના ફાયદા જોઈએ. નાઇજેલા તેના તેલમાં સારી ચરબી લોહીમાં એચડીએલ કોલેસ્ટરોલ રેશિયો વધારવામાં અસરકારક છે. આ વધારો બ્લડ પ્રેશરમાં ઘટાડો, ચરબી ચયાપચયમાં વધારો અને એથરોસ્ક્લેરોસિસ જેવી આરોગ્ય સમસ્યાની સંભાવનામાં ઘટાડો તરફ દોરી જાય છે. બ્લડ શુગરને અંકુશમાં રાખવા અને ભૂખને દાબવાથી વજન ઓછું કરવામાં મદદ કરવા માટે આ સારા તેલોનો આભાર. કાળા બીજના ફાયદા વચ્ચે સ્થિત છે. એવું જોવા મળ્યું છે કે કાળા બીજ તેલથી ડાયાબિટીસના વિકાસને અટકાવવામાં આવે છે, અને યકૃતના કોષોમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે અને પ્રકાર 2 ડાયાબિટીઝને રોકવામાં મદદ કરે છે. તે એક તંદુરસ્ત અને યુવાન દેખાતી ત્વચા પ્રદાન કરે છે. તે અમને મજબૂત હાડકાં રાખવા માટે ટેકો આપે છે. કાળો બીજ રક્ત ખાંડને સંતુલિત કરે છે, સ્વસ્થ હૃદય માટે મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને સ્થિર રાખે છે. તે પાચનતંત્રને સપોર્ટ કરે છે. તે અસ્વસ્થતા ઘટાડીને ગુણવત્તાયુક્ત sleepંઘમાં મદદ કરે છે. તે હાડકાં અને માંસપેશીઓમાં દુ forખ માટે સારું છેજો તમને બળતરા, સંધિવા અને સંધિવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા શરીરમાં દુખાવો થાય છે, તો તમે કાળા બીજ તેલ સાથે ટૂંકા સમયમાં આ પીડાથી છૂટકારો મેળવી શકો છો. તમે સૂતા પહેલા દરરોજ રાત્રે કાળા બીજ તેલ સાથે દુ painfulખદાયક વિસ્તારને ઘસવી શકો છો. ચાના ગ્લાસ કાળા બીજનો ઉપયોગ પૂરતો હશે. કેન્સર સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છેતેમાં રહેલા કિંમતી પોષક તત્ત્વોનો આભાર, તમે કાળા બીજ તેલ સાથે કેન્સર સામે રક્ષણ આપી શકો છો, જે કેન્સર સામે નિવારક અસર ધરાવે છે. અસ્થમા સંબંધિત એલર્જીમાંતે એક રોગ છે જે વાયુમાર્ગને સાંકડી કરવાના પરિણામે થાય છે. પ્રેમ માં એક ધુમ્મસ તેનું તેલ બળતરા પેદા કરતા પરમાણુઓને નિયંત્રિત કરે છે. અભ્યાસ દર્શાવે છે કે દર્દીઓમાં કાળા જીરું તેલ સાથે ઓલિવ તેલ આપવામાં આવે છે, કાળા બીજનું તેલ વધુ અસરકારક છે અને અસ્થમાના હુમલાઓ લાંબા સમય સુધી પસાર થાય છે. પાચન સમસ્યાઓમાંકાળા જીરુંમાં જોવા મળતા કર્કશ પદાર્થો પાચનતંત્ર પર નિયમિત અસર કરે છે. આંતરડામાં ગેસની સમસ્યા માટે પણ તે સારું છે. તે માથાનો દુખાવો માટે સારું છે માથાનો દુખાવો માટે, કાળા બીજ તેલ માલિશ સાથે માથું ઘસવામાં આવે છે. પછી માથાના ક્ષેત્રને ચીઝક્લોથથી લપેટવામાં આવે છે. આંતરડાના કૃમિની અસર ઓછી થાય છે તે આંતરડાની પરોપજીવીઓ પસાર કરે છે. તેમાં ઘણા વિટામિન અને ખનિજો હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંક, તેમજ વિટામિન એ, બી, સી અને ઇ જેવા મૂલ્યવાન ઘટકો છે. તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ છે. તેનો ઉપયોગ જન્મ પછી થઈ શકે છે. તે સગર્ભાવસ્થા પછી સ્તનપાન અવધિમાં વધારો કરે છે, અને માતાઓમાં દૂધનો વધારો પૂરો પાડે છે જેમના જન્મનો વરસાદ વરસ્યો છે. નીચા હાયપરટેન્શનકાળા બીજમાં ફેટી એસિડ્સ, ખાસ કરીને ઓલેક, લિનોલીક, મર્મિસ્ટિક અને પામિટિક એસિડ્સની હાજરી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત કરવામાં અને રુધિરાભિસરણને સુધારવામાં મદદ કરી શકે છે. આ બદલામાં બ્લડ પ્રેશર ઘટાડે છે અને એથરોસ્ક્લેરોસિસ, હાર્ટ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. ખરજવું અને સ psરાયિસસકાળા બીજ તેલનો ઉપયોગ ખરજવું અને સ psરાયિસસ જેવી ત્વચા સમસ્યાઓ માટે થાય છે. તે બળતરાને શાંત કરવામાં અને ત્વચાને સાજા કરવામાં મદદ કરે છે. એમઆરએસએ અને હેલિકોબેક્ટર પાયલોરી (એચ. પાયલોરી)2010 ના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે એચ.પોલોરી ચેપ (અલ્સર વિના) ના દર્દીઓમાં કાળા બીજનું તેલ અસરકારક હતું. અધ્યયનોએ એ પણ બતાવ્યું છે કે નાઇજેલ્લા સટિવા એમઆરએસએ સામે અસરકારક છે. ફેટી એસિડ બેલેન્સકાળા બીજમાં મળતા તંદુરસ્ત અસંતૃપ્ત ફેટી એસિડ્સ ઓમેગા 3 અને ઓમેગા 6 માં સંપૂર્ણ સંતુલન છે. આ સંતુલન માટે આભાર, પ્રોસ્ટાગ્લાન્ડિન ઇ 1 નામના ચરબીના ઘટકો ઉત્પન્ન થાય છે. આ ઘટક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, રક્ત વાહિનીઓને કાબૂમાં રાખીને હાઈ બ્લડ પ્રેશરને અટકાવે છે, અને બ્રોન્ચી ખોલીને એલર્જીથી બચાવે છે. આ ઉપરાંત, તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હાયપોથાઇરોડ દર્દીઓમાં વજન ઘટાડવા માટે યોગ્ય છે, જેને વજન ઓછું કરવામાં ગંભીર મુશ્કેલીઓ હોય છે. કારણ કે પ્રોસ્ટાગ્લાન્ડિન ઇ 1 થાઇરોઇડ હોર્મોન પ્રકાશનમાં વધારો કરીને ચયાપચયને અગ્નિ આપે છે. એક નવી સ્કિનતેના પ્રોટીન અને પાણીની માત્રા સાથે, કાળો બીજ ત્વચાને સૂકવવાથી રોકે છે અને દિવસભર તેને ભેજવાળી રાખે છે. આ રીતે, ત્વચા એક તેજસ્વી અને જીવંત દેખાવ મેળવે છે. તે ત્વચામાં પ્રોટીન રચનાને વધુ સક્રિય રીતે કાર્યરત કરવાથી ખીલ અને પિમ્પલ્સની રચનાને અટકાવે છે, અને સ psરાયિસિસ અને ત્વચાનો સોજો જેવા ત્વચાના રોગોની ઝડપી પુન recoveryપ્રાપ્તિ પૂરી પાડે છે. કિડનીના પત્થરો પર તેની અવરોધક અસર છે કિડની સ્ટોન એક સમસ્યા છે જે જીવનની ગુણવત્તામાં ઘટાડો કરે છે, કટોકટીની મુલાકાતોમાં નોંધપાત્ર વધારો કરે છે અને લાંબા ગાળે કિડની સંબંધિત રોગોનું જોખમ વધે છે. કિડનીના પત્થરોને હલ કરતી વખતે, જે પોષણ સાથે ગા related રીતે સંબંધિત છે, અમે પોષક પરિબળોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કાળા બીજ તેલ પણ આ સંદર્ભે ખૂબ ફાયદાકારક અસરો ધરાવે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને સતત કિડની સ્ટોનની સમસ્યા રહે છે. અધ્યયનો દર્શાવે છે કે કાળા બીજ તેલ કિડનીના પથ્થરની રચનાના જોખમને ઘટાડી શકે છે. ત્વચા સમસ્યાઓ અને ત્વચા સંભાળમાંતેનો ઉપયોગ ત્વચાના ઘણા રોગોની સારવારમાં પણ થાય છે. ઉદાહરણ તરીકે, ખરજવું અને સ psરાયિસસ જેવા ત્વચા રોગોની સારવારમાં સહાયક તત્વ તરીકે તેનો ઉપયોગ થાય છે. તે બળતરા અસરને ઘટાડે છે જે આવા રોગોના લાક્ષણિક લક્ષણોમાંનું એક છે અને ત્વચાને પોતાને સુધારવામાં મદદ કરે છે બ્લેક જીરું તેલ વાળની ​​સમસ્યાઓ માટે પણ સારું છે. તે રિંગવોર્મ અને સમાન બેક્ટેરિયાની અસરને ઘટાડે છે જે ખાસ કરીને ખોપરી ઉપરની ચામડી પર થાય છે. તેનાથી વાળને નરમ અને મજબૂત કરવાના પ્રભાવ પણ થાય છે તેનો ઉપયોગ કેટલાક જંતુઓ અને બેક્ટેરિયાથી થતી ખીલ અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. કાળા જીરું તેલ ખીલ સહાયક તત્વ તરીકે ત્વચાની અન્ય સમસ્યાઓ. આ હેતુ માટે ઉત્પાદિત અને બજારમાં સરળતાથી ઉપલબ્ધ બ્લેક સીડ ઓઇલ ક્રીમ ઉત્પાદન ઉપલબ્ધ છે. તેમાં એન્ટીoxકિસડન્ટો છે જે તાણને લીધે વસ્ત્રો રોકે છે. આપણા શરીરના ઘણા ભાગોમાં જોવા મળતા કેટલાક બેક્ટેરિયા અને સુક્ષ્મજીવાણુઓ સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે. પર્યાવરણીય પ્રભાવ અને તાણને લીધે નિષ્ક્રિય લોકો સક્રિય બને છે. ત્વચામાં રહેલા બેક્ટેરિયા અને સુક્ષ્મજીવાણુઓ કોષોને ઝડપથી મરી જાય છે. આ પરિસ્થિતિ અકાળ વૃદ્ધત્વ અને ત્વચા પર કરચલીઓની અપેક્ષા કરતા ઓછા સમયમાં બને છે. ઓરેકોટુ તેલ આ બધી અસરો માટે નિવારક માળખું ધરાવે છે. બ્લેક જીરું તેલ ત્વચા કરચલીઓ તે સમાન સમસ્યાઓ સામે અસરકારક છે. તે ઉબકા અને પેટમાં દુખાવો માટે સારું છે આ અસરો માટે, અડધો ચમચી તાજા આદુનો રસ અને અડધો ચમચી કાળા બીજ તેલ મિશ્રિત કરવામાં આવે છે અને દિવસમાં બે વખત પીવામાં આવે છે. સક્રિય મગજ કાળા જીરુંમાં થાઇમોહાઇડ્રોક્વિનોન ઘટક, એન્ઝાઇમેટિક પ્રતિક્રિયાઓ દ્વારા મગજમાં ચેતા વહનમાં સામેલ ન્યુરોટ્રાન્સમીટર એસીટીલ્કોલાઇનની પ્રવૃત્તિમાં વધારો કરે છે. તે સરળ ધ્યાન કેન્દ્રિત કરે છે અને મેમરીને મજબૂત બનાવે છે, ખાસ કરીને એવા વ્યક્તિઓમાં કે જેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી હોય. અલ્ઝાઇહમર પાસે પાર્કિન્સન જેવા નર્વસ સિસ્ટમ રોગો સામે રક્ષણાત્મક ગુણધર્મો છે. પેશાબ એક્સ્ટ્રેક્ટર તે નિયમિતપણે કાળા બીજનું સેવન કરનારા લોકોમાં તેના મૂત્રવર્ધક પદાર્થ સાથેના પિત્ત માટે પણ સારું છે. તે જખમોના ઝડપી ઉપચાર અને કોશિકાઓના પુનર્જીવનને વેગ આપે છે. ઝડપી વજન ગુમાવવુંબ્લેક સીડ મુક્ત રેડિકલ અણુઓ સામે એન્ટીoxકિસડન્ટ સિસ્ટમને સક્રિય કરે છે જે શરીરમાં તાણ પેદા કરીને નુકસાન પહોંચાડે છે. તેમ છતાં, આ પ્રદાન કરનારો સૌથી વિશિષ્ટ ઘટક ટિમ્ક્વિનોન, કાર્વાક્રોલ અને ફલેવોનોલ્સ છે, જે શરીરમાં વિદેશી પદાર્થોનો નાશ કરનારા પરમાણુઓ છે, એન્ટીoxકિસડન્ટ ક્ષમતાની રચનામાં પણ ફાળો આપે છે. ત્યાં એક અધ્યયન પણ છે કે કાળો બીજ ઇન્સ્યુલિનના પ્રતિકારને અટકાવે છે અને બીટા કોષોમાં રેડિકલ દ્વારા થતાં તણાવને ઘટાડીને ઝડપી વજન ઘટાડાનું સમર્થન કરે છે, જે સ્વાદુપિંડના ઇન્સ્યુલિન ઉત્પાદિત કોષો છે. કાળા બીજ તેલના અન્ય ફાયદા તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંક તેમજ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા મૂલ્યવાન ઘટકો છે. તેમાં ઘાને સુધારવાના ગુણધર્મો છે. તે માથાનો દુખાવો માટે સારું છે અને માથાનો દુખાવો દૂર કરે છે. આંતરડાની કૃમિ પર તેની ઓછી અસર પડે છે. તે આંતરડાની પરોપજીવીઓ પસાર કરે છે. તે પાચનતંત્રને આરામ આપે છે. તેમાં અવમૂલ્યન ગુણધર્મો છે. તે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. તે મરડો સામે ફાયદો કરે છે. તેમાં હરસ માટે ઉપચાર ગુણધર્મો પણ છે. તે અનુનાસિક ભીડને દૂર કરે છે. તે અસ્થમા અથવા એલર્જીક પ્રતિક્રિયાવાળા લોકોને પણ લાભ કરે છે. તે બ્રોન્કાઇટિસ અને કફ માટે સારું છે. તે ખાસ કરીને શરદી અને ફલૂ માટે અસરકારક છે, જે શિયાળાના રોગો છે. તે તાવ ઓછું કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ એમ્ફિસીમા રોગ સામે થઈ શકે છે. તે બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે, એટલે કે હાયપરટેન્શન. તેમાં કોલેસ્ટરોલ ઘટાડવાની અસર પણ છે. કોલેસ્ટરોલને સંતુલિત કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે પ્રતિકાર પ્રદાન કરે છે. તે દાંતના દુcheખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તે સગર્ભાવસ્થા પછી સ્તનપાન અવધિમાં વધારો કરે છે, અને માતાઓમાં દૂધનો વધારો પૂરો પાડે છે જેમના જન્મનો વરસાદ વરસ્યો છે. તે સાંધાનો દુખાવો, સંધિવા અને સંધિવા માટે સારું છે. જો તમને અનિદ્રા હોય, તો તમે કાળા બિયારણ તેલમાં તેનો ઉપાય શોધી શકો છો. સ્નાયુમાં દુખાવો માટે તમે કાળા બીજ તેલના ગ્લાસની માલિશ કરી શકો છો. ઉબકા અને પેટમાં દુખાવો માટે, તમે અડધો ચમચી તાજા આદુનો રસ અડધો ચમચી કાળા બીજ તેલ સાથે મેળવી શકો છો અને દિવસમાં બે વાર પી શકો છો. તે હૃદયની રક્ષા કરે છે. કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે તે સાઇનસાઇટિસ માટે સારું છે. તે વાળની ​​રચનાને સુરક્ષિત કરે છે અને વાળને સરળતાથી અને આરોગ્યની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તે વાળ ખરતા અટકાવે છે, વાળને અકાળ ઝંખનાથી બચાવે છે. તે ગભરાટ, તાણ, તાણ અને તાણને દૂર કરે છે. તે ડાયાબિટીઝ માટે પણ ઉપયોગી છે, જેને ડાયાબિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રક્ત વાહિનીની દિવાલોની સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરે છે. લાંબી થાક માટે તે સારું છે. તે પિત્તાશયના પથ્થરની રચના અને કિડનીના પથ્થરની રચના સામે અસરકારક છે. રુધિરાભિસરણ તંત્રને લાભ આપે છે તેની જાતીય ઉન્નત અસર છે. નાઇજેલા તેલનો ઉપયોગ: ઉપયોગ કેવી રીતે કરવો? તેના ઉપયોગની વિશાળ શ્રેણી છે. તેનો ઉપયોગ ખોરાક તરીકે થઈ શકે છે અથવા ત્વચા પર લાગુ થઈ શકે છે. નાઇજેલા તેલનો ઉપયોગ ચિંતા એક બાબત તરીકે, જથ્થો છે. તેનો ઉપયોગ દરરોજ ઓછામાં ઓછો 1 ચમચી અને મહત્તમ 1 ચમચી થવો જોઈએ. પોષક તત્વો તરીકે; તે સલાડ, ભોજન અને દહીં જેવા ખોરાકમાં ઉમેરીને પીવામાં આવે છે. કાળા જીરુંનો ઉપયોગ મોટે ભાગે ખાસ કરીને રમઝાન મહિના માટે બનાવવામાં આવતા પીટા પર થાય છે. બાહ્ય ત્વચા પર એકલા ન વાપરવાની ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઓલિવ તેલ અને બદામ તેલ જેવા વિવિધ તેલ સાથે તેનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહેશે. ખાલી પેટ પર નાઇજેલ્લા તેલ પી શકાય છે? સવાલનો જવાબ હા હશે. તે ખાલી પેટ પર પણ આંતરિક રીતે નશામાં હોઈ શકે છે. જો કે, જો તમને પેટની નોંધપાત્ર અગવડતા હોય, તો તમારે તેને ખાલી પેટ પર ન પીવું જોઈએ. જો તમને આવી અગવડતા નથી, તો તમે દરરોજ સવારે ખાલી પેટ પર થોડું પી શકો છો. પીધા પછી એક ગ્લાસ પાણી પીવામાં ઉપયોગી થશે. કેટલાક લોકો ખાલી પેટનું સેવન કર્યા પછી પેટમાં દુખાવો અનુભવી શકે છે. જો કે, આ પરિસ્થિતિ કામચલાઉ છે. જો આ સ્થિતિ છે, તો થોડો નાસ્તો ખાધા પછી તેનું સેવન કરવામાં ઉપયોગી થશે. કાળા બીજ મૂલ્યો: કેટલી કેલરી? વૈજ્ .ાનિક નામ: નાઇજેલા સટિવા ચરબી રૂપાંતર પરિબળ: 0,9560 ઘટક મૂલ્યો 100 ગ્રામ ખાદ્ય ખોરાક માટે છે. ભાગ એકમ સરેરાશ ન્યુનત્તમ મેક્સિમિન ઊર્જા kcal 387 387 387 ઊર્જા kJ 1617 1617 1617 Su g 5,98 5,98 5,98 રાખ g 4,04 4,04 4,04 પ્રોટીન g 22,50 22,50 22,50 નાઇટ્રોજન g 3,60 3,60 3,60 ચરબી, કુલ g 20,18 20,18 20,18 કાર્બોહાઇડ્રેટ g 10,16 10,16 10,16 ફાઇબર, કુલ આહાર g 37,14 37,14 37,14 * ચિત્ર ગોકલ્પ ઇસ્કેન દ્વારા pixabayપર અપલોડ કર્યું સંબંધિત પોસ્ટ્સ: ક્વિનોઆ શું છે જિનસેંગ લાભો સ Psરાયિસસ એટલે શું? મેનિન્જાઇટિસ કઈ ઉંમરે દેખાય છે? મધમાખી ડંખના લક્ષણો અને સારવારની પદ્ધતિઓ શેરડીના ફાયદા વિટામિન ઇ ના ફાયદા કમળો રોગને કેવી રીતે સમજવું? ડ્રેગન ફળ પિત્યા ના ફાયદા કરી મસાલાથી લાભ થાય છે કુંવાર વેરા માસ્ક ઇતિહાસ કિડની કઠોળના ફાયદા (પિન્ટો બીન) ફેસબુક Twitter LinkedIn WhatsApp Viber Tumblr ઇમેઇલ Reddit મેસેન્જર તાજેતરની પોસ્ટ્સ શું કેળા અને કેળાની છાલ ત્વચા માટે ફાયદાકારક છે? મસો શું છે? મસો શા માટે થાય છે? કાયમની અતિશય ફૂલેલી નસો શું છે? લક્ષણો શું છે? રાસ્પબેરી ટીના ફાયદા શું છે કેવી રીતે સેવન કરવું લિન્ડેન લીફ ટીના ફાયદા અને આડ અસરો શું છે?તેનો ઉપયોગ કેવી રીતે કરવો શ્રેષ્ઠ ત્વચા ગોરી કરવાની રેસિપી | ગોરી ત્વચા માટે 8 વાનગીઓ શ્રેણીઓ પોષક તત્વો સામાન્ય હેબર આરોગ્ય વિટામિન્સ અને ખનિજો ઇમેઇલ: [ઇમેઇલ સુરક્ષિત] Turkish Albanian Arabic Armenian Azerbaijani Bengali Bosnian Bulgarian Catalan Chinese (Simplified) Chinese (Traditional) Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Georgian German Greek Gujarati Hebrew Hindi Hungarian Icelandic Indonesian Italian Japanese Kannada Korean Kurdish (Kurmanji) Latvian Lithuanian Luxembourgish Macedonian Malay Malayalam Marathi Norwegian Polish Portuguese Romanian Russian Serbian Sindhi Sinhala Slovak Slovenian Spanish Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Vietnamese
વ્હિસ્કી બ્રુઅર વ્હિસ્કીની ગેરસમજ તે ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે જેને તે અમેરિકાનું પ્રથમ રેડી-ટુ-ડ્રિંક હાર્ડ ઓટ નોગ કહે છે. આ પાનખરમાં લોન્ચ કરવા માટે તૈયાર છે, મર્યાદિત-પ્રકાશિત Oat Nog Liqueur પરંપરાગત દૂધ- અને ક્રીમ-આધારિત ઇંડાનોગ માટે કડક શાકાહારી, એલર્જી-મૈત્રીપૂર્ણ વિકલ્પ પ્રદાન કરશે. “અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈકલ્પિક દૂધની શ્રેણીમાં ઝડપથી વધારો થતો જોયો છે તેથી અમે નવીનતાનો એક ભાગ બનવા માટે રોમાંચિત છીએ” ઓટ નોગ લિકર (14% ABV) લક્ષણો ગેરસમજની આદુ મસાલાવાળી વ્હિસ્કીને હળવા, સરળ અને ક્રીમી સ્વાદ આપવા માટે ઓટના દૂધ સાથે ભેળવવામાં આવે છે. બ્રાન્ડ અનુસાર, નોગ પરંપરાગત એગ્નોગનો હળવો અને સ્વાદિષ્ટ વિકલ્પ પૂરો પાડે છે, જ્યારે ઈંડા, લેક્ટોઝ, બદામ અને ગ્લુટેન જેવા સામાન્ય એલર્જનથી મુક્ત છે. “અમારો ધ્યેય હંમેશા એવા ઉત્પાદનો સાથેની ધારણાઓને બદલવાનો છે કે જે તમને એક શ્રેણી વિશે બે વાર વિચારવા માટે એટલા સારા સ્વાદ આપે,” ક્રિસ બગલીસી, મિસન્ડરસ્ટુડ વ્હિસ્કી કંપનીના સહ-સ્થાપકએ જણાવ્યું હતું. “પ્રથમ, તે અમારી જીંજર સ્પાઇસ્ડ વ્હિસ્કી સાથે સ્વાદવાળી વ્હિસ્કી પીનારાઓ અને પરંપરાગત વ્હિસ્કી પીનારાઓને એકસાથે લાવી રહ્યું હતું, અને હવે અમારા ઓટ નોગ સાથે ડેરી અને બિન-ડેરી સમુદાયોને એકસાથે લાવી રહ્યું છે.” ©Musunderstanded Whisky Co. ગેરસમજની પરંપરાગત વ્હિસ્કીની જેમ, નોગને વાસ્તવિક આદુ સાથે ભેળવવામાં આવે છે અને ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અથવા કૃત્રિમ ગળપણ વિના ગુણવત્તાયુક્ત અને ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. ફ્લેવરવાઇઝ, ગેરસમજ કહે છે કે નોગ બટરક્રીમ અને બેકિંગ મસાલાના ફિનિશિંગ સાથે બોર્બોન અને જિંગર્સનેપ કૂકીઝની સ્વાદની નોંધ આપે છે. “અદ્વિતીય અને સ્વાદિષ્ટ” ઓટ નોગ $23.99 માં છૂટક વેચાણ કરશે અને હાલમાં મિસઅન્ડરસ્ટુડની વેબસાઇટ પર રાષ્ટ્રીય યુએસ શિપિંગ માટે ઉપલબ્ધ છે; ઉત્પાદન પસંદગીના બજારોમાં દારૂની દુકાનોમાં પણ રોલઆઉટ કરવાનું શરૂ કરશે. “અમે આ નવીનતા પર કામ કરતા આવા ધડાકા હતા અને અમે ગ્રાહકો સાથે, ખાસ કરીને પરંપરાગત એગનોગ પીનારાઓ સાથે અમારી પ્રથમ મર્યાદિત રિલીઝ શેર કરવા માટે વધુ ઉત્સાહિત ન હોઈ શકીએ,” મિસન્ડરસ્ટુડ વ્હિસ્કી કંપનીના સહ-સ્થાપક જેડી રેકોબ્સે જણાવ્યું હતું. ©Musunderstanded Whisky Co. તેમણે ચાલુ રાખ્યું, “અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈકલ્પિક દૂધની શ્રેણીમાં ઝડપથી વૃદ્ધિ થતી જોઈ છે તેથી અમે નવીનતાનો એક ભાગ બનવા અને પાનખર અને શિયાળાની ઋતુ માટે કંઈક અનોખું (અને સ્વાદિષ્ટ) રજૂ કરવા માટે રોમાંચિત છીએ. જ્યારે ગેરસમજ થયેલ ઓટ નોગ તે ફક્ત ઠંડું અથવા બરફ પર શ્રેષ્ઠ રીતે માણવામાં આવે છે, અમને એમ પણ લાગે છે કે તે મોસમી કોકટેલ માટે શ્રેષ્ઠ આધાર બનશે. હા, અમે તમારા વિશે વાત કરી રહ્યા છીએ, Espress-OAT Martini.” Post navigation ← Previous Post Next Post → Leave a Comment Cancel Reply Your email address will not be published. Required fields are marked * Type here.. Name* Email* Website Save my name, email, and website in this browser for the next time I comment. તાજેતરના લેખ સમગ્ર ઉત્તર અમેરિકામાં ચણા પ્રોટીનનું વિતરણ કરવા માટે Ingredion અને InnovoPro ભાગીદાર રોસ્ટ મેગેઝિન દ્વારા 2023 નેશનલ કોફી એસોસિએશન સંમેલન ટેમ્પાડેઈલી કોફી સમાચાર તરફ જઈ રહ્યું છે એક કપમાં કેટલા ગ્રામ ઇલેક્ટ્રોનિક ગિફ્ટ કાર્ડ્સ અને અન્ય કોફી ગિફ્ટ આઇડિયા ચાઇના એરલાઇન્સે વેગન ફિશ ફિલેટ અને માંસના વિકલ્પો દર્શાવતા પ્લાન્ટ-આધારિત ઇનફ્લાઇટ મેનૂની શરૂઆત કરી – વેગકોનોમિસ્ટ
قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا “તેણે કહ્યું અય પરવરદિગાર! મારા હાડકાં સુધ્ધા નિર્બળ થઈ ગયા છે અને માંથુ ઘડપણથી સફેદ થઈ ગયું છે. અય પરવરદિગાર! હું કયારેય તારી પાસે દોઆ માગી નાઉમેદ થયો નથી.મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે જે મારો વારસ પણ હોયઅને યઅકુબની અવલાદનો વારસો પણ પ્રાપ્ત કરે અને અય પરવરદિગાર તેને એવો બનાવ જેને તું પસંદ કરે.” (સુરએ મરયમ-૧૯, આયત નં. ૪-૬) જ્યારે પયગમ્બર સ.અ.વ.નો ઈન્તેકાલ થયો અને અબુબક્રને મુસલમાનોના ખલીફા બનાવવામાં આવ્યો ત્યારે તેણે જનાબે ફાતેમા સ.અ.ને બાગે ફદક આપવાથી ઈન્કાર કર્યો કે જેપયગમ્બર સ.અ.વ. તેમને ભેટ આપ્યો હતો અને જે આપના કબજામાં હતો. જ્યારે જનાબે ફાતેમા સ.અ. એ અબુબક્ર પાસે બાગે ફદકની માંગણી કરી કારણ કે તે પયગમ્બરસ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને તેનો કબજો પણ તેમને આપ્યો હતો, ત્યારે અબુબક્ર એ આપની પાસે માલિકીના પુરાવા માગ્યા અને આપે પેશ કરેલા ગવાહોને માન્ય નરાખ્યા. ત્યારે જનાબે ફાતેમા સ.અ. એ પયગમ્બર સ.અ.વ.ના એકમાત્ર વારસ તરીકે બાગે ફદકની માંગણી કરી. જે અબુબક્ર એ એમ કહીને રદ કરી કે મેં પયગમ્બર સ.અ.વ. નેકહેતા સાંભળ્યા છે કે અમે અલ્લાહના રસુલનો ન કોઈ વારસ હોય છે ન અમે વારસો છોડીએછીએ અબુબક્રના ઉપર મુજબના વાકયએ પુરવાર કર્યુ કે તેનું આ કારણ એક ઉતાવળીયું બહાનું છે જે તેણે જનાબે ફાતેમા સ.અ. ના કાયદેસરનો વારસો જે આપના વાલીદે બુઝુર્ગવારે એઆપને આપ્યો હતો તેને છીનવી લેવો. ‌‍‍આના જવાબમાં જનાબે ફાતેમા સ.અ. એ ઉપર મુજબની કુરઆનની આયત પઢી જે સાબિત કરે છે કે તેણે જુઠ્ઠી અને ઘડી કાઢેલી હદીસ બયાન કરી હતી કારણકે જ્યારે કુરઆનેમજીદની આ આયતોમાં વારીસનો શબ્દ છે તો પયગમ્બર સ.અ.વ. ઉપર મુજબની (ઘડી કાઢેલી) હદીસ બયાન ન કરે. ઉપરની કુરઆનની આયતો જનાબે ફાતેમા સ.અ. એ બયાનકરી એ સાબીત કરે છે કે વારીસ શબ્દ એ બધીજ વસ્તુઓ છે જે અલ્લાહના રસુલ સ.અ.વ. એ વારસામાં છોડી છે. આકા મહદી પુયા કહે છે: આ કુરઆનની આયતો એ પુરવાર કરે છે અલ્લાહના પયગમ્બર સ.અ.વ. ના વારસ હોય છે અને તેઓ વારસો પણ છોડે છે. વારીસ શબ્દને ફકત જ્ઞાન અને ડહાપણ સાથે જોડવોતે આ શબ્દના સીધા, સાચા અને સરળ મતલબથી અળગા થઇ જવું છે. જો વ્યકિતગત વસ્તુઓને વારસામાં વારસામાંથી અલગ કરી નાખવામાં આવે તેનું ફરી ઉચ્ચારણ અર્થહીનછે કારણકે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. પોતે આલે યઅકુબના વારસ હતા જેઓને પયગમ્બરી અને ડહાપણ પુર્વજોથી વારસામાં મળ્યા અને તેમની અવલાદ માટે પણ એમજથાત જો અલ્લાહ ચાહત. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના ખલીફા બનાવે છે. (સુરએ અન્આમ-૧૨૪). આ કારણે જ્યારે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. એ કહ્યું: મને વારસ બનાવ અને યઅકુબની નસ્લમાંથી વારસ બનાવ. તેઓ પોતાના અને નસ્લે યઅકુબના વારસાની વાતઅલગ અલગ કરે છે. પહેલું ક્રિયાપદ તેઓની મિલ્કતની વારસાઈ માટે છે કે જે અગર પયગમ્બર ઝકરીયા અ.સ. ને અવલાદ ન થાય તો તેમના સગાવ્હાલાઓને માટે યોગ્ય છે. જ્યારે બીજુ ક્રિયાપદ પયગમ્બરી માટે છે જે તેઓ હઝરત યહ્યા અ.સ. માટે માંગણી કરતા હતા. એમાં કોઈ શક નથી કે પયગમ્બરે અકરમ સ.અ.વ. એ દુન્યવી માલને કોઈ મહત્વ ન આપ્યું હતું અને જ્ઞાન તથા ડહાપણ ઉપર ભાર મુકયો હતો પણ તેનો મતલબ એ નથી કેતેઓ પાસે મિલ્કત ન હતી કે તેઓ પોતાના વારસો માટે કંઇ છોડીને ન જતા. જનાબે ફાતેમા સ.અ. ને કાયદેસરના વારસાથી અળગા રાખવા માટે ખોટી હદીસ રાજકીય કારણોસર ઘડવામાં આવી હતી. તેણે આ વાકય કે તેઓ જ્ઞાનને વારસો માટે છોડી જાય છેતે મિટાવી ઉપર મુજબનું વાકય ઉમેરવું જે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. (ધી હોલી કુરઆન, પૈયા / એમ.એ. અલા અંગ્રેજી કોમેન્ટરી) S14 અહલે સુન્નાહ (Ahle Sunnah) કુરાને માજિદ (Holy Quran) સલફી (Salafi) સહાબા (Sahaaba) હઝરત ફાતેમા ઝહેરા (સ.અ.) (Hazrat Fatemah Zahra s.a.) Previous હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવી Next મઝહબમાં મોહબ્બત અને નફરત Related Articles અહલેબૈત (અ .સ.) ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો August 17, 2020 Najat Wp Admin અહલેબૈત (અ .સ.), ઇમામ સજ્જાદ (અ.સ.), પ્રસંગ, મોહર્રમ, વાદ વિવાદ, વ્યક્તિત્વ 0 વાંચવાનો સમય: 2 મિનિટ જયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ કર્યા, તમને હલાક […] ઇમામ અલી (અ.સ.) હદીસે તશબીહ ભાગ-૧ November 21, 2020 Najat Wp Admin ઇમામ અલી (અ.સ.), રીવાયાત, વ્યક્તિત્વ 0 વાંચવાનો સમય: 2 મિનિટ હદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […] અહલેબૈત (અ .સ.) ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત August 21, 2020 Najat Wp Admin અહલેબૈત (અ .સ.), વ્યક્તિત્વ 0 વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […] Be the first to comment Leave a Reply Cancel reply Your email address will not be published. Comment Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. શોધો ( search) Search for: વિડિઓ https://najat.seratonline.com/wp-content/uploads/2019/07/WhatsApp-Video-2019-07-17-at-10.22.13-PM.mp4 ફેસબુક પર અમને અનુસરો ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM) najathadith #mohammad #nabi #h.mohammad Load More... Follow on Instagram તાજેતરની પોસ્ટ્સ શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ છે? (ભાગ – ૨) શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧) ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૨) શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? ઉમ્મત ઉપર ગવાહ ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે. શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ? જમલ, સીફ્ફીન અને નહરવાનના લોકો, જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે ખરાબ છે (બદતર છે) પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી મુતાહની અનુમતિ (પરવાનગી) પર ઇમામ બકિર (અ.સ.)ની ચર્ચા અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ. મેનુ માન્યતાઓ નબુવ્વત ઇમામત વિલાયત તૌહીદ શિયા સલફી કુરઆન મજીદ શોક ઝિયારત તબર્રા ગૈબત તહરીફ વ્યક્તિત્વ અહલેબૈત (અ .સ.) રસુલે ખુદા (સ.અ.વ.) જનાબે ફાતેમાહ (સ.અ.) ઇમામ અલી (અ.સ.) ઇમામ હસન (અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.) ઇમામ સજ્જાદ (અ.સ.) ઇમામ બાકિર (અ.સ.) ઇમામ સાદિક (અ.સ.) ઇમામ કાઝીમ (અ.સ.) ઇમામે રઝા (અ.સ.) ઇમામ તકી (અ.સ.) ઇમામ અલી નકી (અ.સ.) ઇમામ અસ્કરી (અ.સ.) ઇમામ મહદી (અ.સ.) હઝરત અબુતાલીબ (અ.સ) (Hazrat Abu Talib a.s.) હઝરત હમઝા (અ.સ.) (Hazrat Hamza a.s.) જનાબે જઅફરે તૈયાર (અ.સ.) (Janabe Jafar e Tayyar a.s.) અન્ય લોકો અહલે સુન્નાહ (Ahle Sunnah) સહાબા (Sahaaba) પ્રસંગ ફદક મોહર્રમ ગદીર રજબ શાબાન રમઝાન અય્યામે ફાતેમીયાહ સવાલ જવાબ વાદ વિવાદ રીવાયાત સંક્ષેપ સંપર્ક કરો ટૅગ્સ s5 s6 s10 S14 અઝાદારી (Azadari) અબ્દુલ વહાબ (Abdul wahab) અહલે સુન્નાહ (Ahle Sunnah) ઇતિહાસ (History) ઇમામ અલી (અ.સ.) Imam Ali (a.s.) ઇમામત (Imamat) ઇમામત પર કિતાબો (Books on Imamat) ઇમામ સજ્જાદ (અ.સ.) (Imam Sajjad a.s.) ઇમામ હુસૈન (અ.સ.) (Imam Hussain a.s.) ઈમામ મહદી (અ.સ.) ( Imam Mahdi a.s.) એકતા ( Ettihad) એહલેબૈત (અ.સ.) Ahlebait (a.s) કબરોની ઝીયારત (Visiting Graves) કુરાને માજિદ (Holy Quran) ખિલાફત ( Caliphate) ગદીર (Ghadeer) જમાઉદીલ અવ્વલ (Jamaadi ul Awwal) જાનશીની (Successorship) ઝીલ્હજ્ (Zilhajj) તબર્રા (Tabarrah) તૌહીદ ( Tauheed) ફદક (Fadak) મોહર્રમ (Moharram) યઝીદ ( લ.અ.) (Yazid l.a.) રબીઉલ અવ્વલ (Rabiul Awwal) રમઝાન (Ramadhan) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ ( Wives of the Prophet sawa) રસુલે ખુદા (સ.અ.વ.) (Holy Prophet s.aw.a) રીવાયાત ( Traditions) લાનત (Lanat) વસીલા (માધ્યમ) ( Medium) વિલાયત (Wilayat) શવ્વાલ (Shavval) શહીદ (Martyr) શિયા (Shia) શોક (Mourning) સલફી (Salafi) સહાબા (Sahaaba) સુન્નાહ (Sunnah) હઝરત ખદીજા (સ.અ.) (Hazrat Khadija s.a.) હઝરત ફાતેમા ઝહેરા (સ.અ.) (Hazrat Fatemah Zahra s.a.)
નવીદિલ્હી: દેશમાં વિપક્ષનો સૌથી મોટો અવાજ બનીને ઉભરેલા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા આવ્યા છે. આજે પણ તેમણે પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરતા મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં દેશનાં મોટાભાગનાં રાજ્યોને બે વાર લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવા માટે મોંઘવારી નીચે લાવશે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરાંત હવે પીએનજી અને સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. જેને લઇને હવે વિપક્ષ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યુ છે. ખાસ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. તેમણે આજે મોદી સરકારનાં અચ્છે દિનનાં નારા પર ટ્‌વીટ કરી કટાક્ષ કર્યો છે. રાહુલે ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘મોંઘવારીનો વિકાસ ચાલુ છે, ‘અચ્છે દિન’ દેશ પર ભારી છે,પીએમની બસ મિત્રોને જવાબદારી !’ આ અગાઉ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયેલા વધારાને નિશાન બનાવ્યું હતું. રાહુલે એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો, જેમાં દિલ્હીમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પાર થવાના સમાચાર હતા. આ સાથે રાહુલે લખ્યું કે, તમારી કાર ભલે પેટ્રોલ પર ચાલે છે ડીઝલ પર, મોદી સરકાર કર વસૂલાત પર ચાલે છે. ગુરુવારથી દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ સી.એન.જી. દિલ્હીમાં પ્રતિ કિ.ગ્રા. ૪૩.૪૦ રૂપિયામાં મળતુ હતુ, જે હવે વધીને રૂ. ૪૪.૩૦ પ્રતિ કિલો થયો છે. બીજી બાજુ, જાે આપણે પીએનજી વિશે વાત કરીએ તો તે એસસીએમ દીઠ ૨૯.૬૬ પર પહોંચી ગયો છે. દિલ્હીનાં પડોશી શહેર નોઈડામાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અહી સીએનજી ૪૯.૦૯ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે. Post Views: 148 Continue Reading Previous IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડ કાસ્ટર્સની વિરુદ્ધ કઠોર કાર્યવાહી નહીં થાય : હાઈકોર્ટ Next બાંગ્લાદેશમાં છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા ૫૨ લોકોના મોત નિપજયાં National મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદે પણ રહી શકશે 03/12/2022 [email protected] Western Times અભિષેક બેનર્જીની સભા પહેલા બોમ્બ બ્લાસ્ટ, ૩ કાર્યકરોના મોત 03/12/2022 [email protected] Western Times આફતાબે ચાઈનીઝ ચાકૂથી કર્યા હતા શબના ટૂકડા, સૌથી પહેલા હાથનું અંગ કાપ્યુ 03/12/2022 [email protected] Western Times પરેશ રાવલે બંગાળીઓ માટે વાંધાજનક ટિપ્પણી કરતા એફઆઇઆર નોંધાઇ 03/12/2022 [email protected] Western Times International બાઈડન G-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા આતુર 03/12/2022 [email protected] Western Times મલાઈકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં 01/12/2022 [email protected] Western Times લોક મિજાજ જાેઈને ચીનની સરકાર ઝૂકી, ઝીરો કોવિડ પોલીસીમાં રાહત અપાઈ 30/11/2022 [email protected] Western Times તમારી ચા તો કોઈ પીવે છે, મારી ચા તો કોઇ પીતું પણ નથીઃ ખડગેના મોદી પર પ્રહાર 28/11/2022 [email protected] Western Times Gujarat મત માટે કોંગ્રેસના ઉમેદવારે બાર ડાન્સરને બોલાવી 03/12/2022 [email protected] Western Times આણંદના બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ડાંસર બોલાવી હોવાનો ગુજરાતની ચૂંટણીમાં યુપી-બિહાર જેવો માહોલ ઉભો કરાયો અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ... ટેમ્પોએ બે બાઇકને ઉલાળી, બે બાળકોની હાલત ગંભીર 03/12/2022 [email protected] Western Times સુરેન્દ્રનગર, ચોટીલાના પિયાવા ગામ નજીક ટેમ્પોએ બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ ટક્કર મારતાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે, જેમાં બે બાળકોની હાલત... તાજેતરમાં જ લોંચ કરાયેલા સેટેલાઈટે ભારતની તસવીરો મોકલી 03/12/2022 [email protected] Western Times મોદીએ ગુજરાતની ચાર સેટેલાઈટ તસવીર શેર કરી અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગુજરાતને લગતી ચાર તસવીર શેર કરી છે. આ તસવીરો... BSI અમદાવાદ દ્વારા વડોદરા મ્યુનિ.ના વરિષ્ઠ અધિકારીઓ માટે ગુણવત્તા પ્રમાણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો 03/12/2022 [email protected] Western Times ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ... DRIની કાર્યવાહીમાં રૂ. 91 લાખની કિંમતની વિદેશી સિગારેટ અને વેપ જપ્ત 03/12/2022 [email protected] Western Times સુરત, ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે સુરતમાં 2 અલગ અલગ જગ્યાએથી દાણચોરી કરાયેલી અંદાજે રૂ....
જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર અને ગણેશનગરમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ થાય તેવી લોકમાંગ ઉઠી રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સીટી પોલીસ દ્વારા 12 જેટલા ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડવામાં આવ્યા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુરના જુનાગઢ રોડ, ગણેશ નગરમાં ગત તારીખ 30.04.2022 ના રોજ રાત્રીના સમયે રહેણાંક મકાનમાં બે ઇસમોએ રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સેટીમાં મુકેલ રોકડા રૂપીયા 57000/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપીયા 59000/- તથા આજ વિસ્તારમાં બાઇક કિ.રૂ. 20,000/- ની ચોરીનો ગુનો અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ રજી. થયેલ હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર, ગણેશનગરમાં આગાઉ પણ ચોરીના બનાવો બનેલા હતા. છતાં પોલીસતંત્ર દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કે પોલિસ કર્મચારીઓને પોઇન્ટ આપવામાં આવ્યો નથી. ત્યારે આ વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ થાય તેવું લોકચચર્ચાએ જોર પકડ્યું છે. જે ગુનામાં અગાઉ એક આરોપી પકડાયેલ હોય અને બીજો સહ આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો નાસતો ફરતો હોય જેથી પકડવા ઉપર બાકી આરોપીઓ શોધી કાઢવા રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌંડ તથા નાયબ પોલીસ અધિક્ષક, જેતપુર ડીવીઝન, જેતપુર મયુરસિંહ રાજપુત આરોપીને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ હતી. જે અંગે પોલીસ ઇન્સ્પેકટર, એ આર.ગોહીલના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ અલગ-અલગ દીશામાં ટીમો બનાવી પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા તથા ઘનશ્યામસિંહ જાડેજા ને સંયુક્ત રીતે હકીકત મળેલ હતી કે ગુનાનો આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો જેતપુર, બળદેવધાર, ગણેજીના મંદીર પાસે ચોરી કરેલ બાઇક સાથે હાજર છે. જેથી આજગ્યાએ તપાસમાં જઇ આરોપીને બાઇક સાથે પકડી પાડેલ હતો. અને જેતપુર સીટી પોલિસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેના મિત્ર રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુરવાળા સાથે મળી રાજકોટ શહેર તથા તેની આજુ બાજુના વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરેલની કબુલાત આપતા આરોપીને સાથે રાખી દેરડીધારમાં તપાસ કરતા સહ આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુર વાળાના મકાનેથી મોટર સાયકલ નંગ-06 તથા બળદેવધાર, ખાડામાં આવેલ ઓરડીઓ પાસેથી મોટર સાયકલ નંગ-05 મળી કુલ-11 મોટર સાયકલ મળી આવતા CRPC કલમ 102 મુજબ કબ્જે કરેલ છે. તથા એક મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટાને ગુનાના કામે હસ્તગત કરેલ છે અને આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુરને CRPC કલમ 41(1)d મુજબ અટક કરેલ છે. અટક કરેલ આરોપીઓ (1) રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટા (2) રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુર, કબ્જે કરેલા મુદ્દામાલ (ક) મો.સા. નંગ-12 કુલ ₹ 3,40,000/- (2) મોબાઇલ ફોન નંગ-01, ₹ 3000/- (૩) રોકડ ₹ 650/ મળી કુલ મુદામાલ ₹ 3,43,650/- શોધાયેલ ગુનાઓ (1) જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.4-૧૧૨૧૩૦૨૨૨૨૦૪૬૮/૨૦૨૨ IPC કલમ-379,380,457, 114 (2) રાજકોટ શહેર બી-ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૨૦૮૭૬/૨૦૨૨ IPC કલમ-379 કામગીરી કરનાર ટીમ PI એ.આર.ગોહીલ, PSI વી.બી.વસાવા, HC સી.ટી.વસૈયા, PC ધનશ્યામસિંહ જાડેજા, PC શક્તિસિંહ ઝાલા, PC રાજુભાઇ શામળા, PC મનદીપસિંહ જાડેજા, PC હિતેષભાઇ વરૂ, PC રામજીભાઇ ગરેજા, PC નિલેશભાઇ મકવાણા, PC અભયરાજસિંહ જાડેજા. 1,283 Views, 1 Like this: Like Loading... Tags: crimejetpur, GujaratiNews, GujaratiSamachar, Gujaratpolice, Jetpur police, JetpurNews, RajkotNews, RajkotPolice, Revolt, Revolt News India, RevoltNews, RevoltNewsIndia, RNI, stolen motorcycles, thieves Post navigation Ahmedabad: બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના 87માં જન્મદિવસ નિમિતે કરવામાં આવ્યું સંગોષ્ઠિનું આયોજન Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ VIDEOS NEWS IN GUJARATI Saurashtra Top NEWS Video પૂરપાટ ઝડપે જેતપુરના રસ્તાઓને ગંદુ કરતું પાલિકા તંત્ર May 29, 2022 RNI1 Gujarat NEWS IN GUJARATI Top NEWS Video Rajkot News: ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ઓફીસના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં MLA લલિત વસોયાનુ નામ ના હોવાથી વિવાદ સર્જાયો May 28, 2022 RNI1 NEWS IN GUJARATI Saurashtra Video Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ May 3, 2022 RNI1 India NEWS IN HINDI Top NEWS Video ‘द कश्मीर फाइल्स’ फिल्म देखने के बाद मुख्यमंत्री भूपेश बघेल का बड़ा बयान, जानें-क्या दी प्रतिक्रिया… March 17, 2022 RNI1 Useful Links Home Gujarat Saurashtra India Politics EDITORIAL Article INTERNATIONAL VIDEOS NEWS IN GUJARATI NEWS IN HINDI Recent Posts Gallery Gujarat NEWS IN GUJARATI Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર October 27, 2022 Revolt News India EDITORIAL Top NEWS World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ September 11, 2022 Revolt News India Article EDITORIAL NEWS IN GUJARATI Top NEWS Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! August 22, 2022 Revolt News India NEWS IN GUJARATI Saurashtra 12 ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડતી જેતપુર પોલીસ July 13, 2022 RNI1 Reach us Email : revoltnewsindia@gmail.com Follow us About us REVOLT News India – is a Rajkot, Gujarat based a comprehensive digital national news platform conceived to deliver seamless news and information services, using video-centric Web Portals. our reach of 02 states with services in 03 languages i.e.– Hindi, Gujarati and English.
March 16, 2022 AdminLeave a Comment on ભગવાનને પ્રસન્ન કરવા માટે આરતીની સાચી રીત જાણો, ભગવાન આપશે ઈચ્છીત ફળ. શાસ્ત્રો અનુસાર આરતી વિના પૂજા પૂર્ણ થતી નથી. તેથી જ પૂજામાં આરતીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પછી તે ઘરની હોય કે ધાર્મિક વિધિઓ. જો પૂજાની વાત કરીએ તો સૌથી પહેલા મનમાં આરતી આવે છે, જેના કારણે મનમાં દીવો બળે છે. આરતી વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. આરતી એ પૂજાની સમાપ્તિ માટેની પૂજા પદ્ધતિનું છેલ્લું પગલું છે. આરતી કરવાથી પૂજા સ્થળ અને તેની આસપાસ સકારાત્મક ઉર્જા ભરાય છે. આ તે સમય છે જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા કરનાર ઉપાસક જો ભક્તિભાવથી આરતી કરે તો તેની દરેક મનોકામના પૂર્ણ કરવામાં વિલંબ થતો નથી. આરતીનો અર્થ થાય છે સ્નેહ અને હૃદયથી દેવતાને બોલાવવા. દેવતાના આશીર્વાદ મેળવવા માટે આરતી કરવામાં આવે છે. કહેવાય છે કે આ સમયે તમે જે પણ આરતી કરો છો તેને ધ્યાનમાં રાખીને તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. માત્ર આરતી કરવી જ નહીં, પણ આરતીના દર્શનનું મોટું પુણ્ય છે. શાસ્ત્રોમાં આવો ઉલ્લેખ છે, પણ ભક્તિભાવથી આરતી કરો, તો જ તમારી હાકલ ઈષ્ટ સુધી પહોંચે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કેવી રીતે અને કેવી રીતે આરતી કરવી તે ખૂબ જ ફળદાયી છે. આરતી કરવાની સાચી રીત પૂજામાં થયેલી ભૂલ કે કોઈપણ પ્રકારની ખામીઓને દૂર કરવા માટે આરતી ઉતાર્યા બાદ આરતીનું વિશેષ મહત્વ છે. ઘર હોય કે મંદિર, દિવસમાં બે વાર સવાર-સાંજ ભગવાનની આરતી કરવી ખૂબ જ શુભ હોય છે. આરતીમાં પ્રથમ મૂલ મંત્ર દ્વારા ત્રણ વાર પુષ્પાંજલિ કરવી જોઈએ અને ઢોલ વગેરેની મદદથી વિષમ સંખ્યામાં દીવાઓ પ્રગટાવીને આરતી કરવી જોઈએ. આરતી પહેલા અને પૂજાની શરૂઆતમાં શંખ ​​ફૂંકવાનો પણ નિયમ છે. એવું માનવામાં આવે છે કે પૂજા પહેલા શંખ ફૂંકવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અને પર્યાવરણ શુદ્ધ થાય છે. તેથી પૂજા કર્યા પછી આરતી સાથે પૂજા પૂર્ણ કરવી જોઈએ. તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે. મનમાં ભગવાનનું ધ્યાન કરતી વખતે અને ગાતી વખતે પરિવાર સાથે આરતી કરવી સારું છે.આરતી કર્યા પછી તેને આખા ઘરમાં પણ બતાવવી જોઈએ. આના કારણે પૂજા સ્થળ તેમજ આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. અંતે, પાણીને અગ્નિની આસપાસ ફેરવીને, પછી ભગવાનને અર્પણ કરીને, તેની શક્તિ પોતાના હાથે માથામાં રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યો અને આરતી કરનારાઓનું મન શાંત રહે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. આરતીની સાચી પદ્ધતિ- આરતીમાં પાંચ અંક હોય છે. 1- દીપમાલા દ્વારા 2- પાણીયુક્ત શંખ સાથે 3- ધોયેલા કપડા સાથે 4- કેરી અને પીપળા વગેરેના પાનમાંથી. 5-પ્રોષ્ટાંગ એટલે કે આરતી શરીરના પાંચ ભાગો (માથું, બંને હાથ અને પગ) થી કરવામાં આવે છે. Post navigation જે સ્ત્રી રાત્રે વાળ ખુલ્લા રાખીને સુવે છે, વેદોમાં લખ્યું છે તે સ્ત્રીનું આવું ભાગ્ય. ફર્નિચરમાં ઉધઈ લાગી ગઈ છે, તો આ સરળ ઉપાય અજમાવો, સમસ્યા જડમૂળથી ખતમ થઈ જશે Related Posts શા માટે જરૂરી છે પૂજા પછી આરતી કરવી. એનાથી શું લાભ થાય છે. August 6, 2022 Admin લગ્ન માટે સૌથી ઉત્તમ હોય છે આ 4 નામ વાળા પુરુષ November 3, 2022 Admin ચાણક્ય નીતિઃ આ 4 કામ કર્યા પછી સ્નાન કરવું જરૂરી છે. March 4, 2022 Admin Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search Search Recent Posts ડાબા હાથમાં સોનું પહેરવાથી જીવનમાં વધી શકે છે સમસ્યાઓ, જાણો સોનાના ઘરેણા પહેરતી વખતે શું ધ્યાન રાખવું
English Deutsch Português Español Polski Français Italiano Afrikaans 简体中文 Dansk Suomi ქართული ગુજરાતી हिन्दी Magyar ಕನ್ನಡ ភាសាខ្មែរ 한국어 كوردی‎ Malagasy Maltese Norsk bokmål پښتو فارسی سنڌي සිංහල Slovenčina Svenska தமிழ் తెలుగు ไทย اردو יידיש Blackjack મુખ્ય પૃષ્ઠ / Blackjack જો તમે ક્યારેય કેસિનોમાં પગ મૂક્યો હોય, તો તમે ઓછામાં ઓછું બ્લેકજેકની રમત જોઇ હશે. મતભેદ તમે તેને ભજવી પણ છે. બ્લેકજેક એ વિશ્વમાં સૌથી વધુ જોવા મળતી કેસિનો રમતોમાંની એક છે. તમને તે કેસિનો શોધવાનું સખત દબાવવામાં આવશે જે તેની ઓફર કરતી નથી. કેવી રીતે મુક્ત શરત બ્લેક જેક રમવા માટે? નિ Blackશુલ્ક બ્લેકજેક કેવી રીતે રમવું? તમે બ્લેકજેક પર દરેક વખતે કેવી રીતે જીતી શકો છો? ડબલ એટેક બ્લેકજેક કેવી રીતે રમવું? પીચ બ્લેકજેક કેવી રીતે રમવું? બોનસ બ્લેકજેક કેવી રીતે રમવું? બ્લેકજેક પર વેપારીને કેવી રીતે ટીપ આપવી? બ્લેકજેક પર ડી 'એલેમ્બરટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો? બ્લેકજેક પર 1-3-2-6 સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો? બ્લેકજેક પર ફ્લેટ બીટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો? બ્લેકજેક પર લેબોચિયર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો? બસ્ટર બ્લેકજેક કેવી રીતે રમવું? વધુ બતાવો… જો તમે ક્યારેય કેસિનોમાં પગ મૂક્યો હોય, તો તમે ઓછામાં ઓછું બ્લેકજેકની રમત જોઇ હશે. મતભેદ તમે તેને ભજવી પણ છે. બ્લેકજેક એ વિશ્વમાં સૌથી વધુ જોવા મળતી કેસિનો રમતોમાંની એક છે. તમને તે કેસિનો શોધવાનું સખત દબાવવામાં આવશે જે તેની ઓફર કરતી નથી. બ્લેકજેક એક પ્રખ્યાત કેસિનો ગેમ છે બ્લેકજેક કેસિનો લોકવાયકામાં ઘણી tallંચી વાર્તાઓનું કેન્દ્ર છે. દરેક જણ ઓછામાં ઓછા કોઈને જાણે છે જે રમતના સ્વયં ઘોષિત નિષ્ણાત છે. બ્લેકજેક વગાડવું - અને વધુ સ્પષ્ટ રીતે કાર્ડ ગણતરી બ્લેકજેક પર જીતવા માટે - ઘણી વાર જોવા મળતી મૂવી ટ્રોપ બની ગઈ છે. ફિલ્મમાં ડસ્ટિન હોફમેનનું પાત્ર રેમન્ડ બ Babબિટ બ્લેકજેક ભજવશે વરસાદી માણસ, અને તેથી ઝેચ ગેલિફિઆનાકીઝના એલન ઇન કરે છે હેંગઓવર. ફિલ્મમાં 21, કેવિન સ્પેસી ઘરને નીચે ઉતારવા વેગાસની યાત્રા પર એમઆઈટીના વિદ્યાર્થીઓની ટીમમાં દોરી જાય છે. બ્લેકજેકની લોકપ્રિયતા સમજાવવા માટે સરળ છે. આ રમતમાં પ્રવેશ માટે બંને સરળ છે, પરંતુ રમતના અસંખ્ય કલાકો પછી પણ આકર્ષક રહે છે. ધ્યેય સરળ છે રમતનું લક્ષ્ય પ્રથમ વખત બેસીને એક મિનિટની અંદર સ્પષ્ટ થાય છે: વેપારીને હરાવો, અને તમે પૈસા કમાવો. 21 ઉપર જાઓ અથવા વેપારી કરતા ઓછા પોઇન્ટ મેળવો, અને તમે હારી જશો. તે સરળ છે. પરંતુ નિયમો બિનસલાહભર્યા હોવા છતાં, ઘણું ધ્યાનમાં લેવાનું છે. ગણિતશાસ્ત્રીઓએ રમત રમવા માટેની શ્રેષ્ઠ રીત શોધવા માટે અસંખ્ય ગણતરીઓ કરી છે. ક્યારે મારવું, ક્યારે કરવું ઊભા, ક્યારે ડબલ કરવું, અને ક્યારે વિભાજન કરવું. નિયમોનો અભ્યાસ કરો જો તમે બ્લેકજેક પર તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો કેટલીક મૂળભૂત વ્યૂહરચના જાણવી જરૂરી છે. લાંબા ગાળે, ઘરનો તમારા પર એક ફાયદો છે. પરંતુ જો તમે જાણો છો કે તમે શું કરી રહ્યાં છો, તો વિજેતા સત્રો વધુ વારંવાર બનશે. જો તમે નહીં કરો, તો વિજેતાને દૂર જવું એ કોઈ ચમત્કારની કમી નહીં હોય. HowtoCasino.com તમને આવરી લેવામાં આવ્યું છે. દરેક માર્ગમાં શું કરવું તે અમે તમને જણાવીશું. અમારી બ્લેકજેક ટીપ્સ અને બ્લેકજેક વ્યૂહરચના બધા સ્તરોના ખેલાડીઓ પર લાગુ થાય છે; સૌથી પહેલાં અદ્યતન બ્લેકજેક ટેબલ શોધી રહેલા અનુભવી ખેલાડીઓ માટે પ્રથમ વખત પાણીમાં તેમના પગની આંગળીઓ બોલાવતા લોકોમાંથી. પ્રશ્નોતર બ્લેકજેક એ કુશળતા અથવા નસીબની રમત છે? બ્લેકજેક વિચારવાની, ગણતરી કરવાની અને મતભેદની ગણતરીની દ્રષ્ટિએ સૌથી વધુ માગણી કરનારી રમતોમાંની એક છે. બ્લેકજેકનો મહત્તમ ઉપયોગ કરવા માટે, તમારે મૂળભૂત વ્યૂહરચના શીખવાની અને કેટલાક મહત્વપૂર્ણ નિયમોથી પોતાને પરિચિત કરવાની જરૂર છે જેથી ખબર પડે કે ક્યારે પ્રતિક્રિયા આપવી અને કેવી રીતે. નસીબ ખાતરી માટે રમતનો એક ભાગ છે, પરંતુ યોગ્ય વ્યૂહરચના વધુ મહત્વની છે! બ્લેકજેકમાં બસ્ટ શું છે? જ્યારે પણ વેપારી અથવા તમારા હાથની કિંમત 21 કરતા વધુ જાય ત્યારે તેને બસ્ટ અથવા હારી ગયેલા હાથ કહેવામાં આવે છે. આ તે છે જ્યાં ડીલર તેના અપ કાર્ડના આધારે બસ્ટિંગની નજીક હોય તો ગણતરી કરવામાં તમારી સહાય માટે ગણિત, કુશળતા અને અનુભવ કામમાં આવે છે. બ્લેકજેકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શરતો શું છે? જો તમે બ્લેકજેક રમવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે કેટલીક ચોક્કસ શરતોનો ઉપયોગ અને સમજવાનું શીખવાની જરૂર છે. તેમનો અર્થ શું છે તે જાણ્યા વિના, તમે જીતી શકતા નથી. અહીં તેઓ છે: સ્ટેન્ડ, હિટ, ડબલ ડાઉન, સ્પ્લિટ, શરણાગતિ, દબાણ અને વીમો. Blackjack એક હાર્ડ ગેમ છે? બ્લેકજેક સારી રીતે રમવા માટે તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. પરંતુ તે ચોક્કસપણે મુશ્કેલ નથી. નવા નિશાળીયા માટે, પહેલા મફતમાં રમવું શ્રેષ્ઠ છે. મોટાભાગના ઓનલાઈન કેસિનોમાં આ શક્ય છે. ધ્યાનમાં રાખો કે વિવિધ કેસિનોમાં રમતના નિયમોમાં નાના તફાવતો હોઈ શકે છે! શું તમે કાર્ડની ગણતરી કરીને બ્લેકજેકમાં જીતી શકો છો? જો શફલ મશીનથી બ્લેકજેક રમાય તો તે અશક્ય છે. જો કાર્ડ્સને સામાન્ય જૂતા સાથે અથવા હાથમાંથી બહાર કાવામાં આવે તો તે ચોક્કસપણે શક્ય છે. રમત એકદમ ઝડપી છે અને ગણતરી કરવા માટે તમારે કાર્ડ્સના તમામ સંયોજનોનું ઝડપથી અવલોકન કરવું જોઈએ. તે પછી, તમારે હજી પણ તમારા બેટ્સ માટે યોગ્ય રકમ નક્કી કરવી પડશે અને યોગ્ય ક્રિયાઓ કરવી પડશે. બ્લેકજેકના નિયમો શું છે? તમને અમારી રીતોમાં વિગતવાર સમજૂતી મળશે. ધ્યેય શક્ય તેટલા 21 પોઇન્ટ મેળવવાનું છે. જો તમે ડીલર કરતા વધારે પોઈન્ટ ધરાવો છો અને 21 પોઈન્ટથી વધુ ન હોય તો તમે જીતી શકો છો. ટાઇના કિસ્સામાં, બેટ્સ રહે છે અને જો વેપારી પાસે વધુ પોઇન્ટ હોય તો તમે હારી જશો. બ્લેકજેક એ એસ સાથે 10 છે અને 3 થી 2 ચૂકવે છે. બ્લેકજેકમાં તમે કયા કાર્ડ્સનો ઉપયોગ કરો છો? જોકર્સને રમતમાંથી દૂર કરવામાં આવે છે. 2 થી 10 ની પોતાની કિંમત છે. ફેસ કાર્ડની કિંમત 10 પોઇન્ટ અને પાસાનો પો 1 અથવા 11 પોઇન્ટ છે. આ રમત કાર્ડ્સના 8 ડેક સાથે રમી શકાય છે. બ્લેકજેકમાં જેકની કિંમત કેટલી છે? જેકનું મૂલ્ય 10 પોઇન્ટ છે. તમે કેટલા લોકો સાથે બ્લેકજેક રમી શકો છો? બ્લેકજેક ટેબલ પર તમારી પાસે સામાન્ય રીતે 7 બેઠકો હોય છે. લોકો પાછળ પણ શરત લગાવી શકે છે. જો કે, બેઠેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર આ નાટકોનો કોઈ પ્રભાવ નથી. નિર્ણયો લેનારા 7 ખેલાડીઓ ઉપરાંત, સૈદ્ધાંતિક રીતે 14 અન્ય લોકો સાથે રમી શકે છે. Blackjack માં એક સંપૂર્ણ જોડી બાજુ શરત શું છે? પરફેક્ટ જોડી બ્લેકજેકની જાણીતી રમતમાં એક સરસ ઉમેરો છે. જો તમે શરત મૂકી છે, તો તમારી પાસે પરફેક્ટ જોડી સાથે પણ રમવાનો વિકલ્પ છે. પછી તમે વર્તુળોની બાજુમાં સ્તંભમાં બીજી શરત મૂકો. પરફેક્ટ જોડી સાથે તમારી પાસે ત્રણ વધારાના જેકપોટ્સ જીતવાની તક છે: Ed મિશ્ર જોડી: 6: 1 ચૂકવે છે (ઉદાહરણ તરીકે, લાલ રાણી સાથે કાળી રાણી) • રંગ જોડી: 12: 1 (2 લાલ રાજાઓ) ચૂકવે છે Fect પરફેક્ટ જોડી: 25: 1 ચૂકવે છે (ઉદાહરણ તરીકે, 2 દસ હૃદય) તમારે બ્લેકજેક સાથે ક્યારે મારવું જોઈએ? વ્યૂહરચના ચાર્ટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. જો તમે થોડા સમય માટે રમી રહ્યા છો, તો હૃદયથી શીખવું સરળ છે. તમારે વેપારી પાસે કયું ફેસ અપ કાર્ડ છે તેના પર ધ્યાન આપવું પડશે. ડીલરના ઉચ્ચ મૂલ્યવાળા કાર્ડ સાથે, તમે 16 પોઇન્ટ સુધી હિટ કરવાનું ચાલુ રાખો છો. વેપારી પાસેથી 4, 5 અથવા 6 સાથે, તમે 12 પોઇન્ટ ઉપરથી ઉભા છો. શું તમારે 2 ફાઇવ્સને વિભાજીત કરવાની જરૂર છે? 5-5ને વિભાજીત ન કરવું તે વધુ બુદ્ધિશાળી છે. તમે વેપારીના ખરાબ ઓપન કાર્ડથી હિટ કરો છો અથવા ડબલ કરો છો. શું બ્લેકજેક સાથે વીમા મુજબની છે? વીમા લાંબા ગાળે નાણાં ખર્ચ કરે છે. તમે વેપારીની સરખામણીમાં 1/13 મા ભાગમાં ગેરલાભમાં છો. જો તમને વીમો જોઈએ તો તમારે કેટલો દાવ લગાવવો પડશે? સામાન્ય રીતે તમારે તમારી અડધી હોડ લગાવવી પડે છે. એવા કેસિનો પણ છે જે ઉચ્ચ વીમા હિસ્સો સ્વીકારે છે. આ કેસિનોની તરફેણમાં છે કારણ કે તે ખરાબ શરત છે. બ્લેકજેકમાં રાજાની કિંમત કેટલી છે? રાજા, જેક અને રાણીની જેમ, 10 પોઇન્ટની કિંમત ધરાવે છે. શું બ્લેકજેકમાં કાર્ડ્સના પોશાકો મહત્વ ધરાવે છે? ના, સુટ્સ, હાર્ટ્સ, હીરા, સ્પેડ્સ અને ક્લબ સ્ટાન્ડર્ડ બ્લેકજેકમાં કોઈ વાંધો નથી. તમે blackjack ટેબલ પર રોકડ હોડ કરી શકો છો? ના, તમે હંમેશા ચિપ્સ હોડ જ જોઈએ. તમે આ વેપારી પાસેથી અથવા કેશ રજિસ્ટરમાં ખરીદી શકો છો. શું તમે કોઈપણ સમયે રમવાનું બંધ કરી શકો છો? હા, એકવાર હાથ ઉપર થઈ ગયા પછી તમે હંમેશા તમારી જીત સાથે દૂર જઈ શકો છો. જો તમારી પાસે ઘણી નાની કિંમતની ચિપ્સ છે, તો તેને મોટી કિંમતની ચીપ્સ માટે બદલવાની પ્રશંસા કરવામાં આવે છે. શું વેપારી રમતને પ્રભાવિત કરે છે? વેપારી માત્ર કાર્ડ ખેંચે છે. કયું કાર્ડ દોરવામાં આવે છે અથવા ફેસ-ડાઉનથી ફેસ-અપમાં ફેરવાય છે તેના પર તેનો કોઈ પ્રભાવ નથી. જો કે, વેપારી તમને બમણી કરવાની ઓફર કરી શકે છે, ઉદાહરણ તરીકે, પાસાનો પો સામે 9 પોઇન્ટ. પછી તે તમને એક વિકલ્પ આપે છે જે લાંબા ગાળે ખરાબ રીતે વળે છે. તો જાણો ક્યારે હિટ, ફોલ્ડ, ડબલ અને સ્પ્લિટ. તમે વેપારી પાસેથી ખુલ્લા 12 સામે 6 સાથે કેમ standભા છો? વેપારી પાસે 6 પોઈન્ટ સાથે બસ્ટ કરવાની સારી તક છે. લાખો કમ્પ્યુટર સિમ્યુલેશનએ સાબિત કર્યું છે કે તમે હિટિંગ કરતાં ઉભા રહીને વધુ જીતી શકો છો. શું તમારે છેલ્લા સ્થાને જુદા જુદા નિર્ણયો લેવા પડશે? કેટલાક વ્યસની બ્લેકજેક ખેલાડીઓ હા કહેશે. જો કે, તૂતકમાં ઘણા કાર્ડ્સ છે જે રેન્ડમલી આવે છે કે લાંબા ગાળે કોઈ ફરક પડતો નથી. ખેલાડીઓ માટે, શ્રેષ્ઠ પરિણામો માટે વ્યૂહરચના ચાર્ટ દ્વારા સૂચવેલા નિર્ણયોને વળગી રહેવું પણ સમજદાર છે. રેન્ડમ વિકિ! મને આશ્ચર્ય! જવાબદારીપૂર્વક રમો સંપર્ક વારંવાર પૂછાતા પ્રશ્નો સાઇટમેપ HowtoCasino.com વિશે આ વિકી વેબસાઇટ કસિનો અને જુગાર વિશે તમારા બધા પ્રશ્નોના જવાબ માટે અહીં છે. આવો જવાબ મળી રહ્યો છે એવી કોઈ બાબત પર આવો? અમને ફટકો, અને અમારું એક નિષ્ણાત તેની તપાસ કરશે! વધુ વાંચો… કોઈપણ યોગ્ય વિકિની જેમ, અમે અમારા વાચકોના બધા યોગદાનને આવકારીએ છીએ. પ્રારંભ કરવા માટે અહીં ક્લિક કરો.
મડ શેકર વધુ એન્ટરપ્રાઇઝના ઉપયોગ માટે, સ્ક્રીનના ઉપયોગની કિંમત એક વર્ષ નાની ખર્ચ નથી, શેકર સ્ક્રીનના સરળ નુકસાનના કારણોને સમજવા માટે નીચે આપેલ છે. મડ શેકર સ્ક્રીનના ઝડપી નુકસાનના મુખ્ય કારણો: 1. સ્ક્રીન મેશની ગુણવત્તા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેના કારણે સ્ક્રીન મેશને ખૂબ ઝડપથી નુકસાન થાય છે.જો સ્ક્રીનની સામગ્રી સામગ્રીની સ્ક્રીનીંગ આવશ્યકતાઓને પૂર્ણ કરી શકતી નથી, તો સ્ક્રીનને ઝડપથી નુકસાન થાય છે.વાઇબ્રેટિંગ સ્ક્રીન મશીનની પસંદગીમાં ગ્રાહકો પણ યોગ્ય મેશ પસંદ કરવા માંગે છે. 2. સ્ક્રીન ટેન્શનિંગ સ્ટ્રેન્થ પર્યાપ્ત નથી, જેથી સ્ક્રીન વાઇબ્રેશન, સામાન્ય રીતે સ્ક્રીનની કિનારી સાથે અથવા સ્ટ્રીપ ફ્રેક્ચર અથવા નુકસાનની ધાર સાથે. 3. સ્ક્રીનમાં સામાન્ય રીતે ઉપરનું સ્ક્રીન લેયર અને નીચેનું સ્ટ્રેસ લેયર હોય છે.તે જરૂરી છે કે 2 સ્તરો નજીકથી મેળ ખાતી હોય.જો સ્ક્રીન પ્રી-ટેન્શનિંગ પ્રક્રિયા નબળી હોય, જ્યારે સ્ક્રીનના તળિયે સ્ટ્રેસ લેયર તંગ હોય, ત્યારે સ્ક્રીન લેયર ટૉટ ન હોય, તેથી જ્યારે સ્ક્રીન મશીન કામ કરી રહ્યું હોય ત્યારે સ્ક્રીન મેશના વાઇબ્રેશન વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય છે, અને સ્ક્રીન ફ્રેમનો સંપર્ક ભાગ અસરકારક રીતે દબાવી શકાતો નથી, જે સ્ક્રીનને ખૂબ ઝડપથી નુકસાન થવાનું એક કારણ છે. 4 મટિરિયલ ફીડિંગ સમસ્યા, કારણ કે વાઇબ્રેટિંગ સ્ક્રીન વર્કની પ્રક્રિયામાં, સતત ફીડિંગ, પરંતુ જો એક વખત વધુ પડતું ફીડિંગ કરવામાં આવે તો, સ્ક્રીનની સપાટી પર સામગ્રીની સામાન્ય હિલચાલને અવરોધે છે, એટલું જ નહીં, સ્ક્રીનની થાકને છૂટી કરવામાં સરળ નથી, અને સામગ્રીના સંચાલનની માત્રામાં મોટા પ્રમાણમાં ઘટાડો.એક સમય મોટી સંખ્યામાં સામગ્રી આપવા માટે, તે અસંતુલિત કામગીરીમાં પોતાને બનાવશે ક્લિક લોડ અચાનક વધી ગયો, માત્ર સ્ક્રીનને નુકસાન પહોંચાડવું સરળ નથી, પણ સ્પંદન મોટરને નુકસાન પહોંચાડવામાં પણ સરળ છે, તેથી સામગ્રીમાં એકસમાન ફીડિંગ .સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ફોર્સના ફીડિંગ મોડમાં, વાઇબ્રેટિંગ સ્ક્રીન બફર હૉપર પર ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે, મટિરિયલ સીધી અસર સ્ક્રીન વાઇબ્રેશન સ્ત્રોત દ્વારા જનરેટ થતા વાઇબ્રેશન ફોર્સનો વપરાશ કરશે, જેનાથી સ્ક્રીનને નુકસાન અને સ્ક્રીન થાક થવાની શક્યતા વધુ છે. પોસ્ટ સમય: માર્ચ-28-2022 અમારી કંપનીનો સિદ્ધાંત: ગુણવત્તા દ્વારા સર્વાઇવલ, ક્રેડિટ દ્વારા વિકાસ, અમે તમારી સાથે સહકાર કરવાની તકની નિષ્ઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તાજા સમાચાર મડ શેકરના જીવનને અસર કરતા પરિબળો... 28,03,22 જૂન 16, 2017 ક્વેસ્ટના સ્વરૂપમાં API RP 13Cનું અર્થઘટન કરો... 26,03,22 જૂન 16, 2017 અમે જુલાઈ 6 થી 8 દરમિયાન બેઇજિંગ CIPPE માં હાજરી આપીએ છીએ... 26,03,22 જૂન 16, 2017 કંપની અને ઉત્પાદન પરિચય 26,03,22 જૂન 16, 2017 શેલ શેકર સ્ક્રીન મેડ વિશે નિવેદન... 07,02,22 જૂન 16, 2017 સબ્સ્ક્રાઇબ કરો અમારા ઉત્પાદનો અથવા કિંમત સૂચિ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારો ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.
રેયાન ગાર્સિયા એક અમેરિકન પ્રોફેશનલ બોક્સર છે જે સુપર ફેધરવેઇટ અને લાઇટવેઇટ વિભાગમાં ભાગ લે છે. તેમનો જન્મ યુ.એસ.માં થયો હોવા છતાં, તેઓ તેમના વ્યક્તિત્વમાં તેમના મેક્સીકન વારસાનો સમાવેશ કરે છે અને ઘણી વખત તેઓ અમેરિકન અને મેક્સીકન ધ્વજ વહન કરતા જોવા મળે છે. વ્યાવસાયિક મુક્કાબાજીમાં તેના પ્રારંભિક વર્ષો દરમિયાન, તેણે ત્રીસ સેકંડથી ઓછા સમયમાં મિગુએલ કેરિઝોઝાને પછાડી દીધા પછી લોકપ્રિયતા મેળવી. તેણે એડગર મેઝા સામે ડેબ્યૂ કર્યું, નોકઆઉટ (TKO) દ્વારા મેચ જીતી. ગાર્સિયાને 'ધ ફ્લેશ' હુલામણું નામ આપવામાં આવ્યું છે અને તેણે પોતાના દેશો માટે 14 અલગ અલગ ટાઇટલ જીત્યા છે. શીર્ષકોમાં જુનિયર ઓલિમ્પિક્સ, જુનિયર ગોલ્ડન ગ્લોવ્ઝ, નેશનલ સાથીઓ અને સિલ્વર ગ્લોવ્ઝનો સમાવેશ થાય છે. તેને અમેરિકન-મેક્સીકન પ્રોફેશનલ બોક્સર ઓસ્કર દે લા હોયાની માલિકીના ગોલ્ડન બોય પ્રમોશન દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. છબી ક્રેડિટ https://www.youtube.com/watch?v=WkTHgu5t4Dg (DAZN યુએસએ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/ByLDQoqhJAs/ (કિંગર્યાંગ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/Bmt_oKzDftL/ (કિંગર્યાંગ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/BvuJkgyhJoY/ (કિંગર્યાંગ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/Brvh4UWhjui/ (કિંગર્યાંગ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/BklGkLGD2-t/ (કિંગર્યાંગ) છબી ક્રેડિટ https://www.instagram.com/p/BnWYtobjASw/ (કિંગર્યાંગ) અગાઉના આગળ કારકિર્દી કલાપ્રેમી તરીકે, રેયાન ગાર્સિયાએ બોક્સિંગમાં 215-15 નો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે 9 જૂન, 2016 ના રોજ કેલિફોર્નિયાના તિજુઆનામાં વ્યાવસાયિક પદાર્પણ કર્યું, જ્યાં તેણે એડગર મેઝા સામે લડ્યા. તેણે TKO દ્વારા મેચ જીતી. 15 સપ્ટેમ્બર, 2017 ના રોજ, તેણે 30 સેકન્ડથી ઓછા સમયમાં TKO દ્વારા મિગુએલ કેરીઝોઝાને હરાવીને એનએબીએફ જુનિયર સુપર ફેધરવેઇટ ટાઇટલ જીત્યું. ગાર્સિયાએ દાવો કર્યો તે પહેલાં આ ટાઇટલ ખાલી હતું. બાદમાં તેણે ચેમ્પિયનશિપ જાળવી રાખવા માટે 2 નવેમ્બર, 2017 ના રોજ યુ.એસ.માંથી સીઝર એલન વેલેન્ઝુએલા અને 22 માર્ચ, 2018 ના રોજ મેક્સિકોના ફર્નાન્ડો વર્ગાસ પાર્રાને હરાવ્યા હતા. તે 30 માર્ચ, 2019 સુધી અજેય રહ્યો, જ્યારે તેણે પ્યુઅર્ટો રિકોના જોસ લોપેઝ સામે લડ્યો અને તેને કોર્નર રિટાયરમેન્ટ (આરટીડી) દ્વારા હરાવ્યો. આ 15 મેચમાંથી તેણે 15 નોકઆઉટ અને 3 નિર્ણયો દ્વારા જીતી છે. 4 મે, 2018 ના રોજ, તેમણે સર્વસંમતિપૂર્ણ નિર્ણય (યુડી) માં પ્યુઅર્ટો રિકોના જેસન વેલેઝને હરાવીને ખાલી એનએબીએફ અને ડબ્લ્યુબીઓ -નાબો સુપર ફેધરવેઇટ ટાઇટલ બંને જીત્યા. વિવિધ વ્યાવસાયિક મુક્કાબાજોમાં, તેમણે જેસન વેલેઝ, નો માર્ટિનેઝ રેગોઝા, મારિયો એગ્યુઇરે, જોસ એન્ટોનિયો માર્ટિનેઝ, હેક્ટર ગાર્સિયા, ક્રિશ્ચિયન ક્રુઝ, લુઇસ લોઝાનો, ટાયરોન લુક્કી, સીઝર એલન વેલેન્ઝુએલા, જોનાથન ક્રુઝ, મારિયો મેકિયાસ અને ફર્નાન્ડો વર્ગાસ સામે લડ્યા છે. તેની પ્રશંસામાં ઉમેરવા માટે, તે 15 વખત રાષ્ટ્રીય કલાપ્રેમી ચેમ્પિયન બોક્સર છે. તેને વેબ સીરીઝ 'બ્રાટ'માં લીડ તરીકે પણ લેવામાં આવ્યો હતો. નીચે વાંચન ચાલુ રાખો કૌટુંબિક અને વ્યક્તિગત જીવન રાયન ગાર્સિયાનો જન્મ 8 ઓગસ્ટ, 1998 ના રોજ વિક્ટોરવિલે, કેલિફોર્નિયામાં હેનરી ગાર્સિયા અને લિસા ગાર્સિયાના ઘરે થયો હતો. તેની ત્રણ બહેનો છે - ડેમી, શાશા અને કાયલા - અને એક ભાઈ સીન ગારિકા. સીન એક પ્રોફેશનલ બોક્સર પણ છે. તેના પિતા બોક્સર બનવા માંગતા હતા પરંતુ ટ્રેનર બન્યા. ગાર્સિયાના કાકા, સેર્ગીયો ગાર્સિયા પણ એક વ્યાવસાયિક બોક્સર હતા. રાયને તેના ભાઈ સાથે સાત વર્ષની નાની ઉંમરે તાલીમ લેવાનું શરૂ કર્યું, અને તેને તેના પિતા દ્વારા તાલીમ આપવામાં આવી. તેના માતાપિતા બંને યુએસએ (કલાપ્રેમી) બોક્સિંગ અધિકારીઓ છે. જોકે તે હાલમાં એડી રેનોસો હેઠળ તાલીમ આપે છે, જે સૌલ કેનેલો આલ્વેરેઝને પણ તાલીમ આપે છે, તેના પિતા તાલીમ ટીમમાં બીજા સહાયક છે. રાયન હાલમાં કોઈને ડેટ કરી રહ્યો નથી, જો કે, તેણે ગાયક સેલિના ગોમેઝ માટે તેની પ્રશંસા અને પ્રેમ દર્શાવ્યો છે અને કહ્યું છે કે તે તેની સાથે ડેટ કરવા માંગે છે. ઇન્સ્ટાગ્રામ
મિત્રો સામુદ્રિકશાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષ સાથે જોડાયેલા તેમના વ્યક્તિત્વના ઘણા લક્ષણો બતાવવામાં આવ્યા છે. સ્ત્રીઓના શરીર ના અંગો ના લક્ષણો થી, અને ચિન્હો ને જોઈને તેમના વિશે ઘણું બધું જાણી શકાય છે. આજે અમે તમને પાંચ પ્રકારની સ્ત્રીઓ વિશે જણાવીશું જે તેમના પતિ અને પરિવાર માટે સૌભાગ્ય અથવા તો દુર્ભાગ્ય લઈને આવે છે. તેમનું ઘરમાં આવવાથી સાસરિયા વાળા ને કિસ્મત ખુલી જાય છે અથવા તો મુશ્કેલીઓ આવે છે. શંખિની સ્ત્રીઓ શંખિની સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓથી લાંબી હોય છે તેમાંથી ઘણી જાડી અને ઘણી દુબળી પાતળી હોય છે. તેમનું નાક મોટું, આંખો સ્થિર અને અવાજ મોટો હોય છે. તે હંમેશા અપ્રસન્ન રહે છે અને વિના કારણે જે ગુસ્સે થઈ જાય છે. આવી મહિલાઓ પતિ થી નારાજ રહે છે અને પત્નીની વાત માનવામાં તેમને ગુલામી જેવું લાગે છે. તેમનું મન હંમેશા ભોગવિલાસમાં રહે છે. તેમનામાં દયાભાવ બિલકુલ હોતો નથી. તેથી તે પરિવારમાં રહેતી હોવા છતાં તેમનાથી અલગ જ રહે છે. આવી મહિલાઓ અહીની વાત ત્યાં કરવાવાળી હોય છે. તેમને વધારે બોલવાનું પસંદ હોય છે તેથી લોકો તેમની સામે ઓછું બોલે છે પરંતુ આ મહિલાઓ નું આયુષ્ય ખૂબ જ લાંબું હોય છે. ચિત્રીણી આવી સ્ત્રીઓ પતિવ્રતા હોય છે. તે પોતાના પરિવારજનોને સ્નેહ કરવાવાળી હોય છે. આવી સ્ત્રી માં ભોગની ઈચ્છા ઓછી હોય છે. શ્રીંગાર કરવો તે મને ખૂબ જ ગમે છે. તેમ નથી ખૂબ જ મહેનત વાળું કામ કરી શકાતું નથી. આવી સ્ત્રીઓ ખૂબ જ બુદ્ધિમાન અને વિદુષી હોય છે. ચિત્રકલા તેમને ખૂબ જ પ્રિય હોય છે. તે તીર્થ, વ્રત અને સાધુસંતોની સેવા કરવા વાળી હોય છે. આવી સ્ત્રીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. સંસારમાં આ પ્રકારની મહિલાઓ ખૂબ જ ઓછી હોય છે. જો તેમનો જન્મ ગરીબ પરિવારમાં થાય તેમ છતાં તે ભવિષ્યમાં પટારાની જેમ સુખ ભોગવે છે. હસ્તીની આ પ્રકારની મહિલાઓનો સ્વભાવ બદલાતો રહે છે. તેમનામાં ભોગવિલાસ ની ઈચ્છા ખૂબ જ હોય છે. હસમુખ સ્વભાવની હોય છે અને ભોજન ખૂબ જ કરે છે. તેમનું શરીર થોડું જાડું હોય છે અને તે જ કારણથી આ આળસુ પણ હોય છે. તેમને ક્રોધ પણ ખૂબ જ આવે છે. આવી સ્ત્રીઓનો સ્વભાવ ઝગડાલુ હોય છે જેના કારણે તેમનો પતિ તેમનાથી દુઃખી રહે છે.ધાર્મિક કર્યો પ્રતિ તેમની આસ્થા હોતી નથી Post navigation છોકરી આ 3 ઈશારા જરૂર આપે છે જો તે તમને પસંદ કરે છે સસુરાલ ને સ્વર્ગ બનાવી દે છે આ પાંચ નામવાળી સ્ત્રીઓ Related Posts ચાણક્ય નીતિ: જેની પાસે આ ૩ સુખ છે એને સ્વર્ગની પણ જરૂર નથી. September 26, 2022 Admin આ ત્રણ ભૂલોના કારણે પુરુષો પાછળના જન્મમાં છોકરીઓ બને છે October 15, 2022 Admin લક્ષ્મી માતાએ કહ્યું છે,ઘરમાં ચાંદીની આ 5 વસ્તુ રાખવાથી ધનવાન બનાવી દઈશ August 18, 2022 Admin Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search Search Recent Posts ડાબા હાથમાં સોનું પહેરવાથી જીવનમાં વધી શકે છે સમસ્યાઓ, જાણો સોનાના ઘરેણા પહેરતી વખતે શું ધ્યાન રાખવું
https://www.youtube.com/watch?v=4lQMUZ-uv6Q https://www.youtube.com/watch?v=DeyAzvukS4c https://www.youtube.com/watch?v=GauUjpR5XGs www.hellogujarattv.com રીપોર્ટ - વિવેક આચાર્ય hellogujaratnews@gmail.com News ગુરુદેવ રંગ અવધૂતના પ્રેરક પ્રસંગો : શ્રી જનકભાઈ વ્યાસ August 2, 2021 Sarasvatichandra Acharya Ph:9898327026 ગુરુદેવ રંગ અવધૂતના પ્રેરક પ્રસંગો : શ્રી જનકભાઈ વ્યાસ https://youtu.be/7bv_wmfubfU News ગુજરાત પ્રદેશ અસંગઠિત કોંગ્રેસ ના ચેરમેન શ્રી અશોક પંજાબી ના માર્ગદર્શન હેઠળ કોર્ડીનેટર શ્રી જયોજૅ ડાયસ ની આગેવાની હેઠળ શ્રી રાહુલ ગાંધીજી ના જન્મદિન નિમિત્તે છાશ ખીચડી વિતરણ કાર્યક્રમ June 19, 2021 admin https://youtu.be/k-ZIXBW6caM ગુજરાત પ્રદેશ અસંગઠિત કોંગ્રેસ ના ચેરમેન શ્રી અશોક પંજાબી ના માર્ગદર્શન હેઠળ કોર્ડીનેટર શ્રી જયોજૅ ડાયસ ની આગેવાની હેઠળ...
ફિલ્મ ‘KGF’થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનારા કન્નડ સુપરસ્ટાર યશ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘KGF 2’ની તૈયારીમાં લાગી ગયા છે. આ પહેલાં યશે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મ ‘KGF’થી તેમણે દેશમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. યશને કાર અને બાઇકના દિવાના છે અને તેમની પાસે એકથી એક ચઢિયાતી કારનું કલેક્શન પણ છે. યશ પાસે SUVથી સેડાન સુધીની કાર છે. તો આજે અમે તેમના કાર કલેક્શન વિશે જણાવીએ. 1. મર્સિડીઝ GLC 250 કૉપ યશ પાસે મર્સિડીઝ GLC 250 કૉપ કાર છે જેની ભારતમાં શરૂઆતની કિંમત લગભગ 78 લાખ રૂપિયા છે. મર્સિડીઝી આ કાર એક શાનદાર પ્રોગ્રેસિવ લુકવાળી કાર છે. આ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. બંને એન્જિનમાં 9G ટ્રૉનિક ગિઅર બૉક્સ આપવામાં આવ્યાં છે. 2. મર્સિડીઝ બેન્ઝ GLC 350D મર્સિડીઝ બેન્ઝ યશની પસંદગીની બ્રાન્ડમાંથી એક છે. જેને લીધે યશ પાસે મર્સિડીઝ બેન્ઝ GLC 350D પણ છે. ભારતમાં આ કારની શરૂઆતી કિંમત 85 લાખ રૂપિયા છે. GLC 350D 7 સીટર કાર છે. જે પોતાની સ્પેસ અને કમ્ફર્ટ માટે જાણિતી છે. 3. BMW 520D યશ પાસે BMWની 520D કાર છે. BMW 5 સિરીઝ અત્યારે મોર્ડન બિઝનેસ સેડાન તરીકે ફૅમશ છે. તેમાં કમ્ફર્ટ ફિચર્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. BMW 520D ડ્રાઇવ કરવામાં પણ એટલી જ કમ્ફર્ટ છે. 4.ઑડી Q7 યશના કાર કલેક્શનમાં તેમની પાસે પાસે ઑડી Q7 પણ છે. યશને આ કાર ડ્રાઇવ કરવી ખૂબ જ પસંદ છે. આ લક્ઝુરિયસ SUVમાં ડિઝાઈન, પાવર, સ્પેસ, જબરદસ્ત ઇન્ટેરિઅર અને અન્ય ફિચર્સ આપવામાં આવેલાં છે. ઑડી Q7 કુલ ત્રણ એન્જિનના વિકલ્પમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં 3 વીટર ક્વાત્રો પેટ્રોલ, 3 લીટર ક્વાત્રો ડીઝલ અને 4.2 લીટર ટીડીઆઈ ક્વાત્રો સામેલ છે. આ કાર દરેક પ્રકારના વિસ્તારમાં ડ્રાઇવિંગ પર્ફોમન્સ આપી શકે છે. 5. રેન્જ રૉવર ઇવૉક યશને SUVનો ખૂબ જ શોખ છે અને તેમની પાસે રેન્જ રૉવરની ઇવૉક કાર પણ છે. ભારતમાં રેન્જ રૉવર ઇવૉકની શરૂઆતી કિંમત 55 લાખ રૂપિયા છે. આ SUV 2.0 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વિકલ્પો સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં ઑટોમેટિક ગિઅર બૉક્સ આપવામાં આવ્યું છે. 6. પજેરો સ્પૉર્ટ યશ પાસે શાનદાર પજેરો સ્પૉર્ટ કાર પણ છે. પજેરો સ્પૉર્ટ એક 7 સીટર SUV છે. જેમાં 2.5 લીટર ડિઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મેન્યુઅલ અને ઑટોમેટિક બંને વિકલ્પ આપવામાં આવ્યાં છે. આ SUV કારની શરૂઆતી કિંમત 28 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) છે. યશને પોતાની કાર સાથે ખૂબ જ લગાવ છે. બાળપણમાં તેમનું સપનું હતું કે, તે મહિન્દ્રાની સ્કૉર્પિયો ખરીદી શકે, જે તેમણે પછી ખરીદી પણ લીધી હતી. આ પછી તેમની ગર્લફ્રેન્ડની પસંદગીની કાર ઑડી Q7 ખરીદવા માગતા હતાં, પણ તેનાથી આગળની ટૉપ મૉડેલમાં ઑડી Q6 કાર ખરીદી લીધી. યશ ઘણીવાર લેટનાઇટ શૂટિંગને લીધે પોતાની કારમાં જ સૂઈ જાય છે. આ વાતનો ખુલાસો તેમણે ખુદ કર્યો છે. આ કારણે યશ પોતાની કારમાં જમવાનું, કપડા, નાશ્તો, તકિયો અને બ્લેન્કેટ સહિતની વસ્તુ રાખે છે. આ સાથે જ તે મેડિકલ કિટ પણ રાખે છે. Uncategorized Post navigation આ ગરીબ મહિલાએ ગામડાથી લઈને યુરોપ સુધીનો સફળ કરીને બાવીસ હજાર મહિલાઓને રોજગારી આપી રહ્યા છે. ચાણક્ય નીતિ : જે લોકોમાં હોય છે આ ૫ ગુણ તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી…જાણો આ પાંચ ગુણ વિષે.. Related Posts 19 Jul 22 pinal patel ફિલ્મમાં જોની લિવરની પત્નીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રી રીયલ લાઈફ માં લાગે છે,સુંદર અને ગ્લેમ્રેસ આ તસ્વીરો જોઇને તમને વિશ્વાસ નહિ થાય….. ફિલ્મ એક ઉદ્યોગ છે જ્યાં આવતા દિવસોમાં લોકો ભાગ્ય અજમાવવા આવે છે. ઘણા લોકો આ… Uncategorized 0 22 Jul 22 pinal patel કેમેરામાં કેદ થઇ ગઈ આ 10 હિરોઇનોની લવ બાઇટ્સ, શરીરમાં જોવા મળ્યાં રોમાન્સના નિશાન.. બોલિવૂડ સ્ટાર્સ હોય કે પછી કોઈ પણ સેલિબ્રિટી, કેમેરાની નજરથી કોઈ બચી શકતું નથી. આ… Uncategorized 0 21 Nov 22 pinal patel ગુજરાતની આ હોસ્પિટલમાં પહેલાં નોરતે જ એકસાથે થયો 7 દીકરીઓનો જન્મ, લોકોએ કહ્યું સાક્ષાત નવ દુર્ગા અવતર્યા, જુઓ તસવીરો…. હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે અને ગુજરાતીઓ માટે પણ નવરાત્રી એક ઉત્સવ સમાન છે. ગુજરાતીઓ 9 દિવસ ગરબે…
ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝ હરાવવાનુ કારનામુ કરીને વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે.કોહલી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન પણ સામેલ છે.ઈમરાન ખાને કોહલીને અભિનંદન આપતા કહ્યુ હતુ કે ભારતીય ઉપમહાદ્વીપની ટીમ દ્વારા પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝ જીતવા બદલ વિરાટ કોહલી અને ભારતીય ટીમને અભિનંદન. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ અભિનંદન આપતા કહ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશા કઠીન હોય છે, ભારતની ટીમ સારુ રમી છે અને આખી સિરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમને દબાણમાં રાખી હતી. Share: Rate: Previousટેસ્ટ સિરીઝ જીતવા પર BCCI આપશે ભારતીય ટીમને ઈનામ Nextઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝમાં બુમરાહના સ્થાને સિરાજ અને કૌલનો સમાવેશ Related Posts શ્રીલંકામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પ્રેક્ટિસ સેશન કોબ્રાએ બગાડ્યું 16/10/2018 ર૦૧૯ વર્લ્ડકપ જીતીશું તો ટી-શર્ટ કાઢીને ઓક્સફોર્ડ સ્ટ્રીટમાં ફરીશું : કોહલી 07/04/2018 વિશ્વકપ દૂર, અત્યારે આ જીતનો આનંદ લેવાનો સમયઃ ખ્વાજા 14/03/2019 સ્ટાર ઇન્ડિયાએ રેકોર્ડ ૧૬,૩૪૭.૫૦ કરોડમાં IPL રાઇટ્‌સ મેળવ્યા 05/09/2017 Recent Posts E PAPER 09 DEC 2022 Dec 9, 2022 E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 E PAPER 05 DEC 2022 Dec 5, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
અનુપમાના ચાહકોને મોટો ઝટકો, શોમાં અભિનય કરતી એક ફેમસ અભિનેત્રીએ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી હંમેશા માટે છોડી દીધો અભિનય કારણ જાણીને તમે પણ ચોકી જશો હેલ્થ ખબર વાયરલ Fact Check Home મનોરંજન સમુદ્ર કિનારે રૂબિના દિલૈક આ શું પહેર્યું? ખૂબસુરતીએ ચાહકોના ઉડાવ્યા હોંશ… જુઓ તસવીરો મનોરંજન સમુદ્ર કિનારે રૂબિના દિલૈક આ શું પહેર્યું? ખૂબસુરતીએ ચાહકોના ઉડાવ્યા હોંશ… જુઓ તસવીરો Posted on 1:06 pm August 6, 2021 Author Shah JinaComments Off on સમુદ્ર કિનારે રૂબિના દિલૈક આ શું પહેર્યું? ખૂબસુરતીએ ચાહકોના ઉડાવ્યા હોંશ… જુઓ તસવીરો ટીવીની ‘છોટી બહુ’ પતિ સાથે ગોવામાં મનાવી રહી છે વેકેશન, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા ગજબ લાગો છો ટીવીની ફેમસ ધારાવાહિક “છોટી બહુ”ની મશહૂર અભિનેત્રી રૂબિના દિલૈક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં રૂબિનાની તસવીરો અને ડાંસ વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. ત્યાં તેની ગ્લેમરસ તસવીરો ચાહકોના દિલ જીતી લે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. રૂબિના આ દિવસોમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ વેકેશનની શેર કરી રહી છે. રૂબિના તેના પતિ અભિનવ સાથે જોવા મળી રહી છે. અભિનેત્રી સ્કાઇ બ્લુ ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે લાઇટ મેકઅપ અને ઓપન હેર સાથે તેનો લુક કમ્પલિટ કર્યો છે. આ લુકમાં રૂબિના ખૂબ જ હોટ લાગી રહી છે. ત્યાં જ અભિનવે વ્હાઇટ ટી શર્ટ અને લાઇટ ગ્રીન શોર્ટ્સ કેરી કર્યા છે. કેપ અને શેડ્સમાં અભિનવે આ લુકને કમ્પલિટ કર્યો છે. બંને ઘણા ખુશ લાગી રહ્યા છે અને ઘણી મસ્તી કરી રહ્યા છે. આ ઉપરાંત રૂબિનાએ બીજી ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે મૌસમનો આનંદ ઉઠાવતા નજરે પડી રહી છે. રૂબિના સાથે તેના પતિ અભિનવ પણ હાજર છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા રૂબિના અને અભિનવ ચંડીગઢમાં હતા. ચંડીગઢમાં કપલે “તુમસે પ્યાર હે” મ્યુઝિલ વીડિયો શૂટ કર્યો. આ ગીત રીલિઝ થઇ ચૂક્યુ છે. જેને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. રૂબિના અને અભિનવ “બિગબોસ 14″માં એકસાથે જોવા મળ્યા હતા. જયાં બંને વચ્ચે ઘણો પ્રેમ જોવા મળ્યો. રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરેટ કપલ્સમાંના એક છે. બિગબોસમાં 14માં આ સ્ટાર કપલને જોઇ બધાની આંખો નમ થઇ ગઇ હતી તો કયારેક તેમના વચ્ચે પ્રેમ અને ક્યુટનેસ જોઇ લોકો Awww કહેવાથી પણ પોતાને રોકી શક્યા ન હતા. બિગબોસ બાદ બંનેનો સંબંધ ઘણો સ્ટ્રોંગ થઇ ગયો છે. ચાહકોને કપલ ગોલ્સ આપનાર આ જોડી આ દિવસોમાં ગોવામાં એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરી રહ્યા છે. રૂબિના અને અભિનવની તસવીરોમાં બંને વચ્ચેની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ચાહકોને પણ કપલની સિઝલિંગ કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે. રૂબિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. રૂબિનાની ઇન્સ્ટાગ્રામ રીલ્સને પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. રૂબિનાની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર છવાઇ જાય છે. તે ઘણીવાર ચાહકો સાથે લાઇવ આવી વાત પણ કરે છે. તમને જણાવી દઇએ કે, રૂબિનાએ 21 જૂન 2018ના રોજ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરોએ ઇન્ટરનેટ પર ખૂબ ધમાલ મચાવી હતી. રૂબિના આ દિવસોમાં શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં સૌમ્યાનું પાત્ર નિભાવી રહી હતી, જો કે હવે શો ઓફ એર થઇ ગયો છે. આટલું જ નહિ તે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સાથે પોતાનું બોલિવુડ ડેબ્યુ પણ કરવા જઇ રહી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં જયારથી રૂબિના દિલૈક “બિગબોસ 14″ની ટ્રોફી જીતી છે, ત્યારથી તેની કિસ્મત તો જાણે કે બદલાઇ ગઇ છે. કયાં તે તેના પારિવારિક જીવનમાં સ્ટ્રગલ કરતી હતી અને કયાં હવે તે પતિ સાથે ખૂબસુરત બોન્ડિંગ શેર કરી રહી છે. અભિનેત્રીની પર્સનલ લાઇફમાં પણ ઘણુ પોઝિટિવ થઇ ગયુ છે. તે ફિટનેસ ફ્રીક થઇ ગઇ છે. તે ઉપરાંત અભિનેત્રી સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ચાહકોને સરપ્રાઇઝ આપતી રહે છે. રૂબિનાનું નામ ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંનુ એક છે. ‘છોટી બહુ’ અને ‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ કી’માં કામ કરીને અભિનેત્રી ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે. ત્યાં જ “બિગબોસ 14” વિનર બન્યા બાદ તેની પોપ્યુલારિટીમાં તો ચાર ચાંદ લાગી ગયા છે. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) Share on Facebook Tweet on twitter Share on google+ Pin to pinterest Related Articles મનોરંજન મલાઇકા અરોરા યોગા ક્લાસ બહાર થઇ ડાર્ક ગ્રે સ્કિનફિટ આઉટફિટમાં સ્પોટ, સ્ટ્રીટ ડોગ પર લૂંટાવ્યો પ્રેમ Posted on 5:32 pm October 7, 2021 Author Shah Jina શેરીના કુતરા પર ઉભરાયો પ્રેમ…ફેન્સ બોલ્યા સલમાન ખાનની એક્સ ભાભી નવી તસ્વીરોમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે… બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી More.. મનોરંજન ઇવેન્ટમાં વ્હાઇટ ફ્લોરલ ગાઉન પહેરી પહોંચી એશ્વર્યા રાય બચ્ચન, ડ્રેસિંગ સેન્સનો પાઠ શીખવતા યુઝર્સે આપી દીધી એવી સલાહ કે… Posted on 12:28 pm June 3, 2022 Author Shah Jina બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી બહાર આવેલા તેના કેટલાક લુક્સને લોકોએ નકારી કાઢ્યા હતા. આ પછી કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં એશની સ્ટાઈલ જોઈને લોકોએ માથું પકડી લીધુ હતુ. ઘણા લોકો તેની પ્રેગ્નન્સી વિશે પણ વાત કરવા લાગ્યા હતા. હવે More.. મનોરંજન જીન્સ, ટીશર્ટ અને માથે લાલ ટોપી પહેરીની ગીતાબેન રબારીએ આપ્યા શાનદાર પોઝ, વેકેશનની મજા માણતી તસવીરો વાયરલ Posted on 12:19 pm March 15, 2022 Author Niraj Patel કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતભરમાં જાણીતા બનેલા ગીતાબેન રબારી હાલ તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકામાં રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, જે તમેની સોશિયલ મીડિયા તસવીરોમાં જોઈ શકાય છે, ચાહકો પણ તેમની તસવીરો જોવા માટે આતુર રહે છે અને ગીતાબેન તેમની આ આતુરતા પૂર્ણ પણ કરતા જોવા મળે છે. ગીતાબેન રબારીએ અમેરિકા પ્રવાસની ઢગલાબંધ More.. Post navigation વરરાજાના મિત્રએ સ્ટેજ ઉપર કરી દીધી શરમની તમામ હદો, કન્યાને આપી એવી ભેટ કે જોઈને તમે પણ શરમાઈ જશો પ્રેગ્નેટ થવામાં થઇ રહી છે સમસ્યા, તો જલ્દી જ કરી લો આ ઉપાય- જાણો ચમત્કારી ઉપાય Latest Stories માસુમ દીકરી શ્રદ્ધાને માર્યા પછી આફતાબે એક યુવતીને બોલાવી હતી ઘરે, એ મોટી હસ્તી નીકળી, જાણો કોણ હતું Posted on 6:02 pm November 26, 2022 Author Niraj Patel બેલ્ઝિયમથી ભારત ફરવા માટે આવેલી આ વેદેશી યુવતી પડી ગઈ ભારતના રીક્ષાવાળાના પ્રેમમાં, સાત સમુદ્ર પાર આવીને ફર્યા 7 ફેરા, જુઓ તસવીરો Posted on 5:31 pm November 26, 2022 Author Niraj Patel ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ કપલનો વીડિયો, ચાલુ લગ્નમાં જ કન્યાએ મારી આંખ, ફિદા થયા જોનર સૌ કોઈ, તમે પણ જુઓ Posted on 4:52 pm November 26, 2022 Author Niraj Patel ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ કપલનો વીડિયો, ચાલુ લગ્નમાં જ કન્યાએ મારી આંખ, ફિદા થયા જોનર સૌ કોઈ, તમે પણ જુઓ Posted on 4:52 pm November 26, 2022 Author Niraj Patel ઘાઘરો પહેરીને આ ભાભીએ ચલાવ્યું શાનદાર અંદાજમાં બુલેટ, બાજુમાંથી પસાર થતા કોઈએ વીડિયો બનાવ્યો અને થઇ ગયો વાયરલ, જુઓ Posted on 3:49 pm November 26, 2022 Author Niraj Patel લતા મંગેશકરના ગીત પર ડાન્સ કરીને વાયરલ થયેલી પાકિસ્તાની ગર્લનો નવો વીડિયો આવ્યો સામે, આ વીડિયોમાં તો તેને ધમાલ મચાવી દીધી, જુઓ Posted on 12:29 pm November 26, 2022 Author Niraj Patel જીવનશૈલી દિલધડક સ્ટોરી રસોઈ લેખકની કલમે જાણવા જેવું ધાર્મિક અજબગજબ મનોરંજન Allમૂવી રીવ્યુઢોલીવુડ મનોરંજન હજી પણ નથી થમ્યું મૌની રોય-સૂરજનું હનીમૂન, હવે પતિના ખોળામાં બેસીને ગરમાગરમ રોમાન્સ કરતી દેખાઈ મનોરંજન મોટો ધડાકો: આખરે નુસરતના બેબી બમ્પની તસવીરો આવી ગઈ સામે, ફેન્સમાં મચી ગયો ખળભળાટ મનોરંજન શ્વેતા તિવારીએ યલો સાડી પહેરી બતાવી એવી અદાઓ કે બોલ્ડનેસ જોઇ ચાહકો બોલ્યા, 41ની ઉંમરે પણ 21ની લાગે છે મનોરંજન લગ્નની સીઝન વચ્ચે બોલીવુડના આ ખ્યાતનામ ગાયિકાએ પોતાના જ ઘરમાં ફરી લીધા લગ્નના ફેરા, જુઓ લગ્નની તસવીરો
રાજકોટ : ૩૬ મી નેશનલ ગેમ્‍સ અન્‍વયે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર, રેસકોર્ષ તા. ૧૦ ઓકટોબર સુધી બંધ રહેનાર હોય આ બંને સ્‍નાનાગારના વાર્ષિક સભ્‍યો, સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર, પેડક રોડ અથવા મહિર્ષ દયાનંદ સરસ્‍વતી સ્‍નાનાગાર, કાલાવડ રોડ પૈકી કોઇ એક સ્‍નાનાગાર ખાતે જઇ શકશે. વાર્ષિક સભ્‍યો માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર રેસકોર્ષ, તા. ૧૧ ઓકટોબરથી રાબેતા મુજબ શરૂ થશે. તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તીલક સ્‍નાનાગાર, રેસકોર્ષના નવા ત્રિમાસિક સત્રનું રજીસ્‍ટ્રેશન તા. ૧૦થી શરૂ થશે. (3:55 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST અમદાવાદના વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે ઝડપાયેલ પતિએ પત્નીને જાહેરમાં માર મારતા નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:31 pm IST વડોદરામાં ખેંચની બીમારીથી કંટાળી પ્રૌઢે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી access_time 5:31 pm IST વડોદરા નજીક સેવાસી ગામે નોકરી ભરવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન પર ચપ્પુથી હુમલો કરવામાં આવતા ગુનો દાખલ access_time 5:31 pm IST સુરત:વરાછા વિસ્તારમાં ડીંડોલીના પ્રેમીપંખીડાએ વરાછામાં ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી access_time 5:31 pm IST સુરતના મહિધરપુરામાં 20.75 લાખના હીરા લઈ દલાલ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ access_time 5:31 pm IST સુરતના કાપોદ્રામાં લોનના હપ્તા ભરવાના ટેંશનમાં યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી access_time 5:31 pm IST પેટલાદ તાલુકાના માણેજ ગામે પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો access_time 5:30 pm IST
અનુપમ ખેરે તાજેતરમાં જ તેમના ઇન્સ્ટા પરિવાર સાથે વિખ્યાત વ્યક્તિ રજનીકાંત સાથેના પોતાના ફોટા અંગે ડીલ કરી હતી. શનિવારે, પીઢ અભિનેતાએ તેના “મિત્ર” રજનીકાંત સાથે બે છબીઓ પોસ્ટ કરી હતી કારણ કે તેઓ આઝાદી કા અમૃત મહોત્સવ, રાષ્ટ્રપતિ ભવન, દિલ્હીમાં મળ્યા હતા. છબીમાં, દરેક કલાકારો સદભાગ્યે ડિજિટલ કેમેરા માટે પોઝ આપી રહ્યા છે – અનુપમ ખેરને કાળા નેહરુ જેકેટ સાથે લેયર્ડ ઔપચારિક પોશાકમાં જોઈ શકાય છે, જ્યારે રજનીકાંત સફેદ કુર્તા-પાયજામા સેટમાં ઝડપભેર દેખાય છે. પોસ્ટ શેર કરતાં, કાશ્મીર ફાઇલ્સ અભિનેતાએ હિન્દીમાં લખ્યું, “મેરે દોસ્ત રજનીકાંત જૈસા ના કોઈ થા, ના કોઈ હૈ ઔર નહીં કોઈ હોગા! બહોત અચ્છા લહા મિલ્કે. જય હો! (મારા પાલ રજનીકાંત જેવું કોઈ નથી, ન તો ત્યાં હશે. બનો કે ક્યારેય નહોતું. તમને મળીને આનંદ થતો હતો.) #AazadiKaAmritMahotsav.” અનુપમ ખેરે પોસ્ટ શેર કર્યા પછી તરત જ, તેમના એન્ટરપ્રાઈઝ મિત્રો અને અનુયાયીઓ ટિપ્પણી વિભાગમાં છલકાઈ ગયા. અભિનેત્રી મહિમા ચૌધરીએ ટિપ્પણી કરી, “એક ફ્રેમમાં 2 પ્રિય હીરો,” જ્યારે એક ચાહકે લખ્યું, “અનુપમ સર…આપકે જૈસા ભી ઔર કોઈ નહીં હૈ.”નીચે સબમિટ કરો તપાસો: થોડા દિવસો પહેલા અનુપમ ખેર RRRના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને તેમની પત્ની રામા રાજામૌલીને હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોગ્રાફ્સ અને એક વિડિઓ શેર કરીને, પીઢ અભિનેતાએ દંપતીને તેમની ગરમી અને આતિથ્ય માટે આભાર માન્યો. તેણે લખ્યું, “પ્રિય રામાજી અને એસએસ રાજામૌલી! હૈદરાબાદમાં તમારા સ્થાન પર તમારા પ્રેમ, ઉષ્મા અને સ્વાદિષ્ટ લંચ માટે આભાર! તમારા પોતાના નિવાસસ્થાનમાં પ્રમાણભૂત સ્કાર્ફ રેપિંગ સાથે તમારું સ્વાગત કરવામાં મને ખાસ આનંદ થતો હતો! મને તમારી સાદગી ગમે છે. અને નમ્રતા. હું ધન્ય અનુભવું છું. તેથી ઘણું બધું શીખવાનું છે!” દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, અનુપમ ખેર પાસે તેમની કીટીમાં અસંખ્ય મોશન પિક્ચર્સ છે – સૂરજ બડજાત્યાની ઉંચાઈમાં અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરા, બોમન ઈરાની અને નીના ગુપ્તા અને તેલુગુ ફિલ્મ, કાર્તિકેયા બે સહ કલાકાર છે. Post Views: 33 Post Tags: #અનુપમ ખેર#રજનીકાંત Post navigation Previous Previous “હું આનાથી પરાગ અગ્રવાલને પડકાર આપું છું…”: એલોન મસ્કની બોટ્સ રો પર નવી હિંમત NextContinue Khloe Kardashian ભૂતપૂર્વ ટ્રિસ્ટન થોમ્પસન સાથે બીજા બાળકનું સ્વાગત કરે છે Similar Posts ENTETENTMENT આજે વિશ્વ સંગીત દિવસ છે અને કાજોલ આશા રાખે છે કે આ ચિત્ર કરશે. અથવા તેણીને ખરેખર ગાવાની જરૂર છે? ByJonny June 23, 2022 Read More આજે વિશ્વ સંગીત દિવસ છે અને કાજોલ આશા રાખે છે કે આ ચિત્ર કરશે. અથવા તેણીને ખરેખર ગાવાની જરૂર છે?Continue ENTETENTMENT રાબતાના 5 વર્ષ પર કૃતિ સેનને શું પોસ્ટ કર્યું તે અહીં છે ByJonny June 15, 2022 June 10, 2022 Read More રાબતાના 5 વર્ષ પર કૃતિ સેનને શું પોસ્ટ કર્યું તે અહીં છેContinue ENTETENTMENT આ પોસ્ટમાં સોનાલી બેન્દ્રેને સાડી માટે ખૂબ જ પ્રેમ છે. તસવીરો જુઓ ByBobby September 11, 2022 Read More આ પોસ્ટમાં સોનાલી બેન્દ્રેને સાડી માટે ખૂબ જ પ્રેમ છે. તસવીરો જુઓContinue ENTETENTMENT અંશુલા કપૂર, “હજુ પણ તેના શરીરને નફરત કરવાનું શીખી રહી છે”, અદ્ભુત પોસ્ટ અને તસવીર શેર કરે છે ByBobby September 19, 2022 September 16, 2022 Read More અંશુલા કપૂર, “હજુ પણ તેના શરીરને નફરત કરવાનું શીખી રહી છે”, અદ્ભુત પોસ્ટ અને તસવીર શેર કરે છેContinue ENTETENTMENT કરીના કપૂર અને સૈફ અલી ખાન લંડનમાં તેમના વીકએન્ડને કિસ સાથે સંભળાવે છે. જુઓ મશી તસવીરો ByJonny July 7, 2022 July 5, 2022 Read More કરીના કપૂર અને સૈફ અલી ખાન લંડનમાં તેમના વીકએન્ડને કિસ સાથે સંભળાવે છે. જુઓ મશી તસવીરોContinue ENTETENTMENT મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર તેમના “ઇન-હાઉસ પાપારાઝી” દ્વારા ક્લિક થયા – પુત્ર ગૌતમ ByBobby August 3, 2022 August 3, 2022 Read More મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર તેમના “ઇન-હાઉસ પાપારાઝી” દ્વારા ક્લિક થયા – પુત્ર ગૌતમContinue
જો કોઈ સ્ત્રીનું ઘરેણાં ખોવાઈ જાય તો સમજવું કે ઘરમાં દુર્ભાગ્ય આવવાનું છે, સાથે જ જો કોઈ પરિણીત સ્ત્રી આ ઘરેણાં ગુમાવી દે તો તેના પતિનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ધાર્મિક ગ્રંથો અને પુરાણો અનુસાર , કોઈપણ પ્રકારની જ્વેલરી ગુમાવવી એ દુર્ભાગ્ય કહેવાય છે, તેના એક નહીં પરંતુ અનેક પુરાવા છે. આજે અમે તમને જણાવીએ છીએ કે જો તમે તમારા ઘરેણાં ગુમાવો છો તો તમારા ઘરમાં કેટલું ખરાબ નસીબ આવી શકે છે, જો તમારી પાસે ઘરેણાં હોય તો નુકસાન થવાની શક્યતાઓ શું છે, તો ચાલો જાણીએ. જો તમે કાનની બુટ્ટી ગુમાવો છો, તો તમે કેટલાક ખરાબ અને દુઃખદ સમાચાર સાંભળી શકો છો. જો ગળાનો હાર ખોવાઈ જાય તો ધનમાં ઘટાડો થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાનકના ઘરેણા ગુમાવવાનો અર્થ છે કે ભવિષ્યમાં બદનામી થાય છે. અથવા અપમાન સામનો કરવો પડી શકે છે. જો માથાનું કોઈ આભૂષણ ખોવાઈ જાય તો આવનારા સમયમાં ટેન્શનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તે જ બાહુમાં મન ભટકવાને કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. બંગડી ગુમાવવાથી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. વીંટી ગુમ થવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે અને જમણા પગની પાયલ ગુમ થવાથી સમાજમાં બદનામી થાય છે અને ડાબા પગની પાયલ ગુમ થવાથી ઘરમાં અકસ્માત અને આફત આવી શકે છે. જો તમારું સોનું ખોવાઈ ગયું હોય તો તમારે ગુરુની અશુભ અસરનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે જ્યારે ગુરુ ગુસ્સે થાય છે એટલે કે જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેમને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને વૈવાહિક સુખમાં પણ ઘટાડો થાય છે. જો કોઈને સોનું મળે અને જ્યાં સુધી તે ઘરમાં હોય ત્યાં સુધી પરિવારનો કોઈને કોઈ સભ્ય બીમાર રહે અથવા ઘરમાં હંમેશા કલય રહે, જો ઘરની કોઈ સ્ત્રી કે બાળક પાસેથી સોનું ખોવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે સોનું ખોવાઈ જાય છે ત્યારે ઘરમાં અરાજકતા સર્જાય છે અને દાંપત્ય જીવનમાં કડવાશ આવવા લાગે છે અને બીજી તરફ કોઈને સોનું મળે તો તેનો અમુક ભાગ વેચીને દાન કરી દેવો જોઈએ, તે અશુભ છે. અસર થાય છે. તો મિત્રો, તમને આ પોસ્ટ કેવી લાગી, તમે અમને નીચેની કોમેન્ટમાં જણાવી શકો છો. શાસ્ત્રો અનુસાર જો જમણા પગની એક પાયલ ખોવાઈ જાય તો સમાજમાં બદનામી સહન કરવી પડે છે. બીજી તરફ ડાબા પગની પાયલ ખોવાઈ જાય તો તેના કારણે ઘરમાં કોઈ વ્યક્તિનો અકસ્માત થવાની સંભાવના રહે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. જો તમે તમારું સોનું ગુમાવ્યું છે તો તમારે ગુરુની અશુભ અસરોનો સામનો કરવો પડી શકે છે. એવું કહેવાય છે કે જ્યારે ગુરુ ગુસ્સે થાય છે ત્યારે પારિવારિક વિખવાદનો સામનો કરવો પડે છે. અને સાથે જ વૈવાહિક સુખમાં પણ ઘટાડો થાય છે. જો કોઈને સોનું મળે છે અને જ્યાં સુધી તે સોનું ઘરમાં છે ત્યાં સુધી પરિવારનો કોઈ એક સભ્ય બીમાર રહે છે અથવા ઘરમાં હંમેશા લડાઈ અને ઝઘડા થતા રહે છે અને તે ઘર ક્યારેય સુખી નથી રહી શકતું. જો ઘરની કોઈ મહિલા કે બાળકમાંથી સોનું ખોવાઈ જાય તો તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સોનું ખોવાઈ જાય છે ત્યારે ઘરમાં ભયંકર ગરીબી આવે છે. માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને દાંપત્ય જીવનમાં કડવાશ આવવા લાગે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિને સોનું મળે છે, તો તે સોનાનો કેટલોક ભાગ દાનમાં આપવો જોઈએ. તેનાથી તેની અશુભ અસર સમાપ્ત થાય છે.જો સોનું જમીન પર પડે તો તેને કપાળ પર ચુંબન કરીને દેવી લક્ષ્મીનું સ્મરણ કરો. તેનાથી અશુભ અસર ટળી જાય છે Share Facebook Twitter Google+ Pinterest WhatsApp Previous articleમારી પાછળ અને આગળ પણ પોહળી થઈ ગઈ,યુવકે આવું ખાઈને બિસ્તર પર મારી હાલત.. Next articleજો બિલાડી તમારો રસ્તો કાપે તો તમારે શુ કરવું જોઈએ?. Hu Gujarati TEAM https://hugujarati.in/ RELATED ARTICLESMORE FROM AUTHOR અજબ-ગજબ પુરુષો મહિલાઓના સ્ત-ન કેમ દબાવે છે?,જાણો એના પાછળનું કારણ.. અજબ-ગજબ શરમજનક કિસ્સો,યુવતીને ખબર પણ ના પડી સને ઘર ના કોઈ વ્યક્તિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી,આ રીતે ફૂટ્યો ભાંડો.. અજબ-ગજબ મહિલાઓનું કયું અંગ દર 2 મહિને બદલતું રહે છે,? નાનું અને મોટું થઈ જાય છે… Paid Ad Loading... Calendar December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Recent Posts પુરુષો મહિલાઓના સ્ત-ન કેમ દબાવે છે?,જાણો એના પાછળનું કારણ.. શરમજનક કિસ્સો,યુવતીને ખબર પણ ના પડી સને ઘર ના કોઈ વ્યક્તિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી,આ રીતે ફૂટ્યો ભાંડો.. મહિલાઓનું કયું અંગ દર 2 મહિને બદલતું રહે છે,? નાનું અને મોટું થઈ જાય છે… પતિ ઘરે ના હોઈ ત્યારે પત્ની પાડોશી જોડે પેલું કામ કરતી,પણ એક એવી ઈચ્છા થઈ ગઈ કે ખૂબ ઝડપી મર્દાની તાકત વધારા અજમાવો આ જોરદાર ઉપાય,પત્ની સાંજે ખુશ થઈ જશે.. About Privacy Policy Terms of Use © હું ગુજરાતી contact: info@hugujarati.in MORE STORIES મારા પતિ જોડે સમા-ગમ દરમિયાન ક્યારેય હું સંતુષ્ટ થઈ નથી?મારા પતિને... October 25, 2022 જે પરણિત મહિલાઓ મંગળસૂત્ર નથી પહેરતી એ જાણી લો,પતિ સાથે થઈ... October 17, 2022 '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
ભાણનો પુત્ર લવજી, તેનોમુકંદ, તેનો સૌમ્યવર્ણ કે સોમ, તેનો શ્રવણ અને તેનો કરણ થયો એમ લેઉઆ પુરાણે ભીમ કવિના લખાણ ઉપરથી154 મા પાના પર નોંધ કરી છે. કર્ણ સૌરાષ્ટ્રના કોઈ સૌવીર નામના માંડલિક રાજાના રાજ્યમાં રહેતો હતો. જુનાગઢના કોઈ રાજા ઊપર ચડાઈ કરવામાં કરણે સૌરવી રાજાને મદદ કરેલી અને કરણની મદદથી સૌરવી જીત્યો હતો. આ જુનાગઠના યવન રાજાએ સોરઠ પર ચડાઈ કરી, સોરઠ લૂંટયું અને લેઉઆ આગેવાન કરણને સોરઠમાંથી નસાડ્યો તે સમયનો એક દુહો આ પ્રમાણે છે: दुहो- करणे सजिया पाधरा देखे नहि दिनरात । पुंठे जवन झुकावियो, आगे लेवा नात ।। વધુ અંક લેઉઆ કણબીઓનું મૂળ સ્થળ-લેયા પ્રદેશ લેહકથી 27 પેઢીએ થયેલા અજય પટેલ અજયના પુત્ર મહિદાસ મહિદાસના ભાણ ભાણથી કરણ સુધી કરથી ઉદા સુધી ઉદાથી ધનજી સુધી ધનજી કુશળા પટેલ કુશળાથી આશા પટેલ અને કંધર સુધી કંધર પટેલથી બલવીર સુધી બલવીરથી રામજી પટેલ સુધી ચરોતર અમારૂ ચરોતર ચરોતર ચરોતર તેના સંપત્તિ અને સમૃદ્ધિ માટે જાણીતું છે. શબ્દ પોતે કહે છે, તે ચરુ છે, સોનાના સિક્કાથી ભરપૂર પોટ. ચરોતરનો વિસ્તાર શૈક્ષણિક રીતે મજબૂત છે, કૃષિ રીતે ફળદ્રુપ અને ઉત્પાદક, ભાવનાત્મક રીતે સારી રીતે સંતુલિત, દેશભક્તિ અને દાનથી ભરેલો છે અને ધાર્મિક રીતે ભારતના કોઈપણ તીર્થ કરતાં ઓછું કંઇ નથી.
2.ઇન્ટરેક્ટિવ ટચ, ઓન-સાઇટ એનોટેશન,કોઈપણ સમયે ચાવીરૂપ માહિતીની ટીકા કરે છે, તમને કામ પર તમારા તત્વમાં રહેવાની મંજૂરી આપે છે. 3. સપોર્ટ સ્પ્લિસિંગ સ્ક્રીન પ્રભાવ પ્રદર્શન દર્શાવે છે, વિવિધ ઉકેલો સાથે સમાન સ્ક્રીન સાથે સરખામણી કરે છે. 4.ALL-IN-ONE સોલ્યુશન શૂન્ય અવાજ સાથે અદભૂત દ્રશ્ય પ્રદર્શન અને સ્થિર કામગીરીની ખાતરી આપે છે.ટચ-સ્ક્રીન લેખન, ઇલેક્ટ્રોનિક વ્હાઇટબોર્ડ, વાયરલેસ પ્રોજેક્શન અને રિમોટ કોન્ફરન્સ વગેરે જેવા બહુવિધ ઇન્ટરેક્ટિવ કાર્યો સાથે સંકલિત, તે મલ્ટીમીડિયા પ્રદર્શન અને જ્ઞાન સહયોગ વચ્ચેના અંતરને પૂર્ણપણે પુલ કરે છે. 5. કાર્યક્ષમ સંચાર સુનિશ્ચિત કરવા માટે લેપટોપ, આઈપેડ અને મોબાઈલ ફોનથી રીઅલ-ટાઇમ સ્ક્રીન શેર કરો. તપાસવિગત 16:9 P1.5 સ્ક્રીન સ્મોલ પિક્સેલ પિચ ડાઇ-કાસ્ટિંગ એલ્યુમિનિયમ મીટિંગ રૂમ ઇન્ડોર વિડિયો વોલ 1.ઓલ-ઇન-વન ડિઝાઇન એમ્બેડેડ સિસ્ટમ કંટ્રોલર, PSU, ઑડિયો કોઈ બાહ્ય ઉપકરણોની જરૂર નથી, છુપાયેલ કેબલ ડિઝાઇન, ભવ્ય સરળતા 2.મોબાઇલ ફોન અને PAD સ્ક્રીન.સ્ક્રીન એક સમયે 4 ઉપકરણો સુધી વાયરલેસ રીતે શેર કરે છે, જે એકસાથે સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે.મોબાઈલ ફોન/PAD સ્ક્રીન લેખન બોર્ડ તરીકે કામ કરી શકે છે, જે ઓનલાઈન સંપાદનને સક્ષમ કરે છે. 3. તે સ્ક્રીનની સપાટીનું તાપમાન ≤40°C અને 25dB કરતાં ઓછી મ્યૂટ ટેકનોલોજી રાખે છે.ઉપરાંત, તે ચાર સીન મોડ્સ પ્રી-લોડ કરે છે: સ્ટાન્ડર્ડ/સિનેમેટિક/કોન્ફરન્સ/સોફ્ટ લાઇટ વિવિધ દૃશ્યોની જરૂરિયાતોને પહોંચી વળવા. 4. એન્ડ્રોઇડ અને વિન્ડોઝ (વૈકલ્પિક) ઓપરેટિંગ સિસ્ટમ્સ સાથે પ્રી-લોડેડ 2.4GHz/5GHz ડ્યુઅલ Wi-Fi ચેનલ સ્ટ્રીમિંગને અવિરત બનાવે છે. 5. બહુવિધ ઇન્સ્ટોલેશન પદ્ધતિઓ અને સંપૂર્ણ આગળ અને પાછળના જાળવણી માટે પરવાનગી આપે છે, વિવિધ એપ્લિકેશન વાતાવરણમાં અત્યંત લવચીકતા પ્રદાન કરે છે. વોલ-માઉન્ટિંગ ઇન્સ્ટોલેશન/ મોબાઇલ સ્ટેન્ડ ઇન્સ્ટોલેશન તપાસવિગત સમાચાર અમારા પદચિહ્ન, નેતૃત્વ, નવીનતા, ઉત્પાદનો 22-04-22 LED રેન્ટલ ડિસ્પ્લે શું છે? 22-03-24 આઉટડોર સ્મોલ-પીચ એલઇડી સ્ક્રીન શું છે? 22-03-15 વિન્ટર ઓલિમ્પિક્સનો ઉદઘાટન સમારોહ ટેક્નોલો... 22-02-10 ગોળાકાર પારદર્શક ફિલ્મ એલઇડી સ્ક્રીન 22-02-10 LED ડિસ્પ્લે ડોટ પિચ કેવી રીતે પસંદ કરવી અમારો સંપર્ક કરો ફોન: +86-0755-2732219 ઈમેલ: mpled@mpled.cn સરનામું: માળ 5મો, બ્લોગ બી, બિલ્ડીંગ 10, હુફેંગ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, ફુયોંગ, બાઓન, શેનઝેન, ગુઆંગડોંગ પ્રાંત.518103 છે હવે પૂછપરછ © કોપીરાઈટ - 2010-2022 : સર્વાધિકાર સુરક્ષિત. ગરમ ઉત્પાદનો, સાઇટમેપ P4 લેડ, એલઇડી જાહેરાત સ્ક્રીન, મોબાઇલ લેડ સ્ક્રીન, એલઇડી સ્ક્રીન પેનલ્સ, જંગમ એલઇડી સ્ક્રીન, 2.9mm Led સ્ક્રીન,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક દિગ્ગજો ભાજપમાં જોડાઇ રહ્યા છે. કરણી સેના પ્રદેશ અધ્યક્ષે કેસરિયા કર્યા છે. રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમના ઉપરાંત અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ રાજ શેખાવતે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, હું સી.આર. પાટીલ અને ભાજપનો આભાર માનું છું. અમે 2017થી લોકસેવા કરીએ છે. હવે સત્તા પક્ષની સાથે જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બને ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવે છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે. સરકાર સામે અમારી લડત હતી. લોકસેવાની મોકો ભાજપે આપ્યો છે. આજે જોડાયેલા મુખ્ય હોદેદારોના નામ નીચે મુજબ છે. સૂરજ ડેર – ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી – પૂર્વ NSUI ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બ્રિજેશ પટેલ – ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી -પૂર્વ NSUI ઉપપ્રમુખ રાજકોટ શહેર જિલ્લો રવીભાઈ વેકરીયા – રાજકોટ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી રાજકોટ મહાનગર પાલિકા 2020 વોર્ડનું – 13 કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મિતભાઈ બાવરીયા – NSUI ગુજરાત પ્રદેશ મંત્રી – NSUI રાજકોટ શહેર મહામંત્રી ૨૦૧૮ શિવનાંથસિંહ રાઠોડ – ગાંધીનગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ ભોરાનીયા – રાજકોટ મહાનગર પાલીકા ૨૦૨૦ વોર્ડ નં – ૮ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર અજયસિંહ નકુમ – ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી – જિલ્લા પંચાયત ૨૦૨૦ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તાલાલા સીટ
હિન્દુ ધર્મ અનુસાર ભગવાન ગણેશને બધા જ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. સૌથી પહેલા ગણેશજીને પૂજવામાં આવે છે. કોઇ પણ માંગલિક અને શુભ કાર્ય કરતા પહેલા વિધ્નહર્તાની પૂજા કરવામાં આવે છે. ગણેશ ભગવાનની પૂજા કરવાથી બધા વિધ્નો અને બાધાઓ દૂર થાય છે. માન્યતાઓ અનુસાર જે ઘરમાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ, સિદ્ધિ અને શુભ લાભ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગણેશ ભગવાનની તસવીર ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે, પરંતુ વિધ્નહર્તાની તસવીર ઘરમાં રાખતા પહેલા અનેક નાની-નાની વાતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. તો જાણો આ વિશે તમે પણ… તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા રાખો છો એક જગ્યા પર ક્યારે પણ બે અથવા બે થી વધારે પ્રતિમા રાખશો નહિં. જો તમે બે રાખવા ઇચ્છો છો તો અલગ-અલગ જગ્યાએ રાખો. આમ કરવાથી તમને શુભ ફળ મળે છે અને તમારી દરેક મનોકામના પૂરી થાય છે. ભગવાન ગણેશની એવી પ્રતિમા તમે ઘરમાં ક્યારે પણ ના લાવશો જેમાં સૂંઢ જમણીબાજુએ હોય. વાસ્તુ શાસ્ત્રમાં ડાબી બાજુ ગણેશજીની પૂજાનો નિયમ બતાવવામાં આવ્યો છે. જે ગણેશજીની ડાબી બાજુ સૂંઢ હોય અને તમે ઘરમાં લાવો છો તો તમારી અનેક અધુરી ઇચ્છાઓ પૂરી થાય છે અને ઘરમાં જલદી બીમારી પણ આવતી નથી. ક્યારે પણ ઘરના લિવિંગ રૂમમાં ગણેશજીની મૂર્તિ લગાવશો નહિં. અનેક લોકોના ઘરમાં લિવિંગ રૂમમાં ગણેશજીની મૂર્તિ હોય છે. વાસ્તુની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. લિવિંગ રૂમમાં હોવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. હંમેશા એક વાતનું ધ્યાન એ રાખો કે તમારા ઘરના બ્રહ્મસ્થળમાં ગણેશ અને તુલસીમાંની પ્રતિમા જરૂર રાખો અને આ પ્રતિમાની રોજ પૂજા કરો. પરંતુ માં તુલસીની પ્રતિમા ગણેશજીની પ્રતિમા કરતા થોડી દૂર રાખો. પાસે ગણેશજીની પ્રતિમા રાખવાથી અપ્રસન્ન થઇ શકે છે. Post navigation તમને થાઇરોઇડ છે? તો હોર્મોન્સને સંતુલિત કરવા પીવો આ ડ્રિંક, રાહત થશે સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo ટૂંક સમયમાં લોનચ કરશે તેની નવી સ્માર્ટવોચ, આ હશે ફીચર્સ You may Missed News 166 કતારગામ વિધાનસભા- કોણ બની શકે છે વિજેતા ?? November 23, 2022 mygujarat News આપણો વોટ આપણો અધિકાર. કરીશું પોતાના મનનું ગયા દિવસો ચાલાકીના, આપશું વોટ યોગ્યને એ જ નિર્ણય ખાસ, ના કોઈ લાલચ કે ના ચાલશે જોર, અમે તો જાગ્યા આજરોજ.
ગ્રાબઝિટનું એપીઆઈ ખૂબ જ લવચીક છે અને સુવિધાઓમાં વેબસાઇટ પૂર્વાવલોકનો બનાવવાની ક્ષમતા શામેલ છે, થંબનેલ્સ or સંપૂર્ણ પાનું સ્ક્રીનશોટ. તેમ જ સક્ષમ વેબપૃષ્ઠો કન્વર્ટ intઓ પીડીએફ દસ્તાવેજો અને એચટીએમએલ સીધા intઓ છબીઓ, પીડીએફ, રેન્ડર એચટીએમએલ અને શબ્દ દસ્તાવેજો. ન-લાઇન વિડિઓ, વીમો અથવા યુ ટ્યુબને કન્વર્ટ કરીને વિડિઓ પૂર્વાવલોકનો બનાવવા માટે પણ એપીઆઇનો ઉપયોગ કરી શકાય છે વિડિઓ intએક એનિમેટેડ GIF. અન્ય સુવિધાઓમાં વેબ પૃષ્ઠ પરના HTML ટેબલમાંથી ડેટા કાingવાનો સમાવેશ થાય છે GrabzIt કોઈપણને રૂપાંતરિત પણ કરી શકે છે HTML ટેબલ intઓએસ સીએસવી ફાઇલ અથવા એક્સેલ સ્પ્રેડશીટ અને આપમેળે ચિહ્ન સાથે કોઈપણ URL ને રજૂ કરે છે. GrabzIt નું API નો ઉપયોગ કેવી રીતે કરવો GrabzIt ના API નો ઉપયોગ શરૂ કરવા માટે તમારે પહેલા તમારે ઉપયોગમાં લેવા માટેની પ્રોગ્રામિંગ ભાષા પસંદ કરવી આવશ્યક છે. API નો ઉપયોગ કેવી રીતે કરવો તેના પગલા-દર-પગલા સૂચનો મેળવવા માટે નીચેના વિકલ્પોમાંથી એક પર ક્લિક કરો. પછી તમારી authenticક્સેસને પ્રમાણિત કરવા માટે આ પૃષ્ઠના તળિયે એપ્લિકેશન કી અને સિક્રેટનો ઉપયોગ કરો. તમારી ઇચ્છિત પ્રોગ્રામિંગ ભાષા પસંદ કરો જો તમે ઉપયોગ કરી રહ્યાં છો તે પ્રોગ્રામિંગ ભાષા ઉપરની સૂચિમાં નથી, તો તમે હજી પણ અનુસરી શકો છો આ સૂચનો અમારા API ને accessક્સેસ કરવા માટે જરૂરી કોડ લખવા માટે. પછી તમારી એપ્લિકેશન કી અને ગુપ્ત વાપરો એપ્લિકેશન કી એપ્લિકેશન સિક્રેટ તમારે તે કરવુ જ જોઈએ સાઇન ઇન કરો or એક એકાઉન્ટ બનાવો થી . એકાઉન્ટ બનાવવું મફત છે અને 20 સેકંડથી ઓછું લે છે! API નો ઉપયોગ પ્રારંભ કરો નિયમો અને શરત ગોપનીયતા નીતિ સેવા સ્તર કરાર Rab GrabzIt® 2022 ઇંગલિશચિની (સરળ)ફ્રેન્ચજર્મનહિન્દીરશિયનસ્પેનિશ ભાષા પસંદ કરોઇંગલિશઅરબીબંગાળીચિની (સરળ)ચિની (પરંપરાગત)ફ્રેન્ચજર્મનગુજરાતીHebrewહિન્દીઇટાલિયનજાપાનીઝકોરિયનમરાઠીપોલિશપોર્ટુગીઝપંજાબીરશિયનસ્પેનિશતુર્કીઉર્દુ
યુપીના ગ્રેટર નોઈડામાં પોલીસે એક સ્પા સેન્ટર પર છાપા માર્યા હતા અને 7 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ કરી હતી.પોલીસનું કહેવું છે કે દરોડા દરમિયાન તેઓ ત્યાંના જુદા જુદા રૂમમાં વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા હતા.પોલીસે ત્યાંથી વાંધાજનક માલ પણ મેળવ્યો છે.સતત ફરિયાદો થતાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.મામલો ગ્રેટર નોઈડાના જગત ફાર્મ કમર્શિયલ કોમ્પ્લેક્સનો છે. જ્યાં સોમવારે સાંજે પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા.પોલીસે સ્પા સેન્ટરના જુદા જુદા રૂમમાં ઘણા યુવક-યુવતીઓને પકડ્યા હતા.આટલું જ નહીં યુવક અને મહિલાઓ પાસેથી પૈસા અને અન્ય તમામ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.પોલીસે સ્થળ પરથી 7 મહિલા સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી હતી.પોલીસે સ્પા સેન્ટરના સંચાલક અને યુવક-યુવતીઓને બીટા -2 પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે જગત ફાર્મમાં ચાલતા સ્પા સેન્ટરમાં દેહ વેપારનો અનૈતિક વ્યવસાય છે.પોલીસે તપાસ કરી અને આક્ષેપોને સાચા માની લીધા.આ પછી ગ્રેટર નોઈડાના ડીસીપી રાજેશકુમાર સિંહની સૂચના પર મંગળવારે સાંજે સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીટા -2 કોટવાલીના એસએચઓ સુજિત ઉપાધ્યાય ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્પા સેન્ટર પહોંચ્યા હતા.પોલીસે કરેલા દરોડાથી સ્પા સેન્ટરમાં ખળભળાટ મચી ગયો હતો.આ દરમિયાન ઓપરેટર અને ત્યાં આવેલા યુવક-યુવતીઓને છટકી જવાનો મોકો મળ્યો ન હતો.પોલીસે જ્યારે દરેક રૂમમાં ખુલ્લેઆમ તલાશી લીધી ત્યારે તમામ યુવક-યુવતીઓ પકડાયા હતા. તેમાંના મોટાભાગના વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.પોલીસનું કહેવું છે કે સ્પા સેન્ટરના સંચાલક સહિત તમામ યુવક-યુવતીની ધરપકડ કરીને કોતવાલી લાવવામાં આવી છે.આ બધાની ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપી યુવક અને મહિલાઓના સબંધીઓને પણ માહિતી આપવામાં આવી છે. Posted in Uncategorized Leave a Comment on સ્પા સેન્ટરમાં ચાલાકીથી ચાલતો હતો દેહવેપાર,પોલીસને માસ્ટર પ્લાનથી પકડ્યા આટલા લોકોને…. Post navigation ← એકપણ પુરુષ ન હોવાં છતાં આ ગામની મહિલાઓ આપે છે બાળકને જન્મ – કારણ જાણીને રૂવાંડા ઉભા થઈ જશે… ઘરમાંથી બધા જીવજંતુઓને ભગાવો આ ઘરેલું ઉપાય દ્વારા, માખીથી લઈને ગરોળી સુધી બધા દુર થશે. → Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Categories Uncategorized અન્ય ખબરે મનોરંજન રિલેશનશિપ વાયરલ About Us Right News is a News Media company with its presence in Digital Media in multiple Indian languages, with a prominent footprint in India and abroad. Our core purpose is to create an Informed and Happy Society.
‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આવડે એટલું પૂરતું નથી, એનાં વિવિધ પાસાંની પૂરતી સમજ હોવી જોઈએ. ટેક્નોલોજીનો આપણે પોતાના લાભ માટે પૂરો ઉપયોગ કરી શકીએ તો આપણે એના સાચા જાણકાર કહેવાઈએ. આ વાત અત્યારે ફરી યાદ આવવાનું એક કારણ છે. વર્ષ ૨૦૨૦ અને ત્યાર પછી ગયા ૨૦૨૧ના વર્ષમાં કોરોનાને પ્રતાપે આપણે સૌએ અચાનક ‘ટેક સેવી’ થવું પડ્યું. શિક્ષકોએ ભણાવવા માટે, વિદ્યાર્થીઓએ ભણવા માટે, મા-બાપે સંતાનો નવી રીતે બરાબર ભણી શકે એ જોવા માટે, લોકોએ ઓફિસને બદલે ઘરેથી કામ કરવા માટે, ગૃહિણીઓએ ઘેરબેઠાં ચીજવસ્તુઓ ઓર્ડર કરી, ઓનલાઇન પેમેન્ટ કરવા માટે… આમ બધાએ કોઈ ને કોઈ કારણસર નવી ટેક્નોલોજીના વધુ ઉપયોગ તરફ વળવું પડ્યું. ‘વધુ’ લખવાનું કારણ એટલું જ કે આ બધું શરૂ તો ક્યારનું થઈ ગયું હતું, કોરોનાએ આપણને જોરદાર ધક્કો માર્યો! પરંતુ આ દરમિયાન ઘણા કિસ્સામાં જોવા મળ્યું કે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ તો શરૂ થઈ ગયો, પણ તેનો પૂરો લાભ લેવામાં આપણે કાચા પડીએ છીએ. આ વખતની કવરસ્ટોરીનાં મૂળ એ જ વાતમાં છે. પાછલાં એક-બે વર્ષમાં સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડહોળાયું એમાં ઘણા લોકોએ કાં તો નોકરી ગુમાવી અથવા નાનો-મોટો બિઝનેસ હોય તો એ ખોરવાયો. એ દરમિયાન, ‘‘નોકરી શોધવામાં ફેસબુક કરતાં લિંક્ડઇન વધુ કામ લાગે છે’’ એવી વાતો સાંભળી હોવાને કારણે ઘણા લોકોએ છૂટકે-નાછૂટકે લિંક્ડઇન પર ઝંપલાવ્યું. આવા, લિંક્ડઇન પર નવા નવા જોડાયેલા લોકોનું લક્ષ્ય દેખીતી રીતે નવી નોકરી કે બિઝનેસ માટે નવા ક્લાયન્ટ્સ શોધવાનું હતું. આ બાબતે ‘ફેસબુક કરતાં લિંક્ડઇન વધુ સારું’ એવી એમણે સાંભળેલી વાતો ઘણે અંશે સાચી હતી, પણ એમની સમજ અધકચરી હતી. પરિણામે લિંક્ડઇન પર નોકરી શોધતી વખતે ઘણા લોકોએ પોતાનો પ્રોફાઇલ પૂરેપૂરો ભર્યો નહોતો, એમાં વિગતો આપી હોય તો એ બીજા લોકો સહેલાઈથી જોઈ શકે એવી વ્યવસ્થા કરી નહોતી, કાં તો પ્રોફાઇલમાં જ પોતે નોકરી શોધી રહ્યા છે એવું સ્પષ્ટપણે જણાવી શકાય એવી વ્યવસ્થાનો તેમણે લાભ લીધો નહોતો. આથી, જે હેતુથી આ લોકો લિંક્ડઇન પર પહોંચ્યા હતા, એ પાર પડવાની શક્યતાઓ ઘટી ગઈ. લિંક્ડઇન પર એક્ટિવ અન્ય લોકો તેમને મદદ કરવા તૈયાર હોવા છતાં. હવે આપણે ૨૦૨૨માં પહોંચ્યા છીએ ત્યારે કોરોના અને ઓમિક્રોન વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યા છે. આપણે ફરી અનિશ્ચિતતાઓ તરફ ધકેલાઈ રહ્યા છીએ. એ સંજોગમાં, પાછલાં એક-બે વર્ષમાં જે ભૂલો કરી એ આ વર્ષે ન કરીએ અને નવા પડકારોનો સામનો કરવા માટે ટેક્નોલોજીનો પૂરો ઉપયોગ કરી શકીએ તો ફાયદામાં રહેશું! ખરેખર હેપ્પી ન્યૂ યર! – હિમાંશુ ‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો. Please Login to view this content. (Not a member? Join Today!) આપના અભિપ્રાય Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Δ મિત્રોને આ પેજ મોકલો સાઇટમાં વેબ લેઆઉટ એપમાં પ્રિન્ટ લેઆઉટ App Topics Join Acc. Contact us About & Policies CyberSafar Edumedia. All rights reserved. If you wish to republish any of the content, please contact us. Pleases don`t copy text! નવા સમયની નોલેજગાઇડ! Menu હોમ મેગેઝિનના વિભાગો મેગેઝિનના ટોપિક્સ ફ્રી વોટ્સએપ ગ્રૂપ્સ રીડ ફ્રી – લોગ-ઇન વિના વાંચો લવાજમ વિશે – ઓનલાઇન પેમેન્ટ આપનું એકાઉન્ટ સંપર્ક લવાજમ વિશે જાણો લોગ-ઇન/આપનું એકાઉન્ટ આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે. Member Login Username Password Remember me Forgot Password? Join Today! આપનો નવો પાસવર્ડ મેળવો આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.
મુંબઈ: સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને સાથીદાર તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી પર સ્પેશયલ સીબીઆઈ કોર્ટએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે, એન્કાઉન્ટરની તપાસ પહેલેથી વિચારાયેલા એક સિદ્ધાંતની સાથે ઘણા રાજકીય નેતાઓને ફસાવવાના ઈરાદે કરવામાં આવી હતી. સ્પેશયલ સીબીઆઈ જજ એસજે શર્માએ 21 ડિસેમ્બરે મામલામાં 22 આરોપીઓને મુક્ત કરતા 350 પાનાનાં આદેશમાં આ ટિપ્પણી કરી. કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને મુક્ત કરી દીધા અને ત્રણના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. આદેશની કપી શુક્રવારે મળી ન શકી, પરંતુ મીડિયાને આદેશના અંશ પૂરા પાડવામાં આવ્યા. પોતાના આદેશમાં જજ શર્માએ કહ્યું કે, તપાસ રાજકારણથી પ્રેરિત હતી.અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો ‘રાજકીય નેતાઓને ફસાવવાનો હતો હેતુ’ તુલસી પ્રજાપતિ, કૌસરબી અને સોહરાબુદ્દીન શેખઆદેશમાં કહેવાયું છે કે, ‘મારી સમક્ષ રજૂ કરાયેલા તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો પર ઝીણવટથી વિચાર કરતા મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે સીબીઆઈ જેવી એક ઉચ્ચ તપાસ એજન્સીની પાસે એક પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકથા હતી, જેનો હેતુ રાજકીય નેતાઓને ફસાવવાનો હતો.’ આદેશમાં કહેવાયું છે કે, સીબીઆઈએ મામલાની પોતાની તપાસ દરમિયાન હકીકતને સામે લાવવાને બદલે કેટલીક અન્ય બાબતો પર કામ કર્યું. ‘કાયદા મુજબ તપાસ ન કરી’ આદેશ મુજબ, ‘એ સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે સીબીઆઈ સત્યને શોધવાને બદલે પહેલેથી સમજી-વિચારી રખાયેલા એક ખાસ અને પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે વધારે વ્યાકુળ હતી.’ તેમાં કહેવાયું છે કે, સીબીઆઈએ કાયદા મુજબ તપાસ કરવાને બદલે પોતાના લક્ષ્ય પર પહોંચવા માટે કામ કર્યું. ‘મુકામ માટે પટકથા પર કામ કરવાનું હતું લક્ષ્ય’ આદેશમાં એવું પણ સ્પષ્ટ કરાયું છે કે, આ રીતે સમગ્ર તપાસનું લક્ષ્ય એ મુકામને મેળવવા માટે એક પટકથા પર કામ કરવાનો હતો. સાથે જ, રાજકીય નેતાઓને ફસાવવાની પ્રક્રિયામાં સીબીઆઈ સમક્ષ સાક્ષ્ય ઊભા કરાયા તથા આરોપનામામાં સાક્ષીઓને ઉમેરવામાં આવ્યા. કોર્ટે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, મહત્વપૂર્ણ સાક્ષ્ય પ્રત્યે સીબીઆઈએ બેદરકારી દાખવી, જે એ સ્પષ્ટ સંકેત આપે છે કે તપાસ એજન્સીએ ઉતાવળે તપાસ પૂરી કરી. આદેશમાં કહેવાયું છે, ‘… આ રીતે સીબીઆઈએ એ પોલીસકર્મીઓને ફસાવ્યા, જેમને કોઈ ષડયંત્ર વિશે કોઈ જાણકારી ન હતી.’ આદેશમાં આવું પણ કહેવાયું છે ફાઈલ તસવીરકોર્ટે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, ત્રણ લોકો માર્યા ગયા તેનું દુઃખ છે અને તેના માટે સજા નથી મળી રહી. સાથે જ તેની પાસે આરોપીઓને દોષી ન ઠેરવવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. આદેશમાં કહેવાયું છે કે, સીબીઆઈના એ સિદ્ધાંતને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે એક પોલીસ ટીમે ત્રણ લોકો (મૃતકો)નું અપહરણ કર્યું હતું. આદેશમાં એમ પણ કહેવાયું છે કે સીબીઆઈ એ સાબિત કરવામાં પણ નિષ્ફળ રહી કે કથિત ઘટના સમયે સ્થળ પર આરોપી પોલીસકર્મી હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણે લોકો (મૃતક) હૈદરાબાદથી એક બસમાં મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા, જેમને 22-23 નવેમ્બર 2005ની વચ્ચેની રાત્રે એક પોલીસ ટીમે કથિત રીતે અટકાયતમાં લીધા અને દંપતીને એક વાહનમાં લઈ જવાયા, જ્યારે પ્રજાપતિને બીજા વાહનમાં લઈ જવાયો. સીબીઆઈએ 38 લોકોને બનાવ્યા હતા આરોપી સીબીઆઈ મુજબ, સોહરાબુદ્દીન શેખનું 26 નવેમ્બર 2005એ કથિત રીતે ગુજરાત અને રાજસ્થાન પોલીસની એક સંયુક્ત ટીમે એન્કાઉન્ટ કર્યું હતું અને ત્રણ દિવસ બાદ કૌસરબીની મારી નંખાઈ. પ્રજાપતિ 27 ડિસેમ્બર 2006એ ગુજરાત-રાજસ્થાન સરહદ પર એક અથડામણમાં માર્યો ગયો હતો. સીબીઆઈએ આ મામલે 38 લોકોને આરોપી બનાવ્યા હતા. ફરિયાદી પક્ષે 210 સાક્ષીઓની પૂછપરછ કરી, જેમાંથી 92 ફરી ગયા. જજ શર્માએ 21 ડિસેમ્બરનો આદેશ તેમના કરિયરનો કદાચ છેલ્લો આદેશ હતો, કેમકે તેઓ 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થવા જઈ રહ્યા છે. Read Next Storyઆકાશમાં અથડાતા રહી ગયા 3 વિમાનો, આ રીતે ટળી દુર્ઘટના Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો કૉમેન્ટ લખો રિકમેન્ડેડ ન્યૂઝ દેશ 9 કલાક મોડી પડેલી ટ્રેનનું મુસાફરોએ કર્યું કલ્પના ન કરી હોય તેવું સ્વાગત નવું લેપટોપ લેવાના છો? Intel 12th Genના આ પાવરફુલ લેપટોપ્સમાંથી કરો પસંદગી સમાચાર અદાણી કરશે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની કાયાપલટ વડોદરા વડોદરામાં ATSનો દરોડો, ખુલ્લી જગ્યામાં શેડ બાંધી બનાવાતું એમડી ડ્રગ્સ ઝડપાયું No MO' Fomo: Samsung Shop App પર સાઈન અપ કરો અને પહેલા કરતા વધારે લાભ મેળવો સમાચાર અશોક લેલેન્ડના શેર માટે બ્રોકરેજની તગડી આગાહી, વર્ષમાં આવશે ઉછાળો બોલીવુડ દીકરીનો ચહેરો નહીં છુપાવે રણબીર-આલિયા! તે 6 મહિનાની થતાં શેર કરશે ફોટો! સમાચાર નણંદ પછી હવે સસરા પણ રિવાબા સામે પડ્યા, કોંગ્રેસ માટે કર્યો પ્રચાર NRI US: તળાવમાં ડૂબી ગયો ભારતીય વિદ્યાર્થી, બચાવવા જનાર મિત્રનું પણ મોત સમાચાર ગુજરાતમાં હાલ ભય અને ભ્રષ્ટાચારનો માહોલ: પૂર્વ IPS ડી.જી. વણઝારા ફેશન અપકમિંગ સોન્ગ પ્રમોશન માટે મલાઇકાએ પહેર્યો સૌથી બોલ્ડ ડ્રેસ સ્વાસ્થ્ય વિટામિન B12ની ઉણપથી 13 વર્ષીય બાળકની કરોડરજ્જુ તૂટી ગઇ મનોરંજન ફેશન અને ગ્લેમરની દુનિયામાં છે ઝોયાનો જલવો પ્રેગનેન્સી અને પેરેન્ટિંગ તાવ, શરદી-ખાંસી હોવા છતાં બાળકને વેક્સિન લગાવવી જોઇએ? સૌંદર્ય ખીલ-એક્ને માટે ગર્ભનિરોધક ગોળીઓ ખાવી કેટલી સુરક્ષિત છે? શું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર? આભાર Explore IamGujarat : Latest News In GujaratiIndia NewsWorld NewsNRI NewsCrime NewsViral NewsEntertainment NewsGadgets NewsLifestyle NewsAuto NewsJyotish NewsBusiness NewsTravel NewsEducation News Gujarati News : Surat NewsVadodara NewsRajkot NewsMehsana NewsPatan NewsAmreli NewsNavsari News Entertainment : Dhollywood NewsBollywood News Lifestyle : Relationship NewsHealth NewsRecipesHome Decoration Business : Dharmaj Crop Guard IPOShare MarketAdani GroupHDFC Life Other Times Group Sites : This website follows the DNPA’s code of conductEconomic TimesOder NewspaperColombia Ads and PublishingET Gujarati Trends : Gujarat Election 2022Today HoroscopeFlight PriceThe Kashmir FilesFIFA World Cup 2022Sneha Reddy LehengaAnti Ageing FoodsPAN Card Download Our APPS FOLLOW US ON Copyright - 2022 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights : Times Syndication Service
વિશ્વમાં કોરોના ઘટતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ કરી, ક્રૂડ ઓઈલની માંગ વધતાં ફરી ભાવ ઉચકાયા, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘું Most Viewed ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ 20/06/2022 અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી 20/06/2022 “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ? 13/06/2022 CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા 13/06/2022 કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું 13/06/2022 રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા 10/06/2022 ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ 10/06/2022 વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા 10/06/2022 રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ 08/06/2022 મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી 07/06/2022 Load More Wednesday, December 7, 2022 Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result No Result View All Result વિશ્વમાં કોરોના ઘટતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ કરી, ક્રૂડ ઓઈલની માંગ વધતાં ફરી ભાવ ઉચકાયા, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘું 28/09/2021 in India, Latest News YOU MAY ALSO LIKE ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે. પરીણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માગમાં ઊછાળો આવતાં ક્રૂડમાં તેજીનું તોફાન આવ્યું છે. સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને 80 ડૉલરની નજીક ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. ક્રૂડમાં ભાવવધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં સામાન્ય ઘટાડો થયા બાદ ફરી એકવાર વધારો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં આગામી તહેવારોના દિવસોમાં મોંઘવારી વધવાની ભીતિ છે. મોંઘવારી વધતા ફુગાવામાં પણ વધારો થશે, જેની પાછળ અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ઝડપથી વધશે અને તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળે તેવી શક્યતા છે. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલદીઠ 80 ડોલરની નજીક પહોંચીગયા છે અને આગળ ઉપર ભાવ 90 ડોલર થવાની આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરવામાં આવતા વિશ્વ બજારના ખેલાડીઓ સ્તબૃધ બની ગયા છે. તેજીની આગાહી વચ્ચે વૈશ્વિક ક્રૂડ વાયદામાં મંદીવાળાઓ વેંચાણ કાપવા માંડયા છે. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આજે બેથી અઢી ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ આજે ઉંચામાં 79.83 ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ 76 ડોલર નજીક પહોંચ્યા હતા. NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો Tags: News aayognews gujaratinews in gujaratiNews online in Gujaratiઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મહત્વના સમાચારઆજના મુખ્ય સમાચારઆજના સમાચારકોરોના ઘટ્યોક્રૂડ ઓઈલક્રૂડની માંગ વધીક્રૂડમાં ભાવ વધારોડીઝલના ભાવ વધશેદેશના સમાચારપેટ્રોલના ભાવ વધશેબિઝનેસ ન્યૂઝવિશ્વના સમાચાર ShareTweetSend “સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે. “News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.
મારું નામ એડવર્ડ જોસેફ સ્નોડેન છે. પહેલાં હું સરકાર માટે કામ કરતો હતો પરંતુ હવે સામાન્ય લોકો માટે કરું છું. આ તફાવતને સમજવામાં મને લગભગ 3 દાયકા લાગ્યા અને જ્યારે હું આ બાબત સમજી ગયો ત્યાર પછી સરકારની ઓફિસમાં મારા માટે મુશ્કેલીઓ શરૂ થઈ. પરિણામે હવે હું સામાન્ય જનતાને એનાથી બચાવવાનો પ્રયત્ન કરું છું, જે હું હતો. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA)નો એક જાસૂસ. હું કોઈ એક યુવાન એન્જિનિયર જેવો હતો, જેને એવો ભ્રમ હતો કે તે દુનિયાને બહેતર તરફ લઈ જઈ રહ્યો છે. પોતાની આત્મકથા ‘પરમેનન્ટ રેકોર્ડ’માં એડવર્ડ સ્નોડેને પોતાની ઓળખ કંઈક આ રીતે આપી છે. કોણ છે આ સ્નોડેન? આ વ્યક્તિનો પરિચય શોધવા જશો તો કંઈક આવી જ વાત સામે આવશે. CIAનો જાસૂસ, જેણે અમેરિકાના સૌથી ખતરનાક રહસ્યોનો પર્દાફાશ કર્યો હતો! જેમણે અમેરિકાના લોકોને કહ્યું કે સરકાર તેમના ફોનથી લઈને તેમના લેપટોપમાં ઘૂસણખોરી કરે છે. જેને તેમનો પોતાનો દેશ દેશદ્રોહી માને છે, જ્યારે બાકીની દુનિયામાં તેઓ જનતાના હીરો જેવા છે. જેને પણ તેના દેશમાં ભય લાગ્યો, તે રશિયા ભાગી ગયા. – અને, જેને વ્લાદિમીર પુતિને ગત 26 સપ્ટેમ્બરે રશિયાની કાયમી નાગરિકતા આપી છે. આ છે – એડવર્ડ જોસેફ સ્નોડેન. આપણે જાણીએ એક થ્રિલર જેવી કહાની. શા માટે અમેરિકા સ્નોડેનને જીવતો કે મરેલો ઝડપી લેવા માગે છે? અને સ્નોડેનને રશિયન નાગરિકતા કેમ લેવી પડી છે? સ્નોડેનનો પરિવાર અમેરિકાના દક્ષિણ પૂર્વમાં સ્થિત નોર્થ કેરોલિનામાં રહેતો હતો. પરિવારમાં સૌથી બુઝુર્ગ હતા તેના દાદા. તેઓ ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (FBI)માંથી નિવૃત્ત થયા હતા. પિતા કોસ્ટ ગાર્ડમાં હતા જ્યારે સ્નોડેનની માતા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીમાં કામ કરતી હતી. જ્યારે તે મોટો થયો ત્યારે તે પોતે US આર્મીમાં જોડાયો હતો. પહેલા થોડા ફ્લેશબેકમાં જઈએ. વાત છે વર્ષ 1963ની. વિયેતનામ યુદ્ધ વેગ પકડી રહ્યું હતું. આ દરમિયાન વર્જીનિયામાં CIA હેડક્વાર્ટરમાં એક યુવકને નોકરી મળી. તેનું નામ સેમ એડમ્સ હતું. સેમનું કામ જમીન પરથી આવતી માહિતી વાંચીને રિપોર્ટ તૈયાર કરવાનું હતું. આવા લોકોને ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ કહેવામાં આવે છે. સેમે બે વર્ષ કોંગો ડેસ્ક પર કામ કર્યું, પછી તેને વિયેતનામ ડેસ્ક પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ વિયેતનામમાં હાજર દુશ્મનોની ગણતરી કરવાની હતી. સેમે તપાસ કરી તો સામે આવ્યું કે સાયગોનમાં અમેરિકન સેનાપતિઓ સફેદ જૂઠાણું બોલી રહ્યા હતા. તેઓ દુશ્મનનો નંબર અડધોઅડધ કહી રહ્યા હતા. આ એટલા માટે કે અમેરિકન જનતામાં વિજયનો ભ્રમ રહે. CIAમાં સેમના અધિકારીઓ પણ આ વાત જાણતા હતા પરંતુ તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચવા ન દીધી. પરિણામે, વિયેતનામ યુદ્ધ આગળ વધ્યું અને જાનહાનિની સંખ્યામાં પણ વધારો થયો હતો. સેમ સત્ય બહાર લાવવા માટે એજન્સીની અંદર લડ્યા પણ કોઈ ફરક નહોતો. વિયેતનામ યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચીને સમાપ્ત થયું હતું. સેમ એડમ્સે 1973માં એજન્સી છોડી દીધી હતી. બાદમાં તેણે વર્જીનિયામાં તેના પશુ ફાર્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને અફસોસ એ હતો કે તે બહાર જઈને સત્ય માટે લડી શક્યો નથી. જો તેણે આમ કર્યું હોત તો વિયેતનામમાં હજારો અમેરિકન સૈનિકોના જીવ બચાવી શકાયા હોત. આ અફસોસ તેની સાથે જ જતો રહ્યો, ઓક્ટોબર 1988માં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. સેમ મૃત્યુ પામ્યા તે વર્ષે, એડવર્ડ, 6 વર્ષનો હતો. તેના જીવનનો પ્રથમ હેકિંગ કરી રહ્યો હતો. તેણે પોતાના ઘરની તમામ ઘડિયાળોનો સમય બદલી નાખ્યો, જેથી તેને ઊંઘ માટે વધુ સમય મળી શકે. એ પછી તો તેણે તેની શાળાની સિસ્ટમને હેક કરવાનું શરૂ કર્યું, તેણે અભ્યાસક્રમ સાથે પણ એવું કરવાનું શરૂ કર્યું હતું. ઓછી મહેનતે પરીક્ષા પાસ કરવાનો તેનો આશય હતો. આખરે, તેની એવું વર્તણૂકને લીધે 16 વર્ષની ઉંમરે તેણે શાળા છોડવી પડી હતી. 1990નું દશક ઈન્ટરનેટ-ક્રાંતિનું હતું. એડવર્ડ ઈન્ટરનેટનો ખાં બની ગયો હતો.તે કમ્પ્યુટરનો મિત્ર બની ગયો હતો. શાળા છોડ્યા પછી તેણે કોમ્યુનિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેણે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 2004માં તે સેનામાં જોડાયો હતો. જો કે, ચાર મહિના પછી તેને ત્યાંથી પણ રજા આપવામાં આવી હતી. પછી તેણે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી લીધી હતી. તેની પાસે કોઈ ડિગ્રી નહોતી પરંતુ કમ્પ્યુટરના જ્ઞાને તેનો માર્ગ સરળ બનાવી દીધો હતો. 9/11ના હુમલા પછી અમેરિકન એજન્સીઓને ટેક્નોલોજીલક્ષી યુવાનોની જરૂર હતી. આ ક્રમમાં 2006માં એડવર્ડને પસંદ કરવામાં આવ્યો હતો. તેને CIAમાં કમ્પ્યુટર ટેક્નિશ્યન તરીકે નોકરી મળી હતી. અહીંથી તેની બુદ્ધિમત્તાની કારકિર્દી શરૂ થઈ હતી. સ્નોડેન પોતાના કામમાં નિષ્ણાત હોવાથી તેણે ટૂંક સમયમાં સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી હતી. 2009માં તેમણે CIAમાંથી રાજીનામું આપ્યું અને પછી તેણે NSA માટે ખાનગી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. એડવર્ડ ડેલ કંપનીનો કર્મચારી હતો પરંતુ વાસ્તવમાં તે NSA માટે કામ કરતો હતો. થોડા સમય પછી તેને જાપાન મોકલવામાં આવ્યો હતો. સ્નોડેનને એજન્સીનું વૈશ્વિક બેકઅપ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અલબત્ત, NSA હેડક્વાર્ટર ક્યારેય કોઈ કારણે કદાચ નાશ પામે, તો પણ તમામ ડેટા આ બેકઅપમાં રહે. NSAનો દાવો છે કે સ્નોડેને આ દરમિયાન ગુપ્તચર માહિતી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જો કે, એજન્સીને લાંબા સમય બાદ આ વિશે જાણકારી મળી હતી. 2013માં સ્નોડેન હવાઈમાં NSAના રિજનલ ઓપરેશન સેન્ટરમાં કામ કરતો હતો. આ કેન્દ્ર ચીન અને ઉત્તર કોરિયા પર નજર રાખે છે. મે 2013માં તેણે મેડિકલ લીવ માટે અરજી કરી હતી. ત્યાંથી તે સીધો હોંગકોંગ ગયો. ત્યાં તેણે બ્રિટિશ અખબાર ગાર્ડિયન અને અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના તપાસકર્તા પત્રકારોને મળવા બોલાવ્યા હતા. અહીં સ્નોડેને પત્રકારોને ઇન્ટરવ્યૂ આપ્યા અને તેમની પાસેનો તમામ ડેટા આપ્યો હતો! અખબારોએ સ્નોડેનનું નામ લીધા વિના અહેવાલો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. આ લીક્સે અમેરિકા સહિત સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા! પ્રથમ ખુલાસો જ એ હતો કે – US સરકાર તેના લાખો નાગરિકોને ટ્રેક કરી રહી હતી. લોકોની કોલ ડિટેલ્સ રેકોર્ડ કરવામાં આવી રહી હતી. તે પણ કોઈ પણ કોર્ટના વોરંટ વગર. ટેલિકોમ કંપનીઓ સરકારી એજન્સીઓ માટે એક માધ્યમ તરીકે કામ કરતી હતી. લીક પહેલાં, ગુપ્તચર એજન્સીઓ સ્પષ્ટપણે આવી દેખરેખ કરવાનો ઇનકાર કરી રહી હતી. બીજું, એવું જાણવા મળ્યું હતું કે NSA અમેરિકન ટેક કંપનીઓ જેમ કે ગૂગલ, ફેસબુક, યાહૂ, માઈક્રોસોફ્ટ, યુટ્યુબ, એપલ અને સ્કાયપે વિશ્વભરના લોકો પાસેથી ડેટા કાઢે છે. તેમની પાસે આ કંપનીઓના સર્વર્સની ઍક્સેસ છે. આ પ્રિઝમ પ્રોગ્રામ તરીકે ઓળખાતું હતું. ધ ગાર્ડિયને ખુલાસો કર્યો હતો કે UKની એજન્સીઓ પણ આમાં સામેલ હતી. સ્નોડેને 2013માં ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, NSAએ એવી સિસ્ટમ તૈયાર કરી છે કે કોઈ પણ વસ્તુ પર નજર રાખી શકાય. બસ તે વસ્તુ અમુક નેટવર્ક સાથે જોડાયેલ હોવી જોઈએ અને ત્રીજી વાત એ જાણવા મળી કે NSA પાસે દુનિયાભરના લગભગ દરેક વ્યક્તિનો ડેટા છે, જેણે ક્યારેય ફોન કે લેપટોપનો ઉપયોગ કર્યો હોય. આ યાદીમાં એવા દેશોના નાગરિકો હતા, જેની સાથે અમેરિકાના સારા સંબંધો હતા. એક જર્મન મેગેઝિન, ડેર સ્પીગેલે દાવો કર્યો હતો કે USAએ યુરોપિયન યુનિયનના કાર્યાલયોમાં જાસૂસી ઉપકરણો ગોઠવ્યાં છે. અમેરિકી એજન્સીઓએ તત્કાલીન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ફોન કોલ્સ પણ ટ્રેક કર્યા હતા. જર્મન સરકારે આ અંગે ઓક્ટોબર 2014માં અમેરિકી રાજદૂતને બોલાવ્યા હતા. આ બધા સિવાય ઘણા દેશોના દૂતાવાસો અને લેટિન અમેરિકન સરકારો પર પણ નજર રાખવામાં આવી રહી હતી. અન્ય ઘણા ખુલાસાઓ હતા જે અખબારોએ શ્રેણીમાં પ્રકાશિત કર્યા હતા. આ બધું ચાલી રહ્યું હતું, પણ એડવર્ડ સ્નોડેનનું નામ અખબારોમાં ક્યાંય દેખાતું ન હતું પરંતુ 9 જૂન, 2013ના રોજ સ્નોડેને આગળ આવવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે જ્યારે મેં કંઈ ખોટું કર્યું નથી તો હું કેમ છુપાવું? ત્યાર બાદ ગાર્ડિયને તેનો ઈન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો – તમે વ્હિસલબ્લોઅર બનવાનું કેમ નક્કી કર્યું? NSA પોતાની સિસ્ટમ દ્વારા લગભગ દરેક વસ્તુ પર નજર રાખી શકે છે. જો હું તમારી પત્નીના ફોન પર તમારા મેઇલ્સ તપાસવા માગું તો તે પણ થઈ શકે છે. હું તમારા બધા EMail, પાસવર્ડ, ફોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ જોઈ શકું છું. હું એવા સમાજમાં રહેવા માગતો નથી જે આવી વસ્તુઓ કરે છે. હું એવી દુનિયામાં રહેવા માગતો નથી, જ્યાં બધું રેકોર્ડ કરવામાં આવે છે. બીજો સવાલ એવો પૂછવામાં આવ્યો હતો – તમને લાગે છે કે તમે જે કર્યું તે ગુનો છે? સરકારે ગુના કર્યા છે. મારા પર આ આરોપ લગાવવો ખોટો હશે. ત્રીજો સવાલ – હવે તારું શું થશે? કંઈ સારું તો નહીં જ થાય! પછી પૂછવામાં આવ્યું કે – તમે હોંગકોંગ કેમ પસંદ કર્યું? અખબારી સ્વતંત્રતા ન હોય એવી જગ્યાએ છુપાઈને રહેવું પડે એનાથી મોટી દુર્ઘટના એક અમેરિકન માણસ માટે શું હોઈ શકે? તેમ છતાં, સ્વતંત્રતાની દ્રષ્ટિએ હોંગકોંગ ચીન કરતાં વધુ સારું છે. અહીં મુક્ત વાણીની મજબૂત પરંપરા છે. આ ઈન્ટરવ્યૂ રીલિઝ થયા બાદ અમેરિકા પરેશાન થઈ ગયું હતું. તેણે સ્નોડેન પર જાસૂસી કાયદા હેઠળ કેસ ઠોકી દીધો હતો. સ્નોડેનના પ્રત્યાર્પણ માટે અમેરિકાએ અપીલ કરી હતી પણ હોંગકોંગે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ત્યાં સુધીમાં સ્નોડેનનું હોંગકોંગમાં રહેવું જોખમી બની ગયું હતું. અમેરિકન એજન્ટો સ્નોડેન અને તેની સ્ટોરીઓ પ્રસિદ્ધ કરતાં પત્રકારોને મારી શકે છે એવી ચર્ચા હતી. ત્યાર બાદ વિકિલીક્સના શોધક જુલિયન અસાંજે દ્વારા સ્નોડેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્નોડેનને એક્વાડોરમાં આશ્રય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે હોંગકોંગથી મોસ્કો થઈને એક્વાડોર જવાનો હતો. સ્નોડેનનું જહાજ મોસ્કોમાં ઉતરતાની સાથે જ સમાચાર આવ્યા કે અમેરિકાએ તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. પછી તેણે ઘણા દેશોમાં આશ્રય માગ્યો હતો, તેમાં રશિયા પણ હતું. એરપોર્ટના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ ઝોનમાં 40 દિવસ પછી રશિયાએ તેમને શરણાર્થીનો દરજ્જો આપ્યો હતો. 1 વર્ષ પછી, રશિયાએ તેને રહેઠાણ પરમિટ આપી હતી. 2017માં તેની સમયમર્યાદા વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવી હતી. 2020માં તેને કાયમી નિવાસનો અધિકાર મળ્યો હતો. એડવર્ડ સ્નોડેન છેલ્લા 9 વર્ષથી રશિયામાં રહે છે. તેણે અનેક પ્રસંગોએ પોતાના દેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક શરત સાથે, – તેની સાથે ન્યાયી ટ્રાયલ કરવામાં આવે પરંતુ તેને આ તક ક્યારેય મળી નથી. હવે તેની તકો લગભગ પૂરી થઈ ગઈ છે. છેલ્લે 26 સપ્ટેમ્બર, 2022ના રોજ રશિયન રાષ્ટ્રપતિ પુતિને એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત 75 વિદેશીઓને રશિયન નાગરિકતા આપવામાં આવી છે. આમાં એડવર્ડ સ્નોડેનનું પણ નામ છે. સ્નોડેન હવે રશિયાનો નાગરિક બની ગયો છે. જો કે, તેણે હજુ સુધી તેની USની નાગરિકતા છોડી નથી. રશિયન નાગરિકતા મળ્યા બાદ સ્નોડેને ટવીટ કરીને લખ્યું છે – મારા માતા-પિતાથી ઘણા વર્ષો અલગ થયા પછી, મારી પત્ની અને હું નથી ઈચ્છતા કે અમે અમારા બાળકોથી દૂર રહીએ. અમેરિકામાં સ્નોડેન પર 3 આરોપો હતા. ત્રણેય કેસમાં વધુમાં વધુ 10 વર્ષની જેલની જોગવાઈ છે એટલે કે જો સ્નોડેન અમેરિકા જાય અને તેના પર લાગેલા આરોપો સાબિત થાય તો તેને 30 વર્ષની જેલ થઈ શકે છે. મહત્ત્વની માહિતી લીક થયા બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ NSAનો પક્ષ લીધો હતો. તેમણે કહ્યું હતું કે – અમેરિકાને બચાવવા માટે આ જરૂરી છે. ઓબામાએ એમ પણ કહ્યું હતું કે – NSAએ ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. ઓબામા વહીવટીતંત્રે ઓગસ્ટ 2013માં સ્વતંત્ર પેનલની સ્થાપના કરી હતી. પેનલે સામૂહિક રેકોર્ડિંગ, વિદેશી નેતાઓની દેખરેખ અને ગુપ્તચર કાર્યક્રમોનું વધુ સારું સંચાલન સૂચવ્યું હતું. ઘણા સૂચનો અમલમાં મૂક્યા હતા. કેટલાક અમેરિકી સંસદમાં પહોંચ્યા હતા. તેના પર કાયદો બનાવવા માટે ચર્ચા શરૂ થઈ હતી. ઓબામાના કાર્યકાળના અંતે સ્નોડેનને માફીની માગ પણ તેજ થઈ હતી પરંતુ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. બે અખબારો, ધ ગાર્ડિયન અને વોશિંગ્ટન પોસ્ટ, જેમણે પ્રથમ વખત સ્નોડેન દ્વારા લીક કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા હતા, તેમને 2014 માં પુલિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે એડવર્ડ સ્નોડેનના વારસા વિશે ચર્ચાનો દોર ચાલુ રહ્યો છે. આજે પણ ચાલે છે. એક વર્ગ સ્નોડેનને ફ્રીડમ ઓફ સ્પીચના હીરો તરીકે જુએ છે. અન્ય જૂથનું કહેવું છે કે સ્નોડેન રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે રમત રમ્યો હતો. તેના કારણે અમેરિકાની સુરક્ષાવ્યવસ્થા નબળી પડી હતી. એવો પણ આરોપ છે કે સ્નોડેને અમેરિકાની ગુપ્ત માહિતી રશિયાને શેર કરી છે એટલે જ તેને ત્યાં આશરો મળ્યો છે. સ્નોડેન અને પુતિન બંને આ વાતને નકારે છે. Related Items: Share Tweet Share Share Email Post navigation અંતિમ T-20 દક્ષિણ આફ્રિકાએ 49 રને જીતી, ભારતની બોલીંગ ચિંતાનો વિષય જમ્મુ-કાશ્મીર: SPOની હત્યામાં સામેલ આતંકવાદીઓ સહિત 4નું એન્કાઉન્ટર Most Popular 277 Gujarat Election - 2022 કમલમમાં જીતનું જશ્ન, પાટીલ અને પટેલે એકબીજાનું મોં મીઠું કરાવ્યું 220 SURAT સુરતમાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની જીત, આપના અલ્પેશ ક્થીરિયાની હાર 187 National હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત, પ્રતિભા સિંહના પુત્રએ કહ્યું ‘મુખ્યમંત્રી નક્કી કરશે હાઈકમાન્ડ’ 162 Dakshin Gujarat દક્ષિણ ગુજરાતમાં આપના સૂપડા સાફ, બહુમતી સાથે ભાજપની જીત 151 Gujarat ગાંધીધામમાં ભરત સોલંકીએ પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પ્રયાસ કર્યો 132 Gujarat બધાને કહેજો ”આપણા નરેન્દ્રભાઈ આયા તા” મોદીના આ શબ્દોનો જાદુ આજે પરિણામમાં દૃશ્યમાન 131 Gujarat Election - 2022 ગુજરાતમાં પુનરાવર્તન કે પરિવર્તન ? આજે ફેંસલો 120 National ગુજરાતમાં ભાજપની જીત પર શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મોદીનાં વખાણ 106 Entertainment સલમાન ખાન 24 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં પડ્યો, એક ટ્વીટે બોલીવુડમાં હલચલ મચાવી 97 SURAT સ્પષ્ટ બહુમતથી BJPની જીત થતા જ સુરતના મતગણતરી કેન્દ્રો ભગવા રંગે રંગાયા 91 SURAT સુરતની જે ચાર બેઠકો માટે ભાજપના શ્વાસ છેલ્લી ઘડી સુધી અદ્ધર હતા ત્યાં હવે તે સદ્ધર થઈ ગયું 77 Gujarat Election - 2022 ‘સવ સવના લાઈટ બીલ ભરી દેજો’, ભાજપ જીતતા જ સોશિયલ મીડિયા પર મીમ્સ થયાં વાયરલ 76 National જોધપુરઃ લગ્ન માટે જાનૈયાઓ નીકળે તે પહેલા જ ગેસ સિલિન્ડર ફાટ્યો, 3 બાળકો સહિત 5ના મોત 72 Sports આજે ફિફા વર્લ્ડકપમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ 70 Dakshin Gujarat કોંગ્રેસ અને આપનાં મતોનું ધ્રુવિકરણ થતા ડાંગમાં ભાજપનાં વિજય પટેલનો સહેલાઈથી વિજય 65 National VIDEO: ‘મંડુસ’ વાવાઝોડું બન્યું ખતરનાક, ચેન્નાઈના મરીના બીચ પર લાકડાનો રેમ્પ તૂટ્યો 63 Gujarat Election - 2022 શું ‘આપ’ના લીધે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યો, વાંચો જીતના 5 કારણો… 61 Gujarat Election - 2022 નવસારીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી 57 Gujarat ચૂંટણી પૂરી થયા બાદ રાજકોટમાં દારૂ ભરેલી બેગ મળતા લોકો દોડ્યા 51 SURAT સુરત: ‘ઝાડુ’એ ‘હાથ’ને નબળો કર્યો, ‘કમળ’એ બંનેની સફાઈ કરી નાખી! 51 Gujarat Election - 2022 ગુજરાતમાં નાનકડી સફળતા સાથે આપ પક્ષ હવે રાષ્ટ્રીપ પક્ષનો દરજ્જો મેળવશે 51 Dakshin Gujarat જાણીતી કંપનીની ગેસ એજન્સી માટે વલસાડના યુવકે કર્યું ગુગલ સર્ચ: અને આ રીતે ગુમાવી દીધા લખો રૂપિયા…. 49 Dakshin Gujarat કારચાલક ઊલટી કરવા ઊતર્યો અને વાહને અડફેટે લેતા મોત મળ્યું 40 Dakshin Gujarat ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત પાંચેય બેઠક પર કમળ ખીલ્યું 39 Gujarat મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ 2017નો રેકોર્ડ 2022માં તોડ્યો, જાણો કેટલી લીડથી જીત્યા 38 Dakshin Gujarat દમણ: ATM માંથી પૈસા કાઢવા મદદ લેવાનું ભારે પડ્યું 36 Entertainment આમિર ખાને માથે ટોપી પહેરીને કળશ પૂજા કરી, પૂર્વ પત્ની કિરણ રાવ સાથે આરતી ઉતારી 35 National સોનિયા ગાંધીનો 76મો જન્મદિવસ: રાજસ્થાનમાં કરાશે ઉજવણી, PM મોદીએ શુભકામના પાઠવી 35 National સ્ટ્રીટ વેન્ડર્સને મોદી સરકારે આપી મોટી ભેટ, 2024 સુધી તેમને મળી શકશે 50 હજાર સુધીની સહાય 35 World ભારત માત્ર અમેરિકાનું સાથી નહીં, વિશ્વની બીજી મહાસત્તા બનશે: વ્હાઇટ હાઉસ Gujaratmitra, established in 1863, is one of the oldest and most reputed newspapers in India. Its official Facebook page gives you the opportunity to stay connected to the news & happenings of Gujarat, India and around the world on the go. Latest News 2 SURAT નોવાસેવા એરપોર્ટ પર ઓઇલ લેન્ડિંગ થઇ ગયુ છે કહી તેમજ ઇનવોઇસ મોકલી આપી ગઠિયાએ ખેલ રમી કાઢયો Advertisement સુરત : સુરતમાં (Surat) ઇમ્પોર્ટેડ ઓઇલનો (Imported oil) ઓર્ડર આપનાર સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales... 5 National યુનિફોર્મ સિવિલ કોડ પર ખાનગી ખરડો રાજ્યસભામાં રજૂ થતા હંગામો Advertisement નવી દિલ્હી: એક વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ જે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે... 3 National અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોલેજિયમની ચર્ચાને જાહેર કરી શકાય નહીં: સર્વોચ્ચ અદાલત Advertisement નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન... 5 National મુંબઈ ઉચ્ચ અદાલતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 20,000 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપી Advertisement મુંબઈ: બોમ્બે (Bombay) ઉચ્ચ અદાલતે (HC) શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (એનએચએસઆરસીએલ)... 4 Sports ડેવિડ વોર્નરના મેનેજરે બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને જ કઠેરામાં મુક્યું Advertisement મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના (Australia) આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના (David Warner) મેનેજર જેમ્સ એર્સ્કીને કેપ... Popular Tags surat Breaking police gujarat featured5 featured4 Featured3 featured6 Featured2 Featured1 india bjp election death congress Featured accident pm modi hospital murder bharuch valsad pm cm rain sports pakistan cricket delhi russia
Your browser does not support JavaScript or is disabled. Javascript is required for this site to function and you will not be able to select kirtans without it. Please enable Javascript and reload this page. ॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥ નિવેદન ‘વચનામૃત’ એ શ્રીજીમહારાજની પરાવાણીનો ગ્રંથ છે. તેજના પ્રવાહરૂપ આ દિવ્યવાણીને તો તેમના સંબંધને પામેલા શુદ્ધ ગુણાતીત સત્પુરુષ જ ઝીલી શકે! એટલે આ વાણીનું યથાર્થ રહસ્ય સમજવું હોય તો એવા સત્પુરુષનાં ચરણકમળનું સેવન કરવું જ પડે! વચનામૃતમાં શ્રીજીમહારાજે મુખ્યત્વે બ્રહ્મ પરબ્રહ્મનાં સાકાર સ્વરૂપોની, બ્રહ્મભાવ પામવાની અને ભાગવતધર્મ અર્થાત્ એકાંતિકધર્મ સિદ્ધ કરવા અંગેની સાધનાની વાત કરી છે. પોતે સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ પરબ્રહ્મ છે અને પોતાના પૃથ્વી ઉપરના માનુષી છતાં દિવ્ય સ્વરૂપમાં અને અક્ષરધામમાં બિરાજેલા દિવ્ય સ્વરૂપમાં કાંઈ જ ફેર નથી, બંને એક જ છે એવું એ બંને સ્વરૂપનું સ્વરૂપ-અદ્વૈત સમજી પ્રત્યક્ષ સ્વરૂપની ઉપાસના કરવાનો તેમણે અનુરોધ કર્યો છે. “ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે.” (ગ. અં. ૩૧) વળી મહારાજ આ સિદ્ધાંતનું વિશેષ સમર્થન કરતાં કહે છે, “એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.” (ગ. અં. ૩૮) મહર્ષિ શતાનન્દ મુનિ વિરચિત શ્રીહરિવાક્યસુધાસિન્ધુમાં પણ શ્રીહરિની પરાવાણીના શબ્દો શતાનન્દ મુનિ આ રીતે લખે છે: हेतुः सर्वावताराणां सोऽवतार्य्येव वतर्ते । इति ज्ञेयो न चैवान्यैरवतारैः समो हरिः ॥१४॥ तस्मिन्नेव ततः प्रीतिः कर्तव्या सुदृढा सदा । तथैव संसृतेर्मोक्षः सर्वेषामस्ति नान्यथा ॥१५॥ સેતુમાલા ટીકાના રચયિતા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપરના શ્લોકો ઉપર વિવરણ કરતાં લખે છે: एवंभूतः हरिः सर्वावताराणां, रामकृष्णादि-सकलाविर्भावानां हेतुः कारणम् अवतार्येव वर्तते इंत्थं ज्ञेयः अन्यैः अवतारैः समस्तुल्यः नैव ज्ञेय एवं श्रीहरिस्वरुपज्ञानान्तरं तस्मिन् श्रीहरावेव सुदृढा प्रीतिः सदा कर्तव्या । (तरंग – १४२/१४-१५) આ રીતે શ્રીહરિ સર્વ અવતારના અવતારી, રામકૃષ્ણાદિ વગેરે સર્વ અવતારોના હેતુ-કારણ અવતારી છે, એમ જાણવું જોઈએ. બીજા અવતારો જેવા શ્રીહરિને ન જાણવા. આ રીતે શ્રીહરિનું સ્વરૂપ જાણીને પછી શ્રીહરિના તે સ્વરૂપમાં અતિ દૃઢ પ્રીતિ કરવી. વળી લખે છે: अतः कृष्णस्वरूपस्य रक्ष्यं सर्वाधिकं बलम् । तेन सर्वार्थसिद्धिः स्यात् तद्रोहः स्यात् किलान्यथा ॥१८॥ સેતુમાલા ટીકા આ રીતે ઉપરના શ્લોક ઉપર વિવરણ કરે છે: श्रीहरेः सर्वथा दिव्याकृतिसत्त्वाद् अवतारिणस्तस्यान्यावतारेभ्यः सर्वथा विलक्षणत्वात्तस्य निराकृतित्वाऽन्यावतारसमत्वेन वेदनमेव द्रोहः । स च प्रायश्चित्तशतैरपि अनिवार्यः एवेति ॥ (सेतुमाला १४२-१८) વળી કહે છે : श्वेतद्वीपे च वैकुण्ठे गोलोके बदरीवने । यादृश्यस्ति सभा तस्या अप्येषास्त्यधिका सभा ॥२६॥ अतितेजस्विनो भक्तान् सर्वान्वीक्ष्य इमानहम् । अत्र नास्त्येव संदेहो यथादृष्टं ब्रवीमि यत् ॥२७॥ આ શ્લોક ઉપર ભાષ્યકાર વિવરણ કરતા લખે છે: अस्यायं भावः सर्वपराऽक्षरधामाधिपस्य ब्रह्मभावापन्नस्य अक्षरधामस्थ–मुक्तकोटिभिः यथाकालं समर्चितस्य सर्वकारणकारणस्य रामकृष्णाद्यनेकावतारहेतोः पुरुषोत्तमस्य मम भवतां साक्षात् सम्बन्धात्‌यूयं श्वेतद्वीपादिधामस्थसकलभक्तेभ्योऽपि नितरामेवाधिकाः स्थेति मद्वचनात् सत्यमेव मन्तव्यमिति ॥ (ह. सु. से. २२५/२६, २७) સર્વથી પર અક્ષરધામાધિપતિ, જે અક્ષરબ્રહ્મના ભાવને પામેલા અક્ષરધામમાં વસતા અનંતકોટી મુક્તો વડે નિરંતર સેવાયેલા છે. તે સર્વે કારણના કારણ અને રામકૃષ્ણાદિક અનેક અવતારના હેતુ છે. તે પુરુષોત્તમનારાયણનો તમને સાક્ષાત્ સંબંધ થયો છે. તેથી શ્વેતદ્વીપ વગેરે ધામના સકળ ભક્તો કરતાં તમે અતિ અધિક છો એમ મારા વચનથી સત્ય માનવું. ભગવાનનું પ્રગટપણું કેવા સંત દ્વારા હોય છે તે પણ મહારાજે સમજાવ્યું છે. “જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે. તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી... અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’” (સા. ૧૦) શ્રુતિ કહે છે: यस्याक्षरं शरीरम् । यस्यात्मा शरीरम् । ભગવાનનું શરીર અક્ષર છે. આત્માને પણ ભગવાનનું શરીર કહ્યું છે પરંતુ શિક્ષાપત્રોમાં निजात्मानं ब्रह्मरूपम् કહ્યું છે. તેમાં આત્માની બ્રહ્મ સાથે એકતા કરવાની જરૂર કહી છે. જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ જીવમાં જીવ જેવા સૂક્ષ્મ બનીને જે રહ્યા છે તે અંતર્યામી પરમાત્મા છે. તેથી આત્મા જે નિરાકારે છે તેની બ્રહ્મ અથવા અક્ષર સાથે એકતા કરવાથી જ આત્મા અક્ષરરૂપ બની પરમાત્માને શરીરરૂપે ધારવા સમર્થ થાય છે. એટલે જ શ્રીજીમહારાજ જીવના કલ્યાણ માટે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે ઐશ્વર્ય તે સહિત જ પૃથ્વી ઉપર પધાર્યા છે. માટે “ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એમ વાત કરવી.” તેવો ગ. પ્ર. ૭૧માં શ્રીજીમહારાજે નિર્દેશ કર્યો છે. માટે અક્ષર અને પુરુષોત્તમ આ બે સનાતન સ્વરૂપો પૃથ્વી ઉપર જીવોના આત્યંતિક કલ્યાણ માટે પધાર્યા છે એમ શુદ્ધ ઉપાસકે સમજવાનું રહ્યું. “એ અક્ષરનાં બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે.” શ્રીહરિવાક્યસુધાસિંધુની સેતુમાલા ટીકામાં લખતાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ લખે છે: तदक्षरं कृष्णस्य सेवकत्वाद् मुख्यपरिचारकत्वात् हेतोः दिव्यैरतिमनोहरैः पाणिपादमुखादिभिः अवयवैः प्रतीकैः उपलक्षितत्वात् साकृतिः पुरुषाकारमुच्यते । (सेतुमाला ६३-४८) તે અક્ષર, પુરુષોત્તમ નારાયણના મુખ્ય પરિચારક-મુખ્ય સેવક હોવાથી અને દિવ્ય અતિ મનોહર એવા હાથ, પગ, મુખ વગેરે અવયવોથી સંપન્ન હોવાથી પુરુષાકાર સાકાર છે. અક્ષરધામમાં અનંત અક્ષરમુક્તો અક્ષરના ભાવને પામીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહ્યા છે. પરંતુ તે સમગ્ર મુક્તોમાં અક્ષર એ પુરુષોત્તમના મુખ્ય પરિચારક-સેવક છે એવું અહીં સ્પષ્ટ થાય છે. આ જ ભાવ સેતુમાલામાં વધુ સ્પષ્ટ કરતાં શ્રી રઘુવીરજી મહારાજ લખે છે: हे मुने यः हरिः स्वकीयाऽक्षरधामनि अक्षरभावापन्न – मुक्तकोटिभिः मूर्तेनाऽक्षरब्रह्मणा च छंदानुवृत्तितया कृतपरिचर्यः । स्वरूपस्वभावगुणविभूत्यैश्वर्यादिभिरक्षर-ब्रह्मादिभ्यो ऽप्यत्युत्कृष्टः सदा दिव्यमनोहराकृतिः । (ह. सु. सेतुमाला ५९, ५) હે મુને! પોતાના ધામમાં અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા અનંતકોટી મુક્તો તથા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ વડે પોતાની (શ્રીહરિની) ઇચ્છાનુસાર સેવાતા અને સ્વરૂપ, સ્વભાવ, ગુણ વિભૂતિ, ઐશ્વર્યથી અક્ષરબ્રહ્મ વગેરેથી પણ અતિ ઉત્કૃષ્ટ અને સદા દિવ્ય મનોહર આકૃતિવાળા શ્રીહરિ છે. અહીં અક્ષરમુક્તો અનંતકોટી કહ્યા છે અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ એક છે (એકવચનનો પ્રયોગ છે) એ સ્પષ્ટ થાય છે એથી અક્ષરબ્રહ્મ એ અક્ષરમુક્તો કરતાં ઉત્કૃષ્ટ છે, એમ સિદ્ધ થાય છે. અક્ષરબ્રહ્મ એ પરમ ચૈતન્ય છે અને આત્મા એ ચૈતન્ય છે તેથી આત્માની અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાથી અક્ષરબ્રહ્મભાવને પમાય છે. તરંગ ૫૬થી આ અક્ષરબ્રહ્મ ગોલોક, વૈકુંઠ વગેરે ધામોથી શ્રેષ્ઠ છે તે પણ સેતુમાલા ટીકામાં શ્રી રઘુવીરજી મહારાજે સ્પષ્ટ કર્યું છે. योऽक्षरब्रह्म-धामाद्यधिनाथः आदिशब्दाद् अर्वाचीन–महागोलोक- महावैकुण्ठादि-धाम्नामप्यधिपतिः बोध्यः । (ह. वा. ५६/४७) અહીં ભાષ્યકારે ગોલોક વૈકુંઠને અર્વાચીન કહ્યા છે તેથી અક્ષરધામ એ ગોલોક વૈકુંઠાદિ ધામથી પર છે. શ્રેષ્ઠ છે સનાતન છે તે સ્પષ્ટ થાય છે. શ્રીજીમહારાજ આ સનાતન ધામના અધિપતિ છે તેથી રામકૃષ્ણાદિક અવતારોથી શ્રેષ્ઠ છે તે પણ સિદ્ધ થાય છે. શુદ્ધ ઉપાસનાના માર્ગમાં શ્રીજીમહારાજ સર્વોપરી છે એ નિશ્ચય અક્ષર બ્રહ્મભાવને પામવાથી જ થાય છે. એમાં અક્ષર અને પુરુષોત્તમ આ બંને સ્વરૂપો શુદ્ધ ઉપાસકો માટે આવશ્યક ઉપાસ્ય સ્વરૂપો છે. તે સત્ય શ્રીજીમહારાજની પરાવાણીરૂપ આ ગ્રંથમાંથી ફલિત થાય છે. આવી શુદ્ધ ઉપાસનાનું ફળ આત્યંતિક કલ્યાણ અર્થાત્ અક્ષરધામની પ્રાપ્તિ છે. પરંતુ એકાંતિકધર્મ સિદ્ધ કર્યા સિવાય તે પ્રાપ્તિ થતી નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સાધન તેને એકાંતિકધર્મ કહીએ (ગ. પ્ર. ૨૧). એ ચાર સાધનનાં લક્ષણ ગ. પ્ર. ૪૭ના વચનામૃતમાં સમજાવ્યાં છે. એ ચારે સાધનને એક બીજાની અપેક્ષા છે તે ગ. પ્ર. ૧૯માં મહારાજે સમજાવ્યું છે. શ્રીજીમહારાજે આ એકાંતિકધર્મની સ્થાપના કરી, તે એકાંતિક ધર્મ ઘણા સંતો અને ગૃહસ્થોને સિદ્ધ કરાવ્યો. આ એકાંતિક ધર્મ અને ભક્તિ એ બંને એક જ છે. એકાંતિક ભક્તની રીત મહારાજે સમજાવતાં કહ્યું છે: “એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્યરૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.” (ગ. મ. ૨૨) આ શુદ્ધ એકાંતિક ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તાવવા માટે શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામ અને દિવ્ય મુક્તો સાથે પધાર્યા. એકાંતિક ધર્મની સિદ્ધિ એટલે શુદ્ધ બ્રાહ્મીસ્થિતિની પ્રાપ્તિ! મહારાજે મુક્તિ પણ એ જ બતાવી છે: ‘तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।’ સાંપ્રતકાળે આ પ્રકારની મુક્તિ સિદ્ધ કરવાનું સાધન મહારાજે પોતાના પરમ એકાંતિક સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ એ જ બતાવ્યું છે. “સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.” (વર. ૧૧) આ દિવ્ય સિદ્ધાંતોનું વચનરૂપી અમૃત શ્રીજીમહારાજે આપણને પીરસ્યું, આપણે તેનું યથાર્થ પાન કરી કૃતાર્થ થઈએ! આશા છે સત્સંગી બંધુઓ આ ગ્રંથનો યથાવત્ લાભ લઈ શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપને યથાર્થ ઓળખશે. શ્રીજીમહારાજનાં વચનોમાં ક્ષેપક શબ્દોનો પ્રવેશ થવા ન પામે તે માટે વરતાલ ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી શ્રીપતિપ્રસાદજીની આજ્ઞાથી સંવત ૧૯૮૪માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાં છપાયેલી શુદ્ધપ્રતના આધાર કોઈપણ ફેરફાર કર્યા સિવાય અક્ષરશઃ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. દરેક વચનામૃતના મથાળાં પરંપરાથી ચાલ્યા આવતાં મોટા સદ્‌ગુરુઓએ જે રાખેલાં તે જે રાખવામાં આવ્યાં છે. મુદ્દાનાં વચનો મોટા અક્ષરોમાં લીધાં છે. વળી અમદાવાદ દેશનાં વધારાનાં અગિયાર વચનામૃતો પણ આ પરિશિષ્ટમાં લીધાં છે. ઉપરાંત વરતાલથી પ્રસિદ્ધ થયેલ પ્રતમાં દરેક વચનામૃતમાં જે જે ઉલ્લેખો ગીતા, ભાગવત, ઉપનિષદ્ વગેરેમાંથી લીધા છે તે પણ તે તે ગ્રંથોના સ્કંધ, અધ્યાય કે પ્રકરણના ઉલ્લેખ સાથે આ ગ્રંથમાં છાપ્યા છે. સાથે સાથે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે જે કીર્તનો-પદો ‘સત્સંગી માત્રને શીખવાની આજ્ઞા કરી સંભારી રાખવા કહ્યું છે’ તેની નોંધ સાથે પરિશિષ્ટમાં સમાવી લીધાં છે. લિ. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ ગુરુ યજ્ઞપુરુષદાસજી, પ્રમુખ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા. SELECTION પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) ૧. અખંડ વૃત્તિનું ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યનું ૩. લીલાચરિત્ર સંભારી રાખવાનું ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું ૫. ધ્યાનના આગ્રહનું ૬. વિવેકી-અવિવેકીનું ૭. અન્વય-વ્યતિરેકનું ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું ૯. ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું ૧૧. વાસનાનું તથા એકાંતિક ભક્તનું ૧૨. તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું ૧૩. વડ-પીપળની ડાળ બીજે રોપ્યાનું ૧૪. ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું ૧૫. ધ્યાન કરવામાં કાયર ન થવાનું ૧૬. વિવેકનું ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કરવાનું ૧૮. વિષયખંડનનું, હવેલીનું ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું ૨૦. અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું ૨૩. પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું ૨૪. જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું ૨૫. વીસ કોશના પ્રવાહનું ૨૬. સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું ૨૭. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ૨૮. અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું ૨૯. ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું ૩૦. ઘાટના ડંસ બેઠાનું ૩૧. નિશ્ચય વડે મોટ્યપનું ૩૨. માળા અને ખીલાનું ૩૩. મૂઢપણું, પ્રીતિ ને સમજણનું ૩૪. ભગવાને કળ ચઢાવ્યાનું ૩૫. કલ્યાણના જતનનું ૩૬. કંગાલના દૃષ્ટાંતે સાચા ત્યાગીનું ૩૭. દેશવાસનાનું, અગિયાર પદવીનું ૩૮. વણિકના નામાનું ૩૯. સવિકલ્પ-નિર્વિકલ્પ સ્થિતિવાળાનું ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું ૪૧. ‘એકોઽહં બહુ સ્યામ્’નું ૪૨. વિધિનિષેધનું ૪૩. ચાર પ્રકારની મુક્તિનું ૪૪. બળબળતા ડામનું, ડગલાનું ૪૫. સાકાર-નિરાકારનું ૪૬. આકાશની ઉત્પત્તિ અને લયનું ૪૭. ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ ૪૮. ચાર પ્રકારના કુસંગીનું ૪૯. અંતરદૃષ્ટિનું ૫૦. કુશાગ્રબુદ્ધિવાળાનું ૫૧. હીરે કરીને હીરો વેંધાયાનું ૫૨. ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું ૫૩. વધ્યાઘટ્યાનું ૫૪. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું ૫૫. ભજન, સ્મરણ ને વર્તમાનના દૃઢાવનું ૫૬. પોલા પાણાનું ૫૭. અસાધારણ મોક્ષનું કારણ ૫૮. દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય ૫૯. અસાધારણ સ્નેહનું ૬૦. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું ૬૧. બળી રાજાનું ૬૨. સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું ૬૩. નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું ૬૪. શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું ૬૫. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું ૬૬. શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું ૬૭. સત્પુરુષના ગુણ આવ્યાનું ૬૮. અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું ૬૯. દુષ્ટના અને સાધુના ધર્મનું ૭૦. કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું ૭૧. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે ૭૨. માહાત્મ્યે સહિત નિશ્ચયનું ૭૩. કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું ૭૪. સમજણ આપત્કાળે કળાય છે ૭૫. એકોત્તેર પરિયાં તર્યાનું ૭૬. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું ૭૭. જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું સારંગપુર (૧૮) ૧. મન જીત્યાનું ૨. ભગવાનની મૂર્તિમાં હેત થયાનું ૩. શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું ૪. આત્મા-અનાત્માના વિવેકનું ૫. અન્વય-વ્યતિરેકનું ૬. એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું ૭. નૈમિષારણ્ય ક્ષેત્રનું ૮. ઈર્ષ્યાના રૂપનું ૯. યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું ૧૦. આત્મદૃષ્ટિ-બાહ્યદૃષ્ટિનું, પાંચ ખાસડાંનું ૧૧. પુરુષપ્રયત્નનું ૧૨. આત્માના વિચારનું ૧૩. નિશ્ચય ટળ્યા – ન ટળ્યાનું ૧૪. પ્રમાદ અને મોહનું ૧૫. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું ૧૬. નરનારાયણના તપનું ૧૭. મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું ૧૮. ખારભૂમિનું કારિયાણી (૧૨) ૧. ઇયળ-ભમરીનું ૨. શાપિત બુદ્ધિનું ૩. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો, તેનું ૪. જીવ અને સાક્ષીના જાણપણાનું ૫. અવતાર ધર્યાના પ્રયોજનનું ૬. મત્સરવાળાનું ૭. ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું ૮. સગુણ-નિર્ગુણ સ્વરૂપનું ૯. પાડાખારનું ૧૦. નાડી જોયાનું, તપનું ૧૧. પ્રેમના લક્ષણનું ૧૨. કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું લોયા (૧૮) ૧. ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું ૨. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર, અને પ્રીતિવાળાનું ૩. માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ૪. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ જીત્યાનું ૬. સંગશુદ્ધિનું ૭. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોચ્યાનું ૮. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહન કર્યાનું ૯. ધર્માદિક ચારને ઉપજ્યાના હેતુનું ૧૦. નિર્વિકારી રહ્યાનું ૧૧. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું ૧૨. છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું ૧૩. દેશકાળે પરાભવ ન થાય તેનું ૧૪. રુચિનું ૧૫. ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું ૧૬. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું ૧૭. સ્તુતિ-નિંદાનું ૧૮. નિશ્ચયનું પંચાળા (૭) ૧. બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું ૨. સાંખ્ય-યોગનું ૩. મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ, તેનું ૪. મનુષ્યભાવમાં દિવ્યભાવનું ૫. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું? ૬. ઉપાસનાની દૃઢતાવાળાનું કલ્યાણ થાય, તેનું ૭. નટની માયાનું ગઢડા મધ્ય (૬૭) ૧. મોહ ઉદય થયાનું ૨. પાણીની સેરનું ૩. રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું ૪. માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું ૫. પતિવ્રતા અને શૂરવીરપણાનું ૬. હૂંડીનું, ચિત્તના સ્વભાવનું ૭. દરિદ્રીનું ૮. એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું ૯. સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું ૧૦. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું ૧૧. કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું ૧૨. રાજનીતિનું ૧૩. તેજનું ૧૪. નિર્વિકલ્પ સમાધિનું ૧૫. સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું ૧૭. ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું, સ્થિતપ્રજ્ઞનું ૧૮. નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું ૧૯. શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું ૨૦. સમાધિનિષ્ઠને જ્ઞાનશક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે? તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય? તેનું ૩૫. જારની ખાણનું ૩૬. અખંડ વૃત્તિના ચાર ઉપાયનું ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું ૩૮. માંચા ભગતનું, પ્રવેશનું ૩૯. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું ૪૦. એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું ૪૧. માનરૂપી હાડકાનું ૪૨. સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું ૪૩. બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું ૪૪. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું ૪૫. એકાવન ભૂતનું ટોળું કાઢવાનું ૪૬. મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું ૪૭. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું ૪૮. ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું ૪૯. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થાવાનું ૫૦. રહસ્યનું, જગતના લોચાનું ૫૧. આત્મસત્તારૂપે રહે તેનાં લક્ષણનું ૫૨. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું ૫૩. પોતાનો અવગુણ ન સુઝે એ જ મોહ, તેનું ૫૪. સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું ૫૫. સોનીની પેઢીનું ૫૬. કસુંબલ વસ્ત્રનું ૫૭. ગરોળીના દૃષ્ટાંતનું, મિનડિયા ભક્તનું ૫૮. સંપ્રદાયની પુષ્ટિનું ૫૯. પરમ કલ્યાણનું ૬૦. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું ૬૧. નિયમ, નિશ્ચય અને પક્ષનું ૬૨. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું ૬૩. બળ પામવાનું ૬૪. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું ૬૫. અખતરડાહ્યાનું ૬૬. સદ્‌ગુરુના પ્રશ્નોનું, ગોળો ઝાલ્યાનું ૬૭. ગંગાજળિયા કૂવાનું વરતાલ (૨૦) ૧. નિર્વિકલ્પ સમાધિનું ૨. ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું ૩. ચાર પ્રકારના મોટાપુરુષનું ૪. ફુવારાનું ૫. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું ૬. ચીમનરાવજીના પ્રશ્નનું ૭. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું ૮. કરોળિયાની લાળનું ૯. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય? તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? ૧૪. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી ૧૫. દૈવી-આસુરી થયાના હેતુનું ૧૬. મોટા માણસ સાથે બને નહીં ૧૭. જ્ઞાની જિતેન્દ્રિય છે ૧૮. અવશ્યપણે વાર્તા જાણવાનું ૧૯. ભક્ત થાવાનું, અવિવેકીનું ૨૦. જનકની સમજણનું અમદાવાદ (૩) ૧. ચમત્કારી ધ્યાનનું ૨. નાહી-ધોઈ પૂજા કર્યાનું ૩. વડવાઈનું, ઉપશમનું ગઢડા અંત્ય (૩૯) ૧. જ્ઞાન તથા હેતના અંગનું ૨. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું ૩. દયા અને સ્નેહનું ૪. બાધિતાનુવૃત્તિનું ૫. માહાત્મ્યે યુક્ત ભક્તિનું ૬. જીવ અને મનની મિત્રતાનું ૭. વજ્રની ખીલીનું ૮. સદાય સુખિયા રહેવાનું ૯. જાણપણારૂપ દરવાજાનું ૧૦. વૃંદાવન અને કાશીનું ૧૧. સીતાજીના જેવી સમજણનું ૧૨. કરામતનું ૧૩. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું ૧૪. કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું ૧૫. પાટો ગોઠ્યાનું ૧૬. પતિવ્રતાની ટેકનું ૧૭. ભરતજીના આખ્યાનનું ૧૮. વાસના જીર્ણ થયાનું ૧૯. ત્યાગીનાં બે કુલક્ષણનું ૨૦. સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું ૨૧. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું ૨૨. સખી-સખાના ભાવનું ૨૩. માનસી પૂજાનું ૨૪. સોળ સાધનનું. જ્ઞાનાંશના વૈરાગ્યનું ૨૫. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું ૨૬. મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ૨૭. કોઈ જાતની આંટી ન પાડ્યાનું ૨૮. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું ૨૯. વીસ વીસ વર્ષના બે હરિભક્તો ૩૦. પાંચ વાર્તાના અનુસંધાનનું ૩૧. છાયાના દૃષ્ટાંતે ધ્યાનનું ૩૨. માહાત્મ્યના ઓથે પાપ કર્યાનું ૩૩. ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું ૩૪. ભગવાનને વીષે જ વાસના રહ્યાનું ૩૫. પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું ૩૬. કલ્યાણના અસાધારણ સાધનનું ૩૭. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું ૩૮. સાંખ્યાદિનું, સદાય સુખિયાનું ૩૯. વિશલ્યકરણી ઔષધિનું ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) ૧. અમદાવાદ ૪ ૨. અમદાવાદ ૫ ૩. અમદાવાદ ૬ ૪. અમદાવાદ ૭ ૫. અમદાવાદ ૮ ૬. અશ્લાલી ૭. જેતલપુર ૧ ૮. જેતલપુર ૨ ૯. જેતલપુર ૩ ૧૦. જેતલપુર ૪ ૧૧. જેતલપુર ૫ વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો ૧. શ્રીહરિની પ્રગટ થયાની રીતિ ૨. શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ ૩. શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય ૪. શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન ૫. શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ - પ્રશ્નોની સંખ્યા પરિશિષ્ટ ૨ - કઠિન શબ્દોના સરળ અર્થ પરિશિષ્ટ ૩-અ - વસ્ત્ર પરિધાન, આસન, વગેરે પરિશિષ્ટ ૩-બ - વસ્ત્ર-પરિધાનાં ચિત્રાંકનો પરિશિષ્ટ ૪ - શ્લોક સંદર્ભો પરિશિષ્ટ ૫ - કીર્તનો પરિશિષ્ટ ૬ - ગ્રંથ પરિચય પરિશિષ્ટ ૭ - ગ્રંથોની સંદર્ભસૂચિ વિષયવાર વચનામૃતોની નોંધ Swamini Vato Aksharamrutam Harililamrut Bhaktachintamani Kirtan Muktavali Nishkulanand Kavya Shrimad Bhagavad Gita Shrimad Bhagavata Purana Satsang Exam Ebooks
JITAI AT CIOE કંપની CIOE 2021 ખાતે બૂથનું આયોજન કરે છે 16મીથી 18મી સપ્ટેમ્બર સુધી જીતાઈએ 23મા ચાઈના ઈન્ટરનેશનલ ઑપ્ટોઈલેક્ટ્રોનિક એક્સપોઝિશન (CIOE 2021)માં ભાગ લીધો હતો.આ પ્રદર્શન તેના પ્રકારનું સૌથી મોટું છે... વધુ વાંચો સોલ્ટ સ્પ્રે કાટ પરીક્ષણને સમજવું 21-03-29 ના રોજ એડમિન દ્વારા કાટ એ પર્યાવરણને કારણે સામગ્રી અથવા તેના ગુણધર્મોનો વિનાશ અથવા બગાડ છે.1. સૌથી વધુ કાટ વાતાવરણીય વાતાવરણમાં અનન્ય ગુણધર્મોને કારણે થાય છે.વાતાવરણ સડો કરતા ઘટકો અને ઓક્સિજન, ભેજ, તાપમાન... વધુ વાંચો ઇલેક્ટ્રિકલ કનેક્ટર્સ માટે મેટલ શીટનો વિકાસ અને ઔદ્યોગિકીકરણ 20-10-12 ના રોજ એડમિન દ્વારા 25 ફેબ્રુઆરી, 2020 ના રોજ ઇલેક્ટ્રિકલ કનેક્ટર્સ માટે મેટલ શીટના વિકાસ અને ઔદ્યોગિકીકરણ, જીતાઇ ઇલેક્ટ્રોનિક્સ કં., લિમિટેડના બજાર વિભાગે નિયમિત બજાર મીટિંગનું આયોજન કર્યું હતું, આ મીટિંગમાં, અમે સમગ્ર વિશ્વ બજારને ઇલેક્ટ્રિકલ કોન પ્રદાન કરવા માટે ઝડપથી ઇલેક્ટ્રિકલ કનેક્ટર્સ વિકસાવવાનું નક્કી કર્યું હતું. ...
રાજકોટના આ 23 વર્ષનો યુવક કરે છે ઈટાલિયન મધમાખી ઉછેરની ખેતી, વર્ષે કરે છે લાખોની કમાણી - News Gujarat Skip to content Latest: જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્ન અંગે સારા સમાચાર મળે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પારિવારિક સુખ મળે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક કષ્ટો ઉભા થવાની શકયતા જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા રહેશે જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગને દિવસ ધીરજથી પસાર કરવો News Gujarat ગામથી માંડીને વિદેશ સુધીના અગત્યના સમાચારનો રસથાળ! ભારત રસપ્રદ દિલધડક પ્રેરણાદાયી ધર્મ-જ્યોતિષ લવ સ્ટોરી ફિલ્મ-ટીવી રમતજગત રસોઈ સાહિત્ય હેલ્થ વિશ્વ Uncategorized રાજકોટના આ 23 વર્ષનો યુવક કરે છે ઈટાલિયન મધમાખી ઉછેરની ખેતી, વર્ષે કરે છે લાખોની કમાણી January 6, 2021 January 6, 2021 gujjunews પરંપરાગત ખેતી છોડી આજના યુવકો કઈક નવુ કરી રહ્યા છે. જેમા તેને આવક પણ સારી એવી મળી રહી છે. લોકો અત્યારે ઓર્ગેનિક ખેતી, મોતી અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા ઘણા લોકો તેનાથી પણ અલગ મધની ખેતી તરફ વળ્યા છે. રાજકોટ જિલ્લાના યુવકે હાલમાં આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શું આ છે મધની ખેતી અને કેવી રીતે થાય છે આવો જોઈએ આ અહેવાલમાં. આ વાત છે રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકામા આવેસા હાથસણી ગામની કે જ્યાં એક 23 વર્ષના યુવાને મધમાખીની ખેતી શરૂ કરી છે અને લોકોને નવા રાહ બતાવી છે. આ યુવકનું નામ નિલેશ ગોહિલ છે. નિલેશે એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મધમાખીનો વ્યવસાય શરૂ કર્યો. આજે તેની કમાણી લાખોમાં છે. મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ image source તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં જ તેણે 50 મધમાખીની પેટીથી હની-બીની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આજે તેની પાસે મધમાખીની 200 પેટી છે. માત્ર એક જ વર્ષમાં નિલેશે આ બિઝનેસ એવો વધાર્યો કે હાલમાં તેની મહિનાની કમાણી 50 હજાર રૂપિયા છે. તમને જણાવી દઈએ કે નિલેશે મધમાખીની ખેતી શરૂ કરતા પહેલા છ મહિના સુધી મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ હતું અને અંતે એક વર્ષ પહેલા પોતાનો મધનો ઘંધો શરૂ કર્યો. તેમના ધંધાના શરૂઆતી દિવસોમાં કોઈ ખાસી ઓળખ ન હોવાથી શરૂઆતમાં વોટ્સએપ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી રિટેઇલમાં મધ વેચવાનું શરૂ કર્યું. જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમના મધની ગુણવત્તાને કારણે ટૂંક સમયમાં જ તેના મધની માંગ વધવા લાગી. લોકોને તેમના મધની ગુણવત્તા સારી લાગવા લાગી અને ઓર્ડર વધવાના શરૂ થઈ ગયા. વાર્ષિક ટર્ન ઓવર 7થી 8 લાખ image source જેમ જેમ માંગ વધવા લાગી તેમ તેમ ઉત્પાદનમાં વધારો કરવા તેણે ધીમે-ધીમે મધની પેટીમાં પણ વધારો કર્યો અને મહિનામાં 100 કિલોથી વધુ મધનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ. તમને જણાવી દઈએ કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મધ મંગાવતા હતા. તો બીજી તરફ ઘણી વખત વધુ ઉત્પાદન મળે ત્યારે કંપનીમાં પણ હોલસેલમાં મધ વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નિલેશનું વાર્ષિક 1800 કિલોથી પણ વધારે મધનું ઉત્પાદન થવા લાગ્યું. તમને જણાવી દઈએ કે તેનું હાલુનું વાર્ષિક ટર્ન ઓવર 7થી 8 લાખ છે. નિલેશે પોતે શરૂ કરેલી આ અનોખી ખેતી અંગે વાત કરતા જણાવ્યું કે શરૂઆતના સમયગાળામાં વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા બિઝનેસનું પ્રમોશન કર્યું હતુ અને તેના દ્વારા જ ઓર્ડર લેવાની શરૂઆત કરી હતી. હવે આજે તે રિટેઇલિંગની સાથે સાથે કંપનીમાં પણ મધ આપવાનું શરૂ કર્યું. દર મહિને થાય છે 150 કિલો મધનું ઉત્પાદન image source તમને જણાવી દઈએ કે નિલેશ ફક્ત એક પ્રકારનું નહી પરંતુ 6 પ્રકારના મધનું ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે માસિક 150 કિલોથી વધારે મધનું ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે રાયડો,મલ્ટી , બોર, ક્રિસ્ટલ(જામેલુ મધ), વરિયાળી અને અજમો એમ છ પ્રકારના મધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં દેશી મધમાખીનો ઉછેર કરીને દેશી મધનું ઉત્પાદન થાય તે માટે પણ એઓ પ્રયત્ન કરી રહ્યા છે. શું છે હની બીની ખેતી? image source હની બીની ખેતી કદાચ તમે શાંભળ્યું નહી હોય. આ અંગે વાત કરતા નિલેશે કહ્યું કે મધમાખીની ખેતીમાં સતત માઇગ્રેશન જરૂરી હોય છે. મોટેભાગે જ્યાં ઊભો પાક હોય તેવા વિસ્તારમાં અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો મળી આવતા હોય તેવા વિસ્તારમાં જ મધમાખીની ખેતી કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે હુ સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, આમરણ(મોરબી) અને જૂનાગઢના વિસ્તારમાં ખેતી કરું છું. કારણ કે ત્યાં ફૂલ અને પાકની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેથી ત્યા આ મધની ખેતી કરવી અનુકુળ રહે છે. છ પ્રકારના મધનું ઉત્પાદન કરે છે નિલેશ તેમણે વધુમાં જણાવ્યું છે કે જેવી રીતે જુદા-જુદા ફૂલ અને પાક હોય છે તે પ્રમાણે અલગ અલગ ફ્લેવરનું મધ મળે છે. તમે જણાવી દઈએ કે નિલેશ હાલમાં છ પ્રકારના મધનું ઉત્પાદન કરે છે, જેમાં અજમો, બોર, વરિયાળી, રાયડો, મલ્ટી અને ક્રિસ્ટલ મધ (જામેલું મધ)નો સમાવેશ થાય છે. આ સિવાય છેલ્લા ચારેક મહિનાથી તેણે દેશી મધનું ઉત્પાદન કરવા પ્રયત્નો ચાલુ કર્યા છે. તો બીજી તરફ ગુજરાત સિવાય રાજસ્થાનમાં મધનું ઉત્પાદન કરવ માટે નિલેશ જાય છે. રાજસ્થાનના ઉદેપુર, જયપુર અને કોટાની આજુબાજુના વિસ્તારમાં આવેલા પ્રદેશમાં રાયડાના મધનું ઉત્પાદન એઓ કરે છે. image source રાજસ્થાનમાં પણ કરે છે મધની ખેતી રાજસ્થાનની ખેતી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજસ્થાનના મોટાભાગના પ્રદેશોમાં સરસવનો પાક ખૂબ વધારે પ્રમાણમાં લેવાય છે. તેથી ત્યાં રાયડાના મધનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી, મોટા પ્રમાણમાં સરસવનો પાક લેવાતો હોવાથી મધનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. મધના ઉત્પાદન અંગે વાત કરતા નિલેશે જણાવ્યું કે સૌથી પહેલા મધમાખી ફૂલ અને પાક પર બેસી તેમાંથી રસ ચૂસે છે. ત્યારબાદ મીણના બનેલા ચોસલામાં તે મળ ત્યાગ કરે છે, જે મધ સ્વરૂપે રૂપાંતરણ પામે છે. મધને તૈયાર થતા આટલા દિવસનો સમય લાગે છે image source તેમને જમાવી દઈએ કે શરૂઆતમાં આ મધમાં પાણીની માત્રા વધારે હોય છે. મધમાખી રાતના સમયે પાંખો ફફડાવી મીણના ચોસલામાં રહેલા મધમાંથી પાણીનો ભાગ દૂર કરે છે. આ પ્રકિયા સતત 7થી 8 દિવસ સુધી ચાલતી રહે છે. આ પ્રકારના મધને કાચું મધ કહેવામાં છે. આ પ્રોસેસ હજુ આગળ ચાલે છે ત્યારબાદ આ મધને પકવવા માટે રાખવામાં આવે છે. અંદાજે 12થી 15 દિવસની અંદર મધ સંપૂર્ણપણે પાકી જાય છે અને પછી તેને મીણના ચોસલામાંથી બહાર કાઢી શકાય છે. જેનો ડાયરેક્ટ યુઝ કરી શકાય છે. આપણે બજારમાં ઘણા પ્રકારના મધ જોઈએ છીએ પરંતુ આ બધા પ્રકારના મધ સુદ્ધ હોતા નથી. અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો! આપના સહકારની આશા સહ, ટીમ ન્યુઝ ગુજરાત ← ઓ બાપ રે! આ મહિલાને કોરોનાને મ્હાત આપ્યા પછી થયુ કંઇક એવું કે…જાણો અને તમે પણ રહો સાવચેત નહિં તો… તમે પણ જાન્યુઆરીમાં જન્મ્યા છો તો તમારામાં હશે આ ખાસ ક્વોલિટી, જાણો તમારી પર્સનાલિટી → You May Also Like પાનકાર્ડ અને આધાર કાર્ડને કરાવો લીંક નહીતર ભરવો પડશે દસ હજાર દંડ અને વધશે મુશ્કેલીઓ September 1, 2021 gujjunews સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારા તારણો, 50 ટકા વિદ્યાર્થીઓ ભારતના બદલે વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે October 11, 2021 gujjunews આધાર કાર્ડના માધ્યમથી થઈ શકે છે મોટી આવક, ધંધો રોજગાર ગુમાવી બેઠેલા લોકો માટે ખાસ છે માહિતી, આમ થશે કમાણી
અનિલ કપૂરે દીકરીના રિસેપશનમાં ખાલી સંબંધીઓને જ આપ્યું આમંત્રણ, જાહ્નવી અને ખુશીના લુકને જોઈને ભડક્યા લોકો, જુઓ વીડિયો હેલ્થ ખબર વાયરલ Fact Check Home મનોરંજન સ્ટારકિડ્સના ગોડફાધર બની ગયો છે કરણ જોહર, હવે આ અભિનેતાની દીકરીને કરશે લોન્ચ, તસવીરોએ લગાવી દીધી આગ મનોરંજન સ્ટારકિડ્સના ગોડફાધર બની ગયો છે કરણ જોહર, હવે આ અભિનેતાની દીકરીને કરશે લોન્ચ, તસવીરોએ લગાવી દીધી આગ Posted on 9:56 am March 23, 2021 12:14 pm October 31, 2022 Author Niraj PatelComments Off on સ્ટારકિડ્સના ગોડફાધર બની ગયો છે કરણ જોહર, હવે આ અભિનેતાની દીકરીને કરશે લોન્ચ, તસવીરોએ લગાવી દીધી આગ કરણ જોહર હજુ એક મોટા બાપની દીકરીને લોન્ચ કરશે, 7 તસવીરો એ મચાવ્યો હાહાકાર બોલીવુડની અંદર નેપોટિઝ્મના મુદ્દે ઘણી ચર્ચાઓ થઇ અને શાંત થઇ ગઈ છતાં પણ બોલીવુડમાં તેની કોઈ અસર જોવા નથી મળી. થોડા સમય પહેલા જ સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ પણ માહોલ ગરમ થયો હતો અને પાછો શાંત થઇ ગયો. ત્યારે આ બધા વચ્ચે એક ખબર આવી રહી છે બોલીવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર હવે એક દિગ્ગજ અભિનેતાની દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યા છે. કરણ જોહર દ્વારા સોમવારના રોજ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા પણ કરણ જોહર ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ઘણા સ્ટારકિડ્સને લોન્ચ કરી ચુક્યો છે. કરણ જોહર નેપોટિઝ્મના મુદ્દા ઉપર પણ ઘણીવાર ટ્રોલ થતો રહે છે અને આ વખતે પણ તે લોકોના નિશાન ઉપર આવી ગયો છે. શનાયા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે તેની જાહેરાત ખુદ શનાયાએ પણ પોતાની હોટ તસવીરો શેર કરીને કરી છે. જે હાલ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી રહી છે. તો કરણ જોહરે પણ તેને લોન્ચ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. કરણ જોહરે એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે “અમારા પરિવારમાં વધુ એક બ્યુટીફૂલ એડિશન. ડીસીએ સ્ક્વોડમાં તમારું સ્વાગત છે શનાયા કપૂર. તેનો ઉત્સાહ અને મહેનત ગજબની છે.” કરણે આગળ લખ્યું હતું કે, “અમારી સાથે જોડાવ અને એમના ઉપર પોતાનો પ્રેમ અને આશીર્વાદ વરસાવો, કારણ તે પોતાની પહેલી ફિલ્મ ધર્માં પ્રોડક્શન સાથે આ જુલાઈમાં કરવા જઈ રહી છે.” તમને એ પણ જણાવી દઈએ કે શનાયા કપૂરે પોતાની છેલ્લી ફિલ્મ ધર્માં પ્રોડક્શન સાથે “ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ”માં આસીટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. શનાયા સુંદરતાના મામલામાં જરા પણ કમ નથી. તે પોતાની હોટ તસવીરો દ્વારા પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહે છે. શનાયાની તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેની હોટ તસવીરોથી ભરેલું પડ્યું છે. અભિનેતા સંજય કપૂર અનિલ કપૂરનો ભાઈ છે. સંજય પણ બોલીવુડમાં સારું એવું નામ ધરાવે છે અને હવે તેની દીકરી શનાયા કપૂર પણ કરણ જોહર સાથે ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ પોતાનું આગવું નામ બનાવવા જઈ રહી છે. Share on Facebook Tweet on twitter Share on google+ Pin to pinterest Related Articles મનોરંજન દાઢી-મૂછમાં જોવા મળતો આ વ્યક્તિ છે ટીવીનો બેસ્ટ કોમેડિયન, તેની આગળ કપિલ શર્મા પણ ફેલ Posted on 12:14 pm November 11, 2021 Author Nilay J સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં રોજ કંઈક ને કંઈક વાઈરલ થાય છે. આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સામે આવી રહી છે, જેને ઓળખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં વધુ એક ફોટો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દાઢી અને મૂછમાં જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ More.. મનોરંજન તારક મહેતામાં પોપટલાલના છક્કા છોડાવવાનારી આ લેડી ડિટેક્ટિવ કોણ છે ? ખુબ જ બોલ્ડ છે દેખાવમાં, જુઓ શાનદાર તસવીરો Posted on 5:46 pm June 1, 2021 9:00 am June 2, 2021 Author Niraj Patel આ લેડી ડિટેક્ટિવ રિયલ લાઈફમાં દેખાય છે બેહદ બોલ્ડ, ૧૦ તસવીરો જોઈને હોંશ ઉડી જશે નાના પડદા ઉપર છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલો શો તારક મહેતા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, તો આ શોના પાત્રો પણ દર્શકોનું મન મોહી લે છે. તારક મહેતાના પાત્રોની પણ એક આગવી ઓળખ છે. More.. મનોરંજન બંને બાળકો સાથે ઘરની બહાર સ્પોટ થઇ કરીના કપૂર ખાન, 6 મહિનાના જહાંગીરને ખોળામાં ઉઠાવીને આ રીતે આપ્યા પરફેક્ટ મોમની જેમ પોઝ Posted on 2:00 pm September 6, 2021 Author Niraj Patel તસ્વીરોમાં જુઓ તૈમુરે કેવી હરકત કરી…7 PHOTOS માં કરીના ખાન થઇ ટ્રોલ કરીના કપૂર છેલ્લા થોડા સમયથી તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” અને તેમાં ઉલ્લેખ કરાયેલા તેના બીજા દીકરાના નામના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી જોવા મળી રહી છે. કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકો કરીના અને સૈફને પણ More.. Post navigation દારૂની હેરાફેરીનો આ વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, સાલું લોકો કેવું કેવું દિમાગ વાપરે… જુઓ વીડિયો યુઝર્સે લખ્યું, “બ્રાની સ્ટ્રીપ અંદર કરીલો આંટી’ ભડકી ઉઠી કવિતા કૌશિક, બોલી નહિ કરું…પછી જે થયું Latest Stories મનોરંજન જગતમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, તારક મહેતા અને ઇમલી ધારાવાહિક દ્વારા પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રીને નડ્યો અકસ્માત, જુઓ કેવી છે હાલત Posted on 6:49 pm December 6, 2022 Author Niraj Patel લડખડાતી અને વારંવાર લોકો સાથે ટકરાતી નજર આવી ઉર્ફી જાવેદ, હાલત જોઇ લોકો બોલ્યા- વધારે ચઢી ગઇ લાગે છે… Posted on 5:54 pm December 6, 2022 Author Shah Jina બે જોડિયા બહેનોએ એક જ યુવક સાથે ધામધૂમથી કર્યા લગ્ન અને હવે વરરાજા પર લઈએ ગયું એક્શન, ચોંકી ઉઠશો વાંચીને Posted on 5:53 pm December 6, 2022 5:53 pm December 6, 2022 Author Niraj Patel બે જોડિયા બહેનોએ એક જ યુવક સાથે ધામધૂમથી કર્યા લગ્ન અને હવે વરરાજા પર લઈએ ગયું એક્શન, ચોંકી ઉઠશો વાંચીને Posted on 5:53 pm December 6, 2022 5:53 pm December 6, 2022 Author Niraj Patel ‘ભક્તિ સાથે બુદ્ધિ પણ જોઇએ…’ હાથીની મૂર્તિની નીચેથી નીકળી રહ્યો હતો આ વ્યક્તિ, વચ્ચે જ ફસાઇ ગયો Posted on 5:52 pm December 6, 2022 Author Shah Jina વાંસળીની ધૂન વાગતા જ દોડી આવે છે ગાય સાંભળવા માટે, શ્વાન પણ બેસીને લે છે સંગીતનો આનંદ, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે, જુઓ Posted on 5:51 pm December 6, 2022 Author Niraj Patel જીવનશૈલી દિલધડક સ્ટોરી રસોઈ લેખકની કલમે જાણવા જેવું ધાર્મિક અજબગજબ મનોરંજન Allમૂવી રીવ્યુઢોલીવુડ મનોરંજન મિસ યુનિવર્સ હરનાઝ સંધુની લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો બોલ્યા, “દિલ લે ગઈ કુડી પંજાબ દી….” મનોરંજન “ભાભીજી ઘર પર હે”ના વિભૂતિ નારાયણ મિશ્રાની દીકરી રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ, ખૂબસુરતીમાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર મનોરંજન મોડી રાત્રે બોલ્ડ અવતારમાં મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઇ ટાઇગર શ્રોફની કથિત એક્સ ગર્લફ્રેન્ડ દિશા, લોકોએ કહ્યુ- નવો બકરો મનોરંજન આ ખ્યાતનામ અભિનેતા તેની સ્પોર્ટ્સ બાઈક લઈને નીકળ્યો રસ્તા ઉપર અને નડ્યો અકસ્માત, ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ભરતી
કોરોના વાયરસની બીજી લહેર અરાજકતા લાવી છે. આ તરંગમાં ઘણા ઘરના પરિવારોનો નાશ થયો. તેમના પ્રિયજનોના મોતથી પરિવારના સભ્યો ખૂબ જ દુ sadખદ હાલતમાં છે. દરમિયાન, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી એક હાર્ટબ્રેકિંગ કેસ સામે આવ્યો છે, જે અંગે તમારી આંખો પણ ભેજવાળી થઈ જશે. અહીં કોરોનાને કારણે 6 અને 8 વર્ષની બે બહેનો અનાથ થઈ ગઈ. તેના પરિવારમાં તેની સંભાળ રાખવા માટે કોઈ બાકી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ પરિવારના 4 લોકોનું મોત માત્ર 12 દિવસમાં જ કોરોનાથી થયું. પરિવારમાં બે છોકરીઓ સિવાય તેમના માતાપિતા અને દાદા-દાદી રહેતા હતા. ચરોએ કોરોનાની બીજી તરંગમાં વિશ્વને વિદાય આપી હતી. દુર્ગેશ પ્રસાદ પરિવાર: છોકરીઓના દાદા દુર્ગેશ પ્રસાદ એપ્રિલ મહિનામાં કોરોના બન્યા. તેઓ નિવૃત્ત શાળાના શિક્ષક અને સામાજિક કાર્યકર હતા. જલદી કોવિડ સકારાત્મક હતી, દુર્ગેશ પ્રસાદે પોતાને અલગ કરી અને ડોક્ટર દ્વારા સૂચવેલ દવાઓ લેવાનું શરૂ કર્યું. જો કે, ઘરની અન્ય ત્રણ સભ્યો પણ કોરોના પોઝિટિવ બનતાં ઘરની સ્થિતિ માની લેવામાં આવી હતી. આ પછી, 27 એપ્રિલે દુર્ગેશ પ્રસાદની તબિયત લથડવાનું શરૂ થયું અને તેમનું અવસાન થયું. આ ઘટનાના એક અઠવાડિયા પછી, દુર્ગેશ પ્રસાદનો પુત્ર અશ્વિન પણ કોરોનાથી મૃત્યુ પામ્યો. હવે ઘરની બે મહિલાઓ કંઈપણ સમજી શકે તે પહેલાં ટૂંક સમયમાં દુર્ગેશ પ્રસાદની પત્ની પણ કોરોનાથી મૃત્યુ પામી હતી. આ પછી, દુર્ગેશ પ્રસાદની માતા એટલે કે બંને છોકરીઓની માતાનું પણ 7 મેના રોજ અવસાન થયું.કોરોના અંતિમ સંસ્કાર આ રીતે, ઘરના ચારેય લોકોનું મોત ફક્ત બાર દિવસમાં જ થયું અને ઘરમાં ફક્ત બે 6 અને 8 વર્ષની છોકરીઓ રહી ગઈ. આ ઘટનાથી નજીકમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થયા હતા. સોસાયટીના લોકોનું કહેવું છે કે ઘરની ચારેય વ્યક્તિનું યોગ્ય દવા ન મળવાને કારણે મોત નીપજ્યું હતું. જો તેને સમયસર યોગ્ય દવા મળી હોત, તો તેમનો જીવ બચી શક્યો હોત. પરિવારના દરેકના મોત પછી બંને અનાથ યુવતીઓને તેમની બરેલી સ્ટેટસ કાકી પાસે મોકલી દેવામાં આવી હતી. દેશમાં આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં બાળકો અનાથ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બાળ અધિકાર અધિકારના રાષ્ટ્રીય આયોગ (એનસીપીસીઆર) ના અધ્યક્ષ પ્રશાંત કાનુંગોએ જણાવ્યું હતું કે, કિશોર ન્યાય હેઠળ બાળકોની સુરક્ષા માટે એનસીપીસીઆરને તમામ રાજ્યોના રાજ્યના મુખ્ય સચિવો અને બાળ સુરક્ષા આયોગોને પત્ર મોકલવા કહેવામાં આવ્યું છે. અધિનિયમ 2000 અધિનિયમ. કાળજી લો. કોરોના મૃત્યુ: આ કાયદા હેઠળ માતાપિતાના મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિ, એનજીઓ અથવા કુટુંબનો સભ્ય સરળતાથી બાળકોને દત્તક લઈ શકશે નહીં. આ માટે, તેઓએ પહેલા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (જેજે એક્ટ) ની પ્રાપ્તિ પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે. TEAM DG Next શારીરિક સંબંધ બનાવતી વખતે પતિ સૂઈ ગયો, સવારે આંખો ખોલી, પત્ની મળી આ હાલતમાં, આખી વાત જાણો » Previous « દેશમાં કોરોના રસી ટૂંક સમય માં સમાપ્ત થશે, જાણો આખી વાત Leave a Comment Share Published by TEAM DG 2 years ago Recent Posts Article મહિલા ટીચરે 200 વિધાર્થીઓ જોડે બિસ્તર પર મજા કરીને મારી ડબલ સદી,મહિલા ટીચર કલાકો સુધી ઘોડી બનીને… અમેરિકામાં મહિલા શિક્ષકે હદ વટાવી દીધી છે. અત્યાર સુધી મેં સાંભળ્યું હતું કે શિક્ષકે એક-બે… 1 hour ago ajab gajab કેટલા સમય સુધી સંબંધ બાંધવાથી મહિલાઓને મળે છે આનંદ,આજે જ જાણો… આજના વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો એ વાતને લઈને ચિંતિત હોય છે કે સંબંધ કેટલો… 1 hour ago ajab gajab પેલું કર્યા પછી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી બધું વી-ર્ય બહાર નીકળી જાય છે તે અંદર રહે તે માટે મારે શું કરવું?…. સવાલ.મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે… 1 hour ago ajab gajab એક મહિલા ગેંગરેપ થયા બાદ પોલીસ સ્ટેશનમાં ગઈ,તો પોલીસે પૂછ્યું કે સૌથી વધારે મજા કોની જોડે આવી અને પછી..
ફિલ્મો જોવાનું વિશ્વમાં મોટા ભાગના લોકો માટે સૌથી પ્રિય રમતગમતો એક છે. ચલચિત્રો માત્ર શૈક્ષણિક અને મનોરંજક નથી પણ અમને અમારા રોજિંદા જીવનમાં માંથી સંક્ષિપ્ત એસ્કેપ આપે છે. પરંતુ ગયો તમે નવા પ્રકાશનો જુઓ અથવા ટીવી પર બતાવવા માટે જૂના ક્લાસિક માટે રાહ થિયેટર પર જાઓ હતી જ્યારે દિવસ છે. આ દિવસોમાં, તમે ફક્ત તમારા પીસી, ફોન અથવા ટેબ્લેટ પર ચલચિત્રો ડાઉનલોડ કરો અને તમારા ઘરની આરામ તે આનંદ કરી શકો છો. આ ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર મારફતે કરી શકાય છે. હા, ટૉરેંટ ફિલ્મ downlaoders તમે તમારા મનપસંદ ચલચિત્રો ડાઉનલોડ કરો અને પછી તેમજ ભવિષ્યમાં જોવા માટે તેમને સાચવવા માટે સક્રિય કરે છે કે જે તે ક્લાઈન્ટો અથવા સોફ્ટવેર છે. એ જ વિશે વધુ જાણવા માટે, તો તમે નીચેની આપવામાં માહિતી દ્વારા જઈ શકે છે. ભાગ 1: Android માટે ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર તમે Android ઉપકરણ વપરાશકર્તા હોય અને તમારી Android ફોન અથવા ટેબ્લેટ પર ફિલ્મો જોવા માંગો છો, તો હવે, પછી પણ તે કિસ્સામાં તમે ટૉરેંટ ફાઇલો ડાઉનલોડ કરી શકો છો. હા, તે તમારા ફોન અથવા ટેબલેટ પર ટોરેન્ટો દ્વારા ચલચિત્રો આનંદ બદલે ખૂબ જ સરળ છે અને સંપૂર્ણ ફિલ્મ ડાઉનલોડ અને તમારા ઉપકરણ પર સંગ્રહ મેળવવા માટે ભાગ્યે જ થોડી મિનિટો લે છે. તમે ટૉરેંટ ચલચિત્રો ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પગલાંઓ અનુસરો કરી શકો છો. પગલું 1 કેવી રીતે Android માટે ડાઉનલોડ કરવા માટે તમે તમારી Android ઉપકરણ પર ફિલ્મો જોઈ મદદ કરી શકે છે જે પ્રથમ પગલું તમારા ઉપકરણ પર એક પ્રવાહ ક્લાઈન્ટ ડાઉનલોડ કરવા માટે છે. એપ સ્ટોર પર એપ્લિકેશન ફોર્મ ઉપલબ્ધ છે અને તેમને કેટલાક BitTorrent અને uTorrent સમાવેશ થાય છે જે ઝડી ક્લાઈન્ટો પુષ્કળ હોય છે. શું તમે તેમને ડાઉનલોડ કરી શકો છો તમારા ઉપકરણ પર Google Play સ્ટોર પર જાઓ અને નામ દ્વારા તેમને શોધવા માટે છે. શોધ પરિણામો દેખાય છે, સ્થાપન પર ક્લિક કરો અથવા ડાઉનલોડ કરો અને ડાઉનલોડ શરૂ કરીએ. પગલું 2 , Android પર ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર માંથી ચલચિત્રો ડાઉનલોડ કરવા માટે કેવી રીતે તમે તેમને આનંદ અથવા પાછળથી તેમને જોઈ શકો છો કે જેથી હવે તમે ટૉરેંટ ક્લાઈન્ટ ડાઉનલોડ કરેલ હોય કે, આગામી પગલું તમારી પસંદગીના ચલચિત્રો ડાઉનલોડ કરવા માટે છે. આ કરવા માટે, તમે તમારા Android ઉપકરણ પર ડાઉનલોડ ટૉરેંટ ક્લાઈન્ટ અથવા એપ્લિકેશન દાખલ કરો અને તેની શોધ બોક્સ પર જાઓ જરૂર પડશે. આ શોધ બોક્સ સામાન્ય રીતે Google જેવા શોધ એન્જિન દ્વારા સંચાલિત થાય છે. અહીં, તમે જુઓ કરવા માંગો છો કે ફિલ્મ નું નામ લખી શકો છો. બતાવવા માટે શોધ પરિણામો માટે રાહ જુઓ અને પછી તમે ઇચ્છિત ફિલ્મ સાથે મેળ ખાય છે લાગે છે કે જે આ વિકલ્પ પસંદ કરો. ફિલ્મ પસંદ કરો અને પછી તમે પ્રદાન ફાઇલો દરેક સામે આપવામાં ટિપ્પણીઓ વાંચો. તમે હકારાત્મક ટિપ્પણીઓ સાથે માત્ર એક માટે જાઓ તેની ખાતરી કરો. ડાઉનલોડ પર ક્લિક કરો અને તમારા ફિલ્મ તમારા ઉપકરણ પર ડાઉનલોડ કરવા માટે શરૂ થશે. ભાગ 2: વિન્ડોઝ અને Mac માટે ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર તમે એક વિશાળ સ્ક્રીન અનુભવ માટે તમારા પીસી કે મેક પર ફિલ્મો આનંદ કરવા માંગો છો, તો પછી તમે તેમજ વિન્ડોઝ અને Mac OS પર ટૉરેંટ ક્લાઈન્ટો અને ફાઈલો ડાઉનલોડ કરી શકો છો કે જે ખબર ખુશ હશે. આવું કરવા માટે કેવી રીતે જાણવા માટે, તો તમે નીચેની આપેલ પગલાંઓ મારફતે જાઓ શકે છે. પગલું 1 વિન્ડોઝ અને Mac માટે ડાઉનલોડ કરવા માટે કેવી રીતે વિન્ડોઝ અને Mac વપરાશકર્તાઓ માટે, તમારા મનપસંદ ચલચિત્રો માણવા માટે પ્રથમ પગલું તમારી સિસ્ટમ પર એક પ્રવાહ ક્લાઈન્ટ ડાઉનલોડ કરવા માટે છે. આ તમારા બ્રાઉઝર પર શોધ એન્જિન પર જઈને અને તમે ડાઉનલોડ કરવા માંગો છો ક્લાઈન્ટ નામ દાખલ કરીને કરી શકાય છે. ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર સત્તાવાર એપ્લિકેશન પર જાઓ અને પછી તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે યોગ્ય છે કે સોફ્ટવેર ની તાજેતરની અને સુધારાયેલ આવૃત્તિ માટે શોધ. સામાન્ય રીતે, વિન્ડોઝ અને Mac વપરાશકર્તાઓ માટે અલગ અલગ ડાઉનલોડ કડીઓ હોય છે. તમે તેને શોધી અને ડાઉનલોડ શરૂ કરીએ એક વખત લિંક પર ક્લિક કરો. સોફ્ટવેર ડાઉનલોડ નહીં જાય, સેવ અથવા ખોલવા માટે તેના પર ક્લિક કરો. પગલું 2 / વિન્ડોઝ મેક પર ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર સાથે ફિલ્મો ડાઉનલોડ કરવા માટે કેવી રીતે હવે તમે એક ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર તમારી સિસ્ટમ પર ડાઉનલોડ કર્યો છે, આગામી પગલું ટૉરેંટ ફિલ્મ ફાઈલો ડાઉનલોડ કરવા માટે છે. આ કરવા માટે, તમે Kickasstorrents જેવી ઝડી શોધ એન્જિન અથવા સાઇટ પર જવા માટે જરૂર છે. તમે આવા સાઇટ ની મુલાકાત લો એક વાર, તમે ક્યાં તો ઘણા ફિલ્મો કે ઘર પાનાં પર રજૂ ચલચિત્રો વર્ગોમાં પસંદ અથવા ફક્ત તમે / ડાઉનલોડ કરો શોધ બોક્સમાં જોવા માંગો છો ફિલ્મ નામે લખી શકો છો. એકવાર તમે આ કરવા, ફાઇલો યાદી તમે પ્રસ્તુત કરવામાં આવશે. આ ફાઈલો બહાર તમે સૌથી યોગ્ય છે અને સૌથી વધુ વિશ્વસનીય અને વધુ ગુણવત્તા છે, જે એક પસંદ કરી શકો છો. તેના પર ક્લિક કરો અને પછી ડાઉનલોડ કરો ઝડી પર ક્લિક કરો. ફાઈલ ડાઉનલોડ કરવામાં આવશે. ફાઈલ પર ક્લિક કરો અને આ ફિલ્મ ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર ડાઉનલોડ કરવા માટે શરૂ થશે. ભાગ 3: Android માટે ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર 1 TunesGo Wondershare TunesGo - ડાઉનલોડ, ટ્રાન્સફર અને તમારા moview / સંગીત મેનેજ YouTube તમારી વ્યક્તિગત ફિલ્મ / સંગીત સ્રોત તરીકે ડાઉનલોડ કરવા માટે 1000 + + સાઇટ્સ આધાર આપે છે કોઇપણ ઉપકરણો વચ્ચે પરિવહન સંગીત , Android સાથે આઇટ્યુન્સ વાપરો પૂર્ણ સમગ્ર સંગીત લાઇબ્રેરી ID3 ટૅગ્સ આવરી લે છે, બેકઅપ ફિક્સ આઇટ્યુન્સ બંધનો વિના સંગીત મેનેજ કરો તમારા આઇટ્યુન્સ પ્લેલિસ્ટ શેર મુક્ત ડાઉનલોડ મુક્ત ડાઉનલોડ TunesGo માટે માર્ગદર્શન: 1.Download સંગીત 2.Record સંગીત 3.Transfer સંગીત 4.Manage આઇટ્યુન્સ લાઇબ્રેરી આઇટ્યુન્સ માટે 5.Tips 2 AllMyTube AllMyTube એક ઝડપી અને સરળ YouTube ડાઉનલોડર અને YouTube પરિવર્તક (તે પણ ડાઉનલોડ કરો અને અન્ય સાઇટ્સ પરથી વિડિઓઝ કન્વર્ટ કરી શકો છો) તમે 1000+ વિડિઓ શેરિંગ સાઇટ્સ ઇચ્છિત કોઈપણ વિડિઓઝ ડાઉનલોડ કરો અને જોવા માટે પોર્ટેબલ ઉપકરણો તેમને મૂકવા મદદ કરે છે. એક ક્લિક સાથે, તમે એટલે કે, ફાયરફોક્સ પર રમી કોઈપણ વિડિઓઝ ડાઉનલોડ કરી શકો છો. પોર્ટેબલ ઉપકરણો સાથે વિડિઓ સુસંગતતા વિશે ચિંતા? શા માટે ચિંતા? Wondershare AllMyTube ફેરવે છે અને પોર્ટેબલ ઉપકરણો લગભગ તમામ પ્રકારના માટે ડાઉનલોડ વિડિઓઝ શ્રેષ્ઠ બનાવે છે. ડાઉનલોડ કરો વિન્ડોઝ આવૃત્તિ ડાઉનલોડ કરો મેક આવૃત્તિ ઉત્પાદન સંબંધિત પ્રશ્નો? અમારી સપોર્ટ ટીમ માટે સીધી વાત >> હોટ લેખ ઓડિયો ફાઈલો સંકુચિત કેવી રીતે વિડિઓ માંથી ઓડિયો કાઢવા માટે બે સરળ રીતો બેબી સ્લાઇડ શો માટે ગીતો મોબાઇલ 2015 માટે 5 શ્રેષ્ઠ સંગીત ડાઉનલોડ એપ્લિકેશન કૌટુંબિક શેરિંગ એપલ સંગીત Android પર એપલ સંગીત એપલ વોચ સંગીત આનંદ માટે કેવી રીતે ટોચના 20 ઓસ્ટ્રેલિયન સંગીત કલાકારો ટોચના 10 ઘરેલુ સંગીત કલાકારો અને તેમના વિખ્યાત સંગીત સીડી સ્ટોર ઑફલાઇન થી સીડી ખરીદી > રિસોર્સ > સંગીત > ટૉરેંટ ફિલ્મ ડાઉનલોડર ખરીદી Wondershare ડાઉનલોડ સેન્ટર ઉત્પાદન શોધ શોધો Wondershare વોલ્યુમ પરવાના પાર્ટનર્સ કંપની ઇતિહાસ મીડિયા કેન્દ્ર એવોર્ડ આધાર નોંધણી કોડ પુનઃપ્રાપ્તિ FAQ કેન્દ્ર સંપર્ક સપોર્ટ ટીમ Wondershare સાઇટ્સ શબ્દ ઓનલાઇન મફત PDF રિસોર્સ આઇફોન ડેટા પુનઃપ્રાપ્ત બાહ્ય હાર્ડ ડ્રાઇવ પર આઇફોન ફોટો ટોચના ફોન ટ્રાન્સફર સોફ્ટવેર મેક પર કચરો પુનઃપ્રાપ્ત SD કાર્ડ પુનઃપ્રાપ્તિ Windows મીડિયા માટે ક્વિક ટાઈમ Player Android નિષ્ણાતો પાસેથી જવાબ અમારી સાથે જોડાવા અમારા ન્યૂઝલેટર મળે સબ્સ્ક્રાઇબ તમારો દેશ પસંદ કરો યૂુએસએ ટોચના વિશે Wondershare | શરતો અને નિયમો | ગોપનીયતા | લાઇસેંસ કરાર | સાઇટ મેપ | અમારો સંપર્ક કરો | બ્લોગ | રિસોર્સ
ફ્યુચર કોન્ટ્રેક્ટ ખરીદવાનાફન્ડામેન્ટ રીતે રીતે રોકડ બજારમાંથી ઘણી એકમો ખરીદવા જેવું છે. ફન્ડામેન્ટ તફાવત એ છે કે ફ્યુચર ખરીદવાના કિસ્સામાં તમે તરત ડિલિવરી લેતા નથી. ચાલો ફ્યુચર્સમાં સોદા કરવાની મૂળભૂત બાબતો અને માર્ગો પર ધ્યાન આપો. ફ્યુચર્સની વ્યાખ્યાને સમજવી તે મહત્વપૂર્ણ છે. ફ્યુચર્સ એ માત્ર એક ફાયનાન્સિયલ કોન્ટ્રેક્ટ છે જે ખરીદનારને પ્રિ-ડિટરમાઈડ તારીખ અને પ્રિડિટરમાઈન પ્રાઈઝ પર સંપત્તિ વેચવા માટે સંપત્તિ અથવા વિક્રેતાને ખરીદવા માટે જવાબદાર બનાવે છે. ફ્યુચર્સમાં ટ્રેડ કેવી રીતે કરશો ભારતમાં રોકાણકારો રાષ્ટ્રીય સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર ફ્યુચર્સ કામકાજ કરી શકે છે. ચાલો ભારતમાં ફ્યુચર્સમાં કેવી રીતે વેપાર કરવું તે જોઈએ. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કાર્યો મારફતે રીતે કામ કરે છે તે સમજો: ભવિષ્ય જટિલ નાણાંકીય સાધનો છે અને સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા અન્ય સાધનોથી અલગ છે. ભવિષ્યમાં વેપાર પહેલી વાર સ્ટૉક્સમાં રોકાણ કરનાર વ્યક્તિગત માટે પડકાર સાબિત થઈ શકે છે. જો તમે ભવિષ્યમાં ટ્રેડિંગ શરૂ કરવા માંગો છો, તો તમારે જાણવાની જરૂર છે કે ભવિષ્ય કેવી રીતે કામ કરે છે, તેમજ તેના સાથે જોડાયેલા જોખમો અને ખર્ચ. તમારી જોખમની સ્થિતિને નક્કી કરવી જ્યારે અમે બજારોમાં નફા કરવા માંગીએ છીએ, ત્યારે ફ્યુચરના વેપારમાં પણ પૈસા ગુમાવી શકે છે. ફ્યુચર્સમાં રોકાણ કેવી રીતે કરવું તે જાણતા પહેલાં, તમારી જોખમની અસર જાણવી જરૂરી છે. તમારે જાણવું જોઈએ કે તમે કેટલા પૈસા ગુમાવી શકો છો અને જો રકમ ગુમાવવાથી તમારી લાઇફસ્ટાઇલને અસર થઈ શકે છે. ટ્રેડિંગ માટે તમારો અભિગમ નક્કી કરો ફ્યુચર્સમાં વેપાર કરવાની વ્યૂહરચના નક્કી કરવી મહત્વપૂર્ણ છે. તમે તમારી સમજણ અને સંશોધનના આધારે ફ્યુચર્સ ખરીદવા માંગો છો તો તમે તેમાં મદદ કરવા માટે એક નિષ્ણાતની પણ સેવા લઈ શકો છો. સિમ્યુલેટેડ ટ્રેડિંગ એકાઉન્ટ સાથે પ્રેક્ટિસ એકવાર તમે ફ્યુચર્સમાં કેવી રીતે ટ્રેડ કરશો તે સમજાયા પછી, તમે તેને સિમ્યુલેટેડ ટ્રેડિંગ એકાઉન્ટ પર પ્રયત્ન કરી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો, જે ઑનલાઇન ઉપલબ્ધ છે. આ તમને ફ્યુચર્સ બજારો કેવી રીતે કામ કરે છે તે વિશે પ્રથમ વ્યવહારિક અનુભવ મેળવવા માટે સક્ષમ બનાવશે. આ તમને કોઈપણ વાસ્તવિક રોકાણ કર્યા વિના ફ્યુચર્સમાં વેપાર કરવામાં વધુ સારું બનાવે છે. ટ્રેડિંગ એકાઉન્ટ ખોલો ફ્યુચર્સમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે, તમારે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર છે. ટ્રેડિંગ એકાઉન્ટ ખોલતા પહેલાં સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરો. તમારે ફી વિશે પણ પૂછવાની જરૂર છે. ફ્યુચર્સમાં રોકાણ કરતી વખતે, તમારા માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ ટ્રેડિંગ એકાઉન્ટ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. માર્જિન મનીની જરૂરિયાતની વ્યવસ્થા ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં સુરક્ષા તરીકે કેટલીક રકમ માર્જિન મની જમા કરવાની જરૂર છે, જે કરારના કદના 5-10 ટકાની વચ્ચે હોઈ શકે છે. એકવાર તમે ફ્યુચર કેવી રીતે ખરીદી શકો છો તે જાણો પછી, આવશ્યક માર્જિન મનીની વ્યવસ્થા કરવી જરૂરી છે. જ્યારે તમે રોકડ વિભાગમાં ફ્યુચર ખરીદો છો, ત્યારે તમારે ખરીદેલા શેરોના સંપૂર્ણ મૂલ્યની ચુકવણી કરવી પડશે, જ્યાં સુધી તમે દિવસના વેપારી ન હોય. માર્જિન મની ડિપોઝિટ કરો ત્યારપછીનું પગલું એ બ્રોકરને માર્જિન મની ચુકવણી કરવાનો છે જે બદલામાં તેને એક્સચેન્જ સાથે જમા કરશો. એક્સચેન્જમાં તમારીકોન્ટ્રેક્ટ હોલ્ડ કરેલ સંપૂર્ણ સમયગાળા માટે પૈસા છે. જો તે સમયગાળા દરમિયાન માર્જિન મની ઉપર જાય છે, તો તમારે અતિરિક્ત માર્જિન મની ચુકવણી કરવી પડશે. બ્રોકર સાથે ખરીદી/વેચાણ ઑર્ડર આપો પછી તમે તમારા બ્રોકર સાથે તમારો ઑર્ડર આપી શકો છો. બ્રોકર સાથે ઑર્ડર આપવું એક સ્ટૉક ખરીદવા સમાન છે. તમારે બ્રોકરને કરારની સાઇઝ, તમે જે કોન્ટ્રેક્ટ ઈચ્છો છો તેની સંખ્યા, સ્ટ્રાઇક પ્રાઈઝ અને સમાપ્તિ (એક્સપાઈરી)ની તારીખ જાણવાની રહેશે. બ્રોકર્સ તમને ઉપલબ્ધ વિવિધ કરારમાંથી પસંદ કરવાનો ઓપ્શન્સ રજૂ કરશે, અને તમે તેમમાંથી પસંદ કરી શકો છો. ભવિષ્યના કરાર સેટલ કરો અંતે, તમારે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ સેટલ કરવાની જરૂર છે. આ સમાપ્તિની તારીખ અથવા સમાપ્તિ (એક્સપાઈરી)ની તારીખ પહેલાં કરી શકાય છે. એક સેટલમેન્ટ એ ફક્ત ફ્યુચર્સના કરાર સાથે સંકળાયેલ ડિલિવરી જવાબદારીઓ છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં કૃષિ ઉત્પાદનો, ફિઝીકલ એલોટમેન્ટ કરવામાં આવે છે, જ્યારે તે ઇક્વિટી ઇન્ડેક્સની વાત કરે છે, અને વ્યાજ દર ફ્યુચર્સની વાત આવે છે, ત્યારે રોકડની ચુકવણીના સંદર્ભમાં વિતરણ થાય છે. ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને સમાપ્તિની તારીખ અથવા સમાપ્તિની તારીખ પહેલાં સેટલ કરી શકાય છે. ચાલો ફ્યુચર્સના ટ્રેડ ફન્ડામેન્ટર બાબતોને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે 200 ઑગસ્ટ 25 ની એક્સપાઈરી ડેટ સાથે 200 શેર ધરાવતા ઘણા XYZ સ્ટૉક ફ્યુચર્સની ખરીદી કરી છે. તમે માર્જિન રકમની ચુકવણી કરી છે અને બ્રોકર સાથે ઑર્ડર આપ્યો છે. ઓગસ્ટ 25 ના રોજ હવે માનીએ કે XYZ સ્ટૉક રૂ. 240 માટે ટ્રેડિંગ છે. ત્યારબાદ તમે રૂપિયા 200 પર 200 શેર ખરીદીને અને દરેક શેર પર રૂપિયા 40 નો નફા કરીને કરારનો ઉપયોગ કરી શકો છો. તમારું નફા રૂપિયા 8,000 હશે જે ચૂકવેલ માર્જિન મની ચૂકવવામાં આવશે. તમે જે પૈસા કમાયા છો તે પછી કમિશન અને ફી કાપવા પછી તમારા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જો તમે નુકસાન કર્યું છે, તો તે રકમ તમારા કૅશ એકાઉન્ટમાંથી કાપવામાં આવે છે. જ્યારે તમે સમાપ્તિ તારીખ પહેલાં સેટલમેન્ટ મેળવો છો, ત્યારે તમે ચૂકવેલ માર્જિન સામે ઍડજસ્ટ થયા પછી તમારા લાભ અને નુકસાનની ગણતરી કરવામાં આવે છે. ફ્યુચર્સના સોદા નફાકારક બની શકે છે, પરંતુ જોખમને મર્યાદિત કરવા અને વળતરને મહત્તમ બનાવવા માટે સાવચેતી લેવી જરૂરી છે. ઉપરાંત, ફ્યુચર્સમાં ટ્રેડ કરવા માટે ઘણી જાણકારી અને અનુભવની જરૂર પડે છે, તેથી શરૂઆત કર્તાઓએ એકંદરે સાવચેતી રાખવાની જરૂર છે. વારંવાર પૂછાતા પ્રશ્ન ફ્યુચર્સનો અર્થ ટ્રેડિંગમાં શું છે? ફ્યુચર્સના નાણાંકીય કોન્ટ્રેક્ટ છે. તે ઓપશન્સ જેવું છે, પરંતુ પ્રકૃતિમાં જવાબદારી છે. ફ્યુચર્સ કોન્ટ્રેક્ટના ખરીદદારને ફ્યુચર્સની તારીખ પર પૂર્વ-નિર્ધારિત દરે અસ્કયામત (અથવા સંપત્તિ વેચવા) પ્રાપ્ત કરવા માટે જવાબદાર છે. તે વેપારીઓને બજારની દિશામાં અવગણવાની મંજૂરી આપે છે. ફ્યુચર્સ ઓપશન્સ કરતાં સારી શા માટે છે? ફ્યુચર્સ અને ઓપશન્સ બંને નાણાંકીય કરાર છે, પરંતુ ફ્યુચર્સમાં ઓપશન્સ પર થોડા લાભ છે. - ફ્યુચર્સ એક બાઇન્ડિંગ કોન્ટ્રેક્ટ છે. અને તેથી, તેઓ કોમોડિટી, કરન્સી અથવા સૂચકો જેવી કેટલીક મિલકતો વેપાર કરવા માટે આદર્શ છે. - આગળની માર્જિનની જરૂરિયાત વર્ષોથી અપફેરફાર રહી છે, તેથી જાણીતા છે. - ફ્યુચર્સના કોન્ટ્રેક્ટમાં સમય સમાપ્તિથી પીડિત નથી, ઓપશન્સ પર ફ્યુચર્સનો નોંધપાત્ર લાભ. એક્સપાયરેશન તારીખ દ્વારા ઓપશન્સ ઝડપી તેમનું મૂલ્ય ગુમાવે છે. તેથી, ઓપશન્સ ટ્રેડને સમાપ્તિની તારીખ વિશે સાવચેત રહેવાની જરૂર છે. - ફ્યુચર્સ માર્કેટ વિશાળ છે અને તેથી, વધુ લિક્વિડ છે. - ગણતરીની કિંમતના આધારે, ફ્યુચર્સ પ્રાઈઝ સમજવામાં સરળ છે. ફ્યુચર્સ ટ્રેડિંગનો ફાયદો શું છે? ફ્યુચર્સના વેપારનો ફાયદો એક નથી પરંતુ થોડા જ લોકો છે. ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ઉપયોગ કરીને, તમે બજારના જોખમ સામે આવી શકો છો. ઘણીવાર ફ્યુચર્સના કોન્ટ્રેક્ટ માત્ર એક કાગળનું રોકાણ છે, સંપત્તિઓની ફિઝીકલ ડિલિવરી કદાચ જ થાય છે. આ ખૂબ જ લાભદાયી વસ્તુઓ છે, એટલે કે માત્ર કુલ કોન્ટ્રેક્ટ મૂલ્યનો એક ભાગ (સામાન્ય રીતે 10 ટકા) ચૂકવવામાં આવે છે. આ કોલેટરલ તરીકે કાર્ય કરે છે અને કોન્ટ્રેક્ટની કિંમતમાં ફેરફારો સાથે સમાયોજિત કરે છે. ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ વેપારીઓને માત્ર નામાંકિત માર્જિન ચૂકવીને વધુ મોટા હિસ્સેદારી માટે પોઝિશન લેવાની મંજૂરી આપે છે અને જ્યારે બજાર ખસેડે છે, ત્યારે વેપારી વધુ નફા મેળવે છે. જો તમે સ્પેક્યુલેટર છો, તો તમે ઝડપી પ્રવેશની યોજના બનાવી શકો છો અને બહાર નીકળી શકો છો, ભવિષ્યના બજારમાં ટ્રેડિંગ કરી શકો છો. ઓછા કમિશન અને અમલ ખર્ચ ફ્યુચર્સને સ્પેક્યુલેટર્સ માટે વધુ આકર્ષક બનાવે છે. શું ફ્યુચર્સમાં સારું રોકાણ છે? - ફ્યુચર્સ ટ્રેડિંગ તમામ પ્રકારના વેપારીઓ માટે આકર્ષક છે - અન્યથા અથવા અન્યથા. - ફ્યુચર્સનું બજાર વધુ પરિપક્વ છે, તેથી, કાર્યક્ષમ અને યોગ્ય છે - ઉચ્ચ લિક્વિડિટી ટૂંકા વેચાણને સરળ બનાવે છે - ભૌતિક સંપત્તિઓની ડિલિવરી દુર્લભ છે - ઓછા કમિશન અને અમલીકરણ ખર્ચ ડીલિંગને સરળ બનાવે છે અને નફાની તક વધારે છે જો કે, ઇન્વેસ્ટ કરતા પહેલાં, ફ્યુચર્સમાં રોકાણ કેવી રીતે કરવું તે જાણો, કારણ કે જો તમને અનુભવી હોય તો તમે મોટી નુકસાન થવાનું સમાપ્ત કરી શકો છો. શું ફ્યુચર્સ ટ્રેડ 24 કલાક છે? હા, ઇલેક્ટ્રોનિક ફ્યુચર્સ ટ્રેડિંગ લગભગ 24 કલાક સુધી થાય છે. જો તમે ભારતમાં ટ્રેડિંગ કરી રહ્યા છો, તો તમે સામાન્ય એક્સચેન્જ કલાકો દરમિયાન તે દિવસમાં કરી શકો છો, જે સવારે 9:00 વાગે અને સાંજે 5:00 વાગ્યા વચ્ચે છે. દરેક કોમોડિટી સેગમેન્ટમાં અલગ ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઇમ છે. ખરીદવા માટે શ્રેષ્ઠ ફ્યુચર્સ શું છે? દિવસના ટ્રેડિંગ માટે, વધુ વેપારીઓ ઉચ્ચ અસ્થિરતાવાળા કરારને પસંદ કરે છે કારણ કે તે તેમને નફા કમાવવાની વધુ તક આપે છે. જો કે, સંભવિત અનુભવી કોન્ટ્રેક્ટને ઓળખવા માટે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને કેવી રીતે વેપાર કરવો તેમાં તમને કેટલોક અનુભવ લાગી શકે છે. પ્રારંભક તરીકે, તમે વધુ સંરક્ષણશીલ અભિગમ લઈ શકો છો, ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ પસંદ કરી શકો છો જે ઓછા અસ્થિર છે. મને ફ્યુચર્સમાં ટ્રેડ કરવા માટે કેટલા ફંડની જરૂર છે? ફ્યુચર્સ કોન્ટ્રેક્માં ટ્રેડિંગમાં માર્જિન ચુકવણીનો સમાવેશ થાય છે. માર્જિનનું વૉલ્યુમ સ્ટેક સાઇઝ પર આધારિત રહેશે. જો કે, મોટાભાગના બ્રોકર ટ્રેડ કરવા માટે ઓછામાં ઓછા 10 ટકાના અપફ્રન્ટ માર્જિન માટે પૂછશે. શું તમે ફ્યુચર્સ ટ્રેડ કરી શકો છો? ભવિષ્ય દિવસના ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ પસંદગી છે અને સ્ટૉક ટ્રેડિંગ કરતાં ઓછી મૂડીની જરૂર છે. ઉપરાંત, ફ્યુચર્સ ટ્રેડિંગ દિવસના ટ્રેડિંગના પૅટર્નને અનુસરતું નથી. જો તમે ફ્યુચર્સમાં રોકાણ કેવી રીતે કરવું તે જાણો છો, તો તમારા પોર્ટફોલિયોને વિવિધતા આપવા માટે આ કરારો શ્રેષ્ઠ ઓપશન્સ છે. ફ્યુચર્સ ટ્રેડિંગ માર્જિન ટ્રેડિંગથી કેવી રીતે અલગ છે? માર્જિન તમને બજારમાં મોટા હિસ્સેદારી માટે પોઝિશન લેવાની મંજૂરી આપે છે જે ઘણીવાર ફ્યુચર સાથે કેસ છે. ફ્યુચરના ટ્રેડિંગમાં, તમે એસ્ક્રો એકાઉન્ટમાં આયોજિત માર્જિન અપફ્રન્ટની ચુકવણી કરો છો. તે એક બે-પાર્ટી કરાર છે, જ્યારે માર્જિન ટ્રેડિંગમાં બ્રોકરની સાથે જોડાણ તેને ટ્રાઇ-પાર્ટી ડીલ બનાવે છે. વધુમાં, ફ્યુચર્સના ટ્રેડમાં, માર્જિનની જરૂરિયાત ઇક્વિટીમાં માર્જિન ટ્રેડિંગ કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે, જેના માટે તમને 20-25 ટકા અપફ્રન્ટ ચૂકવવાની જરૂર છે. યાદ રાખવા માટે અન્ય નોંધપાત્ર બિંદુ એ છે કે માર્જિન ટ્રેડિંગમાં, તમારે ઉધાર લેવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાની જરૂર છે. તે તમારી કુલ નફાની કમાણી પર અસર કરે છે. તમે ફ્યુચર્સમાં ખરીદી/વેચાણ ઑર્ડર કેવી રીતે મૂકી શકો છો? ફ્યુચર્સની ખરીદી અને વેચાણ માટે, તમારે ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર પડશે, અને તમારા બ્રોકર દ્વારા તમારી ટ્રેડિંગ વિનંતી કરવી પડશે. તમારી બિડ મૂકવા માટે, તમારે માર્જિન રકમ ચૂકવવાની જરૂર પડશે, જે કરાર મૂલ્યની ટકાવારી છે. માર્જિનની જરૂરિયાત પૂરી થયા પછી, એક્સચેન્જ ઉપલબ્ધ ખરીદદારો અને વિક્રેતાઓ સાથે તમારી જરૂરિયાત સાથે મેળ ખાશે. તમે ફ્યુચર્સ ટ્રેડિંગથી કેવી રીતે નફા મેળવી શકો છો? ફ્યુચર ટ્રેડથી નફા આધારિત દિશાની સાચી ભવિષ્યવાણી પર આધારિત છે. બજારમાં માઈનર મૂવમેન્ટ પણ તમારી સોદોને નુકસાનમાં બદલી શકે છે, અને કારણ કે મૂડીની ભાગીદારી નોંધપાત્ર છે, તેથી નુકસાન પણ નોંધપાત્ર રીતે ઉચ્ચ છે. ફ્યુચર ટ્રેડમાં તમારી કુશળતા ભારતમાં ફ્યુચર્સમમાં કેવી રીતે ટ્રેડ કરવું તેના અનુભવ સાથે આવશે. Open Free Demat Account! Enjoy Zero Brokerage on Equity Delivery Join our 1 Cr+ happy customers +91 Select City Related Articles વિકલ્પ ગ્રીક: વિકલ્પ ગ્રીક અને તેની વ્યાખ્યા શું છે? આયર્ન કોન્ડોર: આયર્ન કોન્ડોર વિકલ્પ વ્યૂહરચના સમજાવી આયર્ન બટરફ્લાય: આયર્ન બટરફ્લાય વિકલ્પ વ્યૂહરચના વિશે જાણો ભારતમાં વિદેશી મુદ્રા ભંડોળ બજારના ફાયદા શોર્ટ કોલ બટરફ્લાય સાથે ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટેજી Enjoy Zero Brokerage on Equity Delivery +91 Select City 1 Cr+ DOWNLOADS Enjoy Zero Brokerage on Equity Delivery Get the link to download the App ABOUT US Our Company is one of the largest independent full-service retail broking house in India in terms of active clients on NSE as of 2018-19. We are a technology led financial services company, that provides broking and advisory services, margin funding, loans against shares... Know More COMPANY OVERVIEW Open Demat Account Brokerage & Other Charges Contact Us In the Media Investor Relations Webinars Careers INVESTMENT OPTIONS Stocks Upcoming IPO Futures Options Mutual Funds US Stocks ETF Currencies Commodities NCD Corporate Bonds Tax Free Bonds 54EC bonds Sovereign Gold Bond Tax Saving Bonds CALCULATORS Brokerage Calculator Margin calculator CAGR Calculator Dividend Yield Calculator SIP Calculator Future Value Calculator Compound Interest Rate Calculator FD calculator RD calculator Present Value Calculator EBITDA Calculator KNOWLEDGE CENTER Demat Account Trading Account Online Share Trading Intraday Trading Share Market IPO Derivatives Commodities Trading Futures and Options Trading Income tax Authorised Person Mutual Funds Cryptocurrency Analyst Corner LEARN TO EARN Knowledge Center Smart Money Blog Fundamental Research Technical Research Company Reports BECOME A PARTNER Become Business Partner Who is an Authorised person? Benefits of being an Authorised Person Authorised Person Income Eligibility & Documents Required Authorised Person Business Model Authorised Person App & NXT platform MARKET OUTLOOK Share Market Announcements Trading Holidays 2022 IPO Reports Share Market Glossary Podcast UPCOMING IPO Go Air IPO OLA Cabs IPO Oyo IPO MobiKwik IPO Pharmeasy IPO CUSTOMER SUPPORT : 080-47480048 Support FAQs FOLLOW US : OTHER LINKS : Angel One APP Angel One Trade Angel SpeedPro Angel ARQ Prime Margin Trading Facility Smart API STOCKS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z US STOCKS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z US ETFS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z Attention Investors Stock Brokers can accept securities as margin from clients only by way of pledge in the depository system w.e.f. September 1, 2020. Update your mobile number & email Id with your stock broker/depository participant and receive OTP directly from depository on your email id and/or mobile number to create pledge. Pay 20% or "var + elm" whichever is higher as upfront margin of the transaction value to trade in cash market segment. Investors may please refer to the Exchange's Frequently Asked Questions (FAQs) issued vide circular reference NSE/INSP/45191 dated July 31, 2020 and NSE/INSP/45534 dated August 31, 2020 and other guidelines issued from time to time in this regard. Check your Securities /MF/ Bonds in the consolidated account statement issued by NSDL/CDSL every month. "Prevent Unauthorised transactions in your Trading/Demat Account. Update your mobile numbers/email IDs with your stock brokers/Depository Participant. Receive alerts/information of your transaction/all debit and other important transactions in your Trading/ Demat Account directly from Exchange/CDSL at the end of the day. Issued in the interest of investors." "KYC is one time exercise while dealing in securities markets - once KYC is done through a SEBI registered intermediary (broker, DP, Mutual Fund etc.), you need not undergo the same process again when you approach another intermediary." "No need to issue cheques by investors while subscribing to IPO. Just write the bank account number and sign in the application form to authorise your bank to make payment in case of allotment. No worries for refund as the money remains in investor's account." "We understand that certain investment advisors may be approaching members of the public including our clients, representing that they are our partners, or representing that their investment advice is based on our research. Please note that we have not engaged any third parties to render any investment advisory services on our behalf. We do not share our research reports or our clients’ personal or financial data with any third parties and have not authorized any such person to represent us in any manner. Persons making investments on the basis of such advice may lose all or a part of their investments along with the fee paid to such unscrupulous persons. Please be cautious about any phone call that you may receive from persons representing to be such investment advisors, or a part of research firm offering advice on securities. Do not make payments through e-mail links, WhatsApp or SMS. Please do not share your personal or financial information with any person without proper verification. Always trade through a registered broker." "Issued in public interest by Angel One Limited (formerly known as Angel Broking Limited), having its registered office at 601, 6th Floor, Ackruti Star, Central Road, MIDC, Andheri East, Mumbai - 400093, Telephone: +91 22 4000 3600, Fax: + 91 22 2835 8811." Read More... Disclaimer Investments in securities market are subject to market risk, read all the related documents carefully before investing. We collect, retain, and use your contact information for legitimate business purposes only, to contact you and to provide you information & latest updates regarding our products & services. We do not sell or rent your contact information to third parties. Please note that by submitting the above-mentioned details, you are authorizing us to Call/SMS you even though you may be registered under DND. We shall Call/SMS you for a period of 12 months. Angel One Limited (formerly known as Angel Broking Limited), Registered Office: 601, 6th Floor, Ackruti Star, Central Road, MIDC, Andheri East, Mumbai - 400093. Tel: 080-47480048. CIN: L67120MH1996PLC101709, SEBI Regn. No.: INZ000161534-BSE Cash/F&O/CD (Member ID: 612), NSE Cash/F&O/CD (Member ID: 12798), MSEI Cash/F&O/CD (Member ID: 10500), MCX Commodity Derivatives (Member ID: 12685) and NCDEX Commodity Derivatives (Member ID: 220), CDSL Regn. No.: IN-DP-384-2018, PMS Regn. No.: INP000001546, Research Analyst SEBI Regn. No.: INH000000164, Investment Adviser SEBI Regn. No.: INA000008172, AMFI Regn. No.: ARN-77404, PFRDA Registration No.19092018.Compliance officer: Mr. Hiren Thakkar, Tel: (022) 39413940 Email: [email protected]. Only for National Pension Scheme (NPS) related grievance please mail to [email protected] For issues related to cyber attacks, call us at +91-8045070444 or email us at [email protected] Research Disclaimer Regulatory Content Dos and Don'ts to Safe Investing Scores Dos and Don'ts While Dealing With Investment Advisor FAQs T&C Apply Privacy Policy Refer & Earn Investor Charter Advisory for Investors eVoting Copyright - All rights reserved Open Free Demat Account! Enjoy Zero Brokerage on Equity Delivery Join our 1 Cr+ happy customers +91 Select City Enjoy Free Equity Delivery for Lifetime Open 100% free* demat & trading A/C now! Select current city Open My Account × Minimal Brokerage Charges ₹0 brokerage on stock investments and flat ₹0 AMC for first year. ARQ Prime Make smart decisions with ARQ prime, a rule based investment engine Technology Enabled Trade or invest anywhere, anytime with our App or web platforms Fast-track your investing journey with Us, India’s fastest growing fintech company +91 Select City By proceeding, I agree to T&C and Privacy Policy. Do you already have an account? Login Open an Account × Initializing Search... Copyright - All rights reserved We collect, retain, and use your contact information for legitimate business purposes only, to contact you and to provide you information & latest updates regarding our products & services. We do not sell or rent your contact information to third parties. Please note that by submitting the above mentioned details, you are authorizing us to Call/SMS you even though you may be registered under DND. We shall Call/SMS you for a period of 12 months.
નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સ્થાપક લાલુ પ્રસાદ યાદવને બુધવારે 28મી સપ્ટેમ્બરે રેકોર્ડ 12મી વખત પાર્ટીના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. લાલુએ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી કાર્યાલય ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. દિવસના વહેલા. આરજેડી ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર ઉદય નારાયણ ચૌધરીના જણાવ્યા અનુસાર, માત્ર લાલુએ જ પાર્ટીના અધ્યક્ષ પદ માટે નોમિનેશન નોંધાવ્યું હતું અને આ રીતે તેમને પાર્ટીના વડા તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા હતા. “આજે 28મી સપ્ટેમ્બર 2022ના રોજ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે લાલુ પ્રસાદ દ્વારા એકમાત્ર નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું. ચકાસણી બાદ, નામાંકનની તમામ નકલો સાચી અને માન્ય હોવાનું જાણવા મળ્યું હતું,” તેણે કીધુ. જો કે, લાલુ યાદવના પાર્ટી અધ્યક્ષ બનવાની ઔપચારિક જાહેરાત 10 ઓક્ટોબરે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંમેલન દરમિયાન કરવામાં આવશે જ્યાં તેમને રાષ્ટ્રપતિ પદનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચૌધરીએ કહ્યું, “લાલુ પ્રસાદ યાદવને ખુલ્લા સત્રમાં પાર્ટીના ચૂંટાયેલા અધ્યક્ષનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.” આ પણ વાંચોઃ ‘જો તમારામાં હિંમત હોય તો બિહારમાં RSS પર પ્રતિબંધ લગાવો’: લાલુ પ્રસાદ યાદવને ભાજપના મંત્રીનો ખુલ્લો પડકાર આરજેડીની રચના 1997માં થઈ હતી લાલુ પ્રસાદ યાદવે જનતા દળથી અલગ થઈને 5 જુલાઈ, 1997ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની રચના કરી અને આરજેડીના પક્ષ પ્રમુખ બન્યા. તે પછી, તેઓ પક્ષના ટોચના પદ પર રહ્યા. 25 વર્ષના ગાળામાં લાલુ યાદવ 12 વખત બિનહરીફ પાર્ટીના પ્રમુખ બન્યા. આરજેડીની રચના પછી, 20 દિવસની અંદર લાલુ યાદવે ઘાસચારા કૌભાંડના આરોપમાં બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું અને તેમની પત્ની રાબડી દેવીને સત્તા સોંપી. જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે આ વર્ષે 9 ઓગસ્ટના રોજ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા અને આરજેડી અને બિહારમાં વિપક્ષના સાથી પક્ષોમાં ફરી જોડાયા ત્યારે બિહારના રાજકારણમાં ફરી એક રસપ્રદ વળાંક આવ્યો. Tags આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી આરજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ લાલુ પ્રસાદ યાદવ Share Facebook Twitter WhatsApp Telegram Pinterest Copy URL Previous articleકેન્દ્રએ PFI પર પ્રતિબંધ મૂક્યા પછી, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળની સરકારોએ સંગઠનને ગેરકાયદેસર જાહેર કર્યું Next articleતારક મહેતા શોમાં ટૂંક સમયમાં જ દયાબેનની વાપસી થવા જઈ રહી છે, શું દિશા વાકાણીના ગરબા ફરીથી જોવા મળશે? RELATED ARTICLES આંધ્ર હાઈકોર્ટ ‘ટાઉન પ્લાનર’ ન બની શકે: SC November 28, 2022 at 5:48 pm ‘માતા, પુત્રએ દિલ્હીમાં પતિની હત્યા કરી હોવાની શંકાને કારણે…’: પોલીસે પાંડવ નગર હત્યાની ભયાનક વિગતો જાહેર કરી November 28, 2022 at 5:47 pm દિલ્હીમાં શ્રદ્ધા વોકર જેવો બીજો કિસ્સો; મહિલા અને તેના પુત્રની નિર્દયતાથી હત્યા, તેના શરીરના ટુકડા કરવા બદલ ધરપકડ November 28, 2022 at 3:03 pm STAY CONNECTED Facebook Instagram Twitter Youtube Latest News આંધ્ર હાઈકોર્ટ ‘ટાઉન પ્લાનર’ ન બની શકે: SC November 28, 2022 at 5:48 pm ‘માતા, પુત્રએ દિલ્હીમાં પતિની હત્યા કરી હોવાની શંકાને કારણે…’: પોલીસે પાંડવ નગર હત્યાની ભયાનક વિગતો જાહેર કરી November 28, 2022 at 5:47 pm ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ લઈ જવાયા November 28, 2022 at 5:45 pm દિલ્હીમાં શ્રદ્ધા વોકર જેવો બીજો કિસ્સો; મહિલા અને તેના પુત્રની નિર્દયતાથી હત્યા, તેના શરીરના ટુકડા કરવા બદલ ધરપકડ
શીતળા માતાની પૂજા શીતળા સાતમ અને આઠમ પર કરવામાં આવે છે. શીતળા માતાના ઘણા પ્રાચીન મંદિરો છે જેમ કે રાજસ્થાનના પાલી જિલ્લામાં, જબલપુર નજીકના પાલનમાં ધમાપુર-શીતળામાતા માર્ગ પર અને ભોપાલના મોટા તળાવના કિનારે વીઆઇપી માર્ગ પર આવેલ શીતળા માતા મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ ગુડગાંવમાં આવેલું મંદિર સૌથી ખાસ માનવામાં આવે છે. ગુડગાંવ ગુરુગ્રામમાં શીતળા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. દેશના તમામ પ્રદેશોમાંથી ભક્તો અહીં પ્રાર્થના કરવા આવે છે. ગુડગાંવનું શિતળા માતાનું મંદિર દેશભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષમાં બે વાર મેળો ભરાય છે. અહીંના શીતળામાતા મંદિરની વાર્તા મહાભારત કાળ સાથે સંકળાયેલી છે. મહાભારતના સમય દરમિયાન ગુરુદ્રોણના ગુડગાંવ શહેરમાં શીતલા માતાની પૂજા ભારતીય રાજવંશના કુલગુરુ કૃપાચાર્યની બહેન અને મહર્ષિ શારદ્વાનની પુત્રી શીતળા દેવી (ગુરુ મા) ના નામથી કરવામાં આવે છે. આ મંદિર લગભગ 500 વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લોકોનું માનવું છે કે અહીં પૂજા કરવાથી સ્થાનિક બોલાચાલીમાં, શરીરમાં (માતા) તરીકે ઓળખાતા ઝીણા-ઝીણા દાણા બહાર આવતા નથી. લોકપ્રિય માન્યતા અનુસાર જ્યારે મહાભારતના યુદ્ધમાં ગુરુદ્રોણ ના દ્રુપદ પુત્ર ઘુષ્ટ્ઘુમ્ન દ્વારા વીરગતિ પ્રાપ્ત કરી હતી, ત્યારે તેમની પત્ની કૃપી તેના પતિ સાથે સતી બનવા સંમત થઈ હતી. ત્યારે લોકોએ તેને સતી થતા રોકી હતી. પરંતુ કૃપી સતી બનવાનું નક્કી કર્યું હતું. તે તેના પતિના અંતિમ સંસ્કાર પર બેઠી. બેઠા-બેઠા તેમણે લોકોને આશીર્વાદ આપ્યા કે જે કોઈ મારી ઇચ્છા સાથે મારી સતીની આ જગ્યા પર પહોંચશે તેની બધી જ ઈચ્છા પૂર્ણ થશે. Facebook Twitter Pinterest WhatsApp Previous articleશું તમને ખબર છે કે રેફ્રીજરેટર માં કેટલો સમય રાખેલો ખોરાક આરોગ્ય માટે ફાયદાકારક છે. Next articleશું તમે જાણો છો કે અગરબતી કરવાથી ફાયદા પણ થાય છે અને નુકશાન પણ થાય છે. Lata Italia RELATED ARTICLESMORE FROM AUTHOR ભારતમાં નહિ પણ આ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું મંદિર, વિશ્વનું મોટું મંદિર હોવા છતાં એક પણ હિન્દૂ ત્યાં નથી રહેતો ગુજરાતની આ દરગાહમાં માત્ર માનતા રાખવાથી કેન્સર જેવી મોટી-મોટી બીમારીઓ પણ થાય છે દૂર… અહીં કાલી માઁના મંદિરમાં પ્રસાદમાં ફળ કે મીઠાઈ નહીં પરંતુ નૂડલ આપવામાં આવે છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય… EDITOR PICKS સાપ્તાહિક રાશિફળ (29 ઑગસ્ટ થી 4 સપ્ટેમ્બર 2022): આગામી સપ્તાહ તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે 28th August 2022 રાશિફળ 28 ઓગસ્ટ 2022 : રવિવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ 27th August 2022 રાશિફળ 27 ઓગસ્ટ 2022 : શનિવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ 26th August 2022 POPULAR POSTS સાપ્તાહિક રાશિફળ (29 ઑગસ્ટ થી 4 સપ્ટેમ્બર 2022): આગામી સપ્તાહ તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે 28th August 2022 રાશિફળ 28 ઓગસ્ટ 2022 : રવિવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ 27th August 2022 રાશિફળ 27 ઓગસ્ટ 2022 : શનિવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ 26th August 2022 POPULAR CATEGORY સ્ટોરી585 ધાર્મિક432 હેલ્થ357 અજબ-ગજબ322 જાણવા જેવું263 ફિલ્મી વાતો242 ખબર220 જયોતિષ શાસ્ત્ર170 [tdb_header_logo disable_h1="yes" align_vert="content-vert-top" media_size_image_height="180" media_size_image_width="544" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLXRvcCI6IjM3IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tdG9wIjoiNDQiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3NjgsInBob25lIjp7Im1hcmdpbi10b3AiOiIwIiwiZGlzcGxheSI6IiJ9LCJwaG9uZV9tYXhfd2lkdGgiOjc2N30=" align_horiz="content-horiz-center" image="" image_retina=""] ABOUT US Gujarat Page is providing Gujarati samachar including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news. visit our website for more info on GujaratPage.com
મારા સન્મિત્ર શ્રી પી.કે.દાવડાજી એ એમની “મળવા જેવા માણસ ” ની લોકપ્રિય પરિચય શ્રેણીમાં કચ્છી-ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક/કવી શ્રી પ્રભુલાલભાઈ ટાટારીયા ઉર્ફ ધુફારીનો પરિચય લખી મોકલ્યો છે . શ્રી દાવડા એમના ઈ-મેલ સંદેશમાં જણાવે છે : “આજે હું કચ્છી-ગુજરાતી સાહિત્યના જાણીતા શ્રી પ્રભુલાલભાઈ ટાટારીયા ઉર્ફ ધુફારીનો પરિચય મોકલું છું. મેં એમની કચ્છી કવિતાઓનો ભરપૂર આનંદ માણ્યો છે. આજે પરિચય શ્રેણીમાં ૪૦ પરિચય પૂરા થયા. બાકીના ૧૦ પરિચય માટેની માહિતી, કોમપ્યુટરની ભાષામાં કહું તો Buffering Stage માં છે. લેખમાળાની ફરી રજૂઆત હવે એપ્રીલના પહેલા અઠવાડિયાથી થશે.આપ સૌના ઉત્સાહ પ્રેરક સંદેશાઓ બદલ આભાર.-પી.કે.દાવડા “ દાવડાજીએ મોકલેલ પરિચય લેખને એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે. આશા છે આપને આ પરિચય લેખમાં એક અનોખા “કચ્છી મિત્ર “શ્રી પ્રભુલાલ ટાટારીયા ની અવનવી જીવન ઝરમર ની ઝાંખી કરવાનું ગમશે . વિનોદ પટેલ ============================================ મળવા જેવા માણસ -શ્રી પ્રભુલાલ ટાટારીયા પરિચય- શ્રી.પી.કે.દાવડા શ્રી પ્રભુલાલ ટાટારીયા પ્રભુલાલભાઈનો જ્ન્મ ૧૯૪૩ માં કચ્છ જીલ્લાના માંડવીમાં થયો હતો.એમના જ્ન્મથી માત્ર દોઢ મહિના પહેલા જ એમના પિતાનું અવસાન થયુંહતું. તે સમયે એમના મોટાભાઈ શામજીભાઈ માત્ર દસ વર્ષના હતા.એમના માતા રાધાબેન માત્ર ચોથા ધોરણ સુધી ભણેલા હતા. આવા સંજોગોમાં પ્રભુલાલભાઈનું બાળપણ આર્થિક સંકળામણમાં પસાર થયું.એમના માતા દિવસે બાંધણી બાંધવાનો અને રાત્રે ફાનસના કાઢી નાખેલા ઢાંકણાની જગાએ, ફૂલ વાટકામાં તૈયાર થતી કાળી ચ્હા પી ને ગાદલા.રજાઇ અને ઓશિકાના કવરની સિલાઈના કામ કરી ઘર ચલાવતા. થોડા સમય બાદ એમ મુસ્લિમ શખ્સની ભલામણથી એમને અન્જુમન ઈસ્માઈલ સ્કૂલમાં ગર્લસ સેકશનમાં પ્રાધ્યાપક તરિકે નોકરી મળેલી.શામજીભાઇ વર્નાક્યુલર ફાઇનલ થઇ જતાં દાતુભાઇ ઇબ્રાહીમ ખોજા હોસ્પિટલમાં ડ્રેસર તરિકે નોકરી રહ્યા અને માની નોકરી છોડાવી દીધી પ્રભુલાલભાઈને આઠ વર્ષની વયે શેઠ ત્રિભુવનદાસ ભવાનજી પ્રાથમિક શાળામાં દાખલ કરવામા આવ્યા. પાંચમા ધોરણથી સાતમા ધોરણ સુધી શેઠ લીલાધર મુરારજી ભીમાણી માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ આઠમા ધોરણથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ રામ કૃષ્ણ હાઈસ્કૂલમાં કર્યો. સ્કૂલના અભ્યાસ દરમ્યાન વર્ગમાં એમનો નંબર ૧૦ સુધી રાખવાની કાળજી લેતા જેથી એમને માસિક બે રૂપિયાની સ્કૂલ ફી જ્ઞાતિ તરફથી મળતી. શાળાના સમયમાં એમને વાંચન અને ડ્રોઈંગમાં વિશેષ રસ હતો. ૧૧મા ધોરણના અભ્યાસ માટે જ્ઞાતિની બોર્ડિન્ગમાં રહી જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં દાખલ થયા. આ અભ્યાસ દરમ્યાન જ એમને Migraine ની તકલીફ ઊભી થવાથી નાપાસ થયા અને ફરી શેઠ ગોકલદાસ તેજપાલ હાઇસ્કૂલમાં દાખલ થઇ એમણે ૧૯૬૨ માં SSC કર્યા પછી વધારે ન ભણવાનું અને ઘરની આર્થિક સ્થિતી સુધરે એટલે નોકરી શોધવાનું શરૂ કર્યું. થોડા પ્રયત્નો બાદ એમને અમરાવતીની શ્રી લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રા.લી. માં નોકરી મળી. આ કંપનીની ૧૪ બ્રાંચીસ હતી.પ્રભુલાલભાઈને કાટોલ બ્રાંચમાં વેઈન્ગ કલાર્ક તરીકે નિમવામાં આવ્યા.ખાવું,પીવું અને રહેઠાણની સગવડ ઉપરાંત માસિક ૫૦ રૂપિયા પગાર નક્કી થયેલો. . કાટોલમાં વેઇન્ગ કલાર્કની ડ્યુટી કરતાં કરતાં તેમણે કોટન સિલેકશન અને એકાઉન્ટ શીખી લીધું અને બંધાતી કપાસની ગાંસડીનું સુપરવિઝન પણ કર્યું. કપાસની સીઝન પુરી થતાં એમના કામથી સંતોષ પામી એમનો પગાર ૫૦ ને બદલે ૬૦ રૂપિયા પ્રમાણે ગણવામાં આવ્યો. બીજી સીઝનમાં એમને કાયમી કરવામાં આવ્યા.ઓફીસમાં હેડકલાર્કના હાથ નીચે એકાઉંટનું કામ સોંપવામાં આવ્યું. થોડા સમય બાદ કોટન સીડ ડિપાર્ટમેન્ટમાં અને ત્યાર બાદ ઓઈલ મીલમાં એમ એમની બદલી થતી રહી. ઓઈલ મીલના મેનેજર રીટાયર્ડ થતાં પ્રભુલાલભાઈને મેનેજર બનાવવામાં આવ્યા, ત્યારે તેમનો પગાર ૧૯૦ રૂપિયા હતો. આ કંપનીમાં એમણે ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી કામ કર્યું એ દરમ્યાન જ ૧૯૬૭માં એમનુ વેવિશાળ જયાબહેન સાથે થયું. ૧૯૬૮ માં સારા ભવિષ્ય માટે તેમણે મેસર્સ ખીમજી રામદાસ –મસ્કત (સલ્તનત ઓફ ઓમાન) માં નોકરી સ્વીકારી. ૧૯૬૮ થી ૧૯૭૪સુધી સલાલા(ધુફાર)માં કંપનીમાં અલગ અલગ ખાતામાં જવાબદારી સંભાળી. ત્યારબાદ ૧૯૭૪-૧૯૭૫ મશિરાહ બ્રાંચમાં રહ્યા અને ૧૯૭૬થી હેડ ઓફીસમાં અલગ અલગ હોદ્દાઓમાં કામ કરી કંપની તેમને રિટાર્યમેન્ટની વય વટાવી ગયા છતાં તેમની નોકરી ચાલુ હતી પણ ૨૦૦૬ માં સ્વચ્છાએ નિવૃતિ લીધી. અહીં પરદેશમાં રહીને એમનું ગુજરાતી ભાષા પ્રત્યેનું આકર્ષણ ટકી રહ્યું.નોકરી દરમ્યાન એમણે ખીમજી રામદાસ કંપની માટે ગુજરાતીમાં સરક્યુલર બનાવવા,મુંબઇ ઓફિસ સાથે ગુજરાતી પત્ર વહેવાર કરવો, દિપોત્સવી પર્વ નિમિતે ચોપડા પુજન માટેના લખાણ તૈયાર કરવા,કંપનીના સંપૂર્ણ સ્ટાફ માટે કંપની તરફથી નવા વર્ષની ભેટના કવર તૈયાર કરવા તથા વિતરણની વ્યવસ્થા કરવી વગેરે કાર્યો એમણે હોંસે હોંસે કર્યા. પ્રભુલાલભાઇ આર્થિક પરિસ્થીતીને કારણે કોલેજ ન જઇ શક્યા જો તેઓ ગ્રજ્યુએટ હોત તો રિટાયર્મેમેન્ટ વખતે મે.ખીમજી રામદાસ જેવી માતબર કંપનીના મેનેજર પદે હોત માત્ર કંપનીમાં જ નહિં પણ ત્યાંના ગુજરાતી સમાજની સેવામાં પણ એમણે ઉત્સાહ પૂર્વક ભાગ ભજવ્યો. હિન્દુ મહાજન એસોસિએશનના બધા ગુજરાતી સરક્યુલર લખવા, સોહાર ખાતેની હિન્દુ સ્મશાન ભૂમીમાં અગ્ની સંસ્કાર કરાવવા જરૂરી વ્યવસ્થા કરવામાં પણ મદદરૂપ થવું વગેરે પ્રવૃતિઓ સ્વેચ્છાપૂર્વક સ્વીકારી. મસ્કત ગુજરાતી સમાજ તરફથી થનાર બધા આયોજનના ગુજરાતી બેનર તથા સ્મરણિકાઓ તૈયાર કરવી,ગુજરાતી સરક્યુલર લખવા તથા થયેલ આયોજનના રિપોર્ટ તૈયાર કરી કચ્છમિત્રને મોકલવા જેવા કામો પ્રભુલાલભાઈએ જવાબદારી પુર્વક સંભાળ્યા. “પ્રયત્ન”સાહિત્ય પરિવાર તરફથી આયોજીત મુશાયરામાં ભાગ લેવો તથા તેના નેજા હેઠળ પ્રકાશિત “પ્રયત્ન”હસ્તલિખિત દ્વિમાસિક તૈયાર કરવો(૧૯૮૮-૧૯૯૪) તેમજ ફોટો કોપી કરાવી વિતરણ કરવું વગેરેનો એમની મન ગમતી પ્રવૃતિઓમાં સમાવેશ થતો. તે સિવાય નવરાત્રી દરમ્યાન ભારતમાંથી ગરબા મંગાવવા અને ચીતરવા એમને ગમતા. કોઇની પણ અંગત જરૂરિયાત પ્રમાણે ગુજરાતી લખાણની અમુલ્ય સેવા આપવા માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.તેમણે મસ્કતના રોકાણ દરમ્યાન લખેલા દરેક ગુજરાતી લખાણની જો નકલ રાખી હોત તો કદાચ ૨૫-૩૦ ઇન્ડેક્ષ ફાઇલ ભરાઇ ગઈ હોત. પ્રભુલાલભાઇ તેમના ગુજરાતી અક્ષરોથી જાણીતા હતા તે સિવાય તેમની બીજી ઓળખાણ હતી તેમણે પહેરેલા suspender બેલ્ટ જે મસ્ક્તમાં કોઇ નહોતું પહેરતું. શ્રી/શ્રીમતી પ્રભુલાલ ટાટારીયા પરદેશમાં નોકરી સ્વીકાર્યા બાદ બે વર્ષમાં, એટલે કે ૧૯૭૦ માં એમના લગ્ન એમની જ્ઞાતિના જ જયાબહેન સાથે થયા. આ arranged marriage હતા. લગ્ન માટે દોઢ મહિનાની રજા લઈ પ્રભુલાલભાઈ ભારત આવેલા. રજા પુરી થતાં તેઓ એકલા જ ધુફાર પાછા ગયા. ત્યાર બાદ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી નોકરી અને કુટુંબજીવન વચ્ચેની સમતુલા જાળવવા એમને દેશ અને પરદેશમાં સમયની ફાળવણી કરવી પડી.૧૯૭૬માં એમની પત્નીને વિસા મળતાં, પહેલી સંતાન આશાને લઇ જયાબહેન પતિ સાથે રહેવા મસ્કત આવી, સાથે રહી સાંસારિક જીવન બસર કરી શક્યા. પ્રભુલાલભાઈ અને જયાબહેનને બે દિકરીઓ આશા અને મીતા તથા એક દિકરો પિયુષ એમ ત્રણ સંતાનો છે. પૌત્ર ધૈર્ય અને પૌત્રી ટીશા તથા દુહિત્રી દ્રષ્ટી અને જીવિકા, એમ દાદા અને નાના કહેનારા પણ છે જેનો તેમને હર્ષ અને સંતોષ છે ૩૭ વર્ષ સુધી એક જ કંપનીમાં એક દિવસ પણ ગેરહાજર કે મોડા આવ્યા વગર ઈમાનદારી પુર્વક નોકરી કરી,એમણે સ્વાથ્યના કારણોથી ૨૦૦૬ માં સ્વૈછિક નિવૃતિ લીધી અને કુટુંબ સાથે ભારતમાં કાયમી વસવાટ માટે આવી ગયા.આ દરમ્યાન બાળકો મોટા થઈ પોત પોતાના જીવનમાં ઠરી ઠામ થઈ ગયા હતા. નિવૃતિના સમયનો સદ ઉપયોગ કરવા પ્રભુલાલભાઈએ ૨૦૦૮ માં ધુફારી નામે એક બ્લોગ શરૂ કર્યો. એમના ધૂફારના સમયને કાયમી યાદગીરી આપવા એમણે પોતાના લખાણ માટે ધૂફારી ઉપનામ અપનાવ્યું. એમના બ્લોગની લીંક–http://dhufari.wordpress.com હવે એમણે પોતાના ગુજરાતી અને કચ્છી ભાષા પ્રત્યેના પ્રેમને વાચા આપી.કચ્છી અને ગુજરાતીમાં કવિતા,ગીત,ગઝલ.રાસ,ભજન, મુક્તક, હાઇકુ, છપ્પા,દોહા તથા અછાંદસ, અને નવલિકા પોતાના તેમજ અન્ય લોકોના બ્લોગ્સમાં મૂકી, ખૂબ ઝડપથી લોક ચાહના પ્રાપ્ત કરી. પોતાના જન્મસ્થાનની બોલી કચ્છી પ્રત્યે એમના ખાસ પક્ષપાતને લીધે એમણે અનેક ઉચ્ચ કક્ષાની કચ્છી કવિતાઓ લખી છે, એમાની કચ્છી સંગરમાં લખાયલી એમની કવિતાઓ મને બહુ ગમી છે. ખાસ કચ્છી ભાષાનો એમનો બ્લોગ“કચ્છીજો મજૂસ” (http://kachchhi.wordpress.com). માત્ર કચ્છી ભાષાઓની રચનાઓ જ રજૂ કરે છે. પ્રભુલાલભાઈની બહુમુખી પ્રતિભાને આ નાના લેખમાં આવરી લેવું મારા માટે શક્ય નથી. સાહિત્ય ઉપરાંત એમના શોખના વિષય છે,પેઇન્ટીંગ, ગ્લાસ એનગ્રેવિંગ, ફોટોગ્રાફી,અને એકટીન્ગ. એમણે મસ્કત ગુજરાતી સમાજના નેજા હેઠળ સ્ટેજ થયેલ ત્રણ ગુજરાતી નાટક ‘દેદામોદર દાળમાં પાણી’, ‘બાવીસ વરસનો બાબો’ અને ‘પત્તાની જોડ’નાટકોમાં અભિનય કરેલો. પ્રભુલાલભાઈ માને છે કે, “ જે મળે ટાણે તે ન મળે નાણે. અન્નનો કોઇ દિવસ અનાદાર ન કરવો. થાળીમાં એટલું જ લેવું જે તમે ખાઇ શકો.થાળીમાં આવ્યા પછી એઠું કદી ન મુકવું. થાળી પર બેસીને રસોઇનો વાંક ન કાઢવો ચુપચાપ જમી લેવું. જે છે એમાં જ આનંદ માણવો કદી પણ નથી… નથી….ની માળા ન જપવી.” પ્રભુદાસભાઈનો પુરો પરિચય જાણવો હોય તો એમના બ્લોગ્સની મુલાકાત લઈને જ મળી શકે. -પી. કે. દાવડા Share this: Twitter Email LinkedIn Facebook વોટ્સેપ Like this: Like Loading... Related પી . કે . દાવડા, મળવા જેવા માણસ, મિત્ર પરિચય, સંકલન પી.કે.દાવડા, પ્રભુલાલ ટાટારીયા, મળવા જેવા માણસ, સંકલન ← ( 631) પ્રતિલિપિ પ્રકાશિત ક્લાસિક ઈ-બુકો વિના મુલ્ય વાંચો. ( 633 ) ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …(હાસ્ય લેખ )…. બધીર અમદાવાદી → One response to “( 632 ) મળવા જેવા માણસ….. શ્રી પ્રભુલાલ ટાટારીયા…… પરિચય….. શ્રી.પી.કે.દાવડા” nabhakashdeep જાન્યુઆરી 13, 2015 પર 10:57 પી એમ(PM) જીવનને પુષ્પ સમ મહેકાવતા ,આપશ્રીના વ્યક્તિત્ત્વથી સમાજ ઉજળો ને ચેતનવંતો બને છે…શ્રી દાવડાજી સાચે જ માણસ પારખું છે. રમેશ પટેલ(આકાશદીપ) LikeLike જવાબ આપો પ્રતિસાદ આપો જવાબ રદ કરો Enter your comment here... Fill in your details below or click an icon to log in: ઇમેઇલ (Address never made public) નામ વેબસાઇટ You are commenting using your WordPress.com account. ( Log Out / બદલો ) You are commenting using your Twitter account. ( Log Out / બદલો ) You are commenting using your Facebook account. ( Log Out / બદલો ) રદ Connecting to %s Notify me of new comments via email. Notify me of new posts via email. Δ This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed. RSS feed આજનો સુવિચાર Dorothy L. Sayers "The great advantage about telling the truth is that nobody ever believes it." Josh Billings "Laughter is the sensation of feeling good all over and showing it principally in one place." Salvador Dali "The thermometer of success is merely the jealousy of the malcontents." જનની – જનકને પ્રણામ સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક ફેસબુક પર વિનોદ પટેલ ! ઈ-વિદ્યાલય ગુજરાતી ભાષાને નવલું નજરાણું ‘બની આઝાદ’ – ઈ બુક વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ .. 1,327,546 મુલાકાતીઓ નવી વાચન પ્રસાદી .. વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022 ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020 સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020 જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020 ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020 સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020 Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020 વાચકોના પ્રતિભાવ અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા વિભાગો વિભાગો કેટેગરી પસંદ કરો અંકિત ત્રિવેદી (3) અંગ્રેજી કાવ્યો (1) અક્ષરનાદ (1) અટલ બિહારી બાજપાઈ (2) અનુવાદ (7) અમિતાભ બચ્ચન (5) અમૃત ઘાયલ (1) અશોક દવે (1) આંતર રાષ્ટ્રીય યોગ દિવસ (2) આતાજી ને શ્રધાંજલિ (1) આત્મકથા (1) આનર રાષ્ટ્રીય મહિલા દિવસ (3) આશા વીરેન્દ્ર (1) આશુ પટેલ (2) ઈ-બુકો (8) ઈ-વિદ્યાલય (3) ઈલા ભટ્ટ (1) ઉમાશંકર જોશી (3) એ.પી.જે. અબ્દુલ કલામ-શ્રધાંજલિ (3) ઓશો -રજનીશ (1) ઓશો-રજનીશ (1) કલા ગુરુ રવિશંકર રાવળ- અંજલિ (2) કલાપી (1) કાજલ ઓઝા-વૈદ્ય (3) કાર્ટુન (5) કાવ્યો (14) કિશોર દડિયા (1) કુન્દનિકા કાપડિયા (1) કુસુમાંજલિ ઈ-બુક (2) કૃષ્ણ દવે (2) ગઝલ કિંગ (1) ગણપત પટેલ -પદ્મશ્રી (1) ગાંધીજી (10) ગાંધીજી ની આત્મકથા -ઈ-બુક (1) ગુગલ સી-ઈ-ઓ સુંદર પીચાઈ (1) ગુજરાત અને ગુજરાતી (1) ગુજરાત દિન (2) ગુજરાતી સાહિત્ય (7) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (1) ગુણવંત વૈદ્ય (1) ચંદ્રકાંત બક્ષી (2) ચન્દ્ર યાન-૨ (1) ચન્દ્રકાન્ત બક્ષી (1) ચાંપશી ઉદ્દેશી (1) ચિંતન લેખ (112) ચીન-ભારત સબંધો -હ્યુ-એન સાંગ (1) જગદીશ ત્રિવેદી (1) જય વસાવડા (5) જયશ્રી મર્ચન્ટ (1) જીગ્નેશ અધ્વર્યુ -અક્ષરનાદ (3) જીવન અને મૃત્યું (6) જે.કૃષ્ણમૂર્તિ (2) ઝવેરચંદ મેઘાણી (6) ડાયાબિટીસ વિષે- (1) ડો. કિશોરભાઈ પટેલ (1) ડો.કનક રાવળ (2) ડો.પ્રકાશ ગજ્જર (2) ડો.માર્ટીન લ્યુથર કિંગ (1) ડો.શશીકાંત શાહ (1) ડોનાલ્ડ ટ્રમ્પ (4) તારક મહેતા (1) તારક મહેતા- શ્રધાંજલિ (1) થેંક્સ ગીવીંગ ડે (1) દશેરા -વિજયા દશમી (1) દિનેશ પંચાલ (1) દિલીપ કુમાર (2) દિવ્યાંગ શ્રી પ્રણવ દેસાઈ (1) દિવ્યાશા દોશી (2) દીકરી વિષે (1) દીપક સોલિયા (1) દીપોત્સવી પર્વ (1) દુલા ભાયા ‘કાગ’ (2) દેવેન્દ્ર પટેલ (1) ધાર્મિક ઉત્સવ -પ્રસંગ (6) નટવર ગાંધી (2) નરગીસ (1) નવીન બેન્કર (11) નારાયણ દેસાઈ (1) નારી શક્તિ .. (11) નીલમ દોશી (3) નેલ્સન મંડેલા -જીવન ચરિત્ર (1) પંડિત ઓમકારનાથ ઠાકુર (1) પુસ્તક પરિચય (1) પ્રકાર (1,125) અંગ્રેજી લેખ (4) અનુવાદ (13) અપંગનાં ઓજસ (38) અમેરિકન અમેરિકન સમાજ દર્પણ (1) અમેરિકન સમાજ દર્પણ (10) અમેરિકા (48) આજનો શબ્દ- વિચાર વિસ્તાર (1) આરોગ્ય (19) કવિતા (222) અછાંદસ કાવ્ય (34) કાવ્ય (13) કાવ્ય/ગઝલ (111) ગઝલ (6) ચિત્ર કાવ્ય (10) છપ્પા અને દોહા (2) પાદપૂર્તિ-સહિયારું સર્જન (1) પ્રાર્થના (13) સંકલન (32) સકલન (4) હાઈકુ અને તાન્કા (12) ગઝલાવલોકન (12) ગમતી સ્વ રચીત રચનાઓ (13) ઘડપણ વિષે (18) ચિંતન લેખો (319) ચિત્રકુ (1) તસ્વીરો (4) દીપોત્સવી અંક (14) દીપોત્સવી અંક (4) નિબંધ (34) પ્રકીર્ણ (158) Uncategorized (10) પ્રાસંગિક નિબંધ (87) પ્રેરક સુવિચારો (23) પ્રેરણાની પરબ (28) ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની (13) બાળ ઘડતર (11) બાળ માનસ (7) બોધ કથાઓ (43) મારી નોધપોથીમાંથી -નવનીત (15) યોગ (5) રાજકારણ (63) વાર્તા (91) વિજ્ઞાન અને શોધ (8) વિડીયો (366) આજનો વિડીયો (11) ઉપનિષદ ગંગાના વિડીયો (1) વૃદ્ધોની વાત (9) વૃધ્ધા વસ્થાની વાતો (38) શબ્દોનું સર્જન (7) સત્ય ઘટના (36) સુવિચારો (4) સ્થળ વિશેષ (6) હાસ્ય યાત્રા (77) હાસ્યેન સમાપયેત- જોક્સ (11) પ્રજ્ઞા દાદભાવાળા (3) પ્રજ્ઞા વ્યાસ (7) પ્રતિલિપિ (18) પ્રમુખ સ્વામી (2) પ્રસંગ વિશેષ (28) પ્રા.રમણ પાઠક (1) પ્રેરક ફિલ્મી ગીતો /ભક્તિ ગીતો (3) ફાધર વાલેસ (2) ફાધર્સ ડે (4) ફિલ્મ જગત (5) ફિલ્મી જગત (13) ફેસ બુક પેજ… ” મોતી ચારો “ (5) ફેસ બુકમાંથી (6) બરાક ઓબામા (5) બે ઈ-બુકો સફળ સફર અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ (1) બોલતાં ચિત્રો (2) બ્રિન્દા ઠક્કર- પ્રતિલિપિ (2) બ્લોગ અને બ્લોગીંગ (75) બ્લોગ ભ્રમણ -વિનોદ વિહાર (1) રી-બ્લોગ (68) ભગવતીકુમાર શર્મા (1) ભદ્રાયુ વછરાજાની (1) ભાગ્યેશ જહા (1) ભારતની પ્રથમ બુલેટ ટ્રેઈન (1) ભાષા વાઘાણી -રાધા મહેતા (1) ભૂપત વડોદરિયા (2) મકરંદ દવે (1) મધુ રાય (3) મહાત્મા ગાંધી (12) મહેન્દ્ર ઠાકર (1) મહેન્દ્ર શાહ (1) માઈક્રોફિક્શન વાર્તા. (8) માતૃભાષાનું ગૌરવ (2) મારા યુ-ટ્યુબ વિડીયો (3) મારા લેખો કાવ્યો વાર્તાઓ (92) મારા લેખો વાર્તાઓ કાવ્યો (53) મારાં જીવન સ્મરણો (5) મિહિર પાઠક (1) મીરાબેન ભટ્ટ (2) મોહમદ માંકડ (3) યામિની વ્યાસ (7) રઇશ મનીયાર (1) રજનીકુમાર પંડ્યા (4) રતિલાલ બોરીસાગર (1) રમણ મહર્ષિ (1) રમુજી ટુચકા-જોક્સ (1) રમેશ ચાંપાનેરી- હાસ્ય લેખો (1) રમેશ તન્ના (8) રમેશ પટેલ -આકાશ દીપ (1) રમેશ પારેખ (1) રવીન્દ્રનાથ ટાગોર (1) રસાસ્વાદ (9) રાજુલ શાહ (3) રીતેશ મોકાસણા (1) રીબ્લોગ (51) લઘુ કથા (6) લઘુ વાર્તા (5) લતા મંગેશકર (3) લતા હિરાણી (2) લયસ્તરો મુક્તકો (1) લોક સાહિત્ય (1) વલીભાઈ મુસા (2) વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૫ (1) વાર્તાં (22) વાર્તાઓ (5) વિદુર નીતિ (1) વિનોદ ભટ્ટ (4) વિનોદ ભટ્ટ . શ્રધાંજલિ (4) વિનોદ વિહાર ની ૯ મી વર્ષ ગાંઠ (1) વિનોદ્પટેલ (20) વિપુલ દેસાઈ (3) વેપાર ઉદ્યોગ (1) વેબ ગુર્જરી (2) વોટ્સેપ સંદેશ (3) વોરન બફેટ (1) વ્યક્તિ (278) મળવા જેવા માણસ (33) મિત્ર પરિચય (46) વિશેષ વ્યક્તિ (93) નરેન્દ્ર મોદી (57) બરાક ઓબામા (5) વર્ગીશ કુર્યન-અમુલ (1) સરદાર પટેલ (1) શબ્દોનું સર્જન (5) શરીફા વીજળીવાળા (3) શાસ્ત્રીય સંગીત (4) શિક્ષણ -કેળવણી (4) શિશિર રામાવત (1) શૈલા મુન્શા (1) શ્રધાંજલિ (1) શ્રધાંજલિ લેખો (16) શ્રી શ્રી રવિશંકર (2) સંકલન (762) સંકેત પ્રતિલિપિ વાર્તા ઈ-મેગેઝીન (3) સંગીત અને કળા (8) સમાચાર (52) રીપોર્ટ (13) સ્વચ્છ ભારત અભિયાન (3) સરદાર વલ્લભ ભાઈ પટેલ (6) સરદાર વલ્લભભાઈ પટેલ (6) સરસ્વતીચંદ્ર (1) સર્જક (674) અનીલ ચાવડા (10) અવંતિકા ગુણવંત (14) આનંદરાવ લિંગાયત (11) ઉત્તમ ગજ્જર (14) કાંતિ ભટ્ટ (1) કૃષ્ણકાંત ઉનડકટ (26) ગુણવંત શાહ (16) ચીમન પટેલ (19) જુગલકીશોર વ્યાસ (4) ડો શરદ ઠાકર (10) દર્શક (2) દેવિકા ધ્રુવ (3) નીલમ દોશી (4) પરેશ વ્યાસ (3) પી . કે . દાવડા (68) પી.કે.દાવડા (39) પ્રવીણ શાસ્ત્રી (13) બધિર અમદાવાદી (2) મુર્તઝા પટેલ (5) મૌલીકા દેરાસરી (1) યોગેશ કાણકિયા (1) રમેશ પટેલ (4) વિજય શાહ (2) વિનોદ પટેલ (430) વીનેશ અંતાણી (1) શરદ શાહ (5) સુરેશ જાની (24) સુરેશ દલાલ (7) હરનીશ જાની (19) હિમતલાલ જોશી -આતા (7) હિરલ શાહ (5) સહૃદયી મોદી (શૈલી) (9) સાતમાં વર્ષમાં પ્રવેશ (1) સાહિત્ય રત્ન (1) સીલીકોન વેલી (1) સુધા મુર્તી (1) સુન્દરમ (1) સુરેશ જાનીનાં ગઝલાવલોકનો (8) સુરેશ ત્રિવેદી (1) સ્ટીફન હોકિંગ (1) સ્ટીવ જોબ્સ (3) સ્ટેચ્યુ ઓફ યુનિટી (1) સ્નેહા પટેલ ”અક્ષીતારક” (1) સ્વ-રચિત કૃતિઓ , (2) સ્વ. જગજીતસિંહ (1) સ્વ. નિરંજન ભગત -શ્રધાંજલિ (1) સ્વ.અવંતિકા ગુણવંત – શ્રધાંજલિ -વાર્તાઓ (12) સ્વ.દિવાળીબેન ભીલ નાં લોક ગીતો (1) સ્વ.મૃગેશ શાહ (1) સ્વ.લાભશંકર ઠાકર -શ્રધાંજલિ (1) સ્વામી વિવેકાનંદ (5) હરિવંશરાય બચ્ચન (2) હરિશ્ચંદ્ર -ભૂમિપુત્ર (2) હરિશ્ચન્દ્ર બહેનો- વીણેલાં ફૂલ – વાર્તાઓ (1) હરીશ દવે (1) હાસ્ય લેખ (6) હિન્દી કવિતા -શાયરી (2) હેલોવીન (1) ૮૧ મો જન્મ દિવસ (1) ૮૨ મો જન્મ દિવસ .. થોડું ચિંતન (1) English Post (2) વિનોદ વિહાર ની પોસ્ટ મેળવવા આટલું કરો. Follow by Email Email address... Submit Email Address: ઉપર તમારું ઈમેલ સરનામું લખી, આ બટન દબાવો. અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ પ્રકીર્ણ રજિસ્ટર લોગ ઇન Entries feed Comments feed WordPress.com Follow વિનોદ વિહાર on WordPress.com પૃષ્ઠો અનુક્રમણિકા ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક … પ્રતિલિપિ પર મારી રચનાઓ મનપસંદ વિભાગો મારા વિશે મારી ઈ-બુકો (ડાઉન લોડ) મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ વિનોદ વિહાર ઇ-મેલ લીસ્ટ Enter your email address: Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ મહિનાવાર પોસ્ટ સંગ્રહ મહિનાવાર પોસ્ટ સંગ્રહ મહિનો પસંદ કરો જાન્યુઆરી 2022 (1) ડિસેમ્બર 2020 (3) મે 2020 (1) એપ્રિલ 2020 (1) માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (5) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (1) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (5) ઓગસ્ટ 2019 (3) જુલાઇ 2019 (3) જૂન 2019 (1) મે 2019 (5) એપ્રિલ 2019 (16) માર્ચ 2019 (10) ફેબ્રુવારી 2019 (8) જાન્યુઆરી 2019 (12) ડિસેમ્બર 2018 (7) નવેમ્બર 2018 (9) ઓક્ટોબર 2018 (8) સપ્ટેમ્બર 2018 (9) ઓગસ્ટ 2018 (11) જુલાઇ 2018 (8) જૂન 2018 (5) મે 2018 (9) એપ્રિલ 2018 (16) માર્ચ 2018 (13) ફેબ્રુવારી 2018 (11) જાન્યુઆરી 2018 (9) ડિસેમ્બર 2017 (7) નવેમ્બર 2017 (8) ઓક્ટોબર 2017 (11) સપ્ટેમ્બર 2017 (15) ઓગસ્ટ 2017 (15) જુલાઇ 2017 (11) જૂન 2017 (15) મે 2017 (10) એપ્રિલ 2017 (12) માર્ચ 2017 (14) ફેબ્રુવારી 2017 (15) જાન્યુઆરી 2017 (12) ડિસેમ્બર 2016 (17) નવેમ્બર 2016 (12) ઓક્ટોબર 2016 (9) સપ્ટેમ્બર 2016 (12) ઓગસ્ટ 2016 (12) જુલાઇ 2016 (8) જૂન 2016 (13) મે 2016 (19) એપ્રિલ 2016 (12) માર્ચ 2016 (19) ફેબ્રુવારી 2016 (16) જાન્યુઆરી 2016 (10) ડિસેમ્બર 2015 (17) નવેમ્બર 2015 (16) ઓક્ટોબર 2015 (14) સપ્ટેમ્બર 2015 (11) ઓગસ્ટ 2015 (17) જુલાઇ 2015 (17) જૂન 2015 (16) મે 2015 (20) એપ્રિલ 2015 (20) માર્ચ 2015 (23) ફેબ્રુવારી 2015 (20) જાન્યુઆરી 2015 (22) ડિસેમ્બર 2014 (24) નવેમ્બર 2014 (31) ઓક્ટોબર 2014 (28) સપ્ટેમ્બર 2014 (24) ઓગસ્ટ 2014 (21) જુલાઇ 2014 (18) જૂન 2014 (15) મે 2014 (21) એપ્રિલ 2014 (22) માર્ચ 2014 (18) ફેબ્રુવારી 2014 (16) જાન્યુઆરી 2014 (18) ડિસેમ્બર 2013 (14) નવેમ્બર 2013 (16) ઓક્ટોબર 2013 (16) સપ્ટેમ્બર 2013 (22) ઓગસ્ટ 2013 (17) જુલાઇ 2013 (14) જૂન 2013 (16) મે 2013 (20) એપ્રિલ 2013 (20) માર્ચ 2013 (19) ફેબ્રુવારી 2013 (19) જાન્યુઆરી 2013 (19) ડિસેમ્બર 2012 (16) નવેમ્બર 2012 (20) ઓક્ટોબર 2012 (21) સપ્ટેમ્બર 2012 (13) ઓગસ્ટ 2012 (12) જુલાઇ 2012 (11) જૂન 2012 (7) મે 2012 (7) એપ્રિલ 2012 (4) માર્ચ 2012 (7) ફેબ્રુવારી 2012 (6) જાન્યુઆરી 2012 (8) ડિસેમ્બર 2011 (5) નવેમ્બર 2011 (6) ઓક્ટોબર 2011 (5) સપ્ટેમ્બર 2011 (7) Follow Blog via Email Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ જાન્યુઆરી 2015 રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « ડીસેમ્બર ફેબ્રુવારી » અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
આજે તમને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. લગ્નની વાત કન્ફર્મ થઈ શકે છે, ફરવા જશો. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. વૃષભ રાશિ:- આ દિવસે, તમારે વ્યર્થ ખર્ચ ટાળવું જોઈએ અને નિર્ધારિત કાર્ય સમયસર પૂર્ણ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો નથી પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. મિથુન રાશિ:- આ દિવસે કોઈ નવું કામ શરૂ ન કરવું, યાત્રા મુલતવી રાખવી. વાદ-વિવાદથી દૂર રહો, માનહાનિનો સરવાળો છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કર્ક રાશિ:- આ દિવસે તમને ધનલાભ થશે પરંતુ બીમારી પર ખર્ચ વધી શકે છે. વ્યાપારીઓને તેમના બાકી રહેલા પૈસા મળશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. સિંહ રાશિ:- આજે સહકર્મીઓ સાથે તમારો તણાવ દૂર થશે અને તેમનાથી ફાયદો પણ થશે. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. ઉપરાંત, આ દિવસે તમને દરેક કાર્યમાં સફળતા મળશે પરંતુ આજે તમે વધુ ભાવુક રહેશો. કન્યા રાશિ:- આજે તમારા પરિવારમાં મતભેદ થઈ શકે છે, તણાવ વધશે. ખર્ચમાં વધારો થશે, સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારી વાણી પર સંયમ રાખો. કોઈની સાથે ગડબડ ન કરો. તુલા રાશિ:- આજે તમે કાયદાકીય બાબતોથી દૂર રહો, તણાવથી દૂર રહો. અકસ્માત થવાની સંભાવના છે, વાહન સાવધાનીથી ચલાવો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. વૃશ્ચિક રાશિ:- આજે તમને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. લગ્નની વાત કન્ફર્મ થઈ શકે છે, ફરવા જશો. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. ધન રાશિ:- આ દિવસે, તમારે વ્યર્થ ખર્ચ ટાળવું જોઈએ અને નિર્ધારિત કાર્ય સમયસર પૂર્ણ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો નથી પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. મકર રાશિ:- આ દિવસે કોઈ નવું કામ શરૂ ન કરવું, યાત્રા મુલતવી રાખવી. વાદ-વિવાદથી દૂર રહો, માનહાનિનો સરવાળો છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કુંભ રાશિ:- આજે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે, તમે પ્રવાસ પર જશો. સારા સમાચાર મળવાની સંભાવના છે, કોઈ કામ ઉતાવળમાં ન કરો. કોઈની સાથે ગડબડ ન કરો. વેપારમાં લાભ થશે. મીન રાશિ:- આ દિવસે તમને ધનલાભ થશે પરંતુ બીમારી પર ખર્ચ વધી શકે છે. વ્યાપારીઓને તેમના બાકી રહેલા પૈસા મળશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. નોંધ: આ માહિતી માન્યતાઓ અને સામુદ્રિકશાસ્ત્રના આધારે એકત્રિત કરવામાં આવી છે.DH News આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય લેતા પહેલા,મહેરબાની કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો. DHNews http://dhnews.in Related Articles Rashifal ચાર દિવસમાં આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, ઘરમાં આવશે સુખ Posted on July 21, 2022 Author DHNews કુંભ રાશિફળ : કેટલાક નજીકના લોકોને મળવાથી સારું પરિણામ મળી શકે છે. સામાજિક સ્તરે પણ તમને નવી ઓળખ મળી શકે છે. આજનો થોડો સમય બાળકોની સમસ્યાઓના ઉકેલમાં પસાર થશે. તમારી સફળતા પર વધુ ભાર ન આપો; આ તમારા પ્રતિનિધિઓમાં ઈર્ષ્યા પેદા કરી શકે છે. વ્યવસાયના સ્થળે બહારની વ્યક્તિની દખલગીરી તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદનું કારણ બની […] Rashifal 5 મહિના પછી માતાજી એ આ રાશિવાળા ને આપ્યા આશિર્વાદ હવે બદલાશે નસીબ પૂરી થશે બધી ઈચ્છા Posted on January 28, 2022 Author DHNews વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. નવી ટીમ સાથે કામ કરવું થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર મોટા નિર્ણયો લેતી વખતે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ ફાયદાકારક રહેશે. તમારા નિર્ણયને અન્યો પર લાદવો યોગ્ય રહેશે નહીં. તમને તમારા જીવનસાથી અને મિત્રોનો સહયોગ મળશે. વૈચારિક સ્થિરતા સાથે, તમે હાથમાં રહેલા કાર્યોને પૂર્ણ કરી શકશો. વ્યવસાયિક બાબતોમાં વિલંબથી […] Rashifal આ 5 રાશિના સંકેતોનો નિયમ લખવામાં આવ્યો છે, હવે ઘણી ખુશી અને સંપત્તિ ટૂંક સમયમાં મળી જશે. Posted on January 18, 2022 Author DHNews આજે તમને મહેનતના બળ પર સફળતા અને નામ કમાવવાની તક મળશે. આજે તમે કાર્યશૈલીમાં ગુણવત્તા લાવીને ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓને ખુશ કરી શકશો. કપડાનો વ્યવસાય કરતા વેપારીઓએ ગ્રાહકો માટે આકર્ષક ઓફર કરવી જોઈએ, તેઓ સારો નફો મેળવી શકશે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે. સાથે જ યુવાનો હવે મહેનત કરતા રહે તો જ સફળતા મળશે. સ્વાસ્થ્યમાં આજે […] Post navigation બસ હવે 2 દિવસ જુઓ રાહ,આ 7 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે,સૂર્ય અપાવશે પ્રમોશન! આવતીકાલે શ્રી રામ લખવાથી આ આઠ રાશિવાળા બનશે કરોડપતિ – આ નામવાળા માટે ધન સંપત્તિનો ખજાનો ખુલશે! 2 Replies to “આજે બંને હાથોથી રૂપિયા ભેગા કરશે આ 9 રાશિના લોકો,અચાનક થશે રૂપિયાનો વરસાદ!” OmilmZele says: November 9, 2022 at 12:01 pm presented his results in May at the annual meeting of the American Society of Clinical Oncology, concluding that venlafaxine at 75 mg per day reduces hot flashes in breast cancer patients by approximately 60 from baseline buy priligy paypal Reply SPypemimbqy says: November 9, 2022 at 12:11 pm ivermectin lice ivermectin humans ivermectin pour on Reply Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Recent Posts ધન રાશિથી નીકળીને મકર રાશિમાં જશે શુક્ર દેવ,આ 2 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ,જાણો કોને થઈ શકે છે લાભ,જુઓ 444 વર્ષ પછી કુંભ રાશિમાં શનિ,આ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે,જુઓ મંગળના સંક્રમણને કારણે આ 7 રાશિઓ માટે ખરાબ દિવસો થયા શરૂ,આગામી 3 મહિના સુધી પીછો છોડશે નહિં,કરો તરત જ આ ઉપાય,જુઓ કુંભ સહિત આ 7 રાશિઓને 3 ડિસેમ્બર સુધી ધનવાન બનશે બુધાદિત્ય યોગ,જુઓ બસ હવે પાંચ દિવસ જુઓ રાહ,આ 7 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે,સૂર્ય અપાવશે પ્રમોશન! Recent Comments www.bluethshop.com on તહેવારો પછી આ 6 રાશિના હાથમાં લાગશે કુબેરનો ખજાનો,મંગળ-શનિનો સંયોગ કરાવશે જબરદસ્ત ધન લાભ! how to buy donepezil on 151 વર્ષ પછી આ 6 રાશિના લોકોને લાગશે લોટરી,બની જશે કરોડપતિ! LPypemimbnc on ધન રાશિથી નીકળીને મકર રાશિમાં જશે શુક્ર દેવ,આ 2 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ,જાણો કોને થઈ શકે છે લાભ,જુઓ Williseleme on આ રાશિના જીવનમાં સુખ આવશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે what is furosemide elg on ધન રાશિથી નીકળીને મકર રાશિમાં જશે શુક્ર દેવ,આ 2 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ,જાણો કોને થઈ શકે છે લાભ,જુઓ
કોર્પોરેટ ફાઇનાન્સ રેશિયો શું છે? કોર્પોરેટ ફાઇનાન્સ રેશિયો એ માત્રાત્મક પગલાં છે જેનો ઉપયોગ વ્યવસાયોનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. આ ગુણોત્તરનો ઉપયોગ નાણાકીય વિશ્લેષકો, ઇક્વિટી સંશોધન વિશ્લેષકો, રોકાણકારો અને એસેટ મેનેજરો દ્વારા શ્રેષ્ઠ રોકાણ નિર્ણયો લેવાના અંતિમ ધ્યેય સાથે, વ્યવસાયોના એકંદર નાણાકીય સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે. કોર્પોરેટ ફાઇનાન્સ રેશિયોનો પણ ફાઇનાન્શિયલ મેનેજરો અને […] Read More વળતરનો આંતરિક દર (IRR) IRR માટે વિશ્લેષકની માર્ગદર્શિકા વળતરનો આંતરિક દર (IRR) શું છે? ઇન્ટરનલ રેટ ઑફ રિટર્ન (IRR) એ ડિસ્કાઉન્ટ રેટ છે જે પ્રોજેક્ટની નેટ પ્રેઝન્ટ વેલ્યુ (NPV) ને શૂન્ય બનાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે અપેક્ષિત સંયોજન વાર્ષિક વળતરનો દર છે જે પ્રોજેક્ટ અથવા રોકાણ પર કમાવવામાં આવશે. નીચેના ઉદાહરણમાં, $50 ના પ્રારંભિક રોકાણમાં 22% IRR છે. તે 22% ચક્રવૃદ્ધિ વાર્ષિક […] Read More કેપિટલ એસેટ પ્રાઇસીંગ મોડલ (CAPM) વળતરનો જરૂરી દર, ડિસ્કાઉન્ટ દર અથવા મૂડીની કિંમતની ગણતરી કરવાની પદ્ધતિ CAPM શું છે? કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડલ (CAPM) એ એક મોડેલ છે જે અપેક્ષિત વળતર અને સુરક્ષામાં રોકાણના જોખમ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. તે દર્શાવે છે કે સિક્યોરિટી પર અપેક્ષિત વળતર જોખમ-મુક્ત વળતર વત્તા જોખમ પ્રીમિયમ જેટલું છે, જે તે સુરક્ષાના બીટા પર આધારિત છે . નીચે CAPM ખ્યાલનું ઉદાહરણ છે. […] Read More પર્સનલ ફાઇનાન્સ વ્યક્તિગત નાણાકીય પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવાની પ્રક્રિયા પર્સનલ ફાઇનાન્સ શું છે? પર્સનલ ફાઇનાન્સ એ વ્યક્તિગત નાણાકીય પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવાની પ્રક્રિયા છે જેમ કે આવકનું નિર્માણ, ખર્ચ, બચત, રોકાણ અને સંરક્ષણ. વ્યક્તિની વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા કરવાની પ્રક્રિયાને બજેટ અથવા નાણાકીય યોજનામાં સારાંશ આપી શકાય છે. આ માર્ગદર્શિકા વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થાપનના સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ પાસાઓનું વિશ્લેષણ કરશે. પર્સનલ ફાઇનાન્સના ક્ષેત્રો આ […]
દિવાળી પર મા લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે શા માટે બંનેની પૂજા એકસાથે કરવામાં આવે છે. આવો જાણીએ આ વિશે. દિવાળીના તહેવારમાં તમામ લોકોના ઘરોમાં ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો હશે જેઓ બંને લોકોની સાથે પૂજા કરવાનું કારણ જાણતા હશે. જો ગણેશજી દેવી લક્ષ્મીના પુત્ર છે તો દિવાળી પર તેમની પૂજા શા માટે કરવામાં આવે છે? ચાલો આ લેખમાં ગણેશજીની પૂજા કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરીએ. ગણપતિ કાર્યો સરળતાથી પૂર્ણ કરે છે દિવાળી પર આપણે ધનની દેવી દેવી લક્ષ્મીની પૂજા કરીએ છીએ પરંતુ બધા જાણે છે કે ભગવાન ગણેશ વિઘ્નોનો નાશ કરનાર અને રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરનાર છે તેથી દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. શ્રી ગણેશને પ્રથમ ઉપાસક બનવાનું વરદાન છે અને આ વરદાન તેમના પિતા ભોલેશંકરે પોતે આપ્યું હતું. ગણેશજીની પૂજા કર્યા વિના કોઈપણ દેવતાની પૂજા શરૂ થતી નથી કે સ્વીકારવામાં આવતી નથી. દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ કાર્ય શરૂ કરતી વખતે તેમાં અવરોધો આવવાની સંભાવના રહે છે. વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કર્યા પછી એવું માનવામાં આવે છે કે હવે તે કાર્ય સરળતાથી પૂર્ણ થશે તેથી લક્ષ્મી પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. શ્રી ગણેશને સંપૂર્ણ વિદ્યા અને બુદ્ધિના સ્વામી પણ કહેવામાં આવે છે. લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા કરવાનું સૌથી મોટું કારણ એ છે કે ધનની સાથે-સાથે બુદ્ધિ પણ હોવી જોઈએ. બુદ્ધિ વગરની સંપત્તિ અર્થહીન છે. બુદ્ધિથી જ વિવેક આવે છે પૈસા હોવું ત્યારે જ સાર્થક છે જ્યારે તેનો સદુપયોગ કરવામાં આવે. ઘણીવાર એવું જોવા મળે છે કે પૈસા આવે ત્યારે માણસનો અંતરાત્મા નાશ પામે છે તેથી શ્રી ગણેશજી આપણને સારી બુદ્ધિ આપે છે અને તે સારી બુદ્ધિથી આપણે ધન કમાઈને મળેલા ધનનો સદુપયોગ કરી શકીએ છીએ તેથી દરેક ગૃહસ્થના ઘરે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે. Reactions Newer Older You may like these posts Post a Comment 0 Comments Popular Posts બોલીવુડની આ 3 બેહદ ખૂબસૂરત હિરોઈનો છે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ, જો 3 નંબર પાછી આવે તો બોલીવુડમાં મચી જશે હંગામો
02-GP : ૐ સાથે ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોની પ્રેરણા । Gayatri Mantra 24 Aksharo | Tatvadarshan – Prerna | Book in Gujarati SJ-28 : સમસ્યાઓનું સમાધાન ઋષિચિંતનથી SC-03 : ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ← સ્વચ્છતા દૈવી ગુણ છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા શરીરનાં અંદરનાં અંગોની સફાઈ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા → શરીરની સફાઈનાં બે પાસાં । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા October 1, 2022 Leave a comment શરીરની સફાઈનાં બે પાસાં । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા દ૨રોજ માલિશ અને કસરત બાદ સ્નાન કરવાથી અને રૂંછાંવાળા રૂમાલથી શરી૨ સાફ કરવાથી બાહ્ય અને આંતરિક સફાઈ થતી રહે છે. લોકો વારંવાર નહાવાની ટેવ પાડે છે, પાણીમાં પડી રહે છે. ડૂબકીઓ લગાવે છે, પાણીની ડોલો શરીર પર રેડ્યા કરે છે, પણ સાચા અર્થમાં આને સ્નાન ન કહેવાય. જ્યાં સુધી શરીર પરનાં પરસેવાનાં છિદ્રો સ્વચ્છ ન થાય, ચામડી પર જામેલો મેલ દૂર ન થાય ત્યાં સુધી શરીરની સ્વચ્છતા થઈ શકે નહીં. રૂંછાવાળા રૂમાલને ભીનો કરી શરીર પર ઘસવાથી ચામડી સાફ થાય છે. અવારનવાર નખ કાપવા, નસકોરાં ચોખ્ખાં રાખવાં, જીભ સ્વચ્છ રાખવી વગેરે બાબતોની મોટા ભાગના લોકો અવગણના કરે છે. આ બધા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આંતરિક સ્વચ્છતાનું સાધન ઉપવાસ છે. ઓછામાં ઓછો પંદર દિવસે એક ઉપવાસ કરવાથી સંઘરાયેલો ખોરાક પચી જાય છે, પેટ ચોખ્ખું થાય છે અને તેથી ગરબડો શમી જાય છે. આપણા દેશમાં ઉપવાસને ધર્મ સાથે વણી લેવાયો છે, જેથી બધાં તેનો ફાયદો ઉઠાવી શકે. સહન કરી શકાય તેવા ઠંડા પાણીથી સ્નાન કરો, પેશાબ, સંડાસ કર્યા પછી જે તે ઈન્દ્રિયોને ઠંડા પાણીથી સાફ કરો. આપણું ધર એ સ્થળ છે, જેના વાતાવરણમાં આપ ઊછરો છો, શ્વાસ લો છો અને તેના સંપર્ક તથા સહવાસથી પ્રભાવિત થાઓ છો. દરરોજ આપણો ૧૪-૧૫ કલાકનો સમય ઘરમાં જ પસાર થાય છે. ધરની દીવાલો, ઓરડા, રાચરચીલું, કપડાં અને અલગ અલગ સ્થળોએ જ્યાં રહીએ છીએ, તેનાથી આપણી ટેવો અને સ્વાસ્થ્યનું નિર્માણ થાય છે. ઘર જેટલું ચોખ્ખું અને સુઘડ હશે એટલો સ્વચ્છ વાયુ અને આનંદ આપને મળશે. આપ જે દુકાને કે ઓફિસમાં આઠ કલાક વિતાવો છો તે દુકાન કે ઓફિસના વાતાવરણનો પ્રભાવ ગુપ્ત રીતે તમારા પર પડશે. માની લો કે તમે તમાકુ, દારૂ, ગાંજો, ભાંગ, ચરસ અથવા પગરખાંની દુકાન કરો છો, તો એ વસ્તુઓની દુર્ગંધ સતત તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડતી રહે છે. એટલા માટે આપણે આપણું ઘર, દુકાન કે ઓફિસોને રમકડાંની જેમ સાફસૂફ રાખવાં જોઈએ. સ્વચ્છ ઘરમાં રહેનારાંનો આત્મા પ્રસન્ન રહે છે. આપ ધોયેલાં, સ્વચ્છ કપડાં પહેરીને જુઓ કે મન કેટલું ખીલેલું રહે છે. એ રીતે સ્વચ્છ, રંગરોગાનવાળો ઓરડો, સ્વચ્છ રાચરચીલું, સ્વચ્છ કપડાં તથા સ્નાનથી સ્વચ્છ થયેલું શરીર આત્માને પ્રસન્ન તથા ખુશમિજાજ રાખે છે. સ્વચ્છતા રાખીને આપણે ઘરના સૌંદર્યને વધારીએ છીએ અને ચીજવસ્તુઓનું ટકાઉપણું વધારીએ છીએ. આપણને આંતરિક શાંતિ મળે છે. સફાઈ આપણા ગુણમાં આવી જતાં બધે સૌંદર્યની દુનિયા બનાવી દે છે. ઓફિસ, ઘર કે દુકાનમાં નાની મોટી અસંખ્ય ચીજવસ્તુઓ હોય છે. આમાંથી કેટલીય એવી છે, જેનો રોજે રોજ વપરાશ થતો રહે છે. કેટલીક અવારનવાર કામ આવે છે. કુશળ વ્યક્તિ પોતાની ચીજવસ્તુઓની વ્યવસ્થા એવી રીતે કરે છે કે જરૂર પડતાં જ જરૂરી વસ્તુ મળી આવે. ગ્રાહક આવી કોઈ વસ્તુ માગે તો હોશિયાર દુકાનદાર એક ક્ષણમાં તે માગેલી વસ્તુ બતાવી શકે છે. ઘરમાં દવાથી માંડીને સોય, દોરો સ્ટવની પીન વગેરે એક ક્ષણમાં મળી આવવાં જોઈએ. ઓફિસમાં કોઈ ફાઈલનો કાગળ ક્ષણવારમાં અધિકારી સમક્ષ મુકાઈ જવો જોઈએ. પુસ્તકાલયમાં જે પુસ્તક માગવામાં આવે તે વાંચનારને તરત મળવું જોઈએ. કોઈ મૂર્ખ વ્યક્તિ અડદ, મગ, મઠ, ઘઉં, ચોખા, બાજરી બધાં અનાજને એક સાથે ભેળવી દઈ ડબ્બો ભરી રાખે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી એક એક દાણો વીણતાં વીણતાં સમય અને શક્તિની બરબાદી કરે એમ અવ્યવસ્થિત દુકાનદાર, અધિકારી કે કુટુંબનો વડો પણ આવો મૂર્ખ જ ગણાય ને ? પેલી મૂર્ખ વ્યક્તિ ન તો થઉં છૂટા પાડી શકે, ન અડદ કે ન મગ. જરૂર પડી હોય ત્યારે આવું ડહાપણ કેટલું યોગ્ય ગણાય ? જો શરૂઆતથી જ બધાં અનાજ તથા કઠોળને અલગ અલગ ડબ્બામાં કે કોથળીઓમાં વ્યવસ્થિત રાખ્યાં હોય તો આવી મહેનત કરવી પડત ? આટલો સમય બરબાદ થાત ? સામાન્ય અધિકારીઓ ફરિયાદ કરે છે અને કારકુનો ફાઈલો, કાગળો, સંબંધિત પત્રો શોધતાં થાકી જાય છે. દુકાનદારો વસ્તુઓને આડીઅવળી મૂકી દે છે. ઘરમાં દીવાસળી, ચપ્પુ, સાબુ, ટુવાલ, નેપકીન, થેલી, પેન્સિલ, પેન વગેરે આડાં અવળાં મૂકેલાં હોય તો જરૂર પડે ત્યારે ઘરમાં ધમાલ મચી જાય છે. દાક્તરો દવાઓ આડીઅવળી રાખે અને પછી ભૂલો કરે. બધે જ વ્યવસ્થાની જરૂર છે. આપ ભલે ગમે તે સ્તરના, વર્ગના કે સ્થિતિના હો, ક્રમવ્યવસ્થાની આપને જરૂર છે. વ્યવસ્થાથી તમારું કાર્ય સરળ બનશે, સમયની કરકસર થશે અને જલદીથી, સંતોષપૂર્વક કામ કરી શકશો. મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ નહીં રહે અને કામ કરવા મન તૈયાર થશે. જેને પોતાની વસ્તુઓ નક્કી જગ્યાએ વ્યવસ્થિત રાખવાની ટેવ છે તે આમ કરતાં કરતાં સૌંદર્યની દુનિયા ઊભી કરી શકે છે. પંડિત જવાહરલાલ નહેરૂ જ્યારે જેલમાં હતા ત્યારે તેમની પાસે નજીવો સામાન હતો. હજામત કરવાનો સામાન, કાંસકો, પેન, શાહી, કાગળ વગેરે. તેઓ પોતાની આત્મકથામાં નોંધે છે કે એ બધાંને વ્યવસ્થિત ગોઠવી સૌંદર્યની દુનિયા ઊભી કરી તેઓ આત્માનો આનંદ મેળવતા હતા. આપની પાસે જે કંઈ વસ્તુઓ હોય તેમને વ્યવસ્થિત રાખી સૌંદર્ય અને વસ્તુઓની અગત્યતા વધારી શકેા છો. આપના ધરના જુદા જુદા ઓરડાઓ માટે નક્કી કરો કે યો ઓરડો કયા કામ માટે રાખવો છે ? બેઠક રૂમ, સ્ટોર રૂમ, શયનકક્ષ, ભોજનકક્ષ, એમ અલગ અલગ ઓરડાને જરૂર પ્રમાણે સજાવો. માની લો કે બહારના એક ઓરડાને તમે બેઠકકક્ષ બનાવવા માગો છો, તો એમાં એક ખુરશી, ટેબલ, સોફાસેટ કે શેતરંજી, તકિયા વગેરે રાખો. પગ લૂછવા માટે પગ લૂછણિયું, દીવાલો પર એક બે કેલેન્ડર, એક બે સારાં ચિત્રો, ખૂંટી અને પગરખાં મૂકવાની વ્યવસ્થા બનાવો. આ ઓરડામાં નકામી વસ્તુઓ, ખૂંટીઓ પર કપડાં અથવા બીજી વસ્તુઓ ન રાખો. ફૂલદાની સજાવટ કરીને રાખો અને એકાદ બે ચિત્રો રાખો. વધુ પડતી સજાવટ પણ ટીકાપાત્ર બનશે. આપના સ્ટોરમાં અનાજ, દાળ, કઠોળ, મસાલા, ઘી, તેલ, ગોળ, મોરસ એક બાજુએ અને કપડાંની પેટીઓ તેમ જ અન્ય સામાન જુદો બીજી બાજુ વ્યવસ્થિત મૂકવો જોઈએ. જો ઘર નાનું હોય તો લાકડાનાં પાટિયાંની અભરાઈ બનાવી સામાન રાખી શકાય. સૂવાના ઓરડામાં ફાલતુ વસ્તુઓ ઓછી રાખવી જોઈએ, કારણ કે ફાલતુ વસ્તુઓને લીધે મચ્છરોને ભરાઈ રહેવાની જગ્યા મળશે, રસોડામાં અલગ અલગ વાસણો ક્રમબદ્ધ ગોઠવવાં જોઈએ. કાંતવા, સીવવા તથા વણવાનો સામાન એક બાજુએ રાખવો જોઈએ. સંચો કે એવી કોઈ મશીનરી હોય તો નિયમિત ઊજણ થતું રહેવું જોઈએ. નાનું પુસ્તકાલય વસાવ્યું હોય તો બધાં પુસ્તકો વિષયવાર સજાવવાં જોઈએ, જેથી જરૂર પડે તે જલદી શોધી શકાય. ટૂંકમાં, આપની પાસે જેટલી જગ્યા હોય, જેટલી વસ્તુઓ હોય તે તમામ બિલકુલ સ્વચ્છ સુઘડ અને આકર્ષક રીતે સજાવેલી હોય તો આપને અને ઘેર આવતા અતિથિઓને પ્રસન્નતા થશે. આપણાં ઘરોમાં કપડાંની જે ખરાબ દશા થાય છે તે જોઈ દુઃખ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ મોંઘામાં મોંઘી સાડીઓ ખરીદતી હોય છે, પણ તેમની સાથે અવર્ણનીય અત્યાચાર થાય છે. કપડાં જ્યાં ત્યાં ખૂણેખાંચરે ફેંકી દેવામાં આવે છે. ધોબી વીસ વીસ દિવસ સુધીમાં પણ કપડાં ધોઈને પાછાં લાવતો નથી. જો આપણે તેની યોગ્ય જાળવણી કરીએ, મેલાં થતાં જાતે જ ધોઈ લઈએ તો અડધાં કપડાંથી પણ મજાથી કામ નીકળી જાય. પૈસા બચે અને સાફસૂફ રહી શકીએ. મોંઘાં કપડાં લાવવાં તો સરળ છે, પણ તેમની દેખરેખ રાખવી અને વધુમાં વધુ લાભ ઉઠાવવો એ કુશળતા અને હોશિયારીનું કામ છે. કપડાંની પેટી કે અભરાઈમાં વસ્ત્રોને ગડીબંધ મૂકવાં જોઈએ. આ રીતે રાખવાથી કરચલીઓ નહી પડે. રેશમી સાડીઓને કાગળમાં લપેટી જુદી રાખવી જોઈએ. ડામરની ગોળીઓ રાખવાથી કપડાંમાં જીવાત પડતી નથી. કપડાંની દેખરેખ તથા વ્યવસ્થા વધારે જરૂરી છે. કાળજીથી વપરાતાં મશીન લાંબા સમય સુધી સારું કામ આપે છે, જ્યારે નજીવી બેદરકારીથી કીંમતી ચીજો પણ જલદીથી નાશ પામે છે. પ્રત્યેક ચીજવસ્તુની યોગ્ય જાળવણી રાખવાથી તે ઘણું વધારે કામ આપે છે. શું આપ જાણો છો કે આપની પેન ધસાઈ જવાથી નહીં, પણ ખોવાઈ જવાથી નાશ પામે છે ? પેન્સિલો ક્યારેય પૂરી વપરાતી નથી, કોઈ લઈ લે છે કે ખોવાઈ જાય છે. ચપ્પુ, રૂમાલ વગેરે સામાન્ય રીતે ખોવાઈ જાય છે. કીમતી વસ્ત્રો પહેરવાથી નહીં, પણ પેટીપટારામાં પડ્યાં પડ્યાં જીવડાંથી ખવાઈને નાશ પામે છે. જે સાડી પાછળ જેટલા વધારે પૈસા ખર્ચ્યા હશે તે એટલી જ ઓછી પહેરાય છે. ઘરેણાં માટે મહિલાઓ જીવ ખાઈ જાય છે, પણ તે કાં તો ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. જો આપની થોડી વસ્તુઓ પણ વ્યવસ્થિત સજાવીને રાખો તો તે દ્વારા તમે ઘરની શોભા વધારી શકશો. સૌંદર્ય માટે વધારે વસ્તુઓની જરૂર નથી. જે કંઈ વસ્તુઓ છે તે દ્વારા જ તમે સૌંદર્ય ઉત્પન્ન કરી શકો છો. આપની દૃષ્ટિમાં કળાની ખામી છે. કલાત્મક દૃષ્ટિથી દરેક વસ્તુ કોઈ ને કોઈ જગ્યાએ સુંદર રહી શકે છે. આપ તે સ્થળને શોધો તેમાં જ ઘરની શોભા છે. દરેક વસ્તુ માટે સ્થળ નક્કી કરો. આપના ઓરડામાં માત્ર એકાદ ચિત્ર કે કેલેન્ડર હશે, પણ જો તે સ્વચ્છ, સુઘડ હશે તો આકર્ષક લાગશે. સૌંદર્ય વ્યવસ્થા પર આધારિત છે. પગરખાં સાવ નગણ્ય છે, પણ જો તમે એમને પૉલીસ કરી ક્રમબદ્ધ ગોઠવો તો આકર્ષક લાગશે. પેટી પટારા સ્વચ્છ રાખી તે પર સ્વચ્છ ચાદર પાથરો, પલંગની ચાદરો ગંદી ન થવા દો. ખુરશી, ટેબલ તથા પુસ્તકોની ધૂળ ઉડાડતા રહો તો ઘરની ચીજોમાં સૌંદર્ય ઉત્પન્ન થશે અને આપને આપના નાના શા ઘરમાં આનંદ મળશે એ નક્કી છે. આપનો આત્મા પ્રસન્ન થશે અને સંતોષ થશે કે તમે સારી રીતે રહો છો. જીવનમાં વધારે વસ્તુઓની નહીં, પણ તેમની વ્યવસ્થિત ગોઠવણીની જરૂર છે. જેની પાસે વધારે વસ્તુઓ છે તેમાંથી અડધી કામ લાગે છે. બાકીની બિનજરૂરી, કાટ લાગેલી, નકામી તથા અડચણરૂપ બનીને પડી રહે છે. તમે વધારે વસ્તુઓ ભેગી કરવાના મોહમાં ન પડશો. જે કંઈ છે એમને સાચવીને વાપરો. સાર્વજનિક સ્થળોની સફાઈ, વ્યવસ્થા અને સૌંદર્યની જવાબદારી આપની છે. આપ એક શ્રેષ્ઠ નાગરિક છો, સમાજની ઉન્નતિમાં આપનું અનેરું સ્થાન છે. આપની ટેવોથી, સ્વભાવથી સમાજ બને છે કે બગડે છે, પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે. એટલે આપ સાર્વજનિક સ્થળોની સફાઈ તથા સુવ્યવસ્થા માટે જાગૃત રહો. જો આપ ધર્મશાળામાં ઊતર્યા હો તો ઓરડો અને આજુબાજુની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઓરડો છોડતી વખતે આપને જેવો સ્વચ્છ મળ્યો હોય તેવો છોડો. જાહેર સંડાસનો યોગ્ય ઉપયોગ કરો. પેશાબઘરોમાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખો. જાહેર પાર્ક, મંદિર, જાહેર મકાનોને બગડવા ન દો. રેલવેના ડબ્બા આપણા બધાંના કામમાં આવે છે, પણ આપણે મુસાફરી દરમિયાન ફળફળાદિનાં છોતરાં, બીડી સિગારેટનાં ઠૂંઠાં, સીંગચણાનાં છોડાં, ગંદકી વગેરે નાખતા રહીએ છીએ. આ આપણી ગંદી ટેવોનું પરિણામ છે. પ્રત્યેક જાહેર સ્થળ બધાંના વપરાશ માટે બનાવવામાં આવ્યું છે. જો આપણે બધા એને સ્વચ્છ તથા સુઘડ રાખીએ તો તે સ્થળની રોનક વધશે, લાંબા સમય સુધી ટકશે અને બધાંને ગમશે. જાહેર સ્થળો, આપણાં છે, જેવી રીતે આપણે પોતાની વસ્તુઓની સાફસૂફી અને રખેવાળી કરીએ છીએ તેવી રીતે જાહેર સ્થળો માટે પણ વર્તવું જોઈએ. જેઓ સમર્થ છે, પોતાનો શ્રમ કે પૈસા દાનમાં આપી શકે છે તેમણે સાર્વજનિક સ્થળો, બાગ, સરોવરો, ધર્મશાળાઓ, શાળા, પર્યટન સ્થળો, મંદિરો, સ્નાનગૃહો, રેલવે સ્ટેશન, ડબ્બાજાજરૂ વગેરેની સ્વચ્છતા અને વ્યવસ્થા માટે ધ્યાન આપવું જોઈએ. આવાં સ્થળોની કાળજી, સમારકામ, નવાં બનાવવાં તથા રંગરોગાન કરાવવા પાછળ નાણાં વાપરવાં ઉચિત છે. Rate this: આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો : Share Email Facebook WhatsApp Telegram Twitter Print Reddit Like this: Like Loading... Related Filed under 02-GP : ૐ સાથે ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોની પ્રેરણા । Gayatri Mantra 24 Aksharo | Tatvadarshan - Prerna | Book in Gujarati About KANTILAL KARSALA JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty.... Leave a Reply Enter your comment here... Fill in your details below or click an icon to log in: Email (required) (Address never made public) Name (required) Website You are commenting using your WordPress.com account. ( Log Out / Change ) You are commenting using your Twitter account. ( Log Out / Change ) You are commenting using your Facebook account. ( Log Out / Change ) Cancel Connecting to %s Notify me of new comments via email. Notify me of new posts via email. Δ Page Rank Follow ૠષિ ચિંતનના સાનિધ્યમાં on WordPress.com અહિં નોંધણી કરો જીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો ? Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે. મુલાકાતિઓની સંખ્યા… જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી… Top Posts સમર્થ હોવા છતાં ૫ણ અસમર્થ કેમ ? ૠષિ ચિંતન મોટી ઉધરસ -ઉટાંટિયું - કુકર ખાંસી e-Books: समग्र स्वास्थ्य ક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ) વ્યક્તિની સમાજ પ્રત્યે જવાબદારી ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલોન બ્લોગની પી.ડી.એફ. મેળવો.. Convert Web Page to PDF . ગાયત્રી ચાલીસા સાંભળો…. તાજેતરમાં ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨ ગાયત્રી – માહાત્મ્ય, ગાયત્રી મહાવિજ્ઞાન – ૨ ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, ગાયત્રી મહાવિજ્ઞાન બીજો ભાગ પરમાર્થ અને સ્વાર્થની એકતા । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા પરમાર્થનો માર્ગ અને તેના સહાયક । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય |ગાયત્રી વિદ્યા કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે? A podcast powered by FeedBurner ↑ Grab this Headline Animator આપનો પ્રતિભાવ આપશો… Take Our Poll ઋષિ ચિંતનના સાંનિધ્યમાં ક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો કેટ્ગરી વાઈઝ કેટ્ગરી વાઈઝ Select Category 02-GP : ૐ સાથે ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોની પ્રેરણા । Gayatri Mantra 24 Aksharo | Tatvadarshan – Prerna | Book in Gujarati (134) 23. આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ (8) 28-JS : જન્મશતાબ્દી ( પ્રવચન ) પુસ્તકમાળા । Book in Gujarat (173) AA-05 : હું કોણ છું? Hu Kon Chhu? Book in Gujarati (6) AA-20 : પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઉતરે (38) Akhand Jyoti (17) ઉપાસના સમર્પણ યોગ (4) કલ્કિ અવતારનું આગમન (26) કૌટુંબિક જીવનની સમસ્યાઓ (27) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (388) ક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ) Yug Sahitya E-Books Freee Download (9) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (48) ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧ (46) ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૨ (3) ગાયત્રી શક્તિપીઠ પૂજ્ય ગુરુદેવની દ્રષ્ટિ આપણી જવાબદારી Gayatri Shaktipith Pujy Gurudevani Drashti Apani (18) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) દરરોજ એક પુસ્તક અભિયાન (29) દર્શન તો કરીએ, પણ આ રીતે (18) પં.શ્રીરામ શર્મા આચાર્ય (2,248) ઋષિ ચિંતન (1,409) પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર (12) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્માણની નાની-નાની વાર્તાઓ (1) બાળરોગોની ચિકિત્સા (33) બુકસ વિડીયો લાયબેરી – Rushi Chintan Books Post Video Gallery (1) બુદ્ધિ વધારવાના ઉપાય | Buddhi Vadharvana Upay Book in Gujarati (15) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (594) યુવા શક્તિ નવસર્જનમાં જોડાય (13) યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી (8) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વિચારરૂપી રત્નોની અમૃત રસ ધારા (2) વેદોની સોનેરી સૂક્તિઓ (14) વેદોનો દિવ્ય સંદેશ (186) ખંડ – 2 : આત્મબળ (38) ખંડ – ૩ : ચારિત્ર્યનિર્માણ (37) ખંડ – ૪ : દુષ્પ્રવૃત્તિ નિવારણ (37) ખંડ – 1 : બ્રાહ્મણત્વ (39) ખંડ – ૫ પરિવાર અને સ્વાસ્થ્ય (35) વ્યસન મુક્તિ અભિયાન (30) શ્રદ્ધાંજલિ (2) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સમાચાર (49) સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય (12) સુખી ગૃહસ્થાશ્રમ માટે બોધવચનો (35) ચોથો અધ્યાય : શિશુ નિર્માણ પ્રકરણ (7) ત્રીજે અધ્યાય : નારી મહામ્ય પ્રકરણ (10) દ્વિતીય અધ્યાય : ગૃહસ્થ જીવન પ્રકરણ (8) પહેલો અધ્યાય : પરિવાર વ્યવસ્થા પ્રકરણ (10) સુવિચાર (590) સ્લાઈડ શો (5) ૦૬. યજ્ઞ, કર્મકાંડ અને સંસ્કાર । Yagna Karmakand Sanskar | Book in Gujarati Text File | (1) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (1) BD-01 : કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન (5) Dr. Pranav Pandya (7) GG-03 : સર્વ શક્તિમાન ગાયત્રી ચિત્રાવલી (25) GG-15 : યજ્ઞ પિતા – ગાયત્રી માતા | Yagna Pita Ane Gayatri Mata Book in Gujarati (29) Holistic Health (2) KP-08 : રામકથાની પ્રબળ પ્રેરણા (4) MP-13 : લોકકલ્યાણના વ્રતી મહાત્મા બુદ્ધ (16) PP-76 : યુગ ઋષિની અમર વાણી ભાગ : ૧-૨ (34) Rushi Chintan Channel (91) SA-02 : સૌના માટે સરળ ઉપાસના સાધના Sauna Mate Saral Upasana Sadhana Book in Gujarati (32) SC-03 : ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ (113) SC-09 : ૠષિ ચિંતન – Rushi Chintan (60) SJ-01 : મારું વીલ અને વારસો, યુગઋષિનું જીવન દર્શન (28) SJ-04 : પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – પં. લીલાપત શર્મા (66) SJ-23 : અમૃત કલશ ભાગ- ૧ । Amrut Kalash Part-1 (42) SJ-24 : અમૃત કલશ ભાગ- ૨ । Amrut Kalash Part-2 (54) SJ-28 : સમસ્યાઓનું સમાધાન ઋષિચિંતનથી (126) ધર્મ તથા અધ્યાત્મ (15) વ્યકિત નિર્માણ (18) સમાજ નિર્માણ (39) ૫રિવાર નિર્માણ (12) SJ-30 યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના (54) SJ-32 : સૂનકારના સાથીઓ – શ્રીરામ શર્મા આચાર્ય (27) SJ-36 : ગુરુદેવની પ્રેરણા (40) SJ-37 : યુગઋષિનો સંદેશ (91) રાષ્ટ્ર ચિંતન (1) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (1) SN-09 : એકવીસમી સદીનું સંવિધાન (22) SN-15 : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો (18) SS-02 : બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો (12) SV-02 : ઔષધિ (દવા) વિના કાયાકલ્પ – શ્રીરામ શર્મા આચાર્ય (9) SV-15 : આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ (31) VM-01 : વ્યસન વિનાશનું સોપાન (29) VN-12 : ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો (8) VN-17 : સદ્ગુણોની સાચી સંપત્તિ | Sadgunoni_Sachi_Sampatti (15) VP-37 : સફળ જીવનની દીશાધારા (19) વિશ્વ મુલાકાતીઓ: Dt. 6th, August, 09 ક્રાંતિકારી આદર્શ ગ્રંથ ઋષિ ચિંતન આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન સુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર કૌટુંબિક જીવનની સમસ્યાઓ અમૃત કળશ ભાગ ૧ અને ૨ ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ યુગ ઋષિની અમર વાણી સફળ જીવનની દિશાધારા જ્ઞાનયજ્ઞનો પ્રકાશ.. બુદ્ધિ વધારવાના ઉપાય જીવન સાધનાના સોનેરી સૂત્રો સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી દર્શન તો કરીએ, પણ આ રીતે યુગચેતના મોબાઇલ પર ફ્રી SMS જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી… પ્રજ્ઞાગીતા માલા પ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ વિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન… ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર member of ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી jay gurudev download free e books Gujarati Free Down Load Gujarati Literature holistic health pachhat loko Pustak Melo Religion Rushichintan Hindi sarvangi unnati SN-15 : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો Vichar અમૂલ્ય સંદેશ આત્મચિંતન અને અધ્યાત્મવાદ આદર્શ પરિવાર ઈશ્વરનું વિરાટ રૂપ એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુરુસત્તા ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધનનો સદુપયોગ ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ નારીની મહાનતા પરમેશ્વરનીઆજ્ઞાઓ પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બોધકથા બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન માનસિક સંતુલન યજ્ઞ એક શિક્ષણ યજ્ઞ કર્મકાંડ અને સંસ્કાર સાહિત્ય યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના યુગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ સંસ્કાર પદ્ધતિ-YS 06 યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ શક્તિનો ભંડાર આપણું મન શક્તિનો સદુપયોગ શિક્ષણ વ્યવસ્થા શિષ્ટાચાર અને સહયોગ સંકટમાં ધૈર્ય સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય ૫રમાર્થ ૫રાયણતા Meta Register Log in Entries feed Comments feed WordPress.com આપનું મંતવ્ય આપો…. Take Our Poll પ્રતિભાવો પરમાર અજયકુમાર on અંધ વિશ્વાસ :- KANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક : Vasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક : DINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા… Bagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની… Er.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ… દેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009) Follow Blog via Email Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow Join 217 other followers Twitter Updates ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨ rushichintan.com/2022/10/19/gay… 1 month ago ગાયત્રી – માહાત્મ્ય, ગાયત્રી મહાવિજ્ઞાન – ૨ rushichintan.com/2022/10/19/gay… 1 month ago ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, ગાયત્રી મહાવિજ્ઞાન બીજો ભાગ rushichintan.com/2022/10/19/gay… 1 month ago
કુંભ રાશિફળ : પીડા, ભય, ચિંતા અને બેચેનીનું વાતાવરણ સર્જાઈ શકે છે. કોર્ટ-કચેરીનું કામ સાનુકૂળ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સુખ હશે. ગૌણ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. ધંધો સારો રહેશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. ઐશ્વર્યના સાધનો પર મોટો ખર્ચ થઈ શકે છે. કોઈ ઉતાવળ નથી. મીન રાશિફળ : જમીન, મકાન, દુકાન અને ફેક્ટરી વગેરે ખરીદવાની યોજના બનાવવામાં આવશે. રોજગારમાં વધારો થશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો. લલચાશો નહીં બુદ્ધિનો વિજય થશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. કિંમતી સામાન તમારી સાથે રાખો. સિંહ રાશિફળ : રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થશે. અણધાર્યા લાભ થઈ શકે છે. સટ્ટાબાજી અને લોટરીથી દૂર રહો. વ્યવસાયિક યાત્રા સફળ થશે. કોઈ મોટી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આવકમાં વધારો થશે. સુખમાં વધારો થશે. પરિવારની ચિંતા રહેશે. ધનુ રાશિફળ : બેચેની રહેશે. ઈજા અને રોગથી બચો. કામમાં વિરોધ થશે. તણાવ રહેશે. કોર્ટ-કચેરીનું કામ સાનુકૂળ રહેશે. પૂજામાં રસ રહેશે. તીર્થયાત્રાનું આયોજન થશે. લાભની તકો આવશે. ધંધો સારો રહેશે. સુખના સાધનો પર ખર્ચ થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. લલચાશો નહીં કર્ક રાશિફળ : લેવડ-દેવડમાં સાવધાની રાખો. શારીરિક પીડા શક્ય છે. પરિવારમાં તણાવ થઈ શકે છે. તમને સારા સમાચાર મળશે. આત્મવિશ્વાસ વધશે. જોખમ લેવાની હિંમત રાખો. તમને ભાઈઓનો સહયોગ મળશે. પરિવાર સાથે મનોરંજનનો કાર્યક્રમ બની શકે છે. ધંધો સારો રહેશે. લલચાશો નહીં મિથુન રાશિફળ : શત્રુઓ નમશે. વિવાદને પ્રોત્સાહિત કરશો નહીં. પ્રયત્નો સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના સ્ત્રોત વધી શકે છે. ધંધો સારો રહેશે. ઈજા અને રોગના કારણે અવરોધો શક્ય છે. બિનજરૂરી ખર્ચ થશે. તમને ગૌણ અધિકારીઓની મદદ મળશે. સુખ હશે. કોઈ ઉતાવળ નથી. તુલા રાશિફળ : બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વેપારમાં લાભ થશે. પ્રેમ સંબંધમાં સુસંગતતા રહેશે. કિંમતી સામાન તમારી સાથે રાખો. બેચેની રહેશે. તમે થાક અનુભવશો. વરિષ્ઠ લોકો સહકાર આપશે. મકર રાશિફળ : સ્વાસ્થ્ય નબળું રહેશે. વિવાદોથી પરેશાની થઈ શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં બેદરકારી ન રાખો. અપેક્ષિત કાર્યમાં અણધાર્યા અવરોધો આવી શકે છે. તણાવ રહેશે. કિંમતી સામાન તમારી સાથે રાખો. જોખમ અને જામીનના કામથી બચો. અન્ય લોકો સાથે ઝઘડામાં ન પડો. રાજ્યના પ્રતિનિધિઓ સહકાર આપશે. કન્યા રાશિફળ : અણધાર્યા ખર્ચાઓ સામે આવશે. તમારે લોન લેવી પડી શકે છે. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમે વિવાદમાં ફસાઈ શકો છો. ચિંતા અને ટેન્શન રહેશે. જોખમ ન લો ઘરની બહાર અસહકાર રહેશે. ધાર્યા કામોમાં વિલંબ થશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. વૃષભ રાશિફળ : તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈનું વર્તન મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ જૂનો રોગ ફરી ફરી શકે છે. તમને દુઃખદ સમાચાર મળી શકે છે, ધીરજ રાખો. જોખમ અને જામીનના કામથી બચો. દુશ્મનાવટ વધશે. પારિવારિક ચિંતાઓ વધશે. જરૂરી વસ્તુઓ સમયસર ઉપલબ્ધ થશે નહીં. તણાવ રહેશે. મેષ રાશિફળ : વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. વાંચનમાં રસ રહેશે. લાંબા અંતરની યાત્રાનું આયોજન થઈ શકે છે. તમારા મનપસંદ ભોજનનો આનંદ માણો. તમને વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. બેચેની રહેશે. પૈસા કમાવવામાં સરળતા રહેશે. વૃશ્ચિક રાશિફળ : નવી આર્થિક નીતિ બનાવવામાં આવશે. સિસ્ટમમાં સુધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ભાગીદારોનો સહયોગ મળશે. બિઝનેસ કોન્ટ્રાક્ટ વધી શકે છે. સમયનો લાભ લો વ્યવસાયિક યાત્રા સફળ થશે. આંખમાં દુખાવો થઈ શકે છે. કાયદાકીય અડચણો આવી શકે છે. વિવાદ ન કરો DHNews http://dhnews.in Related Articles Rashifal 2023માં આ 3 રાશિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના,માયાવી ગ્રહ રાહુ ચાલવા જઇ રહ્યો છે ઉલટી ચાલ,જુઓ Posted on December 6, 2022 December 6, 2022 Author DHNews વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ ગ્રહ 17 મહિનામાં પોતાની રાશિ બદલી નાખે છે. રાહુ ગ્રહને જ્યોતિષમાં માયાવી ગ્રહ માનવામાં આવે છે. આ સાથે, તેઓ કોઈપણ રાશિ પર પ્રભુત્વ ધરાવતા નથી અને તેઓ હંમેશા પૂર્વવર્તી સ્થિતિમાં મુસાફરી કરે છે, અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માં રાહુ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે (મીનમાં રાહુ ગોચર). […] Rashifal નવા વર્ષે બંને હાથોથી રૂપિયા ભેગા કરશે આ રાશિના લોકો,અચાનક થશે રૂપિયાનો વરસાદ! Posted on October 25, 2022 October 25, 2022 Author DHNews મેષ રાશિ:-આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. ભાગીદારીમાં કોઈ ધંધો કરવાનો મોકો મળે તો તેમાં લોકોનું સન્માન રાખો. તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરીને તમારા કેટલાક જૂના અટકેલા કામ પતાવી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને એક સુવર્ણ તક મળી શકે છે, જે તમારી કારકિર્દીને વધુ ચમકાવશે. બાળકોના શિક્ષણને લગતી કોઈપણ સમસ્યા તમારા માટે સમસ્યા બની જશે. તમારે […] Rashifal આજે આ રાશિઃજાતકો ના જીવન માં આવશે ધનવર્ષા નું મોજું, દૂર થશે આર્થિક સમસ્યા Posted on April 12, 2022 Author DHNews કુંભ રાશિફળ: આજે તમે મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના બનાવશો. જેમાં તમે સફળ પણ થઈ શકો છો. જો તમે MBA કરી રહ્યા છો તો આજે કોઈ પ્રોજેક્ટમાં તમારી પ્રશંસા થશે. આજે, જો તમે તમારા મિત્રો અને તમારી આસપાસના લોકો માટે ઉદાર છો, તો અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. મીન રાશિફળ : કાર્યસ્થળ પર તમને […] Post navigation પવન વેગે દોડશે આ રાશિવાળા લોકોનું નસીબ, માતા લક્ષ્મી આપશે પૈસા ધન સંપત્તિ આ રાશિવાળા લોકો માટે દોડીને આવશે ધન સંપત્તિ અને પૈસા, નહિ રહે કોઈ દુઃખ 7 Replies to “ગ્રહોની અનુકૂળ ચાલથી આ રાશિના લોકો બનશે પૈસાવાળા, અચાનક મળશે સારા સમાચાર” DevOps development services says: May 9, 2022 at 11:21 pm 451711 149451I took a break to view your article. I located it quite relaxing 690532 Reply สล็อตวอเลท says: June 6, 2022 at 2:34 pm 96091 113751Enjoyed reading this, really excellent stuff, appreciate it. 242941 Reply สล็อตวอเลท says: June 7, 2022 at 11:34 pm 700200 244071I gotta bookmark this internet website it seems really helpful invaluable 867143 Reply yağ Kostüm oyunu büyükanne says: September 5, 2022 at 10:18 am Hatun çek porno olayını bilmeden taksi çeviriyor. Yakışıklı herif gizli sex için her şeyi hazırlamış. Karıya fake taxi sikiş yapalım dedi. Teen seks yaptı. Reply esmer dick squirting deve tırnağı! pics says: September 15, 2022 at 1:56 pm En iyi evde tek başına kalınca masturbasyon yapan 18 lik kız izle sikiş Amıma burnunu sürtüyordu sıcak nefesi sırılsıklam hamileyi inletti apış aramda. Reply 이천자연눈썹 says: September 17, 2022 at 2:25 pm 952453 923354Woh I like your content material , saved to bookmarks ! . 894356 Reply zmozeroteriloren says: December 5, 2022 at 8:45 pm Some truly nice stuff on this website , I love it. Reply Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Recent Posts ગજકેસરી રાજયોગ બનવાથી આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે,ગુરુ અને ચંદ્રનો રહેશે વિશેષ આશીર્વાદ,જુઓ આ રાશિના લોકોએ વેપારમાં સાવધાનીપૂર્વક પગલાં ભરવા જોઈએ,સૂર્ય સંક્રમણને કારણે મુશ્કેલીઓ વધી શકે છે,જુઓ આવતીકાલે શ્રી રામ લખવાથી આ 7 રાશિવાળા બનશે કરોડપતિ – આ નામવાળા માટે ધન સંપત્તિનો ખજાનો ખુલશે! ટૂંક સમયમાં શનિ બનાવશે શશ રાજયોગ,આ 7 રાશિના લોકોને રોકેટની ઝડપે મળશે પ્રગતિ!,જુઓ સૂર્ય ધન રાશિમાં કરશે પ્રવેશ,આ રાશિઓને નુકસાન થઈ શકે છે,જુઓ Recent Comments Davidbrony on 20 નવેમ્બરે ઉદય થશે શુક્ર દેવ,આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય,કરિયર-વ્યવસાયમાં સફળતાનો યોગ,જુઓ Davidbrony on સુરત આખું હિબકે ચડ્યું,ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રામાં હજારો ની સંખ્યામાં લોકો જોડાયા,જુઓ Keithpub on સુરત આખું હિબકે ચડ્યું,ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રામાં હજારો ની સંખ્યામાં લોકો જોડાયા,જુઓ Felfamams on ફરી નક્સલવાદી સાથે મુઠભેડ : આટલા નક્સલ વાદી ઓ ને સેના એ ઠાર કર્યા Davidbrony on 20 નવેમ્બરે ઉદય થશે શુક્ર દેવ,આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય,કરિયર-વ્યવસાયમાં સફળતાનો યોગ,જુઓ
SYDNEY, AUSTRALIA - NOVEMBER 09: Babar Azam of Pakistan bats during the ICC Men's T20 World Cup Semi Final match between New Zealand and Pakistan at Sydney Cricket Ground on November 09, 2022 in Sydney, Australia. (Photo by Philip Brown/Popperfoto/Popperfoto via Getty Images) T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ જીતીને ટી20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ઈંગ્લેન્ડ 2010માં પણ ચેમ્પિયન બન્યું હતું. બેન સ્ટોક્સની મેચ વિનિંગ ઇનિંગ્સ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ફરી એકવાર મોટી મેચમાં ટીમ માટે મેચ વિનર સાબિત થયો છે. બેન સ્ટોક્સે 49 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. બેન સ્ટોક્સ સિવાય જોસ બટલરે 26 રનનું યોગદાન આપ્યું હતું. હેરી ચારિંગ્ટન બ્રુક પણ 23 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. ઇંગ્લેન્ડના ડાબા હાથના ઝડપી બોલર સેમ કુરન અને લેગ સ્પિનર ​​આદિલ રશીદે પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને એટલા દબાણમાં મૂકી દીધું કે તે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં આઠ વિકેટે 137 રન જ બનાવી શકી. આ વર્ષની શરૂઆતમાં ઈજામાંથી પુનરાગમન કરનાર કુરન ઈંગ્લેન્ડ માટે ઉત્તમ બોલર રહ્યો છે અને તેણે ચાર ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લઈને મોટી મેચમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તે જ સમયે, રાશિદ પણ પાછળ ન રહ્યો, તેણે મધ્ય ઓવરોમાં રન રેટને નિયંત્રિત કર્યો જેમાં તેણે અને કુરેને મળીને 25 ડોટ બોલ ફેંક્યા. પાકિસ્તાનના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા બાબર આઝમ (28 બોલમાં 32) અને મોહમ્મદ રિઝવાન (14 બોલમાં 15) એ સાવધ શરૂઆત કરી હતી જે રીતે તેઓ છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છે. તે જ સમયે, મોહમ્મદ હરિસ (12 બોલમાં આઠ રન) રાશિદની સામે લડતો જોવા મળ્યો અને તેનો શિકાર બન્યો. શાન મસૂદ (28 બોલમાં 38) પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દેખાડનાર ઈફ્તિખાર અહેમદ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ઓલરાઉન્ડર શાદાબ ખાન પણ 14 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. Share this: Click to share on Twitter (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Click to share on WhatsApp (Opens in new window) Like this: Like Loading... Facebook Twitter Pinterest WhatsApp Linkedin ReddIt Telegram Previous articleકરોડપતિ બનતાની સાથે જ વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યું આવું કૃત્ય, જાણીને તે સાચું કહેશે! Next articleઆ વસ્તુઓને ઘીમાં મિક્સ કરીને લગાવો; તિરાડની હીલ્સ દૂર થઈ જશે, પગ નરમ અને મોઈશ્ચરાઈઝ્ડ રહેશે Office Desk http://satyaday.com Latest News - Advertisement - Display ભોજપુરી ગીત પર આ છોકરીએ કર્યો એવો કાતિલ ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ Office Desk - December 4, 2022 0 Display સ્કૂટી ચલાવતી મહિલા પર વાંદરાઓએ અચાનક હુમલો કર્યો, વીડિયો વાયરલ Office Desk - December 4, 2022 0 Display દેશવ્યાપી દેખાવોથી ડરીને ઈરાનની સરકારે હાથ ઊંચા કર્યા, મોરાલિટી પોલીસને વિખેરી નાખી Jitendra - December 4, 2022 0 Display ‘ભારત જોડો યાત્રા’ બાદ કોંગ્રેસની જાહેરાત, 26 જાન્યુઆરીથી શરૂ થશે આ અભિયાન, જાણો શું છે પાર્ટીનું પ્લાનિંગ
ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. હાઈલાઈટ્સ: ગુજરાતમાં હવે ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય ભણાવવામાં આવશેઃ જીતુ વાઘાણી ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે શિક્ષકોને બિન શૈક્ષણિક કામ સોંપવાનું બંધ કરવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. ધોરણ-1 અને ધોરણ-2થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કોચા ન રહી જાય. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે અને તેનું મહત્વ પણ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. તેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ લિસ્ટ વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી અંગે ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપી જોઈએ તથા સરકારી શાળાઓ મામલે રાજ્ય સરકારે દિલ્હીના આપ મોડલને અનુસરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પરંતુ શાળાઓ અને શિક્ષણને સુધારો. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે શિક્ષણ મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભાવિ પેઢી માટે ચર્ચા કરવી જોઈએ. શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરવું જોઈએ. Source link TAGS English Subject Gujarat Chief Minister Gujarat Education jitu vaghani ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જીતુ વાઘાણી Copy URL WhatsApp Facebook Telegram Twitter Pinterest Previous articleઉર્જા જરુરિયાતોને જોતા રશિયા પાસેથી છૂટ પર ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારત તૈયાર! Next articleકોર્ટે બતાવ્યો પાવર, સિનિયર પોલીસ અધિકારીને સાત દિવસ માટે જેલભેગા કરી દીધા! Dlight News RELATED ARTICLESMORE FROM AUTHOR દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું રથયાત્રા પહેલાં શહેર પોલીસનો યુથ કમિટી મીટિંગનો નવતર પ્રયોગ, યુવાનો કરશે મદદ! પોતાને રામસેતુની ખિસકોલી ગણાવીને ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન અસામાજિક તત્વોને સીધા કરશે સરકાર: જાહેર કે ખાનગી સંપત્તિના નુકસાનની બમણી અથવા ત્રણગણી રકમ વસૂલાશે Real Estate News: એક વર્ષમાં બાંધકામ ખર્ચ 15% વધી ગયોઃ રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર પ્રેશર ગીરના ફાટસર ગામમાં સિંહણને ગરમી લાગી તો છાપરે જઈને નળિયાની ઠંડકમાં બેઠી IPL Qualifier 2, RCB Vs RR: 3km જેટલું ચાલીને દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પહોંચ્યા! તક્ષશિલામાં જીવ ગુમાવનાર 22 નિર્દોષ બાળકોને ભાવ ભરી શ્રદ્ધાંજલિ- ‘ઓમ શાંતિ’ કલામ સેન્ટર ગુજરાતની ટીમ દ્વારા નિરાધાર બાળકો અને મહિલાઓ માટે કલામ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી Follow us on Instagram @dlight.news Dlight News is a Gujarati news web portal providing news. “Dlight News” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમીની ઋતુ સાથે ઠંડા પાણીની જરૂરિયાત પણ શરૂ થઈ ગઈ છે. તમે જોયું જ હશે કે લોકો ઠંડુ પાણીની બોટલ ફ્રીઝમાં રાખે છે અને ઘણા લોકો ફક્ત કોલ્ડ ડ્રિંકની બોટલમાં જ પાણી રાખે છે. બની શકે કે તમારા ઘરે ફ્રિજમાં આવી બોટલ હોય તમે તેનો ઉપયોગ પાણી માટે શરૂ કરી દીધી હોય. જો તમારા ઘરમાં ઠંડા પીણાની બોટલમાં પાણી છે, તો તમારે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિનરલ વોટર અથવા કોલ્ડ ડ્રિંકની બોટલનો ઉપયોગ એક સમય માટે યૂઝ કરવા માટે છે. એકવાર ઉપયોગ થઈ ગયા પછી, તેને ફેંકી દેવી જોઈએ. ખરેખર આ બોટલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો તમારા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે જાણો છો કે કોલ્ડ ડ્રિંકની બોટલનો ઉપયોગ કરવો તે કેટલું નુકસાનકારક છે અને તેના ગેરફાયદા શું છે. તમે બધા જાણો છો કે પ્લાસ્ટિકમાં ઘણાં હાનિકારક પદાર્થો હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખો છો, ત્યારે તેમાં ફ્લોરાઇડ અને આર્સેનિક જેવા ઘણા તત્વો ઉત્પન્ન થાય છે, જે માનવ શરીર માટે ધીમું ઝેર તરીકે કામ કરે છે. પ્રેક્ટોના રિપોર્ટ અનુસાર, પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું પાણી પીવાથી તમારા શરીરને ધીમે ધીમે નુકસાન થાય છે. જ્યારે પણ ગરમી હોય છે, ત્યારે પ્લાસ્ટિક ઓગળવા માંડે છે. તમે જોયું જ હશે કે જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ ​​પાણી નાખો છો ત્યારે તેનો આકાર બદલાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ઘરે રાખો છો, તે કારમાં પણ રાખો છો. કારમાં રાખેલી બોટલ સૂર્યપ્રકાશથી ગરમ થાય છે અને ટોક્સિન એટલે કે ડાયોક્સિન ઉત્પન્ન થાય છે, જેનાથી બ્રેસ્ટનું પણ જોખમ રહેલું છે. બીપીએ એટલે બાયફિનિલ એ. તે એક પ્રકારનું કેમિકલ છે જે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આને કારણે ડાયાબિટીઝ, મોટાપો, ફર્ટિલિટી વગેરેની સમસ્યા થાય છે. આનું કારણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખવાનું હોય છે, તેથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન રાખવાનો પ્રયાસ કરો. Read More :“પંગત” ગામડાની વિસરાયેલી એક પરંપરા,આવો એની એક ઝલક જોઈએ You may also like... 0 જે પતિ પોતાની પત્નીને બેડ ઉપર ખુશ ના રાખી શકતા હોય તે ફક્ત એજ ગ્લાસ ભરીને આ જ્યુસ પી લો, પછી જુઓ બેડ ઉપર કેવી મચે છે ધમાલ December 7, 2021 by nitin · Published December 7, 2021 0 ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આનું સેવન, હાર્ટએટેક અને અનિદ્રા માટે તો છે બેસ્ટ, જીવો ત્યાં સુધી નહીં થાય કેલ્શિયમની ઉણપ February 26, 2022 by nitin · Published February 26, 2022 0 દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત February 16, 2022 by nitin · Published February 16, 2022 · Last modified February 17, 2022 Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Follow: Next story ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!! Previous story શા માટે કૌરવોને સ્વર્ગ અને પાંડવો ને નરક જવું પડ્યું? gujarat પંચમહાલમાં હત્યાનો વોન્ટેડ આરોપી 16 વર્ષ બાદ ઝડપાયો, પત્નીની છેડતી કરનારની હત્યા કરી થયો હતો ફરાર Gujarat Assembly Election 2022: આવતીકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી, 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન Gujarat: ગોધરાકાંડના પથ્થરબજોને ના છોડવા ગુજરાત સરકારનો SCમાં જવાબ Gujarat: ગોધરાકાંડના પથ્થરબજોને ના છોડવા ગુજરાત સરકારનો SCમાં જવાબ Gujaratમાં ઠંડીનો ચમકારો 5 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક પૂર્ણ Gujarat Election 2022: અમદાવાદમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે Surendranagar: લખતર વિરમગામ હાઈવે પર ઇનોવા કાર ખાડામાં ખાબકી, એકનું ઘટના સ્થળે જ મોત, 5 ગંભીર રીતે ઘાયલ
મારો ગુજારાતી ભાષા પ્રત્યેનો પ્રેમ લગાવ નાનપણથી ,શાળામાં દર અઠ્વાડિક બાળસભામાં નાના મોટા જોડકણા બોલવાના વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવાનો નાની બાળ નાટીકામાં ભાગ લેવાનો .આ બધુ કરાવવામાં ચોથા ધોરણના શિક્ષક રમણિકભાઇ ઠાકર તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું .હાઇસ્કુલમાં શાળાના રિપોર્ટ લખી રેડીયો સ્ટૅશન પર રજુ કરતી .નાની એવી નવલકથા લખી ઍક બહેનપણી સાથે આજ એનુ અસ્તિત્વ નથી! કોલેજ અને મેડીકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો . મેડીકલ વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા પરંતુ સુરેન્દ્ર્નગર પતિ ડો રમેશ સાથે પ્રેકટિશમાં જોડાઈ , ગુજરાતી બહેનોના જુદા જુદા સ્વરુપો જોયા અને જાણ્યા, નવરાત્રની રમઝટ અને મનુભાઇ ગઢવીના લોક્ડાયરા અને સાથે લોકગીતો માણ્યા. નાની મોટી સહિયારા પ્રયત્ને સ્ક્રીપ્ટ લખી નાની સાંસારિક સમસ્યાઓ આવરી લેતી નાટિકાઓ પણ ભજવી. હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી માતૃભાષાપ્રત્યેની ભાવના જાગૃત થઇ , અંદરથી પ્રેરણા મળી અને ફરી લખવાનું શરુ કર્યું . ખરેખર હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરું છું. વ્હાલા વાચક મિત્રોને નમ્ર વિનંતી કરુ છું કે મારી ક્ષતિઓને માફ કરે અને તેમના પ્રોત્સાહિત સુચનો આપતા રહે. Comments (19) 19 Comments » વેબ જગત્ માં આપનુ સ્વાગત્ Comment by vijayshah — November 23, 2009 @ 11:53 pm I read all your kavita,i liked shabd sudha.and i printed. mane khub prerna mali,Vicharo khub j bodhadayak lagia.mubaraki.Sunder sarjan karta raho Aevi bhavna ane Du”a se.N.D.Daredia Comment by Daredia — February 16, 2010 @ 10:49 pm આભાર…. Comment by "માનવ" — April 4, 2010 @ 2:29 am સાહિત સરિતાના પ્રવાહમા સાહિત્ય-વાણી સરતી રહે.એજ શુભેચ્છા Comment by vishwadeep — April 29, 2010 @ 10:48 am ‘welcome to GSS” You have a hidden talent. Now it is the time to act upon. Comment by pravina Avinash — July 29, 2010 @ 3:54 pm welcome to this beautiful web world… wish u all the success… Comment by nilam doshi — August 16, 2010 @ 3:49 pm નાનપણથી શબ્દ સાથે સંબંધ રાખ્યો તે હવે આ બ્લોગ પર ફળશે. તમારાં આ પહેલાંનાં લખાણો પણ અહીં પ્રગટતાં રહે એમ કરશો તો તમારી વિકાસરેખા સૌ જાણી શકશે. સરસ પ્રયત્ન છે. ગુજરાતીને લોકો ભલે મરતી હોવાની કલ્પે; હકીકતે નેટજગત એને નવપલ્લવિત કરીને જ ઝંપશે. તમારો પણ એમાં ફાળો છે એનું મહત્ત્વ બની રહે તેવી શુભેચ્છાઓ. Comment by jjugalkishor — August 16, 2010 @ 8:59 pm તમારી વેબ સાઈટની જાણ હ્યુસ્ટન-નિવાસી મિત્ર દ્વારા આજે જ થઇ અને તમારું સહિત્ય સર્જનનો લહાવો માણવની શરૂઆત ત્વરત શરુ થઇ. બાલ્યવસ્થાએથી શરુ થયેલ માતૃભાષાનો પ્રેમ અને પ્રવીણતાને જાળવી રાખી સૌને તમારી કૃતિઓ/રચનાઓ માણવા પ્રયત્નશીલ બનેલ છો તે અમારે સૌ માટે તો આનંદની વાત કહેવાય. તમારી માતૃભાષા-ભાવના કાયમ જાગૃત બની રહે તેમ હાર્દિક શુભેચ્છાઓ. Comment by હરીશ — October 4, 2010 @ 10:35 pm નમસ્કાર ઈન્દુબેન, આજે અચાનક જ તમારી વેબસાઇટની મુલાકાતે આવી ચડ્યો, બહુજ સરસ કૃતિઓ છે બધી.-અભિનંદન. હું આમ તો રાજકોટ રહું છું પણ મૂળ વતન સુરેન્દ્રનગર.બન્ને દિકરાઓ કેલિફોર્નીયા સ્થાયી થયા છે એટલે ૬ મહિના અમેરિકા અને ૬ મહિના રાજકોટ-એવું ચાલે છે ! મારી વેબસાઇટ http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા નિમંત્રણ છે- મારી ગઝલો તમને જરૂર ગમશે મળતા રે’જો…. Comment by ડૉ. મહેશ રાવલ — October 16, 2010 @ 12:46 am શુભ દીપાવલી… દીપોત્સવીની હર ખુશાલી આપને આંગણે રમે એવી શુભેચ્છા. સાહિત્ય સાગરની લહેરોનો અનુભવ આપના બ્લોગની મુલાકાતથી અનુભવ્યો. સરસ રચનાઓનાં પુષ્પો. રમેશ પટેલ(આકાશદીપ) દિવાળી ……..રમેશ પટેલ(આકાશદીપ) -Pl find time to visit my site and leave a comment સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ http://nabhakashdeep.wordpress.com/ With regards Ramesh Patel Comment by Ramesh Patel — November 3, 2010 @ 1:21 pm આવકાર અને અભિનંદન ઇન્દુબહેન… આમ જ લખતા રહેશો.. ગુજરાતી ભાષાનું શું થશે ખબર નથી પણ આપણે તો ‘છીએ’ ત્યાં સુધી એના માટે કંઇક કરતા રહીએ… ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. લતા હિરાણી Comment by Lata Hirani — November 12, 2010 @ 11:53 pm ઈન્દુબેન, બસ ઉત્સાહપૂર્વક નિજાનંદ માટે લખતા રહો. શુભેચ્છા. સરયૂ પરીખ Comment by saryu parikh — December 5, 2010 @ 10:40 am ઇન્દુબેન આપના બ્લોગ ઉપર અચાનકજ આવી ચઢી … આનંદ થયો … હવે મળતા રહીશું. આપને પણ “પિયુની નો પમરાટ” માણવા જરૂરથી પધારશો. પારૂ કૃષ્ણકાંત “પિયુની” http://piyuninopamrat.wordpress.com/ Comment by Paru Krishnakant — December 16, 2010 @ 12:02 am ઇન્દુબેન ..ખુબ સુંદર આંગણું બનાવ્યું છે .આપના અંતરના અગોચર ખૂણાને શાબ્દિક સ્વરૂપે નિહાળીશું ..!! આપના આંગણાના સાઈડ કલર જે પીળો છે તેને લીલો કે બીજો કોઈ શાંત કલર કરશો તો ખુબ શીતળ અનુભવ સાથે વાંચવું ગમશે ..!! Comment by Dhaval Navaneet — February 4, 2011 @ 11:15 am ???? ???????? ..!! ?? ????? ???? ??? ..!! ???? ??? ?????? ?? ????? ????? ?????? ?? ..?? ???? ?????????? ?????? ??????? ??????? ??? ??????? ..???? ???????? ??????? ?? ..???? !! ??? ??? ???? ????????? ????? ???? ..???? Comment by Dhaval Navaneet — February 6, 2011 @ 5:59 am નમસ્તે ઈંદુ બહેન, બ્લોગ જગતમાં આપનુ ભાવભીનુ સ્વાગત છે, મારા બ્લોગ ઉપર મે આપની આજની કવિતાને થોડુ રંગરુપ આપવાની કોશીશ કરી છે, જોઈ લેવા અને જરુરી સુચન આપવા વિનંતિ કરુ છુ લિંક આ છે એને કોપી પેસ્ટ કરીને એડ્રેસબારમાં મુકી દેવાથી મારો બ્લોગ ખુલી જશે .. http://rajeshpadaya.com/2011/03/04/%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/ Comment by Rajendra Padaya — March 4, 2011 @ 5:18 am Hello Induben, I read your articles on your website and very happy that now you are writing very consistently. Your writing is very spiritual and comforting. your childhood instinct is now blooming and wish you the best. Loking forward to reading more of your articles. Thanks. Deepak and Geeta Bhatt. Comment by DEEPAK BHATT — March 7, 2011 @ 8:17 pm તમારા બ્લોગ પર પહેલી વખત જ આવ્યો. બીજું તો કાંઈ વાંચી શક્યો નથી; પણ એનિમેટેડ હેડર બહુ ગમ્યું. એ શી રીતે બનવ્યું ; એ શીખવાડવા વિનંતી. Comment by સુરેશ જાની — November 14, 2013 @ 11:11 am કેમ છો ઇન્દિરાબેન? મારું નામ વલય છે. હું દિવ્યભાસ્કર.કોમ સાથે સંકળાયેલો છું. હ્યુસ્ટનમાં રહેતા વિજયભાઇ મને ઓળખે છે. મારે તમારું ઇમેલઆઇડી જોઇએ છે. શક્ય હોય તો મને valayshah811@gmail.com પર મેઇલ કરશો. Comment by valay shah — February 15, 2014 @ 4:44 am RSS feed for comments on this post. TrackBack URI Leave a comment Name (required) Mail (will not be published) (required) Website Wordpress Hashcash needs javascript to work, but your browser has javascript disabled. Your comment will be deleted! 37 queries. 0.160 seconds. Powered by Gujarati Sahitya Sarita Type in EnglishAssameseBengaliBodoDogriGujaratiHindiKannadaKashmiriKonkaniMaithiliMalayalamManipuriMarathiMarathi (Modi)Meitei (Manipuri)NepaliOdiaPunjabiSanskritSantali (Ol Chiki)SindhiSoraTamilTelugu
નીતિન જાની ઉર્ફે ખજુર ભાઈ ભારતના બારડોલીના લોકપ્રિય ગુજરાતી હાસ્ય કલાકાર, યુ ટ્યુબર અને ટિક ટોક સ્ટાર છે. નીતિન જાની (ખજુર ભાઈ) ની ઉંમર 33 વર્ષ છે અને તેનો જન્મ 24 મે 1986 ના રોજ ભારતના ગુજરાતના સુરતમાં થયો હતો. તે “ખજૂર ભાઈ” નામના યુટ્યુબ ચેનલ પર તેની કોમેડી વિડિઓઝ માટે લોકપ્રિય છે. નીતિને બારડોલીથી સ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને તેણે પુણે શહેરથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને તેણે એલએલબી, એમસીએ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી છે. તેમનું ભણતર પૂરું થયા બાદ તે આઇટી ક્ષેત્રની કંપનીમાં કામ કરી રહ્યો છે. તેને આઈટી જોબમાં 70 કે પગાર મળતો હતો તેને આંતરિક સંતોષ નથી મળી રહ્યો. તે તેના માતાપિતા સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે કે મને આઇટી ક્ષેત્રમાં રુચિ નથી અને હું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માંગુ છું. અને તેણે તેની 70 કે પગારની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2012 માં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો. નીતિન જાની કારકીર્દિ નીતિન જાની તેના ભાઈ તરુણ જાની સાથે કામ કરે છે અને તેની જાની બ્રધર્સ નિર્માણ નામની પ્રોડક્શન છે. તેમણે ઘણી ફિલ્મો અને શોનું નિર્દેશન, નિર્માણ અને લેખન કર્યું છે. નીતિન અને તરુણ છેલ્લા 10 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેણે તાજેતરમાં જ આજુજ રેશે નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું પ્રદર્શન કર્યું છે. નીતિન જાનીએ “જીગ્ગલ ખજૂર”, “ખજૂર ભાઈ”, “જિગલ ખજુર વી.એલ.ઓ.જી.”, અને “ખજુર ભાઈ ની મોજ” નામની યુ ટ્યુબ ચેનલ શરૂ કરી. તે એક સોશિયલ મીડિયા પ્રભાવક છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચાહક છે. તેમની યુટ્યુબ ચેનલ ખજુર ભાઈ પર તેના 1.16 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. ટિક ટોક પર પણ તેમના 1.8 મિલિયન ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને એપ્રિલ સુધીમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 130 ફોલોઅર્સ છે. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં. Posted in Uncategorized Leave a Comment on “ખજૂર ભાઈ” ઉર્ફ નીતિન જાનીમાં કઈ રીતે બન્યા Youtuber?, જાણો એના જીવનની સંઘર્ષ ની વાતો .. Post navigation ← સ્ટેજ પર જાહેરમાં કન્યા કરી બેસી આવું કે વરરાજાની જીભ બહાર આવીગઈ , પછી કર્યું આવું .. જો તમારી પાસે પણ હોય 1 રૂપિયાની નોટ, તો તમે ઘરે બેઠા બેઠા જ કમાણી કરી શકો છો 7 લાખ રૂપિયાની, જાણો કેવી રીતે… → Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Categories Uncategorized અન્ય ખબરે મનોરંજન રિલેશનશિપ વાયરલ About Us Right News is a News Media company with its presence in Digital Media in multiple Indian languages, with a prominent footprint in India and abroad. Our core purpose is to create an Informed and Happy Society.
વડોદરાથી મુંબઈ જતી રાતની સાડા અગિયારે ઉપડતી એ એક્સપ્રેસ ટ્રેનમાં જાન્યુઆરીની ગાત્રો થીજાવી દેતી ઠંડીને કારણે બહુ ઓછા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કાશ્મીરમાં ભારે હિમ વર્ષા થઇ હતી તેની અસર છેક ગુજરાતમાં આટલે દુર થઈ જતી. દિવસે સુરજની ગરમીને કારણે ચહલપહલ જણાતી પરંતુ સાંજે સુરજ આથમતાં ઠંડી તેનો કાળો કામળો ફેલાવી બધી ચહલપહલ તેની હિમાળી પાંખોમાં સંકેલી દેતી. બહુ ઓછા લોકો પ્લેટફોર્મ ઉપર હતા. રાધિને કંપાર્ટમેન્ટમાં ચડાવી તેના પપ્પાએ સલાહ આપી ” જો વધારે બકવાસ કર્યા વિના જે કામ માટે જાય છે તેમાં રસ દાખવી નિર્ણય કરજે. અને પહોંચીને ફોન કરજે” હકારમાં માથું હલાવી તે તેની સીટ નંબર જોઈ બેસી ગઈ. ગાડી કોઈ નાના બાળકની પગલીઓ ગણતી હોય તેમ પ્લેટફોર્મ છોડવા લાગી. રાધિએ નારાજગીથી ચહેરો ફેરવી લીધો હતો. જે સામે બેઠેલા મુસાફરે બરાબર નોંધ્યો. પરંતુ વિના ઓળખાણ કઈ પણ કહેવું પૂછવું શિષ્ટતા નથી વિચારી તેના સામાનને ગોઠવવા લાગ્યો. વડોદરા સ્ટેશનથી ગાડી નીકળી પડી હતી. ફર્સ્ટક્લાસના સ્લીપિંગ કંપાર્ટમેન્ટમાં માત્ર બેજ મુસાફરો હતા. રાધિ અને બીજો ધૈર્ય એકબીજાથી સાવ અજાણ્યા છતાં આજની રાત પુરતા પાડોશીઓ બની સામસામેની સીટમાં ગોઠવાઈ ગયા હતા. હાઈ હલ્લો અને ઔપચારિક હાસ્ય આપી બંને ચુપ રહ્યા. સમય થતા ગરમ ધાબળો અને ઓશિકા આવી ગયા. જેને શરીર ઉપર વીંટાળી રાધિ સુવાની તૈયારી કરતી હતી. છ કલાકની મુસાફરીને ગમેતેમ પૂરી કરવા માટે તેણે લંબાવી દીધું છતાં આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. સામેની સીટ ઉપર ધૈર્ય બ્રિફકેસમાંથી પુસ્તક કાઢીને વાંચવાનું શરુ કર્યું. તેને સુવાની કોઈ ઉતાવળ નહોતી. ટ્રેન પુલ ઉપરથી પસાર થઇ રહી હતી તેના ખટાખટ અવાજથી કંટાળી રાધિ બેઠી થઈ ગઈ. તેને આમ બેચેન બનતા જોઈ ધૈર્ય સામેથી બોલ્યો ” તમને ઊંધ નાં આવતી હોય તો આપણે સમય પસાર કરવા એકબીજા સાથે વાતો પણ કરી શકીએ તેમ છીએ, મારું નામ ધેર્ય મજમુદાર, બે દિવસ માટે મુંબઈ હું કંપનીના કામ થી જાઉં છું.” ” મારું નામ રાધિ આચાર્ય વડોદરાથી મુંબઈ માસીને ત્યાં અંગત કારણોસર જાઉં છું.” થાકીને સમય પસાર કરવા રાધિએ વાતમાં ઝંપલાવ્યું. આમતો એ બોલવામાં ઘણી વાચાળ હતી છતાં મુંબઈ પરાણે જવું પડતું હતું, ગુસ્સો અને નારાજગી તેના વર્તનમાં એની ચાડી ખાતા હતા. મનની વાતો મનમાં સંતાળવી રાધિને આવડતી જ નહોતી, છતાં અજાણ્યા સામે ચુપ રહેવાનું ઉચિત સમજી એ બારીની બહાર નજર લંબાવી દોડતાં કાળાં દ્રશ્યોને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. ” તમે પરાણે મુંબઈ જઈ રહ્યા હોય તેવું કેમ લાગે છે? બાકી મુંબઈ તો નવયુવાનો માટે ડ્રીમ સીટી છે.” સામાન્ય વાતચીતમાં ધૈર્ય રાધિની મનોસ્થિતિ સમજી ગયો હતો. “તમે સાવ સાચા છો. હું લગ્ન માટે છોકરો જોવા જાઉં છું. એક તો મારે લગ્ન કરવાજ નથી તેમાય અરેન્જ મેરેજ તો જરાય નહિ. લોકો પ્રેમ કરીને પછી પણ લગ્નજીવન સુખેથી નથી જીવી શકતા તો હું સાવ અજાણ્યા જણને જીવનસાથી તરીકે કેમ કરીને માની શકું. લગ્નજીવનને ખેલ સમજનારા મને લગ્ન કરી લેવા દબાણ કરી રહ્યા છે.” સાવ નાના સવાલમાં જાણીતા અજાણ્યાનો ભેદ ભૂલીને રાધિનો બધો ગુસ્સો અને જુસ્સો ઠલવાઈ ગયો. “અરે તમે લગ્નપ્રથાની વિરુદ્ધમાં છો કે શું? તો શું લીવ ઇન રિલેશનમાં માનો છો” ” ના હું કોઈ રીલેશનમાં બંધાવા માગતી નથી. શું સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ના જીવી શકે? પુરુષના સંસર્ગ વિના સાથ વિના શું તેનું કોઈ અસ્તિત્વ નથી? મને પુરુષનું અધિપત્ય સ્વીકાર્ય નથી. કોઈની આગળીનાં ઇશારે જીવવું મને માફક નથી.” રાધિના રૂપાળા ચહેરા ઉપર ગુસ્સો અને દુઃખની મિશ્ર રેખાઓ અંકાઈ ગઈ. ધૈર્ય સમજી ગયો કે નક્કી કોઈ દુઃખ આ ચોવીસ પચ્ચીસ વર્ષની સ્વરૂપવાન યુવતીને દઝાડી રહ્યું છે. કોણ જાણે શું હમદર્દીની ભાવના જન્મી ગઈ કે પોતે પુરુષ હોવા છતાં તેની વાતોને સહેલાથી પચાવી ગયો. ” રાધિ તમારી વાત સાવ સાચી છે, સ્ત્રીને કોઈના સહારાની જરૂર નથી. એ પોતે પુરુષનો સહારો બની ખભેખભા મિલાવી સંસાર તારી શકે છે. સ્ત્રીને કારણે તો સંસાર આગળ ચાલી શકે છે બાકી અમારા જેવા ક્યા ખાનદાન આગળ વધારી શકવાના હતા. પરંતુ આટલા આક્રોશને કોઈક તો કારણ હશે કે તમે લગ્ન જીવનને ધિક્કારો છો.” બહુ શાંતિથી એ બોલ્યો. તેની સમજશક્તિ થી અંજાઈને કે પછી મનમાં ભરાઈ રહેલા ડૂમાને ગુસ્સાને બહાર કાઢવાની તક મળી એ સમજીને પણ રાધિ સાવ અજાણ્યા પુરુષ સામે હૈયું ખોલી બેઠી. ત્યાંજ સુરત સ્ટેશન આવતા ટ્રેનની ગતિ ધીમી પડી. બહારના અંધારામાં લગભગ અદ્રશ્ય થઈ ગયેલા દ્રશ્યો દુર શહેરની રોશનીને કારણે આછાપાછા દેખાવા લાગ્યા હતા. ટ્રેન સ્ટેશન ઉપર અટકી પડી. કેટલાક મુસાફરો ટ્રેનમાં ચડવા આગળ આવ્યા પરંતુ કોઈને જાણે આ ડબ્બામાં બેસવું નહોતું. કોઈ અંદર ડોકાયું નહિ. રાધિ પણ નહોતી ઈચ્છતી કે તેની ચાલુ વાર્તામાં કોઈ ત્રીજો સામેલ થાય. કારણ તેના મમ્મી પપ્પાની સરળ ચાલતી જીંદગીમાં ત્રીજી વ્યક્તિ આવી જતા સર્જાએલા ઝંઝાવાતની શિકાર પોતે પણ બની ગઈ હતી. ” હું મારી મમ્મી અને પપ્પા એમ ત્રણ જણાનું સુખી પરિવાર હતું. છેલ્લા દસ વર્ષથી આ માત્ર લોકોની દ્રષ્ટીએ જ સાચું છે પરંતુ અંદરખાને કોઈ ખુશ નથી. મારા પપ્પાની ઓફિસમાં કામ કરતી મનસ્વી જે મારા કરતા માંડ દસ વર્ષ મોટી હશે તેની ખૂબસૂરતીથી અંજાઈને પ્રેમ કરી બેઠા જેનો ભોગ મારી મમ્મી અને હું બની રહ્યા છીએ. દેખીતી રીતે મને તો કોઈ દુઃખ નથી પરંતુ મમ્મીને મે કાયમ પપ્પાના પ્રેમ માટે તરસતી જોઈ છે. પુરુષ પોતાની મનમાની કરવામાં અને મોજમસ્તીમાં ભૂલી જાય છે કે ઘરમાં એક સ્ત્રી તેની રાહ જુવે છે. જો એ સ્ત્રી બહાર ભટકતી હોય અને પુરુષ ઘરમાં તેની રાહ જોતો રહે ખરો? એ સ્થિતિ તેની માટે કેવી હશે એની એ કલ્પના પણ એ નથી કરી શકતો. આવા પુરુષ પ્રધાન સમાજથી મને નફરત છે. અને એટલેજ મારે લગ્ન કરવા નથી.” રાધિના શબ્દોમાં આક્રોશ હતો. આતો બહુ ખોટું કહેવાય. જેટલી લગ્ન પછી સ્ત્રીની જવાબદારી અને વફાદારી છે તેટલીજ પુરુષની પણ છે. બંનેના હક અને ભોગ સરખા હોવા જોઈએ. જોકે દરેક પુરુષ એક સરખા નથી હોતા અને દરેક સ્ત્રીઓ તમારી મમ્મીની જેમ સહનશીલતા નથી દાખવી શકતી. આથી તમે એક પુરુષના ભૂલની સજા આખી જાતિને આપી અન્યાય કરી રહ્યા છો.” ધૈર્ય તેને સમજાવતો રહ્યો. એટલામાં તેના ફોનની રીંગ રણકી ઉઠી. વાતને અધુરી મુકીને ધૈર્ય ફોન ઓન કર્યો. સામા છેડે કોઈ બાળકી રડતી હતી અને કૈક બોલતી હતી. તેની વાત પૂરી થયા પછી એ બોલ્યો. ” મીનું બેટા જો રડ નહિ હું ભાઈને કહું છું તારી પાસે સુઈ જાય. સ્વપ્નમાં ડરવાનું નહિ તું તો મારી બહાદુર પ્રિન્સેસ છે. ચાલ ભાઈને ફોન આપ જો.” ” આશુ બેટા બહેનને સમજાવી તેની સાથેજ સુઈ જજે, અને મમ્મીને જગાડીશ નહિ. હું બે દિવસ પછી પાછો આવીશ ત્યાં સુધી તારે મમ્મી અને બહેનને સાચવાવના છે.” આમ વાતને પતાવી ધેર્યે ફોન પૂરો કર્યો. “શું થયું તમારા ફેમિલીને તમે નાના બાળકને આટલી જવાબદારીઓ ભરી વાત કેમ કરી?” રાધિના પ્રશ્નમાં ચિંતા હતી. “મારી વાઈફને કેલ્સ્યમની ઉણપને કારણે નાની ઉંમરમાં ઓસ્ટીઓપોરોસિસનો રોગ લાગુ પડી ગયો છે. જેના પરિણામે તેને ખુબજ સાચવવું પડે છે. તેના રોજીંદા કાર્યો પણ એ જાતે કરી શકાતી નથી. તેને સતત કોઈના મદદની જરૂર રહે છે. દિવસ દરમિયાન એક બહેન તેની સાથેજ રહે છે, હું જ્યારે ઘરે હોઉં ત્યારે સાંજે નોકરી પછી તેને અને બાળકોને સાચવી લઉં છુ. પરંતુ આ ત્રણ દિવસ તેને જરા તકલીફ પડશે. હા મારો મોટો દીકરો દસ વર્ષનો છે છતાં ખુબ સમજદાર છે જરા નચિંત છું. છતાં ચિંતા તો રહેવાની” ધૈર્યના અવાજમાં ચિંતા હતી જે રાધિને સ્પર્શી ગઈ. હવે એ ટેકો દઈ બેસી ગઈ. “કેટલા સમયથી આવી સ્થિતિ છે એમની” ” મારી નાની બેબી બે વર્ષની હતી, અને તેને કોઈ બીમારી લાગી તેમાં આ હાલત થઇ ગઈ. શરીરથી જરા તકલીફ છે બાકી તેની હથેળીમાં હજુ પણ એટલીજ ઉષ્મા છે જે લગ્નના પહેલા દિવસે હતી. બસ એના એ સાથને કારણે બધાજ દિવસો સુખેથી નીકળી રહ્યા છે. હું બહારગામ જાઉં તો તેની આંખો આજે પણ પહેલાના જેવીજ ટપકી પડે છે. તેમાય આ વખતે તો તેની એકજ શરત છે કે ચાર દિવસ પછી મારે તેની પાસે ઘરે પહોંચી જવું. ” ધેર્યના અવાજમાં સંતોષ હતો. “એમ એવું કેમ?”રાધિને હવે પ્રેમની વાતોમાં રસ પડવા લાગ્યો ” એ દિવસે અમારી બારમી વેડિંગ એનિવર્સરી છે. પરંતુ એ ગાંડીને ક્યા ખબર છે કે એનો સાથ મારે રોજ એનિવર્સરી છે. એનો સાથ મારા જીવનનો પ્રાણ છે.” આમ કહી બાળક જેવું સ્નિગ્ધ હાસ્ય ફેલાવી તેણે વોલેટમાં રહેલો ફોટો કાઢી ચૂમી લીધો. લગ્નજીવન આવું પણ હોઈ શકે છે, વિચારતા રાધિના ચહેરા ઉપર સંતોષ અને આશા ફેલાઈ ગયા. Share this: Twitter Facebook Like this: Like Loading... Related Leave a comment Posted by rekha patel (Vinodini) on November 1, 2020 in Uncategorized ← એક પત્ર કૃષ્ણનો… રાધાને અજાણ્યો હમસફર → Leave a Reply Cancel reply Enter your comment here... Fill in your details below or click an icon to log in: Email (required) (Address never made public) Name (required) Website You are commenting using your WordPress.com account. ( Log Out / Change ) You are commenting using your Twitter account. ( Log Out / Change ) You are commenting using your Facebook account. ( Log Out / Change ) Cancel Connecting to %s Notify me of new comments via email. Notify me of new posts via email. Δ Search Pages “માર્ગી” મેગેઝિનનાં દિપાવલી ૨૦૧૪નાં અંકમાં મારી લઘુનવલ “લાગણીઓનાં ચક્રવાત”નાં હપ્તા ૧ થી ૧૦ About મારી ફેસબુક યાત્રાના પાચ વર્ષનું સરવૈયું ફેસબુક … રેખા વિનોદ પટેલ (વિનોદીની) – કવિત્રી અને લેખિકા હ્રદયમાં ધર્મની ભાવનાં ટોચ ઉપર ♥ મરીઝ સાહેબની ગઝલ થોડા ફેરફાર સાથે વિનોદને અર્પણ ♥ Archives January 2021 December 2020 November 2020 May 2020 July 2018 April 2018 March 2018 January 2018 December 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016 August 2016 July 2016 June 2016 May 2016 April 2016 March 2016 February 2016 January 2016 December 2015 November 2015 October 2015 September 2015 August 2015 July 2015 June 2015 May 2015 April 2015 March 2015 February 2015 January 2015 December 2014 November 2014 October 2014 September 2014 August 2014 July 2014 June 2014 May 2014 April 2014 March 2014 February 2014 January 2014 December 2013 November 2013 October 2013 September 2013 July 2013 June 2013 May 2013 April 2013 March 2013 February 2013 January 2013 December 2012 Categories "અભિયાન"મેગેઝિનની કોલમ-અમેરિકાનાં ખત ખબર (66) "ચ્હા સાથે ચાહ (5) "વાતો દેશ વિદેશની" (1) हिंदी कविता रेखा पटेल (103) અછાંદસ (82) અમેરિકાની આજ કાલ (16) ગઝલ (92) ગુજરાતી કવિતા..રેખા પટેલ (256) ટુંકી વાર્તા …રેખા પટેલ (44) મનનાં વિચાર..રેખા પટેલ (105) મારી ગમતી રચનાઓ રેખા પટેલ (1) મારી ડાયરીનું પાનું વિનોદીની પેજ (7) સંવેદનાનું સીમ કાર્ડ (43) હાઈકુ (4) corona artical (15) Uncategorized (179) Blog at WordPress.com. Entries (RSS) and Comments (RSS) Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા 13/06/2022 કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું 13/06/2022 રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા 10/06/2022 ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ 10/06/2022 વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા 10/06/2022 રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ 08/06/2022 મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી 07/06/2022 Load More Saturday, December 3, 2022 Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result Aayog Round up International National Budget 2021 Aayog Inlights Gujarat Surat Aayog દ્રષ્ટિકોણ Edu-Aayog Khel Aayog Big Deal રસપ્રદ વાતો Vomaniya Entertainment Hindi e-Magazine No Result View All Result No Result View All Result ભારતીય સેના સામે પાકિસ્તાન ઘુંટણીયે પડવા તૈયાર નથી, હજી એલઓસી પરથી મૃતદેહ લઇ જવા નથી 04/08/2019 in India, Latest News ભારતીય સેનાદ્વારા કાર્યવાહીમાં જે આતંકવાદીઓને મારવામાં આવ્યા. તેમના શવ હજી સુધી એલઓસી પર પડેલા છે. ભારતીય સેનાએ પાક સેનાને આ શવોને લઇ જવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે કહ્યું કે પાક સેના સફેદ ઘ્વજાઓને સાથે લઈને આવીને આ શવોને સાથે લઈ જઈ શકો છો. Indian Army: Have offered Pakistan Army to take over the dead bodies(of 5-7 Pak BAT army regulars/terrorists). Pakistan Army has been offered to approach with white flag and take over the dead bodies for last rites,they are yet to respond. pic.twitter.com/x1mF7yHSyv — ANI (@ANI) August 4, 2019 પરંતુ પાકિસ્તાનના તરફથી અત્યાર સુધી આ સંબંધને લઈને કોઈ પણ જવાબ આપવામાં નહીં આવ્યો. ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર પાકિસ્તાની આર્મીના BAT (બોર્ડર એક્શન ટીમ) ના અટૈકને નાબૂદ કરી દીધો હતો. આ દરમિયાન સેનાએ આ અટૈકના જવાબમાં પાકિસ્તાને 5 થી 7 સૈનિકો અને આતંકવાદીઓ મૃત્યુ પામ્યા. YOU MAY ALSO LIKE ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી આ પણ વાંચો : રવિવાર મુંબઈકરોનો પાણીમાં જ પસાર થશે, લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, 36 કલાકમાં સેનાએ ‘બેટ’ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. ઠાર કરાયેલા આતંકીઓમાં પાક. સેનાના સૈનિકોના મૃતદેહ પણ એલઓસી પર પડ્યા છે. સૈન્ય સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ એલઓસી પર બોફોર્સ તોપ પણ તૈનાત કરી છે. ShareTweetSend “સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે. “News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. માગમાં ઉછાળો નોંધાતાં ક્રૂડમાં એક ટકાની તેજી જોવા મળી છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૬૨ ડોલર પ્રતિબેરલની સપાટીને પાર થઇ ગયા છે. દરમ્યાન રૂપિયામાં પણ નરમાઇની ચાલના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે. નોંધનીય છે કે આજે શહેરમાં પેટ્રોલના ભાવ રૂા. ૬૮.૪૮ના મથાળે જોવા મળ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ વધીને ૬૧.૮૬ની સપાટીએ જોવા મળ્યા હતા. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૩૦ નવેમ્બરે નોન ઓપેક દેશોની એક બેઠક મળી રહી છે, જેમાં ક્રૂડના ઉત્પાદન ઉપર કાપ મૂકાઇ શકે છે તેવા સેન્ટીમેન્ટ પાછળ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકબાજુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે તો બીજી બાજુ શિયાળાના પગલે વૈશ્વિક બજારમાં માગ વધી છે, જેના પગલે ક્રૂડમાં તેજી નોંધાઇ છે. Share: Rate: Previousયાત્રાની શરૂઆતમાં જ લોકોની પાંખી હાજરીથી નારાજ થયેલ અમિત શાહે પ્રદેશ ભાજપ પાસેથી રિપોર્ટ માંગ્યો Nextકોમનવેલ્થ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ Related Posts જમાલપુર વોર્ડ માટે ગત વર્ષે મ્યુનિ.એ મંજૂર કરેલા ૧૪માંથી પ રોડ રિસરફેસ કર્યા 01/08/2018 કર્ણાટકની પ્રજાએ ભ્રમિત થઈને યેદિયુરપ્પા જેવા દાગી નેતાને જીતાડ્યા : કોંગ્રેસ 15/05/2018 ગોધરા પાલિકા પ્રમુખની તા. ૧પ જૂને યોજાનાર ચૂંટણી હાઈકોર્ટે રદ કરી 14/06/2018 અછતને પહોંચી વળવા ગુજરાતે માંગ્યા રૂા.૩૩૭૦ કરોડ તો કેન્દ્ર સરકારે આપ્યો ઠેંગો 24/07/2019 Recent Posts E PAPER 29 NOV 2022 Nov 29, 2022 E PAPER 28 NOV 2022 Nov 28, 2022 E PAPER 27 NOV 2022 Nov 27, 2022 E PAPER 26 NOV 2022 Nov 26, 2022 E PAPER 25 NOV 2022 Nov 25, 2022 Other Info About Us Lokhit movement Recent Comments November 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 « Oct Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
ભરી અદાલતમાં એક વૃદ્ધા બુમો પાડી રહી હતી, બચાવો બચાવો. એક આરોપીએ તે વૃદ્ધાનું નાક કરડી ખાધુ હતુ અને વૃદ્ધા તેનાથી જાન છોડાવવા માટે મદદની ચીસો પાડી રહી હતી. મહા મહેનતે સુરક્ષાકર્મીઓએ તે વૃદ્ધાને પેલા નરપીશાચના હાથમાંથી છોડાવી. ઘટના એવી બની હતી કે ચોરી, લુંટફાંટ, બેંકની ધાડ અને ધાડ પાડતી વખતે પકડાઈ ન જવાય તે માટે કરાયેલી હત્યાના અનેક ગુન્હાઓ સબબ એક કુખ્યાત ધાડપાડુના આરોપો સાબિત થઈ ચૂક્યાં હતા અને તેના પાશવી ગુન્હાઓ માટે વિરોધી વકીલે મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. અનેક દલીલો અને પુરાવાઓના અધારે ન્યાયાધીશે તે માંગણી માન્ય રાખી અને તેને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. અદાલતે તેને પુછ્યું હતું કે તારે કાઈ કહેવું છે? તેણે કહ્યું કે હા, મારી મા ને મારી સમક્ષ હાજર કરો, હું તેને એક વખત મળવા માંગુ છું. અદાલતે તેની મા ને તેને મળવાની અમુમતિ આપી. જેવી તેની મા તેને મળવા ગઈ કે તરત જ આ દુષ્ટે તેની માનું નાક કરડી ખાધું. લોહીલુહાણ વૃદ્ધા સુરક્ષા કર્મીની મદદથી મહા મહેનતે તેનાથી જાન બચાવી શકી. અદાલતે તેને પુછ્યું કે હે દૂષ્ટ તારા અનેક ગુન્હાઓ તો તને તું નરપીશાચ હોવાનું ઠરાવે જ છે પણ તારા આ અત્યારના કૃત્યે તો લાજ અને શરમની બધી જ હદ વળોટી નાખી છે. થોડી વાર માટે પેલો પાશવી ગુન્હેગાર અતીતમાં સરી ગયો. ધીરેથી તેણે તેનું બયાન શરુ કર્યું. નાનપણમાં અમે ઘણાં ગરીબ હતાં. હું શાળામાં જતો પણ ફી ભરવાનાયે મારી પાસે પૈસા નહોતા રહેતા. હું ધીરે ધીરે અન્ય વિદ્યાર્થીઓના કંપાસમાંથી પેન્સીલ અને રબ્બર ચોરવા લાગ્યો. ત્યાર બાદ પાઠ્યપુસ્તકો અને નોટબુકોની ઉઠાંતરી કરવી તે મારે માટે રમત વાત બની ગઈ હતી. જ્યારે જ્યારે હું ચોરી કરીને વસ્તુ ઘરે લાવીને મારી માને બતાવતો ત્યારે તે હરખાતી અને કહેતી કે શાબાશ બેટા. ધીરે ધીરે હું પૈસા અને મોટી ચીજ વસ્તુઓ ચોરવા લાગ્યો. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારી ચોરી કરવાની ફાવટ અને અન્ય લોકોની કીંમતી વસ્તુ પડાવી લેવાની લાલચ વધતી ગઈ. છેવટે આ છેલ્લી બેંક ધાડમાં મારા હાથે લૂંટ ઉપરાંત હત્યા પણ થઈ અને તેના પરીણામે હું ફાંસીની સજા પામ્યો. જે દિવસે મેં પહેલ વહેલી ચોરી કરી તે જ દિવસે જો મારી માએ મને એક તમાચો ઝીંકી દીધો હોત તો હું ગરીબ હોવા છતાએ પ્રમાણીકતાથી મહેનત કરીને કમાતા શીખ્યો હોત. તો આજે મારી આ હાલત ન થઈ હોત. આપ નામદારની કોર્ટમાં હું કહેવા માંગુ છું કે આવી કુમાતાઓ કરતાં ધન્ય છે તેવી માતાઓને કે જે તેમના દિકરા દિકરીઓ સગવડથી વંચિત રહે તો ભલે પણ તેમની અંદર કુટેવો અને દુર્ગુણોનો પ્રવેશ કરવા નથી દેતી. જુની કહેવત : રોગ અને શત્રુને ઉગતાં ડામો નવી કહેવત : દુર્ગુણો અને કુટેવોને ઉગતી ડામો છિદ્રેષુ અનર્થા બહુલીભવન્તિ || Categories: કથા કોર્નર, કેળવણી, ચિંતન, ટુંકી વાર્તા, શિક્ષણ | Tags: કુટેવ, કેળવણી, ચોરી, દુર્ગુણ, સદગુણ | Leave a comment આજનું ચિંતન (સગવડ અને સમજણ) Posted on 08/03/2013 by Atul Jani (Agantuk) વિજ્ઞાન આપણને સગવડ આપી શકે, સમજણ તો સહુએ જાતે જ કેળવવી પડે. Categories: ચિંતન | Tags: આગંતુક, કેળવણી, ચિંતન, વિજ્ઞાન, સગવડ, સમજણ | Leave a comment ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ Posted on 05/09/2012 by Atul Jani (Agantuk) તારીખ ૨૪ એપ્રિલ ૧૮૯૭માં દાર્જિલિંગથી શ્રીમતી સરલા ઘોષાલને લખાયેલ પત્રના અંશો અત્રે પ્રસ્તુત છે. પોસ્ટને અંતે આપેલ લિંક પર ક્લિક કરીને પુરો પત્ર વાંચી શકાશે. કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં પ્રજા પ્રગતિશીલ હોય. શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ જ ! યુરોપનાં ઘણાં શહેરોમાં મુસાફરી કરતાં કરતાં હું ત્યાંના ગરીબ માણસોનાં પણ સુખસાધનો અને શિક્ષણ નિહાળતો, અને ત્યારે આપણા પોતાના ગરીબ માણસોનો વિચાર મારા મનમાં આવતો અને હું આંસુ સારતો. આવો તફાવત શા કારણે થયો? ઉત્તર મળ્યો : શિક્ષણ ! શિક્ષણ અને પોતાની જાતમાં શ્રદ્ધાથી તેમનો અંતર્ગત બ્રહ્મ જાગ્રત થાય છે, જ્યારે આપણામાં રહેલો બ્રહ્મ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે. આપણા બાળકોને જે કેળવણી આપવામાં આવે છે તે પણ નિષેધક છે. નિશાળે જતો છોકરો કંઈ શીખતો તો નથી જ; પણ તેનું જે છે તે બધું જ ભાંગી પડે છે. પરિણામ એ આવે છે કે તેની આત્મશ્રદ્ધા ચાલી જાય છે. વેદ અને વેદાંતનો જે પ્રધાન સૂર છે તે શ્રદ્ધા – જેનાથી દુનિયા ચાલી રહી છે તે શ્રદ્ધાનો વિનાશ થાય છે. અજ્ઞશ્ચાશ્રદધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ | શ્રદ્ધારહિત, અજ્ઞાની અને શંકાશીલ રહ્યાં કરતો મનુષ્ય વિનાશ પામે છે. માટે આપણે વિનાશની આટલા બધા નજીક પહોંચ્યા છીએ. હવે એનો ઉપાય કેળવણીનો પ્રચાર એ જ છે. પ્રથમ આત્મજ્ઞાન. બેશક, તે શબ્દમાં જે ભાવ ગર્ભિત છે, તે જટા, દંડ, કમંડળ અને પહાડોની ગુફા સૂચવવા હું નથી માગતો. ત્યારે હું શું કહેવા માગું છુ? સાંસારિક જીવનમાંથી મુક્તિ અપાવનાર જ્ઞાન શું સામાન્ય ભૌતિક સમૃદ્ધિ પણ ન લાવી શકે? જરૂર તે લાવી શકે જ. મુક્તિ, અનાસક્તિ, ત્યાગ આ બધા શ્રેષ્ઠ આદર્શો છે. પણ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત | પશ્ચિમમાં સ્ત્રીઓનું ચલણ છે; સઘળી લાગવગ અને સત્તા તેમની છે. જો તમારા જેવી હિંમતવાળી અને બુદ્ધિશાળી સ્ત્રીઓ વેદાંતમાં નિષ્ણાત બનીને ઉપદેશ આપવા ઈંગ્લેન્ડ જાય, તો મને ખાતરી છે કે દર વર્ષે ભારતનો ધર્મ સ્વીકારી સેંકડો સ્ત્રીપુરુષો ધન્ય બને. આપણા દેશમાંથી બહાર જનાર રમાબાઈ એક જ સ્રી હતી; તે બહેનનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તથા પાશ્ચાત્ય વિજ્ઞાન અને કલાનું જ્ઞાન મર્યાદિત હતું; છતાંય સહુને તેમણે આશ્ચર્યમાં નાખી દીધાં. તમારા જેવું કોઈ જાય તો તો ઈંગ્લેન્ડ ખળભળી ઊઠે; તો પછી અમેરિકાનું તો પુછવું જ શું? જો ભારતીય પોષાકમાં ભારતીય નારી, ભારતના ઋષિઓના મુખેથી સરી પડેલા ધર્મનો ઉપદેશ કરે – હું તો એક ભવિષ્યદર્શન કરી રહ્યો છું – તો એક એવો મહાન જુવાળ આવે, કે જે સમગ્ર પશ્ચિમ જગતને તરબોળ કરી મૂકે. મૈત્રેયી, ખના, લીલાવતી, સાવિત્રી અને ઉભયભારતીની ભૂમિમાં આવું સાહસ કરનારી શું કોઈ સ્ત્રી નહીં નીકળે? જીવનનું ચિહ્ન છે વિકાસ; અને આપણા આધ્યાત્મિક આદર્શોથી આપણે જગતમાં પ્રસરવું જોઈએ. શાકાહારી ખોરાક માટે : જેઓ શ્રમ કરીને પોતાની આજીવિકા મેળવતા નથી, તે ભલે માંસ ન ખાય. પણ રાતદિવસ મજૂરી કરીને જેમને પોતાનો રોટલો રળવો પડતો હોય તેવાઓના ઉપર ફરજિયાત શાકાહાર લાદવો, તે આપણી રાષ્ટ્રિય સ્વતંત્રતા ગુમાવવાનું એક કારણ છે. સારો અને પૌષ્ટિક ખોરાક શું કરી શકે તેનો દાખલો જાપાન છે. સર્વ શક્તિમાન વિશ્વેશ્વરી તમારા હ્રદયમાં પ્રેરણા કરો ! ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ Categories: સ્વામી વિવેકાનંદ | Tags: કેળવણી, ભારત, સ્વામી વિવેકાનંદ | Leave a comment કેળવણી એટલે શું – સ્વામી વિવેકાનંદ Posted on 13/09/2010 by Atul Jani (Agantuk) Categories: સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: કેળવણી, સ્વામી વિવેકાનંદ | Leave a comment એકં સત વિપ્રા બહુધા વદન્તિ સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. (ઉપનિષદ) આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ વધુ વંચાતા લેખો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે - કલાપી ઊંટ કહે: આ સભામાં - કવિ દલપતરામ તું નાનો, હું મોટો - પ્રેમશંકર ન. ભટ્ટ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું - ચિત્રભાનુ યોગી કથામૃત ભગવદ્ગોમંડલ – જ્ઞાનકોશ Gujaratilexicon – Dictonary સંગ્રહિત લેખો : સંગ્રહિત લેખો : Select Month November 2021 (1) October 2021 (1) November 2020 (17) October 2020 (31) September 2020 (6) August 2020 (1) July 2018 (2) January 2016 (2) August 2015 (1) June 2015 (3) May 2015 (2) March 2015 (2) February 2015 (5) January 2015 (3) September 2014 (30) August 2014 (9) July 2014 (2) June 2014 (6) May 2014 (27) April 2014 (8) March 2014 (12) February 2014 (18) January 2014 (32) December 2013 (23) November 2013 (31) October 2013 (29) September 2013 (13) August 2013 (30) July 2013 (27) June 2013 (30) May 2013 (22) April 2013 (17) March 2013 (17) February 2013 (9) January 2013 (14) December 2012 (23) November 2012 (22) October 2012 (49) September 2012 (41) August 2012 (22) July 2012 (24) June 2012 (35) May 2012 (23) April 2012 (5) March 2012 (2) December 2011 (31) November 2011 (30) October 2011 (49) September 2011 (42) August 2011 (41) July 2011 (41) June 2011 (39) May 2011 (27) April 2011 (26) March 2011 (22) February 2011 (35) January 2011 (43) December 2010 (61) November 2010 (59) October 2010 (53) September 2010 (22) August 2010 (93) July 2010 (54) June 2010 (65) May 2010 (62) April 2010 (44) March 2010 (27) February 2010 (36) January 2010 (56) December 2009 (12) November 2009 (17) October 2009 (1) September 2009 (42) August 2009 (28) July 2009 (48) June 2009 (57) May 2009 (38) April 2009 (17) March 2009 (13) February 2009 (32) January 2009 (51) December 2008 (96) November 2008 (117) October 2008 (63) તવારીખ November 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 « Nov વીણેલાં ફૂલ – હરિશ્ચન્દ્ર વીણેલાં ફૂલ – ગુચ્છ (0૧) વીણેલાં ફૂલ – ગુચ્છ (0૨) વીણેલાં ફૂલ – ગુચ્છ (૦૯) વીણેલાં ફૂલ – ગુચ્છ (13) વીણેલાં ફૂલ – ગુચ્છ (15) Search Search for: TAG વાદળ Swami Vivekananda અધ્યાત્મિક ડાયરી અધ્યાય ૧૩ અનટુ ધિસ લાસ્ટ અરુણાચલ અવતરણ આકાશદીપ આગંતુક આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ આજનું ચિંતન આત્મકથા આત્મજ્ઞાન આદિ શંકરાચાર્ય આધ્યાત્મિક ડાયરી એક યોગી એક યોગીની આત્મકથા ઓરા કબીર કળા કાર્વર કુંડલિની ઘડતર ચક્રો ચિંતન છુપાયેલું સત્ય જિતેદ્ર પટવારી જિતેન્દ્ર પટવારી જીવન જીવનકથા જોન રસ્કિન જોરાવરસિંહ જાદવ જ્યોર્જ ટુંકુ જીવનચરિત્ર તમારી ભીતર અનંત શક્તિ છે દિવ્યવાણી દ્વાર ધ્યાન નરસિંહ મહેતા નાડી પરમહંસ યોગાનંદ પવન પ્રકાશ પ્રયોગ પ્રવચન પ્રેરણા પ્રોત્સાહન ભગવદ ગીતા ભગવદ્ગીતા ભારત મા માનસરોવર મુકુલ કલાર્થી મૂલ્યો મૌન યાત્રા વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી વિચાર વિનોબા વીણેલાં ફૂલ વોશિંગ્ટન શ્રીમન્નથુરામ શર્મા શ્રીરામકૃષ્ણ જ્યોત શ્રી વાક્યસુધા શ્રી હરી મીડે સ્તોત્ર સત્સંગ સ્તુતિ સ્વાધ્યાય સ્વામી જગદાત્માનંદ સ્વામી ભજનપ્રકાશાનંદ સ્વામી વિદિતાત્માનંદ સ્વામી વિવેકાનંદ હંસ: હરિશ્ચન્દ્ર હાસ્ય-રસ હેલન કેલર Follow Blog via Email Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow Join 151 other followers RSS - Posts Blog at WordPress.com. Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
Posted on 3:22 pm October 21, 2021 Author Nilay JComments Off on આ 3 દિગ્ગજ ક્રિકેટરોએ ભારત અને પાકિસ્તાન બન્ને દેશ વતી રમી ક્રિકેટ IND-PAK બન્ને માટે મેદાનમાં ઉતરેલા આ ખેલાડીઓને અનોખો છે ઈતિહાસ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2021 માં ભારત પોતાના અભિયાનની શરૂઆત પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે. 24 ઓક્ટોબરે બંને પડોશી દેશો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામ-સામે હશે. ભારત અને પાકિસ્તાન હાલમાં આઈસીસી ટુર્નામેન્ટમાં જ એકબીજા સાથે ટકરાય છે. બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો 1952 માં દિલ્હીમાં યોજાયેલી ટેસ્ટ મેચથી શરૂ થયા હતા. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા રસપ્રદ મેચ રમાયા. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ત્રણ ખેલાડીઓ હતા. આવું એટલા માટે થયું કારણ કે 1947 માં ભારતના વિભાજન બાદ કેટલાક ખેલાડીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. ચાલો જાણીએ આ ત્રણ ખેલાડીઓ કોણ કોણ હતા 1. અબ્દુલ હફીઝ કારદાર : અબ્દુલ હાફીઝ કારદારને પાકિસ્તાન ક્રિકેટના પિતા માનવામાં આવે છે. કારદારે ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તેમણે ભાગલા પહેલા ભારત માટે 3 ટેસ્ટ મેચ અને 1947 માં ભાગલા પછી પાકિસ્તાન માટે 23 ટેસ્ટ મેચ રમી હતી. પાકિસ્તાનની પ્રથમ 23 ટેસ્ટ મેચમાં કારદારે ટીમની કેપ્ટનશીપ કરી હતી. કારદારે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1958 માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. ખાસ વાત એ છે કે તેની કેપ્ટનશીપમાં તેણે ટેસ્ટ રમતી દરેક ટીમ સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. 26 ટેસ્ટ મેચમાં, કારદારે 23.76 ની સરેરાશથી 927 રન બનાવ્યા અને 21 વિકેટ લીધી. 2. આમીર ઇલાહી : ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં અમીર ઇલાહીનું નામ પણ નોંધાયેલું છે. ઇલાહીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મધ્યમ ઝડપી બોલર તરીકે કરી હતી, પરંતુ બાદમાં તે લેગ સ્પિનર ​​બન્યો. તેણે 1947 માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમી હતી. પછી ભાગલા પછી તે પાકિસ્તાન ગયો અને 1952 માં પાકિસ્તાન ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું. પોતાની કારકિર્દીમાં ઈલાહીએ કુલ 6 ટેસ્ટ મેચ રમી અને 7 વિકેટ પોતાના નામે કરી હતી. 3. ગુલ મોહમ્મદ : એક તેજસ્વી બેટ્સમેન હોવા ઉપરાંત, ગુલ મોહમ્મદ એક ઉત્તમ બોલર અને ફિલ્ડર હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને 1946 માં સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. મોહમ્મદે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આ પછી ગુલ મોહમ્મદે ભારત માટે વધુ 7 ટેસ્ટ મેચમાં ભાગ લીધો. આ દરમિયાન તેણે પાકિસ્તાન ટીમ સામે બે ટેસ્ટ મેચ પણ રમી હતી. પછી ગુલ મોહમ્મદે 1955 માં પાકિસ્તાનમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો. આ પછી, તે કરાચીમાં ઓસ્ટ્રેલિયા સામે 1956 ની ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ટીમનો પણ એક ભાગ બન્યો, જે મેચ પાકિસ્તાને 9 વિકેટે જીતી લીધી હતી. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ ગુલ મોહમ્મદની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ હતી. ગુલ મોહમ્મદે 9 ટેસ્ટ મેચમાં 12.81 ની સરેરાશથી 205 રન બનાવ્યા ઉપરાંત બે વિકેટ લીધી હતી. Share on Facebook Tweet on twitter Share on google+ Pin to pinterest Related Articles ખેલ જગત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બનતા જ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છવાયું રંગબેરંગી ફટાકડાની આતીશબાજી સાથે, જુઓ ઉજવણીના શાનદાર વીડિયો Posted on 1:05 pm November 15, 2021 Author Niraj Patel ગઈકાલે ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ દિવસ હતો, ગઈકાલે ટી-20 વર્લ્ડ કપ મેચની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવી દીધું. ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વર્ષના ટી-20 વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલીવાર વિજેતા બની છે, ત્યારે જીતની ઉજવણી પણ મેદાનમાં જોવા મળી હતી. View this post on Instagram A More.. ખબર ખેલ જગત મનોરંજન બોલ્ડનેસમાં મોટી મોટી અભિનેત્રીઓને માત આપે છે ચહલની ડાન્સર પત્ની ધનશ્રી વર્મા Posted on 6:24 pm September 1, 2022 Author Shah Jina ખૂબ જ હસીન છે યુઝવેન્દ્રની પત્ની, બોલ્ડનેસ એવી કે ભલભલી બૉલીવુડ વાળી અભિનેત્રીઓ ટૂંકી પડે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચહલની પત્ની ધનશ્રી ફેમસ ડાન્સર છે. ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે, આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે More.. ખેલ જગત મનોરંજન ધનશ્રી વર્માએ અબૂ ધાબી ક્રિકેટ ગ્રાઉન્ડથી શેર કરી ખૂબસુરત તસવીરો, ફેન્સ બોલ્યા ફિગર તો જુઓ Posted on 5:28 pm September 21, 2021 Author Shah Jina ટિમ ઇન્ડિયાના નવા ભાભીનો અવતાર જોઈને ફેન્સ બોલ્યા દીપિકા, કેટરીના, કરીના, દિશા પણ ટૂંકી પડે ભાભીની સામે IPL 2021ની મેચ શરૂ થઇ ગઇ છે. IPL 2021ના ફેઝ-2ના બીજા મુકાબલામાં સોમવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને કોલકાતા નાઇટ રાઇડર્સે સરળતાથી હરાવી દીધી હતી. બેંગલુરુના 92 રનના લક્ષ્યાંક સાથે કોલકાતાએ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી 94 રન હાંસિલ More.. Post navigation આર્યન ખાન કેસના તાર પહોંચ્યા ચંકી પાંડેની લાડલી દીકરી અનન્યા સુધી, જાણો વિગત અહીં મળી રહ્યું છે માત્ર 100 રૂપિયામાં આલિશાન ઘર, ફક્ત આ શરતનું કરવુ પડશે પાલન Latest Stories આ વ્યક્તિએ શ્વેતા તિવારીની કમર નીચે હાથ લગાવી કરી દીધી ગંદી હરકત, વીડિયો થયો વાયરલ, મચી બબાલ Posted on 10:03 am December 4, 2022 Author Shah Jina ‘ખાકી:ધ બિહાર ચેપ્ટર’ની આ ભાભી અભિનેત્રી અસલ જીવનમાં જરાય આવી દેખાતી નથી, બિકી પહેરવાની શોખીન છે શોખીન… Posted on 10:02 am December 4, 2022 Author Shah Jina આજની નવી જનરેશન આવી બેશરમ ?સ્કૂલમાં અચાનક ચેંકિંગ કરતા વિદ્યાર્થીઓની બેગમાંથી કોન્ડોમ, સિગારેટ, દારૂ, ગર્ભનિરોધક ગોળીઓ. શિક્ષકો પણ હેરાન Posted on 10:01 am December 4, 2022 Author Niraj Patel મહિલા શિક્ષિકાએ બાળકો સાથે આ ગીત પર લગાવ્યા જબરદસ્ત ઠુમકા, જોઈને લોકોનો ગયો પિત્તો, જુઓ શું શું કહ્યું ? Posted on 5:43 pm December 3, 2022 Author Niraj Patel SP સાહેબે પૂછ્યું, “ચોરીના પૈસાનું શું કર્યું ?” પછી ચોરે આપ્યો એવો જવાબ કે… જુઓ વીડિયો Posted on 4:54 pm December 3, 2022 Author Niraj Patel જંગલમાં ઝાડીયોની અંદર છુપાઈને બેઠો હતો વાઘ, જંગલ સફારીમાં ગયેલા લોકો નજીકથી જોવા ગયા અને થયું એવું કે… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો Posted on 4:54 pm December 3, 2022 Author Niraj Patel જીવનશૈલી દિલધડક સ્ટોરી રસોઈ લેખકની કલમે જાણવા જેવું ધાર્મિક અજબગજબ મનોરંજન Allમૂવી રીવ્યુઢોલીવુડ મનોરંજન ટીવીની સંસ્કારી વહુએ માલદીવમાં પ્રિન્ટેડ બિકિની પહેરી પાણીમાં ફિદા થઇ જાઓ એવી અદાઓ દેખાડી, જલપરી બની શેર કરી હોટ તસવીરો ઢોલીવુડ મનોરંજન ચાંદ જૈસા મુખડા અને માટલા ઉપર માટલું બાદ દેવ પગલી તથા દીપીક્ષા ચૌધરીનું ઉત્તરાયણ સ્પેશિયલ ગીત, સાંભળીને તમે પણ ધાબા ઉપર એજ વગાડશો મનોરંજન તારક મહેતાની જૂની સોનુ એટલે કે નિધિએ ગોલી ઉર્ફ કુશ સાથે શેર કરી તસવીર, લોકોએ કહ્યું, ‘ગોલી બેટા મસ્તી નહિ.’
જામનગર,અંગ્રેજી દારૂના વિશાળ જથ્થા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી સરકારી વકિલની દલીલોને ધ્યાને લઇ અદાલતે રદ કરી હતી. આ કેસ ની વિગતો મુજબ પ્રોહિબિશન ની કલમ ૬૫(એ),૬૫(ઈ),૧૧૬ (બી), ૮૧,૮૩, તથા ૯૮(૨) મુજબનો ગુન્હો મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છે. ગુન્હાની ટૂંકી વિગત મુજબ આરોપી રાજેશ દેવશીભાઈ સીંચ અન્ય સહ આરોપીઓ સાથે મળી એકબીજાને મદદગારી કરી અને પૂર્વોજીત કાવતરૂ ૨ચી અન્ય આરોપીઓ સાથે ભાગીદારીમાં ઝાખર ગામની બેડીયુ સિમમા વાડીમા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશ દારૂનો જથ્થો વાડીમા આવેલ ઓરડીના મકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરી અને અન્ય સહ આરોપીઓ સાથે મળી ઈગ્લીશ દારૂનો વિશાળ જથ્થો હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે મંગાવી ગુન્હો કરેલ છે. આથી સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલ રજૂ કરી હતી અને તેમાં જણાવેલ કે હાલના આરોપીએ અન્ય આરોપીના મિલાપીપણાંમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૬૭૬ કિં.રૂા.૫૮, ૩૮,૦૦૦/ ની રાખી મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલ હોઈ, આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર થાય અને અન્ય લોકો પણ આવા પ્રકારના ગુના કરવા પ્રેરાઈ દારૂનું વેચાણ કરી રૂપિયા કમાવાનો સીધો રસ્તો પકડી લેશે. તેમજ ફરીથી દારૂનો જથ્થો મંગાવી ગેરકાયદેસર વેચાણ કરી સમાજમાં દુષણ ફેલાવવાનું કામ કરશે અને માણસોને વ્યસનો તરફ વાળશે. હાલના અરજદારે અગાઉ પણ જામીન મુકત થવાની અરજી આપેલ હતી જે અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરેલ હોઈ. જે બાદ સેસન્સ જજ વી.જી.ત્રિવેદી સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરતો આદેશ કર્યો છે.HS3KP Post Views: 166 Continue Reading Previous ભાવનગરમાં પોલીસ પર ફાયરિંગ, ઘટનાસ્થળેથી આરોપી ફરાર Next જામનગરના અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ, ૨૦ વાહનો ડીટેઈન કરાયા અને ૧૦ લોકોને દંડ National ૧ તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે : શાહ 26/11/2022 [email protected] Western Times પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામ કરવા પેટીએમએ લાયસન્સ માટે ફરી અરજી કરવી પડશે 26/11/2022 [email protected] Western Times ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડિઝલ ખતમ થતાં દર્દીએ જીવ ગુમાવ્યો 26/11/2022 [email protected] Western Times સીબીઆઈની ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નથી : કેજરીવાલ 26/11/2022 [email protected] Western Times International ચીનમાં ચામાચિડીયામાં ફરી મળ્યો ખતરનાક વાયરસ 26/11/2022 [email protected] Western Times ઘાતક ઓપરેશનમાં મિલિટરી-સ્ટાઈલ રોબોટના ઉપયોગની મંજૂરીનો તખ્તો તૈયાર 26/11/2022 [email protected] Western Times બ્રાઝિલની સ્કૂલમાં ઘુસીને ૧૬ વર્ષના છોકરાએ કર્યું ફાયરીંગ 26/11/2022 [email protected] Western Times યુક્રેનમાં વીજળી-પાણીના અભાવ વચ્ચે કાતિલ ઠંડીનો હાહાકાર 26/11/2022 [email protected] Western Times Gujarat ડ્રોન ટ્રાફિકના નિયંત્રણ માટે તમામ જિલ્લામાં કોરિડોર બનાવાય છે 26/11/2022 [email protected] Western Times દહેરાદૂન, રાજ્યમાં ડ્રોન ટેક્નોલોજીના અવનવા પ્રયોગો સાથે રાજ્ય સરકાર તેના માટે માર્ગો પણ બનાવી રહી છે. ડ્રોન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે તમામ જિલ્લામાં કોરિડોર બનાવવામાં... માણાવદર-વંથલી- ચૌટાવાંક ફોર ટ્રેક કરવામાં શાસકોની લાપરવાહી કેમ ? 26/11/2022 [email protected] Western Times માણાવદર-વંથલી રોડ ઉપર વારંવાર થીગડા ઉપર થીગડા મારી રૂપિયાનો વ્યય કરાય છે માણાવદર, માણાવદર-વંથલી-ચૌટાવાંક સુધીનો હાઈવેને અનેક વર્ષોથી ફોરટ્રેકમાં ફેરવવાની માંગણી વારંવાર પ્રજાજનો કરે છે... દેવીરામપુરા અને નવી બેડી ગામના ભાજપના પ૦૦ જેટલા કાર્યકરો આપ માં જાેડાયા 26/11/2022 [email protected] Western Times (પ્રતિનિધિ) દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના દેવીરામપુરા અને નવી બેડી ગામના ભારતીય જનતા પક્ષના ૪૦૦ થી ૫૦૦ જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપ સાથેનો છેડો ફાડી આમ... ચુંટણી પહેલા મહિસાગર જીલ્લામા કોંગ્રેસમાં ભંગાણ 26/11/2022 [email protected] Western Times (પ્રતિનિધિ) વિરપુર, આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી... કેવડિયા ગામે અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ 26/11/2022 [email protected] Western Times (પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં રાત્રીના આશરે ૩ વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી...
‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું December 2, 2022 આ સ્ત્રી એ એલોન મસ્ક ની રાતો ની ઉંઘ ઉડાડી દીધી છે! ઈચ્છવા છતાં પણ ટ્વીટર માંથી બહાર નથી નીકાળી શકતા, જાણો કારણ December 2, 2022 PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો December 2, 2022 આ 5 વસ્તુઓ ક્યારેય મફત માં ન લો, શનિદેવ થાય છે ક્રોધિત, દુ:ખ જીવનભર પીછો નથી છોડતું December 2, 2022 કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની લેશે 7 ફેરા, કાજોલ અને રાની મુખર્જી ની બનશે ભાભી? સચ્ચાઈ જાણો December 1, 2022 અરબાઝ ખાન અને જ્યોર્જિયા અલગ થયા! કહ્યું- હવે માત્ર અમે સારા મિત્રો છીએ… December 1, 2022 અનાથ ના માતા-પિતા બન્યા તે 6 સ્ટાર, એકે કચરા માંથી દીકરી ઉપાડી અને બીજી 34 દીકરીઓ ની માતા બની December 1, 2022 કેટરિના ને છોડી ને, વિકી કૌશલ બાથટબ માં આ હોટી સાથે ઇન્ટિમેટ બન્યો! વીડિયો વાયરલ થયો December 1, 2022 બુધનું સંક્રમણઃ 3 ડિસેમ્બર થી ખુલશે આ રાશિઓ નું ભાગ્ય, આખો પરિવાર ધન અને સુખ થી ભરપૂર રહેશે December 1, 2022 આ છોકરી હતી નાના પાટેકર ની પ્રેમિકા, પહેલી જ ફિલ્મ થી રાતોરાત ફેમસ થઈ ગઈ, કેન્સર ને હરાવ્યું, ઓળખ્યા કે નહીં? November 30, 2022 જ્યારે નેહા પેંડસે એ 2 બાળકો ના પિતા પર પોતાનું દિલ ગુમાવ્યું, અભિનેત્રી ને લગ્ન પછી શરમ નો સામનો કરવો પડ્યો! November 30, 2022 Load More Editorial Board Ethics Policy Fact Checking Policy Ownership & Funding Correction Policy No Result View All Result હોમ મનોરંજન જ્યોતિષ શાસ્ત્ર જાણવા જેવું સમાચાર સ્વાસ્થ્ય રમત ગમત સુનિધિ ચૌહાણ ને તેના 14 વર્ષ મોટા પતિ સાથે સમસ્યા થવા લાગી, મીડિયા સમક્ષ વ્યક્ત કર્યું દુઃખ by JB Staff April 26, 2021 in મનોરંજન Reading Time: 1 min read 0 0 A A A A Reset Share on FacebookShare on Twitter પોતાના અવાજ અને તેના ઘણા શક્તિશાળી ગીતો થી સજ્જ ગણાતી ગાયિકા સુનિધિ ચૌહાણ ના અંગત જીવન માં ફરી એકવાર ઊથલ પાથલ આવી છે. સુનિધિ ચૌહાણ ફરી એકવાર તેના લગ્ન જીવન માટે ચર્ચા માં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનો બીજો પતિ હિતેશ સૈનિક અને એમની વચ્ચે ઘણા દિવસો થી મતભેદ ચાલી રહ્યો છે. પરંતુ થોડા દિવસો પહેલા જ તેનો પતિ મીડિયા ની સામે આવ્યો હતો અને આ સમાચારો ને ખોટા બતાવ્યા છે. RelatedPosts અર્જુન કપૂર થી પ્રેગ્નેન્ટ થઈ મલાઇકા અરોરા? અભિનેતા એ આવવા વાળા બાળક ની સચ્ચાઈ જણાવી ‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો તે સમયે સિંગર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હવે ગાયકે પણ આ મુદ્દા પર પોતાનો પક્ષ મૂક્યો છે. સુનિધિ એ હવે આ સમગ્ર બાબત ને યોગ્ય રીતે સાફ કરી દીધી છે. જાણીતું છે કે હિતેશ સુનિધિ નો બીજો પતિ છે. આ પહેલા તેણે વર્ષ 2002 માં બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. સુનિધિ નું પહેલું લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યું. આ પછી, ગાયિકા એ વર્ષ 2012 માં બીજી વાર હિતેશ ને તેનો જીવનસાથી બનાવ્યો. સુનિધિ એ એક ખાનગી અખબાર ને આપેલી મુલાકાત માં કહ્યું હતું કે, આવા સમાચાર માત્ર એક અફવા છે. આ અહેવાલો માં કોઈ પણ પ્રકાર નું સત્ય નથી. મારી અને હિતેશ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. કોઈ પણ બાબત માં અમારી વચ્ચે કોઈ તણાવ નથી, બધું બરાબર છે. અમે સાથે રહીએ છીએ ચાલો તમને જણાવી દઇએ કે એક સૂત્ર એ આ દંપતી ના અણબનાવ વિશે જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવન માં કંઇ સારું નથી થઈ રહ્યું. તાજેતર માં આ બંને વચ્ચે બધું બરાબર થયું છે. ગોવા સફર દરમિયાન આ બંને વચ્ચે ના અણબનાવ ના સમાચાર બહાર આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે સુનિધિ આજે જએ મુકામ પર છે, તેણે આમાં આવવા માટે ખૂબ જ મહેનત કરી છે. દિલ્હી માં જન્મેલી સુનિધિ એ ચાર વર્ષ ની ઉંમરે થી જ સ્થાનિક તહેવારો માં ભાગ લેવા નું શરૂ કર્યું હતું. વર્ષ 1996 માં, તેમણે 12 વર્ષ ની વયે ફિલ્મ કાર્યો થી કારકિર્દી ની શરૂઆત કરી. આ લાંબી મુસાફરી દરમિયાન તેણે પોતાની કારકિર્દી માં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે. સુનિધિ ચૌહાણે પહેલા લગ્ન 14 વર્ષ મોટા બોબી ખાન સાથે 18 વર્ષ ની ઉંમરે કર્યા. તેણે આ લગ્ન તેના પરિવાર ની વિરુદ્ધ કર્યાં હતાં. પહેલા લગ્નજીવન તૂટયા ના 9 વર્ષ પછી સુનિધિ ને તેનો બીજો સાથી હિતેશ સૈનિક મળ્યો. હિતેશ સૌનિક વ્યવસાયે સંગીતકાર છે. 2012 માં બંને ના લગ્ન થયા હતા. તમને જણાવી દઇએ કે હિતેશ પણ સુનિધિ કરતા 14 વર્ષ મોટો છે. બંને ને એક બે વર્ષ નો પુત્ર પણ છે. સુનિધિ મુંબઈ આવી ને દૂરદર્શન ના ગાયન શો માં ભાગ લીધો. સિંગરે આ શો જીતી લીધો, જેના માટે તેમને લતા મંગેશકર ટ્રોફી નું બિરુદ આપવા માં આવ્યું. સુનિધિએ ઘણાં હિટ ગીતો ગાયાં છે. ‘ધૂમ’ માંથી ‘ધૂમ’, ‘મિશન કાશ્મીર’ ના ‘બૂમરો’ અને ‘દિલ બેચરા’ ના ‘મસ્કરી’ ક્લાસિક ગીતો છે. ગાયક નું અસલી નામ સુનિધિ નહીં પણ નિધિ ચૌહાણ છે. About Jo Baka is one of reliable name in the field of Journalism. Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.
લોકસભામાં શુક્રવારના રોજ મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચા થશે. વર્ષ ૨૦૦૩ બાદ પહેલી વખત કેન્દ્ર સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. સરકાર આ ટેસ્ટમાં પાસ થઇ જશે તેવું આંકડા પરથી કહી શકાય છે પરંતુ આની પહેલાં બંને બાજુ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુરૂવાર સવારે જ્યાં સોનિયા ગાંધીના ઘરે કૉંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી (ઝ્રઁઁ)ની બેઠક મળી, ત્યાં પીએમ મોદીએ પણ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. શુક્રવારે જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે સાબિત થશે કે પક્ષ કે વિપક્ષની જીત થઈ છે. એક બાજુ ભાજપ એટલે એનડીએ પોતાના સાથીઓને પણ ચકાસશે કે કોણ પોતાની બાજુમાં છે અને વિપક્ષના પક્ષમાં છે તો બીજી બાજુ વિપક્ષની પણ અગ્નિપરીક્ષા થશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર કોણ તેમને સમર્થન આપે છે. નોંધનીય છે કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વિપક્ષ દ્વારા સરકાર વિરૂદ્ધ રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને મંજૂર કરી દીધેલ છે. મોદી સરકારનાં વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શુક્રવારનાં રોજ થશે તથા તે જ દિવસે આ મામલે મતદાન પણ થશે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસમીએ કહ્યું કે, એઆઇએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે નહિ. પક્ષનું માનવું છે કે, કાવેરી મુદ્દા પર કોઇએ સાથ નથી તેથી આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ ડીએમકે અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું. બીજેડીએ તેના સાંસદોને વ્હીપ જાહેર કરીને સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ભોજનાવકાશ બાદ સદનને સૂચિત કર્યું કે તેલુગુદેશં પાર્ટીનાં સભ્યનાં શ્રીનિવાસનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારનાં ૨૦ જુલાઇનાં રોજ ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, તે દિવસે પ્રશ્નકાળ નહીં હોય અને ના તો સભ્યોનાં ખાનગી વિધેયકો પર ચર્ચા થશે. તે જ દિવસે ચર્ચા બાદ પ્રસ્તાવ પ્રસ્તાવ પર મતદાન પણ થશે. મોદી સરકાર કેટલી સફળ રહી કે ક્યાં નિષ્ફળ રહી તેનું સરવૈયું તો ૨૦૧૯માં આવી જશે. પરંતુ જનતાની પરીક્ષાના ૧૧ માસ પહેલાં શુક્રવારે મોદી સરકારને ૪ વર્ષના શાસનકાળમાં પહેલી વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષ સરકાર વિરૂદ્ધ વાતાવરણ બનાવવાની કોઈ તક છોડવા નથી માંગતું. તો બીજી તરફ સરકારે પણ પોતાનું વલણ બદલાવ્યું છે અને બહુમત હોવા છતાં ભાજપ ડરી ગઈ તેવો મોકો કોઈને આપવા તૈયાર નથી. તેથી જ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત દ્ગડ્ઢછના સાથી પક્ષો ઉપરાંત વિપક્ષનું વલણ પણ મહત્વપૂર્ણ થશે કે જેઓએ હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી કરી. ભાજપના મેનેજરોનું કહેવું છે કે મોદી સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ એકદમ સરળતાથી પડી જશે. કારણ કે ગૃહમાં એનડીએની પાસે ૩૧૫ સાંસદ (સ્પીકર સહિત) છે. આપને જણાવી દઇએ કે ૫૩૫ સભ્યોમાંથી બહુમતીનો આંકડો ૨૬૮ છે. ભાજપની પાસે બે નામિત સભ્યોને સામેલ કરતા ગૃહમાં ૨૭૩ સભ્ય છે. જો કે એનડીએના અંતિમ નંબરમાં થોડીક વધ-ઘટ થઇ શકે છે કારણ કે કેટલાંક ભાજપના સાંસદ અસંતુષ્ટ છે જ્યારે કેટલાંક બીમાર તો વિદેશમાં છે. મોબ લિન્ચિંગ માટે રાજનાથે દોષનો ટોપલો રાજ્ય સરકારો પર ઢોળ્યો ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ભીડ દ્વારા થતી હત્યાઓ અંગે કહ્યું છે કે, એ વાત સાચી છે કે, મોબ લિન્ચિંગ થઇ રહી છે, આમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે. જોકે, તેમણે આ માટે લગામ કસવાની જવાબદારી રાજ્ય સરકારો પર ઢોળી દીધી અને કહ્યું કે, સંબંધિત રાજ્યોની સરકારો આ માટે સખત કાર્યવાહી કરે. તેમણે મોબ લિન્ચિંગ માટે ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ચલાવાતી અફવાઓને પણ જવાબદાર ગણાવી હતી. દેશભરમાં થઇ રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓ બાદ કોંગ્રેસે આ અંગે લોકસભામાં સભા મોકૂફીનો પ્રસ્તાવ આપ્યો હતો અને સરકાર સાથે ચર્ચાની માગ કરી હતી. ત્યારબાદ ગૃહમંત્રીએ તેનો જવાબ આપ્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, મોબ લિન્ચિંગની ઘટનાઓમાં લોકોના મોત સરકાર માટે ચિંતાનો વિષય છે. તેઓ સરકાર તરફથી લિન્ચિંગની ઘટનાઓને વખોડે છે અને ટીકા કરે છે. આ બધી ઘટનાઓ અફવાઓ અને શંકાના આધારે થાય છે. રાજ્ય સરકારોની જવાબદારી છે કે, તેઓ આવી ઘટનાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે. સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ અપાયા છે કે, તેઓ ચેક એન્ડ બેલેન્સનો ઉપયોગ કરે. આ મામલો કેન્દ્રનો નહીં પણ રાજ્યોનો છે. તેમ છતાં કેન્દ્ર સરકાર મૌન નથી. આવી ઘટનાઓને જોતા ગૃહ મંત્રાલયે પહેલીવાર ૨૦૧૬માં અને બીજીવાર જુલાઇ ૨૦૧૮માં સલાહકારી જારી કરી મુખ્યમંત્રીઓને કહ્યું કે દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરે. જોકે, કોંગ્રેસના સભ્યો આ જવાબથી સંતુષ્ટ થયા નહોતા અને સદનમાં હોબાળો કરી વોકઆઉટ કરી ગયા હતા. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે, ગૃહમંત્રીનું નિવેદન સંતોષજનક નથી, આ પિંગપોંગની રમત નથી કે, કેન્દ્ર અને રાજ્યો એક બીજા પર જવાબદારી નાખતા રહે. લિન્ચિંગના દોષિતોનું સન્માન કરવા બદલ લોકસભામાં જયંત સિંહા વિરૂદ્ધ વિપક્ષનો સૂત્રોચ્ચાર ઝારખંડમાં મુસ્લિમ વ્યક્તિને ગાયની કતલની શંકામાં રહેંસીને મોતને ઘાટ ઉતારનારા આઠ દોષિતોનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયંત સિંહા દ્વારા સન્માન કરવાના એક અઠવાડિયા બાદ ગુરૂવારે તેઓ જવાબ આપવા માટે ઉભા થયા તે સમયે લોકસભામાં વિપક્ષે તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન સિંહાએ માફી માગી હતી અને કહ્યું હતું કે, કાયદો તેનું કામ કરશે. દોષિતને સજા થશે અને નિર્દોષને છોડી મુકાશે. રામગઢ લિન્ચિંગના દોષિતોને સન્માન કરવાની બાબતને ગૌરક્ષકોને મારૂ સમર્થન હોવાનું માનવામાં આવે તો હું માફી માગું છું. વિપક્ષના સભ્યોએ આ દરમિયાન દોષિતોનું સન્માન કરવાનું બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી નીતિન ગડકરીએ વિપક્ષને પોતાની બેઠકો પર બેસી જવા વિનંતી કરી હતી. જ્યારે સિંહાએ બોલવાનું બંધ કર્યુંં ત્યારે વિપક્ષ વેલમાંથી પોતાની બેઠક પર ગયો હતો. સાતમી જુલાઇએ હઝારીબાગના સાંસદે દોષિતોનું સન્માન કરી તેમને મીઠાઇઓ ખવડાવી હતી. મોબ લિન્ચિંગ આર્થિક અસમાનતાનું પરિણામ !! : ભાજપ નેતા મીનાક્ષી લેખી લોકસભામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, મોબ લિન્ચિંગ દેશમાં આર્થિક અસમાનતાનું પરિણામ છે. મીનાક્ષી લેખીએ શૂન્યકાળમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ મંગળવારે ટોળાશાહી વિશે ટીપ્પણી કરી હતી. બંગાળના કામદાર માણિક રોય અને કેરળમાં આદિવાસી યુવક મધુની હત્યાનો દાખલો આપતા મીનાક્ષી લેખીએ કહ્યું કે, લિન્ચિંગની ઘટનાઓ આર્થિક મુદ્દાઓ સાથે સંકળાયેલી છે. લિન્ચિંગની ઘટનાઓ આર્થિક અસમાનતાને કારણે ઘટે છે. શૂન્યકાળમાં ભાજપના નિશીકાંત દુબેએ મિશનરીઓ અને કથિત ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, આદિવાસીઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા આપી મિશનરીઓ ધર્માંતરણનું રેકેટ ચલાવે છે. એઆઇએડીએમકે કદાચ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્તનું સમર્થન ના કરે : પલાનીસામી તામિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ ગુરૂવારે સંકેત આપ્યા હતા કે, એઆઇએડીએમકે કદાચ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્તનું સમર્થન ના કરે સાથે જ તેમણે કહ્યું કે, આ દરખાસ્ત આંધ્રપ્રદેશની ચિંતા અંગે ટીડીપી દ્વારા આ દરખાસ્ત લવાઇ છે. તેમણે કહ્યું કે, કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી વોટર રેગ્યુલેટરી કમિટી બનાવવાની માગ સાથે એઆઇએડીએમકેના ધારાસભ્યોએ ત્રણ સપ્તાહ સુધી દેખાવો કર્યા હતા તેથી તામિલનાડુ સાથે રાજ્યની કોઇપણ પાર્ટી નથી. એ સમજવાની જરૂર છે કે, આંધ્રપ્રદેશની ચિંતા અંગે ટીડીપી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે અને બીજી તરફ તામિલનાડુના નેતાઓ દેખાવ કરે છે તો કઇ પાર્ટી અમારા સમર્થનમાં આવશે. કાવેરી પર નિર્ભર ખેડૂતોની સમસ્યા ઉકેલવા કોણ આગળ આવશે. કોઇપણ રાજ્ય આગળ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, એઆઇએડીએમકેના લોકસભામાં કુલ ૩૭ સાંસદો છે જે ભાજપ અને કોંગ્રેસ બાદ સૌથી મોટી પાર્ટી છે. Share: Rate: Previousશંકા દૂર થઇ, અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેના મોદી સરકારને સાથ આપશે Nextરાજ્યના સચિવ સુનયના તોમર અસરગ્રસ્ત ઉના અને ગીરગઢડા તાલુકાની મુલાકાત Related Posts લોકડાઉન ૪.૦માં રાજ્યો નિયમો સરળ બનાવી શકે પણ અંકુશો હળવા ના કરી શકે : કેન્દ્ર સરકાર 18/05/2020 ઉત્તર પ્રદેશના લોકોએ દગા બદલ ભાજપને પાઠ ભણાવ્યો : અખિલેશ યાદવ 31/05/2018 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પીએનબી કૌભાંડની સ્વતંત્ર તપાસનો વિરોધ કર્યો 22/02/2018 UPવિધાનસભાચૂંટણી : જનાધારનેમજબૂતકરવામાટેભાજપઅનેસપાબંનેનેધ્રુવીકરણમાંફાવટઆવીગઇછે : પ્રિયંકાગાંધી 28/01/2022 Recent Posts E PAPER 10 DEC 2022 Dec 10, 2022 E PAPER 09 DEC 2022 Dec 9, 2022 E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું, કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું... ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન, ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન... અંતરમાં અભિમાન - ગંગાસતી સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે... સરળ ચિત્ત मेरे तो गिरधर गोपाल, दूसरो न कोय - ભાવાર્થ અને સંગીત સાથે म्हारां री गिरधर गोपाल दूसरां णा कूयां । दूसरां णां कूयां साधां सफल लोक जूयां । भाया छांणयां, बन्धा छांड्यां सगां भूयां । રાસ દર્શન - ભક્ત નરસિંહ મહેતા ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા. ઇષ્ટ દેવી-દેવતા હનુમાનજી (4) આદિ શંકરાચાર્ય (2) સદાશિવ (21) ગણેશજી (4) ગૌમાતા (2) જલારામબાપા (4) લક્ષ્મીમાતા (2) અંબામાતા (2) કૃષ્ણ અવતાર (12) રામ અવતાર (3) More વ્યક્તિત્વ સ્વામી આત્માનંદ (4) સંત તુલસીદાસજી (5) સ્વામી રામરાજ્યમ્ (3) તત્ત્વચિંતક વી. પટેલ (18) સ્વામી ચિદાનન્દ (3) અમીચંદ (1) સંત કબીર (2) ભક્ત નરસિંહ મહેતા (2) સ્વામી શિવાનન્દ (6) સ્વામી રામસુખદાસજી (3) More વિભાગો કાવ્ય-પદ્ય-પદ (4) બોધ-ઉપદેશ (11) તત્ત્વ દર્શન (22) બોધ કથા (13) જિજ્ઞાસા સમાધાન (7) વેદાન્ત (3) બાવની (2) વ્રત કથા (6) પર્વ-ઉત્સવ (7) ચરિત્ર કથા (4) જ્ઞાન-વિજ્ઞાન (2) ભજન (7) કથા-પ્રવચન (3) સ્તોત્ર-સ્તુતિ (21) ઐતિહાસિક ઘટનાઓ (7) આધ્યાત્મીક (4) આરતી (7) ગીત-સંગીત (2) પ્રાર્થના (12) ચાલીસા (6) More આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યોન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; સનાતન જાગૃતિની લિંક http://www.sanatanjagruti.org/ સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો. જુઓઃ અસ્વીકરણ
જ્યારે તમે ઑટો પોર્ટ ઇન્કમાંથી તમારી આગલી કાર ખરીદો છો ત્યારે તમે ઘણાં પૈસા બચાવો છો. સરળ શબ્દોમાં કહીએ તો, અમારી પાસે ફ્રેન્ચાઇઝ્ડ ડીલરોનું વિશાળ ઓવરહેડ નથી. અમે મેનહેમ અને તેમના ઓનલાઈન વ્હીકલ એક્સચેન્જ (OVE.) જેવા મોટા ડીલરની હરાજીમાં વેચાણ કરતા હોલસેલ ડીલર છીએ 😉 અમારી તમામ ઇન્વેન્ટરીની કિંમત લોકો માટે કાર ડીલર જથ્થાબંધ છે. તમે ત્યાં સુધી ખરીદી કરી શકો છો જ્યાં સુધી તમે અમારી જાહેરાત કરાયેલ ડીલરની જથ્થાબંધ કિંમતોને કોઈ લાલચ વિના અને સ્વિચ યુક્તિઓ વગર ક્યારેય હરાવશો નહીં! ઓનલાઈન કાર શોપિંગ કરતી વખતે ડીલરશીપથી સાવધ રહો જે સાચા ભાવોથી વધુ સારી છે. દુઃખદ વાસ્તવિકતા એ છે કે તમે તેમનું વાહન તે ઓછી કિંમતે ખરીદવાના નથી. તે (બાઈટ) તમને લોટ પર લાવવા માટે જાહેરાતો બનાવવામાં આવી છે! એકવાર તમે ડીલરશીપ પર પહોંચ્યા પછી રમતો શરૂ થાય છે. તે પછી તે ઓછી જાહેરાત કરેલ કિંમતની ટોચ પર શોધી કાઢવામાં આવે છે, ત્યાં ફરીથી ગોઠવણી અને અન્ય ફી ઉમેરવામાં આવે છે. તમારા સેલ્સપર્સન કહે છે કે તે તેના મેનેજર સાથે વાટાઘાટો કરી રહ્યો છે, પરંતુ તે માત્ર બીજી રમત છે. પછી તમને ફાઇનાન્સ મેનેજર્સ ઑફિસ (F&I) માં દાખલ કરવામાં આવશે જ્યાં તમને વારંવાર પૂછવામાં આવે છે કે તમે દર મહિને કેટલું પરવડી શકો છો. ત્યારે પેક ઓન શરૂ થાય છે. વિસ્તૃત વોરંટી, અન્ડરકોટિંગ, પેઇન્ટ સીલંટ, કામની બહાર ચુકવણી વીમો, યાદ યાદ. તમે ઘણા કલાકો સુધી આ ડીલરશીપ પર છો અને સંપૂર્ણ પ્રમાણિકતાથી કહીએ તો, તેમની કારને માર મારવામાં આવ્યો છે અને થાકી ગયો છે. તે સમયે તમને કરાર પર હસ્તાક્ષર કરવાનું દબાણ કરવામાં આવે છે. તે સોદાની કિંમત કે જેણે તમને તે ફ્રેન્ચાઇઝ્ડ ડીલર તરફ આકર્ષિત કર્યા હતા તે ઘણા હજાર ડોલર વધી ગયા છે. તમે ના કહો છો અને છોડવાનો પ્રયાસ કરો છો પરંતુ તમારા સેલ્સપર્સનને તમારી કારની ચાવી મળી શકતી નથી કે જે ફ્રેન્ચાઇઝ્ડ ડીલર ગેમમાં અગાઉ તેના ટ્રેડ-ઇન મૂલ્ય માટે મૂલ્યાંકન કરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં મોટાભાગના લોકો ફક્ત છોડી દે છે અને કરાર પર સહી કરે છે! 😥 અમે તમને અમારા લોટ પર લાવવા માટે રમતો રમી નથી અથવા યુક્તિઓનો ઉપયોગ કરતા નથી. જાહેરાત કરાયેલ કિંમત એ છે જે તમે ચૂકવો છો. અમારી પાસે ફ્લેટ $299 ડીલર ફી, વત્તા રાજ્ય અને કાઉન્ટી ટેક્સ અને ટેગ અને ટાઇટલ ટ્રાન્સફર માટે રાજ્ય ફી છે. ધિરાણ. અમે સારી ક્રેડિટ ધરાવતા લોકોને ધિરાણ આપવાની ઑફર કરીએ છીએ. જો કે, જો તમે બેંક અથવા ક્રેડિટ યુનિયન સાથે પહેલાથી જ સ્થાપિત લોન ઇતિહાસ ધરાવતા મોટાભાગના કાર ખરીદદારો જેવા છો, તો સૌથી નીચો વ્યાજ દર મેળવવા માટે તે તમારો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફક્ત શ્રી કાલ્ડવેલને કૉલ કરો અથવા ઇમેઇલ કરો અને તેઓ અમારા ખરીદનારનો ઓર્ડર તમારી બેંક અથવા ક્રેડિટ યુનિયનને ફેક્સ કરી શકે છે. તમારો શાહુકાર અમને આપવા માટે તમને ડ્રાફ્ટ અથવા મંજૂરીનો પત્ર આપશે. ઝડપી અને સરળ! આ વિડિયો અમારા સેલ્સ મેનેજર નોએલ કેલ્ડવેલનો છે જે સમજાવે છે કે અમે કેવી રીતે બિઝનેસ કરીએ છીએ ફ્રેન્ચાઇઝ્ડ ડીલર ગેમ રમવાની ઉત્તેજનાથી તમારી જાતને બચાવો. કોઈપણ દબાણ વિના અમારી ઇન્વેન્ટરીને બ્રાઉઝ કરવા અને પરીક્ષણ કરવા માટે જરૂરી તમામ સમય લો. અમારી અન્ય વેબસાઇટ પર અમારી નવીનતમ ઇન્વેન્ટરી તપાસો theautoportinc.com . કોઈપણ પ્રશ્નો કૃપા કરીને કૉલ કરો અથવા ઇમેઇલ નોએલ કાલ્ડવેલ (727) 539-7559 પર આ સંસ્કૃતિના ભવિષ્ય માટેની લડાઈ છે. જો અમેરિકામાં પણ સ્વતંત્ર વાણી ખોવાઈ જાય, તો જુલમ એ બધું જ આગળ છે. - એલોન મસ્ક (@ એલનમસ્ક) નવેમ્બર 29, 2022 રિપોર્ટર: "તમે ચિંતિત છો? @ એલોનમૂસ્ક કહે છે કે ત્યાં વધુ અને વધુ સબ્સ્ક્રાઇબર્સ ઑનલાઇન આવી રહ્યા છે. શું તમે તેના વિશે ચિંતિત છો?" KJP: "આ કંઈક છે જેના પર અમે ચોક્કસપણે નજર રાખીએ છીએ. […] અમે બધા આના પર નજીકથી નજર રાખીએ છીએ." pic.twitter.com/ylLmT0SmdX — બ્રેકિંગ911 (@બ્રેકિંગ911) નવેમ્બર 28, 2022 સાયબરસ્પેસમાં હેંગ આઉટ | DocsPlace.org 😎 English English Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sundanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
January 24, 2022 AdminLeave a Comment on સોમવારના દિવસે એટલું કરવાનું ક્યારેય ન ભૂલવું, મહાદેવજી ની કૃપા હંમેશા બની રહેશે પોતાની મનોકામના પુરી કરવા માટે લોકો સોમવારના દિવસે શિવજીની કૃપા મેળવવા વ્રત રાખતા હોય છે. અને શિવજી નો જાપ પણ કરતા હોય છે. પણ આ સાથે જ શિવજીને શું અર્પણ કરવું જોઈએ જેનાથી આપણને પ્રભુના અર્શીર્વાદ ખુબ જ જલ્દી મળી શકે? તો ચાલો જાણીયે. જો તમારા ઘરમાં ઝઘડા કે કલેશ થતા રહેતા હોય અને એનું કોઈ જ નિવારણ ના મળતું તો સોમવારના દિવસે શિવજીને ધતુરો અર્પણ કરવો. આમ કરવાથી ઘરના કલેશ તેમજ ઝઘડાનું નિવારણ આવી જશે. શનિદોષ હોય અને તેને દૂર કરવા માંગતા હોવ તો શુદ્ધ જળ લેવું, તેમાં કાળા તલ મેળવીને શિવલિંગ પર અભિષેક કરવો. આમ કરવાથી શાણિસોધ દૂર થશે. ઘરમાં રહેલા મહાદેવનું ચિત્ર રાખી રોજ તેની સામે દરરોજ કે દર સોમવારના દિવસે ગાયના ઘીનો દિવો કરવો. આમ કરવાથી જીવનની બધી જ આધિ, વ્યાધિ તેમજ ઉપાધિ દૂર થશે. સોમવારના દિવસે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ભોળેનાથનો મંત્રનો જાપ ભૂલ્યા વગર જરૂરથી કરવો. સોમવારના દિવસે શિવલિંગ પર માત્ર શુદ્ધ જળથી જ અભિષેક કરવામાં આવે તો જે તે વ્યક્તિનું જીવન સફળ થઇ જાય છે તેવી માન્યતા છે. આ સાથે જ શક્ય હોય તો સોમવારના દિવસે દાન પણ કરવું જોઈએ. દાનમાં તમે ચોખા, દહીં તેમજ સફેદ કપડા અથવા દૂધ કે પછી અન્ય કોઈ સફેદ મિઠાઈ પણ દાનમાં આપી શકો ચો. Post navigation મૃત્યુ પામેલા સ્વજનો સપનામાં આવીને આપે છે આ 7 સંકેત. ઘરમાં રહેલ કાચ કે અરીસાનું તૂટવું એ અશુભ નહિ પરંતુ શુભ છે, જાણો તેના શુભ સંકેત વિશે. Related Posts બુધ ગ્રહની કૃપાથી આ રાશિના લોકો બુદ્ધિશાળી અને વાતચીતમાં કુશળ હોય છે, રાજકારણમાં તેમની સારી પકડ હોય છે. November 11, 2022 Admin શું તમારા હાથ ઉપર પણ છે આવું નિશાન? જાણો રહસ્ય. May 14, 2022 Admin આવા સમયે તમારી પત્નીની પરીક્ષા થાય છે September 14, 2022 Admin Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search Search Recent Posts ડાબા હાથમાં સોનું પહેરવાથી જીવનમાં વધી શકે છે સમસ્યાઓ, જાણો સોનાના ઘરેણા પહેરતી વખતે શું ધ્યાન રાખવું
પડી રહેલી દીપિકા ને વ્યક્તિ એ સંભાળી, પરંતુ અભિનેત્રી તેના પર ગુસ્સે થઈ, લોકો જોઈ ને ગુસ્સે થયા, જુઓ વિડીયો November 26, 2022 રણબીર-આલિયા ની દીકરી નું નામ છે ખૂબ જ ખાસ અને અનોખું, આ વ્યક્તિ એ તેનું નામ રાખ્યું છે ‘રાહા’, જાણો અર્થ? November 26, 2022 ‘હમ સાથ સાથ હૈ’ની આ ક્યૂટ ગર્લ હવે ઘણી સુંદર લાગે છે, સલમાન અને ઐશ્વર્યા સાથે છે ખાસ કનેક્શન November 25, 2022 લાઈવ પરફોર્મન્સ દરમિયાન અક્ષરા સિંહ સાથે ખરાબ વર્તન, વ્યક્તિ નું આવું કૃત્ય જોઈ ને અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ, જુઓ વિડીયો November 25, 2022 નોરા ફતેહી ને તેની ચાલ માટે ટ્રોલ કરવા માં આવી, યુઝર્સે કહ્યું- મલાઈકા તમારા થી તો ઓછી જ હતી November 25, 2022 દેબીના બેનર્જી એ બતાવી પોતાની બીજી દીકરી ની ઝલક, શેર કરી ઈમોશનલ નોટ, કહ્યું- તું મારું છેલ્લું બાળક છે… November 25, 2022 કન્યા જ્યારે સાસરે જાય છે ત્યારે કુમકુમ થી પગ ના નિશાન કેમ બનાવે છે? 90% લોકો સાચો જવાબ જાણતા નથી November 25, 2022 શાહરુખ ખાન ની ‘મન્નત’ ની નેમપ્લેટ માં હીરા જડવા માં આવ્યા! ગૌરી એ નેમપ્લેટ ની ચમકતી તસવીર શેર કરી છે November 24, 2022 ‘માતાજી’ અને ‘પિતાજી’ થી મોટો કોઈ ‘જી’ નથી, 4જી-5જી ના યુગ માં અંબાણી એ યુવાનો ને આપી ખાસ સલાહ November 24, 2022 Load More Editorial Board Ethics Policy Fact Checking Policy Ownership & Funding Correction Policy No Result View All Result હોમ મનોરંજન જ્યોતિષ શાસ્ત્ર જાણવા જેવું સમાચાર સ્વાસ્થ્ય રમત ગમત તૈયાર થઈ ને સ્ટેજ પર આવી સુંદર દુલ્હન, વરરાજા ચડ્ડી પહેરેલી ફટીચર સ્થિતિ માં હતો: જુઓ ફોટાઓ by JB Staff April 10, 2021 in અજબ ગજબ Reading Time: 1 min read 0 0 A A A A Reset Share on FacebookShare on Twitter લગ્ન જીવન નો મહત્વપૂર્ણ દિવસ છે. દરેક જણ આ દિવસે સારા દેખાવા માંગે છે. લોકો લગ્ન ના કપડાં માટે ઘણા મહિના અગાઉ થી ખરીદી કરવા નું શરૂ કરે છે. તેઓ આ દિવસે શ્રેષ્ઠ માં જોવા માંગે છે. પરંતુ આજે અમે તમને વરરાજા ની આવી વિચિત્ર જોડી નો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે તમારા મગજ માં પણ આશ્ચર્યચકિત થઈ જશે. RelatedPosts દિવાળી માં ચઢ્યું સફાઈ નું ભૂત, બારી પર લટકતી મહિલા, લોકો એ કહ્યું- લક્ષ્મી નહીં, યમરાજ આવશે – જુઓ વીડિયો યુવાન દુલ્હન મળ્યા પછી વૃદ્ધ કાકા ખુશી છુપાવી ન શક્યા, સ્ટેજ પર જ આ કામ કરવા લાગ્યા, જુઓ વિડીયો આ ગામ માં 90 વર્ષ થી લોકો કપડા વગર જીવી રહ્યા છે… કારણ જાણી ને વિચાર માં પડી જશો હકીકત માં, આજકાલ વરરાજા ની એક જોડી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ જોડી માં લગ્ન ના દંપતી માં દુલ્હન ખૂબ સુંદર લાગે છે. પરંતુ વરરાજા સંપૂર્ણ અલગ સ્થિતિ માં જોવા મળે છે. તેણે તેના લગ્ન માં શોર્ટ્સ (હાફ પેન્ટ્સ) પહેર્યા છે. આ સિવાય તેના હાથ માં ફ્રેક્ચર પણ છે. તે જ સમયે, ઘણી જગ્યાએ પાટો પણ સ્થાપિત થયેલ છે. વરરાજા આ સ્થિતિ માં કન્યા સાથે સ્ટેજ પર બેસે છે. સોશ્યલ મીડિયા પર હવે આ દૃશ્ય ના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનોખા લગ્ન ની આ તસવીરો ઇન્ડોનેશિયા થી જણાવાઈ રહી છે. વરરાજા ની આ અનોખી જોડી ને જોઈ ને બધા ના મન માં એક જ સવાલ આવે છે કે આવું કેમ છે? કન્યા ને આટલો સરસ પોશાક પહેર્યો છે, પરંતુ વરરાજા આવી સ્થિતિ માં લગ્ન માં કેમ આવ્યો? ખરેખર, લગ્ન ના થોડા દિવસ પહેલા વરરાજા ને બાઇક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માત માં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાડકા પણ તૂટી ગયા હતા. હવે તેની હાલત એવી છે કે તે યોગ્ય રીતે પોશાક પણ કરી શકતો નથી. આ મજબૂરી ને લીધે, એ તેના લગ્ન માં વર નો ભવ્ય પહેરવેશ ન પહેરી શક્યો. તેને હાફ પેઇન્ટ પહેરી ને લગ્ન માં ભાગ લેવા ની ફરજ પડી હતી. હવે આ ઘટના ની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની છે. વરરાજા ની આવી અનોખી જોડી ને જોઈ ને દરેક આશ્ચર્યચકિત થાય છે. ફોટા ઈન્ડોનેશિયા ના પૂર્વ જાવા વિસ્તાર માં યોજાયેલા લગ્ન ના છે. આ ફોટાઓ ને @ br0wski નામ ના યુઝરે ટ્વિટર પર શેર કર્યા છે. samawa pic.twitter.com/GkIiOU6Fqr — curtiz (@br0wski) April 2, 2021 તમને આ તસવીરો જોવા નું ગમ્યું? તમે ક્યારેય વરરાજા ની આવી જોડી જોઇ છે? શું તમે આવા કપડાં પહેરી ને તમારા લગ્ન માં આવવા ની હિંમત કરી શકો છો? તમારા જવાબો કમેંટ બોક્સ માં લખવા નું ભૂલશો નહીં. અમે તમારા જવાબો ની રાહ જોઇશું. મિત્રો, જો તમને આ ફોટા ગમ્યા હોય, તો શક્ય હોય તો અન્ય લોકો સાથે શેર કરો. About Jo Baka is one of reliable name in the field of Journalism. Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.
તાજેતરમાં તારીખ 24/04/2022 ના રોજ લેવાયેલ Bin sachivalay clerk and office assistant class 3 ની પરીક્ષાના પેપરની pdf અહીં આપવામાં આવી છે. જેને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અગાવ લેવાયેલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના જૂના પેપર તમે 4Gujarat.com પરથી ડાઉનલોડ કરી શકો છો. Bin sachivalay clerk and office assistant class 3 paper Exam Name : clerk and office assistant class -3 Date : 24/04/2022 Type: pdf Board: GSSSB clerk and office assistant class 3 paper Bin sachivalay clerk and office assistant class 3 ના પેપરની pdf Download કરવા માટે Downloadના બટન પર ક્લિક કરો.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સૌથી વધુ સિનિયર ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મંગળવારે ભાજપમાં જોડાયા હતા. રાઠવા છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લાં ૫૦ થી વધુ વર્ષથી કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા તેમજ ૧૦ વખત ધારાસભ્ય પદે ચૂંટાવાનો પણ રેકોર્ડ કર્યો છે. ગાંધીનગર ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં રાઠવા તેમના પુત્ર રાજુભાઇ રાઠવા અને સમર્થકો સાથે જોડાયા હતાં. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તેમ છતા સમય બળવાન હોવાના કારણે મેં કૉંગ્રેસ પાર્ટી છોડી છે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જોવાનો આજે મને અવસર મળ્યો છે તે મારું સદ્ભાગ્ય છે. આવનારા દિવસોમાં વિકાસની હરણફાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ તેજ ગતિથી કરવા જઇ રહી છે. મારે કોઇ સાથે અણબનાવ કે કોઇની સાથે વિરોધ નથી, પરંતુ તાજેતરમાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના અમલી કરી છે તેનાથી હું પ્રભાવિત થયો છું. મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી મારે કોઇ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા નથી. રાઠવાને ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ખાતે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન દિલીપભાઇ સંઘાણી, પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, અને પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં. Tags bombay samachar gujarati news mumbai samachar Share Facebook Twitter WhatsApp Telegram RELATED ARTICLES આપણું ગુજરાત આ વખતે આપણે સાવરણામાં રહેવાનું: ભાજપના ભૂતપૂર્વ વિધાન સભ્યની પત્નીનો ઓડિયો થયો વાયરલ November 26, 2022 આપણું ગુજરાત હમ સબ એક હૈ : ચૂંટણીમાં ઉપયોગ લેવામાં આવતા આવતી સામગ્રીનો ધમધોકાર ધંધો November 26, 2022 આપણું ગુજરાત ‘રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામો પહેલાથી જ જાણે છે એટલે ગુજરાત નથી આવતા’ ખેડામાં અમિત શાહે કહ્યું November 25, 2022 Most Popular સિનેમાની સફર November 27, 2022 ગુજરાતમાં સમાન નાગરિક ધારાનો અમલ કરીશું: ભાજપ November 27, 2022 નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ November 27, 2022 સાપ્તાહિક ભવિષ્ય November 27, 2022 Load more આપણું ગુજરાત188આમચી મુંબઈ367ઈન્ટરવલ47ઉત્સવ111એકસ્ટ્રા અફેર58ટોપ ન્યૂઝ634દેશ વિદેશ503ધર્મતેજ49પંચાંગ31પુરુષ70પ્રજામત5ફિલ્મી ફંડા163મરણ નોંધ99મિશન મૂન7મેટિની61રોજ બરોજ18લાડકી35વાદ પ્રતિવાદ4વીકએન્ડ55વેપાર વાણિજ્ય1શેરબજાર2સ્પેશિયલ ફિચર્સ61સ્પોર્ટસ58 The Bombay Samachar, now Mumbai Samachar, is the oldest continuously published newspaper in India. Established in 1822 by Fardunjee Marzban, it is published in Gujarati.
કોરોનાવાયરસ ના ભારતભરમાં દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં પણ આ વાઇરસ હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના ના 14,867,503 કેસ નોંધાયા છે.613, 550 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના ના નવા લક્ષણો નોંધાયા છે. જેને નજરઅંદાજ કરવા પડી શકે છે ભારે. મહામારી જ્યારે સામે આવી ત્યારે શરૂઆતમાં તેના ચાર લક્ષણો જોવા મળ્યા હતા.ત્યાર બાદ સમય જતાં ધીમે ધીમે એક પછી એક નવા લક્ષણો દેખાવાનું શરૂ થયું . હવે કોરોના ના કુલ મળીને 11 લક્ષણો સામે આવ્યા છે. કોરોના વાયરસ6 રીતે શરીર પર હુમલો કરે છે દર્દીઓની સંખ્યામાં વધારો થવાના મુખ્ય કારણ એ છે કે તે ચેપગ્રસ્ત દર્દીઓમાં વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળે છે. કિંગ કોલેજ લન્ડન ના સંશોધનકારોએ કોરોનાવાયરસ પર સંશોધન કરતા જણાવ્યું હતું કે વાઇરસ માણસો પર છ રીતે હુમલો કરે છે, જેના કારણે તેઓ ઘણા લક્ષણો બતાવે છે. આવી સ્થિતિમાં જે ચેપ ગ્રસ્ત દર્દીઓ માથાનો દુખાવો, છાતીમાં દુખાવો ,ઉધરસ, ગળામાં દુખાવો, માંસપેશીઓનો તણાવ અનુભવી શકે છે.જોકે દર્દીઓને તાવ નથી આવતો ત્યારે કોરોના માં દરદીને શરદી , ખાસી અને સામાન્ય તાવ જોવા મળે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હતી જેથી દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. SHARE Facebook Twitter tweet Previous articleભારતમાં બનીને તૈયાર થનાર કોરોના ની રસી ની કિંમત અંદાજે એટલી હશે , જાણો વિગતવાર Next articleગુજરાતના કેબિનેટમાં વિસ્તરણ ની સંભાવના : બે સિનિયર નેતાઓ ને પડતા મુકાઈ શકે Prince maniya RELATED ARTICLESMORE FROM AUTHOR સમાચાર ટુ ઈન વન..! બે બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…આવી ઘટના પહેલા ક્યારેય નહીં સાંભળી હોય… સમાચાર આને કહેવાય સાચો પ્રેમ..! આ મહિલાએ સગાઈ બાદ પોતાના બંને પગ ગુમાવ્યા, પછી યુવકે સગાઈ તોડવાની જગ્યાએ કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈ દિલ... સમાચાર જસદણમાં પટેલ યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો… સમાચાર વરમાળા પહેરાવતી વખતે અચાનક જ લગ્નમંડપમાં દુલ્હનનું મોત, દીકરીની ડોલી ઉઠે તે પહેલા અડધી ઉઠતા આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું… સમાચાર માત્ર 5 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો અને ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો….બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર…ઘટના સાંભળીને રુવાટા બેઠા થઈ જશે… સમાચાર સુરતમાં ઘરની બહાર બેઠેલા દાદાની સાથે કંઈક એવું બન્યું કે, આખો પરિવાર દોડતો થઈ ગયો…દાદાનું રીબાઈ રીબાઈને કરુણ મોત… સમાચાર દીકરીની ઈમાનદારી તો જુઓ..! ગરીબ દીકરીને 7 લાખ રૂપિયાનો ચેઈન મળ્યો, પછી દીકરીએ કંઈક એવું કર્યું કે… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ… સમાચાર 22 માળની બિલ્ડિંગમાં અચાનક લાગી ભયંકર આગ, જીવ બચાવવા એક વ્યક્તિ બારીમાંથી કૂદીઓ અને પછી… વીડિયો જોઈને હચમચી જશો… સમાચાર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના 4 વર્ષના દીકરાને જીવતો ડેમમાં ફેંકી દીધો, માસુમનો દર્દનાક મોત…આ કારણોસર પ્રેમીએ આવું કર્યું… લેખકોના લેખ લીંબુના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, છતાં પણ ખેડૂતોની નથી... April 3, 2022 ફરી એક વખત લીંબુના ભાવમાં ભુક્કા બોલાવતો વધારો, બજારમાં એક કિલો... April 8, 2022 માર્કેટયાર્ડ ખુલતા જ ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ઘઉંનો ભાવ 600... April 2, 2022 આ ગુજરાતી ખેડૂત દર વર્ષે 7-વીઘા જમીનમાંથી કરે છે 18 લાખ... November 30, 2022 Load more અન્ય અન્ય ખેડૂતોની આવક ચાર ગણી કરવા સરકાર લાવી આ મહત્વની યોજના અન્ય ખાસ મીઠી વાનગીમાં નાળિયેરના લાડુ બનાવો,પદ્ધતિ સરળ છે અન્ય જે ખુદ ને પ્યાર કરવાનું નથી જાણતા તેને જ દુનિયા નકારે... અન્ય છેલ્લા ઘણા વર્ષોથી આ મહાપુરુષ એક જગ્યાએ તપસ્યામાં છે લીન,તેમના આશીર્વાદ... Privacy Policy Disclaimer © Copyright | 2020 - GujjuRockz MORE STORIES અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતા પાન માવા ના ગલ્લા અને... March 19, 2021 પાણીની ટાંકીમાં ડૂબી રહેલા મિત્રને બચાવવા માટે, બીજો મિત્ર પાણીમાં કૂદી... June 28, 2022 ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી જાણો... September 29, 2020 '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
⇝ TDS રિટર્ન સમયસર ફાઈલ ન કરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લાગશે Article General User ID: NR601 National 33 min 2 1 Home ગુજરાત ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા કોરોના ગુજરાત ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા by Shanti Shram 17/06/2022 0 ગુજરાતમાં કોરોના વાયરસ અનસ્ટોપેબલ થતો જાય છે. દિવસે ને દિવસે કેસોમાં ઘટાડાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના વાયરસના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 200થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયાના કોઈ સમાચાર નથી. કોરોનાની સારવાર બાદ વાયરસને હરાવી રાજ્યમાં 117 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 26 હજાર 940 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 1102 પહોંચી ગઈ છે, જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 14, જામનગરમાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચમાં 4, ગાંધીનગર જિલ્લામાં 8, વડોદરા ગ્રામ્ય 4, આણંદ 3, મહેસાણા 3, વલસાડ 3, અમદાવાદ ગ્રામ્ય 2, અમરેલી 2, કચ્છમાં 2, મોરબીમાં 2 કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.
પુરૂષોને બોડી બનાવવાનો ખુબ જ શોખ હોય છે જિમ અને ડાયટ ફોલો કરીને તેઓ બોડી બનાવે છે 6 અને 8 પેક એબ્સ બનાવતા પુરૂષો માટે એક ખરાબ સમાચાર છે. 2/ 5 હાલમાં થયેલી એક સ્ટડી મુજબ જો પુરૂષો 6 પેક એબ્સ મેળવવા માટે સતત દિવસ-રાત મહેનત કરે છે તેમને ડિપ્રેશનની સમસ્યા અન્ય પુરૂષોની સરખામણીએ વધુ રહે છે. विज्ञापन 3/ 5 નૌરવેજિયન યૂનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને હાવર્ડ યૂનિવર્સિટીનાં રિસર્ચર્સનું માનીયે તો, પુરૂષોને તેમની પોતાની બોડીને લઇને જે ઇમેજ ડિસઓર્ડર છે તેમાં અને તેમનાં માનસિક સ્વાસ્થ્ય વચ્ચે ઉંડો સંબંધ છે. 4/ 5 રિસર્ચર્સનું કહેવું છે કે, હેવી બોડી બિલ્ડ અપ કરનારા પુરૂષોને ન ફક્ત ડિપ્રેશન પણ વિકેન્ડનાં દિવસે વધુ ખાવાનો, દારુ પીવાનો અને સ્ટેરોઇડ લેવાનો ખતરો પણ વધુ હોય છે. 5/ 5 સ્ટડી મુજબ, ફક્ત 10 ટકા પુરૂષોને તેમની બોડી પસંદ નથી. રિસર્ચર ડોક્ટર ત્રિને ટેટલીનું કહેવું છે કે, મોટાભાગના પુરૂષોનું કહેવું છે કે, જો તે વર્કાઉન્ટ એક દિવસ નથી કરતાં તો તેઓ ગુનેગાર જેવું અનુભવે છે. તેમને તેમની છાતી, હાથ અને પેટ મસ્ક્યૂલર નથી લાગતી. विज्ञापन विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર ગુજરાતમાં 5 લાખથી વધુ લોકોને સમજાયું નહીં કે કોને વોટ આપવો, જાણો શું છે મામલો? 'મૈડૂસ' વાવાઝોડાને લઈને ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતમાં પણ જોવા મળશે અસર સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, જાહેરાત પ્રકાશિત કરાવવા લાંચ માગી હતી Women IPL: બીસીસીઆઈએ બહાર પાડ્યું ટેન્ડર, 5 વર્ષના મીડિયા રાઈટ્સ વેચવાની તૈયારી રાજનાથ, અર્જુન મુંડા અને યેદિયુરપ્પા ગુજરાતના નિરીક્ષક બન્યા, ભૂપેન્દ્ર પટેલ બનશે ધારાસભ્ય દળના નેતા અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.