text
stringlengths
401
108k
– કેનલ વોલ્ક શોપર્સના રેડ અર્બન સ્પાના મેનેજર સહિત 3 અને વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા સ્પાના મેનેજર સહિત ચારની ધરપકડઃ કુલ સાત યુવતીને ડિટેઇન કર્યા બાદ મુકત કરાઇ સુરત વેસુ કેનાલ રોડના કેનલ વોલ્ક શોપર્સમાં રેડ અર્બન સ્પા અને વીઆઇપી રોડના વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં દરોડા પાડી કૂટણખાનું ઝડપી પાડી બે મેનેજર, અને પાંચ ગ્રાહકની ધરપકડ કરી બંને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે. જયારે સાત લલનાને ડિટેઇન કરી હતી. વેસુ પોલીસે બાતમીના આધારે કેનાલ રોડ સ્થિત કેનલ વોલ્ક શોપર્સમાં ચાલતા રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર અજય જગન્નાથ તાયડે (ઉ.વ. 30 રહે. સુમન અમૃત આવાસ, સોહમ સર્કલ, અલથાણ) અને 2 ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ. 2500 કબ્જે લીધા હતા. સ્પામાં કામ કરતી બે લલનાને ડિટેઇન કર્યા બાદ મુકત કરી હતી. જયારે સ્પા માલિક અનિલ જાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. મેનેજર અજયની પૂછપરછમાં મસાજ માટે રૂ. 1000 અને શરીરસુખ માટે રૂ. 1000 ગ્રાહકો પાસેથી વસુલતા હતા અને લલનાને રૂ. 500 ચુકવતા હતા. જયારે વીઆઇપી રોડ સ્થિત રૂંગટા શોપીંગ સેન્ટરની સામે વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં પણ પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર સોજીબ અબ્દુલ મંડલ (ઉ.વ. 24 રહે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ભટાર ચાર રસ્તા) અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 5 લલનાને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધર્યા બાદ મુકત કરી હતી. પોલીસે મોબાઇલ સહિત રૂ. 23 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે સ્પા માલિક પ્રદીપ સુજોય ક્ષેત્રપાલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસના દરોડાના ગણતરીના કલાકોમાં કૂટણખાના ફરીથી ધમધમતા થઇ જાય છે શહેરમાં બિલાડીના ટોપની જેમ ધમધમતા સ્પાની આડમાં કૂટણખાના પોલીસના દરોડા બાદ બંધ થવા જોઇએ. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે પોલીસ કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ધમધમતા થઇ જાય છે. ગત રાતે પોલીસે રેડ અર્બન સ્પામાં દરોડા પાડયા તેના ગણતરીના દિવસો અગાઉ એટલે કે 7 નવેમ્બરે પણ પોલીસે દરોડા પાડી મેનેજર અજય તાયડે, ત્રણ ગ્રાહક અને બે લલના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જયારે 1 નવેમ્બરે પાર્લેપોઇન્ટના ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનામાં 1 નવેમ્બરે પોલીસે દરોડા પાડી મેનેજર, લલના અને ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે 15 નવેમ્બરે પણ હેપ્પી ફેમિલી સ્પામાં દરોડા પાડી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પોતાની લાઇફ સ્ટાઇલ અને અર્જુન કપુર સાથેના અફેરને લઈને હંમેશા ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા ફરી એકવાર થી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે. મલાઈકા ભલે હાલના સમયમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં પણ તેમને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. ચાલો જાણીએ કે આખરે મલાઈકા ફરીથી સોશિયલ મીડિયામાં શા માટે ટ્રેન્ડ કરી રહી છે. ૪૬ની ઉંમર વટાવી ચૂકેલ મલાઇકા હજુ પણ ૨૬ વર્ષની નજર આવે છે. તે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જેવી દેખાતી હતી, તેમનો લુક અત્યારે પણ તેવો જ છે. એવું પણ કહી શકાય છે કે મલાઈકા ની પાસે વધતી ઉંમરને રોકવા માટેનો એક સારો નુસખો છે. Advertisement હવે તો મલાઈકાએ પોતાના લૂકને પણ ઘણો ચેન્જ કરી દીધો છે અને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ માં પણ થોડા બદલાવ કર્યા છે. જણાવી દઈએ કે મલાઈકા અરોડા ના વોર્ડરોબમાં બોડી-હગિંગ સિલ્હુટ્સ માટે એક ખાસ જગ્યા છે. ત્યાં વાત જો અર્જુન કપૂર સાથેના ડિનર ડેટની હોય અથવા રેડ કાર્પેટ પર વાહવાહી લૂંટવાની હોય, તો દરેક વખતે મલાઇકા ની સ્ટાઇલ જોવાલાયક હોય છે. “આટલા ખરાબ કપડાં શા માટે પહેરો છો મેડમ” – મલાઈકા ના ફેન્સ હકીકતમાં જ્યારથી મલાઈકા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ કપલ અવાર-નવાર ચર્ચામાં રહે છે. ઘણા ફેન્સ તો આ લવબર્ડનાં અંગત જીવનમાં ખૂબ જ દિલચસ્પી રાખે છે અને તેઓ પોતાની નજર આ કપલ ઉપર હંમેશા જમાવી રાખે છે. હાલમાં જ મલાઈકા ની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. પાછલા દિવસોમાં મલાઇકાની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જેમાં ફેન્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, મલાઈકા આટલી ફેશનેબલ હોવા છતાં પણ આટલા ખરાબ કપડાં શા માટે પહેરે છે. વળી બીજા ફેન્સે તો લખ્યું હતું કે, મલાઇકા આખરે આવા કપડાં પહેરવા માટે શા માટે મજબૂર છે? શું હકીકતમાં મલાઈકાએ અર્જુન ના કપડા પહેર્યા હતા? હંમેશા પોતાના કૉમેન્ટ્સ ને લઈને ચર્ચામાં રહેવા વાળી મલાઈકા થોડા દિવસ પહેલા સિટી આઉટિંગ માટે ઝારાની એક ઓવરસાઈડ શર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની સાથે તેમણે રેડ બુટ કેરી કર્યા હતા. એટલું જ નહીં આ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવતા મલાઈકાએ પ્રિન્ટ ઓન પ્રિન્ટ પ્રવૃત્તિ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને એનિમલ પ્રિન્ટ વાળા શુઝ ની સાથે વાઈટ એન્ડ બ્લેક શર્ટ પહેરવાનું મન બનાવ્યું હતું. ફેશન અને ફિટનેસ માટે હંમેશાં જાણીતી મલાઈકાએ પોતાના લુકને સિમ્પલ અને એટ્રેક્ટિવ રાખવા માટે વાળને મેસી બન માં સ્ટાઇલ કર્યા હતા. પરંતુ મલાઈકાનો આ લુક તેમના ફેન્સને બિલકુલ પસંદ આવ્યો નહીં અને ફેન્સે મલાઈકા ના ડ્રેસિંગ સેન્સને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. ફેન્સને મલાઈકા ની આ ફેશન બિલકુલ પસંદ આવી નહીં. અમુક ફ્રેન્ડ્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મેડમે અર્જુન કપૂરનાં કપડા શા માટે પહેર્યા છે? વળી ઘણા ફેન્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું કે, આ મલાઈકા અરોડા નો અત્યાર સુધીનો ખરાબ લુક છે.
મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે. મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય તેવા લોકોએ તીખા, ખારા ,ખાટા ખોરાક બંધ કરી દેવા જોઈએ. મિત્રો જો મળ માર્ગમાં બળતરા ની સમસ્યા થઈ હોય અને જો તમે આવા ખોરાક લેવાનું ચાલુ રાખશો તો તે સમસ્યા વધતી જશે અને તમને પરેશાની પણ થશે. મિત્રો ખોરાકમાંથી તીખું, તળેલું ,આથા વાળું બજારમાં મળતા જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ખોરાક બંધ કરવા જોઈએ. મિત્રો આ સમસ્યામાં તમારી ખાસ કરીને ખટાશ વાળી વસ્તુઓ બંધ કરવી જોઈએ જેવા કે ટામેટા આમલી લીંબુ વગેરે વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. મિત્રો મળમાર્ગમાં ચીરા પડવાની સમસ્યા કબજિયાતના કારણે થતી હોય છે. મિત્રો જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ મળ માર્ગમાં ચીરા પાડવાની સમસ્યા પણ રહેશે તેથી કબજીયાત ની સમસ્યાને દૂર કરવી જોઈએ. મિત્રો કબજિયાત નહીં સમસાને દૂર કરવા માટે જે લોકોને મળ માર્ગમાં ચીરા થાય છે તેવા લોકોએ રાતના સમયે લીલી ભાજીનું સેવન કરવાનું છે જેવી કે મેથીની ભાજી ,તાંદલજા ની ભાજી, પાલકની ભાજી મિત્રો તે સિવાય તમે હરડેનું સેવન પણ કરી શકો છો તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. મિત્રો જો તમને મળ માર્ગમાં ચીરા પડી ગયા છે તો તમે બજારમાંથી જાતિયાની મલમ લાવીને તેના ઉપર લગાવી શકો છો. મિત્રો ત્યાર પછી તમારી બીજું એક ઉપાય કરવાનું છે. જેમાં નવશેકું પાણી જે તમારી ચામડીને યોગ્ય હોય તેવું નવશેકું પાણી ટબમાં રાખીને તેમાં ચપટી હળદર નાખીને તે ટબમાં થોડીવાર માટે બેસવાનું છે. આ પ્રયોગ કરવાથી તમારા મળ માર્ગમાં સોજો આવી ગયો હોય તો તે ધીમે ધીમે ઓછો થઈ જશે. મિત્રો આની સાથે તમારે મેદાની વસ્તુ બહાર મળતા જંગફુટ ફાસ્ટ ફૂડ વગેરે જે તમારી કબજિયાતમાં વધારો કરે તેને બંધ કરવાની છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. admin https://www.gujaratiayurvedic.com Related Articles આયુર્વેદ દુનિયા જે લોકો ચા પીધા પછી કરે છે આ ભૂલ તેઓ બની શકે છે કેન્સર જેવી બીમારીનો ભોગ. Posted on October 16, 2022 Author admin દોસ્તો ચા એવી વસ્તુ છે જેના વિના કોઈ પણ વ્યક્તિની સવાર પડતી નથી. દિવસની શરૂઆત ગરમા ગરમ ચા થી થતી હોય છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન જ ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા આવે છે પરંતુ ચા એવી વસ્તુ છે જે બારેમાસ ગરમા ગરમ પીવાની મજા આવે છે. પરંતુ આજે તમને જણાવીએ કે ગરમ ચા તમને […] આયુર્વેદ દુનિયા આ વસ્તુની એક ચમચી 5 જ મિનિટમાં પેટના દુખાવાથી લઈને પાચન સંબંધિત બધી સમસ્યા કરે છે દુર. Posted on October 12, 2022 Author admin દોસ્તો અજમા એવી વસ્તુ છે જેનો ઉપયોગ રસોઈમાં કરવાની સાથે લોકો ઔષધિ તરીકે પણ કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સમસ્યામાં તેના વિશે જાણતા નથી હોતા. અજમાનો ઉપયોગ કરીને તમે પેટનો દુખાવો, ઉલટી, અપચો જેવી તકલીફોને 5થી 10 મિનિટમાં દુર કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી દવા […] આયુર્વેદ દુનિયા લો બ્લડ પ્રેશર ની સમસ્યાનો ઘરે બેઠા થઈ જશે ઈલાજ, જો કરી લીધો આ નાનકડો ઉપાય. Posted on September 15, 2022 Author admin દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમાંથી એક લો બ્લડ પ્રેશરની ફરિયાદ છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. જે રીતે હાઈ બ્લડપ્રેશર સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, તેવી જ રીતે લો બ્લડપ્રેશરની ફરિયાદ પણ સ્વાસ્થ્ય માટે […]
સમગ્ર વિશ્વમાં મે મહિનાના બીજા રવિવારના દિવસને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મધર્સ ડેના ઇતિહાસ વિશે વિવિઘ મતો જોવા મળે છે એક મત મુજબ મધર્સ ડે ઉજવવાની શરૂઆત આજથી ૧૦૦ વર્ષ ૫હેલાં ગ્રીસથી થઇ હતી. ખેર ઇતિહાસ જે હોય તે ૫ણ હાલના પ્રર્વતમાન સમયમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ૫ણ મધર્સ ડેની ઉજવણીનો ક્રેઝ વઘી ગયો છે. ચાલો માતાના સમ્માન માટે એક દિવસ તો ઉજવાય છે એ સારી વાત છે. ભારતીય સંસ્કૃતિમાં માતાને ભગવાનનો દરજજો આ૫વામાં આવ્યો છે. કહેવાય છે કદાચ ભગવાન દરેક સમયે દરેકની સંભાળ રાખી શકતો નથી માટે જ તેણે માતાનું સર્જન કર્યુ હશે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક નારીને નારાયણીનો દરજજો આ૫વામાં આવ્યો છે. ૫રંતુ જો એ નારી મા છે તો એનું માન એના કરતાં ૫ણ વિશેષ બની જાય છે. માતા પોતાના દરેક બાળકને ખૂબ જ સ્નેહ, લાડ પ્રેમથી ઉછેરે છે. એનું બાળક ભલે કદરૂપુ હોય, લુલુ કે લંગડુ હોય તો ૫ણ દરેક મા માટે તેનું બાળક એ વિશ્વનું શ્રેષ્ઠ બાળક છે એવો ભાવ તેના હદયમાં હંમેશા હોય છે. જોકે માની સાથે પિતા રૂપી અદ્શ્ય હાથની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે એ આ૫ણે સૌ જાણીએ જ છે. મા પોતાના બાળકના ઉછેર, ૫રવરીશ, સંસ્કાર સિંચનમાં પોતાનું આખુ જીવન ખર્ચી નાખે છે. આમાં માતાનો કોઇ સ્વાર્થ છુપાયેલો નથી હોતો માત્ર એક ભાવ, લાગણી હોય છે કે મારૂ બાળક શ્રેષ્ઠ બને. હું જે ૫રિસ્થિતીમાંથી ગુજરી છું એવુ મારા બાળકોને ભોગવવુ ન ૫ડે. મારા માતૃશ્રી ઘણીવાર મને ઠ૫કા સ્વરૂપે અમારી એક ગામડાની કહેવત કહેતા, ”તમે કંઇ એમ ને એમ મોટા નથી થયા, ઘણા દોરા(મહેનતથી) મોટા કર્યા છે. તમારા પોતાના ચામડાના જોડા બનાવી ‘મા’ ના ૫ગમાં ૫હેરાવશો તો ૫ણ ‘મા’ નું ઋણ ઉતારી નહી શકો.” ‘મા’ ગયા ૫છી આ કહેવત અને ‘મા’નું ઋૃણ ઉતારી ન શકવાનો વસવસો આજે ૫ણ મારા મન ઉ૫ર ઘેરી અસર કરી જાય છે. ઘણીવાર વર્તમાન૫ત્રોમાં માતા-પિતાને ત્રાસ આ૫વાના કિસ્સાઓ વાંચતા મારા અને તમારા મનમાં એવા લોકો ૫રત્યે ઘૃણાની લાગણી થતી હશે જ. ૫ણ કહેવાય છે કે જે વસ્તુ કે વ્યકિતી જયાં સુઘી તમારી પાસે છે એની કિમત તમને એના ગયા ૫છી જ સમજાય છે. ‘મા’ એક એવી ઢાલ છે જે પોતાના બાળકો ૫ર આવનારી મુશ્કેલીના ઘા પ્રથમ પોતાના ૫ર ઝીલી લે છે. ‘મા’ ના ગયા ૫છી તમને આ સંસારના તમામ સબંઘોમાં કયાંકને કયાંક સ્વાર્થ છુપુ જોવા મળશે.એવો અહેસાસ તમને દરેક ૫ળે થશે. તમારી સાથે ઉભેલો વ્યકિત ખરેખર તમારી સાથે છે કે નહીં તેનો નિર્ણય કરવામાં ૫ણ મૂશ્કેલી ૫ડશે. ‘મા’ ની હયાતીમાં તમે જે કામ માટે દોડીને સેકન્ડના સમયમાં મફત માર્ગદર્શન મેળવી લેતા કે ‘મા’ આમા હવે શું કરીએ ? ” અને જટ મળેલ માર્ગદર્શન ૫ર વિશ્વાસ સાથે અમલ કરી દેતા હતા. એ વિશ્વાસ ‘મા’ ના ગયા ૫છી કોઇના ૫ર નહીં કરી શકો. મા વિના ભલે તમારી પાસે ૧૦૦ સગાઓ કેમ ન હોય તો ૫ણ અનેકવાર તમારી પાસે કશુ નથી, તમે નિરાઘાર છો, એવો અહેસાસ જરૂર થશે. માટે જેની પાસે ભગવાનની કૃપાથી ‘મા’ છે તેની સારસંભાળ રાખો, તેનું સમ્માન કરો. Must Read : 151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, મારી ૫રમ કૃપાળુ ૫રમાત્માને બે હાથ જોડીને વિનંતી કે હે ૫રમાત્મા જોઇએ તો પૈસા, મુડી બઘુ જ છીનવી લે જે, એ તો પાછા કમાઇ લેશું, ૫ણ કોઇ ૫ણ વ્યકિતની નાની ઉમંરમાં ‘મા’ ના છીનવજે. કોઇને કહી શકતો નથી ૫ણ હે ‘મા’ તારી યાદ રોજ આવે છે. મૂશ્કેલ ૫રીસ્થિતીમાં માથા ૫ર તારા માયાળુ હાથની ઓછ૫ વર્તાય છે. તારો હાથ માથા ૫રથી સરકી જવાથી હવે હું બાળક નથી રહયો એવી અનુંભુતી થવા માંડી છે. ૨૫ વરસ કઇ રીતે જતા રહયા એની ખબર જ ના ૫ડી ૫ણ હવે તો દિવસો જતાં ૫ણ વાર લાગે છે. આવતા જન્મે ૫ણ તું જ ‘મા’ રૂપે મળે એવી ભગવાન પાસે જીદ માંડીને બેઠો છું. ‘મા’ ને સત સત નમન…. Must Read : happy birthday wishes for wife in gujarati આશા રાખુ છું તમને આ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Best Gujarati Suvichar With Meaning) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.
આજે તમારા પ્રિયજનોના મદદથી વ્યવસાયિક પ્રગતિ દેખાઈ રહી છે. ભાઈઓ અને મિત્રોના સ્વાસ્થ્યમાં સારા પરિણામો મળે. ઊર્જા સ્તર વધે છે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ. પ્રેમ અને બાળકોની સ્થિતિ ઘણી સારી છે. લાલ વસ્તુને પાસે રાખો. 29 નવેમ્બરનું રાશીફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી બની શકે છે. 28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકોનાં ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થશે આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...28 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની Solar Lunar Eclipse in 2023 - વર્ષ 2023 ના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સંપૂર્ણ યાદી જાણો Solar Lunar Eclipse in 2023 in gujarati: સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના છે જેની તારીખ હિન્દુ પંચાંગમાં ચોક્કસ રીતે કહેવામાં આવી છે. જો હજારો વર્ષ પછી ગ્રહણ થવાનું હોય તો પણ તેની તારીખ પંચાંગમાં નોંધાયેલી છે. આવો જાણીએ કે વર્ષ 2023માં ક્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થશે. નવીનતમ Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન, તમે જાતે જ જાણી લો Healthy Tips: એક સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંકથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) કે સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks) માં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ જાડાપણુ (Obesity) જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે. Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય How Many Times Heart Attack May Occurs: દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ આ ફરિયાદ થાય છે. Choke Throat by Chocolate: ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી બાળકનું દર્દનાક મોત; આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ ઉપાયો જાણો Causes of Choke Throat: બાળકોને ચોકલેટ કે ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ ચોકલેટે(Chocolate) તેમના ઘરના માતા-પિતામાંથી એકનો ચિરાગ હંમેશ માટે છીનવી લીધો. બાળકે ચોકલેટ ખાધી કે તરત જ તે તેના ગળામાં (Choke Throat) ફસાઈ ગઈ અને ગૂંગળામણને કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો છે અને માતા-પિતા રડતા-રડતા હાલતમાં છે સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે.
Afrikaans Azərbaycan Dili Bisaya Bosanski Dansk Deutsch English Español Estonia Euskara Français Gaeilge Galego Indonesia Italiano Kiswahili Kreyòl Ayisyen Latviešu Valoda Lietuvių Kalba Magyar Malti Melayu Nederlands Norsk Oʻzbekcha Polski Português Română Shqip Slovak Slovenščina Suomi Svenska Tagalog Tiếng Việt Türkçe isiXhosa Íslenska Čeština Ελληνικά Башҡортса‎ Беларуская Мова Български Македонски Јазик Русский Српски Українська Мова Қазақша עִבְרִית اَلْعَرَبِيَّةُ اُردُو فارسی नेपाली मराठी मानक हिन्दी বাংলা ਪੰਜਾਬੀ ગુજરાતી தமிழ் తెలుగు ಕನ್ನಡ മലയാളം සිංහල ไทย ລາວ မြန်မာ ქართული ენა አማርኛ ភាសាខ្មែរ ᠮᠣᠩᠭᠣᠯ ᠬᠡᠯᠡ ᮘᮞ ᮞᮥᮔ᮪ᮓ 日本語 繁體中文 ꦧꦱꦗꦮ 한국어 વારંવાર પૂછાતા પ્રશ્નો શું છે DownloadFreeSexGames? DownloadFreeSexGames એક છે સૌથી રમવા માટે મફત પોર્ન રમતો સાથે આસપાસ શ્રેષ્ઠ ગેમિંગ સમુદાયો બુટ કરવા માટે! દરેક દિવસ, હજારો લોકો આવે છે DownloadFreeSexGames અન્વેષણ કરવા માટે અમારા વિવિધ દૃશ્યો, કસ્ટમાઇઝ તેમની સેક્સ અક્ષરો અને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો બધા અમારા મફત સેક્સી quests. શું હું માટે ચૂકવણી રમવા માટે DownloadFreeSexGames? DownloadFreeSexGames રમવા માટે મુક્ત છે અને હંમેશા રહેશે. અમારી ટીમ ધરાવે છે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે અમારા શીર્ષક સંપૂર્ણપણે આધારિત આસપાસ એક freemium મોડેલ છે, પરંતુ બધા સાથે ખરીદી કરવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે વૈકલ્પિક. તેથી, ટૂંકમાં, તમે નહીં કંઈપણ ખરીદી કરવાની જરૂર છે, પરંતુ તમે કરી શકો છો અમને આધાર માંગો છો, તો. શા માટે તમે જરૂર મારા ક્રેડિટ કાર્ડ વિગતો? અમે જવાબદાર દ્વારા વિવિધ રમત પરવાના સંસ્થાઓ વિશ્વભરમાં કરવા માટે માત્ર પૂરી પાડે છે અમારી રમત માટે આવે છે જે લોકો પર આ ઉંમર 18. સામનો કરવા માટે સગીર વ્યક્તિઓ માટે પ્રયાસ કરી રહ્યા છે વપરાશ DownloadFreeSexGames, અમે ઉપયોગ એક અનન્ય ક્રેડિટ કાર્ડ સત્તાધિકરણ સિસ્ટમ ચકાસવા માટે આ વર્ષની તમામ ખેલાડીઓ. ત્યાં વાસ્તવિક ખેલાડીઓ અંદર DownloadFreeSexGames? તમે પ્લે કરી શકે છે DownloadFreeSexGames બંને એક મલ્ટિપ્લેયર અને એક ખેલાડી ફોર્મેટ! મોટા ભાગના અમારા ધ્યાન ચૂકવણી કરવામાં આવી છે આ માટે એક ખેલાડી અનુભવ છે, પરંતુ અમે આયોજન કરી રહ્યાં છો પ્રકાશિત કરવા માટે એક ટોળું નવી સુવિધાઓ અને સાધનો વધારવા માટે મલ્ટિપ્લેયર માં ગેમપ્લે આ પણ દૂરના નથી ભવિષ્યમાં – ટ્યુન રહેવા! કરી શકો છો હું રમવા પર iOS અને Mac ઉપકરણો? હા. તેમજ આધાર માટે iOS અને મેક, DownloadFreeSexGames પણ ક્ષમતા ધરાવે છે તે લોકો માટે Android ઉપકરણો પર રમવા માટે. તેથી લાંબા તરીકે તમે વપરાશ હોય છે અને ક્રોમ, સફારી અથવા ફાયરફોક્સ, you ' ll have કોઈ મુદ્દાઓ લોડ અપ DownloadFreeSexGames મદદથી ગમે ઉપકરણ તમે ઈચ્છો. તે વિચિત્ર સામગ્રી – તે ખરેખર છે! શું વિશે વૈવિધ્યપૂર્ણ સેક્સ મોડ્સ? અમે વ્યાપક આધાર માટે બધા વિવિધ પ્રકારના ફેરફારો, તેમજ એક ટૂલકિટ અને માર્ગદર્શન કે જેથી પણ newbie વિકાસકર્તાઓ સાથે આસપાસ રમી શકે છે, અમારા એન્જિન અને અજમાવી અલગ અલગ વસ્તુઓ છે. PMM પ્રેમ modding સમુદાય અને અમે પણ એક ફોરમ બોર્ડ તેમને માટે. શું હું જરૂર છે એક ઈન્ટરનેટ જોડાણ રમવા માટે? જો તમે કરવા માંગો છો માત્ર વાપરવા અમારા બ્રાઉઝર આવૃત્તિ, you will be required to have સક્રિય ઇન્ટરનેટ કનેક્શન લોડ કરવા માટે તમામ ફાઇલો, પરંતુ પછી તમે જઈ શકો છો ઑફલાઇન. જો કે, અમે પણ એક વિગતવાર ક્લાઈન્ટ માટે વિન્ડોઝ અને Mac માટે એક સાચા ઑફલાઇન અનુભવ તમારા પોતાના કમ્પ્યુટર પર. હું કરી શકો છો આ રમતો રમવા ઘણાબધા ઉપકરણો પર? ઉપર સૂચવ્યા મુજબ, DownloadFreeSexGames હાલમાં પરવાનગી આપે છે કોઈપણ માટે જોડાવા માટે આ રમત જો તેઓ હોય, ફાયરફોક્સ, સફારી અથવા Chrome કોઈપણ ઉપકરણ પર. તે સલામત અને સુરક્ષિત છે? હા. જોડાણ માટે DownloadFreeSexGames આપવામાં આવે છે દ્વારા HTTPS. અમે પણ માત્ર રાખવા તમારા ઇમેઇલ સરનામું, વપરાશકર્તા નામ અને પાસવર્ડ હેશ પર રેકોર્ડ – તે છે. હું કંઈપણ ઇન્સ્ટોલ કરવાની જરૂર રમવા માટે DownloadFreeSexGames? કોઈ. તરીકે લાંબા સમય સુધી તમે હોય ફાયરફોક્સ, સફારી અથવા Chrome બ્રાઉઝર, you ' ll be able to play DownloadFreeSexGames કંઈપણ ડાઉનલોડ કર્યા વગર તમારા ઉપકરણ પર. શા માટે હું આગળ અન્યત્ર પછી inputting મારા જવાબો? અમે સાથે કામ ઘણા ભાગીદારો માટે તમે તક આપે છે શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ શક્ય છે. આ ક્યારેક જરૂરી છે તૃતીય પક્ષ રમત એસેટ લોડ કરી રહ્યું છે.
ટ્રેક્ટર રેલીમાં હિંસાના આરોપી પર એક લાખનું ઈનામ : લખવા સિધાના પોલીસની પકડની બહાર છે, હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો નવી દિલ્હી, તા. ૨૩ : નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી.જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો. આ મામલામાં વોન્ટેડ આરોપી લખવા સિધાનાને પોલીસ શોધી રહી છે અને તેના પર એક લાખ રુપિયાનુ ઈનામ જાહેર કરાયુ છે ત્યારે પંજાબમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન લખવા મંચ પર પહોંચી ગયો હતો. મહાપંચાયત જ્યાં યોજાઈ રહી છે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસની પણ હાજરી છે.લાલ કિલ્લાના કેસમાં આજે પોલીસે બીજા બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના કેસમાં સૂત્રધાર દિપ સિધ્ધુને પોલીસ પકડી ચુકી છે.જોકે લખવા સિધાના હજી પોલીસની પકડની બહાર છે પણ હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે. આ પહેલા પણ લખવા નિવેદન આપી ચુક્યો છે કે, પોલીસની તાકાત હોય તો મારી ધરપકડ કરી બતાવે. (12:00 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST હવે વિશ્વની સૌથી વધુ એક કંપની કર્મચાઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી હોવાની માહિતી access_time 5:23 pm IST ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો access_time 10:32 am IST G-20 સર્વપક્ષીય બેઠકઃ ચૂંટણીનાં દિવસો પુરા થતાં વડાપ્રધાન ફરી ઓરીજીનલ મુડમાં: વિપક્ષના નેતાઓ સાથે હળવી પળો માણતા જોવા મળ્‍યાઃ જોવા મળ્‍યુ હળવુંફુલ વાતાવરણ access_time 10:47 am IST લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર access_time 11:04 am IST કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો! access_time 12:03 pm IST ગુજરાતમાં 12મીએ નવી ભાજપ સરકારનો યોજાશે શપથ ગ્રહણ સમારંભ: જુના મંત્રીઓ સાથે નવા ચહેરાને મળશે કેબિનેટમાં સ્થાન access_time 11:50 pm IST ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ બ્રાંડ મોદી અને શાહ-પાટિલની રણનીતિ કારગત નીવડી access_time 11:47 pm IST રાજીવ ગાંધીને રાજનીતિમાં આવવા દેવા નહોતા માંગતા સોનિયા ગાંધી :ક્યારે રાજીવ ગાંધીની હત્યાનો આભાસ થયો? access_time 11:36 pm IST ગુજરાતની પ્રચંડ જીતથી રાજ્યસભામાં ભાજપને થશે ફાયદો :2026 સુધી ગુજરાતના તમામ 11 રાજ્યસભા સભ્ય પાર્ટીના હશે: ભાજપ પ્રથમ વખત રેકોર્ડ બનાવશે access_time 11:30 pm IST હિમાચલ પ્રદેશમાં સતાની ખેંચતાણ :અનેક દાવેદાર વચ્ચે કોણ બનશે મુખ્યમંત્રી ?: કાલે વિધાયક દળની બેઠકમાં કરાશે નક્કી access_time 11:28 pm IST ઐતિહાસિક ક્ષણ :ફેબ્રુઆરીમાં ગુજરાત G-20ની બેઠક :ટુરીઝમ વર્કીંગ ગ્રુપની ફેબ્રુઆરી કચ્છમાં થશે મીટિંગ access_time 11:23 pm IST ઉદયપુર-આબુ ફરવા જતા ગુજરાતી પ્રવાસીઓ ધ્યાન આપો : રાત્રે 8 વાગ્યા પછી રાજસ્થાનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ access_time 11:16 pm IST
૪ स्त्री. ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના મૈત્રાવરુણિ વસિષ્ઠ ઋષિની પત્ની. એ નારદની બેન હતી. વસિષ્ઠથી એને શક્તિ ઋષિ નામે પુત્ર થયો હતો. ૫ स्त्री. ( તંત્ર ) જીભ. ૬ [ સં. અ ( નહિ ) + રુધ્ ( રોકવું ) ] स्त्री. નહિ રોકાનારી સ્ત્રી. ૭ स्त्री. ( પુરાણ ) પ્રાચેતસ દક્ષની એક દીકરી, જેનો વિવાહ ધર્મ સાથે થયો હતો. એનાં બીજાં નામ કકુબ તથા કકુભ, એના પુત્રનું નામ સંકટ અને પૌત્રનું નામ કીકટ હતું. ૮ स्त्री. ( જ્યોતિષ ) સપ્તર્ષિની પાસેનો એક પાંચમા વર્ગનો ઝાંખો તારો. સપ્તર્ષિના સાત તારામાં જમણા અંગ ઉપર બીજો તારો છે તે વસિષ્ઠ અને તેની તદૄન નજદીક નીચલી બાજુએ સહેજ જમણા અંગ ઉપર એક બારીક તારો દેખાય છે તે અરુંધતી. જો આંખની શક્તિ સારી હોય તો તે રાત્રે જરૂર ઓળખી શકાય. અરબ લોકો તેને આંખોની શક્તિની પરીક્ષા કરવા માટેનો તારો ગણે છે. વિવાહમાં કન્યાને તે તારો અરુંધતી જેવી પતિવ્રતા થવા માટે દેખાડવાનો રિવાજ છે. સુશ્રુત પ્રમાણે જેનું મોત નજીક હોય તે આ તારો જોઈ શકતું નથી. ૯ स्त्री. સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા વસિષ્ઠ ઋષિની પત્ની. એ કર્દમ પ્રજાપતિ અને દેવહૂતીની નવ દીકરીમાંની એક હતી. તે ઘણી પતિવ્રતા હોવાથી લગ્ન પ્રસંગે તેને આહુતિ આપવામાં આવે છે. સીતાને રામે તજી દીધાં ત્યારે જંગલમાં તેણે સીતાનું છૂપી રીતે દિગ્પાલ તરીકે રક્ષણ કર્યું હતું.
અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મ તારીખની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે છે. જન્મ તારીખના સરવાળાને મૂલાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્રમાં એટલે કે અંકશાસ્ત્રમાં મૂળાંક 1 થી લઈને મૂળાંક 9 સુધીના લોકોના વ્યક્તિત્વ વિશે ખાસ વાતો કહેવામાં આવી છે. આ સંબંધિત મૂળાંકના મૂળ વિશે ઘણું જાણી શકાય છે. આજે આપણે Radix 4 ના વતનીઓ વિશે જાણીએ. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 તારીખે થયો હોય તેમનો મૂલાંક 4 છે. અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મતારીખની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે છે. જન્મ તારીખના સરવાળાને મૂલાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્ર એટલે કે અંકશાસ્ત્રમાં, મૂળાંક 1 થી લઈને મૂળાંક 9 સુધીના લોકોના વ્યક્તિત્વ વિશે ખાસ વાતો કહેવામાં આવી છે. આ મૂલાંકના મૂળ વિશે ઘણું જાણી શકાય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 તારીખે થયો છે, તેમનો મૂળાંક 4 છે. ચાલો જાણીએ કે મૂલાંક 4 ના વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે- આમના હોય છે ઘણા અફેર: અંકશાસ્ત્ર અનુસાર, Radix 4 ના લોકો માટે એકથી વધુ અફેર હોવું સામાન્ય છે. આ લોકોનું વ્યક્તિત્વ એટલું આકર્ષક અને શાનદાર હોય છે કે લોકો આપોઆપ તેમની તરફ ખેંચાઈ જાય છે. Radix 4 ના લોકો દેખાવમાં પણ સ્માર્ટ અને સુંદર હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના મોટાભાગના પ્રેમ લગ્ન થાય છે. અંકશાસ્ત્ર અનુસાર આ લોકો પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ પોતાના મનની વાત સરળતાથી નથી કરતા. ખાસ કરીને તેઓ પોતાનું દુ:ખ કોઈની સાથે શેર કરતા નથી અને એકલા લડે છે. મૂલાંક 4 ના વતનીઓ મસ્તમૌલા હોય છે: Radix 4 ના વતનીઓ સ્વભાવે કૂલ મૌલા છે અને મુક્તપણે જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ ખૂબ હસે છે અને તેમની આસપાસના લોકોને હંમેશા ખુશ રાખે છે. તેઓ પોતાના પાર્ટનરને પણ ખૂબ ખુશ રાખે છે. તમારી ક્ષમતાના આધારે પ્રગતિ કરે છે: મૂળાંક 4 ના વતનીઓ પ્રતિભાશાળી છે અને તેમની પોતાની યોગ્યતા પર જ પ્રગતિ કરે છે. તેમની પાસે ઘણા પૈસા છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં, તેઓ પૈસા અને મિલકત વારસામાં મેળવે છે. કેટલીકવાર તેઓ વૈભવી જીવન જીવવાની ઇચ્છામાં તમામ પૈસા ખર્ચી નાખે છે. આ લોકો ઘણો સમય વિચારીને વિતાવે છે. વ્યવસાયમાં નથી મળતી સફળતા: અંકશાસ્ત્ર અનુસાર, આ લોકો વ્યવસાયમાં સફળ નથી થઈ શકતા. તેઓ સરળતાથી છેતરાય છે અને નુકસાન થાય છે. આ લોકો થોડા ઘમંડી અને ક્યારેક તોફાની હોઈ શકે છે. આ લોકો રાહુના પ્રભાવમાં હોય છે.
મારા સાહેબની બદલી આગરા થઇ ગયી , તેની કાનપુરમા બીજા નવા સાહેબ આવી ગયા મારા સદનસીબે જેવા સાહેબ મારે જોઇતા હતા તેવા જ મળા ગયા . મને સાહેબ કરતા મેમસાહેબના સ્વભાવની વધુ પરવા હતી , મને અત્યાર સુધી ના અનુભવે તે સમજાયી ગયુ હતુ કે જો નૌકરી સારી રીતે કરવી હોય તો મેમસાહેબ ને ખુશ કરી દેવા જરુરી છે , અને મેમસાહેબ કેવી રીતે ખુશ કરવા તે હું જાણતો હતો . પહેલા વાળા મેડમ મારા સાથે ભળી ગયા હતા પણ તેને માત્ર દિકરાઓ જ હતા દિકરીઓ હતી નહીં . જ્યારે આ નવા મેડમ ને ચાર દિકરીઓ હતી . ચારેય સુંદર ગુલાબના ફુલ જેવી , તેની દિકરીઓ ને જોઇ ને મને ચાર અલગ અલગ સાઇઝ ની ચૂત નો સ્વાદ ચાખવાનુ મન થઇ ગયુ હતુ . પણ તેના માટે યોજના બનાવવી પડે અને યોજના એ જ કે માને ફસાવીને પછી દિકરી ચોદવાની મજા લ્યો , મોટી દિકરી તો પહેલે થીજ ચૂત ચોદાવી લીધી હોય હોય તેવુ લાગતુ હતુ . તેનુ શરીર મોટી યુવાન સ્ત્રી જેવુ લાગતુ હતુ પછી ની ત્રણે છોકરીઓ કુંવારી લાગતી હતી .અને મેડમના ચહેરાને જોઇ ને મને એવુ લાગ્યુ હતુ કે તેને મારા જેવા યુવાનના લંડ નો સ્વાદ ભાવશે . મે સાહેબ ના બંગલા પર આવવા જવાનુ શરુ કરી દીધુ .મેડમ ને પુછી ને બજારના કામ કરવા માંડયા , એક દિવસ જ્યારે હું બંગલે ગયો ત્યારે ત્યાં એકદમ શાંતી હતી કદાચ છોકરીઓ ક્યાક બહાર ગઇ હતી . ..
ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ,ઝોન કન્વીનરશ્રીઓ, ઝોન સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ,જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે માઇક્રોડોનેશન, પેજ સમિતિ મજબૂત કરવા, કુપોષણ મુકત ગુજરાત અને આગામી સમયમાં મીડિયા વિભાગના કાર્યકરોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. પાર્ટીના કોઇ પણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે – શ્રી પ્રદિપસિંહ વાઘેલા આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતાડવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય – શ્રી યમલભાઇ વ્યાસ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 31 જાન્યુઆરીના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ વર્ચુઅલી જોડાયા હતા તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીની ઉપસ્થિતિ સાથે પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ, ઝોન કન્વીનરશ્રીઓ ઝોનના સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ, જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે મીડિયા વિભાગને આગામી વિઘાનસભા ચૂંટણી તેમજ સંગઠનાત્મક ચર્ચા, માઇક્રોડોનેશન, પેજ સમિતિને વધુ મજબૂત કરવા, આગામી સમયમાં મીડિયા વિભાગની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. પ્રવકતાશ્રી, સહ પ્રવકતાશ્રીઓ અને મીડિયાના કન્વીનરશ્રી દ્વારા દિપ પ્રાગટય કરી વંદે માતરમ ગાનથી બેઠકની શરૂઆત થઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં મીડિયા વિભાગમાં અધ્યતન સુવિધા સાથે વોર રૂમની શરૂઆત ગુજરાત પ્રદેશમાં થઇ ત્યાર પછી આ કામગીરી જોઇ બીજા છ રાજયોમાં પણ આ રીતે મીડિયા વોર રૂમની શરૂઆત કરવામાં આવી તે અંગે શ્રી પાટીલ સાહેબનો આભાર માન્યો હતો. આ બેઠકમાં મીડિયા વિભાગ દ્વારા કેટલી પ્રેસનોટ તૈયાર કરવામાં આવી.ડિબેટના પ્રવકતાશ્રીઓએ કેટલી ડિબેટ કરી તે અંગે ચર્ચા કરવામાં આવી . આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે પ્રદેશ મીડિયા વિભાગના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પાટીલ સાહેબે આગામી વિઘાનસભાની ચૂંટણીને લઇ મીડિયા વિભાગના કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું સાથે માઇક્રોડોનેશન અંગે માહિતી આપી કે ગુજરાત પ્રદેશમાં વધુમાં વધુ ભાજપના કાર્યકરો દ્વારા માઇક્રોડોનેશન કરવામાં આવે તે અંગે હાંકલ કરી. શ્રી પાટીલ સાહેબે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ગુજરાતને કુપોષણ મુકત કરવા જે આગ્રહ રાખ્યો છે તેના પર ઝડપથી કામ કરવા દરેક કાર્યકરને હાંકલ કરી સાથે મહિલા મોરચાના કાર્યકરો દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પાટીલ સાહેબે આગામી વિઘાનસભા ચૂંટણીને લઇ બાકી રહેલ પેજ સમિતિનું કામ ઝડપથી પૂર્ણ કરવા હાંકલ કરી. ડિબેટના વકતાશ્રીઓને સરકારની કામગીરી યોગ્ય રીતે કેવી રીતે રજૂ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયા વિભાગના કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની કામગીરી ખૂબ સારી છે. મીડિયા વિભાગના કાર્યકરો એક યોદ્ધા છે. પાર્ટીને મીડિયાના કાર્યકરો પાસે જે અપેક્ષા છે તે પરીપૂર્ણ કરે તેમ જણાવ્યું સાથે મહત્વની વાત જણાવી કે ભાજપ મીડિયાના પ્રવકતાશ્રીઓ અને કાર્યકરો એ ભાજપનો ફેસ છે. ભૂતાકળમાં મીડિયા વિભાગમાં જવાબદારી સંભાળનાર આપણા કાર્યકરો આજે પક્ષમાં ઘણી મોટી જવાબદારી નીભાવી રહ્યા છે. શ્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, પાર્ટીના કોઇપણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે તેમ જણાવ્યું હતું. રાજયમાં આવનાર સમયમાં વિઘાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે પાર્ટીના દરેક કાર્યકરને કોઇને કોઇ જવાબદારી આપવામાં આવનાર છે. પાર્ટીના દરેક કાર્યકર એકબીજા કાર્યકર સાથે પરિવાર જેવા સબંધ કેળવે તેમ જણાવ્યું. આ બેઠકમાં પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે સંબોધન કરતા જણાવ્યું કે, મીડિયા વિભાગની આગામી ચૂંટણીને લઇ શું ભૂમિકા રહેશે તેમજ પાર્ટીને આવનાર સમયમાં મીડિયા વિભાગના કાર્યકરો કેવી રીતે મજબૂત કરી શકે તે અંગે માહિતી આપી. ચૂંટણી સમયે સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાને કેવી રીતે સરકારની માહિતી પોંહચાડવી સાથે એવા મતદારો કે જે ચૂંટણીમાં મત નથી આપતા તેવા મતદારોને પ્રોત્સાહન મળે, તેમને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કામગીરીની માહિતી યોગ્ય રીતે પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી યમલભાઇએ અંતમાં જણાવ્યું કે, આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય તેમ જણાવ્યું. આ બેઠકમાં મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ સંબોધન કરતા જણાવ્યું કે, શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ હાઇટેક બન્યું છે, પ્રદેશ સ્તરે મીડિયાનું મોનિટરીંગ કરવું તેમજ 37225 જેટલા ન્યુઝ પેપર કટીંગ, 590 જેટલી પ્રેસનોટ અને 720 ફોટો ટેગલાઇન સાથે પ્રેસનોટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તે અંગે માહિતી આપી હતી. સાથે આવનાર સમયમાં પ્રદેશ મીડિયા વિભાગની વેબસાઇટ –મોબાઇલ એપનું લોન્ચિંગ ટુંક સમયમાં પ્રદેશના અધ્યક્ષના વરદ હસ્તે કરવામાં આવનાર છે તે વેબસાઇટ અંગે પાણ માહિતી આપી. ડો.યજ્ઞેશભાઇ દવેએ પ્રેસ નોટ અંગે કાર્યકરોને માહીતી આપી અને પ્રેસ નોટ કેવી રીતે લખવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણાએ મીડિયા વિભાગના કાર્યકરોને લેખ કેવી રીતે લખવો તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ પાર્ટીના દરેક કાર્યકરને પક્ષ દ્વારા આપવામાં આવેલ દરેક જવાબદારી યોગ્ય રીતે નિભાવા હાંકલ કરી.શ્રી કિશોરભાઇએ લેખમાં સાથે ન્યુઝ અને પક્ષની માહિતી કેવી રીતે સાંકળવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી ડો. ભરતભાઇ ડાંગરએ સંબોધન કરતા જણાવ્યું કે, પક્ષના દરેક કાર્યકર પોતે પણ માઇક્રોડોનેશન કરે અને અન્ય લોકોને પણ કરાવે તે અંગે માહિતી આપી હતી. માઇક્રોડોનેશન નો હેતું અગે તેમણે જણાવ્યું કે, રૂપિયા માટે નહી પણ સંગઠને મજબૂત કરવા નમો એપ દ્વારા માઇક્રોનેશનનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. પેજ સમિતિનું કામ ઝડપીથી પુરુ થાય તે માટે હાંકલ કરી હતી. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી રૂત્વીજ પટેલે સંગઠનાત્મક ચર્ચા સાથે આગામી સમયમાં મીડિયા વિભાગના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને પક્ષના દરેક કાર્યક્રમોનું યોગ્ય રીતે જે તે હોદેદારશ્રીઓ યોગ્ય સંકલન કરી મીડિયામાં પ્રચાર પ્રસાર કરે તે અંગે માહિતી આપી. પ્રદેશ પ્રમુખ દ્વારા કૃપોષણ મુકત ગુજરાત અંગેના કાર્યક્રમમાં મહિલા મોરચાના દરેક કાર્યક્રમો ને સમાચારમાં યોગ્ય સ્થાન મળે તે માટે માર્ગદર્શન આપ્યું શ્રી રૂત્વીજ પટેલે આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લા તેમજ મહાનગરોમાં સરકારના કાર્યક્રમો તેમજ સંગઠનના મુદ્દા માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ મડિયા વિભાગના કન્વીનર,સહ કન્વીનર, પ્રવકતા, સહ પ્રવકતા તથા મીડિયા ટીમ દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુઘી જિલ્લા સ્તરે બેઠકનું આયોજન કરનાર છે તે અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં આગામી સમયમાં વિઘાનસભા ચૂંટણી આવનાર છે ત્યારે ડિબેટમાં કેન્દ્ર અને રાજય સરકારની માહિતી યોગ્ય રીતે પહોંચાડવી, મુદાઓ તૈયાર કરવા, ડિબેટ માટે નવા કાર્યકરોને કેવી રીતે તૈયાર કરવા અને પક્ષની વાત યોગ્ય રીતે મુકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક માં દક્ષિણ ગુજરાત ના મીડિયા કનવિનર રાજેશ ભાઈ દેસાઈ , સહ કનવિનર દીપિકા બેન ચાવડા, તેજસ વશી, પ્રદેશ મીડિયા વિભાગના સદસ્ય. ભાવેશ ભાઈ ત્રિવેદી,સેલેશ ભાઈ શુક્લા, કેતન ભાઈ મહેતા,સંજય ભાઈ ડુંગરાની, ડાંગ જિલ્લા કનવિનર પાંડુ ભાઈ ચોધરી,તાપી જિલ્લા શિવનારેસ ભાડોરિય, એ ભાગ લીધો હતો.
મધેપુરામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી (Madhepura Food poisoning) છે. જેમાં અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (500 People Fell ill) છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિહાર: મધેપુરા જિલ્લામાં લગ્ન સમારોહમાં ઝેરી ખોરાક ખાવાથી અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (Madhepura Food poisoning) છે. તમામ લોકોની મેડિકલ કોલેજ અને સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી (500 People Fell ill )છે. સોમવારે રાત્રે મધેપુરા મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 4માં એક લગ્ન સમારંભમાં તમામ પીડિતોએ સાથે ડિનર કર્યું હતું. કહેવાય છે કે આ લગ્ન સમારોહમાં 2000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર્દીઓની સંખ્યા વધી રહી છે: હાલમાં સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં 35 દર્દીઓ દાખલ છે. જ્યારે 90 લોકોને જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારોહમાં 2000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડી છે. હોસ્પિટલમાં દરેક બેડ પર બે દર્દીઓને રાખીને સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. "ખરાબ ખોરાકને કારણે ફૂડ પોઇઝનિંગ થયું છે. ઉલ્ટી, ઝાડા, ચક્કર અને તાવ જોવા મળી રહ્યો છે, જેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં છે." - ડૉ.કે.કે. દાસ, ફિઝિશિયન "મોટી સંખ્યામાં લોકોના નાદુરસ્ત સ્વાસ્થ્ય અંગે માહિતી પ્રાપ્ત થઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને સારી આરોગ્ય સુવિધા માટે હોસ્પિટલમાં ડોકટરો તૈયાર છે. તમામ દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. - નીરજ કુમાર, એસડીએમ ઈમરજન્સી વોર્ડની સીટો ભરેલી છે: સદર હોસ્પિટલ મધેપુરા અને જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડ ફૂડ પોઈઝનિંગથી પીડિત દર્દીઓથી ભરેલા છે. મધેપુરા જનનાયક કર્પુરી ઠાકુર મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડ અને સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓ માટે પથારી ઉપલબ્ધ નથી કારણ કે આટલા બધા લોકો અચાનક બીમાર પડી ગયા છે. આ સાથે જ દર્દીઓની ભીડને કાબૂમાં લેવામાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો હતો. ભોજન સમારંભમાં આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. શિક્ષણ મંત્રીએ કાર્યવાહી અંગે વાત કરીઃ બપોરે બે વાગ્યે બિહારના શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય પ્રો. ચંદ્રશેખરે પણ મેડિકલ કોલેજ અને સદર હોસ્પિટલ પહોંચ્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ તેઓને જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરવાનું આશ્વાસન આપ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રો. ચંદ્રશેખરે સમગ્ર મામલાની તપાસ કરવા અને દોષિત દુકાનદાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. "બારાટી અને શરાટીના લોકો ઝેરી ખોરાક ખાધા પછી બીમાર પડ્યા છે, તે ચિંતાનો વિષય છે. જે દુકાનેથી સામાન લાવ્યો છે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. રાતના બે વાગ્યા છે, તરત જ જેમ મને ખબર પડી, અમે અહીં આવ્યા છીએ. જો આ હોસ્પિટલ ન હોત તો સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા હોત."- પ્રો. ચંદ્રશેખર, શિક્ષણ મંત્રી, બિહાર સરકાર
ક્લાસ પૂરો કરી બંને કેન્ટીન માં ગયા. નાસ્તા નો ઓર્ડર આપીને બંને પહેલા દિવસ ના અનુભવ વિશે વાત કરવા લાગ્યા. થોડી જ વાર થઇ હતી ત્યાં સમીર ત્યાં આવી પહોંચ્યો. દરેક વખત ની જેમ કેન્ટીન માં ધમાલ મચાવી દીધી. કૃતિ આ બધું જોતી હતી, તેને આ બધું જરાય નહોતું ગમતું.તે ઉભી થઈને સમીર પાસે ગઈ અને કહ્યું, “તમને આ બધું કરીને શુ મળે છે, તમે કોલેજ માં આ બધું કરો છો જરાય સારુ નથી લાગતું” આટલુ કહ્યું ત્યાં સમીર નો ગુસ્સો વધ્યો અને ગુસ્સા માં બોલી ઉઠ્યો, “તને શુ છે?, તને મારાં માં બોલવાની જરૂર નથી, મને મારું કામ ખબર છે. તું તારું કામ કર. ” સમીર ના આવું બોલવા થી કૃતિ ને વધારે ગુસ્સો આવ્યો, પણ હવે તે એને ગુસ્સાથી નહિ પરંતુ પ્રેમ થી સમજાવવા માંગતી હતી. તેથી તે ત્યાંથી પોતાના કલાસરૂમ તરફ જવા નીકળી. Advertisement અહીંયા ક્લિક કરીને આ ઉપરની સ્ટોરી વાંચો… કોલેજ નો દિવસ પૂરો થતા કૃતિ અને રીતુ ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચતા જ કૃતિ ના મમ્મી એને પૂછવા લાગ્યા, “બેટા, આજનો દિવસ કેવો રહ્યો? મજા આવી કે નહિ? ત્યાંનું વાતાવરણ કેવું હતું? ………… ” પણ કૃતિ એમના એક પણ પ્રશ્ન નો જવાબ આપ્યા વગર જ એના રૂમ માં જતી રહી. તે બસ એક જ વિચાર કરતી હતી કે, “કોલેજ નું પ્રથમ વર્ષ અને એમાં પણ સિનિયર આવા મળ્યા. ” તે વિચારતી જ હોય છે કે જમવાનું તૈયાર થતા તેના મમ્મી એ તેને બોલાવી. કૃતિ જમવા માટે બેસી પણ તેનું મન નહોતું. તેની મમ્મી એ ઘણું પૂછ્યું પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ અને થોડું ખાઈને પછી એના રૂમ માં જતી રહી. બીજી બાજુ સમીર વિચારતો હતો કે આજ સુધી કોલેજ માં એના આવા સ્વભાવ પર કોઈ બોલ્યું નથી અને આ વર્ષે જ આવેલી અને એક જ દિવસ માં તેને બોલી ગઈ. તે વિચારતા વિચારતા થાક ના લીધે સુઈ ગયો. સવાર ક્યારે થઇ એને કાંઈ ખબર જ ના પડી. તે જલ્દી જલ્દી તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો. આ બાજુ કૃતિ પણ નાસ્તો કરીને એની ફ્રેન્ડ રીતુ સાથે કોલેજ જવા નીકળી. આજે સમીર કાંઈ અલગ જ હતો. ના કોઈની સાથે ઝગડો ના કોઈનો મજાક. બસ એકલો એના વિચારમાં બેઠો હતો અને તેના લીધે કૃતિ નું પણ ધ્યાન નહોતું.કૃતિ અને રીતુ પોતાના કલાસ માં ગયા. કૃતિને અચાનક જ સમીર યાદ આવ્યો. હવે તેનું ભણવામાં ધ્યાન નહોતું. તેણે કોઈ પણ રીતે ક્લાસ પૂરો કર્યો. પછી કૃતિ અને રીતુ કેન્ટીન માં ગયા. Advertisement કૃતિ ને લાગ્યું કે સવાર માં સમીરે કાંઈ કર્યું ન હોવાથી અત્યારે પણ કાંઈ નહિ કરે. પણ એ ખોટી હતી. સમીર પાછો એ જ સ્વભાવ થી કેન્ટીન માં આવ્યો અને ધમાલ મચાવી મૂકી. કૃતિ કાંઈ પણ વિચારે એ પહેલા જ સમીર તેના ટેબલ પર આવી પહોંચ્યો. રીતુ ને એ બધું ગમતું ન હોવાથી તે ત્યાંથી જતી રહી. કૃતિને આ બધું બહુ અજીબ લાગ્યું. તે થોડા સમય માટે કાંઈ વિચારી જ ના શકી. સમીર ગુસ્સા માં હતો. તેણે કૃતિ ને કહ્યું, “કાલે તે જે કીધું તે, પણ હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મારાં કામ માં બોલવાની જરૂર નથી. તું તારા કામ થી કામ રાખ નહિ તો પરિણામ ખરાબ આવશે. ” કૃતિ તો વિચારતી જ રહી ગઈ. એને આ બધું ગમતું નહોતું છતાં આ વખતે તે કાંઈ ના બોલી શકી માત્ર તેની વાત સાંભળતી રહી.
અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા: ટેરર ફંડિંગ કેસમાં વિશેષ કોર્ટે સજા સંભળાવી :10 લાખનો દંડ ફટકારાયો access_time 7:06 pm IST AKILA INDIA EVENTS & GUJRATRI Presents Let's Talk In conversation with Viral Rachh આવો મળીએ OTT પ્લેટફોર્મ શમેરુમી પર રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ "વચન... I Promise..." ના નિર્માતા અને કલાકારો પાર્થ ઓઝા, સંજય ઓઝા અને શિવાની જોષી ને અને કરીએ અંતરંગ તેમની સાથે વાતો... access_time 10:06 pm IST યાસિન મલિકની સજાના વિરોધમાં શ્રીનગરમાં થયો પથ્થરમારો : ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ access_time 11:46 pm IST યાસીન મલિકની સજા પર પાકિસ્તાનનું ચસ્કી ગયું:પીએમ શાહબાઝ શરીફે કહ્યું -ભારતના લોકતંત્ર માટે કાળો દિવસ access_time 11:58 pm IST સાંસદ નવનીત રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી : દિલ્હીમાં પોલીસ ફરિયાદ access_time 12:42 am IST બેંગ્લોરે રજત પાટીદારની તોફાની સદીની મદદથી લખનૌને 14 રને હરાવ્યું: હવે ક્વોલિફાયર 2માં રાજસ્થાન સાથે ટકરાશે access_time 12:38 am IST પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું -ભારતે યાસીન મલિકને ખોટા આરોપમાં ફસાવ્યા access_time 12:13 am IST કોંગ્રેસ છોડ્યા બાદ કપિલ સિબ્બલે કહ્યું કે આગળ વધવું હંમેશા મુશ્કેલ હોયમ્પન દરેકે પોતાના માટે વિચારવું પડશે access_time 11:36 pm IST દિલ્હી-NCRમાં આતંકી હુમલાનો ખતરો : યાસીન મલિકની સજાને લઈને દિલ્હી -એનસીઆરમાં આતંકી હુમલાનું એલર્ટ access_time 9:48 pm IST દાઉદ પાકિસ્‍તાનમાં છે : ભાઇ - બહેનને દર મહિને ૧૦ લાખ મોકલે છે : સાક્ષીએ ઇડી સમક્ષ વટાણા વેર્યા access_time 10:07 am IST મલ્‍ટીનેશનલ કંપનીઓએ કોન્‍ટ્રાકટ રદ કરતા ઘઉંના વેપારીઓ ગયા કોર્ટના દ્વારે access_time 3:00 pm IST જાતિ આધારિત વસ્તી ગણતરી પર આજે ભારત બંધનું એલાન : મોંઘવારી પર લેફ્ટ પાર્ટીઓએ મોર્ચો ખોલ્યો access_time 12:15 pm IST દેશની સૌર ઉર્જા ક્ષમતામાં જબરો વધારો: ગત વર્ષની તુલનાએ માર્ચ ક્વાર્ટરમાં 50 ટકા વૃદ્ધિ access_time 11:13 pm IST રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર:અશ્વિન બીજા સ્થાને access_time 10:17 pm IST દેશના પ્રતિષ્ઠિત સરકારી સંગઠનમાં યુવાનોને નોકરીની તક : દર મહિને 54,000નો પગાર access_time 8:48 pm IST દિલ્હીમાં ખેડૂત આંદોલન સમયે ધ વાયરમાં પ્રકાશિત સમાચાર વિરુદ્ધ નોંધાયેલી FIR અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી : લોકોને ઉશ્કેરે તેવું કોઈ લખાણ જોવા મળ્યું નથી : ધ વાયરના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન, તથા પત્રકાર ઈસ્મત આરા આરોપ મુક્ત access_time 8:29 pm IST એલિયાન્ઝ ઈન્સ્યોરન્સને ૬ અબજ ડોલરનો સૌથી મોટો દંડ access_time 8:27 pm IST જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની પૂજાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર access_time 8:25 pm IST છાપામાં યુવક પર અહેવાલ વાંચીને પ્રેમ થતાં લગ્ન કર્યા access_time 8:24 pm IST હિમાચલની બલજીત કૌરે મહિનામાં ચાર ઊંચા શિખરો સર કરવાનો વિક્રમ કર્યો access_time 8:22 pm IST બિહારમાં જાતિ ગણતરીને સમર્થન આપશે ભાજપ : નીતિશ કુમારે પહેલી જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:16 pm IST ઈમરાનના સમર્થકો પાસેથી હથિયાર મળ્યા, નેતાની ધરપકડના ભણકારા access_time 8:15 pm IST વીમા કંપનીએ એવા પુરાવા ન માંગવા જોઈએ જે દાવેદારના નિયંત્રણની બહાર હોય : ચોરાયેલા વાહનની નોંધણીની ડુપ્લિકેટ પ્રમાણિત નકલ રજૂ નહીં કરી શકવાના કારણે વીમા કંપનીએ કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો : 7% વ્યાજ સાથે રૂ.12 લાખનો કલેઇમ ચૂકવવા વીમા કંપનીને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ : કોર્ટ ખર્ચ પેટે રૂ. 25 હજાર મંજૂર કર્યા access_time 8:03 pm IST યુક્રેનના ડેસના ટાઉન પર રશિયાના ભીષણ હુમલા : ૮૭ લોકોના મોત access_time 7:37 pm IST સસ્‍તી ખાંડનો રસ્‍તો કલીયર : ૧ જૂનથી નિકાસ પર પ્રતિબંધ access_time 10:06 am IST વધુ પડતા તાપમાં આંખોને નુકશાન ન થાય તે માટે કાળજી રાખવી અત્‍યંત જરૂરી access_time 5:41 pm IST કાયદાનું પાલન કરનારા લોકો જ અધિકારનો દાવો કરી શકે છે access_time 4:07 pm IST એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયાનો ચોખ્‍ખો નફો ૬૦ ટકા વધીને રૂ. ૯૧.૮ કરોડ access_time 4:04 pm IST હિન્‍દુસ્‍તાન ઝીંકમાંથી સરકાર હટશે : ૩૬પ૦૦ કરોડ મળવા વકી access_time 4:01 pm IST દિલ્હીથી કેનેડા જઈ રહેલી એર કેનેડાની ફ્લાઈટે હવામાં ગુમાવ્યું બેલેન્સ :પેસેન્જરને ઈજા: અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ access_time 12:27 pm IST આ છે સૌથી ઠીંગણાં ટીનેજર access_time 2:56 pm IST પ્રિન્‍સીપાલ પતિએ માંગી મદદ : મને મારી પત્‍નીથી બચાવો : રોજ બેટ વડે ધોલાઇ કરે રહી છે access_time 1:17 pm IST કાયદાનું પાલન કરનારા લોકો જ મૂળભૂત અધિકારનો દાવો કરી શકે છે : ભાગેડુ જાહેર કરવામાં આવેલા આરોપીને મૂળભૂત અધિકારના નામે સુરક્ષા કવચ આપી શકાય નહીં : પોલીસે રીઢો ગુનેગાર જાહેર કરેલા અને ગેંગસ્ટર વિરોધી કાયદાના આરોપી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી access_time 12:18 pm IST માત્ર ‘કોંગ્રેસ' નહીં હવે ‘ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ' કહો access_time 11:58 am IST શ્રીલંકામાં પેટ્રોલની કિંમત રૂા. ૪૨૦ : ડીઝલનો ભાવ ૪૦૦ રૂપિયા access_time 12:08 pm IST અર્જુન તેંડુલકરને નોકઆઉટ રાઉન્ડ માટે મુંબઈની ટીમમાં સ્થાન નહીં :પૃથ્વી શોને બનાવાયો કેપ્ટ્ન access_time 12:43 am IST રાહુલ ગાંધીની જેરેમી કોર્બીન સાથેની મુલાકાત પર ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ access_time 11:30 pm IST યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે: યુદ્ધમાં જોડાશે નહીં : NATO મહાસચિવ access_time 11:20 pm IST મહારાષ્ટ્ર ATSના હાથે પુણેથી ઝડપાયો આતંકવાદી :યુવાનોનું બ્રેઈનવોશ કરી લશ્કરમાં કરાવતો ભરતી access_time 10:44 pm IST આંધ્ર પ્રદેમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી : પથ્થરમારો : ૧૦ પોલીસકર્મીઓ ઘાયલ access_time 12:40 pm IST ‘દુનિયાનું નેતૃત્‍વ કરતો' મોદીનો ફોટોગ્રાફ વાઇરલ access_time 3:00 pm am IST કપિલ સિબ્‍બલે કોંગ્રેસને કર્યા ‘રામ રામ' હવે સપાની ‘સાયકલ' ઉપર સવાર થઇ જશે રાજ્‍યસભામાં access_time 3:20 pm am IST 'ધ કાશ્મીર ફાઇલ્સ' એક્ટર ચિન્મય માંડલેકરની ભૂમિકા યાસીન મલિક અને બિટ્ટા કરાટેથી પ્રેરિત access_time 11:52 pm am IST બડગામમાં આતંકવાદીઓની કાયરતા: ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારી હત્યા:10 વર્ષના ભત્રીજાને પણ ગોળી વાગી access_time 10:13 pm am IST પ્લેઓફમાં ન પહોંચવા બદલ ગુસ્સે થયેલા શિખર ધવનના પિતાએ તેને માર માર્યો !! access_time 12:39 am am IST આઝાદી કૂચ શરૂ: નવી ચૂંટણીઓની તારીખો જાહેર થાય નહીં ત્યાં સુધી પાકિસ્તાનના ઇસ્લામાબાદનો ડી-ચોક નહીં છોડવા ઇમરાન ખાનનો મક્કમ નિર્ધાર access_time 12:29 am am IST ઈમરાન ખાનને મોટી રાહત:સુપ્રીમકોર્ટે ધરપકડ કરવા પર લગાવી રોક: ઈસ્લામાબાદમાં રેલીને આપી મંજૂરી access_time 10:55 pm am IST કાશ્મીરમાં પથ્થરબાજીથી લઈ ગોળી સુધી ચાલવામાં યાસીન મલિકનો હતો હાથ:જાણો આતંકના માસ્ટરની સંપૂર્ણ કર્મ કુંડળી access_time 12:10 am am IST યાસીન મલિકની સજા પર IAF ઓફિસર રવિ ખન્નાની પત્નીએ આવકાર્યો: કહ્યું-મને 100 ટકા ન્યાય મળશે. મને હજી શાંતિ નથી access_time 11:35 pm am IST કરણ જોહરે તેના જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ભેટ : “રોકી અને રાની ' ફિલ્મની કરી જાહેરાત access_time 9:49 pm am IST રૂસ - યુક્રેન યુધ્‍ધના ૯૦ દિવસ : યુક્રેનિયન સંપત્તિને નુકસાનમાં $૯,૭૪૦ મિલિયન : રોડથી લઇને એરપોર્ટ સુધી બધું જ નાશ પામ્‍યું access_time 12:47 pm am IST દેશમાં 2100 જેટલા રાજકીય પક્ષો સામે ચુંટણીપંચ એક્શન મોડમાં : નાણાકીય ગેરરીતિઓના આરોપો access_time 11:42 pm am IST આફ્રીકામાં મહિલાની હત્‍યાના કેસમાં ઘેટાંને ૩ વર્ષની સજા access_time 10:49 am am IST કેન્દ્ર સરકાર હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) માં તેનો સંપૂર્ણ હિસ્સો વેચશે: 36.500 કરોડ મળવાની આશા access_time 9:34 pm am IST દેશના 23 રાજ્યમાં રહેલી કોંગ્રેસની સંપતિની તમામ જવાબદારી ગુજરાતના સિનિયર નેતા નિલેશ પટેલને સોંપાઈ access_time 8:43 pm am IST ભારત રાજ્યોનો એક સંઘ, અધિકારીએ રાહુલને રાષ્ટ્ર ધર્મનો પાઠ ભણાવ્યો access_time 8:28 pm am IST સેન્સેક્સમાં ૩૦૩, નિફ્ટીમાં ૯૯ પોઈન્ટનો કડાકો નોંધાયો access_time 8:26 pm am IST કાર્તિ ચિદમબરમ સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો access_time 8:24 pm am IST કેન્દ્રીય મંત્રી જેડીયુના આર.સી.પી. સિંહનો ભાજપ તરફ વધતો ઝુકાવ access_time 8:23 pm am IST દિલ્હીમાં એન્કાઉન્ટર, બોક્સર ગેંગનો શાર્પશૂટર અંતે ઝડપાયો access_time 8:21 pm am IST ગૃહમંત્રી અમિત શાહ ૧ જૂને નવી દિલ્હીમાં પૃથ્વીરાજ ફિલ્મ નિહાળશે access_time 8:16 pm am IST કાલે શિવસેનાના નેતા સંજય રાઉત અને સંજય પંવાર ઉમેદવારી નોંધાવશે: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રહેશે હાજર access_time 8:05 pm am IST પોલીસે સેક્સ વર્કર્સ સાથે ગેરવર્તણૂક ન કરવી જોઈએ : મીડિયાએ દરોડા અને બચાવ કામગીરી દરમિયાન તેમના ફોટોગ્રાફ્સ પ્રકાશિત ન કરવા જોઈએ : પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને યોગ્ય માર્ગદર્શિકા જારી કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ access_time 7:40 pm am IST ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિકને આજીવન કેદની સજા : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ હેડ અને કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિક UAPA હેઠળ દોષિત પુરવાર : દિલ્હીની સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે સજા ફરમાવી access_time 7:17 pm am IST શહેરની પ્રતિષ્ઠિત શાળામાં બાળકને એડમિશન અપાવવાની ક્ષમતા બાળકની ખુશી માટેનું માપદંડ નથી : સગીર અને નાજુક વયના બાળકોને પ્રેમ, સ્નેહ, અને લાગણીની જરૂર હોય છે : નવ વર્ષની બાળકીનો કબ્જો ઊંચી આવક ધરાવતા પિતાને સોંપવાને બદલે માતાને સોંપવાનો છત્તીસગઢ હાઇકોર્ટનો હુકમ access_time 6:44 pm am IST કાઉ બેઝડ ઇકોનોમી અંગે વેબીનાર access_time 4:49 pm am IST જમ્‍મુ - કાશ્‍મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી access_time 4:07 pm am IST આ સ્‍વીપર છે કરોડપતિ : ૧૦ વર્ષથી બેન્‍કમાંથી નથી ઉપાડયો પગાર !!! access_time 4:08 pm am IST મેંગલુરૂની જૂની મસ્‍જિદમાં હિન્‍દુ મંદિર હોવાનો દાવો access_time 4:07 pm am IST રેશનકાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસોના ચક્કર લગાવવાનું ટેન્‍શન ખત્‍મ : આ રીતે ઓનલાઇન અરજી કરો access_time 4:02 pm am IST સરકારે ફુગાવાને કાબૂમાં લેવા ખાદ્યતેલો પરની આયાત ડયૂટી દૂર કરી access_time 10:49 am am IST રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્‍ત ઉમેદવાર અંગે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરશે સોનિયા ગાંધી access_time 3:18 pm am IST અમદાવાદમાં ipl ની પ્‍લેઓફ- ફાઈનલ માટે જડબેસલાક સુરક્ષા access_time 3:15 pm am IST દિલ્‍હી-NCRમાં મકાનોની કિંમતમાં ૧૧ ટકાનો વધારો access_time 12:48 pm am IST એક સપ્‍તાહ સુધી રાહગીરોને ઠંડુ પાણી અને શરબત પીવરાવું પડશે access_time 2:56 pm am IST IPL સટ્ટાબાજી : મધ્ય પ્રદેશના પોસ્ટમાસ્તરે 1 કરોડ રૂપિયા ગુમાવ્યા : 24 પરિવારોની ફિક્સ ડિપોઝીટ દાવ પર : પોસ્ટ માસ્તરની ધરપકડ : ગુનો કબુલ access_time 1:56 pm am IST ' ચોકીદાર ખુદ ચોર ' : બેંકમાં લાંબા સમય સુધી ખાતું નિષ્ક્રિય રાખતા ગ્રાહકો ચેતજો : નિષ્ક્રિય ખાતાના એસએમએસ એલર્ટ નંબર બદલી ખુદ બેંક અધિકારીઓએ 30.95 લાખ રૂપિયા ઉપાડી લીધા : ઉચાપત કરેલી રકમમાંથી સોનુ ખરીદયુ : દહેરાદુન સ્થિત સેન્ટ્રલ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ access_time 1:08 pm am IST PM મોદીની ચેન્નાઈ મુલાકાત પહેલા BJP હોદ્દેદારની હત્યા : મૃતક 30 વર્ષીય બાલાચંદર ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિ વિંગના ચેન્નાઈ જીલ્લાના સેક્રેટરી હતા access_time 1:54 pm am IST સોશ્‍યલ મીડીયા પર દવા અને સલાહ નહીં આપી શકે ડોકટરો access_time 12:18 pm am IST યુપીમાં આફત : વરસાદ અને વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત access_time 12:17 pm am IST ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાના એંધાણ access_time 12:12 pm am IST ' વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ' 2022 : અમેરિકાના એટલાન્ટા, જ્યોર્જિયા ખાતે યોજાયેલા IGFF ની 3જી આવૃત્તિમાં પાન નલિનની 'ધ લાસ્ટ ફિલ્મ શો' ' (છેલ્લો શૉ) શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ વિજેતા : 20 મે થી 22 મે દરમિયાન આયોજિત ત્રિદિવસીય ફેસ્ટીવલમાં એટલાન્ટાની જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને ગુજરાતી ફિલ્મ જગતના સભ્યોએ હાજરી આપી access_time 12:02 pm am IST દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના 26મીએ રાજ નિવાસ ખાતે હોદ્દાની શપથ લેશે access_time 12:40 am am IST ખાદ્ય તેલ થશે સસ્તું :સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી મુક્તિ આપતી મોદી સરકાર access_time 11:58 pm am IST કેન્દ્રએ રાજ્યોના અધિકારો છીનવીને તમામ રાજ્ય સરકારો પર આર્થિક સંકટ સર્જ્યું : એમકે સ્ટાલિન access_time 11:23 pm am IST પિયાલી બસાકે ઈતિહાસ રચ્યો :ઓક્સિજન સિલિન્ડર લીધા વિના જ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું : ભારતની પહેલી મહિલા access_time 10:46 pm am IST દિલ્હીના ઝંડેવાલન સાયકલ માર્કેટમાં ભીષણ આગ ભભૂકી : લાખોનો સામાન બળીને ખાખ access_time 12:00 am am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ન્યૂયોર્ક સહિત વિશ્વના મોટા શહેરોમાં ડઝનબંધ ચાઈનીઝ પોલીસ "સર્વિસ સ્ટેશનો"ના પડાવ : અનઅધિકૃત "પોલીસસ્ટેશનો "સ્થાપવાઅંગે .યુ.એસ.એફબીઆઈ ડિરેક્ટરએ ચિંતા વ્યક્ત કરી access_time 8:33 pm IST ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું access_time 6:56 pm IST ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય:લેબમાં તૈયાર માસના વેચાણની અનુમતિ આપવામાં આવી હોવાની માહિતી access_time 6:58 pm IST નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ access_time 3:10 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા access_time 4:35 pm IST ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો access_time 9:23 pm IST બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સએ 19 નવેમ્બર, 2022 ના રોજ દિવાળીની ઉજવણી કરી :ફાઈવ સ્ટાર બેન્ક્વેટ ખાતે કરાયેલી ઉજવણીમાં ત્રિ-સ્ટેટ વિસ્તારના 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી access_time 9:19 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:16 pm IST મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં ફસાયા :ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ access_time 9:14 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો access_time 9:12 pm IST અમેરીકામાં લોસ એન્જલસના નોર્વોક ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર માં ' દેવદીવાળી સંતરામ સત્સંગ ' નિમિત્તે ખાસ પાઠ યોજાયા access_time 9:09 pm IST
જ્યાં જયાં પુષ્પ હતાં શેરમાંય, શોધી શોધીને લાવ્યા છે ત્યાંય । સર્વે ભેગા થયા હરિજન, ફુલમંડળી ભરી પાવન ।।૫।। પછે શ્રીહરિને તેણીવાર, પેરાવ્યા ફુલના શણગાર । ફુલમંડળી ભરીછે જ્યાંય, હરિને પધરાવ્યા તેમાંય ।।૬।। કરે ઉત્સવ ત્યાં હરિજન, પ્રોવાણાં છે પ્રભુજીમાં મન । તે સમે આવ્યો જગજીવન, દેખીને થવા લાગ્યો દહન ।।૭।। ઘરે જૈને કર્યો છે વિચાર, માળીને બોલાવ્યા તેણીવાર । લાવો કુસુમ જોયે છે આજ, અમારે પડ્યું છે તેનું કાજ ।।૮।। ત્યારે માળીલોક બોલ્યા એમ, કરોછો રે તમે કોપ કેમ । સ્વામિનારાયણ આવ્યા આંય, સઘળાં ફુલ લૈ ગયા ત્યાંય ।।૯।। નથી તે ક્યાંથી લાવીયે ફુલ, સાચી વાત માનો સાનુકુળ । એવું સુણી તેના મનમાંય, જ્વાળા નખશીખ લાગી ત્યાંય ।।૧૦।। અગ્નિમાં ઘૃત હોમાય જેમ, પોતાના મનમાં થયું તેમ । અતિક્રોધી વિરોધી સ્વભાવ, પ્રભુથી જેને છે વૈર ભાવ ।।૧૧।। પોતાની દારાછે તે પાવન, મહા સત્સંગી હરિજન । તેને શ્રીજીમાં છે ઘણી પ્રીત, મહિમાથી રટે નામ નિત ।।૧૨।। તેને ખીજવે છે નિત્ય નિત્ય, સ્વામિનારાયણ કે અમિત । એને હમેશ કરે હેરાન, ભજવા દે નહી ભગવાન ।।૧૩।। પણ સ્વામિનારાયણ નામે, બાઈ રાજી રહેછે તે ઠામે । પછે તેણે તે મન વિચાર્યું, સ્વામિનારાયણને હું મારું ।।૧૪।। એવું ધારીને તે અઘવાન, સાથે લૈ આરબ બળવાન । આવ્યો છે ગંગારામને ઘેર, મન અતિ આડંબર ભેર ।।૧૫।। કર્યો હુમલો મારવા કાજ, ત્યારે જાણી ગયા મહારાજ । ગંગારામે જાણ્યો તે વિરોધ, થયો પોતાના મનમાં ક્રોધ ।।૧૬।। યુદ્ધ કરવા રચ્યો છે ઠાઠ, બીજા મલ્લ બોલાવ્યા છે સાઠ । સામા થયા ધરીને હિમ્મત, ઉભા રહ્યા છે મલ્લસહિત ।।૧૭।। કરી ગર્જના ઘોર ગંભીર, બોલ્યા વચન ધારીને ધીર । જેની માયે ખાધી હોય સુંઠ, સામા આવો દેશો નહી પુંઠ ।।૧૮।। સાઠે જણ થૈશું કુરબાન, ભલે આવે આજે અવસાન । થનારું હોય તેમ તે થાય, પણ માર્યા વિના ન મેલાય ।।૧૯।। હેઠે પડશે અમારાં શિર, ધડ લડશે થૈ શૂરવીર । પણ સ્વામિનારાયણ સારું, લડશું અમે તો અતિ વારુ ।।૨૦।। એવું સુણીને જગજીવન, છેટે રહ્યો વિચારે છે મન । સ્વામિનારાયણને જો આજ, મારું તો ઓલાશે મારી દાઝ ।।૨૧।। જેનો દાડો ખસી ગયો દૂર, તેને અવળું સુઝે જરૂર । કાળના કાળ ઈશના ઈશ, સર્વનિયંતા જે જગદીશ ।।૨૨।। તેને મારવા ઇચ્છે છે આપ, તેહને ફરી વળ્યું છે પાપ । એવામાં આવી છે તેની નાર્ય, શ્રીહરિ બેઠા છે જેહ ઠાર ।।૨૩।। પગે લાગી તે પ્રેમસહિત, કર જોડી બોલી મન પ્રીત । હે કૃપાનાથ હે સુખરાશ, તેહને શિક્ષા કરો હુલ્લાશ ।।૨૪।। તે વિના સુખશાંતિ ન થાય, તેહ પીડેછે મુને સદાય । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, કેમ કરીયે અમે એ કાજ ।।૨૫।। એેમાં દુખાય તમારું મન, તમે છો અમારાં હરિજન । ચાંદલો સાડલો ચુડો જેહ, તવ શણગાર જાશે તેહ ।।૨૬।। ત્યારે તે બાઈ કે સુખદાય, તમારી ઇચ્છા હોય તે થાય । એવાં સુણી તેનાં વચન, મહારાજે ઇચ્છા કરી મન ।।૨૭।। ધર્યું છે કોટિશીર્ષા સ્વરૂપ, ભયંકર વેષ બન્યા અનૂપ । તેહને મુકીછે માયા ત્યાંય, દેખીને ધુ્રજે છે મનમાંય ।।૨૮।। ત્રાસ પામ્યો જાણ્યું થશે હાણ, આતો તર્ત છુટી જાશે પ્રાણ । છેટેથી જોયો વ્હાલાનો વેષ, પામ્યો અંતરમાં અતિક્લેશ ।।૨૯।। કોેટિ શીષ અને કોટિ હાથ, તેણે એવા દેખ્યા યોગીનાથ । કોટિ કર ધર્યાં કોટી શસ્ત્ર, પોતાનાં તો છુટી ગયાં વસ્ત્ર ।।૩૦।। જાણે મારવા આવે છે ધાઈ, મુજ ઉપર તે શસ્ત્ર સાઈ । ભય પામ્યો થયો તદાકાર, કોટિશીર્ષાના રૂપ મોઝાર ।।૩૧।। લેશે સ્વામિનારાયણ પ્રાણ, આ સમે આવી ઉગારે કોણ । જુવેછે દશે દિશાયો માંય, દેખે સર્વત્ર સ્વામીને ત્યાંય ।।૩૨।। નર નારી ને જડ ચૈતન્ય, સ્થાવર જંગમ જે કોઈ અન્ય । જ્યાં જ્યાં નજર કરે છે જોય, ત્યાં ત્યાં દેખેછે સ્વામીને સોય ।।૩૩।। સર્વે બ્રહ્માંડ એમ દેખાય, જાણે છે મુને મારવા ધાય । જુવે ૧નભ અવનિમાં ઇર્ષા, આવે છે નજરે કોટીશીર્ષા ।।૩૪।। તેહને લાગી છે ઘણી બીક, જાણે મોત આવ્યું છે નજીક । અતિ મુંઝાણોછે નિજ મન, પછે હારીને મિચ્યાં લોચન ।।૩૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જોયું અંતરમાં તેણી વાર । ત્રૈણ અવસ્થા ને ત્રૈણ દેહ, જુવે અંતર દ્રષ્ટિથી એહ ।।૩૬।। કોટિશીર્ષારૂપે જોયું સર્વ, પિંડ બ્રહ્માંડમાંયે અપૂર્વ । ત્યારે નાઠો ઉઘાડી લોચન, ભયભીત થયો ઘણું મન ।।૩૭।। ઘણું દોડેછે આરબ સાથ, ગયો બજારમાં તે અનાથ । જાુવે આરબ સામું જે ઠાર, દીઠા કોટિશીર્ષાને તે વાર ।।૩૮।। જાણે કેડે આવે છે આ કાળ, એવી તનમાં લાગીછે ઝાળ । ત્યાર પછે તેહ કોઈ કાળ, દીધી આરબને તેણે ગાળ ।।૩૯।। ચડી આરબને ઘણી રીસ, અસિવડે કાપી નાખ્યું શીશ । પાણી પાણી કર્તો તે પોકાર, પછે મરણ પામ્યો તેહ વાર ।।૪૦।। હવે શ્રીહરિ આનંદભેર, રહ્યા ગંગારામને રે ઘેર । તેને બીજે દિવસે સવાર, પ્રભુજી જાવા થયા તૈયાર ।।૪૧।। ત્યાંથી પધાર્યા દેવ મુરારી, માનકુવે ગયા સુખકારી । પાંચ દિન રહ્યાછે તે સ્થાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૪૨।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજ ભુજનગ્રથી ગામ માનકુવે પધાર્યા એ નામે એકતાલિસમો તરંગઃ ।।૪૧।।
Godhra, Panchmahal: ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ રાત્રિના આઠ કલાકની આસપાસ ધીમા ધીમા છાંટાની શરૂઆત થઈ હતી. નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા વરસાદે માજા મૂકી હતી.પંચમહાલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં તેમજ ગોધરા શહેર ની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ગોધરા નગરમાં પ્રજા વરસાદ ઝંખી રહિત હતી. જ્યારે આજરોજ રાત્રે શરૂ થયેલા વરસાદમાં ગોધરા નગરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા આ વરસાદ નો ભાર વધુ જોવા મળ્યો હતો વીજળીના કડાકા સાથે પડેલા આ વરસાદમાં ભુ સહિતના બસ સ્ટેશન તેમજ એસઆરપી રોડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ઉલ્લેખનીય છે કે એફસીઆઇ ગોડાઉન પાસે હાલજ નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી તે છતાં પણ પાણીનો નિકાલ ઝડપી ન થતા પાણી ભરાઈ જવા પામ્યું હતું. વાવડી રોડ, ગોધરા ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં તેમજ વાવડી રોડ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું દુકાનોમાં ભરેલા ફૂડ પેકેટ પાણીમાં તણાતા જોઈ શકાય છે તેમજ તે વિસ્તારમાં આવેલા એટીએમ બુથમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું. ATM, વાવડી રોડ, ગોધરા ગોધરામાં લાંબી રાહ જોયા બાદ પડેલા વરસાદ માં પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો. જુઓ વિડિયો… elnewsgodhragujaratgujarati newsmadhya gujaratpanchmahalrainrain updatesગુજરાતગોધરાન્યૂઝપંચમહાલપાણીવરસાદ previous post સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર. next post ગુજરાત રાજ્યમાં વરસાદી પાણીમાં ફસાયેલા 3000 નાગરીકોને ખસેડાયા, આ તારાજીને જોતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી સમીક્ષા.
અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી આવ્યા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં 144 વર્ષ પહેલા સૌપ્રથમ રથયાત્રા નિકળી હતી. લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા, અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસી ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે. સરસપુર ભગવાનનું મોસાળુ કેવી રીતે બન્યું ? 144 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, તે રથયાત્રામાં સાધુસંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખે 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અને અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયા ભગવાનના મોસાળા જેવુ અદભૂત વાતાવરણ જોવા મળે છે. રથયાત્રામાં પ્રસાદની છૂટા હાથે વહેંચણી રથયાત્રા દરમિયાન પ્રસાદની છૂટા હાથે વહેંચણી કરાય છે. 25,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખથી વધુ ઉપેર્ણાનો પ્રસાદ ભક્તોને અપાય છે. તે ઉપરાંત રથયાત્રાના રૂટ પર ચોકલેટ અને પાણીને પણ પ્રસાદી સ્વરૂપે અપાય છે. રથયાત્રાના રૂટ પર માર્ગો પર ઠેર-ઠેર પાણીની પરબ, કોલ્ડડ્રિંક્સ અને પ્રસાદનું ફ્રી વિતરણ કરાય છે. શહેરમાં ઠેર-ઠેર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો અને ભજનોની સુરાવલીઓ વાગતી હોય છે. અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરે છે, અને ભગવાનના ઓવારણા લેવાય છે. ભગવાન સામે ચાલીને તેમના વિસ્તારમાં આવે પછી તો પુછવું જ શું. ભાવિક ભક્તો ગાડાતૂર બની જાય છે. ઓલમોસ્ટ શહેરના લોકો તે દિવસે કામ-ધંધા બંધ રાખીને ભક્તોની સેવામાં લાગી જાય છે
અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી નિકળે છે, જે જગન્નાથપુરી પછીની બીજી સૌથી જૂની રથયાત્રા છે : અમદાવાદની યાત્રાની લંબાઇ ૧૪ કિલોમીટર છે પરંતુ ગાંધીનગરની યાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટર છે : માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રથયાત્રાનું મહત્વ, પુરાણોમાં પણ અદ્દભૂત રથયાત્રાનો ઉલ્લેખ છે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક મહત્વનો તહેવાર એટલે રથયાત્રા. ભારતમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં આવેલું છે. સમગ્ર દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા મશહૂર હોય છે. પ્રતિદિન ભકતો દર્શન કરવા ભગવાન પાસે જાય છે પરંતુ આ દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને ભકતો પાસે જાય છે. કોરોના મહામારીમાં ગયા વર્ષે રથયાત્રા નિકળી શકી ન હતી પરંતુ આ વર્ષે કેસ ઘટતાં સરકારે કેટલાક પ્રતિબંધોને આધિન રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રા હવે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ યોજાય છે. રથયાત્રા અંગે અનેક લોકવાયકા છે. કેટલાક લોકો માને છે કે કૃષ્ણની બહેન સુભદ્રા તેના પિયર આવે છે ત્યારે ભાઇઓ સાથે નગરમાં ભ્રમણ કરવાની ઇચ્છા વ્યકત કરે છે. બીજી એક માન્યતા અનુસાર ગુંડીચા મંદિર સ્થિત દેવી કૃષ્ણની માસી છે જે ત્રણેય ભાઇ-બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેઓ ૧૦ દિવસ રોકાય છે. ત્રીજી માન્યતામાં રાજા કંસ રથ મોકલીને કૃષ્ણને બોલાવે છે ત્યારે તેઓ ત્રણેય રથમાં બેસીને મથુરા જાય છે. કેટલાકનું માનવું છે કે કંસનો વધ કરીને કૃષ્ણ મથુરાની જનતાને દર્શન આપવા ભાઇ અને બહેન સાથે રથમાં નિકળે છે. ભગવાન કૃષ્ણ સંકોચાઇ ગયા, આખ મોટી થઇ એવી પણ વાયકા છે કે ભગવાન કૃષ્ણ તેમના ભાઇ બલરામ સાથે દ્વારકા બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લેતા હોય છે, ત્યારે રોહિણી માતા બોલ્યા કે, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઇને અંદર પ્રવેશ કરવા દેતા નહીં. પછી રોહિણી માતાએ કથા શરૂ કરી હતી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. એ બન્ને રાજમહેલમાં પ્રવેશવા ગયા ત્યારે સુભદ્રાએ તેમને રોકયા. આ સમયે તેઓ બન્ને પણ દરવાજા પાસે કાન રાખીને કથા સાંભળવા લાગ્યા હતા. અચાનક ભકિતભાવના કારણે ત્રણેયના હાથ અને પગ સંકોચાઇ જવા લાગ્યા,આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૃષ્ણના હાથ-પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઇ હતી. નારદ મુનિએ કૃષ્ણને કહ્યું કે તમારૃં આ રૂપ જગતને બતાવો. આ સાંભળી કૃષ્ણએ આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું. આ કથાએ રથયાત્રાને જન્મ આપ્યો. પુરીની રથયાત્રામાં અદ્દભૂત શણગાર હોય છે જગન્નાથ એટલે કે કૃષ્ણ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું મંદિરમાં આખું વર્ષ પૂજન કરવામાં આવે છે પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી નગરચર્યા કરાવવામાં આવે છે. રથયાત્રા કાષ્ટના મોટા પૈડાંવાળા બનાવવામાં આવે છે. દર વર્ષે આ પૈડાં બનાવવામાં આવે છે. આ રથને ભકતો દ્વારા ખેંચવામાં આવે છે.પુરીના જગન્નાથનો રથ ૪૫ ફુટ ઉંચો અને ૩૫ ફુટના ચોરસ ઘેરાવો ધરાવે છે જેને બનાવતાં બે મહિનાનો સમય લાગે છે. પુરીના ચિત્રકારો તેમજ કલાકારો આ રથના વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફુલપાંખડીઓ અને અન્ય આકૃત્તિ ચિતરે છે અને સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પિઠીકા પર પણ ઉલટા કમળફુલોની આકૃત્ત્િ।ઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીયા યાત્રા પણ કહેવામાં આવે છે. ભગવાનના રથના ૧૬, બલરામના રથના ૧૪ અને સુભદ્રાના રથના ૧૨ પૈડાં હોય છે. સમ્રાટ કે ભકત વચ્ચે કોઇ ભેદભાવ હોતો નથી રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ 'છેરા પહેરા'ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભકિતભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજયનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યકિત ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથ સમક્ષ મહાશકિતશાળી સમ્રાટ કે સામાન્ય ભકત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. બે દિવસ સુધી ચેર પહરની વિધિ હોય છે... ચેરપહરની વિધિ બે દિવસ સુધી કરવામાં આવે છે. જયારે મૂર્તિઓને મૌસીમાં મંદિર લઇ જવાય ત્યારે અને જયારે મૂર્તિને ફરી શ્રીમંદિર લાવવામાં આવે ત્યારે એમ કુલ બે દિવસ સુધી ચેર પહરની વિધિ કરવામાં આવે છે. અન્ય એક વિધિમાં મૂર્તિઓને મંદિરથી રથ પર પધરાવવાની હોય છે જેને પહાંદી વિજય કહેવાય છે. રથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જયાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રીમંદિરે પધારે છે એને 'બહુડા યાત્રા' કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો 'પોડા પીઠા' (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે. પુરાણોમાં પણ રથયાત્રાનું વર્ણન આવે છે... જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રાનું આયોજન કરતા હતા. પશ્ચિમી જગત પણ રથયાત્રાથી અજાણ નથી ઈ.સ. ૧૧૫૦ની આસપાસ ગંગા સામ્રાજયનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા હતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રા નોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પૂજયને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને 'ચર્ચ' (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા હતા. અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી યોજાય છે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. આ શહેરમાં ૧૪૩ વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને ૧૪ કિલોમીટરનું અંતર કાપી મંદિરમાં પરત આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮ થી ૨૦ હાથીઓ સાથે હજારો ભકતો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે અને ત્યાં વિરામ પછી જગન્નાથ મંદિરે પરત લાવી હજારો શ્રદ્ઘાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે. પુરી પછીની સૌથી જૂની અમદાવાદની યાત્રા છે... અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા ગણવામાં આવે છે. ૧૮૭૮થી નિકળતી આ યાત્રા ૧૪ કિલોમીટર લાંબી હોય છે. છેલ્લા દોઢ વર્ષથી રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે રથયાત્રા યોજાઇ ન હતી પરંતુ આ વર્ષે કેસ ઓછાં થતાં રથયાત્રા નિકળશે પરંતુ કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. વડોદરાના ઇસ્કોનમાં યોજાતી રથયાત્રા બીજા નંબરે આવે છે. એવી જ રીતે સુરતમાં પણ ઇસ્કોન મંદિરથી રથયાત્રા નિકળે છે જયારે ગાંધીનગરમાં ૧૯૮૫થી નિકળતી રથયાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટરની છે તે સૌથી લાંબી કહેવાય છે. હવે તો ઓરિસ્સાના વતની એવા અમદાવાદમાં વસતા પરિવારોએ અડાલજ પાસે બનાવેલા જગન્નાથ મંદિરમાંથી પણ રથયાત્રા નિકળે છે. ભારતની બહાર પણ રથયાત્રા યોજાય છે... ભારતની બહાર પણ અનેક દેશોમાં વર્ષોથી રથયાત્રાનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એસી ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લોસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે. એવી જ રીતે બાંગ્લાદેશમાં પણ રથયાત્રા યોજવામાં આવે છે. બંગાળી ભાષામાં રથને રોથ કહેવાય છે તેથી બાંગ્લાદેશમાં ધમરોઇ જગન્નાથ રોથ કહેવાય છે. આ સ્થળે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનના સૈન્ય દ્વારા ૧૯૭૧માં બાળી નાંખવામાં આવ્યો હતો ત્યારપછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરવામાં આવેલું છે. -: આલેખન :- ગૌતમ પુરોહીત gpurohit09@gmail.com (11:05 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ 24,710 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આચાર સંહિતા ભંગ બદલ કુલ રૂ.31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરાયો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ 29,844 કેસો કરવામાં આવેલ છે, જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 24,75,650નો દેશી દારૂ, રૂ.13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂપિયા 14,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં ભરાયા રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 હેઠળ 2,60,703 કેસો, ગુજરાત દારૂબંધી અધિનિયમ-1949 હેઠળ 30,051 કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ 71 કેસો તથા PASA એક્ટ-1985 હેઠળ 329 કેસો, એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 લોકો અટકાયતી કાર્યવાહી કરાઈ છે. 39 કેસો નોંધી કુલ 61,92,77,309નો NDPS પદાર્થ જપ્ત કરાયો રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ-1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર તથા 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પરાર્થ જમા કરવામાં આવેલ છે. રાજ્યમાં એનડીપીએસ એક્ટ-1985 હેઠળ કુલ 39 કેસો નોંધી કુલ 61,92,77,309નો 1460.9895 કિ.ગ્રા.નો NDPS પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SSTએ કુલ રૂ.1,68,21,400નો, ફ્લાઈંગ સ્કવોડ્સે કુલ રૂ.1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કર્યો રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા રૂપિયા 55,270નો IMFL, રૂ.3430નો દેશી દારૂ, રૂ.1.53,00,000ના ઘરેણાં, રૂ.92,84,730ની રોકડ રકમ તથા રૂ.14,61,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા 11,242 રૂપિયાનો IMFL, રૂ.500નો દેશી દારૂ, 1,41,15,940 રોકડ તથા 8,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા 3,08,71,000 રોકડ, 3,54,14,237 રૂપિયાના ઘરેણાં, 61,92,87,199 રૂપિયાના NDPS પદાર્થો તથા 74,33,924 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટે “પાણી ન અપાય” અને કહેવાય છે કે એ જીવ જ્યા જશે ત્યા.. સ્વર્ગ-“ખૂબપાણી”-વૈભવ હશે જ.(આવું વ્રત કરતા લોકો વિશે મને “અહોભાવ” છે.) એ વ્રત કરવાનુ તો “મારા” જેવાનુ તો કામ જ નહિ. મને તો.. દર કલાકે ખાવાનુ જોવે.અને એ પણ વેરાઇટી.!! ચવાણું ને ચટાકા વગર તો ચાલે જ નહિ. ત્યારે,માત્ર ‘સંથારો’ કરવાવાળા ભાવિકજનની માનસિક હિમ્મતને ‘દાદ’દેવી જ પડે ને?? કહેવાય છે ને કે “હિમ્મતે મર્દા તો મદદે ખુદા”. કાર્યની સફળતા જોઈતી હોયતો હિમ્મત તો રાખવી જ પડે અને એ કરતાં કરતાં “મોઢે ફીણ”આવી જાય તો પણ રુકાવટ ન આવવી જોઈએ. હિમ્મત અને ભય,બે પિત્રાઈ ભાઈઓ છે. અત્યારના સમયે આ વોટ્સેપ મને બહુજ ગમ્યો.. *Breaking News * Due to extreme scarcity of doctors it has been decided that the government shall identify any and all knowledgeable Covid experts from any WhatsApp group where such knowledgable people who have been forwarding Covid remedies and solutions with passion and sincerity since last many months – and using its emergency powers shall assign such people at identified Covid wards and hospitals across the country without any choice, option or reason – this decision has been taken based on continuous request made by members of such WhatsApp group as received below 👇 *सरकार से निवेदन है की करोना के इलाज के लिये अगर डॉक्टर कम पड़ रहे हों, तो WhatsApp ग्रुप्स से ले जाओ !!!!!!!!!! एक से एक करोना स्पेशलिस्ट भरे पड़े हैं ! એવા લોકો,જે માત્ર ભય જ પેદા કરે!!! હૉસ્પિટલ જાય..અને પેશન્ટ સામે “માનસિક હિમ્મત” આપવાના બદલે “રડવા બેસે” અર..ર..ર! તને તો કેન્સર છે! ને તું તો મરી જઈશ. “એટલે પેલો પેશન્ટ ના મરતો હોય તો પણ ભય ના કારણે મરી જાય😂😂😂
નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં જુદી જુદી ખેલકૂદ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. 1989માં ખેલકૂદની એશિયાઈ સ્પર્ધા અને 2010માં રાષ્ટ્રસમૂહ સ્પર્ધાનું અહીં આયોજન થયું હતું અને 2010ની રાષ્ટ્રસમૂહ સ્પર્ધાને માટે વધુ સુવિધા ઊભી કરવાને કારણે 78,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ 60,254 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બન્યું. 1984માં ઑસ્ટ્રેલિયા સામેની એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચો આ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી અને 1991માં દક્ષિણ આફ્રિકામાં એકદિવસીય મૅચો અહીં ખેલાઈ હતી. વિવિધ દોડની રમતો માટે આઠ લાઇનનો કિરમજી રંગનો ‘સિન્થેટિક ટ્રૅક’ બનાવવામાં આવ્યો છે. મેદાનની વચમાં ૧૦૫ × ૭૦ મીટરનું લીલુંછમ મેદાન ફૂટબૉલની રમત માટે બનાવ્યું છે. આ સ્ટેડિયમમાં ઊંચો કૂદકો, લાંબો કૂદકો, એકસાથે ત્રણ કૂદકા, વાંસકૂદકો; હથોડો, ભાલો, રકાબી, ગોળો વગેરે ફંગોળવાની રમતોનું પણ આયોજન થઈ શકે છે. સ્ટેડિયમના ચાર ખૂણે 57 મીટરની ઊંચાઈએ વિદ્યુતના પ્રકાશની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમના ઉત્તર ભાગમાં 23 × 9 મીટરનું સ્કોરબોર્ડ બનાવ્યું છે, જેમાં હિંદી અને અંગ્રેજી ભાષામાં કમ્પ્યૂટરીકૃત સ્કોર અને અન્ય માહિતીની જાહેરાત ઝળહળતા પ્રકાશમાં આકર્ષક રીતે કરી શકાય છે. આ મેદાનની સંભાળ સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા રાખે છે. સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા(SAI)નું અહીં મુખ્ય કાર્યાલય આવેલું છે.
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૬ : પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ના.પો.અધિ. હિરેન્‍દ્ર ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ ભોરાભાઇ ભોજાભાઇ જામ રહે.પીપળીયા ગામ વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા તથા સાજાભાઇ દેવાણંદભાઇ સાખરા રહે.હરસિધ્‍ધીનગર રાધે કિષ્‍ના મંદિરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાઓ પાસેથી આજદીન સુધી નીચેની વિગતો ઇગ્‍લીંશ દારૂનો જથ્‍થો પકડી પાડેલ છે. તપાસ દરમ્‍યાન કુલ ઇગ્‍લીંશ દારૂનો બોટલો નંગ-૧,૯૮૦ કુલ કિ.રૂ.૭,૯૨,૦૦૦/- તથા અન્‍ય મુદામાલ કિ.રૂ.૫,૦૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ&.૧૨,૯૭,૫૦૦/- મુદામાલ કબ્‍જે કરેલ છે. આ કામગરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી પી.એમ.જુડાલ, એ.એસ.આઇ. દિપકભાઇ સોમાભાઇ રાવલીયા, પો.હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, પો.હેડ.કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર , પો.હેડ.કોન્‍સ. પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિહ દિલીપસિંહ ઝાલા, પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા, પો.કોન્‍સ. રામદેભાઇ મારખીભાઇ કરંગીયાએ કરી છે. (2:16 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
જેમ કે તમે બધા જાણો છો કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ ઋતુમાં દરેક વ્યક્તિ શરદીથી પરેશાન હોય છે, જેના કારણે તમે ઘણીવાર જોયું હશે કે લોકો ચ્યવનપ્રાશનું સેવન કરે છે. ચ્યવનપ્રાશ સ્વાસ્થ્યવર્ધક છે, જે આપણને બદલાતી ઋતુઓને કારણે થતા રોગો સામે લડવામાં મદદ કરે છે, આ ઉપરાંત આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે, આ ચ્યવનપ્રાશ બજારમાં વિવિધ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. આજના તબીબી વિજ્ઞાને ઘણો વિકાસ કર્યો છે, જ્યારે આયુર્વેદના કિસ્સામાં ઘણો વિકાસ થયો છે. ચ્યવનપ્રાશ વિશે એવું કહેવાય છે કે ચ્યવન ઋષિ મહર્ષિ ભૃગુના વંશજ હતા. જ્યારે ચ્યવન ઋષિ ખૂબ વૃદ્ધ થઈ ગયા, ત્યારે તેમણે અશ્વિની કુમારને યુવાની પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. અશ્વિની કુમારોએ ઋષિ ચ્યવન માટે એક દૈવી દવા તૈયાર કરી, જેના કારણે ઋષિ ચ્યવન ફરી યુવાની અવસ્થામાં પહોંચ્યા. આ દૈવી દવાને ચ્યવન ઋષિના નામ પરથી ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના આયુર્વેદિક આરોગ્ય પૂરક અને સૌથી વધુ વેચાતું આયુર્વેદિક ઉત્પાદન. ખરેખર ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ટોનિક છે. જો કે, ચ્યવનપ્રાશ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. ચ્યવનપ્રાશમાં આવા અનેક ગુણો છે, જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં આમળા મુખ્ય ઘટક છે, જે ખૂબ જ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે ઓળખાય છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ચ્યવનપ્રાશને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ક્યારેય ન ખાવું જોઈએ. તો ત્યાં જ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે 1 મહિના સુધી ચ્યવનપ્રાશ ખાઓ તો તમારા શરીરમાંથી ક્યા રોગોનો અંત આવે છે. 1. સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ નાખીને તેને મિક્સ કરો અને તેનું સતત સેવન કરો, આમ કરવાથી માનવ શરીરની યાદશક્તિ, એકાગ્રતા અને સતર્કતા વધે છે. 2.જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશનું સતત સેવન કરો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. 3. જો તમે દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ છો તો વ્યક્તિની શ્વસનતંત્ર મજબૂત બને છે. 4. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ લેવાથી શરદીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનાથી તમારા વાળ સફેદ નહીં થાય. 5. જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચ્યવનપ્રાશ નાખીને તેનું સેવન કરો છો તો વ્યક્તિના શરીરની માંસપેશીઓ પણ મજબૂત થશે.
બેંગલોર : દરેક વ્યક્તિ હંમેશા સોશિયલ મીડિયા નેટવર્કનો ઉપયોગ કરતી હોય છે. એમાં ગુગલ સહિતનાં અનેક વેબસાઈટનો સમાવેશ થઈ જાય છે. આવી નામાંકિત સાઇટ્સ તમારાં મહત્ત્વનાં ડેટા ચોરી જાય તો? Advertisement વાંચીને આંચકો લાગ્યો ને? હવે એક વધું લોકલ સર્ચ સર્વિસનો કરોડો યુઝર્સ શિકાર બની ગયાનો અહેવાલ સામે આવ્યો છે. એ પ્રતિષ્ઠિત સર્ચ સર્વિસનું નામ છે જસ્ટડાઇલ… ભાંડો કઇ રીતે ફૂટ્યો? તાજેતરમાં એક ઇન્ડિપેન્ડન્ટ સિક્યોરીટી રિસર્ચરે પોતાની ફેસબુક પોસ્ટ મારફતે આનો ઘટસ્ફોટ કર્યો હતો. એમણે ફેસબુક પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકલ સર્ચ સર્વિસ જસ્ટડાઇલ ગત બુધવારે ડેટા બ્રિચનો શિકાર બની ગઈ હતી. જેમાં જસ્ટડાઇલનાં દસ કરોડ ઉપરાંતના યુઝર્સનાં નામ, ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર, બર્થડેટ અને સરનામા સાર્વજનિક રૂપે સામેલ છે. આનો ખૂલાસો કરનાર રાજશેખર રાજહરીયાનું કહેવું છે કે, આમાં જે યુઝર્સનાં ડેટા લીક થયેલાં છે તેમાં 70 ટકા યુઝર્સનાં ડેટા લીક થયાં હતાં કે જેમણે જસ્ટડાઇલનાં કસ્ટમર કેર 88888 88888 ઉપર કોલ કર્યાં હતાં. તેમણે વિશેષમાં જણાવ્યું કે, અગર કોઈ યુઝરે જસ્ટડાઇલ એપનાં કસ્ટમર કેર નંબર પર એકવાર પણ કોલ કર્યો હશે તો સંભવ છે કે એમનાં ડેટા લીક થઈ ગયાં હોય. એવું પણ કહેવાય છે કે આ ડેટા બ્રીચ જસ્ટડાઇલની વેબસાઈટનાં જુનાં વર્જન મારફત થઈ છે કે જે 2015 થી એક પણ વખત ચેક કરવામાં આવી નથી. અને આ ચાર વર્ષ દરમિયાન ચાર એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસને અનપ્રોટેક્ટેડ જ રાખવામાં આવેલ. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, જસ્ટડાઇલે આ મુદ્દે તેમનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ડેટાલીકનાં મામલે વધું જાણકારી માટે જસ્ટડાઇલ સાથે ઇ-મેઇલ પણ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. થોડાં મહિના પહેલા કંપનીએ પોતાની વેબસાઇટનાં નવાં વર્જનમાં થોડો બદલાવ કર્યો હતો જેનાથી આ વેબસાઈટનાં યુઝર્સનાં ડેટા લીક થયાં નહોતાં. એ જણાવી દઈએ કે જસ્ટડાઇલ મુંબઈની એક ઓનલાઈન ડિરેકટરી સર્વિસ છે કે જે બિલ પેમેન્ટ, રિચાર્જ, ફુડ-ગ્રોસરી, હોટેલ, મુવી ટિકિટ વગેરે ઉપલબ્ધ કરાવી આપે છે.
Homeધર્મમિથુન રાશિમાં થશે મંગળ ગોચર, આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો કઈ કઈ રાશિઓ સામેલ છે... મિથુન રાશિમાં થશે મંગળ ગોચર, આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો કઈ કઈ રાશિઓ સામેલ છે... byGujjus September 27, 2022 મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે એટલે કે રાશિ પરિવર્તન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2022 સુધી મંગળ ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયગાળા દરમિયાન ઘણી રાશિના લોકો પર તેની વિપરીત અસર પડી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. એવી માન્યતા છે કે જો ગ્રહોના રાશિ પરિવર્તનનો સારો પ્રભાવ હોય તો તમામ અશુભ કામો દૂર થાય છે અને ધન વગેરેનો લાભ પણ થાય છે. બીજી તરફ, જો તેમની પ્રતિકૂળ અસર થાય છે, તો ઘણી અવરોધો અને મુશ્કેલીઓ આવી શકે છે. ચાલો જાણીએ કે મંગળના સંક્રમણને કારણે કઈ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. મેષ આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળો, દેશવાસીઓને તણાવની સમસ્યા પણ થઈ શકે છે. વૃષભ કેટલાક લોકોની લવ લાઈફ માટે આ સમય પ્રતિકૂળ રહી શકે છે. યાત્રાઓ પર શીખવાની તક મળી શકે છે, પરંતુ નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેના કારણે પૈસાની અછત પણ થઈ શકે છે. પારિવારિક વિવાદ પણ થઈ શકે છે. મિથુન આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ઘર ખરીદવા માટે આ સારો સમય નથી. કેટલાક લોકોના અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. કર્ક રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે અને તેના કારણે આર્થિક સમસ્યાઓ આવી શકે છે. તેથી યોજના મુજબ પૈસા ખર્ચો. સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અને નકારાત્મક અસર થઈ શકે છે. મીન આ રાશિના જાતકોની માતાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જમીન વગેરેનો વ્યવહાર ન કરવો. વતનીઓના કાર્યક્ષેત્રમાં બદલાવ કે ફેરફાર થઈ શકે છે. આરામનો અભાવ પણ હોઈ શકે છે અને તમે બેચેની વગેરેની સમસ્યાથી પણ પરેશાન થઈ શકો છો.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર સૂર્ય રેખા હથેળીમાં સૂર્ય પર્વત સુધી જાય છે. સૂર્ય રેખા 100માંથી માત્ર 40 ટકા લોકોની હથેળીમાં હોય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં સૂર્ય રેખા કાંડાથી શરૂ થઈને રીંગ ફિંગર સુધી પહોંચે છે, તો તે વ્યક્તિ ખૂબ જ નાની ઉંમરે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. સૂર્ય રેખાને એપોલો રેખા પણ કહેવામાં આવે છે. તેને ભાગ્ય રેખાની બહેન રેખા માનવામાં આવે છે. જેમની પાસે ભાગ્ય રેખા નથી, આ રેખા તેની ભરપાઈ કરે છે. હસ્તરેખાશાસ્ત્રમાં ભલે સૌથી નાની અને નાની રેખાનું ઘણું મહત્વ હોય છે, પરંતુ કેટલીક રેખાઓ એવી હોય છે કે જેમાં શ્રેષ્ઠ ગુણવત્તા હોવી ખૂબ જ જરૂરી છે. આ રેખાઓમાંથી એક સૂર્ય રેખા છે. હથેળીમાં, રિંગ આંગળીના મૂળમાં સૂર્યનો પર્વત છે. હથેળીના કોઈપણ ભાગમાંથી સૂર્ય પર્વત સુધી પહોંચતી રેખાને સૂર્ય રેખા કહેવામાં આવે છે. સૂર્ય રેખાની ઉત્પત્તિ અલગ હોઈ શકે છે, પરંતુ અંતિમ બિંદુ સૂર્યનો આરોહ છે, તેથી તેને સૂર્ય રેખા કહેવામાં આવે છે. જે જગ્યાએથી આ રેખા નીકળે છે તે વ્યક્તિના જીવન પર પણ અસર કરે છે. સૂર્ય રેખાના કેટલાક મુખ્ય મૂળ આ રેખા શુક્ર પર્વતથી શરૂ થાય છે અને સૂર્ય પર્વત સુધી પહોંચે છે. જીવન રેખાના અંતથી શરૂ કરીને, સૂર્ય પર્વત પર જાય છે. મંગળના પર્વતથી શરૂ થઈને તે હૃદયરેખાને પાર કરીને પહોંચે છે. હેડ લાઇનથી શરૂ થાય છે. સૂર્ય રેખા પણ હૃદય રેખામાંથી નીકળે છે. તે ચંદ્રના પર્વતથી શરૂ થાય છે અને સૂર્ય પર્વત સુધી જાય છે. તેવી જ રીતે, સૂર્ય રેખાના ઘણા મૂળ હોઈ શકે છે. ભાગ્ય પર સૂર્ય રેખાની અસર સૂર્યની લાંબી, સ્પષ્ટ અને સીધી રેખા કીર્તિ, પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા આપે છે. જો આ રેખા બંને હાથમાં સ્પષ્ટ હોય તો વ્યક્તિ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. જો આ રેખા કોઈપણ ફાટેલી, સંપૂર્ણ લંબાઈ વગરની હોય તો વ્યક્તિને કોઈ વસ્તુની કમી નથી રહેતી. નાની સૂર્ય રેખા વ્યક્તિને સખત મહેનત અને સંઘર્ષ પછી સફળતા આપે છે. જે જગ્યાએ સૂર્ય રેખા કાપે છે, તે તેના જીવનના તે ભાગમાં તેના વ્યવસાયિક કાર્યમાં ફેરફાર કરે છે. જો હથેળી ઊંડી હોય અને સૂર્ય રેખા સ્પષ્ટ હોય તો તે વ્યક્તિની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થતો નથી. જો સૂર્ય રેખા પાતળી અથવા મંદ હોય તો તે વ્યક્તિ પોતાની કળાનો પૂરો ઉપયોગ કરી શકતો નથી. જો સૂર્ય રેખાના માર્ગમાં દ્વીપ ચિન્હ હોય તો તે નાદાર થઈ જાય છે. નિષ્ફળ જો ગુરૂ પર્વત મજબૂત હોય અને સૂર્ય રેખા ઊંડી હોય તો વ્યક્તિના સંબંધો ઉચ્ચ લોકો સાથે હોય છે. જો સૂર્ય રેખા પર નક્ષત્રનું ચિહ્ન હોય તો વ્યક્તિ પોતાની કળા દ્વારા વિશ્વવ્યાપી સફળતા પ્રાપ્ત કરે છે. હથેળીમાં જે જગ્યાએ સૂર્ય રેખા સૌથી ઊંડી હોય છે, તે વ્યક્તિને ઉંમરના તે ભાગમાં વિશેષ ધન પ્રાપ્ત થાય છે. જો સૂર્ય રેખાના અંતમાં કોઈ બિંદુ હોય તો વ્યક્તિને ઘણું દુઃખ સહન કરવું પડે છે. સફળતા અંતે આવે છે. જો સૂર્ય રેખાના અંતમાં નક્ષત્ર હોય તો વ્યક્તિને દેશવ્યાપી સફળતા મળે છે. જો સૂર્ય રેખાના અંતમાં ઘણી નાની રેખાઓ હોય તો વ્યક્તિને નિષ્ફળતા જ મળે છે.
નવી દિલ્હી,તા. ૩: એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ ના વધતા ભાવ સામાન્ય પ્રજાને દઝાડી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઓટો સેકટરમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. લોકોમાં એવી ધારણા હતી કે કોરોના અને લોકડાઉનને કારણે દેશમાં મંદીનો માહોલ સર્જાશે. પરંતુ અહીં વાત જ કંઈક અલગ જોવા મળી રહી છે. અનેક રાજયમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો છે. જો કે તેમ છતાં કાર ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે. ૩૪ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮.૮૪ રૂપિયાનો તોતિંગ વધારો થયો. આવી સ્થિતિમાં પણ મે મહિના કરતા જૂનમાં કારનું વેચાણ ૩ ગણુ વધ્યું છે. કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગાર ઠપ્પ થયા. જો કે બીજી લહેર બાદ ઓટો સેકટરમાં ઝડપી રિકવરી જોવા મળી. જૂન મહિનામાં મોટા ભાગની કાર કંપનીઓના વેચાણ ગ્રોથમાં સરેરાશ ૩ ગણો વધારો જોવા મળ્યો. છેલ્લા ૧ મહિના કરતા પણ વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક રાજયોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ને પાર થઈ છે. છતાં કારના વેચાણમાં વૃદ્ઘિ નોંધાઈ છે. ઈંધણના વધતા ભાવને જોતા લોકો હવે ઈલેકટ્રીક વાહનો તરફ વળ્યા છે. ઓટો માર્કેટની લીડર મારૂતિ સુઝુકીના વેચાણ ૩ ગણા વધીને ૧,૪૭,૩૬૮ યુનિટ્સ રહ્યાં છે. જે મે મહિનામાં ૪૬,૫૩૩ યુનિટ નોંધાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૩૧૭ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જૂન મહિનામાં ૫૭,૪૨૮ યુનિટ્સ નોંધાયા હતા. મારૂતિ બાદ આવતી હ્યુન્ડાઈએ પણ માર્કેટમાં સારો એવો કબજો કર્યો છે. હ્યુન્ડાઈનું જૂન મહિનામાં વેચાણ વધીને ૫૪,૪૭૪ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૩૦,૭૦૩ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૭૭ ટકાનો વધારો થયો છે. હોન્ડા કંપનીની કારના વેચાણમાં પણ સારી એવી વૃદ્ઘિ આવી છે. હોન્ડાનું જૂન મહિનામાં વેચાણ વધીને ૪૭૬૭ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૨૦૩૨ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૨૩૫ ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સની વાત કરીએ તો જૂન મહિનામાં વેચાણ વધીને ૪૩,૭૦૪ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૨૪,૫૫૨ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૭૮ ટકાનો વધારો થયો છે. નિસાન મોટર્સ પણ આ લીસ્ટમાં સામેલ છે. નિસાનનું જૂન મહિનામાં વેચાણ વધીને ૩૫૦૩ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૧૨૫૩ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૨૮૦ ટકાનો વધારો થયો છે. દેશભરના મોટા ભાગના રાજયોમાં જૂનમાં લોકડાઉન દૂર થતાની સાથે જ ગ્રાહકોની ભાવનાઓ બદલાઈ. પોઝિટિવ ટ્રેન્ડ હોવા છતાં કારનું વેચાણ જાન્યુઆરીની સરખામણીએ ઓછું છે. જાન્યુઆરીની સરખામણીએ હજુ પણ કારના વેચાણમાં ૮-૨૭ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો નિષ્ણાતોનું કહેવું છે કે જેમ-જેમ દેશમાં અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ કારના વેચાણમાં ધીરી ધીરે વધારો નોંધાયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં જૂન મહિનામાં ૩૨,૯૬૪ યુનિટ રહ્યાં હતા. જો કે જાન્યુઆરીની સરખામણીએ ૧૬ ટકા ઓછું વેચાણ થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ડિરેકટરે જણાવ્યું કે બજાર ખુલતા અને કસ્ટમર સેન્ટિમેન્ટ શ્રેષ્ઠ થવાની સાથે જ વેચાણમાં સુધારો થયો છે. ઓટો કંપનીઓ વેચાણને વેગ આપવા માટે બજારમાં આકર્ષક મોડલ રજૂ કરી રહ્યાં છે. (10:03 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગુજરાત ચૂંટણી : કથિત હુમલો સપાટી પર આવ્યા પછી કોંગ્રેસના ઉમેદવાર 'ગુમ' થયા : શું થયું તે મીડિયા સમક્ષ જાહેર કર્યું : કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો હતો કે કેટલીક કારોએ તેમનો પીછો કર્યો હતો અને હરીફ ભાજપના ઉમેદવાર લટુ પારઘી, બે અન્ય લોકો સાથે "શસ્ત્રો" સાથે તેમની સામે ઘસી આવ્યા હતા access_time 7:55 am IST અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામે મુસ્લિમ મહિલાઓને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન : મહિલાઓના અસ્તિત્વને જ નકારી દીધો access_time 5:27 am IST કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ગંભીર આરોપ : કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયાની આશંકા વ્યક્ત કરી : દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી access_time 5:26 am IST રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની “ભારત જોડો યાત્રા“ આજે રાજસ્થાનમાં પ્રવેશ કરે તે પહેલા અશોક ગહલોત અને સચિન પાયલોટ કેમ્પના નેતાઓમાં ચાલી રહેલા રાજકીય પોસ્ટર વોરે જબરજસ્ત ઝંઝાવાત સર્જ્યો છે access_time 11:56 pm IST બોલીવુડના ફિલ્મ નિર્માતા અને ફિલ્મ લાડલા બનાવનાર નીતિન મનમોહનને હૃદય રોગનો હુમલો આવતા ગંભીર સ્થિતિ access_time 11:43 pm IST દિલ્હીમાં હવા બની ઝેરી: એર ક્વોલીટી ઇન્ડેકસ(AQI) 400 પાર પહોંચ્યો access_time 10:59 pm IST ગુજરાતમાં ફુલ ગુલાબીનું સ્થાન લીધું હાડ ધ્રૂજાવતી ઠંડીએ: વાદળછાયા વાતાવરણ સાથે બદલાયો મોસમનો મિજાજ access_time 10:50 pm IST
એસ એસ રાજામૌલી ની ફિલ્મ RRRએ દર્શકોને ખુબ રાહ જોવડાવી છે, રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (Junior NTR), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા... Ajay DevgnAlia Bhattalia bhatt and ram charanbreaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRRRRRR MovieRRR TrailerSS Rajamouli આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મમાં કરશે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર સાથે રોમાંસ રોમાન્સ, ૩૦૦ કરોડનું મેગા બજેટ Damini Patel May 22, 2021 May 22, 2021 આલિયા ભટ્ટ અને રામ ચરણ એસએસ રાજમૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળવાની છે. હવે એક માહિતી અનુસાર આલિયા અને રામ ચરણની જોડી ફરી વખત રોમાન્સ કરતી... Alia Bhattalia bhatt and ram charanbreaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRAM CHARANsouth filmSouth indian Film
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર સનસનીખેજ હત્યાકાંડના મામલો સામે આવ્યો છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલન વિસ્તારમાં એક જ ઘરમાંથી ચાર લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. શરુઆતી જાણકારી અનુસાર, આ આત્મહત્યા નથી, પણ હત્યાનો મામલો છે. સૂત્રોનું માનીએ તો, એક છોકરાએ પોતાના માતા-પિતા, એક બહેન અને દાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો સૂત્રોનું માનીએ તો, આ ઘટના પાલન વિસ્તારના રાજનગર પાર્ટ-2 વિસ્તારમાં મંગળવારે લગભગ રાતના 10 કલાકને 31 મિનિટે થઈ હતી. પોલીસને આ સમયે હત્યાકાંડની જાણકારી મળી. હાલમાં આરોપી છોકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલી રહી છે કે, આખરે તેણે પોતાના જ પરિવારને શા માટે મોતને ઘાટ ઉતારી દીધો. Delhi | Four members of a family including two sisters, their father and their grandmother were stabbed to death in a house in Palam area. The accused has been apprehended: Delhi Police — ANI (@ANI) November 23, 2022 Published by:Pravin Makwana First published: November 23, 2022, 07:18 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
બીટને હિન્દીમાં ‘ચકુંદર’ અને અંગેજીમાં ‘બીટરૂટ’ કહેવાય છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેસરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદિન એક આખું બીજ જ ખાવું. પણ તમે રોજ રોજ અડધું બીટ ખાશો તો પણ ખરેખર ઘણા ફાયદાઓ થશે. * આનું સેવન કરવાથી તમારા સેકસ્યુઅલ સ્ટેમિના માં ફાયદો થશે. * બીટમાંથી તમને એન્ટી ઓક્સીડેન્ટ, કૈલ્શિયમ, ખનીજ તત્વો, મેગ્નેશિયમ, આયરન, સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને અન્ય વિટામિન્સ પણ મળી રહેશે. * બીટ નાઇટ્રેટનો સારો એવો સ્ત્રોત છે. આનું સેવન કરવાથી આ નાઇટ્રેઇટ્સ એક ગેસ નાઈટ્રીક ઓક્સાઈડના એસીડમાં બદલાય જાય છે. આ બંને તત્વો ઘમનીઓ ને પહોળી કરવા અને બ્લડ પ્રેશરને ઘટાડવા સહાયક થાય છે. * બીટનું જ્યુસ પણ ફાયદાકારક છે. આ માનવ શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. આ જ્યુસ હેપેટાઇટીસ, કમળો, ઉબકા અને ઉલટીના ઉપચારમાં લાભદાયક છે. * આના સેવનથી કબજીયાત મટે છે. શોધકર્તા અનુસાર દરરોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી ૬ કલાકમાં વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા માં ઘટાડો થાય છે. * જે લોકોની આંખ કમજોર હોય તેમને પણ આ સહાયક છે. નબળાઈ ને કારણે આંખમાં થતા દુખાવામાં જો આનું સેવન કરવામાં આવે તો તમને ફાયદો થશે. * જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તેમને તો ચોક્કસ આનું સેવન કરવું જ જોઈએ. * આ એક એવું રસાયણ છે જે પાચનતંત્ર માં પહોચીને નાઈટ્રીક ઓક્સાઈડ બની જાય છે અને રક્ત પ્રવાહ માં વધારો કરે છે. * બીટમાં ‘બીટીન’ નામનું તત્વ હોય છે જે કેન્સર અને ટ્યુમર થવાની સંભાવના ને નષ્ટ કરે છે. સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વિકાસ કરવા પણ ફાયદેકારક છે. * આ ગર્ભવતી મહિલાઓ માટે પણ સારું છે. * નિયમિત સલાડમાં આને ખાવાથી પેશાબમાં થતી બળતરા બંધ થાય છે. પેશાબ સાથે શરીરમાંથી નીકળતું કેલ્શિયમ પણ બંધ થઇ જાય છે. * આમાં ખુબ જ ઓછી કેલરી હોય છે તેથી આ ફેટ ફ્રી હોય છે. આ ડાયાબિટીસ ના પીડિતો માટે એકદમ પરફેકટ વેજીટેબલ છે.
Hebei Natai Chemical Industry Co., LTD., 2015 માં સ્થપાયેલ, મુખ્યત્વે પોટેશિયમ નોમોપરસલ્ફેટ સંયોજનનું ઉત્પાદન કરે છે.હાલમાં, નટાઈ કેમિકલના ઉત્પાદનો સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવ્યા છે, અને વિકાસ કરવાનું ચાલુ રાખશે. જો તમને પોટેશિયમ નોમોપરસલ્ફેટ કમ્પાઉન્ડ ખરીદવાની જરૂર હોય અને તમે અમારા ઉત્પાદનોને અજમાવવા માટે તૈયાર છો,તમે વેબસાઇટ પરની સંપર્ક માહિતી દ્વારા અમારો સંપર્ક કરી શકો છો, અમે તમારી સાથે ટૂંકા સમયમાં વાતચીત કરીશું. જો તમે કોઈપણ દેશના વેપારી છો, તો અમારી પ્રોડક્ટને સ્થાનિકમાં વેચવાનો ઈરાદો ધરાવો છો,તમે અમારો સંપર્ક કરી શકો છો, અમે જીત-જીતની પરિસ્થિતિ હાંસલ કરવા માટે તમારી સાથે સહકાર આપવા માટે ખૂબ જ તૈયાર છીએ. જો તમારી પાસે પોટેશિયમ નોમોપરસલ્ફેટ અથવા અન્ય રાસાયણિક પ્રોજેક્ટ્સ સંબંધિત સંભવિત પ્રોજેક્ટ/નવી ટેક્નોલોજી છે અને તમે ભાગીદારોની શોધમાં છો,તમે વેબસાઇટ પરની સંપર્ક માહિતી દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો, અમે તમારી સાથે સહકાર આપવા માટે ખૂબ જ તૈયાર છીએ. વધુમાં, જો તમારી પાસે વ્યૂહાત્મક સહકાર/વ્યવસાયિક સહકાર વિશે અન્ય વિચાર હોય, તો અમે પણ અપેક્ષા રાખીએ છીએ.ફક્ત સંપર્ક માહિતી દ્વારા અમારો સંપર્ક કરો, સંકોચ વિના, અમે શક્ય તેટલી વહેલી તકે પ્રતિસાદ આપીશું. નટાઈ કેમિકલ મૈત્રીપૂર્ણ અને ખુલ્લું છે, અમે તમામ પ્રકારની તકો અને સહકારનું સ્વાગત કરીએ છીએ. પોસ્ટ સમય: જૂન-06-2022 અમારો સંપર્ક કરો અમારા વિશે FAQs terry@hbnatai.com નંબર 6, નોર્થ કેમિકલ રોડ, સર્ક્યુલર કેમિકલ ઈન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ, શિજિયાઝુઆંગ સિટી 052160, હેબેઈ પ્રાંત, ચીન
આ બાબતમાં અનુભવીઓના અભિપ્રાયો ઉત્તર-દખ્ખણ જેટલા અંતર દાખવતા ભિન્ન ભિન્ન છે. ભણતરની તરફેણ કરનારાઓ કહે છે: ભણ્યાગણ્યા તે વેપારી, વગર-ભણ્યા તે ભિખારી. ભણેલ માણસોની અને અભણ માણસોની કામગીરીઓ વચ્ચે પણ ભેદ પાડનારી ઉક્તિઓ પ્રચલિત છે: ભણ્યાગણ્યા તે નામું લખે; વગર-ભણ્યા તે દીવો ધરે… પણ આને સામે પડછે, ભણતરને ઉતારી પાડનારી ઉક્તિઓ પણ ઓછી નથી. ભણેલા ભીંત ભૂલે છે, ભણેલા ભીખ માગે છે, વગેરે ચેતવણીઓ વારંવાર ઉચ્ચારવામાં આવે છે. એમ.એ.ની ઉપાધિ જેઓ નહોતા મેળવી શક્યા, એવા એક જૂના લેખકે પોતાની નવલકથાનું શીર્ષક જ પ્રશ્નાર્થમાં યોજેલું: ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ વાસ્તવમાં, એ લેખકની પોતાની ‘માટી ખરાબ’ થઈ હોવાનો તો પ્રશ્ન જ નહોતો, પણ લોકહિતાર્થે એમણે આ વેધક ‘પ્રશ્ન’ કરેલો. હમણાં આપણે ત્યાં શિક્ષણના અંગ્રેજી માધ્યમ સામે વિરોધ જાગેલો ત્યારે એ-બી-સી-ડી પણ નહિ ભણેલા છતાં ‘લોલમાં લોલ’ પુરાવનારા કેટલાક સમાજસેવકો શોરબકોર કરતા કે અંગ્રેજી શિક્ષણે સત્યાનાશ કાઢી નાખ્યું છે, અંગ્રેજી ભાષાએ રાષ્ટ્રને નિષ્પ્રાણ કરી નાખ્યું છે. એના જવાબમાં એક વિદ્વાને મજાકમાં પૂછેલું કે, ભલા ભાઈ, તમે પોતે તો અંગ્રેજી મૂળાક્ષર પણ ઘૂંટ્યા નથી, છતાં તમે શાના સત્યાનાશ નીકળી ગયાની નુકસાની નોંધાવો છો? …ભણતરની બાબતમાં, શિક્ષિતો પણ કોઈ કોઈ વાર શિક્ષણની નિરર્થકતા જાહેર કરે છે, ત્યારે મનમાં શંકા ઊઠે છે કે માણસને જીવનમાં અક્ષરજ્ઞાન કે ભાષાજ્ઞાનની ખરેખર આવશ્યકતા છે ખરી? આ શંકાને વધારે ઘેરી બનાવે એવા એક સમાચાર થોડા સમય અગાઉ સિલોનથી આવેલા. સિલોનના એક શહેરમાં ઉંદરનો ઉપદ્રવ વધી પડેલો તેથી સુધરાઈએ ઉંદર પકડનાર માણસને રોકવાનું નક્કી કર્યું. એ માટે એણે કચેરીની બહાર એક દીવાલપત્ર ચોંટાડીને ‘જોઈએ છે.’—ની જાહેરખબર મૂકી. ઉંદર-પકડનારના હોદ્દા માટે અરજી કરનાર ઉમેદવારને સિંહાલી અથવા અંગ્રેજી ભાષા લખતાં-વાંચતાં આવડવું જોઈએ, એવી લાયકાત પણ એ જાહેરાતમાં જણાવવામાં આવેલી. આ જાહેરાત વાંચ્યા પછી, માનવી અને જીવન વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉંદર પકડવા જેવી કેવળ શારીરિક શ્રમની કામગીરી બજાવનારને વળી સિંહાલી—એટલે કે માતૃભાષા—અથવા અંગ્રેજીના જ્ઞાનની શી આવશ્યકતા? ઉંદરો જોડે એ માણસ અંગ્રેજીમાં વાત કરવાનો હતો? — અથવા, તળ સિલોનના સ્વદેશી ઉંદરોને એ માતૃભાષાના માધ્યમ દ્વારા આકર્ષીને પાંજરે પૂરવાનો હતો? કાઠિયાવાડમાં અહિંસક સરકારનું આગમન થયું એ અગાઉના જમાનામાં કૂતરાંને પકડવામાં આવતાં, ત્યારે એ માટે નિમાયેલા માણસો એક ગાડામાં મોટુંબધું પીંજરું મૂકીને અને હાથમાં મોટા મોટા સામસા લઈને શેરીએ શેરીએ ફરતાં અને કૂતરાં જ સમજી શકે એવા સાંકેતિક ડચકારા અને બુચકારા મોઢેથી બોલાવી બોલાવીને શ્વાનોને પોતાના સાણસામાં સપડાવતા. એ માણસો ભાષાવિદ્ છે કે નહિ, એમનું લેખનવાચન કેટલું વિશાળ છે, એ તપાસ ભાગ્યે જ કોઈએ કરી હશે. સિલોનના કિસ્સામાં ઉંદરોને પકડવાના પ્રાવીણ્ય માટે ઉંદરમામાની ચૂં….ચૂં…ચૂં…ચૂં કે એવી કોઈક વિલક્ષણ બોલીનું જ્ઞાન આવશ્યક ગણાયું હોત તો તો એ સમજી શકાત. પણ સિંહાલી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન – અને તે પણ વાચન-લેખનનું જ્ઞાન–આ હોદ્દાના ઉમેદવારો સારુ શા માટે આવશ્યક ગણાયું હશે એ સમજવું મુશ્કેલ છે. ઉંદરો સાથે શું એ અંગ્રેજી કે સિંહાલી ભાષામાં પત્રવ્યવહાર કરવાનો હતો? — કે ઉંદરોના અડ્ડા ઉપર છાપો મારવા માટે એ ચોપગાં પ્રાણીઓના કોઈ છૂપા દસ્તાવેજો ફોડવાનો હતો? ઉંદરમામાને ચાઉં કરી જનારી મીનીમાસી કઈ ભાષાઓ લખીવાંચી જાણે છે? અરે, સર્કસમાં સિંહ જેવા સિંહ સામે જીવસટોસટના ખેલ ખેલનાર રિંગમાસ્તરને કોઈ ભાષા ભણવી નથી પડતી. તો પછી ગણપતિના આ વાહનને પકડવામાં તે વળી કયા વેદ ભણવાની જરૂર પડી? આપણું વળી સદ્ભાગ્ય છે કે આપણા દેશમાં ભાષાજ્ઞાન કે અજ્ઞરજ્ઞાનને આવું અજુગતું મહત્ત્વ નથી અપાતું. આપણાં વ્યવહાર-ડાહ્યાં લોકોને તો મમમમથી જ કામ, ટપટપથી નહિ. તેથી આપણે તો યેનકેન પ્રકારેણ કામ ઉકેલી આપનાર માણસને જ લાખ રૂપિયાનો ગણીએ છીએ—એ માણસને ભણતર કે ગણતર કે ઘડતરની ઘડભાંજમાં પડીએ જ નહિ. આપણે ત્યાં ઉંદર તો શું અઠંગ ઉઠાઉગીરોને પકડનાર પોલીસખાતાના માણસો સાવ અભણ જેવા હોય છે. ભૂપત જેવા બહારવટિયાઓને ભીડવવા માટે ભડવીરોની જરૂર પડે છે, ભાષાજ્ઞાનીઓની નહિ. ભારતીય સંસ્કૃતિએ ભણતરની ડિગ્રીઓ-ઉપાધિઓ આદિને કદી મહત્ત્વ આપ્યું જ નથી. આપણા પરંપરિત લોકસંસ્કાર તો યુનિવર્સિટીઓની આવી ઉપાધિઓનો યોગ્ય રીતે ઉપહાસ જ કરે છે. ‘બી.એ. પાસ’ માટે ‘બીબી પાસ’ અને ‘એલએલ.બી.’ માટે ‘છોલેલ બી’ જેવા પ્રચલિત શબ્દપ્રયોગો આપણી જીવનશૈલીની ઊંડી સમજદારીના સૂચક છે. વિદ્વાનો માટે વ્યાપક બનેલ ‘વેદિયા ઢોર’ની ઓળખ પણ અર્થસૂચક છે. એક દેશી રિયાસતના નવાબ રસૂલખાનજી પોતે સાવ નિરક્ષર હતા, છતાં એમને રાજ્યનો કારભાર ચલાવવામાં કશી મુશ્કેલી નડતી નહિ. કોઈ કોઈ વાર સરકારી ફરમાનો કે મહત્ત્વના દસ્તાવેજો ઉપર એમના સહી-દસ્તક લેવાની જરૂર પડે ત્યારે એમના રાજમહેલની ભીંત ઉપર મોટું પાટિયું ટાંગીને એના ઉપર ર-સૂ-લ-ખા-ન-જી અક્ષરો લખવામાં આવતા, અને નવાસાહેબને એ અક્ષરોની અનુકૃતિ દસ્તાવેજ પર ઉતારવાનું કહેવામાં આવતું. નવાબ હુક્કો ગગડાવતા ગગડાવતા, એકેક કલાકે એકેક અક્ષર કાગળ પર ઉતારતા અને ર-સૂ-લ સુધી આવતામાં તો એવા થાકી જતા કે, ખા-ન-જી લખવાનું, ‘કલ લિખેંગે’ કહીને, બીજા દિવસ ઉપર મુલતવી રાખતા. આ કિસ્સા ઉપરથી, અર્ધાંપર્ધાં કામ કરવાની આદત માટે ‘રસુલ આજ, ઔર ખાનજી કલ’ જેવો રૂઢિપ્રયોગ પ્રચલિત બનેલો. છતાં નવાબસાહેબે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાની ખેવના કદી કરી નહોતી. મોટી રિસાયતનો રાજવહીવટ કરનારને પણ અક્ષરજ્ઞાનની જરૂર નહોતી જણાઈ, તો પછી ઉંદર પકડનારને એકને બદલે બબ્બે ભાષાઓમાં પારંગત બનાવવાની શી જરૂર? ભારતીય સંસ્કૃતિએ માણસના મૂલ્યાંકનમાં એના ભણતરને કે શિક્ષણને કદીય મહત્ત્વ નથી આપ્યું. આપણા ઘણા મધ્યયુગીન સંતો સાવ નિરક્ષર હતા છતાં શિક્ષિતોનેય શરમાવે એવાં જ્ઞાનવારિ વહાવતા ગયેલા. ગુરુદેવ ટાગોરનો દાખલો હજી તાજો જ છે! તેઓ કોઈ યુનિવર્સિટીની ઉપાધિ નહોતા ધરાવતા, અરે કોઈ શાળાનાં પગથિયાં પણ એમણે તો નહોતાં ઘસ્યાં. છતાં ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની માનદ પદવી પામેલા જ ને? તેથી જ ઘણા અશિક્ષિત શ્રીમંતો ગર્વભેર કહી શકે છે: ‘અમે તો ટાગોર જેટલું ભણ્યા છીએ!’ અને એમનો આ ગર્વ ગેરવાજબી છે એમ કોઈ કહેશે? અશિક્ષિતોના હાથ તળે ભલભલા શિક્ષિતો – ગ્રેજ્યુએટો સુધ્ધાં – ગધ્ધાવૈતરું કરતા હોય છે. અમારા રજવાડાના મુન્સફ પોતે ‘નૉનમૅટ્રિક’ હતા અને એમના અવલકારકુનો ગ્રૅજ્યુએટ હતા. અરે, એમની અદાલતમાં વકીલાત કરનાર ભલભલા ‘એલએલ. બી.’ઓ પણ આ નૉનમૅટ્રિક મુન્સફને ‘યૉર લૉર્ડશિપ’ કહીને સંબોધતા. એ જ રજવાડામાં જતે દિવસે ‘જવાબદાર રાજ્યતંત્ર’ની રચના કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે શિક્ષણખાતાનો પૉર્ટફોલિયો એક અભણ પ્રધાનને સોંપવામાં આવેલો. કેટલાંક અદેખાં છાપાંઓએ આ અંગે ટીકાઓ કરી, ત્યારે એ પ્રધાનશ્રીએ, ભલભલા શિક્ષિતોનેય ન સૂઝે એવી દલીલો કરીને પોતાની નિમણૂકને વાજબી ઠરાવેલી: ‘નાણાંખાતાના પ્રધાન પોતે નાણાંવાળા હોવાની જરૂર નથી, વ્યાપાર-ઉદ્યોગખાતાના પ્રધાનોએ પોતે મોટા વેપારી કે ઉદ્યોગપતિ હોવાની આવશ્યકતા નથી, તો શિક્ષણખાતાના પ્રધાનને પોતે શિક્ષિત હોવાની શી જરૂર?’ શિક્ષણખાતું સંભાળનાર અમાત્યને પણ શિક્ષણ મેળવવાની જરૂર નથી પડતી, તો ઉંદર પકડનારને વળી ભણીગણીને કઈ વિદ્વત્તા ડોળવાની હતી? અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે: ઓ પાંચા પટેલ તમારો હીરિયો… ભણીગણીને શું થાશે? પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ? આ સંદર્ભમાં પેલા કરોડપતિ મારવાડીનો પ્રખ્યાત કિસ્સો યાદ કરવા જેવો છે. એ માણસને પોતાના ‘મુલક’માં મમ્‌મમ્‌ના ફાંકા થયા ત્યારે દોરી-લોટો પણ લીધા વિના મુંબઈને આંગણે ઊતરી પડેલો, અને એક ધરમશાળામાં ધામા નાખેલા. પોતે સાવ હાથેપગે જ હોવાથી એણે ધરમશાળાના પગી તરીકેની નોકરી મેળવવા પ્રયત્ન કર્યો. પગાર તથા બીજી શરતો વગેરે નક્કી થઈ ગયાં. પણ છેલ્લી ઘડીએ ટ્રસ્ટીઓને ખબર પડી કે આ માણસ તો સાવ અભણ છે, એટલે ધરમશાળામાં આવતાજતા ઉતારુઓનાં નામ નોંધી નહિ શકે; પરિણામે એ અભણ માણસને પગી તરીકેની નોકરી ન મળી શકી. પછી, નિરાશ થઈને એ રૂ બજારમાં ગયો, અને ત્યાં એણે કિસ્મત અજમાવ્યું. નસીબે એને એવી તો યારી આપી કે સમય જતાં એ કરોડપતિ થઈ ગયો અને રૂ બજારના રાજા તરીકે પંકાવા લાગ્યો. પેલી ધરમશાળામાં પણ એણે લાખેક રૂપિયાનું દાન આપ્યું અને પોતાની તખ્તી પણ મુકાવી. એ પછી થોડાં વર્ષે ધરમશાળાનો રૌપ્યમહોત્સવ આવ્યો. સંસ્થાના ટ્રસ્ટીઓ, એક દાતા તરીકે પેલા કરોડપતિનો શુભેચ્છા-સંદેશો લખાવવા ગયા ત્યારે એ અભણ માણસે નિખાલસતાથી કહી દીધું કે મેં તો કાળા અક્ષરને કુહાડે માર્યા છે, તેથી કશું લખીવાંચી શકતો નથી. સાંભળીને ટ્રસ્ટીઓ તો આભા બની ગયા. અહોભાવથી બોલી ઊઠ્યા: ‘ભણ્યાગણ્યા વિના પણ આપ કરોડપતિ બની શક્યા, તો ભણ્યા હોત તો તો કેટલી વધારે પ્રગતિ કરી શક્યા હોત!…’ પેલા અભણ ધનાઢ્યે મિતાક્ષરી જવાબ આપ્યોઃ ‘ભણ્યો હોત તો હું તમારી ધરમશાળામાં પગી બની શક્યો હોત.’ સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય. Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ચુનીલાલ_મડિયા/મુષક_અને_મૂળાક્ષર&oldid=5475"
મુંબઈ: જો આ દુનિયામાં સૌથી વધુ પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ કોઈ હોય તો તે માતા છે. માતા કોઈ પણ સ્વાર્થ વગર પુત્રને અપાર પ્રેમ આપે છે. પોતાના પુત્રની ખુશી માટે તે દુનિયાના તમામ દુ: ખને વિચાર્યા વિના સહન કરવા તૈયાર છે. એવું કહેવાય છે કે ભલે એક પિતા પાપી બને અને તેના બાળકો સાથે અન્યાય કરે, પરંતુ માતા ક્યારેય આવું કરી શકતી નથી. કરવાથી દૂર, તે આવી વસ્તુ વિશે વિચારી પણ શકતી નથી. ઘણા બધા બાળકો એવા પણ છે જેઓ તેમની માતાને તેમના ઉપકાર માટે ચૂકવણી કરતા નથી અને વૃદ્ધાવસ્થામાં તેણીને હેરાન કરે છે. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે માતા તેની ખુશી માટે કંઈ પણ કરે છે, પરંતુ જ્યારે તે જ દીકરો મોટો થાય છે, ત્યારે માતાને કંઈ સમજાતું નથી. તે માતાને એક ક્ષણ માટે પણ વિચાર્યા વગર ઘરની બહાર ફેંકી દે છે. ઘડપણમાં માતાને ઘેર ઘેર ભટકવાનું છોડી દે છે. માતા તેના બાળક માટે શું કરી શકે છે, તમે કલ્પના પણ કરી શકતા નથી. માતા-પુત્રના સંબંધને ખલેલ પહોંચાડનારી ઘટનાઓ સામે આવી: પરંતુ આ સમયે કળિયુગ ચાલી રહ્યો છે. કલિયુગનો અંતઆ તબક્કામાં, દુષ્ટતા પર કોણ ઉતરશે તે વિશે કશું કહી શકાતું નથી. જે માતાને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે અને જે ભૂલી ગયા પછી પણ પોતાના બાળકોને નુકશાન પહોંચાડવા માંગતી નથી, તે જ માતા એવું કામ કરી શકે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તાજેતરમાં, માતા-પુત્રના સંબંધને ખલેલ પહોંચાડતી એક ઘટના સપનાના શહેર મુંબઈમાં સામે આવી છે. પુત્રને ડ્રગ્સ અને સેક્સનું વ્યસન હતું: માતાએ પોતાના પુત્રને મારવા માટે સોપારી આપી અને તેને મોતને ઘાટ ઉતાર્યો. મારો વિશ્વાસ કરો, આ હત્યા પાછળનું સાચું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.વાસ્તવમાં રજની નામની મહિલાને 21 વર્ષનો રામચરણ રામદાસ દ્વિવેદી નામનો પુત્ર હતો. તેને ડ્રગ્સ અને સેક્સનું વ્યસન હતું. તેણે ઘણી સ્ત્રીઓ સાથે જાતીય શોષણ જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેને એટલું વ્યસન થઈ ગયું કે તે કોઈને જાણતો ન હતો. માતા સાથે ગંદા કામો કરીને પણ ગરુડ ન આવ્યું: રામચરણની ક્રૂરતા એટલી વધી ગઈ હતી કે તે તેની માતાને પણ આવા ગંદા કૃત્યો કરવાથી રોકી શકતો ન હતો. પોતાના જ પુત્રની આ ક્રિયાઓથી પરેશાન રજનીએ તેને મારવા માટે 50 હજાર રૂપિયાની સોપારી આપી હતી. જો કે, તે તેના કળિયુગી પુત્રની હત્યાને લાંબા સમય સુધી છુપાવી શક્યો નહીં. પોલીસે પોતાના જ પુત્રની હત્યાના મામલે માતાની ધરપકડ કરી છે. રજની સાથે, આ હત્યામાં વધુ ત્રણ લોકો સામેલ હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ← શું તમે જોઈ છે રિષભ પંતની ગ્લેમર્સ બહેન? હિરોઈનો પણ તેની સામે ફિકી પડે છે જૂઓ તસવીરો.. ગુજરાતનો કરુણ બનાવઃ યુવકે પ્રેમિકાને મંગળસૂત્ર પહેરાવી સેંથામાં સિંદૂર પૂર્યા બાદ સેલ્ફી લઈને એકસાથે કેનાલમાં ઝંપલાવ્યું → Recent Posts આ બે મોંઢાવાળો સાપ એકથી ચાર કરોડ રૂપિયામાં વેચાય છે, તેનો ઉપયોગ સેક્સ….. સગીરાને તેના જ પરિવારમાંથી કોઈ એ બનાવી ગર્ભવતી, નામ જાણીને બધા ધ્રુજી ગયા ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખી યુવતી સાથે અનેકવાર બાંધ્યા શરીર સંબંધો, અને પછી… ગુજરાતમાં ફરી એક હિચકારી ઘટના ઘટી, બે દીકરાની માતાએ મિત્રતા કરવાની ના પાડતા રીક્ષા ચાલકે… વાંચીને જ ખળભળી જશો
March 26, 2022 AdminLeave a Comment on બબીતાજી રહે છે આટલા કરોડના બંગલો માં..જુવો આ જોરદાર બંગલાની તસવીરો. મિત્રો આજે અમે તમને જણાવીશું બબીતાજી એટલે કે મુન મુન દત્તા જી વિશે થોડી માહિતી અને તેમનાં ઘરની થોડી તસવીરો વિશે આજે સૌ કોઈ ની ચાહિતી અને ખાસ કરીને તારક મહેતા કા ઉલટા ચશ્માં માં જેઠાલાલ જીની ચહિતી બબીતાજી વિશે આજે અમેતમને થોડી જાણકારી આપીશું. મુનમુન દત્તા મુંબઈમાં અંધેરીમાં રહે છે. મુનમુન દત્તા અંધેરી વેસ્ટ માં રહે છે.અહીંયા એક્ટ્રેસ પોતાની માતા સાથે રહે છે.મિત્રો બબીતાજી ના પિતાનું થોડા વર્ષ પહેલાં જ નિધન થયું છે ત્યારે હવે અહીં તેઓ પોતાની માતા સાથે રહે છે. બબીતાજી ના ઘર વિશે વધુ વાત કરીએતો તેઓનું ઘર અંધેરીના વીરાદેસાઈ રોડ પર આવેલા ટાવરના પાંચમા માળે રહે છે.1BHK ઘરની કિંમત અંદાજે 1.25 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.આ ઘર 340 સ્કેવરફૂટમાં ફેલાયેલું છે.ઘર અંદર થી ખુબજ આલીશાન છે.તેવું કહેવાય છે.મિત્રો મળતી માહિતી મુજબ બબીતાજી આ ઘર રાખવા માંગતી નથી.મુનમુન દત્તા પોતાનું આ ઘર વેચવા માગે છે અને નવું ઘર લેવાનું વિચારે છે. પરંતુ અમુક કારણોસર તેઓ આ ઘર છોડી રહ્યાં નથી.બબીતાજી જે ભાવમાં ઘર વેચવું છે તે ભાવ મળતો ના હોવાથી હજી સુધી ઘર વેચાયું નથી.ઈચ્છે છે કે તેનું આ ઘર 1.25 કરોડમાં વેચાય પરંતુ હજી સુધી કોઈ આ રકમમાં ઘર ખરીદવા તૈયાર થયું નથી.મુનમુન દત્તા જે વિસ્તારમાં રહે છે.ત્યાં ટીવી જગતની ઘણી જ હસ્તીઓ રહે છે.જોકે તેમણે કહ્યું છે કે થોડી રાહ જોયાં બાદ હું આ ઘર વેચીને અન્ય સ્થાને સેટલ થઈ જઈશ. બબીતાજી ની સ્ટડી વિશે વાત કરીએ તો તેઓ પોતે મહારાષ્ટ્ર માંજ ભણ્યાં હતાં.મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેમણે પૂનામાં અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે.અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી.અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું.આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.પોતાના ગ્લેમરેશ લૂક ને કારણે મુન મૂન સૌ કોઈની પસંદ બની હતી. લગભગ તમે નહીં જાણતાં હોય પરંતુ બબીતાજી નું પાત્ર બીજું કોઈ નહીં પરંતુ જેઠાલાલ જાતે લાવ્યાં હતાં.વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી.આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં. દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતુ.કેહવાય છે કે મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.ત્યારે સિરિયલ માં પણ તમે જોઈ શકો છો બન્ને એક બીજા સાથે સુપર રોલ પ્લે કરી રહ્યાં છે. મિત્રો તમે ના જાણતાં હોય તો જણાવી દઈએ કે બબીતાજી પોતે ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ માં પણ કામ કર્યું છે.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.આ ઉપરાંત બબિતાએ હોલિડે તથા ઢીંચાક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.હતું અને ત્યારબાદ સૌથી ફેમસ ટીવી સીરિયલ તારક મહેતાકા ઉલટા ચશ્માં માં બબીતાજી નો સુપર રોલ પ્લે કરી રહ્યા છે. મિત્રો થોડી જૂની જાણકારી મુજબ વાત કરીએ તો બબીતાજી નું સપનું કંઈક અલગજ હતું આવો તેનાવિશે જાણીએ.વર્ષ 2006માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગતી હતી પરંતુ નસીબે તેને એક્ટ્રેસ બનાવી દીધી.ત્યારે લોકોએ પણ તેમને ઘણી પ્રેમ આપ્યો અને સપોર્ટ પણ કર્યો હતો. મિત્રો એક ખુબજ નવાઈ ની વાત તો એ છે કે બબીતાજી પોતે સમાજ ની સેવા કરવામાં હંમેશા તત્પર રહે છે તેઓ અવરનાવર કેટલું ક ગુપ્ત દાન પણ કરે છે.આટલું જ નહીં મુનમુન સામાજિક કામોમાં પણ એટલી પ્રવૃત્ત રહે છે.થોડાં સમય પહેલાં તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈ ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે ભારતી શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી. બબિતાએ પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.પોતાના ઘરે કામ એ આવતા તમામ ને બબીતાજી ખર્ચો પૂરો પાડે છે ત્યારે તમે અંદાજો લઈ શકો છો કે બબીતાજી કેટલી સેવા કરી રહ્યાં છે. ભલે તમને વાત જાણી ખોટું લાગે પરંતુ બબીતાજી પોતે હાલમાં સીંગલ જ છે.32 વર્ષીય બબિતા હાલમાં સિંગલ છે.એક સમયે બબિતાના સંબંધો ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતાં.પરંતુ પતિની હરકતો એ બન્ને ને અલગ કરવા પર મજબૂર કર્યા હતાં. ઓસ્ટ્રેલિયામાં અરમાને મુનમુન દત્તાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતાં.ત્યારે આજ સુધી બબીતાજી સીંગલ જ છે તેઓ આ બનાવ બાદ લગ્નને લઈને કોઈ પણ વાત કોઈ સમક્ષ કરી હતી નહિ. Post navigation એક રાતના લેતી હતી આ કૉલગર્લ 20000..પણ આજે છે આવી હાલત જાણો અહીં છોકરીઓને લગ્ન માટે નથી મળતા કુંવારા છોકરાઓ..જાણો શુ છે કારણ.. Related Posts મને એક યુવાન ગમે છે એને આઈલવ્યું પણ મને નથી કહ્યું અને રોમાંસની જ વાત કર્યા કરે છે, March 5, 2022 Admin મને સમાગમના વીડિયો જોઇને હસ્તમૈથુન કરવાની ટેવ છે, તો શું તેનાથી મને કોઇ નુકસાન તો નહીં થાય ને ? જો નુકસાન થતું હોય તો ટેવ દૂર કરવા હું શું કરું
હવામાં અદૃશ્ય એવી સીડી પર થઈને નાના શિશુ જેવું લીમડાનું પાંદડું કૂદતું કૂદતું નીચે ઊતરે છે. જૂઈની કળી પોતાને પોતાનામાં સંકેલીને જાણે સમાધિસ્થ થઈ ગઈ છે. દૂરથી ધૂળની ડમરી ચક્રાકારે ઘૂમતી આગળ વધે છે. પડછાયાઓની ભાત ધીમે ધીમે ઊપસી આવવા લાગી છે. સમયની શૃંખલામાં હજી જકડાયા નથી એવા મુક્ત શિશુઓ ક્રીડાના આનન્દના લયમાં ચંચળ બનીને ડોલે છે. ત્યાં ઘરસંસારના રેઢિયાળ ક્રમનું ચીંચવાતું ચક્ર એના કર્કશ અવાજથી આ લયને તોડી નાખે છે. ઘણા જીવનને સ્વપ્નની જેમ જીવી નાખે છે. એ રીતે જીવવાનું સુખ એ છે કે જીવનમાં દેખાતી અસંગતિઓની પછી આપણે ફરિયાદ નથી કરતા. સ્વપ્નનો તો અન્વય જ જુદો હોય છે ને! પણ સ્વપ્નોથીય આપણે છળી મરતા નથી? એથી તો ઝેકોસ્લોવાકિયાના પેલા કવિએ કહ્યું હતું, ‘દરેક રાતે હું ફરીથી મારી સ્મૃતિના એ નિર્જન સ્થાનની મુલાકાત લઉં છું. ત્યાં કદી કોઈએ વાસ કર્યો નથી, કારણ કે ત્યાં દોરી જનારો કોઈ રસ્તો જ નથી. ફરી ફરીને મારું સ્વપ્ન કોઈ ઘવાયેલા પંખીની જેમ ઊભું થવા મથે છે. જેણે એને ઈજા કરી છે તે શિકારી વનને છેડેથી સરી જાય છે. એના ચાલવાથી વૃક્ષો પરથી બરફની સળીઓ ખંખેરાઈને નીચે પડે છે. ને પછી નીચેની ઝાડીમાં અદૃશ્ય થઈ જાય છે.’ તો સ્વપ્નમાંય આપણે પાંખ છતાં ઊડતા નથી કારણ કે આપણે ઘવાયેલા છીએ. સ્વપ્નમાંય કોઈ શિકારીને સરી જતો જોઈએ છીએ. માનવીનું લોહી ઈશ્વર ચાખી ગયો છે. એ કોઈ ને કોઈ રૂપે આપણી હત્યાનો પ્રબન્ધ કરે છે. આમ સ્વપ્નમાંય બધી વિગતો તો આપણે જીવનમાંથી જ સંઘરીને નથી લઈ જતા? આથી રિલ્કે જેવો કોઈક કવિ માથું ધુણાવીને કહે છે કે ના, જીવન સ્વપ્ન નથી. ના, જીવન માત્ર સ્વપ્ન નથી. સ્વપ્નમાં પણ અરાજકતાભર્યા જીવનના ખણ્ડો જ છે ને? આપણી દૃષ્ટિ અને આપણું હોવું જ એમાં સૂત્ર બનીને પરોવાયું છે – એ બન્ને ત્યાં અભિન્ન બનીને રહે છે…. સ્વપ્ન તો એક વૃક્ષ છે, એક ધ્વનિ છે, એક ઊડી જતો અણસાર છે, આપણામાં જ ઉદ્ભવતું અને શમી જતું એક સંવેદન છે, તમારી આંખોમાં તાકીને જોઈ રહેલું એ પશુ છે. એ તમારા તરફ ઝૂકેલો દેવદૂત છે, તમારા કેશમાં ક્યાંકથી કોઈક ફૂલ આવીને ખરે તેમ તમારી ચેતના પર ટપકી પડતો એક શબ્દ તે આ સ્વપ્ન છે. એ શબ્દ સાવ હળવો છે, એની શક્તિ ખરચાઈ ચૂકેલી છે, એ આભો બની ગયેલો લાગે છે. તમે તમારા હાથનો સમ્પુટ રચીને ઊભા રહો તોય એમાં સ્વપ્ન જ ઝીલાય છે – એ કોઈ દડાની જેમ હથેળી વચ્ચે બરાબર ગોઠવાઈ જાય છે. બધાં જ સ્વપ્નો તમને સુખદ રીતે સહ્યા નીવડશે એવું તમે માનતા હો છો. હા, આપણે સ્વપ્નોને સહી લઈએ છીએ, કારણ કે જે આપણામાં છે તેનાથી ભાગીને આપણે ક્યાં જવાના હતા? પણ માથા પરના કેશપુંજ જેવો એનો ભાર હોય છે. એ આપણામાંથી જ ઊગે છે ને વિસ્તરે છે. એ આપણી શોભા પણ બની રહે છે. ઘરને ઘેરીને રહેલા ઉદ્યાનની જેમ આપણને એ આવરી લે છે. આથી કવિજનોએ તો સ્વપ્નની જ સ્તુતિ ગાવી સારી! રાત પડે છે ત્યારે અયુત પ્રકાશવર્ષ દૂરનાં ગ્રહનક્ષત્રો મારી બારીના કાચ પર આવીને વસે છે. વિશાળ અવકાશમાં રહેનારા નાના શા કાચના ટુકડા પર સમાઈ જાય છે. પ્રતિબિમ્બ રચવાની ઈશ્વરની કળાની આપણે ઝાઝી કદર કરી હોય એવું લાગતું નથી. આ પ્રતિબિમ્બ દ્વારા જ ઈશ્વર વાસ્તવિકતા અને એનું સારવી લીધેલું રૂપ બંનેને સાથે રજૂ કરે છે. એમાંથી કળા જ નહીં, ફિલસૂફી પણ ઉદ્ભવી છે. છાયા છે ત્યાં સુધી આપણે તો દ્વૈતાવસ્થા જ સ્વીકારવી રહી. જો વસ્તુ સાચી છે તો એના સત્યને જ સારવી લેનારી છાયા પણ સાચી છે. એને મિથ્યા કહી નહીં દેવાય. છાયા કેવળ આકૃતિ છે. એ સંસાર વહેવારની કોઈ ઉપયોગી વસ્તુ નથી. સૂર્યની છાયા વડે સમયનું રૂપ માણસે ઓળખ્યું. સૂર્યશતક લખનારા કવિઓ છે પણ છાયાશતક લખનારો કવિ હજી કેમ પાક્યો નથી? ઘણી વાર આપણી પોતાની વાસ્તવિકતા પણ નથી ભુંસાઈ જતી? આપણે કોઈના સ્વપ્નનો એક ભાગ નથી બની જતા? વાસ્તવિકતામાંથી આપણે નરી છાયામાં નથી સરી પડતા? પછી આપણો કોઈ ઉપયોગ કરી શકતું નથી. આપણા પર સૌ કોઈ પગ મૂકીને જાય તોય આપણે દલિત નથી ગણાતા! છાયા બનીને પથરાઈ જવા છતાં આપણે કોઈની તસુભર ભોંય પચાવી પાડતા નથી. છાયા એટલે વફાદારી એવું આપણે માનતા આવ્યા છીએ. પણ છાયાને એનું આગવાપણું હોય છે છતાં છાયાપરાયણ બનીને આપણે જીવી શકતા નથી. ભલે આપણી કાયાને ઈશ્વરની છાયારૂપ ગણીએ છતાં આપણે મોંમાં સાચો ધાનનો કોળિયો ભરીએ તો જ ઈશ્વરની આ છાયા પણ ટકી રહી શકે! પસ્તી વેચવા માટે કાઢી ત્યારે વર્ષો પહેલાંનાં કોઈ ચોપાનિયામાંથી એક છબિ મારી સામે તાકી રહી. એ છબિ હતી દક્ષિણ વિયેતનામની એક સ્ત્રીની. એક અમેરિકન સૈનિક એની તપાસ લઈ રહ્યો છે. એણે બંદૂકની નળી એ સ્ત્રીના લમણા તરફ તાકેલી છે. એ સ્ત્રીની પાછળ બીજો સૈનિક એના વાળ ખેંચીને ઊભો છે. એ સ્ત્રીના મોઢા પર અકાળે કરચલી પડી ગઈ છે. એથી એ હસતી હોય એવો આભાસ ઉત્પન્ન થાય છે. એની સામે જ આજના છાપામાં જોયેલી બીજી તસ્વીર ખડી થાય છે. એક યહૂદી પિતા ગળેથી લટકતા પટામાં રાયફલ ઝૂલાવતો એના બે દીકરાઓના હાથમાં હાથ રાખીને ચાલે છે. એ શિશુઓ અને પેલી ઝૂલતી રાઇફલ આ બંનેની સહોપસ્થિતિ કોઈ સર્રિયલ કવિના કાવ્યમાંનાં બે કલ્પનોની સહોપસ્થિતિ જેવી નથી લાગતી? કવિ તો કૃતક ગામ્ભીર્યનો ડોળ કરીને શબ્દનો વેપલો ખેડીને શબ્દને મોઢામાં મમળાવતાં ગાળો દઈને રમત રમતો હોય છે. પણ આ તો પરાવાસ્તવિક એવી વાસ્તવિકતા છે. ખરી સર્રિયલ કવિતા તો આપણા જમાનાના સરમુખત્યારોએ જ રચી છે! સત્ય-અસત્યને ભેગાં વસાવવાની એમના સિવાય કોની હિંમત ચાલે? વિયેતનામનું યુદ્ધ નિરાશા પ્રેરતું નથી, આશાનું કિરણ પ્રકટાવે છે. બધી યાતના વિટમ્બણા છતાં માનવી માથું ઊંચું રાખીને જ જીવશે. ફરી ડાંગરનાં ખેતર લહેરાઈ ઊઠશે. પણ આજનાં યુદ્ધો વધારે ખતરનાક, વધારે છળકપટભર્યાં અને જીવલેણ છે. એમાં જેને વેરઝેર નથી તે પણ હોમાઈ જાય છે. આમ છતાં આ આશાવાદ ફિક્કો પડી જાય છે તે કબૂલ કરું છું. માનવી યુદ્ધ લડતાં થાક્યો નથી. હવે ઠંડા યુદ્ધની ને બિનલોહિયાળ ક્રાન્તિની નવી શોધો થઈ છે. શું ઈશ્વર માનવીની સહનશીલતાનું હજી માપ કાઢી રહ્યો હશે? આ સન્દર્ભમાં મને ચે ગુવેરા યાદ આવે છે. એણે કહેલું કે એ કોઈ અમુકતમુક દેશનો વતની નથી. જ્યાં પ્રજા આતતાયીઓની એડી નીચે કચડાય છે, જ્યાં માનવી ગુલામ છે ત્યાં ગુવેરા જઈને ઊભો રહે છે. એ દેશનો ઝંડો તે એનો ઝંડો. દમનો રોગ છતાં કેડ સમાણાં પાણીમાં ચાલીને એ બોલિવિઆમાં છાપામારોની સાથે જોડાયો. આ બધું એણે શી શક્તિથી કર્યું હશે? એણે મરણની આવી ઠંડી ઉપેક્ષા શી રીતે કરી હશે? આ સન્દર્ભમાં એણે જે કહ્યું હતું તે મને યાદ આવે છે : ‘મેં મારી સંકલ્પશક્તિને કળાકારની એકાગ્રતાની સરાણે ચઢાવીને ધારદાર બનાવી છે. એ મારા પડતાંઆખડતાં ચરણને અને થાકી ગયેલાં ફેફસાંને આધાર આપશે.’ રશિયાનો શિલ્પી અરાજકતાવાદી વોઇનારોવ્સ્કી એડમિરલ દુબાસ્સોવ પર બોમ્બ ફેંકતા મરી ગયો. એણે પોતાનાં મરણની કલ્પના કરતાં કહેલું, ‘એ ક્ષણે મારા મોઢા પરનો એક પણ સ્નાયુ ફરકશે નહીં. હું એક પણ શબ્દ ઉચ્ચારીશ નહીં ને શાન્તિપૂર્વક ફાંસીને માંચડે ચઢી જઈશ. આ કોઈ મારી જાત પર મેં ગુજારેલું હિંસાનું કૃત્ય નહીં હોય. હું જે પ્રકારનું જીવન જીવ્યો છું તેનું જ એ સ્વાભાવિક પરિણામ હશે.’ આપણા મનમાં આ વાંચતાં પ્રશ્ન થાય છે કે આવી દૃઢતા, આવી સંકલ્પશક્તિની આખરે આવી દશા? આ શક્તિનો માનવ કલ્યાણાર્થે ઉપયોગ ના થઈ શકે? સમાજ શા માટે હજી બત્રીસ લક્ષણાનો ભોગ લેતો રહે છે? જો કોઈ ભૂવો મેલી વિદ્યાને માટે કોઈ જીવતા માનવીનો ભોગ લે તો આપણે એનો કેવો વિરોધ કરીએ છીએ? ફ્રેન્ચ ક્રાન્તિ વખતે સેઇન્ટ જસ્ટે રાજાશાહીનો વિરોધ કરતાં કહેલું, ‘નિર્દોષતા જાળવી રાખીને રાજ કરવું અઘરું છે. એમાં રહેલું ગાંડપણ અતિ સ્પષ્ટ છે. દરેક રાજા બળવાખોર અને બીજાની ગાદી પચાવી પાડનારો જ હોય છે.’ એણે એનો શિરચ્છેદ થવાનો હતો તેની આગલી રાતે ભારે નિર્વેદથી કહેલું, ‘હું જે માટીનો બન્યો છું તેને ધિક્કારું છું. એ જ માટી તમને ઉદ્દેશીને બોલી રહી છે : કોઈ પણ આ માટીની બનેલી કાયાનો અન્ત લાવી શકે છે. પણ મેં જે મારી જાતને આપ્યું છે તે મારી પાસેથી કોઈ ઝૂંટવી લઈ શકે એમ નથી – સદીઓના આકાશ નીચેનું સમ્પૂર્ણ સ્વતન્ત્ર જીવન!’ 26-4-76 Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ઇતિ_મે_મતિ/સ્વપ્નની_સૃષ્ટિ&oldid=7223"
વાનો અને બાળકોને ઇન્ડિયન એર ફોર્સ તરફ આકર્ષિત કરવા માટે ઇન્ડિયન એર ફોર્સ દ્વારા એક મોબાઈલ ગેમ લોન્ચ કરવામાં આવી છે. આ એક 3D એર કોમ્બેટ ગેમ છે, જેને સિંગલ પ્લેયર ઓનલાઇન રમી શકે છે. એરફોર્સ ચીફ દ્વારા આ ગેમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલું ચરણ છે, જેમાં single-player ગેમ લોન્ચ કરવામાં આવી છે. બીજા ચરણમાં, એરફોર્સ ડેના દિવસે મલ્ટિપ્લેયર ગેમ લોન્ચ કરવામાં આવશે. આ ગેમ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પર મોજૂદ હશે. Advertisement આ ગેમ નું નામ Indian Air Force – A Cut Above છે. આ ગેમ ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે. જ્યાં પબજી અને બ્લુ વ્હેલ જેવી ગેમ માતા-પિતાની ચિંતા માં વધારો કરતી હતી, ત્યાં એરફોર્સની આ ગેમ બાળકો દ્વારા રમવાથી માતા-પિતાને કોઈ પરેશાની થશે નહીં. આ ગેમમાં કુલ 10 મિશન છે અને દરેક મિશનમાં 3 સબ મીશન છે. એટલે કે તેમાં કુલ ૩૦ મિશન હશે. આ ગેમમાં એરફોર્સમાં રહેલા હેલિકોપ્ટર, એર ડિફેન્સ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ની સાથે સાથે ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થનાર ફાઈટર અને કોમ્બેટ એરક્રાફ્ટ પણ બતાવવામાં આવશે. એટલે કે બાળકો હવે રફાલ ફાઈટર જેટ પણ ગેમ દ્વારા ઉડાવી શકશે. મળશે પાઈલટ વાળી ફીલિંગ આ ગેમમાં એ વાતનો પ્રયાસ કરવામાં આવેલ છે કે ગેમ રમી રહેલ વ્યક્તિને પાઈલટ જેવી ફિલિંગ મળી રહે. આ ગેમમાં યુઝરને ઘણા પ્રકારના ફાઈટર જેટ અને હેલિકોપ્ટર ઉડ આવવાનો અવસર મળશે. સાથોસાથ આ એરક્રાફ્ટના મદદથી તમે દુશ્મનનો સફાયો કરવાની પણ મજા લઇ શકશો. આ ગેમ નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય વાયુ સેના તરફ આકર્ષિત કરવાનો છે. ગેમ માં પહેલા પ્લેયરને ટ્યુટોરીયલ મિશન પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ જ તેને ફ્લાઇટ ઉડાવવાનો અવસર આપવામાં આવશે. ગેમ માં યુઝરને ઇન્ડિયન એરફોર્સના હથિયારો અને યુદ્ધ નીતિઓ વિશે શીખવાનું પણ અવસર મળશે. જેના લીધે તેમનું ભારતીય વાયુ સેના તરફ આકર્ષણ વધશે. ગેમને લોન્ચ કરતા સમયે એરફોર્સ ચીફ બી.એસ. ધનોવાએ કહ્યું હતું કે, “એરફોર્સ પોતાનું કામ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યું છે અને આ ગેમ બાળકોને એરફોર્સ તરફ આકર્ષિત કરશે.” Advertisement Post navigation Previous Post દિકરી નારાજ થઈ ગઈ, દિકરા-દિકરીઓને આ સ્ટોરી જરૂર વાંચવશો, કોઇની આંખો ખુલી જાય તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે
ખેલાડીઓ, મોજથી રમો અને જમોઃ થાળીના ભાવ રૂ. ૧૨૫માંથી સીધા ૨૫૦: ખેલ મહાકુંભ નિમિતના ભોજન દરમાં બમણો વધારો access_time 11:36 am IST ગાડીના ભાવ કંપની નક્કી કરે છે તો પછી ખેડૂતોના પાકના ભાવ સરકાર કેમ નક્કી કરે ?: હાર્દિક પટેલ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું access_time 12:46 pm IST નવસારીમાં ગાજવીજ સાથે વરસાદને લીધે ખેડૂતોને અને પશુપાલકોમાં ચિતા: ડાંગર-શાકભાજી, જુવાર અને ડાંગરના પુરેટીયાને નુક્સાન થયું access_time 1:57 pm IST સુરતના ઉધના અને અઠવા ઝોનમાં એક ઇંચ વરસાદ : વાતાવરણમાં ઠંડક: સુરતના .તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇને 29.4 ડિગ્રી નોંધાયુ access_time 2:00 pm IST કુમકુમ મંદિરે ભગવાન સ્વામીનારાયણના ૨૧૮માં પટ્ટાભિષેક દિનની ઉજવણી : access_time 3:36 pm IST ગ્રંથરાજ વચનામૃતની પંચરત્ન તુલા, રાજોપચાર પૂજન, અક્ષત, મોતી, કંકુ, અત્તર સુગંધીમાન દ્રવ્યોથી પૂજન-અર્ચન*....: access_time 10:53 am IST મુખ્યમંત્રી સાથે ‘‘મોકળા મને’:રાજ્યના વિચરતી- વિમૂકત જાતિના લોકો- પરિવારો સાથે વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસભર સંવાદ: આઝાદી બાદ વર્ષો સુધી વિચરતી રહેલી વિચરતી-વિમૂકત જાતિઓની સ્પેશયલ કેર કરી વિકાસના લાભો પહોચાડવાની નેમ access_time 9:10 pm IST આણંદ એસઓજીએ બાતમીના આધારે તારાપુરથી-ધર્મજ ચોકડી નજીક વોચ ગોઠવીને 7.24 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી: પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી: access_time 5:37 pm IST નડિયાદના મરીડા નજીક લકઝરી બસે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત: બસ ચાલક ફરાર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી: access_time 5:36 pm IST સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન ખાલી ન હોવાના કારણે વૃદ્ધાનું મૃત્યુ: સિવિલ હોસ્પિટલે લઇ જતી વેળાએ રસ્તામાં વૃદ્ધાએ દમ તોડ્યો: access_time 5:34 pm IST કપડવંજના મુવાડા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં: છત પરથી પોપડા પડ્યા: વેકેશન હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી: access_time 5:33 pm IST નડિયાદના પીજ ગામે અચાનક 10 ગાયોના ભેદી સંજોગોમાં મૃત્યુ થતા સ્થાનિકોએ મૃત્યુ અંગે તપાસ કરવા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા: access_time 5:32 pm IST સુરત: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે 3 લાખ એકરમાં પાણી ફરી વળ્યું:ડાંગરના પાકને નુકશાન: ખેડૂતોને 200 કરોડનું નુકશાન: access_time 5:30 pm IST અમદાવાદના થલતેજમાં નીટની પરીક્ષાની તૈયારી કરનાર 19 વર્ષીય યુવકે સ્વાસ્થ્યની તકલીફને કારણે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી: access_time 5:29 pm IST મોડીસાંજે સુરત અને ઓલપાડ પંથકમાં ક્યાંક ધોધમાર તો કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ: ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ access_time 12:26 am IST HDFC હવે MSME માટે સૌથી મોટી બેંક બની: લોનનો આંકડો ૧૫૦૦૦ કરોડને પાર access_time 9:54 pm IST અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં અચાનક પંખો ખાબક્યો : દર્દીના પતિને ઇજા: પંખા અંગેની ફરિયાદ હોસ્પિટલના તંત્રે ગણકારી નહીં અંતે નીચે ખાબક્યો access_time 11:56 pm IST અમદાવાદના બોડકદેવ ઈંદ્રપ્રસ્થ-7 ટાવરમાં જુગારધામ ઝડપાયું : 9 જુગારીઓ પકડાયા : ત્રણ કાર સહીત 24 લાખનો મુદામાલ જપ્ત: આરોપી અંકિતે દેવું થઇ જતા જુગાર રમાડતો : 10 મહિનાથી 25 હજારના ભાડે ફ્લેટ રાખ્યો હતો access_time 12:04 am IST સુરતની વિદ્યાર્થીની કુમાર કલ્યાણીએ પંજાબમાં વગાડ્યો ડંકો બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું: -200 મીટર સ્ટ્રોક ઇવેન્ટ અને 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો access_time 12:55 am IST જેન્તી ભાનુશાલી હત્યા કેસ- મનીષા ગોસ્વામી અને સુજીત ભાઉના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર access_time 8:39 pm IST આણંદ પેંશન લેવા ગયેલી મહિલાની લાશ મળી: દુષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા access_time 12:05 am IST 14મીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનાં હજારો કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે access_time 12:06 am IST ચહેરા ઓળખ પ્રક્રિયા દ્વારા ઇ-મેમો આપવાની તૈયારી access_time 8:21 pm IST સિનીયર આઇએએસ પ્રેમકુમાર ગેરા સાથે ઠગાઇનો મામલોઃ ઠગ ટોળકી ઝારખંડની નિકળી access_time 1:02 pm IST ૧૧મીથી જુદા જુદા મુદ્દા પર કોંગ્રેસ દેખાવ કરશે access_time 8:28 pm IST સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે :પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના: નીતિન પટેલ access_time 9:29 pm IST ખેડૂતોને પાકની નુકસાની ચૂકવવાની જાહેરાતો પોકળઃ અમલવારી નહીં થયાનો પરેશ ધાનાણીનો આક્ષેપ access_time 5:16 pm IST ‘હું સારો છોકરો નથી' તેવુ લખી મુળ લુણાવાડાનો અને અમદાવાદમાં અભ્‍યાસ કરતો મેડીકલ સેક્‍ટરના વિદ્યાર્થીએ પીજીમાં આત્‍મહત્‍યા કરી access_time 5:15 pm IST સુરતના ડીંડોલમાં પત્નીએ શાક તીખું બનાવતા ઝઘડો : પતિએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત access_time 12:02 pm IST ૮૮ તાલુકાઓમાં તોફાની વરસાદઃ ઉમરપાડા સહિત દક્ષિણ ગુજરાતમાં ઝરમરથી ૨ ઈંચ વરસાદ access_time 3:59 pm IST પત્નિએ ફલાવરનું શાક તીખું બનાવ્યું, પતિએ તકરારમાં આપઘાત કરી લીધો access_time 4:15 pm IST છૂટક બજારોમાં આદુ ૨૦૦, ડુંગળી ૮૦, ટામેટાં ૬૦ રૂપિયે કિલો access_time 3:53 pm IST પાલીતાણા : શ્રમ આરોગ્ય હેલ્થ ચેક-અપનો કાર્યક્રમ access_time 9:34 pm IST ભગવાન વિઠ્ઠલનાથજી નગર ભ્રમણ પર નિકળતા સ્વાગત access_time 9:33 pm IST ઇયર ફોન ભરાવીને પણ વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસ રોકશે access_time 3:54 pm IST વિરમગામ તાલુકાના શાહપુરમાં પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો access_time 7:34 pm IST મા ઉમિયાના લક્ષી ચંડી હવનમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનું સન્માન access_time 3:29 pm IST મહા વાવઝોડુ નબળું પડ્યા બાદ સુરત જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ: ઉમરપાડા તાલુકામાં બે ઇંચ, માંગરોળ દોઢ ઇંચ તેમજ સુરત શહેરમાં અડધો ઇંચ:.. access_time 1:56 pm IST સુરતમાં રોગચાળો વકર્યો: એક મહિનામાં ડેન્ગ્યૂનાં 800 કેસ નોંધાયા : હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો : મેલેરિયાનાં 501 અને તાવનાં 350 કેસ નોંધાયા.. access_time 2:11 pm IST અંબાજી ખાતે પાઇલોટ બાબા દ્વારા ૧૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ: કળશયાત્રામાં અનેક દેશ-વિદેશના અનુયાયીઓ પણ જોડાયા.. access_time 2:08 pm IST દેવભુમી દ્વારકા જીલ્લામાં ભાજપ સંગઠનની રચના માટે ગાંધીનગરમાં મીટીંગ યોજાઇ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જીલ્લાના સંરચના અધિકારી ડો. જૈમનભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતીમાં વિસ્તૃત ચર્ચા.. access_time 11:45 am IST ગોધરાકાંડનો આજીવન સજા ભોગવતા આરોપી પેરોલ બાદ હાજર નહીં થતા ફરાર થયાની ફરિયાદ : શોધખોળ: સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુના સબબ સજા ભોગવી રહેલા અન્ય બે કેદી પણ ફરાર થઇ ગયા.. access_time 8:38 am IST ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવો: ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા: .. access_time 5:36 pm IST લગ્નની ખરીદી માટે મુંબઈ જતા પરિવારનો પીછો કરી બુકાનીધારીએ રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં સવાર યુવતીનું પર્સ સેરવી લીધું: રીક્ષા પલ્ટી ખાતા ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: .. access_time 5:35 pm IST ગાંધીનગરના ધોળાકુવામાં ઉભરાતી ગટરોનો ત્રાસ: લોકોને દુર્ગંધયુક્ત પાણીનો સામનો કરવાની નોબત આવી:હજારો લોકોના સ્વાસ્થ્યને ખતરો : .. access_time 5:33 pm IST નડિયાદમાં વહેલી સવારે માવઠું થતા સમગ્ર ખેતરોમાં પાણી ફરી વળ્યાં: ગરનાળા સહીત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી: .. access_time 5:32 pm IST ભરૂચના દાંડિયા બજારમાં રહેતા 28 વર્ષીય યુવકને નોકરી અંતર્ગત સુરત જવામાં કાળ ભરખી ગયો: ટ્રેનની હડફેટે મૃત્યુ થતા તપાસ હાથ ધરવામાં આવી: .. access_time 5:31 pm IST વાઘોડિયાના આજવામાં થીમપાર્કની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મહુધાના 12 વર્ષીય કિશોરના મૃત્યુના બનાવમાં પોલીસે બે મેનેજર સહીત પાંચ કર્મચારીની ધરપકડ કરી: .. access_time 5:30 pm IST ' મહા 'વાવઝોડાનુ સંકટ ટળ્યું : દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ: ભરૂચ અંકલેશ્વર અને મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો.. access_time 12:32 am IST રાજ્ય સરકાર દ્વારા 34 પ્રોબેશનરી મામલતદારની નિમણુંક : રાજકોટના કુ,જ્હાનવીબા જાડેજાને જામનગર અને ચિરાગ નિમાવતને કચ્છ મુકાયા ભાવનગરના હંસરાજસિંહ ગોહિલની અમરેલીમાં નિમણુંક કરાઈ : મોટી બાણુંગારના ઉત્તમકુમાર કાનાણી અને જામનગરના જિનેશ મહેતાને રાજકોટ તેમજ જામનગરના કુ,પ્રીતિબેન મોઢવાડિયાને ભાવનગર પોસ્ટિંગ અપાયું : .. access_time 11:40 pm IST અંબાજીથી કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી મહાયજ્ઞ શરૂ: અંબાજીમાં મહાયજ્ઞને લઇ ભકિતનો માહોલ : કળશ શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુ સામેલ થયા : કળશ સ્થાપના બાદ દેશભરમાંથી આવેલા સાધુ-સંતોનું સન્માન .. access_time 9:53 pm IST લાખનો એપલ ફોન અને હવે મેયર તથા ડેપ્યુટી મેયર માટે લાખો રૂપિયાની નવી કાર ખરીદવા મામલે વિવાદ: હજુ દોઢ વર્ષ પહેલા જ ખરીદાયેલી કારની કંડીશન સારી હોવા છતાં 36 લાખના ખર્ચે નવી કાર ખરીદાશે.. access_time 2:32 pm IST ગુજરાતભરમાં ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમો ત્રણ દિવસ માટે રદ access_time 12:08 am am IST સાયકલ સવાર મોબાઈલમાં કરતો હતો વાત ત્યારે જ ગઠિયાએ આચકી લીધો : સુરતના મોબાઈલ સ્નેચીંગનો વિડીયો વાઈરલ access_time 12:54 am am IST બનાસકાંઠા જિલ્લામાં ગાંધીનગરની ખાણ ખનીજ શાખાની ટીમ પે ડમ્પર ચાલકનો હુમલો : ત્રણ અધિકારીઓ ઘાયલ access_time 11:24 pm am IST વિન્ટર અને સમર પાક માટે સિંચાઈનું પાણી પુરૂ પડાશે access_time 8:32 pm am IST સસ્પેન્ડ કરાયેલા IAS ગૌરવ દહિયાને પોલીસની ક્લિનચીટ access_time 7:42 pm am IST ખેડૂતો બેહાલ : ૭ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે access_time 9:27 pm am IST અમદાવાદમાં ડેંગ્યુના પાંચ વર્ષમાં સૌથી વધુ કેસો થયા access_time 9:32 pm am IST ૮ લાખના લાંચ પ્રકરણમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ એસીબીના શરણેઃ નિવેદન નોંધાવ્યું access_time 3:59 pm am IST એટ્રોસીટી દૂરપયોગ : કરણી સેનાએ બંધનું એલાન આપ્યું access_time 8:20 pm am IST ગુજરાત : ૧૫૭૫૭ મહિલા ટેલિફોન સતામણીનો શિકાર access_time 8:27 pm am IST લાંચની રકમ ફેંકી નાસી છૂટેલા ટીડીઓ તપન ત્રિવેદીના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશનઃ કલાર્ક રાજેશ ખોખરીયા રીમાન્ડ પરઃ બેનામી મિલ્કતો અને ભાગબટાઈની વિગતો મેળવવા ધમધમાટ access_time 12:16 pm am IST મોડાસામાં 2 લાખની લાંચમાં ફરાર LIB કોન્સ્ટેબલ ભરત ઝાલા ACBમાં હાજર : કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા access_time 1:39 pm am IST બાર એસોસિએશન યાદી ૨૦મી સુધીમાં રજૂ કરાશે access_time 9:34 pm am IST વતન પરસ્ત પુરાતત્વવિદ પી.પી.પંડયાની જન્મજયંતિ access_time 11:43 am am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદયરોગનો હુમલો access_time 4:19 pm IST કોટડા પીઠા ચેક પોસ્‍ટ ખાતે વાહનોનું ધનીષ્‍ઠ ચેકીંગ access_time 4:18 pm IST મતદાર પ્રજા ભાજપના ઉમેદવાર સામે જોઇને નહીં, પણ મોદીજીના વિકાસને નજરમાં રાખીને ભાજપને મત આપે છે access_time 4:16 pm IST મેં સીઆર પાટીલને ફોન કરીને કહ્યું કે, આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાનીઃ નરેન્‍દ્રભાઈ access_time 4:14 pm IST રિલાયન્‍સ ઇન્‍ટર સ્‍કુલ ટુર્નામેન્‍ટમાં હીરામણિ શાળાનો વિજય access_time 4:13 pm IST ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલ દાખલ કરાયા access_time 4:12 pm IST ગુજરાત ચૂંટણી જંગઃ ‘મોદીનો જાદુ' હજુય આસમાને મતદારોને ઉમેદવાર કરતાં પીએમની પરવાહ વધુ છે access_time 4:11 pm IST
પંદર વર્ષનો કિશોર હતો ત્યારે વ્રજમંડલની–મથુરા, ગોકુલ, વૃન્દાવનની યાત્રા થયેલી. મથુરામાં વિશ્રામઘાટે જમુનામાં કલાકો સુધી સ્નાન કરેલું. ઉનાળાના એ દિવસો હતા. પાણી સ્વચ્છ હતું. ખોબલા જેવડાથી માંડી ટોપલા કદના કાચબા એ પાણીમાં વિહરતા જોઈ શકાતા. જમુના પાર કરીને ગોકુલ ગયેલા અને પછી વૃન્દાવન. વૃન્દાવનમાં શ્રીકૃષ્ણે કાલીનાગને નાથ્યો હતો તે કાલીદહનું સ્થાન પંડાએ બતાવ્યું હતું અને એ કદંબનું વૃક્ષ પણ, જેના પર ચઢી બાલકૃષ્ણે જમુનામાં ભૂસકો માર્યો હતો. એ ચીરઘાટ પણ બતાવ્યો હતો, જ્યાં જમુનામાં નગ્ન સ્નાન કરતી ગોપીઓનાં ચીર કૃષ્ણે હરી લીધેલાં. પણ વૃન્દાવનની જમુના કાંઠેથી ઘણી દૂર હતી. પવિત્ર યમુનાપુલિનની રેત તગતગતી હતી. પછી બહુ બધાં મંદિરો જોયેલાં. ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો : વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે વનરાવન મોરલી વાગે છે એવાં એવાં પદોમાં સાંભળેલાં વર્ણનો ક્યાં અને આ વૃન્દાવન ક્યાં? સાચે જ આ એ વૃન્દાવન છે, જેને માટે ભક્ત કવિએ ગાયું હતુંઃ મારું વૃદાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું? કિશોરાવસ્થાની એ નિરાશાના ભાવની પડખે, તેમ છતાં, તે પછી આજ સુધી કલ્પનાનું વૃંદાવન ફરી ફરી રચાતું રહ્યું છે. તેમાં થોડા થોડા ફેરફાર થતા રહ્યા છે. નરસિંહ-મીરાં, દયારામ આદિ કૃષ્ણકવિઓનાં પદો વાંચતાં, વ્રજભાષાના અષ્ટછાપ કવિઓનાં, તેમાંય ખાસ કરીને સુરદાસ અને નંદદાસનાં પદો વાંચતાં, વિદ્યાપતિ, ચંડીદાસ જેવા ગૌડીયધારાના વૈષ્ણવ કવિઓનાં પદો વાંચતાં, ચૈતન્ય ચરિતામૃત વાંચતાં, ગીતગોવિંદ વાંચતાં, શ્રીમદ્ ભાગવત વાંચતાં આ વૃન્દાવન જેમ દરેક ભાવિક જનના હૃદયમાં રચાય, તેમ આ મારા મનમાં રચાયું છે. એ હવે આજના વાસ્તવિક વૃન્દાવનનાં દર્શનથી નંદવાશે નહિ, પણ એટલે આજના વૃન્દાવનનાં ફરીથી દર્શન કરવાનું ઔત્સુક્ય ઓછું નહોતું. ભલે ફરી વળી થોડાક નિરાશ થવાય. રઘુવીરે કહ્યું કે વૃન્દાવન જઈશું? શ્રીકૃષ્ણના જીવનને અનુલક્ષીને તેઓ એક નવલકથા લખી રહ્યા છે. કેટલાય સમયથી લેખક રઘુવીર કૃષ્ણમય છે. તેમણે પણ એક વૃન્દાવન રચી કાઢ્યું છે. અમારા બંનેનાં વૃન્દાવન જુદાં જ હશે. દરેકનું પોતાનું એક વૃન્દાવન હોતું હશે! અમદાવાદથી સર્વોદય એક્સપ્રેસમાં અમે નીકળ્યા, ત્યારે વરસાદ પડતો હતો. શ્રાવણમાં વૃન્દાવન જવાનું થયું એનો આનંદ હતો. અમારી બન્નેની જગ્યાઓ બારી પાસે સામસામે હતી. રસ્તે અમે બહુ ઓછી જ વાતો કરી. બારી બહાર વરસતા વરસાદમાં હરિયાળી ભૂમિ જોતા અમે મનના વૃન્દાવનમાં ભમતા હતા કદાચ. ભાગવતકારે લખ્યું છે કે ઉદ્ધવજી શ્રીકૃષ્ણના કહેવાથી વિરહવિધુરા ગોપીઓને સાંત્વના આપવા મથુરાથી વૃન્દાવન ગયા હતા, પછી ગોપીઓનો કૃષ્ણપ્રેમ જોઈ સ્વયં ધન્ય થઈ ગયા. ગોપીઓ ઉદ્ધવજીનો સંદેશો સાંભળ્યા પછી કહેવા લાગી ગઈ હતી કે આ એ નદી છે જેમાં કૃષ્ણ વિહાર કરતા, આ એ પર્વત છે, આ એ વન છે, આ એ ગાયો છે … અરે આ એ વાંસળીનો અવાજ છે, જે કૃષ્ણ બજાવતા હતા. દિવસો પછીય શું ગોપીઓને હજુ એ વેણુરવ સંભળાતો હતો? કેવી અદ્ભુત તન્મયતા! કોઈ કોઈ ભક્તહૃદયને આજે પણ એ કદાચ સંભળાય – વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે… વરસાદ થંભ્યો હતો, પણ અંબર તો મેઘમેદૂર હતું એટલે ગીતગોવિંદનો પહેલો શ્લોક હું મનમાં ને મનમાં ગણગણવા લાગ્યો. પછી ધીમે ધીમે રાત્રિનો અંધકાર ઊતરી આવ્યો હતો. પરંતુ સવારમાં તો ગાડીની બારી બહાર જોયું તો દૂર સુધી વિસ્તરેલી હરિયાળી ભૂમિ પર કાચો તડકો પથરાયો હતો. હરિયાળી વચ્ચેનાં જલદર્પણોમાં સૂર્ય પોતાનું તેજસ્વી મુખ જોતો હતો. લાગ્યું કે આ વિસ્તારમાં ઘણો વરસાદ પડી ગયો છે. ક્યાંક તો ગામને જોડતો ઊંચો રસ્તો જ પાણી બહાર દેખાતો હતો. ભરતપુર આવ્યું એટલે હવે મથુરા આવવામાં. કૃષ્ણની જન્મભૂમિમાં ઊતર્યા. કૃષ્ણજન્મ વખતે પણ મથુરા તો રાજધાનીનું નગર હતું, પણ સ્વયં કૃષ્ણ પણ આજે ન ઓળખી શકે. પગરિક્ષામાં બેસતાં રઘુવીરનું મન કચવાતું હતું, પણ ઉપાય નહોતો. બસસ્ટૅન્ડથી રાજ્ય પરિવહનની બસમાં મથુરાથી ‘વનરા તે વનને મારગે’ જવા નીકળ્યા. બસમાં ભયંકર ભીડ, તેમાંય આઈ.ટી.આઈ. મથુરાના સ્વચ્છંદી વિદ્યાર્થીઓ. ચાલુ બસે બારી બહાર નીકળી બસને છાપરે જાય અને છાપરેથી બારી વાટે બસમાં આવે-જાય. કોઈ કશું કહી ના શકે. તેમાં એક કન્યાને અનુલક્ષીને જેમતેમ બોલતા સાંભળી રઘુવીરે કડક શબ્દોમાં તેમને કહ્યું, તો સ્થાનિક વ્રજભાષામાં જાતજાતનાં વચનો કાઢવા લાગ્યા, પણ પછી ચૂપ રહ્યા. મથુરા અને વૃન્દાવન વચ્ચે બહુ અંતર નથી. આપણને થાય કે કૃષ્ણ વૃન્દાવનથી મથુરા આવ્યા પછી કેમ કદી કોઈ વાર પાછા વૃન્દાવન ગયા નહિ? એ જાણતા હતા કે આખું વૃન્દાવન એમના વિના ઝૂરે છે, તોપણ. એમને પણ વ્રજ વીસરાતું નહોતું તોપણ. ઉદ્ધવને એમણે કહ્યું હતું: ‘ઉધો, મોહિ બ્રજ બિસરત નાહિ.’ ઉદ્ધવને મોકલ્યા પણ પોતે ગયા નહિ. અને ગોપીઓ પણ કેવી? આટલે અમથે છેટે મથુરા ના ગઈ. માત્ર કૃષ્ણને માટે સંદેશા જ મોકલ્યા કર્યા – એટલા સંદેશા કે એથી મથુરાના કૂવા ભરાઈ ગયા. ‘સંદેશનિ મધુવન કૂપ ભરે.’ કવિ સુરદાસના શબ્દો. આવા વિચારો ચાલતા હતા એટલામાં તો બસે વૃન્દાવનમાં પ્રવેશ કરી દીધો હતો. રસ્તાની ધૂળ ઊડતી હતી. શું આ એ ધૂળ, જે પવિત્ર ‘વ્રજરજ’ કહેવાય છે? જેના પર શ્રીકૃષ્ણનાં અને શ્રીકૃષ્ણપ્રેમમાં મતવાલી વ્રજાંગનાઓનાં ચરણો પડ્યાં હતાં. ઉદ્ધવને એટલે તો થયું હતું કે આ વૃન્દાવન ધામમાં હું કોઈ લતા કે ઝાડી બની જાઉં, જેથી ગોપીઓની ચરણરજનું નિત્યસેવન કરવા મળે – ‘આસામહો ચરણરેણુ જુષામહં સ્યાં.’ શું આ એ વ્રજરજ, જેમાં ચૈતન્ય મહાપ્રભુ આળોટી પડ્યા હતા? જોકે ધૂળ પોતે અમારા પર પડતી હતી, પણ એવો ભક્તિભાવ ક્યાં હતો અમારામાં? બસમાંથી ઊતરી સીધા એક પગરિક્ષા કરી સ્વામી અખંડાનંદ સરસ્વતીના આનંદવૃન્દાવન આશ્રમમાં પહોંચી ગયા. આનંદવૃન્દાવનમાં પ્રવેશ કરતાં એવું લાગ્યું કે આપણા તપોવનકાલીન આશ્રમોની પરંપરા ચાલુ હોત તો કદાચ તેનું એક આવું રૂપ આજે હોઈ શકત. વૃન્દાવનમાં બીજા આવા આશ્રમો છે. સ્વામીજીએ પછી એક વાર્તાલાપમાં એવા અર્થનું કહેલું કે યે પેડ પૌધે ઔર પહાડ વૃન્દાવન નહીં હૈ… અહીંના એકએક મંદિર કે આશ્રમ પાછળ કોઈ ને કોઈ સંત મહાત્માનું તપ રહેલું છે. એ ઇતિહાસ જાણ્યા વિના વૃન્દાવનદર્શન અધૂરું રહે. આનંદવૃન્દાવન આશ્રમ પણ સ્વામી અખંડાનંદજી જેવા જ્ઞાની સંન્યાસીના તપનું પરિણામ છે. સ્વામીજી પ્રકાંડ વિદ્વાન છે. એમના અનેક ગ્રંથો છે. ભાગવત વિશેનો એક ગ્રંથ તો રઘુવીરને ત્યાં જોયો હતો. રઘુવીરની યોજના એવી હતી કે વૃન્દાવન એવા દિવસોમાં જવું જ્યારે સ્વામીજી ત્યાં હોય. એ વખતે દિલ્હીથી અજ્ઞેયજી અને આગ્રાથી વિદ્યાનિવાસજીને પણ ત્યાં આવવાની અનુકૂળતા હોય. અજ્ઞેયજી હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર છે, પણ એ વાત અહીં નથી કરવી; પરંતુ તેમણે કલ્પેલી અને કરેલી ભાગવતભૂમિયાત્રાની વાત કરીશ. ભાગવતભૂમિની આ યાત્રા એટલે વ્રજમંડલથી શરૂ કરી દ્વારકા અને પ્રભાસક્ષેત્ર સુધીની શ્રીકૃષ્ણની લીલાભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલાં સ્થળોની યાત્રા. વૈષ્ણવોમાં વ્રજચોરાશી કોશની પરકમ્મા તો જાણીતી છે, પણ એ લીલાભૂમિ ઉપરાંત તેમની કર્મભૂમિની યાત્રા જોડવાની વાત કોઈ કવિની ભાગવતી કલ્પનામાં આવે. ગયા ફેબ્રુઆરીમાં અજ્ઞેયજી અને અન્ય કેટલાક સાહિત્યકારો દ્વારકા આદિની યાત્રાએ આવી ગયેલા. અજ્ઞેયજીના મનમાં આ બધાં સ્થળો એટલા માટે ભાગવતભૂમિ નથી કે તે માત્ર શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલાં છે, પણ એટલા માટે પણ છે કે પોતાને ભાગવત કહી ગૌરવનો અનુભવ કરનાર, સૈકાઓ સુધી કૃષ્ણ પ્રત્યે સમર્પિત ભાવથી જીવન જીવી જનાર કૃષ્ણલીલા ગાનાર સંત-ભક્તો-કવિઓની પણ ભૂમિ છે. ભાગવતભૂમિની એ યાત્રા દરમ્યાન વૃન્દાવનના આ આશ્રમમાંથી તેમણે એક અશ્વત્થનો છોડ સાથે લીધેલો, જે પ્રભાસક્ષેત્રમાં શ્રીકૃષ્ણનો જ્યાં દેહોત્સર્ગ થયો મનાય છે, ત્યાં રોપ્યો છે. અમે તો પહોંચી ગયા, પણ અજ્ઞેયજી હજી દિલ્હીથી આવ્યા નહોતા. આગ્રાથી વિદ્યાનિવાસજી પણ નહિ. અમને આશ્રમની સામે વચ્ચે રસ્તો પાર કરી આશ્રમના જ બીજા વિભાગમાં ઉતારો આપ્યો. આતિથ્યભાર માથે લીધો હતો આશ્રમના અંતેવાસી જેવા શ્રી વિજયભાઈએ. તેઓ આત્મીય જેવા બની ગયા. સ્નાન વગેરેથી પરવારી અમે બહાર નીકળ્યા. રઘુવીરે કહ્યું કે અહીં આશ્રમના આ ભાગના આંગણામાં એક તમાલનું ઝાડ છે, તે બતાવું. ગયા ઉનાળામાં જ તેઓ વિહંગગતિથી અહીં આવી ગયા હતા. તેમણે એક નાતિઉચ્ચ વૃક્ષ પાસે જઈને કહ્યું – આ તમાલ, આ તમાલ? કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે: આકાશ મેઘથી મેદૂર થઈ ગયું છે. વનભૂમિ તમાલ વૃક્ષોથી શ્યામાયમાન થઈ ગઈ છે. રાત પડી ગઈ છે અને આ (કૃષ્ણ) બીકણ છે. તો હે રાધા, એને તું ઘેર લઈ જા. પછી કવિ ઉમેરે છે કે નંદની આવી આજ્ઞાથી માર્ગમાં આવતી કુંજોનાં વૃક્ષોને વટાવીને જતાં જતાં રાધાકૃષ્ણ યમુનાતટ પર જે કેલિક્રીડાઓ કરી તેનો જય હો. પરંતુ આ સામે ઊભું તે તો હજી બાલ તમાલ છે. એનાં પાંદડાં હજી ઘનનીલ નથી લાગતાં. એના કૃષ્ણરૂપની હજી વાર છે. કવિ વિદ્યાપતિનું એક ૫દ છે. એક વાર ચાંદની રાતે રાધા અને કૃષ્ણ બંને એક સ્થળે સામસામે ઊભાં છે, પણ એકબીજાંને જોતાં નથી. રાધાને થાય છે કે સામે તમાલ ઊભું છે અને કૃષ્ણને થાય છે સામે ચંદ્ર છે: દુહુ મુખ હેરઇત દુહુ ભેલ ધન્દ રાહી કહ તમાલ માધવ કહ ચન્દ. રાહી એટલે રાધા. એનું મુખ એ ચન્દ્ર. કવિ પણ છે ને! વૃન્દાવનમાં જમનાતીરે એક વખતે કદાચ તમાલનાં વન હશે. મન-વૃન્દાવનમાં તો એ આજે પણ છે, પણ વાસ્તવના આ વૃન્દાવનમાં આજે તો ગણીને ત્રણ તમાલ જોવાં મળ્યાં. કોણ જાણે તમાલ વિના અધૂરું લાગે છે. પણ કવિ પોતાની કલ્પનામાં એવી અધૂરપ શા માટે રાખે? વિરહિણી રાધાનું ચિત્ર એક કવિએ આ પરિવેશમાં કલ્પ્યું છે: શ્યામલ તમાલવન નીલ જમુનાર જલ આ૨ દુટી છલછલ નલિનનયન. – શ્યામ તમાલવન છે, નીલ જમનાજીનાં જળ છે અને આંસુથી છલોછલ થતાં બે કમળનેત્ર છે. પંક્તિઓ વાંચતાં જ મન ખોવાઈ જાય છે, એ સનાતન વૃન્દાવનમાં. હસ્તપ્રાપ્ય પર્ણસ્તબક નમાવી તમાલનું એક પર્ણ સ્મૃતિચિહ્ન રૂપે લઈ લીધું. પછી અમે રસ્તો ઓળંગી છાયાઘન વૃક્ષોવાળા મુખ્ય આશ્રમના પ્રાંગણમાં પહોંચી ગયા. વિદ્યાનિવાસજીનો સંદેશ લઈ તેમનો એક વિદ્યાર્થી આવ્યો છે, કે મિશ્રજી નહિ આવી શકે. મિશ્રજી સાથે ગીતગોવિંદની ચર્ચા કરવાની હોંશ હતી. પુસ્તક સાથે લીધું પણ છે. સ્વામી અખંડાનંદજી તેમના નિવાસના દખણાદા વરંડામાં હીંચકે બેઠા હતા. સત્સંગીઓ સાથે જાણે ઉપનિષદ. ધર્મના ઉપદેષ્ટાનો કોઈ આવેગ-આદેશ નહિ. સ્વામી ગોવિંદાનંદજીએ અમારો પરિચય કરાવ્યો. રઘુવીરે સ્વામીજીના ‘ભાગવતદર્શન’ પુસ્તક વિશે મુંબઈના ‘જન્મભૂમિ-પ્રવાસી’માં લખેલું, તેનું કટિંગ સ્વામીજીના કોઈ ભક્તે અહીં મોકલાવેલું. સ્વામીજીએ તે સાંભળેલું. અજ્ઞેયજી આજે આવવાના છે, તેની વાત પણ સ્વામીજીને કહી. અજ્ઞેયજીનું નામ સાંભળતાં તેમણે પરમ સ્નેહથી કહ્યું: અજ્ઞેયજી જેવા અંતર્દશી સાહિત્યકાર ઓછા હોય છે. સભા ઊઠતાં અમે જમવા ગયા. આશ્રમમાં અતિથિઓના ભોજનની વ્યવસ્થા થાય છે. સૌ બેસી ગયા હતા. અમે પણ બેસી ગયા. ભોજન આશ્રમજીવનને અનુરૂ૫ સાદું, પરંતુ સાત્ત્વિક. પણ આશ્રમનું દહીં ખાતાં તો મને થયું કે વૃન્દાવનનું દહીં ખાવા બાલકૃષ્ણ અમસ્તી જ ચોરીઓ નહતા કરતા કે ગોપીઓની મટકીઓ નહોતા ફોડતા! આશ્રમની પોતાની એક ગૌશાળા છે. તેનું આ દહીં. પછી તો દહીંનું માખણ પણું ખાધું અને દૂધ પણ ભરપૂર પીધું હતું. આકાશમાં વાદળ હતાં, પણ દિવસ ખુલ્લો જ કહેવાય. આકરા તડકાની પરવા કર્યા વિના વૃન્દાવનની ગલીઓ વટાવતા જમનાતીરે જવા નીકળ્યા, વૃન્દાવન અને તેમાંય યમુનાતીર. હજારો કવિઓની કલ્પના મહોરી ઊઠી છે. નરસિંહ મહેતાની પંક્તિ સ્મરણમાં આવતી હતીઃ કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે, વાલા! ખરા બપોરની વેળાએ અમે જમુનાતીરે જતા હતા એમ જાણી કોઈ અમને અરસિક જરૂર કહેશે. ગીતગોવિંદકારની ‘ધીર સમીરે યમુના તીરે’ એ પ્રસિદ્ધ પંક્તિનું અમને સ્મરણ હતું. વૃન્દાવન, યમુનાતીર, કદંબની કુંજ, બંસીવટ, એની નીચેથી વહેતું થતું કૃષ્ણનું વેણુગીત, એ વેણુગીતથી ઘેલી બની દોડી આવતી ગોપીઓનાં વૃન્દ અને ઘરમાંથી નહિ નીકળી શકવાથી મનોમન હિજરાતી રાધા, એમ કલ્પના કરતાં તો આકાશમાં વાદળની બહાર આવીને સૂર્ય ધરતી પર લાવી દે. ભાગવતકારે લખ્યું છે કે બાલકૃષ્ણની લીલા જોવા માટે એક વાર બ્રહ્માજીએ વાછરડાં અને ગોવાળિયાઓને ક્યાંક સંતાડી દીધાં. શ્રીકૃષ્ણે લીલા બતાવી બ્રહ્માનો મોહભંગ કર્યો હતો. તેઓ પોતે જ વાછરડાં અને ગોવાળિયા બની ગયા – ‘ઉભાયિતમાત્માનં ચક્રે.’ સદીઓથી ભક્તો ગાતા આવ્યા છે કે શ્રી પ્રભુની આ નિત્ય લીલાભૂમિ છે; પરંતુ આપણને તે લીલા ક્યાં જોવા મળવાની? યમુનાતીરે પહોંચતાં અમારે પણ એક રીતે મોહભંગ થયો, અલબત્ત જુદા જ અર્થમાં. યમુનાતટની સ્થિતિ જોતાં બધી કલ્પના તો જતી રહી, મનને વ્યથા પણ પહોંચી. એવી કંઈક ધારણા તો કરી હતી. શ્રીહરિની લીલાભૂમિ આટલી અસ્વચ્છ કેમ? પણ પછી તરત યમુનાનાં દર્શન થયાં. મનમાં થયેલી ગ્લાનિ ઓછી થઈ. યમુના બરાબર કાંઠે ઘસાઈને વહેતી હતી, વરસાદનાં મટમેલાં પણ તાજાં ભરપૂર પાણી વહી રહ્યાં હતાં. હોડીઓ ફરતી હતી. પ્રવાહની પાર યમુનાની રેત ચમકતી હતી. ખરેખર તે આજે રાત્રે આવવા જેવું હતું. ગઈ કાલે પૂર્ણિમા હતી, આજે વદ એકમ છે. પણ ચંદ્ર આજે પંદર કળાએ તે પ્રકટશે. એવા સમયે આવીએ તો મનના વૃન્દાવન સાથે આ વૃન્દાવનનો કશોક સંવાદ રચાય. હોડીઓ ફરતી જોઈ થયું તે ખરું – માછીડા ઉડી હલકાર મારે જાવું હરિ મળવાને… પણ એમ હરિ મળે? એક પંડાએ કહ્યું – આ ચીરઘાટ. ચીરઘાટ એટલે યમુનામાં નગ્ન નાહવા પડેલી ગોપીઓનાં ચીર હરી શ્રીકૃષ્ણ જ્યાં તટ પરના કદંબ પર ચઢી ગયા હતા તે સ્થળ. પંડાએ કહ્યું પણ ખરું, આ જ એ કદંબ. કદંબ પણ તમાલની જેમ કૃષ્ણના નામ સાથે જોડાઈ ગયેલું છે. કદંબ ફૂલ સંસ્કૃત કવિતામાં રોમાંચનું નિર્દેશક છે. સાચે જ એ ફૂલ રોમાંચ જગવે એવું છે, પણ લાગ્યું કે આ અસલી કદંબ નથી. કદંબ ખરું પણ બીજા પ્રકારનું. પાણીમાં ઊભેલી ગોપીઓ એમ માનતી હતી કે કૃષ્ણથી અમારી કાયાને અમે સંતાડી રાખી છે, પણ એ ગોપીઓ એ વાત ભૂલી ગઈ હતી કે સર્વવ્યાપ્ત કૃષ્ણ એ જળમાં પણ છે, એટલું જ નહિ, કૃષ્ણ પોતે જ એ જળસ્વરૂપ છે. કાલીદહનું સ્થાન જોતાં જ કાલિયદમનની લીલાનું સ્મરણ થયું. નરસિંહ મહેતાનું નાગદમનનું પ્રસિદ્ધ પ્રભાતિયું આખું ને આખું મુખસ્થ છે. એ પ્રભાતિયું ભણાવતાં શિક્ષકે કહેલી કૃષ્ણજીવનની ઘટનાઓ ચિત્તમાં જડાઈ ગઈ હતી. ચમત્કારો ન માનવાની એ વય નહોતી; પરંતુ પછી પણ નાગદમનની આ લીલાની વાત રોમહર્ષણ જ રહી છે. બાલકૃષ્ણે કાલિયનું દમન કરીને યમુનાનાં જળને વિષમુક્ત કર્યાં હતાં. એ ઘટનાને સ્મરી એક કવિએ ગોપીમુખે એક હૃદયસ્પર્શી ઉક્તિ કહેવડાવી છે. કૃષ્ણ મથુરાથી પાછા આવતા નથી. કયે બહાને અહીં તેડાવવા? મથુરાથી આવેલા પથિકને ગોપી કહે છે – હે મથુરાના પ્રવાસી, ત્યાં જઈને કૃષ્ણના દ્વારે તારસ્વરે ઉચ્ચારજે કે કાલિંદીનાં જળ ફરી વિષજ્વાળાએ સળગી ઊઠ્યાં છે. આ વખતે વિષની જ્વાળા કાલિયના વિષની નથી, કૃષ્ણના વિરહના વિષની છે. એ તે ત્યારે જ શમે, જ્યારે કૃષ્ણ પધારે. યમુનાતીરે પરકમ્માનો માર્ગ જોયો. સમય હોત તો પરકમ્મા અવશ્ય કરત, પણ એ તો હવે શ્રીહરિનો અનુગ્રહ થાય ત્યારે. અમે ઘાટ પરથી પાછા ફર્યા. રસ્તે બજારમાંથી તુલસીની માળા ખરીદી. વૃન્દા એટલે તુલસી. વૃન્દાવન એટલે તુલસીનું વન. દુકાનમાં સૂકવેલી તુલસીના ઢગ હતા. તેમાંથી મણકા બનતા હતા. ‘વૃન્દાવન માહાત્મ્ય’ નામની એક ચોપડીમાં જોયું કે શ્રી રાધિકાજીનું નામ પણ વૃન્દા છે. આ કારણે પ્રિયાજીના નામથી ઓળખાતા આ વનને લોકો વૃન્દાવન કહેવા લાગ્યા. આનંદવૃન્દાવન આશ્રમમાં ઉતારે આવી થોડોક આરામ કર્યો. પછી સાંજે મુખ્ય આશ્રમમાં ગયા. સ્વામી અખંડાનંદજી હવે પ્રવચનો આપતા નથી. માત્ર જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. એ પ્રશ્નોત્તરીમાં હાજર રહેવું હતું. ત્યાં જતાં જ ખબર પડી કે અજ્ઞેયજી આવી ગયા છે. અમે એમને મળ્યા. ખૂબ આનંદ થયો. પ્રશ્નોત્તરીની સભામાં અમે હાજરી આપી. ઘણી ઊંચી ભૂમિકાએ પ્રશ્નોત્તર થતા રહ્યા. બહાર મયૂરોની કેકા સંભળાતી હતી. આનંદવૃન્દાવન વિશે સ્વામી અખંડાનંદ સરસ્વતીએ રચેલો અને આનંદવૃન્દાવનની ભીંતે કોતરેલો એક શ્લોક છે: રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્ દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્ કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્ કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્ અધિક શ્રાવણ અને શ્રાવણના દિવસોમાં વૃન્દાવનમાં ઠેર ઠેર રાસલીલાઓ થાય છે. રાસલીલામાં ગવાતાં પદોને ‘રસિયા’ કહે છે. આપણા ગુજરાત-સૌરાષ્ટ્રના રાસ સાથે આ રાસનો મેળ નથી. ભાગવતમાં જે એક એક ગોપી એક એક કૃષ્ણના મંડલાકાર રાસની કલ્પના છે, તેનાથી પણ આ અલગ છે. તેમાં કૃષ્ણજીવનની લીલાઓનાં નાટ્ય રૂપ ભજવાય છે. ક્યાંક સ્થિર ઝાંકી—યુગલરૂપનું દર્શનમાત્ર હોય છે. આનંદવૃન્દાવનના એક ખડમાં ઝાંકીનાં દર્શન કર્યાં. રાધાકૃષ્ણ બનેલા કિશોરોનાં દર્શન કરી અનેક ભાવિકો પ્રણામ કરી દ્રવ્યાદિ અર્પણ કરતાં હતાં. આશ્રમની બહાર આવ્યા. જોયું તો ઠેર ઠેર રાસલીલા માટે મંડપ બંધાયા હતા. સાંજે અમે ઊડિયા બાબાના આશ્રમમાં રામકથા સાંભળવા ગયા. કથાવાચકની અભિવ્યક્તિ-રીતિ, ગાન ઉત્તમ હતાં. અહીં અમને સ્વામીજીએ એક પ્રાચીન તમાલ બતાવ્યું. અંધારું ઊતરતાં બાંકેબિહારીજીના મંદિરે જવા નીકળ્યા. અજ્ઞેયજી સાથે હતા. વૃન્દાવનમાં મંદિરોનો તો પાર નથી, પણ કેટલાંક વધારે માહાત્મ્યવાળાં છે. તેમાં એક તે બાંકેબિહારીજીનું. મંદિરે પહોંચ્યા ત્યારે મંદિર ભક્તોથી ભરાયેલું હતું. મંદિરમાં પરદો ખૂલે ને બંધ થાય, ખૂલે ને બંધ થાય. એ રીતે જ દર્શન કરવાનાં. કહે છે કે સતત પરદે ખુલ્લો રહે તે બાંકેબિહારી ક્યાંક ભાગી જાય. એક વખત ભાગી ગયા હતા! મંદિરમાં દર્શન કરી બહાર આવ્યા. રઘુવીરે બાંકેબિહારીની છબી ખરીદી. આનંદવૃન્દાવનમાં જ્યારે આવ્યા ત્યારે ખુલ્લા આકાશમાં પૂર્ણિમા-પ્રકલ્પ ચંદ્ર ચઢ્યો હતો. મન યમુનાતીરે પહોંચી ગયું. ત્યાં ધીર સમીર વાતો હશે, પણ શું ત્યાં વનમાલી પણ હશે? નિત્ય વિહારિણી રાધાજી પણ હશે? વ્રજભૂમિમાં એક વાર ઇન્દ્રયજ્ઞની તૈયારી થતી જોઈને, બધું જાણવા છતાં, શ્રીકૃષ્ણે નંદબાબા અને બીજા વડીલોને પૂછ્યું : ‘આ ઉત્સવનું આયોજન કોના માટે છે? જવાબમાં નંદબાબાએ કહ્યું હતું કે મેઘોના સ્વામી ભગવાન ઇન્દ્રની યજ્ઞ દ્વારા પૂજા કરવાની છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘પિતાજી, આપણી પાસે કોઈ જનપદ પણ નથી અને નગર પણ નથી, ગામ કે ઘર પણ નથી. આપણે તો હંમેશના વનવાસી છીએ. વન અને પર્વતે એ આપણાં ઘર છે. તો આપણે ગાયોની પૂજા કરીએ, ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરીએ. ઇન્દ્રની પૂજા શા માટે?’ પછી તો, ગુસ્સે થયેલા ઇન્દ્રે મેઘોને વ્રજભૂમિ પર તૂટી પડવાની આજ્ઞા કરી. બારે મેઘ ખાંગા થયા. બાળક જેમ બિલાડીની છત્રી ઉખાડી લે તેમ શ્રીકૃષ્ણે લીલયા ગોવર્ધન પર્વતને ઉપાડી એક હાથ પર ધારણ કરી સૌ વ્રજવાસીઓની અને ગાયોની રક્ષા કરી. સાત દિવસ સુધી ગોવર્ધનગિરિને ધારણ કરી શ્રીકૃષ્ણ ગિરિધારી બની રહ્યા. ભાગવતકારે અને પછી અનેક કવિઓએ ગોવર્ધનધારણની લીલાને કવિત્વમય રીતે ગાઈ છે. એક શતાનંદ નામના કવિ લખે છે કે ગોવર્ધન ધારણ કરતાં કૃષ્ણને થતા કષ્ટની કલ્પના કરીને રાધા વ્યથા પામે છે અને તેમને મદદ કરવાના ખ્યાલથી શૂન્યમાં ગોવર્ધન ધારણ કરવાની કૃષ્ણની નકલ કરતાં અમથા હાથ હલાવી રહી છે. તો વળી બીજો એક કવિ કહે છે કે કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો છે, બધી ગોપીઓ સાથે રાધા પણ તેમને તાકતી જોઈ રહી છે. બીજી ગોપીઓ રાધાને કહે છે કે તું કૃષ્ણની નજર આગળથી ખસી જા. તને જોતાં પ્રેમને કારણે તેમના હાથ ઢીલા પડી જશે. પણ ગોપીઓને મોઢેથી રાધાને નજર આગળથી ખસવાની વાત સાંભળતાં ગિરિ ધારણ કરવાના શ્રમથી કૃષ્ણ જાણે જોરથી શ્વાસ લેવા લાગ્યા! આજ સવારથી ગિરધર નાગરની એ લીલાભૂમિ જોવા મન ઉત્સુક હતું. ગિરિ ગોવર્ધન થઈ પછી શ્રીરાધાના ગામ બરસાના થઈ, પછી નંદગાંવ જઈ બપોર સુધીમાં પાછા આનંદવૃન્દાવનમાં આવી જવાની અમારી યોજના હતી. એક રીતે તે નાનકડી પરકમ્મા, પણ મોટરગાડીમાં બેસીને. અજ્ઞેયજી તો આમેય ઓછું બોલે છે, પણ તેમણે વાત શરૂ કરી. ભાગવતભૂમિની પોતાની યાત્રા દરમિયાન તેમણે આ બધાં સ્થળો જોયાં હતાં અને એને વિશે તાજેતરમાં જ એક લેખમાળા સાપ્તાહિક ‘હિન્દુસ્તાન’માં લખેલી. તેમાં ગોવર્ધન વિશે તેમણે જે લખેલું તેનાથી ઘણી વ્રજસંસ્કૃતિના ચાહકોને આઘાત થયેલો. તેમણે લખ્યું હતું, ‘ગોવર્ધન હૈ કહાં? ક્યોંકિ વહાં અબ પર્વત તો ક્યા એક ટીલા ભી નહીં હૈ…’ આ વાંચી મથુરામાં એક સભા થયેલી અને એ સભાએ એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે, ગિરિરાજ ગોવર્ધન વિશે આવું લખીને અજ્ઞેયજીએ વ્રજસંસ્કૃતિનું ઘોર અપમાન કર્યું છે… વગેરે. મને અને રઘુવીરને પણ એ તો હતું કે ગોવર્ધન બહુ ઊંચો પહાડ નહિ, તે પહાડી તો જરૂર હશે, અને તે પણ ‘ગો’ કહેતાં ગાયનું વર્ધન કરનારી પહાડી; પરંતુ, આ ગોવર્ધન પર્વત માટે ગોવર્ધન કે ‘પહાડી’ જેવા શબ્દો બોલવા-લખવા હવે અડવા લાગે છે. અહીં સર્વત્ર બધે ‘ગિર્રાજ ગોવર્ધન’ એવા કે ‘ગિર્રાજ’ (ગિરિરાજ) એવા આદરવાચક નામથી જ તે બોલાય છે. કૃષ્ણભક્તિનાં અસંખ્ય પદો, ભજનમાં પણ ‘કૃષ્ણ’ કરતાં કદાચ ‘ગિરિધર’ કે ‘ગિરધર’ નામ વધારે આવતું હશે. એક મીરાંબાઈમાં આ ગિરધર કેટલી વાર આવે છે! તેમની પેલી અમર પંક્તિ : મેરે તે ગિરધર ગોપાલ… કે પછી તેમના નામ સાથે જડાઈ ગયેલી પેલી ભણિતા : બાઈ મીરાં કે’ પ્રભુ ગિરધર નાગર… આપણા સૌનાં સ્મરણમાં છે. કદાચ ‘ગિરિધર’ સ્વરૂપ સાથે આપત્તિમાંથી ત્રાણકર્તા શ્રીહરિનો ભાવ જોડાઈ ગયો હશે. આજુબાજુ લીલાંછમ્મ ખેતરો વચ્ચેની કાળી સડક પરથી અમારી ગાડી પસાર થતી હતી. પછી એક વળાંક આવ્યો. અમે ‘ગિર્રાજ ગોવર્ધન’ની દિશામાં વળ્યા. પણ મોટર હવે વેગથી ચાલી શકે તેમ નહોતી. પહેલાં તો ખબર ન પડી, કેમ આટલા બધા લોકો સડકની બે બાજુએ અને સડક પર પણ છે. ત્યાં એક બાઈ પર નજર પડી. એણે સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. પ્રણામ કરતાં હાથ જેટલે પહોંચ્યો, ત્યાં એક પથ્થર મૂક્યો. પછી ઊભા થઈ તે પથ્થર હાથમાં લઈ ફરી ભૂમિ પર સાષ્ટાંગ પ્રણામ કર્યાં અને હાથ પહોંચ્યા, ત્યાં પથ્થર મૂક્યો. પછી તો આવી એક નહિ, બે નહિ, સો બસો હજારોની સંખ્યા જોવા મળી. ગિરિરાજ ગોવધર્તનની આ પરકમ્મા હતી. પગે ચાલીને, પણ તે સાથે આમ સાષ્ટાંગ પ્રણામ કરતાં કરતાં… અમારે માટે પરમ આશ્ચર્યકારક દૃશ્ય હતું. આમ સાત કોસની પરકમ્મા ક્યારે કરી રહેશે? કેટલાંકનાં વસ્ત્ર સડક સાથે ઘસાતાં ફાટી ગયાં હતાં. ઢીંચણ અને કોણીઓ છોલાઈ ગઈ હતી. આખે શરીરે પરસેવા સાથે ધૂળ ચોંટી હતી; પણ એ પ્રણામ કરતાં જઈ પરકમ્મા કરતાં જતાં હતાં. કિશોરીઓ હતી, કિશોરો હતા, પણ વધારે તો પ્રૌઢયુવાન સ્ત્રી-પુરુષો હતાં. આ સૌ કઈ શ્રદ્ધાને બળે આટલું કષ્ટ સહીને પરકમ્મા કરતાં હશે! આપણી બુદ્ધિ અેનો કદાચ જવાબ આપી શકશે નહિ. રસ્તાની ધારે વિશાળ પાકા ઓવારાવાળું સરોવર આવ્યું. સરોવરને સામે કાંઠે મોગલ શૈલીનું સ્થાપત્ય ધરાવતી ઇમારતો સુંદર લાગતી હતી. પણ હવે બધું જીર્ણ થવા લાગ્યું હતું. અમે એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું કે ઇસકી મરમ્મત ક્યોં નહીં હોતી? એણે કહ્યું – મરમ્મત તે ક્યા, ઝાડુ ભી લગના મુશ્કિલ હૈ. મને થતું હતું કે, એક બાજુ, આટલો બધો આપણો ભક્તિભાવ અને બીજી બાજુ તીર્થસ્થાનોની ઘોર અવજ્ઞા! અજ્ઞેયજી તસવીરો લેતા હતા. ખુલ્લા આકાશમાં ક્યાંક માત્ર વાદળ હતાં. મોટરમાં જતાં અમારા માર્ગદર્શકે આંગળી ચીંધી —ગોવર્ધન પર્વતનું આ ઊંચામાં ઊંચું સ્થળ. સાચે જ? થોડાક ઊંચાનીચા આડાઅવળા પથ્થર પડેલા હતા? અમને તો હતું કે હજી ઊંચું સ્થળ આવશે, પણ આ ગોવર્ધન? ભક્તોને મન એ પણ કૃષ્ણનું એક વિગ્રહરૂપ છે. આ ગોવર્ધનનો એક એક પથ્થર પૂજાને પાત્ર છે. મોટરમાંથી ઊતરી એ સ્થળે અમારે જવું હતું, પણ માર્ગદર્શકે કહ્યું કે ગિરિરાજનું મુખ આપણે જોઈશું. અહીં ઊતરવાની જરૂર નથી. આજે હવે રહી રહીને થાય છે કે એની વાત માનીને ઠીક કર્યું નહોતું. ઊતરવું જ જોઈતું હતું. પરકમા કરનારાઓથી રસ્તા ભરેલા હતા. ગિરિરાજનો જયઘોષ થતો હતો. એ પરકમ્મા કરનારાઓમાં એક કિશારી કન્યા અને એક છોકરાની તસવીરો સ્મરણમાં અંકિત રહી ગઈ છે. કેટલાંક દૂધની ધાર કરતાં પરકમ્મા કરતાં હતાં. અધિક શ્રાવણ માસના દિવસોમાં આ પરકમ્માનું વિશેષ માહાત્મ્ય હશે. ગિરિરાજ ગામ પણ આવી ગયું. ગોવર્ધનધારણ મંદિરમાં હું અને રઘુવીર ગયા. અજ્ઞેયજી મોટરમાં જ બેસી રહ્યા. આ મંદિરમાં ગોવર્ધન પર્વતનું અથવા ગિરિરાજનું મુખારવિંદ છે. અહીંથી એમનો આરંભ છે. એક કાળો શિલાખંડ છે, તેને સ્પર્શ કરી ગિરિરાજનો સ્પર્શ કરી લીધો. અમે આગળ ચાલ્યા. અહીં આવેલાં પવિત્ર સ્થળો રાધાકુંડ અને કૃષ્ણકુંડની વાત નીકળી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે વૃન્દાવન આવ્યા હતા અને તેમણે રાધાકૃષ્ણની જે જે લીલાસ્થલીઓ ઓળખી બતાવી હતી તેમાં આ રાધાકુંડ અને કૃષ્ણકુંડ પણ છે. અમારી મોટર હવે જુવારનાં ખેતરો વચ્ચેથી પસાર થતી સડકે દોડતી હતી. એક સમયે આ વિસ્તાર ગોચરભૂમિ હશે, કે વનાચ્છાદિત હશે. ત્યાં દૂર એક હરિયાળ પહાડી દેખાઈ. એ પહાડી પર વસ્યું છે, ગામ બરસાના. રાધાનું એ ગામ. બરસાના આવતાં ગાડી મુખ્ય સડક પરથી વાળી ગામના પાદર વચ્ચે જઈ ઊભી રાખી. અહીંથી ઉપર જવા માટેનાં પગથિયાં શરૂ થતાં હતાં. મોટર જેવી ઊભી રહી કે કેટલાક કિશોરો અને કેટલાક ડોળીવાળા મોટરને ઘેરી વળ્યા. અજ્ઞેયજીએ કહ્યું કે એક બીજે રસ્તે થઈ છેક ઉપર સુધી મોટરમાર્ગે પણ જવાય છે. અમારા માર્ગદર્શકે વળી પાછા અમને નિરુત્સાહ કર્યા: કહે કે એ સડક બહુ સારી નથી. થોડી વાર અનિર્ણયની સ્થિતિ રહી. પગથિયાં ચઢવાનાં હોય તો અજ્ઞેયજી નહિ આવે. તેમણે કહ્યું પણ ખરું કે તમે લોકો જઈ આવો. પરંતુ તેમની સાથે અમારે રાધાનું ગામ જોવું હતું. ગામના પેલા કિશોરોએ કહ્યું કે સડક પર થોડા પાછા જઈ ઉપર જવાનો મોટર રસ્તો છે. અમે એક પ્રયાસ કરી જોવાનો વિચાર કર્યો. મોટર પાછી વાળી. એક કાચી-પાકી સડક ઢાળ ચઢતી ઉપર તરફ જતી હતી. થયું કે હવે મોટર સહેલાઈથી ઉપર સુધી જઈ શકશે. ત્યાં ઢોળાવના એક સાંકડા વળાંકે મોટર અટકી જતી લાગી. ત્યાં ‘રાધેજી કી જય’ બોલતા ત્રણચાર કિશોરાએ ગાડીને પાછળથી ઠેલવા માંડી અને ગાડી વળાંક પસાર કરી ગઈ. દક્ષિણાની આશાએ કિશોરો ગાડી સાથે દોડવા લાગ્યા હતા. ઢોળાવ અડધો ચઢ્યા ત્યાં સુધી ગામનાં ઘર આવતાં હતાં, હવે લીલી વનરાજિ શરૂ થઈ ગઈ. શ્રાવણમાં એ ઘનનીલ લાગતી હતી. આકાશમાં આછાં વાદળ હતાં. તડકો નીકળી આવતો, છતાં એક જાતની ભીનાશ અનુભવાતી હતી. અપેક્ષાભંગ થવાને કારણે ગિરિરાજ ગોવર્ધનના દર્શનથી અપ્રસન્ન થયેલું મન રાધાના બરસાનાની શોભા જોઈ જાણે ઇષ્ટનાં દર્શન થતાં હોય તેમ પ્રસન્નતા અનુભવી રહ્યું. તો શું આ રાધાનું ગામ છે? એનું કોઈ ઐતિહાસિક કે પૌરાણિક પ્રમાણ? પણ સ્વયં રાધાનું જ ક્યાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક પ્રમાણ છે? ખરેખર રાધા જેવી કોઈ થઈ છે ખરી? ભાગવતકારે રાસલીલાના પ્રસંગે સૌભાગ્યગર્વિતા ગોપીઓ વચ્ચેથી શ્રીકૃષ્ણના અંતર્ધાન થઈ જવાનો પ્રસંગ આલેખ્યો છે. વિરહવ્યાકુળ ગોપીઓ શરદની ચાંદની રાતે યમુનાપુલિન પર કૃષ્ણને શોધે છે. ત્યાં કૃષ્ણનાં પગલાં જુએ છે અને એ પગલાંની હાર સાથે બીજાં પણ પગલાંની છાપ જોઈ કહે છે — ‘અનયા, રાધિતો નૂન ભગવાન હરિરીશ્વર:’ આ એક ગોપીએ જ ભગવાનને સેવ્યા છે, જે આપણને છોડી એની એકલી પર પ્રેમ બતાવી એકાંતમાં લઈ ગયા છે. આ ગોપી તે રાધા હશે. ભાગવતકારે નામ પાડીને ક્યાંય વાત કરી નથી. હા, ‘રાધ્’ ધાતુ પરથી બનેલો શબ્દ ‘આરાધિત’ છે, એટલું. પણ આપણે જોઈએ છીએ કે રાધા નામ શ્રીકૃષ્ણ સાથે આવીને એવું તે જોડાઈ જાય છે કે શ્રીકૃષ્ણની નિત્ય લીલાસંગિની જ નહિ, સમગ્ર વૈષ્ણવ ધર્મની અધિષ્ઠાત્રી દેવતા બની, જાય છે. એ નામે કૃષ્ણના નામને ગૌણ બનાવી દીધું, કૃષ્ણ બની રહ્યા રાધારમણ કે રાધાવલ્લભ. તેમનું જે માહાત્મ્ય તે તો શ્રી રાધાને લીધે. આખી વ્રજભૂમિમાં પણ રાધાજીની જ આણ છે. એ વૃન્દાવનેશ્વરી છે. અહીં યાત્રીઓ સૌ એકબીજાને ‘જય રાધે’ કહીને અભિવાદન કરે છે. અહીં સૌ ભાવિકોને મોંએ ‘રાધે રાધે’ જ સંભળાય છે. કૌતૂહલનો વિષય તો એ છે કે આખી ભારતભૂમિના માનસને રસપ્લાવિત કરી દેતું આ નામ ક્યાંથી આવ્યું હશે! હા, ભાગવત પહેલાં ક્યાંક પ્રાકૃત-સંસ્કૃત કવિતામાં રાધા નામ આવ્યું છે. પ્રાચીન ગોપસંસ્કૃતિમાં રાધા નામ પ્રેયસીનો પર્યાય બની ગયો હશે. ગીતગોવિંદકારે રાધામાધવના નામને અભિન્ન કરી દીધું. ધર્મક્ષેત્રે રાધાજીની પ્રતિષ્ઠા થઈ ગઈ હશે. રાધા ભારતીય ચેતનામાં ચિર પ્રેયસીનું પ્રતીક બની ગઈ. નિત્યપ્રેમ-સ્વરૂપિણી. આજે પણ પ્રેમમાં પડતી કોઈ પણ કિશોરી યુવતી એટલે રાધા. એથી આજ સુધી કવિઓ રાધાને ગાતાં થાક્યા નથી. થાકશે પણ નહિ. તો રાધા જરૂરી થઈ હશે. આટલાં બધાં કવિઓ, ચિત્રકાર, સંગીતકારો, ભક્તો કંઈ ખોટાં હોય! કિશનગઢના એક કલાકારે આંકેલી રાધાની પેલી સુંદર છબી જોઈ હશે. બરસાના એ રાધાનું ગામ હોઈ શકે એવું પ્રીતિકર લાગ્યું. રાધા તો અહીંના વૃષભાનુરાજાની કન્યા હતી. અમારી મોટર ગામની આ પહાડી પર ભરતપુરના મહારાજાએ બનાવેલ શ્રીકુશલવિહારજીના ભવ્ય મંદિરના પ્રાંગણમાં ઊભી રાખી. પેલો ધક્કો મારનાર કિશોરો પહોંચી ગયા હતા. તેમને રાજી કરવા જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયા. તેમની સંખ્યા અને દક્ષિણાની આશા વધતી ગઈ. તેમાં પછી ઉમેરાયા અહીંના પંડાઓ. તેમણે અમને રાધાલોકમાંથી એકદમ ધરતી પર લાવી દીધા. પરંતુ અહીંની શોભાએ તરત અમારી મનોવૃત્તિ બદલી નાખી. શ્રાવણનું આકાશ, બરસાનાની આ હરિયાળી પહાડી અને તેમાં મોરલાનો પ્રદીર્ઘ કેકારવ સંભળાયો, જે આખી પહાડી પર વ્યાપી વળ્યો. અમારી ચેતનાને રણરણાવી ગયો. ત્યાં પપીહાએ એને સાથ આપ્યો. ક્યાંકથી આવી મીરાંબાઈની પંક્તિઓ સ્મરણમાં અથડાઈ: રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર મોર હી બોલે બપૈયા હી બોલે કોયલ કરે કલશોર… મનમાં થયું કે મીરાંના આ પદમાં જે ચિત્રણ છે, તેની આ ઉદ્ભવસ્થલી છે. આ જ આ પ્રસિદ્ધ પદનો લૅન્ડસ્કેપ. વૃન્દાવનવાસનાં વરસોમાં મીરાંબાઈ રાધાને ગામ આવ્યાં હશે. શ્રાવણની ત્રીજ હરિયાળી ત્રીજ કહેવાય છે. એનું ઘણું માહાત્મ્ય છે. એવા મેઘભર્યા દિવસોમાં આવ્યાં હશે અને મોર કેકારવ કરતા હશે, ઝરમર ઝરમર વરસતા મેહુલાથી એમના સાળુડાની કોર ભીંજાઈ હશે. હવે રાધાની સાથે મીરાંની સાંભરણ ભળી એક થઈ ગઈ. પહાડીને ઉગમણે છેડે રાધાનું મંદિર છે. એ શ્રીજી મંદિર કહેવાય છે. મંદિરમાં રાધાકૃષ્ણની યુગલમૂર્તિ છે. ત્યાં બેસી કેટલીક બહેનો રસિયા ગાતી હતી. મંદિરના ખુલ્લા પ્રાંગણમાંથી નીચે એક બાજુએ ગામ દેખાતું હતું. એક પંડાએ બલાત્ અમને સેવા આપવા માંડી. અજ્ઞેયજીનો આજનો પોશાક કોઈ આચાર્ય જેવો ગૌરવાસ્પદ હતો. જુદે જુદે સ્થળેથી તેઓ તસવીરો લેતા હતા. પંડાને ઘણી આશા બંધાઈ હતી. એ મંદિરની વાત કરવા લાગ્યો. મંદિરના ઉત્સવોની વાત કરવા લાગ્યો. એણે બરસાનાની હોળીની વાત કરી. ‘હોરીમેં લાજ ન કર ગોરી’ – એવી લીટીઓ બોલતાં તેણે અહીંની ‘લઠ્ઠામાર’ હોળીની વાત કરી. બરસાનાની સખીઓ અને નંદ ગામના ગોવાળિયા વચ્ચે હોળી ખેલાય છે. તે દિવસે સખીઓ ગોવાળિયાઓને લાકડીથી ફટકારે. તે દિવસે ગોવાળિયાઓ માર ખાય! આ હોળી પ્રસંગના અનેક રસિયા એટલે કે ગીત છે. અજ્ઞેયજીનું કહોવું છે કે આ હોળી તે પ્રાચીન મદનોત્સવનો જ અવશેષ છે. હોળી પ્રસંગે અહીં અનેક યાત્રીઓ, દર્શનાર્થીઓ આવે છે. શ્રીજીના મંદિર પાસે જૂના મંદિરનાં ચિહ્નો છે. અહીંથી પંડાઓના હાથમાંથી માંડ છૂટી પહાડીને બીજે છેડે ગયા, પણ એક ભાગવતી પંડિત વળી પાછો રઘુવીરની પાછળ પડી ગયો. આનંદવૃન્દાવનથી નીકળ્યા ત્યારે સ્વામી અખંડાનંદજીએ પંડાઓની બાબતમાં અમને યોગ્ય રીતે જ સાવધ કર્યા હતા. પહાડીને છેડે જવા ગયા ત્યાં લાંબો કેકારવ કરતો એક મોર ઊડી ગયો. અહીંથી નીચેનાં લીલાંછમ ખેતરો દેખાતાં હતાં, મનમાં થતું હતું કે થોડો વરસાદ વરસી જાય તો કેવું! પણ માગ્યા મેહ ક્યાં વરસે છે! પછી અમે પહાડી પરના ગહ્‌વરવનમાં પ્રવેશ કર્યો. ગાઢી વનરાજિ હતી. અદ્ભુત શાંતિ હતી. પેલા ભાગવતી પંડિતને ફરી વાચા ફૂટી — પ્રિયાજી યહાં લીલા કિયા કરતીં થીં, ઘૂમતી રહતીં થીં. વહાં તાલાબ બને હુએ હૈં, કુંજ બને હુએ હૈં… એક રસિયાની લીટીઓ એ બોલ્યા : કાન્હા બરસાને મેં આ જઇયો, બુલાય ગઈ રાધા પ્યારી… ગહ્‌વરવનમાં એક ગહન અનુભૂતિ થતી હતી. રાધાકૃષ્ણની આ લીલાભૂમિ! રાધાનાં દર્શન કરવા અહીં કૃષ્ણ કેટકેટલા વેશ બદલીને આવતા! ક્યારેક વૈદ બનીને, ક્યારેક છૂંદણાં ગોદનાર બનીને, ક્યારેક બંગડીવાળા બનીને… કોઈ પણ ઉપાયે રાધાને પામવી! ગહ્વરવનમાં મોરલા બોલતા હતા, તે જાણે મનના કોઈ ઊંડાણેથી બોલતા હતા. કુશલવિહારીજીનું વિશાળ મંદિર ખાલી હતું. અજ્ઞેયજીએ મંદિરના કોટ પર બેઠેલું દોયલ પંખી બતાવ્યું. મંદિરના પ્રાંગણમાં સૌની ભેગી તસવીર ખેંચી. તેમણે કહ્યું: ‘શ્રીજીના મંદિરમાં તસવીરને યોગ્ય જગ્યા શોધી હતી, પણ તમે લોકો નીકળી ગયા હતા.’ થયું કેવો અવસર ખોયો? મંદિરની બહારના આંગણમાં ઝાડ નીચે બેઠેલી પરબે ઊંચે લોટેથી રેડાતું પાણી મોઢે ખોબો ધરીને પીતા અજ્ઞેયજીની તસવીર મનમાં અંકાઈ ગઈ. રાધાને ડુંગરિયેથી અમારી મોટર ધીરે ધીરે નીચે ઊતરી રહી. પછી પાકી સડકે આવી નંદગાંવ ભણી દોડવા લાગી. નંદગાંવ પણ રાધાના ગામ બરસાનાની જેમ એક પહાડી પર વસેલું છે. આસપાસની સમથળ ભૂમિ વચ્ચે નંદગાંવ દૂરથી જ દેખાય છે. ગામના પાદરમાં ગાડી ઊભી રાખી. પંડાઓ ચોપડા લઈને ફરતા હતા, પણ કદાચ અમે શ્રદ્ધાવાન યાત્રિક જેવા નહિ લાગ્યા હોવાથી તેમના આક્રમણથી બચી ગયા. અજ્ઞેયજીએ કહ્યું કે હું અહીં આટલામાં ફરું છું, તમે જઈ આવો. અહીં નંદબાબાનું મંદિર પહાડીની ટોચે છે. બંને બાજુ આવેલાં ઘરોની હાર વટાવી ઢાળ ચઢતા ઉપર જતા હતા. માર્ગમાં બીજાં મંદિરો પણ આવે. યાચકો બેઠેલા જ હોય. ત્યાં ઉપરથી પ્રૌઢ મહિલાઓ ઊતરતી હતી. તેઓ ત્યાં બેઠેલા આ યાચકોને પાંચિયાના સિક્કા નાખતી જતી હતી, પણ યાચકો વધારે માગતા હતા એટલે એક બાઈએ હસતાં હસતાં કહ્યું, ‘ઇતને બરાબર હૈ, એ તો ટીપે ટીપે સરોવર ભરાતા હૈ…’ અહીં આ ગુજરાતી-હિન્દી સાંભળી હું અને રઘુવીર બંને હિન્દીના અધ્યાપકોને હસવું આવી ગયું. મંદિરમાં પહોંચી ગયા. ચૂનાથી ધોળેલું એ મંદિર દૂરથી જ દેખાયું હતું. દિવસે પણ દીવાઓના ઝળહળતા પ્રકાશમાં નંદ-જશોદાની માનવકદની મોટી મૂર્તિઓ જોઈ. જે પહેરવેશ તેમને પહેરાવવામાં આવ્યો હતો તે જોઈને તો નંદ-જશોદા બંને થોડાં આધુનિક લાગતાં હતાં. નંદબાબાએ હૅન્ડલુમ હાઉસનો રેડીમેઇડ ઝભ્ભો પહેર્યો હતો. મૂર્તિઓ આગળ મૂકેલા થાળ શ્રદ્ધાળુ દ્રવ્યથી ભરેલા હતા. અમે મંદિરની બહાર આવ્યા. મંદિરની અગાશી પરથી આજુબાજુનું દૃશ્ય મનોહર લાગતું હતું. અહીંથી રાધાના ગામ બરસાનાની પહાડી દેખાતી હતી. એક પંડાએ આવી પોતાની સેવા આપવાનું શરૂ કરી દીધું, ‘વહાં જે દિખતા હૈ, વહ પ્રેમસરોવર હૈ… રાધાકૃષ્ણ વહાં મિલા કરતે થે…’ એ કંઈ વધારે બોલત, પણ એને ટાળવા માટે એની વાત પર મેં બહારથી તો ધ્યાન ન આપ્યું; પરંતુ એ પ્રેમસરોવરમાં જાણે કોઈએ કાંકરી ફેંકી હતી. એક પછી એક તરંગો ઊઠવા લાગ્યા. કવિ સુરદાસે રાધાકૃષ્ણના પ્રથમ મિલનનો પ્રસંગ પોતાનાં પદોમાં આલેખ્યો છે. કૃષ્ણ શેરીઓમાં રમવા નીકળ્યા છે અને ત્યાં અચાનક પહેલી વાર કિશોરી રાધાને જુએ છે. મોટી મોટી આંખો છે, કપાળે ચંદન છે, નીલ વસ્ત્રો પહેર્યાં છે, પીઠ પર અંબોડે ખૂલે છે, ગોરું બદન છે. એને જોતાં જ નયનો પ્રસન્ન થઈ ગયાં. દેખત હી રીઝે નૈન. કૃષ્ણે પૂછ્યું : ‘કોણ છે તું ગોરી? ક્યાં રહે છે? કોની દીકરી છે? આ બાજુ તને કદી જોઈ નથી.’ રાધાએ જવાબ આપ્યો : ‘અમે અહીં શા માટે આવીએ?’ અમારે આંગણે જ રમીએ છીએ. અમારે કાને એવી વાતો આવી છે કે નંદનો છોકરડો અહીં દહીં-માખણની ચોરી કરતો ફરતો ફરે છે.’ કૃષ્ણે કહ્યું: ‘તુમ્હરો કહા ચોરિ હમ લૈહૈં’ – તારું અમે શું ચોરી લેવાના છીએ? ચાલ સાથે રમીએ. કવિ સુરદાસ કહે છે કે આમ વાતોમાં રાધિકાને ચતુર નંદકિશોરે ભોળવી લીધી. આપણને એમ થાય કે આ પેલા પ્રેમસરોવરને કાંઠે બને મળ્યાં હશે. યમુનાની વાટે મળ્યાં હશે કે પેલા ગહ્‌વરવનમાં? આ સમગ્ર ભૂમિ રાધાકૃષ્ણ-મિલનની અને પછી ચિરવિરહની ભૂમિ છે. આ નંદગાંવમાં તો બાલકૃષ્ણની બધી લીલાઓનું પણ સ્મરણ થાય. પણ થાય કે કદાચ આ પણ ઐતિહાસિક સ્થળ ન હોય. સ્વામી અખંડાનંદજીએ કહ્યું હતું કે નંદગાવનું દહીં અને પેંડા બહુ જાણીતાં છે. ખરેખર નંદજીનું ગામ હોય તો અહીંનું દહીં મિષ્ટ હોવું જ જોઈએ ને! રઘુવીરે મંદિરની બહાર એક મીઠાઈની દુકાનેથી પેંડા ખરીદ્યા. ખરીદતી વખતે રઘુવીરે પૂછ્યું કે ‘નંદગાંવની મીઠાઈ પર આટલી બધી માખીઓ?’ દુકાનદારે હસતાં હસતાં કહ્યું, ‘માખીઓ પણ નંદગાંવની છે.’ અમે ગામના પાદરમાં આવી ગયા. હવે વૃન્દાવન ભણી. જે માર્ગે અમે આવતા હતા, ને માર્ગ હતો પ્રસિદ્ધ ગ્રાન્ડ ટ્રંક રોડ, કલકત્તાથી આખો દેશ વીંધી પેશાવર ભણી જતો માર્ગ. હવે તો શેરશાહસૂરિ રોડ નામથી ઓળખાય છે. માર્ગમાં પ્રવાસન વિભાગની અદ્યતન રેસ્ટોરાં આવી. ત્યાં નિરાંતે બેસી ચા પીધી. નંદગાંવનું દહીં ખાવા જેટલા ભાગ્યશાળી નહોતા થયા! વૃન્દાવનની ગલીઓમાં ફરવા છતાં સમગ્ર વૃન્દાવનનો કોઈ નકશો મનમાં બેસતો નહોતો. રઘુવીર કહે કે આપણે અતિથિ શાળાની અગાશીમાંથી જોઈએ. અગાશી પરથી સીડી ગોઠવી છેક ઉપરની કૅબિન પરથી વૃન્દાવનનું જે દર્શન કર્યું, તેને એક રીતે ‘એરિયલ વ્યૂ’ કહી શકાય. યમુના જે રીતે વૃન્દાવનને અર્ધચંદ્રાકારે વીંટળાઈ છે, તે જોઈ આનંદ થયો. ભવનો વચ્ચેથી ડોકિયું કરતાં ધજા ફરકાવતાં મંદિરશિખરો આંખમાં વસી જતાં હતાં. વૃન્દાવનના આ અમારા અગાશીદર્શનની વાત અજ્ઞેયજીને કરી. એ કહે – તો તો ફોટા લઈએ. ૭૫ વર્ષની વયના અજ્ઞેયજી યુવકની સ્ફૂર્તિથી સીડીને આધારે કૅબિન પર ચઢ્યા. આ સમયે મને કવિ અજ્ઞેયજી કરતાં પ્રવાસી અજ્ઞેયજી જ વધારે દેખાતા હતા. ઉપર ચઢી તેમણે વૃન્દાવનનગરની તસવીરો ખેંચી. કદાચ ભાગવતભૂમિદર્શનનો જે ગ્રંથ કરવાના છે, તેમાં આ તસવીરો છાપશે. આજે રાસલીલાઓ જેવા કાર્યક્રમ હતા. તે પહેલાં સ્વામી અખંડાનંદજીની સાંજની સત્સંગસભામાં બેસવા ગયા. શ્રીકૃષ્ણ વિશે નવલકથા લખી રહેલા રઘુવીરના મનમાં કેટલાક પ્રશ્નો હતા, તે તેમણે પૂછ્યા. સ્વામીજીએ પોતાના આગવા દૃષ્ટિકોણથી જવાબો આપ્યા. આ દિવસમાં વૃન્દાવનમાં ઠેર ઠેર આશ્રમોમાં હરિકથા, કીર્તન, પદગાન ચાલતાં જ હોય છે. ખરેખર એવું થાય કે વૃન્દાવન રાધાકૃષ્ણમય છે. યાત્રિકોથી સાંજની વેળાએ મંદિરો અને આશ્રમો છલકાતાં હતાં. અમે રાસલીલાનાં દૃશ્ય જોયાં. અનેક રાસમંડળીઓના કાર્યક્રમો હતા. જ્યાં જુઓ ત્યાં ચિક્કાર મેદની. મંડપમાં તો પેસી શકાય તેમ હતું નહિ, એટલે દીવાલની આ બાજુએ ઊભા રહી અમે રાસલીલા જોવા લાગ્યા. પ્રસંગ હતો બાલકૃષ્ણના મોઢામાં જશોદાએ કરેલા બ્રહ્માંડદર્શનનો. પ્રેક્ષકો તન્મય બનીને જોતા હતા. બાલકૃષ્ણના મિત્રો આવીને કહે છે: ‘જસોદા સુન માઈ તેરે લાલને માટી ખાઈ.’ જસોદા હાથમાં સોટી લઈ ધમકાવીને કાનુડાને પૂછે છે: ‘ક્યોં લાલા તૈને માટી ખાઈ?’ કૃષ્ણ કહે છે: ‘ઐસો સ્વાદ નાંય માખન મેં, નહિ મિશ્રી મેવા દાખન મેં… જો રસ વૃજ કે ચાખન મેં, જાને મુક્તિ કો મુક્તિ કરાઈ.’ આ ભૂમિની માટીનો રસ ચાખતાં તો મુક્તિને પણ મુક્તિ મળે છે. પછી તો સખીઓ ભેગી થાય છે અને જસોદા કૃષ્ણને મોં ખોલવા કહે છે. કૃષ્ણના ખુલ્લા મોંમાં નજર કરતાં જ જસોદા ચકરી ખાઈ જાય છે. એને થાય છે કે ‘યે તો પુરન બ્રહ્મ કન્હાઈ…’ અજ્ઞેયજી કહે: ‘બ્રહ્માંડદર્શન થઈ ગયું. હવે ન જોઈએ તો ચાલે.’ અમે ત્યાંથી નીકળ્યા. એક બીજે સ્થળે બાલકૃષ્ણનું મયૂરનૃત્ય હતું. થોડી વારમાં તો રાસલીલાઓ પૂરી થતાં માનવમહેરામણ માર્ગો પર છલકાવા લાગ્યો. આ બાજુ આકાશમાં ચંદ્ર નીકળી આવ્યો હતો. મનમાં થયું કે શ્રીકૃષ્ણે શરદની ચાંદની રાતે જ્યારે રાસ રચ્યો હતો, ત્યારે પણ ચાંદની પાથરનાર ચંદ્ર તો આ જ હતો. યમુના ઉપરાંત રાધાકૃષ્ણની લીલાનો તે એકમાત્ર સહસાક્ષી આજ પણ વિદ્યમાન છે. વૃન્દાવનમાં યાત્રિક સ્થળે સ્થળે મંદિરોનાં અને મંદિરોમાં ઊભરાતા ભાવિકોનાં દર્શન કરે છે. ‘નિત્ય સેવા, નિત્ય કીર્તન- ઓછવ’ આ મંદિરોમાં ચાલે છે. અમદાવાદથી જ્યારે અમે નીકળ્યા ત્યારે એક વૈષ્ણવે અમને કહેલું કે મંદિરોમાં દર્શન કરવા તો તમે જશો જ, પણ સેવાકુંજ અને નિધુવનનાં દર્શને ગયા વિના રહેશો નહિ. સેવાકુંજમાં વહેલી સવારે જવાનો વિચાર હતો. ત્યાં થતાં પદગાન સાંભળવાની ઇચ્છા હતી; પરંતુ સાંજે જ જવાનું બન્યું. એક પગરિક્ષામાં હું, રઘુવીર અને અમારી સાથે આ ભૂમિના અત્યંત પરિચિત એવા પેલા વિજયભાઈ વૃન્દાવનની ગલીઓ વટાવતા નીકળી પડ્યા. ટોળાબંધ આવતા-જતા જાત્રાળુઓ વચ્ચે પણ બંગાળી વૈષ્ણવીઓ અલગ તરી આવે. સફેદ વસ્ત્રધારિણી આ વૈષ્ણવીઓની સંખ્યા વૃન્દાવનમાં એટલી બધી છે કે અહીંની બીજી ભાષા બંગાળી લાગે. ચૈતન્યપ્રેરિત ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અહીં ઘણાં છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં રાધા પરકીયા છે; પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધા સ્વકીયા છે; એ કૃષ્ણની પરણેતર છે. પણ બંગાળી વૈષ્ણવ કવિઓએ રાધાને પરકીયા માની છે. રાધા એ બીજાની પરણેતર છે. પરકીયા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરાગ રાખવામાં પ્રણયની ઉત્કટતાનો નિર્દેશ છે. કુલ, સમાજ, ચરિત્ર આ બધાંને મળનાર અપવાદ સહીને પણ શ્રીકૃષ્ણને ચાહવામાં પ્રેમની તીવ્રતા છે. કવિ ચંડીદાસના એક પદમાં એવો ભાવ છે કે એક ઘનઘોર અંધારી રાતે કૃષ્ણ રાધાને મળવા જાય છે, વરસાદ પડે છે, રાધા કૃષ્ણને જુએ છે પણ સાસુ-નણંદની બીકે ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. એ કહે છે: ‘એક તો ઘોર અંધારી રાત, તેમાં આકાશની ઘનઘટા, વહાલો કેવી રીતે બહાર નીકળ્યો હશે? અત્યારે આંગણામાં એક ખૂણે ઊભો ઊભો તે ભીંજાય છે, એ જોતાં છાતી ફાટી જાય છે…’ વૈષ્ણવીઓને જોતાં આવાં બધાં વૈષ્ણવ પદો સ્મરણમાં આવી જાય. સેવાકુંજ એક સાંકડી ગલીમાં થઈને જવાય છે. સેવાકુંજની બહાર ચણા વેચનારા ઘણા મળે છે. વિજયે ત્રણ લાંબાં પૅકેટમાં ચણા લઈ લીધા. અમે પૂછ્યું કેમ? તે કહે: ‘અંદર જતાં જ ખબર પડશે. પણ પૅકેટ બરાબર હાથમાં પકડી રાખજો.’ અમે સેવાકુંજમાં પ્રવેશ્યા. એક કિશોરે માર્ગદર્શક બનવાની તૈયારી બતાવી. અમે એને સાથે રાખ્યો. સેવાકુંજમાં સૌથી પહેલાં વાનરોનાં દર્શન થાય છે. તેઓ યાત્રાળુઓના હાથમાં કોઈ ખાદ્ય વસ્તુ હોય તો તેના પર પોતાનો અધિકાર માને. તરત પડાવી લે. અમે થોડા ચણા તેમને નાખ્યા. હાથમાંની થેલીને બરાબર પકડી રાખી. કહે છે કે અહીં જે સ્થાને વૃન્દાદેવીનું મંદિર હતું તે સ્થાને આ સેવાકુંજ. અહીંની લતાકુંજો જોઈને પરમ વિસ્મય જાગે. યમુનાકિનારાની કુંજોનાં કેટલાં વર્ણનો કવિતામાં વાંચેલાં છે, કથામાં સાંભળેલાં છે. સેવાકુંજ જોતાં એ કુંજોની કલ્પના કરી શકાય. અહીંથી યમુના બહુ દૂર નથી, અલબત્ત હવે આ કુંજની આસપાસ વસ્તી થઈ ગઈ છે. સેવાકુંજ ચારે બાજુએથી કોટથી ઘેરાયેલું છે. પ્રવેશ કરવાનો એક જ દરવાજો છે. કુંજમાં અનેક લતામંડપો છે. ગોપીઓ સાથે શ્રીકૃષ્ણની આ લીલાસ્થલી હશે? મહારાસની આ ભૂમિ હશે? એ વખતે આ નદીતટ નિજન હશે. માત્ર આ કુંજો હશે અને તે પણ અત્યારે આ જે કોટ છે, તેનાથી મુક્ત. અહીં સાંકડી પગવાટ કુંજોથી ઘેરાયેલી છે. પેલો કિશોર અનેક બધી કથાઓ સંભળાવતો જતો હતો. એક કુંડ હતો. તેણે કહ્યું આ લલિતા કુંડ છે. કૃષ્ણકથામાં લલિતા સખીનો વારે વારે ઉલ્લેખ આવે છે. એક વાર કૃષ્ણ સાથે નૃત્ય કરતાં લલિતાને તરસ લાગી. એણે કૃષ્ણને કહ્યું પાણી લાવી આપો. કૃષ્ણે એને માટે પોતાની વાંસળીથી આ કુંડ ખોદી લલિતાને પાણી આપ્યું! વૃન્દાવનમાં ત્રીજું તમાલવૃક્ષ અહીં જોવા મળ્યું. એ સૌથી પ્રાચીન લાગ્યું. એક કાળે અહીં તમાલવન હશે. મનુષ્યવસ્તી વધતાં તમાલ અદૃશ્ય થઈ ગયાં હશે. પંડાએ તમાલની એક બખોલ બતાવી ગુપ્તદાન કરવા કહ્યું. તમાલના થડમાં એણે શાલિગ્રામનાં દર્શન કરાવ્યાં. વળી પાછું તમાલ! પણ આપણા મનમાં જાગતી અનેક વાતો વચ્ચે પંડાની દક્ષિણાની આશા આડે આવતી હતી. આ લોકો આપણી ભાવનાસૃષ્ટિ માટે નિષાદ જેવા છે. કુંજની દીવાલની ધારે ધારે અમે જાણે પ્રદક્ષિણા કરતા હતા. દીવાલો પર આરસની તખતીઓમાં ગોસ્વામી હિત હરિવંશના શ્લોકો કોતરી જડેલા છે. પણ સાંજ પડવામાં હતી, વાંચવાનો લોભ ખાળી અમે કુંજોમાં ફરતા રહ્યા. સેવાકુંજમાં રાત્રે કોઈ રહી શકતું નથી. આજે પણ રાત્રિ વેળાએ લલિતા આદિ અષ્ટસખીઓ પ્રકટ થઈ રાધાકૃષ્ણ- યુગલની સેવાઓ બજાવે છે. એક સમય હતો, જ્યારે કૃષ્ણ સાચે જ લીલા કરવા અહીં આવતા! કહે છે કે કોઈ આ સેવાકુંજમાં છુપાઈને રાધાકૃષ્ણની લીલા જુએ છે, તો તે સવાર થતા સુધીમાં મૂંગો બની જાય છે. વાનરો પણ રાત્રે સેવાકુંજમાં રહેતા નથી. પેલા કિશોરે આમ કહ્યું હતું. સેવાકુંજમાંથી અમે બહાર નીકળ્યા. અહીંથી જતાં જતાં યમુનાની ઝાંકી થઈ. મને તો અત્યારે યમુનાકિનારે જવાની ઇચ્છા થતી હતી. બસ, ત્યાં જઈને અસ્તાયમાન સાંજ જોતાં જોતાં રાધા-હરિની એ લીલાસૃષ્ટિનું ચિંતન કરવું; પરંતુ એમ કરવા જતાં નિધુવનનાં દર્શન રહી જતાં હતાં અને બીજાં મંદિરોનાં પણ. સેવાકુંજમાંથી નીકળી અમે નિધુવનમાં પ્રવેશ કર્યો. ‘નિધુવન’ નામે એક નવલકથાનું એક વખત સુરેશ જોષીએ એક અવલોકન ‘ઊહાપોહ’ પત્રિકામાં કર્યું હતું, ખરેખર તો ગુજરાતીમાં કે બીજી કોઈ પણ ભાષામાં આ નામની કોઈ નવલકથા જ નહોતી. એમણે તો એક કાલ્પનિક નવલકથાનું જ કથા, ચરિત્ર વગેરેની દૃષ્ટિએ એવું અવલોકન લખ્યું કે સૌ ભુલાવામાં પડી ગયેલા કે ખરેખર આવી કોઈ નવલકથા હશે જ. એમનો આશય તો બીબાંઢાળ લખાતાં અવલોકનોની ટીખળ કરવાનો હતો; પણ સાહિત્યજગતની અધુનાતન પ્રવૃત્તિઓથી વાકેફ રહેતા એક ગુજરાતી વિદ્વાને તો, કહે છે કે, પોતાના એક વ્યાખ્યાનમાં ગુજરાતી નવલકથાની ચર્ચા કરતી વખતે ‘નિધુવન’ને પણ વણી લીધી હતી! વૃન્દાવનના નિધુવનમાં પ્રવેશતાં એ ઘટના યાદ આવી. ખરેખર તો નિધુવનનો અર્થ તો રતિક્રીડા એવો થાય છે. વન સાથે એનો કોઈ સંબંધ નથી; પણ અહીં અનેક વન છે એટલે નિધુવન પણ એક વન ગણાય છે. ખબર નથી પણ, કદાચ તેના શૃંગારિક અર્થને લીધે કે ગમે તેમ પણ, અહીં ઘણા એને ‘નિધિવન’ કહે છે. અજ્ઞેયજીએ કહ્યું કે નિધુવન એ જ સાચું નામ છે. સાંજ પડવામાં હતી. આવે સ્થળે તો ફરવામાં સર્વ પ્રકારની નિરાંત જોઈએ, જેવી નિરાંત કદાચ કૃષ્ણના સમયમાં ગોપજીવનમાં હતી. નિધુવનમાં પણ મર્કટોની આણ પ્રવર્તે છે. પણ અહીંના મર્કટો સેવાકુંજની તુલનામાં તૃપ્ત લાગ્યા. અમે ચણા નાખ્યા, પણ એ ખાવા માટે એકેય મર્કટ દોડ્યો નહિ! સેવાકુંજ જેવી જ રચના નિધુવનની છે, પરંતુ અહીં ઝાડી વધારે સઘન લાગી. વૃન્દાવનની કુંજો કૃષ્ણના સમયમાં આટલી પરિષ્કૃત તો નહિ હોય, પણ આવી રમ્ય હશે. નાતિઉચ્ચ ઝાડી, છેક ધરતી લગી પથરાયેલી હોય એટલે અંદર કોઈ બેઠું હોય તો પાસેથી પસાર થનાર પણ જોઈ ના શકે. એક રીતે આ પ્રેમકુંજો જ છે. આ પ્રેમકુંજોની વચ્ચેથી પસાર થતાં ભાગવત કરતાં વધારે તો વૈષ્ણવ કવિઓની પદાવલિ યાદ આવે. અહીં બંગાળી વૈષ્ણવીઓની સંખ્યા વધારે જોવા મળી. બંગાળના વૈષ્ણવ કવિઓએ રાધા-કૃષ્ણલીલાનાં અજસ્ર પદો રચ્યાં છે. તેમાં વિદ્યાપતિ ચંડીદાસ તો ચૈતન્ય મહાપ્રભુ પહેલાં થઈ ગયા. એમની રાધા તો કોઈ પ્રણયમુગ્ધ નાયિકા જ લાગે. વિદ્યાપતિ તો હતા પણ દરબારી કવિ. પણ ચૈતન્ય મહાપ્રભુ આ કવિઓનાં પદો સાંભળીને મહાભાવની અવસ્થામાં પહોંચી જતા. એટલે બંગાળની વૈષ્ણવ પદાવલિ શરૂ થાય છે વિદ્યાપતિ ચંડીદાસથી. એક પ્રસિદ્ધ પદમાં ‘પ્રેમનો અનુભવ કેવો હોય?’ એવા સખીના પ્રશ્નના ઉત્તરમાં રાધા સખીને કહે છે: “હે સખી, તું મને પૂછે છે કે પ્રેમનો અનુભવ કેવો હોય? પણ કેવી રીતે વર્ણવું? એ અનુભવ તો ‘તિલ તિલ નૂતન હોય.’ પ્રત્યેક ક્ષણે એ અભિનવ હોય છે.” પછી અંતમાં જતાં એ કહે છે: જનમ અનધિ હમ રૂપ નેહારલું નયન ન તિરપિત ભેલ. – જનમ ધરી પ્રિયનું એ રૂપ જોયા કર્યું છે; પણ નયનોને તૃપ્ત નથી થયાં. સુરદાસની રાધાએ કહ્યું હતું કે, વિધાતાએ મને સર્વાંગ- સંપૂર્ણ ભલે ઘડી, પણ તેનાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. તે એ કે વહાલાને જોવા માટે આખા શરીરને રોમે રોમે આંખ ન આપી! કેટલીક ગોપીઓએ રાધાને કહ્યું કે અમે તો આજે કૃષ્ણને અાંખ ભરીને જોયા. તો રાધા કહે છે, તમે તો બહુ ભાગ્યશાળી છો બહેનો. સમગ્ર કૃષ્ણને જોયા. સૌ સૌનું નસીબ. હું તો સમગ્ર કૃષ્ણને હજી જોઈ જ નથી શકી. એમનું એક અંગ જોઈને જ હું તો મગ્ન થઈ જાઉં છું; પછી નજર બીજે ખસે તો બીજાં અંગો જોઉં ને! આ કુંજો જોઈ ગીતગોવિંદનું એ મધુર વાસંતી કાવ્ય પણ યાદ આવે છે. આ સૌ કવિઓએ જાણે આપણને શીખવ્યું છે કે પ્રેમ એટલે શું? સૌંદર્ય એટલે શું? કવિ રવિ ઠાકુરે ‘વૈષ્ણવ કવિતા’ નામે એક રચના કરી છે. તેમાં વૈષ્ણવ કવિને સંબોધીને કહે છે, ‘હે કવિ, શું માત્ર વૈકુંઠને માટે તમે પદો રચ્યાં છે? તેમાં માનવજીવનના પ્રેમભાવો પણ ગૂંથાયા નથી શું?’ પછી કહે છે, ‘ઘરના આંગણામાં જે ફૂલો ખીલે છે, તે પ્રિયને પણ આપીએ છીએ અને દેવતાને પણ ચઢાવીએ છીએ અને આમ પ્રિયને દેવતા કરીએ અને દેવતાને પ્રિય.’ લાગે છે કે સૌ વૈષ્ણવ કવિઓનાં લીલાગાનમાં આવી કોઈક ‘ગોપી’ની લીલા પણ છે! કુંજો વચ્ચેની કેડીઓ એકદમ સ્વચ્છ હતી, જાણે હમણાં જ કોઈ વાળીઝૂડીને સાફ કરી ગયું છે. હમણાં જ જાણે એ કેડીઓ પર પગ દેતા પ્રભુ પધારશે. નિધુવનમાં એક શયનગૃહ હજીય છે. પલંગ આદિ બધું સજાવેલું છે. ભાવિકો કહે છે કે કૃષ્ણ-રાધાની આ વિહારભૂમિ છે. નિધુવનમાં સ્વામી હરિદાસનું થાનક છે. સ્વામી હરિદાસ એટલે સંગીતસમ્રાટ તાનસેન, બૈજુ બાવરાના ગુરુ. સ્વામી હરિદાસને સ્વપ્નમાં આવી બાંકેબિહારીએ પોતાનો પરચો આપ્યો હતો. આ સ્થળેથી બાંકે બિહારીની મૂર્તિ ખોદી કાઢીને પછી આજે જ્યાં બાંકેબિહારીનું મંદિર છે, ત્યાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્વામી હરિદાસના થાનકે જતાં પરમ શાંતિનો અનુભવ થયો. અહીં એક ઉસ્તાદજી કોઈ પોતાની નવાગન્તુક શિષ્યાને સંગીતનો શરૂઆતનો પાઠ આપતા હોય એવું લાગ્યું. સ્વામી હરિદાસના આશીર્વાદ જો ઊતરે તો ઊતરે. સાંજ. હવે આ કુંજોમાંથી બહાર જવું પડશે. આ સમયે તો યમુનાતીરે જઈ બેસવાની ઇચ્છા થાય; પણ નિધુવનની આ કુંજોમાં જાણે ચાલ્યા કરીએ અને રાધાકૃષ્ણભાવને મનમાં ઊતરવા દઈએ, એવું થાય છે. ગોપીઓએ ઉદ્ધવને કહ્યું હતું, ‘બિન ગોપાલ બૈરિન ભઈ કુંજે’ — ગોપાળના ગયા પછી આ કુંજો વેરી બની ગઈ છે. પણ ખૂબી તો એ હતી કે ગોપીઓ એ કુંજો છોડી ક્યાંય જઈ શકતી નહોતી. મથુરા ગયા પછી આ કુંજો કૃષ્ણને પણ ભુલાતી નહોતી. એક કવિએ એક શ્લોકમાં કૃષ્ણ પાસે ઉદ્ધવને સંબંધીને કહેવડાવ્યું છે: ‘યમુનાની એ કુંજો હજી એવી ને એવી છે કે? એ કુંજોનાં કુમળાં પાંદડાં તોડી શૃંગારશય્યા રચવામાં આવતી. પણ હવે તો એ પાંદડાં કોઈ તોડતું નહિ હોય, એટલે એ કુંજોનાં પાંદડાં બધાં હવે તો ડાળી ઉપર ને ઉપર જરઠ બની ગયાં હશે. અને એમની નીલિમા ઝંખવાતી હશે!’ સંધ્યાનો ઉજાશ ઊતરી આવ્યો. પશ્ચિમના આકાશ ભણી, યમુનાની દિશામાં રંગોની આભા પ્રકટી ઊઠી. અમે એ ભાવભરી ક્ષણોએ નિધુવનમાંથી બહાર નીકળ્યા. અનેક મર્કટો પણ જણે એ લીલાસ્થલીનું એકાંત જળવાય માટે બહાર નીકળી જતા લાગ્યા! આખી રાત વરસાદ ઝરમરતો રહ્યો. સવારમાં એ બંધ થયો હતો પણ ગગન તો ગોરંભાયેલું જ હતું. સવારમાં તૈયાર થઈ આનંદવૃન્દાવનના ખુલ્લા પ્રાંગણમાં બેસી ગીતગોવિંદની કેટલીક અષ્ટપદીઓ વાંચી. આજે નીકળવાનું હતું. મથુરાથી બપોરની ગાડી પકડવાની હતી. સ્વામી અખંડાનંદ સરસ્વતીની વિદાય લઈ નીકળ્યા. અજ્ઞેયજી એમની મોટરગાડીમાં અમને મથુરા સુધી લઈ જશે. ત્યાંથી તેઓ સીધા દિલ્હી ચાલ્યા જશે અને અમે ગાડીમાં અમદાવાદ. જેમ જેમ મથુરા ભણી આવતા ગયા, તેમ તેમ વરસાદ વધતો ગયેલો લાગ્યો. મથુરા આવતાં તો જોયું કે રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. ગંદું મટમેલું પાણી. અમે ઇચ્છા કરી કે જમુનાનાં દર્શન કરીને છૂટા પડીએ. માર્ગમાં મથુરાના પ્રસિદ્ધ કલા મ્યુઝિયમની ઇમારત ભણી અજ્ઞેયજીએ અમારું ધ્યાન ખેંચ્યું. મથુરા ભીનું ભીનું હતું. ડામરની સડકો ચીકણી બની ગઈ હતી. ‘વહ હૈ કૃષ્ણજન્મસ્થાન’–અજ્ઞેયજીએ આંગળી ચીંધી બતાવ્યું. પરંતુ અમારી મોટર ગતિ કરતી રહી. મનમાં વિચાર આવી જાય–આ કૃષ્ણજન્મસ્થાન? કંસના કારાવાસનું સ્થળ? ટૂંકે રસ્તે વિશ્રામ ઘાટ પહોંચવા ચાલીને જવું પડે એમ હતું. મોટર ફરીને જાય. અમે જેવા મોટરગાડીમાંથી ઊતરીએ, ત્યાં પંડાઓનું ઝુંડ ધસી આવ્યું. અમે સૌને નિરાશ કર્યા. પણ એક પંડાએ કેડો ન મૂક્યો. અજ્ઞેયજીને એ ઓળખી ગયો લાગ્યો. ‘આપ અજ્ઞેયજી હૈં?’ બસ, પછી તો એ વળગી જ પડ્યો. કહે કે ‘હું તમને બધે લઈ જઈશ, દર્શન કરાવીશ. મારે કંઈ જ જોઈતું નથી.’ અમને કહે – ‘હું ધન્ય થઈશ કે અજ્ઞેયજીને મેં મથુરાદર્શન કરાવ્યું.’ ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’માં ગિરિરાજ ગોવર્ધનના અજ્ઞેયજીએ કરેલા વર્ણનથી સમગ્ર વ્રજમંડલમાં જાગેલા ઊહાપોહની એને ખબર હતી. મથુરામાં થોડા દિવસ આગળ જ વિરોધ નોંધાવવા સભા થઈ હતી, એની એ વાત કરતા હતો. અજ્ઞેયજીને આ ચતુર્વેદી (ચૌબાજી)થી છૂટવું હતું, પણ એઓ આવો અવસર છોડવા તૈયાર નહોતા. એટલે અમે ફરીથી મોટરમાં બેસી ગયા અને લાંબે માર્ગે વિશ્રામ ઘાટ ભણી ગયા. જમુનાનાં દર્શન. બંને કાંઠે ભરપૂર જમુના વહેતી હતી. પૂર આવ્યાં હતાં. અમે ઘાટ પર ઊભા રહી જમુનાનાં ઊછળતાં પાણી જોઈ રહ્યા. ઘાટ ભાવિક યાત્રિકોથી ભરેલો હતો. આપમેળે ઊઘડી ગયેલાં કારાવાસનાં દ્વાર વટાવી સદ્યજાત કૃષ્ણને લઈ અંધારી રાતે વસુદેવ જમુનાને સામે પાર જવા ઘાટ પર આવ્યા હતા, ત્યારે પણ જમુનામાં પૂર આવ્યાં હતાં. એ ઘોર અંધારી રાત હતી. પૂરનાં જળ તો કૃષ્ણચરણનો સ્પર્શ કરવા ઊછળી રહ્યાં હતાં. સ્પર્શ થતાં જ જમુનાએ માર્ગ આપી દીધો હતો. જમુના પાર લઈ જતો પુલ અહીંથી દેખાતો હતો. ત્યાંથી જમુનાના આ વેગવંત પાણીનો સ્પર્શ કર્યા વિના ગોકુળ પહોંચી જવાય. જમુનાના પૂરને જોતા એવા મારી અને રઘુવીરની એક તસવીર અજ્ઞેયજીએ લીધી. ત્યાં તો પેલા ચતુર્વેદી અમને શોધતા આવી પહોંચ્યા. સાચે જ એને દ્રવ્યનો કંઈ લાભ ન હતું. એને હોંશ હતી કે અજ્ઞેયજીને મેં બધું બતાવ્યું, એમ કહી શકું એની. ઉત્સાહભેર એ બોલતો જતો હતો, જેની સામે અજ્ઞેયજીની ચુપકીદી વિરોધ રચતી હતી. પોતાની લાંબી ચુપકીદી માટે અજ્ઞેયજી જાણીતા છે. આ વિશ્રામ ઘાટ પર કિશોરાવસ્થામાં કરેલા સ્નાનનું સ્મરણ થયું. આજે તો માત્ર બે પગથિયાં ઊતરી જળને સ્પર્શ કરી માથે ચઢાવી સંતોષ માન્યો. આટલાં બધાં વર્ષો પછી, તેમાંય અજ્ઞેયજી સાથે ઊભા રહી આ ઘાટ પરથી જમુનાનાં દર્શનનો આનંદ હતો. પેલા ચતુર્વેદી અજ્ઞેયજીને કવિ સુરદાસ જે સ્થળે રહેતા હતા, તે બતાવવા આગ્રહપૂર્વક લઈ ગયા. અમે ઘાટની નજીકમાં આવેલાં મંદિરોમાં જઈ ભીડ વચ્ચે પણ ઝટપટ દર્શન કરી આવ્યા. ઘાટ પર પાછા આવ્યા. અજ્ઞેયજી દેખાતા નહોતા. કદાચ એ અમને શોધતા ફરતા હોય, કારણ કે ગાડીનો સમય થઈ જવા આવ્યો હતો. થોડી ક્ષણો વ્યગ્રતામાં વીતી, ત્યાં ભરી ભીડ વચ્ચે પણ દૂરથી અજ્ઞેયજીની અલગ તરી આવતી છબિ દેખાઈ. ચતુર્વેર્દીને અમે માંડ દક્ષિણા આપી શક્યા. એ તો એ વાતથી જ રાજી હતા કે પોતે અજ્ઞેયજીને ‘તીર્થદર્શન’ કરાવ્યું. મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે. ← આભારદર્શન શ્રીધામ નવદ્વીપ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=રાધે_તારા_ડુંગરિયા_પર/વૃન્દાવન_છે_રૂડું&oldid=16516"
આપણા પૃથ્વીવાસીઓના જીવનમાં સૌથી મહત્વના મુદ્દાઓ પૈકી એક છે ઉન્નતિ મંગળ ની નિશાનીમાં મકર . સાથે તેના તાજેતરના સંપર્કને જોતાં શનિ આ ચિન્હમાં, આપણે વિજયની સંભવિતતાને, શક્તિના સ્ત્રોત તરીકે આપણી આક્રમકતાને ઓળખવાની છે, અને આપણા જીવનમાં કોઈ કારણસર મૂકાયેલા અવરોધોને સ્વીકારવાના છે. આગામી દિવસોમાં આપણા જીવન માટે યોગ્ય પાયો નાખવા માટે, ખોદવાનું શરૂ થઈ શકે છે. મંગળ વિશે બિટ્સ જ્યારે આપણે મંગળ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે તરત જ અસ્તિત્વની નવીન, ઉગ્ર અને ઊર્જાસભર બાજુ વિશે વિચારીએ છીએ જે આપણને સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો કોઈપણ દિવાલને તોડવાની શક્તિ આપે છે. તે આપણા મૂળ ચક્ર પર શાસન કરવાનો ગ્રહ છે અને આપણા જીવનના માર્ગ પર સંગઠિત, સમર્પિત સૈનિકોની આપણી ગ્રાઉન્ડિંગ અને ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ઘણીવાર જોશું કે તે ભાવનાત્મક સમસ્યાઓમાં દખલ કરે છે, આપણા હૃદયને રેઝરની જેમ કાપી નાખે છે, પરંતુ ઘણી વાર આપણે એ સમજવામાં નિષ્ફળ જઈએ છીએ કે તેની હતાશા આપણને આપણી પ્રાથમિક શારીરિક જરૂરિયાતો માટે અસંતુષ્ટ છોડી દે છે અને ભૂલો વિશે ચેતવણી આપે છે જે આપણે આપણા અભિગમમાં સુધારવાની જરૂર છે. ભૌતિક વિશ્વ માટે. શનિની સાથે મંગળને કર્મનો અધિપતિ માનવામાં આવે છે અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર તેને આપણી મુશ્કેલીઓના સ્ત્રોત તરીકે જુએ છે. બીજી બાજુ, તે આપણા શરીરની સૌથી શુદ્ધ અને સરળ ઉર્જા છે, આપણું ભૌતિક અસ્તિત્વ છે, અને તે આપણા જીવનમાં આકાર લે તે કોઈપણ સ્વરૂપમાં તેનું સન્માન કરવાની જરૂર છે. આક્રમકતાનો ગ્રહ અને આપણી શારીરિક મર્યાદાઓ, રમતવીરોના શાસક, સૈનિકો અને જેઓ જીવન સાથે દોડે છે, તે આપણી ભાવનાત્મક જરૂરિયાતો સાથે સંતુલિત થઈને આપણી પગદંડી પર આપણને અનુસરવા માટે રચનાત્મક અને નુકસાન પહોંચાડ્યા વિના ઉપયોગમાં લેવાનું છે. તે જીવનના ડરની સાથે સાથે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની આપણી બહાદુરી માટે પણ છે, જે આપણને આશ્ચર્યચકિત કરી શકે છે અને આપણને આપણા પગ પરથી ફેંકી શકે છે તે માટે તૈયાર રહેવું. પડકારો અને સફળતાઓ આપણા ચાર્ટમાં અને વસ્તુઓના વધુ ક્રમમાં મંગળના હેતુને સમજવા માટે, આપણે તેના પતન અને ઉન્નતિના સંકેતોનું અવલોકન કરવાની જરૂર છે. તે હાલમાં મકર રાશિના ચિહ્નમાં સ્થિત છે જે તેને ઉત્તેજિત કરે છે, અને તેના માર્ગમાં આવી શકે તેવી કોઈપણ મુશ્કેલીઓને સહન કરવા માટે યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, આપણામાંના જેઓ લાગણીઓને આપણે મુખ્યત્વે લીધેલા નિર્ણયોમાં દખલ કરવા દે છે તેઓને આપણે જે લક્ષ્ય સુધી પહોંચવા માટે નક્કી કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ સમય હોઈ શકે છે. માં મંગળનું પતન જોવા મળે છે કેન્સર , અમારા ભાવનાત્મક બેરો. ઓછાવત્તા અંશે, આપણે બધા આપણી જાતને ગ્રાઉન્ડ કરવાના આપણા પ્રયાસમાં ક્ષતિગ્રસ્ત થઈએ છીએ અને કેટલીકવાર આપણા શરીરને મંદિરો તરીકે જોવામાં અસમર્થ હોઈએ છીએ જે આ જીવનકાળમાં એક મોટા ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે. અમારા નિયમિત, દ્વારા સંચાલિત ચંદ્ર , આપણને ઉઝરડા અને દુર્ઘટનાઓમાં ધકેલી દેવાની, આપણા અસ્તિત્વને પડકારજનક અને નુકસાનકારક બનાવવાની અને જીવનના કોઈપણ ક્ષેત્રમાં આપણા ધ્યેય સુધી પહોંચવાની યોજનાને આગળ વધારવામાં અસમર્થ બનાવવાની રીત ધરાવે છે. જેમ જેમ આપણી લાગણીઓ શુદ્ધ થાય છે અને આપણા પૂર્વજો દ્વારા આપણને છોડવામાં આવેલા નકારાત્મક વારસાના અવશેષો ઝાંખા પડવા લાગે છે, ત્યારે આપણે આપણી જાતને ઊંચો પ્રયત્ન કરતા અને આપણી વ્યક્તિગત જાતિ જીતતા જોશું. દેવું ચૂકવવાનું છે અને જો આપણે પૃથ્વી ગ્રહ પર ફક્ત આપણા શરીરમાં મૂકીને આપણને આપવામાં આવેલી ઉર્જાનો ઉપયોગ કરવા માંગીએ તો આપણું પાણી કોઈપણ સંભવિત રીતે ફિલ્ટર કરવામાં આવે છે. મંગળ કહે છે કે આપણે જીવન વહન કરીએ છીએ અને તેને જીવવાની જવાબદારી છે. શું કરી શકાય? સદભાગ્યે, મંગળ અને ચંદ્રનો સંબંધ એક સીસા છે, જે આપણને આપવામાં આવેલ શરીરમાં આપણા હૃદયની સુરક્ષા અને સેવા કરવા માટે સતત આપણને વધુ કે ઓછા તૈયાર રાખે છે. ચંદ્રનો દૃષ્ટિકોણ આપણને ધીમું કરવાનું, શ્વાસમાં લેવાનું, બહાર કાઢવાનું અને આપણી સાચી પ્રેરણા ક્યાં છે તે અનુભવવાનું શીખવે છે. એકવાર આપણે આપણા પ્રયત્નો માટે ભાવનાત્મક પાયો મેળવી લઈએ, તે સરળ બની જાય છે, આપણો મંગળ આનંદિત થઈ જાય છે અને કાર્ય કરવા માટે તૈયાર થાય છે, અને આપણું સમગ્ર શરીરવિજ્ઞાન વધુ સારી સેવા આપવા માટે કાર્યરત છે જેના માટે આપણા આત્માઓ લડવા માટે છે. બીજી બાજુ, આપણે આપણા ગ્રાઉન્ડિંગ, આપણું પ્રથમ ચક્ર, આપણી દિનચર્યા અને આપણા શરીરની સંભાળ રાખવા માટે આપણે જાણીએ છીએ તે શ્રેષ્ઠ રીતે કામ કરી શકીએ છીએ. પૂર્વજોની નદીઓ સાથે આપણને જોડતી મંગળની કર્મશક્તિઓને સાફ કરવાની શ્રેષ્ઠ રીત છે ચાલવું, ચાલવું, દોડવું અને ટ્રેન કરવી. આપણે આપણા શરીરને ઊર્જાસભર પ્રોત્સાહન આપવાનું છે જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરશે, જીવનના અન્ય તમામ ક્ષેત્રોમાં પ્રદર્શન કરવાની આપણી ક્ષમતામાં સુધારો કરશે અને અંતે બાહ્ય જગતની અસરોથી પોતાને બચાવવાની આપણી ક્ષમતાને પ્રભાવિત કરશે. આ સમયે આપણા પોતાના મંગળને ઉન્નત કરવા માટે, આપણે સહાયક સમયપત્રક તરફ વળવું જોઈએ, આપણી કરોડરજ્જુને ખુશ અને સંવર્ધિત રાખવાની છે, અને આપણી શારીરિક ક્ષમતાઓને તે બિંદુ સુધી વિસ્તૃત કરવી જોઈએ જ્યાં આપણે આરામદાયક અને સપોર્ટેડ હોઈએ. એ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી જે આપણને ઘણી વાર જાણતા હોઈએ છીએ તેના કરતા વધુ માટે તૈયાર કરે છે અને આપણા શરીર અને આત્મા વચ્ચેની કડીને સમજવામાં મદદ કરે છે, જે આપણા હૃદયની સૌથી વધુ ઈચ્છા હોય તેવા વિજયના દ્વાર ખોલે છે.
ગે ડેટિંગ અને સંવનન સૌથી વધુ સક્રિય હૂક-અપ આધારિત, “ના, હું ફક્ત સેક્સ અને આનંદ માગી રહ્યો છું” માટે પણ, ગે વ્યક્તિ, રસ્તામાં અમુક સમયે, સાથી ગે ડેટિંગ સર્કિટ પર પ્રામાણિકતાને ફટકારવાથી તમારા આજીવન પ્રવાસનો ભાગ બની જાય છે. તે અમને મોટા ભાગના માટે થાય બંધાયેલ છે જો તમે અમારામાં ગે ડેટિંગના પ્રકારો નથી, તો આ બધી તદ્દન હજુ લાગુ છે. ફક્ત આ લેખનું નામ બદલીને ‘હું ગે, 50, અને ક્યારે ક્યારેય નહીં કરું છું … હવે શું?’ પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી તમારી સાથે એક ગે તારીખ પર જાઓ શાબ્દિક તારીખ પર જાતે લઇ. તેને કૅલેન્ડર પર મૂકો, તેને સૌથી ઓછી વિગત આપવાનું પ્લાન કરો અને તમારા પોતાના પ્રિન્સ ચાર્મીંગ બનો. તમારી જાતે જે રીતે તમે તમારી તારીખનો ઉપયોગ કરો છો તે રીતે વર્તશો. તેજસ્વી, વિનોદી, વાતચીત કરો જ્યારે તમે સંપૂર્ણ તારીખ પર હોવ ત્યારે તમને ગમશે … ફક્ત તમારી કારની આરામમાં જ નહીં, વધારામાં, અથવા ક્યાંક જ્યાં લોકો નથી તમે સાંભળો અને તમને ગાદીવાળાં કોશિકાઓ સાથે બંધ કરવા માટે નક્કી કરો. આ કસરતનો મુદ્દો પોતાને ઊંડા સ્તરે જાણવા માટે છે, જેથી તમે તમારી ગે ડેટિંગ ક્ષમતા સુધારી શકો. ગે ડેટિંગ જો તમે ડેટિંગ, ડેટિંગ, ડેટિંગ, અને હજુ પણ ટૂંકા આવતા હોય, તો તે ડેટ્રોઇટ ડેટ્રોક્સ માટે સમય છે. મને ખબર છે, મને ખબર છે: ખૂણે ઊભા રહેવા માંગે છે, કોઈ મજા નથી? કોઈ નહીં પરંતુ રાહ જુઓ – તમે કેટલી મજા કરો છો? તમારા દુઃખમાંથી પોતાને બહાર કાઢો અને ગે ડેટિંગ દ્રશ્યને હિટ કરવા માટે શક્ય પરીક્ષાઓથી તમારા સમયને દૂર કરો. કોઈ એપ્લિકેશન્સ, કોઈ ઓનલાઇન રૂપરેખાઓ, કોઈ પણ ફ્લર્ટિંગ નહીં, અને અલબત્ત, કોઈ ભયંકર અંધ તારીખો માત્ર કારણ કે કોઈ મિત્ર તમને કહે છે, “મને તમારા માટે સંપૂર્ણ વ્યક્તિ મળી છે.” ગે ડેટિંગ ડેટિક્સ માટે જરૂરી છે કે તમે ડેટિંગની તમામ શક્યતાઓમાંથી એક મહિનાનો સમય કાઢો અને તમારા વિશે શું જુએ છે તે જુઓ. તમને કેવુ લાગે છે? જ્યારે ડેટિંગ તમારી સૂચિની ટોચ પર ન હોય તેવી દુનિયા શું છે? તમે ડેટિંગ કોણ જુઓ, અને તે સારી રીતે કરી? આ ગે ડેટિંગ ડેટોક્સ દરમિયાન સ્વયંને શુદ્ધ કરવાની અને ફરી એક તંદુરસ્ત સ્થિતિમાં રહેવાની ઘણી શક્યતાઓ છે. ચેકલિસ્ટ બર્ન તે સ્વીકાર્યું તમને શ્રી અધિકાર ચેકલિસ્ટ મળી છે, અને દરેક “ફાઉલ બોલ” ગે ડેટિંગ અનુભવ સાથે, વધુ જરૂરિયાતો યાદી પર જાઓ. અત્યાર સુધીમાં તમે તમારા જીવનમાં આગળ વધવા માટે મિ. અધિકાર માટે તે બધા પરંતુ અશક્ય બનાવ્યું છે. ચાલો તેને સરળ બનાવીએ. તમારી ચેકલિસ્ટ લો અને તેને બર્ન કરો … શાબ્દિક રીતે! મને વિશ્વાસ કરો, તમે સૂચિમાં શું છે તે ભૂલી નહીં શકો. બધા પછી તમે તમારા વૉલેટમાં જ તમારા વૅલેટમાં તમારી સાથે વહન કરી રહ્યાં છો, પછી તમારા ગે કાર્ડની બાજુમાં જેથી જ્યારે તે જરૂરી હોય ત્યારે તૈયાર હોય. કાગળની શીટ લો, ચાર કૉલમ બનાવો … અને ના, તમે આ કમ્પ્યુટર પર કરી શકતા નથી. આને મહત્તમ લાભ માટે લખવામાં આવે તે જરૂરી છે. પ્રથમ સ્તંભમાં લખો, શું, બીજા સ્તંભમાં લખો, શા માટે, ત્રીજા કૉલમમાં હાવ કેવી રીતે લખે છે, અને ચોથા સ્તંભમાં કોણ લખે છે. શક્ય તેટલા ઓછા શબ્દો વાપરીને, તમારા મિ. રાઈટમાં તમે શું કરવા માંગો છો તે લખો. એક સમયે એક વસ્તુ. હવે, શા માટે “શા માટે” કૉલમ લખે છે કે તમે તે શા માટે ઇચ્છો છો, અને ચોક્કસ હોવો જોઈએ. પછી “કેવી રીતે” કૉલમ પર જાઓ અને લખો કે કેવી રીતે તે તમને તે ગુણો સાથે મિ. અધિકાર હોવાનું લાગશે. છેલ્લે, “હૂ” સ્તંભમાં, તમારા સંબંધમાં તમે સમલૈંગિક વ્યક્તિ તરીકે કોણ છો તે લખો, જ્યારે તમારું શું, શા માટે અને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તમારી કોણ હોઈ શકે, “હું એક વ્યક્તિ છું જે મારા વ્યક્તિની કદર કરે છે …,” અથવા “હું પ્રેમાળ, વિશ્વાસ સંબંધમાં એક સુરક્ષિત વ્યક્તિ છું.” ગે સાથી સાથે ગે ડેટિંગ રોકો આ ક્ષણે તમે તમારા ગે ડેટિંગ અભિયાનમાં સાંજના માટે ઉનાળામાં શાળાકાંડની જેમ શરૂ કરો છો, તમે ડેટિંગ આપત્તિ માટે સંભવિત રૂપે તમારી જાતને સેટ કરી લીધી છે આગળ રશિંગ, સારા ઇરાદા અને બધા, જો તમારી ઊર્જા reeks, “મને દરખાસ્ત; હવે મને ધારે છે કે, “તમે સારા વ્યક્તિ સાથે સારો સમય બગાડ્યો છે જે તે પ્રતિબદ્ધતા બનાવવા માટે તૈયાર ન હોઈ શકે. તે ધીમું, ક્ષણભરમાં, અને જો તમે ન કરી શકો, તો પછી તમારી જાતને એક નાનકડું થોડું સવાલો પૂછો: “જો હું મારી જાતે મારી તારીખથી આ રીતે કામ કરતો હોઉં, તો શું થયું હોત? ડી કાર બહાર જાતે જવું અને દૂર વાહન કેટલાક માર્ગ મળ્યા છે. આ ક્ષણે શું થઈ રહ્યું છે તે શ્વાસ લો, ધ્યાન કેન્દ્રિત કરો અને લે. જો તમે ના કરી શકો, તો તમે જે વ્યક્તિને વિચાર્યું હતું તે તમને સમાપ્ત થઈ શકે છે. જમણે, માત્ર તે જાણવા માટે કે તે તમારી પાસે પહેલાથી જ ટુવાલ પર તમારા આદ્યાક્ષરોને મોનોગ્રામ કર્યા પછી, શ્રી ડર છે. કોઈ વધુ બહાના તે સમય અને અપવાદ બનાવવા વગર ડેટિંગ શરૂ કરવા માટે સમય છે. જ્યારે કોઈ તારીખ દક્ષિણ જાય, ત્યારે તેના માટે કોઈ માફ કરશો નહીં. વાસ્તવમાં, જો તે એટલો કંટાળાજનક હતું કે હજૂરિયો ઊંઘી ગયા પછી તેના ઓર્ડર લેતા, તે તમારા માટે જ નથી. કોઈ પણ વધુ કાંઇ સર્મથન કરવાની જરૂર નથી. એકવાર બહાનું બનાવવાથી ટ્રેન સ્ટેશન નહીં જાય, તો આપણે આપણી જાતને ક્યાં તો શોધીએ છીએ) તેથી કામ કર્યું છે, અમે ફરી ક્યારેય ગે ડેટિંગ વિશે વિચાર કરી શકતા નથી, b) અંધત્વનું સમર્થન શા માટે કરવું તે આપણે શ્રી બોરિંગ સાથે બીજી તારીખે જઇ રહ્યા છીએ. ) અમારા ગે કાર્ડ દેવાનો વિચાર અને સ્ત્રીઓ-હાંફવું તારીખ શરૂ! તે વસ્તુઓ સ્વીકારી કે તે કામ નથી કરતું, તે કોઈ મેચ નહોતું, અને માત્ર એકની ખાતર ખરાબ સંબંધમાં રહેવાની ઇચ્છા ન થતી. હા, તે ગે ડેટિંગ દ્રશ્યમાં એક માણસ ખાય-માણસ વિશ્વ છે. શું લાગે છે? હેટેરોસેક્સ્યુઅલ ડેટિંગ દ્રશ્યમાં તે જ રીતે છે માત્ર એટલો જ તફાવત એ છે કે સીધા સ્ત્રીઓ હજુ પણ પુરુષો સાથે શું કરવું તે સમજવા પ્રયાસ કરી રહી છે. તેથી સાથી માટે ડેટિંગ કરવા માટે શોધી ગે પુરૂષો માટે શ્રેષ્ઠ સલાહ: સાથે કેટલાક કોસ્મોસ શેર કરવા માટે તમારી જાતને એક કલ્પિત સીધા ગર્લફ્રેન્ડ શોધો, અને જલદી તમે બે બહાર figured છે, પુસ્તક લખવા “આ સ્ટ્રેટ ગર્લ અને Catching માટે ગે ગાય્સ માર્ગદર્શન અને રાખવી. ” ગે ડેટિંગ ટિપ્સ તારીખ શરૂ થાય તે પહેલાં તમારા ગ્રાઇન્ડર પ્રોફાઈલને બંધ કરો, પછી ભલે તે તમને મળી હોય. તે થોડો “પૉપ” અવાજ જ્યારે તમે તેમને ફૂલો આપો રોમેન્ટિક બઝ મારવો છે. રેસ્ટોરન્ટમાં તમે “ચેકિંગ ઇન” છો જ્યાં તમે ડિનર રિઝર્વેશન કર્યું છે? ગંભીરતાપૂર્વક? 5,000 ફેસબુક મિત્રોને તમારા ઘનિષ્ઠ નિવાસસ્થાનનું સ્થાન જણાવવા જેવું કંઈ નથી. પ્રારંભિક મીટિંગ પહેલાં અથવા પછી ફેસબુક પર તમારી તારીખ “મિત્ર” ન કરો. જો તમે કોઈ સારા મેચ ન હોવ (અને તારીખો નવા રેસ્ટોરેન્ટ્સની જેમ હોય તો; આઠ ટકાનો એક), તમે બન્ને તે બેવકૂફ ક્ષણને શેર કરવા જઈ રહ્યાં છો “શું હું તેમને મિત્ર ન કરું છું અથવા તેના વિશે વાંચવાનું ચાલુ રાખું છું ‘શા માટે હું હંમેશા ગુમાવે છે? ‘”અપડેટ્સ તેમ છતાં ગે પુરૂષો દરેકને લેબલ કરવા માટે પ્રેમ કરે છે, તેમ છતાં તેઓ લેબલનું તિરસ્કાર કરે છે. તેથી જો તે રીંછ, ટ્વિંક, ટ્વિંક, કબ, ડેડી, દિલફ, ઓટર, ચુબ, જિમ રૅટ, જિમ બન્ની, અથવા અન્ય એક બીજાનો નામો આપીએ તો આપણે તેને એકબીજાને આપીએ છીએ, ફક્ત ઉદાર, સેક્સી, લટકાવેલું જો તે 22 વર્ષનો છે અને ચશ્મા પહેરે છે અને તેનું વજન 108 પાઉન્ડ હોય છે અને કહે છે કે “કેટલાક કારણોસર લોકો મને લાગે છે કે હું ટ્વિંક છું,” આશ્ચર્યચકિત થવું અને કહેવું છે કે “પુરુષો લેબલોમાં છે.” પછી તેને તેમની માર્ટીની કાચને તેના હોઠ અને આગળ વધો. જો તમે તમારી તારીખથી ત્રીસ અને ઓછામાં ઓછા ચાર વર્ષથી વધુ ઉંમરના હો, તો તે તમને ડૅડી કહેતો હોય તો નવાઈ નશો. તેને પ્રશંસા તરીકે લો; ચેકને ચૂંટી કાઢવાના કારણ તરીકે ન લો. જ્યાં સુધી તેઓ હાસ્યાસ્પદ અથવા પલંગમાં નૃત્ય ટેપ કરી શકે નહીં, “બહુમુખી તળિયે” નો અર્થ માત્ર એક જ વસ્તુ છે, તેથી જો વસ્તુઓ સારી રીતે જાય તો ચાર્જ લેવા માટે તૈયાર રહો. જો તમે તમારી જાતને “સર્વતોમુખી ટોચ” તરીકે ઓળખાતી વખતે બોલતા હોવ, તો કૉલ કરો તો તે હમણાં જ બહાર નીકળે છે અથવા તમારા મૌખિક પ્રત્યાયન કૌશલ્ય પર કામ કરવાનું શરૂ કરે છે. જો તે તમારી તારીખ દરમિયાન ઘણી વખત “મહત્વપૂર્ણ કોલ્સ” લેવા પર ભાર મૂકે છે, તો આપમેળે એવું લાગતું નથી કે તે તમને ફૂંકાય છે. આજની જટિલ દુનિયામાં, તે કદાચ કામ કરવા, તેના ઘરની બહારની વ્યક્તિ અથવા તેણીની પૂર્વ પત્નીને ફોન કરી શકે છે કે તે બાળકોને પસંદ કરી શકે છે કે નહીં. ઠંડું પાડવું, અને પ્રોત્સાહન માટે તમારા સ્પોન્સરને કૉલ કરવા માટે સમયનો ઉપયોગ કરો. જૂના દિવસોમાં, તે સામાન્ય અને સામાન્ય અર્થમાં હતું કે, જો તમે કોઈની સાથે ઊંઘો છો, તો તમે તે બધા સાથે ઊંઘી રહ્યા છો કે જેમની સાથે તે સૂઈ ગયું છે. આજકાલ, યાદ રાખવું તે સામાન્ય અર્થમાં છે, જો તમે કોઈ 12-પગલાં પ્રોગ્રામમાં છે તે વ્યક્તિ સાથે ઊંઘો છો, તો તમે તેના હોમ ગ્રુપમાં દરેક સાથે પણ ઊંઘી રહ્યા છો. નરકના તમામ સભ્યો દ્વારા નિર્ણય લેવા તૈયાર રહો. જો તમે વ્યક્તિને ઓનલાઇન મળ્યા છો અને ક્યારેય કોઈ વ્યક્તિમાં મળ્યા નથી, અને જો તેની સંપૂર્ણ ચેટ અત્યાર સુધી તમે કેવી રીતે અદ્ભૂત હોટ છે તે વિશે અને તે આશ્ચર્યજનક છે કે તે તમારામાં કેવી રીતે છે અને તે કેવી રીતે તે ચોક્કસ છે કે તમે તેના માટે વ્યક્તિ છો, તે તમારી તારીખના 20 મિનિટની અંદર તમને ધિક્કારશે અને તમે તેને ફરી ક્યારેય સાંભળશો નહીં. જો તમે સમજૂતીની વિનંતી કરો છો, તો તે તમને એક સ્ટોકર કહેશે અને તમે શેર કરી શકો તે કોઈપણ સામાજિક મીડિયા સાઇટ્સમાંથી તમને અવરોધિત કરશે. વર્તમાન ઘટનાઓની સમજણ અને સ્થાનિક સંસ્કૃતિના જ્ઞાનને સરસ હોવા છતાં, તે હવે પહેલી-તારીખની પૂર્વ-આવશ્યકતા નથી. તેમ છતાં, જો તમારી પાસે તાત્કાલિક જવાબ ન હોય તો “શું તમે લગ્ન કરવા માગો છો?” અને “તમે કેટલા બાળકોને લેવા માંગો છો?” તારીખ માત્ર સમાપ્ત થઈ ગઈ છે; તમારા કોટને બંધ કરવાની પણ ચિંતા ન કરો. લોકપ્રિય માન્યતા વિપરીત, અભિપ્રાયો અપહરણ જેવા નથી, કારણ કે આજની ગે વર્લ્ડમાં, બેશક તેજસ્વી અને સેક્સી છે અને સંભવિત સ્યુટર્સથી તમને મોકલવામાં આવેલા ફોટામાં આગવી પ્રદર્શિત થાય છે. તારીખ પરના મંતવ્યો તમારા લેસ્બિયન શ્રેષ્ઠ મિત્ર જેવા વધુ છે: અમે જાણીએ છીએ કે તે તમારા માટે અગત્યની છે અને અમને ખુશી છે કે તમારી પાસે તેની પાસે છે, પણ અમને કોઈ ખ્યાલ નથી કે શા માટે તમે અમારી સાથે પ્રથમ મીટિંગ પર તેની સાથે રજૂઆત કરો છો અને સાંજે ચાલુ કરો છો ગંભીર ડાઉનર માં જો તમે વર્તમાન ઘટનાઓની ચર્ચા કરવા માટે પસંદ કરો છો, તો વિવાદાસ્પદ કંઈપણ ટાળો જેથી તે સંભવિત રસાયણશાસ્ત્રનો નાશ કરશે, જેમ કે ક્રિમીઆ, ઓબામાના કામની કામગીરી, અથવા એચબીઓના “લૂકિંગ” ની અનુરૂપતા. ફેશન્સ બદલાય છે, તેથી મૂળભૂતો જાણો: કોઈ ફ્લિપ-નિષ્ફળ ફિલ્મ્સ, કોઈ શેવિંગ અને, જો તે મેમોરિયલ ડે પછી છે, તો કોઈ સફેદ અન્ડરવેર નથી. જો તમે વ્યક્તિને પસંદ કરો છો અને વસ્તુઓ સારી રીતે જવા ઇચ્છતા હોવ તો, ટેબલ પર બધું જ રાખો: એચ.આય.વીની સ્થિતિઓ, મોનોગેમેના મંતવ્યો, અને, ફ્લોરિડા રહેવાસીઓ, બંદૂકો માટે. તે સાચા સજ્જનની નિશાની છે જો તમે તેને તેના દરવાજો પર જઇ રહ્યા છો અને તે કહે છે કે તમે અંદર આવવા માટે ખૂબ જલદી છે. તે સંભવિત સંકેત કરતાં પણ વધુ છે કે તે હજી પણ તેના પર ફરીથી બંધ ભૂતપૂર્વ સાથે રહે છે. જો, ક્ષણની ગરમીમાં, તમે તારીખ પછી એકસાથે પલંગમાં જાતે શોધી શકો છો, ઓછામાં ઓછું 30 મિનિટ સુધી આગળ ચાલવાનું ચાલુ રાખવાનું યાદ રાખો. આ ઘનિષ્ઠ ચુંબન માટે પૂરતો સમય આપે છે, એકબીજાના શરીરને અન્વેષણ કરે છે, અને Cialis માટે તેને અંદર જવું દુર્ભાગ્યે, ગે પુરુષો સ્વ-કેન્દ્રિત અને અહંપ્રેમના છે, તેથી તમારા અપમાનજનક બાળપણ ઉછેરની ચર્ચા અને લીજનિઓર્સ રોગ ઉપર વિજયની વાત કરવાને બદલે, આ ટુકડાને ઉપર અને ઉપર અને મોટા અવાજે વાંચી લો ત્યાં સુધી હું ખુશ થાઉં છું તેથી હું મારી જાતને ભીંજું છું અમે મેચ છીએ! જ્યારે તે ઓનલાઇન ડેટિંગની વાત કરે છે, ગે પુરૂષો એક જગ્યા શોધવા માટે પૂરતી નસીબદાર રહ્યા છે જ્યાં તેઓ બહારની દુનિયાના ચુકાદા વિના તેમની ડેટિંગની સંભાવનાઓ સાથે વાતચીત કરી શકે છે. ખાતરી કરો કે, જાહેર જગ્યાઓ છે જ્યાં સંભવિત મેચને પહોંચી વળવું શક્ય છે, પણ આજે પણ ગે ક્લબ્સ સ્ત્રીઓ સાથે ભરવામાં આવે છે જે સીધા પુરુષો દ્વારા હિટ થવા માંગતા નથી, અને ગાય્ઝ જે તેમની જાતિયતા સાથે ખૂબ આરામદાયક છે તેઓ ગો જવું નર્તકોને વાંધો નથી તેથી ગે ડેટિંગ સાઇટ્સ સ્વાગત નવીનતા રહી છે. બેલ્જિયમ સાથે ગે સિંગલ્સ 29 augustus 2018 Johan Gay Dating in Belgium ગે ડેટિંગ બેલ્જિયમ બેલ્જિયમ યુરોપમાં સૌથી વધુ અનુકૂળ સ્થળ છે. બ્રસેલ્સના કેન્દ્રની આસપાસ ઓછામાં ઓછા હાથ કે ચુંબન હોલ્ડિંગ પુરુષ યુગલો જોવા માટે તે ખૂબ સામાન્ય છે એ શક્ય છે કે એન્ટવર્પ અથવા ગેન્ટ જેવા વિસ્તારોમાં કાંઈ ફરતે કેટલાક પૂર્વગ્રહ હોઇ શકે છે પરંતુ તેઓ એવા વિસ્તારો નથી કે જે તમે ભૂલથી જઇએ તો તે લાકડીઓમાં બહાર આવે. ત્યાં પૂરતી ગેઇમ્સ છે કે જે તમે દરરોજ રાત્રે એક સાથે ઊંઘી શકો છો અને ક્યારેય ન ચાલે, અને તે ઉનાળા દરમિયાન સ્થળને ભરેલા પ્રવાસીઓની ગણતરી કરતા નથી. હું જે દરેક ટ્રેન પર પકડું છું ત્યાં ઓછામાં ઓછા એક છે, જેથી તમે વધુ “કુદરતી” રીતે પહોંચી શકો, જો તે તમારી બેગ છે. ગે બાર અને ક્લબ્સની સંપત્તિ છે, વર્ષના પ્રત્યેક રાતને શક્ય તેટલું ભેળસેળ વચ્ચે પાર્ટીશન કરવું. જો તમે ગે પ્રકારનો ન હો કે જે છોકરાઓને ક્લબમાં મળવા અથવા શેરીમાં તેમની સાથે વાત કરવાને પસંદ કરે, તો તમે ગેયોમોઓ મેળવી શકો છો. તે રીતે નિયમિત સેક્સ થવું મુશ્કેલ નથી. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી બેલ્જિયમમાં ગે જીવન બેલ્જિયમ વિશ્વની સૌથી વધુ ખુલ્લા દિમાગનો, સ્વાગત દેશોમાંના એક હોવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. તે એવી જગ્યા છે જ્યાં વિવિધતા અને સમાવેશ મહત્વની છે, આમ તે સમગ્ર વિશ્વમાં એલજીબીટી + લોકો માટે એક વિચિત્ર પ્રવાસ સ્થળ બનાવે છે. બ્રસેલ્સ અને એન્ટવર્પ બંનેમાં ત્રણ દાયકામાં બેરોજીએ Europride ત્રણ વખત હોસ્ટ કરી છે. પરંતુ ગર્વ સમગ્ર બેલ્જિયમમાં ઉજવવામાં આવે છે, સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં 30 થી વધુ વિવિધ પ્રાઈઝ ઉજવણી થાય છે. આમાં વિશિષ્ટ પ્રાઇડનો સમાવેશ થાય છે, બેલ્જિયમની સ્વદેશી વસતીને ઓળખવા માટે તહેવાર, પ્રથમ 2014 માં બેલ્જિયમમાં સ્થાપના કરવામાં આવી હતી. હકીકતમાં, બેલ્જિયમમાં પ્રતિ-માથાદીઠ વિશ્વભરમાં ક્યાંય કરતાં વધુ પ્રાઇડ તહેવારો છે. વધુમાં 2019 માં બેલ્જિયમમાં સમલૈંગિકતાના વર્ચસ્વરૂપતાના 75 મી વર્ષગાંઠની વાર્તાઓ છે. આ કારણથી લોકો ઘણીવાર કહે છે કે બેલ્જિયમ “1 9 44 થી ગે” છે. આમાં ઉમેરો, 10 વર્ષની સમાન સમાન લિંગ લગ્ન, જ્યારે વૈશ્વિક એલજીબીટી + સમુદાયનો ભાગ બનવા માટે આવે ત્યારે બેલ્જિયમ પર ગૌરવ હોવું ઘણું ઘણું છે. એલજીબીટી + મૈત્રીપૂર્ણ બેલ્જિયમની મુલાકાતે ઉત્તેજિત અને પ્રેરણા આપવાની ખાતરી આપી છે. બ્રસેલ્સ વિશ્વના સૌથી વધુ ‘ઓપન સિટીઝ’ પૈકીના એક તરીકે ગણવામાં આવે છે – એક સુંદર એલજીબીટી દ્રશ્ય સાથે એક સુંદર અને આધુનિક શહેર. તે ત્યારે પણ છે જ્યારે શહેર એકમાં, બ્રસેલ્સ પ્રાઇડ માટે મોટી ઉનાળામાં પક્ષ, બ્રસેલ્સનું સૌથી મોટું પ્રાઇડ ફેસ્ટિવલ અને કથિત બેલ્જિયમની સૌથી મોટી વાર્ષિક ઇવેન્ટ છે. પરંતુ વર્ષનો જે પણ સમય તમે મુલાકાત લો છો, શહેરી સાહસિકો પણ બ્રસેલ્સના સ્વાદિષ્ટ ખોરાકનાં દ્રશ્યો અને કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન માટેના જુસ્સામાં આનંદ લેશે. મજબૂત એલજીબીટી + સમુદાય સાથે એન્ટવર્પ બીજા કલ્પિત શહેર છે. દર વર્ષે, શહેર ઉનાળાની ઋતુ વેસ્ટ પ્રાઇડ સાથે બંધ કરે છે, જે માઇલથી આસપાસના પ્રવાસીઓને આકર્ષે છે. પ્લસ એ ઉનાળો અને ઉત્સવોથી ભરપૂર ઉનાળો છે. આ શહેર પશ્ચિમ બેલ્જિયમની ભવ્ય દ્વીપસમૂહ અને દેશભરમાં પણ પ્રવેશદ્વાર છે, તેથી કોઈ આશ્ચર્યની વાત એ નથી કે એન્ટવર્પ કેટલાક તાજું, સૌથી વધુ નવીન રેસ્ટોરન્ટની ખ્યાલ ધરાવે છે. મીચેલિન સ્ટાર્સની વિશ્વની સૌથી વધુ સાંદ્રતાએ તેની વસતીને ધ્યાનમાં રાખીને દરરોજ ખાય છે, એન્ટવર્પ ગે અને લેસ્બિયન ખોરાકની ચીજવસ્તુઓને ખુબ ખુશી છે. પરંતુ જ્યાં પણ તમે દેશમાં જાઓ છો, બેલ્જિયમ એ એવી જગ્યા છે જે ખરેખર તમે જ્યાંથી આવો છો તેના પર આપનું સ્વાગત છે, તમે જે પ્રેમ કરો છો અથવા તમારા હિતો ગમે છે તે ખરેખર એવી જગ્યા છે જે દરેક વ્યક્તિ માટે ખુલ્લું છે. ગે પ્રાઇડ બ્રસેલ્સ ગે પ્રાઇડ બેલ્જિયમ કોન્સર્ટ, પરેડ, પક્ષો અને વધુ સાથે તમામ યુરોપિયન શહેર ગર્વ ઘટનાઓ સૌથી ઘનિષ્ઠ છે. આ ગે દ્રશ્ય અહીં બ્રસેલ્સ માટે સાચું છે: સમજદાર, વૈવિધ્યસભર, સ્વાગત આખા પ્રદેશ પચરંગી, મુક્ત અને સરળ અને સહિષ્ણુ છે, પક્ષને પસંદ કરે છે અને દરેક ભાષા બોલે છે. તે માનવ સ્કેલ પર એક શહેર છે, આસપાસ વૉકિંગ માટે, તેને લોકો મળવા માટે સરળ બનાવે છે. બ્રસેલ્સ અતિવાસ્તવવાદ, સંગ્રહાલયો અને પ્રદર્શન માટે પ્રખ્યાત છે, તેના તમામ ઢોંગી અને રંગબેરંગી ઘટનાઓમાં સંસ્કૃતિ. બ્રસેલ્સ ‘ક્વોટિરિયર્સ’ અથવા જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા જીલ્લાઓ ધરાવે છે, જે શહેરના ઉપલા અને નીચલા ભાગમાં બે ભાગોમાં વહેંચાય છે. તમને ત્રણ જુદા-જુદા ગે વિસ્તારો મળશેઃ બે વખત અગાઉ બેલ્જિયમમાં બ્રસેલ્સ અને એન્ટવર્પ હતા. આ ત્રણ વિસ્તારો શહેરના કેન્દ્ર નજીક છે. તાજેતરમાં જ ગ્રન્ટ નામનો વિસ્તાર, એક રસપ્રદ ગે દ્રશ્ય વિકસાવવાનું શરૂ કર્યું છે. ગે વિસ્તારો અમારા ગે આવાસ નકશો પર સ્પષ્ટ રૂપે ચિહ્નિત થયેલ છે – જેથી તમે બ્રસેલ્સમાં ગે-ફ્રેન્ડલી અથવા ગે હોટેલને સરળતાથી શોધી શકશો. બ્રસેલ્સ પહેલેથી જ તેના ગે જીવન માટે 1920 માં પ્રસિદ્ધ હતો અને હજુ પણ આજે શહેરમાં મુખ્ય ગે વિસ્તાર છે. જૂનના મધ્યમાં પ્રાઇડ નામના યુરોપના સૌથી મોટા ગે એન્ડ લેસ્બિયન સ્ટ્રીટ ફેસ્ટિવલનું આયોજન કરે છે. એન્ટવર્પ, અગાઉ એક ખૂબ જ ઓછી ડાઉન એરિયા એવન્ટ રક્ષક ગેલેરીઓનું કેન્દ્ર અને ગે બાર અને લો પ્રાઇમ રેસ્ટોરન્ટનું મિશ્રણ બની ગયું છે. બ્રસેલ્સ, તે છે જ્યાં બેલ્જિયમના લોકો ભેગા થયા છે, બંને સામાજિક અને રાજકીય. તે હવે એક સમૃદ્ધ ગે વિસ્તાર છે, જો કે તે પશ્ચિમના કરતાં ઓછા કેન્દ્રિત છે. બ્રસેલ્સ એક મહાન કાફે સંસ્કૃતિ છે. શહેરની પ્રથમ ગે મેગેઝિન, ડેર ઈગીન, 1896 માં ડૉ. મેગ્નસ હિર્સફેલ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને 1920 ના દાયકામાં તમે મુખ્યપ્રવાહના પ્રેસની સાથે ન્યૂઝસ્ટેંડ્સમાં વેચાયેલી ગે પ્રેસની મોટી પસંદગી મેળવશો. સ્કોડોબર્ગમાં, એલ્ડોરાડો નાઈટ ક્લબ, સુવર્ણ 20 ના સૌથી પ્રસિદ્ધ ગે સ્થળોમાંનું એક હતું. આ શહેરમાં ખૂબ જ રસપ્રદ પ્રદર્શન સાથે એક ગે મ્યુઝિયમ છે અને મુલાકાત મૂલ્યના છે. બ્રસેલ્સ ખૂબ ઉદાર છે અને તેના અત્યંત વૈવિધ્યસભર ગે દ્રશ્ય માટે જાણીતું છે: ગે કાફેથી ચામડાની તહેવારો સુધી, તે ગે પ્રવાસીને પ્રદાન કરવા માટે ઘણું બધું છે. શહેરમાં ફોલ્સમ યુરોપ, હસ્ટલબાલ અને મધ્ય યુરોપના સૌથી મોટા ગે પ્રાઇડ જેવા પ્રસિદ્ધ ગે તહેવારો યોજવામાં આવે છે. ગે સમુદાય જે પુરુષો પોતાની જાતને ગે કહે છે તેઓ સેક્સ્યુઅલી તરફ આકર્ષાય છે અને અન્ય પુરુષો સાથે પ્રેમમાં પડે છે. પુરુષો પ્રત્યેની તેમની જાતીય લાગણીઓ તેમના માટે સામાન્ય અને કુદરતી છે. આ લાગણીઓ ઉદ્દભવે છે જ્યારે તેઓ છોકરાઓ હોય છે, અને લાગણીઓ સમગ્ર જીવનમાં ચાલુ રહે છે. કેટલાક ગે પુરુષો પણ સ્ત્રીઓને આકર્ષિત કરી શકે છે, તેમ છતાં તેઓ સામાન્ય રીતે કહે છે કે પુરુષો માટે તેમનું આકર્ષણ વધુ મજબૂત અને તેમના માટે અગત્યનું છે. કેટલાક નિષ્ણાતો અંદાજ આપે છે કે વિશ્વના 10 લોકોમાં લગભગ એક ગે અથવા લેસ્બિયન હોઈ શકે છે. (લેસ્બિયન્સ એવી સ્ત્રીઓ છે જે અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય છે.) આનો મતલબ એ કે લોકોના કોઈ પણ મોટા જૂથમાં સામાન્ય રીતે ઘણા ગે અથવા લેસ્બિયન લોકો હાજર હોય છે. જો કે, તે કોઈને સમજાવી શકતું નથી કે તે કોઈ વ્યક્તિને સમજાવે છે કે જ્યાં સુધી તે તેને ઓળખતો નથી ગે લોકો અન્ય લોકોને સાથે મિશ્રણ કરે છે, પરંતુ તેઓ ઘણીવાર અન્ય લોકોથી અલગ લાગે છે. ગે ટીનેજર્સ માત્ર શા માટે તેઓ જુદા જુદા લાગે તે સ્પષ્ટ કરી શકશે નહીં. તેઓ નોંધી શકે છે કે જે બધા ગાય્ઝ તેઓ જાણે છે તે કન્યાઓને આકર્ષિત કરે છે. તેથી, ગે માઇનસ હંમેશાં જાણતા નથી કે તેઓ ક્યાં ફિટ કરે છે, અને તેઓ પુખ્ત વયના લોકોની લાગણીઓ વિશે વાત કરી શકતા નથી. તે ગે અર્થ શું છે? તમને ખબર નથી કે તમારી લૈંગિક લાગણીઓને શું કહેવું. તમારે હમણાં કેવી રીતે જાતે લેબલ કરવું તે નક્કી કરવા માટે દોડાવે નથી. જાતીય ઓળખ સમય ઉપર વિકાસ પામે છે મોટાભાગના કિશોરો છોકરો તરુણાવસ્થા (સામાન્ય રીતે 11 થી 15 વર્ષનાં) વચ્ચેના વર્ષો દરમિયાન અત્યંત જાતીય છે, જ્યારે શરીરમાં ફેરફાર શરૂ થાય છે અને હોર્મોન્સ વહે છે. તમારી લૈંગિક લાગણીઓ એટલી મજબૂત થઈ શકે છે કે તેઓ કોઈ ચોક્કસ લોકો અથવા પરિસ્થિતિઓ તરફ નિર્દેશિત નથી પરંતુ કારણ વગર ઉભરી જણાય છે. જેમ જેમ તમે વૃદ્ધ થશો, તેમ તમે જાણો છો કે તમને ખરેખર કોણ આકર્ષે છે. ખરેખર ગે લાગણીઓ સાથેના છોકરાઓને લાગે છે કે, સમય જતાં, છોકરાઓ અને પુરુષો માટેનું આકર્ષણ વધુ અને વધુ સ્પષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે એક સહાધ્યાયી સાથેના પ્રેમમાં પડતાં અથવા કોઈ ચોક્કસ પુખ્ત વ્યકિત પર ક્રશ વિકસાવી શકો છો. તમને આ અનુભવો આનંદદાયક, મુશ્કેલીમાં, અથવા બે મિશ્રણ મળી શકે છે. 16 અથવા 17 વર્ષની ઉંમરે, કેટલાક ગે યૂઝ પોતાને સ્વયંને કૉલ કરવા વિશે વિચારવાનું શરૂ કરે છે, જ્યારે અન્યને આ વિષય પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. જો તમને લાગે કે તમે ગે હોઈ શકો છો, તો અહીં કેટલાક પ્રશ્નો છે જે તમે તમારી જાતને પૂછી શકો છો: જ્યારે હું સ્વપ્ન અથવા લૈંગિક કલ્પના, તે છોકરાઓ અથવા છોકરીઓ વિશે છે? શું હું ક્યારેય એક છોકરો કે એક માણસ સાથે પ્રેમમાં દબાવી દેવામાં આવ્યો છું? શું હું અન્ય લોકો કરતાં અલગ લાગે છે? શું છોકરાઓ અને પુરુષો માટે મારી લાગણીઓ સ્પષ્ટ છે? જો આ પ્રશ્નોના તમારા જવાબો સ્પષ્ટ નથી, ચિંતા કરશો નહીં. તમે તમારી લૈંગિક ઓળખના સમયે વધુ ચોક્કસ થશો. માત્ર તમને જ ખબર પડશે કે કેવી રીતે પોતાને યોગ્ય રીતે લેબલ કરવું. ઘણા લોકો ગે છે શું તમે વધુ જાણવા માંગો છો? વાંચન દ્વારા પ્રારંભ કરો જો તમને આરામદાયક લાગે તો, તમારી પબ્લિક લાઇબ્રેરીના યંગ એડલ્ટ વિભાગમાં ગ્રંથપાલને પૂછો. પુસ્તકાલયો સામાન્ય રીતે મદદ કરવા માટે ખુશી છે વધુમાં, ગ્રંથરો સખત નૈતિકતાના કોડ હેઠળ કામ કરે છે અને કાયદાકીય રીતે સગીર સહિતના બધા સમર્થકોની ગોપનીયતાને રક્ષા કરવા માટે જવાબદાર છે. જો તમારી સાર્વજનિક લાઇબ્રેરીમાં સેક્સ્યુઅલીટી પર વધુ પડતું નથી, સંદર્ભ ગ્રંથપાલ આંતરભાષી લોન દ્વારા સારા પુસ્તકો અને સામયિકના લેખોની વિનંતી કરી શકે છે. અથવા, તમે મોટી બુકસ્ટોરના ગે વિભાગને તપાસવા માગી શકો છો છેલ્લે, તમે મેલ દ્વારા પુસ્તકો અને અન્ય સામગ્રી ઓર્ડર કરી શકો છો તેમ છતાં, ધ્યાન રાખો કે ગે લોકો વિશેના તમામ પુસ્તકો સહાયક નથી. યુવા માટે હિમાયતીઓ વેબ સાઇટ્સ દ્વારા અને યુવાન ગે લોકો માટે છે. તમે આ વેબ સાઇટ્સની મુલાકાત લઈ શકો છો 15,000 થી વધુ ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, અને ટ્રાન્સજેન્ડર યુવા દર મહિને તેમની મુલાકાત લે છે; તેમાંના મોટા ભાગના વારંવાર મુલાકાત મોટા ભાગના મોટા શહેરોમાં ગે હોટલાઇન પણ હોય છે, અને તમે તેને કૉલ કરવા માંગી શકો છો. જો તમે તમારી ગોપનીયતા વિશે ચિંતિત હોવ તો, ફોન બૂથ પરથી ફોન કરો. એક સારા હોટલાઇન કાઉન્સેલર તમને તમારી લાગણીઓ વિશે વાત કરવા દેશે અને તમને ગે લોકોની સહાય કરતી સંસ્થાઓ તરફ દોરી જશે. ત્યાં પણ તમારા વિસ્તારમાં ગે યુવક જૂથ હોઈ શકે છે. ત્યાં જ્યાં પણ હોવ ત્યાં ગે લોકો છે. જલ્દી અથવા પછીથી તમે એવી કોઈ વ્યક્તિને મળશો જે તમારા માટે જે કંઈ છે તે જ લાગે છે અને તેના જેવી અનુભવો થયા છે. ખેંચો માં વસ્ત્ર જો તે હેલોવીન માટે માત્ર એક જ વખત છે, તો વિપરીત લિંગના કપડાં પહેરીને વિશ્વમાં બહાર જાઓ. તે તે વ્યક્તિત્વને છૂટી કરશે જે તમે જાણતા નહોતા કે તમે તમારામાં હતા અને તે તમને સ્ત્રીત્વ સાથે બરાબર બનાવશે. તેથી ઘણા ગે પુરુષો સ્વિઝના સહેજ બીટને શોધી કાઢે છે. “કોઈ ફેમ નથી,” અમારી તમામ માનસિકતામાં બ્રાંડ અપાય છે પરંતુ એક રાત જ્યારે સ્ત્રીનો સંપૂર્ણ અંકુશ હોય ત્યારે તે તમને ફરીથી ડર નહીં કરે. અને તે તમને બહાદુર બોટલ ફેંકનારાઓ સાથે સંપર્કમાં મૂકી દેશે જે દિવસે સ્ટેનવૉલ રમખાણો શરૂ કર્યા હતા. ક્રૂઝ દરેક વ્યક્તિને ત્રણ પગલા પછી તમારા ખભા પર નજરે જોતા હતા જો તમે સુતેલા કે સેક્સી અજાણી વ્યક્તિમાં રસ ધરાવતા હતા દેખાવ અને સિગ્નલોનો એક જટિલ નેટવર્ક કે જે પુરુષો એકબીજાને આકર્ષવા માટે ઉપયોગમાં લેવાતા હતા, એવી કોઈ વસ્તુ કે જેણે સમલૈંગિક પુરૂષોને વધુ બૌદ્ધિક ભાષામાં સંવાદી કર્યા અને અમારા સીધી સમકક્ષો કરતાં સમજદાર હતા. તે કેવી રીતે કરવું તે જાણો તે તમારા ગે અનુભવને માત્ર સુધારશે જ નહીં, પરંતુ જે રીતે તમે દરેક સાથે વાતચીત કરો છો સ્ટ્રીટ ક્રૂઝીંગ મોટે ભાગે મૃત છે- ના, તે ગ્રાઇન્ડર પર ન કરી શકાય – પરંતુ સ્નાનગૃહની સફર તમને તમને જે જાણવાની જરૂર છે તે બધું શીખશે. પોપર્સ વિશે જાણો જો માત્ર લોકો રશ અને જંગલ જ્યૂસ વિશે તમારા ટુચકાઓ મળશે, તો જાણો કે પોપર્સ શું છે. તમારે તેનો ઉપયોગ કરવો પડતો નથી, પરંતુ દાયકાઓ સુધી અમે મોટાભાગના સમલૈંગિક સમુદાયથી રાખેલા એક રહસ્ય છે તેથી અમારે તેને ચાલુ રાખવું પડશે. તે કર્નલ સેન્ડર્સની ગુપ્ત રીતની અમારી આવૃત્તિ છે. વિરોધ એક ધરણાં સંકેત સાથે બહાર નીકળો અને તમારા ગુનાઓ માટે ગુસ્સો અને લડાઈ કરો. સ્ટોનવૉલ પહેલાં પણ આપણે માણસને લડવા માટેનો લાંબો ઇતિહાસ ધરાવે છે, અને તે ક્યારેય મૃત્યુ પામે નહીં. તમે લગ્ન સમાનતા માટે સહીઓ એકત્રિત કરી શકો છો અથવા તમે વિરોધનો કબજો લઈ શકો છો અને આવકની અસમાનતા સામે લડી શકો છો, પરંતુ લડાઈ બંધ ન કરો. અને જો પીડીએ (જાહેર જનતાના આંદોલન) તમારી વસ્તુ નથી, તો ઘણાં કારણો છે જેના માટે ભંડોળ ઊભુ કરવાની જરૂર છે, જે સરળતાથી બ્રંચ પર કરી શકાય છે (એક ગે આર્ટ કે જે કોઈક આ સૂચિમાં નથી). પ્રાઇડ પર જાઓ હોટ જૂન સૂર્યની બહાર ઊભા રહેવું ચોક્કસપણે ખેંચી શકે છે (તમામ શ્વેત ઇરાદો) પરંતુ દરેકને ઓછામાં ઓછા એક વખત આ ઇવેન્ટમાં સમુદાયની ઊંડાઈ અને પહોળાઈનો અનુભવ કરવો જોઈએ. તમારા સામાજિક વર્તુળની બહાર લોકો જુઓ, દૂરના પ્રવાસીઓ, અને તે લોકો જે મિલિયન ગે વર્ષોમાં ભળશે નહીં. અને ક્યાં તમે બાઇકો પર ડાયકસ જોવા માટે ક્યાં જઈ રહ્યા છો? એક ગેડર બનાવો આપેલ વિસ્તારમાં અન્ય હોમોસેક્સ્યુઅલ શોધવામાં સક્ષમ હોવાનો અર્થ તે દિશા અથવા ઇએસપીના અર્થમાં જન્મેલ નથી. ના, તે સખત મહેનતનાં વર્ષોથી હસ્તગત થવી જોઈએ અને એનો અર્થ એ થયો કે ફક્ત કડીઓ જે ગાય્સને દૂર કરવાના છે. (હજી પણ તે હજી પણ અશક્ય નથી જયારે યુરોપિયન પ્રવાસીઓ આસપાસ છે.) પરંતુ તે આવશ્યક છે. તે માત્ર ત્યારે જ તમને મદદ કરશે જ્યારે તમે તમારા પ્રકારની અન્ય લોકો સાથે સલામત જગ્યામાં છો, તે તમને તે પણ દિશા નિર્દેશિત કરશે કે જે કારકુન ડિસ્કાઉન્ટ માટે ફિકર કરે છે અને જે ફ્લાઇટ એટેન્ડન્ટ વોડકાના એક મફત નાની બોટલ માટે આંખ મારશે. શિબિર કદર શોગર્ક્સ અને મોમી ડિઅરેસ્ટથી જ્હોન વોટર્સ અને તમારી કાકી નેન્સી, જે તેના દાંત પર લિપસ્ટિક સાથે કુટુંબની ઘટનાઓમાં બતાવવાનું અને તેના ચારો ઢોંગ કરે છે તે બધું જ પ્રેમ કરે છે. હા, પહેલાં “હીપસ્ટર્સ” વ્યંગાત્મક રીતે પસંદ કરેલી વસ્તુઓ જે ભીષણ હતી, ગે પુરૂષો શિબિરની શોધ કરી હતી અને તે અમારા સૌંદર્યલક્ષી વ્યાપીયો છે. કેટલીક બાબતોમાં તે બહારના વ્યક્તિને પ્રેમાળ કરવા અને તે આલિંગન કરવા માંગતી હોવા છતાં તે વસ્તુઓને અસ્પષ્ટ કરતી વખતે તે આકર્ષક બનાવે છે સર્વોચ્ચ અદાલતે પોર્નોગ્રાફીની વ્યાખ્યાની જેમ, શિબિરને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આપણે તેને જોઈશું ત્યારે આપણે બધા જાણીએ છીએ. અને જો તમને તે ખબર ન હોય તો, તમે ત્યાં બહારના બધા કેમ્પેન અભિનેતાઓ માટે માત્ર એક નિષ્ઠાવાન ચિહ્ન છો. એઇડ રજાઇ ની મુલાકાત લો એઇડ્સ લગભગ ગે પુરુષો એક પેઢી બહાર લૂછી હતી. ઘણા ગે પુરુષો હવે બૌદ્ધિક રીતે જાણે છે, પરંતુ તેમના તમામ મિત્રોને ધીમે ધીમે, ચોક્કસપણે રોગને હાનિ પહોંચાડવા અથવા મરણની સજા તરીકે નિદાન સાથે રહેવાની ફરજ પાડવાની ભાવનાત્મક ખર્ચ વિશે કોઈ ચાવી નથી. જ્યારે રજાઇ હવે આ રોગથી મૃત્યુ પામે છે તે દરેકને એક મંદિર છે, અને માત્ર ગે પુરૂષો જ નથી, તે એક મ્યુઝિયમની સૌથી નજીકની વસ્તુ છે અને ભૂતકાળમાં રહેલા તમામ જીવોને દસ્તાવેજ કરવાની શ્રેષ્ઠ રીત છે. અમે તેને ભૂલી જવું નથી તેમને બાકી. બહાર આવ સ્કૂલ અને સેલિબ્રિટીઝમાં ગે સ્ટ્રેઈટ એલાયન્સની અમારી ઉંમરમાં, જે કોઈ અંતિમ જાહેરાત કર્યા વિના શાશ્વત કાચની ઓરડીમાં રહે છે, એવું લાગે છે કે તે શૈલીની બહાર રહ્યું છે. “શા માટે ગે લોકો આવવું જોઈએ જ્યારે સીધા લોકો નથી?” કેટલાક દૂરના gaytopia કે પસાર થઇ શકે છે, પરંતુ ત્યાં સુધી તે કદાચ એકમાત્ર એકીકૃત અનુભવ દરેક ગે વ્યક્તિ છે. ગે ઑનલાઇન ડેટિંગ બેલ્જિયમ 22 augustus 2018 Johan Gay Dating in Belgium ઑનલાઇન ગે ડેટિંગ ટિપ્સ એલજીબીટી સમુદાય ઑનલાઇન ડેટિંગના પ્રાથમિક લાભો પૈકીનું એક છે. સિંગલ્સ ડર અથવા ખચકાટ વગર પોતાની પસંદગીના ભાગીદારોને શોધી શકે છે અને તેઓ પાસે સંભવિત ભાગીદારોનો એક વિશાળ પૂલ છે જે પહેલાં કરતાં પસંદ કરે છે. પરંતુ વાસ્તવિક દુનિયામાં જ, યોગ્ય સાથીદારની શોધમાં સફળતા એ ભીડમાંથી બહાર ઉભી રહે છે કે જે ઑનલાઇન ડેટિંગના કિસ્સામાં ડેટિંગ પ્રોફાઇલ સાથે આવતા હોય છે જે વિનોદી છે અને આમ ધ્યાન ખેંચે છે. અહીં અસરકારક ડેટિંગ પ્રોફાઇલ કેવી રીતે લખવી તે અંગેની કેટલીક ટીપ્સ છે, જે તમે ઇચ્છો તે પ્રકારનાં પ્રતિસાદો મેળવવાનું છે. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ગે ફેસ્ટિવલ એન્ટવર્પ બેલ્જિયમની રાજધાની શહેર તેના હસ્તકલા અને રાંધણ બનાવવાની વાનગીઓ કરતાં વધુ માટે પ્રસિદ્ધ છે. તે શહેરના ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર વસ્તીના જીવન અને પસંદગીઓનું ઉજવણી કરતી મોટી ગે તહેવારની પણ છે. પ્રથમ એન્ટવર્પ ગે ફેસ્ટિવલ 1979 ની શરૂઆતમાં યોજાઈ હતી પરંતુ તે પછી ઘણા વર્ષો સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી. બેલ્જીમે 2003 માં સમલિંગી લગ્નોને કાયદેસર બનાવ્યાં ત્યારથી, એન્ટવર્પનો એલજીબીટી સમુદાય માત્ર વધુ દૃશ્યમાન બન્યો છે અને આનો એક પુરાવો શહેર પ્રાઇડ ફેસ્ટિવલનું પુનર્જીવન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એન્ટવર્પ યુરોપમાં એલજીબીટી સમુદાય માટે સૌથી વધુ સુખી સ્થળો પૈકીનું એક બની ગયું છે. ચાર-દિવસીય તહેવારની હાઈલાઈટ્સમાં પૉપીની હાયસોનિકલ બસ ટૂરનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ મ્યુઝિલ્સ, જે સંગીતની ફિલ્મ ગ્રીસે, ફૅશન મ્યુઝિયમ ખાતે ઉનાળામાં સ્વાગત, દરેક શહેરમાં સૌથી મોહક અને રોમેન્ટિક દર વર્ષે તેના પોતાના ગે ફેસ્ટિવલ સાથે સમલિંગી પ્રેમ ઉજવે છે. આ તહેવારોમાં શ્રેણીબદ્ધ પક્ષો, દડાઓ, સંગીત સમારંભો અને પેરિસમાં યોજાતી સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને શહેરના ત્રીજા ગે મેરેસ જિલ્લામાં. ઇન્ટરનેટ પર એક શ્રીમંત ગે સાથી શોધવી ઈન્ટરનેટ પર કેટલીક મિલિયોનેર ડેટિંગ સાઇટ્સ છે. મોટા ભાગના ‘ખાંડના બાળકો’, છોકરીઓ અને સ્ત્રીઓને શોધી કાઢીને મિલિયનેર વચ્ચે કપડાની રમતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે એક શ્રીમંત માણસની સંભાળ લે છે અને બદલામાં તરફેણ પૂરું પાડે છે. આમાંના કેટલાક મહાકાવ્ય એસ્કોર્ટ સેવાઓ જેવી જ છે. જ્યારે ઘણા વેબ સાઇટ્સ નથી કે જે તમને ગે મિલિયોનેર્સની શોધમાં મદદ કરશે, અહીં એક વિશિષ્ટ માર્ગદર્શિકા છે કે તમે વિશિષ્ટ ગે ડેટિંગ વેબસાઇટ્સ અને સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સની મદદથી ઇન્ટરનેટ પર કેવી રીતે તેમને શોધી શકો છો. જ્યારે આપણે મિલિયોનેર્સનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે અમે તેનો અર્થ એ નથી કે જ્હોન બારણું છે જેણે પોતાના ઘરની કિંમત રિયલ એસ્ટેટ પ્રચંડમાં દસ લાખની પાછળ ગઈ હતી. અમે શબ્દના ભાવમાં વાસ્તવિક મિલિયનેર અર્થ – મલ્ટીમિનીયરોર્સ ખરેખર. ગે મિલિયોનેર્સ ચાલો ગણતરી કરીએ, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેટલા ગે મિલિયોનેર્સ છે. મેરિલ લિન્ચ દ્વારા પ્રકાશિત 2007 વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર, 27 સપ્ટેમ્બર, 2007 ના રોજ વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અવતરણો મુજબ, 9.5 મિલિયન લોકો વિશ્વભરમાં હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. તેનો અર્થ એ કે તેઓ તેમની પ્રાથમિક રહેઠાણોને બાકાત રાખીને એસેટ્સની US $ 1 મિલિયનની માલિકી ધરાવે છે. આ હેતુ માટે તેમના ઘરોની ગણતરી કરવામાં આવી ન હતી. ઉત્તર અમેરિકામાં કુલ 3.2 મિલિયન લોકો હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. 301 મિલિયન લોકોની વસ્તી સાથે, આનો મતલબ એવો થાય છે કે આશરે 1% વસ્તીમાં મિલિયનેરનો સમાવેશ થાય છે. આ થોડું ટકાવારી જેવું લાગે છે પરંતુ જો તમે કોઈ શહેરમાં રહેતા હોવ, તો કદાચ વધુ ટકાવારી. ન્યૂ યોર્કમાં તે ઘણો ઊંચો છે અને બે એરિયામાં, તમે તમારા આસપાસ મિલિયનેર જોશો. તેથી, ત્યાં 3.2 મિલિયન મિલિયનેર છે હવે, કેટલા ગે છે? નવેમ્બર 2006 માં ગેરી ગેટ્સ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલ્સ ખાતે વિલિયમ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન લૉ એન્ડ પબ્લિક પોલિસીમાં વરિષ્ઠ રિસર્ચ સાથીએ સર્વે કર્યો હતો અને અંદાજ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ગે વસ્તી 8.8 મિલિયનની હતી. આ આંકડામાં ગેઝ, લેસ્બિયન્સ અને બાઇસેક્સ્યુઅલ્સનો સમાવેશ થાય છે. અહીં સિએટલ ટાઇમ્સમાં આ અંગેની એક રિપોર્ટ છે. ભેદભાવના ભયને લીધે ઘણા ગેઝ અને લેસ્બિયન્સ તેમની જાતીય પસંદગીઓ વિશે ખુલ્લામાં બહાર આવતા નથી. એટલાન્ટામાં ખૂબ મોટી લેસ્બિયનની વસ્તી છે અને દરેક જણ ઊભા થવું અને ગણાશે નહીં. જો ગે વસ્તીના 15.4 ટકા લોકો સાન ફ્રાન્સિસ્કોમાં છે, તો તેમની નાણાકીય રીતે મજબૂત, મિલિયનેર અથવા તો કરોડોપતિઓની ઊંચી સંભાવના છે. સાન ફ્રાન્સિસ્કોના ભાગો ખૂબ જ ખર્ચાળ છે. ગે મિલિયોનેર્સ ઓનલાઇન શોધી રહ્યાં છો મિલિયોનેર ડેટિંગ વેબ સાઇટ્સ દ્વારા મિલિયનેરને ફાંસલ કરવા માટેના કોઈ સારૂં કારણ નથી. જ્યારે તમે આ રૂટ પર જાઓ છો, ત્યારે તમે તેને ખૂબ સ્પષ્ટ બનાવી દો છો કે તમે કોઈ વ્યકિતને ખૂબ ધનવાન છો અને સોનાનો ખોદનાર તરીકે જોશો. આ ખૂબ જ હેતુને હરાવે છે કારણ કે કરોડોપતિઓ સામાન્ય રીતે સોનાના ખોદનારાઓથી સાવચેત છે અને તમે ફક્ત તેમને દૂર ફેંકી દો છો. તેમાંના કેટલાક ફક્ત રમકડા-છોકરાની શોધ કરી શકે છે અને જો તમે આવા વ્યવસ્થા શોધી રહ્યા છો, તો તેના માટે જાઓ. જો તમે શ્રીમંત વ્યક્તિ સાથે ગંભીર સ્થિર સંબંધ શોધી રહ્યાં છો જે તમારી જાતીય પસંદગીઓને શેર કરે છે, સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ માટે જાઓ. આ સાચું છે, જાતીય પસંદગીઓ અથવા લિંગને ધ્યાનમાં લીધા વગર પણ. ઉપરાંત, જો તમે મિલિયનેરને પોતાને મર્યાદિત કરવા માંગતા હો, તો તમે હંમેશાં સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ સાથે પણ ચોક્કસ થ્રેશોલ્ડ ધરાવતા લોકો માટે આવક શોધી શકો છો. આ તમામ વેબ સાઇટ્સમાં પાવર સર્ચ અથવા અદ્યતન શોધ સુવિધાઓ છે જેમાં તમે ચોક્કસ લઘુત્તમ આવક ધરાવતા લોકોને શોધી શકો છો. તમે એવા અન્ય લોકોને પણ અવરોધિત કરી શકો છો કે જેઓ તમને રસ નથી કરતા. તેમાંના બધા ચેટ અને ફોરમ છે. આ વેબ સાઇટ્સ તમને અનામિત્વ આપે છે અને જો તમે સંભવિત ડેટિંગ ભાગીદારોને મળવા વિશે શરમાળ છો, તો આ એક મોટી સહાય બની શકે છે Gay.com એક સમુદાય ડેટિંગ વેબ સાઇટ છે જે ખાસ કરીને ગેઝ માટે છે. તમે ઘણા લક્ષણો સાથે સાત દિવસની મફત ટ્રાયલ મેળવી શકો છો. તેઓ ચેટ, વિડિઓ સ્ટ્રીમિંગ, સંદેશ બોર્ડ, ઉપયોગી લેખો અને ખૂબ મોટા સભ્યપદ આધાર ધરાવે છે. Gay.com સમીક્ષા વાંચો સિંગલ્સનેટ એ ખૂબ મોટી ડેટિંગ વેબ સાઇટ છે તેમની પાસે 14 મિલિયનથી વધુ સભ્યો છે અને આ તેમની તરફેણમાં કામ કરે છે. જ્યારે તમે સાઇન અપ કરો છો અને સમાન જાતીય પસંદગીઓ સાથે શોધ કરો ત્યારે તમે તમારી જાતીય પસંદગીઓને નિર્દિષ્ટ કરી શકો છો. સિંગલનેટ સમીક્ષા વાંચો યોગ્ય સાઇટ પસંદ કરો આ દિવસોમાં માત્ર ગેઝ માટે કેટલીક ડેટિંગ વેબસાઇટ્સ નથી, પણ આ સમુદાયની ચોક્કસ સંબંધ જરૂરિયાતોને પૂરી કરતા લોકો પણ. તમે ઓનલાઇન ડેટિંગની દુનિયામાં કૂદવાનું પહેલાં તે સાઇટને પસંદ કરીને શરૂ કરો જ્યાં તમે શોધી રહ્યા છો તે વ્યક્તિની શોધવાની સૌથી વધુ તક છે. જો તમે મુખ્યત્વે ગંભીર સંબંધમાં રસ ધરાવતા હોવ તો, તે સાઇટ સાથે સાઇન અપ કરો કે જે તેના સભ્યોની વૈવાહિક સ્થિતિને સ્ક્રીન્સ કરે છે અથવા કડક જોડાવાની નીતિ ધરાવે છે. પ્રોફાઇલ હેડરથી પ્રારંભ કરો મૅથલીને ડેટિંગ પ્રોફાઇલ્સનું અગત્યનું પાસું ગણવામાં આવે છે, કારણ કે રૂપરેખાઓ માટે બ્રાઉઝ કરતી વખતે આ પહેલો અને ઘણી વાર એકમાત્ર દૃશ્યક્ષમ પાસા છે. તેથી જ્યારે તમે કોઈ હેડલાઇન વિશે વિચારી રહ્યા હો, ત્યારે પહેરવાથી અને કંટાળાજનકથી દૂર રહેવું અને તેના બદલે ચપળ અને રમુજી કંઈક વાપરવું, ‘મારી સાથે વાતચીત કરવા માટે મફત લાગે. મારા બધા શોટ વર્તમાન છે! ‘. કેટલાક અન્ય ઉદાહરણો હોઈ શકે છે “નવી નોકરીની જેમ, હું શ્રેષ્ઠ લાભો આપું છું” અથવા “ત્યાં કોઈ સારા ઈ-નર છે”. તમે મથાળું પસંદ કરી શકો છો કે જે તમારી લૈંગિકતાને સંદર્ભિત કરે છે પરંતુ સુનિશ્ચિત કરે છે કે ક્રેશ અથવા રક્ષણાત્મક અવાજને બદલે, તે હોંશિયાર અને આકર્ષક છે. તે વિનોદી બનાવો જે ડેટિંગ પ્રોફાઇલ્સ પસાર થવાની મજા છે તે વધુ સંખ્યામાં પ્રતિસાદો પ્રાપ્ત કરવા માટે બંધાયેલો છે કે જે તે ચંચળ અને સ્વ-અભિનંદન છે. આનો અર્થ એ નથી કે તમારે ઘણું ખરાબ રમૂજ અથવા ગંદી ટુચકાઓનો સમાવેશ કરવો જોઈએ જ્યારે પોતાને વર્ણવવું જોઈએ. ફક્ત વિનોદી રાખો અને પ્રકાશ રમૂજની માત્રા ઉમેરો જેથી સંભવિત ઉમેદવારો તમને સ્માર્ટ અને મનોરંજક વ્યક્તિ માટે જોઈ શકે છે જે તમે છો. ઘણી સાઇટ્સમાં શ્રેણીબદ્ધ પ્રશ્નો હોય છે જે તમને એક ડેટિંગ પ્રોફાઇલ બનાવવા માટે મદદ કરી શકે છે અને કેટલાક તમને અનુકૂળ રૂપરેખાઓ સાથે મેચ કરવા ઓફર કરે છે. તમારા વિશે વિશેષ શું છે તે બહાર લાવો મોટાભાગની ડેટિંગ રૂપરેખાઓ નિમ્ન અને કંટાળાજનક તરીકે આવે છે કારણ કે તે વિશિષ્ટ અને બિન-માહિતીપ્રદ હોય છે. સામાન્ય રીતે તમારી જાતને “મજા-પ્રેમાળ”, “સાહસિક”, “ડાઇનિંગ આઉટ કરવાનો શોખીન” તરીકે વર્ણવવાને બદલે, શબ્દસમૂહોનો ઉપયોગ કરો જે તમારી રૂચિને વ્યક્ત શરતોમાં વર્ણવે છે. ઉદાહરણ તરીકે, “સાહસિક” ની જગ્યાએ, તમે કહી શકો છો કે તમે “વ્યક્તિ જે ખુલ્લા દરિયામાં બહાર જઇને તમારા ચહેરા સામે સર્ફ લાગે છે” અથવા તમારી જાતને એક દારૂનું પાત્ર તરીકે વર્ણવવા માટે તમને લખી શકો છો કે તમે “પરિવહન કરો છો લેબનીઝ રાંધણકળામાં જડીબુટ્ટીઓ અને મસાલાઓના સુગંધ તેમજ વાઇબ્રન્ટ રંગો દ્વારા “. ખૂબ લાંબુ નથી, ખૂબ ટૂંકા નથી જો તમે નોંધી લેવા માંગતા હો તો આપના લાંબી પવનનું વર્ણન ટાળો તમારી હાઇ સ્કુલ વિજયો, કૉલેજની સિદ્ધિઓ અને વર્તમાન સફળતાઓના વિસ્તૃત હિસાબો માત્ર એક પ્રોફાઇલ પર વાંચવા માટે કંટાળાજનક છે પણ તમે નિરર્થક અને ભપકાદાર તરીકે પણ આવી શકો છો. તે જ સમયે ખૂબ ટૂંકા બનાવવાથી તે અપૂર્ણ દેખાશે. તમારે પૂરતી સંવેદનશીલતાની જરૂર છે કે જેથી તેને પોતાને ઊંઘમાં મૂક્યા વિના સંભવિત તારીખ સુધી વાજબી વિચાર કરવો. થોડું પાછું રાખો અનુભવી પ્રેમીઓ તમને જણાવે છે કે રોમાંચક પ્રણયનો રહસ્ય હંમેશાં થોડો સમય પાછો રાખવો જોઈએ જેથી તમારા પ્રેમી વધુ વળતર આપે. તમારી ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇલમાં વર્ણન કરતી વખતે સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરો. તમારા ગુણો જણાવો પરંતુ તમારા વિશે વધુ જાણવા માગતા વાચકોને તટસ્થિત કરવા માટે એટલું બધું જ જણાવો. ખૂબ જ ટૂંક સમયમાં તમે એક તારીખ માટે મળવા જવાબો સાથે પૂર આવશે તમારી અપેક્ષાઓ પર સ્વચ્છ આવો તમારી ડેટિંગ પ્રોફાઇલ માત્ર જવાબો વિશે નથી તે તમે ઇચ્છો છો તે પ્રકારની પ્રતિક્રિયાઓ મેળવવા વિશે છે. તમારી ડેટિંગ પ્રોફાઇલને અસરકારક તેમજ સર્જનાત્મક બનાવવા માટે, ખાતરી કરો કે કોઈ ભાગીદારમાં તમારી અપેક્ષાઓ અંગે કોઈ સંદિગ્ધતા છોડશો નહીં. અને આ ખાસ કરીને ગે ડેટિંગનો સાચો વિશ્વાસ છે જે પરિવારના પ્રશ્નો, બહાર આવવા અને સાંસ્કૃતિક સ્વીકાર દ્વારા વધુ જટિલ બનાવે છે. વય જૂથ, વ્યવસાય, શારીરિક લાક્ષણિકતાઓ અને અન્ય માપદંડને સ્પષ્ટ કરો કે જેમાં તમે તમારા સાથીને સંબંધિત થવું હોય. જો તમે સમલિંગી ડેટિંગ સાઇટ પર હોવ, તો તમારી લૈંગિક અનુસ્થાપન અંગેની અપેક્ષાઓ વિશે સ્પષ્ટ રહો – દાખલા તરીકે, તમે ઇચ્છો છો કે તમારા સાથીને સખત રીતે એક ગે વ્યક્તિ હોવો જોઈએ અથવા બાયસેક્સ્યુઅલ હોવાનું પણ સારું છે. તમે શોધી રહ્યાં છો તે ગુણો પર અસ્પષ્ટ ન થાઓ, જેમ કે ‘રસપ્રદ’, ‘દેખભાળ’, ‘જવાબદાર’ જેવા કોઈકની જેમ. તે શંકાસ્પદ છે કે કેમ તે કંઇક કંટાળાજનક, બેચેન અને બેજવાબદાર બનવા માટે પૂરતું પ્રામાણિક હશે અને આગળ વધશે. ઊલટાનું તમે એવા ગુણો વિશે ચોક્કસ હોવ કે જે કોઈકની જેમ કૉલેજમાં ગયા છે, જેમણે વ્યાપકપણે પ્રવાસ કર્યો છે અથવા જેની પાસે સંગીત આલ્બમ પ્રકાશિત થયું છે તમારા શ્રેષ્ઠ જુઓ ફોટો વગર તમારી ઇન્ટરનેટ પ્રોફાઇલ સાથે હંમેશાં શ્રેષ્ઠ રહેવું છે કારણ કે કોઈ પ્રોફાઇલ વગર કોઈ પ્રોફાઇલ શોધ પરિણામો પર ખૂબ જ ઓછી રેંક કરે છે. અને ખરેખર તમારો ફોટો તમારા સ્વ-વર્ણનનો આવશ્યક ભાગ છે તેથી ખાતરી કરો કે તમે તમારું શ્રેષ્ઠ જુઓ છો. કોઈ પણ જૂના ફોટો અપલોડ કરશો નહીં કે જે તમે ગયા વર્ષના હરણના પક્ષમાંથી મેળવી શકો છો પરંતુ ફોટોને ક્લિક કરવા માટે સમય કાઢો જ્યાં તમે સુઘડ જુઓ છો અને તમારો ચહેરો સ્પષ્ટ રૂપે જોઇ શકાય છે. વેબકૅમની તસવીરો અથવા વિડિયો શોટ્સ ટાળો કે જે દાંડા અથવા ધ્યાનથી બહાર આવે. તમારો ફોટો ફક્ત પ્રથમ છાપ જ નહીં પરંતુ તમારી જાતને આકર્ષક તારીખ તરીકે પ્રસ્તુત કરવાની તમારી શ્રેષ્ઠ તક હશે. તે જ સમયે, અતિશય તસવીરોથી દૂર રહો જે નોંધપાત્ર રીતે ફોટોશોપ કરવામાં આવ્યા છે કારણ કે જો તમારી ઑનલાઇન તારીખ આખરે તમને મળે અને શોધે છે કે તમે ખરેખર કેવી રીતે જોશો, તો તમે કેટલાક મુશ્કેલ સમય માટે જઇ શકો છો. છેલ્લે, તમારા હેડર સંદેશા અને મુખ્ય ફોટોને સમય સમય પર તાજું કરો. આ તમારી ડેટિંગ પ્રોફાઇલને લાંબા ગાળા માટે રસપ્રદ રાખશે અને નિયમિત શોધ કરતા વધુ લોકો સુધી પહોંચશે. ગે ડેટિંગ બ્રસેલ્સ 10 augustus 2018 Johan Gay Dating in Belgium બ્રસેલ્સ ગે વ્યક્તિગત બ્રસેલ્સ શ્રેષ્ઠ 100% મુક્ત ગે ડેટિંગ સાઇટ બ્રસેલ્સ, બ્રસેલ્સમાં એક ગે પુરૂષોને મળવા માગો છો? ગે બ્રસેલ્સ વ્યકિતગત તારીખો, બોયફ્રેન્ડ્સ, સેક્સ, અથવા મિત્રો માટે જોઈ અન્ય બ્રસેલ ગે સિંગલ્સ શોધવા માટે મુક્ત અને સરળ રસ્તો છે. હજારો બ્રસેલ્સ ગે વ્યક્તિગત જુઓ – તે સંપૂર્ણપણે મફત છે. તમારા મફત ગે વ્યક્તિગત જાહેરાત મૂકવા અને બ્રસેલ્સમાં અન્ય ઉપલબ્ધ ગે એકલ્સની જાહેરાતો તપાસવા માટે હમણાં સાઇન અપ કરો! શું તમે મિત્રતા, ડેટિંગ અને વધુ માટે બ્રસેલ્સમાં મહાન સિંગલ ગે પુરૂષોને મળવા માગો છો? ગે પુરૂષો સમુદાયમાં ગે વ્યક્તિગત અને ડેટિંગ, ગે ચેટ અને વિડિઓ ચેટ, ગે ફોરમ, અને તાજેતરના ગે પુરુષોની સ્વાસ્થ્ય અને ફિટનેસ માહિતી સાથે આપનું સ્વાગત છે. વેબ પર શ્રેષ્ઠ ગે પુરુષો સાથે બહાર નીકળો મફતમાં અન્ય ગે પુરૂષો સાથે તમે શોધ, ઇમેઇલ, ચેટ, વિડિઓ ચેટ, અને વધુ કરી શકો છો. પ્રિય ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી બ્રસેલ્સ ગે ડેટિંગ બ્રસેલ્સ ગે ડેટિંગ એ તમારા જેવા પુરૂષોનો સમુદાય છે, તે સ્થળે સમલિંગી સંબંધો શોધી કાઢો જ્યાં ગેડરનો ઉપયોગ તમારા વિસ્તારમાં ગે સિંગલ્સને મળવાની જરૂર નથી. અમારા ઘનિષ્ઠ બ્રસેલ્સ ગે ચેટ સેવા તમને બ્રસેલ્સ ગે ડેટિંગ દ્રશ્ય માટે વીઆઇપી વપરાશ આપે છે, તમે તરત ખૂબસૂરત ગાય્સ હજારો સાથે ચેનચાળા કરવા માટે પરવાનગી આપે છે, આજની રાત કે સાંજ પક્ષ માટે તારીખ શોધવા, અથવા તમારા સપના ના માણસ શોધી તમામ પ્રકારના પુરુષો સાથે ચેટ કરો અને અમારી વિડિઓ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ બ્રુસેલ ગે ચેટ સાથે ઉંચાઈ, વય, વજન, બોડીનો પ્રકાર, કારકિર્દી, શોખ અને વધુ દ્વારા તેમને ટૂંકા કરો. બેલજીલ ગે ડેટિંગ પ્રોફાઇલ્સને પુરૂષોની શોધ કરતા હજારો પુરૂષો છે, જેમાં કદ અને લૈંગિક પસંદગીઓ જેવા સુપર રસેલ ગૉસનો સમાવેશ થાય છે, જેથી તમને તે જાણવામાં આવે કે તમે કોની સાથે તેમને મળ્યા તે પહેલા તમે પથારીમાં જઇ રહ્યા છો. અમારા બ્રસેલ્સ ગે ચેટ સેવાનો ઉપયોગ કરીને, પ્રમાણિક બનવા માટે, અમારા વન-ઑન વન બ્રસેલ્સ ગે ગે ચેટ એ બ્રસેલ્સ ગે ડેટિંગની અડધી મજા છે! એક ગે પુરૂષો માટે આ ખૂબ વપરાશ સાથે, તમે તારીખ શોધવામાં કોઈ મુશ્કેલી પડશે! અમારા બ્રસેલ્સ ગે ચેટ વારાફરતી ત્રણ લોકો સાથે વિડિઓ ચેટ કરવા માટે તમને પરવાનગી આપે છે, તમારી સંભવિત મહત્તમ જ્યારે તમારી પાસે ત્રણ હોય ત્યારે શા માટે એક છે? બ્રસેલ્સ અને તેની ગે જીવન વિશે બ્રસેલ્સ બેલ્જિયમના રાજ્યની રાજધાની અને રહેણાંક શહેર છે (1830 માં બેલ્જિયમની સ્વતંત્રતા સાથે શરૂઆત) બ્રસેલ્સમાં તમે અન્ય વસ્તુઓમાં યુરોપિયન યુનિયનનું વડુમથક અને નાટો મથક અને ડબલ્યુસીઓના રજિસ્ટર્ડ ઓફિસો શોધી શકો છો. પરિણામે, અસંખ્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓ, એસોસિએશન્સ, સાંસ્કૃતિક સંસ્થાઓ, દૂતાવાસીઓ અને વિશ્વભરમાં પ્રેસ બ્રસેલ્સમાં એકઠા થાય છે અને આંતરરાષ્ટ્રીય વાતાવરણ સાથે તેને એક મોટું આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં ફેરવે છે. કૉંગોના ભૂતપૂર્વ બેલ્જિયન વસાહત અને મોરોક્કો અને તુર્કીના ભૂતપૂર્વ મહેમાન કામદારોના અસંખ્ય ઇમિગ્રન્ટ્સ આ આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ફાળો આપે છે. સ્થાપત્યના પ્રેમીઓ ગ્રથ પ્લેસ (ગ્રોટ માર્કટ) ને તેના ગોથિક ટાઉન હોલ અને બંધ બેડોળ રવેશના મોરચે ચૂકી જવા નથી માગતા. તે વિશ્વભરમાં સૌથી સુંદર બજાર સ્થાનો પૈકીનું એક ગણવામાં આવે છે અને 1998 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ બની ગયું છે. અન્ય સ્થાપત્યની સીમાઓમાં તેના વિજયી કમાન, બ્રસેલ્સ સ્ટોક એક્સચેન્જ, પૅલેસ ઑફ જસ્ટિસ અને ખાસ કરીને અસંખ્ય કુશળ કલાકારોનો સમાવેશ થાય છે. બધા બ્રસેલ્સ પર ફેલાયેલી સચવાયેલા કલા નુવુ ઇમારતો વિક્ટર હોર્ટા બ્રસેલ્સ આર્ટ નુવુના સૌથી મહત્વપૂર્ણ પ્રતિનિધિ હતા. પણ કોમિક મ્યુઝિયમ (બ્રસેલ્સ બેલ્જિયન કોમિક્સની તમામ રાજધાની પછી છે – માત્ર ટીનટિન, ડિ Smurfs, લકી લુક, મંગુસ્પિલમી વગેરે વિશે વિચારો. બેલ્જિયમ યુરોપના દેશોમાં 1990 ના દાયકાના મધ્ય સુધી ખૂબ જ રૂઢિચુસ્ત અભિગમ સાથે અને પછી માત્ર 10 વર્ષોમાં સૌથી વધુ પ્રગતિશીલ દેશોના ગે હકોમાંના એક બન્યો. દાખલા તરીકે, બેલ્જિયમના મૂડી બ્રસેલ્સમાં પ્રથમ ગે પ્રાઇડ કૂચ માટે ન્યુયોર્કમાં સ્ટોનવોલના હુલ્લડોના 25 વર્ષ પછી, પરંતુ હવે બેલ્જિયમના ગે અને લેસ્બિયન્સમાં વધુ સારી રીતે કાનૂની અધિકારો છે અને ઘણા લોકોની સરખામણીમાં ગે ગે આત્મ-વિશ્વાસ છે. બીજા દેશો. બ્રસેલ્સની ગે બાર, ક્લબ્સ, સોના અને દુકાનો મોટા ભાગના શહેરના કેન્દ્રમાં શેરી રુ ડુ માર્ચે ઓ કાર્બન (અથવા કોલેનમાર્કટ – બ્રસેલ્સ અને તેના શેરી નામો દ્વિભાષી છે: ફ્રેંચ અને ફ્લેમિશ) સાથે અને તેની આસપાસ છે. આ શેરીમાં ગે બાર સામાન્ય રીતે ખૂબ જ શનિવાર રાત પર ગીચ છે, જે લોકો ઘણીવાર શેરીમાં રહે છે. બ્રસેલ્સમાં ગે પક્ષો જેમ કે લા ડેમન્સ યુરોપ-વ્યાપી ઓળખાય છે અને બેલ્જિયમમાં તેમજ તેના પડોશીઓ ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ્સ અને અન્ય દેશોમાંથી લોકોને આકર્ષે છે. યુરોપીયન એકીકરણ અહીં એક વાસ્તવિકતા છે. ગોલ્ડ સ્ટાર ગેઝ મારા માતાને ઉછેર કરતા હંમેશા કહ્યું હતું કે ગુલાબી મારું રંગ છે. પછીના વર્ષોમાં, જ્યારે મેં શીખ્યા તે હંમેશા જાણતા હતા કે હું તે પહેલાં હું ગે છું, મને આશ્ચર્ય થયું કે તે વ્યંગાત્મક હતી. બંને મારા માતા-પિતા ખૂબ સુસંસ્કૃત હતા, અને વિધ્વંસક (ખાસ કરીને મારા પિતા) હાસ્યની ભાવના પરંતુ ગોલ્ડ સ્ટાર યુ.એસ.માં બદનામ થઈ શકે છે. તે માતાઓ માટે અનામત છે જેમણે બાળકોને લશ્કરી લડાઇમાં ગુમાવ્યું છે. મારી દાદી ફ્રાન્સમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મારી એક માત્ર પુત્ર ગુમાવ્યો, મારા નામના કાકા રોબર્ટ. તેણી પાસે સંપૂર્ણ ગોલ્ડ સ્ટાર માતાનું ગણવેશ, ટોપી અને બધા હતા, તે મેમોરિયલ ડે, ચારમી જુલાઈ, અને અન્ય ઔપચારિક પ્રસંગો પર પરેડમાં કૂચ કરતી હતી. મારા બંને માતાપિતાએ પણ પોતાના ડબ્લ્યુડબ્લ્યુયુઆઇ યુનિફોર્મમાં કૂચ કરી. અથવા પછીના વર્ષોમાં તેમના VFW અથવા અમેરિકન લીજન પોશાક પહેરે. મને સાઇડવૉક અનાથ છોડી દો હા હા હા! 12 મા સુધી હું અમેરિકન લીજન ઓક્સિલરીના સન્સની આગેવાની હેઠળ કેપ્ટન તરીકે કૂચ કરું. અમેરિકીઓ આ ભ્રાતૃ સંગઠનોમાં ખૂબ જ ઉપયોગ કરતા હતા, મને લાગે છે કે હવે ઘણો નથી. બીજા વિશ્વયુદ્ધના પરિણામે મારા દાદી જેવા દુઃખદ ઘણા અન્ય હતા. તેઓ પરેડમાં સમગ્ર યુનિફોર્મ ગણાય છે. અને તેણે તે દિવસો પર એક ખાસ ગોલ્ડ સ્ટાર હાઉસ ફ્લેગ મૂક્યો, જે યુ.એસ. ધ્વજ આગળ છે. તમે ભાગ્યે જ જોશો કે આજે, સદભાગ્યે. તેથી કહીને ગાય્ઝ “ગોલ્ડ સ્ટાર ગેસે” બ્રસેલ્સમાં ખોટો અર્થઘટન કરી શકે છે, અથવા ખરાબ રીતે લેવામાં આવે છે. હું ચોક્કસપણે તેનો ઉપયોગ ક્યારેય કરશે લગભગ ત્રીસ વર્ષ સુધી એક જ માણસ સાથે રહીને? વિરોધમાં ગે લગ્ન કાનૂની હતા તે પહેલાં તેને પતિ તરીકે ઓળખાતું હતું. પરંતુ ત્યાર બાદ બદલાયું છે કારણ કે વિરોધ સમાપ્ત થઈ ગયો છે અને હવે અમે લગ્ન કરી શકીએ છીએ અને હવે તે ઉદભવે છે. જે લોકો 2 કલાકના લગ્નમાં કાનૂની લગ્ન થયા હતા, તેઓ પ્રેમ કરતા રાજકારણ વિશે વધુ જણાય છે. જો આપણે માયા પર અમારા બગીચામાં અથવા બીચ પર લગ્ન કરીએ તો તે સસ્તા નહીં હોય. આશરે ત્રીસ વર્ષ પછી અમારી સરકાર અમને એક દંપતિ તરીકે સ્વીકારે છે હું મારા પુખ્ત વયના જીવનની બહાર છું, અને પહેલા, મારી યુવાનીમાં એક ગે કાર્યકર હોવા છતાં ગે પ્રાઇડ ગે પ્રાઇડ બેલ્જિયમ કોન્સર્ટ, પરેડ, પક્ષો અને વધુ સાથે તમામ યુરોપિયન શહેર ગર્વ ઘટનાઓ સૌથી ઘનિષ્ઠ છે. બેલ્જિયમ ગે ગૌરવ યુરોપમાં સૌથી મોટી ગે ઉજવણી છે; તે લગભગ 80,000 લોકો આકર્ષે છે ગેઝ યુરોપના મોટાભાગના લોકોમાં ખૂબ જ દબાવી દેવામાં આવે છે પરંતુ સમગ્ર પ્રદેશમાંથી લોકો ભાગ લેવા માટે ત્યાં જ જશે. આ પરેડ લોકો તરફ પ્રિય-ગે ચિહ્નો સાથે કૂચ કરતા લોકો તરફ વધુ આકર્ષક છે, જે ગ્લેમર છોકરાઓની સંપૂર્ણ વ્યાપારી પ્રાયોજિત તરે છે; તે પ્રેક્ષકો માટે એક શો કરતાં દરેક માટે વધુ એક ભાગીદારી ઘટના છે. સરકીટ પક્ષો કોઈપણ ગે ડાન્સ ક્લબ (અથવા તે બાબત માટે સ્ટ્રોલ ડાન્સ ક્લબ સિવાય) હશે, સિવાય કે ગાય્ઝ ગાય્સ સાથે નૃત્ય કરશે. એંટવર્પની સાથે, બ્રસેલ્સ બેલ્જિયમની ગે મૂડી છે – અને બેલ્જિયન ગે પ્રાઇડ ડે એ શહેરની ગે બાર, ક્લબ્સ અને અન્ય સ્થળોએ યોજાયેલી એક મોટી કૂચ અને પુષ્કળ અન્ય મહાન પક્ષની ઇવેન્ટ્સ સાથે આનંદમાં ઘણું વચન આપ્યું છે. બેલ્જિયન ગે ગૌરવ સૌથી વધુ ગૌરવથી થોડો અલગ છે, સામાન્ય પક્ષો, પરેડ અને આંતરરાષ્ટ્રીય કૃત્યોને જ નહીં પરંતુ ગે અધિકારોથી, વૈશ્વિક ગે સંસ્કૃતિને લગતી બધી જ ચર્ચાઓ અને પરિષદો સાથે ગૌરવની વધુ રાજકીય બાજુ પણ છે, તેથી ત્યાં છે દરેક માટે થોડું કંઈક એક રંગીન પ્રાઇડ પરેડ બૉર્સની સામે બપોરે 2 વાગ્યે પ્રસ્થાન કરેલા શહેરના કેન્દ્રને પાર કરે છે. ગૌરવ ગામ મધ્યાહન પર ખુલે છે બ્રસેલ્સમાં ઇવેન્ટ્સની શ્રેણીમાં એક ગર્વ રન, વિવિધ પ્રદર્શનો, ચર્ચાઓ, કાર્યશાળાઓ અને ફિલ્મોનો સમાવેશ થાય છે. ગે ડિસ્ટ્રિક્ટમાં નજીકના હોટલમાં શેરેટન બ્રસેલ્સ હોટેલ અને હોટેલ ડસ કોલોનિસનો સમાવેશ થાય છે, જે તમામ દુકાનો, ક્લબ અને બારની નજીક છે. સમજશક્તિ, શો, કોન્સર્ટ અને તમામ પ્રકારના આશ્ચર્યજનક ખૂબ જ રંગીન પરેડ. બેલ્જિયન પ્રાઇડ મેઘધનુષ રંગોનો વિશાળ કદ છે તેમજ હ્યુમર સાથે પ્રકાશિત થવાની તક, ઘણા પૂર્વગ્રહો કે જે સમલૈંગિક સમુદાયને દૈનિક ધોરણે સામનો કરવો પડે છે. ગે મેચમેકર વધુ તમે જીવનમાં પરિપૂર્ણ, કઠણ તે ખાસ કોઈને તમારા પ્રવાસ પર તમારી સાથે જોડાવા માટે શોધવા માટે છે. તમે ઑનલાઇન-ડેટિંગમાં ગયા હોઈ શકો છો, તમે લગ્ન માટે જોઈ રહ્યા છો તે ખૂબ જ સ્પષ્ટ છે, પરંતુ ખાલીપણું એક અર્થમાં સાથે છોડી દેવામાં આવ્યા છે મિ. અધિકાર છે બધા પછી ત્યાં? હા, પરંતુ જવાબ ડાબે અથવા જમણે સ્વિચ કરવા માટે અલ્ગોરિધમ-આધારિત પ્રતિક્રિયાઓના વિશ્વમાં નથી. તમને કોઈ વ્યક્તિની જરૂર છે જે તમને મળે છે તમારા ટુચકાઓ મેળવો, તમારા જીવન, કી મૂલ્યો અને વ્યક્તિગત ગુણોની કદર કરે છે. તમારા માટે જવાબ કદાચ જૂની શાળા હોઈ શકે છે. એક મૅંડેમેકર તમને કોઈ વ્યક્તિની જરૂર છે જે તમને મળે છે તમારા ટુચકાઓ મેળવો, તમારા જીવન, કી મૂલ્યો અને વ્યક્તિગત ગુણોની કદર કરે છે. એકવાર તમે આગળ વધવાનો નિર્ણય લો તે પછી, તમે કયા પ્રકારની ભાગીદાર તમને સુખ લાવશે તે મુખ્ય પાઠ માટે અમે એક લાંબી મુલાકાત લઈશું. અમે તમને કેવી રીતે ડેટ કરવું તે કોચ કરીશું અને પ્રારંભિક મેચો, તારીખો અને બીજી તારીખો સેટ કરીશું – તમને એક મહાન જીવનસાથી શોધવાના મ્યુચ્યુઅલ ધ્યેય સાથે. શું તમે ક્લાયન્ટ બનવા માંગો છો, અથવા ક્લાયન્ટ માટે મેચ તરીકે ગણવામાં આવે છે, કૃપા કરીને નીચે આપેલ ક્ષેત્રો ભરો અને તમારા ધ્યેયો અંગે ચર્ચા કરવા માટે અમે ટૂંકી મીટિંગ સેટ કરીશું. લોકપ્રિય ગે ટ્સી પેઇન્ટિંગ પાર્ટી નવા લોકોને મળવાની અને તમારા સર્જનાત્મક રસ વહેતા થવાનો એક સરસ રસ્તો છે. આનંદમાં જોડાઓ અને તમે તમારા પોતાના વ્યક્તિગત માસ્ટરપીસને રંગવાનું શીખતા વખતે પીણું અને કેટલાક નાસ્તાઓનો આનંદ લઈ શકો છો. હા, તે કોકટેલ પાર્ટી અને પેઇન્ટિંગ ક્લાસ છે. તમારી ટિકિટમાં માન્યતાપ્રાપ્ત કલાકાર, 12 × 16 પૂર્વ સ્કેચ કરેલ કેનવાસ, અમર્યાદિત એક્રેલિક પેઇન્ટ (પાણી આધારિત) અને પેઇન્ટિંગ પુરવઠો, જેમ કે પીંછીઓ, એરોન્સ અને ઇયલેલ્સનો સમાવેશ થાય છે. તમે આ 2 કલાકના વર્ગમાં રંગો મિશ્રણ, સંમિશ્રણ અને પેઇન્ટિંગ તકનીકીની કળા શીખીશું. ખાનગી સર્વર, વિચિત્ર ડ્રિંક સ્પેશિયલ અને કૂલ મ્યુઝિક સાથે અમારી સંપૂર્ણ ખાનગી રૂમ છે. કેશ બાર અને નાસ્તો ઉપલબ્ધ છે. સેફ ઓનલાઇન રહેવાનું યાદ રાખો કે તમે અજાણ્યાઓ સાથે વ્યવહાર કરી રહ્યા છો: દરેકને ઑનલાઇન કહેવાનું નથી કે તેઓ કોણ છે, તેથી કેટલાક સાવચેતી લાગુ કરો! તમે જે વ્યક્તિની બેઠક કરી રહ્યા છો તેની ખાતરી કરવા માટે કેટલાક ‘પ્રારંભિક ઓનલાઇન શોધ’ (ઉર્ફ ફેસબુક / ઇન્સ્ટાગ્રામ / લિંકડઇન પીછો કરવા) સંપૂર્ણપણે સામાન્ય છે. જો તમે સામાન્યમાં એક ફેસબુક મિત્ર મેળવ્યો હોત તો તેના માટે ખાતરી કરી શકો છો, મહાન! દરેકને એક માથાભારે ફેસબુક દાંડી અધિકાર પ્રેમ? આદર્શ રીતે તમારે હંમેશાં જાહેર સ્થળે મળવું જોઈએ: જ્યાં સુધી તમારી પાસે કોઈ વ્યક્તિનું માપ ન હોય ત્યાં સુધી વ્યસ્ત, જાહેર સ્થળોમાં મળો. સ્થાનિક પટ્ટી અથવા કાફેની જેમ પરંતુ જો તમે પ્રતિકાર ન કરી શકો, તો તમે કહો છો કે તમે ક્યાં જઈ રહ્યાં છો: જો તમે કોઈની સાથે કોઈ તારીખે જઈ રહ્યાં છો, જે પહેલાં ક્યારેય મળ્યા નથી, તો મિત્ર અથવા કુટુંબના સભ્યને તમારી યોજનાઓ જણાવવા માટે પ્રયત્ન કરો. તમારે તેમને દરેક થોડું વિગત જણાવવાની જરૂર નથી, પરંતુ તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે કેટલો સમય વિચારી શકો છો તે સારી પ્રારંભિક બિંદુઓ છે તે જેવી વસ્તુઓ.
એક અધ્યયનથી જાણવા મળ્યું છે કે ધુમ્રપાન છોડી દેવાથી ગંભીર કોરોના વાયરસનાં સંક્રમણનો ખતરો ઓછો થઇ જાય છે. કારણકે સિગારેટનો ધૂમાડો મોટાભાગે રિસેપ્ટર પ્રોટીન બનાવવા માટે ફેફસાને ફેલાવે છે અને આ પ્રોટીનનો ઉપયોગ કરીને કોરોના વાયરસ મનુષ્યની કોશિકાઓમાં પ્રવેશ કરે છે. ડેવલપમેન્ટ સેલ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટનાં પરિણામ આ સમજાવી શકે છે કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિને કોરોના વાયરસની બીમારીની ઝપેટમાં આવવાનો ખતરો શા માટે વધારે છે. Advertisement અમેરિકામાં કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના કેન્સર જેનેટીસીસ્ટ અને આ અધ્યયન ના વરિષ્ઠ લેખક જેસન શેલ્ટરે કહ્યું, “અમને જાણવા મળ્યું કે ધૂમ્રપાન ACE2 માં ઉલ્લેખનીય વૃદ્ધિને વધારી દે છે, આ તે પ્રોટીન છે જેના દ્વારા વાયરસ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરે છે.” વૈજ્ઞાનિકો અનુસાર ધુમ્રપાન છોડી દેવાથી ગંભીર કોરોના વાયરસ થવાનો ખતરો ઓછો થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે વાયરસથી સંક્રમિત મોટાભાગના વ્યક્તિ ફક્ત હળવી બીમારીથી પીડિત હોય છે. જોકે ગંભીર વાયરસ હુમલો કરે તો અમુક લોકોને દેખરેખમાં રાખવાની પણ જરૂર પડે છે. વિશેષ રૂપથી અન્ય લોકોની તુલનામાં ત્રણ સમૂહ માં આ બીમારી ગંભીર રૂપથી વિકસિત થવાની ઘણી સંભાવના હોય છે, પુરુષ, વૃદ્ધ અને ધૂમ્રપાન કરતા વ્યક્તિ. આ તફાવત માટે સંભવિત સ્પષ્ટીકરણ માટે પહેલાથી પ્રકાશિત આંકડાઓને જોતા, વૈજ્ઞાનિકોએ તે જાણવાની કોશિશ કરી હતી કે શું આ નબળા સમૂહ માનવ પ્રોટિનથી સંબંધિત કોઈ ખાસ વિશેષતાઓ દર્શાવે છે, જેના પર વાયરસ સંક્રમણ માટે નિર્ભર કરે છે. સૌથી પહેલા તેઓએ અલગ અલગ ઉંમર, સ્ત્રી અને પુરુષ અને ધુમ્રપાન કરતા અને નહીં કરવાવાળા લોકોના ફેફસામાં ગતિવિધિઓની તુલના કરી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે લેબમાં ધુમાડામાં રાખવામાં આવેલ ઉંદર અને ધુમ્રપાન કરતા વ્યક્તિમાં ACE2 વધેલ હતું. ધુમ્રપાન નહીં કરવા વાળા લોકોની તુલનામાં ધૂમ્રપાન કરતા લોકોએ ACE2 નું ઉત્પાદન 30 થી ૫૫ ટકા વધારે કર્યું. જોકે ફેફસામાં ACE2 ના સ્તર પર ઉંમર અથવા લિંગનો કોઈ પ્રભાવ મળે છે, તેની કોઈ સાબિતી વૈજ્ઞાનિકોને મળી નથી. તેમણે કહ્યું કે ધુમાડાના સંપર્કમાં આવવાથી પ્રભાવ આશ્ચર્યજનક રૂપથી ખૂબ જ પ્રબળ હતા. આંકડા અનુસાર ધુમ્રપાન છોડી દેનાર વ્યક્તિnaa ફેફસામાં ACE2 નું સ્તર ધુમ્રપાન નહીં કરવા વાળા લોકોની સમાન જ હતું. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વાયુમાર્ગ માં સૌથી વધારે ACE2 બનાવે છે મ્યુકસ બનાવવાળી કોશિકાઓ છે, જેને ગોબ્લેટ કોશિકાઓ કહેવામાં આવે છે. ધુમ્રપાન આવી કોશિકાઓને વધારવા માટે ઓળખવામાં આવે છે. એટલા માટે જ કોરોના વાયરસ સંક્રમણથી બચવા ઈચ્છો છો તો ધુમ્રપાન છોડી દેવામાં જ તમારી ભલાઈ છે. Advertisement Post navigation Previous Post આ કારણથી કોરોના વાયરસને લીધે ભારતમાં ઓછા મૃત્યુ થઈ રહ્યા છે, કેન્દ્ર સરકારે જણાવ્યુ કારણ Next Post જ્યારે અક્ષય કુમારે રિતેશ દેશમુખનાં મોબાઇલ માંથી વિદ્યા બાલનને કર્યો “આઈ લવ યુ” નો મેસેજ, આવ્યો હતો આવ્યો રિપ્લાય
Gujarati News » Gujarat » Ahmedabad » The girl refused to have a love affair and was abducted by her boyfriend along with a friend Ahmedabad: યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરી આચર્યું દુષ્કર્મ આરોપી કેતન અને તેના મિત્ર હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં 4 મહિના ગોંધી રાખી અને અવાર નવાર બંને મિત્રો જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી Mihir Soni | Edited By: kirit bantwa Jul 09, 2022 | 5:25 PM અમદાવાદ (Ahmedabad) યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરીને દુષ્કર્મ આચરતાં મહિલા ગર્ભવતી થઇ અને દીકરીને જન્મ આપ્યો. બે વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે (Police) આરોપી બે મિત્રો સહિત 3 ની કરી ધરપકડ કરી છે. પોલીસે આરોપી કેતન ડેર, હુસેન રફાઈ અને તેના પિતા હમિદશા બાબુશા રફાઇની ધરપકડ કરી છે. આ આરોપીની મહિલા પોલીસે જૂનાગઢ અને પોરબંદરથી બળાત્કાર અને ધમકી આપવામાં ગુનામાં ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2016માં જૂનાગઢ (Junagadh) રહેતી યુવતી અમદાવાદ કોલેજમાં ભણવા આવી ત્યારે વાસણા ખાતે પીજીમાં ભાડે રહેતી હતી. આ દરમ્યાન 2017માં અમદાવાદથી જુનાગઢ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન આરોપી કેતનના સંપર્કમાં આવી હતી. કેતન જૂનાગઢ રેલવે સ્ટેશનમાં નોકરી કરતી હતો. જેથી બન્ને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપી કેતને લગ્નની લાલચ આપીને મહિલાને જુદા જુદા સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ યુવતીને કેતન પરણિત હોવાની જાણ થતાં તેને સંબંધ તોડી નાખ્યો હતો. પણ કેતન સબંધ માટે દબાણ કરતા યુવતીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. જેનું સમાધાન કરવાના બહાને યુવતીને બોલાવી અને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પરણિત પ્રેમી કેતનથી છુટકારો લેવા યુવતીએ જૂનાગઢ માં ફરિયાદ નોંધાવી, પરંતું ફરિયાદ પરત લેવા આરોપી કેતન અને તેના મિત્ર હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં 4 મહિના ગોંધી રાખી અને અવાર નવાર બંને મિત્રો જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ ભાગવાની કોશિશ કરી પણ સફળ ન થઈ. વર્ષ 2021 ઓગસ્ટ મહિનામાં યુવતીને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જવાઈ. ત્યાં તેને ગર્ભ હોવાની જાણ થઈ અને યુવતીએ દીકરીને જન્મ પણ આપ્યો. જ્યાં આરોપી કેતને યુવતી પર બળાત્કાર થયો તેવું કોઈને ખબર ન પડે તે માટે ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું. બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું. અંતે બે વર્ષ બાદ પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે. આ પણ વાંચો સાણંદના જુવાલ ગામમાં પાણી ન આવતા મહિલાઓ સરપંચના ઘરે રજૂઆત કરવા પહોંચી અને મામલો બાવળા પોલીસ સ્ટેશન પહોંચ્યો સી. આર. પાટીલે ભાજપ કારોબારીમાં કહ્યું, પૃથ્વીના ત્રણ ચક્કર લગાવી શકાય તેટલો સંગઠનાત્મક પ્રવાસ બે વર્ષમાં કર્યો Anand: જિલ્લા પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, શાળાઓને સડેલી તુવેરદાળનો જથ્થો મોકલી દીધો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે આરોપી કેતન રેલવેમાં ગાર્ડ છે, હુસેન રીક્ષા ચલાવે છે અને રેલવેમાં ગાર્ડ હોવાથી યુવતી સાથે સ્ટેશન પર તેની મુલાકાત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે સમગ્ર બાબતોને લઈને પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે. બીજીતરફ યુવતીને પણ માસિક આવતું હોવાથી ગર્ભની જે તે સમયે જાણ ન થતા તપાસમાં ડોકટર ના નિવેદન અને પુરાવા કબ્જે કરવાની સાથે આ બાળક કોનું છે તેને લઈને બન્ને આરોપીના ડીએનએ ટેસ્ટને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું શકય નથી ખરું ને ? ઉત્તર: હા. પ્રશ્ન : ચિત્ત જ્યારે બહારની બાજુએથી (બુદ્ધિમાંથી નહિ) વિચારો, ઈચ્છાઓ વિ. ગ્રહણ કરે છે ત્યારે એ વિચારો ઈચ્છાઓ વિ. જે સ્વરૂપે આવે છે તેના તે જ સ્વરૂપે તેને સંઘરી રાખે છે કે પછી એનું પરિવર્તન કરી દે છે ? ઉત્તર : સામાન્ય રીતે ચિત્તની અંદર સદા ફેરફાર કરવાનો પ્રતિભાવ ઉત્પન્ન થતો હોય છે – સિવાય કે ચિત્ત જ્યારે એ વસ્તુઓને પોતાનાં કરણ પાસે મોકલી આપવાને બદલે પોતાની પાસે જ એને રાખી મૂકે. પ્રશ્ન: મનસ કલ્પનાઓ કરતું કદાચ બંધ થઈ જાય પણ એ વસ્તુઓને સમજતું બંધ કેવી રીતે થઈ જઇ શકે ? ઉત્તર : એ વસ્તુઓને શાન્ત તેમજ નિષ્ક્રિય રીતે સમજી શકે છે અને એ રીતથી ન તો કોઇ આંદોલનો ઉત્પન્ન થાય છે કે ન તો શાંતિનો ભંગ થાય છે. પ્રશ્ન : ચિત્ત અને અવચેતન વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે ? ઉત્તર : સ્વરૂપના કોઈ પણ ભાગ સાથે હોય એ જ પ્રકારનો – ચિત્તમાં પણ અવચેતન ભાગ હોય છે જે વસ્તુઓની ભૂતકાળની અસરોને સંઘરી રાખે છે અને એના રૂપોને સ્વપ્નાવસ્થામાં ચેતના સમક્ષ મોકલી આપે છે અથવા તો જૂની ક્રિયાઓની એની ટેવોને જાળવી રાખે છે અને જ્યારે તક મળે ત્યારે એ ટેવોને ઉપરના ભાગમાં મોકલી આપે છે. પ્રશ્ન : યંત્રવત્‌ કાર્ય કરતાં મનને પુનરાવૃત્ત થતા વિચારોની ઘટમાળ પૂરી પાડવાનું કાર્ય શું ચિત્ત કરતું હોય છે ? ઉત્તર : હા. પ્રશ્નઃ વિચારો, કામનાઓ તથા આવેગોની પ્રકૃતિ વિશે હું જાણી શકું ? માણસોની અંદર તે કેવી રીતે અને શા માટે પ્રવેશે છે ? ઉત્તર : આ એવી વસ્તુ છે જેનો વ્યક્તિ અનુભવ કરે છે : દરેક જણ એ વિશે જે જાણે છે તેનાથી વધુ કોઈ એ અંગે કહી શકે નહિ અને એ કેવી રીતે પ્રવેશે છે ? એનો ઉત્તર છે. તેઓ વૈશ્વિક પ્રકૃતિનાં આંદોલનો રૂપે આવે છે અને જો તેઓને પ્રવેશવા દેવામાં આવે તો વ્યક્તિની અંદર તે આકાર ધારણ કરી લે છે. બીજી કુદરતી શક્તિઓ જે રીતે આંદોલનો તથા પ્રવાહ રૂપે ફરતી હોય છે અને યોગ્ય પાત્ર મળી જતાં એની અંદર રૂપ ધારણ કરતી હોય છે તેમજ કોઈ નિશ્ચિત હેતુ માટે કાર્ય કરતી હોય છે એના જેવું જ એ હોય છે.
This GSEB Class 10 Maths Notes Chapter 15 સંભાવના covers all the important topics and concepts as mentioned in the chapter. સંભાવના Class 10 GSEB Notes → પ્રાસ્તાવિકઃ એક પ્રાયોગિક સંભાવના આપણે ઘટનાઓની પ્રાયોગિક સંભાવનાઓનો અભ્યાસ ધોરણ IXમાં કર્યો છે. તે પ્રયોગોનાં પ્રત્યક્ષ પરિણામો પર આધારિત હતી. પ્રાયોગિક સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તે સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર છે. → અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોસ્ટ દ બફફને (Comte de Buffon) એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 3088 હતી. એટલે કે, 0.507. બ્રિટનના જે. ઈ. કેરિચે .E.Kerrich) સિક્કાને 10000 વખત ઉછાળતાં 5067 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના છે \(\frac{5067}{10000}\) = 0.5067 હતી. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન (Karl Pearson) 24000 વખત સિક્કાને ઉછાળ્યો. તેણે 12012 વખત છાપ મેળવી. આમ, તેણે છાપ મળવાની પ્રયોગાત્મક સંભાવના 0.5005 મેળવી હતી. → સંભાવના –પ્રશિષ્ટ અભિગમઃ આપણે જાણીએ છીએ કે, સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળતાં આપણને ફક્ત બે જ શક્ય પરિણામો મળે છેછાપ (H) અથવા કાંટો (T). જે સિક્કા માટે એવું કોઈ જ કારણ નથી કે તે બીજી બાજુ કરતાં એક બાજુ પર વધુ વખત નીચે પડે તેવા સિક્કાને સમતોલ સિક્કો કહે છે. યાદચ્છિક શબ્દનો અર્થ મુક્તપણે, કોઈ પણ પૂર્વગ્રહ કે વિઘ્ન વિના એવો થાય છે. આ સંજોગોમાં બંને પરિણામો – છાપ અને કાંટો – સમસંભાવી છે તેમ કહેવાય છે. સમસંભાવી પરિણામોના અન્ય ઉદાહરણ માટે ધારો કે, આપણે એક પાસાને એક વાર ફેંકીએ છીએ. આપણા માટે પાસાનો અર્થ હંમેશાં સમતોલ પાસો એવો કરીશું. શક્ય પરિણામો 1, 2, 3, 4, 5, 6 છે. પ્રત્યેક સંખ્યા પાસા ઉપર દેખાય તેવી શક્યતા સમાન છે. તેથી પાસાને ફેંકવાનાં સમસંભાવી પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 છે. → પરંતુ ધારો કે, એક થેલામાં 5 કાળા અને 7 સફેદ દડા છે અને તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંજોગોમાં દડો કાળો હોય અને દડો સફેદ હોય તે પરિણામો સમસંભાવી નથી, કારણ કે સફેદ દડાની સંખ્યા વધુ છે. પરંતુ થેલામાંથી કોઈ પણ રંગનો દડો લેવાનું પરિણામ સમસંભાવી છે. સિક્કા અને પાસાના પ્રયોગમાં બધાં જ પરિણામો સમસંભાવી છે, પરંતુ બધા જ પ્રયોગો માટે જરૂરી નથી કે પરિણામો સમસંભાવી હોય. આ પ્રકરણમાં હવે પછીથી આપણે ધારી લઈશું કે, બધા જ પ્રયોગોનાં પરિણામો સમસંભાવી છે. → સૈદ્ધાંતિક (પ્રશિષ્ટ) સંભાવના ઘટના Eની સૈદ્ધાંતિક સંભાવના (પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય છે), P (E) તરીકે દર્શાવાય છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે: ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા પ્રયોગનાં શક્ય તમામ પરિણામોની સંખ્યા અહીં, આપણે ધારી લઈએ છીએ કે, પ્રયોગનાં બધાં જ પરિણામો સમસંભાવી છે. → પ્રાથમિક ઘટનાઃ જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. → પૂરક ઘટના ઘટના “A નહીં ને ઘટના Aની પૂરક ઘટના કહે છે અને તેને A દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ પણ ઘટના Aની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટના Aની સંભાવનાનો સરવાળો હંમેશાં 1 થાય. ઘટના A તથા A બંનેને એકબીજાની → પૂરક ઘટના કહે છે. કે કોઈ પણ ઘટના A માટે, P (A) + P (Ā) = 1. આથા P(Ā) = 1 – P(A) તથા P(A) = 1 – P(Ā). → જ અશક્ય ઘટના જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. દા. ત., પાસો ઉછાળવાના પ્રયોગમાં 8 મેળવવો એ અશક્ય ઘટના છે. ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના: જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. દા. ત., પાસો ઉછાળવાના પ્રયોગમાં 7થી નાની સંખ્યા મેળવવાની ઘટના એ ચોક્કસ ઘટના છે. → કોઈ પણ ઘટના Eની સંભાવના P (E) માટે 0 ≤ P (E) ≤ 1 હંમેશાં સાચું છે. → હવે, ચાલો આપણે પત્તાની રમત સાથે સંકળાયેલ ઉદાહરણ લઈએ. પત્તાં રમવાની થોકડી 52 પત્તા ધરાવે છે. તેમને એક ભાતનાં 13 પત્તાં હોય તેવા 4 સમૂહમાં વિભાજિત કરી શકાય છે. પ્રત્યેક પતું કાળી , લાલ , ચોકટ અથવા ફુલ્લી નું હોય છે. કાળી અને ફુલ્લીનાં પત્તાં કાળા રંગના, જ્યારે લાલ અને ચોકટનાં પત્તાં લાલ રંગના હોય છે. પ્રત્યેક સમૂહમાં એક્કો, રાજા, રાણી, ગુલામ, 10, 9, 8, 7, 6, 5, 4, 3 અને 2નાં પત્તાં હોય છે. રાજા, રાણી અને ગુલામનાં પત્તાંઓને મુખમુદ્રા પત્તાં (Face cards) કહે છે. → તે જ રીતે, બે સમતોલ પાસા ફેંકવાના પ્રયોગમાં કુલ 36 સમસંભાવી પ્રાથમિક ઘટનાઓ હોય છે તથા ત્રણ સમતોલ પાસા ફેંકવાના પ્રયોગમાં કુલ 216 સમસંભાવી પ્રાથમિક ઘટનાઓ હોય છે. → એવા ઘણા પ્રયોગો છે કે, જેના પરિણામો આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ગમે તે સંખ્યા હોય, અથવા જેનાં પરિણામો વર્તુળ અથવા લંબચોરસની અંદરનું પ્રત્યેક બિંદુ હોય, વગેરે. શું હવે તમે તમામ શક્ય પરિણામોની સંખ્યા ગણી શકો છો? તમે જાણો છો કે, આ શક્ય નથી કારણ કે બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય (અનંત) સંખ્યાઓ હોય છે અથવા વર્તુળની અંદર અનંત બિંદુઓ હોય છે. તેથી સૈદ્ધાંતિક સંભાવનાની જે વ્યાખ્યા તમે અત્યારે (અહીં સુધી શીખ્યાં, તે વર્તમાન સ્વરૂપમાં લાગુ કરી શકાશે નહીં. આવા પ્રયોગોમાં લંબાઈ, અંતર અને ક્ષેત્રફળ એ સાનુકૂળ પરિણામો તથા શક્ય તમામ પરિણામોને રજૂ કરે છે.” → પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના વચ્ચેનો તફાવત → ઘટના Eની સૈદ્ધાંતિક સંભાવના, સંકેત P (E) વડે દર્શાવવામાં આવે છે. આપણે ધારી લઈએ છીએ કે, પ્રયોગનાં બધાં જ પરિણામો સમસંભાવી છે. → ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. → અશક્ય ઘટનાની સંભાવના 0 છે. → ઘટના Eની સંભાવના એ સંખ્યા P (E) છે તથા તે 0 ≤ P (E) ≤ 1 → માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક (મૂળભૂત) ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. → કોઈ પણ ઘટના E માટે P (E) + P (Ē) = 1, E એ ઘટના ‘E’ નહીં દર્શાવે છે. E અને Ē પૂરક ઘટનાઓ કહેવાય છે. → ઘટનાની પ્રાયોગિક અથવા પ્રયોગમૂલક સંભાવના એ હકીકતમાં જે બન્યું છે તેના પર આધારિત છે અને ઘટનાની સૈદ્ધાંતિક સંભાવના, ચોક્કસ ધારણાઓના આધાર પર શું ઘટિત થશે તેની આગાહી કરવાના પ્રયત્નો કરે છે. જેમ પ્રયોગ કરવાના પ્રયત્નોની સંખ્યા વધતી જાય છે તેમ આપણે અપેક્ષા રાખી શકીએ કે, પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સંભાવનાઓ લગભગ સમાન થાય છે.
વર્ષ 2021 એ તમામ સિંહ રાશિઓ માટે એક તીવ્ર શરૂઆત છે, જે તમારા સાતમા ઘરમાં શનિ અને ગુરુની મજબૂત શક્તિઓ લાવે છે અને તમારા નિશ્ચિત અને શક્તિશાળી સૂર્ય સાથે વિરોધ કરે છે. આ તમારા જીવનના તમામ સંબંધોને અસર કરશે, જે અસ્થિર છે અને વધુ પડતા સમાધાનનો બોજ છે તેનાથી શરૂ કરીને. તમે કંઈક કરી શકો છો એનો અર્થ એ નથી કે તમારે કરવું જોઈએ. તમે જોવા લાગ્યા છો કે તમારો માનવીય અભિગમ એવા લોકોનું ગૌરવ અને જવાબદારી છીનવી શકે છે જેમણે પોતાનો બોજ વહન કરવો જોઈએ. તમારા પોતાના વ્યવસાય પર ધ્યાન આપો અને વ્યક્તિગત સીમાઓ અને જગ્યા પર કામ કરો જેની દરેકને તેમની પોતાની પ્રક્રિયાઓ માટે જરૂર હોય છે. દરેકના હેતુઓ અને ઇરાદાઓ પર સવાલ ઉઠાવવાને બદલે અન્ય લોકોના પડછાયામાં પણ પ્રકાશ જોવાનો આ સમય છે. તમારે ફક્ત પૂરતી અંતર અને જગ્યાની જરૂર છે. જલદી મુસાફરી શક્ય બનશે, તમારામાંથી ઘણાને સ્થળાંતર કરવાની ઇચ્છાનો ધસારો લાગશે અને કેટલાક વિદેશમાં જીવનની શરૂઆત પણ કરશે. ફેરફારો આવશે અને પાછલા વર્ષથી બંધ દરવાજા બળવો દ્વારા તોડી નાખવામાં આવશે જો બીજું કંઈ કામ ન કરે. વિપક્ષો મજબૂત છે અને વિવિધ સત્તાવાળાઓ અને મંતવ્યો વચ્ચેનો દરેક સંઘર્ષ ઊંડે અનુભવાશે અને તમારા આત્મવિશ્વાસ અને અહંકારને ઉઝરડા કરશે. અન્ય લોકો સાથે કાળજીપૂર્વક સંપર્ક કરો, વાર્તાની કોઈપણ બાજુને પકડી ન રાખવાનો પ્રયાસ કરો અને ફક્ત મધ્યમ આધાર શોધો. સમાધાન કર્યા વિના સન્માન આપો, પણ બદલામાં, સમાધાન વિના તેની અપેક્ષા પણ રાખો. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જીસ ફેબ્રુઆરી, જૂન અને ડિસેમ્બર એ સંકેતોમાં મુશ્કેલ ચોરસ લાવે છે જે તમારા સૂર્યની વિરુદ્ધ અને વર્ગીકરણ કરે છે, તમારા સમર્પણ, ધ્યેયો અને સ્ટેટસ સિમ્બોલ પર પ્રશ્ન કરે છે જે નવા સંજોગોમાં કોઈ હેતુ પૂરો પાડતા નથી. આ માત્ર નવા સાથે જૂનાનો સંઘર્ષ નથી, પરંતુ અસંખ્ય અધિકૃત જરૂરિયાતો માટેનું ટ્રિગર છે જે સપાટી પર આવવું જોઈએ, આઘાતમાંથી બહાર નીકળવું જોઈએ અને સુરક્ષાની ભાવના અથવા સિસ્ટમ સાથે સંબંધિત હોવા છતાં તેનું સન્માન કરવું જોઈએ. સામાજિક સંપર્કો તમારી જરૂરિયાતોને સમર્થન આપવામાં નિષ્ફળ થઈ શકે છે, તમારા કાર્યસ્થળને પણ, અને તમારે જે જોઈએ છે તે સ્વ-સંભાળ અને આધ્યાત્મિક કાર્ય દ્વારા અમુક પ્રકારનું સંતુલન શોધવાની છે જે ઊંડા વ્યક્તિગત આંતરદૃષ્ટિને મંજૂરી આપશે. જ્યાં સુધી તમને યોગ્ય આદિજાતિ ન મળે ત્યાં સુધી આજુબાજુના વાતાવરણને બદલો. તમામ પ્રકારની રચનાઓ તૂટી જશે, અને આ મોટે ભાગે સામૂહિક બાબત છે, પરંતુ તે 2021 દરમિયાન સિંહોના જીવનમાં ઊંડાણપૂર્વક અને વ્યક્તિગત રીતે અનુભવાશે. ધ ગ્રેટેસ્ટ રિવોર્ડ્સ તણાવના તરંગો આવશે અને જશે, જે હવે જરૂરી નથી તેને દૂર કરશે અને સાહસ અને તમારા સાચા જુસ્સાને અનુસરવાની અસંખ્ય તકો ખોલશે. તમારા ગુસ્સાને તેની સૌથી રચનાત્મક બાજુ સાથે સ્વીકારવાનો આ સમય છે, આક્રમકતા જે તમને જ્યાં જવાનું મન થાય ત્યાં દબાણ કરે છે અને ઝેરી અથવા બિનઆરોગ્યપ્રદ સંબંધોમાં સીમાઓ અને વાડ નક્કી કરવામાં મદદ કરે છે. તમે તમારા સૌથી નાજુક, કોમળ સ્વને તમારી પ્રાથમિકતાની યાદીમાં ટોચ પર રાખશો એટલે બોજો દૂર થઈ જશે. શરીરવિજ્ઞાન અને શરીર આ સંરચના, ધાર્મિક વિધિઓ અને દિનચર્યાઓ વિશે પ્રશ્ન પૂછવાનો સમય છે જે તમને એક સાથે રાખે છે. ચોક્કસ સમયરેખાનો આદર કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે નિયંત્રણની થોડી સમજ રાખી શકો. જૂની વિનાશક ટેવો, અસ્તવ્યસ્ત પસંદગીઓ અને વર્તન, અસ્પષ્ટ દિનચર્યાઓ અને ઊંઘની અછતમાં સરકી જવું સરળ બનશે. વધુ પડતું વિચારવું અને ચિંતા અનિદ્રા તરફ દોરી શકે છે જ્યારે ભૌતિક વિશ્વમાં ન લાવવામાં આવતા વિચારો તમને પરેશાન કરી શકે છે, જેનાથી હૃદય માટે તણાવ અને નર્વસ સિસ્ટમ પર દબાણ આવે છે. જો તમારી આસપાસની દુનિયા અલગ પડી જાય, તો પણ પૂરતો આરામ કરવા માટે સમય કાઢો અને ધ્યાન, મસાજ અને તમારા શરીરમાં ખેંચાણ માટે કોઈપણ પ્રકારની છૂટછાટ તરફ વળો. ક્રમમાં રાશિ ચિહ્નોની સૂચિ પ્રેમ અને કુટુંબ જેમ જેમ જાન્યુઆરીનો અંત આવશે, તમે તમારી જાતને મુશ્કેલ ભાવનાત્મક પરિસ્થિતિઓમાં જોશો. કેટલાક સંબંધો પહેલેથી જ અંદરથી તૂટી ગયા છે અને શક્ય છે કે તમે તેનો આનંદ માણવાને બદલે સલામતીની ભાવનાને પકડી રાખો છો. તમારી જાતને પૂછો કે શું તમારી વફાદારી તમે દરરોજ બનાવેલા સંપર્કોમાં સારું અનુભવવા માટે પૂરતી છે. હાસ્ય, રમૂજ અને એવા લોકોની શોધ કરો જે તમને સ્મિત કરવાનું કારણ આપે છે. જે તૂટ્યું છે તેને ઠીક કરવાનો પ્રયાસ કરો, પરંતુ સંભવિત પરિવર્તન અથવા અપેક્ષાઓ જે પૂરી થઈ નથી તેના તણાવ માટે તમારી ખુશીને વેચશો નહીં. એપ્રિલ સાથે, તમે જોશો કે તમારી પ્રાથમિકતાઓ બદલાઈ જશે અને તમે મુક્ત થવાની પ્રબળ ઈચ્છા અનુભવશો. જો ઘણી બધી સીમાઓ તૂટી ગઈ હોય તો તમે કોઈની સાથે, દુનિયાથી દૂર અથવા એકલા અને તમારા જીવનસાથીથી દૂર વિશ્વાસની છલાંગ લગાવશો. જેમ જેમ પાનખર આવે છે તેમ, સંજોગો પરાકાષ્ઠા કરશે, જો તમે તમારી સાચી ભાવનાત્મક જરૂરિયાતોને પકડી રાખવા માંગતા હોવ તો ચોક્કસ માર્ગ પર આગળ વધવા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. જો કે કંઈપણ આદર્શ નથી, સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યા વિના, તમે તમારા પ્રયત્નોમાં હેતુ અને શક્તિનો અભાવ અનુભવશો. સિંહ રાશિની સ્ત્રી અને કન્યા રાશિનો પુરુષ કાર્ય અને નાણાકીય 2020 ના અંત સાથે તમે એક નવું વ્યાવસાયિક પ્રકરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જ્યારે તમે તમારી પસંદગીના સંભવિત પરિણામોથી સંપૂર્ણપણે વાકેફ હોવ ત્યારે તમારે એક ક્ષણ માટે તીવ્ર અને ગ્રાઉન્ડબ્રેકિંગ જોખમો છોડી દેવા જોઈએ. જ્યારે કામની વાત આવે છે, ત્યારે તમારે સ્થિર, તર્કસંગત અને કેન્દ્રિત રહેવું જોઈએ, એ ​​સમજવું જોઈએ કે તમારી સુરક્ષાની ભાવના અને નાણાકીય ગ્રાઉન્ડિંગ તમે જે પણ પ્રોજેક્ટને આગળ ધપાવવા ઈચ્છો છો તેના પાયા તરીકે સેટ થવો જોઈએ. ટીમો અને વિચારો દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં જે યોગ્ય નથી લાગતા અને તમારા પેટમાં બળવો ફેલાવે છે. તમારા અભિપ્રાયને સાંભળો અને જો તે સામૂહિક વિચારના વર્તમાનની વિરુદ્ધ જાય તો પણ કુશળતાપૂર્વક તેનો પીછો કરો.
સરકારી કર્મચારીઓના બખ્ખા / મકાન ખરીદવા માટે ઓછા વ્યાજે આપતી લોનમાં સરકારે કર્યો વધારો, હવે આટલી મળશે રકમ Zainul Ansari January 11, 2022 January 11, 2022 ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે મકાન ખરીદવા અને મરામત ખર્ચ માટે ઓછા વ્યાજે અપાતી રકમમાં વધારો કરાયો છે. મહત્વપૂર્ણ છે... Government EmployeeHouse લંડનમાં 49 બેડરૂમનું આલીશાન ઘર ખરીદ્યું મુકેશ અંબાણીએ, એક સમયે હતું જેમ્સ બોન્ડનું ઠેકાણું GSTV Web Desk November 9, 2021 November 9, 2021 મુકેશ અંબાણીએ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આ દિવસોમાં પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર અંબાણીનું... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsLondonMukesh Ambaninews in gujarationline news gujarati live વાસ્તુશાસ્ત્ર/ કિચનમાં આ વસ્તુ ખતમ થઇ જવું ખુબ જ અશુભ, ઘરમાં આવી શકે છે આર્થિક સંકટ Damini Patel November 7, 2021 November 7, 2021 માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો માતા લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દરિન્દ્રતા આવી જાય... Astrologybreaking news gujaratiECONOMYfinanceGujarat samachargujarati newsgujarati news liveHouseKitchenLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveVastuVastu Tips વાયરલ વિડીયો / પત્નીની આ ઈચ્છા પુરી કરવા પતિએ બનાવી નાખ્યું ભમતું ઘર, જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો GSTV Web Desk October 10, 2021 October 10, 2021 પોતાની પત્નીને ખુશ કરવા માટે, એક માણસે તેના માટે ફરતું ઘર બનાવ્યું. વાસ્તવમાં પત્ની ઇચ્છતી હતી કે તેના ઘરની બારીમાંથી જુદા જુદા દૃશ્યો દેખાય અને... bosniabreaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liverevolving houseSrbacvideoViralViral video Kim Kardashianના પડોશીઓની ફરિયાદ, કીમના બંગલામાં થતું આ કામ કરાવો બંધ : તેના ઘરમાં છે અકલ્પનિય સુવિધાઓ GSTV Web Desk September 20, 2021 September 20, 2021 અમેરિકી પોપ સ્ટાર Kim Kardashian સામે તેના પડોશીએ ફરિયાદ કરી છે. પડોશી સારાહ કી નામની મહિલાએ હિડન હિલ્સ એસોશિએશનમાં અરજી કરી છે કે કિમના બંગલામાં... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHollywoodHouseKim KardashianLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRenovation કરોડો રૂપિયાનું આ ઘર ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, પહેલી નજરે જોતા લાગે ફિલ્મનો સેટ Zainul Ansari September 20, 2021 September 20, 2021 કોઈપણ વ્યક્તિ મકાનની ખરીદી કરવા માટે નિર્ણય લે ત્યારે સૌથી પહેલા તે વ્યક્તિ આસપાસના વિસ્તાર અને લોકોની સંપૂર્ણ તપાસ કરે છે કારણકે, મિલકત ખરીદવી એ... 8 lac pound housebreaking news gujaratiBritainGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livethin house કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ, કહ્યું-લોકતંત્ર માટે આ અયોગ્ય Damini Patel August 16, 2021 August 16, 2021 કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ... bjpbreaking news gujaratigoyalGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsMonsoon sessionnews in gujarationline news gujarati liveOppositionParliamentParliament monsoon sessionPiyush Goyalrajnath singhRajya sabhaSupreme Court Income Tax : કેટલા મકાનો છે તમારા નામે? જાણો કર જવાબદારીનો નવો નિયમ GSTV Web Desk July 31, 2021 July 31, 2021 આવકવેરા રિટર્ન (ITR) ભરવાની તારીખ નજીક આવી રહી છે. હાઉસ પ્રોપર્ટીને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. આવો જ એક સવાલ એ છે... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseIncometaxLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveproperty બાજ અને ઘુવડ કરે છે આ દેશમાં રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, તેનું કારણ જાણીને તમે પણ રહી જશો દંગ GSTV Web Desk July 16, 2021 July 16, 2021 સામાન્ય રીતે તમે જોયું જ હશે કે કોઈ પણ દેશમાં વડા પ્રધાન અથવા રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા એ પ્રશિક્ષિત કમાન્ડો અથવા સેનાની જવાબદારી હોય છે. આ... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePresidentRussia 7 મું પગાર પંચ: મકાન માટે લીધી છે સરકારી લોન તો કરી લો આ કામ, નહીં તો થશે મુસીબત GSTV Web Desk July 12, 2021 July 12, 2021 તમે કેન્દ્રીય કર્મચારી છો અને તમારા વિભાગમાંથી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લીધું છે, તો પછી આ સમાચાર તમારા માટે છે. સરકારે આદેશ આપ્યો છે કે એવા... 7th Pay Commissionadvancebreaking news gujaratibuildingGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live ટ્રેન્ડિંગ / વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ, પરંતુ ઘર ફક્ત 375 ચોરસ ફૂટનું! GSTV Web Desk July 8, 2021 July 8, 2021 જ્યારે પણ દુનિયાના ધનિક લોકોની વાત આવે છે, ત્યારે તેમના શાહી શોખ, હવેલીઓ અને વૈભવી જીવનશૈલી વિશે ચોક્કસ જ વાત કરવામાં આવે છે. જો કે,... breaking news gujaratielon muskGujarat samachargujarati newsgujarati news liveHomeHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live પરંપરા / ઋતુ પ્રમાણે હુંફાળુ વાતાવરણ રાખતા દેશી નળીયા વાળા મકાનો બની ગયા ખંડેર GSTV Web Desk June 12, 2021 June 12, 2021 પરિવર્તન એ સંસારનો નિયમ છે એ સમયે દેશી નળિયાવાળા મકાનોથી શોભતા ગામડાઓમાં પણ વિકાસની હવા લાગતા દેશી નળિયાના બદલે ઠેરઠેર ધાબાવાળા મકાનો અને બિલ્ડીંગો જોવા... breaking news gujaratiCityGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveVillage Vastu Tips: ઘરની આ દિશામાં હોવી જોઈએ તિજોરી? ક્યાંક તમે તો નથી કરી રહ્યા આ મોટી ભૂલ Ankita Trada February 18, 2021 February 18, 2021 ઘરમાં વપરાશ થનારી વસ્તુનું વાસ્તુના હિસાબથી રાખવું ખૂબ જરૂરી છે. જ્યોતિષી કહે છે કે, ઘરની ખોટી દિશામાં વસ્તુને રાખવાથી વાસ્તુ દોષ બને છે. જેનાથી ઘરમાં... breaking news gujaratidirectionGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveVastu Tips ખુશખબરી! આ રાજ્યમાં ઘર ખરીદવું બન્યુ એકદમ સરળ, પ્રીમયમ ચાર્જને આ લોકો માટે કરી દેવાયો અડધો Ankita Trada January 7, 2021 January 7, 2021 કોરોનાકાળમાં દેશના બધા સેક્ટર્સ પ્રભાવિત થયા છે. તેનાથી રિયલ્ટી સેક્ટર પર પણ ખરાબ અસર પડી છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને ઊભરવા માટે ઘણા... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHome LoanHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live કામના સમાચાર/ ઘરના મુખ્ય દરવાજાથી પણ ખુલી જશે તમારુ નસીબ, બસ જીવનમાં ક્યારે ન કરતા આ કામ Ankita Trada January 1, 2021 January 1, 2021 વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કોઈપણ ઘરના મુખ્ય દ્વારા એટલે કે, મેન ગેટનું ખાસ મહત્વ હોય છે. મુખ્ય દરવાજા પરથી જ ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવેશ થાય છેય... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsmain gatenews in gujarationline news gujarati live Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ હોવાથી આવે છે સમસ્યા, તરત જ કાઢી નાખો નહીતર થશે મોટી મુશ્કેલી Ankita Trada December 27, 2020 December 27, 2020 દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના ઘરમાં ક્યારેય કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય, પરિવારના સભ્યોની વચ્ચે કોઈપણ ઝગડો પણ ન થાય. જો તમારુ પણ આ... breaking news gujaratiGujarat samachargujarati livegujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsRelationshipVastu Tips PNB સસ્તામાં વેચી રહી છે મકાન, 29 ડિસેમ્બરે થશે હરાજી, આજે જ ડિટેલ ચેક કરો Mansi Patel December 24, 2020 December 24, 2020 જો તમે પણ સસ્તામાં ઘર અથવા સસ્તી સંપત્તિ ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. વાસ્તવમાં, પંજાબ નેશનલ બેંક પ્રોપર્ટીની હરાજી... breaking news gujaratiE-AUCTIONGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePNBproperties તહેવારોની સિઝનમાં નવું ઘર લેવાનો ઇરાદો છે તો આ 8 બેન્કોમાંથી હોમલોન લેવાથી થશે મોટો ફાયદો, જાણી લો કઈ બેન્કનો કેટલો છે વ્યાજનોદર Dilip Patel October 16, 2020 October 16, 2020 દિવાળી પર ઘર ખરીદવા 8 બેંક વિશે જણાવીશું જે તમને સસ્તી હોમ લોનની સુવિધા આપી રહી છે. 1 ઓક્ટોબરથી, બેંકના વ્યાજ દર બાહ્ય બેંચમાર્કમાં ફેરવાઈ... BanksBreaking NewsFestive Seasongovernmentgujarati newsHousehouse loneindiaIndiannews in gujarationline news gujaratiWorld ઘરમાં કચરો વાળવાથી લઈને સાવરણીને મુકવા સુધી ક્યારેય ન કરો આ ભુલો, વિચાર્યુ પણ નહીં હોય તેવા છે નુકશાન Arohi September 16, 2020 September 16, 2020 ઘરના વૃદ્ધો કે મોટા સાવરણીને લઈને ઘણી વાતો કહેતા હોય છે જેવી કે સાવરણીને ઉંધી રાખવી ખરાબ માનવામાં આવે છે અથવા સાવરણી પર પગ લગાવવાથી... Astrologybreaking news gujaratibroomGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsmistakesnews in gujarationline news gujarati liveસાવરણી કોરોનાકાળમાં ઘર ખરીદવુ શ્રેષ્ઠ રહેશે કે ભાડા પર રહેવું? અહીંયા જાણો આખુ વિશ્લેષણ Ankita Trada September 15, 2020 September 15, 2020 સુમિત અવસ્થી પોતાની પત્ની અને 6 વર્ષની દીકરીની સાથે દિલ્હીમાં ભાડાના ઘરમાં રહે છે અને છેલ્લા ઘણા વર્ષથી કરજ લઈને પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા... breaking news gujaratiCoronaviruscovid19Gujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live Photos: મનાલીમાં બોલિવુડ ક્વીન કંગનાના ઘરે પહોંચ્યા કમાન્ડો, સંભાળ્યો ચાર્જ Arohi September 8, 2020 September 8, 2020 સોમવારે કુલ્લુ પોલીસની તૈનાતી બાદ હવે કેન્દ્રીય સુરક્ષાકર્મચારીઓની ટીમે કંગનાની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લીધી છે. બોલિવુડ અભિનેત્રી અને ક્વીન કંગના રનૌટને Y શ્રેણીની સુરક્ષા... commandoHousekanganamanaliPhotosકંગના Pradhan Mantri Awas YOjanaમાં સસ્તામાં મળશે ઘર, અરજી કરીને આ શહેરોમાં બુક કરો ઘર Dilip Patel September 2, 2020 September 2, 2020 કેન્દ્ર સરકારની આવાસ યોજનામાં ગરીબ લોકો ઘર ખરીદવા માટે હોમ લોન પર 2.67 લાખ રૂપિયાની સબસિડી આપે છે. ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજનાની છેલ્લી તારીખ 31... BankBreaking Newsbreaking news gujaratiGovernment SchemeGujarat newsgujarati newsgujarati news liveHomeHome LoanHouseLatest News in Gujaratilive gujarati newsLoannews in gujarationline news gujarati liveschemeTrendingTrending News બંધ ઘરના શૌચાલયમાંથી એવું નીકળ્યુ કે, જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા Dilip Patel August 9, 2020 August 9, 2020 હજી સુધી તમે સાંભળ્યું જ હશે કે આવા પગનો સાપ ઘર કે શૌચાલયમાંથી બહાર આવ્યો છે. પરંતુ તાજેતરમાં ભારે વરસાદ બાદ દેશના આર્થિક પાટનગરમાં માત્ર... Breaking Newsbreaking news gujaratiClosed HouseForestGujarat newsgujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsLizardnews in gujarationline news gujarati liveShockingThree-Foot-Long LizardToiletTrendingTrending News આર્થિક તંગીમાં મકાન વેંચતા પહેલાં ટેક્સનું અને રોકાણનું આ ગણીત સમજી લેજો નહીંતર આવક વેરા વિભાગની નોટિસ આવશે Dilip Patel August 4, 2020 August 4, 2020 રોગચાળામાં ધંધો નોકરી ન રહેતાં ઘણા લોકો પૈસા માટે રહેણાંક મિલકતો વેચી રહ્યાં છે. મિલકતોના વેચાણમાંથી મળતા નાણાં પર કેટલોક કર છે. આવકવેરા વિભાગ નોટિસ મોકલી... Breaking NewsFestivalFinancial crisisGujarat newsgujaratigujarati newsgujarati news liveHouseindian festivalinvestmentsLatest News in Gujaratilive gujarati newsMahayognews in gujarationline news gujarati liveselling a housetax departmentltaxes મોદી સરકારમાં પ્રધાન રહેલા રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ખેલ્યો દાવ, ગેહલોત નવી રણનીતિ અને વફાદરોના દમ પર ફ્રન્ટફૂટ પર Dilip Patel July 25, 2020 July 25, 2020 રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત ઇચ્છે છે કે રાજ્યપાલ કલરાજ મિશ્રા વિધાનસભા સત્રની મંજૂરી આપે. ગૃહમાં વિશ્વાસનો મત લેવા માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા,... ashok gehlotassembly sessionChief MinisterGehlotgovernorHouseKalraj Mishraloyal MLAsMLAsRajasthanSachin Pilot Groupstrategyvote of confidence ગુજરાતમાં ફ્લેટ અને મકાનના ઘટશે ભાવ, ભાવ ઓછા ન કરનારાએ 3 વર્ષ જોવી પડશે રાહ Arohi June 10, 2020 June 10, 2020 ગુજરાતની રિયલ એસ્ટેટ માર્કેટમાં 30થી 35 ટકાનું ગાબડું પડશે એકલા અમદાવાદમાં આટલા લાખ ફ્લેટ્સ ખાલી નોકરિયાતોના પગારમાં આવેલો 30થી 35 ટકાના કાપથી ડિમાન્ડ નહિ નીકળે... breaking news gujaratiFlatgujaratGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newslow pricenews in gujarationline news gujarati live AMCએ રથયાત્રાનાં રૂટ પર આવતા 359 જેટલા ભયજનક મકાનોને પાઠવી નોટિસ Mansi Patel June 10, 2020 June 10, 2020 આગામી 23 તારીખે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનો ને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે..... amc noticebreaking news gujaratiCoronavirusExodusGujarat samachargujarati newsgujarati news liveHouseIsolationLatest News in Gujaratilive gujarati newslockdownnews in gujarationline news gujarati livequarantineRathyatra કોરોનાના કહેર વચ્ચે ઉદ્યોગપતિ રતન ટાટાએ આપી ચેતવણી, સુધરી જાવ નહીં તો… GSTV Web News Desk April 21, 2020 April 21, 2020 મુંબઈમાં ધારાવીમાં ફેલાયેલા ભીડભાડવાળા વિસ્તારમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે ચિંતા વધી રહી છે. જાણકારો પણ અહીં વધારે પ્રમાણમાં લોકોને ચેપ લાગવાની ચિંતા વ્યક્ત કરી છે.... breaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati liveRatan Tataslum area લોકો ઘરમાં રહે તે માટે આ દેશની પોલીસે કાલ્પનિક ભૂતોનો વેશ ધારણ કર્યો, મહેનત રંગ લાવી GSTV Web News Desk April 14, 2020 April 14, 2020 ઈન્ડોનેશિયાની સરકારે કોરોનાના સંક્રમણને રોકવા લોકોને ઘરમાં રહેવા અપિલ કરી છે. તેમ છતા લોકો તેનો અમલ નથી કરી રહ્યા. હવે સરકારે તેની સામે લડવા એક... breaking news gujaratiCoronaGhostsGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePolice Corona Effect: આ સાત મોટા શહેરોમાં સસ્તા થઈ જશે મકાન, થશે અધધ… આટલા ટકાનો ઘટાડો Arohi April 4, 2020 April 4, 2020 કોરોના(Corona) વાયરસના પ્રકોપની અસર મકાન ખરીદનાર માટે સકારાત્મક થતી દેખાઈ રહી છે. તે કારણે દેશના સાત શહેરોમાં મકાન વધુ સસ્તા થઈ શકે છે. પાછલા ઘણા... breaking news gujaraticheapercorona effectGujarat samachargujarati newsgujarati news liveHouseLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati live
ડેટિંગ “નો અર્થ વિવિધ લોકો માટે, ખાસ કરીને પેઢીઓમાં વિવિધ વસ્તુઓનો થાય છે. આપણે ઘનિષ્ઠ સંબંધમાં “ડેટિંગ” ને બે (અથવા સંભવતઃ બેથી વધુ!) લોકો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. અન્ય પ્રકારનાં સંબંધો છે જે ડેટિંગ ગણવામાં આવતાં નથી જે વાસ્તવિક અને માન્ય છે. કદાચ તમારી પાસે કોઈક બાળક હશે પરંતુ પોતાને તે વ્યક્તિ સાથેની ડેટિંગ સંબંધમાં માનતા નહી. એક બાળકને એક સાથે રાખવાથી ફક્ત ડેટિંગ કરતા વધુ લાગે છે, અથવા તમે કદાચ હવે એક સાથે ન રહેવાનું પસંદ કર્યું હશે; ત્યાં કોઈ એક રીત નથી કે સંબંધો કામ કરવું આવશ્યક છે. બીજી શક્યતા એ છે કે તમે અને તમારા જીવનસાથી લગ્ન કર્યા છે. અલબત્ત, લગ્ન કેટલાક રીતોથી ડેટિંગ કરતા જુદું છે, પરંતુ તમને આશ્ચર્ય થશે કે તેઓ ખરેખર કેટલું સમાન છે! શું ડેટિંગ સંબંધ તંદુરસ્ત અથવા બિનઆરોગ્યપ્રદ બનાવે છે સામાન્ય રીતે લગ્ન પર પણ લાગુ પડે છે. અમે ડેટિંગ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ આ વેબસાઇટ પરની માહિતી બધા પ્રકારના સંબંધો માટે સહાયરૂપ છે! ટોચના ડેટિંગ વેબસાઇટ્સ બેલ્જિયમ વિક્ટોરિયા મિલાન એલિટ ડેટિંગ ડચ ડેટિંગ શું છે? ડેટિંગ એ મનુષ્યમાં રોમેન્ટિક સંબંધોનું એક મંચ છે, જેમાં પ્રત્યેક વ્યક્તિ ગાઢ સંબંધ અથવા લગ્નમાં સંભવિત ભાગીદાર તરીકે અન્યની અનુકૂળતાને આકાર લેતા દરેકના લક્ષ્ય સાથે સામાજિક રૂપે મળે છે. તે સંવનનનું એક સ્વરૂપ છે, જેમાં એકલા અથવા અન્ય લોકો સાથે જોડાયેલા સામાજિક પ્રવૃત્તિઓ શામેલ છે. ડેટિંગના પ્રોટોકોલ્સ અને સિદ્ધાંતો, અને તેનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતી શરતો, દેશથી દેશમાં અને સમય સાથે નોંધપાત્ર રીતે બદલાય છે. જ્યારે આ શબ્દમાં ઘણા અર્થ હોય છે, ત્યારે સૌથી વધુ વારંવાર વપરાશનો અર્થ એ થાય છે કે તેઓ બીજા સાથે તારીખોમાં ભાગ લઈને રોમેન્ટિકલી અથવા લૈંગિક રીતે સુસંગત છે કે કેમ તે શોધતા બે લોકો. આધુનિક તકનીકના ઉપયોગથી, લોકો ટેલિફોન અથવા કમ્પ્યુટર ( ફાઇનમેટ અથવા Badoo જેવા ડેટિંગ એપ્લિકેશનો) દ્વારા ડેટ કરી શકે છે અથવા વ્યક્તિગત રૂપે મળે છે. લોકોએ તારીખો દરમિયાન શું કરવું જોઈએ નહીં ? ઉદ્દેશ પર અંતમાં દેખાશો નહીં પ્રથમ તારીખે, જો તમે સમયસર દેખાશો તો તમે વધુ મજબૂત છાપ કરશો. શું તમે તમારી તારીખ મોડી બતાવવા માંગો છો? કદાચ ના. તમારા ફોનથી શસ્ત્રક્રિયાથી જોડાયેલા ન થાઓ આ એક મોટો છે: તમારા ફોનને દર બે મિનિટે ફરજિયાતપણે તપાસવાની ક્રિયા એક સાધારણ સોદો ભંગ કરનાર હોઈ શકે છે. બગાડ ન કરો અહીં ઉપદેશ આપ્યા વગર અહીં કહેવા માટે ઘણું બધું નથી, પરંતુ ધ્યાનમાં રાખો: કોઈ વ્યક્તિ દ્વારા તમને ઘરે લઈ જવામાં આવે છે તે ઠંડુ નથી. નથી નથી પૂછી પ્રશ્નો-ફક્ત તેને અધિકાર રાશિઓ કે વાતચીત તેની ખાતરી કરવા માટે સચોટ માર્ગ બનાવવા હંમેશા વહેતી કરવામાં આવશે ખાલી છે પૂછો હકીકત એ છે કે આપણે જાણીએ છીએ ક્યારેય કેવી રીતે આરામદાયક અન્ય લોકો સાથે છે, તેમ છતાં-આપવામાં તમારી તારીખ વસ્તુઓ કેઝ્યુઅલ વાતચીત કે કરી શકાય તે કરતાં સરળ કહેવાય છે. જો કે, જો તમે નીચેના પ્રશ્નોને અનુસરો છો, તો તમારે ફક્ત સારું કરવું જોઈએ! [2] પ્રથમ તારીખ દરમિયાન કેટલાક પ્રશ્નોનો ઉપયોગ કરવો: જો તમે ગમે ત્યાં મુસાફરી કરી શકો છો, હમણાં જ, તમે ક્યાં જાઓ છો? હું તમારા વિશે શું અનુમાન કરું છું? જો તમને પોતાને ટેકો આપવા માટે કામ કરવાની જરૂર ન હોય, તો તમે તમારો સમય કેટલો ખર્ચ કરશો? અહીં રહેવા વિશે તમને સૌથી વધુ અપીલ શું છે? તમારા જીવનમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કોણ છે? તમે ક્યારેય કર્યું છે તે સૌથી સ્વયંસંચાલિત વસ્તુ શું છે? શું તમે ખરેખર કંટાળાજનક છો? [3] લોકોએ તારીખો દરમિયાન શું કરવું જોઈએ ? આઉટડોર મૂવી અથવા કૉન્સર્ટ પર જાઓ. જ્યારે ગરમ મહિના હિટ થાય છે, ત્યારે કૅલેન્ડર્સ તમારી પસંદની પ્રવૃત્તિઓને બહાર કાઢવાની તક સાથે વિસ્ફોટ કરે છે. કોફી વૉક લો. કૉફીની દુકાનમાં બેસીને થોડું ડ્રાબલું હોઈ શકે છે, પરંતુ કૉફી લેવા અને પડોશની આસપાસ વૉકિંગ તે વધુ સારું બનાવી શકે છે. સૂર્યાસ્ત જુઓ. અથવા સૂર્યોદય, જો તમે સુપર મહત્વાકાંક્ષી અનુભવો છો. એક સુંદર સેટિંગ બધું વધુ આનંદપ્રદ બનાવે છે. તે ઝૂ. ઝૂ એક નવી સ્તર પર કોઈની જાણ કરવા અને શોધવા માટે એક અદ્ભુત જગ્યા છે-અને શ્રેષ્ઠ બાળપણ પ્રવૃત્તિઓમાંની એકને ફરીથી જીવવું એ એક શ્રેષ્ઠ બહાનું છે. [4] સૌથી મહત્વનો ભાગ એ છે કે તમારે પોતાને હોવું જરૂરી છે. હું તમને શુભકામનાઓ આપું છું! બેલ્જિયમમાં સંભવિત ભાગીદારને ઑનલાઇન કેવી રીતે મળે છે એક લોકપ્રિય બેલ્જિયમ ડેટિંગ વેબસાઇટ પર નિર્ણય લો અને પછી મફત એપ્લિકેશન નોંધો અને વિશિષ્ટ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર આધારિત અનુરૂપ પ્રશ્નો અથવા વ્યક્તિત્વ પરીક્ષણ ભરો. કેટલીક એપ્લિકેશન્સ તમને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ માટે પૂછશે અને ત્યાંથી, તમારી કેટેગરીઝને અનુકૂળ સિંગલ્સ સૂચવવામાં આવશે. હંમેશાં ફ્લર્ટિંગ એપ્લિકેશન્સ સાથે કેસ હોવાના કારણે, તમે પસંદ કરો છો તે પ્રોફાઇલ ચિત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારે એક વિશિષ્ટ ચિત્ર પસંદ કરવો જોઈએ અને તેને તમારી પ્રોફાઇલમાં અપલોડ કરવો જોઈએ. છેલ્લે, વિવિધ રૂપરેખાઓ દ્વારા ક્લિક કરો અને તમારી આંખ પકડે તેવા પુરૂષો અથવા સ્ત્રીઓનો સંપર્ક કરો. હવે તમે મેસેજનું વિનિમય કરી શકો છો – તમે કયા પ્રકારની સભ્યપદ પસંદ કરી છે તેના આધારે. કેટલાક પોર્ટલ છે જ્યાં પ્લેટફોર્મ ઑફર કરે છે તે બધા વિકલ્પોનો ઉપયોગ કરવા માટે તમારે માસિક કરાર કરવો જરૂરી છે. બેલ્જિયમ સિંગલ્સ કેવી રીતે શ્રેષ્ઠ ઑપનિંગ સંદેશા સાથે બરફ તોડે છે એકવાર તમને અન્ય સિંગલ્સ મળ્યાં છે કે જેમાં તમે રુચિ ધરાવો છો, તમે પહેલેથી જ પહેલું પગલું પૂર્ણ કર્યું છે. હવે તમને રસ હોય તેવા વપરાશકર્તાને સંદેશ મોકલવો જોઈએ. તમારે આ પહેલા સંદેશના મહત્વને ઓછો અંદાજ આપવો જોઈએ નહીં. આ સંદેશાઓ બીજા વપરાશકર્તાને તમે કોણ છો તે પ્રથમ છાપ આપે છે. તમારા સમકક્ષને તમારી એક ચિત્ર પ્રાપ્ત થશે અને તમારા સંદેશનો પ્રતિસાદ આપવો કે પછી તે કોઈ અન્ય વપરાશકર્તા માટે તમારી પ્રોફાઇલને ક્લિક કરશે કે નહીં તે નક્કી કરશે. પરિણામે, તે ખૂબ જ અગત્યનું છે કે તમે આ પહેલી સંદેશમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તમારે ફક્ત એક જ શબ્દ સંદેશાઓનું વિનિમય કરવું જોઈએ નહીં. કોઈ સરળ “હાય” અથવા “અરે” માં રુચિ નથી. તમને આ રીતે કોઈ જવાબ મળશે નહીં. તેના બદલે, સર્જનાત્મક બનો અને અસામાન્ય અથવા અનપેક્ષિત પ્રશ્ન પૂછો અથવા તમે જે વપરાશકર્તાની પ્રોફાઇલ વિશે કંઇક નોંધ્યું તેના વિશે ટિપ્પણી કરો. તમે આ રીતે તમારી રુચિને સંકેત આપો છો અને તે જ સમયે એક ઉત્તેજક વાર્તાલાપ શરૂ કરી શકો છો. પરંતુ, સંદેશ પણ એટલો લાંબો ન હોવો જોઇએ કે તમારા ડિજિટલ સમકક્ષ બધું વાંચવામાં રસ ગુમાવે છે અથવા તેઓ પાસે ઘણા પ્રશ્નો અથવા ટિપ્પણીઓમાં ભાગ લેવા માટેનો સમય નથી. તમે થોડા સંદેશાઓની વહેંચણી કર્યા પછી, તમારે પછીનું પગલું લેવું જોઈએ. ટેલિફોન કૉલ અથવા સામ-સામે મીટિંગ સૂચવો. બેલ્જિયમમાં બે સિંગલ્સની પ્રથમ બેઠક એકવાર તમે કોઈની સાથે સારી રીતે કનેક્ટ થઈ જાઓ અને થોડા સંદેશાઓ સાથે આગળ વધ્યા પછી, તમારે પહેલી મીટિંગ ગોઠવવી જોઈએ. તમે પેન pals હોવા માટે ડેટિંગ વેબસાઇટ પર નથી. ખૂબ દબાણ ન રાખો અને જો તમારો ડિજિટલ સમકક્ષ થોડો વધારે રાહ જોવી પસંદ કરે તો તેને સ્વીકારો. પ્રથમ બેઠક તટસ્થ જમીન પર હોવી જોઈએ. જો તમે તમારા ઘરનું સૂચન કરો છો, તો તે ખૂબ જ ઝડપી લાગે છે અને એવું લાગે છે કે તમે માત્ર વિનિમયમાંથી સેક્સ માગો છો. જો તમે સાર્વજનિક રૂપે મળશો તો તમારા સમકક્ષને વધુ આત્મવિશ્વાસ અથવા સલામત લાગશે. તેથી, એક છટાદાર રેસ્ટોરાં અથવા ઠંડી બાર પર જાઓ. કદાચ તમે વધુ સક્રિય કંઈક કરવા માંગો છો અને એક સાથે સ્પોર્ટી કંઈક કરવાનું નક્કી કરો. વૈજ્ઞાનિક અભ્યાસોએ બતાવ્યું છે કે એડ્રેનાલાઇનમાં ધસી આવતી વખતે સિંગલ્સ વધુ ઝડપથી રસ લે છે. જો તમે અન્ય વ્યક્તિને પસંદ કરો છો અને રસ ધરાવો છો, તો તમારે સીધી અને સંભવિત બીજી તારીખ વિશે વાત કરવાનું શરૂ કરવું જોઈએ. જો કે, હવે તમને રસ નથી, તો તમારે તેને શેર કરવા માટે ખુલ્લા હોવા જોઈએ જેથી ખોટું ન હોય આશા અથવા ગેરસમજ. ડચ ડેટિંગ સંસ્કૃતિ અહીં સ્ત્રીઓ સામાન્ય રીતે પુરૂષો દ્વારા સંપર્ક કરવામાં આવે તેવી અપેક્ષા રાખતી નથી જે તેઓ જાણતા નથી. ટ્રેનમાં નહીં, કામ પર નહીં અને ક્લબમાં પણ નહીં. ખરેખર ડેટિંગ સંસ્કૃતિ નથી. “તમે તેને ફક્ત પૂછો છો” ની સામાન્ય રીતે પ્રખ્યાત પદ્ધતિ સામાન્ય રીતે તમને એજન્ડામાં એક નજરે જોશે અને “મને ડર છે કે મારી પાસે સમય નથી …”. તેથી શું કામ કરે છે? ઑનલાઇન ડેટિંગ! કેટલાક જાહેરાત અનુસાર, આ દિવસોમાં 5 બેલ્જિયમ યુગલમાં 1 થી એક સાથે મળીને આવે છે. અહીં ઘણા લોકો ખૂબ જોખમી છે અને હકીકત એ છે કે ઓનલાઈન ડેટિંગ સાઇટ્સ માત્ર એવા લોકોને “અભિગમ” આપવા દે છે જે વાસ્તવમાં કોઈ સંબંધમાં જવા માંગે છે, બિનજરૂરી અને સમય લેતા ઉપાયથી દૂર રહે છે. મિત્રો! અહીં જોડાયેલી સૌથી સામાન્ય રીત મિત્રો દ્વારા છે. તમે ઘણી વાર મળતા લોકોનો નજીકનો વર્તુળ ધરાવતા હો, એક શોખ શેર કરો અથવા એક સાથે હેંગ આઉટ કરો. ઘણીવાર, અર્થપૂર્ણ મિત્રતા વિકાસ અને લગ્નમાં મોર્ફનો વિકાસ કરે છે. અથવા કેટલાક જૂથ મેચમેકર ભજવે છે! કામ! તમારા દિવસનો મોટાભાગનો સમય તમે કામ પર ખર્ચ કરો છો. તમારા જીવનસાથીને કામ પર શોધવું અસામાન્ય નથી. આ પ્રેમબર્ડ્સમાંથી કોઈ એકને છોડવા માટે દોરી શકે કે નહીં. મારા પ્લાન્ટમાં, ત્યાં ઘણા વિવાહિત યુગલો કામ કરે છે જે નોકરી પર મળીને મળીને કામ કરે છે. વિદેશમાં જવું! તમામ બેલ્જિયમના લગ્નનો 20% હિસ્સો વિવિધ મૂળના લોકોનો સમાવેશ કરે છે. આમાં મોટી સંખ્યામાં બેલ્જિયમ લોકો છે જેઓ વિદેશમાં હોવાને કારણે તેમના પ્રેમને શોધે છે. (તમારી જેમ ખરેખર ‘!) છેવટે, હંમેશાં એવી તક રહે છે કે તમે બેલ્જિયમ વ્યક્તિ તરીકે સંપર્ક કરો છો. જ્યારે હું મારા શ્રેષ્ઠ દેખાવમાં હતો ત્યારે તે ક્યારેય બન્યું ન હતું, પરંતુ મારા પ્રારંભિક અર્ધવાર્ષિકમાં મારા વૈવાહિક પ્રતિબદ્ધતાને પાપ કરવા માટે હું થોડી વધારે સ્પષ્ટ ઓફર કરતો હતો. તેથી કદાચ એવું થઈ શકે કે લગ્ન કર્યા પછી બેલ્જિયમમાં એક વ્યક્તિ માટે તારીખ (અથવા એક રાતની ઊભા) મેળવવાની તમારી તકોમાં વધારો થાય છે. પ્રોફાઇલ ટીપ્સ ઑનલાઇન ડેટિંગ સાઇટ પર નોંધણી કર્યા પછી, પ્રથમ પગલું સામાન્ય રીતે તમારી પ્રોફાઇલ બનાવવાનું છે. ઘણા પ્રોફાઈલ ફોટાઓ દ્વારા બ્રાઉઝ કર્યા પછી છીછરા માણસ નીચેની સલાહ આપે છે. પ્રોફાઇલ ફોટા તમારા હોઠ તમારા શ્રેષ્ઠ લક્ષણ હોઈ શકે છે, પરંતુ જો તેઓ કોઈ ચિત્ર માટે મંજૂર કરેલી જગ્યાના 87 ટકા ભાગ લે છે, તો આ ખોટી છાપ આપી શકે છે. હા તમે રોમેન્ટિક ચેપ છો, મોટાભાગની મહિલા ફૂલોને પ્રેમ કરે છે, જો કે, તમારા હાથમાં ફૂલોના સમૂહ સાથેનો ફોટો તમને હિટ મેન જેવા દેખાશે. તમે હમણાં જ પ્લાસ્ટિક સર્જનથી પાછા ફર્યા છે, અને તેઓએ તમારા સ્તનોને વધારવા માટે અદભૂત નોકરી કરી છે. હોઠની જેમ, જો છાતીઓ પ્રોફાઇલ ફોટોનો એટલો વધારે લે છે કે ચહેરો કાઢવો મુશ્કેલ છે, તો તમે ફોટોને કાપવાનું વિચારી શકો છો. સુંદર આંખો, પરંતુ તે ઘરની બહાર બિલાડીને ડરતી હતી અને ત્યારથી તે જોઇ શકાતી નથી. ગ્રેટ એબીએસ જૂની ચેપ, પરંતુ જો અમે તમારા ચહેરાને વધુ જોઈ શકીએ તો તે સહાય કરશે. પ્રોફાઇલ ફોટા માટે શેલો મેન સૂચવે છે કે સારો મિત્ર તમને બીજી અભિપ્રાય આપે છે, જે તમને લાવશે તેવું લાગે છે, તે અન્ય લોકો માટે ભયજનક હોઈ શકે છે અથવા તેમને બકેટ લાવી શકે છે. તમારી સંપૂર્ણ મેચ વર્ણન તમે સુસંગત મેચમાં જે શોધી રહ્યાં છો તેનું વર્ણન કરતી વખતે વાજબી હોવા તરીકે પ્રમાણિક બનો. જસ્ટ કલ્પના કરો કે આ વ્યક્તિને ડેટિંગ કર્યા પછી, તેઓ તમારા બાકીના દિવસો માટે સોફા પર તમારી સાથે બેઠા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિમાં તમને એવી વસ્તુઓ હોય કે જે તમને ખબર હોય તો તે તમને ત્રાસદાયક બનાવશે, તે ખાતરી કરવી શ્રેષ્ઠ છે કે તમે જે વ્યક્તિને મળવા માંગો છો તેના પર તમે ખૂબ સ્પષ્ટ છો. જેમ કે જૂના ગીત કહે છે, “હકારાત્મક અભિવ્યક્ત કરો, નકારાત્મક દૂર કરો અને મિસ્ટર સાથે વાસશો નહીં.” તમને ગમે તેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈની સાથે મળીને આનંદ માણશો. ઉદાહરણ તરીકે, કલા ગેલેરીઓ અને મ્યુઝિયમની મુલાકાત લેવા માટે રવિવારે મૂલ્યવાન પ્લેસ્ટેશન સમયને બગાડવું એ તમારી વસ્તુ છે, પછી તે તમારા મેચ પ્રોફાઇલમાં મૂકો. અથવા, જો શેલૉ મૅનની જેમ, તમે વ્યસનીની લાંબી અંતરની વ્યસની છો, તો પછી તમારી મેચ કદાચ સોફા બટાકાની ન હોવી જોઈએ. આદર્શ મેચ માહિતીનું ઉદાહરણ ક્યારેય એવું કહેવા દો નહીં કે શેલો મેન ખૂબ જ ઉત્સાહી છે. વાંચવામાં સક્ષમ બનવું ઉપયોગી રહેશે. મારી મેચ જોન કોલ્રેનેન અને જ્હોન ગોટી વચ્ચેના તફાવતને જાણવી જોઈએ. તે સ્ત્રીનો પ્રકાર નથી કે જેની પાસે તેના ઍપાર્ટમેન્ટમાં ઘણા બધા છોડ છે જે ગ્રીનહાઉસથી ગુંચવણભર્યું હોઈ શકે છે. મારી મેચ રમત, ચાલી રહેલ, જીમમાં વગેરે માટે અજાણી વ્યક્તિ હોવી જોઈએ નહીં. સારા ખોરાક અને વાઇનનો આનંદ માણો અને તેના કપડામાં શક્ય તેટલું ઓછું ડેનિમ રાખો. નિયમિત ધોરણે હેરડ્રેસરની મુલાકાત પણ પ્રશંસા થઈ. જો તમારી પાસે કાઉબોય બૂટની જોડી હોય તો અમે સુસંગત નહીં રહે. ગુડ ક્વોલિટી બોડી લૉશન, પર્ફ્યુમ (બેયોન્સ, બ્રિટની સ્પીયર્સ અથવા જેનિફર લોપેઝનો કોઈ સુગંધ નથી) અને તમારા લેડી ગાગા, વન ડાયરેક્શન અથવા મીલી સાયરસનાં ગીતો તમારા કબજામાં કરો. પ્રથમ તારીખની ટિપ્સ વાતચીત કર્યા પછી, આગલા પગલાને પ્રથમ તારીખે ક્યાં જવાનું છે. હંમેશાં ક્યાંક મળવાનું પસંદ કરો જે વ્યસ્ત અને સારી વસતી ધરાવશે. જો તમે એમ્સ્ટરડેમ આઇજેબર્ગમાં રહો છો, તો મને ડર છે કે તમારે આઇલેન્ડ છોડવું પડશે. કાફે અથવા બાર પસંદ કરો. હું પહેલી તારીખે રાત્રિભોજન માટે સલાહ આપું છું કે તે તમારામાંથી કોઈ માટે કામ ન કરે તો તમે સંપૂર્ણ સાંજે અટકી જશો. કોકટેલ / પીણું હંમેશા સારો વિચાર છે. પ્રથમ તારીખ સ્થાન ભલામણો તમે ગમે તે કરો, તમારી તારીખ ક્યાંક શાંત ન લો. વાતચીત માટે પ્રેરણાની જરૂર પડી શકે છે, વાતાવરણમાં પુષ્કળ સાથે બારમાં જવા માટે શ્રેષ્ઠ: કન્ઝર્વેટોરિયમ હોટેલ, ટ્યુન્સ બાર – મહાન વાતાવરણ અને એક્ઝિટના પુષ્કળ. મોમો – જો તમે વન્યજીવન ડોક્યુમેન્ટ્રીમાં હોવ તો મહાન; પુષ્કળ સિંહ અને એંટલોપ એકબીજાને શિકાર કરે છે. પેલેડિયમ – ઓછામાં ઓછું જો તારીખ કામ ન કરે તો તમે બીજા કોઈની સાથે જઇ શકો છો (જો તમે ધનિક છો). બબલ્સ અને વાઇન્સ – સારા વાઇન. શું કરવું નહીં: જો તમે બ્રિટીશ છો, તો તે તારીખ પહેલાં તમારી ચેતાને શાંત કરવા માટે તે એક પીણું નહી; તમે જાણો છો કે તમે ફક્ત એક નશામાં નશામાં આવશો. જો જર્મનીથી, તમારી બિન-જર્મન તારીખની અંતર્ગત બે મિનિટથી ત્રીસ મિનિટ મોડું થવા માટે ટીકા કરશો નહીં. જો રશિયામાંથી, કૃપા કરીને બ્રિટીશને મારી સલાહ જુઓ. જો તમે ઇટાલીથી હો, તો કૃપા કરીને સંમત સમયના એક કલાકની અંદર પ્રયાસ કરો. જો ફ્રેન્ચ હોય, તો તમારી તારીખને ખૂબ સારી રીતે સજ્જ કરીને અથવા ખાવા માટે સૌથી વધુ ઉંચી જગ્યા પસંદ કરીને ડરાવશો નહીં. ડચ માટે, કૃપા કરીને માત્ર ઘરે જ ડેનિમ / બ્રાઉન જૂતા છોડવા વિશે વિચારો. પ્રથમ તારીખે, યાદ રાખો કે જો તમારામાંથી કોઈ એક અન્યની ભાષાના બિન-મૂળ વક્તા છે, તો સ્પષ્ટ રીતે અને સામાન્ય ગતિએ બોલો. બ્રિટીશરો માટે, સ્થાનિક બોલચાલો જેમ કે, “શું અંધકારમય સ્થળ હતું, નિર્ભય?” અથવા, “મારી પાસે તેમાંથી કેટલાક હશે, મને તેના પર બૂચર્સ હૂક ગમે છે.” તમે ફક્ત ગૂંચવણ, વિક્ષેપ અને સંભવતઃ તમારી તારીખ વિખેરવું. સંચાર એ સમજવાની કલા છે. આરામ કરો, સ્વયં રહો અને માનવ રસાયણશાસ્ત્ર અને / અથવા આલ્કોહોલને તેનો અભ્યાસ કરો.
કિડની શરીરનું એક બહુ જ અગત્યનું અંગ છે. કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવાનું યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ છે. કિડનીની રચના : શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી કિડની પેશાબ બનાવે છે. તેનો શરીરમાંથી નિકાલ કરવાનું કામ મૂત્રવાહિની (Ureter), મૂત્રાશય (Urinary Bladder) અને મૂત્રનલિકા(Urethra) દ્વારા થાય છે. સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે સ્વસ્થ કિડની આવેલ હોય છે. કિડની પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ (પીઠના ભાગમાં), છાતીની પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલ હોય છે. કિડનીનો આકાર કાજુ જેવો છે. પુખ્તવયમાં કિડની આશરે ૧૦ સે.મી. લાંબી, ૫ સે.મી. પહોળી અને ૪ સે.મી. જાડી હોય છે અને તેનું વજન એકંદરે ૧૫૦ થી ૧૭૦ ગ્રામ હોય છે. કિડનીમાં બનતા પેશાબને મૂત્રાશય સુધી પહોંચાડતી નળીને મૂત્રવાહિની કહે છે, જે આશરે ૨૫ સે.મી. લાંબી હોય છે અને તે ખાસ જાતના સ્થિતિ-સ્થાપક સ્નાયુની બનેલી હોય છે. મૂત્રાશય પેટના નીચેના ભાગમાં આગળ તરફ (પેડુમાં) ગોઠવાયેલી સ્નાયુની બનેલી કોથળી છે, જેમાં પેશાબ એકઠો થાય છે. જ્યારે મૂત્રાશયમાં ૪૦૦ મિલીલિટર જેટલો પેશાબ એકઠો થાય ત્યારે પેશાબ કરવાની ઇચ્છા થાય છે. મૂત્રનલિકા દ્વારા પેશાબનો નિકાલ શરીરની બહાર કરવામાં આવે છે. સ્ત્રી તથા પુરુષ બંનેના શરીરમાં કિડનીનું સ્થાન, રચના અને કાર્ય એકસમાન હોય છે. કિડની ના કાર્યો કિડની ની જરૂરિયાત અને અગત્યતા શું છે? દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકના પ્રકાર અને તેની માત્રામાં હંમેશા ફેરફાર થતો રહે છે. ખોરાકની વિવિધતાને કારણે તે સાથે શરીરમાં ઉમેરાતા પ્રવાહી, ક્ષાર અને જુદા જુદા ઍૅસિડિક તત્ત્વોની માત્રામાં પણ ફેરફાર થાય છે. ખોરાકના પોષક તત્ત્વોના પાચન અને ઉપયોગ દરમિયાન કેટલાક બિનજરૂરી પદાર્થો શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં પ્રવાહી, ક્ષારો, રસાયણો અને ઉત્સર્ગ પદાર્થોમાં થતો વધારો કે ફેરફાર વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે. કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને ઍૅસિડિક આલ્કલીનું નિયમન કરે છે. લોહીમાંના આ પદાર્થોની માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી કિડની શરીરને તંદુરસ્ત રાખે છે. કિડનીના મુખ્ય કાર્યો નીચે મુજબ છે : ૧. લોહીનું શુધ્ધીકરણ : કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે. ૨. પ્રવાહીનું સંતુલન : કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દુર કરે છે. ૩. ક્ષારનું નિયમન : કિડની શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય કરે છે. સોડિયમ ની વધઘટ મગજ પર અને પોટેશિયમ ની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે. ૪. લોહીના દબાણ પર કાબુ : કિડની કેટલાક હોર્મોન (એન્જિયોટેન્સીન, આલ્ડોસ્ટીરોન, પ્રોસ્ટાગ્લેન્ડીન વગેરે) તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ૫. રક્તકણના ઉત્પાદનમાં મદદ : લોહીમાંના રક્તકણોનું ઉત્પાદન હાડકાંના પોલાણમાં થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરિથ્રોપોયેટીન કિડનીમાં બંને છે. કિડની ફેલ્યરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનતા, રક્તકણનું ઉત્પાદન ઘટી જાય છે અને લોહીમાં ફિક્કાશ આવી જાય છે એટલે કે ઍનિમિયા થાય છે. ૬. હાડકાંની તંદુરસ્તી: કિડની સક્રિય વિટામિન-ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન-ડી શરીરમાંના કૅલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકાં તથા દાંતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કિડનીમાં લોહીનું શુદ્ધીકરણ થઈ પેશાબ કઈ રીતે બને છે? કિડની જે રીતે જરૂરિયાતવાળા પદાર્થોને રાખી, વધારાના તથા બિનજરૂરી પદાર્થોનો પેશાબ રૂપે બહાર નિકાલ કરે છે તે પ્રક્રિયા આશ્ચર્ય થાય તેવી અદ્ભુત અને જટિલ છે. શું તમે જાણો છો? બંને કિડનીમાં દર મિનિટે ૧૨૦૦ મિલીલિટર લોહી શુદ્ધીકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પૂરા પાડવામાં આવતા લોહીના ૨૦ ટકા જેટલું છે. એટલે કે ૨૪ કલાકમાં આશરે ૧૭૦૦ લિટર લોહીનું શુદ્ધીકરણ થાય છે. લોહીનું શુદ્ધીકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટ (ભાગ)-બારીક ફિલ્ટરને નેફ્રોન કહે છે. · દરેક કિડનીમાં દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. દરેક નેફ્રોન ગ્લોમેરૂલ્સ અને ટ્યુબ્યુલ્સનો બનેલો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગ્લોમેરૂલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા દર મિનિટે ૧૨૫ એમ.એલ. (મિલીલિટર) પ્રવાહી ગળાઈ, ૨૪ કલાકમાં પ્રાથમિક તબક્કે ૧૮૦ લિટર પેશાબ બને છે. આ ૧૮૦ લિટર પેશાબમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો અને ઝેરી રસાયણો હોય છે. પણ સાથે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ અને અન્ય પદાર્થો પણ હોય છે. શરીરને જરૂરી એવા રક્તકણો, શ્વેતકણો, ફેટ અને પ્રોટીન પેશાબમાં નીકળતા નથી. ગ્લોમેરૂલ્સમાં બનતો ૧૮૦ લિટર પેશાબ ટ્યુબ્યુલ્સમાં આવે છે, જ્યાં તેમાંથી ૯૯ ટકા પ્રવાહીનું બુદ્ધિપૂર્વકનું શોષણ (Reabsorption) થાય છે. બંને કિડનીની ટ્યુબ્યુલ્સની કુલ લંબાઈ જોઈએ તો તે ૧૦ કિલોમીટર થાય છે. ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુદ્ધિપૂર્વકનું કાર્ય કહ્યું છે, કારણ કે ૧૮૦ લિટર જેટલી મોટી માત્રામાં બનતા પેશાબમાંથી બધા જ જરૂરી પદાર્થો અને પાણી પાછા લઈ લેવામાં આવે છે. ફક્ત ૧થી ૨ લિટર પેશાબ દ્વારા બધો કચરો અને વધારાના ક્ષારો દૂર કરવામાં આવે છે. કેવી અદ્ભુત બુદ્ધિપૂર્વકની કામગીરી છે. આ પ્રકારે કિડનીમાં ખૂબ જ ચોકસાઈપૂર્વક કરેલું શુદ્ધીકરણ અને ગાળણ તથા શોષણ બાદ બનેલો પેશાબ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રનલિકા દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ અને પ્રવાહી-ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે. શું તંદુરસ્ત કિડની ધરાવતી વ્યક્તિમાં પેશાબના પ્રમાણમાં વધઘટ થઈ શકે છે? હા, પેશાબનું પ્રમાણ આપણે કેટલું પાણી પીએ છીએ તથા વાતાવરણનું ઉષ્ણતામાન કેટલું છે તેના પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ ઓછું પાણી પીએ તો ફક્ત અડધા લિટર (૫૦૦ મિ.લી.) જેટલો ઓછો પણ ઘાટો પેશાબ બને છે. જો કોઈ વ્યક્તિ વધુ પાણી પીએ તો વધારે પણ પાતળો પેશાબ પણ બની શકે છે. ઉનાળામાં વધુ પરસેવો થતા પેશાબનું પ્રમાણ ઘટે છે, જ્યારે શિયાળામાં પરસેવો ઘટતા પેશાબનું પ્રમાણ વધે છે. સામાન્ય પ્રમાણમાં પાણી પીતી વ્યક્તિમાં જો પેશાબ ૫૦૦ એમ.એલ. (અડધો લિટર) કરતાં ઓછો અથવા ૩૦૦૦ એમ.એલ. (ત્રણ લિટર) કરતાં વધારે બને તો, તે કિડનીના રોગની મહત્ત્વની નિશાની છે.
અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે સંકટ : અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધ્યું : સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો : મતદાન કેન્દ્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાની ભીતિ : ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો જ સમય બાકી: access_time 10:41 am IST તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧ શનિવાર ફીઝીકલ એસોલ્ટના કેસમાં રાજકોટના નિરવ ઘોડાસરાની કેનેડામાં પોલીસ અટકાયત: access_time 12:00 pm IST એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા સનાતન મંદિરમાં ૭૦ X ૧૮ ફુટ સ્ટેજમાં સનાતન ધર્મની ૧૮ મૂર્તિઓ સમક્ષ ૨૮૦૦ કિલો ફળો ધરાવી ઓન લાઇન ફલકુટોત્સવ અને પાટોત્સવ ઉજવ્યો: access_time 12:18 pm IST ચીન અને કેનેડા વચ્ચેના તનાવમાં થઇ રહેલો વધારો : ચીન દ્વારા થઇ રહેલા માનવ અધિકારોના ભંગ સામે અમારી લડત ચાલુ રહેશે : પ્રાઈમ મિસ્ટર જસ્ટિન ટ્રુડો: access_time 1:12 pm IST ડોનાલ્ડ ટ્રમ્પએ આપેલા વચનો પુરા કર્યા છે : 4 વર્ષના શાસન દરમિયાન દેશના લશ્કરને મજબૂત બનાવ્યું : આર્થિક વિકાસ કર્યો : લાખોની સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કર્યું : જ્યોર્જિયા ખાતે ચૂંટણી પ્રચાર રેલીમાં સમર્થકોનું ઉદબોધન: access_time 1:38 pm IST ભારતની 14 ટકા વસતિ કુપોષણનો શિકાર : વિશ્વસ્તરીય ભૂખ સૂચકાંકમાં ભારત 94 માં ક્રમે : નેપાળ ,બાંગલાદેશ,તથા પાકિસ્તાનની હાલત ભારત કરતા વધુ સારી: access_time 7:22 pm IST અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે સંકટ : અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધ્યું : સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો : મતદાન કેન્દ્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાની ભીતિ : ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો જ સમય બાકી: access_time 7:48 pm IST તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – અમાસ શુક્રવાર અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે 19 ઓક્ટોબર સુધી પ્રવાસ મુલતવી રાખ્યો : ચૂંટણી કમપેનમાં શામેલ સ્ટાફમાંથી 2 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા લેવાયેલો નિર્ણય: access_time 5:29 pm IST ઇન્ડિયન અમેરિકન શ્રી વિન્સન પલાથીગલ પ્રેસિડન્ટ એક્સપોર્ટ કાઉન્સિલમાં સ્થાન મેળવશે : ડોનાલ્ડ ટ્રમ્પએ જુદા જુદા હોદાઓ માટે પસંદ કરેલા નાગરિકોની યાદીમાં સમાવિષ્ટ: access_time 5:45 pm IST યુ.એસ.સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિઝા ,પાસપોર્ટ સહિતના કામ માટે અધિકૃત કરાયેલ કોક્સ એન્ડ કિંગ્સની મુદત પુરી : 2 નવેમ્બરથી આ કામગીરી VFS ગ્લોબલ સંભાળશે: access_time 5:57 pm IST શીખ સજ્જન 64 વર્ષીય પરમજીત સિંઘની હત્યાનો આરોપી મુક્ત : આરોપીએ હત્યા કર્યાનું સાબિત થતું નથી : હજુ 2 વર્ષ પહેલા દીકરી સાથે રહેવા માટે ભારતથી કેલિફોર્નિયા આવ્યા હતા : ઘર નજીક આવેલા ગાર્ડનમાં સાંજે વોકિંગમાં નીકળ્યા ત્યારે પાછળથી હુમલો કરી છરીના ઘા માર્યાનો આરોપ હતો: access_time 6:42 pm IST તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૩ ગુરૂવાર સગીર બાળકીનું યૌન કરવાનો આરોપી ઇન્ડિયન અમેરિકન શિકાગોના ઓહારે એરપોર્ટ ઉપરથી ઝડપાઇ ગયો : મિત્રના પાસપોર્ટના આધારે ભારત જવાની પેરવીમાં હતો : access_time 2:26 pm IST ઇન્ડિયન અમેરિકન શ્રી હરીશ કોટેચાને રાષ્ટ્રીય એવોર્ડ : ' હિન્દૂ ચેરિટીઝ ફોર અમેરિકા ' ના માધ્યમથી વંચિત બાળકોની સેવા માટે કરાયેલી કદર: access_time 1:43 pm IST ઇન્ડિયન અમેરિકન ડોક્ટર આશુ જોશીને 8 વર્ષની જેલસજા : ચાઈલ્ડ પોર્નોગ્રાફી દ્વારા 16 વર્ષની સગીર યુવતીને ઉશ્કેરી બનાવટી લગ્ન કર્યા : સગીર યુવતી સાથે શારીરિક સુખ ભોગવી એક બાળકનો બાપ બન્યો: access_time 12:00 am IST 4 ભારતીયોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટે ઇસ્લામાબાદ કોર્ટમાં ભારત સરકારની અરજી : ચારે આરોપીઓની સજાની મુદત પુરી થઇ ગઈ હોવાથી હવે જેલમુક્ત કરો: access_time 6:45 pm IST નેપાળ પ્રાઈમ મિનિસ્ટર ઓલી તથા પાર્ટી અધ્યક્ષ પ્રચંડ ઉપર લાંચનો આરોપ : હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે ચાઇનીસ કંપની પાસેથી 9 અબજ રૂપિયાની લાંચ લીધી : મારી પાસે પુરાવા છે : પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બાબુરામ ભટરાઈ: access_time 7:28 pm IST તાજી જન્મેલી બાળકીનો બારીમાંથી ઘા કરી દીધો : ભારતીય મૂળની મહિલા 23 વર્ષીય સબીથા ડુક્રમની ધરપકડ : પડોશીઓએ રુદનનો અવાજ સાંભળી ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ભેગી કરી: access_time 8:32 pm IST અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો ટ્રમ્પ અને બિડન વચ્ચેની બીજી ડિબેટ ગુરુવારે રાત્રે ટીવીના માધ્યમ દવારા યોજાશે : રૂબરૂ કે વર્ચ્યુઅલ ડિબેટ યોજવા મામલે વિવાદ સર્જાતા આયોજકોએ લીધેલો નિર્ણય : ડોનાલ્ડ ટ્રમ્પ મિઆમી ખાતેથી એનબીસી તથા જો બિડન ફિલાડેલ્ફિયા ખાતેથી એબીસી ના માધ્યમ દ્વારા ડીબેટમાં શામેલ થશે: access_time 9:01 pm IST તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૨ બુધવાર ' કૌન બનેગા રાષ્ટ્રપતિ ' : અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેની છેલ્લા 35 વર્ષથી સચોટ આગાહી કરે છે આ વ્યક્તિ : જ્યોતિષી નહીં પણ એક પ્રોફેસર દ્વારા કરાતી આગાહી હજુ સુધી ખોટી પડી નથી : 2020 ની સાલમાં રાષ્ટ્રપતિનો તાજ કોના શિરે ?: access_time 11:07 am IST 2020 ની સાલના વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી સીએમઓ : ફોર્બ્સ મેગેઝીને જાહેર કરેલી 50 સીએમઓ ની યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું: access_time 11:52 am IST ' ટ્રમ્પ હૈ તો સેઈફ હૈ ' : ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના સમર્થક હોવાથી બીજી ટર્મમાં પણ ચૂંટાઈ આવે તે જરૂરી છે : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન શ્રી ડેની ગાયકવાડે કમપેન લોન્ચ કર્યું: access_time 12:28 pm IST ડોનાલ્ડ ટ્રમ્પના ચાહક ભારતના તેલંગણા સ્થિત યુવાન બુસા ક્રિષ્નાનું હાર્ટ એટેકથી મૃત્યુ : ટ્રમ્પને કોરોના થયો ત્યારથી ચિંતામાં હતો : 1 લાખ 30 હજાર રૂપિયાના ખર્ચે ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી રોજ તેની પૂજા કરતો હતો: access_time 1:05 pm IST માત્ર વિદેશનું નાગરિકત્વ જતું કરવાથી આપોઆપ ભારતનું નાગરિકત્વ મળી જાય તે જરૂરી નથી : આધાર કાર્ડ ,પાન કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડ હોય તેથી દેશના નાગરિક બની જવાતું નથી : ભારતના નાગરિક બનવા માટે માટે અરજી કરી હોવી જોઈએ : વર્તમાન કાયદા મુજબ અરજદારને દેશના નાગરિક તરીકે માન્યતા આપવાનો અધિકાર માત્ર ભારત સરકાર પાસે છે : પટણા હાઇકોર્ટનો ચુકાદો: access_time 1:57 pm IST સિંગાપોરમાં ભારતીય મૂળના મજૂરનું કરૂણ મોત : માલવાહક ટ્રકમાં બીમ ચડાવતી વખતે માથા ઉપર પડતા સ્થળ ઉપર જ મૃત્યુ: access_time 5:37 pm IST ટ્રમ્પ હટાવો અમેરિકા બચાવો : બિડેન હેરિસકો જીતાઓ : ઇન્ડિયન અમેરિકન શ્રી અજય તથા સુશ્રી વિનિતા ભુટોરિયાએ ડિજિટલ ચૂંટણી કમપેન લોન્ચ કર્યું: access_time 5:53 pm IST Showing 1 to 5 of 1576 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ access_time 12:50 am IST અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યું કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે access_time 12:45 am IST સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો આપતા પ્રશંસાને પત્ર બન્યા access_time 12:41 am IST વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે access_time 12:41 am IST ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી access_time 12:40 am IST મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ: નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. access_time 12:31 am IST રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે access_time 11:28 pm IST
વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. રહી રહીને ફોરાં પડે છે ને સામેની વાડનાં પાન બિલાડીના કાનની જેમ ઊંચાંનીચાં થાય છે. સામેના ગરમાળાના ઝાડ ઉપર એક કાગડો બેઠો છે. મૂગો મૂગો; થોડી થોડી વારે એ પીંછાંમાંથી પાણી ખંખેરે છે. મારા મકાન સામેનો રસ્તો સૂમસામ છે; ક્યારેક રડ્યુંખડ્યું વાહન પસાર થાય છે ને એથી ભરાયેલાં પાણીમાં થ તો છલબલાટ સંભળાય છે. હું વરંડામાં હીંચકા ઉપર તકિયે ઢળ્યો છું; મારી છાતી ઉપર નાનો ટ્રાન્ઝિસ્ટર છે. અચાનક જાહેરાત થાય છે; સમાચાર સંભળાય છે કે પંચમહાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જિલ્લાની બધી નદીઓના બંધ છલકાઈ ગયા છે — પાનમ, હડબ, કબૂતરી, કરડ… ‘કરડ’ શબ્દ સાંભળતાં જ મનમાં વીજળી જેવો ઝબકારો થાય છે. કાંઠાનાં ગામોના લોકોને સલામત સ્થળે ચાલ્યા જવાની સૂચના છે. કરડ નદીને કાંઠે મારું ગોઠ ગામ છે — ઊંચા ટેકરા ઉપર, દસ-પંદર ઘરનું ગામ, અત્યારે… નાનપણમાં મેં કરડ નદીને અનેક વાર છલકાતી જોઈ છે. ઉપરવાસ મારા ગામથી ચારેક ગાઉ દૂર પહાડોમાં વરસાદ પડે એટલે તરત અમારા ગામના નદીના પટમાં પાણી વધવા લાગે. અમે બાળકો ભાંગીતૂટી ઘોડાછાપ છત્રીમાં ભરાઈને પાણી જોવા દોડીએ… આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો. રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે, હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે. એની ઊછળતી યાળથી પટમાંના પથ્થરો ધીમે ધીમે ઢંકાતા જાય છે, અદૃશ્ય થાય છે. પછી તો ચઢતા તરંગો ને ફેલાતાં વમળોના રાક્ષસી બળથી આખી નદી ઊંચકાઈને બંને કાંઠાઓ પર પછડાય છે, કચરાળા ફીણના છાંટાથી બંને કાંઠાઓ છંટાય છે. નજર સામે અનેક દૃશ્યો આવે-જાય છે. કરડનાં પાણી ગોઠ ગામને આંટ મારીને વહી રહ્યાં છે. કાંઠે ઊભેલા કણઝના ઝાડને છાતી સુધી પાણી આવ્યાં છે. પોચી પોચી માટીની ભેખડો થોડી થોડી વારે ડબાક્ કરતીક ને પાણીમાં તૂટી પડે છે. ઉન્મત્ત નદી. કિનારાને હજાર હજાર હાથનાં નખોરિયાંથી ખણે-ખોતરે છે ને ઊંડા ઘા પડે છે. આ ઝાડી-ઝાંખરાં પ્રવાહમાં ગળચિયાં ખાતાં, ઊંચાં-નીચાં થતાં ચાલ્યાં, આ આખું ને આખું ઝાડ મૂળસોતું ઊખડીને તણાતું જાય; નદી વચ્ચેના પથ્થર સાથે ટકરાતાં એ ઊભું થઈ જાય છે ને પાછું પ્રવાહમાં ઢળી પડે છે. ઝાડની ડાળીઓ ઉપર પેલાં બેત્રણ પંખી જલવિહારનો આનંદ માણી રહ્યાં છે. વચ્ચે વચ્ચે તેઓ થોડુંક ઊડે છે, ને વળી તણાતા ઝાડની ડાળે આવી બેસી જાય છે. અમે નાનાં-મોટાં દસ-બાર જણ પૂર જોવા ઊભાં છીએ. સાંજનો વખત છે. છગુ ટપાલી સામે કાંઠે ટપાલનો થેલો હાથમાં લઈને ઊભો છે. એ ચાર ગાઉ દૂર આવેલા અડાદરા ગામથી ચાલીને ગોઠની નિશાળમાં ચાલતી ટપાલકચેરીએ ટપાલ લાવે છે. નદીમાં પાણી આવ્યું છે, એટલે કે અંતરાઈ ગયો છે, સામે કાંઠેથી નદી પાર કરાવવા બૂમો પાડે છે. ગામના બેત્રણ જુવાનિયા તૈયાર થાય છે. પહેરણ કાઢીને ધોતિયાનો કછોટો વાળીને તેઓ પાણીમાં ઝંપલાવે છે. પ્રવાહની સાથે તરતા તરતા સામે કાંઠે પહોંચે છે ને છગુનો હાથ પકડી તેને પ્રવાહમાં ઉતારે છે. સ્વભાવે જરા ડરપોક એવા છગુએ ટપાલનો થેલો માથા પર મૂક્યો છે. સાચવી સાચવીને પાણીમાં પગ ગોઠવે છે. આ પાસેના ઘોઘંબા ગામથી આદમ ઘાંચી આવી પહોંચ્યો. અલમસ્ત શ્યામ શરીર ઉપર એણે માત્ર એક ટૂંકી ચડ્ડી જ પહેરેલી છે. પાણી જોવા આવેલાં સૌની આંખો એના ભણી મંડાઈ છે. એ આંખોમાં અહોભાવ છે, અદ્ભુત રસ માણવા માટેની આતુરતા છે. આદમ ઘાંચી આ આંખોને ઝાઝી રાહ જોવડાવતો નથી. બધાં એને વીંટળાઈ વળે ને કહે તે પહેલાં જ એ તો ભેખડ ઉપરથી પાણીમાં ભૂસકો મારે છે. જોનારાંનો જીવ પળભર તો અધ્ધર થઈ જાય છે. એમને થાય છે: આવા બોતાળ પાણીમાં રડ્યો ડૂબી જશે તો… ક્યાંક ડૂબેલા પથ્થર સાથે અફળાઈને એનું માથું ફાટી જશે તો… ભારે તાણમાં તણાઈ જશે તો ક્યાં જતો નીકળશે એ… પણ તર્કવિતર્કનું, કુશંકાઓનું તરત જ નિવારણ થાય છે. આદમ હેઠવાસ, પ્રવાહ સાથે તરતો તરતો સામે કિનારે નીકળતો દેખાય છે. વચમાં એ જીવસટોસટના ખેલ પણ કરી બતાવે છે, ડૂબકી મારે છે ને ક્યાંય સુધી દેખાતો નથી, પછી એકાએક ધાર્યા કરતાં ઘણે દૂર ડોકું કાઢે છે, પ્રવાહમાં તણાઈ આવતા એકાદ ઝાડ ઉપર એ સવાર થાય છે ને છેટે લગી ઝાડ સાથે તણાતો જાય છે, ઊભો તારો તરે છે, ખાટલીતારો તરે છે, ગોટીમડાં ખાય છે ને બે હાથ ઊંચા કરી પાણી કેટલું છે તે બતાવે છે. આજે કરડ નદીનો બંધ છલકાયો છે. કાંઠાનાં ગામોના રહીશોને ઊંચાણમાં સલામત સ્થાને જતા રહેવાની સૂચના અપાય છે. વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે, હું વરંડામાં હીંચકા ઉપર… ના, ના, હવે તો ગોઠ ગામમાં કરડ નદીના કાંઠા ઉપર આઠદસ જણાં સાથે ઊભો છું. છગુ ટપાલી સાથે નદી ઊતરું છું, આદમ ઘાંચી સાથે પૂરનાં પાણીમાં તરું છું. હું છું — અહીં તનમાં નહીં, તહીં વતનમાં… ૧૫-૧૦-૯૦ ← એકલવાયો શિમળો ભયભરચક ત્રણ કોતર → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/જયંત_પાઠક/તનમાં_નહિ,_વતનમાં&oldid=17370"
પુરૂષો અને સ્ત્રીઓના વર્તન અને વ્યક્તિત્વને ફક્ત સમુદ્રશાસ્ત્રના આધારે જએ તે વ્યક્તિના જુદા જુદા ભાગોની રચના જોઈને જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પુરુષોની છાતી પર વાળ વધારે હોય છે તે પુરુષોને વધરે વિશ્વાસુ માનવામાં આવે છે. આજે અમે તમને છાતી ઉપર વાળના આધારે પુરૂષોની બીજી પણ ઘણી વધુ ખાસિયતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં ફેશનને કારણે પુરૂષ તેની છાતી પર વાળ હોય તેવું ઇચ્છતો નથી તેથી તે યેનકેન પ્રકારે વાળથી છુટકારો મેળવવયનું વિચારતો હોય છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થવું જોઈએ કે જે પુરુષોને છાતી ઉપર વાળ હોય છે તે બાકીના પુરુષો કરતાં થોડો અલગ છે, તેથી ચાલો જાણીએ તેમનામાં કઈ કઈ ખાસ વિશેષતા છે. image source જે પુરુષોની છાતી ઉપર વધારે વાળ હોય છે, તેઓ શારીરિક રીતે બલિષ્ઠ અને મજબૂત હોય છે, પરંતુ જો આવા પુરુષો વિચાર્યા વિના ખોટી દવાનું સેવન કરે છે તો તેમનું મજબૂત શરીર બરબાદ થઈ જાય છે. તેમના પૈસા પણ બરબાદ થઈ જાય છે. તેઓ તેમની નસીબ ઉપર વધારે નફો મેળવવાના ચક્કરમાં રહે છે આ સિવાય જો કોઈ પુરુષની છાતી ઉપર વધારે વાળ ન હોય તો તેને બુદ્ધિશાળી, ધનિક, સંગીતકાર અને વિદ્વાન માનવામાં આવે છે. તેમનું કાર્યક્ષેત્ર મોટા ભાગે ન્યાય સાથે સંબંધિત હોય છે. અને તેમની પત્ની મોટાભાગે ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. image source જે પુરુષોની છાતી ઉપર વાળ હોય, તેઓ કોઈ વાતનું ખરાબ નથી લગાડતા, આ પ્રકારના લોકો હંમેશાં શાંત સ્વભાવના માનવામાં આવે છે, આવા માણસો કદી ખોટું બોલતા નથી, તેઓ કાયમ સત્યના પક્ષે રહે છે આવા લોકો વાંચવામાં કદાચ નબળા હોઈ શકે છે પરંતુ મગજ ખૂબ તેજ ચાલે છે. image source આ ઉપરાંત એક વાત એ પણ જાણી લઈએ કે છાતી ઉપર વાળ હોય તેવા લોકો ફક્ત પૈસા કમાવવા માટે જ જન્મે છે, આવા લોકો ઘરે બેઠાં પણ ઘણા પૈસા કમાઈ શકે છે, આ પ્રકારના લોકો કદી મહેનત કરવામાં પાછા નથી પડતાં અને તેઓ કદી કોઈને છેતરવાનું વિચારતા નથી. આવા લોકોનો તેમની આસપાસ રહેનારા લોકો ઘણો આદર કરે છે. સાથે એક ખરાબી એ છે કે આ પ્રકારના વ્યક્તિઓ કોઈ પણ ઉપર આંધળો વિશ્વાસ કરે છે અને આવા લોકોનો સાથ લક્ષ્મી ક્યારેય નથી છોડતી. આ લોકોને ખૂબ નસીબદાર સમજવામાં આવે છે. અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
તા. 17/7/2018 બુધવારના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાની શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી. Share this post Share on FacebookShare on Facebook TweetShare on Twitter Pin itShare on Pinterest Share on LinkedInShare on LinkedIn Post navigation PreviousPrevious post:શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ – કલા મહાકુંભમાં મેળવેલ સિદ્ધિNextNext post:શ્રી ખોડાભાઈ કે. પટેલ
મોરબીના બંધુનગર ગામ પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની ઘટના સામે આવી છે.આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબી બંધુનગર ગામ પાસે પેટ્રોલ પમ્પ બાજુમાં આવેલ એપલ નામની ફેકટરીના ગેટ પાસે એક 40 વર્ષના વ્યક્તિની લાશ મળી છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ આ વ્યક્તિ કોણ છે અને કઈ રીતે તેનું મોત થયું છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડયો છે (1:15 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022 તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022 હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023 ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 DRDO ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @drdo.gov.in સ્લો Internet Speedથી છો પરેશાન ? ફોનમાં કરો આ સેટિંગ, થશે સુપરફાસ્ટ Tag: Bharti Mela અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022,જુઓ ભરતી મેળા સ્થળ @anubandham.gujarat.gov.in અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર દ્વારા આયોજીતરોજગાર ભરતી મેળો 2022 , આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ […] ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 , જુઓ તમારા જિલ્લાનું સ્થળ @anubandham.gujarat.gov.in ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 : હમણાં તાજેતરમાં જ ગુજરાતમાં ઘણા બધા ભરતી મેળાના આયોજનો થયા છે, આ અંતર્ગત ઘણા ઉમેદવારોને મનમાં એવું હોય છે કે આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો […]
ઋષિ સુનક સરકારની જાહેરાતઃ દેશને મંદીના અજગરનો ભરડોઃ મોંઘવારી સાતમા આસમાનેઃ કાબુમાં લેવા સરકારે લીધા કડક પગલા : સરકારે ૫૫૦૦ કરોડ પાઉન્‍ડની નાણાકીય યોજના ઘડીઃ ટેક્ષના દરો વધારાયાઃ રશિયા - યુક્રેન યુધ્‍ધની માઠી અસર નવી દિલ્‍હી, તા.૧૮: બ્રિટન મંદીની ઝપેટમાં છે અને તેની અર્થવ્‍યવસ્‍થા આગામી દિવસોમાં વધુ સંકોચાઈ શકે છે. બ્રિટિશ સરકારે તેનો સામનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. સુનકની સરકારે ૫૫૦૦ કરોડ પાઉન્‍ડની રાજકોષીય યોજના રજૂ કરી છે. આગલા દિવસે નાણામંત્રી જેરેમી હંટે સરકારના ઈમરજન્‍સી બજેટનો ખુલાસો કર્યો હતો, જેમાં ટેક્‍સના દરમાં મોટો વધારો કરવામાં આવ્‍યો છે. ટેક્ષના દરોમાં વધારોઃ ઊર્જા કંપનીઓ પર વિન્‍ડફોલ ટેક્‍સ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવામાં આવ્‍યો છે. ઇલેક્‍ટ્રિક જનરેટર પર ૪૫ ટકાનો ટેમ્‍પરરી ટેક્‍સ લાદવામાં આવ્‍યો છે. આ સિવાય હવે વાર્ષિક ૧.૨૫ લાખ પાઉન્‍ડ કમાતા લોકો પણ ટોપ ટેક્‍સના દાયરામાં આવશે. આ સાથે, સુનકની સરકારે જાહેરાત કરી છે કે ૨૦૨૫ થી ઇલેક્‍ટ્રિક વાહનો પર એક્‍સાઇઝ ડ્‍યુટી લાદવામાં આવશે નહીં. રશિયા-યુક્રેન યુદ્ધની ઊંડી અસરઃ જેરેમી હંટે હાઉસ ઓફ કોમન્‍સમાં પાનખર નિવેદન રજૂ કર્યું, જેને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક દ્વારા સમર્થન મળ્‍યું. બ્રિટનમાં મોંઘવારી કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. જેના કારણે સરકારે ટેક્‍સના દરમાં વધારો કર્યો છે. પૂર્વ પીએમ લિઝ ટ્રસના મિની બજેટના કારણે સરકાર ચોંકી ઉઠી હતી. બજેટની સાથે સ્‍વતંત્ર એકમ OBR (ઓફિસ ફોર બજેટ રિસ્‍પોન્‍સિબિલિટી) નો અહેવાલ પણ બહાર પાડવામાં આવ્‍યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં જોરદાર વધારો થયો છે. તેના કારણે બ્રિટનની અર્થવ્‍યવસ્‍થાને ઘણું નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ૨૦૨૪ સુધી અર્થવ્‍યવસ્‍થામાં સુધારાની કોઈ શકયતા નથી. ફુગાવો રેકોર્ડ સ્‍તરેઃ જેરેમી હંટે કહ્યું કે સમગ્ર વિશ્વ ઉર્જા અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્‍થિરતા, વિકાસ અને જનસેવા માટેની આ યોજનાથી આપણે મંદીનો સામનો કરીશું. બ્રિટનમાં મોંઘવારી વધવાથી સામાન્‍ય લોકોની સાથે સરકારની પણ મુશ્‍કેલીઓ વધી છે. ઓક્‍ટોબર મહિનામાં બ્રિટનમાં મોંઘવારી દર ૪૧ વર્ષનો રેકોર્ડ તોડીને ૧૧.૧ ટકા પર પહોંચી ગયો છે. આ ૧૯૮૧ પછી સૌથી વધુ ફુગાવાનો દર છે. સપ્‍ટેમ્‍બર મહિનામાં મોંઘવારી દર ૧૦.૧ ટકા હતો. નિષ્‍ણાતો માને છે કે બ્રિટન માટે આ મુશ્‍કેલ સમય છે. કારણ કે જ્‍યારથી ઋષિ સુનકે વડાપ્રધાન પદ સંભાળ્‍યું છે ત્‍યારથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે તેઓ મોંઘવારીનો સામનો કરવા માટે કઈ પ્રકારની નીતિ લઈને આવશે. હવે ટેક્‍સ વધારવાનો નિર્ણય સાચો સાબિત થશે કે કેમ તેના પર સૌની નજર છે. કારણ કે ટૂંકા ગાળામાં કોઈ રાહત નથી. આર્થિક મંદી શું છેઃ જો કોઈ દેશનું ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (જીડીપી) સતત છ મહિના (બીજા ત્રિમાસિક ગાળામાં) ઘટતું રહે, તો આ સમયગાળાને અર્થતંત્રમાં આર્થિક મંદી કહેવામાં આવે છે. સામાન્‍ય રીતે મંદી દરમિયાન, કંપનીઓ ઓછા પૈસા કમાય છે, વેતન કાપવામાં આવે છે અને બેરોજગારી વધે છે. આનો અર્થ એ છે કે સરકારને જાહેર સેવાઓ પર વાપરવા માટે ટેક્‍સના રૂપમાં ઓછા પૈસા મળે છે. બ્રિટનમાં મંદી જાહેરાત... સંકટથી તમે કઇ રીતે બચી શકશો ? જેફ બેજાસની ટીપ્સ લંડનઃ બ્રિટન મંદીમાં ફસાઇ ચૂક્યુ છે અને હવે સમગ્ર વિશ્વ ઉપર સંકટના વાદળો ઘેરાયા છેઃ ઍમેઝોનના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓઍ અમેરિકી લોકોને મોîઘી વસ્તુઓ નહીં ખરીદવાની સલાહ આપી છેઃ મંદીથી બચવા માટે લોકોઍ પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવુ જાઇઍ, પૈસાની બચત કરવી જાઇઍઃ ભારત ઉપર સીધી રીતે મંદીનો ખતરો નથી પરંતુ હવે અમેરિકા, યુરોપ અને ચીન જેવી ઇકોનોમી મંદીમાં ફસાય તેવી શક્યતા છેઃ બેજાસે લોકોને કાર અને ટીવી જેવી મોîઘી ચીજા નહીં ખરીદવા અપીલ કરી છેઃ તેમણે કહ્ના છે કે, ગ્લોબલ ઇકોનોમી માંદગીના ખાટલે છે (3:36 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
કતારમાં આયોજિત ફુટબોલ વર્લ્ડ કપ ચર્ચામાં છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન માહોલ આંતરરાષ્ટ્રીય ઉત્સવ જેવો હોય છે. ફુટબોલ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં પ્રશંસકો માટે ઉત્સવ મનાવવા માટે દારૂ એક મોટી ભૂમિકા નિભાવે છે. એટલું જ નહીં, ગેમનો આનંદ ઉઠાવવા માટે બાર પણ વહેલા ખૂલે છે અને મોડી રાત સુધી ખુલ્લા રહે છે. પરંતુ, મુસ્લિમ રાષ્ટ્ર કતારમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં દર્શકો માટે ઘણા પ્રતિબંધો છે. ટૂર્નામેન્ટની પહેલી મેચના બરાબર બે દિવસ પહેલા અધિકારીઓએ આશ્ચર્યજનક જાહેરાત કરતા કહ્યું હતું કે, પ્રશંસકોને દેશના આઠ વર્લ્ડ કપ સ્ટેડિયમોમાં બીયર પીવાની પરવાનગી આપવામાં નહીં આવશે. તમને જણાવી દઈએ કે, કતારમાં દારૂને કડકાઈપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે. FIFAએ 2014ના વર્લ્ડ કપની મેજબાની પહેલા સ્ટેડિયમોમાં દારૂના વેચાણની પરવાનગી આપવા માટે બ્રાઝિલ પર કાયદાઓને બદલવા માટે સફળતાપૂર્વક દબાણ કર્યું હતું. સ્થાનિક સરકારે તે પ્રતિબંધને હટાવી દીધા હતા જે સ્ટેડિયમમાં હિંસાના કારણે લાગૂ કરવામાં આવ્યા હતા. 2012માં FIFAના તત્કાલિન મહાસચિવ જેરોમ વાલ્કેએ કહ્યું, દારૂ FIFA વર્લ્ડ કપનો હિસ્સો છે, આથી અમે તેને સામેલ કરી રહ્યા છીએ. પરંતુ, કતારમાં પ્રશંસકોને મેચ દરમિયાન દારૂ પીવાની પરવાનગી નહીં હશે. માત્ર સ્ટેડિયમોના હાઈ-એન્ડ લક્ઝુરિયસ સુઈટ્સમાં દર્શકોને દારૂ પીવાની પરવાનગી હશે. જોકે, સ્ટેડિયમની બહાર પ્રશંસક હજુ પણ વર્લ્ડ કપને લઈને તૈયાર વિશેષ સભા સ્થળો પર અથવા વિશેષરીતે લાયસન્સ પ્રાપ્ત રેસ્ટોરાં, બાર અને દેશભની હોટેલોમાં દારૂ પી શકે છે. જણાવી દઈએ કે, સામાન્યરીતે કતારમાં સાર્વજનિકરીતે દારૂ પીવાની મનાઇ છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અનુસાર, આ એક એવો અપરાધ છે જેમા છ મહિના સુધીની જેલ અને 800 ડૉલર કરતા વધુનો દંડ થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે, દેશમાં દારૂની તસ્કરી કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ઈસ્લામ કતારનો આધિકારીક ધર્મ છે. કોઈને પણ ઈસ્લામની ટીકા કરવાની પરવાનગી નથી હોતી. આવુ કરનારાઓ પર આપરાધિક કેસ ચલાવવામાં આવી શકે છે. કતારના વિદેશ વિભાગે વર્લ્ડ કપ આગંતુકો માટે તૈયાર એક ફેક્ટશીટમાં તેની જાણકારી આપી છે. એટલું જ નહીં, જો તમે કોઈ બીજા ધર્મમાં માનતા હો તો તમે તેમના અનુસાર ખુલ્લામાં પ્રાર્થના પણ ના કરી શકો. અમેરિકી એજન્સીના જણાવ્યા અનુસાર, કતાર દોહાના ધાર્મિક પરિસર જેવા નિર્દિષ્ટ ક્ષેત્રોમાં કેટલાક ગેર-મુસ્લિમ ધાર્મિક પ્રથાઓની પરવાનગી આપે છે, પરંતુ તમામ ધર્મોને સમાનરીતે સમાયોજિત નથી કરવામાં આવતા. વિદેશ વિભાગે કતારના કાયદાઓ વિશે એક વીડિયોમાં કહ્યું કે, દારૂ અને પોર્નોગ્રાફી પર પ્રતિબંધો ઉપરાંત પ્રવાસી ડુક્કરના માંસમાંથી બનેલા ઉત્પાદનો પણ ના લાવી શકે. જો તમે કતારની સરકાર વિરુદ્ધ ટીકાત્મક ભાષણ આપો તો તમારી ધરપકડ કરવામાં આવી શકે છે. આ પ્રતિબંધ સોશિયલ મીડિયામાં પણ લાગૂ થશે. વિદેશ વિભાગ અનુસાર, કતારમાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત, લગ્ન બહાર યૌન સંબંધ રાખનારા કોઈ વ્યક્તિને છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અનુસાર, સાર્વજનિક ભ્રષ્ટાચારમાં ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો કોઈ ગર્ભવતી પ્રશંસક વર્લ્ડ કપ માટે કતાર આવે તો તેમણે લગ્નનું પ્રમાણપત્ર બતાવવા માટે તૈયાર રહેવુ જોઈએ. કતારમાં ફૂટબોલ મેચ દરમિયાન તમે ગરમી લાગવા પર શરીરના વધુ હિસ્સાને સાર્વજનિક ના કરી શકો. સરકારે એવુ પણ નક્કી કર્યું છે કે, તમે કેટલી ત્વચા બતાવી શકો છો. પુરુષો અને મહિલાઓએ બંનેએ ખભા, છાતી, પેટ અને ઘૂંટણને ઢાંકવા પડશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન. ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
અમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મોરારી બાપુનો વિવાદ વચ્ચે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત (SC ST)જાતિ પર કરવામાં આવેલ જાતીય ટિપ્પણી મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. વગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય પર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ તથા સુધારા-2015ની કલમ, IPCની કલમ અને ઇનફરમેશન ટેકનોલોજી એકટ-2000હેઠળ ફરિયાદ નોંધવા પત્ર લખી માંગ કરી છે. આ પત્રમાં જીગ્નેશ મેવાણી રાજ્ય પોલીસ વડાને જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભદાસ અનુસુચિત જાતિ વિશે, બંધારણીય અને કાયદાકીય પ્રતિબંધિત એવા શબ્દોનો જાહેર સભામાં ઉલ્લેખ અને ટિપ્પણી કરી છે આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST નર્મદાના મુદ્દે કોંગ્રેસે કચ્છની ઘોર ખોદી છે: નરેન્દ્ર મોદી access_time 1:06 am IST દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી access_time 1:02 am IST ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ access_time 1:00 am IST ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ access_time 12:42 am IST બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ : 92 સામે ગંભીર ગુનાઓ: ADRના રિપોર્ટમાં ખૂલાસો access_time 12:40 am IST હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડની કરી માંગણી છઠ્ઠા દિવસે પણ હજુ સર્વર ડાઉન access_time 12:38 am IST
જ્યારે આ વેબસાઇટ પરની સામગ્રીની ચોકસાઈની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તે કાયદાના પુરાવા તરીકે ગણાવી ન શકાય અથવા કોઈ કાનૂની હેતુ માટે તેનો ઉપયોગ ન કરવો જોઇએ. આ પોર્ટલના સીધા અથવા પરોક્ષ ઉપયોગથી અથવા ડેટાના ઉપયોગથી ઉદ્ભવતા, મર્યાદા વિના [જિલ્લાનું નામ] વિના નુકસાન અથવા નુકસાન માટે પોર્ટલ જવાબદાર રહેશે નહીં, અન્ય આ પોર્ટલ પર શામેલ છે વેબસાઇટ્સની લિંક્સ ફક્ત જાહેર સુવિધા માટે પૂરી પાડવામાં આવી છે. અમે બધા સમયે આવા લિંક્ડ પૃષ્ઠોની ઉપલબ્ધતાની બાંયધરી આપી શકતા નથી. આ નિયમો અને શરતો ભારતીય કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ નિયમો અને શરતો હેઠળ ઉદ્ભવતા કોઈપણ વિવાદ ભારતની અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્રને આધિન રહેશે. ક Copyrightપિરાઇટ નીતિ જો તમે આ વેબસાઇટ પર વૈશિષ્ટીકૃત સામગ્રી મૂકવા માંગતા હો, તો તમે અમને એક મેઇલ મોકલીને યોગ્ય પરવાનગી લઈ શકો છો. આ પછી આ સામગ્રી મફત હોઈ શકે છે. જો કે, એ નોંધવું જોઇએ કે સામગ્રીનું પુનરુત્પાદન હોવું આવશ્યક છે અને અપમાનજનક રીતે અથવા ભ્રામક સંદર્ભમાં તેનો ઉપયોગ થતો નથી. જ્યાં પણ સામગ્રી પ્રકાશિત થઈ રહી છે અથવા અન્યને પ્રકાશિત કરવામાં આવી છે, ત્યાં સ્રોતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. જો કે, તે સામગ્રીને ફરીથી ઉત્પન્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે તૃતીય પક્ષને ક copyrightપિરાઇટ તરીકે ઓળખવામાં આવી છે. આવા વિભાગો / ક copyrightપિરાઇટ ધારકો દ્વારા અધિકૃતતા, પ્રજનનને આવી સામગ્રીનું પુનરુત્પાદન કરવાની મંજૂરી હોવી જોઈએ. ગોપનીયતા નીતિ આ વેબસાઇટ આપમેળે તમારી પાસેથી કોઈ વિશિષ્ટ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઇ-મેઇલ સરનામું) કેપ્ચર કરતી નથી, જે અમને તમને વ્યક્તિગત રૂપે ઓળખવાની મંજૂરી આપે છે. જો વેબસાઇટ તમને વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાની વિનંતી કરે છે, તો તમને ચોક્કસ હેતુઓ માટે જાણ કરવામાં આવશે જેના માટે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે પ્રતિસાદ ફોર્મ્સ અને પૂરતા સુરક્ષા પગલાંની કાળજી લેવામાં આવશે. અમે વેબસાઇટ સાઇટ પર કોઈપણ તૃતીય પક્ષ (જાહેર / ખાનગી) ને વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી વેચતા અથવા શેર કરતા નથી. આ વેબસાઇટ પર આપવામાં આવેલી કોઈપણ માહિતી નુકસાન, દુરુપયોગ, અનધિકૃત accessક્સેસ અથવા જાહેરાતથી સુરક્ષિત રહેશે. અમે વપરાશકર્તા વિશે કેટલીક માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ પ્રોટોકocolલ (આઈપી) સરનામાં, ડોમેન નામો, બ્રાઉઝર પ્રકાર, operatingપરેટિંગ સિસ્ટમ, મુલાકાતની તારીખ અને સમય અને મુલાકાત લીધેલા પૃષ્ઠો. જ્યાં સુધી વપરાશકર્તા દ્વારા સાઇટને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ ન થાય ત્યાં સુધી અમારી સાઇટની મુલાકાત લેનારા લોકોની ઓળખ સાથે આ સરનામાંઓને જોડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. હાયપર લિંક્સિંગ નીતિ બાહ્ય વેબસાઇટ્સ / પોર્ટલોની લિંક્સ આ વેબસાઇટમાં ઘણી જગ્યાએ મળશે. આ લિંક તમારી સુવિધા માટે રાખવામાં આવી છે. જો કે અમે ખાતરી આપી શકતા નથી કે આ લિંક્સ હંમેશાં કામ કરશે અને લિંક કરેલા પૃષ્ઠોની ઉપલબ્ધતા પર અમારો કોઈ નિયંત્રણ નથી. આર્કાઇવ નીતિ રાજ્ય સંગઠન વેબસાઇટમાં પ્રકાશિત રાજ્ય સંસ્થા-વિશિષ્ટ સામગ્રી સામાન્ય સ્વભાવની હોય છે, જેમાં કોઈ વિશિષ્ટ જીવન (વેકેશનનો સમય) નથી. તેથી હંમેશાં જીવંત રહે છે અને વેબસાઇટ દ્વારા .ક્સેસ કરી શકાય છે. જો કે, ઇવેન્ટ્સ, ટેન્ડર, ભરતી અને ઘોષણાઓ હેઠળ પ્રકાશિત સામગ્રીનો આયુષ્ય છે અને તે આપમેળે archનલાઇન આર્કાઇવ વિભાગમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, નિયત તારીખ પછી, નિયત તારીખ પછી (દરેક સામગ્રી વસ્તુ સાથે દર્શાવવામાં આવશે).
ગે બેલ્જિયમ એક અનન્ય, ગતિશીલ અને આવકારદાયક દેશ છે – એલજીબીટીક્યુ પ્રવાસીઓ માટે યુરોપના સૌથી ઝડપથી વિકસતા સ્થળોમાંનો એક, સામાન્ય બર્લિન, એમ્સ્ટરડેમ, લંડન વગેરે દ્રશ્યો માટેના વિકલ્પોની શોધ કરે છે . પરંતુ બેલ્જિયમની કોઈ પણ પ્રવાસીની જેમ જ શોધવામાં આવશે, ફક્ત પરંપરાગત ગે બાર અને ક્લબ ઇવેન્ટ્સ કરતાં બેલ્જિયમના ગે દ્રશ્યમાં ઘણું બધું છે. બેલ્જિયમ હવે નકશા પરના સૌથી વ્યાપક સ્થળોમાંનું એક છે. કેમ તે જોવાનું સરળ છે; અસહિષ્ણુતા નાની, મૈત્રીપૂર્ણ વસ્તી સાથે રહેવાનું મુશ્કેલ છે જ્યાં લગભગ દરેક જણ એલજીબીટી સમુદાયમાં કોઈને જાણે છે. તમે જે અપેક્ષા રાખી શકો છો તે જ ચુકાદો એ છે કે તમે કેટલું ક્રૂર છો. અમે માનતા નથી કે ‘ગે હોવા’ અમારી ગંતવ્ય અથવા મુસાફરીની પસંદગીઓને વ્યાખ્યાયિત કરવી જોઈએ – પરંતુ ગે અને ગે-ફ્રેંડલી હોટલ રહેવા, નાઇટલાઇફ, ઇવેન્ટ્સ અને જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરવાથી મુસાફરીમાં વધારો થઈ શકે છે, એલજીબીટી મુદ્દાઓની જાગરૂકતા વધશે અને વૈશ્વિક સ્તરે અમને મદદ કરવામાં મદદ મળશે. જોડાયેલ કુટુંબ. આ રીતે આપણે વૈશ્વિક ગેંગ સાથે વૈશ્વિક સ્તરે માર્ગદર્શિકાઓની માર્ગદર્શિકા તૈયાર કરીએ છીએ, અમે મુસાફરીની સલાહ આપીને સ્થાનિક લોકોની મદદ અને સંશોધન દ્વારા વિસ્તૃત અને પહોંચાડીને જમીન પર પકડ્યા છીએ! શ્રેષ્ઠ ગે ડેટિંગ સાઇટ્સ ગે પાર્ટનર ગે બડી ગે પ્રાઇડ સૌથી મહત્વની એસેસરીઝ, ટોપીમાંની એકથી શરૂ થવું. આશ્ચર્યજનક કપડાંની આઇટમ ધરાવતો કોઈ મુદ્દો નથી, જો તમે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને અવિશ્વસનીય ગરમ હવામાનને કારણે ન રહી શકો. જેમ તમે જાણો છો તેમ, જ્યારે તમે LGBTQ અધિકારોને ટેકો આપતા હો ત્યારે એક ટોપી તમને હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરશે. જો તમે ક્લાસિક પ્રકાર છો, તો ગૌરવ પરેડ હાજરી આપનારાઓમાં બેઝબોલ કેપ લોકપ્રિય પસંદગી છે. જો કે, જો તમે નિવેદન કરવા માંગો છો, તો કલ્પિત મથાળું શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. જો તમે ખૂબ પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે તેને અસંખ્ય વસ્તુઓ જેવી કે નાના એક્સેસરીઝ અને ચમકતા પણ સાથે સજાવટ કરી શકો છો. તમે તેને તમારી શૈલી અનુસાર પણ કસ્ટમાઇઝ કરી શકો છો. ગૌરવ પરેડમાં હાજરી આપવા માટે તમારે ગે હોવા જરૂરી નથી તે હાઇલાઇટ કરવું મહત્વપૂર્ણ છે. એટલા માટે અસંખ્ય લોકો જે એલજીબીટીક્યુના અધિકારોની સંભાળ રાખે છે તે સંપૂર્ણ અસાધારણ સરંજામ કરતાં ટોપી પહેરવાનું પસંદ કરે છે. જો તમે આ પ્રકારના વ્યક્તિ હોવ તો અમે ભલામણ કરીએ છીએ કે તમે એવી ટોપી પર વિચાર કરો કે જે નિવેદન કરે છે. આ રીતે, તમે લોકોને જાણ કરશો કે તમે માનો છો કે બધા લોકો પાસે ગે હોવા છતાં અથવા નહીં, અનુલક્ષીને અધિકાર હોવા જોઈએ. બીજી તરફ, તમે કંઇક એવું પસંદ કરી શકો છો કે જે ગુલાબી રંગીન રંગને અવરોધિત કરે. સૌથી વધુ સ્પષ્ટ પસંદગી એ મેઘધનુષ સ્ટાઇલવાળી ટોપી છે. ધ્યાનમાં સામગ્રી: તે મહત્વપૂર્ણ છે કે સામગ્રી breathable છે અને તે તમને અસ્વસ્થતા લાવવાની ક્ષમતા ધરાવે તે પહેલાં ભેજને બહાર નીકળવાની મંજૂરી આપે છે. છાયા: તમે ટોપીને જૂનમાં ખીલતાં સૂર્યમાંથી કેટલીક છાયા તમને પ્રદાન કરવા માંગો છો. તે તમારા વૉકને વધુ આરામદાયક બનાવશે. પ્રકાર: તમે વૉકમાં ભાગ લેતા હોવાથી, તમે ખાતરી કરો છો કે તમે નિવેદન કરો છો. તેમને જણાવો કે તમે તે અધિકારોને લાયક છો. પોશાક પહેરે: ટી શર્ટ તમારે યાદ રાખવું પડશે કે કાળો એ તમારું મનપસંદ રંગ અને પસંદગી હોવા છતાં પણ નિવેદન કરતું નથી. આ માટે તમારે તમારા ગૌરવ પરેડ પોશાક પહેરેનો ભાગ બનાવવાનો વિચાર કરવો જોઈએ નહીં. તે સામાન્ય જ્ઞાન છે કે કાળો તમને વધુ ઝડપી બનાવશે. તેના પાછળનો મુખ્ય વિચાર એ છે કે કાળો પ્રકાશને શોષી લે છે પરંતુ તે કોઈ બાઉન્સ નથી કરતું. પ્રકાશ જે શોષાય છે તે ગરમીમાં રૂપાંતરિત થાય છે જે તમને ગરમ બનાવશે. આમ, તમે જેટલું ઇચ્છો ત્યાં સુધી ભાગ લેવા માટે સમર્થ થશો નહીં. આ ઉપરાંત, તમે આવશ્યક રૂપે ઉભા થશો નહીં. જો તમે નિવેદન કરવા માંગો છો, તો તમને જાણીને ખુશી થશે કે પસંદ કરવા માટે ઘણાં બધા વિકલ્પો છે. કેટલાક સસ્તા હોય છે અને કેટલાક ખર્ચાળ હોય છે. તેમ જ, કેટલાક પ્રમાણભૂત છે અને કેટલાક અતિશય છે. તમે જે પણ પસંદ કરો છો તે તમારી જરૂરિયાતો અને વિશિષ્ટતાઓ પર આધારિત છે. જો તમે આખા દિવસને સૂર્યમાં ગાળવા માંગો છો, તો તમે સફેદ અથવા રંગીન ટી-શર્ટ પહેરવા વધુ આરામદાયક બનશો. તે ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે કેટલાક લોકો ટોચ પર વિના જવાનું પસંદ કરે છે. તે જરૂરી છે તે બધું જ ટકીલાના કેટલાક શોટ સાથે મિશ્રણ છે. જો તમે તદ્દન ત્યાં ન હોવ અથવા તમે ખાલી ઉભા રહેવા માંગતા ન હોવ તો અમે તમને ઘણાં વિકલ્પો પૂરા પાડી રહ્યા છીએ. ભલે તમે કયા કદના છો. ફેબ્રીક: જો તમે આખો દિવસ ખીલતા સૂર્યમાં બહાર નીકળવા માંગતા હો, તો કોટન એ શ્રેષ્ઠ પસંદગી છે. આનું કારણ એ છે કે તે હલકો છે અને તે પરસેવો સરળ બનાવે છે. બીજી બાજુ, કૃત્રિમ પદાર્થોના કપડાં પણ એક લોકપ્રિય પસંદગી છે કારણ કે તે ઝડપથી સૂકાશે. તેથી, જો તમે જાણો છો કે હું શું કહેવા માંગુ છું, તો તમે આખો દિવસ ભીની નહીં રહે. વજન: તમે દિવસભરમાં તમારા પર ભારે વહન કરવા માંગતા નથી. એટલા માટે આવશ્યક છે કે તમે હળવા વજનના ટી-શર્ટનો વિચાર કરો. ટી-શર્ટ વિશેની સારી વસ્તુ તે વસ્તુ છે જે તેઓ સામાન્ય રીતે હલકો હોય છે. તેથી, અમે ભલામણ કરીએ છીએ કે તમે બીજું કંઇપણ પહેરશો નહીં. કલર: તેજસ્વી રંગીન ટી-શર્ટ્સ માટે પસંદ કરો કારણ કે તે તમને સમગ્ર દિવસમાં ઠંડી રાખે છે. ઉલ્લેખ કર્યો છે કે કપડાંના શ્યામ રંગના ટુકડાઓ તમને આરામદાયક લાગશે નહીં. પોશાક પહેરે: પેન્ટ, ફૂટવેર, બેગ જેમ તમે પહેલાથી જાણો છો, જાહેરમાં ટ્રૂઝર્સ પહેરવા માટે તે જાહેરનો ગુનો છે. જો તમે પોલીસને નિરાશ ન કરવા માંગતા હો, તો અમે સંપૂર્ણપણે ભલામણ કરીએ છીએ કે તમે પેન્ટ અથવા શોર્ટ્સ પહેરવાનું વિચારો. તે દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે, આમ, જો તમે હંમેશાં સલામત રહેવા માગો છો, તો તે જ અધિકાર છે કે તમે તમારા ગૌરવ પરેડ પોશાક પહેરેના પેન્ટનો ભાગ બનાવો. આ વિશે સારી વસ્તુ એ હકીકત છે કે તમારે પૂર્ણ-લંબાઈવાળા લોકો સાથે રહેવાની જરૂર નથી. લોકપ્રિય પસંદગી શોર્ટ્સ હશે. જો તમે નિવેદન કરવા માંગો છો, તો તમે શોર્ટ શોર્ટ્સ પહેરવાનું પસંદ કરી શકો છો. આ ઉપરાંત, તે ઘણી વખત જોવામાં આવે છે કે લિંગને ધ્યાનમાં લીધા વગર, લોકો ગૌરવ રોપર્સ પહેરવા ગમે છે. આ એક સુલભ પસંદગી છે કારણ કે તે ટોચ અને પેન્ટ આપે છે. તેથી, તમારે ટી-શર્ટ ખરીદવાની વિચારણા કરવાની જરૂર નથી, જો તમે ઇચ્છતા ન હો. ટી-શર્ટની જેમ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તેજસ્વી રંગીન કપડાં પસંદ કરો. નહિંતર, તમે સપ્તરંગી રંગીન રોપર અથવા શોર્ટ્સને વળગી શકો છો. આરામદાયક વૉકિંગ જૂતા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તેઓ જેટલું વધુ આરામદાયક હશે, એટલું જ તમે ચાલવા માટે સમર્થ હશો. જો તમારા વૉકિંગ જૂતા ઓછા-ગુણવત્તાવાળા હોય તો સૌથી અવિશ્વસનીય ગર્વ પરેડ સરંજામ ધરાવતો કોઈ મુદ્દો નથી. આ એક સૌથી આવશ્યક પરિબળ શા માટે છે તે એ છે કે તમે દિવસ દરમિયાન ફોલ્લીઓ અને દુખાવો વિકસિત કરવાનું ટાળો છો. એ જ રીતે, કપડાંના અન્ય ભાગોમાં, અમે તમને સ્ટાન્ડર્ડ અને ફ્લૅમ્બિયન્ટ વૉકિંગ જૂતાની વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપીશું. એ હકીકતનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે હવામાનથી કેવી રીતે થશે તે તમે જાણતા નથી, કારણ કે હવામાન ખરાબ થાય છે અને વરસાદ પડવા લાગે છે ત્યારે અસંખ્ય લોકો મોજાના વધારાના જોડી વહન કરવાનું પસંદ કરે છે. જો તમે રહો છો, તો તમે પહેલેથી જ જાણો છો કે પ્રાઇડ પરેડના લોકો ઘણા બધા પત્રિકાઓ અને કોન્ડોમ હાથ ધરવા માટે જાણીતા છે. તેથી, તમારા હાથમાં અસંખ્ય તથાં તેનાં જેવી બીજી સાથે ચાલવાનું પસંદ કરવાનું આરામદાયક નથી. છેવટે, તમે ખાતરી કરવા માંગો છો કે તમારી પાસે કોઈ પ્રકારની બેગ છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મોટા બેગ સાથે ચાલવા માટે કોઈ જરૂર નથી. તમે ટોટે બેગ, બમ બેગ, અને ડ્રોસ્ટ્રિંગ બેગ પણ પસંદ કરી શકો છો. આ વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે તેઓ વિસ્તૃત હોવા જોઈએ. કોઈપણ ગે ટ્રીપ પહેલાં ધ્યાનમાં લેવાની વસ્તુઓ હવે તમે અમારા મોટા ક્યુઅર વર્લ્ડને અન્વેષણ કરવા માટે તૈયાર છો અને તૈયાર છો, શા માટે એક જ સ્થાને બાકીનું બધું જ સૉર્ટ કરશો નહીં? જો તમારી મુસાફરી યોજનાઓ માટે જરૂરી હોય તો ખાતરી કરો કે તમે યોગ્ય મુસાફરી વીમો લાવ્યા છે, સુરક્ષિત વી.પી.એન. દ્વારા તમારી ગોપનીયતાને સુરક્ષિત કરો, તમે જે પછી છો તે શોધવા માટે બધી ટોચની હોટેલ બુકિંગ સાઇટ્સની સરખામણીમાં, અનામત ભાડે આપતી ભાડેથી કારની કિંમત અનામત રાખવી અને – અલબત્ત – શ્રેષ્ઠ ફ્લાઇટ સોદા બુક કર્યું! ઘણા ગે મુસાફરો (અમારી સાથે) વિશ્વવ્યાપી એરપોર્ટ લાઉન્જ એક્સેસમાં જોડાય છે અને મુસાફરીમાંથી તાણ બહાર લાવવા એરપોર્ટ એરપોર્ટ સ્થાનાંતરિત કરે છે. સ્વાભાવિક રીતે, અમે મુખ્ય પ્રવાહની મુસાફરી માર્ગદર્શિકા વિના ક્યારેય ઘર છોડતા નથી કારણ કે અમે અહીં બધું આવરી શકતા નથી! ફક્ત સાહસિક વલણ અને પુષ્કળ સ્મિત ઉમેરો – તેઓ લાંબા માર્ગે જાય છે – અને તે બધું જ આવરી લે છે! હવે બહાર જાઓ, તમારા વૈશ્વિક સપ્તરંગી પરિવારને શોધો અને ફેસબુક , ટ્વિટર અને ઇન્સ્ટગ્રામ પર તમારી સાથે અમારી શ્રેષ્ઠ ગે સ્ટોરીઝ શેર કરવાનું ભૂલશો નહીં … અમને તમારા તરફથી સાંભળવામાં ખુશી થશે! ત્યાં ઘણા એક્સેસરીઝ છે જે તમે તમારી સાથે લઈ શકો છો. ઉદાહરણ તરીકે, સંપૂર્ણ પોશાક બનાવવા માટે, સનગ્લાસ એક લોકપ્રિય અને વ્યવહારુ પસંદગી છે. તમે તમારી આસપાસ જોવામાં સક્ષમ થવા માંગો છો કારણ કે આનંદ પર ચૂકી જવા માટે શરમજનક રહેશે. આ ઉપરાંત, તમે ફ્લોરલ એસેસરીઝથી તમારી ટોપીને ઍક્સેસ કરી શકો છો. જો તમને કોઈ વાંધો ન હોય, તો તે તમને આગળ વધવા દેશે. તમારે તમારી સાથે લેવાની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ ધ્વજ છે. ગર્વ પરેડ સરંજામ અધૂરી છે જો તમે જેટલું ઇચ્છો તેટલું ધ્વજની આસપાસ તરતા ન હોવ. બ્રસેલ્સ ગે બ્રસેલ્સને સાત વર્ષ માટે વિશ્વનું સૌથી વધુ વસવાટપાત્ર શહેર નામ આપવામાં આવ્યું છે, કારણ કે તે સારા કારણોસર ચાલી રહ્યું છે, તેથી તે માત્ર એક લોજિકલ છે કે તે ગે-ફ્રેંડલી ટ્રાવેલ ગંતવ્ય પણ છે. તે હિપ અને વિશ્વવ્યાપી છે, પરંતુ તેની સાથે હળવા. અન્વેષણ કરતા દિવસો પસાર કરો – અસંખ્ય ટ્રેન્ડી કૉફી દુકાનોમાં કોફી લો, અથવા ફિટ્ઝરોયમાં ક્યુઅર બુકસ્ટોરની મુલાકાત લો. ગે દ્રશ્ય ઠંડી અને અસ્પષ્ટ છે – ચળકતા નૃત્ય પક્ષોની તુલનામાં સર્જનાત્મક કોકટેઇલ વિશે વધુ, જો તમે નૃત્ય કરવા માંગો છો તો નિયમિત ભૂગર્ભ પક્ષો છે. જો તમે આધુનિક, રોમેન્ટિક અને ગે-ફ્રેંડલી ગંતવ્ય શોધતા હો, તો બ્રસેલ્સ તે છે. તમે શહેરના પ્રખ્યાત સ્થળો, ડિઝાઇનર દુકાનો, ઉત્કૃષ્ટ ખોરાક અને લોકો-બૌલેવાર્ડ્સ સાથે જોવાનું કરી શકો છો, પછી બ્રસેલ્સના એલજીબીટી સમુદાયની શેરીઓનું અન્વેષણ કરો. અહીં તમને ગે બારની વિશાળ વિવિધતા મળશે, દરેક પોતાની શૈલી, અનન્ય અપીલ અને ખુશ કલાક સાથે. અહીં તમારી સાંજ શરૂ કરવી એ સ્થાનિક લોકોને જાણવાની અને નગરની આસપાસ શું ચાલી રહ્યું છે તે શોધવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. લેટ-નાઇટ બારના હિપ પરના એક સમયે કોઝ્યુઅલ કોકટેલ્સ લો, અથવા જૂની શાળાના નૃત્ય પાર્ટી માટે થોડી રાણી પર જાઓ. આ તારીખો તમારી ડાયરીમાં માર્ક કરો તેમાંની સૌથી મોટી પાર્ટી, અલબત્ત, બેલ્જિયમ એલજીબીટીક્યુ પ્રાઇડ ફેસ્ટિવલ છે. તે શહેરની લંબાઇ દ્વારા પ્રાઇડ પરેડને હાઇલાઇટ કરીને કલા, શિક્ષણ અને સામાજિક ઇવેન્ટ્સથી ભરપૂર દસ દિવસના કાર્યક્રમમાં ઉગાડવામાં આવે છે. મોટાભાગના પરેડ્સની જેમ, વર્ષો ઓછા થઈ ગયા છે, પરંતુ ધૂન, કાર્નિવલ વાતાવરણ અને બ્રસેલ્સના પ્રાઇડ ગામની કલ્પિત રીતે કુટુંબ-મૈત્રીપૂર્ણ પાર્ટી હજી પણ તમારા કૅલેન્ડર માટે આવશ્યક તારીખ બનાવે છે. કંઈક વધુ સુખદવાદ માટે, આખા સપ્તાહના અંતમાં હંમેશા પક્ષો પછીથી સંપત્તિ પસંદ કરે છે. બેલ્જિયમ – સેનેક – સમયનો મુદ્દો જ્યારે તમે જેમ્સ બોન્ડ થીમ ટ્યુન સાથે યુરોવિઝનને પાર કરો છો ત્યારે તમને શું મળે છે? ઠીક છે – હા કોન્ચિતા વર્સ્ટ … પરંતુ જો તમને વધુ નાટક અને વધુ રહસ્ય જોઈએ તો શું? તમે બેલ્જિયમથી આ ભવ્ય લોકગીત મેળવશો, જે અન્ય દેશ તાજેતરમાં ખૂબ જ ગંભીરતાથી યુરોવિઝન લે છે. રાત્રે 10 ની ઉપર જવાની અપેક્ષા રાખીએ! હાઈકિંગ બૂટ્સ માટે તમારા નૃત્ય જૂતાને સ્વેપ કરો જો તમે બ્રસેલ્સમાં સક્રિય રહેવા માગતા હો, તો તેમાં કેટલાક સક્રિય પ્રવૃત્તિ જૂથો છે જેનો સંપર્ક તમે કરી શકો છો. કોઈ બુકિંગની આવશ્યકતા વિના અદભૂત પર્વતોમાં સાપ્તાહિક વોક ગોઠવો અને આઉટ કરો. બ્રસેલ્સ ફ્રન્ટ દોડવીરોને પાર્કમાં સાપ્તાહિક બર્ન સાથે સાપ્તાહિક રન આપવામાં આવે છે, જ્યારે તમારી સેવાનો અભ્યાસ કરવા માટે, આગામી ટૂર્નામેન્ટ્સ અથવા સામાજિક રમતો વિશેની માહિતી માટે આઉટ 2 ટેનિસ સાથે સંપર્કમાં રહો. તમામ શહેરોની જેમ, હોમોફોબિક ઘટનાઓની અજાણતા વાત નથી પરંતુ તે થોડા અને દૂરની વચ્ચે હોય છે અને સમલિંગી યુગલો વચ્ચેના પ્રેમનું જાહેર પ્રદર્શન ખૂબ સામાન્ય સ્થળ છે. જો કે, જો તમને લાગે કે તમને બ્રસેલ્સમાં હોવાને લીધે તમને સપોર્ટની જરૂર છે, તો એલજીબીટી હેલ્પલાઇન પાસે તમારી સહાય કરવા માટે સ્થાનિક પીઅર સપોર્ટ જૂથો અને હેલ્પલાઇન્સની સંપૂર્ણ સૂચિ છે. BEST GAY DATING WEBSITE IN BELGIUM AND THE NETHERLANDS? GAY PARSHIP! CREATE FREE ACCOUNT GAY AREA બેલ્જિયમ GAY PRIDE ઘેન્ટ GAY બેલ્જિયમ AGENDA GAY PRIDE બેલ્જિયમ 2019 GAY PRIDE બ્રસેલ્સ GAY બેલ્જિયમ GAY બ્રસેલ્સ GAY બ્રસેલ્સ ફરવા GAY સંપર્ક બેલ્જિયમ GAY હોટેલ બેલ્જિયમ ઑનલાઇન ડેટિંગ બેલ્જિયમ કેવી રીતે બેલ્જિયમ ગે ક્લબ બેલ્જિયમ ગે ચેટ બેલ્જિયમ ગે ડેટિંગ બેલ્જિયમ ગે બેલ્જિયમ DATE જેમાં ગે લોકોને બેલ્જિયમ બેલ્જિયમ GAY જિલ્લામાં ગે પાર્ટી બેલ્જિયમ બેલ્જિયમ ગે બેલ્જિયમ ગે જીવન બેલ્જિયમ ડેટિંગ બેલ્જિયમ ડેટિંગ સાઇટ મળે gays GAY ડેટિંગ બેલ્જિયમ સૌથી gays મળવાને બેલ્જિયમ
#AirSurgicalStrikes આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity વલ્લભભાઈએ મ્યુનિસિપલ કામગીરીમાં ઝંપલાવ્યું અને અમદાવાદને સ્વચ્છ-સુઘડ બનાવવામાં મોટું… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વ… twitter.com/i/web/status/1… 4 years ago #SardarPatel #StatueOfUnity 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ… twitter.com/i/web/status/1… 4 years ago About This site is created by the people who have been influenced by the thoughts of Swami Sachchidanandji and who wish to share them with others. Readers are welcome to share their thoughts regarding any of Swamiji's pravachan or book on this website but since Swami Sachchidanandji is not directly associated with this website any questions, emails or queries directed to him cannot be answered.
પ્રગતિશીલ, વિકાસશીલ અને ભ્રષ્ટાચારમુકત સરકાર દ્વારા અમે સશકત, સમૃધ્ધ અને સંપન્ન ભારતના નિર્માણ માટે કટીબધ્ધ છીએ ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણીને લાગણીસભર પત્ર રાજકોટ, તા. ૧૯ : જેમને હૈયે સદાય રાષ્ટ્રપ્રેમ, લોકકલ્યાણ અને જનસેવાની ભાવના વસેલી છે એવા ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં જવલંત વિજય પ્રાપ્ત થયો છે તથા દેશના પ્રધાન મંત્રી પદે તેઓ પુન: બિરાજમાન થયા છે તેનું ગુજરાતી તરીકે સહુ સવિશેષ ગૌરવની લાગણી અનુભવે છે. ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણીને લાગણીસભર પત્ર લખ્યો છે. પ્રધાન મંત્રીશ્રી લખે છે અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ સિધ્ધાંત સાથે આગળ વધી રહ્યા છીએ. લોકભાગીદારી વડે વિકાસને ગતિ આપવા અમે પૂરેપૂરા સમર્પિત છીએ. પ્રગતિશીલ, વિકાસશીલ અને ભ્રષ્ટાચારમુકત સરકાર દ્વારા અમે સશકત, સમૃધ્ધ અને સંપન્ન ભારતના નિર્માણ માટે કટીબધ્ધ છીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ કાર્યક્ર્મોમાં સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હરહંમેશ લાગણીભર્યો સહયોગ રહ્યો છે. ‘સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત 2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચોટીલા સ્થિત ઝવેરચંદ મેદ્યાણીનું ઐતિહાસિક જન્મસ્થળ સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું. 2011-ઓગસ્ટમાં પિનાકી મેઘાણી અને માતા સ્વ. કુસુમબેન મેઘાણી સાથેની મુલાકાતમાં એમણે પ્રેરક એક વાત કહી હતી. આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને સાહિત્યનું જતન આપણે નહિ કરીએ તો નવી પેઢી આપણને કદાપિ માફ નહિ કરે. આલેખન પિનાકી નાનકભાઈ મેદ્યાણી ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯) (11:29 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
પસંદ કરો કાર ઇન્શ્યોરન્સ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ વ્યક્તિગત હેલ્થ ગાર્ડ હોમ ઇન્શ્યોરન્સ સાઇબરસેફ ઇન્શ્યોરન્સ પાળતુ પ્રાણીનો ઇન્શ્યોરન્સ કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો સબમિટ કરો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ મિસ્ડ કૉલ સુવિધા મિસ્ડ કૉલ સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો મેળવો ભલે બિઝનેસ ટ્રિપ હોય કે વેકેશન હોય, દરેક પ્રવાસના ચેકલિસ્ટમાં સૌથી મહત્વપૂર્ણ સમાવેશ કરવાની બાબત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય છે. તે તમને પ્રવાસના અવરોધોથી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત રાખશે, જેમ કે - ફ્લાઇટમાં વિલંબ, ફ્લાઇટ કૅન્સલેશન, સામાન, પાસપોર્ટનું ગુમ થવું અને મેડિકલ ઇમરજન્સી. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતી મિસ્ડ કૉલ સુવિધા શું છે? 2018 માં, અમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં મિસ્ડ કૉલ સુવિધા નામની એક અનન્ય સુવિધા રજૂ કરી છે. બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ માર્કેટની પ્રથમ કંપની છે, જે આ ઉકેલ સાથે આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ પ્રવાસ સંબંધિત પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે સરળતાથી સહાય મેળવી શકે છે. મિસ્ડ કૉલ આપીને, પૉલિસીધારક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો, ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા, ચેક-ઇન કરેલ સામાન, પાસપોર્ટ ગુમ થવા અને મુસાફરીના ગંતવ્યમાં નેટવર્ક હૉસ્પિટલોને શોધવા માટે સપોર્ટ મેળવી શકે છે. મિસ્ડ કૉલ સુવિધા કેવી રીતે કામ કરે છે? તરત સહાય મેળવવા માટે, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને યુનિફાઇડ કૉન્ટૅક્ટ નંબર: +91 124 6174720 પર મિસ્ડ કૉલ કરવો પડશે. આ હૉટલાઇન સહાય દુનિયાના કોઈપણ ખૂણામાંથી મફતમાં મેળવી શકાય છે. મિસ્ડ કૉલ સુવિધા દ્વારા સહાય હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. યુનિફાઇડ નંબર પર મિસ્ડ કૉલ આપ્યા પછી, ગ્રાહકને તરત જ એક સ્વીકૃતિ મેસેજ પ્રાપ્ત થશે. સ્વીકૃતિ લખાણના 10 મિનિટની અંદર, કંપની પ્રતિનિધિ તમને કૉલબૅક કરશે. ઇન્શ્યોરન્સ લેનાર મુસાફરો તેમની માત્ર આંગળીઓનો ઉપયોગ કરીને તેમની મુસાફરી સંબંધિત મુશ્કેલીઓને ઉકેલી શકે છે. કયા કયા લાભો ઉપલબ્ધ છે? અજ્ઞાત સ્થળે સંકટનો સામનો કરવો અત્યંત તણાવપૂર્ણ હોઈ શકે છે - ખાસ કરીને વિદેશમાં. મિસ્ડ કૉલ સુવિધા સાથે, મુસાફર ઇમરજન્સીના કિસ્સામાં ઝડપી અને સંબંધિત સહાય મેળવી શકે છે. આ સેવા તમને પૉલિસી સંબંધિત સેવાઓને લગભગ તરત ઍક્સેસ કરવાની સુવિધા આપે છે. વધુમાં, સંપર્ક નંબર યુનિફાઇડ હોવાથી, તેને યાદ રાખવું સરળ છે. વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ. બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે. ડિસ્ક્લેમર હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
તમે ફિલ્મો અને સિરિયલોમાં ઘણી વાર જોયા હશે જ્યારે લોકો કોઈ વ્યક્તિના ફોન પર પ્રાઈવેટ નંબર પરથી ફોન કરે છે. આ કોઈ મજાક નથી, પરંતુ હકીકતમાં તે કરી શકાય છે. જો કે મોટાભાગના લોકો તેની પદ્ધતિ જાણતા નથી. માહિતીના અભાવે લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી. જોકે ઘણા લોકો તેની જરૂરિયાત અનુભવે છે. જો તમે પણ આ પદ્ધતિ અજમાવીને તમારી કોલર આઈડી છુપાવવા માંગતા હોવ અને તમારી ઓળખ લોકોને જાહેર કરવા નથી માંગતા, તો આજે અમે તમને એક ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારો ફોન નંબર છુપાવી શકો છો અને કોઈને પણ કૉલ કરી શકો છો. અને સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે કે આખરે કોણ કોલ કરી રહ્યું છે. એપ્લિકેશન્સ અને વેબસાઇટ તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ હવે તમે તમારા લેપટોપ અથવા સ્માર્ટફોનમાંથી તમારો નંબર સરળતાથી છુપાવી શકો છો અને કોઈને પણ કૉલ કરી શકો છો, આ માટે બજારમાં ઘણી બધી એપ્સ અને ઘણી વેબસાઇટ્સ છે. જો કે, આમાંની મોટાભાગની વેબસાઇટ્સ અને એપ્સની એક જ માંગ છે અને તે એ છે કે તમારે પહેલા ટ્રાયલ લેવી પડશે અને પછી આ સેવાને સબસ્ક્રાઇબ કરવી પડશે. જો તમે સબસ્ક્રિપ્શન લીધા વિના આ સેવાનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમે થોડીવાર માટે કોઈને કૉલ કરી શકો છો પરંતુ જો તમે હંમેશા આ સેવાનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે પૈસા ખર્ચવા પડશે અને તમે અઠવાડિયા કે મહિના પ્રમાણે આ સેવાનો ઉપયોગ કરી શકો છો. લાભ લેવો. કેવી રીતે કૉલ કરવો જો તમે કોઈને વેબસાઈટ કે એપ દ્વારા કોલ કરવા ઈચ્છો છો, તો તમારે પહેલા એપ કે વેબસાઈટ પર જઈને સાઈન ઈન કરવું પડશે. સાઇન ઇન કર્યા પછી, તમારે આ સેવામાં સબ્સ્ક્રાઇબ કરવું પડશે. તમે આ સેવામાં સબ્સ્ક્રાઇબ કર્યા પછી, તમે કોઈપણ વ્યક્તિને કૉલ કરી શકો છો. એકવાર તમે કોલ કરી લો, પછી તમે સરળતાથી સર્વેનો લાભ લઈ શકો છો અને તમારી આઈડી છુપાવીને કોઈને પણ કૉલ કરી શકો છો. સેવા ઇન્ટરનેટ આધારિત છે, તેથી તમારા માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Tags: without showing mobile number Continue Reading Previous હવે વોટ્સએપમાં જુના મેસેજ તારીખ મુજબ સર્ચ કરી શકાશે, આ વોટ્સએપ ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે
પોષી સાતમે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને સપ્તપર્ણ વૃક્ષ નીચે શાંતિનો અનુભવ થયેલો. દર વરસે એની પુણ્યસ્મૃતિમાં શાંતિનિકેતનમાં મેળો ભરાતો. આગલે વરસે છાત્રમંદિરનો એક વિદ્યાર્થી ગુમ થયેલો. એટલે આ વરસે ગુરુદેવ રવીન્દ્રનાથે અધ્યાપકોને રાતે ચોકી કરવા આદેશ દીધો હતો. રાતે દોઢ વાગ્યે શ્રી નંદબાબુની ચોકી પૂરી થઈ. આવીને એમણે શ્રી મલ્લિકજીને જગાડ્યા અને લાકડી સોંપી. ચોકીની પરિક્રમા ચાલે છે. છાતિમતલા (જે સપ્તપર્ણ વૃક્ષ નીચે મહર્ષિને આધ્યાત્મિક આનંદ મળેલો તેની નીચેની બેઠક ફરતી વંડી) બહાર દુકાનદારો ઘડીક જંપીને આરામ લઈ રહ્યા છે. સવારે તો મેળો વીંખાઈ વીખરાઈ જશે. પણ પેલા ઝાડ નીચે ગોદડી કેમ સળવળી? ગાભા જેવી ગોદડી બાજુ પર ફગાવી એક વૃદ્ધ, પડખેનો એકતારો લઈ, ઊભો થઈ ગયો. મસ્ત થઈ નાચવા લાગ્યો અને સાથે આરતભર્યું ગાન શરૂ થયું. મલ્લિકજી હજી નવાનવા આવેલા. બંગાળી પૂરી સમજાય-ન સમજાય. આમાં તો વળી પૂર્વબંગાળીની છાંટ. નક્કી કોઈક ‘બાઉલ’ લાગે છે, બાઉલ ભક્તકવિઓ મૌન-રસિક છે અને છૂપા જ રહેવું પસંદ કરે છે. એમને છેડો, કાંઈક પૂછો, તો જવાબ ગાનમાં જ આપી બેસે. નહિ તો મૂંગા રહે. આ ડોસો અત્યારે નીરવ શાંતિમાં એકાએક ભગવાનની સાથે શી ગોઠડી માંડી બેઠો હશે? પ્રભાતબાબુને વહેલા ઊઠવાની ટેવ. પણ પોતે બ્રહ્મોસમાજી. આવા પ્રલાપોમાં ઝાઝો રસ ન હોય. મલ્લિકજીએ વિનંતી કરીઃ શાંતિથી સાંભળી લઈએ. પછી એનો અર્થ આપે મને કહેવાનો છે. ગીતમાં હતું: ‘હે પ્રભુ, ઉત્તર આપ. આ જિંદગી તો હવે પૂરી થવા બેઠી. હું કાંઈ પામ્યો નહિ. જીવનભર મારી આ આંખોએ અસંખ્ય આંસુ સાર્યાં. ક્યાં છે એ આંસુ? એ આંસુનું શું થયું? ઉત્તર આપ, મારા પ્રભુ!’ પ્રભુ કહે છે: ‘પહેલાં એક વાર મારી પાસે આવ અને પછી પ્રશ્ન કર.’ હું જ્યારે પ્રભુ પાસે ગયો, ત્યારે મેં શું જોયું? મારાં અશ્રુ કમળો બનીને પ્રફુલ્લ હસી રહ્યાં હતાં. પ્રભાતમાં ગળી જતી રાત્રિના એકાન્ત શાન્ત વાતાવરણમાં બાઉલની ભગવાન સાથેની મસ્ત ગુફતેગો સાંભળેલી તે જાણે આજ સવારની વાત હોય એમ વર્ણવી મલ્લિકજીએ ઉમેર્યું: ક્યારેક હું આપણા લોકોને આશાભંગ જોઉં છું, જીવનમાં હારી ખાતા હોય એ વું એમનું વલણ જોઉં છું, એક પ્રકારનું ભગ્નાશપણું – frustration દેખું છું. એવે પ્રસંગે મને પેલા વૃદ્ધ બાઉલની ગીત-ગુફતેગો સાંભરે છે. પરમેશ્વર તરફ પગલાં વળે તો જિંદગીમાં આશાભંગ થવાને અવકાશ જ ક્યાં રહે છે? બલકે વેદનાનું–એકલતાનું–યાતનાનું એકેએક અશ્રુ ત્યાં તો પ્રફુલ્લદલ કમલ થઈને હસી ઊઠતું દેખાય છે. જુલાઈ, ૧૯૫૩ ← વસન્તાવતાર આપણી રાષ્ટ્રીય ઋતુ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/ઉમાશંકર_જોશી/આંસુ_અને_કમળ&oldid=17322"
તો બધા વાચકમિત્રો નું આ એક નવી જ સાહસ કથામાં સ્વાગત છે.અન્ય બે પ્લેટફોર્મ નો એક્સકલુસીવ લેખક હોવાના લીધે સમય ઓછો મળે છે એટલે એક ભાગ નું કદ નાનું રહશે તેમ છતાં આ નવા પ્લેટફોર્મ વિચારવાચા પર એક નોવેલ લખું છું અને આ એક સાહસ કથા છે.અને વિચારવાચા ના નિયમો મુજબ બીજે આ નવલ ક્યાંય નહીં મળે વાત છે ઇજિપ્તની,અથવાતો ઘટના જ કહો ને,એક હિન્દૂ ભારતીય પરિવાર જે પાંચેક વર્ષથી ઇજિપ્ત માં સ્થાયી થયેલો હતો અને આ સ્થળ આપડા સહારાના રણ થી બિલકુલ દૂર ન હતું.હવે આ સ્થળે તે પરિવાર પહેલા તો ભાડે રહેતો અને પછી પોતાનું મકાન પણ લઈ લીધું હતું. પરિવાર એટલે એમાં પિતા આદિત્યભાઈ અને એમના ધર્મપત્ની કરુણા બેન.બને સાહસિક વૃત્તિ ધરાવતા અને કોઈ પણ સમસ્યા માં ઘણું સારું એવું મગજ ચલાવી બહાર આવતા,ભારત માં ખૂબ ખરાબ સમય જોયેલો ઇજિપ્ત આવ્યા પછી થોડી સ્થિતિ સુધારેલી પણ હાડમારી તો ખરીજ.તેમના બે બાળકો મોટી નુટ અને નાનો તેનો ભાઈ બેસ હા બન્ને ના નામ ઇજિપ્તઇન સંકૃતિ મુજબ રાખ્યા હતા જેથી આગળ કોઈ સમસ્યા ન રહે.નુટ સોળ વર્ષની અને બેસ તેર વર્ષનો.તેમનો એક અંગ્રેજ મિત્ર પણ હતો જે નુટ ની સાથે સ્કૂલ માં ભણતો હતો તેનું નામ હતું ઓસ્ટીન. Advertisement એક રાત્રે આખો પરિવાર જમીને બેઠો હતો ત્યાં બેસ એક બકસો લઈ ને આવ્યો અને કહ્યું “પપ્પા આ શું છે?” “અરે! હા આ તારા દાદા ના એક મિત્ર નો છે.તેમના દેહાંત પછી આ બકસો આપડા ઘરેજ પડ્યો રહે છે,હું આ વિશે તારા દાદા ને કહેવાનો પણ એ પહેલાં તે પણ પ્રભુને પ્યારા થઈ ગયા છેલ્લા ચાર વર્ષ થી અહીં જ હતો પણ મને પણ યાદ ન આવ્યું” આદિત્યભાઈએ સવિસ્તાર જણાવ્યું “તો શું છે આમાં?” કરુણા બેને પણ રસ દાખવતા કહ્યું “એ તો ખબર નહીં કેમ કે મેં કોઈ દિવસ ખોલ્યો નથી,પણ તે વ્યક્તિ ને આ ખૂબ પ્રિય હતો પોતાનાથી વધારે અળગો નહોતા થવા દેતાં” આદિત્ય ભાઈ એ કહ્યું
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ. સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો વિકાસ જ સ્મરણમાં થાય છે, ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટે છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા, આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જડશે. ‘અભાવ’ શબ્દમાંય પ્રાધાન્ય તો ‘ભાવ’નું જ છે, આગળ વળગાડેલો ‘અ’ તો કેવળ ઉપસર્ગ છે. જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું. નદીને કાંઠે નગરો વસે છે, સંસ્કૃતિ જન્મે છે. આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે. મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઊપજ્યું હશે, ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રુચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે: ‘હું જાણે રાજા હોઉં, ને તું જાણે રાણી હોય,’ આમ ‘જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જ જાય. પછી આપણે મોટા થઈએ, ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાન્તરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સમ્બન્ધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘૂંટાયેલા મસૃણ અન્ધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દૂંદાળા ગણપતિ આનન્દચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો, શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાંય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે ‘સતીનું વન’ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે – આ બધાંની પાકી વ્યવસ્થા થતી, વ્યૂહ રચાતો ને અન્તે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર, રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં, ઊમરાના ઝાડની ઘટામાં, આરોગવા બેસતા. એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને, ત્યાર પછી તો, વહેતાં કરી દીધાં છે. બાલ્ય વયમાં ઇન્દ્રિયોનાં દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત! એ જ્ઞાનનો કાળ નહોતો, વિસ્મયનો કાળ હતો. ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી. આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે, પણ બાલ્યવયમાં આંખ કરતાંય સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે. ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહિ પણ શરીરને આપતું હોય છે. આથી જ આંખે જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે. સ્વાદ એ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય. વનમાં કેટલાંય અજાણ્યાં ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો. આજેય એનાં નામ કે કુળગોત્રની ખબર નથી, માત્ર એની સ્મૃતિ છે. પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે, ઠાઠડી પર ચઢાવીને ફૂંકી મારતાં પહેલાં તો ક્યારનુંય આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે. આંખનું ને કાનનું જ આધિપત્ય વધતું જાય છે. બાળકનો જીવનખણ્ડ નીતિની હકૂમત નીચે આવ્યો હોતો નથી. આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાડ એને નડતી નથી. આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગન્ધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે. મનથી સ્વતન્ત્રપણે શરીરને પણ એનું આગવું સ્મરણ હોય છે. એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાહ્યા માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે. બાલ્યવયમાં તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજસહેજમાં ઝંકૃત થઈ ઊઠે છે. તંગ પણછવાળા ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાત અગોચરની દિશામાં શરગતિએ એ દોટ મૂકે છે. મોટા થઈને આપણે શરીરની ઝાઝી વાત કરતા નથી, આપણે દેહદેહીની ફિલસૂફી ડહોળીએ છીએ. ગન્ધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે. એને કોઈ ગળી ન જાય એટલી કાળજી રાખીએ તો પ્રત્યાખ્યાનનો શાપ આપણને નહીં નડે. કવિતામાં આપણે ‘ફૂલ બોલે છે’ એમ કહીએ છીએ, પણ બાલ્યકાળમાં તો એ કવિતા નહીં, પણ વાસ્તવિકતા જ લાગે છે. દરેક ફૂલની ભાષા જુદી. કેસૂડો બોલે તે જુદું, મહુડો બોલે તે જુદું, ને શીમળાના લાલચટ્ટક ફૂલની બડાશ વળી જુદી જ તરેહની. મોગરો, જૂઈ, જાઈ, ચમેલી – પરીકથામાંની ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે! બાલ્યકાળમાં મધુમાલતી પર જુલમ ગુજારેલો તેને સંભારીને હજુય મન ચણચણી ઊઠે છે. કોઈ સોબતીના મનમાં તરંગ ઊઠ્યો: ચાલો અત્તર બનાવીએ. ચૈત્રના અન્તભાગના દિવસો. પરીક્ષાબરીક્ષાથી પરવારી ચૂકેલા, મધુમાલતીને આખીય ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો, રસોડામાંથી તપેલું ચોરી આણ્યું. લાકડાં એકઠાં કરી સળગાવ્યાં ને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યાં. સાંજ થતાંમાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી, પણ સાંજ થઈ ને પાણી તો એવું ને એવું રહ્યું! જાદુના પ્રયોગ પણ અજમાવેલા ને થોડું વૈદક પણ ખરુંસ્તો! વૃક્ષોવૃક્ષોની છાયા જુદી હોય છે, તે હજુય યાદ આવે છે. શિરીષની આછી સુગન્ધવાળી છાંય, લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાયા ને પીપળાની વાચાળ છાયા – વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો. વૃક્ષ સાથે, પંખીનો પરિચય પણ થતો. કાબરને મેના માનીને એને પકડીને એની પાસે મીઠાં ગાણાં ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો. આ વનસ્પતિ અને પંખીપરિવાર સાથેની આત્મીયતા હજુય શહેરની સાંકડી જગ્યાના ટુકડામાં એકાદ ગુલાબ-મોગરાને નિમન્ત્રવાની ઘેલછા કરાવે છે. બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીનાં ડાળપાંદડાં ને ફૂલની છાયા એવાં તો ભળી ગયાં છે કે થોડાં વરસના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવી આણી છે. ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ છેડી જતા પવનને જોવો એ પણ લ્હાવો છે. કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે. એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે. સવારનું ઝાકળ પડ્યું હોય ને એ ઘાસ પર આળોટીએ તો શરીરને બહુ સુખ થતું; ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઊઠીએ, પવનમાં માથા પરની કલગી છટાથી ઝુલાવીએ. આજેય વર્ષાના પ્રારમ્ભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ઝડીના અવાજથી જાગી જવાય છે ત્યારે ધરતીના પેટાળમાંનાં અસંખ્ય તૃણબીજોનાં ગર્ભસ્ફુરણનો અનુભવ થતાં ચિત્ત વિહ્વળ બની ઊઠે છે. જમીનના નાના સરખા ટુકડા પર ખેતી કરવાની રમત રમતાં ત્યારે વાવેલાં બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનન્દનો રોમાંચ થતો. એ કૂંપળો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહેતી ને વળી મકાઈનો છોડ ઊધરી આવ્યો હોય, એમાં મોતી જેવા દાણા દૂધભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે, ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું. પોતાનાં રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શીમળો અમને તો બીજા કારણે જાણીતો હતો. શીમળાનો કાંટો ને ગૂંદીની છાલ ભેગાં ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવે એવી એક મિત્રે શોધ કરી હતી, પછી એક અનુભવસિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતાં કેટલી વાર! રંગોને ને સ્વાદને ત્યારે છૂટા પાડી શકાતા નહીં. નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં સુખડનાં ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા. ફણસોટા નામનો એક છોડ યાદ આવે છે. એ રંગનો ખરો જાદુગર હતો. એનાં લીલાંછમ પાંદડાં જોતજોતાંમાં લાલચટ્ટક થઈ જતાં, ને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું. લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું – આવું બહુરંગીપણું જોઈ ભારે અચરજ થતું. ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દદ્રુનાશક છે. પણ આજેય મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જ જડાઈ ગયો છે. કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી. જંગલી વેલને બાઝીને અમે ટારઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા. કિલ્લામાં ભોંયરાના ગુપ્ત માર્ગો હતા. એના રહસ્યમય અન્ધકારને તળિયે પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા. અમારો એક સાથી અદ્રુસ એમાં સોનું છે એવી ભાળ કાઢી લાવ્યો. બસ, પછી પૂછવું જ શું! સોનાની કિંમત નહોતી, એ તો સાહસના નિમિત્તરૂપ હતું. ભોંયરાના પોલાણમાં દીવાલ સાથે પથ્થરનો અથડાવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાન્તિ ઊભી કરતો હતો, આથી સોનાની ખાણ શોધી કાઢ્યાનો આનન્દ, એમાંનું રતીભાર સોનું લીધા વિના, પૂરી નિ:સ્પૃહતાથી, અમે સૌએ માણ્યો. પરીકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવની પાળે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઊતરતી રાજકુંવરીને જોતા, તો એ જ ભીના અન્ધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતાં અમે ભયથી ફફડી ઊઠીને ભાગી જતા. પાંદડું ખખડતાં પાછળ જોતાં, વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ કરતો રાક્ષસ ઊભો છે કે શું – એવી ભ્રાન્તિથી અમે છળી મરતા. પાકેલા અનૂછ(સીતાફળ નામ તો પાછળથી જાણ્યું)ની અંદરની રાખોડી ધોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાણામાં એક એક તેજપરી, છુપાઈને લાલચટ્ટક હસી રહી હોય એવું દેખાતું. બોરડીને ઝૂડીને નીચે પાડેલાં બોરનો ખટમધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવશિશુની કાલી વાણીનો સ્વાદ ચાખતા હોઈએ એવું લાગતું. કોઈ ચાંદની રાતે જાગી ઊઠીને બહાર નજર જતી તો ચન્દ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધુણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું. રાત્રિના અન્ધકારમાં સંભળાતી વાઘની ત્રાડથી માથેમોઢે રજાઈ ઓઢી લઈને બચવા મથતા; ઉંબર બહાર પગ મૂકતાં અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું. સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાનાં પગલે મપાતો ન હતો. સમયમાં સેલારા મારવાનું ત્યારે રુચતું. એકસરખો વનરાજિનો પર્ણમર્મર કાને પડતો હોય, વર્ષાઋતુમાં એકધારો ટપક ટપક વરસાદ ટપકતો હોય ત્યારે સમયનાં ચરણચિહ્ન ભૂસાઈ જતાં. વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી હડસેલતા હોઈએ. એક વાર્તા પૂરી થાય એટલે ‘હવે બીજી’ એમ માગણી કરતા હોઈએ, ત્યારે ચતુર ડોશીમા શરૂ કરે: એક વાર રાજકુંવર રાજકુંવરીને કહીને ગયો કે ‘આવતે વર્ષે વરસાદ પડે અને તું દસ ટીપાં ગણે તે પહેલાં તો હું આવી પહોંચીશ.’ રાજકુંવરી તો આકાશ ભણી મીટ માંડીને બેઠી. એક દિવસ એક કાળું વાદળું દેખાયું, એક ટીપું એના ગાલ પર પડ્યું… ટપ, એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું… ટપ, એક ટીપું વડના પાંદડા પર પડ્યું ટપ. આમ ટપ ટપ ટપ ટીપાં પડ્યે જ જાય, રાજકુંવરીની આંખમાંથીય આંસુ ટપક્યે જ જાય… ટપ ટપ ટપ અને અમારી આંખોમાં મીઠી નિદ્રા ટપકતી જાય… ટપ ટપ ટપ. વનરાજિની કાવ્યસૃષ્ટિનો મુખ્ય અલંકાર જ અતિશયોક્તિ. પર્ણમર્મરનો એ સૂર તો હજી ભુલાતો નથી. ધરતીને માટે આપણે નારીજાતિવાચક શબ્દ વાપરીએ છીએ. પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઊભા હોઈએ ત્યારે એ ભૂમિખણ્ડની સૂર્યદત્ત તામ્ર પુંસકતા જોઈને કોઈ નરજાતિવાચક શબ્દ શોધવાનું મન થઈ આવે. વનમાં ચાલીએ ને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાંય કેટલો ફેર! વનમાં તો આપણાં પગલાંને સાપના સરી જવાનો સ્પર્શ થાય. વાઘની છલંગ ભરતી ગતિનો સ્પર્શ થાય, શહેરમાં મોટર અને ટ્રામની આંચકાભરી યાન્ત્રિક ગતિ આપણા ચરણની ગતિના લયને તોડે. બાલ્યવયમાં, ભાષા નથી શીખ્યા હોતા ત્યારે, આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય છે. પછી બધાં અંગોનું કામ જીભ સંભાળી લે છે. પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને ‘આપો’ એમ બોલવાને બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય છે. ધીમે ધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વાળીને આપણે સંસ્કારી થતા જઈએ છીએ તેમ તેમ શરીર નિશ્ચેષ્ટ બનતું જાય છે ને આપણને એનો ભાર વરતાવા લાગે છે. નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી. માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે. પેલી બાળવાર્તાના મોટા મહેલની જેમ હવે એના ઘણા ઓરડા અવાવરુ પડી રહે છે. એકસાથે આવેલાં ત્રણ ત્રણ મરણના આઘાતથી મૂક થઈ ગયેલા દાદા અને બહેરાંમૂંગાં ફોઈબા – આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું. એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ. આજેય કશું બોલતો હોઉં, ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્યવયનો એ ઓરડો યાદ આવે છે. એને એક ખૂણે દિવેલનું કોડિયું ટમટમતું હોય ને એની થરકતી જ્યોતના બિહામણા પડછાયા ઓરડાની ભીંત પર નાચતા હોય. વીજળીના દીવાની આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે. સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે. બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઊડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું? શુક્લપક્ષના ત્રીજચોથના ચન્દ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું? વિશ્વમાનવ: ૭-૧૯૬૦ Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=ગુજરાતી_નિબંધ-સંપદા/સુરેશ_જોશી/ગન્ધ:_અભિજ્ઞાનની_મુદ્રિકા&oldid=5478"
અમીર તો કોઈપણ બની શકે છે પણ તેનો અર્થ એવો નથી કે બધાના નસીબમાં અમીર બનવાનું લખેલું હોય છે. આપણાંમાંથી ઘણા લોકો જન્મની સાથે જ એવું ભાગ્ય લઈને આવે છે જે અમીર બનવામાં મદદ કરે છે. આઆમ તો દરેક રાશિના લોકો મહેનત કરીને અમીર બની શકે છે પણ ચાલો તમને જણાવી દઈએ કે કઈ છે આ બે રાશિના જાતકો કે જે 30 વર્ષની ઉમર થતાં પહેલા અમીર બની શકે છે. કન્યા : કન્યા રાશિના જાતકો ખૂબ દ્રઢ નિશ્ચયી હોય છે. આ લોકો મહેનતી હોવાની સાથે વિશેષણ કરવા માટે પણ સક્ષમ હોય છે. તેમના માટે અમીર બનવું એ બહુ મુશ્કેલ કામ નથી હોતું. કન્યા રાશિના લોકો પોતાના લક્ષ્યને મેળવવા માટે ખૂબ અગ્રેસર હોય છે. મોટા નિર્ણય લેવા માટે તેઓ ખૂબ સમજી વિચારીને આગળ વધે છે. આ રાશિના લોકોને ખબર હોય છે કે ખૂબ મહેનત અને ધૈર્ય સાથે કોઈપણ વ્યક્તિ સફળ થઈ શકે છે. અઘરામાં અઘરી પરિસ્થિતિમાં પણ તે પોતાની ધીરજ બનાવી રાખે છે. પૃથ્વી તત્વ સાથે જોડાયેલ હોવાને કારણએ કન્યા રાશિના જાતકો જમીન સાથે જોડાયેલ હોય છે. તે પોતાનું બધુ કામ ખૂબ પરફેક્શન સાથે કરે છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ રચનાત્મક હોય છે અને તે પોતાનું કામ ખૂબ કુશળતાથી કરે છે. વૃષભ : વૃષભ રાશિના જાતકો મહેનત કરવામાં માને છે અને તેની સાથે સાથે તેઓ જીવનને ખૂબ એન્જોય કરે છે. એ ખૂબ જિદ્દી સ્વભાવના લોકો હોય છે પણ તેઓ જો એકવાર ધારી લે છે તો તે મેળવીને જ જંપે છે. માર્ક ઝૂકરબર્ગ પણ આ જ રાશિના છે. પૃથ્વી તત્વ સંબંધિત હોવાને લીધે આ રાશિના જાતકો પણ જમીન સાથે જોડાયેલ હોય છે. તેઓ ખૂબ સ્થિર અને દ્રઢ સ્વભાવના હોય છે. આ રાશિના લોકો શક્તિશાળી અને પ્રભાવશાળી હોય છે. આકાશ તરફ જોશે તો પણ તેમના પગ હમેશા ધરતી પર જ રહે છે. આ જ ગુણને લીધે તેઓ ખૂબ આગળ વધી શકે છે. આ રાશિના લોકો બહુ અનુશાસીત હોય છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરે છે.
જેતલસર પંથકના ખેડૂત યુવાને પોતાના રહેણાંક મકાનના ફળિયાંમાં જ ગાંજો વાવ્યાની બાતમી પરથી રાજકોટ રૂરલ એસઓજી કાફલાએ ત્રાટકી મુકેશ જમન ઠુંમરને રૂ.50 હજારના લીલા ગાંજા સાથે પકડી પાડ્યો હતો. Read Saurashtra Kranti E-Paper : Click Here જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે એક ખેડૂતે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાના ચોળાનું વાવેતર કર્યું હતું. જે અંગેની જઘૠ પોલીસને બાતમી મળતા પોલીસે આરબટીંબડી ગામે જઈ રેડ પડતા લીલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તપાસ હાથ ધરી હતી. જેતપુર તાલુકાના આરબટીંબડીમાં મુકેશ જમનભાઈ ઠુંમર નામના ખેડૂત યુવાને પોતાના રહેણાંક ઘરના ફળિયામાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે ગાંજો વાવ્યો હતો. આ બાબતે પોલીસને બાતમી મળી જતા રૂરલ એસઓજી કાફલો આરબ ટીંબડીમાં ત્રાટકતા મુકેશના ફળિયામાં કાપણીના આરે પહોંચી ગયેલો લીલો ગાંજો જોવા મળતા પોલીસે તુરંત મુકેશને ઝડપી લીધો હતો. Read About Weather here પોલીસે 7.270 ગ્રામ કી.(રૂ 50.000) ના મુદ્દામાલ કબ્જે કરી નાર્કોટિક્સ ધારા હેઠળ મુકેશ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો નોંધવાની તજવીજ આદરી હતી. આરબ ટીંબડીમાં અગાઉ દારૂ વેચાતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. પ્રતિવર્ષે આ ગામમાં સારા-નરસા વરસાદનો વર્તારો જોવાતો હોય ગામલોકો આરબ ટીંબડીમાંથી ગામનું નામ રામ ટીંબડી રાખવા માંગ કરે છે ત્યારે આવા પવિત્ર ગામમાં જ હવે ગાંજાનું વાવેતર મળી આવતા લોકોમાં ચકચાર જાગી છે.
અમુક દેશોના મુસ્લિમો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર મુકાયેલી પાબંદી હવે દૂર થશે : સંસદમાં વિધેયક રજૂ કરાયું : ધાર્મિક ભેદભાવ દૂર કરવાનો હેતુ : ઇન્ડિયન અમેરિકન સાંસદ એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ સહીત 140 ડેમોક્રેટિક સાંસદોનું બિલને સમર્થન: access_time 6:33 pm IST ચીનમાં 2022 ની સાલમાં યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરો : માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરી રહેલા ચીનમાં યોજાનારી ઓલિમ્પિક રદ કરો : ઇન્ડિયન અમેરિકન સાંસદ સુશ્રી નીક્કી હેલી સહીત રિપબ્લિકન સાંસદોનો ઓલિમ્પિક કમિટીને અનુરોધ: access_time 7:11 pm IST કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો સામે થઇ રહેલી કાર્યવાહી યોગ્ય નથી : ચર્ચા કરી ઉકેલ લાવો : યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર પ્રમુખ મિશેલ બેશલેટનો ભારત સરકારને અનુરોધ: access_time 7:32 pm IST તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૪ શુક્રવાર અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનીયા ટ્રમ્પે દિલ્હીની સરકારી સ્કૂલને યાદ કરી : ગયા વર્ષે ભારતની મુલાકાત વખતે દિલ્હીની સરકારી સ્કૂલથી પ્રભાવિત થયા હતા: access_time 7:48 pm IST ચીનમાં ' ટુ ચાઈલ્ડ પોલીસી ' નો ઉલાળિયો : બે સંતાનને બદલે પાંચ દીકરા અને બે દીકરી સહીત સાત સંતાનને જન્મ આપ્યો : કાયદાનો ભંગ કરનાર દંપતીને 1 લાખ 55 હજાર ડોલર ( અંદાજે 1 કરોડ રૂપિયા ) નો દંડ કરાયો: access_time 8:03 pm IST નડિયાદના અનાથાશ્રમમાં ઉછરી રહેલા 2 વર્ષીય બાળકના નસીબ આડેનું પાંદડું ખસ્યું : અમેરિકામા વસતા ગુજરાતના વતની NRI દંપતીએ બાળકને દત્તક લીધું: access_time 8:18 pm IST તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૩ ગુરૃવાર એશિયન પ્રજાજનો ઉપર થતા હુમલાઓને વખોડી કાઢતું એશિયન અમેરિકન ફેડરેશન : એશિયન ,બ્લેક ,તથા હિસપોનિક નાગરિકો ઉપર થઇ રહેલા હુમલાઓની સંખ્યામાં જોવા મળી રહેલો સતત વધારો: access_time 9:26 am IST અમેરિકાના નવા પ્રમુખ બિનેડ ભારતીય મુળના લોકો ઉપર મહેરબાનઃ બજેટ વિભાગની જવાબદારી નીરા ટંડનને સોંપાતા ભારે વિરોધ: access_time 4:57 pm IST અમેરિકાના ટેક્સાસમાં ભારતીય સંસ્કૃતિની મિશાલ : હયુસ્ટનમાં સર્જાયેલી પાણી અને ખોરાકની તંગી વચ્ચે નોનપ્રોફિટ મનોરંજન એન્ડ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સની માનવતાભરી સેવા : 250 પરિવારોને ગરમા ગરમ ભોજન અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડયું : ડાઉન ટાઉનમાં વસતા આશ્રયહિન લોકોને ભોજન પૂરું પાડવાની સેવા બજાવી: access_time 6:16 pm IST તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૨ બુધવાર એશિયન પ્રજાજનો ઉપર થતા હુમલાઓને વખોડી કાઢતું એશિયન અમેરિકન ફેડરેશન : એશિયન ,બ્લેક ,તથા હિસપોનિક નાગરિકો ઉપર થઇ રહેલા હુમલાઓની સંખ્યામાં જોવા મળી રહેલો સતત વધારો: access_time 7:09 pm IST યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્જીનીઅરીંગમાં 8 ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર ચૂંટાઈ આવ્યા : આંતર રાષ્ટ્રીય મેમ્બર તરીકે ભારતના શ્રી સુધીર કે.જૈન ,તથા શ્રી જ્યેષ્ઠારાજ ભાલચંદ્ર જોશી ચૂંટાઈ આવ્યા: access_time 8:28 pm IST તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૧ મંગળવાર દુબઇ : 14 વર્ષના ભારતીય મૂળના સ્ટુડન્ટ સરન શશીકુમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની તસ્વીર દોરી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભેટ આપેલી તસ્વીરથી વડાપ્રધાન ખુશ : આભાર માન્યો : સરનના દેશપ્રેમને બિરદાવ્યો : access_time 12:59 pm IST ચીનમાં નરસંહાર વિરુદ્ધ કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં મતદાન : પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો તથા તેમની કેબિનેટના સભ્યોએ મતદાન ન કર્યું: access_time 1:07 pm IST AAPI ગ્લોબલ હેલ્થકેર સમિટ 2021 : ભારતના આરોગ્ય મંત્રાલય સાથેના સંયુક્ત ઉપક્રમે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટમ મુકામે 30 એપ્રિલ થી 3 મે દરમિયાન કરાયેલું આયોજન : ભારતના પ્રજાજનોને અદ્યતન ,શ્રેષ્ઠ અને સસ્તી તબીબી સુવિધાઓ અપાવવાનો હેતુ : અમેરિકાના 200 ઉપરાંત તબીબો તથા વિશ્વભરમાંથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ ઉમટી પડવાની ધારણા: access_time 9:06 pm IST Showing 1 to 5 of 1687 | 1 2 3 » Last છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST એક્ટ્રેસ જેકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ: ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર access_time 1:14 am IST પોરબંદરના 255 મતદાન મથકો પર 2.64.355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. access_time 1:01 am IST આતંકી સંગઠન ISISને એક વર્ષમાં બીજો મોટો ઝટકો: ચીફ અબૂ હસનનું મોત access_time 12:51 am IST મોતનું તાંડવ મચાવનાર એ ગોઝારી ઘટનાએ ૧૩૫ લોકોને કાયમી મોતની સોડ તાણી સુવડાવી દીધા!! access_time 12:40 am IST મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે મૌન રેલી યોજાઈ. access_time 12:36 am IST મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા વરિષ્ઠ ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે. access_time 12:34 am IST મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરાયું. access_time 12:32 am IST
સુરતમાં હજુ એક ગેંગસ્ટરની હત્યાને હજુ 24 કલાકનો સમય પણ નથી થયો ત્યા નવી પારડી ગામની સીમમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરનાર શખ્સ મૃતદેહને બાંધી ગટરમાં ફેંકી પોતે ફરાર થઈ ગયો હતો. જાણવા મમળ્યા મુજબ અજાણ્યા ઈસમે પારડી ગામની સીમમાં એક યુવકની હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દિધી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં બની રહેલી હત્યાની ઘટનાઓથી શહેરમાં ફફડાટ ફેલાયો છે. આમ વારંવાર બની રહેલા હત્યાના બનાવો એ પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલો ઉભા કરી રહ્યા છે. આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 13 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.184 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4530 લોકોનું રસીકરણ કરાયું access_time 9:26 pm IST સુરેન્દ્રનગરના રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર પી કે પરમારનું બેજવાબદાર વર્તન access_time 9:23 pm IST સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે AAP છોડી : વસંત ખેતાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો access_time 9:18 pm IST પંજાબના સીએમ ભગવંત માનનો યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રોડ શો યોજાયો: મોટી સંખ્યામાં આપ ના કાર્યકરો જોડાયા access_time 9:15 pm IST દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: 5G ભારતની દેન :પીએમ મોદીનું રાજકોટમાં ચૂંટણી સભા સંબોધન access_time 8:58 pm IST કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા :રાજકોટમાં પીએમ મોદી access_time 8:55 pm IST વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 8:42 pm IST
આજે જ તાવ ઊતર્યો. તાવ ઊતર્યો એટલે જાણે ઝેર ઊતર્યું. શરીર આખાને બાનમાં લીધેલું. કાયાને એકે એક સંસ્થાનોએ લગભગ સામટો જ બળવો પોકારેલો. અંગે અંગમાં હુલ્લડ, રમખાણો ફાટી નીકળેલાં. આટઆટલા સાંધા છે તે તો કળતરે જ ખબર પાડી. લમણામાં તો એનેક રઘવાઈ ઘોડાગાડીની નાસભાગ ચાલતી હતી. ચેતના તો ક્યાંય ખૂણામાં બઘવાઈને ગૂંચળું વળીને બેસી ગઈ હતી. ભલું થજો. એન્ટીબાયૉટીક માતાનું એક બે દિવસમાં તેણે જુદ્રે ચડી રણચંડી બની ઘેરો પાછો ઠેલ્યો. રિપુઓના દળને અસિ, ખડ્ગ, ત્રિશુલથી પરાસ્ત કર્યુંને સવારે મારા કપાળે તેનો હાથ પસવારીને કહ્યું. “ઊઠો દિ’કા. હવે કેમ છે ? જો સવાર પડ્યું.” આજની સવાર ખરેખર અસહ્ય સુંદર હતી. આવી કેટલીય સવારોને મેં ભૂતકાળના ખાતામાં એમ જ ઓલવી નાખેલી. આજે એમ ન હતું. તો જ તો તેને ‘ટેઇકન ફોર ગ્રાન્ટેડ’ લીધેલી, આજે ખબર પડી કે ખંડમરણ જેવી નિદ્રામાંથી ઊઠાશે જ તેવી કોઈ બાહેંધરી સોનાને પતરે લખી આપણને આપી ગયું નથી. દરેક સવારને નવી જ સમજવી. રોજ એકડે એકથી જ ગણવાનું અને જે નિત્ય છે તેને જ નૂતન તરીકે પામવાનું. અને આજની સવારમાં સુન્દરમે ’૧૩. ૭મી લોલક’માં જે તડકાને ઇષતસ્પર્શ મેંદા જેવો સુંવાળો કહેલો તેય જોયો. કલબલતા વૈયાય જોયાં. દફતર ભેરવી સ્કુલે જતી ટણક ટોળી જોઈ. આકાશમાં ઊડતી લીલા પોપટાનાં કલશોરથી અંકાતી જતી કલ કવિતાય જોઈ, સામેના મેદાનનો બાથ ભરી આવકારતો અવકાશેય જોયો. કેમ ન જોઉં ? આજની સવાર મારી પીડાની કમાણી હતી. આ માંદગીએ શરીરનો મહિમાય સમજાવ્યો. સ્વાસ્થ્યની હું એવી વ્યાખ્યા કરું છું કે કોઈપણ અંગ તેની હયાતીની હાજરી ન પુરાવે અને તમે તેનાથી અભાન રહી શકો તેનું નામ સ્વાસ્થ્ય આપણે જૂના જગતની અજાયબીઓ વિશે, નવા જગતની અજાયબીઓ વિશે વાંચતા હોઈએ છીએ પણ એનાથી પણ મોટી અજાયબી આ માનવ શરીર છે તેના વિશે કેટલું ઓછું જાણીએ છીએ ! ગીતામાં તેને જૂના વસ્ત્રની ઉપમા આપી કે મીરાંબાઈએ ‘જૂનું તો થયું રે દેવળ’માં બીજી ભૂમિકાએ તેને ગૌણ ગણ્યું તે જુદી વાત છે. કાલિદાસે તો તેને જ ‘ખલુ આદ્ય ધર્મ સાઘનમ’ કહી બીરદાવ્યું તો યોગીઓ – સિદ્ધોએ એમાં જ ષટ્ચક્રની, ત્રિવેણી ઇડા પિંગલા સુષુમણાની સાધના કરી. કરોડની વચ્ચે આવેલી મગજમાંથી સંવેદના સંદેશનું વહન કરતી સ્પાઈનલ કોર્ડ અને તેની ડાબી જમણી રહેલી પેરાસિમ્પેથેટીક નર્વ તે જ ઇડા પિંગલા સુષુમ્ણાની ત્રિવેણી. આ ત્રિવેણીમાં જ સંતો નાહ્યા. ભવિષ્યમાં કોઈ આ ગૂઢ વિદ્યાને પ્રયોગથી વૈજ્ઞાનિક આધારો સાથે સરખાવી જોશે ત્યારે આધ્યાત્મ અને વિજ્ઞાનના છેડા ક્યાં મળે છે તે જોઈ શકાશે. આ શરીરની એકે એક સિસ્ટમને અનન્ય સૂઝ, સફાઈપૂર્વક સૂક્ષ્મ સ્તરે ગોઠવેલી છે. અને એ બધી સિસ્ટમ વચ્ચે પણ સંકલન છે. બધું આજના સિસ્ટમ વિજ્ઞાન-સાયબરનેટીક્સના સિદ્ધાંત પ્રમાણે નેગેટીવ ફીડબેક સ્વયંશાસિત. મગજનું કાર્ય પણ મલ્ટીફેસેટેડ. ઇન્દ્રિયોના એલચી દ્વારા બધો કારભાર સંભાળે. જન્મથી મરણ સુધી હૃદયને ધબકતું રાખે, આંખ દ્વારા જુવે, એ સાંભળે, સુંઘે, ચાખે, નર્મ મર્મથી બોલે, નરમદાબથી હરખાય; વાદ કરે, વિવાદ કરે, પ્રશ્ન કરે, ગણત્રી કરે, સ્મૃતિને સંઘરે, વખત આવે બધા પટારા પટોપટ ખોલી આપે, અસ્તિત્વનું, હસ્તિનું અસ્તિનું ભાન કરાવે. બૅક્ટેરિયા, ફંગસ, વાયરસની અનેક રોગકારક જાતોના સમુદ્ર વચ્ચે આપણા આ શરીરની નાવ ભાગ્યે જ ડૂબે છે. આ શરીરની અંદર જ ‘ઈમ્યુન સિસ્ટમ’ – પ્રતિકાર તંત્રની રચના છે. આપણે સાંભળ્યા પણ ન હોય તેવાય હજારો પ્રકારના રોગો આ પૃથ્વી પર છે છતાં એમાંથી ભાગ્યે જ કોઈ એકલ દોકલની હડફેટે આપણે ચડીએ છીએ. આદિમાનવથી આપણા સુધી આજ ઈમ્યુન સિસ્ટમે માણસને આ પૃથ્વી પર ટકાવી રાખ્યો છે. મારા ડૉકટર મિત્રને એકવાર વાત વાતમાં મેં કહેલું કે મને રોગ કેમ થાય છે તેનું આશ્ચર્ય નથી થતું પણ આટલા બધાં કીટાણુંજન્ય, આનુવંશીક, ફિઝીયોલૉજીકલ રોગો વચ્ચે આપણને રોગ કેમ નથી થતા તેનું જ મને તો આશ્ચર્ય છે. તેણે જવાબમાં કહેલું કે તેની પેથોલૉજીના પુસ્તકના લેખકે તેની પ્રસ્તાવનામાં માનવદેહનો મહિમાગાન કરતાં આ જ આશ્ચર્ય વ્યક્ત કરેલું. આજે તો ઈમ્યુન સિસ્ટમ અને આપણા શરીરની વહારે આધુનિક તબીબી વિજ્ઞાન, રસીઓ-વેક્સીન, રસાયણો એન્ટીબાયાટેક, પીડાશામકો, ઓપરેશન વગેરે આવ્યા છે. આદિમાનવ કોઈ રોગના સકંજામાં સપડાયો હશે કે તેનું હાડકું ખરાબ રીતે ભાંગતું હશે ત્યારે તેણે કેવી પીડા ભોગવી હશે તે તો કોણ જાણે. એ પીડા તો તેણે જ આપણને પાર કરાવી અને જીવનતંતુ આપણા સુધી લંબાવી આપ્યો. જોયું ? વાતમાંથી વાત ઊનના દડા ની જેમ કેવી ઉખળતી ગઈ. વાત હતી માંદગીની. આ માંદગીમાં જ નિર્ભરતા પરાધીનતાના પાઠ ભણવા પડે. ‘અંગના તો પરબત ભયો, ડયોઢી ભઈ બિદેશ’ જેવી દશા થાય. દિવસો સુધી આંગણુંય લાંઘી ન શકાય. ઉબર દુલંધ્ય પર્વત બની જાય. ઘરમાં રહેવા છતાંય એ ઘરની બપોર કેવી હશે, છોકરાંઓ સ્કૂલેથી આવી શું કરતાં હશે, પત્ની રસોડાનું કામ ઝપડાભેર કેમ આટોપતી હશે તે જાણવાનો મોકો મળે છે. બપોરની અલસતા, સમળીના સેલારા, લંબાતા ટુંકાતા પરછાયાઓ, ઢળતી સાંજ ખુલતાં ડેલી બારણાં, કોઈ છોકરાનો રડવા કકળવાનો અવાજ, ફેરિયાની જાત જાતની બૂમ એ બધું પામવાનો મોકો મળે છે. કાચી જેલના રાજવી કેદી જેવો ઠાઠ તમારી પીડા સહ્ય હોય તો તમે ભોગવી શકો. આ તો થઈ થોડા દિવસોની નવીનતા. પછી તરત જ ઘર અકારૂં લાગવા માંડે છે, શ્રીઅરવિંદ વિશે સાંભળેલું કે વરસો પછી તેઓએ તેમના બ્લોકની બહાર પગ નહતો મૂક્યો. એમની એ અનુશાસિત કેદ તેમણે જાત પસંદ કરી હતી. અને એ તો યોગી – અંદર જ એક વિશાળજગતને વસાવનારા, તેને જન્મ આપનારાં. આપણા જેવા સામાન્ય માણસમાં એક અપવાદરૂપ જોયાં મારા મિત્રના પિતા કાંતિલાલભાઈ શાહને. છેલ્લા વીસ વરસ લગભગ પથારીવશ રહ્યાં. છેલ્લાં વરસો તો એવા ય હતા કે ઘરની બહાર હૉસ્પિટલમાં દાખલ કરાયા સિવાય પગેય નહીં મુકેલો. દમનો હઠીલો વ્યાધિ ચડે ત્યારે રાતોની રાતો બેઠા બેઠા ઓશીકાને સહારે કાઢવી પડે. છતાં જયારે પણ તેમને ઘરે જઉં ત્યારે વિદ્યાવ્યાસંગ જ હોય. નીચા નમી વાંચતા હોય, મોં ઊંચું કરી બાળક જેવું હસે. હસે એટલે મરકકે. પીડા વ્યાધિનો કોઈ દંશ ન વરતાય. મનને એવુંને એવું જ સ્વસ્થ રાખેલું. શરીર અને મનને જાણે જુદા જ પાડી દીધેલાં. તેમના રોગ વિશે પીડા વિશે મેં તો શું તેમના ઘરના સ્વજનોય કોઈ દિવસ ફરિયાદ ન હતી કરી. આ પણ એક જાતનું યુદ્ધ છે. શરીર સામે જંગે ચડવાનું યુદ્ધ. એમાંય કાંતિભાઈ જેવા પરાક્રમી વીર પુરુષો હોય છે. એમની ગાથા ગવાતી નથી, ચન્દ્રકો અર્પણ નથી થતાં નહીં તો તેમને જરૂર ‘પરમવીરચક્ર’ મળ્યું હોત. આ માંદગીની જેમ નવી આંજેલી આંખે સવાર દેખાડી જીવન પ્રત્યે સભાન કરતી ગઈ તેવી જ રીતે મૃત્યુ પ્રત્યે સભાન કરતી ગઈ. સિતાંશુ યશચન્દ્ર કહે છે ‘આ શરીર કે જેના વડે હું મરી શકીશ.’ નો અહેસાસ કરાવતી ગઈ. આ વરદાન સમજી ઉચ્ચારાયેલા શબ્દો છે કે શાપ સમજી ? કદાચ બંને. આ માંદગીએ જીવનના નેપથ્યમાં રહેલા મૃત્યુ પ્રતિ ઇશારો કર્યો. મેં ખૂણામાં મારી સ્વીકૃતિ રાહ જોતું. સંકોચમાં ટુંટીયુંવાળી બેઠેલું બહિષ્કૃત મરણ જોયું. અંદર પ્રવેશ ન હતું માગતું. માગતું હતું માત્ર મારી સ્વીકૃતિ. મારી આંખમાં લેશમાત્ર સ્વીકૃતિ ન હતી. તેને ય કોઈ ઉતાવળ નથી. એક સાચા સત્યાગ્રહીની જેમ મારી સ્વેચ્છાની રાહ જોશે. હું જોઉં છું ક્યારે તેનો સ્વીકાર કરું છું.
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દરેક પક્ષ ચૂંટણી માટે જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતનાં પ્રવાસે છે. સંબિત પાત્રા આજે સુરત પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરત મહાનગર ભાજપ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભઆજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ દરમિયાન સંબિત પાત્રાએ જણાવ્યું કે, હું ઓડિશાથી છું અને મને ગુજરાતની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, એક ગુજરાતી નરેન્દ્ર મોદી એક ગ્લોબલ લીડર તરીકે ઉભર્યા છે. તેમણે આગળ કહ્યું કે, 27 વર્ષ સુધી BJPને સેવા કરવાનો મોકો મળ્યો છે. બીજેપીએ જાતપાત જોયા વગર કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 97% વિસ્તારમાં પાણી મળે છે. 36 લાખ મહિલાઓને સિલિન્ડર મળ્યા છે. તેમણે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈ કાલે રાહુલ ગાંધી સુરતમાં આવ્યા હતા ને તેમના નેતા પણ સાંભળવા નથી માંગતા. કોંગ્રેસને ખુદ કોંગ્રેસ નેતા નથી સ્વીકારતા. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા નહીં ભારત તોડો યાત્રા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જે કોંગ્રેસ પાર્ટી મેઘા પાટકરને ભારત જોડો યાત્રા માં લાવી શકે એ પાર્ટી કઈ પણ કરી શકે છે. સંબિત પાત્રાએ કહ્યું કે, પીએમ મોદી ચાય વેચીને આગળ આવ્યા છે. કોઈ માતા ધુમાડાના કારણે પરેશાન ન થાય તે માટે પીએમ મોદીએ કામ કર્યા છે. તેમણે આગળ કહ્યું કે, આદિવાસી જ દેશના માલિક છે. સોનિયા ગાંધી આ દેશના માલિક નથી. એક રાષ્ટ્રપતિ મહિલા મુર્મુ આજે દેશના રાષ્ટ્રપતિ છે. મોંઘવારીને લઈને સંબિત પાત્રાએ ભારતની ઈકોનોમિની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પૂરા વિશ્વમાં મંદી આવી શકે પરંતુ ભારતમાં મંદી નહીં આવે.
મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઇ ગઈ છે કે લોકો તેનાથી દુર નથી રહી શકતા. તો તેવામાં રોજ સોશિયલ મીડિયા પર દુનિયાભરની અલગ અલગ નવી નવી વસ્તુઓ રોજ ટ્રેન્ડમાં આવતી હોય છે. તેવામાં ઘણી ખબરોમાં સારા સમાચાર આવતા હોય છે, તો ઘણી વાર નિંદાને પાત્ર ખબરો પણ આવતી હોય છે. તો ઘણી … Read moreઆ ફોટોમાં શોધો કંઈ જગ્યાએ બેઠો છે દીપડો, શોધીને જણાવો કોમેન્ટ બોક્સમાં. Categories તથ્યો અને હકીકતો Tags amaing facts, animal leopard, eyes illition, gujarti dayro, leopard, social gujarati Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે. સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈને 23 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે. આ વખતે શિયાળુ સત્રનું વિશેષ મહત્વ છે કારણ કે તે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હશે. આ ચૂંટણીઓને 2024ની સામાન્ય ચૂંટણીની 'સેમી ફાઈનલ' તરીકે જોવામાં આવી રહી છે. રોગચાળાને જોતા, ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને ત્યારપછીના તમામ સત્રો, બજેટ અને ચોમાસુ સત્રોની સમયમર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકસભા અને રાજ્યસભા બંનેની બેઠક એક જ સમયે યોજાશે અને સત્ર દરમિયાન સભ્યો શારીરિક અંતરના ધોરણોનું પાલન કરશે. પ્રથમ કેટલાક સત્રોમાં, સંસદ સંકુલની અંદર ઘણા બધા લોકો હાજર ન હોય તેની ખાતરી કરવા માટે બંને ગૃહોની કાર્યવાહી અલગ-અલગ સમયે યોજવામાં આવી હતી. શિયાળુ સત્રમાં, સંકુલ અને મુખ્ય સંસદની ઇમારતમાં પ્રવેશ કરનારાઓને દરેક સમયે માસ્ક પહેરવાનું કહેવામાં આવી શકે છે અને તેઓ કોવિડ ટેસ્ટમાંથી પસાર થઈ શકે છે. આ મુદ્દાઓ કેન્દ્રમાં રહેશે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી મહિનાના અંતમાં એટલે કે 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે. આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જો કે ખેડૂતોના આંદોલનના મુદ્દે લાંબા સમયથી સરકારની સામે ઉભેલા વિપક્ષ સંસદમાં વિરોધ પણ કરી શકે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યાનો મામલો પણ વેગ પકડી શકે છે. આવી સ્થિતિમાં સરકાર માટે કોઈપણ બિલ પર ચર્ચા કરાવવી મુશ્કેલ બની શકે છે. આ સત્રમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે, જેની જાહેરાત સરકારે બજેટમાં કરી હતી. આ બિલોમાંથી એક જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ રીતે પૂર્ણ કરવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત, સરકાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીથી નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટને અલગ કરવા PFRDA એક્ટ, 2013 માં સુધારો કરવા માટે બિલ પણ લાવી શકે છે. તેનાથી પેન્શનનો વ્યાપ વધશે. સંસદના આગામી શિયાળુ સત્રમાં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારો કરવા બિલ લાવી શકે છે. આ સિવાય બેંકોના ખાનગીકરણ માટે બેંકિંગ કંપનીઝ એક્ટ, 1970 અને બેંકિંગ કંપનીઝ એક્ટ, 1980માં સુધારાની જરૂર પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાયદાઓ દ્વારા બેંકોનું બે તબક્કામાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. હવે બેંકોના ખાનગીકરણ માટે આ કાયદાઓની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. અનુદાન માટેની પૂરક માંગણીઓનો બીજો હપ્તો પણ સંસદના આ શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે, જે 25 દિવસ સુધી ચાલશે. ફાઇનાન્સ બિલ સિવાય સરકાર આના દ્વારા વધારાનો ખર્ચ કરી શકે છે.
મોસમી શાકભાજી ઉગાડવા માટે બગીચો હોવો ખરાબ નથી. પરંતુ શાકભાજીનો બગીચો હોવો જે આખું વર્ષ ફળ આપે છે, તેથી… તે સરસ છે! બારમાસી શાકભાજી એ «બારમાસી» શાકભાજી છે જેને થોડી કાળજી લેવી પડે છે અને બગીચામાં ઘણા વર્ષો સુધી રહે છે. તેનાથી વિપરીત, «વાર્ષિક» શાકભાજીને પાણીની દેખરેખની જરૂર પડે છે, વસંત હિમ પછી સ્થિર થાય છે અને પ્રથમ પાનખર હિમ દરમિયાન મૃત્યુ પામે છે. અચાનક, અમે સદાબહાર ઉગાડવામાં રસને સરળતાથી સમજી શકીએ છીએ, પછી ભલે તેમની સૂચિ «વાર્ષિક» છોડ કરતાં ટૂંકી હોય. પરંતુ આ કેટેગરીમાં, અને ભવિષ્યમાં, તમે કેટલાક વાર્ષિક છોડ ઉમેરી શકો છો, જે, પોતાને ટ્રાન્સપ્લાન્ટ કરીને, વર્ષ-દર વર્ષે બારમાસી બની જાય છે. ભલે તેઓ «સનાતન» છે, તેમાંથી કેટલાક ઓછા કે ઓછા વિવેકશીલ છે. અને તમારા વધતા પ્રદેશના આધારે, તમારી શાકભાજીને શક્ય તેટલા લાંબા સમય સુધી સ્થાને રહેવાની દરેક તક આપવા માટે આ પરિમાણને ધ્યાનમાં લેવાની જરૂર પડશે. શાકભાજી માટે ડોબેન્ટન કોબી: કાચા અથવા રાંધેલા યુવાન પાંદડા, જેરૂસલેમ આર્ટિકોક: બાફેલા કંદ, ગ્રાઉન્ડ પિઅર: મીઠા સ્વાદ સાથે રાંધેલા કંદ, માટીનું ચેસ્ટનટ: ચેસ્ટનટ સ્વાદ સાથે રાંધેલા કંદ, બારમાસી લીક: નાના બાફેલા બેરલ અને પાંદડા, ક્રોસન: ચેસ્ટનટ સ્વાદ સાથે નાના કંદ. કાંટાળી ખાદ્ય વનસ્પતિ, કાંટાળી ખાદ્ય વનસ્પતિ: કાચા અથવા બાફેલા ફૂલો, સર્વીસ: બાફેલા મૂળ, શતાવરીનો છોડ: બાફેલા ભાલા, હંસ ફૂટ બોન હેનરી (સ્પિનચ): કાચા અથવા બાફેલા પાંદડા, સાંજનું પ્રિમરોઝ (વનિંગ હેમ): બાફેલા મૂળ, સેલ્સિફાય: બાફેલા મૂળ, ટ્યુબરસ — ટ્યુબરસ ટ્યુબરસ ચેર્વિલ-ટ્યુબરસ પાર્સલી: કાચા અથવા રાંધેલા મૂળ, કાર્ડન (જંગલી કાંટાળી ખાદ્ય વનસ્પતિ): બાફેલી ચાર્ડ, એન્ડિવ: કાચા અથવા રાંધેલા પાંદડા, સોરેલ પાલક: કાચા અથવા રાંધેલા પાંદડા, રેવંચી: કાચી અથવા બાફેલી દાંડી. સુગંધિત જડીબુટ્ટીઓ માટે લવેજ (શાશ્વત સેલરી અથવા મેગી છોડ): કાચા અથવા રાંધેલા પાંદડા અને બીજ, અરુગુલા: કાચા અથવા રાંધેલા પાંદડા, કાયમી તુલસીનો છોડ: કાચા અથવા રાંધેલા પાંદડા, જંગલી લસણ: કાચા અથવા રાંધેલા પાંદડા અને ફૂલો, રોકમ્બોલ અને રોકમ્બોલ લસણ: એરિયલ બલ્બ અને કાચા અથવા રાંધેલા પાંદડા. તેમના વિકાસનું ચક્ર વસંતથી પાનખર સુધીનું છે… પરંતુ દર વર્ષે, પવનથી ફૂંકાતા બીજ છોડને તમારા કોઈપણ હસ્તક્ષેપ વિના જીવંત બનાવે છે, સિવાય કે તેમને પ્રતિબંધિત કર્યા! સ્ટ્રોબેરી સ્પિનચ: પાંદડા અને કાચા અથવા રાંધેલા ફળો, બોરેજ: કાચા અથવા રાંધેલા પાંદડા અને ફૂલો, લાલ એરોચે (પાલકના પૂર્વજ): યુવાન પાંદડા કાચા અને મોટા રાંધેલા, મેરીગોલ્ડ્સ: યુવાન પાંદડા અને કાચા ફૂલો, કળીઓ અને બીજ સરકોમાં કેન્ડી, અમરાંથ : યુવાન પાંદડા અને કાચા અથવા બાફેલા બીજ, ક્વિનોઆ: બાફેલા બીજ.
તાજેતરના વર્ષોમાં, Lianyungang Orientcraft Abrasives Co., LTD એ ઉત્પાદન ગુણવત્તા વ્યવસ્થાપનને મજબૂત બનાવ્યું છે જ્યારે ઉત્પાદકતામાં જોરશોરથી સુધારો કર્યો છે, ગ્રાહકોને બહેતર ઉત્પાદનો અને સારી સેવાઓ પ્રદાન કરી છે.ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં સુધારણા સાથે, કંપનીનો સ્કેલ પણ ઝડપથી વિસ્તરી રહ્યો છે.હવે નંબર 1 અને નંબર 2 ફેક્ટરીઓ હવે કંપનીના વધુ વિકાસને પહોંચી વળશે નહીં, તેથી કંપનીએ મે 2021 માં નંબર 2 થી 3 કિલોમીટર દૂર એક નવું (નં. 3) બનાવવાનું શરૂ કર્યું, જે પૂર્ણ કરીને મૂકવામાં આવશે. મે 2022 માં ઉપયોગમાં લેવાશે. નંબર 3, જિઆંગ્સુ પ્રાંતના લિયાન્યુંગાંગ ઇકોનોમિક એન્ડ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ ઝોન, ઝિઆનઝિઆશાન રોડ અને યાનજિયાંગ રોડના જંક્શન પર સ્થિત છે.20000 ㎡ના વિસ્તારને આવરી લેતા, તેમાં ચાર બે માળના પ્લાન્ટ અને એક ત્રણ માળની ઓફિસ બિલ્ડીંગ છે, જેનો કુલ બાંધકામ વિસ્તાર 2050 ㎡ છે.નવી ફેક્ટરી કટીંગ ડિસ્ક, ઘર્ષક બેલ્ટ અને ઉત્પાદન ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્ર, અને અદ્યતન ગુણવત્તા પરીક્ષણ સાધનો, પ્રમાણિત અને કાર્યક્ષમ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સેવાઓથી સજ્જ યાંત્રિક ઉત્પાદન દ્વારા પ્રભુત્વ ધરાવતા સ્વચાલિત કેમિકલ પ્લાન્ટના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. મે મહિનામાં, નવી ફેક્ટરીના રેઝિન કટીંગ ડિસ્ક વર્કશોપમાં 10 કટીંગ ડિસ્ક ઓટોમેટ, 12 ઓવન અને 35 કામદારો હશે, જેની વાર્ષિક ઉત્પાદકતા 18 મિલિયન રેઝિન કટીંગ ડિસ્ક હશે.અમારી રેઝિન કટીંગ ડિસ્ક યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ, મધ્ય પૂર્વ, પૂર્વીય યુરોપ અને અન્ય પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે, જે વ્યાપક બજારો દ્વારા માન્ય છે.ફેક્ટરીના ઉત્પાદન વિકાસના સતત મજબૂતીકરણ સાથે, અમારા દ્વારા સ્વતંત્ર રીતે વિકસિત અને ઉત્પાદિત X શ્રેણીની રેઝિન કટીંગ ડિસ્કને ઘણા વિદેશી ગ્રાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. બેલ્ટ વર્કશોપમાં 3 કટીંગ મશીન, 6 એજિંગ મશીન, 4 પ્રેસ અને 15 કામદારો હશે, જેની વાર્ષિક ઉત્પાદકતા 8 મિલિયન બેલ્ટ હશે.કંપનીના બ્રાન્ડ ઓરિએન્ટક્રાફ્ટ એબ્રેસિવ બેલ્ટે હંમેશા પૂર્વી યુરોપિયન માર્કેટમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે.અમારા ઉત્પાદનોનું અનુકરણ કરવામાં આવ્યું છે અને બજારમાં ક્યારેય વટાવી શકાયું નથી. ઉત્પાદકતામાં સતત સુધારો કરતી વખતે, ફેક્ટરીએ હંમેશા ઉત્પાદન ગુણવત્તા નિયંત્રણ પર ધ્યાન આપ્યું છે.ફેક્ટરીમાં વ્યાપક ઉત્પાદન પરીક્ષણ સાધનો છે, અને કામગીરીથી સલામતી સુધી કોઈ અવગણના નથી.શરૂઆતમાં, અમે ગુણવત્તા નિરીક્ષણ સાધનો ખરીદ્યા હતા, પરંતુ હવે અમે સ્વતંત્ર રીતે ગુણવત્તા નિરીક્ષણ સાધનો વિકસાવી શકીએ છીએ.અમે ચીનમાં સૌથી અદ્યતન અને વ્યાપક ઘર્ષક સાધન પ્રયોગશાળામાં નંબર 3 ફેક્ટરીના ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ. નંબર 3 ફેક્ટરીની પૂર્ણાહુતિ કંપનીના વિકાસને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપશે, અમને ગ્રાહકોને વધુ અને વધુ સારા ઉત્પાદનો પ્રદાન કરવા અને ઝડપી અને વધુ વ્યાપક સેવા ગેરંટી પૂરી પાડવા સક્ષમ બનાવશે!નંબર 3 ફેક્ટરીના નવા પદાર્પણ અને તમારી સાથે સહકારની રાહ જુઓ!
વેગન ફિલસૂફી અને રાજકીય ધ્યાન. વેગન્સ પ્રજાતિવાદ, માછીમારી, શિકાર, ફસાવા અને પ્રાણી ઉછેર, ખાસ કરીને ફેક્ટરી પશુ ઉછેરનો વિરોધ કરે છે. પ્રાણીઓના અધિકાર કાર્યકરોના કાર્ય હોવા છતાં, પ્રાણીઓના વ્યક્તિગત લાભ માટે માણસો દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વેગન પાર્ટી ખોરાક બનવા માટે ગુલામી જીવન અને મૃત્યુથી પ્રાણીઓને બચાવવા માંગે છે. અમે તમામ જીવંત ચીજોની સ્વતંત્રતામાં વિશ્વાસ રાખીએ છીએ અને તે કે વેગનિઝમ દ્વારા આપણે પૈસાને રીડાયરેક્ટ કરીને આપણો તફાવત લાવી શકીએ છીએ જે અન્યથા પ્રાણીને કડક શાકાહારી વિકલ્પમાં નુકસાન પહોંચાડે છે. અમે વેગન પાર્ટીની રચના કરી જેથી કોઈ પણ વેગનિઝમને પ્રોત્સાહન અને ફેલાવી શકે. તમારે સાઇન અપ કરવાની જરૂર નથી, ફક્ત સંપાદન પર ક્લિક કરો અને પ્રયાસ કરો. આ સાઇટ પર કરેલા બધા સંપાદનો અનામિક છે, કૃપા કરીને ધ્યાન રાખો કે કોઈપણ પૃષ્ઠને એચટીએમએલ સંપાદિત કરી શકે છે અને તેમના પોતાના ટ્રેકર્સ અથવા શોષણનો કોડ લગાવી શકે છે, જો તમને કોઈ ગુનાહિત લાગે તો કૃપા કરીને તેની જાણ કરો, જો તમે તમારા સંપાદનોને તમારું વપરાશકર્તા નામ બતાવવા માંગતા હો, તો કૃપા કરીને ( એક એકાઉન્ટ બનાવો. તમે અનાન પૃષ્ઠો પ્રકાશિત કરી શકો છો અથવા કોઈ ખાતા વગર અથવા તેના વિના સંપાદન કરી શકો છો, અમારી સિસ્ટમ તમામ સંપાદનોનો આઇપી ખાનગી રૂપે સંગ્રહ કરે છે અને નિયમિત રૂપે તેનો નાશ કરે છે, અમે નોન કડક શાકાહારી ચીજોને પ્રોત્સાહિત કરતા નથી અને કેટલીકવાર તમારું પૃષ્ઠ શાકાહારી હોય તો પણ અવ્યવસ્થિતરૂપે કા deletedી નાખવામાં અથવા બદલી શકાય છે. . આ પૃષ્ઠોમાં એવી વસ્તુઓ શામેલ હોઈ શકે છે જે હજી મધ્યસ્થ કરવામાં આવી નથી, કૃપા કરીને સ્વયંને કંઇપણ મધ્યસ્થી કરો. કડક શાકાહારી માંસ ખાતા નથી, પ્રાણીઓનું દૂધ પીતા નથી, પ્રાણીઓના ઇંડા ખાતા હોય છે અથવા મધમાખીઓનું મધ ખાતા નથી, વેગન વાસ્તવિક ફર અથવા ચામડું ખરીદતા નથી. વેગનિઝમ એ પ્રાણી ઉત્પાદનોના ઉપયોગથી દૂર રહેવાની પ્રથા છે, ખાસ કરીને આહારમાં, અને એક સંબંધિત ફિલસૂફી જે પ્રાણીઓની ચીજવસ્તુઓની સ્થિતિને નકારે છે.
બીજા દિવસે સાહેબની બીજી દિકરી મીના મારી બોસ હતી મોટી તો ચૂત ચોદાવવાની અનુભવી જ્યારે મીના માટે નવો અનુભવ હતો . અને જ્યાં સુધી છોકરીની ચૂત ચોદાય નહી ત્યાં સુધી કડક હોય છે અને કડક ચૂત વાળી નો સ્વભાવ પણ કડક હોય છે , મારી નાની ભુલ હોય તો પણ મીનાના નાજુક હાથ ના બે તમાચા પડી જતા હતા મારા ગાલ પર . સાચુ કહુ તો મને પણ મજા આવી રહી હતી સુંદર હાથ ની માર ખાવા મા મીના સાચે જ બહુ કડક માલકીન હતી . જેવો મીના તમાચો લગાવતી કે મારો લંડ ટાઇટ થઇ જતો હતો . બધુ ઘરકામ પતાવ્યા પછી તેણે મને તેનો ઓરડો સાફ કરવા બોલાવ્યો તે પથારીમા બેસીને મને કામ કરતો જોયી રહી હતી , બધુ કામ પત્યા પછી તેણે મને તેના પગ પાસે નીચે બેસાડ્યો અને બંને પગની માલીશ કરવાનુ કહ્યુ હું તે કરતો હતો ત્યારે મીના બોલી કે તે મોટી દીદી સાથે કાલે જે કરતો હતો તે જોયુ છે તેણી એ છુપાય ને હવે તુ કહે તો મારા પપ્પા ને કહી આપુ . હું ગભરાયને તેના પગના સેન્ડલ્સમા નાક રગડતો કહેવા લાગ્યો મીના મેડમ આપ જેમ કહેશો તેમ કરીશ આજ થી મને તમારો ગુલામ સમજીને કામ કરાવજો પણ સાહેબ ને કહેતા નહી . મીના હસવા લાગી મને હુકમ આપ્યો ઉભા થવાનો જેવો હું ઉભો થયો કે તેણે એક થપ્પડ લગાવી ને કહ્યુ ચલ કપડા ઉતાર મારા કપડા ઉતારી ને હું મીના સામે નગ્ન થઇ ગયો તેણે મારા પુરા શરીર પર હાથ ફેરવ્યો અને મરા લંડને ચુંસવા લાગી મને તેણે માલીશ કરવા માટે સત્નો પકડાવી દીધા . મે એક હાથે સત્ન અને બીજા હાથે તેની ચૂતમા આંગળી નાખી ચોદવા માંડી મીના પુરી ઉતેજીત થઇ ત્યારે તેણે મને ચોદવા માટે કહ્યુ મે તેની ઉપર ચડી ને તેને લંડ વડે ચોદવા માંડી તેની ચૂત ખુબ કડક હતી થોડી વાર મા તે ફાટી ગયી મને પણ મજા આવી હવે કાલે ત્રીજી દિકરી ને પટાવવાની હતી ..
“જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે: કેન્દ્રીય મંત્રી રૂપાલા access_time 1:01 am IST અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા. access_time 12:58 am IST ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું access_time 12:39 am IST ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ. access_time 12:35 am IST આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. access_time 12:29 am IST મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું. access_time 12:28 am IST
Gujarati News » Gujarat » Banaskantha » Global warming effect: Wildlife also depend on tanker water in hot summers ગ્લોબલ વોર્મિંગ અસર : આકરા ઉનાળામાં વન્યજીવો પણ ટેન્કરના પાણી પર નિર્ભર વન્યજીવ આકરા ઉનાળામાં પીવાના પાણી (Water source)તેમજ ખોરાક માટે તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનયજીવ માટે કરવામાં આવી છે. Global warming effect: Wildlife also depend on tanker water in hot summers Kuldeep Parmar | Edited By: Utpal Patel Apr 29, 2022 | 5:39 PM Banaskantha: ઉનાળો (Summer)આકરો બનતાં ટેન્કરથી માનવીઓ જ પાણી પીએ છે એવું નથી વનમાં રહેતા વન્યજીવો (Wildlife)માટે પણ આકરા બનતાં ઉનાળામાં ગજલરમાં ટેન્કર દ્વારા ભરવામાં આવતા પાણીથી પોતાની તરસ છીપાવે છે. વન્યજીવ આકરા ઉનાળામાં પીવાના પાણી (Water source)તેમજ ખોરાક માટે તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનયજીવ માટે કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગની અસર પ્રકૃતિ પર સૌથી વધુ દેખાઈ રહી છે. ઉનાળો દિનપ્રતિદિન આકરો બની રહ્યો છે. જેના કારણે કુદરતી પાણીના જળ સ્ત્રોત સુકાઈ રહ્યા છે. વન વિસ્તારની વાત કરવામાં આવે તો અગાઉ કુદરતી પાણીના જળ સ્ત્રોત ઉનાળા દરમિયાન વન્યજીવો માટે પીવાનું પાણી પુરૂ પડતા હતા. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઘટતા જતા વૃક્ષોના કારણે હવે કુદરતી જળ સ્ત્રોતોમાં પાણી નથી. આ વિકટ પરિસ્થિતિમાં વન્યજીવોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા જંગલમાં ગજલર બનાવવામાં આવી છે. જે ગજલરોને ટેન્કરના પાણીથી ભરવામાં આવી રહી છે. ટેન્કરનું પાણી ગજલરમાં ભરી વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવોની પાણી સમસ્યા દૂર કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના વન વિસ્તારમાં પવનચક્કી આધારીત બોરવલ બનાવવામાં આવ્યા છે. જે બોરવલમાંથી પાણીના હવાડા તેમજ ગજલર ભરવામાં આવે છે. જ્યારે ઉનાળા દરમ્યાન સુકા જંગલમાં રીંછ અને અન્ય વનયજીવોને ખોરાક મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી અને ખોરાકની સમસ્યા ન રહે તે માટે વન વિભાગના કર્મચારીઓ ખડેપગે છે. વન વિસ્તારમાં બનાવેલી ગજલર ઉનાળાની ગરમી વચ્ચે વન્યપ્રાણીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની છે. વન વિભાગ દ્વારા ગજલરો ની પાસે ગોઠવેલા સીસીટીવી કેમેરામાં વન્ય જીવો રાત્રી દરમિયાન આ ગજલરમાં પાણી પીતા નજરે પડી રહ્યા છે. દાંતીવાડા પરિક્ષેત્ર વન અધિકારી શક્તિસિંહ રાજપૂત નું કહેવું છે કે બદલાતા વાતાવરણ વચ્ચે જો આ વ્યવસ્થા ન કરવામાં આવે તો વન્ય જીવ માનવ વસ્તી તરફ પ્રયાણ કરે. જેથી વન્ય જીવ તેમજ સ્થાનિક લોકો બંનેના જીવન સામે જોખમ થાય. આ જ કારણે ખોરાક થી લઈ પાણીની તમામ વ્યવસ્થા બનાસકાંઠા જંગલ વિસ્તારમાં કરવામાં આવી છે. જેથી જંગલમાં રહેતા વન્યજીવ માનવ વસ્તી તરફ ખોરાક અને પાણીની શોધમાં ન જાય. આ પણ વાંચો :Ahmedabad: બાઈક અથડાવા બાબતે ખાર રાખી પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો, પિતાનું મોત પુત્ર ઘાયલ, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ આ પણ વાંચો Ahmedabad: બાઈક અથડાવા બાબતે ખાર રાખી પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો, પિતાનું મોત પુત્ર ઘાયલ, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી આ પણ વાંચો :Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી
આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં જ હોઈએ છીએ, જેથી તે વેસ્ટ ન થાય. જોકે આવું કરવામાં કોઈ જ વાંધો નથી કારણે કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ તમે ધણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી કેટલાક ખોરાક તો એવા હોય છે જેને વારંવાર ગરમ કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે તે ઝેર બની જાય છે. જેથી તમારે ચોક્કસ જાણી લેવું જોઈએ એવા ખોરાકો વિશે. જેથી તમે અને તમારું પરિવાર વારંવાર ગરમ કરીને ખાતા થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી જાઓ બટાકા આમ તો બટાકા ખાવા વિશે અનેક માન્યતાઓ છે પણ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે બટાકાનું સેવન લાભપ્રદ સાબિત થાય છે. તેમાં અનેક પોષક તત્વો રહેલાં હોય છે. પણ જ્યારે તમે બટાકાને અથવા તેમાંથી બનાવેલી કોઈ વસ્તુને લાંબા સમય સુધી ફ્રિઝમાં મૂકીને પછી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે સાથે જ તે વિષાક્ત પદાર્થમાં બદલાઈ જાય છે. જેથી તમારા પેટને ભારે નુકસાન થઈ શકે છે. તો આવું કરવાથી બચવું જોઈએ. બટાકાની વાનગીઓ તરત બનાવેલી જ ખાવી જોઈએ. મશરૂમ મશરૂમનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે રામબાણ છે. તેના સેવનથી હાઇ બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે તો બીજી તરફ તે સ્થૂળતા ઘટાડવાનું કામ પણ કરે છે. પરંતુ એક વાતનું હમેશા ધ્યાન રાખવું કે મશરૂમ બનાવીને તરત જ તેની ખાઈ લેવા જોઈએ. જો તમે એને મૂકી રાખીને પછી ખાઓ તો તે ખરાબ થવાની સંભાવના રહે છે અને સાથે જ તે બગડી જવાનો ડર પણ રહે છે. આ સિવાય મશરૂમને વારંવાર ગરમ કરીને પણ ન ખાવા જોઈએ, કારણે કે તે પચવામાં ભારે થઈ જાય છે. ચિકન ચિકન એક એવો ખોરાક છે જેને મોટાભાગે લોકો ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ આને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેને ઠંડું કર્યા પછી ગરમ કરીને ખાવાથી તે ટોક્સિનમાં બદલાઇ જાય છે અને પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે ફરી ચિકન ખાવા માગો છો તો તેને ગરમ કર્યા વિના જ ખાવું પણ વારંવાર ગરમ ન કરવું. બીટ બીટમાં નાઇટ્રેટની માત્રા વધારે હોય છે. જેથી તેને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને પછી તેને ખાવાથી તે શરીરમાં જઈને ઝેરનું કામ કરે છે. પાલક પાલકને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે પાલકમાં પણ નાઇટ્રેટની માત્રા વધારે હોય છે જેથી તેને ગરમ કરવાથી પાલક નાઈટ્રેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે રોગોનું કારણ બને છે. ઇંડા ઇંડાને ઉચ્ચ તાપમાનમાં ગર્મ કરવામાં આવે તો તે ઝેર બની જાય છે. માટે જ બાફેલા ઇંડાને બીજી વાર ગરમ ના કરવા જોઇએ. તેનાથી પેટ બગડી શકે છે. સેલેરી સેલેરી પાલક જેવી જ ભાજી છે.તેમાં નાઇટ્રેટ સારી માત્રામાં હોય છે. મોટાભાગના લોકો સૂપમાં સેલેરીનો ઉપયોગ કરતા હોય છે. જેને વારંવાર ગરમ કરવાથી તે વિષમાં પરિવર્તિત થઇ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
પોરબંદર, તા.,૨૩: બરડા પંથકના ગંભીર વીજપ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા બગવદરમાં પીજીવીસીએલ કચેરીનો આવતીકાલે ઘેરાવ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા તથા પોરબંદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા અને કાળુભાઇ ગોઢાણીયા દ્વારા જણાવાયું છે કે બરડા પંથકમાં જર્જરીત વાયરો, લાંબા ફીડરો, નબળા વીજ ટ્રાન્સફોર્મરો અને શીંગડા ૬૬ કે.વી. રોજીવાડા અને ૬૬ કે.વી. મિયાણીનું કામ પુર્ણ કરવા સહીતના પ્રશ્ને શનિવાર તા.ર૪ ના રોજ બગવદરએ સ્ટેશને ધરણા, રેલી અને પીજીવીસીએલ કચેરીના ઘેરાવ કાર્યક્રમ બપોરે ૩ કલાકે યોજવામાં આવશે. મુખ્ય માંગણીઓમાં ૬૬ કે.વી.રોજીવાડા ૬૬ કે.વી. શીંગડા, ૬૬ કે.વી. મિયાણી સબ સ્ટેશન તાત્કાલીક પુર્ણ કરવુ ફોલ્ટ થયેલ ટ્રાન્સફોર્મરો તાત્કાલીક બદલી આપવું ટીસીનો જથ્થો પુરતો ઉપલબ્ધ કરાવવો. જર્જરીત વાયરો તાત્કાલીક બદલવો સહીતન રહેણાંક હેતુના વીજળી બીલો બે ગણા થયા વગેરે મુદાઓ ધ્યાને લઇને રજુઆત થશે. પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે પીજીવીસીએલ ગ્રામ્ય ડીવીઝન અન્ડરના બગવદર સબ ડીવીઝન અન્ડરન કોસ્ટલ ડીવીઝન હેઠળન ખેડુતો અનિયમીત વીજ પુરવઠાને કારણે ખેડુતો દુઃખી છે. જયારે વીજ પુરવઠાની જરૂરીયાત હોય એ દિવસોમાં લાંબા વીજ ફીડરો, જર્જરીત વાયરો, નબળા વીજ ટ્રાન્સફોર્મરોને કારણે ૩ કલાકથી વધુ વીજ પુરવઠો મેળવી શકાતો નથી. ૬૬ કે.વી. સબ સ્ટેશનના કામો જેવા કે રોજીવાડા શીંગડા અને માયાણી ૬૬ કે.વી.ના કામો ગોકળગાયની ગતીએ ચાલે છે. જે તાત્કાલીક પુર્ણ કરવા માટે વારંવાર રજુઆત ભાજપ સરકારને કરી છે. પરંતુ આ કામમાં કોઇ ગતી આવતી નથી. આ કામ તાત્કાલીક પુર્ણ કરી ફીડરો ચાલુ નહી કરવામાં આવે તો આનાથી પણ વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. લાંબા ફીડરોને લીધે પરેશાની વેઠવી પડે છે. શીશલી ફીડર, પાંચકોશી ફીડર, પઉ ફીડર અને ભેટાળી ફીડર સહીતના અનેક ફીડરો ખુબ જ લાંબા અને તેના વાયરો જર્જરીત હોવાને કારણે આ ફીડરોમાં વીજ પુરવઠો ખુબ જ અનિયમીત રહે છે. નબળા વીજ ટ્રાન્સફોર્મરો ખેડુતોને આપવામાં આવે છે વીજ ટ્રાન્સફોર્મરો રીપેરીંગ કાગળ ઉપર કરીને ખેડુતોને નબળા વીજ ટ્રાન્સફોર્મરો ઠોકી દેવામાં આવે છે. ફોલ્ટ રીપેર કરવામાં અનિયમીતતાને લીધે ખેડુતો ફોલ્ડ લખાવે એ પછી દિવસો સુધી ફોલ્ટ અપુરતા સ્ટાફને કારણે થતા નથી. બગવદર સબ ડીવીઝનનું વિભાજન કરવા માંગણી થશે ૧૯૬૯માં મજીવાણા મુકામે સબ ડીવીઝન હતુ એ વખતે ગ્રાહકોની સંખ્યા ઓછી હતી અને એરીયા પણ ઓછો હતો અને એ વખતે સેટઅપ હતું તેનાથી સેટઅપ વધારવામાં આવ્યું નથી તેવી ફરીયાદો છે.
મહારાષ્‍ટ્રનું રાજકીય ધમાસાણ હવે અંત ભણીઃ રાજયપાલે ઉધ્‍ધવ સરકારને કાલે બહુમતી સાબિત કરવાનો આપ્‍યો આદેશ : કાલે વિધાનસભાનું ખાસ સત્રઃ ઉધ્‍ધવ સરકારની અગ્નિપરીક્ષાઃ શું ફલોર ટેસ્‍ટમાં તાકાત સાબિત કરી શકશે ? જબરી ચર્ચાઃ શિંદે જુથ મુંબઇ ભણી મુંબઇ, તા.૨૯: મહારાષ્‍ટ્રની રાજકીય ઉથલપાથલ હવે નિર્ણાયક તબક્કે આવી પહોંચી છે કાલે નક્કી થઇ જશે કે રાજયમાં ઉધ્‍ધવ સરકાર રહેશે કે નહિ કાલે વિધાનસભામાં સરકારની અગ્નિપરીક્ષા થશે. રાજયપાલે સરકારને કાલે ૧૧ વાગ્‍યે બહુમતી સાબિત કરવા આદેશ આપ્‍યો છે તે પછી રાજકીય પ્રવૃતિઓ વેગવંતી બની છે. મહારાષ્‍ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે આવતીકાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે. રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીએ આ અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્‍યું છે. તેનો એકમાત્ર એજન્‍ડા ફ્‌લોર ટેસ્‍ટ છે. કોશ્‍યારીએ મહારાષ્‍ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે ૧૧ વાગ્‍યે ઉદ્ધવ ઠાકરેની સરકારનો ફ્‌લોટ ટેસ્‍ટ કરવા જણાવ્‍યું છે. રાજ્‍યપાલે પોતાના પત્રમાં એમ પણ કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં વિધાનસભાની કાર્યવાહી સાંજે ૫ વાગ્‍યા સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. જણાવી દઈએ કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું છે કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધને ગળહમાં બહુમતી ગુમાવી દીધી છે. શિંદેના જણાવ્‍યા અનુસાર, વિધાયક દળના ૩૮ સભ્‍યોએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્‍થિતિમાં ઠાકરે સરકાર માટે સરકારને બચાવવી સરળ નહીં હોય. બળવાખોર ધારાસભ્‍યોનું જૂથ હજુ પણ જુદા જુદા વિચારોની ચર્ચા કરી રહ્યું છે. તેની પાસે આજે બપોર સુધીમાં ગોવા જવાનો અને પછી ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લેવા માટે આવતીકાલે મુંબઈ જવાનો વિકલ્‍પ છે. જો ધારાસભ્‍યો ગોવા જશે તો આ લોકો તાજ હોટલમાં રોકાશે. અહીં ૭૧ રૂમ બુક કરવામાં આવ્‍યા છે. આ લોકો ત્રણ જેટ એરક્રાફ્‌ટ દ્વારા સાંજે ૪ વાગ્‍યા સુધીમાં ગોવા પહોંચી શકશે. બીજી તરફ, બીજો વિકલ્‍પ એ છે કે બળવાખોર ધારાસભ્‍યોએ ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લેવો જોઈએ નહીં. આ સ્‍થિતિમાં પણ MVA આઘાડી સરકાર પડી જશે. કારણ કે શિંદે જૂથમાં ૪૯ ધારાસભ્‍યો છે. મહારાષ્‍ટ્રમાં ફ્‌લોર ટેસ્‍ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્‍યો છે જે આવતીકાલે ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્‌લોર ટેસ્‍ટમાં હાજર રહી શકશે નહીં. મહારાષ્‍ટ્રના રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્‍યું છે અને ફ્‌લોર ટેસ્‍ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ૧૬ બળવાખોર ધારાસભ્‍યોની સદસ્‍યતા સમાપ્ત કરવાના મામલાને ફ્‌લોર ટેસ્‍ટ પહેલા પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી ૧૨ જુલાઈએ થવાની છે. (11:24 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવા કેટલી રકમ મળી :વિવિધ ક્ષેત્રની હસ્તીઓ ચડ્યા સવાલની ઝપટે: સ્વરાએ આપ્યો સંયમી જવાબ access_time 1:08 am IST સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા અને તેના બાળકો સાથે જન્મદિવસની ઉજવવા 9 ડિસેમ્બરે જશે રાજસ્થાન: રાહુલ ગાંધી પણ પહોંચશે access_time 12:56 am IST પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ, અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક access_time 12:54 am IST ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો access_time 12:36 am IST મધ્યપ્રદેશમાં અજીબ કેસ :લગ્નમાં દુલ્હનનો મેકઅપ બગડતા બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી access_time 12:29 am IST અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં હજુ 250 જેટલા સાક્ષીઓની તપાસ થવાની બાકી access_time 12:25 am IST ઉત્તરાખંડ બોર્ડર પર કાલી નદીના કિનારે પથ્થરમારા બાદ ભારત એલર્ટ :બંને દેશની થશે હાઈ લેવલ બેઠક access_time 12:24 am IST
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો… July 17, 2021 by admin ગાયના ગોબરથી ઈંટ, સિમેન્ટ, અને પેઈન્ટનું નિર્માણ, તમને આ જાણીને ખુબ જ આશ્ચર્ય થશે પણ હવે દેશમાં આ પ્રકારની પહેલ શરૂ થઈ ગઈ છે. ગોબરથી પાકા મકાનોની જેમ ઘન પણ બની રહ્યા છે. અને તેની દીવાલો પણ રંગાઈ રહી છે. ખાસ વાત એ છે કે, શહેરો પણ ઘણા લોકો આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી ઘરનું નિર્માણ … Read moreઆ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો… Categories તથ્યો અને હકીકતો, પ્રેરણાત્મક Tags dr. shiv darshan malik, makes in cow dung products, vaidik brick in cow dung, vaidik colors in cow dung, vaidik paint in cow dung, vaidik plaster, Vedic plaster Leave a comment About GujaratiDayro GujaratiDayro is an Online News & Media Website. We Publish the Latest news Around The India & Gujarat. Learn More Recent Posts ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે. જો આ 3 શાકભાજીનો રસ પી લીધો, તો સમજો બીમારીઓ ભાગશે તમારાથી કોસો દુર, જાણો રસ પીવાની અને બનાવવાની રીત. 6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી કમર કે નીચલા ભાગમાં દુઃખાવો દૂર કરવા લગાવી દો આ તેલ, કોઈ પણ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે. જાણો ઘરે બનાવવાનની રીત
મારી ઓનલાઇન ડેટિંગના વર્ષો દરમિયાન, મને બે જુદા જુદા સ્ત્રીઓ દ્વારા પીછેહઠ કરવામાં આવી હતી અને ઘણા બધા ખરાબ અનુભવો થયા હતા, તેથી હું ઇચ્છું છું કે શેર કરવા વિશે હું જે ટીપ્સનો ઉપયોગ કરી રહ્યો છું તે હું જાણું છું અને અનુસરું છું. હવે હું ખુશીથી 15 વર્ષથી લગ્ન કરી રહ્યો છું, જે મારી પત્નીને ઓનલાઇન ડેટિંગ વિશ્વમાં શોધવાનો છે. એક “ખરીદદાર બાયવેર” અભિગમ સાથે તેમાં જાઓ એક રશિયન, એશિયાઈ, અથવા ફિલિપિનો મહિલા વિશેની પ્રોફાઇલ્સ માટે ધ્યાન રાખો કે જે તમારી દરેક જરૂરિયાતને આધીનતાથી સંતોષશે. સભામાં આવવા માટે ચહેરા પર હુમલો ન કરો. એક સંભવિત તારીખ સાથે થોડા વખતમાં આગળ અને પાછળ ઇમેઇલ કરો આપના સંભવિત તારીખે તેના / તેણીના ઇમેલ સંદેશાઓનાં પહેલાંના સેટમાં આપેલું કાળજીપૂર્વક યાદ રાખો. શું તેમની વાર્તા બદલાઈ રહી છે? જો એમ હોય, તો તે લાલ ધ્વજ છે. તમારા ઇમેઇલ એક્સચેન્જોમાં, તેમને ખુલ્લા પ્રશ્નો પૂછો, નહીં હા / ના પ્રશ્નો ધ્યાનથી સાંભળો / વાંચો. “ગોશ, મારી કાર તૂટી ગઈ, શું તમે મને $ 100 મોકલી શકો છો?” જો તેઓ આ અવરોધો પસાર કરે છે, તો પછી ફોન પર તેમની સાથે વાત કરો. ફરી, ખુલ્લા પ્રશ્નો પૂછો અને તેઓ વાતચીત સાંભળે છે. શું તેમની વાર્તા સુસંગત, સુસંગત અને બિન-ધમકી છે? શું તેઓ તેમના ભૂતપૂર્વને ઘણું બગાડતા હોય છે? તે એક વિશાળ લાલ ધ્વજ છે. જો તમે હજુ પણ તેમને મળવા માગો છો, તો રાત્રિભોજન માટે તેમને મળશો નહીં, તમારું ઘરનું સરનામું ન આપો, કોઈપણ વ્યક્તિગત વિગતો આપશો નહીં કે જે પછીથી તમે દાંડી માટે ઉપયોગ કરી શકશો. કોફી માટે તેમને મળો અને તેમને જણાવો કે તમારી પાસે માત્ર 30 મિનિટ છે. એક મિત્રને જણાવો કે તમે તમારી તારીખને કેવી રીતે પૂર્ણ કરી શકશો અને તે મિત્ર તમને 30 મિનિટના માર્ક પર ફોન કરશે. તમારા મિત્ર સાથે પૂર્વ-ગોઠવેલ કોડ છે. તમારી પાસેથી એક સજા તમારા મિત્રને કહેશે કે બધા સારી છે, જ્યારે તમારી પાસેથી કોઈ અલગ સજા તમારા મિત્રને કહેશે કે તમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમે તમારા મિત્રને કહી શકો છો (જેથી તમારી તારીખ તમને સાંભળી શકે છે), “મને જણાવવા બદલ આભાર કે જેરેમી સોકર પ્રેક્ટિસમાં ઇજાગ્રસ્ત થયો છે, હું અધિકાર કરીશ!” (તે સંકેત આપે છે કે તારીખ ગુમાવનાર છે અને તમે તરત જ કોફી શોપ છોડો છો). જો પ્રથમ તારીખ સારી રહેતી હોય, તો ડેટ હોમને આમંત્રિત ન કરો, તેમની સાથે ઘરે ન જાવ અને સેક્સમાં દોડાવશો નહીં. સંબંધો વિકસાવવાનું એક ડુંગળીના સ્તરોને પાછળ છોડી દેવા જેવું છે. તે સમય લેશે. જો તમે આ વ્યક્તિને ગંભીરતાપૂર્વક ડેટિંગ કરવાનું શરૂ કરવા માંગતા હો, તો તમે લગભગ $ 36 ચૂકવી શકો છો અને જાહેરમાં ઉપલબ્ધ બધી માહિતી મેળવી શકો છો. આ શોધમાં કોઈ પણ નાદારી, છૂટાછેડાની ફાળવણીનો સમાવેશ થાય છે, પછી ભલે તે સેક્સ અપરાધી રજિસ્ટ્રી પર હોય. ટોચના વરિષ્ઠ ડેટિંગ વેબસાઇટ્સ બેલ્જિયમ નવા સંબંધ એસએફ ડેટિંગ ગે પાર્ટનર સિંગલ્સ બીજું લવ તોફાની ડેટિંગ ગે ડેટિંગ 50 પ્લસ ડેટિંગ 50 વર્ષની ઉંમરે ફરીથી ડેટિંગ આ દિવસોમાં વરિષ્ઠો માટે ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ છે તમે ત્યાં પ્રારંભ કરવા માગી શકો છો મારા બે બાળકોને ડેટિંગ સાઇટ્સ પર તેમના ભાગીદારો મળ્યાં તમે તમારા મિત્રો અને કુટુંબીજનોને પણ જાણી શકો છો કે તમને ફરીથી ડેટિંગ કરવામાં રસ છે, અને કદાચ તેઓ તમને લાયક સિંગલ્સ સાથે સેટ કરવામાં મદદ કરી શકે છે. અને જો તમે ફેસબુક પર છો, તો તમે એ હકીકતનો ઉલ્લેખ કરી શકો છો કે તમે ડેટિંગ માટે ખુલ્લા છો અને કોણ પ્રતિસાદ આપે છે તે જુઓ. જો તમે વરિષ્ઠ છો, તો તમે ક્યાં તો ક્લબ, વરિષ્ઠ કેન્દ્રો, સામુદાયિક કૉલેજો જેવા મિત્રતા / સંબંધોનો હડતાળ કરી શકો છો, જ્યાં જૂના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમો હોય છે. અથવા એક હોબી અથવા રમત લો કે જ્યાં અન્ય વરિષ્ઠ હોય. જાઓ જ્યાં લોકો કંઈક કરવાનું છે જે તમે કરવા માંગો છો, પણ, અને કેટલાક નવા મિત્રો બનાવો. જો હું ફરીથી ડેટિંગ કરવાનું શરૂ કરું તો (હું 56 વર્ષની છું, તેથી 60 થી અત્યાર સુધી નથી), હું કોઈ ઇન્ટરનેટ ડેટિંગ સાઇટને ટાળવા માગું છું તેના બદલે, હું વાસ્તવિક જીવન સમૂહોમાં સમાન રૂપે (અથવા હિતો કે જે હજી સુધી અન્વેષણ કરું છું તે શેર કરવા માટે) સમય-સમય પરની પરવાનગી તરીકે મારી સાથે સંકળાયેલી હતી. મને લાગે છે કે વાસ્તવિક જીવનના સંદર્ભમાં વ્યક્તિની લાગણી વિચારવું અગત્યનું છે, અને ડેટિંગ સાઇટ્સ તે ઓફર કરી શકતા નથી, દેખીતી રીતે. જૂની કાર્ટૂન (એક કૂતરો દર્શાવતી) તરીકે, “ઇન્ટરનેટ પર, કોઇને હું કૂતરો છું તે જાણે નથી” જો તમે પ્રેમ માટે શોધ કરી રહ્યા હોવ તો, વાસ્તવમાં કૂતરાને વ્યક્તિમાં ખરેખર જોવાનું છે, તેથી વિશ્વમાં (અથવા, ઓછામાં ઓછું તમારું શહેર) મેળવવામાં અને સંભવિત સંવનન કરતા સ્થળો સામે ઝગડાવું કે જે તમે વારંવાર કરવા માંગો છો. ઓછામાં ઓછા તમે ચોક્કસ જાણશો કે સંભવિત સાથી પણ મ્યુઝિયમ, ચાંચડ બજારો, મને પણ લાગે છે કે એક પ્રવૃત્તિના સંદર્ભમાં બેઠક કરવી, ખાસ કરીને કંઈક સ્પોર્ટ્સફુલ, સંવાદમાં સરળ બનાવવાનો સરળ માર્ગ છે જે ફળદાયી ડેટિંગ પરિસ્થિતિ તરફ દોરી જશે. વ્યક્તિમાં તમે જે વ્યક્તિને ઇલેક્ટ્રોનિક બિલેટ્સ-ડૌક્સ મોકલતા આવ્યા છે તેને મળવા કરતાં જીવનમાં થોડી વસ્તુઓ વધુ બેદરકાર છે. ઓડોમિટર તરત જ શૂન્યમાં પાછો ફરે છે, ભલે ગમે તેટલું તમારા ઓનલાઈન પત્રવ્યવહારને ગરમ ન કરે, અને તમે તમારી જાતને જીભ બાંધી અથવા શરમાળ બની શકો છો. (હું અંતર્મુખ છું તેથી હું અહીંથી અનુભવથી બોલતો છું.) જો તમે કોઈ જૂથમાં છો, તો સંગ્રહાલયની મુલાકાત લઈને અથવા સુંદર પગપાળા ચાલતા, વાતચીતનો પ્રવાહ માત્ર એટલો વધુ કુદરતી છે અને તમે ત્યાં બેઠા નથી સ્ટારબક્સમાં, યાદ રાખવું તમને શા માટે તે ડેટિંગ સાઇટ પર તે વ્યક્તિની વિચાર્યુ, જે હવે આશ્ચર્યજનક છે! – વાસ્તવિકતામાં એક કૂતરો, તે ખૂબ આકર્ષક હતો. ખાસ કરીને વરિષ્ઠ લોકો માટે ડેટિંગ સાઇટ પરિપક્વ વયસ્કોને વિવિધ કારણો માટે સૂચિબદ્ધ કોઈપણ વેબસાઇટ્સની જેમ આવશ્યક નથી. સૌથી સામાન્ય બાબત એ છે કે) ભયંકર ગ્રાહક સેવામાં ઊંચી કિંમતો અને 2) લગ્ન અથવા આત્માના સાથીઓ શોધવાનો દબાણ (વિધવા અથવા છૂટાછેડા થયેલા વ્યક્તિ માટે ખૂબ સંવેદનશીલ) અમે ફક્ત 50 વર્ષથી વધારે લોકોને સેવા આપીએ છીએ. અમે લગ્ન માટે દબાણ નથી કરતા અથવા તો પ્રેમ પણ નથી. તે બધી અકલ્પનીય સામગ્રી લાઇફ પર ખૂટતું નથી, જ્યારે તમારા બાળકો ઉગાડવામાં આવે છે અને કોઈની સાથે તેને શેર કરવા માટે શોધવામાં આવે છે. તે સફર, મ્યુઝિયમ પ્રદર્શન અથવા હા ડિનરની તારીખ અને રોમાન્સ હોઈ શકે છે, પરંતુ તે પરિપક્વ સિંગલ્સના વિશ્વસનીય સમુદાય વિશે ખરેખર છે. 50 થી વધુ કોઈની પાસેથી સાંભળવું ગમશે જેણે તેને અજમાવી છે! સાવચેત રહો, 50 સ્કૅમર્સ માટે મેજિક નંબર છે! ખરેખર ઉપયોગની શરતો વાંચવા માટે ખાતરી કરો. નકલી મહિલા / સજ્જનોની નકલી ઇમેઇલ્સ મોકલવા માટે ડેટિંગ સાઇટ્સ માટે તે ખૂબ જ સામાન્ય છે અને તે ઉપયોગની શરતોમાં છે તેથી તે દૂર થઈ જાય છે. તેઓ તમને માસિક ઉપયોગ ફી ચૂકવવા માટે ખૂબ પ્રેરિત છે, અને તમે સરળતાથી ચૂકવણી વગર સાઇટનો ઉપયોગ કરી શકો છો. ઑનલાઇન ડેટિંગ માટે સિનિયર્સની ચિંતાઓ મારી ઉંમર 52 વર્ષની હતી ત્યારે મારી પત્નીનું અવસાન થયું. હું 1/2 મી સદી કરતાં વધારે ન હતી. મારી પાસે એક મહાન લગ્ન હતો તેથી હું મારા જીવનના બાકીના ભાગમાં એકલા રહેવા માગતો ન હતો. તો, તમે શું કરો છો? નિયમો 50 વર્ષોમાં બદલાયા હતા. ત્યાં વસ્તુઓ વિશે મને કોઈ વિચાર હતો. એક સંબંધમાં હું ઇચ્છતો હતો તે વસ્તુઓ મને ખાતરી નહોતી કે ખરેખર એક સ્ત્રી ખરેખર ઇચ્છે છે, અને મને ખબર નથી કે તમે કેવી રીતે તેમની સાથે વાત કરો છો? ત્યાં એકલતા ફેક્ટર છે જે તમારા સામાન્ય અર્થને દૂર કરે છે, અને અસ્વીકાર પરિબળ તેમજ અભ્યાસ કરે છે. હવે એ હકીકત પર વિચાર કરો કે મારે મારા 47 વર્ષના પુત્રને મારે શું કરવું જોઈએ. તે ડરામણી સમય હતો. એકલતાને કારણે મોટી ભૂલ કર્યા પછી મેં સ્થાયી થયા અને મારા પોતાના નિયમો ઘડ્યા. મેં મારી પ્રોફાઇલ ઘણીવાર ફરીથી લખી હતી તેથી તે ચોક્કસપણે કોણ પ્રતિબિંબિત કરે છે અને હું શું છું. મેં ખરેખર ચિત્રો દર્શાવ્યા છે જે ખરેખર હું કોણ હતો. મેં નક્કી કર્યું કે હું કોણ અને શું શોધી રહ્યો હતો . મારી અગાઉની ડેટિંગ જીવનમાં મને કોઈની નાણાંકીય દેવદૂત બનવાના ખ્યાલનો ખુલાસો થયો હતો અને હું ઇચ્છતો ન હતો કે મેં ત્રણ સોદાની હત્યારાઓ બનાવી. પ્રથમ હું ફરી લગ્ન કરવા માગતી ન હતી, 2. સ્ત્રીને નાણાકીય સ્થિર થવી પડી હતી (નાણાકીય કોણની જરૂર નથી), અને 3. તેને સંબંધમાં સગપણ થવું જોઈએ. તેનાથી મેં આ પ્રક્રિયાને ફરી સ્વીકારી છે તે હકીકતને સ્વીકારું છું કે હું કદાચ નિષ્ફળ જઇશ. હું મારા બીજા પ્રેમને મળ્યા ત્યારે લગભગ ત્રણ મહિના માટે મેં શોધી કાઢ્યું અને તારીખ નક્કી કર્યું. તેણીએ તેની પત્ની ગુમાવવી પડી હતી તે 69 વર્ષની હતી, તે ફરી લગ્ન કરવા માગતી ન હતી, તે પણ એક નાણાકીય કોણ ન બનવા માંગતા હતા, અને તે પણ એક ઘનિષ્ઠ સંબંધ શોધી રહી હતી. અમે હવે બે વર્ષથી મળીને રહી ગયા છીએ. તે શંકા, એકલતા અને ભય સાથે પણ શરૂ થઈ શકે છે, જોકે, મને આશા છે તેના કરતાં વધુ શોધવાનો અંત આવી ગયો છે, જેથી દેખીતી રીતે તે પ્રયત્નને યોગ્ય રીતે વર્તે. વરિષ્ઠ લોકો માટે ડેટિંગ સેવા 62 વર્ષની ઉંમરે હું વરિષ્ઠ માટે ડેટિંગ સેવામાં જોડાયો મેં મારા વિશે ટૂંકા ફકરો પોસ્ટ કર્યો, તાજેતરના ફોટો ઉમેર્યો, ઊંડે શ્વાસ લીધો અને મોકલો બટન ટેપ કર્યું તે સમયે મને ડેટિંગ સાઇટ પર સંપૂર્ણ ઍક્સેસ આપવામાં આવી હતી જ્યાં મેં ફોટાઓ બ્રાઉઝ કર્યા અને રસપ્રદ દેખાતા લોકોની પ્રોફાઇલ્સ વાંચો. હું કોઇને મળવા માટે લાંબા અંતર ચલાવવા માંગતા ન હોવાથી, મેં મારા ઘરની નજીક રહેતા પુરુષો માટે મારી આંખ બહાર રાખી હતી. કેટલાક પુરુષો રસપ્રદ લાગે છે અને મેં દરેકને સંદેશ લખ્યો હતો આ સાઇટ્સ કોઈ પણ ફોટોને કાઢી નાખવા માટે ભાગ્યે જ લાગે છે, તેથી તે જાણવું અશક્ય છે કે કોઈ વ્યક્તિ હજુ પણ ડેટિંગ માર્કેટમાં છે અને મારા પ્રતિસાદ ખૂબ જ ઓછી છે. બે પુરુષો મને સૌથી વધુ રસ છે. બંને સારા રૂપરેખાઓ અને ચિત્રો હતા બંનેએ મારા સંદેશાને જવાબ આપ્યો હું બન્ને સાથે તારીખો કરતો હતો અને મને જાણવા મળ્યું કે એક બીજા કરતાં વધુ મને રસ છે. અમે 3 વત્તા વર્ષોથી મળીને રહીએ છીએ અને પુસ્તકોમાં મુસાફરી અને લખાતો અદ્ભુત સમય મેળવ્યો છે. જેમ જેમ અમે પ્રવાસ કર્યો તેમ અમે ઘણા યુગલોને મળ્યા છે, જેમણે ડેટિંગ સાઇટ્સ પર મળેલા તારીખો સાથે સકારાત્મક અનુભવો કર્યા છે. ઘણા લોકોએ તેમની પસંદગીઓ સાથે લગ્ન કર્યાં, કેટલાક વર્ષોથી જો તમે કોઈ ડેટિંગ સાઇટ પસંદ કરો છો, તો એક સુસંગત, સાચી પ્રોફાઇલ લખો. તમે કોણ છો, તમારી રુચિઓ, અનુભવો અને તમારા સપના વિશે માહિતી શામેલ કરો તમારા સ્વ અથવા તમારા જીવનના કોઇ પણ પાસા વિશે જૂઠો નહીં. સત્યને લંબાવશો નહીં પ્રમાણિકતા ઓનલાઇન ડેટિંગનો અગત્યનો પાસ છે જો કોઈ રસપ્રદ લાગે, તો ટૂંકા નોંધ સાથે પહોંચો. કૃપા કરીને યાદ રાખો કે ડેટિંગ સાઇટ્સ તમારી પ્રોફાઇલને ક્યારેય ભૂંસી ના નાખે છે, ક્યારેય નહીં. તમારી ઘણી પસંદગીઓ ક્યાં તો કોઇને શોધી અથવા શોધી કાઢે છે જસ્ટ જોઈ રાખો આખરે તમે મક્કમતાપૂર્વક ફિટ મળશે. શ્રેષ્ઠ વરિષ્ઠ ડેટિંગ વેબસાઈટસ ડેટિંગ માત્ર યુવાન પુરૂષો અને સ્ત્રીઓ માટે પણ વરિષ્ઠ લોકો માટે નથી. જોડાવા અને અજમાવવા માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઘણી વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ ઉપલબ્ધ છે. જો કે, તે સમય માંગી શકે છે અને રેન્ડમ ડેટિંગ સાઇટ પર લોકોની પ્રોફાઇલ બનાવી શકે છે અને સારા પાર્ટનર મેળવવાની અપેક્ષા ખૂબ ઓછી છે. શ્રેષ્ઠ વરિષ્ઠ ડેટિંગ સાઇટ ઑનલાઇન શોધવા માટે જો તમે આવા વ્યક્તિ છો, તો તમે યોગ્ય સ્થાન પર છો. અમારા ટોચના 10 વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સની સૂચિ તપાસો, જે દરેક સાઇટ્સ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને વપરાશકર્તા અનુભવનું વિશ્લેષણ કર્યા પછી કાળજીપૂર્વક લેવામાં આવે છે અને અમારા નિષ્ણાતો દ્વારા ક્રમાંકિત છે. ડેટિંગમાં ઘણા વરિષ્ઠ સિંગલ્સ આધુનિક સમયમાં આગળ વધી રહ્યા છે, અને જ્યારે તે ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ પર આવે છે, ત્યારે તેમના કમ્પ્યુટર અથવા આઈપેડ પર નવા મિત્રો શોધવા અને ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને તદ્દન અપનાવાય છે! નિઃશંકપણે, ટેક્નૉલોજીની પ્રગતિના કારણે સિનિયર ડિટર્સને નવું જીવન સાથીદાર શોધવાનું શક્ય બન્યું છે અને, ફક્ત તેમના ઘરની તાત્કાલિક નજીકના લોકોને જ મળવા માટે પ્રતિબંધિત કર્યા વગર, ઘણા વરિષ્ઠ લોકો (શાબ્દિક રીતે) વિશાળ વિશાળ વિશ્વની શોધ કરી શકે છે ઇન્ટરનેટ તક આપે છે તે સ્વતંત્રતા. તેમ છતાં, વરિષ્ઠો, અત્યાર સુધીમાં વધુ સમયથી, હૃદયથી વધુ યુવાન બની રહ્યા છે અને ડેટાની ક્ષમતાનો આનંદ માણી રહ્યા છે અને તેમના ઘરોના આરામથી નવા પ્રેમ શોધી શકે છે. આવા કારણોમાં શામેલ છે: અદ્યતન તબીબી તકનીકોના સંયોજન અને સારા આહાર અને નિયમિત કસરતના મહત્વ અંગે વધુ જાગૃતિ દ્વારા, વરિષ્ઠ લોકો લાંબા સમય સુધી જીવે છે; જે દેશ તેઓ (અને, અલબત્ત, તેમની જિનેટિક્સ) માં રહે છે તેના આધારે, સામાન્ય લોકોની સરેરાશ અપેક્ષિત આયુષ્ય સામાન્યતઃ તેમના 70 ના દાયકામાં હોય છે જ્યારે 80 થી ઉપરની અને ઉપરની સ્ત્રીઓ માટે વધુ સામાન્ય છે. 10 વર્ષ પહેલાં પણ, કદાચ વરિષ્ઠ નાટકોની રચનાની દ્રષ્ટિ 60 વર્ષની વયની હતી; નજીક અથવા માત્ર નિવૃત્ત અને તેમના બાકીના દિવસ સાથે શું કરવું તે આશ્ચર્ય શરૂ આજકાલ, અમે 50 થી વધારે નિવૃત્ત છીએ (આ બજાર સેગમેન્ટ માટે વિવિધ હોલીડે કંપનીઓને ભરેલા છે અને ગ્રે વાળ પ્રવાસ પેકેજો ઓફર કરી રહ્યા છે) અથવા તો પ્રમાણમાં નાની ઉંમરે 45 વર્ષની વયે. જોબ ગતિશીલતા પણ એક પરિબળ છે, કારણ કે વધુ અને વધુ લોકો કામ કરવા માટે કાર્યાલયમાં તેમના ડેસ્ક સાથે જોડાયેલા નથી; તેઓ કોફી શોપ્સ, સહકાર્યકાલીન સ્થાનો અથવા, વધુ વખત ન કરતાં, તેમના ઘરોમાંથી તેમના લેપટોપ્સ સાથે કામ કરી શકે છે. વધુ સાનુકૂળ કામ કરવાની વ્યવસ્થા સાથે, ઘણા સિનિયર ડિટરો બહાર, આનંદિત અને વિવિધ લોકોને મળવા, વ્યક્તિગત અને વ્યવસાય સંબંધોનું નિર્માણ કરી શકે છે અને તકનીકી, ફેશન અને વર્તમાન બાબતો અને સામાજિક મીડિયામાં વલણોને ઝડપી રાખવા માટે રાખવામાં આવી શકે છે; ઇન્ટરનેટની સુલભતા અને વિશિષ્ટ વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ લોકોને તમામ પ્રકારના સ્થાનોથી એકઠા કરે છે (ભલે તે એક જ શહેરથી, પરંતુ અલગ અલગ જિલ્લો; તે જ પ્રાંત દેશ અથવા અન્ય દેશો પણ); આ ડેટિંગ સાઇટ્સ પેઢીના વિભાજનને બ્રીગ કરવામાં મદદ કરે છે અને તાજેતરના વય-અંતર સંબંધોમાં ભારે વધારો થયો છે, ઘણા વરિષ્ઠ લોકો હૃદયની ખૂબ જ નાની વયના હોય છે, જો તેઓ માત્ર તેમની પોતાની વયના લોકો સાથે વાતચીત કરતા હોય; અલબત્ત, સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે) ના સંદર્ભ વગર આ પ્રકારનો કોઈ લેખ સંપૂર્ણ રીતે સમાપ્ત થશે નહીં, જેમણે તમામ પ્રકારના વયના લોકો અને સંપર્કમાં રહેવા માટે, અન્યને મળવા, સમાન હિત ધરાવતા લોકોનાં જૂથો ગોઠવવા માટે અને તેથી; આવા ઉત્તેજના એ વરિષ્ઠ ડિટર્સને સામાજિક રીતે સક્રિય રહેવા માટે એક મહાન રણનીતિ છે, તે જાણીને કે તેઓ હંમેશા કોઈકને ત્યાં સમાન હિત ધરાવતા વ્યક્તિને શોધી શકે છે; આ વયે કોઈ વધુ સામાજિક અલગતા! બધુ જ, ડેટિંગમાં વરિષ્ઠ લોકો મોટેભાગે જુવાન છે અને તે મુજબ, પહેલાંની સરખામણીમાં હૃદયની ખૂબ નાની ઉંમર; અમારી પાસે ઈન્ટરનેટની ઍક્સેસ અને વિશિષ્ટ વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સનો આભાર માનવા માટે ઘણી બધી વસ્તુઓ છે … 50 વર્ષનાં ફ્લૅન્ડર્સ પર ડેટિંગ Senioren Dating België 50 પછી લવ શોધવી! જો તમે ક્યારેય વિચાર્યું કર્યું છે કે શા માટે ડેટિંગ લાગ્યું કે તમે બ્રેક પર એક પગથી અને ગેસ પર એક પગથી ડ્રાઇવિંગ કરી રહ્યા છો અથવા તમે શા માટે આશ્ચર્ય પામી રહ્યા છો કે શા માટે તમે મહાન ગાય્સ સાથે સમય પસાર કરવા માટે નથી મળતા, હું કંઈક શેર કરવા માંગુ છું તમારી સાથે. મોટાભાગની સ્ત્રીઓ માને છે કે જો તેઓ પાસે કોઈ ચોક્કસ શહેર હતું અથવા કોઈ ચોક્કસ શહેરમાં રહેતા હોય અથવા વધુ પુરૂષો પસંદ કરવા હોય તો, તે વ્યક્તિ અને સંબંધો શોધવાનું ખૂબ સરળ હશે. મને ખબર છે, કારણ કે હું 50 વર્ષથી એકદમ નિરાશ થયેલી એકલી સ્ત્રીઓને નજીકથી નિરીક્ષણ, શિક્ષણ અને ચેમ્પિયન કરી રહ્યો છું. ટોચના 5 ડેટિંગ વેબસાઈટસ બેલ્જિયમ નવા સંબંધ મેળ 4 મને એલિટ ડેટિંગ ખૂબ મળીને તોફાની ડેટિંગ ડેટિંગની સફળતા તમારા દેખાવ અથવા તમારા વજન વિશે ખરેખર નથી. જો તમે સત્ય જાણવા માગો છો, તો તે વાસ્તવમાં તમારી માનસિકતાના દાંપાય છે … તમે તમારા વિશે અને માનવોની મર્યાદાઓને મર્યાદિત કરી શકો છો, જે તમે ઇચ્છતા હોવ. અને સૌથી અગત્યનું … તમે ઇચ્છો છો તે માણસનો પ્રકાર મેળવવા માટે ‘તમે પૂરતા સારા’ છો કે નહીં? તમારા વિશે તમારી માનસિકતા એ ફક્ત એક જ વસ્તુ છે જે તમારા ડેટિંગની સફળતા અથવા નિષ્ફળતાનો સ્તર નક્કી કરે છે. જયારે તમારી પાસે આત્મવિશ્વાસનો વિચાર છે, ત્યારે તમારા પરિણામો પરિવર્તન થાય છે, રાતોરાત ઘણી વખત, અને આ તમારા સારા માણસોની સંખ્યામાં મોટી સફળતા કે જે તમારી સાથે જોડાય છે અને કેટલી તારીખો તમે પર જાઓ છો તેનું અનુવાદ કરે છે. હું તમને 2 સરળ ટીપ્સ આપવા માંગું છું જે તમે તમારા આત્મવિશ્વાસને વેગ આપવા અને તેને મુખ્ય જમ્પસ્ટન્ટ આપવા માટે તરત જ ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો. પહેલું છે … તમે તમારી સૌથી ઊંડાણમાંથી જાણીને વિકાસ કરવા માંગો છો કે તમે ગ્રેટ કેચ છો અને માર્ગ દ્વારા …. તમે છો! અહીં તે છે કે તમે ફરીથી તમારા એવેમસ સેલ્ફ સાથે કેવી રીતે સંપર્ક કરી શકો છો થોડી મિનિટો લો અને તમારા વિશે ઓછામાં ઓછા 15-20 ગુણોની યાદી લખો. તેઓ તમારા શારીરિક દેખાવ વિશે હોઈ શકે છે, અથવા તેઓ તમારા વ્યક્તિત્વ વિશે અથવા જે વસ્તુઓ તમે પ્રેમ કરી રહ્યાં છો તે વિશે અદ્ભુત વસ્તુઓ અથવા ખરેખર સારા છે. જો કે, છેલ્લા બે તમારી જુસ્સો છે અને પુરુષો જંગલીની જેમ તેમના જીવન વિશે જુસ્સાદાર છે આકર્ષાય છે. આગળ તમારી સૂચિ લાગી અને અરીસાની સામે ઊભા રહો. મને ખબર છે કે તે રમૂજી લાગે છે પરંતુ આ કામ કરે છે મિરર માં આ સજા સુંદર મહિલા સાથે શેર કરો … .હું તમને એક મહાન મિત્ર જે ખૂબ ભયાનક છે તે વિશે જણાવવું છે આગળ તે જે તેણીને પસંદ કરે છે તે શબ્દસમૂહનો ઉપયોગ કરો (તમારા શારીરિક અને વ્યક્તિત્વની ગુણવત્તા વિશે તમારી સૂચિમાંથી ખાલી ભરીને) અથવા તે સારી છે (ફરી તમારી જુસ્સોની સૂચિમાંથી ખાલી ભરો) … કારણ કે તમે સ્ત્રીને આ યાદી વાંચી લો અરીસા માં. શબ્દો મોટેથી બોલતા … .શું આ ખરેખર શક્તિશાળી કવાયત છે જ્યારે તે યાદ આવે છે કે ખરેખર તમે કેવી રીતે ભયાનક છો બીજું, ડેટિંગ પોશાક પહેરે થોડા રોકાણ કરો કે જે તમને સુંદર અને સુંદર લાગે છે. તેઓ ખર્ચાળ હોતા નથી. તમે માત્ર તેમને અંદર કેવી રીતે આશ્ચર્યચકિત કરો છો તે મેચ કરવા માંગો છો. તમારો વિશ્વાસ નંબર વન લક્ષણ છે જે તમને સારા માણસને આકર્ષિત કરશે. મેં આપેલા કસરતોમાં થોડો સમય વિતાવો અને તમારા પ્રેમના જીવનમાં જે માણસો તમે ડેટ કરવા ઇચ્છતા હોવ તે જુઓ. 50 પછી લવ શોધવી માટે 3 ટિપ્સ સારી વાત એ છે કે પુરુષો તમારા જેવા અને આ બ્લોગમાં કોઈની શોધમાં છે, હું 3 ટિપ્સ શેર કરવા જઈ રહ્યો છું જે તમને તેને શોધી કાઢવામાં મદદ કરી શકે છે. હિંમત રાખો અને પોતાને દૈનિક ધોરણે વિશ્વભરમાં મૂકો. જ્યારે પણ મુશ્કેલ હોય ત્યારે પણ ડેટિંગ ચાલુ રાખો અને તમે છોડી દેવા જેવી લાગે છે તમે એક લક્ષ્ય અને યોજના બનાવવાની ઇચ્છા રાખો જેથી તમે 50 પછી પ્રેમ શોધવામાં સફળતા મેળવી શકો મને ખબર છે … ક્યારેક તમે વ્યસ્ત છો કે આ વ્યૂહરચના તમારા પ્રેમના જીવનમાં કેવી રીતે થાય છે અને તેથી જ મારી સાથે વીઆઇપી દિવસ તમારા માટે શ્રેષ્ઠ પગલા હોઈ શકે છે. 5 ચિહ્નો છે જે સ્ત્રીઓમાં તમને રસ છે જો તમે આ સ્ત્રી તમારામાં હોય તો આશ્ચર્ય પામી ત્યાં સુધી ડેટિંગ મજા અને સરળ હોઈ શકે છે જ્યારે તમે એક મહિલા સાથે ફ્લર્ટિંગ કરી રહ્યાં છો, ત્યારે ક્યારેક તે જાણવા માટે મુશ્કેલ હોઈ શકે કે તે મ્યુચ્યુઅલ છે, અથવા જો તે માત્ર પ્રકારની છે ઉમળકાભેર, જાણમાં રહેલા લોકો માટે, તે તમને ગમતાં કેટલાક સામાન્ય સંકેતો છે અને એ વાત સાચી છે કે સ્ત્રીઓ સમજવા માટે સખત છે પરંતુ આ 5 ચિહ્નો ચોક્કસપણે તમને જણાવશે કે આ છોકરી તમને રસ છે. તે ટેક્સ્ટ્સ અથવા કૉલ્સ જે તમે પાછા ફરો છો તે તમારી સાથે કનેક્ટ કરવાના રસ્તા શોધવાનું પસંદ કરો તે તમારા જુસ્સા પર હસતા છે (ભલે તેઓ ખરેખર મૂર્ખ હોય) તેના શરીર ભાષા તમે બધું કહે છે તે ફક્ત તમારા પર ફોકસ કરેલો છે ઉંમર પછી આકર્ષણ વિશે સત્ય 50 શું તમે જાણો છો કે આકર્ષણનું કાયદો ફક્ત ત્યારે જ કામ કરી શકે છે જ્યારે તમારું કંપન તમને શું ઇચ્છે છે તે સાથે મેળ ખાય છે? તમારા બધા હૃદય સાથે, તમે તમારા જીવનમાં એક માણસ શકો છો. હજી ઊંડા અંદરથી તમને ફરીથી દુઃખ થવાની દ્વિધામાં હોઈ શકે છે. આ તમારી અંદરની યુદ્ધનું ટગ બનાવે છે અને શું થાય છે તે સંદેશ છે કે તમે બ્રહ્માંડ પર મોકલી રહ્યાં છો તે અસ્પષ્ટ છે તેથી તેનો જવાબ આપવામાં નહીં આવે. હું તમને કહી શકું ત્યાં ત્યાં એક જાદુ બુલેટ આવી જે મિસ્ટર લાવી શકે છે તમારા બારણાની તરફ. હું ઇચ્છું છું કે હું કહી શકું, “તેના વિશે વિચાર કરો અને તે બતાવશે.” તે તે રીતે કામ કરતું નથી. પરંતુ … આકર્ષણના ડેટિંગ સાધનો અને કુશળતા કાયદો છે કે જે તમને તમારા જીવનમાં જે પ્રેમ છે તે પ્રગટ કરવામાં મદદ કરી શકે છે. આજે હું તમારી સાથે તે સાધનોનો એક શેર કરવા માંગુ છું જે તમારી ઊર્જાને તમારા મનમાં તમારી સાથે ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરે છે. જીવન શા માટે, શું, કેવી રીતે? હું તારીખની ડેટિંગનો મોટો અભિપ્રાય છું, જેનો અર્થ થાય છે ત્યાં બહાર જાઓ અને નવા અને રસપ્રદ પુરુષોને મળવાની મજા માણો. તમે પુરૂષ ઊર્જાની આસપાસ રહેશો અને તમે શું કરો છો તે અનુભવો છો અને કોઈ માણસ સાથે રહેવાની ઇચ્છા ન હોય ત્યારે જે હજુ પણ ખૂટે છે તે એ છે કે તમે તમારા જીવનમાં એક માણસ શા માટે ઇચ્છો છો અને શા માટે તમે તેને ચોક્કસ ગુણો બતાવવા માંગો છો તે સ્પંદન છે. શા માટે તમે બ્રહ્માંડમાં ઇચ્છો છો તે દ્રષ્ટિકોણ શા માટે મોકલે છે તેના પર સ્પષ્ટ મેળવો. હું શેર કરવા માટે પ્રેમ કરું છું એક કસરત જે તમને એક સારા માણસને તમારા જીવનમાં પ્રગટ કરી શકે છે. આ કસરત કરો જ્યારે તમે સકારાત્મક માનસિકતામાં છો અને 50 પછી પ્રેમ શોધવા વિશે આશા રાખશો . ટોચ પર કાગળની શીટ પર લખો: આ તે ગુણો છે જે હું ઇચ્છતો હતો એક માણસ. ઉદાહરણ તરીકે, તમે લખી શકો છો … .હું ઇચ્છતો હોઉં કે જે વ્યક્તિ મને પ્રેમ કરે છે અને મને પ્રેમ કરે છે, હું ઇચ્છું છું કે જે વ્યક્તિ ભાવનાત્મક રીતે મને ટેકો આપે છે આગળ શા માટે લખો … હું એવા માણસને ચાહું છું, જે મને પ્રેમ કરે છે અને મને પ્રેમ કરે છે કારણ કે હું માણસો દ્વારા પ્રેમભર્યા લાગણી અનુભવું છું, કારણ કે હું જ્યારે પ્રેમ કરું ત્યારે મને પ્રેમ કરે છે. હું ઇચ્છું છું કે જે વ્યક્તિ ભાવનાત્મક રીતે મને ટેકો આપે છે, કારણ કે જ્યારે હું ખુશ છું, ત્યારે હું ઇચ્છું છું કે જે વ્યક્તિ મારા આનંદ કે સુખને શેર કરવા માટે છે, કારણ કે હું જાણું છું કે કોઈની પાસે મારી પાછી છે આ ખરેખર તમને સ્પષ્ટપણે મદદ કરશે કે તમે શા માટે ચોક્કસ છો તમારા જીવનમાં માણસનો પ્રકાર તમે જે મહત્વપૂર્ણ છે તે લાંબા સમય સુધી તે શોધી શકશે નહીં. તમે જે લખો છો તેનો ન્યાય કરશો નહીં. ફક્ત તેને તમારી પાસે આવવા દો. આ કસરત પર વારંવાર પાછા આવો અને તે તમે શું કરો છો તે સમજવા માટે તેનો ઉપયોગ કરો અને જ્યારે કોઈ માણસ અને શા માટે આવવું હોય ત્યારે તે ઇચ્છતા નથી એક છેલ્લી નોંધ અહીં … તમે શું બ્રહ્માંડમાં મૂકી છે અને શા માટે છે તે કેવી રીતે અને ક્યાં દેખાશે તે આગળ વધો. ફક્ત ખુલ્લા મન રાખો જેથી તમે તેને જોઈ શકશો જ્યારે તે તમારા જીવનમાં દેખાશે. 50 પછી ગુણવત્તા ડેટિંગ મળો સૌ પ્રથમ, આ તમને તમારા આરામ ઝોનમાંથી બહાર લઈ જશે, જેથી તમે સામાન્ય રીતે એક માણસની શોધ માટે એક જાત બદલીને ધીમે ધીમે શરૂ કરી શકો. કદાચ કોઈ વ્યકિત જે કોઈ અલગ પ્રકારની નોકરી હોય, તો તમારી પાસેથી થોડી વધુ રહે છે અથવા તમારા સામાન્ય પ્રકાર કરતાં થોડુંક જૂની અથવા નાની છે આમ કરવાથી, તમે સારા માણસો માટે દરવાજા ખોલી શકો છો, જે તમારા માટે યોગ્ય હોઈ શકે છે અને જેઓ ખરેખર લાંબા ગાળાના સંબંધોમાં તમને ખુશ કરવા માગે છે. કેટલીક નવી ડેટિંગ સાઇટ્સ પણ અજમાવી જુઓ જેથી તમે 5 વર્ષ પહેલાં જે લોકો જોયા તે જ જોતા નથી. અહીં તફાવત એક મહાન પ્રોફાઇલ છે અને અદ્ભુત ચિત્રો કરી શકો છો …. હું ફક્ત મારી નવી પ્રોફાઇલ અને ચિત્રો ઑનલાઇન મૂકવામાં ત્યારથી તે ફક્ત 24 કલાકની હતી. 49 પુરૂષો મને મળવા માંગે છે, 14 મારા “ટોપ ટેન પ્રોસ્પેકટ્ટ્સ” માંના 2 સહિત મને લખ્યું છે કારણ કે બે અન્ય માણસો છે જેમની સાથે વાત કરવા માટે ખરેખર મને રસ છે. અને નોંધો એટલા ચાહક અને મીઠી છે આ એક વર્ષમાં મેં કરતાં વધારે પ્રવૃત્તિ છે. જો તમે 50 કરતાં વધારે વર્ષો માટે કોઈ ડેટિંગ સાઇટ પર ન હોત, તો તમને આશ્ચર્ય થશે કે આ પ્લેટફોર્મમાં કેટલાં સરળ અને મદદરૂપ છે. કોઈ પણ ઉંમરે ઓનલાઇન ડેટિંગ કંઈક અંશે નિશ્ચિંત થઈ શકે છે, અને તમે તેના પર કામ શરૂ કરી શકો છો (અથવા ખુલ્લું ભયભીત) તમે હવે 50 વર્ષથી વધુ છો. ચિંતા કરશો નહીં; તે વાસ્તવમાં ખરાબ નથી, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેટિંગ પાછળ જીવનમાં વધુ મજા છે! લાખો લોકોએ 50 થી વધુ ડેટિંગ સાઇટ્સનો લાભ લીધો છે, અને યોગ્ય માહિતી અને અભિગમ સાથે, તમે પણ કરી શકો છો. જોકે ઘણી ડેટિંગ સાઇટ્સ નાની પેઢીઓને લક્ષ્યમાં રાખે છે, ત્યાં ઘણી બધી વેબસાઈટ્સ છે જે અમને તે તરફ ધ્યાન આપતા હોય છે જે યાદ રાખે છે કે ઇન્ટરનેટથી પહેલાં ડેટિંગ શું હતું. તેથી જો તમે ઓવર -50 ડેટિંગ સાઇટ શોધી રહ્યાં છો જે તમને પરિપૂર્ણ કરવા માટે મદદ કરી શકે છે જે સુંદર સંબંધોમાં ખીલે છે, બેલ્જિયમમાં 50 થી વધુ લોકો માટે શ્રેષ્ઠ ડેટિંગ સાઇટ્સ પર્વતની ઉપર – અથવા સિંગલ હોવું જોઈએ? અમને યા લાગે છે કોઈ બાબત વય શું તમે જ્યારે તમે ચોક્કસ કોઈને હોઈ શકે માગી રહ્યાં છે કોઇ પ્રારંભ પ્રક્રિયા જબરજસ્ત છે. પહેલાનાં સંબંધોમાંથી થોડા પાઉન્ડના સામાનમાં, હાર્દિક, સુખી અનુભવો અને ટ્રાયલથી કરચલીઓ, અને તમારા બધા લાંબા સમયથી ચાલતા ક્વિચ્સ કે જે તમને અનન્ય બનાવે છે, અને તમે ચિંતા કરી શકો છો કે પ્રેમ શોધવો એક અશક્ય કાર્ય છે. પહેલાં તમે ટુવાલમાં ફેંકી દો છો અથવા હારમાં તમારો સફેદ ધ્વજ ઉભો કરો, યાદ રાખો કે ત્યાં ડેટિંગ સમુદાયો પુષ્કળ છે જે 50 અને વધુ ભીડને પૂરી કરે છે. એવું કહેવાય છે, કારણ કે સોનેરી વર્ષોમાં ડેટિંગ તમારા 20s માં હતા ત્યારે કરતાં અલગ છે, એપ્લિકેશન્સ અને તમે તમારા હૃદય રોકાણ કે sitesthat માટે તે ધ્યાનમાં રાખવા માટે મહત્વપૂર્ણ છે કેવી રીતે આવે છે? Tinder અને Bumble અને Hinge પર રૂપરેખાઓ મારફતે સ્વાઇપ સમયનો કચરો હોઈ શકે છે, ખાસ કરીને જો તમે અર્થપૂર્ણ કનેક્શન શોધી રહ્યાં છો જે લાંબા ગાળાની ભાગીદાર તરફ દોરી શકે છે. તેના બદલે, તમારે ઝૂસ્ક, મેચ, એલિટ સિંગલ્સ, સિલ્વર સિંગલ્સ અને વધુ જે એપ્લિકેશન્સ સ્પેક્ટ્રમના વધુ ગંભીર બાજુ પર હોય તેના માટે જોઈએ. મુજબના માટે સાવધાની શબ્દ: જ્યારે નીચે સાઇટ્સ અમારા નિષ્ણાતના અને અગણિત ઓનલાઇન સમીક્ષાઓ દ્વારા ચકાસવામાં આવે છે, ત્યાં પુષ્કળ સાઇટ્સ કે જે કેફફિશિંગ પ્રોફાઇલ્સ ધરાવે છે. કમનસીબે, 50 થી વધુ ભીડ મોટી સંખ્યામાં હોવાથી, ઘણી કંપનીઓ ઓવરપ્રોમીંગ અને અન્ડર-ડિક્લેરિંગ મેચો દ્વારા પ્રેમ મેળવવા માટે એકલ હાર્ટ્સનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. જો તમારી પાસે ફક્ત તમારા વય જૂથના લોકો માટે આંખો હોય, તો આ સાઇટને મનપસંદ કરો. નામ સૂચવે છે તેમ, સિલ્વર સિંગલ્સ એ 50 વર્ષની વયથી પ્રેમની શોધ માટે ટોચની સ્થળો પૈકી એક છે. આને કારણે, ટેક્નોલૉજી વ્યક્તિત્વ પરીક્ષણથી શરૂ થતી અને વપરાશકર્તા ભલામણોથી ઓછી છે અને પછી તમને ભલામણો આપી છે. ત્યાંથી, તમે મેસેજિંગ શરૂ કરી શકો છો અને તમારી ઓનલાઇન રોમાંસને ઑફલાઇનમાં લઈ શકો છો, ખૂબ જ મુશ્કેલી વિના અન્ય ડેટિંગ સાઇટ્સ જેમ કે સંબંધોને પ્રોત્સાહન આપવા માટે છે અને એક-રાત-સ્ટેન્ડ નથી, ત્યાં સિલ્વર સિંગલ્સ સાથે સંકળાયેલી ફી છે. જો કે, તે સાઇટના મૂલ્યની તુલનામાં ન્યૂનતમ છે! કદાચ તમે લાંબા ગાળાના સંબંધો માંગો છો – અથવા માત્ર એક પ્રવાસ સાથી અથવા કોઈએ સાથે પ્રવચનોમાં હાજરી આપવી. અથવા કદાચ ઉપરોક્ત તમામ અવર ટાઈમનો સરસ ઉપાય માત્ર એ જ નથી કે તે 50 વર્ષની વયે સિંગલ્સને સમર્પિત છે, પરંતુ તે પ્રવૃત્તિ ભાગીદારો, રોમેન્ટિક જોડાણો અને તમારા સોનેરી વર્ષોમાં બીજું ગમે તે બીજું જરૂર છે તે વચ્ચે મિશ્રણ માટે પરવાનગી આપે છે. સંકળાયેલી નાની ફી સાથે, અવર ટાઈમ તમને દિમાગની વ્યક્તિઓની જેમ પહોંચવા માટે પ્રવેશ આપે છે જે આવનારા તમામ આશાસ્પદ દાયકાઓ માટે સાહસો અને સાથીદારની માંગણી કરે છે. અન્ય સાઇટ્સની જેમ, આ પ્રક્રિયામાં તમે કોણ છો તે વ્યક્ત કરવાનું શામેલ છે, પરંતુ ધ્યાન રૂચિ અને અનુભવો પર છે. તમારા હેતુઓ વિશે પ્રામાણિક હોવાની ખાતરી કરો, કારણ કે મિશન તમને તમારી શ્રેષ્ઠ વર્ષોમાં રહેવા માટે મદદ કરે છે, તમારી વય વાંધો નહીં અને તમે જે માર્ગ લે છો તે કોઈ બાબત નથી. 50 ઉપર વરિષ્ઠ ડેટિંગ Senioren Dating België વરિષ્ઠ લોકો માટે 7 ટિપ્સ ડેટિંગ દ્રશ્ય પર પાછા વેગ ઘણા વરિષ્ઠ લોકો પોતાનો સોનેરી વયે પતિ કે પત્નીની વાત કરે છે. શું તમે ક્યારેય લગ્ન નહોતા કર્યું, તમે છૂટાછેડામાંથી પુન: પ્રાપ્તિ કરી રહ્યાં છો, અથવા તમે મોંઘી પડી ગયેલા પત્નીના નુકશાન પછી ત્યાં પાછા ફરી રહ્યાં છો, તમે ફરીથી ડેટિંગ દ્રશ્યને હિટ કરવાનો નિર્ણય કર્યો છે. અમે કહીએ છીએ – તમારા માટે સારું! જો કે; અમે એ પણ જાણીએ છીએ કે કોઈપણ વયમાં ડેટિંગ કોઈની માટે નીચેથી જ નિરાશાજનક અને વિચિત્ર હોઈ શકે છે વરિષ્ઠ લોકો કોઈ અપવાદ નથી! એટલા માટે અમે તમારા માટે ડેટિંગ ટીપ્સની સૂચિ બનાવી છે. સરળ અને સરળ: 1. એક વરિષ્ઠ ડેટિંગ સાઇટ તપાસો પચાસ પચાસથી વધુ લોકો માટે ઉપલબ્ધ સન્માનિત મેળાવડા સાઇટ્સની સંખ્યા છે જે યોગ્ય સાથી શોધવા માગે છે. તમે કોઈ વ્યક્તિને રાત્રિભોજનની તારીખ, અથવા તમારા જીવનને જીવનસાથી સાથે વિતાવવાની કોઈ વ્યક્તિની શોધ કરી રહ્યાં છો, તો સનિયરમેચ.કોમ, એલિટસિંગલ્સ.કોમ અને OurTime.com જેવી સાઇટ્સ તમને પાત્ર વરિષ્ઠો સાથે કનેક્ટ કરવાની સલામત અને ખાનગી તક આપે છે. તમારા વિસ્તાર. શરમાળ ન બનો! સર્જનાત્મક પ્રોફાઇલ અને જુઓ કે કોણ ઉપલબ્ધ છે. તમને કશું ગુમાવ્યું નથી. 2. પોતાને ગંભીરતાથી ન લો ડેટિંગ મજા હોઈ રહેવા આવે છે! તે હજુ પણ હોઈ શકે છે ત્યાં બહાર નીકળી અને નવા લોકોને મળવાનું આનંદ માણો 3. તમારી અપેક્ષાઓ ઓળખો તમે એક વરિષ્ઠ તરીકે ડેટિંગ દ્રશ્ય પર બહાર સાહસ તરીકે તમે શું શોધી રહ્યા છે? શું તમે પ્રતિબદ્ધ સંબંધ માંગો છો? શું તમે વધુ કેઝ્યુઅલ કંઈક શોધી રહ્યાં છો? આ વસ્તુઓ વિશે વિચારો તમે એક નવું રોમેન્ટિક જોડાણ જોવા માટે છે. નવા રોમેન્ટિક સંબંધો સ્થાપવામાં તે પ્રારંભમાં એક મહત્વનો મુદ્દો હશે. 4. નવી તકોનો પ્રારંભ કરવાનું શરૂ કરો આસપાસ મોટું લૂક લો વિશ્વને કોઈ વ્યક્તિ સાથે કનેક્ટ કરવાની તકોથી ભરેલો છે જેની સાથે તમે કોફીનો ઉપયોગ કરીને રસ ધરાવો છો. તમે ક્યારેય ન જાણતા હોવ કે તમે તે વિશિષ્ટ નવા વ્યક્તિને ક્યાં પહોંચી ગયા છો કદાચ તમે માત્ર ઑનલાઇન મેચોમાં નથી અને તમે ડેટિંગ કરવા માટે વધુ પરંપરાગત રૂટ લેવા માંગો છો. એક જિમમાં જોડાઓ પુસ્તકાલય પુસ્તક ક્લબમાં જાઓ. ત્યાં બહાર નીકળો અને નવા ભાગીદારને આકર્ષવાની તમારી સંભાવનામાં વધારો કરો. 5. એક વરિષ્ઠ કેન્દ્ર જોડાઓ. ઘણા વરિષ્ઠ લોકો એક વરિષ્ઠ કેન્દ્રમાં જોડાયા વિના પ્રતિકાર કરે છે કારણ કે તેઓ કહે છે કે તે તેમને જૂના લાગે છે. આનંદનો ભાગ એ છે કે એકવાર વરિષ્ઠ લોકો વરિષ્ઠ સમુદાયમાં જોડાય છે અને તેમાં સામેલ થાઓ, ત્યારે તેઓ તેને ફરીથી યુવાન લાગે છે તે વિશે બૂમ પાડે છે! વરિષ્ઠ કેન્દ્રો તમામ પ્રકારની સુપર મજા પ્રવૃત્તિઓનું આયોજન કરે છે – જેમ કે નૃત્ય, હાઇકિંગ, રમતો, બોલિંગ …. નામ આપો. તે તક આપો. વરિષ્ઠ કેન્દ્રમાં જોડાઓ અને તમે કોઈની કલ્પિત બેઠક માટે તમારા તકો વધારશો. તમે તમારી પોતાની ઉંમર ધરાવતા લોકો સાથે સમય પસાર કરી રહ્યાં છો, જે તમે તમારા જીવનની આ સિઝનમાં નેવિગેટ કરી શકો છો. 6. જાહેરમાં મળો જો તમે કોઈની સાથે ઓનલાઈન મળવાની કોઈ તારીખ સાથે મળવાનું નક્કી કરો છો, તો તેની ખાતરી કરો અને સાર્વજનિક રૂપે મળો. કોફી અથવા ભોજન માટે મીટિંગ એ કોઈ નવી વ્યક્તિને જાણવાની આદર્શ રીત છે, ખાસ કરીને જ્યારે તમે તેમને ઇન્ટરનેટ પર મળે ત્યારે. કમનસીબે, વરિષ્ઠ લોકો ઘણીવાર છેતરપિંડી અને દુરુપયોગના ભોગ બને છે. તમારે તમારા ઘરમાં તેમને પરવાનગી આપવા માટે સંમત થવું તે પહેલા અથવા કોઈકને ખાનગીમાં મળવું તે પહેલાં ખરેખર કોઈની પર પૃષ્ઠભૂમિ મેળવવાનું મહત્વનું છે. 7. તમારા સમય લો ઘણી વાર, વરિષ્ઠ લોકો ડેટિંગ શરૂ કરે છે અને લગ્ન વિશે અને જીવનના મર્જીંગ વિશેના મોટા જીવન નિર્ણયો લેવાની તાકીદની લાગણી અનુભવે છે. આ વય સાથે આવે છે તે મૃત્યુદરની વધતી જાગૃતિને કારણે છે. ધિમું કરો! ઠીક છે, તમે એક વરિષ્ઠ છો, પરંતુ ઘડિયાળ પર તમે મિનિટો ગણાય તેવું જીવન જીવી શકતા નથી. તમે કેટલો સમય છોડી દીધો છે તેની ચિંતા કરશો નહીં … .. તે સમયે તમે કેવી રીતે આનંદ માણશો તે પર ધ્યાન આપો. યજ્ઞવેદી તરફ જવાની કોઈ જરુર નથી. તે હમણાં જ ઠીક છે! Sooooo …, તમે શું રાહ જોઈ રહ્યા છે? વરિષ્ઠ ડેટિંગ દ્રશ્યમાં પાછા ફરો અને તમારા ખાસ કોઈને શોધો ટોચના 5 સિનિયર ડેટિંગ વેબસાઈટસ બેલ્જિયમ નવા સંબંધ મેળ 4 મને એલિટ ડેટિંગ એક સાથે તોફાની ડેટિંગ સિનિયર ડેટિંગ સાઇટ્સ કેવી રીતે વાપરવી જો તમે આખરે એક મફત વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સમાં જોડાવાનું નક્કી કર્યું છે, તમારા માટે સારું છે – તમે તમારા ડેટિંગનો અંકુશ લઈ શકો છો અને પ્રેમ અને સાથીદાર સાથેના સંબંધને શરૂ કરવા માટે કોઈ ખાસ વ્યક્તિને શોધી શકો છો. હવે, સંભવિત સાથી શોધવામાં તમારી શ્રેષ્ઠ તકો છે તેની ખાતરી કરવા માટે તમારે આ પ્રકારની સાઇટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. પ્રક્રિયા વાસ્તવમાં ખૂબ સરળ છે, અને તેને અટકી જવાથી તમને લાંબા સમય સુધી લાગશે નહીં. શરૂ કરી રહ્યા છીએ કોઈ સાઇટ માટે સાઇન અપ કર્યા પછીનાં પ્રથમ પગલાઓ એક પ્રોફાઇલને સમાપ્ત કરશે, એક ફોટો ઉમેરીને અને કદાચ તમે અન્ય વ્યક્તિમાં જે જોઈ રહ્યા છો તેના પ્રશ્નોના જવાબ આપો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ પ્રક્રિયાઓ દરમ્યાન પ્રામાણિક છો. જેમ તમે કોઈની સાથે મળવાનું જોખમ લેવા માંગતા નથી, જેમ કે તે જે દેખાય છે તે નથી, અન્યથા સાઇટ પર અન્ય લોકો પણ નથી. તમે ખાતરી કરો કે તમે તમારી જાતને તાજેતરના ફોટોગ્રાફનો ઉપયોગ કરો જેથી તમે કોઇને મળવાનું પસંદ કરશો તો કોઈ આંચકા ન હોવા જોઈએ. વ્યક્તિના લક્ષણો અને લાક્ષણિકતાઓ નક્કી કરતી વખતે જે તમને સૌથી વધુ રુચિ આપશે, તમારે ખાતરી કરવી જરૂરી છે કે તમે તમારી જાતને પ્રમાણિક છો જ્યારે લાંબી ચાલવા ઇચ્છે છે તે વ્યક્તિ રોમેન્ટિક લાગે છે, જો તમે હોમકોઇન વધુ છો, જે પોપકોર્નની વાટકી અને કોઈ સારી ફિલ્મ સાથે કર્લિંગ કરતા વધુ કંઇ પસંદ કરે છે, તે બે તે સુસંગત નથી. સંભવિત સાથીમાં ખરેખર તમે શું કરવા માંગો છો તે ધ્યાનમાં લેવા માટે સમય ફાળવો જેથી તમારી પાસે તે વ્યક્તિ સાથે મેળ ખાતી શ્રેષ્ઠ તકો હોય. ફોરવર્ડ ખસેડવું મફત વરિષ્ઠ ડેટિંગ સાઇટ અથવા 55 થી વધુ ડેટિંગ સાઇટ્સનો ઉપયોગ કરતી વખતે, તમે હંમેશા જેની સાથે વાતચીત કરો અને મળો છો તેના પર નિયંત્રણ રાખો. જો તમે કોઈની કાળજી લેતા નથી, તો તેમની સાથે વાતચીત બંધ કરો, પછી ભલે તેઓ ઇમેઇલ્સ અથવા સંદેશાઓ મોકલવાનું ચાલુ રાખે. કેટલીક સાઇટ્સમાં બ્લોક બટન્સ હોય છે જેનો ઉપયોગ તમે જો કરી શકો છો જો કોઈ ખાસ કરીને ત્રાસરૂપ છે આ મુદ્દો એ છે કે, મેચો સાથે વાતચીત કરો જે ખરેખર તમને રસ છે જેથી તમે તમારા સોનેરી વર્ષ માટે કોઈ સાથી શોધવા માટે નજીક જઈ શકો. જો તમને એવા કોઈને શોધવામાં આવે છે જે ખરેખર તમને રુચિ આપે છે, તો તમે બંને સાથે મળીને નક્કી કરશો કે સંબંધમાં આગળનાં પગલા શું હશે. ત્યાં કોઈ સેટ સમયરેખા નથી કે જ્યારે તમને મળવું અથવા બોલવું હોય વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ તમને તમારી ગતિએ ડેટાની પરવાનગી આપે છે, પરંપરાગત ડેટિંગથી તમને કદાચ વધુ ચિંતા થાય છે. સિનિયર ડેટિંગ અને કોમ્પ્યુટર લિટરેટ મેળવવું ઘણા વરિષ્ઠ અદ્યતન આધુનિક ટેકનોલોજીના લાભ વિના ઉછર્યા. જે લોકો હવે વરિષ્ઠ ડેટિંગમાં સામેલ થવા માંગે છે, ત્યાં કોઈ ફેસબુક, ટ્વિટર અથવા અન્ય ઇન્સ્ટન્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો નથી – અને ચોક્કસપણે કમ્પ્યુટર્સ અથવા સ્માર્ટફોનને મદદ કરવા માટે નહીં. પરિણામ સ્વરૂપે જૂની પેઢીઓ ખૂબ જ મર્યાદિત હતી કે તેઓ કેવી રીતે વાતચીત કરી શકે. હવે, અલબત્ત, ઘણા વરિષ્ઠ લોકોએ સંપૂર્ણપણે ટેકનોલોજીનો સ્વીકાર કર્યો છે, અને કમ્પ્યુટર્સ પર કાર્યરત છે અથવા બીલ ચૂકવવા અથવા અન્ય લોકો સાથે ઈમેઇલ અથવા તેમના સ્માર્ટફોન પરના લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનોમાંથી એક સાથે વાતચીત કરવા માટે કાર્યરત છે. જો કે, એવા અન્ય વરિષ્ઠ લોકો પણ છે જેમના માટે કમ્પ્યુટર્સ દ્વારા વાતચીત હજુ થોડો રહસ્ય છે અને જે આધુનિક તકનીકીમાં ઉપયોગમાં લેવાની સાથે સંઘર્ષ કરે છે. તેમ છતાં, વિશેષ વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ ધ્યાનમાં લેતા કે મોટાભાગના વરિષ્ઠો માટે નવા ભાગીદાર અથવા કોઈ વ્યક્તિને શોધવા માટેની શ્રેષ્ઠ તક મળે છે, આ પ્રકારની ડેટિંગ સાઇટ્સ કેવી રીતે ઍક્સેસ કરવી અને તેનો ઉપયોગ કરવો તેની સાથે પરિચિત થવા માટે તે વધુ યોગ્ય છે. નીચે આપેલા સૂચનો અને ટીપ્સ ધારે છે કે વરિષ્ઠ ડિટર્સ ઇન્ટરનેટ દ્વારા વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સને ઍક્સેસ કરવા વિશે મૂળભૂત જ્ઞાન ધરાવે છે. વાસ્તવમાં, મોટાભાગની સાઇટ્સ લોગ-ઓન અને વાપરવા માટે પ્રમાણમાં સરળ છે અને, સામાન્ય રીતે, તે જરૂરી છે તે માન્ય ઇમેઇલ સરનામું અને પાસવર્ડ દ્વારા ઉપયોગમાં લેવાતું વપરાશકર્તા નામ છે – અને આ બધું 5 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે. વરિષ્ઠ ડિટરો માટેનું આગામી પગલું એ સાઇટ પર એક મફત વ્યક્તિગત પ્રોફાઇલ બનાવવાનું છે, પછી ભલે તે એક અથવા માત્ર મિત્રની શોધમાં હોય, અને આ પ્રમાણમાં સરળ પણ છે સ્વાભાવિક રીતે, પ્રોફાઇલ લખવાનું અને ત્યારબાદ નિયમિતપણે માહિતીને અપડેટ કરતી વખતે સંક્ષિપ્ત અને સચોટ હોવું મહત્વપૂર્ણ છે જેથી અન્ય સભ્યો તે જોઈ રહ્યાં વ્યક્તિ વિશે વધુ જાણી શકે. તે કેટલીક વિશેષતાઓને ઉમેરવાની કિંમત પણ છે, પરંતુ વધુ પડતી ગોપનીય નથી, વ્યક્તિગત વિગતો જેથી અન્ય વપરાશકર્તાઓ અન્ય સભ્યો માટે શું શોધી રહ્યાં છે તેની સંપૂર્ણ ચિત્ર મેળવી શકે. મોટાભાગની સાઇટ્સની બે ટિઅર સદસ્યતા હોય છે, સામાન્ય રીતે, બિન-ચુકવણી કરનાર વપરાશકર્તાઓ માટે માત્ર અમુક ચોક્કસ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. સિનિયર ડિટર્સ, થોડી પ્રેક્ટિસ સાથે, અન્ય બાબતોમાં કેવી રીતે શીખે છે: સેટઅપ ફોટો આલ્બમ્સ અને તેમના પોતાના ફોટાઓનો સમાવેશ કરે છે; વિવિધ પરિમાણો પર આધારિત શક્ય મેચોની શોધ; વિનિમય “વિંક્સ” (અથવા પ્રતીકોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક શુભેચ્છાઓ) અને રસના અન્ય વપરાશકર્તાઓ સાથે શુભેચ્છાઓ; ડેટિંગ સાઇટ્સ ફોરમ અને બ્લોગ પૃષ્ઠોનો ઉપયોગ કરો અને ભાગ લો. ચૂકવણી કરનાર સભ્ય તરીકે સાઇટ્સમાં જોડાવાનું પસંદ કરતા તે સિનિયર ડિટર્સ માટે, તેઓ વધારાના વિધેયો વિશે બધા જાણી શકો છો જેમ કે: ‘પ્રથમ તારીખ વિચાર’ વિભાગ જુઓ, જે પ્રથમ તારીખ અથવા ગપસપ પર યોગ્ય પ્રવૃત્તિનો વિચાર કરવા માટે ઉપયોગી છે. ઇન્સ્ટન્ટ મેસેન્જર સુવિધાઓ મારફતે ઓનલાઇન. અવિનાશી આવી પેઇડ સદસ્યતા પણ મુખ્ય પાયાની માપદંડ સહિત અદ્યતન શોધ પ્રદાન કરે છે: લિંગ, ઉંમર, સ્થાન; ફોટા સાથે; હવે ઓનલાઇન; અને વિવિધ ફિલ્ટર્સ દ્વારા પરિણામોનું વર્ગીકરણ અને વર્ગીકરણ કરવું. વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સના રજિસ્ટર્ડ યુઝર્સ પણ તેના પર સંપર્કમાં રહી શકે છે, જ્યારે તે ચાલ પર જ્યારે Android અને iOS બંને એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને સંપર્કમાં છે. તેથી, મોટાભાગના વરિષ્ઠ નાટકો માટે, એકવાર કમ્પ્યુટરનું સંચાલન કરવાના મૂળભૂત સાથે તેઓ એકવાર જાણીતા હોય છે ત્યારે તે એક ખાસ વરિષ્ઠ ડેટિંગ સાઇટની આસપાસ મેળવવામાં આવે ત્યારે તે કોઇ પણ યુવાન નાટ્ય તરીકે સક્ષમ હોય છે! વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ તમારા માટે કેમ કામ કરી શકે છે જ્યારે તમે સૌ પ્રથમ ડેટિંગ શરૂ કર્યું, ત્યારે તમે સંભવિત સંવનન શાળા, બાર અથવા પક્ષો સાથે પણ મેળવશો. હવે તમે મોટી ઉંમરના છો, તે વિકલ્પો ફક્ત કોઈ અર્થ નથી અને તેઓ તે વસ્તુ પણ નથી કે જે તમે ધ્યાનમાં લેતા હોવ – જ્યાં સુધી તમે તમારાથી નાની વ્યક્તિને શોધી રહ્યાં નથી. તે તમને આ પ્રશ્ન તરફ દોરી જાય છે કે તમે એવા વ્યક્તિને ક્યાં શોધી શકો છો કે જેમની જેમ જ તમે સંબંધો શોધી રહ્યા છો. એક વિકલ્પ જે લોકપ્રિયતામાં વિસ્ફોટથી વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ છે નીચે, તમે શા માટે આ પ્રકારની સાઇટ્સ તમારા માટે કામ કરી શકે છે અને નવા સંબંધો પર પ્રારંભ કરવા માટે તમારી મદદ માટેના થોડા કારણો શોધશે સાઇટ્સ તમારી જરૂરિયાતો માટે તૈયાર કરવામાં આવે છે જો તમે ક્યારેય ડેટિંગ સાઇટ્સ પર જોયું હોય, તો તમે જાણો છો કે મોટાભાગના લોકો નાના ટોળાને સંતોષે છે. પૃષ્ઠો પરના ફોટા 18 થી 35 વર્ષની વયના લોકો માટે છે. જો કે, મફત સઘન ડેટિંગ સાઇટ્સ, તમારા જેવા લોકોથી ભરવામાં આવે છે – 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને કોઈની શોધમાં સમય પસાર કરવા તેમના સોનેરી વર્ષ. તમારે હજારો બિનઅનુભવી મેચોની સૉર્ટ કરવી પડશે જે ખૂબ જ નાની છે, ફક્ત કારણ કે આ સાઇટ્સ ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવે છે. સુસંગત બાબતો અન્ય કારણ એ છે કે વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ તમારા માટે કામ કરશે કારણ કે તમે સંભવિત મેચમાં તમે શું શોધી રહ્યા છો તે શામેલ છે તમારી પ્રોફાઇલ સામાન્ય રીતે તમને તમારી રુચિઓ, તેમજ તમે જે વ્યક્તિની શોધ કરી રહ્યાં છે તેના પ્રકારનો સમાવેશ કરવા માટે પરવાનગી આપે છે. જ્યારે તમે તમારી જાતને શોધ પૂર્ણ કરો છો, ત્યારે તમે વય, ધાર્મિક જોડાણો અને અન્ય ઘણા પાસાઓને પણ સ્પષ્ટ કરી શકો છો જેથી તમે જે મેચો ખેંચી શકો છો તે એ છે કે જે કોઈ સંબંધમાં તમે શું ઇચ્છો છો તે સુસંગત છે. સલામતી જ્યારે તમે વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે કોઈ વ્યક્તિને ચહેરા પર મળવું પડશે નહીં જ્યાં સુધી તમે તેની સાથે આરામદાયક ન હોવ. તમે અને સંભવિત મેચો ઑનલાઇન ઑનલાઇન સંપર્ક કરશે અને તે તમારા પર છે કે તમે ફોન કૉલ્સ પર આગળ વધો છો અને આખરે બેઠક કરી શકો છો. આ તમને તમારી પોતાની સલામતી પર અંકુશ રાખવા માટે પરવાનગી આપે છે, અને તમે ખાતરી કરો કે તમે આરામદાયક છો અને વ્યક્તિને મળો તે પહેલાં તેને જાણો છો. વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ જેઓ જીવનમાં પાછળથી પ્રેમ શોધી રહ્યાં છે તેમના માટે લોકપ્રિયતા વધી રહી છે. આ એવા કેટલાક કારણો છે કે શા માટે આ પ્રકારની વેબસાઇટ્સ તમને નવા સંભવિત જીવનસાથીને શોધવા માટે એક નવું પાથ શોધી શકે છે. સિનિયર ડેટિંગ વિશે તમારે જાણવું જોઈએ તે વસ્તુઓ ડેટિંગ મુશ્કેલ છે, ભલે ગમે તેટલું એક વ્યક્તિ કેટલું મોટું હોય. જો તે 25-વર્ષનો એક સુંદર અથવા 55-વર્ષીય મહિલા છે, તો તે સરળ નથી. પરંતુ તે જ છે? ગમે તે કારણોસર 50 વર્ષથી વધુ અને સિંગલ હોય, પછી ભલે તે કોઈ પ્રિય પતિ કે છૂટાછેડા ગુમાવવી હોય, તો તેના પડકારો હોઈ શકે છે તે ઉપરાંત, લોકો 30 વર્ષ કે તેથી વધુ સમયથી લગ્ન કર્યા પછી શું જુએ છે તે ડેટિંગ જુએ છે ખાસ કરીને જ્યારે તેઓ માત્ર જૂના જમાનાનું માર્ગ આપ્યો અહીં કેટલીક સૌથી સામાન્ય પગથિયાઓ છે જે વૃદ્ધ લોકો ડેટિંગ કરતી વખતે ઠોકર ખાય છે: હું જુવાન છું ચાલો આપણે તેનો સામનો કરીએ; તે જ્યારે તમે વરિષ્ઠ હો ત્યારે બતાવે છે કેટલાક તેમની વય કરતાં નાની લાગે છે, કેટલાક જૂના. તેઓ તેમના શરીરને આપેલી કાળજીની સંખ્યાને આધારે પરંતુ વરિષ્ઠ ડેટિંગ તમે બધાને કેવી રીતે જુએ તે વિશે નથી. વાસ્તવમાં, પરિપક્વ લોકો યુવાન કરતાં વધુ વિવિધતા માટે ખુલ્લા છે. તેઓ સારી રીતે વાકેફ છે કે જીવનમાં જે બાબતો છે તે દેખાવ અથવા ધર્મ અથવા ઉંમર નથી. સહભાગી એ વ્યક્તિની સંભાળ રાખવી અને તેમને સમજવા વિશે છે. વ્યક્તિત્વ અને રુચિઓને મેળવવામાં સૌથી વધુ મહત્વનો માપદંડ છે જ્યારે તમારા પ્રેમી અથવા માત્ર એક મિત્ર બનનાર વ્યક્તિની શોધમાં. શું મારા બાળકો મંજૂર થશે? માતાપિતા માટે આ સમસ્યા હોઈ શકે છે જેમણે પરિવારોને ઉછેરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એ હકીકત સાથે શાંતિ બનાવવી એ હકીકત છે કે હવે જે બાળકોને હવે ખસેડવામાં આવ્યા છે તેમાં કોઈ કહેવુ નથી કે કોઈને લાગે તેટલું સરળ નથી. વરિષ્ઠ ડેટિંગની દુનિયામાં આગળ વધવા પહેલાં સૌથી મહત્ત્વનું પગલુ બાળકોને જાણવાનું છે તેમને સ્વીકારવું જોઈએ કે હવે તે તમારા માટે વિચારે છે કે તેઓ ઉગાડવામાં આવ્યા છે. હું કૌભાંડ કરવામાં આવશે ઇન્ટરનેટ જે તે પ્રદાન કરે છે તે અનામતાનો લાભ લેવા ઇચ્છતા લોકો માટે એક સંપૂર્ણ સ્થળ છે. વરિષ્ઠ ડેટિંગ અપવાદ નથી વરિષ્ઠ ખાસ કરીને જવાબદાર છે કારણ કે તેઓ એકલા હોય છે અને તેમાંના કેટલાક તે બધી રીતે સંપૂર્ણપણે સમજી શકતા નથી કે જે તેઓ ઇન્ટરનેટ પર જોડાઈ શકે છે. હજુ પણ, ત્યાં લાલ ફ્લેગ છે જે દર્શાવે છે કે કોઈ તમારી સંગત ઇચ્છે છે અથવા ફક્ત તમારા માટે લાભ લેવાનું છે. તમને વ્યક્તિ સાથે મળવા માટે આતુર લોકોથી પણ દૂર રહો. તમે રાત્રિભોજન માટે મળવા સંમત થાઓ તે પહેલાં દરેકને જાણવાનો પ્રયાસ કરો “તમે મારા સાચા પ્રેમ છો” જેવા વાક્યો અને આવા વિશાળ ચેતવણી છે. થોડાક ચેટ્સ પછી તમે કોઈને કેવી રીતે પ્રેમ કરી શકો છો? તમે કોઈકને મળો તે પહેલાં સાવધાનીનું માપ લો કે જે તમને પીણાં માટે ખબર નથી. તમારા કુટુંબ અથવા મિત્રને કહો કે તમે ક્યાં જઇ રહ્યા છો અને તમારી તારીખ જણાવો કે તમે તે કર્યું છે. જો તમારા સંભવિત સાથી તમારી સાથે ગુસ્સો કરે છે, તો તે ઘન સૂચક છે કે તેમના ઇરાદાઓ શુદ્ધ નથી. દેશમાં છોડવાની બહાનું પર નાણાં શોધી રહ્યા છે અને પહેલાં કર ચૂકવવાની તારીખો અથવા કોઈ પણ કારણસર “જો તમે પૈસા વાયર ન કરો તો તમે મને પ્રેમ કરતા નથી” એવું કહીને, કદાચ સ્કેમર્સ છે. શું હું પ્રેમ માટે ખૂબ જ વૃદ્ધ છું? 60 અથવા 70 વર્ષનો એક વ્યક્તિ વિચારી શકે કે તેનો સમય પસાર થઈ ગયો છે અને તે મુશ્કેલ સંજોગોમાં તેમને ઉત્સાહ આપવા માટે કોઈ સાથીને ક્યારેય નહીં મળશે. તે સાચું નથી. અમે પ્રેમ માટે ક્યારેય ખૂબ જ વૃધ્ધિ ન મેળવીએ. હકીકત એ છે કે આજની ડેટિંગ સાઇટ્સ મોટેભાગે એક યુવાન પ્રેક્ષકો માટે બનાવેલ છે, તે બધાને ડેટિંગ કરતાં વધુ સખત બનાવે છે. પણ જો તમે 55 વર્ષના એક સુંદર સ્ત્રી છો, જે પણ શ્રીમંત છે? શા માટે તમારા કરતાં નાની વ્યક્તિને પણ જોતા નથી? કેટલાક તેને દગાબાજ ડેટિંગ કહી શકે છે, પરંતુ વાસ્તવમાં, પ્રેમને કોઈ મર્યાદા નથી, અને લોકો તેને કેવી રીતે લેબલ કરે છે તેની કાળજી રાખે છે. પછી ફરી, શું સૌથી મહત્વપૂર્ણ છે કે તમે ખુશ છો
December 16, 2020 mansi633 Comments on આ 4 રાશિના લોકોને ગૌરી પુત્ર ગણેશના મળશે વિશેષ આશીર્વદ, મળશે લાભ અને ખુશીઓ અમે તમને બુધવાર 16 ડિસેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […] Continue Reading આ નામથી ગણેશજી લેશે કળિયુગમાં અવતાર, પૃથ્વી પર દેખાડશે કંઈક આવો મહિમા October 14, 2020 mansi770 Comments on આ નામથી ગણેશજી લેશે કળિયુગમાં અવતાર, પૃથ્વી પર દેખાડશે કંઈક આવો મહિમા ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે પણ પૃથ્વી પર પાપનો ઘડો ભરાય છે, તો ભગવાન પૃથ્વીના લોકોને બચાવવા માટે અવતાર લે છે, ભગવાન વિષ્ણુના ઘણા અવતારોનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. પુરાણોમાં કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત પુરાણોમાં કળિયુગમાં ભગવાન ગણેશના અવતારની વાત પણ કહેવામાં આવી છે, જે મુજબ પૃથ્વી પર […] Continue Reading સતત 3 બુધવાર સુધી કરો આ ચમત્કારી ઉપાય, વિઘ્ન થશે દૂર, બની જશો કરોડપતિ September 29, 2020 mansi114 Comments on સતત 3 બુધવાર સુધી કરો આ ચમત્કારી ઉપાય, વિઘ્ન થશે દૂર, બની જશો કરોડપતિ બુધવારનો દિવસ શ્રી ગણેશનો દિવસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દીવસે શ્રી ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને શુભ લાભ મળે છે અને આવનારા તમામ દુ: ખનો નાશ થાય છે. આજે અમે તમને બુધવારના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો કરવાથી રોગો, દોષ અને ગરીબી તમારા જીવનમાંથી દૂર થઈ જશે […] Continue Reading recent post બોલીવુડની ફેશન ક્વીન છે માતાના ખોળામાં બેઠેલી આ નાની છોકરી, પતિ છે બિઝનેસમેન તો પિતા છે સુપરસ્ટાર, જાણો કોણ છે તે November 27, 2022 સૌથી અલગ અને ખાસ છે જૂહી ચાવલાનું ઘર, તેની સુંદરતા આગળ લક્ઝરી મહેલ અને હોટલ પણ છે ફેલ, જુવો જૂહીના ઘરની તસવીરો November 27, 2022 KBC 14માં પૂછવામાં આવ્યો રાજુ શ્રીવાસ્તવ વિશે આ સવાલ, ઈમોશનલ થઈ ગયો પરિવાર, અમિતાભનો માન્યો આભાર November 27, 2022 સૂતા પહેલા કરી લો કેટલાક આ સરળ કામ, ચમકી જશે નસીબ, પૈસાની ક્યારેય નહિં થાય અછત November 26, 2022 આ 5 રાશિના લોકોના ઘરે થશે ખુશીઓનો વરસાદ, શુક્રદેવ રહેશે મહેરબાન, આપશે મોટો ધન લાભ November 26, 2022 Most Viewed Posts આ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને પોતાની નણંદ શ્વેતા સાથે કેવો વ્યવહાર કરે છે એશ્વર્યા, જાણો સંપત્તિના બે ભાગ થવાનું રહસ્ય ‘કુછ કુછ હોતા હૈ’ માં જોવા મળેલા આ છોટે સરદારજી કરવા જઈ રહ્યા છે લગ્ન, તસવીરોમાં જોવો કોણ છે તેમની દુલ્હન ઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો
રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..! કપાતર દીકરાએ તેના ઘરડા માં-બાપને કાતરથી ચીરી નાખ્યા, ઘોર કળિયુગની આ ઘટના સાંભળી રુંવાટા બેઠા થઈ જશે તમારા..! એકબાજુ લગ્નના ઢોલ વાગવા માંડ્યા અને એકબાજુ યુવકે રૂમ બંધ કરીને આપઘાત કરી લેતા મહેમાનોમાં મચી ગઈ ભાગદોડ, વાંચો..! અંતિમ સંસ્કાર વિધિમાં મુખાગ્નિ દેતા પહેલા લાશના મોઢેથી કપડું ઊંચું કરીને જોયું તો ઉભે ઉભા ટાંટિયા ધ્રુજવા લાગ્યા, અંદર દેખાયું એવું કે પરિવાર દોડતો થયો…! દાદાએ અંતિમ ઘડીએ કીધું કે, “કોઠાર નીચે સુરંગ ખોદશો તો તમે સુખી થઈ જશો”, દાદાના મોત બાદ પરિવારે સુરંગ ખોદીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ…! પડોશીને સાચવવા આપેલી ચાવીથી ઘર ખોલીને જીવની ટૂંકી મહિલા કરતી હતી એવા કામ કે જાણીને દરેક લોકોના હોશ ઉડી ગયા.. ચેતજો..! Home/બોલીવુડ/મુકેશ-નીતા અંબાણીના લગ્નના આ ફોટોસ જોઈને તમે પણ ચેન ખોઈ બેસશો.. જુવો.. મુકેશ-નીતા અંબાણીના લગ્નના આ ફોટોસ જોઈને તમે પણ ચેન ખોઈ બેસશો.. જુવો.. Gujarat Posts Team August 23, 2021 બોલીવુડ Leave a comment 62 Views દુનિયામાં ઘણા ધનિક લોકો હશે પણ ભારતમાં માત્ર એક જ નામ સમૃદ્ધિના નામે ગુંજતું હોય છે અને તે છે મુકેશ અંબાણી. એવું લાગે છે કે ખુદ કુબેર મહારાજ મુકેશ અંબાણીની તિજોરીમાં બેઠા છે, જેઓ પોતાની તિજોરીમાં રાત -દિવસ ચાર ગણો વધારો કરી રહ્યા છે. એક વર્ષ માટે મફત Jio સિમ આપીને, મુકેશ અંબાણીએ 50 કરોડથી વધુ લોકોને તેમની કંપનીના ગ્રાહક બનાવ્યા. ભલે તેને શરૂઆતમાં કોઈ ફાયદો ન મળ્યો, પણ બાદમાં તેને મળેલા કરોડો ગ્રાહકોને કરોડોનો ફાયદો થયો. આ ચક્રમાં, બાકીની ટેલિકોમ કંપનીઓ નાદાર થઈ ગઈ. મુકેશ અંબાણીની આ યુક્તિ પરફેક્ટ બિઝનેસમેનની યુક્તિ કહી શકાય. આપણે બધા જાણીએ છીએ કે એક મહાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શું છે, પરંતુ તેઓ તેમના પરિવાર માટે કેવા છે તે પણ હવે દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીએ પોતાની ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાને દુબઈથી સોનાની બનેલી કાર ભેટમાં આપી છે. હવે મુકેશ અંબાણીના લગ્નની વાત કરીએ. ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીના લગ્ન નીતા સાથે થયા હતા, જે જોવા માટે ખૂબ જ સુંદર છે. નીતા અંબાણી બહારથી જોવા માટે માત્ર સુંદર જ નથી પણ તેમની પાસે સોનાનું દિલ પણ છે. તે એક સામાજિક કાર્યકર છે અને ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે અમે તમને મુકેશ અંબાણી અને નીતાના લગ્નની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે. 1 નવેમ્બર, 1964 ના રોજ જન્મેલા મુકેશ અંબાણીના પિતા ભારતના મોટા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને માતા કોકિલાબેન હતા. મુકેશ અંબાણીની પત્ની લગ્ન પહેલા શાસ્ત્રીય નૃત્યના શોખીન હતા અને એટલે જ તેમણે પાછળથી શાસ્ત્રીય નૃત્યની શાળા ખોલી. ધીરુભાઈ અંબાણીએ પ્રથમ વખત નીતાને નૃત્ય પ્રદર્શન દરમિયાન જોયું અને તે પછી જ તેમણે તેમના પુત્ર મુકેશ માટે નીતાને પસંદ કરી. ધીરુભાઈ અંબાણીએ પોતે નીતા અને તેના પરિવારના સભ્યોને ફોન કરીને લગ્નની વાત કરી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક સાથે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. આ દિવસે મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ પર નીતાને પ્રપોઝ કર્યું હતું. નીતાએ લગ્ન માટે હા પણ પાડી. નીતા તેના લગ્નના દિવસે ખૂબ જ સુંદર દેખાતી હતી અને મુકેશ અંબાણી પણ વરરાજાના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. આ બંનેને જોઈને એવું લાગે છે કે લગ્નના નિર્ણયો ખરેખર સ્વર્ગમાં લેવામાં આવે છે, તેથી જ આટલું સુંદર દંપતી બનાવવામાં આવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની આ લવ સ્ટોરી હતી. આજે, તેમના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે અને બંનેને ત્રણ બાળકો પણ છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ તાજેતરમાં શ્લોકા મહેતા સાથે સગાઈ કરી છે. સાથે જ તેની પુત્રીની પણ સગાઈ છે. બે -બે લગ્નોની શહનાઈ અંબાણી પરિવારમાં ભજવા જઈ રહી છે. લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest About Gujarat Posts Team Previous સલમાન સહિતના આ એક્ટરે સંજય દત્ત સાથે કામ ન કરવાની કસમ ખાધી છે, જાણો શું છે દુશ્મનીનું કારણ! Next બોલીવુડમાં એશ્વર્યા અને પ્રિયંકાની શરૂઆત આવા કામો થી થઈ હતી, જાણીને ચોંકી ઉઠશો તમે! Check Also તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..! ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા … Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search for: Recent Posts રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…! મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…! કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..! પાઉંભાજીનો કોળીયો ખાતાની 10 મિનીટમાં જ યુવક ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, હોસ્પિટલ પહોચે એ પહેલા જ થઈ ગયું એવું કે ઉડી ગયા બધાના હોશ..! દીકરાની માથાભારે વહુએ 5 દિવસથી ભૂખ્યા રાખેલા સસરાએ વહુના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લીધું, ગામલોકોના મોઢા ફાટેલા રહી ગયા..!
આ સપ્તાહનો એપિસોડ બે ટેન્ટાલાઇઝિંગ મેચો અને આગળ જોવા માટે અન્ય ખૂણાઓના યજમાન સાથે સજ્જ હતો. જોની મુંડોએ તેની લુચા અંડરગ્રાઉન્ડ ચેમ્પિયનશિપનો બચાવ સુપરસ્ટાર સામે કર્યો હતો જે તેણે સેક્સી સ્ટાર પાસેથી જીત્યો હતો. ધ મેટલ, બ્રાયન કેજ, પીજે બ્લેક અને જેરેમિયા ક્રેન મુકીને, ધ બેટલ ઓફ ધ બુલ્સ ટુર્નામેન્ટની ફાઇનલે પણ રાત્રે શરૂ થવાની હતી. લુચા અંડરગ્રાઉન્ડ ચેમ્પિયનશિપમાં મેચનો વિજેતા ખાતરીપૂર્વકનો શોટ મેળવશે. શોની શરૂઆત પરંપરાગત હાઈપ, વેમ્પિરો અને મેટ સ્ટ્રાઈકરના સૌજન્યથી થઈ. તેઓએ LU શીર્ષક સ્ટીલ કેજની મુખ્ય ઘટના અને બુલ્સની લડાઈ ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બહુ અપેક્ષિત અંતિમ આ સપ્તાહની ઇન-રિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેલ્સ ઓફ ધ બુલ્સ ટુર્નામેન્ટ ફાઇનલ (વિજેતા લુચા અંડરગ્રાઉન્ડ ચેમ્પિયનશિપ માટે નંબર 1 દાવેદાર બને છે) મેક વિ પીજે બ્લેક વિ જેરેમિયા ક્રેન વિ બ્રાયન કેજ (એલિમિનેશન મેચ) કૂદકો, સ્લેમ્સ, ડ્રાઇવરો, પાગલ કાઉન્ટર્સ અને શું નહીં! ચાર માણસોએ બધું લાઇન પર મૂક્યું! સામેલ પ્રતિભાને ધ્યાનમાં રાખીને, આ એલયુ રોસ્ટર પરના શ્રેષ્ઠ કુસ્તીબાજો વચ્ચે ક્લાસિક ચાર-માર્ગીય યુદ્ધની અપેક્ષા હતી. આભાર, તે પહોંચાડ્યું. કેજે તેની ક્રૂર તાકાત દર્શાવતા મેચ ચાલી રહી હતી, જેનો સામનો પીજે બ્લેકના ઉચ્ચ ઉડતી ચાલ-સેટ દ્વારા કરવામાં આવ્યો હતો. જેરેમિયા અને બ્લેક એક સાથે કામ કર્યું અને વિશાળને નીચે લઈ ગયા. આખરે બંનેએ આ પ્રક્રિયામાં પોતાની જાતને પછાડી દીધી, અને મેકે તમામ માણસો પર ચંદ્રમાનો અમલ કરીને પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લીધો. ત્યારબાદ મેક અને ક્રેનનો સંક્ષિપ્ત ક્રમ હતો, મેક ક્રેન પિનફોલમાંથી બહાર નીકળી ગયો હતો. ક્રેને ઉપરનો હાથ મેળવ્યો અને બ્લેક પર પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું, તેને સ્પ્રિંગબોર્ડ કિક સાથે બહાર મોકલીને. ત્યારબાદ તેણે બ્લેકને આત્મઘાતી ડાઇવ સાથે બહારથી આંચકો આપ્યો. તમામ ચાર સ્પર્ધકો એરિયલ પાર્ટીમાં જોડાયા કારણ કે કેજ અને મેક ક્રેન અને બ્લેક પર ફ્લોર પર કૂદી પડ્યા હતા. બ્લેક ટોચની દોરડા સુધી ગયો અને કેજ અને મેક પર એક સંપૂર્ણ ચંદ્રમાને ચલાવ્યો. તેણે ક્રેનને નીચે ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ ક્રેને ભયને વહેલો જોયો અને તેને ઇલેક્ટ્રિક ખુરશીની સ્થિતિમાં પકડ્યો અને તેને પ્રથમ એપ્રોનમાં ફેંકી દીધો. ક્રેને વેગની પાળીનો લાભ લેવાનું જોયું અને પોતે કૂદકો લગાવવાનો પ્રયાસ કર્યો, માત્ર કેજ મધ્ય-હવા દ્વારા પકડાયો, જેણે તેને verticalભી સુપ્લેક્સ સાથે ફ્લોર પર ફટકાર્યો. કેજે બ્લેકને રિંગમાં પાછો મોકલવાનું જોયું, પરંતુ મેકે તેને ડૂમ્સ ડે ડિવાઇસમાં ઉતાર્યો. બ્લેકની હાઇ-રિસ્ક લીપ ફરી નિષ્ફળ ગઈ જ્યારે તે મધ્ય-હવા પકડાયો અને પાવર કેજ દ્વારા સાદડીમાં ઘુસી ગયો. જ્યારે તે વિચલિત પાંજરામાં સ્ટેન્ડિંગ શૂટિંગ સ્ટાર પ્રેસ માટે ગયો ત્યારે મેક અંતિમ તકવાદી લાગતો હતો. કમનસીબે તેના માટે, તે ચૂકી ગયો. કેરેજને નીચે ઉતારવા માટે જ્યારે તેણે દોરડા ઉછાળ્યા ત્યારે ક્રેન ક્રિયામાં લાગી ગઈ. કેજે તેને મેક પર પાવર બોમ્બમારો કરીને તેના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. ક્રેને કેજની પીનફોલના પ્રયાસમાં કિક મારીને તેની સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. કેજે અન્ય પાવરબોમ્બ સાથે ક્રેનની શીર્ષકની આકાંક્ષાઓને સમાપ્ત કરવાનું જોયું, પરંતુ ક્રેને તેમાંથી લડ્યા અને ચોકહોલ્ડ લાગુ કરીને તેનો સામનો કર્યો. કેજે તેને એક મહાન ઝૂલતા ફ્લેટલાઇનર સાથે ઉલટાવી દીધો. પી.જે. બ્લેક, જે બધી ક્રિયાઓથી ચૂકી ગયો હતો, તેણે દોરડાઓને કેજ પર ઉડાડવાનું નક્કી કર્યું, પરંતુ તેના બદલે, વિનાશક સુપ્લેક્સ સાથે સાદડીમાં ફટકારાયો. આ ક્ષણે કેજ પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ તે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી ટેક્સાનોના સૌજન્યથી બદલાવાનું હતું. ટેક્સનો બહાર આવ્યો અને બુલરોપ્સ સાથે જડબા પર કેજને ફટકાર્યો. ક્રેન દ્વારા કિક, ત્યારબાદ મેક દ્વારા સ્ટનર અને પીજે બ્લેક દ્વારા સ્પ્રિંગબોર્ડ 450 સ્પ્લેશ દૃશ્યમાન ઇજાગ્રસ્ત કેજને દૂર કરવા માટે પૂરતું હતું. મેચના પ્રથમ એલિમિનેશનને આગળ વધારવા માટે બ્લેકએ રિલિંગ પશુને પિન કર્યું. પીજે બ્લેક બ્રાયન કેજને ખતમ કરી દીધો કેરેજ નાબૂદ થયા પછી જેરેમિયા ક્રેને મેચનું શાસન સંભાળ્યું અને બંને ખૂણા પર બંને પુરુષો પર પગનો ડંકો વગાડ્યો. ક્રેને બ્લેક પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને લટકતી નેકબ્રેકર વડે ફ્લોર કર્યું, જેનાથી તે નજીક આવ્યો. ટોચનું દોરડું સ્થળ નજીકના પિનફોલને અનુસરે છે, જેમાં ક્રેન અને ધ મેક બંને ટોચ પર વર્ચસ્વ માટે જોકીંગ કરે છે. એક ટૂંકી ઝઘડા પછી, ક્રેનએ મેક ઉપરની દોરડામાંથી પાવર બોમ્બ કર્યો અને સંક્રમણમાં પગની ઘૂંટીમાં લ lockedક કરી દીધો. બ્લેક સમયની પકડ તોડી અને બે ગણતરી માટે ક્રેન ઉપર ફેરવ્યો. ક્રેન બ્લેક પર સંપૂર્ણ ક્રેનિયલ કન્ટ્યુઝન ચલાવે તે પહેલા ત્રણેય માણસો ક્ષણિક શ્વાસ લે છે. વેમ્પિરોએ એ હકીકત પર પ્રકાશ પાડ્યો હતો કે મિસાવાએ જાપાનમાં ચાલનો ઉપયોગ કર્યો હતો, જે ડબલ અન્ડરહુક પાયલડ્રાઇવર તરીકે લોકપ્રિય છે. બ્લેક સ્માર્ટ રીતે રિંગમાંથી બહાર નીકળી ગયો, મેક અને ક્રેન તેને ટોચની દોરડા પર લડતા છોડી દીધા. મેક ક્રેન પર ઉપરના દોરડામાંથી જડબાના ડૂબતા સ્ટનરને ફટકારે છે. તેણે તેને આવરી લીધો અને સફળતાપૂર્વક બીજો નાબૂદી પૂર્ણ કરી. મેકે જેરેમિયા ક્રેનને દૂર કર્યો મેક અને બ્લેક અંતિમ બે માણસો હતા જે અત્યાર સુધી એક ભયાનક મેચ હતી. અંતિમ ક્રમમાં બ્લેક પર સ્ટનરને ચલાવવા માટે મેક જડબાનાથી સાજો થયો. તેણે પિનફોલમાં જવા માટે કોઈ સમય બગાડ્યો નહીં અને મેચ જીતી, મંદિરમાં વિશ્વાસીઓને આનંદ થયો. મેક વિજેતા નક્કર મેચ માટે એક મહાન અંત હતો. મેકે પીજે બ્લેકને નાબૂદ કર્યો અને બુલ્સ ટુર્નામેન્ટની જીત મેળવી. તે પ્રક્રિયામાં લુચા અંડરગ્રાઉન્ડ ચેમ્પિયનશિપ માટે નંબર 1 દાવેદાર બન્યો. ખરેખર સારી રીતે લાયક!
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા છોકડી પર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સી એન જી રીક્ષા ઉભી રાખવા છતાં Visit Saurashtra Kranti Homepage here ન રોકાતા ટંકારા પોલીસના સતીશભાઈ બસિયાએ પીછો કરી સીએનજી રીક્ષા રોકી ચેકિંગ કરતા તેમાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવતા રીક્ષામાં રહેલ રાહુલ મોહનભાઈ ચાંડપા રહે-જંગલેસ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા રહે-વાછકપર બેડી જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા રહે જંગલેસ્વર રાજકોટ વાળાની વધુ પુછપરછ કરતા ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાની મશીન તથા બ્રીજ પર ચાલતા કન્સ્ટ્રકશન પરથી લોખંડનો ભંગારની ચોરી કરી હોવાની કબુલાત આપતા ત્રણેયને અટક કરીને લોખંડનો ભંગાર આશરે ૧૦૦ કી.લો કીમત રૂ.૧૦૦૦, શેરડીના રસ કાઢવાનું મશીન કીમત રૂ.૨૦૦૦ અને સી એન જી રીક્ષા જીજે ૦૩ બિયું ૪૧૧૧ કીમત રૂ.૫૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા નજીક બ્રીજના કન્સ્ટ્રકશન સાઈડ પરથી ભંગાર ચોરી કરનાર ત્રિપુટીને ટંકારા પોલીસે ઝડપી લીધી હતી. Read About Weather here ટંકારા પોલીસની આ કામગીરીમાં પ્રો.પી.આઈ. એન એ વસાવા, પીએસઆઈ બી ડી પરમાર, એમ કે બલોચ, વિજયભાઈ બાર, હિતેશભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ ઝાલા, સતીશભાઈ બસિયા સહિતની ટીમે કરેલ છે.
નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડીયે કરી લીધી. પ્રિટોરિયાના દરેક હિંદીના સંબંધમાં આવવાનો મારો વિચાર મેં તેમને જણાવ્યો. હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી ને મેં આ બધા કાર્યમાં તેમની મદદ માગી. તેમણે ખુશીથી મદદ આપવાનું કબૂલ કર્યું. મારું પ્રથમ પગલું તો બધા હિંદીઓની એક સભા ભરી તેમની આગળ સ્થિતિનો વિતાર મૂકવાનું હતું. શેઠ હાજી મહમદ હાજી જુસબ, જેમની ઉપર મને ભલામણ પત્ર મળ્યો હતો, તેમને ત્યાં આ સભા ભરાઈ. તેમાં મુખ્ય ભાગે મેમણ વેપારીઓ હાજર હતા. થોડા હિંદુ પણ હતા. પ્રિટોરિયામાં હિંદુઓની વસ્તી જ ઘણી થોડી હતી. આ મારું જિંદગીનું પહેલું ભાષણ ગણાય. મેં તૈયારી ઠીક કરી હતી. મારે સત્ય વિષે બોલવું હતું. વેપારમાં સત્ય ન ચાલે એવું હું વેપારીઓને મોઢેથી સાંભળતો આવ્યો હતો. એ વાત હું ત્યારે નહોતો માનતો. આજ પણ નથી માનતો. વેપારને અને સત્યને ન બને એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડ્યા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે, અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે; તેમાં તો યથાશક્તિ જ સત્ય બોલાયચલાય, એવી તેઓની માન્યતા. આ સ્થિતિનો મેં મારા ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો ને વેપારીઓને તેમની બેવડી ફરજનું ભાન કરાવ્યું. પરદેશમાં આવવાથી તેમની જવાબદારી દેશમાં હોય તેના કરતાં વધી, કેમ કે ખોબા જેટલા હિંદીઓની રહેણીકરણી ઉપરથી હિંદના કરોડોનું માપ થતું હતું. અંગ્રેજોની રહેણીની સરખામણીમાં આપણી રહેણીમાં રહેલી ગંદકી હું જોઈ ગયો હતો તે તરફ પણ ધ્યાન ખેંચ્યું. હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, અથવા ગુજરાતી, મદ્રાસી, પંજાબી, સિંધી, કચ્છી, સુરતી વગેરે ભેદો ભૂલી જવા પર ભાર મુક્યો. ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગરવેતને આપવાનું મેં જણાવ્યું. સભામાં અસર ઠીક થઈ એમ મેં જોયું. ચર્ચા થઈ. કેટલાકે હકીકતો મારી પાસે મૂકવાનું કહ્યું. મને હિંમત આવી. મેં જોયું કે આ સભામાં અંગ્રેજી જાણનારા થોડા જ હતા. આવા પરમુલકમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું એમ મને લાગ્યું. તેથી મેં જેને નવરાશ હોય તેને અંગ્રેજી ભણવાની ભલામણ કરી. મોટી ઉંમરે પહોંચ્યા પછી પણ અભ્યાસ કરાય એમ કહી તેવા અભ્યાસ કરનારાંનાં દૃષ્ટાંતો આપ્યાં. મેં પોતે એક વર્ગ નીકળે તો તેને અથવા છૂટાછવાયા ભણનારા નીકળે તો તેમને ભણાવવાનું માથે લીધું. વર્ગ તો ન નીકળો, પણ ત્રણ જણ પોતાની સગવડે ને તેમને ઘેર ભણાવવા જાઉં તો ભણવા તૈયાર થયા. આમાં બે મુસલમાન હતા. તેમાંનો એક હજામ હતો, એક કારકુન હતો. એક હિંદુ નાનકડો દુકાનદાર હતો. બધાને હું અનુકૂળ થયો. મારી શીખવવાની શક્તિ વિષે તો મને મુદ્દલ અવિશ્વાસ હતો જ નહીં. મારા શિષ્યો થાક્યા ગણીએ તો થાક્યા કહેવાય, પણ હું ન થાક્યો. કોઈ વેળા તેમને ત્યાં જાઉં ત્યારે તેઓને નવરાશ ન હોય. મેં ધીરજ ન ખોઈ. આમાંના કોઈને અંગ્રેજીનો ઊંડો અભ્યાસ તો નહોતો જ કરવો. પણ બેએ આઠેક માસમાં સારી પ્રગતિ કરી ગણાય બેને નામું માંદવાનું ને સામાન્ય કાગળો લખવાનું જ્ઞાન મળ્યું. હજામને તો તેના ઘરાકની સાથે બોલવાજોગું જ શીખવ્યું હતું. બે જણ પોતાના અભ્યાસને લીધે ઠીક કમાવાની શક્તિ પણ મેળવી શક્યા. સભાના પરિણામથી મને સંતોષ થયો. આવી સભા દર માસે કે દર અઠવાડિયે ભરવાનો નિશ્ચય થયો. ઓછીવત્તી નિયમિત રીતે એ સભા ભરાતી ને વિચારોની આપલે થતી. પરિણામે પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હશે જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહી થયો હોઉં. હિંદીઓની સ્થિતિનું આવું જ્ઞાન મેળવવાનું પરિણામ એ આવ્યું કે, મને પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટની ઓળખાણ કરવાની ઈચ્છા થઈ. હું મિ. જેકોબ્સ ડિ-વેટને મળ્યો. તેમની લાગણી હિંદીઓ તરફ હતી. તેમની વગ ઓછી હતી, પણ તેમણે બનતી મદદ કરવા અને જ્યારે મળવું હોય ત્યારે મળવા મને કહ્યું. રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો ને તેમના જ કાયદા પ્રમાણે હિંદીને મનાઈ ન થઈ શકે એમ મેં સૂચવ્યું. પરિણામે, સારાં કપડાં પહેરેલા હોય તેવા હિંદીને ઉપલા વર્ગની રેલવે ટિકિટ દેવામાં આવશે એવો કાગળ મળ્યો. એથી પૂરી સગવડ તો ન મળી. સારાં કપડાં કોણે પહેર્યાં ગણાય એ તો સ્ટેશન-માસ્તર જ ઠરાવે ના! બ્રિટિશ એજંટે મને તેની વચ્ચે થયેલા પત્રવ્યવહાર વિષે કેટલાંક કાગળિયાં વાંચવા આપ્યાં. તૈયબ શેઠે પણ આપ્યાં હતાં. તેમાંથી ઑરેન્જ ફ્રી સ્ટેટમાંથી હિંદીનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે મેં જાણ્યું. ટૂંકામાં, ટ્રાન્સવાલના ને ફ્રી સ્ટેટના હિંદીઓની આર્થિક, સામાજિક અને રાજ્યપ્રકરણી સ્થિતિનો ઊંડો અભ્યાસ હું પ્રિટોરિયામાં કરી શક્યો. આ અભ્યાસનો પાછળ જતાં મને પૂરો ઉપયોગ થવાનો છે એની મને મુદ્દલ ખબર નહોતી. મારે તો એક વર્ષને અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલાં દેશ જતું રહેવું હતું.
પુત્રો, આ રાજય ધર્મપૂર્વક મેં ચલાવ્યું છે. જયારે જયારે દુશ્મનોના ધાડા ઉતરી આવતાં ત્યારે ત્યારે, એક વિરને શોભે તે રીતે મેં રક્ષણ કર્યુ છે. હવે તમે પિતાની પ્રતિષ્ઠા સાંચવીને તેનું રક્ષણ કરજો. રાજાની શિખામણ સાંભળીને વચેટ પુત્ર આનર્ત બોલ્યો, બાપુ આપે નથી તો પૃથ્વીનું પાલન કર્યુ કે નથી તો બલીષ્ઠ બનીને તેનું રક્ષણ કર્યુ. ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આ વિશ્વમાં કોઇ બળવાન કે નથી તો પૃથ્વીનું કોઇ રક્ષણ કરનાર, આ સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને લય કરનાર એ એક માત્ર પ્રભુને માટે મે આ કર્યુ છે. એવો અહંકાર તજીને તેમને શરણે જાઓ. આતર્તના આ વચનો રાજા શર્માતિને બાણ જેવા આકરા લાગ્યા એથી રાજાએ પુત્રને કડવા વચન કહેતા કહયું હે ! દુબુંર્ધ તું મારો ગુરૂ બનીને શિખમણ આપવા બેઠો છ. તો જા જયાં શ્રીકૃષ્ણે પૃથ્વી સર્જી હોય ત્યાં ચાલ્યો જા જયાં મારૂ સામ્રાજય પ્રવર્તે છે. એ પૃથ્વીમાં તું રહે તો નહીં. અનાતે પિતાનું રાજ ત્યજીને ચાલ્યો જયાં જાય ત્યા પૃથ્વી પર શર્માભિનું સામ્રાજય પ્રવર્તતુ હતું આખરે તે પૃથ્વી ત્યજી સમુદ્ર પાસે આવ્યો સમુદ્ર પર શર્માતિનું રાજય હતું નહી, તેથી તે તેની વેણુ ઉપર રહીને તપ કરવા લાગ્યો. અનાર્તની તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને વિષ્ણુ ભગવાન દર્શન આપ્યા. અને ઇચ્છીત વર માંગવા કહ્યું પ્રભુના સાક્ષાત દર્શન થતાં અનાર્ત ર્ રોમાંચીત અને વિહવળ બની ગયો. શુધ્ધિ પ્રાપ્ત થતાં બોલ્યો હે ! જગત નિયંતા આપ વરદાન માંગવાનું કહો છો, પરંતુ આપનાથી કાંઇ અજાણ્યુ નથી. હે ! ભગવાન મારા પિતાએ મને તેમના સામ્રાજયમાંથી રજા આપી છે. એટલું જ નથી તેમનું જયાં સામ્રાજય પ્રવર્વતુ હોય એવી પૃથ્વીમાં નિવાસ નહી કરવા આદેશ આપ્યો છે. અને તેથી જ સમુદ્રની રેતી પર હું વસુ છુ આપનાથી આ અજાણ્યુ નથી હે ! દયાનિધિ આપ મારી પર પ્રસન્ન થયા એ તો મને એવી જગ્યા બતાવો કે જેના પર મારા પિતાજીનું સામ્રાજય પ્રવર્તતુ ન હોય દુઃખીજનોના દુઃખ હરનારા પ્રભુ હું આપને શરણે છું. આનર્તની દીનવાણી સાંભળી દીનાનાથ પ્રસન્ન થયા મેઘ જેવી ગંભીર વાણી શ્રી મુખમાંથી વહેવા લાગી હે ! ભકત પૃથ્વી એક જ હોય બીજી સંભવી શકે નહી હે તપસ્વી છતાં તારી ભકિતથી સંતુષ્ઠ એવો હું તને આપેલું વચન પાળવા માટે વૈકુંઠમાંથી સોજોજન લાંબી અને સૌજોજનું પહોળી એવી ભૂમિ તને લાવી આપુ. હું એમ કહીને પ્રભુ અંર્તધ્યાન થઇ ગયા. થોડી ક્ષણોમાં વૈકુંઠમાંથી સ જોજન લાંબી અને સો ભોજન પહોળી જમીનલઇને ભગવાન વિષ્ણુ પધાર્યા તેમણે સુદર્શન ચક્રને સમુદ્રમાં જઇને પાયો ખોદવા આદેશ આપ્યો. પાયો ખોદાઇ જતાં ભગવાને શ્રી હરિ સમુદ્ર પર મૂકી અને રાજા આનર્તને વૈકુંઠ ભૂમિ પર રાજય ચલાવવાનો આદેશ આપ્યો. સમુદ્ર ઉપર પૃથ્વી લાવીને અનાર્ત તો વૈકુંઠ રાજય ભોગવે છે. એવું જયારે રાજા શર્માતિએ જાણ્યુ ત્યારે તેને અચંબો થયો પરંતુ પુત્રની તપશ્ચર્યા દ્વારા પ્રભુની કૃપા આનર્તે મેળવી છે. તેવું જાણીને પુત્રના કામથી પ્રસન્ન થયા. વૈંકુઠ ભૂમિ કે જયાં રહીને રાજા આનર્ત રાજય કરતો હતો. તે નગરી દ્વારિકા ના નામે પ્રસિધ્ધ થઇ. દ્વારિકાથી પ્રભાસતીર્થ સુધીની ભૂમિ તિર્થ ભૂમિ અને યજ્ઞભૂમિ તરીકે પવિત્ર ગણાય છે. દ્વારિકા મોક્ષ આપનારી નગરી છે. દ્વારિકાનો વિસ્તાર સો જોજન છે. દ્વારિકાના દર્શન કરવાથી નર-નારાયણ બને મળે છે, દ્વારિકામાં મૃત્યુ પામનાર મોક્ષને પામે છે. ભકત રૈવત ઉપર પ્રસન્ન થઇને દ્વારિકાધીશજીએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે પ્રભુ એમ વિહવળ બનીને તેમના શ્રી નયનોમાંથી પ્રેમના અશ્રુબિંદુઓ વહેવા લાગ્યા હતાં. પ્રભુના અશ્રુબિંદુઓના પ્રવાહથી ગોમતી નદીની ઉત્પતિ થઇ આવી ગોમતી નદીના દર્શન માત્રથી બ્રહ્મહત્યાનું પાપ નાશ પામે છે. પ્રયાગમાં ત્રિવેણીનું સ્નાન કાશીમાં ગંગા સ્નાન અને ગોકુળમાં યમુના સ્નાનનું મહાત્મ્ય છે તેવું જ ગોમતી નદીના સ્નાનનું છે. ગોમતીના મહાત્મ્ય બ્રહ્માજી પણ ચાર મુખે કહી શકતા નથી. તો માનવીનો કેમ કરી શકે ? ભગવાન દ્વારિકાધીશની કૃપા વડે કૃષ્ણભકત અનાર્તે વૈંકુંઠવાસ સ્થાપ્યું. જે ભૂમિ પાપનો નાશ અને પુણ્યનો ઉદય કરનારી છે. આ ભૂમિ પર આવેલી દ્વારિકાનગરી ગોમતીજી, રૈવતક પર્વત પ્રભાસ તીર્થ દર્શન કરવાથી પાપ મુકત થઇને વૈકુંઠને પામે છે. દ્વારિકા નામનું ઉચ્ચારણ કરવાથી પરમસુખની પ્રાપ્તિ થાય છે. દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪ (10:11 am IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST સિંગર જુબિન નૌટિયાલ હોસ્પિટલમાં દાખલ access_time 4:19 pm IST ફુટબોલ વર્લ્ડકપમાં વાંદરાને બનાવી દીધો ભવિષ્યવેતા access_time 4:18 pm IST પતિઓને કાબૂમાં રાખવાનો આ મહિલા કરાવી રહી છે ઓનલાઈન 'કોર્સ' : બદલામાં લે છે તગડી ફી access_time 4:14 pm IST
TIER ઓપરેશન્સ લિમિટેડ (TIER) વેબ દ્વારા સક્રિય બનાવાયેલ મોબાઈલ ફોન્સ (ધ TIERએપ) માટેની તેની એપ્લીકેશન મારફત ઈલેક્ટ્રીક સ્કૂટરસ (ઈસ્કૂટર્સ) અને ઈલેક્ટ્રીક બાઈક્સ (ઇબાઈકસ) (સામુહિક રીતે જેમનો વાહનો તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે) ને ભાડા ઉપર આપવાનો વ્યવસાય ચલાવે છે. વાહનો TIER એપ મારફત જેમણે નોંધણી કરાવેલી છે માત્ર તેવા જ ગ્રાહકોને ભાડે આપી શકાય છે. આ એવા નિયમો અને શરતો (ધ ટર્મ્સ) છે કે જેના ઉપર TIER તેની સેવાઓ તમને પૂરી પાડે છે. તે TIER એપના ઉપયોગનું અને TIER એપનો ઉપયોગ કરીને કરવામાં આવતા વાહન ભાડાના કરારોનું નિયમન કરે છે. આ નિયમોને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી. TIER એપ તેની સેવાઓ તમને કેવી રીતે પૂરી પાડે છે, કરાર કેવી રીતે કરવો અથવા તેનો અંત કેવી રીતે લાવવો, જો કોઇપણ સમસ્યા હોય તો શું કરવું અને અન્ય મહત્વની માહિતી તે તમને જણાવે છે. TIER અંગેની માહિતી અને અમારો સંપર્ક કેવી રીતે કરવો. TIER એ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કંપની નંબર 12640257 હેઠળ નોંધાયેલી એક કંપની છે. TIER ની નોંધાયેલી કચેરી કેર ઓફ વી વર્ક 145 સીટી રોડ, લંડન, EC1V 1AZ ઉપર આવેલી છે અને તેનો વેટ નંબર GB 350 1962 17 છે. તમે TIERની ગ્રાહક સેવાની ટીમને +44 151 317 4276 ઉપર ટેલીફોન કરીને અથવા support@tier.app ને ઈ-મેઈલ કરીને અમારો સંપર્ક કરી શકો છો. આ નિયમો અને શરતો આ નિયમો અને શરતો TIER એપના ઉપયોગનું અને TIER એપનો ઉપયોગ કરીને કરવામાં આવતા વાહન ભાડાના કરારોનું નિયમન કરે છે. TIER સમયાંતરે આ નિયમોમાં સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે અને આવા ફેરફારોની ઇમેઇલ દ્વારા તમને જાણ કરશે. TIER દ્વારા તમને જાણ કરવામાં આવ્યાના છ અઠવાડિયાની અંદર લેખિતમાં વિરોધ કર્યો નહીં હોય અથવા તમે સૂચના પછી TIERની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો કોઈપણ ફેરફારોને માન્ય માનવામાં આવશે. તમને ફેરફારો સામે વાંધો ઉઠાવવાના તમારા અધિકારની જાણ તમને તે જ સમયે કરવામાં આવશે કે જે તમને ફેરફારો વિશે સૂચિત કરવામાં આવશે. તમને ફેરફારો અંગે જાણ કરવામાં આવે તે જ સમયે ફેરફારો અંગે વાંધો ઉઠાવવાના તમારા અધિકાર અંગે તમને જાણ કરવામાં આવશે. એક ઉપભોક્તા તરીકે, TIER એપનાં તમારા ઉપયોગ અને TIERનાં વાહનોના તમારા ભાડાનાં સંબંધમાં તમે કેટલાક કાનૂની અધિકારો ધરાવો છો. તમે આ અધિકારો અંગે https://www.citizensadvice.org.uk/consumer/.ઉપર વધુ માહિતી મેળવી શકો છો. આ નિયમો કે જે તમારા કાનૂની અધિકારો ઉપરાંતમાં લાગુ પડે છે પરંતુ તેમનું સ્થાન લેતા નથી, તેમના વડે તમારા કાનૂની અધિકારો પ્રભાવિત થતા નથી. TIER એપનાં ઉપયોગ માટેનો તમારો કરાર એક TIER વાહન ભાડે આપવા સક્ષમ બનવા માટે, તમારે સૌપ્રથમ TIER એપમાં એક યુઝર એકાઉન્ટ બનાવીને એક TIER ગ્રાહક તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. દરેક ગ્રાહક ફક્ત એક વાર જ નોંધણી કરાવી શકે છે. ફક્ત એવા ગ્રાહકો કે જેમણે યોગ્ય રીતે નોંધણી કરાવેલી હોય તેઓ પછી TIER સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમારી પાસે નોંધણી માટેનો કોઈ જ આપોઆપ અધિકાર નથી. જ્યારે નોંધણી પ્રક્રિયા – કે જે દરમિયાન તમને આ નિયમોનો સ્વીકાર કરવાનું કહેવામાં આવશે અને ખાસ કરીને તમારું પૂરું નામ, ઈ-મેઈલ સરનામું, અંગત મોબાઈલ નંબર અને માન્ય ચુકવણીની વિગતો આપવાનું કહેવામાં આવશે – તે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હોય ત્યારે, તમે TIER એપના ઉપયોગ માટે TIER સાથે એક કરાર કરેલો હશે.(યુઝર કરાર) યુઝર કરારની એક નકલ તમને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. ત્યારબાદ, આ નિયમોને અનુરૂપ રહીને તમે જુદા જુદા ભાડાના કરારો પૂર્ણ કરીને વાહનો ભાડે આપી શકો છો. એ વાતની નોંધ લેવા વિનંતી કે યુઝર કરાર પોતે જ TIER માટે કે તમારા માટે, એક વાહન ભાડાના કરાર કરવા માટે કોઇપણ અધિકારને પ્રોત્સાહન આપશે નહીં. જો TIER ને યોગ્ય રીતે એમ લાગે કે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે નહીં તો એક યુઝર કરાર કે કોઇપણ વ્યક્તિગત ભાડાના કરાર કરવા માટે ઇનકાર કરવાનો TIER અધિકાર ધરાવે છે. યુઝર એકાઉન્ટ (ખાતું) જેની વિગતો તમે TIER ને આપો છો તે બેંક ખાતાના કે ક્રેડીટ કાર્ડનાં તમે નામિત ધારક હોવા જોઈએ. તમે નોંધણીની પ્રક્રિયા દરમિયાન જે વ્યક્તિગત માહિતી આપો છો તેને અદ્યતન રાખવા માટે તમે બંધાયેલા છો. આ બાબત ખાસ કરીને તમારા ઈ-મેઈલ એડ્રેસ, વ્યક્તિગત મોબાઈલ ફોન નંબર અને ચુકવણીની વિગતોને લાગુ પડે છે. તમે તમારા યુઝર એકાઉન્ટ મારફત જેને બુક કરેલ છે તેવા એક TIER વાહનનો ઉપયોગ કરવાની કોઇપણ ત્રીજા પક્ષકારોને અનુમતિ આપી શકતા નથી અને બીજી વ્યક્તિઓ દ્વારા ઉપયોગ માટે તમારા લોગઇનની વિગતો આપી શકતા નથી. તમારે વિના વિલંબે: (i) તમારો પાસવર્ડ બદલવો જોઈએ જો એવું માનવા માટે કારણ હોય કે કોઇપણ બીજી વ્યક્તિ તેનાથી માહિતગાર બનેલી હોય તો; અને (ii) આ હકીકતની TIER ને જાણ કરવી જોઈએ. TIER એપનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે વેબ દ્વારા સક્રિય બનાવાયેલ એવો મોબાઈલ ફોન હોવો જોઈએ કે જે TIER એપની ટેકનીકલ જરૂરીયાતોને પૂર્ણ કરે છે. જ્યારે પણ TIER એપને ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે યુઝરનો મોબાઈલ ફોન આવી જરૂરીયાતોને પૂર્ણ કરે છે કે કેમ તે બાબતે યુઝરના મોબાઈલ ફોનને આપોઆપ તપાસવામાં આવે છે. તમારા મોબાઈલ ડેટાના સંદેશાઓ સંભવ બને તેને સુનિશ્ચિત કરવા માટે તમે જવાબદાર છો અને કોઇપણ ડેટા પ્રસારણનાં સંબંધમાં તમારા મોબાઈલ સેવા પ્રદાતા દ્વારા કરવામાં આવતા કોઇપણ ચાર્જીસને તમે ભોગવશો. માહિતી ટેકનોલોજીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને TIER એપની નકલ કરવાની કે તેમાં ઘાલમેલ કરવાની તમને મનાઈ કરવામાં આવે છે. જો તમે આ મનાઈનો ભંગ કરેલ હોવાનું કે તેનો ભંગ કરવાનો પ્રયાસ કરેલ હોવાનું જણાશે તો, TIER ને કાયદા દ્વારા પ્રાપ્ત હોય તેવા કોઇપણ અન્ય અધિકારો અને ઈલાજોને બાધ આવ્યા વિના તાત્કાલિક અસરથી TIER એપમાંથી તમારા એક્સેસને પાછો લેવાનો TIER અધિકાર ધરાવે છે. તમારે તમારા યુઝર એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઈલ ફોનની કોઇપણ ખોવાવાની કે ચોરીની અથવા એવા કોઇપણ અન્ય સંજોગોની કે જે યુઝર એકાઉન્ટ ત્રીજા પક્ષકારો દ્વારા ઉપયોગ થઇ શકવાનું સંભવ બનાવે તેની વિના વિલંબે TIERને જાણ કરવી જરૂરી છે. દુરુપયોગ અટકાવવાના હેતુથી, TIER ત્યારબાદ આ બાબતનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી એક્સેસ નિષ્ક્રિય બનાવશે અને તમને એક્સેસ નિષ્ક્રિય બનાવવામાં આવેલ છે તે બાબતની ઈ-મેઈલ દ્વારા જાણ કરશે. એક વાહનને અનામત રાખવું અને સવારી શરુ કરવી ઈસ્કૂટર્સનું ભાડું ઉપલબ્ધતાને આધીન છે. વાહનો ફક્ત એક ખાસ વિસ્તારમાં એક નિયત કરાયેલ પ્રદેશની અંદર જ ઉપલબ્ધ હોય છે.(વ્યાવસાયિક પ્રદેશ) TIER એપમાં હાજર હોય તે મુજબના નિયત કરાયેલા હોય તે વાહનો જ તમે ભાડે આપી શકો છો. તમારે એ બાબતની નોંધ લેવી જોઈએ કે એક ચોક્કસ TIER વાહનને સવારીની શરૂઆત પહેલા મહત્તમ દસ મિનીટ સુધી નિ:શુલ્ક આરક્ષિત રાખી શકાય છે. TIER એપમાં “સ્ટાર્ટ રાઈડ” ઉપર ક્લિક કરવાથી, તમે અનામત રાખેલ હોય તે વાહન ભાડે આપવા માટેની એક બંધનકારી ઓફર બનાવશો. તમારા ઉપયોગ માટે તે વાહનને મુક્ત કરીને, તે સવારી માટે એક ભાડાનો કરાર બનાવીને TIER આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. ભાડાનો સમયગાળો ત્યારે શરુ થશે જ્યારે વ્યક્તિગત ભાડાનો કરાર કરવામાં આવે છે અને ત્યારે પૂરો થશે જ્યારે ફકરા 7 સાથે અનુરૂપ બનીને તમે તમારી સવારી પૂર્ણ કરો અથવા એક વાર 60 મિનીટનો મહત્તમ ભાડાનો સમયગાળો પૂર્ણ થાય ત્યારે. તમારી સવારી શરુ કરતા પહેલા તમે જેનાથી માહિતગાર બનો તેવી વાહનની કોઇપણ ખામીઓ કે નુકશાનીની અનુચિત વિલંબ વિના તમારે TIERને જાણ કરવી જોઈએ. જો દેખીતી રીતે આવી કોઇપણ ખામીઓ કે નુકશાની દેખાય કે જે ટ્રાફિકની સલામતીને ગંભીર અસર કરે અથવા વાહનની સામાન્ય કાર્યક્ષમતાને ગંભીર અસર કરે તેવી સંભાવના હોય તો તમારે તેવા ચોક્કસ વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવી જ રીતે, ઘસાયેલા ટાયરો અથવા મડગાર્ડને નુકશાની જેવી કોઇપણ દેખીતી ખામીઓ કે નુકશાનીની જેટલું ઉચિત રીતે સંભવ બને તેટલું વહેલા TIER ને જાણ કરવી જોઈએ. વાહનના તમારા ઉપયોગમાં કોઇપણ નોંધપાત્ર ભંગાણો જો તે શોધી કાઢે તો, તમારા યુઝર એકાઉન્ટમાં નોંધાયેલા તમારા મોબાઈલ ફોન નંબર ઉપર TIER તમને કોલ કરી શકે છે. એક સવારીને પૂર્ણ કરવી જયારે તમે તમારી સવારી પૂર્ણ કરવા ઈચ્છો ત્યારે તમારે ફકરા 8 સાથે અનુરૂપ બને તે રીતે વાહનને યોગ્ય રીતે પાર્ક કરવું જોઈએ અને ત્યારબાદ ભાડાને પૂર્ણ કરવા માટે TIER એપમાં રહેલી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. વ્યાવસાયિક પ્રદેશની સીમાઓ અને વિભાગો કે જેમાં વાહન પાર્ક કરવાની મનાઈ છે તેનાં વિષે તમારે TIER એપ મારફત પોતાને માહિતી આપવી જોઈએ. જો તમે એક વ્યાવસાયિક પ્રદેશની બહાર તમારા ભાડાને પૂર્ણ કરો તો વ્યાવસાયિક પ્રદેશની અંદર વાહનને પાછું લાવવા માટેના પરિવહન કરવાના ખર્ચ માટે તમે જવાબદાર છો. તમે ફક્ત TIER એપ મારફત ભાડાને પૂર્ણ કરી શકો છો જો વાહન લાગુ વ્યાવસાયિક પ્રદેશની અંદર અને એવા કોઇપણ વિભાગની બહાર કે જેમાં વાહનોને પાર્ક કરવાની મનાઈ હોય ત્યાં આવેલું હોય તો. એ વાતની નોંધ લેશો કે તમે એક ઈન્ટરનેટ કનેક્શન વગર સવારીને સમાપ્ત કરી શકતા નથી તેથી તમારે વાહનને અલગ અલગ એવા સ્થાન ઉપર લઇ જવાની જરૂર પડી શકે છે જ્યાં ઈન્ટરનેટ કનેક્શન પ્રસ્થાપિત કરી શકાય છે. જો તમે પાર્ક કર્યા બાદ TIER એપ મારફત ભાડાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ તો, ભાડાનો વ્યવહાર આપોઆપ સમાપ્ત કરવામાં આવશે, સિવાય કે 60 મિનીટ વીતી ગયા બાદ વાહનને પાછળથી ફેરવવામાં કે ઉપયોગમાં લેવામાં આવે. જો TIER એપનો ઉપયોગ કરીને તમે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં ટેકનીકલ કારણોને કારણે અસમર્થ હોવ તો, તમારે TIER દ્વારા ભાડાની સમાપ્તિ માટેની આગળની પ્રક્રિયામાં સંકલન કરવા માટે અનુચિત વિલંબ વગર આ હકીકતની TIERને જાણ કરવી જોઈએ. ભાડાના ચાર્જ ચુકવવાની તમારી જવાબદારી માત્ર ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં આવે છે, સિવાય કે તમારા નિયંત્રણ બહાર હોય તેવા કારણોને કારણે તમારા માટે તેને સમાપ્ત કરવાનું અસંભવ બન્યું હોય. જયારે ભાડાનો વ્યવહાર સમાપ્ત કરવામાં આવે છે ત્યારે, કુલ ભાડાનો સમયગાળો અને તે સવારી માટે કુલ ભાડાનો ચાર્જ તમને બતાવવામાં આવશે. એક વાહનને પાર્ક કરવું જ્યાં સ્થાનિક નિયમો કે કાયદાઓ દ્વારા વાહનોને પાર્ક કરવાનું પ્રતિબંધિત ના હોય તેવા જાહેર વિસ્તારોમાં વાહનોને યોગ્ય રીતે પાર્ક કરવા જોઈએ. તમારે વાહનોને એ રીતે પાર્ક ના કરવા જોઈએ કે જે ટ્રાફિકની સલામતી કે ત્રીજા પક્ષકારોના હક્કો કે હિતોને જોખમમાં મૂકે. તમારે કિકસ્ટેન્ડ કે જેના વડે વાહનો સજ્જ હોય છે તેનો ઉપયોગ કરીને વાહનને પાર્ક કરવું જોઈએ. ખાસ કરીને, વાહનો પાર્ક કરાવા જોઈએ નહીં: રસ્તાના કાટખૂણે, રસ્તાની બાજુમાં ચાલવાના માર્ગના કાટખૂણે, ચોકની નજીક અથવા અન્ય એવી રીતે કે જે રસ્તાના ટ્રાફિકને અવરોધો સર્જતા હોય; અથવા વૃક્ષો, ટ્રાફિકની નિશાનીઓ, ટ્રાફિક લાઈટો, પાર્કિંગ મીટરો, વેન્ડીન્ગ મશીનો, ત્રીજા પક્ષકારોની વાળો, બેંચો, કન્ટેનરો, કચરા ટોપલીઓ પાસે, કટોકટી સમયે બહાર નીકળવાના માર્ગો અને અગ્નિ શમન ખાતાની ઇમારતોની સામે, પ્રવેશ દ્વારો કે બહાર નીકળવાના માર્ગોની સામે, કોઈ જ રોકાણની અનુમતિ આપવામાં આવતી નથી તેવા વિભાગોમાં, જાહેર પરિવહનના હબ્સ તરફ લઈ જતા પ્રવેશ રસ્તાઓમાં, સાઈકલ માર્ગો ઉપર, અંધ વ્યક્તિ માટેની અભિમુખતા સહાયતા પાસે, પગપાળા ચાલનારા માટેના ક્રોસિંગ્સ ઉપર, ઈમારતોની અંદર, ઈમારતોના અંદરના આંગણાઓમાં, બીજા વાહનો પાસે, બગીચાઓ અને હરિયાળા સ્થાનોમાં, એવા સ્થાનોમાં જ્યાં વાહનો જાહેરાતો કે શેરીના ફર્નિચરને ઢાંકી દે, અથવા જ્યાં એક ઈંસ્ટોલેશનની કામગીરીને ગંભીર અસર પડે તેમ હોય, માલ ભરવા કે ઉતારવા માટે અનામત રખાયેલા વિસ્તારોમાં અથવા અન્ય યુઝરો કે સેવાઓ માટે અનામત રખાયેલા વિસ્તારોમાં, અથવા TIER વાહનોને પાર્ક કરવાની બાબત વ્હીલ ચેરનો ઉપયોગ કરનારાઓ અને શારીરિક ખોડ ધરાવતા લોકો માટે જરૂરી જગ્યામાં અવરોધ ઊભો કરે તેમ હોય. વાહનો જાહેર રીતે સુલભ વિસ્તારોમાં પાર્ક કરવા જોઈએ અને નહીં કે એવા સ્થાનોમાં જેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય, જેમાં ખાસ કરીને (સિવાય કે તે સ્પષ્ટ રીતે TIER પાર્કિંગ સ્થાનો તરીકે નિયત કરવામાં આવેલા હોય): ખાનગી ઇમારતો કે કંપનીના મેદાનો; ઈમારતની અંદરના ભાગમાં આવેલા આંગણાઓ; પાર્કિંગ ગેરેજો; ગ્રાહક માટેના પાર્કિંગ સ્થાનો, ખાસ કરીને શોપિંગ સેન્ટરો, સુપર માર્કેટસ, રેસ્ટોરંટસ અને બાર્સની સામે; યુનીવર્સીટીઓ અને અન્ય જાહેર સેવાના સ્થાનોના પાર્કિંગ સ્થાનો કે અંદરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉપરાંતમાં, વાહનો એવા વિસ્તારોમાં પાર્ક કરી શકાતા નથી કે જે અમુક દિવસો અથવા દિવસના અમુક સમયો માટેના અથવા ખાસ વાહનો માટેનાં પ્રતિબંધોને આધીન હોય. અ બાબત પાર્કિંગની મનાઈઓને પણ લાગુ પડે છે કે જે સ્થાનિક અધિકારીઓ દ્વારા અગાઉથી જણાવવામાં આવેલ હોય પરંતુ હજુ સુધી અમલમાં આવેલ હોય નહીં (ઉદાહરણ તરીકે, કથિત સ્થાનને અસર કરતી ઘટનાઓ કે મકાન ફેરવનારાઓનાં કારણે ભાવિ સમય ઉપર લાગુ પડતા ટૂંકા ગાળાના પ્રતિબંધો) તમે વાહનને પાર્ક કરેલ હોય તે ચોક્કસ સ્થાન વિષે જો TIER દ્વારા માહિતી માંગવામાં આવે તો, શુભ નિષ્ઠામાં માહિતી પૂરી પાડવા માટે તમે બંધાયેલા છો. 9. ભાડાની ફીની ચુકવણી એક વાહનના તમારા ઉપયોગ માટે ભાડાની ફી ચુકવવા માટે તમે બંધાયેલા છો. તમારા દ્વારા ભાડાના એક કરારને કરતા પહેલા, TIER એપ અનલોકીંગ માટેની અનલોક ફી તેમજ તેનો ઉપયોગ કરવા માટેની પ્રતિ મિનીટની ફી (લાગુ મૂલ્ય વર્ધિત કરવેરા સાથે)પ્રદર્શિત કરશે. જ્યારે તમે ભાડાના કરારને પૂર્ણ કરો ત્યારે કુલ ભાડાની ફી ચુકવવાપાત્ર બને છે. તેને TIER એપમાં ઉપલબ્ધ તરીકે નિયત કરાયેલ હોવા છતાં એક વાહનનો ઉપયોગ કરવા માટે તમે અસમર્થ રહ્યા હોવ તેવા જો કાબુ બહારના કારણો હોય તો, તમારી પાસે ભાડાની ફી વસૂલવામાં આવશે નહીં. વાહનોના તમારા ઉપયોગ માટે પ્રતિ મિનીટનાં આધાર ઉપર (મિનિટનો અપૂર્ણાંક ભાગ મિનીટ તરીકે વસૂલવામાં આવે છે) અથવા અગાઉથી ચૂકવેલ પેકેજની શરતોના આધાર ઉપર તમારી પાસેથી ચાર્જ લેવામાં આવશે. અગાઉથી ચૂકવેલ પેકેજીસની ખરીદી માટે, અગાઉથી ખરીદેલ પેકેજીસ માટેના નિયમો અને શરતો (https://about.tier.app/terms-and-conditions/) આ નિયમો ઉપરાંતમાં લાગુ પડશે. TIER વિવિધ સેવા પ્રદાતાઓ સાથે કામ કરે છે. નોંધણી પ્રક્રિયામાં તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ચુકવણીની પદ્ધતિ મુજબ ચૂકવણીઓ કરવામાં આવે છે. ભાડાનો કાયદેસરનો કરાર કરીને તમે એ વાતની પુષ્ઠી કરો છો કે ડાયરેક્ટ ડેબીટ દ્વારા દર્શાવેલ ખાતાનું ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવા માટે તમે અધિકૃત છો. એ સુનિશ્ચિત કરવા માટે તમે જવાબદાર છો કે તમારા ચુકવણીના પસંદ કરાયેલા માધ્યમો ભાડાની ફીસને આવરી લેવા માટે પૂરતા છે. જો નાણાના અભાવના કારણે અથવા અન્ય કારણોને લીધે કે જેના માટે તમે જવાબદાર છો તેના કારણે ચુકવણી કરી શકાય નહીં તો, TIER તેના વહોરવામાં આવેલા વાસ્તવિક ખર્ચા માટે તમારી પાસેથી ચાર્જ વસૂલી શકે છે, સિવાય કે તમે એ બતાવી શકો કે TIER એ કોઇપણ ખર્ચા કર્યા નહોતા કે ખોટ સહન કરી નહોતી.. આ બાબત TIER ને ઉપલબ્ધ કોઇપણ અન્ય કાનૂની અધિકારો અને ઈલાજોને બાધ આવ્યા વિનાની છે. તમે TIER સામે હોય તેવા કોઇપણ દાવાઓ કે જે TIER સામે છે તેને તે માત્રા સુધી જ સ્થાપિત કરી શકો છો કે જેમાં આવા પ્રતિ દાવાઓ વિવાદરહિત હોય અથવા અંતિમ રીતે અને સંપૂર્ણ રીતે નક્કી કરવામાં આવેલ હોય. અમુક શહેરોમાં ટિઅર તમને ફ્રી અનલૉક્સ અથવા ફ્રી મિનિટ્સ (“ફ્રીબિઝ”)ના સ્વરૂપમાં ટિઅરના અમુક વાહનોના ઉપયોગ માટે ફાયદાઓ મેળવવાની તક આપે છે. દરેક કેસમાં ફ્રીબિઝ પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થઇ શકે તેવા વાહનો તમને ટિઅર એપમાં બતાવવામાં આવશે. તમે ફ્રીબિઝ પ્રાપ્ત કરી શકો છો, જો તમે: a) ફ્રીબિઝ માટે ઉપલબ્ધ હોવા રૂપે ટિઅર એપમાં ચિહ્નિત કરેલા ટિઅર વાહનોનો ઉપયોગ કરો અને b) સૂચિત ન્યૂનતમ અંતરની મુસાફરી કરો (જો નક્કી કર્યું હોય તો) અથવા ટિઅરના વાહનને નિર્ધારિત ચોક્કસ વિસ્તારમાં પાર્ક કરો. પ્રાપ્ત કરેલ ફ્રીબિઝને પ્રવાસના અંતે તમારા કસ્ટમર એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને તેનો ઉપયોગ ફક્ત ભવિષ્યની સવારીઓ માટે કરી શકાય છે. ટિઅર એપમાં અન્યથા જણાવ્યું ના હોય ત્યાં સુધી ફ્રીબિઝ બિન-તબદીલપાત્ર છે અને તેની માન્યતા અવધિ પણ ટૂંક સમય પૂરતી જ મર્યાદિત હોય શકે છે. ફ્રીબિઝને વેચી શકાય નહીં અને તેના બદલે રોકડ રકમ ચુકવવામાં આવશે નહીં. ટિઅર કોઇપણ સમયે ફ્રીબિઝ પ્રાપ્ત કરવાની તકમાં ફેરફાર કરી શકે છે અથવા તેને બંધ કરી શકે છે. અગાઉ પ્રાપ્ત કરેલ ફ્રીબિઝ પર આવા કોઇ બદલાવની અસર થશે નહીં. 10. નિયુક્તિ કે હસ્તાંતરણ TIER તેના તમારી સાથેના કરાર હેઠળના તેના દાવાઓને ત્રીજા પક્ષમાં હસ્તાંતરિત કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે, ખાસ કરીને દેવાના એકત્રીકરણનાં હેતુ માટે. આવા કોઇપણ હસ્તાંતરણ અંગે તમને સમયસર રીતે સુચના આપવામાં આવશે. આવા કોઇપણ હસ્તાંતરણનાં કિસ્સામાં, ફક્ત હક્કદાર વ્યક્તિને જ તમારા દેવાની મુક્તિ માટે ચૂકવણીઓ કરવાનું તમારા માટે આવશ્યક બનશે, પરંતુ તમારી સાથેના તેના કરાર હેઠળ TIER સામાન્ય ગ્રાહક પૂછપરછો, ફરિયાદો વગેરે માટે જવાબદાર રહેશે. 11. વાહન ચલાવવાની મંજૂરી તમને વાહનની સવારી કરવાની ફક્ત તો જ મંજૂરી આપવામાં આવશે જો : ઇબાઈકસના કિસ્સામાં તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની છે; ઈસ્કૂટર્સના કિસ્સામાં તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની છે; (ફક્ત ઈસ્કૂટર્સના કિસ્સામાં જ) તમે યુકેમાં વાહન ચલાવવા માટે જે માન્ય હોય તેવું એક ડ્રાઈવિંગ લાઈસંસ ધરાવતા હોવ અથવા એક યુકેનું પ્રોવિઝનલ ડ્રાઈવિંગ લાઈસંસ ધરાવતા હોવ; ઈસ્કૂટર્સ માટે કોઈપણ ભાડાના કરાર કરતા પહેલા TIER એપ મારફત આઈડી નાવ વડે તમે તમારી ઓળખ અને ડ્રાઈવિંગ લાઈસન્સની ખરાઈ કરાવેલ હોય; અને તમે TIER પાસે એક સક્રિય યુઝર એકાઉન્ટ ધરાવતા હોવ. તમે પદયાત્રી કે વાહન સંબંધિત ટ્રાફિકને જોખમમાં મૂક્યા વિના અને લાગુ ટ્રાફિકનાં નિયમો અને જાહેર વ્યવસ્થાના નિયમો સાથે અનુરૂપ રહીને વાહન ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ. તમે મોટર બેસાડેલ વાહન ચલાવવામાં અનુભવ કે ન્યૂનત્તમ પાયાના કૌશલ્યો ધરાવતા હોવા જોઈએ અને મોટર વાહનોના સંચાલન અને સલામત ઉપયોગથી માહિતગાર હોવા જોઈએ. 12. તમારી જવાબદારીઓ તમારે યોગ્ય સંભાળ અને ધ્યાન સાથે વાહનોને સાચવવા જોઈએ, લાગુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, અને તમારા વાહનોના ઉપયોગ દ્વારા કોઇપણ ત્રીજા પક્ષકારના હક્કો કે કાનૂની હિતોને ભયમાં મૂકવા જોઈએ નહીં. તમારે કરવું જોઈએ, ખાસ કરીને: મહત્તમ 100 કિગ્રા વજનની સીમાનું પાલન કરવું જોઈએ; જો સ્થાનિક નિયમો અને કાયદાઓ તેને ફરજીયાત બનાવે તો હેલ્મેટ પહેરવું જોઈએ; ભાડાના સમયગાળા દરમિયાન TIER વાહનને બેધ્યાન રીતે મૂકવું જોઈએ નહીં; કોઇપણ ખામીઓ કે નુકશાનીઓની જાણ કરવી જોઈએ ખાસ કરીને જો બળ દ્વારા કે એક અકસ્માત દ્વારા સર્જાઈ હોય તો, તે અંગે માહિતગાર બનવા ઉપર અનુચિત વિલંબ વિના TIER ને જાણ કરવી જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ, એ માત્રા સુધી કે જ્યાં તમે તેમ કરવા માટે વાજબી રીતે સક્ષમ હોવ, કે વાહન માત્ર તેવી સ્થિતિમાં જ વાપરવામાં આવે કે જે ચલાવવા માટે સલામત હોય અને પદયાત્રી અને વાહન સંબંધિત ટ્રાફિક માટે સલામત હોય; એક વાહનને ચલાવવા સમયે લાગુ રસ્તાના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઈબાઈક્સનાં કિસ્સામાં, વીજ સંબંધિત મદદ કપાઈ જશે જ્યારે ઈબાઈક 15,5mph (મહત્તમ ઝડપ) અથવા આવી નીચી મહત્તમ ઝડપ કે જે ખાસ ઝોન્સમાં અથવા ચોક્કસ અખતરાઓનાં હેતુઓ માટે સ્પષ્ટ કરવામાં આવી શકે છે; જ્યારે પણ એક ચેતવણીની લાઈટ દેખાય અથવા સ્ટીયરીંગ હેન્ડલ્સ નજીક આવેલ ડિસપ્લે ઉપર એક એરર સિગ્નલ દર્શાવવામાં આવે તો તુરંત વાહનને અટકાવી દેવું જોઈએ અને સવારી સલામત રીતે ચાલુ રાખી શકાય તેમ છે કે કેમ તે શોધી કાઢવા માટે TIER નો સંપર્ક કરવો જોઈએ; અને ફકરા 8 સાથે અનુરૂપ બને તે રીતે વાહનને યોગ્ય રીતે પાર્ક કરવું જોઈએ. તમે: તમારી વાહન ચલાવવાની ક્ષમતાને બગાડી શકે તેમ હોય તેવા આલ્કોહોલ કે નશીલા પદાર્થો કે દવાઓના પ્રભાવ હેઠળ વાહન ચલાવી શકો નહી (આલ્કોહોલ ઉપર એક કડક મનાઈ લાગુ પડે છે -0.0‰ લોહીમાં આલ્કોહોલના રીડીંગ); મુખ્ય રસ્તા સિવાય વાહન ચલાવવા માટે, કે કોઇપણ પ્રકારની મોટર-સ્પોર્ટીંગ કે રેસ સ્પર્ધાઓ માટે વાહનનો ઉપયોગ કરી શકો નહીં. રસ્તાથી દૂર વાહન ચલાવવા, મોટર સ્પોર્ટીંગ પ્રસંગો કે કોઇપણ પ્રકારની રેસ માટે વાહનનો ઉપયોગ કરી શકો નહીં; તેમના લક્ષણો, પરિમાણો, સ્વરૂપ કે વજનના લીધે જે વસ્તુઓ કે સામગ્રીઓ સવારીની સુરક્ષાને ભયમાં મૂકે કે વાહનને નુકશાન કરે તેમના પરિવહન માટે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં; એક અથવા વધુ અન્ય વ્યક્તિઓ સાથે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં; ગુનાહિત અપરાધો કરવા માટે એક વાહનનો ઉપયોગ કરી શકો નહીં; અથવા આપખુદ રીતે એક વાહન ઉપર કોઇપણ જાતની મરામતો કે રૂપાંતરણો કરી શકો નહીં અથવા ત્રીજા પક્ષકાર પાસે આવું કરાવી શકો નહીં. પર્યાવરણ પ્રત્યેના માનમાંથી, સામાન્ય જનતા અને તમારા સાથી TIER ગ્રાહકો, તમે એવી રીતે વાહન ચલાવવા પ્રયાસ કરશો કે જે વ્યવસ્થિત, જૈવપર્યાવરણીય રીતે અનુકૂળ હોય અને વીજળીનો બગાળ કરનાર ના હોય. 13. અકસ્માતોના કિસ્સામાં શું કરવું એક વાહનને સમાવતા કોઇપણ અકસ્માતની તમારે અનુચિત વિલંબ વગર TIER ને જાણ કરવી જોઈએ. એક અકસ્માત બાદ, તમારે અનુચિત વિલંબ વગર પોલીસને જાણ કરવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પોલીસ સત્તાવાર રીતે અકસ્માતની નોંધ કરે. જો પોલીસ ઘટનાની નોંધ કરવા ઇનકાર કરે અથવા જો આવું કોઈં કારણોસર અશક્ય હોય તો, ત્યારે તમારે અનુચિત વિલંબ વિના આ હકીકતની TIERને જાણ કરવી જોઈએ અને આગળ કેવી રીતે વધવું તે અંગે TIER સાથે સંકલન કરવું જોઈએ. આ બાબત તમે તમારી જાતે અકસ્માત સર્જ્યો હોય અથવા તે ત્રીજા પક્ષકારે સર્જ્યો હોય તેના ઉપર ધ્યાન આપ્યા વિના લાગુ પડે છે. તમે અકસ્માતનાં સ્થળને છોડી શકતા નથી; જ્યાં સુધી પોલીસે અકસ્માતની નોંધ કરવાનું કામ પૂર્ણ કર્યું હોય નહીં (અથવા, જ્યાં પોલીસ અકસ્માતને નોંધી શકે નહીં ત્યાં, તમે જ્યા સુધી TIER ને જાણ કરી હોય નહીં અને TIERની ઉચિત સૂચનાઓનું પાલન કર્યું હોય નહીં ત્યાં સુધી); અને જ્યાં સુધી પુરાવાને સુરક્ષિત રાખવા કે નુકશાનને ઘટાડવા માટેના કોઇપણ પગલાઓ કે જેની TIER સાથે ગોઠવણી કરવામાં આવેલ હોય તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવેલ હોય નહીં ત્યાં સુધી. તમારા દ્વારા ચલાવવામાં આવતા એક વાહનને સમાવતા એક અકસ્માતના કિસ્સામાં, તમારે કોઇપણ જવાબદારી ધારણ કરવી જોઈએ નહીં કે કોઇપણ સાપેક્ષ કબૂલાત કરવી જોઈએ નહીં. જો આ પ્રતિબંધ છતા પણ તમે જવાબદારી ધારણ કરો કે સ્વીકારો તો ત્યારે તે બાબત સંપૂર્ણ રીતે તમારી વિરુદ્ધ લાગુ પડશે અને TIER કે તેના વીમા દાતા આવા સ્વીકાર કે ધારણા દ્વારા બંધાયેલા રહેશે નહીં. તમે તમારી જાતે અક્સમાત સર્જ્યો હતો કે તે એક ત્રીજા પક્ષકાર દ્વારા સર્જવામાં આવ્યો હતો તેને લક્ષ્યમાં લીધા વિના, TIER તમને એક ફોર્મ આપશે કે જેના ઉપર કોઇપણ ઈજા અને/અથવા નુકશાનીની જાણ કરવાની છે. આ ફોર્મ સમ્પૂર્ણ રીતે ભરવું જોઈએ અને તમારા દ્વારા પ્રાપ્ત કરાયાના સાત દિવસોની અંદર TIER ને પરત કરવું જોઈએ, આ ડેડલાઈનને પૂર્ણ કરવાની બાબતમાં TIER ને ફોર્મની રવાનગીનો સમય નિર્ણાયક હોવાથી. જો ડેડલાઈન અગાઉ નુકશાનીની જાણ કરતું ફોર્મ TIER ને મોકલવામાં ના આવે તો, આનો અર્થ એવો થઇ શકે કે વીમાદાતા પ્રક્રિયા કરશે નહીં – અને સંભવિત રીતે – અકસ્માતના દાવાની પતાવટ કરશે નહીં. જો તમે તેને પરત કરવાની ડેડલાઈન ચુકી ગયા હોવાથી વીમાદાતા અકસ્માતના દાવાની પતાવટ કરવા માટે સંપૂર્ણ રીતે ઇનકાર કરે તો, ત્યારે પરિણામ સ્વરૂપે TIER સામે કરાયેલા કોઇપણ દાવા માટે TIER તમારી વિરુદ્ધ રજૂઆત કરશે. તમે અકસ્માત અંગે, ખાસ કરીને તે જ્યાં બન્યો હતો તેના વિશેની સત્ય માહિતી આપવા માટે તમે બંધાયેલા છો. 14. વીમો TIER વાહનોને યુનાઈટેડ કિંગડમમાં ત્રીજા પક્ષકારના વીમા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. TIER ની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ત્રીજા પક્ષકારની જવાબદારીના વીમા દ્વારા રક્ષિત કરાયેલ કોઇપણ નુકશાનીનો સ્વીકાર કરવા કે પતાવટ કરવા માટે તમને મનાઈ કરવામાં આવે છે. 15. TIERની જવાબદારી TIER દ્વારા સર્જાયેલ કોઇપણ અનુમાનિત હાનિ અને નુકશાન માટે TIER તમને જવાબદાર છે. જો TIER આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય કે જેમાં તમે ભોગવો તેવી હાનિ કે નુકશાન માટે તે જવાબદાર હોય અને જે તે ખામીનું અનુમાનિત પરિણામ હોય અથવા યોગ્ય સંભાળ અને કૌશલ્યનો ઉપયોગ કરવામાં TIER ની નિષ્ફળતાનું પરિણામ હોય તો. હાનિ કે નુકશાન અનુમાનિત હોય છે જો તે કા તો સ્પષ્ટ હોય કે તે બનશે અથવા જો તે યોગ્ય રીતે બંને પક્ષકારો દ્વારા અનુમાનિત હતી કે જ્યારે કરાર કરવામાં આવ્યો હતો. TIERની તમારી પ્રત્યે કોઈ જવાબદારી નથી: પક્ષકારો માટે કરાર કરતા સમયે અથવા જ્યારે તમે વાહન ભાડે કરો છો ત્યારે એ નુકસાનોનો પૂર્વાભાસ ન હતો; આ નિયમો અથવા TIERના વાજબી નિયંત્રણની બહારની કોઈપણ ઘટનાનું પાલન કરવામાં તમારી નિષ્ફળતાના પરિણામ સ્વરૂપે તમે જે હાનિ અને/ થવા નુકસાન સહન કર્યું છે; અથવા જો તમે કોઈ વાણિજ્યિક અથવા વ્યવસાયિક હેતુ માટે TIERની સેવાઓનો ઉપયોગ કરો છો તો કોઈપણ નફામાં નુકસાન, ધંધાનું નુકસાન, વ્યવસાયમાં વિક્ષેપ અથવા વ્યવસાયની ખોટ માટે. જો તમે કોઇપણ વ્યાપારી કે ધંધાદારી હેતુ માટે TIERની સેવાઓનો ઉપયોગ કરશો તો, કોઇપણ ખોટ કે નફા, ધંધાની ખોટ, ધંધાના અવરોધ કે ધંધાકીય તકની નુકશાની માટેTIER તમારા પ્રત્યે કોઈ જવાબદારી ધરાવશે નહીં. 16. તમારી જવાબદારી તમે એવી કોઇપણ નુકશાનીઓ માટે TIER ને જવાબદાર રહેશો કે જેના માટે માટે તમે જવાબદાર હોવ. આમાં ખાસ કરીને, કોઇપણ ચોરી, નુકશાની કે TIERનાં વાહનની ખોવાઈ જવાની ઘટના કે જેના માટે તમે જવાબદાર હોવ તેનો સમાવેશ થાય છે. TIER કોઇપણ ત્રીજા પક્ષકારના કાયદેસરના દાવાની બાબતમાં તમારા દ્વારા નુકશાન ભરપાઈ કરી આપવા માટેનો અધિકાર ધરાવે છે (જેમાં કાયદેસરના ખર્ચાઓનો સમાવેશ થાય છે), જ્યાં સુધી તમે તમારા પોતાના વ્યક્તિગત વીમા દ્વારા રક્ષિત ના હોવ ત્યાં સુધી. તમે રસ્તાના ટ્રાફિકના તમામ ઉલ્લંઘનો, જાહેર વ્યવસ્થાના નિયમનો અને અન્ય ધારાકીય જોગવાઈઓ કે જેના માટે એક વાહનના તમારા ઉપયોગના સંબંધમાં તમે જવાબદાર હોવ તેના માટે તમે જવાબદાર છો. તમે કોઇપણ પરિણામી દંડો, ફીસ અને ખર્ચાઓ માટે જવાબદાર છો અને તમારે કોઇપણ પરિણામી ત્રીજા પક્ષકારના દાવાઓનાં સંબંધમાં TIER ને રક્ષણ પૂરું પાડવું જોઈએ. શંકાના નિવારણ માટે, તમે જવાબદાર રહેશો નહીં જો અને તે માત્રા સુધી કે જેમાં આવા કોઇપણ દંડો, ફીસ, ખર્ચાઓ કે દાવાઓ એક વાહન કે જે ખામીવાળું હોય તેવી આ વાહનની શરતોને અનુરૂપ તમારા ઉપયોગમાંથી પરીણમે તો. તમે તે માત્રા સુધી જવાબદાર રહેશો નહીં કે જેમાં એક વીમા દાતા નુકશાનીનું વળતર આપે અને TIER સામે કોઈ જ વસૂલી હક લેવામાં આવે નહીં. એક વાહનના નુકશાનની બાબતમાં TIER અને તમારી વચ્ચે સહમતી સધાયેલ જવાબદારીની કોઈ જ મર્યાદા લાગુ પડશે નહીં જો તમે નુકશાન જાણીબૂઝીને કર્યું હોય તો. 17. ટૂંક સમય માટે યુઝર એકાઉન્ટસમાં એક્સેસને નિષ્ક્રિય બનાવવો અને ઉપયોગમાંથી નિષેધ TIER તમારા યુઝર એકાઉન્ટનાં તમારા એક્સેસને ટૂંક સમય માટે નિષ્ક્રિય કરી શકે છે જો: કરાર સંબંધિત કામગીરી માટે જરૂરી માહિતી યુઝર એકાઉન્ટમાં ખોટી રીતે પૂરી પાડવામાં આવેલી હોય તો; આવી ચૂકની નોટીસ મેળવી હોવા છતાં પણ તમે કોઇપણ નજીવી રકમથી વધુ હોય તેવી રકમની ચુકવણીઓ કરવામાં કસૂર કરો તો; અન્ય કરાર સંબંધિત ઉલ્લંઘનો બને છે કે જેના માટે તમે જવાબદાર હોવ છો; અથવા તમે તે અંગત મોબાઈલ ફોન ખોઈ નાખો કે જે તમારા યુઝર એકાઉન્ટ સાથે જોડાયેલ છે, અથવા જો તે તમારી પાસેથી ચોરાઈ જાય અથવા તે અન્ય રીતે તમારા યુઝર એકાઉન્ટનો અનઅધિકૃત ઉપયોગ કરવાનું ત્રીજા પક્ષકારો માટે સંભવ બને તો. એક વાર સ્થગિતતાનાં કારણનું નિવારણ આવી ગયા બાદ TIER અનુચિત વિલંબ વિના તમારા યુઝર એકાઉન્ટને અનબ્લોક કરશે. TIER તમારા વાહનોના આગળના ઉપયોગને અટકાવી શકે છે જો તમે સતત રીતે આ નિયમોનો ભંગ કરો અને જો તમે TIER આવું પગલું લે તે પહેલા એક ચેતવણીના પગલાની પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ ગયા હો તો. 18. યુઝર કરારનો સમયગાળો અને સમાપ્તિ યુઝર કરાર એક અનિશ્ચિત સમયગાળા માટે કરવામાં આવે છે અને કોઇપણ કેલેન્ડર મહિનાનાં અંત અગાઉ બે સપ્તાહનો એક નોટીસ સમયગાળો આપીને લેખિતમાં કરારમાં રહેલ દરેક પક્ષકાર દ્વારા તેનો અંત કરી શકાય છે. દરેક પક્ષકાર તત્કાલ અસરથી કારણસર સમાપ્તિ કરી શકે છે. TIER તત્કાલ અસરથી યુઝર કરારને સમાપ્ત કરવાનો અધિકાર ધરાવશે જો: TIER દ્વારા તમને આવી ચૂકોની જાણ કરવામાં આવેલ હોય તેમ છતાં, તમે TIER ને દેવાપાત્ર ચૂકવણીઓ કરવામાં સતત રીતે કસૂર કરો તો; નોંધણીની પ્રક્રિયા દરમિયાન અથવા TIER સાથેના તમારા કરાર સંબંધિત સંબંધ દરમિયાન તમે ખોટી માહિતી પૂરી પાડો અથવા હકીકત સંબંધિત સંજોગોને એવી રીતે છુપાવો કે કરાર સંબંધિત સંબંધને ચાલુ રાખવાની અપેક્ષા રાખવાનું TIER માટે અનુચિત બને તેમ હોય તો; પગલાં પહેલા ચેતવણીનો એક પત્ર મોકલ્યો હોય તેમ છતાં પણ, તમે આ નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાથી દૂર રહેવામાં નિષ્ફળ જાઓ, અથવા આવા ઉલ્લંઘનોનાં કોઇપણ મોજુદ પરિણામો સુધારવા માટે યોગ્ય સમયની અંદર નિષ્ફળ જાઓ તો; તમે આલ્કોહોલ અથવા નશીલા પદાર્થોના પ્રવાહ હેઠળ એક વાહનને ચલાવો તો; તમે કોઇપણ બીજી વ્યક્તિ સમક્ષ તમારા TIER યુઝર એકાઉન્ટ માટેના લોગ ઇન ડેટાને જાહેર કરો તો; તમે TIER એપને વાંચવા, નકલ કરવા કે તેમાં ઘાલમેલ કરવાની કોશિશ કરો તો. 19. વ્યક્તિગત ડેટા જ્યાં સુધી ઉપયોગના કરાર હેઠળ TIER નાં અધિકારો અને જવાબદારીઓ બજાવવા માટે આવી માહિતી જરૂરી હોય ત્યાં સુધી તમારી સાથે સંબંધિત અંગત ડેટાને TIER એકત્ર કરશે અને તેના ઉપર પ્રક્રિયા કરશે. જ્યારે તમારા વ્યક્તિગત ડેટા ઉપર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે, TIER લાગુ કાનૂની જોગવાઈઓનું પાલન કરશે, ખાસ કરીને EU જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન – યુરોપિયન યુનિયનનાં ડેટા સુરક્ષાના નિયમ (GDPR)નું. તમારી સાથે સંબંધિત વ્યક્તિગત માહિતીના એકત્રીકરણ, સંગ્રહ, અને પ્રક્રિયાનાં વ્યાપ ઉપર વિશેષ વિગતો અને માહિતી માટે, અહી ઉપલબ્ધ TIER ની ગુપ્તતાની નોટીસને જોવા વિનંતી: https://about.tier.app/privacy...;
Gujarati News » International news » Fierce fire in Chinese factory, 36 people died in the accident, 2 are still missing ચીનની ફેક્ટરીમાં ભીષણ આગ, અકસ્માતમાં 36 લોકોના મોત, 2 હજુ લાપતા સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગ વેનફેંગ જિલ્લા અથવા આન્યાંગ શહેર(anyang City)ના "હાઇ-ટેક ઝોન"ના કેક્સિન્ડા ટ્રેડિંગ કંપની લિમિટેડમાં લાગી હતી. દુર્ઘટનામાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે, પરંતુ હજુ પણ 2 લોકો લાપતા છે. Fierce fire in Chinese factory, 36 people died in the accident, 2 are still missing TV9 GUJARATI | Edited By: Pinak Shukla Nov 22, 2022 | 7:31 AM ચીનમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સળગીને મૃત્યુ પામ્યા છે. ચીનના હેનાન પ્રાંતના આન્યાંગ શહેરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. મંગળવારે આ ઘટના વિશે માહિતી આપતા સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે 200 થી વધુ બચાવકર્મીઓ અને 60 અગ્નિશામકોને આગ બુઝાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આ આગ 3 દિવસથી વધુની જહેમત બાદ કાબુમાં આવી શકી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આગ વેનફેંગ જિલ્લા અથવા આન્યાંગ શહેરના “હાઈ-ટેક ઝોન”માં કેક્સિન્ડા ટ્રેડિંગ કંપની લિમિટેડમાં શરૂ થઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આગ સોમવારે બપોરે લાગી હતી અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા 63 ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. 3 કલાક બાદ આગ કાબુમાં આવી હતી આગ ઓલવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. આગ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે (1200 જીએમટી) દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી અને 11 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. સીસીટીવીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે મંગળવાર સવાર સુધી આ આગમાં 36 લોકોના મોત થયા હતા અને બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે રિપોર્ટ અનુસાર હજુ પણ બે લોકો ગુમ હોવાનું કહેવાય છે. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી સરકારી નિવેદન અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને મદદ કરવા મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર જલ્દી જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ પીડિતોને શક્ય તમામ મદદ કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા વિભાગે સંબંધિત ગુનાહિત શકમંદોને નિયંત્રિત કર્યા છે, પરંતુ ઘટના વિશે વધુ વિગતો અથવા વિગતવાર માહિતી જાહેર કરી નથી.200 થી વધુ શોધ અને બચાવ કર્મચારીઓ અને 60 અગ્નિશામકોને આગ ઓલવવામાં અને લોકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના અડોલ ગામમાં પાણી પ્રશ્ને મહિલાઓ મેદાને :ઓ.એન.જી.સી. કંપનીના વાહનો અટકાવી દેતા દોડધામ: પાણી નહિ મળે તો ગામની મહિલાઓ આગામી સમયમાં કંપનીની કચેરીએ જઇ વિરોધ નોંધાવશે તેવી પણ ચીમકી અપાઈ access_time 9:03 pm IST ખેલ મહાકુંભની રીલે સ્પર્ધા નડિયાદ ખાતે યોજાયી હતી. જેમાં આ 4 દોડવીરો એ વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અયાન શેખ, આયુષ ગુપ્તા, પ્રતીક સૂર્વે અને નેહાંગ રાઠવા આ ચારની ટિમ હતી. આ દોડવીરોએ 4/100 રિલેમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.: ચારે વિજેતાઓએ આગામી સમયમાં નેશનલ લેવલે ગુજરાત માટે ગોલ્‍ડ મેડલ લાવવાનો મોટું નુકશાનવડોદરા: રમત એક એવી વસ્તુ છે કે જેને દરેકે પોતાનાં જીવનમાં એક સ્થાન આપવું જોઈએ. રમતથી ઘણા ફાયદા થતા હોય છે.તથા આપણું શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પહેલા લોકો રમત ફક્ત રમવા પૂરતું રમતા હતા, પરંતુ જ્યારથી રમતને લઈને સ્પર્ધાઓ શરૂ થઈ છે, ત્યારથી લોકો રમતને ગંભરતાથી લેવા લાગ્યા છે. તદુપરાંત રમતના ક્ષેત્રે (Sports) પણ કારકિર્દી (Career) બનાવવાનો રસ્તો ખુલી ગયો છે. access_time 11:15 pm IST અગ્નિપથ યોજનાને લઈને સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન લઇ કલેકટર કચેરી સામે હલ્‍લાબોલ: સુરત યુથ કોંગ્રેસ દ્વારા આકરા સૂત્રોચાર કરી તાત્કાલીક અગ્નિપથ યોજનાને પરત ખેંચવા માંગ ઉઠાવી access_time 12:27 am IST એક વૃદ્ધ દાદીએ ગુજરાતી ગરબાના ગીત પર સુંદર પર્ફોમન્સ આપ્યું : સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ: ગરબાનો VIDEO જોઈને સારા-સારા ડાન્સરોના ચહેરા પરના ઉઠ્યા હોશ: દાદીએ પીળા રંગની સાડી પહેરીને કોરિયોગ્રાફરની સાથે ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં ઢોલિડા ગીત પર ધૂમ મચાવી access_time 12:33 am IST સુરતમાં ભૂતકાળમાં ગુનેગારોના ઘાતક હથિયારો સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તેવામાં આવો જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો સુરત પોલીસને રીતસર ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો: પોલીસ કે કાયદાથી બેખોફ બનેલા શખ્સોનો વીડિયો વાયરલ access_time 1:01 am IST ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 10 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડયા: access_time 5:28 pm IST નડિયાદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 10 તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી: access_time 5:32 pm IST સુરતમાં 13 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવાનને 20વર્ષની સજાની સુનવણી કરવામાં આવી: access_time 5:33 pm IST સાવલી તાલુકાના પસવા ગામમાં પત્નીના અન્ય પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ થતા પરિણીતાએ 6 વર્ષીય પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો : access_time 5:42 pm IST વડોદરાના અકોટા ગાર્ડન નજીક ઝાડ પર પુરુષની લટકતી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી : access_time 5:43 pm IST અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા:વધુ 248 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,17.215 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 52,721 લોકોનું રસીકરણ કરાયું access_time 8:15 pm IST ૧૬૩૦ કિમીના કોસ્‍ટલ કોરિડોરની દરખાસ્‍ત access_time 10:26 am IST રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી:NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી access_time 9:18 pm IST વલસાડ જિલ્લામાં મેઘાનો મુકામ : વાપીમાં બે ઇંચ ખાબક્યો : ઉમરગામમાં અડધો ઇંચ : તિથલનો દરિયો તોફાની બન્યો access_time 1:01 am IST અમદાવાદની ઉદગમ સ્કૂલમાં 8 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ access_time 8:43 pm IST કન્‍યા કેળવણી મહોત્‍સવ-શાળા પ્રવેશોત્‍સવને પરિણામે રાજ્‍યમાં બાળકોનો એનરોલમેન્‍ટ રેશીયો ૧૦૦ ટકાએ પહોંચ્‍યો : જીતુભાઇ વાઘાણી access_time 4:25 pm IST વંદે ગુજરાત યાત્રા ૧ દિ' મોડી પમીથીઃ ૮૦ રથ ઘુમશે access_time 3:53 pm IST જગન્નાથજીનો જયજયકાર... રથયાત્રાના રંગે શોભે નગર access_time 3:44 pm IST હાલારના બંને જિલ્લાઓમાં આકાશી વીજળી પડવાના બનાવો ને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચિંતિત : અવકાશીય વીજળીથી કઈ રીતે બચી શકાય, તે માટે નો કેન્દ્ર સરકાર દ્વારા વિડિઓ જાહેર કરાયો access_time 11:51 am IST અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા વિસ્‍તારો ‘નો પાર્કિંગ ઝોન' જાહેર access_time 5:14 pm IST ગુજરાતમાં અદાણી ગ્રુપ મુન્‍દ્રા ખાતે બે તબક્કામાં 10 લાખ ટન તાંબાનું ઉત્‍પાદન કરતો પ્‍લાન્‍ટ બનાવશે access_time 5:13 pm IST જુલાઇના પ્રારંભે ગુજરાતમાં સારો વરસાદ વરસશેઃ ખેડૂતો ચિંતા ન કરેઃ અંબાલાલ પટેલની આગાહી access_time 5:08 pm IST અમદાવાદમાં હડતાલ ઉપર ઉતરેલા ડોક્‍ટરો સામે આરોગ્‍ય વિભાગ કડક થતા 13 દિવસની હડતાલ બાદ ડોક્‍ટરો ઝુક્‍યાઃ ફરજ પર જોડાવવા મજબુર access_time 5:05 pm IST ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિની સામે જિલ્લા કોંગ્રેસનાં રાજપીપળા ગાંધીચોક પર ધરણાં યોજાયા access_time 10:25 pm IST ગુવાર ગામે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી માતા પુત્ર ને મારી ઇજા કરનાર 3 સામે ફરિયાદ નોંધાઈ access_time 10:21 pm IST ફુલવાડી ગામે ખેડૂતોનાં ખેતરોમા ચોમાસા ટાંણેજ પાઇપ લાઇનો નંખાતા રોષ access_time 10:17 pm IST શહેરાવ ગામે રૂ.1800 ની કિંમતના ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા સાથે એક શખ્સને ઝડપાયો access_time 10:23 pm IST રાજપીપળાથી નાવરા જતી ST બસ એક વર્ષથી બંધ હોવાથી AAP દ્વારા ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરાઈ access_time 10:14 pm IST રાજપીપળાના ગ્રાહકે તકરાર નિવારણમાં મોબાઈલ માટે ફરિયાદ બાદ ગ્રાહકની તરફેણમાં ચુકાદો : 7 ટકા વ્યાજ સાથે નાણાં ચૂકવવા હુકમ access_time 10:12 pm IST ઢોલાર ગામે ખેતરમાં તાર તોડવા બાબતે ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી માર મારનાર ઈસમ સામે ફરિયાદ દાખલ access_time 10:10 pm IST રાજપીપળાના કામના પટેલ મીસીસ ઇન્ડીયા કોન્ટેસ્ટ 2022 ના ફાઇનલમા પહોચ્યા,હવે દિલ્હી જશે access_time 10:08 pm IST થરી ગામની યુવતી ગુમ થયાના 15 દિવસ બાદ કોઈ સગડ ન મળતા પરિવા ચિંતિત:પોલીસ શોધખોળ જારી access_time 10:07 pm IST આમલેથા ગામે નજીવી બાબતે માથાકુટ બાદ લોખંડનો સળિયો માથામાં મારી ઇજા કરતા 3 સામે ફરિયાદ દાખલ access_time 10:06 pm IST ઓરિસ્‍સામાં ભગવાન જગન્‍નાથજીને ધરાતી મીઠાઇ ‘ખાજા'ની સુરતવાસીઓની સાથોસાથ વિદેશોમાં પણ ભારે ડિમાન્‍ડ: ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ખવાતા ખાજા મીઠા અને તીખા બંને પ્રકારના હોય કેરીના રસ સાથે ખાઇ શકાય.. access_time 5:05 pm IST અગ્નિવીર યોજનામાંથી નિવૃત્ત થનારા જવાનો માટે વડોદરાના ઓદ્યોગિક એકમોમાં રોજગારની તક મળશે : વડોદરા ખાતે VCCI અને 14 ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા કરાઈ ઉજવણી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મેક ઈન ગુજરાત વેબ પોર્ટલનું અનાવારણ.. access_time 9:08 pm IST ગાગર ગામમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત નિપજ્યું: .. access_time 10:24 pm IST અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથની ૧૪પ મી રથયાત્રામાં પ્રથમ વખત અયોધ્યામાં તૈયાર થનાર ભવ્ય રામમંદિરની ઝલક દર્શાવતો ટેબ્લો રજુ કરવામાં આવશે: ભવ્ય રામ મંદિર-જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી.. access_time 10:39 pm IST ખેડા જિલ્લાના માતર તાલુકામાં 500 ખેડૂત બોગસ બનવાની ઘટનામાં હવે મોટા સમાચાર સામે આવ્યાં : માતરમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર IAS એસ.કે.લાંગા પણ બોગસ ખેડૂત બન્યાના હોવાનું સામે આવ્‍યું: ગાંધીનગરના પૂર્વ કલેકટર IAS એસ.કે.લાંગાએ માતર તાલુકાના વિરોજામાં સર્વે 280માં 4 હેકટર જમીન ખરીદી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.. access_time 12:36 am IST હાલ વડોદરા અને મુળ માણાવદરના એક તબીબ સાથે એક ટોળકીએ ત્રણ વર્ષ અગાઉ એમ.ડી. મેડીસીનમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપી ૩ર લાખ ૭ જેટલા શખ્સોએ પડાવી લીધાના કેસમાં પોલીસ સુરતના દંપતીની ધરપકડ કરી: .. access_time 10:52 pm IST એક સમય હતો જ્યારે કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી અને આખા દેશ પર શાશન કરતી હતી. જે આજે ભૂસાઈ ગઈ છે અને અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. : કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે : વડોદરામાં પરિવારવાદ પર સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર: કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે : સી. આર. પાટીલ.. access_time 1:24 am IST ગાંધીનગરમાં બ્રોકિંગ કંપનીના નામે સાઈટ ઉભી કરી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ: .. access_time 5:28 pm IST મહેમદાવાદ તાલુકાના જીભઈપુરાથી નશાયુક્ત પાણીનો જથ્થો ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી: .. access_time 5:31 pm IST સુરતના બેગમપુરા વિસ્તારમાં ટેમ્પો ચાલકને ઓનલાઇન લોન લેવી ભારે પડી:50 હજાર ગુમાવવાની નોબત આવી: .. access_time 5:33 pm IST વડોદરામાં પોલીસથી બચવા માટે બુટલેગરો અજમાવી રહ્યા છે અલગ અલગ નુસખા:નવાયાર્ડ વિસ્તારમમાં કચરાપેટીમાંથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી : .. access_time 5:34 pm IST વડોદરા:આજવા ડેમ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલી મહિલા પર મગરે હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ: .. access_time 5:43 pm IST વડોદરા:કિશનવાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:પતિએ આપઘાત કરી મોતને વ્હાલું કરતા ચકચાર: .. access_time 5:44 pm IST દમણના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું : હજુ આગામી4 દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા access_time 1:04 am am IST પ્રથમ લગ્નથી જન્મેલા વિધવાના બાળકો બીજા પતિની સંપતિના ગણાશે હકદાર: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો access_time 12:46 am am IST અમદાવાદના દૂધેશ્વર રોડ ઉપર ભાઈને છોડાવવા જતા બહેનની કરપીણ હત્યા access_time 12:35 am am IST રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્યો સાથે યોજશે બેઠક access_time 12:33 am am IST અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે ગમખ્વાર અકસ્માત :જીપે અડફેટે લેતા બાઇક પર સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત access_time 11:25 pm am IST સુરતમાં આમ આદમી પાર્ટીનાં નેતા પર થઈ રહેલા હુમલાઓને લઈ વલસાડ આપ મેદાને આવ્યુ : પોલીસ અધિક્ષકને આવેદન પાઠવવામાં આવ્યુ access_time 10:30 pm am IST લોકરક્ષક ભરતી માટેનું કેટેગરી વાઈઝ કટઓફ લિસ્ટ જાહેર access_time 8:23 pm am IST સુરત પોલીસે દિ લ ધડક સ્ટાઈલમાં ચિ કલીગર ગેંગને દબોચી લિ ધી ! : ફિ લ્મી ઢબે પાર પાડેલ ઓપરેશનાં વિ ડીયોએ સોશિ યલ મીડિ યામાં ધૂમ મચાવી access_time 8:58 pm am IST ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને ધ્રોલ નગરપાલિકાને જનસુખાકારી વિકાસ માટેના ર૭ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરને આંતર માળખાકીય વિકાસ કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ અને ધ્રોલ નગરપાલિકાને આગવી ઓળખના કામો માટે રૂ. ૩.૪૩ કરોડ access_time 2:43 pm am IST પ્રમુખસ્વામી મહારાજ વિ શે બાળકોને પાઠ ભણાવાશે : ધો.૮નાં પાઠયપુસ્તકોમાં હવે પદાર્પણ નામક પાઠ ઉમેરાશે access_time 8:54 pm am IST 15થી વધુ વિભાગો સાથે પોલીસનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે : અમદાવાદ પોલીસનું આ આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે : આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે : 15થી વધુ વિભાગો સાથે પોલીસનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે : હર્ષ સંઘવી access_time 3:48 pm am IST લાખો રૂપિયાના એમ.ડી.ડ્રગ્‍સ સાથેની કાર સુરતમાં ઘૂસે તે પહેલાં જ ઝડપી લેવામાં આવી access_time 1:21 pm am IST સાવલીની પોક્સો કોર્ટે 8 વર્ષના બાળકના શારીરિક શોષણ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા access_time 9:25 pm am IST અમદાવાદમાં કોન્ટ્રાક્ટરે 34 ટકા વધુ ભાવે 536 કરોડનો રોડ કોન્ટ્રાકટ મેળવ્યા બાદ પણ 26 કરોડનો વધારો માંગ્યો access_time 8:55 pm am IST સુરત ક્રાઇમ બ્રાન્ચનું લાઇવ ઓપરેશન, બારડોલી નજીકનો વિડીયો વાયરલ, ચીખલીગર ગેંગ પકડી પાડી, ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસ પર ગાડી ચઢવાનો પ્રયાસ, સુરત ક્રાઇમ બ્રાન્ચનું સુરત ગ્રામ્યમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું. access_time 11:49 am am IST અમદાવાદમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષનું નિર્માણ કરાશેઃ ઔડા દ્વારા 9.6 કરોડના ખર્ચે તૈયાર થશેઃ ઓલિમ્‍પિક અને કોમનવેલ્‍થ ગેમ્‍સ રમી શકાશે access_time 5:12 pm am IST શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારઃ માન સરોવરમાં નવા નીરના વધામણા કરાશે access_time 5:11 pm am IST વડોદરાની 8 વર્ષની રયાના પટેલ અને સનાયા ગાંધીએ 6 દિવસ સુધી ટ્રેકીંગ કરીને 26 કિ.મી.નું અંતર કાપીને હિમાલય સર કર્યો access_time 5:08 pm am IST નરેન્‍દ્રભાઇ મોદી સરકારના કોવિડ રોગચાળાના સંચાલનમાં દેશ સ્‍થિતી સ્‍થાપક અને આત્‍મવિશ્વાસપૂર્ણ ન્‍યુ ઇન્‍ડિયા તરફ આગળ વધ્‍યોઃ કેન્‍દ્રીય ઇલેકટ્રોનિક અને આઇટી રાજ્‍યમંત્રી રાજીવ ચંદ્રશેખર access_time 5:07 pm am IST છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ગુજરાતમાં નેતાઓ દ્વારા ક્યાંક અનોખું, આક્રમક અને આશ્ચર્યજનક વલણ access_time 11:38 pm IST ચૂંટણી પહેલા ATS ટીમને મોટી સફળતા :વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ access_time 11:22 pm IST શું આપને મતદાર સ્લીપ નથી મળી ?:હવે નિરાશ થવાની નથી જરૂર : ચૂંટણી પંચે રસ્તો કર્યો સરળ: તમામ વિગત જાણો આંગળીના ટેરવે access_time 11:10 pm IST એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારવીનો રિડેવલપમેન્ટપ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો: 5,069 કરોડ રૂપિયાની બોલી access_time 10:59 pm IST નર્મદા જિલ્લા ભાજપે વધુ 3 આગેવાનોને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરતા આંક દસ થયો access_time 10:22 pm IST પ્રચારમાં નિકળેલા દેડીયાપાડા આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બીજેપીનાં ઇશારે પોલીસ પકડવા આવી હોવાનો આક્ષેપ access_time 10:21 pm IST કેવડીયા કોલોની માધ્યમિક સ્કૂલ માથી રૂપિયા ૫૯,૩૦૦ નાં મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ access_time 10:21 pm IST
ધોરાજીઃ ધોરાજીના ‘‘અકિલા''ના પત્રકાર ધર્મેન્‍દ્ર બાબરીયાના સુપુત્ર ચિ.સિધ્‍ધાર્થ(ન્‍યુજીલેન્‍ડ)ના શુભ લગ્ન પાંચવડા નિવાસી જયોત્‍સનાબેન અને સુરેશભાઇ મેઘાણીની સુપુત્રી ચિ. કૃતિ સાથે યોજાશે આ શુભ ઘડી તા.૩/૭/રરને રવીવારે લેઉઆ પટેલ સંસ્‍કૃતીક ભવન ખાતે ેવિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ વરીષ્‍ઠ પ્રત્રકારો શિક્ષણવિદ્‌ો, હાજર રહી નવ દંપતીને આશીવર્ચન પાઠવશે. આ તકે બાબરીયા પરિવાર દ્વારા ચકલીના માળાઓ અને વૃક્ષાના છોડ ભેટ અપાશે. અને ચાંદલાની રકમ સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવશે. આ શુભ પ્રસંગે મહેમાનોને ધર્મેન્‍દ્ર બાબરીયા અને ચંપાબેન બાબરીયા અને નરેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી અને ગૌરવ બાબરીયા કેનેડા અને કલ્‍પેશ બાબરીયા અને ડો.શીવાની બાબરીયા સહીતના આવકારશે. (12:50 pm IST) Share This News Follow Akilanews.com છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા access_time 12:25 pm IST તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST શરતો સાથે જુની નોટ બદલવાની વ્‍યવસ્‍થા બનશે access_time 10:14 am IST ભારતીય સીનીઅર સીટીઝન સભ્યોએ 19 નવેમ્બર 2022 ના રોજ દિવાળી તહેવાર ઉજવ્યો : કેરોલ સ્ટ્રીમ ILમાં કરાયેલી ઉજવણીમાં VIP ગેસ્ટ સહિત 700 થી વધુ સભ્યોએ હાજરી આપી : દીપ પ્રાગટ્ય ,પરસ્પર શુભેચ્છા ,પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત ,મ્યુઝિકલ એન્ટરટેમેન્ટ પ્રોગ્રામ ,ડાન્સ અને સંગીતની ધૂન ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 12:44 pm IST ઓએમજી.....48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલા વાયરસ પુનર્જીવિત કરાયા હોવાની માહિતી access_time 6:19 pm IST અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષીય યુવતીએ બોયફ્રેન્ડના ઘરમાં ઘુસી આગ લગાવી દીધી access_time 6:19 pm IST મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન: એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત: મુસાફરો પરેશાન access_time 1:08 am IST મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા access_time 1:05 am IST ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં access_time 12:54 am IST પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન access_time 12:51 am IST કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર access_time 12:46 am IST રામકૃષ્ણ મઠ,અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં ગ્રામજનો માટે નિ:શુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું access_time 12:42 am IST વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી access_time 12:31 am IST
આપણા લોકોને જે સપના આવે છે તે સપનાથી કોઈ ન કોઈ રહસ્ય જરૂર જોડાયેલું હોય છે.અમુક સમના આપણા જીવનમાં આવનારી ખુશીઓનો સંકેત આપે છે.તો અમુક સપના જીવનમાં આવનારા દુઃખોને ઈશારા કરે છે.આ રીતે કેટલાક સપના જીવનમાં ધન લાભ થવાના સંકેત આપે છે.જો તમને પણ નીચે બતાવેલા સપના આવે છે. તો તમે સમજી લો કે તમારા જીવનમાં ખુબજ વધારે ધન આવવાનું છે અને તમે અમીર બનવાના છો.સપનામાં જુવો આ વસ્તુ તો સમજી લો કે ધનવાન થવાના છો તમે જો કોઈ વ્યક્તિને સપનામાં લક્ષ્મી માં જોવા મળે છે તે વ્યક્તિની કિસ્મત ખુલી જાય છે.અને તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. સપનામાં જો તમને સોના કે ચાંદીના સિક્કા જોવા મળે છેતો સમજી લો કે તમને કંઇક થી ધન મળવાનું છે.સપનામાં વારે ઘડીયે દૂધને જોવું પણ શુભ માનવામાં આવે છે.અને દૂધ જોવાનો સબંધ પૈસાથી જોડાયેલો હોય છે.એવું માનવામાં આવે છે કે સપનામાં દૂધ જોવાથી ધન લાભ થાય છેઅને જીવનમાં શાંતિ આવે છે. સપનામાં ફૂલ જોવાથી તમે સમજી લો કે તમારી પર લક્ષ્મી માં ની કૃપા બની રહી છે અને તમને ધન લાભ થવાનો છે.જો તમને નારિયેલ સપનામાં દેખાય છે તો તમને જમીનથી જોડાયેલ લાભ જોવા મળે છે.અને ધનની પ્રાપ્તિ થાય છે. સપનામાં સાપ જોવો ખુબજ શુભ માનવામાં આવે છે અને તેમ કહેવામાં આવે છેકે જો કોઈ વ્યક્તિને સપનામાં સાપ દેખાય છેકે પછી સાપ તેને ડંખ ભરી લે છે તો તે વ્યક્તિને પૈસા નો લાભ થાય છે.અને તેને મનગમતી વસ્તુ મળી જાય છે. માટે જો તમને સપનામાં સાપ જોવા મળે તો તમે ડરશો નહિ.કારણ કે સાપ દેખાવાનું શુભ હોય છે.હાથી જોવો કે હાથી પર સવારી કરવી પણ શુભ સંકેત માનવામાં આવે છે.અને સપનામાં હાથી જોવાનો મતલબ થાય છે કે તમારી પ્રગતિ થવાની છે.અને તમને ધન મળવાનું છે. સપનામાં મોટું વૃક્ષ જોવું પણ ઉત્તમ માનવામાં આવે છેઅને વૃક્ષ જોવાનો મતલબ જીવન માં ઉન્નતિ જોડાયેલા હોય છે.સપનામાં કાચબો જોવો લક્ષ્મી માં નું પ્રતિક માનવામાં આવે છે.અને કાચબો જોવા પર ધનમાં વૃદ્ધિ થાય છે. મહેલ કે પલંગ સપનામાં દેખાય છે તો આ પણ શુભ સંકેતની તરફ ઈશારા કરે છે.અને તેને જોવાનો મતલબ વેપારમાં લાભ થવાથી જોડાયેલી હોય છે.ઊંગમાં અનાજ જોવું શુભ માનવામાં આવે છે અને અનાજ જોવાનો મતલબ પણ ધન લાભ થાય છે. કોઈના ઘરનો દરવાજો દેખાય તિજોરી દેખાય,મંદિર દેખાય અને પૈસા દેખાવા પણ ધન લાભથી જોડાયેલો હોય છે.ત્યાજ જે લોકોને પશુ સપનામાં દેખાય છે તે લોકોને પશુઓ લાભ થાય છે.ખેતરમાં ફસલ દેખાવા પર ફસલ સારી થાય છે અને પૈસામાં વૃદ્ધિ થાય છે.કોઈ પર્વત પર ચઢવું કે જહાજની યાત્રા કરવી ઉન્નતિની તરફ ઈશારો કરે છે. Facebook Twitter Pinterest WhatsApp Previous articleપ્રેમ પ્રકરણ માં આ 5 રાશિઓ ની કિસ્મત હોય છે ખૂબ તેજ,પહેલી જ નજર માં થઈ જાય છે પ્રેમ..
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મુલાયમ સિંહ યાદવને આઈસીયૂમાં શિફ્ટ કર્યા છે. મુલાયમ સિંહની તબિયત બગડવાની જાણકારી મળતા જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ગુરુગ્રામ માટે રવાના થઈ ચુક્યા છે. તો વળી મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ શિવપાલ યાદવ પહેલાથી જ દિલ્હીમાં છે. તેઓ પણ હોસ્પિટલ જવા માટે રવાના થઈ ચુક્યા છે. આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું આપને જણાવી દઈએ કે, સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત ઘણી ગંભીર છે. તેઓ લાંબા સમયથી બિમાર છે. આજે તબિયત વધારે ખરાબ થતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મુલાયમ સિંહ યાદવ સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓથી ખૂબ જ પીડિત છે. હાલમાં જ તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવો અને પેશાબમાં ઈન્ફેક્શન હતું. તબિયતમાં સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કેટલીય વાર મેદાંતામાં ભરતી થઈ ચુક્યા છે મુલાયમ આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવની તબિયત પહેલા પણ ઘણી વાર ખરાબ થઈ ચુકી છે. ગત વર્ષે એક જૂલાઈના રોજ મેદાંતા હોસ્પિટલમાં તેમને ભરતી કરાવ્યા હતા. બેચેની થયા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. અહીં તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટર્સની સલાહ બાદ તેમને તુરંત આઈસીયૂમાં ભરતી કરાવ્યા હતા. હાલમાં જ પેશાબમાં સંક્રમણને લઈને તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જૂલાઈમાં પત્ની સાધના ગુપ્તાનું કોરોનાથી નિધન બાદ તેમની તબિયત નાદુરસ્ત રહે છે. ત્યારે હવે ફરી એક વાર તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ડોક્ટર્સે તેમની ગંભીર હાલત જોતા તેમને તુરંત આઈસીયૂમાં શિફ્ટ કર્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર સિંહનું બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ પહેલાથી ઓછું હતું. તેમની હાલત પર મેદાંતા હોસ્પિટલ મેનેજમેન્ટ સાંજે મેડિકલ બુલેટિન જાહેર કરશે. જેમાં તેમની તબિયતની સમગ્ર જાણાકારી આપશે. અહીં ઉલ્લેખનિય છે કે, મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતા સુધર સિંહ યાદવ અને માતા મૂર્તિ દેવી ખેતીકામ કરતા હતા. Published by:Pravin Makwana First published: October 02, 2022, 17:51 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો પૌરાણિક ઉલ્લેખ છે. ઉલ્કાપુરી કે અવાખલના સુદર્શન ઋષિના પુત્રનું શબ આ સ્થળે અર્દશ્ય થયું તેથી આ સ્થળ કાયાવરોહણ, કાયાવિરોહણ, કારોહણ કે કાયાવતાર તરીકે ઓળખાવા લાગ્યું અને તેના ઉપરથી હાલનું કારવણ નામ બન્યું છે. પાશુપત સંપ્રદાયના પ્રસ્થાપક ભગવાન લકુલીશની આ પ્રાકટ્ય-ભૂમિ છે. ભગવાન લકુલીશને શિવના અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઓળખાવ્યા છે. તેના વાયુપુરાણ, કૂર્મપુરાણ વગેરેમાં ઉલ્લેખો છે. અહીંથી તાંબાના પંચમાર્ક સિક્કા, કુશાન રાજા વીમ કડફીસીસનો (ઈ. સ. 40-78) સિક્કો, તથા આંધ્રવંશના શાતકર્ણીના સીસાના સિક્કા મળ્યા છે. અહીંની 15’’ x 9’’ x 3’’ માપની મોટા કદની ઈંટો ગુપ્તકાળ જેટલી પ્રાચીન છે. સ્ત્રીની મુખાકૃતિવાળો સુંદર રોમન કૅમિયો ભારતનો રોમ સાથેનો ભરૂચ મારફત સંપર્ક હતો એમ સૂચવે છે. ઈ. સ. 656નું સેન્દ્રક રાજા અલ્લશક્તિનું દાનશાસન કાયાવતાર કે કારવણમાંથી ફરમાવેલું છે. ઈ. સ. 706ના ગુર્જર નૃપતિવંશના જય ભટ્ટ ત્રીજાના દાનશાસનમાં આ રાજાની છાવણીના સ્થાન તરીકે તેનો ઉલ્લેખ છે. કેશગુંફનવાળી સુંદર તાપસીની પ્રતિમા, આઠમી સદીની કાર્તિકેયની મૂર્તિ, નંદીને અઢેલી રહેલાં ઉમા-મહેશ્વરની મૂર્તિ, ગુર્જર પ્રતિહાર યુગની નૃત્યની મુદ્રાવાળી કુમારીની મૂર્તિ, નવમી સદીની સૂર્યની ઊભી મૂર્તિ વગેરે પ્રાચીન અવશેષોરૂપે મળ્યાં છે. કાયાવરોહણમાં હાલ વૈજનાથ મહાદેવ, ભુવનેશ્વરી માતા, રાજરાજેશ્વર ને બિલકેશ્વર મહાદેવ, મોરલીધર, રામજી મંદિર, રણછોડજીનું મંદિર, સોમનાથ મહાદેવ, બાલાજી મંદિર, બાબુલનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, નીલકંઠેશ્વર અને મંગલેશ્વર મહાદેવ, ભાથીજીની દેરી, કોટેશ્વર, ગણપતિ મંદિર, રામનાથ, કામનાથ, કાલિકા માતા, કેદારનાથ, વેરાઈ માતા, લકુલીશ મહાદેવ, જાગનાથ મહાદેવ, નાના બાલાજી, જબરેશ્વર, એકાદશ રુદ્ર મહાદેવ, બળિયાદેવ, આશાપુરી, બિલ્વાઈ માતા, લિંબજા માતા, કબીર મંદિર, સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર વગેરે અનેકવિધ સંપ્રદાયોનાં મંદિરો આવેલાં છે. કાયાવરોહણમાં નજરે પડતાં શિવલિંગોમાં મોટાભાગનાં શિવલિંગોનો ઉપરનો રુદ્ર (ગોળાકાર) ભાગ ઉપરાંત મધ્યનો વિષ્ણુભાગ (અષ્ટકોણાકાર) તથા નીચેનો બ્રહ્મભાગ (ચોરસ) જોવા મળે છે, જે પ્રાચીનતાની સ્પષ્ટપણે પ્રતીતિ કરાવે છે. આવાં શિવલિંગો ઉપરાંત કૃપાલ્વાનંદજીએ બ્રહ્મેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું છે. આ સ્થાનક મોટું શૈવતીર્થ અને શક્તિપીઠ છે. વિશ્વામિત્ર ઋષિએ તપોબળથી તેને કાશી જેવું મોક્ષધામ બનાવ્યું હતું એવી લોકોક્તિ છે. તળાવને કિનારે સમાધિમંદિરોની દીવાલો ઉપર સલાટી શૈલીનાં ભીંતચિત્રો છે. તમાકુ અને કપાસ મુખ્ય પાક હોઈ અહીં જિન પ્રેસ અને તમાકુની ખળીઓ છે. તે વેપારી કેન્દ્ર ઉપરાંત શૈક્ષણિક કેન્દ્ર છે. અહીં બાલમંદિર, બે પ્રાથમિક અને બે માધ્યમિક શાળાઓ, સેન્ટ્રલ બૅંકની શાખા વગેરે છે.
Canada News: પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. છરા મારવાની આ ઘટનાઓ જેમ્સ સ્મિથ ક્રી નેશન, વેલ્ડન વિલેજ અને સાસ્કાટૂનના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં બની છે. Suspects accused in Canada clash TV9 GUJARATI | Edited By: Bipin Prajapati Sep 05, 2022 | 8:21 AM કેનેડાના સાસ્કાચેવાન (Saskatchewan) જિલ્લામાં રવિવારે બે સમુદાયો વચ્ચે છરાબાજીની અનેક ઘટનાઓ સામે આવી છે. આ અલગ-અલગ ઘટનાઓમાં લગભગ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેમજ અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. કેનેડા પોલીસનું (Canada Police) કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ બે શકમંદોની પણ શોધખોળ ચાલી રહી છે. છરા મારવાની આ ઘટનાઓ કેનેડાના જેમ્સ સ્મિથ ક્રી નેશન, વેલ્ડન વિલેજ અને સાસ્કાટૂનના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં બની છે. આરસીએમપી સાસ્કાચેવનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરનું કહેવું છે કે આ ઘટનાને જોઈને લાગે છે કે કેટલાક લોકોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો પર અચાનક બિનઆયોજિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જિલ્લામાં જે પણ બન્યું છે તે ભયંકર છે. તેમના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 13 સ્થળોએ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. શંકાસ્પદને શોધી રહી છે પોલીસ રેજિનાની પોલીસનું કહેવું છે કે તેઓ શંકાસ્પદને શોધી રહ્યા છે. આ માટે પોલીસ માઉન્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ શકમંદોને શોધી કાઢવા માટે અનેક મોરચે કામ કરી રહી છે. જેથી તેમની ધરપકડ કરી શકાય. શહેરમાં લોકોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે, કેનેડિયન ફૂટબોલ લીગ પણ થઈ રહી છે. આ અંતર્ગત મોટી સંખ્યામાં ચાહકો પણ સાસ્કાચેવાન રૉફ્રાઈડર્સ અને વિનીપેગ બ્લુ બોમ્બર્સ વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યા હતા. આ ભીડને કારણે શકમંદોને શોધવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ફૂટબોલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.
વસંતઋતુના પ્રારંભમાં, સવાર અને સાંજ વચ્ચે તાપમાનનો તફાવત મોટો હોય છે, અને હવામાન ઝડપથી બદલાય છે.ચિકન તાપમાનના ફેરફારો માટે વધુ સંવેદનશીલ હોય છે, અને ઓછા તાપમાનના વાતાવરણમાં લાંબા સમય સુધી શરદી પકડવી સરળ છે, તેથી ગરમ રાખવાની ખાતરી કરો.તમે દરવાજા અને બારીઓ બંધ કરી શકો છો, સ્ટ્રોના પડદા લટકાવી શકો છો અથવા ગરમ અને ગરમ રાખવા માટે ગરમ પાણી અને સ્ટોવ પીવા જેવી ગરમીની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.જો તમે ગરમ કરવા માટે કોલસાના સ્ટોવનો ઉપયોગ કરો છો, તો ગેસના ઝેર પર ધ્યાન આપો. 2.વેન્ટિલેટેડ રાખવું વેન્ટિલેશન એ ચિકન ઉછેરવા માટેના ચાઇનીઝ સ્વપ્નનો એક મહત્વપૂર્ણ ભાગ છે.ગરમ રાખતી વખતે, ચિકન હાઉસમાં તાજી હવાના વેન્ટિલેશનની ખાતરી કરવી પણ જરૂરી છે.વસંતઋતુમાં, તાપમાન ઓછું હોય છે અને સંગ્રહની ઘનતા વધારે હોય છે.ચિકન હાઉસના ઇન્સ્યુલેશન પર ધ્યાન આપવું અને વેન્ટિલેશન અને વેન્ટિલેશનની અવગણના કરવી ઘણીવાર મહત્વપૂર્ણ છે, જે સરળતાથી ઘરમાં હવાનું પ્રદૂષણ અને બેક્ટેરિયાના સંવર્ધન તરફ દોરી જશે.ચિકન લાંબા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓને શ્વાસમાં લે છે, જે સરળતાથી કોલિબેસિલોસિસ, ક્રોનિક શ્વસન રોગો અને અન્ય રોગોના ઉચ્ચ બનાવો તરફ દોરી શકે છે.તેથી, વેન્ટિલેશનને અવગણી શકાય નહીં. 3. જીવાણુ નાશકક્રિયા વસંત એ બધી વસ્તુઓની પુનઃપ્રાપ્તિ માટેની મોસમ છે, અને રોગો કોઈ અપવાદ નથી, તેથી વસંતમાં જીવાણુ નાશકક્રિયા ખાસ કરીને મહત્વપૂર્ણ છે.વસંતઋતુના પ્રારંભમાં, તાપમાન ઓછું હોય છે, અને બેક્ટેરિયાની પ્રવૃત્તિની આવર્તન ઘટે છે, પરંતુ આ સમયે આબોહવા હજુ પણ ઠંડુ છે, અને ચિકનનો પ્રતિકાર સામાન્ય રીતે નબળો પડે છે.તેથી, જો આ સમયે જીવાણુ નાશકક્રિયાની ઉપેક્ષા કરવામાં આવે તો, રોગ ફાટી નીકળવો અને ભારે નુકસાન પહોંચાડવું ખૂબ જ સરળ છે.તેથી, આપણે જીવાણુ નાશકક્રિયાના કાર્ય પર ધ્યાન આપવું જોઈએ અને ઢાળવાળી ન હોવી જોઈએ. 4. ફીડનું પોષણ વસંતઋતુનું હવામાન ચંચળ હોય છે અને ચિકન પ્રમાણમાં નબળા હોય છે, તેથી ફીડના પોષક તત્ત્વોના સ્તરને સુધારવા માટે તે નિર્ણાયક છે.જો કે, વિવિધ ચિકનને વિવિધ પોષક પૂરવણીઓની જરૂર હોય છે.ઉદાહરણ તરીકે, બચ્ચાઓ માટેના ફીડમાં પ્રોટીનનું પ્રમાણ 3%-5% વધવું જોઈએ, સંવર્ધન સમયગાળા દરમિયાન ફીડમાં ઉર્જા યોગ્ય રીતે વધારવી જોઈએ, અને મધ્યમ વયની મરઘીઓને વિટામિન્સ અને કેટલાક ટ્રેસ તત્વોની પૂર્તિ કરવાની જરૂર છે. 5.અતિરિક્ત પ્રકાશ પુખ્ત ચિકનનો દૈનિક પ્રકાશ સમય 14-17 કલાકની વચ્ચે હોય છે.પ્રકાશ ચિકનના ચયાપચયને પ્રોત્સાહન આપી શકે છે અને ચિકનના વિકાસને વેગ આપી શકે છે.તેથી, સંવર્ધન પ્રક્રિયા દરમિયાન ચિકનનો પ્રકાશ સમય મળવો આવશ્યક છે. 6. રોગ નિયંત્રણ વસંતઋતુમાં, ચિકન ક્રોનિક શ્વસન રોગો, એવિયન ઈન્ફલ્યુએન્ઝા, વગેરે માટે સંવેદનશીલ હોય છે, તેથી તેની રોકથામમાં સારું કામ કરવું જરૂરી છે.ચિકન રોગો.એકવાર રોગ મળી જાય, તે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જરૂરી છે.