text
stringlengths
459
99.5k
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને… ગુજરાત વલસાડ / સીસીટીવી ના દ્રશ્યો સામે આવ્યા, લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો Sep 27, 2021 Mahi Khureshi વલસાડમાં હાઈ-વેના પેટ્રોલપંપો પર કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતો નબીરો ઝડપાઈ ગયો છે. વલસાડની ભિલાડ… ગુજરાત વલસાડ : ડેમના 10 દરવાજા ખોલી નખાયા, જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ Sep 23, 2021 Mahi Khureshi ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો મધુબન ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ… ગુજરાત વલસાડ / ડુપ્લીકેટ કાપડનો અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત, રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમના દરોડા Aug 3, 2021 Mahi Khureshi વલસાડ : રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કપડાના જથ્થાબંધ વેપારીના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બ્રાન્ડેડ કંપનીના લોગો… ગુજરાત વલસાડ : કપરાડામાં ધોધમાર વરસાદ નદીઓમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા થયા Jul 19, 2021 Mahi Khureshi ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અને કપરાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા… ગુજરાત વલસાડ / આખા પરિવારનું થયું ધર્માંતરણ! વલસાડના નારોલી ગામની ઘટના Jul 7, 2021 Shubham Agrawal વલસાડ : વલસાડના નારોલી ગામની એક ઘટના સામે આવી છે. જેમાં એક આખા પરિવારે ધર્મ પરીવર્તન કર્યું છે, આ ઘટનાથી… ગુજરાત વલસાડ / ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક પીકઅપ ટેમ્પો અને એક સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો Jun 28, 2021 Shubham Agrawal વલસાડ : ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક પીકઅપ ટેમ્પો અને એક સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.… ગુજરાત વલસાડના આ વિસ્તારોમાં 3.7 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા Jun 24, 2021 Shubham Agrawal વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના 3.7 રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. 2 હળવા કંપન આંચકાથી લોકોએ સોશિયલ… ગુજરાત ગુજરાતમાં લવ જેહાદનો બીજો કેસ વાપીમાં નોંધાયો, વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ Jun 20, 2021 Shubham Agrawal વલસાડ : 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 લાગુ થઈ ગયો છે. ત્યારબાદ રાજ્યમાં વડોદરા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં… ગુજરાત વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ Jun 12, 2021 Shubham Agrawal વલસાડ : વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ…
મચ્છરોને દૂર રાખવા માટે બેડને ઘેરી લેવા માટે સામાન્ય રીતે બેડ ફ્રેમ પર મચ્છરદાની લટકાવવામાં આવે છે.મચ્છરદાની મોટાભાગે જાળીદાર સામગ્રીથી બનેલી હોય છે.મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છર અને પવનથી બચી શકાય છે અને હવામાં પડતી ધૂળને પણ શોષી શકાય છે.તેમાં પર્યાવરણીય સંરક્ષણ, શ્વાસ લેવાની ક્ષમતા અને બહુ-ચક્રના ઉપયોગના ફાયદા છે. ફાયદા: ત્રિ-પરિમાણીય, નરમ રચના, સારી હવા અભેદ્યતા, પ્રકાશ અને ટકાઉ, ધોવા માટે સરળ. અરજી ઉત્પાદન વિગતો FAQ Q1: શું તમે ફેક્ટરી અથવા ટ્રેડિંગ કંપની છો? A: અમે એક ફેક્ટરી છીએ. Q2: તમારું મુખ્ય ઉત્પાદન શું છે? A: અમે એલ્યુમિનિયમ સ્ક્રીન વિન્ડો/દરવાજા, પોલિએસ્ટર વિન્ડો/કર્ટેન ડોર અને વિવિધ પ્લાસ્ટિક એક્સેસરીઝ સપ્લાય કરી શકીએ છીએ. Q3: તમારી ફેક્ટરી ક્યાં સ્થિત છે?હું ત્યાં કેવી રીતે મુલાકાત લઈ શકું? A: અમારી ફેક્ટરી ડોંગક્સિંગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, હુઆંગુઆ સિટી, હેબેઇ પ્રાંતમાં સ્થિત છે. Q4: હું કેટલાક નમૂનાઓ કેવી રીતે મેળવી શકું? A: અમે તમને નમૂનાઓ ઓફર કરવા માટે સન્માનિત છીએ. Q5: ગુણવત્તા નિયંત્રણ અંગે તમારી ફેક્ટરી કેવી રીતે કરે છે? A: ગુણવત્તા એ આપણું જીવન છે, અમે હંમેશા શરૂઆતથી અંત સુધી ગુણવત્તાને નિયંત્રિત કરવા પર ધ્યાન આપીએ છીએ. Q6: તમારી ચુકવણીની શરતો શું છે? A: કન્ટેનર લોડ કરતા પહેલા T/T દ્વારા ચૂકવવામાં આવેલ ઓર્ડર અને બેલેન્સની પુષ્ટિ થાય ત્યારે ડિપોઝિટ તરીકે T/T દ્વારા કુલ રકમના 30% - 50%. અમારો સંપર્ક કરો આદર્શ ફાઇબરગ્લાસ ડોર કર્ટેન ઉત્પાદક અને સપ્લાયર શોધી રહ્યાં છો?તમને સર્જનાત્મક બનવામાં મદદ કરવા માટે અમારી પાસે સારી કિંમતે વિશાળ પસંદગી છે.બધા ફાઇબરગ્લાસ નેટ કર્ટેન ગુણવત્તાની ખાતરી આપે છે.અમે DIY ડોર કર્ટેનની ચાઇના ઓરિજિન ફેક્ટરી છીએ.જો તમને કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
Gujarati News » Elections » Gujarat assembly election » Gujarat Election 2022: C.R. Patil held a closed door meeting with Morbi officials Gujarat Election 2022: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોરબીના હોદ્દેદારો સાથે કરી બંધ બારણે બેઠક ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા સી.આર.પાટીલની મિટિંગને સૂચક માનવામાં આવી રહી છે. મોરબીમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા મોરબીની ખાનગી હોટલમાં સી.આર.પાટીલની અચાનક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જે માટે સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચ્યા હતા. સી.આર. પાટીલે અચાનક લીધી મોરબીની મુલાકાત TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay Nov 24, 2022 | 10:27 PM ગુજરાત ચૂંટણી 2022: સી.આર.પાટીલે મોરબીમાં પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મોરબીમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા, સાંસદ વિનોદ ચાવડા તથા મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા સી.આર.પાટીલની મિટિંગને સૂચક માનવામાં આવી રહી છે. મોરબીમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા મોરબીની ખાનગી હોટલમાં સી.આર.પાટીલની અચાનક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જે માટે સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચ્યા હતા. મોરબીમાં કોંગ્રેસે બ્રિજ દુર્ઘટના અંગે મતદારોને રીઝવવાનો પ્રયાસ બીજી તરફ ચૂંટણીના માહોલમાં કોંગ્રેસે મોરબી બ્રિજ દુર્ઘટના પર મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે વાયદો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો મોરબી દુર્ઘટનાની તપાસ માટે સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવશે અને દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાશે. AICCના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકારે કોઈ યોગ્ય પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આપણે સૌ આજની પ્રગતિના સાક્ષી છીએ. આજે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થયા તેની સુખ-સગવડતાઓ માણી રહ્યા છીએ. છેલ્‍લા ર૦૦ વર્ષમાં જે સંશોધનો થયા તેમાં પણ આ ૬૦ વર્ષોમાં થયેલા સંશોધનોએ માનવીની જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે અને હજુ પણ આ કયાં જઇને અટકશે તેની કલ્‍પના થઇ શકે તેમ નથી. દિવસે દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધનો આવી રહ્યા છે તેની સાથોસાથ માનવીનો ઉપભોગતાવાદમાં જે વધારો થઇ રહ્યો છે તે જાણીને વૈશ્ર્વિક કક્ષાએ ભવિષ્‍યમાં કેવા પરિણામો લાવશે તે કહી શકાય નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક સંશોધનોમાં એક હવામાન ક્ષેત્રે જે પરિવર્તનો આવી રહ્યા છે તે કલ્‍પી શકીએ તેમ નથી, માનવીની આર્થિક ભૂખને કારણે કોઇપણ રીતે સર્વોપરિતા પ્રાપ્‍ત કરવાની ઝંખનાને કારણે કુદરતી રીતે રહેતું પર્યાવરણનું સમતોલન ડામાડોળ થવા લાગ્‍યું છે, સમગ્ર વિશ્ર્વ ચિંતિત બનવા લાગ્‍યું છે, પરંતુ આજે હાથના કર્યા હૈયે લાગ્‍યા તેવી પરિસ્થિતીનું નિમાર્ણ થયું છે. ગ્‍લોબલ વોર્મિગ શબ્‍દે ફરી પાછી તેની ભયંકરતા દર્શાવી છે. વૈશ્ર્વિક તાપમાનમાં થતા વધારાને કારણે ઘણી મોટી સમસ્‍યાઓ આવી રહી છે. તાજેતરમાં ૧૪મી એપ્રીલ ર૦૦૭, જર્નલ ઇન્‍વાયરોમેન્‍ટ એન્‍ડ અર્બનાઇઝેશનમાં જે અભ્‍યાસ કરીને તારણો મેળવવામાં આવ્‍યા છે. જે ચોકાવનારા છે. યુનાઇટેડ કિંગ્‍ડમ ખાતે આવેલા ઇન્‍ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર ઇન્‍વાયરોમેન્‍ટ એન્‍ડ ડેવલોપમેન્‍ટના ગોર્ડન મેકગ્રાનારાન, કોલંબિયા યુનિવર્સિટી બ્રિડગેટ એન્‍ડરસને જે અહેવાલ અને તારણો આપ્‍યા છે તે ચોકાવનારા છે. વૈશ્ર્વિક તાપમાનના કારણે ઉતર ધ્રુવ તેમજ દક્ષીણ ધ્રુવના બરફાચ્‍છાદિત વિસ્‍તારમાં થતો ઘટાડો કારણ કે તાપમાન વધતા બરફ પીગળવા લાગે છે તેમજ પર્વતોના ગ્‍લેસ્યિરમાં થતા ઘટાડાને વિચારતા કરી મૂકયા છે. આપણે ત્‍યાં ગંગા અને યમુના નદીઓ હિમાલયમાંથી નિકળે છે તેના ગ્‍લેસ્યિરનો વિસ્‍તાર ઘટી રહ્યો છે. તે જોતા નદીના પ્રવાહમાં ફેરફાર થાય છે પ્રવાહનો વેગ ઘટી પણ જાય તેવી દહેશત છે. નીચાણવાળા સમુદ્રતટીય પ્રદેશો જે સમુદ્રથી ૧૦ મીટરની નીચાણવાળા ભાગો છે કે જયાં ઘણી માનવ વસ્‍તી રહેલી છે. તેને માટે સાવચેતી રાખવા જેવું છે. કારણ કે પૃથ્‍વીનું તાપમાન વધતા બરફાચ્‍છાદિત વિસ્‍તારો ઉત્તર અને દક્ષીણ ધ્રુવોનો બરફ પીગળતા પાણીની સપાટી ઉપર આવે તેમ છે ઉપરાંત વૈશ્ર્વિક તાપમાન વધવાને કારણે સમુદ્રના તાપમાનમાં ફેરફારો થાય તેને કારણે કોઇ જગ્‍યાએ હવાનું ઉંચું દબાણ તો કોઇ જગ્‍યાએ નીચું દબાણ થવાની દહેશત રહે તેને કારણે સમુદ્રીય તુફાનો આવે. તેને કારણે સમુદ્રીય મોજાં ૧૦ મીટર કરતા પણ ઉંચાઇએ આવે તો સમુદ્ર કિનારે નાના નાના ગામડાં વસેલા છે તેની સ્થિતિ શું થાય તેની કલ્‍પના કરવી રહી. ઇ.સ. ર૦૦૦ના આંકડાઓ અનુસાર સમુદ્ર કિનારા ર૭ લાખ ચો. કિ.મી. જે દુનિયાના જમીનનો બે ટકાનો વિસ્‍તારમાં દુનિયાની ૧૦ ટકા વસતી રહેલી છે તેમાં આફ્રિકા, એશિયા, યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા અને ન્‍યુઝિલેન્‍ડ, ઉત્તર અમેરિકા, નાના ટાપુઓના લગભગ ૬૩૪ લાખ લોકો રહે છે. તેમાં ચીનના ૧૪૩.૯ લાખ અને ભારત અને બાંગ્‍લાદેશના ૬૩.ર લાખ લોકોનો સમાવેશ થાય છે. બાંગ્‍લાદેશના લોકો વધુ સમુદ્રીય તટીય પ્રદેશમાં રહે છે. તેમાં ગામડાઓ વધુ છે. તે વસતિ માટે મોટી સમસ્‍યાઓ હવામાનમાં થતાં ફેરફારો તેમજ વૈશ્ર્વિક તાપમાન વધવાથી ઉભી થશે. ગામડાઓની વસતી સમુદ્ર કિનારે માછીમારી તેમજ તેને લગતા વ્‍યવસાયમાં રોકાયેલ છે. જે અહેવાલ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે તેમાં દરેક દેશની વસતી સમુદ્રકિનારા ૧૦ મીટરની ઉંચાઇ કરતા ઓછી ધરાવતા હોય તે વિસ્‍તારના લોકોની સંખ્‍યા સહિત જણાવવામાં આવે છે. સુનામી કે વાવાઝોડાઓને કારણે સમુદ્ર તુફાનો થાય તો તેની અસરો કેવી થશે અને તેને કારણે ઉભી થનારી સમસ્‍યાઓની જાણકારી આપી છે. તેથી સાવચેતીપૂર્વક આવી વસતીને થોડી વધુ ઉંચાઇએ ખસેડવાનું જણાવાયું છે. તેમજ ભારત માટે મુંબઇ ચેન્‍નાઇ અને કલકતાને કઇ રીતે અસરો થવાની સંભાવના છે તે જણાવાયું છે. આને માટે તરકીબ વ્‍યવસ્‍થા- કોસ્‍ટલ મેનેજમેન્‍ટ પ્‍લાન તૈયાર કરવાનું જણાવાયું છે. જેથી ભવિષ્‍યમાં નુકસાન જાનહાની ઓછી થાય. આપણે ૧૯૯૯માં ઓરિસ્‍સાનાં વાવાઝોડું તેમજ ર૦૦૪માં આવેલ સુનામી યાદ કરીએ. કેવી ખાનાખરાબી થઇ હતી. આથી બદલતા જતાં હવામાનના ફેરફારો તેમજ વૈશ્ર્વિક તાપમાનના વધારાને ધ્યાનમાં રાખી હવે પછીના પ્‍લાન તૈયાર કરી સમુદ્ર કિનારાની આસપાસના લોકોને યોગ્‍ય રીતે જાણકારી આપી તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા દરેક સમુદ્રીય તટીય વિસ્‍તારના લોકોને તાલીમ આપવી જોઇએ તેમજ વ્‍યવસ્‍થા ગોઠવવી જોઇએ. વાસ્‍તવિક રીતે આપણે સૌ ફરી પ્રકૃતિ તરફ વળીએ. પર્યાવરણનું સમતોલન જાળવીએ. આવતી પેઢીને તૈયાર કરીએ જેથી આપણે જે પર્યાવરણને નુકસાન પહોંચાડયું છે તેની અસરોથી તેઓ બચી શકે. ડો. રમેશભાઇ ભાયાણી By Jitendra Ravia Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. Jitendra Ravia's profile | Website Categories બિઝનેશ જીવનશૈલી યુવા જીવનશૈલી Websites : www.rajtechnologies.com (We build websites that make you money) www.marketdecides.com (We mad a fresh business solutions) www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah) www.brahmsamaj.org (Connecting Brahmins together ) www.virtualfollow.com (Increase followers dramatically ) www.dhun.org (Broadcast Live ) Post navigation Previous Previous post: રસાયણોનો ભંડાર એટલે સમુદ્ર Next Next post: ગુજરાતી કવિઃદુલા કાગ Recent Posts ગુજરાતના લોકમેળા વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કેતન મહેતા કલ્યાણજી આણંદજી દિલિપ જોષી Categories Featured Headline Uncategorized Video-Jeevanshailee कामसूत्र - कामोत्तेजक जीवन का नया तरीका ૐ નમઃ શિવાય અન્ય... આધ્યાત્મિક જીવનશૈલી આધ્યાત્મિક પ્રશ્નોતરી ઔષધ આયુર્વેદ ગીત,ગરબા,પ્રાર્થના,ભજન,પ્રભાતિયા જાણવા જેવુ જાહેર જનતા ધાર્મિક લેખો પરિચય પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર બિઝનેશ જીવનશૈલી મારૂ ગુજરાત યાત્રાધામઃ યુવા જીવનશૈલી રસોઇ શ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ સુવિચાર સ્ત્રી જીવનશૈલી Spread the Word - jeevan shailee Gujarati Social Network કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....
સિહોરના સોનગઢ સ્ટેશનના ઈમાનદાર યાત્રી સહાયક (કુલી)ની મદદથી મુસાફરની કિંમતી ચીજવસ્તુઓથી ભરેલી ટ્રોલી બેગ પરત મળી Bhavnagar Sihor રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર ચૂંટણી પ્રચાર માટે દરિયામાં તરીને ગામના લોકો સુધી પહોંચ્યા Sihor ભાવનગર ગ્રામ્યના સિહોરમાં ચૂંટણીનો કોઈ વેવ નથી - અંડર કરંટ કોના તરફ? નેતાઓની ઉંઘ થઈ હરામ Sihor તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં કલાકાર સોઢી અને નેહા પટેલનો સિહોરમાં ભવ્ય રોડ શો યોજાયો Bhavnagar Sihor કોંગ્રેસ યુક્ત ભાજપ, 37 ધારાસભ્યો ભાજપમાં ગયા’, ડૉ.જયનારાયણ વ્યાસે ભાજપને લીધી આડે હાથ, કોંગ્રેસનો પકડ્યો સાથ Sihor સિહોર મેઇન બજાર બસ્ટેન્ડ ઢાળ પાસે મોટા ખાડાઓના કારણે પાણી ભરાય જવાથી વાહન ચાલકોને હેરાનગતિ સહન કરવી પડે છે Sihor તંત્રની લાપરવાહી : સિહોરના વળાવડ ગામ વિસ્તારમાં પાણી પુરવઠાની મેઇન લાઈન ઘણા સમયથી તૂટેલી હોવાથી પાણી વેડફાઈ રહ્યું છે Sihor જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય ; ડાયાભાઈ રાઠોડ Sihor સિહોરની ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સત્યનારાયણ ભગવાનની કથા અને સંવાદ વાર્તાલાપ યોજાયો Sihor ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સિહોર નગરપાલિકા ફાયર વિભાગની મુલાકાત લીધી Bhavnagar Sihor નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમે રાહુલ ગાંધીની જેમ યાત્રામાં 25 કિમી તો નહીં ચાલી શકો, પરંતુ પાંચ કિમી તો ચાલો મજા આવશે ; શક્તિસિંહ Sihor મહિલાઓ પગભર થાય તેની ચિંતા હંમેશા મહિલા મંડળે કરી છે ; ઇલાબેન - પન્નાબેન Sihor સિહોરમાં મતદારો દ્વારા જ રેવતસિંહ ગોહિલની જીતનો જયઘોષ : વિજયનું વચન Sihor સિહોર ગણપુલે મહિલા મંડળ પાસે માથું ફાડી નાખે તેવી હાલત ; વાસથી ગંધાતો વિસ્તાર Sihor સિહોર ખાતે રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો Published 2 months ago on September 26, 2022 By Shankhnad News “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય “- શ્રી આર. સી મકવાણા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ આજે સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી આર.સી મકવાણાની ઉપસ્થિતિમાં સિહોર ખાતે યોજાયો હતો. ટાઉન હોલ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, મહેનત વગર સિધ્ધિ મળતી નથી. તમારી જાતમાં કોઇ નિપુણતા કેળવો જેથી લોકો તમને પૂછતાં આવે. આજે જાતજાતના નવાં અભ્યાસક્રમો શરૂ થયાં છે તેની તાલીમ મેળવી પોતે પગભર બનવાં સાથે સમાજ વિકાસમાં પણ યોગદાન આપે તે આજના સમયની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે, રોજગાર ખાતાની વેબસાઈટ અનુબંધમ ઉપર ઇન્ટરવ્યું, સ્કિલ મેચિંગ તથા પ્રોફાઇલ ડેવલોપમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનો યુવાનોએ લાભ મેળવવો જોઇએ. ગત વર્ષમાં ૯૦૦ કરતાં વધારે રોજગાર મેળા યોજવામાં આવ્યા હતાં તથા બે લાખ કરતાં વધારે ઉમેદવારોને મેળા દ્વારા રોજગારી આપવામાં આવી હતી. નેશનલ એપ્રેંટિસશીપ સ્કીમ તથા પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ સ્કીમ ગુજરાતમાં કાર્યરત છે. જેના થકી દર વર્ષે અઢી લાખ જેટલાં ઉમેદવારોને રોજગાર આપવામાં આવે છે. આવી વિકાસલક્ષી સ્કીમના આધારે ડ્રોન ટેક્નોલોજી તથા કૌશલ્ય વિકાસ જેવા રોજગાર ઉમેદવારોને આપવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં અલંગ શીપયાર્ડ છે ત્યાં જ્યાં દેશ વિદેશથી વહાણો આવે છે. જેને કારણે અનેક લોકોને રોજગારીના અવસર જિલ્લામાં મળ્યાં છે. હજુ પણ નવાં ઉદ્યોગો જિલ્લામાં આવી રહ્યાં છે ત્યારે જિલ્લાના યુવાનો જો કૌશલ્યવાન હશે તો તેને રોજગાર શોધવાં જ ન જવું પડે તેવી સ્થિતિ જિલ્લામાં આકાર પામવાની છે. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા પૂર્ણ માહોલને કારણે જ રાજ્યમાં સિમેન્ટ ઉદ્યોગ, લોખંડ ઉદ્યોગ, દરિયાઈ વહાણ બનાવવાનો ઉદ્યોગ, એક્સ્પોર્ટ જેવા ઘણાં ઉદ્યોગ વિકસીત થયાં છે. Advertisement તેમણે વધુમાં ઉમેદવારોને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, મહેનત અને અથાગ પરિશ્રમ કરીને જ સફળતા અને સિદ્ધિ એક વ્યક્તિને પ્રાપ્ત થાય છે.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સિહોરના પ્રમુખશ્રી શ્રીમતી તૃપ્તિબેન જસાણી, સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વિક્રમભાઇ નકુમ તથા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ————– ક્રિશ્ચિયન લોઈસ Related Related Topics:bhavnagarbhupendra patelgujarati newslatest newssihor Up Next પોક્સો એકટની જાગૃતિ માટે સિહોરની શાળા-કોલજોમાં વિશેષ માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો Don't Miss સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ઘેર ઘેર પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ Continue Reading Advertisement You may like New Year 2023 Travel Idea: વીકએન્ડથી શરૂ થશે નવું વર્ષ, માત્ર 5000 રૂપિયામાં આ સ્થળની મુલાકાત લેવાનો બનાવો પ્લાન Exercise tips: શિયાળામાં વ્યાયામ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં પડી શકો છો મુસીબતમાં સિહોર તાલુકાના વળાવડ ખાતે કન્યા વિદ્યાલય ખાતે સ્વયંપાકનું આયોજન ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ હોસ્પિટલના બિછાનેથી વીડિયો કોલ કરી કાર્યકરોનો જુસ્સો વધાર્યો
મોઝિલા મુક્ત થયો ની નવી આવૃત્તિનું તાજેતરમાં લોન્ચિંગ તમારું વેબ બ્રાઉઝર «Firefox 105″ જેમાં મોઝિલા સુધારેલ પ્રદર્શન, ઉપરાંત Linux પર સમાન લાભો પ્રાપ્ત થયા છે, કારણ કે Firefox હવે મેમરી સમાપ્ત થવાની શક્યતા ઓછી છે. તે જ સમયે, macOS ટચપેડ સ્ક્રોલિંગને "ઈચ્છિત સ્ક્રોલ અક્ષથી દૂર અજાણતા વિકર્ણ સ્ક્રોલીંગને ઘટાડીને" વધુ સુલભ બનાવવામાં આવ્યું છે. વિન્ડોઝ પર તેઓ ફાયરફોક્સની રીત બદલીને પણ બનાવવામાં આવ્યા છે ઓછી મેમરી પરિસ્થિતિઓને હેન્ડલ કરો. અને તે છે ફાયરફોક્સ 105 પ્રદર્શન અને સુલભતા સુધારણાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. Firefox 105 માં મોટા ફેરફારો પૈકી એક છે મોઝિલા દ્વારા વિન્ડોઝ પર આઉટ-ઓફ-મેમરી બ્રાઉઝર ક્રેશની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો. આ ફેરફાર, જે એકદમ સરળ લાગે છે, તે સુનિશ્ચિત કરે છે કે જ્યારે સિસ્ટમની મેમરી સમાપ્ત થઈ જાય ત્યારે મુખ્ય બ્રાઉઝર પ્રક્રિયાને અસર થતી નથી. તેના બદલે, મેમરીને મુક્ત કરવા માટે સામગ્રી પ્રક્રિયાઓને પ્રથમ હિટ કરવામાં આવે છે. મુખ્ય પ્રક્રિયાને રોકવાથી સમગ્ર બ્રાઉઝર બંધ થઈ જાય છે, જ્યારે સામગ્રી પ્રક્રિયાઓને રોકવાથી ફક્ત બ્રાઉઝરમાં ખુલેલા વેબ પેજને બંધ કરવામાં આવે છે. ઉપરાંત, Linux પર ફાયરફોક્સની મેમરી સમાપ્ત થવાની શક્યતા ઓછી છે અને જ્યારે મેમરી ઓછી હોય ત્યારે બાકીની સિસ્ટમ માટે વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે. ના સંસ્કરણના ભાગ માટે iOS, આ ડિઝાઇન અને હોમ પેજમાં નાના સુધારાઓ લાવે છે, જ્યારે ની આવૃત્તિ એન્ડ્રોઇડ ડિફોલ્ટ ફોન્ટનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ અપડેટ UI. એ જ રીતે, એન્ડ્રોઇડ માટે ફાયરફોક્સ અન્ય ફાયરફોક્સ ઉપકરણોમાંથી શેર કરેલ ટેબ ખોલવામાં સમસ્યાઓને પણ ઠીક કરે છે. ડેસ્કટોપ અને મોબાઇલ અપડેટ્સ સુરક્ષા પેચના યજમાન દ્વારા પૂરક છે. તે ઉપરાંત, પણ ફેરફારો અને સુધારા કરવામાં આવ્યા છે જેમાંથી તે માં હાથ ધરવામાં આવી હતી પ્રિન્ટ પૂર્વાવલોકન સંવાદ જેમાં તેમાંથી સીધા જ વર્તમાન પૃષ્ઠને છાપવાનો વિકલ્પ છે, ટચ-સક્ષમ વિન્ડોઝ ઉપકરણો પર, ફાયરફોક્સ હવે સ્વાઇપ-ટુ-નેવિગેટ ટચ હાવભાવને સપોર્ટ કરે છે (ટ્રેકપેડ પરની બે આંગળીઓ પાછળ અથવા આગળ સ્ક્રોલ કરવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરે છે), અને ટ્રેકપેડ પર સ્ક્રોલ કરવાનું macOS પર સુધારેલ છે. ના ભાગ પર ફાયરફોક્સ 105 માં અમલમાં આવેલ અપડેટ્સ અને સુરક્ષા પેચ: સીવીઇ -2022-40959: ક્ષણિક પૃષ્ઠો પર વિશેષતા નીતિ પ્રતિબંધોને બાયપાસ કરો. ફ્રેમવર્ક બ્રાઉઝ કરતી વખતે, કેટલાક પૃષ્ઠો પર ફીચર પોલિસી સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી ન હતી, જેના કારણે અવિશ્વસનીય પેટા દસ્તાવેજો પર ઉપકરણની પરવાનગીઓ લીક થઈ ગઈ હતી. સીવીઇ -2022-40960: થ્રેડોમાં બિન-UTF-8 URL ને પાર્સ કરતી વખતે રેસની સ્થિતિ. નોન-UTF-8 ડેટા સાથે URL પાર્સરનો એક સાથે ઉપયોગ થ્રેડ-સેફ ન હતો. સીવીઇ -2022-40958: __Host અને __Secure સાથે ઉપસર્ગવાળી કૂકીઝ માટે સુરક્ષિત સંદર્ભ પ્રતિબંધને બાયપાસ કરીને. ચોક્કસ વિશિષ્ટ અક્ષરો સાથે કૂકીને ઇન્જેક્ટ કરીને, સંદર્ભ દ્વારા વિશ્વસનીય ન હોય તેવા શેર કરેલ સબડોમેઇન પર હુમલાખોર સેટ કરી શકે છે અને આમ સંદર્ભની વિશ્વસનીય કૂકીઝ પર ફરીથી લખી શકે છે, જે સત્ર ફિક્સેશન અને અન્ય હુમલાઓ તરફ દોરી જાય છે; સીવીઇ -2022-40961: ગ્રાફિક્સ આરંભ દરમિયાન હીપ બફર ઓવરફ્લો. સ્ટાર્ટઅપ દરમિયાન, અનપેક્ષિત નામ સાથેનો ગ્રાફિક્સ ડ્રાઇવર સ્ટેક બફર ઓવરફ્લોનું કારણ બની શકે છે અને સંભવિત રીતે શોષી શકાય તેવા ક્રેશનું કારણ બની શકે છે. આ સમસ્યા ફક્ત Android માટે Firefox ને અસર કરે છે. અન્ય ઓપરેટિંગ સિસ્ટમો અસરગ્રસ્ત નથી; સીવીઇ -2022-40956: સામગ્રી સુરક્ષા નીતિના આધાર-યુરીને બાયપાસ કરો. મૂળભૂત HTML તત્વને ઇન્જેક્ટ કરતી વખતે, કેટલીક વિનંતીઓએ CSP ના આધાર પરિમાણોને અવગણ્યા હતા અને તેના બદલે ઇન્જેક્ટેડ તત્વનો આધાર સ્વીકાર્યો હતો; સીવીઇ -2022-40957: ARM64 પર WASM કમ્પાઇલ કરતી વખતે અસંગત સૂચના કેશ. WASM કોડ બનાવટ દરમિયાન સૂચના અને ડેટા કેશમાં અસંગત ડેટા સંભવિત રીતે શોષી શકાય તેવા ક્રેશ તરફ દોરી શકે છે. આ બગ માત્ર ARM64 પ્લેટફોર્મ પર ફાયરફોક્સને અસર કરે છે. લિનક્સ પર ફાયરફોક્સ 105 નું નવું સંસ્કરણ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું? ઉબુન્ટુ વપરાશકર્તાઓ, લિનક્સ મિન્ટ અથવા ઉબુન્ટુના કેટલાક અન્ય વ્યુત્પન્ન, તેઓ બ્રાઉઝરના પીપીએની મદદથી આ નવા સંસ્કરણને ઇન્સ્ટોલ અથવા અપડેટ કરી શકે છે. આને ટર્મિનલ ખોલીને અને તેમાં નીચેના આદેશને અમલમાં મૂકીને સિસ્ટમમાં ઉમેરી શકાય છે: sudo add-apt-repository ppa:ubuntu-mozilla-security/ppa -y sudo apt-get update આ થઈ ગયું હવે તેઓએ ફક્ત આની સાથે ઇન્સ્ટોલ કરવું પડશે: sudo apt install firefox આર્ક લિનક્સ વપરાશકર્તાઓ અને ડેરિવેટિવ્ઝ માટે, ફક્ત ટર્મિનલમાં ચલાવો: sudo pacman -S firefox હવે જેઓ ફેડોરા વપરાશકર્તાઓ છે અથવા તેમાંથી પ્રાપ્ત થયેલ અન્ય કોઈ વિતરણ: sudo dnf install firefox પેરા બીજા બધા Linux વિતરણો બાઈનરી પેકેજોને ડાઉનલોડ કરી શકે છે થી નીચેની કડી. લેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં. લેખનો સંપૂર્ણ માર્ગ: લિનક્સમાંથી » ઍપ્લિકેશન » ફાયરફોક્સ 105 માં સ્થિરતા સુધારણાઓ અને ટચપેડ સુધારાઓ શામેલ છે તમને રસ હોઈ શકે છે ટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો તમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે * ટિપ્પણી * નામ * ઇલેક્ટ્રોનિક મેલ * હું સ્વીકારું છું ગોપનીયતા શરતો * ડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન ડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન. કાયદો: તમારી સંમતિ ડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં. ડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ અધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો. હું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું તેઓએ વ્હિસ્પરનો સોર્સ કોડ બહાર પાડ્યો, જે ઓટોમેટિક સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ છે મોઝિલા અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન $2 મિલિયનનું ઇનામ ઓફર કરી રહ્યાં છે તમારા ઇમેઇલમાં સમાચાર તમારા ઇમેઇલ પર નવીનતમ લિનક્સ સમાચાર મેળવો નામ ઇમેઇલ દૈનિક ન્યૂઝલેટર સાપ્તાહિક ન્યૂઝલેટર હું કાનૂની શરતો સ્વીકારું છું ↑ ફેસબુક Twitter Pinterest ટેલિગ્રામ ઇમેઇલ આરએસએસ આઇફોન સમાચાર હું મેકનો છું એપલ માર્ગદર્શિકાઓ Android સહાય એન્ડ્રોસિસ Android માર્ગદર્શિકાઓ બધા Android ગેજેટ સમાચાર મોબાઇલ ફોરમ ટેબ્લેટ ઝોન વિન્ડોઝ સમાચાર જીવન બાઈટ ક્રિએટિવ્સ ઓનલાઇન બધા ઇરેડર્સ મફત હાર્ડવેર લિનક્સ એડિક્ટ્સ યુબનલોગ વાહ માર્ગદર્શિકાઓ ચીટ્સ ડાઉનલોડ્સ મોટર સમાચાર બેઝિયા Spanish Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
શંકરની આખોમાથી જે જલબિંદુ પડયા તે અશ્રુજલના બિંદુમાંથી રુદ્રાક્ષના મોટા વૃક્ષો થયા જેમાં આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ થયા.જેમાથી શંકરના સુર્યરુપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા.ચંદ્રરુપ નેત્રમાંથી સોળ ધોળા રંગના અનેઆગ્નિરુપ નેત્રમાંથી દસ કાળા રંગના રુદ્રાક્ષ થયા.ધોળારંગનો રુદ્રાક્ષ બ્રાહ્મણજાતિનો છે,લાલરંગનો રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો છે,પિંગળારંગનો રુદ્રાક્ષ વેશ્ય જાતિનો છે,કાળા રંગનો રુદ્રાક્ષ શુદ્ર જાતિનો છે, By Jitendra Ravia Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company. Jitendra Ravia's profile | Website Categories Members-Article Websites : www.rajtechnologies.com (We build websites that make you money) www.marketdecides.com (We mad a fresh business solutions) www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah) www.brahmsamaj.org (Connecting Brahmins together ) www.virtualfollow.com (Increase followers dramatically ) www.dhun.org (Broadcast Live ) Post navigation Previous Previous post: શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર Next Next post: શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્ Brahmin Social Network ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે.
નવીદિલ્હી, તા.14 : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સતત ચર્ચામાં છવાયેલી છે. થોડા સમય પહેલાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે એક ઘટનાનો ઉલ્લેખ કરીને એક સ્ટોરી સંભળાવી હતી. આ વીડિયોમાં તેણે મીસ્ટર આર.પી.નું નામ લીધું હતું તેથી ચાહકો આ મીસ્ટર આર.પી.ને ઋષભ પંત માનવા લાગ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે સોશ્યલ મીડિયા ઉપર એકબીજાનું નામ લીધા વગર કોલ્ડવોર પણ થઈ હતી. ઉર્વશી એશિયા કપમાં ભારતના મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહી હોવાથી લોકોએ મીમ્સનું પૂર પણ લાવી દીધું હતું. હવે ઉર્વશીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પણ ઈન્ટરવ્યુનો જ છે જેમાં તેને પૂછવામાં આવ્યું કે શું તે આર.પી.ને કોઈ મેસેજ આપવા માંગે છે. આ પછી ઉર્વશી કહે છે કે સીધી બાત, નો બકવાસ...એટલા માટે હું કો, બકવાસ નથી કરતી. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તે ઋષભ પંતને કશું કહેવા માંગશે જેનો જવાબ આપતાં તેણે કહ્યું કે હું માત્રને માત્ર એ જ કહીશ કે સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે પોતાના હાથ પણ જોડ્યા હતા. ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચેના વિવાદની શરૂઆત એક ઈન્ટરવ્યુ સાથે થઈ હતી. તેમાં ઉર્વશીએ દાવો કર્યો હતો કે મીસ્ટર આરપી દિલ્હીમાં તેને મળવા આવ્યા હતા. તે સૂઈ ગભહતી અને મિસ્ટર આરપીએ તેની 10 કલાક સુધી રાહ જોઈ હતી. તેની પાસે અંદાજે 17 મિસ્ટ કૉલ આવ્યા હતા પરંતુ ઉંઘમાં હોવાને કારણે તે ફોન ઉઠાવી શકી નહોતી. ત્યારબાદ બન્નેની જ્યારે વાત થઈ તો ઉર્વશીએ તેને મુંબઈમાં મળવાની વાત કહી હતી અને પછી બન્ને વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ચાહકો આ વ્યક્તિને ઋષભ પંત માનવા લાગ્યા હતા. ત્યારબાદ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપલોડ કરીને લખ્યું હતું મારો પીછો છોડી દો બહેન, સસ્તી લોકપ્રિયતા માટે ખોટું ન બોલવું જોઈએ. પંતે આ પછી થોડી મિનિટોમાં જ પોતાની સ્ટોરી હટાવી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનો સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યો હતો. જો કે ત્યારબાદ પાક્કું થઈ ગયું કે મીસ્ટર આરપી ઋષભ પંત જ છે. ત્યારબાદ ઉર્વશીએ એક પોસ્ટ અપલોડ કરી હતી જેમાં તેણે સ્પષ્ટ રીતે પંત તરફ ઈશારો કર્યો અને તેને ક્રિકેટ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. Related News મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાનના અબરાર અહેમદનો તરખાટ: સાત વિકેટ ખેડવી: ઈંગ્લેન્ડ 281માં ઑલઆઉટ 09 December 2022 06:22 PM ગજબ ઉત્સાહ: કેચ પકડવાના ચક્કરમાં ચાર દાંત ગુમાવ્યા પણ બોલ ન છોડ્યો... 09 December 2022 12:47 PM BCCI ની ‘ગૂગલી’થી IPL ટીમોની ખુશી છીનવાશે ! ‘ઈમ્પેક્ટ પ્લેયર’ના નિયમ પર... 09 December 2022 12:45 PM અબ આયેગા મજા: ફિફા વર્લ્ડકપમાં આજથી સેમિફાઈનલની રેસ: 8 ટીમો વચ્ચે થશે... 09 December 2022 12:44 PM નવા વર્ષે ટીમ ઈન્ડિયા શ્રીલંકા-ન્યુઝીલેન્ડ-ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટકરાશે 09 December 2022 10:50 AM ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી ! હોટેલ બહાર બેફામ ગોળીબાર 09 December 2022 09:58 AM બાંગ્લાદેશનો ‘ગઢ’ તોડવામાં ભારત નિષ્ફળ: સળંગ બીજો શ્રેણી પરાજય 08 December 2022 09:36 AM ફીફા વર્લ્ડ કપના ફાઈનલમાં દીપિકા નજરે પડશે : ટ્રોફીનું અનાવરણ કરશે 07 December 2022 04:12 PM વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી પેરિસ ઑલિમ્પિક માટે દાવેદારી મજબૂત કરતી મીરાંબાઈ 07 December 2022 12:04 PM આવતાં મહિને શ્રીલંકા શ્રેણીથી ટીમ ઈન્ડિયામાં સામેલ થશે બુમરાહ 07 December 2022 12:02 PM Politics રાજકોટની ચારે બેઠક પર જંગી લીડ : પડદા પાછળના માસ્ટર માઇન્ડે અસંતોષને પણ ડામી દીધો 09 December 2022 05:36 PM રાજકોટના મતદારોએ જ ગ્રામ્ય તથા વાંકાનેરની બેઠકો ભાજપને જીતાડી 09 December 2022 05:13 PM કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનમાં સવાઈ માધોપુરમાં જન્મ દિવસ ઉજવ્યો 09 December 2022 04:19 PM હિમાચલમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં ધમાસાણ : પ્રતિભાસિંહ ફ્રન્ટરનર 09 December 2022 04:01 PM મુખ્યમંત્રી પદેથી રાજીનામુ સુપ્રત કરતા ભુપેન્દ્ર પટેલ : કાલે ભાજપના ધારાસભ્યોની બેઠક 09 December 2022 03:58 PM Entertainment વેબસીરીઝમાં પણ ચમકતા રિયલ આઈપીએસ લોધા સામે ભ્રષ્ટાચાર મામલે કેસ દાખલ 09 December 2022 03:49 PM ‘સિંઘમ અગેન’માં દીપિકાની એન્ટ્રી: લેડી કોપના રોલમાં નજરે પડશે 09 December 2022 02:38 PM બોલિવુડના દિગ્ગજ એકટર મનોજ બાજપેયીના માતા ગીતા દેવીનું નિધન 08 December 2022 04:06 PM ‘KGF’ માં અંધ વ્યકિતનું પાત્ર ભજવનાર કૃષ્ણા જી.રાવનું બીમારીથી નિધન 08 December 2022 12:12 PM સાઉથના ફિલ્મ મેકર્સનું હવે બોલીવુડ પર આક્રમણ: શાહરુખને લઈ હિન્દી ફિલ્મ બનાવશે 07 December 2022 04:19 PM Recent News ગઈકાલે જીત બાદ વડગામ વિધાનસભાના કોંગી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજથી જ પ્રજાની... 09 December 2022 07:11 PM મહાત્મા ગાંધીજીનું માનીને કોંગ્રેસ પાર્ટીનું હવે વિસર્જન કરી દેવું જોઈએ : વજુભાઈ... 09 December 2022 07:10 PM લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલ હુમલાનો મામલો : ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કમિશ્નેનરને... 09 December 2022 07:10 PM અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો : ઉમેદવારોએ મતદારોનો... 09 December 2022 07:09 PM શહેરના યાજ્ઞીક રોડ પર મચી દારૂની લુંટ : વિડિઓ થયો વાયરલ 09 December 2022 07:08 PM Saurashtra News દક્ષિણ ગુજરાતમાં તા.12થી 13 વચ્ચે માવઠાની શકયતા: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ વાતાવરણ રહેશે 09 December 2022 06:05 PM કચ્છની રાપર બેઠક પરથી ભાજપના વિરેન્દ્ર જાડેજા સૌથી ઓછી 577 મતની સરસાઈથી... 09 December 2022 12:31 PM મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં આવતા સપ્તાહે કડાકા ભડાકા 09 December 2022 11:43 AM સૌરાષ્ટ્રના જાયન્ટ કિલર્સ: એકબીજાના ગઢમાં ગાબડાં પાડી જીત ખૂંચવી લીધી 08 December 2022 06:48 PM સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનો રકાસ: પાંચ વર્ષમાં બેઠકમાં અઢી ગણો ઘટાડો ! 08 December 2022 12:58 PM Gujarat News દક્ષિણ ગુજરાતમાં તા.12થી 13 વચ્ચે માવઠાની શકયતા: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ વાતાવરણ રહેશે 09 December 2022 06:05 PM હેલ્લો MLA : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ધર્મપત્ની રિવાબા... 09 December 2022 05:53 PM
લાઇટ + બિલ્ડીંગ ઓટમ એડિશન 2022 મેસ્સે ફ્રેન્કફર્ટ ખાતે 2જી થી 6ઠ્ઠી ઓક્ટોબર દરમિયાન રાખવામાં આવી છે.YOURLITE, એ... વધુ વાંચો તમારા બાળકના રૂમ માટે સ્માર્ટ સોલ્યુશન - આનંદ, સલામત અને આરામદાયક 22-09-27 બાળકના બેડરૂમ માટે ઘણા ઉપયોગો છે - નર્સરી, પ્લેરૂમ, અભ્યાસ - પરંતુ સૌથી અગત્યનું, હું... વધુ વાંચો યોરલાઇટ તમને ઑક્ટોબરમાં મેળાઓમાં મળશે! 22-09-22 ઓક્ટોબર 2022માં સમગ્ર વિશ્વમાં અનેક ભવ્ય પ્રદર્શનો યોજાનાર છે.YOURLITE, લાઇટિંગ નિષ્ણાતો અને ઇન્ટરનેટ તરીકે... વધુ વાંચો એલઇડી લાઇટિંગમાં શું વલણ છે? 22-08-31 નવીનતમ LED લાઇટિંગ સ્ત્રોતોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે ઘણા ફાયદા છે.તમને શું પ્રેરણા આપી શકે છે તે શોધો.... વધુ વાંચો અભ્યાસ માટે શ્રેષ્ઠ લાઇટિંગ - બેક-ટુ-સ્કૂલ માટેની તૈયારી 22-08-15 બેક-ટુ-સ્કૂલ સીઝન ચાલુ છે!બાળકોને શાળાના જીવનમાં સમાયોજિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.પરંતુ તેમને સારી રીતે પ્રકાશિત વાતાવરણની ઓફર... વધુ વાંચો YOURLITE સ્માર્ટ હાઉસ સોલ્યુશન 22-07-26 કલ્પના કરો કે તમારા ઘર તરફ ડ્રાઇવિંગ કરો અને તમારા સેલફોન પરના બટનના ક્લિકથી ગેટ સ્લાઇડ્સ ખુલે છે, પછી, જેમ તમે અનુમાન કરો છો... વધુ વાંચો હોમ બાર માટે YOURLITE લાઇટિંગ સોલ્યુશન: ઉનાળા માટે તમારા બારને અપગ્રેડ કરો! 22-06-28 જેમ જેમ ઉનાળો 2022 નજીક આવે છે, લોકો મનોરંજન માટે તૈયાર છે!અમે હેંગઆઉટ કરીએ ત્યારે બાર કદાચ કેન્દ્રસ્થાને હશે... વધુ વાંચો YOURLITE 2022 ક્વાર્ટર 2 ડિઝાઇન સ્પર્ધા 22-06-17 YOURLITE માર્કેટ સેન્ટર તેના ગ્રાફિક ડિઝાઇનર્સ વચ્ચે ત્રિમાસિક ડિઝાઇન હરીફાઈનું આયોજન કરે છે.અંદાજે બે મહિના સઘન... વધુ વાંચો રમત ચાલુ!તમને ઇમર્સિવ ગેમિંગ અનુભવ લાવવા માટે કિટ્સ 22-06-09 શું તમારી ગેમિંગ જગ્યા થોડી નિર્જીવ લાગે છે?જો એમ હોય તો, લીડ ગેમિંગ લાઇટ્સ ગુમ થયેલ ભાગ હોઈ શકે છે.સ્માર્ટ સાથે સંયુક્ત... વધુ વાંચો સ્માર્ટ આઉટડોર લાઇટ સોલ્યુશન્સ: તમારા બગીચાને જીવંત બનાવો 22-05-27 એક બટન દબાવીને તમારા બેકયાર્ડને વાઇબ્રન્ટ સ્વર્ગમાં ફેરવવા માંગો છો?YOURLITE સ્માર્ટ આઉટડોર લાઇટિંગ કલેક્ટ... વધુ વાંચો YOURLITE ગ્રીન વર્લ્ડ બનાવવા માટે ફાળો આપે છે 22-03-18 પર્યાવરણીય સંરક્ષણ એ વર્તમાન અથવા સંભવિત પર્યાવરણીય સમસ્યાને ઉકેલવા માટે માનવો દ્વારા કરવામાં આવતા ઘણા પ્રયત્નોનો સંદર્ભ આપે છે...
કેએલ રાહુલ (Kl Rahul ) અને અથિયાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આથિયા-કેએલ રાહુલના લગ્ન Image Credit source: Instagram TV9 GUJARATI | Edited By: Nirupa Duva Nov 23, 2022 | 3:20 PM હાલમાં લગ્નનો માહોલ શરુ થઈ ગયો છે. ત્યારે સૌ કોઈને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની રાહ છે. સુનીલ શેટ્ટીએ પણ આથિયા અને કેએલ રાહુલના લગ્ન પાક્કા કર્યા છે. થોડા દિવસો પહેલા જ જ્યારે સુનીલ શેટ્ટીએ કહ્યું હતુ કે ટુંક સમયમાં જ બંન્ને લગ્ન કરશે. હવે અભિનેત્રીની લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે. 2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન આથિયા અને કેએલ રાહુલના સંબંધ ઓફિશિયલ થયા હતા. ક્યા થશે આથિયા-કેએલ રાહુલના લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી કે.એલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. હવે કપલના લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે. પિંકવિલાની રિપોર્ટ મુજબ લવબર્ડસ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તારીખ પાક્કી થઈ ગઈ છે. જાન્યુઆરી 2023માં બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. વેડિંગ વેન્યુ અને લગ્નના આઉટફિટ પણ નક્કી થઈ ગયા છે. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં થશે, બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેએલ રાહુલ અને આથિયાએ તેમના લગ્નના પોશાક પણ ફાઈનલ કરી લીધા છે. જો કે હજુ સુધી એ ખબર નથી કે તેઓ જાન્યુઆરીમાં કઈ તારીખે લગ્ન કરવાના છે. આ જાણ્યા બાદ હવે દરેક લોકો આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે. આથિયા-કેએલ રાહુલે સંબંધ ઓફિશિયલ 2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન આથિયા અને કેએલ રાહુલના સંબંધ ઓફિશિયલ થયા હતા. આથિયાએ તેના ભાઈના ડેબ્યુ ફિલ્મના પ્રીમિયર માટે કે.એલ રાહુલ સાથે એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન દરેકની નજર બંન્ને પર રહેતી હતી. ત્યારબાદ એ કન્ફોર્મ થઈ ગયું કે આથિયા અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાદ હવે ફેન્સ કેએલ રાહુલ-આથિયાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મારા અસીલ ના ખરીદ માલ પરત એ ખરીદી કરતાં વધુ હોય તો નેગેટિવ ફિગર એ 3B માં નાખી શકાતાં નથી. આ સંજોગોમાં શું કરવાનું રહે? પંકજ જાની, એકાઉન્ટન્ટ, ઉના જવાબ: હા, નેગેટિવ ફિગર 3B માં નાખી શકાય નહીં. આ માટે ઓર્ડર 26/2017 ને ધ્યાને લઈ ને જે તે વર્ષ ના પછી ના વર્ષ ના સપ્ટેમ્બર મહિના સુધી આ રકમ ખેચતી જવી જોઈએ. જે માહિનામાં ખરીદી ખરીદ પરત થી વધુ થઈ જાય ત્યારે આ રકમ એડજસ્ટ કરવાની રહે. આ ઉપરાંત ખરીદ પરત માટે એક વિકલ્પ એ પણ રહે કે ITC રિવર્સલ માં પરત ની ફિગર દર્શાવી દેવામાં આવે. અમારા અસીલ GTA છે. તેઓ GST હેઠળ નોંધણી દાખલો ધરાવે છે. અમો બિન નોંધાયેલ વ્યક્તિ પાસેટી ટ્રક ભાડે મેળવી તેનો ઉપયોગ અમારા GTA ના ધંધામાં કરીએ છીએ. હાલમાં, 20/2019 નોટિફિકેશન,09.2019 માં મુજબ શું અમારે URD ટ્રક માલિકો ને ચૂકવેલ રકમ ઉપર RCM ભરવો પડે? પાર્થ વાલાણી, વઢવાણ જવાબ: જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017 મુજબ આ કરમુક્ત સેવા ગણાઈ. તમારે આ ભાડા બદલ કોઈ RCM ભરવાનો થાય નહીં. નોટિફિકેશન 20/2019 ની એન્ટ્રી (h) તમારા કિસ્સામાં લાગુ પડે નહીં. અમારા અસીલ માલિકી ધોરણે GST નંબર ધરાવે છે. એમની વ્યક્તિગ્ત બેલેન્સ શીટ માં એક કાર છે. જેની ઈન્પુટ ક્રેડિટ અમે લીધી નથી. ઇન્કમ ટેક્સ માં ઘસારો બાદ માંગીએ છીએ. આ કાર નું વેચાણ WDV થી ઓછી કિમતે કરેલ છે. નોટિફિકેશન 8/2018 મુજબ નુકસાન હોવાથી જી.એસ.ટી. જવાબદારી ના આવે તેવું અમે માનીએ છીએ.? શું નોટિફિકેશન 8/2018 માત્ર જૂની ગાડી નું ખરીદ વેચાણ કરતાં કરદાતા ને જ લાગુ પડે? આ અંગે તમારો અભિપ્રાય આપવા વિનંતી. પાર્થ વાલાણી, વઢવાણ જવાબ: અમારા મતે તમારા અસીલ ના વ્યવહાર પર જી.એસ.ટી. ની જવાબદારી ના આવે. ઘસરા બાદ ની રકમ થી ઓછી રકમે ગાડી નું વેચાણ કર્યું હોય ટેક્સ ભરવાની જવાબદારી ના આવે. નોટિફિકેશન 8/2018 એ તમામ પ્રકારના કરદાતા ને લાગુ પડે તેવો અમારો મત છે. અમારા અસીલ સોના ચાંદી ના ઘરેણાં નો વેપાર કરે છે. તેઓએ જમ્મુ માં સ્થિત એક વસ્તુ કન્સલ્ટન્ટ પાસે દુકાન ના વસ્તુ અંગે કન્સલ્ટિંગ ની સેવા મેળવેલ છે. આ સેવા માટે તેમણે ચૂકવેલ ફી માં IGST લાગેલ છે. શું આ વસ્તુ કન્સલ્ટિંગ ની સેવા ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ક્રેડિટ બાદ મળે? એક વેપારી, દિવ જવાબ: આ ક્રેડિટ મળે કે ના મળે તે અંગે ઘણા મત માંતર હોય શકે. સૌપ્રથમ જો સ્થાવર મિલ્કત સંદર્ભે જો આ સેવા લેવામાં આવેલ હોય તો 17(5)(d) મુજબ ક્રેડિટ ના મળે. જો આ કન્સલ્ટિંગ સ્થાવર મિલકત સિવાય ની બાબતો માટે લીધેલ હોય તો તે ધંધા માટે છે તે સાબિત કરવું રહે. આ સાબિત ના કરી શકીએ તો ભવિષ્ય માં પેનલ્ટી ની સંભાવના રહે. આ પ્રકાર ની ક્રેડિટ લેવી જોખમી તો ચોક્કસ રહે. ખાસ નોંધ: જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો. આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે. Continue Reading Previous સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) Next સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 04th November 2019 More Stories Articles from Experts Top News જી.એસ.ટી. હેઠળ 31 ડિસેમ્બર પહેલા ભરવાનું થાય છે વાર્ષિક રિટર્ન 12 hours ago Bhavya Popat Articles from Experts Top News GST WEEKLY UPDATE : 36/2022-23 (04.12.2022) By CA Vipul Khandhar 1 day ago Bhavya Popat Articles from Experts Home Posts Income Tax Important Judgement Top News વેબસાઇટની ટેકનિકલ સમસ્યાઓના કારણે કરદાતા એ ITR ફાઇલિંગ મોડુ થયુ હોય તેમ છતાં નુકસાની રકમ મંજૂર કરવામાં આવી 3 days ago Amit Soni Tags Adv. Bhavya Popat Adv. Lalit Ganatra Bhavya Popat CA Divyesh Sodha CA Monish Shah CA Vipul Khandhar CGST Covid-19 DIVYESH SODHA E Way Bill FAQ ON GST GST GST ACT GST Annual GST Case Law GST FAQ GST News GST Notification GST Portal GST problems GST QUESTIONS GST Update GST Updates GSTUpdates GST WEEKLY UPDATES Gujarat High Court IncomeTax Income Tax Income Tax News Income Tax Questions Income Tax Update Income Tax Updates LALIT GANATRA Lockdown MONISH SHAH Phulchab Phulchab Article Tax Today TaxToday taxtodayexperts Tax Today Experts Tax Today News TAX TODAY NEWS CHANNEL Tax Today Questions Tax Today Updates You may have missed Articles from Experts Top News જી.એસ.ટી. હેઠળ 31 ડિસેમ્બર પહેલા ભરવાનું થાય છે વાર્ષિક રિટર્ન 12 hours ago Bhavya Popat Articles from Experts Top News GST WEEKLY UPDATE : 36/2022-23 (04.12.2022) By CA Vipul Khandhar 1 day ago Bhavya Popat Articles from Experts Home Posts Income Tax Important Judgement Top News વેબસાઇટની ટેકનિકલ સમસ્યાઓના કારણે કરદાતા એ ITR ફાઇલિંગ મોડુ થયુ હોય તેમ છતાં નુકસાની રકમ મંજૂર કરવામાં આવી
સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે શૈક્ષણિક કેલેન્ડરની વિગતો શિક્ષણ વિભાગની કચેરી દ્વારા જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ધોરણ ૯ થી ૧૨ની પ્રથમ અને પ્રિલીમ/દ્વિતીય તેમજ ધો. ૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે નીચે મુજબના વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવશે. અને બાકીના વિષયોના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી / SVS કક્ષાએથી તૈયાર કરવાના રહેશે. ધો. ૯-૧૦ : ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન ધો.૧૧-૧૨ : ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, ધો.૧૧-૧૨ : નામાના મૂળતત્વો, વાણીજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ઉપરોક્ત નિર્ણય અન્વયે શાળા સંચાલકો તરફથી મળેલ રજુઆતો અન્વયે પ્રથમ પરીક્ષા માટે ઉક્ત નિર્ણય માં ફેરફાર કરવામાં આવેલ હતો. જે મુજબ શાળાઓ બોર્ડના પ્રશ્નપત્રો દ્વારા પરીક્ષા લેવા માંગતી હોય અથાવ પોતાની રીતે અલગથી પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પરીક્ષા લેવા માંગતી હોય તો તેઓને બંનેમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ હતી. ઓફિસીઅલ પરિપત્ર જુઓ ઓફિસીઅલ પરિપત્ર ડાઉનલોડ કરવા ફોટોલિંક પર ક્લિક કરો Labels: Paripatro (પરિપત્ર) Newer Post Older Post Home અલગ અલગ સંસ્થાઓમાં Contact Us on Contact Us on Our You Tube Channel Shivam Classes Send Your Msg Name Email * Message * કુલ મુલાકાતી મતદાર-યાદીમાં નામ ચકાસો કેટેગરી (લેબલ) પ્રમાણે પોસ્ટ 10th Papers (64) 12 Commerce (7) 12 Science (37) Admission (6) Board (195) Bollywood (12) Competitive (સ્પર્ધાત્મક) (48) Creative Work (57) Daily News (353) Dharmik (ધાર્મિક) (26) E-Magazine (9) Essay (3) General Knowledge (1) Govt Scheme (સરકારી યોજના) (4) News Paper (107) News Report (253) Paripatro (પરિપત્ર) (211) Primary (76) Rojgaar (49) Scholarship (13) Std 11 (12) Std 9 (11) Study From Home (69) Techno Touch (81) Test (29) Textbook (32) Unit Test (56) VDO (1) તારીખ પ્રમાણે જુની પોસ્ટ તારીખ પ્રમાણે જુની પોસ્ટ Nov 2022 (1) Sep 2022 (3) Jul 2022 (2) Mar 2022 (1) Feb 2022 (3) Jan 2022 (4) Dec 2021 (3) Nov 2021 (7) Oct 2021 (2) Aug 2021 (2) Jul 2021 (10) Jun 2021 (10) May 2021 (3) Apr 2021 (1) Feb 2021 (12) Jan 2021 (24) Dec 2020 (46) Nov 2020 (24) Oct 2020 (22) Sep 2020 (27) Aug 2020 (36) Jul 2020 (21) Jun 2020 (2) May 2020 (2) Apr 2020 (41) Mar 2020 (35) Feb 2020 (9) Jan 2020 (23) Dec 2019 (6) Nov 2019 (14) Oct 2019 (24) Sep 2019 (10) Aug 2019 (18) Jul 2019 (10) Jun 2019 (15) May 2019 (29) Apr 2019 (4) Mar 2019 (9) Feb 2019 (4) Jan 2019 (9) Dec 2018 (9) Nov 2018 (15) Oct 2018 (33) Sep 2018 (15) Aug 2018 (11) Jul 2018 (13) May 2018 (6) Apr 2018 (12) Mar 2018 (15) Feb 2018 (24) Jan 2018 (49) Dec 2017 (69) Nov 2017 (38) Oct 2017 (12) Sep 2017 (10) Aug 2017 (35) Jul 2017 (66) Jun 2017 (47) May 2017 (69) Apr 2017 (62) Mar 2017 (49) Feb 2017 (20) Jan 2017 (64) Dec 2016 (74) Nov 2016 (71) Oct 2016 (84) Sep 2016 (15)
હેરી પોટર પર પહેલી નવલકથા લખી ત્યારે એની સર્જક જે.કે.રોલિંગને કલ્પના પણ નહી હોય કે હેરી પોટર એને એક દિવસ કરોડપતિ બનાવી દેશે.એક પછી એક પ્રખ્યાત પુસ્તકો લખીને જગવિખ્યાત બની ગયેલ આ લેખિકા જે.કે.રોલિંગના કસોટી ભર્યા જીવનની ચડતી પડતીની આ કથા ખુબ જ રોચક અને પ્રેરક પણ છે. આ કથાનો સંદેશ એ છે કે જીવનમાં જો અને જ્યારે વિપરીત સંજોગોનો સામનો કરવાનો આવે ત્યારે માણસે નિરાશ થઈને લમણે હાથ દઇને બેસી રહેવાને બદલે પોતાને ગમતું કામ હાથ પર લઇ એને પૂરી ઉત્કટતાથી પૂરું કરવાની ધગશ જો બતાવવામાં આવે તો એ જે.કે.રોલિંગની જેમ આર્થિક રીતે માલામાલ કરાવી શકે છે.-વિ.પ. વિકટ સંજોગો ઊભા થાય ત્યારે …સુખનો પાસવર્ડ – આશુ પટેલ એક યુવાન વેપારીએ દેવું થઇ જવાને કારણે જીવન ટૂંકાવી લીધું…જાણીતી ટીવી અભિનેત્રીએ જીવનથી થાકીને આત્મહત્યા કરી લીધી… પેપર નબળું ગયું એટલે એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ લીધો… સગાઇ તૂટી ગઇ એટલે એક યુવતીએ આપઘાત કરી લીધો… છેલ્લા થોડા દિવસોમાં આવા એકાદ ડઝનથી વધુ કિસ્સાઓ વાંચીને એક અનોખી મહિલા યાદ આવી ગઇ. તે યુવતીના જીવનમાં ઘણી વાર હતાશાજનક સ્થિતિ ઊભી થતી હતી, પણ તેણે વિપરીત સંજોગો સામે ઝઝૂમીને અકલ્પ્ય સફળતા હાંસલ કરી છે. તે મહિલાની જીવનકથામાંથી પ્રેરણા લેવા જેવી છે. ૩૧ જુલાઇ ૧૯૬૫ના દિવસે ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરની બાજુના એક ગામમાં એક મધ્યમ વર્ગીય કુટુંબના ઘરમાં એક દીકરીનો જન્મ થયો. એ છોકરી મોટી થઇ ત્યારે ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. માધ્યમિક શિક્ષણ બ્રિસ્ટોલની વાયેડીન સ્કૂલમાં મેળવ્યું અને એક્સેટેરે યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષા સાથે આર્ટ્સ ગ્રેજ્યુએટ તરીકે ડિગ્રી મેળવી. તેણે એ જ યુનિવર્સિટીમાં ક્લાસિક્સની પણ ડિગ્રી મેળવી. એ પછી બ્રિટિશ અમેરિકન ડ્રામા એકેડેમીમાં તાલીમ લેવા માટે તે પેરિસ ગઇ. પેરિસમાં એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેણે વિશ્ર્વવિખ્યાત ઓર્ગેનાઇઝેશન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલમાં એક સંશોધક અને દ્વિભાષી સેક્રેટરી તરીકે ફરજ બજાવી. એ છોકરી સામાન્ય છોકરીઓ જેવી જ જણાતી હતી. તેને તેની માતા પ્રત્યે બહુ લગાવ હતો. પણ ૧૯૯૦માં તે ૨૫ વર્ષની થઇ ત્યારે તેની માતા મૃત્યુ પામી. તેની માતાને સોરાયસિસની બીમારી થઇ ગઇ હતી અને તેની માતાની ચામડી સતત ખરતી રહેતી હતી. પણ તેની માતા આટલી જલદી મૃત્યુ પામશે એવી એ છોકરીએ કલ્પના પણ કરી નહોતી. માતાના અકાળ મૃત્યુથી તે માનસિક રીતે પડી ભાંગી. તેને ઇંગ્લેન્ડમાં ક્યાંય ગોઠતું નહોતું. માતાની યાદથી તે વિહવળ બની જતી હતી. આ દરમિયાન ૧૯૯૦માં જ તેણે માંચેસ્ટરથી લંડન જવા માટે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક તેને એક ટીનએજર છોકરાની વાર્તા લખવાનો વિચાર આવ્યો હતો. તેણે પોતાના ઘરે જઇને એ વિચાર અમલમાં મૂક્યો. તેણે વાર્તા લખવાની શરૂઆત કરી પણ માતાના મૃત્યુને કારણે તેના એ અભિયાનમાં અવરોધ ઊભો થયો. માતાની યાદ ભુલાવવા માટે ૧૯૯૧માં તે પોર્ટુગલ ચાલી ગઇ અને ત્યાં શિક્ષિકા તરીકે નોકરી મેળવીને તે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માંડી. પોર્ટુગલમાં તેણે પેલી વાર્તા ફરી હાથ પર લીધી. હવે તેના મનમાં એક નવલકથા આકાર લઇ રહી હતી. એ દિવસો દરમિયાન જ તે યુવતીના ઉદરમાં એક શિશુ પણ આકાર લઇ રહ્યું હતું. તે યુવતી પોર્ટુગલના એક પત્રકારના પ્રેમમાં પડી હતી. એ પ્રેમના આવેગ દરમિયાન શારીરિક સંબંધના પરિણામરૂપે પ્રેગનન્ટ બની ગઇ હતી. ૧૯૯૩માં તે યુવતીએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ તેણે જેસિકા પાડ્યું. તે યુવતી લગ્ન કર્યાં પહેલાં જ માતા બની ચૂકી હતી પણ તેનો તેને કોઇ ક્ષોભ નહોતો. પુત્રીના જન્મ પછી તેણે પોતાના પોર્ટુગિઝ પત્રકાર પ્રેમી સાથે લગ્ન કર્યા. જોકે એ લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં. તે યુવતીને પ્રેમી તરીકે આકર્ષી શકેલો પોર્ટુગિઝ પત્રકાર પતિ તરીકે સારો ન બની શક્યો. તેની સાથે જીવન વીતાવવું મુશ્કેલ બનશે એવું લાગતા તેણે શિક્ષિકા તરીકે રાજીનામું આપી દીધું હતું. વળી એક વાર તે હતાશ થઇ પણ તેની નાની બહેને તેને સંભાળી લીધી. તે યુવતીની નાની બહેન એડિનબર્ગમાં રહેતી હતી. યુવતી તેની પુત્રી સાથે નાની બહેનના ઘરે રહેવા ચાલી ગઇ. રહેવાની વ્યવસ્થા તો થઇ ગઇ હતી પણ તે સ્વમાની યુવતી પોતાની નાની બહેન પર આર્થિક રીતે બોજ બનવા માગતી નહોતી. પણ તેની બહેને તેને સધિયારો આપ્યો. એ દરમિયાન તે યુવતીએ ફરીવાર પેલી, એક છોકરાની વાર્તાવાળી નવલકથા આગળ ધપાવી. તેણે ૧૯૯૫માં નવલકથા પૂરી કરી નાખી. તેની પાસે કમ્પ્યુટર લેવાના પૈસા તો હતા નહીં એટલે ખખડી ગયેલા ટાઇપરાઇટરની મદદથી નવલકથા પૂરી કરવી પડી હતી. નવલકથા લખાઇ ગયા પછી એ નવલકથાનું પ્રકાશન કેમ કરવું એ મોટો પ્રશ્ર્નાર્થ તે યુવતી સામે ઊભો થયો. તેણે ઘણા લિટરરી એજન્ટ્સનો(પુસ્તકો માટે પ્રકાશક શોધી આપતા એજન્ટ્સ)સંપર્ક કર્યો. છેવટે ક્રિસ્ટોફર લિટલ લિટરરી એજન્ટ્સ નામની એક લિટરરી એજન્સી તેની નવલકથા માટે પ્રકાશક શોધવા સંમત થઇ. પ્રકાશક શોધવા માટે એક વર્ષ સુધી જોકે એ એજન્સીએ પણ મહેનત કરવી પડી. છેવટે પ્રકાશન કંપની બ્લુક્સ બેરીના સંચાલક અને સંપાદક બેરી કિનંગહેમ તે યુવતીની નવલકથા છાપવા તૈયાર થયા. તેમણે લેખિકા બનેલી યુવતીને નવલકથાની રોયલ્ટી પેટે આગોતરા ૧૫૦૦ પાઉન્ડ(આશરે રૂપિયા એક લાખ) ચૂકવ્યા. એ નવલકથા છપાઇને માર્કેટમાં આવી એવી તેની તમામ કોપી ચપોચપ વેચાઇ ગઇ. પ્રથમ પુસ્તકની સફળતાથી ખુશ થઇ ગયેલી લેખિકાએ ફટાફટ બીજી નવલકથા લખી નાખી. તે પુસ્તક પણ ફટાફટ વેચાવા માડ્યું. તે યુવતીએ પછીના નવ વર્ષ દરમિયાન એક પછી એક એમ સાત નવલકથા લખી અને દરેક વખતે આગળના પુસ્તકના વેચાણના આંકનો વિક્રમ તૂટતો ચાલ્યો. તે લેખિકાની પ્રથમ છ નવલકથાના પુસ્તકોની અત્યાર સુધીમાં કુલ ત્રેંત્રીસ કરોડ કોપી વેચાઇ ગઇ અને એ નવલકથાઓનો વિશ્ર્વની ૬૫ ભાષાઓમાં અનુવાદ થયો. તે લેખિકાના સાતમા પુસ્તકનું તો વેચાણ શરૂ થયું એ સાથે માત્ર ૨૪ કલાકમાં જ ૮૩ લાખ નકલો વેચાઇ ગઇ! ૧૯૯૮ સુધીમાં તે લેખિકાના બે પુસ્તકો સફળ થઇ ગયાં એ પછી હોલીવૂડની જગવિખ્યાત ફિલ્મ નિર્માણકંપની વોર્નર બ્રધર્સના સંચાલકોને એવો વિચાર સૂઝ્યો કે આ લેખિકાનાં પુસ્તકો વાંચવા માટે લોકો આટલા પાગલ થયા હોય તો ફિલ્મના માધ્યમથી પ્રેક્ષકોને ખેંચવાનું કામ અત્યંત સરળ બની જાય. એટલે વોર્નર બ્રધર્સે ફિલ્મ બનાવવા માટે જંગી રકમ ચૂકવીને તે યુવાન લેખિકા પાસેથી તેના પ્રથમ બે પુસ્તકના રાઇટ્સ ખરીદી લીધા. ૨૦૦૧ના નવેમ્બર મહિનાની ૧૬ તારીખે તે લેખિકાની પ્રથમ નવલકથા પર આધારિત ફિલ્મ રિલીઝ થઇ અને વિશ્ર્વભરમાં ધમાલ મચી ગઇ. વિશ્ર્વભરના ટીનએજર છોકરાછોકરીઓની નજરમાં તે ફિલ્મનો માસૂમ અનાથ હીરો જાદુ આંજી ગયો અને સાથે સાથે પેલી લેખિકાનું બેન્ક બેલેન્સ તગડું બનાવી ગયો. આ દરમિયાન તે યુવતી ફરી વાર પરણી ગઇ અને તેણે ૨૦૦૩માં એક દીકરાને અને ૨૦૦૫માં બીજી દીકરીને જન્મ આપ્યો. અત્યંત સફળ લેખિકા તરીકે જગમશહૂર બની ગયેલી યુવતી ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનની વિશ્ર્વની શ્રીમંત મહિલાઓની યાદીમાં ચમકી ગઇ. સ્માર્ટ વાચકો સમજી ગયા હશે કે અમે હેરી પોટરની સર્જક જે.કે.રોલિંગની વાત કરી રહ્યા છીએ. જે.કે.રોલિંગ આટલી પ્રચંડ અને કલ્પનાતીત સફળતા પછી એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે અને તે પોતાનો ૮૦ ટકા સમય ગૃહિણી અને માતા તરીકે બાળકો પાછળ અને કુટુંબ પાછળ વીતાવે છે. જે.કે.રોલિંગ કહે છે કે મેં પૈસા કમાવાના આશયથી હેરી પોટર પુસ્તક શૃંખલા લખવાની શરૂઆત નહોતી કરી. જીવનમાં પૈસાની અછતથી તો હું ટેવાઇ ગઇ હતી અને હેરી પોટર પર પહેલી નવલકથા લખી ત્યારે મેં એવી કલ્પના પણ નહોતી કરી કે હેરી પોટર મને કરોડપતિ બનાવી દેશે. જે.કે.રોલિંગ્સની જીવનકથા ટૂંકમાં કહ્યા પછી અત્યંત ટૂંકમાં એટલી જ કમેન્ટ કરવી છે કે જીવનમાં વિપરીત સંજોગો આવે ત્યારે માણસે લમણે હાથ દઇને બેસી રહેવા કરતા પોતાને ગમે એવું કામ હાથ પર લેવું જોઇએ અને પૂરી ઉત્કટતાથી એ કામ હાથ ધરવું જોઇએ. તમે દિલથી તમને ગમતું કામ કરશો તો એ કામ કરવાની મજા તો પડશે જ પણ સાથે સાથે તમારું ક્વોલિટી વર્ક બાય પ્રોડક્ટ તરીકે રૂપિયાની રેલમછેલ પણ કરી શકે છે. સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ Author Of Harry Potter Series J. K. Rowling Biography and Life Story ચિંતન લેખો, રીબ્લોગ, સંકલન ચિંતન લેખ, રી-બ્લોગ RSS feed આજનો સુવિચાર Louis L'Amour "A good beginning makes a good end." William Arthur Ward "Feeling gratitude and not expressing it is like wrapping a present and not giving it." Dorothy L. Sayers "The great advantage about telling the truth is that nobody ever believes it." જનની – જનકને પ્રણામ સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક ફેસબુક પર વિનોદ પટેલ ! ઈ-વિદ્યાલય ગુજરાતી ભાષાને નવલું નજરાણું ‘બની આઝાદ’ – ઈ બુક વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ .. 1,328,013 મુલાકાતીઓ નવી વાચન પ્રસાદી .. વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022 ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020 સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020 જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020 ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020 સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020 Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020 વાચકોના પ્રતિભાવ અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા વિભાગો વિભાગો કેટેગરી પસંદ કરો અંકિત ત્રિવેદી (3) અંગ્રેજી કાવ્યો (1) અક્ષરનાદ (1) અટલ બિહારી બાજપાઈ (2) અનુવાદ (7) અમિતાભ બચ્ચન (5) અમૃત ઘાયલ (1) અશોક દવે (1) આંતર રાષ્ટ્રીય યોગ દિવસ (2) આતાજી ને શ્રધાંજલિ (1) આત્મકથા (1) આનર રાષ્ટ્રીય મહિલા દિવસ (3) આશા વીરેન્દ્ર (1) આશુ પટેલ (2) ઈ-બુકો (8) ઈ-વિદ્યાલય (3) ઈલા ભટ્ટ (1) ઉમાશંકર જોશી (3) એ.પી.જે. અબ્દુલ કલામ-શ્રધાંજલિ (3) ઓશો -રજનીશ (1) ઓશો-રજનીશ (1) કલા ગુરુ રવિશંકર રાવળ- અંજલિ (2) કલાપી (1) કાજલ ઓઝા-વૈદ્ય (3) કાર્ટુન (5) કાવ્યો (14) કિશોર દડિયા (1) કુન્દનિકા કાપડિયા (1) કુસુમાંજલિ ઈ-બુક (2) કૃષ્ણ દવે (2) ગઝલ કિંગ (1) ગણપત પટેલ -પદ્મશ્રી (1) ગાંધીજી (10) ગાંધીજી ની આત્મકથા -ઈ-બુક (1) ગુગલ સી-ઈ-ઓ સુંદર પીચાઈ (1) ગુજરાત અને ગુજરાતી (1) ગુજરાત દિન (2) ગુજરાતી સાહિત્ય (7) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (1) ગુણવંત વૈદ્ય (1) ચંદ્રકાંત બક્ષી (2) ચન્દ્ર યાન-૨ (1) ચન્દ્રકાન્ત બક્ષી (1) ચાંપશી ઉદ્દેશી (1) ચિંતન લેખ (112) ચીન-ભારત સબંધો -હ્યુ-એન સાંગ (1) જગદીશ ત્રિવેદી (1) જય વસાવડા (5) જયશ્રી મર્ચન્ટ (1) જીગ્નેશ અધ્વર્યુ -અક્ષરનાદ (3) જીવન અને મૃત્યું (6) જે.કૃષ્ણમૂર્તિ (2) ઝવેરચંદ મેઘાણી (6) ડાયાબિટીસ વિષે- (1) ડો. કિશોરભાઈ પટેલ (1) ડો.કનક રાવળ (2) ડો.પ્રકાશ ગજ્જર (2) ડો.માર્ટીન લ્યુથર કિંગ (1) ડો.શશીકાંત શાહ (1) ડોનાલ્ડ ટ્રમ્પ (4) તારક મહેતા (1) તારક મહેતા- શ્રધાંજલિ (1) થેંક્સ ગીવીંગ ડે (1) દશેરા -વિજયા દશમી (1) દિનેશ પંચાલ (1) દિલીપ કુમાર (2) દિવ્યાંગ શ્રી પ્રણવ દેસાઈ (1) દિવ્યાશા દોશી (2) દીકરી વિષે (1) દીપક સોલિયા (1) દીપોત્સવી પર્વ (1) દુલા ભાયા ‘કાગ’ (2) દેવેન્દ્ર પટેલ (1) ધાર્મિક ઉત્સવ -પ્રસંગ (6) નટવર ગાંધી (2) નરગીસ (1) નવીન બેન્કર (11) નારાયણ દેસાઈ (1) નારી શક્તિ .. (11) નીલમ દોશી (3) નેલ્સન મંડેલા -જીવન ચરિત્ર (1) પંડિત ઓમકારનાથ ઠાકુર (1) પુસ્તક પરિચય (1) પ્રકાર (1,125) અંગ્રેજી લેખ (4) અનુવાદ (13) અપંગનાં ઓજસ (38) અમેરિકન અમેરિકન સમાજ દર્પણ (1) અમેરિકન સમાજ દર્પણ (10) અમેરિકા (48) આજનો શબ્દ- વિચાર વિસ્તાર (1) આરોગ્ય (19) કવિતા (222) અછાંદસ કાવ્ય (34) કાવ્ય (13) કાવ્ય/ગઝલ (111) ગઝલ (6) ચિત્ર કાવ્ય (10) છપ્પા અને દોહા (2) પાદપૂર્તિ-સહિયારું સર્જન (1) પ્રાર્થના (13) સંકલન (32) સકલન (4) હાઈકુ અને તાન્કા (12) ગઝલાવલોકન (12) ગમતી સ્વ રચીત રચનાઓ (13) ઘડપણ વિષે (18) ચિંતન લેખો (319) ચિત્રકુ (1) તસ્વીરો (4) દીપોત્સવી અંક (14) દીપોત્સવી અંક (4) નિબંધ (34) પ્રકીર્ણ (158) Uncategorized (10) પ્રાસંગિક નિબંધ (87) પ્રેરક સુવિચારો (23) પ્રેરણાની પરબ (28) ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની (13) બાળ ઘડતર (11) બાળ માનસ (7) બોધ કથાઓ (43) મારી નોધપોથીમાંથી -નવનીત (15) યોગ (5) રાજકારણ (63) વાર્તા (91) વિજ્ઞાન અને શોધ (8) વિડીયો (366) આજનો વિડીયો (11) ઉપનિષદ ગંગાના વિડીયો (1) વૃદ્ધોની વાત (9) વૃધ્ધા વસ્થાની વાતો (38) શબ્દોનું સર્જન (7) સત્ય ઘટના (36) સુવિચારો (4) સ્થળ વિશેષ (6) હાસ્ય યાત્રા (77) હાસ્યેન સમાપયેત- જોક્સ (11) પ્રજ્ઞા દાદભાવાળા (3) પ્રજ્ઞા વ્યાસ (7) પ્રતિલિપિ (18) પ્રમુખ સ્વામી (2) પ્રસંગ વિશેષ (28) પ્રા.રમણ પાઠક (1) પ્રેરક ફિલ્મી ગીતો /ભક્તિ ગીતો (3) ફાધર વાલેસ (2) ફાધર્સ ડે (4) ફિલ્મ જગત (5) ફિલ્મી જગત (13) ફેસ બુક પેજ… ” મોતી ચારો “ (5) ફેસ બુકમાંથી (6) બરાક ઓબામા (5) બે ઈ-બુકો સફળ સફર અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ (1) બોલતાં ચિત્રો (2) બ્રિન્દા ઠક્કર- પ્રતિલિપિ (2) બ્લોગ અને બ્લોગીંગ (75) બ્લોગ ભ્રમણ -વિનોદ વિહાર (1) રી-બ્લોગ (68) ભગવતીકુમાર શર્મા (1) ભદ્રાયુ વછરાજાની (1) ભાગ્યેશ જહા (1) ભારતની પ્રથમ બુલેટ ટ્રેઈન (1) ભાષા વાઘાણી -રાધા મહેતા (1) ભૂપત વડોદરિયા (2) મકરંદ દવે (1) મધુ રાય (3) મહાત્મા ગાંધી (12) મહેન્દ્ર ઠાકર (1) મહેન્દ્ર શાહ (1) માઈક્રોફિક્શન વાર્તા. (8) માતૃભાષાનું ગૌરવ (2) મારા યુ-ટ્યુબ વિડીયો (3) મારા લેખો કાવ્યો વાર્તાઓ (92) મારા લેખો વાર્તાઓ કાવ્યો (53) મારાં જીવન સ્મરણો (5) મિહિર પાઠક (1) મીરાબેન ભટ્ટ (2) મોહમદ માંકડ (3) યામિની વ્યાસ (7) રઇશ મનીયાર (1) રજનીકુમાર પંડ્યા (4) રતિલાલ બોરીસાગર (1) રમણ મહર્ષિ (1) રમુજી ટુચકા-જોક્સ (1) રમેશ ચાંપાનેરી- હાસ્ય લેખો (1) રમેશ તન્ના (8) રમેશ પટેલ -આકાશ દીપ (1) રમેશ પારેખ (1) રવીન્દ્રનાથ ટાગોર (1) રસાસ્વાદ (9) રાજુલ શાહ (3) રીતેશ મોકાસણા (1) રીબ્લોગ (51) લઘુ કથા (6) લઘુ વાર્તા (5) લતા મંગેશકર (3) લતા હિરાણી (2) લયસ્તરો મુક્તકો (1) લોક સાહિત્ય (1) વલીભાઈ મુસા (2) વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૫ (1) વાર્તાં (22) વાર્તાઓ (5) વિદુર નીતિ (1) વિનોદ ભટ્ટ (4) વિનોદ ભટ્ટ . શ્રધાંજલિ (4) વિનોદ વિહાર ની ૯ મી વર્ષ ગાંઠ (1) વિનોદ્પટેલ (20) વિપુલ દેસાઈ (3) વેપાર ઉદ્યોગ (1) વેબ ગુર્જરી (2) વોટ્સેપ સંદેશ (3) વોરન બફેટ (1) વ્યક્તિ (278) મળવા જેવા માણસ (33) મિત્ર પરિચય (46) વિશેષ વ્યક્તિ (93) નરેન્દ્ર મોદી (57) બરાક ઓબામા (5) વર્ગીશ કુર્યન-અમુલ (1) સરદાર પટેલ (1) શબ્દોનું સર્જન (5) શરીફા વીજળીવાળા (3) શાસ્ત્રીય સંગીત (4) શિક્ષણ -કેળવણી (4) શિશિર રામાવત (1) શૈલા મુન્શા (1) શ્રધાંજલિ (1) શ્રધાંજલિ લેખો (16) શ્રી શ્રી રવિશંકર (2) સંકલન (762) સંકેત પ્રતિલિપિ વાર્તા ઈ-મેગેઝીન (3) સંગીત અને કળા (8) સમાચાર (52) રીપોર્ટ (13) સ્વચ્છ ભારત અભિયાન (3) સરદાર વલ્લભ ભાઈ પટેલ (6) સરદાર વલ્લભભાઈ પટેલ (6) સરસ્વતીચંદ્ર (1) સર્જક (674) અનીલ ચાવડા (10) અવંતિકા ગુણવંત (14) આનંદરાવ લિંગાયત (11) ઉત્તમ ગજ્જર (14) કાંતિ ભટ્ટ (1) કૃષ્ણકાંત ઉનડકટ (26) ગુણવંત શાહ (16) ચીમન પટેલ (19) જુગલકીશોર વ્યાસ (4) ડો શરદ ઠાકર (10) દર્શક (2) દેવિકા ધ્રુવ (3) નીલમ દોશી (4) પરેશ વ્યાસ (3) પી . કે . દાવડા (68) પી.કે.દાવડા (39) પ્રવીણ શાસ્ત્રી (13) બધિર અમદાવાદી (2) મુર્તઝા પટેલ (5) મૌલીકા દેરાસરી (1) યોગેશ કાણકિયા (1) રમેશ પટેલ (4) વિજય શાહ (2) વિનોદ પટેલ (430) વીનેશ અંતાણી (1) શરદ શાહ (5) સુરેશ જાની (24) સુરેશ દલાલ (7) હરનીશ જાની (19) હિમતલાલ જોશી -આતા (7) હિરલ શાહ (5) સહૃદયી મોદી (શૈલી) (9) સાતમાં વર્ષમાં પ્રવેશ (1) સાહિત્ય રત્ન (1) સીલીકોન વેલી (1) સુધા મુર્તી (1) સુન્દરમ (1) સુરેશ જાનીનાં ગઝલાવલોકનો (8) સુરેશ ત્રિવેદી (1) સ્ટીફન હોકિંગ (1) સ્ટીવ જોબ્સ (3) સ્ટેચ્યુ ઓફ યુનિટી (1) સ્નેહા પટેલ ”અક્ષીતારક” (1) સ્વ-રચિત કૃતિઓ , (2) સ્વ. જગજીતસિંહ (1) સ્વ. નિરંજન ભગત -શ્રધાંજલિ (1) સ્વ.અવંતિકા ગુણવંત – શ્રધાંજલિ -વાર્તાઓ (12) સ્વ.દિવાળીબેન ભીલ નાં લોક ગીતો (1) સ્વ.મૃગેશ શાહ (1) સ્વ.લાભશંકર ઠાકર -શ્રધાંજલિ (1) સ્વામી વિવેકાનંદ (5) હરિવંશરાય બચ્ચન (2) હરિશ્ચંદ્ર -ભૂમિપુત્ર (2) હરિશ્ચન્દ્ર બહેનો- વીણેલાં ફૂલ – વાર્તાઓ (1) હરીશ દવે (1) હાસ્ય લેખ (6) હિન્દી કવિતા -શાયરી (2) હેલોવીન (1) ૮૧ મો જન્મ દિવસ (1) ૮૨ મો જન્મ દિવસ .. થોડું ચિંતન (1) English Post (2) વિનોદ વિહાર ની પોસ્ટ મેળવવા આટલું કરો. Follow by Email Email address... Submit Email Address: ઉપર તમારું ઈમેલ સરનામું લખી, આ બટન દબાવો. અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ પ્રકીર્ણ રજિસ્ટર લોગ ઇન Entries feed Comments feed WordPress.com પૃષ્ઠો અનુક્રમણિકા ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક … પ્રતિલિપિ પર મારી રચનાઓ મનપસંદ વિભાગો મારા વિશે મારી ઈ-બુકો (ડાઉન લોડ) મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ વિનોદ વિહાર ઇ-મેલ લીસ્ટ Enter your email address: Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ મહિનાવાર પોસ્ટ સંગ્રહ મહિનાવાર પોસ્ટ સંગ્રહ મહિનો પસંદ કરો જાન્યુઆરી 2022 (1) ડિસેમ્બર 2020 (3) મે 2020 (1) એપ્રિલ 2020 (1) માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (5) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (1) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (5) ઓગસ્ટ 2019 (3) જુલાઇ 2019 (3) જૂન 2019 (1) મે 2019 (5) એપ્રિલ 2019 (16) માર્ચ 2019 (10) ફેબ્રુવારી 2019 (8) જાન્યુઆરી 2019 (12) ડિસેમ્બર 2018 (7) નવેમ્બર 2018 (9) ઓક્ટોબર 2018 (8) સપ્ટેમ્બર 2018 (9) ઓગસ્ટ 2018 (11) જુલાઇ 2018 (8) જૂન 2018 (5) મે 2018 (9) એપ્રિલ 2018 (16) માર્ચ 2018 (13) ફેબ્રુવારી 2018 (11) જાન્યુઆરી 2018 (9) ડિસેમ્બર 2017 (7) નવેમ્બર 2017 (8) ઓક્ટોબર 2017 (11) સપ્ટેમ્બર 2017 (15) ઓગસ્ટ 2017 (15) જુલાઇ 2017 (11) જૂન 2017 (15) મે 2017 (10) એપ્રિલ 2017 (12) માર્ચ 2017 (14) ફેબ્રુવારી 2017 (15) જાન્યુઆરી 2017 (12) ડિસેમ્બર 2016 (17) નવેમ્બર 2016 (12) ઓક્ટોબર 2016 (9) સપ્ટેમ્બર 2016 (12) ઓગસ્ટ 2016 (12) જુલાઇ 2016 (8) જૂન 2016 (13) મે 2016 (19) એપ્રિલ 2016 (12) માર્ચ 2016 (19) ફેબ્રુવારી 2016 (16) જાન્યુઆરી 2016 (10) ડિસેમ્બર 2015 (17) નવેમ્બર 2015 (16) ઓક્ટોબર 2015 (14) સપ્ટેમ્બર 2015 (11) ઓગસ્ટ 2015 (17) જુલાઇ 2015 (17) જૂન 2015 (16) મે 2015 (20) એપ્રિલ 2015 (20) માર્ચ 2015 (23) ફેબ્રુવારી 2015 (20) જાન્યુઆરી 2015 (22) ડિસેમ્બર 2014 (24) નવેમ્બર 2014 (31) ઓક્ટોબર 2014 (28) સપ્ટેમ્બર 2014 (24) ઓગસ્ટ 2014 (21) જુલાઇ 2014 (18) જૂન 2014 (15) મે 2014 (21) એપ્રિલ 2014 (22) માર્ચ 2014 (18) ફેબ્રુવારી 2014 (16) જાન્યુઆરી 2014 (18) ડિસેમ્બર 2013 (14) નવેમ્બર 2013 (16) ઓક્ટોબર 2013 (16) સપ્ટેમ્બર 2013 (22) ઓગસ્ટ 2013 (17) જુલાઇ 2013 (14) જૂન 2013 (16) મે 2013 (20) એપ્રિલ 2013 (20) માર્ચ 2013 (19) ફેબ્રુવારી 2013 (19) જાન્યુઆરી 2013 (19) ડિસેમ્બર 2012 (16) નવેમ્બર 2012 (20) ઓક્ટોબર 2012 (21) સપ્ટેમ્બર 2012 (13) ઓગસ્ટ 2012 (12) જુલાઇ 2012 (11) જૂન 2012 (7) મે 2012 (7) એપ્રિલ 2012 (4) માર્ચ 2012 (7) ફેબ્રુવારી 2012 (6) જાન્યુઆરી 2012 (8) ડિસેમ્બર 2011 (5) નવેમ્બર 2011 (6) ઓક્ટોબર 2011 (5) સપ્ટેમ્બર 2011 (7) Follow Blog via Email Enter your email address to follow this blog and receive notifications of new posts by email. Email Address: Follow અન્ય 376 અનુયાયીઓ સાથે જોડાઓ મે 2016 રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « એપ્રિલ જૂન » અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ માં મેટ્રિક. ૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૯૨૮ માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨ થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ કમિશન’ ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે. એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુ જરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે. હિમાલયનો પ્રવાસ (૧૯૨૪) :કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. ચાલીસ દિવસના પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯ માં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે લેખકના જીવનરસનાં બદલાતાં વલણો આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે. પ્રવાસનોંધના ચુંવાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયનો વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, સ્થળ-સ્થળના લોકજીવનની વિશેષતાઓ, સાધકો-યોગીઓની કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે. રખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩) : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો દેશદર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ. જુદાં જુદાં તીર્થો અને કલાસ્થળોનો અહીં સૌન્દર્યમર્મી લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજગતા અને ધાર્મિક ઉત્કટતાથી પરિચય કરાવ્યો છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડે’ થી શરુ થતાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળોનાં પરિચયવર્ણનોમાં ભારતીયતાની ગવેષણા છે; તો સાથે સાથે ધર્મ, સમાજ, સંસકૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ ચિંતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે. સ્મરણયાત્રા (૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણોનો સંગ્રહ. આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ આત્મકથા આપવાનો નથી, પરંતુ પોતાના બાળપણનાં ભિન્નભિન્ન ભાવપ્રતિભાવો, ગુણદોષો, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અથવા સહજ સ્વાર્થત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો છે. આમ કરવા જતાં કાલાનુક્રમ જળવાયો નથી; છતાં સંગ્રહનાં કુલ તોત્તેર સંસ્મરણલખાણોમાં એકસૂત્રતા અવશ્ય જળવાઈ છે. ઓતરાતી દીવાલો (૧૯૨૫) : અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લઘુપુસ્તક. અહીં ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવી, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. લેખકના દુનિયા તરફના પ્રેમે અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી ઝડપ્યો છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકોએ લેખકના એકાન્તના કુતૂહલને ઉત્તેજ્યું છે. નિરુપણમાં રહેલી હળવાશ અને વિનોદવૃત્તિએ તેમ જ પ્રસન્નરુચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે. જીવનનો આનંદ (૧૯૩૬) : કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક, મંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મનેપદી પ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનનો આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટ્યો છે. ‘પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતનો વિસ્તાર’, ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનનો ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલું લેખન અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હાસ્યવિનોદ અને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનને સમૃદ્ધ વ્યક્તિતા અર્પી છે. જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણોનો સંગ્રહ. ‘વિવિધ ધર્મો’, ‘ધાર્મિક સુધારણા’, ‘ધર્મગ્રંથો વિષયક’, ‘રહસ્યનું ઉદઘાટન’,‘મંદિરો’ તથા ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ લખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ વિશેના લેખો છે; પરંતુ હિંદુધર્મ, તેનાં સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખોનું પ્રમાણ વિશેષ છે. વેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભક્તિપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી પ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લોકકેળવણીકારની લોકભોગ્ય શૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનના સત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ. ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ લેખકની વિચારણા ધર્મસંસ્કરણ અને બની રહે છે. Share this: Click to share on Twitter (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Related Singular & Plural Nouns – Basic English Grammar (2020) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી Gujarati Sahitya Kavi You may also like Current Affair • Daily Updates • Education Daily School Assembly News Headlines for 03 December... 2 days ago by Chetan Darji CBSE • Circular • Education CBSE Circular – Submission of details of Art... 3 days ago by Chetan Darji Current Affair • Daily Updates • Education Daily School Assembly News Headlines for 2 December... 3 days ago by Chetan Darji Education • Trendy Quiz on World AIDS Day with Certificate 1 December 2022 4 days ago by Chetan Darji Current Affair • Daily Updates • Education Daily School Assembly News Headlines for 1 December... 4 days ago by Chetan Darji Education • Trendy World Aids Day 1 December 2022 Speech For Students in... 5 days ago by Chetan Darji Education • Trendy Registration of Human Trafficking & Meeting Link... 5 days ago by Chetan Darji Current Affair • Daily Updates • Education Daily School Assembly News Headlines for 30 November... 5 days ago by Chetan Darji About the author Chetan Darji Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger. I started this blog on 20th January 2019. View all posts Leave a Comment X Comment Name * Email * Website Notify me of follow-up comments by email. Notify me of new posts by email. Δ Subscribe to Blog via Email Email Address Subscribe Categories Categories Select Category Answer Key (1) Bank Job (1) Biography (2) Blogging (5) CBSE (196) Celebration (10) Circular (97) Computer Instructor / Teacher (3) Computer Material (5) Computer Science (11) Computer Tricks (2) Content Writer (1) Current Affair (22) Cyber Awarness (12) Daily Updates (38) Driving License (1) Earn Money (4) Education (865) English (4) Entrance (18) General Knowledge (13) Government Competition (64) Government Pledge (23) Government Quiz (138) Government schemes (11) Govt. Forms (32) Gujarat Government (5) Gujarati (10) Health (5) Hindi (1) Interview (1) JNVST Class 6 (9) Kendriya Vidyalaya (6) LIC Policy (1) Lifestyle (1) Los Angeles (1) Navodaya (93) New Job (1) Nishtha Activity (2) Nishtha Module (37) Online Purchase (1) Quiz Competition (4) Result (5) Sarkari Yojana (1) Scholarship (21) Slogan (1) Software (2) Speech Essay (5) Stock / Share Market Tips (1) Study Material (36) Syllabus (2) Teachers Material (3) Technology (7) Trendy (421) Uncategorized (3) YouTube (1) YouTube Live Link (6) All Logos, Images & Trademarks Are Belongs To Their Respective Owners. If you found any inappropriate image, Kindly contact us. We will happy to remove it. This website is just for information purpose only.
બેંગલુરુમાં હાથરસમાં બે અઠવાડિયા અગાઉ સામુહિક બળાત્કાર ગુજારનાર 19 વર્ષીય દલિત મહિલાની મોત સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (એસયુસીઆઈ) ના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વૃદ્ધ મહિલાઓની અરજી ભોપાલ ગેસ દુર્ઘટના પીડિતો અને નિરાધાર પેન્શનરોની વિધવાઓ ભોપાલમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધો દિવસ નિમિત્તે તેમની પેન્શનમાં વધારા માટે પ્રદર્શન યોજાય છે. સ્વચ્છ ભારત મિશન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શ્રીનગરમાં જેલમ નદીના કાંઠે સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં ભાગ લે છે. પોલીસનો લાઠીચાર્જ લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ હાથરસ ગેંગરેપ પીડિતની મોત અંગે વિરોધ દર્શાવતા પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ કર્યો હતો. જીના યહાં મરના યહાં બાટિંડામાં નવા ફાર્મ કાયદા અંગેના આંદોલન દરમિયાન ખેડુતોએ મુલ્તાનીયા નજીક રેલ્વે ટ્રેક સૂઈને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મૌન ધરણા સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ પ્રયાગરાજમાં વિવિધ મુદ્દાઓને લઈને ઉત્તર પ્રદેશ સરકાર સામે મૌન વિરોધ નોંધાવ્યો હતો. ન્યાયની માંગ બોલીવુડ અભિનેતા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના સમર્થક નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તેમના માટે ન્યાયની માંગ માટે વિરોધ પ્રદર્શન કરે છે. પાછલા અંકો ની ફોટો ગેલેરી Dt. 01-10-2020 Dt. 30-09-2020 Dt. 29-09-2020 Dt. 28-09-2020 Dt. 26-09-2020 Dt. 25-09-2020 Dt. 24-09-2020 Dt. 23-09-2020 Dt. 22-09-2020 Dt. 21-09-2020 Dt. 19-09-2020 Dt. 18-09-2020 છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્‍યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ access_time 12:50 am IST અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યું કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે access_time 12:45 am IST સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો આપતા પ્રશંસાને પત્ર બન્યા access_time 12:41 am IST વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે access_time 12:41 am IST ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી access_time 12:40 am IST મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ: નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. access_time 12:31 am IST રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે access_time 11:28 pm IST
મને ગળે લાગીને, સોળ વર્ષની મારી નાની બહેન, શિરીન, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી હતી. એનો પ્રશ્ન અને એના રુદનના ભણકારા બાર વર્ષ સુધી મારા કાનમાં ગુંજતા રહ્યા. Loving retired senior husband embracing and supporting worried mature wife at hom ભાવનગરમાં અમારા મુસ્લિમ પરિવાર માટે બધું જ સારું ચાલી રહ્યું હતું. મારી લાડકી નાની બહેન, શિરીનના લગ્ન એક મધ્યમ વર્ગના આદરણીય કુટુંબમાં કર્યા હતા. ખાતે પીતે સુખી હતી. પણ આઝાદીની લડાઈ અને પાર્ટીશને બધું તહેસ નહેસ કરી નાખ્યું. સામાન્ય માણસ રાજકીય સત્તાની રેસમાં બલિનો બકરો બની ગયો. અમારા ઘરમાં ઘૂસીને અમને વતન છોડવાની ધમકી આપવામાં આવી. રાતો રાત જાન બચાવવા માટે, વર્ષોની મહેનતથી જમા કરેલી પૂંજી મૂકીને ભાગવું પડ્યું. મારા બાપાએ શિરીનના સસરાને કહ્યું, “હવે અહીંયા રહેવા જેવું નથી રહીમ. અમારી સાથે ચાલો.” “નહીં હસન, હું મારા બાપ દાદાની જમીનને મૂકીને ક્યાંય નહીં જાઉં. અમે અમારું જોઈ લઈશું. તમે જાવ.” આ ઝીદમાં, હું મારી બહેનથી દૂર થઈ ગયો. ભાગલાની ઘોષણા થયા પછી, ભારતીય ઉપખંડ ઝડપથી હુલ્લડો અને હત્યાકાંડમાં ઉતરી ગયું. તે એક ખતરનાક પ્રવાસ હતો. સ્ત્રીઓ સાથે ઘણી બદસુલુકી કરવામાં આવી. એક જ રસ્તે મુસાફરી કરનારા ઘણા લોકો માર્યા ગયા; તેમના મૃતદેહો, લાવારિસની જેમ ટ્રેક પર પડ્યા હતા. જે લોકો પાકિસ્તાન પહોંચ્યા, તેઓએ તેમના જીવના બદલામાં સોનુ અને પૈસા આપ્યા હતા. અમેં પણ એમાંના એક હતા. અમારી જેમ લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા. પાકિસ્તાનની સરજમીન તો ક્યારેય પોતાની લાગી જ નહીં, અને જીવન ભર મુહાજીરના ખિતાબ સાથે જીવવું પડ્યું. મને શિરીનની ખૂબ ફિકર થતી. દુઆ કરતો હતો, કે તે તેના પરિવાર સાથે સુરક્ષિત હોય. એની યાદમાં ખૂબ આંસુ છલકાતા અને એને મળવા મારુ દિલ ફફડી રહ્યું હતું. ત્યારે મારો દોસ્ત સુખવિંદર મને આશ્વાસન આપતો, “લાલા શિરાઝ, સર સલામત, તો પગડી હજાર. હમણાં હાલાત ખરાબ છે, પણ એક દિવસ તું જરૂર તારી બહનને મળીશ.” “ઇન્શાલ્લાહ! અલ્લાહ કરે તે દિવસ જલ્દી આવે.” એક દસકો મને મારી શિરીનથી દૂર રહેવું પડયું. ઘણી વાર એના પરિવારના વિશે વિચારતો. “હવે તો તે માં બની ગઈ હશે. દિકરો થયો હશે, કે દીકરી?” જ્યારે રસ્તા ખુલ્યા અને મુસાફરી કરવાની પરવાનગી મળી, તો મારી ખુશીની કોઈ સીમા ન રહી. આજે, બાર વર્ષે બાવો બોલ્યો. ઘંટડી વગાડી છે અને શિરીનના ઘરની બહાર ઉભો છું. દરવાજો ખુલ્યો અને અમેં અવિશ્વસનિય રીતે એક બીજાને જોઈ રહ્યા. મારી નાની બહેન જવાન અને પીઢ થઈ ગઈ હતી. મને જોતા જ એના મોઢેથી ચીસ નીકડી ગઈ, “શિરાઝ ભાઈ?!?” છેવટે, એના મોઢા પર સ્મિત આવ્યું અને મારી આંખમાં આંસુ. ગળે લાગતી વખતે, વર્ષોથી દબાયેલી હ્યયાની લાગણીઓના પુર તૂટી ગયા. “ક્યારે મળીશું?” શિરીનના પ્રશ્નનો જવાબ, બાર વર્ષે મળ્યો. શમીમ મર્ચન્ટ, —— લેખિકાની નજરે નમસ્કાર મિત્રો, આ વાર્તા લખતી વખતે, હું પોતે રડી પડી હતી. નસીબ જોકે, મારુ જન્મ પણ પાકિસ્તાનનું છે. મારા નાના અને દાદી સગા ભાઈ બહેન છે. એટલે આ પરિસ્થિતિથી હું સારી પેઠે જોડાઈ શકું છું. આ ટૂંકુંવાર્તામાં ભાવનાઓનો મહાસાગર છુપાયેલો મળશે. જો વાર્તા ગમે, તો જરૂર લાઈક કરી, આગળ શેર કરજો. પ્લીઝ. આભાર! _______________________ Related Tags: Shamim Merchantશમીમ મર્ચન્ટ SendShare35Tweet22Scan ADVERTISEMENT Previous Post નવરાત્રિ અનુષ્ઠાન Next Post આસોની નવલી રાતે રમવા નીસર્યા… Related Posts એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે… by iGujju 0 424 હેલ્થ ટિપ્સ Benefits Of Alo Vera: એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે... થાઈરોઈડની સમસ્યા સામાન્ય બની રહી છે, તેના ઘણા પ્રકાર છે, જેના કારણે ઘણા લોકો પરેશાન છે. વાસ્તવમાં થાઈરોઈડ આપણી ગરદનમાં હોય છે, જેમાંથી થાઈરોક્સિન નામનું હોર્મોન નીકળે છે. આ હોર્મોન આપણા શરીરના ઘણા કાર્યોને નિયંત્રિત કરે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે સ્થૂળતા, વજન વધવું અથવા વધુ પડતું અને ઝડપી ધબકારા વગેરે. જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓએ તેમની જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં અમે તમને એક એવો ઉપાય જણાવી રહ્યા છીએ, જેના... Read more ઈમાનદારીની કિંમત ફળશે નહિ by iGujju 0 324 કવિતા ઈમાનદારીની કિંમત ફળશે નહિ, લાગણીની કિંમત કદી થશે નહિ ! ન સ્વાર્થ કોઈ સંબંધમાં, ન નીતિ ખોટી, તોય પોતાનાં કદી પોતાનો ગણશે નહિ ! સચ્ચાઈની સફાઈ આપીને થાકી જઈશ, તોય કદી વિશ્વાસ કોઈ કરશે નહિ ! હૃદય પ્રેમથી છલોછલ ને લાગણીનો દરિયો, તોય સાચું હમસફર જિંદગીમાં મળશે નહિ ! નિભાવીશ કેટકેટલુંય, તોય હૃદય તૂટશે, ને એ તૂટેલું હૃદય કોઈ દેખશે નહિ ! પણ જે દી મરણખાટલી પર હોઈશ, "મનીષ", તે દી લોકો પસ્તાવાને ય લાયક રહેશે નહિ ! - મનીષ ચુડાસમા "સ્નેહનું પવિત્ર ઝરણું" Read more મનની એક વિરલ શક્તિ એટલે વિવેક – શું આપણે વિવેકી છીએ? by iGujju 0 475 ધર્મ અને આધ્યાત્મિકતા આપણા દૈનિક જીવનમાં આપણે અવારનવાર વિવેક શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં એના ગૂઢાર્થથી આપણે કોષો દૂર છીએ અર્થાત સાચો વિવેક કોને કહેવાય તેનાથી કદાચ આપણે પૂર્ણ માહિતગાર નથી. ખૂબ સામાન્ય લાગતો આ શબ્દ વાસ્તવમાં ખુબ ઉંડાણ ધરાવે છે. મનુષ્યને વિશિષ્ટ કે અમૂલ્ય બનાવતું જો કોઈ તત્વ હોય તો એ તેની પાસે રહેલું મન છે. જે મનુષ્યને મળેલી ઈશ્વરની અમુલ્ય ભેટ છે. મનુષ્ય મનની એક વિરલ શક્તિ એટલે વિવેક કે જે દ્વારા મનુષ્ય તેના માટે શું સારું અને શું ખરાબ તે નક્કી કરી શકે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવનના તમામ સુખ કે દુઃખ પાછળ માણસે લીધેલા નિર્ણયો જવાબદાર... Read more હા, હું મતદાર છું. by iGujju 0 399 ચૂંટણી હા, હું મતદાર છું. વ્યવસ્થા કે રાજકારણીઓ નહીં પણ, મારાં યોગક્ષેમનો હું કર્ણધાર છું. હા, હું મતદાર છું. ઓછાં ખરાબને હું ચૂંટવાનો, મારાં ભવિષ્ય માટે હું સૂત્રધાર છું. હા, હું મતદાર છું. સરહદ પર નહીં તો બૂથ સુધી તો જઈશ જ, લોકશાહીનો હું સીપેહસલાર છું. હા, હું મતદાર છું. જ્ઞાતિ,ધર્મ,લોભ,ભય અને પક્ષથી ઉપર ઉઠીશ, માતૃભૂમિને જ હું વફાદાર છું. હા, હું મતદાર છું. Voters inserting forms into ballot boxes. Presidential, congress, government election flat vector illustration. Democracy, poll, campaign concept for banner, website design or landing web page પાંચ વર્ષે એક જ દિવસનો છું હું રાજા, આગામી... Read more હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ by iGujju 0 327 યુવા વિશેષ શું? રાખ્યું છે આ ફોન માં એક કહું વાત તને હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ સાથે રહીને લખોટી, સંતાકૂકડી રમતા , કપડા મેલા કરી શરીર નું ધ્યાન ન રાખતા , હવે આવ્યો આ નિર્જીવ એને શું કહીએ , હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ શુ હતી બાળપણ ની મજા રમતા જ્યારે સાથે , શાળાએ જઈને કરતા મસ્તી ને સાહેબ મારે હાથે , તેવી મજા ને તેવી માર આ ફોનને શું માંગીએ , હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ મા ને સતાવી મા ને થકવતા , કરતા એટલો પ્રેમ કે મા ને હાથે જમતા , હવે આ ફોનમાં ફોટાને શું... Read more મારી અંદરનો રાવણ by iGujju 0 320 કલા-સાહિત્ય “જીતેન્દ્ર આ કહેવા માટે હું દિલગીર છું, પરંતુ મને નથી લાગતું કે હું તમને ક્યારેય પણ માફ કરી શકીશ. આજ સુધી મેં તમારા અવિરત ગેરવાજબી ગુસ્સા વિશે ક્યારેય ફરિયાદ નથી કરી, પણ આજે તમારા આક્રોશના કારણે આપણા જીવનની સૌથી મોટી ખુશી આપણે ગુમાવી દીધી. તમે મને આજીવન માટે યાતના આપી છે જીતેન્દ્ર.” જાનકીનો વિલાપ મારા દોષિત અંતરાત્મામાં ગુંજતો રહ્યો, ન ફક્ત હોસ્પિટલથી બહાર નીકળતી વખતે, પરંતુ તેના પછી લાંબા સમય સુધી મારી આપેલી પીડાના બોજ હેઠળ હું દબાઈ રહ્યો. હું જે પ્રકારનો માણસ છું, અને આજીવિકા માટે જે કામ કરું છું, તે બંને એકબીજાથી તદ્દન વિરોધાભાસી છે. હું... Read more શું તમે પણ નકલી ચણાનો લોટ નથી ખાતા ને ? આ રીતે અસલી અને નકલી ઓળખો. by iGujju 0 313 જાણવા જેવું આ રીતે મિશ્રણ કરવામાં આવે છે ચણાની દાળ મૂળ ચણાના લોટ માટે વપરાય છે. પરંતુ નકલી ચણાનો લોટ તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાના લોટમાં 75 ટકા સોજી, વટાણાની દાળ, ચોખાનો પાઉડર, મકાઈ અને ઘેસારીનો લોટ અને કૃત્રિમ રંગો ઉમેરે છે. આ સાથે ઘઉંના લોટમાં કૃત્રિમ રંગો મિક્સ કરીને ચણાનો લોટ તૈયાર કરવામાં આવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ઓળખો ચણાનો લોટ અસલી છે કે નકલી તે તપાસવા માટે તમે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો... Read more ખુલ્લો દરવાજો by iGujju 0 429 મહિલા વિશેષ સવારે ઉઠતા સ્નેહી તરત બારી પાસે ઉભી રહી અને મોટા મોટા શ્વાસ લઇ ને ફ્રેશ થઈ ને રસોડા માં નાશ્તો ચા બનાવવા આવી મન માં અઢળક પ્રશ્નો હતા આ પ્રશ્નો ના ગદમથલ માં ચા સાથે ઉપમા ની ટ્રે લઇ દરેક ના રૂમ માં મૂકી આવે છેઃ આ બધું જ નીવ ઊંડા શ્વાશ નાખી ને સવાલિયા નજર થઈ જોયા કરે છેઃ નીવ સ્નેહી ને ઉભી રાખતા એને જોઈ એક પ્રશ્ન પૂછવા જાય છેઃ ત્યાં જ સ્નેહી નીવ ના હાથ ને પકડી તરત કહે છેઃ '' હા આ બધું પતાવી ને હું નીકળી જઈશ બસ ફરજો છેલ્લા સાત વર્ષ થી નિભાવતા નિભાવતા... Read more ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી by iGujju 0 324 ગુજજુકેશન ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? જેમાંનો એક રસપ્રદ મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો..!! ગુજરાત વિધાનસભાની ચૂંટણીવી તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. આ 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાની કિસ્મત અજમાવી રહી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતની પ્રથમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે લડાઇ હતી. વિધાનસભાની ચૂંટણી 19મી ફેબ્રુઆરી 1962 ના રોજ યોજાઈ હતી. આ સાથે જ, લોકસભાની ચૂંટણી 19... Read more ચાની ચાહના by iGujju 0 340 વાર્તા અને લેખ એક સુંદર નિરાંત રવિવારની સાંજે આખો પારેખ પરિવાર તેમના મોટા હોલમાં સાપ્તાહિક કાર્યક્રમ માટે એકત્ર થયો હતો. પરિવારના વડા, જગદીશ પારેખે વર્ષોના અનુભવ પછી, બધા સભ્યો માટે હાજર રહેવું અને એક-બે કલાક સાથે વિતાવવું ફરજિયાત પાડ્યું હતું. તે કૌટુંબિક સમયનું મહત્વ જાણતા હતા અને ઇચ્છતા હતા કે તેના બાળકો પણ આ બાબતની કિંમત સમજે. વધુમાં, આ કોઈ આડેધડ ટાઈમપાસ નહોતો. ચા, બિસ્કિટ અને ભજીયા સાથે, પરિવારના સભ્યો કોઈ એક ખાસ વિષય પર ચર્ચા કરતા, જ્યાં દરેક વ્યક્તિને પોતપોતાના મંતવ્યો આપવાનું અપેક્ષિત હતું, તે સકારાત્મક, કે પછી નકારાત્મક કોઈ પણ હોય શકે. આજની ચર્ચાનો વિષય હતો, સર્વકાલીન, બધાની મનપસંદ, તાજગી... Read more Load More Next Post આસોની નવલી રાતે રમવા નીસર્યા... નવરાત્રિમાં નવદુર્ગાના સ્વરૂપો Please login to join discussion Horoscope ADVERTISEMENT Trending Comments Latest મનની એક વિરલ શક્તિ એટલે વિવેક – શું આપણે વિવેકી છીએ? સંપ ત્યાં જંપ (Story) ચલ મન મુંબઈ નગરી… વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું સહકાર હોવો જોઈએ એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે… ઈમાનદારીની કિંમત ફળશે નહિ મનની એક વિરલ શક્તિ એટલે વિવેક – શું આપણે વિવેકી છીએ? હા, હું મતદાર છું. હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ Popular ADVERTISEMENT We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.
આ અઠવાડિયું તેમના માટે રસપ્રદ છે જેમણે ટચ બાર સાથે નવું મbookકબુક પ્રો 2016 આરક્ષિત કર્યું છે, Appleપલ વેબસાઇટ દ્વારા. શરૂઆતમાં, આ ટીમોના શિપમેન્ટની Octoberક્ટોબરના અંત સુધી અથવા ડિસેમ્બરની શરૂઆત સુધી અપેક્ષા રાખવામાં આવતી નહોતી, જો આપણે મsક્સ માટેના પ્રેઝન્ટેશનના મુખ્ય ભાગમાં સાંભળેલા સંદેશને વળગી રહીશું. બીજી બાજુ, છેલ્લા દિવસોમાં સમાચારના બે ટુકડાએ અમને વિચાર્યું કે ટીમો નિર્ધારિત તારીખથી આગળ હશે. પ્રથમ, સાથે કાર્ડ ખરીદી પર ચાર્જ આ મેક. બીજું, તૃતીય-પક્ષ સ્ટોર્સ પર પ્રાપ્ત માહિતી સાથે, જે દર્શાવે છે કે આ નવા મેકનો ચોક્કસ સ્ટોક હશે 17 નવેમ્બર સુધી. સૌથી વધુ, આ તાજેતરના સમાચારોએ એ જાણવાનું શક્ય બનાવ્યું કે usersપલ વેબસાઇટ પર સીધા સાધનસામગ્રી ખરીદનારા વપરાશકર્તાઓ તેનો આનંદ માણનારા પ્રથમ હશે. તેથી, જો તેઓ આવતા ગુરુવારથી શરૂ થતા બિનસત્તાવાર Appleપલ સ્ટોર્સમાં જોવા મળશે, તે તદ્દન નજીકનું છે કે આવતા 3 દિવસ ઘણા વપરાશકર્તાઓ મbookકબુક પ્રો 2016 પ્રાપ્ત કરશે agoપલ સ્ટોર પર દિવસો પહેલા બુક કરાવ્યું હતું. અને વાસ્તવિકતાથી આગળ કંઈ નથી, ઇન્ટરનેટ ફોરમમાં વપરાશકર્તા વિજય ટિપ્પણી કરી છે: મારો 15 ″ મેબુક પ્રો. ૨.2.9 જીએચઝેડ - 512૧૨ જીબી એસએસડી - રેડેન પ્રો 460૦ - બીટીઓ મેં રિઝર્વેશન ખોલ્યાના મિનિટ પછી ઓર્ડર આપ્યો, મોકલવામાં આવ્યો છે. બુધવાર ડિલિવરી તરીકે દેખાય છે (કોલોરાડોમાં યુપીએસ દ્વારા - યુએસએ-) તે જ મંચમાં, તેઓ છે ડિલિવરી જેટલી નજીક આજે, સોમવાર, નવેમ્બર 14. અમે નવા ટચ બાર સાથે નવા મbookકબુક પ્રો વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે જો તમે કોઈ પટ્ટી વિના મbookકબુક પસંદ કર્યો છે, તો તમને કહો કે તે ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ક્ષણે તેઓ સ્ટોર્સ પર ડ્રોપર્સ સાથે આવી રહ્યા છે, પરંતુ ત્યાં ઉપલબ્ધતા છે. Onlyપલ વેબસાઇટ દ્વારા બુકિંગ કરવાની અથવા બ્રાન્ડ અથવા સ્ટોરના officialફિશિયલ ડિસ્ટ્રીબ્યુટર પાસે જવાની બાબત છે જે સામાન્ય રીતે Appleપલ ઉત્પાદનો વેચે છે. અમારી Youtube ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો લેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં. લેખનો સંપૂર્ણ માર્ગ: હું મેકનો છું » મ computersક કમ્પ્યુટર્સ » MacBook પ્રો » ટચ બાર શિપ કરેલ આજે પ્રથમ 2016 મbookકબુક પ્રો તમને રસ હોઈ શકે છે ટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો તમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે * ટિપ્પણી * નામ * ઇલેક્ટ્રોનિક મેલ * હું સ્વીકારું છું ગોપનીયતા શરતો * ડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન ડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન. કાયદો: તમારી સંમતિ ડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં. ડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ અધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો. હું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું આગામી મBકબુક પ્રો ઓપ્ટેન તકનીકનો ઉપયોગ કરી શકશે ટિપાર્ડ Musicલ મ્યુઝિક કન્વર્ટર, મર્યાદિત સમય માટે મફત ↑ ફેસબુક Twitter યૂટ્યૂબ Pinterest ઇમેઇલ આરએસએસ આરએસએસ ફીડ આઇફોન સમાચાર એપલ માર્ગદર્શિકાઓ Android સહાય એન્ડ્રોસિસ Android માર્ગદર્શિકાઓ બધા Android એલ આઉટપુટ ગેજેટ સમાચાર ટેબલ ઝોન મોબાઇલ ફોરમ વિન્ડોઝ સમાચાર જીવન બાઈટ ક્રિએટિવ્સ ઓનલાઇન બધા ઇરેડર્સ મફત હાર્ડવેર લિનક્સ એડિક્ટ્સ યુબનલોગ લિનક્સમાંથી વાહ માર્ગદર્શિકાઓ ચીટ્સ ડાઉનલોડ્સ મોટર સમાચાર બેઝિયા Spanish Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર : જીઓ લેપટોપ ઘણા લોકો jio ના સમાચાર સાથે સતત સર્ચ પણ કરી રહ્યા છે કે માર્કેટની અંદર જીઓ લેપટોપ આવી ગયું છે તો મિત્રો તેના વિશે વાત કરીશું. મિત્રો બ્રાન્ડના સસ્તા લેપટોપ પણ ઘણી વખત બંધ કરવામાં આવે છે આ વખતે યોજાયેલી એજીએમમાં પણ જીઓની બુકની ઝલક જોવા મળી હતી હવે કંપનીએ ગુપ્ત રીતે પોતાનું લેપટોપ લોન્ચ કર્યું છે jio બુક છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં આવ્યો છે તેના લીક રિપોર્ટ મળી રહ્યા છે જીઓ બુક ની કિંમત કંપની હજુ સુધી જીઓ લેપટોપ માટે કોઈ લોન્ચ ની વેબસાઈટ ઉપલબ્ધ કરી નથી પણ સરકારી માર્કેટ પ્લેસ માંથી તે લિસ્ટ છે જ્યાં તેની કિંમત 19,500 નક્કી કરવામાં આવે છે jio બુક ઓવરવ્યૂ Jio Book લેપટોપમાં 11.6 ની એચડી ડિસ્પ્લે 1366×768 પિક્સલ રિઝોલ્યુશન Qualcomm Snapdragon 665 પ્રોસેસર છે Adreno 610 GPU સાથે આવે છે આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? JIO અનલિમિટેડ પ્લાન – jio recharge plan gujarat jio recharge latest plan પ્લાનમાં કુલ 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે. આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવશે. આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા મલશે. Jio બુકની બોડી પ્લાસ્ટિકની છે, જે મેટાલિક હિન્જ સાથે આવે છે 2GB LPDDR4X રેમ 2GB LPDDR4X રેમ આ પણ વાંચો :-JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર : માત્ર 22 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી વાલો પ્લાન jio book એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book કંપનીએ તેને સસ્તો કિંમતનો જીઓ લેપટોપ બજારમાં મૂક્યો છે તેની કોઈ પણ સામાન્ય ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી તમે સરકારી એ માર્કેટ પ્લેસ ની વેબસાઈટ પરથી જીઓ બુક કરી શકો છો ઈ-માર્કેટપ્લેસ (GeM) ની વેબસાઈટ પર લિસ્ટેડ છે jio કંપનીની અપેક્ષા મુજબ જીઓની જો બુક ની આ પ્રોડક્ટ પોસાય તે ભાવે ઉપલબ્ધ છે આ પ્રોડક્ટ દિવાળી પર તમામ યુઝર્સ માટે લોન્ચ કરી શકે છે આ કોઈ ઓફિસિઅલ માહિતી નથી
સાવ સાચું કહેજો, દિવસમાં કેટલી વાર તમે સ્માર્ટફોન હાથમાં લઈ, તેમાં ખાંખાંખોળાં કરો છો? આપણે કોઈને મળવા ગયા હોઈએ કે કોઈ મળવા આવ્યું હોય ત્યારે પણ આપણે ફોન ઉપાડી તેમાં જુદી જુદી એપ્સમાં નજર ફેરવવાની લાલચ રોકી શકતા નથી. આવા દરેક મોકે, આપણે ફોનને અનલોક કરવો પડે. જો તમે તમારા ડેટાની સિક્યોરિટી બાબતે સચેત હો તો તમે ફોનને લોક્ડ રાખતા હશો. ‘મારા ફોનમાં છુપાવવા જેવું કંઈ છે જ નહીં’ એમ માનતા હો તો પણ ફોનને લોક રાખવો જરૂરી છે. સ્માર્ટફોનની જેટલી વધુ સગવડો છે એટલી જ મોટી એક ખામી એ છે કે તેમાં આપણી ઘણા પ્રકારની માહિતી અસલામત રહે છે – જો આપણે ફોનને લોક ન રાખતા હોઈએ તો. ફોન લોક્ડ ન હોય તો કોલેજમાં મિત્રો કે ઓફિસમાંના સાથી કર્મચારીઓ આપણી ગેરહાજરીમાં ફોનમાં ખાંખાખોળાં કરી શકે છે કે ઘરે આવેલા મહેમાન આપણો ફોન હાથમાં લઈને સીધા તેની ફોટોગેલેરી સુધી પહોંચી શકે છે – આપણને કેવું લાગશે તેની પરવા કર્યા વિના! ફોન ખોવાઈ જાય ત્યારે તો એ ચોક્કસપણે લોક હોવો જરૂરી છે. આથી તમે ફોનને કોઈ તાળું માર્યું ન હોય તો પહેલું કામ એ કરો, ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટી વિભાગમાં જાઓ અને સ્ક્રીન લોક સેકશનમાં તમને ગમે તે રીત પસંદ કરી લો) તકલીફ એ જ છે કે આ પછી તેને વારંવાર અનલોક કરવાનું અગવડભર્યું છે. ફિંગરપ્રિન્ટનો ઉપયોગ આ અગવડનો સૌથી સહેલો ઉપાય છે, એ પણ મુશ્કેલ લાગે તો પછી અજમાવી જુઓ – સ્માર્ટ લોક્સ. એન્ડ્રોઇના પાંચમા વર્ઝનથી મળેલી આ સુવિધાથી ‘અમુક સંજોગ’માં ફોન આપોઆપ અનલોક્ડ રહે છે, આપણે દરેક વખતે પાસકોડ, પિન કે પેટર્નની મગજમારી કરવાની જરૂર નહીં. ફોનમાં ઉપલબ્ધ આવાં જુદાં જુદાં સ્માર્ટ લોક્સ વિશે જાણીએ! સ્માર્ટલોકની સિસ્ટમ ફોનમાં જ છે સ્માર્ટ લોક્સનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં આપણે ફોનમાં કોઈ પણ એક પ્રકારનું લોક લગાવવું પડશે. આગળ કહ્યું તેમ જો તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનું લોક ન હોય તો પેટર્ન, પિન કે પાસવર્ડ આપી દો. હવે સેટિંગ્સમાં જઈને સિક્યોરિટી ઓપ્શનમાં ‘સ્માર્ટ લોક’માં જાઓ. આપણે ફોનને પેટર્ન, પિન કે પાસવર્ડ આપીને પછી જ અહીંથી આગળ વધી શકીશું. એન્ડ્રોઇડનું નવમું કે તેથી જૂનું વર્ઝન હશે તો અહીં તમને પાંચ પ્રકારના સ્માર્ટ લોક જોવા મળશે : ટ્રસ્ટેડ પ્લેસીઝ, ટ્રસ્ટેડ ડિવાઈસીઝ, ટ્રસ્ટેડ ફેસ, ટ્રસ્ટેડ વોઈસ અને ઓન બોડી ડીટેકશન. નવા ફોનમાં ટ્રસ્ટેડ ફેસ અને વોઇસના વિકલ્પ અન્ય રીતે મળશે. સ્માર્ટ લોકથી, આપણને જે સાધન કે સ્થળ વિશ્વાસપાત્ર લાગતાં હોય તેની મદદથી ફોનને ઓટોમેટિક અનલોક્ડ રાખી શકીએ છીએ અને ફોન આપણા ખિસ્સામાં હોય ત્યારે પણ અનલોક્ડ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. તમે આ બધા સ્માર્ટ લોકનો એક સાથે ઉપયોગ કરી શકો છો. જોકે એટલું યાદ રાખજો કે આ પ્રકારનાં લોક સ્માર્ટ છે, પણ સચોટ નથી! લોકેશન સેટિંગ ‘ટ્રસ્ટેડ પ્લેસીઝ’ પ્રકારના સ્માર્ટ લોકથી આપણો ફોન આપણા ઘર જેવી વિશ્વસનીય જગ્યાએ હોય ત્યારે તેમાં લોક હોવા છતાં તે ઓટોમેટિકલી અનલોક્ડ રહે તેવું સેટિંગ કરી શકાય છે. આ સ્માર્ટ લોક એક્ટિવ કર્યા પછી, જ્યારે તમે ઘર બહાર હો ત્યારે ફોન લોક્ડ રહે અને તેમાં કંઈ પણ કરવા માટે રાબેત મુજબ પેટર્ન, પીન કે પાસવર્ડ આપવા પડશે પરંતુ જેવા તમે ઘરમાં દાખલ થાવ એ સાથે ફોન ઓટોમેટિકલી અનલોક્ડ થઈ જશે. જ્યારે ફરી તમે ઘર બહાર જાવ ત્યારે ફોન આપોઆપ લોક થઈ જશે. એટલું યાદ રાખશો કે આ સ્માર્ટ લોક ગૂગલ લોકેશન સર્વિસ પર આધાર રાખતું હોવાથી જો ફોનમાં જીપીએસ ઈનેબલ રાખશો તો આ લોક કામ કરશે (સેટિંગ્સમાં ‘લોકેશન’ સેક્શનમાં જીપીએસ ઓન કે ઓફ કરી શકાય છે). ટ્રસ્ટેડ પ્લેસ નક્કી કરવા માટે તમે ટ્રસ્ટેટ પ્લેસીસ પર ક્લિક કરીને ગૂગલ મેપ્સમાં તમારા હોમ અને વર્ક લોકેશનને ટ્રસ્ટેડ પ્લેસ તરીકે ઓન કરી શકો છો. તમે આ રીતે ચાહો તેટલા ટ્રસ્ટેડ પ્લેસીસ ઉમેરી શકો છો. ઘર અને ઓફિસ ઉપરાંત કોઈ પણ નવું લોકેશન ઉમેરવા માટે કસ્ટમ પ્લેસીસ પર ક્લિક કરશો ત્યારે સિસ્ટમ પહેલાં તમારું કરંટ લોકેશન બતાવશે. તમે તે પસંદ કરી શકો અથવા બીજા કોઈ પણ લોકેશન માટે સર્ચ કરી શકો. યાદ રાખશો કે આપણે ટ્રેસ્ટેડ પ્લેસ તરીકે ઘર કે ઓફિસ પસંદ કર્યાં હોય તો તેનાથી મોટા વિસ્તારમાં, લગભગ ૮૦ મીટર સુધીની ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ફોન અનલોક્ડ રહી શકે છે! જૂના ફોન માટે આગળ કહ્યું તેમ, તમારા ફોનમાં એન્ડ્રોઇડનું નવમું કે તેથી જૂનું વર્ઝન હશે તો જ સ્માર્ટ લોકમાં આ વિકલ્પ દેખાશે. ગૂગલને આ વિકલ્પ ઘણો ઓછો સલામત લાગતો હોવાથી, નવા વર્ઝનમાં, તેને સુધારીને અલગ રીતે આપવામાં આવ્યો છે. જૂના વર્ઝનમાં આ સુવિધાની મદદથી આપણે સ્માર્ટફોનની આપણી એક મજાની સેલ્ફી આપી દઈએ તે પછી ફક્ત ફોનના કેમેરા સામે સ્માઈલ કરીને આપણે ફોનને અનલોક કરી શકીએ છીએ! એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ફેસ મેચિંગ પેટર્ન, પિન કે પાસવર્ડ કરતાં ઓછી સલામત પદ્ધતિ છે. આપણા જેવી દેખાતી કોઈ વ્યક્તિ પણ આ રીતે ફોનને અનલોક કરી શકે છે. નવા વર્ઝનમાં આ પદ્ધતિની ચોકસાઈ વધારવા માટે આપણે અલગ અલગ પ્રકાશમાં, ચશ્મા સાથે કે વિના અને દાઢી સાથે કે વિના આપણો ચહેરો સ્માર્ટફોનને વારંવાર બતાવીએ એ પછી સિસ્ટમ એ ડેટાનો ફેસ રેકગ્નિશન તરીકે ઉપયોગ કરે છે. કોઈ સંજોગમાં ફોન આપણો ચહેરો ઓળખી ન શકે તો આપણે રાબેતા મુજબ પેટર્ન, પિન કે પાસવર્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ. જો તમે ટ્રસ્ટેડ ફેસ સાથે ટ્રસ્ટેડ પ્લેસ કે ટ્રસ્ટેડ ડિવાઈસ સ્માર્ટ લોકનો ઉપયોગ કરતા હશો તો એ સંજોગોમાં ફોન આપોઆપ અનલોક્ડ રહેશે પરંતુ જો ફક્ત ટ્રસ્ટેડ ફેસ સ્માર્ટ લોક પસંદ કર્યું હશે તો જ્યારે તમે ફોન ઓન કરશો ત્યારે નીચેની તરફ લોકની જગ્યાએ કોઈ વ્યક્તિના ચહેરા જેવી નિશાની આવશે. તેનો મતલબ કે તમે ફોનની સામે જોઈને તેને ફટાફટ અનલોક કરી શકશો. ટ્રસ્ટેડ ડિવાઈસ તમે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ, સ્માર્ટવોચ, ટેબલેટ, બ્લુટૂથ હેડસેટ જેવા બીજા સાધનનો સતત ઉપયોગ કરતા હો ત્યારે સ્માર્ટફોન એ સાધનની નજીક હોય તેટલા સમય સુધી આપોઆપ અનલોક્ડ રહે એવું સ્માર્ટ લોક આપણે લગાવી શકીએ છીએ. કારમાં બ્લ્યુટૂથ સિસ્ટમ હોય તો સ્માર્ટફોનમાં તેને ટ્રસ્ટેડ ડિવાઈસ તરીકે ઉમેરીને ફોન કારમાં (કે કારની નજીક) હોય ત્યારે આપોઆપ અનલોક્ડ રહે તેવું થઈ શકે છે. ફોનમાં ટ્રસ્ટેડ ડિવાઈસ ઉમેરવા માટે ટ્રસ્ટેડ ડિવાઈસીસ પર ક્લિક કરો અને તેમાં એડ ટ્રસ્ટેડ ડિવાઈસ પર ક્લિક કરો. ફોનના બ્લ્યુટૂથની રેન્જમાં રહેલું આપણું બીજું સાધન અહીં જોવા મળશે તેના પર ક્લિક કરી દો. એટલું યાદ રાખશો કે ગૂગલના કહેવા મુજબ બ્લ્યુટૂથની રેન્જ લગભગ ૧૦૦ મીટર સુધીની હોય છે, વાસ્તવમાં તે તેનાથી ઓછી હોઈ શકે પરંતુ એટલા વિસ્તારમાં આપણો ફોન અનલોક્ડ રહેશે. આપણે ઈચ્છીએ તેટલા ટ્રસ્ટેડ ડિવાઈસીસ ઉમેરી શકીએ છીએ. ફોનના એક્સેલરોમીટરની કમાલ ‘ઓન બોડી ડિટેક્ટશન’ પ્રકારનું સ્માર્ટ લોક એક્ટિવ કર્યા પછી, એક વાર ફોન સાદી રીતે અનલોક કર્યા પછી આપણા હાથમાં કે ખિસ્સામાં કે પર્સમાં રહે ત્યાં સુધી તે અનલોક્ડ રહે છે. આ કરામત ફોનમાંના એક્સેલરોમીટરની હોય છે. આ સેન્સર થોડા સમયમાં આપણી ચાલવાની ઢબ જાણી લે છે અને જો બીજી કોઈ વ્યક્તિના હાથમાં આપણો ફોન હોય તો તેની અલગ ઢબ જાણીને ફોન લોક થઈ જાય છે. પરંતુ આ સ્માર્ટ લોક એટલું બધું સ્માર્ટ નથી કે આપણા અને બીજી વ્યક્તિ વચ્ચેનો તફાવત એકદમ સચોટ રીતે પારખી શકે! વોઈસ કમાન્ડ તમે જાણતા જ હશો કે આપણે સ્માર્ટફોન સાથે ‘વાતચીત’ કરીને ઘણું કામ લઈ શકીએ છીએ. અગાઉના ટ્રસ્ટેડ વોઇસ પ્રકારના સ્માર્ટ લોકમાં, આપણે ફોનની સિસ્ટમને આપણો અવાજ પારખવાની તાલીમ આપીને, ફક્ત ‘ઓકે ગૂગલ’ કહીને ફોન અનલોક કરી શકીએ છીએ. જોકે આ પદ્ધતિ અસલામત હોવાથી, હવે આ રીતે ફોનને પૂરેપૂરો અનલોક કરી શકાતો નથી, માત્ર મર્યાદિત પ્રમાણમાં ફોન પાસેથી કેટલુંક કામ લઈ શકાય છે. નેટ નોલેજ / સર્ચ એન્જિનમાં મળે એ બધા જવાબ સાચા હોય? breaking news gujaratiBUSINESS NEWSFacing the FlagFilm ReviewFor the FlagGujarat samachargujarati newsgujarati news liveIndian EconomyInfosysjobs in indiaJules VerneLatest News in Gujaratilive gujarati newsMovienews in gujarationline news gujarati liveVoyages extraordinairesWipro previous post હેલ્થ ટિપ્સ/ પેરાસિટામોલ પર ચોંકાવનારો દાવો, ખાતા પહેલા જાણો આ જાણકારી નહીં થઈ શકે છે આ સમસ્યા next post રશિયા અને ચીનની બેજોડ જોડી, અમેિરકાને આંખના કણાની જેમ ખટકે છે આ જોડી Related posts દેશમાં ૨૦૧૩થી નોટાનો ઉપયોગ શરુ થયો, મતદાતાને કોઈ ઉમેદવાર ન ગમે તો ‘નોટા’નું બટન દબાવીને પણ કરે છે મતદાન HARSHAD PATEL December 1, 2022 December 1, 2022 Russia-Ukraine War: ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું Padma Patel December 1, 2022 December 1, 2022 દોઢ માસથી ૪૦૦૦થી વધુ સભા-રેલીઓમાં એકંદરે નિરસ ચૂંટણી પ્રચાર, સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોના ૪૫૨ ઉમેદવારોનું ભાવિ ૧.૨૭ કરોડ મતદારોના હાથમાં HARSHAD PATEL December 1, 2022 December 1, 2022 LIVE TV Top Stories LIVE! સૌથી વધુ ડાંગમાં 7.76%, સૌથી ઓછું ભરૂચમાં 3.44% મતદાન pratikshah December 1, 2022 December 1, 2022 GUJARAT ELECTION / ‘મતદાન એવું કરજો કે, આંદોલન કરવા ગાંધીનગર જવું જ ન પડે’, સરકારી કર્મચારીઓએ ખોલ્યું હુકમનું પાનું Kaushal Pancholi December 1, 2022 December 1, 2022 GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ Kaushal Pancholi December 1, 2022 December 1, 2022 પરેશ ધાનાણીની અનોખી સ્ટાઈલ! સાઈકલ પર ગેસનો બાટલો બાંધીને મોંઘવારીનો સીધો વિરોધ મતદાનના દિવસે પણ નોંધાવ્યો pratikshah December 1, 2022 December 1, 2022 GUJARAT ELECTION / નવસારીમાં ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે વાંસદામાં બબાલ, વાંસદાના ભાજપ ઉમેદવારની કાર ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
એસિડ-ઉત્પ્રેરિત મદ્યપાન આલ્કિલ એસ્ટર્સ આધાર-ઉત્પ્રેરિત બેચ રિએક્ટર બાયોડિઝલ બાયોડિઝલ રૂપાંતરણ બાયોડીઝલ સાધનો બાયોડીઝલ ફીડસ્ટોક બાયોડિઝલ ઉત્પાદન બાયોડીઝલ પ્લાન્ટ બાયોડિઝલ ઉત્પાદન બાયોફ્યુઅલ ઉદ્દીપન ઉત્પ્રેરક રસોઈ તેલ એસ્ટર એસ્ટરિફિકેશન ઇથેનોલ ખ્યાતિ મફત ફેટી એસિડ્સ બળતણ glycerolysis કોહ મિથેનોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બાયોડિઝલ સિસ્ટમો માટે પંપો સોનોકામિસ્ટ્રી અલ્ટ્રાસોનિક એસ્ટેરિફિકેશન અલ્ટ્રાસોનિક રિએક્ટર વનસ્પતિ તેલ કચરો તેલ બાયોડિઝલ બેઝ-ક catટિલેસ્ટનો ઉપયોગ કરીને ટ્રાન્સીસેરિફિકેશન દ્વારા સંશ્લેષણ કરવામાં આવે છે. જો કે, freeંચી મફત ફેટી એસિડ સામગ્રીવાળા નીચા-ગ્રેડના કચરાવાળા શાકભાજી જેવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે તો, એસિડ-કatટલાઇસ્ટનો ઉપયોગ કરીને એસ્ટરિફિકેશનનું એક રાસાયણિક પૂર્વ-સારવાર પગલું જરૂરી છે. અલ્ટ્રાસોનિકેશન અને તેની સોનોકેમિકલ અને સોનોમેકનિકલ અસરો બંને પ્રતિક્રિયાના પ્રકારોમાં ફાળો આપે છે અને બાયોડિઝલ રૂપાંતરની કાર્યક્ષમતામાં નાટકીય રીતે વધારો કરે છે. અલ્ટ્રાસોનિક બાયોડિઝલનું ઉત્પાદન પરંપરાગત બાયોડિઝલ સંશ્લેષણ કરતા નોંધપાત્ર રીતે ઝડપી છે, ઉચ્ચ બાયોડિઝલ ઉપજ અને ગુણવત્તામાં પરિણમે છે અને મિથેનોલ અને ઉત્પ્રેરક જેવા રીએજન્ટ્સ બચાવે છે. પાવર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને બાયોડિઝલ રૂપાંતર બાયોડિઝલ માટે, ફેટી એસિડ એસ્ટર વનસ્પતિ તેલોના ટ્રાન્સસેસ્ટરિફિકેશન તેમજ પ્રાણી ચરબી (દા.ત., ટેલો) દ્વારા ઉત્પન્ન થાય છે. ટ્રાન્સસેસ્ટરિફિકેશન પ્રતિક્રિયા દરમિયાન, ગ્લિસરોલ ઘટકને બીજા આલ્કોહોલ દ્વારા બદલવામાં આવે છે, જેમ કે મેથેનોલ. ફ્રી ફેટી એસિડ્સની egંચી સામગ્રીવાળા ફીડ સ્ટોક્સ, દા.ત. વેસ્ટ વેજીટેબલ ઓઇલ્સ (ડબ્લ્યુવીઓ), સાબુની રચનાને ટાળવા માટે એસિડ એસ્ટરિફિકેશનની પૂર્વ-સારવારની જરૂર છે. પરંપરાગત બેચ પદ્ધતિ તરીકે હાથ ધરવામાં આવે ત્યારે આ એસિડ કેટેલિસિસ પ્રક્રિયા ખૂબ ધીમી પ્રતિક્રિયા છે. ધીમી એસ્ટરિફિકેશન પ્રક્રિયાને વેગ આપવાનો ઉપાય એ પાવર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ છે. સોનિકેશન પ્રતિક્રિયાની ગતિ, રૂપાંતર અને બાયોડિઝલ ઉપજમાં નોંધપાત્ર સુધારણા હાંસલ કરે છે કારણ કે હાઇ-પાવર અલ્ટ્રાસાઉન્ડની સોનોકેમિકલ અસરો એસિડ કેટલિસિસને પ્રોત્સાહન અને તીવ્ર બનાવે છે. અલ્ટ્રાસોનિક પોલાણ સોનોમેકનિકલ બળો, એટલે કે ઉચ્ચ શિઅર મિશ્રણ, તેમજ સોનોકેમિકલ providesર્જા પ્રદાન કરે છે. આ બંને પ્રકારનાં અલ્ટ્રાસોનિક ઇફેક્ટ (સોનોમેકનિકલ અને સોનોકેમિકલ) એસિડ-કેટેલાઇઝ્ડ એસ્ટરિફિકેશનને ઓછી ઉત્પ્રેરકની જરૂરિયાતને ઝડપી પ્રક્રિયામાં ફેરવે છે. માહિતી માટે ની અપીલ નામ ઇમેઇલ સરનામું (આવશ્યક) ઉત્પાદન અથવા રુચિના વિસ્તાર નોંધ લો ગોપનીયતા નીતિ. વિનંતી માહિતી અલ્ટ્રાસોનિક મિશ્રણ બાયોડિઝલ રૂપાંતર દરમાં સુધારો કરે છે, ઉપજ વધારે છે અને વધારે મેથેનોલ અને ઉત્પ્રેરકને બચાવે છે. ચિત્રમાં 3x સ્થાપન બતાવે છે UIP1000hdT (દરેક 1kW અલ્ટ્રાસાઉન્ડ પાવર) ઇનલાઇન પ્રોસેસિંગ માટે. બાયોોડિઝલ (એફએમએએમ) માં ટ્રાઇગ્લાઇસેરાઇડ્સના ટ્રાંસ્સેરીફિકેશન, પ્રવેગક પ્રતિક્રિયા અને નોંધપાત્ર રીતે higherંચી કાર્યક્ષમતામાં સોનીકશનનો ઉપયોગ કરીને. અલ્ટ્રાસોનિક બાયોડિઝલ રૂપાંતર કેવી રીતે કાર્ય કરે છે? ટ્રાન્સસેસ્ટરિફિકેશન (જેને ઘણીવાર આલ્કોહોલિસ પણ કહેવામાં આવે છે) અને તબક્કાવાર વિભિન્ન તબક્કાઓ વચ્ચેનું અલ્ટ્રાસોનિકેશન મિશ્રણના વૃદ્ધિ સાથે સાથે વધતી ગરમી અને સામૂહિક સ્થાનાંતરણ પર આધારિત છે. અલ્ટ્રાસોનિક મિશ્રણ એકોસ્ટિક પોલાણના સિદ્ધાંત પર આધારિત છે, જે પ્રવાહીમાં વેક્યૂમ પરપોટાને લગતા પરિણામે થાય છે. એકોસ્ટિક પોલાણ ઉચ્ચ-શીઅર દળો અને અસ્થિરતા, તેમજ ખૂબ highંચા દબાણ અને તાપમાનના તફાવતો દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ દળો ટ્રાંસેસ્ટેરિફિકેશન / એસ્ટરિફિકેશનની રાસાયણિક પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપે છે અને સમૂહ અને હીટ ટ્રાન્સફરને તીવ્ર બનાવે છે, બાયોડિઝલ રૂપાંતરની પ્રતિક્રિયામાં નોંધપાત્ર સુધારો કરે છે. બાયોડિઝલ રૂપાંતર દરમ્યાન અલ્ટ્રાસોનિકસની એપ્લિકેશન પ્રક્રિયાની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે વૈજ્ .ાનિક અને industદ્યોગિક રૂપે સાબિત થઈ છે. પ્રક્રિયાની કાર્યક્ષમતામાં સુધારો એ energyર્જા વપરાશ અને ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો, અને આલ્કોહોલનો ઓછો ઉપયોગ (એટલે કે, મેથેનોલ), ઓછું ઉત્પ્રેરક અને નોંધપાત્ર ટૂંકા પ્રતિક્રિયા સમયને આભારી છે. બાહ્ય ગરમી માટે કોઈ આવશ્યકતા ન હોવાથી ગરમી માટે Energyર્જા ખર્ચ દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત, બાયોડિઝલ અને ગ્લિસરોલ વચ્ચેના તબક્કાના વિભાજન ટૂંકા તબક્કાના અલગ સમય સાથે સરળ છે. બાયોડિઝલ ઉત્પાદનમાં અલ્ટ્રાસાઉન્ડના વ્યાપારી ઉપયોગ માટેનું એક મહત્વપૂર્ણ પરિબળ એ કોઈપણ વોલ્યુમનું સરળ સ્કેલ-અપ છે, વિશ્વસનીય અને સલામત કામગીરી તેમજ અલ્ટ્રાસોનિક સાધનોની મજબૂતાઈ અને વિશ્વસનીયતા (industrialદ્યોગિક ધોરણ, સતત ચલાવવા માટે સક્ષમ 24/7 / 365 સંપૂર્ણ ભાર હેઠળ). ઇનલાઇન બાયોડિઝલ એસ્ટરિફિકેશન અને ટ્રાન્સસેસ્ટરિફિકેશન માટે ફ્લો સેલ સાથે અલ્ટ્રાસોનિક industrialદ્યોગિક સિસ્ટમ. અલ્ટ્રાસોનિક એસ્ટરિફિકેશન અને ટ્રાન્સસેસ્ટરિફિકેશન બેચ અથવા સતત ઇનલાઇન પ્રક્રિયા તરીકે ચલાવી શકાય છે. ચાર્ટ બાયોડિઝલ (એફએએમએએમ) ટ્રાંસેસ્ટરિફિકેશન માટે અલ્ટ્રાસોનિક ઇનલાઇન પ્રક્રિયા બતાવે છે. અલ્ટ્રાસોનિક એસ્ટરિફિકેશન અને ટ્રાન્સસેસ્ટરિફિકેશન બેચ અથવા સતત ઇનલાઇન પ્રક્રિયા તરીકે ચલાવી શકાય છે. આ ચાર્ટ બાયોડિઝલ રૂપાંતર માટે અલ્ટ્રાસોનિક બેચ પ્રક્રિયા બતાવે છે. માહિતી માટે ની અપીલ નામ ઇમેઇલ સરનામું (આવશ્યક) ઉત્પાદન અથવા રુચિના વિસ્તાર નોંધ લો ગોપનીયતા નીતિ. વિનંતી માહિતી અલ્ટ્રાસોનિકલી સહાયિત બે પગલાં બાયોડિઝલ કન્વર્ઝન એસિડ લાગુ પાડવું- અને બેઝ-કalyટલાઇઝ્ડ રીએક્શન સ્ટેપ્સ ઉચ્ચ એફએફએ સામગ્રીવાળા ફીડ સ્ટોક્સ માટે, બે તબક્કાની પ્રક્રિયામાં બાયોડિઝલ ઉત્પાદન એસિડ અથવા બેઝ-કેટલેઇઝ્ડ પ્રતિક્રિયા તરીકે કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ એ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ, એસિડ-કેટેલાઇઝ્ડ એસ્ટરિફિકેશન તેમજ બેઝ-કalyટલાઇઝ્ડ ટ્રાંસેસ્ટેરિફિકેશનનું યોગદાન આપે છે: અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને એસિડ-કેટેલાઇઝ્ડ એસ્ટરિફિકેશન ફીડસ્ટોકમાં વધુ પડતા ફ fatટી એસિડ્સની સારવાર માટે, એસ્ટરિફિકેશનની પ્રક્રિયા જરૂરી છે. સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ સામાન્ય રીતે એસિડ ઉત્પ્રેરક તરીકે થાય છે. દૂષણો અને પાણીને ફિલ્ટર કરીને અને શુદ્ધ કરીને ફીડસ્ટોક તૈયાર કરો. મિથેનોલમાં ઉત્પ્રેરક એટલે કે સલ્ફ્યુરિક એસિડ વિસર્જન કરો. ક્ર catટ પ્રિ-મિક્સર મેળવવા માટે હીટ એક્સ્ચેન્જર અને સ્ટેટિક મિક્સર દ્વારા ઉત્પ્રેરક / મિથેનોલ અને ફીડસ્ટોકનો ફીડ સ્ટ્રીમ. ઉત્પ્રેરક અને ફીડસ્ટોકનું પૂર્વ-મિશ્રણ સીધા અલ્ટ્રાસોનિક રિએક્શન ચેમ્બરમાં જાય છે, જ્યાં અલ્ટ્રા-ફાઇન મિક્સિંગ અને સોનોકેમિસ્ટ્રી અસર કરે છે અને ફ્રી ફેટી એસિડ્સને બાયોડિઝલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આખરે, ઉત્પાદનને પાણીથી ભરાવું અને તેને બીજા બીજા તબક્કામાં ખવડાવો - અલ્ટ્રાસોનિક ટ્રાંસેસ્ટરિફિકેશન. એસિડિક ભીનું મેથેનોલ પુન recoveryપ્રાપ્તિ પછી છે, સૂકવણી અને ફરીથી ઉપયોગ માટે તટસ્થકરણ. ફીડ સ્ટોક્સ ધરાવતા ખૂબ highંચા એફએફએ માટે, ટ્રાન્સીસેરિફિકેશન પગલા પહેલા, એફએફએને વાજબી સ્તરે ઘટાડવાની રીક્રીક્યુલેશન સેટઅપ આવશ્યક છે. એસિડ ઉત્પ્રેરકનો ઉપયોગ કરીને એસ્ટરિફિકેશન પ્રતિક્રિયા: એફએફએ + આલ્કોહોલ → એસ્ટર + પાણી અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને બેઝ-કalyટલાઇઝ્ડ ટ્રાંસેસ્ટેરિફિકેશન ફીડસ્ટોક, જેમાં હવે ફક્ત થોડી માત્રામાં એફએફએ છે, તે ટ્રાન્સસેસ્ટરિફિકેશન તબક્કામાં સીધા ખવડાવી શકાય છે. સામાન્ય રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ (નાઓએચ, કોહ) નો ઉપયોગ બેઝ ઉત્પ્રેરક તરીકે થાય છે. ક્રૂડ પ્રિ-મિશ્રણ મેળવવા માટે ઉત્પ્રેરક, એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિથેનોલમાં વિસર્જન કરો અને ક્ર catટિલેસ્ટ / મેથેનોલ અને પ્રીટ્રેટેડ ફીડસ્ટોકને સ્ટેટિક મિક્સર દ્વારા ખવડાવો. પોલાણના ઉચ્ચ શિયર મિક્સિંગ અને સોનોકેમિકલ સારવાર માટે સીધા જ અલ્ટ્રાસોનિક રિએક્શન ચેમ્બરમાં પૂર્વ-મિશ્રણને ખવડાવો. આ પ્રતિક્રિયાના ઉત્પાદનો એલ્કિલ એસ્ટર (એટલે કે, બાયોડિઝલ) અને ગ્લિસરિન છે. ગ્લિસરિનને સેટલ-આઉટ દ્વારા અથવા સેન્ટ્રીફ્યુગિંગ દ્વારા અલગ કરી શકાય છે. અલ્ટ્રાસોનિકલી ઉત્પાદિત બાયોડિઝલ ઉચ્ચ ગુણવત્તાની છે અને મેથેનોલ અને ઉત્પ્રેરકને બચાવવા દ્વારા ઝડપી, energyર્જા-કાર્યક્ષમ અને ખર્ચ-કાર્યક્ષમ ઉત્પાદન કરે છે. બેઝ કalyટિલેસ્ટનો ઉપયોગ કરીને ટ્રાંસેસ્ટરિફિકેશન પ્રતિક્રિયા: તેલ / ચરબી + આલ્કોહોલ → બાયોડિઝલ + ગ્લાયસીરોલ મેથેનોલનો ઉપયોગ & મેથેનોલ રિકવરી બાયોડિઝલ ઉત્પાદન દરમિયાન મેથેનોલ એ એક મુખ્ય ઘટક છે. અલ્ટ્રાસોનિકલી સંચાલિત બાયોડિઝલ રૂપાંતર મેથેનોલના નોંધપાત્ર ઘટાડો માટે પરવાનગી આપે છે. જો તમે હવે વિચારી રહ્યા છો કે "હું મારા મિથેનોલના ઉપયોગની કાળજી રાખતો નથી, કારણ કે હું તેને કોઈપણ રીતે પુન sinceપ્રાપ્ત કરું છું", તો તમે ફરીથી વિચાર કરી શકો છો અને બાષ્પીભવનના પગલા (દા.ત. નિસ્યંદન ક columnલમનો ઉપયોગ કરીને) માટે લાગુ પડે છે તેવા highંચા costર્જા ખર્ચ પર ફરીથી વિચાર કરી શકો છો. મેથેનોલને અલગ અને રિસાયકલ કરવું જરૂરી છે. બાયોડિઝલ અને ગ્લિસરિનને બે સ્તરોમાં અલગ કર્યા પછી, મેથેનોલ સામાન્ય રીતે દૂર કરવામાં આવે છે, જે પ્રતિક્રિયા ઉલટાવી અટકાવે છે. ત્યારબાદ મીથેનોલ પ્રક્રિયાની શરૂઆતમાં પાછા સાફ અને ફરીથી કાledવામાં આવે છે. અલ્ટ્રાસોનિકલી સંચાલિત એસ્ટરિફિકેશન અને ટ્રાંસેસ્ટરિફિકેશન દ્વારા બાયોડિઝલ ઉત્પન્ન કરવું, તમે તમારા મેથેનોલનો ઉપયોગ નાટકીય રીતે ઘટાડવામાં સક્ષમ છો, તેથી મેથેનોલ પુન recoveryપ્રાપ્તિ માટેના અતિશય energyર્જા ખર્ચને ઘટાડે છે. હિલ્સચર અલ્ટ્રાસોનિક રિએક્ટર્સનો ઉપયોગ જરૂરી રકમ વધારે મેથેનોલ 50% સુધી ઘટાડે છે. હિલ્સચર અલ્ટ્રાસોનિક મિશ્રણનો ઉપયોગ કરતી વખતે, મોટાભાગના ફીડસ્ટોક માટે 1: 4 અથવા 1: 4.5 (તેલ: મિથેનોલ) વચ્ચેનો દા mનો રેશિયો પૂરતો છે. અલ્ટ્રાસોનિક એસ્ટરિફિકેશન એ પ્રીટ્રિમેન્ટમેન્ટ પગલું છે, જેણે એફએફએસમાં નીચા-ગ્રેડ ફીડસ્ટોકને એસ્ટરમાં ઘટાડ્યા છે. અલ્ટ્રાસોનિક ટ્રાન્સીસેરિફિકેશનના 2 જી પગલામાં, ટ્રાઇગ્લાઇસેરાઇડ્સને બાયોડિઝલ (એફએમએએમ) માં રૂપાંતરિત કરવામાં આવે છે. માહિતી માટે ની અપીલ નામ ઇમેઇલ સરનામું (આવશ્યક) ઉત્પાદન અથવા રુચિના વિસ્તાર નોંધ લો ગોપનીયતા નીતિ. વિનંતી માહિતી અલ્ટ્રાસોનિક બાયોડિઝલ રૂપાંતર કાર્યક્ષમતામાં વધારો – વૈજ્ .ાનિક રૂપે સાબિત અસંખ્ય સંશોધક જૂથે બાયોડિઝલના અલ્ટ્રાસોનિક ટ્રાંસેસ્ટરિફિકેશનની પદ્ધતિ અને અસરોની તપાસ કરી છે. દાખલા તરીકે, સેબેયન ડાર્વિનની સંશોધન ટીમે દર્શાવ્યું હતું કે અલ્ટ્રાસોનિક પોલાણથી રાસાયણિક પ્રવૃત્તિ અને પ્રતિક્રિયા દરમાં વધારો થયો છે જેના પરિણામે એસ્ટરની રચનામાં નોંધપાત્ર વધારો થયો છે. અલ્ટ્રાસોનિક તકનીકે ટ્રાંસેસ્ટેરિફિકેશન પ્રતિક્રિયા સમયને 5 મિનિટ સુધી ઘટાડ્યો – યાંત્રિક ઉત્તેજના પ્રક્રિયા માટે 2 કલાકની તુલનામાં. અલ્ટ્રાસોનિકેશન અંતર્ગત ટ્રાઇગ્લાઇસિરાઇડ (ટીજી) ને FAME માં રૂપાંતર 95.6929% ડબ્લ્યુટીથી મેથેનોલથી તેલ દાળ રેશિયો 6: 1 અને 1% wt સોડિયમ હાઇડ્રોક્સાઇડને ઉત્પ્રેરક તરીકે મેળવ્યું. (સીએફ. ડાર્વિન એટ અલ. 2010) ગોલામી એટ અલ. (2021) એ યાંત્રિક આંદોલનની તુલનામાં અલ્ટ્રાસોનિકલી આસિસ્ટેડ બાયોડિઝલ ટ્રાંસેસ્ટરિફિકેશનની શ્રેષ્ઠ કાર્યક્ષમતા દર્શાવી. સંશોધન ટીમે તેથી પરંપરાગત મિકેનિકલ સ્ટ્રિંગિંગ અને અલ્ટ્રાસોનિક પોલાણના આધારે બે બાયોડિઝલ પ્લાન્ટ્સની તુલના કરી, જે એસ્પેન એચવાયવાયવાયવાયએસ વી 8.4 નો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. બે પ્રક્રિયાઓની તુલના કરવા માટે કુલ રોકાણ, ઉત્પાદનોની કિંમત, ચોખ્ખી વર્તમાન કિંમત અને વળતરનો આંતરિક દરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો – અવાજ અને મિકેનિકલ સ્ટિરર – એકબીજાની સાથે. અલ્ટ્રાસોનિક પોલાણ પ્રક્રિયામાં કુલ રોકાણ લગભગ 20.8% જેટલા મિકેનિકલ સ્ટ્રિંગ પ્રક્રિયા કરતા ઓછું હતું. પરંપરાગત પ્રક્રિયાની તુલનામાં, અલ્ટ્રાસોનિક રિએક્ટર્સના ઉપયોગથી પણ ઉત્પાદનોના ખર્ચમાં 5.2% ઘટાડો થયો હતો. સકારાત્મક ચોખ્ખી હાજર મૂલ્ય અને 18.3% ના વળતરના આંતરિક દરને કારણે, અલ્ટ્રાસોનિક પોલાણ પ્રક્રિયા વધુ સારી પસંદગી હતી. તદુપરાંત, અલ્ટ્રાસોનિક પોલાણના પરિણામે વપરાશમાં ઉર્જા અને કચરાના ઉત્પાદનમાં બંનેમાં અર્થપૂર્ણ ઘટાડો થયો. જ્યારે અલ્ટ્રાસોનિક પોલાણ કામે રાખ્યું હતું ત્યારે એકંદર energyર્જા વપરાશમાં 6.9% ઘટાડો થયો હતો. અલ્ટ્રાસાઉન્ડ આસિસ્ટેડ પ્રક્રિયામાં પેદા થતા કચરાનું પ્રમાણ યાંત્રિક જગાડવાની પ્રક્રિયામાં તેના પાંચમા ભાગ છે. બાયોડિઝલ પ્રોસેસીંગ માટે મધ્યમ કદ અને મોટા કદના અલ્ટ્રાસોનિસેટર્સ Hielscher Ultrasonics’ કોઈ પણ વોલ્યુમ પર બાયોડિઝલના કાર્યક્ષમ ઉત્પાદન માટે નાના કદના મધ્યમ કદના તેમજ મોટા પાયે sonદ્યોગિક અલ્ટ્રાસોનિક પ્રોસેસરો પૂરા પાડે છે. કોઈપણ સ્કેલ પર અલ્ટ્રાસોનિક સિસ્ટમ ઓફર કરીને, હિલ્સચર નાના ઉત્પાદકો અને મોટી કંપનીઓ બંને માટે આદર્શ સોલ્યુશન પ્રદાન કરી શકે છે. અલ્ટ્રાસોનિક બાયોડિઝલ રૂપાંતર બેચ અથવા સતત ઇનલાઇન પ્રક્રિયા તરીકે ચલાવી શકાય છે. ઇન્સ્ટોલેશન અને simpleપરેશન સરળ, સલામત છે અને શ્રેષ્ઠ બાયોડિઝલ ગુણવત્તાની વિશ્વસનીય રીતે ઉચ્ચ આઉટપુટ આપે છે. નીચે તમને ઉત્પાદન દરોની શ્રેણી માટે ભલામણ કરાયેલ રિએક્ટર સેટઅપ્સ મળશે. ટન / કલાક ગેલન / કલાક 1x UIP500hdT 0.25 0.5 80 160 1x UIP1000hdT 0.5 માટે 1.0 160 320 1x યુઆઇપી 1500 એચડીટી 0.75 1.5 240 480 2x UIP1000hdT 1.0 માટે 2.0 320 640 2x યુઆઇપી 1500 એચડીટી 1.5 માટે 3.0 480 960 4x યુઆઇપી 1500 એચડીટી 3.0 માટે 6.0 960 1920 6 એકસ યુઆઇપી 1500 એચડીટી 4.5 9.0 1440 માટે 2880 અમારો સંપર્ક કરો! / અમારો કહો! વધુ માહિતી માટે પૂછો અલ્ટ્રાસોનિક પ્રોસેસરો, એપ્લિકેશનો અને ભાવ વિશેની વધારાની માહિતી માટે વિનંતી કરવા માટે કૃપા કરીને નીચે આપેલ ફોર્મનો ઉપયોગ કરો. અમે તમારી સાથે તમારી પ્રક્રિયાની ચર્ચા કરવામાં અને તમારી આવશ્યકતાઓને પૂરી કરતી અલ્ટ્રાસોનિક સિસ્ટમ પ્રદાન કરવા માટે અમને આનંદ થશે! નામ કંપની ઇમેઇલ સરનામું (આવશ્યક) ફોન નંબર સરનામું શહેર, રાજ્ય, ઝીપ કોડ દેશ વ્યાજ મહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ. વિનંતી માહિતી હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ, લ applicationsબ, પાઇલટ અને industrialદ્યોગિક ધોરણે એપ્લિકેશન, વિખેરી નાખવું, પ્રવાહી મિશ્રણ અને નિષ્કર્ષણના મિશ્રણ માટે ઉચ્ચ-પ્રભાવવાળા અલ્ટ્રાસોનિક હોમોજેનાઇઝર્સનું ઉત્પાદન કરે છે. સંબંધિત પોસ્ટ્સ શ્રેષ્ઠ પ્રક્રિયા અને ખર્ચ કાર્યક્ષમતા સાથે બાયોડીઝલ ઉત્પાદન અલ્ટ્રાસોનિક ટ્રાન્સએસ્ટેરિફિકેશન દ્વારા પોલિઓલ સિન્થેસિસ સમર્થન – અલ્ટ્રાસોનિક્સથી સાબુ બનાવવાની પ્રક્રિયા શેવાળ અલ્ટ્રાસાઉન્ડ ઉપયોગ કરવાથી બાયોડિઝલનો બાયોડિઝલ ઉત્પાદન & બાયોડિઝલ રૂપાંતરણ ડાયમેથિલ ઈથર (DME) રૂપાંતરણ માટે ઉત્પ્રેરકની અલ્ટ્રાસોનિક તૈયારી સાહિત્ય / સંદર્ભો Abdullah, C. S. ; Baluch, N.; Mohtar S. (2015): Ascendancy of ultrasonic reactor for micro biodiesel production. Jurnal Teknologi (Sciences & Engineering) 77:5; 2015. 155-161. Ali Gholami, Fathollah Pourfayaz, Akbar Maleki (2021): Techno-economic assessment of biodiesel production from canola oil through ultrasonic cavitation. Energy Reports, Volume 7, 2021. 266-277. Wu, P., Yang, Y., Colucci, J.A. and Grulke, E.A. (2007): Effect of Ultrasonication on Droplet Size in Biodiesel Mixtures. J Am Oil Chem Soc, 84: 877-884. Kumar D., Kumar G., Poonam, Singh C. P. (2010): Ultrasonic-assisted transesterification of Jatropha curcus oil using solid catalyst, Na/SiO2. Ultrason Sonochem. 2010 Jun; 17(5): 839-44. Leonardo S.G. Teixeira, Júlio C.R. Assis, Daniel R. Mendonça, Iran T.V. Santos, Paulo R.B. Guimarães, Luiz A.M. Pontes, Josanaide S.R. Teixeira (2009): Comparison between conventional and ultrasonic preparation of beef tallow biodiesel. Fuel Processing Technology, Volume 90, Issue 9, 2009. 1164-1166. Darwin, Sebayan; Agustian, Egi; Praptijanto, Achmad (2010): Transesterification Of Biodiesel From Waste Cooking Oil Using Ultrasonic Technique. International Conference on Environment 2010 (ICENV 2010). Nieves-Soto, M., Oscar M. Hernández-Calderón, C. A. Guerrero-Fajardo, M. A. Sánchez-Castillo, T. Viveros-García and I. Contreras-Andrade (2012): Biodiesel Current Technology: Ultrasonic Process a Realistic Industrial Application. InTechOpen 2012. જાણવાનું વર્થ હકીકતો બાયોડિઝલ ઉત્પાદન બાયોડિઝલ ઉત્પન્ન થાય છે જ્યારે ટ્રાઇસીસેરાઇડ્સને ટ્રાંસેસ્ટરિફિકેશન તરીકે ઓળખાતી રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા ફ્રી ફેટી મેથિલ એસ્ટર (એફએમએએમ) માં ફેરવવામાં આવે છે. ટ્રાન્સસેસ્ટરિફિકેશનની પ્રતિક્રિયા દરમિયાન, વનસ્પતિ તેલ અથવા પ્રાણીની ચરબીમાં ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ પ્રાથમિક આલ્કોહોલ (દા.ત., મેથેનોલ) સાથે ઉત્પ્રેરક (દા.ત. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ) ની હાજરીમાં પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયામાં, એલ્કિલ એસ્ટર વનસ્પતિ તેલ અથવા પ્રાણીની ચરબીના ફીડસ્ટોકમાંથી બનાવવામાં આવે છે. ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ ગ્લિસરાઇડ્સ છે, જેમાં ગ્લિસરોલ લાંબી સાંકળ એસિડથી બાહ્ય છે, જે ફેટી એસિડ્સ તરીકે ઓળખાય છે. આ ફેટી એસિડ્સ વનસ્પતિ તેલ અને પ્રાણી ચરબીમાં વિપુલ પ્રમાણમાં હાજર છે. બાયોોડિઝલ વિવિધ જુદા જુદા ફીડ સ્ટોક્સ જેવા કે વર્જિન વનસ્પતિ તેલ, નકામા વનસ્પતિ તેલ, વપરાયેલા ફ્રાઈંગ તેલ, ટેલો અને લ laર્ડ જેવા પ્રાણીની ચરબીમાંથી ઉત્પન્ન થઈ શકે છે, તેથી મુક્ત ફેટી એસિડ્સ (એફએફએ) ની માત્રામાં ભારે ફેરફાર થઈ શકે છે. ટ્રાઇગ્લાઇસેરાઇડ્સના મફત ફેટી એસિડ્સની ટકાવારી એ નિર્ણાયક પરિબળ છે જે બાયોડિઝલ ઉત્પાદન પ્રક્રિયા અને પરિણામી બાયોડિઝલ ગુણવત્તાને તીવ્ર અસર કરે છે. નિ fatશુલ્ક ફેટી એસિડ્સની વધુ માત્રા રૂપાંતર પ્રક્રિયામાં દખલ કરી શકે છે અને અંતિમ બાયોડિઝલ ગુણવત્તાને બગાડે છે. મુખ્ય સમસ્યા એ છે કે ફ્રી ફેટી એસિડ્સ (એફએફએસ) ક્ષાર ઉત્પ્રેરક સાથે પ્રતિક્રિયા આપે છે પરિણામે સાબુની રચના થાય છે. સાબુની રચના પછીથી ગ્લિસરોલથી અલગ થવાની સમસ્યાઓનું કારણ બને છે. તેથી, FAંચી માત્રામાં એફ.એફ.એ. ધરાવતા ફીડ સ્ટોક્સમાં મોટાભાગે પ્રીટ્રિએટમેન્ટ (કહેવાતી એસ્ટરિફિકેશન પ્રતિક્રિયા) ની આવશ્યકતા હોય છે, જે દરમિયાન એફએફએ એસ્ટરમાં રૂપાંતરિત થાય છે. અલ્ટ્રાસોનિકેશન બંને પ્રતિક્રિયાઓ, ટ્રાંસેસ્ટેરિફિકેશન અને એસ્ટરિફિકેશનને પ્રોત્સાહન આપે છે. એસ્ટરિફિકેશનની રાસાયણિક પ્રતિક્રિયા એસ્ટરિફિકેશન એસ્ટર કાર્બનિક એસિડ (આરસીઓઓએચ) ને આલ્કોહોલ (આરએચએચ) સાથે જોડવાની પ્રક્રિયા છે જેમાં એસ્ટર (આરકોઆર) અને પાણીની રચના થાય છે. એસિડિક એસ્ટરિફિકેશનમાં મેથેનોલનો ઉપયોગ જ્યારે એસિડ એસ્ટરિફિકેશનનો ઉપયોગ ફીડસ્ટોકમાં એફએફએ ઘટાડવા માટે થાય છે, ત્યારે તાત્કાલિક energyર્જા આવશ્યકતાઓ પ્રમાણમાં ઓછી હોય છે. જો કે, એસ્ટરિફિકેશન પ્રતિક્રિયા દરમિયાન પાણીનું નિર્માણ થાય છે – ભીનું, એસિડિક મેથેનોલ બનાવવું, જે તટસ્થ થવું જોઈએ, સૂકા અને પુન recoveredપ્રાપ્ત કરવું જોઈએ આ મિથેનોલ પુન recoveryપ્રાપ્તિ પ્રક્રિયા ખર્ચાળ છે. જો પ્રારંભ કરતા ફીડ સ્ટોક્સમાં 20 થી 40% અથવા એફએફએનો ઉચ્ચ ટકાવારી હોય, તો તેમને સ્વીકાર્ય સ્તરો સુધી લાવવા માટે બહુવિધ પગલાં જરૂરી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે, વધુ એસિડિક, ભીનું મેથેનોલ બનાવવામાં આવે છે. એસિડિક મિથેનોલને બેઅસર કર્યા પછી, સૂકવણીમાં નોંધપાત્ર રિફ્લક્સ દરો સાથે મલ્ટિટેજ નિસ્યંદન જરૂરી છે, પરિણામે ખૂબ energyંચા energyર્જાનો ઉપયોગ થાય છે. હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ ઉચ્ચ-પ્રભાવવાળા અલ્ટ્રાસોનિક હોમોજેનાઇઝર્સનું ઉત્પાદન કરે છે લેબ માટે industrialદ્યોગિક કદ.
શબ્દોનું સૌંદર્ય, વાણીના નિયમો, જીભની લાક્ષણિકતા ઉપર જરૂરી વિચારમંથન કર્યા બાદ મને થાય છે મૌનની જીવનમાં ઉપયોગીતા અને આવશ્યકતા ઉપર થોડું મંથન કરી લેવું જોઈએ કેમ કે ઈશ્વર તરફથી મનુષ્યને મળેલી એક વિશિષ્ટ ભેટ તરીકે વાણી, શબ્દો (જીભ) નું અનેરૂ મહત્વ છે. મનુષ્ય સિવાય લગભગ કોઈ પ્રજાતિમાં આટલી વિકસિત વિશિષ્ટ અને સમર્થ વાણી જોવા મળતી નથી જેથી શબ્દોની સાર્થકતા પર વિચાર અવશ્ય થવો જોઈએ. આપણા બોલાયેલા શબ્દોની સાર્થકતા કેટલી એ અંગે કદાચ આપણે બોલતા પહેલા ક્યારેય વિચારી શકતા નથી. વળી શબ્દો કે વાણીમાં સર્જન અને વિનાશની પ્રચંડશક્તિ હોવાને કારણે એ જાણવું જરૂરી છે કે તે કોનો વિનાશ કરે છે તેમ જ ક્યારે, કેવી રીતે કોનું સર્જન કરે છે. શબ્દો કે વાણીની વાત આવે ત્યારે પહેલો પ્રશ્ન થાય કે તેની આવશ્યકતા કેટલી? એટલે કે આપણે બોલીએ છીએ શા માટે? વાણીનો હેતુ કે ઉદ્દેશ શું? જો બોલવાનું સદંતર બંધ થઈ જાય તો ન ચાલે? જો ન ચાલે તો કેમ ન ચાલે? થોડું સૂક્ષ્મ અવલોકન આપણે પોતે આપણા દૈનિક જીવનનું કરીએ તો સમજાશે કે સામાન્ય રીતે નીચેના કારણોસર આપણે બોલતા હોઈએ છીએ. ૧) દૈનિક વ્યવહાર ચલાવવા – ભાષા વિચાર વિનિમયનું માધ્યમ છે. દૈનિક વ્યવહાર બે પ્રકારના હોઈ શકે : અ) કૌટુંબિક વ્યવહાર અને બ) વ્યવસાયિક વ્યવહાર. દૈનિક વ્યવહારમા જો બે શબ્દોથી કામ પતી શકતું હોય તો ચાર શબ્દની જરૂર નહીં. પરંતુ આપણે જ્યાં ચાર શબ્દોથી ચાલે એવું હોય ત્યાં બિનજરૂરી ચાલીસ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વળી જયારે ભાષાનું અસ્તિત્વ નોહતું ત્યારે પણ દૈનિક કૌટુંબિક અને વ્યસાયિક વ્યવહારો ચાલતા જ હતા એ તો સર્વવિદિત છે. ૨) સમય પસાર કરવા વ્યર્થ વાતો કરવાનો હેતુ – time pass talking મોટા ભાગના લોકોનો શોખ હોય છે. અતિશય બોલવા પાછળનું બીજું કારણ એ સમય પસાર કરવો તે છે. આપણા ત્યાં ખાલી કહેવા માટે જ લોકો પાસે સમય નથી બાકી નવરા લોકોની વસ્તી ખૂબ ઊંચી છે કે જે સતત વ્યર્થ ઘોંઘાટ કર્યા કરે છે. અને એ સ્વાભાવિક પણ છે કારણ કે નવરા માણસ માટે જેની પાસે કોઇ કામ નથી વાતો એકમાત્ર કામ છે અને વાતો સમય પસાર કરવાનો સૌથી સરળ રસ્તો છે. લોકોને ભેગા કરી ગપ્પા મારવા એ આમ તો શક્તિનો માત્ર વ્યય છે. દેશ કે દુનિયાને તેનાથી કોઇ ખાસ લાભ થતો નથી પણ તેમ છતાં બોલવા પાછળનું સૌથી મોટું કારણ આ જ છે. ૩) સમાજમાં અને અન્ય લોકોના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી પ્રાપ્તિનો હેતુ – પંચાતમાં આપણો ખૂબ ઊંડો રસ છે, જેના લીધે લોકો સાથે વાતચીત કરવી જરૂરી બને છે. મેજોરીટી લોકોને પંચાતમાં ખૂબ રસ પડે છે. બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે? કોની છોકરી ભાગી ગઈ? કઈ સાસુ-વહુનો ઝઘડો થયો? પડોશીઓ અને સંબંધીઓના છોકરાઓનું શું પરિણામ આવ્યું? કેમ કે જો નીચું પરિણામ આવ્યું હોય તો ખુશ થવાનું એક કારણ મળે છે કે મારો છોકરો અન્ય કરતા હોશિયાર છે. સામાન્ય રીતે સમાજમાં આપણા સુખની માત્રા અન્યના દુઃખથી જ નક્કી થતી હોય છે. ૪) જે વ્યક્તિ સાથે આપણે જોડાયેલા છીએ તેને જીવનની ઘણી આવશ્યક સલાહ આપવાનો હેતુ – સંબંધોની આસક્તિ અને મોહને કારણે લાગણીસભર સલાહ આપવા એટલે કે આપણા અનુભવોના નીચોડ દ્વારા તેમને તકલીફો અને જીવનની ઠોકરોમાંથી બચાવવાના હેતુને કારણે બોલવાની આવશ્યકતા રહે છે જેમ કે માતા-પિતા, વડીલો, ગુરુ દ્વારા અવિરત ભાષણરૂપી શબ્દો, બોધપાઠ કે વાણીનો સ્ત્રોત વહેતો રહે છે. પોતાના અંગત લોકો હેરાન કે દુઃખી ન થાય તેવી તેમની દિલી તમન્ના હોય છે. પરંતુ આવા ભાષણો દ્વારા ધાર્યું પરિણામ જવલ્લે જ મળે છે. ઉલટાનું કુટુંબમાં સંઘર્ષ ઉદભવે છે, સંબંધોમાં કડવાશ આવે છે અને સુધરતું કશું જ નથી કેમ કે દરેકને ઝેરના પારખા ખુદ કરવાની ઈચ્છા હોય છે. 5) વિશેષ ચર્ચાઓ દ્વારા પોતાની જાતને ખૂબ હોશિયાર અને જ્ઞાની સાબિત કરવાનો હેતુ પણ બોલવાનું એક મોટું કારણ છે. સતત દલીલો દ્વારા પોતાની જાતને અન્ય કરતાં સુપિરિયર સાબિત કરવા માટે પણ વાણીનો વિશેષ ઉપયોગ થાય છે. એનાથી પ્રાપ્ત કશું થતું નથી માત્ર સમય, સાધન અને શક્તિનો વ્યય થાય છે જે સમાજ માટે નેટ લોસની પરિસ્થિતિ છે. ૬) પોતાની અનેક વ્યક્તિગત સિદ્ધિની જાણકારી લોકો સુધી પહોંચાડવા બોલવાની આવશ્યકતા રહે છે. આમ તો આના દ્વારા પણ માત્ર અહંકારની જ પૂર્તિ થાય છે. કહેવાતા બૌદ્ધિક સમાજમાં પોતાની જાતને કુશળ અને બુદ્ધિશાળી સાબિત કરવાની અને established કરવાની હોડ લાગે છે. જેમાં વાણી કે શબ્દોનો એક્સસેસીવ ઉપયોગ થતો રહે છે અને હેતુ માત્ર અહંકારપૂર્તિનો હોય છે. કોઈપણ સિદ્ધિની સફળતા લોકપ્રશંસા દ્વારા જ સામાન્ય રીતે પૂર્ણ મનાતી હોય છે. પ્રશંસા ન મળે ત્યાં સુધી સિદ્ધિ કે સફળતા અપૂર્ણ લાગતી હોય છે, બોલ્યા વગર કે જણાવ્યા વગર લોકોને ખબર પડે કેવી રીતે? જેથી બોલવું આવશ્યક બને છે જેનો પણ વ્યક્તિને પોતાને કે સમાજને કેટલો લાભ થાય છે તે તો એક મોટો પ્રશ્ન છે. ૭) ઘણી નેગેટિવ વ્યક્તિઓને લોકોને નીચા બતાવવા અને ટીકા ટિપ્પણી કરવામાં ખૂબ રસ હોય છે જેથી 24 કલાક સતત કંઈકને કંઈક ખરાબ શોધ્યા કરે છે અને પછી ચારેબાજુ તેનો પ્રચાર કરે છે. ખરાબી શોધક સ્વભાવ ધરાવતા લોકો માટે વધુ બોલવાનું આ એક મોટું કારણ છે. જેના દ્વારા માત્ર વિઘાતકતાનો પ્રચાર અને પ્રસાર વધે છે. જે કોઈ સમાજ માટે સલાહ્ભરેલું નથી. ૮) તત્વચિંતક કે લેખકની એવી માન્યતા હોય છે કે પોતાની કૃતિ સમાજ માટે ખુબ ઉપયોગી છે તેના દ્વારા સમાજપરિવર્તન કદાચ શક્ય બની શકે, જેના પ્રચાર કરવાના ઇરાદાથી બોલવાની અનિવાર્યતા રહે છે. એ જ હેતુ કદાચ સંત-મહાત્માઓના પ્રવચનો અને બોધવાણી પાછળ રહેલો છે. યુગો-યુગોથી અનેક સંતમહાત્માઓ, અવતારો, તત્વચિંતકો બોધપાઠ આપવાનો પ્રયત્ન કરે છે છે પરંતુ તેમ છતાં મનુષ્યજીવનની કોઈ પીડા કે સમસ્યાનું નિવારણ આજ દિન સુધી થઇ શક્યું નથી કેમ કે તેના માટે આચરણની અનિવાર્યતા રહેલી છે, એ વગર કોઈ વાણી લાભદાયક સાબિત થઇ શકે નહિ. તેમ છતાં વાણી કે ભાષણ પાછળ સત્સંગનો હેતુ ખૂબ ઉમદા છે. મારી દ્રષ્ટિએ વાણીનો આ એકમાત્ર ઉમદા હેતુ છે. બોધવાણી જેવો ઉત્તમ ઉપયોગ શબ્દો (જીભ) કે વાણીનો બીજો કોઇ હોઇ શકે જ નહીં. મને તો લાગે છે ઈશ્વરનો કદાચ અતિ વિકસિત અને સમર્થવાણી કે શબ્દોની ભેટ મનુષ્યમાત્રને આપવા પાછળનો આ જ એક હેતુ હશે. જો મૌનવ્રત તોડવું હોય તો માત્ર સત્સંગ માટે તોડવું જોઈએ. ટૂંકમાં ઉપર મુજબના જુદા જુદા આઠ કારણોને લીધે સંસારમાં શબ્દો અને વાણીનો એક ધોધ વહેતો જણાય છે. આ તમામ પર થોડો વિચાર કરવામાં આવે તો સમજાશે કે આપણી અપેક્ષા કરતા ખૂબ ઓછી જરૂરિયાત બોલવાની જીવનમાં છે. સાચું પૂછો તો મૌનની સાધના જેવું ઉત્તમ જગતમાં બીજું કાંઈ છે જ નહી કેમ કે જીવમાત્રને મળેલી શક્તિનો સંચય મૌન દ્વારા જ શક્ય બને છે. વાણીનો ખૂબ ઉમદા ઉપયોગ કરી જીવનના તમામ ઉદ્દેશો હાંસલ કરી શકાય છે. તમામ પ્રકારની સફળતા મેળવી શકાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિરૂપી અનેક સમસ્યાઓ જીવનમાંથી દૂર કરવા તેમજ પરમાત્માપ્રાપ્તિ માટે પણ શક્તિની ખૂબ આવશ્યકતા છે. સંશોધનો અનુસાર સૌથી વધુ શક્તિ વિચાર અને વાણીમાં વપરાય છે. એટલે જ ખૂબ વિચારતો અને વધુ બોલતો માણસ ઝડપથી થાકી જાય છે. એક સંશોધન અનુસાર વિશ્વના અતિ સ્ટ્રેસફુલ બિઝનેસમાં સૌથી ઉંચુ સ્થાન શિપિંગ અને ટીચીંગ બિઝનેસ ધરાવે છે. બોલવાનું મહત્વ ધરાવતા ક્ષેત્રો જેવા કે વકીલાત, માર્કેટિંગ, પબ્લિક રિલેશનના અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ સતત કંટાળેલા, થાકેલા, ઈરીટેડ અને તણાવયુક્ત જોવા મળે છે. એનું એકમાત્ર કારણ નાહકનું અતિશય બોલવું તે જ છે. રાત્રીની નિંદ્રા કે આરામ બાદ જે તાજગી, શક્તિ અને પ્રફૂલીત્તતા અનુભવાય છે તે વિચાર અને વાણીના મૌનને કારણે જ છે. વાણી પાછળ મૂળભૂત કારણ વિચાર છે, પ્રથમ મનમાં કંઇક વિચાર આવે છે જે વાણીરૂપે પ્રદર્શિત થાય છે. દિવસ દરમ્યાન એક સંશોધન અનુસાર લગભગ ૬૦ હજાર વિચારો આવે છે જે મનુષ્યની કુલ શક્તિના એંસી ટકાથી વધારે શક્તિને ખર્ચી નાંખે છે, અનેક સંશોધનો જણાવે છે કે દિવસ દરમ્યાનની શારીરિક ક્રિયાઓથી આપણી કુલ શક્તિના માત્ર પાંચથી દસ ટકા શક્તિ ખર્ચાય છે જયારે માનસિક કાર્યોથી પુષ્કળ શક્તિનો વ્યય થાય છે. જેથી વિચારોને શાંત અને માર્યાદિત કરીને (સંકલ્પ વિકલ્પને ઓછા કરીને)પણ મૌનની સાધના શક્ય બને છે. આમ વાણી પાછળનું મુખ્ય કારણ છે વિચાર, જો વિચારને શાંત અને સ્થિર કરવામાં આવે તો વાણી આપોઆપ શાંત અને ઓછી થઈ જાય. શક્તિપ્રાપ્તિ માટે તે આવશ્યક છે કેમ કે શક્તિ બે રીતે મેળવી શકાય : ૧) વધારીને અને ૨) બચાવીને. બોલવાનું ઓછું કરવાની સાથે શક્તિની કલ્પના બહારની બચત થાય છે. જેના દ્વારા જીવનમાં ધારી સફળતા મેળવી શકાય છે કેમ કે શક્તિ સફળતાની પૂર્વશરત છે. વળી ઘણીવાર બોલવા કરતા ધારદાર પરિણામ મૌનથી આવતું હોય છે એ આપણા સૌનો અનુભવ છે. આગળ ચર્ચેલા બોલવા પાછળના મુખ્ય આઠ કારણોમાં એકપણ એટલું જરૂરી (સત્સંગ સિવાય) લાગતું નથી. વળી ના બોલવાથી કંઈ જ અટકી પડતું નથી એ દૃષ્ટિએ મૌનની સાધના જેવું (જીવનને શાંત અને ઉત્તમ બનાવવા) શ્રેષ્ઠ બીજું કંઈ નથી. વાણી અંગેની અનેક કહેવતો પણ ખૂબ ઊંડું તત્વજ્ઞાન પીરસે છે. જેમ કે “ના બોલવામાં નવ ગુણ” એટલે કે મૌન જેવો ઉત્તમ ગુણ બીજો કોઈ જ નથી જે અનેકગુણો કે ગુણવત્તાના સરવાળા બરાબર છે, જે મનુષ્યને ઘણી નાહકની પીડા અને ઉધામામાંથી બચાવે છે. બીજી એક કહેવત છે “પાણી અને વાણી ગાળીને વાપરવી” એટલે કે ઇશ્વરની આપેલી વાણી જેવી અમૂલ્ય ભેટનો ખૂબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને દરેક શબ્દના ઉપયોગ પહેલા અનેકવાર વિચારવું કે શું આ શબ્દોની જીવનમાં આવશ્યકતા ખરી? ત્રીજી એક કહેવત છે “બોલે તેના બોર વેચાય” જે કહેવત બોલવાની મહત્તાને સમજાવે છે પરંતુ તેના પાછળનો હેતુ પણ જણાવે છે કે જેને બોર વેચવા છે તેને માટે બોલવાની જરૂરિયાત રહે છે. આમ વાણીની જરૂર માત્ર એ જ વ્યક્તિને છે જેનો જીવનમાં કોઈ સ્વાર્થ છે. એ દૃષ્ટિએ પણ નિસ્વાર્થ અને ઈચ્છારહિત આસક્તિવિહીન માણસ માટે વાણીની કોઈ આવશ્યકતા છે જ નહીં. વળી આપણને જો એમ લાગતું હોય કે આપણા બોલવાથી જીવન, કુટુંબ કે સમાજમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન આવશે તો એ આપણો ભ્રમ છે, બ્લનડર મિસ્ટેક છે, મોટો વહેમ છે. બોલવાથી કદી કશું બદલાતું નથી કેમ કે કહેવાતા હોશિયાર માણસોનો અહંકાર એટલી ઊંચાઈએ હોય છે કે કદાચ તેમને તમારું સત્ય સમજાય તો પણ તેઓ સ્વીકારી શકતા નથી. એમ પણ સમજાવી એને શકાય જે સમજવા માંગતો હોય, જે સમજવા માંગતો જ નથી એની આગળ ભાષણ વ્યર્થ છે અને જે સમજવા માંગે છે એ તો એમ પણ સમજી જવાનો વગર સમજાવે તો પછી બોલવાનું કોના માટે? ટોકિંગ સ્માર્ટનેસના ગુણગાન ગાતા આધુનિકયુગમાં કોઇ મૌનની સાધનાની વાત કરે તે કદાચ સરળતાથી પચે તેવી વાત નથી પરંતુ મારી દ્રષ્ટિએ ટોકિંગ સ્માર્ટનેસનો અર્થ જ છે મૌનનું મહત્વ અને અગત્યતતા સમજવી એટલે કે ક્યારે બોલવું? કેટલું બોલવું? શા માટે બોલવું? કેવું બોલવું અને ક્યારે ન બોલવું તેની યથાર્થ સમજણ, જો સનાતન સત્ય સમજાઈ જાય કે બોલવાથી વાસ્તવમાં કોઈ યથાર્થ લાભ છે જ નહિ ફક્ત શક્તિનો ક્ષય છે તો કદાચ નાહકનું શબ્દયુદ્ધ જીવનમાં અવશ્ય અટકે. કોસ્ટ બેનિફિટ્ એનાલિસિસના નિષ્ણાંત સમજી શકશે કે ઓછું મેળવવા (વાણીના ભૌતિક ફાયદા લેવા) વધુ કિંમત ચૂકવવી (શક્તિનો ક્ષય કરવો) કોઈ રીતે યોગ્ય હોઈ ન શકે. દસ રૂપિયાના નફા માટે વીસ રુપિયાનો ખર્ચ કરવો કોઈ બિઝનેસ માટે યોગ્ય કહેવાય ખરું? શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ Related Tags: shilpa shah SendShare14Tweet9Scan ADVERTISEMENT Previous Post શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 157 થી 159 Next Post મરવાના સો પણ જીવવાનું એક Related Posts મારી અંદરનો રાવણ by iGujju 0 319 કલા-સાહિત્ય “જીતેન્દ્ર આ કહેવા માટે હું દિલગીર છું, પરંતુ મને નથી લાગતું કે હું તમને ક્યારેય પણ માફ કરી શકીશ. આજ સુધી મેં તમારા અવિરત ગેરવાજબી ગુસ્સા વિશે ક્યારેય ફરિયાદ નથી કરી, પણ આજે તમારા આક્રોશના કારણે આપણા જીવનની સૌથી મોટી ખુશી આપણે ગુમાવી દીધી. તમે મને આજીવન માટે યાતના આપી છે જીતેન્દ્ર.” જાનકીનો વિલાપ મારા દોષિત અંતરાત્મામાં ગુંજતો રહ્યો, ન ફક્ત હોસ્પિટલથી બહાર નીકળતી વખતે, પરંતુ તેના પછી લાંબા સમય સુધી મારી આપેલી પીડાના બોજ હેઠળ હું દબાઈ રહ્યો. હું જે પ્રકારનો માણસ છું, અને આજીવિકા માટે જે કામ કરું છું, તે બંને એકબીજાથી તદ્દન વિરોધાભાસી છે. હું... Read more શું તમે પણ નકલી ચણાનો લોટ નથી ખાતા ને ? આ રીતે અસલી અને નકલી ઓળખો. by iGujju 0 312 જાણવા જેવું આ રીતે મિશ્રણ કરવામાં આવે છે ચણાની દાળ મૂળ ચણાના લોટ માટે વપરાય છે. પરંતુ નકલી ચણાનો લોટ તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાના લોટમાં 75 ટકા સોજી, વટાણાની દાળ, ચોખાનો પાઉડર, મકાઈ અને ઘેસારીનો લોટ અને કૃત્રિમ રંગો ઉમેરે છે. આ સાથે ઘઉંના લોટમાં કૃત્રિમ રંગો મિક્સ કરીને ચણાનો લોટ તૈયાર કરવામાં આવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ઓળખો ચણાનો લોટ અસલી છે કે નકલી તે તપાસવા માટે તમે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો... Read more ખુલ્લો દરવાજો by iGujju 0 427 મહિલા વિશેષ સવારે ઉઠતા સ્નેહી તરત બારી પાસે ઉભી રહી અને મોટા મોટા શ્વાસ લઇ ને ફ્રેશ થઈ ને રસોડા માં નાશ્તો ચા બનાવવા આવી મન માં અઢળક પ્રશ્નો હતા આ પ્રશ્નો ના ગદમથલ માં ચા સાથે ઉપમા ની ટ્રે લઇ દરેક ના રૂમ માં મૂકી આવે છેઃ આ બધું જ નીવ ઊંડા શ્વાશ નાખી ને સવાલિયા નજર થઈ જોયા કરે છેઃ નીવ સ્નેહી ને ઉભી રાખતા એને જોઈ એક પ્રશ્ન પૂછવા જાય છેઃ ત્યાં જ સ્નેહી નીવ ના હાથ ને પકડી તરત કહે છેઃ '' હા આ બધું પતાવી ને હું નીકળી જઈશ બસ ફરજો છેલ્લા સાત વર્ષ થી નિભાવતા નિભાવતા... Read more ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી by iGujju 0 324 ગુજજુકેશન ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? જેમાંનો એક રસપ્રદ મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો..!! ગુજરાત વિધાનસભાની ચૂંટણીવી તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. આ 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાની કિસ્મત અજમાવી રહી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતની પ્રથમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે લડાઇ હતી. વિધાનસભાની ચૂંટણી 19મી ફેબ્રુઆરી 1962 ના રોજ યોજાઈ હતી. આ સાથે જ, લોકસભાની ચૂંટણી 19... Read more ચાની ચાહના by iGujju 0 340 વાર્તા અને લેખ એક સુંદર નિરાંત રવિવારની સાંજે આખો પારેખ પરિવાર તેમના મોટા હોલમાં સાપ્તાહિક કાર્યક્રમ માટે એકત્ર થયો હતો. પરિવારના વડા, જગદીશ પારેખે વર્ષોના અનુભવ પછી, બધા સભ્યો માટે હાજર રહેવું અને એક-બે કલાક સાથે વિતાવવું ફરજિયાત પાડ્યું હતું. તે કૌટુંબિક સમયનું મહત્વ જાણતા હતા અને ઇચ્છતા હતા કે તેના બાળકો પણ આ બાબતની કિંમત સમજે. વધુમાં, આ કોઈ આડેધડ ટાઈમપાસ નહોતો. ચા, બિસ્કિટ અને ભજીયા સાથે, પરિવારના સભ્યો કોઈ એક ખાસ વિષય પર ચર્ચા કરતા, જ્યાં દરેક વ્યક્તિને પોતપોતાના મંતવ્યો આપવાનું અપેક્ષિત હતું, તે સકારાત્મક, કે પછી નકારાત્મક કોઈ પણ હોય શકે. આજની ચર્ચાનો વિષય હતો, સર્વકાલીન, બધાની મનપસંદ, તાજગી... Read more કોઈના ટુકડા થઈ ગયા આજે by iGujju 0 323 કવિતા પ્રેમ ના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે વિશ્વાસ ના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે સપનાઓના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે અહીં તો શરીર ના પણ કોઈ ના ટુકડા થઈ ગયા આજે દર્દ શું વીત્યું હશે જેના હ્રદય ના ટુકડા ના એ ટુકડા થયેલા જોયા હશે જેને આજે શરીર ના ટુકડા તો શોધે પણ મળી જશે નહીં મળે એ હ્રદય નો ટુકડો હવે એને આજે જે ખત્મ થઈ ગયા કોઈ નિર્દય ના હાથે આજે જે ફેંકાઈ ગયા કોઈ જંગલ કે વેરાન જગ્યા માં આજે સાબિતીએના ગુનાહ ની મળી પણ જશે સજા એને પોતાના ગુનાહ ની મળી પણ જશે... Read more કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે by iGujju 0 241 શિયાળો કિસમિસના પાણીના ફાયદા: બધા લોકો પોતાને સુંદર જોવા માંગે છે પરંતુ દરેક ઋતુનો મૂડ અલગ-અલગ હોય છે અને બધી ઋતુઓ અલગ-અલગ રીતે પોતાની અસર દર્શાવે છે. શિયાળાની ઋતુમાં ઘણા લોકોના ચહેરાની સુંદરતા ગાયબ થઈ જાય છે અને ચહેરો શુષ્ક થઈ જાય છે. શિયાળામાં ગ્લો જાળવી રાખવા માટે કિસમિસના પાણીનો ઉપયોગ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. કિશમિશના પાણીમાં જોવા મળતા વિટામિન ઈ અને વિટામિન સી ચહેરાના મૃત કોષોને ખતમ કરીને ત્વચાને નવી ચમક આપે છે. ફેસ પેક તરીકે ઉપયોગ કરો કિસમિસના પાણીનો ફેસ પેક તરીકે ઉપયોગ કરીને ગ્લો વધારી શકાય છે. ફેસ પેક બનાવવા માટે તમારે કિસમિસના પાણીમાં મધ... Read more ખભે ઘાસનો ભારો by iGujju 0 236 i - ગુજ્જુ ખભે ઘાસનો ભારો છે - બગલમાં કાખધોડી, એક પગનો ટેકો - રાહ કપાતી થોડી થોડી. નથી જોવાનું આજુબાજુ નજર નીચે સીધી, ભલેને પગની ખંડિત થઈ પગની જોડી. નથી બીજી કોઈ આશા - રાહ ખુદ રાહબર, હૈયે રાખી છે હામ - નથી કૈ હાલત કફોડી. જેમ ચલાશે તેમ રસ્તો આગળ ચાલવાનો, બસ મનમાં મંઝિલ તરફ નજર ખોડી. બની તોફાની દરિયો હોય ભલે ગાંડોતૂર, હૈયે હામ હલેસાં રાખી હોકે રાખી છે હોડી. - દિનેશ નાયક "અક્ષર" Read more કલર by iGujju 0 334 વાર્તા અને લેખ બાળમન્દિર થી છૂટી કે તરત પપ્પા એમનું સ્કૂટર લય ઉભા હતા આવીજા આવીજા મારો દીકરો કેતા ને મારું બેગ ઉંચકી લેતા મને હજુય યાદ છેઃ ગુલાબી કલર નું ABCD લખેલું ફૂલ ચિત્રાયેલું એક સ્લેટ નાનો નોટ કંપાસ ડબ્બો બસ એજ અનમોલ દફતર ચાલ જલ્દી મમ્મી રાહ જોય છેઃ હું આગળ ઉભી રહી જતી એક રૂમ રસોડામાં અમારું સ્વર્ગ રોજ સાંજે 7વાગ્યે મિકી માઉસ નું કાર્ટૂન સહપરિવારે સાથે બેસી જોવાનો નિયમ ઘરે પોચી મમ્મી તો દરવાજેજ ઉભી મારો ચહેરો પોતાના હાથમા લે ને એને ચૂમી લેતી પછી તરત ફફડતા દાળભાત મને એના હાથ થી ખવડાવતા બોલી જલ્દી જમીને સુઈ જા બાપા... Read more લવ મેરેજ પ્રોબ્લેમ્સઃ લગ્ન પછી આ ન કરો તો આવી શકે છે સમસ્યાઓ by iGujju 0 346 રિલેશનશિપ લવ મેરેજ ટિપ્સઃ લવ મેરેજનો કોન્સેપ્ટ નવો નથી, આવા લગ્ન સદીઓથી ચાલ્યા આવે છે. જો કોઈનો પ્રેમ લગ્નના અંત સુધી પહોંચે લવ મેરેજ પછી જો તમે કેટલીક બાબતો પર ધ્યાન ન આપો તો સંબંધ પણ તૂટી શકે છે. 1. એકબીજાને માન આપો 2. લગ્ન પછી જૂઠું ન બોલો 3. વધુ પડતો ગુસ્સો વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે લવ મેરેજ ટિપ્સઃ લવ મેરેજનો કોન્સેપ્ટ નવો નથી, આવા લગ્ન સદીઓથી ચાલ્યા આવે છે. જો કોઈનો પ્રેમ લગ્નના અંત સુધી પહોંચે છે, તો તે ઘણી હદ સુધી સફળ માનવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રેમની અસર લગ્ન પછી ચકાસવામાં આવે છે. લગ્ન પછી... Read more Load More Next Post મરવાના સો પણ જીવવાનું એક ગુજરાતનું ગૌરવ "કચ્છ" Please login to join discussion Horoscope ADVERTISEMENT Trending Comments Latest એક મોજું એ રીતે અથડાય છે… વિદ્યાનું જીવનમાં શું મહત્વ? જાણો ચાણક્ય શું કહે છે? પ્રેમ પત્ર મારી અંદરનો રાવણ અરણેજના સ્વયંભૂ બુટભવાની માતાજી મારી અંદરનો રાવણ શું તમે પણ નકલી ચણાનો લોટ નથી ખાતા ને ? આ રીતે અસલી અને નકલી ઓળખો. ખુલ્લો દરવાજો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાની ચાહના Popular ADVERTISEMENT We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.
દિલ્હીમાં ચોથી વાર લૉકડાઉન લંબાવી દેવાયું : દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવિટી રેટમાં ત્યારથી લઈને અત્યાર સુધી ૨૪ ટકા ઘટાડો જોવા મળ્યો છે નવી દિલ્હી,તા.૧૬ : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં પાછલા થોડાક દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચોથી વાર આ લૉકડાઉન વધાર્યું છે. દિલ્હીમાં પાછલા મહિનામાં પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારપછી સતત તેને લંબાવવામાં આવ્યું છે. દિલ્હીમાં કોરોનાના પોઝિટિવિટી રેટમાં ત્યારથી લઈને અત્યાર સુધી ૨૪ ટકા ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની ઢીલ આપવા માંગતી નથી. જે પ્રતિબંધો પાછલા ત્રણ અઠવાડિયાથી લાગુ છે, તે આગામી અઠવાડિયામાં પણ લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે પાછલી જાહેરાતમાં મુખ્યમંત્રી કેજરીવાલે મેટ્રો સેવાઓ પર પ્રતિબંધની જાણકારી આપી હતી. દિલ્હીમાં અત્યારે લગ્ન સમારોહ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. ગાઈડલાઈન્સ અનુસાર, લોકડાઉન દરમિયાન મેટ્રો સેવાઓ બંધ રહેશે. સાર્વજનિક સ્થળો જેમ કે હોટલ, સમુદાયના કેન્દ્રો, બેંક્વેટ હોલ વગેરે પર લગ્ન સમારોહનું આયોજન નહીં થઈ શકે. લગ્નની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પરમિશન કોર્ટ પાસેથી લેવી પડશે. આ સિવાય ઘરે લગ્ન પ્રસંગનું આયોજન થઈ શકે છે. લગ્નમાં ૨૦થી વધારે લોકોને હાજર રહેવા પર પ્રતિબંધ છે. આ સિવાય ટેન્ટ, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, કેટરિંગ વગેરેનું બુકિંગ શક્ય નથી. શનિવારના આંકડા અનુસાર, દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં ૬૫૦૦ નવા કેસ સામે આવ્યા છે જે ૭મી એપ્રિલ પછી સૌથી ઓછો આંકડો છે. દિલ્હીમાં લગભગ બે અઠવાડિયાથી દરરોજ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. (7:34 pm IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ access_time 6:16 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ access_time 6:18 pm IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST તેલંગણા રાજ્‍યના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતા બાળકનું દર્દનાક મોતઃ સ્‍કુલ ટીચરે તાત્‍કાલીક હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઇ જતા રસ્‍તામાં મોત access_time 4:56 pm IST ટુંક સમયમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજો તબક્કો શરૂ કરાશેઃ કરોડો બેંક ખાતા ધારકોને લાભ થશે access_time 4:56 pm IST બોલ્‍ડનેસ અને હોટ તસ્‍વીરોને લઇ ચર્ચામાં રહેતી અભિનેત્રીઓના હુસ્‍નનો જાદુઃ નોરા ફતેહી, ઉર્વશી રૌતેલા, દિશા પટ્ટણી અને મલાઇકા અરોરાએ હદ વટાવી access_time 4:55 pm IST બોલિવુડના ભાઇજાન સલમાન ખાન 30 વર્ષ બાદ અભિનેત્રી રેવતી સાથે ટાઇગર-3માં ચમકશે access_time 4:54 pm IST બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની પુત્રી ‘રાહા'ની પ્રથમ તસ્‍વીર ટુંક સમયમાં શેર કરશે access_time 4:54 pm IST આર્થિક તંગીમાં ખિસ્‍સામાં માત્ર 500 રૂપિયા છતાં ઉછીના પૈસા લઇને ફિલ્‍મ મેકર સાગર સરહદીએ ક્‍લાસીકલ ફિલ્‍મ ‘બજાર' બનાવી access_time 4:54 pm IST ખોટુ બોલવાનો રેકોર્ડ અને જમાનત જપ્‍ત કરવાનો વર્લ્‍ડ રેકોર્ડ આપના નેતાઓ જ બનાવશેઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરના આપ પર પ્રહાર access_time 4:51 pm IST
ગત સપ્તાહમાં આપણે પક્ષીઓની વિષ્ટા વિષે વાત માંડેલી! પક્ષીની વિષ્ટા બાબતે ઝગડો થાય, અને એમાં દેશો યુદ્ધે ચડે, એટલું જ નહિ પણ આ યુદ્ધોમાં અઢારેક હજાર માણસો મૃત્યુ પામે એ ઘટના સ્વાભાવિકપણે જ સાવ કપોળ કલ્પિત અને હાસ્યાસ્પદ લાગે, પણ સચ્ચાઈ ઘણી વાર કલ્પના કરતાય વધુ આશ્ર્ચર્યજનક સાબિત થતી હોય છે. યુરોપ અમેરિકાની ઔદ્યોગિક ક્રાંતિને પગલે શહેરો ઉપર વસ્તીનો બોજ વધવા માંડયો, એની સામે ખેતી કરતા લોકોની સંખ્યા ઘટી. પરિણામે વસ્તી સામે ઉપલબ્ધ ખોરાકનું સંતુલન ખોરવાયું. ઓછી જમીનમાં વધુ પાક લણી શકાય, એ માટે ફળદ્રુપ ખાતરની માગ વધતી ચાલી. એમાં વાલીલોકોને ખ્યાલ આવ્યો કે માછલી ખાઈને જીવનારા દરિયાઈ પક્ષીઓની વિષ્ટામાં કુદરતી રીતે જ એવાં તત્ત્વો હાજર હોય છે, જે ખેતી માટે ઉચ્ચ પ્રકારના ખાતરની ગરજ સારે! દરિયાની વચ્ચે આવેલા અનેક નિર્જન ટાપુઓ પર દરિયાઈ પક્ષીઓની આવી ફળદ્રુપ હગારના મોટા ઢગલા હતા. ઓછા વરસાદને કારણે ટાપુઓ પર પડેલી વિષ્ટા દરિયામાં જવાને બદલે વર્ષોવર્ષ ડિપોઝિટ થતી ગઈ. કેટલાય ટાપુઓ પર તો સદીઓના સંગ્રહને કારણે પક્ષીઓની વિષ્ટાના સો-સો ફીટ ઊંચા ઢગલા થઇ ગયેલા! ‘ગુઆનો’ તરીકે ઓળખાતા વિષ્ટાના – એટલે કે ફળદ્રુપ ખાતરના આ ઢગલાઓ પર કબજો જમાવવા માટે અનેક દેશો વચ્ચે હોડ લાગી. અમેરિકા જેવા દેશે તો ઓગસ્ટ, ૧૮૫૬માં ખાસ ‘ગુઆનો આયલેન્ડ એક્ટ’ પસાર કર્યો. આમ જુઓ તો આ કાયદો દરિયાખેડુ સાહસિકોને વિવિધ ટાપુઓ પર ગેરકાયદેસર કબજો જમાવવા ઉશ્કેરે એવો હતો, જે નૈતિક રીતે ખોટું ગણાય! પણ વૈશ્વિક રાજકારણમાં – ખાસ કરીને વેપાર અને પ્રજા માટે જરૂરી ખાધાખોરાકીનો પ્રશ્ર્ન હોય ત્યારે કોઈ દેશ નૈતિકતાના ચક્કરમાં પડતો નથી. માત્ર અમેરિકા જ નહિ, ગુઆનો આયલેન્ડ્સ પર કબજો જમાવવા માટે ઇંગ્લેન્ડ અને સ્પેન જેવા દેશોની દાઢ પણ સળકી! જે રીતે ઇંગ્લેન્ડે ભારત સહિતના અનેક દેશોને પોતાના તાબા હેઠળ રાખેલા, એ જ પ્રમાણે સ્પેન પણ નબળા દેશો પર કબજો જમાવીને પોતાના સંસ્થાનો ઊભાં કરી રહ્યું હતું. એ સમયગાળો સંસ્થાનવાદનો હતો. જેની પાસે વધુ સંસ્થાન (એટલે કે ગુલામ દેશો) હોય, એ દેશ વધુ શક્તિશાળી અને સમૃદ્ધ ગણાય. યુરોપિયન દેશ એવા સ્પેન પાસે એ સમયે વિશ્ર્વનું ચોથા ક્રમનું શક્તિશાળી નૌકાદળ હતું, જેના પ્રતાપે એણે છેક દક્ષિણ અમેરિકી કોસ્ટ લાઈન પર આવેલા ચિલી, પેરુ, ઇક્વાડોર જેવા દેશોને પોતાના ગુલામ બનાવી રાખેલા. એક સમય એવો આવ્યો કે આ તમામ દેશો ભેગા થઈને શક્તિશાળી સ્પેન સામે યુદ્ધે ચડ્યા. આ લડાઈઓ ઇતિહાસમાં ચિંચા ‘આયલેન્ડ વોર’ તરીકે પ્રખ્યાત થઇ. યુદ્ધની શરૂઆત કઈ રીતે થઇ, એનો પણ રસપ્રદ ઇતિહાસ છે. તાલામ્બો : એક નાની અમથી ઘટનાને, અને… સ્પેનની રાણી ઇઝાબેલા દ્વિતીયના શાસનકાળ દરમિયાન સ્પેન વધુને વધુ દેશો પર કબજો જમાવવા આતુર થયું. આ માટે એણે સંશોધનને નામે કેટલાક દરિયાઈ ઓપરેશન્સ હાથ ધર્યા. એમાં ગુઆનોથી સમૃદ્ધ હોય એવા ટાપુઓ પર કબજો જમાવવાની મંશા પણ હશે જ. ઉપરાંત ક્યારેક પોતાના તાબા હેઠા રહેલા સ્વતંત્ર દેશો પર ફરીથી કબજો જમાવવાની ઈચ્છા પણ હોઈ શકે. જે હોય તે, પણ ઇસ ૧૮૬૨ના અંત ભાગે સ્પેને દક્ષિણ અમેરિકી જળવિસ્તારોમાં ‘વૈજ્ઞાનિક સંશોધનો’ માટેના મિશનનો આરંભ કર્યો, જેમાં ચાર જેટલા યુદ્ધ જહાજોનો સમાવેશ થતો હતો! આ મિશનના વડા હતા એડમિરલ લુઈસ. આ મિશનનો એક છૂપો હેતુ દક્ષિણ અમેરિકી દેશોમાં વસતા સ્પેનિશ નાગરિકોને આર્થિક અને કાયદેસર રક્ષણ મળે, એવો ય હતો. જો આવું થાય તો પોતાના નાગરિકો થકી સીધો ફાયદો સ્પેનને થાય. આ માટે લશ્કરી તાકાત દર્શાવવી જરૂરી હતી. અને એડમિરલ લુઈસ આવી ‘કળાબાજી’માં પાવરધો હતો. સંશોધનના ઓઠા હેઠળ નીકળેલો આ સ્પેનિશ કાફલો દક્ષિણ અમેરિકાના ચિલી, પેરુ જેવા દેશોને ડારો આપવા માગતો હતો. ગત સપ્તાહે જે નકશો જોયેલો, એ ફરી એકવાર સમજી લઈએ. અહીં નકશામાં સાઉથ અમેરિકાની કોસ્ટલ લાઈન – દરિયાઈ પટ્ટી પર જે કલરફુલ એરિયા દર્શાવ્યા છે, એ જુઓ. એમાં સૌથી ઉપરનો લીલા કલરનો ટચુકડો દેશ છે, એ ઇક્વાડોર છે. એની નીચે પ્રમાણમાં મોટો – કેસરી રંગનો દેશ પેરુ છે. પેરુની નીચે દેખાતો ભૂરા રંગના ચીરા જેવો દેશ ચિલી છે. અને ચિલી તેમજ પેરુની પાછળ-કોસ્ટલાઈનથી દૂર રહેલો જાંબલી રંગનો દેશ બોલિવિયા છે. હવે બીજી વાત, ઇસ ૧૮૪૦માં ચિલી સ્પેનના તાબા હેઠળથી મુક્તિ મેળવવામાં સફળ રહેલું. સ્પેને પણ ચિલીને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધેલી. પણ ઠેઠ ૧૮૨૧માં જ પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરનાર પેરુને સ્પેને ક્યારેય માન્યતા નહોતી આપી. આમ છતાં જ્યારે એડમિરલ લુઈસનો સ્પેનિશ નૌકા કાફલો ચિલીથી નીકળીને પેરુના બંદરે પહોંચ્યો, ત્યારે ત્યાંના અધિકારીઓએ એનું ભાવભીનું સ્વાગત કર્યું. શક્તિપ્રદર્શન માટે એડમિરલ લુઈસ પાસે કોઈ કારણ નહોતું, એટલે નિયત કાર્યક્રમ મુજબ પેરુમાં થોડા અઠવાડિયાના રોકાણ બાદ નૌકા કાફલો અમેરિકાના કેલિફોર્નિયા તરફ આગળ વધ્યો. પણ ખરો ટ્વિસ્ટ અહીં આવ્યો. લુઈસે પેરુનું બંદર છોડ્યું, એ પછી ૪ ઓગસ્ટ, ૧૮૬૩ના રોજ પેરુના તાલામ્બો નામક વિસ્તારમાં રહેતા બે સ્પેનિશ નાગરિકોને કોઈક મુદ્દે સ્થાનિક નાગરિકો સાથે ચણભણ થઇ ગઈ. વાત વધી પડી અને ચાલીસેક જેટલા સ્થાનિક નાગરિકો બે સ્પેનિશ નાગરિકો સાથે બાખડી પડ્યા, જેમાં એક સ્પેનિશનું મૃત્યુ થઇ ગયું! બસ ખલાસ, એડમિરલ લુઈસને કારણ મળી ગયું. આ સમાચાર મળ્યા એ પછી લુઈસે પોતાનો નૌકા કાફલો પાછો પેરુના બંદર ઉપર ખડકી દીધો. સ્પેનિશ નાગરિકની હત્યા બદલ પેરુની ગવર્મેન્ટ માફી માગે એવી માગણી મૂકવામાં આવી. પેરૂવિયન સરકાર પણ ‘ઝુકેગા નહિ સાલા’ મોડમાં આવી ગઈ, અને લુઈસને રોકડું પરખાવી દેવાયું, કે આ આખો મામલો પેરુની આંતરિક બાબત છે, જેમાં માથું મારવાનો તમને કોઈ અધિકાર નથી! …તો પછી લાવો રોકડા! પરિસ્થિતિ એ કક્ષાએ પહોંચી ગઈ કે ન તો સ્પેન પાછું હટી શકે કે ના તો પેરુ સરકાર પારોઠનાં પગલા ભરી શકે! આખરે અનેક મહિનાઓ કટોકટીમાં પસાર કર્યા બાદ માર્ચ, ૧૮૬૪માં સ્પેનિશ સરકારે પેરુ પાસે અજબ માંગણી મૂકી! તમે અમારાથી (સ્પેનથી) સ્વતંત્ર થવા માટે જે લડાઈ લડ્યા, એમાં અમને (એટલે કે સ્પેનને) ખાસ્સો એવો લશ્કરી ખર્ચ વેઠવો પડ્યો! તમે (એટલે કે પેરુ સરકાર) હવે આ ખર્ચની રકમ અમને વળતર તરીકે ચૂકવી દો! લો બોલો, આવી માગણી કયો દેશ સ્વીકારે? આટલું ઓછું હોય તેમ આ આખા મુદ્દે વાટાઘાટ કરવા માટે સ્પેનિશ સરકારે પોતાના એક અધિકારી સાલાઝારને પેરુ રવાના કર્યો. હવે આ સાલાઝાર ‘રોયલ કમિશરી’ તરીકે પેરુ આવ્યો. કમિશરી એટલે એવો હોદ્દો, જે સ્પેનના સંસ્થાનો સાથે વાટાઘાટ કરતો હોય! બીજી તરફ પેરુ તો પોતાને સ્વતંત્ર દેશ ઘોષિત કરી ચૂકેલું, તેમ છતાં માત્ર પેરુને નીચું દેખાડવા માટે સ્પેનિશ સરકારે પોતાના વિદેશમંત્રીને બદલે કમિશરી સાલાઝારને પેરુ મોકલ્યો! સ્વાભાવિક રીતે જ પેરુએ આવી અપાનજનક વાટાઘાટ પડતી મૂકી. પણ સ્પેન એમ પોતાનો ખર્ચો વસૂલવાની મમત છોડે? હકીકતે સ્પેનની નજર પેરુની માલિકીના ચિંચા આઈલેન્ડ ઉપર હતી. આ ચિંચા આઈલેન્ડ ઉપરથી પેરુને મોટા પ્રમાણમાં ગુઆનોનો પુરવઠો મળતો હતો! પોતાનો ખર્ચ વસૂલવાના બહાના હેઠળ સ્પેનિશ નૌકાદળના ચારસો જેટલા સૈનિકોની ટુકડીએ ચિંચા આઈલેન્ડ ઉપર કબજો જમાવી દીધો! ચિંચા ટાપુ પર હાજર પેરૂવિયન ગવર્નરને બંદી બનાવવામાં આવ્યો અને ટાપુ પરથી પેરુનો ઝંડો ઉતારી સ્પેનિશ ફ્લેગ લહેરાવી દેવાયો. એ પછી અનેક ઘટનાઓ બની, જેમાં પેરુમાં થયેલ સત્તાપલટો પણ સામેલ છે. જો કે એ બધી ઘટનાઓ વિશેનો ઉલ્લેખ ટાળીએ, પણ એની સંયુક્ત અસર એવી થઇ, કે સમગ્ર દક્ષિણ અમેરિકી પ્રદેશમાં સ્પેનિશ સરકાર વિરુદ્ધ એક વાતાવરણ ખડું થઇ ગયું. ચિલી, બોલિવિયા અને ઇક્વાડોર જેવા દેશોને પણ ડર લાગવા માંડયો, કે ક્યાંક સ્પેન ફરી પાછું આપણને ગુલામ ન બનાવી દે! ડરની આ લાગણીને કારણે ઇક્વાડોર, ચિલી, બોલિવિયા અને પેરુ વચ્ચે સ્વાભાવિકપણે જ સ્પેન વિરોધી ગઠબંધન રચાઈ ગયું. આખરે ૧૮૬૫ થી માંડીને ૧૮૭૯ વચ્ચે આ દેશો સ્પેનિશ આક્રમણ સામે યુદ્ધ કરતા રહ્યા. પરિણામ એ આવ્યું કે સ્પેનિશ નૌકાદળે પારોઠનાં પગલાં ભરીને પાછું સ્પેનભેગા થઇ જવું પડ્યું! ગુઆનોથી ભરપૂર ચિંચા આયલેન્ડ ઉપર કબજો જમાવવા માટે થયેલા અ યુદ્ધમાં અઢાર હજાર લોકોએ જીવ ગુમાવ્યા! જો કે પછીથી ગુઆનોના વિકલ્પ તરીકે માનવજાતને બીજો એક ફળદ્રુપ પદાર્થ હાથ લાગ્યો, પણ એ ગુઆનોથી ય વધારે જીવલેણ નીવડ્યો, જેણે લાખોને મોતના મોઢામાં હોમી દીધા! જેની વાત આવતા સપ્તાહે. Tags bombay samachar gujarati news mumbai samachar Share Facebook Twitter WhatsApp Telegram LEAVE A REPLY Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. Captcha verification failed! CAPTCHA user score failed. Please contact us! RELATED ARTICLES વીકએન્ડ વિમાન ચલાવવું એ ડાબા હાથનો ખેલ છે!!! December 3, 2022 વીકએન્ડ જાણો આગવાં આઈકોનિક મકાનો વિશે December 3, 2022 વીકએન્ડ ઘુવડ – ધ સાયલન્ટ કિલર્સ ઑફ ધ નાઈટ December 3, 2022 Most Popular પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ, બેના મોત December 3, 2022 આ તે કેવો પ્રચાર! કોંગ્રેસે બોરસદમાં ચૂંટણી પ્રચાર માટે ડાન્સર બોલાવી December 3, 2022 ગુજરાતમાં ઓછું મતદાન કોને નડશે? December 3, 2022 નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યા જાપાન અને સ્પેન December 3, 2022 Load more આપણું ગુજરાત235આમચી મુંબઈ417ઈન્ટરવલ58ઉત્સવ111એકસ્ટ્રા અફેર64ટોપ ન્યૂઝ747દેશ વિદેશ590ધર્મતેજ62પંચાંગ37પુરુષ80પ્રજામત5ફિલ્મી ફંડા185મરણ નોંધ117મિશન મૂન13મેટિની72રોજ બરોજ22લાડકી43વાદ પ્રતિવાદ5વીકએન્ડ65વેપાર વાણિજ્ય4શેરબજાર6સ્પેશિયલ ફિચર્સ66સ્પોર્ટસ77 બોમ્બે સમાચાર, હવે મુંબઈ સમાચાર, ભારતમાં સૌથી જૂનું સતત પ્રકાશિત અખબાર છે. ફરદુનજી મર્ઝબાન દ્વારા 1822 માં સ્થપાયેલ, તે ગુજરાતીમાં પ્રકાશિત થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલ ઉત્તર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજબબ્બર દ્વારા ગુજરાતમાં બેકારી અને શિક્ષણના ખાનગીકરણ તેમજ પાટીદારોની સાથે થયેલ અન્યાયના મુદ્દે સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજબબ્બરે ઈશ્વરફાર્મ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલિપાઈન્સના ખેડૂતો સાથે ફોટો પડાવે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવી શકતા નથી. પ્રધાનમંત્રી જો ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા પાટીદાર યુવાનો ગુજરાતના પુત્ર નથી એવો સવાલ કર્યો હતો. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલને હેરાન કરી તેમની રાજકીય કારકિર્દી ભાજપે ખતમ કરી નાખી છે. કોંગ્રેસે તો પટેલોને આગળ વધવાનો મોકો આપ્યો છે જેનો દાખલો ચીમનભાઈ પટેલ છે. ગુજરાતમાં બેરોજગારી વધી ગઈ છે ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓના હિત માટે ૬૩ હજાર કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ ગુજરાતના યુવાનોને રોજગારી અપાવી શકતા નથી. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશ નગર નિગમના ચૂંટણી પરિણામોની ઉજવણી ભાજપ સાજીશ રચી ઉજવણી કરી રહી હોવાનું જણાવ્યું હતું. રાજ બબ્બરે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હાર ભાળી ગઈ છે. ગુજરાતના દરેક વર્ગ પાટીદાર, દલિત ઓબીસી દરેકને માર મરાયો છે. મોદી પોતાને ગુજરાતના દીકરા ગણે છે. બીજા ગુજરાતી ગુજરાતના સંતાન નથી તેવા સવાલ કર્યા હતા. વિકાસના મુદ્દા કરતાં ધર્મના મુદ્દાને ઉછાળી રહી છે. રાજ બબ્બરે ફરી ઈવીએમના ગરબડીના મુદ્દા અંગે જણાવ્યું હતું કે યુપીમાં ૭૦ મશીન અમે પકડી હતી. ત્યાં મશીનના કારણે જ ભાજપ જીત્યું હતું ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં ન થાય તે માટે અને ઈવીએમ પર કાળો જાદુ ન ચાલે તે માટે પ્રાર્થના કરીશું. સાથે જ ઈવીએમમાં છેડછાડ થવાની સંભાવના પણ તેમણે ગુજરાતની ચૂંટણીમાં વ્યક્ત કરી હતી. ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તેમાંથી મોટાભાગના દુષ્કર્મની આરોપીઓ પણ ભાજપની પાર્ટીના જ હોય છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના પણ સવાલો ઊભા થયા છે. રાહુલ ગાંધીના સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ રજિસ્ટરમાં નોંધ થતાં ધર્મને લઈને ઊઠી રહેલા સવાલો વચ્ચે રાજ બબ્બરે પણ ઝંપલાવ્યું હતું અને કહ્યું કે ભાજપના પ્રમુખ અમિત શાહનો કયો ધર્મ છે તેઓ હિન્દુ છે કે જૈન એ તેમણે નક્કી કરવું જોઈએ. આમ રાજબબ્બરે અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. Share: Rate: Previousશહીદની દીકરી મુખ્યમંત્રીને મળવા બૂમો પાડતી રહી..ને તેને ઢસડીને લઈ જવાઈ ! Nextસતત નવમી સિરીઝ જીતવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે Related Posts ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવકનું ચાર શખ્સોએ અપહરણ કરતાં ચકચાર 24/09/2019 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મોરબી-માળિયામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા 22/10/2020 પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકોમાંથી સ્પેર પાર્ટસની ચોરી કરતી ગેંગના છ સભ્યો ઝડપાયા 30/07/2020 આગામી ચોમાસુ ૧રથી ૧૬ આની રહેવાનું વર્ષા અવલોકનકારોનું તારણ 05/06/2018 Recent Posts E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 E PAPER 05 DEC 2022 Dec 5, 2022 E PAPER 04 DEC 2022 Dec 4, 2022 E PAPER 03 DEC 2022 Dec 3, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
વાગરા તાલુકાના અખોડ ગામે રાઠોડ સમાજના ત્રણ યુવાનોના મોતથી માતમ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે અખોડથી નાંદરખાં જવાના માર્ગ પર આવેલ ગૌચરણ તલાવડીની પાળ પાસે ત્રણ યુવાનો બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા. જેઓની તપાસ કરતા ઉક્ત ત્રણેય યુવાનોને ઝેરી દવાની અસર થઈ હોવાનું લાગતા તેઓને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રમિક પરિવારના ત્રણ યુવકોના અકાળે મોત થતાં શ્રમિક પરિવાર પર રિતસરનું આભ તૂટી પડ્યું હતું. ત્રણ પૈકી કરણ લક્ષ્મણ રાઠોડ (ઉ.વ.૨૦), સુરેશ રણજીત રાઠોડ (ઉ.વ.૨૧), વિજય દિપક રાઠોડ (ઉ.વ.૨૧), તમામ (રહે.જૂનું ફળિયુ,અખોડ) હોવાની માહિતી સાંપડી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ ત્રણેય યુવકો કૌટુંબિક રીતે સગાસંબંધી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેયના મોત જંતુનાશક દવા લાગવાથી થયા છે કે, પછી કોઈ ઝેરી દવા ગટગટાવી લેવાથી થયા છે, એ તો પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. હાલ તો ત્રણ યુવકનાં મોતને પગલે આખું અખોડ ગામ હિબકે ચઢ્યું છે. Share: Rate: Previousગિલોલની મદદથી કારના કાચ તોડી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ૧૦ સભ્યો ઝડપાયા Nextઝેરડામાં દલિત યુવકને ખુરશીમાં બેસવા મુદ્દે માર મારનાર ચાર દરબાર શખ્સો નહીં ઝડપાય તો આંદોલન Related Posts સુરત જિલ્લામાં વધુ ૫૯ કેસ નોંધાયા : કુલ આંક ૩૧૫૪ થયો 18/06/2020 ધોળકા-સરખેજ હાઈવે પર મુસ્લિમ વાહનચાલકોને “ટાર્ગેટ” બનાવી હુમલો કરતાં ઘેરા પ્રત્યાઘાત 14/01/2018 જંબુસર કોલેજ ખાતે યુનિવર્સિટી પરીક્ષાનો પ્રારંભ 10/09/2020 વલસાડમાં લોકસભા બેઠક પર જંગી મતદાનની કોંગ્રેસમાં આશાનું કિરણ 24/04/2019 Recent Posts E PAPER 10 DEC 2022 Dec 10, 2022 E PAPER 09 DEC 2022 Dec 9, 2022 E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
નામદાર શ્રીમંત મહારાજા સાહેબ, સ્વાગત સમિતિના પ્રમુખ સાહેબ, સન્નારીઓ અને સજ્જનો, સને ૧૯૦૧માં અમદાવાદ મુકામે સાહિત્ય પરિષદનાં મંડાણ અત્યંત સાદા સ્વરૂપમાં થયાં ત્યારથી આજ સુધીમાં તેનાં ચૌદ સંમેલનો થયાં, તેમાં વડોદરા શહેરમાં આજ બીજી વાર એનું અધિવેશન થાય છે. જે રાજ્ય ગુજરાતમાં ચારે દિશામાં વિખેરાયેલું હોઈ પ્રાંતના સર્વ ભાગમાં જેની હકૂમત છે, જે રાજ્યના સદ્ગત ચિરસ્મરણીય મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે પોતાની પ્રજાની ઉન્નતિનાં સ્વપ્નો સદાકાળ સેવી તેને અમલમાં મૂકવા ગુજરાત તેમ જ હિંદુસ્તાન ભરમાંથી તેમ જ પરદેશથી નરરત્નોને વીણી કાઢી રાજતંત્રમાં દાખલ કરેલાં, જેઓ પોતે પ્રખર અભ્યાસી, વિદ્યા અને જ્ઞાનની ખરી કદર કરનારા હોઈ પ્રજાને વિદ્યાનું દાન કરવા જેમણે ફરજિયાત કેળવણી તથા જ્ઞાનપ્રચાર માટે પુસ્તકાલયોની સુદૃઢ યોજના કરાવી, પ્રજાના સુખ માટે જેમણે રાતદિવસ ચિંતન કરી પોતાના જીવનનું સાર્થક્ય કર્યું અને ઈશ્વરે જે મહાન પદ તથા સંપત્તિ તેમને બક્ષેલી તેનો સદુપયોગ કરી પોતાની કીર્તિ સર્વત્ર ફેલાવી, તેરાજ્યની છત્રછાયા નીચે આજે આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષની વિચારણા કરવા એકઠાં થયાં છીએ. આપણે સર્વ એવી ઉમ્મીદ રાખીએ છીએ કે હે હાલના મહારાજા સાહેબ પોતાના મહાન પ્રતાપી વડીલને પગલે ચાલી તેમની ઉજ્જ્વલ કીર્તિમાં વધારો કરશે. વડોદરા રાજ્યમાં પાટણની આયુર્વેદિક પાઠશાળા, શિક્ષકો માટેની કૉલેજ તથા કૉમર્સ કૉલેજ આ નવા મહારાજાના અમલ દરમિયાન આરંભાયેલી તેમ જ પુષ્ટિ પામેલી નવી વિદ્યા-વિસ્તારની સંસ્થાઓ છે. ગુજરાતી ભાષા બોલનારી પ્રજાનો બહુ મોટો ભા વડોદરા રાજ્યની હકૂમતમાં આવેલો છે. અને હજી પણ જ્ઞાનપ્રચારની સંસ્થાઓ જેવી કે મેડિકલ કૉલેજ, ખેતીવડીની કૉલેજ, એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજીની કૉલેજ આ રાજ્યમાં નીકળે એવી આપણે શુભેચ્છા રાખીએ તો અસ્થાને નહીં ગણાય. મારી મહેચ્છા સાહિત્ય પરિષદના આ સ્થળે થયેલા અધિવેશન પ્રસંગે સ્વ. રા. બ. રણછોડભાઈ ઉદયરામ પ્રમુખ હતા. ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાના વ્યવસાયી જીવનમાં પુષ્કળ પુસ્તકો રચ્યાં છે. એવા પ્રખર સાક્ષરે જે સ્થાનેથી પોતાનાં અભ્યાસ, વિદ્વત્તા અને બુદ્ધિમત્તા વડે પરિષદનું સુકાન ધારણ કર્યું હતું તે સ્થાન લેતાં મારા જેવી અલ્પ વ્યક્તિને અતિશય સંકોચ થાય છે. ગોવર્ધનરામ, કેશવલાલ ધ્રુવ, અંબાલાલ સાકરલાલા, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, મહાત્મા ગાંધીજી, મુનશીજી, ઝવેરી આદિ ગુર્જરીના મહાન સાક્ષરો અને સાહિત્યકારો ક્યાં અને હું ક્યાં? આ વર્ષની પ્રમુખની વરણીમાં મારા કરતાં અનેક રીતે વિશેષ લાયક એવાં નામો સૂચવાયેલાં અને તેમાંથી કોઈની પસંદગી થઈ હોત તો મારા જેટલો હર્ષ કોઈને પણ થયો ન હોત. પરંતુ કાર્યકર્તાઓની ઇચ્છાને શરણે થઈને આ મહાન જવાબદારીભરેલું પદ મેં આનાકાની સાથે સ્વીકાર્યું છે અને ડગલે ને પગલે મારી ત્રુટિઓનું મને ભાન રહે છે. ગુજરાતી સાહિત્યમાં મારો ફાળો નહીં જેવો છે. છતાં એટલું કહેવાની હિંમત કરું છું કે ગુજરાતી ભાષા માટે મારી પ્રીતિ કોઈનાથી ઊતરે તેમ નથી. એ ભાષાના સાહિત્યની ચઢતી કેમ થાય એ મારો રાત્રિદિવસનો વ્યવસાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સાથેના પંદર વર્ષથી વધારે સમયના મારા સંબંધને લીધે ગુજરાતી ભાષા, સાહિત્ય વિશે સતત ચેતનવંતાં રહેવાનો અમને સુયોગ પ્રાપ્ત થયો છે, જેથી કરીને આપણી ભાષાના સાહિત્ય પ્રત્યેનો મારો અનુરાગ દૃઢતર થયો છે. કોઈ પણ પ્રકારે એ સાહિત્યની સેવા થાય – પુસ્તકો રચીને નહીં તો ગમે તે માર્ગે – તો તે કરવા મારી અતિ ઉત્કટ ઇચ્છા છે. મારી અલ્પ શક્તિઓનો ઉપયોગ બને તેટલો એ દિશામાં કરવા મારો સંકલ્પ છે. એ સાહિત્યના અતિ નમ્ર ભક્ત, ઉપાસક, પ્રશંસક, પ્રેમી, શુભેચ્છક તથા શ્રદ્ધાવાન હોનાર જો સાહિત્ય સંમેલનના પ્રમુખ માટે લાયક ગણાય તો હું પોતાને લાયક માનું છું. વડોદરાઃ સાહિત્યની વૃદ્ધિનું સ્થાન વડોદરા શહેર અને રાજ્યમાં આપણા સાહિત્યના અગ્રણીઓ થઈ ગયા છે. તેમાં પ્રેમાનંદ અને દયારામ એ બે જૂના કવિઓનાં નામ અગ્રસ્થાને છે. સાહિત્યના ઉત્કર્ષ માટે રાજ્ય તરફથી જુદી જુદી ગ્રંથમાળાઓ રચવાનું જે કર્ય થઈ રહ્યું છે અને જે દ્વારા આપણા સાહિત્યમાં સંગીન ઉમેરો થયો છે તેનો નિર્દેશ કરવો આવશ્યક છે. આજે એવે સ્થળે આપણે મળીએ છીએ કે જ્યાં ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પુષ્કળ કાર્ય ચાલી રહ્યું છે; સાહિત્યના સર્વ અંગો ખીલવવા માટે વ્યવસ્થિત યોજનાઓ ચાલુ છે અને રહેશે જ એમ મનીએ છીએ. સાહિત્યના અનેકશાખીય વિકાસની આવશ્યક્તા નર્મદ અને દલપતરામના યુગ પછી યુનિવર્સિટીના ગુજરાતી ગ્રૅજ્યુએટોએ માતૃભાષામાં ગ્રંથો લખવા માંડ્યા અને ત્યારથી નવીન ગુજરાતી સાહિત્ય રચાવા માંડ્યું એ સર્વવિદિત છે. પરંતુ તેમાં વેગ અને ચેતન તો મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી આવ્યાં એ નિર્વિવાદ છે. દેશપ્રેમની હાકલ સાથે સ્વભાષાપ્રેમની છોળો આવી, જેથી સંખ્યાબંધ નવજુવાનોના દિલમાં સ્વભાષા પ્રત્યે માન અને પ્રેમ ઉત્પન્ન થયાં. પોતાની બુદ્ધિશક્તિ સ્વભાષાને ચરણે અર્પણ કરવાના કોડ તેમનામાં જાગ્યા અને એમાં જ પોતાનું ગૌરવ છે એવી માન્યતા વધારે ને વધારે પ્રસરી એ તો આપણે જોઈ શકીએ છીએ. એ પ્રબળ વેગ ક્યાં ક્યાં વહે છે તે સમીક્ષા અમદાવાદની ગુજરાત સાહિત્યસભા પ્રતિવર્ષ કેટલાંક વર્ષોથી કરાવે છે, જેનાથી સમર્થ વિદ્વાનોને હાથે આપા સાહિત્યનું વધતું જતું પ્રમાણ આપણી નજર આગળ રહે છે. નાનીમોટી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, નિબંધો, વિવેચનો, કાવ્યગ્રંથો વગેરેનો પરિપાક પ્રતિવર્ષ વધતો જાય છે. તથાપિ સાહિત્યનાં ઘણાં અંગો હજી પૂરાં વિકાસ પામ્યાં નથી. ઇતિહાસ, જીવનચરિત્રો – જેમાં તે તે સમય અને પરિસ્થિતિનાં તાદૃશ ચિત્રો આવે તેવાં –ની ઊણપ પહેલી નજરે જણાઈ આવે છે. વિજ્ઞાનનાં પુતકો ઘા અલ્પ પ્રમાણમાં લખાય છે એમ સાહિત્યસભાના તે વિભાગના નિરીક્ષકે આ વર્ષે સખેદ જણાવેલું છે. ભૌતિકશાસ્ત્ર ઉપરાંત સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિવિધ શાસ્ત્રોના ગ્રંથો ગુજરાતી ભાષામાં રચાવા જોઈએ એમ આ પરિષદના સુકાનીઓએ વારંવાર કહેલું છે. પરંતુ એ દિશામાં આપણી પ્રગતિ નહીં જેવી છે. એ દિશામાં પ્રગતિ સાધવાનો એકમાત્ર ઉપાય તે આપણા અભ્યાસક્રમમાં સ્વભાષાનો તમામ ઉપયોગ થાય તે જ છે. સને ૧૯૩૧માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે કરેલા મારા વ્યાખ્યાનમાં મેં એ જ વસ્તુ ઉપર ભાર મૂકેલો છે. અને જો અવિનય ન થતો હોય તો મારા વિચારો ફરી રજૂકરવાની રજૂ લઉં છુઃ- સ્વભાષા દ્વારા શિક્ષણની આવશ્યકતાનાં કારણો ‘સ્વભાષાને ઊંચે મૂકી દેવી’ એ દલીલ કોઈ દેશમાં, કોઈ યુનિવર્સિટીમાં આપણા દેશ સિવાય – સ્વીકારી લેવાય એ માની શકાય તેમ નથી. ઉચ્ચ શિક્ષણમાં અમુક ગણિતશાસ્ત્ર વિના ન ચાલે, અમુક વિજ્ઞાનશાસ્ત્ર વિના એ અધૂરું ગણાય, અમુક પ્રાચીન ભાષા વગર તેમાં ખામી રહે, માત્ર સ્વભાષાના સાહિત્યથી અજ્ઞાન હોવામાં કાંઈ જ અડચણ નહીં એમ માની ઉચ્ચ શિક્ષણનો ક્રમ ગોઠવાય અને તેમાં આપણા જ સુશિક્ષિત પુરુષો એમ કહે કે આપણી ભાષામાં સાહિત્ય જ ક્યાં છે કે તે શીખવાની જરૂર હોય, આથી વિશેષ શોચનીય શું હોય? બીજી ભાષાને મુકાબલે ઓછું સાહિત્ય હોય માટે તેટલું પણ અભ્યાસક્રમમાં ન મૂકવું અને તેને અવગણવું એ વસ્તુ સાહિત્યની ખિલવણીને અટકાવનાર થઈ પડે એ સ્વાભાવિક છે. જગતના કોઈ દેશના શિક્ષણક્રમમાં પોતાની ભાષાની અવગણના કરવામાં આવે એવું જોવામાં નથી આવતું. ઇંગ્લૅન્ડમાં ગયા જમાનામાં ગ્રીક-લૅટિનને જે મહત્ત્વ અપાતું તે હાલ અપાતું નથી અને અંગ્રેજીને જ પ્રાધાન્ય અપાય છે. અને જ્યારે ગ્રીક-લૅટિન શિષ્ટ શિક્ષણનું એક અતિ આવશ્યક અંગ ગણાતું ત્યારે પણ અંગ્રેજી ઉપરાંત તેનો અભ્યાસ થતો, અંગ્રેજીને છોડીને નહીં, એ તો આપણે સહુ જાણીએ છીએ. Classical Language (સાહિત્યકીય ભાષા) અને માતૃભાષા એ બેના હિમાયતીઓ વચ્ચે હમેશ ઝઘડા ચાલુ જ હોય છે. પરંતુ તેમાં બંને પક્ષવાળા જો ધારે તો સમાધાન કરી શકે તેમ છે. પ્રાચીન ભાષા શીખવાથી જે લાભ છે તે દરેકને તે ફરજિયાત શીખવાથી મળે જ એમ માન્યતા છે, એ ઘણી વાર ખોટી પડેલી જોવામાં આવે છે. જોરજુલમથી, પરીક્ષા પસાર કરવાના હેતુમાત્રથી કરેલો પ્રાચીન ભાષાનો અભ્યાસ માનસિક વિકાસમાં પણ સહાયભૂત થતો નથી, તેમ જ સ્વભાષાના અભ્યાસમાં પણ ઉપયોગી બનતો નથી. યુનિવર્સિટીમાંથી નીકળેલા સેંકડો વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનો એક પણ નવો શ્લોક સમજી શકતા નથી અથવા શુદ્ધ ગુજરાતી લખી શકતા નથી. તેમના માનસ પર સંસ્કૃત ભાષાના શિક્ષણના સંસ્કારનો અંશ પણ જોવામાં નથી આવતો. આવા શિક્ષણથી લાભ નહીં પણ ગેરલાભ છે, કારણ કે તેથી મનોબળનો નિરર્થક વ્યય કર્યો કહેવાય. તેને બદલે તેટલી મનઃશક્તિ સ્વભાષા પર વાપરી હોય તો અનેકગણું ફળ મળે એ નિઃસંશય છે. આપણા દેશની ખાસ પરિસ્થિતિને લીધે અંગ્રેજીનું શિક્ષણ આવશ્યક છે, એટલે વધારે બોજો ઉઠાવીને પણ સ્વભાષાનો અભ્યાસ કર્યા સિવાય આપણો છૂટકો નથી. જો બે ભાષાથી ન ચાલે એમ મનાતું હોય તો ભલે ત્રણ ભાષા શિખાય, પણ સ્વભાષા છોડી દેવી એના જેવું આત્મઘાતક કાંઈ જ નથી. ઉચ્ચ અભ્યાસમાં સ્વભાષાથી લાભ ‘જ્યારે યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને પૂર્ણ સ્થાન મળશે ત્યારે તેના અભ્યાસીઓની સંખ્યા વધશે, દરેક વિષયનાં પાઠય પુસ્તકો રચાશે અને તેના સાહિત્યમાં જોઈતો ઉમેરો અવશ્ય થશે જ. ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્વભાષાને સ્થાન મળે તો જ તેનો અભ્યાસ કરનારા વધે, તો જ તેના ગ્રંથકારોને ઉત્તેજન મળે અને લેખકોની સંખ્યા પણ વધે. આપણું સાહિત્ય અભિવૃદ્ધ થાય એવા અભિલાષ ધરાવનાર સર્વ કોઈએ એ ભાષાનો અભ્યાસ સર્વથા વધારવા માટે સર્વ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. દરેક જણ સાહિત્ય સર્જી ન શકે પણ વાંચી તો જરૂર શકે. દરેક જણ પુસ્તકો ખરીદ ન કરી શકે પણ પ્રયત્ન કરી મેળવીને વાંચી શકે. આપણા સાહિત્ય તરફની આપણી બેદરકારીને પરિણામે આપણી ભાષા જોઈએ તેવી ખેડાઈ નથી; માટે તેવી બેદરકારી હવે એક ક્ષણ પણ વધારે ચલાવી લઈ શકાય તેમ નથી. ‘આપણને જણાય છે કે સ્વભાષાનો અનુરાગ ઉત્પન્ન થઈ ચૂક્યો છે, સ્વભાષાના સાહિત્યમાં પોતાનો ફાળો આપવા તત્પર થયેલા લેખકો પણ ઉત્પન્ન થવા લાગ્યા છે અને ભાષાનો અભ્યાસ કરનાર પણ નીકળવા લાગ્યા છે. અભ્યાસ માટે સાધનસામગ્રી એક બાજુથી તૈયાર થાય છે અને બીજી તરફથી તે અભ્યાસનું ગૌરવ સમજનાર વર્ગ નીકળ્યો છે; એટલે એ સાહિત્ય અને એ અભ્યાસનું ભવિષ્ય ઉત્તમ છે એ નિઃસંદેહ છે.’ યુનિવર્સિટીમાં સ્વભાષા પ્રતિ આદરનાં મંડાણ અને થોડી મુશ્કેલી ગુજરાતી ભાષાને આપણા શિક્ષણમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ એ વિશે હું માનું છું કે હવે કોઈને શંકા નહિ જ હોય. મુંબઈ યુનિવર્સિટી જેવી સ્વમતાવલંબી યુનિર્સિટીએ પણ પોતાના દૃઢ મતોને શિથિલ કરી માતૃભાષાને કેટલેક અંશે અભ્યાસક્રમમાં સ્થાન આપવા માંડ્યું છે. જોકે કંજૂસના ધન પેઠે નછૂટકે અને ટુકડે ટુકડે પ્રયોગ કરેલા છે. પરંતુ મોડા મોડા પણ એ સિદ્ધાંતનો સ્વીકાર થયો છે એ ખુશી થવા જેવું છે. બાકી એની શરૂઆત વિચિત્ર રીતે થયેલી એ આપણે સૌ જાણીએ છીએ. ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્વભાષા રાખવાની માંગણી કરવામાં આવે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી જવાબ મળે કે એ ભાષાઓમાં પૂરતું સાહિત્ય નથી. આમ કહીને સ્વભાષા પહેલી દાખલ કરી તે એમ.એ. ‘માસ્ટર’ની ડિગ્રી માટે! પછી મેટ્રિકમાં ફરજિયાત કરી, બી.એ.માં પણ રહેતે રહેતે દાખલ થઈ; વચ્ચેનાં અભ્યાસનાં વર્ષોમાં નહીં; એટલે વિદ્યાર્થીઓના અભ્યાસની શી દશા થાય તે તો એ અધિકારીઓના લક્ષ બહાર જ રહ્યું. આમ ટોલ્લા દઈ દઈને હાલની સ્થિતિએ એ અભ્યાસક્રમ પહોંચ્યો છે. માતૃભાષાના માધ્યમ (medium) માટે પણ આપણા પ્રાંતની યુનિવર્સિટીમાં વિચિત્ર વલણ છે. ઘણી ઘણી માગણીઓ પછી માધ્યમિક શિક્ષણમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનું કેટલેક અંશે દાખલ થયું છે. પરંતુ તેથી વિદ્યાર્થીઓની દશા દુઃખદાયક થઈ છે, કારણ કે ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષાનું માધ્યમ નથી. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન જેવા વિષયો મેટ્રિક સુધી ગુજરાતીમાં શીખનાર વિદ્યાર્થી કૉલેજમાં દાખલ થાય ત્યારે એ સર્વ વિષયો અંગ્રેજી દ્વારા તેને શીખતાં અત્યંત મુશ્કેલી પડે એ દેખીતું જ છે. અને એ મુસીબત ટાળવા માતૃભાષામાં શીખવાની છૂટ હોવાની સુગમતાનો લાભ છોડી દેવાનું ઘણા વિદ્યાર્થીઓ પસંદ કરે છે. અભ્યાસક્રમોના રચનારને અમારી નમ્ર વિનંતી છે કે એ ક્રમ ઉપર સળંગ નજર નાખે અને વિદ્યાર્થીઓનું દૃષ્ટિબિંદુ લક્ષ બહાર ન જવા દે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિદ્યાર્થીજગતની પરિસ્થિતિનો સુમેળ સાધે. આપણી પોતાની યુનિવર્સિટી આટલા પ્રસ્તાવ પછી જે મુખ્ય મુદ્દા સંબંધી આપ સર્વની સમક્ષ યથાશક્તિ અને યથામતિ રજૂ કરવા માંગું છું તે બાબત તે આપણી પોતાની યુનિવર્સિટી છે. યુનિવર્સિટી એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે અને મધ્યયુગમાં યુરોપમાં હાલ જે અર્થમાં આપણે વાપરીએ છીએ તે કરતાં કાંઈક જુદા અર્થમાં વપરાતો – તેનો અર્થ કોઈ પણ સંયુક્ત મંડળ એવો થતો. ત્યાર પછી રાજ્ય તેમ જ ધર્મસંસ્થાએ માન્ય કરેલું અધ્યાપક-મંડળ એ અર્થમાં શબ્દ વપરાવા લાગ્યો. વખત જતાં યુનિવર્સિટીનું ક્ષેત્ર વિશાળ થતાં તેના અર્થમાં વિશિષ્ટતા આવી અને હાલના અર્થમાં એ શબ્દ વપરાવા લાગ્યો. આપણી યુનિવર્સિટીનો ખ્યાલ મેળવવા થોડુંઘણું વાંચવામાં મેં પ્રથમ શોધ્યું કે શિક્ષણનું માધ્યમ – અથવા હવેથી વાહન શબ્દ વાપરવાનું યોગ્ય માની વાહન – શું હોય તે માટે પાનાં ઉથલાર્વ્યા. અલબત્ત, આ શ્રમ નકામો જ હતો. કોઈ દેશ, કોઈ પ્રજા કે કોઈ કાળમાં સ્વભાષા સિવાય શિક્ષણનું વાહન બીજું હોઈ શકે એવી કલ્પના પણ ક્યાંય નજરે પડી નહીં! એવી અસંગતતા આપણા દેશમાં જ પ્રવર્તે છે અને તેનો બચાવ કરવા આપણામાંના ઘણા નીકળી પડે છે. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન હિંદની કેળવણીને લગતાં કમિશનો, કેળવણીકારોના અભિપ્રાયો અને દેશહિતચિંતકોનાં મંતવ્યો એકી અવાજે એમ જ દર્શાવે છે કે તમામ શિક્ષણ સ્વભાષા દ્વારા જ અપાવું જોઈએ. એટલે કે આજ જે સ્થિતિ છે તેનો બનતી ત્વરાએ અંત આણવાની અત્યંત જરૂર છે. જ્યાં સુધી આ સત્ય આપણા મનમાં ઠસશે નહીં ત્યાં સુધી આપણે શિક્ષણમાં આગળ વધી શકવાનાં નથી. આપણાં બાળકો અને યુવકોનાં અમૂલ્ય વર્ષ, તેમની બુદ્ધિ અને સ્મરણશક્તિનો એટલો બધો નાહક વ્યય થાય છે કે તેની કલ્પના કરવી અશક્ય છે. યુરોપ-અમેરિકાની શાળામાંથી શિક્ષણ પૂરું કરી નીકળેલા યુવાકો એટલા બધા ઉપયોગી વિષયોમાં પારંગત થાય છે કે કોઈ પણ ધંધા માટે તેમની લાયકાત નિશ્ચિત થઈ ગઈ હોય છે. આપણી શાળાંત – મેટ્રિક પાસ થયેલો યુવક કાચું અને અશુદ્ધ અંગ્રેજી અને થોડાઘણા બીજા વિષયોનું જ્ઞાન લઈ દસ કે અગિયાર વર્ષ શાળાઓના અભ્યાસક્રમમાં પિલાઈ બહાર નીકળે છે. તેને પરભાષા દ્વારા વિષયો શીખવા પડે છે અને એ કાર્ય uphill work એટલે કે ડુંગર ચઢવા જેવું મુશ્કેલ છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપણે માટે અનિવાર્ય છે એ સ્વીકારવા છતાં એ ભાષા દ્વારા વિષયોનું શિક્ષણ કેવળ નિરર્થક છે, એટલું જ નહીં પણ એ વિદ્યાર્થીની વિચાર કરવાની શક્તિ તેમ જ કલ્પનાશક્તિને કચડી-ભચડી નાખે છે. આ પદ્ધતિની વિપરીતતાનું ખોટું માપ થોડાઘણા આગળ પડતા વિદ્વાનો પરથી આપણને કાઢવાની ટેવ પડી છે. પરંતુ સાથે સાથે સેંકડો ને હજારો વિદ્યાર્થીઓનો જે કચ્ચરધાણ નીકળી જાય છે તે તરફ આપણે દુર્લક્ષ કરતાં આવ્યાં છીએ. સ્વ. ગજ્જરનો મનોભાવ : સ્વભાષા દ્વારા શિક્ષણનો લાભ વડોદરાના સદ્ગત મહારાજાને પોતાનું રાજ્ય આદર્શરૂપ બનાવવાની મહત્ત્વાકાંક્ષા હતી અને તે પૂર્ણ કરવાને જે નરરત્નોને તેમણે રાજ્યમાં સંઘરેલાં તેમાં સ્વ. પ્રોફેસર ત્રિભોવનદાસ ગજ્જરનું નામ મોખરે આવે છે. ગજ્જર સાહેબ પ્રથમ કોટિના વિજ્ઞાનવેત્તા હતા. તેમની બુદ્ધિ જેટલી તીક્ષ્ણ તેટલી જ ઊંડી હતી. સાથે સાથે સ્વદેશોન્નતિ, દેશપ્રીતિ અને રાષ્ટ્રભાવના તેમના જીવનમાં વ્યાપેલાં હતાં. આવા એક મહાપુરુષે વડોદરામાં કલાભવનની સ્થાપના કરી તે સાથે એ સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ સ્વભાષામાં કરાવવાની યોજના કરી હતી. સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે પોતાના જીવનવ્યવસાયની શરૂઆત એ સંસ્થાના આ વિભાગમાં કરી હતી. વિદ્યાર્થીઓએ તેમાં શિક્ષણ લીધેલું તેઓ માત્ર ગુજરાતી જ શીખેલા હોવા છતાં ઉચ્ચ જ્ઞાનમાં કોઈ પણ યુનિવર્સિટીના પદવીધરથી ઊતરતા નહોતા એ મારી જાતમાહિતી પરથી કહેવાની હિંમત કરું છું; કેમ કે એની પરીક્ષાના જવાબપત્રો જોવાની મને તક મળી હતી. આ ઉલ્લેખ કરવાનો મતલબ એ છે કે સ્વભાષા દ્વારા શિક્ષણ કેટલે દરજ્જે સફળ થાય છે તેનો ખ્યાલ આવે. ગજ્જર સાહેબે જે પ્રારંભ કર્યો તે વિવૃદ્ધ ન થયો, પરંતુ તેમના મનમાં શિક્ષણયોજનાના સંકલ્પો રચાયે જતા હતા. સને ૧૯૦૫માં તેમણે The Complete Modern University* નામની નાની પુસ્તિકા બહાર પાડી હતી. આ યોજના હિંદના યુનિવર્સિટી કમિશન આગળ તેમણે રજૂ કરી હતી. તે યોજનાનો પ્રથમ સિદ્ધાંત એ હતો કે સર્વ શિક્ષણ માતૃભાષા દ્વારા અપાવું જોઈએ. કવિવર ટાગોર પણ પોતાના એક લેખમાં સ્વભાષા દ્વારા શિક્ષણની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. મહાત્મા ગાંધીજીએ તો પોકારી પોકારીને એ વસ્તુ તરફદેશનું ધ્યાન દોર્યું છે. આ બે દેશહિતચિંતકોએ પોતાની સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ શાંતિનિકેતન અને ગુજરાત વિદ્યાપીઠમાં એ સિદ્ધાંતને અમલમાં મૂકેલો. મિ.એચ.એન. બેઇલ્સ ફૉર્ડ લખે છે કે ‘આપણી લાગણીઓ પર જેનો પ્રભાવ છે તે એક જ ભાષા હોઈ શકે; એક જ ભાષા આપણાં સૂક્ષ્મ સૂચનોનું ભાન તે ભાષાના શબ્દો વડે પરિપૂર્ણ રીતે અને સ્વાભાવિકતાથી કરાવી શકે; આ ભાષા તે આપણે આપણી માતાના ચરણ આગળ શીખેલા તે છે; એ ભાષા તે એ જ કે જેનો ઉપયોગ આપણી પ્રાર્થનાઓમાં આપણે કરીએ છીએ, સુખદુઃખના ઉદ્‌ગારો જે દ્વારા આપણે દર્શાવીએ છીએ. આ ભાષા છોડીને બીજી ભાષાને શિક્ષણનું વાહન બનાવવું તે વિદ્યાર્થીઓનો બોજો વધારવા ઉપરાંત તેમનાં માનસને પાંગળાં બનાવવાં અને તે માનસની મુક્ત ગતિ અટકાવવા બરાબર છે!’ સ્વભાષા દ્વારા શિક્ષણના વિરોધીઓ પ્રત્યે આ મતને પુષ્ટિ આપવા બને તેટલા અભિપ્રાયો એકત્ર કરવાનું ઉચિત ધાર્યું છે, કારણ કે આપણામાં ભણેલા-ગણેલા, જીવનની ટોચે પહોંચેલા, અને અનેકવિધ ધંધામાં સફળતા પામેલા, જેમના અભિપ્રાય વજનદાર ગણાય તેવા પત્રકારો, વકીલો, શિક્ષકો, ડૉક્ટરો વગેરે છે, જેઓને આ દીવા જેવું સત્ય દેખાતું નથી; જેઓ પોતે પોતાના વ્યવહારમાં ફત્તેહમંદ થયા તે જાણે પરભાષા દ્વારા શિક્ષણ લેવાથી જ – એમ દૃઢતાપૂર્વક માને છે અને મનાવવા મથે છે. આવા સજ્જનોને તો તેમના અભિપ્રાય ફેરવવા કહેવું એ નિરર્થક છે. પરંતુ એમના દોરવ્યા બીજા ન દોરાય તે માટે ચેતવણીરૂપે પિષ્ટપેષણનો દોષ વહોરીને પણ આ સત્ય રજૂ કરવાની જરૂર છે. ઉપર કહ્યા તેમના સિવાય કેટલાયે વિચારકો છે જેમને આ સત્ય સ્પષ્ટ દેખાયું છે અને તેમણે તે જણાવી દીધું છે. સ્વભાષા દ્વારા શિક્ષણ વિશે સબળ અભિપ્રાયો પરદેશમાં જઈ જેમણે ત્યાંની યુનિવર્સિટીની પદવી મેળવી છે અને અંગ્રેજી ભાષાના અધ્યાપક છે તેવા એક પ્રૉફેસર ચીબ કહે છે કે ‘હિંદમાં ચાલતી જે શિક્ષણપ્રથા અત્યંત યોજનાવિહીન તેમ જ નિરર્થક વ્યય કરનાર છે તેમાં સુધારણા કરવી હોય તો આપણે હિંમતભેર શિક્ષણનું વાહન અંગ્રેજી છે તે બદલીને માતૃભાષા કરવું જોઈએ.’ પંજાબ યુનિવર્સિટી ઇન્કવાયરી કમિટી પોતાના નિવેદનમાં જણાવે છેઃ ‘પાશ્ચાત્ય વિદ્યાનું શિક્ષણ વિદ્યાર્થીઓને હજી પણ પરભાષા દ્વારા આપવામાં આવે છે એ દુઃખદાયક અને અડચણરૂપ છે. અંગ્રેજી ભાષા ઉપર વાહન તરીકે પ્રભુત્વ મેળવવામાં જે વખત જાય છે તે ઘણો છે – લગભગ અભ્યાસકાળનો ત્રીજો ભાગ એમાં ચાલ્યો જાય છે. છતાં ઘણા વિદ્યાર્થીઓ એ હેતુ પાર પાડી શકે છે કે નહીં તે શંકાસ્પદ છે.’ સને ૧૯૨૮માં ઇંગ્લૅન્ડની સરકારે નીમેલી હાર્ટોગ કમિટી જે હિંદના શિક્ષણ અને અભ્યાસને લગતી માહિતી મેળવવા આવેલી તેનો અભિપ્રાય પણ એ જ હતો કે હિંદમાં નવી શિક્ષણપ્રણાલિકા દાખલ કરવામાં આવી ત્યારે માતૃભાષા તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું છે. અંગ્રેજી રાજ્ય સ્થપાયું તે વખતના અધિકારીઓએ દેશની કેળવણીનો પ્રશ્ન વિચારણામાં લીધો. દેશમાં ચાલતી ફારસી અને સંસ્કૃત ભાષાઓને બદલે અંગ્રેજીને સ્થાન આપવું એમ તેમણે નિર્ણય કર્યો. કેટલાક દેશી ભાષાની તરફેણમાં હતા. એમ સામસામા મત વચ્ચે ઝોલાં ખાતું આપણું શિક્ષણ ચાલતું હતું. સને ૧૮૩૫માં નિમાયેલી ‘કમિટી ઑફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા’એ માતૃભાષામાં ચાલતાં પુસ્તકો બંધ કરી અંગ્રેજી પાઠ્યપુસ્તકો દાખલ કરાવ્યાં. પરંતુ ૧૮૫૪માં સર ચાર્લ્સ વુડે (જે વાઇકાઉન્ટ હેલિફેક્સનો ઇલ્કાબધારી થયો હતો અને હિંદના ભૂતપૂર્વક વાઇસરૉય લૉર્ડ ઇરવિન જે વાઇકાઉન્ટ હેલિફેક્સ છે તેમનો પૂર્વજ હતો) પોતાનો સુપ્રસિદ્ધ ‘ડિસ્પેચ’ મોકલ્યો તેમાં આમજનતાના શિક્ષણ માટે સ્વભાષાનું વાહન એ જ શક્ય વસ્તુ છે અને તે માટે એ ભાષાઓના અભ્યાસની મહત્તા ઉપર તેણે ખાસ ભાર મૂક્યો હતો આમ છતાં એ ભાષાનો અભ્યાસ ઓછો થવા લાગ્યો અને ભુલાઈ ગયો. સરકારને અંગ્રેજી જાણનાર નોકરોની જરૂર હતી એટલે આ મહત્ત્વની દેશહિતની વાત ટોલ્લે ચઢી. પ્રજાને પણ નોકરીઓ મળવા લાગી એટલે બીજો વિચાર કર્યો નહીં. અને માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસ માટે વાહન તરીકે અંગ્રેજી સ્થાપિત થઈ ગયું. આ વિરુદ્ધનાં આંદોલનો ફરી થવા લાગ્યાં છે અને કોઈ પણ સુશિક્ષિત હિંદી એ ન સ્વીકારે એમ હોવું જોઈએ નહીં. અંગ્રેજીની આવશ્યકતા કેટલી? સ્વભાષાના વાહન માટે આટલું કહેવા સાથે એ કહેવાની જરૂર છે કે, અંગ્રેજી ભાષાનો અભ્યાસ આપણી શાળા-પાઠશાળાઓમાં અનિવાર્ય છે. એ ભાષાનાં પુસ્તકોનો અભ્યાસ હિતાવહ છે, એટલું જ નહીં પણ જગતભર સાથે સંપર્ક સાધવા માટે એ અનિવાર્ય છે. એટલે અંગ્રેજીની બિલકુલ જરૂર નથી એવા બીજા છેડાના મત ધરાવનાર સાથે હું સંમત નથી એ નમ્રતાથી કહેવું યોગ્ય ધારું છું. આવા સર્વમાન્ય હોવા જોઈએ તેવા તેમજ સ્વતઃસિદ્ધ સિદ્ધાંત માટે આગ્રહ દર્શાવ્યા પછી આપણે કેવી યુનિવર્સિટીની અપેક્ષા રાખવી જોઈએ તેનું આછું દિગ્દર્શન કરાવવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે. આપણી યુનિવર્સિટી કેવી હોવી જોઈએ? આપણા દેશમાં અતિ પ્રાચીન કાળથી અધ્યયન અને અધ્યાપનની પદ્ધતિ ચાલતી આવેલી છે. એ રીતે જ્ઞાનપ્રચાર કરનારા પોતે વિના વિક્ષેપે અધ્યાપન તેમ જ અધ્યયન કરી શકે તે માટે તેમને જીવન ચલાવવા દ્રવ્યોપાર્જનના શ્રમથી મુક્ત રાખવાનો પ્રબંધ હતો. અધ્યાપકો પોતાનો સર્વ સમય એક જ વ્યવસાયમાં ગાળી શકે તે માટે આ વ્યવસ્થા અતિ અગત્યની હતી, અને બ્રાહ્મણો મુખ્યત્વે એ કાર્ય કરતા, એટલે તેમને કુટુંબના પોષણ માટે ખાસ ધંધો કરવાની જરૂર રહેતી નહીં. વખત જતાં અધ્યયન-અધ્યાપન બંધ પડ્યું, પરંતુ બ્રાહ્મણોની પરંપરાથી ચાલતી આવેલી પરાવલંબનની ટેવ દૃઢ થઈ ગઈ અને માનવંતા ગુરુઓ મટી તેઓ ભિક્ષુકનું પદ પામ્યા. તત્ત્વજ્ઞાનનું ચિંતન અને ધર્મનું મનન-પઠન-પાઠન એ સેંકડો વર્ષથી આ દેશની મહાન સંપત્તિ છે. ગુરુના આશ્રમો ઉપરાંત મોટાં વિદ્યાપીઠની સંસ્થા ઘણા પ્રાચીનકાળમાં જાણીતી હતી. બૌદ્ધ ધર્મના પ્રચાર સમયે પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ લે તેવી સંસ્થાઓ હતી.તક્ષશિલા અને નાલંદાના અવશેષો આ વાતની સાક્ષી પૂરે છે. હિંદની સંસ્કૃતિ કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી તે આ પરથી કલ્પી શકાય તેમ છે. આ વિદ્યાપીઠોનાં ધોરણે હાલ યુનિવર્સિટી સ્થાપી શકાય એમ નથી. સમયના વહેવા સાથે સમાજજીવન પણ સર્વથા બદલાઈ ગયું છે. એ જીવનને અનુરૂપ શિક્ષણની યોજનાઓ રચાવી જોઈએ એ દેખીતું છે. આપણી સંસ્કૃતિ, રહેણી-કરણીને બંધબેસતું શિક્ષણ હોય તો જ તે પ્રજાજીવનનાં સર્વ અંગોને સ્પર્શે. પશ્ચિમમાંથી યુનિવર્સિટીનું આરોપણ આપણે ત્યાં દાખલ કરવામાં આવેલું છે તે કેટલેક અંશે સફળ ન થાય એવો સંભવ છે અને એમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે તેનો ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. પ્રૉફેસર ગજ્જરે જેની બારીક રૂપરેખા દોરી છે તેમાં હાલની સંસ્થાઓની પુનર્રચના મુખ્યત્વે છે. તેઓ પ્રજાકીય કેળવણીને બે વિભાગમાં વહેંચી નાંખે છેઃ પ્રથમ વિભાગ તે સામાન્ય કેળવણી છે. એ સામાન્ય કેળવણી મનુષ્યને પરિપક્વ કરે છે. બીજો વિભાગ તે વિશિષ્ટ કેળવણી છે. એ કેળવણી દરેક મનુષ્યને પોતાને હિસ્સે આવતા કર્તવ્યક્ષેત્ર માટે પ્રવીણ કરે છે. એ કેળવણી વડે મનુષ્ય રાષ્ટ્રને પોતાને ફાળો અર્પણ કરે છે. તેમના મત પ્રમાણે પૂર્ણ શિક્ષણ લેવાનું કામ ચોવીસ વર્ષની ઉંમર સુધી ચાલુ રહેવાની જરૂર છે. સત્તર વર્ષની વય સુધીમાં શાળામાં તમામ વિષયોનું એવું જ્ઞાન મળવું જોઈએ કે વિદ્યાર્થી પોતાના કર્તવ્યક્ષેત્રનો નિર્ણય કરી શકે. એ શિક્ષણમાં પ્રાચીન તેમ જ નવીન બંને વિદ્યાનો સમાવેશ થવો જોઈએ. ગજ્જર સાહેબ પ્રખર વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાન વડે જગત્‌ની જે પ્રગતિ થાય તેનો તેમને પૂરેપૂરો ખ્યાલ હતો. વિજ્ઞાનનું મહામૂલ્ય તેઓ સમજતા છતાં સામાન્ય અને પ્રાચીન એટલે Classical વિદ્યાને તેઓ અત્યંત મહત્ત્વ આપે છે. ઉચ્ચ શિક્ષણ humanistic-માનસિક ઉત્કર્ષ સાધનાર કે realistic-વ્યવહારોપયોગી હોવું જોઈએ એ જૂના સમયથી ચાલતા આવેલા વિવાદને વિશે તેમનો મત બંનેનો સમન્વય સાધવાનો છે. તેમણે એવું કહ્યું છે કે શાળા પછી કૉલેજનું શિક્ષણ લેવાની યોજના હોય અને ત્યાર બાદ ખરું યુનિવર્સિટી શિક્ષણ શરૂ થવું જોઈએ. તેમાં બે કે ત્રણ વર્ષ ગાળવાની જરૂર છે. આપણા પ્રાંતમાં ટૅક્નૉલૉજી એટલે ખેતીવાડી, વ્યાપાર, લલિતકળાઓને યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસમાં સ્થાન નહોતું તે દાખલ કરવાનો તેમણે આગ્રહ દર્શાવ્યો છે. ખેતીવાડી અને વ્યાપારના શિક્ષણને સ્થાન પ્રાપ્ત થયું છે, લલિતકલાઓ હજી દાખલ થઈ નથી. એ સર્વની શાખા યુનિવર્સિટીમાં હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. યુનિવર્સિટીમાં બુદ્ધિની સ્વતંત્રતા આણનાર (liberal) અને દુનિયાદારીમાં ઉપયોગી (Professional) શિક્ષણના ક્રમ હોવા જોઈએ એવી તેમની માન્યતા હતી. વ્યવહારુ શિક્ષણના હિમાયતીઓ ઉચ્ચ પ્રકારના વ્યવહારુ (Professional) શિક્ષણને vocational – માત્ર ધંધાદારી કેળવણી સાથે ભેળવી દે છે અને યુનિવર્સિટીએ ધંધાદારી કેળવણી જ આપવી નથી. પ્રજાનો મોટો ભાગ ભરણપોષણ કરી શકે એમ માનનાર ઘણી વાર નીકળે છે. વિજ્ઞાનને બહુ મહત્ત્વ આપનાર ગજ્જર સાહેબ vocational એટલે માત્ર ધંધાદારી શિક્ષણની યુનિવર્સિટીમાં સ્થાન આપતા નથી. ધંધાદારી શિક્ષણન આવશ્યકતા છે જ. સેંકડો માણસો એનો આશ્રય લેનાર હોઈ શકે તેમ જ ધંધા સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેનું રીતસરનું શિક્ષણ મળવું જોઈએ એ સ્વીકારવા છતાં એ ઉચ્ચ શિક્ષણ એટલે કે યુનિવર્સિટીનો કાર્યપ્રદેશ નથી એવો મારો નમ્ર મત છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નીચેની બાબતો આવવી આવશ્યક છે એવો એક વિદ્વાનનો મત છેઃ ૧. સામાન્ય સંસ્કૃતિનું કેન્દ્ર, ૨. Professions વ્યવહાર માટે તૈયારી, ૩. જેમને ખાસ શોખ હોય તેવા વિદ્યાર્થીઓને શોધખોળ માટે તક. બીજા એક વિદ્વાનના મત પ્રમાણે સુવ્યવસ્થિત યુનિવર્સિટીએ પોતાના અધ્યાપકોને મૌલિક શોધખોળ માટે વધારેમાં વધારે સુગમતા કરી આપવી જોઈએ, તેમને સંસ્કૃતિ સંબંધે સ્વતંત્ર વિવેચન કરવાની છૂટ હોવી જોઈએ. પ્રજાનાં શ્રેષ્ઠ લક્ષણોને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. યુનિવર્સિટીના સ્વરૂપ વિશે ચોખવટ યુરોપ-અમેરિકાના જુદા જુદા દેશોની યુનિવર્સિટીનું જેમણે નિરીક્ષણ કર્યું છે તેઓ જણાવે છે કે સામાન્ય લક્ષણો ઉપરાંત દરેક દેશનાં પોતાનાં એવાં લક્ષણો તે તે યુનિવર્સિટીમાં હોય છે જ, પ્રજાકીય સંસ્કૃતિ, પ્રજાકીય જીવન અને પ્રજાકીય વિશિષ્ટતાની તેમાં છાપ હોય છે. આપણા દેશમાં જુદી જુદી પ્રાંતિક યુનિવર્સિટીઓ છે, પરંતુ તેમના ભેદ આવા મૂળગત નથી. એ યુનિવર્સિટી તે બહારથી આણીને નવી ભૂમિમાં રોપેલા એક જ જાતના છોડ જેવી છે. એટલે એમાં પ્રજાનું પોતાનું તત્ત્વ કોઈ પણ પ્રકારે પ્રદર્શિત થાય એવી શક્યતા નથી. માટે જો આપણે પ્રાંત માટે નવી યુનિવર્સિટીનો વિચાર કરવો હોય તો સ્વભાષાના પ્રથમ સિદ્ધાંત પછી આપણા પ્રજાકીય જીવનનું પ્રતિબિંબ જેમાં સુરેખ હોય તેવી તે યુનિવર્સિટીની યોજના હોવી જોઈએ. આગલા પૃષ્ઠ ઉપર દર્શાવેલી બાબતોને બીજી રીતે કહીએ તો યુનિવર્સિટીનાં સામાન્ય લક્ષણોમાં ચાર મુખ્ય વસ્તુઓ હોવી જ જોઈએઃ (૧) જ્ઞાનનું અને વિચારોનું સંરક્ષણ (૨) તેમના અર્થનું નિરૂપણ, (૩) સત્યનું અન્વેષણ અને (૪) એ સર્વની વિવૃદ્ધિ થાય તે માટે વિદ્યાર્થીઓનું શિક્ષણ. આ સામાન્ય તત્ત્વો તે પ્રત્યેક યુનિવર્સિટી માટે અનિવાર્ય છે. નવા જમાનાની યુનિવર્સિટીની બીજી જરૂરિયાત તે સમાજજીવનને તેના ક્ષેત્રમાં દાખલ કરવાની યુનિવર્સિટીની આવશ્યકતા એ છે. જૂના વખતમાં શુદ્ધ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, કુદરતનું જ્ઞાન એ ઉચ્ચ અભ્યાસમાં વધારે ભાગે યોગ્ય ગણાતાં. પરંતુ જીવન સાથે તેનો સંબંધ ન હોય, અભ્યાસ એ અલગ વસ્તુ હોય એવો એક ક્રમ થઈ ગયો હતો. પરંતુ જે જ્ઞાન જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જનાર છે, જે અભ્યાસ સમાજને ઉન્નત દશાએ પહોંચાડવાનું ધ્યેય રાખે છે તેને સમાજજીવનથી છૂટો પાડી નાખવામાં આવે એ આત્મઘાતક છે. એટલે નવી યુનિવર્સિટીમાં સમાજજીવન (હાલના Artsને વિસ્તૃત કરીને) કુદરત અને Aesthetics-સંવેદનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાની વ્યવસ્થા થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિર્ટી જોઈએ ગુજરાતને પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ એ મતનું પ્રતિપાદન થઈ ચૂક્યું છે. મહાત્મા ગાંધીજીની આર્ષ દૃષ્ટિએ આ સત્ય જોઈ લીધું હતું અને ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના તેમણે દેશની પુનર્ઘટનાના એક અંગ તરીકે કરી હતી. રાજકીય કારણોને લીધે એ સંસ્થા બરોબર પોષાઈ નહીં, પરંતુ એ સંસ્થાએ થોડાં વર્ષોમાં પણ જે મહત્ત્વની સેવા બજાવી છે તેમ જ જે એક આદર્શ રજૂ કર્યો છે તે સતત આપણી સમક્ષ રાખવા જેવાં છે. તેમાં પુરાતત્ત્વ-સંશોધન તેમજ નવીન શિક્ષણની વ્યવસ્થા હતી. એ યોજનામાં જે કાંઈ ઊણપો લાગતી હોય તે પૂરી કરી આપણે આપણી યુનિવર્સિટી માટે વિચારણા કરવાની જરૂર છે. સદ્‌ગત સયાજીરાવ ગાયકવાડના મનોરથ ગુજરાત યુનિ.થી સરશે વડોદરાના સદ્‌ગત મહારાજાએ વડોદરા યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર કરેલો અને તેની પૂર્વતૈયારીઓ તરીકે કમિશન પણ નીમેલું. પ્રાંતના અગ્રગણ્ય વિદ્વાનો અને કેળવણીકારોની જુબાનીઓ લેવરાવેલી, પ્રશ્નપત્રો કાઢેલાં અને પોતાના રાજ્યની સંપત્તિ વડે એક આદર્શ યુનિવર્સિટીનો આરંભ કરવા ધારેલું. આ વિચાર કોઈ અજ્ઞાત કારણોથી પડી ભાંગ્યો. પરંતુ વડોદરાને બદલે ગુજરાત યુનિવર્સિટી સ્થપાય એ વધારે ઇષ્ટ છે. ગુજરાતમાં વડોદરાનો સમાસ તો થવાનો જ છે. તમામ દેશી રાજ્યો પણ તેમાં આવી જવાનાં એટલે બ્રિટિશ હકૂમત નીચેની પ્રજા, તેમ જ નાનાંમોટાં દેશી રાજ્યોએ મળીને ઉપાડી લેવાનું આ કર્તવ્ય છે. મહારાષ્ટ્રમાં યુનિ. માટે હિલચાલ તાજેતરમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપવાની હિલચાલ થઈ રહી છે. તે માટે કમિટી પણ નિમાઈ હતી અને તેનું નિવેદન બહાર પડી ગયું છે. સરકારે આમાં સહાનુભૂતિ દર્શાવી છે. ગુજરાતમાં યુનિવર્સિટી સ્થાપવાની ધારણા મહારાષ્ટ્ર કરતાં ઘણી વહેલી ઉદ્‌ભવેલી, પરંતુ તેને અમલમાં મૂકવા જેટલો વેગ અને ટેકો મેળવનાર મળ્યા નહીં. મહારાષ્ટ્ર માટેની યુનિવર્સિટીની સ્થાપના માટે મરાઠી સાહિત્ય સંમેલને પ્રથમ ઠરાવ કરેલો અને તેને માટે પ્રચારકાર્ય જોરશોરથી કરી એ ઠરાવને અમલમાં મૂકવા તનતોડ મહેનત કરી. તે જ મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવું પ્રતિષ્ઠિત મંડળ આંદોલનો હલાવે, તેની પાછળ ખાઈપીને મંડનાર આગ્રહી કાર્યકર્તાઓ નીકળે તો આપણે પણ એમાં સફળતા મેળવીએ એ નિઃસંશય છે. પ્રજાકીય ધનથી યુનિવર્સિટી સ્થાપવી જોઈએ નવીન જમાનામાં યુનિવર્સિટી એ મોટી ખર્ચાળ વસ્તુ છે. હજારો નહીં પણ લાખો રૂપિયાના ભંડોળનું એ કામ છે એ આપણે જાણીએ છીએ. રાજ્ય તરફથી સ્થપાયેલી આવી સંસ્થાને રાજ્યના દોરને વશ થવું પડે એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી; માટે પ્રજાકીય ધનથી જો એ સ્થપાય તો જ તેમાં આવશ્યક એવી સ્વતંત્રતા રહે. બંધનમુક્ત ન હોય તો શિક્ષણની સંસ્થાનો વિકાસ થવો અશક્ય છે. વિચારની, વિવેચનની, અધ્યાપકના મતમતાંતરની છૂટ ન હોય તેવા સંકુચિત વાતાવરણમાં વિદ્યાની વૃદ્ધિ ખરા અર્થમાં થાય એ બનવાજોગ નથી. માટે યુનિવર્સિટીનાં નાણાં મુખ્યત્વે પ્રજાએ જ એકઠાં કરવાં જોઈએ એમ હું નમ્રપણે માનું છું. રાજ્યની મદદ તો જોઈએ, કારણ કે તેની સહાનુભૂતિ વિના સંસ્થા આગળ વધી શકે નહીં. તથાપિ નાણાં સંબંધે સંપૂર્ણપણે રાજ્યના અવલંબન પર રહેવાનું ન હોય એ ઇષ્ટ છે. ગુજરાતમાં સમૃદ્ધ રાજ્યકર્તાઓ છે, અઢળક ધનવાનો છે, મોટા ઉદ્યોગપતિઓ છે તેમ જ દ્રવ્યના ઢગલા પર બેઠેલા ધર્મગુરુઓ છે. આ ધર્મગુરુઓના પ્રાચીન કર્તવ્યમાં પ્રજાશિક્ષણ હતું. આ સર્વ એકમત થાય, આપણી પ્રાચીન સંસ્કૃતિ, સાહિત્યનું સંરક્ષણ અને નવીન વિજ્ઞાનના લાભ તેમના મનમાં વસે તો આપણા પ્રાંતની અતિ આવશ્યક એવી સંસ્થાનું સ્થાપન થાય. આપણા હિંદ દેશમાં ગણીગાંઠી યુનિવર્સિટીઓ છે. પૂર્વ તેમજ પશ્ચિમના બીજા દેશોમાં – અલ્પ વિસ્તારવાળા દેશોમાં પણ અનેકાનેક યુનિવર્સિટીઓ છે. તો આપણે તેમનાથી સૈકાઓ પછાત છીએ એમ કહીએ તો ખોટું નથી. ધનનો શિક્ષણ પવા કરતાં બીજો વધારે સદુપયોગ શો હોઈ શકે? પોતાના દેશબંધુઓનું અજ્ઞાન દૂર કરવું, તેમના જીવનમાં રસ પૂરવો, તેમની બુદ્ધિશક્તિનો વિકાસ કરવો, પ્રાચીન સમયના વિદ્વાનો અને તત્ત્વવેત્તાઓએ મહામુશ્કેલીઓ વચ્ચે રચેલા અને સંગ્રહ કરેલા જ્ઞાનભંડોળનું રક્ષણ કરી તેનો પ્રજાને સુલભ ઉપયોગ કરાવવો એ મોટાં કાર્યો ધનિકવર્ગ નહીં કરે તો કોણ કરશે? આ પરિષદે ચાળીસ વર્ષના પોતાના અસ્તિત્વનું સાર્થક્ય ત્યારે કર્યું ગણાશે જ્યારે ગુજરાત માટે તેની પોતાની અસ્મિતા ધરાવતી મહાન શિક્ષણસંસ્થા ઊભી કરાવવામાં એ માર્ગદર્શક અને સહાયભૂત થશે. માત્ર ધન પૂરતું નથીઃ સાહિત્યની અનેક શાખાઓને વિકસાવવાની આવશ્યકતા માત્ર ધનથી પણ આ મોટું કાર્ય સમાપ્ત થવાનું નથી. પુષ્કળ ધન ઉપરાંત પુષ્કળ વિદ્વાનો, કાર્યકર્તાઓની તેમાં જરૂર રહેશે. ખાસ કરીને પુસ્તકો રચવા માટે એક સળ મંડળ રચાવું જોઈશે. આપણે જાણીએ છીએ કે ઘણી દિશામાં આપણું સાહિત્ય હજી અપૂર્ણ છે. તેને સંપૂર્ણ બનાવવા માટે સંખ્યાબંધ લેખકો રોકવાની જરૂર રહેશે. આમ પુસ્તકો રચાવવાનું કાર્ય અસંભવિત નથી. દક્ષિણમાં હૈદરાબાદના રાજ્યે ઉસ્માનિયા યુનિવર્સિટી સ્થાપી તેને માટે તમામ પુસ્તકો ઉર્દૂ ભાષામાં રચાવી દીધાં છે. એનો કાર્યક્રમ ઉર્દૂમાં ચાલે છે એ આપણે સહુ જાણીએ છીએ. સર્વ દિશા, સર્વ વિભાગો માટે મૌલિક તેમજ ભાષાંતર રૂપે પુસ્તકો પ્રકટ કરાવ્યાં છે. જાણકારો કહે છે કે આ યુનિવર્સિટીનું કામ સફળતાપૂર્વક ચાલે છે. શિક્ષણનો સ્વાભાવિક ક્રમ સફળ થાય તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી; આશ્ચર્ય તો તે નિરર્થક જાય તેમાં છે. હાલના ગુજરાતી સાહિત્યમાં દિનપ્રતિદિન જે શાખાઓ વૃદ્ધિગત થઈ છે તે, એટલે કે નાટકો, કાવ્યો કે નવલકથાઓથી આપણી યુનિવર્સિટીનું કાર્ય ધપવાનું નથી. શરૂઆતમાં અંગ્રેજી પુસ્તકોની મદદથી કામ લઈ શકાય, પણ આપણો અંતિમ ઉદ્દેશ દરેક શાખા સમૃદ્ધ કરવાનો હોવો જોઈએ. વિજ્ઞાનનાં પુસ્તકો સંખ્યાબંધ રચાવાં જોઈશે. નવીન દૃષ્ટિબિંદુથી ઇતિહાસો લખાવા જોઈશે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે વિષયો પર એકેક નહીં પણ વિવિધ દૃષ્ટિકોણ દર્શાવનાર પુસ્તકોની જરૂર પડશે. એક વાર યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે એટલે આ જરૂરિયાતો પૂરી પાડવાનાં સાધનો આપોઆપ નીકળી આવશે. અંગ્રેજીની જરૂર રહેશે, પણ બીજી ભાષા તરીકે આ સ્થળે એટલું કહેવાનું ઉચિત છે કે આપણા અભ્યાસક્રમમાં અંગ્રેજીનું મોટું સ્થાન રહેશે. અંગ્રેજીને બિલકુલ તજી દેવાની યોજના મારા મનમાં નથી. અંગ્રેજી ભાષા એક બીજી ભાષા (Second Language) તરીકે જરૂર રહેવી જોઈએ. યુરોપની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને બે-ત્રણ ભાષાઓ શીખવાની આવશ્યકતા હોય છે. તે મુજબ અંગ્રેજી શીખવાનું અહીં ફરજિયાત હોવું જ જોઈએ. એ ભાષાના અભ્યાસ વિના જગત સાથેના સમાગમમાં આવવું અસંભવ છે, તેમ જ દુનિયાના આગળ વધતા સાહિત્યનો અભ્યાસ આપણા પોતાના ઉત્કર્ષ અર્થે અતિ અગત્યનો છે. આપણી યુનિગ્ને અનુરૂપ શરૂઆતનો શિક્ષણક્રમ જોઈશે સ્વભાષા દ્વારા શિક્ષણ આપતી આપણી યુનિવર્સિટી હોય તો તેને બંધબેસતો અભ્યાસક્રમ આપણી માધ્યમિક શાળાઓમાં રચાવો જોઈશે. અનેક કેળવણીકારોની સહાયતાની આમાં જરૂર રહેશે. એ આવી મળશે એ નિઃસંશય છે. ઉચ્ચ શિક્ષણનો લાભ લેવાની તૈયારી તરીકે સમસ્ત પ્રજાને શિક્ષિત કરવી જોઈશે. સેંકડે દસ માણસ ભણેલા હોય એ કંગાલ સ્થિતિ જેમ બને તેમ વહેલી દૂર થાય એ માટે ભગીરથ પ્રયત્ન કરવાના છે. તાજેતરમાં કૉંગ્રેસ સરકારે અક્ષરજ્ઞાનની યોજના કરી, પરંતુ એ સરકારના કારભારના અંત સાથે એ યોજના ખોરંભે પડી છે એ ઉપાડી લેવી જોઈશે. ગ્રામવાસીઓને માટે – જેમની સંખ્યા કરોડોની છે – તેમને સમજાય તેવાં પુસ્તકો, વર્તમાનપત્રો, પુસ્તકાલયો વગેરેનો પ્રબંધ કરવાનો રહેશે. એકંદરે તમામ પ્રજામાં જાગૃતિ આવે એવા શિક્ષણનો પ્રચાર થવો જોઈશે. માત્ર સારી સ્થિતિમાં મુકાયેલા અલ્પ સંખ્યામાં-વસ્તીના પ્રમાણમાં-ઉચ્ચ શિક્ષણ લઈ બેસી રહે તેથી સંતોષ પામવાનો નથી. ચાળીસ કરોડ હિંદના મનુષ્યો અને ગુજરાતને ભાગે આવતાં એક કરોડ કરતાં પણ વધારે દેશી ભાઈ-બહેનોનાં જીવન ઉજ્જ્વલ કરવા માટે સર્વ સુશિક્ષિત ભાઈઓ તથા બહેનોને પોતાના કર્તવ્યનું ભાન થવાની જરૂર છે. સરકાર પાસેથી નાણાં મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ આ પ્રકારનાં સર્વ કામોમાં ધનની મોટી અપેક્ષા રહે છે. એ ધન રાજ્યકર્તાઓએ વાપરવાની તેમની ફરજ છે. સુધરેલી પ્રજા હોવાનો જેમનો દાવો છે, જેઓ આ દેશના હિત માટે રાજ્ય કરવાનું કહે છે તેમના દોઢસો વર્ષના અમલ દરમિયાન દેશના શિક્ષણની સ્થિતિ જરાયે ગર્વ લેવા જેવી નથી. જે જે દેશોમાં પોતાનાં રાજ્યો છે ત્યાં પાંચ કે દશ વર્ષની યોજનાઓ રચાઈ દેશભરની નિરક્ષરતા દૂર થઈ ગઈ છે અને આવી મોટી મહત્ત્વની બાબત માટે તે દેશોએ નાણાંના અભાવની દલીલ આણી નથી. જે કામ જરૂરી હોય, જેમાં આપણાં દેશી ભાઈબહેનોની સર્વતોમુખી ઉન્નતિનો પ્રશ્ન હોય તે પ્રજાના અગ્રણીઓએ ઉપાડી લેવો જોઈએ. સરકાર પાસેથી તે માટે નાણાં કઢાવવા માટે સર્વ ઉપાયો કરવા જોઈએ. આખી પ્રજા નિરક્ષર રહે ને છેક ઉપરની જનતા ઉચ્ચ શિક્ષણ, શોધખોળ, ભાષાવિજ્ઞાન વગેરેના અભ્યાસ ચલાવે એ સુસંગત નથી. નિરક્ષરતાના વિઘ્નને લીધે કેટલીયે બુદ્ધિશાળી વ્યક્તિઓ અજ્ઞાનમાં દટાઈ રહેતી હશે તેનો ખ્યાલ કરી શકાય તેમ નથી માટે આ સર્વ કાર્યો એકીસાથે કરવા જેવાં છે. એક પછી એક થાય એમ બને તેમ નથી. યુદ્ધાદિ માટે નાણાં છે, કેળવણી માટે નથી જગતમાં વારંવાર આવતાં યુદ્ધો કેટલાંયે નાણાંનો નિરર્થક વ્યય કરાવે છે. રાજ્યોને પોતાની પ્રજાના હિતનાં કાર્યો કરવા માટે નાણાંની તંગી હોય છે, પરંતુ લડાઈમાં લાખો નહીં, કરોડો નહીં, પણ અબજો કાંકરા પેઠે ખર્ચવા પડે છે. તેવે પ્રસંગે પ્રજાઓ પણ પોતાના રાજ્યકર્તાઓને યુદ્ધના સરંજામ માટે પોતાના સર્વભોગે જોઈતાં નાણાં પુષ્કળ આપે છે. એવું કહેવાય છે કે છેલ્લા વિશ્વયુદ્ધમાં પડેલા દરેક દેશે જેટલો નાણાંનો વ્યય કર્યો હતો તે ધન વડે આખા જગતના સુખની અનેક કાયમની યોજનાઓ થઈ શકત. યુદ્ધ એવી વસ્તુ છે કે તેમાંથી બચવા, દુશ્મનોના આક્રમણથી મુક્ત રહેવા મનુષ્ય આત્મરક્ષણની પ્રેરણા વડે પ્રેરાઈ પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર થાય છે. બીજે કોઈ પ્રસંગે કે બીજા કોઈ કામ માટે આટલા મોટા પ્રમાણમાં રાજ્યને પૈસા મળતા નથી. યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો યુદ્ધ હાલની વિષમ પરિસ્થિતિમાં જ્યારે રાજ્યકર્તાના હાથ હમેશ કરતાં પણ વધારે ભીડમાં હોય ત્યારે યુનિવર્સિટી જેવી અતિ ખર્ચાળ યોજના અમલમાં મુકાવાનો સંભવ સ્વપ્નવત્ છે. પરંતુ લડાઈને જ પરિણામે અઢળક કમાણી કરનાર વેપારીઓ ધારે તો એક રાતમાં આ નાણાં ઊભાં કરી શકે. એ ન બને તોપણ યુદ્ધ પછીની પુનર્ઘટના માટે પણ અત્યારથી જ વિચાર કરી મૂકવાની જરૂર છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ સરકારે લડાઈ પૂરી થયે મદદ માટે વિચાર કરવાનું વચન આપ્યું છે. મહારાષ્ટ્રની વિચારણા પહેલાં જેનો વિચાર થયેલો તે ગુજરાત યુનિવર્સિટી માટે હવે નરમ પ્રવૃત્તિ નહીં ચાલે. એ હિલચાલને વેગવંત બનાવી એવી સ્થિતિએ પહોંચાડવી કે વહેલામાં વહેલી તકે વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરે. નવીન યુનિવર્સિટી માટે પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનસમુચ્ચયમાંથી એવી સુશ્લિષ્ટ રચના કરવાની જરૂર છે કે જે માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની મગજશક્તિઓનો કેટલોયે સમય રોકાશે. આપણી સંસ્કૃતિને પોષણ મળે અને નૂતન ઉત્ક્રાંતિ (civilization)માંથી અનુકરણ કરવા યોગ્ય સર્વ કાંઈ સાથે ઘટાવી શકાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કવિવર ટાગોર અને પ્રાચ્ય યુનિવર્સિટીનો ખ્યાલ કવિવર ટાગોરના ‘An Eastern University’ એ નામના લેખમાંથી થોડો ઉતારો અત્રે અસ્થાને નહીં ગણાય. ટાગોર કહે છેઃ ‘આપણી સંસ્કૃતિના સર્વ અંશોને એવા સબળ બનાવવા જોઈએ કે તે પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષણમાં ન આવે, પરંતુ તેમાં ભળી જાય.’ ‘હિંદી સંસ્કૃતિ ચાર પ્રવાહોમાં વહેલી છેઃ વૈદિક, પૌરાણિક, બૌદ્ધ અને જૈન. તે પછી ઇસ્લામિક સંસ્કૃતિએ પોતાની પ્રબળ તેમજ કીમતી છાપ આપણા શિલ્પ, ચિત્રકળા, સંગીત આદિ પર પાડી છે. પશ્ચિમની સંસ્કૃતિ ઉપરાંત સમસ્ત એશિયા – ચીન, જાપાન, ટિબેટ, ઝોરાસ્ટ્રીઅન એ સર્વની સંસ્કૃતિઓનો પણ અભ્યાસ આપણે માટે આવશ્યક છે. જેઓ એમ માનતા હોય કે પ્રાચીન કાળે આપણે માટે ઉપયોગી વારસો મૂક્યો નથી તેઓ ભૂલ કરે છે. પ્રથમ વાવેલા બીજમાંથી જ નવા વૃક્ષનો ઉદગમ થાય છે. માત્ર બૌદ્ધિક શિક્ષણ પર જ પશ્ચિમમાં પણ હજી વધારે ઝોક છે. જીવનને સમગ્ર રૂપે સમજવા માટે રંગો, સ્વરો વગેરે જાણવાની જરૂર રહે છે. એટલે કે કળાઓ તરફ પૂરતું લક્ષ આપવું જોઈએ. એ કળાઓ સર્જકતા આણે છે. હાલનું આપણું શિક્ષણ મૂક ડહાપણનો બોજો ઉપાડવા સરખું છે; જાણે સખત ખજૂરીવાળી જેલની સજા જેવું તે છે. મુગલ રાજ્ય સમયમાં સંગીત અને કલાને રાજ્યકર્તા તરફથી ઘટતી ઉત્તેજના મળી હતી. શિક્ષણનો ઉચ્ચ સંદેશ તે મનુષ્યના સામાજિક અને આધ્યાત્મિક જીવનવિષયક જ્ઞાન અને પ્રવૃત્તિઓના ઐક્યનો અનુભવ કરવો તે છે.’ ← ૧૪ ૧૬ → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=પરિષદ-પ્રમુખનાં_ભાષણો/૧૫&oldid=32323"
બ્રિટીશો કોલોની રહેલા દેશ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી રાષ્ટ્રગીતને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. image source આ દેશનો એક મોટો વર્ગ માને છે કે બ્રિટિશરોએ આ દિવસે ઓસ્ટ્રેલિયામાં ઘૂસણખોરી કરી હતી. બ્લેક લાઇવ્સ મેટર પછી હવે અહિયા સંસ્કૃતિ અને ઇતિહાસને મહત્વ આપવાના કારણે દક્ષિણપંથી સરકાર દ્વારા રાષ્ટ્રગીતના શબ્દોમાં બદલાવ કરવામા આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે દેશો વિશે જણાવીશું કે જેમણે તેમના રાષ્ટ્રગાનમાં ફેરફાર કર્યા છે. દક્ષિણ આફ્રિકા image source 1997 માં દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રગીત બદલવામાં આવ્યું હતું. રંગભેદી શાસનનો ભોગ બનેલા આ દેશનું રાષ્ટ્રગીત પણ રંગભેદના સૂત્રને અંદર રાખતું હતું. જો કે, નવું રાષ્ટ્રગીત દક્ષિણ આફ્રિકાની પાંચ સ્થાનિક ભાષાને જોડીને બનાવવામાં આવ્યું હતું, જેને ચર્ચમાં રંગભેદની વિરુદ્ધ વાંચવામાં આવતી એક સુક્તિ પર આધારિત હોવાનું કહેવાય છે. કેનેડા image source વર્ષ 2018 માં કેનેડામાં રાષ્ટ્રગીત બદલવાની કવાયત જોર પકડી હતી. અહેવાલો અનુસાર, રાષ્ટ્રગીતમાં લિંગ ભેદભેદના જે સંકેતો હતા તેને બદલીને સુધારવાના હતા, જેના માટે સંસદના સ્તરે અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. નવા રાષ્ટ્રગીતને લિંગ ભેદભાવથી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નેપાળ image source નેપાળમાં 2006 પહેલા રાજાશાહી સિસ્ટમ હતી, પરંતુ 2006 ની લોકતાંત્રિક ચળવળ પછી નેપાળની વચગાળાની વિધાનસભાએ રાષ્ટ્રગીત બદલવાની પ્રક્રિયા શરૂ કરી. 2007 માં નેપાળનું રાષ્ટ્રગીત બદલાયું, જેમાં નેપાળને એક રાજાશાહીને બદલે રાષ્ટ્ર તરીકે માનવામાં આવ્યું. રશિયા image source સોવિયત સંઘનું જૂનું રાષ્ટ્રગીત જોસેફ સ્ટાલિનની પ્રશંસા જેવું હતું. જ્યારે સોવિયત યુનિયન સિસ્ટમનો અંત આવ્યો અને રશિયા એક અલગ દેશ તરીકે નકશા પર આવ્યો ત્યારે વ્લાદિમીર પુતિન વહીવટીતંત્ર દ્વારા 2000 માં એક નવું રાષ્ટ્રગીત તૈયાર કરવામાં આવ્યું. આ પહેલા પણ, 1956 માં સોવિયત રાષ્ટ્રગીત બદલવામાં આવ્યું હતું અને પછી 1877 માં સ્ટાલિનનો ઉલ્લેખ દૂર કરીને, બીજી આવૃત્તિને સત્તાવાર જાહેર કરવામાં આવી હતી. ઇરાક image source વર્ષ 2003 માં સરમુખત્યાર તરીકે ઓળખાતા સદ્દામ હુસેનના શાસનના અંત પછી રાષ્ટ્રગીતને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ. હુસેનના શાસનના ગુણગાન કરનાર રાષ્ટ્રગીતને બદલવાનો વર્ષો પ્રયાસ કર્યા પછી પણ ઇરાકને યોગ્ય રાષ્ટ્રગીત મળી શક્યું ન હતું. 2004 માં ઇરાકમાં મોતીની ગીતને રાષ્ટ્રગીત તરીકે અપનાવવાના અહેવાલો આવ્યા હતા, તેમ છતાં, મે 2020 માં એક અહેવાલમાં જણાવાયું હતું કે નવું રાષ્ટ્રગીત અને ધ્વજ ની કામગીરીને હાલમાં હોલ્ડ પર રાખી દેવામાં આવી છે. અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો! આપના સહકારની આશા સહ, ટીમ ન્યુઝ ગુજરાત ← સરકારી નોકરીની શોધમાં છો? તો આ તારીખ સુધીમાં કરી લો અહીં અરજી, તમારા માટે છે જોરદાર તક મોડેલિંગના દિવસોમાં આવી દેખાતી હતી દીપિકા પાદુકોણ, જુઓ ટ્રાન્સફોર્મેશન તસ્વીરો → You May Also Like માનવતા જીવે છે એનો ઉત્તમ દાખલો, આ દંપત્તિએ 23 વર્ષમાં સાડા પાંચ લાખ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યું ભોજન May 22, 2021 gujjunews OMG! બીજા લગ્ન કરવાની લાયમાં 60 વર્ષના વૃદ્ધ ચડી ગયા હાઇવોલ્ટેજ વીજળીનાં થાંભલા પર, અને પછી…બાપ રે બાપ તસવીરો તો જુઓ
મોંઘવારીમાં આપણા ખર્ચાઓને (Expenses) પહોંચી વળવા માટે આપણે એકથી વધુ આવકના સ્ત્રોત (extra income source) વિશે વિચાર કરવો પડે તે સ્વાભાવિક બાબત છે (પ્રતિકાત્મક તસવીર) business Tips - આજે અમે આપને એવા કેટલાક એવા આઈડિયા જણાવીશું જેની મદદથી તમે તમારી નોકરી કે બિઝનેસને અસર કર્યા વગર એકસ્ટ્રા કામ કરી કમાણી કરી શકશો વધુ જુઓ ... News18 Gujarati Last Updated : November 21, 2021, 20:31 IST સંબંધિત સમાચાર આ બિઝનેસમાં માત્ર 15થી 20 હજારનું રોકાણ કરો અને દર મહિને લાખોમાં કમાઓ મ્યુચ્યુઅલ ફંડ કે શેર શેમાં લગાવવા રૂપિયા? રોકાણ કરતા પહેલા જાણી લો શિયાળાની સિઝનમાં આ બિઝનેસ કમાણીમાં No.1, સરળ રીતે કરી શકાય શરૂઆત 4-ડે વર્કિંગ વીકથી કંપનીને ગજબનો ફાયદો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો બદલાતા સમયની સાથે હવે મોંઘવારીમાં પણ દિવસ-રાત સતત વધારો થતો જઈ રહ્યો છે. દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય ઘર વપરાશની વસ્તુઓથી લઈ સ્કૂલ બસની ફી, રિયલ એસ્ટેટ, વાહનો દરેક વસ્તુના ભાવ આકાશને આંબી રહ્યાં છે. એક તરફ મોંઘવારી (inflation) વધી રહી છે બીજી તરફ આપણી ઈન્કમ અને પગાર ( compensation)માં જોઈએ તેટલો વધારો થતો નથી. પરિણામે વધતી મોંઘવારીમાં આપણા ખર્ચાઓને (Expenses) પહોંચી વળવા માટે આપણે એકથી વધુ આવકના સ્ત્રોત (extra income source) વિશે વિચાર કરવો પડે તે સ્વાભાવિક બાબત છે. ત્યારે નોકરી (Job)કે બિઝનેસની (business)સાથે કઈ રીતે વધારાની ઈન્કમ (income)કરી શકાય તે સવાલ તમામના મગજમાં ચોક્કસથી ઉદ્ભવે છે. આજે અમે આપને એવા કેટલાક એવા આઈડિયા જણાવીશું જેની મદદથી તમે તમારી નોકરી કે બિઝનેસને અસર કર્યા વગર એકસ્ટ્રા કામ કરી કમાણી કરી શકશો. 1. વર્ચ્યૂલ આસિસ્ટન્ટ આ એક સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફેશન છે. જે એન્ટરપ્રાઈઝ અને નાના બિઝનેસને આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. આ આસિસ્ટન્સ ટેક્નિકલ, ક્રિએટિવ અથવા મેનેજરિયલ પણ હોઈ શકે છે. આ જોબમાં ક્લાયન્ટ સાથે તેની જરૂરિયાતો પણ બદલાય છે. આ કામ કરવા માટે તમારી પાસે સારી મેનેજમેન્ટ સ્કિલ હોવી જરૂરી છે. આ સાથે જ તમારે ટાઈમ પણ મેનેજ કરવો જરૂરી છે. તમે કોઈ પણ સ્થળે રહીને પણ રિમોટલી આ કામ કરી સારી કમાણી કરી શકો છો. 2. ટ્યૂશન શું તમને પણ અન્ય લોકોને ભણાવવામાં રસ છે? વધતી ટેક્નોલોજીની સાથે હવે શિક્ષણ પણ ઓનલાઈન જ બન્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા તેમના સમયને અનુકુળ હોય તે રીતે શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે. જો તમે એક ટ્રેઈન્ડ ટીચર છો અને કોઈ વિષયમાં એક્સપર્ટ છો તો આ તમારી માટે શ્રેષ્ઠ કામ છે. આ કામ તમને સારી કમાણી કરી આપશે. તમારા કામને પ્રમોટ કરી તમે સરળતાથી સારી કમાણી કરી શકો છો. ઓનલાઈનની સાથો સાથ તમે ઓફલાઈન પણ આ કામ કરી શકો છો. 3. ઓનલાઈન ટેકનિકલ આસિસ્ટન્ટ શું તમને પણ ટેક્નોલોજી વિશે જાણકારી છે અને અગાઉ તમે ટેક્નિકલ સપોર્ટ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરી ચુક્યા છો! જો હાં. તો તમે ઓનલાઈન ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરી વધારાની આવક કરી શકો છો. તમે લોકોને ફોન વડે ગાઈડ કરી, ઘરે બેઠા જ તેમની ટેકનિકલ ડિફિકલ્ટા અને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તેમની મદદ કરી શકો છો. આ કામ કરવાના બદલામાં તમને સારી ઈન્કમ પણ મળશે. આ પણ વાંચો - આ રીતે ઘરની છત થકી કરો કમાણી, કામ આવે તેવા છે આ આઈડિયા 4. રિમોટ કસ્ટમર સર્વિસ જો તમારી પાસે સ્ટ્રોન્ગ કમ્યૂનિકેશન સ્કિલ છે અને તમે એક કન્વિન્સીંગ ટોકર છો તો તમે કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટની વિવિધ જગ્યાઓ પર કામ કરી શકો છો. આજકાલ કેટલીક કંપનીઓ આ કામ માટે પરમેનેન્ટ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે છે. આવી કંપનીમાં તમે ઘરે બેઠા કામ કરી એક્સ્ટ્રા આવક કમાઈ શકો છો. આ કામ માટે તમારે હેડસેટ, કોમ્પ્યૂટર, ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. 5. વીડિયો એડિટીંગ આપણે રોજ અસંખ્ય ઓનલાઈન વીડિયો જોતા હોઈએ છીએ. આજકાલ લોકો યુ ટ્યૂબ પર વધુ વીડિયો બનાવતા થયા છે અને તેની એડિટીંગ અને ક્વાલિટી ઈમ્પ્રુવમેન્ટ માટે ખર્ચ પણ કરતા હોય છે. આવામાં જો તમે વીડિયો એડિટીંગ સૉફ્ટવેર વિશે જ્ઞાન અને આવડત ધરાવો છો, તો આ કામ કરી સરળતાથી તમે એક્સ્ટ્રા આવક કરી શકો છો. આ પણ વાંચો - દર મહિને કરો 12,500 રૂપિયાનું રોકાણ અને મેળવો 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર 6. ફ્રિલાન્સિંગ આજકાલ એક્સ્ટ્રા ઈન્કમ માટે સૌથી પોપ્યુલર બનેલુ કામ એટલે ફ્રિલાન્સિંગ. અહીં તમારે લિમિટેડ ટાઈમ માટે ક્લાયન્ટને સર્વિસ આપી તે બદલ પૈસા લેવાના હોય છે. ફ્રિલાન્સર તરીકે તમે આર્ટિકલ લખી શકો છો, વેબસાઈટ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, વીડિયો એડિટિંગ વગેરે જેવા કામ કરી શકો છો. અહીં તમને તમારા કામ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવશે. 7. બ્લોગિંગ જો તમે કોન્ટેન્ટ લખવા અને ક્રાફ્ટ કરવામાં મહારથ ધરાવો છો તો તમે બ્લોગિંગનું કામ કરી શકો છો. આમ તો બ્લોગ સેટઅપ કરવો અને તેમાં વાંચકો મેળવવા એ ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી છે. જોકે એક વખત સારો વાંચક વર્ગ મળી ગયા બાદ તમે સારી ઈન્કમ મેળવી શકો છો. 8. ઈ-કોમર્સ પ્લેટફોર્મ આજકાલ લોકો ઓનલાઈન શોપિંગના શોખીન બન્યા છે. ટેક્નોલોજીના આ ટાઈમમાં ઈ કોમર્સ પ્લેટફોર્મની મદદથી તમે સારી કમાણી કરી શકો છો. જોકે અહીં તમારે વધુ કોમ્પિટીશનનો સામનો કરવો પડશે પણ ક્રિએટિવ આઈડિયાથી તમે સફળતા મેળવી શકો છો. 9. હોમ બેકર શું તમને પણ બેકિંગ કરવું ગમે છે? જો હા તો તમે ઘરે બેઠા બેકરનું કામ શરૂ કરી શકો છો. તમારી ગમતી અને એક્સપર્ટીઝ ધરાવતી રેસિપી સાથે તમે આની શરૂઆત કરી શકો છો અને ગ્રાહકો મેળવ્યા પછી આ કામથી સારી કમાણી કરી શકાય છે. 10. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા કમાણી આપણે દિવસ દરમ્યાન એક મોટો સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં વિતાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર સ્પોન્સર્ડ આર્ટિકલ, એફિલિએટ માર્કેટિંગ, પેજ મેકિંગ વગેરેની મદદથી તમે સારી કમાણી પણ કરી શકો છો. આ સાથે જ પેઈડ એડવર્ટાઈઝ પણ તમને સોશિયલ મીડિયા પર કમાણી કરાવી શકે છે. Published by:Ashish Goyal First published: November 21, 2021, 20:28 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Business, Business Tips, Job विज्ञापन ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ પાકિસ્તાની બોલરોએ એક જ દિવસમાં આપ્યા 500 રન, 112 વર્ષનો રેકોર્ડ તૂટ્યો પાકિસ્તાનનાં આ બોલરને ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ બેરહેમીથી ઝૂડયો, એક જ દિવસમા આપી દીધા 160 રન Gujarat Election 2022 : ગુજરાતની ચૂંટણીને લઇને સટ્ટા બજાર ગરમ મંગળ ચાલશે સીધી ચાલ, આ રાશિના જાતકો થઇ શકે છે માલામાલ Mumbai Curfew: મુંબઈમાં 1 મહિના માટે કલમ 144 લાગૂ, આ પ્રવૃતિઓ કરી શકશો નહીં EXCLUSIVE: આ કારણોસર અફતાબે શ્રદ્ધાને મારી નાંખી જૂનાગઢ: ઓહ નો! આ હત્યા હતી? પ્રેમીને પામવા પત્નીએ પતિને આમ પતાવી દીધો આ ખેતરમાં પ્રવેશતા પહેલા આ કડક નિયમો વાંચી લેજો, કારણ છે જાણવા જેવું વધુ વાંચો विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર FIFA World Cup 2022: લિયોનલ મેસ્સીએ ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી આ ભાઈઓની જેમ તમે પણ 15થી 20 હજાર રૂપિયા રોકીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 4થી 5 લાખ રૂપિયા કમાશો Gujarat Election 2022: ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 10 હજારથી વધુ કર્મયોગીઓ ફરજ બજાવશે Mobile Numerology 4 Dec : જાણો, મોબાઈલ નંબરમાં 9 અંક ધરાવતા જાતકો કેવા હોય છે MCD Election 2022: દિલ્હી નગર નિગમના 250 વોર્ડમાં આજે મતદાન, આપ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું સરનામું પૂછતાં તેમણે કહ્યું, ‘જે ઘરના દરવાજા ઉપર પિંજરામાં બંધ કરેલ પોપટ વેદો પર ચર્ચા કરતાં જોવામાં આવે, સમજી લેજો કે તે જ મંડન મિશ્રનું ઘર છે’. જ્યારે શંકર મંડન મિશ્રના ઘરે પહોંચ્યા ત્યારે મંડન પિતૃનું શ્રાદ્ધ કરી રહ્યા હતા અને એમના ઘરનો દરવાજો બંધ હતો. કોઈને પણ અંદર જવાની અનુમતિ ન હતી. પોતાના શિષ્યોને બહાર રાહ જોવાનું કહીને આચાર્ય યોગબળથી આકાશમાર્ગે મંડન મિશ્રના આંગણામાં ઊતર્યા. મંડન મિશ્ર સંન્યાસીઓને સ્વાભાવિક રૂપે જ પસંદ કરતા ન હતા અને શંકરને આ પ્રમાણે આવેલા જોઈને તો તેઓ ક્રોધથી રાતાપીળા થઈ ગયા. થોડાક વાદવિવાદ પછી શંકરે પોતાના આવવાનું કારણ બતાવ્યું. મંડન શાસ્ત્રાર્થ કરવાને માટે સહમત થઈ ગયા. બીજા દિવસે શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો. મંડન મિશ્રની પત્ની ઉભયભારતીને મધ્યસ્થીના આસન પર બેસાડવામાં આવી. એણે બંને પ્રતિપક્ષીઓને ફૂલોની માળા પહેરાવીને કહ્યું, ‘જેના ગળાની માળા કરમાઈ જશે, તે પરાજિત થયેલા ગણાશે.’ કહેવાય છે કે આ બંને મહાત્માઓની વચ્ચે સાત દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આઠમા દિવસે શંકરે પોતાના મતના સમર્થનમાં શાસ્ત્રોમાંથી એવાં ઉદાહરણો આપ્યાં કે મંડન નિરુત્તર થઈ ગયા. એમના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો અને પરિણામે એમના ગળાની માળા પણ કરમાઈ ગઈ. ઉભયભારતીએ ખચકાયા વગર પોતાના પતિને પરાજિત જાહેર કરી દીધા. મંડન મિશ્ર આચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કરીને સંન્યાસી બની ગયા અને પછીથી સુરેશ્વરાચાર્યના નામથી વિખ્યાત થયા. કાપાલિક સુરેશ્વરાચાર્ય તથા બીજા શિષ્યોની સાથે આચાર્ય શંકર હવે દક્ષિણની તરફ ચાલ્યા. કેટલાંયે તીર્થસ્થાનોનાં દર્શન કરતાં કરતાં તેઓ કૃષ્ણા અને તુંગભદ્રા નદીના સંગમ-સ્થાનની નજીક શ્રીશૈલમ્‌ નામના પ્રસિદ્ધ તીર્થમાં પહોંચ્યા. શ્રીશૈલમ્‌માં એ દિવસોમાં વિશેષરૂપે કાપાલિકોની પ્રધાનતા હતી. આચાર્ય દ્વારા પ્રચારિત બ્રહ્માત્મવિજ્ઞાનના વિરુદ્ધમાં તેઓએ લડાઈની ઘોષણા કરી. પરંતુ આચાર્યની સામે બધા પરાજિત થઈ રહ્યા છે એ સાંભળીને કાપાલિકોનો રાજા અત્યંત વિચલિત થઈ ગયો. એણે ઉગ્રભૈરવ નામના કાપાલિકને આચાર્યની હત્યા કરવા માટે નિયુક્ત કર્યો. કપટી ઉગ્રભૈરવે પોતાનો મતલબ સાધવા માટે પહેલાં આચાર્યને પ્રસન્ન કરીને એમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. થોડાક દિવસો પછી ઉગ્રભૈરવ શંકરની પાસે આવ્યો અને પોતાનું મસ્તક એમના ચરણોમાં રાખીને રડવા લાગ્યો. જ્યારે શંકરે આનું કારણ પૂછ્યું તો એણે કહ્યું, ‘કૈલાસપતિ શંકરે મને વરદાન દીધું છે કે જો હું કોઈ સર્વજ્ઞ મહાત્માના મસ્તક દ્વારા રુદ્રનો હોમ કરી શકું તો હું શિવલોકમાં નિવાસ કરવાનો અધિકાર મેળવી લઈશ. આપ સર્વજ્ઞ તથા પરમ દયાળુ છો. મારી કામનાની પૂર્તિ કરીને આપ મારા જીવનને કૃતાર્થ કરો.’ આવી આર્ત પ્રાર્થના સાંભળીને આચાર્યનું હૃદય દ્રવિત થઈ ગયું અને તેઓ જીવનદાન કરવાને માટે તૈયાર થઈ ગયા. કાપાલિકે બલિ આપવાનું સ્થાન નક્કી કરી દીધું અને આચાર્યે આવતી અમાસની મધ્યરાત્રીએ ત્યાં આવવાનું વચન આપ્યું. આચાર્ય પાસેથી મંજૂરી મેળવીને કાપાલિકે નરબલિ પૂર્વેની પૂજાવિધિનો પ્રારંભ કર્યો. Total Views: 5 By jyotPublished On: November 24, 2022Categories: Raghaveshananda Swami0 CommentsTags: 2022, Bal Varta, December 2022 Leave A Comment Cancel reply Comment Save my name, email, and website in this browser for the next time I comment. Your Content Goes Here Related Posts બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ 2:08 am|0 Comments બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ 2:09 am|0 Comments બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ 2:12 am|3 Comments બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ 2:11 am|2 Comments બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ 11:39 am|0 Comments બાળ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ 2:09 am|0 Comments જય ઠાકુર અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.
અમે મેટલ સંભારણું વસ્તુઓ, લેપલ પિન અને બેજ, મેડલ, ચેલેન્જ સિક્કા, કીચેન, પોલીસ બેજ, ભરતકામ અને વણાયેલા પેચ, લેનીયાર્ડ, ફોન એસેસરીઝ, કેપ્સ, સ્ટેશનરી અને અન્ય પ્રમોશનલ વસ્તુઓના વ્યાવસાયિક સપ્લાયર છીએ. 64,000 ચોરસ મીટરથી વધુની મેન્યુફેક્ચરિંગ સાઇટ અને 2500 થી વધુ અનુભવી કામદારો વત્તા નવીનતમ ઓટોમેટિક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્લાન્ટ અને સોફ્ટ ઇનામલ કલર ડિસ્પેન્સિંગ મશીનો સાથેના કારખાનાઓ દ્વારા સમર્થન બદલ આભાર, અમે ઉચ્ચ કાર્યક્ષમતા, નિષ્ણાત, ઇમાનદારી અને ઉત્કૃષ્ટ ઉત્પાદન ગુણવત્તામાં અમારા સ્પર્ધકોને પાછળ રાખીએ છીએ, ખાસ કરીને મોટી માત્રામાં ટૂંક સમયમાં જરૂરી છે અથવા જટિલ ડિઝાઇન માટે અનુભવી કામદારોની જરૂર છે.સખત ગુણવત્તા નિયંત્રણ અને વિચારશીલ ગ્રાહક સેવા માટે સમર્પિત, અમારા અનુભવી સ્ટાફ સભ્યો તમારી જરૂરિયાતો પર ચર્ચા કરવા અને સંપૂર્ણ ગ્રાહક સંતોષની ખાતરી કરવા માટે હંમેશા ઉપલબ્ધ છે. અમને સ્પષ્ટીકરણો સાથે તમારી ડિઝાઇન મોકલવા માટે નિઃસંકોચ, Dongguan Pretty Shiny Gifts Co., Ltd. ગુણવત્તા, મૂલ્ય અને સેવા માટે તમારો સ્ત્રોત છે. સોફ્ટ પીવીસી ફોટો ફ્રેમ્સ સોફ્ટ પીવીસી ફોટો ફ્રેમ એ તમારા સુંદર જીવનને ફક્ત તમારા ઘરમાં અથવા તમારા ડેસ્ક પર જ નહીં, પરંતુ પ્રદર્શન અથવા શો જેવા અન્ય પ્રસંગોમાં પણ બતાવવા માટેનું એક અદ્ભુત સાધન છે.તે નરમ પીવીસી સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે, જે આર્થિક અને પર્યાવરણીય છે. અમને ઇમેઇલ મોકલો ઉત્પાદન વિગતો સોફ્ટ પીવીસીફોટો ફ્રેમતમારા સુંદર જીવનને ફક્ત તમારા ઘરમાં અથવા તમારા ડેસ્ક પર જ નહીં, પરંતુ પ્રદર્શન અથવા શો જેવા અન્ય પ્રસંગોમાં પણ બતાવવાનું એક અદ્ભુત સાધન છે.તે નરમ પીવીસી સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે, જે આર્થિક અને પર્યાવરણીય છે.ટકાઉ લક્ષણ ફોટાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે, કાચની જેમ તૂટતા નથી.અને સોફ્ટ પીવીસી એ ફોટાને સુરક્ષિત રાખવા માટે પાણી વિરોધી છે.તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે, વારંવાર બદલવાની જરૂર નથી, માત્ર તમામ પ્રકારના આકારો અને રંગો હોવા માટે જ નહીં, લોગો પણ તમે જાતે જ ડિઝાઇન કરી શકો છો.2D અથવા 3D લોગો સમાન ભાગ પર બનાવી શકાય છે, અને કદની વિગતો તમારા પર નિર્ભર છે.આધુનિક સમયમાં સેટિંગ ડિઝાઇન વધુ અનુકૂળ છે, અને ફ્રેમને સુરક્ષિત રાખવા માટે પેકેજ વિવિધ હોઈ શકે છે.જુદા જુદા ખૂણામાં વિવિધ બેકિંગ જોડાણ સાથે, પી.વી.સીફોટો ફ્રેમs ફોટાના વિવિધ પાસાઓ જાહેર કરે છે.અમે ટૂંકા ઉત્પાદન સમયમાં ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં સક્ષમ છીએ. વિશિષ્ટતાઓ: સામગ્રી: સોફ્ટ પીવીસી મોટિફ્સ: ડાઇ સ્ટ્રક 2D અથવા 3D રંગો: PMS રંગ સાથે મેળ કરી શકે છે સમાપ્ત: તમારી જરૂરિયાત અનુસાર રંગબેરંગી સામાન્ય જોડાણ વિકલ્પો: લાકડાના ધારક, પીવીસી ધારક, બેકિંગ, હૂક અને વગેરે પર કોઈ જોડાણ નહીં. પેકિંગ: 1 પીસી/પોલીબેગ, અથવા ગ્રાહકની વિનંતી અનુસાર MOQ: ડિઝાઇન દીઠ 100 પીસી અગાઉના: સોફ્ટ પીવીસી બોટલ ઓપનર આગળ: સોફ્ટ પીવીસી રિસ્ટબેન્ડ અને કડા તમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો ઉત્પાદનોની શ્રેણીઓ ક્રિસમસ ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ્સ ફોટો ફ્રેમ કીચેન્સ નેવિગેશન બાર અમારા વિશે કેટલોગ સમાચાર ફેક્ટરી વિડિઓ FAQs અમારો સંપર્ક કરો ફોન: 86-0769-88877898 ઈમેલ: sales@sjjgifts.com ઈમેલ: sjjgifts@gmail.com સરનામું: રૂમ 101, બિલ્ડિંગ 1, નંબર 26 Xiansha Xingguang Road, GaoBu Town, Dongguan City, GuangDong Province, China
વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાયું છે. મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ 543 પોઈન્ટ્સ ઘટીને જ્યારે નાસ્ડેક 2.6 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. યુરોપ બજારો પણ એક ટકા ઘટાડો સૂચવતાં હતાં. આજે એશિયન બજારોમાં જાપાન 1.81 ટકા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવે છે. એકમાત્ર હોંગ કોંગ માર્કેટ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ સિવાય તમામ બજારો ઘટાડો સૂચવે છે. SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત સિંગાપુર નિફ્ટી 25 પોઈન્ટ્સ નરમાઈ સાથે 18113.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ અથવા સાધારણ નરમ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 18100નો સપોર્ટ છે. મંગળવારે તેણે સપોર્ટ જાળવ્યો હતો. જો તે વૈશ્વિક બજારને અનુસરશે તો 18000ની સપાટી નીચે પણ જોવા મળી શકે છે. જોકે બજેટ જેવી ઈવેન્ટને ધ્યાનમાં રાખી ભારતીય બજાર આગવી ચાલ દર્શાવી શકે છે અને તેનું આઉટપર્ફોર્મન્સ જાળવી શકે છે. આ સ્થિતિમાં તેનું પ્રથમ ટાર્ગેટ 18400નું અને ત્યારબાદ તે 18600ની ટોચને પણ પાર કરી શકે છે. જોકે મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં નવી પોઝીશન લેવામાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. વૈશ્વિક ક્રૂડ નવી ટોચ પર ક્રૂડના ભાવ તેની મલ્ટિયર ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 89 ડોલરની સપાટી દર્શાવી 88.54 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. યેમેનના હૂથી જૂથે યૂએઈ પર હુમલો કરતાં ક્રૂડમાં મજબૂતી જોવા મળી છે. ઈરાન સમર્થિત હૂથી અને સાઉદીની આગેવાનીના દેશો વચ્ચે ફરી જંગ છેડાય તેવી શક્યતાં છે. જેની પાછળ ક્રૂડમાં મજબૂતી આગળ વધી શકે છે. ક્રૂડમાં 95 ડોલર સુધીનું ટાર્ગેટ રાખી શકાય. ગોલ્ડમાં નરમાઈ વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મજબૂતી ટકી શકતી નથી. 1820 ડોલર આસપાસથી તે પરત ફરી જાય છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ડોલરના ઘટાડે 1810 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા જીઓપોલિટીકલ રિસ્ક્સ વચ્ચે પણ સોનામાં મજબૂતી જોવા મળી રહી નથી. જે સૂચવે છે કે અન્ડરટોન નરમાઈ તરફી છે અને તેજી માટે મજબૂત કારણની જરૂર છે. મહત્વની હેડલાઈન્સ • એચસીએલ ટેક્નોલોજિસે કસ્ટમર સર્વિસ સ્ટ્રેટેજીને મજબૂત બનાવવા માટે ડેડિકેટેડ ઈન્ટેલ ઈકોસિસ્ટમ યુનિટ લોંચ કર્યું છે. • ઈન્ફ્રા માર્કેટે શાલીમાર પેઈન્ટ્સમાં રોકાણ માટે પ્રસ્તાવ મૂક્યો છે. • બજાજ ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2125 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 6000 કરોડ પર જોવા મળી છે. • આલોક ઈન્ડસ્ટ્રીઝે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 0.09 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 35.12 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 1201.80 કરોડ પરથી વધી રૂ. 2129.60 કરોડ પર રહી હતી. • ડીસીએમ શ્રીરામઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 349.79 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 253.45 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2158.74 કરોડ પરથી વધી રૂ. 2790.78 કરોડ થઈ હતી. • ટાટા એલેક્સિએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 150.95 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 105.20 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 477.09 કરોડ પરથી વધી રૂ. 635.41 કરોડ રહી હતી. • હીરો મોટોકોર્પ ગોગોરો અને પોએમામાં બે વધુ ઈન્વેસ્ટમેન્ટ્સ કરશે. • રિલાયન્સ જીઓ 21 જાન્યુઆરીએ એનસીડી મારફતે ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરશે. કંપની તમામ સ્પેક્ટ્રમ લાયેબિલિટીઝ સંબંધી રૂ. 30791 કરોડની રકમની આગોતરી ચૂકવણી કરશે. • નવેમ્બરમાં રિલાયન્સ જીઓએ 20.19 લાખ ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે ભારતી એરટેલે 13.18 લાખ ગ્રાહકોનો ઉમેરો નોંધાવ્યો હતો. • એનટીપીસીએ ક્યૂબા ખાતે 900 મેગાવોટ સોલાર ફોટોવોલ્ટીક પાર્ક્સ બનાવવા માટે બીડ્સ મંગાવ્યાં છે. • ટાટા મોટર્સમાં રાકેશ ઝૂનઝૂનવાલાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 25 લાખ શેર્સની ખરીદી કરીને હિસ્સો વધાર્યો છે. Search for: Recent Posts Pritika Engineering Components Limited IPO : Company Info. and More Baheti Recycling Industries Limited IPO : Financials and Objectives Puranik Builders Limited IPO : Key Info. and Company Objectives Landmark Cars Limited IPO : Financials and Key Dates Dharmaj Crop Guard Limited IPO : Company Info. and More Send Your Requirement 18+40=? Please leave this field empty. Δ Recent Comments Money Tree robo on The Adani Master Plan for Cashflow Management Swapan Chakraborty on SAS Online Review mortgage broker los angeles on What is Recession : Are the Rumors of Its Onset on World Economy True ?
ભારતમાં PC કામકાજ ની સમસ્યાઓનો સામનો કરવા અમે ડેલ આરંભનો શુભારંભ કર્યો છે. આરંભ, ભારતભરમાં શિક્ષણ માટેના PC ની પહેલ કદમી છે, જેનું ટેક્નોલૉજી શક્તિનો ઉપયોગ કરીને, માં-બાપો, શિક્ષકો અને બાળકો માટે જ્ઞાન વિસ્તૃત બનાવવા નિર્માણ કરવામાં આવ્યું હતું. અમે સમજણ, ઉપયોગિતા, અને PC અંગેનું કોમ્પ્યુટર શિક્ષણમાં ભારતભરમાં ક્રાંતિ લાવવાનું ધ્યેય રાખેલ. પ્રભાવ માપવો કંટર રિપોર્ટ મારફત, અમે જો પ્રોગ્રામ ઉચ્ચ આ જમાનાની પ્ર્સિગિકતા તરફ હંકારવામાં આવે તો અને PC ની શિક્ષકો અને આચાર્યોમાં તેની ઇચ્છુકતા માપી હતી. અમે એક ટેસ્ટ ગ્રૂપ સાથે સ્ટાન્ડર્ડ ઇન્ટરવ્યૂ ચલાવ્યા કે જેઓએ તાલીમમાં હાજરી આપી હતી અને એક કંટ્રોલ ગ્રૂપ સાથે સ્ટાન્ડર્ડ ઇન્ટરવ્યુ ચલાવ્યા કે જેઓએ હાજરી આપી નહોતી. અમે શિક્ષકો જેઓ 100% સ્માર્ટ ફોન ધરાવતા હતા તેમની અને 66% શાળાઓ જેમાં સ્માર્ટ ક્લાસ સુવિધા હોય અને સરેરાશ 15 PC હોય તેમની એપ્લીકેશન મુજબ ઉપયોગિતા પણ ગણતરીમાં લીધી હતી. તાલીમ 10 માંથી 8 શિક્ષકોને કન્ટેન્ટ સરળ, બરાબર ધારાધોરણ ધરાવતી, અસરકારક અને સ્પષ્ટ જણાઈ. 10 માંથી 8 શિક્ષકો જેઓ ઓનલાઇન તાલીમ સાથે અનુકૂળતા ધરાવતા હતા તેઓ તાલીમની ફ્રિક્વન્સી દર 3 મહિનાની હોય તેવું ઇચ્છતા હતા. સમજણશક્તિમાં પરીવર્તન શિક્ષકો જેઓ હવે કોમ્પ્યુટર્સ અને સ્માર્ટ-બોર્ડ વાપરી રહ્યા છે અને સ્વયં-શિક્ષણ અને ક્લાસ-લેશન્સ માટે તૈયારી કરી રહ્યા છે તેઓમાં PC તરફનો અભિગમ મહત્વપૂર્ણરીતે સુધર્યો છે 68% તાલીમ પામેલા પ્રાવીણ્ય ધરાવતા શિક્ષકોમાંથી 92% તાલીમ પામેલા શિક્ષકો વિચારે છે કે PC શિક્ષણમાં એક સકારાત્મક ભૂમિકા ભજવે છે. કંટ્રોલ ગ્રૂપના 83% ને PC આજના જમાનામાં પ્રાસંગિક લાગ્યું હતું. તાલીમનો પ્રભાવ શિક્ષકો આજે સ્ટડી મટિરિયલ બનાવવા, ઉદાહરણ અને AV દ્વારા અસરકારક રીતે કન્સેપ્ટ ડિલિવર કરવા અને PC નો દૂર-સ્થલીય સહકારિતા, જે નાના શહેરોમાં તાલીમ પામેલા શિક્ષકોમાં વિસ્તૃત બની છે, વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે સ્વતંત્રરીતે ઉપયોગ કરવામાં અને રસ ધરાવે છે. PC ની ઉપયોગિતા કન્ટેન્ટ લેશન પ્લાન્સ બનાવવામાં, એસાઇનમેંટ આપવામાં, વિદ્યાર્થીઓ સાથે જોડાવામાં અને સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં વિવિધતા લાવી છે. શિક્ષકો જેઓ શરૂઆતમાં નકારાત્મક સમજણ ધરાવતા હતા તેઓ પણ કોમ્પ્યુટરમાં વધુ પ્રવીણ બન્યા હતા. PC-કેન્દ્રિત ભવિષ્ય શિક્ષકો સ્માર્ટ ક્લાસિઝમાં વિદ્યાર્થીઓની 100% હાજરી હોય છે તેવું માનીને, તેમણે હવે PC નો ઉપયોગ સ્વતંત્રરીતે કરવાનું શરૂ કર્યું છે (37%). શિક્ષણ ઉદ્યોગમાં પૂર્ણતાવાદી પરીવર્તન સાથે અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યોમાં વિશદ સ્વીકૃતિ સાથે નવી દિશામાં લઈ જતાં એક પરીવર્તનની અમે આવનારા સમયમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. Dell Aarambh Team Dell Aarambh Aarambh is a pan-India PC for Education initiative engineered to enhance learning using the power of technology; it is designed to help parents, teachers and children find firm footing in Digital India. This initiative seeks to connect parents, teachers and students and provide them the necessary training so that they can better utilise the PC for learning, both at school and at home. You may also like હાઇબ્રિડ વિરુદ્ધ મિશ્રિત શિક્ષણ ઉભરતા વિધાર્થીઓનું જૂથ વિકસાવવા માટે સ્ક્રીન દ્વારા પહોંચવું વિદ્યાર્થીઓને તેમના કેમેરા ચાલુ કરવા માટે પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચના સેવન વેઝ ટેકમાં શિક્ષકો માટે અદ્યતન રીતે શીખવવાની ટેક્નોલોજી છે. ડિસ્ટન્સ લર્નિંગ - બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને જોડાયેલા રહેવામાં મદદ કરવા માટેની 8 ટીપ્સ અમને અનુસરો સાઇટમેપ | પ્રતિક્રિયા | ગોપનીયતા નીતિ | @કોપીરાઇટ ડેલ ઇંટરનેશનલ સર્વિસેસ ઇંડિયા પ્રા. લિ. સર્વાધિકાર સુરક્ષિત
હનીટ્રેપમાં ફસાવીને વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરતી ગેંગ સાથે સાંઠગાંઠના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ જોઈએ તો, અમદાવાદના બહુ ચર્ચિત હની ટ્રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઇ કાલે મહિલા પીએસઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગીતા પઠાણે ગઇ મોડી રાત્રે સેનેટાઇઝર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતિ પ્રમાણે ગીતી પઠાણ આ કેસની તપાસમાં સહયોગ આપતા ના હોવાની વાત પમ સામે આવી છે. હાલ તો તેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે અને હાલત સ્થિર જણાવવામાં આવે છે. ઉલ્લેખનીય છએ કે થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાંચે શહેરના વેપારીઓને ફસાવતી હની ટ્રેપ ગેંગના ત્રણ લોકની ધરપકડ કરી હતી. તેમની પુછરપરછમાં મહિલા પીઆઇ ગીતી પઠાણનું નામ સામે આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીતા પઠાણે ગઈકાલે મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં રહેલુ સેનેટાઈઝર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત સ્થિર જણાવાઈ છે. આ પણ વાંચો – કાલે પાલનપુર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ને ધારાસભ્ય મેવાણીએ પુછ્યાં વેધક સવાલ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેપારીઓને હનીટ્રેપમાં ફસાવનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપિન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત, જાનવી ઉર્ફ જીનલ પઢિયાર સામેલ હતા. આ લોકોની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આ કાંડમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના PI ગીતા પઠાણની સાંઠગાંઠ સામે આવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુરુવારે રાજકોટથી ગીતા પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ગીતા પઠાણની ભૂતકાળમાં પણ લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસનું કહેવું છે કે, ગીતા પઠાણ દ્વારા હનીટ્રેપમાં ફસાયેલા વેપારીઓને બોલાવીને સમાધાનના નામે તોડ કરવામાં આવતો હતો. વેપારીઓને ધમકી આપવામાં આવતી હતી કે, જો સમાધાન નહીં કરે, તો બળાત્કાર કે પોક્સો એક્ટમાં ફસાવી દેવામાં આવશે. પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા PI ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ગીતા પઠાણ પર જે આરોપ લાગ્યા છે તે અનુસાર એક ગેંગ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની તેઓ મદદ કરતા હતા. આ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યાં તેમણે આપઘાતનો પ્રયાસ કરતા આ કેસ વધારે ચર્ચિત બન્યો છે. Tags: PI Gita Pathan, The Herat, ગીતા પઠાણ, ધ હાર્ટ, પીઆઈ Post navigation કાલે પાલનપુર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ને ધારાસભ્ય મેવાણીએ પુછ્યાં વેધક સવાલ ગોવામાં બુધવારે 20, ગુરૂવારે 15 દર્દી મોતને ભેટ્યા છતા સ્થાનિક ભાજપ સરકારે કર્યા આંખ આડા કાન Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Archives November 2022 (1) October 2022 (3) September 2022 (9) August 2022 (3) July 2022 (4) June 2022 (10) May 2022 (2) April 2022 (1) March 2022 (10) February 2022 (7) January 2022 (6) December 2021 (11) November 2021 (5) October 2021 (2) September 2021 (7) August 2021 (37) July 2021 (90) June 2021 (127) May 2021 (180) April 2021 (52) July 2020 (1) Related Posts GujaratNews મોરબી દુઘટર્ના ની આપવીતી, મૃત્યુ પામ્યાં છે એમને યોગ્ય ન્યાય મળે 1 month ago Nelson Parmar NewsSocial બેસતા વર્ષે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીએ ! 1 month ago Nelson Parmar EntertainmentNews બહુચર્ચિત ગુજરાતી કોપ ફિલ્મ માધવ શુક્રવાર ૧૪ ઓક્ટોબરથી સિનેમાઘરોમાં જોવા મળશે, આજે જ આપની ટીકીટ બુક કરાવો 2 months ago Theheart123 GujaratNews ઈસ્માઈલી સિવિક દિવસ નિમિત્તે ઈસ્માઈલી કાઉન્સિલ ફોર અમદાવાદ દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પર્યાવરણીય દેખરેખ જાગૃતિ કાર્યક્રમમાં યુવાનોનું અનોખું ઉદાહરણ
ઘણીવાર તમે કેટલાક લોકોને સેલ્ફી લેતા જોયા હશે તેમજ તેમનો સેલ્ફી લેવાનો ક્રેઝ હાલમાં દિવસેને દિવસે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે લોકો કેટલી હદે સેલ્ફી લેતા હોય છે કે, ઘણીવાર તેઓ પોતાનાં જીવને જોખમમાં મૂકી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હોય છે. જયારે ઘણીવાર એવા અકસ્માતનો શિકાર બનતા હોય છે કે, પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આવા જ એક અકસ્માતના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કે, જેમાં એક મહિલા સેલ્ફી લેતી વખતે એટલી મગ્ન બની ગઈ હતી કે, તે ડેમમાં પડી ગઈ હતી તેમજ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો. ભોપાલ પાસેનાં હલાલી ડેમની મુલાકાત લેવા માટે આવેલ ડોક્ટર માટે અકસ્માતે આજીવન દુ:ખ આપ્યું હતું. તેની પત્ની ડેમ નજીક સેલ્ફી લઈ રહી હતી. આ દરમિયાન સંતુલન ખોરવાઈ જતા 12 ફૂટ નીચે પાણીમાં પડી ગઈ હતી. ભોપાલમાં આવેલ કોલારમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા તેમજ પત્ની હિમાની મિશ્રાની સાથે ભોપાલથી 40 કિમી દૂર હલાલી ડેમની મુલાકાત લેવા ગયા હતા. રવિવારે રજા હોવાને લીધે ભોપાલથી કેટલાક લોકો અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે. ડો. ઉત્કર્ષ પણ તેની પત્નીની સાથે અહીં આવ્યા હતા. તે મોબાઇલમાં તેના મેસેજ ચેક કરી રહ્યો હતો ત્યારે પત્નીએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યારે તેને ખબર ન પડી તો તેનું સંતુલન ખોરવાઇ ગયું હતું. તે પાણીમાં વહી ગઈ હતી તેમજ જોતજોતામાં જ પતિની આંખો સામે પત્ની ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના પછી રાહત ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઓપરેશન રાતોરાત ચાલ્યું પરંતુ લાશનો પત્તો લાગ્યો ન હતો. સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<— અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર… SHARE Facebook Twitter Previous articleઅહિયાં હજારો ફૂટ ઉંચે હેલિકોપ્ટરમાં લટકતી દેખાઈ ગાયો, આ વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે Next articleડોક્ટર હોવા છતાં ખેતી સાથે થયો પ્રેમ, હાલમાં ગાય આધારિત ખેતીમાંથી કરી રહ્યા છે ઉંચી કમાણી Shivam Patel RELATED ARTICLESMORE FROM AUTHOR સમાચાર ચોર તો ઘણા જોયા હશે પણ આવો ‘માનવતાવાદી ચોર’ ક્યારેય નહિ! ચોરી કરી પછતાવો છતાં ચોરે જે કર્યું… સમાચાર વિશાળ વહાણ પર જીવના જોખમે 3200 કિમીના ખૌફનાક સફર પર નીકળ્યા ત્રણ લોકો, સતત 11 દિવસ સુધી… સમાચાર વિદેશી ચોકલેટે લીધો 8 વર્ષના બાળકનો જીવ: મોઢામાં મુકતાની સાથે જ તડપી-તડપીને થયું મોત સમાચાર લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે આપ્યું દર્દનાક મોત- પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર યુવકનું નાની ઉંમરે નિધન સમાચાર 19 વર્ષીય યુવકને રસ્તા પરથી મળ્યા 38 લાખ રૂપિયા, પરંતુ થોડું પણ મન લલચાયા વગર રૂપિયા માલિકને પરત કર્યા સમાચાર સારું શિક્ષણ મેળવવા આ બાળક દરરોજ વહેલી સવારમાં વેચે છે અખબાર – વિડીયો જોઇને રડી પડશો સમાચાર આ તો વળી કેવી પરંપરા! અહીં લગ્ન પહેલા દુલ્હનની કાકી વરરાજા સાથે મનાવે છે સુહાગરાત સમાચાર અહિયાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: 243 પેસેન્જર્સ ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ- અનેક લોકોના મોત સમાચાર હે મા માતાજી! ‘Taarak Mehta’ શો ના બબીતાજીને નડ્યો અકસ્માત – પોસ્ટ શેર કરી ફેન્સને જણાવી તબિયત Privacy Policy Disclaimer © Copyright | 2021 - desibeing.com MORE STORIES માલધારીના માથે તૂટી પડ્યું આભ- એકસાથે 13 ગાયોના મોત થતા 6... May 20, 2021 શાળાએથી ઘરે આવીને 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન... March 15, 2022 47 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં… -જલ્દી અહીં ક્લિક કરી જાણો તમારા... January 16, 2022 '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
સપનાની દુનિયા પણ ખૂબ વિચિત્ર છે. આપણી ઉઘમાં ઘણા સપના હોય છે. જો આપણે સ્વપ્ન વિજ્નમાં માનીએ છીએ, તો પછી સ્વપ્નમાં દેખાય છે તે દરેક વસ્તુનો પોતાનો અર્થ છે. કેટલીકવાર આપણે આપણા સપનામાં પોતાનું અથવા કોઈ બીજાનું મૃત્યુ જોઈ શકીએ છીએ. આવી સ્થિતિમાં, એક ક્ષણ માટે આપણે પણ વિચારીએ છીએ કે મૃત્યુ સાથે સંબંધિત આ સ્વપ્નનો અર્થ શું છે? શું આ સારું સંકેત છે કે ખરાબ? તે આપણા જીવનને કેવી અસર કરશે? ચાલો જાણીએ. બીમાર વ્યક્તિ સ્વપ્નમાં મૃત્યુ પામે છે તે જુઓ જ્યારે પણ ખરાબ હોય ત્યારે સ્વપ્નમાં મૃત્યુ જોવું જરૂરી નથી. જો તમે તમારા સ્વપ્નમાં બીમાર વ્યક્તિનું મૃત્યુ જોશો, તો તેનો અર્થ એ છે કે તે બીમાર વ્યક્તિની તબિયત સુધરશે. તે વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જશે. સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જુઓ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જોવું એ પણ એક શુભ સંકેત છે. આનો અર્થ એ કે તમારી ઉંમર થશે. તમે વધુ જીવી રહ્યા છો. તેનો અર્થ એ પણ છે કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે. જો તમે સ્વપ્નમાં કોઈ પ્રિય અથવા તેના સંબંધીનું મૃત્યુ જોશો, તો આ પણ એક સારો સંકેત છે. આનો અર્થ એ કે તેમની ઉંમર પણ વધશે. સ્વપ્નમાં ફરીથી અને તે જ વ્યક્તિનું મૃત્યુ જોવા માટે જો તમે તમારા સ્વપ્નમાં ફરીથી અને તે જ વ્યક્તિના મૃત્યુને જોતા હો, તો આ સારું સંકેત નથી. પરિણામો ગંભીર હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે મેનેજ કરવું જોઈએ. ભવિષ્યમાં તમને કંઇક ખરાબ થઈ શકે છે. કોઈ મૃત સગાને આશીર્વાદ આપવો જો તમે તમારા સ્વપ્નમાં કોઈ મૃત સંબંધિત તમને આશીર્વાદ આપતા જોશો, તો આ એક સારો સંકેત છે. આનો અર્થ એ કે તમને કોઈ કામમાં સફળતા મળશે. તે કામગીરી કોઈ પરેશાની વિના કરવામાં આવશે. તમે બધા જોયું તેમ. સ્વપ્નમાં પોતાનું અથવા કોઈનું મૃત્યુ જોવું દર વખતે ખરાબ નથી. આ કેટલીકવાર સારા સંકેતનું સૂચક પણ હોય છે. તેથી, આગલી વખતે જ્યારે તમે સ્વપ્નમાં મૃત્યુ જુઓ, ગભરાશો નહીં, પરંતુ આ નિશાનીઓને સમજો અને તે મુજબ તમારી યોજના કરો. Post navigation આ 5 સંકેતોને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમને આમાંથી કોઈ મળે તો સમજી લો કે નજીકના ભવિષ્યમાં પૈસાની વરસાદ થશે કાશી વિશ્વનાથ મંદિર જાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટનો ચુકાદો – એએસઆઈને આદેશ જારી કરાયો Dineshkumar Pandit Related Post Dharmik ભારત નું આ મંદિર રોજ કમાય છે 50 કરોડ રૂપિયા,માત્ર પૈસા ગણવા માટે લાગે મહિનાઓ.. Nov 5, 2022 Dineshkumar Pandit Dharmik શ્રાવણ મહિનામાં આ ઉપાય કરશો તો ભગવાન ભોલેનાથ તમારા દરેક દુઃખો કરી દેશે દૂર.. Jul 27, 2022 Dineshkumar Pandit Dharmik કળિયુગમાં પણ મીનાવાડાના દશામાં આપે છે પોતાના સત ના પરચા, દર વર્ષે અહી હજારો લોકો દર્શન કરવા માટે આવે છે…
શું તમે જાણો છો કે તમારી જાતિયતામાં સુધારો લાવવાનો અર્થ છે સુખી થવું? આ તે છે કારણ કે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. તે આનંદ કરવાનો, પોતાને જવા દેવાનો અને તેથી, આપણે શરીર અને મન બંનેને સમાવવાનો સમય છે. તેથી જ્યારે બંને જોડાયેલા હોય છે ત્યારે કંઇપણ ખોટું થઈ શકે નહીં! હવે તમે જાણો છો કે સેક્સ એ તમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, આ પાસાને સુધારવામાં સમર્થ થવા માટે, કીઓની શ્રેણીને જાણવાની જરૂર છે. કોઈ શંકા વિના, આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ, કે આપણે આપણી આંખોમાં તે ચમકવું જોયું છે અને દરેક દિવસ એ એક નવું પડકાર છે, જેમાં આપણે બધી શક્તિ putભી કરી છે. તમે કેવી રીતે જાણવા માંગો છો? ઈન્ડેક્સ 1 તમારી જાતિયતામાં સુધારો કરવા માટે પૂર્વગ્રહો વિશે ભૂલી જાઓ 2 જાતે જાતે વધુ સારી રીતે જાણો 3 લૈંગિકતા વિષયો વિશે જાણો જે તમને રુચિ છે 4 નિત્યક્રમમાં પડવાનું ટાળો 5 આનંદ સાથીઓ પર દુર્બળ તમારી જાતિયતામાં સુધારો કરવા માટે પૂર્વગ્રહો વિશે ભૂલી જાઓ આપણે અસંખ્ય દંતકથાઓ દ્વારા દૂર રહેવાનું ટાળી શકતા નથી, જે આપણા જીવનમાં વલણો બની જાય છે. પરંતુ આ એવું કંઈક છે જે આપણે ક્યારેય પત્રનું પાલન ન કરવું જોઈએ. ફક્ત જાતીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ આપણા દિવસના બીજા પાસાઓ પણ છે. ખુશ રહેવા માટે, આપણે અમુક વિચારો છોડી દેવા જોઈએ જે આપણને ખુશ થવામાં અટકાવે છે, પૂર્વગ્રહનો સમાવેશ કરે છે જે આપણને આપણા વિશે, અમારા ભાગીદારો અથવા સામાન્ય રીતે લૈંગિકતા વિશે ઘેરાયેલા છે. બધું ભૂલી જવું એ આનંદ માટે, પ્રથમ પગલાં છે તમને ખરેખર શું જોઈએ છે અથવા જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ફક્ત જો તમે આ પગલું ભરશો, તો તમે તમારી લૈંગિકતામાં સુધારો કરવાનું શરૂ કરી શકો છો. શરૂઆતથી શરૂઆતથી, તમારા માટે નવા અનુભવો તરફ દોરી જવાનું તમારા માટે મુશ્કેલ રહેશે નહીં, પછી ભલે તમે તેમને પસંદ કરો છો તે જ ભલે તેઓ શું કહે. જાતે જાતે વધુ સારી રીતે જાણો હંમેશાં એવું કહેવામાં આવે છે કે પોતાને શ્રેષ્ઠ રીતે અન્યને આપવા માટે, આપણે પોતાને સારી રીતે જાણવાની જરૂર છે. તેમ છતાં તે સ્પષ્ટ દેખાઈ શકે છે, તે જાતીય ક્ષેત્રમાં હંમેશાં નહીં હોય. જો આપણે ખરેખર આપણને શું ગમશે તે જાણીએ તો જ આપણે તેનો પૂર્ણ આનંદ લઈશું. તેથી, તે સલાહ આપવામાં આવે છે કે પોતાને અનુભવ કરવાનો પ્રયત્ન એ પ્રથમ મુદ્દાઓમાંથી એક છે સારવાર માટે. તમારે તમારા શરીરને depthંડાણપૂર્વક જાણવું જોઈએ, તમને કંપનનું કારણ બને છે અથવા જેના માટે તમારા માટે કોઈ પ્રતિક્રિયા નથી. આથી જ એક પગલું આગળ વધારવું અને કલ્પનાઓ પૂર્ણ કરવા અથવા જાતીય ક્ષેત્રમાં અપેક્ષાઓ આવશે. આ રીતે તમે હંમેશાં બે વાર આનંદ મેળવશો, એકલા અથવા દંપતી તરીકે. લૈંગિકતા વિષયો વિશે જાણો જે તમને રુચિ છે ક્ષિતિજો થોડું ખોલવું હંમેશાં સારું રહે છે. કારણ કે તેમના માટે આભાર, અમે થોડા વધુ અલગ અલગ વિષયો જાણી શકશું અને તેમાં ધ્યાન આપીશું, જો તે ખરેખર આપણને ગમે છે. તેથી, તમારી જાતિયતામાં સુધારો કરવા માટે ધ્યાનમાં લેવા માટેનો બીજો વિચાર એ છે કે નવી પદ્ધતિઓ દ્વારા પ્રેરિત, નવી વસ્તુઓ અજમાવો અને દરેક પગલા પર શીખવાનું ચાલુ રાખો. તેથી, ટેબલ પર રહેલી જાતિયતા વિશેના તમામ મુદ્દાઓથી પોતાને સારી રીતે જાણ કરવાનું નુકસાન થતું નથી. અલબત્ત, તે ઓછા નથી, તેથી તમારે હંમેશાં એક પસંદ કરવું પડશે જે તમને શ્રેષ્ઠ લાગે. તમે આકર્ષક વાર્તાઓ પણ શોધી શકો છો જે અન્ય લોકોની આવે છે. નિત્યક્રમમાં પડવાનું ટાળો નિયમિત કોઈપણ સ્પાર્કને બુઝાવશે જે તેના મીઠાની કિંમતની હોય. તેથી આપણે હંમેશાં તેનાથી ભાગવું જોઈએ. કેવી રીતે? સરસ ત્યાં ઘણાં વિકલ્પો છે જેનો આપણે ધ્યાનમાં લેવો જ જોઇએ, જેમ કે વિવિધ સ્થાનો અથવા હોદ્દાને બદલવા અને તે કલ્પનાઓ દ્વારા પોતાને દૂર કરવા દેવી તે, અમે ઉલ્લેખ કર્યો તે પહેલાં પણ તે હંમેશા આ વિષયમાં મહાન ભૂમિકા ધરાવે છે. એકલા હોય કે દંપતી તરીકે, ફેરફારો હંમેશાં વધુ સારા માટે રહેશે, કારણ કે તેમાં તમને તે સ્પાર્ક જોવા મળશે જેની ઘણી વાર આપણી અભાવ હોય છે. જો આપણે હંમેશાં એવું જ ચાલુ રાખીએ, તો આપણે ફક્ત એકવિધતા શોધીશું અને સ્મિત ઝડપથી આપણા ચહેરા પરથી અદૃશ્ય થઈ જશે. આનંદ સાથીઓ પર દુર્બળ ત્યાં ઘણા, અને ખૂબ વૈવિધ્યસભર છે, શૃંગારિક રમકડાં અને એસેસરીઝ જેની સાથે તમારા નવા અનુભવો માણી શકાય. એકલા અથવા દંપતી તરીકે આનંદ માટે, બધી રુચિઓ માટેના વિચારો. તે બધાની સાથે, તમે અનન્ય ક્ષણો પણ જીવી શકો છો જે તમારા જીવનમાં સૌથી સુખદ સંવેદનાઓ લાવશે. તે માટે, અમે શૃંગારિક સૌંદર્ય પ્રસાધનો માટેના સૌથી પરંપરાગત વાઇબ્રેટરનો ઉલ્લેખ કરી શકીએ છીએ. એવી દુનિયા કે જે યોગ્ય રીતે લાયક છે કે તમે તેને થોડુંક વધુ જાણો છો. તમારા માટે, તમારા સ્વાસ્થ્ય માટે અને સામાન્ય રીતે તમારા જીવન માટે. તે સાચું છે કે તમારી જાતિયતામાં સુધારણા માટે આ મુદ્દાઓ અથવા ટીપ્સ ઉપરાંત, હજી પણ ઘણા વધુ છે જે તમારી રાહ જોતા હોય છે. કારણ કે, આપણે જાણીએ છીએ, તે એક ખૂબ જ વિશાળ વિશ્વ છે જેની શોધ હજી બાકી છે. તેથી, જો તમે તમારા ઘરેથી આરામથી કરવાનું ચાલુ રાખવા માંગતા હોવ અને ફક્ત એક જ ક્લિકથી, તમારી પાસે ડાયવર્સ્યુઅલ જેવા જાદુઈ પૃષ્ઠોને શોધવાનો વિકલ્પ છે જે તમને મદદ કરશે તમને વધુ સારી રીતે ઓળખવા માટે, થોડો વધુ આનંદ લો અને તમારા સેક્સ જીવનમાં તે ભાવનાનો સ્પર્શ ઉમેરો. તમને નવી પ્રથાઓ, મહાન ટીપ્સ અને ઉત્તેજના મળશે જે તમને ગમશે! લેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં. લેખનો સંપૂર્ણ માર્ગ: સ્વ-સહાય સંસાધનો » આરોગ્ય » સંબંધો » તમારી જાતિયતામાં સુધારો કરવા અને ખુશ રહેવા માટે 5 કી તમને રસ હોઈ શકે છે ટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો તમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે * ટિપ્પણી * નામ ઇલેક્ટ્રોનિક મેલ હું સ્વીકારું છું ગોપનીયતા શરતો ડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન ડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન. કાયદો: તમારી સંમતિ ડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં. ડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ અધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો. હું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું યોગ વિશે 35 પ્રેરક અવતરણ આકર્ષક પાવરપોઇન્ટ કેવી રીતે બનાવવું તમારા ઇમેઇલમાં સમાચાર સ્વ-સુધારણા, વ્યક્તિગત વિકાસ અને મનોવિજ્ .ાન પર નવીનતમ લેખો પ્રાપ્ત કરો. નામ ઇમેઇલ દૈનિક ન્યૂઝલેટર સાપ્તાહિક ન્યૂઝલેટર હું કાનૂની શરતો સ્વીકારું છું ↑ ફેસબુક Twitter યૂટ્યૂબ Pinterest ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરો આરએસએસ ફીડ બેઝિયા શણગારે છે માતાઓ આજે ન્યુટ્રી આહાર બાગકામ ચાલુ પશુ માહિતી સાયબર કેક્ટસ હસ્તકલા ચાલુ છૂંદણા સ્ટાઇલિશ મેન એન્ડ્રોસિસ મોટર વાસ્તવિકતા પોસ્ટપોસ્ટમ Spanish Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
મુખ્ય Beફબીટ કોઈ વાંધો નહીં કે તમે કેટલો સખત પ્રયત્ન કરો છો, તમે ક્યારેય તમારા ઉચ્ચારથી છૂટકારો મેળવી શકતા નથી કોઈ વાંધો નહીં કે તમે કેટલો સખત પ્રયત્ન કરો છો, તમે ક્યારેય તમારા ઉચ્ચારથી છૂટકારો મેળવી શકતા નથી તમે વિશિષ્ટ અવાજોનો અભાવ ધરાવતા અમુક ઉચ્ચારોનું વર્ણન કરવા માટે, સ્ટાન્ડર્ડ અમેરિકન અંગ્રેજી શબ્દો સાંભળ્યા હશે. ઠીક છે, દેખીતી રીતે, તે વાસ્તવિક નથી. દરેક એક અમેરિકનનો ઉચ્ચાર હોય છે. જે લોકો દેશના એક ભાગમાં રહેતા હોય અને પછી બીજે ક્યાંક ક્યાંક સ્થળાંતર કર્યું હોય ત્યાં ફક્ત તમને કહેવા માટે ઉચ્ચાર છે! આ મહાન સમાચાર છે. થોડા સમય માટે, લોકોએ નોર્થ ઇસ્ટર્ન ઓહિયોના ઉચ્ચારણને માનક અમેરિકન ગણાવ્યો, અને મિડવેસ્ટર્ન એક્સેંટને જનરલ અમેરિકનનો ખિતાબ મળ્યો. પરંતુ કેટલાક તબક્કે, કદાચ 1950 ના દાયકાના ઇમિગ્રેશન પેટર્ન દરમિયાન, લોકો સ્થળાંતર થયા અને મધ્યપશ્ચિમ ઉચ્ચાર બદલાયો. કેટલાક વધુ વર્ષો સુધી, લોકો એવી માન્યતાને ધ્યાનમાં રાખતા હતા કે મધ્ય પશ્ચિમ બોલી પ્રમાણભૂત છે, ત્યાં સુધી દરેક વ્યક્તિને હોશ ન આવે અને ત્યાં સુધી સમજાયું કે મધ્યપશ્ચિમના લોકોની પાસે ચોક્કસપણે ઉચ્ચાર છે. જેમ એટલાસ bsબ્સ્ક્યુરા મુકી દો: સામાન્ય રીતે, અમેરિકનો માને છે કે તેઓ જે ઉચ્ચારોથી ખૂબ પરિચિત છે તે સૌથી યોગ્ય છે. દરેક વ્યક્તિ માને છે કે તેમનો પોતાનો ઉચ્ચાર સૌથી યોગ્ય છે, અને જેઓ સૌથી અલગ રીતે બોલે છે તેનું ઉચ્ચારણ પણ સૌથી ખોટું છે. ભાષાશાસ્ત્રમાં, ઉચ્ચાર અવાજોનો ઉચ્ચારણ કરવાની એક વિશિષ્ટ રીત છે. પરંતુ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે અવાજો ઉચ્ચારવાની આ વિશિષ્ટ રીત કોઈ ચોક્કસ સ્ટીરિયોટાઇપ સાથે સંકળાયેલ હોઈ શકે છે. તેમ છતાં, જો લોકો કોઈ ખાસ સ્ટીરિયોટાઇપ સાથે સંકળાયેલ ન ઇચ્છતા હોય, તો તેઓ સંલગ્ન ઉચ્ચાર સાથે ન બોલવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ કાવતરું વળાંક એ છે કે સુનાવણી ઉચ્ચારોમાં અમેરિકનો ખરેખર ખરેખર ભયંકર હોય છે. અમે દરેક ઉચ્ચારને ફક્ત એક અથવા બે અવાજથી ઓળખીએ છીએ. જ્યારે મોટાભાગના અમેરિકનો ન્યૂ યોર્કર્સ વિશે વિચારે છે, ત્યારે તેઓ કવફ્ફિને લાગે છે. જ્યારે મોટાભાગના અમેરિકનો દક્ષિણના લોકોનો વિચાર કરે છે, ત્યારે તેઓ તમારા બધા વિશે વિચારે છે. તેઓ વાણીમાં ઘોંઘાટ સાંભળવાનું પસંદ કરતા નથી, સિવાય કે કેટલાક સ્વર અથવા વિશિષ્ટ શબ્દો. જો મિડવેસ્ટનો કોઈ વ્યક્તિ તેનો ઉચ્ચાર ગુમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો તે દક્ષિણના કોઈએ આવું કરવાનો પ્રયાસ કરતાં ખૂબ જ અલગ લાગે. જો બંને તેમના મોટા ભાગના ઓળખાતા લક્ષણો ગુમાવે છે, તો બંને ખાસ કરીને ઉચ્ચારવામાં આવશે નહીં, પરંતુ તેઓ એકસરખા અવાજ કરશે નહીં. તેથી મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ અમેરિકન અંગ્રેજી જૂઠ્ઠાણું છે અને તમે ફક્ત એવું જ અવાજ કરશો કે તમે ક્યાંથી આવ્યા છો, ઓછા, (કદાચ) એક સગીર, લક્ષણ ઓળખવા. પરંતુ સારા સમાચાર એ છે કે કોઈ પણ જણાવી શકશે નહીં. ભાષણમાં બીજી છટકબારી છે જે ઘણા ન્યૂઝકાસ્ટર્સ અવાજ કરવા માટે વાપરે છે જેમ કે તેઓ ક્યાંય ખાસ નથી: એક ચોક્કસ ઉચ્ચારણ, જે સ્ટેજ વ voiceઇસ કહે છે તેના જેવું જ છે, યુ.એસ. માં બધે જ છે, પ્રેક્ષકોની પાછળના સભ્યોમાં પહોંચવા માટે, સ્પષ્ટ છે કે દરેક શબ્દનો ઉદ્દેશ્ય કરવો. જ્યારે શબ્દનો દરેક અવાજ ખૂબ જ સ્પષ્ટ રીતે ઉચ્ચારવામાં આવે છે, ત્યારે તે સાંભળનારને એમ વિચારીને મૂર્ખ બનાવશે કે વક્તા ઉચ્ચારો ઓછો છે. તેથી, ઘરથી દૂર એક જગ્યાએ મિશ્રણ કરવા માટે, દેખીતી રીતે તમારે જે કંઇક કરવાની જરૂર છે તે ચોક્કસ સ્વરોને નીચે કા andવાની અને તમારા શબ્દોને ઉત્તેજિત કરવાની છે. કૈલી રિઝો મુસાફરી, કલા અને સંસ્કૃતિ વિશે લખે છે અને સ્થાપક સંપાદક છે સ્થાનિક ડાઇવ . તમે તેના પર અનુસરો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ અને Twitter ચૂકી. Beફબીટ શ્રેણીઓ સેલિબ્રિટી શેફ જેટબ્લ્યુ જૂથ યાત્રા લોસ એન્જલસથી ગેટવેઝ શૂઝ સંગીત મુસાફરીના સોદા યાત્રા પ્રવાહો સુંદરતા બુદ્ધિશાળી પ્રવાસી લોકપ્રિય પોસ્ટ્સ આ કંપની એક ચીફ ફેશન Officerફિસરની ભરતી કરે છે - અને જોબ વિશ્વમાં 2 ક્યાંય પણ ટ્રીપ સાથે આવે છે નોકરીઓ જ્યાં મુસાફરોને ડેલ્ટા એર લાઇન્સ હબ મળી શકે છે ડેલ્ટા એર લાઇન્સ હવાઈ ​​'લાવા બ Bombમ્બ' સાઇટસીઇંગ બોટના છત દ્વારા ક્રેશ થયું સમાચાર ઇટાલીમાં 10 સામાન્ય ભૂલો મુસાફરો કરે છે - અને તેમને કેવી રીતે ટાળવું મુસાફરી ટિપ્સ એનવાયસીમાં વરસાદી દિવસ વિતાવવાની 12 અદ્ભુત રીતો સફર વિચારો આ બ્રેથટakingકિંગ વિડિઓ વિડિઓ બતાવે છે કે છેલ્લાં 120 વર્ષોમાં વિશ્વની સૌથી .ંચી ઇમારત કેટલી વિકસી છે મુસાફરી ટિપ્સ Octoberક્ટોબર માસમાં કરવા માટેની શ્રેષ્ઠ વસ્તુઓ યુ.એસ. સફર વિચારો જેટબ્લ્યુ પેસેન્જર ચીસો પાડે છે કે પ્લેન 'ક્રેશ કરશે', ફ્લાઇટ ડાયવર્ઝન પર દબાણ કરે છે જેટબ્લ્યુ દુનિયાભરની હોટેલ્સ, તમે વેકેશન પર હોવ છો તેવું લાગે તે માટે વિડિઓઝ તેમના વિચારોને લાઇવ સ્ટ્રીમ કરી રહ્યાં છે (વિડિઓ) હોટેલ્સ + રિસોર્ટ્સ ધ્યાન ન્યૂ યોર્કર્સ: તમે આ અઠવાડિયે ઝીરો-જી ફ્લાઇટના અનુભવ પર હેલિકોપ્ટર લઈ શકો છો આકર્ષણ ઇઝરાઇલ 23 મી મેથી રસીકરણ થયેલ મુસાફરોનું સ્વાગત કરશે સમાચાર ધ સિસ્ટમમાં તેઓ રસોઇ કરે છે રસોઈમાં વેકેશન્સ કોરોનાવાયરસ પ્રતિબંધો ઉપાડવાનું શરૂ થયા પછી મેં યુ.એસ. વર્જિન આઇલેન્ડ્સને મારું પ્રથમ લક્ષ્ય તરીકે કેમ પસંદ કર્યું સમાચાર આ મોહક પ્યુઅર્ટો રિકન હોટેલમાં પિના કોલાડાની શોધ થઈ હતી - અને અમારી પાસે મૂળ રેસીપી (વિડિઓ) છે ખોરાક અને પીણા યુ.એસ. માં 10 શ્રેષ્ઠ સ્કી રિસોર્ટ્સ માઉન્ટેન + સ્કી રિસોર્ટ્સ પ્રાઇકલાઈન ડોટ કોમ (બાંયધરીકૃત) લક્ઝુ કાર ભાડા માટે, ફનરાઇડ્સ રજૂ કરે છે સફર વિચારો દક્ષિણપશ્ચિમે કહ્યું કે તેના 737 મહત્તમ 8 વિમાનો સલામત છે - પરંતુ તે નર્વસ મુસાફરોની ફી બદલશે (વિડિઓ) સમાચાર 3,000 પાઉન્ડની ગ્રેટ વ્હાઇટ શાર્કને સાઉથ કેરોલિનાના કાંઠે પકડવામાં આવી સમાચાર ન્યુપોર્ટ, ર્‍હોડ આઇલેન્ડમાં પરફેક્ટ વિન્ટર ડે કેવી રીતે રાખવો પાંચ વસ્તુઓ પેસેન્જર સમીક્ષાઓ અનુસાર, ફ્લાઇટિંગ ડેલ્ટા એર લાઇન્સ પહેલાં શું જાણો ડેલ્ટા એર લાઇન્સ આ નોકરીઓ તમને વિશ્વની મુસાફરી કરવા દે છે - અને તેઓ હમણાં જ એપ્લિકેશનો સ્વીકારી રહ્યા છે નોકરીઓ સિંગાપોર એરલાઇન્સના નવા વિમાનો તમારા ફ્લાઇટમાં આવેલા અનુભવને પહેલાં નહીં જેવા કસ્ટમાઇઝ કરશે સમાચાર અમારા વિશે મુસાફરી અને આરામ ભલામણ એરબીએનબી સ્થાપકએ એક એરલાઇન શરૂ કરવા માટે ગુપ્ત યોજનાઓ જાહેર કરી સમાચાર મેરી કોન્ડોની સરળ પેકિંગ ટિપ્સ તમારી મુસાફરીની રીતને સંપૂર્ણપણે બદલી દેશે મુસાફરી ટિપ્સ તે સાધુઓને મળો જેમનું સંગીત ટેલર સ્વિફ્ટને હરાવી રહ્યું છે સંગીત જેટબ્લ્યુ લોકોને Flor 99 ફ્લાઇટ્સ દ્વારા ફ્લોરિડાથી બચવામાં મદદ કરી રહ્યું છે જેટબ્લ્યુ ઓવર-ધ-ટોપ nમ્નીયા નાઇટક્લબ આ વસંતની પટ્ટી પર આવે છે સફર વિચારો લોકપ્રિય પોસ્ટ્સ યુનાઇટેડ દ્વારા માઇલેજ પ્લસ માઇલ્સની ઘોષણા કરવામાં આવશે નહીં પોઇંટ્સ + માઇલ્સ ન્યૂ યોર્કમાં શ્રેષ્ઠ નાના શહેરો સફર વિચારો રોયલ કેરેબિયનના ઓએસિસ theફ સીઝ $ 165 મિલિયનનું નવનિર્માણ મેળવી રહ્યું છે જહાજ ફિલાડેલ્ફિયા પ્રયોગ સફર વિચારો કોવિડ -19 માટે એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વર્કર્સ ટેસ્ટ પોઝિટિવ બાદ સેંકડો ફ્લાઇટ્સ મિડવે પર રદ કરવામાં આવી છે (વિડિઓ)
ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ અને તે આવે ગાફ તાબાના બાવન ગામમાં અને બાવનગામનો ધણી એટલે ગાફ ઠાકોર. આજેય ગાફ ગોરાસુ ભેગું જ બોલાય છે ને. કહેવાય છે ને કે ધરતી વાંઝણી ન હોય એમ. આ ભાલ પંથકની ધરતી માથે પણ શુરવીરો પાક્યા છે ને એવોજ એક શુરવીર ગોરાસુ ગામમાં પાક્યા જેમનું નામ જીવાજી ઉમટ, પણ મરદનું ફાડયું વટ ની વાત જ શું કરવી પણ જણ્યો પ્રમાણ હતું એ સમયમાં જીવાજી બાપુનું ગોરાસુ ગામમાં માનપાન પણ સારાં. લોકો તેમને ગામનાં મોભી આગેવાન તરીકે માનતાં. ગામનો કોઈ નાનો મોટો પ્રસંગ હોય એટલે જીવાજી અચુક હાજરી આપતાં. ગામને પોતાનું ઘર માનતાં કોઈને ત્યાં પ્રસંગ હોય તેને આશ્વાસન આપતાં કાઇ જરૂર હોયતો કેજો મૂંઝાતા નહીં સવ થઇ પડશે. આવો હોકારો આપતાં ને ગામ એક ઘર છે એવું માનીને રેહતા. એક દિવસ ગામમાં પટેલનાં દિકરાના લગ્નમાં જીવાજી ને આમંત્રણ મળ્યું ને જવાનું થયું ને તેઓ જાનમાં ગયાં. એ ટાણે ગાફ ઠાકોર ગોરાસુ પધાર્યા ને તેમણે ગામમાં આવી જીવાજી ને મળવું છે. તેમને બે જણને બોલાવા મોકલ્યા. જીવાજીને ઘરે જાવ કે ઠોકર તમને બોલાવે છે. માણસો એ જીવાજી ને ઘરે આવી સાદ દિધો ને અંદરથી જવાબ આપ્યો તેતો પટેલના દિકરાની જાનમાં ગયાં છે. માણસો આવી સમાચાર આપ્યા જીવાજી પટેલની જાનમાં ગયાં છે. હહહ ઠોકરને જરા સંકોચ તો થયો પણ પછી વાત એમ વિચાર કરી તરત જ તેમણે માણસોને કહ્યું જાવ હાલને હાલ ગાડું જોડી જીવાજી ને તેડી લાવો. માણસો જીવાજીને જાનમાંથી પાછાં ગોરાસુ લાવ્યાં. ઠાકોરને ને જીવાજી નું થોડું વધતું માન જોઈ અકળતા હતાં, પણ શું થાય. શું જીવાજી પરણાવી આવ્યાં પટેલનાં દિકરાને. હા ઠાકોર પણ અધવચ્ચે આવવું પડયું હજું તો જાન ત્યાં જ છે. પણ જીવાજી ગાફ ઠાકોર બોલ્યા ગામતો ખેડવા હું તમને આપું છું તો તમારે આવી રીતે જ્યાં ત્યાં જવાની જરૂર શી છે. જીવાજીને આ વેણ આકરાં લાગ્યા પણ ઠાકોર મારા ગામની જાનમાં હું ન જાવતો સારૂં ન કેહવાય ઠાકોર કહે એ બધું ઠીક પણ ગામતો તમે મારૂં ખેડો છો.. ને આ વાત જીવાજી ને જામી નહીં ને આ વાતમાં ઠાકોર અને જીવાજીને વચ્ચે ની ગાંઠ તુટી ને તીરાડ પડી. મનોમન વિચાર કર્યો કે મારાં અને ઠાકોરના વિચાર અલગ છે કારણ ગામને હું મારૂં ઘર ગણું છું ને ઠાકોર કંઈક નવુ જ સ્વરૂપ આપવા માંગે છે. આમ બન્ને વચ્ચે મનભેદ થયો ને વટ ઊપર વાત ગઇ એટલે જીવાજી એ ગોરાસુ ગામ છોડવાનો નિર્ણય કર્યો ને ગામ છોડી ને તેઓ આજનાં વલ્લભીપુરના મોણપર ગામે તેમનાં સગાં ને ત્યાં વસવાટ કર્યો. અને તેઓ કામે લાગી ગયા ને ગાયો ચરાવતા ને આખો દિવસ ગાયને વગડો ચરાવી ઘરે લાવતાં. આમ નિત્યક્રમ થયો ને સુખશાંતિ ભોગવી રહ્યાં હતાં. પણ બધાં દિવસો સરખા કયાં હોય છે એક દિવસ વલ્લભીપુર દરબારના માણસો જીવાજી ગાયો ચારતા હતાં ત્યાં આવી ચડે છે ને થોડી બોલાચાલી થઈ ને રાજના માણસો એ ગાયો વાળવાનો પ્રયત્ન કર્યો ને ગાયો વલ્લભીપુર લઇ જવાની તૈયારીઓ ચાલી પણ, જીવાજી કોઈ મોળી માટી માંથી નથીં બન્યો હું રાજપુત બચ્ચો જીવતો હોય અને ગાયો વાળી જાવ એમાં તમે ખાંડ ખાવશો. જો માટીયારના દિકરા હોવતો વાળો ગાયો ખબર પડી જાય કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે ને આમ વાત વાતમાં ઘીંગાણાનો રંગ જામ્યો ને સામસામે ભડ અથડાણા ને કુંડાળે પડયાં ને માથાં વઢાવા મંડ્યા ને મારો કાપોનો દેકારો થયો. જીવાજી માણસોની વચ્ચમા ઘુમી રહ્યા છે એવામાં એક દગાખોરે જીવાજી માથે ઘા કર્યો ને જીવાજી ઘીંગાણે ઢળી પડ્યા.. થોડા સમય પછી મોણપરમાં પુઠાવાળા તળાવની પાળે જીવાજીના પરીવારે ખાંભી ખોડી ને પુજાઇ છે. ગાફ ઠાકોર ને જીવાજીના સમાચાર મળ્યા, દુખ થયું ને બધું સાચું સમજાયું કે આ લોકોએ ભલે ગામ છોડયું પણ હજુયે મને એમનો ધણી માને છે પછી ગાફ ઠાકોરે માણસોને મોકલી ઉમટ પરીવારને પાછાં ગોરાસુ લાવ્યાં ને જીવાજી ની ખાંભી ત્યાંજ રહી…પણ પાળીયા બોલે છે કેહવાય છે કે જીવાજીના પરિવારના મોહબતસિહ ઉમટને દાદાનો સંકેત મળતાં મોણપર જાય છે ને જીવાજી ની જમીનમાં રહેલી ખાંભી આપમેળે ત્રણ ચાર ઈચ ઊપર આવે છે ને દાદાને નૈવધ જમાડી દાદાને ગોરાસુ લાવ્યાં. તા.૨૨.૧.૨૦૦૪ના રોજ ભડીયાદ જવાનાં માર્ગ ઊપર સ્થાપના કરી છેને જીવાજીની ખાંભી આ વાતની સાક્ષી પુરતી હાલ ઉભી છે. પાળીયા ને હું એટલાં માટે જ ચેતન વસ્તુ કહું છું ને એનાં પ્રમાણ તમને ઘણાં મળશે…રંગ છે જીવાજીને.. આવાં ઘણાં પાળીયા આપ મેળે ઊભાં થાય છે એટલે ચારણ કવિઓ શુરવીરોના ગાન ગાય છે ● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ● 卐 વિરમદેવસિહ પઢેરીયા 卐 卐……………ॐ…………卐 હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો. જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું.. દસ-બાર વર્ષનો નિશાળીયો જ્યારે ગાયોની વહારે ચડયો વાઘા ભરવાડ, આલા રબારી અને આખલાની ખાંભીઓની વાત ડુંગરીયા દાદા સંત શિરોમણી મહાત્મા ગુરુ શ્રી જોધલપીર અડગ આહીર અને આહીરાણી ભવાઈ મંડળીમાં વેશ ભજવનાર ત્રિક્રમ વ્યાસે જ્યારે બહારવટિયાઓ સાથે બાથ ભીડીને સાચે સાચ વેશ ભજવી બતાવ્યો અમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો Share in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો... Email Address Subscribe Search Follow Us on Social Media Tags અજાણી વાતો (130) અષ્ટવિનાયક (9) ઈતિહાસ (144) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (70) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (93) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) ચાવડાયુગ (9) જોરાવરસિંહ જાદવ (132) ઝવેરચંદ મેઘાણી (180) તહેવાર નો ઇતિહાસ (13) દોલત ભટ્ટ (44) ધાર્મિક (13) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (38) પાળિયા કથા (75) ભગવાન (16) ભારતનાં અદભૂત શિલ્પો (9) ભારતના રાજવંશો (13) ભારતનો ઈતિહાસ (11) ભારતનો ભવ્ય મંદિર વારસો (37) મંદિર (155) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (156) લોક સાહિત્ય (115) વીર પુરુષો (60) વીરાંગનાઓ (10) શિવ મંદિર (27) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (32) સંતો (29) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (47) સોરઠી બહારવટિયા (30) સોલંકીયુગ (22) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)
‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું December 2, 2022 આ સ્ત્રી એ એલોન મસ્ક ની રાતો ની ઉંઘ ઉડાડી દીધી છે! ઈચ્છવા છતાં પણ ટ્વીટર માંથી બહાર નથી નીકાળી શકતા, જાણો કારણ December 2, 2022 PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો December 2, 2022 આ 5 વસ્તુઓ ક્યારેય મફત માં ન લો, શનિદેવ થાય છે ક્રોધિત, દુ:ખ જીવનભર પીછો નથી છોડતું December 2, 2022 કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની લેશે 7 ફેરા, કાજોલ અને રાની મુખર્જી ની બનશે ભાભી? સચ્ચાઈ જાણો December 1, 2022 અરબાઝ ખાન અને જ્યોર્જિયા અલગ થયા! કહ્યું- હવે માત્ર અમે સારા મિત્રો છીએ… December 1, 2022 અનાથ ના માતા-પિતા બન્યા તે 6 સ્ટાર, એકે કચરા માંથી દીકરી ઉપાડી અને બીજી 34 દીકરીઓ ની માતા બની December 1, 2022 કેટરિના ને છોડી ને, વિકી કૌશલ બાથટબ માં આ હોટી સાથે ઇન્ટિમેટ બન્યો! વીડિયો વાયરલ થયો December 1, 2022 બુધનું સંક્રમણઃ 3 ડિસેમ્બર થી ખુલશે આ રાશિઓ નું ભાગ્ય, આખો પરિવાર ધન અને સુખ થી ભરપૂર રહેશે December 1, 2022 આ છોકરી હતી નાના પાટેકર ની પ્રેમિકા, પહેલી જ ફિલ્મ થી રાતોરાત ફેમસ થઈ ગઈ, કેન્સર ને હરાવ્યું, ઓળખ્યા કે નહીં? November 30, 2022 જ્યારે નેહા પેંડસે એ 2 બાળકો ના પિતા પર પોતાનું દિલ ગુમાવ્યું, અભિનેત્રી ને લગ્ન પછી શરમ નો સામનો કરવો પડ્યો! November 30, 2022 Load More Editorial Board Ethics Policy Fact Checking Policy Ownership & Funding Correction Policy No Result View All Result હોમ મનોરંજન જ્યોતિષ શાસ્ત્ર જાણવા જેવું સમાચાર સ્વાસ્થ્ય રમત ગમત આ સ્ટાર્સે 3-4 લગ્ન કર્યા છે, આ અભિનેતા એ તો 70 વર્ષ ની ઉંમર માં ગર્લફ્રેન્ડ ને બનાવી હતી પત્ની by JB Staff May 13, 2021 in મનોરંજન Reading Time: 1 min read 0 0 A A A A Reset Share on FacebookShare on Twitter બોલિવૂડ સ્ટાર્સ હંમેશા તેમની પ્રોફેશનલ લાઇફ ની સાથે તેમનું અંગત જીવન લાવી ને ચર્ચામાં રહે છે. કેટલાક સ્ટાર્સે તેમના લગ્ન જીવન ને લઈને પણ ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી છે. જો આ કિસ્સો હોય તો પણ શા માટે તેઓએ એક કે બે નહીં, પરંતુ ત્રણ કે ચાર લગ્ન કર્યા. ચાલો અમે તમને એવા જ બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીએ કે જેમણે બે કરતા વધારે લગ્ન કર્યા છે… કિશોર કુમાર… RelatedPosts અર્જુન કપૂર થી પ્રેગ્નેન્ટ થઈ મલાઇકા અરોરા? અભિનેતા એ આવવા વાળા બાળક ની સચ્ચાઈ જણાવી ‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો હિન્દી સિનેમા ના સૌથી લોકપ્રિય ગાયકો માંના એક કિશોર કુમારે કૂલ 4 લગ્ન કર્યા હતા. કિશોર કુમારે પહેલા લગ્ન અભિનેત્રી અને ગાયક રૂમા ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. તે જ સમયે, કિશોર કુમારે પ્રખ્યાત અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા. 1969 માં મધુબાલાનું નિધન થયા બાદ તેણે અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. આ સંબંધ બે વર્ષ માં સમાપ્ત થયો. આ પછી, કિશોર કુમારે બોલીવુડ અભિનેત્રી લીના ચંદ્રાવકર સાથે ચોથી વાર લગ્ન કર્યા. 1980 માં બંને એ સાત ફેરા લીધા હતા. કબીર બેદી… હિન્દી સિનેમા ના પ્રખ્યાત અભિનેતા કબીર બેદી એ પણ કુલ ચાર લગ્નો કર્યા છે. 2016 માં પરવીન દોસાંઝ સાથે એમના ચોથા લગ્ન 70 વર્ષની ઉંમરે થયા હતા. કબીર બેદી પરવીન કરતા લગભગ 30 વર્ષ મોટા છે. તેણે પહેલા ડાન્સર પ્રોતિમા બેદી સાથે લગ્ન કર્યાં હતાં. તે જ સમયે, તેણે બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસૈન હમ્ફ્રેસ સાથે લગ્ન કર્યાં. આ પછી, કબીરે તેના ત્રીજા લગ્ન ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા નીક્કી સાથે કર્યા, જોકે 2005 માં સંબંધ છૂટાછેડા સાથે સમાપ્ત થયો. સંજય દત્ત… બોલિવૂડ ના સંજુ બાબા એટલે કે પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજયે પહેલા રિચા શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 1996 માં રિચા શર્મા નું અવસાન થયું. આ પછી સંજુ એ બીજી વાર રીયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા. બંને ના 2008 માં છૂટાછેડા થયા હતા. આ પછી સંજય ત્રીજી વખત વરરાજા બન્યો અને તેણે ત્રીજી વખત મન્યાતા દત્ત સાથે લગ્ન કર્યા. બંને એ વર્ષ 2008 માં સાત ફેરા લીધા હતા. લકી અલી… સિંગર અને મ્યુઝિક કમ્પોઝર લકી અલી એ ત્રણ લગ્ન પણ કર્યા છે. તેમનો પહેલો લગ્ન અભિનેત્રી મેઘન જેન મકકલીયરી સાથે થયો. તે જ સમયે, લકી ના બીજા લગ્ન ઇનાયા નામ ની પર્શિયન મહિલા સાથે થયા. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. આ પછી, લકી અલી ફરી એકવાર લગ્ન ના બંધન માં બંધાયો. તેણે બ્રિટિશ બ્યુટી ક્વીન કેટ એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં, જોકે સંબંધ સમાપ્ત થઇ ગયો છે. કરણસિંહ ગ્રોવર… ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવરે પણ ત્રણ લગ્ન કર્યા છે. કરણ ના ત્રીજા લગ્ન વર્ષ 2016 માં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે થયા હતા. આ પહેલા તેણે 2012 માં ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા, બંને જલદી થી અલગ થઈ ગયા હતા. તે જ સમયે, કરણે 2008 માં અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ એક વર્ષ સુધી પણ ટકી શક્યો નહીં. સિદ્ધાર્થ રોય કપૂર… બોલિવૂડ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે ત્રણ લગ્ન પણ કર્યા છે. તેની ત્રીજી પત્ની બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલન છે. આ બંને ના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. જ્યારે અગાઉ સિદ્ધાર્થે તેના બાળપણ ની મિત્ર આરતી બજાજ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સિદ્ધાર્થ પહેલીવાર ટીવી નિર્માતા કવિતા નો વર બની ગયો હતો. વિધુ વિનોદ ચોપડા… બોલિવૂડ ના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડા એ પણ ત્રણ લગ્ન કર્યા છે. વિધુ વિનોદ ના છેલ્લા અને ત્રીજા લગ્ન વર્ષ 1990 માં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરા સાથે થયા હતા. જ્યારે તેનો બીજો લગ્ન શબનમ સુખદેવ સાથે હતો, ત્યારે વિધુ પ્રથમ વખત ફિલ્મ એડિટર રેનુ સલુજા ના વરરાજા બન્યા. અદનાન સામી… બોલિવૂડ ના ઘણા મહાન ગીતો ને પોતાનો અવાજ આપનાર સિંગર અદનાન સામી એ પણ કુલ ત્રણ લગ્નો કર્યા છે. અદનાન ના ત્રીજા લગ્ન વર્ષ 2010 માં જર્મન યુવતી રોયા ફરયાબી સાથે થયા હતા. તે જ સમયે, સિંગરે બીજા લગ્ન દુબઈ ની યુવતી સબાહ ગલદારી સાથે કર્યા હતા. 2009 માં અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે અદનાન નું પહેલું લગ્ન 1993 માં થયું હતું અને બંને એ 1997 માં છૂટાછેડા લીધા હતા. નીલિમા અઝીમ… નીલિમા અઝીમ ના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા. બંને પુત્ર અભિનેતા શાહિદ કપૂર ના માતા-પિતા છે. લગ્ન ના થોડા વર્ષો પછી જ બંને અલગ થઈ ગયા. નીલિમા એ બીજા લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યા. નીલીમા અને રાજેશ પુત્ર ઇશાન ખટ્ટર ના માતા-પિતા છે. આ સંબંધ 2001 માં પૂરો થયો હતો. આ પછી, નીલિમા એ ત્રીજી વખત તેના બાળપણ ના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા. About Jo Baka is one of reliable name in the field of Journalism. Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.
Ubuntu અને અન્ય ઘણા Linux વિતરણો પર ઉપયોગમાં લેવાતા GNOME ડેસ્કટોપમાંથી લૉગ ઇન થયેલા વપરાશકર્તાનું નામ ઝડપથી જાણવા માટે, તમારી સ્ક્રીનના ઉપર-જમણા ખૂણે સિસ્ટમ મેનૂ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાં નીચેની એન્ટ્રી વપરાશકર્તા નામ છે. હું મારું યુનિક્સ વપરાશકર્તા નામ કેવી રીતે શોધી શકું? તમે ઉપયોગ કરી શકો છો આઈડી આદેશ સમાન માહિતી મેળવવા માટે. a] $USER - વર્તમાન વપરાશકર્તા નામ. b] $USERNAME - વર્તમાન વપરાશકર્તા નામ. હું Linux માં મારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ કેવી રીતે શોધી શકું? શું તમે મને કહી શકશો કે Linux ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર્સના પાસવર્ડ ક્યાં છે? આ / etc / passwd પાસવર્ડ ફાઇલ છે જે દરેક વપરાશકર્તા ખાતાને સંગ્રહિત કરે છે. ... ગેટન્ટ આદેશને હેલો કહો passwd - વપરાશકર્તા ખાતાની માહિતી વાંચો. શેડો - વપરાશકર્તા પાસવર્ડ માહિતી વાંચો. જૂથ - જૂથ માહિતી વાંચો. કી - વપરાશકર્તા નામ/જૂથનું નામ હોઈ શકે છે. હું Linux માં મારું વપરાશકર્તા નામ કેવી રીતે શોધી શકું? Ubuntu અને અન્ય ઘણા Linux વિતરણો પર ઉપયોગમાં લેવાતા GNOME ડેસ્કટોપમાંથી લૉગ ઇન થયેલા વપરાશકર્તાનું નામ ઝડપથી જાણવા માટે, તમારી સ્ક્રીનના ઉપર-જમણા ખૂણે સિસ્ટમ મેનૂ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાં નીચેની એન્ટ્રી વપરાશકર્તા નામ છે. હું મારું વપરાશકર્તા ID કેવી રીતે શોધી શકું? 4 જવાબો id આદેશનો ઉપયોગ કરીને તમે વાસ્તવિક અને અસરકારક વપરાશકર્તા અને જૂથ ID મેળવી શકો છો. id -u જો id ને કોઈ વપરાશકર્તાનામ આપવામાં આવ્યું નથી, તો તે વર્તમાન વપરાશકર્તા માટે ડિફોલ્ટ રહેશે. એન્વાયરમેન્ટ વેરીએબલનો ઉપયોગ કરીને. ઇકો $UID. ગુપ્ત પાસવર્ડ શું છે? એક યાદ રાખેલ રહસ્ય જેમાં સમાવેશ થાય છે જગ્યાઓ દ્વારા વિભાજિત શબ્દો અથવા અન્ય ટેક્સ્ટનો ક્રમ ક્યારેક પાસફ્રેઝ કહેવાય છે. પાસફ્રેઝ વપરાશમાં પાસવર્ડ જેવો જ હોય ​​છે, પરંતુ પહેલાનો સામાન્ય રીતે વધારાની સુરક્ષા માટે લાંબો હોય છે. Windows માં પાસવર્ડ્સ ક્યાં સંગ્રહિત છે? સામગ્રી ટેબ પર જાઓ. સ્વતઃપૂર્ણ હેઠળ, સેટિંગ્સ પર ક્લિક કરો. મેનેજ પાસવર્ડ્સ પર ક્લિક કરો. આ પછી ખુલશે ભલામણપત્ર પ્રબંધક જ્યાં તમે તમારા સાચવેલા પાસવર્ડ જોઈ શકો છો. Linux માં User ID શું છે? UID (વપરાશકર્તા ઓળખકર્તા) છે Linux દ્વારા સિસ્ટમ પર દરેક વપરાશકર્તાને સોંપેલ નંબર. આ નંબરનો ઉપયોગ સિસ્ટમમાં વપરાશકર્તાને ઓળખવા અને વપરાશકર્તા કયા સિસ્ટમ સંસાધનોને ઍક્સેસ કરી શકે છે તે નિર્ધારિત કરવા માટે થાય છે. UID 0 (શૂન્ય) રૂટ માટે આરક્ષિત છે. UID 10000+ નો ઉપયોગ વપરાશકર્તા ખાતાઓ માટે થાય છે. … યુનિક્સ વપરાશકર્તા નામ શું છે? યુનિક્સ વપરાશકર્તાનામો. વપરાશકર્તા નામ છે ઓળખકર્તા: તે કમ્પ્યુટરને કહે છે કે તમે કોણ છો. … માનક યુનિક્સ વપરાશકર્તાનામો એકથી આઠ અક્ષરોની વચ્ચે હોઈ શકે છે, જો કે આજે ઘણી યુનિક્સ સિસ્ટમ્સ લાંબા હોય તેવા વપરાશકર્તાનામોને મંજૂરી આપે છે. એક યુનિક્સ કોમ્પ્યુટરમાં, વપરાશકર્તાનામો અનન્ય હોવા જોઈએ: કોઈ બે વપરાશકર્તાઓ સમાન હોઈ શકે નહીં. આ પોસ્ટ ગમે છે? કૃપા કરીને તમારા મિત્રોને શેર કરો: સંબંધિત લેખો સફરજન તમે પૂછ્યું: શું વિન્ડોઝ એ Linux સિસ્ટમ છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ ઘણી બધી GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ્સનું જૂથ છે જે વિકસિત અને ઓફર કરવામાં આવે છે સફરજન હું Windows 10 પર મારા કીબોર્ડને સામાન્યમાં કેવી રીતે બદલી શકું? કંટ્રોલ પેનલ > ભાષા ખોલો. તમારી ડિફૉલ્ટ ભાષા પસંદ કરો. જો તમારી પાસે બહુવિધ ભાષાઓ છે સફરજન શ્રેષ્ઠ જવાબ: હું મારા Mac માંથી iOS બેકઅપ કેવી રીતે કાઢી શકું? આઇટ્યુન્સમાં, પસંદગીઓ પસંદ કરો, પછી ઉપકરણો પર ક્લિક કરો. અહીંથી, તમે પર રાઇટ-ક્લિક કરી શકો છો સફરજન શું ઉબુન્ટુ માટે વાઇન સુરક્ષિત છે? હા, વાઇન ઇન્સ્ટોલ કરવું સલામત છે; તે વાઇન સાથે વિન્ડોઝ પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ/ચાલી રહ્યું છે જે તમે શોધ કરો: વિન્ડોઝ 10 મોનિટર પર Hz કેવી રીતે બદલવું? વિન્ડોઝ પ્રશ્ન: વિન્ડોઝ 10 પર કીબોર્ડની ભાષા કેવી રીતે બદલવી? વિન્ડોઝ તમારો પ્રશ્ન: શું તમે Android ફોન પર Apple ID મેળવી શકો છો? વિન્ડોઝ હું Windows 7 માં એપ્લિકેશન્સને કેવી રીતે છુપાવી શકું? Linux વિન્ડોઝ 10 રીસ્ટોર પોઈન્ટ કેમ અદૃશ્ય થઈ જાય છે? Linux વિન્ડોઝ 10 પર માય કમ્પ્યુટર આઇકન ક્યાં છે? , Android Android 21 ને અનલૉક કરવામાં કેટલો સમય લાગે છે? , Android © 2022 OS ટુડે સંપર્કો | અમારા વિશે | ગોપનીયતા નીતિ | ગોપનીયતા સેટિંગ્સ બદલો કૉપિરાઇટ ધારકોના ધ્યાન માટે! બધી સામગ્રી માહિતી અને તાલીમ હેતુઓ માટે સખત રીતે સાઇટ પર મૂકવામાં આવી છે! જો તમે માનતા હોવ કે કોઈપણ સામગ્રીની પ્લેસમેન્ટ તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરે છે - તો સંપર્ક ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરવાની ખાતરી કરો અને તમારી સામગ્રી દૂર કરવામાં આવશે! English Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu આ સાઇટ ડેટા સ્ટોર કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. સાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીને, તમે આ ફાઇલોની પ્રક્રિયા માટે સંમતિ આપો છો.
વિશ્વનો એક એવો દેશ છે જ્યાં યુવતીઓ વિચિત્ર રીતે પૈસા કમાઈ રહી છે. યુ.એસ. માં, વ્યાવસાયિક મહિલાઓ ભાડે રાખેલી ગર્લફ્રેન્ડ તરીકે દર મહિને 5 થી 15 લાખ રૂપિયા કમાય છે. ‘એસ્કોર્ટ’ તરીકે કામ કરતી એક યુવતીએ કહ્યું કે તેને ફક્ત ક્લાયન્ટ્સ સાથે મૂવીઝ જોવાની જરૂર છે. આ ઉપરાંત, કેટલાક ગ્રાહકો તેમને ફક્ત સમય પસાર કરવા માટે ભાડે રાખે છે. તેમણે કહ્યું કે આ વિચારસરણી ખોટી છે કે ગ્રાહકો હંમેશાં ‘શારીરિક’ માંગ કરે છે.આ કાર્ય માટે રિલે નામની આ યુવતીએ જણાવ્યું કે જરૂરી શારીરિક ઇચ્છા કરતાં કોઈ પણ પુરુષ માટે ભાવનાત્મક અને માનસિક સપોર્ટ છે. ભાડે લેવાયેલી ગર્લફ્રેન્ડને ઇવેન્ટ્સમાં જવું અને તેના ગ્રાહકો વિશેની વસ્તુઓ યાદ રાખવી મહત્વપૂર્ણ છે.અમેરિકાના નેવાડાની સ્વતંત્ર ઠેકેદાર એલિસા કહે છે કે લોકો આને આખા અઠવાડિયા સુધી બુક કરે છે. અને તે તેના કેટલાક ગ્રાહકો સાથે 24 કલાક રહે છે. આમાંથી કેટલાક ગ્રાહકોમાં ઘણા છે જેમની પત્ની આ દુનિયામાં નથી. તેઓ ઇચ્છે છે કે કોઈ તેમની સંભાળ રાખે. ખરેખર, અમેરિકાની આ હર્ડ ગર્લ ફ્રેન્ડનો ધંધો અમેરિકામાં એક ટેલિવિઝન શો ‘ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ’ પછી શરૂ થયો અને હવે તે એક આખો ઉદ્યોગ બની ગયો છે. જાણો અન્ય સ્ટોરી.વિશ્વના દરેક ખૂણમાં કંઈને કંઈ અજીબોગરીબ થતું રહે છે. જો તમે પણ તમારા લગ્ન જીવનથી કંટાળી ગયા છો અને એકલાપણું દૂર કરવા માટે બહાર કોઈ પાર્ટનરની શોધમાં કરો છો કે બહારની દુનિયામાં તેના માટે બીજા સાથીની તલાશ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. પતંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે. તે પણ માત્ર 10 રૂપિયામાં જો તમે લાંબા સમય થી સિંગલ છો અને અન્ય છોકરાઓ ને તેમની ગર્લફ્રેન્ડ સાથે જોઈને ઈર્ષા થતી હોય છે તો તમારે હવે બેચેન રહેવાની જરૂર નથી. આજકાલ દરેક છોકરો ચાહતો હોઈ છે કે તેની એક સુંદર ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તે પોતાનો સારો સમય પસાર કરી શકે અને તેના દિલની વાત કરી શકે. પરંતુ ઘણા છોકરાઓ પોતાના કામમાં બીઝી રહેતા હોય છે અથવા અન્ય કારણોસર સિંગલ હોય છે. દુનિયાના ઘણા પુરુષો પોતાના લગ્ન જીવનથી કંટાળી જાય છે ત્યારે તે બહાર ની દુનિયામાં તેના માટે બીજા સાથી ની તલાશ કરવાલાગે છે.આવું થવું એ સ્વભાવિક છે પરંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે. તમે જો આવી કોઈ સુંદર ગર્લફ્રેન્ડને શોધી રહ્યા છો, જે તમારી સાથે સમય પસાર કરી શકે, જેની સાથે તમે પ્રેમની કેટલીક વાતો કરી શકો, તો તમે માત્ર રૂ. 10 માં યુવાન અને સુંદર ગર્લફ્રેન્ડને મેળવી શકો છો. પરંતુ તે માટે તમારે ચાઇના જવાની જરૂર છે. જી હા, ચાઇનાના ગુઆન્ડોંગ પ્રાંતમાં, કોઈ પણ છોકરો 10 રૂપિયા ખર્ચ કરી 20 મિનિટ માટે ગર્લફ્રેન્ડ ભાડે મળે છે. તમે આ સમાચારથી નવાઈ પામ્યા હસો, પણ એવી એક જગ્યા છે જ્યાં છોકરાઓ સુંદર ગર્લફ્રેન્ડને શોધી શકે છે. જો જરૂર છે તો માત્ર 10 રૂપિયા ચૂકવવા. હકીકત એ છે કે આ સમાચાર ભારતના પડોશી દેશ ચીન થી આવ્યો છે. દક્ષિણ ચીનમાં પ્રસિદ્ધ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે. અહીં, કેટલીક સુંદર છોકરીઓ સરસ ડ્રેસ અને મેકઅપ સાથે એક દુકાનમાં ડિસ્પ્લે માં બેસાડેલી હોય છે. છોકરા તેમની પસંદગીની કોઈ પણ છોકરીને પસંદ કરીને આ છોકરીઓ ને તેની ગર્લફ્રેન્ડને બનાવી શકે છે. કન્યાઓ 20 મિનિટ માટે તેમની ગર્લફ્રેન્ડ બની રહેશે અને દુકાન પર માત્ર 10 રૂપિયા ભરવાના. તમારી પસંદગીના ગર્લફ્રેન્ડને પસંદ કર્યા પછી, છોકરાઓને ‘QR કોડ’ આપવામાં આવશે, જે તેમને છોકરીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કર્યા પછી, છોકરી આગામી 20 મિનિટ માટે તેની ગર્લફ્રેન્ડ બનશે. તેઓ મોલમાં ગમે ત્યાં ફેરવી શકે છે. જો છોકરો 20 મિનિટના અંત પહેલા 10 રૂ. પાછા આપી દે તો સમય વધારી શકે છે. પરંતુ છોકરીને મૉલમાંથી બહાર લઈ જવાની કોઈ પરવાનગી નથી. ફક્ત 10 રૂપિયામાં મળે છે ગર્લફ્રેંડ:ચીનમાં એક ખાસ પ્રકારનો મોલ આવેલો છે. જ્યાં ખુબજ સુંદર મોડલ ને રાખવામાં આવે છે. આ મોલ ચીન ના ગુઆંડોંગમાં આવેલ છે અને તે મોલનું નામ ધ વાઇરેલીટી સીટી ઓફ હ્યુઆન મોલ છે.અહિયાં જે મોડલ ને રાખવામાં આવે છે કોઈ અપ્સરથી કામ નથી હોતી. જે કોઈને પોતાના જીવન માં માં ખાલીપણું લાગે એ એમાંથી કોઈપણ છોકરી ને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી શકે છે અને તે પણ ફક્ત 10 રૂપિયા ચૂકવી ને. અહીં પુરુષો આવીને તેની મનપસંદ ગર્લફ્રેંડ પસંદ કરે છે અને 10 રૂપિયા માં 20 મિનિટ માટે તેને લઈ જાય છે. જો વિસ મિનિટ થી વધારે તેની સાથે સમય વિતાવવા હોય તો તેને વધારે પૈસા ચુકવવા પડે છે. નિયમો અને શરતો લાગુ:આ મોલમાં પુરુષ તેમાંથી કોઈ પણ મહિલા ને ગર્લફ્રેંડ બનાવી ને લઈ જઈ શકે છે પણ તેની પહેલા તેને તેની શરતો માનવી પડે છે. પુરુષ તેને 10 રૂપિયા માં ગર્લફ્રેંડ બનાવીને તેને એજ મોલ ફેરવવાની હોય છે. એટલુંજ નહીં પણ તમે એ શોપિંગ કરાવી શકો છો, મોડલ ને ફેરવી શકો છો પણ એની મરજી વિના તમે તેને અડકી નથી શકતા.જો તમને પણ 10 રૂપિયા ની આ ગર્લફ્રેંડ જોઈતી હોય તો ચીન જવું પડશે. તો પહોચી જાઓ ચીન જોકે આ બધું ચીનમાં જ શક્ય છે ચીન વિશે આગળ તમને માહિતી આપીએ તો.ચીન મોટો દેશ છે અને આપણો પાડોશી દેશ પણ, છતા આપણે તેના વિષે કઈ ખાસ જાણતા નથી. કદાચ જાણવાની કોશિશ જ નથી કરતા કારણકે આપણું ધ્યાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તરફ વધારે હોય છે. પરંતુ, ચીન વિષે થોડા સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. ચાઇના માં શ્રીમંત લોકો અપરાધ કરીને પણ જેલ જવાથી બચી શકે છે. આના માટે એટલું કરવું પડે છે કે તમારી બોડી ડબલ, એટલે કે તમારી જેવો દેખાય તેવો માણસ જેને તમે ડુપ્લિકેટ પણ કહી શકો છો. તેને ભાડા પર લઇ લ્યો અને તે તમારી સજા ભોગવશે.ઇંગલિશ બોલતા લોકોની ગણતરી કરવામાં આવે તો ત્યાં અમેરિકાની સરખામણીએ વધારે લોકો અંગ્રેજી બોલે છે! આ કમાલ છે ચીનની વસ્તીનો. એકલતા (લોનલીનેસ) અનુભવ કરો છો? તો ચીન જતા રહો. ત્યાં એક વેબસાઇટ તમને એક અઠવાડિયા માટે ભાડાની ગર્લફ્રેન્ડ મળશે, જેની કિમત છે ફક્ત 2000 રૂપિયા.ચીન ની વસ્તી એટલી બધી વધારે છે કે, જો તેને કહેવામાં આવે કે એક લાઇન બનાવીને ચાલો, એક પાછળ એક તો લાઇન ક્યારેય પૂરી જ નહિ થાય. આનું કારણ એ છે કે અહી એટલા બાળકો જન્મે છે કે લાઇન હંમેશા વધતી જ રહે છે. ચાઇના માં લોકો આધુનિક ગેજેટ્સ માટે એટલા બધા ગાંડા (મેડનેસ) છે કે એક ટીનએજર એ આઇપેડ ખરીદવા માટે પોતાની કિડની વેચી નાખી. જરા વિચારી જુઓ કે આનાથી વધારે સારો આઇપેડ આવશે તો તે શું-શું વેચશે? કે પછી આઇપેડ ખરાબ થઈ ગયુ કે ચોરી થઈ ગઈ તો,કોઇપણ દેશ નો વિકાસ ત્યાના બુદ્ધિશાળી લોકોને કારણે થાય છે. પરંતુ એક આંકડા અનુસાર વિદેશમાં જઈને અભ્યાસ કરતા બાળકો, પાછા પોતાના દેશમાં નથી આવતા. 10 માંથી 7 બાળકો પોતાનું વતન છોડી, બીજા દેશમાં પોતાનું ઘર બનાવે છે. આમાંથી મોટા ભાગના બાળકો અમેરિકામાં જોવા મળે છે. Posted in Uncategorized Leave a Comment on ભાડાની ગર્લફ્રેંડ બનાવ પર અહીં સરકાર દ્વારા મળે છે સેલરી, જાણો તેની પાછળનું કારણ શું છે… Post navigation ← શરત લગાવી લો, તમારા માંથી ૯૦% લોકો તસ્વીરમાં છુપાયેલા સાંપને શોધી શકશે નહીં અહીં પરંપરા ના નામે સાસુ જમાઈને એક પીણું પીવડાવ્યા બાદ તેની સાથે કરે છે એવું કાર્ય જે નવાઈ લાગશે. → Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Categories Uncategorized અન્ય ખબરે મનોરંજન રિલેશનશિપ વાયરલ About Us Right News is a News Media company with its presence in Digital Media in multiple Indian languages, with a prominent footprint in India and abroad. Our core purpose is to create an Informed and Happy Society.
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાની એક્ટિંગથી લોકોનું માત્ર મનોરંજન જ નથી કરતા પણ તેમની ફિલ્મોની વાર્તા દ્વારા તેમને શીખવે છે. ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠતો હશે કે અક્ષય કુમારની જેમ તેનો પુત્ર આરવ પણ એક્ટિંગ કરતો જોવા મળશે. ફિલ્મોમાં રસ નથી અક્ષય કુમારનો પુત્ર (આરવ કુમાર) 20 વર્ષનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે નાના ખેલાડી આરવને ફિલ્મોમાં કોઈ રસ નથી. પોતાના પુત્રની રુચિ વિશે વાત કરતા અક્ષય કુમારે પોતે ખુલાસો કર્યો છે કે તેમના પુત્રને અભિનયમાં રસ નથી. અક્ષય કુમારે કહ્યું કે તે ઘણી વખત તેની ફિલ્મો તેના પુત્રને બતાવવા માંગે છે પરંતુ આરવને ફિલ્મો જોવી પસંદ નથી. આરવને માત્ર તેના અભ્યાસમાં કે ફેશન ડિઝાઇનિંગમાં જ રસ છે. અક્ષય કુમારનો પુત્ર આરવ ફેશન ડિઝાઈનીંગમાં હાથ અજમાવવા માંગે છે. ખેલાડીએ એમ પણ કહ્યું કે તે તેના પુત્રને તેની સાથે સામેલ કરવા માંગે છે, પરંતુ તેની રુચિને કારણે આ થઈ શકતું નથી. અક્ષય કુમારના આગામી પ્રોજેક્ટ્સ અક્ષય કુમાર તેની ફિલ્મો દ્વારા તેના ચાહકોને ખુશ કરવાનું ચાલુ રાખે છે. ઈમરાન હાશ્મી સાથે અક્ષયની સેલ્ફી, OMG 2 – ઓહ માય ગોડ! 2 માં પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અરુણ ગોવિલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમાર હાલમાં જ રામ સેતુમાં જોવા મળ્યો હતો. Share this: Click to share on Twitter (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Click to share on WhatsApp (Opens in new window) Like this: Like Loading... Facebook Twitter Pinterest WhatsApp Linkedin ReddIt Telegram Previous articleસ્નાન પહેલા કે પછી તેલ માલિશ ક્યારે કરવી જોઈએ? અહીં જવાબ છે Next articleતમારે રાશન કાર્ડની જરૂર કેમ છે? જો તમે હજી સુધી તે બનાવ્યું નથી, તો તરત જ આ જાણો Office Desk http://satyaday.com Latest News - Advertisement - Business ડીઝલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, પેટ્રોલના ભાવમાં થશે ધરખમ ઘટાડો! જાણો શું છે પ્લાન? Karan - December 2, 2022 0 Himachal Pradesh Election 2022 પરિણામ પહેલા ભાજપ અને કોંગ્રેસ બળવાખોરો સાથે સમાધાન કરવાનો પ્રયાસ, શું પહેલીવાર ત્રિશંકુ વિધાનસભાની શક્યતા Jitendra - December 2, 2022 0 Display મધુર ભંડારકરની ફિલ્મે મને લોકડાઉનની યાદ અપાવી, કેવા દિવસો હતા એ દિવસો! Karan - December 2, 2022 0 Display જ્હાન્વી કપૂરે રેમ્પ પર પગ મૂકતાંની સાથે જ હલચલ મચી ગઈ હતી. અભિનેત્રીએ બોલ્ડ લહેંગામાં દિલ પકડી રાખ્યું હતું
Stranger found this hottie going through bouquets at the flower shop, and wanted to impress her with a sweet handful of his own. He chased this amateur slut outside and ended up banging her ass in a public campground in ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી front of all these randos.; રેડહેડ બેબ ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી ફ્લોરેન્સ જાહેરમાં assfuck 2022-09-29 12:11:11 13:17 સ્લટ્સ ત્રીપલ સેકસ વીડીયો પાર્ટીમાં પેશાબ પીવે છે એચડીમાં ગોલ્ડનશોવર પાર્ટીમાં સ્લટ્સ પિસ પીવે છે અને પીસી ત્રીપલ સેકસ વીડીયો ખાય છે; સ્લટ્સ ત્રીપલ સેકસ વીડીયો પાર્ટીમાં પેશાબ પીવે છે 2022-10-04 05:12:07 06:18 વક્રીય રશિયન સોનેરી ઉલિયા સેકસ વીડીયો બતાવો પાઉન્ડ થઈ જાય છે Sweetheart gets her pussy સેકસ વીડીયો બતાવો and anal tunnel thoroughly fucked; વક્રીય રશિયન સોનેરી ઉલિયા સેકસ વીડીયો બતાવો પાઉન્ડ થઈ જાય છે 2022-10-09 02:42:40 10:08 સોનેરી સાવકી દીકરી બ્લેર વિલિયમ્સ સેકસી વીડીયો ફુલ સવારી કરતી ટોટી સેક્સી સાવકી પુત્રી બ્લેર તેના ચુસ્ત યોનિ fucked મેળવવામાં પ્રેમ. તેણી તેને સેકસી વીડીયો ફુલ રિવર્સ કાઉગર્લમાં સવારી કરતા પહેલા ડોગી શૈલીમાં પ્રેમની સુરંગમાં લઈ જાય છે.; સોનેરી સાવકી દીકરી બ્લેર વિલિયમ્સ સેકસી વીડીયો ફુલ સવારી કરતી ટોટી 2022-09-29 05:40:15 06:17 બોક્સિંગ હોટી પર સેકસી સેકસી વીડીયા વળે છે સ્મોલ સેકસી સેકસી વીડીયા ટીટ્સ બોક્સિંગ હોટી ઉપર વળે છે અને એચડીમાં વિજેતા ટોટી લે છે; બોક્સિંગ હોટી પર સેકસી સેકસી વીડીયા વળે છે 2022-10-27 00:10:50 05:03 ટેટૂ ટીન રેડહેડ મોટા કાળા સની લિયોન સેકસી બીપી વીડીયો ટોટી jerks Tattooed teen redhead jerks big black cock and gets pussy pounded; સની લિયોન સેકસી બીપી વીડીયો ટેટૂ ટીન રેડહેડ મોટા કાળા સની લિયોન સેકસી બીપી વીડીયો ટોટી jerks 2022-10-15 02:38:13 04:34 નિષિદ્ધ કિશોરો ડિક્સ અને વાહિયાત બોલે સેકસી વીડીયો હિન્દી છે Taboo teens gobble dicks and fuck stepdads before સેકસી વીડીયો હિન્દી getting facialized; નિષિદ્ધ કિશોરો ડિક્સ અને વાહિયાત બોલે સેકસી વીડીયો હિન્દી છે 2022-09-29 01:19:37 08:16 ટેટૂ સેકસી વીડીયો એક્સ એક્સ એશિયન ટીન બેબ ગળી કમ Tattooed asian teen babe સેકસી વીડીયો એક્સ એક્સ gets anally pounded and swallows cum; ટેટૂ સેકસી વીડીયો એક્સ એક્સ એશિયન ટીન બેબ ગળી કમ 2022-10-20 02:09:45 01:40 શિક્ષક વર્ગખંડમાં સેક્સ હિન્દી વીડીયો સેકસી પછી કિશોરના મોંમાં કમ કરે છે Teacher cums in teen's mouth after હિન્દી વીડીયો સેકસી classroom sex; શિક્ષક વર્ગખંડમાં સેક્સ હિન્દી વીડીયો સેકસી પછી કિશોરના મોંમાં કમ કરે છે 2022-10-09 01:41:02 15:00 કોલેજના વિદ્યાર્થી અને કિશોર સાથે સેક્સ બીપી વીડીયો સેકસી માણતા શિક્ષક 18 હસ્તમૈથુન ઓર્ગેઝમ xxx ધ હોટ ન્યૂ Teacher having sex with college student and teen 18 masturbation orgasm xxx બીપી વીડીયો સેકસી The Hot New; કોલેજના વિદ્યાર્થી અને કિશોર સાથે સેક્સ બીપી વીડીયો સેકસી માણતા શિક્ષક 18 હસ્તમૈથુન ઓર્ગેઝમ xxx ધ હોટ ન્યૂ 2022-10-01 04:41:00 09:46 નાના tits ઇબોની rimmed પછી સેકસી વીડીયો હિન્દી ગધેડા એક મોટા ટોટી દ્વારા હાર્ડ fucked સ્મોલ ટીટ્સ એલેક્સિસ તાઈને તેણીની ગર્દભ સાથે રમવાનું પસંદ છે. એક વ્યક્તિ તેણીના રિમ્સને સંભાળે છે અને પછી તેણીની રુવાંટીવાળું ચુત ખાય છે. તેને તેણીના ગધેડાને વાહિયાત કરવા દેતા પહેલા તે તેના મોટા ડિકને deepthroats કરે છે. તેણી પોતાની જાતને આંગળીઓ કરે છે જ્યારે વ્યક્તિ તેણીને ગુદા સાથે વાહિયાત સેકસી વીડીયો હિન્દી કરે છે; નાના tits ઇબોની rimmed પછી સેકસી વીડીયો હિન્દી ગધેડા એક મોટા ટોટી દ્વારા હાર્ડ fucked 2022-10-01 20:11:33 02:26 શિક્ષક તેના મોટા tits પર સોનેરી કિશોર અને સેકસી વીડીયો ફુલ બીપી cums fucks Teacher fucks blonde teen and cums on her big tits; સેકસી વીડીયો ફુલ બીપી શિક્ષક તેના મોટા tits પર સોનેરી કિશોર અને સેકસી વીડીયો ફુલ બીપી cums fucks 2022-10-06 02:53:06 05:18 ટીન બ્લોન્ડ બેબી ફુલ સેકસી વીડીયા સિટર તેના બોસ ઝો પાર્કર પાસેથી ડિક લઈ રહી છે Teen Blonde Baby Sitter Taking Dick ફુલ સેકસી વીડીયા From Her Boss Zoe Parker; ટીન બ્લોન્ડ બેબી ફુલ સેકસી વીડીયા સિટર તેના બોસ ઝો પાર્કર પાસેથી ડિક લઈ રહી છે 2022-09-30 23:13:24 05:00 દેવું 4k. સેક્સી લાલ વાળવાળી સ્વીટી તેના છિદ્રો સાથે મોટા ટીવી માટે સેકસી વીડીયો ભેજો ચૂકવણી કરવા સંમત થાય છે Sweetie with sexy red hair agrees to pay for big TV with સેકસી વીડીયો ભેજો her holes; દેવું 4k. સેક્સી લાલ વાળવાળી સ્વીટી તેના છિદ્રો સાથે મોટા ટીવી માટે સેકસી વીડીયો ભેજો ચૂકવણી કરવા સંમત થાય છે 2022-10-11 00:39:26 10:13 નાના ટીન xxx ડોર્મ પાર્ટી સેકસ વીડીયો સેકસ નાની ટીન xxx ડોર્મ પાર્ટી; સેકસ વીડીયો સેકસ નાના ટીન xxx ડોર્મ પાર્ટી સેકસ વીડીયો સેકસ 2022-09-30 12:12:21 06:06 તેણી ઇચ્છે છે કે તેણીના નાના સ્તનો મોટા થાય અને ત્રીપલ એક્સ વીડીયો સેકસી તેણીને ડર છે કે કોઈ તેને ચોદશે નહીં તેણીના નાના સ્તનો વિશે તેણી પાસે એક જટિલ છે તેણી ઇચ્છે છે કે તેઓ મોટા થાય અને તેણીને ડર છે કે કોઈ તેણીને વાહિયાત કરશે નહીં તેણીના BFF રફ સત્ર સાથે તેણીને ખોટું સાબિત કરવા ત્રીપલ એક્સ વીડીયો સેકસી માટે અહીં છે; તેણી ઇચ્છે છે કે તેણીના નાના સ્તનો મોટા થાય અને ત્રીપલ એક્સ વીડીયો સેકસી તેણીને ડર છે કે કોઈ તેને ચોદશે નહીં 2022-09-30 08:40:31 02:55 સ્લટી લેટિના તેના પુરુષ સાથે હાર્ડકોર સેક્સ માણે છે સની લિયોન સેકસી બીપી વીડીયો Super hot and sexy Latina whore with great ass sucks massive cock like a pro and gets her સની લિયોન સેકસી બીપી વીડીયો wet twat rocked hard and rough.; સ્લટી લેટિના તેના પુરુષ સાથે હાર્ડકોર સેક્સ માણે છે સની લિયોન સેકસી બીપી વીડીયો 2022-10-02 11:44:23 03:00 Spex ટીન ફુલ વીડીયો સેકસી અપ કમ licks સ્પેક્સ ટીન બેબ ક્લાસરૂમમાં ઘૂસી જાય ફુલ વીડીયો સેકસી છે અને સાથે ચાટી જાય છે; Spex ટીન ફુલ વીડીયો સેકસી અપ કમ licks 2022-10-05 14:09:58 11:43 ઓફિસમાં કામ પર સેકસી ગુજરાતી વીડીયા ઘણી વખત સ્ક્વિર્ટિંગ ઓફિસમાં કામ પર એકથી વધુ વખત સ્ક્વિર્ટિંગ - સેકસી ગુજરાતી વીડીયા CumCam.com; ઓફિસમાં કામ પર સેકસી ગુજરાતી વીડીયા ઘણી વખત સ્ક્વિર્ટિંગ 2022-10-09 02:42:41 11:41 બીચ પર બસ્ટી કલાપ્રેમી હાઇકર બીપી સેકસી વીડીયો ફૂલ એચડી વાહિયાત Stunning big tits brunette amateur hiker Molly Pills flashing boobs and hot ass to bf Conor Pills then sucking and fucking his big dick on બીપી સેકસી વીડીયો ફૂલ એચડી the beach outdoors; બીચ પર બસ્ટી કલાપ્રેમી હાઇકર બીપી સેકસી વીડીયો ફૂલ એચડી વાહિયાત 2022-09-29 16:11:39 06:00 નાના ટીન રેડહેડ મોટા બીપી વીડીયો સેકસી ગુજરાતી ટોટી દ્વારા fucked નાના ટીન રેડહેડ શુક્રાણુ મોં માટે મોટા ટોટી દ્વારા fucked બીપી વીડીયો સેકસી ગુજરાતી નહીં; નાના ટીન રેડહેડ મોટા બીપી વીડીયો સેકસી ગુજરાતી ટોટી દ્વારા fucked 2022-09-30 03:41:57 02:09 રિયાલિટી શોમાં પ્રયોગ બીપી વીડીયો સેકસી કરતા કલાપ્રેમી સ્વિંગર્સ Swingers have joined a reality show where they get to meet others like them. They enjoy having some બીપી વીડીયો સેકસી group action with one another's partners.; રિયાલિટી શોમાં પ્રયોગ બીપી વીડીયો સેકસી કરતા કલાપ્રેમી સ્વિંગર્સ 2022-10-07 00:55:32 01:31 બીભત્સ ડિક suckers બે પેઢીઓ ફુલ સેકસી એચડી વીડીયો Teen Chastity and milf Evita decides to put there dick sucking skills to use and come togheter in a steamy threesome with boyfriend Michael pleasing his cock like never before as they eagerly tastes every inch of ફુલ સેકસી એચડી વીડીયો his body.; બીભત્સ ડિક suckers બે પેઢીઓ ફુલ સેકસી એચડી વીડીયો 2022-10-04 13:54:56 15:51 ટીન સેકસી વીડીયો વીડીયો એનલ થ્રીસમ બાસ્કેટબોલ Teen સેકસી વીડીયો વીડીયો anal threesome Basketball; ટીન સેકસી વીડીયો વીડીયો એનલ થ્રીસમ બાસ્કેટબોલ 2022-10-08 02:11:10 03:38 સેક્સી સ્લેન્ડર એશિયન બેબ તેણીની ઓપન વીડીયો સેકસી અદ્ભુત ફેમડમ કુશળતા દર્શાવે છે સેક્સી સ્લેન્ડર એશિયન બેબ વાસ્તવિક કલાપ્રેમી હોમમેઇડ પોર્ન વિડિયોમાં તેણીની અદ્ભુત ફેમડમ કુશળતા દર્શાવે ઓપન વીડીયો સેકસી છે; સેક્સી સ્લેન્ડર એશિયન બેબ તેણીની ઓપન વીડીયો સેકસી અદ્ભુત ફેમડમ કુશળતા દર્શાવે છે 2022-10-05 09:25:00 05:55 Shlong stroking fetish ટીન રફ fucked નહીં સેકસી વીડીયો લાઈવ શ્લોંગ સ્ટ્રોકિંગ ફેટિશ ટીન લગભગ ચોદાઈ જાય છે અને સેકસી વીડીયો લાઈવ ફેશિયલ થઈ જાય છે; Shlong stroking fetish ટીન રફ fucked નહીં સેકસી વીડીયો લાઈવ 2022-09-29 04:38:40 02:02 બસ્ટી ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી અને ખૂબસૂરત સોનેરી લેટિના બેબ લુના સ્ટાર ફકિંગ લેક્સિંગ્ટન બીબીસી શેપલી લેટિના પોર્ન ક્વીન લુના સ્ટાર સ્પાર્કલિંગ હીલ્સ અને નવા સોનેરી વાળ સાથે સુંવાળપનો બ્લેક બિકીની પહેરે છે. સુપ્રસિદ્ધ બ્લેક સ્ટડ લેક્સિંગ્ટન સ્ટીલ અંદર આવે તે પહેલાં તેણીએ તેણીના ખૂબસૂરત સ્તનો ઉતારીને, કેમેરા માટે તેણીના શરીરને ફ્લોન્ટ ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી કર્યું. તેણી તેના ક્રોચ પર પીસતી વખતે જુસ્સાપૂર્વક ચુંબન કરે છે.; બસ્ટી ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી અને ખૂબસૂરત સોનેરી લેટિના બેબ લુના સ્ટાર ફકિંગ લેક્સિંગ્ટન બીબીસી 2022-10-04 12:41:38 03:08 તેણી માત્ર 18 વર્ષની છે અને તેનું શરીર એટલું સનીલીયોન ના વીડીયો સેકસી નાજુક છે કે તેણી તેણી માત્ર 18 વર્ષની છે અને સનીલીયોન ના વીડીયો સેકસી તેનું શરીર એટલું નાજુક છે કે તેના સ્તનો મચ્છરના કરડવાથી વધુ નથી. તે એક યુરોપિયન વેશ્યા છે જે તમને બતાવવા માંગે છે કે તેનું શરીર કેટલું સેક્સી છે અને જ્યારે તે એકલી હોય ત્યારે તે પોતાને આનંદ આપે છે ત્યારે તે કેવું દેખાય છે. તેણી તેના સેક્સી ટીશર્ટ અને પેન્ટીમાંથી બહાર કાઢે છે અને પછી જ્યારે તમે જુઓ છો ત્યારે તેણીની ચુતને ઘસવું.; તેણી માત્ર 18 વર્ષની છે અને તેનું શરીર એટલું સનીલીયોન ના વીડીયો સેકસી નાજુક છે કે તેણી 2022-10-04 05:57:24 02:21 સેક્સી પત્ની Kagney Linn બે વિશાળ કોક્સ fucks બીપી વીડીયો સેકસી સેક્સી બીપી વીડીયો સેકસી પત્ની કાગની લિને પૂલમાં એક હોટ વ્યક્તિ સાથે ફ્લર્ટ કર્યું જ્યારે તેનો પતિ નિદ્રા લઈ રહ્યો હતો. તેણીએ તેની સાથે વાહિયાત કરવાનું શરૂ કર્યું અને તેના પતિએ તેમને જોયા અને તેમની સાથે જોડાયા. કાગનીએ બંને વિશાળ ટોટી લીધા અને તેણીની ભૂખી ચૂતમાં તેને પ્રેમ કર્યો.; સેક્સી પત્ની Kagney Linn બે વિશાળ કોક્સ fucks બીપી વીડીયો સેકસી 2022-10-17 02:36:42 10:19 સ્નાયુબદ્ધ અને છૂંદણાવાળો વ્યક્તિ એડ્રિયા રાયને ફક્સ કરે છે અને તેણીને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેકમાં ચીસો પાડે ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી છે પાપી યુવાન શ્યામા એડ્રિયા રાય તેના અંગત ટ્રેનર દ્વારા લલચાવવામાં આવે છે. તેણી તેના ડિકને ઘણી સ્થિતિઓમાં સવારી કરે છે અને પહેલા કરતાં વધુ સખત કમ કરે ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી છે.; સ્નાયુબદ્ધ અને છૂંદણાવાળો વ્યક્તિ એડ્રિયા રાયને ફક્સ કરે છે અને તેણીને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેકમાં ચીસો પાડે ગુજરાતી સેકસી વીડીયો ફૂલ એચડી છે 2022-09-28 21:17:49 06:38 એનલ 2 માઉથ ડિઝાયર્સ ક્યૂટ હાર્ટબ્રેકર્સ હાર્ડકોર સિલેક્શન #3 એલેના કોશકા, નોમી બિલાસ, કાઈલી માર્ટિન, બીપી સેકસી વીડીયો પિચર કેન્દ્ર સ્પેડ, માર્ક વુડ એલેના કોશકા, નોએમી બિલાસ, કાઈલી માર્ટિન, કેન્દ્ર બીપી સેકસી વીડીયો પિચર સ્પેડ, માર્ક વુડ અભિનિત; એનલ 2 માઉથ ડિઝાયર્સ ક્યૂટ હાર્ટબ્રેકર્સ હાર્ડકોર સિલેક્શન #3 એલેના કોશકા, નોમી બિલાસ, કાઈલી માર્ટિન, બીપી સેકસી વીડીયો પિચર કેન્દ્ર સ્પેડ, માર્ક વુડ 2022-09-29 10:39:31 06:13 PASCALSSUBSLUTS - બીપી સેકસી વીડીયો પિચર સોનેરી વિક્ટોરિયા શુદ્ધ ગુદા આશરે fucked Submissive young blonde બીપી સેકસી વીડીયો પિચર Victoria Pure endures having her throat fucked by dominant Pascal White, before she spreads her legs for deep anal sex!; PASCALSSUBSLUTS - બીપી સેકસી વીડીયો પિચર સોનેરી વિક્ટોરિયા શુદ્ધ ગુદા આશરે fucked 2022-09-30 10:40:53 06:15 સ્ટેપમમને મારા લેપટોપ પર MILF પોર્ન મળી સેકસી વીડીયો બતાવો અને વધુ જાણવા માંગતી હતી સ્ટેપમમને મારા લેપટોપ પર MILF પોર્ન જોવા મળ્યું અને તેના વિશે વધુ જાણવા માંગતી હતી તેણે મને પૂછ્યું કે શું મને લાગે છે સેકસી વીડીયો બતાવો કે તેણી MILF તરીકે વર્ગીકૃત છે અને તેણી ખાતરી કરે છે! થોડા સમય પછી તેણી મારા મોટા ટોટી પર ચૂસી રહી હતી અને હું ડોગીસ્ટાઇલની પાછળથી તેની ચૂતને પાઉન્ડ કરી રહ્યો હતો! તેણી તેને પ્રેમ કરતી હતી!; સ્ટેપમમને મારા લેપટોપ પર MILF પોર્ન મળી સેકસી વીડીયો બતાવો અને વધુ જાણવા માંગતી હતી 2022-09-28 23:35:36 15:00 સેકસી રોકોકો રોયલ સ્ટ્રેપ ઓનનો ઉપયોગ કરીને કેન્દ્ર સિંકલેર ગર્દભને ફુલ સેકસી એચડી વીડીયો બેંગ કરે છે સેક્સી રોકોકો રોયલ તેના સુંદર સ્તનો અને સુંદર શરીર બતાવે છે. કેન્દ્ર સિંકલેર સ્ક્વિઝ અને તેને ચાટવું ફુલ સેકસી એચડી વીડીયો રોકોકો સ્મોલટિટ્સ. Rococo કેન્દ્રને પ્રખર બ્લોજોબ આપે છે. કેન્દ્ર રોકોકો ભીની ચુતને fucks.; સેકસી રોકોકો રોયલ સ્ટ્રેપ ઓનનો ઉપયોગ કરીને કેન્દ્ર સિંકલેર ગર્દભને ફુલ સેકસી એચડી વીડીયો બેંગ કરે છે 2022-10-01 19:10:33 02:20 સેક્સી ત્રીપલ એક્સ સેકસી બીપી વીડીયો stepsis મોટા કાળા ટોટી દ્વારા fucked નહીં સેક્સી stepsis મોટા કાળા ટોટી દ્વારા fucked ત્રીપલ એક્સ સેકસી બીપી વીડીયો નહીં; સેક્સી ત્રીપલ એક્સ સેકસી બીપી વીડીયો stepsis મોટા કાળા ટોટી દ્વારા fucked નહીં 2022-10-02 09:13:18 03:39 શિક્ષક તેના વિદ્યાર્થીઓના લેસ્બિયન માતા-પિતા દ્વારા સેકસી બીપી વીડીયો સેકસી બીપી વીડીયો ચાટવામાં આવે છે Teacher visits one of her students lesbian parents to talk about her grades.When she shows her issue with lesbians the couple decide to convince her otherwise.They kiss her and rub her while sucking સેકસી બીપી વીડીયો સેકસી બીપી વીડીયો her tits.Then shes facesitted and licked by them; શિક્ષક તેના વિદ્યાર્થીઓના લેસ્બિયન માતા-પિતા દ્વારા સેકસી બીપી વીડીયો સેકસી બીપી વીડીયો ચાટવામાં આવે છે 2022-10-01 10:39:55 02:59 ટીમ ફક્સ એક્સ એક્સ વીડીયો સેકસી ગર્લ - રેડહેડ ચીયરલિડર જેનિફર એન્ડરસન પ્રથમ વખત ગેંગબેંગ સેક્સી સ્લટ છોકરાઓના જૂથ દ્વારા ગ્રૉપ કરે છે એક્સ એક્સ વીડીયો સેકસી તેણી તેમને બધાને સરસ બ્લોજોબ આપે છે પછી તેણીએ તેણીની ચુતને ઘણી બધી સ્થિતિઓમાં ઊંડા અને સખત વાહિયાત કરે છે. ટીમ ફક્સ એક્સ એક્સ વીડીયો સેકસી ગર્લ - રેડહેડ ચીયરલિડર જેનિફર એન્ડરસન પ્રથમ વખત ગેંગબેંગ 2022-09-29 05:40:12 02:59 શ્યામા કિશોર શાળામાં શિક્ષક સાથે સેકસી બીપી વીડીયો ચાલુ Teacher, I સેકસી બીપી વીડીયો want to cum. Brunette teen turned on with teacher at school; શ્યામા કિશોર શાળામાં શિક્ષક સાથે સેકસી બીપી વીડીયો ચાલુ 2022-09-30 09:11:27 13:43 ટીન જીના એચડી વીડીયો સેકસી ગેરસન પૈસા માટે કમ ગળી જાય છે પાતળી કલાપ્રેમી કિશોરવયના જીના ગેર્સન તેણીની ચુતને ધક્કો મારે છે અને કેટલાક પૈસા માટે ટ્રેનમાં કમ ગળી જાય છે; એચડી વીડીયો સેકસી ટીન જીના એચડી વીડીયો સેકસી ગેરસન પૈસા માટે કમ ગળી જાય છે 2022-10-31 00:39:37 11:22 લેસ્બિયન પત્નીઓ સેકસી વીડીયો આપો જેન્ટીના સ્મોલ અને સેલ્વાગિયા તેમના પતિઓને જોડાવા દે છે સેક્સી સ્વિંગર પત્નીઓ તેમના પતિઓને જોડાવા સેકસી વીડીયો આપો અને તેમને સારી અને ઊંડા વાહિયાત કરવા દે તે પહેલાં ચુંબન અને લેસ્બિયન સેક્સ માણે છે; લેસ્બિયન પત્નીઓ સેકસી વીડીયો આપો જેન્ટીના સ્મોલ અને સેલ્વાગિયા તેમના પતિઓને જોડાવા દે છે 2022-09-29 03:35:19 01:04 રેડહેડ ટીન સાશા કેસી ઓપન વીડીયો સેકસી વૃદ્ધ માણસ દ્વારા ખુશ થાય છે સેક્સી ટીન બેબ તેણીની યુવાન ચુતની અંદર ઓપન વીડીયો સેકસી ડિક લેતા પહેલા અને ઘણી સ્થિતિમાં અશ્લીલ હરકતો કરતા પહેલા વ્યક્તિને અદ્ભુત બ્લોજોબ આપે છે; રેડહેડ ટીન સાશા કેસી ઓપન વીડીયો સેકસી વૃદ્ધ માણસ દ્વારા ખુશ થાય છે 2022-09-29 02:04:52 09:13 ટીન દાની પેરવી આદિવાસી સેકસી વીડીયા ડ્રાઇવરને માથું આપે છે Teen Dani Desire is lost in the city. A driver offers her a ride so she hitch hikes. They flirt and they become sensual so Dani gives him a blowjob. Her boobs gets squeezed then she gets fucked આદિવાસી સેકસી વીડીયા hard at the back seat. After the hardcore sex Dani gets facialized.; ટીન દાની પેરવી આદિવાસી સેકસી વીડીયા ડ્રાઇવરને માથું આપે છે 2022-10-03 06:41:46 02:27 Fucking બીપી વીડીયો સેકસી એચડી bigtit Latina milf રિયલ્ટર તેણી ઝડપથી સોદો કરવા માંગતી હતી, તેથી બીપી વીડીયો સેકસી એચડી હું તરીકે. તેથી મેં તેણીની મીઠી સ્તનોને પકડીને કેમેરા પર તેમને ચોદ્યા. તેણીએ કાળજી લીધી ન હતી, તેણીને ફક્ત મારી સહી જોઈતી હતી! Fucking બીપી વીડીયો સેકસી એચડી bigtit Latina milf રિયલ્ટર 2022-10-17 01:10:59 09:37 નવા સેકસી વીડીયો એક્સ એક્સ વર્ષની સાથે ટ્રાફિકમાં ફસાયેલી કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે છેતરપિંડી કરે છે Teen Aidra Fox sitting stuck in traffic with New Years cheats on her boyfriend with another passanger in the backseat of સેકસી વીડીયો એક્સ એક્સ the limo that was supposed to take them to the party; નવા સેકસી વીડીયો એક્સ એક્સ વર્ષની સાથે ટ્રાફિકમાં ફસાયેલી કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે છેતરપિંડી કરે છે 2022-09-30 21:09:36 02:06 નાની ટીનેજ શ્યામા આંગળીઓ વાળે છે સેકસી વીડીયો ભેજો નાના કિશોર શ્યામા pussy આંગળી અને સેકસી વીડીયો ભેજો doggystyle fucked નહીં; નાની ટીનેજ શ્યામા આંગળીઓ વાળે છે સેકસી વીડીયો ભેજો 2022-10-02 01:10:51 07:30 લોન્ડ્રોમેટમાં સેકસી વીડીયો ફુલ સેક્સી પડોશીઓ હોય ઓર્ગી સેક્સી પડોશીઓ કપડા ધોવા માટે લોન્ડ્રોમેટ પર ગયા. તેઓએ તેમના નવા પાડોશીને જોયો અને તેની સાથે ફ્લર્ટ કર્યું. તેઓએ તેની સાથે ઓર્ગી સેકસી વીડીયો ફુલ શરૂ કરવાનું નક્કી કર્યું અને તેના વિશાળ સખત લંડને ચૂસવા અને ચોદવામાં વળાંક લેવાનું નક્કી કર્યું.; લોન્ડ્રોમેટમાં સેકસી વીડીયો ફુલ સેક્સી પડોશીઓ હોય ઓર્ગી 2022-09-30 06:12:28 05:38 નાના tits સેકસી બીપી વીડીયો 19yo teen sucks licked n rides brotherinlaws cock નાની 19 વર્ષની ટીન તેના ભાઈ-ભાભી પાસે ટોપલેસ ચાલે છે. તેણી તેને ચુંબન કરે છે અને તે તેણીના સેકસી બીપી વીડીયો અસ્પષ્ટ સ્તનોને ચૂસે છે. વૃદ્ધ વ્યક્તિ તેણીની ચુતમાં આંગળીઓ કરે છે જ્યારે તેણી લંડ ચૂસે છે. નાનકડી શ્યામા મૌખિક બનતી વખતે આંગળીઓથી વાગી જાય છે અને તેણીની મુંડન કરેલી યોતને તેના ડિક પર સવારી માટે સેટ કરે છે. ; નાના tits સેકસી બીપી વીડીયો 19yo teen sucks licked n rides brotherinlaws cock 2022-10-05 04:53:24 08:38 ટીન સેકસી વીડીયા સેકસી વીડીયા કલાપ્રેમી રશિયન ગુદા વાહિયાત નહીં Teen amateur russian સેકસી વીડીયા સેકસી વીડીયા gets anal fuck; ટીન સેકસી વીડીયા સેકસી વીડીયા કલાપ્રેમી રશિયન ગુદા વાહિયાત નહીં 2022-10-02 15:55:03 11:08 મેલિસા સ્વેલો તેની સેકસી વીડીયો ફીલમ પરિપક્વતા સ્ટફ્ડ કરે છે સ્લટી સેકસી વીડીયો ફીલમ ગૃહિણી મેલિસા સ્વેલો સખત ટોટી પર ઉછળે છે અને તેના ગધેડા પર જીઝ લે છે; મેલિસા સ્વેલો તેની સેકસી વીડીયો ફીલમ પરિપક્વતા સ્ટફ્ડ કરે છે 2022-09-28 22:33:31 09:15 ફોટો શૂટ કાસ્ટિંગ ઓડિશનમાં સુંદર સેકસી વીડીયો ઓપન સોનેરી ચોદી તે ફોટોશૂટ કરવા ગઈ હતી સેકસી વીડીયો ઓપન પરંતુ તેના બદલે ફોટોગ્રાફર ગર્દભમાં ફસાઈ ગઈ હતી; ફોટો શૂટ કાસ્ટિંગ ઓડિશનમાં સુંદર સેકસી વીડીયો ઓપન સોનેરી ચોદી 2022-09-29 13:10:24 1 2 3 4 5 6 7 8 9 10 11 ... 160 → ટીન બ્લૉક એમઆઈએલએફ હાર્ડકોર કલાપ્રેમી ગુદા શ્યામા મોટી ટિટ્સ સોનેરી ત્રણ જણનું જૂથ ટીન્સ પોવ આંતરજ્ઞાતીય લેસ્બિયન બેબ પોર્નસ્ટાર પિટાઇટ પુખ્ત રિયાલિટી કમશોટ એચડી ડીપથ્રોટ ગધેડા સ્ટેપમોમ બીગકોક મોટા ટોટી કિશોર ફેટિશ ક્રીમ્પી નિષિદ્ધ સાવકી બહેન નાની ટિટ્સ ઑનલાઇન પોર્ન સંપર્ક - પોર્ન ઓનલાઇન અમે ગરમ સેક્સ હોય , વયસ્કો માટે ફિલ્મો તમારા માટે. તમને આ એક્સએક્સએક્સ વિડિઓઝ જોવાનું આનંદ થશે . અમે જેમ તમે વેબસાઇટ માટે કાળજીપૂર્વક પસંદ સેક્સી વિડિઓઝ ઉમેર્યું છે એચડી ગુણવત્તા શ્રેષ્ઠ પોર્ન , હાર્ડકોર , સેક્સી સેક્સી મહિલા . અમારા બધા ગરમ પોર્ન 720 1080 વિકલ્પો સાથે શ્રેષ્ઠ પોર્ન. આ ચોક્કસપણે તમે વાસ્તવિક જેવી લાગે કરશે. તદુપરાંત આ બધા પોર્ન્સ, સંપૂર્ણપણે ગરમ પોર્ન મૂવીઝ . હવે આનંદ અને હસ્તમૈથુન. સમાન ઇન્ટરનેટ સાઇટ : સેકસી વીડિયો બીપી | हॉट सेक्सी वीडियो | બીપી સેકસી વીડિયો | वीडियो मूवी सेक्सी | भोजपुरी फिल्म सेक्सी | நீக்ரோ ஆன்ட்டி செக்ஸ் | सेक्सी फिल्म हिंदी सेक्सी | अश्लील व्हिडिओ | సెక్స్ వీడియోస్ తెలుగు | सेक्सी फिल्म फुल मूवी | సెక్స్ తెలుగు సెక్స్ తెలుగు | శృంగార వీడియోలు | हिंदी सेक्सी मूवी फुल | ಮಾದಕ ಚಲನಚಿತ್ರ ವೀಡಿಯೊ ಚಲನಚಿತ್ರ | સેક્સ | நீக்ரோ செக்ஸ் தமிழ் | સેકસી વીડીયો | હોટ સેક્સ | తెలుగు సెక్స్ తెలుగు తెలుగు సెక్స్ | ભારતીય સેક્સ |
બ્રિટિશ હોટ શોટ ડેનિયલ ડુબોઇસને આખરે પ્રોફેશનલ બોક્સીંગના નિરાશાજનક 2020 પછી આ અઠવાડિયે જ J જોયસને નીચે લેવાની તક મળશે. જાહેરાત લડવૈયાઓ અને પ્રમોટરો વિકસતી COVID-19 રોગચાળો સાથે પકડ પામ્યા હોવાથી આ વર્ષે ક timesલેન્ડર અસંખ્ય વખત હચમચી ઉઠ્યું છે. ડુબોઇસ અને જોયસને પૂછવાની ત્રીજી વખતે રિંગમાં મળવા માટે હવે બધું જ સેટ અને તૈયાર છે. યુવા સનસનાટીભર્યા ડુબોઇસે 14 જીત મેળવી લીધી છે અને તે 22 વર્ષની ઉંમરે અપરાજિત રહ્યો છે, તેની નજર હેવીવેઇટ કેટેગરીમાં આગલા સ્તર પર પહોંચવા પર બંધ છે. ઘણા ડ્યુબોઇસને યોગ્ય માર્ગમાં હેવીવેઇટ વિભાગના ઉપલા ચર્ચમાં પ્રવેશ માટે સૂચન કરી રહ્યાં છે, પરંતુ હવે તે ફક્ત તેના માર્ગમાંના દરેક દાવેદારને દબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સીઝન સ્ટાર સ્ટાર જોયસ ડુબોઇસ માટે કુશળતા અને મેટલની કડક કસોટી હશે, જેમાં સમગ્ર યુકેના ચાહકો ઝંખના કરવા માટે તૈયાર થઈ ગયા - આ વર્ષનો સૌથી મોટો. ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ વિશેની બધી નવીનતમ વિગતો તપાસો. ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ ક્યારે છે? ડુબોઇસ વિ જોયસ છેલ્લે 28 નવેમ્બર 2020 ને શનિવારે થશે. મૂળ એપ્રિલ 11 મી એપ્રિલે સેટ થવાની સાથે 2020 દરમ્યાન આ ફેરો ફરીથી ગોઠવવામાં આવ્યો છે. તે જુલાઈ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર તેને પાછળ પછાડવું પડ્યું. ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ કેટલો સમય છે? મુખ્ય ઇવેન્ટ - ડુબોઇસ વી જોયસ - યુકે સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે આગળ વધવાની અપેક્ષા છે. અંડરકાર્ડ બ 7ક્સિંગ ચાહકોને દાંતમાં નાખવા માટે પુષ્કળ સાથે સાંજે 7 વાગ્યાની આસપાસ શરૂ કરશે. ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ ક્યાં રાખવામાં આવ્યું છે? લડન વેસ્ટમિંસ્ટર, લંડનના ચર્ચ હાઉસ ખાતે થશે, જો કે તે અનિવાર્યપણે ભરેલા ભીડની સામે ઓ 2 એરેના ખાતે યોજવામાં આવતું હતું. ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ અન્ડરકાર્ડ કેટલાક નામોની પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ અમે પુષ્ટિ થતાંની સાથે જ તમને સંપૂર્ણ વિગતો લઈને લઈશું. જેક કteટrallરલ વિ અબેડર્રાઝક હૈઆ હમઝાહ શીરાઝ વિ ગાઇડો નિકોલસ પિટ્ટો જેક મેસી વિ મોહમ્મદ અલી બાયત ફરીદ લૂઇ લીન વિ ટીબીસી ડેવિડ એડેલેયે વી ડેની વ્હાઇટેકર જોશુઆ ફ્રેન્કહામ વિ ટીબીસી મિશેલ બાર્ટન વિ મેટ ગોર્ડન યુકેમાં ડેનિયલ ડુબોઇસ વિ જો જોયસ જુઓ ફાઇટ જીવંત બતાવવામાં આવશે બીટી સ્પોર્ટ 1 સાડા ​​સાત વાગ્યાથી. બીટી સ્પોર્ટ મેળવવા માટે ઘણી રીતો છે. જો તમારી પાસે પહેલેથી જ બીટી બ્રોડબેન્ડ છે, તો તમે ફક્ત તમારા વર્તમાન કરારમાં બીટી ટીવી અને સ્પોર્ટ ઉમેરી શકો છો Month 15 દર મહિને . તમે દર મહિને 40 ડ forલર માટે ‘બિગ સ્પોર્ટ’ પેકેજ ઉમેરી શકો છો જેમાં હવે બીટી સ્પોર્ટ અને 11 સ્કાય સ્પોર્ટ્સ ચેનલોને એનવી ટીવી પાસ દ્વારા શામેલ કરવામાં આવે છે. સી બીટી બ્રોડબેન્ડ અને બીટી ટીવી પર નવીનતમ સોદા તપાસો તમે ઇ સાથે ઇવેન્ટ પણ જોઈ શકો છો બીટી સ્પોર્ટ માસિક પાસ કરાર પર સાઇન અપ કર્યા વિના. નિયમિત સબ્સ્ક્રાઇબર્સ, લેપટોપ, સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ સહિતના વિવિધ ઉપકરણો પર બીટી સ્પોર્ટ વેબસાઇટ અથવા બીટી સ્પોર્ટ એપ્લિકેશન દ્વારા મેચ સ્ટ્રીમ પણ કરી શકે છે. તે મૂળ રૂપે પ્રતિ-વ્યુ-વળતર કાર્ડ જીવંત રહેવાનો હતો બીટી સ્પોર્ટ બ Boxક્સ Officeફિસ યુકેમાં, પરંતુ ચાહકોને મોટી સફળમાં સરળતાથી પ્રવેશ આપવા યોજનાઓ બદલાઈ ગઈ છે.
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા… આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માટે નૉમીનેટ કરી જ નથી. દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ અંતિમ) – નીલમ દોશી 21 February 19, 2017 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા 4 February 14, 2017 in ટૂંકી વાર્તાઓ tagged ભગવતીકુમાર શર્મા મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઈ ટેલ યુ?’ નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો. મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી. પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4 February 13, 2017 in ટૂંકી વાર્તાઓ tagged ગોવિંદ શાહ એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ’હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ. યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા – અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ. દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૨) – નીલમ દોશી 2 February 12, 2017 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. હાટમાં સરકાર – કાનજી પટેલ 1 February 11, 2017 in સાહિત્ય લેખ tagged કાનજી પટેલ રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું: ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન પંખીડું વિવા કરે કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય પંખીડું વિવા કરે શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ 7 February 10, 2017 in સાહિત્ય લેખ tagged ભરત કાપડીઆ મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો. હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી. દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૧) – નીલમ દોશી 2 February 5, 2017 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી 2 February 1, 2017 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged રમેશ ચાંપાનેરી આજે પ્રસ્તુત છે સર્જકમિત્રોની કુલ ચાર કાવ્યરચનાઓ. ડો. હેમાલી સંઘવીનું સુંદર અછાંદસ છે “જિંદગી, તું ખૂબસૂરત છે!” અને વિપુલ પટેલ “તોફાન”નું સુંદર અછાંદસ છે “બા” તો સાથે સાથે શ્રી રમેશભાઈ ચાંપાનેરીની બે કાવ્યરચનાઓ પણ પ્રસ્તુત છે. ત્રણેય મિત્રોનો અક્ષરનાદને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. રુંધાયેલી ચીસો રુંધાયેલી ચીસો; અહીં ક્લિક કરો નવી કૃતિઓ… અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬ સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ મૌનનો ટહુકો – મયુરિકા લેઉવા બેંકર તો વારતા પતી જશે.. – વિરલ દેસાઈ અંતથી આરંભ – ઉમા પરમાર (લઘુનવલ ઇ-પુસ્તક ડાઉનલોડ) વિદાયની આ વસમી વેળા – કમલેશ જોષી ભારતના ૭૫ જોવાલાયક સ્થળો – લલિત ખંભાયતા રોકેટ્રી : એક રાષ્ટ્રવાદી વૈજ્ઞાનિકનો ન્યાય માટેનો સંઘર્ષ… લીલું લોહી – મયુરિકા લેઉવા બેંકર સબસ્ક્રિપ્શન Get new articles in email: Subscribe Aksharnaad Whatsapp Group અક્ષરનાદના વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાવ અહીં ક્લિક કરીને અને મેળવો નવા લેખની લિંક તમારા વ્હોટ્સએપમાં. અક્ષરનાદમા શોધો Site Map 2007: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2008: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2009: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2010: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2011: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2012: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2013: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2014: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2015: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2016: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2017: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2018: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2019: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2020: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2021: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec 2022: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec વૈવિધ્ય સંપાદક પરિચય વાચકોને આમંત્રણ આપણા સામયિકો ગુજરાતી ટાઈપપેડ અક્ષરનાદ વિશે સહાયતા કોપીરાઈટ ધ્યાનમાં રાખશો.. © અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે. આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ... અમારા વિશે.. હું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...
અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ભારે વરસાદને પરિણામે છ ઝોનમા તુટેલા રસ્તાઓ તેમજ આ રસ્તાઓને લઈને લોકોને પડી રહેલી ભારે હાલાકીનો મુદ્દો ફરી એક વખત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા સભ્યો દ્વારા કરવામા આવેલી રજૂઆત સમયે તંત્ર ઉપર ગાજ બનીને વરસ્યો હતો. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારમા આવેલા ઈડબ્લ્યુએસ કવાટર્સની હાલતને લઈને તાકીદે તેના રીપેરીંગ કરવાનો મુદ્દો પણ ચમકયો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમા ફરી એક વખત શાસકપક્ષના કોર્પોરેટરો અને કમિટીના સભ્યો દ્વારા તેમના વિસ્તારના ખરાબ થઈ ગયેલા રસ્તાઓની પરિસ્થિતિ હવે કેટલા સમયમા સુધરશે એ મામલે પસ્તાળના સ્વરૂપમા તંત્રના અધિકારીઓ ઉપર વરસ્યો હતો. તંત્રના તમામ અધિકારીઓ હાલની પરિસ્થિતિમા આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોઈ તેની તડામાર તૈયારીમા લાગેલા છે ત્યારે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ તેમના રસ્તાઓની હાલત કયાં સુધીમા સારી જોવા મળશે તેનો કોઈ સંતોષકારક જવાબ અધિકારીઓ આપી શકયા ન હતા આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા આર્થિક રીતે નબળી આવક ધરાવતા લોકો માટેના કવાટર્સની ખરાબ હાલતને તાકીદે રિપેરીંગ કરવા મામલે પણ રજૂઆત કરવામા આવી હતી. બીજી તરફ બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે એક વાતચીતમા કહ્યું કે, આગામી ૧૩ તેમજ ૧૪ સપ્ટેમ્બરના રોજ આવી રહેલા બંને મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમા લઈ અત્યાર સુધીમા કુલ ૭,૦૦૦ મેટ્રીકટન જેટલા ડામરની મદદથી વીઆઈપી રૂટ પરના આવતા રસ્તાઓ ઉપર માઈક્રોસરફેસની કામગીરી પુરી કરી લેવામા આવી છે. અન્ય રસ્તાઓનું શું તેમજ વધુ કોઈ પગલા લેવા મામલે બેઠકમા કોઈ ચર્ચા થઈ કે કેમ આ અંગે તેમણે કહ્યુ કે, હાલની પરિસ્થિતિમા કોઈ પગલા લેવાયા નથી ભવિષ્યમા લેવાશે. આશ્ચર્યજનક રીતે જે ત્રણ કોન્ટ્રાકટરોને કમિટી દ્વારા ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા છે તેમની પાસેથી બાકીની કામગીરી પેવરબ્લોક શરૂ કરાવી કરાવવામા આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું છે. બ્લેકલિસ્ટ કરાયેલા ત્રણ કોન્ટ્રાક્ટરોને કામ સોંપાયું ! શહેરના રસ્તાઓ ઝડપથી રીસરફેસ થાય એ માટે કમિટી દ્વારા બ્લેકલિસ્ટ કરવામા આવેલા ત્રણ કોન્ટ્રાકટરો પાસેથી કામ લેવાના નિર્ણયને પગલે પૂર્વ વિપક્ષનેતા દ્વારા આકરી ટીકા કરવામા આવી છે તેમનુ કહેવુ છે કે,એક તરફ કમિટી તેમને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરે છે અને ફરી પાછા તેમને જ કામ સોંપે છે.ફરીથી પણ આ કોન્ટ્રાકટરો સારી કામગીરી કરશે એની બાંહેધરી કોણ લેશે.ખરેખર તો બ્લેકલિસ્ટ કરવામા આવ્યા બાદ જે તે કોન્ટ્રાકટર પાસેથી કામગીરી લેવાવી જ ન જોઈએ.તંત્રે આ કામગીરી કરવી જોઈએ. Share: Rate: Previousમોદી-શિન્જોની અમદાવાદ યાત્રાને પગલે સફાઈ સહિતની કામગીરી શરૂ Nextખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંતે સસ્પેન્ડ કરાતા ઘરે Related Posts ગુમ હોવાના દાવા વચ્ચે હાર્દિકે ટ્‌વીટ કરી કેજરીવાલને અભિનંદન આપ્યા 12/02/2020 કોરોનાનોભય : શાળાઓદ્વારાસંક્રમણનાકેસોછૂપાવવાનોકારસો ? 19/12/2021 અમદાવાદમાં માત્ર પોણા ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ 25/06/2018 રાજ્યની યુનિ.ઓના સત્તામંડળોમાં અનામત પ્રથા લાગુ કરવામાં સરકારની ઉદાસીનતા ! 07/03/2020 Recent Posts E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 E PAPER 05 DEC 2022 Dec 5, 2022 E PAPER 04 DEC 2022 Dec 4, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
ત્રિદિવસીય પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા દાહોદ : રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ આણવા ત્રિદિવસીય પોષણ અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં ગામે ગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રિદિવસીય અભિયાનના પ્રથમ દિવસે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોષણ અદાલત જેવા નાટક અને પોષણને લગતા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મહાનુભાવોએ પ્રાંસગિક ઉદબોધનો દ્વારા લોકોને પોષણ બાબતે સમજ આપી હતી અને મજબુત સમાજના નિર્માણની તક ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલે જણાવ્યું કે, દાહોદ જિલ્લો મહાત્વાકાંક્ષી જિલ્લો છે અને કુપોષણ નાબુદીમાં દાહોદ જિલ્લો અગ્રણી બને તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાનનો આરંભ દાહોદ જિલ્લાથી કર્યો છે. પોષણ અભિયાનને સફળ બનાવવા માટે સૌથી અગત્યની બાબત જનભાગીદારી છે. તેમાં પાલક વાલીની ભૂમિકા ખૂબ અગત્યની છે. પાલક વાલી દર અઠવાડિયે બાળકની મુલાકાત લે. વાલીની મુલાકાત લે અને તેની ઉંમર પ્રમાણે વજન, ઉંચાઇ છે કે નહી તેની ખાસ કાળજી રાખે. જરૂર જણાય તો યોગ્ય ડોકટરી સારવાર પણ માટે પણ વાલીને સમજાવે. બાળકોને સુપોષિત કરવા એ દેશઘડતરનું ઉમદા કામ છે. તેમણે આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણીની અગત્યતા સમજાવતા જણાવ્યું કે, કુદરતે તમને સાચા અર્થમાં માતા યશોદા બનવાની તક આપી છે. પોષણ ત્રિવેણી તેમને સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજસેવા ગણાશે. આંગણવાડીના તમામ બાળકોને સુપોષિત કરનાર પોષણ ત્રિવેણીને રાજય સરકાર દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવશે. તમને આપવામાં આવેલા સ્માર્ટ ફોનનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઇએ જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ રાખી શકાય છે. તેમણે જણાવ્યું કે, સમાજના નાગરિકોએ પણ કુપોષણ બાબતે જાગૃક બનવું ખૂબ જરૂરી છે. બાળકોના નખ કાપીને રાખવા, નિયમિત આંગણવાડી મોકલવા, બાળકોમાં સ્વચ્છતાની સુટેવો વિકસાવવા જેવી બાબતો કુંટુંબમાં જ સંસ્કાર થકી થઇ શકે છે. કુંટુંબના સભ્યોએ બાળકોના પોષણ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. સરકાર દ્વારા આપવામાં આવતું ટેક હોમ રાશન ખૂબ સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે તેનો બાળકો માટે આગ્રહપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. સગર્ભાવસ્થાના ૨૭૦ દિવસથી લઇને બાળકનાં ૨ વર્ષની ઉંમર સુધીનો સમયગાળો એટલે કે ૧૦૦૦ દિવસ પૂરતું પોષણ બાળકના સર્વાગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે. માટે આ સમયગાળા દરમ્યાન ખૂબ કાળજી લેવી જરૂરી છે. જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવેએ આ પ્રસંગે પોષણ અભિયાન સંદર્ભે સમાજ, કુંટુંબ, પોષણ ત્રિવેણી અને પાલક વાલીની ભૂમિકા સમજાવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયાએ ગ્રામજનોને રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા પોષણ અભિયાનમાં સહયોગ આપી જાગૃક નાગરિક તરીકેની પોતાની ફરજ સુપેરે નિભાવવી જોઇએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા બાળકોની અન્નપ્રાસન વિધિ અને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુલતોરા અને રૂપાખેડા ગામના પાંચ પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૪ આંગણવાડીઓ વચ્ચે યોજાયેલી વાનગી હરીફાઇ અને બાળ તંદુરસ્તી હરીફાઇના વિજેતાઓને પણ મહાનુભાવો દ્વારા ઇનામ આપી પોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ખાંટ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. Post Views: 317 Continue Reading Previous ધનસુરામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે ઘર છોડવા મજબુર હોવાની ચિઠ્ઠી મૂકી ગુમ Next કપડવંજ તાલુકાના વાત્રકકોઠા ના સરખેજ અપ્રુજી રસ્તા ની મુલાકાત National મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદે પણ રહી શકશે 03/12/2022 [email protected] Western Times અભિષેક બેનર્જીની સભા પહેલા બોમ્બ બ્લાસ્ટ, ૩ કાર્યકરોના મોત 03/12/2022 [email protected] Western Times આફતાબે ચાઈનીઝ ચાકૂથી કર્યા હતા શબના ટૂકડા, સૌથી પહેલા હાથનું અંગ કાપ્યુ 03/12/2022 [email protected] Western Times પરેશ રાવલે બંગાળીઓ માટે વાંધાજનક ટિપ્પણી કરતા એફઆઇઆર નોંધાઇ 03/12/2022 [email protected] Western Times International બાઈડન G-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા આતુર 03/12/2022 [email protected] Western Times મલાઈકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં 01/12/2022 [email protected] Western Times લોક મિજાજ જાેઈને ચીનની સરકાર ઝૂકી, ઝીરો કોવિડ પોલીસીમાં રાહત અપાઈ 30/11/2022 [email protected] Western Times તમારી ચા તો કોઈ પીવે છે, મારી ચા તો કોઇ પીતું પણ નથીઃ ખડગેના મોદી પર પ્રહાર 28/11/2022 [email protected] Western Times Gujarat મત માટે કોંગ્રેસના ઉમેદવારે બાર ડાન્સરને બોલાવી 03/12/2022 [email protected] Western Times આણંદના બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ડાંસર બોલાવી હોવાનો ગુજરાતની ચૂંટણીમાં યુપી-બિહાર જેવો માહોલ ઉભો કરાયો અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ... ટેમ્પોએ બે બાઇકને ઉલાળી, બે બાળકોની હાલત ગંભીર 03/12/2022 [email protected] Western Times સુરેન્દ્રનગર, ચોટીલાના પિયાવા ગામ નજીક ટેમ્પોએ બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ ટક્કર મારતાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે, જેમાં બે બાળકોની હાલત... તાજેતરમાં જ લોંચ કરાયેલા સેટેલાઈટે ભારતની તસવીરો મોકલી 03/12/2022 [email protected] Western Times મોદીએ ગુજરાતની ચાર સેટેલાઈટ તસવીર શેર કરી અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગુજરાતને લગતી ચાર તસવીર શેર કરી છે. આ તસવીરો... BSI અમદાવાદ દ્વારા વડોદરા મ્યુનિ.ના વરિષ્ઠ અધિકારીઓ માટે ગુણવત્તા પ્રમાણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો 03/12/2022 [email protected] Western Times ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ... DRIની કાર્યવાહીમાં રૂ. 91 લાખની કિંમતની વિદેશી સિગારેટ અને વેપ જપ્ત 03/12/2022 [email protected] Western Times સુરત, ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે સુરતમાં 2 અલગ અલગ જગ્યાએથી દાણચોરી કરાયેલી અંદાજે રૂ....
ઇશ્વર માન્યતાનો વિષય નથી, પરંતુ અનુભૂતિનો વિષય છે, એટલે તુલસીદાસજી કહે છે કે ભક્તિ તો અમને આપી છે પણ તેને સંભાળીને રાખજો. સ્પીકિંગ ટ્રી > ભાઇશ્રી પૂજ્ય રમેશભાઇ ઓઝા ભગવાન જ્યારે બહુ કૃપા કરે ત્યારે સત્સંગ સુલભ બને છે. ભગવાન જ્યારે અતિકૃપા કરે છે ત્યારે ભક્તિનું દાન કરે છે. તેથી જ તો ભલે તુલસીદાસજી હોય કે સ્વયં ભગવાન શિવજી હોય, પરંતુ બંને એક જ વસ્તુ માગે છે કે – બાર બાર બર માંગઉં હરષિ દેહુ શ્રીરંગ, પદસરોજ અનપાયની ભગતિ સદા સત્સંગ. શ્રીરામચરિત માનસમાં જ્યાં-જ્યાં સત્સંગ માગવામાં આવ્યો છે ત્યાં-ત્યાં એક શબ્દ જોડવામાં આવ્યો છે અને એ છે ‘સદા’. તુલસીદાસજી કહે છે કે ભક્તિ તો અમને આપી છે પણ તેને સંભાળીને રાખજો. ઇશ્વર માન્યતાનો વિષય નથી, પરંતુ અનુભૂતિનો વિષય છે. આપણે માની લીધું એટલે વાત બની એવું નહીં. આપણે રામને માનીએ છીએ, ઇશ્વરને માનીએ છીએ પણ પામીએ છીએ ખરા? તેથી જીવનમાં સત્સંગથી વધીને કોઇ સુખ નથી. એક વખત કેટલાક માણસો સાથે બેસીને ચર્ચા કરતા હતા. આ ચર્ચામાં મુખ્ય ત્રણ વ્યક્તિઓ ભાગ લઇ રહી હતી. એમાં એક ગૃહસ્થ શેઠ હતા, બીજા હતા, કર્મકાંડી પુરોહિત અને ત્રીજા હતા એક સંન્યાસી મહાપુરુષ. આ ત્રણેય વચ્ચે ચર્ચા થઇ. શેઠજી કહે કે તમારા જેવા મહાપુરુષોના આશીર્વાદથી મારા ઉપર ભગવાનની કૃપા છે અને મારું માનવું છે કે સંસારમાં મારા જેવું સુખી કોઇ નથી. મારી પાસે બંગલા, મોટર, ફેકટરીઓ ધમધોકાર ચાલે છે. પુત્રો આજ્ઞાકારી છે, સંસ્કારી છે, બંને દીકરીઓના લગ્ન થઇ ગયા છે, સાસરીયામાં તેઓ પણ સુખી છે. મારા જેવું સુખી કોઇ નથી. ત્યારે કર્મકાંડી પુરોહિત કહે છે કે શેઠજી! આ સુખને તમે સુખ કહો છો? સંસારનું સુખ તે કંઇ સુખ કહેવાય? જ્યારે કાળદેવતાનું નોતરું આવશે, શરીર નાશવંત થશે ત્યારે આ બંગલો અહીં જ પડ્યો રહેવાનો છે, મોટર પણ અહીં, પુત્ર-પરિવાર બધું જ અહીં રહેવાનું છે, તેને તમે સુખ કહો છો? પરલોકમાં આ નાણું નહીં ચાલે માટે જ અમે યજ્ઞ-યાગાદિ કરીએ છીએ. જેથી અમને સ્વર્ગનું સુખ મળે. તમારું સુખ તો પૃથ્વી ઉપરનું સુખ છે, નશ્વર છે. પરંતુ અમે તો મૃત્યુ પછી સ્વર્ગમાં જવાના, સંસારના સુખથી વધીને સ્વર્ગનું સુખ છે. એટલે જ તો તમારાથી પણ વધીને શ્રેષ્ઠ સુખની વ્યવસ્થા માટે અમે આ યજ્ઞ-યાગાદિ કરીએ છીએ. આ સાંભળ્યા પછી સંન્યાસી મહાપુરુષે કહ્યું કે મોક્ષ જ સર્વશ્રેષ્ઠ સુખ છે. સંસારનું જે સુખ છે તે સુખ શાશ્વત નથી. નાશવંત છે. સ્વર્ગના સુખને ભોગવવા માટે તો તમારે અગાઉથી પુણ્ય કર્મ જમા કરાવવા પડે. જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા દેવામાં આવશે. જ્યારે પુણ્ય કર્મ પૂરાં થશે ત્યારે ફરીથી ત્યાંથી ધક્કો મારી દેવામાં આવશે અને પાછું પૃથ્વી ઉપર આવવું પડશે. એટલે જ તો સંસારના સુખોથી ઉત્તમ સુખ સ્વર્ગનું સુખ છે પણ ભાઇ સ્વર્ગના સુખથી પણ ઊંચુ શ્રેષ્ઠ સુખ છે કે આપણે એને પામવાનો પ્રયત્ન કરીએ છીએ તે મોક્ષ છે. ન તો આપણને નર્કમાં જવું છે ન તો આપણે સ્વર્ગમાં જવું છે. બંને કરતાં વધુ શ્રેષ્ઠ સુખ, મોક્ષનું સુખ છે. જ્ઞાની પુરુષો કહી ગયા છે કે મોક્ષ જ સર્વશ્રેષ્ઠ સુખ છે. આમ, એક વિદ્વાન પુરોહિત, ધનપતિ શેઠ અને સંન્યાસી મહાપુરુષ આ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક સીધોસાદો ભક્ત સાવ શાંતિથી હાથમાં માળા લઇને મંત્રજાપ કરતો હતો. ત્રણેયે તેની સામે જોઇને કહ્યું અરે ભગત! તમે કેમ ચૂપ છો? તમે તો કંઇક બોલો! સૌથી શ્રેષ્ઠ કયુ છે? સીધા સાદા ભક્તે કહ્યું કે આ પ્રશ્ન સાંભળીને ત્રણેય મહાપુરુષોને હાથ જોડી પ્રણામ કરીને કહ્યું કે શેઠજી જે સુખ તમારી પાસે છે, તે મારી પાસે નથી. શેઠજીનું સુખ શેઠજીને મુબારક. જ્યારે પુરોહિતજી યજ્ઞશાસ્ત્રના જાણકાર, નિષ્ણાત છે, હોમ-હવન સારી રીતે કરી શકે છે. હું એમાં કંઇ જાણતો નથી, એમનું સુખ એમને મુબારક. હે મહારાજ! તમે સંન્યાસી છો, તમારા જેવું જ્ઞાન અમારી પાસે નથી એટલે મોક્ષનું સુખ પણ તમને મુબારક. પણ તમારા ત્રણેય કરતાં મને લાગે છે કે મારા જેવું સુખી કોઇ નથી. કેમકે તમારા ત્રણેય મહાપુરુષોના સત્સંગનો મને જે લાભ મળ્યો છે અને સત્સંગના સુખનો અનુભવ અત્યારે હું કરી રહ્યો છું એનાથી વધીને દુનિયામાં કોઇ જ સુખ નથી. ભગવદ્‌કૃપા થાય તો જ સત્સંગનું સુખ મળે છે, એ એમને એમ મળતું નથી. Please enable JavaScript to view the comments powered by Disqus. આ સેક્શન ના વધુ સમાચાર નિજ સ્વરૂપમાં એકાગ્રતા કેળવવા થતા સામાયિક એટલે જૈન મેડિટેશન મનને ઘણી વસ્તુઓ સારી લાગે છે પણ બધું જ આપણા કલ્યાણ માટે હોતું નથી આપણી આર્થિક આસક્તિમાં એ ન ભૂલીએ કે આપણી ભૂમિ અને નદીઓ જ આપણને ટકાવે છે દરેક મનુષ્ય પોતાના માટે પોતાના સ્તરની દુનિયા પોતે જાતે જ બનાવે છે બીજાની તકલીફને જોઇને તમને પીડા થાય તે તમારા જીવતા હોવાનું પ્રમાણપત્ર ગણજો માત્ર ફોર્માલિટી નહીં, ચારિત્રશુદ્ધિ થયા વગર ધર્મ થઈ શકતો નથી Connect with us Download our app ©2022 Shayona Times Private Limited. All rights reserved. For reprint rights: Shayona Times Private Limited
HomeGujrati Newsપાકિસ્તાનમાં મોટો અકસ્માત: બે ટ્રેન સામસામે અથડાતા 30 લોકોના કરુણ મોત, અનેક લોકો ઘાયલ પાકિસ્તાનમાં મોટો અકસ્માત: બે ટ્રેન સામસામે અથડાતા 30 લોકોના કરુણ મોત, અનેક લોકો ઘાયલ vishal June 06, 2021 સોમવારે સવારે પાકિસ્તાનમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. સિંઘના ડહારકી વિસ્તારમાં બે ટ્રેનો સામ સામે એથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 30 લોકોનાં મોત નીપજ્યાં છે અને 50 થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, આ ટક્કર મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થઈ હતી. હજી ઘણા લોકો બોગીઓમાં ફસાયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધવાની સંભાવના છે. ઘોટીકી નજીક રેતી અને ડહારકી રેલ્વે સ્ટેશનની વચ્ચે સવારે 3: 45 કલાકે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઇ રહી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, મિલ્લત એક્સપ્રેસની બોગીઓ અનિયંત્રિત થઈને બીજી ટ્રેક પર આવી ગઈ હતી. સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેમની સાથે ટકરાઈ હતી. આને કારણે બોગીઓને ઘણું નુકસાન થયું હતું. બચાવ ટીમ ચાર કલાક સુધી ઘટના સ્થળે પહોંચી ન હતી #BREAKING #Pakistan Train #Accident. #Millat Express collides with Sir Sayyed Express (DN). Incident happened near #Daharki (in between Sukkur & Sadiqabad). Many casualties expected. pic.twitter.com/i2CD0sZnr3 — Chaudhary Parvez (@chaudharyparvez) June 7, 2021 અકસ્માત બાદ અધિકારીઓ ચાર કલાક સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. મોડા પહોંચેલી બચાવ ટીમે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. હજુ પણ ફસાયેલા મુસાફરોને બચાવવા માટે ગેસ કટરથી ખરાબ રીતે ડેમજ બોગીઓને કાપીને ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવી રહ્યા છે. નજીકના ગામોથી ટ્રેક્ટર-ટ્રોલી આવીને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતને કારણે આ માર્ગ પર મોટાભાગના વાહનોની અવરજવર પર અસર પડી છે. નજીકની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરાઈ ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું કે બંને ટ્રેનોની 13 થી 14 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ બરબાદ થઈ ગઈ છે. તેથી જ લોકોને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘોટકી, ડહારકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે. ભારે મશીનરીની મદદથી રેસ્ક્યૂ તેમણે કહ્યું કે બચાવ ટીમના સભ્યો અને અધિકારીઓ માટે ફસાયેલા લોકોને સહી સલામત બહાર રાઢવાનો મોટો પડકાર છે. લોકો હજી પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે. માર્ચમાં પણ આવો અકસ્માત થયો હતો માર્ચની શરૂઆતમાં કરાચી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને તેના આઠ કોચ સુકકુર પ્રાંતમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 40 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong Adblock test (Why?) source https://www.jentilal.com/pakishthanmaaaccident/ Tags Gujrati News Reactions Newer Older You may like these posts Post a Comment 0 Comments Search This Blog June 2021141 May 2021709 April 2021702 March 2021715 February 2021641 January 2021705 December 2020712 November 2020693 October 2020629 September 2020699 August 2020711 July 2020699 June 2020686 May 2020707 April 2020648 March 2020535 February 2020556 January 2020665 December 2019667 November 2019655 October 2019679 September 2019672 August 2019674 July 2019663 June 2019632 May 201946 April 201942 March 201946 February 2019594 January 201983 December 201879 November 201886 October 201822 September 20186 June 20161 Powered by Blogger Cricket Betting Tips Free -2016 NEW WEBSITE Cricket Betting Tips Search Old Tips Cricket Betting Tips | Free Cricket Tips - Cricket Betting Tips Loading... Most Visit Post India Vs Zimbawe Session News June 14, 2016 Cricket Betting Tips - Trinbago Knight Riders vs Barbados Tridents 28th Match September 08, 2018 BBL 2020-21 Match Perth Scorchers and Sydney Sixers, Match 30: Live Match When and Where to Watch SCO vs SIX Live Cricket Streaming January 05, 2021 Nangarhar Leopards vs Paktia Panthers 15th Match Betting Tips October 14, 2018 Virat Kohli Expresses Condolences to Hardik & Krunal Pandya After Father's Death January 16, 2021 Social Plugin Facebook Popular Posts India Vs Zimbawe Session News June 14, 2016 Nangarhar Leopards vs Paktia Panthers 15th Match Betting Tips October 14, 2018 જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં કરશે લગ્ન, આ એન્કર સાથે ફરશે સાત ફેરા, જોઇ લો તસવીરોમાં ફેન્સે શું કહ્યું…
• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર •• Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ *• Morning Mantra Uncategories EBC 10 % અનામત સર્ટી 9 May 2016 EBC 10 % અનામત સર્ટી રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬ માં બિનઅનામત કક્ષાના આર્થીક રીતે નબળા વર્ગો ના ઉમેદવારો આવક અંગેનું / ક્રીમીલીયરનું પ્રમાણ પ્રત્ર મેળવી તારીખ 06.06.2016 સુધીમાં અરજી કરી શકશે. ( ભરતી વેબસાઇટ પરથી
ભવિષ્ય/વાયદા માં અને વિકલ્પોમાં વેપાર કરતી વખતે સમજવાની મહત્વપૂર્ણ બાબતોમાંથી એક માર્જિનની કલ્પના/ખ્યાલ છે. એફ એન્ડ ઓ(F&O)માં ટ્રેડિંગ શરૂ કરતા પહેલાં, તમારે બ્રોકર સાથે પ્રારંભિક માર્જિન કહેવામાં આવે તે જમા કરવાની જરૂર છે. તેનો ફેતુ બ્રોકર ને સુરક્ષિત કરવાનો છે, જો ખરીદનાર અથવા વેચનાર/વિક્રેતા ભવિષ્ય/વાયદા માં અને વિકલ્પોમાં વેપાર કરતી વખતે કિંમતની અસ્થિરતાને કારણે નુકસાન કરે છે તો.કરે તો. તમે ડિપોઝિટ/જમા કરેલા પ્રારંભિક માર્જિનના ગુણાંકમાં ટ્રેડ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો માર્જિન 10 ટકા છે, અને તમે ભવિષ્ય/વાયદા અને વિકલ્પોમાં ₹10 લાખનું રોકાણ કરવા માંગો છો, તો તમારે બ્રોકર પાસે/સાથે ₹1 લાખ જમા કરવાની જરૂર પડશે. આ બહુવિધ જેમાં તમે ટ્રેડ કરો છો તેને લિવરેજ કહેવામાં આવે છે. ખરેખર, માર્જિન ઇન્ડેક્સથી લઈને ઇન્ડેક્સમાં અને શેર થી શેર માં અલગ હોય છે. તેથી, તમારે ઇક્વિટી અથવા ઇન્ડેક્સ એફ એન્ડ ઓમાં ટ્રેડ કરવા માટે માર્જિનને શોધવા માટે એફ એન્ડ ઓ(F&O) કેલ્ક્યુલેટરની જરૂર છે. સ્પાન માર્જિન કેલ્ક્યુલેટર એફ એન્ડ ઓ(F&O) માર્જિન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા પહેલાં, સ્પૅન(SPAN) જેવા માર્જિનના પ્રકારો જાણવા જરૂરી છે. સ્પાન(SPAN) એટલે ટુંકમા સ્ટાંડર્ડાઈસ્ડ પોર્ટફોલીયો એનાલિસીસ ઓફ રીસ્ક થાય છે. સ્પાન(SPAN) માર્જિન કેલ્ક્યુલેટર માર્જિન નિર્ધારિત કરવા માટે જટિલ એલ્ગોરિધમ/ગાણીતીક નિયમોનો ઉપયોગ કરે છે. સ્પાન(SPAN) માર્જિન કેલ્ક્યુલેટર પ્રારંભિક/ઈનિશીયલ માર્જિન પર આવે છે, જે પોર્ટફોલિયોને ઘણી પરિસ્થિતિઓ હેઠળ નુકશાન કરશે(આશરે 16). સ્પાન(SPAN) માર્જિનમાં દિવસમાં છ વખત સુધારો કરવામાં આવે છે, તેથી કૅલ્ક્યુલેટર દિવસના સમયના આધારે અલગ અલગ પરિણામો આપશે. રિસ્ક માર્જિન પર મૂલ્ય એનએસઈ એફએનઓ(NSE F&O) માર્જિન કેલ્ક્યુલેટરમાં વેલ્યુ એટ રિસ્ક (VaR) માર્જિન શામેલ છે. તે ઐતિહાસિક કિંમતના વલણો અને અસ્થિરતાના આંકડાકીય એનાલિસીસ/વિશ્લેષણ પર આધારિત સંપત્તિના મૂલ્યના નુકસાનની સંભાવનાનો અંદાજ લગાવે/આપે છે. માર્જિન આધારિત રહેશે કે સિક્યોરિટીઝ ગ્રુપ I, ગ્રુપ II અથવા III દ્વારા સૂચિબદ્ધ/લીસ્ટેડ છે કે નહીં. વિવિધ સૂચનો માટે એક ઇન્ડેક્સ વીએઆર(VaR )પણ છે. એક્સ્ટ્રીમ લૉસ માર્જિન ત્યારબાદ એક્સ્ટ્રીમ લૉસ માર્જિન (ઇએલએમ- ELM) છે, જે બેમાંથી વધુ છે: પાંચ ટકા અથવા 1.5 ગણી સુરક્ષા કિંમતના દૈનિક લોગરિધમિક રિટર્નનું માનક વિચલન છેલ્લા છ મહિનામાં. તેની ગણતરી પ્રત્યેક મહિનાના અંતમાં છેલ્લા છ મહિનાનો રોલિંગ ડેટા લઈને/લેવાથી કરવામાં આવે છે. આગામી મહિના માટે પરિણામ લાગુ છે. એન્જલ વન માર્જિન એક્સપોઝર/સંપર્કમાં તેથી, તમને એન્જલ વનમાર્જિન સુવિધા સાથે કેટલો લાભ/લિવરેજ એક્સપોઝર મળી શકે છે? સંપત્તિ/એસેટ અને વેપારના પ્રકારના આધારે લાભ/લીવરેજ એક્સપોઝર નક્કી કરવામાં આવે છે. આ સામાન્ય રીતે માર્જિન ડિપોઝિટનું બહુવિધ હોય છે. ઉદાહરણ તરીકે, તમે તમારી માર્જિન રકમ પર ઇક્વિટી અને એફ એન્ડ ઓ(F&O) સેગમેન્ટમાં 48 ગણો એક્સપોઝર/લાભ મેળવી શકો છો. એક વધુ મુદ્દો, જુલાઈ 2018 થી, સેબી(SEBI)એ તમામ રોકાણકારો માટે ઑર્ડર આપતા પહેલાં પર્યાપ્ત માર્જિન રકમ (સ્પાન(SPAN)+ એક્સપોઝર) બ્લૉક/અવરોધિત કરવું ફરજિયાત બનાવ્યું છે. થ્રેશહોલ્ડને મળવામાં નિષ્ફળ થવાથી માર્જિન દંડ/પેનલ્ટીને આકર્ષિત થશે/કરશે. વારંવાર પૂછાતા પ્રશ્ન એફ એન્ડ ઓ(F&O) માં સ્પાન માર્જિન શું છે? સ્પેન માર્જિન એ ભવિષ્ય/વાયદાના બજારમાં સ્થિતિ લેવા/સ્થાન મેળવવા માટે જરૂરી લઘુતમ/ન્યૂનતમ માર્જિન છે. સ્પાન(SPAN) એટલે સ્ટાન્ડર્ડાઈસ્ડ પોર્ટફોલીયો એનાલિસીસ ઓફ રીસ્ક. સ્પાન માર્જિનની ગણતરી એક જટિલ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે એક દિવસની ખરાબ ચળવળ/ગતિમાં ડેરિવેટિવ્સની દરેક સ્થિતિને ધ્યાનમાં રાખે છે. સરળ શબ્દોમાંકહીયે તો, તે એક દિવસમાં એસેટ/સંપતિને થતા મહત્તમ નુકસાનનું અંદાજ કરે છે. આભારથી કે, ઑનલાઇન માર્જિન કેલ્ક્યુલેટરના આવિષ્કારથી એફ એન્ડ ઓ(F&O) માં માર્જિનની જરૂરિયાતની ગણતરી કરવી સરળ બને છે. તમે વિકલ્પો માટે માર્જિનની જરૂરિયાતની ગણતરી કેવી રીતે કરી શકો છો? વિકલ્પો ખરીદનાર અને વેચનાર/વિક્રેતાઓ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને માર્જિનની ગણતરી કરવામાં આવે છે. ખરીદનારએ વેચનાર/વિક્રેતાને પ્રીમિયમ ચૂકવવાની જરૂર છે, જે વેપાર દરમિયાન વેચનાર/વિક્રેતાને થઈ શકે તેવી ન્યૂનતમ નુકસાનની રકમ છે. વેચાણકારો/વિક્રેતાઓના વિકલ્પો માટે, માર્જિન વૉલ્યુમ એક્સચેન્જ દ્વારા નિર્દેશિત કરાયેલ કરારના કુલ વૉલ્યુમના ટકાવારી પર આધારિત છે. તમે વાયદા/ફ્યુચર્સ માર્જિનની ગણતરી કેવી રીતે કરી શકો છો? આ માર્જિન વેપારીઓને પ્રતિકૂળ બજાર મુમેન્ટ/ચલણ સામે ભવિષ્યના/ફ્યુચર્સ કરારમાં તેમની રુચિને/હિતને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ભવિષ્ય/ફ્યુચર્સના કરાર પર કુલ માર્જિનમાં બે ઘટકો છેસ્પાન(SPAN) માર્જિન અને એક્સપોઝર માર્જિન. કુલ માર્જિન મૂલ્ય બે માર્જિનની રકમ/સરવાળો છે. સચોટ રીતે માર્જિનની જરૂરિયાતોની ગણતરી કરવા માટે ઑનલાઇન એનએસઈ એફએન્ડઓ(NSE F&O) માર્જિન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. ભવિષ્ય/ફ્યુચર્સ માટે કેટલો માર્જિન જરૂરી છે? ફ્યુચર્સ માર્જિન સંપત્તિ કિંમતની અસ્થિરતાના આધારે ગણવામાં આવેલ કુલ કરાર મૂલ્યની ટકાવારી છે. સામાન્ય રીતે, ભવિષ્ય/ફ્યુચર્સના કરાર પર માર્જિનની જરૂરિયાત કરાર મૂલ્ય/કોન્ટ્રાક્ટ વેલ્યુના 3 થી 12 ટકા વચ્ચે બદલે છે/અલગ હોય છે. ફ્યુચર્સ કરારનો કુલ માર્જિન, સ્પાન(SPAN) માર્જિન અને એક્સપોઝર માર્જિનનો સમેશન/સરવાળો છે, જ્યાં SPAN પોર્ટફોલિયો રિસ્કને દર્શાવે છે. તેથી પ્રારંભિક માર્જિન મૂલ્ય મહત્તમ નુકસાનને સમાન કરે છે જે પોર્ટફોલિયો એક દિવસ મા/પર થઈ શકે છે. તમે એફએન્ડઓ(F&O) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માર્જિનની જરૂરિયાતની ગણતરી કરી શકો છો. નિફ્ટી વિકલ્પોને શોર્ટ કરવા માટે કેટલો માર્જિન જરૂરી છે? તમારે હેજિંગ વગર ટૂંકા નિફ્ટી વિકલ્પોમાં ₹30,000 ની માર્જિન ડિપોઝિટ કરવાની જરૂર છે. જો તમે હેજિંગ ટેકનિકનો ઉપયોગ કરો છો, તો માર્જિનની જરૂરિયાત વધુ નીચે જશે. નિફ્ટી સ્પાન માર્જિન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માર્જિનની જરૂરિયાતની ગણતરી કરો. એફએન્ડઓ(F&O) માર્જિન કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે? ઑનલાઇન ફ્યુચર્સ અને ઑપ્શન્સ માર્જિન કેલ્ક્યુલેટર્સ વેપારીઓ માટે વરદાન છે. આ અદ્ભુત ટૂલ્સ/સાધનો ફ્યુચર્સ/ભવિષ્ય અને મલ્ટી-લેગ એફએન્ડઓ(F&O) વ્યૂહરચનાઓ માટે સચોટ અને સમયસર માર્જિન જરૂરિયાતોની ગણતરી ટુંક સમયમાં કરે છે. વપરાશકર્તાના ઇનપુટ પર સંચાલન/કામ કરવા માટે આમાંના મોટાભાગના કેલ્ક્યુલેટર્સ એક સરળ એલ્ગોરિધમ પર આધારિત છે. ઉદાહરણ તરીકે, ફ્યુચર્સ/ભવિષ્યના કરાર પર માર્જિનની જરૂરિયાતની ગણતરી કરવા માટે, તમારે આ માટે મૂલ્ય ઇન્પુટ/દાખલ કરવું પડશે, એક્સચેન્જ ઉત્પાદન/પ્રોડક્ટ ચિહ્ન/સિમ્બોલ જથ્થો/કોન્ટિટી શું વિકલ્પો/ઓપશન્શ માટે માર્જિન જરૂરી છે? વિકલ્પો માટે માર્જિનની જરૂરિયાત વિકલ્પોની વ્યૂહરચના પર આધારિત છે. કેટલીક વ્યૂહરચનાઓ જેમ કે કવર કૉલ અથવા કવર પુટલેવામાં આવે છે, તો તેના માટેકોઈ માર્જિનની જરૂર નથી કારણ કે નીચેના લોકોને/અંડરલાયરનો કોલેટરલ/જામીન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત, ખરીદવાના વિકલ્પોને લેવલ 1 ક્લિયરન્સ તરીકે લાયક બનાવે છે, જેમાં માર્જિનની જરૂર નથી. પરંતુ જો તમે નેક્ડ/નગ્ન પુટ વિકલ્પોનો ટ્રેડ કરી રહ્યા છો, જે લેવલ II ક્લિયરન્સ છે, તો તમારે બ્રોકર સાથે માર્જિન ડિપોઝિટ/જમા કરવું પડશે. બિન-કવર કરેલ ઓપશન્શ/વિકલ્પ વેચવા માટેની માર્જિનની જરૂરિયાત નોશનલ વૅલ્યૂ/કલ્પીત મુલ્યના 3 ટકા છે. હવે એનએસઈ એફએન્ડઓ(NSE F&O) માર્જિન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માર્જિનની જરૂરિયાતની ગણતરી કરો. Open Free Demat Account! Enjoy Zero Brokerage on Equity Delivery Join our 1 Cr+ happy customers +91 Select City Related Articles વિકલ્પ ગ્રીક: વિકલ્પ ગ્રીક અને તેની વ્યાખ્યા શું છે? આયર્ન કોન્ડોર: આયર્ન કોન્ડોર વિકલ્પ વ્યૂહરચના સમજાવી આયર્ન બટરફ્લાય: આયર્ન બટરફ્લાય વિકલ્પ વ્યૂહરચના વિશે જાણો ભારતમાં વિદેશી મુદ્રા ભંડોળ બજારના ફાયદા શોર્ટ કોલ બટરફ્લાય સાથે ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટેજી Enjoy Zero Brokerage on Equity Delivery +91 Select City 1 Cr+ DOWNLOADS Enjoy Zero Brokerage on Equity Delivery Get the link to download the App ABOUT US Our Company is one of the largest independent full-service retail broking house in India in terms of active clients on NSE as of 2018-19. We are a technology led financial services company, that provides broking and advisory services, margin funding, loans against shares... Know More COMPANY OVERVIEW Open Demat Account Brokerage & Other Charges Contact Us In the Media Investor Relations Webinars Careers INVESTMENT OPTIONS Stocks Upcoming IPO Futures Options Mutual Funds US Stocks ETF Currencies Commodities NCD Corporate Bonds Tax Free Bonds 54EC bonds Sovereign Gold Bond Tax Saving Bonds CALCULATORS Brokerage Calculator Margin calculator CAGR Calculator Dividend Yield Calculator SIP Calculator Future Value Calculator Compound Interest Rate Calculator FD calculator RD calculator Present Value Calculator EBITDA Calculator KNOWLEDGE CENTER Demat Account Trading Account Online Share Trading Intraday Trading Share Market IPO Derivatives Commodities Trading Futures and Options Trading Income tax Authorised Person Mutual Funds Cryptocurrency Analyst Corner LEARN TO EARN Knowledge Center Smart Money Blog Fundamental Research Technical Research Company Reports BECOME A PARTNER Become Business Partner Who is an Authorised person? Benefits of being an Authorised Person Authorised Person Income Eligibility & Documents Required Authorised Person Business Model Authorised Person App & NXT platform MARKET OUTLOOK Share Market Announcements Trading Holidays 2022 IPO Reports Share Market Glossary Podcast UPCOMING IPO Go Air IPO OLA Cabs IPO Oyo IPO MobiKwik IPO Pharmeasy IPO CUSTOMER SUPPORT : 080-47480048 Support FAQs FOLLOW US : OTHER LINKS : Angel One APP Angel One Trade Angel SpeedPro Angel ARQ Prime Margin Trading Facility Smart API STOCKS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z US STOCKS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z US ETFS : A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z Attention Investors Stock Brokers can accept securities as margin from clients only by way of pledge in the depository system w.e.f. September 1, 2020. Update your mobile number & email Id with your stock broker/depository participant and receive OTP directly from depository on your email id and/or mobile number to create pledge. Pay 20% or "var + elm" whichever is higher as upfront margin of the transaction value to trade in cash market segment. Investors may please refer to the Exchange's Frequently Asked Questions (FAQs) issued vide circular reference NSE/INSP/45191 dated July 31, 2020 and NSE/INSP/45534 dated August 31, 2020 and other guidelines issued from time to time in this regard. Check your Securities /MF/ Bonds in the consolidated account statement issued by NSDL/CDSL every month. "Prevent Unauthorised transactions in your Trading/Demat Account. Update your mobile numbers/email IDs with your stock brokers/Depository Participant. Receive alerts/information of your transaction/all debit and other important transactions in your Trading/ Demat Account directly from Exchange/CDSL at the end of the day. Issued in the interest of investors." "KYC is one time exercise while dealing in securities markets - once KYC is done through a SEBI registered intermediary (broker, DP, Mutual Fund etc.), you need not undergo the same process again when you approach another intermediary." "No need to issue cheques by investors while subscribing to IPO. Just write the bank account number and sign in the application form to authorise your bank to make payment in case of allotment. No worries for refund as the money remains in investor's account." "We understand that certain investment advisors may be approaching members of the public including our clients, representing that they are our partners, or representing that their investment advice is based on our research. Please note that we have not engaged any third parties to render any investment advisory services on our behalf. We do not share our research reports or our clients’ personal or financial data with any third parties and have not authorized any such person to represent us in any manner. Persons making investments on the basis of such advice may lose all or a part of their investments along with the fee paid to such unscrupulous persons. Please be cautious about any phone call that you may receive from persons representing to be such investment advisors, or a part of research firm offering advice on securities. Do not make payments through e-mail links, WhatsApp or SMS. Please do not share your personal or financial information with any person without proper verification. Always trade through a registered broker." "Issued in public interest by Angel One Limited (formerly known as Angel Broking Limited), having its registered office at 601, 6th Floor, Ackruti Star, Central Road, MIDC, Andheri East, Mumbai - 400093, Telephone: +91 22 4000 3600, Fax: + 91 22 2835 8811." Read More... Disclaimer Investments in securities market are subject to market risk, read all the related documents carefully before investing. We collect, retain, and use your contact information for legitimate business purposes only, to contact you and to provide you information & latest updates regarding our products & services. We do not sell or rent your contact information to third parties. Please note that by submitting the above-mentioned details, you are authorizing us to Call/SMS you even though you may be registered under DND. We shall Call/SMS you for a period of 12 months. Angel One Limited (formerly known as Angel Broking Limited), Registered Office: 601, 6th Floor, Ackruti Star, Central Road, MIDC, Andheri East, Mumbai - 400093. Tel: 080-47480048. CIN: L67120MH1996PLC101709, SEBI Regn. No.: INZ000161534-BSE Cash/F&O/CD (Member ID: 612), NSE Cash/F&O/CD (Member ID: 12798), MSEI Cash/F&O/CD (Member ID: 10500), MCX Commodity Derivatives (Member ID: 12685) and NCDEX Commodity Derivatives (Member ID: 220), CDSL Regn. No.: IN-DP-384-2018, PMS Regn. No.: INP000001546, Research Analyst SEBI Regn. No.: INH000000164, Investment Adviser SEBI Regn. No.: INA000008172, AMFI Regn. No.: ARN-77404, PFRDA Registration No.19092018.Compliance officer: Mr. Hiren Thakkar, Tel: (022) 39413940 Email: [email protected]. Only for National Pension Scheme (NPS) related grievance please mail to [email protected] For issues related to cyber attacks, call us at +91-8045070444 or email us at [email protected] Research Disclaimer Regulatory Content Dos and Don'ts to Safe Investing Scores Dos and Don'ts While Dealing With Investment Advisor FAQs T&C Apply Privacy Policy Refer & Earn Investor Charter Advisory for Investors eVoting Copyright - All rights reserved Open Free Demat Account! Enjoy Zero Brokerage on Equity Delivery Join our 1 Cr+ happy customers +91 Select City Enjoy Free Equity Delivery for Lifetime Open 100% free* demat & trading A/C now! Select current city Open My Account × Minimal Brokerage Charges ₹0 brokerage on stock investments and flat ₹0 AMC for first year. ARQ Prime Make smart decisions with ARQ prime, a rule based investment engine Technology Enabled Trade or invest anywhere, anytime with our App or web platforms Fast-track your investing journey with Us, India’s fastest growing fintech company +91 Select City By proceeding, I agree to T&C and Privacy Policy. Do you already have an account? Login Open an Account × Initializing Search... Copyright - All rights reserved We collect, retain, and use your contact information for legitimate business purposes only, to contact you and to provide you information & latest updates regarding our products & services. We do not sell or rent your contact information to third parties. Please note that by submitting the above mentioned details, you are authorizing us to Call/SMS you even though you may be registered under DND. We shall Call/SMS you for a period of 12 months.
આવાં શબ્દ આપ અથવા આપો શબ્દ પરથી આવ્યો છે – દૈવી કોસ્મિક ફોર્સ જે સમગ્ર બ્રહ્માંડને શુદ્ધ કરે છે અને ટકાવી રાખે છે. અવેસ્તામાં, આ દિવ્યતાને અર્દવિસુરા અનાહિતા – શુદ્ધ અને નિષ્કલંક કહેવામાં આવે છે. આવાંને અંજલિ: આવાં નિયાશ અને આવાં યશ્તની નિયમિત પ્રાર્થના કરવાથી ભક્તને માત્ર શાણપણ જ નહીં, પરંતુ હકારાત્મક અભિગમ સાથે જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે. પ્રાચીન ઈરાનના વિવિધ રાજાઓ અને પેલાડિન્સ યુદ્ધમાં જતા પહેલા આવાંને બોલાવતા તેનું આહવાન કરતા હતા. આવાં નિયાશની પ્રાર્થના કરવી અથવા, હજુ પણ વધુ સારી રીતે, આવાંના પવિત્ર મહિનામાં આવાં યશ્તની પ્રાર્થના કરવી, ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વિશ્વાસ અને પ્રામાણિકતા સાથે પ્રાર્થના કરનારા ન્યાયી લોકોને, આવાં શાણપણ, સારું સ્વાસ્થ્ય, શક્તિ, સંપત્તિ અને પ્રજનન આપે છે. પારસી ધર્મગ્રંથો અનુસાર, આવાં પ્રજનન ક્ષમતાનું દૈવી બળ છે અને નિ:સંતાન સ્ત્રીઓને માત્ર બાળકો જ નહીં, પણ તેમને જન્મ આપવામાં સરળતા અને તેમને સુવાવડ સમયે પુષ્કળ દૂધ પણ આપે છે. આવાંના પવિત્ર મહિના દરમિયાન, ભક્તો તળાવો, નદીઓ, સમુદ્ર અથવા કૂવા જેવા પાણીના કુદરતી પદાર્થોને ફૂલો (ખાસ કરીને તાજી ગુલાબની પાંખડીઓ) અને કુદરતી ટુકડા ખાંડ (ખડી સાકર) અર્પણ કરે છે. જે રીતે આપણે બાળકોને સ્નેહ સાથે કેન્ડી અથવા વડીલોને અથવા પ્રિયજનોને તહેવારો અથવા ખુશીના પ્રસંગોએ મીઠાઈઓ આપીએ છીએ, તે રીતે ખડી સાકરને સ્નેહ અને પાણી પ્રત્યેની ભક્તિના મીઠા પ્રતીક તરીકે અપર્ણ કરવામાં આવે છે, જે પૃથ્વી પરના તમામ જીવનને ટકાવી રાખે છે. દાર-ની-પોલી પારસી લોકોનો ચા-સમયનો પ્રિય નાસ્તો છે. જો કે, આવાં મહિના દરમિયાન, તે મીઠાશ ફેલાવવાના પ્રતીકાત્મક સંકેત તરીકે પરિવાર અને મિત્રોને પણ ભેટમાં આપવામાં આવે છે. પાણીમાં આવાં નિયાશ અથવા આવાં યશ્ત અર્પણ કર્યા પછી, દાર-ની-પોલીને સમુદ્ર, નદી અથવા કૂવામાં ફેંકી દેવાતી નથી. એક સાચો ભક્ત આવાંને જે શ્રેષ્ઠ પ્રસાદ આપી શકે છે તે છે મંથરાવાણી (પવિત્ર અવેસ્તામાંથી દૈવી મંત્રો) અને વિચારો, શબ્દો અને કાર્યોની શુદ્ધતાનો અભ્યાસ કરીને નિષ્કલંક જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ. છેવટે, આવાં એ શુદ્ધતાનું મૂર્ત સ્વરૂપ છે! જ્યારે પ્રાર્થનાનો જાપ મહત્વપૂર્ણ છે, ત્યારે વ્યક્તિ શું પ્રાર્થના કરી રહ્યો છે તેનો ઓછામાં ઓછો સાર જાણવો પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આવાં યશ્તમાં જ અમે ખાતરી આપીએ છીએ કે આવાં માત્ર એવા લોકોને જ વિજય આપે છે જેઓ પ્રામાણિક છે અને ન્યાયી લડાઈઓ અથવા કારણો માટે તેના આશીર્વાદ માંગે છે. આવાંના આવહાન વખતે, અમે અમારી આંતરિક શક્તિઓને અંદરના જ્ઞાન અને શાણપણની ઈચ્છા સાથે જોડીએ છીએ. આપણે અર્દવિસુરા અનાહિતા જેવા બનવાની ઈચ્છા રાખીએ છીએ અથવા વિચાર, શબ્દો અને કાર્યોમાં શક્ય તેટલા શુદ્ધ અને નિષ્કલંક બનવાની ઈચ્છા રાખીએ છીએ. જીવનના પડકારો સામે લડવા માટે જ્ઞાન અને શાણપણ માટે આવાંને આહવાન કરવામાં આવે છે. અવકાશનો મહિનો સ્વ-વિકાસ માટે સમર્પિત હોવો જોઈએ. આપણે જીવનને વહેવા દેવાની અને તે જે રીતે છે તે રીતે આપણી પાસે આવવાની જરૂર છે અને આપણે એવા પાણી જેવા બનવું જોઈએ જે વિના પ્રયાસે અને સ્વયંભૂ આગળ વધે છે. પાણી અને પૃથ્વી વચ્ચેની સંવાદિતા આ પ્રવાહીને પ્રકૃતિની તમામ શક્તિઓ સાથે વહેવાની સહજ ક્ષમતા આપે છે. જ્યારે આપણે આપણા પ્રવાહને દબાણ કરવાને બદલે જીવનના પ્રવાહ સાથે જોડીએ છીએ, ત્યારે આપણે અનંત તકો શોધીએ છીએ અને સ્વીકારીએ છીએ. – નોશીર દાદરાવાલા About Latest Posts PT Reporter Latest posts by PT Reporter (see all) ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી – - 26 November2022 સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી - 26 November2022 ભારતમાં પારસીઓનું આગમન - 26 November2022 Sharing Tags 2022 Issue, 26th March, Gujarati, Invoking Ava for Knowledge, Parsi News, Parsi Times, Volume 11- Issue 50, Wisdom and Purity About PT Reporter View all posts by PT Reporter → Post navigation Caption This – 26th March નેક પારસીઓ તરફથી નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ Leave a Reply Cancel reply Comment Name * Email * Website Currently you have JavaScript disabled. In order to post comments, please make sure JavaScript and Cookies are enabled, and reload the page. Click here for instructions on how to enable JavaScript in your browser.
February 3, 2022 AdminLeave a Comment on વાલીઓ માટે ચોકાવનારી ઘટના, વિદ્યાર્થિની પર 6 કિશોરોએ ગેંગરેપ કર્યો નર્મદાના ડેડિયાપાડામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ ઘટના સામે આવી છે. જેમાં ધો-11ની વિદ્યાર્થિની પર 6 કિશોરોએ ગેંગરેપ કર્યો છે. તેમાં 6 કિશોરોએ શાળા પાછળ લઈ જઈ રેપ આચર્યો હતો. જેમાં ડેડિયાપાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 3 કિશોરો એસટી ડેપો પાસેથી લઈ ગયા ઉલ્લેખનિય છે કે ડેડીયાપાડામાં ઘો.11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જેમાં 6 કિશોરોએ ગેંગરેપ કર્યો છે. તેમાં તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. તથા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ છે. ઘટનામાં વિધાર્થિનીને 3 કિશોરો એસટી ડેપો પાસેથી લઈ ગયા હતા. જેમાં ડેડીયાપાડા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. ગણતરીના સમયમાં હવસખોર યુવકોને ઝડપી પાડ્યા ડેડિયાપાડામાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર પંથકમાં હડકંપ મચી ઉઠ્યો છે. પોલીસને જ્યારે આ મામલે ફરિયાદ મળી ત્યારે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી અને ગણતરીના સમયમાં હવસખોર યુવકોને ઝડપી પાડ્યા છે. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સગીરા માસીના ઘરેથી મળી આવી ડેડિયાપાડાની રહેતી સગીરા સામૂહિક દુષ્કર્મનો શિકાર થયા બાદ સગીરા ઘરે ન ગઈ જેથી પરિવારજનોએ તેની શોધખોળ આરંભી તો સગીરા તેની માસીના ઘરે હોવાનું સામે આવ્યું. જ્યા સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર સામુહિક દુષ્કર્મ થયું હતું જેથી તે ઘરે આવી નહોતી. આ મામલે માતાપિતાને જાણ થતાજ તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સગીરાને લઈને આવતા ગઈ કાલ રાત્રિથી પોલીસ એક્શનમાં આવી હતી. Post navigation શખ્સે 15 વર્ષની સગીરાને બનાવી માતા, હવે નવજાતનું શું થશે? ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે ફરી પરચો બતાવતા વિવાદમાં ફસાયો Related Posts મારા પતિંને એક અફેર છે તો હું શું કરું ??? તેમને મારુ લગ્નજીવન બગાડ્યું …. November 26, 2021 Admin મારા કાકીસાસુ ની છોકરી મને કહે છે જીજાજી તમે એને ખુશ કરો છો તો મને પણ કોક દિવસ ખુશ કરોને કહીને એ બેડરૂમમાં July 20, 2022 Admin પટેલ પરિવારનો માળો વિખેરાયો, કેનેડા US બોર્ડર મૃત્યુના મામલે ચોકાવનારો ખુલાસો January 23, 2022 Admin Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Recent Posts હું એક છોકરી છું અને મને છોકરીઓ સાથે સંબંધ બાંધવો ખૂબ ગમે છે હું શું કરું? ગરમી વધવાને કારણે હું સંબંધ બાંધી શકતો નથી મારે શું કરવું જોઈએ? સવાર ના પહોર માં હું જ્યારે ઊઠું ત્યારે મારો સફેદ માલ નીકળી ગયેલ હોય છે કેમ એવું થતું હશે હું કઈ નથી કરતો.
BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. નામ : સુનંદા પુષ્કર સ્થળ : # 345, લીલા પેલેસ હોટેલ, ચાણક્યપુરી, દિલ્હી. સમય : 2014 ઉંમર : 49 કોઈ એક વ્યક્તિની જિંદગી કેટલી રસપ્રદ હોઈ શકે? એના મૃત્યુ જેટલી! એક વ્યક્તિના મૃત્યુ પછી વર્ષો સુધી એ ચર્ચામાં રહે, એને જાણતા સહુ એના વિશે જુદું જ માનતા કે વિચારતા હોય… એના જીવનમાં આવેલા પુરુષો અને એના એકથી વધુ પતિ હોવા છતા, એના સૌંદર્ય અને સ્ટાઈલ માટે બીજી સ્ત્રીઓ એની ઈર્ષા કરે અને કેટલાય પુરુષો એને પામવા તત્પર હોય એવી કોઈ સ્ત્રીના જીવન વિશે કલ્પના કરી શકો છો? જીવનની અડધી સદી પણ પૂરી ન કરી હોય તેમ છતા અફવાઓના બજારમાં જેના નામે સેંકડો દંતકથાઓ મશહૂર હોય એવી કોઈ વ્યક્તિને ઓળખો છો તમે? અખબારોના પેજ 3ની રોનક અને દિલ્હીના સોશિયલ સર્કલમાં જો એ હાજર હોય તો લોકોની નજર એના પર જ હોય, અને જો એ ગેરહાજર હોય તો વાતોનો વિષય એની જ આસપાસ ઘુંટાતો હોય એવું કોઈ નામ યાદ આવે છે? છ વર્ષ થયા, હું આ જગતમાં નથી તેમ છતા મીડિયા અને ટેલિવિઝન ચેનલ મને ભૂલી શક્યા નથી. પચાસ વર્ષની ઉંમરે પહોંચેલી હોવા છતા 20-22ની યુવતીઓને પણ જેના સુડોળ શરીરની, જેના નમણા ચહેરાની ઈર્ષા થતી હોય એવી સ્ત્રી… એટલે હું. સુનંદા પુષ્કર. 17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી. BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. એ વખતે સરકાર કોંગ્રેસની હતી, શશી થરૂર, મારા પતિ એ વખતે હ્યુમન રિસોર્સ મિનિસ્ટર હતા. દેખાવડા અને જબરદસ્ત અંગ્રેજી બોલતા, ઈન્ટેલિજેન્ટ અને ચાર્મિંગ શશી થરૂર આમ પણ મીડિયાની નજરમાં હતા. થિરુવંતપુરમના રિઈલેક્શનમાં ઓ રાજગોપાલને હરાવીને એ જીત્યા ત્યારે 15,700 વોટનો ફરક હતો. પરંતુ ત્યારે એ વિરોધ પક્ષમાં બેઠા. એ પહેલાં મનમોહનસિંહની સરકારમાં, એમને યુનિયન કાઉન્સિલ ઓફ મિનસ્ટરમાં દાખલ કરવામાં આવ્યા અને હ્યુમન રિસોર્સનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો. એમણે પોતાની કામગીરી સારી રીતે નિભાવી એ તો મારે સ્વીકારવું જ જોઈએ! એ હતા જ એવા મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ! કેરાલાના થિરુવંતપુરમમાંથી ચૂંટણી લડતાં પહેલાં એમની પાસે એક ડિપ્લોમેટની કારકિર્દી હતી. એ યુ એનના અંડર સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા હતા. એ પછી એમણે 2006ના યુ એન સેક્રેટરી જનરલના ઈલેક્શન માટે ભારત સરકારનું નોમિનેશન મેળવ્યું. જો એ જીત્યા હોત, તો શશી થરૂર યુ એનના બીજા નંબરના સૌથી યુવાન સેક્રેટરી જનરલ હોત! યુ એનના ઈલેક્શનનું એક જુદુ જ રાજકારણ હોય છે. યુ એસ એમ્બેસેડર જ્હોન બોલ્ટને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, આપણે કોઈ સ્ટ્રોંગ અને સ્વતંત્ર મિજાજનો સેક્રેટરી જનરલ જોઈતો નથી.” કોન્ડોલિઝા રાઈસ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાના પગલે બધા જ મોહરાં ગુંચવાયા અને શશીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી, એ પછી એમની સામે સાઉથ કોરિયાના બેન કિ મૂન જીત્યા. એમણે શશીને પોતાની સાથે યુ એનમાં કામ કરવા આમંત્રણ આપ્યું, પરંતુ શશીએ પોતાની અંડર સેક્રેટરી જનરલની ટર્મ પૂરી થતા રાજીનામું આપી દીધું. શશી જ્યારે ભારત આવ્યા ત્યારે એમના મનમાં રાજકીય કારકિર્દી બનાવવાનો કોઈ નિશ્ચય નહોતો, પરંતુ માર્ચ 2009માં એમણે કોંગ્રેસ તરફથી પહેલી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કેરાલાના લોકલ અખબારોએ એમને ‘ઈલાઈટ આઉટસાઈડર’ (બુદ્ધિશાળી બહારની વ્યક્તિ) કહીને અનેક વાર એમની મજાક ઉડાવી એમ છતા, થિરુવંતપુરમમાંથી 9989 વોટથી એ જીત્યા. એ વખતે એમને એક્સટર્નલ અફેર્સના મિનિસ્ટર બનાવવામાં આવ્યા… ત્યારે હું એમને બહુ સારી રીતે ઓળખતી નહોતી, પરંતુ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરતી હતી. એ મારાથી નવ વર્ષ મોટા હતા. અમે 2009માં દિલ્હીમાં એક પાર્ટીમાં મળ્યા હતા. મેં ક્યારેય નહોતુ ધાર્યું કે હું આ માણસના પ્રેમમાં પડીશ! 2009 સુધી હું મારી દુનિયામાં અને મારા સંઘર્ષોમાં વ્યસ્ત હતી. મારા બે લગ્ન થઈ ચૂક્યા હતા, અને એક દીકરો હતો… 1997માં મારા બીજા પતિ સુજીત મેનનનું મૃત્યુ થયું હતું. હું સાવ એકલી હતી. સુજીત મારા બીજા પતિ હતા. હું એમની સાથે દુબઈ રહેતી હતી. સુજીત સારા માણસ હતા અને અમે ખુશ હતા. એમને બિઝનેસમાં બહુ જ મોટી ખોટ ગઈ, અને એ સમયે ફાઈનાન્સ ઉભું કરવા માટે મારા પતિ સુજીત મેનન ભારત આવ્યા હતા. હું મારા દીકરા શિવ સાથે દુબઈ જ હતી. મારો દીકરો ચાર વર્ષનો હતો. અમને જ્યારે ખબર પડી કે મારા પતિ સુજીત મેનનનું દિલ્હીમાં એક અકસ્માતમાં અવસાન થયું છે ત્યારે મારા માથે લાખો રૂપિયાનું દેવું હતું અને દીકરાની જવાબદારી. હું મારા દીકરાને લઈને ભારત આવી ગઈ. મારા દીકરાને થોડો સમય મારી બહેન પાસે રાખ્યો અને પછી મારા માતા-પિતા પાસે એને મુકીને હું કોઈ કામ શોધવા માટે દિલ્હી આવી હતી. મારે મારા પતિનું દેવું ચૂકવવાનું બાકી હતું, એમાંથી મને છુટકારો મળે એમ નહોતો, કારણ કે, હું એમના બિઝનેસમાં ભાગીદાર હતી. એક તરફ મારા દીકરા- શિવથી દૂર રહેવાનું, બીજી તરફ મારા માતા-પિતાની જવાબદારી પણ સંભાળવાની અને ત્રીજી તરફ મારા પતિનું દેવું ધીરે-ધીરે ચૂકવવાનું… મને મારા વિશે કે મારા અંગત ભવિષ્ય વિશે વિચારવાનો તો સમય જ નહોતો! સાચું પૂછો તો મેં મારા વિશે ક્યારેય વિચાર્યું જ નહોતું. જો વિચારીને જીવી હોત તો મારી પાસે એક જુદી જ જિંદગી હોત! હું એક કશ્મીરી પંડિત પરિવારમાં જન્મી છું. મારા પિતા લેફ્ટનન્ટ કર્નલ પુષ્કરનાથ દાસ, આર્મીમાં હતા. મારે બે ભાઈઓ જેમાંથી એક ગ્લોબલ સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને બીજો આજે ઈન્ડિયન આર્મીમાં બ્રિગેડિયર છે. અમે બોમાઈમાં રહેતા હતા, જે જમ્મુની નજીક છે, પરંતુ અમારા મિલિટન્ટસ દ્વારા સળગાવી દેવામાં આવ્યું, એટલે મારા પિતાએ આખા પરિવારને બોમાઈથી જમ્મુ લઈ જવાનું નક્કી કર્યું. હું ત્યારે બહુ નાની હતી. પરંતુ મને એ ભયાવહ દ્રશ્યો આજે પણ યાદ છે. બાળકોને પોતાની સાથે નહીં રાખવાનો મારા માતા-પિતાએ નિર્ણય કર્યો. એટલે મને કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરીમાં અંબાલામાં મુકવામાં આવી. મારા બંને ભાઈઓને પણ હોસ્ટેલમાં મુકી દેવામાં આવ્યા. હું પરિવાર સાથે બહુ રહી નથી, કારણ કે, બાળપણથી જ હું બોર્ડિંગ સ્કૂલમાં ભણી છું. બોર્ડિંગમાં હું એક ખૂબ સીધી ઓછું બોલતી અને શરમાળ છોકરી હતી. મારી મમ્મીએ મને કહ્યું હતું કે હું જન્મી ત્યારે ક્યાંય સુધી રડી નહોતી. ડોકટરોએ મને મૃત ધારી લીધેલી. ઘણા પ્રયત્નો પછી મેં પહેલો શ્વાસ લીધો અને હું રડી ત્યારે મારા માતા-પિતાએ સુવર્ણ મંદિર પગે લગાડવાની બાધા લીધેલી. મારી માં, જયા દાસ જીવનભર માનતી રહી કે હું અમૃતસરના સુવર્ણ મંદિરના આશીર્વાદનું ફળ છું. 27 જૂન 1964ની એ રાત્રે પી. એન દાસ, મારા પિતાને એ દિવસે આર્મી ઓફિસરનો રેન્ક મળ્યો, અને મારો જન્મ થયો… જો કે, મારા પિતાને આર્મીમાં જોડાવાનો કોઈ ઈરાદો કે રસ નહોતો. એ તો અભિનેતા બનવા માંગતા હતા. હસવું આવે એવી વાત એ છે કે, મારા પિતા અભિનેતા બનવા માટે ઘરેથી ચોરી કરીને ભાગી ગયેલા. એમને મુંબઈ જવું હતું. પરંતુ સોપોરે (શ્રીનગર)થી અમૃતસર પહોંચે તે પહેલાં જ એમના પૈસા ચોરાઈ ગયા. એમણે અમૃતસર રોકાઈ જવું પડ્યું અને ગ્રેજ્યુએટ હોવાને કારણે એક જગ્યાએ કારકૂનની નોકરી સ્વીકારી લીધી. થોડો વખત કામ કરીને ઘરે પાછા ફર્યા અને પરિવારની માફી માંગી લીધી, પરંતુ ખેતી તેમના બસનો રોગ નહોતો… લગભગ એ જ સમયે 1962માં સિનો-ઈન્ડિયા વોર શરૂ થઈ. મોટા પ્રમાણમાં સૈન્યમાં ભરતી શરૂ કરવામાં આવી, મારા પિતા આર્મીમાં જોડાઈ ગયા. મારો ઉછેર એક મધ્યમ વર્ગીય સૈનિક પરિવારમાં થાય તેવો જ થયો છે… મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે હું દેશના અખબારોની હેડલાઈન બનીશ! મીડિયા અને વિરોધ પક્ષ માટે આ જબરદસ્ત સમાચાર હતા. કેમ નહીં? લોકસભાની ચૂંટણીઓ માથા પર હતી, કોંગ્રેસ પોતાના રહ્યા સહ્યા વર્ચસ્વને ટકાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું મહત્વ વધતું જતું હતું. આવા સમયે કોંગ્રેસના એક મિનિસ્ટરની પત્ની આત્મહત્યા કરે, એ પણ દિલ્હીમાં ઘર હોવા છતા હોટેલના રૂમમાં… આનાથી વધુ રસપ્રદ અને ચટપટી ખબર કઈ હોઈ શકે? ક્રમશ: નો આયેશા ! માફ કરી શકાય, મરી ન શકાય… દાંડી: માર્ચનો મીડિયા મહોત્સવ Leave a Reply Cancel reply Your email address will not be published. Comment Name Email Website kaajal oza vaidya A brand name in Guajarati literature. youth icon and inspiration for women. latest Column 29 Nov મનુઃ માનવ અસ્તિત્વનું મૂળ 27 Nov અમિતાભ બચ્ચનના માતા-પિતાની લવ સ્ટોરી 27 Nov રખડતાં ઢોરઃ જીવલેણ બીમારી 24 Nov ભાગઃ4 |કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ… 22 Nov એકલી હોય તો આંગળી, ભેગા હોય તો હાથ! Column DivyaBhaskar (259) Madhurima (128) Ek Bija Ne Gamta Rahiye (125) Rasrang (131) My Space (130) janmabhoomi phulchhab (88) Madhuban (88) Vama (88) Mumbai Samachar (23) Ladki (23) Follow About A name to be reckoned with in Gujarati literature she is a youth icon and an inspiration for thousands of women across the world. Kaajal Oza Vaidya is a daughter of renowned journalist, Digant oza- who is respected for his sharp and ethical contribution for more than 5 decades in the world of media. He was amongst pioneer professional editors.
મિત્રો, આપણા જીવનમા રોજબરોજ અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આવતી રહેતી હોય છે અને આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આપણે અનેકવિધ ઉપાયો જમાવતા હોઈએ છીએ પરંતુ, આ ઉપાયો એટલા અસરકારક નથી હોતા કે, જે તમારી આ સમસ્યાઓને દૂર કરી શકે. image source આપણા પૌરાણિક શાસ્ત્રોમા આપણા જીવનને સરળ બનાવવા માટે અનેકવિધ ઉપાયોનો ઉલેખ્ખ કરવામા આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમા જીવનમા આવતી સમસ્યાઓને દૂર કરવા માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામા આવ્યા છે અને આ ઉપાયોની મદદથી તમે તમારા જીવનની અનેકવિધ મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવી શકો છો. image source આજે આ લેખમા અમે તમને લવિંગ તથા લીંબુ સાથે સંકળાયેલા અમુક આવા જ્યોતિષીય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીંદગીની અનેકવિધ પરેશાનીઓ દૂર કરી શકે છે અને તમારુ જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. તો ચાલો જાણીએ લવિંગ તથા લીંબુના આ જ્યોતિષીય ઉપાય વિશે અને જાણીએ કે તેના કારણે આપણા જીવનમા શું-શું લાભ થાય છે? image source જો તમે કુદ્રષ્ટિ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો લીંબુની અંદર ૪ લવિંગ મુકો અને ત્યારબાદ તેને સાત વખત વ્યક્તિના મસ્તિક ઉપર લઈ જાવ અને ફેરવો, ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ફેંકી દો. આમ, કરવાથી તમારા પર રહેલી કુદૃષ્ટિ દૂર થઇ થશે. આ સિવાય વ્યવસાય વિસ્તૃત કરવા માટે લીંબુ સાથે અગિયાર જેટલા લવિંગ મુકો અને તેને ત્યારબાદ વહેલી સવારે તમારી વિરુદ્ધ દિશામા તેને ફેંકી દો. આ ઉપાય કરવાથી તમને વ્યવસાય ક્ષેત્રે વિશેષ સફળતા મળશે. જો તમારે તમારા અધૂરા કાર્યને સફળ બનાવવું હોય તો તમારા ઘરને છોડતા પહેલા લવિંગ અને લીંબુને દરવાજા પર લગાવો અને ત્યારબાદ ઘર છોડતા પહેલા તમારો જમણો પગ તેમના પર રાખો અને તમે બહાર જતાની સાથે જ તેને વિરુદ્ધ દિશામા ફેંકી દો. આ ઉપાય અજમાવવાથી તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. image source જો તમે તમારા ઘરમા રહેલી નકારાત્મકતાને દૂર કરવા ઈચ્છો છો તો લીંબૂના ૪ કટકા કરો અને તે કટકા પર લવિંગ ઉમેરો અને તેને આખા ઘરની અંદર ફેરવો અને તેને મધ્યમા મૂકી દયો. આ સિવાય જો તમારા ઘરમા કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બીમાર હોય તો તે વ્યક્તિને ઇલાજ કરવા માટે લવિંગને લીંબૂમા ઉમેરો અને તેને હાથમા લો અને ત્યારબાદ તેને સાત વખત બીમાર વ્યક્તિની ઉપર ફેરવી લો, જો તમે આ રીત અજમાવો છો તો તુરંત વ્યક્તિની બીમારી દૂર થઇ જાય છે અને તે ફરીથી સ્વસ્થ થઇ જાય છે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં ! આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી. ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11 આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો! આપના સહકારની આશા સહ, ટીમ આપણી સંસ્કૃતિ ← હવેથી ખાવા લાગો આ 5 વસ્તુઓ, હાર્ટની બીમારીઓથી રહેશો દૂર અને સાથે ધમનીઓ પણ રહેશે ક્લિન ITR: સરળતાથી ભરી લો ઓનલાઈનની મદદથી તમારું રિટર્ન, જાણી લો સરળ સ્ટેપ્સ → You May Also Like જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોએ કાનૂની સત્તાથી સાવધ રહેવું December 27, 2021 gujjunews આ પ્રકારનું જ્ઞાન અને સંપત્તી તમારા માટે સાબિત થાય છે ખરાબ, જાણો ચાણક્ય નિતીની આ વાત જેનાથી બદલાઇ જશે તમારું જીવન
પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ વિષય પ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આગેવાની માં તેમજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ ડો કે સી પટેલ, મનસુખભાઈ વસાવા સહિત ગુજરાત ના આદિવાસી સાંસદશ્રીઓ, આદિવાસી ધારાસભ્ય શ્રીઓ, દિલ્હી ખાતે ગૃહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ, નાણા મંત્રી શ્રીમતિ નિમઁલા સીતારમણ, માન. મંત્રી સેખાવતજી ની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ ને પડતો મુકવાનો નિણઁય કરવામાં આવ્યો છે. Facebook Twitter Pinterest WhatsApp Previous articleવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ લોકોની જરૂરિયાતો પણ વધતી ગઈ, અને પ્રાથમિકતા ને નામે માનવીની ખૂબ બધી જરૂરિયાતો વધી ગઈ
જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા એક યુવાનનો સપ્તાહ પૂર્વે કૂવામાંથી મૃતદેહ સાંપડ્યા પછી આ યુવાનના પિતાએ પોતાના પુત્રની ત્યાં જ રહેતા એક પરિવારે નિર્મમ હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધાની રજૂઆત કરતી અરજી એસપીને પાઠવી છે. અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા. ૮ ની રાત્રે મુકેશભાઈને તે પરિવારની એક યુવતીએ ફોન કરીને બોલાવ્યા પછી તેણીએ પોતાના હાથેથી બ્લેડ વડે ગળા પર છરકા કર્યા હતાં. આ સમયે જ ત્યાં ધસી આવેલા તે યુવતીના પરિવારજનોએ સફેદ રંગની મોટરમાં મુકેશને નાખી કાલાવડ રોડ તરફ મોટર હંકારી હતી. આ બાબતની જાણ થતા મુકેશભાઈના પિતા લાલજીભાઈ બાબુભાઈ ગોહિલે બીજા દિને તેની જાણ કરી હતી. તે પછી તા. ૧૪ ની સાંજે મુકેશભાઈનો મૃતદેહ કૂવામાંથી મળ્યો હતો. મૃતદેહ પર મારકૂટના નિશાનો હોવા ઉપરાંત તેની જીભ અને આંખના ડોળા બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતાં. આથી મુકેશભાઈને ગળાટુંપો અપાયાની અને તે પહેલા તેઓને મારઝૂડ કરાયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી તેના મૂળ સુધી પહોંચે અને આ કૃત્ય આચરનાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાય તેવી માંગણી સાથેની અરજીની નકલ ગૃહમંત્રી-ગુજરાત રાજ્ય, ગૃહ સચિવ, ડી.આઈ.જી.ને પણ પાઠવવામાં આવી છે. Share: Rate: Previousજૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં સામસામે મારામારીની ફરિયાદ Nextલોકપાલની નિમણૂકના હેતુ માટે પસંદગી કમિટીની બેઠક ૧લી માર્ચે મળશે Related Posts વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા અને રૂચી મુજબ કોર્ષની પસંદગી કરવી જોઈએ 02/04/2018 ચોટીલાના રેશમિયામાં બે સિંહોએ બળદનો શિકાર કરતાં ફફડાટ 11/02/2020 ભાવનગરની ખારની ખાડીમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળ્યો 26/07/2018 મિત્રને મૂકવા આવેલા પરપ્રાંતિય યુવકને માર મારતાં કાનનો પડદો ફાટી ગયો ! 18/04/2018 Recent Posts E PAPER 09 DEC 2022 Dec 9, 2022 E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 E PAPER 05 DEC 2022 Dec 5, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
શહેરના પીરાણા રોડ પર આવેલા ગણેશનગર ખાતે કેટલીક ફેકટરીઓવાળા તેમની ફેકટરીમાંથી ઉપયોગમાં લેવાયેલી આગમાં ધગધગતી રેતી જેવો કોઈ પદાર્થ જાહેર રોડ ઉપર ફેકીને જતા રહે છે ત્યારે ઉપરથી સામાન્ય રીતે લાગતા આ જ્વલનશીલ પદાર્થથી દાઝી જવાતા છાશવારે બનાવો બને છે જેમાં તાજેતરમાં ગોમતીપુરના એક ગરીબ દંપતી ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા, જેઓ અકસ્માતે જાહેર રોડ પર પડેલા જ્વલનશીલ પદાર્થમાં પડી જતા મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી તેને બચાવવા જતા પતિ પણ દાઝી ગયો હતો. ત્યારે સારવાર લઈ રહેલા આ દંપતીમાંથી મહિલાનું સારવાર દરમ્યાન તાજેતરમાં જ મોત નિપજ્યું છે ત્યારે આ ગંભીર કૃત્ય કરનાર લોકો સામે તંત્ર કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું ? પરંતુ આ રીતે જાહેર રોડ ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકનારાને કોઈપણ હાલતમાં છોડવા જોઈએ નહીં તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા અન્સારી સલમાબાનુ નિઝામુદ્દીન તેમના પતિ નિઝામુદ્દીન અન્સારી સાથે તા.રર જૂનના રોજ સાંજે સ્કૂટી ઉપર બેસીને પીરાણા જઈ રહ્યા હતા. ત્યારે ગણેશનગરમાં ટોરેન્ટ પાવર પાસે પહોંચ્યા તો સામેથી એક પૂરઝડપે વાહન આવતા નિઝામુદ્દીન અન્સારીએ તેમની સ્કૂટી પરથી કાબુ ગુમાવતા સ્કૂટી રોડ પરથી નીચે ઉતરી જતા સ્લીપ ખાઈ ગઈ હતી. જેના લીધે સલમાબાનુ નીચે પડી ગયા હતા. તેઓ જે જગ્યાએ પડ્યા ત્યાં ધગધગતી રેતી જેવો કોઈ પદાર્થ પડ્યો હતો તેથી તેઓ દાઝવા લાગ્યા હતા. તેથી તેમણે બૂમાબૂમ કરતા તેમના પતિ નિઝામુદ્દીને ધગધગતી માટીમાં આવીને પત્નીને ખેંચીને બહાર લઈ ગયા હતા તે વખતે તેઓ પણ બંને પગમાં દાઝી ગયા હતા. ત્યારબાદ બૂમાબૂમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ દાઝી ગયેલા દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ કરાઈ હતી. તે દરમ્યાન ગંભીર રીતે દાઝેલા સલમાબાનુ અન્સારી (ઉ.૪૩)નું સારવાર વેળા જ મોત નિપજ્યું છે. જેના લીધે પરિવારજનોમાં આ જાહેર રોડ ઉપર ધગધગતી રેતી જેવો પદાર્થ નાખનાર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી છે. આ સમગ્ર મામલે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે જાહેર રોડ ઉપર ધગધગતી રેતી જેવો પદાર્થ નાખનારા સામે કડક પગલા ભરવાની માંગ કરી છે. તેમજ આ ગંભીર બનાવમાં દાઝી જતા મૃત્યુ પામેલા સલમાબેનના પરિવારને ઝડપથી વળતર આપવાની માંગ પણ કોર્પોરેટર ઈકબાલ શેખે કરી છે. કડક પગલા ભરવાની માંગ કરતા ઈકબાલ શેખે જણાવ્યું હતું કે પીરાણા રોડ પર ગણેશનગર પાસે જાહેર રોડ ઉપર ફેકટરીઓવાળા ધગધગતી રેતી નાંખી દે છે જેના લીધે અત્યાર સુધી ર૦થી રપ બનાવો દાઝી જવાના બન્યા હોવાનું મારા ધ્યાને આવ્યું છે. તેમજ આ બનાવમાં દાઝેલા સલમાબેન મોતને ભેટ્યા તે ગંભીર બાબત છે. ત્યારે આ ઘટના પરથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અને પ્રદૂષણ બોર્ડ તથા પોલીસ તંત્ર યોગ્ય પગલા ભરીને આવા જાહેર રોડ પર જ્વલનશીલ પદાર્થ ફેકી સામાન્ય પ્રજાને નુકસાન પહોંચાડનારાને જેલ ભેગા કરી દે તો પણ ઓછું કહેવાશે. ત્યારે તંત્ર આ ઘટનાથી પણ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું ? Share: Rate: Previousરિસાઈકલીંગ અને રીયુઝ પર ભાર મૂકીને ઝીરો વેસ્ટ શહેરોનું નિર્માણ કરાશે Nextઆજે સદીનું સૌથી મોટું ચાર કલાકનું ચંદ્રગ્રહણ Related Posts સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત સિઝનમાં ૬૮નાં મૃત્યુ છતાં તંત્ર મૌન !! 28/01/2019 રાજ્યભરના તબીબી વિદ્યાર્થીઓ તેમજ જૂનિયર ડૉક્ટરો દ્વારા હડતાળ 02/04/2018 રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના રાજ્ય આયોગની રચના કરવાનો નિર્ણય 04/10/2017 રેલવે સ્ટેશનને ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ 24/11/2017 Recent Posts E PAPER 05 DEC 2022 Dec 5, 2022 E PAPER 04 DEC 2022 Dec 4, 2022 E PAPER 03 DEC 2022 Dec 3, 2022 E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
બાળકલાકાર તરીકે મોટું નામ અને ભરપૂર દામ મળવા છતાં યુવાનીમાં ટોચની હિરોઈન બનવામાં અભિનેત્રીને નિષ્ફળતા મળી હતી ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી ભારતીય ટેલિવિઝનના પ્રથમ ખ્યાતનામ ટોક શો ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના સફળ સંચાલક તરીકે નામના મેળવનાર તબસ્સુમ (મૂળ નામ કિરણ બાળા સચદેવ)એ ગયા શુક્રવારે આપણી વચ્ચેથી સદેહે ભલે વિદાય લીધી, પણ એમનો સદાય ખિલખિલાટ કરતો ચહેરો, એ ચહેરા પરની માસૂમિયત અને તેમણે લીધેલા ફિલ્મ સ્ટાર્સના મજેદાર ઈન્ટરવ્યૂ ક્યારેય નહીં વિસરાય. કાયમ નજર સામે તરવરતા રહેશે. તબસ્સુમ અરેબિક શબ્દ છે જેનો અર્થ થાય છે સ્મિત – હાસ્ય અને એ જ એમનો સદૈવ ટ્રેડમાર્ક રહ્યો. માત્ર ત્રણ વર્ષની કુમળી ઉંમરે ‘નરગીસ’ નામની ફિલ્મમાં પહેલી વાર કેમેરા સામે ચમકેલી તબસ્સુમએ બાળ કલાકાર ઉપરાંત બીજી પણ કેટલીક ભૂમિકા કરી હતી. જાણવા જેવી વાત એ છે કે તેમણે ગુજરાતી ફિલ્મમાં હિરોઈન તરીકે પણ કામ કર્યું હતું. અલબત્ત કોઈ કારણસર એ ફિલ્મો આજે વિસરાઈ ગઈ છે. હિન્દુ પિતા અયોધ્યાનાથ સચદેવ અને મુસ્લિમ માતા અસગરી બેગમની પુત્રીનું નામ માતાની ધાર્મિક લાગણીનો આદર રાખવા પિતાશ્રીએ તબસ્સુમ પાડ્યું અને પિતાની ધાર્મિક લાગણીનો આદર રાખવા માતાએ એનું નામ કિરણ બાલા રાખ્યું હતું. તબસ્સુમ સગપણમાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલના રામ અરુણ ગોવિલના સગ્ગા ભાભી થાય. અભિનેત્રી, ટીવી શોના સંચાલક, મહિલા મેગેઝિનની તંત્રી અને જોકથી મનોરંજન કરનાર આ અભિનેત્રીની સફર જાણવા જેવી છે. + સૌપ્રથમ ‘નરગીસ’ (૧૯૪૬)માં હિરોઈન નરગીસની બાળપણની ભૂમિકાથી તબસ્સુમની ફિલ્મ સફરનો પ્રારંભ થયો અને બાળ કલાકાર તરીકે ફિલ્મ મેકરોની નજરમાં એ વસી ગઈ. જોકે, ત્રણ વર્ષની ઉંમરે જ કેમ સ્ટુડિયોનાં પગથિયાં ચડવા પડ્યાં એ વિશે ખુદ તબસ્સુમજીના શબ્દોમાં જાણીએ. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા માતા – પિતા દિલ્હીમાં તેજ નામના અખબાર માટે કામ કરતાં હતાં. પછી તેમની બદલી મુંબઈ કરવામાં આવી હતી. મુંબઈમાં ફેમસ પિક્ચર્સ નામની કંપની ‘નરગીસ’ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી. એના સંગીતકાર હુસ્નલાલ ભગતરામ, ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ના અને ફિલ્મમેકર જે. પી. દત્તાના પિતાશ્રી ઓ. પી. દત્તા મારા પિતાશ્રીના મિત્રો હતા. હું નાનપણથી જ સ્માર્ટ હતી એટલે મારે ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ એવું તેમણે કહ્યું. જોકે, એ સમયે ફિલ્મોમાં કામ કરવું સારી વાત નહોતી ગણાતી એટલે પેરન્ટ્સે પહેલા તો ના પાડી દીધી. એ સમયે બીજું વિશ્ર્વ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી કાગળની તંગી ઊભી થઈ હતી અને મમ્મીનું મેગેઝિન બંધ થવાની તૈયારીમાં હતું. એ સમયે કોઈએ મારે ‘નરગીસ’ની ઓફર સ્વીકારી લેવી જોઈએ એવું સૂચન કર્યું અને મેં ૫૦૦૦ રૂપિયાનો કોન્ટ્રેક્ટ સાઈન કરી રોલ સ્વીકારી લીધો.’ ત્યારબાદ તબસ્સુમને નિયમિતપણે કામ મળવા લાગ્યું. સોહરાબ મોદીની ‘મઝધાર’ કરી જે ફ્લોપ થઈ પણ તબસ્સુમના કામની પ્રશંસા થઈ. ત્યારબાદ ‘બડી બહન’, ‘છોટી ભાભી’, ‘સરગમ’, ‘ગુમાસ્તા’, ‘સંગ્રામ’, ‘જોગન’ ‘દીદાર’, ‘બૈજુ બાવરા’, ‘બહાર’, ‘બાપ બેટી’ એમ એક પછી એક ફિલ્મમાં તબસ્સુમ બાળ કલાકાર તરીકે નજરે પડી. બિમલ રોયની ‘બાપ બેટી’ બાળ કલાકાર તરીકે છેલ્લી ફિલ્મ હતી. એ ફિલ્મમાં ૧૨ વર્ષના આશા પારેખે પણ બાળ કલાકારનો રોલ કર્યો હતો. આ બધામાં નરગીસના બાળપણનો ‘દીદાર’નો રોલ યાદગાર બની ગયો કારણ કે બેબી તબસ્સુમ અને દિલીપ કુમારના બાળ કલાકાર પર ફિલ્માવાયેલું ‘બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રુલા ન દેના’ ખાસ્સું લોકપ્રિય થયું હતું અને બેબી તબસ્સુમ લોકોને કાયમ માટે યાદ રહી ગઈ. + રસપ્રદ વાત એ છે કે તબસ્સુમે નરગીસ, મધુબાલા, મીના કુમારી અને સુરૈયાના બાળપણના રોલ કર્યા હતા. સાથે ખેદની વાત એ પણ છે કે બે અત્યંત સફળ ફિલ્મોમાં તબસ્સુમે કામ કર્યું હતું પણ એ બંને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એમના રોલ પર કાતર ચાલી ગઈ હતી. તબસ્સુમજીએ જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મને’ મુઘલ – એ – આઝમ’માં મધુબાલાની નાની બહેનનો રોલ ઓફર થયો હતો. જોકે, એ માટે હું બહુ નાની છું એવો મત પડ્યો અને મને બીજો રોલ આપવામાં આવ્યો, પણ એડિટિંગ ટેબલ પર એ રોલ ઉડાવી દેવાયો. રિલીઝ થયેલી ફિલ્મમાં મારો એક પણ સીન નથી. ‘બૈજુ બાવરા’માં મીના કુમારીના બાળપણનો રોલ કર્યા પછી તેમની સાથે ‘પાકીઝા’માં ૧૦૦ દિવસ શૂટિંગ કર્યું, પણ ફરી નસીબ બે ડગલાં આગળ ચાલ્યું અને એ રોલ પર પણ કાતર ચાલી ગઈ.’ ક્યારેક બેડ લક બહુ ખરાબ હોય એ આનું નામ. + બાળ કલાકાર તરીકે પ્રશંસા અને પ્રસિદ્ધિ મળવા છતાં તબસ્સુમ ટોચની હિરોઈન કેમ ન બની શક્યાં એવો સવાલ ખુદ તબસ્સુમજીને પણ થયો હશે. એ માટે મધુબાલાએ આપેલું કારણ જાણવા જેવું છે. તબસ્સુમ જે ફિલ્મોમાં કામ કરતા એના સેટ પર તેમનાં માતા – પિતા અચૂક હાજર રહેતાં. મધુબાલાએ એક દિવસ કહ્યું હતું કે ‘તબસ્સુમ, જ્યાં સુધી તારા પેરન્ટ્સ સેટ પર તારી સાથે હાજર રહેશે ત્યાં સુધી તું ટોચની હિરોઈન નહીં બની શકે.’ એમની આ દલીલમાં કેટલો દમ છે એ તો વ્યક્તિગત સમજણ નક્કી કરે, પણ તબસ્સુમ ટોપ હિરોઈન ન બની શક્યા એ હકીકત છે. મજેદાર વાત તો એ છે કે વૈજયંતિમાલાની પહેલી હિન્દી ફિલ્મ ‘બહાર’ રિલીઝ થઈ ત્યારે તબસ્સુમ ૧૮ ફિલ્મ કરી ચુકી હતી. ‘બાળ કલાકાર તરીકે મને જ્વલંત સફળતા મળી, પણ મોટા થયા પછી સફળતા મારાથી છેટી રહી,’ તબસ્સુમએ કહ્યું હતું. + એક ઈન્ટરવ્યૂમાં બી. આર. ચોપડા વિશે તબસ્સુમે વાત કરી હતી કે ‘હું બી. આર. અંકલ કરતાં પણ સિનિયર હતી. તેમણે પહેલી ફિલ્મ બનાવી ત્યાં સુધીમાં મારી આઠ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. એ સમયે બી. આર. અંકલ પત્રકાર હતા. તેમણે મારો ઈન્ટરવ્યૂ કર્યો હતો ને મને કહ્યું હતું કે ‘હું તારો જબરજસ્ત ફેન છું અને જે દિવસે હું દિગ્દર્શક બનીશ ત્યારે મારી પહેલી ફિલ્મમાં તારી પાસે અભિનય કરાવીશ.’ તેમણે વચન પાળ્યું અને અશોક કુમાર અને વીણાને લઈને પહેલી ફિલ્મ ‘અફસાના’ બનાવી એમાં મને રોલ આપ્યો.’ + અભ્યાસ કરવા માટે થોડા વર્ષ ફિલ્મોથી દૂર રહેલા તબસ્સુમ રૂપેરી પડદે પાછા ફર્યા ત્યારે એમને દમદાર રોલ ન મળવાથી માતા પિતાએ દીકરીને પરણાવી દીધી. જોકે, ફિલ્મોમાં જે ન મળ્યું એનાથી અનેક ગણું રેડિયો – ટેલિવિઝને આપ્યું. સેટેલાઇટ ચેનલ પહેલાના દૂરદર્શન યુગમાં ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ કાર્યક્રમમાં ફિલ્મસ્ટાર્સનાં ઈન્ટરવ્યૂ સીને રસિકો માટે એક મિજબાની બની રહ્યા. કલાકારો અંગત અને વ્યાવસાયિક જીવનની અનેક મજેદાર વાત આ કાર્યક્રમમાં શેર કરતા જેને કારણે આ સાપ્તાહિક શો ૨૧ વર્ષ સુધી દર્શકોને માણવા મળ્યો. તેમની અંતિમ ફિલ્મ હતી વિજય આનંદ દિગ્દર્શિત ‘જાના મુજસે દૂર’ જે ક્યારેય રિલીઝ ન થઈ. તબસ્સુમજીએ દીકરા હોશંગ ગોવિલને હીરો બનાવી ‘તુમ પે હમ કુરબાન’ (૧૯૮૫) બનાવી જેને ઠીક ઠીક સફળતા મળી. ત્યારબાદ હોશંગને જ હીરો બનાવી ‘કરતૂત’ (૧૯૮૭) બનાવી, પણ એ રિલીઝ ન થઈ અને તબસ્સુમજીની ફિલ્મ સફરનો અંત આવી ગયો. બાળ કલાકાર તરીકે સારી સફળતા મેળવનાર તબસ્સુમજી ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના સંચાલક તરીકે આજીવન સ્મરણમાં રહેશે. ——- ‘માડી મને કહેવા દે’ અને ‘ઉપર ગગન વિશાળ’ ગુજરાતી ફિલ્મોનો ધમધમતો દોર શરૂ થયો એ પહેલા તબસ્સુમ ગુજરાતી ફિલ્મમાં હિરોઈન તરીકે જોવા મળ્યાં હતાં. તેમની પહેલી ફિલ્મ હતી ‘માડી મને કહેવા દે.’ ૧૯૬૮માં રિલીઝ થયેલી આ ફિલ્મના અન્ય કલાકાર હતા સતીશ વ્યાસ, જયંત ભટ્ટ અને નંદિની વ્યાસ. યુ ટ્યુબ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે અને એ સમયની સુપરહિટ ફિલ્મ તરીકે નોંધ પણ છે. આજે એ ફિલ્મ તમને કદાચ પસંદ ન પડે, પણ તબસ્સુમનો અભિનય, એના ચહેરા પરની માસૂમિયત જરૂર તમારું મન હરી લેશે. ત્યારબાદ ૧૯૭૧માં આવેલી ‘ઉપર ગગન વિશાળ’ના દિગ્દર્શક હતા એ સમયના અત્યંત લોકપ્રિય ડિરેક્ટર મનહર રસકપૂર જે ‘મેંદી રંગ લાગ્યો’, ‘કલાપી’ વગેરે ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા અને લેખક હતા રઘુવીર વ્યાસ અને સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. ફિલ્મના અન્ય કલાકાર હતા અરવિંદ પંડ્યા, અમૃત પટેલ, કમલેશ ઠક્કર અને પી. ખસરાણી. ફિલ્મનું ટાઈટલ સોન્ગ ખાસ્સું લોકપ્રિય થયું હતું. શરૂઆતની આ બંને ગુજરાતી ફિલ્મોમાં તબસ્સુમ એક કુશળ અભિનેત્રી હતાં એ સિદ્ધ થાય છે. આ ફિલ્મ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ઉ Tags bombay samachar gujarati news mumbai samachar Share Facebook Twitter WhatsApp Telegram LEAVE A REPLY Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. Captcha verification failed! CAPTCHA user score failed. Please contact us! RELATED ARTICLES મેટિની કાર્તિક ક્યૂટ કિંગ કિલર December 2, 2022 મેટિની તુમ સે મિલ કર ના જાને ક્યૂં ઔર ભી કુછ યાદ આતા હૈ… December 2, 2022 મેટિની આખરે મુરલી શર્માને ઍવોર્ડ મળ્યો ખરો! December 2, 2022 Most Popular Mumbaiમાં curfew? એડિશનલ પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા, જાણો શું છે સત્ય December 3, 2022 લો બોલો! રજાનું બહાનુ કાઢવામાં વિદ્યાર્થી કરતા શિક્ષક આગળ December 3, 2022 રશિયાએ યુક્રેનિયન દૂતાવાસોને પ્રાણીઓની આંખો ધરાવતા ‘લોહિયાળ પેકેજો’ મોકલ્યા December 3, 2022 પ્રેમી માટે પતિને આપ્યું ધીમું ઝેર! મુંબઈના આ વિસ્તારમાં થયું મર્ડર December 3, 2022 Load more આપણું ગુજરાત241આમચી મુંબઈ421ઈન્ટરવલ58ઉત્સવ111એકસ્ટ્રા અફેર64ટોપ ન્યૂઝ760દેશ વિદેશ603ધર્મતેજ62પંચાંગ37પુરુષ80પ્રજામત5ફિલ્મી ફંડા187મરણ નોંધ117મિશન મૂન13મેટિની72રોજ બરોજ22લાડકી43વાદ પ્રતિવાદ5વીકએન્ડ65વેપાર વાણિજ્ય4શેરબજાર6સ્પેશિયલ ફિચર્સ67સ્પોર્ટસ78 બોમ્બે સમાચાર, હવે મુંબઈ સમાચાર, ભારતમાં સૌથી જૂનું સતત પ્રકાશિત અખબાર છે. ફરદુનજી મર્ઝબાન દ્વારા 1822 માં સ્થપાયેલ, તે ગુજરાતીમાં પ્રકાશિત થાય છે.
ન્યૂયોર્ક (New York) સિટીમાં રહેતા વકીલ ટૉમ ક્રેચમારે આ વીડિયો બનાવ્યો છે. એવું જોવા મળે છે કે એક વંદો સિંગરેટ પીતો જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક (New York) સિટીમાં રહેતા વકીલ ટૉમ ક્રેચમારે આ વીડિયો બનાવ્યો છે. એવું જોવા મળે છે કે એક વંદો સિંગરેટ પીતો જોવા મળી રહ્યો છે. વધુ જુઓ ... News18 Gujarati Last Updated : May 23, 2022, 19:21 IST અમેરિકનાર ન્યૂયોર્કમાં આ ઘટના બની છે જેને લઇ શહેર ફરી ચર્ચામાં છે. આ ચર્ચા વંદા (Cockroach ને કારણે થઈ રહી છે. થોડા સમય પહેલા ન્યૂયોર્કના રસ્તા પર ઉંદર પિઝાનો પીઝાનો ટુકડો લઈ જતા કેમેરામાં પકડાયો હતો. તે તસવીર વાયરલ થઈ. હવે રસ્તાઓ પર એક સિગરેટ પીતો વંદો જોવા મળ્યો. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર લોકોએ લખ્યું કે વંદો સિગારેટ પીવા જઇ રહ્યો છે. ન્યૂયોર્ક સ્થિત વકીલ ટૉમ ક્રેચમારે આ વીડિયો રેકોર્ડ કર્યો છે. એવું લાગે છે કે વંદો 53 અને 5E / M સ્ટૉપ તરીકે ઓળખાતો હતો , આ વિસ્તારમાં ગટરના ઢાંકણારની ઉપર પડેલા સળગતી સિગરેટને ખેંચીને પી રહ્યો છે. Tired: pizza rat Wired: cigarette cockroach pic.twitter.com/HPxBLkWstX — Tom Kretchmar (@tkretchmar) October 18, 2019 તેના મોંમાંથી સિગરેટને ખેંચી રહ્યું છે. આ વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. કેટલાક ટ્વિટર યૂઝર્સઓએ મજાક કરી હતી કે વંદો સિગારેટ પીતો હતો. આ પણ વાંચો: આ શું! પરીક્ષામાં નકલ રોકવા માટે પહેરાવવામાં આવ્યાં પૂંઠાના ખોખાં આ પહેલા પણ પ્રાણીઓ સિગારેટ પીતા જોવા મળ્યા છે. 2018માં ઇન્ડોનેશિયન પ્રાણી સંગ્રહાલયમાં સિગારેટ પીતા જોવામાં આવ્યા હતા. આ સિગારેટ અંદરની વ્યક્તિએ ફેંકી દીધી હતી. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. Orangutan in Indonesian zoo filmed smoking cigarette | https://t.co/97rPTS4Vhp pic.twitter.com/aVrnUo1rtp — RTÉ News (@rtenews) March 8, 2018 ત્યારબાદ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓએ પ્રાણીસંગ્રહાલયના વહીવટની અવગણનાનો આરોપ લગાવ્યો હતો. First published: October 20, 2019, 16:08 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર विज्ञापन ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ EXCLUSIVE: આ કારણોસર અફતાબે શ્રદ્ધાને મારી નાંખી ઉર્ફી જાવેદે એક ફોટો શેર કરીને ચેતન ભગતની બોલતી બંધ કરી દીધી પાકિસ્તાની બોલરોએ એક જ દિવસમાં આપ્યા 500 રન, 112 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 1 ડિસેમ્બરથી થતાં આ ફરેફાર સીધા જ તમારા ખિસ્સા પર અસર પાડશે શુક્રનું ધન રાશિમાં ગોચર, ડિસેમ્બરના પહેલા સપ્તાહથી 5 રાશિઓની વધશે કમાણી વધુ વાંચો विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર Gujarat Election 2022: PM મોદીનો ત્રણ મતવિસ્તારોમાં ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયો, જૂઓ તસવીરો ભારતના G-20 અધ્યક્ષ બનવા પર બાઈડન ખુશ, કહ્યું- મોદીનું સમર્થન કરવા માટે આતુર છું PAK vs ENG મેચમાં જો રૂટ-ઓલી મચાવી રહ્યાં હતા ખલબલી. તો સામે મહિલા છત પર કરી રહી હતી ધાકડ ડાન્સ, વિડીયો થયો વાયરલ આવા સંસ્કાર ક્યાંથી આવ્યા? મુંબઈની સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિની પર બે ક્લાસમેટે જ ગુજાર્યો બળાત્કાર ડ્રગ્સ, બંદૂકોનો મહિમા ગાતા ગીતો વગાડશો તો ખેર નહીં, કેન્દ્રની રેડિયો ચેનલોને તાકીદ અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. એનો સાવ સરળ અર્થ એવો થાય છે કે 'મિથ્યા મેં દુષ્કૃતમ' એટલેકે, મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ. આમ મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ. આટલા અર્થ પરથી પણ એટલું સમજી શકાય કે આ શબ્દ સંવત્સરીના દિવસે સામે મળનાર દરેકને બેસતાં વર્ષની શુભેચ્છાની જેમ પાઠવવાનો શબ્દ ન હોય. આ શબ્દ આપણાથી થયેલી ભૂલો પ્રત્યે આપણો પશ્ચાતાપ વ્યક્ત કરવા માટે છે. અને એ પશ્ચાતાપ એટલે સંવત્સરીના દિવસે કરવામાં આવતું પ્રતિક્રમણ. સાવ સામાન્ય પ્રશ્ન છે કે જો ભૂલો આખું વર્ષ કરતા હોઈએ તો પ્રતિક્રમણ કેમ એક જ દિવસે કરવાનું! તો ચાલો પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાનની જ ભાષામાં સમજીએ કે યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય તથા મહાવીર ભગવાને કેવા પ્રતિક્રમણની વાત કરી છે. ક્રમણ, અતિક્રમણ, પ્રતિક્રમણ આ જગત ઊભું કેમ થયું? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણા રોજબરોજના વ્યવહારમાં, સાંસારિક સંબંધોમાં જાણે-અજાણે ઘરનાને, વડીલોને, સગા-સંબંધીઓને, મિત્રોને, આશ્રિતોને મન-વચન-કાયાથી દુઃખ અપાઈ જાય છે. અતિક્રમણ થઈ જાય છે. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી અને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણ તો છે જ. સહેજાસહેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો. દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણમાં ફરક શું ? ભાવ એવો રાખવો કે આવું ના હોવું જોઇએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને બધું શબ્દેશબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે. એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય. જેમ ડોકટરે આપણને ચોપડવાની આપેલી હોય અને આપણે દવા પી ગયા હોય. એવી જ રીતે ભગવાન મહાવીરે આપેલ પ્રતિક્રમણને આપણે માગધિભાષામાં ગોખી નાખી, ચોપડવાની દવા પી ગયા છે. આ તો આપણે ફક્ત સવંત્સરીના એક દિવસ પૂરતી એક બીજાને “મિચ્છામિ દુક્કડમ્” કરી નાખ્યા એટલે થઇ ગયું પ્રતિક્રમણ? એવું નથી. સમજણ વગરનું પ્રતિક્રમણ કેટલું મદદ કરે જેટલું કોઈ યુરોપિયન તમને રસ્તો પૂછે અને તમે એને ગુજરાતીમાં રસ્તો બતાવો, એટલું. યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘને ધોઇને સાફ કરી નાખવું. એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી એનું નામ પ્રતિક્મણ. સાચું પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે પ્રતિક્રમણથી તો એટલી બધી અસર થાય છે સામા માણસને, કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો, તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ જાય. બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ તો હથિયાર છે મોટામાં મોટું ! તો ચાલો વાંચીએ, પરમ પૂજ્ય દાદાશ્રી અને મુમુક્ષુ વચ્ચેનો આવો જ એક સુંદર વાર્તાલાપ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે. તેની પાછળ સાયન્સ શું છે ? દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે, ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે. પ્રશ્નકર્તા : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ? દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માંગવી એ જ કર્મનો નિયમ !! પ્રશ્નકર્તા : તો તો બધા પાપ કરતાં જાય ને માફી માંગતા જાય. દાદાશ્રી : હા. પાપ કરતાં જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે. પ્રશ્નકર્તા : પણ ખરા મનથી માફી માંગવાનીને ? દાદાશ્રી : માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તો ય ચલાવી લેવાશે. તોય માફી માંગજો. પ્રશ્નકર્તા : તો તો પછી એને ટેવ પડી જાય ? દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય. પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો !!! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ. દાદાશ્રી : કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. મારે છોડી દેવી છે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે. અતિ દુર્લભ એવા આ મનુષ્ય જીવનમાં ધ્યેય શું હોવો જોઈએ ? સાંસારિક ધ્યેય ભલે ગમે તે હોય પણ આત્યંતિક ધ્યેય તો સર્વે દોષોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ હોવો જોઈએ. અને એ માટે ખપશે ખરા દિલથી અતિક્રમણના પ્રતિક્રમણ. આ ભૂલો જે થાય છે, તે તો પરિણામ છે, રિઝલ્ટ છે. પ્રતિક્રમણ દોષોના કોઝીઝને તોડી દોષો નિર્મૂળ કરે છે. મહાવીર ભગવાનનો સિદ્ધાંત છે કે જો ખરા હૃદયથી, હાર્ટીલી ગમે તેવા દોષોના પ્રતિક્રમણ કરાવવામાં આવે તો આ ભવે જ સર્વ વેરથી મુક્ત થવાય અને સાથે સાથે પ્રતિક્રમણની સૈદ્ધાંતિક લિંક લાગે તો આત્માનુભવ પણ દૂર નથી. Frequently Asked Questions (FAQs) Q. હું મારા બાળકને ચોરી કરતાં કેવી રીતે અટકાવું? A. એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય... Read More Q. મારે મારી પત્ની સાથે કેવી રીતે સુમેળ રાખવો? A. પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણને જેની જોડે... Read More Q. સંબંધોમાં (વ્યવહારમાં) શંકા અને ઈર્ષ્યા વખતે કેવી રીતે ડિલિંગ કરવું? A. પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ? દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ... Read More Q. વ્યવહારમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો? A. પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ... Read More Q. અંડરહેન્ડને ઠપકો આપીએ તો કેવી રીતે માફી માંગવી? A. પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા. દાદાશ્રી... Read More Q. અપમાનની સામે કેવી રીતે વર્તવું? A. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે... Read More Q. સંબંધોમાં વેરભાવમાંથી કેવી રીતે છૂટાય? A. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ? દાદાશ્રી : ના,... Read More Q. બીજાની મજાક ઉડાડવામાંથી કેવી રીતે દૂર રહેવું? અને તેના માટે કેવી રીતે પશ્ચાતાપ કરવો? A. મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે... Read More Q. મેં કોઈને દુભાવ્યા છે તો મારે કેવી રીતે માફી માંગવી? A. પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં.... Read More Q. જો તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા? A. પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી... Read More Previous Related Questions ← Close Menu હું મારા બાળકને ચોરી કરતાં કેવી રીતે અટકાવું? મારે મારી પત્ની સાથે કેવી રીતે સુમેળ રાખવો? સંબંધોમાં (વ્યવહારમાં) શંકા અને ઈર્ષ્યા વખતે કેવી રીતે ડિલિંગ કરવું? વ્યવહારમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો? અંડરહેન્ડને ઠપકો આપીએ તો કેવી રીતે માફી માંગવી? અપમાનની સામે કેવી રીતે વર્તવું? સંબંધોમાં વેરભાવમાંથી કેવી રીતે છૂટાય? બીજાની મજાક ઉડાડવામાંથી કેવી રીતે દૂર રહેવું? અને તેના માટે કેવી રીતે પશ્ચાતાપ કરવો? મેં કોઈને દુભાવ્યા છે તો મારે કેવી રીતે માફી માંગવી? જો તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા? મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ? Newsletter signup subscribe your email for our latest news and events subscribe દાદા ભગવાન ફાઉન્ડેશન એ આધ્યાત્મિક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે જેનો હેતુ અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા આખા જગતમાં સુખ-શાંતિ અને એકતા ફેલાવવાનો છે.
Home » photogallery » valsad » VALSAD NEWS VADODARA SPA GIRL CAUGHT WITH LIQUOR BOTTLES CRIME NEWS AP વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી. અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બાટલી ભરેલી હતી. News18 Gujarati | June 20, 2021, 16:47 IST 1/ 11 ભરતસિંહ વાઢેર, વલસાડ: કોરોનાનો કહેર (coronavirus) ધીમો થતાં જ દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ (Daman) અને દાદરા નગર હવેલીમાં (Dadara Nagar haweli) ખાવાપીવાના શોખીન આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસના (Valsad Jilla Police) હાથે રોજ પાર્ટીના શોખીનો (Party lovers) દારૂ પીધેલી હાલતમાં (Drunk) કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે. એમાં વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. જેમાં વિદેશી દારૂની બાટલીઓ (Foreign liquor bottles) સાથે વડોદરાના (Vadodara) એક સ્પામાં કામ કરતી 4 યુવતીઓને (4 girls working in spa) ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ટૂંકા વસ્ત્રોમાં સજ્જ યુવતીઓને દારૂ સાથે અટકાયત કરતા યુવતીઓએ પહેરેલાં કપડાં જોઇ પોલીસ પણ શરમાઈ ગઈ હતી. જોકે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર યુવતીઓ અને કારચાલકની (car driver) ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2/ 11 ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતા.. એ દરમિયાન જ પાતલીયા ચેકપોસ્ટ પર દમણ તરફથી આવી રહેલી એક કારને શંકાના આધારે અટકાવી હતી. विज्ञापन 3/ 11 આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી. અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બાટલી ભરેલી હતી. 4/ 11 આથી પોલીસે અત્યંત ટૂંકા વસ્ત્રોમાં અને શરમજનક સ્થિતિમાં બેઠેલી યુવતી અને કાર ચાલકની અટકાયત કરી તમામને પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતાં તમામ યુવતીઓ મૂળ નાગાલેન્ડની છે. અને તેઓ કેટલાક સમયથી વડોદરાના એક સ્પામાં કામ કરે છે. 5/ 11 અને તમામ યુવતીઓ વડોદરા ગોત્રી રોડ પર આવેલા નિરાલી એપાર્ટમેન્ટમાં એક સાથે રહેતી હતી. અને મોજ મસ્તી કરવા અને ખાવાપીવાની પાર્ટી માટે તેઓ દમણ આવ્યા હતા. દમણમાં મોજ-મસ્તી કર્યા બાદ વડોદરા પરત ફરી રહ્યા હતા. એ વખતે જ પોતાની સાથે લાવેલા દારૂના જથ્થા સાથે વલસાડ જિલ્લાની પારડી પોલીસે તમામને ઝડપી લીધા હતા. विज्ञापन 6/ 11 જો કે યુવતીઓ ઝડપાઈ ત્યારે ખૂબ જ ટૂંકા વસ્ત્રોમાં હતી આથી પોલીસ પણ થોડા સમય સુધી શરમાઈ ગઈ હતી. આખરે આ તમામ યુવતીઓને પોલીસ સ્ટેશન લાવી તેમની પૂછપરછ કરી હતી. મૂળ નાગાલેન્ડની, ત્સુગ્રો સોગલા વલી, કિલ્લો બેની બેન્તુંનગો નુગ્લી, મોઇન્લા તિકાશરું અને પેતની વિથેપુ નામની યુવતી અને તેમની સાથે કાર ચલાવી રહેલા વડોદરાના રાહુલ બુકિલને પોલીસે 17 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. 7/ 11 અને અંદાજે ત્રણ લાખથી વધુનાં મુદામાલ સાથે તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં વિદેશી દારૂની છૂટ છે. 8/ 11 આથી ગુજરાતના દારૂના અને ખાવાપીવાના પાર્ટીના શોખીનો મોટેભાગે મોજ મસ્તી કરવા દમણ જવાનું પસંદ કરે છે. અને દમણમાં આરામથી ખાવા-પીવાની પાર્ટી કરી અને રાજાપાઠમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. विज्ञापन 9/ 11 જોકે દમણ અને ગુજરાતની હદ પર આવેલી ચેકપોસ્ટો પર વલસાડ પોલીસના હાથે આવા પાર્ટીના શોખીનો પોલીસના હાથે રાજાપાઠમાં ઝડપાઈ જાય છે. અત્યાર સુધી પોલીસએ આ કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓ ,પોલીસ કર્મીઓ, મોટા વેપારીઓ, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ ,સહિતના શોખીનો પોલીસના હાથે ઝડપાઈ ચૂકયા છે. 10/ 11 ત્યારે આ વખતે વડોદરાના એક સ્પાની સુંદરીઓ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગઈ હતી. જોકે અત્યંત ટૂંકા વસ્ત્રોમાં સજ્જ યુવતીઓને જોઈ થોડા સમય સુધી પોલીસ પણ ક્ષોભ અને શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. આમ વડોદરાના સ્પાની સુંદરીઓ બ્લેક ડોગ જેવા મોંઘા વિદેશી દારૂના બાટલા સાથે ઝડપાતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 11/ 11 પારડી પોલીસ સ્ટેશનની તસવીર विज्ञापन विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર તમિલનાડુમાં હોસ્પિટલની સિસ્ટમને હેક કરીને હેકરે 1.5 દર્દીઓનો ડેટા વેચી દીધો Pakistan News: પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું 11 વર્ષની દીકરી સાથે પિતા કરતો હતો દુષ્કર્મ, બાળકીએ પત્ર લખીને જણાવી દુઃખભરી કહાણી Virendra Sehwag Says..: વીરેન્દ્ર સહેવાગની વન-ડે અને ટેસ્ટ મેચને લઈને મોટી ભવિષ્યવાણી, કહ્યુ... સંસદના શિયાળું સત્રને લઈને સોનિયા ગાંધીના ઘરે થયું મંથન, આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે કોંગ્રેસ અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
Rice and diabetes patients: ઘણીવાર મનમાં એવી માન્યતા બને છે કે, ભાત ખાવાથી બ્લડ શુગર વધવા લાગે છે. બજારમાં આવી જાહેરાતો પણ આવે છે કે આવા અને તેવા ભાત ખાવાથી બ્લડ સુગર વધશે નહીં. આવી સ્થિતિમાં, લોકો વધુ મૂંઝવણમાં મૂકાય જાય છે. તો શું ડાયાબિટીસના દર્દીઓએ ખરેખર ભાત ન ખાવા જોઈએ? જાણો સત્ય શું છે... વધુ જુઓ ... News18 Gujarati Last Updated : September 30, 2022, 11:41 IST સંબંધિત સમાચાર તમને ડાયાબિટીસ છે તો આ લોટની વાનગીઓ ખાઓ ટાઇપ 2 ડાયાબિટીસ સૌથી પહેલા આ અંગોને કરે છે ડેમેજ OMG: બાળકોમાં જોવા મળી રહ્યા છે ડાયાબિટીસના આ લક્ષણો ક્યાંક તમે તો ડાયાબિટીસની આ અફવાઓને સાચી માનતા નથી ને? Rice and diabetes patients: વિશ્વભરમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. ભારતમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે ડાયાબિટીસનો રોગ થાય છે. ખાંડ શરીરમાં પહોંચીને કાર્બોહાઇડ્રેટ્સમાં પરિવર્તિત થાય છે અને કાર્બોહાઇડ્રેટ ગ્લુકોઝમાં બદલીને લોહી સુધી પહોંચે છે, જ્યાંથી તે શરીરના તમામ કોષોમાં પરિવહન થાય છે. મોટાભાગના કોષો ગ્લુકોઝને ઊર્જામાં રૂપાંતરિત કરે છે જ્યારે યકૃત, સ્નાયુ વગેરેના કોષો ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરીને ગ્લુકોઝનો સંગ્રહ કરે છે. આ ગ્લાયકોજેન શરીરમાં બળતણ તરીકે વપરાય છે. આ પણ વાંચો: કાચી લસણની કળી સાથે આ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલમાં, જાણો બીજા ફાયદાઓ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ખોરાકમાંથી વધુ પડતા કાર્બોહાઇડ્રેટ શરીરમાં જવા લાગે છે. આ માટે, ઇન્સ્યુલિન નામનું હોર્મોન સ્વાદુપિંડમાં સક્રિય બને છે અને ગ્લુકોઝની વધારાની માત્રાને શોષવાનું શરૂ કરે છે. જો કોઈ કારણસર ઈન્સ્યુલિનમાં ઘટાડો થાય તો લોહીમાં ગ્લુકોઝ જમા થવા લાગે છે અને ડાયાબિટીસનો રોગ થાય છે. આ જ કારણ છે કે, ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાંડવાળી વસ્તુઓ ટાળવી જોઈએ. કાર્બોહાઇડ્રેટ પણ ચોખામાં જોવા મળે છે. તો શું ડાયાબિટીસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ? આ પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં રહે છે. શું ચોખા ખરેખર નુકસાન કરે છે? મેક્સ હેલ્થકેર સાકેત, દિલ્હીના ક્લિનિકલ ન્યુટ્રિશન વિભાગના ડેપ્યુટી હેડ ડો. રસિકા માથુરે જણાવ્યું હતું કે, લોકોને વારંવાર આ પ્રશ્ન થાય છે. કેટલાક લોકો ડાયાબિટીસમાં ભાત ખાવાનું છોડી દે છે, પરંતુ દાવા પ્રમાણે તેનાથી વધુ નુકસાન થતું નથી. આવા ઘણા અભ્યાસો થયા છે, જેના આધારે એવું કહી શકાય કે, ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં ચોખા ખાય તો તેમને નુકસાન થશે નહીં. ડો રસિકા માથુરે કહ્યું હતું કે, “ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે અને તેનો GI સ્કોર થોડો વધારે હોય છે. આમ છતાં જો તેને ખાવાની રીત યોગ્ય હોય તો કોઈ નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે, શુગરના દર્દીઓ માટે ખાવાનો સમય હોવો જોઈએ. તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. ભૂખ્યા રહ્યા બાદમાં સીધા ભાત ન ખાવા જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો તમે દિવસમાં એકવાર ભાત ખાઈ શકો છો. પરંતુ જ્યારે તમે ભાત ખાતા હોવ ત્યારે રોટલી ન ખાવી જોઈએ. જો ચોખામાંથી સ્ટાર્ચ કાઢી નાખવામાં આવે તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું થઈ જાય છે. ચોખામાં અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. દક્ષિણના લોકો ચોખાનું ખૂબ સેવન કરે છે. જો ચોખાને કારણે આટલું નુકસાન થયું હોત તો તેમનામાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ હોત, પરંતુ એવું નથી. બ્રાઉન રાઇસ અથવા વ્હાઇટ રાઇસ: સામાન્ય રીતે લોકો એવું પણ માને છે કે, બ્રાઉન રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે જ્યારે સફેદ ચોખા નુકસાનકારક છે. માર્કેટમાં કેટલીક એવી એડ છે જેમાં દાવો કરવામાં આવે છે કે, આ ભાત ખાવાથી બ્લડ શુગર નહીં વધે. જોકે, નિષ્ણાતો આવી બાબતોને બિનજરૂરી ગણાવે છે. ડો.રસિકા માથુરે જણાવ્યું કે, શુગરના દર્દીઓએ બ્રાઉન રાઈસ ખાવું જોઈએ અને સફેદ ચોખા ન ખાવા જોઈએ એવું કંઈ નથી. તે કોઈપણ ભાત ખાઈ શકે છે, પરંતુ જો તમે તેમાંથી સ્ટાર્ચ કાઢી લો, તો કોઈ નુકસાન થશે નહીં. હા, જો તેઓ ભાત ખાય તે દિવસે રોટલી ન ખાય તો સારું રહેશે. બાસમતી ચોખા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે: બાસમતી ચોખાને ભારતમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ તેને સફેદ ચોખા ગણવામાં આવતા નથી. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 50 થી 58 ની વચ્ચે છે. એટલે કે તેનો GI સ્કોર પણ ઘણો ઓછો છે. નિષ્ણાતો માને છે કે, ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં બાસમતી ચોખાનો સમાવેશ કરવો જ જોઇએ. તે પૌષ્ટિક આહાર છે, પરંતુ તેમાં ખાંડ, ચરબી, સોડિયમ, કોલેસ્ટ્રોલ, પોટેશિયમ વગેરે હોતું નથી. મુઠ્ઠીભર ચોખામાં 1 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. આ સિવાય તેમાં 36 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 3 ગ્રામ પ્રોટીન હોય છે. એક સંશોધન મુજબ ડાયેટરી ફાઈબર ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. આ સાથે તે પાચનક્રિયાને પણ મજબૂત બનાવે છે. Published by:Samrat Bauddh First published: September 30, 2022, 09:28 IST ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર Tags: Diabetes care, Healthy lifestyle, Heath Tips विज्ञापन ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ 2023માં આ રાશિ વાળાના જીવનમાં શનિ મચાવશે ઉથલપાથલ 5 ડિસેમ્બરથી બદલાઈ જશે આ રાશિના જાતકોનું નસીબ, પુરી થશે બધી ઈચ્છા ટાટાના આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને હકીકતમાં ઝિંગાલાલા જેવી મોજ માતાપિતાની આ વાતથી ધો.ત્રણમાં ભણતા બાળકને થયું મનદુખ, વાંચવા જેવો અમદાવાદનો કિસ્સો તમારી પાસે છે કમાણીના ચાન્સ, આ કંપની લોન્ચ કરશે IPO આ 5 શેર ટૂંકાગાળામાં જ આપી શકે દમદાર વળતર, બ્રોકરેજ હાઉસે આપી ખરીદીની સલાહ વર્ષ 2023માં રાહુ કરશે આ રાશિના જાતકોને માલામાલ Vastu : થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, મા અન્નપૂર્ણા થઇ જશે નારાજ ખતમ થયો 5 રાશિઓનો ખરાબ સમય, આ ગ્રહ બનાવશે ધનવાન વધુ વાંચો विज्ञापन LIVE TV વિભાગ દેશવિદેશ અજબગજબ વેપાર ધર્મભક્તિ તસવીરો વીડિયો લાઇવ ટીવી તાજેતરના સમાચાર આ બેંકે ગ્રાહકોને ટ્વીટ કરીને આપી ચેતવણી, જલ્દીથી પતાવી લો આ કામ નહિ તો અટકી જશે બેંકના બધા જ કામ ઠંડીમાં ખીલ થાય છે? તો આ ઘરેલું ઉપાયો અજમાવો, 10 દિવસમાં છૂ થઇ જશે Period Blood ને ચહેરા પર કેમ લગાવી રહી છે મહિલાઓ? વિચિત્ર ટ્રેંડને લઈ નિષ્ણાંતોની ચેતવણી લગ્નજીવનના 16 વર્ષે પણ સંતાન ન થતા યુવકે ભર્યું ભયાનક પગલું, સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ અને... Vadodara: બ્રેક ફેલ થતા કરજણ ટોલનાકામાં ટ્રક ઘુસી, કર્મચારીઓના જીવ તાળવે ચોટ્યા, જુઓ CCTV અમારા વિશે સંપર્ક કરો ગોપનીયતા નીતિ કૂકી પોલિસી સાઇટ મેપ NETWORK 18 SITES News18 India CricketNext News18 States Bangla News Gujarati News Urdu News Marathi News TopperLearning Moneycontrol Firstpost CompareIndia History India MTV India In.com Burrp Clear Study Doubts CAprep18 Education Franchisee Opportunity CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2016. All rights reserved.
રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પક્ષ છોડનાર આઠ ધારાસભ્યો પૈકી પાંચ જણાએ આજે વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જયારે અન્ય ત્રણ સભ્યોએ તેમ ન કરતા ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપની જ ગણતરી મુજબ ખેસ ધારણ ન કરનાર આ ત્રણેય સભ્યો પેટાચૂંટણી બાદ ભાજપ પ્રવેશ કરશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રાજયસભાની ચૂંટણી પહેલા સોમા પટેલ, મંગળ ગાવિત અને પ્રવિણ મારૂએ રાજીનામું આપ્યું હતું. આ ત્રણેય નેતાઓ હાલમાં ભાજપમાં જોડાવવાના નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે મહિના બાદ યોજાનારી પેટાચૂંટણી પછી ત્રણેય પૂર્વ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. ત્રણેય પૂર્વ ધારાસભ્યની ઈમેજને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા નિર્ણય કરાયો છે. ચૂંટણી સમયે પણ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપ તરફી પ્રચાર નહીં કરે તેમ નક્કી કરાયું છે મતદારોમાં નેગેટીવ મેસેજ ન જાય તે માટે ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે. મહત્વનું છે કે લીંબડીમાં સોમા પટેલની ઈમેજથી ભાજપને ફટકો પડી શકે છે. જયારે મંગળ ગાવિતના જોડાવાથી ભાજપને નુકસાન થાય તેવી શકયતા છે. સાથે જ પ્રવિણ મારૂથી લોકો નારાજ હોવાની વાતને લઈ ભાજપએ ગણતરીપૂૂર્વક આ ત્રણેય સભ્યોનો ભાજપ પ્રવેશ હાલ પૂરતું મુલતવી રાખેલ હોવાની વિગતો સૂત્રો તરફથી જાણવા મળી છે. Share: Rate: Previousએક ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને પાસા થવાની શંકાથી પરિવારજનો ભયભીત Nextએસ.ટી. નિગમ આંતરરાજ્ય સિવાયની એકસપ્રેસ બસો ૧ જુલાઈથી શરૂ કરશે Related Posts ભાજપનું ઉપવાસ આંદોલન તેના વિપક્ષમાં બેસવાના એલાન સમાન : ધાનાણી 12/04/2018 ઈસ્કોન-બોપલ રોડ પર અકસ્માતમાં મહિલાનું મોત 05/09/2019 ડામરનું પ્રમાણ ન જળવાતાં રસ્તા બિસ્માર થયા હોવાનું તારણ 06/09/2017 જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામી એન્ડ ગેંગ સામે ગુજસીટોકનો પ્રથમ ગુનો 15/01/2020 Recent Posts E PAPER 29 NOV 2022 Nov 29, 2022 E PAPER 28 NOV 2022 Nov 28, 2022 E PAPER 27 NOV 2022 Nov 27, 2022 E PAPER 26 NOV 2022 Nov 26, 2022 E PAPER 25 NOV 2022 Nov 25, 2022 Other Info About Us Lokhit movement Recent Comments November 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 « Oct Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
જો તમે ચિબા સિટીના રજિસ્ટર્ડ રહેવાસી છો અને તમારી પાસે તમારા એમ્પ્લોયરનો હેલ્થ ઈન્સ્યોરન્સ જેવો મેડિકલ ઈન્સ્યોરન્સ નથી, તો તમારે નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાની જરૂર પડશે.નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ એવી સિસ્ટમ છે જેમાં સભ્યો વીમા પ્રિમીયમ વહેંચીને અને તબીબી ખર્ચમાં આંશિક યોગદાન ચૂકવીને તબીબી સંભાળ મેળવી શકે છે. * (નોંધ) જો તમારી પાસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વીમો, તબીબી લાભો સાથેનો જીવન વીમો અથવા મુસાફરી અકસ્માત વીમો હોય, તો પણ કૃપા કરીને રાષ્ટ્રીય આરોગ્ય વીમો લો. (આ વીમા જાપાનમાં તબીબી વીમા પ્રણાલી હેઠળ આવતા નથી) નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સમાં જોડાઈ રહ્યા છીએ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કૃપા કરીને તમારું ID (નિવાસી કાર્ડ, ખાસ કાયમી નિવાસી પ્રમાણપત્ર, વગેરે) દરેક વોર્ડ ઓફિસના નાગરિકોના જનરલ કાઉન્ટર વિભાગમાં લાવો. સૈદ્ધાંતિક રીતે, વીમા પ્રિમીયમ ડાયરેક્ટ ડેબિટ દ્વારા ચૂકવવામાં આવે છે.જો તમે તમારું કેશ કાર્ડ લાવો છો, તો તમે કાઉન્ટર પર તમારું એકાઉન્ટ રજીસ્ટર કરી શકો છો. જેઓ નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સમાં જોડાઈ શકતા નથી જેમની પાસે રેસિડેન્ટ કાર્ડ નથી (તેઓ જોવાલાયક સ્થળો અથવા તબીબી હેતુઓ માટે, 3 મહિના કે તેથી ઓછા સમયના ટૂંકા ગાળાના રહેવાસીઓ, રાજદ્વારીઓ).જો કે, રોકાણનો સમયગાળો 3 મહિના અથવા તેનાથી ઓછો હોય તો પણ, જેઓ રોકાણના સમયગાળાના નવીકરણને કારણે 3 મહિનાથી વધુ સમય માટે જાપાનમાં રહેશે તેઓ જોડાઈ શકે છે.તે કિસ્સામાં, તમારે પ્રમાણપત્રની જરૂર છે. (શાળા, કાર્યસ્થળ, વગેરેનું પ્રમાણપત્ર અથવા પુરાવો) જે લોકો અને આશ્રિતો કામ પર આરોગ્ય વીમો ધરાવે છે. ઉપાડ જો તમે નીચેની કોઈપણ વસ્તુઓ હેઠળ આવો છો, તો તમારે 14 દિવસની અંદર નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સમાંથી ઉપાડની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ અને દરેક વોર્ડ ઓફિસના સિટીઝન્સ જનરલ કાઉન્ટર સેક્શનમાં તમારું સ્વાસ્થ્ય વીમા કાર્ડ પરત કરવું જોઈએ. જ્યારે ચિબા સિટીમાંથી બહાર નીકળો (કૃપા કરીને નવી મ્યુનિસિપાલિટી ખાતે સ્થળાંતર પ્રક્રિયા પૂર્ણ કરો અને નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સમાં જોડાઓ) જ્યારે તમે તમારા રોજગારના સ્થળે આરોગ્ય વીમો મેળવો (કૃપા કરીને તમારા રોજગારના સ્થળેથી તમારું આરોગ્ય વીમા કાર્ડ અને રાષ્ટ્રીય આરોગ્ય વીમા કાર્ડ લાવો) જ્યારે તમે મૃત્યુ પામે છે જાપાન છોડતી વખતે જ્યારે તમારું કલ્યાણ થાય અન્ય કાર્યવાહી જો તમે નીચેની કોઈપણ આઇટમ હેઠળ આવો છો, તો તમારે 14 દિવસની અંદર સૂચના સબમિટ કરવી આવશ્યક છે.સૂચના માટે રાષ્ટ્રીય આરોગ્ય વીમા પ્રમાણપત્ર અને ID કાર્ડ (નિવાસ કાર્ડ, ખાસ કાયમી નિવાસી પ્રમાણપત્ર, વગેરે) જરૂરી છે.કૃપા કરીને દરેક વોર્ડ ઓફિસ સિટીઝન જનરલ કાઉન્ટર વિભાગમાં પ્રક્રિયા હાથ ધરો. જ્યારે શહેરમાં સરનામું બદલાય છે જ્યારે મેં કામ પર મારો સ્વાસ્થ્ય વીમો છોડ્યો જ્યારે ઘરના વડા કે નામ બદલાય છે જ્યારે બાળકનો જન્મ થાય છે આરોગ્ય વીમા કાર્ડ જ્યારે તમે નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સમાં જોડાઓ છો, ત્યારે તમે ચિબા સિટીના નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સના સભ્ય છો તે સાબિત કરવા માટે તમને એક કાર્ડ-શૈલીનું આરોગ્ય વીમા કાર્ડ આપવામાં આવશે.જ્યારે તમે હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવો ત્યારે તમારું આરોગ્ય વીમા કાર્ડ બતાવવાની ખાતરી કરો. વીમા ફી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમની ગણતરી કરવામાં આવે છે અને ઘરના દરેક વીમાધારક વ્યક્તિ માટે કુલ કરવામાં આવે છે.ઘરના વડાએ ઘરના તમામ વીમાધારકો માટે પ્રીમિયમ ચૂકવવું આવશ્યક છે.ચુકવણી સૈદ્ધાંતિક રીતે ડાયરેક્ટ ડેબિટ દ્વારા કરવામાં આવે છે. જીવંત માહિતી વિશે સૂચના 2022.11.18જીવંત માહિતી [પ્રતિભાગીઓની ભરતી] વિદેશીઓના પિતા અને માતાઓ માટે ચેટિંગ વર્તુળ ~ ગુસ્સા પર નિયંત્રણ (પ્રારંભિક XNUMX)~
Guangdong ALUDS Lighting Industrial Co., Ltd ની સ્થાપના 2017 માં કરવામાં આવી હતી અને તે જિઆંગમેનમાં સ્થિત છે, ઉત્પાદન, સંશોધન અને વિકાસ, માર્કેટિંગ અને વેચાણ અને ઉત્પાદન સેવાઓને એકીકૃત કરે છે.વર્ષોના વિકાસ પછી, હવે અમારી પાસે 200 થી વધુ કર્મચારીઓ છે, 10 અનુભવી ઇજનેરો, સ્વતંત્ર ઓપ્ટિકલ ડિઝાઇન વિભાગ અને લાઇટિંગ ડિઝાઇન વિભાગ ધરાવે છે. તમારા મુખ્ય ઉત્પાદનો શું છે? અમારા મુખ્ય ઉત્પાદનો છે લીડ ટ્રેક સ્પોટ લાઇટ્સ, એલઇડી ડાઉનલાઇટ્સ, એલઇડી ગ્રિલ ડાઉનલાઇટ્સ, એલઇડી સીલિંગ લાઇટ્સ..... શું હું મફત નમૂના મેળવી શકું? સામાન્ય રીતે, અમે નમૂના ફી ચાર્જ કરીશું.જ્યારે તમે સામાન્ય ઓર્ડર આપો ત્યારે તે રિફંડપાત્ર રહેશે. તમારી ચુકવણીની શરતો શું છે? તમે T/T દ્વારા અમારા બેંક ખાતામાં ચુકવણી કરી શકો છો: અગાઉથી જમા કરો, પછી શિપિંગ પહેલાં સંતુલન રાખો. તમારું MOQ શું છે? વિવિધ ઉત્પાદનોમાં વિવિધ MOQ હોય છે.તે સામગ્રીના સ્ટોક, તમારી વિગતવાર જરૂરિયાતો પર આધારિત છે.....ALUDS લાઇટિંગ તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. ઉત્પાદન વોરંટી શું છે? 3 વર્ષ અથવા 5 વર્ષની વોરંટી એલઇડી ડ્રાઇવરોના વિવિધ વોરંટી સમય પર આધારિત છે. સરેરાશ લીડ સમય શું છે? નમૂનાઓ માટે, લીડ સમય લગભગ 3-7 દિવસ છે.મોટા પાયે ઉત્પાદન માટે, ડિપોઝિટ ચુકવણી પ્રાપ્ત કર્યા પછી લીડ સમય 15-25 દિવસનો છે.જ્યારે અમને તમારી ડિપોઝિટ મળી જાય ત્યારે લીડ ટાઈમ અસરકારક બને છે અને અમારી પાસે તમારા ઉત્પાદનો માટે તમારી અંતિમ મંજૂરી હોય છે.જો અમારી લીડ ટાઈમ તમારી ડેડલાઈન સાથે કામ કરતી નથી, તો કૃપા કરીને અમારી સાથે તમારી જરૂરિયાતો પર જાઓ.દરેક કિસ્સામાં અમે તમારી જરૂરિયાતોને સમાયોજિત કરવાનો પ્રયાસ કરીશું.મોટા ભાગના કિસ્સાઓમાં અમે આમ કરવા સક્ષમ છીએ.
રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે અને થોડો ઘણો નસીબનો પણ. પી.વી. નરસિંહરાવ દિલ્હીથી બોરીયા-બીસ્ત્રા સંકેલી ઓડીશા જઈ રહ્યા હતા ત્યારે તેમની નજીકના એક અધિકારી અને... કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ગેહલોતના નામ પર ચોકડી લાગતા થરૂરના ગાંધી પરિવારની નજીક જવાના પ્રયાસ Bansari Gohel September 27, 2022 September 27, 2022 જે ગઈકાલ સુધી કોંગ્રેસના અધ્યક્ષપદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા એવા અશોક ગેહલોતના નામ પર ચોકડી લાગી ગઈ છે. આ સમયે શશિ થરૂરે ગાંધી પરિવારની... Jio લાવી રહી છે સૌથી સસ્તો 5G Smartphone! કિંમત અને ફીચર્સ જાણીને થઇ જશો ખુશ Bansari Gohel September 27, 2022 September 27, 2022 Reliance Jio Affordable 5G Smartphone: ભારતની લીડીંગ ટેલિકોમ કંપની Reliance Jio ઓછી કિંમતે વધુ બેનેફિટ્સ ઓફર કરવા માટે જાણીતી છે. આ સિવાય કંપની સસ્તા સ્માર્ટફોન... પત્નીઓને છોડી ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યા આ બોલીવુડ સ્ટાર્સ, એકની ગર્લફ્રેન્ડ તો લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનેન્ટ Bansari Gohel September 27, 2022 September 27, 2022 Bollywood Actors Live In Relation: બોલિવૂડ સ્ટાર્સ પોતાની લેવિશ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. ફેન્સને પણ આ સેલેબ્સની પર્સનલ અને ખાસ કરીને લવ લાઈફમાં ખૂબ... ખુશખબર! હવે ઇમરજન્સીમાં PF એકાઉન્ટમાંથી ઉપાડી શકશો બમણા રૂપિયા, એકદમ સરળ છે પ્રોસેસ Bansari Gohel September 27, 2022 September 27, 2022 EPFO Advance Withdrawal: તમારા PFના પૈસા ખૂબ કામના છે. તમારી સેલરીમાંથી કાપવામાં આવેલી આ નાની રકમ મુશ્કેલીના સમયે ઘણી કામ આવે છે. જ્યારથી સરકારે PF... ફ્લીપકાર્ટમાં લેપટોપને બદલે સાબુની થઇ ડિલિવરી, ફરિયાદ બાદ કંપનીએ કહ્યું- માફ કરશો, હવે કંઈ નહીં થાય Bansari Gohel September 27, 2022 September 27, 2022 છેતરપિંડીનો ભોગ બનેલા યશસ્વી શર્માનો દાવો છે કે તેની પાસે લેપટોપને બદલે ઘડીના સાબુની ડિલિવરી અંગેના સીસીટીવી પુરાવા છે. તેણે કંપનીને આ પુરાવા પણ બતાવ્યા... Whatsapp યુઝર્સને મોજ! Video Call માટે આવ્યુ કમાલનું ફીચર, જાણશો તો ખુશ થઇ જશો Bansari Gohel September 27, 2022 September 27, 2022 WhatsApp New Feature: મેસેજ સેન્ડિંગ અને કોલિંગ પ્લેટફોર્મ WhatsApp તેની એપ દ્વારા વીડિયો અને વૉઇસ કૉલ્સમાં જોડાવા માટે ‘લિંક’ મોકલવાની સુવિધા શરૂ કરશે. WhatsApp ની... કમાલની ટ્રિક/ ફક્ત ચેટ જ નહીં હવે WhatsAppથી જાસૂસી પણ કરી શકશો, આ રીતે પાર્ટનર પર રાખો નજર Bansari Gohel September 27, 2022 September 27, 2022 WhatsApp Hidden Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નો ઉપયોગ આજે દરેક સ્માર્ટફોન યુઝર કરે છે. તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપમાંની એક છે. તેની પોપ્યુલારીટીનું... 5 જ બોલમાં જીતેલી મેચ હારી ગઇ ઇરફાન પઠાણની ટીમ, ભાઇ યુસુફ પણ બચાવી ન શક્યો Bansari Gohel September 27, 2022 September 27, 2022 લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022માં, દરરોજ એકથી વધુ રોમાંચક મેચો રમાઈ રહી છે. સોમવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભીલવાડા કિંગ્સનો મનિપાલ ટાઈગર્સ સામે રોમાંચક મેચમાં... સસ્પેન્સ / ચીનના પ્રમુખ શી જિનપિંગ નજરકેદ? સરકારના દિગ્ગજો મોંમાં મગ ઓરીને બેઠા Bansari Gohel September 27, 2022 September 27, 2022 ચીનના પ્રમુખ શી જિનપિંગને નજરકેદ કરાયા કે નહીં એ મુદ્દે સસ્પેન્સ ચાલુ છે. સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો ફરી રહી છે પણ ચીનની સરકારના... NASAએ રચ્યો ઇતિહાસ/ ધરતીને બચાવવાનું મિશન સફળ : એસ્ટેરોયડ સાથે અથડાયુ DART સ્પેસક્રાફ્ટ, જુઓ વીડિયો Bansari Gohel September 27, 2022 September 27, 2022 NASA DART Mission: આજનો દિવસ સમગ્ર પૃથ્વી માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. થોડા સમય પહેલા જ 4 વાગીને 45 મિનિટે નાસાએ એક મોટો રેકોર્ડ... પૈસાની તંગીના કારણે આ 5 ક્રિકેટર્સે અપનાવ્યું બીજુ પ્રોફેશન, કોઇ છે બસની સાફ સફાઇ તો કોઇ મજૂરી કરવા મજબૂર Bansari Gohel September 27, 2022 September 27, 2022 જ્યારે ક્રિકેટ શરૂ થઇ ત્યારે ખેલાડીઓ આટલી કમાણી કરતા ન હતા. જો કે, ત્યારથી સમગ્ર વિશ્વમાં T20 લીગ રમાઈ રહી છે. ત્યારથી ક્રિકેટરોને પ્રસિદ્ધિની સાથે... ના હોય! દેશના આ રાજ્યમાં લગ્ન વખતે પ્રાઇવેટ પાર્ટ્સની થાય છે પૂજા, સુહાગરાત પછી વર અને કન્યા થઈ જાય છે અલગ Bansari Gohel September 27, 2022 September 27, 2022 Rajasthan Unique Marriage: દુનિયામાં લગ્નની અનેક વિચિત્ર અને અનોખી પરંપરાઓ વિશે આપણે સાંભળ્યું છે, પરંતુ આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવીશું, જેને સાંભળીને... ચૂંટણી પંચને ચૂંટણી ચિન્હો ફાળવવાના અધિકારને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યાં, રોક લગાવવાની અરજી ફગાવી Bansari Gohel September 27, 2022 September 27, 2022 ચૂંટણી પંચને ચૂંટણી ચિન્હો ફાળવવાના અધિકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી અને ચૂંટણી પંચને મળેલા અધિકારોને યોગ્ય... Horoscope Today 27 September: નવરાત્રીનો બીજો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે ભાગ્યશાળી, વાંચો આજનું રાશિફળ Bansari Gohel September 27, 2022 September 27, 2022 મેષ : રાજકીય- સરકારી કામમાં, કોર્ટ કચેરીના કામમાં વ્યસ્તતા જણાય. હરીફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. વૃષભ : આપની બુદ્ધિ- મહેનત અનુભવ, આવડતથી... 27 સપ્ટેમ્બર 2022 : જાણો આજનો દિવસ રહેશે કેટલો શુભ ફળદાયી, ચોઘડિયા અને શુભ મુહુર્ત માટે જુઓ આજનું પંચાંગ Bansari Gohel September 27, 2022 September 27, 2022 આસો સુદ-બીજ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ અમદાવાદ... Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ Bansari Gohel September 26, 2022 September 26, 2022 Healthy Relationship Tips: જ્યારે તમે રિલેશનશિપમાં હોવ ત્યારે તમારા પાર્ટનર પાસેથી ચોક્કસ અપેક્ષાઓ રાખવી સ્વાભાવિક છે. રિલેશનશિપના પ્રારંભિક તબક્કામાં, બધું લગભગ બરાબર હોય છે, પરંતુ... હેલ્થ/ રાતે પાણી પીવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો સ્વાસ્થ્ય માટે શું છે યોગ્ય Bansari Gohel September 26, 2022 September 26, 2022 Is It Healthy To Drink Water Before Bed​: આપણું મોટાભાગનું શરીર પાણીથી બનેલું છે, તેથી જ યોગ્ય માત્રામાં અને નિયમિત અંતરાલ પર પાણી પીવું સ્વાસ્થ્ય... કામની ટ્રિક/ મ્યુચ્યુઅલ ફંડમાં SIP ના જાણી લો આ સુપરહિટ ફોર્મ્યુલા, ક્યારેય નહીં ડૂબે તમારા રૂપિયા Bansari Gohel September 26, 2022 September 26, 2022 SIP Tricks: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP ની ટ્રિક્સ સમજો છો તો તમને કરોડપતિ બનવામાં સમય નહીં લાગે. જો તમે અહીં જણાવેલ સ્પેશિયલ ફોર્મ્યુલા દ્વારા... અંકિતા મર્ડર કેસઃ ઉત્તરાખંડના 60% વિસ્તારમાં કોઈ પોલીસ સ્ટેશન નથી, અંગ્રેજોના જમાનાની રેવન્યુ પોલિસ સિસ્ટમના ભરોસે સુરક્ષા વ્યવસ્થા Bansari Gohel September 26, 2022 September 26, 2022 અંકિતા ભંડારીની નિર્દય હત્યા બાદ ફરી એકવાર ઉત્તરાખંડમાં અંગ્રેજોના સમયમાં લાગુ કરાયેલી રેવન્યુ પોલીસ સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તરાખંડ દેશનું એકમાત્ર રાજ્ય છે,... ગુજરાત યજમાન તો બની ગયું પણ નેશનલ ગેમ્સ અંગેની નબળી તૈયારીઓથી કેન્દ્ર નારાજ Bansari Gohel September 26, 2022 September 26, 2022 ગુજરાતમાં નેશનલ ગેઇમ્સની પાંગળી તૈયારીથી કેન્દ્ર સરકાર ખફા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર આ ગેઇમ્સની પુરતી તૈયારી કરી શકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ... Viral Video : ઉડતા પ્લેનમાં ચડી ગયો ફેરિયો, મુસાફરોને અનોખા અંદાજમાં વેચવા લાગ્યો સફરજન Bansari Gohel September 26, 2022 September 26, 2022 Viral video of Hawker in Flight: જ્યારે આપણે પ્રવાસ પર જઈએ છીએ અથવા મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણે ઘણી વાર બસો અને ટ્રેનોમાં ફેરિયા જોઈએ... IND vs AUS: ભારતની સૌથી મોટી તાકાત મનાતો આ સ્ટાર ખેલાડી હવે બની ગયો બોજ, કેપ્ટન રોહિતની વધારી ચિંતા! Bansari Gohel September 26, 2022 September 26, 2022 India vs Australia 3rd T20: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ધમાકેદાર અંદાજમાં જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા વતી એક સ્ટાર ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન... ઘરમાં પીપળાનું ઝાડ ઉગવું મનાય છે અશુભ! ઉગી જાય તો તરત જ કરો આ કામ Bansari Gohel September 26, 2022 September 26, 2022 How to remove Peepal Tree from Home: હિંદુ ધર્મ અનુસાર પીપળાના ઝાડમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે. શનિવાર ઉપરાંત,... દોસ્તી નિભાવશે / પીએમ મોદી જશે જાપાન, પૂર્વ પીએમ શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં થશે સામેલ Bansari Gohel September 26, 2022 September 26, 2022 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે જાપાન જશે. પીએમ મોદી ત્યાં જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લેશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો... વધુ એક કૌભાંડ/ સરકારી સિક્કાઓનો આ રીતે થાય છે દુરુપયોગ, ગોધરામાં બોગસ સર્ટિફિકેટ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ Bansari Gohel September 26, 2022 September 26, 2022 ગુજરાતમાં હજુ પણ બોગસ સર્ટિફિકેટ બનાવવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. પહેલા કોરોનાના સર્ટિ બાદ ડીગ્રી સર્ટિફિકેટ પર બોગસિયાઓએ હાથ અજમાવ્યો હતો. વિવિધ પરીક્ષાઓની ડુપ્લિકેટ... કેપ્ટન રોહિતને લાઈવ મેચમાં આવ્યો દિનેશ કાર્તિક પર ગુસ્સો, પછી એકદમ થી કરી ‘kiss’! તમે પણ જુઓ મજેદાર વીડિયો Bansari Gohel September 26, 2022 September 26, 2022 Rohit Sharma Dinesh Karthik: ભારતે ધમાકેદાર અંદાજમાં ઓસ્ટ્રેલીયાની સામે ટી20 સીરીઝ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાની તરફથી વિરાટ કોહલી અને અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું... આરોગ્ય/ આ બીજનું સેવન કરવાથી ઘટે છે બ્રેસ્ટ કેન્સરનું જોખમ, મહિલાઓ માટે છે સંજીવની Bansari Gohel September 26, 2022 September 26, 2022 Flaxseed For Breast Cancer: બ્રેસ્ટ કેન્સર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓને અસર કરી રહ્યું છે. તેથી, તેનાથી બચવા માટે ઘણા ઉપાયો કરી... એક જ રાતમાં રાજસ્થાનના વિવાદનો નિવેડો લાવશું: અજય માકનનો દાવો Bansari Gohel September 26, 2022 September 26, 2022 રાજસ્થાનમાં 80 ધારાસભ્યોએ રાજીનામા આપતાં રાજકીય કટોકટીનું નિર્માણ થયું હતું. તેનું સમાધાન શોધવા માટે સોનિયા ગાંધીએ અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને જયપુર દોડાવ્યા હતા. અજય... એરપોર્ટને ભગતસિંઘનું નામ આપવા મુદ્દે જશ લેવા માટે પડાપડી Bansari Gohel September 26, 2022 September 26, 2022 વડાપ્રધાન મોદીએ ચંદીગઢ એરપોર્ટને શહીદ-એ-આઝમ ભગતસિંઘનું નામ આપ્યું છે. આ વિશેની ઘોષણા પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કરી હતી. ચંદીગઢ એરપોર્ટને ભગતસિંઘનું નામ આપવામાં આવ્યા...
તેથી આ પવિત્ર નામમાં ખૂબ શક્તિ છે, આપણે તેનો અંદાજ લગાવી શકતા નથી. તેથી આપણે પણ દરરોજ જપ કરવા માંગીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે એક યા બીજી રીતે લોકો જપ કરે. હું લોકોને દરરોજ ૧૦૮ વખત હરે કૃષ્ણનો જપ કરવા વિનંતી કરું છું. હું તેમને એક જપ કરવાનું મશીન આપું છું. તો પછી તેઓ જપ કરે છે અને જો તેમને પસંદ આવે છે તો તેઓ ૨ માળા, ૩ માળા જપ કરે છે. ત્યાર પછી હું તેમને પૂછું છું કે હવે તમે કેમ છો? ઓહ, આજે હું માત્ર ૪ માળાનો જપ કરું છું. હું કહું છું ઓહ! ૪ માળા! તે વર્ષે ૨૫ લાખ કૃષ્ણના નામ છે! તમે બહુ કરોડપતિ છો! તો પછી તેઓ કહે છે, હું ૮ માળાનો જપ કરીશ! તો બસ લોકોને ફક્ત માળા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આખરે તેઓ ૧૬ માળા સુધી પહોંચી જશે. તો આ રીતે, પાંચ દિવસથી અમે આ કીર્તન મેળાને સાંભળી રહ્યા છીએ અને હરે કૃષ્ણનો જપ કરી રહ્યા છીએ. તેથી આ શુદ્ધ કરવાનું છે. તો અહીં ભગવાન ચૈતન્યના ધામમાં કરવામાં આવતા આ જપ સમગ્ર વિશ્વને શુદ્ધ કરે છે. શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૫ માર્ચ ૨૦૧૯ શ્રીધામ માયાપુર, ભારત Facebook Twitter RSS We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept”, you consent to the use of ALL the cookies. Do not sell my personal information. Cookie settingsACCEPT Privacy & Cookies Policy Close Privacy Overview This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these cookies, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may have an effect on your browsing experience. Necessary Necessary Always Enabled Necessary cookies are absolutely essential for the website to function properly. This category only includes cookies that ensures basic functionalities and security features of the website. These cookies do not store any personal information. Non-necessary Non-necessary Any cookies that may not be particularly necessary for the website to function and is used specifically to collect user personal data via analytics, ads, other embedded contents are termed as non-necessary cookies. It is mandatory to procure user consent prior to running these cookies on your website.
વોશિંગ્ટનઃ વિશ્વમાં અત્યાર સુધીમાં ૫૮,૦૩,૭૮૫ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ૨૫,૦૮,૯૪૪ લોકો સાજા થયા છે. મૃત્યુઆંક ૩,૫૭,૭૧૪ પર પહોંચી ગયો છે. રશિયામાં, ૨૪ કલાકમાં ૮૩૭૧ નવા કેસ મળી આવ્યા છે અને ૧૭૪ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ આ દેશમાં મૃત્યુની સંખ્યા ૪૧૪૨ પર પહોંચી ગઈ છે, જ્યારે ૩,૭૯,૦૦૦થી વધુ લોકો અહીં ચેપગ્રસ્ત છે. વિશ્વમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના ચેપના કેસો દરરોજ ૮૦૦૦થી ઉપર આવી રહ્યા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં આશરે ૧૫૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૨૦ હજારથી વધુ નવા કેસો મળી આવ્યા છે. અહીં મોતની સંખ્યા એક લાખ બે હજારને વટાવી ગઈ છે. વિયેટનામ, ઇરાક, અફઘાનિસ્તાન અને કોરિયા વચ્ચે ૪૪ વર્ષની લડાઇમાં જેટલા મોત થયા છે, એટલા મોત યુ.એસ. માં ૩ મહિનામાં કોરોનાથી થયા છે. શુક્રવારથી વોશિંગ્ટન ડીસીમાં સ્ટે-એટ-હોમ ઓર્ડર હટાવવામાં આવશે. મેયર મુરિયલ બાઉઝરે બુધવારે તેની જાહેરાત કરી હતી. બ્રાઝિલમાં હવે ૪,૧૪,૬૬૧ લોકો ચેપગ્રસ્ત છે. બ્રાઝિલમાં ૨૪ કલાકમાં ૧૦૮૬ લોકોનાં મોત થયાં. અહીં મોતનો આંકડો વધીને ૨૫,૬૮૭ થઈ ગયો છે, જ્યારે સોજો થયેલા દર્દીઓની સંખ્યા ૧,૬૬,૬૪૭ થઇ ગઈ છે. તે યુએસ પછીનો બીજો સૌથી ચેપગ્રસ્ત દેશ છે. રશિયામાં કુલ કેસની સંખ્યા ૩,૭૯,૦૫૧ થઇ ગઈ છે. ક્રેમલીને બુધવારે જાહેરાત કરી હતી કે રશિયાએ શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) અને બ્રિક્સની ૨૦૨૦ સમિટ શરૂઆતમાં જુલાઈમાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી છે તે નક્કી કર્યું છે. ક્રેમલિનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સભ્ય દેશો અને વિશ્વમાં રોગચાળાની પરિસ્થિતિના વધુ વિકાસના આધારે સમિટ માટેની નવી તારીખો નક્કી કરવામાં આવશે. સંમેલન સંભવત પાનખરમાં યોજવામાં આવશે, એમ સ્થાનિક મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે. રશિયા પછી હવે સ્પેનમાં ૨,૮૩,૮૪૯ જેટલા કોરોનાના કેસ છે. વિશ્વભરની સરકારો કોવિડ -૧૯ રોગચાળો રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, એવામાં પાકિસ્તાનમાં ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) કોરોનાવાઇરસ દર્દીઓ અને તેઓના સંપર્કમાં આવતા લોકોને શોધી કાઢવા માટે ગુપ્ત સર્વેલન્સ ટેકનોલોજી ગોઠવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં આતંકવાદીઓને શોધવા માટે સામાન્ય રીતે પ્રશ્નમાં રહેલી ટ્રેકિંગ તકનીકનો ઉપયોગ થાય છે. એપ્રિલમાં, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ખુલાસો કર્યો હતો કે સરકારને આઈએસઆઈ દ્વારા દર્દીઓને શોધી કાઢવામાં અને તેની શોધ કરવામાં મદદ કરવા માટે સર્વેલન્સ ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. ગયા મહિને ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા ખાનને ટાંકીને કહ્યું હતું કે, તે (ટ્રેકિંગ સિસ્ટમ) મૂળ આતંકવાદીઓને શોધી કાઢવા માટે હતી પરંતુ અમે તેનો ઉપયોગ કોરોનાવાઇરસના દદીેઓને શોધવા માટે કરી રહ્યા છીએ.જ્યારે વધુ વિગતો જાહેર થવાની બાકી છે SHARE Facebook Twitter tweet Previous articleભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટઃ ડિફેન્સ ટેક્નોલોજી સહિત ૭ મહત્ત્વની સમજુતી Next articleન્યુ ઝીલેન્ડની મોટી સિદ્ધિઃ દેશમાં હવે કોરોનાનો એક પણ કેસ નહિ (ગુજરાત ટાઈમ્સ સંકલન) RELATED ARTICLESMORE FROM AUTHOR ૨૭ વર્ષના શાસનમાં ભાજપે માત્ર વાતો જ કરી: ગેહલોત લેખક-કલાકાર જગદીશ ત્રિવેદીના પુસ્તકનું વિમોચન નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી ઇચ્છા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી MOST POPULAR ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો અને ૭૫ ભારતીયો કાબુલથી પરત August 27, 2021 આઈએનએકસ મિડિયાના મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમની સીબીઆઈ દ્વારા તપાસ થવાનો... March 6, 2018 અભિષેક બચ્ચન નામચીન શેરદલાલ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવશે.. September 18, 2019 ૧૧ જૂનથી ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ June 11, 2021 Load more HOT NEWS પીએમ મોદી ક્વોડ સમિટમાં ભાગ લેવા ૨૪મીએ યુએસ જશે અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે... ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજ સંયુક્ત આરબ અમીરાતની (યુએ ઈ) મુલાકાતે- યાત્રા... કેરળમાં મલ્લપુરમની મસ્જિદમાં હિંદુ શરણાર્થીઓ સાથે મળીને ઈદ મનાવતા મુસ્લિમો ABOUT US Parikh Worldwide Media is the largest Indian-American publishing group in the United States. The group publishes five periodicals – “News India Times,” a national weekly newspaper; “Desi Talk in New York,” a weekly newspaper serving the New York-New Jersey-Connecticut region; and “Desi Talk in Chicago,” a weekly newspaper serving the Greater Chicago area and the Midwestern states; and “The Indian American,” a national online quarterly feature magazine, and the Gujarat Times, a Gujarati language weekly. The combined circulation and readership of these publications make the media group the most influential in the ethnic Indian market. FOLLOW US Privacy © Gujarat Times 2018 '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
માણસની સરેરાશ જિંદગીમાં એ કેટલા માણસોને મળતો હશે ? ઓળખીતા, મિત્રો, સ્નેહી, સ્વજન, સગાં અને પ્રિયજન… આવા અનેક વિભાગમાં આપણે આપણી જિંદગીમાં રહેલા લોકોને વહેંચી શકીએ. કેટલાક લોકો આપણને મળે પછી તરત વિસરાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એક વાર મળે તો પણ ભૂલાતા નથી. સાથે રહેતા માણસોને આપણે પૂરા ઓળખી નથી શકતા. જ્યારે કેટલીક વાર આપણાથી વિખૂટા પડી ગયેલા લોકોને પણ આપણે એટલા સારી રીતે ઓળખીએ છીએ કે એમની સાથે જીવતા લોકોને નવાઈ લાગે ! મનથી મનની ઓળખાણ હોય છે, સંવાદ પણ બે મન વચ્ચે હોઈ શકે. શબ્દો તો માત્ર આપણા મગજમાં ચાલતા વિચારોની અભિવ્યક્તિ છે. ધીમે ધીમે આપણે એટલા ચાલાક થઈ ગયા છીએ કે લાગણીની અભિવ્યક્તિને પણ ગોઠવીને મુકવા લાગ્યા છીએ. શું મળશે, અને શું આપવું પડશે… આ બે સવાલો પૂછાય એને સંબંધ નહીં વ્યાપાર કહેવાય. સંબંધો સમયના મહોતાજ નથી. કોણ, કોને, કેટલા સમયથી ઓળખે છે કે કોની સાથે કેટલો સમય વિતાવે છે એના ઉપર જો સંબંધોનો આધાર હોત તો અનેક વર્ષો સાથે વિતાવનાર પતિ-પત્ની એકબીજાથી દૂર ન હોત… માતા-પિતા અને સંતાન એકબીજાની વિરુદ્ધ ન હોત ! ‘સંબંધ’ નો અર્થ છે સમ-બંધ. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલે એમની વચ્ચે સમાન પ્રકારની લાગણીનો સેતુ. આ સેતુનો ધ્યેય બે વ્યક્તિને જોડવાનું છે. મન, મગજ, ઈમોશન કે સ્વાર્થથી પણ જોડાઈ શકે ! ‘સેતુ’નો અર્થ જ પ્રવાસ છે. એક તરફથી બીજી તરફ જવા માટેનો પ્રવાસ. માણસોના મન બે કિનારા જેવા જ હોય છે. સમાંતર અને જુદા. એમની વચ્ચે જ્યારે સેતુ બંધાય ત્યારે ‘સંબંધ’ જન્મે છે. બ્રિજ ઉપર રહેવાય નહીં, માત્ર પસાર થવાય ! રહેવું તો કિનારે જ પડે. દરેકે પોતાનો કિનારો અકબંધ રાખવો પડે છે. આપણે જેવા છીએ તેવા રહીને જ જો સામેના કિનારા સાથે સેતુ બાંધી શકાય તો એ સંબંધનું આયુષ્ય લાંબુ હોય છે. બીજાના કિનારે વસવાનો પ્રયાસ કરનાર, કે બીજાને પોતાના કિનારે ઢસડવાનો આગ્રહ રાખનાર અંતે થાકી જાય છે. છેલ્લા થોડા સમયથી ‘સમાધાન’ કે ‘એડજસ્ટ’ જેવા શબ્દો આપણી જિંદગીમાં ઉમેરાયા છે. અર્થ એ થયો કે આપણે બધા સેતુ ઉપર ઘર બાંધવાના આગ્રહી થતા જઈએ છીએ. સ્વાર્થ કે જરૂરિયાતના સમાધાનથી જોડાયેલા સંબંધનો પુલ કાચો હોય છે ! જેની પાસે પોતાના કિનારા પર પોતાનું અસ્તિત્વ હોય છે, એ સામેની વ્યક્તિના કિનારા અને અસ્તિત્વ બંનેને સમજી શકે છે અથવા સન્માન આપી શકે છે. એવા લોકોના સંબંધનો પુલ મજબૂત અને વજન ખમી શકે એવો હોય છે. સતત સંબંધની અભિવ્યક્તિ થયા જ કરવી જોઈએ, મળ્યા જ કરવું પડે, રીએશ્યોરન્સ આપ્યા જ કરવું પડે, એવા સંબંધ મૃતઃપ્રાય થઈ જતા હોય છે. કેટલાક સંબંધો રોજ પાણી રેડીને લીલા રાખવા પડતા છોડ જેવા હોય છે. થોડા દિવસ પાણી ન મળે તો તરત મુરઝાઈ જાય… પરંતુ કેટલાક સંબંધો વર્ષો વિત્યા પછી ઘટાટોપ વૃક્ષ જેવા થઈ જાય છે. પાણી રેડો કે નહીં, એને ઝાઝો ફેર પડતો નથી. સિઝનલ વરસાદમાં એ પોતાની જરૂરિયાતના પાણીનો સંગ્રહ કરી લે છે. જ્યારે મળીએ કે વાત થાય, એકબીજા સાથે સમય વિતાવી શકાય ત્યારે એ સંબંધ પોતાની જરૂરિયાતનો પ્રેમ, સ્નેહ કે લાગણીઓ સ્ટોર કરી લે છે, એવા સંબંધો ફળ આપી શકે છે ! સંબંધોમાં મેઈન્ટેનન્સ માગનારા વ્યક્તિને એ નથી સમજાતું કે આ કોઈ મશીન નથી, અહીં કોઈ એ.એમ.સી. કોન્ટ્રાક્ટ આપવાથી બધું બરાબર ચાલશે એવું વચન આપી કે લઈ શકાતું નથી. સંબંધોમાં લેવડ-દેવડ કે પાર્ટનરશીપનો વિચાર કરનાર લોકોને એ નથી સમજાતું કે આ એમ.ઓ.યુ. નથી. ‘હું શું કરીશ’ અને ‘તમે શું કરશો’, એવા વચનોની આપ-લે કરીને, સમય સમયાંતરે એને યાદ કરાવનારા, એનો હિસાબ માગનારા લોકો સંબંધમાંથી કશું જ પામી શકતા નથી. આપણે કોઈ સ્ત્રી-પુરુષના સંબંધની વાત કરતા નથી… વિશ્વના કોઈપણ બે માણસો વચ્ચેના સંબંધની આ વાત છે ! માલિક-નોકર, ભાઈ-બહેન, પડોશી કે બસ અથવા વિમાનમાં પ્રવાસ કરનારા બે સાવ અજાણ્યા સહપ્રવાસી વચ્ચે પણ એક સંબંધ હોય છે. દરેક સંબંધની સમયાવધિ નિશ્ચિત હોય છે. સત્ય તો એ છે કે વ્યક્તિ હોય કે નહીં, તેમ છતાં જે ટકે એનું નામ સંબંધ ! આપણે સંબંધને ‘બાંધવો’ સાથે જોડીએ છીએ. સત્ય તો એ છે કે સ્વસ્થ સંબંધ બે મુક્ત વ્યક્તિઓ વચ્ચે જ સંભવી શકે. ગાંઠો વાળવાથી સંબંધ ‘બાંધી’ શકાતો નથી. એક લેખક સાથે એક વાચકનો સંબંધ, એક સ્ટાર સાથે એના ફેનનો સંબંધ મળવાથી ટકે છે? કોઈ એક વ્યક્તિને ચાહવા માટે એની હાજરીને જરૂરી માનનારા બધા જ કદાચ ઈશ્વર સાથે અન્યાય કરે છે. એની હાજરીની કોઈ સાબિતી નથી, તેમ છતાં આ જગતના તમામ ધર્મો એના હોવાની સાક્ષી પૂરે છે. જો ઈશ્વર વિશે આપણે એવી કોઈ સાબિતી કે હાજરીનો આગ્રહ નથી રાખતા તો એના જ સર્જેલા આ વિશ્વમાં, એના જ રચેલા માણસો સાથેના સંબંધમાં એવો આગ્રહ શા માટે ? જે ઈશ્વર આપણને આપણા મિત્રની, પ્રિયજનની આંખોમાં દેખાય છે એ જ ઈશ્વર આપણને અણગમતી વ્યક્તિ કે જેને આપણે દુશ્મન માનતા હોઈએ એ વ્યક્તિની આંખોમાં પણ વસે જ છે. એ આપણને દેખાતો નથી, કારણ કે આપણે એને ત્યાં જોવો નથી. જેનો વિચાર માત્ર કરવાથી આપણી નજર સામે તાદ્રશ્ય થઈ શકે એવો સંબંધ ફક્ત ઈશ્વર સાથે હોઈ શકે… આપણે જે વ્યક્તિને આપણા ઝહેનમાં, મનમાં ઊંડી ઉતરવા દીધી હોય એ વ્યક્તિ કે વિભૂતિ, ઈન્સાન કે ઈશ્વર આપણા હૃદયમાં પોતાની જગ્યા બનાવી લે છે. આમ જુઓ તો હૃદય શરીરનો એક અવયવ છે. એનું કામ લોહી પમ્પ કરવાનું છે, તેમ છતાં એને આપણે આપણી સ્મૃતિ સાથે, સ્નેહ સાથે, ઈમોશન સાથે જોડીએ છીએ, કારણ કે એ શરીરનો મુખ્ય અવયવ છે. એ ધબકે છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે… આપણું અસ્તિત્વ છે, ત્યાં સુધી જ લાગણીની અભિવ્યક્તિ સંભવ છે ! જે ઈન્સાન કે ઈશ્વર આપણી ભીતર, આપણા અસ્તિત્વ સાથે એકાકાર થઈ જાય એને જ હૃદયમાં સ્થાન આપી શકાય છે. એ આપણા લોહી સાથે નસોમાં વ્યાપી જાય છે, મગજ સુધી પહોંચી જાય છે… ત્યારે સમજાય છે કે એ ઈન્સાન કે ઈશ્વર વગર આપણું અસ્તિત્વ અધૂરું છે. જેની જિંદગીમાં આવો એકાદ પણ સંબંધ હોય, જેની પાસે આવો એકાદ વિચાર કે વ્યક્તિ હોય, જેની પાસે પરમતત્વ સાથે આવું અનુસંધાન હોય એને પોતાને જ ક્યારેક આ દિવાનગી પર હૈરાની થાય (નવાઈ લાગે), કારણ કે અસ્તિત્વ સાથે અસ્તિત્વનું કે અસ્તિત્વ સાથે પરમતત્વનું એક થઈ જવું એ જ સાચો સંબંધ ! Mumbai Samachar 2 મારો દેખાવ વિદેશી છે… ઉછેર અને પ્રકૃતિ તદ્દન ભારતીય ! Leave a Reply Cancel reply Your email address will not be published. Comment Name Email Website kaajal oza vaidya A brand name in Guajarati literature. youth icon and inspiration for women. latest Column 29 Nov મનુઃ માનવ અસ્તિત્વનું મૂળ 27 Nov અમિતાભ બચ્ચનના માતા-પિતાની લવ સ્ટોરી 27 Nov રખડતાં ઢોરઃ જીવલેણ બીમારી 24 Nov ભાગઃ4 |કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ… 22 Nov એકલી હોય તો આંગળી, ભેગા હોય તો હાથ! Column DivyaBhaskar (259) Madhurima (128) Ek Bija Ne Gamta Rahiye (125) Rasrang (131) My Space (130) janmabhoomi phulchhab (88) Madhuban (88) Vama (88) Mumbai Samachar (23) Ladki (23) Follow About A name to be reckoned with in Gujarati literature she is a youth icon and an inspiration for thousands of women across the world. Kaajal Oza Vaidya is a daughter of renowned journalist, Digant oza- who is respected for his sharp and ethical contribution for more than 5 decades in the world of media. He was amongst pioneer professional editors.
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST ૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્‍યો! access_time 10:26 am IST ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્‍ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST ગુજરાતના ૬ દાયકાના ૧૭ મુખ્‍યમંત્રીઓના લેખા જોખા access_time 3:46 pm IST મોદીના ફોટા સાથેના ટી-શર્ટ-માસ્‍ક લેવા પડાપડીઃ સાહિત્‍યનો સ્‍ટોક ૩૦ મીનીટમાં જ ખલાસ access_time 3:43 pm IST નરેન્‍દ્રભાઇને જોવા મોડી રાત્રે રાજકોટીયનો ઉમટયા : હાથ હલાવી અભિવાદન ઝીલ્‍યુ access_time 3:42 pm IST લોકો નિર્ભિક બની મતાધિકાર વાપરી શકે તે માટે સજ્જડ બંદોબસ્‍ત : ૬ હજાર સામે અટકાયતી પગલા access_time 3:41 pm IST
ભારતીય ક્રિકેટને સ્વચ્છ કરવાના સુંદર હેતુથી સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમીશનની ભલામણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી. ભારતમાં જે ક્રિકેટ ચાહકો ક્રિકેટની ABCD જાણે છે તેણે આ સમાચાર સાંભળીને પોતાનું માથું જરૂર કૂટ્યું હશે. અલબત્ત ભારતના ક્રિકેટને સ્વચ્છ કરવાની તાતી જરૂરિયાત છે જ પરંતુ તેને બાબુશાહીમાં ધકેલીને નહીં જ અને ચાહકોનો આ ડર હવે સાચો પડી રહ્યો છે. બે દિવસ અગાઉ આવેલા સમાચાર જે એમ કહે છે કે BCCIની એ કમિટીએ હવે પોતાના કોમેન્ટેટર્સ પર અજીબ પ્રકારનો પ્રતિબંધ મુકવા જઈ રહી છે, આ ભલામણને ઉપર કહેલી બાબુશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. BCCIની કમિટીએ ભલામણ એવી કરી છે કે જે-જે કોમેન્ટેટર્સ BCCIના પે-રોલ પર હોય તે તમામને કોલમ લખવાની ના પાડવામાં આવે અથવાતો એમને કોમેન્ટ્રી અથવાતો કોલમ તે વચ્ચે પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. વાત અહીંથી જ અટકતી નથી. કમિટીની એક અન્ય ભલામણ એમ પણ છે કે આ કોમેન્ટેટર્સ સ્પોન્સર્ડ ઈવેન્ટ્સ અને રેન્કિંગ પ્રોગ્રામ્સમાં પણ ભાગ લેતા અટકાવવામાં આવે. પહેલી નજરે આ નિર્ણય અત્યંત જવાબદારીથી લેવામાં આવ્યો હોય એવું લાગે, પરંતુ એવું નથી. આ નિર્ણય કેમ અજીબોગરીબ છે એ જાણવા માટે આપણે આ નિર્ણયના મૂળમાં જઈએ. જ્યારે બે વર્ષ અગાઉ લોઢા કમિટીએ IPLનો ભ્રષ્ટાચાર શોધી કાઢીને બે IPL ટીમો પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે તેણે અસંખ્ય ભલામણો કરી હતી. આમાંની એક ભલામણ હતી Conflict of Interest ની અને આ વિષય અંગે કોઈ તકરાર હોય તો તેના નિરાકરણ માટે એક ઓમ્બુડ્ઝમેનની નિયુક્તિ પણ કરવામાં આવે એવું ઠરાવવામાં આવ્યું હતું. Conflict of Interest ને જો સરળ ભાષામાં સમજવું હોય તો એ એમ છે કે તમે ભારતીય ક્રિકેટને અસર કરે તેવા બે પદો પર એકસાથે કાર્ય ન કરી શકો. ફોર એકઝામ્પલ અનીલ કુંબલે જ્યારે RCB નો કોચ હતો ત્યારે તે એક પ્લેયર્સ PR કંપની પણ ચલાવતો હતો એટલે અહીં તેનો Conflict of Interest ઉભો થયો કારણકે કુંબલે પોતે જે ખેલાડીની ભલામણ પૈસા લઈને કરે છે તેને તે વળતા બદલારૂપે કોચ તરીકે RCBની ટીમમાં પણ લઇ શકે તેવી શક્યતા ઉભી થઇ શકે તેમ હતું. સુનિલ ગાવસ્કરને પણ થોડા મહિનાઓ અગાઉ ઉપરની જ પરિસ્થિતિમાં BCCIના કોમેન્ટેટર હોવાને નાતે પોતાની પ્લેયર્સ પ્રમોશન એજન્સીને તાળા લગાવવા પડ્યા હતા, કારણકે તે જે પ્લેયર્સને પ્રમોટ કરતા હોય અને જો એ પ્લેયર ભારત તરફથી રમતો હોય તો કોમેન્ટ્રી દરમ્યાન ગાવસ્કર તેના ખોટા વખાણ કરીને પ્રેક્ષકોના મત પર અસર પાડી શકે તેવી શક્યતાઓ રહેલી હતી. આ થઇ Conflict of Interest ની સામાન્ય અને યોગ્ય સમજ. પરંતુ, ગાવસ્કર કે પછી BCCI ના અન્ય કોઇપણ પે-રોલ પર રહેલા કોમેન્ટેટર્સ કોઈ અખબાર કે વેબસાઈટમાં કોલમ લખે તો તેનાથી Conflict of Interest કઈ રીતે ઉભો થાય તે એટલીસ્ટ મારી સમજણમાં તો નથી આવતું. ઉદાહરણ લઈએ કે ગાવસ્કર કોઈ એક મેચમાં કોઈ એક ખેલાડીની સારી બેટિંગ, બોલિંગ કે પછી ફિલ્ડીંગના મોંફાટ વખાણ કરે કે છોતરાં ઉખાડી નાખતી ટીકા કરે અને પછી તેને જ શબ્દરૂપે બીજા દિવસે કોલમમાં પણ વર્ણવે તો એમાં BCCIને શો વાંધો હોઈ શકે? જે લોકોએ ગાવસ્કરની કોમેન્ટ્રી સાંભળી છે એ જ લોકો તેમની કોલમ અંગ્રેજીમાં અથવાતો અન્ય કોઈ ભાષામાં ભાષાંતરિત થયેલી સ્થિતિમાં જ વાંચવાના છેને? આવી જ રીતે રેન્કિંગને લગતા કાર્યક્રમમાં ભાગ ન લેવાની વાત પણ આશ્ચર્ય પમાડે એવી જ છે. કોમેન્ટેટર્સ આ કાર્યક્રમોને હોસ્ટ ન કરી શકે કે તેમાં જજ ન બની શકે એ સમજી શકાય છે પરંતુ તેમને આ કાર્યક્રમોમાં ભાગ જ લેવા ન દેવાય એ મગજમાં કેમનું ઉતરે ભાઈ? BCCIના તમામ કોમેન્ટેટર્સ હર્ષ ભોગલેને બાદ કરતા ભૂતપૂર્વ ક્રિકેટરો છે જેમાંથી કેટલાક મહાન છે તો કેટલાક ‘નોટ સો મહાન’ છે, તો આવા ફન્કશનમાં તેમની હાજરી વિજેતા ક્રિકેટરોને કદાચ વધુ પાનો જ ચડાવશે. તમને ગમશે: …અને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ અને પ્રશાંત ભૂષણ વચ્ચે થઇ તકરાર હવે કમિટીના નિર્ણયની બીજી બાજુ બતાવું જે તમને જરૂર હસાવશે. તો ધ્યાનથી સાંભળો…. કમિટીનો ઉપરોક્ત નિર્ણય હિન્દી કોમેન્ટેટર્સને લાગુ નહીં પડે!! શોક લગાઆઆઆ? જી હા, આ નિર્ણય હિન્દી કોમેન્ટેટર્સ જેવા કે વીવીએસ લક્ષ્મણ કે પછી વીરેન્દર સહેવાગ પર એટલે લાગુ નહીં પડે કારણકે તેઓ સ્ટાર સ્પોર્ટ્સના કોન્ટ્રેક્ટ હેઠળ આવે છે નહીં કે BCCIના. એટલે તમારું બીજી ભાષાનું જ્ઞાન કે તેના પરની કોમેન્ટ્રી કરવાની હથોટી તમને નુકસાન પહોંચાડી શકે છે એ અહીં સાબિત થાય છે. એક બીજો સવાલ અહીં એ પણ આવે છે કે હર્ષ ભોગલે, સુનિલ ગાવસ્કર વગેરે હિન્દી અને અંગ્રેજી બંનેમાં કોમેન્ટ્રી કરે છે તો એમને કોઈ છૂટછાટ ખરી કે નહીં? કદાચ નહીં મળે. BCCI સાથે આપણને ભલે ઢગલો મતભેદો હોય પણ કમિટીના ટેઈકઓવર કર્યા પહેલાનું તેનું પ્રોફેશનાલિઝમ શાનદાર હતું એ હકીકતનો સ્વિકાર કરવામાં કોઈજ ભિન્ન મત ન હોઈ શકે. કમિટીએ જ્યારથી BCCIનું શાસન હાથમાં લીધું છે સરકારી સ્ટાઈલથી નિર્ણયો વધારે સંખ્યામાં લેવાયા હોય એવું સતત લાગે રાખે છે. આજે જે મુદ્દાની ચર્ચા આપણે કરી છે તેમાં પણ એજ બાબુશાહીની માનસિકતા જોવા મળે છે. કોમેન્ટેટર્સ પ્રોફેશનલ્સ છે, ભલે તેઓ BCCI તરફથી અમુક નક્કી પગાર મેળવતા હોય. અને જો તેઓ કોલમ લખશે તો ભારતના એટલેકે BCCIના ખેલાડીઓ કે તેની ટીમના જ સારાનરસા પાસાઓ વિષે લખશે ને? હજીતો મામલો સુપ્રીમ કોર્ટની રાહ જોઈ રહ્યો છે. અત્યારે તો આશા કરીએ કે સુપ્રીમ કોર્ટ કોમેન્ટેટર્સની ઈચ્છા પણ સાંભળે અને પછી જ કોઈ નિર્ણય લે, બાકી તો હરી ઈચ્છા! eછાપું Share this: Click to share on Facebook (Opens in new window) Click to share on LinkedIn (Opens in new window) Click to share on Twitter (Opens in new window) Click to share on Pinterest (Opens in new window) Click to share on WhatsApp (Opens in new window) Click to share on Telegram (Opens in new window) Previous articleદૂમ દબાકે ભાગા ડ્રેગન Next article‘માછલી મદદે’ અમે શોધ્યાં દ્વાપરયુગમાં વીજળીના પુરાવા…! Siddharth Chhaya http://siddtalks.com Novelist, Columnist, and Blogger. Social Media freak and extremely passionate about sports, current affairs, and Bollywood. RELATED ARTICLESMORE FROM AUTHOR CM Bhupendra Patel starts vaccination drive for school students from Koba Top 7 Billionaires of India Who is Yogi Devnath? Why He is Called Yogi Adityanath of Gujarat? LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment. Notify me of follow-up comments by email. Notify me of new posts by email. સંબંધિત આર્ટિકલ્સ CM Bhupendra Patel starts vaccination drive for school students from Koba eChhapu - January 3, 2022 0 From today the vaccination program for school students aged between 15 and 18 has started in Gujarat along with the rest of the nation.... Top 7 Billionaires of India December 27, 2021 Who is Yogi Devnath? Why He is Called Yogi Adityanath of... December 24, 2021 7 Most Beautiful Islands of the World December 23, 2021 Senior AAP leader in Gujarat was drunk, alleges female BJP leader December 20, 2021 સહુથી વધુ વંચાયેલા આર્ટિકલ્સ List of Prominent Gujarati Cricketers who played for Team India ફુગાવો એટલે શું? – ચાલો મેળવીએ ફુગાવા અંગેની સરળ સમજણ શિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ દિવસના ચોઘડિયાં અને રાત્રિના ચોઘડિયાં - હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી... શાકભાજી ની ખેતીનો સહુથી મોટો દુશ્મન નિંદામણ અને તેના ઉપાયો! કાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ!! આવો ફૂટબોલ અને તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ ઘોરાડ અને સુરખાબની સુંદરતા - મારુ વન્ય સમૃદ્ધ ગુજરાત શું તમે જોયું છે? અખંડ ભારત: ઋષિમુનિઓની એડવાન્સ્ડ વિચારધારાનું એક Immortal ઉદાહરણ વાત કોચમેન અલીડોસાની - કાળજા કે'રો કટકો જ્યારે બાપ થી દૂર જાય... Tags Ahmedabad Amitabh Bachchan Amit Shah Article 370 Ayurved Balasaheb Thackeray BCCI BJP Bollywood China Congress COVID - 19 (Corona Virus) CWC 2019 Donald Trump Facebook Gujarati Short Stories Health Tips Humor India-Pakistan Indian Premier League - IPL Indian Railways Investment IPL 2019 Jammu & Kashmir Lockdown Lok Sabha Elections 2019 Maharashtra Narendra Modi Narendra Modi Government Pakistan Rahul Gandhi Recipe Relationship Shares Shivsena Short Story Sonia Gandhi Stock Exchange Stock Market Supreme Court Twitter Uddhav Thackeray USA Virat Kohli WhatsApp POPULAR POSTS List of Prominent Hindu Temples of Gujarat gujarat eChhapu - October 13, 2021 0 Gujarat is the land of a culture where you can find plenty of places to visit and get experiences of your lifetime. In Gujarat,... Read more Who is Mansukhbhai Mandaviya? Why he is in the news? india eChhapu - August 19, 2021 0 Mansukhbhai Laxmanbhai Mandaviya, the current health minister of India raised many questions in the public domain when he took over the charge on the... Read more What to do after 12th Arts – Career Bound degree programs in India education eChhapu - August 30, 2021 1 Thousands of students pass out every year from the standard 12th Arts stream. Many of them have two similar questions in their mind, ‘What... Read more Who is Isudan Gadhvi? Know this TV journalist who turned AAP politician gujarat eChhapu - August 25, 2021 0 The professionals who are in direct and constant touch with politics and politicians are journalists for sure. No other profession than journalism allows you... Read more Top 5 Bollywood Divorces That Shook the Fans entertainment eChhapu - July 26, 2021 0 There is a famous saying that marriages are made in heaven and we are here just to complete the rituals. But Bollywood is such... Read more What to do after 12th Commerce – Career Bound Degree Programs in India education eChhapu - September 8, 2021 0 Choosing a career-bound degree program after passing the 12th commerce is one of the most important decisions for a student because this decision can... Read more What to do After 12th Science – Career Bound Degree Programs in India education eChhapu - September 20, 2021 0 There is a fact that science is the most popular stream among the students of India because there are more career options once you... Read more Top 5 Most Famous and Fearsome Villains of Bollywood entertainment eChhapu - September 10, 2021 0 The Indian film industry or Bollywood’s history is now going beyond 100 years, and certain movies and characters are imprinted in our minds and... Read more CR Patil hints ‘No Repeat Theory’ for next Gujarat Assembly Elections gujarat eChhapu - October 12, 2021 0 Himmatnagar, Sabarkantha (North Gujarat): Gujarat Bharatiya Janata Party (BJP) President CR Patil today hinted that the party may field at least 100 new faces... Read more POPULAR CATEGORY 18+0economics4education6entertainment5Fryday ફ્રાયમ્સ53gujarat20india8quotes3 About us eChhapu is for news lovers who love to read the news. We at eChhapu.com believe in not only providing all kinds of news but also providing our readers with rare news or that news that went unnoticed. eChhapu has a team of writers who can analyze each and every news and happenings around the world and thus eChhapu is a different website than the other news websites. We also believe in the social-emotional values of India and each of our content is just a mirror impression of our belief. eChhapu values literature, history, and culture of India highly and our readers will always find that in our published articles. eChhapu gives the opportunity to young, budding, and unknown writers to showcase their writing talents on this platform. Plus we are willing to provide this platform to the writing community continuously.
હજુ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ કોરોનાના પ્રતાપે મૃત્યુને ભેટેલા દેશના રાષ્ટ્રપતિ, નાણામંત્રી, સંરક્ષણ મંત્રી અને વિદેશમંત્રી રહેલા પ્રણવ મુખરજીના છેલ્લા આત્મકથાનક પુસ્તક “ધ પ્રેસિડેન્સિયલ યર્સ”નું જાન્યુઆરી ૨૦૨૧માં વૈશ્વિક લોકાર્પણ થાય એ પહેલાં એમના પ્રકાશનગૃહ રૂપાએ માત્ર એક પાનાનું નિવેદન પ્રસારિત કરીને દેશ અને દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. ભૂંડી અવસ્થામાં મૂકાયેલી કોંગ્રેસના દાયકાઓ સુધી નેતા રહેલા પ્રણવદાએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં “પોતાના જેવા ચાણક્યની ખોટ હોવાને કારણે” (રાષ્ટ્રપતિ ભવનમાં હોવાથી) કોંગ્રેસના ભૂંડા હાલ અને પરાજય માટે કોંગ્રેસનાં અધ્યક્ષ રહેલાં સોનિયા ગાંધી અને “કેન્દ્રની ગઠબંધન સરકારના ઘટકોને ભેગા રાખવામાં લગભગ નિષ્ફળ રહેલા” અને “સાંસદો સાથે સંવાદ નહીં જાળવી શકનાર” વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શિરે દોષનો ટોપલો સેરવ્યો છે. આની સાથે જ પોતાના અગાઉના વર્ષ ૨૦૧૭માં પ્રકાશિત પુસ્તક “ધ કોએલિશન યર્સ:૧૯૯૬-૨૦૧૨”માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો માત્ર એક જ ફકરામાં નકારાત્મક કહી શકાય તેવો ઉલ્લેખ કરવાનું પસંદ કરનાર મુખરજી નવા પુસ્તકમાં વડાપ્રધાન મોદીને એમના વર્તમાન હોદ્દે પહેલી મુદતમાં “આપખુદ” (ઓટોક્રેટ) લેખાવવાનું પસંદ કર્યું છે. પુસ્તકમાં વધુ કઈ વિગતો રજૂ કરાઈ છે એ બાબત હજુ પ્રકાશન ગૃહ ઝાઝું જણાવતું નથી, પરંતુ મોદીના “આપખુદ શાસન” બાબત સરકાર, ધારાગૃહ અને ન્યાયતંત્ર વચ્ચેના કટુ સંબંધની વાત તેમણે છેડી છે. વડાપ્રધાન મોદી દિલ્હી આવ્યા પછી પ્રણવદાને પિતાતુલ્ય ગણાવતા રહ્યા છે, ચરણસ્પર્શ કરતા રહ્યા છે, પ્રણવદા પણ એમનું મોંઢું મીઠું કરાવતા રહ્યા છે. કેન્દ્રના વર્તમાન શાસકો અને પક્ષ પ્રણવદા કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં તેમને વડાપ્રધાન બનાવાયાની દુઃખતી રગને સતત આળી કરતો રહ્યો છે અને નાગપુર સંઘ શિબિરમાં જવા માટે મોકળાશ અનુભવાય એવા સંજોગો પણ સર્જતા રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીમાં પ્રણવદાનો મુદ્દો કેવો ગાજે છે તે જોવું રહ્યું. મુખરજીનો પરિવાર કોંગ્રેસમાં કોંગ્રેસે મુખરજીને વડાપ્રધાન બનાવ્યા નહીં એ હકીકત છતાં એમનો પરિવાર હજુ કોંગ્રેસ સાથે જ છે. પુત્ર અભિજિત દાદાના રાષ્ટ્રપતિ બનવાથી ખાલી પડેલી જંગીપુરા બેઠક પર પેટા ચૂંટણીમાં ચૂંટાયા હતા. એ પહેલાં એ ધારાસભ્ય રહ્યા. દીકરી અને કથ્થક નૃત્યાંગના શર્મિષ્ઠા કોંગ્રેસની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડ્યાં, પણ ભાજપના ઉમેદવાર સામે હાર્યાં હતાં. નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી જવાનું ટાળ્યું હતું. એ પછી એ ગયા હતા અને પોતે આજીવન નેહરુવાદી રહ્યાનો પરિચય આપ્યો હતો. જોકે નાગપુરના કાર્યક્રમમાં સંઘની પદ્ધતિથી ધ્વજ પ્રણામ કરતી તેમની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ત્યારે એમનાં દીકરી શર્મિષ્ઠાએ એ કૃત્યને “બીજેપી-આરએસએસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટના કરતૂત” લેખાવીને વખોડી હતી. પ્રણવદાએ પુસ્તકમાં ભાજપના નેતા અને નાયબ વડાપ્રધાનમાંથી વડાપ્રધાન બનવાના આકાંક્ષી લાલકૃષ્ણ આડવાણી વિશે શું નોંધ્યું છે, એ પણ જાણમાં નથી. માથે પશ્ચિમ બંગાળની ચૂંટણી છે એટલે વર્ષ ૨૦૧૮માં મુખરજીના નવા પુસ્તક અંગેના કરારની જાહેરાત કરનાર રૂપાના મેનેજિંગ ડિરેક્ટર કપિશ જી.મેહરા પ્રણવદાએ લખેલા શબ્દો મુજબ જ એનું પ્રકાશન કરે છે કે એમાં કોઈ અવરોધ આવે છે કે કેમ એ ભણી સમગ્ર દેશ અને દુનિયાની નજર જરૂર રહેશે. ઇન્દિરાજીના નિષ્ઠાવંત-તાલીમાર્થી બાંગલા કોંગ્રેસથી રાજકીય કારકિર્દીનો ૧૯૬૭માં આરંભ કરનાર મુખરજી જુલાઈ ૧૯૬૯માં અજય મુખરજીની બાંગલા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને રાજ્યસભામાં આવ્યા. એમના પક્ષનું કોંગ્રેસમાં ભળી જવાનું ૧૯૭૨માં થયું. એ પછી તો એ ચાર વાર ગુજરાત સહિતના પ્રતિનિધિ તરીકે રાજ્ય સભામાં અને બે વારની નિષ્ફળતા પછી એક વાર પશ્ચિમ બંગાળમાંથી લોકસભામાં ચૂંટાયા. પ્રણવદા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની નજરમાં આવ્યા ત્યારે એ પશ્ચિમ બંગાળના સામાન્ય મીરીતી ગામડાગામના સીધાસાદા પણ પરિશ્રમી કાર્યકર હતા. આઝાદીની લડતમાં સહભાગી અને ધારાસભ્ય પિતા કમદા કીનકર મુખરજીના પુત્ર હતા. કેરોસીનના ફાનસને અજવાળે ભણીને અર્થશાસ્ત્રમાં પારંગત થયેલા ડાબેરી ઝોકવાળા કોંગ્રેસી હતા. એકનું એક શર્ટ સતત ત્રણ દિવસ પહેરનારા પ્રણવદા કબૂલે છે કે એમને ઇન્દિરાજીએ રહનસહનમાં તૈયાર કર્યા અને એ સતત એમના નિષ્ઠાવંત રહ્યા. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની જેમ જ ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે એમનો ઘરોબો રહ્યો. સંયોગ તો જુઓ કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મરણોત્તર ભારતરત્ન મેળવનાર ધીરુભાઈ અંબાણી પછી મોદીકાળમાં જ પ્રણવદાને પણ ભારત રત્ન મળ્યો.વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા સરકારમાં ઉદ્યોગ વિકાસના નાયબ મંત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રણવદા ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના ટેકેદાર રહ્યા. ૧૯૮૨થી ૧૯૮૪ સુધી ઇન્દિરા ગાંધીની સરકારમાં નાણા મંત્રી રહ્યા. પક્ષ અને સરકારમાં એ મહત્વ ધરાવતા હતા. જોકે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે પોતે સૌથી વરિષ્ઠ મંત્રી હોવાને કારણે વડાપ્રધાન બનવા ઈચ્છુક હતા, પરંતુ ઇન્દિરા-પુત્ર રાજીવ ગાંધીને વડાપ્રધાનપદ મળ્યું એટલે નારાજગી સ્વાભાવિક હતી. આમ છતાં, રાજીવ સરકારમાં એ સામેલ થયા. જોકે એમના પુસ્તક “ધ કોએલિશન યર્સ”માં રાજીવ ગાંધીએ લોકસભાની ૧૯૮૪ની ચૂંટણી પછી પ્રણવદા અને નરસિંહરાવને કયા સંજોગોમાં પડતા મૂક્યા એનું એમણે વિગતે વર્ણન કર્યું છે. વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ “પોતાના મિત્રોની ચડવણી અને ખોટી રજૂઆતોથી” પ્રણવદાને પક્ષમાંથી તગેડ્યા. વર્ષ ૧૯૮૬થી ૮૯ દરમિયાન એમણે અલગ પક્ષ રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ રચીને ચૂંટણીઓ લડી પણ પોતે જન-નેતા (માસ લીડર) નહીં હોવાની પ્રતીતિ સાથે પક્ષને કોંગ્રેસમાં ભેળવી પરત ફર્યા. રાવના યુગમાં પુનર્સ્થાપન રાજીવની ૧૯૯૧માં હત્યાને પગલે કોંગ્રેસ સત્તામાં આવતાં ફરી પ્રણવદાને વડાપ્રધાન બનવાની આશા હતી, પરંતુ સોનિયા ગાંધીને નરસિંહરાવ વડાપ્રધાન થાય એવું ઠીક લાગ્યું. રાવે પહેલાં મુખરજીને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા અને પછી કેબિનેટ મંત્રી બનાવ્યા. કોંગ્રેસના નિષ્ઠાવંત તરીકે એટલે કે ૧૦, જનપથના વિશ્વાસુ તરીકે એમની વિશ્વસનીયતા શંકાસ્પદ હતી. ફરીને વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાન બનાવાનો પ્રસંગ કોંગ્રેસ કને આવ્યો ત્યારે કોંગ્રેસના સંસદીય મંડળે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નેતા પસંદ કર્યાં, પણ એમણે વડાપ્રધાન બનાવાનો નન્નો ભણ્યો ત્યારે ફરી પ્રણવદાને આશા હતી કે હવે મારો વારો આવશે. એમના જુનિયર રહેલા ડૉ.મનમોહન સિંહને વડાપ્રધાનપદ માટે પસંદ કરાયા. પ્રણવદા સરકારમાં જોડવા માંગતા નહોતા પણ સોનિયાજીનો આગ્રહ હતો. મુખરજીએ નોંધ્યું છે કે મને નાણા મંત્રી બનવા કહ્યું પણ હું મનમોહન સિંહની આર્થિક વિચારધારા સાથે સંમત નહીં હોવાથી ના પાડી.એમણે સંરક્ષણ મંત્રી થવાનું પસંદ કર્યું અને કોંગ્રેસમાંથી અલગ થયેલા પણ યુપીએના ઘટક પક્ષના જ ચિદમ્બરમ નાણામંત્રી બન્યા.વર્ષ ૨૦૦૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રણવદાનું નામ આવ્યું અને સાથે જ મનમોહન પણ રાષ્ટ્રપતિ થઇ શકે એવી ચર્ચા હતી ત્યાં ફરી મુખરજીને વડાપ્રધાનપદ મળવાની આશા જાગ્યાનું એ નોંધે છે, પણ મહારાષ્ટ્રનાં પ્રતિભાતાઈ પાટીલ રાષ્ટ્રપતિપદ માટે પસદ થયાં એટલે વડાપ્રધાનપદની આશા ઠગારી નીવડી. વળી, વર્ષ ૨૦૦૯માં યુપીએ સરકાર ફરી સત્તામાં આવી અને ડૉ.સિંહ જ ચાલુ રહ્યા. વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભાતાઈની મુદત પૂરી થતી હતી ત્યારે તો પ્રણવદાને નક્કી લાગ્યું કે આ વખતે તો સોનિયા ગાંધી પોતાના વિશ્વાસુ અને નિરુપદ્રવી ડૉ.મનમોહન સિંહને જ રાષ્ટ્રપતિ બનાવશે એટલે મારો વારો નક્કી. જોકે આ વેળા મોવડીમંડળે રાષ્ટ્રપતિપદ માટે પ્રણવદાને પસંદ કર્યા એટલે એમણે નાછૂટકે રાજકારણમાંથી નિવૃત્ત થવાનું આવ્યું. સંયોગ તો જુઓ, ચોથા વર્ગના કર્મચારીમાંથી દેશના મુખ્ય ન્યાયાધીશના હોદ્દે પહોંચેલા પહેલા પારસી જસ્ટિસ સરોશ હોમી કાપડિયાએ પશ્ચિમ બંગાળના એક સામાન્ય ગામડિયામાંથી દેશના રાષ્ટ્રપતિ બનેલા પ્રણવ મુખરજીને ૨૫ જુલાઈ ૨૦૧૨ના રોજ શપથ લેવડાવ્યા! પાંચ પાંચવાર રાજ્યસભા અને બે વાર લોકસભાના સભ્ય રહ્યા એટલું જ નહીં ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ રહેલા પ્રણવદાને કાયમ એ વાતનો અફસોસ રહ્યો કે એમને કોંગ્રેસે વડાપ્રધાન ના બનાવ્યા. એના ગમ સાથે એ સ્વર્ગે સિધાર્યા. એમ તો ભાજપમાં પણ લાલકૃષ્ણ આડવાણી, ડૉ.મુરલી મનોહર જોશી, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર પર્રીકર સહિતનાં વિરાટ વ્યક્તિત્વોને પાછળ મૂકીને વડાપ્રધાનપદની હોડમાં નરેન્દ્ર મોદી આગળ નીકળી ગયા. ઉપરાંત અનેક નેતાઓ વડાપ્રધાન બનવાનાં સ્વપ્નોમાં રાચતા હશે. કેટલાક તો આકસ્મિક રીતે વડાપ્રધાન બની ગયા, એચ.ડી.દેવેગૌડા, ચંદ્રશેખર, આઈ.કે.ગુજરાલ વગેરેની જેમ. પ્રણવદા ડૉ.મનમોહન સિંહને “આકસ્મિક વડાપ્રધાન” ગણાવતા નથી, પણ અકસ્માતે કેટલાકને રાજકીય હોદ્દાની તક મળી જતી હોય છે. સરપંચની ચૂંટણી પણ ક્યારેય નહોતા લડ્યા એવા નરેન્દ્ર મોદીને સ્મશાનમાં મુખ્યમંત્રીપદ મળ્યાનું એમણે અમને ક્યારેક કહેલું. રાજકારણમાં તો ગમે ત્યારે ગમે થઇ શકે છે. ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૩ ડિસેમ્બર ૨૦૨૦) By Dr.Hari Desai Posted at December 16, 2020 Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest No comments: Post a Comment Newer Post Older Post Home Subscribe to: Post Comments (Atom) Search This Blog Menu Home About Blog Archive Blog Archive November 2022 (1) September 2022 (4) August 2022 (7) July 2022 (4) June 2022 (4) May 2022 (9) April 2022 (6) March 2022 (5) February 2022 (9) January 2022 (13) December 2021 (13) November 2021 (5) October 2021 (9) September 2021 (10) August 2021 (8) July 2021 (10) June 2021 (13) May 2021 (3) April 2021 (5) March 2021 (10) February 2021 (8) January 2021 (6) December 2020 (9) November 2020 (7) October 2020 (9) September 2020 (10) August 2020 (17) June 2020 (6) April 2020 (26) March 2020 (12) February 2020 (8) January 2020 (6) December 2019 (9) November 2019 (10) October 2019 (6) September 2019 (7) August 2019 (10) July 2019 (16) June 2019 (9) May 2019 (13) April 2019 (19) March 2019 (8) February 2019 (5) January 2019 (6) December 2018 (6) November 2018 (7) October 2018 (5) September 2018 (4) August 2018 (4) July 2018 (12) June 2018 (14) May 2018 (8) April 2018 (5) March 2018 (6) February 2018 (8) January 2018 (9) December 2017 (11) November 2017 (23) October 2017 (9) September 2017 (15) August 2017 (13) July 2017 (7) March 2017 (2) February 2017 (2) January 2017 (6) December 2016 (9)
તમે કામ કરેલા કોઈપણ ઓવરટાઇમ માટે તમારે ચૂકવણી કરવી આવશ્યક છે. તમારી પેસલિપમાં સૂચવવું આવશ્યક છે કે તમે કેટલા કલાકો કામ કર્યું અને કયા દરે તમને વળતર આપવામાં આવ્યું. જો કે, કેટલીકવાર તમારા એમ્પ્લોયર તેમને ચૂકવણી કરવાનું ભૂલી જાય છે. પછી તમે તેમને દાવો કરવા માટે હકદાર છો. આ માટે, નિયમિતકરણની વિનંતી કરવા સંબંધિત સેવાને પત્ર મોકલવાની સલાહ આપવામાં આવે છે. ચુકવણીની વિનંતી કરવા માટે અહીં કેટલાક નમૂના પત્રો છે. પૃષ્ઠ સમાવિષ્ટો ઓવરટાઇમ પર કેટલીક વિગતો કયા કિસ્સાઓમાં ઓવરટાઇમ ધ્યાનમાં લેવામાં આવતા નથી? અવેતન ઓવરટાઇમનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરવું? તમારા ઓવરટાઇમની ચુકવણી નહીં કરવા માટે ફરિયાદ કેવી રીતે આગળ વધવી? ઓવરટાઇમ પેમેન્ટ વિનંતી માટે નમૂના પત્ર પ્રથમ મોડેલ બીજું મોડેલ ઓવરટાઇમ પર કેટલીક વિગતો કર્મચારી દ્વારા તેના એમ્પ્લોયરની પહેલ પર કરવામાં આવેલા કોઈપણ કલાકને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવે છે. ખરેખર, લેબર કોડ મુજબ, કર્મચારીએ અઠવાડિયામાં 35 કલાક કામ કરવું જોઈએ. તેનાથી આગળ, એમ્પ્લોયર પર વધારો લાદવામાં આવે છે. જો કે, કોઈએ ઓવરટાઇમ અને ઓવરટાઇમને મૂંઝવવો જોઈએ નહીં. અમે કલાકો અથવા એવા કર્મચારીને ધ્યાનમાં લઈએ છીએ જે પાર્ટ ટાઇમ કામ કરે છે. અને કોણે તેના કરારમાં ઉલ્લેખિત સમયગાળાની બહાર કલાકો સુધી કામ કરવું જરૂરી છે. જેમકે વધારાના કલાકો. કયા કિસ્સાઓમાં ઓવરટાઇમ ધ્યાનમાં લેવામાં આવતા નથી? એવી પરિસ્થિતિઓ છે કે જ્યારે ઓવરટાઇમ ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પ્રકારના સંદર્ભમાં, કર્મચારી કોઈ પણ સંજોગોમાં કોઈપણ વધારાની ચુકવણીની માંગ કરી શકશે નહીં. આમાં તે કલાકો શામેલ છે જેનો તમે તમારા પોતાના પર પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હોત. તમારા એમ્પ્લોયરની વિનંતી વિના. તમે દરરોજ બે કલાક મોડી તમારી પોસ્ટ છોડી શકતા નથી. પછી મહિનાના અંતે ચૂકવણી કરવાનું પૂછો. READ વ્યવસાયિક મેઇલ: સામાન્ય કૉલિંગ ફોર્મ્સ માટેના કેટલાક નિયમો પછી, તમારી કામકાજના સમયની સંભાવના કદાચ તમારી કંપનીમાં વાટાઘાટ કરાયેલા કરારને પગલે નિશ્ચિત ભાવ કરાર દ્વારા કરવામાં આવે છે. ચાલો કલ્પના કરીએ કે આ પેકેજ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સાપ્તાહિક હાજરીનો સમય 36 કલાકનો છે. આ કિસ્સામાં, ઓવર્રનને ધ્યાનમાં લેવામાં આવતાં નથી, કારણ કે તે પેકેજમાં શામેલ છે. અંતે, એવા કિસ્સાઓ પણ છે કે જ્યારે ઓવરટાઇમને વળતર ભરવાનો સમય બંધ કરવામાં આવે છે, તેથી જો તમે તેના હકદાર છો. તમે વધુ કંઈપણ અપેક્ષા કરી શકતા નથી. અવેતન ઓવરટાઇમનું અસ્તિત્વ કેવી રીતે સાબિત કરવું? અવેતન ઓવરટાઇમ અંગે ફરિયાદ કરવા માંગતા કર્મચારીને તેની વિનંતીને ટેકો આપવાની મંજૂરી આપતા તમામ દસ્તાવેજો એકઠા કરવાની સંભાવના છે. આ કરવા માટે, તેણે સ્પષ્ટ રીતે તેમના કામના કલાકો નક્કી કરવા જોઈએ અને વિવાદને લગતા ઓવરટાઇમ કલાકોની સંખ્યાનું મૂલ્યાંકન કરવું જોઈએ. એકવાર બધું ચકાસી લીધું. તમે સાથીદારોની પુરાવા, વિડિઓ સર્વેલન્સ તરીકે પુરાવા તરીકે રજૂ કરવા માટે મુક્ત છો. તમારા ઓવરટાઇમ કલાકો, ઇલેક્ટ્રોનિક અથવા એસએમએસ સંદેશાઓના અર્કને ગ્રાહકો સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓને દર્શાવતા શિડ્યુલ્સ. ઇલેક્ટ્રોનિક ડાયરીની નકલો, સમય ઘડિયાળની નોંધ. આ બધા સ્પષ્ટપણે ઓવરટાઇમ સંબંધિત ખાતાઓ સાથે હોવા જોઈએ. તમારા એમ્પ્લોયરની વાત, જો તમારી વિનંતી કાયદેસર છે, તો તેણે પરિસ્થિતિને નિયમિત કરવી આવશ્યક છે. કેટલીક સોસાયટીઓમાં તમારે દર મહિને લડવું પડે છે. તમારા હસ્તક્ષેપ વિના, ઓવરટાઇમની ચુકવણી વ્યવસ્થિત રીતે ભૂલી જશે. તમારા ઓવરટાઇમની ચુકવણી નહીં કરવા માટે ફરિયાદ કેવી રીતે આગળ વધવી? સ્ટાફ દ્વારા કામ કરતો ઓવરટાઇમ વારંવાર વ્યવસાયની જરૂરિયાતો અને હિતો માટે કરવામાં આવે છે. આમ, જે કર્મચારી પોતાને વધારે સમયની ચૂકવણી ન કરવાથી પોતાને પીડિત માને છે તે તેના એમ્પ્લોયર સાથે માનકીકરણ માટે અરજી કરી શકે છે. અનુકૂળ પ્રતિસાદ મેળવવા માટે ઘણા પગલાંઓ અનુસરી શકે છે. પ્રથમ, તે એમ્પ્લોયરના ભાગ પર એક નિરીક્ષણ હોઈ શકે. તેથી તમારી સમસ્યાની રૂપરેખા પત્ર લખીને સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવી શકે છે. પ્રશ્નની બીજી બાજુએ, તે ઘટનામાં કે જ્યારે એમ્પ્લોયર તમારી પાસે બાકી છે તે ચૂકવવાનો ઇનકાર કરે. આ વિનંતી પ્રાધાન્ય રસીદ પત્ર દ્વારા રસીદની સ્વીકૃતિ સાથે કરવી જોઈએ. READ ઇનકાર દર્શાવવા માટે ઇમેઇલ નમૂનો જો એમ્પ્લોયર હજી પણ તમારો મેઇલ પ્રાપ્ત કર્યા પછી પરિસ્થિતિને ઉકેલવા માંગતા ન હોય. તમારા કેસ વિશે તેમને જણાવવા અને સલાહ મેળવવા માટે સ્ટાફના પ્રતિનિધિઓનો સંપર્ક કરો. તમારા નુકસાનની માત્રા અને તમારી પ્રેરણા પર આધાર રાખીને. તમે theદ્યોગિક ટ્રિબ્યુનલ પર જાઓ છો કે કેમ તે જોવું તમારા પર રહેશે. અથવા જો તમે ફક્ત વધારાનું કામ બંધ કરો છો. સમાન કમાવવા માટે વધુ કાર્ય કરો, તે ખરેખર તેટલું રસપ્રદ નથી. ઓવરટાઇમ પેમેન્ટ વિનંતી માટે નમૂના પત્ર અહીં તમે ઉપયોગ કરી શકો છો તે બે મોડેલ છે. પ્રથમ મોડેલ જુલિયન ડુપોન્ટ 75 બીસ રુ દ લા ગ્રાન્ડે પોર્ટે 75020 પોરિસ ટેલ: 06 66 66 66 66 julien.dupont@xxxx.com સર / મેડમ, કાર્ય સરનામું પિન કોડ [શહેર] માં, [તારીખ] પર રસીદની સ્વીકૃતિ સાથે નોંધાયેલ પત્ર વિષય: ઓવરટાઇમની ચુકવણી માટેની વિનંતી સૉરી, [પોઝિશન] પર [હાયર ડેટ] થી સ્ટાફ સભ્ય તરીકે, મેં [તારીખ] થી [તારીખ] સુધી [ઓવરટાઇમ કલાકોની સંખ્યા] કામ કર્યું. આ બધું કંપનીના વિકાસમાં ફાળો આપવા માટે અને માસિક ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે. તેથી મેં અઠવાડિયા દીઠ કાનૂની કાર્યકાળનો સમય 35 કલાકથી વધી ગયો. ખરેખર, જ્યારે મને [મારી ભૂલ આવી તે મહિનાના મહિના) માટે મારી પેલ્સિપ મળી અને જ્યારે હું તેને વાંચું ત્યારે મેં જોયું કે આ ઓવરટાઇમ કલાકોની ગણતરી કરવામાં આવી નથી. આ જ કારણ છે કે હું તમને આ સમયગાળા દરમિયાન મારા ઓવરટાઇમનો સારાંશ આપતી વિગતો મોકલવાની સ્વતંત્રતા લઉં છું [તમારા કામના સમયને ન્યાયી ઠેરવવા અને તમે ઓવરટાઇમ કામ કર્યું છે તે સાબિત કરીને બધા દસ્તાવેજો જોડો]. હું તમને યાદ અપાવીશ કે લેબર કોડના લેખ L3121-22 ની જોગવાઈઓની અરજીમાં, બધા ઓવરટાઇમ વધારવો આવશ્યક છે. કમનસીબે, મારા પગારમાં આવું નહોતું. તેથી હું તમને હસ્તક્ષેપ કરવા કહું છું જેથી મારી પરિસ્થિતિ શક્ય તેટલી ઝડપથી નિયમિત થઈ જાય. તમારા તરફથી કોઈ પ્રતિસાદ બાકી છે, કૃપા કરીને સ્વીકારો, મેડમ, મારા શુભેચ્છા. સહી. બીજું મોડેલ જુલિયન ડુપોન્ટ 75 બીસ રુ દ લા ગ્રાન્ડે પોર્ટે 75020 પોરિસ ટેલ: 06 66 66 66 66 julien.dupont@xxxx.com સર / મેડમ, કાર્ય સરનામું પિન કોડ [શહેર] માં, [તારીખ] પર રસીદની સ્વીકૃતિ સાથે નોંધાયેલ પત્ર વિષય: ઓવરટાઇમની ચુકવણી માટેની વિનંતી મોન્સીઅર, [પોસ્ટ] ની પોસ્ટ પર [હાયર ડેટ] થી કંપનીના કર્મચારીઓના ભાગરૂપે, મારી પાસે રોજગાર કરાર છે જેમાં સાપ્તાહિક કામકાજના સમયનો ઉલ્લેખ છે જે 35 કલાકથી વધુ નથી. જો કે, મને હમણાં જ મારી પેલેસલિપ મળી છે અને મારા આશ્ચર્યની વાત એ છે કે મેં જે ઓવરટાઇમ કામ કર્યું હતું તે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. હકીકતમાં, [મહિનાના] મહિના દરમિયાન, મેં મહિનાના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે મેડમ [સુપરવાઇઝરનું નામ] ની વિનંતી પર ઓવરટાઇમ [સંખ્યાબંધ કલાકો] કામ કર્યું. હું તમને યાદ અપાવીશ કે લેબર કોડ મુજબ, મને પ્રથમ આઠ કલાકમાં 25% અને અન્ય લોકો માટે 50% નો વધારો મેળવવો જોઈએ. આથી હું તમને અહીં માગેલી રકમ ચૂકવવા માટે કૃપાળુ કહું છું. હિસાબ વિભાગ સાથે તમારા હસ્તક્ષેપ માટે અગાઉથી આભાર માનતી વખતે, મહેરબાની કરીને સ્વીકારો, મારી સૌથી વધુ વિચારણાની અભિવ્યક્તિ. સહી. "ઓવરટાઇમ 1 માટે ચુકવણીની વિનંતી કરવા માટે પત્ર નમૂનાઓ" ડાઉનલોડ કરો premier-modele.docx – 2179 વખત ડાઉનલોડ કર્યું – 20 KB "બીજું મોડેલ" ડાઉનલોડ કરો second-model.docx – 1884 વખત ડાઉનલોડ કર્યું – 20 KB ઓવરટાઇમ માટે ચુકવણીની વિનંતી કરવા માટેના નમૂના પત્રો જૂન 27 મી, 2022સ્વસ્થ શેર: અગાઉનાકોવિડ -19: ચોક્કસ કામના સ્થગિત સ્થળો માટે પ્રતીક્ષા અવધિ દૂર કરવામાં આવે છે નીચેનાફ્રાન્સ રિલેંચ | "1 યુવાન વ્યક્તિ, 1 સોલ્યુશન" પ્લેટફોર્મનો પ્રારંભ સમાન વસ્તુઓ તમારા સુપરવાઈઝરને ઈમેલ મોકલો: કયા પ્રકારની નમ્ર ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો? 28 / 07 / 2022 પ્રીમિયમની ચુકવણી માટે દાવો કરવા માટેનો નમૂના પત્ર 22 / 11 / 2020 સારી રીતે લખવા માટે ડ્રાફ્ટ સ્ટેજ 26 / 03 / 2021 વ્યાવસાયિક ઇમેઇલમાં ટાળવા માટે નમ્ર અભિવ્યક્તિઓ 28 / 07 / 2022 શોધો: લેબલ્સ લેખિત અને મૌખિક સંપર્ક - મફત તાલીમ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ મફત તાલીમ સાહસિકતા મફત તાલીમ એક્સેલ મફત તાલીમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મફત તાલીમ વિદેશી ભાષા મફત તાલીમ સ Softwareફ્ટવેર અને એપ્લિકેશન મફત તાલીમ પત્ર મોડેલ ગૂગલ ટૂલ્સ મફત તાલીમ પાવરપોઇન્ટ મફત તાલીમ નિ webશુલ્ક વેબમાર્કેટિંગ તાલીમ શબ્દ મુક્ત તાલીમ શોધો: અનુવાદક Français Afrikaans Shqip አማርኛ العربية Հայերեն Azərbaycan dili Euskara Беларуская мова বাংলা Bosanski Български Català Cebuano Chichewa 简体中文 繁體中文 Corsu Hrvatski Čeština‎ Dansk Nederlands English Esperanto Eesti Filipino Suomi Français Frysk Galego ქართული Deutsch Ελληνικά ગુજરાતી Kreyol ayisyen Harshen Hausa Ōlelo Hawaiʻi עִבְרִית हिन्दी Hmong Magyar Íslenska Igbo Bahasa Indonesia Gaelige Italiano 日本語 Basa Jawa ಕನ್ನಡ Қазақ тілі ភាសាខ្មែរ 한국어 كوردی‎ Кыргызча ພາສາລາວ Latin Latviešu valoda Lietuvių kalba Lëtzebuergesch Македонски јазик Malagasy Bahasa Melayu മലയാളം Maltese Te Reo Māori मराठी Монгол ဗမာစာ नेपाली Norsk bokmål پښتو فارسی Polski Português ਪੰਜਾਬੀ Română Русский Samoan Gàidhlig Српски језик Sesotho Shona سنڌي සිංහල Slovenčina Slovenščina Afsoomaali Español Basa Sunda Kiswahili Svenska Тоҷикӣ தமிழ் తెలుగు ไทย Türkçe Українська اردو O‘zbekcha Tiếng Việt Cymraeg isiXhosa יידיש Yorùbá Zulu શ્રેણીઓ ઓફિસ લેખિત અને મૌખિક પ્રત્યાયન કૌશલ્ય વ્યક્તિગત વિકાસ વ્યવસાયિક વિકાસ ઓનલાઇન તાલીમ વિદેશી ભાષા ઉત્પાદકતા આંતરવૈયક્તિક સંબંધો પતાવટ અને ફ્રાન્સમાં કામ કરવા માટે વેબ પર 100% મફત: શ્રેષ્ઠ ઑનલાઇન તાલીમ લેખિત અને મૌખિક સંપર્ક - મફત તાલીમ (20) વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ મફત તાલીમ (96) સાહસિકતા મફત તાલીમ (123) એક્સેલ મફત તાલીમ (36) પ્રોજેક્ટ મેનેજમેન્ટ મફત તાલીમ (23) વિદેશી ભાષા મફત તાલીમ (9) સ Softwareફ્ટવેર અને એપ્લિકેશન મફત તાલીમ (38) પત્ર મોડેલ (20) ગૂગલ ટૂલ્સ મફત તાલીમ (15) પાવરપોઇન્ટ મફત તાલીમ (13) નિ webશુલ્ક વેબમાર્કેટિંગ તાલીમ (84) શબ્દ મુક્ત તાલીમ (14)
આ 1080 પી રીઝોલ્યુશનવાળા ફ્રન્ટ કેમેરા તેઓ નવીનતમ અફવાઓ અનુસાર આગામી પે generationીના મBકબુક પ્રો પર એક વાસ્તવિકતા હશે. તે અવિશ્વસનીય લાગે છે કે આ સમાચાર છે, પરંતુ કerપરટિનો કંપનીએ અમને આ પ્રકારના ઘટકને ખરેખર સંબંધિત સમાચાર તરીકે પ્રકાશિત કરવા માટે ચોક્કસપણે ટેવાય છે ... Appleપલ લેપટોપના કિસ્સામાં, કંપનીએ તેના તમામ મોડેલો (એમ 720 પણ) માં 1 એચડી રીઝોલ્યુશન વાળા કેમેરા ઉમેરવાનું ચાલુ રાખ્યું છે અને આ ખરેખર વિલંબ જેવું લાગે છે. કિસ્સામાં ઉદાહરણ તરીકે નવું 24 ઇંચનું આઈમેક અને વર્તમાન 27 ઇંચના આઈમેક અમે 1080 એચડી રિઝોલ્યુશનવાળા ફ્રન્ટ કેમેરા વિશે વાત કરી રહ્યા છીએ. તાજેતરના એક ટ્વીટમાં, ડાયલન (@ એલેંડકટ) આગામી પે generationીના મBકબુક પ્રો માટે 1080p રીઝોલ્યુશનના આગમન પર દલીલ કરી: હું જાણું છું કે ઘણા લોકો લિનસના વિડિઓનો સંદર્ભ આપી રહ્યાં છે (જે માર્ગ દ્વારા એક મહાન વિડિઓ છે) પરંતુ તે નોંધવું સારું છે કે આગામી મBકબુક પ્રો ખરેખર પછીના મોડેલ માટે અપડેટ કરેલા સુધારેલા 1080 પી વેબકamમ મેળવશે અને તેથી સમગ્ર મેક લાઇનઅપ થશે. - ડાયલન (@ એડલેન્ડકટ) જુલાઈ 10, 2021 અલબત્ત, આ મેકના કેમેરામાંના કેબલ્સ ફેસ આઈડીના આગમન સાથે હોવા જોઈએ, જે એક ટેકનોલોજી છે જે ઘણા મેક વપરાશકર્તાઓ તેમના કમ્પ્યુટર પર આનંદથી આનંદ કરશે, પરંતુ એવું લાગે છે કે અત્યારે એપલ અમલમાં આવશે નહીં તેમને. નીચેની ટીમોના કેમેરા સાથે શું થાય છે તે અમે જોઈશું. તે યાદ રાખો આ હજી પણ અફવાઓ છે ખુદ કerપ્ર્ટિનો કંપની દ્વારા સત્તાવાર રીતે કહ્યું નથી એવું કંઈ નથી. લેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં. લેખનો સંપૂર્ણ માર્ગ: હું મેકનો છું » મ computersક કમ્પ્યુટર્સ » MacBook પ્રો » 1080 પી કેમેરા બધા મsક સુધી પહોંચશે તમને રસ હોઈ શકે છે ટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો તમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે * ટિપ્પણી * નામ * ઇલેક્ટ્રોનિક મેલ * હું સ્વીકારું છું ગોપનીયતા શરતો * ડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન ડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન. કાયદો: તમારી સંમતિ ડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં. ડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ અધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો. હું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું ન Noમmadડ તેના લેધર લૂપથી એરટેગ બેટરીને કેવી રીતે બદલવી તે વિશે શંકાઓને સ્પષ્ટ કરે છે એમ 1 એક્સ સાથેનું આઈમેક આઈપેડ મીની સાથે મળીને આવી શકે છે ↑ ફેસબુક Twitter યૂટ્યૂબ Pinterest ઇમેઇલ આરએસએસ આરએસએસ ફીડ આઇફોન સમાચાર એપલ માર્ગદર્શિકાઓ Android સહાય એન્ડ્રોસિસ Android માર્ગદર્શિકાઓ બધા Android ગેજેટ સમાચાર ટેબલ ઝોન મોબાઇલ ફોરમ વિન્ડોઝ સમાચાર જીવન બાઈટ ક્રિએટિવ્સ ઓનલાઇન બધા ઇરેડર્સ મફત હાર્ડવેર લિનક્સ એડિક્ટ્સ યુબનલોગ લિનક્સમાંથી વાહ માર્ગદર્શિકાઓ ચીટ્સ ડાઉનલોડ્સ મોટર સમાચાર બેઝિયા Spanish Afrikaans Albanian Amharic Arabic Armenian Azerbaijani Basque Belarusian Bengali Bosnian Bulgarian Catalan Cebuano Chichewa Chinese (Simplified) Chinese (Traditional) Corsican Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Frisian Galician Georgian German Greek Gujarati Haitian Creole Hausa Hawaiian Hebrew Hindi Hmong Hungarian Icelandic Igbo Indonesian Irish Italian Japanese Javanese Kannada Kazakh Khmer Korean Kurdish (Kurmanji) Kyrgyz Lao Latin Latvian Lithuanian Luxembourgish Macedonian Malagasy Malay Malayalam Maltese Maori Marathi Mongolian Myanmar (Burmese) Nepali Norwegian Pashto Persian Polish Portuguese Punjabi Romanian Russian Samoan Scottish Gaelic Serbian Sesotho Shona Sindhi Sinhala Slovak Slovenian Somali Spanish Sudanese Swahili Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Uzbek Vietnamese Welsh Xhosa Yiddish Yoruba Zulu
જામનગરમાં વધુ એક દર્દીનો સ્વાઈનફલૂનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. હાલ આઈશોલેશન વોર્ડમાં કુલ બે દર્દી સારવાર હેઠળ છે. ઉપરાંત બે દર્દીને ડેન્ગ્યુ લાગુ પડ્યો હતો. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વખત સ્વાઈનફ્લૂનો ફુફાડો વધ્યો છે.ગત શનિવારે પણ એક દર્દીનો રિપોર્ટ સ્વાઈનફલૂ પોઝિટિવ મળ્યો હતો. આથી તેમને આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આમ આ વોર્ડમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા બે ઉપર પહોંચી છે.ઉપરાંત ગઈકાલે ડેન્ગ્યુની તપાસણી દરમિયાન પણ બે દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતાં. આથી તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. Share: Rate: Previousલાલુનું ટ્‌વીટ, મને મૃત્યુ પામેલો સમજી રહ્યા છો, તેમને કહો હજુ હું મર્યો નથી Nextલાલપુરના ભાટિયા ગામે દેશી બનાવટના બે તમંચા સાથે ઈસમ ઝડપાયો Related Posts મહિલાની છેડતી કરનાર કસૂરવાર પોલીસ કમર્ચારીઓ સામે તપાસ કરવા હાઈકોર્ટનો હુકમ 26/04/2018 રાજીવ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર કલેક્ટર સનદી અધિકારી કે ભાજપના કાર્યકર ! 12/10/2017 અંકલેશ્વરથી બનારસ માટે રવાના થતી ટ્રેનના ર૧૬ શ્રમિકો અટવાયા 13/05/2020 આઉટ સોર્સિગના નામે એજન્સીઓ દ્વારા કરાતા ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની માંગ 09/07/2020 Recent Posts E PAPER 04 DEC 2022 Dec 4, 2022 E PAPER 03 DEC 2022 Dec 3, 2022 E PAPER 02 DEC 2022 Dec 2, 2022 E PAPER 01 DEC 2022 Dec 1, 2022 E PAPER 30 NOV 2022 Nov 30, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
આજનો દિવસ ઘણી બાબતમાં સારો રહેશે. કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે આપણે ઘણું નવું શીખવા મળશે. પરંતુ તમારા કાર્યને તમારા વ્યક્તિગત જીવનની સમસ્યાઓથી ભાગી જવાનો માર્ગ બનાવશો નહીં. તમે જે પણ મુશ્કેલીનો સામનો કરો છો તે ટુંક સમયમાં દૂર થશે. વૃષભ – Ace of Coins આજે તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી સંપૂર્ણ તપાસ કર્યા પછી જે તેના અંગે નિર્ણય લો. કોઈ સજ્જનને મળવાની તક મળશે, જે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે મનમાં કેટલીક ચિંતાઓ છે જેના કારણે તમારા કાર્યમાં ધ્યાનનો અભાવ છે. કોઈની વાત તમારા દિલ પર ન લેશો. પોતાના પર વિશ્વાસ રાખો મિથુન – The Sun આજે તમારા માટે તમારા કાર્ય અને જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહેવાનો દિવસ છે. તમારી એકાગ્રતા સાથે તમે ઘણા અટકેલા કામો પૂર્ણ કરી શકશો. જો કોઈ સમસ્યા હોય તો તે જલ્દીથી હલ થઈ જશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પરીક્ષામાં સારા પરિણામ આવશે. તમારી મહેનત ઓછી ન થવા દો. તમારી ઇચ્છાઓ જે પણ છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. કર્ક – The Fool આજે કોઈ નિર્ણય લેવામાં અસમંજસ અને ભૂલ થઈ શકે છે. તમે કામના દબાણમાં આવી શકો છો. દિવસ તમારા માટે ખૂબ તણાવપૂર્ણ બની શકે છે. આવા કિસ્સામાં તમારે જાતે નિર્ણય લેવાની જગ્યાએ કોઈ નિષ્ણાંતની સલાહ લઈ આગળ વધવું. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમે તમારા માટે કંઈક સારું શોધી શકશો. સિંહ – Wheel of Fortune આજે તમને ભાગ્યનો સાથ મળવાનો દિવસ છે. કેટલાક સંજોગો કોઈપણ પ્રયત્નો કર્યા વિના પરિણામ તમારા પક્ષમાં હોઈ શકે છે. તમે જે કરવાનો અથવા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે આજે તમારા માટે એક્સેસિબલ હશે. પ્રતિકૂળતામાં પણ તમને તમારા માટે કંઈક સકારાત્મક મળશે. આજે તમને આધ્યાત્મિક પ્રગતિની સારી તકો પણ મળશે. કન્યા – Queen of Pentacles તમારા માટે પોતાનું કોઈ કામ શરૂ કરવાનો આજનો દિવસ હોઈ શકે છે. જો તમને કોઈ વિશેષ કળા વિશે જ્ઞાન છે અથવા તમે તમારી કોઈ ખાસિયતને કારકિર્દી તરીકે આગળ વધારવાની ઇચ્છા ધરાવતા હોય તો તે માટે યોજના બનાવવાનો સમય આવી ગયો છે. તમારે તમારા માટે ફરીથી વિચારવાની જરૂર છે. દિવસ તમારા માટે ફાયદાકારક છે. તમારા પ્રયત્નો ચાલુ રાખો. તુલા – Nine of Coins આજે તમારા માટે ઘણા સાધનોની પ્રાપ્યતા રહેશે. લાંબા સમયથી જે સમસ્યાઓ નડી રહી હતી તેમાંથી કેટલીક સમસ્યાઓ આજે હલ થઈ શકે છે. આજે તમારે તમારા વિચારોને કાર્યોમાં બદલવા પડશે. આજે તમારે વિશેષ કાળજી લેવી પડશે કે તમારા શબ્દો અથવા બોલવાની રીતને કોઈને દુખ ન પહોંચે. વૃશ્ચિક – The Chariot આજે તમે સફળતા સાથે આગળ વધતી પરિસ્થિતિઓમાં છો. તમને કોઈ કામમાં મોટી સફળતા મળી શકે છે. તમને જોઈતા પરિણામો તમને ઉત્સાહિત કરશે. આ સમયે તમારું ધ્યાન પરિસ્થિતિને તમારી બાજુ કરવા માટેનું હોઈ શકે છે. નજીકના મિત્ર અથવા સંબંધી પર એટલો વિશ્વાસ ન કરો કે તમારે પછીથી નિરાશ થવું પડે. ધન – Justice આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી બની શકે છે. વ્યાવસાયિક બાબતોમાં દિવસ તમારા માટે બહુ ખરાબ નથી. દિવસના અંત સુધીમાં તમે લાભની સ્થિતિમાં હોઇ શકો છો. જો કે, તમારે અંગત જીવનમાં થોડા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. તમારા સંબંધો પ્રેમ ભર્યા રહેશે. જેના કારણે તમારા મનમાં ખુશી રહેશે. કોઈપણ જૂનો સંબંધ આજે સમાપ્ત થઈ શકે છે. મકર – Death આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળતાનો દિવસ બની શકે છે. તમારે આજે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. આજે કોઈપણ યોજના અસફળ સાબિત થઈ શકે છે, જે તમને નિરાશા તરફ દોરી જશે. તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી પડશે. સકારાત્મક વર્તન અને વિચારસરણી તમને સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે છે. સંબંધોમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અભિમાનને સંબંધોથી દૂર રાખવું વધુ સારું રહેશે. કુંભ – Six of Swords આજે કોઈ પણ બાબતે ચિંતા ન કરવી. જો કોઈ સમસ્યા આવી રહી છે, તો તે ટૂંક સમયમાં હલ થઈ શકે છે. મનમાં મૂંઝવણ થઈ શકે છે. નિષ્ણાંત અથવા સલાહકારની સલાહ લો. તમને જાગૃત કરવા માટે કોઈ નિષ્ણાંત મદદ કરશે. આજે તમે કોઈપણ બાબતે સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. જો નિર્ણય લેવામાં કોઈ દ્વિધા હોય તો કોઈની સલાહ લો. તમારા મનના અવાજને સાંભળવાની ખાતરી કરો. આજે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. મીન – King of Wands આજે મોટો લાભ કમાવવાનો દિવસ છે. તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી શકો છો જે તમને ભવિષ્યમાં ખૂબ જ સારું વળતર આપી શકે. પૈસાની દ્રષ્ટિએ તમારે ખૂબ કાળજી લેવી પડશે, પૈસા ઉધાર આપવાને બદલે બીજે ક્યાંક રોકાણ કરવું જોઈએ. તમારા મિત્રો આજે તમને સારી સલાહ પણ આપી શકે છે, જે તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો. જોડાઓ: Facebook | Twitter | Instagram | YouTube Related Posts Religion શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા Religion આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ Religion આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે
સામાન્ય રીતે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને જીવનમાં કોઈ સમસ્યા ન હોય બસ આ સમસ્યાઓ આવવા-જવાનો સમય બદલાય છે પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં વ્યક્તિ પર ગ્રહોની સ્થિતિ ખરાબ થઈ જાય છે અને તેના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને તે તેમાં ડૂબી જાય છે આવી સ્થિતિમાં તમારે તે સમસ્યાની હાર પર દુઃખી ન થવું જોઈએ પરંતુ તમારે તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ આ કાર્યને સફળ બનાવવા માટે તમે હનુમાનજીની મદદ પણ લઈ શકો છો. Advertisement હનુમાનજીની કૃપા તમારા પર બની રહે તે માટે તમારે કંઈક ખાસ કરવું પડશે આમ કરવાથી ન માત્ર તમારા પર હનુમાનજીની કૃપા રહેશે પરંતુ હનુમાનજી તમારા જીવનમાં આવનારી તમામ બાધાઓ દૂર કરશે હનુમાનજીને રામજી ના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. એટલા માટે તમે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને પૂજા કર્યા બાદ રામજી ને યાદ જરૂર કરવા. હનુમાનજીની સાથે-સાથે રામજી ની પૂજા કરવાથી હનુમાનજી ખુશ થાય છે અને તમારા બધાં સંકટોમાંથી તમને બહાર કાઢી આપે છે. જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કરો આ ખાસ ઉપાય.મંગળવાર કે શનિવારે સવારે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો હવે નજીકના આંબાના ઝાડમાંથી પાંચ પાન તોડી લો પરંતુ યાદ રાખો કે તમારે તેને સૂર્યોદય પહેલા તોડવું પડશે. હવે આ પાંચ પાંદડાને તલના તેલમાં બોળીને ઘરે લાવો અને તેને લાલ કપડા પર ફેલાવી દો આ લાલ કપડાને તમારા ઘરના મંદિરની સામે રાખવું જોઈએ હવે આ પાંચ પાંદડામાં ત્રણ દાણા ચોખા એક સોપારી એક ચપટી બટેટા અને એક ચપટી કંકુ ઉમેરો હવે મંદિરની સામેના આસન પર બેસીને હનુમાનજીની પ્રતિમાની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે આ પાનને સૂર્યાસ્ત સુધી મંદિર પાસે રાખો સૂર્યના કિરણો આ પાન પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું સૂર્યાસ્ત પછી આ લાલ કપડામાં રાખેલા આ પાનનું પોટલું બનાવીને નજીકના હનુમાન મંદિરમાં જવું મંદિર પહોંચ્યા પછી આ પેકેટને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને તેલના પાંચ દીવા પ્રગટાવો. હવે મંદિરમાં ક્યાંક બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો પાઠના અંતે હનુમાનજીને તમારી પીડા કે સમસ્યા જણાવો અને તેમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે વિનંતી કરો તમારે દર મંગળવાર અથવા શનિવારે આ વિધિ સાત વખત કરવી જોઈએ ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી તમારા જીવનની બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. શનિવારના દિવસે તમે કોઈ રામ મંદિરમાં જઈને ત્યાં હનુમાનજીના નામનો એક દીવો પ્રગટાવો અને પોતાના મનમાં પોતાની મનોકામના બોલી દો. આવું કરવાથી તમારા ઉપર હનુમાનજીની સાથે-સાથે રામજીની પણ કૃપા વરસવા લાગશે તમારી કોઈ પણ ઇચ્છા પૂરી કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો. હનુમાનજીને સિંદૂર ચઢાવતા સમયે તમે રામજી અને સીતામાતાનું નામનો જાપ કરો આવું કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે શનિવારના દિવસે તમે સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે એક તેલનો દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે. જો તમે આર્થિક સંકટમાં હોય અને આર્થિક લાભ ઇચ્છતા હોય તો તમે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા બાદ સાંજના સમયે લોકોને બુંદીનો પ્રસાદ વહેંચો અને હનુમાનજીના ચરણોમાં આ પ્રસાદ જરૂર ચડાવવો આ ઉપાય સિવાય તમે ઈચ્છો તો શનિવારના દિવસે પીપળાના ૧૧ પાન લઈને તેમના પર સિંદૂર ની મદદથી હનુમાનજી લખી દો અને પછી આ પાનને જળમાં પ્રવાહિત કરી દો. મંગળવારના દિવસે તમે સાંજના સમયે હનુમાનજીની મૂર્તિને કેસરી રંગનો ચોલા ચઢાવો અને ચોલા ચડાવ્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે શનિવારના દિવસે તેમના પગમાં ફટકડી ચઢાવો અને ૧૦૧ વખત તેમના નામનો જાપ કરો. આવું કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઇ જશે અને તમારું મન શાંત રહેશે. હનુમાનજી સાથે જોડાયેલા સુંદરકાંડના પાઠ વાંચવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને વાંચવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સુંદરકાંડને સાંજના સમયે જ વાંચવામાં આવે છે. એટલા માટે તમે તેને સાંજના ૭ વાગ્યા બાદ જ વાંચો. વળી જ્યારે તમે તેને વાંચો ત્યારે પોતાની પાસે એક ઘીનો દીવો પણ કરવો અને પાઠ વાંચતા પહેલા હનુમાનજીનું નામ જરૂર લેવું. હકીકતમાં સુંદરકાંડ રામાયણ નો એક ભાગ છે અને સુંદરકાંડ હનુમાનજી પર આધારિત છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે બુંદીના લાડુ ચડાવ્યા કરો. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને લાડુ ચઢાવવાથી તમારી દરેક તકલીફો દૂર થાય છે. Advertisement Share Facebook Twitter Google+ Pinterest WhatsApp Previous articleઆ બાળક કે કરી ભયાનક ભવિષ્યવાણી,કોરોના પછી પણ આવશે આ 3 મામામારી,જાણીને તમને પણ આશ્ચર્ય થશે… Next articleપૂજા કરવાની કોઈ જરૂર નથી, આ મંત્રનો જાપ કરવાની ભગવાન જલ્દી થશે તમારા પર પ્રસન્ન… Team Fearless Voice https://www.thefearlessvoice.co.in RELATED ARTICLESMORE FROM AUTHOR dhramik માં મોગલે આ મહિલાને આપ્યો એવો પરચો કે તરત જ મહિલા પોહચી ગઈ માં ના દર્શને અને થયું એવું કે… dhramik જો તમે પૂજા દરમિયાન કરશો આ કામ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે અને દરેક મનોકામના પૂર્ણ કરશે dhramik દરરોજ કરી લ્યો માત્ર આ શક્તિશાળી મંત્રનો જપ, જીવનભર સુખ-સમૃદ્ધિ આવી ગરીબી થઈ જશે ગાયબ Advertisement Latest News જો આ વ્યક્તિની વાત માની હોત તો આજે આ પુલ તૂટવાની... MBA ચાયવાલા બાદ હવે બેવફા ચાયાવાલો થઈ રહ્યો છે વાયરલ,પ્રેમ માં... જાણો મોરબી ના ઝુલતા પુલ ની ખાસિયત શુ હતું?,જાણો 142 વર્ષ... મોરબી બ્રિજ આ કંપનીની બેદરકારી ના કારણે તૂટ્યો? Oreva કંપની ના... કોઈપણ આડઅસર વિના જાતીય પ્રવૃત્તિ વધારવા માટે કઈ દવા ખરેખર અસરકારક... Like Us on Facebook Patidar Group Home Contact Us Privacy Policy © thefearlessvoice.co.in Don`t copy text! MORE STORIES આ જગ્યાએ વિઝા મળે તે માટે હનુમાનજી ની બાધા રાખે છે... શાસ્ત્રોની માનીએ તો પુરુષોની આ ભૂલોને કારણે સ્ત્રીઓનું જીવન મુકાઈ જાય... '); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })();
આજે આપણી આસપાસ પ્લાસ્ટિક(plastic)નો એટલો ઉપયોગ થઈ રહ્યો છે, જે ન માત્ર પર્યાવરણ પણ આપણા સ્વાસ્થ્ય માટે તેટલું જ ખતરનાક છે. આજે ખાવા-પીવાથી લઈને તમામ વસ્તુઓ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દિલ્હી(delhi)ની સત્યવાદી રાજા હરીશચંદ્ર ગર્વમેન્ટ હોસ્પિટલના સીનિયર ડોક્ટર પર્વ શર્માએ કહ્યું કે, પ્લાસ્ટિકની જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે આપણા આસપાસના વાતાવરણને દુષિત કરે છે, અને તેવામાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે જ સમજૂતી કરી રહ્યા છીએ. સાથે જ તેઓએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સલાહ પણ આપી હતી. Table of Contents બાળકોને જન્મની સાથે થઈ શકે છે આ બીમારી પ્લાસ્ટિકમાં હોય છે ઝેરી તત્વો કેન્સરનો પણ થઈ શકે છે ખતરો કિડની તેમજ લિવર પણ ડેમેજ કરી શકે છે બ્રેઈન અને નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરો બાળકોને જન્મની સાથે થઈ શકે છે આ બીમારી ડોક્ટર શર્માએ જણાવ્યું કે, પ્લાસ્ટિક લેડ, સીસું, મર્ક્યુરી, કેડવિયમ જેવાં ઝેરી તત્વોથી બને છે, જે માનવ શરીર માટે સારાં નથી, તેમનાં સંપર્કમાં આવવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું જોખમ રહેલું છે. એટલું જ નહીં, તેનાં સીધા સંપર્કમાં આવવાથી બર્થ ડિસઓર્ડર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. એટલે કે બાળકના જન્મની સાથે જ તે બીમારીનો શિકાર બને છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવે છે. પ્લાસ્ટિકમાં હોય છે ઝેરી તત્વો પ્લાસ્ટિકમાં સૌથી ઘાતક bpa bisphenol a ટોક્સિન મળે છે, જેનો ઉપયોગ બોટલ અને ફૂડ પેકેજિંગ મટિરિયલમાં કરવામાં આવે છે. આ ટોક્સિન પાણી(water)ને પ્રદૂષિત કરે છે. પછી તે તળાવની માછલીઓમાં જાય છે અને બાદમાં લોકોનાં પેટમાં પહોંચે છે. અને તેનાથી આપણું સ્વાસ્થ્ય(health) ખરાબ થવાની શરૂઆત થાય છે. કેન્સરનો પણ થઈ શકે છે ખતરો ડો. પર્વે જણાવ્યું કે, પ્લાસ્ટિકમાં રહેલ ટોક્સિનથી વ્યક્તિ સૌ પ્રથમ અસ્થમાની સમસ્યાથી ઝઝૂમે છે, જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બાદમાં પલ્મોનરી કેન્સર પણ થઈ શકે છે. જ્યારે પણ પ્લાસ્ટિકની બોટલને સળગાવવામાં આવે છે, તેનાથી જે ઝેરી ગેસ નીકળે છે. જે આપણે શ્વાસમાં લઈએ છીએ અને તેનાથી પલ્મોનરી કેન્સર થવાની સૌથી વધારે સંભાવના છે. કિડની તેમજ લિવર પણ ડેમેજ કરી શકે છે પ્લાસ્ટિકના રેપિંગમાં લાંબા સમય સુધી રાખેલ ફૂડનું સેવન કરવાથી લિવર ખરાબ થઈ શકે છે. જો ફૂડ લાંબા સમય સુધી પ્લાસ્ટિક રેપિંગમાં રહે છે તો તેનાથી ટોક્સિન ફૂડમાં જાય છે, અને તેને ખાવાથી તે સીધું લિવરમાં પહોંચે છે. આ દૂષિત ખોરાકને આપણે પચાવી શકતા નથી અને તે લિવર કે કિડનીમાં રહી જાય છે. બ્રેઈન અને નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે આ ઉપરાંત ડોક્ટરે કહ્યું કે, લાંબા સમય સુધી ખાવા-પીવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી અને કિડની સુધી પહોંચવાથી બ્રેઈન(brain) અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થઈ શકે છે. અને આ જ કારણ છે કે, ડોક્ટર પ્લાસ્ટિકવાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપે છે. પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરો પ્લાસ્ટિકમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખવાને બદલે સ્ટેનલેસ સ્ટીલ કે કાચના સાધનનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલો(plastic bottles)નો બદલે સ્ટીલ કે કાચની બોટલોનો ઉપયોગ કરવો જોઈએ અને લંચને પણ સ્ટીલના બોક્સમાં પેક કરવો જોઈએ. અને રસોઈમાં પ્લાસ્ટિકના કન્ટેનરને કાચ સાથે રિપ્લેસ કરવા જોઈએ.
મુંબઈ : ચાઈનામાં કોરોનાના કેસો રેકોર્ડ લેવલે પહોંચતાં બેઈજીંગમાં લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાતાં વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતીય શેર બજારોમાં આજે બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં લોકલ ફંડોના આકર્ષણે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ચાઈનાના નેગેટીવ સમાચાર સામે અમેરિકામાં ક્રુડનો સ્ટોક ઘટતાં અનને રશિયાનો પુરવઠો અનિશ્ચિત બનતાં ક્રુડ ઓઈલના ભાવ ઉંચકાઈ આવ્યા સાથે એશીયાના બજારોમાં આજે મજબૂતી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે પીએસયુ કંપનીઓ અને ફર્ટિલાઈઝર શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. જ્યારે પસંદગીના ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પરંતુ ઉછાળે ફરી સાવચેતીમાં ફંડોએ તેજીનો મોટો વેપાર લેવાથી દૂર રહી ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં આરંભિક મોટો ઉછાળો ધોવાયો હતો. સેન્સેક્સ અંતે ૯૧.૬૨ પોઈન્ટ વધીને ૬૧૫૧૦.૫૮ અને નિફટી સ્પોટ ૨૩.૦૫ પોઈન્ટ વધીને ૧૮૨૬૭.૨૫ બંધ રહ્યા હતા. બેંકેક્સ ૩૨૪ પોઈન્ટ વધ્યો : ફેડરલ બેંક, સ્ટેટ બેંક, બીઓબી, કોટક બેંક, બંધન બેંકમાં તેજી બેંકિંગ શેરોમાં લોકલ ફંડોની વ્યાપક ખરીદી નીકળતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૩.૫૬ પોઈન્ટ વધીને ૪૮૮૨૭.૨૫ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૩૪.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૬૫ વધીને રૂ.૬૦૭.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૨ વધીને રૂ.૧૬૮.૮૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૬.૧૫ વધીને રૂ.૬૨૩.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૮૫ વધીને રૂ.૧૯૫૩.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૧૫ વધીને રૂ.૯૨૭ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં તેજી ફિનો પેમેન્ટ્સ રૂ.૩૮ વધીને રૂ.૨૩૦ : એડલવેઈઝ, હુડકો, પીએનબી ઉછળ્યા ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં પણ આજે ફંડો, મહારથીઓએ મોટાપાયે ખરીદી કરી હતી. ફિનો પેમેન્ટ્સ રૂ.૩૮.૪૫ વધીને રૂ.૨૩૦.૭૦, એડલવેઈઝ રૂ.૩.૭૫ વધીને રૂ.૬૩.૫૦, હુડકો રૂ.૨.૬૦ વધીને રૂ.૫૦.૮૦, સેન્ટ્રમ કેપિટલ રૂ.૧.૨૫ વધીને રૂ.૨૪.૭૦, પીએનબી રૂ.૨.૨૦ વધીને રૂ.૫૦.૩૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૩૫.૮૫ વધીને રૂ.૮૪૧, રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૭.૨૫ વધીને રૂ.૧૭૫.૬૦, ઈક્વિટાસ હોલ્ડિંગ રૂ.૪.૨૦ વધીને રૂ.૧૦૬.૮૫, ઉજ્જિવન સ્મોલ રૂ.૧ વધીને રૂ.૨૮.૬૦, ઉજ્જિવન ફાઈનાન્શિયલ રૂ.૮.૯૫ વધીને રૂ.૩૦૭.૪૦, કેન ફિન હોમ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૫૨૬.૫૦, એમસીએક્સ ઈન્ડિયા રૂ.૨૯.૩૫ વધીને રૂ.૧૫૩૫.૦૫, કેનેરા બેંક રૂ.૬.૪૫ વધીને રૂ.૩૨૫, આઈઆઈએફએલ ફાઈનાન્સ રૂ.૬.૮૦ વધીને રૂ.૪૬૯.૭૫ રહ્યા હતા. મેટલ શેરોમાં મજબૂતી : જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, નાલ્કો, હિન્દાલ્કો, ટાટા સ્ટીલમાં ફંડોનું આકર્ષણ સ્ટીલની નિકાસ પરની ડયુટીને નાબૂદ કરવામાં આવતાં ફંડોનું મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૭૨૦.૨૦, સેઈલ ૯૦ પૈસા વધીને રૂ.૮૩.૧૫, નાલ્કો રૂ.૭૪.૩૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૫૦ વધીને રૂ.૨૩૦.૬૦, હિન્દાલ્કો રૂ.૨.૧૦ વધીને રૂ.૪૩૩.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧૦૫.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧.૮૫ વધીને રૂ.૫૨૫.૪૫ રહ્યા હતા. વેદાન્તામાં શેર દીઠ રૂ.૧૭.૫૦ ત્રીજું ઈન્ટરીમ ડિવિડન્ડ જાહેર થયા બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગે રૂ.૨.૨૦ ઘટીને રૂ.૩૦૭.૮૫ રહ્યો હતો. પેટીએમ વધુ તૂટીને રૂ.૪૪૦નું તળીયું બનાવી અંતે ઘટીને રૂ.૪૫૨ : ન્યુ એજ ટેક શેરોમાં સતત ધોવાણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસમાં જિઓ પ્લેટફોર્મ થકી પ્રવેશ અને આ માટે રિલાયન્સ દ્વારા ફાઈનાન્શિયલ બિઝનેસની કંપની ડિમર્જ કરી લિસ્ટ કરવાનું અગાઉ બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કરતાં સમયે જાહેર કર્યું હોઈ મેક્વાયર દ્વારા રિલાયન્સની એન્ટ્રીથી પેટીએમ-વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડના બિઝનેસને મોટો ફટકો પડવાનો અહેવાલની સતત બીજા દિવસે નેગેટીવ અસરે પેટીએમનો શેર આજે રૂ.૪૪૦.૩૫નું નવું તળીયું બનાવી અંતે રૂ.૨૪.૮૦ એટલે કે ૫.૨૦ ટકા ઘટીને રૂ.૪૫૨.૩૦ રહ્યો હતો. આ સાથે અન્ય ન્યુ એજ ટેકનોલોજી શેરોમાં પણ સતત વેચવાલી રહી હતી. પીએસયુ, ફર્ટિલાઈઝર શેરોમાં તેજી : આરસીએફ, જીએસએફસી, નેશનલ, રેલટેલ, રેલ વિકાસ ઉછળ્યા પીએસયુ-જાહેર સાહસોના શેરોમાં અને ફર્ટિલાઈઝર કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. આરસીએફ રૂ.૧૨.૧૫ ઉછળીને રૂ.૧૧૬.૪૦, નેશનલ ફર્ટિલાઈઝર રૂ.૪.૯૫ વધીને રૂ.૫૬.૪૫, જીએસએફસી રૂ.૮.૩૦ વધીને રૂ.૧૨૯, જીએનએફસી રૂ.૩૨.૧૫ વધીને રૂ.૬૨૩.૯૫, ચંબલ ફર્ટિલાઈઝર રૂ.૧૨.૩૦ વધીને રૂ.૨૯૭.૧૫ રહ્યા હતા. આ સાથે અન્ય પીએસયુ કંપનીઓના શેરોમાં રેલટેલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૪૩.૬૦, રેલ વિકાસ નિગમ રૂ.૫.૭૫ વધીને રૂ.૬૩.૭૦, ઈરકોન રૂ.૪.૬૦ વધીને રૂ.૬૧.૫૫, હુડકો રૂ.૨.૬૦ વધીને રૂ.૫૦.૮૦, એમએમટીસી રૂ.૨.૧૦ વધીને રૂ.૩૭.૫૦, એમટીએનએલ રૂ.૧.૫૦ વધીને રૂ.૨૨.૮૦ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં છેતરામણાં ફૂંફાળા : ઉછાળે ફંડોનું ઓફલોડિંગ : ૧૮૫૦ શેરો પોઝિટીવ બંધ સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલાડીઓ વેલ્યુબાઈંગ કરતાં હોય એમ સિલેક્ટિવ શેરોમાં છેતરામણાં ફૂંફાળા આપતાં ઉછાળા બતાવાયા હતા. જેના પરિણામે માર્કેટબ્રેડથ આજે આંશિક પોઝિટીવ બની હતી. અલબત ફંડો, ખેલાડીઓએ આ છેતરામણાં ફૂંફાળા બતાવી દરેક ઉછાળે શેરોમાં વેચવાલી કરી રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૦ અને ઘટનારની સંખ્યા ૧૬૪૭ રહી હતી. FPI/FIIની કેશમાં રૂ.૭૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૪ કરોડની ચોખ્ખી ખરીદી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૯૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૨૩૧.૧૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૦૨૦.૯૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૧૩.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૬૧૨૩.૯૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૧૦.૨૩ કરોડની વેચવાલી થઈ હતી. Source link Categories business Post navigation Gujarat Assembly Election 2022 Morbi BJP hanging bridge kanti amrutiya rv બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા, કહ્યું- છોકરી સગીર હતી.. Leave a Comment Cancel reply Comment Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Search Search categories ahmedabad amreli anand banaskantha bharuch bhavnagar business career cricket crime dang dharm bhakti entertainment eye catcher gandhinagar gujarat Gujarati Suvichar india jamnagar junagadh kutchh Lifestyle & fashion mehsana movies national internationa panchmahal porbandar press release rajkot sabarkantha surat surendranagar tech Top stories uncategorized valsad world Recent Posts જિંગલ થકી પણ મતદાન જાગૃત્તિ અભિયાન કલોલના અપક્ષ ઉમેદવાર કનૈયાલાલ પ્રજાપતિને નોટીસ Horrific accident in Ratlam 5 people died Chanakya Niti: વ્યક્તિના આ ગુણો તેને બનાવે છે સજ્જન, દરેક માણસ કરે છે તેનું સન્માન ahmedabad shahi imam jama masjid shabbir ahmed controversial statement gujarat elections 2022 – News18 Gujarati
પોસ્ટનું નામ: ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ, આઈટીઆઈ એપ્રેન્ટિસની 150 જગ્યાઓ પર ખાલી જગ્યા. ટૂંકી માહિતી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ગેસ ટર્બાઈન રિસર્ચ એસ્ટાબ્લિશમેંટ બહાર પાડ્યું છે નવીનતમ સૂચના DRDO GTRE ભરતી 2022 માટે જાહેરાત નંબર GTRE/HRD/026/2022-23 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ, ITI એપ્રેન્ટિસ ખાલી જગ્યા ખાતે 150 પોસ્ટ્સ. જે ઉમેદવારો DRDO GTRE એપ્રેન્ટિસ ભરતી 2022 માં રસ ધરાવતા હોય તેઓ અધિકૃત વેબસાઇટ drdo.gov.in DRDO GTRE નોકરીઓ દ્વારા અરજી કરી શકે છે. 21 ફેબ્રુઆરી 2022 થી 14 માર્ચ 2022. DRDO GTRE જોબ્સ નોટિફિકેશન 2022 – ઓનલાઈન એપ્રેન્ટિસ 150 પોસ્ટ માટે અરજી કરો તે ઉમેદવારો DRDO GTRE ભરતી 2022 માં નીચેની DRDO GTRE ખાલી જગ્યા 2022 માં રસ ધરાવે છે અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તે વાંચી શકે છે DRDO GTRE સૂચના 2022 પહેલાં DRDO GTRE એપ્રેન્ટિસ ઓનલાઈન 2022 અરજી કરો. નીચે DRDO GTRE નોકરીઓની સત્તાવાર સૂચનાનું સંક્ષિપ્ત વર્ણન છે. DRDO GTRE એપ્રેન્ટિસ ભરતી 2022 ની અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, DRDO GTRE એપ્રેન્ટિસ ખાલી જગ્યા પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અને DRDO GTRE ઓનલાઈન 2022 કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ ભરતી 2022 DRDO GTRE ખાલી જગ્યા સૂચના વિગતો પાત્રતા ઉમેદવારો હોવા જોઈએ એન્જિનિયરિંગ/ડિપ્લોમા/આઈટીઆઈ અથવા માન્ય બોર્ડ / યુનિવર્સિટી / સંસ્થામાંથી સમકક્ષ. મહત્વની તારીખ ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 21 ફેબ્રુઆરી 2022. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 14 માર્ચ 2022. પગારની વિગતો DRDO GTRE એપ્રેન્ટિસ સ્ટાઈપેન્ડ માટે રૂ. 9000/- થી રૂ. 8000/- PM. ઉંમર મર્યાદા કૃપા કરીને નીચેની સત્તાવાર સૂચના પર જાઓ. પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક મેરિટ/ લેખિત કસોટી/ ઇન્ટરવ્યુ. કેવી રીતે અરજી કરવી અરજી કરવાની રીત: દ્વારા ઓનલાઈન. જોબ સ્થાન: મૈસુર (કર્ણાટક). DRDO GTRE ભરતીની સૂચના ખાલી જગ્યાની વિગતો કુલ: 150 પોસ્ટ્સ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે. Categories JOB ALERT Post navigation SPSC ફિશરીઝ બ્લોક ઓફિસર ભરતી 2021 હવે 24 પોસ્ટ માટે અરજી કરો આસામ પોલીસ કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2022 UB AB લેખિત પરીક્ષાની તારીખ Leave a Comment Cancel reply Comment Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Search Search Recent Posts आरआरआर: तेलंगाना सरकार ने जूनियर एनटीआर-राम चरण स्टारर के लिए उच्च टिकट की कीमतों की अनुमति दी- यहां बताया गया है | क्षेत्रीय समाचार इस मोनोक्रोम तस्वीर में जाह्नवी कपूर बहन ख़ुशी पर थिरकती हैं; प्रशंसकों का कहना है ‘भाई-बहन के लक्ष्य’ | लोग समाचार शहनाज़ गिल ने इक्का-दुक्का फोटोग्राफर डब्बू रत्नानी के नवीनतम फोटोशूट में हॉटनेस बार बढ़ाया! | लोग समाचार साउथ वेस्ट खासी हिल्स कोर्ट भर्ती 2022 ग्रेड IV 23 पोस्ट लागू करें EXCLUSIVE: ओटीटी डेब्यू के लिए तैयार गोविंदा, करिश्मा कपूर ने बताया ‘बिरयानी’ है उनका पसंदीदा खाना! | लोग समाचार Disclaimer : All Content Published on dietvaishali is Informational Purposes Only. The main goal of this site is to provide latest updates regarding recruitment & Job notifications, exam dates, admit card, exam result, university time table and results.
* કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી. *કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી. *ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ? *હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે. *દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય. *હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો. *મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે. *હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં. *૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું? *એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ. *આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે. * મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની? Rate this: Share this: Print Email Twitter Facebook WhatsApp Reddit LinkedIn Like this: Like Loading... Related Post navigation Previous Postભીના પગલાની છાપ,,,,,પ્રેરણા–વિરાજ….Next Post“કામદેવની જય હો” એડીક્શન……. 13 thoughts on ““ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?” Navneet Dangar says: January 7, 2010 at 5:53 am ગઈકાલે ગોવિંદભાઈ ના બ્લોગ પર લેખ વાંચ્યો હતો, સાચું કહું તો અમુક વાતો સમજાણી નહિ કે ગોવીન્દભાઈએ કટાક્ષ માં લખી છે કે વખાણ માં. ધનસુખભાઈ આપણા સમાજ ના ઘણા મોટા ભાગ ના અંધશ્રદ્ધાળુઓ કરતા ત્રણ ચાર ડગલા જરૂર આગળ છે, પણ કદાચ આટલાથી જ એમણે સંતોષ માની લીધો છે. કદાચ આ લેખ વાંચીને વધારે આગળ નીકળી જાય ! LikeLike Reply Bhupendrasinh Raol says: January 7, 2010 at 8:39 am શ્રી નવનીત ભાઈ, ખુબ અભાર.બેશક શ્રી ધનસુખભાઈ ઘણા આગળ છે જ.પણ મને સમજાય છે ત્યાં સુધી,ધાર્યું ના થાય તો જા તારી સાથે નહિ બોલું.એવું લાગે છે.જો એમના પત્ની છુટા ના થયા હોત તો?કદાચ વધારે ધાર્મિકને ભગવાન માં માનનારા હોત.જુઓ હું તો કદી આશા રાખતો નથી ને ના મળે તો ભગવાન તો શું કોઈના પર ખોટું લાગતું નથી.અને માણસ છું કોઈ વાર લાગે તો ક્ષણિક જ હોય.લાંબુ ના ટકે.ઘણા બધા ન્યુજ પેપર માં એમનો કિસ્સો ટાંકી ને પત્રકાર પ્રસિદ્ધી મેળવતા હોય તેવું લાગે છે.આ લેખ મારો થોડો અપડેટ કરવાનો છું ફરી વાંચજો. LikeLike Reply Bhupendrasinh Raol says: January 7, 2010 at 5:50 pm shri atulbhai, સાચી વાત છે આપની.મેં પણ આજ વસ્તુ માર્ક કરી.અને એમાંથી જ મેં આ લેખ લખ્યો.મને તો જા તારી કિટ્ટા જેવું લાગ્યું.આભાર મુલાકાત બદલ. LikeLike Reply lotusindia4universalbrotherhood says: February 17, 2012 at 2:39 pm બાપુ…કહ્યું છે ને….मोको कहाँ ढूंढें बन्दे, मैं तो तेरे पास में | ना में देवल ना में मसजिद, ना काबे कैलास में | ना तो कौने क्रिया-कर्म में, नहीं योग-बैराग में | खोजी होए तो तुरतै मिलिहौं, पल भर की तलास में | कहैं कबीर सुनो भाई साधो, सब स्वांसों की स्वांस में || O servant, where dost thou seek Me? Lo! I am beside thee. I am neither in temple nor in mosque; I am neither in Kaaba nor in Kailash. Neither am I in rites and ceremonies; nor in Yoga and renunciation. If thou art a true seeker, thou shalt at once see Me; thou shalt meet Me in a moment of time. Kabîr says, “O Sadhu! God is the breath of all breath.” LikeLike Reply lotusindia4universalbrotherhood says: February 17, 2012 at 2:40 pm Reblogged this on સ્પર્શ. LikeLike Reply Dr.Dinesh Pandya says: February 17, 2012 at 10:07 pm ભુપેન્દ્રસિન્હ તમારી વાત સાચી છે. તમે તમારાલેખ મા ભગવાન માટેખૂબ જ સારી સમજાણ પૂર્વક રજુઆત અને વિશ્લેશન કર્યુ છે. LikeLike Reply sureshchandraseth says: February 18, 2012 at 2:07 am ભગવાન સામે પીઠ કરવી એનો અર્થ એ ભગવાન ને તો માને છેજ, પણ થોડી રીશ દર્શાવે છે,પત્ની વિરહ માતે ભગવાન ને જવાબદાર સમજવા એટલે ભગવાન છે એ તો માન્યુજ ને..! LikeLike Reply Bhupendrasinh Raol says: February 18, 2012 at 7:15 am સુરેશભાઈ મારો પોઈન્ટ પણ આજ હતો. મનોવૈજ્ઞાનિક રીતે આ ભાઈ ભગવાનને માને છે. ઉલટાના વધુ માને છે. LikeLike Reply Satya Oza says: February 20, 2012 at 12:17 pm “હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.” આ ગમ્યું સર. પણ “કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.” આ નહીં. ગીતાના ૧૩ માં અધ્યાયમાં આ બાબત વિગત વાર આપેલી છે. LikeLike Reply jay says: February 23, 2012 at 9:59 am પ્રિય,રાઓલ સાહેબ હકીકત માં લોકો ને ભગવાન ને જાણવાની કોઈ ખાસ ઈચ્છા છે એવું લગભગ હોતું જ નથી.(લગભગ બહુ ઓછા ને હોય છે)લોકો પોતાની જાત નેજ સહન નથી કરી શકતા એટલે એવું આશ્વાસન શોધવા દોડે છે કે અમને કહી દો કે ભગવાન બીજે ક્યાંક છે એટલે વાત ખતમ.એ બીજે ગમે ત્યાં હશે તો ચાલશે પણ મારી અંદર તો નાજ હોવો જોઈએ એટલે મારી વચ્ચે ના આવે.જો ભૂલ થી પણ અંદર છે એવું સાબિત કરો દો તો એનો શ્વાસ ગૂંગળાઈ જાય કારણ કે પછી એ પોતેજ પોતાની બધી વાત માટે જવાબદાર થઇ જાય!!એટલે લડવું ના પડે,તૂટવું ના પડે,સહન ના કરવું પડે આવી બધી વાતો માંથી ભાગી શકાય!!!એટલે કોઈ પણ બાવો ત્રીજા નેત્ર ની વાત માંડે એટલા બધા ત્યાં મુઠ્ઠીઓ વાળી ને દોડી જાય.(અંદર થી તો ખબરજ હોય કે જરૂર પડ્યે આપનું ત્રીજું નેત્ર ના ખુલ્યું તો બીજો શું ખાક ખોલશે).એટલે તમે ભક્ત ના રૂપ માં ભગવાન,એ તમારો ભગવાન ને બાકી બધું લોલમ લોલ!!!પણ હું થોડો માનું કે હું ખોટો હોઈ શકું!!!હું તો મારી જાત ને તોય હાજર વર્ષ સુધી સાચો સાબિત કરીશ જ……… LikeLike Reply Bhupendrasinh Raol says: February 24, 2012 at 7:25 am મારી અંદર નાં હોવો જોઈએ. વાત તો સાચી છે, વિચારવા જેવી છે. આભાર ભાઈ. LikeLike Reply rpigujrat says: February 25, 2012 at 5:05 am આસ્તિક અને નાસ્તિક વિશે સુંદર લેખ છે. LikeLike Reply Alpesh Rathod says: August 13, 2012 at 1:01 pm ધનસુખ ભાઈ કોણ ? LikeLike Reply Leave a Reply Cancel reply Enter your comment here... Fill in your details below or click an icon to log in: Email (required) (Address never made public) Name (required) Website You are commenting using your WordPress.com account. ( Log Out / Change ) You are commenting using your Twitter account. ( Log Out / Change ) You are commenting using your Facebook account. ( Log Out / Change ) Cancel Connecting to %s Notify me of new comments via email. Notify me of new posts via email. Δ Recent Posts ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ, ખોટી વાત છે. July 2, 2021 શબવાહિની ગંગા May 11, 2021 મંદિર જોઈએ કે હોસ્પિટલ? April 22, 2021 કોવિશિલ્ડની કરમ કુંડળી અને કોવાક્સીન April 12, 2021 દયાનંદ સરસ્વતી March 24, 2021 વાચકોને પ્રિય નકલી ચરમસીમા (Fake Orgasm) સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ.. ઉર્જા,,કામઉર્જા.. ચરૈવેતિ ચરૈવેતિ સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ? બાપુ,વળી વૈજ્ઞાનિક અને પાછો કવિ? ગુજરાતી પણ?? જોક જેવું લાગે છે ને? ગરીબની વહુ સૌની ભાભી. કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ પાપ તારું પરકાશ જાડેજા!!! © ‘કુરુક્ષેત્ર’-Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited.
શિયાળની વહેલી સવારે વહેલા ઉઠવાના સંદર્ભે જ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે, “પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે.’ આમ, શિયાળામાં બ્રાહ્મમુહૂર્તમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રહ્મમુહૂર્તમાં જ મનુષ્યે નિદ્રાના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા હોય છે. શિયાળની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ પહોંચ્યા પછી જીવ અને શિવ એકરૂપ થઇ જાય છે એમ શિયાળાની વહેલી સવારે મનુષ્ય અને પથારી એકરૂપ થઇ ગયા હોય છે. આ રીતે ચેતન અને જડ એકરૂપ થઇને જડ બની જાય છે ત્યારે તેનું વિભાજન વિકટ બને છે. આવા પથારી સ્વરૂપ પુરુષને પથારીમાંથી છૂટો પાડવો તે પાણીમાંથી ઑક્સીજન છૂટો પાડવા જેટલું કઠિન કાર્ય છે. કારણ કે કેટલાકને ગોળીઓ લેવા છતાં ઊંઘ નથી આવતી, જ્યારે કેટલાક આવતી કાલના તમામ કાર્યોને ગોળીએ દઈને ઊંઘી જાય છે. શિયાળામાં તો પથારીને સાત-સાત જનમ સુધી સાથ નિભાવવાના કોલ દીધા હોય છે અને એકથી વધારે ધાબળા, રજાઈ ઓઢીને માનવી ‘ગરમ સમીપે’ હોય છે ત્યારે ખરેખર ‘પરમ સમીપે’ હોય છે. પછી તો ‘ઊંઘ સત્ય, જગત મિથ્યા’. આમ, સવારના સાત વાગ્યા સુધી જે સૂએ છે તે મનુષ્ય વર્ગમાં ગણાય છે, જ્યારે દસ વાગ્યા સુધી સૂતા રહેનારને ‘સૂતેલા સિંહ’ના શીર્ષક નીચે નોંધવામાં આવે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે સિંહોને ક્યારેય જગાડી શકાતા નથી. તેઓ જાતે જ જાગે છે. આમ, સવારમાં સાત વાગ્યામાં જાગે તેને ‘જાગ્યો’ કહેવાય. દશ પછી ‘ઊઠ્યો’ કહેવાય. યશોધરા અને રાહુલનો ત્યાગ કરી રાજકુમાર સિદ્ધાર્થ રાત્રે ચાલી નીકળ્યા તેમાં પણ તેમનો ‘પથારીત્યાગ’ સૌથી મોટો છે. કારણ કે પથારીત્યાગ પછી જ સંસારત્યાગ શક્ય બન્યો અને સિદ્ધાર્થ બુધ્ધ બન્યા. વટ અને વચન ખાતર કેટલાયે ગૃહત્યાગ કે પ્રાણત્યાગ કર્યા છે, પણ કોઈએ વટથી પથારીનો ત્યાગ કર્યો નથી. સવારે વહેલા જાગવા બાબતે સાંજે જે કોઈ વચનો અપાયા હોય છે તેમાં ‘પ્રાણ જાયે અરુ…’ મુજબ વચનો જ ગયા છે, સરવાળે એ જ સસ્તું પડે. વહેલા ઊઠવાના વચન નિભાવવા માટે પ્રાણ પાથરવા ન પોસાય. આપણે ત્યાં સકારણ – અકારણ ગૃહત્યાગ કરનારા ઇતિહાસના પાને અમર થઈ ગયા છે. (-અને ઇતિહાસ મરી પરવાર્યો છે) પણ શિયાળાની વહેલી સવારે નિયમિત ધોરણે પથારીનો ત્યાગ કરનાર પરમ વીરને હજુ ઇતિહાસના પાને સ્થાન પ્રાપ્ત થયું નથી. જેમ લેખકો અને કવિઓની તેમના ઘરમાં કોઈ ખાસ નોંધ લેતું નથી એ જ રીતે વહેલી સવારમાં નિયત સમયે પથારીમાંથી સ્વયંભૂ પ્રગટ થનાર પતિને પત્નીય પ્રશંસાનાં બે પુષ્પો ચડાવતી નથી, નહીં તો શબ્દપુષ્પો તો મફત છે. વળી, તે સંપૂર્ણ ઇકોફ્રેંડલી છે. આમ, વહેલી સવારમાં પથારીને લાત મારે; અલબત્ત સૂતાં સૂતાં નહીં, ઊઠીને ! એ પુરુષ લાખો – કરોડોની લાંચને લાત મારનાર ઈમાનદાર અધિકારી કરતાં જરાય ઊતરતો નથી. બાકી પૂછો એ પત્નીઓને કે પ્રભાતના પહોરમાં પતિને જગા ડવો એ કેટલું દુષ્કર કાર્ય છે. ઉસ્તાદ સિતારવાદક સિતાર છેડતો હોય એવી નજાકતથી પત્ની પતિનાં પડખમાં કોમળ ટેરવાથી ગલગલિયાં કરે (અહિ ‘કોમળ ટેરવાં’ એક કલ્પનામાત્ર સમજાવી.) મધૂર સંબોધનો કરે, મીઠાં વચનો કહે છતાં પતિ જાગતો નથી. કારણ કે વહેલી સવારે જ્યાં સુધી તે પથારી પર હોય છે ત્યાં સુધી તે નિદ્રા સિવાયના તમામ પ્રલોભનોથી ‘પર’ હોય છે. અંતે પત્નીનાં મુખેથી પ્રભાતનાં પુષ્પો સરી પડે છે. વળી, ‘ચરણ ચાંપી, મૂછ મરડી નાગણે નાગ જગાડયો’ આવા ઉત્તમ ઘરગથ્થુ ઉપચારો અજમાવવા છતાં પતિ પથારીમુક્ત થતો નથી. જો કે આજકાલ મોટા ભાગનાં પતિઓ ક્લિનશેવ હોય છે એટલે મૂછ મરડીને જગાડવાનો ઉપાય કારગત નીવડતો નથી. જો મૂછ મરડવાથી રોમાન્સનો રોમાન્સ ને જગાડવાનું એમ ‘એક પંથ દો કાજ’ થાય. પણ સંસારમાં સિનિયર થયા પછી વહેલી સવારે આ રીતે મૂછ સાથે અડપલાં કરવાનું જોખમી ગણાય. મહેતા નરસિંહ તો મૂળભૂત રીતે કવિ હતા એટલે તેમણે તો રચી કાઢ્યું. પણ આપણે બધું સમજી-વિચારીને કરવું પડે. કવિઓની ઉત્કૃષ્ઠ રચનાઓનો પણ સીધેસીધો અમલ ન કરાય. અહિ તો ‘તેલ જુઓ અને તેલની ધાર જુઓ’ એ જ રીતે ‘મૂછ જુઓ અને મૂછનો પ્રભાવ જુઓ’ પછી જ આગળ વધો. અહીં સીધું જ ‘યા હોમ…’ વાળું ન ચાલે. તેના કરતાં બેટર છે કે ચરણ ચાંપવાની મધ્યયુગીન શૈલીને અનુસરો. એ સંપૂર્ણપણે જોખમરહિત છે. સવારમાં તેની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. જો કે આજની ફાસ્ટ લાઇફમાં ચરણ ચાંપવાનો સમય જ ક્યાં છે ! આમ, જ્યારે પ્રત્યક્ષ પધ્ધતિ દ્વારા પુરુષને જગાડી શકતો નથી ત્યારે ન છૂટકે પરોક્ષ પધ્ધતિનો આશરો લેવામાં આવે છે. જેમાં સવારમાં બાળકોનો બુલંદ સ્વર, પત્ની દ્વારા પછાડવામાં આવતાં વાસણોનો વિધ્વંસક ધ્વનિ અને હાઇ વોલ્યૂમની હદ વટાવી ચૂકેલા ટીવીનો દેકારો. આવા કર્ણભેદી અવાજોનાં સંયોજનનો સવારમાં સૂતેલા પુરુષ પર બેરહેમીથી મારો ચાલવામાં આવે છે ત્યારે સમાધિવસ્થા ધારણ કરી આ બધું સાંભળતાં પથારીગ્રસ્ત પુરુષને પાકી ખાતરી થઈ જાય છે કે આ લોકો હવે મારું દીર્ઘશયન સાંખી નહીં લે, તેઓ જગાડીને જ જંપશે ત્યારે પથારીમાં થોડો સળવળાટ થાય છે. જેનાથી જાગાડનારને આંશિક સફળતા મળે છે. કહે છે કે નાનીનાની સફળતાનું મૂલ્ય બહુ મોટું હોય છે. તેથી આવી આંશિક સફળતા જગાડનાર ‘ઉઠાડો, જગાડો અને ઓફિસ તરફ ન ભાગે ત્યાં સુધી મંડ્યા રહો’ના ધોરણે વણથંભ્યા પ્રયત્નો ચાલુ રાખે છે. પરિણામસ્વરૂપે એક પથારીમુક્ત પુરુષની પ્રાપ્તિ થાય છે, જ્યારે પુરુષને પથારી ફરી ગયાનો અહેસાસ થાય છે. સામાન્ય કે અસામાન્ય એમ કોઈ પણ રીતે દશ વાગ્યા પહેલા નહીં ઊઠનાર મનુષ્યને જ્યારે તેના કુટુંબીજનો એકધારા સામૂહિક પ્રયત્નો થકી ક્યારેક સવારમાં સાત વાગ્યે શયનભ્રષ્ટ કરે છે ત્યારે ઊઠતાંવેંત તેના મનમાં પહેલો પ્રશ્ન થાય છે કે ‘હું ક્યાં છુ?’ અને ‘આ બધાં કોણ છે?’ પછી રાબેતા મુજબ આંખો ચોળે, અડધો ડઝન બગાસાં ખાય છે, આળસ મરડે છે પછી જ તેને ખ્યાલ આવે છે કે વહેલા જાગેલા માનવીને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’નો અનુભવ થાય છે. કારણ કે દરરોજનાં દસ-અગિયાર વાગ્યાના જગત કરતાં સાત વાગ્યાનું જગત જુદું અને જટિલ હોય છે. આવી દુર્ઘટનાઓમાંથી પ્રેરણા લઈને જો ‘વીર’ પરંપરાવાળું વધુ એક ‘ગુજરાતી રંગીન ચિત્ર’ બનાવાવવામાં આવે તો તેમાં ‘માડી ! હું તો બાર બાર વાગ્યે જાગિયો, મેં ન દીઠી ચાની કરનાર રે…’ એવું કરૂણ ગીત જરૂર હોય શકે. વહેલા ઊઠનારા તપસ્વીઓ જ્યારે કેટલાક વહેલા ઊઠનારા તપસ્વીઓ માટે તેમના ઘરના અને ઘરવાળી દ્વારા તેઓ મોડાં ઊઠે એવી પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે તેઓ વહેલા ઊઠીને ‘મને ગરમ પાણી આપો, મારી ચા બની કે નહીં? માળા ક્યાં છે ? છાપું હજુ સુધી કેમ નથી આવ્યું?’ એવા પોકારો પાડી સવારમાં ગૃહિણીને દિશાહીન બનાવી દે છે. આમ, તેમના વહેલાં જાગવાથી બધા જ કાર્યોનો ક્રમ બદલાઈ જતાં પહેલી સભાના કાર્યક્રમો ખોરવાઈ જાય છે. ‘જીવો અને જીવવા દો’ ની જેમ શિયાળામાં ‘સૂઓ અને સૂવા દો’ એ સોનેરી સૂત્રને અનુસરવું જોઇએ. કારણ કે સૂતેલો મનુષ્ય સંપૂર્ણપણે અહિંસક હોય છે. પણ શિયાળામાં વહેલી સવારની ઊંઘના મુદ્દે લગભગ કટ્ટરવાદી કહી શકાય એવા બે પક્ષ પડી ગયા છે. તેમાં પ્રથમ પક્ષકારો ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરામાં માને છે. તેઓ કહે છે, વહેલાં ઊઠવું જોઇએ, પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એવું ન થઈ શકે તો કસરત કરીને ફેફસાં ફાટફટ થાય એટલો ઓઝોન વાયુ ખેંચી લેવો જોઈએ. (ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું એક કારણ આ પણ છે.) વળી, ભારતીય પરંપરામાં ગળાડૂબ થઈ ગયેલા સંયમીઓ ક્યારેક સૂતેલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી. સૂતેલા પર એકાદ વધારાનો ધાબળો, રજાઈ નાખી તેના અંતરના આશીર્વાદ મેળવતાં નથી. ‘હું સૂતો નથી, સૂવા દેતો નથી’ એ જ એમનો મુદ્રાલેખ હોય છે. વહેલી સવારમાં તે દુ:શાસનની જેમ ગોદડાંહરણ કરવાના મૂડમાં હોય છે. આવા ગોદડાંહરણ વખતે ગમે તેટલા પોકાર કરો તો ય ગરુડે ચડીને ગોવિંદ આવતા નથી. કારણ કે આમાં ગોવિંદને બહુ વાંધો ન આવે પણ ગરુડ ખલ્લાસ થઈ જાય. તેથી દ્રૌપદી વસ્ત્રાહરણ પછી એ સેવા પાછી ખેંચી લેવામાં આવી છે. આવા દુ:શાસનો સૂતેલાને શબ્દોના બાણ મારે છે. ‘આ લોકો દશ-દશ વાગ્યે ઊઠે છે તે જિંદગીમાં શું ઉકાળવાના?’ પણ અહીં જ તેઓ ભીંત ભૂલે છે. કારણ કે જિંદગીમાં કરવા જેવુ ઉત્તમ કાર્ય તો તેમણે ઓલરેડી કરી જ લીધું છે. જ્યારે બીજો પક્ષ ખોંખારીને કહે છે કે શિયાળાની વહેલી સવારે ઘસઘસાટ ઊંઘ માણવી જોઈએ. આવો મોકો બાર મહિનામાં ફરી ક્યારેય મળતો નથી. એટલે જ કહ્યું છે ને, ‘નાણું મળે પણ ટાણું ના મળે.’ આમ, શિયાળાની સવારે તો ઊંઘ જ્યારે હસતાં મુખે વિદાય લે ત્યાર પછી જ પથારીનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઊંઘને પણ આપણે યુવાન હોઈએ ત્યાં સુધી જ આપણાંમાં રસ હોય છે. શિયાળામાં વહેલી સવારે જાગવાની ક્રિયાને હજુ કાર્યનો મોભાદાર દરજ્જો પ્રાપ્ત થયો નથી. તેને મામૂલી દિનચર્યામાં ખપાવી દેવામાં આવે છે. ખરેખર તો શિયાળાની વહેલી સવારે જાગવું તેને માત્ર કાર્ય નહીં પણ શ્રેષ્ઠ કાર્યું ગણવું જોઈએ. કારણ કે તેના પર જ અન્યકાર્યોનું અસ્તિત્વ રહેલું છે. ઘણીવાર વહેલી સવારે પથારીગ્રસ્ત માનવી જરાક જાગે છે. પછી પથારી અવસ્થામાં જ દિનભરના કાર્યોનો વિચાર કરતાં કરતાં પુનઃ નિંદ્રાધીન થઈ જાય છે. આ ઘટનામાંથી એવો પણ બોધ લઈ શકાય કે ઊંઘવાં માટે કામના વિચાર કરવા. (હા, માત્ર વિચાર જ.) વળી, નિદ્રા બાબતે મનુષ્યો પણ જુદાં-જુદાં પ્રકારના છે. વહેલી સવારે નાનો અમથો અવાજ પણ કેટલાક સંવેદનશીલ માનવીની ઊંઘ હરામ કરવા માટે પૂરતો છે. જ્યારે બીજી બાજુ વૈવિધ્યસભર અવાજોનું ઓરકેસ્ટ્રા ગમે તેટલું વાગે તો પણ જેમ નાચી નાચીને ભલભલી અપ્સરાઓના ટાંટિયાની કઢી થઈ જાય. (ખાસ નોંધ : અપ્સરાને ટાંટિયા નહીં પગ હોય છે.) તો પણ ઋષિ તો શું, ઋષિની દાઢીનો એક વાળ પણ ચલિત થતો નથી. એ જ રીતે શયનવીરો તો શું, તેનો કાન પણ ચલિત થતો નથી. આવા અવાજો તેમના કાન સુધી પહોંચવાની હિંમત કર્યા વગર જ હવામાં ઓગળી જાય છે. ઊંઘવું એ જ જેમનો જીવનમંત્ર હોય એવા વીર પુરુષને જ નિદ્રારાણી વરે છે. બ્રાહ્મમુહૂર્તને બદલે કામમુહૂર્તના સમયે જાગેલા સૂર્યવંશીની આજુબાજુ અડધો કલાક સુધી નિદ્રાદેવી ફેરા ફરે છે. આવા વીર પુરુષથી નિદ્રારાણીનો વિયોગ કોઈ રીતે સહન થઈ શકતો નથી. તેથી જ શિયાળાની વહેલી સવારે જાગવા કરતાં જગાડવાનું અઘરું છે. કારણ કે આપણે ત્યાં કુંભકર્ણથી માંડીને કનૈયા સુધીના મહાનુભાવોને જગાડવાની પધ્ધતિમાં ઘણું વૈવિધ્ય છે. આપણે ત્યાં બાળકને સુવડાવવા માટે હાલરડાં અને સદગૃહસ્થોને સુવડાવવા માટે શેરબજાર છે. એ રીતે જગાડવા માટે પ્રભાતિયાં પણ છે. કનૈયાને જગાડવા માટે ‘જાગને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા’, ‘વેણલા રે વાયા કાનુડા…’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ‘જાગો મોહન પ્યારે જાગો’ એવા ગીતો છે. પણ એક બાબત હજુ સુધી નથી સમજાતી કે જગાડવાના મુદ્દે આ બધા મોહનની પાછળ કેમ પડ્યા છે. બીજા કોઈના રજાઈ, ધાબળા કેમ નથી ખેંચતા. આપણે જો મોહનની કૃપા પામવી હોય તો તેને નિરાંતે ઊંઘવાં દેવો જોઇએ. આ રીતે જ્યારે આપણે કોઈને જગાડવાની પધ્ધતિથી અજાણ હોઇએ ત્યારે ભળતી પધ્ધતિ અજમાવી બેસીએ તો કાર્ય સિદ્ધ થતું નથી. જેમ કે કોઈને જગાડવા માટે ધાબડા, રજાઈ ખેંચી લેવા જેવી અનાવરણ પધ્ધતિ આવશ્યક હોય ત્યાં ધ્વનિ પ્રયોગ હાથે ધરવામાં આવે તો ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી અને ‘પાંચ મિનિટમાં ઊઠું છું’ ‘હમણાં ઊઠું છું’ એવા વચનો આપી જાતક પુનઃ પડખું ફરી જાય છે, અથવા ચત્તામાંથી બઠ્ઠો થઈ જાય છે અને જગાડનારની મહેનત પર ઠંડુ પાણી ફરી વળે છે. આમ, દરેક મનુષ્ય સૂતેલાને સફળતાપૂર્વક જગાડવા માટે સક્ષમ હોતો નથી. કારણ કે જગાડનારમાં કેટલાક આગવા ગુણો હોવા અનિવાર્ય છે. જેમ કે સૌ પ્રથમ તો જગાડનારમાં કોઈને ઉઠાડવાનો (પથારી માંથી, બજારમાંથી નહીં !) ઉત્સાહ હોવો જોઇએ. ઉપરાંત ધ્યેય તરફ ધીમી છતાં મક્કમ ગતિ, પોતાની જાતમાં સંપૂર્ણ શ્રધ્ધા, મજબૂત હાથ, પ્રયત્નોનું સાતત્ય, હસમુખો ચહેરો, પથારીમાંથી પ્રાપ્ત થતાં કટુ વચનોને ગુલાબજાંબુની માફક ગળે ઉતારી જવાની સોલીડ સહનશક્તિ, દ્રઢ મનોબળ, ‘હું નહીં પણ મારો પ્રભુ આને જગાડશે’ એવી ઈશ્વરમાં અડગ શ્રધ્ધા ઉપરાંત હાલરડું ગાઈને પણ જગાડી શકે એવી સૂરીલી સ્વરપેટી, આ બધું જેની પાસે હોય તે જ જગાડવાના જંગમાં ઝળહળતી ફતેહ મેળવી શકે છે. તેથી જ કહ્યું છે કે જાગનાર કરતાં જગાડનાર મોટો છે. જો તમે કાવ્યાત્મક દ્રસ્ટી ધરાવતા હો અને જ્યાં જ્યાં નજર તમારી ઠરે ત્યાં કાવ્ય સ્વરૂપો દેખાતા હોય ઉપરાંત સ્ફૂરતા પણ હોય તો તમને શિયાળાની વહેલી સવારે સૂતેલો નિરાકાર માનવી અછાંદસ કાવ્ય જેવો લાગશે. પોતાની સૂવાની જગ્યા જ ન હોય ઉપરાંત ચાદર, રજાઈ, ધાબળા કશું જ ન હોય છતાં બધાની વચ્ચે દૂધમાં સાકરની જેમ ભલી જઇને પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લેનાર માનવી લોકગીત સમાન છે. તો ઠંડીને કારણે ટૂંટિયું વળી ગયેલા મનુષ્યમાં હાઇકુના દર્શન થશે. ગમે તેવા લાંબા રજાઈ, ધાબળા, પલંગ, શેટી પણ જેની સામે વામણા પુરવાર થાય એવો રેગ્યુલર સાઇઝ કરતાં પણ મોટો મનુષ્ય શયનખંડ મધ્યે ખુદ એક ખંડકાવ્ય છે, અને તેની આગળ-પાછળ સૂતેલા બાળકો અને પત્ની મુક્તક સ્વરૂપે દીસે છે. આવા શયનસમ્રાટોને જોઈને અનુકૂળ રસથી છલોછલ ભરેલું કાવ્ય ન સ્ફૂરે તો જ નવાઈ ! આવા શયનશાહો જે રીતે જાગે છે અને ઓફિસ તરફ ભાગે છે તેને અનુરૂપ મેઘાણી સાહેબની કવિતા ‘ચારણકન્યા’ની શૈલીમાં થોડી શયનાંજલિ… સૂરજની સાક્ષીએ જાગ્યો; જોર કરી જોરાવર જાગ્યો મિનિટ કહી કલ્લાકે જાગ્યો; ચા-કૉફી પિનારો જાગ્યો. નિરાંતે નહાનારો જાગ્યો બબ્બે બસ ચૂકનારો જાગ્યો. ઑફિસ જાનારો જાગ્યો; બહાનાનો ઘડનારો જાગ્યો. આમ, જે સૂરજની સાક્ષીએ જાગે છે તેને બહાના સહજ હોય છે. તેના બહાનાની પત પ્રભુ રાખે છે. તેથી રોજિંદા જીવનમાં જાગ્યા ત્યાંથી જ સવાર સમજીને બાકીના કાર્યક્રમો આગળ ઘપાવામાં કશું જ ખોટું નથી. હાસ્યં પરં ધીમહિ – નટવર પંડ્યા આપને આ પથારી ત્યાગ કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો અને સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરજો. આપે પગરખાં પર નો હાસ્યલેખ વાંચ્યો છે ? હાસ્યં પરં ધીમહિ આ પુસ્તક Amazon પર નીચેની લિંક પર પ્રાપ્ય છે. https://amzn.to/2VkGtxS Total Page Visits: 1291 - Today Page Visits: 1 Post navigation Previous Article Previous post: ક્યાં છે કચાશ? – મકરંદ દવે Next Article Next post: ત્રિવેદી હર્ષિદા દીપક – દર્પણ થી મુખ મોડી બેઠા. 7 thoughts on “પથારી ત્યાગનો પૂર્વાર્ધ ~ નટવર પંડ્યા – (હાસ્યલેખ)” Varij Luhar says: June 29, 2020 at 6:23 am ખૂબ જ ગંભીર જાગૃતિમાં લખાયેલો આ હાસ્યલેખ કે જે ગમે તેવી ઉંઘમાંથી જગાડવા માટે સક્ષમ છે.. ખૂબ જ સરસ Reply Pingback: ત્રિવેદી હર્ષિદા દીપક - દર્પણ થી મુખ મોડી બેઠા. - કહુંબો Pingback: ફરાળી વાનગી - કહુંબો Pingback: ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી ઉપર છે : ઊંઘ ! - ચંદ્રકાંત બક્ષી - કહુંબો Pingback: શ્રાવણ માસની ખાસ ફરાળી વાનગી - Top 5 Update Pingback: અમારી ભોજનચર્યા - નટવર પંડ્યા - કહુંબો Pingback: કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા - કહુંબો Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Categories Uncategorized અધ્યાત્મ આધ્યાત્મ આસન આસ્વાદ કહેવત કથા કાકાસાહેબ કાલેલકર કાવ્ય સંગ્રહ કુદરત ચિત્રકળા જીવનદર્શન નવલકથા નવલિકા નિબંધ પરિચય પ્રવાસ બાળસાહિત્ય ભાષા યોગ રહસ્યવાદ લેખ વાનગી વૈધક ચિકિત્સાસાર સાહિત્ય-લેખો સિનેમા સ્વાસ્થ્ય હાસ્ય Recent Posts પૃથિવી – વલ્લભ – કનૈયાલાલ મુનશી મહાભારત : પર્વો, આવૃતિઓ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ગ્રંથ ગેંડો ‘રાઈનોસોરસ’ : શાકાહારી અને તાકાતવર પ્રાણી વિજ્ઞાન : વરદાન કે અભિશાપ? ગુજરાતી નિબંધ વિજ્ઞાનની સિદ્ધિઓ પણ રાખે તંઈને ! – ગુણવંતરાય જોબનપુત્રા Recent Comments મહાભારત : પર્વો, આવૃતિઓ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ગ્રંથ - કહુંબો on ઈન્દ્રની મુલાકાત – સ્વામી સચ્ચિદાનંદ ગેંડો ‘રાઈનોસોરસ’ : શાકાહારી અને તાકાતવર પ્રાણી - કહુંબો on ચિત્તો : હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે
Income tax Financial Year: નાણાકીય વર્ષ 2021-22 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે.... aadhaar cardbreaking news gujaratiGujarat samachargujarati newsgujarati news liveINCOME TAX FINANCIAL YEARincome tax returnITR FILLINGLatest News in Gujaratilive gujarati newsnews in gujarationline news gujarati livePAN AADHAAR LINKING DEADLINEPAN CardPAN-AADHAAR LINK LIVE TV Top Stories SPORTS BREAKING! FIFA World Cup 2022માંથી જર્મની બહાર, જાપાને સ્પેનને હરાવી કર્યો ઉલટફેર pratikshah December 2, 2022 December 2, 2022 ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર pratikshah December 2, 2022 December 2, 2022 BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ pratikshah December 2, 2022 December 2, 2022 ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર pratikshah December 2, 2022 December 2, 2022 સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો
ભારત અને ચીન વચ્ચે એલએસી પર તંગદિલી વચ્ચે સોમવારે ચીનની સેના (પીએલએ) ગલવાન ખીણના કેટલાક ભાગોમાંથી તંબુ હટાવતા અને પાછળ હટતી દેખાઇ હતી. સરકારી સૂત્રોના અહેવાલ અનુસાર બંને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર આ ક્ષેત્રમાં સૈનિકોના પાછળ હટવાનો પ્રથમ સંકેત છે. બંને દેશોની કોર કમાન્ડરો વચ્ચેની સમજૂતી અંતર્ગત ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોએ કહ્યું કે, ચીનની સેના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ પર લગાવાયેલા તંબુ અને માળખાઓ હટાવતા નજરે પડી હતી. ગોગરા હોટસ્પ્રિંગ વિસ્તારમાં પણ ચીની સૈનિકોના વાહનોની આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૫મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં અથડામણ થઇ હતી જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા જ્યારે ૭૬ સૈનિકો ઘાયલ થયા હતા. બીજી તરફ ચીને પણ પોતાના સૈનિકો ગુમાવવા પડ્યા હતા પરંતુ તેણે ચોક્કસ આંકડો જાહેર કર્યો ન હતો. સૂત્રો અનુસાર બંને દેશોએ પોતાના બફર ઝોન નક્કી કર્યા છે. સૂત્રોની જાણકારી મુજબ બંને દેશોની સેના આ હિંસક અથડામણ વાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ ગઇ છે. જે સંભવત ગલવાન ખીણ સુધી સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે. જેથી આગળ કોઇ હિંસક અથડામણ ના થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઇ છે. બંને પક્ષે અસ્થાઇ તંબૂ અને અસ્થાયી બાંધકામ પણ હટાવવામાં આવ્યા છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે સૂત્રો મુજબ બંને દેશોની સેનાઓએ રિલોકેશન પર સંમતિ દાખવી છે અને બંને સેનાઓએ વિવાદિત સ્થાનથી પીછેહઠ કરી છે. જો કે બીજી તરફ પૈંગોગ લેક પાસે બંને દેશોની સેનાએ પીછેહટ કરી નથી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માંગતી કારણ કે ભારતીય સેના ફિંગર ૪માં છે આ વિસ્તાર હંમેશાથી ભારતના કંટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિગર ૮ પર એલએસી હોવાનો દાવો કર્યો છે. તેવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઇ ઉકેલ નથી આવ્યો. ત્રણ મહિનાથી ચાલી રહેલા આ વિવાદમાં ભારતે ડ્રેગનને સામરિક, આર્થિક અને રાજદ્વારી મોરચે ગંભીર ઇજા પહોંચાડી છે. ડીજીટલ સ્ટ્રાઇક કરીને ટીકટોક સહિતના ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કામોમાંથી ચીનની બાદબાકી થઇ રહી છે. લદ્દાખમાં ભારતે ૩૦ હજાર વધુ જવાન તહેનાત કર્યા છે. તેમને ઠંડીથી બચાવવા માટે ઈમરજન્સી ઓર્ડર આપવામાં આવ્યાં છે. સેનાના સીનિયર ઓફિસર્સનું માનવું છે કે, ચીન સાથેનો તણાવ લાંબો ચાલી શકે છે, તેથી સ્પેશિયલ ટેન્ટ્‌સની જરૂર પડી શકે છે. એક અહેવાલ પ્રમાણે, ચીને પણ તેમના સૈનિકોને ખાસ પ્રકારના ટેન્ટ્‌સમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર સમાચાર એજન્સીએ ૨૯મી જૂને જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ૪૨૩ મીટર અંદર ધસી આવ્યા છે. અહેવાલમાં જણાવાયું હતું કે, આ વિસ્તારમાં ચીનના ૧૬ ટેન્ટ અને તાડપત્રીના તંબુ, એક મોટું શેલ્ટર અને ઓછામાં ઓછા ૧૪ યુદ્ધક વાહનો ભારતીય ક્ષેત્રમાં ૪૨૩ મીટર અંદર પાર્ક કરેલા દેખાયા હતા. લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ચીનના સૈનિકો દેખાયા હતા. દરમિયાન ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરીને સ્પષ્ટતા કરી હતી કે, ચીનના સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા નથી. વડાપ્રધાન મોદીએ લદ્દાખમાં આવેલા લેહની ત્રણ જુલાઇએ મુલાકાત લીધી હતી અને પોતાના ભાષણમાં સૈનિકોની પ્રશંસા કરી તથા સાજા થઇ રહેલા ઘાયલ સૈનિકોની મુલાકાત પણ લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનની સેનાએ કમાન્ડર સ્તરની બેઠકમાં થયેલી સમજૂતીને આધારે પીપલ્સ લિબરેશન આર્મીને પાછળ હટાવવાનું શરૂ કર્યું છે. પીએલએ પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ પર ટેન્ટ અને માળકા હટાવતું દેખાયું હતું. એક અન્ય અધિકારીએ કહ્યું કે ગલવાનના સામાન્ય વિસ્તાર તથા હોટસ્પ્રિંગ ગોગરા પોસ્ટ પરથી પણ પીએલએના વાહનો પાછા હટતા દેખાયા હતા. ભારત સાથે સૈન્ય મંત્રણામાં થયેલી સમજૂતી પર અમલ : ચીન લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ પીછેહઠ શરૂ કરી દીધી છે. ત્યારે ચીની સેના દ્વારા જે પગલું ભરવામાં આવી રહ્યું છે તેને લઈ ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, ૩૦ જૂનના રોજ બંને પક્ષ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી જેમાં સહમતી સધાયા બાદ સૈનિકો પાછા હટી રહ્યા છે. ચીનના સરકારી મુખપત્રે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાનનો હવાલો આપતા લખ્યું હતું કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ૩૦ જૂનના રોજ ત્રીજી ક્માન્ડર સ્તરીય વાર્તા યોજાયેલી જેમાં સરહદ વિવાદ અને જવાનોની પીછેહઠ મુદ્દે સહમતી સધાઈ. બંને દેશોએ આ મામલે પ્રભાવી ઉપાયો સાથે પ્રગતિ કરી છે. ચીનના સૈનિકોએ પાછા હટવાનું શરૂ કરતા કોંગ્રેસે પીએમ મોદી પાસે માફીની માગણી કરી ભારત અને ચીન વચ્ચે સૈનિકો ખસેડવાની પ્રથમ પ્રક્રિયામાં ગલવાન વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪માંથી બંને દેશના સૈનિકો પાછા હટવાનું શરૂ કરાતા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એ નિવેદન બદલ દેશ સમક્ષ માફી માગવાની માગણી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું નથી અને કોઇએ ભારતીય ચોકીઓ કબજે કરી નથી. કોંગ્રેસે એવું પણ કહ્યું કે, કાંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખની હાલની સ્થિતિ વિશે દેશને જણાવે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પત્રકારોને જણાવ્યું કે, ચીનના પીએલએને પાછળ ધકેલવા આપણા બહાદૂર સૈનિકો પ્રયાસ કરે છે અને આપણે સફળ થયા તેવા સમાચારોથી અમે ખૂશ છીએ. અમને અમારા સૈનિકો પર ગર્વ છે. આમ કરવામાં આપણા સૈનિકોની ક્ષમતા પર અમને જરા પણ શંકા નથી. તેમણે ભૂતકાળમાં પણ આ કામ કરી બતાવ્યું છે પછી તે ચીન હોય કે પાકિસ્તાન હોય. આપણી સેનાને કોઇના પ્રમાણપત્રની જરૂર નથી. જોકે, સર્વપક્ષીય બેઠકમાં કમનસીબે વડાપ્રધાન મોદીએ ચીનની સરકારને ક્લિન ચીટ આપી દીધી હતી. તે જ સમયે ચીન કહે છે કે, ગલવાન ખીણ તેમનો વિસ્તાર છે. આજે વડાપ્રધાને આ તક ઝડપી લેવી જોઇએ અને દેશને વિશ્વાસમાં લેવા માટે પોતાના શબ્દો બદલ માફી માગવી જોઇએ. તેમણે કહેવું જોઇએ કે હા હું ખોટો હતો, તમને ગેરમાર્ગે દોર્યા હતા અથવા મારે તે માટે બીજા શબ્દોનો ઉપયોગ કરવો જોઇતો હતો. Share: Rate: Previousએનએસએ અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે શાંતિ સ્થાપિત કરવા મુદ્દે વાતચીત : સૂત્રો Nextવીએસ હોસ્પિટલમાં સારવારના અભાવે ગર્ભવતી મહિલાના મૃત્યુ મામલે હાઈકોર્ટમાં અરજી : જવાબદારો સામે પગલાં લેવા માંગ Related Posts સંયુક્ત રાષ્ટ્રમાં ચીન ચોથી વખત મસૂદ અઝહરની ઢાલ બનતાં ભારત ‘નિરાશ’ 14/03/2019 ‘તેઓ જે ટ્રેલર દેખાડી રહ્યા છે તે શક્તિશાળી વ્યક્તિનું ટ્રેલર છે’ : ‘પિક્ચર અભી બાકી હૈ’ ટિપ્પણી મુદ્દે કપિલ સિબ્બલે PMની હાંસી ઉડાવી 13/09/2019 પાકિસ્તાનની અંદર ભારતીય વાયુસેના દ્વારા હવાઈ હુમલા કર્યાના અમુક કલાક પછી સેનાએ ટ્‌વીટ કરી આ કવિતા 26/02/2019 ભીમા કોરેગાંવ હિંસા : બોમ્બે હાઈકોર્ટે હિન્દુત્વ નેતા મિલિંદ એકબોટની આગોતરા જામીન અરજી ફગાવી 03/02/2018 Recent Posts E PAPER 10 DEC 2022 Dec 10, 2022 E PAPER 09 DEC 2022 Dec 9, 2022 E PAPER 08 DEC 2022 Dec 8, 2022 E PAPER 07 DEC 2022 Dec 7, 2022 E PAPER 06 DEC 2022 Dec 6, 2022 Other Info About Us Lokhit movement Recent Comments December 2022 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 « Nov Categories Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized Archives Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016
આજનો દિવસ વિવાહિત જીવનમાં ચાલી રહેલા મતભેદનો અંત લાવી મીઠાશ ઓગાળી દેશે અને પ્રેમની લાગણી પ્રબળ બનશે. આજે નોકરી કરતા લોકો ટીમ વર્ક દ્વારા કામ કરીને સારું નામ કમાઈ શકે છે. તમારે તમારી કેટલીક અંગત બાબતોમાં કોઈ બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. તમારી કોઈ જૂની વાતને લઈને લોકો તમારાથી નારાજ થઈ શકે છે. તમને વ્યવસાયને આગળ વધારવાની તક મળશે. આજે સિનિયર્સ સાથે વાત કરતી વખતે તમારે તમારી વાત તેમની સામે રાખવી જોઈએ. આજે કાર્યસ્થળ પર તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પૂરો પ્રયાસ કરશે, જેનાથી તમારે બચવું પડશે. વૃષભ રાશિ:- આજનો દિવસ તમારા માટે સખત અને ખંતથી કામ કરવાનો રહેશે, તેથી તમારા કામમાં ઢીલા ન થાઓ, પરંતુ તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે, જેનાથી તમારે બચવું પડશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો, નહીં તો કોઈ તમને તેમની વાતોમાં ફસાવી શકે છે. તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારી સારી રીતે નિભાવશો અને વડીલોનું પૂરેપૂરું સન્માન કરશો. આજે નોકરી કરતા લોકો સારું પ્રદર્શન કરીને સારું નામ કમાઈ શકે છે. બાળકો તમારી કોઈ વાત પર ગુસ્સે થઈ શકે છે, જેને મનાવવા માટે તમારે પૂરા પ્રયાસ કરવા પડશે. મિથુન રાશિ:- નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાના કરિયરમાં સુધારો કરી શકે છે. તમે મિત્રો સાથે વિદેશ પ્રવાસે જવાની તૈયારી કરી શકો છો, પરંતુ ત્યાં કોઈ પણ બાબતમાં કોઈ મિત્ર સાથે સંડોવશો નહીં અને દરેક બાબતમાં સક્રિય અને સમજદારીથી કામ કરો. તમે તમારા નજીકના અને પ્રિયજનો સાથે વાત કરવામાં થોડો સમય પસાર કરશો. તમારી ખુશી અને ઉત્સાહ જળવાઈ રહેશે. તમારે આજે તમારો કોઈ જૂનો વ્યવહાર સાફ કરવો પડશે, નહીં તો તે તમારા માટે મુશ્કેલી બની શકે છે. તમારું કોઈ જૂનું અટકેલું કામ પૂરું થવાને કારણે તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. કર્ક રાશિ:- આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમારે ક્ષેત્રમાં સતત પ્રયત્નો કરવા પડશે, તો જ તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો. ભાવનાત્મક બાબતોમાં સંવાદિતા જાળવી રાખો. તમારે કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ નહીં તો કોઈ સમસ્યા થઈ શકે છે. જો પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હોય તો તમારે ધીરજ રાખીને જ તેનો ઉકેલ લાવવો પડશે. નવું વાહન મળવાથી પરિવારમાં ખુશીઓ રહેશે. જો તમે તમારા પોતાના કરતાં બીજાના કામ પર વધુ ધ્યાન આપો છો, તો તે તમારા માટે સમસ્યાઓ લાવી શકે છે. સિંહ રાશિ:- આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે, કારણ કે તમે મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. જે લોકો સામાજિક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે, તેમને આજે સારા કાર્યો કરીને પોતાને સુધારવાની તક મળશે અને તેમનો જનસમર્થન પણ વધશે. વ્યવસાય કરનારા લોકોએ જોખમ લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામના સંબંધમાં તમે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થતા જણાય છે, જે લોકો વિદેશ જઈને સ્થાયી થવા ઈચ્છે છે તેમને વધુ સારી તક મળતી જણાય છે. કન્યા રાશિ:- આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. પરિવારમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારો કોઈ મિત્ર તમને કોઈ પ્રિય વસ્તુ ભેટમાં આપી શકે છે. તમે કોઈ મહેમાનનું મનોરંજન કરી શકો છો. તમારી સંપત્તિમાં વધારો થતો જણાય છે, કારણ કે તમે નવું મકાન, મકાન, દુકાન વગેરે ખરીદી શકો છો. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો, તો જ તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. તમે તમારા મૂલ્યો અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો અને તમારા બાળકોને પણ શીખવશો. તુલા રાશિ:- આજનો દિવસ તમારા માટે નવો વ્યવસાય શરૂ કરવાનો રહેશે. આજે તમારી લાંબા ગાળાની યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. તમારે કોઈ પણ કામ જવાબદારીપૂર્વક કરવું પડશે. જો તમે તમારી કારકિર્દીને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યોની મદદથી તેને હલ કરી શકો છો. આજે તમે કોઈને વાહન મેળવતા જોઈ શકો છો, પરંતુ વધુ પડતા ઉત્તેજિત થવાનું ટાળો. રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન મળશે. તમે તમારી જવાબદારીઓને ઘણી હદ સુધી સરળતાથી પૂરી કરી શકશો. વૃશ્ચિક રાશિ:- આજે તમે તમારી આવક અને ખર્ચમાં સંતુલન જાળવશો. તમારું બજેટ બનાવીને, તમે ભવિષ્ય માટે સરળતાથી કેટલાક પૈસા બચાવી શકશો. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પર વિશ્વાસ કરો, તો જ તમને લાભ મળી શકશે. તમારા કેટલાક ખર્ચમાં વધારો થવાથી તમે ચિંતિત રહેશો. કેટલાક કિસ્સાઓમાં, તમે સરળતાથી આગળ વધશો, તો જ તમે તેમને હલ કરી શકશો. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે થોડી દૂરની મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ વાત પર દલીલ કરી શકો છો. ધન રાશિ:- આર્થિક દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે મજબૂત રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો, પરંતુ તમે તમારા પરિવારના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. જો તમે કોઈપણ સ્પર્ધામાં સામેલ છો, તો તમારી વાત લોકોની સામે રાખો. તમારે આજે સંવાદિતા જાળવવી પડશે. જો તમારી પાસે કાયદા સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે, તો તેમાં તમને વિજય મળતો જણાય છે. વધારે ઉત્તેજિત થવાનું ટાળો, નહીંતર તમે ભૂલ કરી શકો છો. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે તેમના વરિષ્ઠોની સલાહ લેવી પડશે. મકર રાશિ:- આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈપણ કાર્ય કરવામાં તમે નિઃસંકોચ આગળ વધશો. તમે કોઈ જૂના મિત્રને મળશો. સાસરી પક્ષ તરફથી તમને નાણાકીય લાભ થતો જણાય. આજે તમારે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાને ઉકેલવો પડશે. ઘર પરિવારમાં, તમે મહાનતા દર્શાવતા નાના બાળકો માટે ભેટ લાવી શકો છો, પરંતુ જો તમે તમારી કેટલીક ઓછી ગંભીર બાબતો વિશે ચિંતિત હતા, તો તમે તેના માટે ઉકેલ મેળવી શકો છો. તમારી પ્રતિષ્ઠા વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે. કુંભ રાશિ:- આજનો દિવસ તમારા પ્રભાવ અને કીર્તિમાં વધારો લાવશે. તમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હશે. તમારે કોઈપણ કામમાં બિલકુલ બેદરકારી ન રાખવી જોઈએ અને તમારા નફાની ટકાવારી પણ વધારે રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ચાલી રહેલી કોઈપણ લાંબી સમસ્યા માટે તમે આજે તબીબી સલાહ લઈ શકો છો. તમે કેટલીક લાંબા ગાળાની યોજનાઓથી સારો નફો મેળવશો. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરશો તો તે સરળ રહેશે. લોક કલ્યાણના કાર્યો સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે આધ્યાત્મિક કાર્યમાં પણ સામેલ થઈ શકો છો. મીન રાશિ:- આજનો દિવસ તમારા માટે અચાનક ધનલાભનો દિવસ રહેશે, પરંતુ જો તમે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખશો, તો તમે ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો. આજે તમારા સંબંધીઓ તમને કંઈક પાઠ શીખવશે, જેનાથી તમારે બચવું પડશે. આજે તમારો કોઈ જૂના મિત્ર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. વ્યવસાયમાં દિવસ નબળો રહેશે, પરંતુ તેમ છતાં તમે તમારા ખર્ચને સરળતાથી પૂરા કરી શકશો. તમારે કોઈપણ કામમાં બેદરકારી ન રાખવી જોઈએ અને નેટવર્કિંગ સાથે જોડાયેલા લોકો સારું નામ કમાઈ શકે છે. નોંધ: આ માહિતી માન્યતાઓ અને સામુદ્રિકશાસ્ત્રના આધારે એકત્રિત કરવામાં આવી છે.DH News આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય લેતા પહેલા,મહેરબાની કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો. DHNews http://dhnews.in Related Articles Rashifal સોમનાથ મહાદેવ બનાવશે પૈસાવાળા, આ રાશિના લોકોને થશે ધનલાભ Posted on September 12, 2022 Author DHNews કુંભ રાશિફળ : આ દિવસે દૂધમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી રીતભાતથી પ્રભાવિત, પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે. કેટલીક મોંઘી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થઈ શકે છે. જો તમે સિંગલ છો, તો તમે પ્રેમાળ સંબંધમાં રહેવાની ઇચ્છા અને સિંગલ રહેવાની ઇચ્છા વચ્ચે આગળ-પાછળ જશો. વિવાહિતોને તેમના સંબંધોમાં વિશ્વાસનો […] Rashifal બુધ ગ્રહે કર્યો શુક્રની રાશિમાં પ્રવેશ,આ 3 રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ!,થશે રૂપિયાનો વરસાદ! Posted on October 29, 2022 October 29, 2022 Author DHNews પંચાંગ અનુસાર 26 ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં, બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર અને ગણિતનો કારક માનવામાં આવે છે. તેથી, બુધ ગ્રહનું સંક્રમણ આ તમામ ક્ષેત્રોને ચોક્કસપણે અસર કરશે. પરંતુ તેની અસર 12 રાશિઓ પર પણ જોવા મળશે. ઉપરાંત, 3 રાશિઓ છે, જેને આ સમય દરમિયાન ખૂબ કાળજી લેવાની જરૂર […] Rashifal રાજપરા વાળી માં ખોડિયાર નું નામ લેવાથી આ 4 નામના લોકોના જીવનમાં થશે દિવ્ય ધનવર્ષા, ભરાઈ જશે ધનના ભંડાર અને પૈસાનો વરસાદ થશે Posted on April 2, 2022 Author DHNews કુંભ રાશિફળ : તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને હવે ફળ મેળવવાનો સમય આવી ગયો છે. તમારા એકંદર સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અને તમે વધુ સારું કરી શકશો. તમે ગમે તેટલું હસો, પરંતુ બીજાના ખર્ચે નહીં, નહીં તો તમે સંબંધને કલંકિત કરી શકો છો. ફક્ત તમારી આસપાસના લોકો સાથે સારા બનો, અને બધું સારું […] Post navigation બસ હવે એક દિવસ જુઓ રાહ,આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે,સૂર્ય અપાવશે પ્રમોશન! ડિસેમ્બરમાં શુક્ર ગ્રહ કરશે બે વાર રાશિ પરિવર્તન,5 રાશિના લોકો માટે વધશે મુશ્કેલીઓ,જુઓ 9 Replies to “શ્રી રામ લખવાથી આજે આ 9 રાશિવાળા બનશે કરોડપતિ – આ નામવાળા માટે ધન સંપત્તિનો ખજાનો ખુલશે!” XseDdbdteemygt says: November 22, 2022 at 4:10 am On this site u can buy EXTREME FRUIT VIBES for very good price! Reply Yonoccut says: November 22, 2022 at 4:10 am dexamethasone 4 tablet Reply MerolastPl says: November 22, 2022 at 4:12 am essay marking service national junior honor society essay help admission college essay help Reply MerolastPl says: November 22, 2022 at 4:14 am narrative essay writing help essay writing services review custom essay writers Reply MerolastPl says: November 22, 2022 at 4:15 am online essay helper psychology essay writing services english essay writing help Reply Ugooccut says: November 22, 2022 at 4:16 am seroquel price australia Reply MerolastPl says: November 22, 2022 at 4:17 am college application essay services help on essay writing buy essay papers Reply canada discount pharmacy hvz says: November 22, 2022 at 4:17 am how common is heart disease at 30? Drugs info sheet. What side effects can this medication cause? shoprite pharmacy rite aid 24 hour pharmacy store locator Some news down medicine. Get dope now. Reply untopoulp says: November 22, 2022 at 4:18 am The patient then underwent to microscope assisted trans nasal surgery TNS doxycycline penicillin allergy Reply Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Search for: Recent Posts 444 વર્ષ પછી કુંભ રાશિમાં શનિ,આ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે,જુઓ મંગળના સંક્રમણને કારણે આ 7 રાશિઓ માટે ખરાબ દિવસો થયા શરૂ,આગામી 3 મહિના સુધી પીછો છોડશે નહિં,કરો તરત જ આ ઉપાય,જુઓ કુંભ સહિત આ 7 રાશિઓને 3 ડિસેમ્બર સુધી ધનવાન બનશે બુધાદિત્ય યોગ,જુઓ બસ હવે પાંચ દિવસ જુઓ રાહ,આ 7 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે,સૂર્ય અપાવશે પ્રમોશન! કુળદેવીનું આજે નામ લખવાથી 10 રાશિના લોકો બનશે કરોડપતિ!,થશે અચાનક રૂપિયાનો વરસાદ! Recent Comments buy cialis no prescription canada gpjl on તહેવારો પછી આ 6 રાશિના હાથમાં લાગશે કુબેરનો ખજાનો,મંગળ-શનિનો સંયોગ કરાવશે જબરદસ્ત ધન લાભ! RogerFal on 20 નવેમ્બરે ઉદય થશે શુક્ર દેવ,આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય,કરિયર-વ્યવસાયમાં સફળતાનો યોગ,જુઓ RogerFal on 20 નવેમ્બરે ઉદય થશે શુક્ર દેવ,આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય,કરિયર-વ્યવસાયમાં સફળતાનો યોગ,જુઓ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. બીજ મકાઈ ( વાવણીના 20 થી 30 દિવસ પછી ) પાકની અવસ્થા મકાઈ (વાવણી પછી 20-30 દિવસ) મહત્વપૂર્ણ સુચના મિશ્રણ માટે સ્વચ્છ પાણી લો. એકસરખા છંટકાવ માટે ફ્લેટ ફેન/ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરો, વધુ સારા પરિણામ માટે બાયર ફુસ્ટ 500 ગ્રામ/એકરનો ઉપયોગ કરો અથવા લુડીસ ની સાથે એટ્રાઝીન 50% WP- 500 ગ્રામ/એકરનો ઉપયોગ કરો.
Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi, Yane Gyan Gosti / પીરાણા સતપંથના અંદરના મુખ્ય માણસના વિચારો – સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jan-2012 || Jay Laxminarayan || || Jay Sanatan Dharm || || જય લક્ષ્મીનારાયણ || || જય સનાતન ધર્મ || A person who is… કરસન કાકાના ખાસ સાથીદારોમાંના એક… one of the close associates of Karsan Kaka… કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના… belonging to Kachchh Kadva Patidar community… સતપંથ ધર્મના સાહિત્યોના એક સાચા જાણકાર… having thorough knowledge of Satpanth literature… કરસન કાકાની સાથે અવિચલદસના કાર્યક્રમમાં હાજરી આપનાર… accompanied Karsan Kaka to attended Avichal Das’s function… કરસન કાકાને કોર્ટના કેસોમાં ખાસ મદદ કરનાર… helper of Karsan Kaka in court cases… પીરાણાની સંસ્થામાં સક્રિય કામ કરનાર… taking active participation in the affairs of Pirana’s institution… સતપંથ સમાજના હિત માટે ૪૦-૪૦ વર્ષથી પણ વધારેનો ખુબજ મોટો ફાળો આપનાર… devoting more than 40 years for the benefit of Satpanth… પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ જેની પ્રશંશા કરી હોય… go appreciated the editor of […] Share this: Click to email a link to a friend (Opens in new window) Click to share on Facebook (Opens in new window) Click to share on Twitter (Opens in new window) Click to share on WhatsApp (Opens in new window) Click to print (Opens in new window) Like this: Like Loading... © 2022 RealPatidar.com - Satpanth - Pirana - Nishklanki / Nishkalanki Narayan - Imamshah – All rights reserved
PCB ના વડાએ તેને ભ્રષ્ટ ખેલાડીને તક આપવા માટે બહાર જવા કહ્યું હતું: જે ખેલાડીએ મેચ ફિક્સ કરી છે અને દેશને છેતર્યો છે તેને ક્યારેય રમવાની મંજૂરી આપવી જોઈએ નહીં નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝે કહ્યું કે, રમતમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરેલા ખેલાડીઓને ક્યારેય દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવી જોઈએ નહીં. હાફિઝે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે પોતાના સ્ટેન્ડ પર અડીખમ છે કે જે ખેલાડીએ મેચ ફિક્સ કરી છે અને દેશને છેતર્યો છે તેને ક્યારેય રમવાની મંજૂરી આપવી જોઈએ નહીં. હાફિઝે આગળ કહ્યું કે તેની કારકિર્દીની સૌથી નિરાશાજનક ક્ષણ તે હતી જ્યારે ભ્ઘ્ગ્ ના વડાએ તેને ભ્રષ્ટ ખેલાડીને તક આપવા માટે બહાર જવા કહ્યું હતું. હાફિઝે કહ્યું, ‘મારા કરિયરની સૌથી મોટી નિરાશા અને પીડા ત્યારે થઈ જ્યારે અઝહર અલી અને મેં આ મુદ્દે સૈદ્ઘાંતિક અભિગમ અપનાવ્યો, પરંતુ બોર્ડ પ્રમુખે અમને કહ્યું કે જો આપણે રમવા નથી માંગતા તો કોઈ સમસ્યા નથી પરંતુ સંબંધિત ખેલાડી રમશે. હાફિઝે સ્પષ્ટ કર્યું કે તેની નિવૃત્તિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાના સ્ટેન્ડ સાથે કોઈ લેવાદેવા નથી કે તેણે અને શોએબ મલિકે ૨૦૧૯ના વર્લ્ડ કપ પછી નિવૃત્ત થવું જોઈએ. તેણે કહ્યું, ‘ના, હું ૨૦૧૯ વર્લ્ડ કપમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો. પરંતુ મારી પત્ની અને કેટલાક શુભેચ્છકોએ મને રમતા રહેવા માટે સમજાવ્યો. પરંતુ ત્યારથી હું તેના વિશે વિચારતો હતો. હાફિઝે કહ્યું, જ્યાં સુધી રમીઝે શું કહ્યું અથવા અનુભવ્યું તે સંબંધિત છે, તે તેમનો વ્યક્તિગત દ્ષ્ટિકોણ છે અને મેં હંમેશા ટીકાકારોનું સન્માન કર્યું છે. મારો રસ્તો એ છે કે હું મેદાનમાં ઉંતરું અને તેમને જવાબ આપું. હું બોર્ડમાં કોઈની સાથે નારાજ નથી. કોઈ પણ જાતના અફસોસ વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. જોકે સિનિયર ખેલાડીએ સ્વીકાર્યું કે તે ટી૨૦ વર્લ્ડ કપથી પીસીબી ચીફને મળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આગળ કહ્યુ રમીઝે કહ્યું કે તેણે વિચાર્યું કે હું પીએસએલ અને કેન્દ્રીય કરારમાં તેના વર્ગ વિશે વાત કરવા માંગુ છું. પરંતુ આખરે ૩૧ ડિસેમ્બરે જ્યારે હું તેને મળ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું માત્ર તેને મારા નિવૃત્તિના નિર્ણય વિશે જણાવવા માંગુ છું. હાફિઝે એમ પણ કહ્યું કે ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે વધુ સારી વાતચીત હોવી જોઈએ. (11:24 am IST) આ સમાચાર શેર કરો Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય Most Popular Recent સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST પૃથ્વી પરના 6ઠ્ઠા વિનાશને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી access_time 5:30 pm IST આ હોટલમાં છે 10 હજારથી પણ વધારે રુમ access_time 5:46 pm IST મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી access_time 5:45 pm IST ઉમરાહ કરવા મક્કા પહોંચ્‍યો શાહરૂખ ખાન access_time 10:38 am IST ટીમ ઇન્‍ડિયા-બાંગ્‍લાદેશ વચ્‍ચે રવિવારે વન-ડે મુકાબલો access_time 11:50 am IST ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૭ access_time 12:04 pm IST મોરબી : ૧૦ મો રાઉન્ડ પૂર્ણ થયો, કાન્તિલાલ ૧૯ હજારથી વધુની લીડથી આગળ access_time 11:51 am IST ગુજરાત ની ચૂંટણીમાં કોણ ક્યાંથી આગળ એના ટુંકમા સમાચાર access_time 11:47 am IST વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ભાજપ કાર્યાલયે છ વાગ્યે પહોંચી ગુજરાતમાં ભવ્યાતિભવ્ય વિજયને વધાવી સંબોધન કરશે તેમ જીએસટીવી જણાવે છે. છેલ્લા અહેવાલ મુજબ ૧૮૨ માંથી ભાજપને ૧૫૪, કોંગ્રેસને ૧૭, આપ પાર્ટીને ૮ અને અન્યને ૩ બેઠક મળી રહી છે access_time 11:40 am IST ગુજરાતમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યુ એ ત્યારે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા સાથે ખાસ વાતચીત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા access_time 11:39 am IST
ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર, Reliance Jio એ હમણાં જ જાહેરાત કરી છે કે તેણે તેના 5G SA નેટવર્ક સાથે ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરી લીધા છે. આ telco તરફથી કોમર્શિયલ લોન્ચ નથી, પરંતુ ફરીથી બીટા ટેસ્ટિંગ છે. માત્ર સ્વાગત ઓફર દ્વારા આમંત્રિત કરાયેલા વપરાશકર્તાઓ કોઈ વધારાના ખર્ચ વિના Jio ની 5G સેવાઓને ઍક્સેસ કરી શકશે, જો કે તેઓ અમુક શરતોને પૂર્ણ કરે છે, જેમ કે 5G SA- સુસંગત સ્માર્ટફોન અને રૂ. 239 અથવા તેનાથી ઉપરનો પ્લાન. રિલાયન્સ જિયોએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2022 દરમિયાન તેના 5G નેટવર્કની શક્તિનું પ્રદર્શન પહેલેથી જ કરી દીધું છે. ટેલ્કો સંચાલિત ઉપયોગના કિસ્સા આરોગ્યસંભાળ, કૃષિ, શિક્ષણ, ગેમિંગ અને વધુ સહિતના વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોમાં છે. હવે ગ્રાહકો સુધી 5G લાવવાની તેની સફરમાં એક મોટું પગલું આગળ વધારતા, Jio એ કહ્યું કે 25 નવેમ્બર 2022 થી, ગુજરાતના 33 જિલ્લાઓમાં વપરાશકર્તાઓ સ્વાગત ઓફરનો લાભ લઈ શકશે. 5G કવરેજ મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે 100% જિલ્લા મુખ્યાલયોમાં Jio True 5G કવરેજ પ્રાપ્ત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બે દિવસ પહેલા Jioએ પુણે, મહારાષ્ટ્રમાં ગ્રાહકો માટે વેલકમ ઑફરની જાહેરાત કરી હતી. જિયોએ કહ્યું, “ગુજરાત એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે તે રિલાયન્સનું જન્મસ્થળ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પણ છે. Reliance Jio Infocomm Limitedના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને શેર કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પહેલું રાજ્ય છે કે જેનું 33 જિલ્લા મથકોમાંથી 100% અમારા મજબૂત 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની સાચી શક્તિ અને તે અબજો લોકોના જીવન પર કેવી અસર કરી શકે છે તે બતાવવા માંગીએ છીએ. 5G લૉન્ચથી તમને કેટલો ફાયદો થશે? 5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણા ફેરફારો જોવા મળશે અને એક અલગ જ દુનિયાનો અનુભવ થશે. જેનાથી લોકોનું કામ સરળ બનશે. આટલું જ નહીં મનોરંજન અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં પણ ઘણો બદલાવ આવશે. હવે જે ધીમે ધીમે થાય છે તે ઝડપથી કરવામાં આવશે. આ નેટવર્ક એટલું ઝડપથી કામ કરશે કે આંખના પલકારામાં બધું થઈ જશે. 5G નેટવર્ક માણસની વિચારસરણી કરતાં વધુ ઝડપી બનશે જો તમે કોઈને વિડિયો ફાઇલ મોકલવા માંગતા હોવ તો પણ તમારે કહેવું પડશે કે તેમાં ઘણો સમય લાગશે... ફાઇલ મોટી છે, પણ 5Gમાં આવું નહીં થાય. ફાઇલ ગમે તેટલી મોટી હોય, તે સેકન્ડોમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે. 5G સાથે ઇન્ટરનેટ સ્પીડ કેટલી વધશે? સમગ્ર ગુજરાતમાં 5G નેટવર્ક 4G નેટવર્ક કરતાં 10 ગણી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરશે. આજથી 5G સેવા શરૂ થશે, માત્ર 10 સેકન્ડમાં 5Gમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ જશે, અત્યાર સુધી બે કલાકની ફિલ્મ ડાઉનલોડ કરવામાં લગભગ 5 થી 7 મિનિટ લાગતી હતી. હવે ડાઉનલોડનો સમય ઘણો ઓછો થઈ જશે. તેનાથી સમયની પણ બચત થશે. Share Previous Post Next Post ધોરણ 1 થી 12 ધોરણ વાઈજ મટેરીયલ ધોરણ-1 ધોરણ-2 ધોરણ-3 ધોરણ-4 ધોરણ-5 ધોરણ-6 ધોરણ-7 ધોરણ-8 ધોરણ-9 ધોરણ-10 ધોરણ-11 ધોરણ-12 Like on Facebook Search Here વિષય વાઈજ મટેરીયલ પ્રજ્ઞા ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક સંસ્કૃત પત્રક-A Ekam Kasoti {100% working} Ekam Kasoti PAT Marks Entry Link @ Online ssaexam.org - RDRATHOD.IN WhatsApp Test WhatsApp Test For Std 3 to 12 NISHTHA Training NISHTHA Talim 4.0 ; Paripatra, Course Link, Module Answers And All Details UNIT TEST Unit Test mark Entry : Periodical Assessment Test Mark Entry Direct Link @ ssagujarat.org Dainik Nodh Ayojan દૈનિક નોંધપોથી લખવા માટે ઉપયોગી ડે ટુ ડે આયોજન | Dainik Nodhpothi Varshik Aayojan With Learning Outcomes For Primary School Teachers
શું તમે પણ માનો છો કે જ્યારે શરદી અને માથાનો દુખાવો થતો હોય ત્યારે તુલસીનો ઉકાળો અથવા તુલસીની ચા પીવાથી ઘણી રાહત મળે છે. જો ઈજા થઈ હોય તો હળદરવાળું દૂધ પીવાથી દુખાવામાં આરામ મળે છે. મધ અને આદુનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. આ કેટલાક ખૂબ જ સામાન્ય ઘરગથ્થુ ઉપચારો છે જેનો આપણે બધા વર્ષોથી ઉપયોગ કરીએ છીએ અને આપણા દાદી અને નાની પણ જ્યારે આપણું સ્વાસ્થ્ય બગડે ત્યારે તરત જ એલોપેથિક દવા લેવાને બદલે આ ઉપાયો અપનાવવા અને તેના પર વિશ્વાસ રાખવાની ભલામણ કરતા હતા. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કેટલાક સામાન્ય ઘરગથ્થુ ઉપચાર છે જેને ડોક્ટર્સ પણ અસરકારક માને છે. આ ઘરગથ્થુ ઉપચારની કોઈ આડઅસર નથી મધ, ફળો, કુદરતી તેલ અને જડીબુટ્ટીઓ જેવા સરળ ઘટકોનો ઉપયોગ કરતા ઘરેલું ઉપચાર શરદી અને ઉધરસ જેવી સામાન્ય બિમારીઓને મટાડી શકે છે અને સારી વાત એ છે કે તેમની કોઈ બાજુ નથી. અસરો જો કે, આ ઉપાયોનો ઉપયોગ કરતી વખતે તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો કારણ કે વધુ પડતી કોઈપણ વસ્તુ ખરાબ છે. ધીરે ધીરે, લોકોમાં આ ઉપાયો વિશે જાગૃતિ પણ વધી રહી છે અને ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જેને વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે. અમે તમને દાદીમાના આવા જ 5 સામાન્ય ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. પેટના દુખાવાને દૂર કરવા માટે લીંબુના રસમાં રોક મીઠું નાખીને પીવો. કુદરતી ખનિજોથી ભરપૂર રોક મીઠું, મીઠાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે અને તે સફેદ મીઠા કરતાં અનેકગણું સારું છે અને તે પાચનને સુધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, લીંબુના રસમાં રોક મીઠું ભેળવીને પીવાથી ગેસ, ઓડકારની સમસ્યા દૂર થાય છે અને ગેસ પસાર થવામાં મદદ મળે છે. તેમજ જો પેટ ફૂલવાની એટલે કે પેટ ફૂલવાની સમસ્યા હોય તો તે પણ આ રેસિપીથી દૂર થઈ જાય છે. સાવધાની રાખો- હાર્ટ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ આ રેસિપી અપનાવવાનું ટાળવું જોઈએ કારણ કે આવા દર્દીઓને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે. હળદરનું દૂધ દુખાવા અને શરીરના દુખાવાને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે હળદરને દૂધમાં ઉકાળીને પીવું એ એક ઉત્તમ સંયોજન છે કારણ કે દૂધ એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે ઘા મટાડવામાં મદદ કરે છે અને હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સ્નાયુઓમાં સોજો અને બળતરાને દૂર કરે છે. હળદરમાં કર્ક્યુમિન પણ હોય છે જે એક મજબૂત એન્ટીઑકિસડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાવચેત રહો – તમે હળદરના દૂધને સારવારના વિકલ્પ તરીકે ન ગણી શકો. જો કોઈ ઈજા કે સમસ્યા હોય જેને સારવાર અને દવાની જરૂર હોય તો તેને ટાળશો નહીં. તમે દવાની સાથે હળદરવાળું દૂધ પીવાનું ચાલુ રાખી શકો છો. મધ અને આદુ કફ દૂર કરશે આદુને પાણીમાં ઉકાળીને મધ સાથે ખાવાથી કફ, ગળામાં ખરાશ અને ગળાના દુખાવા માટે ઉત્તમ ઉપાય છે. કોઈપણ રીતે, આદુ કફને દબાવવા માટે જાણીતું છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે જે બીમારીથી રાહત આપે છે. મધ સાથે આદુનું સેવન કરવાથી ગળા અને ગળામાં સોજા અને બળતરામાં આરામ મળે છે. સાવધાની રાખો- ડાયાબિટીસના દર્દીઓએ મધની માત્રા વિશે સાવચેત રહેવું જોઈએ કારણ કે તે તેમના ખાંડના સ્તરને અસર કરી શકે છે. ફલૂ અને સામાન્ય શરદી મટાડવા માટે સૂપ પીવો સામાન્ય શરદી અને ફ્લૂમાં એન્ટિબાયોટિક્સ અસરકારક નથી કારણ કે તે વાયરસથી થતો રોગ છે અને સામાન્ય શરદીને તાત્કાલિક દવા લેવાથી મટાડી શકાતી નથી પરંતુ સારવાર દ્વારા જ તેને ઓછી કરી શકાય છે. આવા ગરમ ગરમ સૂપ તમને સામાન્ય શરદીમાં રાહત આપે છે. સૂપ પીવાથી બંધ નાક અને ગળું ખુલે છે, ગળામાં થતી બળતરાથી રાહત મળે છે અને ભીડ ઓછી થાય છે. આ સાથે, શરીર પણ હાઇડ્રેટેડ છે, જે ઝડપથી રિકવરીમાં મદદ કરે છે. સાવધાન- સૂપ પીવાથી તમને ફ્લૂ અને સામાન્ય શરદીમાં કામચલાઉ અને અસ્થાયી રાહત મળે છે, પરંતુ જો 36 કલાકથી વધુ સમય સુધી લક્ષણોમાં કોઈ ઘટાડો ન થાય તો ડૉક્ટરની સલાહ લો. આધાશીશી અને ચિંતા માટે લવંડર તેલ જો તમને માથાનો દુખાવો, સ્થળાંતરનો હુમલો, બેચેની અથવા બેચેની અનુભવાતી હોય, તો આવા પ્રસંગોએ લવંડરની ગંધ લેવાથી તમારી પરેશાની ઓછી થઈ શકે છે. અધ્યયનોએ એ પણ સાબિત કર્યું છે કે લવંડર ચા પીવાથી અથવા નેપકિન અથવા ટીશ્યુ પેપર પર લવંડર તેલના થોડા ટીપાં શ્વાસમાં લેવાથી ચિંતા ઓછી થઈ શકે છે, મન અને શરીરને આરામ મળે છે અને તણાવનું સ્તર ઘટાડી શકાય છે. સાવધાન- જો માઈગ્રેનની સમસ્યા હોય તો લવંડર દવાનો વિકલ્પ ન લઈ શકાય. આ ફક્ત થોડા સમય માટે પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે, તેનો ઇલાજ નહીં. Post navigation વરસાદમાં રોડ તૂટતા અમદાવાદ બન્યું ખાડાબાદ, 8000થી વધુ રોડ તૂટ્યા આજે પણ પાકિસ્તાનમાં છોકરીઓની સાયકલ ચલાવવી ખરાબ માનવામાં આવે છે! વલણથી કંટાળીને મહિલાએ આ રીતે કર્યો હતો વિરોધ You may Missed News 166 કતારગામ વિધાનસભા- કોણ બની શકે છે વિજેતા ?? November 23, 2022 mygujarat News આપણો વોટ આપણો અધિકાર. કરીશું પોતાના મનનું ગયા દિવસો ચાલાકીના, આપશું વોટ યોગ્યને એ જ નિર્ણય ખાસ, ના કોઈ લાલચ કે ના ચાલશે જોર, અમે તો જાગ્યા આજરોજ.
દેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ, સોશિયલ મિડિયાના માધ્યમથી આપ્યા વિશેષ સંદેશ 2020માં બેક ટુ બેક ફિલ્મોમાં કરી રહ્યો છે મલ્હારઠાકર,હોળીના તહેવાર પર કરી નવી ફિલ્મની જાહેરાત હોળીનાં રંગે રંગાયું ઢોલીવુડ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સ્ટાર્સે કરી ધૂમ-ધામથી હોળીની ઉજવણી બોલીવુડ કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ. સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક. 15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી. બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં? હોલીવૂડ 15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ એક સમયે બસસ્ટોપ પર સૂતો આ હોલીવુડ એકટર આજે 3000 કરોડનો માલિક ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2માં જોવા મળશે અનોખો અવતાર! ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ પુષ્પા’ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના જ્યારે બધાની સામે શરમાઈ રહી હતી, ત્યારે તે Oops Moment નો શિકાર બની હતી. અલ્લુ અર્જુન બે અઠવાડિયા પછી શૂટિંગમાંથી પાછા ફરતા તેમની નાની દીકરીએ સુપરસ્ટાર પિતાનું આ રીતે સ્વાગત કર્યું, જુઓ ફોટાઓ. ટેલીબઝ અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન. ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા. બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ. સિઝનના પહેલા જ વિકેન્ડના વાર પર સલમાન આ મહિલા સ્પર્ધકની લગાવશે ક્લાસ. બિગબોસના વિદેશી મહેમાને જીતી લીધું બધાનું દિલ, આ વ્યક્તિ છોડવા માંગે છે શો. લાઈફ સ્ટાઈલ લક્ઝરી કાર, 16 કરોડનું ઘર, અબજોની સંપત્તિ, આ અભિનેતા એક ફિલ્મ બનાવવા કેટલા પૈસા ચાર્જ લે તે જાણો. પહેલા જેકી શ્રોફ ટ્રક ચલાવતા હતા, આવી રીતે બન્યા હીરો, 13 વર્ષની છોકરીને આપ્યું દિલ, લગ્ન પછી જ રાજી થયા. 6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો? લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો. ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત ફૂડ ઓર્ગેનિક ખેતી કેમ છે જરૂરી? ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત તમે ઓનિયન રિંગ્સ ટ્રાય કરી કે નહીં? આ રહી બનાવવાની રીત લંચ બોક્સમાં બાળકોને આપો આ સેન્ડવીચ! બનવવાની એકદમ સરળ રીત જાણો વરસાદમાં ગરમ-ગરમ મકાઇ ખાવાના ફાયદા હેલ્થ 6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો? પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે ધર્મદર્શન આ મહિને આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી, આ ઉપાય કરો અને બચો ખરાબ સમયથી. ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી આ રાશિઓ શનિદેવને છે પ્રિય! શનિની નથી થતી અસર ટેકનોલોજી વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો GMAILનો ઉપયોગ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! નહિતર અકાઉન્ટ થઈ જશે બ્લોક સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ વિશ્વ શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન, આ ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે ઓસ્ટ્રેલિયામાં માત્ર 6 વર્ષમાં જ ભારતીયોની સંખ્યા 48 ટકા વધી! અમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા ઈસમેં ભારતીયની કરી હત્યા ચારેબાજુ ભારતની બોલબાલા: અમેરિકાએ કહ્યું: “ચીનને રોકવાની તાકાત માત્ર તમારામાં જ છે” મંકીપોક્સને લઈ WHOએ આપ્યું રેડ એલર્ટ! આ દેશોએ ખાસ કાળજી લેવા કર્યું સૂચન જોક્સ ભાઈ ના કહેશો અને અંકલ કહેવાની તો હિમત જ ના કરતાં… એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા… ભિખારીએ શું! વખાણ કર્યા કે મહિલાએ ખવડાવ્યા પીઝા ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટમાં યુવતી થઈ ફેઈલ વ્યસ્ત હોવાનો ડોળ કરનાર ડોક્ટરનો પોપટ થઈ ગયો Video Content Submission Featured શું તમે ઇન્ડિયાની બહાર જવાનું વિચારો છો? તો ચોક્કસથી જાણી લો આ કડક કાયદાઓ વિશે … Published 3 years ago on December 18, 2019 By Gujju Media શું તમે પણ ભારતની બહાર વિદેશમાં જવાનો વિચાર કરી રહ્યા છો? તો તે પહેલાં દુનિયાના એવા કેટલાક દેશોના અજીબોગરીબ કાયદાઓ વિશે અવશ્ય જાણી લો. આ નિયમોને જાણીને એક સમયે તમે પણ વિચારમાં પડી જશો. તો ચાલો જાણીએ આ અજીબોગરીબ કાયદાઓ વિશે… 1 ) ઇટલી : મોટાભાગના લોકો ચા તેમજ કોફીના શોખીન હોય છે. પોતાનો સ્ટ્રેસ દુર કરવા માટે લોકો પોતાની ઈચ્છા અનુસાર, ગમે તે સમયે કોફી કે ચાનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, દુનિયાનો એક દેશ એવો છે જ્યાં કોફી પીવા માટે ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે. ઇટલીમાં બ્રેકફાસ્ટ સમયે કોફી મંગાવવી યોગ્ય છે. પરંતુ બ્રેકફાસ્ટનો સમય પૂરો થઇ ગયા પછી કોફી મંગાવવી યોગ્ય નથી. કારણ કે, ત્યાંના લોકો અનુસાર, 11 વાગ્યા પછી એટલે કે સવારે બ્રેકફાસ્ટ કરી લીધા પછી કોફી પીવાથી શરીરનું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. 2 ) જાપાન : મોટા ભાગના દેશોમાં હોટેલમાં જમતી વખતે લોકો વેઈટરની સર્વિસથી ખુશ થઈને તેને ટીપ આપતા હોય છે. પરંતુ જાપાનમાં વેઈટરને ટીપ આપવી તે એનું અપમાન કરવા સમાન છે. કારણ કે, ત્યાંના લોકો અનુસાર, વેઈટરની જવાબદારી છે કે, તે એના કસ્ટમરનું યોગ્ય રીતે ધ્યાન રાખે. વધારે પૈસા કમાવા માટે તે આ કામગીરી નથી કરતો. 3) સિંગાપોર : ઘણા લોકોને જમ્યા પછી ચ્યુંઈગમ ખાવાની આદત હોય છે, તો વળી ઘણાને આ જ ચ્યુંઈગમથી નફરત હોય છે. પરંતુ સિંગાપોરમાં ચ્યુંઈગમ ખાવાથી સખ્ત મનાઈ છે. ત્યાં ચ્યુંઈગમ ખરીદવા અને વેચવા પર ૧૯૯૨ થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ સ્કૂલ, પાર્ક, મુવી થીએટર તેમજ રસ્તાઓને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાના કારણે ચ્યુંઈગમ ખાવાનું માન્ય ગણાય છે, પરંતુ તેના સિવાય ચ્યુંઈગમનું ખરીદ કે વેચાણ કરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. 4 ) ચાઇના : ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અન્નનો બગાડ કરવો યોગ્ય નથી. જ્યાં આપણા ત્યાં ડીશમાં ખાવાનું બાકી રહે, તે અયોગ્ય ગણવામાં આવે છે, ત્યાં દુનિયાનો એક એવો દેશ છે જ્યાં ડીશમાં ખાવાનું બાકી રાખવું ફરજીયાત છે. એક અહેવાલ અનુસાર, ચાઈનામાં જમવાની યોગ્ય રીત એ છે કે, જમતી વખતે ડીશમાં થોડુંક જમવાનું બાકી રાખવું. કારણ કે, જો ખાવાની ડીશ સંપૂર્ણપણે ખાલી હોય તો તે વ્યક્તિને હજુ પણ ભૂખ છે તેમ ગણવામાં આવે છે. 5 ) રશિયા : ફૂલો એ પ્રેમ, લાગણી અને હૂંફ દર્શાવવાનો સૌથી સરળ માર્ગ છે. પરંતુ રશિયામાં કોઈને પીળા રંગના ફૂલ ગિફ્ટમાં આપવા અશુભ ગણવામાં આવે છે. આ ઉપરાંત કોઈને ફૂલ ગિફ્ટમાં આપતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે , આ ફૂલો એકી સંખ્યામાં અપાય. કારણ કે, પીળા રંગના ફૂલો તેમજ બેકી સંખ્યામાં ફૂલો એ માત્ર ફ્યુનરલમાં (અંતિમ સંસ્કાર) આપવામાં આવે છે. 6 ) થાઈલેન્ડ : પૈસાનું મહત્વ તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ થાઈલેન્ડમાં આ બાબત પર સખત નિયમ લગાવવામાં આવ્યો છે. થાઈલેન્ડમાં ત્યાંના પૈસા (થાઈ બાહ્ત) પર ભૂલથી પણ પગ મુકવામાં આવે તો કાયદાના ઉલ્લંઘન કરવા બદલ તમને સજા થઇ શકે છે. જોકે, પૈસા પર પગ મુકવાથી તે ફાટી જાય છે તેમજ બીજી વાર ઉપયોગમાં નથી આવી શકતા, પરંતુ થાઈલેન્ડનો આ નિયમ બીજા કારણસર લગાવવામાં આવ્યો છે. આ મુજબ ,પૈસા પર પગ મુકવાથી તમે રોયલ ફેમીલીનું અપમાન કરી રહ્યા છો. આથી આ સખત નિયમ લગાવવામાં આવ્યો છે. 7 ) વેનિસ : ઉલ્લેખનીય છે કે ,કબૂતરને ખાવાના ચણ આપવા એ એક સામાન્ય બાબત છે. પરંતુ વેનિસમાં કબૂતરને ખાવા આપવા બદલ તમને દંડ થઇ શકે છે. વેનિસ સરકાર દ્વારા આ નિયમ લગાવવામાં આવ્યો. કારણ, કે કબૂતરો શહેરના પ્રાચીન સ્મારકોને નુકશાન પહોચાડી રહ્યા હતા તેમજ કબૂતરોના લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હતો. આથી કબૂતરોને ચણ આપવા બદલ વેનિસમાં તમને ખાસો એવો દંડ ફટકારવામાં આવી શકે છે. Related Topics:chewing gumcoffeeeatingflowersfoodlawsLaws and rightspigeonsstrictthai bahttraveltravelling Up Next જાણો વિશ્વની 7 અદ્ભુત કુદરતી જગ્યાઓ… જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.. Don't Miss આ અગ્રેસીવ ડોગ્સ કરી શકે છે તેના માલિકો પર હુમલો.. જાણો વિશ્વની સૌથી ખતરનાક ડોગ બ્રીડ વિશે.. Continue Reading Advertisement You may like તમે ઓનિયન રિંગ્સ ટ્રાય કરી કે નહીં? આ રહી બનાવવાની રીત ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે શ્રાવણ માહિનામાં ભોળાનાથને અર્પણ કરો આ અનાજ! થશે અનેક લાભ ફરવા જવું છે પણ બજેટ ઓછુ છે? તો અહી ફરી શકસો સસ્તામાં જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો આ બીમારીનો શિકાર SOLO TRIP કરવા નિકળા છો તો ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા Click to comment Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Δ Featured ઓર્ગેનિક ખેતી કેમ છે જરૂરી? Published 2 weeks ago on October 4, 2022 By Gujju Media ઓર્ગેનિક ખેતી એ પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવીને જમીનને પુનઃજીવિત કરવાની સ્વચ્છ રીત છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, કૃત્રિમ જંતુનાશકો, વૃદ્ધિ નિયંત્રકો અને રાસાયણિક ખાતર વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલે, ખેડૂતો સ્થાનિક પ્રાપ્યતાના આધારે પાક દ્વારા છોડવામાં આવતા બાયોમાસનો ઉપયોગ કરે છે, જે જમીનની ગુણવત્તામાં વધારો કરે છે તેમજ ફળદ્રુપતા પણ વધારે છે. ઓર્ગેનિક વર્લ્ડ રિપોર્ટ 2021 ના આધારે, વર્ષ 2019 માં, વિશ્વના 72.3 મિલિયન હેક્ટર વિસ્તારનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે કરવામાં આવ્યો હતો. જેમાં એશિયાના 5.1 મિલિયન હેક્ટરનો પણ સમાવેશ થાય છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓર્ગેનિક ખેતીમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની આડઅસર છે, જેણે ભારત સરકારને આ દિશામાં વિચારવા પ્રેરી. તેથી સરકાર ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરી રહી છે. જેના પરિણામે 2019માં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર વધીને 22,99,222 હેક્ટર થયો છે. જો કે, આજે પણ તે પરંપરાગત કૃષિ ક્ષેત્રના 1.3 ટકા છે. આનું મુખ્ય કારણ વધતી જતી વસ્તીને પુરવઠો પૂરો પાડવા માટે પરંપરાગત ખેતીની કાર્યક્ષમતા છે, જે તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની માંગને વેગ આપે છે. પરંતુ આ ઉત્પાદનો કે પાકોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનું વધતું પ્રમાણ એ દૂરગામી આડઅસરની નિશાની છે, જેની શરૂઆતમાં અવગણના કરવામાં આવી હતી. આ અસરોને ઘટાડવા માટે ઓર્ગેનિક ખેતી એ વધુ સારો વિકલ્પ છે. જૈવિક ખેતી હેઠળ, મુખ્યત્વે ખાદ્ય પાક, કઠોળ, તેલીબિયાં, શાકભાજી અને વાવેતર પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીનું વધતું વલણ મુખ્યત્વે ગ્રાહકની માંગ પર આધારિત છે. ગ્રાહકની માંગ મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા પર આધારિત છે. પરંપરાગત ખેતીમાં રસાયણોનો વધતો ઉપયોગ અને તેની ખરાબ અસરો દૂરગામી સ્તરે ગ્રાહકોમાં અવિશ્વાસનું કારણ બની રહી છે. તેના આધારે નીચેનામાંથી કેટલાક કારણો શક્ય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ. વધતા રસાયણોને કારણે માટી, પાણી અને હવા દૂષિત થઈ રહી છે. તેની માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. ઓર્ગેનિક ખેતીની વધતી માંગનું મુખ્ય કારણ પરંપરાગત ખેતીની ખરાબ અસરો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે. તેથી, ભારતમાં ઓર્ગેનિક ખેતીનું ઉત્પાદન અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2019-20માં વધીને 2.75 મિલિયન મેટ્રિક ટન થયું છે. ઓર્ગેનિક ખેતીના પરિણામે ખાદ્ય ઉત્પાદનોની વિદેશમાં વધતી માંગ પણ તેનું મહત્વ દર્શાવે છે. વર્ષ 2019-20માં ભારતમાંથી ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સની કુલ નિકાસ 6.39 લાખ મેટ્રિક ટન હતી, જેનું મૂલ્ય આશરે રૂ. 4686 કરોડ હતું. આ ઉપરાંત, સજીવ ખેતીના મહત્વના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે- ઓર્ગેનિક પાક પાકવા માટે લાંબો સમય લે છે જેથી તેઓ વધુ પોષણ લઈ શકે અને સ્વાદિષ્ટ પણ બને. ઓર્ગેનિક પાકની પ્રેક્ટિસ જૈવવિવિધતાને સંતુલિત રાખવા સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવાથી, પરંપરાગત ખેતીમાં ઉર્જાનું નુકસાન પણ લગભગ 25-30 ટકા ઘટે છે. કાર્બનિક ખેતીના ઘટકો આમાં, મુખ્યત્વે બીજનો ઉપયોગ સારવાર વિના કરવામાં આવે છે, અથવા તેને કાર્બનિક ખાતરથી સારવાર આપવામાં આવે છે. જૈવિક ખાતરમાં, મૂળભૂત રીતે ગાયનું છાણ, પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત મળતું, પાકના અવશેષો, મરઘાંના અવશેષો વગેરેનો ઉપયોગ થાય છે. ખેંચા, બરસીમ, સુનાઈ, મૂંગ અને સિસબેનિયા જેવા લીલા ખાતરના પાકોનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. જીપ્સમ અને ચૂનો જમીનની ક્ષાર અને એસિડિટીને નિયંત્રિત કરવા માટે વપરાય છે. રાસાયણિક જંતુનાશકોની જગ્યાએ બોટનિકલ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. ઓર્ગેનિક ખેતીમાં અવરોધો રાસાયણિક ખાતરો કરતાં જૈવિક ખાતરોની કિંમત વધારે છે, જેના કારણે નાના અને સીમાંત ખેડૂતો માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. જૈવિક ખાતરોની ઉપલબ્ધતાનો અભાવ પણ એક કારણ છે. બજારમાં ઉપલબ્ધ બિયારણને સામાન્ય રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતું હોવાથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી મુશ્કેલ છે. ઓર્ગેનિક પાકોની પરિપક્વતામાં લાગતો સમય હોવાને કારણે તેમાંથી મેળવેલા ઉત્પાદનોની કિંમત ઉંચી હોય છે, જેના કારણે આ ઉત્પાદનો માટે નીચલા વર્ગ સુધી પહોંચવું મુશ્કેલ છે. કેટલાક દાયકાઓ પહેલાનો ભારતીય કૃષિ ઈતિહાસ ઓર્ગેનિક ખેતીના પાયાના પથ્થર પર આધારિત હતો. બદલાતા સમય, જરૂરિયાત અને વધતી જતી વસ્તી એ પરંપરાગત ખેતીમાં પરિવર્તનના મુખ્ય કારણો હતા. જેમાં અનેક રાસાયણિક ઉત્પાદનો અને નવી ટેક્નોલોજીએ આ જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જો કે, તેના દૂરગામી પરિણામો રસાયણોના વધતા જતા પ્રદૂષણ, તેની આરોગ્ય પર થતી અસરો અને જમીનની ફળદ્રુપતામાં તીવ્ર ઘટાડા સ્વરૂપે દેખાવા લાગ્યા. તેથી, આ સમસ્યાઓ માટે ઓર્ગેનિક ખેતીને વધુ સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેના હકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન ઝડપથી વધ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એક્શન પ્રોગ્રામ 2017-2020નો ઉદ્દેશ્ય પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને વિકાસ કરીને ભારતીય કૃષિને નવા આયામ પર લઈ જવાનો છે. આજે, ભારતમાં ઓર્ગેનિક ખેતીમાં યોગદાન આપવા ઉપરાંત, અહીં 8,35,000 નોંધાયેલા ઓર્ગેનિક ફાર્મિંગ ઉત્પાદકો છે. સજીવ ખેતીના ઉપયોગથી ખેડૂત અથવા ઉત્પાદકને દૂરોગામી લાભ મળવા ઉપરાંત તેની ઉત્પાદન કિંમત પણ 25-30 ટકા જેટલી છે. કામ થઈ જાય છે. તે જ સમયે, તે જમીનમાં કાર્બન અવશેષોનું પ્રમાણ પણ વધારે છે, જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતામાં વધારો કરે છે. આના દ્વારા પાકની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો કરવાની સાથે તંદુરસ્ત પાક પ્રાપ્ત થાય છે. તેથી, પરંપરાગત ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે, જૈવિક ખેતી પણ ભારતીય કૃષિ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરી રહી છે. Continue Reading Featured જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી. Published 3 years ago on December 26, 2019 By Gujju Media 1 ) બ્લડ ફોલ્સ : એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક અનોખી જગ્યા આવેલી છે, જ્યાં લાલ રંગનું ઝરણું વહે છે. ઉલ્લેખનીય છે કે , આ ઝરણાંને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ઘણું સંશોધન કર્યા બાદ તેનો રાઝ સામે આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, ઝરણાનાં પાણીમાં આયર્ન ઓકસાઈડ અથવા રસ્ટનું પ્રમાણ હોવાથી તે બ્લડ રેડ કલરનું દેખાય છે. 2 ) ફાયરી ગેટ : આશરે ૫૦ વર્ષથી આગમાં ઘેરાયેલો અને ૨૨૬ ફૂટ ઊંડો ખાડો કારકુમના તુર્કમેન રણની મધ્યમાં સ્થિત છે. જે તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ માં નવા કુદરતી ગેસ ક્ષેત્રે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ડ્રિલિંગ રિગ તેમજ બીજા એવા ઉપકરણોના વપરાશથી પૃથ્વીના છિદ્રમાંથી હાનિકારક ગેસનું નિર્માણ થયું. આથી આ ગેસનો નાશ કરવા માટે તેને બાળી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોકો આ આગના બુઝાવાની રાહ જોતા રહ્યા પરંતુ આ આગ હજુ સુધી ઓલવાઈ નથી. આથી તેને ‘નરકના દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 ) નેવર એન્ડીંગ લાઈટ સ્ટોર્મ : પશ્ચિમી વેનેઝુએલામાં આવેલ કટાટમ્બો નદી પર દરરોજ આશરે 260 જેટલા વીજળીના તોફાન નોંધાયા છે. એમ માનવામાં આવે છે કે, પર્વતોના આકારમાંથી નીકળતી ગરમ હવા સાથે ઠંડી હવા અથડાતા આ પવન સર્જાયા, જે પછી એકબીજા સાથે ટકરાઈને બાષ્પીભવન થતાં, પાણી અને નજીકના તેલ ક્ષેત્રના મિથેન દ્વારા બળતણ કરવામાં આવ્યું . અને ત્યારથી આ કદી પૂરું ના થનારું વીજળીનું તોફાન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીજળીનું તોફાન એટલી ક્ષમતા ધરાવે છે કે , તે એકસાથે ૧૦૦ મિલિયન લાઈટના બોકસને ઉજાગર કરી શકે છે. 4 ) ધ બોઇલિંગ રિવર : પેરુનાં જંગલોમાં અંશાનિકા ક્ષેત્રમાં એક ઉકળતી નદી વહે છે. આશરે 25 મીટર પહોળી અને 6 મીટર ઊંડી આ નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ નદીની આસપાસનું વાતાવરણ પાણીમાંથી નીકળતા ધુમાડાને કારણે ધૂંધળું અને ડરામણું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન બેસિનની આ નદી એક સક્રિય જ્વાળામુખીથી આશરે 400-450 કિલોમીટર જેટલી દૂર આવેલી છે, છતાંય આ નદીનું પાણી એક્દમ ગરમ રહે છે. આથી આ નદીને ‘ધ બોઇલિંગ રિવર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 5 ) ટ્વીન ટાઉન : કેરાલામાં આવેલું એક અનોખું ગામ, જેને ‘કોડીન્હી’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીની ખાસ વાત એ છે કે અહી મોટા ભાગે જોડિયા બાળકો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ નાનકડા ગામની વસ્તી આશરે ૨૦૦૦ આસપાસ નોંધવામાં આવી છે. અને તેમાં પણ ૪૫૦ જેટલાં બાળકો જોડિયા જોવા મળે છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોડિયા બાળકો કોડીન્હી ગામમાં જોવામાં આવે છે. 6 ) ધ સ્લીપિંગ સિટી : કઝાકિસ્તાનના કલાચી નામના ગામમાં લોકો એવી રીતે સૂવે છે અને એટલું સૂવે છે જેની કોઇ કલ્પના પણ કરી શકતું નથી. નોંધનીય છે કે, ઉત્તરી કઝાકિસ્તાનમાં વસેલાં આ ગામમાં લોકો રહસ્યમયી રીતે સૂવાની બીમારીથી પીડિત છે. જ્યારે આ લોકો એકવાર સૂઇ જાય છે ત્યારે અનેક દિવસો અને મહિનાઓ સુધી ઊઠતાં જ નથી. આ ગામની વસ્તી લગભગ 600 છે. આ ગામના લગભગ 14 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. નોંધનીય છે કે, કઝાકિસ્તાનના આ ગામની પાસે એક સમયે યૂરેનિયમની ખાણ હતી. જે હાલ બંધ થઇ ચૂકી છે. આ ખાણમાં ઝેરી રેડિએશન થતું રહેતું હતું. રિપોર્ટ પ્રમાણે આ ખાણના કારણે જ લોકોને આવી અજીબોગરીબ બીમારીએ જકડી લીધા છે. Continue Reading Featured શું તમે વિશ્વની મુસાફરી કરવાની ઈચ્છા રાખો છો? તો શિષ્ટાચારના આ કેટલાક નિયમોને જરૂરથી યાદ રાખો. Published 3 years ago on December 25, 2019 By Gujju Media જે લોકોને વિશ્વની મુસાફરી કરવાનો શોખ હોય તે લોકો માટે જુદા જુદા દેશમાં અપનાવતા ડેટિંગ શિષ્ટાચારની જાણકારી હોવી અતિ આવશ્યક બની જાય છે. કારણ કે, જુદા જુદા દેશોમાં પોતાની લાગણીઓને દર્શાવવાની રીત જુદી જુદી હોઈ શકે છે. વળી ઘણા દેશોમાં એવું પણ બને કે આપણા ત્યાં જે સામાન્ય બાબત હોય ત્યાં તે જ બાબત સજાને પાત્ર બની શકે છે. તો ચાલો જાણીએ એવી કેટલીક બાબતો વિશે… 1 ) પબ્લિક અફેક્શન : પહેલાનાં સમયમાં હાઇ સ્કૂલમાં ભણતાં બાળકો પોતાની લાગણીઓને પબ્લિકમાં દર્શાવતાં નજરે પડતા અને આ જ પબ્લિક અફેક્શન તેમના માટે મુશ્કેલીનું કારણ બની જતું હતું. પરંતુ હાલ કેટલાક દેશોમાં આ એક સામાન્ય બાબત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન અથવા કોરિયા જેવા કેટલાક સ્થળોએ પબ્લિકમાં અફેક્શન દર્શાવવું તે ખૂબ જ અસંસ્કારી માનવામાં આવે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અન્ય અરબી દેશોમાં પબ્લિક અફેક્શન એ એક ગુનો ગણાય છે, જેના બદલ ધરપકડ પણ થઇ શકે છે. 2 ) પીડીએનો નિયમ : કોઈ પણ દેશના લોકો સાથે દોસ્તી કરવા અથવા તેમના ગ્રુપમાં શામેલ થવા માટે તે દેશના પીડીએના નિયમને અવશ્યથી જાણી લેવો જોઈએ. જેનાથી લોકો સાથે સારા સંબંધો બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં એવા ઘણા દેશો આવેલા છે જ્યાં પબ્લિક અફેક્શન દર્શાવવું આવશ્યક બની જાય છે. કારણ કે, જો તેમની સંસ્કૃતિ અનુસાર, જો પબ્લિક અફેક્શન દર્શાવવામાં ન આવે તો તેને અસભ્ય વર્તણુકમાં ગણવામાં આવે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાં, મોટા ભાગે લોકો પબ્લિક અફેક્શન દર્શાવીને જ એકબીજા સાથે મુલાકાત કરે છે. 3 ) બિલનું વિભાજન : સામાન્ય રીતે, પશ્ચિમના દેશોમાં, બિલનું વિભાજન કરવું એ એક સારી બાબત ગણવામાં આવે છે. પરંપરાગતરૂપે, પુરુષો સ્ત્રીઓ માટે ચૂકવણી કરતા હોય છે. પરંતુ ઘણાને તે વસ્તુ અપમાનજનક લાગે છે, કારણ કે તે સૂચવે છે કે સ્ત્રીઓ પોતાની સંભાળ રાખી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં બિલનું વિભાજન કરવું તે અપમાનજનક માનવામાં આવે છે. સામાન્ય રીતે, જે વ્યક્તિ વધુ પૈસા કમાય, તેની પાસેથી ચૂકવણી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે ત્યાં મહિલાઓ પણ તેમના બોયફ્રેન્ડ્સ માટે બીલની ચૂકવણી કરી શકે છે. અને તે સામાજિક રીતે સ્વીકાર્ય પણ છે. 4 ) કિસિંગ : કિસિંગનો સમાવેશ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શનમાં થઇ જાય છે, પરંતુ તે એક જટિલ સમસ્યા છે. કારણ કે, કેટલીક સંસ્કૃતિઓમાં, પીડીએના વિવિધ પ્રકારના શિષ્ટાચારના સ્વરૂપો હોય છે. જેમ કે, કેટલાક યુરોપિયન દેશો જેવા કે જર્મની અને પોલેન્ડમાં, ડેટ પર એકબીજાને ભેટવું એ મળવાની યોગ્ય રીત છે. ત્યાંના દેશોમાં કિસ એ સીરીઅસ રીલેશન માટે આરક્ષિત રાખવામાં આવે છે. 5 ) યોગ્ય સમય : ઉલ્લેખનીય છે કે, ડેટ પર જતી વખતે અમેરિકામાં લોકો પોતાનો સમય લેવાનું પસંદ કરે છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર, ડેટ પર વહેલા જવાથી ખરાબ છાપ પડી શકે છે. ત્યાં ડેટ પર લેટ જવાનો ટ્રેન્ડ છે અને તેને યોગ્ય પણ માનવામાં આવે છે. જોકે, બીજી બાજુ જર્મની જેવા કેટલાક સ્થળોએ, વ્યક્તિના સમયને ઘણો મૂલ્યવાન માનવામાં આવે છે. ત્યાં કોઈને રાહ જોવડાવવી તે ઘણું અસભ્ય માનવામાં આવે છે. 6 ) ગિફ્ટ : કોઈને ‘ગિફ્ટ આપવી’ એ આભાર કે પ્રેમ દર્શાવવાની એક રીત છે. ભેટ આપવી એ કાળજી બતાવવાની મહત્વપૂર્ણ રીત છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોમાં ગિફ્ટ આપવી એ ઘણું અગત્યનું છે, કારણ કે, તે દર્શાવે છે કે, તમે જે પ્રાપ્ત કર્યું તેના માટે તમે આભારી છો. જોકે, આ ગિફ્ટને ગિફ્ટ આપનાર સામે ખોલવામાં ન આવે તો તે અત્યંત અસંસ્કારી ગણવામાં આવે છે. જોકે, ચીન અથવા ભારત જેવા કેટલાક એશિયન દેશોમાં, જે વ્યક્તિએ ગિફ્ટ આપી હોય તેની સામે ભેટ ખોલવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કારણ કે, ત્યાં ,કોઈએ આપેલી ગિફ્ટ ઝડપથી ખોલવામાં આવે તો તે વ્યક્તિ લોભી લાગે છે. 7 ) ફૂલોનો ગુલદસ્તો : મોટાભાગે પુરુષો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, ડેટ પર જતી વખતે તેઓ એક સુંદર ફૂલોનો ગુલદસ્તો પોતાની ડેટને આપે. મહત્વનું છે કે, રશિયામાં આ ફૂલોના ગુલદસ્તામાં ફૂલોની સંખ્યા બેકી ન હોવી જોઈએ. કારણ કે, બેકી સંખ્યામાં ફૂલો એ અંતિમ સંસ્કારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત વિક્ટોરિયન યુગમાં, કોઈને પીળા રંગનું ગુલાબ મોકલવું તે અપમાનજનક ગણવામાં આવતું. કારણ કે તે ઈર્ષ્યા અને બેવફાઈનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જોકે, આજના સમયમાં પીળા રંગનું ફૂલ મિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. Continue Reading Advertisement Latest Trending Videos ગુજરાત7 hours ago PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી ગુજરાત7 hours ago PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી એન્ટરટેઈન્મેન્ટ1 day ago કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ. ટેલીબઝ1 day ago અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન. બોલીવુડ2 days ago સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક. ભારત2 years ago આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ જાણવા જેવું3 years ago ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે બોલીવુડ3 years ago અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી બોલીવુડ3 years ago શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના ધર્મદર્શન3 years ago દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ Advertisement Trending ભારત2 years ago આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ જાણવા જેવું3 years ago ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
તમે પાંદડા, મૂળ અને બીજથી સરળતાથી ફાયદો કરી શકો છો. પ્રયોગશાળામાં, બિયાં સાથેનો દાણો પરિવારમાંથી; તે એક છોડ છે જે નદીની વાડીઓ અને ભીનાશમાં સ્વયંભૂ ઉગે છે. લબાડાની લગભગ 25 પ્રજાતિઓ છે, જે સોરેલનો નજીકનો સબંધ છે. જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે નાના લીલાછમ ફૂલો ખીલે છે. તેની લંબાઈ 50 સેન્ટિમીટર અને 2 મીટરની વચ્ચે બદલાય છે. છોડ તેના ફૂલોથી પાકતા ફળમાં બીજ સાથે પ્રજનન કરે છે. તેના મૂળમાં સ્ટાર્ચ, શર્કરા, રેઝિન અને એન્થ્રાક્વિનોન ડેરિવેટિવ્ઝ છે. તેના પાન શાકભાજી તરીકે ખાવામાં આવે છે. તેના મૂળ અને પાંદડાઓ ઘરેલું ઉપાયમાં ઉપયોગમાં લેવાય છે. વિટામિન સીનું ઉચ્ચ સ્તર હોવાથી, વનસ્પતિને ફ્લૂ અને ઠંડા આભાર જેવા રોગોથી બચાવવાનું સરળ બને છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેમાં આંતરડાની સમસ્યાઓ સામે સોલ્યુશન લક્ષી સુવિધા છે. તે ભૂખ વધારે છે. તે સુનિશ્ચિત કરે છે કે ઉકાળો જેવી સમસ્યાઓ જે શરીરના કોઈપણ ભાગમાં થાય છે તે ટૂંકા સમયમાં મટાડશે. લબડા herષધિના ફાયદા પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ તેની વિટામિન સી સામગ્રીનો આભાર છે. આ સુવિધાને કારણે, ફલૂ અને શરદી રોગચાળા જેવા રોગોથી બચાવવા માટે શિયાળામાં પીવાની ભલામણ કરવામાં આવે છે. તે શરીરને જોમ પણ આપે છે અને તેનાથી શરીર પર આરામની અસર પડે છે. વજનની સમસ્યાવાળા લોકોએ ઓછું પીવું જોઇએ કારણ કે તે ભૂખ વધારે છે. નહિંતર, તે તમને વધુ વજન વધારશે. જે લોકો અતિશય નબળાઇની ફરિયાદ કરે છે, જો તે તેનું વજન પીવે તો તેનું વજન વધારશે. લોબડા ઘાસ, જે લોહીને શુદ્ધ કરે છે, પાચનમાં મદદ કરીને આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો ઝાડાવાળા લોકો તેનું સેવન કરે છે, તો તે ટૂંકા સમયમાં ઝાડા પસાર કરવામાં મદદ કરે છે. જો પેટમાં ભંગાણ પડ્યું હોય તો લોકો લેબમાં સેવન કરે છે, તો તેમના પેટની સમસ્યા ટૂંક સમયમાં ઉકેલી જશે. લબડા છોડ તેનો ઉપયોગ તાજી તેમજ પાંદડાઓને લેબમાં સૂકવી શકાય છે. ગરમ પાણીમાં સૂકા લબડા પાન ઉકાળીને મેળવવામાં આવતી એલબાડા ચા, ઉપયોગી ચા છે જે શિયાળામાં પીવામાં આવે છે. અન્ય લેખ; અખરોટના ફાયદા ઝાડાની સારવાર: ઝાડાની સારવારમાં, જે લબડાના ફાયદાઓમાં છે, છોડના મૂળ અને પાંદડામાંથી તૈયાર કરેલી ચા પીવી જરૂરી છે. તે લોહીને સાફ કરવા માટે પસંદ કરવામાં આવે છે અને ખરજવું, ખંજવાળ અને ફૂગ જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. છોડ, જે શરદી સામે રક્ષણ આપે છે અને તેની સામગ્રીને લીધે ફ્લૂને આભારી છે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ સંતુલિત કરશે, કારણ કે તેમાં વિટામિન સી ભરપુર છે. તેની મોહક અસર છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની પ્રદાન કરે છે. આ સુવિધા સાથે, તે ખાસ કરીને યકૃતના રોગોને મટાડવામાં ફાયદાકારક છે. જો ઉકાળો શરીરના કોઈપણ ભાગમાં થાય છે, તો તે સુનિશ્ચિત કરે છે કે ઉકાળો ટૂંકા સમયમાં પરિપકવ થાય છે અને મટાડવામાં આવે છે. તે વાયુના દુખાવામાં ઉપયોગી છે. અતિસાર સારવાર: ઝાડાની સ્થિતિમાં ચા બનાવીને છોડના મૂળ અને પાંદડા ફાયદાકારક છે. ચા પીતા વ્યક્તિ 5 મિનિટની અંદર ઝાડાની અસરમાં ઘટાડો કરે છે અને થોડા સમય પછી સંપૂર્ણ રીતે અટકી જાય છે. સ્ત્રીરોગવિજ્ :ાન: છોડના માત્ર મૂળ ભાગ સાથે તૈયાર કરેલી ચા વિવિધ સ્ત્રી રોગો સામે ખૂબ જ હીલિંગ અસર કરે છે. સશક્તિકરણ: જ્યારે કાચા અથવા કચુંબર પીવામાં આવે છે ત્યારે તાજી પાંદડા શરીર દ્વારા ગુમાવેલ શક્તિ અને શક્તિ ફરીથી પ્રાપ્ત કરે છે. ફોલ્લીઓ અને બોઇલ સારવાર: લબડાના પાંદડામાંથી તૈયાર કરેલા પોર્રીજનો આભાર, તેમાં ફોલ્લાઓ અને ઉકાળોની ઉપચાર અસર છે. આ છિદ્રોને તે સ્થાનો પર લાગુ કરવામાં આવે છે જ્યાં ફોલ્લાઓ અને બોઇલ હોય છે. તેમાં એન્ટી-ડાયરીઆ સુવિધા છે. આ માટે, તમે એક ગ્લાસ ગરમ પાણીમાં પલાળીને લગભગ 10 ગ્રામ હર્બ્સ પી શકો છો. જેમ કે તે ઝાડા રોકે છે, તે કબજિયાતની સમસ્યા માટે પણ સારું છે. ટૂંકમાં, આપણે કહી શકીએ કે તે નિયમિત ચયાપચય પ્રદાન કરે છે. લોહી અને આંતરડા પર તેની શુદ્ધ અસર પડે છે. ખાસ કરીને ભૂખની તકલીફવાળા લોકો માટે, આ herષધિ ખૂબ જ ભૂખ ભૂમિકા ભજવે છે. તેના પાંદડાઓમાં ટોનિક્સ હોય છે જે શરીરને શક્તિ અને શક્તિ આપે છે. તેમાં ત્વચાની અનેક રોગો સામે રક્ષણાત્મક અને ઉપચારાત્મક ગુણધર્મો છે. તેનાથી શરીરમાં ઉકાળો મટાડવાની અસર થાય છે. તે ઘા અને ખરજવુંના ઉપચાર અને ફેલાવોને અટકાવે છે. અને તે એક બુઝાવવાની અસર ધરાવે છે. આ છોડના મૂળમાં મજબૂત રેચક અસર છે. પાંદડાથી તૈયાર મેશ ઇજાગ્રસ્ત સ્થળો પર લાગુ થાય છે અને થોડા સમય માટે રાખવામાં આવે છે. આ રીતે, ઘાવના ઉપચારની ગતિ નોંધપાત્ર રીતે વધે છે. પાંદડા કાચા ખાવાથી અથવા ચા બનાવવાથી શરીરમાં ઉર્જા મળે છે. જો ઝાડાવાળા લોકો તેનું સેવન કરે છે, તો તે ખૂબ જ ઓછા સમયમાં ઝાડા બંધ થઈ જાય છે. અન્ય લેખ; દ્રાક્ષના ચશ્માના ફાયદા * ચિત્ર હંસ બ્રેક્સમીઅર દ્વારા pixabayપર અપલોડ કર્યું સંબંધિત પોસ્ટ્સ: તમારા સ્વાસ્થ્ય માટે મેગ્નેશિયમના સાબિત ફાયદા મોલિબડનમ લાભો બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ લાભ અખરોટના ફાયદા સાઇટ્રન ના ફાયદા કોહલરાબીના ફાયદા કોબીના ફાયદા ઓમેગા -9 ફેટી એસિડ્સના ફાયદા પર્સિમોન (કાયમી) ના ફાયદા સેન્ટ જ્હોન વોર્ટ તેલ (હાયપરિકમ પરફોરમ) ના ફાયદા Dmae શું છે, ફાયદા અને સંભવિત આડ અસરો ભીંડાના ફાયદા ફેસબુક Twitter LinkedIn WhatsApp Viber Tumblr ઇમેઇલ Reddit મેસેન્જર તાજેતરની પોસ્ટ્સ શું કેળા અને કેળાની છાલ ત્વચા માટે ફાયદાકારક છે? મસો શું છે? મસો શા માટે થાય છે? કાયમની અતિશય ફૂલેલી નસો શું છે? લક્ષણો શું છે? રાસ્પબેરી ટીના ફાયદા શું છે કેવી રીતે સેવન કરવું લિન્ડેન લીફ ટીના ફાયદા અને આડ અસરો શું છે?તેનો ઉપયોગ કેવી રીતે કરવો શ્રેષ્ઠ ત્વચા ગોરી કરવાની રેસિપી | ગોરી ત્વચા માટે 8 વાનગીઓ શ્રેણીઓ પોષક તત્વો સામાન્ય હેબર આરોગ્ય વિટામિન્સ અને ખનિજો ઇમેઇલ: [ઇમેઇલ સુરક્ષિત] Turkish Albanian Arabic Armenian Azerbaijani Bengali Bosnian Bulgarian Catalan Chinese (Simplified) Chinese (Traditional) Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Georgian German Greek Gujarati Hebrew Hindi Hungarian Icelandic Indonesian Italian Japanese Kannada Korean Kurdish (Kurmanji) Latvian Lithuanian Luxembourgish Macedonian Malay Malayalam Marathi Norwegian Polish Portuguese Romanian Russian Serbian Sindhi Sinhala Slovak Slovenian Spanish Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Vietnamese
વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં, પણ આ સમસ્યા નું પૂર્ણ નિરાકરણ થયું નથી તે એક વાસ્તવિકતા છે. બેરોજગારીનો અર્થ: સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગર ની સ્થિતિ. પિગુ ના મતે બેરોજગારી એટલે”કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી.” ટૂંકમાં, બેરોજગારી એટલે કે “પ્રવર્તમાન વેતનદરે વ્યક્તિની કામ ક૨વાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય .” બેરોજગારીનો ઉપર્યુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને “અનૈછિક બેરોજગારો”કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. તેથી જ રીતે જો વ્યક્તિ કામ ક૨વાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય. આવા વ્યક્તિને “સ્વૈચ્છિક બેરોજગાર”ગણી શકાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહિ.આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. બેરોજગારી નો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠા માં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વયજૂથ માં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી શકે છે. બેરોજગારીના પ્રકારો : બેરોજગારીનું સ્વરૂપ પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશો માં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઇ શકે છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણ જન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેને અસ૨કા૨ક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એ નીચેના ચાર માપદંડો રજૂ કર્યા છે. (1) સમય : જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. (2) આવક : વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. (3) સંમતિ : વ્યક્તિને જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું અન્ય પ્રકારનુ કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધબેરોજગારી કહેવાય છે. દા.ત., CA ની ડીગ્રી મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક તરીકે કામ કરવું પડે. (4) ઉત્પાદકતા : શ્રમિક ની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના ક૨તા તે વ્યક્તિ કે હાલ ઓછી ઉત્પાદકતા એ કામ કરતો હોય, તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હશે. દા.ત., કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તેને દિવસ માં 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય. ઉપર્યુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારી ના પ્રકાર આ પ્રમાણે પાડી શકાય. સંપૂર્ણ બેરોજગારી: અર્થ : જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. સામાન્ય રીતે જે દેશમાં શ્રમ નો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણ ની પ્રક્રિયા પણ ઝડપી હોય ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારી નો વૃદ્ધિ-દર ઉંચો જોવા મળે છે. આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. જેમા મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે. સંપૂર્ણ બેરોજગારી નો ભોગ સામાન્ય રીતે શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયજૂધની વ્યક્તિઓમાં વધું જોવા મળે છે. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી નો આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય છે છતાં પણ તેને માપવાની ત્રણ પદ્ધતિ પ્રચલિત છે : (1) રોજગાર વિનિમય કેન્દ્ર માં થયેલ નોંધણી દ્વારા (2) શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા (3) વસ્તી ગણતરીના આંકડા દ્વારા. અર્ધ બેરોજગારી : વિભાગ C અને D-Most Imp અર્થ : શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે લાયકાત ક૨તા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તેને અર્પબેરોજગાર કહેવાય. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અર્ધબેરોજગાર કહેવાય. દા.ત., એક કારખાનામાં કે ખેતર માં શ્રમિકોને આઠ કલાક ને બદલે માત્ર પાંચ કલાક કામ મળતું હોય તો તે અર્ધબેરોજગાર કહેવાય. આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધબેરોજગારીનો જ એક પ્રકાર છે. કારણ કે ખેતીક્ષેત્રે રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણી (કાપણી)ની મોસમમાં જ કામ મળે છે. પણ બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે અને સિંચાઈ ની સગવડ મર્યાદિત હોવાથી ખેતીક્ષેત્ર આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે. તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ના મળતા ઉતરતી કક્ષા નું કામ સ્વીકારવુ પડે છે તેને પણ અર્ધબેરોજગારી કહેવાય. દા.ત., કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ને ગેરેજમાં નોકરી કરવી પડે. પ્રચ્છન્ન બેરોજગારી: વિભાગ C અને D-Most Imp પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ જોવા મળે છે. અર્થ: કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજી ના સંદર્ભ માં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલ હોય.આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કોઈ ફે૨ફા૨ ન થતો હોય, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. એટલે કે, જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસિતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે, તેમ કહી શકાય. ઉપર્યુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે, ‘પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ભારત દેશમાં ખેતી સિવાય ના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતીક્ષેત્રમાથી ખસેડી લેવામાં આવે તોપણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય. શહેરોમાં પણ ઉધોગ અને વેપારક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે. દા.ત., ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય. પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આજ ખેતરમાં કામ માં જોડાય. પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય. ચક્રીય બેરોજગારી: વિભાગ C અને D-Most Imp ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદી નું મોજુ ફરી વળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જયારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવ ને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છુટા કરવામાં આવે છે. આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે.તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1929-30 માં અમેરિકામાં આવેલ મહામંદી ની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી, તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. ભારતમાં હીરા ઉદ્યોગક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભભવતી જોવા મળે છે. ઘર્ષણજન્ય બેરોજગારી : અર્થ : જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં, ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફે૨ફા૨ થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણ જન્ય બેરોજગારી તરીકે ઓળખવા માં આવે છે. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. દા.ત., સાદા મોબાઇલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ ક૨તા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતા તેઓ બેરોજગાર બને છે.આ સ્વરૂપ ની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય. બેરોજગારી ઉદ્દભવવાના કારણો: (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 3,5,8 તો ખાસ કરવા) ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઇઝેશન (C.S.O,) નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈ.સ 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કા૨ણો તપાસીએ (1) વસ્તી વૃદ્ધિ નો ઊંચો દર : ભારતમાં વસ્તીવૃદ્ધિ નો દર નીચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે.જે ઓસ્ટ્રેલિયા દેશ ની વસ્તી થી પણ વધારે છે આમ, ઊંચા દરે વધતી વસ્તી સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. (2) રોજગારીની તકો માં ધીમો વધારો : રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પુરતી તકોનું સર્જન કરવામા નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો ‘‘આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.” ભારતમાં આયોજન ના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ 3.5 ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો. જે દર વધીને દસમી યોજનામાં 7.6 % અને અગિયારમી યોજનામાં 7.8 % થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. (3) બચત અને મૂડીરોકાણનો નીચો દર : ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તિવૃદ્ધી નો દર પણ ઉંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણ માં નીચા દરે વધારો થાય છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણ નો દર નીચો રહે છે. મૂડીરોકાણ દર નીચો હોવાથી ઉધોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પુરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઉભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. (4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ : ભારતમાં મૂડીની અને શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ નો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેકંટરામન સમિતિ અને ભગવતી સમિતિ એ પણ ભારતમાં વધારે પડતા યાત્રીકરણનો વિરોધ કર્યો હતો. (5) વસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ 🙁ખામી યુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો) વિભાગ C અને D-Most Imp ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિ ને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. આર્થિક વિકાસના દર ને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગક્ષેત્ર, ખેતીક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે. તેના કારણે આ પદ્ધતિ ને અનુરૂપ કેળવાયેલ, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકો ની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે.પરિણામે એવા કુશળ શ્રમિકો મળતા નથી. કારણકે શિક્ષણક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને રોજગારીની સમસ્યાનો ભોગ બને છે. (6) માનવ શક્તિના આયોજનનો અભાવ: ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવશકિતનું પોગ્ય આયોજન થયું નથી.દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમ ની માંગ થાય છે, તે સંદર્ભ માં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિ નું આયોજન કરવા માટેની શિક્ષણ -વ્યવસ્થા ઊભી થઈ નથી. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ ‘Drain of Gold’ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ, તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ ‘Drain of Brain’ ભારતમાંથી વિદેશ ત૨ફનો જોવા મળે છે. (7) જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા : આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. તેથી રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો. (8) કૃષિક્ષેત્રના વિકાસ ની અવગણના : વિભાગ C અને D-Most Imp ભારત કૃષિપ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાંઓમા વસે છે. આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખતી હોય છે. તેથી કૃષિક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રમાં આવેલ હરિયાળી ક્રાંતિ નો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવાં અમુક રાજયોને જ થયો. તેથી કૃષિક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. વધતી વસ્તીનું કૃષિક્ષેત્રન પર ભારણ , અપૂરતી સિંચાઈ ની સગવડ, કૃષિધીરાણની અપૂરતી સગવડ,વરસાદની અનિશ્ચિતા તેમજ કૃષિક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે, તેથી ખાસ કરીને કૃષિક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. (9) શ્રમની ઓછી ગતિશીલતા : કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં કયારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહનવ્યવહાર ની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશિલતા માં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યાઓ વધે છે. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. (10) અપૂરતી માળખાકીય સુવિધા ; ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. બેરોજગારી ઘટાડવાના ઉપાયો: (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 7 તો ખાસ કરવો) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતમાં બેરોજગારી સમસ્યા દિન-પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે. બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી; તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા નીચે પ્રમાણે ના ઉપાયો યોજી શકાય. (1) વસ્તી નિયંત્રણ : ભારતમાં ઉંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. તેથી જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેનાં અસ૨કા૨ક પગલાઓ ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે. (2) આર્થિક વિકાસ નો દર ઊંચો લઈ જવો : દેશના આર્થિક વિકાસ દર ને ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતનાં વર્ષમાં 3 થી 3.5 % જેટલો નીચે રહેવા પામ્યો હતો. જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે, તો રોજગારી ની તકો માં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને. આ માટે દેશના અર્થતંત્ર માં જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર ખાનગી, સરકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. (3) રોજગારલક્ષી આયોજન : આયોજન કાળ દરમિયાન ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસ અને પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડી પ્રધાન ઉઘોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે. દેશમા ઔધૌગીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે. (4) રોજગારલક્ષી શિક્ષણ : ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકુનો તૈયાર કરતું પુસ્તકિય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે. પરિણામે વિનિમય અને વાણિજયના સ્નાતક થયા પછી પણ વ્યક્તિ માં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી . તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય,ઉઘોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાય લક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. આ માટે હાલની શિક્ષણ પદ્ધતિ ના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે. ઈ.સ. 2015 ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો ઉત્પાદકીય શિક્ષણ નો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. (5) ગૃહ અને નાના પાયાના ઉધોગોનો વિકાસ : ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણ દ્વારા વધુ રોજગારી અપાવવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે નાના ઉદ્યોગો માં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જે ઓછા મૂડીરોકાણ ની આવશ્યકતા હોય છે. તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. (6) આંતર માળખાકીય સેવાનો વિસ્તાર: ભારતમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તાર માં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે. તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર જેવ આંતર માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની ની મદદથી પોતાના રહેઠાણથી નજીક રોજગારી મેળવવાનું શક્ય બનશે. (7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ નો વેગ અને વિસ્તાર: વિભાગ C અને D-Most Imp દેશમાં ઊંચા વસ્તીવૃદ્ધિદરને કારણે રોજગારી માટે કૃષિક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડ ને કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. આ સમસ્યાને હલ કરી કૃષિક્ષેત્ર પર ભારરૂપ વસ્તી ને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિ ને વેગ આપવાની અને તેનો વધુ ને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. આ વાતને પી. સી. મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજ થી સમર્થન મળે છે. જેમ કે તેમના મત મુજબ ભારતમાં કૃષિક્ષેત્રે 1 કરોડનું મૂડી રોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7 ટકાના દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4 % દરે જ વધારો કરી શકાય છે. આ અંદાજ પરથી કહી શકાય કે, કૃષિક્ષેત્ર ઉદ્યોગક્ષેત્ર કરતાં વધુ રોજગારી ની તકો સર્જાવા માટે વધુ અનુકૂળ છે. ડો.એમ. એસ. સ્વામીનાથનના મત મુજબ કૃષિક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે, તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજયની યોજનાઓ ઈ.સ 1951 થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલ કે,આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. પરંતુ શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. પરિણામ સ્વરૂપ પાચમી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. જેવા કે સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના ,ગ્રામીણ યુવકને સ્વ રોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્ય ક્રમે, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેમાંની કેટલીક યોજનાઓ નીચે પ્રમાણે હતી. (1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (MGNREGA): ફેબ્રુઆરી 2006 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (NREGA) કે જેમાં દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર, 2009 થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (MGNREGA) મનરેગા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકાર 2 ફેબ્રુઆરી ના દિવસને “રોજગાર દિવસ ” તરીકે જાહેર કર્યો છે. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે. જેમાં ⅓ ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યુનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શ્રમિક ને તેનું મહેનતાણું સાત દિવસમા આપી દેવામાં આવે છે,શ્રમિક નેં તેના નિવાસસ્થાનેથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10 % વધારે મજુરી આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબકાર્ડ આપવામાં આવે છે.જે પાંચ વર્ષના સમય માટેનું હોય છે. જોબકાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થુ આપવાની જોગવાઈ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે. (2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY) : આ યોજના 16 ઓક્ટોબર,2014 થી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતું પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે. (3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY) : અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં 24 x 7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. (4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ( DUGKY) : આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર,2014થી કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે. (5) પ્રધામંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ, 2015થી કરવામાં આવી. “હર ખેત કો પાની” એ સૂત્ર ને સાર્થક કરવાના ઉદેશથી ખેત-ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે. Facebook Twitter Pinterest WhatsApp Print Previous articleપાઠ- 7 અંકુશ Next articleપાઠ- 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? bipin kuva http://www.1clickchangelife.com Hi, friends I am Bipin Kuva.A teacher has been teaching since 1998.I create this website for students,youth,businessmen and for entrepreneurs. In this website each and every article and information are unique ,interesting and informative for everyone.You can change your life by just 1 click...just do it... RELATED ARTICLES English Grammar Class 12 Editing English 6th February 2020 English Grammar Class 12 Synthesis English 6th February 2020 English Grammar class 12 Formation Question English 6th February 2020 NO COMMENTS LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment. Δ ABOUT US 1ClickChangeLife is Best Website For Motivational And Educational Article... Here You Can Find Educational Knowledge based article and many type of Biography, History Article And More Useful Content.
👉આજના સમયમાં સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવે છે. કોઈપણ સ્ત્રી હોય તેને પુરુષથી ઓછી આંકવામાં આવતી હોતી નથી. સ્ત્રીને પુરુષની સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે. પહેલાના સમયમાં પતિને પરમેશ્વર માનીને દરેક પત્ની તેની બધી રીતે સેવા કરતી હતી. તેમ આજે પણ દરેક સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેતી હોય છે. RELATED POSTS સાત કલરમાંથી 1 કલર પસંદ કરો… પછી જુઓ તમારા જીવનના રહસ્યો નીચા કદની છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા…. એક વખત જરૂર વાંચો.. ગમે તો શેર કરજો. લગ્નના મહિના પરથી જાણો કે, કેવું રહેશે તમારું લગ્ન જીવન – આ 4 મહિના છે સૌથી વધુ બેસ્ટ 👉આપણે ઘણી પૌરાણિક ટીવી, સીરીયલોમાં જોયું છે કે પત્ની-પતિના પગ દબાવે અને બંને જણા નિરાંતે વાતચીત કરતાં હોય. પરંતુ આ એક પ્રકારની સેવા ગણાતી અને તેનાથી પણ પત્નીને અનેક લાભ થતાં હોય છે. 👉પહેલાનો જે રિવાજ હતો તે અત્યારે ભલે વિસરાય ગયો હોય. પણ તેનું મહત્ત્વ સમજશો તો ખ્યાલ આવશે કે પત્નીને કેવા પ્રકારના લાભ થાય. તો ચાલો માહિતી આપીએ કે પતિના પગ દબાવવાથી કયા કયા લાભ થાય છે. 👉-તમે ઘણી ધાર્મિક સીરિયલોમાં જોયું હશે કે પતિને ભગવાન સમાન ગણતા હોય છે. તો પતિના પત્ની પગ દબાવે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી માતા લક્ષ્મી પણ ખૂબ જ ખુશ થાય છે. ઘરમાં ધનની કમી રહેતી હોતી નથી. 👉-ધન વધે તેની પાછળ કારણ ગ્રહોનું હોય છે. તમે સૌ જાણતા હશો કે આપણી કુંડળીમાં અને શરીરમાં નવ ગ્રહો સ્થિત હોય છે. તેમાં પુરુષ હોય છે તેના ઘૂંટણથી લઈ પગની પાની સુધી જે પણ ભાગ હોય છે ત્યાં શનિનો ભાગ હોય. 👉-તેવી રીતે પત્ની એટલે કે સ્ત્રીનું જે કાંડુ હોય અને ત્યાંથી લઈ હાથની આંગળીઓ સુધી શુક્રનો ભાગ હોય. તમને જણાવીએ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પણ શુક્રનો પ્રભાવ શનિ પર પડે ત્યારે ધનનો યોગ બનતો હોય છે. એટલે કે જે પત્ની પતિના પગ દબાવે ત્યાં શુક્રનો સારો પ્રભાવ શનિ પર પડતો હોય છે. જેના લીધે ધન યોગ થતો હોય છે. ધનની કમી ક્યારેય જોવા મળતી નથી. 👉-ઋષિઓએ પણ કહ્યું છે કે કોઈપણ પત્ની પોતાના શુક્ર હાથથી પતિના પગના શનિ પર પ્રભાવ પાડે છે તો આવા ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાતી હોતી નથી. આવા પુરુષ કોઈ વેપાર કરતાં હોય તો પણ વધારે સારો ચાલે છે. 👉પહેલાના ઘણાં ખરાં વડીલો પણ આ વાત જાણતા હતાં, જેના કારણે ઘરમાં શુક્રનો પ્રભાવ શનિ પર બન્યો રહે. તેથી ક્યારેય દરિદ્રતા આવતી નથી. તમારા ઘરમાં વર્ષો સુધી ધનની ઉણપ વર્તાતી હોતી નથી. 👉-પરંતુ જો શુક્ર પર શનિનો પ્રભાવ બને તો દરિદ્રતા રહ્યા કરતી હોય છે. તેમાં ખાસ કરીને આજના સમયમાં પતિના પગ દબાવવા એટલે દાસી જેવું કામ કરવું પડે તેવો અહેસાસ થતો હોવાથી, કોઈપણ સ્ત્રી પતિના પગ દબાવતી નથી. 👉પરંતુ આ વાત જાણ્યા પછી અચૂક પતિના પગ દબાવવા જોઈએ. આપણા પુરાણોમાં જે પણ નિયમો બનાવ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણને ફળદાયી નીવડે છે. આશા છે કે, આ માહિતી જરૂર ગમી હશે – તેમજ આ માહિતી બીજી સ્ત્રીઓ સાથે શેર જરૂર કરજો.. જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ShareTweet Pardesi Dude Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news. Related Posts Facts સાત કલરમાંથી 1 કલર પસંદ કરો… પછી જુઓ તમારા જીવનના રહસ્યો November 24, 2022 Facts નીચા કદની છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા…. એક વખત જરૂર વાંચો.. ગમે તો શેર કરજો. November 24, 2022 Facts લગ્નના મહિના પરથી જાણો કે, કેવું રહેશે તમારું લગ્ન જીવન – આ 4 મહિના છે સૌથી વધુ બેસ્ટ November 24, 2022 Facts છોકરીને પહેલો પ્રેમ પતિ કરતાં વધારે આવતો હોય છે યાદ, તેના પાછળ આ 2 કારણ જવાબદાર છે.. (પુરુષો જાણી લેજો) November 24, 2022 Facts છોકરી એકલી હોય ત્યારે આ 6 શબ્દો ક્યારેય નહીં બોલતા, દરેક પુરુષે જાણી લેવી આ ખાસ વાત. November 24, 2022 Facts જો શનિવારે સવારે ઉઠતાંની સાથે આ વસ્તુ દેખાય તો સમજવું કે, તમારા પર શનિદેવના ચારે હાથ તમારા પર છે. November 24, 2022 Next Post છોકરીને પહેલો પ્રેમ પતિ કરતાં વધારે આવતો હોય છે યાદ, તેના પાછળ આ 2 કારણ જવાબદાર છે.. (પુરુષો જાણી લેજો) લગ્નના મહિના પરથી જાણો કે, કેવું રહેશે તમારું લગ્ન જીવન - આ 4 મહિના છે સૌથી વધુ બેસ્ટ Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Recommended Stories તમારા શરીર માટે આ પાંચ વસ્તુ છે ધીમા ઝેર સમાન, લાંબા ગાળે તમને આપશે અઢળક બીમારીઓ.. July 29, 2022 મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ દેશી ઉપાય, વાસ દૂર થશે થોડા જ સમયમાં.. March 12, 2021 ગર્ભવતી સ્ત્રી જરૂર જાણે કે, કયા કામો ના કરવા જોઈએ, કેમ કે તેની સિધ્ધી જ અસર પોતાના બાળકને થાય છે. 💁 October 1, 2022 Popular Stories પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન… 0 shares Share 0 Tweet 0 બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે. 0 shares Share 0 Tweet 0 ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત. 1 shares Share 0 Tweet 0 શું તમને પણ હાથ અને પગમાં ખાલી ચઢી જાય છે, તો આ કારણો છે જવાબદાર, 0 shares Share 0 Tweet 0 ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા. 0 shares Share 0 Tweet 0 Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.
(કાતુલ્લુસના કાવ્યસંગ્રહમાં કુલ ૧૧૬ કાવ્યો છે. એક પણ કાવ્યને શીર્ષક નથી. એથી આ કાવ્યોનો સર્વસ્વીકૃત એવો અનુક્રમ રચવામાં આવ્યો છે. આ અનુક્રમ પ્રમાણે આ કાવ્યનો ક્રમાંક ૮૫ છે. એથી આ કાવ્ય જગતભરમાં ‘કાવ્ય ૮૫’ તરીકે પ્રસિદ્ધ છે.) ઇતરજનો જેને નરક કહે છે તે આ ! ઇતરજનો જેને નરકની યાતના કહે છે તે આ ! ઇતરજનો કાતુલ્લુસને જો પ્રશ્ન પૂછે કે ‘નરક એટલે શું ? નરકની યાતના એટલે શું ?’ તો કાતુલ્લુસ એ પ્રશ્નના ઉત્તરમાં ‘નરક એટલે…નરકની યાતના એટલે…’ એવો વ્યાખ્યા, વિવરણ આદિ સમેત મહાનિબંધ ન રચે, કાતુલ્લુસ તો રચે માત્ર બે જ પંક્તિનું યુગ્મ: ‘ધિક્કારું છું ને ચાહું છું… યાતના,’ આ યુગ્મ એ જાણે કે કાવ્યનાયક (કાતુલ્લુસ)ની ‘તમે’માં જેનું સૂચન છે તે શ્રોતા (ભાવક માત્ર)ને સંબોધનરૂપ ઉક્તિ છે, અત્યંત નાટ્યાત્મક એવી એક કરુણતમ ઉક્તિ છે. ‘ધિક્કારું છું’ (Odi): ‘ધિક્કારું છું’થી કાવ્યનો આરંભ થાય છે. ‘ધિક્કારવું’ ક્રિયાપદના પ્રથમ પુરુષ એકવચન અને વર્તમાનકાળના રૂપથી કાવ્યનો આરંભ થાય છે. આમ, કાવ્યના પ્રથમ શબ્દથી જ કાવ્યનાયકનું– અને શ્રોતાનું પણ–ધ્યાનકેન્દ્ર છે કાવ્યનાયકનો ‘સ્વ’, એ ‘સ્વ’ની ક્રિયા, એ ‘સ્વ’નો ભાવ. અને એ ક્રિયા, એ ભાવ છે ‘ધિક્કારવું’. અને એ ક્રિયાનું, એ ભાવનું, ધિક્કારવાનું કાવ્યનાયકના ‘સ્વ’માં એટલે કે કાવ્યનાયકના હૃદયમાં સતત, અવિરત, અનંત અસ્તિત્વ છે. ચાહવું કદાય સોહ્યલું હશે. પણ ધિક્કારવું તો દોહ્યલું જ છે, કોઈપણ મનુષ્ય ‘ધિક્કારું છું’ એમ કહે તે પૂર્વે એણે શું શું અનુભવ્યું હોય ? બલકે શું ન અનુભવ્યું હોય ? કોઈપણ મનુષ્ય ‘ધિક્કારું છું’ એમ કહે ત્યારે કોઈ કારણ તો હોય ને ? શું કારણ હોય ? છળકપટ, દગોફટકો, વંચના, પ્રતારણા — એવું એવું કશું અસહ્ય અનુભવ્યું હોય, એવું એવું કોઈ આઘાતજનક કારણ હોય. કેવો કરુણ આરંભ છે ! ‘ને ચાહું છું’ (et amo): કાવ્યનાયક ‘ધિક્કારું છું’ એમ પ્રથમ કહે છે અને ‘ને ચાહું છું’ એમ તે પછી કહે છે એ ક્રમ અત્યંત સૂચક છે. કાવ્યનાયક જ્યાં ‘ધિક્કારું છું’ એમ કહે ત્યાં જ શ્રોતાને સહજ જ થાય કે ‘કાવ્યનાયક પૂર્વે ચાહતો હતો પણ હવે ચાહતો નથી.’ પણ પછી કાવ્યનાયક ‘ને ચાહું છું’ એમ કહે ત્યારે તો શ્રોતાને આશ્ચર્ય જ થાય કે ‘કાવ્યનાયક તો હજુ ચાહે છે !’ વળી શ્રોતાને જો આશ્ચર્ય થાય તો કાવ્યનાયકને તો વિશેષ આશ્ચર્ય થાય ! આમ, આ ક્રમ અત્યંત નાટ્યાત્મક છે. વળી કાવ્યનાયક ‘ધિક્કારું છું, છતાં ચાહું છું’, ‘ધીક્કારું છું પણ ચાહું છું.’ એમ નહિ પણ ‘ધિક્કારું છું ને ચાહું છું.’ એમ કહે છે. એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું દોહ્યલું છે, માત્ર ધિક્કારવાનું કે માત્ર ચાહવાનું, ધિક્કારવાનું છતાં ચાહવાનું, ધિક્કારવાનું પણ ચાહવાનું એટલું દોહ્યલું નથી. આમ, કાવ્યનાયકની ઉક્તિમાં બાદબાકી કે ભાગાકારનું ગણિત નથી, સરવાળા કે ગુણાકારનું ગણિત છે. વળી જેને ધિક્કારવાનું તેને જ ચાહવાનું, જેને ચાહવાનું તેને જ ધિક્કારવાનું દોહ્યલું છે. એકને ધિક્કારવાનું અને અન્યને ચાહવાનું એટલું દોહ્યલું નથી. વળી જે ક્ષણે ધિક્કારવાનું તે જ ક્ષણે ચાહવાનું, જે ક્ષણે ચાહવાનું તે જ ક્ષણે ધિક્કારવાનું એ દોહ્યલું છે. એક ક્ષણે ધિક્કારવાનું અને અન્ય ક્ષણે ચાહવાનું એટલું દોહ્યલું નથી. આમ, કાવ્યનાયકની ઉક્તિમાં ધિક્કારવાનું અને ચાહવાનું–એ બન્નેની સહોપસ્થિતિ છે. પ્રથમ માત્ર ચાહવાનું હતું. પણ પછી એવું કંઈક થયું (શું થયું એની સમગ્ર કરુણ કથા કાતુલ્લુસનાં અન્ય પ્રેમકાવ્યોમાં છે.) એથી ધિક્કારવાનું થયું. પણ એથી તો વળી સવિશેષ ચાહવાનું થયું. એક વાર જેને હૃદયથી ચાહ્યું હોય એને વિધિવશાત્, વિધિવક્રતાને કારણે ધિક્કારવાનું થાય જ તો જેમ જેમ વધુ ને વધુ ધિક્કારવાનું થાય તેમ તેમ વધુ ને વધુ ચાહવાનું થાય. લૅટિન ભાષાની કવિતાના છંદોલયના મર્મજ્ઞોએ નોંધ્યું છે કે ‘Odi’ શબ્દમાં અંતે બીજી શ્રુતિ (sylla-ble)માં ‘i’ સ્વરની પછી તરત જ ‘et’ શબ્દમાં આરંભે ‘e’ સ્વર છે એથી ‘Odi’ શબ્દમાં અંતે બીજી શ્રુતિમાં ‘i’ સ્વરનો લોપ (elision) થાય છે અને એથી લયમાં ભાર-વજન (emphasis) આપોઆપ ‘amo’ શબ્દ પર આવે છે. આમ, કાવ્યના આરંભમાં જ ધિક્કારવાનું અને ચાહવાનું — આ બન્ને ભાવની તીવ્રતા, તીક્ષ્ણતા પ્રગટ થાય છે. આ બન્ને ભાવ અભિન્ન, અવિચ્છેદ્ય છે. આ બન્ને ભાવમાં એકમેકનો છેદ કે ભેદ નથી, એકમેકનો વિકલ્પ કે વિરોધ નથી. આ બન્ને ભાવ એકમેકના પ્રેરક અને પોષક છે. આ બન્ને ભાવ અલિપ્ત અને અસંબદ્ધ છે એમ માનવા-મનાવવાનું ક્યાંય પાખંડ કે પ્રલોભન નથી, એવો કોઈ પ્રયત્ન સુધ્ધાં નથી. એમાં કાવ્યનાયકની સ્વસ્થતા અને સંયમિતતા, પ્રામાણિકતા અને પારદર્શકતા, ક્રૂર-નિષ્ઠુર તટસ્થતા જ પ્રગટ થાય છે. ‘ધિક્કારું છું ને ચાહું છું’ પણ કોને ? લૅસ્બિઆ એટલે કે ક્લાઉડિઆને સ્તો ! (કાતુલ્લુસને ક્લાઉડિયા સાથે ઉન્માદપૂર્ણ અને ઉદ્રેકપૂર્ણ પ્રેમસંબંધ હતો. કાતુલ્લુસે એ વિશે ૨૮ જેટલાં કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોમાં ક્લાઉડિયાનું કાવ્યનામ છે લૅસ્બિઆ) પણ આ ઉક્તિમાં તો માત્ર કર્તા (કાવ્યનાયક એટલે કે કાતુલ્લુસ) અને ક્રિયાપદો (ધિક્કારવું અને ચાહવું) જ છે, એમાં કર્મ તો અધ્યાહાર છે. આમ, કાવ્યના આરંભથી જ કાવ્યનાયકે પોતાનું–અને શ્રોતા (એટલે કે ભાવક)નું — એકાગ્ર ધ્યાન પોતાની પર અને પોતાના ભાવ પર કેન્દ્રિત કર્યું છે. અન્ય કાવ્યો (કાવ્ય ૭૨, ૭૫)માં આ જ બન્ને ભાવની સાથે સાથે બુદ્ધિ, તર્ક અને વિચાર પણ છે. પણ આ કાવ્યમાં તો નર્યો ભાવ છે, નર્યો અનુભવ છે, નરી ઊર્મિ છે, નરી અનુભૂતિ છે. એથી સ્તો આ કાવ્યમાં અભિવ્યક્તિ કેવી સીધીસાદી અને સહજસરલ, નિર્વસ્ત્ર અને નિરંલંકૃત છે ! બૉદલેરની જેમ કાતુલ્લુસ પણ કહી શકે કે આ કાવ્યમાં તો છે ‘Mon coeur mis a nu’ — ‘મારું નગ્ન હૃદય’. આમ, કાવ્યના આરંભથી જ શ્રોતા (એટલે કે ભાવક) પર કાવ્યના ભાવનો પ્રબળ પ્રભાવ અને અભિવ્યક્તિની વિરલ વેધકતા સિદ્ધ થાય છે. ‘તમે કદાચ પૂછશો’ (quare id faciam): ‘કદાચ’ શબ્દ અત્યંત સૂચક છે. ‘તમે પૂછશો જ એમ તો કેમ કહી શકાય ? શક્ય છે કે તમે ન પણ પૂછો. તમે પૂછશો જ એમ તે કોઈ દાવો કે ડંફાસ હોય ? કોઈ ફાંકો કે ફિશિયારી હોય ? તમે પૂછશો જ એમ બેધડક અને બેલાશક તો કેમ કહી શકાય ? તમને પૂછવા જેટલો રસ ન પણ હોય !’ આમ, આ ‘કદાચ’ શબ્દ દ્વારા કાવ્યનાયકની વિનમ્રતા અને વિવેકશીલતા પ્રગટ થાય છે. શ્રોતા (એટલે કે ભાવક) તો કાવ્યનાયકને આ પ્રશ્ન પૂછે કે ન પૂછે પણ કાવ્યનાયક તો આમ કહીને આ પ્રશ્ન પોતાને પૂછે જ છે. કાવ્યનાયકને તો આ પ્રશ્ન પૂછવા જેટલો રસ પોતાનામાં હોય જ. ‘આ તે કેમ બને ?’ (fortasse requiris): એકના એક મનુષ્યને એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું — આ તો વિચિત્ર છે, વિરોધાભાસી છે. આ તો અશક્ય છે, અગમ્ય છે. આ તે કેમ બને ? શ્રોતા (એટલે કે ભાવક) કદાચ પૂછે તો કાવ્યનાયકને આ પ્રશ્ન પૂછે. પણ આમ કહીને કાવ્યનાયક તો પોતાને આ પ્રશ્ન પૂછે જ છે. પ્રથમ પંક્તિમાં પ્રશ્ન છે અને પછી બીજી પંક્તિમાં એનો ઉત્તર છે. આમ, આ યુગ્મમાં સંવાદિતા અને સમતુલા, સુશ્લિષ્ટતા અને સુગ્રથિતતા સિદ્ધ થાય છે. આમ, આ કાવ્યમાં સુરેખ આકાર છે, કલા-આકૃતિ છે. આ કાવ્ય એક કલાકૃતિ છે. ‘મને ખબર નથી’ (nescio): એકના એક મનુષ્યને એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું ! આ તે કેમ બને ? કેમ બને ? કેમ ? કારણ કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો ઉત્તર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો એટલો જ ઉત્તર છે કે ઉત્તર નથી. કોઈપણ પ્રશ્નનો ઉત્તર બુદ્ધિ દ્વારા, તર્ક દ્વારા, વિશ્લેષણ દ્વારા, વિવરણ દ્વારા જ શક્ય છે. પણ કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ બુદ્ધિગમ્ય નથી. તર્કગમ્ય નથી. એનું વિશ્લેષણ શક્ય નથી, વિવરણ શક્ય નથી. કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ એ મનુષ્યહૃદયનું એક પરમ રહસ્ય છે, એક પરમ આશ્ચર્ય છે. આ કૂટ ભાવ છે, ગૂઢ-નિગૂઢ અનુભવ છે. ‘પણ બને છે’ (sed fieri sentio): કાવ્યનાયકને આ બને છે એટલી જ ખબર છે. કાવ્યનાયકે આ કર્યુ નથી, કાવ્યનાયકને આ થયું છે. તો આ કોણે કર્યું છે ? આ કેમ થયું છે ? કાવ્યનાયકને એની પણ ખબર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો પણ ઉત્તર નથી. કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ એ મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, એક પરમ આશ્ચર્ય છે. આમ, કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર નથી એટલું જ નહિ પણ એમાં એનું કર્તૃત્વ પણ નથી. કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર હોત તો ? એમાં એનું કર્તૃત્વ હોત તો ? તો તો એમાંથી મુક્તિ હોત, મુક્તિનો માર્ગ હોત, મુક્તિની આશા હોત. તો તો એમાં એનું વર્ચસ્‌ હોત, એમાં એના પુરુષાર્થને અવકાશ હોત. આ ભાવ અને આ અનુભવ અત્યંત અસહ્ય છે છતાં કાવ્યનાયક અત્યંત અસહાય છે (કાવ્ય ૭૨, ૭૫, ૯૧). કાવ્યનાયક મુક્તિ માટે નિર્ણય કરે છે, નિર્ધાર કરે છે, પુરુષાર્થનો પ્રયત્ન કરે છે (કાવ્ય ૮). પણ વૃથા ! મિથ્યા ! આ એનું વિધિનિર્માણ છે, ભાગ્યનિર્માણ છે, દૈવ છે. એથી અંતે એ મુક્તિ માટે, આ મહારોગમાંથી, કર્કરોગમાંથી શુદ્ધિ માટે માત્ર દેવોને અનુગ્રહ અર્થે પ્રાર્થના કરે છે (કાવ્ય ૭૬). મુક્તિ માટે અન્ય કોઈ માર્ગ નથી, શુદ્ધિ માટે અન્ય કોઈ ઔષધ નથી, એક માત્ર માર્ગ છે પ્રાર્થના, એક માત્ર ઔષધ છે અનુગ્રહ. ‘ને અનુભવું છું એની યાતના’ (et excrucior): કાવ્યનો અંતિમ શબ્દ છે ‘excrucior’ એનો સંપૂર્ણ સાર્થ અનુવાદ અશક્ય છે. અનુવાદમાં એના અર્થનો અણસાર જ શક્ય છે. એનો વાચ્યાર્થ છે ‘હું ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર છું’, ‘હું રોમન ગુલામની જેમ યાતના અનુભવું છું.’ કાતુલ્લુસના સમયમાં પ્રાચીન રોમમાં ગુલામોને શિક્ષા કરવાની એક વિશિષ્ટ, વિચિત્ર શૈલી હતી. ગુલામને ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર બાંધવામાં આવે અને એને એક સાથે બે વિરોધી દિશામાં અશ્વો દ્વારા ખેંચવામાં આવે. અંતે એનું શરીર અકળાય-અમળાય, અત્યંત વિકૃત-વિરૂપ થાય. કાવ્યનાયક એના ભાવ અને એના અનુભવનો ગુલામ છે. એનું હૃદય ધિક્કારવું અને ચાહવું એમ એકસાથે બે વિરોધી ભાવમાં દૈવ દ્વારા ખેંચાય છે. પણ ક્રૂસ-કાષ્ઠસ્થંભ પરના ગુલામની યાતના એ સ્થૂલ, શારીરિક યાતના છે. જ્યારે કાવ્યનાયકની યાતના તો સૂક્ષ્મ, માનસિક યાતના છે. ગુલામની યાતનાને અંત છે, જ્યારે કાવ્યનાયકની યાતના એ અનંત યાતના છે. આમ, એ અત્યંત અસહ્ય યાતના છે. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો દીર્ઘતમ શબ્દ છે. એ પણ સૂચક છે. કાવ્યનાયકની આ યાતના અનંત યાતના છે. અનંત યાતના એટલે જ નરકની યાતના. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો એક માત્ર કલ્પનરૂપ શબ્દ છે. કાવ્યનાયકના હૃદયમાં જે પ્રચ્છન્ન છે, ધિક્કારવાનું અને ચાહવાનું, તે આ કલ્પન દ્વારા પ્રત્યક્ષ થાય છે. આમ, કાવ્યના અંતમાં કાવ્યના આરંભનું અનુસંધાન છે. કાવ્યનો આરંભ કાવ્યના અંતમાં વિકસે-વિસ્તરે છે. અને કાવ્યનો અંત કાવ્યના આરંભમાં વિરમે છે. આમ, કાવ્યની વર્તુલાકાર ગતિ છે. અનંત ગતિ છે. એથી કાવ્યને અંતે જે યાતના છે તે અનંત યાતના છે એટલે કે નરકની યાતના છે અને એથી જ કાવ્યના આરંભમાં જે ધિક્કારવાનું અને ચાહવાનું છે તે અનંત ધિક્કારવાનું અને અનંત ચાહવાનું છે એટલે કે નરક છે. કાવ્યનાયક કાવ્યના આરંભથી સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક કાવ્યના અંત પ્રતિ શાંત, સ્વસ્થ ગતિ કરે છે. કાવ્યના અંતિમ શબ્દમાં કાવ્યની પરાકાષ્ઠા છે. આ કાવ્ય એ નરક અને નરકની યાતનાનું કાવ્ય છે. આ કાવ્યમાં પ્રેમનો સંઘર્ષ છે, પ્રેમનો વિરોધાભાસ છે, પ્રેમની સંકુલતા છે, પ્રેમની વિચિત્રમયતા છે. આ પ્રેમ એ મનુષ્યહૃદયનું, મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, પરમ આશ્ચર્ય છે. એથી આ પ્રેમ બુદ્ધિગમ્ય નથી, તર્કગમ્ય નથી. આ કાવ્યમાં આ પ્રેમની સહજ, સરલ, સુસ્પષ્ટ અને સંપૂર્ણ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસની પ્રેમયાત્રા એ પૃથ્વીલોક પરથી સ્વર્ગલોક અને સ્વર્ગલોકમાંથી નરકલોકની યાત્રા હતી. એ પ્રેમની પૂર્ણયાત્રા હતી. આ યાત્રામાં એક ક્ષણે ક્લાઉડિઆએ કાતુલ્લુસને સ્વયં દેવાધિદેવ જ્યુપિટરથી પણ ઉચ્ચસ્થાને વસાવ્યો હતો (કાવ્ય ૭૦, ૭૨) અને પછી અન્ય ક્ષણે અનંતકાળ માટે નરકલોકમાં નાંખ્યો હતો. કાતુલ્લુસનો પ્રેમ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ પ્રેમ હતો. કાતુલ્લુસની કવિતા પણ એટલી જ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ કવિતા છે. યુરોપના ઇતિહાસમાં કાતુલ્લુસનો પ્રેમ એ અ-પૂર્વ પ્રેમ હતો; એમાં પ્રેમનું અ-પૂર્વ પરિમાણ હતું, પ્રેમનું અ-પૂર્વ સંવેદન હતું, પ્રેમનું અ-પૂર્વ દર્શન હતું. યુરોપની કવિતાના ઇતિહાસમાં કાતુલ્લુસની કવિતા એ અ-પૂર્વ કવિતા છે, એમાં એક અ-પૂર્વ કાવ્યરીતિ છે, એક અ-પૂર્વ કાવ્યશૈલી છે, એક અ-પૂર્વ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસના આ કાવ્ય — કાવ્ય ૮૫–થી યુરોપની કવિતામાં એક નવીન પરંપરાનો પ્રારંભ થાય છે. બે પંક્તિનું આ કાવ્ય બે હજાર વરસથી યુરોપની કવિતામાં જૂજવે રૂપે પ્રગટ થયું છે. શેક્સ્પિયરના શ્યામા વિશેનાં સૉનેટ, બૉદલેરનાં ઝાન દુવાલ વિશેનાં કાવ્યપુષ્પો અને યેટ્સનાં મોડ ગન વિશેનાં કાવ્યપ્રલાપો એ જાણે કે કાતુલ્લુસની આ બે પંક્તિ પરના ભાષ્યરૂપ, વિવરણરૂપ છે. ગેઈયુસ વાલેરિયુસ કાતુલ્લુસ જન્મ ઈ.પૂ. ૮૪ (?); અવસાન ઈ.પૂ. ૫૪ (?) કાતુલ્લુસના જીવન વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. એમના જન્મ અને અવસાનની તિથિ પણ અનિશ્ચિત છે. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન, પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એકવાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં એમની વિદ્વત્તાનો પરિચય થાય છે. એ રોમમાં નવીન કવિઓના નેતા હતા. એ યુવાન વયે રોમમાં વસ્યા હતા. એ વેરોનામાંથી ક્યારે વિદાય થયા અને ક્યારે રોમમાં વસ્યા એ વિશે પણ કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. એ રોમના એક અગ્રણી રાજકીય નેતા મેતેલ્લુસના આમંત્રણથી યુવાન વયે રોમમાં વસ્યા હતા અને આરંભમાં એ મેતેલ્લુસના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ મેતેલ્લુસનાં મોહક, મેધાવી અને મહત્ત્વાકાંક્ષી પત્ની ક્લાઉડિયાના પ્રેમમાં હતા. ક્લાઉડિયા એમનાથી વયમાં મોટાં હતાં. બન્ને વચ્ચે તીવ્ર, ઉત્કટ રોમેન્ટિક પ્રેમ હતો. આ પ્રેમમાં એમને આરંભમાં સ્વર્ગના આનંદનો અને અંતમાં નરકની યાતનાનો અનુભવ થયો હતો. આ અનુભવની પ્રેરણાથી એમણે જે પ્રેમકાવ્યો રચ્યાં તે માત્ર રોમન કવિતામાં જ નહિ, પણ જગતકવિતામાં પણ વિરલ અને વિશિષ્ટ છે. આ પ્રેમકાવ્યોમાં પ્રેમનો અનુભવ એની સમગ્રતામાં પ્રગટ થાય છે. આ પ્રેમકાવ્યોને કારણે યુરોપીય પ્રેમકવિતાના ઇતિહાસમાં પૂર્વકાલીન ગ્રીક કવિ સાફો અને અનુકાલીન કવિઓ શેક્સ્પિયર, બૉદલેર, યેટ્સ આદિની સાથે એમનું સ્થાન છે. એ સિસેરો આદિ રોમના અનેક અગ્રણી નાગરિકો, નેતાઓ, બૌદ્ધિકો અને કવિઓના મિત્ર હતા. જુલિયસ સીઝર અને એમના પક્ષકારો પ્રત્યે એમને તિરસ્કાર હતો. ઈ.પૂ. ૫૭-૫૬માં એમના ભાઈનું ટ્રૉયની નિકટ ત્રોઆદમાં અવસાન થયું હતું. વરસેક પછી એમની સમાધિ પર એમને અંજલિ અર્પણ કરવા અને ક્લાઉડિયાના પ્રેમના ત્રાસમાંથી મુક્ત થવા એમણે ત્રોઆદ અને પૂર્વના અનેક પ્રદેશોનો પોતાની અંગત યાટમાં પ્રવાસ કર્યો હતો અને એમના ભાઈ પર એક અત્યંત ઋજુ કરુણપ્રશસ્તિ રચી હતી. એમનાં પ્રેમકાવ્યોમાં ઉન્માદ અને ઉદ્રેક તથા સરળતા અને સુકુમારતા છે. આ એમની કવિતાનો વિશેષ છે. એમણે પ્રેમ ઉપરાંત કવિ, કવિતા, મૈત્રી, રાજકારણ આદિ વિષયો પર પણ કાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. ૫૪માં ત્રીસ વર્ષની વયે એ રોમમાંથી અને જગતમાંથી અલોપ થયા હતા. એમનું અવસાન ક્યાં, ક્યારે અને કેમ થયું એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના અવસાન પછી એમનાં કાવ્યો પણ એમની જેમ અલોપ થયાં હતાં. હજારેક વરસ લગી એમનાં કાવ્યોનો કોઈ પત્તો ન હતો. છેક ઈ. ૧૩૦૦ની આસપાસ વેરોનામાં એક કલાલના ઘરમાં ભોંયરામાં દારૂના પીપમાંથી એમનાં કાવ્યોની હસ્તપ્રત અકસ્માત્ જડી આવી હતી. આમ, એમનાં કાવ્યોએ હજારેક વરસનો અજ્ઞાતવાસ વેઠ્યો હતો. એમનાં કુલ ૧૧૬ કાવ્યો ઉપલબ્ધ છે. સમગ્ર અનુકાલીન યુરોપની પ્રેમકવિતા પર એમની પ્રેમકવિતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રબળ પ્રભાવ છે. ૧૯૮૩ * ← ઍથેન્સનું આતિથ્ય ઈનીડ — રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય → Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?title=સ્વાધ્યાયલોક—૩/નરક_અને_નરકની_યાતનાનું_કાવ્ય&oldid=35616"
અમારા અસીલ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. તેમના ગ્રાહક દ્વારા જે ઓર્ડર આપવામાં આવે છે તે અન્ય દેશના છે. એડ્વાન્સ પણ તેમના તરફથી મળે છે. માલની ડિલિવરી તેમના આદેશ અનુસાર ભારતમાંજ કરવાનો થાય છે. શું આ વ્યવહાર ડીમ્ડ એક્સપોર્ટ ગણાય? શું આ ઝીરો રેટેડ સેલ ગણાય? હસમુખ નકરાણી, અમદાવાદ જવાબ: ના, આ પ્રકારના વ્યવહારમાં પ્લેસ ઓફ સપ્લાય ભારતમાંજ ગણાય અને તેને ડીમ્ડ એક્સપોર્ટ ના ગણી શકાય. આમ, આ વ્યવહારને ઝીરો રેટેડ સેલ ના ગણાય. અમે કંપોઝીશનની પરવાનગી ધરાવતા વેપારી છીએ. શું અમારૂ ટર્નઓવર માત્ર 15 લાખ છે. શું અમારે GSTR4 માં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે? એક વેપારી ઉના જવાબ: હા,GSTR 4 રિટર્ન ભરવું તમામ કંપોઝીશન કરદાતાઓ માટે ફરજિયાત છે. કંપોઝીશન નું GSTR 4 ભરવામાં મોડુ થાય તો લેઇટ ફી આવે? એક વેપારી, ઉના જવાબ: હા,GSTR 4 મોડુ ભરવામાં આવે તો રોજ 50 રૂ ની લેઇટ ફી લાગે. તા. 01.05.2021 ના રોજ નોટિફીકેશન 10/2021 દ્વારા GSTR 4 ભરવાં માટેની તારીખ 31 મે 2021 સુધી વધારવામાં આવેલ છે. ઇન્કમ ટેક્સ મારા અસીલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરે છે. ગત મહિને માલ એક્સપોર્ટ કરેલ તેમાં શિપિંગ એજન્ટને ખર્ચના બદલામાં પેમેન્ટ કરેલ અને એક્સપોર્ટ નો ફ્રેઇટ પણ ચૂકવેલ મારો પ્રશ્ન છે કે આ શિપિંગ એજન્ટને કરેલ પેમેન્ટ અને એક્સપોર્ટ ફ્રેઇટ વગેરે પર ટીડીએસ કાપવાની જવાબદારી થાય કે નહી? અને થાય તો કયા સેક્શનમાં થાય? હિત લિંબાણી,કચ્છ જવાબ: ના, શિપિંગ એજન્ટને કરવામાં આવેલ પેમેન્ટ અને એકપોર્ટ ફ્રેઇટ ઉપર TDS ની જવાબદારી આવે નહીં. આ માટે CBDT સર્ક્યુલર 723, તા. 19.09.1995 જોઈ જવો જરૂરી છે. આ ઉપરાંત PCIT VS Summit India Water Treatment નો ગુજરાત હાઇકોર્ટનું જજમેંટ પણ ઉપયોગી બનશે. અમારા અસીલની આવક આવકવેરા હેઠળ નિયત મર્યાદાથી (2,50,000) વધુ છે. તેઓ દ્વારા 15 G ફોર્મ આપી શકાય? જો આપવામાં આવે તો શું તકલીફ થઈ શકે? ચિંતન સંઘવી જવાબ: ના, આવકવેરા હેઠળની નિયત મર્યાદાથી વધુ આવક હોય (વ્યક્તિના કિસ્સામાં 2,50,000 તથા સિનિયર સીટીઝન માટે 3,00,000) ત્યારે ફોર્મ 15 G/H આપી શકાય નહીં. આ ફોર્મ જો આપવામાં આવે તો આ ખોટું ડિકલેરેશન ગણાય. ઇન્કમ ટેક્સ કાયદા મુજબ અધિકારી પાસે કરદાતાને દંડ કરવાના વિકલ્પો છે પરંતુ જમીની સ્તરે આમ થતું જોવા મળતું નથી. :ખાસનોંધ: જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણ કે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરાના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવાવાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇમેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો. આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇમેઈલ કરીશકોછો. સોમવારથી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નોના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડેના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદાના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલછે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસમાં તેનો ઉપયોગ કરવોકે ના કરવો તે વાચકોના અંગત મંતવ્યો ઉપર આધારિત છે. Tags: Adv. Lalti Ganatra, Bhavya Popat, CA Divyesh Sodha, CA Monish Shah, Tax Today Experts, Tax Today GST Questions, Tax Today IT question, Tax Today Question answers Continue Reading Previous વેચનાર પાસેથી વસૂલાતની કાર્યવાહી કર્યા સિવાય ખરીદનારની ક્રેડિટ ના મંજૂર કરવી નથી યોગ્ય: મદ્રાસ હાઇકોર્ટ Next કોવિડની માર સહન કરી રહેલા વેપારીઓ ઉપર આવી શકે છે વધુ ભારણ!!! મોબાઈલ સ્ક્વોડને આપવામાં આવ્યા મસમોટા “ટાર્ગેટ” More Stories Articles from Experts Top News જી. એસ. ટી. કાયદા હેઠળ રદ થયેલ નોંધણી નંબર પુન:ર્જીવિત કરતા કરદાતાને રાહત આપતા ચુકાદા અંગે વાંચો આ વિશેષ લેખ 10 hours ago Bhavya Popat Home Posts Top News GST WEEKLY UPDATE : 35/2022-23 (28.11.2022) By CA Vipul Khandhar 22 hours ago Bhavya Popat Home Posts Top News સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના... સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26th November 2022 3 days ago Bhavya Popat Tags Adv. Bhavya Popat Adv. Lalit Ganatra Bhavya Popat CA Divyesh Sodha CA Monish Shah CA Vipul Khandhar CGST Covid-19 DIVYESH SODHA E Way Bill FAQ ON GST GST GST ACT GST Annual GST Case Law GST FAQ GST News GST Notification GST Portal GST problems GST QUESTIONS GST Update GST Updates GSTUpdates GST WEEKLY UPDATES Gujarat High Court IncomeTax Income Tax Income Tax News Income Tax Questions Income Tax Update Income Tax Updates LALIT GANATRA Lockdown MONISH SHAH Phulchab Phulchab Article Tax Today TaxToday taxtodayexperts Tax Today Experts Tax Today News TAX TODAY NEWS CHANNEL Tax Today Questions Tax Today Updates You may have missed Articles from Experts Top News જી. એસ. ટી. કાયદા હેઠળ રદ થયેલ નોંધણી નંબર પુન:ર્જીવિત કરતા કરદાતાને રાહત આપતા ચુકાદા અંગે વાંચો આ વિશેષ લેખ
ગુજજુસ્ટફ એ આપણા દરેકના જીવનમાં આવતા સારા-નરસા, સુખ-દુઃખ, શુભ-અશુભ, વેદના-સંવેદના ભર્યા, વગેરે જેવા પ્રસંગોને ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ, ગઝલો કે અન્ય સ્વરૂપમાં રજુ કરતું બ્લોગ છે. આ બ્લોગમાં રજૂ થયેલ દરેક કૃતિઓ તેના લેખકોનું કાલ્પનીક અને મૈલિક લખાણ છે, તેના માટે આ સાઈટના ધારક કોઈ પણ રીતે જવાબદાર નથી. અહીં રજૂ થયેલ કૃતિ સંપૂર્ણ કાલ્પનીક અને મૌલિકતા પૂર્વક રચાવામાં આવેલ છે, તેમ છતાં જો તે બીજી કોઈ કૃતિ કે ઘટના સાથે સમાનતા ધરાવતી હોય તો તે માત્ર એક સંયોગ છે તેમ માનવામાં આવશે. Wednesday, November 4, 2009 "એક ચિનગારી હજુ છે રાખના ઢગમાં, બેઠી છે એ પવનની લહેરના ઈંતજારમાં" રોજની જેમ જ તમે આજે તમારા વર્ષો જુના સ્કુટર પર તમારા એજ્યુકેશન ક્લાસીસ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક હોર્ડિંગ પર અનાયાસે તમારી નજર પડી અને તમે સમસમી ઉઠ્યા એકાંત પાઠક. આમ તો એ હોર્ડિંગમાં એવું કાંઈ વિશેષ ન હતું કે સામાન્ય માણસ સમસમી ઉઠે. પરંતુ, તમે કાંઈ સામાન્ય માણસ થોડા જ છો? એકાંત પાઠક, અમદાવાદના પરા વિસ્તાર સમા ચાંદખેડા ગામમાં રૂઢિચુસ્ત એવા અંબાપ્રસાદ પાઠકના ઘરે તમારો જન્મ થયો હતો. ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા તમારા પિતા અંબાપ્રસાદે સમાજના નીતિ-નિયમ અને રીત-રીવાજ મુજબ સાત વર્ષની વયે તમને યજ્ઞોપવિત સંસ્કાર આપી તમને પણ તેમના માર્ગે કર્મકાંડ શીખવવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ તમને વાંચનનો વિશેષ શોખ હતો અને પંદર વર્ષની વયે તમારા પર ખરેખર વિદ્યાની દેવી મહેરબાન થઈ ગઈ જ્યારે તમે દસમા ધોરણમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. પરંતુ આ દરમ્યાન તમારા અને તમારા પિતા અંબાપ્રસાદના ધર્મ અંગેના વિચારો-મંતવ્યોમાં એક અંતર, એક ખીણ સર્જાવાની શરૂ થઈ ગઈ હતી અને બાવીસ વર્ષની યુવાન વયે જ્યારે તમે બી.કોમ.ની ડીગ્રી મેળવી તે સમયગાળામાં તો વિચારોની આ ખીણ ક્યારેય ન પૂરી શકાય તેવી થઈ ગઈ હતી. તમારા પિતાના મતે ધર્મ એટલે પૂજા-પાઠ, ઉપાસના, આરાધના, જપ, તપ, વ્રત, ધૂપ, દિવા કરવા, માળા કરવી, મંદિર-મહાદેવ, સંસારના કર્મ પ્રત્યેની ઉદાસીનતા, પ્રારબ્ધવાદ, વગેરે. જ્યારે એકાંત તમારા મત મુજબ ધર્મનો અર્થ આ બધાથી કાંઈક જુદો જ કાંઈક અલગ જ હતો. તમારા મત મુજબ એકાંત, ધર્મ એટલે તમને સોંપવામાં આવેલું તમારી ફરજના ભાગ રૂપ એવું તમારૂં કાર્ય યોગ્ય સમયમાં, સારામાં સારી રીતે, નિષ્ઠાપૂર્વક અને પ્રામાણીકતાથી કરવું તે. તમારી માન્યતા મુજબ વિદ્યાર્થીનો ધર્મ સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો, સૈનિકનો ધર્મ પ્રાણના ભોગે પણ દેશ સેવા કરવાનો, સ્ત્રીનો ધર્મ ઘર-પરિવારના સભ્યોની કાળજી રાખવાનો, પુત્રનો ધર્મ પિતાને સારા કાર્યોમાં મદદરૂપ થવાનો હતો. તમારા પિતા અંબાપ્રસાદ જ્યાં ચુસ્ત પ્રારબ્ધવાદી હતા, ત્યાં એકાંત તમે ચુસ્ત કર્મવાદી હતા. વધુમાં, તમે એમ પણ કહેતા કે, "આવા બની બેઠેલા ધર્મગુરૂઓ, સંતો, મહાત્માઓએ ભારત દેશનું વિભાજન કરવાનું કાર્ય કર્યું છે. કોઈકે વિભાજન માટે મંદિર-મસ્જિદનો આધાર લીધો છે તો કોઈકે શીવ અને રામ-કૃષ્ણનો. મંદિરોમાં દિવા કરવામાં જેટલું ઘી-તેલ વપરાય છે, તેટલું ભૂખ્યા પેટમાં જાય એનાથી ઉત્તમ બીજો કોઈ ધર્મ હોઈ શકે? મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારાના બાંધકામમાં વપરાતો રૂપિયો જો ઔદ્યોગીક વિકાસમાં વાપરવામાં આવે તો ભારતમાં કોઈ બેકાર હોત? ચુસ્ત બુધ્ધ ધર્મ પાળતા જાપાનમાં જેટલી કંપનીઓ સ્થપાઈ છે તેના સોમા ભાગના પણ બૌધ્ધ મંદિરો નથી. ચુસ્ત ઈસ્લામીક દેશોમાં પણ દેશના વિકાસ માટે મસ્જિદ-મકબરાનું સ્થળાંતર કરવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં આવા ધર્મથી વિમુખ થયેલા બાહ્યાડંબરમાં રાચતા બની બેઠેલા ધર્મગુરૂઓ વિરાટને વામનમાં સમાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. રામ, કૃષ્ણ, ઈસા મસીહ કે મહંમદ પયંગબર સાહેબે ક્યાં કહ્યું છે કે તેમની પૂજા કરો? મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા બંધાવો? તે બધાનો તો એક જ ઉપદેશ છે કે નીતિના માર્ગે ચાલો, પ્રામાણિક જીવન જીવો, નિષ્કામ ભાવે તમારૂં કર્મ કરો." આજે એકાંત પાઠક, તમે અાવા જ એક ધર્મગુરૂના પ્રવચનનો સમય-સ્થળ દર્શાવતું વિરાટ હોર્ડિંગ જોયું અને તમે સમસમી ગયા. પણ તમે માત્ર સમસમીને બેસી રહો છો તે ખોટું છે. તમારા આ વિચારોને યોગ્ય માધ્યમ દ્વારા પ્રજા સમક્ષ રજુ કરો. આજે ભારતને તમારા જેવા વૈચારિક ક્રાંતિ ધરાવતા નવયુવાનની જરૂર છે. પ્રયત્ન કરો અને તમારા આ ક્રાંતિકારી વિચારોથી આગળ વધો અલ્લાહના આશીર્વાદ અને ભગવાનની રહેમત તમારી સાથે છે, એકાંત પાઠક. લેખકઃ આશિષ એ. મહેતા એડીટરઃ અજય એમ. પટેલ Posted by gujjustuff at 6:00 AM Labels: Gujarati Short Stories, story, ટૂંકી વાર્તા No comments: Post a Comment Newer Post Older Post Home Subscribe to: Post Comments (Atom) ગુજજુસ્ટફ.કોમ દ્વારા જો તમે તમારી કૃતિઓ રજુ કરવા માંગતા હોવ તો તમે અમને તમારી રચનાઓ gujjustuff@gmail.com પર ઈમેઈલ કરીને મોકલી શકો છો. અહીં રજૂ થયેલી કૃતિઓ કોપી રાઈટ્સનો ભંગ કરે છે તેવું લાગતું હોય તો તુરંત જ gujjustuff@gmail.com પર ઈમેઈલ કરશો, જેથી તે કૃતિ અટકાવી શકાય. અમને તમારા પ્રતિભાવો ગમશે અને તે અમને ખૂબ જ મદદરૂપ થશે. અમને તમારા નામ અને ઈમેઈલ આઈડી સાથેના પ્રતિભાવો મળશે તો અમે તમારી સાથે સંપર્ક કેળવી શકીશું.
મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યુ થતાં તેના મિત્રો યાદગીરી રૂપે ઊંજામાં વર્ષ 2013 થી ચલાવે છે ફ્રી ઑક્સિજન બેન્ક. એટલું જ નહીં પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગોને સક્ષમ બનાવવા ખાસ કેર સેન્ટર ચલાવે છે લાલાભાઈ. પોતાની માનવતાવાદી લોકોની શ્રેણીમાં માનવતા રૂપી માળામાં એક નવું મોતી પરોવવા આજે ધ બેટર ઇન્ડિયા ફરી એક એવી જ વાત લઈને તમારી સમક્ષ હાજર થયું છે. આ વાત છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં 18 મિત્રોના શરૂઆતના પ્રયત્નો અને આજે જે તે સેવાભાવી લોકોના અનુદાન દ્વારા ઉભા થયેલ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બે પહેલની કે જેણે ઘણા લોકોની અંધકારમય જિંદગીમાં ઉજાસ પાથરવા પ્રયત્ન કર્યો છે. ધ બેટર ઇન્ડિયા સાથે આ સંસ્થાની સ્થાપનાથી લઈને અત્યારે પણ ખુબ લાગણી સાથે કાર્ય કરતા લાલાભાઇ પટેલે સંસ્થાની સ્થાપનાના હેતુથી લઈને તેના દ્વારા પ્રારંભ કરવામાં આવેલા આ બંને કાર્યની વિધિવત વાત કરી હતી. સાથે સાથે તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવતા માનવતાવાદી કાર્યોને પણ આલેખ્યા હતા તો ચાલો તે વિશે થોડું સવિસ્તાર જાણીએ. પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ લોકો બે કાયમી પ્રોજેક્ટ ચલાવે છે જેમાં એક કમલેશ પી કે પટેલ ઓક્સિજન સેન્ટર અને બીજું દિવ્યાંગ બાળકોના વિકાસ અને વૃદ્ધિ માટે માનવ મંદિર ડે કેર સેન્ટર. કમલેશ પી કે પટેલ ઓક્સિજન સેન્ટર આ સંસ્થા શરુ કરવા પાછળનું કારણ જણાવતા લાલાભાઇ જણાવે છે કે તેમના એક મિત્રને લાંબા સમય સુધી ફેફસાની કોઈક બીમારીના કારણે દિવસના ઘણા કલાકો સુધી ઓક્સિજન મશીન પર જ રહેવું પડતું હતું અને અચાનક એક દિવસ તે મિત્રના અવસાનથી લાલાભાઇ અને બીજા મિત્ર વર્તુળે પોતાના મિત્રની યાદગીરીમાં તેને એક નક્કર શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી તેના જ નામે બીજા એવા લોકો કે જે આ રીતની ફેફસાની સમસ્યાના કારણે હેરાન થતા હોય તેમના માટે ઓક્સિજન મશીન તેમજ બોટલ વિનામૂલ્યે આપવાની શરૂઆત 6/12/2013 માં આ સેન્ટર સ્થાપીને કરી. આ સંસ્થાની સ્થાપના માટેની શરૂઆત ત્રણ મશીન દ્વારા કરવામાં આવી. જેમાંથી એક સદ્દગત કમલેશભાઈનું ઓક્સિજન મશીન, બીજું ગ્રુપના બે મિત્રોએ ભેગા થઈને વસાવ્યું અને ત્રીજું 18 મિત્રોએ પોતાના પૈસે લાવીને. આ મશીનની કિંમત 60,000 રૂપિયા છે અને તેને અમેરિકાથી મંગાવવામાં આવેલ છે. અત્યારે લોકો સહયોગના જોરે તેમની પાસે 125 ની આસપાસ ઓક્સિજન માટેના મશીનો ઉપલબ્ધ છે જે દરેકે દરેક જે તે જરૂરિયાતવાળા વ્યક્તિઓને ઉપયોગ માટે આપવામાં આવેલા છે. આમ, છેલ્લા આઠ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને તેમની હાલની ઓફિસ ઊંઝામાં મહાવીર કોમ્પલેક્ષ ખાતે આવેલ છે. આ સિવાય તેઓ આગળ કહે છે આ રીતની જ સેવાકીય પ્રવૃત્તિ નાનાપાયે તેમણે આસપાસના 25 ગામડા અને શહેરમાં કરાવડાવી છે. આ મશીન જે તે વ્યક્તિના સગા સંબંધી અથવા તેઓ જો બહારના હોય તો તેમના ઊંઝા ખાતેના ઓળખીતા કોઈ વ્યક્તિ તેમની ઓફિસ પર આવી એક ફોર્મ ભરી ઉપયોગ માટે લઇ જઈ શકે છે. હાલ તેમણે આ મશીનો છેક રાજસ્થાન સુધી વિનામૂલ્યે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર વપરાશ માટે આપેલા છે. કેટલા સમયગાળા માટે તમે આ મશીનોને ઉપયોગમાં આપો છો તે પ્રશ્ન પૂછતાં લાલાભાઇ કહે છે કે જો દર્દીને દિવસના પાંચ કલાક કરતા પણ વધારે સમય માટે આ મશીન દ્વારા મળતા ઓક્સિજન પર નિર્ભર રહેવું પડતું હોય તો તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકે છે અને અત્યારે હાલ અમારી પાસે એવા 20 દર્દીઓ છે જેમને દિવસના 20 થી 22 કલાક સુધી આ મશીનો પર જ નિર્ભર રહેવું પડે છે. કરોનાના સમયે આ પ્રવૃત્તિ અંતર્ગત તેમની સંસ્થાએ સતત 24 કલાક ખડેપગે ઉભા રહી લોકોની સેવા માટેની કામગીરી કરી હતી જેમાં તેમણે તેમની પાસે ઉપલબ્ધ આ મશીનો ઉપરાંત ઓક્સિજનની 55 જમ્બો બોટલ લાવેલા અને સાથે સાથે તેની નાની બોટલો પણ વસાવેલી. આ રીતે તેમણે જ્યાં સુધી પહોંચી શકાય અને યથાશક્તિ જેટલા પણ લોકોને મદદ કરી શકાય તેટલા લોકોને મદદ પહોંચાડી હતી. આ દરેક મશીનો જે ઉપલબ્ધ છે તેમની પાસે તે બગડે તો તેને ફરી ઠીક કરાવવું પડે છે અને તે માટે અંદાજે દર વર્ષે બધા જ મશીનોને ધ્યાનમાં લઈએ તો વાર્ષિક 2 થી 3 લાખ આસપાસનું બજેટ રાખવું જ પડે છે. માનવ મંદિર ડે કેર સેન્ટર ઓક્સિજન સેન્ટરની સફળતા પછી સંસ્થાના એક ટ્રસ્ટી તુષારભાઈને દિવ્યાંગ લોકો માટે કંઈક કરવાનો આશય વર્ષોથી હતો જેથી તેમણે સંસ્થા સમક્ષ 2014 માં તેમની વાત મૂકી અને તેના ફળ સ્વરૂપે 2015 માં માનવ મંદિર ડે કેર સેન્ટરની શરૂઆત ઊંઝા વિસનગર હાઇવે પર કરવામાં આવી. શરૂઆતમાં ફક્ત સાત બાળકોથી પ્રારંભ થયેલ સંસ્થામાં અત્યારે 42 દિવ્યાંગ બાળકોના વૃદ્ધિ વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં તે બાળકોને રોજિંદી ક્રિયાઓ પોતાની મેળે જ કરે તે બાબતની તાલીમ આપવાથી લઇ તેમનું જીવન ધોરણ સુધારવું, તેમને કમાણી કરવાનો ચાન્સ આપી મહદંશે આત્મનિર્ભર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આ માટે એક ચોક્કસ દૈનિક ટાઈમ ટેબલ પ્રમાણે કામ થાય છે અને તે માટે આઠ લોકોનો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે જેમાં ત્રણ શિક્ષકો, બે ફિઝિયોથેરાપિસ્ટ, 2 ડ્રાઈવર અને 1 રસોઈ બનાવવા માટેના બહેનનો સમાવેશ થાય છે. સવારે 6:30 કલાકે આજુબાજુના ગામમાં દિવ્યાંગ બાળકોને તેમના ઘરેથી લઇ આવવા માટે બસની વ્યવસ્થા છે. બાળકોના આગમન સાથે જ 7:30 કલાકે પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ગરમ દૂધ કે હળવો નાસ્તો પીરસવામાં આવે છે. આ કાર્ય પૂર્ણ થયા પછી જે કોઈ પણ બાળકને જે તે જરૂરિયાત અંતર્ગત અલગ અલગ વિભાગમાં મોકલવામાં આવે છે જેમકે અમુક ને લખવા વાંચવાનું શીખવવાનું હોય તો કેટલાકને નિયમિત ફિઝિયોથેરાપી સેશન હોય તો કેટલાક સંગીતના ક્લાસ અટેન્ડ કરે તો ઘણા બાળકો કે જેમને રોજિંદી ક્રિયામાં તકલીફ હોય તો તે માટે ના ક્લાસ માટે મોકલવામાં આવે છે. આ માટે સંસ્થામાં ચાર રૂમ છે અને ત્યાં આ ઉલ્લેખ કર્યો તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. તે પૂરું થયા પછી 11:30 એ તેમને ફરી જમવાનું આપવામાં આવે છે અને 12 વાગ્યા પછી અડધો કલાક સંગીત માટે ફાળવેલ હોય છે જેમાં 12:30 સુધી બધા બાળકો ડાન્સ કરે છે અને ગરબા ગાય છે. 12:30 થતા દરેક બાળકોને ફરી બસ દ્વારા પરત ઘરે મૂકી આવવામાં આવે છે. આમ આ બધી પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થાએ બે વિદ્યાર્થીઓને નોર્મલ સ્કૂલમાં ભણતા કર્યા છે તથા નેવું ટકા બાળકોને કે જેઓ રોજિંદી ક્રિયાઓ જેવી કે કપડાં પહેરવા અને પોતાની જાતે જમવું વગેરે નહોતા શકતા તેમને તે ક્રિયાઓ પોતાની મેળે જ કરતા કર્યા છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા દરેક બાળકને અગરબત્તી બનવવા પેટે દર મહિને સ્ટાઈપેન્ડ રૂપે 650 રૂપિયા આપવામાં આવે છે અને તે અગરબત્તીના વેચાણ દ્વારા મળતા નફાને પણ આ જ દિવ્યાંગ બાળકોમાં જ વહેંચવામાં આવે છે. એ સિવાય શહેરમાંથી જે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને આ અગરબત્તી વેચવા માટે લઇ જવી હોય તેને આ અગરબત્તી પડતર કિંમતે આપીને તે પણ થોડું ઘણું કમાઈ શકે તે રીતે આડકતરી મદદ કરવાનો આશય પણ અમલમાં મુકવામાં આવેલ છે. આ સંસ્થા વિનામૂલ્યે આ બાળકોના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે અને તેમાં તેઓ ગણવેશ સુધી બધું ફ્રી આપે છે તથા દિવાળીમાં ગરીબ છોકરાઓને નવા કપડાં પણ સંસ્થા જ અપાવે છે. આ કાર્ય માટે સંસ્થાને દર મહિને 60 થી 70 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. પર્યાવરણીય કામગીરી લાલાભાઇ કહે છે કે અમારા ગ્રુપની શરૂઆત આમ તો 15 વર્ષ પહેલા વૃક્ષારોપણથી જ શરુ કરેલું. અત્યારે માનવ મંદિર સ્કૂલમાં જુદા જુદા પ્રકારના 500 થી 700 ઝાડ વાવેલા છે અને તેની માવજત શહેરના સિનિયર સીટીઝનના પાંચ લોકોના ગ્રુપ દ્વારા થાય છે. લાલાભાઇ તેઓ પોતે પણ દિવ્યાંગ છે, જન્મથી નથી પણ સાત વર્ષના હતા અને પગે તકલીફ થઇ તેના કારણે દિવ્યાંગ થયા તથા તે કારણે તેમણે નાના મોટા સત્તર ઓપરેશન કરાવેલા છે. તેઓ માને છે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિએ પોતાની આ દિવ્યાંગતા પર નાનપ ન અનુભવવી જોઈએ પરંતુ એક સકારાત્મક મનોબળ સાથે જિંદગીની આ રેતી પણ ઢસડાયા વગર પગલાંની છાપ પડી પોતાની હાજરી નોંધાવવા માટે નક્કર પ્રયત્ન કરવા જોઈએ. ધ બેટર ઇન્ડિયા પરિવાર પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના આ બંને કાર્યોને હૃદય પૂર્વક બિરદાવે છે અને વાચકોને અપીલ કરે છે કે જો કોઈને ઓક્સિજન મશીનની જરૂર હોય અથવા જો કોઈ માનવ મંદિર સંસ્થાને મદદ કરવા માંગતું હોય તો તે લાલાભાઇના 9978999198 નંબર પર સંપર્ક કરી પૂછપરછ કરી શકે છે. સંપાદન: નિશા જનસારી આ પણ વાંચો: સમાજસેવાને પોતાનું જીવન મંત્ર બનાવનાર એક સાચો સમાજ સેવક, લાલજીભાઈ 24 વર્ષથી 1 પણ રજા વગર કરે છે નિસ્વાર્થ સેવા જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો. સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો સકારાત્મક સમાચારની ઝુંબેશ આગળ વધારવા અમારી મદદ કરવા ઈચ્છો છો? અમે ધ બેટર ઇન્ડિયા ભારતમાં થઈ રહેલ બધું તમને બતાવવા ઈચ્છીએ છીએ. એક સમયે એકજ લેખ દ્વારા પત્રકારત્વની સાચી શક્તિની મદદથી અમે ભારતમાં બદલાવ લાવવા ઈચ્છીએ છીએ. જો તમે અમને વાંચો છો, તમને અમારું કામ ગમે છે અને આ સકારાત્મક સમાચારોની ઝુંબેશ આગળ વધારવા ઈચ્છો છો તો, ફોલો બટન દબાવી અમને મદદ કરો. ₹ 999 ₹ 2999 તમે તમારી પસંદ અનુસાર મદદ કરવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો તમને આ પણ ગમી શકે છે Humanity Work દુ:ખીયાનું બેલી છે સુરતનું આ દંપતી, સાચવે છે 30 જેટલા વૃદ્ધોને Pigeon Colony એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવી છે કૉલોની 1 Rupee Hospital માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે Apna Ghar Ashram Umata પોતાનું સંતાન ન કરી આ દંપતીની પહેલ ‘અપના ઘર આશ્રમ’ સાચવે છે 6000 જેટલાં બેઘરોને Mukesh Dhapa છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આ ગુજરાતીએ બનાવી બીજ બેંક, મોકલે છે આખા ભારતમાં Kiran Pithiya મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ Post navigation Previous post 105 ભિખારીઓને નોકરી અને 350 ને ઘર અપાવ્યું છે આ ડૉક્ટરે, પગાર લાખોમાં પણ જીવન સાદુ Next post પિતાની ખોટની ખેતીને બદલી નફાના બિઝનેસમાં, ખેતરમાંથી જ વેચે છે 22 પ્રકારનાં પ્રોડક્ટ્સ Search for: ચાલો મિત્રો બનીએ :) © 2022 Vikara Services Pvt Ltd. Archives Select Month March 2022 (5) February 2022 (28) January 2022 (39) December 2021 (77) November 2021 (73) October 2021 (71) September 2021 (60) August 2021 (60) July 2021 (64) June 2021 (59) May 2021 (54) April 2021 (46) March 2021 (47) February 2021 (56) January 2021 (60) December 2020 (65) November 2020 (58) October 2020 (60)
વિજ્ઞાન અંગેની જાણકારી આપણને વિવિધ શાસ્‍ત્રો દ્વારા પ્રાપ્‍ત થાય છે. જેમાં ભૌતિકશાસ્‍ત્ર, રસાયણશાસ્‍ત્ર, જીવ વિજ્ઞાન, ભૂસ્‍તરશાસ્‍ત્ર, વનસ્‍પતિ શાસ્‍ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ઘણા વિજ્ઞાન એટલે વિશિષ્‍ટ જ્ઞાન કહે છે. તો કેટલાક વિજ્ઞાનના અભ્‍યાસને સત્‍યની શોધ કહે છે. પરંતુ વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની એક પ્રક્રિયા છે. જેમાં વિચાર કરવામાં આવે, કલ્‍પનાઓ કરવામાં આવે પછી તે અંગે પ્રયોગો કરવાની જરૂર હોય તો પ્રયોગો કરવામાં આવે, અવલોકનોને આધારે જરૂર જણાય તો ગણતરીઓ કરવામાં આવે ત્‍યારબાદ તેના તારણો મેળવી તેની રજુઆત કરવામાં આવે એ રજૂઆતને આધારે બીજાઓ પણ તેને ચકાશે તે માટે ‍વિવિધ રીતે પ્રયોગો કરી નિર્ણય પર આવે પછી સાચું જણાય તો તેનો સાર્વતીક સ્‍વીકાર થાય છે. નિયમો પણ બને છે. પરંતુ સમય જતાં તેમાં પણ ફેરફારો થતા રહેતા હોય છે. જે માટેના કારણો હોય છે. પરંતુ એટલું તો ખરું આપણે બધા બીજામાં શ્રદ્ધા રાખતા હોઇએ તો વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. વિજ્ઞાન પણ પ્રકૃતિ દ્વારા જાણવા મળે છે. પ્રકૃતિમાં ઘણું બધું પડયું છે. તેમાંથી જે જાણવા મળે અથવા તો શોધ કરી જાણકારી મેળવવામાં આવે છે તે પણ આજ વિજ્ઞાનનો ભાગ છે. માનવી પણ પ્રકૃતિનો એક ભાગ છે. આપણા શાસ્‍ત્રો અનુસાર માનવ દેહ પંચ મહાભૂતોનો બનેલો છે. મૃત્‍યુ બાદ તેમાં ભળી જાય છે. આ પંચ મહાભૂતને પાંચ તત્‍વો કહ્યા છે, અગ્નિ, પાણી, પૃથ્‍વી, હવા અને આકાશ જેનાથી પ્રકૃતિ બનેલી છે. એટલે માનવી પણ પ્રકૃતિનો ભાગ છે તેને પ્રકૃતિ વગર ચાલે નહીં. ભૌતિકશાસ્‍ત્ર એટલે પ્રકૃતિનું દર્શન. ફિઝિકસ શબ્‍દ રોમના ભાષામાંથી લેવામાં આવ્‍યો છે. જેનો અર્થ થાય છે નેચર એટલે કે પ્રકૃતિ, વિજ્ઞાન જેને અંગ્રેજીમાં સાયન્‍સ કહીએ છીએ તે લેટિન શબ્‍દ ઉપરથી લેવામાં આવ્‍યો છે. જેનો અર્થ થાય છે જાણવું. આથી જ ભૌતિકશાસ્‍ત્રનો અર્થ એ કે પ્રકૃતિને જાણવી. એટલા જ માટે ભૌતિકવિજ્ઞાનનો એ શ્ર્વાશ્ર્વત વિજ્ઞાન છે. ભૌતિકશાસ્‍ત્રમાં આવતા નિયમોને પ્રકૃતિના નિયમોથી ઓળખવામાં આવે છે. ભૌતિકશાસ્‍ત્રમાં પદાર્થ અને તેમાં રહેલી ઉર્જા તેઓની વચ્‍ચે થતાં પારસ્‍પરીક પ્રક્રિયાઓનો અભ્‍યાસ કરવામાં આવે છે તે દ્વારા પ્રકૃતિને સમજવાનો પ્રયત્‍ન કરવામાં આવે છે. કારણ કે વિશ્ર્વમાં પદાર્થ અને ઉર્જાનું અસ્તિત્‍વ રહેલું છે. પદાર્થ સ્થિર અવસ્‍થામાં ઉર્જા ધરાવે છે અને ગતિમાં હોય ત્‍યારે પણ ઉર્જા રહેલી હોય છે. આ બધાને સમજવા માટે ભૌતિકશાસ્‍ત્ર અને ગણિત પણ વિજ્ઞાનની એક ભાષા છે. ભૌતિકશાસ્‍ત્ર અને ગણિત બન્‍ને પાયાના વિષયો હોવાથી તેની જાણકારી અભ્‍યાસ દ્વારા પ્રાપ્‍ત કરી શકાય છે. ભૌતિકશાસ્‍ત્ર ક્ષેત્રે ઘણી એવી શોધો થયેલી છે કે સમગ્ર વિશ્ર્વને બદલાવી નાખ્‍યું છે. વિશ્ર્વની પ્રગતિમાં આનો ફાળો ઘણો છે. ઇ.સ. ૧૬૮૭માં ન્‍યુટને ગુરૂત્‍વાકર્ષણની જાણકારી આપી. કહેવાય છે કે એકવાર તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા ને સફરજન વૃક્ષ પરથી નીચે પડયું. તેના મનમાં એક વિચાર આવ્‍યો કે સફરજન નીચે કેમ પડયું. ઉપર કેમ ન ગયું ? એવું કાંઇ બળ છે કે જે સફરજનને નીચે તરફ લઇ જાય છે. આ અંગેના સંશોધનો તેમણે કરતાં ગુરૂત્‍વાકર્ષણ બળની શોધ થઇ એટલું જ નહીં તેમણે આપેલા ગુરૂત્‍વાકર્ષણના નિયમો ને કારણે રોકેટનું નિર્માણ શકય બન્‍યું. તેમજ અંતરીક્ષનો અભ્‍યાસ સરળ બન્‍યો. આ ક્ષેત્રે બહુ જ પાયાનું કાર્ય થયું. આજ રીતે આઇસ્‍ટાઇને ૧૯૦૫માં સાપેક્ષવાદના સિદ્ધાંતો આપ્‍યા જેને કારણે બ્રહ્માંડનો અભ્‍યાસ શકય બન્‍યો, ગ્રહો, તારા અંગેનું જ્ઞાન પ્રાપ્‍ત થયું. આ બધું જ તેમણે પ્રકૃતિમાંથી મેળવ્‍યું અને તેનો ગહન અભ્‍યાસ કરી આપણને સિદ્ધાંતો આપ્‍યા. ૧૮૦૧માં યંત્ર પ્રકાશના યતિકરણ અભ્‍યાસ કર્યો તેનો ઉપયોગ ઓપ્‍ટીકલ ફાઇબર, ચશ્‍માના કાચની બનાવટો શકય બની. આજ રીતે તત્‍વો પરમાણુ, અણુઓની જાણકારી મળી. જે. જે. થોમ્‍સને ઇ.સ. ૧૮૯૭માં ઇલેકટ્રોનની શોધે એક નવી ક્રાંતિ સર્જી. આજે રેડિયો, ટ્રાન્‍ઝીસ્‍ટર, ટી.વી., વિદ્યુત પ્રવાહ, બેટરી, વિવિધ પ્રકારની આઇસી, ડાયોડ વિગેરે સાધનો દ્વારા અનેક ઉપકરણો બનાવી શકયા, લોકોની જીવન શૈલી બદલાવી નાખી. રોટ-જને ડી-કિરણોની શોધકરી તેના વિવિધ ઉપયોગો સૌ કોઇ જાણે છે. તબીબી વિજ્ઞાનને નવી દિશા આ શોધ દ્વારા મળી. તેનો ઉપયોગ રેડિયોગ્રાફીમાં થવા લાગ્‍યો. મેકસવેલ ઇ.સ. ૧૮૭૩માં વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત આપ્‍યો. પ્રકાશ પણ આજ તરંગોનો બનેલો છે. જેને કારણે સંદેશ વ્‍યવહાર શકય બન્‍યો છે. તેનું ઉદાહરણ મોબાઇલ છે. આજે આ મોબાઇલ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં સંદેશાઓની આપ-લે સહેલાઇથી કરીએ છીએ. ટી.વી. માં વિવિધ કાર્યક્રમો જોઇ શકીએ છીએ. જુલ, ફેલ્વિન, મેયર, હેલ્‍મહોલ્‍ટઝ, બોલ્‍ટ ઝમેન તથા ઘણા એ ઉષ્‍મા વિજ્ઞાનમાં ફાળો આપી યાંત્રિક એન્જિનિયરીંગ ક્ષેત્રે વિકાસ થઇ શકયો. By Jitendra Ravia Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. Jitendra Ravia's profile | Website Categories જાણવા જેવુ Websites : www.rajtechnologies.com (We build websites that make you money) www.marketdecides.com (We mad a fresh business solutions) www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah) www.brahmsamaj.org (Connecting Brahmins together ) www.virtualfollow.com (Increase followers dramatically ) www.dhun.org (Broadcast Live ) Post navigation Previous Previous post: કરોળિયાને પાંખો ન હોવા છતાં તે અદ્ધર કેમ રહી શકે છે ? Next Next post: નસકોરી Recent Posts ગુજરાતના લોકમેળા વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કેતન મહેતા કલ્યાણજી આણંદજી દિલિપ જોષી Categories Featured Headline Uncategorized Video-Jeevanshailee कामसूत्र - कामोत्तेजक जीवन का नया तरीका ૐ નમઃ શિવાય અન્ય... આધ્યાત્મિક જીવનશૈલી આધ્યાત્મિક પ્રશ્નોતરી ઔષધ આયુર્વેદ ગીત,ગરબા,પ્રાર્થના,ભજન,પ્રભાતિયા જાણવા જેવુ જાહેર જનતા ધાર્મિક લેખો પરિચય પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર બિઝનેશ જીવનશૈલી મારૂ ગુજરાત યાત્રાધામઃ યુવા જીવનશૈલી રસોઇ શ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ સુવિચાર સ્ત્રી જીવનશૈલી Spread the Word - jeevan shailee Gujarati Social Network કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....