{"inputs":"...\nજાની કહે છે કે પાટીદાર પટેલોને ઓબીસીમાં સમાવવા માટેની દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દર્શાવાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ઓબીસી પંચ સર્વેક્ષણો હાથ ધરે.\n\nતે સર્વેક્ષણના તારણો પર ચર્ચાઓ થાય - આ બધી પ્રક્રિયામાં ઘણો સમય નીકળી જાય એટલે આ મડાગાંઠનો ઉકેલ કોંગ્રેસ કેમ લઈ આવશે તે તો કોંગ્રેસ જ જાણે.\n\nગુજરાતમાં પાટીદાર આંદોલનના મૂળમાં બેરોજગારીની સમસ્યા રહેલી છે.\n\nગુજરાતમાં પાટીદાર આંદોલનના મૂળમાં બેરોજગારીની સમસ્યા રહેલી છે\n\nડૉ. જાની કહે છે કે આ પરિસ્થિતિ ગુજરાતમાં કાર્યરત ભારતીય જનતા પાર્ટીની સમસ્યા છે કે રા... બાકીનો લેખ લખો:","targets":"વાતચીતમાં પાટીદાર સમાજમાં પ્રવર્તમાન સામાજિક અને રાજકીય રીતે પ્રવાહી પરિસ્થિતિ પર એક દિશાસૂચક વિધાન કર્યું.\n\n તેમણે કહ્યું, \"હવે સામાજિક સંસ્થાનો (ઊંઝા અને કાગવડ) શું નિર્ણય કરે છે તેને ધ્યાનમાં લઈને આ મુદ્દે ભાજપની હવેની રણનીતી ઘડાશે પછી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી થશે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\nપોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ગુણવંત શિંદેના ગામની સવર્ણ જ્ઞાતિની છોકરી સાથેના પ્રેમસંબંધને કારણે આરોપીઓ તેમને સતત ધમકાવતા હતા. \n\nઆ ફરિયાદમાં આઠમી અને દસમી, મેએ બનેલી ઘટનાઓની વિગત પણ છે. દલિતોને ઘરની અંદર માર મારવામાં આવ્યો હોવાનું પણ તેમાં લખવામાં આવ્યું છે. \n\nશું કહે છે પ્રતિપક્ષ?\n\nકૌશલ્યાબાઈ રાજારામ અતોલકરે કહ્યું હતું, \"મેં ઘણી પેઢીઓથી ગામમાં જ્ઞાતિવાદની કોઈ ઘટના જોઈ નથી.\"\n\nઘટનાની સંપૂર્ણ માહિતી મેળવવા બીબીસીએ સામેના પક્ષની વાત જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.\n\nઅમે ટંટામુક્તિ સમિતિ સાથે ... બાકીનો લેખ લખો:","targets":"ી ધરપકડ કરી છે, જ્યારે 12 આરોપી ફરાર છે.\"\n\nઆ મામલે સરકાર શું કરી રહી છે એવા સવાલના જવાબમાં સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલેએ કહ્યું હતું, \"આ બાબતે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ હું કંઈ કહી શકીશ.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\nરોજિંદા વ્યવહારની ભાષામાં પણ હિંદીના દેશ્ય શબ્દો અને ઉર્દૂની દોસ્તીએ કેટલી સુંદરતા બક્ષી છે, એના પર ફિરાકસાહેબે આખું પુસ્તક લખ્યું છે, જેમાં સેંકડો ઉદાહરણ આપવામાં આવ્યાં છે : શાદી-બ્યાહ, રોટી-સબ્જી, હુક્કા-પાની, જાત-બિરાદરી, રસ્મો-રાહ, બોરિયા-બિસ્તર વગેરે.\n\nપરંતુ રાજકારણ ભાષાને પોતાનું હથિયાર બનાવી લે છે, તેને ક્રૂર અને ખોખલી બનાવી દે છે.\n\nજર્મનીમાં હિટલરની તાનાશાહી દરમિયાન લાખો યહૂદીઓની હત્યા બાદ દાર્શનિક થિયોડોર અડૉર્નોએ કહ્યું હતું કે 'હવે જર્મન ભાષામાં કવિતા લખવી શક્ય નથી.'\n\nભાષાઓને ધર્મ સા... બાકીનો લેખ લખો:","targets":"ો છો"} {"inputs":"... અજાણી વ્યક્તિ વચ્ચે ફ્લેશમૉબમાં ભાગ પણ લીધો હતો. \n\nદેશના પશ્ચિમમાં ધણા લોકો હવે ઉચ્ચ મધ્યમ વર્ગ બનવા તરફ આગળ વધી રહ્યા છે. \n\nઆ વિશે તેમનાં માતાપિતાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. \n\nછેલ્લા બે દાયકામાં દેશના ગરીબોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને પાંચમાંથી એક ઇન્ડોનેશિયન વ્યક્તિ મધ્યમ વર્ગમાં સામેલ થઈ ગઈ છે. \n\nઇન્ડોનેશિયામાં લોકો પોતાનાં વિશાળ પ્રાકૃતિક સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેમાં જંગલોમાંથી વૃક્ષોની કાપણી, તાડનું તેલ, કોલસા, સોનું, અને તાંબાના ખનનનો સમાવેશ થાય છે... બાકીનો લેખ લખો:","targets":"ં ભણી શક્યા. \n\nહવે તેઓ એક કારખાનામાં કામ કરે છે, જ્યાં તેઓ જકાર્તાના શૉપિંગ મૉલમાં જતો સામાન બનાવે છે. \n\nએક વખત તેમણે મને પૂછ્યું, \"આઈપૅડ શું હોય છે? મારા દીકરાએ કહ્યું છે કે તેને તે જોઈએ છે. એ કેવી રીતે કામ કરે?\"\n\nમેં તેમની સાથે વાત કરી અને તેમને સમજાવ્યા કે તેઓ તેના કરતાં સસ્તું ટેબલેટ ખરીદી શકે છે જે હું તેમને ખરીદી આપીશ. \n\nએક વખત તેમની દીકરી થોડાં દિવસો માટે રહેવાં આવી હતી, જે પોતાના મોબાઇલ ફોનમાં ખૂબ રસ લઈ રહી હતી. \n\nસલીમુન વધારે ધનવાન નથી, પણ તેમની નવી પેઢીને પહેલાંથી જ ગેજેટનો ચસ્કો લાગી ગયો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... આરોગ્ય કર્મચારીઓ વહીવટી કામ પૂર્ણ કરાયું.\" \n\nમંગળવારે આરોગ્યકર્મચારીઓ ફિલ્ડ વિઝિટ કરી અને રસીકરણ-અભિયાન હાથ ધર્યું.\n\nફરક માત્ર એટલો હતો કે રસી નહોતી. ડ્રાય રન મંગળવારે પૂર્ણ થયું અને જે પણ માહિતી ભેગી થઈ, તેને કૉ-વિન (Co-WIN) પૉર્ટલમાં અપલૉડ કરાઈ. \n\n'કૉ-વિન'એ રસીકરણના કાર્યક્રમ માટે વિકસાવવમાં આવેલું સૉફ્ટવેર છે.\n\nગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્યઅધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ડ્રાય રનમાં ભાગ લેવા માટે મહાનગર પાલિકા દ્વારા 125 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. \n\n50 આરોગ્યકર્મચારીઓ ... બાકીનો લેખ લખો:","targets":"ડિસેમ્બર 2020 એ પ્રકાશિત થયો હતો. જેમાં અપડેટ કરાઈ છે)\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... આવ્યું છે, આ બંધારણની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરનું પોતાનું બંધારણ છે, હવે એ બંધારણનું શું થશે? \n\nઆપણે એવું જોયું છે કે કોઈ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યમાં ફેરવવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હશે કે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં આવે છે.\n\nજમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ભલામણ વિના તમે કલમ 370ને રદ ના કરી શકો. \n\n11:35 અમિત શાહે બતાવ્યું કે આ અધિકાર માન્ય કેમ છે? \n\nઅમિત શાહે કહ્યું, \"કલમ 370માં એ અધિકાર નિહિત છે અને બધા સભ્યો આ કલમને ધ્યાનથી વાંચી લે કે રાષ્ટ્રપતિને આ અધિક... બાકીનો લેખ લખો:","targets":"પુનર્ગઠન બિલ પણ લાવવામાં આવ્યું હતું અને બંને બહુમત સાથે પાસ થઈ ગયાં હતાં. આજે આ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... ઉતરે તેવી છે નથી\". \n\nબીજી બાજુ સોશિયલ મીડિયા કંપનીઓ પ્રિવેસી ભંગ અને માહિતી ચોરાઈ જવાનાં કૌભાંડોના ઘેરામાં આવી રહી છે. \n\nઇવ્ઝ કહે છે, \"દુનિયાભરમાં નિયંત્રણો માટેનું દબાણ વધી રહ્યું છે, ત્યારે આખરે કંપનીઓએ જાતે જ પોતે સારું કામ કરી રહી છે તેવું દેખાડવું જરૂરી બન્યું છે.\"\n\nઆ વિશે ટ્વિટરે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ફેસબુકે જણાવ્યું કે કંપનીની એ \"જવાબદારી છે કે લોકોને એ સમજવામાં મદદ કરવી કે કેટલો સમય અમારા પ્લેટફોર્મ પર સમય વિતાવવાથી તમે વધારે સારો અનુભવ મેળવી શકો છો.\"\n\nઆદત છોડાવવાની વાત... બાકીનો લેખ લખો:","targets":"જુદાં-જુદાં પ્લેટફોર્મ્સ દ્વારા સ્ક્રિન કન્ટ્રોલ દાખલ કરવાનું શરૂ થયું છે. \n\nપરંતુ શું આટલું પૂરતું છે?\n\nજોકે, આ પ્રકારના પગલાથી લોકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત સમય માટે કરવામાં મદદ મળશે કે કેમ તે કહેવું વહેલું ગણાશે. \n\nતમે ટૅક ઉપકરણો પરની નિર્ભરતા ઓછી કરવા માગતા હોય તો નીર એયલ તમને અહીં સલાહ આપી રહ્યા છે:\n\nતેઓ કહે છે, \"એકમાત્ર જવાબ એ છે કે તમારું વર્તન બદલો.\" \n\n\"આ કંપનીઓ માનસિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ્સને લલચામણી બનાવે છે. આ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને વધારેને વધારે આકર્ષક બનાવવાનું કામ કંઈ છોડી દેવાની પણ નથી.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... કરવામાં આવે.\n\nવિપક્ષી નેતાઓએ એવી પણ માગણી કરી છે કે જો વીવીપેટની ચકાસણી દરમિયાન ગમે ત્યાં કોઈ ભેદભાવ જોવા મળે, તો તે વિધાનસભા વિસ્તારના તમામ મતદાન મથકોના વીવીપેટની સ્લિપની 100% ગણતરી કરવી જોઈએ.\n\nસુપ્રીમે અરજી ફગાવી \n\nસમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, EVM તથા VVPATનાં પરિણામોની 100% સરખામણી કરવા સંબંધિત જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને કાઢી નાખવામાં આવી છે\n\nજસ્ટિસ મિશ્રાએ અરજીને નકારી કાઢતા કહ્યું, \"અમે આવી એક જ પ્રકારની અરજીઓ નહીં સ્વીકારીએ.\"\n\nટેકનિકલ બાબતના તજજ્... બાકીનો લેખ લખો:","targets":"રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે તો અલગ વાહનમાં તેમની પાછળ જઈ શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... કર્યો ન હતો. \n\nજોકે, ભાજપની સરકારે ચૂંટણી જિત્યાના થોડા મહિનાઓમાં જ અનુચ્છેદ 370 પાછો ખેંચી લીધો હતો. \n\nએ પગલાંની સાથે કાશ્મીરમાં ભારતીય સૈન્યની દેખરેખ હેઠળ સંપૂર્ણ બંધી લાદવામાં આવી હતી અને મહિનાઓ સુધી ટેલિકોમ સેવા બંધ રાખવામાં આવી હતી તથા મીડિયા માટે બ્લેકઆઉટની સ્થિતિ હતી. \n\nઅનેક કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370 ભારતનો હિસ્સો બનવાનું મુખ્ય કારણ હતો. તેને પાછો ખેંચી લઈને તથા દેશના બાકીના ભાગના નાગરિકોને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાનો તેમજ ત્યાં કાયમી વસવાટનો અધિકાર આપીને મુસ્લિમોના બાહુલ્યવાળા આ રાજ... બાકીનો લેખ લખો:","targets":"પૈકીના મોટાભાગના મુસ્લિમો છે અને આ સમગ્ર કવાયતને કારણે રાષ્ટ્રભરમાં લઘુમતીઓમાં ચિંતા અને આશંકામાં વધારો થયો છે, કારણ કે આ કવાયત સમગ્ર ભારતમાં હાથ ધરવાની તરફેણ બીજેપી વારંવાર કરતી રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... કારણ કે તેમને તે મત વિસ્તારની, તેમના મુખ્ય કાર્યકર્તાઓની અને મુદ્દાની તેમના કરતાં પણ વધારે જાણકારી હોય છે. \n\nએટલા માટે તેમણે લૅપટોપ અથવા નોટબુક જોવાની જરૂર પડતી નથી. ચૂંટણી દરમિયાન તે પાર્ટીના તંત્રથી પોતાનું એક અલગ તંત્ર ઊભું કરે છે. આમાં બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને કૉલ સેન્ટર સુધીની તમામ બાબત હોય છે.\n\nઆ કામ માટે લોકોની પસંદગીમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પહેલું, વધારેમાં વધારે યુવાનોને જોડવામાં આવે અને બીજું, તમામની વૈચારિક પ્રતિબદ્ધતા શંકાથી પર હોવી જોઈએ.\n\nવર્ષ 2019ની લોકસભા ચૂ... બાકીનો લેખ લખો:","targets":"તો વડા પ્રધાન સંસદમાં નથી આવ્યા. અમિત શાહ પરોક્ષ રૂપે સંસદમાં પાર્ટીના નેતાની ભૂમિકામાં હતા.\n\nબંને સમયે અમિત શાહે પાર્ટી અને દેશના લોકોને પોતાના સંસદીય કૌશલ્યથી ચોંકાવ્યા. સંસદનાં બંને સદનોમાં તેમના પ્રદર્શનોથી દેશને પહેલી વખત તેમનો પરિચય થયો.\n\nમોદી શાહના સંબંધને સામાન્ય રાજકીય રીતે સમજવો મુશ્કેલ છે. એક અર્થમાં કહી શકીએ છીએ કે શાહ મોદીના ઑલ્ટર ઇગો છે.\n\nમોદીનો શાહ પર ભરોસો અટલ છે તો શાહ મોદીનો ઇશારો સમજે છે. રાજકારણમાં આવી જટિલ જોડી મળવી મુશ્કેલ છે.\n\nગત 6 મહિનામાં અમિત શાહ જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર ઊભરીને સામે આવ્યા છે, તેને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે મોદીના પડછાયા સિવાય તેમણે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. \n\n(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... કે, ''વુહાનની મુલાકાત ન લો અને જે લોકો વુહાનમાં છે તે શહેર ન છોડે. ''\n\nચીને એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે દેશ આ વાઇરસના નિયંત્રણમાં નાજુક તબક્કે છે.\n\nઉલ્લેખનીય છે કે અગાઉ આ વાઇરસ માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે એ વાતનો ચીને સ્વીકાર કર્યો હતો. \n\nઆ દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી પ્રીતિ સુદાને માહિતી આપી છે કે, ભારતમાં આનો કોઈ કેસ જોવા મળ્યો નથી. \n\nઉલ્લેખનીય છે કે અનેક દેશોએ ચીનથી આવનારી ફ્લાઇટમાં મુસાફરોની આરોગ્ય તપાસનો આદેશ આપ્યો છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ... બાકીનો લેખ લખો:","targets":"ચ્યો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... ઘણાં લોકો તેમની સાથે છે.\" \n\n\"બારમા ધોરણ પછી એમબીબીએસમાં પ્રવેશ ન મળતા મેં ફિઝીયોથેરાપી તેમજ હોમિયોપેથી જેવા ક્ષેત્રમાં જવાનું વિચાર્યું હતું. જો ત્યારે અનામત મળ્યું હોત તો મને તે ક્ષેત્રમાં કદાચ પ્રવેશ મળી ગયો હોત.\" \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"આમ, પાટીદાર સમાજના યુવાનોને શિક્ષણક્ષેત્રે વધુ તકો મળે તે માટે અનામતની જરૂર છે.\"\n\n'પાટીદારો સમૃદ્ધ જ્ઞાતિની છાપ ધરાવે છે'\n\n'પાટીદારોને આર્થિક રીતે પછાત ગણવા એ પણ અયોગ્ય છે': શિરાલી પટેલ\n\nઅન્ય એક પાટીદાર યુવતી શિરાલી પટેલ પબ્લિક રિલેશનના વ્યવસાય સાથે સંકળાય... બાકીનો લેખ લખો:","targets":"સમાજને અનામતની જરૂર છે.\"તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... ચકાસણીની પ્રક્રિયા પછી જો ઇચ્છે તો તેઓ મ્યાનમાર પરત ફરી શકે છે.\n\nતાજેતરમાં ઓગસ્ટ મહિનામાં થયેલી હિંસામાં રોહીંગ્યા બળવાખોરો પર આક્ષેપ છે કે તેમણે પોલીસ ચોકીઓ પર સશસ્ત્ર હુમલો કરીને આ હિંસાની સ્થિતિને વધુ પ્રબળ બનાવી છે. તેમણે જ આ હિંસાત્મક દાવાનળને હવા આપી છે.\n\nઆંતરરાષ્ટ્રીય ફલક પર આ ભાષણને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? \n\nસુ કીને તેના પોતાના જ રાષ્ટ્રમાં નોંધપાત્ર સમર્થન મળી રહ્યું છે. જ્યાં સત્તામાં આવતાં પહેલાં તે વર્ષોથી રાજકીય કેદી હતા.\n\nપરંતુ લશ્કર દ્વારા દુરઉપયોગના આક્ષેપોને સંબોધવામાં ન... બાકીનો લેખ લખો:","targets":"ું લઈ જાય છે?\n\nઆંગ સુ કીએ જણાવ્યું હતું કે તેઓ આ સંબોધન એટલા માટે કરી રહ્યાં છે. કારણ કે તે આ સપ્તાહના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં હાજર નહીં રહી શકે.\n\nતેમણે જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ તેમની સરકાર દ્વારા આ પરિસ્થિતિને થાળે પાડવા થઇ રહેલા પ્રયાસોથી વાકેફ રહે.\n\nસુ કીએ તેમનાં સંબોધનમાં તમામ માનવીય હક્કોના ઉલ્લંઘનની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે સુરક્ષાનું કારણ દર્શાવીને રખાઈનમાં થયેલી હિંસા અને સત્તાના થયેલા દુરુપયોગ માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."} {"inputs":"... છે તે પરથી ટ્રમ્પ અને કિમની મુલાકાત દરમિયાન કેટલાંક પગલાં ઉઠાવવામાં આવશે એની આશા વધી ગઈ છે.\n\nબીગનના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ પ્રસ્તાવ મૂક્યો છે કે જો ટ્રમ્પ પ્રશાસન વળતો ઉત્તર આપે તો તે પરમાણુ બૉમ્બનું ઈંધણ તૈયાર કરનારા તેના બધા જ રિએક્ટરોને નષ્ટ કરી દેશે.\n\nકિમ જોંગ ઉન, એના બદલામાં પ્રતિબંધોમાં છૂટ આપવાની અને સુરક્ષાની ખાતરી ઇચ્છે છે.\n\nજેમ કે કોરિયાઈ યુધ્ધ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવે.\n\nઅત્યારે તો એવું જણાઈ રહ્યું છે કે અમેરિકા પરમાણુ હથિયાર હટાવવા માટે વાસ્તવિક પગલાં ઉઠાવવાની પોતાની મા... બાકીનો લેખ લખો:","targets":"પણે નષ્ટ કરવાને બદલે હથિયારના નિયંત્રણ પર વાતચીત કરવી વધારે તર્કસંગત રહેશે.\n\nઘણા નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી ઉત્તર કોરિયાની સત્તા પોતાને સુરક્ષિત અનુભવ કરતી નથી ત્યાં સુધી પરમાણુ હથિયાર હટાવવાની દિશામાં પ્રગતિ સંભવ નથી.\n\nતેઓ માને છે કે કિમ જોંગ ઉનને એ સમજાવી શકાય તેમ છે કે સત્તા ટકાવી રાખવા માટે પરમાણુ હથિયાર જરૂરી નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યુબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... છે. એ ખેતીના કામ સંબંધી હોય છે. \n\nદર વર્ષે ઓગસ્ટમાં અહીંના ઘણા લોકો દ્રાક્ષના બગીચાઓમાં કામ કરવા જાય છે. \n\nએ લોકોએ ત્યાં ઝૂંપડીઓ બનાવીને બે-ત્રણ મહિના રહેવું પડે છે. \n\nઆ પ્રક્રિયા દર વર્ષે થતી હોય છે. તેથી તેમનાં બાળકોનો અભ્યાસ દર વર્ષે બે-ત્રણ મહિના માટે અટકી જાય છે. \n\nખુલ્લામાં કુદરતી હાજત\n\nગંગારામ પવાર અને તેમના પત્ની ચંદ્રકલા\n\nરામુભાઈ કહે છે કે શૌચાલય બનાવવાની ઝુંબેશ દેશભરમાં ચાલી રહી છે, પણ નવાગામની દરેક મહિલા, બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લામાં કુદરતી હાજતે જવા મજબૂર છે. \n\nઆ લોકો રહે છે ગ... બાકીનો લેખ લખો:","targets":"્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.\n\nલોકોએ અમારી સમક્ષ જે માગ રજૂ કરી છે તેની દરખાસ્ત અમે સરકારને મોકલી આપી છે અને તેનો નિકાલ થવો બાકી છે.''\n\nડાંગમાં હિલ સ્ટેશન અને પ્રસ્તાવિત ડેમ જેવી યોજનાઓને ગુજરાત સરકાર વિકાસ ગણાવે છે.\n\nજોકે, મોટાભાગના આદિવાસીઓ એ પ્રકારના વિકાસ સાથે સહમત નથી. \n\nસાપુતારા નિશ્ચિત રીતે જ અત્યંત સુંદર સ્થળ છે, પણ તેની સુંદરતા નવાગામના આદિવાસીઓ વિના અધૂરી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... જહાજ ભાગી નીકળ્યું હતું.\n\nઆંદ્રે ડોલોગોવ આ પછી અનેક વખત અનેક દેશની પકડમાં આવ્યું, પરંતુ દરેક વખતે જ તે કોઈને કોઈ તિકડમથી બચી હતું.\n\nપરંતુ આ વખતે વહાણને ગેરકાયદેસર, અનિયમિત અને ક્યાંય રજિસ્ટર ન થયેલા વહાણ તરીકે નોટ કરી લેવામાં આવ્યું. હવે આ કાયદેસર રીતે કોઈ બંદર પર રોકાઈ શકતું નહોતું.\n\nગેરકાયદેસર રીતે માછલી પકડવા ઇન્ડોનેશિયા ખૂબ જ કડક છે.\n\nએક વહાણની અનેક ઓળખ\n\nWorld Oceans Day: …તો શું સુંદર દરિયાઈ દૃશ્યો ઇતિહાસ બની જશે?\n\nજાન્યુઆરી 2017માં આ લૂંટારા જહાજે પોતાનું નામ બદલીને સી-બ્રિજ-1 રાખ્યું અને... બાકીનો લેખ લખો:","targets":"ે આ સવાલોના જવાબ ઇન્ટરપૉલની મદદથી તપાસવામાં આવી રહ્યા છે.\n\nનિષ્ણાતોનું કહેવું છે કે માછલી પકડવાનો ગેરકાયદેસર ધંધો મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. થોડાં વહાણો પકડવાથી સ્થિતિ સુધરવાની નથી. આના માટે યોગ્ય રણનીતિ બનાવવાની જરૂર છે. \n\nઆ દિશામાં કામ પણ થઈ રહ્યું છે, જેમાં ટેકનૉલૉજીની મદદ લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ સરળ થવાની આશા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... તેઓ સ્વંતંત્ર છે. જોકે, આ મુદ્દો દેશની ભાવના સાથે જોડાયેલો હોય, તેમાં રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. હું બીસીસીઆઈને વિંનતી કરું છું કે તેઓ આ અંગે આઈસીસી સાથે વાત કરે.\"\n\nતો આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું છે કે ધોનીએ કોઈ પણ રીતે આઈસીસીના દિશાનિર્દેશોનું ઉલ્લંખન નથી કર્યું. \n\nદક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ધોનીની બૅટિંગે જેટલું ધ્યાન ન ખેચ્યું એનાથી વધારે ધ્યાન તેમનાં ગ્લવ્ઝે ખેંચ્યું હતું.\n\nતેનું કારણ છે ધોનીનાં વિકેટકીપિંગ ગ્લવ્ઝ પર દોરવામાં આવેલું એક નિશાન.\n\nજેવી જ મૅચ કૅમેરામાં કેદ થવા ... બાકીનો લેખ લખો:","targets":"ી 152મી ભારતીય પૅરાશૂટ બટાલિયન અને 153મી ગોરખા પૅરાશૂટ લટાલિયનથી મળીને બની હતી.\n\nવર્ષ 1952માં પૅરાશૂટ રેજિમૅન્ટની રચના આનાથી અને બીજા અનેક એકમોને ભેળવીને કરવામાં આવી હતી.\n\nપૅરાશૂટ રેજિમૅન્ટમાં હાલ નવ સ્પેશિયલ ફોર્સિઝ, પાંચ ઍરબોર્ન, બે ટેરિટોરિયલ આર્મી અને એક કાઉન્ટર ઇમરજન્સી (રાષ્ટ્રીય રાઇફલ્સ) બટાલિયનનો સમાવેશ થાય છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... થિંક ટૅન્ક યૂએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસના ઉપાધ્યક્ષ મોઇદ યૂસુફે 'હમ ન્યૂઝ ટીવી'ને કહ્યું, \"બન્ને દેશ હજુ એકબીજા સાથે વાતચીતની શૈલીને અપનાવી શક્યા નથી, જેના પગલે 'બેઝિક ડિસ્કનેક્ટ' થઈ ગયું છે.\"\n\nકેટલાક ટિપ્પણીકારોનું માનવું છે કે ઇમરાન ખાનની આ યાત્રા એ સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં યુદ્ધને ખતમ કરવામાં પાકિસ્તાનની મદદ ઇચ્છે છે, અને દેશમાં પોતાની સૈન્ય હાજરીને પરત લાવવાની માગ કરી રહ્યું છે. \n\nઅમેરિકાને પાકિસ્તાનના સમર્થનની આ જરૂર કૂટનીતિના સ્તર પર પાકિસ્તાનના પક્ષમાં હશે. \n\nઅમેરિકાના વિ... બાકીનો લેખ લખો:","targets":"રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... દૂર કરવા ખંડણી માટે અપહરણ કે કારચોરી કરતા હોય છે.\n\nગૃહ મંત્રાલયનાં સૂત્રો અનુસાર કાયદો લાગુ કરનારી એજન્સીઓએ પંજાબ પ્રાંતમાં સૌથી વધુ જે પ્રતિબંધિત સંગઠનો સામે અસરકારક અને સમયસર કાર્યવાહી કરી એમાં 'જમાત-ઉદ-દાવા' અને 'ફલાહે-ઇન્સાનિયત' સામેલ છે.\n\nઆ બંને સંગઠનોના કેન્દ્રીય નેતૃત્વ સહિત બારેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આતંકવાદવિરોધી અદાલતોમાં સુનાવણી થઈ રહી છે.\n\nભારતનું દબાણ\n\nસૂત્રો અનુસાર આ બંને સંગઠનો સામે કાર્યવાહીનું એક મોટું કારણ એ પણ છે કે એફએટીએફની સંસ્થા 'એશિયા પેસિફિકે ગ્રૂપ'નું નેતૃત્... બાકીનો લેખ લખો:","targets":"િર્ધન મદરેસાઓને અલગઅલગ રીતે પૈસા મળી રહ્યા છે, જેમાં હૂંડી સિવાય સ્થાનિક લોકો પાસેથી મળતા પૈસાનો પણ સમાવેશ થાય છે.\n\nખ્વાઝા ફારૂકનું કહેવું હતું કે ગત સરકાર તરફથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક અભિયાન ચલાવાયું હતું, જેમાં લોકોને એ સંદેશ અપાતો હતો કે ચરમપંથી કે સરકારવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોય એવાં કોઈ સંગઠનોને પૈસા ન આપે.\n\nતેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલેલા આ અભિયાન માટે યુએસએઆઈડી તરફથી ફંડ મળતું હતું અને પૈસા પતી જતાં આ અભિયાન પણ સમાપ્ત કરી દેવાયું હતું.\n\nએફએટીએફની બેઠક અગાઉ એશિયા પેસિફિક ગ્રૂપે પાકિસ્તાને ચરમપંથી સંગઠનોની આર્થિક મદદને રોકવા માટે શું પગલાં લીધાં એની સમીક્ષા કરી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... નથી. \n\nગુજરાતની ઘટનાઓ અને યૂપીએ સરકાર સામેની કાનૂની લડત તેમને બન્ને નેતાઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની વધુ નજીક લાવી. \n\nતેને કારણે જ 2014માં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના પહેલાં મંત્રી મંડળમાં અરુણ જેટલીને સંરક્ષણ અને નાણામંત્રાલય એવા બે અતિ મહત્ત્વના ખાતાં સોંપ્યા. \n\nહવે અરુણ જેટલીનું રાજકીય કદ ઘણું વધ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં તેઓ મુખ્ય નિર્ણાયક ટીમમાં ગણાતા હતા. \n\nવડા પ્રધાન મોદીના આ વિશ્વાસને આગળ વધારતા તેઓએ નાણામંત્રી તરીકે ગુડ્ઝ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (જીએસટી) અને નો... બાકીનો લેખ લખો:","targets":"છે.\n\nદિવંગત શ્રી અરુણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ.\n\n(ડૉ. જયનારાયણ વ્યાસ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન હતા, એ સમયે અરુણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય હતા.)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... પોલીસે આશ્રમને સીલ કરી દીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.\n\nએ સમયે નિત્યાનંદનાં જ અનુયાયીએ તેની સાથે નિત્યાનંદે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.\n\nઆ ઉપરાંત દુષ્કર્મ અને વ્યભિચારના કેસોના વિવાદ ઉપરાંત તેઓ ઘણી વાર તેમનાં નિવેદનોના કારણે પણ વિવાદમાં આવ્યા છે.\n\nપ્રાણીઓને તમિલ-સંસ્કૃત બોલતા કરવાનો દાવો\n\nઆશ્રમની તસવીર (પ્રતીકાત્મતક)\n\nતેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ વાંદરા અને અન્ય પ્રાણીઓને તામિલ અને સંસ્કૃત બોલતા શીખવી શકે છે. \n\nતેમણે કહ્યું હતું કે તેઓ આ જાહેરાત એક સૉફ્ટવૅરના ટેસ્ટિંગ બાદ કરી... બાકીનો લેખ લખો:","targets":"ા પડ્યા હતા. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... બધું રાખ થઈ ગયું.\"\n\nભૂરે ખાને પોતાના ઘરમાં બીજા માળે લઈ જઈને દેખાડ્યું કે તેઓ કેવી રીતે છત પરથી ભાગીને એક સંબંધીને ત્યાં પહોંચ્યા. આગ એટલી તેજ હતી કે છત પરની પાણી ટાંકી પણ સળગી ગઈ હતી.\n\nતેમણે કહ્યું, \"ઘરમાં રાખેલા રૂપિયા પણ સળગી ગયા છે, શી ખબર હવે કેવી રીતે સમારકામ કરાવીશ.\"\n\nકપિલ મિશ્રા પર આરોપ\n\nચાંદબાગના રહેવાસી જાહિદ કહે છે, \"અહીં હિંદુ-મુસ્લિમ તમામ અમનથી રહેતા હતા. અંદરોઅંદર કોઈ ઝઘડો ન હતો. દંગો કરનારાને, પેટ્રોલબૉમ્બ ફેંકનારાઓ એ બધાને અહીં લાવવામાં આવ્યા અને તોફાન કરાવવામાં આવ્યું.\"\n\nજાહિદ ... બાકીનો લેખ લખો:","targets":"પર ફોલો કરી શકો છો"} {"inputs":"... બાદ પણ રાજ્ય સરકારો તરફથી કોઈ અધિકારીક કે ઔપચારિક નિવેદન હજુ આપવામાં આવ્યું નથી જેના દ્વારા એ સ્પષ્ટ થાય કે રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની દિશામાં ગંભીર છે.\n\nમને એ ખબર નથી કે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાની સ્થિતિમાં તાકાતવર રાજ્ય સરકારો માટે ક્યા પ્રકારની સજાની જોગવાઈ છે. \n\nપરંતુ તે વાત ચોક્કસપણે નક્કી છે કે રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટના આદેશ કે સુપ્રીમ કોર્ટની અવગણનાની કોઈ ચિંતા નથી.\n\nએફટીઆઈઆઈના (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના) સૌથી વિવાદાસ્પદ પ્રમુખ ગજે... બાકીનો લેખ લખો:","targets":"ોક હોય, શિવાજી હોય કે આંબેડકર હોય.\n\nકાલે સવારે ઊઠીને ગાંધી પર દેશનો વણિક સમાજ પોતાનો દાવો કરી શકે છે અને ત્યારે પણ સુપ્રીમ કોર્ટ આ રીતે જ લાચાર જોવા મળી શકે છે.\n\nતો જરા વિચારો કે આવી સુપ્રીમ કોર્ટની લાચારી માટે સમાજે કેવડી મોટી કિંમત ચૂકવવી પડશે.\n\nવર્ણ-વ્યવસ્થા બહુ મોટા પાયે સમાજમાં કેવી રીતે પાછી આવી રહી છે તેનો આ એક મોટો સામાજિક સંકેત છે.\n\nઆ માત્ર એક ફિલ્મ કે સિનેમાની વાત નથી.\n\nપરંતુ સિનેમા કે ફિલ્મના બહાના હેઠળ સામાજિક એકતાના મૂળ ખોદવાની આ એક બાબત છે અને તેથી કરણી સેનાનો વિરોધ જરુરી છે અને અત્યંત જરૂરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... બિન સલમાનને સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા છે.\n\nઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મુલાકાત પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બે દિવસ માટે ભારત પણ આવવાના છે.\n\nઅગાઉ પ્રિન્સે મોહમ્મદ બિન સલમાને કહ્યું, \"ગત વર્ષે પાકિસ્તાને પાંચ ટકાના દરથી આર્થિક પ્રગતિ કરી હતી અને હાલમાં પણ પાકિસ્તાનનું ભવિષ્ય સોનેરી છે.\"\n\nપુલવામા ઍન્કાઉન્ટરમાં મેજર સહિત પાંચ જવાનોનાં મૃત્યુ\n\nજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલા ઍન્કાઉન્ટરમાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો જ્ય... બાકીનો લેખ લખો:","targets":"સેથી જ દરેક મુદ્દે પ્રતિક્રિયાઓ માગે છે.\n\nસાનિયા લખે છે : \"આ પોસ્ટ એ લોકો માટે છે જેઓ વિચારે છે કે સેલિબ્રિટિઝ હોવાને કારણે આપણે આપણા દેશ માટે દેશભક્તિ કે ચિંતા સાબિત કરવા માટે હુમલાની 'નિંદા' કરવાનું ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ કરવાની જરૂરિયાત છે...શા માટે?\"\n\n\"કારણ કે અમે સેલિબ્રિટિ છે અને તમારામાંથી અમુક લોકો કુંઠિત છે, જેમને ગુસ્સો ઠાલવવા માટે અન્ય કોઈ જગ્યા નથી મળતી સાથે જ નફરત ફેલાવવાની પણ એક તક જતી નથી કરતા.\"\n\n\"મારે સાર્વજનિક રીતે હુમલાની નિંદા કરવી કે અગાસી પરથી બૂમો પાડવાની જરૂરિયાત નથી કે અમે આતંકવાદની વિરુદ્ધ છે. બેશક અમે આતંકવાદ અને તેને ફેલાવનારાઓની વિરુદ્ધમાં છીએ.\"\n\nસાનિયાની સમગ્ર પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... ભારતને ઈરાનની નિકટ આવવાથી હંમેશાં અટકાવ્યું.\n\nઇરાક સાથે યુદ્ધ બાદ ઈરાન પોતાની સેનાને મજબૂત કરવામાં લાગી ગયું હતું.\n\nએ પછીથી જ ઈરાનની ઇચ્છા પરમાણુ બૉમ્બ બનાવવાની રહી અને તેણે પરમાણુ કાર્યક્રમ પણ શરૂ કરી દીધો.\n\nઅમેરિકા કોઈ પણ હાલતમાં નહોતું ઇચ્છતું કે ઈરાન પરમાણુશક્તિ બને અને મધ્ય-પૂર્વમાં તેનો દબદબો વધે. આ સ્થિતિમાં ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો ન વિકસે તે વાત પર અમેરિકાએ ભાર મૂક્યો. \n\nભારત-ઇઝરાયલ મિત્રો, તો ઈરાન ક્યાં?\n\nઇઝરાયલ અને ઈરાનની દુશ્મની કોઇથી છૂપી નથી. ઈરાનમાં 1979ની ક્રાંતિ પછી ઈરાન ... બાકીનો લેખ લખો:","targets":"નશે, અમેરિકાના નહીં.\n\nજોકે, 2009માં ભારતે સંયુક્ત રાષ્ટ્રના એક પ્રસ્તાવ પર ઈરાન વિરુદ્ધ મતદાન કર્યું હતું અને કહેવાય છે કે ભારતે આવું અમેરિકાના દબાણને લીધે કર્યું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... ભૂમિકા પૂર્ણ થઈ જશે?\n\nશરદ શર્મા\n\nશરદ શર્મા કહે છે કે કેન્દ્ર સરકાર તેમનાં કામનો અનાદર કરી શકશે નહીં.\n\nતેઓ કહે છે, \"અમે મંદિર આંદોલના અગ્રણી રહ્યા છીએ. અમે વર્ષોથી મંદિરનિર્માણના કામમાં લાગેલા છીએ.\" \n\n\"મને આ વાતની ખાતરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારી પાસેથી સલાહ લેશે અને તમામ સંબંધિત પક્ષને તક આપશે.\"\n\nવેદાંતી ન્યાસમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે. તે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પાસે સૂચિત મંદિર પર જલદી જ વાતચીત શરૂ કરવાના છે.\n\nતેઓ કહે છે, \"સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જે ટ્રસ્ટ બનશે તે કેવું હશે... બાકીનો લેખ લખો:","targets":"છે. \n\nપરંતુ જેટલા પણ પૂજારીઓ સાથે વાત કરી છે તેમણે વાત કરી તેમણે કહ્યું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે જમીન આપવી ન જોઈએ કારણ કે આ હિંદુઓનું પવિત્ર સ્થળ છે.\n\nજોકે શહેરની અંદરના વિસ્તારોમાં ઘણી મસ્જિદ છે. મુસ્લિમ ઇચ્છે છે કે નવી મસ્જિદ શહેરની બહાર ન બને.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... માટે આવું કરી રહ્યાં છીએ.\"\n\nલક્ષ્મી જણાવે છે કે મોટા ભાગના અપશબ્દો તેમને નિશાન બનાવીને કહેવામાં આવ્યા.\n\nતેઓ કહે છે, \"આ મારા માટે ખરેખર આઘાતજનક હતું. તેઓ ઋષિ કરતાં મને વધુ પરેશાન કરી રહ્યા હતા. તેઓ કહેતા કે મારે અશ્લીલ ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ, મારા શરીરનું અપમાન કરવામાં આવ્યું હતું.\"\n\n\"ટ્રોલમાં ઘણી બધી મહિલાઓ પણ સામેલ હતી. વર્ષો પહેલાંના મારા મેકઅપ વગરના ફોટો મેળવીને તેઓ મારી સરખામણી કરતાં અને કહેતા કે જુઓ કે આ ફોટામાં તે કેટલી કદરૂપી લાગે છે.\"\n\nપરંતુ થોડા દિવસો બાદ લોકોએ ટ્રોલ સામે બોલાવવાનું... બાકીનો લેખ લખો:","targets":"ઈ ગયાં છીએ. અમે જાણી ગયાં છીએ કે સમાજ કેવો હોય છે અને સમાજની સાથે જીવવા શીખી ગયાં છીએ.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... મુજબ કાશ્મીરના ગરેન્દ કલાન વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાયલટનાં મૃત્યુ થયાં છે. \n\nપોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સવારે 10:40 વાગ્યે બડગામથી આશરે સાત કિલોમીટરના અંતરે આવેલા ગરેન્દ કલાનમાં ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. \n\n તેમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલટ અને કો-પાયલટનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે. \n\nપોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળેથી બંને પાયલટના મૃતદેહો પણ મળી આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી ર... બાકીનો લેખ લખો:","targets":"લો કરી શકો છો"} {"inputs":"... લાદવામાં આવ્યાં હતાં કે તેની એક્સેલ તૂટી ગઈ હતી. \n\nતેઓ આ ગામમાંથી પસાર થયા ત્યારે અલી અલ અસદની દુકાને ખાવા માટે રોકાયા હતા. \n\nઅલી અલ અસદે કહ્યું હતું, ''હું દુકાન પર બેઠો હતો ત્યારે એસડીએફના કેટલાક લોકો તેમનું વાહન રોકીને મારી પાસે આવ્યા હતા. \n\nતેમણે જણાવ્યું હતું કે આઈએસ સાથે સોદો કરવામાં આવ્યો છે. તેમણે મને રસ્તો સાફ કરવા જણાવ્યું હતું, જે અમે કરી આપ્યો હતો.\n\nએ પછી ત્યાંથી આઈએસનો એક કાફલો નીકળ્યો હતો. તેમાં હજ્જારો લોકો હતા. તેમને પસાર થતાં બે-ત્રણ કલાક થયા હતા.''\n\nરણના રસ્તે આગળ વધ્યા\n\nસંયુક... બાકીનો લેખ લખો:","targets":"તેમાં સીરિયનો અને વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.'' \n\nઆઈએસના એક લડવૈયાએ કહ્યું હતું, ''અમારા ગ્રુપમાં ઘણાં લોકો ફ્રાન્સના પણ છે. તેઓ હુમલાના હેતુસર ફ્રાન્સ જવા રવાના થઈ ગયા છે.''\n\nરક્કામાં ખિલાફત ચળવળનો અંત આવ્યો છે, પણ આઈએસનું જોખમ યથાવત છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... વંધ્યત્વથી પીડાતાં હોય છે પરંતુ પાકિસ્તાનમાં આ સંખ્યા વધારે છે.\n\nડૉક્ટર આબિદ કહે છે કે લિંગની બીમારી પાછળ ઘણાં કારણો છે, જેમાં માનસિક સ્થિતિ પણ સામેલ છે.\n\nતેઓ વધુમાં જણાવે છે, \"યુવાનોને પણ આ બીમારી થઈ શકે છે અને 40 વર્ષથી વધુ ઉંમરના 50 ટકાથી વધુ લોકો વિવિધ પ્રકારના જાતીય બીમારી પીડાઈ રહ્યા છે અને કોઈ પણ કારણોસર શારીરિક સંબંધ બાંધી શકતા નથી.\"\n\nતેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આ સમસ્યા વધુ ગંભીર છે કારણ કે અહીં જાતીય શિક્ષણ આપવામાં આવતું નથી અને અહીં સારવાર માટેની કોઈ સુવિધા નથી.\n\nડૉક્ટર આબિદ કહે છે ... બાકીનો લેખ લખો:","targets":"અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... સર્જાઈ છે.\n\nવર્ષ 2017માં સ્ક્રોલ.ઇન દ્વારા વરસાદની સ્થિતિ અંગે અહેવાલ છાપવામાં આવ્યો હતો.\n\nઅહેવાલમાં સેન્ટ્રલ વૉટર કમિશનના ફલ્ડ ફૉરકાસ્ટિંગ મૅનેજમૅન્ટના ડિરેક્ટર વી.ડી. રોયે રસપ્રદ માહિતીનો ઉલ્લેખ કર્યો છે. \n\nતેમના મુજબ, “ગુજરાતની મોટા ભાગની નદીઓનો પ્રવાહ અરબી સમુદ્ર તરફ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની નદીઓનો પ્રવાહ ખૂબ જ ધીમો છે. બીજી તરફ દરિયામાં પણ ચાર મીટર સુધીની ભરતી આવે છે. એટલા માટે સરળતાથી પાણીનો નિકાલ નથી થતો.”\n\n“જ્યારે દરિયામાં ઓટ આવે છે ત્યારે આ વરસાદી પાણી ઊતરી જાય છે.”\n\nક્લાઇમેટ ચેન્જની અ... બાકીનો લેખ લખો:","targets":"ુક દિવસો સુધી વરસાદ પડે છે.\"\n\nપર્યાવરણ મુદ્દે કામ કરતા નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે ધીમેધીમે ક્લાઇમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે, જેની અસર મનુષ્યો પણ પડી રહી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... સુધી દિલ્હીમાં જ કેન્દ્રીત હતી. એ પછી પણ મોટા પ્રમાણમાં જાનવરોની હત્યા કરવામાં આવી હોય એ શક્ય છે. \n\nલાલા ચુન્નામલ સૌથી શ્રીમંત વેપારી હતા, પણ તેમણે મોટા ભાગની કમાણી કપડાંના વેપારમાંથી કરી હતી. \n\nવિવાદાસ્પદ લેખક ભોલેનાથ ચૂંદરે કમસેકમ આ વાત જગજાહેર કરી દીધી હતી. જોકે, એમાં હકીકતને બદલે સામાન્યીકરણ જેવું વધારે હતું. \n\nએ સમયે એક પંજાબી મુસ્લિમ વેપારી કુર્બાન અલીએ લાલા ચુન્નામલને ફતેહપુરી મસ્જિદ પરનો પોતાનો અધિકાર છોડવાની વિનતી કરી હતી, જેથી બકરી ઈદની ઉજવણી ફરી એકવાર મોટા પાયે કરી શકાય. \n\nફતેહપુરી મ... બાકીનો લેખ લખો:","targets":"રાજધાની દિલ્હીમાં કોઈ ગાયની કુરબાની આપવામાં આવતી નથી એ જાણીને કુર્બાન અલીના આત્માને શાંતિ થતી હશે. \n\nવિધિની વક્રતા એ છે કે લાલા ચુન્નામલનું નામ આજે પણ જીવંત છે, જ્યારે કુર્બાન અલીને લગભગ ભૂલાવી દેવામાં આવ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... હજી દેખાયો નથી પણ જર્મનીએ પણ પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. જોકે, કાર્ગો સેવા ચાલુ રહેશે.\n\nઈટાલીએ 6 જાન્યુઆરી સુધી યુકે સાથેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી. યુકેમાં જોવા મળેલા નવા પ્રકારના વાઇરસનો પહેલો કેસ ઈટાલીમાં દેખાયો છે અને તે દરદી હાલ રોમમાં આઇસોલેશનમાં છે.\n\nતુર્કીએ હંગામી ધોરણે યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડ સાથેની ફ્લાઇટ રદ કરી દીધી છે. સાઉદી અરબિયા, કુવૈત અને ઓમાને પણ સરહદો સીલ કરી દીધી છે.\n\nઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો આ નવો પ્રકાર પહેલી વાર સપ્ટેમ્બરમાં યુકેમાં જોવા મળ્યો હતો.\n\nનવેમ્બરમાં લંડનમ... બાકીનો લેખ લખો:","targets":"વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... હું માસિકમાં હોઉં છું, ક્યારેક તો હું દૂધ પણ ગરમ કરવા જાઉં છું. માસિકચક્રનો દિવસ વર્ષના અન્ય કોઈ પણ દિવસ જેવો જ હોય છે, કારણ કે હું કૂતરી છું.\" \n\nત્યારે એક પુરુષે વીડિયોમાં કહ્યું કે તેમનાં માતા આટલા વર્ષો સુધી રસોઈ કરતાં રહ્યાં અને તેમને તો ક્યારેય ખબર પણ ન પડી. \n\n'હું કૂતરી તરીકે ફરી જન્મ લેવા બદલ ખુશ છું'\n\nસ્વામીના નિવેદન સામે સોશિયલ મીડિયા યૂઝર્સે #TheKutriLife નામનો નવો હૅશટૅગ શરુ કર્યો છે. \n\nશ્વાનની તસવીર પોસ્ટ કરીને મહિલાઓ આ બાબત વિશે ટિપ્પણી કરી રહ્યાં છે.\n\nમમતા જસવાલ નામના એક ફેસબુક યૂ... બાકીનો લેખ લખો:","targets":"ુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":".... એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઈતું હતું.\"\n\nઆના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ પ્રાંત સંઘચાલક આલોકકુમારે બીબીસીને કહ્યું કે કોઈ પણ મુખ્યધારાની રાજકીય પાર્ટી મંદિરનિર્માણનો વિરોધ કરતી નથી.\n\nતેઓએ કૉંગ્રેસ પાર્ટીનું પણ નામ લીધું અને કહ્યું કે શરૂમાં શરદ પવારે કેટલાંક નિવેદનો આપ્યાં હતાં, પણ બાદમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું કે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી.\n\n'દરેક રાજકીય પક્ષોને આમંત્રણ કેમ નહીં?'\n\nનરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ\n\nરહી વાત બધા રાજકીય પક્ષોને આમંત્રિત કરવાની તો, ... બાકીનો લેખ લખો:","targets":"ા, તેનો એક-એક કરીને ઉકેલ લાવવામાં આવ્યો. \n\nનેલશન મંડેલાના આ પગલાએ દક્ષિણ આફ્રિકામાં શાંતિના દરવાજા ખોલી દીધા. પછી બે વર્ષ પહેલાં જ્યારે સરકારે ત્યાં લાખો એકર જમીનનું અધિગ્રહણ કર્યું ત્યારે કોઈ વિરોધ થયો નહોતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...00 એકર જમીન પર એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે ચીનને આપી હતી.\n\n'ચીનના દેવામાં ડૂબેલું રહેતું હતું શ્રીલંકા'\n\nઆ બંદરને ઉદાહરણ તરીકે રજૂ કરાય છે કે શ્રીલંકા કેવી રીતે ચીનના દેવામાં ડૂબેલું રહેતું હતું અને પોતાની રાષ્ટ્રીય અને આંતરિક સંબંધો સાથે જોડાયેલી સંપત્તિ ચીનને સોંપવા મજબૂર થઈ રહ્યું છે.\n\nએ પણ કહેવાયું કે હમ્બનટોટા બંદરના નિર્માણ માટે શ્રીલંકાએ ચીન પાસેથી જેટલું કરજ લીધું છે એ ચૂકવી નહીં શકે અને તેને કારણે બંદરની માલિકી ચીનના હાથમાં આપી દીધી છે.\n\nમહિંદા રાજપક્ષેના કાર્યકાળના અંતિમ વર્ષમાં ચીને હમ્બ... બાકીનો લેખ લખો:","targets":"ે મુલાકાત કરી અને તેમને ભારત આવવા માટે પીએમ નરેન્દ્ર મોદી તરફથી આમંત્રણ પણ આપ્યું.\n\nબાદમાં ગોટાભાયા રાજપક્ષે નવેમ્બરમાં ભારત આવ્યા અને બંને દેશો વચ્ચે મિત્રતા જોવા મળી.\n\nઆ મુલાકાતને લઈને શ્રીલંકાની વિદેશનીતિ પર નજર રાખતાં જાણકારો પણ નવાઈ પામ્યા હતા, કેમ કે ગોટાભાયા ચીનની નજીકના માનવામાં આવતા હતા.\n\nબાદનાં જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની શ્રીલંકાની મુલાકાત દરમિયાન ભારત તરફથી શ્રીલંકાને 50 મિલિયન ડૉલરની મદદ કરવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.\n\nભારતના આ પગલા પર રામચંદ્રન કહે છે, \"વિદેશમંત્રી એસ. જયશંકરનું શ્રીલંકા જવું મહત્ત્વપૂર્ણ રહ્યું અને પછી પીએમ મોદીના આમંત્રણ પર ગોટાભાયાનું ભારત આવવું પણ મહત્ત્વનું હતું. બાદમાં બંને દેશો વચ્ચે સારી વાતચીત ચાલી અને બગડી રહેલા સંબંધો સુધરતાં જોવા મળ્યા.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...2 જુલાઈએ આપવામાં આવ્યો હતો. \n\nઆ મામલો નવાઝ શરીફ પરના ભ્રષ્ટાચારના આરોપ સાથે ખાસ જોડાયેલો નથી, પણ ભ્રષ્ટાચાર સંબંધી કાયદા તથા અન્ય બંધારણીય જોગવાઈઓના અસમાન ઉપયોગનો છે. \n\nચરમપંથી પક્ષોને મળી તક\n\nઆ ચૂંટણીમાં કેટલાક રાજકીય પક્ષો પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે ત્યારે ચરમપંથી પક્ષોને ચૂંટણી લડવાની તક મળી છે, ખાસ કરીને તહરિક-એ-લબ્બૈક પાકિસ્તાન(ટીએલપી)ને.\n\n2011માં પંજાબ પ્રાંતના ગવર્નરના હત્યારા મુમતાઝ કાદરીના ટેકામાં ટીએલપીની રચના કરવામાં આવી હતી.\n\nઆ પક્ષના એક સભ્યે વર્તમાન વર્ષની શરૂઆતમાં એક પ્રધાનની હ... બાકીનો લેખ લખો:","targets":"ર જોવા મળશે. કોણ જીતશે એ તો આગામી દિવસોમાં જ જાણવા મળશે. \n\n(આ લેખિકાના અંગત વિચાર છે. લેખિકા ન્યૂ યોર્કમાં અલ્બેની સ્ટેટ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનાં આસિસ્ટંટ પ્રોફેસર છે)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...2001ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.\n\nમહાત્મા ગાંધી\n\nમોહનદાસ કરમચંદ ગાંધી અહિંસા અને સત્યાગ્રહ અંતર્ગત ઘણી વખત ઉપવાસ કરતા હતા.\n\nતેમણે પોતાના જીવનકાળ દરમિયાન આશરે 15 વખત ઉપવાસ કર્યા હતા, જેમાંથી ત્રણ વખત તેની અવધિ 21 દિવસ રહી હતી.\n\nપહેલી વખત 21 દિવસનો ઉપવાસ તેમણે હિંદુ-મુસ્લિમ એકતા માટે કર્યો હતો જે દિલ્હીમાં વર્ષ 1924માં 18 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો. અને તેમણે કુરાન-ગીતા સાંભળતા ઉપવાસ સમાપ્ત કર્યા હતા.\n\n21 દિવસનો બીજો ઉપવાસ વર્ષ 1933માં 8 મેથી 29 મે વચ્ચે થયો હતો જે છૂત-અછૂતના વિર... બાકીનો લેખ લખો:","targets":"િરોધ પ્રદર્શન થયા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...2015ની ચૂંટણીમાં સરકારવિરોધી મત પડ્યા હતા અને એટલા માટે કૉંગ્રેસની બેઠકો વધી હતી. આ ચૂંટણીમાં એવી સફળતા મેળવવી એમ પણ અઘરી હતી અને હવે પાસ પણ વિરોધ માટે ઊતરી જતાં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ છે.\"\n\nપત્રકાર વિનીત શર્મા કહે છે, \"કૉંગ્રેસ પક્ષને પાટીદાર વિસ્તારોમાં બહુ નુકસાન થઈ શકે છે અને આ પરિસ્થિતિ માટે કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે. પાસ દ્વારા કરાયેલી જાહેરાતથી કૉંગ્રેસને નુકસાન થશે, એમાં કોઈ બેમત નથી.\"\n\nતેઓ જણાવે છે કે આમ આદમી પાર્ટીની પણ પાટીદાર વિસ્તારમાં સારી પકડ છે. ભાજપ બાદ હવે કૉંગ્રેસથી નારાજ થ... બાકીનો લેખ લખો:","targets":"ેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે, \"કોઈ પણ પક્ષ માટે કોઈ પણ સમાજને નારાજ કરવાનું ન પોસાય. વિગતોનાં આદાન-પ્રદાનમાં ક્યાંક થોડી ગેરસમજ થઈ છે તે દૂર કરવા માટે કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ પ્રયાસ કર્યા છે. તેમને પાસના નેતાઓ સાથે વાત કરી છે.\"\n\n\"આ માટે અમે પ્રયત્નો કર્યો છે. પાસ મોટું મન રાખે અને સાથે મળીને કામ કરે. કૉંગ્રેસ પણ મોટું મન રાખશે.\"\n\n\"આગામી દિવસોમાં ગેરસમજ દૂર થાય તે માટેના પ્રયાસો કરીશું. 25 વર્ષથી સુરતની જનતાને ભાજપના ભ્રષ્ટ શાસનને મુક્ત કરાવવાનો અમારો અભિગમ છે. પાસ અને કૉંગ્રેસ બંને આ માટે કામ કરી રહ્યાં છે અને કરતાં રહેશે.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...32 હજાર પરિવારો એટલે કે દોઢ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત છે.\"\n\n\"જળસપાટીના કારણે મધ્ય પ્રદેશનાં 192 ગામો ડૂબી જવાનાં છે. આ ગામોનાં લોકોનાં પુનર્વસનની કામગીરી થઈ નથી.\"\n\n\"આ સ્થિતિને કારણે અમારે વિરોધ કરવો પડી રહ્યો છે.\"\n\n'પહેલાં પુનર્વસન થવું જોઈએ'\n\nનર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં મુદિતા વિદ્રોહી કહે છે, \"મધ્ય પ્રદેશમાં 192 ગામડાંઓ પાણીમાં ડૂબેલાં છે ત્યારે ઉજવણી કરી કેવી રીતે શકાય? લાખો લોકોનાં ઘરોનો પ્રશ્ન છે.\"\n\n\"ગામોમાં પાણી દિવસે ને દિવસે વધી રહ્યાં છે. 192 ગામો અને નિરસપુર નામનું નગર પણ ડૂબવિસ... બાકીનો લેખ લખો:","targets":"ફોલો કરી શકો છો"} {"inputs":"...ં આગ લાગવાનો દાવો કરાયો હતો\n\nકેટલાક પેલેસ્ટાઇનિયન સમર્થક લોકોએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે તેમાં પૂર્વ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ બળી રહી છે.\n\nઆ લોકોનો એવો દાવો છે કે અલ-અક્સા મસ્જિદમાં લાગેલી આગ માટે ઇઝરાયલ જવાબદાર છે.\n\nઆ વીડિયો અસલી છે પરંતુ તેમાં જોડવામાં આવેલાં કેટલાંક વધારાનાં ફૂટેજને અલગ-અલગ ઍંગલથી જોવા પર એ સ્પષ્ટ થાય છે કે આગ મસ્જિદમાં નહોતી લાગી પરંતુ તેની પાસે આવેલા એક ઝાડમાં લાગી હતી.\n\nજૂના જેરૂસલેમ શહેરમાં રહેલી મસ્જિદ અલ અક્સા ઇસ્લામનાં સૌથી પવિત્ર સ્થળો પૈકી એક... બાકીનો લેખ લખો:","targets":"2018ના રોજ ફેસબુક પર અપલોડ કરાયો હતો. ફેસબુક પોસ્ટમાં એવી જાણકારી હતી કે ઇઝરાયલના ગૈલીમાં અબૂ સ્રેન શહેરનો આ વીડિયો છે.\n\nસોશિયલ મીડિયા પર આવા દાવાઓની તપાસ કરનારા વિશેષજ્ઞ એરિક ટોલર માને છે કે આ વીડિયો ફુટેજ મિસાઇલોનાં મૉડલ છે જેનો ઉપયોગ ઇઝરાયલના સૈનિક અભ્યાસ દરમિયાન કરાયો હતો.\n\nજે ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો પોસ્ટ કરાયો હતો, તેમણે બાદમાં તે ડિલીટ કરી દીધો અને 'ખોટી જાણકારી' માટે માફી માગી."} {"inputs":"...ંક્રમણ વધશે, વધારે લોકો હૉસ્પિટલમાં દાખલ થશે અને વધુને વધુ મૃત્યુ થતાં રહેશે.”\n\nબીબીસીના વિજ્ઞાન સંવાદદાતા, પલ્લ્વ ઘોષનું વિશ્લેષણ\n\nઆ સંશોધનની સૌથી બિહામણી વાત એ છે કે ઇંગ્લૅન્ડમાં નવેમ્બરમાં જે લૉકડાઉન લાદવામાં આવ્યો હતો, ભલે તે લોકો માટે કડક હોય પરંતુ તેનાથી કોરોના વાઇરસનો નવો પ્રકાર ફેલાતા નહીં રોકાય.\n\nએ પ્રતિબંધોમાં જ્યાં જૂના વાઇરસના મામલા ઘટીને એક તૃતિયાંશ થઈ ગયા ત્યાં જ નવા પ્રકારના મામલા ત્રણ ગણા થઈ ગયા. આ જ કારણે દેશમાં અચાનક નવા પ્રતિબંધ લગાવાયા છે. \n\nએ સ્પષ્ટ નથી કે હાલના પ્રતિબંધો વા... બાકીનો લેખ લખો:","targets":"સમગ્ર બ્રિટનમાં જોવા મળ્યો છે પરંતુ લંડન, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ ઇંગ્લૅન્ડમાં તેની સૌથી વધુ અસર છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...આ પહેલાં થાઇ ઇમિગ્રૅશન અધિકારીઓએ 18 વર્ષની રહાફ મોહમ્મદ અલ-કુનુનને કુવૈતમાં હાજર તેમના કુટુંબીજનો પાસે મોકલવાનો પ્રયાસ કર્યો હતો. \n\nજોકે, હવે અધિકારીઓનું કહેવું છે કે યુવતીની સુરક્ષાને ધ્યાનમાં લેતા તેને સાઉદી અરેબિયા પરત નહીં મોકલવામાં આવે. \n\nયુવતીને આશંકા છે કે જો તેને સાઉદી અરેબીયા પરત મોકલવામાં આવશે તો કુટુંબીજનો તેની હત્યા કરી નાખશે. \n\nયુવતીના મતે તેણે ઇસ્લામ ત્યજી દીધો છે અને એટલે જ તેના ઘરવાળા તેની હત્યા કરી શકે એમ છે. \n\nઉલ્લેખનીય છે કે સાઉદી અરેબીયામાં રહેતા પોતાના પરિવાર સાથે કુવૈત ગયેલ... બાકીનો લેખ લખો:","targets":"છો"} {"inputs":"...ક છોકરીના રૂપમાં કૉલેજમાં દાખલો મેળવ્યો. \n\nકૉલેજના દિવસો દરમિયાન તેઓ એક દુર્ઘટનામાં ઘાયલ થતા તેમણે ભણતર છોડવું પડ્યું હતું. \n\n2012માં પ્રેમ લિંગ પરિવર્તનના ઑપરેશનની જાણકારી મેળવવા ચેન્નઈ આવ્યા. તેઓ પ્રીતિશા અને તેમની મિત્રોની સાથે રોકાયા હતા. \n\nઅહીં આ બન્નેની પહેલી મુલાકાત થઈ હતી અને ધીરેધીરે બન્ને સારા મિત્રો બની ગયા હતા. તે દરમિયાન તેઓ પ્રીતિશા પાસે બે-ત્રણ દિવસો માટે રોકાયાં હતાં. \n\nતે દરમિયાન તેમણે નિર્ણય કર્યો કે તેઓ પુરુષ બનવા માગે છે અને પ્રીતિશા સમક્ષ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી. \n\nતે... બાકીનો લેખ લખો:","targets":"તિત્વનો સંઘર્ષ શરું થયો.\n\nપ્રીતિશા કહે છે, \"કેટલાક લોકો અમને હેરાન કરે છે. મારા પાડોશી અમને અહીંથી જતા રહેવા કહે છે. \n\n\"જોકે, અમારા મકાન માલિક અમને સમજે છે અને અમને સમર્થન પણ આપે છે. એ જ કારણ છે કે અમે આ ઘરમાં રહીએ છીએ.\"\n\nબન્નેએ આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પ્રેમ એક શો રૂમ સાથે જોડાયા હતા, જ્યાં તેમણે કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું. \n\nથોડાં સમય બાદ તેઓ ત્યાં કામ કરી શક્યા નહીં. થોડા મહિનાથી તેમની પાસે રોજગાર નથી અને બીજી નોકરી શોધી રહ્યા છે.\n\nપ્રીતિશાએ બીબીસીને જણાવ્યું, \"હું પ્રેમની શિક્ષા પૂરી કરવામાં મદદ કરીશ. ભલે તેનું માધ્યમ ડિસ્ટન્સ એજ્યુકેશન હોય.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...કી રહ્યા છે. અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત છે.\"\n\nકૉંગ્રેસ લઈ શકશે ગુજરાતમાં ફાયદો?\n\nચૂંટણીમાં કૉંગ્રેસના વિજય પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ કૉંગ્રેસની જીત છે પરંતુ ભાજપ સરકારની વિરુદ્ધ જનતાનો આક્રોશ છે.\n\nવરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે કે રાજસ્થાનમાં જે રીતે કૉંગ્રેસ આવી છે તે જોતાં કહેવું જોઈએ કે જેટલા મોટા અંતરે રાજસ્થાનમાં સરકારો બદલાતી આવી છે તેમાં આ વખતે અંતર ઓછું થયું છે તે જોતાં કોંગ્રેસે પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની જરૂર છે.\n\nકિંગશુક નાગ માને છે, \"ગુજરાતમાં ... બાકીનો લેખ લખો:","targets":"જરાત ભાજપ યુવા મોર્ચાના નેતા ઋત્વિજ પટેલે બીબીસી ગુજરાતી સંવાદદાતા રોક્સી ગાગડેકર સાથેની વાતચીતમાં કહ્યું, \"રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હારની ગુજરાતના રાજકારણ પર કોઈ અસર નથી પડવાની. 2019માં લોકસભા ચૂંટણીમાં પણ 26 માં થી 26 બેઠકો ભાજપ જ જીતશે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ખ સચિન પાઈલટ\n\nકોંગ્રેસ તરફથી મુખ્ય પ્રધાનપદનો દાવેદાર કોણ હશે? \n\nચૂંટણી પહેલાં કોઈને મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે રજૂ કરવામાં આવશે? \n\nકોંગ્રેસમાં આ મુદ્દે મતભેદ હોવાના સમાચાર આવતા રહ્યા છે. \n\nબે વખત મુખ્ય મંત્રી બનેલા અશોક ગેહલોત રાજસ્થાન કોંગ્રેસના મોટા નેતા છે. \n\nએક સિનિયર સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, સચિન પાઈલટની મહેનત છતાં અશોક ગેહલોતની મદદ વિના કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતી શકે તેમ નથી. \n\nઅશોક ગેહલોત હાલ પક્ષના મહામંત્રી અને ગુજરાતના ઈન્ચાર્જ છે. \n\nડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ... બાકીનો લેખ લખો:","targets":"તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ગુજરાત કૉંગ્રેસ શુદ્ધ નીતિની દૃષ્ટિએ સક્રિય સેક્યુલરિઝમમાં માનતી હોત તો તેણે લતીફને મુસ્લિમ સમુદાયના નેતા તરીકે સ્વીકારવાને બદલે, પ્રગતિશીલ મુસ્લિમોમાંથી કોઈને આગળ કર્યા હોત.\n\n 2002ની કોમી હિંસા વખતે પરિસ્થિતિ થાળે પાડવામાં કૉંગ્રેસની ઘણી વધારે મોટી ભૂમિકા હોત.\n\nપરંતુ હકીકત એ છે કે જાહેરમાં સેક્યુલરિઝમની વાત કરતી કૉંગ્રેસના કેટલાક આગેવાનો અંદરથી તેમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. \n\nકૉંગ્રેસને બરાબર સમજાતું હતું કે ગુજરાતમાં સત્તા પર આવવું હોય તો 'લતીફની પાર્ટી' કે 'મુસ્લિમોની પાર્ટી' તરીકેની છાપ દૂર કર... બાકીનો લેખ લખો:","targets":"્રેસની એ સૉફ્ટ હિંદુત્વ નીતિનાં સૂચક હતાં, જેમાં 'રખે ને ભાજપ ફરી આપણને મુસ્લિમો સાથે જોડી દે'--એવી બીક મુખ્ય ભાગ ભજવતી હતી. \n\nટૂંકમાં, કૉંગ્રેસનું 'સૉફ્ટ હિંદુત્વ' ભૂતકાળની છબિની કેદમાંથી છૂટવાના ભાગરૂપ છે. \n\nગુજરાત વિધાનસભાની ચૂંટણીથી તેમાં ગાબડું પડી ચૂક્યું છે. હવેનો ખેલ 'એક ધક્કા ઓર દો' માટેનો લાગે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...છે કે, આ બંન્ને નેતાઓ તેમના મત-વિસ્તારથી બહાર નીકળી શકતા નથી તો પ્રચાર કેવી રીતે કરશે?\n\nવાસ્તવિકતા જુદી\n\nલોકોમાં ચર્ચા છે કે ભાજપ EVM સાથે છેડછાડ કરીને 150થી વધુ બેઠકો હાંસલ કરવાનો લક્ષ્યાંક પાર કરશે\n\nઅમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ માને છે કે અમિત શાહનો આત્મવિશ્વાસ ગુજરાતની જમીન પરની વાસ્તવિકતાથી અલગ દેખાય છે.\n\nખરેખર ભાજપની સ્થિતિ અહીં બહુ ખરાબ છે. દયાળ કહે છે કે અમિત શાહની 150થી વધુ બેઠકો મેળવવાના દાવા વિશે ગુજરાતમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. \n\nઈવીએમનો મુદ્દો\n\nઆમ આદમી પાર્ટીના આધારે જ્ય... બાકીનો લેખ લખો:","targets":"ા છે.\n\nગ્રામીણ વિસ્તારના મતદારો વિષે દયાળ કહે છે કે અત્યાર સુધી ભાજપના દાવા પ્રમાણે, ગ્રામ્ય વિસ્તારના મતદારો માનતા હતા કે તેમના વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેના માટે કોંગ્રેસ જવાબદાર છે.\n\nદયાળ કહે છે, \"પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોના મતદારો આ પ્રશ્ન કરતા થયા છે કે છેલ્લા 22 વર્ષોમાં રાજ્યમાં સત્તા પર ભાજપ બિરાજમાન છે અને છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્રમાં મોદી છે. એટલે હવે જ્યાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવે છે, ત્યારે લોકોને આ વાત પચતી નથી.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...જરાતીને જણાવ્યું કે તેમના માસા (રામકુમાર શુક્લા)ને જ્યારે હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ સામાન્ય હતું, પરંતુ હૉસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની તબિયત લથડતી ગઈ અને દાખલ કર્યાના અમુક જ કલાકોમાં તેમનું મૃત્યું થયું. \n\nએ મહિલાઓ જેમને કોરોનાકાળમાં કામ કરવાની ફરજ પડી\n\nચતુર્વેદીએ સિવિલ હૉસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું, \"એક મિત્ર મારફતે જ્યારે તેમણે વીડિયો-કૉલ દ્વારા જોયું તો 29મી તારીખે સવારે જાણવા મળ્યું કે તેમના સગા મરી ચૂક્યા છે અને તેમનો ઓક્સિજન માસ્ક ... બાકીનો લેખ લખો:","targets":"ૂબ મોડું કહેવાય છે. જો દર્દીનું ઓક્સિજન લેવલ ઘટે કે તરત જ આવી જાય તો દર્દીની બચવાની ઘણી શક્યતા રહેલી હોય છે, કારણ કે કોવિડ-19માં એક વખત હાલત ખરાબ થાય તો પછી તેને રીકવર થવામાં સમય લાગી જાય છે. \n\nનવેમ્બર મહિનાથી દિવાળીના તહેવાર પછી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો જોવા મળ્યો છે.\n\n8 ઑક્ટોબરે રાજ્યમાં કુલ 16465 કેસ હતા, તે કેસ ઘટીને 6 નવેમ્બરે 12,000ની આસપાસ જતા રહ્યા હતા.\n\nપરંતુ 14મી નવેમ્બર બાદ આ કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો અને 30 નવેમ્બરના રોજ કેસની સંખ્યા 14,800ની આસપાસ પહોંચી ચૂકી હતી.\n\nગુજરાત સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલમાં 14,678 ઍક્ટિવ કેસ છે.\n\nઅત્યાર સુધીમાં 78 લાખથી વધુ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી 1.90 લાખ જેટલા લોકો સાજા થઈ ગયા છે અને 5 લાખની આસપાસ લોકો હાલમાં ક્વૉરેન્ટીન છે, જ્યારે 3986 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...જીએનપીમાં 1960 થી 1980 સુધીમાં 15 ગણો વધારો થયો હતો.\n\nસિંગાપોરના પૂર્વ વડાપ્રધાન લી કુઆન માનતા હતા કે ઇઝરાયલની જેમ સિંગાપોર પણ ઝડપથી વિકાસ કરીને અન્ય દેશોને પાછળ છોડશે અને મલ્ટિનૅશનલ કંપનીઓને આકર્ષિત કરશે.\n\nજોકે એક પાયમાલ અને નાના દેશથી કાચની ઇમારતોનો દેશ બનાવવાની પ્રક્રિયામાં સિંગાપોરના લોકોએ મોટી કિંમત ચૂકવી છે.\n\nસિંગાપોરની સરકારે વસ્તી નિયંત્રણ માટે બે કરતાં વધું બાળકોને જન્મ આપતા લોકો પર કર લગાવવાનું શરૂ કરી દીધું છે.\n\nએટલું જ નહીં, ભ્રષ્ટાચારની સમસ્યાનો સામનો કરવા માટે સિંગાપોરમાં એવા કડક ક... બાકીનો લેખ લખો:","targets":"રણફાળ ભરીશું અને મલ્ટિનૅશનલ કંપનીઓને આકર્ષિત કરીશું. \n\nતેઓ ચીન સાથે સારા સંબંધ રાખવાનું મહત્ત્વ સમજે છે. ચીનના નેતા દેંગ જિયાઓપિંગ સાથેની તેમની મિત્રતાથી તેમના માટે મદદરૂપ સાબિત થઈ છે.\n\nદેંગે 1978માં સિંગાપોરની મુલાકાત લીધી હતી અને લી કુઆનની આર્થિક નીતિઓની પ્રશંસા પણ કરી હતી. દેંગ દ્વારા ચીનમાં કરાયેલા સુધારાથી કુઆન પણ પ્રભાવિત હતા.\n\nગોલ્ડન વિઝા : કેવી રીતે મળે છે અને શું છે શરતો?\n\nસિંગાપોરમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે લી કુઆને નવા ઉપાય કર્યા અને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ઔદ્યોગીકરણના કાર્યક્રમો પણ હાથ ધર્યા હતા. \n\nતેમણે સિંગાપોરની બહુ-સંસ્કૃતિવાદ આધારિત નવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. જેના માટે લી કુઆને વિવિધ જાતી અને સમુદાયોને એક સાથે જોડવાનું કામ કર્યુ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ડની સ્થિતિ શું છે, કેટલા બેડ છે, તેમાંથી કેટલા ભરાયા છે વગેરે વગેરે.\n\nકોરોનાની અલગઅલગ રસી વચ્ચે સરખામણી કેમ ન કરવી જોઈએ?\n\nગુજરાતમાં ઓક્સિજન બેડ કેટલા છે, અને બેડની અત્યાર સુધીમાં શું પરિસ્થિતિ છે. તેવા સામાન્ય સવાલો બીબીસી ગુજરાતીએ રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગના મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પૂછ્યા. \n\nઅધિક મુખ્ય સચિવ જયંતી રવિ અને હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે તરફથી આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં બીબીસી ગુજરાતીને કોઈ જવાબ મળ્યા નથી.\n\nજોકે આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત થતાં તેમણે કહ્યું કે ઓક્સિજન બ... બાકીનો લેખ લખો:","targets":"ક્સિજનની માગ, ખાસ તો નાની કોવિડ હૉસ્પિટલ્સમાં વધી ગઈ છે.\"\n\n\"આ સિવાય જે ઍમ્બ્યુલન્સ હૉસ્પિટલ્સની બહાર કલાકો સુધી ઊભી રહે છે, તેમાં પણ ઓક્સિજન ખૂટી પડે છે, અને તેમાં પણ વપરાશ વધી રહ્યો છે.\"\n\n\"આવામાં અમે સરકારને રજૂઆત કરી છે કે શહેરમાં જેટલો ઓક્સિજન ઉપલબ્ધ હોય તે તમામ ઓક્સિજન માત્ર મેડિકલના ઉપયોગ માટે આપવો જોઈએ.\"\n\nઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે કુલ ઉત્પાદનનું 70 ટકા ઉત્પાદન મેડિકલ માટે અનામત રાખવામાંઆવી રહ્યું છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ડશે. ભૂતકાળના ઝઘડાઓ ભૂલી જવા પડશે. \n\nઅત્યારે આપણી સામે સૌથી મોટો પડકાર અંતિમવાદ જ છે. લોકતંત્ર વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એક થઈને કામ કરવું પડશે. \n\nઆજે ગાંધીજી હોત તો?\n\nઆજે ગાંધીજી હયાત હોત તો કહેત કે ભારતમાં જે લોકો તમારાથી જુદા ધર્મના છે, બીજી ભાષા બોલે છે તેમની સાથે તમે દુશ્મની કેમ કરો છો? તેઓ તમારા પડોશીઓ છે. \n\nતેમને મળ્યા વગર, તેમને સમજ્યા વગર, તેમની વાત સાંભળ્યા વગર તમે એમના વિરુદ્ધ મત કઈ રીતે બનાવી શકો? \n\nતમે તેમની સાથે વાત કરો. તેમને ઓળખો. ભારતના નાગરિકોએ પોતાના પડોશીને ઓળ... બાકીનો લેખ લખો:","targets":"મજતા હતા અને આ જ તેમનો પ્રયાસ હતો. એટલે અમે તેમને કોઈ ફરિયાદ નહોતા કરતા. \n\n(ગાંધીના પૌત્ર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ રાજમોહન ગાંધી સાથે બીબીસીના જય મકવાણાએ કરેલી વાતચીત આધારે)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ઢમાં પીડિતાને મળવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પીડિતાને સારી સારવાર ન મળવા અને તપાસમાં લાપરવાહીના મુદ્દાને ઉઠાવ્યો હતો. \n\nભીમ આર્મીના કાર્યકર્તાઓએ પણ ઘટના પછી અનેક શહેરોમાં પ્રદર્શન કર્યા છે. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, “દલિત છોકરીને નિશાન બનાવવામાં આવી છે, એટલા માટે તમામ ચુપ છે. એક દલિત છોકરીની સાથે ગૅંગરેપ અને પછી તેના મૃત્યુથી કોઈને કાંઈ ફરક પડતો નથી.”\n\nત્યાં બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ પણ આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર ગંભીર સવાલ ઉભા કર્યાં છે. માયાવતીએ એક ટ્વીટમાં કહ્યું છે, “ય... બાકીનો લેખ લખો:","targets":"વી હતી પરંતુ પોલીસે શરૂઆતમાં ગંભીરતાથી કાર્યવાહી ન કરી. પહેલા ધરપકડ કરવામાં દસ દિવસ લગાવ્યા. કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, જેનાથી ખ્યાલ આવે છે કે પોલીસે આવી ઘટનાને રોકવા માટે ગંભીર નથી. ”\n\nતે કહે છે, “એકબાજુ અમને મહિલાઓને દેવી કહે છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ થાય છે. આ મહિનામાં જ ઉત્તર પ્રદેશમાં અનેક ગંભીર ઘટનાઓ થઈ છે. બારાબંકીમાં 13 વર્ષની દલિત છોકરીની રેપ પછી હત્યા કરી નાખવામાં આવી હતી. હાપુડમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા પછી તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. રહી-રહીને આ પ્રકારની ઘટનાઓ થવા લાગી છે પરંતુ પોલીસ-વહીવટીતંત્ર કોઈ ગંભીર પગલાં લઈ રહ્યાં નથી.” \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ત આવીને આ સમજૂતીને દેશની જનતા સામે રાખવી કોઈ સરળ કામ નહીં હોય.\"\n\nયાદવ કહે છે કે બે-ત્રણ વર્ગો પર આ સમજૂતીનાં વિનાશકારી પરિણામો આવત. તેમના પ્રમાણે ભારત જો આ સમજૂતીમાં સામેલ થાત તો ન્યૂઝીલૅન્ડથી દૂધના પાવડરની આયાતના પગલે ભારતનો ડેરીઉદ્યોગ ઠપ થઈ જતો. \n\nતેઓ કહે છે ખેડૂતો અને ખેતીની વાત કરીએ તો સમજૂતી બાદ નારિયળ, મરી, રબર, ઘઉં અને તલના ભાવ ઘટી જવાનો ખતરો હતો. નાના વેપારીઓના ધંધા પર ખતરો ઊભો થવાની શક્યતા હતી. \n\nસામેલ થવાની સલાહ આપવામાં આવી હતી\n\nઆરસીઈપીને લઈને કેન્દ્ર સરકારને ઉચ્ચ-સ્તરીય સલાહકાર સમૂહે ... બાકીનો લેખ લખો:","targets":"ંબંધો નથી. ભારત એ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. જ્યારે ચીન પહેલાંથી જ ત્યાં પહોંચી ચૂક્યું છે.\"\n\nઆર્થિક મામલાથી અલગ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપ જ્યારે વડા પ્રધાનની દૂરદેશી દૃષ્ટિ સાથેનો નિર્ણય ગણાવી રહી છે, ત્યાં કૉંગ્રેસ તેને પોતાની જીત ગણાવી રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તનો વિરોધ કરવાનો હોય તો તે પણ એ એવી નજાક્તથી, કોઈને વાગી ના જાય તેની કાળજી રાખીને કરતા. \n\nએમની સ્ટાઇલને હું 'બકુલીશ' સ્ટાઇલ કહેતો અને એ સ્વીકારીને એ બહુ મીઠું સ્મિત આપતા.\n\nએમનું સાહિત્યિક પ્રદાન ઓછું નહોતું પણ મોટાભાઈ ચંદ્રકાંત બક્ષીના ઉત્તાપી તેજ આગળ એમના સૌમ્ય શીતળ તેજની પૂરતી નોંધ લેવાઈ નહીં.\n\nતે પણ એટલે સુધી કે ગુજરાતી સાહિત્ય સભા જેવી 114 વર્ષ જૂની માતબર સાહિત્ય સંસ્થા દ્વારા અસલમાં તૈયાર થયેલા 'ગુજરાતના સારસ્વતો'ના બે અધિકૃત ડિરેક્ટરી કહેવાય તેવા લેખકોના પરિચય કોશમાં તેમના વિષે વિસ્તૃત નોં... બાકીનો લેખ લખો:","targets":"બીબીસીના નહીં. )\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તી કે તેઓ હિંદુ આંદોલન સાથે ફાસીવાદની વાતોનો પણ સમાવેશ કરી શકે છે. \n\nસાવિત્રીએ દેશના ઘણા વિસ્તારની મુલાકાત લીધી હતી. \n\nતેઓ બંગાળી અને હિંદીમાં લોકો સાથે વાત કરતાં હતાં અને તેમને આર્યોના મહત્ત્વ વિશે જણાવતાં હતાં. \n\nવર્ષ 1945માં જર્મનીમાં નાઝીઓનાં પતનની સાથે-સાથે સાવિત્રી દેવી યુરોપ જતાં રહ્યાં હતાં. \n\nઇંગ્લૅન્ડ પહોંચવાની વાત તેમનાં પુસ્તક 'લોંગ વ્હિસ્કર એન્ડ ધ ટૂ લેગ્ડ ગૉડેસ'માં કહેવાઈ છે. \n\nઆ પુસ્તકમાં બાળકોની એક વાર્તાની નાયિકા બિલાડીઓને પ્રેમ કરવા વાળી નાઝી મહિલા છે. \n\nઆ વાર્તામાં સાવિત્રી દે... બાકીનો લેખ લખો:","targets":"ટમાં રહેતાં હતાં\n\nવર્ષ 1982માં તેમનું મૃત્યુ ઇંગ્લૅન્ડમાં એક મિત્રના ઘરે થયું હતું. \n\nતેમનાં અસ્થિઓને ફાસીવાદી સન્માનની સાથે અમેરિકન નાઝી નેતા જ્યોર્જ લિંકન રૌકવેલની કબરની નજીકની કબરમાં રાખવામાં આવ્યાં હતાં. \n\nભારતમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ પાર્ટીની મૂળ વિચારધારા પણ હિંદુત્વવાદી મનાય છે. \n\nઆજે સાવિત્રી દેવીને ઓળખતી કદાચ જ કોઈ વ્યક્તિ મળે પરંતુ તેમણે ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદના પ્રચારમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તુ તેમને માહિતી હોવી જોઈએ કે ધર્મ એ વ્યક્તિના આસ્થાનો વિષય છે નહીં કે રાજ્યનો. કોઈનું સાર્વભૌમત્વ નાનું કે મોટું હોતું નથી. દરેકના સાર્વભૌમત્વનો એ જ રીતે આદર કરવો જોઈએ.\"\n\nશ્રેષ્ઠ કહે છે કે, \"આરએસએસની યોજના ભારતની જેમ નેપાળમાં પણ પોતાનો પ્રભાવ ઊભો કરવાનો છે. તરાઈના વિસ્તારમાં આવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. અમે ભારત અને નેપાળના સામાન્ય લોકો વચ્ચે મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ, પરતું સત્તાધારી વર્ગની સર્વગ્રાહી વિચારસરણીથી બહાર નીકળીને. આરએસએસ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સુધી ભારતનો વિસ્તાર કરવ... બાકીનો લેખ લખો:","targets":"ેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટને જણાવ્યું હતું.\" \n\nઆનંદ યાજ્ઞિક જણાવે છે, \"આ લોકશાહીને નામે તાનાશાહી છે. સરકાર ઇતિહાસ બદલવા માગે છે પણ સૌથી પહેલાં તો સરકારે એ કહેવું પડે કે 1998-2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજયમાં \n\nભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાઈ હતી. તેનું શું કારણ હતું.\"\n\n\"હકીકતમાં તેમના બધા પ્રયાસો નિષ્ફળ નીવડયા છે. બંધારણીય ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજીત કરવાનો સરકારને અધિકાર નથી.\"\n\n\"સવાલ એ છેકે જયારે બે વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યા... બાકીનો લેખ લખો:","targets":"\"\n\n\"હવે આ નવી હરિફાઈમાં કોઈ તર્કનું ગતકડું શોધી કાઢવામાં આવે એ બને કદાચ. સરવાળે તો આ ફકત એકમેકને ચડિયાતા પૂરવાર કરવાની હોડ છે.\" \n\n\"આ ચૂંટણી પહેલા ધ્રુવીકરણની શરૂઆત છે અને એનો લાભ કદાચ ભાજપને મળે બાકી વિકાસનો લાભ તો મળી શકે એમ નથી.\" \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ત્યાં દીકરો જન્મે.\n\nવળી કેટલાક વર્ષોથી ચીનમાં લાગુ કરવામાં આવેલી એક જ બાળકની નીતિને કારણે પરિવારોએ દીકરી કરતા દીકરાના જન્મને પ્રાધાન્ય આપ્યું. આથી મહિલા-પુરુષનો રેશિયો અસંતુલિત થઈ ગયો.\n\nશહેરીકરણની અસર\n\nસંયુક્ત રાષ્ટ્રના વસ્તી સંબંધિત વિભાગના વર્ષ 2016ના આંકડા અનુસાર ચીનમાં દર 1000 બાળકો સામે 868 બાળકીઓ જન્મી હતી.\n\nએકમાત્ર સંતાન ધરાવતા મતાપિતા પણ પાર્કમાં આવ્યા હતા. આ સમસ્યા માટે શહેરીકરણને પણ જવાબદાર માનવામાં આવે છે.\n\nઆ મામલે સ્થાનિક પત્રકાર લિયાંગ કહે છે, \"ચીનમાં ઝડપથી થયેલા શહેરીકરણને લીધે ઘણા... બાકીનો લેખ લખો:","targets":"રવો પડ્યો.\n\nએડેરા કહે છે,\"સરકારની એક જ બાળક પેદા કરવાની નીતિના કારણે મહિલા-પુરુષનો રેશિયો ઘટી ગયો અને આજે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.\"\n\n\"જોકે, આ નીતિ બંધ કરાતાં હવે સ્થિતિ સુધરાવાની આશા જાગી છે. તેની જટિલતા ઘટશે એવી આશા છે.\"\n\nવર્ચ્યુઅલ બૉયફ્રેન્ડ્ઝ, ઑનલાઇન મૅરેજ વેબસાઇટ્સ, મૅચ-મેકિંગ પાર્ટીની દુનિયા કરતા અહીંનું આ લગ્ન બજાર અલગ છે.\n\nઅહીં સંબંધોને જોડવાની કોશિશ કરવામાં આવે છે પણ સફળતા ઓછી મળી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ત્રકારે અનિલના શબ પાસે રડી રહેલા તેમના પુત્રની તસવીર ટ્વિટર પર મૂકી.\n\nથોડી જ વારમાં આ તસવીરને હજારો લોકોએ રિટ્વીટ કરી હતી. ત્યારબાદ અનિલના પરિવારની મદદ માટે અભિયાન ચાલ્યું હતું. જાણીતા પત્રકારો, સમાજસેવકો અને ફિલ્મ અભિનેતાઓએ પણ આ તસવીરને રિટ્વીટ કરી અને અનિલના પરિવારને મદદ કરવા માટેના અભિયાનને આગળ વધાર્યું.\n\nકેટ્ટોના કંવલજીત સિંહ કહે છે કે અનિલની સ્થિતિ વિશે તેમને સ્વાસ્થ્ય અને હોનારત સમયે મદદ કરતા 'ઉદય ફાઉન્ડેશન' પાસેથી ખબર પડી અને આ અંગે કામ શરૂ કરી દીધું.\n\nતેઓ કહે છે, \"ઉદય ફાઉન્ડેશને મને ટૅગ ... બાકીનો લેખ લખો:","targets":"ઉપયોગ થશે.\n\nતેઓ કહે છે, \"આજના સમયમાં કોઈ વ્યક્તિ પર પૈસાને લઈને વિશ્વાસ મૂકવો મુશ્કેલ છે. પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારના અભિયાનો સાબિતી આપે છે કે લોકોના પૈસા ક્યા જઈ રહ્યા છે. લોકોને પોતાના પૈસા યોગ્ય જગ્યાએ જાય એની ગૅરંટી જોઈએ છે અને આ પ્રકારનાં અભિયાનમાં તમામ જાણકારી તેમને સ્ક્રીન પર મળી જતી હોય છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...થી. અયોધ્યાના મુસલમાન ત્યાં જઈને નમાઝ ન પઢી શકે.\"\n\n\"અમે તો પહેલેથી કહી ચૂક્યા છીએ કે અમને જમીન જોઈતી નથી. અને જો આપવી હોય તો અયોધ્યામાં જ અને શહેરમાં જ આપવી જોઈએ.\"\n\nતો મામલે પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારી પણ ધુન્નીપુરમાં મસ્જિદ માટે જમીન આપવાની વાતને મહત્ત્વ આપતા નથી.\n\nતેઓ કહે છે, \"બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી અને તેના માટે જમીન પણ ત્યાં જ આપવી જોઈતી હતી. જ્યાં પહેલાંથી મસ્જિદ છે, તેને પણ વિકસિત કરી શકાય છે.\"\n\n\"જો સરકાર અયોધ્યામાં જમીન નથી આપતી તો લોકો ઘરમાં પણ નમાઝ પઢી લેશે. 25-30 કિલોમીટર દૂર ... બાકીનો લેખ લખો:","targets":"તો. \n\nએ સમયે યુપીમાં કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી અને આ ઘટના બાદ રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવાઈ હતી.\n\nતત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવે આ ઘટનાને બર્બર કાર્યવાહી ગણાવીને મસ્જિદના પુનર્નિમાણનો વાયદો કર્યો હતો, પરંતુ ત્યારથી સાત નવેમ્બર 2019 સુધી આ કેસ કોર્ટમાં ચાલતો હતો.\n\nગત વર્ષે નવ નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ વિવાદમાં સર્વસંમતિથી નિર્ણય સંભળાવ્યો હતો.\n\nજે હેઠળ અયોધ્યાની 2.77 એકર પૂરી વિવાદિત જમીન રામમંદિરનિર્માણ માટે અપાઈ હતી અને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...દાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. \n\nતેમનું કહેવું હતું, \"આ કરાર સાબિત કરે છે કે અમેરિકાની ઈરાનને અલગ કરવાની અને તેના આંતરરાષ્ટ્રીય સંબંધોને છિન્ન-ભિન્ન કરવાની નીતિ નિષ્ફળ રહી છે.\"\n\nઈરાનની નીતિ બદલાઈ રહી છે?\n\nઈરાનના વરિષ્ઠ પત્રકાર અહમદ ઝીદાબાદીનું માનવું છે કે ઈરાન 'ઇસ્ટ પૉલિસી' તરફ નથી વળી રહ્યું પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે. \n\nઅહમદ લખે છે, \"ચીન દુનિયાની સાથે દુશ્મનીના સ્થાને સ્થિરતા પર ભાર આપે છે. તે ઈરાન, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા માગે છે.... બાકીનો લેખ લખો:","targets":"થી. સોશિયલ મીડિયા પર લોકો આ કરારને 'ચીનના ઉપનિવેશવાદ'ની શરૂઆત કહી રહ્યા છે. \n\nસોશિયલ મીડિયા યૂઝર્સ ગત 24 કલાકમાં #iranNot4SELLnot4RENT (ઈરાન વેચાવા માટે અને ભાડા માટે નથી.) હેશટેગની સાથે 17 હજારથી વધારે લોકોએ ટ્વીટ કર્યું છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ધ સુધી જેરૂસલેમના પશ્ચિમી વિસ્તાર પર જ ઇઝરાયલનો કબજો હતો.\n\nજ્યાં ઇઝરાયલનું સંસદભવન પણ આવેલું છે. શહેરના પૂર્વ વિસ્તાર પર પેલેસ્ટાઇનનો કબજો હતો. \n\n1967નાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલે પૂર્વ ભાગ પર પણ કબજો જમાવી જેરૂસલેમને પોતાની અવિભાજિત રાજઘાની ઘોષિત કરી હતી. \n\nહજુ પણ પેલેસ્ટાઇન પૂર્વ જેરૂસલેમને પોતાની ભવિષ્યની રાજધાની ગણાવે છે અને તેના પર અધિકાર મેળવવા માટે આંતરારષ્ટ્રીય સ્તરે માગણી કરે છે.\n\n1993માં મળ્યો ઉકેલ\n\nતેલ અવીવ સ્થિત અમેરિકી દુતાવાસને ટ્રમ્પે જેરૂસલેમ લઈ આવવા આદેશ કર્યા છે\n\nવર્ષ 1993માં ઇઝરા... બાકીનો લેખ લખો:","targets":"ીઓને માને છે કે આ સ્થળેથી જ વિશ્વનું નિર્માણ થયું હતું. કેટલાક યહૂદીઓની એવી પણ માન્યતા છે કે 'ડૉમ ઑફ ધ રૉક' જ વાસ્તવમાં 'હોલી ઑફ ધ હોલીઝ' છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...નતા હોય છે.\n\nવિશ્વ આરોગ્ય સંસ્થાના ચીનના આંકડાના વિશ્લેષણ અનુસાર, દર્દીને સાજા થવામાં સરેરાશ બે અઠવાડિયાંનો સમય લાગે છે.\n\nબીબીસીના આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા જેમ્સ ગૅલેઘર અનુસાર, આ બીમારીમાં મોટા ભાગના લોકોને માત્ર મુખ્ય લક્ષણ એટલે કે શરદી અને તાવ આવવો તે જ દેખાય છે.\n\nસાથે શરીર દુખવું, થાક લાગવો, ગળું ખરાબ થઈ જવું અને માથું દુખવું તેવાં લક્ષણો પણ છે.\n\nશરૂઆતમાં ખાંસી સૂકી હોય છે, પણ પછી કફમાં વાઇરસના કારણે મરી ગયેલા સેલ્સ પણ નીકળવા લાગે ત્યારે તેમાં પરુ જેવું પણ નીકળવા લાગે છે.\n\nઆવાં લક્ષણો દેખ... બાકીનો લેખ લખો:","targets":"-વાઇરલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પહેલા તબક્કામાં વાઇરસ મારી નાખવા કે વાઇરસ ઓછો કરવાની દવા આપવામાં આવે છે. બીજા તબક્કામાં રોગપ્રતિકાર શક્તિથી થતા નુકસાનને ઓછું કરવા માટેની દવા આપવામાં આવે છે.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ની ચાલુ થઈ જશે. \n\n\"આ તમામ દળો ભાજપને હરાવવા એટલા માટે એકજૂટ નથી થયા કે તેઓ કોંગ્રેસને સત્તા અપાવી શકે, પણ આ પક્ષો કોંગ્રેસના દમ પર ખુદ સત્તા સુધી પહોંચવા માગે છે.\"\n\nભાજપ પાસે શું તક છે?\n\nઆ મામલે કિદવઈએ કહ્યું, \"વર્ષ 2014માં મોદીની જીત માટે ઘણાં કારણો જવાબદાર હતાં. લોકોને યુપીએ સરકાર પસંદ નહોતી. \n\n\"મોદીએ આશા જગાવી. ભ્રષ્ટાચાર મામલે પ્રહાર કર્યો, પણ આ વખતે આ બધું મુશ્કેલ હશે કેમ કે હવે તેમણે ખુદ જવાબ આપવા પડશે.\"\n\nતેમણે કહ્યું, \"એ વાત પણ સાચી છે કે કોંગ્રેસે વર્ષ 2014થી અત્યાર સુધી કોઈ ચૂંટણી જીતી ... બાકીનો લેખ લખો:","targets":"\"આવી સ્થિતિમાં દક્ષિણ ભારતના પક્ષો ભાજપના સમર્થનમાં આવી શકે છે.\n\n\"અમિત શાહને ખબર છે કે તેમની સાથે જોડાનારા પક્ષની કમી નહીં હોય. આથી તેઓ 50 ટકા વોટ શેરની વાત કરતા હતા.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ની મુલાકાત લે. \n\nચીનમાં ગાંધીનો પ્રભાવ\n\nચીનમાં વર્ષ 1904થી 1948 વચ્ચે છપાતી ઑરિયન્ટલ મૅગેઝિનમાં મહાત્મા ગાંધીની તસવીરો સાથે ઘણા લેખો છપાયા. \n\n1921માં છપાયેલા એક લેખ મુજબ, \"ગાંધી મોટા ધાર્મિક તો છે, સાથે જ દેશપ્રેમના સમર્થક પણ છે.\"\n\nચીનના ઇતિહાસની વાત કરીએ તો પહેલાંના સમયમાં ચીન પર સોવિયત યુનિયનનો પ્રભાવ હતો. \n\nસોવિયત નેતાઓ ગાંધીને લઈને જેવું વિચારતા તેનો પ્રભાવ સરકાર અને લોકો પર પણ પડતો હતો. \n\nઆ અંગે સાઉથ ચાઇના નૉર્મલ યુનિવર્સિટી પ્રોફેસર શાંગ છુઆનયૂ કહે છે, \"1920ના દાયકામાં લેનિને ભારતીય સ્વતંત... બાકીનો લેખ લખો:","targets":"ે એ સમયની સામાજિક ખરાબી જેવી કે ભ્રષ્ટાચાર અને ગરીબી પર કટાક્ષ કર્યો.\"\n\nપ્રોફેસર શાંગ છુઆનયૂ પ્રમાણે છેલ્લાં ઘણાં વર્ષોથી ચીનમાં મહાત્મા ગાંધીના સ્વભાવ અને વિચાર અંગે જાગૃતા વધી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ની સરખામણી વધારે માન આપવામાં આવે છે. \n\nઅત્યાર સુધી સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના નજીકના સંબંધ હતા. પાકિસ્તાનને એવું લાગતું હતું કે મુસ્લિમ હોવાના કારણે સાઉદી અરેબિયા સાથે તેની મિત્રતા કુદરતી છે. \n\nપરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 2010ના સાઉદી અરેબિયાના પ્રવાસ બાદ સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે સંબંધ ખૂબ સારા બની ગયા હતા. \n\nઆ સંબંધોમાં નવો જીવ ફૂંકાયો જ્યારે વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. \n\nત્યાંની સરકારે મોદીને સૌથી મોટા સાઉદી પુરસ્કાર \"કિંગ અબ્દુલ અઝીઝ આર્ડર\"થી ... બાકીનો લેખ લખો:","targets":"ં છે તેનાથી ભારતને પ્રેમ કરતા દેશોની લાગણી નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે.\n\nસાચી દેશભક્તિની માગણી છે કે ભારતના પ્રયાસોને નિરાશ કરવામાં ન આવે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...નું ફૉર્મ પણ સારું રહ્યું છે. \n\nઇંગ્લૅન્ડનું વાતાવરણ અને હવામાં બૉલના મુવમેન્ટને જોતા આ ત્રણેયની આગામી દરેક મૅચમાં ટીમને જરૂર પડશે. \n\nહા, સ્પિન વિભાગ હાલ થોડી ચિંતાનો વિષય ચોક્કસ છે કેમ કે ચહલની સિવાય બીજા કોઈ સ્પિનરની બૉલિંગમાં ન તો વિવિધતા જોવા મળી છે, ન તો મોટી વિકેટ ઝડપવાની ક્ષમતા. \n\nજોકે, શ્રીલંકા વિરુદ્ધ મૅચમાં ચહલને આરામ આપીને કુલદીપ યાદવને લાવી શકાય છે. \n\nજ્યારે આ વિશ્વ કપમાં અફઘાનિસ્તાને પોતાની સ્પિન બૉલિંગમાં નામ કમાવ્યું છે. \n\nભારત સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ અથવા ન્યૂઝીલૅન્ડ જેવી મજબૂત ટી... બાકીનો લેખ લખો:","targets":"ા સ્થાન પર આવવાથી ભીડાઈ શકે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...નુબહેનના અને જમણો હાથ આભાબહેનના ખભા પર મૂકીને પ્રાર્થનાસભા માટે ચાલવા લાગ્યા હતા. રસ્તામાં તેમણે આભાબહેન સાથે મજાક પણ કરી હતી.\n\nગાજરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું, \"આજે તે મને વણઝારાઓનું ખાવાનું આપ્યું હતું.\"\n\nતેના જવાબમાં આભાબહેને કહ્યું હતું, \"પણ બા તો ગાજરને ઘોડાનો ખોરાક કહેતાં હતાં.\"\n\nગાંધીજીએ કહ્યું હતું, \"મારી દરિયાદિલી જોઈ લે કે જેની કોઈ પરવા નથી કરતું તેનો આનંદ પણ હું લઈ રહ્યો છું.\"\n\nઆભાબહેને હસવાની સાથે ફરિયાદના સ્વરમાં કહ્યું હતું, \"આજે તમારી ઘડિયાળ વિચારતી હશે કે તેની અવગણના કરવામા... બાકીનો લેખ લખો:","targets":"માં આવી રહ્યો હતો ત્યારે મનુબહેને તેમનો ચહેરો સરદાર પટેલના ખોળામાં છુપાવી દીધો હતો અને સતત રડતાં રહ્યાં હતાં.\n\nથોડીવાર પછી મનુબહેને ચહેરો ઉઠાવ્યો ત્યારે તેમને લાગ્યું હતું કે સરદાર પટેલ અચાનક વયોવૃદ્ધ થઈ ગયા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...નો જીવ બચાવવાના પ્રચંડ દબાણ હેઠળ આંબેડકરને કડવો ઘૂંટડો ગળીને પૂના કરાર કરવા પડ્યા. \n\nકોમી હિંસાના વિરોધમાં અને કોમી એકતા સ્થાપવા માટે ગાંધીજીએ ઉપવાસ કર્યા ત્યારે વ્યાપક નૈતિક દબાણ ઊભું થયું. \n\nવિપક્ષ સંસદ નથી ચાલવા દેતું એવા આરોપસર એપ્રિલ માસમાં મોદીએ ફરી ઉપવાસનું શસ્ત્ર વાપર્યું\n\nઆ ઉપવાસથી સાવ બીજા છેડે, કોમી હિંસાના મુદ્દે કશો અફસોસ વ્યક્ત કર્યા વિના, સરકારના વીસેક કરોડ રૂપિયા ખર્ચીને ૨૦૧૧-૧૨માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસનો સિલસિલો યોજ્યો હતો. \n\nઆ પ્રકારના ઉપવાસનો એકમાત... બાકીનો લેખ લખો:","targets":"ણ ઉપવાસ એ રીતે 'હાઈ રિસ્ક, હાઈ રિટર્ન'નો મામલો છે. તેમાં જીવતાં જીવ તો વળતરને બદલે વાયદા મળે એવી સંભાવના વધારે હોય છે. \n\nબીજી તરફ, જોખમ ફક્ત જીવનું નથી હોતું. રાજકારણ અને જાહેર જીવનમાં જીવ કરતાં પણ મોટું જોખમ પ્રભાવ અને તેજવર્તુળ ખતમ થઈ જવાનું હોય છે. \n\nએક વાર આમરણ ઉપવાસનો કશા નક્કર પરિણામ વિના, અવિધિસર અંત આવે, ત્યાર પછી બીજી વાર લોકોના મનમાં આવા ઉપવાસની ગંભીરતા સ્થાપિત કરવાનું ઘણું અઘરું પડે છે. હાર્દિક પટેલને પણ આ બેધારી કસોટી કશી દયામાયા વિના લાગુ પડી રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ફળતા મળી છે\n\nકોંગ્રેસે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યાં તેમનો પોતાનો જનાધાર છે અને ત્યાં તેમને જીત મળી. આ જ રીતે કર્ણાટકમાં સિદ્ધારમૈયાની એક મજબૂત નેતા તરીકે ઓળખ છે. \n\nથોડા મહિના પહેલા કહેવામાં આવતું હતું કે કર્ણાટકમાં ભાજપ ચોક્કસથી જીત મેળવશે. પરંતુ આજે એવું નથી કહી શકાતું. ટક્કર ખૂબ રસપ્રદ બની ગઈ છે. \n\nઆ જ રીતે હરિયાણામાં ભૂપેન્દર સિંહ હુડ્ડાની મુશ્કેલીઓ ઓછી નથી થઈ, પણ લાગે છે કે તેઓ પરત ફરવાની રાહ પર છે. \n\nજ્યાં જ્યાં કોંગ્રેસે ક્ષેત્રીય નેતાઓને ચહેરા તરીકે ઉતાર્યા, ત... બાકીનો લેખ લખો:","targets":"હત્વના જોવા મળી રહ્યા છે. \n\nમોદીએ થોડી પકડ ગુમાવી છે અને થોડી અપીલ ગુમાવી છે, પણ પ્રસ્થાન બિંદુ હજુ પણ નથી આવ્યો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...બગાડી નહીં શકે.\"\n\n'મોદીનો અંકુશ નથી'\n\nવરિષ્ઠ પત્રકાર હરતોષ બલ માને છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતીય મીડિયાથી અલગ છે અને ત્યાં મોદીનો અંકુશ નથી.\n\nહરતોષ બલ કહે છે, \"વિદેશી મીડિયા અને ભારતીય મીડિયા વચ્ચે કોઈ અનુબંધ નથી એવી આપણામાં એક સમજણ છે પરંતુ ખરેખર એવું નથી.\" \n\n\"આજકાલ એક મોટો બદલાવ આવી રહ્યો છે. તમે જોશો કે વિદેશી મીડિયામાં જે અભિપ્રાય લેખ આવી રહ્યા છે તે મોટા ભાગે ભારતીય કે ભારતીય મૂળના લોકો જ લખી રહ્યા છે.'\n\nતેઓ ઉમેરે છે કે આ લોકો કાં તો ભારતીય મીડિયામાં કામ કરે છે અથવા તો ભારતીય મીડિયા સાથ... બાકીનો લેખ લખો:","targets":"ંગ્ટન પોસ્ટમાં છપાતા એક-એક શબ્દને ગંભીરતાથી લેવામાં આવે છે. આ કોઈ નાનાં અખબારો નથી. વિદેશી પત્રકારોને અંકુશમાં રાખવા કોઈ પણ સરકાર માટે મુશ્કેલ હોય છે. સરકાર વધુમાં વધુ વિઝા આપવાની ના પાડી શકે છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ભારતને એવું લાગશે કે કંઈક આપત્તિજનક ઘટનાઓ ઘટી છે તો તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર તેને રજૂ કરશે.\n\nવાઘા પહોંચ્યા અમરિન્દર \n\nપંજાબના મુખ્ય મંત્રી અમરિન્દરસિંઘે ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા માટે વાઘા સરહદ પર પહોંચ્યા છે. \n\nતેમણે લખ્યું, \"મોદીજી, હાલમાં હું પંજાબના સરહદી વિસ્તારોની મુલાકાતે છે. મને પાકિસ્તાન સરકાર તરફથી જાણવા મળ્યું કે તેઓ અભિનંદનને વાઘા સરહદ પર ભારતને સોંપી દેશે.\"\n\n\"અભિનંદન, તેમના પિતા અને મે એનડીએમાંથી અભ્યાસ કર્યો છે, એ સંબંધે હું વાઘા જઈશ.\"\n\nઆઈઓસીની બેઠક... બાકીનો લેખ લખો:","targets":"ોકૂફ રાખવામાં આવી હતી.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મ કરવાનું બંધ કરી દીધું. ચીને એ જ વર્ષે એ વાતની પુષ્ટી કરી હતી કે તેમનો સ્પેસ સ્ટેશન ધ તિયાંગોંગ-1 સાથે સંપર્ક તૂટી ગયો છે. \n\nગત વર્ષ 2018માં એ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બંધ પડેલા એ સ્ટેશનનો કાટમાળ 30 માર્ચથી 2 એપ્રિલ વચ્ચે ધરતી પર પડી શકે છે. \n\nજોકે, તે એપ્રિલમાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યો હતો. \n\nચીનનું બીજુ સ્પેસ સ્ટેશન તિયાંગોંગે-2 સેવામાં છે અને બિજિંગે નક્કી કર્યું છે કે વર્ષ 2022 સુધી અંતરિક્ષમાં તે માનવરહિત સ્પેસ સ્ટેશન લૉન્ચ કરશે. \n\nસેટેલાઇટ વિરુદ્ધ મિસાઇલ ટેસ્ટ\n\nવર્ષ 2007માં ... બાકીનો લેખ લખો:","targets":"ી નથી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મક્ષ કેમ નથી આવી રહ્યા?\n\nઇમરાન કુરેશીએ વધુમાં કહ્યું, \"કર્ણાટકામાં જે કેસ ચાલી રહ્યો છે, તેમાં હાજર થવા મામલે કોર્ટે રાહત આપી હોવાથી નિત્યાનંદ ઘણા સમયથી હાજર નથી થયા.\"\n\n\"વળી તેઓ છેલ્લાં દોઢેક વર્ષથી બેંગલૂરુમાં જોવા નથી મળ્યા. આથી ચર્ચાઓ તો એવી જ રહી છે કે તેઓ વિદેશમાં હોઈ શકે છે.\"\n\nઆ કેસમાં બીજી મહત્ત્વની બાબત એ છે કે નિત્યાનંદની ઉપરાંત જે બે યુવતીઓના અપહરણનો કેસ નિત્યાનંદ પર દાખલ થયો છે, તેમની પણ કોઈ ભાળ નથી મળી.\n\nપોલીસ અધિકારી કે. ટી. કમારીયાનું આ વિશે કહેવું છે કે 'યુવતીઓ પ્રૉક્સી ઇન્ટરનેટ-સ... બાકીનો લેખ લખો:","targets":"ીઓના ગાયબ થવા મામલે કેસ દાખલ કરાયો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મર્યાદિત માત્રામાં ડૉલર હોય છે. પાકિસ્તાન પેટ્રોલિયમ, કૂકિંગ ઑઇલ, ઇન્ડસ્ટ્રી મટીરિયલ જેવી વસ્તુઓ બહારથી મંગાવે છે.\"\n\nપાકિસ્તાન પાસે શું વિકલ્પો ?\n\nઆ સવાલના જવાબમાં કૈસર કહે છે, \"આઈએમએફની શરણમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી. ચીન કાયમ માટે પાકિસ્તાનને ધિરાણ નહીં આપે.” \n\n\"આઈએમએફ પાસેથી પણ લૉન મેળવવી સહેલી નહીં હોય કારણ કે, ચીન આઈએમએફ કાઉન્સિલનું એક્ઝિક્યુટિવ મેમ્બર છે.”\n\n\"પાકિસ્તાને અગાઉ 10-12 વર્ષે જવું પડતું હતું, હવે પાંચ વર્ષમાં જ આઈએમએફના દરવાજા ખખડાવવા પડે છે. આ વખતે સંકટ મોટું છે એટલે આઈએમએફ પાસ... બાકીનો લેખ લખો:","targets":"માટે વિદેશથી નાણાં મોકલતા હતા, જેનાં કારણે સ્થાનિક બજારોમાં ખરીદદારી અને રોનક જોવા મળતી. \n\nસ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને કથળતી સ્થિતિને કાબુમાં લેવા માટે ડૉલરનું ખરીદવેચાણ કરી રહેલા લોકોની ઓળખ થઈ શકે તે માટે અનેક નિયમ બનાવ્યા છે. \n\nજે વ્યક્તિ ખુલ્લા બજારમાં 500 ડૉલરથી વધુ ખરીદવા કે વેચવા ઇચ્છે છે તેના માટે કમ્પ્યૂટરાઇઝ્ડ રાષ્ટ્રીય ઓળખપત્ર દેખાડવું ફરજિયાત કરી દેવાયું છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...માજિક-આર્થિક સ્થિતિ વિશે માહિતી આપી.\n\nતેમણે જણાવ્યું, \"મહારાષ્ટ્રમાં મોટા ભાગના મરાઠા ખેડૂતો છે. તેઓ સામાજિક રીતે અસ્પૃશ્ય નથી, પરંતુ તેઓ સશક્ત પણ નથી.”\n\n\"મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતી વધુ હોવાના કારણે સરકારમાં મરાઠાઓનું પ્રતિનિધિત્વ જોવા મળતું રહ્યું છે, પરંતુ સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દાઓમાં મરાઠાઓની સંખ્યા ઓછી છે.\"\n\n\"ડૉક્ટર, જજ, ઉચ્ચ અધિકારી વર્ગ જેવાં અનેક સારાં પદો પર મરાઠાઓ નથી અથવા નહિવત્ છે.\"\n\n\"દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં અનામતની માંગ ઉઠી હતી તેવાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા સહિતના રાજ્યમાં... બાકીનો લેખ લખો:","targets":"ે કે પાટીદારોને ગુજરાતમાં ઓબીસી અનામત ઉપરોક્ત કારણોસર મળી શકે નહીં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મૅસેજિસને કારણે રાજ્યના છ અલગ અલગ વિસ્તારોમાં 12 લોકો સાથે મારઝૂડની ઘટના નોંધાઈ છે. આવી ઘટનાઓને પગલે રાજ્ય પોલીસે પેટ્રોલિંગને વધુ સઘન બનાવ્યું છે. \n\nસુરતથી થઈ શરૂઆત\n\nવાડજવાસીઓના કહેવા પ્રમાણે વૉટ્સઍપ મૅસેજિસને કારણે લોકો ઉશ્કેરાયેલાં હતાં\n\nગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"ગુજરાતમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વીડિયો અને સુરતથી વાઇરલ થયેલા ઓડિયો મેસેજને કારણે ફફડાટ ફેલાયો છે.\"\n\nપ્રદીપસિંહના કહેવા પ્રમાણે, જો કોઈ સુલેહશાંતિનો ભંગ કરે તો 'કડક હાથે' કાર્યવાહી ક... બાકીનો લેખ લખો:","targets":"ે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ર રાખવામાં આવતો હતો, જેથી હું ભયભીત રહું. મને બીજા લોકોની ચીસો પણ સંભળાતી હતી.\"\n\nઅઝાત નામના એક ભૂતપૂર્વ કેદીએ કહ્યું હતું, \"જ્યાં હું કેદ હતો ત્યાં રાતના ભોજન વખતે લગભગ 1,200 લોકો હાથમાં પ્લાસ્ટિકની વાટકીઓ પકડીને ચીનને ટેકો આપતું ગીત ગાતા હતા.\"\n\n\"એ બધા રોબોટ જેવા લાગતા હતા. તેમનો તો આત્મા પણ મરી ગયો હતો. એમના પૈકીના ઘણા લોકોને હું જાણું છું. કાર અકસ્માતમાં પોતાની સ્મૃતિ ગૂમાવી ચૂકેલા લોકો જેવું વર્તન તેઓ કરતા હતા.\"\n\nવીગર સમુદાય દ્વારા હિંસા?\n\nચીનનું કહેવું છે કે તેના પર અલગતાવાદી ઈસ્લામી જૂથોનું... બાકીનો લેખ લખો:","targets":"ારીઓ પર પ્રતિબંધ લાદવાની હાકલ અમેરિકન કોંગ્રેસની ચીની બાબતોની સમિતિએ ટ્રમ્પ વહીવટીતંત્ર સમક્ષ કરી છે.\n\nઅમેરિકન કોંગ્રેસની એ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું, \"લઘુમતી મુસ્લિમ સમુદાયને અટકાયતમાં રાખવામાં આવી રહ્યો છે. તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.\"\n\n\"તેમની ધાર્મિક તથા સાંસ્કૃતિક ભાવના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમની દૈનિક જિંદગીના દરેક પાસાં પર સરકારની ચાંપતી નજર છે.\"\n\nસંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠનનાં નવાં પ્રમુખ મિશેલ બેશલેટે પણ શિનજિયાંગમાં નિરિક્ષકોને જવા દેવાની પરવાનગી માગી છે. ચીને તેનો સદંતર અસ્વીકાર કરતાં રોષ વ્યક્ત કર્યો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રહે છે. એટલે જો તમે એક વર્ષની અંદર બુસ્ટર ડોઝ લઈ લો તો તમે કોરોના વાઇરસથી સુરક્ષિત થઈ શકો છો. પરતું જો એક વર્ષ સુધી બીજો ડોઝ ન લીધો હોય તો ફરીથી પ્રથમ ડોઝ લેવો હિતાવહ છે.\n\nઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના કહે છે કે, \"વૅક્સિનની જે 70 ટકા અથવા 90 ટકા અસરકારતા છે તે ત્યારે જ છે જ્યારે તમે બંને ડોઝ લીધા હોય.\"\n\n\"જો માત્ર પ્રથમ ડોઝ લીધો તો ઇમ્યુનિટી એટલી મજબૂત થતી નથી.\"\n\n\"પ્રથમ ડોઝ લીધા બાદ જો કોરોના વાઇરસ થઈ જાય તો એક મહિના બાદ બીજો ડોઝ લેવો જોઈએ.\"\n\n\"ઘણા લોકો માને છે ... બાકીનો લેખ લખો:","targets":"િંગ કરે છે અને તેનાથી શરીરમાં મેમરી સેલ અને ઍૅન્ટી બોડી બને છે.\" \n\n\"બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે. તે ઇમ્યુનિટી લેવલને બુસ્ટ કરે છે અને તેને મજબૂત બનાવે છે.\"\n\n\"બે ડોઝ વચ્ચે કેટલા દિવસનો ગેપ રાખવો તે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન નક્કી કરવામાં આવે છે.\" \n\n\"સંશોધનમાં એ જોવામાં આવે છે કે કેટલા દિવસનો ગેપ રાખવાથી સૌથી સારું પરિણામ મળે છે અને શરીરમાં ઍન્ટી ડેવલપ થાય છે.\" \n\n\"એટલા માટે જ્યાં સુધી બીજો ડોઝ ન લેવામાં આવે ત્યાં સુધી વ્યક્તિની કોરોના વાઇરસથી સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજો ડોઝ લીધા વગર વ્યક્તિ સુરક્ષિત નહીં બને.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રિક લૉક મોટું જોખમ સાબિત થાય છે.\n\nશ્રેય હૉસ્પિટલમાં પણ આવી સિસ્ટમ ગોઠવાઈ હોવાનો સ્થાનિક મીડિયામાં દાવો કરાયો છે. \n\nડૉક્ટર, નર્સ કે કમ્પઉન્ડર જેવાં ચોક્કસ લોકો જ કાર્ડ કે પોતાની ફિંગરપ્રિન્ટ વડે એ દરવાજો ખોલી શકતા હોય છે.\n\nરાજ્ય સરકારે શ્રેય હૉસ્પિટલ દુર્ઘટના મામલે એક સમિતિ રચીને તપાસનો આદેશ આપ્યો છે. શક્ય છે કે એ સમિતિ જે અહેવાલ આપશે, એમાં આ વિશે વિગતવાર ખુલાસા થશે. \n\nહૉસ્પિટલોમાં ફાયર-સેફ્ટીને લઈને બેદરકારી?\n\nઅમદાવાદમાં બે હજાર જેટલી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ છે, જેમાંથી માત્ર સો જેટલી હૉસ્પિટલ... બાકીનો લેખ લખો:","targets":"ામાં આવ્યો હતો. માર્ચ મહિના સુધી ત્યાંની ફાયર એનઓસી રિન્યૂ થયું નહોતું.'\n\nદસ વર્ષ અગાઉ આ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલનું ઉદ્ઘાટન એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.\n\nઅખબારી અહેવાલમાં જણાવાયું હતું કે જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે ફાયર એનઓસી આપવામાં આવ્યું હતું. એ પછી રિન્યૂ થયું નથી. આ અહેવાલ માર્ચ સુધીનો છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રિપોર્ટને ખોટો ગણાવ્યા ગણાવ્યા છે. \n\nગુરુવારે એફડીએના વિશેષજ્ઞોએ પણ આ રસીની વકીલાત કરી હતી. એ બાદ અમેરિકન સ્વાસ્થ્યમંત્રાલયે આના પર તત્કાલ નિર્ણય લેવા કહ્યું હતું. ફાઇઝરની રસીને બ્રિટન, કૅનેડા, બહેરીન અને સાઉદી અરેબિયા પહેલાંથ જ મંજૂર કરી ચૂક્યા છે. \n\n'કોરોના મહામારીને કારણે ગુજરાતમાં 21.8 ટકા કુટુંબોને રાત્રે ભૂખ્યા પેટ સૂવાનો વારો આવ્યો હતો'\n\nકોરોના વાઇરસની મહામારી\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર અન્નસુરક્ષા અધિકાર અભિયાન (ASAA), ગુજરાત દ્વારા રાજ્યમાં સંકટગ્રસ્ત સમુદાયોના અભ્યાસ પરથી ... બાકીનો લેખ લખો:","targets":". અરજદારોને ભૂતકાળમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેને જોતાં અમે આ નિર્ણય કર્યો છે. આ સિસ્ટમ અંતર્ગત અરજદારે અરજી કર્યાની બે મિનિટમાં જ સ્લિપ મળી જશે. જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી મેળવવાની કોઈ જરૂરિયાત નહીં રહે. \"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રી મળ્યા પછી પણ ત્યાં કેસરની ખપત કેટલી રહેશે એ પણ સવાલ છે. શક્ય છે કે કેટલાક દેશો પણ કેસર લેવા માટે તૈયાર ન હોય.\"\n\n\"આવા સમયમાં બહેતર એ છે કે કેસર કેરીનો જે પલ્પ થાય છે એના માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. જે રીતે કેટલાક પાકમાં સરકાર ભાવબાંધણું નક્કી કરી આપે છે એમ કેસર કેરીનો પલ્પ તૈયાર થાય અને એના માટે સરકાર ભાવબાંધણું કરીને એ પ્રક્રિયાને પ્રોત્સાહન આપે તો કેરીનો પાક લેનારા સચવાઈ રહે.\"\n\nલૉકડાઉનને લીધે પેટી મળતી નથી\n\nરાજુલા તાલુકાના વડગામમાં કેરીનો પાક લેતાં પીઠુભાઈ બોરિચાએ કહે છે કે લૉકડાઉનને લીધે ... બાકીનો લેખ લખો:","targets":"રીઓ ગીરમાં બગીચે બગીચે જઈને ખરીદી કરે તો એપીએમસી માર્કેટમાં ભીડ નહીં થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. તેમજ બાગાયતદારોનું પણ કમિશન બચી જશે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રોફેસર આનંદ તેલતુંબડેને છોડવાનો પોલીસને હુકમ કર્યો છે.\n\nતેમણે તેલતુંબડેની ધરપકડને ગેરકાયદેસર કિડનેપિંગ ગણાવીને કહ્યું, \"આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે કાયદા અને સુપ્રીમ કોર્ટનું માન નથી જળવાતું.\"\n\nપ્રોફેસર તેલતુંબડેને પ્રતિબંધિત માઓવાદીઓ સાથે સંબંધ હોવાની શંકાના આધારે શનિવારે સવારે 4 વાગ્યે મુંબઈ ઍરપૉર્ટ પરથી તેમની ધરપકડ થઈ હતી.\n\nજોકે, આ જ વર્ષે 14 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તેમને એક મહિનાની સુરક્ષા પૂરી પાડી હતી. \n\nપોલીસનું કહેવું હતું કે ભીમા કોરેગાંવની હિંસા પહેલાં યોજાયેલી યલગાર પરિષદની બેઠ... બાકીનો લેખ લખો:","targets":"વર્ષોના વર્ષો રાખી શકો છો.\"\n\nપ્રોફેસર ઉજ્જવલ કહે છે કે યૂએપીએ સાથે જાડેયેલી સૌથી મોટી જે વાત પરેશાન કરે છે એ છે કે, કોર્ટમાં સરકારી વકીલને સાંભળવાની જોગવાઈ છે, જો એ કહેશે કે જે તે વ્યક્તિ પર આરોપ છે તો ત્યાં જામીન નહીં મળે.\n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ર્ષ સુધી તો લોકોને મફત આપવામાં આવી હતી. \n\nપણ એક વખત જ્યારે આંદ્રે મિશેલિન કોઈ ટાયરની દુકાન પર ગયા ત્યારે તેમણે જોયું કે દુકાનના ટેબલ પર એમની ગાઇડ નિરુપયોગી પડી હતી.\n\nત્યારે એમને ખ્યાલ આવ્યો કે જે વસ્તુ મફતમાં મળે છે તેની લોકોને કોઈ કદર જ હોતી નથી.\n\nત્યારબાદ તેમણે વર્ષ 1920માં નવી મિશેલિન ગાઇડ લૉન્ચ કરી અને એને પ્રતિ કૉપી સાત ફ્રેંકમાં વેચવામાં આવી.\n\nઆ વખતે સૌપ્રથમ વખત ગાઇડમાં પેરિસની હોટલ અને રેસ્ટોરાંની યાદી મૂકવામાં આવી હતી.\n\nઆ સાથે સાથે એમાં જાહેરાત માટે પણ જગ્યા છોડવામાં આવી હતી.\n\n'રેસ્ટોરાં... બાકીનો લેખ લખો:","targets":"કો છો"} {"inputs":"...વચ્ચેના સુધરી રહેલા સંબંધોમાં અવરોધ પેદા કરવાનો આરોપ લગાવ્યો.\n\nપૂર્વ વડા પ્રધાન ઇંદર કુમાર ગુજરાલે પણ આ વાતને 'ઍડવેન્ચરિઝ્મ'ની સંજ્ઞા આપી અને કહ્યું કે આ બધું વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા વિદેશનીતિને યોગ્ય મહત્ત્વ ન આપવાનું પરિણામ છે.\n\nતેમણે ફર્નાન્ડીઝની સાથોસાથ વાજપેયી પર પણ હુમલો કરતાં કહ્યું કે તેઓ ફર્નાન્ડીઝને વિદેશનીતિમાં દખલ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.\n\nગુજરાલની આ ટીકાની અસર એ થઈ કે વડા પ્રધાન કાર્યાલયે આ બાબત અંગે સ્પષ્ટતા કરવી પડી કે, 'સંરક્ષણમંત્રીના વિચારો ભારત સરકારના ... બાકીનો લેખ લખો:","targets":"કપડું બતાવ્યું અને હવે જ્યારે ડ્રેગન આગ ઓકવા લાગ્યું છે તો તમે તેનાથી બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા.'\n\nચીન તરફથી પણ આ મામલે એ રસપ્રદ ટિપ્પણી એ સમયે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇનીઝ સ્ટડીઝના સહ-પ્રમુખ પ્રોફેસર ટૅન ચુંગ તરફથી આવી.\n\nતેમણે કહ્યું, 'ચીનીઓની યાદશક્તિ બહુ સારી છે. ભારતના લોકો બેદરકારીથી બોલે છે, ચીની નહીં.'\n\nઆ આખા પ્રકરણથી સૌથી વધારી રાજી પાકિસ્તાન થયું, કારણ કે પહેલી વાર તેને લાગ્યું કે ભારતની સરકાર પાકિસ્તાનની સરખામણીએ ચીનને વધારે મહત્ત્વ આપી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...વશ્રમમાં ઘટાડો નોંધાયો છે. \n\nસીરિયામાં ISનો અંતિમ ગઢ ધ્વસ્ત, અમેરિકા સમર્થિક લડાકુઓનો વિજય\n\nસીરિયામાં જેહાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના પ્રભુત્વવાળા અંતિમ વિસ્તાર ઉપર પણ અમેરિકા સમર્થિત સીરિયન લડાકુઓએ કબજો મેળવી લીધો છે. \n\nઅમેરિકા સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના દળોના કહેવા પ્રમાણે, બાગૂઝના અમુક વિસ્તાર ઉપર હજુ પણ આઈએસના લડાકુઓનો કબજો છે. \n\nજોકે, જાણકારોના કહેવા પ્રમાણે હજુ યુદ્ધ સમાપ્ત નથી થયું અને કેટલાક લડાકુઓ હુમલો કરી શકે છે. \n\nવર્ષ 2014માં ઇસ્લામિક સ્ટેટે 'ખલિફાત'ની જાહેરાત કરી હતી. \n\nઉલ્... બાકીનો લેખ લખો:","targets":"રે રાત્રે એક નિર્માણાધીન ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 37 લોકોને બચાવી લેવાય છે. \n\nઝીન્યૂઝ વેબસાઇટના અહેવાલ પ્રમાણે, બચાવકાર્ય માટે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. \n\nપોલીસ તથા સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા પ્રારંભિક બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, બાદમાં એનડીઆરએફને બોલાવવામાં આવી હતી. \n\nબચાવકાર્ય પૂર્ણ થયે ઇમારત ધ્વસ્ત થવા પાછળનું કારણ તપાસવામાં આવશે. પોલીસે ઇમારતના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની તપાસ હાથ ધરી છે. \n\nકર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ આ ઘટના ઉપર આઘાત વ્યક્ત કર્યો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...વામાં આવ્યા છે.\n\nતેમણે કહ્યું કે પહેલાં આ સ્કૂલ સીબીએસઈના દહેરાદુન ઝોનમાં આવતી હતી પરંતુ વર્ષ 2019માં આને નોએડાની રિજનલ ઑફિસ હેઠળ રાખવામાં આવ્યું હતું.\n\nએટલા માટે બે અલગ કોડ સામે આવી રહ્યા છે. માર્કશીટ 2018ની છે એટલા માટે આમાં તે કોડ છે જે દહેરાદુન ઝોનમાંથી આપવામાં આવ્યો હતો અને સીબીએસઈ વેબસાઇટ પર હાલમાં જે કોડ છે તે નોએડા રિજનલ ઑફિસ તરફથી આપવામાં આવ્યો છે.\n\nઆ સિવાય સોશિયલ મીડિયા પર સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાની ચર્ચા થઈ રહી છે. સીબીએસઈની વેબસાઇટ પર સ્કૂલના રિપોર્ટ... બાકીનો લેખ લખો:","targets":"તેના પર 'અટેમ્પ્ટ ટૂ મર્ડર'ની કલમ 307 હેઠળ કેસ ચલાવવામાં આવત, જેમાં ઓછામાં ઓછા દસ વર્ષની સજા છે.\"\n\n\"આ મામલામાં આજીવન કારાવાસની પણ સજા થઈ શકતી હતી. પરંતુ તે સગીર છે તો તેને ઑબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે.\"\n\nઆભા સિંહ કહે છે કે સગીર હોવાની સ્થિતિમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ સામે આ કેસ ચાલશે.\n\nજોકે દિલ્હી પોલીસના જૉઇન્ટ પોલીસકમિશનર દેવેશ શ્રીવાસ્તવે ગુરુવારે મીડિયાને કહ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવનાર વ્યક્તિની સામે આઈપીસીની કલમ 307(હત્યાના પ્રયત્નો)નો આરોપ લગાવવામાં આવ્યો છે.\n\nતે કહે છે કે ભારતમાં કાયદા પ્રમાણે સગીર કોઈ કેસમાં સ્પેશિયલ હોમમાં સજા પૂર્ણ કર્યા પછી જ્યારે બહાર આવે છે તો તેનો અપરાધી તરીકેનો રેકર્ડ નષ્ટ કરવામાં આવે છે, જેથી પોતાના જીવનની ફરીથી શરૂઆત કરી શકે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો."} {"inputs":"...વારોને કોઈ નોંધપાત્ર નાણાંકીય રક્ષણ મળ્યું નહોતું.\n\n ગેરકાયદે ચૂકવણી\n\nભારતમાં પ્રાઇવેટ હોસ્પિટલો ઘણી છે પરંતુ તે માત્ર પૈસાવાળા લોકો માટે જ છે.\n\nઆવી જ એક યોજના છત્તીસગઢમાં ગરીબો માટે ચાલે છે. સુલક્ષણા નંદી દ્વારા તેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.\n\nજેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 95 ટકા વીમાધારકો ખાનગી હોસ્પિટલમાં અને 65 ટકા વીમાધારકો સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવવા ગયા હતા.\n\nઆમ છતાંય તેમણે આરોગ્ય સેવાઓ માટે તેમના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો હતો. \n\nરાજ્યની હોસ્પિટલોમાં, જ્યાં સારવાર મોટેભાગે મફ... બાકીનો લેખ લખો:","targets":"ગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...વ્યા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો જાહેરાત કરાઈ એ જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની વરણી અંગે નિર્ણય કરાશે.\n\nભારત પાકિસ્તાનને કોરોનાની રસી આપશે\n\nઅંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ભારત પાકિસ્તાનને કોરોના વાઇરસની રસી આપશે.\n\nભારત પાકિસ્તાનને 'કોવૅક્સ ફૅસિલિટી' હેઠળ કોવિડ-19ની રસી આપશે, જે દુનિયાભરમાં રસી પહોંચાડવાના હેતુથી બનાવેલું સંગઠન છે.\n\nઅખબારે આ જાણકારી સૂત્રોના હવાલાથી આપી છે.\n\nસૂત્રો અનુસાર, પાકિસ્તાનમાં હાલમાં કોઈ અન્ય દેશમાંથી રસી ... બાકીનો લેખ લખો:","targets":"અને બે લોકોએ આત્મહત્યા કરી છે.\n\nવીજે સદનને જણાવ્યું કે હજુ સુધી હરિયાણાના મૃત પ્રદર્શનકારીઓના પરિવારજનોને નોકરી અને આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકારના વિચારાર્થે કોઈ પ્રસ્તાવ નથી.\n\n103 વર્ષનાં મહિલાએ કોરોનાની રસી લીધી\n\nભારતમાં કોરોના વાઇરસના રસીકરણની પ્રક્રિયા ઝડપી થવાની સાથે નવા કીર્તિમાન પણ બની રહ્યા છે.\n\nએનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મંગળવારે બેંગલુરુમાં 103 વર્ષીય મહિલા જે કમલેશ્વરીને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે.\n\nઅમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે અને ભારતમાં અત્યાર સુધીમાં 2.40 કરોડ લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.\n\nરસીકરણ અનુસાર, તેઓ દેશમાં કોવિડ-19ની રસી લેનારાં સૌથી વધુ ઉંમરના મહિલા બન્યાં છે.\n\nબેંગલુરુની અપોલો હૉસ્પિટલના હવાલાથી એએનઆઈએ આ રિપોર્ટ આપ્યો છે.\n\nતો ઉત્તર પ્રદેશના નોઇડામાં પણ 103 વર્ષીય એક વ્યક્તિને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...શ. તેણે મુંબઈને 'મિનિ પાકિસ્તાન' કહ્યું છે, શું અમદાવાદ માટે આવું કહેવાની તેની હિંમત છે? \n\nઍમ્બુલન્સ ડ્રાઇવરે કોરોનાના દર્દી સાથે દુષ્કર્મ કર્યુ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nએનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર કેરળના પથાનામથિટ્ટામાં ઍમ્બુલન્સ ડ્રાઇવરે કોરોના સંક્રમિત મહિલાને હૉસ્પિટલ લઈ જતી વખતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં ઍમ્બુલન્સ ડ્રાઇવરની ધરપકડ કરાઈ છે. \n\nપંડાલમ પોલીસમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ બે અલગ-અલગ હૉસ્પિટલના બે અલગ-અલગ દર્દી હતાં. \n\nજેમાંથી એક મહિલાને એક હૉસ્પિટલે છોડ્યા પછી બીજી 19 વ... બાકીનો લેખ લખો:","targets":"ટા સામે 6-5થી પાછળ રહી ગયા બાદ જોકોવિચ હતાશ હતા. હતાશામાં તેમણે પોતાના ખિસ્સામાંથી એક બૉલ કાઢ્યો અને તેને ટેનિસ રૅકેટથી માર્યો. આ બૉલ સીધો લાઇન જજને વાગ્યો. \n\nએક લાંબી ચર્ચા બાદ તેમને ટૂર્નામેન્ટના અધિકારીઓ દ્વારા અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા. \n\nયુનાઇટેડ સ્ટેટ ટેનિસ ઍસોસિયેશને પોતાના એક નિવેદનમાં કહ્યું, \"ગ્રાન્ડ સ્લામ નિમય પુસ્તિકા અનુસાર, જાણીજોઈને કોઈને બૉલ કે કોઈ રીતે ખતરનાક રીતે મારવું અથવા કોર્ટની અંદર લાપરવાહીથી રમવું અથવા પરિણામોને ગંભીરતાથી નહીં લેવાના કારણે યુએસ ઓપનના રેફરી દ્વારા 2020 યુએસ ઓપનતી તેમને બહાર કરી દેવાયા છે.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...શ્વનિયતા અંગે પેલેસ્ટાઇનને હવે વાંધો હોવાથી આ તક વિશેષ છે.\n\nપણ શું ભારત આ તકનો લાભ ઉઠાવશે? જવાબ છે 'ના', જેનું કારણ ભારતનો ભૂતકાળનો રેકોર્ડ.\n\nજવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયન દેશો અંગેના અભ્યાસના કેંદ્રના પ્રોફેસર એ કે રામાક્રિષ્નન માને છે કે ભારતે આ તકનો લાભ ઉઠાવવો જોઈએ. \n\nતેમણે કહ્યું, \"ભારત માટે આ નોંધપાત્ર તક છે અને તેનો લાભ ઉઠાવવો જોઈએ. તેમાં કોઈ શંકા નથી.\"\n\nભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે કહ્યું કે, ભારત કોશિશ કરી શકે પણ તેમને નથી લાગતું કે જેમાં અમેરિકા નિષ્ફળ ગયું તેમાં ભારત ... બાકીનો લેખ લખો:","targets":"ર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સ અને તેલની શોધ ચાલુ રાખી શકે. \n\nઆ સાથે જ આ રકમનો ઉપયોગ તેઓ ઉપકરણો અને નવીનીકરણ માટે પણ કરે છે. \n\nઆ સિવાય આશરે 9 અબજ ડૉલર ઈરાની પર્યટકોને ફાળવવામાં આવે છે. એક અનુમાનના આધારે, દાણચોરીમાં 12થી 20 અબજ ડૉલરની રકમ જતી રહે છે. \n\nતેનો મતલબ છે દર વર્ષે તેલ અને ગેસની નિકાસમાંથી આવતા 50 હજાર ડૉલરમાંથી 28થી 36 હજાર ડૉલર દેશમાંથી બહાર જતા રહે છે. \n\nઅમેરિકાના ગુસ્સાનો કોઈ જવાબ નથી\n\nઆ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાએ આઠ મેના રોજ પરમાણુ કરાર રદ કર્યા તો તેની મનોવૈજ્ઞાનિક અસર દેશી અન... બાકીનો લેખ લખો:","targets":"રે છે.\"\n\n\"સબસિડીના કારણે ડૉલરની માગ ક્યારેય ઘટતી નથી. હું એ નથી કહી રહ્યો કે સરકાર ઈરાનીઓના વિદેશ પ્રવાસને મર્યાદિત કરી દે પણ સરકાર સબસિડી આપવાનું તો બંધ કરી જ શકે છે. અમને ખબર નથી કે સરકાર તેના પર કોઈ નિર્ણય કેમ લઈ રહી નથી.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સભાની ચૂંટણીમાં જોઈએ તેવો પ્રભાવ પાડી શક્યા નથી પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાસે તક છે.\n\nમુંબઈસ્થિત રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ જણાવે છે, \"શક્તિસિંહ ગોહિલના પ્રભારી બનાવવાથી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ખાસ પ્રભાવ પડશે એવું હાલ દેખાતું નથી પરતું તેઓ જો સારી રીતે મહેનત કરે તો જદ(યુ) અને ભાજપની જીત મુશ્કેલ જરૂર કરી શકે છે. આ વખતની ચૂંટણી સત્તાધારી ગઠબંધન માટે જોઈએ એટલી સરળ નથી.\"\n\nશું કૉંગ્રેસ મહારાષ્ટ્ર જેવું બિહારમાં કરી શકશે?\n\nદેસાઈ કહે છે કે, \"કૉંગ્રેસ અને આરજેડી જો પોતાના પ્રચારમાં લો... બાકીનો લેખ લખો:","targets":"હતા. આ બેઠકો હતી કિશનગંજ અને સુપૌલ.\n\n2019ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને માત્ર કિશનગંજ બેઠક પર જીત મળી હતી.\n\nવિનોદ શર્મા કહે છે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં રોજગારી અને કોરોનાની મહામારી એ બે મોટા મુદ્દા છે. \n\nબિહારમાં 15 વર્ષથી નીતીશ કુમારનું શાસન છે અને તેમને ઘણા પ્રશ્નનો ના જવાબ આપવાના છે. કૉંગ્રેસ માટે તો મોકળું મેદાન છે અને જો પક્ષ સારી રીતે ચૂંટણીઅભિયાન ચલાવે તો સારું પરિણામ લાવી શકે છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને ભૂતપૂર્વ આર્મી વડાના ભારત-ચીનની સરહદને લઈને અપાયેલા નિવેદનને મામલે તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.\n\nતેમણે પોતાની વાત મૂકતાં આગળ કહ્યું કે, “સરકારે તેમના નિવેદનનું કાં તો ખંડન કરવું જોઈએ કાં તો સમજાવવું જોઈએ કે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું છે અને તેની ભારતની સ્થિતિ પર શું અસર પડશે.”\n\nલોકસભામાં ઉઠેલા આ મુદ્દાને કૉંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ટેકો આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કેન્દ્રીય મંત... બાકીનો લેખ લખો:","targets":"અંગેનું નિવેદન ન્યાયતંત્ર વિરુદ્ધ હોવાનું કારણ આગળ ધરી તેનો રેકૉર્ડમાં સમાવેશ નહોતો કરાયો.\n\nઆ કાર્યવાહી અંગે પોતાનો પક્ષ મૂકતા મહુઆ મોઈત્રાએ ટ્વીટ કર્યું હતું કે, “ભારત માટે આ અંધકારના આ સમયમાં સત્ય બોલવા માટે મારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી કાર્યવાહી કરવામાં આવે એ મારા માટે સન્માનની વાત હશે.”\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સાથે જોડાયેલું હોય છે. તાપમાન જેટલું વધારે પ્રદર્શન એટલું ઉમદા.\n\nગણિતનું શારીરિક તાપમાન સાથે કનેક્શન\n\nસામાન્ય રીતે સાંજ પહેલાં આપણું શરીર વધારે ગરમ રહેતું હોય છે એટલે જરૂરી છે કે સામાન્ય માનસિક કામો એ વખતે કરવામાં આવે.\n\nદરરોજનો આપણો લય શરીરની અંદરની ઘડિયાળ પર આધાર રાખે છે. વહેલા કે મોડા ઊઠવાની આપણી આદતથી આ લય પર ઘણી ઓછી અસર પડે છે.\n\nપોલૅન્ડની વારસા યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક કોનરાડ જાનકોવ્સ્કી જણાવે છે :\n\n\"સવારના લોકોમાં આ ગરમી જલદી આવી જાય છે અને સાંજના લોકોમાં આ મોડેથી આવે છે, પણ આમાં કોઈ વધાર... બાકીનો લેખ લખો:","targets":"મો પૂર્ણ કરવાં માટે સવારને પ્રાથમિકતા આપવી જોઈએ.\n\nત્યારબાદ જાતને સમાયોજિત કરવા માટેનો સમય મળી રહેતો હોય છે.\n\nસાંજે મગજ દોડાવનારાં કામો કરવામાં મદદ મળે છે, અહીં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર પણ જરૂરી છે. \n\nતારણ એ છે કે દિવસનાં કામો માટે મગજને તૈયાર કરવાની ઉમદા રીત, તમે પથારીમાં જાવ ત્યારથી માંડી ત્યાંથી ઊઠો એના પરથી નક્કી થાય છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સ્કરીના કેસમાં સરીથ કુમાર દ્વારા કવિતાનું નામ જાહેર થતાં તેમને તત્કાલ સ્પેસ પાર્ક પ્રોજેક્ટમાંથી હઠાવી દેવાયાં છે. \n\nરાજકીય આરોપ પ્રતિઆરોપ\n\nમુખ્ય સચિવ એમ. શિવશંકર આઈ.ટી. વિભાગના પણ સેક્રેટરી છે એટલે વિવાદ મુખ્ય પ્રધાન કચેરી સુધી પહોંચ્યો છે. \n\nરમેશ ચેન્નિતલાનો આરોપ છે, \"શિવશંકર એ મહિલાને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. અમને લાગે છે કે આ સમગ્ર સોદામાં તેઓ પણ સામેલ હતા. વિવાદાસ્પદ ભૂતકાળ છતાં મહિલાને સ્પેસ પાર્કમાં નોકરી મળી ગઈ. આથી સમગ્ર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ.\"\n\nમુખ્ય પ્રધાન વિજયન... બાકીનો લેખ લખો:","targets":"સોના પ્રત્યે સ્નેહ \n\nકેરળના તમામ વર્ગોમાં સોના પ્રત્યે સવિશેષ આકર્ષણ જોવા મળે છે. સોનાની ખપતના મામલે તે પાડોશી રાજ્ય તામિલનાડુ બાદ બીજા ક્રમે છે. \n\nસોના ઉપર ભારે ડ્યૂટી લાગે છે, જેના કારણે તેની તસ્કરી થાય છે. ખાડી દેશોમાં તેની કિંમત ઓછી છે, જેના કારણે તેની દાણચોરી થાય છે. \n\nમાત્ર બૅગ કે અન્ય ચીજોમાં છૂપાવીને જ નહીં, પરંતુ કેટલાક લોકો શરીરના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ સોનું છૂપાવીને તેની તસ્કરી કરે છે. \n\nગત બે વર્ષ દરમિયાન અધિકારીઓએ લગભગ 600 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. વર્ષ 2018-19 દરમિયાન 220 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. \n\nજ્યારે ગત વર્ષે 444 કિલોગ્રામ સોનું ઝડપાયું હતું. જે આગળના વરસની સરખામણીએ બમણું હતું. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી વિદેશી મેન્સવેર બ્રાન્ડ સાથે મંત્રણા કરી છે કે આ બ્રાન્ડ તેમના પોશાક માટેનું કાપડ ભારતમાંથી ખરીદે. \n\nજોકે, હજુ પણ આ ઉદ્યોગના લોકો માને છે કે સરકારે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. નોટબંધી અને જીએસટીના કારણે કાપડના નાના વેપારીઓને વધુ અસર પહોંચી છે. \n\nભારતની દરેક સરકારે હાથવણાટના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. તે હિંદુ ધર્મ કે રાષ્ટ્રવાદના સંદર્ભમાં નહોતું, પરંતુ સરળ કારણ એ હતું કે ખેતી બાદ આ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપે છે. \n\n'હાથસાળના ઉદ્યોગને કાપડમિલ અને પાવરલૂમના કારણે... બાકીનો લેખ લખો:","targets":"દગીનું આપણને સ્વાતંત્ર્ય છે. બીજી તરફ શ્રીમાન કાદરીએ આપણા પરિધાનો પર જે પાઘડી બેસાડવાની કોશિશ કરી છે તે બંધબેસતી નથી અને તેમની આ વાત આપણને વ્યથિત કરે તેવી પણ છે.\n\n(લૈલા તૈયબજી 'દસ્તકર' નામના હસ્તકલા સંગઠનના સ્થાપક અને ચેરપર્સન છે.)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હંમેશાં માટે બદલી નાખ્યું.\n\nઅલાહાબાદ સંગ્રહાલયના નિદેશક રાજેશ પુરોહિત પણ માન્યતાને સાચી ગણાવે છે, પરંતુ તેઓ એ પણ માને છે કે આ મામલે તથ્યોનો અભાવ છે.\n\nસંગ્રહાલયમાં રાખેલું પુસ્તક 'અમર શહીદ ચંદ્રશેખર આઝાદ'ના લેખક વિશ્વનાથ વૈશંયાપન આઝાદના સાથી રહ્યા હતા.\n\nતેઓ લખે છે, \"મારી ધરપકડના 15 દિવસ બાદ આઝાદ અલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા. એ સમયે હું બહાર નહોતો. આથી જે સમાચારોમાં પ્રકાશિત થયું, તેના જ આધારે લખી રહ્યો છું.\"\n\nઘાયલ આઝાદે....\n\nસુખદેવ રાજના હવાલાથી વૈશંયાપન લખે છે, \"જે દિવસે આ ઘટના ઘટી ત્યારે આઝાદ... બાકીનો લેખ લખો:","targets":"્યક્તિ ભરેલી બંદૂક લઈને આવી.\"\n\n\"હું એ જાણતો નથી કે જાડી વ્યક્તિ ખરેખર મૃત્યુ પામી હતી કે નાટક કરી રહી હતી. એ માટે મેં એ વ્યક્તિના પગનું નિશાન લઈ ગોળી મારવા કહ્યું. એ વ્યક્તિએ બંદૂક ચલાવી.\"\n\n\"ત્યારબાદ હું એ જાડી વ્યક્તિ પાસે ગયો તો તેઓ મૃત્યુ પામી હતી અને તેમના સાથી ભાગી ગયા હતા.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હનું કહેવું છે કે આના લીધે કાળાં નાણાંના હવાલા કૌભાંડ થાય છે. જોકે, કાયદામાં આખી વાત અલગ છે.\n\nછેતરપિંડી પણ કાળાં નાણાંની હેરફેર નહીં \n\nબિટકોઇનના અનેક કેસ લડનાર જાણીતા વકીલ ઝુબીન ભદ્રા કહે છે કે બિટકોઇન ગેરકાનૂની છે, પરંતુ અત્યાર સુધી બધા કેસમાં છેતરપિંડી, ધાકધમકી અને અપહરણના ગુના નોંધાયા છે. બિટકોઇનના કેસમાં કાળાં નાણાંની હેરફેરના કોઈ કેસ થયા નથી એટલે બિટકોઇનના કેસમાં કોઈ મોટી સજા નથી થઈ. \n\nઝુબીન ભદ્રા માને છે કે આવા કેસને પહોંચી વળવા માટે કાયદાને વધારે મજબૂત કરવો પડે એમ છે. \n\nબિટકોઇન એક આર્થિક ... બાકીનો લેખ લખો:","targets":"યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હિંસક આંદોલનમાં માનીએ છીએ.\n\nતેઓએ કહ્યું, \"પ્રથમ અમે આવેદનપત્ર આપીશું અને ચર્ચા-વિચારણા કરવાનો પ્રયાસ કરીશું. તેમ છતાં પણ જો કોઈ નીવેડો નહીં આવે તો આંદોલનના ભાગરૂપે એક સેન્ટર નક્કી કરીશું અને ગુજરાતમાં એક મોટું આંદોલન કરીશું.\"\n\nતેઓ કહે છે કે \"ગુજરાતમાં પાટીદારોનાં બે આસ્થાનાં ધામ છે. ઊંઝા ઉમિયાધામ અને કાગવડનું ખોડલધામ. આથી અમે બંને સંસ્થાઓના પ્રમુખ અને ટ્રસ્ટીઓને સૌપ્રથમ મળવાનો પ્રયાસ કરીશું.\"\n\n'સરકાર ખોટા કેસ કરી રહી છે'\n\nતો શિબિરમાં ઉપસ્થિત રહેલા પાસના નેતા મનોજ પનારાએ વર્તમાન સરકારને તાનાશાહ ગ... બાકીનો લેખ લખો:","targets":"ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હી છે. તેથી અમે ત્યાંથી બહાર નીકળી જવાનું નક્કી કર્યું હતું. મેં મારી ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી લીધી હતી.''\n\nભારત સરકારે સહાય પહોંચાડવા અને ભારતીયોને પરત લાવવા માટે વિમાન ચીન મોકલ્યું તે પહેલાંની આ વાત છે. \n\nવુહાન શહેર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે તે પહેલાં જ રાફિયા ત્યાંથી કોઈક રીતે બહાર નીકળી શક્યાં હતાં. \n\nવુહાનથી નીકળીને તે કોલકાતા ઍરપૉર્ટ પહોંચ્યાં હતાં અને ત્યાંથી બીજી ફ્લાઇટ પકડીને તે કોચી પહોંચી હતી.\n\nસ્ક્રિનિંગમાં વાઇરસના લક્ષણો દેખાયા નહીં\n\nરાફિયાએ કહ્યું કે ડૉક્ટર અને નર્સે તેમની સા... બાકીનો લેખ લખો:","targets":"ું ડૉક્ટર બની જઈશ ત્યારે સૌ પ્રથમ મારા દર્દીને તેની સ્થિતિ વિશે સાચી વાત જણાવીશ.''\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ા થકી સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ કરવામાં આવશે. આ બાદ ઍપ સામાન્ય લોકો માટે ઉપલ્બધ થશે અને ત્યારે લોકો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.\n\nકોવિન ઍપમાં રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજોની જરૂરિયાત રહેશે?\n\nરજિસ્ટ્રેશન માટે એક ફોટો ઓળખકાર્ડની જરૂર હશે. સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ઈ-કેવાયસી ફૉર્મ ભરવું પડશે જેમાં આ 12 ફોટો ઓળખકાર્ડ સાથે રજિસ્ટ્રેશન શક્ય હશે. જેમાં વોટર આઈકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેન્ક પાસબુક અથવા પૉસ્ટ ઑફિસ પાસબુક, પાસપો... બાકીનો લેખ લખો:","targets":"ઉપલબ્ધ નથી, પરંતુ તેના ઉપયોગ પર પ્રાઇવસીને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. સરકાર સમક્ષ તેના વપરાશકારો અને તેમના ડેટાને ગુપ્ત રાખવાનો પડકાર છે અને આ મુદ્દે લોકોનો વિશ્વાસ મેળવવાનો પણ સરકાર સમક્ષ એક પડકાર છે. અગાઉ આરોગ્ય સેતુ ઍપમાં નિષ્ણાતોએ ખામીઓ કાઢી હતી.\n\nવાસ્તવમાં તો સરકાર આ ઍપ દ્વારા જે પ્રકારની માહિતી ભેગી કરી રહી છે, તેમાં આરોગ્ય સાથે સંકળાયેલી સંવેદનશીલ માહિતી છે. એવામાં તેમના પ્રાઇવસીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે અને ઉઠતાં રહેશે. ખાનગી માહિતી સાથે સંકળાયેલા આંકડાઓની પ્રાઇવસીને લઈને સ્પષ્ટ કાયદાના અભાવના કારણે આ ચિંતા થવાની છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ા હતા. એક તબક્કે રમેશ સિપ્પીએ ફિલ્માંથી પોતાનું નામ હટાવી દેવાનું પણ નક્કી કરી લીધું હતું.\"\n\nવકીલ તરીકે રહેલા જી. પી. સિપ્પીએ પુત્રને સમજાવ્યું કે કટોકટી વખતે કોર્ટમાં જવાનો કોઈ ફાયદો નથી.\n\n...તો શોલે જુદી જ બની હોત\n\nફિલ્મની રિલિઝની તારીખ નક્કી થઈ હતી 15 ઑગસ્ટ 1975 અને આ દરમિયાન 20 જુલાઈ તો આવી પણ ગઈ. \n\nસંજીવકુમાર સોવિયેટ સંઘમાં હતા. તેઓ તરત ભારત પર ફર્યા. \n\nછેલ્લો સીન ફરીથી શૂટ કરવામાં આવ્યો અને ડબિંગ તથા મિક્સિંગ કરી લેવામાં આવ્યું.\n\nગબ્બરને મારવા માટે જૂતાંમાં જોરજોરથી ખીલા લગાડી રહેલા રામલાલ... બાકીનો લેખ લખો:","targets":"રંતુ ભારતમાં આજે પણ સત્તાધીશો અને સિનેમા વચ્ચે તનાણપૂર્વ સંબંધો જ રહ્યા છે. \n\nકટોકટીનાં આટલાં વર્ષો પછી પણ રાજકીય ફિલ્મમાં ગાંધી, જયપ્રકાશ અને કિશોર કુમાર જેવા નામો લેવા ખતરનાક લાગે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાં તે લૉકડાઉન પર આધારિત હતા. ત્યારે નકારાત્મક વૃદ્ધિ દરની સ્થિતિ હતી.\" \n\n\"પરંતુ, તે માનવસર્જિત સ્થિતિઓ હતી. એટલે કે ઉદ્યોગ ધંધઆ આપમેળે બંધ નહોતા થયા બલકે કોઈ કારણે બંધ કરવામાં આવ્યા હતા, જેથી સરકાર લૉકડાઉન હઠાવીને ક્યારેય પણ શરૂ કરી શકે છે. જ્યારે જૂન બાદ અનલૉક શરૂ થયું, તો વૃદ્ધિ દર આપમેળે વધવા લાગ્યો.”\n\nઆ પરિસ્થિતિને એવી રીતે સમજી શકાય છે કે આપણે જાતે લાદેલા પ્રતિબંધોના કારણે 10મા સ્તરથી એકદમ ઘટીને બીજા સ્તર પર પહોંચી ગયા, પરંતુ જ્યારે એ પ્રતિબંધો હઠ્યા તો આપણે એકદમ પાંચમા સ્તર પર દેખાવા લાગ્ય... બાકીનો લેખ લખો:","targets":"છે.\n\nપૂજાનું કહેવું છે કે IMFના આંકડા જ વર્ષમાં ત્રણ-ચાર વખત બદલાય છે. એ સાચું છે કે વૅક્સિન આવવાથી અને કારોબાર શરૂ થવાથી સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ મહામારી અને લૉકડાઉનનો અસલ પ્રભાવ આવવાનું હજુ બાકી છે.\n\nજેમ શરીર પર ઈજા થાય છે અને ઠીક થયા બાદ પણ નિશાન રહી જાય છે. તેવી જ રીતે લૉકડાઉનથી અર્થતંત્ર પર શો પ્રભાવ પડ્યો છે, એ ત્યારે જ ખબર પડશે જ્યારે વસ્તુઓ 2019ની જેમ જ પાટા પર આવી જશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાતભરમાંથી દૈનિક 80થી વધુ ટ્રક ઘનકચરો લઈ ગામમાં આવશે જે સ્પષ્ટ રીતે ગ્રામજનોને જણાવ્યું નથી. \n\n\"ઘન કચરાને બાળવાથી કેવા પ્રકારનો ગેસ નીકળશે, તે વિશે કોઇ માહિતી આપી નથી. \n\n\"તેની સ્વાસ્થ્ય પર શું અસર થશે તેની માહિતી પણ આપવામાં આવી નથી.\"\n\nપ્રોજેક્ટનો વિરોધ કરાશે \n\nપ્રતીકાત્મક તસવીર\n\nસરપંચ અંબાલાલ સોલંકી તથા ઉપસરપંચ લાલજીભાઈ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્રામજનો કોઈ પણ સંજોગોમાં આ ઝેરી કચરાનો નિકાલ અહીં થવા દેશે નહીં. \n\nઅત્યાર સુધી ગ્રામજનોએ માત્ર રૂબરૂ કે પત્ર દ્વારા વિરોધ વ્યક્ત કરતી ... બાકીનો લેખ લખો:","targets":"મ્ય)ના અધિકારી કિરણ ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનોના વિરોધના પગલે ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસિઝની લોક સુનાવણી બંધ રાખવામાં આવી છે.\n\nતેમણે ઉમેર્યું કે કંપની જો પુનઃ લોકસુનાવણી માટે માંગણી કરશે તો પૂનઃ લોકસુનાવણી યોજીશું.\n\nઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસીઝ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. \n\nઈ-મેલ અને કોલ દ્વારા કંપનીના પદાધિકારીઓની પ્રતિક્રિયા સાધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કંપની દ્વારા ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાથી ઇન્કાર કરી દીધો. આથી હું બીજી વાર લગ્ન ન કરી શકી.\"\n\n\"અફઘાનિસ્તાનમાં એકથી વધુ પત્નીઓ રાખનારા અનેક પુરુષો છે. જેમ કે મારા પતિ. આવા લોકો પોતાનાં બાળકોની સારસંભાળ રાખતા નથી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મારી અપીલ છે કે તેઓ કાયદો બદલે અને માતાનાં નામ તેમનાં બાળકોનાં જન્મ પ્રમાણપત્ર અને ઓળખપત્ર પર નોંધ કરાવે.\"\n\nઅભિયાનની શરૂઆત\n\nલાલેહ ઉસ્માની\n\nજોકે ત્રણ વર્ષ પહેલાં 28 વર્ષીય એક અફઘાન મહિલા લાલેહ ઉસ્માનીએ આ સ્થિતિથી તંગ આવીને ખુદને એ કહ્યું, \"આને આવી જ રીતે ચાલવા દેવાય નહીં.\"\n\nલાલેહ ઉસ્માની પણ રાબિયાની... બાકીનો લેખ લખો:","targets":"્યાં હોય અને ન તો કોઈએ તેમના વિશે ક્યારેય સાંભળ્યું હોય.\"\n\n\"તેના માટે એવું કહેવાય છે કે 'જેણે ન આફતાબ (સૂરજ) જોયો હોય અને ન મહતાભ (ચાંદ).' જે પુરુષ વધુ કડક હશે, સમાજમાં તેની એટલી વધુ આબરૂ હશે. જો પરિવારનાં મહિલા સભ્ય આઝાદ વિચારવાળા હોય તો તેમને દુરાચારી માનવામાં આવે છે.\"\n\nપ્રાંતમાં તાલિબાનની સત્તાના પતનને અંદાજે બે દશક થવા જાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ પ્રયત્નો ચાલુ છે કે મહિલાઓને સાર્વજનિક જીવનમાં લાવવામાં આવે.\n\nજોકે રાબિયા જેવાં મહિલાઓ આજે પણ ડૉક્ટરને પોતાનું નામ બતાવવા પર પતિનો માર ખાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાન બોરિસ જ્હોનસન સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.\n\nપણ આ જી-7 શું છે અને કયા-કયા દેશો એના સભ્ય છે અને તેઓ શું કરે છે?\n\nજી-7નો અર્થ શું છે?\n\nજી-7ની ફાઇલ તસવીર\n\nઆ 7 દેશોનો સમૂહ છે એટલે તેને જી-7 કહેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયાના વિકસિત દેશોનું આ જૂથ છે.\n\nપહેલાં તે જી-8 હતું, પરંતુ વર્ષ 2014માં રશિયાને તેમાંથી અલગ કરી દેવાયું હતું, તેથી તે જી-7 બન્યું.\n\nવૈશ્વિક અર્થતંત્રનાં વિવિધ પાસાં, સુરક્ષા અને ઊર્જા જેવા મુદ્દાઓ પર આ દેશોના નેતાઓ ચર્ચા કરી શકે તે હેતુથી ચાર દાયકા પહેલાં જી-8ની રચના થઈ ... બાકીનો લેખ લખો:","targets":"છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાય એનું શિક્ષકો ધ્યાન રાખે'\n\nલગ્ન, પાર્ટીઓ, મિટિંગો જેવા સામાજિક કાર્યક્રમોમાં ખાદ્યપદાર્થોનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવા માટે અને એ અંગે કામગીરી કરવા માટેનો પરિપત્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંબોધીને લખવામાં આવ્યો હતો.\n\nઆ પરિપત્રમાં લખ્યું છે, \"ભારતીય જાહેર પ્રશાસન સંસ્થા દ્વારા સામાજિક સંમેલનોમાં ખાદ્યપદાર્થોના થતા બગાડ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં મુખ્ય તારણોમાં જણઆવ્યું છે કે સામા... બાકીનો લેખ લખો:","targets":"બ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાલોનો સામનો કરવો પડે એવા સવાલોનો સામનો પૂનમે પણ કરવો પડ્યો હતો. \n\nપૂનમ કહે છે, \"કેટલાક પુરુષોએ મને પૂછેલું કે રિક્ષા ચલાવવાનું કામ તો પુરુષોનું છે. સ્ત્રી રિક્ષા ચલાવશે તો અમે શું કરીશું? મેં કહેલુ કે સ્ત્રીઓ પણ રિક્ષા ચલાવી શકે. એ પુરુષોનો ઈજારો નથી.\"\n\nપૂનમે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી ત્યારે પુરુષ રિક્ષાચાલકો તેની રિક્ષાને કટ મારીને ચાલ્યા જતા હતા. તેની સાથે ગેરવર્તન કરતા હતા. પોતાનો ગરાસ લૂંટી લીધો હોય એ રીતે પૂનમ તરફ જોતા હતા. \n\n\"જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે. અમારી રિક્ષા ક્યાંક અટકી હોય તો પુ... બાકીનો લેખ લખો:","targets":"ામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાશોગ્જી કેસમાં અપમાનજનક અને ખોટું તારણ રજૂ કરનારો અમેરિકાનો અહેવાલ પૂર્ણ રીતે રદિયો આપે છે. અમે આ રિપોર્ટનો અસ્વીકાર કરીએ છીએ. અહેવાલમાં ખોટું તારણ કાઢવામાં આવ્યું છે.''\n\nસાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ''આ એક નકારાત્મક અને તકલાદી અહેવાલ છે. અમે આ મામલે અગાઉ જ કહી ચૂક્યા છીએ તે એ એક સંગીન અપરાધ હતો, જેમાં સાઉદી અરબના કાયદાઓ અને મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. અમારી સરકારે આ મામલાની તપાસ માટે તમામ કડક પગલાં લીધા જેથી ન્યાય મળી શકે. આમાં સામેલ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા અને અ... બાકીનો લેખ લખો:","targets":"ે પોતાની પાસે આ હત્યાકાંડ દરમિયાન થયેલી વાતચીતનો ઑડિયો રેકૉર્ડિંગ હોવાનો દાવો કર્યો હતો અને પછી તુર્કીએ આ ઑડિયો ક્લિપને સાર્વજનિક કરી દીધી હતી જે પછી લોકોને આની જાણકારી મળી.\n\nએક સમયે ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા પરંતુ પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તે વર્ષ 2017માં અમેરિકા જતા રહ્યા ત્યાં નિર્વાસનમાં રહેવા લાગ્યા.\n\nઅમેરિકાથી જ તેઓ વૉશિંગટન પોસ્ટમાં એક માસિક કૉલમ લખતા હતા જેમાં તે સાઉદી ક્રાઉન પ્રિન્સની નીતિઓની ટીકા કરતા હતા.\n\nપોતાની પહેલી કૉલમમાં ખાશોગીએ લખ્યું હતું કે તેમને એ વાતનો ડર હતો કે અસહમતીને દબાવવાના પ્રયત્નોમાં પણ તેમની ધરપકડ કરી શકાય છે, જેની દેખરેખ તેમના મુજબ ક્રાઉન પ્રિન્સ પોતે કરી રહ્યા હતા.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િંતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. \n\nઆ ચિંતામાં વધારો કરે તેવી બાબત, 'ભારત પાસે ઓછામાં ઓછું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા', કરે છે. \n\nએક નજર આ વિગતો પર નાખીએ. \n\nભારતમાં ઓછામાં ઓછું પાણી સંગ્રહાય છે. અને એટલે આજે પણ ચોમાસા ઉપર આધારિત રહીને દેશની કૃષિ અને અર્થ વ્યવસ્થા ચાલે છે.\n\nબે વસ્તુ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે - એક, મુશ્કેલીના સમયમાં જેના ઉપર આધાર રાખી શકાય તેવો ભરોસાપાત્ર પાણી સંગ્રહનો જથ્થો આપણી પાસે ખૂબ જ ઓછો છે.\n\nબીજું, આ કારણને લઈને ભારતમાં આજે પણ ત્રણ ચતુર્થાંશ ભાગની ખેતી આકાશીયા એટલે કે માત્ર વર... બાકીનો લેખ લખો:","targets":"દા સમજે, તેમાં રહેલો છે.\n\nવડા પ્રધાન જે જનજાગૃતિ અને લોક ચળવળ અભિયાન શરૂ કરવાની વાત કરે છે તેમાં સૌથી મુશ્કેલ કામ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આ સભાનતા ઉભી કરવાનું છે. \n\nપ્રમાણમાં શહેરો અને પીવાનું તેમજ ઉદ્યોગો માટેનું પાણી બચાવવાની સભાનતા ઊભી કરવી અને પરિણામ મેળવવા સહેલું છે, ત્યારે આ ઝુંબેશની શરૂઆત કૃષિક્ષેત્ર થાય તો મહત્તમ પરિણામો મળે એમાં કોઈ શંકા નથી.\n\nપણ સરવાળે તે ખેડૂત તેમ જ ખેતી બન્ને માટે ઉપકારક નીવડશે એ વાત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ અને તેમાં પણ પહેલા નવરચિત 'જળશક્તિ' મંત્રાલયને જો સમજાય તો પ્રધાનમંત્રીની ચિંતાનો ખૂબ જ હકારાત્મક ઉકેલ મળી શકશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહે 20 નવેમ્બરે સંસદમાં કહ્યું કે એમની સરકાર નાગરિકત્વને લઈને બે અલગ-અલગ બાબતોને લાગુ કરવા જઈ રહી છે. એક, સીએબી અને બીજી સમગ્ર દેશના નાગરિકોની ગણતરી જેને નાગરિકત્વ રજિસ્ટ્રી કે એનઆરસીને નામે ઓળખવામાં આવે છે.\n\nઅમિત શાહે કહ્યું કે સીએબીમાં ધાર્મિક ઉત્પીડનને કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014થી પહેલાંથી ભારત આવેલા હોય અને રહેતા હોય તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકત્વ પ્રદાન કરવાની વાત છે.\n\nએમણે કહ્યું ક... બાકીનો લેખ લખો:","targets":"સામના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે એમને હવે નાગરિકતા સંશોધન બિલને લઈને કોઈ ચિંતા નથી.\n\nઆ સાથે ભાજપને એ વાતની પણ આશા છે હિંદુઓ અને બિનમુસ્લિમો પ્રવાસીઓને સરળતાથી નાગરિકત્વ પ્રદાન કરવાથી એમને મોટી સંખ્યામાં હિંદુઓનું સમર્થન મળશે. \n\nન્યૂઝ વેબસાઇટ ધ વાયરના એક અહેવાલ મુજબ નાગરિકતા સંશોધન બિલ પસાર થઈ જવાથી 'ભાજપની બહુમતીઓનો પક્ષ હોવાની છબિ વધારે મજબૂત કરવામાં મદદ મળશે.'\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િત્તાનાં મૃત્યુ અંગે જવાબ આપતાં કહ્યું છે કે તેમાં 95 ચિત્તાનાં મૃત્યુ પ્રાકૃતિક નથી અને ચિત્તાઓનુ અકસ્માતમાં પણ મૃત્યુ થયું છે. \n\nવર્ષ 2018માં 113 સિંહોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 29 સિંહનાં મૃત્યુ CDV વાઇરસથી થયાં હતાં. \n\nવર્ષ 2019માં આ આંકડો 148 પર પહોંચ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે કદાચ વર્ષ 2019માં પણ CDVની અસર રહી હોઈ શકે છે. \n\nકોરોનાના કારણે ઇટાલીમાં મૃત્યુઆંક 200 નજીક પહોંચ્યો\n\nઇટાલીમાં કોરોના વાઇરસનો કેર સતત વધી રહ્યો છે. આ વાઇરસના કારણે ઇટાલીમાં અત્યાર સુધી 197 લોકોનાં મૃત્યુ થયા... બાકીનો લેખ લખો:","targets":"પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િલાયન્સ કૉમ્યુનિકેશન્સના શેરના ભાવ ગગડ્યા છે અને બજાર મૂડી 50,000 કરોડ રૂપિયાથી પણ ઓછી રહી ગઈ છે.\"\n\nદિલ્હી સ્થિત એક બ્રોકરેજ ફર્મમાં રિસર્ચ હેડ આસિફ ઇકબાલ જણાવે છે કે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ 2010 સુધી અનિલ અંબાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની હતી અને ટેલિકોમ સેક્ટરમાં તેનો બજાર હિસ્સો લગભગ 17 ટકા હતો, પરંતુ અન્ય ટેલિકોમ કંપનીઓની પ્રાઇસ વોર સામે રિલાયન્સ કૉમ્યુનિકેશન્સનો બજાર હિસ્સો સતત ઘટતો રહ્યો હતો. \n\nઆસિફ ઇકબાલના જણાવ્યા મુજબ, એડીએ ગ્રૂપે કંપનીના વિસ્તરણ માટે લોન લીધી હતી, પણ એ ધિરાણને કારણે કંપનીની... બાકીનો લેખ લખો:","targets":"સાથે વાતચીત કરી રહ્યું છે. \n\nરિલાયન્સ કમ્યુનિકેશન્સે મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે બૅન્કરપ્સી પ્રક્રિયા સંબંધે કાયદાકીય સલાહ લીધી છે અને એ સંબંધે ટૂંક સમયમાં જ એક્સચેન્જને જણાવવામાં આવશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િસ્થિતિમાં RTPCR નૅગેટિવ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે.\"\n\nપૅથોલૉજિસ્ટ અને ઇન્ડિયન મૅડિકલ ઍસોસિએશનનાં ગુજરાત ચૅપ્ટરનાં પ્રવક્તા ડૉ.મુકેશ મહેશ્વરીનું માનવું છે,\"RTPCR માટે ત્રણ મુખ્ય વસ્તુઓ હોય છે. પ્રથમ તો સૅમ્પલ કેવી રીતે લેવાઈ રહ્યું છે, બીજું તાવનાં કયા તબક્કામાં લેવાઈ રહ્યું છે, એટલે કે શરીરમાં વાઇરલ લોડ કેટલો છે અને ત્રીજું શું લૅબોરેટરી તેનું સરખું ટેસ્ટિંગ કરી રહી છે કે નહીં.\" \n\n\"હાલમાં દરેક લૅબોરેટરી ઉપર કામનું ભારણ બહું વધારે છે, માટે તેમનાંથી ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.\" \n\nતેઓ માને છ... બાકીનો લેખ લખો:","targets":"C કરાવવામાં લોકોએ ઉતાવળ ન કરવી જોઈએ.\n\nતેમણે કહ્યું હતું કે \"કુલ દર્દીઓમાં 80 ટકા લોકોને સ્પોન્ટેનિયસ રિકવરી આવી જતી હોય છે, અને માત્ર 20 ટકા લોકોને જ વિવિધ ટેસ્ટની જરૂરિયાત હોય છે.\"\n\nતેમણે કહ્યું હતું, \"આવા 20 ટકા લોકો કે જેમને કો-મૉર્બિડિટી (ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર રોગ) હોય તેવા લોકોને આવા પ્રકારના ટેસ્ટની જરૂરિયાતો હોય છે, પરંતુ તે પણ તેમના ડૉક્ટરની સલાહ મુજબ જ કરાવવા જોઈએ.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ી ચર્ચામાં આવ્યો હોય એવું નથી. \n\nઅવસાન પામેલા જમણેરી ઇતિહાસકાર પી. એન. ઓકે તેમના 1989ના પુસ્તક 'તાજ મહેલઃ ધ ટ્રુ સ્ટોરી'માં તાજમહેલને 'તેજો મહેલ' ગણાવ્યો હતો. \n\nતેમણે પુસ્તકમાં એવી દલીલ કરી હતી કે તાજ મહેલ વાસ્તવમાં એક મંદિર અને મહેલ હતો. તેનું નિર્માણ એક રાજપૂત શાસકે કરાવ્યું હતું. \n\nપી.એન. ઓક માનતા હતા કે શાહજહાંએ લડાઈ પછી એ ઇમારત કબજે કરી લીધી હતી અને બાદમાં તેને તાજમહેલ નામ આપ્યું હતું. \n\nપી. એન. ઓક સાથે ગાઢ રીતે સંકળાયેલા લેખક સચ્ચિદાનંદ શેવડેએ બીબીસી મરાઠીને એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું... બાકીનો લેખ લખો:","targets":"ે. \n\nઆદિત્ય બિરલા જૂથની ડિજિટલ કંપની અપ્લૉઝ ઍન્ટર્ટેઇન્મેન્ટ દ્વારા 'તાજ - અ મૉન્યુમૅન્ટ ઑફ લવ'ના નામથી વેબ સિરીઝ લોન્ચ કરશે. \n\n12 એપિસોડની પાંચ સિઝનમાં જહાંગીર, અકબર તથા શાહજહાં અને ઔરંગઝેબનો શાસનકાળ આવરી લેવામાં આવશે. \n\nજેના પગલે સોશિયલ મીડિયાના એક વર્ગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કબર નહીં પરંતુ તેજોમહેલના નામે શિવમંદિર છે. \n\nતાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તાજમહેલની જાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર પર કડક શબ્દમાં ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું, 'કાં તો તાજમહેલનું સંરક્ષણ કરો અથવા તો તેને તોડી પાડો.'\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ુ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તેમને ઝડપી પાડવામાં આવશે. \n\nમૃતક બાળકીનાં માતાએ શું કહ્યું?\n\nમૃતક બાળકીનાં માતા કવિતા પટેલે જણાવ્યું કે તેમના પતિ હાલ તેમની સાથે નથી.\n\nતેમણે દાવો કર્યો, \"અમારા પરિવારમાં પુત્ર અને પુત્રી બંને સમાન છે. મારે પહેલી પુત્રી જ છે. જો મારે પુત્ર જોતો હોત તો છ વર્ષ સુધી પુત્રીનો ઉછેર કેમ કર્યો હોત.\" \n\nતેમનો દાવો છે કે તેમની બીજી પુત્રીને જન્મથી જ ગળા પર લાલ નિશાન હતાં.\n\nતેમણે કહ્યું, \"એ સમયે ડિસેમ્બર મહિનો ચાલતો હતો. નવજાત પુત્રીને શરદી થઈ ગઈ, એ બરાબર... બાકીનો લેખ લખો:","targets":"ં 1000 છોકરાઓ સામે 842 છોકરીઓનો જન્મ થાય છે.\n\nજ્યારે શિક્ષણના ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ છે. મહેસાણાના શહેરી વિસ્તારમાં પુરુષોનો સાક્ષરતાનો દર 93.52 ટકા છે ત્યારે સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર 82.81 ટકા જ છે. \n\nસંશોધનના આધારે પ્રોફેસર સંગીત પટેલ જણાવે છે કે \"દંપતીને પ્રથમ પુત્ર હોય તો પરિવાર એક જ બાળકથી સંતોષ માની લે છે પરંતુ જો પ્રથમ પુત્રીનો જન્મ થાય તો બીજા બાળક માટે પ્રયાસ કરતા હોય છે.\"\n\nતેમનું કહેવું છે કે હજુ પણ એવા પરિવારો ઓછાં જોવા મળશે જેમાં બે છોકરીઓ હોય. જે ગામમાં જાતિનો પ્રભાવ વધુ હોય છે ત્યાં આ વલણ વધારે જોવા મળે છે. દહેજની પ્રથા બંધ કરવાની વાતો જરૂર થાય છે પરંતુ દહેજનો રિવાજ હજુ ચાલુ છે.\n\n\"અહીં લોકો ઘડપણની લાકડી અને વંશ આગળ વધારવા છોકરાને વધારે પસંદ કરે છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ું ટેનિન શરીર માટે સારું નથી હોતું. \n\nતેમણે ચાને તમાકુ જેવી ચીજ ગણાવી હતી. \n\nચા માટે એવી વાત પણ ચાલી હતી કે ચા પીવાથી ચામડી કાળી પડી જાય છે. \n\nગોરી ત્વચાના અત્યંત આગ્રહી લોકો અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકો પર તેની ઘેરી અસર થઇ હતી. \n\nએ સમયે ચા સંબંધે લોકોની સમજ અધૂરી હતી અને ચા વિરુદ્ધ જોરદાર પ્રચાર કરવામાં આવતો હતો.\n\nચાનો પ્રચાર\n\nચા બનાવવાની રીત દેખાડતું પોસ્ટર\n\nએ અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતિમાં ચાના ઉત્પાદકોને જરૂરી મદદ ઈચ્છતા હતા. \n\nટી સેસ કમિટીનું નામ 1933માં બદલીને ટી માર્કેટિંગ ઈક્શપેન્શન બ... બાકીનો લેખ લખો:","targets":"ી અને તેને આસાનીથી ઉકાળી શકાતી હતી.\n\nઆજે ભારત દુનિયાનો ચોથા ક્રમનો ચા ઉત્પાદક દેશ છે. \n\nનોર્થ ઈસ્ટર્ન ટી અસોસિએશનના અધ્યક્ષ અને ચાને રાષ્ટ્રીય પીણાંનો દરજ્જો અપાવવાનો પ્રયાસ કરી ચૂકેલા લોકોમાં મોખરે રહેલા વિદ્યાનંદ બડકાકોતી કહે છે, “2011માં ભારતમાં ઉત્પાદિત 98.80 કરોડ કિલો ચામાંથી 85 કરોડ કિલો ચાનું વેચાણ તો દેશમાં જ થયું હતું, પણ 1997થી 2007 દરમ્યાન ચાની કિંમતને ધક્કો લાગ્યો હતો.”\n\nવિદ્યાનંદ બડકાકોતીની નજર વિદેશી માર્કેટ પર છે ત્યારે ટી બોર્ડનાં ડેપ્યુટી ચેરમેન રોશની સેને કહ્યું, “ભારતમાં ચાની માગ ઉત્પાદન કરતાં વધુ ગતિએ વધી રહી હોવાનું 2007માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. તેનો અર્થ એવો થયો કે આપણે ચાની આયાત કરવી પડે એમ પણ બને.”\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ુજરાતમાં આવેલી કંપનીઓ માટે એક રોડ-મૅપ જોઈએ જેથી તેઓ વિદેશી કંપનીઓ સામે ટક્કર લઈ શકે.\"\n\nઆત્મન શાહ કહે છે કે \"સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન એ સારી વાત ગણાય પરંતુ ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાં એવી સંધિઓ પર હસ્તાક્ષર કરેલા છે જેને કારણે તેઓ અન્ય દેશોમાંથી આયાતને બંધ ન કરી શકે. સ્થાનિક સ્તરનાં ઉત્પાદનો વાપરવા માટે જે મોબાઇલ ફોન પર લોકો સોશિયલ મીડિયા ઍપ્સ પર એક બીજાને સંદેશાઓ મોકલીને પ્રેરણા આપવા માગે છે તે ક્રમશ: ચીન અને અમેરિકાની કંપનીઓની છે.\"\n\nહાલમાં અનેક રાજ્યોએ લેબર અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા ... બાકીનો લેખ લખો:","targets":"ૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ુલતાનપુર, ફૂલપુર, અલાહાબાદ, વારાણસી, ચંદોલી અને ગોરખપુર જેવી મહત્ત્વની બેઠકો ધરાવતા આ વિસ્તારમાં 2014માં બે બેઠકો સિવાય કૉંગ્રેસ બધે જ સાફ થઈ ગઈ હતી અને ભાજપની આ મોટી સફળતા હતી.\n\n2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં ઘણાં પરિમાણો બદલાઈ ગયાં છે. \n\nપ્રિયંકાની સામે ભાજપના બે દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ ગોરખપુરની બેઠક હવે મુખ્ય મંત્રીની બેઠક બની ગઈ છે અને વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બની ગઈ છે.\n\nઆમ, દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય મંત્રી સામે અને દેશના હાલમાં સૌથી આક્રમક તેમજ લોકપ્રિય ગણાતા વડા પ્ર... બાકીનો લેખ લખો:","targets":"વાર સોશિયલ એન્જિનિયરીંગનો દાવ અજમાવશે.\n\nસપા-બસપાની જોડીએ અમેઠી અને રાયબરેલી બેઠકો છોડીને ગઠબંધન કર્યુ છે. \n\nતો સામે, રાહુલ ગાંધી પણ અખિલેશ-માયાવતી સામે સીધું આક્રમણ નથી કરી રહ્યા. \n\nઆમ મગનું નામ મરી પાડ્યા વિના પ્રિયંકા ગાંધી કઈ રીતે સપા-બસપાની જોડીનો મુકાબલો કરશે એ ખૂબ મોટો પડકાર છે.\n\nગત લોકસભામાં નરેન્દ્ર મોદીની ઓબીસી તરીકે ઓળખની રાજનીતિ સામે આવી હતી. \n\nઆ સંજોગોમાં માયાવતીનું સમર્થન કરનારા દલિતો અને અખિલેશના સમર્થક એવા યાદવોને પોતાની તરફ વાળવા એ મોટો પડકાર છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"...ૃત્યુ પામ્યાં છે.\n\nઆ હુમલાઓની શરૂઆત જેરૂસલેમસ્થિત અલ-અક્સા મસ્જિદ પાસે થયેલી હિંસક અથડામણ બાદ થઈ હતી. અલ-અક્સ મસ્જિદને મુસલમાન અને યહૂદી બેઉ પવિત્ર સ્થળ માને છે.\n\nઇઝરાયલની સેનાનું કહેવું છે કે ગાઝાથી 1050 રૉકેટ અને મૉર્ટાર ગોળાઓ છોડવામાં આવ્યાં. આમાંથી 850 ઇઝરાયેલમાં પડ્યાં છે જ્યારે 200ને ઇઝરાયલની ડૉમ ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા.\n\nશહેરથી આવી રહેલા વીડિયો ફૂટેજમાં આકાશમાં મોટી સંખ્યામાં રૉકેટ દેખાય છે. આમાંથી અમુકને ઇઝરાયલની ઇન્ટરસેપ્ટર મિસાઇલોએ નષ્ટ કરી દીધાં. \n\nતેલ અવીવ, એશકેલો, મોડિન અન... બાકીનો લેખ લખો:","targets":"ે પવિત્ર સ્થળ છે.\n\nછેલ્લા થોડા દિવસથી જેરૂસલેમમાં જે પ્રકારની હિંસા થઈ છે, એવી સ્થિતિ વર્ષ 2017 બાદ કદાચ પહેલી વખત સર્જાઈ છે. \n\nહિંસા શરૂ કેમ થઈ?\n\nપેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ કેમ ચાલી રહ્યો છે?\n\nપૂર્વ જેરૂસલેમના પવિત્ર મનાતા હિલટોપ પરિસરમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ શરૂ થઈ છે.\n\nઆ સ્થળ મુસ્લિમ અને યહૂદીઓ, એમ બંને માટે પવિત્ર છે. હમાસની માગ છે કે ઇઝરાયલ ત્યાંથી પોલીસ હઠાવી લે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે કે કયા આધારે આપણે ઓછી ગણના કરી રહ્યા છીએ.\"\n\nયુનિવર્સિટી ઑફ મિશિગનના બાયોસ્ટેટિસ્ટિક્સ અને એપિડેમિયોલૉજીના પ્રોફેસર ભ્રમર મુખરજી કહે છે, \"એ જાણ મેળવવી મુશ્કેલ છે કે કયા આધારે મૃત્યુની ઓછી ગણના થઈ રહી છે, કેમ કે તેના કોઈ ઐતિહાસિક આંકડાઓ નથી અને આ અવધિમાં વધુ મૃત્યુની કોઈ ગણના નથી.\"\n\nમોટાં ભાગનાં મૃત્યુ સામાન્ય સ્તરથી ઉપર મોટા પાયે થયેલાં મૃત્યુ છે. તેમાં કેટલાંક કોવિડ-19ને કારણે થયાં હોઈ શકે છે.\n\nમૃત્યુના પાછલા આંકડા જાહેર કરવાની અરજી\n\nડૉક્ટરો, રિસર્ચરો અને વિદ્યાર્થી સમેત 230થી વધુ ભારતીયોએ કમસ... બાકીનો લેખ લખો:","targets":"થયેલાં મૃત્યુની સંખ્યા જ એકમાત્ર માધ્યમ હશે, જેનાથી ખબર પડશે કે અલગઅલગ દેશોએ આ બીમારી સામે કેવી રીતે લડાઈ લડી અને તેઓ કેટલા સફળ રહ્યા. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે છે, \"સરકાર તરફથી કાંતિને ભણાવવા માટે કોઈ સહાયતા આજ દિન સુધી મળી નથી.\"\n\nગુજરાત રાજ્યના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) પી. સી. ઠાકુરને કાંતિની કહાણી વિશે ખબર પડી.\n\nઘટનાની જાણ થતા ઠાકુરે કાંતિને મદદ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. \n\nરંગોના અનોખા મિશ્રણથી કલ્પનાને કેનવાસ પર ઊતારતો નાનકડો ચિત્રકાર\n\nપી. સી. ઠાકુર કહે છે, \"મને આ વિશે ખબર પડી ત્યારે હું કાંતિના પરિવારને મળવા માટે તેના ગામ ગયો હતો. \n\n\"કાંતિને અને તેના માતાપિતાને મળ્યો અને તે આગળ અભ્યાસ કરી શકે એ માટે અન્ય લોકો સાથે મળીને પ્રય... બાકીનો લેખ લખો:","targets":"સમાજ ભવિષ્યના અનેક કલાકારો ગુમાવી દેશે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે, મોદી-શાહ અને અડધા જેટલી) પાસે એવું માની લેવાનું કોઈ કારણ નથી કે રાજ્યોમાં જે પરિણામ આવે તે, 2019માં તો લોકો નરેન્દ્ર મોદીને જ જીતાડશે. \n\nઆ પરિણામોએ ભાજપની ટોચની નેતાગીરીને અહમતંદ્રામાંથી ઢંઢોળવાનું કામ કર્યું છે. \n\nઆ પરિણામો પછી રાજકારણના અઠંગ ખેલાડી તરીકે અમિત શાહનો એકડો કાઢી નખાય એમ નથી. \n\nરાજકીય કારકિર્દીમાં આ પ્રકારના ચઢાવઉતાર આવતા હોય છે. કાબા ખેલાડીઓ જીતમાંથી બોધપાઠ લે, તેના કરતાં હારમાંથી વધારે બોધપાઠ લેતા હોય છે. \n\nએટલે વિપક્ષો પોતાના હિસાબે અને જોખમે જ અમિત શાહની શક્તિ ઓછી આંકે. \n\nસ... બાકીનો લેખ લખો:","targets":"ી શકો છો"} {"inputs":"...ેળામાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક ઑસ્ટ્રેલિયા, યુકે, કૅનાડા, મલેશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા જેવા દેશોમાંથી પણ આવી રહ્યા છે.\n\nરાજ્ય સરકારના પર્યટન વિભાગે મહેમાના રોકાણ માટે અને અન્ય જગ્યાઓના પ્રવાસ સાથે-સાથે રાખવા સંબંધિત પ્રવાસન પેકેજ પણ તૈયાર કર્યું છે.\n\nવળી ખાનગી ટેન્ટમાં રોકાણનું ભાડું એક દિવસના બે હજાર રૂપિયાથી લઈને 45 હજાર રૂપિયા સુધી હોવાનું જણાવવમાં આવી રહ્યું છે.\n\nકુંભ અને મહાકુંભનું આયોજન ક્રમશઃ છઠ્ઠા અને 12મા વર્ષે થાય છે, જ્યારે આ જ જગ્યા પર ... બાકીનો લેખ લખો:","targets":"રના બન્ને હાથમાં લાડવા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ો આપી જ શકશે.''\n\nહરિ દેસાઈ કહે છે, \"દાખલા તરીકે રાજકોટમાં ભાજપના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની સામે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ઉતાર્યા છે. બન્ને ઉમેદવાર કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. આથી અહીં કગથરા અને કુંડારિયા વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી શકે છે.\"\n\nજ્યારે કૌશિક પટેલનું કહેવું છે, \"જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવ્યા હતા તે કૉંગ્રેસના ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં હારી જાય તો તેમનો જનાધાર ઘટ્યો એમ કહેવાય.\"\n\nજોકે હરિ દેસાઈ કહે છે કે કૉંગ્રેસ માટે તો વકરોય નફો છે.\n\nજીતની શક્યતા\n\nગુજરાત ... બાકીનો લેખ લખો:","targets":"ો છો"} {"inputs":"...ો લેવો હતો. \n\nઆર્ટસ કૉલેજમાં એમના સાહિત્યગુરુ રામનારાયણ પાઠકે પૂછેલો પ્રશ્ન એમનો જીવનમંત્ર બની ગયો હતો. \n\nપાઠક સાહેબે પૂછ્યું, \"જીવનમા ઉત્તમ કળા કઈ?\" વિદ્યાર્થીઓએ જાત-જાતના જવાબો આપ્યા - \"શિલ્પકળા, ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા, નાટ્યકળા...\" બધાના જવાબ \"ના.\" \n\nગુરુએ જીવનમંત્ર આપ્યો - \"બધી કળાઓમા શ્રેષ્ઠ છે, જિંદગી આનંદથી જીવવાની કળા. એ જ એક સર્વોત્તમ કળા, આનંદનુ એન્જિન લઈ દરેક ક્ષણે આગળ વધતા જાઓ. જરુર પડે ડબ્બા બદલો, એંજિન નહીં.\"\n\n'રંગલા'ના જીવનની બીજી પચીસી મુબઈની રંગભૂમિ પર વીતી. જાત-જાતનાં ને ... બાકીનો લેખ લખો:","targets":"ને ગાઈ શકું બેચાર કડી\n\nતો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!\n\nહું તો બસ ફરવા આવ્યો છું!\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો."} {"inputs":"...ો. નટરાજન અને ડો. જેકબે મને કહ્યું હતું, \"લોકોની ખાનપાનની આદતો અલગ-અલગ હોય અને દર થોડા કિલોમીટરે વાનગીવૈવિધ્ય જોવા મળતું હોય હોય એવા દેશમાં સમાજના મોટા હિસ્સા વિશેની સર્વસાધારણ ધારણા કોઈ એક વર્ગ પૂરતી મર્યાદિત હોય છે.\"\n\nતેમણે એમ પણ કહ્યું હતું, \"શક્તિશાળી લોકોના ભોજનને લોકોનું ભોજન ગણવામાં આવે છે.\"\n\n\"એ ઉપરાંત માંસાહારી શબ્દ પણ મહત્ત્વનો મુદ્દો છે. આ શબ્દ ભોજનને વર્ગીકૃત કરવાની શાકાહારી વર્ગની સત્તા સહિતની તેમની સામાજિક શક્તિનો સંકેત આપે છે. તેમાં શાકાહારને માંસાહાર કરતાં ચડિયાતો ગણવામાં આવે છે.\"... બાકીનો લેખ લખો:","targets":"ારી હોય અને પત્ની શાકાહારી હોય એવું માત્ર 12 ટકા પરિવારોમાં જોવા મળ્યું હતું. તેનાથી વિપરીત સ્થિતિ ત્રણ ટકા પરિવારોમાં જોવા મળી હતી. \n\nહવે એ તો સ્પષ્ટ છે કે મોટાભાગના ભારતીયો ચિકન કે મટન એમ કોઈ પણ સ્વરૂપે, કાયમ કે પ્રસંગોપાત માંસાહાર કરે છે. મોટાભાગના લોકો માત્ર શાકાહાર કરે છે એવું નથી. \n\nતો પછી સમગ્ર વિશ્વમાં ભારત તથા ભારતીયોના નિરૂપણમાં શાકાહારનો પ્રભાવ પ્રચૂર કેમ છે? \n\nતેને ભોજનની પસંદગી માટેના દુરાગ્રહ અને વ્યાપકપણે સંકુલ તથા વૈવિધ્યસભર સમાજની ભોજનસંબંધી માન્યતાઓના પ્રસાર સાથે કોઈ સંબંધ હશે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ોધ કર્યો? \n\nઆ જ કારણસર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વંદે માતરમને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. \n\nમુસ્લિમ લીગ અને મુસલમાનોએ વંદે માતરમ એવા માટે વિરોધ કર્યો હતો કે તેઓ દેશને ભગવાનનું રૂપ ગણી તેની પૂજા ન કરી શકે. \n\nનહેરુએ વંદે માતરમને સ્વતંત્રતા આંદોલનનો મંત્ર બનાવવા માટે સ્વંય રવીન્દ્રનાથ ટાગોર પાસે સલાહ લીધી હતી.\n\nરવીન્દ્રનાથ બંકિમચંદ્રની કવિતાઓ અને રાષ્ટ્રભક્તિના પ્રશંસક હતા. તેમણે નહેરુને કહ્યું કે વંદે માતરમના પ્રથમ બે છંદ જ જાહેરમાં ગાવા જોઈએ.\n\nજોકે, બંકિમચ... બાકીનો લેખ લખો:","targets":"્તમાન સંજોગોના સંદર્ભમાં વાંચવી અને સમજવી જરૂરી છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ૌથી મોટું કેન્દ્ર બનીને ઊભર્યું છે. \n\nભારત સરકારની પહેલ પર ગઠિત કરાયેલા ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપૉર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)ના અધ્યક્ષ શરદકુમાર સરાફે આ વર્ચસ્વનું કારણ જણાવ્યું.\n\nતેઓએ કહ્યું, \"હીરા મામલે ભારતીય મૅનપાવર સ્કિલ દુનિયાભરમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે.\" \n\n\"સાથે જ ભારતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો કારીગરોનું મહેનતાણું દુનિયામાં સૌથી ઓછું છે, જેની સીધી અસર કોઈ પણ પ્રોડક્ટના ભાવ પર પડે છે.\" \n\n\"ત્રીજી વાત, બિઝનેસ દરમિયાન ભારતીય ડાયમંડ ટ્રેડર્સના રિસ્ક લેવાની ક્ષમતા વધારે છે અને વૈશ્વિક... બાકીનો લેખ લખો:","targets":"1 સુધી ડાયમંડ આયાત-નિકાસની સ્થિતિ એવી થઈ જશે જેવી કોરોના આવ્યા પહેલાં હતી.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્થળોથી અમારી સાથે જોડાવા માટે આવી રહેલાં લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.\"\n\n\"મારા નિવાસસ્થાને દૂધ-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાયને પણ રોકવામાં આવ્યો છે.\"\n\nઆ અંગે હાર્દિકે ટ્વીટ પણ કર્યું.\n\nકાયદો અને વ્યવસ્થાના એડીજીપી (એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) સંજય શ્રીવાસ્તવે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે ઇન્ટર્વ્યૂમાં કહ્યું :\n\n\"હાર્દિક પટેલના અનશનને પગલે કૉન્સ્ટેબલથી લઈને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસિઝ) અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.\"\n\n\"રાજ્યના અલગઅલગ જિલ્લાઓમાં સશસ્ત્... બાકીનો લેખ લખો:","targets":"નના માર્ગે અઢારેય વર્ણએ એક થઈને આઝાદી મેળવી હતી.\"\n\n\"આજે સ્વતંત્ર ભારતમાં આંદોલનના રાષ્ટ્રીય અધિકારને ગુલામીની જંજીરે જકડીને બંધારણની બલિ ચઢાવવાનું પાપ કોણ કરી રહ્યું છે?\"\n\nવળી જિગ્નેશ મેવાણીએ પણ હાર્દિક પટેલને ઉપવાસ આંદોલન મામલે સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્પે કહ્યું કે ''જનતાની સુરક્ષામાં કામ કરતા અને કટ્ટરપંથી ઇસ્લામી ઉગ્રવાદથી બચાવ કરતા તમામ ભારતીય અને અમેરિકન સૈનિકોનું સન્માન કરીએ છીએ.''\n\n''જો આપણે આપણા લોકોની રક્ષા કરવી હશે તો આપણે આપણી સીમાઓની રક્ષા કરવી પડશે. હું જાણું છું કે અમેરિકા અને ભારત બેઉ માટે સરહદી સુરક્ષા કેટલી મહત્ત્વની છે.'' \n\n''હું નથી ઇચ્છતો કે ગેરકાયદે પ્રવાસીઓ અહીં આવીને જે કાયદેસર પ્રવાસીઓ છે તેમનો હક છીનવે.'' \n\nછેલ્લે ટ્રમ્પે ભારત સાથેના સંબંધો હજી ગાઢ થશે અને તેઓ તકનિક, આરોગ્ય અને અંતરીક્ષમાં સહયોગ વધારશે એવી વાત કરી. \n\nગ... બાકીનો લેખ લખો:","targets":"ત્યની મજા માણી હતી.\n\nસ્ટેડિયમની બહાર હરે ક્રિશ્ના હરે રામાની ધૂન સાથેની ઇસ્કોનની મંડળી પણ જોવા મળી.\n\nસ્ટેડિયમની બહાર ગાંધીજીની વેશભૂષામાં એક વ્યકિત જોવા મળી.\n\nએનઆરજી સ્ટેડિયમની બહાર સમર્થકોની ભીડ\n\nએનઆરજી સ્ટેડિયમ\n\nહ્યુસ્ટનમાં આવેલા એનઆરજી સ્ટેડિયમની બહાર સમર્થકોની ભીડ જામી હતી.\n\nકાર્યક્રમના આયોજક ટેક્સાસ ઇન્ડિયા ફૉરમે એના સત્તાવાર સોશિયલ મીડિયા પર આની માહિતી આપી છે. \n\nઆ દરમિયાન હ્યુસ્ટન શહેર સત્તાવાર સોશિયલ મીડિયાએ ભાગ લેનારા લોકોને ફરી યાદ કરાવ્યું છે કે સ્ટેડિયમમાં બૅગપૅક્સ, ડાઇપર બૅગ સહિતની વસ્તુઓ પ્રતિબંધિત છે.\n\nએમણે લોકોને એક પણ બૅગ નહીં લઈને જવા વિનંતી કરી છે અને આ અંગેની શહેરની માર્ગદર્શિકા પણ રજૂ કરી હતી.\n\nઆ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતો, શીખ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્યા છે.\"\n\nભારતે કાશ્મીર પર મલેશિયાના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે આ કારણે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે.\n\nસમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે મહાતિર મોહમ્મદે કહ્યું છે કે તેમની સરકાર ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.\n\nરૉયટર્સના રિપોર્ટ પ્રમાણે ભારત મલેશિયા પાસેથી પામ ઑઇલની આયાતને સીમિત કરી શકે છે. તેમજ મલેશિયા પાસેથી આયાત કરાતી અન્ય વસ્તુઓ અંગે પણ વિચાર કરી શકે છે.\n\nમહાતિરે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કહ્યું હતું કે ભારતે કાશ... બાકીનો લેખ લખો:","targets":"ુસાર ભારત મલેશિયા પાસેથી માસિક 4,33,000 ટન તેલની આયાત કરે છે.\n\nભારત ભોજનમાં વપરાતાં તેલની આયાત કરનાર સૌથી મોટો દેશ છે. ભારતના વલણને જોતાં મલેશિયાના વડા પ્રધાને રવિવાર કહ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય કારોબારી સંબંધોની સમીક્ષા કરવામાં આવશે.\n\nતેમણે કહ્યું હતું કે ભારત પણ મલેશિયામાં નિકાસ કરે છે અને બંનેના કારોબારી સંબંધો દ્વિપક્ષીય છે ન કે એકતરફી.\n\nમહાતિર જ્યાં સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી મલેશિયા અને પાકિસ્તાનના સંબંધો સારા રહ્યા. વર્ષ 2003માં તેઓ નિવૃત થયા અને ત્યાર બાદ ભારત અને મલેશિયાના સંબંધો સુધર્યા હતા.\n\nપરંતુ ગયા વર્ષે જ્યારે એક વાર ફરીથી મહાતિર સત્તા પર આવ્યા ત્યારથી ફરી વાર મલેશિયા અને પાકિસ્તાનના સંબંધો ઘનિષ્ઠ બનવા લાગ્યા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્યું કે કાશ્મીરમાં ક્યારેય જનમતસંગ્રહ નહીં થાય. તેમણે કહ્યું, \"જનમતસંગ્રહ માટે જરૂરી છે કે સમગ્ર સમુદાય દ્વારા નિર્ણય લેવામાં આવે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે કાશ્મીરનો એક ભાગ ભારત પાસે છે તો બીજો ભાગ પાકિસ્તાન પાસે. આ સિવાય ચીનનો પણ આ ક્ષેત્ર પર કબજો છે.\"\n\nછેલ્લે સુનંદાએ કહ્યું કે, \"ભારતે કાશ્મીર પર કબજો નથી કર્યો અને તે હંમેશાંથી ભારતનો અભિન્ન અંગ હતું.\"\n\nતેમણે કહ્યું કે, \"ભારતનો ઇતિહાસ માત્ર 70 વર્ષ જૂનો નથી, પરંતુ તે 5000 વર્ષ જૂની પરંપરા છે. કાશ્મીર સિવાય ભારત નથી અને ભારત વગર કાશ્મીર નથી... બાકીનો લેખ લખો:","targets":"લણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.\n\nછેલ્લે માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચના એશિયા એડવોકસી ડાયરેક્ટર જ઼ન સિફ્ટને કહ્યું કે ભારતે હજારો લોકોની ધરપકડ કરી છે, પરંતુ આ ધરપકડનું યોગ્ય કારણ આપવા માટે ત્યાંની સરકાર નિષ્ફળ નિવડી છે.\n\nતેમણે કહ્યું કે, \"લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં ઇન્ટરનેટની સુવિધા નથી. કારોબારી પરેશાન છે, ડૉક્ટરો પરેશાન છે, તેઓ ઈ-મેઇલ પણ નથી કરી શકી રહ્યા.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્રણ એકરની નીચેની, ભાડા પટ્ટાની જમીનો પર રજિસ્ટર્ડ સંસ્થા મારફતે ગૌશાળા ચલાવનારા અનેક લોકો છે અને એ તમામ હાલમાં પોતાની ગાયોનું સંવર્ધન કરવામાં અસફળ રહ્યા છે. \n\nતેમની જેમ સરેન્દ્રનગરના કુસુલીયા ગામના નાગરભાઈ છબાલિયા 40 ગાયનું સંવર્ધન એ પોતે એકલા હાથે જ કરી રહ્યાં છે. આવી જ રીતે પાટડી ખાતે દલિત સમાજના કબીરપંથી મંદિરમાં એક ગૌશાળા ચલાવતા રણછોડદાસ બાપુનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષથી તેઓ ગૌશાળા ચલાવી રહ્યા છે, પરંતુ તેમને હજી સુધી કોઈ સરકારી સહાય મળી નથી. \n\nશું કહે છે સરકાર?\n\nઆ વિશે જ્યારે ગૌસંવર્ધન... બાકીનો લેખ લખો:","targets":"વાત કરી તો તેમણે કહ્યું, \"100 કરોડની વાત કરીને રાજ્ય સરકારે અમુક લોકોને ખુશ કરી દીધા અને ગાયને બચાવવા માટે તે ખૂબ જ ચિતિંત છે, તેવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. \"\n\nગાયના મુદ્દાને જીવિત રાખી સરકાર પોતાની રાજનીતિ કરતી આવી છે અને કરતી રહેશે એવું શાહનું માનવું છે. \n\nઆવી જ રીતે મનીષી જાનીએ કહ્યું, \"ખરેખર તો દલિત, વંચિત, નાના ખેડૂતો વગેરે જેવા લોકોને કોરોનાના સમયમાં પોતાના પશુધનને પાળવા માટેની જરૂરિયાત છે અને સરકાર આવા નાના લોકોની જગ્યાએ મોટી સંસ્થાઓને આર્થિક મદદ કરીને માત્ર ગાયના સંવર્ધનનું ટૉકનિઝમ કરી રહી છે.\" \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છોહ"} {"inputs":"...્રેસને કહ્યું, “અમે લોકો શુક્રવારની નમાજ મૌલવી વગર પઢતા નથી. બપોરે ત્રણ વાગ્યાને 40 મિનિટે અમારો અભ્યાસ પૂર્ણ થવાનો હતો અને તેના પછી જ અમે નમાજ પઢતા. મેં સૌથી પહેલાં વસીમભાઈને પૂછ્યું કે શું મૌલવીને બોલાવી શકાય છે? તેમણે મને ટીમ મૅનેજર પાસેથી પરવાનગી લેવા માટે કહ્યું, મેં ટીમ મૅનેજર નવનીત મિશ્રા સાથે વાત કરી, તેમણે કહ્યું, “કોઈ નહીં ઇકબાલ, પ્રાર્થના-ધર્મ પહેલાં હોવો જોઈએ.” તેમણે મને પરવાનગી આપી અને આ પૂછી મેં નમાજ પઢવા માટે મૌલવીને બોલાવ્યા.”\n\nઇકબાલ અબ્દુલ્લાની વાત પણ એ વાતને સાબિત કરે છે કે રમત... બાકીનો લેખ લખો:","targets":"ભાઈચારાની મિસાલ તરીકે અનેક કિશોર અને અનેક સાજિદને એકબીજાનો સાથ આપતા અમે જોયા છે.\n\nહાલના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર ઉતાવળમાં નિષ્કર્ષ પર પહોંચી જાય છે અને તે હંમેશાં યોગ્ય નથી હોતું. એવા સમાજને પ્રભાવિત કરનારા, જાગૃતિ લાવનારા કદના ખેલાડીઓ માટે પોતાની વાત મૂકવી જરૂરી બની જાય છે. \n\nજોકે સાર્વજનિક રીતે પોતાના વિચારોને વ્યક્ત કરવા કોઈની વ્યક્તિગત બાબત બની શકે છે, કોઈનો પક્ષ લેવા માટે કોઈ બીજાને મજબૂર પણ કરી શકાતો નથી. \n\nપરંતુ જો તમે એક બીજાની સાથે સમય પસાર કર્યો હોય તો એક બીજાની સાથે ઊભા રહેવાથી ઘણી મોટી મદદ મળે છે, દુ:ખદ એ છે કે સૌથી જરૂરી સમયમાં વસીમ જાફરને તે મદદ ન મળી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છ"}