{"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ASAT : વડા પ્રધાન મોદીએ જેની જાહેરાત કરી તે ઍન્ટિ-સેટેલાઇટ હથિયાર વિશે પાંચ મુદ્દામાં જાણો\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનાં પરીક્ષણ દ્વારા ભારતે અવકાશક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનૉલૉજી દ્વારા 'મિશન શક્તિ' હેઠળ અવકાશમાં 300 કિલોમીટર સ્થિત જીવંત ઉપગ્રહને ધ્વસ્ત કર્યો હતો. \n\nભારત સિવાય અમેરિકા, રશિયા અને ચીન આ ક્ષમતા ધરાવે છે. \n\nમોદીએ કહ્યું હતું કે ભારતે આ ક્ષમતા પોતાના ઉપગ્રહોની સુરક્ષા માટે હાંસલ કરી છે અને તેનાથી કોઈને નુકસાન પહોંચાડવાનો હેતુ નથી. \n\nશું છે ASAT?\n\nઍન્ટિ-સેટેલાઇટ હથિયારોને A-SAT તરીકે ઓળખવામાં આવે છે. સૈન્ય બાબતો માટે દુશ્મન દેશ માટે ઉપયોગી સેટેલાઇટને તોડી પાડવા માટે આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે. \n\nચીને 2007માં, અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Abhinandan: શું અભિનંદનનાં 'પત્ની'ને નરેન્દ્ર મોદીએ ફોન કર્યો?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર બે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ભારતીય વાયુ સેનાના કમાન્ડર અભિનંદનનાં પત્નીનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને તપાસમાં જાણવા મળ્યું કે આ બન્ને વીડિયો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર શૅર કરાઈ રહ્યો છે અને હજારો વખત જોવાઈ ચૂક્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપહેલો વીડિયો \n\nદાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનનાં પત્ની સાથે ફોન પર વાત કરી હતી.\n\nયુ-ટ્યૂબ ચેનલ 'આજતક ક્રિકેટ' પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને અલગઅલગ વૉટ્સઍપ ગ્રૂપ અને ફેસબુક પર શૅર કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ સહિત હજારો લોકોએ બીજો વીડિયો શૅર કર્યો છે.\n\nજોકે, અમે તપાસ કરી તો જાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCGujaratOnWheels ડાયરી: બનાસકાંઠાની મહિલાઓનાં જીવનનો અંધકાર રાત કરતાં ઘાટો છે\\nસારાંશ: “અણદીઠને દેખવા, અણતલ લેવા તાગ, સતની સીમો લોપવા, જોબન માંડે જાગ.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કવિ ઝવેરચંદ મેધાણીની આ પંક્તિઓને સાર્થક કરવાનો પ્રયાસ બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હાથ ધર્યો છે. બીબીસીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખાસ હાથ ધરી, 'બીબીસી ગુજરાતઓનવ્હિલ્સ'.\n\nગુજરાતના અંતરિયાળ ગામોમાં મહિલાઓની શું સ્થિતિ છે. મહિલાઓના શું પ્રશ્નો છે, એ શહેરી મહિલાઓ દ્વારા જાણવાનો પ્રયાસ એટલે 'બીબીસીગુજરાતઓનવ્હિલ્સ'\n\nઆ ઝૂંબેશ અંતર્ગત ગુજરાતની ચાર મહિલા બાઇકર્સ ગુજરાતના ચાર જિલ્લા, બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદની મુલાકાત લેશે. અહીંની મહિલાઓના પ્રશ્નોને વાચા આપશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nટ્વિન્કલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe મહિલાઓ બોલશે અને દુનિયા સાંભળશે\\nસારાંશ: #BBCShe શું છે? આ એક એવો પ્રયત્ન છે જે બીબીસી વાચકોને પોતાની કહાણી કહેવાની તક આપશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીની ટીમ અલગ અલગ શહેરોમાં અને ગામડાંઓમાં જશે અને મહિલાઓને તેમના સવાલો પૂછશે. \n\nમહિલાઓ અમને બતાવશે કે બીબીસી પર કઈ સ્ટોરીઝ જોવા, વાંચવા કે સાંભળવા માગે છે અને અમે તેમની સલાહ પર અમલ કરી તેમના સૂચનો મુજબ સ્ટોરીઝ કરીશું. \n\nઅમે મહિલાઓના દિલની વાત સાંભળવા માગીએ છીએ. તેમને શું પ્રેરણા આપે છે? કઈ વાતો તેમને પરેશાન કરે છે? કઈ વસ્તુઓ તેમને ખુશ રાખે છે? અમે બધું જ સાંભળવા માગીએ છીએ, જાણવા માગીએ છીએ. \n\nબીબીસીની ટીમ બિહાર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્રમાં જશે અને મહિલાઓ પાસેથી તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe ‘છોકરીઓને ‘વસ્તુ’ની જેમ જુએ છે છોકરાઓ’\\nસારાંશ: \"આજકાલ માત્ર સ્ત્રીઓની જ વાત થાય છે. અમારા અધિકાર વિશે કોઈ બોલતું નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટમાં યોજાયેલા #BBCShe કાર્યક્રમનું એક દૃશ્ય\n\n\"વીમેન્સ ડે પર આટલા કાર્યક્રમો થાય છે, પણ મેન્સ ડેનો તો ઉલ્લેખ સુદ્ધાં થતો નથી.\"\n\n\"હવે સ્ત્રીઓને બધા અધિકાર મળી ગયા છે. તેથી સ્ત્રી-પુરુષને એકસમાન ગણવા જોઈએ.\"\n\nરાજકોટમાં BBCShe માટે છોકરીઓ સાથે વાતચીત પછી છોકરાઓ સાથે વાત કરવા વિચાર્યું અને તેમને મળી ત્યારે ફરિયાદોનો ઢગલો થઈ ગયો હતો. \n\nછોકરાઓ જે માનતા હતા એ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.\n\nછોકરાઓની છાપ બગડી\n\nરાજકોટમાં યોજાયેલા #BBCShe કાર્યક્રમનું એક દૃશ્ય\n\nછોકરાઓની ચર્ચામાં કોઈ ઘટાડો થયો નથી. છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot : 'પાકિસ્તાનમાં ભારતીય હવાઈ હુમલા'ની ફેક તસવીરો વાઈરલ થઈ\\nસારાંશ: સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં એવી તસવીરો શેર કરાઈ રહી છે, જેમાં પુલવામા હમલાનો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં કરેલા હવાઈ હુમલાને દર્શાવાઈ રહ્યો છે. \n\nભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પુષ્ટિ કરી છે કે મંગળવારે ભારતે એક અભિયાનમાં ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાનમાં આવેલા બાલાલોટ સ્થિત સૌથી મોટા તાલીમ કૅમ્પને નિશાન બનાવ્યો.\n\nરાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ આ હવાઈ હુમલા બદલ ભારતીય વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવિજય ગોખલેએ આ હુમલાની કોઈ પણ તસવીર જાહેર કરી નથી. \n\nપરંતુ ઘણા દક્ષિણપંથિ સોશિયલ મીડિયા પેજ પર તસવીરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot : શું છે પેલોડ અને કેટલું ઘાતક છે MIRAGE\\nસારાંશ: પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે 'ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેજર જનરલ ગફુરે કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી, જેના કારણે ભારતીય વિમાનોએ ભાગવું પડ્યું. \n\nજોકે ભાગતાં ભાગતાં તેઓએ ઉતાવળમાં પેલોડ ફેંક્યા કે જે બાલાકોટમાં પડ્યા.\n\nઆખરે સવાલ એ થાય કે આ પેલોડ છે શું?\n\nપેલોડ એક તકનિકી શબ્દ છે, જેનો અર્થ થાય છે વિસ્ફોટક શક્તિ.\n\nસરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ મિસાઇલ, વિમાન, રૉકેટ કે ટૉરપીડો સ્વરૂપે વિસ્ફોટકને લઈ જવાની ક્ષમતાને પેલોડ કહે છે.\n\nકોઈ વિમાન કે મિસાઇલની પેલોડ કેટલી છે એ જે તે વિમાન કે મિસાઇલની વિશેષતાને દર્શાવે છે\n\nજો કોઈ એવું કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot પાકિસ્તાન સેના : રાહ જુઓ, જવાબ આપીશું, સમય-સ્થળ પસંદ કરી લીધા છે\\nસારાંશ: મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ પાકિસ્તાનમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક ઇસ્લામાબાદ ખાતે મળી હતી. બેઠક બાદ પાકિસ્તાને કહ્યું હતું કે 'અમારી પસંદના સમય અને સ્થળે અમે હુમલો કરીશું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનનું કહેવું છે કે જે સ્થળે હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવે છે, તે સ્થળે 'ખાસ કંઈ' નુકસાન નથી થયું, જેની ખાતરી કરાવવા માટે આંતરરાષ્ટ્રીય મીડિયાને એ સ્થળ પર લઈ જવામાં આવશે. \n\nઆ પહેલાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 'બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કૅમ્પ ખાતે હવાઈ હુમલો' કરવામાં આવ્યો હતો. \n\nઆ હુમલામાં 'ભારે ખુવારી' થઈ હોવાનો ભારતનો દાવો છે. \n\n'સમય અને સ્થળ પસંદ કરી લીધાં છે'\n\nપાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot: ભારતીય વિમાનોએ કેવી રીતે પાર કરી LoC\\nસારાંશ: ભારતીય વાયુ સેનાના સૂત્રોએ બીબીસીને જણાવ્યું છે એ પ્રમાણે ભારતીય વિમાનોએ નિયંત્રણ રેખા પર હુમલા કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એપીએમસીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાષણ આપતા બાલાકોટ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.\n\nતેમણે કહ્યું, \"સર્જિકલ સ્ટ્રાઇકની જેમ જ જવાબ આપ્યો. વડા પ્રધાને કહ્યું હતું એ કરીને બતાવ્યું.\"\n\nબીજી બાજુ, કચ્છમાં એક ડ્રૉન તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. \n\nબાલાકોટના રહેવાસી મોહમ્મદ આદિલ તથા વાજિદ શાહ\n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ગુજરાતના કચ્છ જિલ્લામાં પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક પાકિસ્તાનનું એક અનમેન્ડ એરિયલ વ્હિકલ (યૂએવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BoysLockerRoom : બૉયઝ લૉકર રૂમ અને રેપચેટની તપાસમાં ટ્વિસ્ટ\\nસારાંશ: સોશિયલ મીડિયામાં સ્કૂલના વિદ્યાર્થીઓના વચ્ચેની અશ્લીલ ચેટની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસાયબર સેલ યુનિટનો દાવો છે કે રેપની ચેટ બૉયઝ લૉકર રૂમનો હિસ્સો નથી. આ ચેટ એક સગીરાએ છોકરાની નકલી પ્રોફાઇલ બનાવીને પોતાના મિત્રો સાથે કરી હતી.\n\nહિંદુસ્તાન અખબારે પોતાના રિપોર્ટમાં ડીસીપી અનેશ રાયના હવાલાથી લખ્યું કે સોશિયલ મીડિયા પર બૉયઝ લૉકર રૂમના નામે જે પણ અશ્લીલ કૉમેન્ટ અને રેપના સ્ક્રીનશૉટ વાઇરલ થયા હતા એ બે સગીર વચ્ચેની વાતચીત હતી. તેમાં એક સગીરા પોતાના મિત્રને રેપ કરવા જેવી ચેટ કરતી હતી, જેથી તેને તેના ચરિત્રની ખબર પડે.\n\nઅખબાર અનુસાર, પોલીસે સિદ્ધાર્થ નામથી નકલી આઈડી બનાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice : 'હું લૅસ્બિયન છું અને મારી માતાને પણ તેની ખબર છે'\\nસારાંશ: તને હું એ જણાવી દઉં કે જેટલી પણ વાર મારી નજર ટેબલ પર રહેલી તારી તસવીર પર જાય છે, મને તારી સાથે પ્રેમ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારું જીવન મારે આ જ રીતે તને પ્રેમ કરીને પસાર કરવું છે. ઝાહિરાને લખેલો આ મારો આખરી પત્ર હતો.\n\n#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nહું તેને મેડિકલ કોલેજમાં મળી હતી અને ત્યાં જ અમે મિત્ર બન્યાં હતાં. \n\nસમયની સાથે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ન પડી.\n\nમેં તેને જણાવી દીધું હતું કે મને પુરુષ નહીં પણ મહિલા પસંદ છે.\n\nઝાહિરાએ મારી વાતને ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HowdyModiનો જવાબ આપતા નરેન્દ્ર મોદીએ NRG સ્ટેડિયમમાં કહ્યું 'ભારતમાં બધું સારું છે'\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યકમમાં ભારતની સ્થિતિ વિશે કહ્યું કે 'ભારતમાં બધું સારૂં છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ હતી. એ પછી નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમમાં આગમન થયું હતું. \n\nઆ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાજરી આપી હતી \n\nઅમેરિકા અને ભારતના રાષ્ટ્રગીત સાથે મોદી-ટ્રમ્પના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅગાઉ હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે એમનું સ્વાગત કર્યું હતું. ટેક્સાસના ડેલિગેશને પણ સ્વાગત કર્યું હતું. \n\nફરી નરેન્દ્ર મોદીનું ભાષણ - 'ભારતમાં બધું સારું છે'\n\nટ્રમ્પના ભાષણ પછી નરેન્દ્ર મોદીએ ફરી ભાષણ આપ્યું હતું. \n\nએમણે કહ્યું આ કાર્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo : એમ. જે. અકબરે આરોપ મૂકનાર મહિલા પત્રકાર સામે બદનક્ષીનો કેસ કર્યો\\nસારાંશ: અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપ બાદ રાજ્યકક્ષાના વિદેશ મંત્રી એમ. જે. અકબરે આરોપ મૂકનાર મહિલા પત્રકાર પ્રિયા રામાણીની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 41 પન્નાની ફરિયાદ દાખલ કરી છે. જેમાં પુરાવા તરીકે રામાણી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અને અખબારના અહેવાલોને પુરાવા તરીકે બીડવામાં આવ્યા છે. \n\nઅકબર દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 499 હેઠળ બદનક્ષીની ફરિયાદ દાખલ કરાવી છે. \n\nઅકબરનું કહેવું છે કે તેમની 'ઉચ્ચ પ્રતિષ્ઠા'ને હાનિ પહોંચાડવાના હેતુથી 'આયોજનપૂર્વક અને બદનક્ષીપૂર્વક' દાખલ કરવામાં આવી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રિયા રામાણીએ કહ્યું છે કે અનેક મહિલાઓએ તેમની સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo: વિદેશ રાજ્ય મંત્રી એમ.જે.અકબર પર લાગ્યા ગંભીર આરોપ\\nસારાંશ: ભારતમાં #MeToo અભિયાન આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. એક પૂર્વ સંપાદકે પૂર્વ પત્રકાર એવા એમ. જે. અકબર પર આરોપ મૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ. જે. અકબર પર 'મિટિંગ'ના બહાને યુવાન છોકરીઓને હોટલમાં બોલાવવાના આરોપ લાગ્યા છે. \n\nઆ અંગે એમ. જે. અકબર કે વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા નથી આપી. \n\nજોકે, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું છે કે રાજકારણી પર આરોપ લાગે કે અન્ય કોઈ પર, તમામ આરોપોની તપાસ થવી જોઈએ. \n\nતાજેતરના દિવસોમાં અનેક કૉમેડિયન, પત્રકારો, લેખકો તથા અભિનેતાઓ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે, તેમાંથી અકબર સૌથી વરિષ્ઠ છે. \n\nઅકબરની ગણના દેશના પ્રભાવશાળી સંપાદકોમાં થાય છે. તેમણે 'ધ ટેલિગ્રાફ' તથા 'ધ એશિયન એજ' જેવા અખબાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #PramodSawant : અડધી રાતે મુખ્ય મંત્રી, ગોવામાં મનોહર પર્રિકરને સ્થાને પ્રમોદ સાવંત\\nસારાંશ: ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ ગોવામાં સર્જાયેલી રાજકીય કટોકટી અડધી રાત્રે શાંત થઈ હતી અને વિધાન સભાના સ્પીકર પ્રમોદ સાવંતે ગોવાના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત\n\nપ્રમોદ સાવંતની સાથે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ધારાસભ્ય સુનિલ ધવલીકર તેમજ ગોવા ફૉરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજય સરદેસાઈએ પણ શપથ લીધા છે. \n\nરાત્રે બે વાગે રાજયપાલ મૃદુલા સિન્હાએ સાવંત અને 11 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે. \n\nએવું માનવામાં આવે છે કે ધવલીકર અને સરદેસાઈને ઉપ મુખ્ય મંત્રીની જવાબદારી આપવામાં આવશે. \n\nગોવામાં મનોહર પર્રિકરના અવસાન બાદ મુખ્ય પ્રધાનપદ માટેની રેસ શરૂ થઈ હતી, જેમાં પર્રિકરની સરકારમાં ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંત આગળ નીકળી ગયા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #TabrezAnsari: મૉબ લિન્ચિંગ વિરુદ્ધ ભારતનાં 50થી વધુ શહેરોમાં પ્રદર્શન\\nસારાંશ: 'લોકો મને જબરદસ્તી પ્રેમ કરે એવું સરકાર કરી શકતી નથી પરંતુ મને પીટી-પીટીને મારી નાંખતા અટકાવી શકે છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં વિરોધ પ્રદર્શન\n\nઆ માર્ટિન લ્યુથર કિંગના શબ્દો છે, જે બુધવારે ભારતનાં ઘણાં શહેરોમાં ગૂંજી ઊઠ્યા.\n\nકારણ હતું, ઝારખંડમાં મુસલમાન યુવક તબરેજ અંસારીના મૉબ લિન્ચિંગના વિરોધમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થયાં.\n\nથોડા દિવસો પહેલાં 17 જૂનના રોજ ઝારખંડના ઘાતકીડીહ ગામમાં તબરેજ અંસારી નામના એક યુવકને કહેવાતી ચોરીની શંકામાં વીજળીના થાંભલા સાથે બાંધીને મારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું.\n\nટોળાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #aadhar: દિલ્હીના લોકો આધાર વિશે શું કહે છે?\\nસારાંશ: આધાર કાર્ડના નંબરને જુદી જુદી સર્વિસ સાથે જોડવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આધાર નંબરના કારણે પ્રાઇવસીનો મુદ્દો પણ ઊભો થયો છે અને અવારનવાર આધારની માહિતી લીક થયાના સમાચારો પણ આવતા રહે છે. \n\nઆવા સંજોગોમાં આધારને ફરજિયાત કરવું જોઈએ કે કેમ તે મુદ્દે ભારે વિવાદ જાગેલો છે. \n\nસુપ્રીમ કોર્ટ હાલમાં આ મુદ્દે સુનાવણી કરી રહી છે અને હાલ પુરતી આધાર લિન્ક કરવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદત માટે લંબાવી છે. \n\nત્યારે આ અંગે દિલ્હીના લોકો શું કહે છે અને તેમનું આધાર કાર્ડ અંગે શું માનવું છે તે અંગે અમે તેમને પૂછયું. \n\nલોકોએ આધાર નંબરના મામલે જુદા જુદા અભિપ્રાયો આપ્યા. \n\nકેટલાક લોકોએ કહ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'Bar girl in India' સર્ચ કરવાથી ગૂગલમાં સોનિયા ગાંધીનું નામ કેમ આવ્યું?\\nસારાંશ: આ અઠવાડિયે બે મોટા નેતાઓના નામ સાથે જોડાયેલાં 'ગૂગલ સર્ચ રિઝલ્ટ' અમેરિકા, પાકિસ્તાન તથા ભારતમાં ચર્ચામા રહ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર અને ફેસબુક પર સેંકડો યૂઝર્સે એવો દાવો કર્યો કે જ્યારે તેમણે ગૂગલ પર 'Idiot' શબ્દ સર્ચ કર્યો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને 'Bhikhari' સર્ચ કરવાથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નામ આવે છે.\n\nકંઈક આવી જ ઘટના બુધવાર સવારથી ભારતમાં જોવા મળી.\n\nઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ગૂગલમાં 'Bar girl in India', 'Italian Bar girl' સર્ચ કરવાથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધીનું નામ સૌથી ઉપર દેખાય છે.\n\nકેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે માત્ર ગૂગલ જ નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમે જે યાતના ભોગવી છે, તે ગુનેગારોના પરિવાર પણ ભોગવે તે જરૂરી છે' - અમિત જેઠવાના પિતા\\nસારાંશ: સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં ભાજપના પૂર્વ સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય તેમના ભત્રીજા શિવા સોલંકી, શૂટર શૈલેશ પંડ્યા તથા અન્ય ચાર આરોપીઓને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.\n\nતા. છઠ્ઠી જુલાઈએ ગુનેગારોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સજાની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. \n\nજેઠવાએ ગીરના જંગલોમાં ચાલતા ખનન સંદર્ભે કેટલીક આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી.\n\nજુલાઈ-2010માં અજાણ્યા શખ્સોએ અમદાવાદમાં ગોળી મારી જેઠવાની હત્યા કરી હતી.\n\n'10 વર્ષની લડતનો સંતોષ'\n\nચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ કહ્યું :\n\n\"ન્યાય માટે 10 વર્ષથી મારી લડાઈ ચાલી રહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમેરિકામાં રાજકારણનો વાઇરસ ફેલાઈ રહ્યો છે', એમ ચીનના વિદેશમંત્રીએ કેમ કહ્યું?\\nસારાંશ: ચીનના વિદેશમંત્રી વોંગ યીએ કહ્યું છે કે અમેરિકાની અંદરની કેટલીક રાજકીય શક્તિઓ તેમના ફાયદા માટે ચીન-અમેરિકાના સંબંધોને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે અને તેઓ બંને દેશોને નવા શીતયુદ્ધમાં ધકેલી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, \"આ એક ખતરનાક પ્રયાસ છે જે આપણને પાછળ ધકેલી દેશે.\" ચીન તેના સાર્વભૌમત્વનું રક્ષણ કરશે અને પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો અધિકાર ધરાવે છે. ચીનને અમેરિકામાં પરિવર્તન લાવામાં કોઇ રસ નથી અને અમેરિકા ચીનને પ્રગતિના માર્ગ પર આગળ વધતા રોકી નહીં શકે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચીનના વિદેશ પ્રધાને કહ્યું, \"અમેરિકાની કેટલીક રાજકીય શક્તિઓ ચીન-અમેરિકાના પોતાના ભરડામાં લઈ રહ્યા છે અને બંને દેશોને નવા શીતયુદ્ધ તરફ દોરી જઈ રહ્યા છે.\" \"ઇતિહાસના ચક્રને ફેરવવાનો આ એક જોખમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આઇડેન્ટિટી પોલિટિક્સ'ને કારણે પરપ્રાંતીયો પર હુમલા?\\nસારાંશ: ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરપ્રાંતીય લોકોની પલાયનનો ઘટનાક્રમ હજુ ચાલુ જ છે. લોકો પોતાનો કામધંધો અને ઘરબાર છોડીને જઈ રહ્યા છે. પલાયન ન કરીને રોકાઈ જવાનો નિર્ણય કરનારા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર બિસ્તરા અને સામાન લઈને જઈ રહેલા પરિવારો દેખાઈ રહ્યા છે.\n\nઆ બધા પ્રશ્નો વચ્ચે અન્ય એક પ્રશ્ન પણ છે. શું ભારતના કોઈ નાગરિકને અન્ય પ્રાંતમાં જઈને કામ કરવાનો અધિકાર નથી?\n\nસ્થાનિકોને જ રોજગાર આપવાની વાત\n\n'ગુજરાતી લોકોની નોકરીઓ પરપ્રાંતીયો લઈ જાય છે', 'એ લોકો ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય છે', \n\n'એ લોકો ઓછા પગારમાં કામ કરે છે', 'એ લોકોના લીધે ગુજરાતીઓને કામ નથી મળતું' આવી અનેક દલીલો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.\n\nઆ દલીલો દર્શાવે છે કે પરપ્રાંતીય લોકોનું ગુજરાતમાં આવવું કે ગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઇન આંખો કી મસ્તી કે....', : 'પ્રિયા વૉરિયરને રાહુલ ગાંધી તરફથી ભારે ટક્કર'\\nસારાંશ: સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌને ચોંકાવી દીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ પર આકરા પ્રહાર કર્યા બાદ રાહુલે ભાષણ પૂરું કર્યું અને પછી સામે ચાલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા. \n\nએ વખતે નરેન્દ્ર મોદી પણ ચોંકી ગયા. જોકે, બન્નેએ કંઈક વાત કરી અને રાહુલ મોદીને ભેટી પડ્યા.\n\nએ બાદ પોતાની જગ્યાએ બેસીને રાહુલે આંખ મિચકારી એ વીડિયો પણ સામે આવ્યો.\n\nઆ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયાને માથે લઈ લીધું. \n\nહાલમાં ટ્વિટર પર #NoConfidenceMotion અને રાહુલ ગાંધી ટ્રૅન્ડ કરી રહ્યા છે.\n\nઅશોક ગારેકર નામના એક યૂઝરે લખ્યું, ''પ્રિયા પ્રકાશ વૉરિયરે પોતાના નવા ગીતમાં રાહુલ ગાંધીની માફક પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઉપવાસ' પર મોદી પણ દુનિયાના સૌથી લાંબા ઉપવાસ કોના?\\nસારાંશ: હાલ જ કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે દલિતો પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઊઠાવવા માટે રાહુલ ગાંધી રાજઘાટ પર એક દિવસનો ઉપવાસ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જે દિવસે ઉપવાસનો સમય આવ્યો, રાહુલના ઉપવાસ કરતા વધારે કોંગ્રેસના નેતાઓના છોલે-ભટૂરેની ચર્ચા કરી હતી.\n\nત્યારબાદ વારો હતો ભાજપનો. જાહેરાત કરવામાં આવી કે 12 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના બધાં સાંસદ એક દિવસ ઉપવાસ કરશે.\n\nકારણ? સંસદના બજેટ સત્રનો બીજો ભાગ સંપૂર્ણપણે હોબાળાની ભેટ ચઢી ગયો હતો, એ માટે. અને ભાજપે કોંગ્રેસની ભૂલથી એડવાન્સમાં બોધપાઠ પણ લીધો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભાજપના દિલ્હી એકમના સાંસદોએ પોતાના કાર્યકર્તાઓને ગુરૂવારના રોજ ઉપવાસ શરૂ થતા પહેલા કેટલાક નિર્દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઓક્સિજન જલદી જ ખતમ થઈ જશે', દિલ્હીની બાળકોની હૉસ્પિટલનો આ મામલો શું છે?\\nસારાંશ: હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીને લઈને રાજધાની દિલ્હી સમાચારોમાં છે. રવિવારે સવારે દિલ્હીમાં બાળકોની હૉસ્પિટલે ઓક્સિજન માટે વિનંતી કરી અને કહ્યું કે તેમની પાસે રહેલો ઓક્સિજન બહુ જલદી ખતમ થવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુકર રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલનું એસઓએસ ટ્વીટ, 'માત્ર કેટલીક મિનિટો સુધી ચાલે એટલો જ ઓક્સિજન બચ્યો છે'\n\nત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે પાંચ ઓક્સિજન સિલિન્ડર હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.\n\nહકીકતમાં રવિવારે સવારે સાડા દસ વાગ્યે મધુકર રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલે એક એસઓએસ ટ્વીટ કર્યું હતું કે તેમની પાસે માત્ર કેટલીક મિનિટો સુધી ચાલે એટલો જ ઓક્સિજન બચ્યો છે. ચાર નવજાત શિશુઓ સમેત 50થી વધુ લોકો ઓક્સિજન સપોર્ટ પર છે.\n\nકોવિડ-19 મહામારીની બીજી ઘાતક લહેરનો દેશ ગંભીર રીતે સામનો કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોરોનાને લીધે માતાપિતા તો ન રહ્યાં, હવે દરદીઓ જ મને પરિવાર જેવા લાગવા માંડ્યા'\\nસારાંશ: વીસ વર્ષની ઉંમરે હજી તો જીવન કારકિર્દીના ઊંબરે ડગ માંડતું હોય, ત્યાં જ માતા અને પિતાનું એક અઠવાડિયામાં અવસાન થાય તો જીવનમાં કેવો શૂન્યાવકાશ વ્યાપી જાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અપેક્ષાનાં માતાપિતાનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયું છે\n\nપરંતુ અપેક્ષા મારડિયાના જીવનમાં એવું ન થયું. અપેક્ષા રાજકોટમાં એમબીબીએસ (બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી)નાં વિદ્યાર્થિની છે. \n\nહાલ કોરોનાએ રાજ્યને ભરડામાં લીધું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રાજકોટની સમરસ હૉસ્ટેલમાં કોવિડ હૉસ્પિટલમાં તેઓ ફરજ નિભાવી રહ્યાં છે. \n\nઅપેક્ષાના પપ્પા કલ્પેશભાઈ મારડિયાનું 6 એપ્રિલે કોરોનાને કારણે અવસાન થયું. \n\nપપ્પાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ 10 એપ્રિલે તેમનાં માતા જિજ્ઞાબહેને પણ કોરોનાથી જીવ ગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગાંધીવિચાર વિરુદ્ધ ભારતમાં કેટલાક લોકો એકઠા થઈને ભારે મહેનત કરી રહ્યા છે'\\nસારાંશ: મહાત્મા ગાંધીની હત્યા ભલે 30 જાન્યુઆરી 1948ના કરાઈ હોય પરંતુ ગાંધી આજે પણ હયાત છે, વૈચારિક રીતે. 'ગાંધી'ને મારવા શક્ય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે ગાંધીવિચાર વિરુદ્ધ ભારતમાં કેટલાક લોકો એકઠા થઈ ગયા છે. તેઓ ગાંધીના વિચારો વિરુદ્ધ ભારે મહેનત કરી રહ્યા છે.\n\nજે લોકો સત્તામાં છે, જે લોકો ધનિક છે, તેઓ તેમને મદદ પણ કરી રહ્યા છે. અને આ હકીકતનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. \n\nગાંધીવિચારથી કોને ખતરો?\n\nગાંધી ઇચ્છતા હતા કે દેશ સૌનો હોય. સમાજમાં ઊંચનીચ ના હોય. પણ આજે જુઓ કે દેશના 1 ટકા લોકોના હાથમાં દેશની 73 ટકા સંપત્તિ છે. \n\nબેરોજગારી વધી રહી છે. ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ છે. દલિત કે લઘુમતી વિરુદ્ધ જ્યારે અત્યાચાર થાય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગોલ્ડન બ્લડ' : એવું લોહી જે બચાવી શકે છે સૌનો જીવ\\nસારાંશ: ગોલ્ડ બ્લડ. સાંભળીને કોઈ અત્યંત અમૂલ્ય વસ્તુ હોય તેવું જણાય છે. લોહીનું આ એક દુર્લભ ગ્રૂપ છે જે દુનિયામાં ઘણાં ઓછા લોકો ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભલે આ ગ્રૂપના લોકોને તમે ખાસ માનો પણ ખરેખર તો આ બાબત એમના માટે ઘણી વખત જીવલેણ બની જતી હોય છે.\n\nજે બ્લડ ગ્રૂપને 'ગોલ્ડન બ્લડ' કહેવામાં આવે છે એનું વાસ્તવિક નામ આરએચ નલ (Rh null) છે.\n\nRh null શું છે અને આને કેમ અમૂલ્ય ગણવામાં આવે છે અને શા માટે તેની સરખામણી સોના સાથે કરવામાં આવે છે? \n\nઆ બ્લડ ગ્રૂપવાળા લોકોને શેનું જોખમ હોય છે?\n\nઆ સવાલોનો જવાબ મેળવતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે બ્લડ ગ્રૂપનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે.\n\nઆવી રીતે નક્કી કરવામાં આવે છે બ્લડ ગ્રૂપ\n\nલોહી કે જે લાલ કોશિકાઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ચૂંદડીવાળા માતાજી' : પ્રહલાદ જાનીનું શું 10 વર્ષ અગાઉ પરીક્ષણ થયું હતું?\\nસારાંશ: 'ચૂંદડીવાળા માતાજી' તરીકે જાણીતા અને ગુજરાતના અંબાજીમાં વસવાટ કરતાં પ્રહલાદભાઈ જાનીનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જોકે, તેમનો દાવો એ હતો કે તેઓ 300 વર્ષ જીવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં સરેરાશ 80 વર્ષથી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો એવો દાવો કરવામાં આવે છે.\n\nજોકે, વિજ્ઞાન મુજબ આટલો લાંબો સમય પાણી-ખોરાક વિના કોઈ જીવી શકે નહીં. બીબીસીના એક અહેવાલ મુજબ માણસના શરીરમાંથી 4થી કપ પાણી ઓછું થાય છે. આ પાણી શ્વાસ વાટે, પરસેવા વાટે, મૂત્રમાર્ગે બહાર જતું રહે છે. \n\nબીબીસીના અન્ય એક અહેવાલ મુજબ કેટલાક નિષ્ણાતો માને છે કે માણસ મહત્તમ બે મહિના જેટલો સમય ખોરાક વિના રહી શકે છે. \n\nપ્રહલાદ જાની કહેતાં કે તેઓ મેડિટેશન એટલે કે ધ્યાન દ્વારા ઊર્જા મેળવે છે. \n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જો વિકાસ થયો હોત તો પ્રચારની જરૂર ન હોત'\\nસારાંશ: ચૂંટણીના માહોલ વચ્ચે નાણાપ્રધાન અરુણ જેટલીએ સુરતમાં ટીજીબી હોટલમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે અને સૌથી વધુ અને સારો વિકાસ ગુજરાતમાં થયો છે.\n\nઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતના જેવો વિકાસ કરવાની ક્ષમતા આખા દેશમાં છે.\n\nતે સિવાય દિલ્હીમાં ભ્રષ્ટાચારના મુદ્દા અને સરકારના કેટલાક અધિકારો અંગે વાત કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમે દર્શકોને આ મામલે તેઓ શું માને છે એ અંગે પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. તો લોકોએ આવી પ્રતિક્રિયા આપી. \n\nચિરાગ નામના યૂઝરે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે તેઓને શું ખબર પડે વિકાસ કોને કહેવાય. વધુમાં તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તમારી પૉર્ન સામગ્રી અમારી પાસે છે' કહી ખંડણી માગવાની હૅકર્સની નવી રીત શું છે?\\nસારાંશ: સાઇબર સિક્યૂરિટી કંપનીઓએ ચેતવણી આપી છે કે હૅકર્સ લોકોનો ડેટા ચોરીને તેમની પાસે ખંડણી માગવાનો પ્રયત્ન કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઇબર સિક્યૂરિટી કંપનીઓએ ચેતવણી આપી છે કે હૅકર્સ લોકોનો ડેટા ચોરીને તેમની પાસે ખંડણી માગવાનો પ્રયત્ન કરી શકે છે.\n\nહૅકર્સ કથિત 'એક્સટૉર્શનવેયર' મારફતે લોકોને જાહેરમાં શરમિંદા કરવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે.\n\nહાલમાં જ કેટલાક હૅકર્સે અમેરિકાની એક આઈટી કંપનીના નિદેશકના ગુપ્ત પોર્ન કલેક્શન મેળવ્યા પછી તેના અંગે ડંફાસો મારી હતી. \n\nજોકે અમેરિકાની આ આઈટી કંપનીએ એ સ્વીકાર નહોતું કર્યું કે આ ડેટા હૅકરોએ હૅક કર્યો હતો.\n\nગત મહિને સાઇબર અપરાધીઓની એક ગૅન્ગે ડાર્કનેટ પર પોતાના બ્લૉગમાં કહ્યું હતું કે 'આઈટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તારક મહેતા...'ના ડૉક્ટર હાથીનું હાર્ટ અટેકને કારણે નિધન\\nસારાંશ: ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ડૉ. હાથી'નું નિધન થયું છે. તેમનું મૂળ નામ કવિકુમાર આઝાદ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિરિયલના નિર્માતા આશિત કુમાર મોદીએ નિવેદનમાં જણાવ્યું, \"અમને જણાવતા ખેદ થાય છે કે વરિષ્ઠ કલાકાર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે.\"\n\n\"સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેનાં કારણે તેમનું નિધન થયું હતું.\"\n\nતાજેતરમાં જ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2500 એપિસોડ પૂર્ણ કર્યા હતા. \n\nલોકો ડૉ. હાથી તરીકે ઓળખતા\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆઝાદના નિધન અંગે આશિત મોદીએ કહ્યું, \"આઝાદ અનોખી પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતા. \n\n\"તેઓ શોને દિલથી ચાહતા હતા. જો તબિયત સારી ન હોય તો પણ તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાનું વિદેશી બ્રાઇડલ શાવર શું છે?\\nસારાંશ: ભારતમાં લગ્નની ચોક્કસ મોસમ હોય છે. લગ્ન કરવા માટેનું શુભ ચોઘડિયું પણ હોય છે અને એ મુજબ જ લગ્ન થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું એક દૃશ્ય\n\nબોલિવૂડમાંથી જેવી રીતે લગ્નના સમાચાર આવી રહ્યાં છે તેને જોતા બોલિવૂડમાં લગ્નની મોસમ જામી હોય તેવું જણાઈ રહ્યું છે.\n\nદીપિકા અને રણબીરે પોતાનાં લગ્નની તારીખ થોડા સમય પહેલાં જ જાહેર કરી હતી.\n\nતાજેતરમાં જ પ્રિયંકા ચોપડાના મિત્રોએ તેમના માટે બ્રાઇડલ શાવરનું આયોજન કર્યું છે.\n\nઆ બ્રાઇડલ શાવર આજકાલ મીડિયામાં ચર્ચાનો વિષય છે.\n\nબ્રાઇડલ શાવરનો કાર્યક્રમ લગ્નનાં બે અઠવાડિયાં પહેલાંથી બે મહિના અગાઉ સુધી યોજી શકાય છે. મોટાભાગના લોકો આ રિવાજથી વાકેફ હશે.\n\nઆ કાર્યક્રમની જાહેરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ધ લૅન્સેટ'માં પીએમ મોદીની ભારતમાં કોરોનાની સ્થિતિને લઈને આકરી ટીકા કરાઈ\\nસારાંશ: વિશ્વની સૌથી પ્રસિદ્ધ મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'ના એક સંપાદકીય લેખમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં લખવામાં આવ્યું છે કે તેમની સરકારનું ધ્યાન ટ્વિટર પર પોતાની ટીકાને દબાવવા પર વધારે અને કોરોના મહામારી પર કાબૂ મેળવવા પર ઓછું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જર્નલે લખ્યું, \"આવા મુશ્કેલ સમયમાં મોદીના પોતાની ટીકા અને ખુલ્લી ચર્ચાને દબાવવાના પ્રયાસો માફીને લાયક નથી.\"\n\nરિપોર્ટમાં કહેવાયું છે કે 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવોલ્યુએશન'ના અનુમાન અનુસાર ભારતમાં એક ઑગસ્ટ સુધીમાં કોરોનાથી થનારો મૃત્યુઆંક 10 લાખ સુધી પહોંચી શકે છે. \n\n'લૅન્સેટ' અનુસાર કોરોના વિરુદ્ધની પ્રારંભિક સફળતા બાદ સરકારની ટાસ્ક ફૉર્સની બેઠક એપ્રિલ સુધી એક વાર પણ મળી નથી. \n\nજર્નલ અનુસાર, \"આ ફેંસલાનાં પરિણામો આપણી સામે છે. હવે મહામારી વધી રહી છે અને ભારતે નવી રીતે પગલાં લેવાં પડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નમસ્તે ટ્રમ્પ' પાછળના ખર્ચ અંગે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમસાણ\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન થનાર ખર્ચ ઉપર સવાલ ઉઠાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયોજકની વિગત વગરના હોર્ડિંગ્સ\n\nડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ સંદર્ભે એક અખબારનું કટિંગ ટ્વીટ કરીને પ્રિયંકાએ લખ્યું કે સમિતિના સભ્યોને જ ખબર નથી કે તેઓ સભ્ય છે અને પૈસા ક્યાંથી આવશે. \n\nસમિતિનાં વડાં બિજલ પટેલે કહ્યું હતું કે માત્ર વિવાદ ઊભો કરવા માટે ખર્ચનો મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. \n\nટ્રમ્પ સોમવારે વૉશિંગ્ટનથી સીધા જ અમદાવાદ પહોંચશે અને નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ આગ્રામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને દિલ્હીની મુલાકાત લેશે. \n\nપૈસા ક્યાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નરેન્દ્ર મોદીએ ચીનને ભારતનો વિસ્તાર સોંપી દીધો', રાહુલ ગાંધીનો આક્ષેપ\\nસારાંશ: ભારત-ચીન સરહદ પર તાજેતરના ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી, જેમાં અલગઅલગ પક્ષના નેતાઓ ઑનલાઇન જોડાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-ચીન સીમાવિવાદ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ન તો કોઈ ભારતની સીમામાં ઘૂસ્યું છે અને ન તો કોઈ ચોકી કબજે કરાઈ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ નિવેદન બાદ શનિવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે ચીનના આક્રમણ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જમીન સોંપી ચૂક્યા છે.\n\nરાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, \"જો આ જમીન ચીનની હતી, તો પહેલું- આપણા સૈનિકો કેમ માર્યા ગયા? બીજું- આપણા સૈનિકો ક્યાં માર્યા ગયા?\" \n\nલદ્દાખમાં 20 સૈનિકોનાં મૃત્યુ બાદ વડા પ્રધાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નીરજ ન હોત તો મેં કોમર્સિયલ ફિલ્મો ન લખી હોત'\\nસારાંશ: નાટક ચાલતું હતું, ઇન્ટેન્સ સીન હતો. સ્ટેજ પર ફોનની રિંગ વાગી અને ઑડિયન્સમાંથી કોઈએ જોરથી કહ્યું, 'મારે માટે હોય તો કહી દેજો કે હું નથી.' આ હતો નીરજ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીરજ વોરાએ એક્ટિંગ ક્ષેત્રે લગભગ દસ વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો હતો\n\nએ નીરજ વોરા હવે નથી. પાંત્રીસ વર્ષની ઓળખાણ, સંબંધ, દોસ્તી, સમજણ અને હું તો કહીશ શિક્ષણ પણ. \n\nએ બધું જ દસ મહીનાનાં કોમામાં શ્વસાતું, જીવાતું રહ્યું અને અચાનક જ અટકી ગયું.\n\nતાર શરણાઈવાદક વિનાયક વોરાનાં દીકરા હોવાને નાતે નીરજને સંગીતની સમજ ગળથૂથીમાં મળી હતી. એ સંગીત શીખવતો પણ ખરો.\n\nસંગીત એને હાથવગું હતું પણ એક્ટિંગ ક્ષેત્રે એણે બહુ જ સંઘર્ષ કર્યો. 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી'માં એણે નાનો રોલ કર્યો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નૈટ' એમેરિકા તરફ ફંટાતા કોસ્ટારિકા, હોન્ડુરાસ-નિકારાગુઆમાં અનેક લોકો અસરગ્રસ્ત\\nસારાંશ: ટ્રૉપિકલ(ઉષ્ણકટિબંધીય) વાવાઝોડું 'નૈટ'ને કારણે કોસ્ટારીકા, નીકારાગુઆ અને હોન્ડુરસમાં એકંદરે 20ના મૃત્યું થયા છે. આ વાવાઝોડું હવે એમેરિકા તરફ ફંટાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાવાઝોડાને લીધે કેટલાક પૂલોને પણ નકશાન થયું છે\n\nમધ્ય અમેરિકાના દેશોમાં ‘સ્ટેટ ઓફ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી છે. અહીં પણ 20થી વધુ લોકો લાપતા છે.\n\nવાવાઝોડાને લીધે ભારે વરસાદ વરસતા ભેખડો ધસી પડી અને પૂર આવી જવાથી માર્ગો બંધ થઈ ગયા છે. કેટલાક પુલો અને મકાનોને પણ નુકશાન થયું છે.\n\nકોસ્ટા રિકામાં 4 લાખ લોકો પાસે પીવાનું પાણી નથી જ્યારે હજારો લોકો આશ્રય કેન્દ્રોમાં આશ્રય લીધો છે.\n\nઅત્રે વાવાઝોના કારણે એકદંરે છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 11 વ્યક્તિ વાવાઝોડુ ઉત્તર અને નીકારાગુઆ પહોચ્યું ત્યારે તેની ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પદ્માવત' જ નહીં, આ ફિલ્મો પણ ગુજરાતમાં BAN\\nસારાંશ: શુક્રવારે ગુજરાત સરકારે વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ લગાવી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું કે, ફિલ્મ પર પ્રતિબંધનો નિર્ણય પહેલાથી જ લાગુ છે. \n\nજોકે, 'ગુજરાતમાં પ્રતિબંધ' એવું મથાળું પહેલી સમાચાર પત્રોમાં નથી છપાયું. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ પહેલા પર ગુજરાત સરકાર કેટલીય ફિલ્મો અને પુસ્તકો પર પ્રતિબંધ લગાવવાનું 'સૌભાગ્ય' હાંસલ કરી ચૂકી છે.\n\nચાંદ બુજ ગયા \n\nઆ ફિલ્મ 2005માં આવી હતી. ગોધરામાં સાબરમતી ટ્રેનના ડબ્બામાં લગાવેલી આગ આ ફિલ્મના બૅક ગ્રાઉન્ડમાં હતી. \n\nશરિક મિન્હાજે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની પાર્શ્વભૂમિ ગુજરાત હોવા છતાં પણ ફિલ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બ્લેક પેન્થર'માં એવું શું છે કે અબજોમાં કરી કમાણી!\\nસારાંશ: હોલીવૂડની 'બ્લેક પેન્થર' ફિલ્મે દુનિયાભરમાં અબજો ડોલર કરતા વધારે કમાણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેડવિક બૉઝમેન ફિલ્મમાં એક શાસકની ભૂમિકામાં છે\n\nડિઝનીના માર્વેલ યૂનિવર્સની આ પાંચમી ફિલ્મ છે જેને ગેમ ચેન્જર ફિલ્મ ગણવામાં આવી રહી છે.\n\nઆ ફિલ્મમાં વકાંડા નામનો એક કાલ્પનિક આફ્રિકી દેશ છે જેમાં અભિનેતા ચેડવિક બૉઝમેન આ દેશના અપરાધ સામે લડનારા શાસક બને છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેને ધરતીનો સૌથી આધુનિક ટેકનિકલ દેશ બતાવવામાં આવ્યો છે. \n\nઆ ફિલ્મમાં ઑસ્કર વિજેતા લૂપીતા ન્યોંગો, માઇકલ બી જોર્ડન અને ડેનિયલ કલૂયાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. \n\nસાથે જ 'ધ હૉબિટ'ના સ્ટાર માર્ટિન ફ્રિમેને CIA એજન્ટ એવરેટ રૉસની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહા' વાવાઝોડું ગુજરાતની નજીક આવશે, ભારે વરસાદની શક્યતા\\nસારાંશ: અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'મહા' વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જે હવે અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ ગયેલા 'ક્યાર' વાવાઝોડાના રસ્તે જ 'મહા' આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. \n\nઆ વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 24 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.\n\n'મહા' વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુઓ પાસેથી ઉત્પન્ન થયું હતું. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.\n\nહાલ આ વાવાઝોડું અરબ સાગરમાં લક્ષદ્વીપના અમીનીદેવીથી પૂર્વ-મધ્યમાં 450 કિલોમિટર દૂર છે.\n\nજે હવે તામિલનાડુના કાંઠાથી દૂર જઈ રહ્યું છે, જેના કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારી મમ્મી ફોનને જ વળગેલી રહે છે; કાશ, તેની શોધ ન થઈ હોત'\\nસારાંશ: મોબાઇલ ફોન આપણા માટે ખરાબ છે. આ વાત આપણે જાણીએ છીએ, કારણ કે આવું જણાવતી કે સૂચવતી ન્યૂઝ સ્ટોરીઝ દરરોજ આવતી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ અહેવાલો વાંચવા-સાંભળવા છતાં કોઈ તેનો મોબાઇલ ફોન છોડતું નથી, બરાબર?\n\nતમે વ્હૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ઈ-મેલ અને મોબાઇલ પર સમાચાર વાંચવામાં વ્યસ્ત રહો છો તેનાથી બાળકો શું અનુભવે છે એવું બાળકો જ તમને જણાવે તો?\n\nપ્રાથમિક શાળાના એક બાળકે તેના ક્લાસ અસાઇન્મેન્ટમાં લખ્યું હતું, \"હું મારી મમ્મીના ફોનને ધિક્કારું છું અને ઇચ્છું છું કે મમ્મી પાસે ફોન જ ન હોય.\" \n\nઅમેરિકન શિક્ષક જેન એડમ્સ બીસને આ કૉમેન્ટ ફેસબૂક પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે મોબાઇલ ફોન શોધાયો જ ન હોત તો સારું હતું એવું તેમનાં 21 પૈકીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મેં યૂટ્યૂબ પર મારી સેક્સ ટેપ જોઈ હતી...'\\nસારાંશ: યૂટ્યૂબ પર પોતાના ગીતોથી પ્રખ્યાત બનેલી ક્રિસી ચેમ્બર્સે કહ્યું કે તેમના પૂર્વ પ્રેમીએ જે સિક્રેટ સેક્સ ટેપને ઑનલાઇન મૂકી છે તેનાથી તેમની જિંદગી પર ભારે અસર થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"આ ઘટનાએ મારી જિંદગીમાં બધી રીતે અસર કરી છે અને મને લાગે છે કે આગામી સમયમાં પણ તેની અસરો રહશે.\"\n\nપૂર્વ પ્રેમી સામે ચાર વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડનારી ચેમ્બર્સ યૂટ્યૂબ મ્યુઝિશિયનથી 'રિવેન્જ પૉર્ન કૅમ્પેનર'ના રૂપમાં ચર્ચિત થઈ ગઈ છે. \n\nક્રિસી ચેમ્બર્સે કહ્યું, \"મને શરૂઆતમાં એક મિત્ર અને પ્રશંસક દ્વારા ખબર પડી. તેણે મને લખ્યું કે, એક લિંક ઝડપથી વાઇરલ થઈ રહી છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"કોઈ અમારી યૂટ્યૂબ ચેનલમાં દરેક વીડિયો પર આ લિંક શેર કરતું હતું અને લોકોને કહેતું હતું કે શું તમને લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રજનીકાન્તના આગમનથી રાજનેતાઓનો સ્કૂલ ટાઇમ શરૂ'\\nસારાંશ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્તે સક્રિય રાજકારણમાં ઉતરવાની અને રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રજનીકાન્તે તેમના ચાહકો સમક્ષ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓ લડશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરજનીકાન્તે કહ્યું કે તેઓ કાયર નથી એટલે પીછેહઠ નહીં કરે અને પોતાના કર્તવ્યનું પાલન કરશે. \n\nરજનીકાન્તે તા. 26મી ડિસેમ્બરે પ્રશંકો સાથે મુલાકાત કરી હતી અને 31મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી. \n\nસોશિયલ મીડિયા પર આ મુદ્દો છવાઈ ગયો હતો અને ટ્વિટર પર ગણતરીની મિનિટોમાં #Rajnikant ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. \n\nરાજકારણમાં પ્રવેશ \n\nફાઇલ તસવીર\n\nતામિલનાડુની રાજધાની ચેન્નઇના શ્રી રાઘવેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રોજની ત્રણ કપ કૉફી સ્વાસ્થ્યના ઘણાં જોખમ કરી શકે છે દૂર'\\nસારાંશ: માફકસર પ્રમાણમાં કૉફી પીવી એ ફાયદાકારક ટેવ સાબિત થઈ શકે છે. રોજની ત્રણથી ચાર કપ કૉફી પીવી એ સ્વસ્થ્યપ્રદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોજ ત્રણથી ચાર કપ કૉફી પીવી સ્વાસ્થ્યપ્રદ સાબિત થઈ શકે છે\n\n'બ્રિટિશ મેડિકલ જર્નલ'(બીએમજી)એ હાથ ધરેલા એક મોટા અભ્યાસના અંતે આ તારણ મેળવવામાં આવ્યું છે.\n\nઆ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માફકસર પ્રમાણમાં કૉફી પીનારા લોકોને પિત્તાશયની બીમારીઓ, કેટલાંક પ્રકારના કેન્સર અને હાર્ટએટેકના કારણે થતા મૃત્યુનું જોખમ ઓછું હોય છે. \n\nજોકે આ તમામ જોખમ સામે કૉફીના કારણે જ રક્ષણ મળે છે તેવું સંશોધકો ચોક્કસપણે સાબિત નથી થઈ શક્યું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગર્ભાવસ્થા દરમિયાન ખૂબ વધુ પ્રમાણમાં કૉફી પીવી હાનિકારક સાબિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વેબ સીરિઝ પર પણ સેન્સરશિપ હોવી જોઈએ'\\nસારાંશ: અભિનેતા, લેખક, ગીતકાર અને ગાયક પીયૂષ મિશ્રાનું કહેવું છે કે તેઓ ફિલ્મોમાં મુખ્ય પાત્રના પિતા કે મિત્રની ભૂમિકામાં કામ નહીં કરે. તેઓ હવે મુખ્ય પાત્ર તરીકે અભિનય કરવા માંગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી ફિલ્મ 'હૅપી ફિર સે ભાગ જાયેગી'માં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહેલા પીયૂષ મિશ્રાએ ફિલ્મોમાં ઓછું કામ મળવા બાબતે જણાવ્યું, \"મને ફિલ્મો માટે ઘણું કામ મળી રહ્યું છે. પણ હું તેનો ઇન્કાર કરી દઉં છું. કેમ કે તેમાં મને હવે રસ નથી.\"\n\n\"મારું માનવું છે કે ઓછાં નાણાં કમાવા પણ દર્શકોની આંખોમાં સ્ટાર બનીને રહેવું છે.\"\n\nબોલીવૂડ મોટાભાગના કલાકારો ધર્મા પ્રોડક્શનમાં કામ કરવાની ઇચ્છા રાખતા હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ પીયૂષ મિશ્રાએ ધર્મા પ્રોડક્શનની એક ઓફર ફગાવી દીધી.\n\nતેમણે કહ્યું, \"આલિયા ભટ્ટના પિતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સીરિયામાં રશિયાની ઍરસ્ટ્રાઇક', 50થી વધુ મોતને ભેટ્યા\\nસારાંશ: અહેવાલો પ્રમાણે ઉત્તર સીરિયાના ઇદલિબ પ્રાંતમાં રશિયાના હવાઈ હુમલામાં 50થી વધુ તુર્કી સમર્થિત લડાકુઓ મોતને ભેટ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં અને લડાકુઓ ઘાયલ થયા છે. હવાઈ હુમલા પછી આ વિસ્તારમાં હિંસા વધી ગઈ છે.\n\nફાયલાક-અલ-શામ નામના એક સંગઠનના પ્રશિક્ષણસ્થળને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.\n\nઆ હુમલા પછી ઇદલિબમાં રશિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ લાગુ કરાયેલો સંઘર્ષવિરામ ઘોંચમાં પડ્યો છે.\n\nસીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રશિયા અને તુર્કી વિરોધી પક્ષોનું સમર્થન કરી રહ્યા છે.\n\nબ્રિટનસ્થિત સંગઠન સીરિયન ઑબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઇટ્સ પ્રમાણે મૃતકોની સંખ્યા 78 હોવાની શક્યતા છે.\n\nસંગઠન પ્રમાણે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સ્ટેચ્યૂ માટે 3000 કરોડ ખર્ચનારી સરકાર સફાઈની મશીનરીમાં રોકાણ કેમ નથી કરતી?'\\nસારાંશ: ગુજરાતના ડભોઈમાં શનિવારે એક હોટલના ખાળકૂવાના સફાઈકામ દરમિયાન સાત લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે જ્યારે સફાઈ કર્મચારી બહાર ન આવ્યા ત્યારે અન્ય લોકો તેમને શોધવા માટે ખાળકૂવામાં ઊતર્યા હશે.\n\nગેસના કારણે ગૂંગળામણ થવાથી તમામ સાતનાં મૃત્યુ થયાં છે.\n\nમૃતકો પૈકી મહેશભાઈ પાટણવાડિયા, અશોકભાઈ હરિજન, હિતેશભાઈ હરિજન તથા મહેશભાઈ હરિજન ડભોઈ પાસેના થુવાવી ગામના રેહવાસી હતા.\n\nથુવાવી ગામના સરપંચ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે અશોકભાઈ અને હિતેશભાઈ હરિજન પિતા-પુત્ર હતા અને થુવાવી ગામમાં અત્યારે ગમગીની છવાઈ છે.\n\nતેઓ જણાવે છે કે ગામમાં 350-400ની દલિતોની વસતિ છે જેઓ વણકરવાસમાં રહે છે. તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું પ્રેક્ષકોને સવાલ કરું છું કે શું તમે આવા દિવસો જોવા માટે દીકરીને જન્મ આપો છો?'\\nસારાંશ: 16મી ડિસેમ્બર 2012ની રાત્રે દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લી લાઇનમાં જમણેથી પ્રથમ ઝીલ પટેલ\n\nઆ ઘટના બાદ જેને દેશ 'નિર્ભયા' તરીકે ઓળખતો થયો તે વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.\n\nગુજરાતની વિદ્યાર્થિની ઝીલ પટેલ આ વિશે કહે છે -\n\n“નિર્ભયા કાંડને છ વર્ષ થઈ ગયાં છતાં કંઈ બદલાયું નથી. હું સ્વતંત્રતા અનુભવું છું પણ સાથે એક ડર પ્રસરી ગયો છે.”\n\n\"નિર્ભયા સાથે જે કંઈ થયું તેનું દુ:ખ સૌને છે પરંતુ જે અનુભવે તેને જ સમજાય કે સમાજમાં હજુ પણ કંઈ બદલાયું નથી.\"\n\n\"જ્યારે આ ઘટના બની ત્યારે હું સ્કૂલમાં હતી તેથી મને તેના વિશે ખાસ જાણકારી નહોતી, પરંતુ હું કૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું ભારતીય છું, મને પાકિસ્તાની કહીને પોલીસવાળાઓએ કેમ માર્યો?'\\nસારાંશ: શુક્રવારે સમગ્ર રાષ્ટ્રે 69મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. ત્યારે પથારીવશ 64 વર્ષીય મોહમ્મદ રમઝાનના મગજમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'તેમણે મને પાકિસ્તાની કહીને કેમ માર માર્યો?' રમઝાનની આંખોમાં ગુસ્સો પણ છે અને લાચારી પણ છે. \n\nપાસેના સાકેતરી ગામ ખાતે એક દુકાનદારને ત્યાં ડ્રાઇવર તરીકેનું કામ કરી આજીવિકા રળતા રમઝાન ઘરે પરત ફરી રહ્યા હતા.\n\nત્યારે હરિયાણા પોલીસના બે કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા. \n\nતેમણે રમઝાનની ગાડી રોકી અને પોલીસ સ્ટેશને લઈ ગયા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nફૂટબૉલની જેમ ફટકાર્યો \n\nરમઝાન કહે છે, \"પોલીસ સ્ટેશનમાં અમારા કપડાં ઉતરાવ્યા. \n\nમેં વિરોધ કર્યો તો તેમણે કહ્યું, 'તું પાકિસ્તાની અને મુસ્લિમ ઉગ્રવાદી છો' તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું મારા છેલ્લા શ્વાસ સુધી વહેલ શાર્ક અને પર્યાવરણને બચાવતો રહીશ'\\nસારાંશ: ગુજરાતના દરિયાકિનારે આવતી વહેલ શાર્કને બચાવવા માત્ર પાંચ ધોરણ ભણેલા એક વ્યક્તિએ ઝુંબેશ ઉપાડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ તે ઝુંબેશ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વટવૃક્ષ બનીને ઊભી છે.\n\nહાલ કોડીનારમાં રહેતા અને ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડાં ગામમાં જન્મેલા દિનેશ ગોસ્વામી વહેલ શાર્કના તારણહાર તરીકે ઓળખાય છે. \n\nદિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ 1997માં શરૂ કરી હતી. દિનેશે અત્યાર સુધી 500થી વધારે વહેલ શાર્કનાં જીવ બચાવ્યા છે.\n\nસ્કૂલ ડ્રોપઆઉટ અને શ્રમિક\n\nદિનેશ સ્કૂલ ડ્રોપ આઉટ હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેમને આગળ ભણાવી શકાય.\n\nનાનપણથી જ તેઓ ઘરના કામમાં માતાપિતાને મદદ કરતા હતાં. મોટા થતાં થતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 17 વર્ષની 'ગોલ્ડન ગર્લ' મનુ ભાકરની આ વાતો આપ જાણો છો?\\nસારાંશ: કૉમનવેલ્થ ગેમ્સમાં રવિવારની સવાર ભારત માટે સુવર્ણમય રહી. શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી હિના સિદ્ધુ સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યાં. ઉપરાંત મનુ ભાકરે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો વિક્રમ સર્જ્યો છે.\n\nતેમણે 240.9 પોઇન્ટ્સ સ્કોર કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. \n\nઑસ્ટ્રેલિયાની ઇલેના ગાલિયાબોવિચે 214.9 પોઇન્ટ્સ સાથે કાંસ્ય પદક જીત્યો.\n\nકોણ છે મનુ ભાકર?\n\nમનુ ભાકર મરીન એન્જિનિયર રામ કિશન ભાકરના પુત્રી છે. \n\nમનુએ કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ 10 મીટર એર પિસ્તોલ કૅટેગરીમાં જીત્યો હતો અને બીજો ગોલ્ડ મેડલ આ જ કૅટેગરીમાં મિક્સ ઇવેન્ટમાં જીત્યો હતો.\n\nએક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતનારા તેઓ સૌથી નાની વયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે સગીરવયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવો ગુનો છે. આ સંબંધને બળાત્કાર ગણવામાં આવશે.\n\nકોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની આ સંદર્ભે એક વર્ષની અંદર ફરિયાદ દાખલ કરી શકે છે.\n\nજોકે બળાત્કાર મામલાની સંબંધિત આઈપીસીની ધારા 375માં અપવાદ પણ છે. જે મુજબ 'મેરિટલ રેપ' ગુનો માનવામાં નથી આવ્યો. \n\nએટલે કે જો પતિ મરજી વિરુધ્ધ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવે તો તે ગુનો નથી.\n\nથોડા દિવસો પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 'વૈવાહિક બળાત્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1965નું યુદ્ધ અને પાકિસ્તાન સામે ભારતની મુસ્લિમ રેજિમૅન્ટની હકીકત - ફૅક્ટ ચેક\\nસારાંશ: સૈનિકોની સંખ્યાની દૃષ્ટિએ દુનિયાની બીજી સૌથી મોટી જમીન પર લડનારી સેના ભારતની છે. આજે આમાં 12 લાખથી વધારે સક્રિય અને અંદાજે 10 લાખ રિઝર્વ સૈનિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય સૈન્યમાં આર્મ્સ અને સર્વિસિઝ ફોર્સ સિવાય અનેક અલગ-અલગ રેજિમૅન્ટ્સ છે. આ રેજિમૅન્ટ્સમાં ઇન્ફન્ટ્રિ અને અનેક રેજિમૅન્ટ્સની પરેડ આપણે ગણતંત્ર દિવસે રાજપથ પર જોઈએ છીએ.\n\nઇન્ફન્ટ્રિ હથિયાર સાથે ચાલતા પાયદળ માટે વાપરવામાં આવતો શબ્દ છે. ભારતીય સૈન્યની ઇન્ફન્ટ્રિમાં શીખ, ગઢવાલ, કુમાઉં, જાટ, મહાર, ગોરખા, રાજપૂત સહિતની 31 રેજિમૅન્ટ છે.\n\nઆની ચર્ચા અહીં એટલા માટે થઈ રહી છે કારણ કે એક રેજિમૅન્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર જોર-શોરથી ચાલી રહી છે. \n\nશું છે કેસ?\n\nફેસબુક ફેલાવાઈ રહેલી માહિતી\n\nફેસબુક અને ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયું?\\nસારાંશ: 'માનવતા માટે આ એક નાનું પગલું , સમગ્ર મનુષ્ય જાતિ માટે એક મોટી છલાંગ સાબિત થશે.' આ શબ્દો હતા ચંદ્ર પર પહેલી વખત પગ મૂકવા વાળા વ્યક્તિના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અડધી સદી બાદ અમેરિકાએ એલાન કર્યું છે કે તેઓ ચંદ્ર મિશન પર મનુષ્યને મોકલશે\n\n21 જૂલાઈ 1969ની તારીખ હતી અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો હતો. \n\nત્યારબાદ 1972માં ચંદ્ર પર પહોંચનારા યૂઝીન સેરનન અંતિમ અવકાશયાત્રી હતા, ત્યારથી લઇને અત્યાર સુધી કોઈ વ્યક્તિ ચંદ્ર મિશન પર ગઈ નથી. \n\nલગભગ અડધી સદી બાદ અમેરિકાએ એલાન કર્યું છે કે તેઓ ચંદ્ર મિશન પર મનુષ્યને મોકલશે. \n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંબંધિત આદેશ પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા. \n\nપરંતુ સવાલ ઉઠે છે કે અમેરિકા કે અન્ય કોઈ દેશે લગભગ અડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2012 Delhi Gang Rape: 2927 દિવસની કાયદાકીય લડાઈ દરમિયાન ક્યારે શું થયું?\\nસારાંશ: સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ નિર્ભયા કેસમાં ન્યાય મળ્યો છે. ચારે ગુનેગારોને સવારે સાડા પાંચ કલાકે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું હતું કે તેમની કાયદાકીય લડત ચાલુ રહેશે અને એક કરતાં વધુ ગુનેગાર હોય ત્યારે તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરવા જેવી કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તે માટે માર્ગદર્શિકા ઘડવા સર્વોચ્ચ અદાલત સમક્ષ માગ કરીશું. \n\nઆ કેસમાં એક આરોપી રામ સિંહે તા. 11મી માર્ચ, 2013ના દિવસે તિહાર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. \n\nઅન્ય એક દોષિત ગુના સમયે સગીર હતો, એટલે તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે કાયદામાં ફેરફાર કરવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2021 : 1 જાન્યુઆરીથી આ સાત બાબતો બદલાશે, તમારા ખીસાને થશે અસર\\nસારાંશ: 2020નું વર્ષ કોરોના મહામારીને કારણે મુશ્કેલીગ્રસ્ત રહ્યું હતું. શુક્રવારે 1 જાન્યુઆરીથી કૅલેન્ડરમાં વર્ષ બદલાઈ રહ્યું છે અને તેની સાથે-સાથે કેટલાક ફેરફારો પણ થવાના છે, જેની આપણા રોજબરોજના જીવન પર અસર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1 જાન્યુઆરીથી પૈસાની લેવડદેવડ, વીમો, ચેટિંગ, કારની ખરીદી અને વેપાર-ધંધા સંબંધિત અમલી થનારા નિયમો પર એક નજર કરીએ.\n\nતમામ વાહનો માટે ફાસ્ટટૅગ ફરજિયાત\n\n1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટટૅગ (FASTag) ફરજિયાત બનશે. નવાં વાહનોની સાથે-સાથે 1 ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલાં વાહનો માટે પણ ફાસ્ટટૅગ ફરજિયાત બનશે.\n\nમાર્ગપરિવહન અને હાઈવે મંત્રાલય પ્રમાણે વાહન પર ફાસ્ટટૅગ લાગ્યાં બાદ જ કોઈ ટ્રાન્સપૉર્ટ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે. નવો થર્ડ પાર્ટી ઇન્સ્યૉરન્સ લેતા પહેલાં પણ ફાસ્ટટૅગ લેવું ફરજિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 21 વિપક્ષે કહ્યું : સરકાર શહીદોનાં મૃત્યુનું રાજનીતિકરણ ન કરે, બંધક પાઇલટ અંગે ચિંતા વ્યક્ત કરી\\nસારાંશ: દિલ્હીમાં બુધવારે સાંજે 21 રાજકીય દળોની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા જવાનોની શહાદતનું રાજનીતિકરણ કરવા ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષે પકડી લેવાયા ભારતીય પાઇલટની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. \n\nકૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બધા નેતાઓએ 14 ફેબ્રુઆરીના પાકિસ્તાનના ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પ્રાયોજિત હુમલાની નિંદા કરી હતી. \n\nઉગ્રવાદ સામે નિર્ણાયક લડાઈમાં બધા રાજકીય દળો દેશના સશસ્ત્ર બળો અને સેના સાથે ઊભા છે અને વાયુસેનાની 26 ફેબ્રુઆરીની આતંકવાદી કૅમ્પો ઉપર કાર્યવાહીની સરાહના કરે છે. \n\nતેમણે પુલવામા હુમલા બાદ સર્વદળીય બેઠક ન બોલાવવા બદલ વડા પ્રધાનની નિંદા કરી અને કહ્યું કે દેશના સાર્વભૌમત્વ અને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 25મી નવેમ્બરની તૈયારી : અયોધ્યાના મુસ્લિમો ખરેખર ભયમાં છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક વખતથી અયોધ્યામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવનારા દિવસોમાં અયોધ્યામાં જે પ્રકારે સમીકરણો બદલાવાના છે, તેનાથી સામાન્ય લોકો પણ કંટાળી ગયા છે. પણ અહીંના મુસ્લિમ સમુદાયની ચિંતા અન્ય લોકોથી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યાના વિવાદિત પરિસરથી થોડા અંતરે રહેતાં બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી સ્પષ્ટ ભય વ્યક્ત કરે છે.\n\nતેઓ જણાવે છે, ''જો આવો જ માહોલ રહ્યો તો અમારે અયોધ્યા છોડી દેવું પડશે.'' \n\nસામે અયોધ્યાના અન્ય મુસ્લિમોમાં પણ લોકોના મેળાવડાના કારણે ડરનો માહોલ સર્જાયો છે. \n\nઆવતી 24 અને 25 નવેમ્બરના રોજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રામ મંદિર મુદ્દે સમર્થન મેળવવા અયોધ્યા પહોંચી રહ્યા છે. \n\nતેમનો આ કાર્યક્રમ લગભગ એક મહિનાથી નક્કી છે. કાર્યક્રમની તૈયારીઓની તપાસ કરવા ગયા અઠવાડિયે શિવસેનાના સાંસદ સંજય રાઉત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 300 વર્ષ જૂના કૂવા પાણીની સમસ્યા હળવી કરી શકે? આ અ'વાદીઓ કરી રહ્યા છે પ્રયોગ\\nસારાંશ: જૂના અમદાવાદ વિસ્તારમાં આસ્ટોડિયા રોડ પાસે આવેલી ઢાળની પોળના રહીશો દ્વારા ૨૦૦ વર્ષ જૂના અને હાલ બંધ પડી રહેલા કૂવાને 'રેઇનવૉટર હાર્વેસ્ટિંગ'થી રિચાર્જ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૂવાની તસવીર\n\nસ્થાનિકોને આશા છે કે આગામી ચોમાસામાં આ કૂવોમાં પાણી ભરાશે અને તેનો વપરાશ થઈ શકશે. \n\nનિષ્ણાતોનું કહેવું છે કે પોળ વિસ્તારના કૂવા અને વાવ દ્વારા પાણીની સમસ્યાને હળવી કરી શકાય તેમ છે. \n\n18મી એપ્રિલને 'ઇન્ટરનેશનલ ડે ફૉર મૉન્યુમૅન્ટ્સ ઍન્ડ સાઇટ્સ' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે એક નજર કરીએ અમદાવાદના આ સાંસ્કૃત્તિક વારસા સમાન 'પોળના કૂવા' પર. \n\nજૂની અને નવી ટેકનોલોજિનો સમન્વય\n\nઢાળની પોળના હલધરવાળો ખાંચામાં આવેલો કૂવો છેલ્લા લગભગ 70 વર્ષથી બંધ હતો. \n\nપોળમાં રહેતા હેમેન્દ્ર ભટ્ટ કહે છે, \"લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 31 ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોનમાં વૉટ્સએપ થશે બંધ!\\nસારાંશ: નવું વર્ષ આવવાનું છે. નવા વર્ષમાં કંપનીઓ લોકોને નવી નવી ઑફરો આપી રહી છે. પરંતુ વૉટ્સએપનો ઉપયોગ કરતા ઘણાં લોકો માટે ખરાબ સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજના આધુનિક જમાનામાં વૉટ્સએપ દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. \n\nપરંતુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સએપ 31 ડિસેમ્બરથી ઘણા પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે. \n\nઆ વાતની પુષ્ટી કંપનીએ પોતાના ઑફિશિયલ બ્લૉગ પર કરી છે. \n\nબ્લૉગ પર ઉપલબ્ધ માહિતી અનુસાર વૉટ્સએપ 31 ડિસેમ્બર 2017થી બ્લેકબેરી OS, બ્લેકબેરી 10 અને વિન્ડૉઝ 8ના પ્લેટફોર્મ પર અપાતી સેવા બંધ કરી દેશે. \n\nવૉટ્સએપે પોતાના બ્લૉગ પર જણાવ્યું છે, \"આ પ્લૅટફૉર્મને હવે અમે સક્રીય રૂપે ડેવલોપ નહીં કરીએ, જેના કારણે કેટલાંક ફીચર્સ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 80 ટકા ફેફસાં ખરાબ હતાં, છતાં 72 વર્ષનાં ગુજરાતી માજીએ કોરોનાને માત આપી\\nસારાંશ: કચ્છના ગાંધીધામમાં 72 વર્ષનાં માજી ચંદુબા જાડેજા કોરોના સંક્રમિત થયાં હતાં અને એમનાં ફેફસાં 80 ટકા ખરાબ થઈ ગયાં હતાં. આમ છતાં તેઓ કોરોના સામેની લડાઈ જીતીને ઘરે પરત ફર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"72 વર્ષની ઉંમરે કોરોનાને માત આપનાર ચંદુબા જાડેજા.\n\n\"હૉસ્પિટલમાં ખેડૂત એનાં ઘરડાં માતાને લઈને આવ્યા ત્યારે માજી હાંફતાં હતાં. એમના રિપોર્ટ જોયા તો ફેફસાં સાવ ખરાબ થઈ ગયાં હતાં. એ માજીની સારવારના પહેલા પાંચ દિવસ મારી ઊંઘ હરામ કરનારા હતા.\"\n\n\"લગભગ પોણા ભાગનાં ફેફસાં સારાં થવાં લાગ્યાં અને એમને અમે બચાવી શક્યાં.એટલાં ટાંચાં સાધનોમાં દર્દીને બચાવવાનો મારા કૅરિયરનો આ અનુભવ હું ક્યારેય નહિ ભૂલી શકું.\"\n\n72 વર્ષનાં કોરોના દર્દી માજીને હેમખેમ ઘરે પહોંચાડનાર ડૉ. જયેશ રાઠોડના આ શબ્દો છે.\n\n11 દિવસ પછી કોરોનાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AN 32 દુર્ઘટનામાં 13 મૃતદેહો અને વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું\\nસારાંશ: 3 જૂનના રોજ ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના AN-32 ઍરક્રાફ્ટમાં સવાર 13 લોકોમાંથી એક પણ વ્યક્તિ બચી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વાયુસેનાની એક ટીમ ગુરુવારે સવારે પ્લેન જ્યાં ક્રેશ થયું તે જગ્યાએ પહોંચી હતી. ટીમને ત્યાં કોઈ જીવિત વ્યક્તિ મળી નહીં. \n\nવાયુસેનાને 13 મૃતદેહો અને વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું છે. \n\nવાયુસેનાએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે 8 સભ્યોની એક ટીમ આજે સવારે દૂર્ઘટનાના સ્થળે પહોંચી છે. વાયુસેનાને દુ:ખ છે કે AN-32માં સવાર લોકોમાંથી કોઈ જીવિત મળ્યું નથી. \n\nમંગળવારે અરુણાચલ પ્રદેશમાંથી AN-32 ઍરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ માલવાહક વિમાને 3 જૂનના રોજ બપોરે 12.27 વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Aam Aadmi Party : 'દિલ્હીના લોકોએ બતાવી દીધું કે કોણ ખોટું બોલે છે.' #DelhiResults\\nસારાંશ: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીપરિણામોની ગણતરીમાં અત્યાર સુધીના વલણોમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે અને 48 બેઠકો જીતી લેવાનો ભાજપનો દાવો ફળતો નથી દેખાઈ રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર #DelhiElection2020 #DelhiResults #AAPWinningDelhi જેવા ટ્રૅન્ડ મીડિયા પર જોવા મળ્યા. \n\nદિલ્હીની ચૂંટણીમાં મુદ્દા કયા રહેશે તેને લઈને રાજકીય પક્ષો વચ્ચે ભારે કસાકસી જોવા મળી હતી અને જે પ્રકારના નારા અને નિવેદનો સામે આવ્યા તેને લઈને પણ વિવાદ થયો હતો.\n\n''ઈવીએમમાં બટન એટલા જોરથી દબાવો કે કરંટ શાહીનબાગમાં લાગે.'' - ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન\n\n'' દેશ કે ઇન ગદ્દારોં કો, ગોલી મારો ***** કો .'' - ભાજપ નેતા પરવેશ વર્માએ કરાવેલા નારાબાજી\n\nઉત્તર પ્રદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Abhinandan : IAF પાઇલટ અભિનંદન વાઘા-અટારી સરહદથી ભારત પરત ફર્યા\\nસારાંશ: ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે વાઘા-અટારી સરહદથી ભારત પરત આવ્યા.\n\nવડા પ્રધાન મોદીએઅભિનંદનના આગમન અંગે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે 'તમારી હિંમત પર દેશને ગર્વ છે.'\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કરતા ટ્વીટ કર્યું, \"વિંગ કમાન્ડર અભિનંદન તમારી ગરિમા, શૌર્ય અને વીરતાએ આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે.\"\n\nગૃહમંત્રી રાજનાથ સિંહે અભિનંદનના પરત ફરવા અંગે ટ્વીટ કર્યું, \"વેલકમ હોમ. આખા દેશને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Amritsar : મોડી રાત્રે અમૃતસરમાં ધડાકા સંભળાયા, શું થયું?\\nસારાંશ: ભારતના પંજાબ રાજ્ય સ્થિત અમૃતસર શહેરમાં બુધવારે રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે બે ધડાકા સંભળાયા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બે મોટા ધડાકા સંભળાયા હોવાનું લખ્યું. પરંતુ પોલીસનું કહેવું છે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં કોઈ ઘટના નોંધાઈ નથી.\n\nઅમૃતસરના પોલીસ કમિશ્નર એસ. એસ. શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું, \"અવાજો તો મેં પણ સાંભળ્યા. અમે સમગ્ર શહેરમાં તપાસ કરાવી છે, પરંતુ ક્યાંયથી કોઈ જ રિપોર્ટ નથી. આ સૉનિક બૂમ પણ હોઈ શકે છે.\"\n\nશહેરના સુલ્તાનવિંડ વિસ્તાર પાસે રહેતા ગુર પ્રતાપ સિંઘ ટિક્કાએ બીબીસી સાથેની વાતચીતમાં બે પ્રચંડ અવાજ સાંભળ્યા હોવાની વાત કરી અને કહ્યું કે તેમને લાગ્યું જાણે તેમનું ઘર હલી ગય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY: એન. રતનબાલા દેવી ભારતીય ફૂટબૉલ ટીમનો ‘જીવ’ કેમ ગણાય છે?\\nસારાંશ: 'મિલ્ડ ફિલ્ડ'માં અદ્બૂત પ્રદર્શન કરવા બદલ 'ઑલ ઈન્ડિયા ફુટબૉલ ફેડરેશન' (એઆઈએફએફ)નાં 'ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર 2020' વિજેતા એન. રતનબાલા દેવીને, ભારતીય ટીમનો 'જીવ' ગણણવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રતનબાલા દેવી\n\nમણિપુરના બિશનુપુર જિલ્લામાં રેહતા નામ્બોલ ખાથોંગ પરિવારમાં જન્મેલાં ફુટબૉલર નોંગમાઈથેમ રતનબાલા દેવીએ ભારતનાં સૌથી સારાં મહિલા ફુટબૉલરોમાં સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.\n\nબહુ નાની વયે તેમણે છોકરાઓ સાથે ફુટબૉલ રમવાની શરૂઆત કરી. રમતથી આગળ વધીને ફુટબૉલની રમત તેમના માટે એક ઝનૂન બની ગઈ અને તેઓ વધુને વધુ સમય મેદાનમાં ગાળવા લાગ્યાં.\n\nપ્રારંભિક અવરોધો \n\nરતનબાલા દેવી\n\nએન. રતનબાલા દેવીના પિતા ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેમના માથે પાંચ લોકોના પરિવારની જવાબદારી છે. દેવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC News Pop Up : અમને મળો બેંગલુરુમાં\\nસારાંશ: કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઢોસા અને ફિલ્ટર કૉફીની ચૂસ્કીઓ સાથે 12 મેએ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારશે? કે ભાજપનો વિજય થશે? એ ચર્ચાઓ ચાલી રહી છે. \n\nત્યારે BBC News Pop Upની બેંગલુરુમાં પહોંચી છે, એ જાણવા માટે કે બીબીસીએ રાજ્યના લોકો માટે કેવી સ્ટોરી કરવી જોઈએ?\n\nકારણ કે કર્ણાટકના યુવાનોની સમસ્યા જાણવા માટેનો આ જ અવસર છે. \n\nબેંગલુરૂ ભલે ભારતનું 'સિલિકોન વૅલી' માનવામાં આવતું હોય, પણ સામાન્ય રીતે શહેરની પાણી, ગંદકી, ટ્રાફીક, પ્રદુષણ, ખરાબ રસ્તા જેવી સમસ્યાઓ પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. \n\n1 કરોડ 10 લાખ લોકોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: ભારતમાં પોર્ન ઇન્ડસ્ટ્રી અંગે શું કહે છે સની લિયોની\\nસારાંશ: 'એક પ્રોસ્ટિટ્યૂટ અને પોર્ન સ્ટાર વચ્ચે શું તફાવત હોય છે?' આ સવાલ સની લિયોનીનાં જીવન પર આધારિત વેબ સિરીઝ 'કરનજીત કૌર'માં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સવાલના જવાબમાં સની કહે છે, \"માત્ર એક જ સામ્યતા છે - ગટ્સ\". મતલબ કે સાહસ અથવા તો હિમ્મત.\n\nઆ જ હિમ્મત સનીના ચહેરા પર દેખાઈ, જ્યારે તેણે મુંબઈની એક હોટલમાં ઇન્ટર્વ્યૂ આપતી સમયે મને કહ્યું. \n\nસનીએ જણાવ્યું કે 'કરનજીત કૌર'માં પત્રકારો સાથેનાં ઇન્ટર્વ્યૂનું એ દૃશ્ય શૂટ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. \n\nસની કહે છે, \"મને એ બાબાત ખૂબ જ અસહજ લાગી કારણ કે તેમાં ખૂબ જ ખરાબ પ્રશ્નો હતા, પરંતુ અમે તેને સામેલ કર્યા કારણ કે આ સવાલ લોકોના મનમાં ઉદ્ભવે છે અને હું તના જવાબ આપવા માગતી હતી.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : ટ્રાન્સજેન્ડર પત્રકાર અપ્સરા રેડ્ડી બન્યાં મહિલા કૉંગ્રેસ પ્રમુખ\\nસારાંશ: જાણીતા ટ્રાન્સજેન્ડર પત્રકાર અને એક્ટિવિસ્ટ અપ્સરા રેડ્ડીને ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા ટ્ટીટ મુજબ આ માહિતી જાણવા મળી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n134 વર્ષ જૂના કૉંગ્રેસ પક્ષમાં સૌ પ્રથમ વાર કોઈ ટ્રાન્સજેન્ડરને આ હોદ્દા પર નિમણુક આપવામાં આવી છે.\n\nઅપ્સરા રેડ્ડીને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસનો હવાલો સોંપવામાં આવ્યો છે.\n\nકૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમની નિમણુક કરી છે. \n\nઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસે પણ વિમેન પોઝિટીવના હેશટેગ સાથે એમને આવકારતી ટ્ટીટ કરી હતી.\n\nપૂર્વ પત્રકાર અપ્સરા રેડ્ડીએ અગાઉ 2016માં એઆઇડીએમકેથી રાજકારણમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: આંતરરાષ્ટ્રીય રૅકેટ, ગુજરાતીએ 300 બાળકોને અમેરિકામાં વેચી દીધાં\\nસારાંશ: 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળક તસ્કરીનું રૅકેટ ઝડપી પાડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રૅકેટના છેડા ગુજરાતના રાજુભાઈ ગમલેવાલા સુધી પહોંચે છે જેમણે વર્ષ 2007માં આ રૅકેટની શરૂઆત કરી હતી. \n\nગમલેવાલા પર આરોપ હતો કે તે બાળકોનું અપહરણ કરી તેની વિદેશમાં વેચી નાખતો હતો. \n\nઅહેવાલમાં જણાવ્યા અનુસાર ગમલેવાલાએ અત્યારસુધીમાં 300 બાળકોનાં અપહરણ કરી તેમને વેંચી દીધાં છે. \n\nતે દરેક બાળક માટે અમેરિકન નાગરિકો પાસેથી 45 લાખ રૂપિયાની કિંમત વસૂલતો હતો. \n\nમુંબઈ પોલીસના એક અધિકારીને ટાંકતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે ગુજરાતમાં રહેતા 11થી 16 વર્ષનાં ગરીબ બાળકો જેમનું ભરણપોષણ તેમનાં માતાપિતા નથી કરી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: હાર્દિકની મહાપંચાયતથી ફરી ઊભું થશે અનામત આંદોલન?\\nસારાંશ: ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલન શરૂ કરવા માટે હાર્દિક પટેલ કામે લાગી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારના રોજ સુરેન્દ્રનગરના ધાંગ્રધા તાલુકાની મોટી માલવણ ગામે સામાજીક ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. \n\nહાર્દિક પટેલે દાવો કર્યો છે કે આ મહાપંચાયતમાં હજારો લોકો હાજર રહ્યા હતા. \n\nઉપરાંત હાર્દિકે આ મામલે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ભાજપના ધારાસભ્યોને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમળતી માહિતી પ્રમાણે આ મહાપંચાયતમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા હતા. \n\nઆ પહેલાં હાર્દિક પટેલે નીતિન પટેલ મામલે નિવેદન આપ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : નરેન્દ્ર મોદી : ચોકીદારને ચોર કહેવો એ તમામ ચોકીદારનું અપમાન છે\\nસારાંશ: ધૂળેટીની પૂર્વસંધ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 25 લાખ ચોકીદારોને રેડિયો પર સંબોધ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના આ સંબોધનમાં તેમણે કૉંગ્રેસ પર નિશાન તાકતા મોદીએ કહ્યું, \"દરેક વ્યક્તિ ચોકીદાર અંગે વાત કરી રહી છે. દેશ આખો ચોકીદાર બનાવાની શપથ લઈ રહ્યો છે. ચોકીદારને ચોર કહેવું એ તમામ ચોકીદારનું અપમાન છે.\"\n\nગત સપ્તાહે મોદીએ શરૂ કરેલા 'મૈં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત તેમણે આ સંબોધન કર્યું હતું. \n\nકોઈ પણ નેતા કે પક્ષનું નામ લીધા વગર મોદીએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ મોદીને નિશાન બનાવવા માટે 'ચોકીદાર ચોર હૈ' નારો આપ્યો હતો\n\nપહેલાંથી રૅકૉર્ડ કરાયેલા એક પ્રશ્નના જવાબમાં મોદીએ એવું પણ કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : પુલવામા હુમલાની આડમાં ભારત અમારી સાથે ન ટકરાયઃ પાકિસ્તાની સેના\\nસારાંશ: પાકિસ્તાની સેનાએ એક પત્રકાર પરિષદમાં ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર જવાબ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ મસૂદ\n\nમેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે આ હુમલઆથી ભારતની સુરક્ષા વ્યવસ્થા ઉપર જ સવાલ ઊભા થયા છે. \n\nઆ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આક્ષેપો તેમણે નકારી કાઢ્યા છે અને ભારત પર પાકિસ્તાનમાં કોઈ અગત્ય ઘટના થવાની હોય ત્યારે શાંતિ ભંગના પ્રયત્નો કરવાનો આક્ષેપ કર્યો છે. \n\nમેજર જનરલ ગફૂરે કહ્યું, \"પાકિસ્તાને આ ઘટના પછી પહેલાં વિચાર કર્યો, તપાસ કરી પછી એક જવાબદાર સરકાર તરીકે જવાબ આપ્યો છે.\"\n\n\"અમારા વડા પ્રધાને ભારતને એ ઑફર આપી છે, જે ભૂતકાળમાં ભારતને ક્યારેય નથી મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : ‘ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટે 23.67 લાખ રોજગારીની તકો સર્જી’\\nસારાંશ: 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યના ઉપ મુખ્ય મંત્રી નિતિન પટેલનું કહેવું છે કે વાઇબ્રન્ટ સમિટે 23.67 લાખ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર નિવેદનમાં ઉપ મુખ્ય મંત્રીએ કહ્યું છે કે વર્ષ 2013 થી 2017 દરમિયાન 76,512 એમઓયૂ પર હસ્તાક્ષર થયા હતા.\n\nજેના કારણે ઉદ્યોગોમાં 13.64 કરોડનું રોકાણ થયું અને 23.67 લાખ રોજગારીની તકો સર્જાઈ હતી.\n\n2019ની વાઇબ્રન્ટ સમિટ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાવવા જઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.\n\nઉર્જિત પટેલનું રાજીનામું અર્થતંત્ર માટે 'મોટો ઝટકો' : ડૉ. મનમોહનસિંઘ\n\n'એનડીટીવી'ની વેબસાઇટના અહેવાલ અનુસાર દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘે રિઝર્વ બૅન્કના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC વિશેષ: ગાંધીજીના ઘરે તો સહુ જાય છે પણ કસ્તુરબા ગાંધીના ઘરે કોઈ કેમ જતું નથી?\\nસારાંશ: દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તુરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભાં રહ્યાં હતાં, 11 એપ્રિલ તેમની જયંતિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.\n\nબા અને બાપુનું જીવન જે રીતે એકબીજા સાથે વણાયેલું હતું એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેનાં જન્મસ્થળ આવેલાં છે, એકબીજાની લગોલગ.\n\nકસ્તુરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી થઈને જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તુરબા ગાંધીનું ઘર આવેલું છે.\n\nપણ ઘર સુધી પહોંચતાં પહેલાં તમારે સ્થા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BHU સંસ્કૃત વિવાદ : 'રાજકારણ ભાષાને પોતાનું હથિયાર બનાવી તેને ક્રૂર અને ખોખલી બનાવી દે છે.'\\nસારાંશ: રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાં અભ્યાસ કરનાર ફિરોઝ ખાને કદાય ક્યારેય કલ્પના નહીં કરી હોય કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેમની નિમણૂક અંગે વિવાદ થશે અને વિદ્યાર્થીઓ જ તેમની સામે ધરણાં પર બેસશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંસ્કૃત ભણાવતાં એક અધ્યાપક (પ્રતીકાત્મક તસવીર)\n\nસૌનો સમાવેશ કરતી એ સંસ્કૃતિના પ્રતિનિધિ ફિરોઝ છે જેની સાથે આપણા સમાજના તાણાવાણા જોડાયેલા છે અને જેના પર હાલનાં વર્ષોમાં સતત પ્રહાર થતા રહ્યા છે.\n\nસંસ્કૃતમાં 'કૂપમંડૂકતા' આ માટે યોગ્ય શબ્દ છે, જેના કારણે વ્યાકરણ અને સાહિત્યની દૃષ્ટિએ આ મહાન ભાષા એકીકરણ, સંકીર્ણતા અને સાંપ્રદાયિકતાનો શિકાર બની છે.\n\nઆપણે એ ભૂલી ગયા કે સંસ્કૃતને વૈશ્વિક સ્તરે જેના લીધે સન્માન મળ્યું એ લોકો માત્ર હિંદુ કે બ્રાહ્મણ નહોતા, પરંતુ જર્મન, અંગ્રેજ અને મુસ્લિમ વિદ્વાન હતા. તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Black Death : બ્યૂબૉનિક પ્લેગે ચીનમાં દેખા દીધી, કોરોનામાં નવી આપદા\\nસારાંશ: ચીનના ઇનર મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રનાં એક શહેરમાં બ્યૂબૉનિક પ્લેગનો એક કેસ સામે આવ્યા પછી અધિકારીઓએ સતર્કતા વધારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્લેગ જીવલેણ બીમારી છે પણ એનો ઇલાજ શક્ય છે.\n\nસમાચાર પ્રમાણે બાયાનૂર શહેરમાં મળેલો આ દરદી એક પશુપાલક છે અને એને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યો છે. દરદીની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે.\n\nઅધિકારીઓએ લેવલ-3ની ચેતવણી જાહેર કરી છે. ચાર સ્તરની વૉર્નિંગ સિસ્ટમમાં આ બીજા ક્રમની સૌથી ઓછી જોખમકારક વૉર્નિંગ ગણાય છે.\n\nબ્યૂબૉનિક પ્લેગ બૅક્ટેરિયાના સંક્રમણથી થાય છે. તે જોખમી બની શકે છે. પરંતુ સામાન્ય રીતે ઍન્ટિબાયોટિક દવાઓથી તેની સારવાર શક્ય છે.\n\nઆ કેસથી જોડાયેલી જાણકારી સૌથી પહેલા શનિવારે બાયાનૂર શહેરના એક દવાખાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ByeBye2017: વિજ્ઞાન-પર્યાવરણ જગતની આઠ મહત્ત્વની ઘટનાઓ\\nસારાંશ: વર્ષના અંતમાં સમગ્ર વર્ષના લેખા-જોખાં થતા હોય છે. 2017ના વર્ષનો હિસાબ પણ શરૂ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજ્ઞાનની પ્રગતિ હવે ઘણી ઝડપી બની ગઈ છે.\n\nઆ 2017ના વર્ષમાં એવી કેટલીય ઘટનાઓ ઘટી છે કે જે ઇતિહાસમાં નોંધપાત્ર બની છે. \n\n2017ના વર્ષમાં વિજ્ઞાન અને પર્યાવરણ જગતની આઠ સૌથી મોટી ઘટનાઓ પર એક નજર.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતારાઓની અથડામણ\n\n2017માં વૈજ્ઞાનિકોએ નવા સ્રોત - તારાઓ અથવા ન્યુટ્રોન તારાઓની અથડામણમાંથી આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણીય તરંગો શોધી કાઢ્યા. \n\nવિશ્વભરના ટેલિસ્કોપે ન્યૂટ્રોન તારાના વિલીનીકરણની વિગતો મેળવી હતી.\n\nતારામંડળમાં આશરે એક હજાર અબજ કિ.મી. દૂર તારામંડળના હાઇડ્રા સ્થિત આકાશગંગામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA - NRC : શાહેઆલમની ઘટનાથી વિરોધ આંદોલનને નુકસાન?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં ગુરુવારે અમદાવાદમાં યોજાયેલા વિરોધપ્રદર્શન દરમિયાન હિંસાની ઘટના ઘટી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં વિરોધ પ્રદર્શન\n\nઅમદાવાદના શાહેઆલમમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને તેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ દરમિયાન પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને અશ્રુગૅસના ઉપયોગ કરવાની પણ ફરજ પડી. \n\nપોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. \n\nઆ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 12 પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જે પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમાં ડીસીપી અને એસીપી અને એક પોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા સંશોધન કાયદા બદલ ભારતના વખાણ થવા જોઈએ - એસ. જયશંકર\\nસારાંશ: ''તમે મને એક એવો દેશ બતાવો જે એવું કહે કે દુનિયાના તમામ લોકોનું સ્વાગત છે.'' ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વાત નાગરિકતા સંશોધન કાયદા અગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસ. જયશંકર\n\nજયશંકરે શનિવારે ગલૉબલ બિઝનેસ સમિટમાં હાજરી આપી હતી અને તેમાં અનેક સવાલોનાં જવાબ આપ્યા.\n\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા વિવાદ અંગે તેમણે કહ્યું કે, ''દરેક વ્યક્તિ નાગરિકતાને અલગ અલગ રીતે જુએ છે. તમે મને એક એવો દેશ બતાવો જે એવું કહેતો હોય કે દુનિયાના તમામ લોકોનું સ્વાગત છે.''\n\nએસ. જયશંકરે કહ્યું કે, ''ભારત સરકારે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ જેમનો કોઈ દેશ નથી એવા લોકોની સંખ્યા ઓછી કરવાની કોશિશ કરી છે અને તે બદલ તેના વખાણ થવા જોઈએ.'' \n\nએમણે કહ્યું કે, ''સરકાર કે સંસદને નાગરિકતાની શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : બંધના એલાનની ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મૌલાના સજ્જાદ નોમાની દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે.\n\nઆ બંધને ગુજરાતમાં સંબંધિત સંગઠનો ઉપરાંત માલધારી સમાજે પણ સમર્થન આપ્યું છે અને રાજ્યમાં બંધની મિશ્ર અસર વર્તાઈ રહી હોવાનું મીડિયાના અહેવાલો આધારે જાણવા મળી રહ્યું છે.\n\n'બિઝનેસ ટુડે'ના જણાવ્યા અનુસાર ગુજરાતના સુરત તથા ઝારખંડ અને આંધ્રપ્રદેશમાંથી બંધની જાહેરાત કરાઈ હતી.\n\nસુરત સ્થિત 'વર્સૅટાઇલ માઇનોરિટીઝ ફૉરમ' નામના બિનસરકારી સંગઠને આ બંધને ટેકો આપ્યો છે.\n\nઆ ઉપરાંત બહુજન ક્રાંતિ મોરચા, ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAAના સમર્થનમાં ઊતર્યા 1100થી વધારે બુદ્ધિજીવી\\nસારાંશ: દેશના આશરે 1100 બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, રિસર્ચ સ્કૉલરો વગેરેએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે \"આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો સામનો કરનાર લઘુમતીઓને આપણા દેશમાં શરણ આપવાની લાંબા અરસાથી અધૂરી માગને પૂરી કરે છે.\"\n\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યારે બુદ્ધિજીવીઓને એક મોટો વર્ગ આ કાયદાના સમર્થનમાં આગળ આવ્યો છે.\n\nશું કહેવામાં આવ્યું છે નિવેદનમાં\n\nસંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે \"1950ની લિયાકત-નહેરુ સમજૂતીની નિષ્ફળતા પછી અનેક નેતાઓ અને રાજકીય પક્ષો જેમ કે કૉંગ્રેસ, સીપીઆઈ (એમ) વગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB : અમિત શાહ જેને પાસ કરાવવા અડી ગયા, એ નાગરિકતા સંશોધન બિલ શું છે?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 સમાપ્ત કર્યા બાદ અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યા બાદ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હવે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ (CAB) પર મહોર મારીને પૂર્વોત્તર ભારતના લોકોનો સામનો કરવો તૈયાર થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય કૅબિનેટમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે અને સોમવારે મોડી રાત્રે લોકસભામાં પણ 311-80 મતોથી પાસ થઈ ગયું હતું.\n\nઆ બિલમાં પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.\n\nજોકે આ બિલને લઈને વિપક્ષ કડક વલણ અપનાવી રહ્યું છે અને તેને બંધારણની ભાવનાની વિપરીત ગણાવે છે.\n\nનાગરિકતા સંશોધન બિલમાં શું ખાસ છે?\n\nભારતના પૂર્વોત્તરમાં આ નાગરિકતા સંશોધનનો વ્યાપક વિરોધ થતો રહ્યો છે, જેનો ઉદ્દેશ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CSKvKKR : વોટ્સનની અડધી સદી કામ ન લાગી, ચેન્નાઈએ દસ રને મૅચ ગુમાવી\\nસારાંશ: બુધવારના ચેન્નાઈ સુપર કિંગ્સ સામેના વિજય સાથે કોલકાતા નાઇટ રાઇડર્સના છ પૉઇન્ટ થયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો અંતે દસ રનથી વિજય થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિણામ સૂચવે છે તેવી રોમાંચક મૅચ નહોતી રહી, મૅચના અંત ભાગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જાણે મૅચ જીતવાનો પ્રયાસ જ પડતો મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.\n\nપ્રથમ બેટિંગ કરીને કોલકાતાએ 20મી ઓવરના છેલ્લા બૉલે ઑલઆઉટ થતાં 167 રન નોંધાવ્યા હતા, મૅચ જીતવા માટે આ સ્કોર પર્યાપ્ત કહી શકાય નહીં.\n\nજોકે ચેન્નાઈએ આ નાના સ્કોરને પણ પહાડ જેવો પુરવાર કરી આપ્યો, ધોનીની ટીમ 20 ઓવરને અંતે પાંચ વિકેટે 157 રન કરી શકી હતી. \n\nમહેન્દ્રસિંહ ધોની\n\nપ્રથમ મૅચ હાર્યા બાદ કોલકાતાની ટીમે સળંગ બે મૅચ જીતી હતી તો વળી એક મૅચ ગુમાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CoWin ઍપ : કોરોના રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?\\nસારાંશ: કોવિડ=19ને લઇને ભારત સરકારનું મોટું રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન અંતગર્ત સરકારની યોજના 30 કરોડથી વધુ વ્યક્તિઓને કોવિડ-19 વૅક્સિન આપવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ ચરણમાં આશરે 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિન આપવામાં આવશે. બીજા ચરણમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાનું જોખમ છે તે લોકોને અને 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 27 કરોડ લોકોને વૅક્સિન આપવામાં આવશે.\n\nઆ કાર્યક્રમ માટે ખાસ કોવિન ઍપ બનાવવામાં આવી છે.\n\nકોવિન (CoWin) ઍપ શું છે?\n\nભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિન ઍપનો મુખ્ય હેતુ કોરોના વાઇરસ રસીકરણ કાર્યક્રમની દેખરેખમાં સંસ્થાઓની મદદ કરવાનો છે. સાથે જ તેના દ્વારા વૅક્સિન માટે લોકો પોતાની અરજી કરી શકે છે.\n\nમંગળવારે એક પ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : ભારત-પાકની મેચ હૉટ ફેવરિટ\\nસારાંશ: વિશ્વના 1.5 અબજ લોકોની આંખો કેરાના સ્ટૅડિયમ પર શરૂ થઈ રહેલા 21માં કૉમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન પર મંડાયેલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરક્ષા, ટ્રાફિક સંબંધીત સમસ્યાઓ અને વણવેચાયેલી ટિકિટો છતાં, આયોજકોને વિશ્વાસ છે કે આ કૉમન્વેલ્થ ગેમ્સ અત્યાર સુધીનો સૌથી સફળ રમતોત્સવ બની રહેશે. \n\nઇંગ્લેન્ડના ક્વીન ઇલિઝાબેથ બીજા તરફથી પ્રિન્સ ચાર્લ્સે આ રમતોત્સવનું ઉદ્ધાટન કર્યું. \n\nતેમની સાથે તેમનાં પત્ની કેમિલા, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ પણ હાજર હતા. \n\n'ડિગ્રરિડૂ ઑર્કેસ્ટ્રા' અને 'બંજારા ઍબરિજિનિઝ' બૅલી ડાન્સ આ સમારોહનું આગવું આકર્ષણ બની રહ્યાં. \n\nઆ સાથે જ 'મિગાલી' માછલીની વિશાળ પ્રતિમા પણ ખુલ્લી મુકાઈ. આ માછળી વર્ષમાં એક વખત શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : ચીનમાં કોરોના વાઇરસથી 80નાં મૃત્યુ, 3000 લોકો અસરગ્રસ્ત\\nસારાંશ: ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપ વધતો જ જાય છે અને મૃતાંક 80 પર પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં 76 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.\n\nઆખા ચીનમાં કોરોના વાઇરસને કારણે કુલ 80 લોકોનાં મૃત્યુ થયાં છે. 3000 લોકો અસરગ્રસ્ત છે.\n\nચીનના સ્ટેટ મીડિયાના કહેવા મુજબ 300 લોકો ગંભીર રીતે બીમાર છે.\n\nઆ ઉપરાંત તેમજ 5794 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવી શક્યતા છે અને 30 હજારથી વધુ લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે.\n\nદરમિયાન ફ્રાંસના સ્વાસ્થ્યમંત્રી ઍગ્નેસ બુઝીને કહ્યું કે ચીની સરકાર સાથે થયેલા કરાર બાદ આ અઠવાડિયામાં ફ્રાંસના નાગરિકોને ફ્લાઇટના માધ્યમથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus: 12 મેથી ટ્રેનો શરૂ, કેટલી ટિકિટ છે અને ક્યાંથી મળશે?\\nસારાંશ: ભારતીય રેલવે મુસાફરો માટે ખાસ ટ્રેનો 12 મેથી શરૂ કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનને કારણે મુસાફરો માટે ટ્રેન સેવા બંધ હતી. જોકે, રેલવએ સમગ્ર દેશમાં માલ-સામાન પહોંચાડવા માટે લૉકડાઉન વચ્ચે પણ માલગાડીની સેવા ચાલુ રાખી હતી. \n\nઅમે તમને આ વીડિયોમાં એ જણાવીશું કે આ ટ્રેનોમાં મુસાફરી કોણ કરી શકશે અને તેની ટિકિટ ક્યાંથી મળશે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ENG vs NZ : વર્લ્ડ કપ ફાઇનલ અગાઉ આ છે ઇંગ્લૅન્ડના ડરનાં કારણો\\nસારાંશ: લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ મેદાન પર આજે દુનિયા એક નવા ચૅમ્પિયનને જોશે અને તે ઇંગ્લૅન્ડ કે ન્યૂઝીલૅન્ડ કોઈ પણ હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડ ચાર વર્ષ પછી ફરી એક વાર ફાઇનલમાં પહોંચ્યું છે અને વર્લ્ડ કપ પોતાને નામે કરવા માગે છે, તો ઇંગ્લૅન્ડ 27 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે અને વર્લ્ડ કપના 44 વર્ષોમાં ચૅમ્પિયન બનવાનો ચોથો પ્રયાસ કરશે.\n\nઇંગ્લૅન્ડના ડરનું કારણ પણ એ જ છે કે તેની કોશિશ ક્યાંક નાકામ સાબિત ન થાય કેમ કે અગાઉ તે 3 વખત ફાઇનલ સુધી તો પહોંચ્યું છે પરંતુ ખિતાબ જીતી નથી શક્યું.\n\nકાલનો મુકાલબો ક્રિકૅટના કાશી-મક્કા ગણાતા લૉર્ડ્સમાં થવાનો છે અને આ જ મેદાન પર 1979માં માઇક બ્રેયરલીની કૅપ્ટ્ન્સી હેઠળ ઇંગ્લૅન્ડ પહેલીવાર ફાઇનલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Exit Poll Results : પશ્ચિમ બંગાળમાં કોની સરકાર? ઍક્ઝિટ પોલ પાંચ રાજ્યોનાં પરિણામો અંગે શું કહે છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ અલગ-અલગ ન્યૂઝ ચેનલ તથા સર્વે એજન્સીના ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેનાં મુખ્ય તારણો ઉપર નજર કરીએ તો તામિલનાડુમાં ડીએમકે તથા આસામમાં ભાજપ સરકાર બનાવી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ કરતાં મમતા બેનરજી આગળ છે અને તેઓ સત્તા ઉપર પુનરાગમન કરે તેવી સંભાવના છે.\n\nકેરળમાં સત્તાધારી ડાબેરી મોરચો ફરી બહુમતી મેળવે તેવી સંભાવના છે તથા દર વખતે પરિવર્તનનું તાજેતરનું વલણ બદલાઈ શકે છે.\n\nઅત્રે એ વાત યાદ અપાવી દઈએ કે બીબીસી સ્વતંત્ર રીતે કોઈ ઍક્ઝિટ પોલ કે ઑપિનિયન પોલ કરતું નથી કે કોઈ સંસ્થા દ્વારા કરાવતું નથી. આ પ્રકારના સરવે સાચા જ હોય તેવું નથી હોતું.\n\nબીજી મેના દિવસે ચૂંટણીપરિણામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FATF : પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો ભારતને કારણે પાઈપાઈ માટે તરસે છે?\\nસારાંશ: ફાન્સની રાજધાની પેરિસમાં હાલ ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠકમાં મળી છે. પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નીકળવા માટે છેલ્લા છ મહિનામાં ચરમપંથી અને પ્રતિબંધિત સંગઠનોને મળતી આર્થિક મદદને રોકવા મામલે સૌથી વધુ કામ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એફટીએની બેઠકમાં પાકિસ્તાનને 2020 સુધીમાં સંપૂર્ણ ઍક્શનપ્લાનનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે અને ગ્રે લિસ્ટમાંથી કાઢવા અંગેનો નિર્ણય આગામી બેઠકમાં લેવાશે તેમ નક્કી થયું છે.\n\nએફએટીફની બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો તે 2020 ફેબ્રુઆરી સુધીમાં આ મામલે ગંભીર પગલાંઓ નહીં લે તો તેને બલૅકલિસ્ટ કરવામાં આવશે.\n\nઆમ બ્લૅકલિસ્ટ થવામાંથી પાકિસ્તાન હાલ બચી ગયું છે અને ગ્રે લિસ્ટમાં તેનું સ્થાન બરકરાર છે. \n\nપાકિસ્તાનની સંબંધિત એજન્સીઓએ આ સમયમાં પાંચ હજારથી વધુ બૅન્ક ખાતાં બંધ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FTII માટે હાલ મારું કોઈ વિઝન નથી: અનુપમ ખેર\\nસારાંશ: બોલીવુડ ઍક્ટર અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(FTII) પુણેના ચેરમેન નિમવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુપમ ખેરે 1978માં FTIIમાં અભ્યાસ કર્યો હતો\n\n62 વર્ષના અનુપમ ખેર તેને એક મોટી સિદ્ધિ માને છે. તેમણે કહ્યું કે તે આ જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવશે.\n\nબીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, \"હું જાન્યુઆરી, 1978થી જૂન-જુલાઈ સુધી FTIIનો વિદ્યાર્થી હતો. 40 વર્ષ પછી એ સંસ્થાની જવાબદારી મને મળી છે, જે મારા માટે મોટી સિદ્ધિ છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅનુપમ કહે છે કે તેઓ સિમલા જેવા નાના શહેરમાંથી 37 રૂપિયા લઈને આવ્યા હતા. તેઓ કહે છે કે તેમને વિદ્યાર્થીઓ સાથે મળી આ સંસ્થાને વધુ ઊંચાઈએ લઈ જવાનો મોકો મળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Facebookની મેસેન્જર કિડ્સ નામની ઍપ્લિકેશન\\nસારાંશ: હવે બાળકો પણ ફેસબુક પર તેમનું અકાઉન્ટ બનાવી શકે છે. બાળકો તેમના વડીલો પાસેથી વેરીફાઇડ અકાઉન્ટ દ્વારા તેમના મિત્રો સાથે વીડિયો ચેટ કરી શકે છે અને એક બીજા સાથે ફોટા શેઅર કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકો તેમના મિત્રો અને વયસ્ક લોકો સાથે વિડિઓ ચેટ કરી શકે છે\n\nએક રિસર્ચ મુજબ, તેર વર્ષથી ઓછી ઉંમરનાં બે કરોડથી વધુ બાળકો આ સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.\n\nતેથી સોમવારે, ફેસબુકે બાળકો માટે તૈયાર કરેલી તેની પ્રથમ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જોકે, તેના ઉપયોગ પહેલાં વડીલોની મંજૂરી લેવી જરૂરી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમૅસેન્જર કિડ્સ નામની મૅસેજિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ સરળ છે. આ લૉક કરી શકાય તેવી ઍપ્લિકેશન છે, જેને તેર વર્ષથી નાની ઉંમરના બાળકો વાપરી શકે છે. \n\nમેસેન્જર કિડ્સ ઍપના પ્રોડક્ટ મેનેજર લોરેન ચેંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Fact Check : શું કન્હૈયા કુમારે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો?\\nસારાંશ: જેએનયુના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અંગે એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે કન્હૈયા કુમારે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોને જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયા પેજ પર શૅર કરવામાં આવી રહ્યો છે. \n\nવીડિયોને જે શીર્ષક આપવામાં આવ્યું છે, તેમાં લખવામાં આવ્યું છે કે :\n\n\"કન્હૈયા કુમારની અસલિયત સામે આવી છે. તેઓ એક મુસ્લિમ છે અને તેઓ એક હિંદુ નામ અપનાવી લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. બંધ બારણે યોજાયેલી એક મિટિંગમાં તેમણે તેમના ધર્મ વિશે કબૂલાત કરી હતી. સાચી વાત એ છે કે તેઓ એક મુસ્લિમ છે. તેમની હકીકત લોકો સામે લાવવા માટે આ વીડિયોને વધુમાં વધુ શૅર કરો.\"\n\nઆ જ પ્રકારના શીર્ષક વાપરી આ વીડિયોને જમણેરી વિચારધારા ધરાવતા 10"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: G-7 શિખર મંત્રણા: ભારત અને નરેન્દ્ર મોદી માટે કેમ જરૂરી?\\nસારાંશ: સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દ્વિ-પક્ષીય બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે મોદી\n\nઆ પહેલાં તેમણે યૂએનના સેક્રેટરી જનરલ તથા બ્રિટનના વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી.\n\nત્રણ દેશોની વિદેશયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) તથા બહરીનની મુલાકાત પણ લીધી હતી.\n\nતાજેતરમાં મોદી સરકારે કાશ્મીરમાંથી 370 તથા 35-A અનુચ્છેદ નાબૂદ કર્યાં છે, એટલે તેમની આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સિવાય તેમણે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે મુલાકાત કરી હતી અને પરસ્પર લાભકારક સંબંધોને વધુ મજબૂત કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP : ભારતના જીડીપીના દરમાં 23.9 ટકાનો ધરખમ ઘટાડો, તમને શું અસર થશે?\\nસારાંશ: સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે એપ્રિલ-જૂન એમ ત્રણ મહિનાના ગાળામાં ભારતના જીડીપીના દરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણ\n\nભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમૅન્ટેશન દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે આઠ વર્ષમાં સૌથી ઓછી હતી.\n\nજીડીપીના આંકડા દર્શાવે છે કે માર્ચ ત્રિમાસિકમાં ગ્રાહકખર્ચ ધીમો થયો, ખાનગી રોકાણ અને નિકાસ ઓછી થઈ. તો ગત વર્ષે આ જૂન ત્રિમાસિકનો દર 5.2 ટકા હતો.\n\nજીડીપીના આ આંકડાને વર્ષ 1996 બાદ ઐતિહાસિક રીતે સૌથી મોટો ઘટાડો ગણાવવામાં આવ્યો છે.\n\nઆ આં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GROUND REPORT: ભરથુઆમાં છેડતી અને કપડાં ફાડ્યાના વીડિયો પછી લોકો શરમમાં જીવી રહ્યા છે\\nસારાંશ: નહેરવાળા રસ્તા પર એકદમ સન્નાટો પ્રસરાયેલો છે. આ રસ્તો તૂટી ગયેલો છે. એમાં મોટા મોટા ખાડા દેખાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જહાનાબાદ-ઇસ્લામપુર હાઇવેના એક છેડાથી શરૂ થતા આ રોડ ઉપર આશરે 500 મીટર ચાલ્યા પછી વીજળીનો 31 નંબરનો થાંભલો જોવા મળે છે. \n\nજ્યાં ગયા મહિનાની 25 એપ્રિલે ભરથુઆ ગામના યુવકોએ એક છોકરી સાથે છેડતી કરી તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં.\n\nજ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે આ જ થાંભલા નંબર-31થી ઘટના સ્થળની ઓળખ કરી હતી. \n\nએના સમાંતરમાં જે એક સૂકાયેલી નહેર છે. એની બીજી તરફ તાડનાં વૃક્ષો છે અને ઝૂંપડીઓ પણ છે. \n\nજહાનાબાદ વાયરલ વીડિયો કાંડના કુલ 13 આરોપીઓમાંથી 11 આ જ ગામના છે અને એમાંથી મોટાભાગના સગીર છે. એક છોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GSEB : ગુજરાતમાં કૃપા ગુણ છતાં 12-સાયન્સનું પરિણામ આઠ વર્ષને તળિયે - Top News\\nસારાંશ: ગુજરાત સૅકન્ડરી ઍન્ડ હાયર સૅકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર પરિણામ મુજબ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના માત્ર 71.34 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા આઠ વર્ષમાં આ સૌથી નીચું પરિણામ છે. ધોરણ 12ના 1.6 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરનાર પ્રથમ રાજ્ય છે.\n\nઅખબાર લખે છે કે વિદ્યાર્થીઓને 14 જેટકા અંક ગ્રેસ માર્ક્સ તરીકે આપવામાં આવ્યા હતા છતાં 71.34 જેટલા વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં પાસ થયા હતા.\n\nઅખબારે લખ્યું છે કે ખાસ કરીને ફિઝિક્સ અને કૅમિસ્ટ્રીના વિષયમાં ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને તેનાથી પાસ પરસન્ટેજમાં 16 ટકાનો વધારો થયો હતો. \n\nફિઝિક્સમાં પાસ પરસન્ટ 72."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GTUની પરીક્ષા એક દિવસ પહેલાં સરકારે કેમ રદ કરી?\\nસારાંશ: ગુજરાત ટેક્નિલક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વધુ એક વખત અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો છે. પરીક્ષાના માત્ર એક દિવસ પહેલાં રાજ્ય સરકારે ઍક્ઝામિનેશન નહીં લેવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકારના કહેવા પ્રમાણે, સમગ્ર દેશમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટેના ભારત સરકારના સૂચનના આધારે GTU તથા અન્ય યુનિવર્સિટી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. \n\nકૉંગ્રેસે પરીક્ષાના આયોજનને 'વિદ્યાર્થીઓના આરોગ્ય તથા ભવિષ્ય સાથે ચેડા ગણાવ્યા.'\n\nઆ પહેલાં ગતસપ્તાહે#Save_GTU_Students દ્વારા ટ્વિટર ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી અને પરીક્ષા નહીં યોજવાની માગ કરી હતી.\n\nજી.ટી.યુ.એ ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મલી અને મૅનેજમૅન્ટ ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રીઓની પરીક્ષા આયોજિત કરતી મધ્યસ્થ શૈક્ષણિક સંસ્થા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Happy Hypoxia : કોરોનામાં યુવાનો માટે ઘાતક બની રહેલી હેપી હાઇપોક્સિયાની સ્થિતિ શું છે?\\nસારાંશ: ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ વ(ધારાની સાથોસાથ મૃત્યુદરમાં થયેલા વધારાએ પણ ચિંતા જન્માવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવાનો માટે કોરોનામાં ઘાતક નીવડતી પરિસ્થિતિ તરીકે ઓળખાતો હેપી હાઇપોક્સિયા શું છે?\n\nતેમાં પણ કોરોનાની આ બીજી લહેર યુવાનો માટે એક મોટો પડકાર બનીને સામે આવી છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કારણે યુવાનોના મૃત્યુદરમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. \n\nજ્યારે સામેની બાજુએ 60 વર્ષ કરતાં વધુની ઉંમરના લોકોના મૃત્યુદરમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. \n\nઆ સિવાય નિષ્ણાતો આ લહેરમાં યુવાનો વધુ સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત વારંવાર કહી ચુક્યા છે. \n\nતો આખરે યુવાન વસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: HappyBirthdayDhoni : આ કારણે ધોની છે સર્વશ્રેષ્ઠ\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા 12મા ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવાર અને સોમવારે કોઈ મૅચ નથી. છતાં ભારતીય ટીમ માટે રવિવારનો દિવસ ખૂબ આનંદનો અને વ્યસ્ત રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું પહેલું કારણ તો એ છે કે ભીરતીય ટીમ શનિવારે છેલ્લી લીગ મૅચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવીને શાનથી સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે.\n\nહવે મંગળવારે તેનો સામનો પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે થશે. તે ઉપરાંત રવિવારે વ્યસ્ત રહેવાનું બીજું કારણ છે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ. \n\nધોની રવિવારે પોતાનો 38મો જન્મ દિવસ ઊજવવા જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે હોટેલમાં બાકીના ભારતીય ખેલાડીઓ આ તક જતી કરશે નહીં. \n\nઆ નિમિત્તે ભારતીય ખેલાડીઓને કેકથી ધોનીનું મોં ભરી દેવા સાથે પાર્ટીનો માહોલ હશે.\n\nધોનીને જીતની ભેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Holi : શું હતું ધુળેટી, ગ્રેટ શોમૅન રાજ કપૂર અને વ્યંડળોનું કનેક્શન\\nસારાંશ: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોળી માત્ર કલાકારો માટે જ નહીં, ફિલ્મ પ્રશંસકો માટે પણ કુતૂહલનો વિષય રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોલીવૂડમાં સૌથી પ્રખ્યાત કપૂર પરિવારની હોળી હતી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલી હોળીની ઉજવણીની પરંપરા રાજ કપૂર સુધી ચાલી. રાજ કપૂરના જમાનામાં આરકે સ્ટૂડિયોની હોળીની સમગ્ર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાહ જોતી હતી. \n\nએ જમાનામાં નાના-મોટા બધાં જ કલાકારને રાજ કપૂરને ત્યાં હોળી રમવા નિમંત્રણ આપવામાં આવતું હતું.\n\nતેઓ ખૂબ ગર્વનો અનુભવ કરતા હતા કેમ કે તેનાથી ઇન્ડસ્ટ્રીમાં તેમની હેસિયતનો અંદાજો લગાવી શકાતો હતો. \n\nફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌકસે જણાવે છે, \"ઘણાં નવા કલાકારોને અહીં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Home Ministry : મતગણતરી અગાઉ હિંસાથી સાવધાન રહેવા રાજ્યોને આદેશ\\nસારાંશ: વિપક્ષોની મતગણતરી અગાઉ ઇવીએમ-વીવીપીએટી મૅચ કરવાની માગણી ચૂંટણીપંચે ફગાવી દીધી છે અને આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને મતગણતરીને દિવસે હિંસા બાબતે ઍલર્ટ રહેવા આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હિંસાની શક્યતાને પગલે સાવધાન રહેવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જણાવવામાં આવ્યુ છે. \n\nઆ ઉપરાંત રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટ્રૉંગરૂમની સુરક્ષા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. \n\nઉલ્લેખનીય છે કે ઈવીએમની કથિત હેરાફેરીને મામલે ગઈ કાલે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે મતોની રક્ષા માટે હથિયાર ઉઠાવો. \n\nઉલ્લેખનીય છે કે આ ગૃહ મંત્રાલયનો આ આદેશની ચૂંટણીપંચે વિપક્ષોની મતગણતરી અગાઉ EVM-VVPAT મૅચ કરવાની માગ ફગાવી દીધા પછી આવ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Hydroxychloroquine : કોરોના સામે લડવા અમેરિકા ભારત પાસે માગે છે એ દવા શું છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાઇડ્રૉક્સીક્લોરોક્વિન નામની દવા માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે અનેક વખત આ દવાને કોરોના વાઇરસ સંક્રમણની સારવારમાં ગેમ-ચેન્જર કહી હતી. \n\nએ જ રીતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોનો એક વીડિયો ખોટી માહિતી ફેલાવવાનું કારણ આપીને હઠાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા હતા, હાઇડ્રૉક્સીક્લોરોક્વિન બધી જગ્યાએ કામ કરી રહી છે. \n\nજોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાઇરસની સારવારમાં એ દવા કેટલી અસરકારક છે તેનું કોઈ ઠોસ પ્રમાણ નથી. \n\n\n\n\n\n\n\n\n\nકોરોના વાઇરસ સંક્રમણમાં આ દવા કેટલી અસરકારક, તેના કેટલા પુરાવા છે અને કોણ તેને વાપરી શકે? આ દવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IAFએ પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 દ્વારા ભારતમાં સૈન્ય મથકો ઉપર હુમલાના પુરાવા રજૂ કર્યા\\nસારાંશ: ભારતીય વાયુદળના કહેવા પ્રમાણે, પાકિસ્તાની વિમાનોએ ભારતીય સંરક્ષણ મથકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની વાયુદળનું એફ-16 વિમાન તોડી પડાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"F-16 ઉપર ગોઠવાતી ઍમરાર મિસાઇલનો કાટમાળ ભારતે પુરાવા તરીકે રજૂ કર્યો\n\nઍર માર્શલ આર. જી. કે. કપૂરે કહ્યું હતું, \"બે પાઇલટ પકડવામાં આવ્યું હોવાનું પાકિસ્તાને જૂઠાણું ચલાવ્યું હતું.\"\n\n\"ભારતના સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાયુદળની કાર્યવાહીને કારણે તેમણે નાસવું પડ્યું હતું.\"\n\nઍર માર્શલ કપૂરે ઉમેર્યું હતું કે બાલાકોટમાં 'ટાર્ગેટની ઉપર ઇચ્છિત નુકસાન થયું હતું, તેના પુરાવા છે, જો સરકાર ઇચ્છે તો તેને દેખાડવાનો નિર્ણય તેની ઉપર છે.'\n\nસાથે જ ઉમેર્યું હતું કે 'એફ-16નો ઉપયોગ થયો હતો અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC WC 2019 : 1992 પછી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત ક્યારેય હાર્યું નથી?\\nસારાંશ: આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરુવારે માંચેસ્ટર ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુકાબલો થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેસ્ટ ઇન્ડીઝ ની ટીમ એક જમાનામાં ખતરનાક હતી પરંતુ અત્યારે તેની સ્થિતિ એવી છે કે તેને કોઈ પણ ટીમ હરાવી શકે છે. \n\nતેના કેટલાક સ્ટાર ખેલાડી ફૉર્મમાં હોય તો તે કોઈ પણ ટીમને હરાવી શકે છે. \n\nજોકે, આ વખતે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશ અને ન્યૂઝીલૅન્ડ સામે પણ કેરેબિયન ટીમ હારી ગઈ છે તો તેણે પાકિસ્તાનને હરાવ્યું પણ છે. \n\nઆમ છતાં આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ માત્ર એક જ મૅચ જીતી શક્યું છે અને ગુરુવારે ભારત સામે તે હારે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવું પડશે.\n\nવર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC બેઠક : બૉલ ચમકાવવા લાળના બદલે શેનો ઉપયોગ કરશે ખેલાડી?\\nસારાંશ: દુનિયાભરમાં એક તરફ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ બુધવારે ક્રિકેટની ગવર્નિંગ બૉડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના કેટલાક મુદ્દાઓ પર બેઠક થવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી મરાઠી સંવાદદાતા પરાગ ફાટક કહે છે કે આઈસીસીના દુબઈ મુખ્યાલયમાં થનારી બેઠક ચર્ચામાં રહી છે કારણકે આમાં આખી ક્રિકેટ સિઝન નક્કી કરવામાં આવે છે. \n\nપરંતુ આ વખતે આઈસીસીના સભ્યો વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મળશે. \n\nજોકે, આઈસીસી બોર્ડની બેઠક 28 મેના દિવસે થવાની હતી પરંતુ ગોપનીયતા ભંગ થવાના મુદ્દાને કારણે 10 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી. \n\nઆ બેઠકમાં જે મુદ્દા પર ચર્ચા થશે તેમાં બૉલ ચમકાવવા માટે શું વપરાશે, આઈપીએલનું શું થશે અને ટી-20 વર્લ્ડ કપ થશે કે કેમ, જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે.\n\nબૉલને ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs Aus : હાર્દિક પંડ્યાની સિક્સર સાથે ભારત ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ જીતી\\nસારાંશ: હાર્દિક પંડ્યાની સિક્સર સાથે ભારત ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ જીતી લીધી છે. ભારતે સતત બીજી ટી-20 જીતીને સિરીઝ 2-0થી જીતી છે અને હવે ત્રીજી અને છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયા પર વ્હાઇટ વૉશનો ખતરો તોળાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે આ સિરીઝમાં નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે.\n\nહાર્દિક પંડ્યાએ 22 બૉલ પર શાનદાર 44 રન બનાવ્યા અને ભારતને જીત તરફ લઈ ગયા. તેમની સાથે શ્રેયસ અય્યરે વિજયી ભાગીદારી કરી અને 5 બૉલમાં 15 રન કર્યા.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nત્રણ મૅચોની સિરીઝની બીજી મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 195 રનોનું લક્ષ્ય આપ્યું હતું. \n\nભારત તરફથી કે એલ રાહુલ 22 બૉલ પર 30 રન બનાવીને આઉટ થયા તો શિખર ધવને 36 બૉલમાં 52 રનની ઇનિંગ રમી. \n\nધવને 32 બૉલ પર તેમણે અર્ધશતક પૂરું કર્યું. જૅમ્પાએ સ્વિપસનના હાથે તેમણે કૅચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvWI : શિવમ દુબેની ત્રણ સિક્સર પર ભારે પડી ટીમ ઇન્ડિયાની એ બે ભૂલ\\nસારાંશ: વેસ્ટ ઇન્ડીઝે બીજી ટી-20માં જીત મેળવીને સિરીઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદમાં રમાયલી પ્રથમ ટી-20 ભારત જીત્યું પણ તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી મેચ હારી ગયું છે.\n\nવેસ્ટ ઇન્ડીઝ સામે મળેલી હાર બાદ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી ઘણા નિરાશ થયા હતા અને ભારતીય ખેલાડીઓનાં પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી હતી.\n\nતેઓએ ભારતીય ફિલ્ડરોની ફિલ્ડિંગ પર પણ નિરાશા વ્યક્ત કરી હતી, જેમણે કૅચ છોડ્યા અને રન પણ આપ્યા.\n\nતિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 171નો લક્ષ્યાંક આપ્યો હતો. જેને વેસ્ટ ઇન્ડીઝે આઠ વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો.\n\nત્રણ મૅચની આ સિરીઝમાં પ્રથમ મૅચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ: વરસાદને કારણે સેમિફાઇનલ ધોવાઈ જાય તો, કેવી રીતે નક્કી થાય વિજેતા?\\nસારાંશ: ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે હાલ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ ચાલી રહી છે. જેમાં હાલ વરસાદ પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમનો આ નિર્ણય ખૂબ ફાયદાકારક દેખાયો નહીં. \n\nભારતના બૉલરોએ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનો પર સતત દબાણ વધાર્યા રાખ્યું. \n\nન્યૂઝીલૅન્ડે 46.1 ઓવર સુધીમાં વરસાદ આવ્યો ત્યાં સુધી 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા છે. \n\nહજી આ મૅચમાં 3 ઓવર અને 5 બૉલ ફેંકવાના બાકી છે. પણ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે જો વરસાદ વધારે પડે અને મૅચ આજે શરૂ ના થાય તો શું થશે? \n\nઆજે ફરી રમાશેમૅચ\n\nમાન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલી મૅચ વરસાદના વિઘ્નને કારણે રદ કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2019 : ફાઇનલમાં ધોનીને રન આઉટનો આપવાનો નિર્ણય સાચો કે ખોટો?\\nસારાંશ: મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને ફાઇનલમાં એક વિકેટથી હરાવીને આઈપીએલ-12ની ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચોથો મોકો છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ ફાઇનલ જીતી હોય. છેલ્લી ઓવર સુધીના દિલચસ્પ ખેલે દર્શકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. \n\nજોકે, છેલ્લી ઓવરમાં મલિંગાની સૂઝબૂઝવાળી બૉલિંગે ચેન્નઈની ટીમને 148 રન પર રોકી દીધી હતી. \n\nદોઢ મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ હવે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ મુંબઈની જીત સોશિયલ મીડિયા પર છવાયેલી છે. \n\nઆ જીત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું એની થોડી ઝલક તમારી સમક્ષ લાવીએ છીએ. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nધોનીની હાર અને રોહિતની જીત પર શું બોલ્યા લોકો? \n\nઅયાઝ મેમણે ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત જિતાડનાર રોહિત શર્માને નજરઅંદાજ કરાય છે?\\nસારાંશ: રોહિત શર્મા ભલે ભારતીય ટીમના મહાન કૅપ્ટન ન હોય પણ આઇપીએલની વાત આવે તો તેમનું નામ મોખરે જ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધી રોહિતની હરિફાઈમાં હતા પરંતુ મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ ચૅમ્પિયન બન્યું, એ પછી પુરવાર થઈ ગયું કે એક કૅપ્ટન તરીકે રોહિતને સૌથી વધારે નજરઅંદાજ કરવામાં આવ્યા છે. પણ હકીકતમાં તેઓ બેસ્ટ કૅપ્ટન છે.\n\nઆઈપીએલમાં મંગળવારે રમાયેલી ફાઇનલ મૅચમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ ટીમે દિલ્હી કૅપિટલ્સને હરાવીને પાંચમી વાર ટાઇટલ જીતી લીધું.\n\nઆ વખતની ફાઇનલ મૅચ સાવ એકતરફી બની રહી, એટલે સુધી કે આ મૅચ તો છેલ્લી ઓવર સુધી પણ પહોંચી ન શકી.\n\nકૅપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગ અને મૅન ઑફ ધ મૅચ ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 RCB vs KKR : મોહમ્મદ સિરાઝે આઈપીએલમાં ઇતિહાસ સર્જયો\\nસારાંશ: ટી20 ક્રિકેટ એટલે બેટ્સમૅનની ગેમ અને તેમાંય આઈપીએલની વાત આવે એટલે તો સિક્સરની આતશબાજી જ હોય તેવી માન્યતા વચ્ચે મોહમ્મદ સિરાઝે પુરવાર કરી દીધું કે બૉલર માટે પણ આ ફોર્મેટમાં તક રહેલી છે અને તેના માટે મહેનત જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં એક ઓવરમાં સાત કે આઠની સરેરાશથી બેટિંગ કરનારી ટીમને સામાન્ય માનવામાં આવે છે તેવામાં સિરાઝે તેમની ચાર ઓવરમાં માંડ આઠ રન આપ્યા, તેમણે બે ઓવર મેડન ફેંકી અને બેંગલોરની ટીમે તેની 20માંથી ચાર ઓવર મેડન ફેંકી. આથી વધારે બૉલર્સનું વર્ચસ્વ હોઈ શકે નહીં.\n\nઇન્ડિયન પ્રીમિયર લીગમાં એમ કહેવાય છે કે અહીં બધું જ શક્ય છે. અહીં એક દિવસમાં ટીમ કે ખેલાડી હીરોમાંથી ઝીરો બની શકે છે, તો છેલ્લી ચાર કે પાંચ ઓવરમાં 80-90 રન થઈ શકે છે જેની કોઈ કલ્પના હોતી નથી. આવી જ રીતે અહીં બૉલર પણ જોર અજમાવી દેતા હોય છે. એવું જ બુધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 Schedule જાહેર, જાણો ક્યારે અને ક્યાં ફાઇનલ મૅચ કયારે રમાશે?\\nસારાંશ: બીસીસીઆઈ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના ટાઇમ-ટેબલની જાહેરાત કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી મૅચ 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત વર્ષની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની સામે રમશે. \n\n57 દિવસ સુધી આઈપીએલની મૅચ રમાશે, જેની ફાઇનલ 24 મે, 2020ના રોજ રમાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આની જાહેરાત કરી છે. \n\nઉલ્લેખનીય છે કે આઇપીએલની વેબસાઇટ પર તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેની અધિકારીક જાહેરાત કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ટીમોએ પણ પોતાના ટ્વિટરથી આની માહિતી આપી છે.\n\nઆઇપીએલમાં પહેલાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસે બે મૅચ રમાતી હતી. પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: MI vs SRH – ક્રુણાલ પંડ્યાએ બૉલરને કઈ રીતે ઝૂડી નાખ્યા?\\nસારાંશ: મુંબઈ ઇન્ડિયને સનરાઇઝર હૈદરાબદ વિરુદ્ધ 37 રનની ધમાકેદાર જીત હાંસલ કરી અને આઈપીએલ-13ના પૉઇન્ટ ટેબલમાં પ્રથમ પાયદાને પહોંચી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈએ શારજાહના મેદાનમાં પ્રથમ બૅટિંગ કરતાં દમ દેખાડ્યો. 20 ઑવરમાં 208 રન બનાવ્યા અને બાદમાં બૉલરોએ હૈદરાબાદની ટીમને 20 ઓવરમાં 174 રન સુધી જ પહોંચવા દીધી. \n\nહૈદરાબાદના કૅપ્ટન ડૅવિડ વૉર્નરે 60 રન બનાવ્યા. મુંબઈના જૅમ્સ પૅન્ટિસન, ટ્રૅન્ટ, બૉલ્ટ અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ લીધી. \n\nમુંબઈની જીતમાં ક્રુણાલ પંડ્યાના બૅટમાંથી માત્ર ચાર દડામાં 20 રન નીકળ્યા અને ક્વિટન ડિકૉકની 67 રનની મહત્ત્વની ભાગીદારીએ મુખ્ય ભૂમિકા ભજવી. \n\nબીજી બાજુ, હૈદરાબાદમાં ખલીલ અહમદની જગ્યાએ ટીમમાં આવેલા સિદ્ધાર્થ કૌલને બૉલિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: દિલ્હી કૅપિટલ્સ કયા પ્રયાસોથી મોખરે પહોંચી ગઈ?\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણું બધું જોવા મળતું હોય છે. એક તરફ એકાદ બૅટ્સમૅન અત્યંત ઝંઝાવાતી બૅટિંગ કરીને એકલા હાથે ટીમને સફળતા અપાવી જાય તો બુમરાહ જેવા કોઈ બૉલર એકલા હાથે હરીફ ટીમની કમર તોડી નાખતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવામાં કોઈ ટીમ સહિયારા પ્રયાસથી જીતે ત્યારે પણ જોવું રસપ્રદ બનતું હોય છે. \n\nશુક્રવારે પણ આમ જ બન્યું. દિલ્હી કૅપિટલ્સે 184 રનનો માતબર સ્કોર કર્યો પણ કોઈ એમ કહી શકે નહીં કે એકાદ ખેલાડીને કારણે આ શક્ય બન્યું કેમ કે એક પણ બૅટ્સમૅનની અડધી સદી વિના જ દિલ્હીએ આ પડકારજનક સ્કોર ખડકી દીધો હતો. \n\nIPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 23મી મૅચ શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં સિક્સરના વરસાદની અપેક્ષા રખાય છે. \n\nશિમરોન હેતમાયર અને માર્કસ સ્ટોઇનિસે આ અપેક્ષા મુજબની બૅટિંગ પણ કરી હતી. \n\nદિલ્હીએ 20 ઓવરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPLમાં ડેથ ઓવર દરમિયાન બૅટ્સમૅન કેમ ખતરનાક બની જાય છે?\\nસારાંશ: ટી20 ક્રિકેટમાં આક્રમક રમત તો મેચના પ્રારંભથી જ દાખવવી પડતી હોય છે પરંતુ અંતિમ ઓવરોમાં તો બૅટ્સમૅનની આક્રમક બૅટિંગ વધારે તેજ બની જતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ વાત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ જોવા મળે છે. અને IPLમાં તો છેલ્લી પાંચ ઓવરમાં જે ગતિથી રન બને છે તેની સરખામણી દાયકાઓ અગાઉ ટેસ્ટ ક્રિકેટ રમતાં બૅટ્સમેનની ગતિની સાથે કદાચ ન કરી શકાય. \n\nટી20માં ઇનિંગ્સમાં છેલ્લી પાંચ ઓવર ડૅથ ઓવર ગણાય છે અને તેમાં બૅટ્સમૅન દ્વારા રનની આતશબાજી જોવા મળતી હોય છે અને બૉલરો પર આ ઓવરોમાં આતંક છવાઈ જતો હોય છે. \n\nIPLના ઇતિહાસમાં એવા ઘણા બૅટ્સમૅન છે જે ડૅથ ઓવરમાં અત્યંત ખતરનાક બની જતા હોય છે. \n\nજેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને મુંબઈ ઇન્ડિયન્સના કૅર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind vs Aus: બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચને આ નામ કેવી રીતે મળ્યું?\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅલબર્નમાં બુધવારે બૉક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો\n\nઆ ટેસ્ટમાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. \n\nભારતે આ ટેસ્ટ મૅચમાં બંને ઓપરન મુરલી વિજય અને કે. એલ. રાહુલના સ્થાને હનુમા વિહારી અને મયંક અગ્રવાલને સ્થાન આપ્યું હતું. \n\nબુધવારે દેશના ઇન્ટરનેટ પર બૉક્સિંગ ડે ટેસ્ટ અને મયંક અગ્રવાલની ખૂબજ ચર્ચાઓ થઈ હતી. \n\nમયંક અગ્રવાલે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ 76 રન બનાવ્યા હતા. વિખ્યાત ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફોર્મ ચાલુ રાખી 200 બોલમાં 68 રન નોંધાવ્યા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: KBC 9ની પહેલી કરોડપતિને શું તમે જાણો છો?\\nસારાંશ: કૌન બનેગા કરોડપતિની નવમી સીઝન ચાલી રહી છે. ટીઆરપીના મામલે આ ટોચના કાર્યક્રમોમાંનો એક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કારણોમાં સૂત્રધાર અમિતાભ બચ્ચનની સાથે સાથે આ કાર્યક્રમમાં આવતા રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા સ્પર્ધકો પણ છે.\n\nઆ સીઝનના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. આ કરોડપતિ એક મહિલા છે. આ ઍપિસોડનો પ્રોમો પણ ચેનલ પર પહેલા પ્રસારિત કરાયો.\n\nઆ કરોડપતિનું નામ છે અનામિકા મજૂમદાર. તેઓ ઝારખંડના જમશેદપુરના રહેવાસી છે. \n\nઅનામિકાએ તમામ લાઇફ લાઇનના ઉપયોગ કર્યા બાદ પણ એક કરોડનો સવાલનો જવાબ આપવાનું નક્કી કર્યું અને જવાબ પણ આપ્યો. 7 કરોડના સવાલ માટે તેઓ મક્કમ નહોતા. \n\n'ફેથ ઇન ઇન્ડિયા' નામનું એનજીઓ ચલાવનાર અનામિકાએ બીબીસી સાથે ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: KKR vs RR : કોલકાતાના બૉલર્સની 'કમાલ' સામે રાજસ્થાનના ખતરનાક બૅટ્સમૅન ધ્વસ્ત\\nસારાંશ: હજી બે દિવસ અગાઉ લગભગ હારની બાજીને જીતમાં ફેરવી નાખનારી ટીમ રાજસ્થાન રૉયલ્સની સજુ સેમસન અને રાહુલ તિવેટીયા સહિતની બેટિંગ લાઇનઅપ બુધવારે ખેરવાઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રૉયલ્સે જે ચમકાટ દાખવ્યો હતો તે રાતોરાત ગાયબ થઈ ગયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના યુવાન બૉલર્સે આ વખતે કમાલ કરી હતી. \n\nશિવમ માવી અને કમલેશ નાગરકોટી પણ અંડર-19 વર્લ્ડકપ જીતેલી ભારતીય ટીમના જ સદસ્યો છે, જેમણે રાહુલ દ્રવિડના કોચિંગમાં શાનદાર બૉલિંગ દ્વારા દેશને સફળતા અપાવી હતી.\n\nહવે આ જ બૉલર કોલકાતા નાઇટ રાઇડર્સ મારફતે આઈપીએલમાં કમાલ કરી રહ્યા છે.\n\nબુધવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં છ વિકેટે 174 રનનો સ્કોર નોંધાવ્યો હતો.\n\nરાજસ્થાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: KL રાહુલે IPLમાં ફટકાર્યા સૌથી ઝડપી 50 રન\\nસારાંશ: 14 બૉલમાં 50 રન બનાવવા આસાન નથી હોતું. આ IPL ની સૌથી ઝડપી અડધી સદી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા કે એલ રાહુલે આ સિદ્ધિ મેળવી છે.\n\nરાહુલ પંજાબની ટીમ સાથે જોડાતાં પહેલાં રોયલ ચેલેન્જર્સન બેંગલોરની ટીમ તરફથી રમતા હતા.\n\nઆંતરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં પણ એ ઘણા સફળ રહ્યા છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમની ઓળખ ભલે ટેસ્ટ મેચોના ઓપનરની બની ગઈ છે, પરંતુ આ તેમની કારકિર્દીની એક વિશિષ્ટ બાબત છે. \n\nતે ટેસ્ટ, વનડે અને ટી-20 ક્રિકેટમાં છગ્ગાની મદદથી સદી ફટકારનારા વિશ્વના એકમાત્ર ક્રિકેટર છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Kaifi Azmi : એ શાયર જે મૌલવી બનતાંબનતાં કૉમરેડ બની ગયા...\\nસારાંશ: દુનિયાભરમાં જાણીતા શાયર એવા કૈફી આઝમીનો આજે જન્મદિવસ છે. ગૂગલે આજના દિવસે એક ડૂડલ બનાવીને કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૈફી આઝમીનો 14 જાન્યુઆરી, 1918માં જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢના મેજવામાં એક જમીનદાર પરિવારમાં થયો હતો.\n\nકૈફી આઝમીનું મૂળ નામ અતહર હુસૈન રિઝવી હતું.\n\nતેઓ 19 વર્ષની વયે કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા, પાર્ટીના અખબાર 'કૌમી જંગ' માટે લખવાનું શરૂ કર્યું અને બૉમ્બે જતા હતા.\n\nwww.azmikaifi.com પર આપેલી માહિતી મુજબ કૈફી આઝમીએ 11 વર્ષની વયે તેમની પહેલી ગઝલ 'ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે' લખી હતી.\n\nઘરનું ધાર્મિક વાતાવરણ અને કૈફી આઝમીનું વૈચારિક પરિવર્તન\n\nકૈફી આઝમી શાયર નિદા ફાઝલીના સમકાલીન હતા.\n\nસરદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LRD અનામત વિવાદ : 'બેઠકો વધારાઈ, તમામ જ્ઞાતિના ઉમેદવારોને સમાવાશે'\\nસારાંશ: LRD ભરતીમાં અનામત મામલે છેલ્લા અનેક દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકારપરિષદ યોજવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે, \"તમામ જ્ઞાતિ-જાતિના લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. મહિલા અનામતના ધોરણો પણ જાળવવામાં આવશે.\"\n\n\"62.5 ટકા મેળવનારાં તમામ જ્ઞાતિનાં મહિલાઓ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. બધાને લાભ મળે એ માટે નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.\"\n\nઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરતીની સંખ્યામાં માતબર વધારો કરવામાં આવ્યો છે.\n\nનીતિન પટેલે જાહેરાત કરી છે કે અગાઉ 3,077 બેઠક માટે ભરતી થનારી હતી, જેના બદલે હવે 5,227 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Lunar Eclipse : આજે ચંદ્રગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે અને કેવું દેખાશે\\nસારાંશ: શુક્રવાર એટલે કે 5 જૂનના રોજ બીજું ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે, જે ભારતમાં પણ જોઈ શકાશે. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ જોવા મળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રહણની તસવીર\n\nઆ ચંદ્રગ્રહણ 5 જૂનની રાત્રે 11. 15 કલાકે શરૂ થશે અને 6 જૂન શનિવાર 2.34 કલાકે પૂર્ણ થશે. કહેવામાં આવે છે કે 12.54 કલાકે ગ્રહણનો પ્રભાવ સૌથી વધારે હશે. \n\nઆ ગ્રહણ ભારત સહિત એશિયા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોઈ શકાશે. \n\nઆજે રાત્રે જે ચંદ્રગ્રહણ થશે તે પીનમ્બ્રલ એટલે કે ઉપછાયાગ્રહણ છે. એટલે કે પૃથ્વીની મુખ્ય છાયાની બહારનો ભાગ ચંદ્ર પર પડશે, જેનાથી તેની ચમક ફીકી પડી જશે. \n\nશું તમે જોઈ શકશો ચંદ્રગ્રહણ?\n\nચંદ્રગ્રહણની તસવીર\n\nવિજ્ઞાન પ્રસારમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ટીવી વેંકટેશ્વરનના જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MIvRR : એ ગુજરાતી બૉલર જેણે મુંબઈને 'જીતની હૅટ્રિક' અપાવી\\nસારાંશ: મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 193 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ 18.1 ઓવરમાં 136 રન કરી શકી હતી. આમ મુંબઈ ઇન્ડિયન્સનો 57 રનથી વિજય થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન ટુર્નામેન્ટમાં મુંબઈ આઠ પૉઇન્ટ સાથે દિલ્હીની બરાબરી પર આવી ગયું છે, તો રાજસ્થાન માટે આ સળંગ ત્રીજો પરાજય હતો.\n\nઆ મૅચ પહેલાં જો મુંબઈ માટે કોઈ નિરાશા હોય તો તે તેમના ઘાતક બૉલર જસપ્રીત બુમરાહ હતા.\n\nક્રિકેટના કોઈ પણ ફૉર્મેટના સૌથી ખતરનાક બૉલર અને તેમાંય ડેથ ઓવરમાં તો એકદમ અકસીર મનાતા બુમરાહ આ વખતે તેમના ઘાતક મૂડમાં જોવા મળતા ન હતા.\n\nજોકે મંગળવારની મૅચ બાદ આ ફરિયાદ દૂર થઈ ગઈ, તેમણે રાજસ્થાન રોયલ્સ સામે અત્યંત વેધક બૉલિંગ કરી હતી.\n\nકિવિ બૉલર ટ્રેન્ટ બોલ્ટ સાથે મળીને બુમરાહે રાજસ્થાન રૉયલ્સની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Mahatma Gandhi : ગાંધીજીના મૃત્યુના દિવસે શું થયું હતું?\\nસારાંશ: શુક્રવાર, 30 જાન્યુઆરી 1948ની શરૂઆત સામાન્ય દિવસની માફક જ થઈ હતી. મહાત્મા ગાંધી રાબેતા મુજબ મળસ્કે સાડા ત્રણ વાગ્યે ઊઠી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનુબહેન અને આભાબહેન સાથે બિરલા હાઉસ પહોંચેલા મહાત્મા ગાંધી.\n\nતેમણે પ્રાર્થના કરી હતી. કૉંગ્રેસની નવી જવાબદારીના મુસદ્દા વિશે તેમણે તેમની ડેસ્ક પર બે કલાક કામ કર્યું હતું અને બીજા લોકો ઊઠે એ પહેલાં છ વાગ્યે ફરી ઊંઘી ગયા હતા. \n\nઆભા અને મનુબહેને બનાવેલું લીંબુ અને મધનું ગરમ પીણું તથા મીઠા-લીંબુનું પાણી તેઓ બે કલાક કામ કરતી વખતે પીતા રહ્યા હતા. \n\nછ વાગ્યે ઊંઘીને ગાંધીજી આઠ વાગ્યે ફરી ઊઠ્યા હતા. \n\nપછી અખબારો પર નજર ફેરવી હતી. ત્યાર બાદ બ્રજકૃષ્ણએ તેલ વડે તેમને માલિશ કરી આપી હતી. સ્નાન કર્યા બાદ ગાંધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NIA જેની તપાસ કરશે એ કેરળનો 13.50 કરોડ રૂપિયાનાં સોનાંની દાણચોરીનો કેસ શું છે?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તિરુવનંતપુરમ્ ઍરપૉર્ટ ઉપર સોનાની દાણચોરીનો કેસ એન.આઈ.એ.ને સોંપવાના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહવિભાગના પ્રવક્તાએ ટ્વીટમાં લખ્યું, \"આ સંગઠિત તસ્કરી અભિયાન છે અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર તેની અસર થઈ શકે છે.\"\n\nશું છે કેસ?\n\nકેરળમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસની સંખ્યા વધવા લાગી છે, છતાં પ્રસારમાધ્યમોમાં સોનાની તસ્કરીનો એક કેસ ચર્ચાનો વિષય બની ગયો છે. \n\nકેરળવાસીઓમાં સોના પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે. \n\nરવિવારે તિરુવનંતપુરમ્ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ લગભગ 13 કરોડ 50 લાખની કિંમતનું 30 કિલોગ્રામ સોનું ઝડપી લીધું હતું. \n\nઆ સોનું ડિપ્લોમૅટિક ચેનલ મારફત બૅગમાં રાખીને લાવવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NRC : આસામમાં અંતિમ યાદીની જાહેરાત અગાઉ તણાવ, કડક સુરક્ષા વ્યવસ્થા - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની અંતિમ યાદી આજે જાહેર થવાની છે ત્યારે આસામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે જ હિંસાની આશંકા અને સાંપ્રદાયિક તણાવની આશંકાઓને પગલે પોલીસ, વહીવટીતંત્ર અને ગૃહમંત્રાલયે અલગ અલગ સ્તરે લોકોને શાંતિ જાળવી રાખવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. \n\nસામાન્ય જનતાનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસ અંતર્ગત આસામ પોલીસે ટ્વિટર પર એક નિવેદન જાહેર કરતા કહ્યું કે સરકારે એ દરેક લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે જેમનું નામ NRC યાદીમાં સામેલ નથી. \n\nપાંચ બાબતોની એક વિશેષ એડવાઇઝરી જાહેર કરી આસામ પોલીસે લોકો સમક્ષ અફવાઓ, ગમે તેની વાતો અને ફૅક ન્યૂઝ પર ભરોસો ન કરવા અપીલ કરી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NSO : નરેન્દ્ર મોદીની સરકાર આ ડેટા જાહેર નહીં કરીને દેશની ગરીબી દબાવી રાખવા માગે છે?\\nસારાંશ: કેન્દ્ર સરકારે નેશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ એટલે કે NSOનો 2017-18નો ખરીદશક્તિનો ડેટા જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે ડેટાની 'ગુણવત્તા'માં કમીના કારણે તેને જાહેર કરવામાં નહીં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના જણાવ્યા અનુસાર ડેટાની ગુણવત્તાને પગલે મંત્રાલયે 2017-18નો ખરીદશક્તિનો ડેટા જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે.\n\nમંત્રાલયે કહ્યું, \"મંત્રાલય 2020-21 અને 2021-22માં ગ્રાહક ખર્ચ સર્વે (કન્ઝ્યુમર ઍક્સપેન્ડિચર સર્વે) કરાવવાની શક્યતાઓ અંગે વિચારણા કરી રહી છે.\"\n\nજો આ ડેટા જાહેર નહીં થાય તો ભારતમાં દસ વર્ષ દરમિયાનની ગરીબીનું અનુમાન લગાવવું મુશ્કેલ થશે.\n\nઆ પૂર્વે આ સર્વે 2011-12માં થયો હતો. આ ડેટાની મદદથી સરકાર દેશમાં ગરીબી અને વિષમતાનું આકલન કરે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NZ vs SA : દક્ષિણ આફ્રિકાની વિશ્વ કપમાં કમનસીબી નથી, ન્યૂઝીલૅન્ડ એક ખતરનાક ટીમ છે\\nસારાંશ: કૅપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમની શાનદાર બૅટિંગની મદદથી ન્યૂઝીલૅન્ડે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની વિજયકૂચ જારી રાખીને બુધવારે સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે વર્તમાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની આશા ઉપર પાણી ફરી ગયું હતું. \n\nસાઉથ આફ્રિકાની કમનસીબી જારી રહી છે કેમ કે છ મૅચમાં આ તેનો ચોથો પરાજય છે. આમ તે બાકીની ત્રણેય મૅચ જીતીને પણ આગળ વધી શકે તેમ નથી. \n\nન્યૂઝીલૅન્ડ આ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું છે.\n\nએજબસ્ટન ખાતે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. \n\nસાઉથ આફ્રિકાએ 49 ઓવરને અંતે છ વિકેટે 241 રન નોંધાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડે 48.3 ઓવરમાં છ વિકેટે 245 રન કર્યા હતા.\n\nકેન વિલિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: National Milk Day: દૂધ આપણાં હાડકાંને મજબૂત કરે છે કે નબળાં?\\nસારાંશ: આજે રાષ્ટ્રીય દૂધ દિન છે. સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની યાદીમાં દૂધનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દૂધ પીવાથી હાડકાં મજબૂત થવાનો સંબંધ જેટલો સરળ લાગે છે એટલો જ જટિલ છે\n\nનાનપણમાં આપણે બધાએ કદાચ સાંભળ્યું જ હશે કે દૂધી પીવો.. દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.. હાડકાં મજબૂત બને છે... વગેરે... \n\nઆ સાંભળવામાં તો સાચું પણ લાગે છે, કેમ કે દૂધમાં કૅલ્શિયમ હોય છે જે હાડકાંમાં મળતા મિનરલ માટે ફાયદાકારક હોય છે. \n\nપરંતુ દૂધ પીવાથી હાડકાં મજબૂત થવાનો સંબંધ જેટલો સરળ લાગે છે એટલો જ જટિલ છે. \n\nદૂધ અને હાડકાં વચ્ચેનો સંબંધ સમજવા માટે વર્ષ 1997માં હાવર્ડ યુનિવર્સિટીએ 77,000 મહિલા નર્સો પર એક સંશોધન કર્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Oscar 2018: 'ધી શેપ ઑફ વૉટર' સર્વશ્રેષ્ઠ ફિલ્મ\\nસારાંશ: ફિલ્મનો વિશ્વ પ્રસિદ્ધ ઑસ્કર એવૉર્ડ સમારોહ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ 'ધી શેપ ઑફ વૉટર'ને મળ્યો છે. \n\nબેસ્ટ એક્ટરનો એવૉર્ડ ફિલ્મ ડાર્કેસ્ટ આર માટે ગેરી ઓલ્ડમેનને મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ ફિલ્મ થ્રી બિલબોર્ડસ માટે ફ્રાંસેસ મેકડોરમેન્ડને આપવામાં આવ્યો છે. \n\nબેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવૉર્ડ સેમ રૉકવેલને થ્રી બિલબોર્ડ્સ માટે મળ્યો છે. જ્યારે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એલિસન જેનની ને ફિલ્મ આઈ ટોન્યા માટે મળ્યો છે. \n\nસર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવૉર્ડ ગીલર્મો ડેલટોરોને ફિલ્મ ધી શેપ ઑફ વૉટર માટે મળ્યો છે. \n\n90માં એકડમી એવૉર્ડ્સમાં ફિલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PAASની બેઠક : તો શું ગુજરાતમાં ફરી પાટીદાર આંદોલન શરૂ થશે?\\nસારાંશ: અમદાવાદના વસ્ત્રાલમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા એક ચિંતિનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાસની આગામી રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચિંતિનશિબિરમાં છેલ્લાં ચાર વર્ષમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પાટીદારો યુવાનો પરના કેસો પરત ખેંચવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.\n\nશિબિરમાં સમગ્ર ગુજરાતના પાસના કન્વીનરો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.\n\nતો આ ચિંતિનશિબિરમાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલનાં પત્ની કિંજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.\n\nઆ ચિંતિનશિબિરમાં ત્રણ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી.\n\nઆગામી સમયમાં એક તારીખ નક્કી કરીને તમામ તાલુકા અને જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે, ત્યાર બાદ જેમણે મધ્યસ્થી કરી હતી એ સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RTE : ગુજરાત હાઈ કોર્ટ કરશે ગરીબ બાળકોનાં ઍડમિશનોની તપાસ - Top News\\nસારાંશ: ગુજરાત હાઈ કોર્ટે રાઇટ ટુ એજયુકેશન(RTE)ના કાયદા પ્રમાણે ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગેના ડેટા ખાનગી સ્કૂલો ખોટા રજૂ કરતા હોવાની ફરિયાદો મામલે ત્રણ સભ્યોની તપાસસમિતિ નીમી છે. હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ આ તપાસ સમિતિનું નેતૃત્વ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઅમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે હાઈ કોર્ટે આ પગલું સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજી મામલે આપેલા ચુકાદા બાદ લીધું છે. \n\nએ અરજીમાં આક્ષેપ કરાયો હતો કે ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે બનાવાયેલા વેબ પોર્ટલ પર ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ખાલી જગ્યાઓનો ખોટો ડેટા અપાય છે. \n\nખાનગી સ્કૂલો તરફથી RTE કાયદા હેઠળ 25 ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાના કાયદા બાબતની ગેરરીતિનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં થયેલી આ જાહેર હિતની અરજીમાં ઉઠાવાયો હતો.\n\nઅરજી મામલે સુપ્રીમ કોર્ટના 21 જાન્યુઆરીના ચુકાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Rahul Dravid : અખબારના પહેલા પાને ફોટો છપાયો પણ દ્રવિડને એ ન ગમ્યું\\nસારાંશ: રાહુલ દ્રવિડ જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા રહ્યા ત્યાં સુધી એક સંકટમોચનની ભૂમિકામાં રહ્યા. જબરજસ્ત ડિફેન્સને કારણે તેમને 'ધ વૉલ' પણ કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેન્ટલમૅન્સ ગેમ કહેવાતી ક્રિકેટમાં રાહુલ એક પરફેક્ટ ઉદાહરણ સાબિત થયા. તેમને મેદાનમાં ક્યારેય કોઈની સાથે વિવાદમાં સપડાતા જોયા નથી.\n\nમેદાન જ નહીં બહાર પણ દ્રવિડએ પોતાની સાદગીને કારણે ઘણી વાર લોકોનાં દિલ જીતી લીધાં છે.\n\nદ્રવિડે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી હતી.\n\nઑક્ટોબર 2013માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (કેએસસીએ)ના ગ્રૂપ Iમાં ડિવિઝન IIનો મુકાબલો હતો. આ મૅચ બેંગલુરુ યુનાઇટેડ ક્રિકેટ ક્લબ (બીયુસીસી) અને ફ્રેન્ડ્સ યુનિયન ક્રિકેટ ક્લબ (એફયુસીસી) વચ્ચે હતી.\n\nબાળપણમાં ક્લબ માટે બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Rajasthan Election: રાજસ્થાનમાં ભાજપના રકાસ પાછળ છે આ પાંચ કારણો\\nસારાંશ: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની વિધાનસભાનાં ચૂંટણી પરિણામ (અને વલણો) આવ્યાં. રાજકીય પંડિતોની અપેક્ષા પ્રમાણે, કૉંગ્રેસે 'ક્લિન સ્વીપ' તો ન કર્યું, પરંતુ જનતાએ વસુંધરારાજે સિંધિયાના નેતૃત્વવાળા શાસનને નકાર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વીસ વર્ષથી રાજસ્થાનમાં દર વર્ષે સત્તાની ફેરબદલ થતી રહી છે અને સત્તારૂઢ પાર્ટી ફરીથી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે, 2018ની ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થતું જણાય રહ્યું છે.\n\nપાંચ વર્ષથી સત્તાથી વિમુખ કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે. \n\n2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આ પરિણામોને 'સત્તાના સેમિફાઇનલ' તરીકે જોવામાં આવે છે. \n\nરાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટના કહેવા પ્રમાણે, 'આ ચૂંટણી પરિણામ ભાજપ માટે ચેતવણીરૂપ છે.'\n\nજ્યારે ટીવી ચેનલ્સ પર ભાજપના સત્તાવાર પ્રવક્તાઓનું કહેવું છે કે 'આ મોદી માટે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SC\/ST એક્ટ પર દલિતોના ગુસ્સાનું કારણ શું છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ દલિતો આજે સડકો પર ઉતરી આવ્યા છે. દેશભરમાં અલગ-અલગ સ્થળોએથી વિરોધ પ્રદર્શન તથા હિંસાના સમાચાર મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ 'ભારત બંધ' વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે જ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી દીધી હતી. \n\nએસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટના દુરુપયોગ બાબતે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે ચિંતા વ્યક્ત કરી હતી અને આ કાયદા હેઠળ આરોપીની તરત ધરપકડ કરવાને બદલે તપાસની વાત કરી હતી. \n\nએસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટની રચના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચાર તથા ભેદભાવથી બચાવવા માટે કરવામાં આવી છે. \n\nસુપ્રીમ કોર્ટના આદેશને કારણે આ કાયદાનો ડર ઓછો થશે અને તેના પરિણામે દલિતો પરના અત્યાચાર તથા ભેદભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Skoch Ranking માં પશ્ચિમ બંગાળને પછાડી ગુજરાત સુશાસન મામલે ટોચનું રાજ્ય બન્યું TOP NEWS\\nસારાંશ: સુશાસનના મામલે પશ્ચિમ બંગાળને પછાડીને ગુજરાતે સ્કૉચ રેકિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર આ મામલે 22 માપદંડો નક્કી કરાયા હતા, જેનો મુખ્ય આધાર સ્વાસ્થ્ય અને સ્વચ્છતા હતો. \n\nઆ યાદીમાં મહારાષ્ટ્રને બીજો ક્રમ પ્રાપ્ત થયો છે. \n\nજ્યારે પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુને અનુક્રમે ત્રીજો, ચોથો અને પાંચમો ક્રમ અપાયો છે.\n\nકાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મદદ કરવા ટ્રમ્પ તૈયાર\n\nદાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઈ. \n\nઇમરાનને મળ્યા પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે પાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ખુદ શાહજહાંએ આપ્યા હતા તાજમહેલના દસ્તાવેજો?\\nસારાંશ: ધ હિન્દુના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડને મુગલ શાસક શાહજહાંએ તેમના નામે તાજમહેલ કર્યો હોવાના દાવા અંગેના દસ્તાવેજ રજૂ કરવાનું જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બૅન્ચે સુનાવણી દરમિયાન પૂછયું કે દેશમાં કોણ વિશ્વાસ કરશે કે તાજમહેલ વક્ફ બોર્ડની સંપત્તિ છે? \n\nઉપરાંત બૅન્ચે એ પણ કહ્યું કે આ પ્રકારના કેસો અહીં લાવીને કોર્ટનો સમય બરબાદ ન કરવો જોઈએ. \n\nસુપ્રીમ કોર્ટ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની અરજી અંગે સુનાવણી કરી રહી હતી.\n\nઅરજીમાં એએસઆઈએ ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડના નિર્ણયને પડકાર્યો છે. જેમાં બોર્ડે તાજમહેલને વકફ બોર્ડની સંપત્તિ તરીકે ઘોષિત કરી દીધો હતો.\n\nવકફ બોર્ડે એવું કહ્યું હતું કે ખુદ શાહજહાંએ અમને તાજમહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : નિર્ભયા કેસ : દોષીઓની અલગઅલગ ફાંસી અંગે આજે નિર્ણય\\nસારાંશ: દિલ્હીના નિર્ભયા ગૅંગરેપ કેસમાં દોષીઓને અલગઅલગ ફાંસી આપી શકાય કે નહીં એ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે નિર્ણય કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ હાઈકોર્ટે ચાર દોષીઓની ફાંસી પર રોક લગાવી દીધી હતી.\n\nકેન્દ્ર સરકારે કોર્ટમાં આ નિર્ણય સામે પડકાર ફેંક્યો છે. આ મામલે બુધવારે બપોરે દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવશે.\n\nકેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું કે \"ચારેય દોષીઓને એકસાથે ફાંસી આપવાના નિર્ણયનો ખોટો ફાયદો ઉઠાવીને ફાંસીને ટાળવાની કોશિશ કરાઈ રહી છે. દોષી વારાફરતી કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે.\"\n\nતો નિર્ભયાના પરિવારજનોએ પણ કોર્ટને વિનંતી કરી છે કે કોર્ટ ઝડપથી ફાંસીનો દિવસ નક્કી કરે.\n\nઅમદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ભારતના આ રાજ્યમાં દરેક દુલ્હનને 10 ગ્રામ સોનું મફત મળશે\\nસારાંશ: NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આસામ સરકારે દરેક દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની માટે શરત એટલી છે કે દુલ્હનની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય, તે 10 પાસ હોય અને લગ્નની નોંધણી થઈ હોય. \n\nરાજ્યના નાણામંત્રી હિમંતા બિશ્વા શર્માના જણાવ્યા પ્રમાણે અરુંધતિ ગોલ્ડ સ્કીમનો લાભ ઉઠાવવાની બીજી પણ કેટલીક શરતો છે અને આ સ્કીમ માટે સરકારી તિજોરીમાંથી 800 કરોડ રૂપિયા વપરાશે. \n\nતેમણે માહિતી આપી છે કે આ સ્કીમ આ જાન્યુઆરીથી શરૂ કરાશે. \n\nતેઓ કહે છે, \"જે લગ્નની નોંધણી થઈ હોય તેવી દરેક દુલ્હનને અમે 10 ગ્રામ સોનું આપીશું. અમારો ઉદ્દેશ વોટબૅન્ક ઊભી કરવાનો નથી. અમારો ઉદ્દેશ એ છે કે લગ્નની નોંધણી થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની શકે, જય શાહ સચિવની રેસમાં\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના નવા અધ્યક્ષ બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અધ્યક્ષની રેસમાં તેઓ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.\n\nએનડીટીવીની ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે સૌરવ ગાંગુલી સિવાય આ રેસમાં બ્રિજેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. \n\nઅધ્યક્ષ સિવાય અન્ય પદો જેવાં કે સચિવ અને કોષાધ્યાક્ષના પદ માટે પણ ચૂંટણી થવાની છે.\n\nએનડીટીવીના સૂત્રો પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ નવા સચિવ બની શકે છે. જ્યારે અરુણ ધુમલને બીસીસીઆઈ નવા કોષાધ્યાક્ષ બનાવી શકે છે.\n\nઅરુણ ધુમલ કેન્દ્રીય મંત્રી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. આ ચૂંટણી માટે નામાંકન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ગુજરાતમાં પેટાચૂંટણી : રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની સામે કૉંગ્રેસે રઘુભાઈ દેસાઈને ટિકિટ આપી\\nસારાંશ: ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી છે અને કૉંગ્રેસે તેમની સામે રઘુભાઈ દેસાઈને ટિકિટિ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જિજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે. \n\nઆ પહેલાં ભાજપે 17 રાજ્યોની 64 વિધાનસભાની બેઠકો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. \n\nકૉંગ્રેસે બે બેઠકોના ઉમેદવારોના નામ ગઈ કાલે જાહેર કર્યા નહોતા. આજે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપી છે, જ્યારે ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં થશે 3.7 કરોડ રૂપિયાનાં ફૂલોનો શણગાર\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ શહેરને 3.7 કરોડ રૂપિયાનાં ફૂલોથી સજાવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મૅલેનિયા ટ્રમ્પ સાથે નવી દિલ્હી સહિત અમદાવાદની મુલાકાત લેવાના છે. \n\nડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરને સુંદર બનાવવા માટે ફૂલો પાછળ 3.7 કરોડ રૂપિયા વાપરવાનો નિર્ણય લીધો છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અમદાવાદના ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ અને મોટેરા સુધી રસ્તા પર ફૂલોથી શણગાર કરવામાં આવશે. જેની પાછળ 3.7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.\n\nસ્ટેન્ડિંગ કમિટીએ રસ્તાઓના શણગાર માટે બે પ્રસ્તાવ પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: નાગરિકતા સંશોધન કાયદાને દેશભરમાં વિરોધ વચ્ચે લાગુ કરી દેવાયો\\nસારાંશ: દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઈને વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. એવામાં સરકારે CAAને લાગુ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવીના અહેવાલ મુજબ સંબંધિત કાયદો 10 જાન્યુઆરીથી લાગુ કરી દેવાયો છે અને આ માટેની અધિસૂચના પણ સરકારે જાહેર કરી દીધી છે.\n\nગૃહમંત્રાલયના એડિશનલ સેક્રેટરી અનિલ મલિકે અધિકૃત રાજપત્રમાં સંબંધિત કાયદો 10 જાન્યુઆરી વર્ષ 2020થી લાગુ થઈ રહ્યો હોવાની જાણ કરી છે. \n\nગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલી અધિસૂચના અંતર્ગત જણાવાયું છે, \"કેન્દ્રીય સરકાર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019 (2019ની 47) કલમ 1ની ઉપકલમ (2) દ્વારા પ્રાપ્ત શક્તિનો પ્રયોગ કરતાં, 10 જાન્યુઆરી 2020ને એ તારીખ જાહેર કરે છે, જે અંતર્ગત અધિનિયમ અમલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Tanhaji : એ તાનાજી માલુસરે જેમને શિવાજીએ સિંહ ગણાવ્યા હતા\\nસારાંશ: આ એ યુદ્ધની કહાણી છે, જેને બહાદુરીપૂર્વક લડીને શૂરવીર તાનાજી માલુસરેએ સિંહગઢનો કિલ્લો તો જીતી લીધો હતો, પણ એ જીત મેળવવામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવાજી મહારાજને તેમના આ યોદ્ધાના મોતના સમાચાર મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું, \"ગઢ આલા, પણ સિંહ ગેલા.\" આ મરાઠી વાક્યનો અર્થ એ થાય કે આપણે કિલ્લો તો જીતી લીધો, પણ આપણો સિંહ ગુમાવી દીધો.\n\nઆ કથાની શરૂઆત સિંહગઢ કિલ્લાનું નામ કૌંધાના હતું એ દોરથી થાય છે.\n\nલગભગ સાડા સાતસો મિટરની ઊંચાઈ પર બનાવવામાં આવેલા આ કિલ્લા પર રાજપૂત કમાન્ડર ઉદયભાનનું રાજ ચાલતું હતું. \n\nશિવાજી એ કિલ્લાને ફરી જીતવા ઇચ્છતા હતા અને તેની જવાબદારી તેમણે તાનાજીને સોંપી હતી.\n\nતાનાજી શિવાજીના આદેશનું પાલન કરવા પોતાના સૈનિકો સાથે કિલ્લાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : નરેન્દ્ર મોદીએ માલદીવની સંસદમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું\\nસારાંશ: બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદની પ્રથમ વિદેશ યાત્રામાં માલદીવ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંની સંસદમાં સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ મોદીએ પરોક્ષ રીતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે રાષ્ટ્ર પ્રયોજિત 'આતંકવાદી હુમલો' માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે વૈશ્વિક નેતાઓને મળીને આતંકવાદ સામે લડવા માટે કહ્યું હતું.\n\nવડા પ્રધાને કહ્યું કે ભારત અને માલદીવના સંબંધો ઇતિહાસથી પણ જૂના છે. તેમણે કહ્યું, \"આજે હું એ વાત પર ભાર મૂકવા માગું છું કે માલદીવની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક ભારતીય તમારી સાથે છે.\"\n\nતેમણે કહ્યું, \"વિશ્વ સમુદાયે જલવાયુ પરિવર્તન જેવા વિષય પર વૈશ્વિક પડકારો અંગે સંમેલનોનું આયોજન કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Trump in india : જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમરેન્દ્ર 'બાહુબલી'\\nસારાંશ: ભારત યાત્રા માટે રવાના થવાના થોડા કલાક પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતમાં મારા મિત્રોને મળવા માટે હું આશાન્વિત છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ વાત માત્ર એટલી જ નથી. તેમણે આ વાત એક ટ્વીટના માધ્યમથી કહી છે અને સાથે જ એક વીડિયો રીટ્વીટ કર્યો છે જેમાં તેમને બાહુબલી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટ્રમ્પના ટ્વીટ બાદ ટ્વિટર પર આ વીડિયો ખૂબ વાઇરલ થવા લાગ્યો છે. \n\nતેનું અનુમાન એ વાતથી પણ લગાવી શકાય છે કે આ વીડિયો ટ્વીટ થયા બાદ માત્ર 24 કલાકની અંદર તેને 18 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા હતા. \n\nટ્વિટર હેન્ડલ @Somemes1 પરથી પોસ્ટ થયેલા આ વીડિયોમાં ભારત અને અમેરિકાની એકતાની વાત કરવામાં આવી છે. \n\nવીડિયોમાં શું છે?\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: U19 વર્લ્ડ કપ: ભારતની જીતના હીરો શુભમનને ઓળખો છો?\\nસારાંશ: અંડર-19 વિશ્વકપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન સેમીફાઇનલ મેચ અને પછી 94 બૉલ પર 102 રન અને એ પણ નોટ આઉટ. આ સિદ્ધિઓનો અહીં જ અંત આવતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુભમનને આ મેચ માટે 'મેન ઑફ ધ ટૂર્નામેન્ટ'થી નવાજવામાં આવ્યા હતા.\n\nભારતને 272 રનના જુમલા સુધી પહોંચાડનારા શુભમન ગિલની આ સદીથી, માતા કીરત ગિલની આંખોમાં આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nન્યૂ ઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચના મેદાન પર ભારતે 203 રનથી પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવી અને તુરંત જ પંજાબના મોહાલીમાં રહેતા શુભમન ગિલના માતા પિતાના ઘરે શુભકામનાઓના ફોન આવવા લાગ્યા હતા. \n\nઆ તસવીરમાં નાનપણમાં શુભમન ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે\n\nશુભમનના માતા કીરત જણાવે છે, \"અમે પંજાબના ફઝિલ્કા જિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UK Election: બૉરિસ જૉન્સન ફરી PM બનશે, રેકર્ડ સંખ્યામાં ભારતીયો ચૂંટાયા\\nસારાંશ: બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે અને બૉરિસ જૉન્સન ફરી વડા પ્રધાન બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજી મતગણતરી ચાલુ છે પણ બે-તૃતીયાંશ જેટલી મતગણતરી થઈ ગઈ છે અને વિપક્ષ લેબર પાર્ટીએ તેના પ્રભુત્વવાળા વિસ્તારમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.\n\nબ્રિટનના વડા પ્રધાન જૉન્સને કહ્યું હતું કે યુરોપીય સંઘથી અલગ થવા અને બ્રેક્ઝિટ ડીલ લાગુ કરવા તેમને નવેસરથી જનાદેશ મળ્યો છે.\n\nઆ વખતે રેકર્ડ સંખ્યામાં ભારતીય મૂળના સંસદસભ્યો બ્રિટનમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયા છે.\n\nહાલ સંસદમાં ભારતીય મૂળના 12 સંસદસભ્યો હતા અને આ વખતે 15 ભારતીય મૂળના સંસદસભ્યો ચૂંટાયા છે.\n\n1987 પછી પ્રથમ વખત કન્ઝર્વેટિવ પાર્ટીને આટલી મોટી બહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US સાથે ટ્રેડ વૉરથી ચીનમાં 30 લાખ નોકરી ગઈ?\\nસારાંશ: ગયા વર્ષે અમેરિકા અને ચીન એકબીજાના સામાન પર અરબો ડૉલરનો આયાત કર લગાવી ચૂક્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર અયોગ્ય વેપારી ગતિવિધિઓ અને બૌદ્ધિક સંપત્તિની ચોરીનો આરોપ મૂકતા આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ જી-7 દેશોના સંમેલનમાં તેમણે કહ્યું, \"છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનને બહુ મોટો ઝાટકો લાગ્યો છે. ત્યાં ત્રીસ લાખ નોકરીઓ ગઈ છે અને બહુ જલ્દી તે ત્રીસ લાખથી પણ વધી જશે.\"\n\nડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વૉરના કારણે ચીનને થયેલા નુકસાન અંગે પ્રથમ વખત આવું નિવેદન આપ્યું છે એવું નથી. ગયા અઠવાડિયે પણ તેમણે કહ્યું હતું, \"તેઓ બહુ ઓછા સમયમાં 25 લાખ નોકરીઓ ગુમાવી ચૂક્યા છે.\"\n\nપહેલાં સમજીએ કે ટ્રમ્પને આ આંકડા ક્યાંથી મળ્યા હશે.\n\nઅમારા આ પ્રશ્નનો જવાબ વ્હાઇટ હાઉસ પ્રેસ કચેરીએ હૉંગ કૉંગના અખબાર 'સાઉથ ચાઇના મૉર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: USCIRF : અમેરિકન સંસ્થાએ કહ્યું ભારતમાં વધી રહ્યું છે લઘુમતીઓનું ઉત્પીડન, ભારતે રિપોર્ટ ફગાવ્યો - Top News\\nસારાંશ: અમેરિકાની સરકારની સંસ્થા યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમે ભારત સહિત 14 દેશોને એ સૂચિમાં મૂકવાની ભલામણ કરી હતી જ્યાં લઘુમતી સમુદાય પર અત્યાચાર વધ્યા છે. ભારતે એ અહેવાલને ફગાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે ભારતનાં વિદેશ મંત્રાલયે યુએસસીઆઈઆરએફના આ વાર્ષિક રિપોર્ટને વખોડી કાઢ્યો હતો.\n\nઆ વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા અને ત્રાસ વધવા બદલ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.\n\nભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાની આ સંસ્થા દ્વારા ભારતનું ખોટું ચિત્રણ નવા સ્તરે પહોંચી ગયું છે. \n\nવિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું, ભારત સામે કરવામાં આવેલ ટિપ્પણી ભેદભાવપૂર્ણ અને વિવાદ સર્જનારી છે. આ સિવાય સંસ્થાના બે ડાયરેક્ટરો પણ આ બાબતે ભિન્ન મત ધરાવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Vodafone-Idea શું ભારત છોડી દેશે?\\nસારાંશ: દૂરસંચાર ઉદ્યોગની સ્થિતિ પરની આશંકાઓને વધુ મજબૂત કરતાં ભારતની સૌથી મોટી ટેલિકૉમ કંપનીઓમાં સામેલ વોડાફોન-આઇડિયાની બીજી ત્રિમાસિકમાં રિકૉર્ડ 74,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીએ તેનાં કારણો જાણવાની કોશિશ કરી. આ અંગે અર્થશાસ્ત્રી વિવેદ કૌલે જે કહ્યું તે અમે તમને અહીં જણાવીએ છીએ.\n\nઆટલા મોટા બજારમાં નુકસાન થવાનું કારણ શું છે?\n\nએક અબજથી વધુ મોબાઇલ ગ્રાહકો સાથે ભારત દુનિયાના સૌથી મોટા દૂરસંચાર બજારોમાંનું એક છે. તેમ છતાં કંપનીને જે નુકસાન થઈ રહ્યું છે તેનાં બે કારણ છે. \n\nજિયો ભારતની સૌથી મોટી ટેલિકૉમ સેવા છે\n\nપહેલું એ કે ઘણાં વર્ષો સુધી ટેલિફોન કૉલની કિંમત ઘટતી હોવા છતાં તેના ડેટાની કિંમત સતત વધતી રહી.\n\nપરંતુ ત્રણ વર્ષ અગાઉ જ્યારે રિલાયન્સ જિયો આવી તો બધું બદલાઈ ગયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WC 2019 : ભારતને ચૅમ્પિયન બનાવવું વિરાટ કોહલી માટે કેટલું સહેલું છે?\\nસારાંશ: તારીખ પાંચ જૂન 2019. આ દિવસથી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019 માટે પોતાનો સફર શરૂ કરશે. પ્રથમ મૅચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સાઉથૅમ્પ્ટનમાં રમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ટીમના ફૅન્સને સિવાય કોઈ ચીજ ખુશી નહીં આપી શકે. ટીમ પ્રત્યેના વિશ્વાસ અને જીતની બેચેનીનું કારણ પણ છે, એ કારણને લોકો વિરાટ કોહલીના નામથી ઓળખે છે.\n\nવિરાટ કોહલી વિશ્વનો નંબર વન ટેસ્ટ બૅટ્સમૅન, નંબર વન વન-ડે બૅટ્સમૅન અને નંબર વન ટી-20 બૅટ્સમૅન છે.\n\n2017માં જ્યારે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે મૅચમાં ભારતે 351 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો ત્યારે ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને વિરાટ કોહલીનાં વખાણ કર્યાં હતાં.\n\nતાજેતરમાં જ એક કાર્યક્રમમાં ઇંગ્લૅન્ડના પૂર્વ ઑલરાઉન્ડર અને 2019 આઈસીસી વર્લ્ડ કપના બ્રાન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Women's T20 World Cup : એમિલાએ આક્રમક બેટિંગ કરી શ્વાસ અદ્ધર કરી દીધાં પણ કૅપ્ટનશિપે કમાલ કરી\\nસારાંશ: આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ગુરુવારે પણ પોતાની વિજયકૂચ જારી રાખતાં ન્યૂઝીલૅન્ડને ચાર રનથી હરાવી દીધું અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂનમ યાદવ\n\nશફાલી વર્માનું જોરદાર ફોર્મ ભારતને આ મૅચમાં પણ લાભ કરાવી ગયું હતું. \n\nઘણા સમય બાદ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને એવા ખેલાડીઓ મળી છે જેમની ઉપર ટીમ ઇનિંગ્સના પ્રારંભમાં ભરોસો રાખી શકે છે. \n\nગુરુવારે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારત જીતે તો તેનો સેમિફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત હતો અને એ સંજોગોમાં સ્મૃતિ મંધાનાનું પુનરાગમન જરૂરી હતું.\n\nજોકે, પરત ફરેલાં ટીમના સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના આ મૅચમાં ખાસ કમાલ ન કરી શક્યાં અને સસ્તામાં આઉટ થઈ ગયાં. \n\nઆ સંજોગોમાં શફાલી વર્મા ટકી રહે તે જરૂરી હતું. સારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World AIDS Day : HIV સંબંધિત આઠ પ્રચલિત ગેરમાન્યતાઓ\\nસારાંશ: એચઆઈવી ઇન્ફૅક્શન વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આંકડાઓ મુજબ, આ ચેપના કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 30 લાખ લોકોના જીવ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જ એચઆઈવીના ચેપના કારણે 6,90,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\n2019ના અંત સુધી HIVથી સંક્રમિતોનો આંકડો 3 કરોડ 80 લાખ હતો.\n\nજ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારબાદ તે એઇડ્સમાં પરિવર્તિત થાય છે.\n\n80ના દાયકામાં જ્યારથી આ ચેપ ફેલાવવાની શરૂઆત થઈ, ત્યારથી લઈને આજ દિન સુધી આ રોગ અન તેના ચેપ વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે.\n\nHIV પોઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ\n\nસ્પર્શવાથી એચઆઇવી પ્રસરાતો નથી\n\nલાંબા સમયથી આ પ્રકારની માન્યતાઓ વ્યાપેલી છે. જેના કારણે એચઆઈવી પીડિત લોકો પ્રત્યે લોકો ભેદભાવ રાખે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંકિતા રૈના : એશિયન ગેમ્સના મેડલ માટે ગુજરાતીની મહેનતની કહાણી\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં યોજાઈ રહેલા એશિયન ગેમ્સ 2018માં ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રૉંઝ મેડલ જીત્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લે વર્ષ 2010માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સાનિયા મિર્ઝાએ મહિલા સિંગલ્સમાં બ્રૉંઝ મેડલ જીત્યો હતો.\n\nઆમ સાનિયા મિર્ઝા બાદ એશિયન ગેમ્સમાં ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં મેડલ જીતનારાં અંકિતા રૈના બીજા મહિલા ખેલાડી છે.\n\nઅંકિતા રૈના સેમી-ફાઇનલમાં ચીનના ઝેન્ગ શુઆઈ સામે 4-6, 6-7(6)થી હારી ગયાં હતાં અને બ્રૉંઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. \n\nપરંતુ બે કલાકથી વધુ ચાલેલી સેમીફાઇનલમાં તેમણે હરીફ ખેલાડીને મજબૂત ટક્કર આપી હતી.\n\nમૂળ ગુજરાતના અંકિતા રૈનાની એશિયન ગેમ્સની તૈયારી અને ટેનિસ માટે તેમની મહેનત વિશે બીબીસીએ તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અગ્નિસંસ્કાર કરી લીધા બાદ અમદાવાદ સિવિલે જમાઈને કહ્યું, 'તમારા સસરા જીવતા છે'\\nસારાંશ: અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ કોરોના વાઇરસ માટે ફાળવાયેલી કૅન્સર હૉસ્પિટલમાં દાખલ કરાયેલા શંકાસ્પદ દરદીને મૃત જાહેર કરી લેવાયા બાદ અને અંતિમસંસ્કાર કરી લેવાયા બાદ દરદી જીવતા હોવાને લઈને પરિવારજનોને હૉસ્પિટલ દ્વારા ફોન કરાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાવની વિગત એવી છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા દેવરામ ભીસીકરને 28મી મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 71 વર્ષના દેવરામ ડાયબિટીસથી પીડિત હતા. \n\nદેવરામની સ્થિતિ જોતાં હૉસ્પિટલના તંત્રે તેમના જમાઈ પાસે દરદીને કંઈ થાય તો હૉસ્પિટલની કોઈ જવાબદારી નહીં રહે એ અર્થના સંમતિપત્રક પર સહી પણ કરાવી હતી. \n\nઆ અંગે વાત કરતાં તેમના જમાઈ નીલેશ કતકેએ જણાવ્યું, \"કોરોના વાઇરસના દરદીઓ માટે ફાળવવામાં આવેલી કૅન્સર હૉસ્પિટલમાં મારા સસરાને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમનો ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અજિત પવાર, 'NCPમાં જ હતો અને છું, શું તેમણે મને કાઢી મૂક્યો હતો?'\\nસારાંશ: મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનગૃહમાં શપથ લેવા માટે પહોંચ્યા છે. એનસીપીના નેતા સુપ્રિયા સૂલેએ પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ધારાસભ્યોને આવકાર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ તેમનાં પત્ની રશ્મિ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. \n\nતેમનાં પુત્ર આદિત્ય મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કર્યાં હતાં. \n\nમંગળવારે સાંજે શિવસેના, એનસીપી તથા કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી અને ઉદ્ધવ ઠાકરેની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી છે.\n\nશિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મંગળવારે સાંજે મળી હતી, જેમાં આ ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' નામ આપવામાં આવ્યું છે.\n\nઆ બેઠક બાદ ત્રણેય પક્ષના નેતા રાજભવન ખાતે સરકાર રચવાનો દાવો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારી વાજપેયી 14 વર્ષથી એકાંતવાસમાં દરરોજ શું કરતા હતા?\\nસારાંશ: બુધવારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનોની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સંસ્થાના તબીબો પાસેથી પૂર્વ વડા પ્રધાન વાજપેયીની તબિયત વિશે માહિતી મેળવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં ઘણાં વર્ષોથી વાજપેયી રાજકીય જીવનથી દૂર રહ્યા હતા, એટલું જ નહીં છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ જાહેર જીવનમાં પણ દેખાયા નહોતા. લોકોના મનમા એક પ્રશ્ન હતો કે વાજપેયી આટલા સમયથી ક્યાં હતાં, શું કરતા અને કઇ સ્થિતિમાં હતાં.\n\nઅટલ બિહારી વાજપેયીના જન્મદિવસે તેમનાં મિત્ર શિવકુમાર શર્માએ બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથેની વાતમાં કહ્યું હતું કે, તેઓ દરરોજ સવારે વાજપેયીને મળવા જતા હતા.\n\nતેમણે વાજપેયીના રોજિંદા જીવન અંગે કેટલીક રસપ્રદ બાબતો કહી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેવું હતું વાજપેયીનું રોજિંદું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારીની તબિયત નાજુક, લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર રખાયા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ખબરઅંતર પૂછવા માટે ઍઇમ્સ પહોંચ્યા હતા. અહીં છેલ્લા ત્રણ દિવસથી તેઓ વૅન્ટિલેટર પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍઇમ્સ દ્વારા પૂર્વ વડા પ્રધાન વાજપેયીની સ્થિતિ અંગે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. \n\nજે મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન તેમની સ્થિતિ કથળી છે. \n\nમીડિયા રિપોર્ટ્સની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોની વચ્ચે ઍઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સાથે મુલાકાત કરીને વાજપેયીની આરોગ્યની સ્થિતિ અંગે જાત માહિતી મેળવી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉપરાંત કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ વાજપેયીના ખબરઅંતર પૂછવા માટે ઍઇમ્સ પહોંચ્યાં હતાં. \n\nઆ સિવાય કેન્દ્રીય પ્રધાન પિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનલૉક-1 : આજથી શું-શું ખૂલશે અને શું બંધ રહેશે?\\nસારાંશ: કેન્દ્ર સરકારે લૉકડાઉન પાંચ એટલે એક જૂનથી લઈને 30 જૂન સુધીની ગાઇડલાઇન જાહેર કરી છે. તેને લૉકડાઉન 5ની જગ્યાએ અનલૉક-1 કહેવાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હેઠળ બધી ગતિવિધિઓ તબક્કા વાર ખોલવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.\n\nજોકે રાતે નવ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી બધી ગતિવિધિઓ પર સંપૂર્ણ રોક રહેશે.\n\nઆ ગતિવિધિઓને કન્ટેન્મૅન્ટ ઝોનની બહાર જ ખોલી શકાશે.\n\nપહેલા તબક્કામાં આઠ જૂન પછીથી ધર્મસ્થળો, હોટલો, રેસ્ટેરાં, શૉપિંગ-મૉલને ખોલવાની મંજૂરી અપાશે. આ માટે સરકાર એક અલગથી દિશાનિર્દેશ જાહેર કરશે \n\nબીજા તબક્કામાં સ્કૂલો, કૉલેજો, શિક્ષણ-પ્રશિક્ષણ સંસ્થાઓને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચારવિમર્શ કર્યા બાદ જુલાઈ મહિનામાં ખોલવાની પરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનામત : ઑપન કૅટેગરીમાં SC-ST-OBC ઉમેદવારોની ભરતી અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે એક કેસના નિર્ણય સમયે અવલોકન કર્યું હતું કે સરકારી નોકરીઓમાં સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ તમામ વર્ગો માટે ઉપલબ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાઇવલો વેબસાઇટ અનુસાર કોર્ટે તેના અવલોકનમાં કહ્યું કે અનામત શ્રેણીના ઉમેદવારો મેરિટના આધારે જનરલ કૅટેગરીની જગ્યા માટે પણ લાયક છે.\n\nજસ્ટિસ ઉદય ઉમેશ લલિત, એસ. રવિન્દ્ર ભટ અને ઋષિકેશ રોયએ નિર્ણયમાં કહ્યું કે ઉપરોક્ત સિદ્ધાંતને બિન-અનમાત વર્ગની જગ્યાઓમાં હૉરિઝોન્ટલ રિઝર્વેશન (સમાંતર અનામત)માં ભરતી વખતે ઉપયોગમાં લેવાવો જોઈએ.\n\nકેટલીક હાઈકોર્ટ દ્વારા અગાઉ એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે સમાંતર અનામત ભરતીમાં અનામત શ્રેણીના ઉમેદવારોને માત્ર અનામત શ્રેણીની જગ્યામાં જ ભરતી કરી શકાય છે અને બિન-અનામત વર્ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણીની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ દેવાળું ફૂંકશે?\\nસારાંશ: દેશના સૌથી મોટાં ઉદ્યોગ ગૃહો પૈકીના એક અંબાણી જૂથની કંપનીઓ એક સમયે રોકાણકારો માટે નફો કરવાનો સૌથી સલામત દાવ ગણાતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશનું આ ઉદ્યોગ ગૃહ દાયકાઓ સુધી તેના રોકાણકારોની અપેક્ષા સંતોષતું રહ્યું હતું અને તેમને દર વર્ષે માલામાલ કરતું રહ્યું હતું. \n\nજે ઉદ્યોગ ગૃહના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ હોય અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી ફોર્બ્સની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ હોય એ ઉદ્યોગ ગૃહની કોઈ કંપની દેવાળું ફૂંકી શકે?\n\nસવાલ ચોંકાવનારો જરૂર છે, પણ તેનો જવાબ 'હા' હોઈ શકે છે. \n\nનેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (એનસીએલટી) અનિલ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ સામે નાદારી સંબંધી પ્રક્રિયા શરૂ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ કપૂર: લોકો કહે છે આત્મકથા લખાવી લો નહીંતર કોઈ ભાવ નહીં પૂછે\\nસારાંશ: બોલીવૂડના અનેક દિગ્ગજ કલાકારો તેમની આત્મકથાઓ લખાવી ચૂક્યા છે અને તેનું સુવ્યવસ્થિત રીતે માર્કેટિંગ પણ કર્યું છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ થઈ ગયા હોવા છતાંય અનિલ કપૂર વિશે હજુ સુધી એક પણ બુક લખાય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિશે અનિલ કપૂર કહે છે, \"હા, બધાય મને પણ એ વાત જ કહે છે. હાલમાં તારો સારો સમય ચાલી રહ્યો છે અને પૈસા પણ છે, તો અત્યારે ઑટૉબાયૉગ્રાફી છપાવી લે, નહીંતર પછી કોઈ ભાવ પણ નહીં પૂછે.\"\n\nઑટૉબાયૉગ્રાફી માટે ઓફર\n\nબીબીસી સાથે વિશેષ ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે કહ્યું, \"અનેક લોકો મારા જીવન વિશે પુસ્તક લખવા માગે છે. કોઈ લેખક કે પ્રકાશક એવા નથી કે જેઓ મારી પાસે આવ્યા ન હોય.” \n\n\"તેમનું કહેવું હોય છે કે અનેક લોકો ઑટૉબાયૉગ્રાફી લખાવી રહ્યાં છે. દરરોજ તેમની તસવીરો અખબારમાં છપાય છે અને ખાસ્સી એવી પબ્લિસિટી પણ મળે છે.”"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : જમ્મુના પાંચ જિલ્લામાં લૅન્ડલાઇન શરૂ, નિયંત્રણ હળવાં કરાયાં\\nસારાંશ: શનિવારથી તબક્કાવાર રીતે કાશ્મીરમાં સંચારબંધી હળવી કરવામાં આવી રહી છે. આ સિવાય કિશ્તવાડ સહિત અનેક વિસ્તારોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાજ્યમાં લૅન્ડલાઇન સંચારવ્યવસ્થા બહાલ કરી દેવામાં આવી છે અને પાંચ જિલ્લામાં 2જી ઇન્ટરનેટ શરૂ થઈ ગયું હતું. આ સિવાય 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે. \n\nરવિવાર સાંજ સુધીમાં અમુક વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં લૅન્ડલાઇન ફરી શરૂ થઈ જશે. \n\nવહીવટીતંત્ર દ્વારા દરરોજ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહ સહિત નેતાઓને સેંકડોની સંખ્યામાં અટકાયતમાં રાખવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : એ પ્રાંત જ્યાં સ્ત્રી નથી બોલી કે લખી શકતી એનું પોતાનું નામ\\nસારાંશ: અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં એક મહિલા છે. અમે તેમને રાબિયા કહીને બોલાવીશું. તેમને તાવ છે. માટે તેઓ ડૉક્ટર પાસે જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટરે જણાવ્યું કે તેમને કોવિડ-19ની બીમારી છે. રાબિયા ઘરે આવે છે. દર્દ અને તાવ પણ છે.\n\nડૉક્ટર દવાઓ માટે એક પર્ચી આપે છે, જેથી તેમના પતિ તેમના માટે દવા ખરીદી શકે.\n\nપણ જેવું તેમના પતિ ડૉક્ટરની પર્ચી પર પત્ની નામ જુએ છે, તો ભડકી ઊઠે છે. પત્નીને મારે છે કે તેણે 'એક અજનબી'ને પોતાનું નામ બતાવ્યું.\n\nઅફઘાનિસ્તાનમાં આ સામાન્ય વાત છે. પરિવારના લોકો ઘરનાં મહિલાઓને 'બહારના લોકો'ની સામે પોતાનું નામ છુપાવવા માટે દબાણ કરે છે. ભલે તે ડૉક્ટર જ કેમ ન હોય.\n\nજોકે આ ચલણ સામે અવાજ ઊઠવા લાગ્યો છે. કેટલાંક મહિલાઓ નામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અનેક વિસ્ફોટો બાદ ગોળીબારની ઘટના\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે અનેક વિસ્ફોટો થયાના અહેવાલ મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nકાબુલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર એક સુરક્ષા ચોકીની પાસે ચાલી રહ્યું છે. \n\nસ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે કે વિસ્ફોટો માટે મોટાપ્રમાણમાં ગોળીબાર પણ કરાઈ રહ્યો છે. \n\nશહેરના બીજા અન્ય વિસ્તારોમાં પણ અનેક બોમ્બ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. \n\nઅત્યારસુધીના અહેવાલો પ્રમાણે જાનમાલના કોઈ નુકસાનની જાણકારી મળી નથી. \n\nહાલના સમયમાં કાબુલ શહેરમાં હાઈ પ્રોફાઇલ સ્થળો પર ઉગ્રવાદી હુમલાઓની સંખ્યા વધી છે. \n\nઆ હુમલાઓને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનમાં શિયા અને સુન્ની મસ્જિદોમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક શિયા મસ્જિદો પર થયેલા બે અલગ અલગ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મૃત્યુ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાબુલમાં આવેલી ઇમાન ઝમાન મસ્જિદમાં થયેલા હુમલામાં હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઊડાવી દેતાં પહેલાં બેફામ ગોળીબાર કર્યો હતો. \n\nજેમાં 39 લોકોનાં મૃત્યુ થયા હતા. બીજો હુમલો અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની સુન્ની મસ્જિદમાં કરવામાં આવ્યો હતો, જેમાં 20 લોકોના મૃત્યુ થયા હતા. \n\nકોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nજોકે, કથિત ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા ઇમાન ઝમાન મસ્જિદ પર હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. પરંતુ તેના માટેના કોઈ પુરાવા નથી. \n\nજૂથ દ્વારા અગાઉ પણ સમગ્ર અફઘાનિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમજદ ખાનને આમ મળ્યો'તો ગબ્બરનો રોલ\\nસારાંશ: 'યહાં સે પચાસ પચાસ કોસ દૂર જબ બચ્ચા રોતા હૈ તો મા કહેતી હૈ સો જા બેટે નહીં તો ગબ્બર આ જાએગા'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ 'શોલે'નો આ ડાયલોગ બોલનારા અમજદ ખાન જો આજે જીવતા હોત તો તેઓ 77 વર્ષના હોત. \n\nએવું જ્વલ્લે જ બને કે કોઈ ફિલ્મનો વિલન એક દંતકથા સમાન બની જાય અને તે ફિલ્મને વિલનને કારણે યાદ કરવામાં આવે. શોલે અને ગબ્બરનો સંબંધ કંઈક આવો જ છે. \n\nઅમજદ ખાનની જિંદગીમાં ગબ્બરનો રોલ એમ જ નહોતો આવ્યો. \n\nગબ્બરનો રોલ \n\n1973માં ચેતન આનંદની ફિલ્મ 'હિંદુસ્તાન કી કસમ'થી અમજદ ખાનની ફિલ્મી કૅરિયરની શરૂઆત થઈ હતી\n\nગબ્બરનો રોલ પહેલાં ડેનીને ઑફર થયો હતો અને સ્ક્રિન મેગેઝિનના કવર પર ડેની સહિત સ્ટારકાસ્ટનો ફોટો પણ છપાઈ ગયો હતો. \n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ : મોદી-ટ્રમ્પનું ચિત્ર ધરાવતી દિવાલ પર પેશાબ કરતી વ્યક્તિની તસવીરનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં કરોડોના ખર્ચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પહેલાં સોશિયલ મીડિયા પર આ દીવાલની એક તસવીર પણ લોકો શૅર કરી રહ્યા છે, જેમાં આ દીવાલ ઉપર એક વ્યક્તિ પેશાબ કરતો દેખાય રહી છે.\n\nકેટલાક લોકો આ તસવીર પોસ્ટ કરીને એ વાતની ટીકા કરી રહ્યા છે કે કરોડોનો ખર્ચ કરીને સરકાર તૈયારીઓ કરાવી રહી છે અને આ વ્યક્તિ દીવાલ ખરાબ કરી રહી છે. \n\nતો કેટલાક લોકો આ તસવીરમાં પેશાબ કરતી વ્યક્તિને ટાંકીને કહી રહ્યા છે કે 'આ ભારતની અસલ તસવીર છે.'\n\nતો કેટલાક લોકો આ દીવાલને એ દીવાલ સમજી રહ્યા છે જે સરણીયાવાસની ઝૂંપડપટ્ટીની સામે બનાવવામાં આવી છે.\n\nઅમદાવાદના અમુક વિસ્તારોમાં રસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ : શ્રમજીવી પરિવારની અઢી વર્ષીય દીકરી પર અપહરણ બાદ દુષ્કર્મ આચરાયું\\nસારાંશ: અમદાવાદના બોપલ-આંબલી રોડ પર રહેતા શ્રમજીવી પરિવારની અઢી વર્ષીય દીકરી પર અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદ- એમ ડિવિઝનના એ.સી.પી. (આસિસ્ટંટ પોલીસ કમિશનર) વી. જી. પટેલ દ્વારા ભાર્ગવ પરીખને અપાયેલી માહિતી અનુસાર :\n\n\"રવિવારે સાંજે છ વાગ્યે બાળકીનાં માતા-પિતાએ બાળકી ગુમ થઈ હોવાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી.\"\n\n\"માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી બાળકી ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ વ્યક્તિગતપણે બાળકીને શોધવાના પ્રયાસો કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.\"\n\nબાળકી ગુમ થવાની જાણકારી મળ્યા બાદ પોલીસે બાળકીની શોધખોળ ચાલુ કરી, પરંતુ તેમની કોઈ જ ભાળ મળી શકી નહોતી.\n\nત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન વિશે આ 15 વાતો તમારે જાણવી જોઈએ\\nસારાંશ: ભારતની છ દિવસની મુલાકાતે આવેલા ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું અત્યાર સુધીનું જીવન નાટકીય ઘટનાઓથી ભરપૂર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મીના કમાન્ડરના સ્વરૂપમાં નેતન્યાહૂ\n\nઇઝરાયલમાં સત્તાની ટોચે પહોંચેલા નેતન્યાહૂને એક મજબૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ચોથી વાર સત્તા સંભાળી છે અને તેઓ દેશમાં લાંબા સમય સુધી સત્તા પર રહેલા નેતા બની ગયા છે. \n\n1. 'બીબી'ના હુલામણા નામે ઓળખાતા નેતન્યાહૂનો જન્મ તેલ અવીવમાં 1949માં થયો હતો. તેમના ઇતિહાસકાર અને યહૂદી એક્ટિવિસ્ટ પિતા બેંજિઓનને અમેરિકામાં 1963માં શૈક્ષણિક ક્ષેત્રે કામ કરવાની તક મળી ત્યારે સમગ્ર પરિવાર અમેરિકા ચાલ્યો ગયો હતો. \n\n2. નેતન્યાહૂ 18 વર્ષની વયે ઇઝરાયલ પરત આવી ગયા હતા. પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ: નારણપુરામાં કરિયાણાની દુકાનમાં આગ, ચારનાં મૃત્યુ\\nસારાંશ: અમદાવાદના નારણપુરામાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં આવેલા વરદાન ટાવરમાં એક કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી. \n\nચારેય મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. \n\nઆગ લાગતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. \n\nઅમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના ફાયર ઓફિસર એમ. પી. મિસ્ત્રીના કહેવા પ્રમાણે સવારે 7:30 થી 8:00 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. \n\nતેમણે કહ્યું, \"આગ લાગી ત્યારે આ પરિવાર દુકાનમાં જ હતો. આ પરિવાર દુકાનના પાછળના ભાગમાં જ રહેતો હતો.\"\n\n\"આગ લાગી ત્યારે દુકાનના આગળના ભાગની જાળી અને શટર બંધ હોવાથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ: માત્ર 10 દિવસના છોકરાને એક કિન્નરે દત્તક લીધો પછી શું થયું?\\nસારાંશ: જન્મતાંની સાથે જ અપશુકનિયાળ ગણી લેવાયેલા એક છોકરાને અનાથ આશ્રમમાં મૂકવામાં આવે એ પહેલાં દત્તક લઈને તેનો નમુનેદાર ઉછેર કરનાર એક કિન્નરની આ પ્રેરણાદાયક કથા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનુમાસી અને ગોપાલ\n\nઅમદાવાદ નજીકના વીરમગામ તાલુકાના નાનકડા કરચોલિયા ગામમાં એ છોકરાના જન્મ સાથે જ તેની માતાનું મૃત્યુ થયું હતું. \n\nતેના અભણ ખેડૂત પિતા એવું માનવા લાગ્યા હતા કે છોકરો પરિવારનું પહેલું સંતાન ભલે હોય, પણ અપશુકનિયાળ છે, કારણ કે એ જન્મતાંની સાથે જ તેની માતાને ભરખી ગયો છે. \n\nપરિવાર એવું વિચારવા લાગ્યો હતો કે છોકરાને અનાથ આશ્રમમાં મૂકી દેવો અને તેના પિતાનાં બીજા લગ્ન કરાવવાં, જેથી જુવાન પુરુષની જિંદગી આસાન બને અને 'અપશુકનિયાળ' દીકરાથી છૂટકારો મળે.\n\nઆ કિસ્સો ગામમાં ચર્ચાના ચગડોળે ચડ્યો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદની યુવતીની કહાણી : ‘જ્યારે મને ખબર પડી કે હું કોરોનાથી સંક્રમિત છું’\\nસારાંશ: અમદાવાદમાં જે પ્રથમ વ્યક્તિને COVID-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ હું સુમિતી સિંઘ છું અને આ મારી કહાણી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહું એસવીપી હૉસ્પિટલના આઇસોલેશન આઈસીયુમાં 18મી માર્ચે દાખલ થઈ, ત્યાં અન્ય 4-5 Covid-19ના શંકાસ્પદ દર્દીઓ હતા. મને ખ્યાલ હતો કે અમારામાંથી જ કોઈક અમદાવાદના પ્રથમ પૉઝિટિવ કેસ તરીકે નોંધાશે.\n\nમારા ટેસ્ટ કરવામાં આવ્યા, 20મી માર્ચે મારો COVID-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.\n\nમેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમે ચોક્કસ છો?’ તેઓ ચોક્કસ હતા! મને આઘાત લાગ્યો, પણ હું ગભરાઈ નહીં.\n\nમને વિશ્વાસ નહોતો થતો કે હું માહિતગાર હતી, કાળજી લઈ રહી હતી; છતાં મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.\n\nથોડી જ મિનિટોમાં મે મારી જાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં ABVP-NSUI ઘર્ષણ : હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?\\nસારાંશ: અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘર્ષણમાં પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણી પણ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. \n\nનવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઘટનાક્રમને પગલે અમદાવાદમાં પાલડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલયે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવા પહોંચ્યા હતા.\n\nસોમવારે અમદાવાદના આઈઆઈએમની બહાર જે.એ.ન.યુમાં વિદ્યાર્થીઓ સામે થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. \n\nજ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યાં હતા, પરંતુ હાજર પોલીસે તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કેવી રીતે જીવે છે યહૂદીઓ?\\nસારાંશ: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના પ્રવાસ દરમિયાન ગુજરાતની મુલાકાત પણ લીધી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેતન્યાહૂએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. \n\nગુજરાતના લોકોમાં આ મુલાકાતને લઈને ઉત્સાહ છે પરંતુ ગુજરાતમાં વસતા યહૂદીઓ શું કહે છે? \n\nભારતમાં હાલ 4500 જેટલા યહૂદીઓ રહે છે અને અમદાવાદમાં 100 જેટલા યહૂદીઓ છે. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ અમદાવાદમાં રહેતા યહૂદીઓ સાથે વાત કરી હતી. \n\nરિપોર્ટર - રોક્સી ગાગડેકર છારા અને કેમેરામેન - પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં બનનારું દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ ઍન્કલેવ કેવું હશે?\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે અમદાવાદમાં દેશના સૌથી મોટા સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પૉર્ટ્સ સંકુલના પ્લાનની તસવીર\n\nગૃહ મંત્રી અમિત શાહ પણ ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, “233 એકરમાં ફેલાયેલું આ સ્પૉર્ટ્સ સંકુલ દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ સંકુલ હશે અને કૉમનવેલ્થ ગૅમ્સ હોય કે ઑલિમ્પિક હોય, અમદાવાદ તેના આયોજન માટે 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે.”\n\nવિશ્વના સૌથી મોટા સ્પૉર્ટ્સ સંકુલમાં વિવિધ રમતોના કુલ 20 સ્ટેડિયમ બનવાના છે. આ તમામ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાના હશે. જેથી તેમાં આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ શકે.\n\nગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદ હવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ : ભાજપને દરેક ચૂંટણી જીતાડી આપતા એ 'ચાણક્ય'નું શું થયું?\\nસારાંશ: માન્યતા તો એવી હતી કે કર્ણાટકમાં ખોવાયેલા, કળિયુગના ભાજપી 'ચાણક્ય' પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ફરી પહેલાંની જેમ ઝળકી ઉઠશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પરિણામોથી ભાજપપ્રમુખ અમિત શાહની કથિત 'ચાણક્યબુદ્ધિ' વિશેની લોકોની અપેક્ષા કે અંદેશો ખોટાં પુરવાર થયાં છે. \n\nબીજા કોઈ પણ રાજની જેમ ભાજપના રાજમાં અપેક્ષાભંગની ભાગ્યે જ નવાઈ રહી છે ને ઘણા અંદેશા સાચા પડ્યા છે. \n\nપરંતુ અમિત શાહની રાજકીય વ્યૂહકારી એક એવી બાબત ગણાતી હતી, જેનો વડા પ્રધાનના-ભાજપના સમર્થકો જ નહીં, રાજકીય પંડિતો પણ સ્વીકાર કરતા હતા. \n\n(ગમે તે ભોગે ચૂંટણી જીતવાની મૂલ્યહીન સત્તાલક્ષી કુટિલતાને 'ચાણક્યબુદ્ધિ' ગણવી કે નહીં, એ જુદી ચર્ચાનો મુદ્દો છે.) \n\nગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ અને પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ વચ્ચે મુલાકાત પૂર્ણ - BBC TOP NEWS\\nસારાંશ: કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની ખેડૂતો સાથેની બેઠક પહેલાં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપ્ટન અમરિંદર સિંહે મુલાકાત પછી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મારા માટે કાંઈ ઉકેલ લાવવા જેવું ન હતું.\n\nતેમણે કહ્યું કે મેં મારો વિરોધ ફરીથી ગૃહમંત્રી સામે વ્યક્ત કર્યો છે અને અપીલ કરી છે કે ઉકેલ જલદી લાવવામાં આવે કારણ કે આ રાજ્યના અર્થતંત્ર અને દેશની સુરક્ષાનો સવાલ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે અમને આશા છે કે આજે ચોથા ચરણની ચર્ચામાં કોઈને કોઈ પરિણામ જરૂર આવશે. \n\nઅમરિંદર સિંહ અમિત શાહ સાથે મુલાકાત કરે તે પહેલાં કૃષિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ પર ભારે પડ્યા દલિતોના સવાલ\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે દ્વારા બંધારણ મામલે આપવામાં આવેલા નિવેદન પર કર્ણાટકમાં ભાજપે દલિતોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનંત હેગડેએ ગત વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટકમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પાર્ટી સત્તામાં છે અને તે બંધારણ બદલવા માટે સત્તામાં આવી છે.\n\nમામલો કંઈક એવો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મૈસુરમાં 12 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા.\n\nપ્રચાર અભિયાન દરમિયાન તેઓ દલિત નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા જ્યાં અનંત હેગડેની ટિપ્પણીના વિરોધમાં લોકો સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.\n\n'તો હેગડે મંત્રાલયમાં કેમ છે?'\n\nઅમિત શાહને આ અંગે સવાલ કરવામાં આવ્યો. ત્યાં સભામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી?\\nસારાંશ: આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. \n\nકૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં સુષમા સ્વરાજે તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની તરફ જોઈને પૂછ્યું, \"છેવટે ક્યાં સુધી આપણે અમિત શાહને ખેચીશું?\"\n\nબેઠકમાં હાજર રહેલા નરેન્દ્ર મોદીનું ધૈર્ય તૂટી ગયું. તેમણે કહ્યું, \"શું વાત કરી રહ્યાં છો. પાર્ટી માટે અમિત શાહનું યોગદાન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે હિંદી અંગે એવું શું કહ્યું કે વિવાદ થઈ ગયો?\\nસારાંશ: \"ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાને પોતાનું મહત્ત્વ છે પરંતુ સમગ્ર દેશની ભાષા એક હોય તે અત્યંત આવશ્યક છે. જે વિશ્વમાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ કોઈ એક ભાષા કરી શકતી હોય તો તે સૌથી વધારે બોલાનારી હિંદી ભાષા જ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"14 સપ્ટેમ્બર એટલે કે હિંદી દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે આ ટ્વીટ કર્યું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજેની થોડી જ વારમાં ટ્વિટર પર #StopHindiImposition અને #StopHindiImperialism એટલે કે હિંદી થોપવાનું બંધ કરો ટ્રેન્ડ થવા લાગ્યું. \n\nદર વર્ષે સોશિયલ મીડિયા પર હિંદી દિવસના રોજ #HindiDiwas ટ્રેન્ડ કરતો હોય છે પરંતુ અમિત શાહના આ ટ્વીટ બાદ મામલો ગરમાઈ ગયો. \n\nહૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને કહ્યું, \"હિંદી તમામ ભારતીયોની માતૃભાષા નથી. શું આપણે વિવિધતા અને અન્ય માતૃભાષાઓની ખૂબસૂરતીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતસર ટ્રેન દુર્ઘટના : 'લોકો રાવણ સળગાવે છે, અમારું તો ઘર જ સળગી ગયું'\\nસારાંશ: અમૃતસરના જોડા ફાટક નજીક મોટી વસતિ ધરાવતો કૃષ્ણાનગર વિસ્તાર આવેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકનાં પત્ની દર્શના\n\nદશેરાના દિવસે થયેલા અકસ્માતમાં આ વિસ્તારના જ વધુ લોકોનાં મોત થયાં છે. આ વિસ્તારની દરેક ગલી અને ચોક પર અકસ્માતની વાતો ચાલી રહી છે.\n\nસાંકડી ગલીઓથી પસાર થઈને અમે એક મકાન પાસે થોભ્યાં. આ મકાન નરેન્દ્રપાલ સિંઘનું છે. ત્યાં મૃતકનાં પત્ની દર્શના મળ્યાં.\n\nઘરની પરિસ્થિતિ જોઈને લાગતું કે નરેન્દ્રપાલ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. \n\nઘરમાં એક પથારી હતી જેની પાસે વાસણ રાખવાનું તૂટેલું પિંજરું હતું. \n\nરસોડામાં ચૂલાની જગ્યાએ હીટર હતું જેને જોઈને લાગતું કે જમવાનું આની પર જ બનતું હશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતસર ટ્રેન દુર્ઘટના : શું ટ્રેનચાલક પાસે અકસ્માત ટાળવાનો વિકલ્પ હતો?\\nસારાંશ: પંજાબ રેલવે દુર્ઘટના બાદ અકસ્માત સાથે જોડાયેલી અવનવી જાણકારીઓ સામે આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દશેરાના અવસર પર રાવણ દહન સમયે ટ્રેનની ઝપટે આવતાં 59 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઆ અકસ્માત બાદ સવાલ થાય છે કે આખરે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે?\n\nસવાલ કરતી આંગળીઓ રેલવે તંત્ર, દશેરાનું આયોજન કરનારી કમિટી અને સ્થાનિક તંત્ર તરફ ચીંધાઈ રહી છે.\n\nઆ વચ્ચે ટ્રેનના લોકોપાઇલટ (ટ્રેન ચાલક) પર પણ સવાલો ઊઠી રહ્યા છે. \n\nશું આટલી ભીડ જોવા છતાં તેમણે ટ્રેન શા માટે ના રોકી? બીજું કે તેમણે હૉર્ન પણ શા માટે ના વગાડ્યું?\n\nમળતી માહિતી મુજબ પંજાબ અને રેલવે પોલીસે લોકોપાઇલટની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. \n\nતેમણે જણાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકનની હત્યા કરવાનો જેમના પર આરોપ છે એ સેન્ટિનેલી લોકો કોણ છે?\\nસારાંશ: આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના નૉર્થ સેન્ટિનેલ નામના એક દ્વીપમાં એક અમેરિકન વ્યક્તિની હત્યાનો મામલો સામને આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાતિના લોકોની ખૂબ ઓછી તસવીરો છે\n\nઅહેવાલો મુજબ આ મામલો 18 નવેમ્બરનો છે અને હત્યા એ વિસ્તારમાં થઈ છે જ્યાં સંરક્ષિત અને પ્રાચીન સેન્ટિનેલી જાતિના લોકો રહે છે. \n\nઆંદામાન-નિકોબારમાં લાંબા સમયથી કામ કરી ચૂકેલા બીબીસીના સહયોગી પત્રકાર સુબીર ભોમિકે બીબીસી સંવાદદાતા માનસી દાસને આ મામલે વધારે જાણકારી આપી હતી.\n\nમારી ગયેલી વ્યક્તિનું નામ જૉન એલિન શાઓ છે. જૉન અમેરિકાના અલ્બામા રાજ્યના નિવાસી હતા. \n\nહત્યાના મામલામાં માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. જેમણે જૉનને સેન્ટિલી લોકો રહે છે તે ટાપુ પર પહોંચાડ્યો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા સાથે 'ગમે ત્યારે ગમે તેમ' સમાધાન કરવા તૈયાર ઉ. કોરિયા\\nસારાંશ: ઉત્તર કોરિયાએ પોતાના નેતા કિમ જોંગ ઉન સાથે સિંગાપોરમાં યોજાનારી મુલાકાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પીછેહઠથી નિરાશા વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય દુનિયાની ઇચ્છાને અનુરૂપ નથી. \n\nટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે કિમ જોંગ-ઉને અનેક પ્રયાસ કર્યા હતા. \n\nઆ પહેલા ગુરૂવારે ઉત્તર કોરિયાએ કેટલાક આંતરરાષ્ટ્રીય પત્રકારોની હાજરી માં તેની એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટને ધ્વસ્ત કરી નાખી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'ગમે ત્યારે ગમે તે રીતે'\n\nઉત્તર કોરિયાનું કહેવું છે કે કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા અનેક પ્રયાસ કર્યા હતા. \n\nઉત્તર કોરિયાનું એવું કહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા-ઈરાન તણાવ : અખાતમાં યુદ્ધજહાજો અને મિસાઇલો તહેનાત\\nસારાંશ: ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા મધ્યપૂર્વમાં પૅટ્રિયટ મિસાઇલ સીસ્ટમ મોકલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુદ્ધજહાજ 'યૂએસએસ આર્લિંગ્ટન'ને અખાતમાં યૂએસએસ અબ્રાહમ લિંકન ફાઇટર ગ્રૂપમાં સામેલ કરવામાં આવશે. તેમાં તહેનાત વિમાનો જમીન અને પાણી એમ બન્ને પર નિશાન સાધી શકે છે. \n\nઅમેરિકાના સુરક્ષા વિભાગ પૅન્ટાગોનનું કહેવું છે કે કતારની એક સૈન્ય છાવણી પર બૉમ્બ વરસાવનારાં યૂએસ બી-52 વિમાનો પણ મોકલી દેવાયાં છે. \n\nવિભાગનું કહેવું છે કે મધ્યપૂર્વમાં અમેરિકાની સેનાને ઈરાનના સંભવિત ખતરામાંથી બચાવવા માટે આ પગલાં લેવાયાં છે. જોકે, જોખમના પ્રકાર અંગે તે હાલ કંઈ કહી શકે એમ નથી. \n\nઈરાને આ દરેક બાબતોને બકવાસ ગણાવી છે. ઈરાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે પ્લેનનું ઇમરજન્સી લૅન્ડિંગ\\nસારાંશ: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પ્લેને ટ્રાફિકથી ધમધમતા રોડ લૅન્ડિંગ કર્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હન્ટિંગન્ટ બીચના એક રોડ પર પાઇલટને પ્લેનને ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. \n\nપ્લેનના એન્જિનમાં ખામી સર્જાવાને કારણે પાઇલટે એકલા હાથે તેને રોડ પર લૅન્ડ કરાવ્યું હતું. \n\nઆ ઘટના કારમાં લાગેલા એક ડેશકૅમમાં રેકૉર્ડ થઈ હતી. \n\nપાઇલટે પ્લેનને લૅન્ડ કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે રોડ પરનાં કોઈ વાહનો સાથે તે ના અથડાય. \n\nરોડની આજુબાજુ પાવર લાઇન્સ પણ જોઈ શકાય છે, પરંતુ તેની વચ્ચે પણ પ્લેન સફળતાપૂર્વક લૅન્ડ થયું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: દક્ષિણ ચીનના સમુદ્રમાં મિસાઇલ્સ ગોઠવીને પાડોશી દેશોને ડરાવે છે ચીન\\nસારાંશ: અમેરીકાના રક્ષા મંત્રી જેમ્સ મેટિસે કહ્યું છે કે ચીન, દક્ષિણ ચીની સમુદ્રમાં મિસાઇલો ગોઠવી પાડોશી દેશોને ધમકાવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંગાપોરમાં મેટિસે કહ્યું કે ચીનનું આ પગલું તેમને સવાલોના ઘેરામાં લાવી શકે છે.\n\nતેમણે એવું પણ કહ્યું કે સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી મુલાકાતમાં દક્ષિણ કોરિયામાં અમેરીકાના સૈનિકોની હાજરીનો મુદ્દો સામેલ નહીં થાય. \n\nતેમણે એવું પણ કહ્યું કે અમેરીકા કોરિયાઈ દ્વીપકલ્પને પૂર્ણ રીતે પરમાણુ મુક્ત કરવામા માગે છે. \n\nદક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી સોંગ યંગ મૂએ 'શાંગરી-લા ડાયલૉગ સિક્યુરિટી સમિટ'માં એવું કહ્યું હતું કે દક્ષિણ કોરિયામાં અમેરીકાના સૈનિકોની હાજરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ શા માટે અટકાવી પાકિસ્તાનની લશ્કરી સહાય?\\nસારાંશ: પાકિસ્તાનને આપવામાં આવતી તમામ પ્રકારની લશ્કરી સહાય રોકવાની જાહેરાત અમેરિકાએ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી\n\nઅમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ 'પાકિસ્તાનમાંથી ઉગ્રતાવાદીઓનો ખાત્મો કરવામાં નિષ્ફળ રહ્યું' હોવાથી આમ કરવામાં આવ્યું છે. \n\nઅમેરિકાના વિદેશ વિભાગે આ સંબંધે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. \n\nએ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હક્કાની નેટવર્ક અને અફઘાની તાલિબાન વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેને લશ્કરી સહાય આપવામાં આવશે નહીં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ બનવા માગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ\\nસારાંશ: અમેરિકાના હવાઈથી સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ 2020માં યોજાનારી અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે દાવેદારી કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી ન્યૂ યૉર્ગ ગયા ત્યારે ગબાર્ડને મળ્યાં હતાં\n\n37 વર્ષીય તુલસી અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ છે. વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તુલસીએ હિલેરી ક્લિન્ટનને બદલે બર્ની સૅન્ડર્સને સમર્થન આપ્યું હતું. \n\nવર્ષ 2016માં તેઓ ડેમોક્રેટિક નેશનલ કમિટીના ઉપાધ્યક્ષ હતાં અને સૅન્ડર્સને સમર્થન આપ્યાં બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. \n\nતુલસીનો જન્મ વર્ષ 1981માં સમોઆ ખાતે થયો હતો. 21 વર્ષની ઉંમરે ચૂંટાઈને તુલસીએ સૌથી યુવા પ્રતિનિધિ તરીકેનું બહુમાન મેળવ્યું હતું. \n\nભારત સાથે સંબંધ \n\nતુલસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પ્રસ્તાવ મંજૂર\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે, જેમના વિરુદ્ધ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાઅભિયોગના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હોય. સ્થાનિક સમય મુજબ, બુધવારે સવારે ચર્ચા શરૂ થઈ હતી અને મોડી સાંજે તેની ઉપર મતદાન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ સામેના મહાઅભિયોગના બે આક્ષેપ (પદનો દુરુપયોગ તથા કૉંગ્રેસની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી) પર વિપક્ષી ડેમૉક્રેટિક સંસદસભ્યોએ વોટિંગ કર્યું. \n\nમતદાના પરિણામ બાદ વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડીને કહ્યું કે 'જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી અમેરિકનો માટે અહર્નિશ કામ કરી રહ્યા છે અને કરતા રહેશે.' \n\nવોટિંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આવતા મહિને સેનેટમાં એક ટ્રાયલમાં ભાગ લેવાનો રહેશે.\n\nહવે શું થશે?\n\nસેનેટમાં તેમની રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બહુમતી છે, એટલે સેનેટમાં તેમને પદ પરથી હઠાવવાના પક્ષમાં વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : જો બાઇડનના પૂર્વજોનો પણ ભારત સાથે રહ્યો છે સંબંધ?\\nસારાંશ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલાં કમલા હેરિસનાં મૂળ ભારતના તામિલનાડુ સાથે જોડાયેલા છે પરંતુ શું રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ભારત સાથે કોઈ કનેક્શન છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન\n\nડેમૉક્રેટિક પાર્ટીએ જ્યારે જો બાઇડન અને કમલા હેરિસને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર જાહેર કર્યાં હતાં ત્યારે લંડનની કિંગ્સ કૉલેજમાં વિઝિટીંગ પ્રોફેસર ટિમ વાલાસી-વિલસે એક gatewayhouse.in વેબસાઇટ પર પ્રકાશિત પોતાના એક લેખમાં સંકેત આપ્યો હતો કે બાઇડનના પરિવારના લોકો પણ ચેન્નાઈમાં રહ્યાં હોય એવું બની શકે છે.\n\nહવે જ્યારે બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે ત્યારે તેમનો લેખ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.\n\nજો બાઇડન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે જુલાઈ 2013માં મુંબઈ આવ્યા હતા ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીને ફોન પર કહ્યું, મને 11780 મતની ગોઠવણ કરી આપો\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ફોન રૅકોર્ડિંગ સામે આવ્યું છે જેમાં તેઓ જ્યૉર્જિયા પ્રાંતના વરિષ્ઠ ચૂંટણી અધિકારીને પોતાની જીત માટે લાયક મતોની ગોઠવણ કરવા કહી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સૅક્રેટરી ઑફ સ્ટેટ બ્રેડ રેફેનસ્પર્જર\n\nવૉશિંગ્ટન પોસ્ટે આ રૅકોર્ડિંગ જાહે કર્યુંછે. આમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ રિપબ્લિક સૅક્રેટરી ઑફ સ્ટેટ બ્રેડ રેફેનસ્પર્જરને કહી રહ્યાં છે 'હું બસ 11780 મતો ખોળવા માગું છું.' \n\nત્યાં રેફેનસ્પર્જર કહી રહ્યા છે કે જ્યૉર્જિયાના પરિણામો બરાબર છે.\n\nડૅમોક્રેટ ઉમેદવાર જો બાઇડને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જ્યૉર્જિયામાં જીત મેળવી હતી. એમને કુલ 306 ઇલેક્ટોરલ મત મળ્યા હતા. ટ્રમ્પને 232 મત મળ્યા હતા.\n\nમતદાન બાદથી જ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મોટા પાયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી વચ્ચે પનીર ટિક્કાની ચર્ચા કેમ થઈ રહી છે? - સોશિયલ\\nસારાંશ: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી છે અને તેની વચ્ચે ટ્વિટર પર પનીર ટિક્કા ટ્રૅન્ડમાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતીય વાનગીની સાથે અમેરિકાના નેતાઓનાં નામ જોડાયેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો વાત જાણે એમ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં પ્રમિલા જયપાલે આ તસવીર ટ્વીટ કરી અને તેને પનીર ટિક્કા નામ આપ્યું હતું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ચૂંટણીની એક રાત પહેલાં સારું ભોજન બનાવ્યું. આજે કમલા હૅરિસના સન્માનમાં પનીર ટિક્કા બનાવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે તેમનું ફૅવરિટ ઉત્તર ભારતીય ભોજન એ છે જેમાં કોઈ પણ પ્રકારના ટીક્કા હોય.' \n\nઆ ટ્વીટની સાથે તેમણે બનાવેલી વાનગીની તસવીર પણ શૅર કરી. \n\nએટલું જ નહીં, બીજા ટ્વીટમાં તેમણે તે વાનગીની રૅસિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: FBIએ કહ્યું, ઈરાન અને રશિયા પાસે યુએસના મતદારોની માહિતી\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે ઈરાન અને રશિયા પાસે અમેરિકન મતદારોની વિગતો હોવાની અને ડેમૉક્રેટિક મતદારોને ધમકીભર્યા ઇમેલ કરવામાં આવ્યા હોવાની વાત એફબીઆઈએ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એફબીઆઈના અધિકારીઓ અનુસાર ઈરાન ડેમૉક્રેટિક મતદારોને ધમકીભર્યા ઇમેલ મોકલવા માટે જવાબદાર છે.\n\nનેશનલ ઇન્ટલિજન્સ ડાયરેક્ટર જ્હોન રેટક્લિફે કહ્યુ કે આ ઇમેલ કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતા ટ્રમ્પ સમર્થકો તરફથી આવ્યા હોય એવું દર્શાવવાની કોશિશ કરાઈ છે. તેનો હેતુ અશાંતિ ફેલાવવા માટેનો હોય એવું લાગી રહ્યું છે.\n\nતેમણે એમ પણ કહ્યું કે અમેરિકાના અધિકારીઓને એવી પણ માહિતી મળી છે કે ઈરાન અને રશિયાએ કેટલાક મતદારોની નોંધણીની માહિતી પણ પ્રાપ્ત કરી લીધી હતી.\n\nઅત્રે નોંધવું ઘટે કે આ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા ફેસબુકનો ઉપયોગ\\nસારાંશ: અમેરિકામાં નવેમ્બરમાં થનારી મધ્યસત્રની ચૂંટણીઓને પ્રભાવિત કરવાના સંભવિત ઇરાદા સાથે બનાવવામાં આવેલા 32 શંકાસ્પદ પેજને ફેસબુકે હટાવી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુકનું કહેવું છે કે, આ મામલાની તપાસના પ્રાથમિક તબક્કામાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે, આ પેજ બનાવવા કોણે બનાવ્યા છે.\n\nએવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં રશિયાના હસ્તક્ષેપની સરખામણીએ આ એકાઉન્ટના યૂઝર્સે તેમની ઓળખ છુપાવવા માટે કેટલાક એકાઉન્ટ બનાવ્યા છે.\n\nફેસબુકની તપાસમાં શું મળી આવ્યું?\n\nફેસબુકે આ એકાઉન્ટ્સની પોસ્ટ પણ શેર કરી છે\n\nસોશિયલ નેટવર્કિંગ સાઇટે તેના બ્લોગમાં લખ્યું કે તેમના ફેસબુક પેજ પર 17 અને ઇન્સ્ટાગ્રામ પર શંકાસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાને તાબે થવાનો ઈરાનનો ઇન્કાર યુદ્ધ તરફ જઈ રહ્યો છે?\\nસારાંશ: અમેરિકાએ ઈરાનને એક 'સ્પષ્ટ અને સીધો' જવાબ આપવા માટે મધ્યપૂર્વમાં પોતાનું એક યુદ્ધ વિમાનવાહક જહાજને તહેનાત કર્યું છે. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ પૉમ્પિઓ ઈરાકની બિનઆયોજિત મુલાકાત પર જઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે ઈરાનના હેરાન કરનારા ઉશ્કેરણીજનક સંકેતો અને ચેતવણીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રએ કર્યો છે. \n\nઅમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મધ્યપૂર્વમાં રહેલાં અમેરિકાનાં સૈન્યનાં ઠેકાણાં પર હુમલો થવાની આશંકાઓને ધ્યાનમાં લઈને અમેરિકાએ આ નિર્ણય લીધો છે.\n\nજોન બોલ્ટને કહ્યું, \"કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ અમેરિકા તાકાતથી આપશે.\"\n\nબોલ્ટને પોતાના એક નિવેદનમાં કહ્યું, \"અમેરિકા યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રૂપ અને એક બૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાને પછાડી ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બન્યું\\nસારાંશ: 2020માં અમેરિકાને પછાડીને ચીન હવે યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nકોરોના રોગચાળાના કારણે યુરોપના પ્રમુખ સાથીદાર દેશો વચ્ચે વ્યાપાર ઘટી ગયો હતો પરતું આ વ્યાપક ટ્રૅન્ડને અટકાવવામાં ચીનને સફળ થયું છે.\n\n2020માં ચીન અને યુરોપિયન યુનિયન વચ્ચે 709 અબજ ડૉલરનો વ્યાપાર થયો છે જ્યારે અમેરિકા અને યુરોપીય સંઘ વચ્ચે 671 અબજ ડૉલરનો વ્યાપાર થયો છે.\n\nજોકે કોરોના વાઇરસના કારણે 2020ના પ્રથમ ત્રિમાસીકમાં ચીનની અર્થવ્યવસ્થાની હાલત બગડી ગઈ હતી, પરતું વર્ષના અંતે આર્થિક સ્થિતિમાં સુધારો થતાં યુરોપના દેશોમાં વસ્તુઓની માગમાં વધારો થયો છે.\n\n2020માં વિશ્વના મુખ્ય અર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં પેન્સિલ્વેનિઆમાં પાદરીઓ દ્વારા બાળકોના જાતીય શોષણ અંગે પોપ ફ્રાન્સિસે આવું નિવેદન આપ્યુ\\nસારાંશ: પોપ ફ્રાન્સિસે કહ્યું છે કે યુએસમાં ચાલી રહેલાં બાળકોના જાતીય શોષણના કૌભાંડને કારણે કેથલિક ચર્ચની વિશ્વસનીયતાને ઠેસ પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોપે બિશપને આંતરિક વિખવાદો દૂર કરીને એક થઈને પરિસ્થિતિનું નિવારણ લાવવા આગ્રહ કર્યો છે.\n\nશિકાગો ખાતે યાજાયેલી એક રિટ્રીટમાં ભાગ લઈ રહેલાં બિશપને લખેલાં પત્રમાં તેમણે કહ્યું કે ગુનાને છુપાવવાના પ્રયત્નોએ આ નુકસાન વધાર્યું છે. \n\nતેમણે આંતરિક વિખવાદો દૂર કરીને એક થઈને આ પરિસ્થિતિનો સામનો કરવા બિશપને આગ્રહ કર્યો છે. \n\nબાળકોના જાતીય શોષણ મામલે પોપના નિવેદનો વધુ કડક થતાં રહ્યા છે. \n\nવેટિકન દ્વારા જાહેર થયેલાં એક લાંબા પત્રમાં પોપ કહે છે કે આ ઘટનાથી લાગણી દુભાઈ છે, અને યુએસના બિશપ વચ્ચે વિભાજન અને વિક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં સાયબર હુમલાની આશંકા, ટ્રમ્પે ઇમર્જન્સી જાહેર કરી\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સાયબર હુમલાની સ્થિતિમાં અમેરિકાના કમ્પ્યૂટર્સને બચાવવા રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જાહેર કરીને રાષ્ટ્રિય કટોકટીની જાહેરાત કરી છે.\n\nતેમના આ આદેશ હેઠળ અમેરિકાની કંપનીઓને વિદેશી ટેલિકૉમ સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. \n\nઆ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશી ટેલિકૉમ સેવાઓથી રાષ્ટ્રિય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.\n\nટ્રમ્પે પોતાના આદેશમાં કોઈ કંપનીનું નામ લીધું નથી. \n\nજોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પે ચીનની ટેલિકૉમ કંપની ખ્વાવેના કારણે આ પગલું લીધું છે.\n\nઘણા દેશોએ શંકા વ્યક્ત કરી છે કે આ કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ ચીન નજર રાખવા માટે કરી શકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિર મામલે કેન્દ્ર સરકારના ટ્ર્સ્ટમાં શું હશે વિશ્વ હિંદુ પરિષદની ભૂમિકા? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ અંગે 9 નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે વિવાદિત જમીન પર રામમંદિર બનાવવાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. હવે અયોધ્યામાં આને લઈને ભારે ચહલપહલ મચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ હિંદુ પરિષદના નેતા અને બે વખત સંસદ સભ્ય રહેલાં રામવિલાસ વેદાંતી\n\nવિશ્વ હિંદુ પરિષદના નેતા અને બે વખત સંસદસભ્ય રહેલા રામવિલાસ વેદાંતી કહે છે, \"અમે જ્યારે ભગવાન રામના જન્મસ્થળ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીશું તો અયોધ્યાની કાયાપલટ થઈ જશે.\"\n\nરામભક્ત અને પૂજારી છબીલ શરણ કહે છે કે તેમનાથી હવે રાહ જોવાતી નથી. તેમને લાગે છે કે જલદી રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જાય. \n\nછબીલ શરણ\n\nશરણને લાગે છે કે રામમંદિર બનાવ્યા પછી અયોધ્યા દુનિયાનું સ્વર્ગ બની જશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં લોકોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિરની વાત બંધ કરવા મારી પર આરએસએસનું દબાણ હતું - ડૉ. પ્રવીણ તોગડિયા\\nસારાંશ: 5 ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કરશે ત્યારે 1990ના દાયકામાં રામમંદિરની આગેવાની લેનાર વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5 ઑગસ્ટે મંચ પર વડા પ્રધાનની સહિત ફક્ત 5 લોકો બિરાજશે જેમાં આરએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે.\n\nસુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ બીબીસી ગુજરાતીને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, \"આજે મને આંદોલનમાં આટલા બધા લોકોએ કેમ પ્રાણ ગુમાવવા પડ્યા એ વાતનું દુ:ખ થઈ રહ્યું છે. એક જ માતાનાં બે સંતાન, કોઠારી બંધુઓ, ગોધરાના રેલવે સ્ટેશન પર 59 લોકોએ કેમ જીવ ગુમાવવા પડ્યા, કારણ કે આંદોલન કરાયું હતું.\"\n\nએમણે કહ્યું હતું કે, જો રામમંદિર કોર્ટના ચુકાદાથી જ બનાવવાનું હતું તો આટલા મોટું આંદોલન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિરને લઈને ભારે ઉત્સાહ, મસ્જિદને લઈને કેટલો જોશ?\\nસારાંશ: અયોધ્યામાં આગામી પાંચ ઑગસ્ટે રામમંદિરના નિર્માણ માટેના ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે જગ્યાએ જમીન આપવાનો સરકારે પ્રસ્તાવ પાસ કર્યો છે, ત્યાં પાસે એક દરગાહ છે.\n\nમાનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અંદાજે બસો મહેમાન અહીં પહોંચશે અને કોરોનાસંકટ છતાં આ પળને ભવ્ય બનાવવાની કોશિશ પણ હશે. \n\nમુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.\n\nતો અયોધ્યા કસ્બાથી અંદાજે 25 કિમી દૂર આવેલા રૌનાહી થાણા પાછળના ધન્નીપુર ગામની હાલત એવી જ છે, જેવી કોરોનાસંકટથી ઝૂઝતાં ઉત્તર પ્રદેશનાં અન્ય ગામોની.\n\nગામમાં કેટલાક દર્દીઓ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ ગામમાં કેટલાક ભાગમાં અવર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પડકારશે\\nસારાંશ: ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોર્ડના સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે પત્રકારપરિષદમાં કહ્યું, \"બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે.\"\n\nઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ચુકાદા મામલે બેઠક યોજી હતી.\n\nબેઠક બાદ બોર્ડના સચિવ ઝફરયાબ જિલાની, બોર્ડના સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસ અને અન્ય સાથીઓએ પત્રકારપરિષદ સંબોધી હતી.\n\nપત્રકારપરિષદમાં ઝફરયાબ જિલાનીએ જણાવ્યું કે મુસ્લિમ પક્ષકારોમાંથી મિસબાહુદ્દીન, મૌલાના મહફુઝૂર્રહમાન, મોહમ્મદ ઉમર અને હાજી મહબૂબે પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે પોતાની સહમતિ આપી છે.\n\nએક અન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા અને રામ : પીએમ ઓલીના નિવેદન પર નેપાળની સ્પષ્ટતા\\nસારાંશ: નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ અયોધ્યા અને રામને લઈને આપેલા નિવેદન પર નેપાળે સ્પષ્ટતા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે નેપાળી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન ઓલી કોઈની પણ લાગણીઓને દુભાવવા નહોતા ઇચ્છતા.\n\nવિદેશમંત્રાલયે પોતાના નિવેદનમાં ત્રણ મુદ્દાઓ પર સ્પષ્ટિકરણ આપ્યું છે. \n\nસૌથી પહેલાં એવું પણ કહેવાયું છે, \"આ ટિપ્પણી કોઈ રાજકીય મુદ્દા સાથે જોડાયેલી નહોતી અને કોઈની લાગણીઓને દુભાવવાની ઇચ્છા નહોતી. \"\n\nઆગળ કહેવાયું છે, \"શ્રી રામ અને સંબંધિત સ્થાનોને લઈને કેટલાય મત અને સંદર્ભ છે. વડા પ્રધાન શ્રી રામ, અયોધ્યા અને તેને સંબંધિત વિવિધ સ્થાનોને લઈને તથ્યોની જાણકારી માટે એ વિશાળ સાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ભૂતકાળમાં શું થયું તેના પર અમારું નિયંત્રણ નથી'\\nસારાંશ: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમીનની માલિકીના મામલે અમે જલદી જ આદેશ આપવા માગીએ છીએ પણ એ માટે તમામ પક્ષકારો મધ્યસ્થીનું નામ સૂચવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે બુધવારે દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્તિ અને તેમની નજર હેઠળ મધ્યસ્થીના આધારે ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે.\n\nમુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની મધ્યસ્થીવાળી 5 જજોની બૅન્ચે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેમના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને જલદી જ ચુકાદો સંભળાવવા માગીએ છીએ.\n\nસુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું, \"આપણે પણ ઇતિહાસનું અધ્યયન કર્યું છે અને ભૂતકાળ પર આપણું નિયંત્રણ હોતું નથી.\"\n\n\"આપણે જે કંઈ પણ કરી શકીએ તે વર્તમાન વિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા મામલે હિંદુ પક્ષને જીત અપાવનારા કે. પરાસરન\\nસારાંશ: બાબરી-રામજન્મભૂમિના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનને રામલલા વિરાજમાનને આપવાનો ફેંસલો સંભળાવ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ અનુકૂળ જગ્યાએ પાંચ એકર જમીન આપવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કે.પરાસરન\n\nરામલલા વિરાજમાન તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ કે. પરાસરને દલીલો કરી હતી. પરાસરનની વય હાલ 93 વર્ષની છે અને તેઓ પોતાની યુવા ટીમ સાથે સુપ્રીમ કોર્ટમાં ભાગવાન રામ તરફથી દલીલ કરી રહ્યા હતા.\n\n9 ઑક્ટોબર 1927એ તમિલનાડૂના શ્રીરંગમમાં જન્મેલા પરાસરન તમિલનાડૂના ઍડ્વોકેટ જનરલ ઉપરાંત ભારતના ઍટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે. \n\nતે ઉપરાંત તેઓ વર્ષ 2012થી 2018 વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પરાસરનને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. \n\nહિંદુ કાયદાના નિષ્ણાત\n\nપરાસરને કાયદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા રામમંદિર શિલાન્યાસ: મુહૂર્ત, કોરોના અને ચૂંટણી અંગે ઊઠતા સવાલ\\nસારાંશ: પાંચ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા રામમંદિરની આધારશિલા મૂકશે. તેમને ચાંદીની બનેલી પાંચ ઈંટોને માત્ર 32 સેકન્ડમાં મંદિરની આધારશિલામાં રાખવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અનુષ્ઠાનની તિથિ અને સમયને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જોકે શિલાન્યાસનું જેમણે મુહૂર્ત કાઢ્યું છે, તેમને જ્યોતિષવિદ્યાના પ્રખ્યાત વિદ્વાન માનવામાં આવે છે. તેઓ કાશીના રાજઘરાનાના ગુરુપરિવારનો હિસ્સો પણ છે.\n\nઆચાર્ય ગણેશ્વર રાજ રાજેશ્વર શાસ્ત્રી દ્રવિડ, કાશીની સાંગ્વેદ વિદ્યાલયના ગુરુ પણ છે, જે વિદ્યાલયના ઘણા પૂર્વ શાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિનું સન્માન પણ મળી ચૂક્યું છે.\n\nઆમ તો ભૂમિપૂજનનું અનુષ્ઠાન રક્ષાબંધનના દિવસથી શરૂ થઈ જશે, પરંતુ આધારશિલા રાખવા માટે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે, એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ : પક્ષકારો એ કહ્યું કે કોઈ સમાધાન થયું નથી, કોર્ટની બહાર સમાધાન મુશ્કેલ\\nસારાંશ: બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા અરજદારોએ વર્ષોથી ચાલી રહેલા વિવાદ પર કોઈ સમાધાન થયો હોવાની વાતથી ઇનકાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદમાં ત્રણ પક્ષકારો છે, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને રામલલા વિરાજમાન.\n\nસુપ્રીમ કોર્ટે આ કેસમાં મધ્યસ્થી તરીકે ત્રણ સદસ્યોની સમિતિ બનાવી હતી. \n\nઆ સમિતિએ કેસની સુનાવણીના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની કૉન્સ્ટિટ્યૂશનલ બેન્ચને સોંપી દીધો છે.\n\nભારતીય મીડિયાના એક ભાગમાં એવા સમાચાર ચલાવાઈ રહ્યા છે કે સમિતિના રિપોર્ટમાં કેટલાક પક્ષો વચ્ચેના સમાધાનનું વિવરણ છે, પરંતુ ત્રણેય પ્રમુખ પક્ષકારોએ જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે.\n\nનિર્મોહી અખાડાએ શું કહ્યું?\n\nસુપ્રીમ કોર્ટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરબ સાગરમાં વાવાઝોડાં કેમ વધારે સર્જાઈ રહ્યાં છે?\\nસારાંશ: ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બે વાવાઝોડાં પૈકી એક ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એવી શક્યતાઓ પ્રબળ છે.\n\nઉલ્લેખનીય છે કે વર્ષ 2020નું આ પ્રથમ વાવાઝોડું છે કે જે ગુજરાતની નજીક છે.\n\nઆ અગાઉ વર્ષ 2019માં ઉપરાછાપરી વાવાઝોડાં આવ્યાં હતાં. હવામાન વિભાગના અધિકારીઓ કહે છે કે સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. \n\nત્યારે સવાલ એ થાય છે કે અરબ સાગરમાં એક બાદ એક સર્જાઈ રહેલાં વાવાઝોડાં પાછળનું કારણ શું છે?\n\n'મહા' વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે\n\nમહા વાવાઝોડું આવ્યું એ વખતે એટલે કે વર્ષ 2019માં બીબીસી ગુજરાતી સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલી : એક ચાણક્યની મોટી મસ જગ્યા ખાલી થઈ ગઈ - દૃષ્ટિકોણ\\nસારાંશ: ઇ.સ. 1990નું વર્ષ લગભગ તેના અંત તરફ જઈ રહ્યું હતું. વિધાનસભામાં મારી આ પહેલી ટર્મ હતી. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ગુજરાતનું ગાડું ગબડી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારી અધિકારીમાંથી ધારાસભ્ય બનવા પાછળનું મારું ધ્યેય વતન સિદ્ધપુર અને ઉત્તર ગુજરાતની સેવા કરવાનું હતું. \n\nતેવા સમયે એક દિવસ હાલમાં ગુજરાત સરકારના એડવૉકેટ જનરલ અને તે સમયે મારા મિત્ર કમલભાઈ ત્રિવેદીની કૅબિનમાં મારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ.\n\nઆકર્ષક વ્યક્તિત્વ, છટાદાર અંગ્રેજી અને હિન્દી અને કંઈક અંશે અધિકારપૂર્ણ કહી શકાય તેવા આત્મવિશ્વાસથી છલકતી ભાષા બોલતી એક વ્યક્તિ સાથે કમલભાઈએ મારો પરિચય કરાવ્યો: \n\n\"અરુણ, યે હમારે દોસ્ત ઔર આપ કી પાર્ટી કે વિધાયક શ્રી જયનારાયણ વ્યાસ હૈ.\"\n\nમારી અરુણ જેટલી સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલીનું નિધન: બહરીનમાં મોદીએ આપી શ્રદ્ધાંજલિ, 'હું અહીં છું ને દોસ્ત જતો રહ્યો'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બહરીન ખાતેની વિદેશયાત્રા દરમિયાન પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ કહ્યું, 'હું કલ્પના નથી કરી શકતો કે હું આટલે દૂર બેઠો છું અને મારો દોસ્ત મને છોડી ગયો.'\n\nમોદીએ કહ્યું કે ઑગસ્ટ મહિનો ભારે રહ્યો, 'પહેલાં બહેન સુષમા (પૂર્વ વિદેશમંત્રી) અને હવે અરુણ.'\n\nશનિવારે નવી દિલ્હીની ઍઇમ્સ ખાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ અંતિમશ્ર્વાસ લીધા. \n\nતેમના અંતિમસંસ્કાર રવિવારે બપોરે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બહરીન ખાતેની વિદેશયાત્રા દરમિયાન પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.\n\nમોદીએ કહ્યું, 'હું કલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ચના કામથ : ટેબલ ટેનિસમાં ચૅમ્પિયન-આક્રમક શૉટ્સના માસ્ટર\\nસારાંશ: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અર્ચના ગિરીશ કામથ હાલ મહિલા ડબલ્સમાં વૈશ્વિક રેન્કિંગમાં 24મા અને મિક્સ ડબલ્સમાં 36મા ક્રમે છે, તેમણે નવ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેંગલુરુસ્થિત કામથનાં માતાપિતા નેત્ર ચિકિત્સક છે. તેઓ તેમના પ્રથમ પ્લેયર પાર્ટનર હતાં.\n\nઆંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યાં પછી પણ અર્ચના માટે તેમનાં માતાપિતા તેમની શક્તિનો આધારસ્તંભ છે.\n\nહકીકતમાં તેમનાં માતાએ પુત્રીને પ્રૅક્ટિસ અને ટુર્નામેન્ટ દરમિયાન સાથ આપવા માટે પોતાનું કામ છોડી દીધું હતું.\n\nતેમનાં માતાપિતાએ તેણીને રમત રમવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કામથના મોટા ભાઈએ તેમની વિશેષ પ્રતિભા જોઈને તેમને રમતને વધુ ગંભીરતાથી લેવા કહ્યું હતું.\n\nઅર્ચના કામથે પહેલાં રમતને ફક્ત એક શોખ તરીકે શરૂ કરી હતી પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્નબ ગોસ્વામી સાથે કુણાલ કામરાએ તકરાર કેમ કરી?\\nસારાંશ: સ્ટેન્ડઅપ કૉમેડિયન કુણાલ કામરા પર ઇન્ડિગો ઍરલાઇન્સ બાદ હવે ઍર ઇન્ડિયાએ પણ બૅન મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુણાલ કામરા અને અર્નબ ગોસ્વામી\n\nઇન્ડિગો ઍરલાઇન્સ દ્વારા છ મહિનાના પ્રતિબંધની જાહેરાત કરાઈ હતી, જ્યારે ઍર ઇન્ડિયાએ આગામી નિર્ણયની જાહેરાત સુધી પ્રતિબંધ મૂક્યો છે.\n\nઇન્ડિગોએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં કુણાલ કામરાએ અન્ય પેસેન્જર સાથે અસ્વીકાર્ય વર્તન કર્યું હોવાથી તેમના પર છ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ટ્વીટમાં ઉડ્ડયન મંત્રી હરદીપ સિંઘ પુરીને પણ ટૅગ કરવામાં આવ્યા હતા. \n\nપુરીએ પણ ટ્વીટ કરીને કહ્યું, \"વિમાનની અંદર ઉશ્કેરવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલીગઢ યુનિ. વિવાદ: 'પોલીસે અચાનક જ લાઠીચાર્જ શરૂ કરી દીધો'\\nસારાંશ: \"AMUના ગદ્દારોને, જૂતા મારો ****ને, ભારતમાં ઝીણાનું સન્માન...નહીં ચલાવી લેવાય-નહીં ચલાવી લેવાય, જય શ્રી રામ-જય શ્રી રામ, ભારતમાં જો રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટીના અધ્યક્ષ મસકૂર અહમદુસ્મની\n\nબુધવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની બહાર કથિત રીતે ઉપરોક્ત નારા લાગ્યા હતા. \n\nપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું ભાષણ શરૂ થવાનું હતું તે પહેલા જ આ નારેબાજીને કારણે વિદ્યાર્થીઓ મેઇન ગેટ તરફ દોડી ગયા હતા. \n\nશું થયું હતું બુધવારે?\n\nયુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરી રહેલા મોહમ્મદ તબીશ આ નારેબાજીના પ્રત્યક્ષદર્શી છે. તેમના કહેવા પ્રમાણે:\n\n\"બપોરે ત્રણેક વાગ્યે હોસ્ટેલમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જોયું કે 30-35 યુવકો 'જય શ્રી રામ, જય શ્રી રામ'ના નારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોર કે આશા પટેલ, કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેમ સાચવી શકતી નથી?\\nસારાંશ: ગુજરાત કૉંગ્રેસમાંથી છેલ્લી વિકેટ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર છઠ્ઠા ધારાસભ્ય છે. જોકે, તેમણે ધારાસભ્ય પદથી રાજીનામું નથી આપ્યું. \n\nઆ પહેલાં કુંવરજી બાવળિયા, આશા પટેલ, જવાહર ચાવડા, પુરષોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. \n\nમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2017માં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 17 ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી હતી. \n\nકૉંગ્રેસ છોડવાનો 2017થી શરૂ થયેલો ઘટનાક્રમ 2019માં પણ હજી ચાલુ છે. ત્યારે સવાલ એ છે કે કૉંગ્રેસ કેમ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી? \n\nકૉંગ્રેસની આ ત્રણ નબળાઈ?\n\nઅલ્પેશ ઠાકોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ 7 નિશાનીઓથી જાણી શકાય કે તમારો ફોન હેક થયો છે કે નહીં\\nસારાંશ: તમારા મોબાઇલ ફોનમાં તમારા વિશેની ઘણી મહત્ત્વપૂર્ણ અને વ્યક્તિગત માહિતી હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારા મોબાઇલ ફોનમાં તમારા વિશેની ઘણી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી હોય છે\n\nમિત્રોની તસવીરોથી લઈને ઓફિસના જરૂરી ફોન નંબરો અથવા તો આપના બેંકના ખાતાની વિગતો.\n\nમોબાઇલના આજનાં યુગમાં, આપના ખિસ્સામાં પડેલું એક રોકેટ છે.\n\nહવે જો તમને જાણ થાય કે તમારો ફોન હેક કરવામાં આવ્યો છે? \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતમારો જવાબ હશે કે શક્ય હોય તેટલી ઝડપથી ઉકેલ લાવવામાં આવશે.\n\nપરંતુ જો તમારો ફોન હેક કરવામાં આવે છે અને તમને તેની ખબર નથી, તો શું?\n\nઅમે તમને અહીં 7 એવી શક્યતાઓ વિષે વાત કરીશું જેના દ્વારા કોઈ તમારા ફોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગામની મહિલા આગેવાનો માટે ‘વિકાસ’ દલિતોથી શરૂ થાય છે\\nસારાંશ: હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.\n\nકેમકે, છેલ્લાં 15 વર્ષથી ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.\n\nકન્યા કેળવણી હોય કે ઊંચનીચનો ભેદભાવ, આશરે માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાં માટે આદર્શ બની રહ્યું છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગામમાં મહિલા-પુરુષનો જાતીય દર 50-50 ટકા છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.\n\nઅહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગુજરાતી બૉલર વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતીય ટીમના હીરો બન્યા\\nસારાંશ: બીજી ટેસ્ટ મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 258 રનના મોટા અંતરથી હરાવીને બે ટેસ્ટ મૅચની સિરીઝ 2-0થી પોતાને નામ કરી લીધી છે. આ મૅચના હીરો બન્યા છે, ગુજરાતી બૉલર જસપ્રિત બુમરાહ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જીતની સાથે જ ભારત વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશીપના સ્કોરબૉર્ડમાં ટોચ પર પહોંચી ગયું છે.\n\nમૅચની પ્રથમ ઇનિંગમાં જ લગભગ સ્થિતિ સ્પષ્ઠ થઈ હતી, પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 117 રન જ કરી શકી હતી.\n\nજસપ્રિત બુમરાહે આ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝના 6 બૅટ્સમૅનોની વિકેટ ઝડપી હતી, જેમાં બુમરાહની યાદગાર હેટ્રિક પણ સામેલ છે.\n\n468 રનના મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઘણી મહેનત કરી પરંતુ આખી ટીમ બીજી ઇનિંગમાં 210 રન કરીને જ આઉટ થઈ ગઈ.\n\nજોકે, પહેલી ઇનિંગની સરખામણીએ બીજી ઇનિંગમાં ટીમે સંઘર્ષ ચાલુ રાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે કાશ્મીરમાં 'વિરોધનું પ્રતીક' બનેલી વાઇરલ તસવીરની અસલ કહાણી - ફેક્ટ ચૅક\\nસારાંશ: સોશિયલ મીડિયામાં કાશ્મીરના એક વિદ્યાર્થીની તસવીર વાઇરલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરને કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હઠાવી લેવાના નિર્ણય સામે ભારત પ્રશાસિત કાશ્મીરના 'વિરોધનું પ્રતીક' ગણાવાઈ રહી છે. સોમવારે કલમ 370ને 'ખતમ' કર્યાની જાહેરાત બાદથી જ આ તસવીર ભારત અને પાકિસ્તાનમાં શૅર કરાઈ રહી છે. \n\n#KashmirBleedsUNSleeps, #SaveKashmirSOS અને #ModiKillingKashmiris જેવા હૅશટેગ સાથે આ તસવીરને ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વાર પોસ્ટ કરવામાં આવી છે. \n\nઅમુક લોકોએ દાવો કર્યો છે કે \"આ તસવીર કાશ્મીરમાં ચાલી રહેલા હાલના તણાવ સમયની છે.\" જો કે, આ હકીકત નથી. આ તસ્વીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે ચીને અંતરિક્ષમાં મેળવેલી પાંચ મોટી સફળતાઓ જે તેને સુપરપાવર બનાવવામાં મદદ કરશે\\nસારાંશ: ચીનનો દાવો છે કે તેણે ચંદ્રની બીજી તરફના ભાગમાં રોબૉટ અંતરિક્ષ યાન ઉતારવામાં સફળતા પ્રાપ્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની સરકારી મીડિયાએ યાનને આવું બતાવ્યું છે\n\nચીનની સરકારી મીડિયાએ જણાવ્યું છે કે માનવરહિત યાન ચાંગ એ-4 દક્ષિણ ધ્રુવ એટકેન બેસિન પર પહોંચી ચૂક્યું છે અને તે ત્યાંની સ્થિતિનું માત્ર નિરીક્ષણ નહીં કરે પણ જૈવિક પ્રયોગ પણ કરશે. \n\nચીની મીડિયાનું કહેવું છે કે આ અંતરિક્ષયાનની સફળતાને 'અંતરિક્ષની શોધમાં મહત્ત્વપૂર્ણ ઘટના' તરીકે જોવામાં આવી રહ્યું છે. \n\nચીનના અંતરિક્ષ કાર્યક્રમોની શરૂઆત માત્ર દોઢ દાયકા પહેલા થઈ છે, તેવામાં ચીનના આ દાવાને સાચો માની લેવામાં આવે તો તે ખરેખર માટે મોટી સફળતા હોઈ શકે છે. \n\nવર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે પ્રિયાની નજરથી ઘાયલ થયેલો છોકરો...\\nસારાંશ: એક ગીત અને એક છોકરી પાછળ આજકાલ આખો દેશ દિવાનો બન્યો છે. ગીત મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)નું છે અને છોકરીનું નામ છે પ્રિયા પ્રકાશ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઓરુ અદાર લવ' ફિલ્મના એક દૃશ્યમાં રોશન અબ્દુલ રહૂક અને પ્રિયા પ્રકાશ\n\nસ્કૂલમાં થતા પ્રેમની કથા આ ફિલ્મમાં કહેવામાં આવી છે. \n\nફિલ્મના ડિરેક્ટર ઉમર લુલુ અને સંગીતકાર શાન રહેમાન છે અને આવતા મહિને રીલિઝ થવાની છે. \n\nઆ ફિલ્મના મોટાભાગના કલાકારો નવોદિત છે. \n\nપ્રિયા પ્રકાશને ચમકાવતો વાઇરલ વીડિયો ફિલ્મના 'માનિક્યા મલરાયા પૂવી...' ગીતનો એક હિસ્સો છે. \n\nપ્રિયા પ્રકાશની ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે વીડિયોમાં પ્રિયા સામે આંખ મારતો છોકરો કોણ છે એ અમે શોધી કાઢ્યું છે. એ છોકરાનું નામ રોશન અબ્દુલ રહૂક છે. \n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ તસવીરો જોઈ તમને ચહેરાં પરના ડાઘ પ્રત્યે પ્રેમ જાગશે!\\nસારાંશ: મારા ચહેરા પર રહેલા 'ફ્રેકલ' (તલકાં, ચાઠાં અથવા ઘેરા કથ્થાઈ રંગના ડાઘ) બાબતે હું ખૂબ વધારે પ્રમાણમાં સચેત રહેતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રોક એલબેન્ક નામના એક ફોટોગ્રાફર આ 'ફ્રેકલ' એટલે કે તલકાંને તદ્દન અલગ રીતે જુએ છે\n\nહું જ્યારે આઠ વર્ષની હતી ત્યારના ઊનાળાની ગરમીના દિવસો મને યાદ છે. \n\nએક દિવસ હું મારા દાદાના બગીચામાં બેઠી હતી ત્યારે બળબળતી ગરમી હોવા છતાં મેં શર્ટ પર પહેરેલું પહેરણ ન ઉતાર્યું કારણ કે મારા ડાબા ખભા પર તલકાં હતા.\n\nઆવી જ બીજી એક ઘટના હજુ પણ મારી સ્મૃતિમાં છે. હું 14 વર્ષની હતી ત્યારે વર્ગખંડમાં મારી પાછળ બેઠેલી એક છોકરીએ કહ્યું હતું, \"તારા કાન પર રહેલા 'ફ્રેકલ' એટલે કે તલકાં કેટલાં વિચિત્ર દેખાય છે\"\n\nતમને આ પણ વાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દંપતીનાં લગ્નની રાત જીવનની સૌથી ખરાબ રાત કેમ બની ગઈ?\\nસારાંશ: આ એમના જીવનનો સૌથી ખુશીનો દિવસ બનવાનો હતો, પરંતુ તે સૌથી ખરાબ દિવસ બની ગયો. અફઘાનિસ્તાનમાં રહેતા મીરવાઇઝ અને રેહાનાનાં લગ્ન પાછલાં વર્ષે રાજધાની કાબુલમાં થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીરવાઇઝ અને રેહાનાનાં લગ્ન\n\nરેહાનાએ બીબીસીને જણાવ્યું, \"રોજ રાત્રે મને ખરાબ સપનાં આવે છે. હું રડું છું અને સૂઈ નથી શકતી. હું જ્યારે પણ ગોળી ચાલવા અથવા ધડાકાનો અવાજ સાંભળું છું તો મને એ દિવસ યાદ આવી જાય છે. એવું લાગે છે જાણે મારી સાથે ફરી કંઈક થઈ જશે.\"\n\nતેમનાં લગ્નના દિવસે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 90 મહેમાનોના જીવ ગયા હતા.\n\nઆ દુર્ઘટનાએ મીરવાઇઝ અને રેહાનાના અનેક નિકટના સંબંધીઓને છીનવી લીધા અને એમને ઊંડો આઘાત પહોંચાડયો.\n\nઆ અઠવાડિયે તેમનાં લગ્નની વર્ષગાંઠ હતી. આ પહેલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશમાં સુપ્રીમ કોર્ટ મોટી છે કે કરણી સેના?\\nસારાંશ: હાલની પરિસ્થિતિ અને સંજોગોમાં આપણી સંવૈધાનિક સંસ્થાઓની લાચારી પર મને બહુ ગુસ્સો આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનના કથિત ઇતિહાસકારો અને રાજવિદ્વાનોને ફિલ્મમાં દેખાડયા બાદ પદ્માવત ફિલ્મની રિલીઝને લીલી ઝંડી આપી\n\nઘણા લોકો મને સમજાવે છે કે જો તમે ફિલ્મ બનાવવા માંગતા હો તો આ ગુસ્સો નુકસાનકારક સાબિત થઈ શકે છે. \n\nપરંતુ મારા માટે આ ગુસ્સો એટલોજ મહત્ત્વનો છે કારણ કે તેના વગર જો હું ફિલ્મ બનાવીશ તો એ ફિલ્મનો કોઈ અર્થ જ નહિ રહે.\n\nસૌથી પહેલા તો મને સેન્સર બોર્ડ પર ગુસ્સો આવ્યો કે એમણે કરણી સેનાના દબાણને વશ થઈને રાજસ્થાનના કથિત ઇતિહાસકારો અને રાજવિદ્વાનોને ફિલ્મ દેખાડયા બાદ પદ્માવત ફિલ્મની રિલીઝને લીલી ઝંડી આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ધરપકડો લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ છે : સુપ્રીમ કોર્ટ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધરપકડ કરાયેલા પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓને રિમાન્ડ પર મોકલવામાં નહીં આવે. આગામી સુનાવણી સુધી તેમને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇતિહાસકાર રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, દેવકી જૈન અને માયા દારુવાલાની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટે આ મામલે ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવી છે. આ મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ થશે. \n\nજેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂણે પોલીસને નિર્દેશ કર્યો છે કે ધરપકડ કરાયેલા તમામને ઘરમાં નજરકેદ રાખવામાં આવે. \n\nમાઓવાદીઓ સાથેના તેમના કથિત સંબંધોના આધારે મહારાષ્ટ્ર પોલીસે આ માનવાધિકાર કાર્યકર્તાઓની વિવિધ સ્થળેથી ધરપકડ કરી હતી. \n\nતમે આ વાંચ્યું કે ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ યુવકને ગૂગલનું એક કરોડ રૂપિયાનું પેકેજ સામાન્ય લાગે છે!\\nસારાંશ: બિહારના યુવાન આદર્શ કુમારને ગૂગલે એક કરોડ વીસ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજની નોકરી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મજાની વાત એ છે કે આદર્શે આઈઆઈટી રૂરકીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમીશન લીધું હતું પરંતુ તેમને નોકરી મળી છે સોફ્ટવૅર એન્જિનિયરની.\n\nઆદર્શને 12માં ધોરણમાં ગણિત અને રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રિ)ના પેપરમાં પૂરા 100 માર્ક્સ આવ્યા હતા.\n\nમિકૅનિકલથી લઇને સોફ્ટવૅર સુધી\n\nવર્ષ 2014માં પટનાની બીડી પબ્લિક સ્કૂલમાં ધોરણ 12માં 94 ટકા મળ્યા બાદ જેઈઈની પરીક્ષા આદર્શે આઈઆઈટી રૂરકીના મિકૅનિકલ બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યો હતો.\n\nસોફ્ટવૅર પ્રોગામર બનવાની કહાણી અંગે આદર્શે જણાવ્યું, \"રૂરકીમાં હું મિકૅનિલ બ્રાન્ચમાં ગયો પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ લોકો કેમ કહે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે વિઝા ન હોવા જોઈએ\\nસારાંશ: પાકિસ્તાનના વઝીર-એ-આઝમ મતલબ કે વડા પ્રધાન તરીકે ઇમરાન ખાન પાકિસ્તાનની કમાન સંભાળી છે ત્યારે બન્ને દેશ વચ્ચે સંબંધ કેવા રહેશે એ મહત્ત્વપૂર્ણ બાબત બની રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય નાગરિક મિઝબા નઇમ કાદરી હાલમાં પાકિસ્તાનમાં રહે છે\n\nઉલ્લેખનીય છે કે ભારતમાં ઘણા એવા નાગરિકો રહે છે જેમના સંબંધીઓ પાકિસ્તાનમાં છે.\n\nપાકિસ્તાનમાં પણ ઘણા એવા લોકો છે જેમના સંબંધીઓ ભારતમાં રહે છે ત્યારે સવાલ એ છે કે નવા બદલાતા રાજનૈતિક સમીકરણોથી આ લોકોને શું અપેક્ષાઓ છે.\n\nઅમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા મોહમ્મદ સલીમ મોહમ્મદ શેખે તેમની પુત્રી નાઝિયાનાં લગ્ન આજથી દસ વર્ષ પહેલાં પાકિસ્તાનના ઉત્તર કરાંચીમાં વસતા નઝીમ સાથે કરાવ્યાં હતાં.\n\nછેલ્લા દસ વર્ષમાં તેઓ લગભગ સાત વખત પાકિસ્તાનનો પ્રવાસ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ શહેરમાં દર ત્રીજો પુરુષ બળાત્કારી છે\\nસારાંશ: દક્ષિણ આફ્રિકામાં જોહાનસબર્ગના ડીપસ્લૂટ શહેરની ત્યાંના સૌથી ખતરનાક વિસ્તારોમાં ગણના થાય છે. અહીં મહિલાઓનો બળાત્કાર થવો સામાન્ય વાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરમાં રહેતા બે યુવકોએ બીબીસીને કૅમેરા સમક્ષ જણાવ્યું કે તેમણે અત્યાર સુધી ઘણી મહિલાઓના બળાત્કાર કર્યા છે.\n\nસૌથી ગંભીર વાત એ હતી કે કૅમેરા સામે આવું જણાવતી વખતે યુવકોમાં જરાય અફસોસની લાગણી નહોતી જોવા મળી.\n\nતેમણે દાવો કર્યો કે તેમને એ વાતની ખબર નહોતી કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે.\n\nવધુમાં તેમણે ક્યારેય પીડિત મહિલાઓની વ્યથા અનુભવવાની કે સમજવાની કોશિશ પણ ન કરી.\n\nઆ યુવકો કૅમેરા પર ચહેરો બતાવવા તૈયાર હતા, પરંતુ નામ ગુપ્ત રાખવા માગતા હતા.\n\nખૂબ જ સહજતાથી તેમણે તેમના અપરાધની વાતો વર્ણવી.\n\nતેમણે જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ શિક્ષિકા ચીનમાં બાળકોને ગાંધીજીના પાઠ ભણાવે છે\\nસારાંશ: 1920 આસપાસ જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ સમગ્ર ભારતમાં હતો ત્યારે ચીનના ઘણા લોકો પ્રેરણા માટે તેમની તરફ મીટ માંડીને જોતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના લોકો એવું પૂછી રહ્યા હતા કે સત્યાગ્રહ અને અહિંસાનું પાલન કરવાથી તેમના દેશનું ભલું થશે ખરું?\n\nહાલમાં ચીનમાં 57 વર્ષનાં વૂ પેઈ રહે છે જેઓ મહાત્મા ગાંધીના વિચારો અને તેમના સિદ્ધાંતો સાથે જીવી રહ્યાં છે. સાથે જ લોકોને પણ ગાંધીના વિચારો અંગે જણાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. \n\n1920ના સમયની વાત કરવામાં આવે તો ભારત પર બ્રિટિશ સરકારનું રાજ હતું.\n\nજ્યારે ચીનમાં બ્રિટન, અમેરિકા, ફ્રાંસ જેવી વિદેશી તાકાતોનું જોર હતું, એટલું જ નહીં ચીનમાં વિભિન્ન દળો પરસ્પર લડી રહ્યાં હતાં અને દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ હૃદયદ્રાવક તસવીરે થોડા દિવસોમાં લાખો રૂપિયા એકઠા કર્યા\\nસારાંશ: દિલ્હીમાં ફરી એકવાર ગટરની સફાઈ માટે ઊતરેલા સફાઈકર્મીનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક અનિલ(ઉ.વ.37) દિલ્હીના પશ્ચિમ ડાબરી વિસ્તારમાં પત્ની રાની અને ત્રણ બાળકો સાથે ભાડાના મકાનામાં રહેતા હતા. \n\n14 સપ્ટેમ્બરના રોજ પાડોશમાં રહેતી એક વ્યક્તિએ તેમને ગટરની સફાઈ માટે બોલાવ્યા હતા. જ્યારે અનિલ ગટરમાં ઊતરી રહ્યા હતા, ત્યારે તેમની કમર ફરતે બાંધેલું દોરડું તૂટી જતા તેઓ 20 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયા હતા. \n\nત્યારબાદ અનિલને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. \n\nડાબરી પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય પાલે જણાવ્યું, \"અનિલ ખાનગી કામ કરતા હતો. મકાન માલિકે તેને ગટરની સફાઈ માટે બોલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખ મારનારી છોકરીનો બાયોડેટા! પ્રિયાએ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?\\nસારાંશ: નાદાની, અદા, માસૂમિયત, નટખટતા અને પ્રેમ. આ બધુંય માત્ર 26 સેકન્ડમાં. આ વીડિયો ક્લિપે કેરળની છોકરીને દેશભરના છોકરાઓની ડ્રીમ 'વેલેન્ટાઇન્સ ડેટ' બનાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે વીડિયો પર લોકો ફિદા છે, તેને બનાવવાની તૈયારી કેવી રીતે થઈ હતી? \n\nતેને બનાવામાં કેટલો સમય લાગ્યો હશે?\n\nબીબીસી સાથે વાતચીતમાં આ સવાલોના જવાબો હીરોઇન પ્રિયાએ આપ્યા હતા. \n\nપ્રિયાના કહેવા પ્રમાણે, \"ડાયરેક્ટરે ઑન ધ સ્પૉટ જણાવ્યું કે હું ક્યુટ લાગે તેવી કોઈ હરકત કરું.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકેટલા ટેક લીધા?\n\nઆ શૉટ લેવા માટે કેટલા રિટેક લેવા પડ્યા હતા?\n\nતેના જવાબમાં કહે છે, \"મેં માત્ર એક જ ટ્રાઇ કરી હતી. એક જ ટેકમાં શૉટ ઓકે થઈ ગયો હતો પરંતુ મને અંદાજ ન હતો કે તે આટલો વાઇરલ થઈ જશે.\"\n\nપ્રિયા ઉમેરે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખો દેખ્યો અહેવાલ : આવી રીતે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો\\nસારાંશ: 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજી સાથે આ માર્ચમાં સૌથી યુવાન વયે જોડાનારા ગુજરાતના જાણીતા કવિ અને પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનો બીબીસીએ વર્ષ 1955માં ઇન્ટર્વ્યૂ કર્યો હતો. \n\nતેમણે ગાંધીજી સાથે જોડાયેલી ઘણી વાતો અને સંસ્મરણો વાગોળ્યા હતા. \n\nકૃષ્ણલાલે બીબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં દાંડીયાત્રા બાદ કઈ રીતે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો એ વિશે નજરોનજરનો અહેવાલ કહ્યો હતો. \n\nજ્યારે બીબીસી સાથે વાત કરી દાંડી સત્યાગ્રહીએ..\n\nતેઓના જણાવ્યા પ્રમાણે વહેલી સવારનો સમય હતો. દાંડીમાં ખૂબ જ સરસ દરિયા કિનારો છે. \n\n\"તેઓ પાણીમાં પણ ગયા નહોતા. દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંગ સાન સુ કી : રોહિંગ્યા બાબતે આંતરરાષ્ટ્રીય તપાસનો ભય નથી\\nસારાંશ: મ્યાનમારનાં નેતા આંગ સાન સુ કી કહે છે કે રોહિંગ્યા મુસ્લિમોની મ્યાનમારમાંથી હિજરત તેમની સમક્ષ પડકાર સમાન છે. સતત વધી રહેલી કટોકટી સમાન આ સમસ્યાને તેમની સરકાર સારી રીતે સંભાળી શકશે. એટલું જ નહીં તેમને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય તપાસ કે વૈશ્વિક વિવેચનાનો કોઈ ડર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અંગ સુ કીની નિષ્ક્રિયતા માટે તેની ટીકા કરવામાં આવી રહી છે.\n\nમ્યાનમારના ઉત્તરીય રખાઈન રાજ્યમાં હિંસા બાબતે આ અંગ સુ કીનું પહેલું રાષ્ટ્રીય પ્રવચન હતું. મ્યાનમારમાં થઈ રહેલી હિંસામાં 4 લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં ભાગી ગયા હોવાથી સુ કીની ભારે ટીકા થઈ રહી છે.\n\nસુ કી એ વધુમાં કહ્યું હતું કે મોટાભાગના મુસ્લિમોએ રાજ્ય છોડ્યું નથી અને તે હિંસા બંધ થઈ ગઈ છે.\n\nપોતાના મ્યાનમારની સંસદમાં અપાયેલા સંબોધનમાં આંગ સાન સુ કીએ જણાવ્યું હતું કે રાજ્ય તમામ સમુદાયના લોકો માટે સુસંગતતા આધારિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંધ્રપ્રદેશ : ઇલુરુ જિલ્લામાં દેખાઈ રહસ્યમય બીમારી, શું છે લક્ષણો?\\nસારાંશ: આંધ્રપ્રદેશના ઇલુરુ જિલ્લામાં એક રહસ્યમય રોગ સામે આવ્યો છે. હાલ સુધીમાં 340 જેટલાં લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પામી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટનાની ગંભીરતાના કારણે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ સોમવારે સવારે ઇલુરુ જિલ્લાની જનરલ હૉસ્પિટલમાં દરદીઓની મુલાકાત લીધી હતી.\n\nજિલ્લા ક્લેક્ટરે જમા કરાવેલા અહેવાલ અનુસાર આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરીમાં હાલ સુધીમાં કુલ 340 લોકો માદાં પડ્યા છે જેમાંથી 157 દરદીઓ સારવાર હેઠળ છે અને એક વ્યક્તિ મૃત્યુ પામી છે. \n\nગઈ સુધીમાં 70 લોકો સાજા થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારવાર હેઠળ જે દરદીઓ છે તેમાંથી 76 મહિલાઓ અને 46 બાળકો હતાં. \n\nઆરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે પીડિતોના લોહીના ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઈન્સ્ટાઈને કુરિઅરવાળાને આપેલી બે કિંમતી ચિઠ્ઠીની બક્ષિસ\\nસારાંશ: એવું પણ બની શકે કે, ક્યારેક ખુશ થઈને બક્ષીસ આપવા માટે ખિસ્સામાં પૈસા ન હોય, પણ બક્ષીસમાં અપાયેલી કોઈ નાનકડી નોંધ પણ કરોડો રૂપિયા અપાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે નોંધ 1.5 મિલિયન ડોલર અને 2.40 લાખ ડોલરમાં વેચાઈ\n\nજો કે, આવી નોંધ લખવા માટે તમારું આઈન્સ્ટાઈન હોવું જરૂરી છે અથવા એવી નોંધ મેળવવા માટે તમારું કુરિયરવાળા હોવું જરૂરી છે.\n\n વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ખુશીના સિદ્ધાંત (હેપ્પીનેસ થીઅરી)ના વર્ણનની બે નોંધ લખી હતી. \n\nઆ નોંધ જેરૂસલેમના ઑક્શન હાઉસમાં 1.5 મિલિયન ડોલરમાં (લગભગ 9.77 કરોડ રૂપિયા) વેચાઈ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆઈન્સ્ટાઈને વર્ષ 1922માં ટોક્યો ખાતે આ નોંધ કુરિઅરવાળાને બક્ષિસ તરીકે આપી હતી. તેમણે કુરિઅરવાળાને કહ્યું પણ હતું કે જો તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગમાં સળગતા હાથીની તસવીરે જીત્યો ઍવૉર્ડ\\nસારાંશ: આગમાં સળગતા હાથી અને તેના મદનિયુંની એક તસવીરે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા જીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સળગતા હાથી અને તેના બાળકની તસવીરે પ્રતિયોગિતા જીતી છે\n\nઆ તસવીર પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની છે જેને ફોટોગ્રાફર બિપલબ હાજરાએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. \n\n(ચેતવણીઃ આખી તસવીર નીચે પ્રકાશિત કરવામાં આવી છે. કેટલાક લોકો તેને જોઈને વિચલિત થઈ શકે છે)\n\nભારતના પશ્ચિમ બંગાળના બાંકુડામાં લેવામાં આવેલી આ તસવીરમાં એક હાથીનું બચ્ચુ આગની જ્વાળાઓ વચ્ચે લપેટાયેલું જોવા મળી રહ્યું છે. \n\nતે અન્ય હાથી સાથે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યો છે. બિપલબ હાજરાની આ તસવીરને એવોર્ડથી સન્માનિત કરતા સેન્ચ્યુરી મેગેઝીને કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજથી શરૂ થતી ગુજરાતયાત્રામાં નરેન્દ્ર મોદી આપશે ચૂંટણીપરીક્ષાનાં બે સૌથી 'અઘરાં પેપર'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ રાજ્યની મુલાકાતે હશે. આ દરમિયાન તેઓ ગૃહરાજ્યમાં બે 'સૌથી અઘરાં' પેપર આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જો આણંદમાં કૉંગ્રેસ નહીં જીતી શકે, તો ક્યાંય નહીં જીતી શકે'\n\nઆણંદની બેઠક ઉપરથી કૉંગ્રેસે ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે, જ્યારે અમરેલીની બેઠક ઉપરથી પરેશ ધાનાણી ઉમેદવાર છે. \n\nબે દિવસની યાત્રા દરમિયાન મોદી હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જાહેરસભાઓ સંબોધશે. \n\nગત લોકસભામાં ભાજપને રાજ્યની તમામ 26માંથી 26 બેઠક મળી હતી, પરંતુ જો વિધાનસભા ચૂંટણીના પર્ફૉર્મન્સની સરખામણીએ પાર્ટીનું પ્રદર્શન જોવામાં આવે, તો આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ હશે.\n\nઆત્મવિશ્વાસથી ભરપૂર ભરતસિંહ સોલંકી \n\nઆ બેઠક ઉપરથી કૉંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે કર્ણાટકમાં શું થશે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે શનિવારે સાંજે ચાર કલાકે વિશ્વાસ મત હાંસલ કરવા કર્ણાટકની ભાજપ સરકારને બહુમત સાબિત કરવા આદેશ આપ્યો છે. એ પૂર્વ તમામ કામગીરી પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની ખંડપીઠે આદેશ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેન્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કર્ણાટકના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યો છે. \n\nકર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને બહુમત મળ્યો ન હતો. 104 બેઠક સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો. \n\nચૂંટણી બાદ કોંગ્રેસ (78) અને જેડીએસએ (37) મળીને સરકાર રચવા માટે દાવો કર્યો હતો. \n\nચુકાદા બાદ યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વિશ્વાસમત જીતી શકે છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવા માટે પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. \n\nહાલમાં જેડીએસ તથા કોંગ્રેસના ધારાસભ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે ઉલ્કાપાત : 35 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ત્રાટકતી ઉલ્કા તમે જોઈ છે?\\nસારાંશ: આજની રાત ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ નિરીક્ષક માટે જાણે કે તહેવાર બની રહેશે. કારણકે ઉલ્કાપાતને નિહાળવાની તક આખા ભારતને આજે મળવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના તમામ શહેરોમાં આ ઉલ્કાપાત જોવા મળશે. ટેલિસ્કોપ વગર નરીઆંખે આ ઉલ્કાપાત માણી શકાશે.\n\n9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાનના ગાળામાં ઘટી રહેલી આ ખગોળીય ઘટના 'Geminid Meteor Shower'ના નામે ઓળખાય છે.\n\nવિશેષ એટલે કે કોઈ પણ દૂરબીન વગર રાત્રે 8 વાગ્યાથી માંડીને સવારના 5 વાગ્યા દરમિયાન આ ઉલ્કાપાત જોઈ શકાશે. \n\n9 ડિસેમ્બરથી શરૂ થયેલો આ ઉલ્કાપાત આજે જોઈ શકાશે.\n\nઆ ઉલ્કા 35 કિલોમિટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.\n\nકોલ્હાપુર સ્થિત વિવેકાનંદ કૉલેજમાં ભૌતિકવિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર વિભાગન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે પણ નાત-જાતના ભેદભાવથી હેરાન: રેણુકા શહાણે\\nસારાંશ: પુણેમાં ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મેધા ખોલેને જ્યારે પોતાની 60 વર્ષીય નોકરાણી વિશે એ ખબર પડી કે તે બ્રાહ્મણ નથી, ત્યારે તેમણે તેની સામે પોલીસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ દાખલ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક શિક્ષિત મહિલાએ બીજા મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેની ભૂલ એટલી જ કે તે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે લાયક નહોતી. આ સમાચાર સાંભળીને હું છક થઈ ગઈ.\n\nએક સ્ત્રી બીજી માટે કલ્પના કેવી રીતે આવું વિચારી શકે, આ પ્રશ્ન મારા મગજમાં ઘર કરી ગયો છે. મને આ વાતનું આશ્ચર્ય નથી કારણકે મારે ત્યાં આ સામાન્ય છે. રિવાજોને ધર્મથી ઉપર જોવામાં આવે છે. ધર્મ, ધાર્મિક લાગણીઓ રીતિ-રિવાજોથી જોડાયેલા છે.\n\nરીતિ-રિવાજ ન રહી શકે\n\nઆપણે ઘરે અલગ વર્તીએ છીએ અને બહાર અલગ. શિક્ષણથી તો મનના બારણાં ખુલવાં જોઈએ પણ જો પોતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આણંદ : ડોલરિયા પ્રદેશમાં પહોંચ્યા બાઇકર્સ\\nસારાંશ: વર્ષ 1995માં ખેડા જિલ્લાનું વિભાજન કરી આણંદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. આમ તો આ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો છે, પરંતુ આ વિસ્તાર 'ચરોતર' તરીકે વધુ ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આણંદ અને અમૂલ એકબીજાના સમાનાર્થી બન્યા છે\n\nભારતના લોખંડી પુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ પણ આ જ જિલ્લામાં આવેલી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસીની મહિલા બાઇકર્સની ટીમ આણંદ આવી પહોંચી છે.\n\nઅમૂલ બન્યું આંતરરાષ્ટ્રીય ઓળખ\n\nવર્ષ 1946માં અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી\n\nઆણંદનો ઉલ્લેખ થતા જ સ્મૃતિપટ પર અમૂલ ડેરીની છબી સામે આવે છે. આણંદની અમૂલ ડેરીમાં જ ભારતની શ્વેતક્રાંતિના બીજ રોપાયાં હતાં. \n\n1940ના દાયકામાં આણંદ અને આસપાસના વિસ્તારનો સમાવેશ ખેડા જિલ્લામાં થત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર-રાશન કાર્ડ ન જોડાયા અને એક બાળકી ભૂખથી મરી ગઈ\\nસારાંશ: સંતોષી ચાર દિવસથી ભૂખી હતી. ઘરમાં માટીનો ચૂલો હતો અને જંગલમાંથી તે લાકડાં પણ વીણીને લાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા આઠ મહિનાથી રાશન મળતું ન હતું\n\nબધી જ વસ્તુઓ હતી. બસ એક જ વસ્તુ ન હતી. 'અનાજ.' \n\nજો ઘરમાં અનાજ હોત તો સંતોષી આજે જીવીત હોત. \n\nપરંતુ સતત ભૂખ્યા રહેવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. તેની ઉંમર માત્ર 10 વર્ષ હતી. \n\nસંતોષી પોતાના પરિવાર સાથે ઝારખંડના કારીમાટી ગામમાં રહે છે. \n\nલગભગ 100 પરિવારોની વસતી ધરાવતા આ ગામમાં ઘણી જાતિઓ રહે છે. સંતોષી પછાત વર્ગની છે. \n\nગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારે છેલ્લા આઠ મહિનાથી રાશન આપવાનું બંધ કરી દીધું હતું.\n\nકેમ કે તેનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધારકાર્ડે ખોવાયેલા બાળકનું કઈ રીતે માતાપિતા સાથે મિલન કરાવ્યું?\\nસારાંશ: વિનોદ અને ગીતા માટે આ લડાઈ પાણીપતની લડાઈથી કંઈ ઓછી નહોતી - તેમનો ચાર વર્ષનો દિકરો એક દિવસ અચાનક ગાયબ થઈ ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિનોદ અને ગીતાનો પુત્ર સૌરભ\n\nતે રવિવારનો દિવસ હતો, વર્ષ હતું ...કદાચ 2015, જ્યારે 'ચાર વર્ષનો સૌરભ રમતો રમતો ગાયબ થઈ ગયો.'\n\nગીતાની આંખોમાં આજે પણ તે દિવસને યાદ કરીને આંસું આવી જાય છે, તેઓ કહે છે, \"રડતા રડતા ચારે બાજુ તપાસ કરી, રેલવે સ્ટેશન સુધી ગયા. મારા એક વર્ષથી નાના દિકરાને પડોશીના ભરોસે મૂકીને બહુ ભટક્યા, પણ મારો દીકરો ક્યાંય મળ્યો નહીં.\"\n\nક્યારેક મજૂરી કરીને કે ક્યારે ફળોની લારી કાઢીને વિનોદ ગુજરાન ચલાવતો હતો. \n\nપોતાના છોકરાને શોધવા માટે હરિયાણાનાં શહેરોમાં ફરીને તે દિલ્હી સુધી આવ્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકાનો એવો દેશ જ્યાં 'પોટલી'માં દારૂ ઉપર પ્રતિબંધ લદાયો\\nસારાંશ: ગુજરાતમાં પ્રતિબંધ છતાંય 'પોટલી'માં દારૂ મળી રહે છે, તેમ યુગાન્ડામાં પાઉચમાં દારૂનું વેચાણ થતું, જેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારૂના પાઉચ પર લાગેલા પ્રતિબંધથી યુગાન્ડામાં દારૂ પીને થતી હિંસાને રોકવા તરફ એક પગલું ભરાયું છે\n\nઅધિકારીઓનું કહેવું છે કે પાઉચમાં વેચાતાને કારણે નાગરિકોના આરોગ્ય ઉપર માઠી અસર પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. \n\nદારૂથી ટેવાયેલા ગરીબ લોકો 10 યુગાન્ડા શિલિંગ (લગભગ 10 રૂપિયામાં) એક પોટલી ખરીદી શકે છે. આફ્રિકી દેશોમાં દારૂ પીવાની બાબતમાં યુગાન્ડા અગ્રેસર છે. \n\nહવે દારૂ બનાવતી કંપનીઓ માટે પાઉચના બદલે બૉટલમાં દારૂ પૅક કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. \n\nઉપરાંત બૉટલમાં દારૂ 200 મિલીલિટરથી ઓછો ન હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયેશાના પતિની રાજસ્થાનના પાલીથી ધરપકડ, અમદાવાદ લવાશે\\nસારાંશ: અમદાવાદમાં આત્મહત્યા કરનાર આયેશાના પતિ આરિફ ખાનની ધરપકડ ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીથી સોમવારે રાત્રે કરી છે એમ ઇન્ડિયન એક્સપ્રેસ નો અહેવાલ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયેશા\n\nઅમદાવાદના વટવામાં રહેતી આયેશા બાનુએ 25 ફેબ્રુઆરીએ સાજે રિવરફ્રન્ટ ખાતેથી આત્મહત્યા કરી હતી. \n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.\n\nઆયેશાએ આત્મહત્યા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. \n\nસાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટના પોલીસ ઇન્સપેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરબીઆઈના પૂર્વ ગવર્નર ડૉ. સુબ્બારાવ : વિકાસદરને 5-6 ટકા સુધી લાવવામાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે\\nસારાંશ: ભારતના અર્થતંત્રને પાંચથી છ ટકાના વૃદ્ધિદર સુધી પહોંચવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે, ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર ડૉ. ડી.સુબ્બારાવનું આવું માનવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે બીબીસીને ઈમેલ મારફતે આપેલા એક સાક્ષાત્કારમાં કહ્યું કે આવું ત્યારેજ શક્ય બનશે જ્યારે સરખી તૈયારી સાથે સરખી રીતે પગલાં લેવામાં આવશે. \n\nભારતીય અર્થતંત્રને પાટા પર લાવવામાં શું પડકારો છે અને સમાધાન શું હોઈ શકે છે, તેમણે વિસ્તારથી કહ્યું. \n\nમોટા પડકારો શું છે?\n\nડૉ. સુબ્બારાવ કહે છે કે સૌથી મોટો પડકાર છે લોકોની નોકરીઓ બચાવવી અને ફરીથી વિકાસ શરૂ કરો. \n\nતેઓ કહે છે, \"મહામારી હજી વધી રહી છે, એવામાં આપણી સામે હજુ પણ ઘણાં જોખણ છે.\"\n\n\"મહામારીનો પ્રકોપ ક્યારે અને કેવી રીતે ઘટશે એ વિશે પણ કંઈ ન કહી શકાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્કટિકમાં બરફ પીગળવાની વિશ્વને ફિકર પણ અમેરિકા કહે છે એ તો સારી વાત\\nસારાંશ: જળવાયુ પરિવર્તન પર અમેરિકાના વાંધાના કારણે ફિનલૅન્ડમાં ચાલી રહેલાં આર્કટિક સંમેલન સામે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંમેલનમા હાજર આર્કટિક દેશના પ્રતિનિધિ અનુસાર તમામ આર્કટિક દેશ બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવા માગતા હતા પરંતુ અમેરિકાના વાંધાને પગલે તેઓ આવું ન કરી શક્યા.\n\nવર્ષ 1996માં બનેલી આર્કટિક સમિતિમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે તેમણે નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો.\n\nઆંતરરાષ્ટ્રીય સ્તર પર આ ચિંતા જાહેર કરવામાં આવી રહી છે કે જળવાયુ પરિવર્તનના કારણે આર્કટિક ક્ષેત્રનું તાપમાન અન્ય જગ્યાઓની સરખામણીએ બમણી ઝડપથી વધી રહ્યું છે.\n\nઉત્તર ફિનલૅન્ડના રોવાનિમીમાં આયોજિત આ સંમેલનમાં સોમવારે અમેરિકાના વિદેશ મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો દાવ સફળ થશે?\\nસારાંશ: રાજકારણીઓ અને દેશો મુશ્કેલીમાં સપડાય ત્યારે બ્રિટનના પ્રભાવી અર્થશાસ્ત્રી જોન મેનર્ડ કેઇન્સને શરણે જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેઇન્સ માનતા હતા કે વૃદ્ધિ ફરી શરૂ કરવા માટે સરકારોએ વધુ ધિરાણ લેવા અને જાહેર કામોમાં રોકાણ કરવા તૈયાર રહેવું જોઈએ. \n\nએપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર છેલ્લા ત્રણ વર્ષની સૌથી ધીમી ગતિએ વિકસ્યું હતું અને સતત છઠ્ઠા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ ઘટી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે :\n\nકેઇન્સના વિચારોમાંથી પ્રેરણા લઈને નરેન્દ્ર મોદી સરકારે 83,677 કિલોમીટરના માર્ગ નિર્માણ માટે 107 અબજ ડોલરના કાર્યક્રમની જાહેરાત મંગળવારે (તા. 24મી ઓક્ટોબરે) કરી હતી. \n\nઆ રસ્તાઓ ઉત્તર-પશ્ચિમના રાજ્ય રાજસ્થાનથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કેમ છોડ્યો મોદી સરકારનો સાથ?\\nસારાંશ: દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું અંગત કારણસર આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હવે તેઓ અમેરિકા પાછા ફરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવિંદ સુબ્રમણ્યન\n\nસુબ્રમણ્યનના રાજીનામાની જાણકારી નાણા પ્રધાન અરુણ જેટલીએ આપી હતી. આ બાબતે અરુણ જેટલીએ ફેસબૂક પર એક લાંબી પોસ્ટ મૂકી હતી. \n\nએ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે સુબ્રમણ્યનના રાજીનામાના કારણો અંગત છે. એ કારણો એમના માટે મહત્વનાં છે અને મારી પાસે તેમનું રાજીનામું સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. \n\nઅરવિંદ સુબ્રમણ્યને મુખ્ય આર્થિક સલાહકારનું પદ 2014ની 16 ઓક્ટોબરે સંભાળ્યું હતું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ અગાઉ અરવિંદ પનગઢિયાએ નીતિ આયોગના ઉપાધ્યક્ષપદેથી ગયા વર્ષના ઑગસ્ટમાં રાજીનામુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન : નાગોર્નો-કારાબાખમાં સમજૂતી બાદ રશિયાએ તહેનાત કર્યા શાંતિ સૈનિક\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેની સમજૂતી પછી નાગોર્નો-કારાબાખના વિવાદિત ભાગોમાં રશિયાએ સેંકડો શાંતિ સૈનિક ટુકડીઓ તહેનાત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 27 સપ્ટેમ્બરથી યાંથી ભીષણ લડાઈ ચાલતી હતી. જે બાદ સોમવારે રશિયાએ આ બંને દેશો વચ્ચે શાંતિસમજૂતી કરાવી હતી.\n\nરશિયા દ્વારા કરાવાયેલી સમજૂતી બાદ અઝરબૈજાનમાં ખુશીની લહેર જોવા મળી પણ આર્મેનિયામાં લોકો આ અંગે રોષ પ્રગટ કરી રહ્યા છે.\n\nઅઝરબૈજાનની રાજધાની બાકુથી બીબીસી સંવાદદાતા ઓરલા ગુએરિન જણાવે છે કે 'સરવાળે, આ સમજૂતીને અઝરબૈજાનની જીત અને આર્મેનિયાની હાર તરીકે જોવાય છે.'\n\nઆર્મેનિયાના લોકો આ સમજૂતીથી નિરાશ છે, તેઓ પ્રદર્શન કરવા માટે બહાર નીકળી આવ્યા છે.\n\nકેટલાક પ્રદર્શનકારીઓએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામ : 12 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, સાતેય આરોપીઓ 10માના વિદ્યાર્થીઓ\\nસારાંશ: આસામના બિસ્વનાથ ચારિયાલી જિલ્લામાં 12 વર્ષની એક કિશોરી પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કરીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કથિત ગૅંગરેપની આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે તમામેતમામ સાત આરોપી સગીર છે અને તેમણે ગત મહિને જ 10મા ધોરણની બૉર્ડની પરીક્ષા આપી છે. \n\nપીડિતા 28 ફેબ્રુઆરીથી ગુમ હતી અને પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. \n\nઆ ઘટના ગૌહાટીથી લગભગ 300 કિલોમિટર દૂર ગોહપુર પોલીસચોકીના વિસ્તારમાં આવેલા રાજબાડી ગામમાં ઘટી છે. \n\nપોલીસનું શું કહેવું છે?\n\nબીબીસીને બિસ્વનાથ ચારિયાલી જિલ્લામાં સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી તિલકદાસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું : \n\n\"પોલીસને 29 ફેબ્રુઆરી સવારે 10 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં પૂર્વ સૈનિકને વિદેશી ગણાવી અટકાયત કરાઈ\\nસારાંશ: ભારતીય સૈન્યમાં 30 વર્ષ સુધી સેવા આપનારા રિટાયર્ડ સૂબેદાર મોહમ્મદ સનાઉલ્લાહને આસામની એક વિદેશી ટ્રિબ્યૂનલ(એફટી)એ વિદેશી નાગરિક ગણાવીને તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના પછી સનાઉલ્લાહનો આખો પરિવાર ખૂબ જ હેરાન છે. તેઓ આ મામલાને હવે ગુવાહાટી હાઈકોર્ટમાં લઈ જશે.\n\nવર્ષ 2017માં ભારતીય સેનાના ઇલેક્ટ્રૉનિક અને મિકૅનિકલ એન્જિનીયર્સ વિંગમાં સૂબેદાર તરીકે રિટાયર થયા હતા.\n\nમોહમ્મદ સનાઉલ્લાહનું નામ આસામમાં અપડેટ થઈ રહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)માં મૂકવામાં આવ્યું નથી. \n\n52 વર્ષના સનાઉલ્લાહને આ મહિનાની 23મેના રોજ કામરૂપ (ગ્રામીણ) ખાતે રહેલી વિદેશી ટ્રિબ્યૂનલ એટલે કે એફટી કોર્ટ નંબર-2એ વિદેશી જાહેર કર્યા હતા.\n\nગુવાહાટી હાઈકોર્ટમાં પૂર્વ સુબેદારનો મામલો લડવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચિટ મળી એ દીપેશ-અભિષેક મૃત્યુ કેસ શું છે?\\nસારાંશ: દીપેશ-અભિષેકનાં અપમૃત્યુના કેસમાં તપાસ અર્થે નિમાયેલા જસ્ટિસ ડી. કે. ત્રિવેદીના પંચે આસારામ તથા તેમના પુત્ર નારાયણ સાંઈને ક્લીનચિટ આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2008માં અમદાવાદ સ્થિત આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસની તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ ડી. કે. ત્રિવેદી પંચની રચના કરાઈ હતી.\n\nઆ પંચે જુલાઈ 2013માં તેનો તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો હતો. આ રિપોર્ટ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.\n\nકૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, \"આ પંચ નથી પ્રપંચ છે. દોષીઓને બચાવવાનું કામ આ પંચે કર્યું છે.\"\n\nતેમણે સવાલ કર્યો, \"આટલાં વર્ષોથી રિપોર્ટ આવી ગયો હતો પણ સરકારે કેમ વિધાનસભામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇકૉનૉમિક સરવે : 2025માં ભારત પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનશે?\\nસારાંશ: ઇકૉનૉમિક સરવેમાં 2025 સુધી દેશને પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં ઇકૉનૉમિક સરવે જાહેર કરી દેશની નાણાકીય સ્થિતિની દશા અને દિશાની માહિતી આપી. \n\nશુક્રવારે તેઓ મોદી સરકાર -2નું પહેલું બજેટ રજૂ કરવાનાં છે. \n\nઇકૉનૉમિક સરવેમાં નાણાકીય વર્ષ 2019-20માં જીડીપીનો વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. \n\nઆમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.\n\nસરવે પ્રમાણે નૉન પર્ફૉમિંગ એસેટ્સ (એનપીએ)ના પ્રમાણમાં ઘટાડો થતા બૅન્કિંગ સિસ્ટમના પ્રદર્શનમાં સુધારો થયો છે અને બૅન્કો તરફથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીનું નિધન, કોર્ટમાં જ નીચે પડી ગયા\\nસારાંશ: ઇજિપ્તના સરકારી ટેલિવિઝન અનુસાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીનું કોર્ટના પરિસરમાં જ નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2013માં સૈન્યએ તખતો પલટ કર્યા બાદ તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા હતા. \n\nસમાચારો અનુસાર કોર્ટની કાર્યવાહી બાદ તેઓ બેહોશ થઈ ગયા હતા અને બાદમાં તેમનું નિધન થઈ ગયું. \n\nતેઓ 67 વર્ષના હતા. મોરસી પર જાસૂસીના આરોપ લાગ્યા હતા. \n\nતેમના કાર્યકાળના એક વર્ષ બાદ જનઆંદોલનો શરૂ થયાં હતાં, જે બાદ તેમની અટકાયત કરાઈ હતી. \n\nઅટકાયત કરાયા બાદ અધિકારીઓએ મોરસી અને 'મુસ્લિમ બ્રધરહુડ'ના સમર્થકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. \n\nમોરસી વિરુદ્ધ દેશની રાજધાની કૈરોમાં કાર્યવાહી ચાલી રહી હતી. \n\nતેમના વિરુદ્ધ પેલેસ્ટાઇનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તનો આ મકબરો 4,400 વર્ષ સુધી ઇતિહાસના ગર્ભમાં સૂતેલો રહ્યો\\nસારાંશ: ઇજિપ્તના પુરાત્ત્વવિદોએ 4,400 વર્ષ પ્રાચીન એક અદ્ભુત કબર શોધી કાઢી છે. આ કબર 4,400 વર્ષથી વણસ્પર્શી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરાત્ત્વવિદ આ કબરની શોધને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇજિપ્તના સંસ્કૃતિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી મહાસચિવ મુસ્તુફા વઝિરિએ આ મકબરા અંગે કહ્યુ કે આ સદીની સૌથી અનોખી શોધ છે.\n\nરંગીન ચિત્રલિપીઓથી સભર આ મકબરો રાજધાની કૈરોની નજીક આવેલા સક્કારા પિરામિડ વિસ્તારમાંથી શોધવામાં આવ્યો છે જેમાં ફેરોની મૂર્તિઓ પણ છે.\n\nમકબરામાં તેના માલિકનું નામ જોઈ શકાય છે, તે મુજબ આ મકબરો રાજવી પરિવારના મુખ્ય પૂજારી વાહેતે અને તેમનાં માતા, પત્ની તેમજ પરિવારજનોનો છે.\n\nપુરાત્ત્વવિદ આ શોધથી ઉત્સાહિત છે અને તેઓ હજી આગળ શોધખોળ કરશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ : પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સસ્તો દારૂ આપશે આ બાર\\nસારાંશ: ઇઝરાયલમાં એક બારે મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન ડ્રિંક્સ પર 25% છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બારે આ પોસ્ટર પોતાના ફેસબુક પેજ પર શેર કર્યું છે\n\nબારમાં તમે 'હેપ્પી અવર' વિશે તો સાંભળ્યું હશે જેમાં ડ્રિંક્સ પર ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ આ બારમાં 'બ્લડી અવર' દરમ્યાન સસ્તો દારૂ મળશે. \n\nઆ અનોખા વિચાર પાછળ બે મહિલાઓ છે. તેલ અવીવના ઝાફાની આ મહિલાઓ કહે છે કે 'બ્લડી અવર' દર્શાવે છે કે પીરિયડ્સ દરમ્યાન મહિલાઓને ખાસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમને આશા છે કે તેનાથી માસિક ધર્મ પર લોકો મન ખોલીને વાત કરી શકશે અને ચર્ચા કરવા વાળા લોકોમાં પુરુષોનો પણ સમાવેશ થશે. \n\nમહિલા ખાસ અનુભવ કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ : ભારત પાસે વિશ્વ સત્તા બનવાની ક્ષમતા પુરવાર કરવાની તક\\nસારાંશ: વિદેશ નીતિની બાબતોમાં ભારત હંમેશાં એક દૂલ્હન નહીં પણ તેની અપરણિત સહેલીની જેમ વર્તતું જોવા મળે છે. અથવા તે એક શરમાળ પ્રેમિકાની જેમ વર્તે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં સુપર પાવર અથવા એક મહાસત્તા બનવાની ભારતની મહત્ત્વકાંક્ષા છે. પણ આ બનવા માટેની નીતિનો અભાવ તેનામાં જોવા મળે છે.\n\nએટલું જ નહીં પણ તેની આ મહત્ત્વકાંક્ષાને બળ આપવા માટેની નિર્ણાયક કારવાઈનો પણ અભાવ હોય એવું લાગે છે.\n\nવર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ચારેય ખૂણાનો પ્રવાસ કરતા આવ્યા છે.\n\n'વિદેશ નીતિ અને વિદેશ પ્રવાસ વચ્ચે તાલમેલ નહીં'\n\nજો કે, આ બાબતને લીધે નિશ્ચિતપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.\n\nપણ ઘણા લોકો માને છે કે, તેમની વિદેશ નીતિ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ ગાઝા હિંસા : નેતાઓનાં મોત બાદ હમાસના રૉકેટ હુમલાથી ઇઝરાયલમાં તબાહી\\nસારાંશ: ઇઝરાયલી ઍૅરસ્ટ્રાઇકમાં ગાઝાની બહુમાળી ઇમારત તૂટી પડે, એ બાદ હમાસ દ્વારા ડઝનબંધ રૉકેટથી ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હમાસ દ્વારા ડઝનબંધ રૉકેટો છોડીને ઇઝરાયલના કેટલાક વિસ્તારોને નિશના બનાવાયા હતા.\n\nઅહેવાલો પ્રમાણે દક્ષિણ ઇઝરાયલના કેટલાંક સ્થળો આ હુમલાથી પ્રભાવિત છે, સ્ડેરોટમાં નાના બાળકે જીવ ગુમાવ્યો છે.\n\nસોમવારથી શરૂ થયેલી આ લડાઈ વધુને વધુ ઉગ્ર બની રહી છે, જેના પગલે યુનાઇટેડ નેશન્સે 'મોટાપાયે યુદ્ધ' માટે ચેતવ્યા છે.\n\n14 બાળકો સહિત 65 લોકોનાં મૃત્યુ ગાઝામાં થયાં છે અને ઇઝરાયલમાં સાત લોકો માર્યા ગયા છે.\n\nપૂર્વ જેરૂસલેમમાં ઇઝરાયલી અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચેના સંઘર્ષમાંથી લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન મુસ્લિમો અને ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-ગાઝાના સંઘર્ષમાં બંને પક્ષે કરાઈ રહેલા દાવાઓમાં કયો ખોટો, કયો સાચો?\\nસારાંશ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયનો વચ્ચે જ્યારથી સંઘર્ષ વધ્યો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રામક કન્ટેન્ટનું જાણે પૂર આવી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો પૈકી કોના દાવા સાચા?\n\nઅમે બંને પક્ષો તરફથી કરાઈ રહેલા આવા જ કેટલાક ખોટા અને નકલી દાવાઓની તપાસ કરી. જેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.\n\nરૉકેટ ફાયરિંગનો વીડિયો સીરિયાનો છે, ગાઝાનો નહીં\n\nઆ વીડિયો ખરેખર સીરિયાના યુદ્ધનો છે\n\nઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના એક પ્રવક્તાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરવાની સાથે દાવો કર્યો હતો કે હમાસ 'સઘન વસ્તીવાળા વિસ્તારમાંથી' રૉકેટ છોડી રહ્યું છે.\n\nઓફિર ગેંડેલ્મૅને ટ્વીટ કર્યું, \"આ 250 પૈકી 30 ટકા ગાઝા પટ્ટીની અંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-પેલેસ્ટાઈન : એ વિવાદિત મુદ્દો જેના કારણે ભડકી હિંસા\\nસારાંશ: ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા તણાવ પાછળનું કારણ લાંબા સમયથી ચાલી રહેલો વણઉકેલ્યો વિવાદ છે, જેના કારણે બંને દેશો એકવખત ફરી સામસામે આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય છાપાંઓની હેડલાઇનમાંથી ગાયબ હતો પરંતુ આનો અર્થ એ નથી કે આ સમસ્યા પૂર્ણ થઈ ગઈ હતી.\n\nમધ્યપૂર્વના દેશો માટે આ એક એવી સમસ્યા છે જેના કારણે વારંવારે લડાઈ થતી રહે છે, પરંતુ આ વખતે મામલો રૉકેટ છોડવાં, હવાઈ હુમલો કરવા અને લોકોનાં મૃત્યુ સુધી પહોંચી ગયો છે.\n\nઆ વિવાદ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય છાપાંઓની હેડલાઇનમાંથી ગાયબ હતો પરંતુ આનો અર્થ એ નથી કે આ સમસ્યા પૂર્ણ થઈ ગઈ હતી. \n\nબંને વચ્ચે વિવાદ ઉકેલાયો નથી, મુદ્દો એ જ છે અને નફરત પણ. આ લડાઈ અને મુશ્કેલી અનેક પે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલના સૈનિકને થપ્પડ મારનાર યુવતી જેલમાંથી છૂટી\\nસારાંશ: એ પેલેસ્ટાઇનની યુવતી જેણે ઇઝરાયલના સૈનિકને વેસ્ટ બૅન્ક સ્થિત થપ્પડ મારી હતી તેને આજે આઠ મહિના બાદ જેલથી છોડી મૂકવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહદ તમીમીએ ઇઝરાયલના સૈનિકને થપ્પડ મારી હતી તેનો વીડિયો પણ ખૂબ જ વાઇરલ હતો. \n\nજેમાં અહદે નબી સાલેબ સ્થિત પોતાના ઘરની બહાર સૈનિકને થપ્પડ અને લાતો મારી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.\n\nઅહદ પેલેસ્ટાઇનના લોકો માટે પ્રતિરોધનું પ્રતીક બની ચૂકી છે, તો બીજી તરફ અમૂક લોકોનું માનવું છે કે તેણે પબ્લિસિટી માટે કર્યું હતું.\n\nઅહદ જ્યારે તેમના ઘરે પહોંચી તો તેમના શુભચિંતકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. \n\nલોકોને સંબોધન કરતાં અહદે કહ્યું, \"જ્યાં સુધી અહીંથી કબ્જો હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રતિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલના હાઇફામાં કેમ મૃત્યુ પામ્યા હતા ભારતીય સૈનિકો?\\nસારાંશ: દિલ્હીનો તીન મૂર્તિ ચોક હવેથી હાઇફા ચોક તરીકે ઓળખાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે નવી દિલ્હીના તીન મૂર્તિ ચોક અને હાઇફા વચ્ચે શું કનેક્શન છે?\n\nઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ભારત આવ્યા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી બન્ને આ ચોક પર પહોંચ્યા, જ્યાં નામ બદલવાનો અધિકૃત કાર્યક્રમ સંપન્ન થયો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nબન્ને નેતાઓએ ત્યાં પુષ્પાંજલિ આપી અને સ્મારકની મુલાકાતી ડાયરીમાં નોંધ લખીને સહી પણ કરી.\n\nશું લખ્યું મોદીએ?\n\nએ નોંધપોથીમાં મોદીએ લખ્યું, \"એ ભારતીય સૈનિકોના ત્યાગને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇટલીનું ગામ જ્યાં વિરાટ-અનુષ્કાનાં લગ્ન થયાં\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતથી હજારો કિલોમીટર દૂર લગ્ન કરી લીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"11 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કાએ ઇટલીમાં લગ્ન કર્યા હતા\n\nબન્નેએ સોમવારના રોજ પોતાનાં લગ્નની તસવીર ટ્વિટર પર શેર કરી હતી અને એ સાથે જ અફવાઓનો અંત આવ્યો હતો. \n\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નના રિસેપ્શનનું આયોજન દિલ્હી તેમજ મુંબઈમાં કરાશે. \n\nપ્રથમ વેડિંગ રિસેપ્શનનું આયોજન 21 ડિસેમ્બરે દિલ્હીમાં થશે. તો બીજા રિસેપ્શનનું આયોજન 26 ડિસેમ્બરે મુંબઈમાં થશે.\n\nઆ બન્ને રિસેપ્શનમાં ક્રિકેટ, બૉલિવુડ સહિત વિભિન્ન ક્ષેત્રના લોકોને આમંત્રણ આપવામાં આવશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિરાટ- અનુષ્કાના લગ્ન ઇટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇટાલીના આ જળમહેલમાં એકમેકના થયાં રણવીર-દીપિકા\\nસારાંશ: આ 'સ્ટાર લગ્ન' ઇટાલીના લેક કોમોમાં કોંકણી રીતિરિવાજ મુજબ કરવામાં આવ્યું. લગ્નમાં ખાસ મિત્રો અને નજીકનાં સગાઓને જ નોતરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપિકા અને રણવીરનાં લગ્નની તસવીરોની એમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી લગ્નની ખૂબ જ ઓછી તસવીરો સામે આવી છે. લગ્નમાં હાજર મહેમાનોએ પણ તસવીર પોસ્ટ કરી નથી.\n\nદીપિકા અને રણવીરે 'ગોલિયો કી રાસલીલા : રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'ફાઇન્ડિંગ ફૅની' અને 'પદ્માવત' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.\n\nજ્યાં આ સ્ટાર્સનું લગ્ન થયું તે ઈટાલીનાં સ્થળની પણ સોશિયલ મીડિયા પર ખાસી ચર્ચા છે.\n\nગત વર્ષે બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીએ પણ ઇટાલીનાં ટસ્કનીના એક રિસૉર્ટમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા: બ્લાસ્ટ્સ પાછળ એક જ પરિવારનો હાથ\\nસારાંશ: ઇન્ડોનેશિયાના સુરાબાયામાં ત્રણ ચર્ચો પર થયેલા હુમલા પાછળ એક જ પરિવારનો હાથ હોવાનું સામે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બ્લાસ્ટ્સમાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. \n\nઆત્મઘાતી હુમલાખોરોએ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાના ત્રણ ચર્ચો પર હુમલો કર્યો હતો. \n\nપોલીસ ચીફ ટીટો કાર્નવિયનના જણાવ્યા પ્રમાણે એક મહિલા અને તેમના બે બાળકોએ એક ચર્ચ પાસે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે પિતા અને બીજા ત્રણ બાળકોએ અન્ય ચર્ચને નિશાન બનાવ્યા હતા. \n\nઇન્ડોનેશિયામાં 2005 બાદ થયેલો આ સૌથી ઘાતક હુમલો છે. \n\nઇસ્લામિક સ્ટેટ ગ્રુપે (IS) આ ઘાતક હુમલાની જવાબદારી લીધી છે. \n\nટીવી પર એક ચર્ચના પ્રવેશ દ્વાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયામાં 26 ફૂટ લાંબા અજગરને મારીને તળીને ખાઈ ગયા લોકો!\\nસારાંશ: 26 ફૂટ લાંબો અજગર જોઈને ભલભલા મૂછાળા મરદના હાંજા ગગડી જાય, પણ સુમાત્રાના બતાંગ ગનસાલ જિલ્લામાં ગાર્ડ તરીકે ફરજ બજાવતો રોબર્ટ નબાબન કાઇંક જુદીજ માટીનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"૨૬ ફૂટના મરેલો અજગર ઇન્ડોનેશિયાના ગામડામાં ટાંગવામાં આવ્યો હતો\n\nજેણે એકલા હાથે આ મહાકાય જીવને પડકાર્યો અને સ્થાનિકોની મદદથી 26 ફૂટના એનાકોન્ડાને મોતને ઘાટ ઉતારી દીધો.\n\nનબાબનને આ અજગર સાથેની લડાઈમાં ગંભીર ઈજાઓ થઇ છે એમનો જીવ તો બચી ગયો પણ તેનો ડાબો હાથ જખ્મી થઇ ગયો તેમ છતાંયે આ અજગર સામે તેને બાથ ભીડવાનું ચાલુ રાખ્યું હતું.\n\nહાલમાં નબાબ સારવાર હેઠળ છે. ગામવાળાઓ આ મહાકાય અજગરને જોઈ શકે, એ હેતુથી અજગરનાં મૃત શરીરને થોડા સમય માટે ગામમાં એક ઝાડ પર લટકાવવામાં આવ્યું.\n\nત્યારબાદ આ અજગરના શબને રાંધવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન : શાંતિ માટે નોબલ પુરસ્કાર મેળવવા માટે હું લાયક નથી\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેઓ શાંતિ માટે નોબલ પુરસ્કાર મેળવવા લાયક નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને આ મામલે ટ્વીટ કરીને કહ્યું, \"હું નોબલનો શાંતિ પુરસ્કાર મેળવવા માટે લાયક નથી. નોબલનું શાંતિ સન્માન મેળવવાના હકદાર એ હશે જે કાશ્મીરીઓની ઇચ્છા અનુસાર કાશ્મીર વિવાદનું સમાધાન શોધે અને સમગ્ર મહાદ્વીપમાં શાંતિ અને માનવતાના વિકાસનો માર્ગ તૈયાર કરે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉલ્લેખનીય છે કે પોતાના કબજામાંથી ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડરને ભારતને પરત સોંપ્યા બાદ પાકિસ્તાનમાં ઇમરાન ખાનને શાંતિ સન્માન આપવા માટે અભિયાન શરૂ કરાયું છે.\n\nઅભિયાન ચલાવનારા લોકોનું કહેવું છે કે ઇમરાન ખાને ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન બોલ્યા, 'મને ભારતમાં ખૂબ પ્રેમ મળ્યો છે'\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે જોડાયેલી પોતાની સારી યાદોને વાગોળી હતી. તેમણે કહ્યું કે જ્યારે ભારત ગયો ત્યારે મને ખૂબ જ સન્માન મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ધર્મ અત્યાચારની પરવાનગી આપતું નથી અને આવું હિંદુ ધર્મમાં પણ નથી.\n\nલાહોરમાં સોમવારે આંતરરાષ્ટ્રીય શીખ સંમેલનમાં તેમણે લાંબું ભાષણ આપ્યું, જેમાં ભારત, શીખ સમુદાય અને કાશ્મીર જેવા વિષય પર બોલ્યા.\n\nતેમણે કહ્યું, \"જ્યારે હું પહેલી વાર ક્રિકેટ રમવા માટે ભારત ગયો ત્યારે એક અલગ પ્રકારના દેશનો અહેસાસ કર્યો. ત્યાં અમને ઘણી ઇજ્જત મળી, પ્રેમ મળ્યો.\"\n\n\"આ જોઈને અમે પરેશાન થઈ ગયા કે અમે આટલી નફરત અને ડરામણી વસ્તુઓ સાંભળતા હતા. ભારત જેને અમે દુશ્મન દેશ સમજતા હતા, ત્યાં અમને ઘણી ઇજ્જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન: મોદી સરકારના આ પગલાથી પુલવામા જેવા હુમલા થશે\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ત્યાંની સંસદમાં કહ્યું, \"આ હવે ગંભીર મુદ્દો બની ગયો છે. તેઓ કાશ્મીરની સ્વતંત્રતાને દબાવવા માટે વધુ પ્રયાસ કરશે. તેઓ કાશ્મીરીઓને સમાન નથી ગણતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તેઓ કાશ્મીરીઓને દબાવવા પ્રયાસ કરશે. એટલે પુલવામા જેવી ઘટનાઓ ઘટશે. આની વિરુદ્ધ અમે લોહીના અંતિમ બુંદ સુધી લડાઈ લડીશું.\"\n\n\"અમે ન્યુક્લિયર બ્લૅકમેલ નથી કરી રહ્યા. હું સામાન્ય બુદ્ધિ વાપરવા કહું છું. 'સારાની આશા રાખીએ અને ખરાબની તૈયારી રાખવી' જોઈએ.\"\n\n\"હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે જો તેઓ અત્યારે કશું નહીં કરે તો તેના ગંભીર પરિણામ આવશે.\"\n\nઇમરાન ખાને કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંદુઓને મુસલમાનો કરતાં ઉચ્ચ માને છે. ઇમરાને સરકારની સરખામણી જર્મનીના નાઝીઓની સાથે કરી હતી અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાનની શપથવિધિમાં મોદીને આમંત્રણ કેમ નહીં?\\nસારાંશ: તમારે અરવિંદ કેજરીવાલ, લાલૂ જી, મોદી અને રાહુલને અલગ-અલગ જોવા પડે છે પણ અમે નસીબદાર છીએ કારણ કે અમને આ બધા એક જ માણસમાં મળી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માણસનું નામ જો લઈ લઉં તો સોશિયલ મીડિયા પર મારે ગાળો ખાવાનો વખત આવે અને હવે ઘડપણમાં મારામાં એટલી હિંમત નથી રહી.\n\nજ્યારે એક અઠવાડિયા પહેલાં ઇમરાન ખાનનાં પ્રવક્તા ફવ્વાદ ચૌધરીએ એ સૂચના વહેતી મૂકી કે નવા વડા પ્રધાન ખલ્લાં મેદાનમાં શપથ લેશે. \n\nએમાં સાર્ક દેશોનાં નેતા અને ક્રિકેટ અને ફિલ્મી જગતના ઇમરાન ખાનના મિત્રોને આમંત્રણ આપવામાં આવશે ત્યારે લાખો લોકોની જેમ મારા હરખનો પણ પાર નહોતો રહ્યો.\n\nહું વિચારવા માંડ્યો કે કેવું અદ્ભુત દૃશ્ય હશે જ્યારે પહેલી હરોળની ખુરશીઓમાં ચીફ જસ્ટિસ ઑફ પાકિસ્તાન સાકિબ નિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન-ટ્રમ્પ મુલાકાત : પાકિસ્તાન કેવી રીતે અમેરિકાને વીનવશે?\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. વડા પ્રધાનના રૂપમાં ઇમરાન ખાન એવા સમયે અમેરિકા ગયા છે જ્યારે બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ખૂબ વધેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાનનો અમેરિકા પ્રવાસ ત્રણ દિવસનો છે, પરંતુ તેમના કાર્યક્રમનું વિવરણ સ્પષ્ટ નથી, કેમ કે આ યાત્રા વિશે ભ્રમની સ્થિતિ છે કે યાત્રા આગળ વધશે કે નહીં. પરંતુ તે છતાં આ યાત્રા મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહી છે. \n\nઇમરાન ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને આશા છે કે બન્ને નેતા આતંકવાદ વિરોધી, સંરક્ષણ અને વેપાર જેવા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. \n\nક્યારેક નરમ તો ક્યારેક ગરમ સંબંધ\n\nટ્રમ્પ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવીને રાખ્યું છે. અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાનની ભારત વાપસી પર ચાહકો બોલ્યા, 'મારો હીરો આવી ગયો'\\nસારાંશ: ડાયલૉગ ડિલિવરીના આગવા અંદાજ અને ઉમદા અભિનય માટે જાણીતા ઇરફાન ખાને બુધવારે ટ્વિટર પર જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં જ ભારત પરત ફરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરફાનના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકોમાં ખુશીની લહેર ફરી વળી. \n\nઆજથી લગભગ એક વર્ષ પહેલાં 5 માર્ચ, 2018ના રોજ ઇરફાન ખાને ટ્વીટ કરીને પોતાના ચાહકોને પોતાની બીમારી 'ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર' અંગે જણાવ્યું હતું. \n\nએ બાદ તેઓ બ્રિટનની રાજધાની લંડનમાં રહીને પોતાનો ઉપચાર કરાવી રહ્યા હતા. \n\nઇરફાને માન્યો આભાર \n\nઇરફાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અત્યંત લાગણીશીલ અંદાજમાં લખ્યું હતું, \"જીતવાની દોડધામમાં આપણે કદાચ એ ભૂલી જઈએ છીએ કે આપણા જ લોકોના દિલમાં જે પ્રેમ હોય એનું શું મહત્ત્વ હોય. આપણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાકનું એલાન : IS સામેનો જંગ સમાપ્ત\\nસારાંશ: ઇરાકે કટ્ટરપંથી સંગઠન આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) વિરુદ્ધના યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરાકે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધના જંગની સમાપ્તિની જાહેરાત કરી છે.\n\nઇરાકના વડાપ્રધાન હૈદર અલી આબ્દીએ બગદાદમાં એક પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યું હતું કે, તેમની સેનાએ ઇરાક-સીરિયા સરહદ પર સંપૂર્ણ રીતે નિયંત્રણ મેળવી લીધું છે. \n\nઇરાકની જાહેરાત પહેલા રશિયા પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂક્યું છે કે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધનું તેમનું મિશન સમાપ્ત થઈ ગયું છે. \n\nવર્ષ 2014માં આ કટ્ટરપંથી સંગઠને સીરિયા અને ઇરાકના કેટલાંક વિસ્તારોને કબજામાં લીધા હતા અને આઈએસ શાસનની જાહેરાત કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, હજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન : એક ડૉલરના બદલે આપવા પડે છે 90 હજાર રિયાલ\\nસારાંશ: ભારતીય મુદ્રા રૂપિયાની હાલત એવી ક્યારેય થઈ નથી, જેવી અત્યારે છે. એક ડૉલરના બદલે 69 રૂપિયા આપવા પડે છે. જે દેશોની મુદ્રા રૂપિયો છે, તે દરેકની હાલત ખરાબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને નેપાળના રૂપિયાની હાલત પણ કંઈ ઠીક નથી. જોકે, અમેરિકી ડૉલરની તંદુરસ્તીની ઝપેટમાં માત્ર રૂપિયો જ નથી. \n\nતેમાં ઈરાનની મુદ્રા રિયાલ તો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. \n\nઈરાન હાલ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજધાની તેહરાનમાં લોકો પોતાની દુકાનો બંધ કરી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઈરાનની મુદ્રા રિયાલ અમેરિકાના ડૉલરની સામે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. \n\nઈરાનના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ હસન રુહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનની એ કળા જેને જિવાડી રહ્યો છે કચ્છનો એક પરિવાર\\nસારાંશ: ભારતમાં નાશ થવાને આરે આવીને ઊભેલી કળાઓમાં રોગાન આર્ટનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનની એ કળા જેને હવે કચ્છ જીવાડી રહ્યું છે\n\nવર્ષો પહેલાં ઈરાનથી ભારતમાં આવેલી આ કળાના જાણકારો જૂજ જાણકારો હવે કચ્છમાં બચ્યા છે. \n\nકચ્છના નિરોના ગામમાં રહેતો એક પરિવાર વર્ષોથી આ કળા સાથે જોડાયેલો છે. આ પરિવાર આઠ પેઢીઓથી આ રોગાન પેઇન્ટિંગનું કામ કરે છે. \n\nશું છે આ રોગાન આર્ટ અને કેવી રીતે તૈયાર કરે છે આ પરિવાર આ જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમની મુલાકાત લીધી હતી. \n\n300 વર્ષ પહેલાં આગમન\n\nરોગાન કળાથી તૈયાર કરેલું વસ્ત્ર\n\nખત્રી સમાજ આ કળાનો જાણકાર હોવાનું મનાય છે. નિરોના ગામમાં અબ્દુલ ગફૂર અને તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનનો સીરિયા પર મિસાઇલ હુમલો, કહ્યું અહવાઝનો બદલો લીધો\\nસારાંશ: ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડના કહેવા પ્રમાણે, અહવાઝમાં મિલિટરી પરેડ પર થયેલા હુમલાની વળતી કાર્યવાહીના ભાગરૂપે પૂર્વ સીરિયામાં મિસાઇલ હુમલા કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનની સરકારી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, કથિત રીતે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના પ્રભાવવાળા અલ્બુ કમાલ શહેર પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.\n\nતા. 22મી સપ્ટેમ્બરે અહવાઝમાં પરેડ દરમિયાન થયેલા હુમલામાં 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આઈએસ તથા આરબ ભાગલાવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી હતી. \n\nઈરાનની સરકારે આરોપ મૂક્યો હતો કે આ હુમલાખોરોને અમેરિકા તથા ખાડી દેશોનું સમર્થન હાંસલ હતું. અમેરિકાએ આ આરોપોને નકાર્યા હતા.\n\nરેવોલ્યુશનરી ગાર્ડ્સે સોમવારે જાહેરાત કરી હતી કે હવાઈ સેનાના મિસાઇલ યુનિટે સીરિયામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાની સૈન્યના રિવૉલ્યુશનરી ગાર્ડને અમેરિકાએ 'આતંકવાદી સંગઠન' જાહેર કર્યું\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ(આઈઆરજીસી)ને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કર્યું છે. અમેરિકાએ કોઈ દેશની સેનાને 'આતંકી સંગઠન' જાહેર કર્યું હોય એવું પહેલી વખત બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે જ્યારથી ઈરાન સાથે પરમાણુ કરાર તોડ્યો છે, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. \n\nવ્હાઈટ હાઉસનું કહેવું છે કે આઈઆરજીસીનો અર્થ 'ઇંપ્લિમેંટિંગ ઇટ્સ ગ્લોબલ ટેરરિસ્ટ કૅમ્પેન' છે.\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે પોતાના નિવેદનમાં જણાવ્યું, \"વિદેશ મંત્રાલયનો આ બહુ મોટો નિર્ણય છે. ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપવાની સાથે આઈઆરજીસીમાં સક્રિય રીતે સામેલ છે.\"\n\nઅમેરિકાએ આઈઆરજીસી અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર આતંકવાદને સમર્થન આપવાનો અને માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે.\n\nટ્રમ્પે કહ્યું કે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશાન કિશન : મોટેરામાં પ્રથમ મૅચમાં અર્ધસદી ફટકારી વિરાટ કોહલીનો સાથ આપનાર 22 વર્ષના ખેલાડી\\nસારાંશ: મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી20 મૅચમાં નબળા પ્રદર્શન બાદ બીજી ટી20 મૅચમાં ભારતીય ટીમ બમણા જોરે પાછી આવી હોય એવું પ્રદર્શન રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ટીમની ઇંગ્લૅન્ડ સામે સાત વિકેટથી જીત થઈ હતી, આ મૅચમાં બે ભારતીય બૅટ્સમૅનોના પ્રદર્શને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.\n\nભારતીય કપ્તાન વિરાટ કોહલીએ અણનમ રહીને 73 રન ફટકાર્યા અને એ સાથે ટી20 ફોર્મેટમાં તેમના 3000 રન પણ પૂરા કરી દીધા.\n\nચર્ચામાં રહેલા અન્ય બૅટ્સમૅન એટલે ઈશાન કિશન, જેઓ ભારતીય ટીમ માટે પહેલી ટી20 મૅચ રમી રહ્યા હતા.\n\nઈશાન કિશને ડેબ્યુ મૅચમાં 32 બૉલમા આક્રમક 56 રન ફટકાર્યા અને સાથે કેટલાક વિક્રમો પણ સર્જી દીધા.\n\nઆ બંને ખેલાડીઓને મોટેરાની બીજી ટી20 મૅચની જીતના દાવેદાર માનવામાં આવે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશ્વર નિંદા મામલે ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને છોડ્યાં બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન\\nસારાંશ: ઈશ્વર નિંદા મામલે જેમને મૃત્યુદંડની સજા થઈ હતી, તેઓ પાકિસ્તાનનાં એ ખ્રિસ્તી મહિલા આસિયા બીબી છે જેમને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બરી કર્યાં છે. આસિયા બીબીને નિર્દોષ છોડ્યાં બાદ પાકિસ્તાનનાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીચલી અદાલત અને પછી હાઈકોર્ટે આ મામલે આસિયા બીબીને મૃત્યુદંડની સજા કરી હતી. \n\nએ સજા વિરુદ્ધ આસિયા બીબીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આસિયા બીબીને બરી કરી દીધાં છે.\n\nસુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની બૅન્ચે આઠ ઑક્ટોબરે આ કેસનો ચુકાદો આપ્યો હતો. \n\nચુકાદો આપતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મિયાં સાકિબ નિસારે કહ્યું કે તેઓ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરે છે.\n\nતેમણે કહ્યું, \"તેમની સજાના ચુકાદાને નામંજૂર કરાય છે. જો તેમની પર અન્ય કોઈ મામલે કેસ ન ચાલતો હોય તો તરત જ તેમને મુક્ત કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉંદરો સાથે સંબંધો બનાવી રાખો\\nસારાંશ: બિહારના જળ સંસાધન વિભાગના લલ્લનટૉપ મંત્રી લલ્લન સિંહે એવું કહીને શું ખોટું કહી દીધું કે, આ વખતે થયેલા વરસાદમાં માટીના બંધ તૂટવાથી જે પૂર આવ્યું તેનું અસલ કારણ ઉંદરોએ માટીનાં બંધમાં કરેલાં છિદ્રો હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છિદ્રો એટલા માટે કરી દેવાયા કે ખેડૂતો આ પાળાઓ પર માચડાઓ બાંધીને અનાજ રાખતા છે અને ઉંદરો આ અનાજ સુધી પહોંચવાના ચક્કરમાં પાળાઓ ખોદી નાખે છે. \n\nપરંતુ લલ્લન સિંહ ઉંદરો પર આરોપ મૂકતા એ પણ ભૂલી ગયા કે આ ઉંદરોએ નીતીશકુમારની દારૂબંધીની યોજનામાં અત્યાર સુધી કેટલી મદદ કરી છે. \n\nપોલીસે એક વર્ષમાં જે નવ લાખ લિટર દારૂ પૂરા રાજ્યમાં જપ્ત કરીને રાખ્યો હતો, જો આ બધો જ દારૂ ઉંદરો ન પી ગયા હોત તો પોલીસવાળા પી જાત અથવા બ્લેકમાં વેંચી દેત. \n\nઉંદરોનું કારસ્તાન \n\nઉંદરો દ્વારા દારૂ પીવાની સાક્ષી ખુદ બિહારના પોલીસકર્મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉજ્જવળ ભાવિની આશાએ લાખો છોડી રહ્યાં છે વેનેઝુએલા\\nસારાંશ: વેનેઝુએલામાં લાખોની સંખ્યામાં લોકો દેશ છોડીને જઈ રહ્યાં છે. ત્યાં મોંઘવારી અમુક ટકા નહીં, પરંતુ હજારો ગણી વધી ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા ડૂબવાના આરે છે અને લોકો પાસે ખાવા માટે પણ કંઈ જ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માડુરોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં ભર્યાં છે, પરંતુ તેનાથી ખાસ કોઈ ફાયદો થયો નથી. \n\nમહામંદીના સમયથી પસાર થઈ રહેલી વેનેઝુએલાની અર્થવ્યવસ્થા અને ભયાનક પરિસ્થિતિનાં નિર્માણ પાછળ ઘણાં લોકો રાષ્ટ્રપતિ નિકોલસ માડુરો અને તેમની સરકારને જવાબદાર ગણાવે છે. \n\nપરંતુ દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું અને મંદીમાંથી નીકળવાના પ્રયાસો બાદ પણ તેમાં સુધારો કેમ ન આવ્યો એ સવાલ થવો સ્વાભાવિક છે.\n\nવિપક્ષનાં નિયંત્રણવાળી વેનેઝુએલાની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના કહેવા અનુસાર, સરેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉઝબેકિસ્તાનની રસપ્રદ 'બુઝકશી' રમત\\nસારાંશ: ઘોડાની પીઠ પર બેસીને રમવામાં આવતી આ રમતને 'બુઝકશી' રમત કહેવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં એને 'કુપકરી' પણ કહેવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુર્કી ભાષામાં 'કુપ'નો મતલબ 'ઘણા બધા' થતો હોય છે અને ફારસીમાં 'કરી'નો મતલબ 'કામ' થતો હોય છે. એટલે 'કુપકરી'નો મતલબ ઘણાબધા લોકોનું કામ થાય છે. \n\nઉઝબેકિસ્તાનમાં કુપકરી સ્પર્ધાને 'ઉલાક' પણ કહેવામાં આવે છે. \n\nઉઝબેકિસ્તાનની ફોટોગ્રાફર અને ડૉક્યુમેન્ટરીમેકર યૂમીદા અખમેદોવાએ હાલમાં જ મધ્ય એશિયાના આ ખૂબ જ લોકપ્રિય ખેલની કેટલીક દિલચસ્પ ફોટો કૅમરામાં કેદ કરી છે. \n\nઆ રમત તાશકંદ વિસ્તારના ગામ ઈરતોશમાં રમાઈ. ઇરતોશનો મતલબ થાય છે પથરાળ જમીન\n\nપોલોની જેમ બુઝકશીની રમતમાં પણ ખેલાડીઓ ઘોડા પર સવાર થાય છે. પરંતુ આમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા : કિમ સોક-ચોલ ઉત્તર કોરિયાથી ભાગીને કેમ દક્ષિણ કોરિયા ગયા?\\nસારાંશ: વીસ વર્ષ પહેલા ઉત્તર કોરિયાના નાગરિક કિમ સોક-ચોલ પોતાનો દેશ છોડીને દક્ષિણ કોરિયા ભાગી આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ સોક-ચોલ\n\nતેમણે એવી આશા સાથે ઉત્તર કોરિયા છોડ્યું હતું કે, અહીં તેમને આશ્રય મળશે, પરંતુ ઉત્તર કોરિયાનો ભાગ્યે જ કોઈ એવો નાગરિક હશે જેને આટલી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય.\n\nદક્ષિણ કોરિયાના સત્તાવાર આંકડા અનુસાર, 1990ના દાયકામાં ઉત્તર કોરિયામાં એક જબરદસ્ત દુકાળ અને ભૂખમરાના પ્રકોપથી બચવા માટે ત્રીસ હજારથી વધુ લોકોએ ત્યાંથી ભાગીને દક્ષિણ કોરિયામાં આવીને આશ્રય લીધો હતો.\n\nજેમાં મોટાભાગના લોકો ઉત્તર કોરિયામાં 'કિમ' પરિવારના કડક અને સરમુખત્યારશાહી શાસનને પણ જવાબદાર ગણે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે બેઠક થશે?\\nસારાંશ: દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે 9 જાન્યુઆરીએ સંયુક્ત બેઠક કરવાની રજૂઆત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા સાથે સંબંધ સુધારવા માટે પહેલ કરી છે\n\nઆ બેઠકમાં વર્ષ 2018ના વિન્ટર ઑલિમ્પિકમાં પ્યોંગયાંગના સામેલ થવા મામલે ચર્ચા થશે. \n\nઆ રજૂઆત ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉનના એ નિવેદન બાદ કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં દક્ષિણ કોરિયામાં યોજાવા જઈ રહેલા ઑલિમ્પિકમાં તેઓ પોતાની ટીમને પ્યોંગયાંગ મોકલવા પર વિચાર કરી રહ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે કહ્યું હતું કે બન્ને પક્ષોએ સાથે બેસીને સંભાવનાઓ પર વિચાર કરવો જોઈએ. \n\nશું કહ્યું હતું કિમ જોંગ ઉને?\n\nનવા વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશની 19 વર્ષની યુવતીએ બનાવી ‘રેપ પ્રૂફુ પેન્ટી’\\nસારાંશ: ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારની માત્ર 19 વર્ષની યુવતીએ 'રૅપ પ્રૂફ પેન્ટી' બનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીનૂ કુમારી\n\nતેમને આશા છે કે આનાથી વિશ્વભરની યુવતીઓ સામે થતા બળાત્કાર રોકી શકાશે. \n\nસીનૂ કુમારી નામની આ યુવતીએ એક પેન્ટી તૈયાર કરી છે, જેમાં એક પ્રકારનું લૉક લગાવેલું છે. \n\nઆ લૉક મહિલાઓને બળાત્કાર સામે રક્ષણ આપે છે. સીનૂ તેને 'રૅપ પ્રૂફ પેન્ટી' કહે છે.\n\nપેન્ટીમાં 'બ્લેડ પ્રૂફ' કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\n\nતેમાં એક સ્માર્ટ લૉક, એક જીપીઆરએસ અને એક રેકોર્ડર પણ લગાવવામાં આવ્યું છે.\n\n19 વર્ષની સીનૂ કુમારી ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા ખેડૂત છે.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડમાં આ 'પ્રલય' આવવાનું સાચું કારણ શું છે?\\nસારાંશ: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર (હિમશિલા) તૂટવાથી નદીમાં તોફાન આવ્યું છે. નદી પરના અનેક બંધો તૂટવાની સાથે પૂરનો ખતરો પણ તોળાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે એક પ્રશ્ન એવો ચર્ચાઈ રહ્યો છે કે ગ્લેશિયર તૂટતાં નદીમાં તોફાન કેમ આવ્યું?\n\nઘટના જે દૂરસ્થ વિસ્તારમાં ઘટી છે, એના પગલે આ પ્રશ્નનો સચોટ જવાબ કોઈની પાસે નથી.\n\nગ્લેશિયોલૉજિસ્ટના પ્રમાણે હિમાલયના આ ભાગમાં જ અંદાજે એક હજાર ગ્લેશિયરો છે.\n\nતજજ્ઞોના પ્રમાણે પ્રબળ શક્યતા છે કે તાપમાનનો પારો ઉપર ચઢતાં હિમશીલા તૂટી હોય અને એના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હોય.\n\nવહેણ વધતાં ધોવાણને લીધે પથ્થરો અને માટીમાં નદીમાં તણાઈ આવ્યા હોવાની પણ શક્યતા છે.\n\nવરિષ્ઠ ગ્લેશિયોલૉજિસ્ટ અને સરકારના દહેરાદૂનસ્થિત વાડિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરે : 'પાકિસ્તાન જેવી સર્જિકલ સ્ટ્રાઇક શિવાજીના મહારાષ્ટ્રમાં કરી'\\nસારાંશ: ભાજપે એનસીપીના અજિત પવારનો સાથે લઈને રાતોરાત સરકાર બનાવી લીધા બાદ એનસીપી અને શિવસેનાએ સંયુક્ત પત્રકારપરિષદ કરી હતી. આ પત્રકારપરિષદમાં કૉંગ્રેસ સામેલ થઈ ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરદ પવારે આ મામલે સવારે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આ નિર્ણય અજિત પવારનો છે એનસીપીનો નથી. \n\nશરદ પવારની સાથે પત્રકારપરિષદમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે પણ હાજર હતા.\n\nશરદ પવારે કહ્યું કે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે સરકાર બનાવીશું.\n\nતેમણે કહ્યું, \"ત્રણેય પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો એકસાથે આવ્યા હતા કેટલાક અપક્ષોએ પણ સાથ આપ્યો હતો. અમારા ધારાસભ્યનો આંકડો 170 સુધી પહોંચી ગયો હતો.\"\n\n\"સવારના 6-30 વાગ્યે અમને જાણ થઈ કે રાજ્યપાલ રાજભવનમાં જ છે, અમે ખુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરે : 'મહારાષ્ટ્રમાં વધુ એક લૉકડાઉનની શક્યતા નકારી ન શકાય'\\nસારાંશ: મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે રાજ્યની પ્રજાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોની સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ તેમણે કહ્યું હતું કે દરદીઓની સંખ્યાના ઉછાળને જોતા આગામી સમયમાં મહારાષ્ટ્રમાં લૉકડાઉનની શક્યતાને નકારી શકાય નહીં. આ અંગે આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.\n\nઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે એક તરફ સરકારની સામે લોકોનાં જીવ બચાવવાનો પ્રશ્ન છે, તો બીજી તરફ અર્થતંત્ર ખોરવાઈ ન જાય તે જોવાનો સવાલ છે, જેથી કરીને રોજગારી ન છિનવાઈ જાય. અમારા માટે રોજગારી કરતાં જીવન વધુ મહત્ત્વપૂર્ણ છે. રોજગાર ફરીથી ઊભા કરી શકાય છે, પરંતુ એક વખત પ્રાણ જાય તો તેને પાછા લાવી નથી શકાતા.\n\nઠાકરેએ લૉકડાઉન મુદ્દે રાજકારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉનાની ઘટના બાદ કેવી છે ગુજરાતમાં દલિતોની સ્થિતિ?\\nસારાંશ: એક વર્ષ પહેલાં ઉનામાં થયેલો દલિત અત્યાચાર તમને યાદ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું.\n\nમોટા સમઢિયાળા ગામમાં ગૌરક્ષક તરીકે ઓળખાવતા કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકોએ જે રીતે ચાર લોકોને ઢોર માર માર્યો હતો. \n\nતેના પડઘા દેશભરમાં સાંભળવા મળ્યા હતા. એ ચાર લોકોનો વાંક ખાલી એટલો હતો કે તેઓ મરેલી ગાયનું ચામડું ઉતારીને લઈ જઈ રહ્યા હતા. \n\nએ ઘટનાનાં એક વર્ષ પછી પણ દલિત સમાજમાં તે ઘટનાના ઘા હજુ પણ તાજા છે. \n\nતેમની સાથે પણ આવી કોઈ ઘટના ન ઘટે તે માટે મોટા ભાગના દલિતો બીજા વ્યવસાય અપનાવવા લાગ્યા છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હવે ક્યારેય મૃત ગાયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ ગૅંગરેપ કેસ : પીડિતાનું મૃત્યુ, 'મારી બહેનના હત્યારાઓને મોતની સજા આપો'\\nસારાંશ: ઉન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાનું શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. પીડિતાને ગુરુવારે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સફદરજંગ હૉસ્પિટલના બર્ન ઍન્ડ પ્લાસ્ટિક વિભાગના મુખ્ય ડૉક્ટર શલભ કુમારે જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ રાત્રે 11.40 વાગ્યે થયું હતું.\n\nડૉક્ટર શુલભ કુમારે જણાવ્યું, \"તેમને રાત્રે 11 વાગીને 10 મિનિટે હાર્ટઍટેક આવ્યો. અમે તેમને બચાવવાના પ્રયાસો કર્યા પણ બચાવી ન શક્યા.\"\n\nપીડિતાના મૃત્યુ પછી તેમનાં બહેને કહ્યું કે પરિવાર ડરશે નહીં અને લડત ચાલુ જ રાખશે.\n\nહૉસ્પિટલમાં હાજર પીડિતાનાં બહેને બીબીસીને કહ્યું, \"જે લોકોએ મારી બહેન સાથે બળાત્કાર કર્યો, હું ઇચ્છું છું કે તેમને મોતની સજા મળે.\"\n\n\"કોર્ટમાં એ લોકો સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઋષિ કપૂરની વિદાય : ચિંટુજીના અવસાન પર બોલીવૂડ સ્તબ્ધ, કોણે શું કહ્યું?\\nસારાંશ: જાણીતા અભિનેતા ઋષિ કપૂર ચિંટુજી તરીકે પણ ઓળખાતા હતા. એમના અવસાન પર બોલીવૂડ સ્તબ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લતા મંગેશકરે બાળ ઋષિ કપૂરને યાદ કર્યાં\n\nઅને કલાકારો અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. \n\nનરેન્દ્ર મોદી...\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બહુમુખી, પ્રિય અને જીવંત હતા ઋષિ કપૂરજી, પ્રતિભાનું પાવર હાઉસ હતા તેઓ. હું તેમની સાથેના સંવાદ, સોશિયલ મિડીયા પર થયા હોય તે પણ વાગોળુ છું. ભારત અને ફિલ્મોની પ્રગતિ વિશે તેઓ સતત ઉત્સાહી રહેતા. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને ચાહક વર્ગ પ્રત્યે સાંત્વના વ્યકત કરું છું. ઓમ શાંતિ. \n\nસીમી ગરેવાલ...\n\nઋષિ કપૂર, મારો પ્રેમાળ ચિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍડિલેડ ટેસ્ટ : ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસે સાત વિકેટના નુકસાને 191 રન નોંધાવ્યા\\nસારાંશ: ઍડિલેડમાં રમાઈ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ સાત વિકેટના નુકસાન પર 191 રન નોંધાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રૅવિસ હૅડ\n\nઑસ્ટ્રેલિયાએ રમતની શરૂઆત ધીમી કરી હતી અને તેમના ઓપનર ખેલાડી ફિંચ એક પણ રન નોંધાવ્યા વગર આઉટ થઈ ગયા હતા.\n\nઑસ્ટ્રેલિયા વતી સૌથી વધુ રન ટ્રૅવિસ હૅડે નોંધાવ્યા હતા. તેઓ દિવસના અંતે 61 રને અણનમ રહ્યા હતા. \n\nભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 3 અને જશપ્રીત બુમરાહ તથા ઇશાંત શર્માની 2-2 વિકેટની મદદથી ઑસ્ટ્રેલિયાની સાત વિકેટ પડી હતી.\n\nઆ પહેલાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેતા પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 250 રન નોંધાવ્યા હતા.\n\nભારત વતી ચેતેશ્વર પુજારાએ 123 રન નોંધાવ્યા હતા. \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પી શકાય કે નહીં?\\nસારાંશ: લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે તેઓ ઍન્ટિબાયૉટિક દવાનું સેવન કરી રહ્યા હોય તો તેમણે દારૂ પીવો જોઈએ કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માન્યતા છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પીવાથી દવાની અસર યોગ્ય રીતે થતી નથી\n\nકેટલીક ગર્ભવતી મહિલાઓને દારૂનો આગ્રહ કરવામાં આવે ત્યારે ગર્ભાવસ્થા છૂપાવવા માટે એવું બહાનું કરતી હોય છે કે તેઓ ઍન્ટિબાયૉટિક લઈ રહી છે. \n\nઆવી રીતે તે દારૂ પીવાની પણ ના કહી દે છે અને પોતે ગર્ભવતી છે તે વાત પણ છૂપાવે છે.\n\nકેટલાક લોકો માને છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પીવામાં આવે તો દવાની અસર યોગ્ય રીતે થતી નથી. \n\nવળી કેટલાક લોકો તો એવો અભિપ્રાય આપે છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ વખતે દારૂનું સેવન કરવામાં આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ એડોલ્ફ હિટલર જેઓ 2020માં નામિબિયાની ચૂંટણી જીત્યા પણ તાનાશાહ નથી\\nસારાંશ: નામિબિયાના રાજકારણીનું નામ જર્મનીના પૂર્વ શાસક એડોલ્ફ હિટલરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ સ્થાનિક ચૂંટણીમાં જીતી ગયા છે જો કે વિશ્વ પર આધિપત્ય જમાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એડોલ્ફ હિટલર યુનોના ઑમ્પુન્દ્જા મતક્ષેત્રમાં સ્થાનિક ચૂંટણી જીતી ગયા છે. \n\nજર્મન અખબાર બિલ્ડ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમને નાઝી વિચારધારા સાથે કોઈ જ લેવાદેવા નથી.\n\nઅન્ય જર્મન નામોની જેમ એડોલ્ફ એક જર્મન નામ છે પરંતુ દેશમાં તે સામાન્ય નથી કેમ કે તેમનો દેશ એક સમયે જર્મનીની કૉલોની હતો.\n\nતેઓ શાસક પક્ષ સ્વાપો તરફથી ચૂંટણ લડ્યા હતા. પાર્ટીએ કૉલોની સંબંધિત શાસન અને ધોળાં લોકોના લઘુમતી શાસન સામેના અભિયાનમાં નેતૃત્ત્વ પણ કર્યું હતું.\n\nયુનોનાએ કબૂલ્યું કે તેમના પિતાને તેમનું નામ નાઝી નેતા હિટલર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગામની કહાણી, જ્યાં ઘરોની દીવાલો પર બાળકો ભણે છે\\nસારાંશ: આ એ ગામની કહાણી છે, જ્યાં ઘરોની દીવાલો પુસ્તકોની ગરજ સારી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક શાળાએ બાળકોને ભણાવવા માટે આ નવતર કીમિયો અજમાવ્યો છે.\n\nબાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાથી અહીં ગામની દીવાલોને જ બ્લૅકબૉર્ડ બનાવી દેવામાં આવી છે. \n\nલૉકડાઇન અને કરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઓનલાઇન શિક્ષણની બોલબાલા વધી છે.\n\nએ ગાળામાં આ ગામનાં ઑનલાઇન શિક્ષણથી વંચિત બાળકો માટે દીવાલોને પુસ્તકોના રંગમાં રંગી દેવામાં આવી છે, જેની માટે ગામના શિક્ષકો આગળ આવ્યા હતા.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ જાપાની પૉર્ન સ્ટાર જેણે ચીનના યુવાનોને સેક્સ શીખવ્યું!\\nસારાંશ: જ્યારે જાપાનની અભિનેત્રી અને પૂર્વ પૉર્ન સ્ટાર સોરા ઓઈએ ઇન્ટરનેટ પર પોતાનાં લગ્નની જાહેરાત કરી, તો ચીનના સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોરા ઓઈ.\n\nએનું કારણ પણ છે. સોરા ઓઈએ ઇન્ટરનેટ પર સક્રિય ચીનના નવયુવાનોની જિંદગીમાં આશ્વર્યજનક રીતે અક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. \n\nનવા વર્ષના પહેલા દિવસે સોરા ઓઈએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીર પોસ્ટ કરી હતી. તેમણે દુનિયાભરમાં પોતાના ચાહકોને આ ખુશખબર આપ્યા હતા. \n\nતસવીર પોસ્ટ કરવાના માત્ર કેટલાક કલાકો જ થયા હતા ત્યાં ચીનના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ વીબો પર તેમની પોસ્ટને 1,70,000થી વધારે કૉમેન્ટ્સ અને 8,30,000થી વધારે લાઇક્સ મળી હતી. \n\nતેમના એક ચાહકે લખ્યું, \"અમે તમારી ફિલ્મો જોઈને મોટા થયા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ નેતા જેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રીપદ સુધી પહોંચાડી દીધા\\nસારાંશ: તુમસે પહેલે વો જો ઈક શખ્સ યહાં તખ્તનશીં થા,\n\nઉસકો ભી અપને ખુદા હોને પે ઈતના હી યકીં થા...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શેર પાકિસ્તાનના ક્રાંતિકારી કવિ હબીબ જાલિબે લખ્યો હતો.\n\nહબીબ જાલિબ તેમની કલમની તાકાત વડે વંચિતોના અવાજ બનીને પાકિસ્તાનના શાસકોને આજીવન શબ્દોના ચાબખા મારતા રહ્યા.\n\nઆજના જમાનામાં આ શેર શિવસેનાના નેતા સંજય રાઉતે અગાઉ ટ્વિટર પર શૅર કર્યો છે.\n\nશિવસેના થોડા દિવસ અગાઉ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હિસ્સેદાર હતી.\n\nભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પણ મહારાષ્ટ્રની નવી સરકારમાં વધારે હિસ્સો મેળવવા માટે સંજય રાઉતે ઉપરોક્ત શેર ટ્વિટર પર શૅર કર્યો હતો.\n\nસંજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પાંચ તરકીબ જેનાથી તમને યાદ રહી જશે તમામ વાતો\\nસારાંશ: તમે તમારી જાતને ભલે ગમે તેટલી સ્માર્ટ માનતા હોવ પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમે તમારી યાદશક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક સર્વેક્ષણ પરથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે મોટાભાગનાં વિદ્યાર્થીઓ યાદ રાખવાની તરકીબનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. \n\nએને બદલે તેઓ એવી રીતો અમલમાં મૂકતા હોય છે કે તે વધારે લાભકારક સાબિત થતી નથી.\n\nએનું કારણ એ છે કે યાદ રાખવા અંગેના જાતજાતની સલાહ સૂચનો આપણને મળતા હોય છે. \n\nમા-બાપ કંઈક અલગ કહે છે અને ટીચર અલગ, વળી મિત્રોની સલાહ તો આગવી જ હોય છે અને વૈજ્ઞાનિકોનું એમની રિસર્ચના આધારે અલગ જ વાજિંત્ર વાગતું હોય છે.\n\nપરિણામે આપણે ગૂંચવણમાં મૂકાઈ જતા હોઈએ છીએ કે યાદ રાખવાની સાચી રીત કઈ?\n\nઆપણા સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પ્રેમસંબંધ જેમાં એક હત્યાને છુપાવવા નવ લોકોની ઠંડે કલેજે હત્યા કરાઈ\\nસારાંશ: એક મહિલાની હત્યા કરીને કેસને છુપાવવા માટે એક વ્યક્તિએ બીજા નવ લોકોની હત્યા કરી. જેમાં છ લોકો એક જ પરિવારના છે, જ્યારે બાકીના ત્રણ લોકો બહારના છે. મૃતકોમાં એક બાળક પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેલંગણાના વારાંગલમાં એક કૂવામાંથી નવ લોકોની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી.\n\nએકની હત્યા છાસમાં ઊંઘની ગોળી નાખી કરાઈ હતી, જ્યારે બાકીના નવની હત્યા કોલ્ડડ્રિંક્સમાં ઊંઘની ગોળી નાખી કરાઈ.\n\n25 મેએ પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી, જેમાં આરોપી સંજીવ કુમારને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કેસની વિગતો આપી હતી.\n\nઘટનાક્રમ શું હતો?\n\nમૃતક મક્સૂદના ત્રણ વર્ષના પૌત્રના સેન્ડલ\n\nનવ વ્યક્તિમાં જેમના પરિવારના છ લોકો મૃત્યુ પામ્યાં છે તે મકસૂદ તેલંગણાના વારાંગલ જિલ્લામાં રહેતા હતા. \n\nમકસૂદના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલા જેનાં માટે ઝગડી પડ્યા સાઉદી અરેબિયા અને કેનેડા\\nસારાંશ: \"રૈફ બાદાવીનાં બહેન સમર બાદાવીને સાઉદી અરેબિયામાં કેદ કરી દેવાયાં છે અને અમે ભારે ચિંતિત છીએ. આ કપરા સમયમાં કેનેડા બાદાવી પરિવાર સાથે ઊભું છે અને અમે રૈફ તેમ જ સમર બાદાવીને મુક્ત કરવાની માગ કરીએ છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેનેડાના વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રિલૅન્ડે બીજી ઑગસ્ટે આ ટ્વીટ કર્યું હતું. એ બાદથી જ બન્ને દેશો વચ્ચેની હવાઈ સેવા બંધ કરી દેવાઈ છે અને રાજકીય સંકટ પણ સર્જાયું છે. \n\nત્યારે એ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે આખરે સમર બાદાવી કોણ છે, જેનાં કારણે બે દેશો વચ્ચે તણાવ સર્જાયો?\n\nકોણ છે સમર બાદાવી?\n\n33 વર્ષનાં સમર બાદાવી એક અમેરિકન સમાજસેવિકા છે, જે મહિલા અધિકારો માટે કામ કરે છે. \n\nસમરને વર્ષ 2012માં ઇન્ટરનેશનલ વીમૅન ઑફ કરેજ ઍવૉર્ડ એનાયત કરાયો હતો. \n\nસમર બાદાવી એ મહિલા છે કે જે સાઉદી અરેબિયામાં મહિલાઓ પર પુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલા જેમણે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સામે મહાઅભિયોગનો ગાળિયો કસ્યો\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જે મહાઅભિયોગના પડકારનો સામનો કરી રહ્યા છે તે તેમનું રાજકીય ભવિષ્ય અને આવતા વર્ષે યોજાનાર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની દિશા બદલી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે પ્રેસિડેન્ટ ટ્ર્મ્પના ફોન કોલની વાતચીત જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની ફોન પરની વાતચીતના અંશો જાહેર થયા પછી આપ પગલું ભરવામાં આવ્યું છે.\n\nડેમૉક્રેટ પાર્ટીનાં કદાવર નેતા અને ટ્રમ્પનાં કટ્ટર પ્રતિસ્પર્ધી નૅન્સી પેલોસી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.\n\nઆત્મવિશ્વાસથી ભરપૂર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરનાર નૅન્સી પેલોસીને અમેરિકાનાં સૌથી તાકાતવર મહિલા ગણાય છે. \n\nઅમેરિકાની સંસદમાં તેઓ જ વિપક્ષની આગેવાની કરે છે. તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ માઓવાદી નેતા જેની પોલીસ પાસે નવી તસવીર નથી\\nસારાંશ: દેશના કૉમ્યુનિસ્ટ (માઓવાદી) પક્ષના મહાસચિવ મુપલ્લા લક્ષ્મણા રાવ ઉર્ફે ગણપતિની પોલીસ રેકર્ડમાં ત્યારની તસવીર છે જ્યારે તેમની ઉંમર 35 વર્ષ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપોલીસ અથવા મીડિયા પાસે આ એકમાત્ર તસવીર સિવાય ગણપતિની કોઈ તસવીર ઉપલબ્ધ નથી. \n\nએવું કહેવાય છે કે ગણપતિનું અંતિમ ઇન્ટરવ્યૂ માઓવાદીના મુખપત્રમાં 10 વર્ષ અગાઉ છપાયું હતું. આ સિવાય 'ઓપન સામયિકે' નવ વર્ષ અગાઉ ગણપતિનું ઇન્ટરવ્યૂ છાપ્યું હતું. \n\nત્યારબાદ ગણપતિનું ઇન્ટરવ્યૂ ક્યાંય પણ છપાયું નથી. \n\nઆ વર્ષો દરમિયાન ગણપતિએ કોઈ પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો નથી. માઓવાદીના મુખપત્રમાં પણ ગણપતિનું કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ છપાયું નથી. \n\n69 વર્ષના ગણપતિ કેવા દેખાય છે તેના વિશે કોઈને માહિતી નથી.\n\nતમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મુસલમાન જેમણે દિલ્હીમાં ગાયની કુરબાની બંધ કરાવી હતી\\nસારાંશ: સમગ્ર વિશ્વમાંના ઈસ્લામના અનુયાયીઓ બકરી ઈદ મનાવતા હોય છે ત્યારે મક્કામાં હજ યાત્રા કરવામાં આવતી હોય છે. મક્કામાં ઈબ્રાહમે 4,000થી વધુ વર્ષ પહેલાં પોતાના પવિત્ર કાળા પથ્થર સાથે અલ્લાનું ઘર બનાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યહૂદી અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ઈબ્રાહિમના બલિદાનને કોઈ કારણસર ઈદની માફક મનાવતા નથી. ઇસ્લામ ઈસુખ્રિસ્તના જન્મનાં 600 વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યો હતો, પણ માત્ર ઈસ્લામે જ એ બલિદાનને અપનાવ્યું છે.\n\nઅલબત, યહૂદીઓ અને ખ્રિસ્તીઓએ ઈબ્રાહિમને અલગ-અલગ રીતે આદર આપવાનું ચાલુ રાખ્યું છે. તેઓ તેમને ધર્મમાં એક પિતાનો દરજ્જો આપે છે. \n\nભારતના વિભાજન પહેલાંના દિવસોમાં તમામ સમૃદ્ધ ઘરોમાં બકરી ઈદના દિવસે કુરબાની આપવામાં આવતી હતી. માત્ર ગરીબ લોકો જ નાણાં એકઠા કરી, સાથે મળીને બકરી કે ઘેટાંની કુરબાની આપતા હતા. એ સમય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ લૂંટારુ જહાજ જે દુનિયાને અંધારામાં રાખી ચોરતું હતું 'સફેદ સોનું'\\nસારાંશ: આંદ્રે ડોલગોવ અથવા એસટીએસ-50 એ જ તેનું નામ હતું. ક્યારેક-ક્યારેક આને સી બ્રિજ-1ના નામથી ઓળખવામાં આવતું હતું. આ એ જહાજ હતું જે મહાસાગરમાંથી માછલી ચોરી લેતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદ્રે ડોલગોવ વહાણ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો ભાગ હતું.\n\nઆંદ્રે ડોલગોવ વહાણ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો ભાગ હતું, જે ખૂબ જ સંગઠિત રીતે કામ કરતું હતું. આ વહાણ અંદાજે 10 વર્ષ સુધી મહાસાગરમાંથી દુર્લભ માછલીઓની તસ્કરી કરતું હતું. \n\nતેને પકડવા માટેના તમામ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી, કારણ કે આ વહાણ દર વખતે કોઈને કોઈ રીતે ભાગી જવામાં સફળ થતું હતું. \n\nપરંતુ એક દિવસ લૂંટારાઓનું આ દળ ઇન્ડોનેશિયાની ટાસ્ક ફોર્સના હાથે ચડી ગયું. આ કાટ ખવાયેલા, જૂના વહાણને જોઈને કોઈ પણ એ નહોતું કહીં શકતું કે આ દુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવું બૉક્સ જે કચ્છના રણને નિચોવીને કાઢી શકે છે પાણી\\nસારાંશ: શું તમે એવું વિચારી શકો છો કે એક મશીન કચ્છના રણ જેવી તપતપતી જમીન નીચેથી પાણી કાઢી શકે છે? પહેલા તો 'રણમાં પાણી' આ શબ્દ સાંભળીને જ કંઈક અલગ લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ રણમાંથી પાણી કાઢી લીધું છે, અને એ પણ પીવાલાયક. \n\nજોર્ડન અને અમેરિકા સાથે સંબંધ ધરાવતા વૈજ્ઞાનિક ઉમર યાઘીએ એક અનોખું બૉક્સ તૈયાર કર્યું છે. આ બૉક્સ રણમાં હવામાંથી પીવાનું પાણી કાઢી લે છે. \n\nસૌથી ખાસ વાત એ છે કે તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. સાથે જ તેને દુનિયાના કોઈ પણ રણપ્રદેશમાં લગાવી શકાય છે. \n\nયાઘી કહે છે, \"દુનિયાની એક તૃતિયાંશ વસતી ઓછું પાણી ધરાવતા વિસ્તારોમાં રહે છે. તેવામાં આ રીતથી પાણીની સમસ્યાનું કેટલીક હદે સમાધાન લાવી શકાય છે. આ એક ઉત્તમ રીત છે.\"\n\nકેવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક રૂપિયામાં તમે આટલી વસ્તુઓ ખરીદી શકો!\\nસારાંશ: 30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સદી બાદ ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.\n\nએ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nઆ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.\n\nઆ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.\n\nતે દરમિયાન બીબીસી ગુજરાતીએ પોતાના દર્શકોને એક રૂપિયાથી આજના સમયમા તમે શું ખરીદી શકો છો તેવો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક વ્યક્તિ એવી છે જેમના માટે ચુંબન કરવું એ મોતને નોતરું આપવા જેવું છે\\nસારાંશ: મોટા ભાગે લોકો પોતાના પહેલાં ચુંબન અંગે ખુશ અને આતુર રહેતાં હોય છે પણ એક વ્યક્તિ એવી છે જેમના માટે ચુંબન કરવું એ મોતને નોતરું આપવા જેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના સરીના રહેવાસી ઑલી વૅદરૉલ જણાવે છે કે એમના માટે ઍલર્જી એક મોટી સમસ્યા બની ગઈ છે. \n\nએને કારણે તેઓ બહારનું ભોજન લઈ શકતા નથી. એમણે રજાઓમાં બહાર જતાં પહેલાં પણ એમને વિચારવું પડે છે.\n\nએટલે સુધી કે કોઈ વ્યક્તિ સાથે નજીકના સંબંધો વિકસાવવામાં પણ એમને વિચાર કરવો પડે છે.\n\n22 વર્ષનાં ઑલી વૅદરૉલને મગફળીની ઍલર્જી છે.\n\nઆ ઍલર્જીને કારણે બાળપણમાં એમની તબીયત એટલે સુધી લથડી હતી કે એમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.\n\nઑલી જણાવે છે કે ઍલર્જીને કારણે તેમનું થૂંક એટલું ગાઢ બની ગયું હતું કે તેઓ શ્વાસ પણ લઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એડોલ્ફ હિટલર : એ સાવિત્રી દેવી જે હિટલરની દીવાની હતી\\nસારાંશ: ગ્રીસની 'ગોલ્ડન ડૉન પાર્ટી'ની વેબસાઇટ પર એક હિંદુ મહિલાની તસવીર જોવા મળવી તે એક આશ્ચર્યની વાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાવિત્રી દેવી હિટલરને વિષ્ણુનો અવતાર સમજતાં હતાં\n\nઆશ્ચર્ય એ વાત પર થાય જ્યારે તસવીરમાં વાદળી રંગની સાડીમાં જોવા મળતી મહિલા જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની પ્રતિમાને નિહાળી રહી હોય. \n\n'ગોલ્ડન ડૉન' ગ્રીસની એક જાતિવાદી પાર્ટી છે જે ગ્રીસથી વિદેશીઓને બહાર કાઢવા ઇચ્છે છે. \n\nઆ પાર્ટીની વેબસાઇટ પર એક હિંદુ મહિલાની તસવીર આખરે કેમ છે? અને તેનો હિટલર સાથે શું સંબંધ છે? \n\nસાવિત્રી દેવી, જેમણે પોતાના પુસ્તક 'ધ લાઇટ્નિંગ એન્ડ ધ સન'માં જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા હતા. \n\nઆ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એમેઝોન આગ : બ્રાઝિલે 2 કરોડ 20 લાખ ડૉલરની સહાય કેમ ઠુકરાવી?\\nસારાંશ: બ્રાઝિલમાં એમેઝોનનાં વર્ષાવનોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગને બુજાવવામાં મદદ માટે G7 દેશોએ પણ હાથ લાંબો કર્યો છે. જોકે, બ્રાઝિલની સરકારે કોઈ પણ દેશ પાસેથી મદદ લેવાની ના પાડી દીધી છે.\n\nG-7 સમિટના યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને 22 મિલિયન ડૉલરની મદદ આપવાની વાત કરી છે, પરંતુ બ્રાઝિલના મંત્રીઓનું કહેવું છે કે તેમને પૈસાની જરૂર નથી. \n\nઆ સાથે જ તેમણે વિદેશી શક્તિઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ એમેઝોનના જંગલો પર કબજો મેળવવા માગે છે.\n\nબ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોના મંત્રી ઓનિક્સ લૉરેન્ઝોનીએ ગ્લોબો ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરી હતી.\n\nતેમાં તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એલાર્મ સ્નૂઝ કર્યા પછી દર નવ મિનિટે કેમ વાગે છે?\\nસારાંશ: દરરોજ સવારે જ્યારે એલાર્મ વાગે છે, ત્યારે તમે તેને બંધ કરીને વિચારો છો કે બસ વધુ 'દસ મિનિટ' ઊંઘી લઈએ. પણ તમને કદાચ ખબર નથી કે તે દસ મિનિટ નહીં પણ નવ મિનિટ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ નવ મિનિટ શા માટે? આનો જવાબ શોધવા આપણે જ્યારે સ્નૂઝ બટનની શોધ થઈ હતી તે સમયમાં જવું પડશે.\n\nસ્નૂઝ બટનની મદદથી એલાર્મને થોડી મિનિટ માટે આગળ વધારી શકાય છે. તેની શોધ 1950ના દાયકામાં થઈ હતી.\n\nજ્યારે બટનની શોધ થઈ હતી ત્યારે ઘડિયાળના ગિયરનો ભ્રમણ સમય દસ મિનિટનો હતો.\n\nનવ મિનિટ જ કેમ?\n\nપણ સ્નૂઝ બટન માટે ગિયર જોડવાથી અન્ય સ્પેરપાર્ટ્સનો તાલમેલ બગડે નહીં તે માટે નિષ્ણાતોએ સલાહ આપી કે સ્નૂઝ ગિયરની સાઇકલ 10 મિનિટથી વધુ અથવા ઓછી કરવામાં આવે.\n\nઅંતે નિર્માતાઓએ તેને નવ મિનિટ નક્કી કરવાનો નિર્ણય કર્યો.\n\nજોકે, એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા બેટ્સમેનો જેમણે છેલ્લા બોલે સિક્સ મારી હારને જીતમાં પલટી નાખી\\nસારાંશ: ક્રિકેટના મેદાનમાં મેચની છેલ્લી ક્ષણોમાં હાર અને જીત વચ્ચે બે ટીમો ઝૂલતી હોય છે અને રોમાંચની સાથે તણાવ પણ ચરમસીમા પર હોય છે. ક્રીઝ પરના બેટ્સમેન પાસે તેની તમામ આવડત તથા શક્તિનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશ કાર્તિક\n\nબરાબર એ જ વખતે અટકળ અને અનુમાન વચ્ચે છેલ્લા બોલ પર ચમત્કારિક શોટ લગાવીને બેટ્સમેન જીત પર મહોર મારી દેતો હોય છે. ક્રિકેટમાં એવી ક્ષણો લાંબા સમય સુધી યાદ રાખવામાં આવે છે.\n\nબીબીસી તેલુગુના સંવાદદાતા હૃદયવિહારીએ એવી ટ્વેન્ટી-20ની યાદગાર 10 મેચોની યાદી બનાવી છે. \n\n• વર્લ્ડ ટ્વેન્ટી-20 સેમી ફાઈનલ, વર્ષઃ 2010 \n\nઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ હસી\n\nસ્થળઃ સેન્ટ લૂસિયા (કેરેબિયન ટાપુ દેશ), ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન\n\nપાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 186 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઓસ્ટ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવો જુગારી જેણે બનાવ્યા 700 માંથી 16 કરોડ રૂપિયા!\\nસારાંશ: જ્હોન હેસ્પ યોર્કશાયરમાં કૅરવૅન્સ વેચીને ગુજરાન ચલાવે છે. તે મહિનામાં એક વખત સ્થાનિક કસીનોમાં પોકર રમવા જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્હોન હેસ્પ\n\nલાસ વેગાસ જઇને તેમણે પોકરની રમતમાં ઘણી મોટી બાજી જીતી હતી.\n\nતેમ છતાં તેમનું જીવન આજે પણ સામાન્ય છે. તે હજી પણ કૅરવૅન્સ જ વેચી રહ્યા છે.\n\nતે આજે પણ 10 યુરો (લગભગ 795 રૂપિયા) લઇને પોકર રમવા જાય છે અને રજાના દિવસે બે કલાક ડ્રાઇવ પર જાય છે.\n\nહાલ હું લંડનના પૂર્વમાં આવેલા કસીનોમાં છું. અહીં 300 જેટલા પોકર પ્લેયર્સ 34 ટેબલ પર પોકરની ગેમ રમી રહ્યા છે.\n\nકોઈક ટેબલ પર કોઈ જીતી રહ્યું છે, તો કોઈ હારી રહ્યું છે. વળી કોઈ 'ચીપ' હાથમાં રાખીને આગળની નવી ચાલ માટે વિચારી રહ્યું છે.\n\nઅહીં જીત્યા હતા 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એશિયાનો એ 'મુસ્લિમ દેશ' જે રાતોરાત ધનવાન થઈ ગયો\\nસારાંશ: ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસતિ ધરાવતો દેશ છે, જ્યાં અચાનક મધ્યમ વર્ગની જનસંખ્યા વધવા લાગી છે. બીબીસી સંવાદદાતા રૅબેકા હેંશ્કી જણાવે છે કે ઇન્ડોનેશિયા કેવી રીતે અચાનક ધનવાન દેશ બની ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રિજના દરવાજા પર લાગેલું રંગ-બેરંગી નિમંત્રણ કાર્ડ દર્શાવે છે કે આ કોઈ 'ડૉગ-થીમ બર્થ ડે' પાર્ટી હશે. \n\nમને લાગ્યું ' કેટલું સરસ છે અને કેટલું અલગ પણ. જોકે, આ દેશમાં શ્વાનને લોકો વધારે પસંદ કરતા નથી અને તેમની ખાસ દેખરેખ પણ રાખતા નથી. \n\nપરંતુ આ કોઈ નવી વાત નથી. એક પરિવારે પોતાની છ વર્ષીય દીકરીનો જન્મદિવસ મનાવવા માટે એક ખાલી જમીનના ટૂકડાને એક દિવસ માટે મેન્ટેંગના એક પાર્કના ટૂકડામાં પરિવર્તિત કરી દીધો, કે જે જકાર્તાનો સૌથી મોંઘો વિસ્તાર છે. \n\nસિક્યૉરિટી ગાર્ડ ગલીની બહાર અમને બીજી એક દુનિયામાં લઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસ. જયશંકર : સ્ટીફન્સ અને જેએનયૂથી મોદી કૅબિનેટમાં વિદેશમંત્રી સુધી\\nસારાંશ: 30 મેની સાંજે જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડા પ્રધાનપદના શપથ લેતા હતા ત્યારે તેમની કૅબિનેટમાં નવા ચહેરાઓમાં સામેલ એક નામ જયશંકરનું પણ હતું. એસ. જયશંકરને મોદીની કૅબિનેટમાં વિદેશમંત્રીનું પદ મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો સુબ્રમણ્યમ જયશંકર સફળ રાજદૂત તરીકે જાણીતા છે. પરંતુ કૅબિનેટમાં મંત્રી તરીકે તેમની નિયુક્તિથી એક વાત નક્કી થઈ ગઈ કે સરકારના વિશ્વાસ અને જરૂરિયાત- બંને પર તેઓ ખરા ઊતર્યા છે.\n\nએસ. જયશંકરને કૂટનીતિક આવડત પિતા સુબ્રમણ્યમ પાસેથી વારસામાં મળી છે. ભારતના મુખ્ય રાજનીતિજ્ઞ વિશ્લેષકોમાં તેમની ગણના થાય છે. \n\nનોંધનીય છે કે અગાઉની મોદી સરકારમાં રહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે સ્વાસ્થ્યને લઈને આ ચૂંટણીમાં ભાગ નહોતો લીધો.\n\nજયશંકરે લોકસભા ચૂંટણી લડી નથી તો સ્વાભાવિક છે કે મંત્રી બની રહેવા માટે તેઓએ રાજ્યસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑગસ્ટ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ 15 મહિનાની સૌથી નીચી સપાટીએ\\nસારાંશ: સોમવારે જાહેર કરાયેલા એક ખાનગી સર્વે પ્રમાણે ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑગસ્ટ મહિનામાં છેલ્લા 15 મહિનાની નીચી સપાટીએ છે, જે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએચએસ (ગ્લોબલ ઇન્ફર્મેશન પ્રોવાઇડર) માર્કિટે એક નિવેદનમાં જણાવ્યું કે 'આઈએચએસ માર્કિટ ઇન્ડિયા' મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ)ને આધારે 400 ઉત્પાદકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે આધારે જુલાઈ મહિનામાં ઉત્પાદન 52.5થી ઘટીને 51.4 સુધી પહોંચ્યું છે. આ આંકડો મે 2018 પછી સૌથી નીચો માનવામાં આવે છે.\n\nઆ સર્વેમાં નવા ઑર્ડર, આઉટપુટ, નોકરી, સપ્લાયર્સને ડિલિવરી ટાઇમ અને ખરીદીનો સમાવેશ કરાયો હતો.\n\n50 ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે અને 50થી નીચેનો આંક સંકોચન (ઘટાડો) દર્શાવે છે.\n\nએક નિવેદનમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑફિસના વ્યસ્ત જીવનથી મળતા તણાવનો 'રામબાણ ઇલાજ'\\nસારાંશ: ભાગદોડ જ જીવન છે. જો કોઈ વસ્તુ સ્થિર છે, તો માની લો કે તે જીવિત નહીં, પણ મૃત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણઆ જીવનની વાત કરીએ, તો દરેક ક્ષણ સાથે આપણા જીવનની ગતિ તીવ્ર થતી જઈ રહી છે. \n\nમાનવ જાતિના પૂર્વજો એક સમયે જ્યારે ગુફામાં રહેતા હતા, તે જ માનવ જાતિનું જીવન આજે અવાજ કરતા પણ વધારે ઝડપી બની ગયું છે. \n\nપ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ યૂરોપથી કૉનકૉર્ડ વિમાનથી ન્યૂયોર્ક ગયા હતા. \n\nકૉનકૉર્ડ વિમાનની ઝડપ અવાજ કરતા પણ વધારે હતી. તેને 80ના દાયકામાં ફ્રાંસ અને બ્રિટને મળીને બનાવ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદિલીપ સાહેબ એ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા કે આટલી ઝડપી યાત્રા કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયા સામે ભારતનો સિરીઝ વિજય : એ પાંચ બાબતો જે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પહેલી વાર થઈ\\nસારાંશ: \"સૌથી પહેલા હું કહેવા માગુ છું કે મને આ ટીમનો ભાગ હોવા પર ગર્વ છે. જ્યારે મેં કપ્તાની સંભાળી, ત્યારે અહીંથી જ બદલાવની શરુઆત થઈ હતી અને વિશ્વાસ નથી થતો કે ચાર વર્ષ બાદ અમે અહીં જ જીત્યા છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિરીઝમાં વિજય બાદ ટીમ ઇંડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ આ વાત કહી હતી. \n\nવરસાદમાં ધોવાઈ ગયેલી છેલ્લી મેચ ડ્રો થતાંની સાથે ભારતે 71 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ જીતી લીધી છે. \n\nઆ સિરીઝ અનેક રીતે ખાસ છે ત્યારે એ પાંચ વાતો જે આ સિરીઝમાં પહેલી વાર બની છે.\n\nપહેલી સિરીઝ જીત\n\nભારતની ટીમ 1947-48થી ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે, પણ પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતી છે. \n\n1947-48માં અને 1967-68માં ઓસ્ટ્રેલિયાએ 4-0થી સિરીઝ જીતી હતી. \n\n1977-78માં 3-2થી અને 1991-92માં ફરી 4-0થી સિરીઝ જીતી હતી. \n\n1999-2000માં 3-0થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓક્સફામ રીપોર્ટ : ભારતમાં ફકત 9 લોકોની સંપત્તિ 65 કરોડ લોકો જેટલી, આ નવમાં પાંચ ગુજરાતીઓ\\nસારાંશ: કોઈ પણ દેશમાં ધનિકોની વધતી સમૃદ્ધિ અને ગરીબોની વધતી સંખ્યાએ આર્થિક ક્ષેત્રે ચિંતાનો વિષય હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્થિક અસમાનતા એ કોઈ પણ દેશની નબળી આર્થિક સ્થિતિ દર્શાવે છે. \n\nહાલમાં સ્વિત્ઝરલૅન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની બેઠક યોજાઈ રહી છે, જેમાં દુનિયાના ઉદ્યોગપતિઓ અને નેતાઓ મળી રહ્યા છે.\n\nતે પહેલાં જ ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.\n\nજેમાં જણાવાયું છે કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં અબજોપતિની આવકમાં 12 ટકાનો એટલે કે દરેક દિવસે લગભગ 2.5 બિલિયન ડૉલરનો વધારો થયો. \n\nજ્યારે દેશના સૌથી ગરીબ 50 ટકા લોકોની સંપતિમાં 11 ટકાનો ઘટાડો થયો છે. \n\nરિપોર્ટ દેશના નવ લોકો પાસે દેશની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓડિશાના 'માઉન્ટન મૅન' જેમણે બે પર્વતો ખોદી રસ્તો બનાવ્યો!\\nસારાંશ: ઓડિશાના આદિવાસી જિલ્લા બહુલ કંધમહાલના રહેવાસી જલંધર નાયકે કહ્યું કે તેણે ક્યારેય 'બિહારના માઉન્ટન મેન' દશરથ માંઝી વિશે સાંભળ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓડિશાના 'માઉન્ટેન મેન' જલંધર નાયક\n\nપરંતુ દશરથની જેમ જલંધર પણ છેલ્લાં બે વર્ષથી પોતાના ગામમાં પહાડ કાપીને રસ્તો બનાવવામાં વ્યસ્ત હતા.\n\nતેઓ પોતાના ગામ ગુમસાહિને 15 કિલોમીટર દૂર ફૂલબની શહેર સાથે જોડવા માંગે છે.\n\nગુમસાહિ અને ફૂલબનીની વચ્ચે નાના મોટા પાંચ પહાડો આવેલા છે. \n\nજેમાંથી જલંધર બે પહાડો કાપીને રસ્તો બનાવી ચૂક્યા છે.\n\nછેલ્લાં બે વર્ષથી તે દરરોજ હથોડા, કોદાળી અને પાવડા લઈને સાત-આઠ કલાક સખત પરિશ્રમ અને કડક મહેનત કરીને પહાડ તોડી રહ્યા છે.\n\n \n\n'ચારપૈડાં વાળી ગાડી પણ જઈ શકે'\n\nપહાડો ખોદીને રસ્તો બન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓમર અબ્દુલ્લાએ કરેલી અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગ કેટલી યોગ્ય?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરમાં એક ચૂંટણીસભા સંબોધતાં કહ્યું કે જો અલ્લાહની ઇચ્છા હશે તો ફરી એક વખત કાશ્મીરમાં અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ ચૂંટી શકાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમના આ નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશ્ન પૂછ્યો કે શું કૉંગ્રેસ અને વિપક્ષો ઓમર અબ્દુલ્લાના આ નિવેદનથી સહમત છે?\n\nતેલંગણામાં આયોજિત એક સભામાં પીએમ મોદીએ કહ્યું, \"કૉંગ્રેસના સહયોગી દળ નેશનલ કૉન્ફરન્સે નિવેદન આપ્યું છે કે કાશ્મીરમાં અલગ વડા પ્રધાન હોવા જોઈએ. શું હિંદુસ્તાનમાં કોઈને પણ આ માગ મંજૂર છે?\"\n\n\"તેઓ કહે છે કે અમે ઘડિયાળનો કાંટો ઊલટો ફેરવીશું અને 1953 પહેલાંની પરિસ્થિતિ ફરીથી ઊભી કરીશું. હિંદુસ્તાનમાં બે વડા પ્રધાન હશે, એક વડા પ્રધાન ભારતના હશે અને એક કાશ્મીરના.\"\n\nતમે આ વાંચ્યું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસામા બિન લાદેનના પૌત્રની હત્યા\\nસારાંશ: ચરમપંથી સંગઠન અલ-કાયદાના એક જેહાદી સમર્થકે ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્ર ઓસામા હમજા બિન લાદેનની હત્યાની જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલ-કાયદાના ઑનલાઇન સમર્થકોમાં આ વિશેનો પત્ર શેર કરાઈ રહ્યો છે. જેને હમજા બિન લાદેને લખ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.\n\nએક હાઈ-પ્રોફાઇલ ઑનલાઇન જેહાદી અલ-વતીક બિલ્લાહે 31 ડિસેમ્બરના રોજ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર ઓસામા બિન લાદેનના પૌત્રના મરવાની ખબર આપી હતી.\n\nઓસામા બિન લાદેનના એક પુત્રની તસવીર\n\nજે બાદથી હાઈ-પ્રોફાઇલ અલ-કાયદા ઇનસાઇડર શાયબત-અલ-હુકમા સહિત કેટલાય અન્ય મુખ્ય અલ-કાયદા સમર્થકોએ પણ ટેલિગ્રામ પર આ ખબર શેર કરી હતી. \n\nઅલ-વતીકે ઓસામા બિન લાદેનના પૌત્રના મૃત્યુની તારીખ નથી કહી. \n\nપરંતુ એક બીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌતની ઑફિસે પહોંચી BMCની ટીમ, ટ્વીટ કરીને કહ્યું 'તોડી શકે છે પ્રૉપર્ટી'\\nસારાંશ: અભિનેત્રી કંગના રનૌતના મુંબઈના પાલી હિલસ્થિત ઑફિસ પર બીએમસીની એક ટીમ સોમવારે પહોંચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંગનાએ ટ્વીટ કરીને જણાવ્યું, \"આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મ્ઝની ઑફિસ છે, જે મેં 15 વર્ષની મહેતન કરીને કમાઈ છે, મારા જીવનનું એક સપનું હતું કે હું જ્યારે ફિલ્મનિર્માતા બનું ત્યારે પોતાની ઑફિસ હોય, પણ લાગે છે કે આ સપનું તૂટવાનો સમય આવી ગયો છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n\"આજે ત્યાં અચાનક બીએમસીના કેટલાક લોકો આવ્યા છે. તેઓ જબરજસ્તી મારી ઑફિસમાં આવ્યા અને બધું માપવા લાગ્યા. તેઓએ પડોશીઓને પણ પરેશાન કર્યા અને કહ્યું કે 'તે જે મેડમ છે, તેની કરતૂતનું પરિણામ બધાએ ભોગવવું પડશે.' મને જાણકારી મળી છે કે એ લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ ખાસિયત છે ઉનડકટમાં કે તેને આઈપીએલમાં 11.5 કરોડ મળ્યા!\\nસારાંશ: 'ભણશો-ગણશો તો બનશો નવાબ, રમશો-ભમશો તો બનશો ખરાબ' - જૂના જમાનાની આ કહેવત આજના સમયમાં ખોટી પડતી જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ખેલાડીઓ પર લાખો-કરોડો રૂપિયા વરસાવવામાં આવ્યા છે. \n\nઆ હરાજીએ સાબિત કરી દીધું કે જો તમે સારું રમતા હો, તો તમારી ટૅલેન્ટ પિછાણનારા અનેક છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબે દિવસ સુધી આઈપીએલની હરાજી યોજાઈ, જેમાં 169 ખેલાડી વેચાયા હતા. \n\nતેમની ઉપર કુલ રૂ. 628.7 કરોડ રોકવામાં આવ્યા છે. \n\nબે દિવસ દરમિયાન 113 ભારતીય તરથા 56 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવ્યા. \n\nઉનડકટ અને પંડ્યાના નસીબ ચમક્યા \n\nઇંગ્લૅન્ડના બેન્જામિન સ્ટોક્સ રૂ. 12.5 કરોજ, જ્યારે કૃણાલ પંડ્યા રૂ. 8.8 કરોડમાં વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છ હિંસા : '300-400 લોકોનાં ટોળાંએ હુમલો કર્યો, મારાં બાળકો અને પત્ની ભયભીત છે'\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિર માટે દાન માગવા નીકળેલી વિહિપની રેલી દરમિયાન હિંસા ફાટી નીકળતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેમાં હિંસાનો ભોગ બનેલા લોકોની દર્દનાક આપવીતી બહાર આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીધામના કિડાણા ગામના રહીશ અને હિંસાનો ભોગ બનેલા ઇસ્માઇલ મેમણનું કહેવું છે કે રેલીનો કાર્યક્રમ સામપ્ત થયા બાદ ભીડે હિંસા આદરી હતી. જ્યારે આર.એસ.એસ. તેને મુસ્લિમોનો 'પૂર્વાયોજિત હુમલો' ગણાવે છે.\n\nરવિવારે સાંજે ફાટી નીકળેલી હિંસામાં ટોળાંએ પાંચેક વાહનોને આગ ચાંપી હતી, જ્યારે અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.\n\nહિંસક ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે 25થી વધુ સ્ટન તથા ટિયરગૅસના સેલ છોડ્યા હતા.\n\n'પત્ની અને છોકરાં ભયભીત છે' \n\nજેમના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો એવા કિડાણા ગામના રહીશ ઇસ્માઇલ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છમાં લોકો બાળકોને રસી મુકાવવાથી કેમ ડરી રહ્યા છે?\\nસારાંશ: દેશમાં છેલ્લા ઘણા સમયથી ફેક ન્યૂઝને કારણે લોકોની હત્યાઓ અને મૉબ લિંચિંગ જેવી ઘટનાઓ બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, હવે લોકોના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાતી રસી પર પણ ફેક ન્યૂઝની અસર પડી છે. \n\nવૉટ્સઅપમાં વાઇરલ થયેલો ફેક વીડિયો દેશમાં રોગ પ્રતિકારક કાર્યક્રમ સામે અડચણ ઊભી કરી રહ્યો છે.\n\nઆ વીડિયો ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું કરી શકે છે.\n\nકચ્છમાં ઓરી અને રુબેલાના રસીકરણ સામે ફેક ન્યૂઝની બાધા આવી છે. \n\nજ્યાં એક વાઇરલ થયેલા વીડિયોના કારણે લોકો પોતાનાં બાળકોને આ રસી આપવાનું બંધ કરવા લાગ્યા છે. \n\nફેક ન્યૂઝના લીધે ત્યાંના કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ રસીના કારણે ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કટોકટી વખતની એ ફિલ્મ જેણે સંજય ગાંધીને જેલમાં મોકલ્યા\\nસારાંશ: 1975માં ભારતમાં કટોકટી લાગી તે પછી સંજય ગાંધી પર કેટલાય પ્રકારના આરોપો લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કથિત રીતે થયેલી જબરદસ્તી, પરાણે નસબંધી, સરકારી કામકાજમાં દખલ અને મારુતિ ઉદ્યોગનો વિવાદ વગેરે.\n\nજોકે, કટોકટી પછી તેમની સામે કેસ થયા તેમાં એક ફિલ્મના કારણે આખરે તેમણે જેલમાં જવું પડ્યું હતું. \n\nસંજય ગાંધી પર આરોપ હતો કે તેમણે કટોકટી વખતે 1975માં બનેલી ફિલ્મ 'કિસ્સા કુર્સી કા'ની પ્રિન્ટોને સળગાવી દેવાનો આદેશ આપ્યો હતો. \n\nતેમના પર જ રાજકીય કટાક્ષ કરતી એ ફિલ્મ હતી. \n\nકટોકટીના વિષયની આસપાસ ફરતી, ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ 'ઇન્દુ સરકાર' સામે પણ કેટલાક કૉંગ્રેસીઓએ થોડા વખત પહેલાં ધમાલ મચાવી હતી અને ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠુઆ કેસમાં લાગુ થયેલો રણબીર પીનલ કોડ શું છે?\\nસારાંશ: કઠુઆ રેપ કેસમાં પંજાબના પઠાણકોટની વિશેષ અદાલતે છ આરોપીઓને દોષી ઠેરવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં બળાત્કાર અને મર્ડરના આ કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા કરવામાં આવી છે. \n\nસાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જ્યારે તિલક રાજા, આનંદ દત્તા અને સુરેન્દ્રકુમારને 5-5 વર્ષની સજા કરવામાં આવી છે. \n\nઆ કેસમાં સાત પૈકી એકમાત્ર આરોપી ગુનેગાર નથી ઠર્યા, જે સાંજી રામના પુત્ર વિશાલ છે.\n\nઆ કેસમાં સજા ભારતીય દંડ સંહિતા ( આઈપીસી) હેઠળ નહીં પરંતુ આ કેસમાં સજા રણબીર દંડસંહિતા પ્રમાણે સજા કરવામાં આવી છે. શું છે આ રણબીર દંડસંહિતા અને આરપીસી? \n\nશું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કથિત વીડિયો સંદર્ભે હાર્દિકે કહ્યું ગંદી રાજનીતિની શરૂઆત થઈ ગઈ\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની એક મહિલા સાથેની કથિત વિડિયો ક્લિપ વાયરલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયો ક્લિપમાં એક મહિલા કથિત રીતે હાર્દિક સાથે તેના શયનકક્ષમાં તેની સાથે તેના પલંગ પર બેસીને વાત કરી રહી હોય તેવા દ્રશ્યો છે.\n\nબીબીસીએ આ કથિત વીડિયોની સ્વતંત્ર રીતે કોઈ ખરાઈ કે ચકાસણી કરી નથી.\n\nકથિત વાઇરલ થયેલી વીડિયો ક્લિપના મુદ્દે હાર્દિક પટેલે કરેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 18 નવેમ્બર સુધીમાં આ બાબતે તે સત્ય બહાર લાવશે.\n\nતમને આ વાંચવું પણ ગમશેઃ \n\nહાર્દિકે ઉમેર્યું કે આ ગંદી રાજનીતિની શરૂઆત છે અને આ કથિત વીડિયો મોર્ફ કરવામાં આવ્યો છે અને વિદેશમાંથી યુ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે.\n\nપોતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કપિલ શર્માએ જેમની સાથે લગ્ન કર્યું એ ગિન્ની ચતરથ કોણ?\\nસારાંશ: 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શૉ' દ્વારા દર્શકોના દિલ જીતી લેનારા કપિલ શર્મા લગ્નગ્રંથીમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપિલ શર્મા અને ગિન્ની ચતરથ\n\nતેમની દુલ્હન ગિન્ની ચતરથે લગ્ન સંબંધિત તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.\n\nલાંબા સમયથી ટેલિવિઝનના પડદા પર ગાયબ રહેલા કપિલ તેમનાં લગ્નને લઈને ફરીથી ચર્ચામાં આવ્યા છે.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n17 નવેમ્બરે ગિન્ની ચતરથના જન્મદિવસે કપિલે તેમની સાથે પોતાની તસવીર શૅર કરી હતી.\n\nતેમાં તેમણે સાથે ઊભા રહેવા બદલ ગિન્નીનો આભાર માન્યો હતો. \n\nનોંધનીય છે કે ઘણા વખત બાદ કપિલ શર્મા એક વાર ફરી કોમેડીશૉ સાથે ટીવીના પડદે પાછા ફરી રહ્યા છે.\n\nપહેલી મુલાકાત\n\nગિન્ની ચતરથ\n\nગિન્ની ચતરથન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલેશ તિવારીનાં માતા બોલ્યાં, “મુખ્ય મંત્રીના હાવભાવ અમને ઠીક ન લાગ્યા”\\nસારાંશ: લખનૌમાં થયેલા કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસે તમામ પુરાવા મળી ગયા હોવાનો દાવો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પુરાવાઓ દ્વારા હત્યાકાંડને અંજામ આપનાર લોકોની ઓળખ થઈ શકે, એ માટે એસઆઈટીની ટીમો ઘણા રાજ્યોની પોલીસના સંપર્કમાં છે, પરંતુ આ બનાવના 3 દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી કથિતપણે માત્ર કાવતરાખોરો સુધી જ પહોંચી શકી છે. જ્યારે હત્યાને અંજામ આપનાર શખ્સો હજુ પણ પોલીસના સકંજાથી દૂર છે.\n\nજોકે, રાજ્યના પોલીસ મહાનિદેશક ઓ.પી. સિંહ એ વાતને લઈને આશ્વસ્ત છે કે મુખ્ય આરોપીઓની ધરપકડ ટૂંક સમયમાં જ થઈ જશે.\n\nસોમવારે તેમણે મીડિયાને આ વિશે જાણકારી આપી, \"અમારી ઘણી ટીમો અલગ-અલગ જગ્યાઓ પર લાગેલી છે અને અમે હત્યાને અંજામ આપનારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કયા વિશ્વાસના આધારે શાહ કરે છે 150+નો દાવો?\\nસારાંશ: સમગ્ર દેશની નજર ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓ પર છે. આગામી નવમી ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહનો દાવો છે કે ભાજપ 150થી વધારે બેઠકો જીતી સરકાર બનાવવા જઈ રહી છે\n\nપોતાના જ ગૃહરાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.\n\nરાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને નરેન્દ્ર મોદીથી ગુજરાતના મતદારો અને પ્રજા નારાજ છે. આ નારાજગી ચૂંટણીનાં પરિણામોમાં જોવાં મળશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીજી બાજુ, રાહુલ ગાંધી અને ત્રણ યુવા નેતાઓને (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી) પ્રજાનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરુણાનિધિ અને જયલલિતા વચ્ચે શા માટે હતી આટલી નફરત?\\nસારાંશ: મુથુવેલ કરુણાનિધિના અવસાન સાથે ઘણા અર્થમાં એક યુગનો અંત થયો છે. એ યુગમાં તેમની અને જયલલિતા જયરામ વચ્ચે એક પ્રકારની કડવાશભરી દુશ્મનાવટ જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુથુવેલ કરુણાનિધિ અને જયલલિતા જયરામ\n\nરાજકીય નેતાઓ વચ્ચે દુશ્મનાવટ તો જોવા મળતી હોય છે પણ કરુણાનિધિ અને જયલલિતા વચ્ચેની દુશ્મનીનું સ્તર અલગ હતું. \n\nબન્ને દક્ષિણ ભારતના મજબૂત રાજકીય નેતા હતા અને એ બન્નેએ જે હદે રાજકીય દુશ્મની નિભાવી હતી એવું બહુ ઓછું જોવા મળે છે. \n\nદક્ષિણ ભારતના રાજકારણમાં તો એવું વધારે મુશ્કેલ હોય છે. \n\nઅન્ય નેતાઓથી અલગ આ બન્ને નેતા વિધાનસભામાં ક્યારેય વધુ હસ્યા ન હતા કે તેમણે સંસદીય મજાક કરી ન હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવિધાનસભા એક જ એવી જગ્યા હતી જ્યાં તેઓ બહુ ઓછી વખત એકમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરુણાનિધિના સમાધિસ્થળ માટે મરીના બીચ પર જગ્યા નહીં - તામિલનાડુ સરકાર\\nસારાંશ: તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલ ખાતે સાંજે 6.10 કલાકે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કરુણાનિધિ પોતાની આઠ દાયકાની રાજકીય કારકીર્દીમાં તેમણે 13 વખત લડેલી વિધાનસભાની તમામ ચૂંટણીઓ જીત્યા હતા. \n\nડીએમકે દ્વારા ચેન્નાઈના મરીના બીચ ખાતે કરુણાનિધિના સમાધિસ્થળ માટે જગ્યાની માગ કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે નકારી કાઢી હતી. \n\nઆને પગલે ડીએમકે કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હૉસ્પિટલની બહાર હિંસા આચરી હતી, તેમને વિખેરી નાખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. \n\nમદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશે એચ. જી. રમેશ તથા જસ્ટિસ એસ. એસ. સુંદરની બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક ખેંચતાણ: શનિવારે સાંજે ચાર વાગ્યે વિશ્વાસમત લેવા સુપ્રીમનો આદેશ\\nસારાંશ: રાજકીય ખેંચતાણ વચ્ચે કર્ણાટકમાં ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે સપથ ગ્રહણ કર્યા છે. ત્યારે કર્ણાટકમાં યેદિયુરપ્પાના સરકાર ગઠન વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી હાથ ધરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં સુપ્રીમ કોર્ટે શનિવારે સાંજે ચાર કલાકે વિશ્વાસનો મત હાંસલ કરવા આદેશ આપ્યો હતો. \n\nશુક્રવારે જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. \n\nભાજપે માગ કરી હતી કે વધુ સમયની માગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ ગ્રાહ્યા રાખી ન હતી. \n\nસુપ્રીમ કોર્ટે કોઈ નીતિવિષયક નિર્ણય ન લેવા યેદિયુરપ્પાને નિર્દેશ આપ્યા હતા. \n\nઉપરાંત નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પૂરતી સુરક્ષા આપવા કર્ણાટક ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યા હતા. \n\nઆ પહેલાં બુધવાર મોડી રાતથી ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક ચૂંટણી: શા માટે ચૂંટણીઢંઢેરામાં સેનિટરી નેપકિનના સમાવેશની થઈ રહી છે ચર્ચા?\\nસારાંશ: કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી થવાની છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના ચુંટણીઢંઢેરામાં મફત સેનિટરી નેપકિન આપવાનું વચન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું લાગે છે જાણે મફત સેનિટરી નેપકિન આપવાનું વચન આપી આ પક્ષો ગ્રામીણ મહિલાઓને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે.\n\nપહેલાં કોંગ્રેસ અને હવે ભાજપે પોતાના ચુંટણીઢંઢેરામાં ગરીબીરેખાની નીચે આવતા કુટુંબોની મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પૅડ આપવાનું વચન આપ્યું છે.\n\nસેનિટરી નેપકિન પર જીએસટી\n\nએક બાજુ જ્યાં ભાજપ મફત સેનિટરી નેપકિન આપવાની જાહેરાત કરી રહ્યું છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે સેનિટરી નેપકિન પર 12 ટકા જીએસટી લગાડ્યો હતો. એ સમયે તેનો સમ્રગ દેશમાં વિરોધ થયો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી: ભાજપની દુશ્મનીથી લઈ કોંગ્રેસની મિત્રતા સુધી\\nસારાંશ: આખરે આઠ દિવસના રાજકીય નાટકના અંતે જેડીએસના કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તેમની કેબિનેટની રચના વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ કરવામાં આવશે. \n\nઆ પહેલાં ભાજપના યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા સિવાય રાજીનામું આપી દીધું હતું. \n\nકર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે 104 બેઠકો મળી હતી. \n\nજેથી કુમારસ્વામીના આ શપથના દિવસને ભાજપ રાજ્યભરમાં 'જનાદેશ વિરોધી દિવસ' તરીકે મનાવી રહી છે. \n\n58 વર્ષના કુમારસ્વામી બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. આ પહેલાં 2006-07માં ભાજપ સાથેના ગઠબંધનમાં તેઓ 20 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. \n\nવર્ષ 2018માં વિધાનસભા ચૂંટણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકની જેમ શક્તિ પરીક્ષણમાં જ્યારે જ્યારે પડી ગઈ સરકારો!\\nસારાંશ: કર્ણાટક વિધાનસભામાં શનિવારે વિશ્વાસમત સાબિત કરતાં પહેલાં મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભાની 222 બેઠકોનું પરિણામ જોઈએ તો ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી હતી. \n\nકોંગ્રેસે જેડીએસને ટેકો આપ્યો હતો પણ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.\n\nભારતીય રાજકારણમાં આવી પરિસ્થિતિ પ્રથમવાર નથી આવી. પરંતુ આવી ઘટનાઓથી ભારતનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. \n\nવર્ષ 1979: શપથના 15 દિવસોમાં જ પડી ગઈ ચરણ સિંહની સરકાર\n\nદેશમાં કટોકટી લાગુ કર્યાના લગભગ બે વર્ષ બાદ વિરોધનું વાતાવરણ ગંભીર બનતા તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકસભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં હારવાથી રાહુલ શું ગુમાવશે, મોદીને શું મળશે?\\nસારાંશ: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કોગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધી બન્ને નેતાઓએ પોતાની પૂરી તાકાત હોમી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોગ્રેંસ તરફથી સોનિયા ગાંધીએ પણ લાંબા સમય બાદ કર્ણાટકનાં મતદારોને લલચાવવાના પ્રયાસો કર્યા.\n\nત્યાં ભાજપે પણ એવો દાવો કર્યો છે કે કર્ણાટક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નામનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. જે આજ ચૂંટણી પરિણામમાં જોવા મળી રહ્યું છે.\n\nપ્રચાર વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે આકરા વાક્પ્રહારો જોવા મળ્યા છે.\n\nજ્યાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંસદમાં 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો ત્યાં જ મોદીએ રાહુલ ગાંધીને કાગળમાં જોયા વગર જ 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો.\n\nશું તમે આ વાંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370નો તણાવ : ગુજરાતના પાકિસ્તાન સાથેના વેપાર પર શું અસર થશે?\\nસારાંશ: ગુજરાત અને પાકિસ્તાનને વર્ષોથી વ્યાપારનો નાતો રહ્યો છે. એમાંય ઉત્તર ગુજરાતનાં જીરાં, વરિયાળી અને કચ્છનાં તલ, ટમેટાં અને મરચાં વગર પાકિસ્તાનની થાળી અધૂરી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનીઓ જે અત્તર વાપરે છે એનું ઓઇલ પણ ગુજરાતને આભારી છે. ગુજરાતથી થતી આ ચીજવસ્તુઓની નિકાસ પર પાકિસ્તાને પ્રતિબંધ મુક્યો છે. \n\nપરંતુ ગુજરાતના નિકાસકારોનું માનવું છે કે પાકિસ્તાનના આ પગલાથી ગુજરાતના વેપારને અસર નહીં થાય. \n\nહવે પાકિસ્તાનીઓ વાયા અફઘાનિસ્તાન સામાન મંગાવે છે એટલે નિકાસ પર મોટી અસર નહીં પડે પણ આ બધામાં નુકસાન પાકિસ્તાનને થશે.\n\nગુજરાતમાંથી પાકિસ્તાન નિકાસની સ્થિતિ\n\nગુજરાતનાં ટમેટાં અને મરચાં વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન જતા હતા. દિવાળી પછીના સમયગાળામાં દરરોજ ટમેટાં અને મરચાંની સૌથી વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલાકમાં જ ઘોઘાથી દહેજ પહોંચાય એને વિકાસ કહેવાય?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2017માં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યુ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી ન્યૂઝ ગુજરાતીની ટીમે આ ફેરી સર્વિસમાં જ ઘોઘાથી દહેજ અને દહેજથી ઘોઘાનો પ્રવાસ કર્યો. \n\nઆ પ્રવાસ દરમિયાન અમે લોકો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, પાટીદાર અનામત આંદોલન, નોટબંધી, જીએસટી વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને તેમના પ્રતિભાવો જાણવા પ્રયત્ન કર્યો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ફેરીમાં મુખ્યત્વે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના વ્યવસાય સાથે જોડાયેલા લોકો, હીરાના વેપારીઓ અને કાપડના વેપારીઓ સફર કરે છે. \n\nઆ ફેરીમાં સફર કરતા ડૉ. દીપક રાઠોડે કહ્યું, \"જો કોઈ એમ કહેતું હોય કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કવિ દાદ કે દાદ બાપુ તરીકે ઓળખાતા 'કાળજાના કટકા' દાદુદાન ગઢવીનું અવસાન\\nસારાંશ: ગુજરાતના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન થયું છે. તેઓ ચાહકો અને સાહિત્યજગતમાં 'કવિ દાદ' કે 'દાદ બાપુ'ના નામથી ઓળખાતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્મશ્રી દાદુદાન ગઢવીને 'હેમુ ગઢવી ઍવૉર્ડ' તથા 'મેઘાણી ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા છે.\n\n82 વર્ષીય કવિ દાદને ચાલુ વર્ષે ગણતંત્ર દિવસ દરમિયાન 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા હતા. \n\nકવિ દાદે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે અને કરી રહ્યાં છે. \n\nદાદ બાપુને 'હેમુ ગઢવી ઍવૉર્ડ' તથા 'મેઘાણી ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા હતા. \n\n14 વર્ષની ઉંમરથી સર્જન \n\nકવિ દાદ : ‘કાળજા કેરો કટકો'ના સર્જકની નાના ગામથી પદ્મશ્રી સુધીની સફર\n\nજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કસરત કરવાથી તમારી ચરબી ક્યાં જાય છે? તમારા પાસે છે આ વાતનો જવાબ?\\nસારાંશ: કસરત કરવાથી શરીરમાંની ચરબીમાં ઘટાડો થાય છે પણ એ ચરબી આખરે જાય છે ક્યાં? તમારા પાસે છે આ કોયડાનો જવાબ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલનો આશરે 150 ડૉક્ટરો, આહાર નિષ્ણાતો અને શારીરિક પ્રશિક્ષકોએ ખોટો જવાબ આપ્યો હતો. \n\nઆ વિશે તમે શું જાણો છો એ ચકાસીએ. \n\nસવાલ અત્યંત સરળ છેઃ કોઈ વ્યક્તિ કસરત કરીને તેનું વજન ઘટાડે ત્યારે તેના શરીરમાંની ચરબી ક્યાં જાય છે?\n\nઆ સવાલના જવાબ માટે ત્રણ વિકલ્પ છે.\n\nતમારો જવાબ વિકલ્પ 1 અથવા 2 હોય તો ચિંતા કરશો નહીં. તમારો જવાબ ખોટો છે. \n\nઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બાયોમોલિક્યૂલર સાયન્સના વિજ્ઞાની રુબેન મીરમૈન હાથ ધરેલા એક સર્વે હેઠળ 147 નિષ્ણાતોએ આ રીતે ખોટો જવાબ આપ્યો હતો.\n\nઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કસ્તુરબાએ ગૌમાંસ ખાવા બાબતે ગાંધીજીને શું કહ્યું હતું?\\nસારાંશ: સાબરમતી આશ્રમમાં એક વખતે એક વાછડાનો પગ ભાંગી ગયો હતો. વાછડો પીડા સહન કરી શકતો ન હતો અને જોરજોરથી ભાંભરતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશુઓના ડૉક્ટરે હાથ ઉંચા કરી દીધા હતા અને જણાવ્યું હતું કે એ વાછડાને બચાવી શકાય તેમ નથી. વાછડાની પીડાથી ગાંધીજી બહુ પરેશાન હતા. \n\nબીજો કોઈ વિકલ્પ ન રહ્યો, ત્યારે ગાંધીજીએ તે વાછડાને મારી નાખવાની મંજૂરી આપી હતી. ગાંધીજીએ પોતાની નજર સામે વાછડાને ઝેરનું ઈન્જેક્શન અપાવ્યું હતું. \n\nમૃત્યુ પામેલા વાછડાને શરીર પર ચાદર ઢાંકી હતી અને શોકમાં પોતાની કુટિરમાં ચાલ્યા ગયા હતા. \n\nકેટલાક હિન્દુઓએ આ કૃત્યને ગૌહત્યા ગણાવ્યું હતું. ગાંધીજીને આક્રોશભર્યા પત્રો લખ્યા હતા. \n\nગાંધીજીએ તેમને સમજાવ્યું હતું કે પારાવાર પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાબુલમાં ઇસ્લામિક સ્ટેટના હુમલામાં 32 લોકોનાં મૃત્યુ, અમેરિકા-તાલિબાન સંધિ પછી પહેલો હુમલો\\nસારાંશ: કાબુલમાં એક કાર્યક્રમમાં કરાયેલા ગોળીબારમાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશના ચીફ ઍક્ઝિક્યુટિવ અબ્દુલ્લા અબ્દુલ્લા આ ઘટનામાંથી સુરક્ષિત બચી ગયા પણ કટેલાય લોકો માર્યા ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાન શિયા નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં આ હુમલો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આવા જ એક કાર્યક્રમમાં ઇસ્લામિક સ્ટેટ હુમલો કર્યો હતો. \n\nગત શનિવારે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજુતી સધાયા બાદ કરાયેલા આ પ્રકારનો પ્રથમ હુમલો છે. એ સમજૂતી અફઘાનિસ્તાનમાં શાંતિપ્રયાસના ભાગરૂપે જોવાઈ રહી છે. જોકે, ઇસ્લામિક સ્ટેટ આ પ્રક્રિયાનું ભાગ નથી.\n\nતાલિબાનના હાથે મૃત્યુ પામેલા હઝારા નેતા અબ્દુલ અલી મઝારીની 25મી મૃત્યતિથિ નિમિત્તે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : ''જો મને ખબર હોત કે એ અજિત ડોભાલ છે તો હું એમને કદી મળત જ નહીં''\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાં એનએસએ અજિત ડોભાલ સાથે મુલાકાત કરનાર કાશ્મીરીનું કહેવું છે કે ''એમને ખબર જ નહોતી કે તેઓ અજિત ડોભાલ છે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કલમ 370ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરમાં તણાવ વચ્ચે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલનો શોપિયનમાં નાગરિકો સાથે વાતચીતનો એક વીડિયો વાઇરલ થયો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ વાઇરલ વીડિયોમાં અજિત ડોભાલ જેમની સાથે સંવાદ કરતા દેખાયા તેમનું નામ મગરાય છે. \n\nમગરાયનું કહેવું છે કે ''મને એમ હતું કે જાકીટ પહેરેલ તે વ્યક્તિ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંગના આસિટન્ટ હશે. મને ખબર જ નહોતી કે તે એનએસએ અજિત ડોભાલ છે.'' \n\n''હું જ્યારે એમની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : સાવકી મા પર નવ વર્ષની બાળકીનો ગૅંગરેપ કરાવવાનો આરોપ\\nસારાંશ: કાશ્મીરના બારામુલા જિલ્લામાં નવ વર્ષની બાળકી સાથે જબરજસ્તીનો અત્યંત ભયાવહ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે બાળકીના અપહરણ, ગૅંગરેપ અને હત્યાના કેસમાં એક મહિલા સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી છે.\n\nપીડિત બાળકી આરોપી મહિલાની સાવકી પુત્રી હતી. આરોપ છે કે મહિલાએ બદલો લેવા માટે પોતાના પુત્ર અને તેના મિત્રો દ્વારા બાળકીનો બળાત્કાર કરીને હત્યા કરાવી.\n\nપોલીસ અનુસાર બાળકીની સાવકી માએ પોતાના ૧૪ વર્ષના પુત્ર અને અન્ય ત્રણ દ્વારા બાળકીનો રેપ કરાવ્યો. રેપના સમયે તે પોતે પણ ત્યાં જ મોજૂદ હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબાળકીનો મૃતદેહ રવિવારે જંગલમાં પડેલું મળ્યું હતું. બાળકીના શબ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર અંગે UN રિપોર્ટ: ભારતે પૂછ્યું, 'ઇરાદો શું છે?'\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીરમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને તેની તપાસની વાત કહી છે. UNના રિપોર્ટ મુજબ ભારતની સાથેસાથે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પણ માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોના ઉચ્ચાયુક્ત ઝાયદ બિન રાડ અલ હુસૈન\n\nસંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોના ઉચ્ચાયુક્ત ઝાયદ બિન રાદ અલ-હુસૈને કહ્યું કે તેઓ માનવાધિકાર કાઉન્સિલમાં તપાસ પંચની રચવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે.\n\nજો આ તપાસ પંચ બને છે, તો કાશ્મીરમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘનની સ્વતંત્ર તપાસ કરવામાં આવશે.\n\nબીજી તરફ, ભારતે સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટને સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે અને રિપોર્ટના ઇરાદા અંગે સવાલ ઉઠાવ્યા છે. \n\n'આ તદ્દન ખોટું વર્ણન છે'\n\nભારતના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે મલેશિયા અને ભારત વચ્ચે તણાવ વધ્યો\\nસારાંશ: ઇમરાન ખાન ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ નવેમ્બરમાં મલેશિયાની યાત્રા પર ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા એના ત્રણ મહિના પહેલાં જ વર્ષ 2018માં 92 વર્ષના મહાતિર મોહમ્મદ ફરીથી મલેશિયાના વડા પ્રધાન બન્યા હતા.\n\nઇમરાન અને મહાતિર બંનેના ચૂંટણીઅભિયાનમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો હતો. આ સાથે જ બંને દેશ ચીનનાં ભારેખમ દેવાના બોજા નીચે સતત દબાતા જઈ રહ્યા હતા.\n\nમહાતિર કુશળ રાજનેતા છે. આ પહેલાં પણ તેઓ સતત 1981 થી 2003 સુધી સત્તામાં રહી ચૂક્યા હતા. તેમજ ઇમરાન આ પહેલાં ક્રિકેટના એક ખેલાડી માત્ર હતા.\n\nમહાતિરે આવતાની સાથે ચીનની 22 અબજ ડૉલરની પરિયોજના પર પ્રતિબંધ લાદી દીધો અને કહ્યું કે આ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે યૂએન બેઠક : ભારત-પાક.ને કેટલું લાભ અને કેટલું નુકસાન?\\nસારાંશ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર લખીને ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અંગે વાંધો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે ભારતીય સમય પ્રમાણે, શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યે સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠક મળશે. \n\nઆ બેઠક અંગે કોઈ રેકર્ડ તૈયાર કરવામાં આવશે તથા આ ચર્ચામાં જે કોઈ નિવેદન આપવામાં આવશે, તેને પણ ઔપચારિક રીતે નોંધવામાં નહીં આવે. \n\nઆ બેઠકમાં ભારત કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ સામેલ નહીં હોય. \n\nબેઠકમાં શું થશે?\n\nશુક્રવારની બેઠક બાદ કંઈ નવું થાય તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે સમગ્ર પ્રકરણમાં સંયુક્ત રાષ્ટ્રની કોઈ ભૂમિકા નથી.\n\nયૂએન પોતાના નિર્ણય જાતે નથી લેતું અને તેના સભ્ય દેશો લે છે. \n\nસંયુક્ત રાષ્ટ્રની સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે સુનંદા વશિષ્ઠ મહિલાએ આપેલું ભાષણ નેટ પર કેમ છવાઈ ગયું?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિની તપાસ માટે અમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહના સભ્યોના એક સમૂહ દ્વારા આયોજિત એક સુનાવણીનો વીડિયો ભારતના સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટૉમ લેંટોસ એચઆર કમિશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સુનંદા વશિષ્ઠ નામનાં ભારતીય મહિલાએ ભારત પ્રશાસિત કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને લઈને માનવાધિકારની વકીલાત કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે.\n\nજોકે, પેનલમાં સામેલ અન્ય લોકોએ 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારતના પગલાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.\n\nવિટસન પેનલમાં પોતાની જાતને લેખિકા, રાજકીય ટિપ્પણીકાર અને નસલવાદી નરસંહારની પીડિત કાશ્મીરી હિંદુ મહિલા તરીકે પ્રસ્તુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર: લોહીલુહાણ બાળપણ છતાં કામયાબીની શિખરે પહોચી આ મહિલાઓ\\nસારાંશ: \"જ્યારે હું બીજા રાજ્યોની મુલાકાત લઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે કાશ્મીર કેટલું પછાત છે.\"- આવું બીજુ કોઈ નહીં પરંતુ કાશ્મીરનાં પ્રથમ મહિલા IPS અધિકારી રુવેદા સલામનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશની સૌથી ઓછી ઉંમરનાં પાઇલટ અને કાશ્મીરનાં પહેલાં મહિલા ફાઇટર આયેશા અઝીઝનું પણ આવું જ માનવું છે.\n\n20 જાન્યુઆરીએ દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા એક ખાસ સમારંભમાં દેશભરની 112 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.\n\nસમારંભનું નામ પણ ખૂબ જ ખાસ હતું -'ફર્સ્ટ લેડીઝ' એટલે કે એક મુકામ પર પહોચનાર પહેલાં મહિલા.\n\nરુવેદા સલામ\n\nઆ 112 મહિલાઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પસંદ કરી હતી. આ સન્માન પાછળનો હેતુ મહિલાઓના સંઘર્ષને સલામ કરવાનો હતો. \n\nઆ સમારંભમાં કાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસિમ સુલેમાનીની હત્યા ઇસ્લામિક સ્ટેટ માટે મોટી ગિફ્ટ કેમ?\\nસારાંશ: ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અનેક રીતે અસરદાર છે, પરંતુ એની ખૂબ ઊંડી અસર જેહાદીઓ સામેની અધૂરી લડાઈ પર પણ પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુલેમાનીના માર્યા ગયા પછી તરત જ અમેરિકાના નેતૃત્ત્વવાળી ગઠબંધન સેનાએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધનું પોતાનું અભિયાન રોકી દીધું. \n\nઅમેરિકા અને એના સહયોગી દેશોનું કહેવું છે કે હવે તેમની પ્રાથમિકતા પોતાની સુરક્ષા છે.\n\nજો સૈન્ય દૃષ્ટિકોણથી જોઈએ તો કદાચ એમની પાસે કોઈ વિકલ્પ પણ નથી. \n\nઈરાન અને ઇરાકમાં એમના સમર્થનવાળા સમૂહ મિલિશિયાએ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની વાત કરી છે.\n\nગત અઠવાડિયે બગદાદ હવાઈમથકે અમેરિકન ડ્રોને કરેલા હુમલામાં ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.\n\nસુલેમાનીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ-મૂનની મુલાકાત: ખુરશીથી લઈને કાર્પેટમાં છુપાયા હતા સંકેતો\\nસારાંશ: ઘણાં વર્ષોની ધમકીઓ અને તણાવ બાદ આખરે એ ક્ષણ આવી ગઈ જેની થોડા મહિના પહેલાં કલ્પના પણ કરી શકાતી ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત કરવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે.\n\nઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત કરવા દક્ષિણ કોરિયા પહોંચ્યા. \n\nઆ મુલાકાતની દરેક વસ્તુમાં પ્રતીકવાદ છૂપાયેલો છે. પછી તે ભોજન હોય કે ફૂલોની સજાવટ. ટેબલની પહોળાઈ હોય કે પછી પાઇન ટ્રીનું વૃક્ષારોપણ હોય. \n\nદક્ષિણ કોરિયન કમિટી સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યાં અનુસાર આ દરેક વસ્તુ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેનાથી કોરિયન દેશોમાં શાંતિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ 2019 : મોદીએ મુલાકાત લઈને પ્રયાગરાજમાં ડૂબકી લગાવી?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 4-5 તસવીર એ દાવા સાથે સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે કે તેમણે કુંભ મેળામાં ડૂબકી લગાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણાં ફેસબુક ગ્રૂપમાં આ તસવીર હજારો વખત પોસ્ટ કરવામાં આવી છે. \n\nપીએમ મોદીને 'હિંદુ સિંહ' ગણાવતાં ઘણા લોકોએ આ તસવીરોના આધારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઊઠાવ્યા છે. \n\nતેમણે લખ્યું છે, \"પોતાને જનોઈધારી હિંદુ ગણાવતા રાહુલ ગાંધી કુંભમાં ક્યારે ડૂબકી લગાવશે?\"\n\nઉત્તર પ્રદેશના પ્રયાગરાજ(અલાહાબાદ)માં 12 વર્ષમાં એક વાર યોજાતા કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જેને હિંદુઓનો સૌથી મોટો સમારોહ માનવામાં આવે છે.\n\n49 દિવસ સુધી ચાલતા અર્ધ આ કુંભમેળાનું પહેલું શાહી સ્નાન 15 જાન્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ 2019: અખાડાના શિબિરોને રોશન કરતા 'મુલ્લા જી'\\nસારાંશ: કુંભ મેળામાં જૂના અખાડાના પ્રવેશ દ્વારની જમણી બાજુ 'મુલ્લા જી લાઇટ વાલે'નું બૉર્ડ જોઈને કોઈને પણ ઉત્સુક્તા એ 'મુલ્લા જી'ને જાણવાની હોઈ શકે છે કે જેઓ 'લાઇટ વાળા' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુલ્લાજી એટલે કે મોહમ્મદ મહમૂદ અમને ત્યાં જ મળી ગયા. જે ઈ-રિક્ષા પર તેમનું એ નાનું બૉર્ડ લાગેલું હતું, તેની બાજુમાં જ રાખેલી ચારપાઈ પર તેઓ બેઠા હતા. \n\nમાથા પર ટોપી અને લાંબી દાઢી સાથે મુલ્લાજીને ઓળખવામાં જરા પણ મુશ્કેલી ન નડી.\n\nનામ પૂછતા જ તેઓ અમારો ઉદ્દેશ પણ જાણી ગયા અને તરત બાજુમાં બેઠેલી એક વ્યક્તિને ઉઠવાનો ઇશારો કરીને અમને બેસવાનો આગ્રહ કર્યો. \n\n76 વર્ષીય મોહમ્મદ મહેમૂદ છેલ્લા ત્રણ દાયકાથી કોઈ કુંભ કે અર્ધકુંભ છોડતા નથી અને કુંભ દરમિયાન દોઢ મહિનો અહીં રહીને જ પોતાનો વ્યવસાય કરે છે. \n\nવીજળી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ : વિશ્વના સૌથી મોટા મેળામાં સાથીની શોધ, 360° ફિલ્મ\\nસારાંશ: 72 વર્ષનાં મનોરમા દેવી અને 68 વર્ષનાં ગિરિજા દેવી અલગઅલગ ગામમાં એકલવાયું જીવન જીવી રહ્યાં છે. ગિરિજા દેવીનું કહેવું છે કે ક્યારેક-ક્યારેક તો દિવસો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત થતી નથી. પરંતુ કુંભમેળો તેમના એકલવાયાં જીવનમાં ખુશી લઈને આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજુઓ તેમનાં જીવનની કહાણી બીબીસી ફિલ્મમાં 360 ડિગ્રીમાં. \n\nભારતમાં યોજાતો કુંભ મેળો એ એવો ધાર્મિક મેળાવડો છે, જેમાં દુનિયામાં સૌથી વધુ લોકો એકઠા થાય છે. અહીંનો નજારો પણ જોવા જેવો હોય છે.\n\nઆ મેળો ઉત્તર ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદ શહેર (હાલનું નામ પ્રયાગરાજ)માં ગંગા અને જમના નદીના સંગમસ્થળે સદીઓથી યોજાય છે. પરંતુ છેલ્લા બે દાયકાથી આ મેળાએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.\n\nકુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે, જ્યારે તેના નાના સ્વરૂપ તરીકે ઓળખાતો 'માઘ મેળો' દર વર્ષે યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ મેળા પર 4200 કરોડ રૂપિયા ખર્ચ કરીને સરકારને શું મળે છે?\\nસારાંશ: પ્રયાગરાજમાં સંગમ કિનારે રેતાળ જમીન પર વસેલા અસ્થાયી કુંભનગરની ઝાકમઝોળ જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે છે કે આ સમગ્ર વ્યવસ્થા માટે સરકારે અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તમામ નજારો જોતાં જોતાં એક સામાન્ય વિચાર આવે છે કે આ કુંભનું આયોજન કરવાથી સરકારને પરત શું મળે છે?\n\nશું સરકારને કોઈ આવક અથવા સરકારી તિજોરીમાં કોઈ લાભ થાય છે કે નહીં?\n\nઆ તમામ સવાલોના સાથે જોડાયેલા આંકડા સરકાર પાસે નથી.\n\nજોકે, જાણકારોનું કહેવું છે કે સરકારને પ્રત્યક્ષ લાભ ભલે ન થાય પરંતુ પરોક્ષ રીતે આ આયોજન સરકારો માટે નુકસાનકારક ડીલ નથી.\n\nહાલના કુંભનું ગણિત\n\nચાલી રહેલા કુંભની વાત લઈએ તો આ વખતે સરકારે કુંભના આયોજન પાછળ લગભગ 4200 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.\n\nગત કુંભ કરતા તે ત્રણ ગણા છે. રાજ્ય સરકારે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંવરજીની જસદણમાં જીત, વિધાનસભામાં ભાજપની સદી પુરી\\nસારાંશ: રવિવારનો દિવસ રાજકોટ જિલ્લાનાં નાનકડા ટાઉન જસદણ માટે સામાન્ય નહોતો. મોટી સંખ્યામાં લોકો ફરીથી ચૂંટાયેલા તેમના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને જોવા માટે જ્યાં જગ્યા મળે ત્યાંથી તેમની એક નજર મેળવવા માટે પડાપડી કરી રહ્યાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૉડર્ન સ્કૂલ, જસદણથી જ્યારે તેમનું વિજય સરઘસ નીકળ્યું, ત્યારે અગાઉથી જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. \n\nપાનના ગલ્લા હોય, કે પાણીની ટાંકી, મકાનનું ધાબુ હોય કે પછી પાર્ક કરેલી કોઈ ટ્રક, જ્યાં નજર જાય ત્યાં લોકોના ટોળા કુંવરજીને જોવા માટે રાહ જોઈ રહ્યાં હતા. \n\nમાત્ર જસદણના જ નહીં, પરંતુ આસપાસનાં નાના-મોટા ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.\n\nબાવળિયાના વિજય સરઘસમાં બાઇકર્સ, ઘોડસવારો, ખુલ્લી જીપકાર, તેમજ અનેક એસ.યુ.વી કારો સાથે લોકો જોડાયા હતા.\n\n'બાવળિયાની જય', તેમજ 'મોદી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુવૈતનો આ નિયમ જો લાગુ થયો તો આઠ લાખ ભારતીયોને દેશમાં પાછા ફરવું પડશે\\nસારાંશ: કુવૈતમાં પરપ્રાંતીયો અંગે બનાવાયેલા કાયદાને લીધે ખાડીમાં વસતા ભારતીયોના મગજમાં તે 'ચિંતાઓ ફરી ઉભી થઈ' છે, જેમાં બે વર્ષ પહેલાં નિયમોમાં ફેરફારને કારણે સેંકડો ભારતીય એન્જિનિયરોએ નોકરી ગુમાવવી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજી અખબાર 'અરબ ન્યૂઝ' અનુસાર કુવૈતની રાષ્ટ્રીય સંસદની કાયદાકીય સમિતીએ પ્રવાસીઓ પર તૈયાર કરાયેલા બિલના પ્રાવધાનને કાયદેસર ગણાવ્યું છે.\n\nસમાચાર અનુસાર આ પ્રસ્તાવ અન્ય સમિતિઓને મંજૂરી માટે મોકલવામાં આવશે. આ કાયદાના મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે કુવૈતમાં વસતા ભારતીયોની સંખ્યા દેશની કુલ વસતીના 15 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવે.\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે આ બિલ પસાર થાય તો, ત્યાં રહેતા અંદાજે 10 લાખ પ્રવાસી ભારતીયોમાંથી આઠ કે સાડા આઠ લાખ લોકોને પરત ફરવું પડી શકે છે.\n\nકુવૈતમાં સૌથી વધુ ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિકાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની સરકારની ફૉર્મ્યુલા ખેડૂતોએ ફગાવી\\nસારાંશ: ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિવાદિત કૃષિકાયદા એકથી દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃષિકાયદાઓને રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવવાની સાથે ત્રણેય કૃષિકાયદા સંપૂર્ણપણે રદ કરીને તમામ ખેડૂતોને પાક પર લાભદાયક MSP મળી રહે તે માટે કાયદો બનાવવાની વાત કરી છે.\n\nનોંધનીય છે કે પાછલા 58 દિવસોથી ભારતનાં જુદાં જુદાં રાજ્યોના ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓને પાછા ખેંચી લેવાની માગ સાથે પાટનગર દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. \n\nસરકાર અને ખેડૂત સંગઠનોના આગેવાનો વચ્ચે ઘણી વખત વિવાદનો અંત લાવવા અને વચ્ચેનો માર્ગ કાઢવા માટે ચર્ચા થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિકાયદાઓમાં જો ફેરફાર કરવો પડે તો અમે તૈયાર છીએ- નરેન્દ્ર મોદી - BBC Top News\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ભાષણ આપતી વખતે દેશમાં લાવેલા નવા ત્રણ કૃષિકાયદાઓ અંગે વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓએ કહ્યું કે કૃષિક્ષેત્રના ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને આ કાયદાઓ લાવવામાં આવ્યા છે.\n\nતેઓએ કહ્યું કે દિલ્હીની સરહદે જે ખેડૂતભાઈ-બહેનો બેઠાં છે, તેઓ ખોટી ધારણાઓ અને અફવાના શિકાર બન્યાં છે.\n\nવડા પ્રધાને કહ્યું કે અમે માનીએ છીએ કે જો કાયદાઓમાં ખામી લાગશે તો સુધારો કરવામાં શું ખોટું છે. અમે એના માટે તૈયાર છીએ.\n\nતેમણે એમ પણ કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોનો આદર કરે છે અને કરતી રહેશે.\n\nવડા પ્રધાને આ વાત કરી ત્યારે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ વિરોધ કર્યો હતો અને થોડી વાર માટે લોકસભામાં હંગામો પણ થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૅપિટલ બિલ્ડિંગ : અમેરિકાના સંસંદભવનના બિલ્ડિંગ પર હુમલામાં એક પોલીસકર્મીનું મોત, તપાસ શરૂ\\nસારાંશ: અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આવેલી કૅપિટલ બિલ્ડિંગ યાને કે સંસદભવન પર થયેલા એક હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. અન્ય એક પોલીસકર્મી જખ્મી છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ગાડીએ સુરક્ષા બૅરિકેડને ટક્કર મારી અને એ પછી ડ્રાઇવરે ચાકુ વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો\n\nપોલીસનું કહેવું છે કે એક ગાડીએ સુરક્ષા બૅરિકેડને ટક્કર મારી અને એ પછી ડ્રાઇવરે ચાકુ વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.\n\nઆ પછી પોલીસે સંદિગ્ધ પર ગોળીઓ ચલાવી જેમાં તેનું મોત થયું.\n\nહુમલો કરનારની ઓળખ કરી લેવામાં આવી છે. અને તેઓ 25 વર્ષીય નોઆહ ગ્રીન નામની વ્યક્તિ છે.\n\nઅમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝે હુમલાખોરની ઓળખની પુષ્ટિ કરી છે.\n\nઅધિકારીઓના કહેવા મુજબ હુમલાખોરનો કોઈ પોલીસ રૅકર્ડ નથી અને તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમ અબજો ડૉલરના માલિક પ્રિન્સ બાળકીને મળવા મજબૂર બન્યા?\\nસારાંશ: અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાત આર્મ્ડ ફોર્સિસના ડેપ્યુટી કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યાન સોમવારે એક બાળકીના ઘરે જવા માટે મજબૂર થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે બાળકીના માથાને ચૂમતા અબુધાબીના ક્રાઉન પ્રિન્સ\n\nતેમની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન-સલમાન પણ હતા. \n\nતેઓ સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે ગયા હતા, ત્યારે એક બાળકી તેમને મળવા પહોંચી.\n\nપરંતુ તેમનું ધ્યાન ગયું ન હતું અને બાળકી સાથે હસ્તધૂનન કર્યા વગર આગળ નીકળી ગયા હતા. \n\nન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક છે. 1.3 ખર્વ ડૉલરના ફંડનું સંચાલન તેમને અધીન છે, જે કોઈપણ દેશ કરતાં વધુ ફંડ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પ્રવાસ દરમિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં સદીનું આટલું મોટું ભયાનક પૂર કઈ રીતે આવ્યું?\\nસારાંશ: કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેના એક મહિના પહેલાં એક સરકારી રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે, સમગ્ર દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય જળ સંસાધનના પ્રબંધનમાં ખૂબ જ ખરાબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અભ્યાસમાં નોન-હિમાલયન સ્ટેટ્સને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસ અંતર્ગત કેરળ 42 અંક સાથે 12મા ક્રમે હતું. \n\nપ્રથમ નંબર પર ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ હતા.\n\nઅધિકારીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે, જો તંત્રએ સમયસર અને પૂરતી માત્રામાં ડેમોમાંથી પાણી છોડ્યું હોત, તો આવી ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું જ ન હોત.\n\nપરંતુ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને દરેક ડેમમાં પાણીની આવક વધવા લાગી. ત્યારબાદ 80 ડેમોમાંથી પાણી છોડાતા આવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું.\n\nશા માટે સ્થિતિ બગડી?\n\nઉલ્લે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવીએલ પાવની કુમારી : આઠ વર્ષની ઉંમરથી વેઈટ લિફ્ટિંગ કરતાં ખેલાડી\\nસારાંશ: યુવાન ભારતીય વેઇટલિફ્ટર કે.વી.એલ. પાવની કુમારીએ એ ઉંમરે વજન ઊંચકવાનું શરૂ કર્યું હતું, જ્યારે સામાન્ય રીતે બાળકોને તેમની સ્કૂલબેગ ઉપાડવામાં મુશ્કેલી પડતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાવનીને શરૂઆતથી જ તેમનાં માતાપિતાએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમનાં માતાપિતાએ પોતાનાં ઍક્ટિવ દીકરી પાછળ તમામ શક્તિઓને લગાવી દીધી.\n\nઆંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના જી કોથાપાલ્લી ગામના આ પરિવારે દીકરી પાવનીને હૈદરાબાદની તેલંગણા સ્પૉર્ટ્સ એકૅડેમીમાં 2011માં દાખલ કરાવી. તે સમયે પાવનીની ઉંમર માત્ર આઠ વર્ષની હતી.\n\nપાવની અને તેમના પરિવારની કટિબદ્ધતાને ત્યારે ફળ મળ્યું જ્યારે તેમણે રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે પોતાની વયવર્ગની ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું.\n\nવર્ષ 2020 પાવની માટે એ રીતે યાદગાર રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગો ફીવર : ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાસે ફેલાયેલો કોરોનાથી પણ જીવલેણ રોગ શું છે?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે એ વચ્ચે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કોંગો ફીવરને કારણે ઍલર્ટ જાહેર કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ રોગને કોરોના વાઇરસના સંક્રમણ કરતાં જીવલેણ માનવામાં આવે છે, કારણકે અહેવાલો અનુસાર આનો મૃત્યુદર કોરોનાના સંક્રમણ કરતાં વધારે છે.\n\nસરકારે જાહેર કરેલા પરિપત્રમાં લખ્યું છે, \"જો તેની સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો એક તૃત્યાંશ જેટલા દર્દીનાં મૃત્યુ થઈ શકે છે, વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર 10થી 40 ટકા લોકો મૃત્યુ પામે છે. તેની વૅક્સિન હાલ સુધી શોધાઈ નથી.\"\n\nવેધર ડૉટ કૉમના અહેવાલ અનુસાર પાલઘરના ક્લેક્ટર ડૉ. માણેક ગુરસાલેએ કહ્યું, \"અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ અધ્યક્ષે ભારતીય સેનાની માફી માગવી જોઈએઃ અમિત શાહ\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતા કહ્યું, \"દેશ જ્યારે સામાન્ય ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દેશના દરેક મતદાતાઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ત્યારે કૉંગ્રેસ પાર્ટીના વિદેશ વિભાગના કૉ-ઑર્ડિનેટર તેમજ ચૂંટણી જાહેરનામા સમિતિના સભ્ય સામ પિત્રોડાજીનું કાલે જે નિવેદન આવ્યું એ ઘણી ચિંતાઓ જન્માવનરું છે.\"\n\nસામ પિત્રોડાની ટિપ્પી વિશે કહ્યું, \"કેટલાક લોકોની હરકતોથી સમગ્ર દેશને દોષી ન માનવો જોઈએ એવું તેમણે કહ્યું.\"\n\nઆ મામલે અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ પર ચાબખા કર્યા, \"કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે એ સ્પષ્ટ કરવું જોઈએ કે તમે આ પ્રકારના જઘન્ય હુમલાને સામાન્ય ઘટના માનો છો? કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે આ મુદ્દે જનતાને જવાબ આપવો જોઇએ.\"\n\n\"જ્યારે ચૂંટણી નજીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ અને સૉફ્ટ હિંદુત્વ - એક ધક્કા ઔર દો\\nસારાંશ: વિધાનસભાની ચૂંટણીઓમાં સુધરેલા દેખાવથી પ્રોત્સાહિત થયેલી કૉંગ્રેસે હવે શ્રી રામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તરીકે વરાયેલા પરેશ ધાનાણીએ તેમના મતવિસ્તાર અમરેલીમાં 100થી પણ વધુ રામમંદિરોને ફરી સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક રીતે ધબકતાં બનાવવાનો કાર્યક્રમ તેમના સ્વૈચ્છિક સંગઠન દ્વારા ઉપાડ્યો છે. \n\nઆ પગલાને દેખીતી રીતે જ કૉંગ્રેસની 'સૉફ્ટ હિંદુત્વ'ના વિસ્તરણ તરીકે ગણવામાં આવ્યું છે. \n\nભાજપી નેતા અને ભૂતપૂર્વ પત્રકાર અરુણ શૌરીએ એક વખત એનડીએની વ્યાખ્યા 'યુપીએ પ્લસ કાઉ'-- એ શબ્દોમાં આપી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમના સમીકરણમાં હિંદુત્વના પ્રતીક તરીકે 'કાઉ'ને બદલે 'રામ'ને પણ મૂકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસે આસામ-કેરળમાં જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં ખાસ શું છે?\\nસારાંશ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે આસામના ગૌહાટીમાં પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો. જેમાં ખેડૂતો માટે કરજમાફી અને ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ માટેની પ્રક્રિયા શરૂ કરવાની વાત વાયદાની યાદીમાં સૌથી ઉપર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટીએ એ મહિલાઓને પણ રાહત આપવાનો વાયદો કર્યો છે, જેમણે માઇક્રો ફાઇનાન્સ બૅન્કો પાસેથી દેવું લીધું છે. સાથે જ મહિલાઓને મફત સૂતર તથા ઉપકરણો આપવાં અને સાથે જ રાજ્ય પરિવહનની બસોમાં તેમના માટે મફત યાત્રાનો વાયદો કરાયો છે. \n\nઆસામ સમજૂતી\n\nઆ ઘોષણાપત્રમાં કૉંગ્રેસે આસામ સમજૂતીમાં જણાવાયેલી 25 માર્ચ 1971ની કટ-ઑફ તારીખના આધારે ગેરકાયદેસર પ્રવાસીઓની સમસ્યાના સમાધાન માટે જરૂરી પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.\n\nપાર્ટીએ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કરાશે, જેણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉમનવેલ્થ ગેમ્સ: સંજીતા ચાનુએ ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ગોલ્ડકોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનાં ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંજીતા ચાનુએ મહિલાના 53 કિલો વર્ગમાં આ સ્પર્ધા જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. \n\nતેમણે કુલ 192 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. \n\n5 એપ્રીલના રોજ મીરાબાઈ ચાનૂએ ભારત તરફથી રમતા પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. \n\nજે બાદ સંજીતા પર ભારતમાંથી બધા લોકોની મીટ મંડાયેલી હતી. \n\nસંજીતાએ જોરદાર પ્રદર્શન કરતાં કૉમનવેલ્થ ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. \n\nકોણ છે સંજીતા ચાનૂ\n\n24 વર્ષની સંજીતા ચાનુ ગોલ્ડ મેડલનો સ્વાદ તો પહેલાં જ ચાખી ચૂકી છે. \n\nગ્લાસગોમાં યોજાયેલી કૉમનવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ?\\nસારાંશ: હાવર્ડ યુનિવર્સિટીમાં ભારતીય મૂળનાં પ્રોફેસર ગીતા ગોપીનાથની આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(આઈએમએફ)નાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગીતો ગોપીનાથ\n\nઆઈએમએફએ આ સંબંધે ટ્વિટર પર જાણકારી આપી છે. તેઓ મૌરી ઓબ્સફેલ્ડનું સ્થાન લેશે. મૌરી આ વર્ષનાં અંતમાં રિટાયર થઈ જશે.\n\nગીતા ગોપીનાથ અત્યારે હાવર્ડ યુનિવર્સિટીમાં ઇંટરનેશનલ સ્ટડીઝ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર છે. એમણે ઇંટરનેશનલ ફાઇનાન્સ અને માઇક્રોઇકૉનૉમિક્સમાં રિસર્ચ કર્યું છે.\n\nગીતાએ બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલાં ઇન્ટર્વ્યૂમાં મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધીની ટીકા કરી હતી અને કહ્યું હતું, 'એટલો સમય જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ)ને વધુ સારી રીતે લાગુ કરવામાં લગાડવો જોઈતો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોમા અને સ્પેલિંગની ભૂલોને લીધે જ્યારે થયું કરોડો રૂપિયાનું નુકસાન\\nસારાંશ: જ્યારે પણ આપણે કંઈક લખીએ તો ઘણી વખત જાણતા-અજાણતા નાની-નાની ભૂલો જેમકે અલ્પ-વિરામ, પૂર્ણવિરામ કે પછી સ્પેલિંગ અથવા જોડણીની ભૂલો કરીયે છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભૂલો જોવામાં ભલે નાની લાગતી હોય, પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આવી નાની નાની ભૂલોને કારણે કરોડોનું નુકસાન થઈ શકે છે.\n\nચાલો આપણે એવા રસપ્રદ કિસ્સાઓ જોઈએ જેમાં લખવામાં થયેલી નાની ભૂલોને કારણે કરોડોનું નુકસાન થયું હોય :\n\nખોટી જગ્યા લાગેલું અલ્પ-વિરામ (કોમા)\n\nઅમેરિકાની મોટી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટીન દ્વારા એર ફોર્સ માટે હર્ક્યુલિસ એરક્રાફ્ટની એક સમજૂતી પર સહી કરવામાં આવી હતી. આ યોજનામાં ઘણા વર્ષો લાગ્યાં. તેથી વર્ષ ૧૯૯૯માં જ્યારે આ સમજૂતી થઈ ત્યારે તે લખ્યું હતું કે સમયાંતરે એરપ્લેનની કિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : અમેરિકામાં માસ્ક પહેરવામાંથી મુક્તિ, ખરેખર સ્થિતિ સુધરી ગઈ છે?\\nસારાંશ: 'રસી લઈ ચૂકેલા લોકો હવે મોટાભાગની જગ્યાઓએ માસ્ક વગર રહી શકશે', અમેરિકાના અધિકારીઓએ આવું કહ્યું એ બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને આ દિવસને અમેરિકા માટે 'મોટો દિવસ' ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન\n\nઆ નવા દિશા-નિર્દેશની જાહેરાત રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના ઓવલ ઑફિસમાં અન્ય સાંસદોની સાથે પોતાનું માસ્ક ઉતારી દીધું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનવા દિશાનિર્દેશો પ્રમાણે લોકો ખુલ્લી હોય કે બંધિયાર, મોટાભાગની જગ્યાઓએ જઈ શકે છે. જોકે, ભીડભાડવાળી બંધ જગ્યાઓ, જેમકે બસ અને વિમાનયાત્રા દરમિયાન અથવા હૉસ્પિટલોમાં હાલ પણ માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી છે.\n\nકહેવામાં આવ્યું છે કે જો બાઇડન વહીવટી તંત્ર પર કોરોના વાઇરસને લઈને મૂકેલા પ્રતિબંધો ઓછાં કરવાનું ભારે દબાણ હતું, ખાસ તે લોકો માટે જેમણે કોરોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગે ઓક્સિજન માટે કૉંગ્રેસની મદદ માગીને સૉરી કેમ કહ્યું?\\nસારાંશ: રવિવારે દિલ્હીસ્થિત ન્યૂઝીલૅન્ડના ઉચ્ચાયોગ તરફથી કરાયેલા એક ટ્વીટની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓક્સિજન સિલિન્ડર લઈને મદદ માટે પહોંચેલી કૉંગ્રેસની ટીમ\n\nન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગના ટ્વિટર હેન્ડલ તરફથી ઓક્સિજન માટે યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવી પાસે મદદની વિનંતી કરાઈ હતી.\n\nઉચ્ચાયોગ તરફથી ટ્વીટ કરાયું, શ્રીનિવાસજી શું તમે ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગ માટે તત્કાળ એક ઓક્સિજન સિલિન્ડરની મદદ કરી શકો છો?\"\n\nજોકે આ ટ્વીટને થોડી વારમાં ડિલીટ મારી દેવામાં આવ્યું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકેટલીક મિનિટ બાદ ઉચ્ચાયોગે એક નવું ટ્વીટ કર્યું, જેમાં લખવામાં આવ્યું કે \"અમે દરેક રીતે ઓક્સિજનની વ્યવસ્થા કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી : સુપર સ્પ્રેડર્સ કહે છે, 'કોરોનાએ તો અમને ડબલ માર માર્યો છે'\\nસારાંશ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 15મી મે સુધીમાં શાકભાજી અને કરિયાણાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પગલું ભરવા પાછળ કૉર્પોરેશન માને છે કે સુપર સ્પ્રેડર્સના સંપર્કમાં આવવાથી લોકોને રોકવા માટે આ પગલું જરૂરી છે.\n\n15મી એપ્રિલથી 5 મે સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શાકના વેપારીઓનું સતત સ્ક્રિનિંગ કરીને લગભગ 250 કોરોનાના પૉઝિટિવ કેસ શોધી કાઢ્યા હતા, જેઓ અમદાવાદના વિવિધ શાકમાર્કેટમાં તેમજ વિવિધ સોસાયટીઓમાં શાક વેચતા હતા.\n\nસૌથી ભયનજક બાબત એ હતી કે મોટા ભાગના સુપર સ્પ્રેડર્સ એસિમ્પટોમેટિક હતા. તેમનામાંથી ઘણાને હાલની અમદાવાદની સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે.\n\nઆ મોટા ભાગના શાકભાજીના વેપારીઓન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : RTPCR ટેસ્ટ રિપોર્ટ કોવિડનાં લક્ષણો છતાં નૅગેટિવ આવી શકે? HRCTC ક્યારે જરૂરી ગણાય?\\nસારાંશ: ગુજરાત સહિત ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ખૂબ ઝડપથી સ્થિતિ બદથી બદતર બની રહી છે ત્યારે એવા પણ અમુક કેસ સામે આવ્યા છે કે જેમાં RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નૅગેટિવ હોવા લોકો કોરોના પૉઝિટિવ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે.\n\nવડોદરા અને અમદાવાદમાં એવા અમુક કેસ સામે આવ્યા, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો પરંતુ જ્યારે ફેફસાંની તપાસ માટે HRCTC ટેસ્ટ કરાયો તો તેમાં કોરોના પૉઝિટિવ દેખાતું હતું. \n\nનિષ્ણાતો માને છે કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં પહેલી વખત આવા કેસ જોવા મળી રહ્યા છે. \n\nRT-PCR ટેસ્ટ કરાયો હોય ત્યારે કોરોના પૉઝિટિવ ન આવે પરંતુ ફેફસાં સુધી સંક્રમણ પહોંચ્યુ હોય એવા આ કેસ સામે આવતા નિષ્ણાતો પણ મૂંઝવણમાં મુકાયા છે. \n\nયુવાનો અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે?\\nસારાંશ: ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nકોરોના વાઇરસની મહામારીને પગલે લૉકડાઉનથી ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. \n\nભારતમાં 24 માર્ચથી લાગુ કરવામાં આવેલું ઐતિહાસિક લૉકડાઉન ચર્ચાનો મુદ્દો છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે લાંબી બેઠક કરી હતી. \n\nએ બેઠક પછી અનેક રાજ્યોએ લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી દીધી છે તો અમુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં ઘરે જઈને ટેસ્ટ કરતો 'ધન્વંતરિ રથ' કેવી રીતે કામ કરે છે?\\nસારાંશ: અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ આ પ્રકારની ઍમ્બુલન્સ દરરોજ જોવા મળી જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા એક મહિનામાં આ ઍમ્બુલન્સ દ્વારા લગભગ 10,000થી વધુ લોકોના કોરોનાના ઍન્ટિજૅન ટેસ્ટ થયા છે.\n\nઆવી ઍમ્બુલન્સના કારણે અમદાવાદમાં કોરોનાને વહેલી તકે માહિતી મેળવી શકાઈ હતી એવું સરકારનું કહેવું છે.\n\nજેના કારણે લોકોને વહેલી સારવાર મળી રહી છે. 'ધન્વંતરિ રથ' તરીકે ઓળખાતી આ ઍમ્બુલન્સમાં મેલેરિયા, ડેંગ્યુ જેવા રેગોની કોવિડ-19ના ટેસ્ટ પણ નિયમિત રીતે થઈ રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ મહિલા જેમણે પ્રસૂતિના આગલા દિવસ સુધી કામ કરી મેડ-ઇન-ઇન્ડિયા કિટ બનાવી\\nસારાંશ: કોરોના વાઇરસ મુદ્દે ભારતની ટેસ્ટિંગ ક્ષમતાની આંતરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. પરંતુ એક મહિલા વાઇરૉલૉજિસ્ટની મદદથી આ મહેણું ભાંગે તેમ છે. જેમણે બાળક ડિલિવર કરવાના ગણતરીના કલાકો પહેલાં કિટ સોપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રેગનન્ટ હોવા છતાં મીનલની ટીમે છ અઠવાડિયાંમાં કિટ તૈયાર કરી\n\nતા. 26મી માર્ચથી 'મેડ-ઇન-ઇન્ડિયા' કોરોના વાઇરસની ટેસ્ટ કિટ બજારમાં આવી ગઈ છે, જેના કારણે દરદીને કોવિડ-19નું ઇન્ફેક્શન છે કે નહીં તેની તપાસ થઈ શકશે. \n\nપુનાની માયલૅબને કોવિડ-19 ટેસ્ટ કિટ બનાવવાની તથા વેચવાની મંજૂરી મળી છે, આવી મંજૂરી મેળવનાર તે ભારતની પ્રથમ કંપની બની છે. લૅબોરેટરીએ ચાલુ સપ્તાહે 150 કિટ્સની પહેલી ખેપ પુના, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગ્લુરુ રવાના કરી છે. \n\nમાયલૅબની તબીબી બાબતોના ડાયરેક્ટર ડૉ. ગૌતમ વાનખેડેએ બીબીસીને જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ સવાલ, જેના જવાબ તમે શોધી રહ્યા છો\\nસારાંશ: જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં 2,93,03,757 લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે અને 9,28,963 લોકો મોતને ભેટ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં પણ કેસો 50 લાખની નજીક પહોંચ્યા છે.\n\nઅમેરિકા અને ભારત હાલ કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશો છે. \n\nઅહીં અમે કોરોના વાઇરસ મામલે વાંચકો તરફથી પૂછવામાં આવેલા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. \n\n1. શું કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના હાથે બનેલું ભોજન જમવાથી ખતરો રહે છે?\n\nસંક્રમિત વ્યક્તિએ ભોજન બનાવતા સમયે જો સાફ-સફાઈનું સારી રીતે ધ્યાન ન રાખ્યું હોય તો તેનાથી કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો રહે છે. \n\nછીંકવા અથવા ખાંસવા પર હાથ પર લાગેલા કફના નાના કણથી પણ કોરોના વાઇરસ એક વ્યક્તિથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કેમરૂનમાં વાઇરસના કેર વચ્ચે યુદ્ધનો વિનાશ\\nસારાંશ: આફ્રિકન દેશ કેમરૂનના એક મોટા અલગતાવાદી સમૂહે 29મી માર્ચે સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું અને આ ખબર સાંભળતાં જ કેમરૂનનાં માનવાધિકાર કાર્યકર બિએટ્રીસ તિંતાજી ખુશીથી ઊછળી પડયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુદ્ધવિરામની જાહેરાત આ મધ્ય આફ્રિકાના દેશમાં કોરોના વાઇરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે કરવામાં આવી હતી. જોકે, હજુ પણ અહીં યુદ્ધ ચાલુ જ છે અને તેણે તિતાંજીની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.\n\nડૉકટર તિતાંજીએ બીબીસીને જણાવ્યું કે \"આ ગભરાવી મૂકે તેવી પરિસ્થિતિ છે. હજારો લોકો જંગલોમાં ફસાયેલા છે. \"\n\nતેઓ પૂછે છે કે \"અમે તેમને કોવિડ -19 વિશે કેવી રીતે જણાવીએ?\" \n\nસંયુક્ત રાષ્ટ્રના પ્રમુખની અપીલ બાદ અહીંના એક સંગઠને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.\n\nસંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરેઝની સમગ્ર વિશ્વમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોરોના વાઇરસના દિલ્હીમાં જુલાઈ સુધીમાં સાડા પાંચ લાખ કેસ થશે : મનીષ સિસોદિયા\\nસારાંશ: દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે રાજધાની દિલ્હીમાં 31 જુલાઈ સુધી કોરોના વાઇરસના સંક્રમણના કેસની સંખ્યા સાડા પાંચ લાખ થઈ શકે છે અને હૉસ્પિટલોમાં 80 હજાર પથારીઓની જરૂર પડી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે દિલ્હીની હૉસ્પિટલોની પથારીઓ અને સારવારને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે.\n\nદિલ્હીની હૉસ્પિટલોમાં દિલ્હીવાસીઓનો જ ઇલાજ થશે એ મતલબના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિર્ણયને એલજી અનિલ બૈજલે સોમવારે બદલી દીધો છે.\n\nદિલ્હીમાં હૉસ્પિટલોમાં સારવાર માટે દિલ્હીવાસીઓ માટે પથારીઓ અનામત રાખવાને લઈ રાજકીય ખેંચતાણ તેજ થઈ ગઈ છે.\n\nઆ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને સોમવારે કહ્યું હતું કે દિલ્હીમાં જૂન મહિનાના અંત સુધીમાં હૉસ્પિટલોમાં 15 હજારથી 17 હજાર પથારીઓ ઉમેરવાની જરૂર પડશે.\n\nદિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગરમી શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે દુનિયામાં હાલ સુધીમાં 24 લાખથી પણ વધારે લોકો ઝપેટમાં આવ્યા છે. ભારતમાં પણ હજારો લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ઉનાળાની શરૂઆત થવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જશે.\n\nઆ ઉપરાંત ગરમ પાણી પીવાથી અને ગરમ પાણીથી નાહવાથી કોરોનાના વાઇરસને ખતમ કરી શકાય છે એવી ચર્ચા પણ ચાલી રહી છે. \n\nશું ઉનાળો શરૂ થશે એટલે કોરોના વાઇરસ સામે ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવી જશે? તે જાણતા પહેલાં જાણીએ કે કોરોના વાઇરસ કેવી રીતે ફેલાય છે.\n\nકોરોના વાઇરસ કેવી રીતે ફેલાય છે?\n\nયુનિસેફમાં કામ કરતાં શાર્લૅટ ગૉર્નિઝ્કે કહ્યું, \"કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ ખાંસી ખાય છે ત્યારે તેના થૂંકમાં રહેલાં સૂક્ષ્મ બિંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીનના વુહાનમાં ફસાયેલા 324 મુસાફર સ્વદેશ પરત ફર્યા - Top News\\nસારાંશ: ચીનના વુહાન પ્રાંતમાં ફસાયેલા 324 ભારતીયો સાથે ઍર ઇન્ડિયાનું વિમાન ભારત આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ આ મુસાફરો વિશેષ ફ્લાઇટ દ્વારા શનિવારે સવારે દિલ્હી પહોંચ્યા, જ્યાંથી તેમને ભારતીય સેના તથા આઈટીબીપીની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવશે, જ્યાં તેમના માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. \n\nભારતીય સેના દ્વારા હરિયાણાના માનેસર ખાતેની હૉસ્પિટલમાં ચીનથી આવનારા મુસાફરો માટે અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં તેમને ચેપ લાગ્યો છે કે કેમ, તેની ચકાસણી ભારતીય સેના તથા ઍરપૉર્ટના તબીબી સત્તામંડળ દ્વારા કરવામાં આવશે.\n\nમાનેસર ખાતે ત્રણસો લોકોને અલગથી રાખી શકાય તથા તેમની ચકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : તમારી ઇમ્યુન સિસ્ટમ તમારા શરીર પર હુમલો કરી દે તો?\\nસારાંશ: દુનિયાભરની હૉસ્પિટલો હાલમાં કોવિડ-19ના દર્દીઓથી ભરેલી છે. આ વાઇરસથી દુનિયામાં ત્રણ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમૃતકોમાં એવા લોકો વધુ છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, પરંતુ એવું નથી કે અન્ય લોકોને ખતરો નથી. કોરોનાથી મૃત્યુ પામેલામાં ઘણા યુવાનો અને સ્વસ્થ લોકો પણ સામેલ છે. \n\nઆપણા શરીરમાં જ્યારે કોઈ બૅક્ટેરિયા કે વાઇરસ ઘૂસે છે ત્યારે આપણી રોગપ્રતિકાર શક્તિ તેની સામે લડે છે અને તેને નબળો પાડીને ખતમ કરી દે છે.\n\nપરંતુ, ઘણી વાર આપણાના દુશ્મન કે બીમારી સામે લડનારી કોશિકાઓની આ સેના બળવાખોર થઈ જાય છે અને દુશ્મનને ખતમ કરવાની કોશિશમાં આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.\n\nજે કોશિકાઓએ તેનું રક્ષણ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી સરકારનું રાહત પૅકેજ અર્થતંત્ર માટે ઓક્સિજન તો બનશે પણ હજી શું ખૂટે છે?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમાં 34,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 7 લાખથી વધારે લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. સવા લાખ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની વાત કરીએ તો અત્યાર સુધી 1000થી વધારે પૉઝિટિવ કેસો સામે આવ્યા છે અને 29 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઅત્યારે સમગ્ર ભારત 21 દિવસના લૉકડાઉનમાં છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થઈ રહ્યું છે તે જોતાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું હતું. \n\nએ અગાઉ નાણામંત્રીએ આવકવેરાથી લઈ લૉનના હપ્તા ભરવા સુધીની મુદત ત્રણ મહિના જેટલી વધારી એકંદરે નોકરિયાત અને નાના, સૂક્ષ્મ અને મઘ્યમ વર્ગને રાહત પૂરી પડી હતી. આ ઉપરાંત વડા પ્રધાને દેશના હૅલ્થકૅર ક્ષેત્રને સુસજ્જ કરવા 15,0"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નવા પ્રકારથી વિશ્વભરમાં ચિંતા, પણ WHOએ શું કહ્યું?\\nસારાંશ: યુનાઇટેડ કિંગડમમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા પ્રકાર (વેરીઅન્ટ)થી વિશ્વભરમાં ખોફ પેદા થયો છે અને ભારત પણ એમાંથી અછૂતું નથી રહી શક્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સરકારે બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી રોકી દીધી છે. આ પહેલાં યુરોપ અને દુનિયાના 40થી વધુ દેશોએ બ્રિટનમાંથી આવનારી ફ્લાઇટોને હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. \n\nડેન્માર્કમાં પણ કોરોના વાઇરસના નવા પ્રકારથી સંક્રમિત કેસ સામે આવતા સ્વીડને ડેન્માર્ક આવતી-જતી ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે.\n\nબ્રિટનમાંથી આવનારા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ ઍરપૉર્ટ પર કરવામાં આવશે. આ નિર્ણય 22 ડિસેમ્બર 12 વાગ્યાથી બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટો માટે લાગુ પડશે. \n\n'બેકાબૂ' છે નવો પ્રકાર?\n\nજો કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરો માટે શું કરી રહી છે મોદી સરકાર- દૃષ્ટિકોણ\\nસારાંશ: કોરોના વાઇરસ એક એવી આફત છે, જેણે આખી દુનિયાને હલાવીને રાખી દીધી છે. અત્યાર સુધીમાં અકલ્પનીય આર્થિક નુકસાન થયું છે અને લાખો લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વતન પરત ફરતાં મજૂરો\n\nલાખો પરિવાર વેરવિખેર થઈ ગયા છે. બાળકો અનાથ થઈ ગયાં છે. આ એક એવી અભૂતપૂર્વ સ્થિતિ છે કે દુનિયા આખી જ્યાં છે ત્યાં સ્થિર થઈ ગઈ છે.\n\nઆવું પહેલાં ક્યારેય થયું નથી. અત્યારે આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ તેની કલ્પના પણ ન કરી શકાય, પરંતુ જે સામે છે તેને ખોટું ન ઠેરવી શકાય.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સામે આવેલા આ પડકારોનો સામનો કર્યો છે અને સતત કરી રહી છે.\n\nકેન્દ્ર સરકારનાં પગલાં કેટલાં અસરદાર?\n\n\n\n\n\n\n\n\n\nકેન્દ્ર સરકાર આ આફતની શરૂઆતથી પૂરી તાકાતથી લડી રહી છે. દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં કોવિડ-19થી થનારાં કેટલાં મૃત્યુની ગણના નથી થતી?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસથી 51,000થી વધુ મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ રીતે ભારત કોરોના વાઇરસથી થનારા મૃત્યુના હિસાબે દુનિયાનો ચોથો સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના દર્દીનો મૃતદેહ\n\nજોકે ભારતમાં દર 10 લાખ લોકોએ થનારા મૃત્યુની સંખ્યા 34 છે, જે યુરોપ કે ઉત્તર અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુઓના દરથી ઘણી ઓછી છે.\n\nકોવિડ-19 દર્દીઓમાં થનારાં મૃત્યુને માપવાના કેસ ફેટેલિટી રેટ કે સીએફઆર હાલમાં અંદાજે બે ટકા છે.\n\nએટલે સુધી કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મૃતકોનો આંકડો દર 40 દિવસમાં બમણો થઈ રહ્યો છે.\n\nયુવાવસતી ઓછા મૃત્યુદરનું કારણ?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nપબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રૅસિડન્ટ કે. શ્રીનાથ રેડ્ડી જણાવે છે, \"કેસની સંખ્યા વધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં જુલાઈ સુધી ચેપગ્રસ્તોની સંખ્યા 21 લાખ થઈ જશે?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત 10મા ક્રમે પહોંચી ગયું છે. બીજી બાજુ, સંશોધકોનું કહેવું છે કે ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં જંગી વૃદ્ધિ થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી રૉઇટર્સે મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાતને ટાંકતાં આ મતલબની આગાહી કરી છે. \n\nકેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોનાના કુલ એક લાખ 38 હજાર 845 કેસ નોંધાયેલા છે, જેમાંથી 57 હજાર 721 ઍક્ટિવ કેસ છે, જ્યારે 4021નાં મૃત્યુ થયાં છે.\n\nઉલ્લેખનીય છે કે વસતિની દૃષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. \n\nઆંકડા અને આગાહી\n\nસરકારી આંકડા પ્રમાણે, ભારતમાં સરેરાશ 13 દિવસે કેસોની સંખ્યા બમણી થઈ રહી છે. \n\n18મી મેથી દેશમાં ચોથા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું છે, જેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મફત જમીન લેનારી પ્રાઇવેટ હૉસ્પિટલો નિઃશુલ્ક સારવાર કેમ ન કરી શકે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જે ખાનગી હૉસ્પિટલોને મફતમાં જમીન આપવાં આવી હતી, તેઓ કોરોના વાઇરસના દરદીઓનો મફતમાં કે રાહતદરે ઇલાજ કેમ ન કરી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ અદાલતે આ મતલબની નોટિસ કેન્દ્ર સરકારને કાઢી છે અને એક અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે જણાવ્યું છે. \n\nસર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર કરી શકે તેવી હૉસ્પિટલોની ઓળખ કરવામાં આવે અને સારવારના ખર્ચના સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે. \n\nસચિન જૈન નામના અરજદારે સર્વોચ્ચ અદાલતમાં આ મતલબની અરજી દાખલ કરી હતી. \n\nચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે આ મુદ્દે સુનાવણી કરી અને અને સૉલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી એક અઠવાડિયાની અંદર વિસ્તૃત જવાબ માગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં ભાજપના ધારાસભ્યે ઊજવી બર્થડે પાર્ટી પણ કેસ આયોજક સામે\\nસારાંશ: દેશ કોરોના વાઇરસની મહામારી સામે ઝૂઝી રહ્યો છે અને સંક્રમણ તેમજ મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યે અનેક લોકોની હાજરીમાં ઉજવેલી બર્થડે પાર્ટી વિવાદમાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધારાસભ્યની બર્થડે પાર્ટી\n\nસમાચાર સંસ્થા એનએનઆઈ મુજબ દેશમાં લૉકડાઉનની વચ્ચે કર્ણાટક ભાજપના ધારાસભ્ય એમ. જયરામની બર્થડે પાટી એમના મતક્ષેત્ર તુરુવેકેરેમાં યોજાઈ હતી.\n\nઅહેવાલ મુજબ ધારાસભ્ય શુક્રવારે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે હાથમોજાં પહેરીની જન્મદિન મનાવતાં અને કૅક કાપતાં જોવા મળ્યા.\n\nઆ ઘટના તુમાકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકામાં બની છે.\n\nબર્થડે પાર્ટી એક સરકારી શાળામાં યોજાઈ હતી અને તેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.\n\nઆ પાર્ટીના વાઇરલ થયેલા એક વીડિયોમાં ધારાસભ્ય ભેગા થયેલા લોકોને એમ કહેતા સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વૅન્ટિલેટર કેવી રીતે કામ કરે છે અને કોરોના દરદીનો જીવ કેવી રીતે બચાવે છે?\\nસારાંશ: કોરોના મહામારીમાં ગંભીર થઈ જતા દરદીઓને વૅન્ટિલેટર પર મૂકવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ ગુજરાતમાં 69 જેટલા દરદીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે એ મુજબની માહિતી શનિવારે ગુજરાત આરોગ્ય વિભાગે આપી હતી. \n\nજ્યારેથી કોરોના મહામારીએ પગપેસારો કર્યો છે ત્યારથી વૅન્ટિલેટર સતત ચર્ચામાં રહ્યા છે અને ક્યારેક વિવાદમાં પણ. \n\nએવા પણ કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મૃત્યુ નજીક પહોંચેલા દરદીઓ સાજા થઈને હૉસ્પિટલમાંથી બહાર આવ્યા છે તો વળી ગુજરાતમાં નવનિર્મિત ધમણ-1 વૅન્ટિલેટરને કારણે દરદીઓનાં મૃત્યુ થયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો.\n\nવૅન્ટિલેટર કેવી રીતે ગંભીર પરિસ્થિતિમાં પહોંચેલા દરદીઓને બચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વૉટ્સએપે ગ્રૂપ કૉલની લિમિટ વધારી, હવે એકસાથે આઠ લોકો જોડાઈ શકશે\\nસારાંશ: કોરોના વાઇરસના કેરને કારણે અડધું જગત હાલમાં લૉકડાઉન હેઠળ છે. એવા સમયે વૉટ્સએપે મોબાઇલધારકો માટે વીડિયો કૉલ અને વોઇસ કૉલની લિમિટ વધારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવૉટ્સએપ એક ગ્રૂપ કૉલ માટે એક નવી જાહેરાત કરી છે.\n\nનવી જાહેરાત પ્રમાણે એક સાથે આઠ લોકો ગ્રૂપમાં સામેલ થઈ શકશે.\n\nઅગાઉ વૉટ્સએપ ગ્રૂપમાં માત્ર ચાર લોકો સામેલ થઈ શકતા હતા.\n\nવૉટ્સએપે જાહેરાત કરી છે કે નવી જાહેરાત પ્રમાણે સહભાગીઓની સંખ્યા વધારીને આઠ કરાઈ છે.\n\nઆ નવી સુવિધા વીડિયો અને વોઇસ કૉલ બંનેમાં લાગુ પડશે. \n\nલૉકડાઉનમાં ગ્રૂપ કૉલિંગનું ચલણ\n\nવૉટ્સએપના વિલ કેથકાર્ટે આ જાણકારી આપી હતી અને એ વાતની પુષ્ટિ કરી હતી કે આ સુવિધાનો લાભ ઍન્ડ્રોઇડ અને આઈફોન- બંને વપરાશકર્તા મેળવી શકશે. \n\nતેમજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું લૉકડાઉન કેસર કેરીનો સ્વાદ બગાડશે?\\nસારાંશ: ફળોના રાજા કેરીની મોસમ આંગણે આવી ગઈ છે, પરંતુ લૉકડાઉનનું ગ્રહણ કદાચ કેરીના ખેડૂતો અને સ્વાદરસિયાઓને નિરાશ કરે તો નવાઈ નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં તેમજ દેશવિદેશમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની ખૂબ માગ છે. જોકે કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉનમાં કેરીની માગ અને વેચાણમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.\n\nખરીદવેચાણ બંધ છે, અવરજવર પણ બંધ છે. આવા સમયે કેરીને માર્કેટમાં કેવી રીતે પહોંચાડવી એ પણ સવાલ છે.\n\nતાલાળા એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે \"આ વખતે કેરીની મોસમ સારી છે. ઉત્પાદન પણ ગયા વર્ષ જેવું જ છે, પરંતુ કોરોના વાઇરસના કેરને લીધે કેટલીક તકલીફો ઊ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : હવે દરદીઓ માટે લોહીનું ગંઠાઈ જવું મુશ્કેલી વધારી રહ્યું છે?\\nસારાંશ: તબીબી નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર 30 ટકા દરદીઓને લોહીના ગંઠાવાની જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં દરદીઓને બીજી ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંની કેટલીક સમસ્યાઓ એવી છે કે જેનાથી દરદીનું મૃત્યુ પણ થઈ શકે છે.\n\nનિષ્ણાતો કહે છે કે લોહીનું ગંઠાવવું ઘણા દરદીઓનાં મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ ક્લૉટને થ્રૉમ્બોસિસ કહેવામાં આવે છે.\n\nલોહીના ગંઠાઈ જવાથી ફેફસાંમાં ભારે સોજો આવે છે. કોરોના વાઇરસવાળા દરદીનું શરીર સામાન્ય પ્રતિક્રિયાના ભાગરૂપે તરીકે ફેફસાંમાં સોજો ઉત્પન્ન કરે છે.\n\nમાઇક્રો ક્લૉટની સમસ્યા\n\nમાર્ચમાં જ્યારે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ઝડપથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ; ઘરની બહાર નીકળીને કામ કરતાં સફાઈકામદારો શું કહે છે?\\nસારાંશ: \"આ કોરોનાને લીધે સમાજમાં જબરું પરિવર્તન આવી ગયું છે. જે લોકો સફાઈકામદારો સાથે સારી રીતે વાત નહોતા કરતાં, તેઓ હવે ચા માટે આગ્રહ કરવા માંડ્યા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો અમદાવાદમાં રહેતા સાગર પરમારના છે. \n\nગુજરાતમાં કોરોના વાઇરસની ભીતિને પગલે લૉકડાઉન છે, પોલીસ પણ લૉકડાઉનનો સખત રીતે અમલ કરાવી રહી છે.\n\nઆરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં મૃતકાંક છ થઈ ગયો છે.\n\nકોરોનાના કપરા કાળમાં લોકો ઘર પકડીને બેસી ગયા છે ત્યારે એવા પણ લોકો છે જે ઘર છોડીને કામ કરી રહ્યા છે.\n\nઆમાં ડૉક્ટરો તો ખરા જ, પણ સફાઈકર્મીઓ પણ આ સમયે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.\n\nસફાઈકર્મીઓ એવા મૂક કર્મચારી છે જે ઝટ યાદ ન આવે પણ રાજ્યભરમાં સફાઈકર્મચારીઓ પોતાની ફરજ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ પ્લાન : ગુજરાત સરકારનું આયોજન શું છે?\\nસારાંશ: કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયું છે, એને વધારવામાં આવે એવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૅનિટાઇઝેશનની કામગીરી\n\nઆ મામલે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, રાજ્ય તેનો અમલ કરશે એવું ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીએ 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને જણાવ્યું છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ મામલે ચર્ચા કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી.\n\nઆરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર 12 એપ્રિલ સવારે દસ વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 493 કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઅમદાવાદમાં સૌથી વધુ ચેપ\n\nરૅપિડ ઍકશન ફોર્સના જવાનો\n\nરવિવાર સવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ વૅક્સિન મહિલાની પ્રજનનશક્તિને નુકસાન કરે છે એ વાત કેટલી સાચી છે?\\nસારાંશ: નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા પર કોરોનાની રસીની સ્ત્રીના ગર્ભધારણ કરવાની ક્ષમતા પર વિપરીત અસર પડવાની વાત નિરાધાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટોમાં એવો ખોટો દાવો કરાયો છે કે કોરોના સામે રક્ષણ આપતી Pfizer વૅક્સિન સ્ત્રીઓને વંધ્યા બનાવી શકે છે. તેમજ તેમના શરીરની પ્રણાલીને જ ગર્ભાવસ્થા દરમિયાન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા અંગ એવા ‘પ્લેસેન્ટા’ને નુકસાન કરવા પ્રેરે છે.\n\nરોયલ કૉલેજ ઑફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ ઍન્ડ ગાયનેકોલોજિસ્ટ્સનાં પ્રવક્તા અને કિંગ્સ કૉલેજ લંડનનાં પ્રોફેસર લુસી ચૅપલે આ વિશે કહ્યું કે, “’એવું કોઈ બુદ્ધિગમ્ય જૈવિક તંત્ર’ નથી જેના થકી વૅક્સિન કોઈની ગર્ભધારણ કરવાની ક્ષમતા પર અસર કરી શકે.”\n\nવૅક્સિન કઈ રીતે કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સર્ટિફિકેટ મુદ્દે કેરળના મુખ્ય પ્રધાન વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો\\nસારાંશ: કેરળમાં કોરોના વાઇરસના છ નવ કેસ સામે આવ્યા છે. કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયને આ અંગે પુષ્ટિ કરી છે. તેમણે વડા પ્રધાનને પત્ર લખીને કોરોના સર્ટિફિકેટ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે પીટીઆઈ મુજબ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાઇરસના ચાર વધારે કેસ સામે આવ્યા છે. \n\nઅને મહારાષ્ટ્રના પૂણેમાં દુબઈથી ભારત આવેલા એક દંપતીમાં પણ કોરોના વાઇરસની પુષ્ટિ થઈ છે. \n\nબીજી તરફ ઈરાનથી 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ તમામમાંથી કોઈ પણને વાઇરસનો ચેપ લાગ્યો નથી પરંતુ સાવચેતીરૂપે તેમને 14 દિવસ અલગ રાખવામાં આવશે.\n\nસર્ટિફિકેટ મુદ્દે માગ \n\nકેરળના મુખ્ય પ્રધાન વિજયને કેન્દ્ર સરકારને પત્ર લખીને માગ કરી છે કે વિદેશમાં ફસાયેલાં ભારતીય નાગરિકો માટે 'કોરોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામે એશિયાના આ દેશે જંગ તો જીત્યો, પણ આખરે કઈ કિંમતે?\\nસારાંશ: વિયેતનામે પોતાની વસતિને કોરોના સામેના જંગમાં લગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંક્રમણને અપેક્ષા પ્રમાણે ઓછું કરવામાં અને મોતના આંકડા નહીં વધવા દેવા પર વિયેતનામનાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ પ્લાનનું માનવીય મૂલ્ય શું છે?\n\nબીબીસીએ એક એવા મહિલા સાથે વાત કરી છે જેઓને હો ચીન મિન્હ સિટીની એક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.\n\nચીનની સીમા સાથે જોડાયેલા હોવા છતાં વિયેતનામમાં કોવિડ-19ના ઓછા કેસ સામે આવ્યા છે.\n\nપરંતુ આ કહાણીનું એક પાસું એક પણ છે કે લોકોને જબરજસ્તી સરકારી એકમોમાં ક્વોરૅન્ટીન કરાઈ રહ્યા છે.\n\nકોઈ પણ શખ્સને ચેપ લાગ્યો હોવાની શંકા જાય કે તરત સરકાર તેને જબરજસ્તી ક્વોરૅન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: 'અમારી ભૂલ કે સિવિલમાં લાવ્યાં', કોરોના વૉર્ડમાં મૃત્યુ પામનાર સામાન્ય દર્દીના પરિવારજનો\\nસારાંશ: 75 વર્ષના ઇંદિરાબહેન પટેલના મૃત્યુ બાદ તેમના પરિવારમાં શોક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરાબહેન પટેલ\n\nપરિવારજનોનો આરોપ છે કે ઇંદિરાબહેનને કોવિડ-19 ન હોવા છતાં તેમને કોરોનાના વૉર્ડમાં 9 દિવસ સુધી રાખવામાં આવ્યાં હતાં અને અંતે તે જ વૉર્ડમાં તેમનું મૃત્યુ થયું હતું.\n\nસિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં ચાલતી 1200 બેડની કોવિડ હૉસ્પિટલની આ સતત બીજી ફરજમાં બેદરકારીની ફરિયાદ દર્દીનાં સગાંએ કરી છે.\n\nઅગાઉ રાજકુમાર શુક્લા નામની એક વ્યક્તિનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયા બાદ તેમનાં સગાંએ પણ હૉસ્પિટલે બેદરકારી દાખવી હોવાના આરોપ મૂક્યા હતા.\n\nગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોવિડ-19ના કેસમાં નોંધપાત્ર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: તમે જે સૅનિટાઇઝર વાપરો છો તે કેટલું સુરક્ષિત છે?\\nસારાંશ: કોરોના મહામારી જ્યારથી ફેલાઈ ત્યારથી હાથ ધોવા, સૅનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા શબ્દો બધાના જીવનમાં જોડાઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૅનિટાઇઝર આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોરોના વાઇરસથી લડવા માટે સૅનિટાઇઝરને મહત્ત્વપૂર્ણ હથિયાર માનવામાં આવે છે.\n\nઘરની બહાર જાઓ અથવા તમે યાત્રા કરી રહ્યા હો ત્યારે સૅનિટાઇઝરની ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે.\n\nજેમ-જેમ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેમ-તેમ બજારમાં સૅનિટાઇઝરની માગ પણ વધી રહી છે તો અમુક કંપનીઓ તેનો લાભ પણ લઈ રહી છે.\n\nકન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટીએ જણાવ્યું કે બજારમાં અમુક કંપનીઓ માત્ર નફો કમાવવા આવી છે અને તેમના ખરાબ ગુણવત્તા વાળા ઉત્પાદનો બજારમાં આવી રહ્યા છે. \n\nહાલમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી તુર્કમેનિસ્તાન મુક્ત કેવી રીતે રહી શક્યું?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં દુનિયાના 211 દેશ છે, પરંતુ કેટલાક દેશો એવા પણ છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. તેમાંનો એક દેશ છે તુર્કમેનિસ્તાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાતોનું માનવું છે કે અહીંની સરકાર કદાચ સચ્ચાઈ છુપાવી રહી છે અને તેને કારણે આ મહામારીને નાથવા માટેના પ્રયાસોને ઝટકો લાગી શકે છે.\n\nદુનિયાના મોટા ભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને તેના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ લૉકડાઉનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એવા સમયે તુર્કમેનિસ્તાનમાં મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય દિવસે સાઇકલ રેલીનું આયોજન કરાયું.\n\nઆ મધ્ય એશિયાઈ દેશે દાવો કર્યો છે કે અહીં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. \n\nપણ શું સેન્સરશિપ માટે ચર્ચિત આ સરકારના આંકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી મૃત્યુ થાય તો મૃતદેહની અંતિમવિધિ કેવી રીતે કરવી?\\nસારાંશ: ભારત સહિત દુનિયામાં કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ અલગ અલગ દેશોની સરકારો આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવવા અને થનાર આર્થિક નુકસાનને કેવી રીતે પહોંચી વળવુ તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે નિષ્ણાતો કોરાના વાઇરસથી મૃત્યુ બાદ મૃતદેહને કેવી રીતે હૅન્ડલ કરવો તેની ચિંતા કરી રહ્યા છે. \n\nમૃતશરીરમાંથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા નથી. તેમ છતાં મૃતદેહની અંતિમવિધિ માટે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે. \n\nકોરોના વાઇરસના સંક્રમણને કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેના શબપરિક્ષણ સમયે જો સાવચેતી ન રાખવામાં આવે તો ફેફસામાંથી ઇન્ફેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી સાજા થવામાં દરદીને કેટલો સમય લાગે છે? હૉસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસનો મરણાંક એક લાખને પાર કરી ગયો છે અને ગુજરાતમાં હાલના સમય કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે. જોકે, દેશમાં અનલૉક-5ની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતમાં ઘણીબધી છૂટછાટ પણ આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને પક્ષોએ તેમની મેળે પ્રચાર પણ શરૂ કરી દીધો છે પણ કોરોના વાઇરસનો કેર યથાવત્ છે.\n\nઆગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી આવી રહી છે અને રાજ્ય સરકારે સરકાર તરફથી ઉજવાતો 'નવરાત્રિ મહોત્સવ' નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.\n\nશરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1,19,815 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે.\n\nશરૂઆત કરતાં હાલના સમયમાં રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દઓની સંખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી ભારતમાં ક્યારે આવશે?\\nસારાંશ: ડિસેમ્બર, 2019 ચીનમાં કોરોનાવાઇરસને પહેલીવાર દેખા દીધી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે આઠ મહિના બાદ વિશ્વના મોટા ભાગના દેશો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. \n\nઆ બધા વચ્ચે સૌથી મોટી સફળતાની તારીખ હતી 11 ઓગસ્ટ 2020, આ એ દિવસ હતો જ્યારે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને કોરોના વાઇરસ વિરુદ્ધની વિશ્વની સૌથી પહેલી રસીની જાહેરાત કરી. \n\nદુનિયાભરમાં કોરોના રસીના કૂલ 23 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. \n\nજેમાંથી કેટલાક ટ્રાયલ ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. \n\nઆ રસી વિશે વાત કરીએ તો પહેલી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન, જેને લઈ વિશ્વના વિવિધ દેશોમાં પરીક્ષણ ચાલી રહ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની સરખામણી કુરાન સાથે કરનાર અનુજ વાજપેયી કોણ છે?\\nસારાંશ: કોરોના વાઇરસ આખી દુનિયા માટે મુસીબત બન્યો છે. ચીનમાં તેના પગલે એક હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તરફ ભારતમાં કોરોના વાઇરસને લઇને એક વ્યક્તિએ સાંપ્રદાયિક તણાવ વધે એવું ટ્વીટ કર્યું છે, જેના મામલે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. \n\nટ્વિટર પર અનુજ વાજપેયી (@Real_Anuj)નામના હેન્ડલ પરથી કરવામાં આવેલું એક ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે. \n\nઆ ટ્વીટ 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જોકે, એ ટ્વીટ હવે તેમની વૉલ પર જોવા મળી રહ્યું નથી. \n\nટ્વીટમાં લખ્યું હતું, 'યાદ રાખજો', 'કોરોના વાઇરસ કરતાં પણ ભયંકર છે \"કુરાન\" વાઇરસ! ભારતમાં 20 કરોડ કરતાં પણ વધારે લોકો સંક્રમિત!'\n\nજોકે, આ ટ્વીટ જ્યારે થયું ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને કારણે ભારત જ નહીં વિશ્વને બેકારી ભરડો લેશે\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં બેરોજગારીની સમસ્યા વકરી રહી છે યુ.એસ. લેબર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, એકલા અમેરિકામાં જ માર્ચ મહિનાના અંતભાગ દરમિયાન 6.6 મિલિયન અમેરિકન લોકોએ સહાય માટેની અરજી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડો તેની પહેલાંના અઠવાડિયામાં અરજી કરનારાઓની સંખ્યા કરતાં બમણો છે. એક અંદાજ પ્રમાણે, કુલ 10 મિલિયન અમેરિકન લોકોએ બેરોજગારી સહાય માટે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લેબર ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હતી. \n\nડચ બૅન્કના ચીફ ઇકૉનૉમિસ્ટએ કહ્યું છે કે આ બેરોજગારીના આંકડા હજુ પણ વધે તેવી શક્યતા છે. \n\nતેમના કહેવા પ્રમાણે સરકાર બેરોજગારો માટે કોઈ કાર્યક્રમ બનાવે તે પહેલાં જ કેટલીક કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કરી દીધું હતું, જેને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે.\n\nમાઝા મૂકતી બેકારી \n\nઑક્સફૉર્ડ ઇકૉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર બરબાદ થઈ શકે?\\nસારાંશ: ચીન 80થી વધુ લોકોનો જીવ લઈ ચૂકેલા એક નવા વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યું છે. ચીન માટે આ ગંભીર મુદ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ ઘટનાને ચીન માટે કટોકટીની સ્થિતિ ગણાવી છે. જોકે, વિશ્વના બાકીના દેશો માટે આવી કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી. \n\nતેનું આર્થિક પરિણામ ગંભીર આવશે તેમાં કોઈ શંકા નથી, પણ સવાલ એ છે કે તે પરિણામ કેટલું ગંભીર હશે અને તેની અસર ક્યાં સુધી થશે?\n\nકોરોના વાઇરસનો પ્રસાર હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી અર્થશાસ્ત્રીઓ હાલ કોઈ આંકડા જણાવવામાં સાવધાની રાખી રહ્યા છે. \n\nપ્રવાસન ઉદ્યોગ\n\nઆ પ્રકારની ઘટનાઓને કારણે ભૂતકાળમાં થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં લેતાં કોરોના વાઇરસની અર્થતંત્ર પર થનારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો ફેલાવો તમારા ધંધાપાણીને પણ અસર કરી રહ્યો છે?\\nસારાંશ: જો 007 જેમ્સ બૉન્ડ પણ થોડા મહિના માટે વિરામ લઈ રહ્યા હોય તો કોરોના વાઇરસથી થનારા વ્યાપારી નુકસાનનું જોખમ ઉઠાવતા લોકો માટે શું આશા બચી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ્સ બૉન્ડની નવી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ નવેમ્બર સુધી રોકી દેવામાં આવી છે\n\nજેમ્સ બૉન્ડની નવી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ નવેમ્બર સુધી રોકવામાં આવી છે. એ સમયે ફિલ્મ વધુ નફો રળશે અને વિતરકો ત્યાં સુધી રાહ જોશે એવી આશા છે.\n\nઅલબત્ત, દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ સમાન નથી. અનેક લોકો માટે આ મુશ્કેલીનો સમય છે.\n\nફ્લાઇબી ઍરલાઇન્સ કંપની તાજેતરમાં બંધ થઈ ગઈ હતી. કોરોનાનો શિકાર થયેલી કદાચ આ પહેલી કંપની છે. \n\nતેનાં કારણો પણ છે. ફ્લાઇબીની આર્થિક હાલત તો પહેલેથી જ ખરાબ હતી અને ઉડ્ડયનક્ષેત્ર ઘણા સમયથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : અમેરિકામાં કોરોનાની પ્રથમ રસી કોને લગાવાઈ?\\nસારાંશ: અમેરિકામાં કોરોનાની રસી લગાવવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકામાં સોમવારે કોવિડ-19ની પ્રથમ રસી લગાવાઈ. આ સાથે જ અમેરિકાએ દેશના સૌથી મોટા રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં સૌથી પહેલાં રસી લેનારાં સાંડ્રા ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં નર્સ છે\n\nપ્રથમ રસી ન્યૂયૉર્કના લૉન્ગ આઇલૅન્ડની એક હૉસ્પિટલનાં નર્સ સાંદ્રા લીંડસીને લગાવાઈ છે. \n\nલાખોની સંખ્યામાં ફાઇઝર-બાયૉટેકની રસી લગાવાશે. \n\nસોમવારે લગભગ 150 હૉસ્પિટલોમાં આ રસી આપવામાં આવી. અમેરિકાના રસીકરણના કાર્યક્રમ અંતર્ગત આગામી એપ્રિલ મહિના સુધીમાં લગભગ 10 કરોડ લોકોને રસી આપવામાં આવશે. \n\nઅમેરિકામાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી લગભગ ત્રણ કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે. દુનિયામાં સૌથી વધુ ચેપગ્રસ્ત કેસ અમેરિકામાં જ નોં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીને અમેરિકાએ આપી મંજૂરી - Top News\\nસારાંશ: અમેરિકન નિયામક સંસ્થા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિન્સટ્રેશન (એફડીએ)એ જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીની વૅક્સિનને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nઅમેરિકા પ્રથમ દેશ છે જેણે આ વૅક્સિનને મંજૂરી આપી છે. \n\nફાઇઝર અને મૉર્ડર્નાની વૅક્સિન બાદ અમેરિકામાં ત્રીજી વૅક્સિનને મંજૂરી મળી ગઈ છે. \n\nઆ વૅક્સિનની ખાસ વાત એ છે કે તેને માત્ર એક વખત જ આપવામાં આવશે અને તેને સામાન્ય રૅફ્રિજરેટરમાં રાખી શકાય છે.\n\nજ્યારે ફાઇઝર અને મૉર્ડર્નાની વૅક્સિન બે વખત આપવી પડે છે અને તેને સ્ટોર કરવા માટે ફ્રિઝરની જરુર પડે છે.\n\nએવી અપેક્ષા છે કે બીજા વૅક્સિનોની સરખામણીમાં જૉન્સન ઍન્ડ જૉન્સન વૅક્સિન ઘણી સસ્તી હશે જોકે હજુ સુધી તેના કિંમત વિશે કોઈ માહિતી આપવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ભારતમાં ઑક્સફૉર્ડની કોવિશિલ્ડ રસી અહીં બની રહી છે\\nસારાંશ: ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં જે કોરોના રસી પર સંશોધન ચાલી રહ્યું છે તેનું નિર્માણ ભારતમાં થઈ રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દુનિયામાં રસીનું અગ્રણી ઉત્પાદક છે.\n\nઅહીં બનેલી રસીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવામાં આવે છે અને દર વર્ષે રસીઓના કરોડો ડોઝ અહીં બને છે.\n\nહવે કોરોના સંક્રમણની રસી પર યુકેની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં સંશોધન ચાલી રહ્યું છે અને દુનિયાની તેના પર નજર ટકેલી છે, તેનું નિર્માણ પણ પૂણેમાં અહીં જ થઈ રહ્યું છે.\n\nજોકે યુકેમાં ઑક્સફૉર્ડે હાલ રસીના પરિક્ષણને અટકાવ્યું છે પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું છે કે ભારતમાં રસીનું પરીક્ષણ યથાવત ચાલુ રહેશે.\n\nઆ વીડિયોમાં જુઓ પુણેના રસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન ડ્રાય રન : આખા દેશમાં કોરોના વૅક્સિન મફત અપાશે - કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\\nસારાંશ: કોરોના વાઇરસની રસીને લઈને ભારત સતત આગળ વધી રહ્યું છે. દેશમાં આજે એકસાથે કોરોના વૅક્સિન માટે ડ્રાય રન થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં ડ્રાય રનની કામગીરી પર દેખરેખ રાખી રહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વૅક્સિન ફક્ત દિલ્હીમાં જ નહીં આખા દેશમાં મફતમાં અપાશે.\n\nવૅક્સિન ડ્રાયમાં આરોગ્યકર્મીઓ કઈ હદૈ તૈયાર છે અને કેવા પ્રકારની તાલીમની કમી છે એ પ્રાયોગિક ધોરણે તપાસ કરાશે.\n\nઆની સાથે સુવિધાઓનું પણ આકલન કરાશે. એમાં તપાસવામાં આવશે કે વૅક્સિનને સ્ટોરેજથી રસીકેન્દ્ર સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે.\n\nસમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ સરકારે ઑક્સફર્ડ કોવિડ-19 વૅક્સિનને મંજૂરી આપી છે. આ વૅક્સિન પૂણેની સીરમ ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન બાળકોને આપવી કેટલી સુરક્ષિત?\\nસારાંશ: હવે ભારત બાયોટેકની વૅક્સિનની બાળકોની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં બાળકો માટે રસી સુરક્ષિત નહીં હોવાનો દાવો કરતી અને બાળકો પર ટ્રાયલને રોક લગાવવાની માગ કરતી અરજી કરાઈ હતી. જેને લઈને દિલ્હી હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે. \n\nઆ વીડિયોમાં સમજો કે શું ખરેખર બાળકોને કોરોનાની રસીની જરૂર છે, અને બાળકો માટે રસી કેટલી સુરક્ષિત? \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિનનો બીજો ડોઝ સમયસર ન મળે તો કોઈ આડઅસર થાય?\\nસારાંશ: ભારતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે જેમાં 60 વર્ષથી વધુ વયના, 45-60 વર્ષનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં 1 મેથી 18 -44 વર્ષના લોકો માટે પણ રસીકરણ ખોલવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સરકારે તારીખ 1 મેથી 18-44 વર્ષની ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, અનેક સ્થળોએ રસીનો પૂરતો સ્ટૉક નહીં હોવાની ફરિયાદો પણ ઊઠી છે.\n\nપરતું જ્યારથી કોરોના વાઇરસના વૅક્સિનની અછતની વાત સામે આવી છે ત્યારથી વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય એવી વ્યક્તિઓની ચિંતા વધી ગઈ છે. \n\nલોકો ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને જણાવી રહ્યા છે તેમને વૅક્સિનનો બીજો ડોઝ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅનેક રાજ્યોએ પણ વૅક્સિનનો પૂરતો સ્ટૉક નહીં હોવાની જાહેરાત ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટમાં નરેન્દ્ર મોદી સરકારની કામગીરીથી ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન નારાજ\\nસારાંશ: ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને શનિવારે એક નિવેદન બહાર પાડી કોરોના સંકટમાં મોદી સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કામગીરીને વખોડી છે અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની હિમાયત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે નરેન્દ્ર મોદી સરકારે દુનિયાનું સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યું હતું જેમાં અનેક મજૂરોના મૃત્યુ થયાં હતા.\n\nઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને (આઈએમએ) કોરોના વાઇરસની હાલની સ્થિતિ સાથે પનારો પાડવા માટે યોગ્ય પગલાં ન બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.\n\nઆઈ.એમ.એ.ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, \"આઈએમએ કોવિડ-19ની વિનાશકારી બીજી લહેરમાં ઊભા થયેલા સંકટ સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ખૂબ જ સુસ્ત અને અયોગ્ય રીતો જોઈને અમે હેરાન છીએ.\"\n\nએણે કહ્યું કે, \"સામૂહિક ચેતના, આઈએમએ અને અન્ય પ્રોફેશનલ સહયોગી દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સામે 'આ રીતે' લડો, મનમોહન સિંહની નરેન્દ્ર મોદીને પાંચ સલાહ\\nસારાંશ: ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે સંક્રમણ સામેની લડાઈ માટે પાંચ સલાહ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે પત્ર લખીને સૂચનો આપ્યાં\n\nભારતનાં અને રાજ્યોમની હૉસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજન, ઍમ્બ્યુલન્સ, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે અને દર્દીઓના પરિવારજનો આ માટે રઝળપાટ કરી રહ્યા છે.\n\nદિવસેને દિવસે આ અંગે સ્થિતિ વણસતી જઈ રહી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતની હૉસ્પિટલોમાં જગ્યા ન હોવાનો એકરાર ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કર્યો છે અને સ્મશાનોમાં પણ વેઇટિંગ છે.\n\nલગભગ આવી જ સ્થિતિ દેશનાં અન્ય કેટલાંક રાજ્યોમાં પણ છે.\n\nઆ સ્થિતિમાં પૂર્વ વડા પ્રધાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના હૉસ્પિટલ : મુંબઈએ અપનાવી ચીનની પદ્ધતિ\\nસારાંશ: કોરોના મહામારીની ભારતમાં સૌથી વ્યાપક અસર મહારાષ્ટ્રમાં છે અને સૌથી વધારે કેસો મુંબઈમાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં 19 મે બપોર સુધી 35058 કેસો છે અને મહારાષ્ટ્રમાં કુલ 1249 લોકોનાં મૃત્યુ થયા છે.\n\nમુંબઈમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોપ છે અને મુંબઈ શહેરમાં 21,335 કેસો સામે આવ્યા છે તથા 757 લોકોનાં મૃત્યુ થયા છે.\n\nચીનના વુહાન શહેરની જેમ મુંબઈ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અહીં ચીનની કોવિડ-19 હૉસ્પિટલનું મૉડલ અપનાવવામાં આવ્યું છે. \n\nવીડિયોમાં જુઓ કેવી છે મુંબઈની આ કૉવિડ-19 હૉસ્પિટલો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાના સંક્રમણના જોખમ વચ્ચે કર્મચારીઓ કેવી કરે છે દફનવિધિ?\\nસારાંશ: કોવિડ-19ના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે અને સાથે જ વાઇરસનો ભય પણ. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીપીઈ અને કર્મચારીઓની અછત છતાં આ કર્મચારીઓ કોવિડ દર્દીઓની દફનવિધિ કરી રહ્યા છે.\n\nઆ દફનવિધિ કરનારા કામદારો તણાવભરી સ્થિતિમાં કામ કરતા કોરોના વૉરિયર્સ છે.\n\nતેમને સંક્રમણ લાગવાનુ સૌથી વધુ જોખમ છે. કેન્દ્ર સરકારે સારી સુવિધાનું વચન આપ્યું છે પણ આ કામદારોને લાગે છે કે હજી પણ તેમની તમામ માગણીઓ પૂરી નથી કરાઈ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ગુજરાતમાં બેવડો માર, ક્યાંક વરસાદ તો ક્યાંક પડશે સખત ગરમી\\nસારાંશ: કોરોના વાઇરસની સામે ઝઝુમતા ગુજરાતે આગામી અઠવાડિયા દરમિયાન વધુ એક કુદરતી આપદાનો સામનો કરવો પડી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજ્યના અમુક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.\n\nજેના કારણે હંગામી વ્યવસ્થામાં સારવાર લઈ રહેલા દરદીઓએ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ખેડૂતોને તેમના પાકને ખુલ્લામાં નહીં રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. \n\nતા. 25 એપ્રિલની સાંજની સ્થિતિ પ્રમાણે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં 14 હજાર 296 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં રિકવરીની ટકાવારી ઘટીને 75.54 ટકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની દહેશત : ગુજરાતમાં હવે જાહેરમાં થૂંકવા પર લાગી શકે છે પ્રતિબંધ - TOP NEWS\\nસારાંશ: કોરોના વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર જાહેરમાં થૂંકવા મામલે કડક પગલાં લેવાનો વિચાર કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હવે ગુજરાતમાં હવે જાહેરમાં થૂંકનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવા અંગે વિચાર થઈ રહ્યો છે. \n\nજોકે, હજુ સુધી ગુજરાતમાં એક પણ કોરોના વાઇરસનો પૉઝિટીવ કેસ નોંધાયો નથી, પરંતુ સતર્કતાના ભાગરૂપે ગુજરાત સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે. \n\nગુજરાતનાં આરોગ્ય અને કુટુંબકલ્યાણનાં અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે, \"અમે જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવવા મામલે વિચાર કરી રહ્યા છે અને તેના માટે વીડિયો કૉન્ફરન્સ કરીને તમામ નગરપાલિકાઓના ચીફ ઑફિસર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની હૉસ્પિટલમાં આગ લાગે ત્યારે શૉર્ટ સર્કિટ જ કારણ કેમ હોય છે?\\nસારાંશ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ફરી એક વખત ગુજરાતની હૉસ્પિટલોમાં આગની ઘટનાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના ઘટી એ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં હૉસ્પિટલમાં લાગવાની છ ઘટના નોંધાઈ છે.\n\nરાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગ લાગવા પાછળ વૅન્ટિલેટર જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જોકે આ વાત હજી સુધી તપાસમાં પુરવાર થઈ નથી.\n\nઆ અગાઉ વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં લાગેલી આગ વખતે પણ વૅન્ટિલેટરને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.\n\nશૉર્ટ-સર્કિટ જવાબદાર?\n\nઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લાગેલી આગની ઘટનાઓમાં શૉર્ટ-સર્કિટ કારણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.\n\nજોકે નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ સંક્રમણ બાદ 'ઍન્ટી બૉડી' ઝડપથી ઘટી જાય છે?\\nસારાંશ: શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ લોકોમાં પ્રૉટેક્ટિવ ઍન્ટી બૉડી બહુ ઝડપથી ઓછાં થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍન્ટી બૉડી આપણી રોગપ્રતિકારક ક્ષમતાનો એક મહત્ત્વનો ભાગ છે અને તે વાઇરસને શરીરના કોષોમાં પ્રવેશતો અટકાવે છે.\n\nઇંગ્લૅન્ડની 'ધ ઇમ્પીરિઅલ કૉલેજ'ની ટીમનું કહેવું છે કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ઍન્ટી બૉડી માટે પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવા લોકોની સંખ્યા યૂ.કે. માં 26% જેટલી ઘટી ગઈ છે.\n\nટીમ અનુસાર લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા ઘટી રહી છે. લોકો એકથી વધુ વખત વાઇરસથી સંક્રમિત થાય તેવું જોખમ વધી ગયું છે.\n\n'રિઍક્ટ -2' શોધ અંતર્ગત ઇંગ્લૅન્ડમાં 3,50,000 લોકોએ અત્યાર સુધી ઍન્ટી બૉડી ટેસ્ટ કરાવ્યો છે.\n\nજૂનના છેલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટર મોહમ્મદ શમીને આ કારણસર થઈ શકે છે જેલ\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરુદ્ધ તેમના પત્નીની ફરિયાદ બાદ કોલકાતા પોલીસે તેમની સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2012થી ભારત તરફથી તેમણે 87 મેચ રમી છે\n\nપોલીસનું કહેવું છે કે 27 વર્ષીય ખેલાડી પર હત્યાનું કાવતરું અને ધમકી સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.\n\nવળી બીસીસીઆઈ દ્વારા આઠ માર્ચે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ટીમના કરારબદ્ધ ખેલીડીઓની યાદીમાં શમીને સામેલ નથી કરવામાં આવ્યા.\n\nતેમણે આ સપ્તાહમાં જ પોતાની પત્નીના આરોપોને રદિયો આપ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશમી 2012થી ક્રિકેટના દરેક ફોર્મેટમાં રમી ચૂક્યા છે. જેમાં ભારત તરફથી તેમણે કુલ 87 વખત મેચ રમી છે.\n\nઆ ખેલાડી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ દાખલ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિશ્ચિયન મિશેલ : 'રાકેશ અસ્થાનાએ મારું જીવન નરક બનાવી દેવાની ધમકી આપી હતી.'\\nસારાંશ: અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં ભારત લાવવામાં આવેલા કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે દિલ્હીની એક અદાલતમાં સીબીઆઈના પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાનાએ જીવન નરક બનાવી દેવાની ધમકી આપી હોવાનો દાવો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિશ્ચિયન મિશેલે કોર્ટમાં કહ્યું, \"થોડાં સમય પહેલા રાકેશ અસ્થાના મને દુબઈમાં મળ્યા હતા અને ધમકી આપી હતી કે મારું જીવન નરક બનાવી દેવામાં આવશે.\"\n\n\"મારી બાજુના કેદી ગેંગસ્ટર છોટા રાજન છે. મને સમજ નથી પડતી કે મે શું અપરાધ કર્યો છે કે હત્યા કરનારા લોકોની સાથે રાખવામાં આવ્યો છે.\"\n\nસમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅદાલત સામે મિશેલે જેલમાં હેરાનગતિની પણ ફરિયાદ કરી છે. \n\nઉલ્લેખનીય છે કે સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)એ તેમના જ નંબર-2 અધિકારી સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમી બેઠક પણ નિષ્ફળ, ફરી 15 જાન્યુઆરીએ થશે વાતચીત\\nસારાંશ: દિલ્હીની સરહદો પર દોઢેક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતાઓ અને સરકાર વચ્ચે આઠમી બેઠક વિજ્ઞાન ભવનમાં મળી પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેઠક દરમિયાન કાગળ પર લખાણ - નથી માન્યા, નહીં માનશું, કાયદાઓ પાછા લો\n\nહાલ તો બેઉ પક્ષોએ ફરીથી 15 જાન્યુઆરીએ મળવાની તૈયારી બતાવી છે.\n\nખેડૂત નેતાઓનું કહેવું છે કે ''તેઓ સરકાર સામેની પોતાની લડત ચાલુ રાખશે અને જીતશે પણ.''\n\nખેડૂત નેતાઓએ કહ્યું કે ''કાયદો ઘડવો સરકારનો અધિકાર છે પણ તેને પડકારી શકાય છે અને એ જ કામ ખેડૂતો કરી રહ્યા છે.''\n\nઆ અગાઉ સોમવાર, 4 જાન્યુઆરીના રોજ બેઉ પક્ષો વચ્ચે સાતમી વાતચીત થઈ હતી જેમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. \n\nઆંદોલન કરી રહેલા ખેડૂતોની બે મુખ્ય માગણીઓ છે. એક, નવા કૃષિકાયદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : બિહારમાં 10 હજાર લોકોનું પ્રદર્શન, કાલે ખેડૂતોની સરકાર સાથે બેઠક\\nસારાંશ: બિહારના પાટનગર પટણામાં મંગળવારે કૃષિકાયદાના વિરુદ્ધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ માર્ચ યોજી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી-હરિયાણા બૉર્ડર પર હજારો ખેડૂતો ગત 34 દિવસોથી કૃષિકાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આ માર્ચ બિહારમાં યોજાઈ હતી. \n\nમંગળવારે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ ગાંધીમેદાનથી રાજભવન સુધી માર્ચ યોજી. \n\nસમન્વય સમિતિના મતે આ માર્ચમાં 30 ખેડૂતસંઘ અને ડાબેરી પક્ષો સામેલ હતા. \n\nતેમના મતે આ માર્ચમાં રાજ્યભરમાંથી આવેલા લગભગ દસ હજાર લોકોએ ભાગ લીધો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતાં. \n\nઆ દરમિયાન પોલીસે માર્ચ અટકાવવા માટે ડાગબંગલા વિસ્તાર પાસે લાઠીચાર્જ પણ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનના 100 દિવસ : કિસાનોએ ફરી દિલ્હી ફરતે હાઈવે જામ કર્યાં, લડત માટે મક્કમ\\nસારાંશ: કૃષિકાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને શનિવારે 100 દિવસ પૂરા થયા. તેમણે લડત ચાલુ જ રાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલન કરતાં ખેડૂતો\n\nઆંદોલનને 100 દિવસ પૂર્ણ થતા ખેડૂતો કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર પાંચ કલાકની નાકાબંધી કરીને વિરોધપ્રદર્શન કર્યું અને આ દિવસને ‘કાળો દિવસ’ ગણાવ્યો છે. \n\nસંયુક્ત કિસાન મોરચાના પ્રવક્તા જગતારસિંહ બાજવાએ જણાવ્યું હતું કે દસના, દુહઈ, બાગપત, દાદરી અને ગ્રૅટર નોઇડામાં ટોલનાકાં ફ્રી કરી દેવાશે. \n\nગાઝીપુર સરહદ પર ચાલી રહેલા વિરોધપ્રદર્શન ખાતે પત્રકારોને સંબોધતા ખેડૂતનેતાએ જણાવ્યું કે તેમની લડતી ઘણી આગળ વધી ગઈ છે અને ‘વધારે મજબૂત’ બની છે. \n\nભાજપના બહિષ્કારનો કોલ\n\nખેડૂત આંદોલન\n\nવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનને હવે હોલીવૂડનું પણ સમર્થન મળ્યું?\\nસારાંશ: રિહાના, લિલી સિંહ અને જે સીન જેવી સેલિબ્રિટીઝ પછી હવે હોલીવૂડ સ્ટાર સુઝેને પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોલીવુડ સ્ટાર સુઝેન\n\nસુઝેને ટ્વીટ કર્યું છે, \"ભારતમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનની સાથે ઉભેલી છું. વાંચો તે કોણ છે અને કેમ વિરોધ કરી રહ્યા છે.\"\n\nઆ ટ્વીટની સાથે તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટની લિંક શેર કરી છે જેનું શીષર્ક, \"ભારતમાં ખેડૂત વિરોધ પ્રદર્શન કેમ કરી રહ્યા છે?\"\n\nઅભિનેત્રી જમીલા જમીલે પણ ખેડૂત આંદોલનને પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું છે કે તેમને વિરોધ કરી રહેલાં ખેડૂતોનું સમર્થન કરવાના કારણે સતત મહિલા વિરોધી અપશબ્દોનો સામનો કરવો પડી રહ્યો છે.\n\nઆ અગાઉ જમીલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનમાં કમલા હેરિસનું નામ કેમ લેવાયું?\\nસારાંશ: કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. પંજાબસહિતના રાજ્યોના ખેડૂતો આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. અન્ય રાજ્યો સાથે લાગેલી દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો બે સપ્તાહથી મક્કમ રીતે પ્રદર્શન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું માનવું છે કે આ નવો કાયદો તેમના હિતમાં નથી અને તેનાથી તેમની આજીવિકા પર અસર પડશે. જોકે, સરકાર કૃષિકાયદાઓને ખેડૂતોના લાભ માટે ગણાવે છે.\n\nએક તરફ ખેડ઼ૂતોનો દાવો છે કે પ્રદર્શન એકદમ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલીક પાર્ટીઓ અને લોકો દ્વારા પ્રદર્શન સાથે જોડાયેલી કેટલીક ખોટી વાતો અને માહિતીઓ પણ શૅર કરવામાં આવી રહી છે.\n\nભ્રમ પેદા કરી રહેલા આવા જ કેટલાક દાવાઓની બીબીસીએ તપાસ કરી.\n\nકમલા હેરિસે સાર્વજનિક રીતે ખેડૂતોના વિરોધપ્રદર્શનનું સમર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત પગપાળા યાત્રા: મુશ્કેલીઓને વાચા આપતી તસવીરો\\nસારાંશ: 'ભારતીય કિસાન સભા'એ ખેડૂતોની વિવિધ માંગને લઈને નાસિકથી મુંબઈ લાંબી પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મુંબઈ પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરુષો, મહિલાઓ અને યુવાઓ વિવિધ મુશ્કેલીઓ વચ્ચે નાસિકથી મુંબઈ સુધી 180 કિલોમીટર સૂર્યના પ્રકોપ વચ્ચે પોતાની યાત્રા કરી રહ્યા છે. \n\nપગ પરની ઈજાઓ, પીડા અને ઘા ખેડૂતોની સ્થિતિ વર્ણવે છે.\n\nકુદરતનો કહેર અને ખેતીનો પાક રોગની ઝપેટમાં આવી જતાં મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે, જેથી તેમનું સમગ્ર વર્ષ નિષ્ફળ કહી શકાય.\n\nઆ લાંબી યાત્રા બાદ હાલ ખેડૂતોએ મુબંઈમાં પ્રવેશ કર્યો છે અને 12 માર્ચના રોજ મહારાષ્ટ્રની વિધાનસભાનો ઘેરાવ કરશે.\n\nરસ્તા પર લાંબુ અંતર પગપાળા ચાલવાથી અનેક ખેડૂતોના પગ ઘાયલ થઈ ગયા છે અને પોતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતો સાથે વાતચીત ચાલુ રાખવા સરકાર તૈયાર, પ્રદર્શનકારીઓ અડગ\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો દ્વારા મોદી સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દેવાયાના એક દિવસ બાદ ખેડૂતોનાં સંગઠનોને પ્રસ્તાવ પર ફરી વિચાર કરવા માટે અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે કહ્યું છે કે તેઓ ખૂલીને વાતચીત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન ખેડૂતોએ 'રેલ રોકો' અભિયાનની જાહેરાત કરી દીધી છે. \n\nખેડૂતોએ કહ્યું છે કે જો સરકારે ત્રણેય કૃષિકાયદાઓને પરત ન લીધા તો તેઓ દેશભરમાં પ્રદર્શન કરશે. \n\nદિલ્હીની સરહદ પર હરિયાણા-પંજાબ-ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા 16 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. \n\nદિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. \n\nખેડૂત સંગઠનોએ સરકારને એ સવાલ કર્યો છે કે જો ખેતી એ રાજ્ય સરકારનો મુદ્દો હોય, તો કેન્દ્ર સરકારે સંબંધિત કાયદાઓ કઈ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખોવાયેલા હિંદુ-મુસલમાનોનો અડ્ડો બનતો આ 'મુલ્ક' કોનો\\nસારાંશ: 'મુલ્ક' એક ફિલ્મ તરીકેની કસોટીમાં કેવું પ્રદર્શન કરી શકી છે એ અન્ય ચર્ચા છે. વિષયવસ્તુમાં તાર્કિકતા, ઐતિહાસિક, તથ્યપરખ અને માનવીય પક્ષોની દૃષ્ટીએ આ એક જરૂરી ફિલ્મ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશભક્તિ અને ધર્મની ઘાલમેલ પર આ ફિલ્મ સાર્થક ચર્ચા ઊભી કરે છે. જે વર્તમાન સમય માટે પ્રાસંગિક વિષય છે.\n\nએક ઘરના આંગણામાં પરિવારના કેટલાક લોકો બેસીને સુખદુઃખની વાતો કરતા હતા. \n\nત્યારે જ બહારથી આંગણામાં પથ્થર વરસે છે અને 'ગદ્દાર...ગદ્દાર'નો અવાજ પણ આવે છે.\n\nઆ ઘર કયા ધર્મના લોકોનું છે? જવાબ આપવો મુશ્કેલ છે? એક હિન્ટ લો. \n\nહિન્ટ એવી છે કે જ્યારે ઘરના લોકો બહાર નીકળ્યા ત્યારે દીવાલ પર લખ્યું હતું કે, ગો બૅક ટૂ પાકિસ્તાન.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહવે તો જવાબ મળ્યો ને?\n\nફિલ્મ મુલ્ક આ પ્રશ્નનો જ જવાબ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગંધાતાં મોજાં પહેરીને પ્રવાસ કરવા બદલ યુવાનની ધરપકડ\\nસારાંશ: ગંધાતાં મોજાં પહેરીને બસમાં પ્રવાસ કરવા બદલ એક પુરુષની ધરપકડ કરવામાં આવી હોવાનું હિમાચલ પ્રદેશ પોલીસે જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nપોલીસે બીબીસીને જણાવ્યા મુજબ, ગંધાતાં મોજાંને કારણે એ પ્રવાસીને તેના સાથી યાત્રી સાથે ઝઘડો થયો હતો. \n\nપોલીસે 27 વર્ષના પ્રકાશ કુમાર સામે ફરિયાદ નોંધી હતી. પ્રકાશ કુમાર હિમાચલ પ્રદેશથી દિલ્હી આવી રહ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબસમાં તેમની સાથે પ્રવાસ કરતા અન્ય લોકોએ પ્રકાશ કુમારનાં મોજાંમાથી આવી રહેલી દુર્ગંધની ફરિયાદ કરી હતી અને મોજાં કાઢીને બેગમાં મૂકી દેવા જણાવ્યું હતું. \n\nજોકે, પ્રકાશ કુમારે મોજાં ઉતારવાનો ઈનકાર કર્યો હતો. એ કારણે સાથી પ્રવાસીઓ જોડે પ્રકાશ કુમારને બોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગણેશચતુર્થી અને અમદાવાદી હોલીવૂડનો અનોખો સંબંધ\\nસારાંશ: ગણેશચતુર્થી દરમિયાન ધમધમી ઉઠતો અમદાવાદનો ગુલબાઈ ટેકરા વિસ્તાર 'હોલીવૂડ'ના નામે જાણીતો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ દસ હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવવા અને વેચવા માટે પ્રખ્યાત છે. \n\nપણ, આ વિસ્તારનું નામ 'હોલીવૂડ' પડ્યું કેવી રીતે? એ સવાલનો જવાબ રસપ્રદ છે.\n\nગુલબાઈ ટેકરામાં મુખ્યત્વે 'બાવરી' સુમદાય વસવાટ કરે છે. \n\nલગભગ દોઢસો વર્ષ પહેલાં રાજસ્થાનના પાલ જિલ્લામાંથી આ સમુદાય રોજીરોટીની શોધમાં અહીં આવીને વસ્યો હોવાનું અહીંના વડીલો જણાવે છે. \n\nબાવરી સમુદાયનાં લોકો મૂળ પશુપાલક છે. એક સમયે આ સમુદાય અહીં પશુપાલનના વ્યવસાય સાથે જ સંકળાયેલો હતો. \n\nએ વખતે પુરુષો પશુપાલન અને પશુ વેચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગધેડીનું દૂધ 7000 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે? જાણો શું છે હકીકત\\nસારાંશ: ગધેડાઓથી જોડાયેલા એક સમાચાર ઘણી મીડિયા સંસ્થાઓએ પ્રકાશિત કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં એ જણાવવામાં આવ્યુ કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનું હિસ્સાર - હરિયાણામાં મોજૂદ રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર જલ્દી જ ગધેડીના દૂધની ડૅરી સ્થાપિત કરવા જઈ રહ્યુ છે. \n\nઅમુક મીડિયા સંસ્થાઓનો દાવો છે કે ગધેડીનું દૂધ 7,000 રુપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ શકે છે. \n\nઆખરે આ ખબરની હકીકત શું છે અને ગધેડીનું દૂધ કેટલુ પૌષ્ટિક હોય છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગરીબ ગણાતા ઉત્તર કોરિયાનાં એવાં સંશોધનો જેનાથી દુનિયા અજાણી છે\\nસારાંશ: દુનિયાભરમાં જ્યારે ઉત્તર કોરિયાનો ઉલ્લેખ થાય છે ત્યારે એ હથિયાર પરિક્ષણ માટે કે પાડોશીઓ પર તણાવ વધારવા માટે જ થતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જો ઉત્તર કોરિયાના મીડિયાને જોઈએ તો માહોલ કંઇક અલગ જ છે. જેમાં સ્થાનિક વૈજ્ઞાનિકોની સફળતાની વાતો થતી હોય છે.\n\nતેમની શોધો ઘણી જ આકર્ષક અને રસપ્રદ છે. પરંતુ તેમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવું મુશ્કેલ છે.\n\nત્યારે ઉત્તર કોરિયાની એ શોધો પર એક નજર જેના વિશે બાકીની દુનિયાને બહુ ખબર નથી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહૅંગઓવર ફ્રી દારૂ\n\nધ પ્યોંગયાંગ ટાઇમ્સમાં ગયા વર્ષે છપાયેલા એક અહેવાલ મુજબ ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ એક એવો દારૂ તૈયાર કર્યો છે જેને પીધા બાદ હૅંગ ઓવર થતું નથી.\n\nઆ દારૂમાં 30થી 40 ટકા આલ્કૉહોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગર્ભપાત માટે પરવાનગી આપવી કે નહીં? સવિતાના મૃત્યુ પછી લોકમત લેવાયા\\nસારાંશ: મૂળ કર્ણાટકના સવિતા હલપ્પાનાવર આયર્લેન્ડમાં ડેન્ટિસટ તરીકે કામ કરતા હતા. 2012માં તેઓ ગર્ભવતી થયા હતાં, પતિ પ્રવીણ હલ્લપનાવાર તેને યુનિવર્સિટી હોસ્પિટલ ગેલવેમાં લઇ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રવીણ હલપ્પાનેવર બીબીસીને જણાવ્યું હતું કે, \"સવિતાના ગર્ભપાત સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો, પણ હોસ્પિટલે ગર્ભપાત કરવાનો ઇનકાર કર્યો હતો અને સવિતાની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી,\"\n\nતેમના બાળકનું મૃત્યુ થયું અને સવિતાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, તેમના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, છેલ્લે 28 ઓક્ટોબર, 2012 ના રોજ સવિતા પણ મૃત્યુ પામ્યા. ત્યારે તેઓ 31 વર્ષના હતા.\n\nસવિતાના મૃત્યુના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા કે ગર્ભપાતની મંજૂરી ન મળવાના કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ આયર્લેન્ડમાં ગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીએ ચાને તમાકુ જેવી ગણાવી હતી\\nસારાંશ: ચાને ભારતમાં રાષ્ટ્રીય પીણાંના દરજ્જાની વાત બાજુ પર મૂકીએ પણ હકીકત એ છે કે લગભગ 50 વર્ષ પહેલાં સુધી ભારતીયો ચાના શોખીન નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાને નશાની ચીજ ગણાવવાનો વિરોધ કરતું પોસ્ટર\n\n19મી સદીની શરૂઆતમાં 50 વર્ષોમાં ભારતમાં બ્રિટનની સંસ્થાનવાદી નીતિનું રાજ હતું. \n\nતેને કારણે ભારત 2006 સુધી વિશ્વનું સૌથી મોટું ચા ઉત્પાદક બની રહ્યું હતું. \n\nએ પછી ચીન ભારતથી આગળ નીકળી ગયું હતું. \n\nપણ ચીનથી એકદમ વિપરીત, ભારતના મોટાભાગના હિસ્સામાં ચાનું વ્યાપક ચલણ ન હતું. \n\n50ના દાયકા સુધી ભારતમાં ઊગતી ચા પૈકીની અરધોઅરધ ચાની નિકાસ કરવામાં આવતી હતી. \n\nદેશમાં ચાની માગ ઓછી રહેવાનું કારણ મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રવાદી નેતાઓના કડક ઉપદેશ હતા. \n\nએ આકરી પરિસ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીના અહિંસા આંદોલનથી ઉત્તર કોરિયાની આઝાદીની લડતને મદદ મળી હતી!\\nસારાંશ: ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે મિસાઈલનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ઉત્તર કોરિયા એટલે કે DPRK (ડેમોક્રેટિક પિપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા)ને એક સરમુખત્યારના દેશ તરીકે જોવાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના સ્થાપક કિમ અલ સંગ (જમણી બાજુ)\n\nપરંતુ ઉત્તર કોરિયાના સ્થાપક કિમ અલ સુંગ માનતા હતા કે મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનથી કોરિયાના સ્વાધિનતા સંગ્રામને મદદ મળી હતી.\n\nકિમ અલ સુંગે તેમનાં પુસ્તક ‘વિથ ધ સેન્ચ્યુરી’માં લખ્યું છે, \"મને એ વાતનું આશ્ચર્ય થયું કે કોરિયાનાં એક પહાડી ગામમાં ગાંધીની પૂજા કરવાનારા એક વૃદ્ધ અનુયાયી પણ છે.\"\n\nતમને આ વિગતો પણ ગમશેઃ\n\nતેમણે લખ્યું કે, \"મને લાગે છે કે તેને કોઈએ કોરિયાઈ છાપામાં છપાયેલા ગાંધીના પત્રને દેખાડ્યો હતો. એ પછી તે અહિંસાથી સ્વતંત્રતા મેળવવાની વાતને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીના વંશજ સતીશ ધુપેલિયાનું કોરાનાથી આફ્રિકામાં નિધન\\nસારાંશ: મહાત્મા ગાંધીના વંશજ સતીષ ધુપેલિયાનું કોરોના વાઇરસના સંક્રમણથી દક્ષિણ આફ્રિકામાં નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતીશ ધુપેલિયા\n\nગાંધીજીના પપૌત્રએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે \"ગઈકાલ સુધી કોરોના વાઇરસ મહામારી હતી, આજે સાંજે એ ટ્રેજેડી બની ગઈ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n ત્યારબાદ તેમને એક વ્યક્તિએ કૉમેન્ટમાં પુછ્યું તો તેમણે લખ્યું કે \"મારા ભાઈનું મૃત્યુ થયું છે.\" \n\nતેમનાં બહેન ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે તેમના ભાઈ છેલ્લાં એક મહિનાથી ન્યુમોનિયાથી પીડાતા હતા, ત્યારબાદ તેઓ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા હતા. તેમને ગત રાત્રે કાર્ડિઆક અરેસ્ટનો હુમલો થયો હતો. \n\nસતીશ ધુપેલિયાના બીજાં બહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગામડાં કે નાનાં શહેરો જ નહીં પરંતુ દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ સરખી સ્થિતિ\\nસારાંશ: પ્રશ્નો-ભરેલી આંખોથી છોકરી પોતાની માતા તરફ જોઈ પૂછ્યું, \" નાદુરસ્ત તબિયતને લગ્ન સાથે શું સંબંધ છે?\" માતા માથું હલાવીને \"ના\"માં જવાબ આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોકરીને બહાર મોકલીને ડૉક્ટર એની માતા જોડે બેસી ધીમા અવાજે એવા પ્રશ્નો પૂછે છે કે આસપાસ બેસેલાં લોકો તથા અન્ય દર્દીઓ વચ્ચે ગુસપુસ શરૂ થઈ જાય છે.\n\nહકીકતમાં, છેલ્લા 2 મહિનાથી છોકરીનાં પીરિયડ્સ મિસ થયા છે. તેણીએ આ વાત તેની માતાને કહી. માતા તેને ડૉક્ટર પાસે લઇ આવી.\n\nપરંતુ હાજર લોકો તેને શંકાની દૃષ્ટિએ જુએ છે. નાના નગરના રહેવાસી આ વાતથી અજાણ છે. તે વારંવાર માતાને પૂછે છે, \"ડૉક્ટરે શા માટે મારા લગ્ન વિશે પૂછ્યું?\"\n\nઆ પ્રકારના પ્રશ્નો ફક્ત ગામડાં અથવા નાનાં નગરોમાં જ પૂછવામાં આવતા નથી, દિલ્હી જેવા મોટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાય-ભેંસ પર્યાવરણ માટે જોખમી શા માટે છે?\\nસારાંશ: જળવાયુ પરિવર્તનને કારણે ચિંતિત વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો માટે ગાયનો ઓડકાર અને ગૅસ લાંબા સમયથી ચિંતાનું કારણ બનેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાયુમંડળમાં હાનિકારક મિથેન ગૅસના વધારે પ્રમાણને કારણે ગાય-ભેંસોના ઓડકાર અને તેમના પેટમાંથી નીકળતા ગેસને જવાબદાર માનવામાં આવે છે.\n\nવૈજ્ઞાનિકો મિથેનના ઉત્સર્જનને રોકવા માટે ગાયોના ખોરાકમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યા છે. \n\nએમને લસણ, ઑરિગાનો, જાફરાન અને અન્ય શાકભાજી ખવડાવીને તેની અસરો તપાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.\n\nગાયોના ગૅસને કેવી રીતે ઓછો હાનિકારક બનાવી શકાય આ અંગે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ હાલમાં જ સંશોધન કરી આનો માર્ગ શોધી કાઢ્યો છે.\n\nવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગાયને સમુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાયનાં ગોબરની ચીપ મોબાઇલના રેડિયેશનથી બચાવે?\\nસારાંશ: રાષ્ટ્રીય કામધેનુ પંચના પ્રમુખ વલ્લભભાઈ કથીરિયાએ હાલમાં જ દાવો કર્યો કે મોબાઇલના રેડિયેશનથી ગાયનું ગોબર સુરક્ષા આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ગાયના ગોબારમાંથી બનેલી ચીપ લૉન્ચ કરતાં કહ્યું કે \"આ રેડિયેશન ચિપ મોબાઇલ ફોન સાથે વાપરવાથી રેડિયેશન ઘટાડી શકાય છે.\" \n\nજોકે સોશિયલ મીડિયામાં તેમના આ દાવાની મજાક ઉડાવવામાં આવી રહી છે અને પ્રશ્ન ઊભો કરાઈ રહ્યો છે કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.\n\nગાયના ગોબરની ચિપ શું છે?\n\nગૌશાળા ચલાવતાં 'રાષ્ટ્રીય કામધેનુ પંચે' બનાવેલી ચીપને મોબાઇલની સપાટી પર મૂકી શકાય છે.\n\nદાવો કરવામાં આવ્યો છે કે આ ચીપ મોબાઇલ પર લગાવવાથી મોબાઇલના રેડિયેશનથી સુરક્ષિત રહી શકાય છે.\n\nઆ ચિપ 50થી 100 રૂપિયામાં વેચાઈ રહી છે અને 'રાષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીઝા : ખુફુના પિરામિડમાં વૈજ્ઞાનિકોએ શોધી પોલાણવાળી જગ્યા\\nસારાંશ: ઇજિપ્તમાં ખુફુ કે ચીઓપ્સ તરીકે વિખ્યાત પિરામિડમાં એક પોલાણ વાળી મોટી ખાલી જગ્યા (બાકોરું) મળી આવતાં પિરામિડના રહસ્યો વધુ વ્યાપક બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળી આવેલ ખાલી જગ્યા આ મોટી ગૅલરીની બરોબર ઉપર જ છે અને તેના પરિમાણ પણ સમાન છે\n\nઆ ખાલી જગ્યાનું અસ્તિત્વ કેમ છે અથવા ખરેખર તેનું કોઈ મહત્વ છે કે કેમ તેની કોઈ જાણકારી નથી. કેમ કે, આ મોટી ખાલી જગ્યા સુધી પહોંચી શકાય એવું નથી.\n\nપ્રખ્યાત પિરામિડ પર બે વર્ષના અભ્યાસ બાદ જાપાનીઝ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ આ ખાલી જગ્યા અંગેની જાહેરાત કરી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ માટે તેઓ મ્યુઓગ્રાફી નામની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તે પથ્થરોના મોટા માળખાની અંદરની ઘનતામાં થતા ફેરફાર ચકાસી શકે છે.\n\nખુફુનો પિરામિડ ઇજિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : ગોધરાકાંડ કેસ સુનાવણી, ક્યારે શું થયું?\\nસારાંશ: ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ મામલે ચૂકાદો આપતા 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી છે. તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે. \n\nઆ કેસમાં ક્યારે શું બન્યું ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી ટ્રેન પર ટોળાએ હુમલો કર્યો હતો\n\n27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.\n\n28 ફેબ્રુઆરી 2002 : અમદાવાદ શહેરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા. અન્ય 31 લોકો લાપત્તા થયાં, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા.\n\n22 મે-2002 : તપાસ એજન્સીએ પહેલું આરોપનામું દાખલ કર્યું. પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : પાટીદાર અનામત માટે હાર્દિક પટેલનું આમરણાંત અનશન શરૂ\\nસારાંશ: ગુજરાતમાં ભાજપની સરકાર અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એક વાર ફરી આમને સામને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલ\n\nઆ વખતે હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.\n\nહાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.\n\nસમગ્ર સ્થિતિને પગલે રાજ્યભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પહેલાંથી જ ગોઠવી દેવાયો હતો.\n\nવળી, બીજી તરફ હાર્દિકના દાવા અનુસાર, પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સમર્થકો અને કન્વીનરોની અટકાયત શરૂ કરી દીધી છે.\n\nહાર્દિકના દાવા મુજબ રાજ્યમાંથી હજારો સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.\n\nહાર્દિક પટેલની આ કારણસર 19મી ઑગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : મહિલા કામદારોની વ્યથા, કામ દરમિયાન શૌચાલય પણ જવા દેતા નથી\\nસારાંશ: \"ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટૉઇલેટ હોય છે પણ તાળાં મારી રાખવામાં આવે છે. ચાર-પાંચ કલાકે સુપરવાઇઝર તાળું ખોલે અને થોડી જ વારમાં ટૉઇલેટને ફરી તાળું મારી દેવાય છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો સાઉથ ગુજરાત ટેક્સટાઇલ વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી રામમુરત મૌર્યના છે. તેઓ વર્ષોથી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.\n\nકેરળમાં તાજેતરમાં સરકારે મહિલાઓને કામના સ્થળે બેસવાનો અધિકાર આપવાની વાત કરી છે. \n\nમહિલાઓ જ્યાં કામ કરે છે ત્યાં તેમને બેસવા માટે આપવામાં આવેલા અધિકારને 'રાઇટ ટુ સીટ' કહે છે. \n\nકેરળ સરકારના આ નિર્ણયની દેશભરમાં હાલ ચર્ચા થઈ રહી છે. \n\nગુજરાત મોટા ઉદ્યોગોની સાથે સાથે નાની-મોટી સેંકડો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. \n\nઆ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓની સ્થિતિ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : મહિલા કેદી પર જેલમાં દુષ્કર્મની ફરિયાદ, તપાસ શરૂ\\nસારાંશ: મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક કાચા કામની મહિલા કેદીએ તેમની સાથે સંતરામપુર સબ જેલમાં કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલા કેદીએ કથિતરૂપે પોલીસકર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.\n\nસ્થાનિક સંવાદદાતા દક્ષેશ શાહે બીબીસીને જણાવ્યા અનુસાર હત્યાના કેસમાં આરોપી મહિલાને સંતરામપુર સબ જેલમાં રાખવામાં આવી હતી.\n\nતેમના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ સંતરામપુર જેલમાં 'ઇન્ટરનૅશનલ પ્રિઝનર્સ જસ્ટિસ ડે'ની ઉજવણી રાખવામાં આવી હતી. જેમાં જ્યુડિશિયલ, સરકારી અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર હતા.\n\nતેમણે કહ્યું, \"કાર્યક્રમમાં મહિલાએ અધિકારીઓ સમક્ષ આ દુષ્કર્મ મામલે મૌખિક ફરિયાદ કરી હતી. જેને પગલે તેમને લેખિતમાં ફરિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : મુખ્ય મંત્રીના હસ્તે સન્માનિત થનાર બાળકને કેમ કરવી પડી મજૂરી?\\nસારાંશ: \"હું ખેત મજૂરી કરતો હતો ત્યારે મને ખબર પણ નહોતી કે મેં દોરેલું ચિત્ર પાઠ્યપુસ્તકના કવર તરીકે પ્રકાશિત થયું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચિત્ર માટે કાંતિ રાઠવાને ઇનામ મળ્યું હતું\n\nઆ શબ્દો છે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના એક ગામમાં રહેતા 12 વર્ષના કાંતિ રાઠવાના. \n\nઆ એ જ કિશોર છે જેને પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેનના હસ્તે ઇનામ મળ્યું હતું. \n\nસ્વચ્છ ભારત અંગેની એક ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવતા ખુદ મુખ્ય મંત્રીએ તેનું સ્વાગત કર્યું હતું.\n\nજોકે, ત્યારબાદ કોઈને પણ ખબર ન હતી કે ક્યારે તેની પીંછી છૂટી ગઈ અને કોદાળી લઈને ખેતરમાં મજૂરી કરવાનો વારો આવ્યો. \n\nહાલ આ કાંતિ રાઠવાનું ચિત્ર પાઠ્યપુસ્તકમાં છપાયું છે અને તેને મજૂરી કરવાની નોબત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : કોંગ્રેસ સામે પાંચ મોટા પડકાર\\nસારાંશ: ગુજરાતમાં આવતા મહિને ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને અહીં તેઓ ચાર વખત મુખ્યમંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા વીસ વર્ષોમાં કોંગ્રેસ પહેલી વખત ઝનૂન અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે\n\nમોદી માટે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. તેમની સામે કોંગ્રેસ પાર્ટી ઉભી છે કે જે છેલ્લા 20 વર્ષોમાં પહેલી વખત ઝનૂન અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે. \n\nપરંતુ કોંગ્રેસ સામે પાંચ પડકાર છે. \n\nઘણા વર્ષોથી સત્તા પર હોવા છતાં ભાજપના સમર્થકોમાં કમી નથી જોવા મળી રહી\n\n1. ગુજરાતમાં ભાજપ 20 વર્ષોથી સત્તામાં છે. ભાજપની રાજ્યનાં શહેરી ક્ષેત્રો પર મજબૂત પકડ છે અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં પણ ખૂબ લોકપ્રિય છે. \n\nજો કે છેલ્લા ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણીઓ : હાર્દિક પટેલના EVM અંગેના દાવામાં સત્ય કેટલું?\\nસારાંશ: ભાજપે ગુજરાત તથા હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. ભાજપના સમર્થકોએ વિજયની ઉજવણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ કોંગ્રેસ સમર્થકોને લાગી રહ્યું છે કે પાર્ટીની હાર થઈ હોવા છતાંય રાહુલ ગાંધીએ કુશળ નેતૃત્વનો પરિચય આપ્યો છે. \n\nજોકે, રાજકીય વર્તુળો તથા સોશિયલ મીડિયા પર ઈવીએમ(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો મુદ્દો ફરી ચર્ચામાં છવાયેલો રહ્યો હતો. \n\nહાર્દિક પટેલે ચૂંટણી પરિણામ બાદ કહ્યું, \"ગેરરીતિ આચરીને વિજય હાંસલ કર્યો છે. જો હેકિંગ ન થયું હોત તો ભાજપનો વિજય ન થયો હોત. \n\n\"વિપક્ષે ઈવીએમ હેકિંગ વિરુદ્ધ એક થવું જોઇએ. જો એટીએમ હેક થઈ શકે તો ઈવીએમ કેમ નહીં.\" \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશું ઈવીએમ સાથે ચેડાં શક્ય?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત જળસંકટ : એ ખેડૂત જે પત્ની-દીકરી સાથે જાતે કૂવો ખોદીને દુષ્કાળ સામે લડે છે\\nસારાંશ: 'સરકાર પર વિશ્વાસ નથી એટલે જાતે કૂવો ખોદીએ છીએ, પીવા જેટલું પાણી પણ નથી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેમાભાઈની દીકરી હરમીબહેન\n\nઆ શબ્દો સેમાભાઈ નામના ખેડૂતના છે, જેમણે ખેતરમાં મકાઈ વાવી હતી, પણ ઊગી નથી.\n\nસેમાભાઈના બે બળદ આજે પણ ધૂંસરીથી જોડાયેલા છે, પણ તે ખેતર ખેડવાના બદલે કૂવો ખોદવામાં જોતરાયેલા છે. \n\nસેમાભાઈનાં પત્ની અને દીકરી પણ કૂવો ઊંડો કરવામાં મદદ કરી રહ્યાં છે. \n\nદુષ્કાળના કારણે તેમના ખેતરમાં કંઈ જ ઊગ્યું નથી અને કૂવામાં પીવા જેટલું પણ પાણી નથી.\n\nઉત્તર ગુજરાતના પાલનપુર પાસેના અમીરગઢમાં જળસંકટને કારણે મોટા ભાગના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. ખેડૂતો પાસે જમીન છે પણ ખેતી કરવા માટે પાણી નથી.\n\nસરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પરથી વાયુનું સંકટ ટળ્યું, ચોમાસાને નકારાત્મક અસર કરી ગયું\\nસારાંશ: ગુજરાતમાં ચિંતાનું નિમિત્ત બનેલા વાયુ વાવાઝોડાને કારણે અગાઉથી જ મોડું થયેલું ચોમાસું વધુ મોડું થાય તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાવાઝોડા વાયુને કારણે ચોમાસાની ગતિમાં અવરોધ ઊભો થશે\n\nગુરુવારે વાવાઝોડું ગુજરાત પરથી પસાર થશે, ત્યારે તેની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિકલાકની રહેશે. \n\nવાવાઝોડું વાતાવરણમાં રહેલો ભેજ પોતાની તરફ ખેંચી લે તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર દિશા તરફ આગળ વધી રહેલાં ચોમાસાની ગતિ ધીમી પડશે, વરસાદ મોડો પડશે. \n\nસામાન્ય રીતે પહેલી જૂને કેરળના રસ્તે દેશમાં ચોમાસું બેસે છે, પરંતુ આ વખતે આઠમી જૂને ચોમાસાનું આગમન થયું હતું, જે સામાન્ય કરતાં એક સપ્તાહ મોડું છે. \n\nઆ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું દેશના લગભગ 75 ટકા વિસ્તારમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત રમખાણ 2002 : 'ગોધરા, અનુ-ગોધરાનું વિલોપન થશે એટલે નાણાવટીપંચ પણ ભુલાઈ જશે'\\nસારાંશ: 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસની એસ-6 બોગીને સળગાવી મૂકવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાબરમતી એક્સપ્રેસ\n\nતેની તપાસ નાણાવટીપંચે કરવાની હતી. તેની સાથે જ ગોધરાકાંડ પછીની ઘટનાઓ પણ આપોઆપ આવી જતી હતી.\n\nનાણાવટીપંચમાં બે ન્યાયમૂર્તિઓ હતા- જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતા. \n\nઆ દુર્ઘટનાની દેશ-વિદેશમાં બધે જ ચર્ચા થઈ, આક્ષેપો થયા અને વિરોધ પક્ષોએ તીવ્ર આલોચના કરી. \n\nએમ જણાવવામાં આવ્યું હતું કે 'ગુજરાતમાં હિંદુ કટ્ટરવાદે માઝા મૂકી છે અને ભાજપ સરકાર તેમજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.'\n\nગોધરા આવેલી ટ્રેનમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા રામસેવકો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા : હોબાળા પછી CAAને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો\\nસારાંશ: ગુજરાત વિધાનસભાએ શુક્રવારે બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાગરિકતા કાયદા પર સમર્થન પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.\n\nભાજપના ધારાસભ્યોની બહુમતીથી આ ઠરાવ પસાર કરાયો હતો. \n\nઅગાઉ કેરળ વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ઠરાવ પસાર કર્યો હતો.\n\nશુક્રવારે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું, જેની શરૂઆત વિપક્ષ કૉંગ્રેસના હોબાળા સાથે થઈ.\n\nરાજ્યપાલના સંબોધન સાથે આ સત્રની શરૂઆત થઈ હતી, પરંતુ કૉંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા સત્રનું કામકાજ થોડાક સમય માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. \n\nગૃહમાં હાજર બીબીસી પ્રતિનિધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકાર જે નાણાવટી પંચનો રિપોર્ટ વિધાનસભા રજૂ કરશે તેમાં શું છે?\\nસારાંશ: વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર સરકારે સંબંધિત જવાબ આપ્યો છે.\n\nસરકારે કહ્યું, 'આગામી બજેટ સત્રમાં આ અહેવાલ રજૂ કરવામાં આવશે.'\n\nજોકે, પિટિશનર આર. બી. શ્રીકુમાર માને છે કે આ રીપોર્ટ તાત્કાલિક રજૂ થઈ જવો જોઈતો હતો.\n\nઆર. બી. શ્રીકુમારે આ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં PIL(પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) કરીને નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી હતી.\n\nતે પિટિશનનો જવાબ આપતા ગુજરાત રાજ્યના સૉલિસિટર જનરલ કમલ ત્રિવેદીએ શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારને વિદ્યાર્થીઓનો ધર્મ કેમ જાણવો છે?\\nસારાંશ: ગુજરાતના શિક્ષણે બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન ફૉર્મ ભરતી વખતે તેમની ધાર્મિક ઓળખ અને તેઓ કયા લઘુમતી સમુદાયના છે તે વિગતો માંગતા હાઈકોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. \n\nજાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે ખાસ કરીને રાજ્યમાં ધોરણ 10-12ના મુસ્લિમ વિદ્યાર્થીઓનું ધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.\n\nવળી અરજીમાં કહેવાયું છે કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડની વિગતો પણ માંગી છે, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે.\n\nઆથી સવાલ એ છે કે શિક્ષણ બોર્ડે પરીક્ષા ફૉર્મમાં આ પ્રકારની વિગતો કેમ માંગી છે? \n\nશિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અનુસાર આ પ્રકારની માહિતી અગાઉ ક્યારેય માંગવામાં આવી નથી.\n\nધોરણ 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકાર અને વહીવટી તંત્રને જ્યારે ફરજનું ભાન કરાવ્યું\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા રથયાત્રા અંગેના વિવાદમાં કથિતપણે અપનાવાયેલી 'ખુશામતની નીતિ'ની આકરા શબ્દોમાં ટીકા કરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે ગુજરાત સરકાર દ્વારા રથયાત્રાના આયોજનને લગતા મામલામાં જાહેર આરોગ્યને બદલે ધાર્મિક વડાઓના તુષ્ટિકરણનો પ્રયાસ કરાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું. \n\nનોંધનીય છે કે હાઈકોર્ટના આ અવલોકન બાદ વિપક્ષે પણ સરકાર જાહેર આરોગ્યની દિશામાં પૂરતા પ્રયત્ન ન કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. \n\nઆ સાથે જ ગુજરાત હાઈકોર્ટે ફરી એક વાર ગુજરાતની રૂપાણી સરકારને નાગરિકોની સુખાકારી અને આરોગ્યને પ્રાથમિકતા આપવાની પોતાની ફરજ યાદ અપાવી છે. \n\nનોંધનીય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને કોરોનાની સ્થિતિ અંગે શું કહ્યું?\\nસારાંશ: રાજ્યમાં કોરોના મુદ્દે પ્રવર્તમાન સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, એ પહેલાં રૂપાણી સરકારે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણીના કહેવા પ્રમાણે, રાજ્યમાં 15 હજાર નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 'દેશમાં સૌથી વધુ' રેમડિસિવિયરના ઇંજેક્ષન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યાં હોવાનો દાવો સરકારે કર્યો છે.\n\nઆ પહેલાં સોમવારની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે 'જનતાને લાગે છે કે તે ભગવાનને ભરોસે' છે.\n\nહાઈકોર્ટની ટિપ્પણી બાદ રાજ્ય સરકારે સંખ્યાબંધ પગલાં અને નિષેધાત્મક આદેશોની જાહેરાત કરી હતી. \n\nબુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સાત હજાર 470 નવા કેસ નોંધાયા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: 'દલિત થઈને અમારી સામે ખુરશી પર બેસે છે? કહી મને માર માર્યો'\\nસારાંશ: ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી માત્ર ૪૦ કિલોમીટર દૂર આવેલા ધોળકા તાલુકાના વાલથેરા ગામ ખાતે એક દલિત પરિવાર હુમલો થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દલિતોનું કહેવું છે કે સવર્ણો ખુરશી પર બેસવાના કારણે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. \n\nથોડા મહિનાઓ અગાઉ પીડિત જાદવ પરિવારના એક સંબંધીએ નામ સાથે 'સિંહ' લખાવતા વિવાદ થયો હતો, પરંતુ પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. \n\nઆ મામલે દરબાર જ્ઞાતિના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. \n\nતપાસનીશ પોલીસ અધિકારીનું કહેવું છે કે નામ સાથે 'સિંહ' લખવાની બાબત અને આ કેસને કોઈ સંબંધ નથી. \n\nપ્રતીકાત્મક તસવીર\n\nછઠ્ઠી જૂને ધોલેરા તાલુકાના વાલથેરા પંચાયત દ્વારા સ્થાનિક શાળામાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી હાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આ ગામમાં લગ્ન વખતે ના તો ગરબા રમાય છે કે ના તો મુહૂર્ત જોવાય\\nસારાંશ: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્ન મતલબ કે બૅન્ડવાજાં, મ્યુઝિક, ડાન્સ, ડીજે અને નાચ-ગાન\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રીનું લગ્ન થયું જેમાં એક અંદાજ મુજબ લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.\n\nપરંતુ ગુજરાતમાં મલાજા નામનું ગામ આવેલું છે જ્યાં લગ્ન સમયે આ બધામાંથી કંઈ જોવા નથી મળતું.\n\nઅહીં લગ્નમાં આવી વ્યવસ્થા કરવા પર વર્ષોથી પ્રતિંબંધ છે. આ બધું એક પરંપરાના ભાગરૂપે થાય છે જ્યાં લગ્નમાં લોકો આવું કંઈપણ કરતા નથી.\n\nવડોદરા જિલ્લાના છોટા ઉદેપુર તાલુકામાં આવેલા મલાજા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. \n\nઅંદાજે 3500 લોકોની વસતિ ધરાવતું આ ગામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતો અને વિદ્યાર્થીઓ વિજય રૂપાણી સરકારથી નારાજ કેમ?\\nસારાંશ: છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની ભાજપ સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ વિરોધનો સામનો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે પાટનગર ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહછાવણીમાં એકસાથે ત્રણ આંદોલનો સરકારને ધ્રુજાવી રહ્યાં છે.\n\nછેલ્લા 25 દિવસથી ગુજરાત સરકાર વિરુદ્ધ લોકરક્ષકદળની ભરતીમાં અનામત કૅટેગરીમાં આવતાં યોગ્ય મહિલા ઉમેદવારોને સામાન્ય વર્ગની મહિલાઓની જગ્યામાં ન સમાવવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.\n\nત્યાં બીજી બાજુ પાછલા કેટલાક દિવસોથી એસ. ટી. પ્રમાણપત્ર મુદ્દે ગીર, બરડા અને અલેચના માલધારીઓ પણ સત્યાગ્રહછાવણીમાં આંદોલન કરી રહ્યા છે.\n\nજ્યારે અધૂરામાં પૂરું હવે સત્યાગ્રહછાવણીમાં ત્રીજું આંદોલન ખેડૂતોનું જોવા મળી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના પાટીદારો અમિત શાહનો વિરોધ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: ઊંઝામાં આવેલા ઉમિયાધામ ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞમાં હાજર રહેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ અપાતા પાટીદાર સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાળાં વસ્ત્રો પહેરીને વિરોધ કરવાનું નક્કી કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા પોલીસના ગોળીબારમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.\n\nજેને પગલે પાટીદારો અમિત શાહનો વિરોધ કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.\n\nહાર્દિક પટેલે જાહેરાત કરી છે કે તેમને મહેસાણામાં પ્રવેશની મંજૂરી ન હોવાથી તેમના સ્થાને માત્ર તેમનાં પત્ની પૂજામાં બેસશે. \n\nવિરોધનું કારણ, રાજકારણ\n\nપાટીદાર આંદોલન દરમિયાન પોલીસની ગોળીનો ભોગ બનનારા અરવિંદ પટેલના ભાઈ બ્રિજેશ પટેલે જણાવ્યું: \n\n\"પટેલ યુવાનોને શહીદ કરવામાં અને આંદોલનકારીઓને ઘરમાંથી બહાર કાઢીને મારવાના આદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ફેમસ ભાલિયા ઘઉં પર કેમ તોળાઈ રહ્યો છે ઝેરી ખતરો?\\nસારાંશ: ધોળકા તાલુકાના સરગવાળા ગામે પ્રસ્તાવિત 'કૉમન ઇન્ટિગ્રેટેડ લૅન્ડફિલ ઍન્ડ ઇન્સિનરેશન ફૅસિલિટી' પ્રોજેક્ટ વિવાદનું કેન્દ્ર બન્યો છે. સ્થાનિકો સુનાવણી દરમિયાન તેમનો વિરોધ નોંધાવી ચૂક્યા છે અને જરૂર પડ્યે અહિંસક માર્ગે આંદોલન કરવા સજ્જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે અહીંનું પાણી પ્રદૂષિત થશે અને તેના કારણે ભાલિયા ઘઉંની જાત પર સંકટ ઊભું થશે. \n\nઉપરાંત પાસે જ આવેલા હડપ્પા અને લોથલ સંસ્કૃતિના અવશેષો પણ પ્રોજેક્ટની માઠી અસરથી બાકાત નહીં રહી શકે. \n\nઆ અંગે કંપનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. \n\nભાલિયા ઘઉં બચાવવા અભિયાન\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગ્રામજનો માટે આ લડાઈ માત્ર અસ્તિત્વ ટકાવવા માટે નથી પરંતુ ભાલિયા ઘઉંને બચાવવા માટેની પણ છે. \n\nસ્થાનિક રહેવાસી સબરસિંહના કહેવા પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની એ મહિલાઓ જે સમાજની પરવા કર્યા વિના પિન્ક રિક્ષા ચલાવીને થઈ છે આત્મનિર્ભર\\nસારાંશ: કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. આ કથા એવી જ બે મહિલાઓની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂનમ પટેલે બારમા ધોરણ સુધીના અભ્યાસ બાદ ટેક્સટાઈલ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. પૂનમને નોકરી મળે તેમ હતી પણ તેણે પિન્ક રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું. \n\nબબિતા ગુપ્તા સિલાઈ કામ કરતાં હતાં, પણ તેમણે એ કામ છોડીને પિન્ક રિક્ષા ચલાવવાનો નિર્ણય કર્યો. \n\n આપણા મનમાં સવાલ થાય કે બે મહિલાઓએ પિન્ક રિક્ષા ચલાવવાનો નિર્ણય શા માટે કર્યો હશે? \n\nમહિલાઓએ રિક્ષા ચલાવવાનો નિર્ણય કેમ કર્યો?\n\nઆ સવાલના જવાબમાં પૂનમ કહે છે, \"ટેક્સટાઈલ ડિઝાઈનર તરીકે નોકરી મળી, પણ ઓફિસ મારા ઘરથી ઘણી દૂર હતી.\" \n\n\"વળી ત્યાં બીજા કર્મચારીઓ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિવાદનું રાજકારણ?\\nસારાંશ: ગુજરાતમાં અન્ય પછાત વર્ગો(ઓબીસી)ના લોકોની સંખ્યા 50 ટકાથી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સભાને સંબોધી રહેલા અલ્પેશ ઠાકોર\n\n1985માં ઓબીસી સમુદાય કોંગ્રેસ સાથે હતો. એ વખતે કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. \n\nગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 'ખામ' થીઅરી બનાવી હતી. \n\nતેને પગલે માધવસિંહ સોલંકીને સફળતા મળી હતી. \n\nમાધવસિંહ સોલંકીની થીઅરી એવી હતી કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાયનો ટેકો મેળવીશું તો ગુજરાતમાં સત્તા ટકાવી શકાશે. \n\nએ જ સમીકરણ આજે ગુજરાતમાં રચાતું જોવા મળી રહ્યું છે. \n\nકોંગ્રેસને કેટલો ફાયદો?\n\nએક સભામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની જસદણ પેટાચૂંટણીના પરિણામો કઈ પાંચ બાબતો સૂચવે છે?\\nસારાંશ: ભાજપ, કૉંગ્રેસ તથા રાજકીય નિષ્ણાતો માટે બહુપ્રતિક્ષિત જસદણ પેટાચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીત બાદ વિજયોત્સવ દરમિયાન ડાબેથી ડૉ.ભરત બોધરા, કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણી\n\nકૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં કુંવરજીભાઈ બાવળિયાએ કૉંગ્રેસના ઉમેદવા3ર અવસર નાકિયાને 19,985 મતે પરાજય આપ્યો છે. \n\nભાજપ તથ કૉંગ્રેસે તેના પ્રદેશાધ્યક્ષો અને સ્ટારપ્રચારકોને આ ચૂંટણી જંગમાં ઉતારી દીધા હતા. \n\nકૉંગ્રેસ સામે તેનો ગઢ બચાવી રાખવાનો પડકાર હતો તો ગુજરાત બીજેપી માટે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ 'મોરલ બૂસ્ટર'ની જરૂર હતી. \n\nઆ ચૂંટણી પરિણામ બાદ વિધાનસભામાં ભાજપ આપબળે ત્રણ આંકડે પહોંચ્યો છે. 182 ધારાસભ્યોવાળી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એ ગામ જ્યાં દાતણ અને લોટો અપાવે છે ન્યાય!\\nસારાંશ: તમે શું માનો છો કે એક લોટો અને દાતણ આખાય ગામને ધમરોળી નાખે? જી હાં, આવું જ થયું છે અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં. આ ગામ એટલે મહેસાણા જિલ્લાનું પાંચોટ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગામમાં સર્વસામાન્ય નિયમ છે કે સૂરજ ઊગે, કૂકડો બોલે, સવાર પડે અને મંદિરમાં આરતી થાય.\n\nજોકે, ગામની વચ્ચે આવેલા મંદિર પાસે જઈને કોઈ લોટો અને દાતણ લઈને બેસી જાય તો મંદિરમાં આરતી પણ થતી નથી અને ભગવાનને પ્રસાદ ધરાવાતો નથી. \n\nગામમાં એવો રિવાજ છે કે ગામમાં કોઈને પણ અન્યાય થયો હોય તો તરત સવારે રામજી મંદીરના ઓટલે જઈને લોટો અને દાતણ લઈને આવીને બેસી જાય છે. \n\nકોઈ આવી રીતે બેસી જાય એટલે ગામ આખું તાબડતોબ ભેગું થાય અને ન્યાય કરે પછી જ ગામમાં લોકો બીજા કામની શરૂઆત કરે છે.\n\nકેવી રીતે ન્યાય થાય છે? \n\nઆ ગામમાં હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 'કોરોનાની રસી લો, કાં રાજીનામું આપો'નો મામલો શું છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસ સંબંધિત રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ તથા અન્ય કર્મીઓને રસી આપવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nરસી લેવી એ સ્વૈચ્છિક બાબત છે અને કોણે લેવી અને કોણે ન લેવી જોઈએ એ મામલે સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય સંબંધિત વિભાગે માર્ગદર્શિકા પણ બનાવેલી છે.\n\nપરંતુ ગુજરાતના કચ્છ જિલ્લામાં કથિત રીતે રસી લેવા માટે દબાણ કરાતું હોવાની એક ઑડિયો ક્લિપ વાઇરલ થતા વિવાદ થયો છે.\n\nસ્થાનિકસ્તરે રસીકરણ સાથે સંકળાયેલાં એક મહિલા અધિકારીની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં તેઓ આંગણવાડી કાર્યકરોને રસી લેવા માટે કથિતરૂપે દબાણ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે.\n\nઑડિયો ક્લિપમાં ICDSનાં એક સુપર વાઇઝર હંસા પટેલનો અવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે એ ગ્રૂપ જે દર્દીઓને મફતમાં આપે છે ઓક્સિજન\\nસારાંશ: ઉંઝામાં આશરે સાત વર્ષ પહેલાં ફેફસાની બિમારીથી એક મિત્રને ગુમાવનારા 18 જેટલાં મિત્રોએ મળીને ફ્રીમાં ઓક્સિજનની સેવા આપવાનો નિર્ણય કર્‌યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે હાલ કોરોનાના કપરા સમયમાં અનેક લોકોનો જીવ બચાવી રહ્‌યો છે. કમલેશભાઈ પટેલનું ફેફસાની બીમારીને કારણે લાંબા સમય સુધી ઓક્સિજન પર રહ્યા બાદ મૃત્યુ થયું હતું.\n\n જેથી તેમનાં મિત્રોએ નિર્ધાર કર્યો હતો કે મિત્ર કમલેશને જે તકલીફ પડી એ બીજા કોઈને પૈસાના અભાવે કે ઓક્સિજન મશીનના અભાવે ન પડે એવી વ્યવસ્થા ઉભા કરવામાં આવે. \n\nકોરોના મહામારીમાં જ્યારે અનેક જગ્યાએ તપાસ કરવા છતાં પણ ઓક્સિજન મળી નથી રહ્યો ત્યારે આ પરિશ્રમ સેવા ટ્રસ્ટ દ્‌વારા આજે વિના મૂલ્યે ઓક્સિજનની સેવા પૂરી પાડવામાં આવે છે. \n\nકમલેશ પી. કે. પટેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કેટલો વરસાદ પડે તો સારું ચોમાસું કહેવાય?\\nસારાંશ: હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. આગાહી મુજબ આ વર્ષે ગુજરાતમાં સામાન્ય એટલે કે સારો વરસાદ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. \n\nજોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાની વિધિવત શરૂઆત થશે. \n\nહવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આ વખતે 97થી 104 ટકા વરસાદ થવાના અણસાર છે. \n\nગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં આપણે સમજી લઈએ કે સારું કે નબળું ચોમાસું કોને કહેવાય? સારા ચોમાસા માટે ખરેખર કેટલો વરસાદ પડવો જોઈએ?\n\nઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયૉરોલૉજીની ધ ક્લાઇમેટ ફોરકાસ્ટ સિસ્ટમના ડેટા અનુસાર ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કૉંગ્રેસ-ભાજપે લોકસભા ચૂંટણીમાં ધારાસભ્યોને કેમ ઉતાર્યા?\\nસારાંશ: 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપે ચાર ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે અને કૉંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.\n\n4 એપ્રિલ, ગુરુવારે ગુજરાતમાં ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ હતો.\n\nગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે અને રાજ્યમાં બન્ને પક્ષોના ઉમેદવારો જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે.\n\nભારતીય જનતા પાર્ટીએ આ વખતે 26 બેઠકોમાંથી ચાર બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.\n\nતો કૉંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સામેલ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર, દર્દીઓને ઓક્સિજન બેડ કેમ નથી મળી રહ્યા?\\nસારાંશ: ગુજરાતમાં હાલના સમયમાં કોરોના વાઇરસથી પરિસ્થિતિ ગંભીર થતી જણાઈ રહી છે, હૉસ્પિટલો અને સ્મશાનોમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસ અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.\n\nજોકે કોવિડથી થતાં મૃત્યુના આંક અંગે મોટા ભાગના લોકોનું માનવું છે કે લોકોને પડતી શ્વાસની તકલીફ મુખ્ય છે અને શ્વાસની તકલીફમાં સૌથી મહત્ત્વનું છે. ઓક્સિજન અને હૉસ્પિટલ્સમાં એવા ખાટલા કે જ્યાં દર્દીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપી શકાય. \n\nબીબીસી ગુજરાતીના આ સંવાદદાતાના એક મિત્રનાં માતાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 1200 બેડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.\n\nબીજે જ દિવસે તેમને શ્વાસની તકલીફ વધી ગઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ચાર કેસ આવ્યા, કોરોનાનો એ નવો પ્રકાર કેટલો ખતરનાક?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના નવા પ્રકારથી ચાર વ્યક્તિ સંક્રમિત થઈ છે , તે ચારેય યુકેથી પ્રવાસ કરીને આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસનો નવો પ્રકાર જૂના કરતાં વધુ ચેપી છે.\n\nતેમાં જણાવાયું છે કે વાઇરસનું આ નવું સ્વરૂપ રિપ્રોડક્શન (પ્રજનન) નંબર કે આર નંબરને 0.4થી 0.7 વચ્ચે વધારી દેશે.\n\nઅનુમાન છે કે બ્રિટનમાં આર નંબર 1.1થી 1.3ની વચ્ચે છે. જો ત્યાં કોરોના વાઇરસના મામલાઓની સંખ્યા ઘટાડવાની હશે આર નંબરને 1.0ની નીચે લાવવાનો રહેશે.\n\nશું છે આર નંબર?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઆર નંબરનો અર્થ છે કે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાઇરસમાં પ્રસારની કેટલી ક્ષમતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ડિજિટલ કરન્સી બિટકોઇનનું ભૂત હજી કેટલા લોકોનો ભોગ લેશે?\\nસારાંશ: બિટકોઇનના કેસમાં ઉઘરાણીના ત્રાસથી ભરત પટેલે આત્મહત્યા કરી પણ આ કંઈ ગુજરાતમાં પહેલો કેસ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ભરત પટેલ બિટકોઇનના એજન્ટ બન્યા હતા. તેઓ લોકોના પૈસા પોતાના વૉલેટથી બિટકોઇનમાં રોકતા હતા. ભરતભાઈ દ્વારા કરવામાં આવતા બિટકોઇન રોકાણમાં ગુજરાતના ડી.વાય.એસ.પી. ચિરાગ સોમાણીના ભાઈ હરનીશ સોમાણી સામેલ થયા હતા. તેમણે ભરતભાઈ થકી બિટકોઇનમાં રોકાણ કર્યું હતું. \n\nજોકે, 11,575 બિટકોઇનનું નુકસાન ગયું હતું જેની ઉઘરાણી થયા કરતી હતી. આ ઉઘરાણીથી કંટાળીને ભરતભાઈ પટેલે આત્મહત્યા કરી લીધી.\n\nપોલીસની ધમકીઓથી ગભરાયેલો પરિવાર\n\nભરત પટેલે પોતાની સ્યૂસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે એમને હરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં નાની ગૌશાળા ચલાવી 'ગૌસેવા' કરનારાઓને સરકાર મદદ કેમ નથી કરતી?\\nસારાંશ: સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા નટુભાઈ પરમાર આજકાલ પોતાની 13 ગાયોના ચારા માટે અલગઅલગ લોકો પાસેથી ઉઘરાણું કરી રહ્યા છે. તેમણે પોતાની તમામ બચત સાત મહિના પહેલાં શરૂ કરેલી તેમની ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમની 13 ગાયોને પોસવા માટે ખર્ચી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં તેઓ આ ગાયોના ઘાસચારા માટે દાન લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે, પરંતુ ઘણા લોકો તેમને સરકાર પાસેથી મદદ માગવાની વાત કરી રહ્યા છે, અને કેમ ન કરે! હાલમાં જ ગુજરાત સરકારે ગૌસેવા માટે આવનારા ત્રણ મહિનામાં 100 કરોડની માતબર રકમ વાપરવાની જાહેરાત કરી છે. \n\nએક તરફ જ્યારે આવી જાહેરાત થઈ હોય તો બીજી બાજુ નટુભાઈ પરમાર જેવા ગૌશાળાના સંચાલકોને આવી તકલીફ કેમ પડી રહી છે.\n\nગુજરાત ગૌસેવા આયોગના ભૂતપૂર્વ સભ્ય અને ગીર બીડર્સ ઍસોસિયેશનના પ્રમુખ બી.કે. આહીર પ્રમાણે ગુજરાતભરમાં આશરે 80 ટકા જેટલી ગૌશાળાઓ હાલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મતદાન : 26 બેઠકો પર ક્યાં કેટલું મતદાન થયું?\\nસારાંશ: ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીપંચના આંકડા પ્રમાણે દિવસ દરમિયાન 63.84 ટકા મતદાન નોંધાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત 13 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન યોજાયું હતું.\n\nલોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 117 બેઠકો પર સરેરાશ 67 ટકા મતદાન થયું છે. \n\nમતદાન દરમિયાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. ઝારખંડ-છત્તીસગઢ સરહદ પર આઈડી બ્લાસ્ટ થયો હતો.\n\nઆ સિવાય ગુજરાતમાં મતદાન દરમિયાન હિંસાની કોઈ મોટી ઘટના નોંધાઈ નહોતી.\n\n2014ની તુલનામાં મતદાનમાં વધારો\n\n'નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનો ભંગ નથી કર્યો'\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં માત્ર ભાજપનાં શાસનમાં મોટા થયેલા યુવાનો કોની સાથે?\\nસારાંશ: 18 વર્ષની કાજલને જ્યારે હું રાહુલ ગાંધીનો ફોટો બતાવું છું તો એ તેમને હાર્દિક પટેલ તરીકે ઓળખે છે. પછી ગામ લોકો તેને સાચી ઓળખ આપે છે તો એ ચોંકી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાજલ કહે છે, \"અમે હંમેશા ભાજપને જ જોયો છે. નાનપણથી જ અમે ભાજપને જ ઓળખીએ છીએ. બધા એમને જ વોટ આપે છે, કોંગ્રેસને કોઈ ઓળખતું નથી.\"\n\nકાજલનું તેબલી-કાઠવાડા ગામ બહું અંતરિયાળ નથી. અમદાવાદ જિલ્લામાં જ છે અને શહેરથી માત્ર 20 કિમી દૂર. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરંતુ ગામમાં એક પણ શૌચાલય નથી. પાકા રોડ કે પાકા મકાન નથી અને 100માંથી 80 ઘરોમાં વીજળીનું કનેક્શન પણ નથી.\n\nઆમ છતાં ગામના લોકો કહે છે કે તેમણે હંમેશા ભાજપને જ વોટ આપ્યો છે. \n\nભાજપના શાસન કાળમાં જ જન્મ થયો\n\n1995થી ગુજરાતમાં ભાજપે જ સરકાર બનાવી છે. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સારી હોવા પાછળ ભાજપ જવાબદાર છે?\\nસારાંશ: 25, ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વકફ બોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધનમાં જે નિવેદન આપ્યું તે વિચારવાલાયક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રીએ સચ્ચર સમિતિના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ભાજપ-શાસિત ગુજરાતમાં મુસ્લિમોની પરિસ્થિતિ ઘણી સારી છે. \n\nઆ સિવાય વિજય રુપાણીએ કૉંગ્રેસ પર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મતભેદ ઊભો કરવાનો આરોપ પણ લગાવ્યો. \n\nમુખ્ય મંત્રીએ આગળ જણાવ્યું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે કોઈ પણ પ્રકારના કોમી રમખાણોની ઘટના બની નથી. \n\nઆવી ઘટનાઓ માત્ર કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન બનતી હતી. \n\nગુજરાતમાં જ જન્મેલી, ભણેલી અને કામ કરતી એક મુસ્લિમ યુવતી તરીકે મારું અંગત રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રાજકીય પક્ષો માટે ખ્રિસ્તી મતો મહત્ત્વના નથી?\\nસારાંશ: ગાંધીનગરના રોમન કેથલિક આર્ચબિશપ એટલે કે વડા પાદરી થોમસ મેકવાને લખેલા પત્રને પગલે ગુજરાતના ખ્રિસ્તી સમુદાયના માનવાધિકારો અને અન્ય સમસ્યાઓની વાત સપાટી પર આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2002ના મુસ્લિમવિરોધી રમખાણ અને ટોચના રાજકીય નેતાઓની હિંદુ ઓળખ ચૂંટણીનો મુદ્દો બન્યાં છે, ત્યારે ગુજરાતના નાનકડા ખ્રિસ્તી સમુદાયને લાગે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અવગણના થઈ રહી છે. \n\nગુજરાતની કુલ વસતીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો એક ટકાથી પણ ઓછો છે. કોઈ પણ રાજકીય પક્ષ ખ્રિસ્તીઓના મત મેળવવાના પ્રયાસ પણ કરતો નથી. \n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nફાધર થોમસ મેક્વાને બંધારણને આદર આપતા હોય તેવા માનવતાવાદી ઉમેદવારને ચૂંટી કાઢવાની હાકલ કરતો પત્ર બીજા પાદરીઓને લખ્યો હતો. \n\nચૂંટણી પંચની નોટીસ\n\nરાજ્યના ચૂંટણી પંચે આ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રામનવમીના દિવસે હિંસા કેમ ભડકી?\\nસારાંશ: રામનવમીના દિવસે દેશના વિવિધ ભાગમાં થયેલી ઉજવણી અને શોભાયાત્રાઓ બાદ હિંસાની ઘટનાઓ જોવા મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી રામનવમીના દિવસે અનેક સ્થળોએ ટોળાંએ તોફાન મચાવ્યું. \n\nક્યાંક ટોળાંએ દુકાનોને આગ ચાંપી, ક્યાંક ટોળાંએ વાહનો સળગાવ્યાં તો ક્યાંક લોકો માર્યા ગયાં.\n\nકેટલાંક સ્થળોએ ખુલ્લાં હથિયારો સાથે રેલી નીકળી તો કેટલાંક સ્થળોએ રેલી તોફાની બની ગઈ. \n\nદર વર્ષે દેશભરમાં રામનવમી ઉજવાય છે પરંતુ આ વખતે એવું તે શું બન્યું કે હિંસાનું તાંડવ થયું? \n\nપરંતુ આ બાબતને સમજતાં પહેલાં હિંસાના ત્રણ દ્રશ્યો જોઈએ. \n\nદ્રશ્ય 1: ગુજરાતનું વડોદરા શહેર \n\nવડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શિક્ષકો વિજય રૂપાણીની સરકારથી નારાજ કેમ છે?\\nસારાંશ: એક પછી એક આંદોલનોનો સામનો કરી રહેલી ગુજરાત રાજ્યની વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર શિક્ષકોના વિરોધનો પણ સામનો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષકોની માગણી\n\nબિનસચિવાલય ક્લાર્ક, લોકરક્ષક દળ ઉપરાંત વિવિધ સરકારી પદો પર ભરતી માટે થયેલી પરીક્ષામાં ગેરરીતિ સામે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા.\n\nપાકવીમાનું વળતર, દેવામાફી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો પણ સરકારથી નારાજ છે અને તેમના વિરોધનો પણ સરકાર સામનો કરી રહી છે.\n\nઆ ઉપરાંત આશાવર્કર્સ અને આંગણવાડી કાર્યકરો પણ વિરોધ કરી રહ્યાં છે.\n\nઆ સિવાય લાંબા અરસાથી રાજ્યના શિક્ષકોમાં પણ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.\n\nશું છે શિક્ષકોની માગ?\n\nવિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનો, ખેડૂતો અને આશાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૂગલ-ઑસ્ટ્રેલિયાનો એ કેસ જે આખી દુનિયાને અસર કરશે\\nસારાંશ: નવા વર્ષ દરમિયાન ગૂગલ અને ઑસ્ટ્રેલિયન સરકાર એક બીજાની સામસામે પડયા છે. સમાચાર સંસ્થાઓને ન્યૂઝ માટે રૉયલટી આપવાની વાતને લઈને ગૂગલ છંછેડાયું છે અને ધમકી આપી છે કે જો ઑસ્ટ્રેલિયા સરકાર તેની ઉપર દબાણ લાવશે તો દેશથી પોતાનો સર્ચ એન્જિન હઠાવી લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરતું ઑસ્ટ્રેલિયન સરકાર નવો કાયદો લાવવા માટે મક્કમ રહેતા આ વિવાદ પતી જાય એવી શક્યતા ઓછી છે. ગૂગલ હવે ઑસ્ટ્રેલિયન પ્રજા સમક્ષ પોતાનો પક્ષ મૂકી રહી છે, જેથી સરકારને કાયદો લાવતા અટકાવી શકાય.\n\nશું છે સમગ્ર મામલો?\n\nગૂગલ પોતાના બ્રાઉસર્સમાં આ પ્રકારની જાહેરાત ચલાવીને લોકો સામે પોતાનો પક્ષ રજૂ કરી રહી છે.\n\nઆખી દુનિયામાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે જે કાયદો લાવી રહી છે જેમાં ગૂગલ, ફેસબુક અને બીજી ટૅક કંપનીઓને સમાચાર માટે મીડિયા સંસ્થાનોને પૈસા ચૂકવવા પડશે.\n\nપરતું અમેરિકા સ્થિત કંપનીઓ લડત આપવાના મૂડમાં છે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેંડાનું સ્વર્ગ ગણાતા કાઝીરંગા પાર્કે રજૂ કરી સફળતાની અવિશ્વસનીય કહાણી\\nસારાંશ: ભારતના આસામમાં આવેલું કાઝીરંગા નેશનલ પાર્ક ગેંડાઓનું ઘર છે. આ કાઝીરંગા પાર્કે વન્ય જીવ સંરક્ષણ મામલે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વસતી ગણતરી કરવા માટે હાથી તેમજ જીપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો\n\nઅહીં કરવામાં આવેલી ગેંડાઓની વસતી ગણતરી દરમિયાન જાણવા મળ્યું છે કે વર્ષ 2015થી અહીં એક શિંગડું ધરાવતા 12 ગેંડા વધ્યા છે. \n\nતેની સાથે જ અહીં વસતા ગેંડાઓનો આંકડો 2413 પર પહોંચી ગયો છે. \n\nકાઝીરંગા નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાના બે તૃતિયાંશ જીવ આ જ પાર્કમાં વસવાટ કરે છે. \n\nપ્રાણીઓની વસતી ગણતરી દર ત્રણ વર્ષે કરવામાં આવે છે. \n\nબીબીસીના સાઉથ એશિયા એડિટર અનબરાસન એથિરાજન કહે છે, \"આ ગેંડાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેમ ઑફ થ્રોન્સ : એક અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા ચીનના ગેઇમ ટાયકૂનને ઝેર અપાયું\\nસારાંશ: ચીની ગેઇમ ટાઇકૂન જેમનું ક્રિસમસના દિવસે મૃત્યુ થયું હતું, તેમને ઝેર અપાયું હતું. ચીનની શંઘાઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિન ચી\n\n39 વર્ષીય લિન ચી, યૂઝૂનામની ગેઇમ ડેવલેપર કંપનીના ચૅરમૅન અને ચીફ એક્ઝેક્યૂટિવ હતા. તેમણે ગેઇમ ઑફ થ્રોન્સ : વિંટર ઇઝ કમિંગ સ્ટ્રેટજી ગેઇમ બનાવવા માટે ઓળખવામાં આવતા હતા.\n\nશંઘાઈ પોલીસે નિવેદન જારી કરીને લિન ચીના એક મહત્ત્વપૂર્ણ સહયોગીને મુખ્ય સંદિગ્ધ ગણાવ્યો છે.\n\nજોકે પોલીસે તે વ્યક્તિનું નામ જાહેર નથી કર્યું અને તેમને માત્ર તેમના ઉપનામ જૂથી સંબોધિત કર્યા હતા.\n\nહુરુન ચાઈના રિચ લિસ્ટ અનુસાર, લિનની કુલ સંપત્ત્ લગભગ 6.8 અબજ યુઆન એટલે કે લગભગ એક અબજ ડૉલર હતી.\n\nશંઘાઈ પોલીસ પ્રમાણે ચીની કંપનીના ઘણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં આગથી 59 લોકો જીવતા ભૂંજાયા'તા\\nસારાંશ: ગોધરા રેલવે સ્ટેશનના યાર્ડ પાછળ હંમેશાં એક નિરવ શાંતિ પ્રસરેલી હોય છે. આ જગ્યા એ સાબરમતી એક્સપ્રેસના સળગી ગયેલા ડબ્બા રાખવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"16 વર્ષ પહેલાં આ જ દિવસે એક એવી ઘટના બની જેણે ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં બદલી નાખી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને લાગેલી આગમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. \n\nઆ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એની કિંમત સેંકડો ગુજરાતીઓએ ચૂકવવી પડી છે. \n\nગોધરાના રેલવે સ્ટેશને લાગેલી એ આગમાં ગુજરાતનું સામાજિક પોત પણ બળી ગયું. આ ઘટના બાદ ગુજરાતને એક નવા પ્રકારના સામાજિક અને રાજકીય પરિમાણો જોવા મળ્યાં.\n\nઆ ઘટનાના 15 વર્ષ સુધી ચાલેલા કાનૂની લડત બાદ ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ બન્યા\\nસારાંશ: આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાની નિમણુક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ બન્યા\n\nગુજરાતનાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારના ટીકાકાર રહ્યા છે અને યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે. તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અગાઉ તેઓ પોલીસ કૉન્સ્ટેબલની અને ક્લાર્કની સરકારી નોકરીમાં હતા અને એ સમયે તેમણે ગૃહરાજ્યમંત્રીનો વિરોધ કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોલ ફટકારવામાં ભારતીય સુનિલ છેત્રી લિયોનેલ મેસીથી આગળ\\nસારાંશ: ભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન સુનિલ છેત્રીએ 2019 એશિયા કપમાં થાઇલૅન્ડની ટીમને પરાજય આપી એક નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુનિલ છેત્રીએ ગોલ કરવાની બાબતે આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબૉલર લિયોનેલ મેસીને પાછળ છોડી દીધા છે. \n\nઆંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધારે ગોલ કરવાની બાબતે મેસીને પાછળ છોડી છેત્રી બીજા સ્થાને પહોંચી ગયા છે.\n\nસંયુક્ત અરબ અમીરાતમાં રમાય રહેલા એશિયા કપના પહેલા મુકાબલામાં ભારતે થાઇલૅન્ડની ટીમને પરાજય આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતે 55 વર્ષ જીત નોંધાવી હતી અને આ વિજયમાં સુનિલ છેત્રી હીરો રહ્યા હતા.\n\nસ્ટ્રાઇકર સુનિલ છેત્રીએ આ મેચમાં બે ગોલ કર્યા હતા. આ સાથે જ તેમના ગોલની સંખ્યા 67 થઈ ગઈ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોલ્ડ : વિયેતનામની આ સોનાની હોટલમાં શું છે ખાસ વાત?\\nસારાંશ: વિયેતનામમાં ખૂલેલી એક હોટલનો દાવો છે કે તે દુનિયાની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિયેતનામના હોનોઈમાં આવેલી ધ ડોલ્સે હાનોઈ ગોલ્ડન લેક હોટલે પ્રવાસીઓને આકર્ષવા માટે ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. \n\n24 કૅરેટનું એક ટન જેટલું સોનું આ હોટલમાં વાપરવામાં આવ્યું છે.\n\nઆ હોટલમાં બેઝિનથી લઈને સંડાસ અને લિફ્ટથી લઈને ઇન્ફિનિટી પૂલ એમ તમામ જગ્યાઓ 24 કૅરેટ સોનાથી ચમકી રહી છે. \n\nઆ ઉપરાંત હોટલના બહારના ભાગને પણ સોનાથી તૈયાર કરવામાં આવ્યો છે. \n\nઆ હોટલમાં જે વાસણોમાં ભોજન પિરસાય છે તે વાસણો પણ સોનાના છે.\n\nહોટલના મુખ્ય માલિક અને હોઆબિન્હ જૂથના ચૅરમૅન ન્ગુયેન હુ ડુઓન્ગે સમાચાર સંસ્થા રોયટર્સ સમક્ષ દાવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : 'બાળકચોરી' મુદ્દે હત્યા બાદ વાડજમાં કેવી છે સ્થિતિ?\\nસારાંશ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સઍપના માધ્યમથી બાળકચોરીની અફવાઓ 'જંગલમાં આગની જેમ' ફેલાઈ રહી છે. તામિલનાડુથી શરૂ થયેલો હત્યાઓનો સિલસિલો અમદાવાદના વાડજ સુધી પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસની સમજાવટને કારણે લોકોમાં ભય ઘટી રહ્યો છે\n\nબાળકચોરીના ઓડિયો-વીડિયો કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઊભો કરી રહ્યા છે, જેને પહોંચી વળવાનું ગુજરાત સરકાર તથા પોલીસ માટે મુશ્કેલ બની રહ્યું છે. \n\nઅમદાવાદ પહેલાં વડોદરા, જામનગર, સુરત, દેવભૂમિ દ્વારકા તથા કચ્છમાં પણ બાળકચોરીની શંકાના આધારે મારઝૂડની ઘટનાઓ નોંધાઈ છે. \n\nબાળકચોરીના મૅસેજિસ અફવા હોવાનું અનેક જિલ્લા પોલીસ કહી ચૂકી છે અને BBC ગુજરાતી સહિતની મીડિયા સંસ્થાઓ આ અંગે લેખ અને કાર્યક્રમો પ્રસારિત\/પ્રકાશિત કરી ચૂક્યાં છે. છતાંય આવી ઘટનાઓ અટકવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : શું પલવલની મસ્જિદ માટે ખરેખર પાકિસ્તાનમાંથી ફંડ આવ્યું?\\nસારાંશ: દિલ્હીથી બે કલાકના અંતરે આવેલું ઉતાવડ મેવાતી મુસલમાનોનું એક ગરીબ ગામ છે, જ્યાં સોમવારે ડઝનબંધ મીડિયાવાળા આવી પહોંચ્યા. કેન્દ્ર સ્થાને હતી એક મસ્જિદ, જે બહારથી જેટલી નાની અને અધૂરી જણાતી હતી અંદરથી એટલી જ સુંદર અને વિશાળ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મસ્જિદની બહારનો હિસ્સો\n\n'ખુલફએ રાશિદિન મસ્જિદ' એટલી મોટી છે કે આજૂબાજૂના 15 હજાર મુસલમાનો એક સાથે તેમાં નમાજ પઢી શકે છે. \n\nપણ હું જ્યારે અંદર પહોંચ્યો ત્યારે મસ્જિદ ઘણી ખાલી જણાતી હતી. નાની છોકરીઓ કુરાન વાંચી રહી હતી. મને જણાવવામાં આવ્યું કે આ મસ્જિદ પણ છે અને મદ્રેસા પણ.\n\nઅત્યારે આ મસ્જિદ ચર્ચામાં છે. \n\nરાષ્ટ્રીય તપાસ સંસ્થા એટલે કે એનઆઈએનો આરોપ છે કે મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાને પાકિસ્તાનના હાફિઝ સઈદ(જમાત ઉદ દાવા પ્રમુખ)ની સંસ્થા પાસેથી નાણાં લઈને આ મસ્જિદ બનાવી છે.\n\nઇમામ સલમાનની ગયા મહિને ધરપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: કોરિયાનું એવું ગામ જેની બાજુમાં પાથરેલી છે લાખો સુરંગો!\\nસારાંશ: દક્ષિણ કોરિયાના એક ગામમાં સવારના સાડા દસ વાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીમા પરના એક ગામમાં બનેલા 'પરમાણુ અટેક પ્રૂફ' બંકર\n\nસીમા પર વસેલા આ ગામમાં શાંતિ છવાયેલી છે. જેને એકાદ બખ્તરબંધ ગાડી ક્યારેક તોડે છે. \n\nયોંગામ રી ગામ પછી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન શરૂ થઈ જાય છે. \n\nઅનુમાન છે કે આ ઝોનમાં દસ લાખથી પણ વધુ સુરંગો (લેંડમાઇન્સ, જેની ઉપર વજન પડતા વિસ્ફોટ થાય)ની જાળ પાથરવામાં આવી છે. \n\nહિંસક ભાગલાના સાક્ષી\n\nલી સુન જા જેમને ઉ. કોરિયાના મિસાઇલ પરીક્ષણ વિશે જાણ નથી\n\nબીજી તરફ વૃદ્ધાશ્રમમાં ડઝનથી વધારે મહિલાઓ જમવાની થાળીની રાહ જોઈ રહી છે. \n\nજમવામાં અનેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: કોરેગાંવ હિંસા બાદ શું થયું?\\nસારાંશ: મહારાષ્ટ્રના કોરેગાંવ-ભીમામાં થયેલી હિંસાના વિરોધમાં દલિત સંગઠનોએ આજે બંધ પાળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરેગાંવ સ્મારક\n\nબંધની અસર મુંબઈ, પૂણે અને ઔરંગાબાદમાં વધુ જોવા મળી છે.\n\nજોકે, કોઈ પણ પ્રકારનાં ભારે નુકશાનના અહેવાલ નથી નોંધાયા.\n\nબંધને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.\n\nસુરતમાં પણ વિરોધ પ્રદર્શનની ઘટના નોંધાઈ હતી. \n\nજાહેર પરિવહનની સરકારી બસો પણ સેવામાં ન હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.\n\nપ્રદર્શનકારીઓએ સવારે ગોરેગાંવ, વિરાર, ઠાણે, નાલાસોપારામાં ટ્રેન રોકી હતી, પણ બાદમાં આ વિસ્તારોમાં ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી.\n\nજોકે, મુંબઈમાં બુધવારે એ.સી લોકલ નહોતી ચાલી.\n\nતમને આ પણ વાંચવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ 24 દલિત પરિવારોએ શા માટે છોડવાં પડ્યાં ઘરબાર?\\nસારાંશ: મહારાષ્ટ્રના એક ગામમાં સવર્ણો અને દલિતો વચ્ચેના ઝઘડાને કારણે 24 દલિત પરિવારોએ તેમનાં ઘરબાર છોડવાં પડ્યાં છે. એક પ્રેમ પ્રકરણને પગલે આ ઝઘડો શરૂ થયો હોવાનું કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના લાતૂર જિલ્લાના રુદ્રવાડી ગામની છે, જ્યાં સવર્ણ મરાઠા જ્ઞાતિ અને અનુસૂચિત મતાંગ જ્ઞાતિના લોકો વચ્ચે ઝઘડા થયો હતો. \n\nતેને કારણે ઘરબાર છોડી ગયેલા 24 પરિવારો હાલ ગામથી 25 કિલોમીટર દૂર ઉદગીર પાસે એક પહાડી પરની ખખડધજ હોસ્ટેલમાં દિવસો પસાર કરી રહ્યા છે.\n\nઆ ઝઘડો શા માટે થયો હતો અને દલિત પરિવારોએ ગામ છોડવા જેવો મોટો નિર્ણય શા માટે કરવો પડ્યો હતો એ જાણવા બીબીસીની ટીમ રુદ્રવાડી પહોંચી હતી. \n\nરુદ્રવાડી ગામ ઉદગીર તાલુકામાં આવેલું છે અને તેની વસતી અંદાજે 1200 લોકોની છે. \n\nપીડિત પરિવાર સાથે વાત\n\nઔરંગાબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ મંદસૌર બળાત્કાર કેસમાં જૂતાંએ કેવી રીતે ખોલ્યું રહસ્ય?\\nસારાંશ: મધ્ય પ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકીના બળાત્કાર બાદ શહેર જ નહીં, આખા દેશમાં રોષ ફેલાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકીનો ઇલાજ અહીંથી સાડા ચાર કલાકના અંતરે આવેલા ઇન્દોર શહેરની એક મોટી સરકારી હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. \n\nબળાત્કાર બાદ બાળકી સાથે નિર્દયતાપૂર્વક હિંસા પણ થઈ હતી. \n\nશરૂઆતી દિવસોમાં એવું લાગ્યું હતું કે બાળકીનો જીવ બચશે નહીં પરંતુ ડૉક્ટરોને આશા છે કે બાળકીને બચાવી શકાશે. \n\nઆ અપરાધ બાદ શંકાસ્પદો સુધી પહોંચવામાં સોશિયલ મીડિયા અને ડિજિટલ ઇન્ટેલિજન્સની મહત્ત્વની ભૂમિકા રહી છે. \n\nમામલો અને તપાસ \n\nમંદસૌર શહેરની એક સ્કૂલમાંથી સાત વર્ષની બાળકી 26 જૂનની બપોરે બહાર નીકળી અને તેની તરફ કોઈનું પણ ધ્યાન ગયું નહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્વાલિયરમાં રસ્તા પર ભીખ માગતા મળી આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરની કહાણી\\nસારાંશ: મધ્ય પ્રદેશના ગ્વાલિયરના સ્વર્ગ સદન આશ્રમમાં આજકાલ મનીષ મિશ્રા નામના એક શખ્સને મળવા પોલીસ અધિકારીઓ આવતા જતા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્સ્પેક્ટર મનીષ મિશ્રા\n\nમનીષ મિશ્રા વર્ષોથી પોતાનું જીવન રસ્તા પર વિતાવી રહ્યા હતા પરંતુ અમુક દિવસો પહેલાં તેઓ આ આશ્રમમાં આવ્યા છે. મનીષ મિશ્રાને મળવા આવનાર પોલીસ અધિકારી એ લોકો છે જેઓ ક્યારેક તેમના બૅચમેટ હતા.\n\nસ્વર્ગ સદન આશ્રમના સંચાલક પવન સૂર્યવંશીએ જણાવ્યું કે, “મનીષ મિશ્રા સારી રીતે રહી રહ્યા છે. આશ્રમની અંદર તેમની સારી દેખરેખ રાખવામાં આવી રહી છે. અને તેઓ ઘણું સારું મહેસૂસ કરી રહ્યા છે.”\n\n“મનીષ મિશ્રાને મળવા સતત તેમના બૅચમેટ આવી રહ્યા છે અને તેઓ પોતાની સાથે વીતાવેલા સમયના કિસ્સા યાદ કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘટી રહેલા GDPના દરથી સામાન્ય માણસે કેમ ડરવું જોઈએ?\\nસારાંશ: સતત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અર્થતંત્ર અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડાને આધારે ભારતીય અર્થતંત્રની સ્થિતિનો ખ્યાલ આવે છે. જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળાની જીડીપી 4.5 ટકા જ છે.\n\nઆ છેલ્લાં છ વર્ષનું સૌથી નબળું સ્તર છે. આ અગાઉના ત્રણ મહિનાની જીડીપી 5 ટકા હતી.\n\nજીડીપીના નવા આંકડા બહાર આવ્યા એ સાથે જ વિપક્ષ કૉંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું.\n\nકૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, \"ભારતની જીડીપી છેલ્લાં છ વર્ષમાં સૌથી તળિયે છે પણ ભાજપ ઉજવણી કેમ કરે છે? કારણકે તેમને એવું લાગે છે કે તેમની જીડીપી - ગોડસે ડિવીસિવ પૉલિટિક્સથી વિકાસદર દશકના આંકડામાં પહોંચી જશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદા કોચર : આઇસીઆઇસીઆઇ બૅન્કના પૂર્વ સીઇઓ સામે સીબીઆઈની લૂક આઉટ નોટિસ જાહેર\\nસારાંશ: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને આઇસીઆઇસીઆઇ બૅન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી માહિતી આપી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆઇસીઆઇસીઆઇ બૅન્કના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂકેલા ચંદા કોચર પર પોતાના પદનો ખોટો ઉપયોગ કરી વીડિયોકોન ગ્રૂપને લોન આપવાનો અને પછી અયોગ્ય રીતે અંગત લાભ મેળવાનો આરોપ છે.\n\nઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્રારા ચંદા કોચર અને તેમનાં પતિ સામે અપરાધિક ષડ્યંત્રનો અને નાણાકીય ધોખેબાજીનો મામલે તપાસ ચાલી રહી છે.\n\nઅગાઉ ચંદા કોચર મામલામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં કરાયેલી તપાસ પૂર્ણ થઈ હતી જેમાં ચંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રપ્રભા સૈકિયાની : આસામમાં પડદાપ્રથા હઠાવવા પાછળનો મુખ્ય ચહેરો\\nસારાંશ: બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.\n\nચંદ્રપ્રભા સૈકિયાનીએ આસામમાં ચાલી રહેલી પડદાપ્રથાને ખતમ કરવામાં મદદ કરી હતી, તેમણે મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો અને 13 વર્ષની વયે પ્રાથમિક શાળા ખોલી હતી.\n\nચંદ્રપ્રભા 1930માં અસહયોગ આંદોલનમાં જોડાયાં હતાં અને જેલવાસ પણ ભોગવ્યો હતો.\n\n1947 સુધી તેઓ કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં રહ્યાં હતાં.\n\nવર્ષ 197માં તેમને તેમની કામગીરી બદલ પદ્મશ્રીથી નવાજવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન 2 : ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા\\nસારાંશ: ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ વૈજ્ઞાનિકોને સંબોધન કર્યા બાદ જ્યારે વડા પ્રધાન મોદી ઈસરોના મુખ્યાલયથી જવા લાગ્યા ત્યારે ઈસરોના ચીફ કે. સિવન મોદી સામે ભાવુક થઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકે. સિવન હાલ ઈસરોના ચૅરમૅન છે પંરતુ આ પદ સુધીની એમની જીવન સફર આસાન નથી રહી. \n\nકે. સિવનનું આખુ નામ કૈલાસાવાદિવો સિવન પિલ્લઈ છે.\n\nતમિલનાડુના કન્યાકુમારીમાં ગરીબ ખેડૂત પરિવારમાં 14 એપ્રિલ 1957ના રોજ એમનો જન્મ થયો હતો.\n\nડૉ. સિવન પાસે વિદ્યાર્થીકાળમાં ચંપલ કે બે જોડી સારા પૅન્ટ પણ નહોતા. તેઓ ધોતી પહેરતા હતા.\n\nગત 26 ઑગસ્ટે એનડીટીવીને આપેલી મુલાકાતમાં એમણે કહ્યું હતું, \"મારા ગામમાં અમારું જીવન સાવ અલગ હતું. મારા પિતા ખેડૂત હતા અને કેરીની સિઝનમાં વેપાર પણ કરતા.\"\n\n\"હું રજાઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 : નાસાએ કહ્યું કે વિક્રમ લૅન્ડરનું હાર્ડ લૅન્ડિંગ થયું હતું, તસવીરો જાહેર કરી\\nસારાંશ: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ કર્યું હતું. આ સાથે જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાસાએ જાહેર કરેલી તસવીર\n\nનાસાએ કહ્યું છે કે તેમની ટીમ ચંદ્રયાન-2 સાથે સંપર્કનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી સફળ થઈ નથી. \n\nઅમેરિકાની સ્પેસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2ના લૅન્ડરે સપ્ટેમ્બર 7ના રોજ લૅન્ડ કરવાની કોશિશ કરી હતી પણ સૉફ્ટ લૅન્ડિંગ થઈ શક્યું નહોતું. \n\nનાસાએ વિક્રમ લૅન્ડરની લૅન્ડ થયાની જગ્યાની તસવીરો જાહેર કરી છે, પરંતુ એજન્સી વિક્રમ લૅન્ડરને શોધી શકી નથી. \n\nઆ તસવીરોને નાસાના ઑર્બિટરે લીધી છે, ત્યાં હાલ અંધારું હોવાને કારણે વિક્રમ લૅન્ડરને શોધી શકાયું નથી.\n\nનાસાનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાઇનીઝ ન્યૂ યર : ‘યર ઑફ પિગ’ વિશે તમે કેટલું જાણો છો?\\nસારાંશ: ચીનમાં લાખો લોકો 5 ફેબ્રુઆરીથી લુનર ન્યૂ યર (ચંદ્ર નવવર્ષ)ની ઉજવણી કરી રહ્યા છે. ચાઇનીઝ સંસ્કૃતિમાં આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તહેવાર એ માટે પણ ખાસ છે કેમ કે ચીની જ્યોતિષ અનુસાર આ વર્ષનું પશુ ડુક્કર છે. \n\nચીની રાશિ ચક્રના અનુસાર દર વર્ષ એક પશુ સાથે સંબંધિત હોય છે. \n\nચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જન્મના વર્ષનું પ્રતિનિધિત્વ એક પશુ કરે છે કે જે તમારી પર્સનાલિટી અને જીવન વિશે ઘણું બધું કહે છે. \n\nઅન્ય લોકો માટે ચાઇનીઝ ન્યૂ યર પરિવાર સાથે મિલનનો સમય છે.\n\n આ દરમિયાન વયસ્કો દ્વારા બાળકોને લાલ પૅકેટ આપવામાં આવે છે જેમાં પૈસા હોય છે. \n\nઆ તહેવાર દરમિયાન મોટી સંખ્યાં લોકો દેશ-વિદેશથી પરત ઘરે ફરે છે. \n\nતમે આ વાંચ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાચા ચૌધરી અને ચંપક દ્વારા હિંદી શિખડાવીને લાખો કમાનારી યુવતી\\nસારાંશ: ભારતમાં જ્યાં ગલીગલીમાં અંગ્રેજી શીખવાનાં કોચિંગ સેન્ટર ખુલેલાં છે, ત્યાં એવી એક છોકરી છે જે હિંદીના કોચિંગ દ્વારા લાખો કમાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની રહેવાસી 26 વર્ષની પલ્લ્વી સિંહ દેશમાં આવેલા વિદેશીઓને તો હિંદી શીખવે જ છે પણ સાથે સાથે મૉડલ, સિંગર, બૉલીવુડ સ્ટારને પણ હિંદી શીખવામાં મદદ કરે છે.\n\nતેની ખાસિયત એ છે કે તે ચાચા ચૌધરી, પિંકી, ચંપક, નંદન અને પ્રેમચંદની વાર્તા સંભળાવી લોકોને હિંદી શીખવે છે.\n\nઆ જ એમની સફળતાનું રહસ્ય છે. લગભગ પાંચ વર્ષ પહેલાં એમણે હિંદી શિખવવાનું કામ શરૂ કર્યું હતું અને આજે તે સેલિબ્રિટી ટીચર બની ચૂકી છે.\n\nપલ્લવીની પદ્ધતિ શું છે?\n\nપલ્લવીની હિંદી શીખવવાની પદ્ધતિ બધા કરતાં થોડીક અલગ છે. તે પોતાના સ્ટૂડન્ટના ઘરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચારા કૌભાંડમાં લાલુ યાદવ દોષી, 3 જાન્યુઆરીએ સજા સંભળાવાશે\\nસારાંશ: બિહારના બહુ ચર્ચિત ઘાસચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. લાલુ પ્રસાદ યાદવને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ જાન્યુઆરીએ તેમને સજા સંભળાવવામાં આવશે. સીબીઆઈની વિશેષ કોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. \n\nલાલુ સિવાય આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર જગન્નાથ મિશ્રા સહિત 22 લોકો આરોપી હતા. કોર્ટે ડૉક્ટર જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કર્યા છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\n1991થી 1994ની વચ્ચે દેવઘરની સરકારી તિજોરીમાંથી 85 લાખ રૂપિયાનાં ઘોટાળાના કેસમાં તેમને દોષી માનવામાં આવ્યા છે.\n\nશરૂઆતમાં આ કેસમાં 34 લોકો પર આરોપ ઘડાયા હતા. પરંતુ એમાંથી 11 લોકોના કેસની સુનવણી દરમિયાન જ મૃત્યુ થઈ ગયા હતા. \n\nસીબીઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિકનગુનિયા શું છે, કેવી રીતે થાય? કેવી રીતે બચી શકાય?\\nસારાંશ: અમદાવાદમાં તાજેરતમાં ચિકનગુનિયાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ઑક્ટોબર માસના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં 113 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.\n\nઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના વાઇરસનો કેર પણ છે અને એવામાં ચિકનગુનિયાએ ફરી માથું ઊંચક્યું છે.\n\nચિકનગુનિયાનો રોગ જે પ્રકારે ફેલાઈ રહ્યો છે તે અંગે અમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગ કહે છે, \"છેલ્લા એક મહિનાથી મારા દવાખાને ચિકનગુનિયાના 10થી 20 દરદીઓ આવી રહ્યા છે. પાંચથી સાત ઘરમાંથી એક ઘરમાં હાલ ચિકનગુનિયાના કેસ છે.\"\n\nચિકનગુનિયાનો રોગ મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન : યુવક-યુવતીઓના લગ્ન માટે માતાપિતાનો પસંદગી મેળો\\nસારાંશ: શનિવારનો દિવસ હતો અને વરસાદ હોવા છતાં શાંઘાઈના પીપલ્સ પાર્કમાં ઘણી ભીડ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્કમાં બેઠેલા લોકો રસ્તાની બાજુમાં ઊભેલા અથવા બેઠેલા લોકો રાહ જોઈ રહ્યા હતા અથવા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.\n\nકેટલાક લોકોએ છત્રીથી માથું ઢાંકી રાખ્યું હતું અથવા તેને જમીન પર સીધી રાખી મૂકેલી હતી.\n\nછત્રી, દિવાલો, જમીન અને વૃક્ષો પર રાખવામાં આવેલા A-4 સાઇઝના પેપરોમાં છોકરાં-છોકરીઓના મેડ્રિંન ભાષામાં લખેલા બાયોડેટા રાખેલા હતા.\n\nતેમાં તેમની ઉંમર, વાર્ષિક પગાર, શિક્ષણ, જન્મ તારીખ અને રાશિ સહિતની વિગતો સામેલ હતી.\n\nવર્ષ 2005થી અહીં શાંઘાઈમાં લગ્ન બજાર દર સપ્તાહે ભરાતું હોય છે. \n\nપહેલાં લોકો અહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન દર વર્ષે એક નવું 'શહેર' કેમ બનાવી રહ્યું છે?\\nસારાંશ: વસતીની દૃષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. આર્થિક પ્રગતિમાં પણ તેને વિશ્વને પોતાનો પરચો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વસતીના પ્રમાણમાં મકાનોની પણ જરૂર છે, જેથી લોકો રહી શકે અને આર્થિક પ્રવૃત્તિઓ પણ સરળતાથી ચાલી શકે. ચીન આ ક્ષેત્રમાં વ્યાપકપણે કામ કરી રહ્યું છે.\n\nનિષ્ણાતો કહે છે કે આવનારા દાયકામાં, વિશ્વમાં જેટલી ઇમારતો બનશે તેમાંથી અડધી માત્ર ચીનમાં બનશે. પહેલાંથી જ ચીનમાં દર વર્ષે બે અબજ ચોરસ મીટર ફ્લોર સ્પેસ તૈયાર છે.\n\nજો મકાન એક માળનું હોય તો પણ તેમનો કુલ વિસ્તાર આખા લંડન જેટલો હશે. કાર્બનઉત્સર્જનની દૃષ્ટિએ આ એક બહુ મોટો આંકડો છે.\n\nવધતી આર્થિક પ્રવૃત્તિની સાથે ચીને ઇમારતોના બાંધકામમાં પણ વધારો કર્યો છે. આ ઇમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન ભારતીય સૈનિકોને સરહદ પર પંજાબી ગીતો સંભળાવે છે? અને પીએમ મોદીના જન્મદિને ગુજરાતમાં કેટલયી યોજનાની જાહેરાત -TOP NEWS\\nસારાંશ: ચીનના સૈનિકોએ લાઉડસ્પીકરો મૂકી અગ્રીમ પંક્તિના ભારતીય સૈનિકોને પંજાબી ગીતો સંભળાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"CHINA\n\n'લાઇવમિન્ટ' અખબાર ના અહેવાલ પ્રમાણે એક તરફ જ્યાં ફિંગર 4 ખાતે ભારતીય સેનાના પ્રભુત્વ વાળી પહાડીઓ પર ભારતીય સૈનિકો રાઉન્ડ ધ ક્લૉક નજર રાખી રહ્યા છે ત્યાં ચીનના સૈનિકોએ આ લાઉડ સ્પીકરો મૂક્યાં છે.\n\nઆ પગલા પાછળ ચીનના સૈનિકો ભારતીય સૈનિકોનું ધ્યાનભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય અથવા દબાણ હળવું કરવા માટે પણ આમ કરી રહ્યા હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.\n\nપૂર્વ લદ્દાખમાં ફિંગર 4 ખાતે જ ભારત અને ચીન વચ્ચે હાલની ઘટના 8મી સપ્ટેમ્બરે ઘટી હતી, જ્યાં બંને બાજુના સૈનિકો તરફથી ગોળીબાર કરાયો હતો. \n\nછે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન સાથેની વેપારસંધિ પર માલદીવ ફેરવિચારણા કરશે : નાસિદ\\nસારાંશ: માલદીવની નવી સરકારે ચીન સાથેની મુક્ત વેપારસંધિમાંથી ખસી જવા માટે વિચારણા હાથ ધરી છે. સત્તારૂઢ ગઠબંધનનું માનવું છે કે આ સંધિ 'એકતરફી' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોલિહના સાથી નાસિદનો ઝુકાવ ભારત તરફ\n\nમાલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાસિદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે \"વેપારસંધિ એકદમ એકતરફી છે.....(આયાત-નિકાસના) આંકડાઓમાં ભારે તફાવ છે.\"\n\nનાસિદે ઉમેર્યું હતું કે વેપારસંધિને સંસદ દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે. \n\nસાથી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા, તેના ગણતરીના દિવસોમાં નાસિદનું આ નિવેદન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. \n\nભારત, ચીન અને માલદીવનો ત્રિકોણ\n\nસોલિહની શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા\n\n'બેલ્ટ ઍન્ડ રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-ઈરાનની ગુપ્ત 'લાયન-ડ્રેગન ડીલ' પર કેમ થઈ રહ્યા છે સવાલો?\\nસારાંશ: ચીન અને ઈરાનની વચ્ચે એક કરાર થયો છે, જેની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચેનો આ કરાર 25 વર્ષ સુધી માન્ય રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાતો અને સામાન્ય લોકો આ સોદા વિશે વિવિધ અટકળો કરી રહ્યા છે અને પોતાનો મત રજૂ કરી રહ્યા છે. \n\nજોકે ઈરાનની સામાન્ય જનતા આને લઈને નિરાશાવાદી દેખાઈ રહી છે. \n\nઆને 'લાયન-ડ્રેગન ડીલ' એટલે કહેવામાં આવી રહી છે કારણ કે ઈરાનના કટ્ટરપંથી અખબાર 'જવાન'એ આ કરારના સમાચાર છાપતા આ હેડિંગ માર્યું હતું. \n\nકરાર છે શું?\n\nઆ કરારની જાહેરાત સૌથી પહેલાં 23 જાન્યુઆરી, 2016એ જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિંગપિંગે ઈરાનના પ્રવાસે ગયા હતા ત્યારે એક સંયુક્ત નિવેદન દ્વારા કરવામાં આવી હતી.\n\nઈરાનની તસનીમ સમાચાર સંસ્થા અનુસાર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-ભારત તણાવ : ભારત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મોદી ચીન સાથેના સંઘર્ષ વિશે શું વિચારે છે?\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચે ફરી સરહદી વિવાદને લઈ પરિસ્થિતિ તંગ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો તેમને લાગે છે કે તેઓ કંઈ મદદ કરી શકે તો તેઓ મધ્યસ્થા માટે તૈયાર છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમણે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ મામલે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. \n\nટ્રમ્પે દાવો કર્યો કે બંને દેશો વચ્ચેના તણાવને લઈને વડા પ્રધાન મોદીનો મૂડ ઠીક નથી. સમગ્ર મામલા પર ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ ખુશ નથી.\n\nશું છે સમગ્ર મામલો જુઓ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન: ટ્રકમાંથી બનાવી તોપ, સોશિયલ મીડિયા પર થઈ ગયો હિટ!\\nસારાંશ: જૂનાં થયેલા વાહનોનું શું કરવું જોઇએ એવો પ્રશ્ન કોઈ પૂછે તો આપણે શું કહીએ? થોડો વિચાર કર્યાં બાદ આપણને એવું થાય કે તેને ભંગારવાડે મોકલી દઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ ચીનના એક વ્યક્તિને સાવ નોખો વિચાર આવ્યો અને તેમણે બંધ પડેલી ટ્રકમાંથી તોપ બનાવી દીધી.\n\nટ્રકમાંથી તોપ બનાવવા બદલ પોલીસે તેને ઠપકો તો આપ્યો સાથે જ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી દીધું છે.\n\nચીનના સીસીટીવી ન્યૂઝના એક અહેવાલ મુજબ તોપ બનાવનાર હુંવાંગ સરનેમ ધરાવતો વ્યક્તિ ગ્વાંગ્ઝી પ્રાંતના લેબિનિનમાં રહે છે. તેમને જૂની ટ્રકમાંથી તોપ બનાવવા માટે બે મહિના લાગ્યા હતા.\n\nતેમણે ટ્રકને રિનોવેટ કરી તેના પર તોપમાં હોય તેવી જ ગન અને તોપનું માળખું ફિટ કર્યું હતું.\n\nઆ યાંત્રિક કૌશલ્યએ ઇન્ટરનેટ અને સોશિયલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન: દક્ષિણ ચીન સમુદ્ર બાબતે અમેરિકા સંભાળીને બોલે\\nસારાંશ: સિંગાપુરમાં ક્ષેત્રિય સલામતી સંમેલનમાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનાં સૈન્યની હાજરી બાબતે આપેલા નિવેદન પછી ચીન અને અમેરિકા વચ્ચે જોરદાર જીભાજોડી શરૂ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ્સ મેટિસે કહ્યું હતું કે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં તેની સૈન્ય હાજરી વધારીને પાડોશી દેશોને ડરાવી રહ્યું છે. \n\nજેમ્સ મેટિસના આ નિવેદનને ચીને બેજવાબદાર ગણાવ્યું હતું. \n\nચીનના લેફટેનેન્ટ જનરલ હી લીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીનને તેના વિસ્તારમાં ક્યાંય પણ સૈન્ય અને શસ્ત્રો ગોઠવવાનો અધિકાર છે. \n\nહી લીએ પણ આ નિવેદન સિંગાપુરમાં ક્ષેત્રિય સલામતી સંમેલનમાં જ આપ્યું હતું. \n\nહી લીએ જણાવ્યું હતું કે ચીને રાષ્ટ્રીય સલામતી નીતિના ભાગરૂપે દક્ષિણ ચીન સમુદ્રમાં સૈન્ય ગોઠવ્યું છે. \n\nહી લીએ કહ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની આ મોબાઇલ કંપનીઓને અમેરિકા ખતરારૂપ કેમ માને છે?\\nસારાંશ: અમેરિકાએ અનેક વખત ચીનની કંપનીઓ ખ્વાવે અને ઝેડટીઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક વખત શંકા પણ વ્યક્ત કરાઈ છે કે ચીનની સરકાર આ કંપનીનાં ઉપકરણોની મદદથી બીજા દેશોની ગુપ્ત માહિતી મેળવી રહી છે.\n\nબીબીસી સંવાદદાતા વિનીત ખરેએ અમેરિકાની સરકારના સંચાર બાબતોન નિયામક સંસ્થા ફેડરલ કૉમ્યુનિકેશન કમિશન એટલે કે એફસીસીના ચૅરમૅન અજિત પાઈ સાથે આ અંગે વિસ્તૃત વાત કરી છે.\n\nપ્રશ્ન: તમે આ બે કંપનીઓની સામે પુરાવાની વાત કરો છો, તો શું તમે કહી શકો છો કે તમે આ બંને કંપનીઓની સામે કેવા પુરાવાની વાત કરી રહ્યા છો?\n\nજવાબ: હા, ચોક્કસ. આદેશમાં એ વાત વધારે વિસ્તારથી કહેવામાં આવી છે, પરંતુ ઓછા શબ્દોમાં કહીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની તાઇવાનને ચેતવણી, કહ્યું : \"સ્વતંત્રતાનો અર્થ યુદ્ધ\" છે, અમેરિકા સુરક્ષા માટે પ્રતિબદ્ધ\\nસારાંશ: ચીને ચેતવણી આપી છે કે તાઇવાન દ્વારા સ્વતંત્રતા મેળવવાના પ્રયત્નો \"યુદ્ધ\" ગણાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાઇવાનનાં રાષ્ટ્રપતિ ત્સાઇ ઇન્ગ વેન\n\nચીન દ્વારા તાઇવાન નજીક યુદ્ધવિમાનો ઉડાડવા અને સૈન્ય પ્રવૃત્તિઓ તેજ કરાયાના અમુક દિવસો બાદ આ ચેતવણી આપવામાં આવી છે. \n\nનોંધનીય છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને તાઇવાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અંગે ફરી વાર વાત કરી છે. ત્યારે ચીનની આ ટિપ્પણી આવી છે.\n\nગુરુવારે ચીનના નિવેદનને \"દુર્ભાગ્યશાળી\" ગણાવતાં અમેરિકાએ કહ્યું કે, \"તાઇવાન અંગેના તણાવ મુદ્દે ઘર્ષણની સ્થિતિ સર્જાય એ જરૂરી નથી.\"\n\nનોંધનીય છે કે ડેમૉક્રૅટિક તાઇવાનને પોતાનો એક પ્રાંત માને છે. જ્યારે તાઇવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં અંતિમ સંસ્કારમાં કેમ બોલાવવામાં આવે છે સ્ટ્રિપર્સ?\\nસારાંશ: ચીનના કેટલાક ભાગોમાં અંતિમવિધિ દરમિયાન એવાં દ્રશ્યો સર્જાય છે જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાઉડસ્પીકર્સ પર જોરથી વાગતું સંગીત, અને સંગીતના સૂરો પર થિરકતી સ્ટ્રિપર્સ અને સિસોટીઓ વગાડતા લોકો.\n\nઆ રિવાજ ચીનના દૂરના વિસ્તાર અને ગામડાઓમાં વધારે જોવા મળે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચીનમાં આ વર્ષની શરૂઆતમાં, સ્ટ્રિપર્સના ડાન્સને \"અશ્લીલ અને અસંસ્કારી\" ગણાવી અંતિમ સંસ્કારો, લગ્નો અને ધાર્મિક સ્થળો પર તેમની પ્રસ્તુતિ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.\n\nઆ પહેલી વખત નથી કે વહીવટીતંત્રે આ રિવાજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ અત્યાર સુધી એમાં તેમને ખૂબ સફળતા મળી નથી.\n\nસંપન્ન હોવાનું પ્રમાણ\n\nપરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં કિડની વેચી આઈફોન ખરીદનારા એ યુવકનું પછી શું થયું?\\nસારાંશ: 2011માં જિઓ વાંગ નામના એક યુવકની સ્ટોરીએ સમગ્ર વિશ્વને અચંબામાં નાખી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ પણ આપણે તેના નિર્ણય વિશે સાંભળીએ તો નવાઈ લાગે છે. તે યુવક હાલ મુશ્કેલીમાં ફસાયા છે. \n\nઆઈફોન ખરીદવાનું ગાંડપણ પણ ખિસ્સામાં પૈસા ન હતા. આજથી આઠ વર્ષ પહેલાંની આ કહાણી છે. \n\nએ સમયે ચીનના યુવક જિઓ વાંગે નક્કી કર્યું કે તેઓ આઈફોન ખરીદવા માટે પોતાની એક કિડની વેંચી દેશે. \n\nચીનના હુનાન પ્રાંતમાં રહેતા અને અભ્યાસ કરતા વાંગની એ સમયે 17 વર્ષની ઉંમર હતી. \n\nઆ યુવકે એ સમયે આઈફોન માટે પૈસા મેળવવા ગેરકાયદે ચાલતા ઑર્ગન ટ્રાફિકિંગ નેટવર્કનો સંપર્ક કર્યો હતો. \n\nવાંગ આઈફોન ખરીદવા માટે આટલી હદ સુધી જઈ રહ્યો છે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને મંગળ ગ્રહ પર રોવર ઉતારી કહ્યું, 'અમેરિકાનો એકાધિકાર ખતમ', શું છે ચીનનું અંતરિક્ષ મિશન?\\nસારાંશ: ચીને મંગળ ગ્રહની સપાટી પર રોબૉટિક રોવર ઉતારવામાં સફળતા મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનનું કહેવું છે કે આની સાથે જ ચીને અમેરિકાના એકાધિકારીને પણ સમાપ્ત કરી દીધો છે.\n\nચીનના સરકારી અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું કે ચીન દુનિયામાં એવો બીજો દેશ છે, જેણે મંગળ ગ્રહની સપાટી પર આવું કરવામાં સફળતા મેળવી છે.\n\nઝૂરૉન્ગ નામના એક રોવરના નિષ્ણાતોએ ગ્લોબલ ટાઇમ્સને જાણકારી આપતા અમેરિકા પર પણ નિશાન સાધ્યું છે.\n\nતેમણે કહ્યું કે આની સાથે જ ચીને અમેરિકાના એકાધિકારીને પણ સમાપ્ત કરી દીધો છે.\n\nગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે ચીનના સમયાનુસાર શનિવારે સવારે 10.40 વાગ્યે મંગળ અંતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને સરહદ પર મોટી સંખ્યામાં સૈન્ય ખડક્યું : એસ. જયશંકર - TOP NEWS\\nસારાંશ: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે \"ભારત-ચીને જો વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જોઈએ તો પાછલા કરારનું પાલન કરવું પડશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ લદ્દાખમાં હાલમાં તણાવની સ્થિતિ કેવી છે? આ સવાલના જવાબમાં જયશંકરે કહ્યું, \"અમે કૂટનીતિક અને સૈન્ય માધ્યમોથી ચીનના સંપર્કમાં છીએ.\"\n\nતેઓ ઉમેરે છે, \"અમારા દૃષ્ટિકોણમાં બે વાત અનિવાર્ય રૂપે સામેલ છે. એક છે કે 1993થી લઈને અત્યાર સુધીમાં અમે ચીનની સાથે સમયાંતરે કેટલાક કરાર કરતા આવ્યા છીએ, જે હેઠળ નક્કી થયું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને પક્ષ લઘુતમ બળ તહેનાત રાખશે.\"\n\nતેઓ કહે છે કે \"જોકે હાલમાં આવી સ્થિતિ નથી, કેમ કે ચીને મોટી સંખ્યામાં એલએસી પર સેના તહેનાત કરી છે અને અમે સમજી શકતા નથી કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીલીમાં આર્થિક સુધારા માટે દસ લાખ લોકો રસ્તા પર ઊતર્યા\\nસારાંશ: ચીલીમાં લગભગ દસ લાખ લોકોએ એક શાંતિપૂર્ણ રેલી યોજી સરકાર સમક્ષ આર્થિક અસમાનતા દૂર કરવા માગ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના પાટનગર સેન્ટિયાગોમાં પ્રદર્શનકારીઓએ કેટલાય કિલોમિટર સુધી રેલી કાઢી અને આર્થિક સુધારાની માગ કરી. \n\nછેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલાં પ્રદર્શનો દરમિયાન સેન્ટિયાગોનાં ગવર્નરે આ રેલીને 'ઐતિહાસિક' ગણાવી છે. \n\nતો રાષ્ટ્રપતિ સૅબાસ્ટિયન પિન્યેરાએ કહ્યું કે સરકારે 'સંદેશ સાંભળી લીધો' છે.\n\nતેમણે ટ્વિટર પર લખ્યું, \"આપણે તમામ પરિવર્તનો કર્યાં છે. આજની આનંદી અને શાંતિપૂર્ણ રેલીમાં ચીલીવાસીઓ કરેલી માગોએ ભવિષ્યના આશાવાદી દરવાજા ખોલી નાખ્યા છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં શુક્રવારે વાલપારાઇસો શહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી પંચ : રાહુલ ગાંધીનો ઇન્ટર્વ્યૂ આચારસંહિતાનો ભંગ\\nસારાંશ: ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઇન્ટર્વ્યૂ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવા પર ચૂંટણી પંચનો પ્રતિબંધ\n\nબુધવારે મોડી સાંજે આપેલા આદેશમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઇન્ટર્વ્યૂનું પ્રસારણ કરવામાં આવશે તો તેને આદર્શ આચારસંહિતાનો ભંગ માનવામાં આવશે. \n\nચૂંટણી પંચે ઇન્ટર્વ્યૂ પ્રસારિત કરનારી ચેનલ્સ સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. \n\nપીયૂષ ગોયલે ફરિયાદ કરી હતી \n\nકેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યાં\n\nકેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના ઇન્ટર્વ્યૂના પ્રસારણ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. \n\nપીયૂષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીમાં ભાજપના વિજય છતાં સાઠમારી કેમ?\\nસારાંશ: પાતળી સરસાઈ સાથે ગુજરાતમાં સરકારના ગઠન બાદ ભાજપમાં આંતરિક કલહ ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કથિત રીતે પસંદગીના વિભાગો નહીં મળવાથી નારાજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પદભાર નથી સંભાળ્યો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતા હાર્દિક પટેલે આહ્વાન કર્યું છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમના સમર્થક ધારાસભ્યો તેમની સાથે જોડાઈ જાય, જેનાં કારણે રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. \n\nત્યારે બધાની નજર એ વાત પર છે કે, નીતિન પટેલ હવે શું કરશે? શું સરકાર પર સંકટ ઊભું થશે?\n\nશરમજનક સ્થિતિમાં સરકાર\n\nરાજકીય વિશ્લેષક અજય ઉમટના કહેવા પ્રમાણે, \"ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છેલ્લાં 10 વર્ષોમાં ભારતીય બૅન્કોના સૌથી વધારે રૂપિયા ડૂબ્યા, તમને શું અસર થશે?\\nસારાંશ: રેટિંગ એજન્સી આઈસીઆરએના આંકડા પ્રમાણે વર્ષ 2018માં છેલ્લાં 10 વર્ષોની તુલનામાં ભારતીય બૅન્કોના સૌથી વધારે પૈસા ડૂબ્યા છે. એજન્સી પ્રમાણે ભારતીય બૅન્કોએ આ વર્ષે માર્ચ સુધીમાં 1 લાખ 44 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું માનીને તેની માંડવાળ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાંથી 83 ટકા પૈસા સરકારી બૅન્કોના હતા. ગયાં વર્ષની તુલનામાં આ રકમ 62 ટકા જેટલી વધારે છે.\n\nસામાન્ય લોકો માટે તેનો શું અર્થ છે, આ સમજવા માટે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રે આર્થિક બાબતોના જાણકાર આશુતોષ સિંહા સાથે વાત કરી.\n\nબૅન્કિંગ સિસ્ટમનો સૌથી ખરાબ સમય\n\nધંધાપાણી: જાણો કેવી રીતે બચી શકો છો બૅન્ક\n\nઆઈસીઆરએના આંકડા પ્રમાણે બૅન્કોએ જે વાત માની છે એ એનપીએ (નૉન પર્ફૉર્મિંગ એસેટ્સ) કરતા પણ ખતરનાક છે, તેને 'રાઇટ ઑફ' કહેવાય છે.\n\nજે પ્રમાણે બૅન્કોએ માની લીધું છે કે આ વર્ષે માર્ચ સુધી લૉન સ્વરૂપે આપેલી રકમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છેલ્લાં 45 વર્ષની તુલનામાં સૌથી વધારે બેરોજગારી? નીતિ આયોગે આપી સ્પષ્ટતા\\nસારાંશ: નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દેશમાં બેરોજગારીની સ્થિતિ દર્શાવાતા આ રિપોર્ટને ફાગાવી દીધો છે. આ રિપોર્ટને બિઝનેસ સ્ટૅન્ડર્ડ અખબારે પ્રકાશિત કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખબરમાં દાવો કરાયો છે કે નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસના એક સર્વેમા બહાર આવ્યું છે કે વર્ષ 2017-18માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.\n\nઅખબારે દાવો કર્યો છે કે સરકારે આ રિપોર્ટને જાહેર થવા દીધો નથી. આ રિપોર્ટને ભારતના રાષ્ટ્રીય સ્ટૅટિસ્ટિક્સ કમિશને પણ મંજૂરી આપી દીધી હતી.\n\nઆ અઠવાડિયાની શરૂઆતમાં એનએસઓ સાથએ જોડાયેલા બે અધિકારીઓએ રાજીનામા આપતા કહ્યું હતું કે સરકાર તેમના રિપોર્ટને જાહેર કરવાની ના પાડી રહી છે.\n\nઆ સમાચાર બહાર આવતાની સાથે જ વિપક્ષ સરકાર પર હાવી થઈ ગયો હતો.\n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જજ લોયાના મૃત્યુ અંગે તેમના પુત્રએ શું કહ્યું?\\nસારાંશ: જજ લોયાના મૃત્યુ અંગે ચર્ચાની વચ્ચે તેમના પુત્ર અનુજે રવિવારે કહ્યું હતું કે, તેમના પરિવારને કોઈ પર શંકા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામયિક 'ધ કૅરવૅન' ના નવેમ્બર મહિનાના અહેવાલમાં જજ લોયાનું મૃત્યુ સંદેહાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું પરિવારના સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું હતું. \n\nશુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પત્રકાર પરિષદ સંબોધી હતી. \n\nત્યારે તેમણે જણાવ્યું હતું કે, અન્ય વિષયોની સાથે જજ લોયાના નિધનની તપાસનો મુદ્દો પણ તેમણે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્ર સાથે ચર્ચયો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોઈ પર શંકા નથી \n\nશુક્રવારે સુપ્રીમના જજોની પત્રકાર પરિષદ બાદ ફરી જજ લોયાનો મામલો ચર્ચામાં આવ્યો\n\nજજ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનરલ રાવત: આઝાદી નહીં મળે, તમે અમારી સામે લડી નહીં શકો\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ મુજબ આર્મી ચીફ બિપીન રાવતે એક નિવેદનમાં કહ્યું કે કાશ્મીરના યુવાઓએ આર્મી સામે નહીં લડી શકે અને તેમને આઝાદી નથી મળવાની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટર્વ્યૂમાં રાવતે કહ્યું, \"કાશ્મીરમાં થઈ રહેલી હત્યાથી હું દુઃખી છું. અમારા માટે આ આનંદની વાત નથી. \n\n\"પણ જો કાશ્મીરી યુવાઓ અમારી સામે લડશે, તો અમે અમારી પૂરી શક્તિથી લડાઈ લડીશું.\n\n\"ખરેખર કાશ્મીરના લોકોએ એ વાત સમજવાની જરૂર છે કે હજુ સુધી ભારતની આર્મી એટલી ક્રૂર નથી બની.\n\n\"સીરિયા અને પાકિસ્તાનમાં આર્મીનું વલણ આ મામલે મોટું ઉદાહરણ છે.\"\n\nજનરલ રાવતે વધુમાં કહ્યું કે જે યુવાઓ પથ્થરો અને બંદૂક ઉઠાવીને આઝાદીની વાત કરે છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.\n\n\"હું તેમને કહેવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમાલ ખાશોગ્જી હત્યા કેસ : અમેરિકાએ પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાન પર ઉઠાવી આંગળી, તો સાઉદીએ શું કહ્યું?\\nસારાંશ: અમેરિકાના ગુપ્તચર વિભાગના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન બિન મોહમ્મદે જ નિર્વાસનમાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા કરી દેવાની મંજૂરી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રાઉન પ્રિન્સ\n\nસાઉદી અરેબિયાની સરકારે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાની મંજૂરી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાને આપી હોવાનો અમેરિકાનો ગુપ્તચર વિભાગનો અહેવાલ 'ખોટો અને અપમાનજનક' ગણાવી ફગાવી દીધો છે.\n\nબાઇડન વહીવટીતંત્રએ શુક્રવારે ગુપ્ત રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી યુવરાજે આ યોજના પર પોતાની સહમતી આપી હતી જે હેઠળ અમેરિકામાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગ્જીને જીવિત પકડવાનો અથવા તેમની હત્યા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.\n\nઅમેરિકાએ પહેલી વખત ખાશોગ્જીની હત્યા માટે સીધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમાલ ખાશોગ્જીની હત્યા કરી મૃતદેહને ઍસિડમાં નાખી નાશ કરાયો\\nસારાંશ: તુર્કીના અધિકારીઓ માને છે કે જમાલ ખાશોગ્જીની હત્યા કરી તેમના મૃતદેહને ઍસિડમાં ઓગાળી નાખવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમાલ ખાશોગ્જી\n\nયાસિન આક્તેયએ કહ્યું, 'તાર્કિક રીતે એ નિષ્કર્ષ પર પહોંચાય એમ છે કે ઇસ્તંબૂલમાં પત્રકારની થયેલી હત્યામાં કોઈ પુરાવા ન બચે એ માટે તેમના મૃતદેહનો નાશ કરાયો હતો.\" \n\nસાઉદી અરેબિયાના નાગરિક અને સાઉદી શાસનના ટીકાકાર રહેલા ખાશોગ્જીની હત્યા કરી બીજી ઑક્ટોબરે તેમના મૃતદેહના ટૂકડા કરી નાંખવામાં આવ્યા હતા. \n\nજોકે, આ મૃતદેહનો નાશ કરાયો હોવાની વાતના સમર્થનમાં કોઈ પુરાવાઓ નથી. \n\nહૂરિયત અખબાર સાથેની વાતચીતમાં તુર્કીના પ્રમુખના સલાહકાર આક્તેયએ કહ્યું, ' ખાશોગ્જીના મૃતદેહને ટુકડા કરી તેનો નાશ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરઃ વડા પ્રધાન મોદીએ જે સુરંગનો શિલાન્યાસ કર્યો તે કેમ મહત્ત્વની છે?\\nસારાંશ: કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે છે. વડા પ્રધાન મોદીએ લદ્દાખ પહોંચી જોજિલા સુરંગનો શિલાન્યાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રવાસ દરમિયાન મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટર અને જમ્મુના જનરલ જોરાવર સિંહ ઑડિટોરિયમમાં બે અલગ અલગ કાર્યક્રમમાં શ્રીનગર રિંગ રોડ અને જમ્મુ રિંગ રોડની આધારશિલા રાખી હતી.\n\nવડાપ્રધાન લેહ શહેરમાં સન્માનિત લદ્દાખી આધ્યાત્મિક ગુરૂ કુશક બાકુલાના 100મી જયંતિ સમારોહમાં પણ સામેલ થયા હતા. \n\nઉપરાંત શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન તેમજ પ્રોદ્યોગિક વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવડા પ્રધાન મોદીની મુલાકાતના પગલે કાશ્મીરમાં અલગાવવાદીઓએ બંધનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ, પણ રાષ્ટ્રપતિ શાસન કેમ ના લગાવાયું?\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવાયું છે. છેલ્લાં 40 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના વર્તમાન રાજ્યપાલ એન. એન. વોહરાના કાર્યકાળમાં ચોથી વખત એવું બન્યું છે કે રાજ્યમાં રાજ્યપાલનું શાસન લગાવાયુ હોય. \n\nપૂર્વ સરકારી અધિકારી વોહરા 25 જૂન 2008ના રોજ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા. \n\nપીડીપી સાથે ત્રણ વર્ષ સુધી ગઠબંધનમાં રહ્યા બાદ ભાજપે મંગળવારે સમર્થન પરત લઈ લેવાની જાહેરાત કરી હતી. \n\nભાજપે જણાવ્યું હતું, ''જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા કટ્ટરવાદ અને ઉગ્રપંથના પગલે સરકારમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.'\n\nશા માટે રાજ્યપાલ શાસન?\n\nદેશના અન્ય રાજ્યોમાં રાજકીય કટોકટી સર્જાતા રાષ્ટ્રપતિ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુમાં RSSના નેતા ચંદ્રકાન્ત શર્માની ઉગ્રવાદી હુમલામાં હત્યા\\nસારાંશ: જમ્મુના કિશ્તવાડમાં મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતા અને તેમના બૉડીગાર્ડની હૉસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારધારી હુમલાખોરોએ જિલ્લા હૉસ્પિટલના મુખ્યદ્વારની બહાર બંનેને ગોળીઓ મારી હતી. \n\nસુરક્ષાકર્મીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે આરએસએસના નેતા ચંદ્રકાન્તને જમ્મુની સરકારી મેડિકલ કૉલેજમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. \n\nચંદ્રકાન્ત કિશ્તવાડ જિલ્લા હૉસ્પિટલમાં ફાર્માસિસ્ટ હતા. \n\nઘટના બાદ આ વિસ્તારમાં પ્રદર્શનો થયાં. તણાવને જોતાં જિલ્લા મૅજિસ્ટ્રેટના આદેશ પર કિશ્તવાડમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. \n\nકિશ્તવાડના સંવેદનશીલ વિસ્તારોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શાહ 'The Wire'ના તંત્રી પર 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરશે : પીયૂષ ગોયલ\\nસારાંશ: ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'માં ભાજપના અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહની કંપનીના વેપાર અંગે એક અહેવાલ છપાયો હતો. જેના કારણે રવિવારે ભારે હોબાળો થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે સોશિઅલ મીડિયા પર જય શાહ છવાયેલા રહ્યા\n\nવિપક્ષ કોંગ્રેસના આરોપો બાદ કેન્દ્રીય રેલવેપ્રધાન પિયૂષ ગોયલે પત્રકાર પરિષદ બોલાવી પડી હતી. \n\nગોયલે કહ્યું કે વેબસાઇટ પર મૂકવામાં આવેલો અહેવાલ ઘડી કાઢવામાં આવ્યો છે. \n\nસોમવારે અમિત શાહના પુત્ર જય શાહ વેબસાઇટના સંપાદક તથા રિપોર્ટર સામે રૂ. 100 કરોડનો બદનક્ષીનો ફોજદારી કેસ દાખલ કરાશે. \n\nભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર છે જય\n\nકોંગ્રેસના પ્રવક્તા કપિલ સિબ્બલે અહેવાલનો હવાલો આપતાં કહ્યું કે વર્ષ 2015-2016માં જય શાહની કંપનીનું ટર્નઓવર વાર્ષિક રૂ. 50 હજારથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શાહ : નિરમા યુનિવર્સિટીથી BCCIના સેક્રેટરી સુધીની સફર\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહનું નામ ફરી એક વખત BCCIની ચૂંટણીને કારણે ચર્ચામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"23મી ઑક્ટોબરે આ ચૂંટણી યોજાનાર હતી, પણ ચૂંટણી બિનહરીફ થતાં પ્રમુખપદે સૌરવ ગાંગુલી, સેક્રેટરી તરીકે જય શાહની વરણી થઈ ગઈ અને ટ્રેઝરર તરીકે અરુણ ધુમલની વરણી થઈ છે.\n\nજય શાહે તાજેતરમાં જ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના જૉઇન્ટ-સેક્રેટરીપદેથી રાજીનામું આપ્યું હતું.\n\nતેઓ BCCIના સેક્રેટરી બનશે એ વાત લગભગ નક્કી મનાતી હતી અને તેમનું નામ સત્તાવાર જાહેર થાય એ પહેલાં જ ગુજરાત ભાજપના ધારાસભ્યોએ અભિનંદન પાઠવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી.\n\nજય શાહની સંપત્તિનો વિવાદ\n\nપુત્ર જય શાહની સંપત્તિમાં ઉછાળા અંગે ન્યૂઝ પોર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતીવિશેષ : શું ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ પોલીસની ગોળીથી થયું હતું?\\nસારાંશ: અલાહાબાદ મ્યુઝિયમમાં ચંદ્રશેખર આઝાદની એ પિસ્તોલ રાખવામાં આવી છે કે જે 27 ફેબ્રુઆરી, 1931ની સવારે તેમના હાથમાં હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કહેવાય છે કે આ જ પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ આઝાદનો જીવ લીધો હતો. પરંતુ પોલીસના દસ્તાવેજ આ વાત સાબિત કરતા નથી.\n\nતો શું આઝાદનું નિધન પોલીસની ગોળીથી તો નથી થયું ને?\n\nઅલાહાબાદના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા બ્રિટિશ પોલીસના ગુનાપત્રક પર નજર કરીએ તો આ શંકા પેદા થાય છે.\n\nએ સમયનો પોલીસ દસ્તાવેજ કહે છે કે એ સવારે લગભગ 10.20 કલાકે આઝાદ અલ્ફ્રેડ પાર્કમાં હાજર હતા.\n\nપોલીસના જાસૂસોએ તેમના ત્યાં હોવાની જાણકારી આપી દીધી હતી. ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડનારા ચંદ્રશેખર બ્રિટિશ પોલીસના હિટલિસ્ટમાં હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળ સલામતી જનજીવન, અર્થવ્યવસ્થા અને અસ્તિત્વ સામે મોટો પ્રશ્ન બનશે?\\nસારાંશ: આગામી સમયમાં ભારતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે Water Security એટલે કે જળ સુરક્ષા અને તે થકી પાણીની પૂરતી ઉપલબ્ધિ મહત્વનું પરિબળ બની ચૂક્યું હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંયોગોમાં આવનાર વર્ષોમાં પાણીની પરિસ્થિતિ અને તેને કારણે દેશ સામે ઊભા થનારા પડકારો વિશે વિચારવાનો સમય ઘણા વખતથી પાકી ગયો હતો. \n\nહમણાં જ 30 જૂનના દિવસે આ દેશના વડા પ્રધાને 'મન કી બાત' થકી પ્રજા સાથે વાત કરતા જે ત્રણ મહત્વના પ્રશ્નો આ દેશ સામે મૂક્યા તેમાં પાણી સૌથી પહેલા ક્રમે હતો. \n\nઆ માટેની ચિંતા કરીને કેન્દ્ર સરકારે 'જળશક્તિ' મંત્રાલયની રચના કરી આ દિશામાં એક પગલું ઉઠાવ્યું છે.\n\nત્યારે પાણીની આજની સ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિ બાબતે ચર્ચા જરૂરી જણાય છે. \n\nઆ લેખમાં કેટલીક મહત્વની મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ રંજન ગોગોઈ સતામણી મામલો : ફરિયાદી પાસે હવે શું વિકલ્પ છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ઉપર મૂકવામાં આવેલાં જાતીય સતામણીના આરોપોને નિરાધાર ઠેરવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરિક વરિષ્ઠતામાં બીજા ક્રમના જજ એવા જસ્ટિસ મિશ્રાને તા. 5મી મેના રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેની એક નકલ જસ્ટિસ રંજન ગોગોઈને આપવામાં આવી હતી, પરંતુ ફરિયાદી મહિલાને હજુ સુધી આ નકલ આપવામાં આવી નથી. \n\nફરિયાદી મહિલાનું કહેવું છે કે, તેમની ફરિયાદને કયા આધારે નકારવામાં આવી, તે અંગે તેમને જાણ કરવામાં નથી આવી. \n\nઆ સુનાવણી ઍક્સ પાર્ટી (એક પક્ષકારની ગેરહાજરીમાં) હાથ ધરવામાં આવી હોવાથી તેના અંગે શંકા ઉઠવા પામી હતી. \n\nબીજું કે ફરિયાદી મહિલાએ કમિટીની સુનાવણીમાં હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે ઍક્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો વાજપેયીની સ્મૃતિમાં બહાર પડેલો 100 રૂપિયાનો સિક્કો કેવો છે\\nસારાંશ: અટલબિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો બહાર પડાયો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાના સિક્કાનું વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પૂર્વ વડા પ્રધાન વાજપેયીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આ સિક્કો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. \n\nવડા પ્રધાન મોદીએ ટ્વીટર પર દેશને આ સિક્કા અંગે જાણકારી આપી હતી. \n\nકેવો છે આ સિક્કો\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સિક્કામાં એક તરફ ભારતનું રાજચિન્હ છે, તો બીજી તરફે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર આલેખાયેલી છે. \n\nસિક્કામાં દેવનાગરી ભાષામાં 'સત્યમેવ જયતે' લખાયેલું છે. \n\nઅહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન: અતિભારે વરસાદથી પૂર, લૅન્ડસ્લાઇડમાં 141 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે કમસેકમ 141 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 45 લાખથી વધુ લોકોને અસર પહોંચી હોવાનું જાપાનની સરકારે જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાપાનમાં છેલ્લા ત્રણ દાયકામાં પડેલો આ સૌથી વધુ વરસાદ છે. આ પહેલાં વર્ષ 1982માં જાપાનમાં ભયાનક વરસાદ પડ્યો હતો જેમાં 300 લોકો મૃત્યુ પામ્યા હતા.\n\nમોટાભાગનાં મૃત્યુ હિરોશિમા પ્રદેશમાં થયાં છે. હિરોશિમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજારો ઘરોને નુકસાન થયું છે. \n\nસત્તાધીશોના કહેવા પ્રમાણે, દાયકાઓમાં પહેલી વખત આવો વરસાદ પડ્યો છે, જેના કારણે અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનની રાજકુમારી માકો પ્રેમીને પરણવા રાજ પરીવાર છોડશે\\nસારાંશ: વાત જ્યારે સાચા પ્રેમની હોય ત્યારે બૉબી ફિલ્મનાં ગીત 'ના ચાહૂં સોના ચાંદી, ના ચાહૂં હીરા મોતી, યે મેરે કિસ કામ કે?' સાચું પડે. હિરા, મોતી, મોટા મહેલ કે રાજપાટનું મૂલ્ય સાચા પ્રેમ સામે કઈં જ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત સાબિત કરી છે, જાપાનની રાજકુમારી માકોએ. તેમને એક સામાન્ય જાપાની નાગરિક કોમૂરો સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે તેની સાથે લગ્ન કરશે. \n\nજાપાનના સમ્રાટે રાજકુમારી માકો એ લગ્ન માટેી મંજૂરી આપતાં જાહેરાત કરી છે. જાહેરાત બાદ લગ્નના લાંબા રીતરિવાજ શરૂ થશે અને માકોનો રાજકુમારી તરીકેનો રાજવી દરજ્જો પણ આ સાથે જ પૂરો થઈ જશે.\n\nજાપાનના કાયદા પ્રમાણે જ્યારે રાજ પરીવારની મહિલા કોઈ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે, તો તે પોતાનો શાહી દરજ્જો ગુમાવી દે છે. પરંતુ, કોઈ રાજ પરીવારનો પુરૂષ આ રીતે લગ્ન કરે તો તેનો રાજવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા : પ્રદર્શન પર હુમલો કરનાર સગીર, તો શું સજા મળશે?\\nસારાંશ: દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયા બહાર CAA-NRCના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પિસ્તોલ તાકીને ગોળી ચલાવનાર યુવાન સગીર છે કે નહીં તેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએનઆઈએ ગુરુવારે એક માર્કશીટ ટ્વિટર પર શૅર કરી જેને લઈને અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે.\n\nજામિયામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પિસ્તોલ તાકનારની આ માર્કશીટ છે એમ કહીને શૅર કરવામાં આવી છે.\n\nસોશિયલ મીડિયા પર આ માર્કશીટને અનેક લોકો નકલી કહી રહ્યા છે અને આમાં આપેલી જાણકારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. \n\nલોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જામિયામાં ગોળીબારની ઘટનાના થોડાક જ કલાક પછી માર્કશીટ શૅર કરવા પાછળનો ઉદ્દેશ આ વ્યક્તિને સગીર સાબિત કરીને તેની સજા ઓછી કરાવવાનો છે. \n\nમાર્કશીટમાં સ્કૂલના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા પ્રદર્શન વિવાદ : સહેવાગ-શાહરુખ પર સવાલ, બોલીવૂડમાં કોણે શું કહ્યું?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહીના વિરોધમાં બોલીવૂડ બે ભાગમાં વહેંચાયેલું દેખાય રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોલીવૂડના કેટલાક પ્રખ્યાત અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્દેશકોએ જામિયામાં પોલીસની કાર્યવાહીને વખોડી કાઢી છે, જેમાં ફરહાન અખ્તર, તાપસી પન્નુ, હુમા કુરૈશી, વિક્કી કૌશલ, અનુરાગ કશ્યપ પણ સામેલ છે.\n\nએ સિવાય સોશિયલ મીડિયા પર આ બાબતે ચૂપ રહી જનાર બોલીવૂડસ્ટાર્સની ટીકા થઈ રહી છે. \n\nCAA વિરુદ્ધ પ્રદર્શન નવી દિલ્હી સહિત દેશના અન્ય શહેરોમાં પણ થઈ રહ્યા છે, જોકે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.\n\nબોલીવૂડમાં કોણે શું કહ્યું હતું? \n\nફરહાન અખ્તર, હુમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયાની લાઇબ્રેરીમાં લાઠી વરસાવતી પોલીસના વીડિયોનું સત્ય\\nસારાંશ: 15 ડિસેમ્બરના રોજ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 ડિસેમ્બરના રોજ લાઇબ્રેરીમાં પોલીસ હિંસાનાં દૃશ્યો\n\n29 સેકંડના આ સીસીટીવી ફૂટેજમાં પોલીસે એક લાઇબ્રેરીમાં બેઠેલા લોકો પર લાઠીઓ વરસાવી રહી છે અને લોકો ખુરશીઓની નીચે છુપાઈ રહ્યા છે તથા કેટલાક પોલીસ સામે હાથ જોડતા નજર આવી રહ્યા છે.\n\nજામિયાના વિદ્યાર્થી સંગઠન જામિયા કૉર્ડિનેશન કમિટીએ 16 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1 વાગીને 37 મિનિટે આ વીડિયો ટ્વીટ કર્યો હતો. જોત જોતામાં વાઇરલ થઈ ગયો હતો. \n\nપરંતુ આ વીડિયો આવ્યો ક્યાંથી? બે મહિના બાદ તેને કેમ શૅર કરવામાં આવી રહ્યો છે. આવા જ સવાલોની તપાસ કરી બીબીસીએ.\n\nઅમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાહ્નવી કપુરે માતા શ્રીદેવીને આ રીતે યાદ કર્યાં\\nસારાંશ: વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીના અવસાન બાદ તેમના પતિ બોની કપુરે શ્રીદેવીના ટ્વિટર હેન્ડલ પરથી તેમને યાદ કરતાં છેલ્લું ટ્વીટ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે, શ્રીદેવીના પુત્રી જાહ્વવીએ તેમના માતાને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ પર ભાવનાસભર પત્ર લખ્યો છે. \n\nતા. 25મી ફેબ્રુઆરીના શ્રીદેવી દુબઈ ગયા હતા, ત્યારે તેમનું નિધન થયું હતું. શ્રીદેવી તેમના ભત્રીજાના લગ્ન માટે દુબઈ ગયાં હતાં. \n\nબુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. \n\nશ્રીદેવી તેમની અને પુત્રી જાહ્નવીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં. જાહ્નવીની ફિલ્મ અંગે શ્રીદેવી ખૂબ જ ઉત્સાહિત હતાં. \n\nઆંખ બંધ કરું છું, તમે દેખાવ છો\n\nજાહ્નવીએ માતાનાં નિધન બાદ પ્રથમ વખત જાહેરમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિગ્નેશ મેવાણીએ ભાજપને વડગામમાં 19 હજાર મતથી હરાવ્યો\\nસારાંશ: ગુજરાતમાં જે ખૂબ ઓછું બનતું જોવા મળે છે એવી બાબત વડગામની બેઠક પર બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલબત્ત કોંગ્રેસના ટેકાથી પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીને 19 હજાર 696 મતોથી હરાવ્યા છે. \n\nદલિતો ઉપરાંત અન્ય શોષિત વર્ગોના હક માટે લડત ચલાવવાની વાત કરનારા જિગ્નેશ પર હવે જવાબદારી વધશે કારણ કે તેમણે આપેલા વચનો પૂરા કરવા માટે તેમણે આગેવાની લેવી પડશે. \n\nગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ છેલ્લી ઘડી સુધી ચૂંટણી ન લડવાનું જાહેરમાં નિવેદનમાં કરી ચૂકેલા જિગ્નેશ મેવાણીએ આખરે વડગામ બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીડીપી આકલનનો માપદંડ બદલવો મોદી સરકાર માટે કેટલું યોગ્ય?\\nસારાંશ: આ વર્ષની શરૂઆતમાં સરકારે રાષ્ટ્રીય આંકડાકીય આયોગ (નેશનલ સ્ટૅટિસ્ટિક કમિટી)ની તકનીકી સમિતિએ જીડીપી (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ) પર રજૂ કરાયેલા અનુમાનોને નજરઅંદાજ કરી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારબાદ નીતિ આયોગ અને કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય (કેન્દ્રીય સ્ટૅટિસ્ટિક ઓફિસ)એ વૈકલ્પિક આંકડાઓ રજૂ કર્યા અને સમગ્ર વિવાદ પેદા થયો.\n\nનીતિ આયોગ અને સીએસઓ દ્વારા રજૂ કરવામાં આવેલા અનુમાનોમાં આર્થિક સ્તરે યૂપીએ સરકાર (મનમોહનસિંઘ સરકાર)ની તુલનાએ મોદી સરકારને સારી ગણવામાં આવી. \n\nઆ અનુમાનો અનુસાર યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જીડીપી ક્યારેય 9 ટકા સુધી પહોંચી શક્યો નહોતો. \n\nજોકે, આનાથી ઊલટું એસએસસીની કમિટીએ 2007-08માં 10.23% અને 2010-11માં 10.78% જીડીપી હોવાનું અનુમાન કર્યું હતું.\n\nકમિટીએ અન્ય બે વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીડીપીનો વિકાસદર ઘટ્યો, ખાદ્યસામગ્રી સહિતની ચીજોમાં ફુગાવો વધવાનો અંદાજ\\nસારાંશ: રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટ ઘટાડવામાં ન આવતાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ એક ગંભીર બાબત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત ફુગાવાને સ્પર્શે છે, જે રીતે રિઝર્વ બૅન્કે જીડીપીના વિકાસદરનો અંદાજ ઘટાડ્યો તેની સાથોસાથ જ ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ અગાઉના 3.5 થી 3.7 ટકાની રૅન્જમાંથી વધારીને 5.1 થી 4.7 ટકા કરી દીધો છે.\n\nજીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.1 ટકાથી ઘટાડીને પાંચ ટકા થયો અને આરબીઆઈએ ચાલુ વર્ષે છઠ્ઠી વાર રેપો રેટ ન ઘટાડ્યો, તેની આસપાસ જ ઘૂમરાતી રહી છે. \n\nઆ ચર્ચામાં ફુગાવા જેવો મહત્ત્વનો મુદ્દો જેટલો વિસ્તારથી ચર્ચાવો જોઈએ તેટલો ચર્ચાયો નહીં. \n\nરિઝર્વ બૅન્કની પૉલિસી બેઠક દરમિયાન પાંચ ડિસેમ્બરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીવતા દફનાવાયેલા બાળકને કૂતરાએ જમીન ખોદીને બચાવ્યું\\nસારાંશ: થાઇલૅન્ડમાં જીવતા દફન કરી દેવાયેલા એક નવજાત બાળકને જમીનમાં ખોદીને કૂતરાએ બચાવી લીધાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૂતરાએ બાળકને જમીન ખોદીને બચાવ્યું\n\n15 વર્ષની સગીરાએ તાજા જન્મેલા બાળકને પોતાનાં માતાપિતાથી છુપાવવા માટે જમીનમાં દાટી દીધું હતું. \n\nઉત્તર થાઇલૅન્ડમાં આવેલા બાન નોંગ ખામ ગામમાં આ ઘટના બની હતી. \n\nકૂતરાના માલિકના કહેવા પ્રમાણે તેનો પિંગ પોંગ નામનો કૂતરો એક ખેતરમાં જમીન ખોદતાં-ખોદતાં જોરજોરથી ભસતો હતો. ત્યારબાદ તેમણે બાળકનો પગ જમીનની બહાર જોયો. \n\nઆ વાત જાણતા જ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને નવજાત બાળકને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. \n\nહૉસ્પિટલના ડૉક્ટરોએ બાળકની સારવાર કરી અને બાળક સ્વસ્થ હોવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જે કચ્છી કલાકારે એ.આર. રહેમાન સાથે કાર્યક્રમો કર્યા એ પરિવારના ભરણપોષણ માટે ચલાવે છે છકડો રિક્ષા\\nસારાંશ: \"મુંબઈના માટીબાની ગ્રૂપ સાથે આખા દેશમાં કાર્યક્રમો કર્યા. 2007માં અબુધાબી, દુબઈ, જકાર્તા ગયો. અમેરિકા અને સિંગાપુરમાં કાર્યક્રમો કર્યા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૂરમામદ સોઢા\n\n\"ત્રણ પ્રોગ્રામ તો એ. આર. રહેમાન સાથે કર્યા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને દિલ્હી ગયા ત્યારે ઇન્ડિયા ગેટ પર માટીબાની ગ્રૂપ સાથે વડા પ્રધાનની સામે બેસીને અમે જોડિયા પાવા વગાડ્યા હતા.\"\n\nઆ શબ્દો એ કચ્છી કલાકારના છે, જેઓ જોડિયા પાવા વગાડવા માટે જાણીતા છે. \n\nવિખ્યાત સંગીતકાર એ. આર. રહેમાન સાથે તેમણે ત્રણ કાર્યક્રમો કર્યા છે, આ કલાકારની કલાનો ઉપયોગ રણબીર કપૂરની ફિલ્મ 'રોકસ્ટાર'ના ગીતોમાં રહેમાને કર્યો છે અને તેઓ છેલ્લાં 20 વર્ષમાં દેશ-વિદેશમાં સંખ્યાબંધ કાર્યક્રમ આપી ચૂક્યા છે. \n\nએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જે નવાઝુદ્દીનને શિવસેનાએ રામલીલા નહોતી કરવા દીધી તે જ બન્યા ઠાકરે\\nસારાંશ: બાલ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિનું એ નામ, જેણે ક્યારેય ન તો ચૂંટણી લડી કે ન તો કોઈ રાજનૈતિક પદનો સ્વીકાર કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાલ ઠાકરેની જિંદગી પર ફિલ્મ 'ઠાકરે' આવી રહી છે. ફિલ્મમાં બાલ ઠાકરેનો રોલ ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરથી મુંબઈ પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે.\n\nમોટાભાગે શિવસેના ઉત્તર પ્રદેશ એને બિહારથી મહારાષ્ટ્ર આવેલા લોકોનો વિરોધ કરતી આવી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆવામાં ઉત્તર પ્રદેશમાં જન્મેલા નવાઝુદ્દીનનો આ રોલ નિભાવવો ઘણું રસપ્રદ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2019ના રિલીઝ થશે.\n\nઆ ફિલ્મને શિવસેના સાંસદ સંજય રાઉતે લખી છે. અભિજિત પાનસેએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે.\n\nફિલ્મનું ટીઝર રિલીઝ કરતી વખતે નવાઝુદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જે ફરિયાદ કરે તેમને ગોળી મારો, આ ન્યૂ ઇન્ડિયા છે : રાહુલ ગાંધી\\nસારાંશ: પૂણેના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા મામલે પોલીસે મંગળવારે સામાજિક કાર્યકર્તાઓનાં ઘરે દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે અત્યારસુધીમાં વરવરા રાવ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. \n\nપોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, રાંચી, હૈદરાબાદ અને ફરીદાબાદ સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએવો આરોપ છે કે આ સામાજિક કાર્યકર્તાઓને કારણે જ ભીમા કોરેગાંવમાં હિંસા ભડકી હતી. \n\nપાંચ અન્ય લોકોની આ જ મામલે જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. \n\nપોલીસનું કહેવું છે કે આ સામાજિક કાર્યકર્તાઓએ 31 ડિસેમ્બર 2017ના દિવસે યોજાયેલી રેલીમાં દલિતોને ઉશ્કેર્યા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેટલીએ મોદી સાથે હાથ ના મિલાવતા ચર્ચા\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના નેતા અરુણ જેટલી ચોમાસુ સત્રમાં 9મી ઑગસ્ટે સંસદમાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલા જ દિવસે નરેન્દ્ર મોદી સાથે તેમનો ભેટો થઈ ગયો અને એક અજીબોગરીબ સ્થિતિનું નિર્માણ થયું.\n\nઉપ-સભાપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ મોદી રાજ્યસભામાં ગયા હતા. \n\nતેમણે એનડીએના ઉમેદવાર હરિવંશ સાથે હાથ મિલાવીને તેમને અભિનંદન આપ્યાં હતાં.\n\nતેઓ અરુણની નજીકની બેઠક પર બેસવા માટે પરત આવી રહ્યા હતા.\n\nત્યારે વડા પ્રધાને હાથ મિલાવવા માટે તેમની તરફ હાથ આગળ કર્યો પરંતુ જેટલીએ હાથ ન મિલાવ્યો અને માત્ર સ્મિત કરીને નમસ્તે કર્યું.\n\nઆ દૃશ્યોની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ ગયાં. તસવીરમાં મોદી હાથ આગળ વધારીને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેને પ્રેમ કરું છું એની સાથે પણ સેક્સ કરવાની ઇચ્છા મને કેમ નથી થતી?\\nસારાંશ: વિશ્વની કુલ વસતીના લગભગ ત્રણ ટકા લોકો 'ઍસેક્સ્યુઅલ' હોવાનું માનવામાં આવે છે. 'ઍસેક્સ્યુઅલ' એટલે એવા લોકો કે જેઓ યૌનઆકર્ષણ અનુભવતા નથી, તેમનામાં જાતીય ઈચ્છા હોતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટૅસી નામની એક યુવતીને ઘણાં વર્ષો સુધી એ વિચારીને આશ્ચર્ય થતું હતું કે તેને કોઈ સાથે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા કેમ થતી નથી? પતિ સાથે પણ નહીં. \n\nસ્ટૅસી જ્યારે ડૉક્ટર પાસે ગયાં ત્યારે સત્ય પરથી પડદો ખૂલ્યો. બીબીસી રેડિયો-4 સાથેની સ્ટૅસીએ પોતાનો અનુભવ શૅર કર્યો. \n\nજાતીય આકર્ષણ કેમ નહીં?\n\n\"હું લાંબા સમયથી વિચારતી હતી કે મારામાં કોઈ માનસિક કે શારીરિક ખામી છે કે કેમ? મને એમ હતું કે જાતીય સંબંધ નહીં બાંધવાની ઈચ્છા સર્વસામાન્ય બાબત હશે.\"\n\n\"મારી સખી, તેના બૉયફ્રેન્ડ વિશે અથવા એ જેની સાથે સહશયન કરવા ઈચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેરુસલેમ વિવાદમાં ભારતે આપ્યો ઇઝરાયલ-અમેરિકાના વિરોધમાં મત\\nસારાંશ: અમેરિકા દ્વારા જેરુસલેમને ઇઝરાયલની રાજધાનીનો દરજ્જો રદ કરવાની માગણી કરતી દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પસાર થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઆ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે જેરુસલેમની સ્થિતિ સંબંધી કોઈ પણ નિર્ણય અમાન્ય હશે અને તેને રદ્દ કરવો જોઈએ. \n\nસંયુક્ત રાષ્ટ્રસંઘની આ બિન-બંધનકારક દરખાસ્તની તરફેણમાં 128 દેશોએ, જ્યારે નવ દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. 35 દેશો ગેરહાજર રહ્યા હતા. \n\nભારતે આ દરખાસ્તની તરફેણમાં એટલે કે અમેરિકાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. \n\nપેલેસ્ટાઇનના વિદેશ પ્રધાને 'બ્લેકમેઈલ કરવાના અને ડરાવવાના પ્રયાસો'ને નકારવાની હાકલ મતદાન અગાઉ કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૉન લેનનના હત્યારાએ 40 વર્ષ પછી માફી માગી પણ ન મળી પેરોલ\\nસારાંશ: બીટલ્સના પ્રખ્યાત રૉકસ્ટાર અને પીસ ઍક્ટિવિસ્ટ જૉન લેનનની હત્યા કરનાર માર્ક ચેપમૅને જૉન લેનનનાં વિધવા યોકો ઓનોની ચાલીસ વર્ષ પછી માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૉન લેનન અને યોકો ઓનો 1970માં\n\nચેપમૅને 1980માં યોકો ઓનોની નજર સામે ન્યૂયોર્ક શહેરના મેનહેટ્ટનના એપાર્ટમેન્ટની બહાર લેનનને ચાર ગોળી મારી દીધી હતી. \n\nગત મહિને થયેલી સુનવણીમાં તેમની પેરોલની અરજી અગિયારમી વખત નકારી કાઢવામાં આવી હતી. \n\nસુનાવણી સમયે ચેપમૅને કહ્યું, તેણે ચાલીસ વર્ષના રૉકસ્ટારની ફક્ત \"નામના\" મેળવવા માટે હત્યા કરી હતી અને તે તેના માટે મૃત્યુદંડની સજા માગે છે.\n\nતેમણે વધુમાં કહ્યું કે તે હંમેશાં \"દૃષ્ટ કૃત્ય\" વિશે વિચારે છે અને તેમણે આખી બાકીની જિંદગી જેલમાં વિતાવવાનો નિર્ણય કર્યો છે.\n\n'ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો જો દેશમાં આ ગામનું 'નામ' લેવા જેવું નથી હોં\\nસારાંશ: ઉત્તર ભારતમાં હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાક ગામ એવા છે જેના નામ ખૂબ જ વિચિત્ર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2016માં હરપ્રિત કૌર નામની યુવતીએ વડા પ્રધાનને લેખિતમાં જણાવ્યું હતું કે તેમને તેમના ગામનું નામ બદલવું છે.\n\nજેને પગલે ગામવાસીઓ વર્ષોથી શરમ અનુભવી રહ્યાં છે.\n\nબીબીસીના સંવાદદાતા અરવિંદ છાબરાએ ગામના નામ બદલવા માંગતા લોકો સાથે વાતચીત કરી.\n\nવર્ષ 2016માં હરપ્રિત કૌર નામનાં યુવતીએ વડા પ્રધાનને લેખિતમાં જણાવ્યું હતું કે તેમને તેમના ગામનું નામ બદલવું છે.\n\nતેમણે કહ્યું, \"મારા ગામનું નામ 'ગંદા' છે.\" \n\nતેમનું કહેવું છે કે તેમના ગામના નામને કારણે તેઓ જેમને પણ મળે અને ગામનું નામ જણાવે ત્યારે શરમ અનુભવી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો મોદી સહિતના નેતાઓ #10YearChallengeમાં ભાગ લે, તો કેવા ફોટો શેર કરે?\\nસારાંશ: જો તમે ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ કરો છો તો તમને #10YearChallenge વિશે ખ્યાલ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ તમે પણ આ ટ્રૅન્ડને અનુસરીને પોતાની 10 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી હશે.\n\nઆ ટ્રૅન્ડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે.\n\nસેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકો આ ટ્રૅન્ડનો ભાગ બની રહ્યા છે.\n\nત્યારે જો ભારતના રાજકારણીઓ જો આ ટ્રૅન્ડમાં જોડાય તો કેવા ફોટોઝ પોસ્ટ કરે?\n\nતો ચાલો કેટલાક નેતાઓની હાલની તસવીર અને આજથી 10 વર્ષ પહેલાંની તસવીરો પર નજર કરીએ.\n\nનરેન્દ્ર મોદી\n\nરાહુલ ગાંધી\n\nઅમિત શાહ\n\nઅખિલેશ યાદવ\n\nએલ. કે. અડવાણી\n\nઅમિત શાહ અને નરેન્દ્ર મોદી\n\nઆ સિવાય કેટલીક મોટી કંપનીઓએ પણ આ ટ્રૅન્ડનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો હમણાં લૉક-ડાઉન હઠાવી લેવાય તો શું થશે? WHOએ આપી ચેતવણી\\nસારાંશ: કોરોના વાઇરસની મુસીબતથી પાર મેળવવા માટે વિશ્વના ઘણા દેશોમાં લૉકડાઉનનો રસ્તો અપનાવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. \n\n14મી એપ્રિલે તેની મુદ્દત સમાપ્ત થવા જઈ રહી છે, બીજી બાજુ અનેક રાજ્યોએ લૉકડાઉનની અવધિ વધારવાની જાહેરાત કરી છે અને આ ગાળો લંબાવવાની ભલામણ પણ કરી છે. \n\nલૉકડાઉનની અવધિમાં આ વધારા માટે કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસો જવાબદાર છે.\n\nઆવી પરિસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ વિશ્વના તમામ દેશોને ચેતવણી આપી છે કે, જો કોરોનાને રોકવા માટે લગાવાયેલ લૉકડાઉન અચાનક હઠાવી દેવાશે, તો આ પગલાને કારણે વાઇરસના દર્દીઓની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અટલ બિહારી વાજપેયી બળદગાડીથી સંસદ પહોંચ્યા હતા\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે આજે પેટ્રોલ, ડીઝલના ભાવને વ્યાજબી ઠહેરાવતી હોય, પરંતુ 44 વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ મુદ્દે ઇંદિરા ગાંધીની સરકારને ઘેરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાનો વિરોધ કરવા વાજપેયી સંસદ બળદગાડામાં પહોંચ્યા હતા.\n\n12 મી નવેબેરના મ્ન્યુયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ એ સમયની ઇંદિરા ગાંધી સરકારને સંસદમા વિરોધી દળોનો સામનો કરવો પડ્યો હતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nએ જ દિવસે સંસદના શીતકાલિન સત્રની શરૂઆત થઈ હતી. \n\nદક્ષિણ અને વામપંથી પાર્ટીઓએ મોંઘવારીનો વિરોધ કરતા સરકાર પાસે રાજીનામાની માંગ કરી હતી.\n\nજન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બીજા બે અન્ય સદસ્યો બળદગાડાથી સંસદ પહોંચ્યા હતા. એ સિવાય બીજા કેટલાક સાંસદ સાયકલથી સંસદ પહોંચ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અમિત શાહે સ્વીકાર્યું કે દેશમાં ડિટેન્શન સેન્ટર છે\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો, NPR અને NRC મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની મુલાકાતમાં વાતચીત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું હતું, \"નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર(NPR) અને નાગરિકતા સંશોધન કાયદા(NRC)ને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી. હું સ્પષ્ટપણે કહું છું.\"\n\nવિરોધપ્રદર્શનોમાં દેશભરમાં NRC લાગુ કરવાનો મુદ્દો છે.\n\nઆ મામલે શાહે કહ્યું, \"આ અંગે હાલમાં ચર્ચા કરવાની જરૂર જ નથી, કેમ કે આ અંગે અત્યારે કોઈ ચર્ચા નથી.\"\n\n\"પીએમ મોદી સાચા હતા, આ અંગે કૅબિનેટમાં કે સંસદમાં કોઈ ચર્ચા થઈ રહી નથી.\"\n\nકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે હવે જ્યારે લોકો નાગરિકતા સંશોધન કાયદા વિશે સમજવા લાગ્યા છે અને વિરોધ શમી રહ્યો છે ત્યારે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અમેરિકન સૈનિકોએ 40 ટનની ટેન્ક હાથેથી ઉઠાવી\\nસારાંશ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાની સેનામાં એક ખાસ ટુકડી તૈયાર કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની એક એવી સૈન્ય ટુકડી જેણે હિટલરને માત આપી\n\nઆ એક એવી યુદ્ધ-ટુકડી હતી જેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમના દ્વારા અપનાવાયેલી ખાસ યુદ્ધલક્ષી રણનીતિને કારણે હિટલરની સેનાને તેમની જ યુદ્ધભૂમિમાં ધૂળ ચાટતા કરી દીધા હતા.\n\n'ફેંટમ આર્મી' અને 'હેડક્વાર્ટર 21'ના નામથી પ્રચલિત આ ટુકડીના નામે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો લોકોના જીવ બચાવવાના અનેક કીર્તિમાનો છે. \n\nરિક બેયર અને એલિઝાબેથ સેયલ્સે તેમના પુસ્તક 'ફેંટમ આર્મી ઓફ વર્લ્ડ વોર 2'માં તેમની એ યુદ્ધ શૈલી વિશે ઉલ્લેખ કર્યો છે જેના દ્વારા આ સેનાએ નાઝીઓન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ચીનને જ્યૉર્જ ફર્નાન્ડીઝે ગણાવ્યું દુશ્મન નંબર -1\\nસારાંશ: જ્યૉર્જ ફર્નાન્ડીઝ હંમેશાં સ્પષ્ટ અને ખરું બોલવાની ટેવવાળી વ્યક્તિ હતી. તેઓ અવારનવાર વિવાદોમાં ફસાઈ જતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને ગમે તે પ્રશ્ન પૂછી શકાતો. તેઓ ક્યારેય 'ઑફ ધ રૅકર્ડ' બોલવાનું પસંદ નહોતા કરતા.\n\nઆવા જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમણે કહ્યું કે, 'ચીન આપણો પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ દુશ્મન નંબર 1 છે', ત્યારે સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ હતી.\n\nથયું કંઈક એવું કે વર્ષ 1998માં હોમ ટીવીના 'ફોકસ વિધ કરન' કાર્યક્રમમાં કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે કહ્યું કે:\n\n\"આપણા દેશના લોકો વાસ્તવિકતાનો સામનો કરવાથી ખચકાય છે અને ચીનના ઇરાદાઓ પર પ્રશ્ન નથી ઉઠાવતા.\"\n\n\"જેવી રીતે ચીન પાકિસ્તાનને મિસાઇલો અને મ્યાનમારના સૈનિકશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નરેશ અગ્રવાલે મોદી મોદી પર કરી હતી આવી ટિપ્પણી!\\nસારાંશ: સમાજવાદી પાર્ટીના મોટા નેતા નરેશ અગ્રવાલે પોતાની રાજ્યસભાની ટિકિટ કપાઈ ગયા બાદ ભગવો ધારણ કરી લીધો છે. તેમણે સંન્યાસ નથી લીધો, પણ ભાજપમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેશ અગ્રવાલે ભાજપમાં સામેલ થતા કહ્યું, \"હું વડાપ્રધાન મોદી અને યોગીજીથી પ્રભાવિત છું. હું મુલાયમ સિંહ અને રામગોપાલજીની સાથે છું.\"\n\nસમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં નરેશ અગ્રવાલની જગ્યાએ જયા બચ્ચનને ટિકિટ આપી છે.\n\nભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ ધારણ કરવા પહોંચેલા નરેશ અગ્રવાલે જયા બચ્ચનનું નામ લીધા વગર તેમનાં પર વિવાદીત ટિપ્પણી કરી હતી.\n\nતેમણે કહ્યું કે ફિલ્મમાં કામ કરતા લોકો સાથે તેમની સરખામણી કરવામાં આવી રહી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nફિલ્મોમાં ડાન્સ કરતાં લોકોનાં નામ પર તેમની ટિકિટ કાપવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ફૂટબૉલ ચાહકોની સંવેદનાઓ કૅમેરામાં કેદ થઈ\\nસારાંશ: ફૂટબૉલ વિશ્વકપ માત્ર ફૂટબૉલ પૂરતો જ મર્યાદિત નથી. તેની સાથે કરોડો લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકોથી લઈને મોટા સુધી ફૂટબૉલનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે.\n\nપોતાની ટીમની જીત અને હાર પર જ્યારે ચાહકો ખુશ-નિરાશ થાય ત્યારની પળો સ્પોર્ટ્સ સાથે લાગણીનો કેવો સંબંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.\n\nઉરુગ્વેની ઇજિપ્ત સામે જીત હોય કે આર્જેન્ટિનાની ડ્રો મેચ કે પછી જર્મની સામે મેક્સિકોનો વિજય ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા હાથ લાગે છે.\n\nપોતાની ટીમના વિજયથી એક ટીમના ચાહકો ખુશીમાં ઝૂમી ઊઠે છે, તે બીજી તરફ હારનારી ટીમના ચાહકોના દુઃખથી માહોલ ગમગીન થઈ જાય છે.\n\nઆમ વિવિધ મેચના પરિણામો બાદ જે તે ટીમના ચાહકોની ખુશી-નિરાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ફેશન શોમાં મોડેલ્સ નહીં ડ્રોને બતાવ્યાં મહિલાઓનાં કપડાં\\nસારાંશ: વિચારો કે ફેશન શોમાં મોડેલ્સની જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે તો? સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવું કરવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં એક ફેશન શોમાં મહિલાઓ કપડાંનાં નિદર્શન માટે મહિલા મોડેલ્સને બોલાવવામાં જ નહોતી આવી.\n\nપરંતુ ફેશન મોડેલ્સની કેટ-વૉકને બદલે આ કપડાંનું પ્રદર્શન ડ્રોન્સ દ્વારા કરવામાં આવ્યું.\n\nજોકે, ડ્રોન દ્વારા ઊડતા કપડાંના દૃશ્યોથી ફેશન શો ઓછો અને ડરામણો પરિવેશ વધુ લાગતો હતો.\n\nરૂમના અવકાશમાં અને અહીંતહીં ઊડતા કપડાંના દૃશ્યો કોઈ ભૂતની ફિલ્મના દૃશ્યો જેવા લાગી રહ્યા હતા.\n\nશું તમે આ વાંચ્યું?\n\nજાણે કે ભૂત અથવા અદૃશ્ય શક્તિઓ કપડાં પહેરીને ઊડી રહી હોય.\n\nફેશન શોના આયોજકોમાંના એક અલી નબીલ અકબરે બીબીસી અરબીને આપેલા એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મહમ્મદ અલી ઝીણાએ કોર્ટમાં ટિળકનો બચાવ કર્યો હતો\\nસારાંશ: ભારતના સ્વતંત્રતા સંગ્રામના સર્વમાન્ય નાયક બાળ ગંગાધર ટિળકના મોતને 97 વર્ષ વીતી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું માનવામાં આવે છે કે મહાત્મા ગાંધી પહેલાં જો કોઈ રાષ્ટ્રીય કદના નેતા હતા તે ટિળક હતા. \n\nખુદ મહાત્મા ગાંધીએ પણ ટિળકને શ્રદ્ધાંજલી આપતા તેમના સમયના સૌથી મોટા લોકનેતા ગણાવ્યા હતા. \n\nજોકે, હાલની રાજનીતિમાં રાજકીય પક્ષો ટિળકથી દૂર જતા દેખાઈ રહ્યા છે. \n\nતેમના પર રાજકારણમાં ધર્મનું તત્ત્વ ઉમેરવાનો આરોપ પણ લગવવામાં આવી રહ્યો છે. \n\nશું ટીળક એક હિંદુવાદી નેતા હતા? \n\nલોકમાન્ય ટિળક પર '100 યર્સ ઑફ ટિળક-ઝીણા પૅક્ટ' પુસ્તક લખનારા સુધીન્દ્ર કુલકર્ણી તેને દુઃખની વાત ગણાવે છે. \n\nસુધીન્દ્ર કુલકર્ણી કહે છે, \"ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યૉર્જ ફ્લૉઇડ પોલીસની પકડમાં 'ધીમે ધીમે મરી રહ્યા હતા', પહેલા દિવસની સુનાવણીમાં શું થયું?\\nસારાંશ: આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યૉર્જ ફ્લૉઇડના કેસની સુનાવણી ચાર અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે એવું અનુમાન છે.\n\nઅમેરિકામાં આફ્રિકન મૂળના જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં આરોપી પૂર્વ પોલીસકર્મી ડેરેક શૉવિન સામે ટ્રાયલની શરૂઆત સોમવારે થઈ છે.\n\nસોમવારે સુનાવણીને પ્રથમ દિવસે ફરિયાદી પક્ષે જ્યૉર્જ ફ્લૉઇડના મોતનો આખો વીડિયો અદાલતમાં દેખાડ્યો. એમાં જોવામાં આવ્યું કે પોલીસકર્મી ડેરેક શૉવિન ફ્લૉઇડ પર ઝૂકેલા છે. ફરિયાદી પક્ષે ડેરેક શૉવિનને દોષી જાહેર કરવાની અરજ કરી.\n\nબચાવપક્ષે ફ્લૉઇડના સ્વાસ્થ્યનો હવાલો આપીને કહ્યું કે એમણે ડ્રગ્સનું સેવન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોર્જ ફ્લૉઇડ કેસ : મિનીપોલીસ કોર્ટમાં પૅરામેડિકે ડેરેક શૉવિન અંગે શું કહ્યું?\\nસારાંશ: બે પૅરામેડિકે મિનીપોલીસની કોર્ટમાં જણાવ્યું કે તેઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જ્યોર્જ ફ્લૉઇડના ધબકારા બંધ થઈ ગયા હતા અને તેઓ શ્વાસ નહોતા લઈ રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યૉર્જ ફ્લૉઇડ કેસની સુનાવણી ચાલી રહી છે\n\nપૂર્વ પોલીસ અધિકારી ડેરેક શૉવિન પર મે 2020માં જ્યોર્જ ફ્લૉઇડનું ગળું નવ મિનિટ સુધી ઘૂંટણથી દબાવી હત્યા કરવાનો આરોપ છે. \n\nપૅરામેડિક સેથ બ્રૅવિન્ડરે જણાવ્યું કે તેમણે શૉવિનને દૂર ખસવા કહ્યું હતું કે જેથી તેઓ દરદીનો કબજો મેળવી શકે. \n\nઆ પહેલાં ફ્લૉઇડનાં મહિલા મિત્ર કોર્ટમાં ભાવુક થઈ ગયાં હતાં અને પોતાની વાત મૂકી હતી. તેમણે તેમના પ્રથમ ચુંબનથી લઈને ઑપિઑઇડની લત છોડવા માટેની મથામણ સુધીની વાત કરી હતી. \n\nડેરેક શૉવિને આ કેસમાં પોતાના પર લગાવાયેલો માનવહત્યાનો આરોપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ: સોળ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર, પછી જીવતી સળગાવી\\nસારાંશ: ઝારખંડના ચતરા જિલ્લાના રાજાકેંદુઆ ગામમાં ગેંગ રેપ બાદ એક સોળ વર્ષની સગીરાને જીવતી સળગાવવાનો મામલો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત્યુ બાદ સગીરાના પરિવારમાં શોક\n\nપોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી દીધી છે.\n\nઆ મામલામાં પંચાયતના પ્રમુખ અને અન્ય 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.\n\nઇટખોરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી) આ કેસની તપાસ કરી રહી છે. \n\nઝારખંડ પોલીસના આઈજી શંભૂ ઠાકુરે ધરપકડની પુષ્ટી કરી છે.\n\nએમણે બીબીસીને કહ્યું કે સગીરાને જીવતી સળગાવનાર આરોપી હજારીબાગ, ચૌપારણથી પકડાઈ ગયો છે.\n\nતેમણે કહ્યું, ''ત્રણ લોકો આ કેસમાં હજી પણ ફરાર છે. એમની શોધ ચાલુ છે. એમને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.''"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક, હેલો સહિતની 59 ચાઇનીઝ ઍપ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો\\nસારાંશ: ભારત સરકારે 59 સ્માર્ટફોન ઍપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે ઍપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તે ચીનમાં બની છે અને તેની માલિક ચીની કંપનીઓ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ પ્રતિબંધની યાદીમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને અન્ય ઍપ્લિકેશનનો સમાવેશ થાય છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ઍપમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને શૅરઈટ જેવી ઍપ સામેલ છે, જેનો ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો. \n\nભારત સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચાઇનીઝ સૈનિકો સાથે હિંસક સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોના જીવ ગયા બાદ ભારતમાં ચીની સામાન, સોફ્ટવેર અને ઍપ વગેરેના બહિષ્કારના અવાજ ઊઠ્યા હતા. \n\nઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત આઈટીમંત્રાલય અનુસાર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલૅન્ડ સામે 'ટીમ વર્ક'થી વિજય, ભારત 2-0થી આગળ\\nસારાંશ: ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન અને રોહિત શર્માની આક્રમક ભાગીદારી અને ત્યારબાદ કુલદીપ યાદવ સહિત ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડ દેખાવથી પ્રજાસત્તાક દિવસે રમાઈ રહેલી વન-ડે મૅચમાં ભારતે વિજય મેળવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"325 રનના લક્ષ્ય સામે ન્યૂઝીલૅન્ડની ટીમ 234 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી.\n\nમાઉન્ટ મૉનગાનુઈ ખાતે રમાઈ રહેલી મેચમાં ભારતે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને ઓપનિંગ જોડીએ યોગ્ય સાબિત કર્યો હતો.\n\nધવન અને રોહિતની જોડીએ આક્રમક શરુઆત કરી હતી.\n\nભારતની ઇનિંગમાં શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ 146 બૉલમાં 150 રન ફટકાર્યા હતા.\n\nરોહિત શર્માએ 96 બૉલમાં 87 રન અને શિખર ધવને 67 બૉલમાં 66 રન કર્યા હતા. \n\nઓપનિંગ બૅટ્સમૅન આઉટ થયા બાદ વિરાટ કોહલી અને અંબાતી રાયડુએ ઉપયોગી ભાગીદારી કરી હતી. જોકે, વિરાટ કોહલી અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ ભારતને અપાયેલી અપાયેલી વિશેષ કરમુક્તિને અટકાવવાના મૂડમાં\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને તુર્કીમાંથી આયાત કરાઈ રહેલા કરોડો રૂપિયાના કરમુક્ત સામાન પર અમેરિકા રોક લગાવવા ઇચ્છે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસને લખેલા પત્રમાં ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકામાંથી આયાત કરતા સામાન પર કર વધારી દીધો છે, ત્યારે તુર્કી હવે વિકાસશીલ દેશ નથી રહ્યો.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં અબજો રૂપિયાની આયાતને કરમુક્તિની છૂટ આપતા કાર્યક્રમનો અંત લાવવાનો ઈરાદો છે.\n\nકૉંગ્રેસને એક પત્ર લખી ટ્રમ્પે કહ્યું કે આ પગલું અમેરિકાની નિકાસ પર ભારતે લગાવેલા આકરા કરોની પ્રતિક્રિયાના રૂપમાં હતું.\n\nકૉંગ્રેસના નેતાઓને લખેલા પત્રમાં ટ્રમ્પે જણાવ્યું કે બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો હોવા છતાં પોતાનાં બજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ મુલાકાત : 'દીવાલ ચણાવવાનાં નાણાંથી સરકાર અમારાં ઘરો બનાવી શકી હોત'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેનાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે.\n\nસ્થાનિક અખબારોના અહેવાલો અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને પગલે અમદાવાદ ઍરપૉર્ટ જવાના રસ્તે ઇંદિરા બ્રિજ પાસે આવેલા સરાણિયાવાસની આગળ 600 મિટર લાંબી અને લગભગ 7 ફૂટ ઊંચી દીવાલ ચણાઈ રહી હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો છે.\n\nઅમદાવાદ ઍરપૉર્ટ અને મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારની સજાવટના ભાગરૂપે આ દીવાલ ચણાવાઈ આવી રહી છે.\n\nકૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ-કિમ જોંગ 12મી જૂને સિંગાપુરમાં મળશે\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને 12મી જૂનના રોજ મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બેઠક સિંગાપુરમાં થશે. \n\nડૉનાલ્ડ ટ્રમ્પે ગયા એપ્રિલ મહિનામાં કિમ જોંગ ઉન દ્વારા આપવામાં આવેલું આમંત્રણ સ્વિકારીને વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. \n\nઆ પહેલાં બંને નેતાઓએ એકબીજાને ઊતારી પાડતાં નિવેદનો આપ્યાં હતાં. \n\nટ્વીટ દ્વારા આપી જાણકારી\n\nટ્રમ્પે આ મિટિંગની જાણકારી આપતા ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું. \n\nઆ ટ્વીટમાં તેમણે કહ્યું, \"જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મારા અને કિંમ જોગ વચ્ચેની બેઠક સિંગાપુરમાં 12મી જૂનના રોજ થશે. અમે બંને આ બેઠકને વિશ્વ શાંતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ-કિમની બીજી મુલાકાત અંગે ચાર પડકારો\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર એમની અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે બીજી મુલાકાત 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પને તેમના સ્ટેટ ઑફ દ યૂનિયન ભાષણમાં આ અંગે ઘોષણા કરી હતી.\n\nતેમણે સમ્મેલનની જગ્યાની પણ ઘોષણા કરી હતી. \n\nકિમ ઉન જોંગ સાથે ટ્રમ્પની પહેલી મુલાકાત સિંગાપોરમાં થઈ હતી અને હવે બીજું શિખર સંમેલન વિયતનામમાં થશે.\n\nપણ, બીજી મુલાકાતની તૈયારીમાં જોતરાઈ ગયેલા બન્ને નેતાઓ સામે કેટલાક પડકારો પણ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપડકાર નંબર 1 : નક્કર પગલાં જરૂરી\n\nડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે જૂન 2018માં થયેલી પ્રથમ મુલાકાત અંગે ઘણી આતુરતા અને ચર્ચા જોવા મળી હતી અને બન્ને નેતાઓએ આ આડંબરયુક્ત મુલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પનાં બહેને કહ્યું- 'મારા ભાઈ જુઠ્ઠા અને દગાબાજ છે'\\nસારાંશ: એક ગુપ્ત રેકૉર્ડિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેનાં મોટા બહેન અને પૂર્વ ફેડરલ જજ મૅરિએન ટ્રમ્પ બૅરીએ પોતાના ભાઈને 'જુઠ્ઠા' કહ્યા છે. આમાં તેઓ કહી રહ્યાં છે કે તેમના ભાઈમાં 'કોઈ સિદ્ધાંતવાદી નથી'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ પોતાનાં બહેન મૅરએન ટ્રમ્પ સાથે\n\nટ્રમ્પનાં બહેનની આ ટિપ્પણી તેમનાં ભત્રીજી મૅરી ટ્રમ્પે રેકર્ડ કરી હતી. મૅરી ટ્રમ્પું પુસ્તક ગત મહિને પ્રકાશિત થયું હતું જેમાં તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. \n\nઆ રેકૉર્ડિંગમાં ટ્રમ્પનાં બહેન મૅરિએન એમ કહી રહ્યાં હતાં કે 'તેમના બકવાસ ટ્વીટ અને જુઠ્ઠાણાંથી ઈશ્વર જ બચાવે. આ દગાબાજી અને ક્રૂરતા છે. '\n\nમૅરી ટ્રમ્પે કહ્યું કે તેમણે પોતાનાં આંટીનું ગુપ્ત રીતે રેકૉર્ડિંગ એટલે કર્યું જેથી કોઈ પણ કાયદાકીય દાવપેચથી બચી શકાય. \n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે આ રેકૉર્ડિંગ પર નિવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પની ટિપ્પણીને તેમના પક્ષના લોકોએ જ ગણાવી 'આઘાતજનક'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પક્ષનાં સાથીઓ દ્વારા જ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપબ્લિકન પક્ષનાં સેનેટરોએ સુપ્રીમ કોર્ટમાં પસંદ કરાયેલા ન્યાયાધીશ પર યૌન હુમલાનો આરોપ લગાવનારાં મહિલાની મજાક ઉડાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આકરી નિંદા કરી છે. \n\nસેનેટર જૅફ ફ્લૅક અને સુઝૅન કૉલિન્સે ટ્રમ્પની ટિપ્પણીને 'આઘાતજનક' અને 'અત્યંત ખોટી' ગણાવી છે. \n\nએક સભામાં ટ્રમ્પે બ્રૅટ કૅવેનૉ પર આરોપ લગવનારાં પ્રોફેસર ક્રિસ્ટીન બ્લૅસી ફૉર્ડની મજાક ઉડાવી હતી. \n\nટ્રમ્પે કહ્યું હતું કે ફૉર્ડને યૌન હુમલાના ઘટનાક્રમની મહત્ત્વની વાતો યાદ નથી. \n\nગત સપ્તાહે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ તેમને 'અત્યંત વિશ્વસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્ર્મ્પના ટ્વીટ બાદ પાકિસ્તાની મીડિયામાં શું છે ચર્ચા?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર (1 જાન્યુઆરી, 2018)ના રોજ પાકિસ્તાનને અપાતી નાણાકીય મદદને મૂર્ખતાપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર પાકિસ્તાનની સરકારે કડક વિરોધ દર્શાવ્યો છે. તો આ તરફ પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. \n\nઉર્દૂ મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે.\n\nનવા વર્ષના પ્રથમ દિવસે જ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું, \"અમેરિકાએ છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર કરતા પણ વધારે મદદ કરી છે.\" \n\n\"તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જૂઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"અમે અફઘાનિસ્તાનના જે આતંકીઓને શોધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્વિટર પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગણાવ્યા 'જુઠ્ઠા'\\nસારાંશ: કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ છેડાયું છે. આ વાકયુદ્ધ છેડાવાનું કારણ જાન્યુઆરીમાં યોજાઈ રહેલો 'વાઈબ્રન્ટ ગુજરાત'નો કાર્યક્રમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું કે 'વાઇબ્રન્ટ ગુજરાત'ના પ્રાયોજક અળગા થઈ રહ્યા છે. \n\nરાહુલે ટ્વીટમાં લખ્યું, \" નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત2019થી શંકાશીલ પ્રાયોજકો અળગા થઈ રહ્યા છે. તેમણે મંચ છોડી દીધો છે.\"\n\nરાહુલે ટાંકેલા અખબારી અહેવાલમાં બ્રિટનના દૂતે અસંતોષજનક પરિણામ મળતા વાઇબ્રન્ટ ગુજરાત છોડવાની વાત કરી હતી. \n\nરાહુલ ગાંધીએ કરેલા આ ટ્વીટનો જવાબ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપ્યો. \n\n'દેશ ગુજરાત'ના અહેવાલને ટાંકીને મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડુંગળીનો ભાવવધારો : તમારા ઘરમાં જે ડુંગળી છે તે તુર્કીની છે કે ભારતની?\\nસારાંશ: ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીની સતત વધી રહેલી કિંમત મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતત વધી રહેલા ભાવના કારણે 'ગરીબોની કસ્તૂરી' ભોજનમાંથી ગાયબ થતી જઈ રહી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. \n\n20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળીની કિંમતો મોટાં શહેરોમાં ઊંચકાઈને 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.\n\nઅતિવૃષ્ટિ અને અન્ય પરિબળોને કારણે 2018ની તુલનામાં ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન અંદાજે 25 ટકા જેટલું ઘટી જવા પામ્યું છે.\n\nડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે વિદેશથી ડુંગળીની આયાત કરવી પડી રહી છે.\n\nએનડીટીવી ડોટ કૉમના અહેવાલ અનુસાર આ ભાવવધારાને ડામવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડેનિયલ પર્લ મર્ડર કેસ : મુક્ત થનાર પાકિસ્તાની અહમદ ઉમર સઈદ શેખનો ભારત સાથે શું સંબંધ છે?\\nસારાંશ: અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના કેસમાં આરોપી ચરમપંથી ઉમર સઈદ શેખ સમેત ચાર લોકોને મુક્ત કરવાનો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને અમેરિકાએ આ મામલે નારાજગી દર્શાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હત્યા કેસમાં આરોપી અહમદ ઉમર સઈદ\n\nવર્ષ 2002માં ડેનિયલ પર્લની હત્યા કરવામાં આવી હતી.\n\nવ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું કે, આ કોઈ પણ જગ્યાઓ ચરમપંથનો ભોગ બનેલા લોકોનું અપમાન છે.\n\nવૉર્લ સ્ટ્રીટ જર્નલના પર્લનું અપહરણ કરવામાં આવ્યું હતું અને દક્ષિણ કરાચીમાં હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી હતી.\n\nડેનિયલ પર્લ પાકિસ્તાનમાં સક્રિય ચરમપંથી સમૂહો પર સ્ટોરી કરવા માટે ગયા હતા.\n\nઉમર સઈદ શેખની અપહરણના કેટલાક દિવસો બાદ ધરપકડ કરવામાં આવી હતી અને પછીથી આતંક વિરોધી અદાલતે એમને હત્યાના કેસમાં દોષી જાહેર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડેરા સચ્ચા સૌદા: પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ દોષિત, 17 જાન્યુઆરીએ સજાનું એલાન\\nસારાંશ: 'ડેરા સચ્ચા સૌદા'ના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર એક પત્રકારની હત્યાનો આરોપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલત ફેંસલો સંભળાવી તેમને દોષિત જાહેર કર્યા છે.\n\nપંચકુલાની ખાસ સીબીઆઈ અદાલતે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાને મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત જાહેર કર્યા છે. \n\nરામ રહીમ સાથે અન્ય ત્રણ લોકો કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષણ લાલને પણ દોષિત માનવામાં આવ્યા છે. \n\nફરી એ જ અદાલત અને એ જ જજ\n\nરામ રહીમ અને અન્ય ત્રણને સજાનું એલાન 17 જાન્યુઆરીના રોજ થશે. \n\nપત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્ય કેસની સુનાવણીમાં મામલે રામ રહીમને વીડિયો કૉન્ફરન્સ દ્વારા હાજર થયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. મનમોહન સિંઘ ઍઇમ્સમાંથી ડિસ્ચાર્જ, છાતીમાં દુઃખાવાની હતી ફરિયાદ\\nસારાંશ: ભારતના પૂર્વ વડા પ્રધાન અને કૉંગ્રેસના નેતા ડૉ. મનમોહન સિંઘને દિલ્હીના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑલ મેડિકલ સાયન્સ (ઍઇમ્સ)માંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. મનમોહન સિંહ\n\nરવિવારની રાતે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. \n\nકૉંગ્રેસ સહિત કેટલાય પક્ષોએ તેમના જલદીથી સાજા થવા માટે કામના કરી હતી. \n\n87 વર્ષના ડૉ. સિંઘના હૃદયની બે વખત બાયપાસ સર્જરી થઈ ચૂકી છે. વર્ષ 2009માં ઍઇમ્સમાં જ તેમની બાયપાસ સર્જરી થઈ હતી. \n\nજ્યારે 1990માં બ્રિટનમાં તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી. \n\nડૉ. સિંઘ વર્ષ 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા. \n\nમનમોહન સિંઘને નરસિમ્હા રાવ શોધીને લાવ્યા\n\nડૉ. મનમોહન સિંહ અને નરસિમ્હા રાવ\n\nવિનય સીતાપતિ પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉક્ટરો દિવાળીમાં ગુજરાતીઓને કોરોનાથી વધુ સાવચેત રહેવા કેમ ચેતવે છે?\\nસારાંશ: ગુજરાતમાં બે અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી કોરોનાના નવા કેસનો આંકડો હજાર કરતાં નીચે રહ્યો હતો. જોકે પાછલા પાંચ દિવસથી તેમાં વધારો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના બજારમાં ભારે ભીડ\n\nઆ સ્થિતિ દિવાળીના તહેવાર પહેલાં જ સર્જાઈ છે અને અમદાવાદનાં બજારોમાં તહેવારોની ખરીદી માટે ઊમટી પડેલી ભીડની તસવીરોએ ચિંતા વધારી દીધી છે.\n\nઆવી જ તસવીરો સુરત, વડોદરા, ભાવનગર અને અન્ય શહેરોની પણ છે, ત્યાંનાં બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની દરકાર ન હોય એમ લોકોની ચિકાર ભીડ જોવા મળી છે.\n\nકેસોમાં થતા આ વધારાને કારણે અમદાવાદ, સુરત સહિતનાં ગુજરાતનાં મહાનગરોમાં તબીબોની ચિંતામાં વધારો થયો છે. તબીબો તહેવારોની સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવી શક્યતા સેવી રહ્યા છે.\n\nતહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ગ્રીનલૅન્ડ ટાપુને કેમ ખરીદી લેવા માગે છે?\\nસારાંશ: ગ્રીનલૅન્ડે કહ્યું છે કે તે વેચાઉ નથી. ગ્રીનલૅન્ડનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું છે કેમ કે હાલ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી મોટા ટાપુને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે કહ્યું હતું કે જો અમેરિકા દુનિયાના સૌથી મોટા ટાપુને ખરીદી લે તો તેમને સારું લાગશે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના સલાહકારો સાથે ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલૅન્ડને ખરીદવા મામલે ચર્ચા કરી. \n\nપરંતુ ગ્રીનલૅન્ડની સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિના આ વિચારને ફગાવી દીધો છે. \n\nગ્રીનલૅન્ડની સરકારનું કહેવું છે, \"અમે વેપાર કરવા માટે તેમનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે વેચાવા માટે તૈયાર નથી.\"\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિની યોજનાને ડેનમાર્કના રાજનેતાઓએ પણ નકારી દીધી છે. \n\nપૂર્વ વડા પ્રધાન લાર્સ લોક્કે રાસમુસેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપનાર નવનિર્વાચિત સેનેટર કોણ છે?\\nસારાંશ: અમેરિકાના અલબામા રાજ્યની સેનેટ ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલબામા રાજ્યની સેનેટ ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ડગ જોન્સે રિપબ્લિકન ઉમેદવારને હાર આપી છે\n\nઆ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ડગ જોન્સે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રોય મૂરને હરાવ્યા છે. \n\nઅમેરિકાના એટર્ની જનરલ જેફ સેશન્શનો કાર્યકાળ પૂરો થતાં આ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. \n\nરોય મૂર પર ટીનેજર છોકરીઓની જાતીય સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તેમણે આરોપને નકારી કાઢ્યો હતો. \n\nરોય મૂર પર આરોપ હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. \n\nચૂંટણીના પરિણામ બાદ કરેલા ટ્વીટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને પૂછ્યું, 'આવા પત્રકારો ક્યાંથી લાવો છો?'\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'હાઉડી મોદી' કાર્યક્રમ બાદ મંગળવારે મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મુલાકાત થઈ અને આ મુલાકાત બાદ ટ્રમ્પ અને મોદી પત્રકારોને પણ મળ્યા. \n\nજેમાં એક ભારતીય પત્રકારે મોદીની હાજરીમાં ટ્રમ્પને કેટલાક પ્રશ્નો પૂછ્યા. \n\nટ્રમ્પે આ સવાલોના જે જવાબ આપ્યા, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. \n\nએક દિવસ પહેલાં જ્યારે ટ્રમ્પ અને ઇમરાન ખાન એક પત્રકારપરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે પણ આવું જ કંઈક બન્યું હતું અને ભારતમાં પાકિસ્તાની પત્રકારોની ખૂબ મજાક પણ ઉડાવાઈ હતી. \n\nએ વખતે ટ્રમ્પે પાકિસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોમિનિકા બાદ મારિયા વર્જિન ટાપુઓને ધમરોળ્યાં\\nસારાંશ: ડોમિનિકા અને વર્જિન આઈલેન્ડમાં વિનાશ વેર્યા બાદ અમેરિકાના પ્વૅટૉ રિકો પહોંચ્યું છે. અહીં 250 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારના રોજ હરિકેન મારિયા\n\nવાવાઝોડાએ ડોમિનિકાના કૅરેબિયન ટાપુઓ પર વ્યાપક નુકસાન કર્યા બાદ હવે ધીમું પડી રહ્યું છે. હવે તેની કેટેગરી 5માંથી ઘટાડીને 4 કરી દેવામાં આવી છે. \n\nવાવાઝોડું નબળું પડ્યું હોવાછતાં હજી 280 કિમી\/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. \n\nઅધિકારીઓને ડર છે કે આ મહિનાની શરૂઆતમાં ઇરમા વાવાઝોડાને કારણે વેર વિખેર પરિસ્થિતિમાં પથરાયેલો કાટમાળ હવે મારિયાના પવનમાં અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.\n\nતમને આ વાંચવું ગમશે\n\nડોમિનિકા પર નુકસાન\n\nડોમિનિકા એ ભૂતપૂર્વ બ્રિટીશ વસાહત છે. જે 72,000 ની વસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઢીલાં અન્ડરવેર પહેરવાથી શુક્રાણુની ક્ષમતા વધે છે\\nસારાંશ: ઢીલાં આંતરવસ્ત્રો પહેરવાથી પુરુષોમાં શુક્રાણુનું પ્રમાણ વધી શકે છે અને તેને નિયંત્રણ કરતા હૉર્મોન્સમાં પણ સુધારો થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે.\n\nઅમેરિકાની 'હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઑફ પલ્બિક હેલ્થ'ના સંશોધકોએ 656 પુરુષો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.\n\nજેમાં ટાઇટ પૅન્ટ-આંતરવસ્ત્રો પહેરનારા પુરુષો કરતાં ટૂંકા અને ઢીલાં આંતરવસ્ત્રો પહેરનારા પુરુષોમાં શુક્રાણુઓનું પ્રમાણ 25% વધુ જોવા મળ્યું.\n\nસંશોધનમાં અંડકોશની આસપાસનું તાપમાન ઠંડુ રહેવાથી આવું જોવા મળ્યું હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે.\n\nનિષ્ણાતોનું કહેવું છે કે માત્ર જીવનશૈલી બદલીને પુરુષોમાં શુક્રાણુઓની ક્ષમતા-પ્રમાણ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમને ખબર છે, માલદીવમાં 'માલ'નો અર્થ શું થાય છે?\\nસારાંશ: રાજકીય ઉપરાંત ભારત સાથે માલદીવનો સાંસ્કૃતિક સંબંધ પણ છે, જે તેના નામ સાથે જ શરૂ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ કહેવાય છે કે, માલદીવમાં 'માલ' શબ્દ મલયાલમ ભાષાના શબ્દ માલાથી આવ્યો છે. માલદીવમાં માલનો અર્થ માળા અને દીવનો અર્થ દ્વિપ છે. \n\nશ્રીલંકાના પ્રાચીન લેખ મહાવંશામાં માલદીવનો 'મહિલાદિવા' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. \n\nજેનો અર્થ 'મહિલાદ્વિપ' થાય છે. મહાવંશા પાલી ભાષામાં છે અને એમ કહેવાય છે કે, પાલી ભાષાના મહિલા શબ્દનો સંસ્કૃત અનુવાદ ભૂલથી માલા કરી દેવામાં આવ્યો છે.\n\nમાલદીવના નામનો અર્થ દ્વિપોની માળા એમ થાય છે, એવો દેશ જે ઘણા દ્વિપોનો સમૂહ છે.\n\nમાલદીવની ઉત્પતિ સંસ્કૃત શબ્દ માલાદ્વિપથી થઈ છે.\n\n1200 ટાપુઓનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમને ‘લાઇવ’ ઢોકળાં ભાવે છે કે, સાદાં?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવા અને પોતાનું એક ખાસ સ્થાન નિશ્ચિત કરનારી પ્રાદેશિક વાનગીઓમાં ગુજરાતનાં ઢોકળાં એક આગવું સ્થાન ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે તેની લોકપ્રિયતા ઇડલી-ઢોસા જેવી વાનગીઓને ટક્કર આપતી નજરે પડે છે.\n\nચોખાના લોટ અને ચણાના લોટનાં મિશ્રણને દહીં સાથે ભેળવીને જે ખીરું તૈયાર થાય તેને વરાળની મદદથી રાંધીને આ પચવામાં સરળ એવો નાસ્તો તૈયાર કરવામાં આવે છે.\n\nખમણ તેનો નજીકનો સંબંધી છે એમ કહી શકાય.\n\nખમણ ઢોકળાંમાં માત્ર ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ બિરાદરીમાં તમે ખાંડવીને પણ સ્થાન આપી શકો છો.\n\nઆપને આ પણ વાંચવું ગમશે\n\nખાંડવી\n\nહા, આ વાનગીને વરાળ વડે રાંધવામા નથી આવતી, પરંતુ કઢાઈમાં અતિ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ કરીને તેનો પાયો થાળીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા જિલ્લામાં ક્યારે અને કયા તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી?\\nસારાંશ: ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કમાં યોજાવાની છે\n\n9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.\n\nચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 4.33 કરોડ મતદારો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n182 બેઠકો માટેનું મતદાન 50,128 પૉલિંગ બૂથ દ્વારા મતદાન કરાવવામાં આવશે. \n\nપ્રથમ તબક્કામાં ક્યાં-ક્યાં જિલ્લામાં થશે ચૂટણી?\n\nનવ ડિસેમ્બરના રોજ નીચે જણાવેલા જિલ્લાઓની વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન થશે\n\nકચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, જામનગર, દેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમિલનાડુ: સ્ટરલાઇટ પ્લાન્ટને લાગશે તાળું, જાણો વેદાંતાના 5 વિવાદો\\nસારાંશ: તમિલનાડુના તૂતિકોરિનમાં આવેલા સ્ટરલાઇટ કંપનીના પ્લાન્ટ બંધ કરાવવા થયેલા વિરોધ પ્રદર્શનમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે આ પ્લાન્ટને તમિલનાડુની સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારે રાજ્ય સરકાર તરફથી આ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરી દેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. \n\nપર્યાવરણ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં વૉટર ઍક્ટ 1974ની કલમ 18(1)(b)ની જોગવાઈ અનુસાર, જાહેર જનતાના હિતમાં તમિલનાડુ પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડને આ પ્લાન્ટ કાયમી ધોરણે બંધ કરવાનું કહેવાયું છે. \n\nસ્ટરલાઇટ પ્લાન્ટ સામે વર્ષોથી સ્થાનિક લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તાજેતરમાં જ આ કંપનીએ શહેરમાં પોતાના યૂનિટનું વિસ્તરણ કરવાની યોજના બનાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમિલનાડુમાં જંગલની આગ, નવનાં મૃત્યુ\\nસારાંશ: તમિલનાડુના થેની જિલ્લામાં કુરનગનીના જંગલમાં લાગેલી આગમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થેની જિલ્લાના કલેક્ટરના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ચાર પુરુષ, ચાર મહિલાઓ અને એક બાળકોનો સમાવેશ થાય છે. \n\nઆ આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તેમાં ચાર હેલિકૉપ્ટર અને 14 કમાન્ડોને સામેલ કરવામાં આવ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ આગમાં 36 વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાના અહેવાલ છે. \n\nઆ વિદ્યાર્થીઓ કુરનગની હિલ સ્ટેશન પર ટ્રેકિંગ માટે ગયા હતા અને જંગલની આગના કારણે ત્યાં ફસાઈ ગયા છે.\n\nઆ ઘટનાને લઈને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ઘણા ટ્વીટ કર્યાં હતાં અને જણાવ્યું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ક્યારેય ભારતને બચાવતા પાકિસ્તાન વિશે સાંભળ્યું છે?\\nસારાંશ: 70 વર્ષ પહેલાં અડધી રાતે હિન્દુસ્તાન અંગ્રેજોના તાબામાંથી આઝાદ થયું પરંતુ ભાગલાની એક કલમે તેના બે ભાગ કરી દીધા. બીજી સવારે સૂર્ય બન્ને દેશમાં ઊગ્યો-ભારત અને પાકિસ્તાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન સિંહ(ડાબે) અને ભારત સિંહ\n\nઆજે બંને દેશોના સંબંધ કેવા છે તે દુનિયા જાણે છે. પરંતુ અમે તમને એવા ભારત-પાકિસ્તાનનો મેળાપ કરાવવા લઈ જઈ રહ્યા છીએ જેઓ એક બીજા પર જિંદગી ન્યોછાવર કરે છે.\n\nસ્થિતિ ખરાબ હોય તો પાકિસ્તાન આગળ આવી ભારતની રક્ષા પણ કરે છે.\n\nભારત અને પાકિસ્તાન નામના બે ભાઈ પંજાબના મુક્તસર જિલ્લાના મલોટમાં રહે છે. ભારતસિંહની ઉંમર 12 વર્ષ છે અને પાકિસ્તાનસિંહની ઉંમર અગિયાર વર્ષની છે. બંને બાળકોના આ નામ તેના પિતા ગુરમીતસિંહે રાખ્યા છે.\n\nપોતાના પુત્ર સાથે ગુરમીત સિંહ\n\nભારતસિંહ ઉંમરમાં મોટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે નહીં રહો પછી પરિવારનું શું થશે? એનું કંઈ પ્લાનિંગ કર્યું છે?\\nસારાંશ: પરિવારનો વીમો પ્લાન કરી રહ્યા હોવ તો આ વીડિયો પહેલા જોઈ લેજો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટર્મ ઇન્સ્યોરન્સ અને તેને લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો\n\nશું તમે વિચાર્યું છે કે તમે ન રહો તો તમારા પરિવાર કે તમારા પર નિર્ભર લોકોનું શું? એક રસ્તો છે જીવન વીમો. એક્સપર્ટના મતે ટર્મ પ્લાન અસલી ઇન્સ્યોરન્સ છે. \n\nટર્મ ઇન્સ્યોરન્સ માં તમે એક નક્કી કરેલા સમય સુધી પ્રીમિયમ ચૂકવો છો.\n\nટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ, પરમેનેન્ટ ઇન્સ્યોરન્સની સરખામણીએ ઓછું હોય છે. પરંતુ ટર્મ ઇન્સ્યોરન્સની એક એક્સપાયરી ડેટ હોય છે.\n\nટર્મ પ્લાન એવો ઇન્સ્યોરન્સ છે જેમાં ઓછું પ્રીમિયમ આપવા પર મોટી રકમનું કવરેજ મળે છે. પરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તવાયફોના કોઠા પર દિવાળીના અજવાળા પછીની જિંદગી...\\nસારાંશ: બદનામ ગલીઓની દિવાળી કેવી હોય છે? તે ગલી કે જ્યાંથી માત્ર પસાર જ થતાં હોવ તો પણ તમને દલાલ પૂછવા લાગે કે સર, 17 વર્ષની નેપાળી છોકરી છે. એક હજારમાં ગોઠવાઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ગલીમાંથી પસાર થતો દરેક માણસ તેમના માટે ગ્રાહક છે. તમે તેને ગમે તેમ સમજાવો, પણ તે લોકો સમજવા તૈયાર જ નથી હોતા.\n\nદિવાળીની રાત્રે ઓફિસથી નીકળ્યો ત્યારે અચાનક મનમાં વિચાર આવ્યો કે જી. બી. રોડની દિવાળી કેવી હોય છે? એ જોવું જોઈએ.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમેં મારી સાથે કામ કરતાં એક મિત્રને દિલ્હીની આ બદનામ ગલીમાં મારી સાથે આવવા તૈયાર કર્યા અને અમે ત્યાં પહોંચ્યા.\n\nઊંઘી ગયેલું રેલવે પ્લેટફોર્મ\n\nએ કોઠા પર ચારે બાજુ શાંતિ ફેલાયેલી હતી. અસ્તવ્યસ્ત રૂમોમાં અમને ગમે ત્યાં ઊંઘેલા લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાજમહેલ આખરે છે કોનો, શું તે કોઈ પ્રાચીન શિવમંદિર છે?\\nસારાંશ: તાજમહેલને કેન્દ્રસ્થાને રાખીને વેબ સિરીઝ 'તાજ- અ મૉન્યુમૅન્ટ ઑફ બ્લડ' રજૂ થવાની છે. ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે તાજમહેલએ કબર છે કે મંદિર?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજમહેલ બાબતે ફરી એક વિવાદે જોર પકડ્યું છે\n\nઉપરાંત તાજેતરમાં તાજ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'કાં તો તાજમહેલનું સંરક્ષણ કરો અથવા તો તેને તોડી પાડો.'\n\nઅગાઉ ભાજપના કેટલાક નેતાઓ તથા કેટલાંક જમણેરી જૂથો દાવો કરી ચૂક્યા છે કે તાજમહેલ ખરેખર એક મંદિર છે. \n\nવાસ્તવિકતા એ છે કે તાજમહેલ હિન્દુ મંદિર હોવાની પુષ્ટિ કરતા કોઈ આધારભૂત પુરાવો નથી.\n\nહકીકતમાં તાજમહેલ ભારતીય-ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્તમ નમુનો હોવા બાબતે મોટાભાગના ઇતિહાસકારો અને ભારત સરકાર સહમત છે. \n\nતમે આ વાંચ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાજમહેલ બીજેપીના નેતાઓનું નિશાન શા માટે?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોમાન્સવિરોધી છે? એવું ન હોય તો રોમાન્સનું વૈશ્વિક પ્રતીક ગણાતા તાજમહેલને તેઓ નિશાન શા માટે બનાવે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું હતું કે તાજમહેલ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતો નથી. \n\nએ પછી ઑક્ટોબરની શરૂઆતમાં તેમની સરકારે તાજમહેલને રાજ્યના મુખ્ય પ્રવાસી આકર્ષણોની યાદીમાંથી હટાવી લીધો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ પછી પશ્ચિમ ઉત્તર પ્રદેશના બીજેપીના વિધાનસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પરનો 'કાળું ડાઘ' ગણાવ્યો હતો.\n\nતેમણે કહ્યું હતું કે તાજમહેલના નિર્માતાઓ રાષ્ટ્રદ્રોહી હતા. \n\nતાજમહેલનો ઇતિહાસ\n\nશાહજહાંએ તેમની વહાલી પત્ની મુમતાઝ મહેલની સ્મૃતિમાં ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ, મોદી સામે ચૂંટણી નહીં લડી શકે\\nસારાંશ: વારાણસીના જિલ્લા ચૂંટણી અધિકારીએ સીમા સુરક્ષાદળના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવનું વારાણસી લોકસભા બેઠક પરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એક 24 એપ્રિલના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું 29 એપ્રિલના રોજ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ભર્યું હતું. \n\nજિલ્લા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારીપત્રકો રદ કરી દીધાં છે. \n\nવારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન સાંસદ છે અને તેઓ આ વખતે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. \n\nવડા પ્રધાન મોદીએ 26 એપ્રિલના રોજ અહીં ઉમેદવારીપત્રક ભર્યું હતું. \n\nઆ બેઠક પર કૉંગ્રેસના અજય રાય અને સમાજવાદી પક્ષના એક વધુ ઉમેદવાર શાલિની યાદવે પણ ઉમેદવારી કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ ધર્મો માટે મહત્વનાં શહેરમાં ટ્રમ્પનો વિરોધ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે અમેરિકા જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની રૂપે માન્યતા આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાઝા પટ્ટીમાં ટ્રમ્પ વિરૂદ્ધ પ્રદર્શન થયા હતા\n\nસાથે જ તેમણે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરૂસલેમ લાવવા મંજૂરી આપી છે. \n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે આ પગલાંની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને તેનાંથી મધ્યપૂર્વમાં શાંતિ પ્રક્રિયા તેજ થશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nટ્રમ્પના આ નિર્ણયની પેલેસ્ટાઇન સહિત આરબ રાષ્ટ્રોએ ટીકા કરી છે. \n\nશું માને છે પેલેસ્ટાઇનનો પક્ષ?\n\nવર્ષ 1967ના મધ્યપૂર્વનાં યુદ્ધ સુધી જેરૂસલેમના પશ્ચિમી વિસ્તાર પર ઇઝરાયલનો કબ્જો હતો\n\nગાઝા પટ્ટીના દક્ષિણી વિસ્તારમાં પેલેસ્ટાઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ બહેનોએ કરેલી પિતાની હત્યાની એ કહાણી જેનાથી આખો દેશ હચમચ્યો\\nસારાંશ: ત્રણ બહેનોએ સાથે મળીને પિતાની હત્યા કરી દીધી, આ સમાચારે આખા રશિયામાં ભારે સનસનાટી ફેલાવી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પિતાની હત્યાના સમયે ઍન્જેલિનાની ઉંમર 18 વર્ષ, મારિયાની 17 અને ક્રિસ્ટિનાની 19 વર્ષ હતી. 27 જુલાઈ 2018ની આ ઘટના છે.\n\nમિખાઇલ ખૈચતૂરયાન નામની એક વ્યક્તિ પર તેમના ઘરમાં જ ચપ્પું અને હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.\n\nપોલીસે તેમની હત્યાના આરોપમાં તેમનાં ત્રણ પુત્રીઓ - ક્રિસ્ટિના, ઍન્જેલિના અને મારિયાની ધરપકડ કરી હતી.\n\nઆ બહેનોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે પિતાની હત્યા માટે એવાં કારણો આપ્યાં, જેનાથી માત્ર રશિયા જ નહીં સમગ્ર વિશ્વ સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ : ગુફામાં ફસાયેલા 12 બાળકો અને કોચ સહિત તમામને બહાર કઢાયાં\\nસારાંશ: ઉત્તર થાઇલૅન્ડની થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા 12 બાળકો અને એક કોચ તમામને બહાર કાઢી લેવાયા છે. થાઈ નેવી સીલે આ માહિતી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુફાની અંદર બાળકોને બચાવવા ગયેલો ડાઇવર\n\nરવિવારે 13 લોકોને બચાવવા માટે શરૂ કરાયેલું રેસ્ક્યૂ ઑપરેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું છે. \n\nરવિવાર અને સોમવારે ચારચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. \n\nજ્યારે આજે એટલે કે મંગળવારે બાકી રહેલા બાળકો અને તેમના કોચને બહાર કાઢવામાં સફળતા મળી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nથાઇલૅન્ડના સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે આજે બાકી રહેલા બાળકો અને કોચને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. \n\nઆ સાથે જ એક લાંબા અને જોખમભરા અભિયાનનો સુખદ અંત આવ્યો છે. \n\n12 ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ: ગુફામાં ફસાયેલાં બાળકોએ માતાપિતાને લખ્યું, 'ચિંતા ન કરશો'\\nસારાંશ: છેલ્લાં બે સપ્તાહથી થાઇલૅન્ડની ગુફામાં ફસાયેલાં બાળકોએ તેમના માતાપિતાને લાગણીસભર પત્ર લખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફસાયેલા બાળકોને ફાઇલ તસવીર\n\nહાલ ગુફામાં પાણી ભરેલું હોવાથી તેમને તાત્કાલિક બહાર કાઢી શકાય એમ નથી. \n\nઆ પહેલાં થાઇલૅન્ડની નેવીએ કહ્યું હતું કે કદાચ તેમને બહાર કાઢતા મહિનાઓનો સમય લાગી શકે છે. \n\nદસ દિવસથી ગુફામાં ફસાયેલાં આ બાળકોને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. \n\nઆ તમામની વચ્ચે હવે ગુફામાંથી બાળકોએ તેમના માતાપિતાને પત્ર લખ્યો છે. \n\nશું છે આ પત્રમાં? \n\nબાળકોએ લખેલો પત્ર\n\nબાળકોએ તેમના માતાપિતાને પત્ર મારફતે ચિંતા ના કરવાનું જણાવ્યું છે. \n\nહસ્તલિખિત આ પત્રમાં તેમણે કહ્યું છે,\"ચિંતાના કરશો અમે બધા મજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલેન્ડ ગુફામાં ફસાયેલાં છેલ્લાં ચાર બાળકો અને કોચને આજે બહાર કઢાશે\\nસારાંશ: થાઇલેન્ડમાં ગુફામાં ફસાયેલા ચાર બાળકોને રવિવારે અને અન્ય ચાર બાળકોને સોમવારે બચાવી લેવાયા બાદ હવે ગુફામાં છેલ્લાં ચાર બાળકો અને તેમના ફૂટબૉલ કોચ બચ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમને બહાર કાઢવાનું અભિયાન મંગળવારે હાથ ધરવામાં આવશે.\n\nકહેવાય છે કે, ગુફામાં ફસાયેલાં છેલ્લાં ચાર બાળકો અને તેમના ફૂટબૉલ કોચનું આરોગ્ય સારું છે. \n\nબચાવ દળના મરજીવા તેમને સાંકડા રસ્તામાંથી કેવી રીતે નીકળવું તે વિશે વિગતવાર સમજાવશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકુલ આઠ લોકો હવે ગુફાની બહાર \n\nસોમવારે વધુ ચાર બાળકોને બચાવવાના બિનસત્તાવાર અહેવાલો આવી રહ્યા હતા તેની હવે પુષ્ટી થઈ છે. \n\nથાઈ નેવીએ ફેસબુક પર પોસ્ટ કરીને જાણ કરી છે કે આજે વધુ ચાર લોકોને બચાવી લેવાયા છે. \n\nઆ સાથે જ કુલ આઠ બાળકો બહાર આવી ગયા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલેન્ડ: બાળકોને બચાવતા એક મરજીવાનું મોત\\nસારાંશ: થાઇલેન્ડની એક ગુફામાં ફસાયેલાં 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને બચાવવાની કોશીશમાં લાગેલાં થાઇ નૌકાદળના એક ભૂતપૂર્વ મરજીવા (ડાઇવર)નું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમન ગુનન\n\nઅધિકારીઓએ જણાવ્યા અનુસાર 38 વર્ષના સમન કુનન ખોવાઈ ગયેલાં જૂથને ભોજન અને જરૂરી સામાન પહોંચાડીને પરત ફરતી વખતે બેભાન થઈ ગયા હતા.\n\nતેમના સહકર્મચારીઓ તેમને ભાનમાં લાવવામાં નિષ્ફળ રહ્યા. \n\nસમન કુનને થાઇલેન્ડની નેવી છોડી દીધી હતી, પરંતુ આ બચાવ કાર્યમાં જોડાવા માટે અહીં આવી ગયા હતા.\n\nસ્થાનિક ઉપ રાજ્યપાલ પાસાકોર્ન બૂનયાલકે પત્રકારોને જણાવ્યું, \"સ્વેચ્છાએ આ રાહત-બચાવ કાર્યમાં મદદ માટે જોડાયેલા એક ભૂતપૂર્વ સૈનિકનું મોડી રાત્રે મૃત્યુ થઈ ગયું.\"\n\nશું તમે આ વાંચ્યું?\n\nતેમણે કહ્યું, \"તેમનું કાર્ય ઓક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થોડા હજાર રૂપિયામાંથી અબજોપતિ બનનારી કેન્ડ્રાની કહાણી\\nસારાંશ: પ્રૅગ્નન્સીના છેલ્લા દિવસોમાં કેન્ડ્રા સ્કૉટને આરામ કરવાનું કહેવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્ડ્રા સ્કૉટ\n\nએ વખતે તેને આ બિઝનેસનો વિચાર આવ્યો. પોતાના પહેલા બાળકની રાહ જોતાંજોતાં ઘરે આરામ કર્યા સિવાય તેમણે જ્વેલરી ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.\n\n28 વર્ષની ઉંમરમાં બિઝનેસ શરૂ કરવા માટે તેમના પાસે માત્ર 500 ડૉલર એટલે કે લગભગ 33 હજાર રૂપિયા જ હતા. \n\nતો પણ આટલી રકમમાં જ તેમણે બિઝનેસ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. ઘરે ઘરે જઈને ઘરેણાં વેચ્યાં\n\nપોતાના પુત્રના જન્મ બાદ સ્કૉટે નિર્ણય કર્યો કે ઘરની બહાર જઈને તે ઇયરિંગ્સ અને ઘરેણાં વેંચવાનું શરૂ કરશે. \n\nઆ રીતે શરૂ થયો અબજોનો બિઝનેસ\n\n44 વર્ષની સ્કૉટ કહે છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દ. આફ્રિકામાં એક સમયે ગુપ્તા બંધુઓના સિક્કા પડતા, હવે કોઈ નામ લેવા તૈયાર નથી\\nસારાંશ: ભારતીય મૂળના બે ભાઈઓના કારણે દક્ષિણ આફ્રિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાએ ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૅકબ ઝૂમાના પુત્ર દુદુજાને ઝુમા ગુપ્તા બંધુ માટે કામ કરતા હતા\n\nદક્ષિણ આફ્રિકામાં ગુપ્તા બંધુઓના કારણે ભારતીય મૂળના જ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્થાનિકો ભારતીય વેપારીઓને શંકાની નજરે જુએ છે, એવામાં જેમની અટક જ ગુપ્તા છે તેમની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે.\n\nદક્ષિણ આફ્રિકામાં દેશના સૌથી મોટા ગોટાળાની ન્યાયિક તપાસ થઈ રહી છે.\n\nઆ ગોટાળામાં ભારતનો ગુપ્તા પરિવાર સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવી છે, જેના કારણે તેમના મિત્ર અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાની પણ તપાસ થઈ રહી છે.\n\nતમે આ વાંચ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ કોરિયાની આ નદી લોહીથી કેમ લાલ થઈ ગઈ\\nસારાંશ: ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ પાસે આવેલી એક નદી સૂવરોના લોહીના કારણે સંપૂર્ણ લાલ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂવરોના લોહીથી લાલ થયેલી નદી\n\nદેશમાં આફ્રિકન સ્વાઇન ફીવર ફેલાવાનો ખતરો પેદા થવાને કારણે દક્ષિણ કોરિયાના પ્રશાસને તેને ફેલાતો રોકવા માટે 47,000 સૂવરોને મારવાના આદેશ આપ્યા છે. \n\nપરંતુ વરસાદને કારણે સરહદ પાસે સ્થિત ડમ્પિંગ ગ્રાઉન્ડથી લોહી વહીને નજીકમાં આવેલી ઇમજિન નદીના પાણીમાં ભળી ગયું. \n\nઆફ્રિકન સ્વાઇન ફીવર ખૂબ જ ચેપી હોય છે અને તેનો ઇલાજ સંભવ નથી. જે સૂવરોને થતી બીમારી છે. \n\nઆના ચેપનો ભોગ બનેલાં સૂવરના બચવાની કોઈ સંભવાના હોતી નથી, જોકે માણસોને તેનાથી ખતરો નથી હોતો. \n\nનદીમાં પાણી સાથે વહી રહેલા લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દત્તાત્રેય હોસબાલે : ઇંદિરા ગાંધીની કટોકટી વખતે 'જેલવાસ'થી RSSના સરકાર્યવાહ બનવા સુધી\\nસારાંશ: દત્તાત્રેય હોસબાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે પદ છેલ્લાં 12 વર્ષથી ભૈયાજી જોશી સંભાળી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેંગલુરુમાં આરએસએસ દ્વારા આયોજિત અખિલ ભારતીય પ્રતિનિધિસભામાં 65 વર્ષીય દત્તાત્રેય હોસબાલેને સરકાર્યવાહ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ વર્ષ 2009થી સંઘના સહ-સરકાર્યવાહ એટલે કે જૉઇન્સ સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યા હતા.\n\n19મી માર્ચથી સંઘની બે દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરુમાં શરૂ થઈ હતી. સંઘના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં દેશભરમાંથી 450 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.\n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ટ્વીટ કરીને જણાવ્યું હતું, \"સરસંઘચાલક મોહનજી ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દરિયામાં ખોવાયેલા કૅમેરાનો અકલ્પનીય પ્રવાસ!\\nસારાંશ: દરિયામાં ખોવાયેલો એક કૅમેરા બે વર્ષ બાદ મળી આવ્યો છે. હવે આ કૅમેરાને થોડા જ દિવસોમાં તેના માલિકને પરત કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખોવાયેલો કૅમેરા.\n\nબે વર્ષ સુધી દરિયાના પાણીમાં રહેવાથી કૅમેરા વહાણના તળીયે જામે તેવી શંખ અને છીપની પરત જામી ગઈ છે. \n\nહવે આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષ સુધી પાણીમાં રહેલો આ કૅમેરો હજી પણ તસવીરો ખેંચી શકે તેવી સ્થિતિમાં છે. \n\nકૅમેરો વૉટરપ્રુફ હોવાને કારણે તેની અંદર પાણી જઈ શક્યું ન હતું. પરંતુ બે વર્ષ સુધી સૈંકડો કિલોમીટરની યાત્રા આ કેવી રીતે કરી? \n\nતમે પણ આ કૅમેરાની સફરમાં અમારી સાથે નીકળી પડો! \n\nકેવી રીતે ખોવાયો હતો કૅમેરા? \n\nજાપાનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાઇવાનમાં આવેલા ઇસિગાકીમાં વેકેશન મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દર્શકોનો અધિકાર છીનવી રહ્યાં છે મલ્ટિપ્લેક્સ?\\nસારાંશ: દેશ, સમાજ અને નાગરિકો સામે એક ગંભીર બંધારણીય, રાજકીય અને વ્યવહારિક સવાલ આવ્યો છે. સવાલ એ છે કે શું કોઈ કાયદાનું અસ્તિત્વ તેના વિશેની જાણકારી બધાને હોવાની માન્યતા બની શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ કાયદો એવું માને છે કે દરેક નાગરિક કાયદાથી વાકેફ છે પણ વ્યવહારિક સત્ય તેનાથી છેક ઉલટું છે. \n\nઆ સત્ય એક નાગરિકના કાયદા તથા નિયમોથી વાકેફ હોવાના માર્ગમાંની અડચણ છે. \n\nતે જનહિત અને માનવીય અધિકારની દિશાને પણ ધૂંધળી કરી નાખે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nદરેક નાગરિક અને ગ્રાહકને નિયમ-કાયદાની જાણકારી આપવાની પ્રાથમિક જવાબદારી દરેક સંસ્થાની છે. \n\nસિનેમાઘરો તથા મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દર્શકોને બહારથી ખાનપાનની સામગ્રી લઈ જતા રોકવાના, મલ્ટિપ્લેક્સના માલિકોની મરજીથી ત્યાં વાનગીઓ તૈયાર કરવાના અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલાઈ લામા : 85 વર્ષના વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે?\\nસારાંશ: દલાઈ લામા 85 વર્ષના થઈ ગયા. તેઓએ 61 વર્ષ પહેલાં 1959માં તિબેટથી ભાગવું પડ્યું હતું. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-ચીન તણાવ વચ્ચે દલાઈ લામાના આ જન્મદિન પર બધાની નજર છે.\n\nઘણા લોકોનું કહેવું છે કે ભારત ગલવાન ખીણમાં ચીનનું વલણ જોતાં તિબેટ અને દલાઈ લામા પર પોતાની નીતિ પર ફરીથી વિચાર કરી શકે છે. \n\nહાલમાં જ તિબેટિયનના નિર્વાસિત રાજકીય નેતા ડૉક્ટર લોબસાંગ સાંગેયે ભારત પાસે ચીન વિરુદ્ધ તિબેટનો મુદ્દો ઉઠાવવાની માગ કરી હતી.\n\n31 માર્ચ, 1959માં તિબેટના આ ધર્મગુરુએ ભારતમાં પગ મૂક્યો હતો. 17 માર્ચે તેઓ તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા નીકળ્યા હતા અને હિમાલયના પહાડો પાર કરીને 15 દિવસ બાદ ભારતીય સીમામાં દાખલ થયા હતા.\n\nય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત બાળકને નગ્ન કરીને ગરમ પથ્થરો પર બેસાડી રાખ્યો, મંદિરમાંથી ચોરીનો આરોપ\\nસારાંશ: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મંદિરમાંથી ચોરીના આરોપસર પાંચ વર્ષીય દલિત છોકરાને કપડાં કઢાવીને ગરમ પથ્થર પર બેસાડી રાખ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોકરાના શરીર પર દાઝવાનાં નિશાન પડી ગયાં છે અને તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.\n\nપીડિત બાળકના પિતાની ફરિયાદને આધારે પોલીસે અમોલ ઘોરે નામના શખ્સની ધરપકડ કરી છે. \n\nઆ મુદ્દે ફરિયાદ લખનાર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, છોકરો ચોરીના ઇરાદે મંદિરે પહોંચ્યો હતો ત્યારે આરોપીએ તેની સાથે મારઝૂડ કરી હતી.\n\nઆરોપી સામે ઍટ્રોસિટી ઍક્ટ તથા બાળસુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.\n\nપોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અન્ય કેસ પણ ચાલી રહ્યા છે. \n\nશું છે ઘટનાક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દહેજના કાયદામાં સુપ્રીમ કોર્ટે હવે શું ફેરફાર કર્યો\\nસારાંશ: દહેજ ઉત્પીડન કાનૂન (498 A) મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે આ કાયદા અંતર્ગત મહિલાની ફરિયાદ પર તેમના પતિ અને સાસરાપક્ષની ધરપકડમાં 'પરિવાર કલ્યાણ સમિતિ'ની કોઈ ભૂમિકા નહીં રહે.\n\nઉલ્લેખનીય છે કે કોર્ટે ગત વર્ષે આવા મામલાઓ માટે 'પરિવાર કલ્યાણ સમિતિ' બનાવવાની માગ કરી હતી. \n\nજોકે, હવે કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આવા કોઈ મામલાઓમાં સમિતિ હસ્તક્ષેપ નહીં કરી શકે.\n\nઆ સિવાય સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તેમના ગત વર્ષના દિશા નિર્દેશ સમાન જ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકોર્ટે પહેલાં કહ્યું હતું કે દહેજના મામલાઓમાં મહિલાના પતિ અને સાસરાપક્ષના સભ્યોની તરત ધરપકડ નહીં થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : 'આપ'એ રાજ્યસભા માટેના તેના ત્રણ ઉમેદવારો જાહેર કર્યા\\nસારાંશ: લાંબા સમય સુધી થયેલી અટકળો બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે ત્રણ ઉમેદવારો જાહેર કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ\n\nઆપ પાર્ટીએ રાજ્યસભા માટે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામોની જાહેરાત કરી છે. \n\nદિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં આ નામોની જાહેરાત કરી હતી.\n\nદિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટી પાસે 70માંથી 67 ધારાસભ્યો છે. \n\nઆથી તેમના ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવે તે નક્કી છે.\n\nવિશ્વાસને રાજ્યસભાની ટિકિટ નહીં\n\nકુમાર વિશ્વાસ\n\nઅટકળોને સાચી પુરવાર કરતા 'આપ'એ તેના સ્થાપક સભ્ય કુમાર વિશ્વાસને રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.\n\nપત્રકાર પરિષદમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર ઘટનાના વિરોધમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ\\nસારાંશ: ઉન્નાવ અને કઠુઆમાં થયેલા બળાત્કાર કેસને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે દિલ્હીમાં કેન્ડલ માર્ચ યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માર્ચમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો.\n\nવળી કેન્ડલ માર્ચમાં રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રૉબર્ટ વાડ્રા પણ જોડાયા હતા. \n\nદિલ્હીના માનસિંહ રોડથી શરૂ થયેલી આ રેલી ઇન્ડિયા ગેટ પર પૂરી થઈ હતી.\n\nમધ્યરાત્રિએ કેન્ડલ માર્ચને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.\n\nરાહુલ ગાંધીએ રેલીમાં શું કહ્યું? \n\nરેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, \"દેશમાં મહિલાઓ સામે એક પછી એક બળાત્કાર અને હિંસાની જે ઘટનાઓ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : જૈન મુનિ તરુણ સાગરનું લાંબી માંદગી બાદ નિધન\\nસારાંશ: દિગંબર જૈન મુનિ તરુણ સાગરનું દિલ્હી ખાતે 51 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને અગાઉ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત ગુરુવારથી તેમની તબિયત વધુ નબળી પડવા લાગી હતી.\n\nશુક્રવારે તેમણે આહાર લીધો હતો. ન્યૂઝ એજન્સીઓના અહેવાલ અનુસાર તેમણે આજે વહેલી સવારે ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.\n\nઆજે બપોરે મેરઠ-દિલ્હી હાઇવે પાસેના તરુણસાગરમ્ તીર્થ ખાતે તેમની અંતિમવિધિ કરાશે.\n\nદિગંબર મુનિના નિધનને પગલે જૈન સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.\n\nતેમણે લખ્યું, \"જૈન મુનિ તરુણ સાગરના અકાળમૃત્યુથી હું વ્યથિત છું. તેમના સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી સર કર્યા બાદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર?\\nસારાંશ: દિલ્હીમાં ત્રીજી વાર વિજય મળ્યા પછી એવો સવાલ થવાનો કે શું અરવિંદ કેજરીવાલનો આમ આદમી પક્ષ (આપ) ભારતનાં બીજાં રાજ્યોમાં પોતાનું નસીબ અજમાવશે ખરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવેમ્બર 2016માં દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા પછી અરવિંદ કેજરીવાલે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે \"2014ના લોકસભાનાં પરિણામો કરતાંય ઘણા સારો દેખાવ અમે આગળ જતા કરીશું.\"\n\n\"આમ આદમી પાર્ટી દક્ષિણ અને ઈશાન ભારતમાં અસરકારક બનશે, કેમ કે લોકોને ઈમાનદારી પસંદ છે.\"\n\nલોકસભાની 2014ની ચૂંટણીમાં આપને પંજાબમાં ચાર બેઠક મળી હતી, જ્યારે દિલ્હીની સાતેય બેઠક પર તેણે બીજા સ્થાને રહેવાનો સંતોષ માનવો પડ્યો હતો.\n\nતે વખતે અરવિંદ કેજરીવાલ વારાણસીમાં ભાજપના પીએમ દાવેદાર નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા માટે પહોંચી ગયા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં હિંસા પછી શું છે હાલ? : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ગોકુલપુરીની જે ટાયરમાર્કેટમાં સોમવારે આગચંપી કરવામાં આવી હતી, ત્યાં આજે પણ આગનો બનાવ બન્યો છે. ગોકુલપુરી મેટ્રોસ્ટેશન પહેલાં પથ્થરબાજી પણ જોવા મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે લોકોએ અમને શૂટિંગ કરતાં જોયા તો તેમણે અમારી પર પણ પથ્થર ફેંક્યાં. અમુક પથ્થર આવીને અમારી ગાડીને વાગ્યા અને એ પછી અમારે ત્યાંથી નીકળી જવું પડ્યું.\n\nઆ દરમિયાન જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા હતા. ગોકુલપુરીના મીટનગર વિસ્તારમાં આશરે 200 લોકો તિરંગા અને ભગવા ઝંડાઓ લહેરાવી વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા.\n\nઆ જ સમયે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદમાં આવેલો નારો 'દેશ કે ઇન ગદ્દારો કો ગોલી મારો.....કો' પણ સાંભળવા મળ્યો.\n\nભજનપુરાના બાબરપુર મહોલ્લામાં એક જૂની મઝાર પર ગત રાતે તોડફોડ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવાળી પર પીએમ મોદીનો સંદેશ, 'ભારતમાંથી મળશે પ્રચંડ જવાબ'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે, \"જો ભારતને ઉશ્કેરવામાં આવશે તો ભારત તેનો 'પ્રચંડ જવાબ' આપશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી જેસલમેર (રાજસ્થાન)માં લોંગેવાલા પોસ્ટ પર સૈન્યના જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હતા. \n\nજવાનોને દિવાળીની શુભેચ્છા આપ્યા બાદ તેમણે ચીન તરફ ઇશારો કરતા કહ્યું, \"આજે આખું વિશ્વ વિસ્તારવાદી શક્તિઓથી હેરાન થઈ રહ્યું છે. આ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને 18મી સદીના વિચારો દર્શાવે છે.\" \n\nતેમણે કહ્યું, \"ભારત બીજાની વાતો સમજવાની અને પોતાની વાતો સમજાવવાની નીતિ પર વિશ્વાસ કરે છે. જોકે, તેને ઉશ્કેરવામાં આવે તો આ દેશ પ્રચંડ જવાબ આપવામાં સક્ષમ છે.\" \n\nમોદીનો આ સંદેશ, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપા કરમાકરના પગલે ચાલીને ચાર સુવર્ણચંદ્રક જીતનારાં જિમનાસ્ટ પ્રિયંકા\\nસારાંશ: 16 વર્ષનાં જિમ્નાસ્ટ પ્રિયંકા દાસગુપ્તાએ ગૌહાટીમાં યોજાયેલી 'ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ'માં ચાર સુવર્ણચંદ્રકો મેળવીને આશાસ્પદ યુવાન ઍથ્લીટ તરીકે પોતાની ઓળખ બનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ત્રિપુરા રાજ્યમાંથી આવે છે, જ્યાંથી પ્રખ્યાત ઍથ્લીટ દીપા કરમાકર પણ આવે છે અને તેમને કોચિંગ આપવાનું કામ પણ બિશેશ્વર નંદી કરી રહ્યા છે.\n\nખેલો ઇન્ડિયાના તૃતિય સંસ્કરણમાં અંડર-17માં જિમનાસ્ટિકની જુદીજુદી સ્પર્ધામાં પ્રિયંકાએ ચાર સુવર્ણ મેળવ્યા તે ત્રિપુરા જેવા નાના રાજ્યમાં એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. \n\nપ્રિયંકા પોતાની સફળતાનો શ્રેય પોતાના પ્રથમ કોચ સોમા નંદી અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ બિશેશ્વર નંદી તથા વિશેષ પોતાની માતાને આપે છે. \n\nગુવાહાટીના ભોગેશ્વરી ફૂકનાના ઇનડોર સ્ટેડિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપિકા અને રણવીર સિંઘ લગ્નની તારીખની જાહેર, જાણો ક્યાં કરશે લગ્ન?\\nસારાંશ: ઘણા દિવસોથી ચાલી રહેલી ચર્ચાને વિરામ આપતાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘે પોતાનાં લગ્નની તારીખ જાહેર કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવાનારા નવેમ્બર મહિનાની 14 અને 15મી તારીખે બોલીવૂડનું આ ફેમસ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.\n\nદીપિકા પાદુકોણે પોતાના ટ્વિટર હેન્ડલ પર તેમનાં લગ્નની જાહેરાત કરી છે. \n\nતેણે લગ્નનું કાર્ડ ટ્વીટ કરતાં લખ્યું કે અમને એ વાતની જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે અમારા પરીવારના આશિર્વાદથી અમારાં લગ્ન 14 અને 15 નવેમ્બર 2018ના રોજ થવાં જઈ રહ્યાં છે.\n\nલગ્નનું કાર્ડ\n\nતેમણે લખ્યું, \"આટલાં વર્ષોમાં તમે જે અમને પ્રેમ અને સ્નેહ આપ્યા છે, તેના માટે અમે તમારા આભારી છીએ.\"\n\n\"અમારી શરૂ થનારી પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની આ ખૂબસૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાને દેશો આ રીતે કરે છે પ્રદૂષણનો સામનો\\nસારાંશ: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધવાથી ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈન્ડિયા ગેટ પ્રદૂષિત ધુમાડાથી ઘેરાઈ ગયો હતો\n\nદિવાળી પછી ફેલાયેલા ધુમાડા બાદ હવે પરાળ સળગાવવાથી થયેલા ધુમાડાને કારણે પ્રદૂષણનાં પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે.\n\nકેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, એર ક્વોલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ)માં 100 સુધીનું સ્તર સામાન્ય હોય છે. \n\nજોકે, દિલ્હીમાં એક્યુઆર સામાન્ય રીતે 300થી 400ની વચ્ચે રહેતું હોય છે, પણ મંગળવારે એ સ્તર 440 સુધી પહોંચી ગયું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદિલ્હી-નેશનલ કેપિટલ રિજન(એનસીઆર), ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિવિધ વિસ્તારોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાનો એ પહેલો દેશ જ્યાં લોકો ચિકન તો ખાશે પણ મરઘી નહીં મરે\\nસારાંશ: સિંગાપુરના લોકો હવે એવું માંસ ખાઈ શકશે, જેના માટે પ્રાણીઓને મારવાં નહીં પડે. તેને 'ક્લીન મીટ' કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસિંગાપુરે તેની મંજૂરી આપી દીધી છે અને આ મામલે તે દુનિયાનો સૌથી પહેલો દેશ બની ગયો છે.\n\nસિંગાપુરના આ નિર્ણયથી સાન ફ્રાન્સિસ્કોસ્થિત ઈટ જસ્ટ સ્ટાર્ટઅપ માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે.\n\nઈટ જસ્ટ કંપની લૅબમાં ચિકનનું માંસ તૈયાર કરીને વેચવાની તૈયારી કરી રહી છે.\n\nપહેલાં માંસ નગેટ્સના રૂપમાં મળશે, પણ કંપનીએ હજુ જણાવ્યું નથી કે આ ક્યારે ઉપલબ્ધ થશે.\n\nસ્વાસ્થ્ય, પર્યાવરણ અને પ્રાણીઓના બચાવની ચિંતાને કારણે રેગ્યુલર માંસના વિકલ્પની માગ વધી છે.\n\nફાયનાન્સિયલ સર્વિસ કંપની બાર્કલી અનુસાર વૈકલ્પિક મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુબઈના શેખે ઇન્સ્ટાગ્રામમાં કવિતા પોસ્ટ કરીને અજાણી સ્ત્રી પર આરોપ મૂક્યા\\nસારાંશ: દુબઈના શાસક શેખ મોહમ્મદ અલ મકતૂમનાં પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈન હાલ લંડનમાં રહે છે. કહેવાય છે કે પોતાના પતિને છોડીને ગયા બાદ તેમના જીવને જોખમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"69 વર્ષના શેખ મોહમ્મદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે 'કોઈ અજાણ્યાં મહિલા' પર 'દગો કરવાના અને વિશ્વાસઘાત કરવાના' આરોપ મૂક્યા છે.\n\nઅબજપતિ શેખ મોહમ્મદ બ્રિટનમાં એક રેસકોર્સના માલિક છે. તેમને બ્રિટનનાં મહારાણી સાથે રેસકોર્સમાં વાત કરતાં જોવા એ સામાન્ય બાબત છે.\n\nજૉર્ડનમાં જન્મેલાં અને બ્રિટનમાં ભણેલાં 45 વર્ષનાં હયાએ 2004માં શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ શેખનાં છઠ્ઠા પત્ની છે.\n\nઅહેવાલો મુજબ વિવિધ પત્નીઓથી શેખનાં 23 બાળકો છે.\n\nકેમ ભાગ્યાં હયા?\n\nવર્ષ 1999ની તસવીરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ દોષિત, 30 એપ્રિલે સજાની સુનાવણી\\nસારાંશ: આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે નારાયણ સાંઈ સહિત કુલ 5 લોકોને આ મામલે દોષિત જાહેર કર્યા છે. \n\nઆ કેસમાં ગંગા, જમના નામની બે મહિલાઓ, નારાયણ સાંઈના સાથી કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન અને રમેશ મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોર્ટ આ મામલે 30 એપ્રિલના રોજ સજાની સુનાવણી કરશે. \n\nનારાયણ સાંઈ સુરતની બે બહેનો પર બળાત્કારના મામલામાં દોષિત ઠર્યા છે. \n\nશું છે મામલો? \n\nવર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. \n\nઆ બંનેમાંથી નાની બહેને ફરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુષ્કર્મ પીડિતાના પુત્રનું જન્મના બે દિવસ બાદ મૃત્યુ\\nસારાંશ: તેર વર્ષની દુષ્કર્મ પીડિતાએ બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ તેના બાળકનું મોત થયું છે. સર્વોચ્ચ અદાલતે આ કિશોરીને ગર્ભપાતની મંજૂરી આપી હતી, પરંતુ ગર્ભપાતના ઑપરેશન દરમિયાન બાળકનો જન્મ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈની જેજે હોસ્પિટલ સાથે જોડાયેલા કર્મચારીઓના જણાવ્યા અનુસાર કિશોરીને 32 અઠવાડિયાનો ગર્ભ હતો. તેણે 8 સપ્ટેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું 10મી તારીખે શિશુનું મૃત્યુ થયું. પ્રસૂતિ ઑપરેશન દ્વારા થઈ હતી. પીડિતાનાં પિતાના એક સહકર્મીની દુષ્કર્મના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.\n\nભારતના ગર્ભપાત સંબંધિત કાયદા અનુસાર 20 અઠવાડિયાથી વધુ સમયના ગર્ભને ત્યારે જ ગર્ભપાતની મંજૂરી અપાય છે, જ્યારે માતાનું જીવન ખતરામાં હોય.\n\nસર્વોચ્ચ અદાલતે આપી મંજૂરી\n\nકિશોરીના માતા-પિતા પુત્રીની મેદસ્વિતાના ઈલાજ માટે તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 'હજ સબસિડી ઇંદિરા ગાંધીના મગજની ઊપજ હતી'\\nસારાંશ: આ વાત ખરેખર પ્રશંસનીય છે કે હજ સબસિડી બંધ થઈ ગઈ છે. જોકે, કેટલાક પ્રાથમિક તથ્યો હજ સબસિડી સાથે સંબંધિત ચર્ચાનો ભાગ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી પહેલી વાત તો એ છે કે, ભારતમાં ક્યારેય મુસ્લિમ સમાજે હજ સબસિડીની માગ કરી નહોતી. \n\nસૈયદ શહાબુદ્દીનથી માંડીને મૌલાના મહમૂદ મદની સુધી અને અસદુદ્દીન ઓવૈસીથી માંડીને ઝફરુલ-ઇસ્લામ ખાન સુધીના ઘણાં મુસ્લિમ નેતા અને વિદ્વાન સતત હજ સબસિડીને ખતમ કરવાની માગ કરતા રહ્યા છે.\n\nબીજી વાત એ કે વર્ષોથી હજ સબસિડી મુસ્લિમ સમાજને સીધી રીતે મળી રહી નથી. ભારત સરકાર સાઉદી અરેબિયાની મુસાફરી માટે હવાઇ ટિકિટ પર એર ઇન્ડિયાને સબસિડી આપતી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપ્રત્યેક હજ યાત્રિકો માટે સરકાર દ્વારા સ્વીકૃત આ રકમ આશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : રાહુલને નેતૃત્વ સોંપ્યા બાદ શું કરશે સોનિયા ગાંધી?\\nસારાંશ: સમય આવી ગયો છે સોનિયા ગાંધીના વધુ એક ત્યાગનો. આ વખતે તેઓ તેમના દીકરા રાહુલ ગાંધી માટે ત્યાગ કરવા જઈ રહ્યાં છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનિયા ગાંધી 19 વર્ષથી કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળી રહ્યાં છે\n\nરાહુલ ગાંધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનશે. તેઓ આ પદ સંભાળનારા નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના છઠ્ઠા સભ્ય હશે. \n\n132 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસની કમાન 45 વર્ષોથી નહેરુ-ગાંધી પરિવારના સભ્યોના હાથમાં રહી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજેમાં સોનિયા ગાંધીએ 19 વર્ષ સુધી એટલે કે સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું છે. \n\nજવાહરલાલ નહેરુ અગિયાર વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેમના સિવાય ઇંદિરા ગાંધી સાત વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : સંકટગ્રસ્ત હોવા છતાંય ખેડૂતો માટે જાતિ અને ધર્મ મોટા કેમ?\\nસારાંશ: દિલ્હીમાં ખેડૂતોની કૂચમાં અગાઉ મહેન્દ્રસિંહ ટિકૈતના સમયની કૂચ જેવી ન હતી. તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા. એ પછી ખેડૂતોની રેલીઓ અને બેઠકો નાની અને પ્રભાવહીન રહેતી. મીડિયા પણ માત્ર શહેરમાં ફેલાવાયેલી ગંદકી તથા ટ્રાફિકજામની જ વાત કરતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉની સરખામણીએ આ વખતની રેલી નાની હોવા છતાંય મોટી દેખાતી હતી, કારણ કે મીડિયા અચાનક જ ખેડૂત સમર્થક બની જાય છે અને સમગ્ર વિપક્ષ પણ તેમનું હિતૈષી બની જાય છે. \n\nસરકારનો ખેડૂત હિતૈષી હોવાનો દાવો પણ અસ્થાને નથી. ચાલુ બજેટમાં ખેડૂતને ઉત્પાદનખર્ચથી દોઢ ગણી રકમ આપવાની જાહેરાત થઈ છે. ટેકાના ભાવોમાં પણ ઠીકઠાક વધારો થયો છે. \n\nસ્વામીનાથન ઐય્યર જેવા અર્થશાસ્ત્રીઓ સરકારની આ જાહેરાતને તેના 'ગળાની ફાંસ' સમાન માન છે. \n\nચર્ચાથી વધુ સહાનુભૂતિ કેમ?\n\nઆ વખતે ખેડૂતોની સભામાં વિપક્ષને કારણે ચર્ચા ઓછી અને સહાનુભૂતિ વધુ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ પાકિસ્તાનમાં ચૂંટણી કેટલી સ્વતંત્ર અને નિષ્પક્ષ?\\nસારાંશ: પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી થવાની છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તેવું પાકિસ્તાનના ઇતિહાસમાં બીજીવાર બન્યું છે, પણ ચૂંટણીમાં તેની ખુશીને બદલે વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સપ્તાહમાં અખબારોમાં કેટલીક ધ્યાનાકર્ષક હેડલાઈન્સ જોવા મળી હતી. \n\n'ધ ગાર્ડિયન' અખબારે એવી હેડલાઈન પ્રકાશિત કરી હતી કે 'ધરપકડ અને ધમકીને કારણે પાકિસ્તાનની ચૂંટણીમાં ગડબડનો ડર.'\n\n'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'એ લખ્યું હતું કે 'પાકિસ્તાનની ચૂંટણી પર લશ્કરના દખલગીરીનો પ્રભાવ.'\n\nનિષ્પક્ષ ચૂંટણીના પાકિસ્તાનના દાવા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે. સરકારના દાવાને અનેક વિશ્લેષકો, પત્રકારો અને પાકિસ્તાનનું પ્રભાવશાળી માનવાધિકાર પંચ (એચઆરસીપી) ખોટા ગણાવી રહ્યા છે. \n\nએચઆરસીપીએ ચૂંટણીમાં ગડબડના જબરદસ્ત, આક્રમક અને ખુલ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ વડાપ્રધાને શા માટે લીધી કબીરની સમાધિની મુલાકાત?\\nસારાંશ: સંત કબીરે ગત 500 વર્ષોથી ભારતીય જનમાનસમાં અદ્વિતિય સ્થાન બનાવી રાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું કારણ એ છે કે કબીર પ્રેમના પ્રસ્થાન વડે સમાજ સામે, વ્યક્તિ સામે અને ખુદ પોતાની સામે પણ સવાલ કરે છે. \n\nસંત કબીરે કહેલું, 'પિંજર પ્રેમ પ્રકાસ્યા, અંતિર ભયા ઊજાસ, મુખ કસ્તૂરી મહમહી, બાની ફૂટી બાસ.'\n\nકબીરની પ્રસિદ્ધ સામાજિક આલોચનાનું મૂળ તત્ત્વ એ જ છે કે ભગવાનની સામે જ નહીં, દૈનિક સામાજિક વ્યવહારમાં પણ બધાને સમાન દરજ્જો મળવો જોઈએ. \n\nઆ અર્થમાં કબીર આધુનિક લોકતાંત્રિક ચેતનાની ખરેખર બહુ નજીક હોય તેવા કવિ છે. \n\nકબીરના વિચારોનું મહત્ત્વ\n\nઉત્તર પ્રદેશના મગહરમાં આવેલી સંત કબીરની સમાધિ\n\nએ ઉપરાંત કબીર મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશના બંધારણ અનુસાર દેશભક્તિ જ અસલી રાષ્ટ્રવાદ : પ્રણવ મુખર્જી\\nસારાંશ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલયે પહોંચ્યા હતા. પોતાના પ્રાસંગિક સંબોધનમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે 'નફરતથી દેશ નબળો પડશે, આપણી શક્તિ સહિષ્ણુતામાં છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહન ભાગવતે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થવા અંગે ચર્ચા અસ્થાને છે. \n\nકાર્યક્રમ પહેલાં ડૉ. મુખર્જીએ સંઘના સ્થાપક ડૉ. હેડગેવારના જન્મસ્થળની મુલાકાત લીધા બાદ લખ્યું, 'હેડગેવાર ભારત માતાના મહાન સપૂત હતા.'\n\nઆ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 'મુખર્જીએ સંઘને અરીસો દેખાડ્યો છે.'\n\nડૉ. મુખર્જીને સંઘના ત્રણ વર્ષીય કાર્યક્રમના સમાપન કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nમુખર્જીના સંબોધના મુખ્ય મુદ્દા \n\n'મુખર્જીએ સંઘને અરીસો દેખાડ્યો'\n\nડૉ. મુખર્જીના સંબોધન બાદ નવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશના સૌથી જૂના અને એકમાત્ર ઑપેરા હાઉસનો ગુજરાતીએ કરાવ્યો પુનરુદ્ધાર\\nસારાંશ: એક સદી જૂના મુંબઈના રોયલ ઑપેરા હાઉસમાં ગુજરાતના પૂર્વ રાજવી પરિવારના પ્રયત્નોથી ફરી એક વખત ઑપેરાની સૂરાવલિઓ ગુંજતી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"23 વર્ષ સુધી બંધ રહ્યા બાદ ઑપેરા હાઉસ ફરી શરૂ થયું છે. લગભગ આઠ વર્ષ સુધી તેના પુનરુદ્ધારનું કાર્ય ચાલ્યું હતું. \n\n'રોયલ ઑપેરા હાઉસ'ને યુનેસ્કોએ એશિયા-પૅસિફિકના સાંસ્કૃતિક વારસાની જાળવણીના પુરસ્કારથી સન્માનિત કર્યું છે. \n\nતા. 27મી માર્ચને 'વર્લ્ડ થિયેટર ડે' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એક નજર ગોંડલના પૂર્વ રાજવી પરિવારે કળાક્ષેત્રે કરેલા પ્રદાન પર. \n\nઆઠ વર્ષ ચાલ્યું રેસ્ટોરેશન\n\nરોયલ ઑપેરા હાઉસનાં નિર્માણમાં ભારતીય તથા યુરોપિયન શૈલીની છાંટ જોવા મળે છે. \n\nપુન: સ્થાપનાનું કામ સંભાળનારા આર્કિટેક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશભરમાં NRC લાવવાની ચર્ચા વચ્ચે સરકારે જેને મંજૂરી આપી તે NPR શું છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી યુનિયન કૅબિનેટે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવા માટે 8500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને NPRના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે.\n\nપશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકાર અને કેરળની ડાબેરી સરકારે NPRનો વિરોધ કર્યો છે.\n\nઆ બંને સરકારોએ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે.\n\nNPR અને વિવાદ\n\nમમતા સરકારે બધા જિલ્લાના અધિકારીઓને એનપીઆર અપડેટ ન કરવાના આદેશો મોકલી દીધો છે તો કેરળની સરકારે પણ આવો જ આદેશ બહાર પાડ્યો છે.\n\nમમતા બેનરજી પોતાના રાજ્યમાં NRC અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ નહીં કરે તેવું કહેતા હતા. જોકે NPR અંગે તેઓ અવઢવમાં હતા.\n\nNRCનો વિરોધ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દોઢ લાખ બાળકીઓનાં જીવનમાં પરિવર્તન\\nસારાંશ: તમે નજરે જુઓ નહિ ત્યાં સુધી માનો નહીં કે એક રાજસ્થાની છોકરીએ શાળાએ જતાં પહેલાં કેટલું કામ કરવું પડે છે. ઘરનાં કામ કરવામાં સ્કૂલ તેની પ્રાથમિકતામાં નથી આવતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રીસ લાખ બાળકીઓને ભણાવી છે ‘એજ્યુકેટ ગર્લ્સ’એ\n\nભારતનાં એક શિક્ષિકાના પ્રયત્ન અને પ્રેરણાથી ત્રીસ લાખ બાળકીઓને ભણવા માટે પ્રોત્સાહન આપે છે અને તેમનાં જીવનને બદલી રહી છે. \n\nભાગવંતી લસી રામ દિવસની શરૂઆત રોટલી બનાવવાથી કરે છે. તે તવા પર ધ્યાનથી રોટલી શેકે છે, પછી મરઘીને ચણ નાખે છે. વાળ ધુએ છે. એક કામ પતે ન પતે ત્યાં પિતા તેને બીજું કામ યાદ કરાવે છે.\n\nતેણે બકરીઓને પણ ચારવા લઈ જવાની હોય છે, બકરી રાહ નથી જોતી. અંતે તે વાળ ઓળી, દુપટ્ટો નાખીને ચાર કિમી દૂર આવેલી સ્કૂલે જવા નીકળે છે. \n\nભાગવંતી કહે છે, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધ લાગ બોમર : યહૂદીઓનો એ ધાર્મિક તહેવાર જેની ઉજવણીમાં ઇઝરાયલમાં ડઝનબંધ લોકો કચડાઈને મરી ગયા\\nસારાંશ: ઇઝરાયલના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પ્રાંતમાં આયોજિત એક ધાર્મિક તહેવારની ઉજવણી દરમિયાન અનેક લોકો કચડાઈને મરી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે લોકોને ત્યાંથી નીકળી જવાના આદેશ આપ્યા છે, ડઝનેક ઍમ્બ્યુલન્સ અહીં પહોંચી ગઈ છે અને મૃતદેહો તથા ઈજાગ્રસ્તનો કાઢવામાં આવી રહ્યા છે.\n\nઇઝરાયલની ઇમર્જન્સી સેવા મેગન ડેવિડ એડમ (MDA) દ્વારા આ અંગે ખરાઈ કરાઈ છે, જોકે તેમને ચોક્કસ મૃતકાંક અંગે માહિતી આપી નથી.\n\nતેમણે નોંધ્યું છે કે અન્ય ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅખબાર હારેટ્ઝ નોંધે છે કે 38 લોકો માર્યા ગયા છે, ઇમર્જન્સી સેવાઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી આદરી દેવાઈ હતી. \n\nવડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા : ભારતની આ કંપનીએ કેવી રીતે આખી દુનિયાને કોરોના રસી આપી?\\nસારાંશ: વિશ્વમાં કોરોના વાઇરસ સામેની રસી બનાવવા માટે ફાર્મા કંપનીઓ ધોમ ઉત્પાદન કરી રહી છે અને આ બધા વચ્ચે એક કંપની ઘણી આગળ નીકળી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં ભલે બહુ લોકપ્રિય કે જાણીતી ન હોય પણ ભારતની કંપની 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (એસઆઈઆઈ) રસી બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપની છે. \n\nસીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પૂણેમાં દર વર્ષે 1.5 અબજ ડોઝનું ઉત્પાદન કરે છે. \n\nઍસ્ટ્રાઝેનેકાના લાઇસન્સ હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કોવિડની રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ બીબીસીને કહ્યું, \" અમે ગણતરીપૂર્વક બહુ મોટું જોખમ લીધું.\" \n\nવર્ષ 2020માં રસીને સરકાર તરફથી મંજૂરી પણ નહોતી મળી તે પહેલાં તેમણે આ જોખમ ખેડ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી: ગોલ્ડન વિઝા : કેવી રીતે મળે છે અને શું છે શરતો?\\nસારાંશ: અમેરિકાની નાગરિક્તા કે ગ્રીન કાર્ડ મેળવવા આખીય દુનિયામાં દોટ લાગી છે. અમેરિકામાં એક વિઝા નોકરીના છે અને બીજા નોકરી આપવાના છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા એક-દોઢ વર્ષમાં કેટલાય ભારતીય અમીરોએ પૈસાના જોરે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યું.\n\nઅમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાના બે રસ્તા છે. પહેલો છે ઈ-2 વિઝા અને બીજો છે ઈબી-5 ઇન્વેસ્ટર વિઝા.\n\nઅમેરિકાએ ઈ-2 વિઝાની સુવિધા કેટલાંક પસંદગીના દેશોને જ આપી છે. ભારત અને ચીન આ યાદીમાં નથી.\n\nએટલે વાત વિઝાની. અમેરિકન વિદેશ વિભાગ મુજબ આ પ્રોગ્રામ વિશે પૂછપરછમાં સૌથી આગળ પાકિસ્તાની લોકો હતા. ત્યારબાદ બીજા નંબરે ભારતીયો હતા.\n\nઅમેરિકા વર્ષમાં દસ હજાર ઈબી-5 વિઝા મૂકે છે. જેમાંથી એક વિઝા માટે ઓછામાં ઓછી 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધવન બાદ વિજય શંકર ઈજાને લીધે ટીમમાંથી બહાર, કોણ લેશે સ્થાન?\\nસારાંશ: શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર બાદ હવે વિજય શંકરને પણ વર્લ્ડ કપ ટીમમાંથી ઈજાને કારણે બહાર કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્લ્ડ કપમાં વિજય શંકર બહુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, જ્યારે ભુવનેશ્વર કુમારને બદલે ટીમમાં આવેલા મોહમ્મદ શમીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.\n\nમંગળવારે રમાનારી બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળશે તે નિશ્ચિત બાબત છે. \n\nઆમ છતાં ભારતીય ટીમ સામે કેટલી સમસ્યાઓ છે જેને ઉકેલવા તેઓ મથી રહ્યા છે.\n\nવિજય શંકર ઈજાગ્રસ્ત\n\nભારતીય ટીમના મૅનેજમૅન્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)ને વિજય શંકરને બદલે મયંક અગ્રવાલને ટીમમાં સમાવવાની અપીલ કરી છે.\n\nટીમે તેમના નિવેદનમાં જણાવ્યું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધોનીનાં ગ્લવ્ઝને ICCએ નિયમ વિરુદ્ધ ગણાવ્યાં\\nસારાંશ: ભારતીય વિકેટકીપર બૅટ્સમૅન મહેન્દ્રસિહ ધોનીનાં 'રૅજિમેન્ટલ ડૅગર'વાળાં ગ્લવ્ઝને લઈને આઈસીસી તરફથી વાંધો ઉઠાવાયા બાદ અભિયાન શરૂ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ખેલમંત્રી અને ક્રિકેટ પ્રશાસક સમિતિએ આગામી સમયમાં પણ ધોનીને ગ્લવ્ઝ પહેરવાં દેવાની વકીલાત કરી હતી, પણ આઈસીસીએ ધોનીનાં ગ્લવ્ઝને નિયમ વિરુદ્ધ ગણાવ્યાં છે અને પરવાનગી આપી નથી.\n\nઆઈસીસી પ્રમાણે વિકેટ કીપિંગ ગ્લવ્ઝ પર ચિહ્ન લગાવવાની પરવાનગી નથી.\n\nઆઈસીસીએ કહ્યું છે, \"ટુર્નામેન્ટના નિયમો પ્રમાણે કપડાં કે અન્ય ચીજો પર કોઈ પણ પ્રકારના અંગત સંદેશાઓ અથવા ચિહ્ન લગાવી શકાતાં નથી. એ સિવાય વિકેટકીપરનાં ગ્લવ્ઝ પર શું હોવું જોઈએ એ અંગેના સ્ટાન્ડર્ડ્ઝનું પણ આ ઉલ્લંઘન છે.\"\n\nભારતમાં ટ્વિટર પર #DhoniKeepTheGlov"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી : 'ચૂંટણી વખતે લાગ્યું કે દરેક ઘરમાંથી મોદી ચૂંટણી લડે છે'\\nસારાંશ: લોકસભા ચૂંટણીમાં મળેલા ઐતિહાસિક વિજય બાદ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાસણી પહોંચ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ અહીં કાશી વિશ્વનાથમંદિરમાં પૂજા-અર્ચના કરી. તેઓ અહીં પોતાના વિજય બદલ લોકોનું અભિવાદન કર્યું. \n\nવારણસીમાં મોદી ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી. ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા મોદીએ પોતાના ભાજપને કાર્યકર ગણાવ્યા હતા. \n\nભાજપના કાર્યકરોને સંબોધતાં મોદીએ કહ્યું, \n\nગુજરાત પહોંચેલા નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લીધા\n\nમોદી માતા હીરાબા સાથે\n\nઆ પહેલાં લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ખાનપુર ખાતે સભા સંબોધ્યા બાદ માતા હીરાબાને મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી જેમાં ભાગ લઈ રહ્યા છે તે SCO યાને શાંઘાઈ સહયોગ સંગઠન શું છે ?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO એટલે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠક કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13 અને 14 જૂન એટલે કે બે દિવસ માટે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોમાં SCO શું છે તેને જાણવાની સખત જિજ્ઞાસા છે, આ સંગઠનની રચના ક્યારે કરવામાં આવી, તેનો ઉદ્દેશ્ય શું છે અને આનાથી ભારતને શું મળશે? ચાલો અમે તમને એક-એક કરીને આ વાતો જણાવીએ.\n\nએપ્રિલ 1996માં શાંઘાઈમાં યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન એકબીજાના વંશીય અને ધાર્મિક તણાવાને ઘટાડવા માટે સહયોગ કરવા માટે રાજી થયા હતા. \n\nત્યારે આ સંગઠનને શાંઘાઈ-ફાઇવના નામે ઓળખવામાં આવતું હતું. \n\nવાસ્તવિક રીતે SCOનો જન્મ 15 જૂન, 2001ના રોજ થયો હતો. \n\nત્યારે ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી : સ્વતંત્રતાદિને 'ઝંડાને સલામી આપવા ઊઠેલા એમના પંજાની ધ્રુજારીમાં હવે ઉંમર વર્તાતી હતી.'\\nસારાંશ: આઝાદ ભારત 73 વર્ષનું થયું, લાલ કિલ્લો 371 વર્ષનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 68ના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાતંત્ર્યદિને લાલ કિલ્લાની પરથી આ છઠ્ઠા સંબોધનમાં ગુજરાતી બાંધાણીથી બનેલો સાફો પહેરેલા મોદીનો જુસ્સો અને જોશ અકબંધ છે છતાં ઝંડાને સલામી આપવા ઊઠેલા એમના પંજાની ધ્રુજારીમાં હવે ઉંમર વર્તાતી હતી. \n\nદોઢ કલાક લાંબા ભાષણમાં ભાગ્યે જ એવો કોઈ મુદ્દો હશે, જેને મોદી સ્પર્શ્યા નહીં હોય.\n\nએ બધા મુદ્દામાં આ 15મી ઑગસ્ટે દેશ માટે કરાયેલી સૌથી મોટી જાહેરાત સેનાની ત્રણે પાંખના સંકલનના એક વડા 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'ની નવી નિમણૂકને ગણી શકાય. \n\nએની જરૂરીયાત છેક 1947થી હતી. કારગીલ યુદ્ધ બાદની કમિટીએ વર્ષ 2000માં એન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકાર RCEPમાં સામેલ થાય તો આપણાં બજારો કેટલાં તૈયાર?\\nસારાંશ: 1 જાન્યુઆરી, 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ વિશ્વ વેપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું. આજની તારીખે આ વિશ્વ વેપાર સંગઠન કુલ વિશ્વ વેપારના 95 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતાં 153 સભ્યરાષ્ટ્રો અને 30 નિરીક્ષકો ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય કાર્યાલય જીનીવા, સ્વિત્ઝર્લૅન્ડ ખાતે આવેલું છે. વિશ્વ વેપાર સંગઠન વેપારનીતિઓનું માળખું રચે છે, પણ પરિણામ નક્કી કરતું નથી. \n\nસમાનતા, પરસ્પર સમાન વ્યવહાર, બંધનકર્તા અને અમલ કરવા યોગ્ય ખાતરીઓ, પારદર્શિતા અને સલામતી એ પાંચ મહત્ત્વના સિદ્ધાંતો પર આધારિત રહી વિશ્વ વેપાર સંગઠન કામ કરે છે.\n\nજથ્થાબંધ કૃષિ કોમોડિટીના નિકાસકારો અને સબસિડી પર નભતા હોય તેવા મોટી સંખ્યામાં ખેડૂતો ધરાવતા દેશો વચ્ચે અસહમતી સર્જાતા દોહા-મંત્રણા તરીકે જાણીતી ચર્ચા હજુ ફળદાયી બની નથી.\n\nકોઈ પણ દેશ વિશ્વ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારના એ ત્રણ નિર્ણયો જેણે ભારતના મુસ્લિમોની ચિંતા વધારી\\nસારાંશ: ભારતીય સંસદે એક વિવાદાસ્પદ કાયદો બનાવ્યો છે, જેમાં ત્રણ પાડોશી દેશના, મુસ્લિમો સિવાયના, વસાહતીઓને ભારતીય નાગરિકત્વ મળવાની જોગવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નવો કાયદો શાસક ભારતીય જનતા પક્ષે લીધેલાં ત્રણ પગલાં પૈકીનો એક છે. તેને કારણે દેશના મુસ્લિમ સમુદાયના મોટા વર્ગમાં ચિંતા શા માટે વધી છે, એ બીબીસીના નિતિન શ્રીવાસ્તવ જણાવે છે. \n\nભારતીય સંસદે એક વિવાદાસ્પદ ખરડાને મંજૂરી આપી છે અને તેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી દીધી છે. આ કાયદામાં ભારતના ત્રણ પાડોશી દેશ - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ગેરકાયદે વસાહતીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. શરત એટલી જ છે કે એ ગેરકાયદે વસાહતીઓ મુસ્લિમ ન હોવા જોઈએ. \n\nઝુંબેશકર્તાઓ કહે છે કે જમણેરી રાષ્ટ્રવાદી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સાથે શી જિનપિંગની મુલાકાત અને ચીનનું કાશ્મીર અંગે બદલાયેલું વલણ\\nસારાંશ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડા પ્રધાન મોદી અને જિનપિંગ તામિલનાડુના મહાબલિપુરમમાં મુલાકાત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શી જિનપિંગની ભારત મુલાકાત પહેલાં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીનના પ્રવાસે ગયા હતા. \n\nઇમરાન ખાન જ્યારે ચીનના પ્રવાસે જવાના હતા ત્યારે ચીન તરફથી કાશ્મીર મામલે જે નિવેદન આપવામાં આવ્યું હતું તે પાકિસ્તાનને ખુશ કરનારું ન હતું. \n\nચીનના વિદેશ મંત્રાલયનું કાશ્મીર પરનું નિવેદન અગાઉથી વિપરીત છે.\n\nથોડા સમય પહેલાં જ ચીને કહ્યું હતું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન યુએન ચાર્ટર અને તેના પ્રસ્તાવોને આધારે થવું જોઈએ. \n\nજોકે હવે ચીને કહ્યું કે કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન દ્વીપક્ષીય સંવાદના માધ્યમથી સમાધાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી- અમિત શાહની નજીકના ગણાતા જે. પી. નડ્ડાને કેમ કાર્યકારી અધ્યક્ષ બનવાયા?\\nસારાંશ: ભારતીય જનતા પક્ષે તેમના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાની પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નડ્ડાને મોદી અને અમિત શાહની નજીકના માનવામાં આવે છે\n\nભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રી બનાવ્યા બાદ એ વાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી કે પક્ષના અધ્યક્ષની જવાબદારી કોને આપવામાં આવશે. \n\nજે. પી. નડ્ડા નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં મંત્રીમંડળમાં સામેલ હતા. જોકે, બીજી વખત બનેલી સરકારમાં તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી ન હતી. \n\nત્યારથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સંગઠનની જવાબદારી તેમને મળી શકે છે. \n\n17 જૂનના રોજ ભાજપના સંસદીય બોર્ડમાં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ RCEPમાં જોડાવાનો ઇનકાર કેમ કરી દીધો?\\nસારાંશ: ભારતે આસિયાન દેશોની પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી આરસીઈપી એટલે કે રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારનું કહેવું છે કે આરસીઈપીમાં સામેલ થવાને લઈને કેટલાક મુદ્દાઓ પર ચિંતા હતી. જેને લઈને કોઈ સ્પષ્ટતા ન થતાં દેશના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું છે. \n\nવડા પ્રધાન મોદીએ તેમને પોતાના આત્માના અવાજ પર લીધેલો નિર્ણય ગણાવ્યો છે. જ્યારે કૉંગ્રેસ આ નિર્ણયને પોતાની જીતના રૂપમાં દર્શાવી રહી છે. \n\nસોમવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આરસીઈપી સંમેલનમાં ભાગ લીધો તો બધાની નજર એ વાત પર હતી કે તેઓ ભારતને આ સમજૂતીનો ભાગ બનાવશે કે નહીં. \n\nએવું માનવામાં આવતું હતું કે ભારત આ કરાર પર સહી કરી દેશે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કરેલી આત્મનિર્ભર બનવાની વાત અમલ કરવામાં કેટલી મુશ્કેલ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનના ચોથા તબક્કાની અટકળો વચ્ચે મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનની વાત કરી અને 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nપોતાના સંબોધનમાં ભારતમાં પ્રથમ વખત પીપીઈ કિટ અને એન-95 માસ્કનું ઉત્પાદન શરૂ કરવાની તથા ભારતમાંથી અન્ય દેશોમાં દવાઓ નિકાસ કરવાથી દેશનું ગૌરવ વધ્યાની વાત કરી. \n\nએમણે 20 લાખ કરોડનું આર્થિક પૅકેજ જાહેર કર્યું જેનું કદ ભારતની જીડીપીના દસ ટકા જેટલું થાય છે. \n\nવડા પ્રધાને 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો હતો અને લોકલ માટે વૉકલ થવાની સલાહ આપી, એટલે કે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા કહ્યું. \n\nપોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, \"ભારતની આત્મનિર્ભરતાના પાંચ પાયા હશે જેમાં અર્થતંત્ર, ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ રશિયાના માટે એક બિલિયન અમેરિકન ડૉલરની જાહેરાત કેમ કરી?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં બોલ્યા કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમા ઇન્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા.\n\nદરમિયાન તેઓએ ભારતના રશિયાના સાથેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કરીને કહ્યું કે રશિયાના દૂરપૂર્વના વિસ્તારો સાથે ભારત ઘણા લાંબા સમયથી જોડાયેલું છે.\n\nજ્યારે બીજા વિદેશીઓને વ્લાદિવોસ્તોકમાં પ્રવેશ નહોતો ત્યારે ભારત વ્લાદિવોસ્તોકમાં પોતાની કૉન્સ્યૂલેટ ખોલનાર પહેલો દેશ હતો.\n\nઆ ફોરમમાં બોલતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના દાવા મુજબ શું 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે?\\nસારાંશ: દાવો : વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હકીકત : સરકારી આંકડાઓ અનુસાર, 2016 સુધી ખેડૂતોની આવકમાં ઘણો વધારો નોંધાયો છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોની આવક કેટલી વધી તેના સરકારી આંકડાઓ ઉપલબ્ધ નથી. \n\nજોકે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હીતમાં ઘણાં પગલાં ભર્યાં છે, પરંતુ કૃષિ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે આ પગલાંને લીધે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ શકશે નહીં.\n\nમોદી સરકારના કાર્યકાળમાં પોતાની માગોને લઈને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ઘણીવાર પોતાની માગોને લઈને સંસદ સુધી રેલી કાઢી હતી. તેમની માગોમાં આવક સૌથી મહત્ત્વનો મુદ્દો હતો.\n\nડિસેમ્બર 2018માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના વિજય અંગે પાકિસ્તાનનું મીડિયા શું કહે છે?\\nસારાંશ: ગુરુવારે 17મી લોકસભાનું ગઠન કરવા માટે આયોજિત ચૂંટણીનાં પરિણામ આવ્યાં, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું સત્તા પર પુનરાગમન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અપેક્ષા મુજબ જ ભારત ઉપરાંત પાડોશી દેશો તથા પશ્ચિમી દેશોમાં હવે પછી કોની સરકાર બનશે તેની ઉત્કંઠા હતી. \n\nભારતમાં કોની સરકાર બને છે, તેની ઉપર સંબંધોનો આધાર હોઈ પાકિસ્તાની મીડિયામાં પણ પરિણામ અંગે આતુરતા હતી.\n\nપાકિસ્તાન ઉપરાંત ચીન, અમેરિકા સહિતના દેશોનાં મીડિયાગૃહોએ આ પરિણામોની નોંધ લીધી અને તેનું વિશ્લેષણ પણ કર્યું.\n\nપાકિસ્તાની અખબાર : The Dawn\n\nબિહારમાં ભાજપના વિજયની ઉજવણી કરી રહેલાં સમર્થકો\n\nપાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ ડૉન'એ 'ઇમરાને મોદીને આપ્યાં અભિનંદન'ના શીર્ષક સમાચાર સાથે ભારતની લોકસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના શપથવિધિમાં પ.બંગાળના આ ખાસ મહેમાનો પર વિવાદ કેમ?\\nસારાંશ: \"મોદીજીની જીત માટે મારા પતિએ બલિદાન આપ્યું. અમે ન્યાય ઇચ્છીએ છીએ. હવે જ્યારે વડા પ્રધાને અમને શપથવિધિમાં બોલાવ્યાં છે, તો ન્યાય અપાવશે એવી આશા પણ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો ચંદન સાવનાં પત્ની આરતી દેવીના છે.\n\nતેમના પતિ ચંદન સાવ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા. \n\nકોલકાતાની ઉત્તરે આવેલા 24-પરગણા જિલ્લાના ભાટપાડા વિસ્તારમાં અમુક અજ્ઞાત લોકોએ બાઇક પર આવતા ચંદનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. \n\nઆરતી દેવી કહે છે, \"હું ઇચ્છું છું કે મારાં બાળકોનો ઉછેર સારી રીતે થાય અને મારા પતિના હત્યારાઓને સજા મળે.\"\n\nઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ શપથગ્રહણ કરશે અને આ સમયે ખાસ મહેમાનોમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા દરમિયાન કથિત તૃણમૂલ કૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનાં એ બહેન જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો\\nસારાંશ: અત્યારસુધી લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજનેતા, એક દીકરા અને ભારતના લોકપ્રિય વડા પ્રધાનના રૂપે જોયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સાથે કમર તેમના પતિ અને દીકરા સાથે\n\nજોકે, આ રક્ષાબંધન પર મળો નરેન્દ્ર મોદીનાં માનેલા બહેન કમર મોહસિન શેખને.\n\nવડા પ્રધાનને રાખડી બાંધ્યા બાદ કમરે બીબીસી સાથે વાતચીત કરી. \n\nતેમણે કહ્યું કે તેઓ મોદીને ત્યારથી રાખડી બાંધે છે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સામાન્ય કાર્યકર હતા.\n\nકમરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ એક ભારતીય સાથે લગ્ન થયા બાદથી તેઓ ભારતમાં રહે છે. \n\nજોકે, તેમના હૃદયમાં પાકિસ્તાનની યાદો પડેલી છે અને તેઓ ઇચ્છે છે કે બન્ને દેશ વચ્ચે શાંતિનું વાતાવરણ બનેલું રહે.\n\n'બિલકુલ નથી બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની 'મન કી બાત'ને યૂટ્યૂબ પર આટલી નાપસંદ કેમ કરાઈ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ઇન્ટરનેટ યૂઝર્સની નકારાત્મક પ્રતિક્રિયાને કારણે ચર્ચામાં આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આકાશવાણી પર રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્રમનું દૂરદર્શન ઉપરાંત અનેક ખાનગી ચૅનલો પણ સીધું પ્રસારણ કરે છે.આ સાથે જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(PIB), ભાજપ અને પીએમ મોદીની પોતાની યૂટ્યુબ ચૅનલ પર પણ 'મન કી બાત'ને સાંભળી શકાય છે.\n\nપરંતુ આ રવિવારે 'મન કી બાત'ને લઈને યૂટ્યુબ ચૅનલ પર યૂઝર્સની પ્રતિક્રિયા હકારાત્મક ઓછી અને નકારાત્મક વધુ રહી છે. આ ત્રણેય ચૅનલો પર 'મન કી બાત'ના વીડીયો ઉપર લાઈકની સરખામણીએ ડિસ્લાઇક ઘણી વધારે જોવા મળી.\n\nઆ વાતને અસામાન્ય ગણવામાં આવી રહી છે, કારણ કે આ પહેલાં 'મન કી બાત'ને લઈને દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું, 56,000ની રોકડ સહિત દસ્તાવેજો ગુમાવ્યાં\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતી મોદીનું પર્સ નવી દિલ્હીમાં ચોરાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પર્સમાં 56,000 રૂપિયાની રોકડ અને પાન કાર્ડ, મતદાર કાર્ડ જેવા દસ્તાવેજો હતા.\n\nજોકે, નરેન્દ્ર મોદીના ભત્રીજી જ ભોગ બન્યાં છે એવું નથી. આ અગાઉ દમયંતી મોદીના પિતા અને નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ દિલ્હીમાં જ 30,000 રૂપિયાનો ફોન ગુમાવી ચૂક્યા છે. \n\nદમયંતી મોદી પતિ વિકાસ મોદી અને બે દીકરીઓ સાથે અમૃતસરના પ્રવાસે ગયા હતાં. \n\n12 ઑક્ટોબરે સાંજે 4 વાગે તેમને પાછા ગુજરાત જવાનું હતું. અમૃતસરથી દિલ્હી આવીને ફ્રેશ થવા માટે તેમણે ગુજરાતી સમાજમાં રૂમ બૂક કરાવ્યો હતો.\n\nતેઓ સામાન ઊતારી રહ્યા હતા તે વખતે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની શાંઘાઈ કો-ઑપરેશનની બેઠક ભારત માટે કેમ મહત્ત્વની છે\\nસારાંશ: શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની ગણના આજે દુનિયામાં એક ખૂબ જ પ્રભાવી, શકિતશાળી અને કુશળ ક્ષેત્ર સંગઠન તરીકે થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આના શિખર સંમેલનમાં ઓછામાં ઓછા 20 દેશોના વડાઓ અને ત્રણ બહુરાષ્ટ્રીય કંપનીના પ્રતિનિધિઓ ભાગ લે છે. \n\nકિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલું આ સંમેલન ભારત અને ચીન માટે અનેક રીતે મહત્ત્વનું છે. \n\nએસસીઓનાં આઠ સભ્ય દેશોમાં કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન છે. \n\nઆ સિવાય ચાર નિરીક્ષક દેશ અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા છે.\n\nછ સંવાદ સહયોગી આર્મેનિયા, આઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી છે. \n\nશિખર સંમેલનમાં આ સિવાય બહુરાષ્ટ્રીય સંસ્થાનો જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને ભેટીને ઈસરો ચીફ રડી પડ્યા, મોદીએ સાંત્વના આપી\\nસારાંશ: ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ શનિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીને મળતી વખતે ઈસરોના ચીફ રડી પડ્યા\n\nજે બાદ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો અને દેશને ચંદ્રયાન-2ને લઈને સંબોધન કર્યું હતું. \n\nવૈજ્ઞાનિકોને સંબોધન કર્યા બાદ જ્યારે વડા પ્રધાન મોદી ઈસરોના મુખ્યાલયથી જવા લાગ્યો તો ઈસરોના ચીફ કે. સિવન મોદી સામે ભાવુક થઈ ગયા હતા. \n\nવડા પ્રધાન મોદીએ ઈસરો ચીફને ગળે લગાવીને તેમની પીઠ થપથપાવી હતી અને તેમને હિંમત રાખવા કહ્યું હતું. \n\nએક વખત ફરી ઈસરોના મુખ્યાલય પહોંચ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યું કે આપણ નિશ્ચિત રીતે સફળ થઈશું. આ મિશનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરોડા પાટિયા કેસ માયા કોડનાની સહિત 18 લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા\\nસારાંશ: ગુજરાત હાઈ કોર્ટે આજે નરોડા પાટિયા નરસંહાર કેસમાં ચુકાદો આપતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે બજરંગ દળના નેતા બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે. \n\n2012માં ચાલેલા આ જ કેસમાં ટ્રાયલ કોર્ટે માયા કોડનાનીને મુખ્ય આરોપી ગણાવતા આજીવન કેદની સજા કરી હતી. \n\nહાઈ કોર્ટે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે માયા કોડનાનીના મામલામાં જે પણ સાક્ષીઓએ નિવેદનો આપ્યાં છે તેને વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં. \n\nઉપરાંત માયા કોડનાની પર જે આરોપ હતો કે તેમણે કારમાંથી ઊતરીને ટોળાને સંબોધ્યું હતું અને હિંસા કરવા માટે ઉશ્કેર્યું હતું. \n\nઆ મામલે હાઈ કોર્ટે ચુકાદામાં કહ્યું કે પોલીસ તરફથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ હવે હાર્દિક પટેલનું શું થશે?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ગુજરાત મૉડલ' મામલે રાષ્ટ્રીય સ્તર પર ચર્ચા કરવામાં આવી, પરંતુ તેને પડકાર ગુજરાતમાં જ મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 વર્ષના હાર્દિક પટેલ ચૂંટણી લડ્યા વગર જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એવી દાવેદારી રજૂ કરી કે ન માત્ર મીડિયા, પણ મોદી માટે પણ તેની અવગણના કરવી મુશ્કેલ બની હતી. \n\nઆ ચૂંટણીમાં હાર્દિક પટેલની 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'એ કોંગ્રેસને સમર્થન આપીને લડી હતી. \n\nબન્ને વચ્ચે શરત એ હતી કે કોંગ્રેસની જીત બાદ પાટીદારોને અનામત મળશે, પરંતુ હવે પરિણામોથી નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસ સત્તાથી દૂર છે અને ભાજપે સતત છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nત્યારે હાર્દિક પટેલના રાજકારણની આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા ‘જીપ કાંડ’થી કશ્મીરમાં તણાવની સ્થિતિ\\nસારાંશ: કશ્મીરમાં સુરક્ષદળની જીપ નીચે કચડાયેલા બે પ્રદર્શનકારીઓમાંથી એકનું મોત થયા બાદ ભારત પ્રશાસિત કશ્મીરમાં ભારત વિરોધી પ્રદર્શનો વધ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કશ્મીરમાં CRPF ના વાહન નીચે આવી ગયેલા યુવાનની અંતિમયાત્રા\n\nઉલ્લેખનીય છે કે શુક્રવારે શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ - CRPF) ની જીપે એક યુવકને કચડી નાખ્યો હતો.\n\n21 વર્ષના મૃતક યુવકનું નામ કૈસર અહમદ બટ હતું.\n\nબીજી તરફ ડાઉનટાઉનના ફતેહ કદલ વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફની 82 બટાલિયન પર ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં ત્રણ સીઆરપીએફના જવાન અને બે નાગરિકો ઘાયલ થયા હતા. ભારત પ્રશાસિત કશ્મીરમાં આ પાંચમો હુમલો છે. \n\nઆ પહેલાં શુક્રવાર સવારે અનંતનાગમાં એક ગ્રેનેડ હુમલો થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવાઝ શરીફ, દીકરી અને જમાઈ સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડાયા\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર ઇસ્લામાબાદની એક ખાસ કૉર્ટે ભ્રષ્ટાચારના કેસમાં આરોપો ઘડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉર્ટે શરીફનાં દીકરી મરિયમ અને તેમના જમાઈ રિટાયર્ડ કેપ્ટન મોહમ્મદ સફદર પર પણ આરોપો નક્કી કર્યા છે.\n\nઆ ત્રણેય પર લંડનમાં ફ્લેટ્સ રાખવાના કેસમાં આરોપો ઘડ્યા છે. આ આરોપનામુ ગુરુવારે થયેલી સુનાવણીમાં નક્કી કરવામાં આવ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nબીબીસી ઉર્દુના ઇસ્લામાબાદ સંવાદદાતા શહજાદ મલિકે જણાવ્યું કે, એવી ચર્ચા છે કે ભ્રષ્ટાચારના અન્ય બે કેસમાં પણ ગુરુવારે જ આરોપો નક્કી થઈ શકે છે. \n\nનવાઝ શરીફ હાલ બ્રિટનમાં છે\n\nપાકિસ્તાનની કૉર્ટમાં સુનાવણી માટે જઈ રહેલાં નવાઝ શરીફના દીકરી મરિયમ\n\nપત્રકાર શાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાઇજીરિયામાં આ બેબી કિટ માતાઓની જીવનદાતા બની છે\\nસારાંશ: બ્રાઉન બટનના નાઇજીરિયન સંસ્થાપક આદે પેજુ જૈયેઓબા કહે છે, \"કોઈકવાર હું ખરેખર એવી આશા સેવું છું કે એક દિવસ અમારા કામની સંપૂર્ણપણે જરૂર જ ના રહે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાત વર્ષ પહેલાં આદેપેજુ અથવા ટૂંકમાં પેજુએ તેમની સારા પગારની નોકરી નાઇજીરિયામાં બાળકોનો જન્મ કરાવતી પરંપરાગત દાયણોને તાલીમ આપવા માટે છોડી દીધી હતી.\n\nએ પછી, પેજુએ સસ્તી કિંમતની અત્યંત ઉપયોગી એવી સ્ટરિલાઇઝ્ડ મેડિકલ કિટ બૅગ તૈયાર કરી અને નાઇજીરિયાના ગ્રામીણ વિસ્તારમાં તેનું વેચાણ કર્યું. તેનાથી અત્યારસુધીમાં હજારો બાળકોના જીવ બચી શક્યા છે.\n\nઆશરે રૂ. 280 જેટલી કિંમતની આ કિટ બૅગમાં ચેપ-નાશક દવા, સ્ટરિલાઇઝ્ડ મોજાં, નાળ કાપવા માટેનું નાનું ચપ્પુ, બાળકને જન્મ આપતી વખતે માતાને સૂવડાવવા માટે ચટાઈ અને બાળક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા ગૅંગરેપ અને હત્યા કેસ : અપરાધીઓને ફાંસી ક્યારે થઈ શકે છે?\\nસારાંશ: દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓનો કેસ લગભગ પૂર્ણ થઈ જવા આવ્યો છે. આ ચારેય ઉપર ગૅંગરેપ અને હત્યાનો કેસ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ મામલે એક આરોપીની ફાંસી પર પુન:વિચારની અરજીને રદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયા કેસના ચાર આરોપી\n\nસુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર.ભાનુમતિનાં અધ્યક્ષતાપદે ત્રણ સભ્યોની પીઠે આ અરજીને રદ કરતાં કહ્યું, \"અમે દોષી સાબિત થયેલાં અક્ષય કુમારની અરજી રદ્દ કરીએ છીએ. તેમની અરજી પર બીજીવખત વિચાર કરવા જેવું કાંઈ નથી.\" \n\nઅરજી રદ કરનાર પીઠમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એસ.બોપન્ના પણ હતા.\n\nહવે આ ચાર દોષિતો અક્ષય કુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને મુકેશ સિંહને એક મહિનાની અંદર પોત-પોતાની ક્યૂરેટિવ પિટિશન કરવાની રહેશે. ચારેય દોષિતોની પાસે આ છેલ્લો કાયદાકીય સહારો બચ્યો છે. \n\nએ પછી તેમની પર એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિષ્ણાતોને આશા, 377ની જેમ આધારનો ચુકાદો પણ સુપ્રીમ પલટશે\\nસારાંશ: આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો, પાંચ જજોની ખંડપીઠે બુધવારે આધારકાર્ડને બંધારણીય રીતે કાયદેસર ઠેરવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આધાર કાર્ડ સંબંધિત પ્રંરભિક ચુકાદો જસ્ટિસ એ. કે. સીકરીએ વાંચી સંભળાવ્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું છેકે આધાર કાર્ડ ક્યાં જરૂરી રહેશે તથા ક્યાં નહીં. \n\nસર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માગી ન શકે. \n\nઆ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ એ. એમ. ખનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે. \n\n2016માં મોદી સરકાર દ્વારા આધારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેની બંધારણીય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.\n\nનિષ્ણાતોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ વાવાઝોડું : ગુજરાત માટે અરબ સાગરમાં બે વાવાઝોડાંની 'ઘાત' કેટલી ઘાતક?\\nસારાંશ: ભારતીય હવામાન ખાતા દ્વારા અરબ સાગરમાં પેદા થઈ રહેલાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડું 'નિસર્ગ' બુધવાર સાંજ કે રાત્રિ સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઅગાઉથી જ કોવિડ-19ને કારણે પીડિત ભારતના ટોપ-5 રાજ્યોમાં સમાવિષ્ટ ગુજરાત તથા મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સમાચાર છે. \n\nવધુ ચિંતા ઉપજાવે તેવી બાબત એ કે અરબ સાગરમાં 'નિસર્ગ' સિવાય વધુ એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. \n\nઅરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાવાની ઘટના બની રહી છે, ત્યારે મનમાં એક પ્રશ્ન જરૂર ઊઠે આ વાવાઝોડાં એકમેક સાથે ટકરાય તો?\n\nજો આ બે વાવાઝોડાં એકબીજા સાથે અથડાય તો શું થશે? શું આ બંને વાવાઝોડાં એક સાથે મળીને એકીકૃત રીતે 'મહાવાવાઝોડા'નું નિર્માણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન ગડકરીએ કહ્યું 'ભાજપે ક્યારેય કોઈને એન્ટિનેશનલ નથી કહ્યાં અને કહેશે પણ નહીં'\\nસારાંશ: કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની ગણતરી ભાજપના ટોચના નેતાઓમાં થાય છે. ઉપરાંત તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘની નજીક ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની જવાબદારી નિભાવતા ગડકરી લોકસભા ચૂંટણી 2019માં નાગપુરની બેઠકના ઉમેદવાર છે.\n\nતેઓ ભાજપના સૌથી નાની વયના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. બીબીસી મરાઠીના સંવાદદાતા મયુરેશ કોન્નુરે નીતિન ગડકરી સાથે વિવિધ રાજકીય અને પક્ષ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરી.\n\nઆ ઇંટરવ્યૂ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે ભારતે અંતરિક્ષમાં ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ લૉંચ કરનારા દેશોમાં સામેલ થઈ ગયો છે. \n\nઅમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ ક્ષમતા હાસલ કરનારો ચોથો દેશ બની ગયો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીના ગુપ્તા : મારી નિર્ભયતાએ જ મને બરબાદ કરી દીધી\\nસારાંશ: ચાર દાયકાથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલાં નીના ગુપ્તાએ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવી છે. જોકે, એમનું માનવું છે કે આ નિર્ભયતાએ જ તેમને બરબાદ કરી નાખ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીના ગુપ્તાનાં માતા ઇચ્છતાં હતાં કે નીના આઈએસ બને અને અભ્યાસ કરે. એમના ઘરમાં હિંદી સિનેમાને સારું ગણવામાં આવતું નહોતું.\n\nજોકે, નીના ગુપ્તાને તો અભિનેત્રી જ બનવું હતું, એટલે તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો.\n\nફિલ્મ ગાંધીમાં તેમણે કસ્તૂરબા ગાંધીની ભૂમિકા માટે ઑડિશન આપ્યું પણ તેમને ફિલ્મમાં આભાની ભૂમિકા મળી હતી. \n\nએ વખતે તેમને ગાંધી ફિલ્મ માટે 10 હજાર રૂપિયા મળ્યા હતા. \n\nત્યારબાદ તેઓ અભિનેત્રી બનવાનું સપનું લઈને મુંબઈ આવી ગયાં.\n\n વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર સાથે પ્રેમ\n\nનીના ગુપ્તા તેમનાં દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદી બાદ રૉટૉમેકવાળા કોઠારી કેમ છે ચર્ચામાં?\\nસારાંશ: સીબીઆઈની ટીમ રવિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુર શહેર પહોંચી અને ઉદ્યોગપતિ વિક્રમ કોઠારીની પૂછપરછ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઠારી પણ નીરવ મોદીની જેમ અનેક બૅન્કો પાસેથી લોન લઈને વિદેશ નાસી છૂટ્યાની ચર્ચા ચાલી રહી હતી. \n\nકાનપુરમાં વિક્રમ કોઠારીના બંગ્લા તથા કાર્યાલયો છે. સીબીઆઈની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખીને પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી, જે સોમવાર બપોર સુધી ચાલી હતી. \n\nએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું, \"સીબીઆઈની ટીમે કાનપુર પોલીસ પાસેથી પોલીસ કર્મચારીઓની માગ કરી હતી, જે પૂરા પાડવામાં આવ્યા હતા.\"\n\nકોઠારી વિદેશ નાસી છૂટ્યા છે, તેવી ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેમણે એક ટીવી ચેનલ સાથે ઇન્ટર્વ્યૂમાં જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદી મામલે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલ કેમ અચકાય છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષમાં કોંગ્રેસને રાજકીય રીતે પ્રહાર કરવા માટે પહેલીવાર સોનેરી તક મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ અને નીરવ મોદીનું વિદેશ ભાગી જવું કોંગ્રેસને મોદી અને એનડીએ સરકારને પરેશાન કરવા માટે પૂરતો મસાલો આપે છે. \n\nજોકે, રાહુલ ગાંધી તેનો સંપૂર્ણ રીતે તેનો ફાયદો લેતા હોય એવું નથી દેખાઈ રહ્યું. \n\nપડદાની પાછળ કોંગ્રેસના રણનીતિકાર પોતાનો ભૂતકાળનો હિસાબ કિતાબ જોવામાં અને પોતાને બચાવવામાં કામે લાગ્યા છે. \n\nવિપક્ષની એકતાની આડમાં તેઓ ધરણાં પ્રદર્શન અને સંયુક્ત સંસદીય સમિતિની માગથી બચી રહ્યા છે. \n\nનવાઈની વાત તો એ છે કે ડૉ. મનમોહન સિંહ તો સ્વયં એક અર્થશાસ્ત્રના નિષ્ણાંત છે. તેઓ પણ હજી ખુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૂર ઇનાયત ખાન : 'ભારતની એ રાજકુમારી' કે જેમણે અંગ્રેજો માટે જાસૂસી કરી\\nસારાંશ: નૂર ઇનાયત ખાન મૈસૂરના ટીપુ સુલતાનનાં વંશજ હતાં. એ જ ટીપુ સુલતાન કે જેમણે બ્રિટીશ શાસનની સામે ઝૂકવાનો ઇન્કાર કરી દીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીપુ સુલતાન 1799માં અંગ્રેજો વિરુદ્ધ લડાઈ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. \n\nનૂરના અસ્તિત્વના આ પાસાને ધ્યાનમાં રાખતા એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ એક બ્રિટીશ જાસૂસ બની શકે! અને પોતાનાં મૃત્યુ બાદ એક વૉરહીરો? \n\nતેમણે જીવન કઈ રીતે બદલ્યું હશે કે તેમનાં અંતિમ વર્ષો કઈ રીતે વીત્યાં હશે એ સમજવું મુશ્કેલ છે. \n\nનૂરનાં જીવન પર 'ધ સ્પાઈ પ્રિન્સેસ : ધ લાઇફ ઑફ નૂર ઇનાયત ખાન' નામે પુસ્તક લખનારાં શ્રાવણી બાસુ કહે છે, \"નૂરને સંગીત સાથે લગાવ હતો. તેઓ ગીત પણ લખતાં હતાં અને વીણા પણ વગાડતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળમાં બિપ્લબ દેબના નિવેદનથી લોકો ભડક્યા કહ્યું 'હિંદુવાદી એજન્ડા'\\nસારાંશ: ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબના નિવેદનને લઈને નેપાળે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nરવિવારે અગરતલામાં ભાજપના એક કાર્યક્રમમાં બિપ્લબ દેબે અમિત શાહને ટાંકીને જણાવ્યું હતું કે પાર્ટી માત્ર દેશના બધા રાજ્યોમાં જ નહીં પરંતુ નેપાળ અને શ્રીલંકામાં પણ સરકાર રચવાની યોજના ધરાવે છે.\n\n2018માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીની તૈયારી વખતે થયેલી એક ચર્ચાને ટાંકતાં બિપ્લબ દેબે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં ભારતનાં તમામ રાજ્યો જીત્યા બાદ 'વિદેશોમાં વિસ્તરણ' વિશે વાત કરી હતી.\n\nતેમણે કહ્યું કે, \"ગૃહમંત્રી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. મેં એક મિટીંગમાં કહ્યું કે અધ્યક્ષજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધી : એડીસી બૅંક કેસ મામલે રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટમાં હાજર થવા સમન્સ\\nસારાંશ: કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅંક દ્નારા પાંચ દિવસમાં 745 કરોડની નોટ બદલવાને મુદ્દે રાહુલ ગાંધીએ ટ્ટીટ કર્યુ હતું. \n\nઆ મામલે રણદીપ સુરજેવાલાએ પણ પત્રકાર પરિષદ કરી હતી. \n\nઆ મામલે બૅંકના ચૅરમેન અજય પટેલ દ્વારા એડીસી બૅંક અને હોદ્દેદારોની બદનક્ષી થઈ હોવાનો અદાલતમાં દાવો કર્યો હતો. \n\nમેટ્રો કોર્ટે પ્રથમ દર્શનીય રીતે બદનક્ષી દાવો માન્ય રાખી 27 મેના રોજ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને હાજર થવા સમન્સ પાઠવ્યુ છે. \n\nએડીસી બૅંકે અદાલત સમક્ષ રાહુલ ગાંધીની ટ્ટીટને કારણે બદનામી થઈ હોવાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધીનાં બે વર્ષ થયાં, આખરે દેશને શું મળ્યું અને દેશે શું ગુમાવ્યું?\\nસારાંશ: વડા પ્રધાન મોદીએ બે વર્ષ પહેલાં આજના દિવસે નોટબંધી જાહેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને રાત્રે આઠ વાગ્યે આપેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. \n\nઆ પગલાનો વિરોધ થયો ત્યારે વડા પ્રધાન મોદીએ કહેલું, \"ભાઈઓ અને બહેનો, મેં દેશ પાસે માત્ર 50 દિવસ માગ્યા છે. 50 દિવસ. મને 30 ડિસેમ્બર સુધી તક આપો મારા ભાઈઓ બહેનો.\"\n\n\"જો 30 ડિસેમ્બર બાદ કોઈ સમસ્યા થાય, મારો બદઇરાદો નીકળે તો મને ચાર રસ્તે ઊભો રાખીને જે સજા આપશો તે ભોગવી લઈશ.\"\n\nદેશને આંચકો આપનારા આ પગલાને વડા પ્રધાને કાળા ધન વિરુદ્ધની લડત ગણાવી હતી. \n\nપીએમ મોદીએ આ પગલાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધીમાં નિર્દોષ અને ગરીબ લોકોને શા માટે ફસાવવામાં આવ્યા?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારની નોટબંધી મુદ્દે સતત આલોચના થતી રહે છે. સરકારની મુશ્કેલી એ છે કે તેમણે નોટબંધી મુદ્દે જેટલા પણ વાયદાઓ કર્યા હતા, તેમને તેઓ પૂરા નથી કરી શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવિંદ સુબ્રમણ્યન મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા.\n\nએટલા માટે જ મોદી સરકાર તેમના દરેક કામનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. તેથી જ નોટબંધીના બે વર્ષ થવા છતાં સરકારે કોઈ ઉજવણી ન કરી.\n\nહવે તો ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પણ નોટબંધીને દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો ગણાવી છે.\n\nનોટબંધીના સમયે અરવિંદ સુબ્રમણ્યન દેશના મુખ્ય આર્થિક સલાહકાર હતા અને તેઓ ચાર વર્ષ સુધી મહત્ત્વનાં પદ પર રહ્યા હતા.\n\nતેમણે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત સમયે લખ્યું હતું, \"કલ્પનાથી પણ ઉપર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યાયતંત્ર વિવાદ: હવે આ મામલે શું થઈ શકે?\\nસારાંશ: દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ સંબોધી, જેના કારણે દેશભરમાં ચર્ચા જાગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. \n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે સાથે વાતચીત કરી હતી. \n\nજેમાં દવેએ કહ્યું જસ્ટિસ દીપક મિશ્રા સામે તક છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સુધારણા લાવી શકે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસાથે જ ઉમેર્યું કે જજોએ રાજકારણીઓથી દૂર રહેવું જોઈએ. \n\nતેમણે આશા વ્યક્ત કરી હતી કે તાજેતરના ઘટનાક્રમ બાદ ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવે તેવી વ્યવસ્થા ઊભી થશે. \n\nહિંદુસ્તાનના ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ હુમલામાં ગુમ ગુજરાતીઓના પરિવારોની વ્યથા, 'કોઈની સાથે આવી દુર્ઘટના ના ઘટે'\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં કરાયેલા ગોળીબારમાં 49 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ ઘટના બાદ વડોદરાના પિતાપુત્ર ગુમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના કુટુંબીજનના કહેવા પ્રમાણે મૃતકોની યાદીમાં પિતાપુત્ર બન્નેનાં નામ સામેલ છે. \n\nક્રાઇસ્ટચર્ચની 'અલ નૂર મસ્જિદ' અને 'લિનવૂડ મસ્જિદ'માં કરાયેલા ગોળીબાર બાદ વડોદરાના આરીફભાઈ વ્હોરા અને રમીઝ વ્હોરાની કોઈ ભાળ નહોતી મળી રહી. \n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરીફભાઈના ભાઈ મોહસિનભાઈએ બન્નેનાં નામ મૃતકોની યાદીમાં હોવાનું જણાવ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી શકાઈ નથી. \n\n'બન્ને ગુમ હતા અને ભત્રીજાનો ફોન આવ્યો'\n\nબીબીસી સાથેની વાતચીતમાં આરીફભાઈના ભાઈ મોહસિનભાઈએ જણાવ્યું, \n\n\"ગોળીબારની ઘટના બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી: 'ચારેય બાજુ રાખ જ રાખ હતી'\\nસારાંશ: \"બધું રાખમાં ઢંકાઇ ગયું હતું. એ દૃશ્ય ચર્નોબિલ (પરમાણુ દુર્ઘટનાની મિની સિરીઝ)નો એક સીન હોય તેવું લાગી રહ્યું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવાર સવારે જ્વાળામુખીમાંથી ધુમાડો નીકળતો દેખાયો\n\nઆ શબ્દો ન્યૂઝીલૅન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ત્યારે ત્યાં ફસાયેલા પર્યટકોને બચાવીને લાવનાર પાઇલટ રસેલ ક્લાર્કના છે. \n\nસોમવારે સવારે વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને પગલે છ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આઠ અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે અને આશરે 30 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.\n\nજ્યારે આ ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો, ત્યારે ત્યાં અલગ-અલગ દેશોના આશરે 47 પર્યટક હાજર હતા. \n\nકેટલાક લોકોને ખાનગી હૅલિકૉપ્ટર દ્વારા બચાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડમાં હુમલા બાદ પાકિસ્તાનમાં ચર્ચ સળગાવાયાં?-ફૅક્ટ ચેક\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડની મસ્જિદમાં થયેલા હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં 'ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક ચર્ચમાં આગ લગાવી દીધી છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગંભીર દાવા સાથે 30 સૅકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે.\n\nવીડિયોમાં કેટલાક લોકો ચર્ચના મુખ્ય દ્વારની ઉપર ચડેલા દેખાય છે અને વીડિયો પૂરો થતાં તેઓ ચર્ચના ધાર્મિક ચિહ્નને તોડીને નીચે પાડી દે છે.\n\nવીડિયોમાં લોકોનો બૂમો પાડવાનો અવાજ સાંભળી શકાય છે અને આ ઇમારતના એક ભાગમાંથી ધુમાડા નીકળતા દેખાય છે.\n\nફેસબુક અને ટ્વિટર પર હજી આ વીડિયોને ઓછા લોકોએ શેર કર્યો છે, પરંતુ વૉટ્સઍપ દ્વારા બીબીસીના ઘણા વાચકોએ અમને આ વીડિયો મોકલીને તેની હકીકત જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે. \n\nયુકેના લંડન શહેરમાં રહેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પગપાળા અજમેર જઈ હાર્દિક માટેની માનતા પૂર્ણ કરશે એક મુસ્લિમ\\nસારાંશ: 'સંદેશ'ના અહેવાલ પ્રમાણે, પાસ કન્વીનર હાર્દિક પટેલની સરકારે રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં બંધ કરી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં હજીરા રોડ કવાસ ગામમાં રહેતા મોહમ્મદભાઈ હુસેનભાઈ શેખે હાર્દિકની જેલમુક્તિ માટે પગપાળા સુરતથી અજમેર શરીફ જવાની માનતા રાખી હતી.\n\nવ્યવસાયે બસ ડ્રાઇવર મોહમ્મદભાઈ હાર્દિક પટેલની જેલમુક્તિ પર માનતા પૂર્ણ કરવા એકલા પગપાળા અજમેર જવા નીકળ્યા છે.\n\nમાનતા પૂર્ણ કરવા એક મહિનાની રજા લઈને નીકળેલા મોહમ્મદભાઈ આશરે 20થી 22 દિવસ પગપાળા ચાલીને અજમેર શરીફ પહોંચશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચૂંટણી ઢંઢેરાના અણસાર નહીં\n\n'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે જૂજ દિવસો બાકી રહ્યાં છે. તેમ છત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પત્રકાર ખાશોગીની હત્યાના મામલે સાઉદી અરેબિયા કેમ ઝૂક્યું?\\nસારાંશ: સાઉદી અરેબિયાએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પત્રકાર જમાલ ખાશોગીનું મૃત્યુ ઇસ્તંબૂલ સ્થિત વાણિજ્ય દૂતાવાસામાં થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાની સરકારી ટીવી ચેનલે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે ખાશોગીનું મૃત્યુ દૂતાવાસમાં જ થયું હતું. દૂતાવાસમાં થયેલા ઝઘડા બાદ ખાશોગી મૃત્યુ પામ્યાં હતાં.\n\nબીજી ઑક્ટોબરથી લાપતા થયેલા ખાશોગીનાં મૃત્યુ વિશે સાઉદી અરેબિયા પાછલા 17 દિવસથી એક જ નિવેદન પર કાયમ રહ્યું હતું. \n\nસાઉદી અરેબિયા દ્વારા જણાવાયું હતું કે તેઓ બીજી ઑક્ટોબરે દૂતાવાસથી નીકળી ગયા હતા.\n\nબીજી બાજુ તુર્કીનાં અખબારોમાં સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે સતત એવા સમાચારો છપાઈ રહ્યા હતા કે પત્રકાર ખાશોગીની હત્યા દૂતાવાસની અંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પત્રકાર વિનોદ વર્માનો ધરપકડ બાદ ફસાવવામાં આવ્યો હોવાનો દાવો\\nસારાંશ: છત્તીસગઢ પોલીસે વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કર્યા બાદ ગાઝિયાબાદની સીજેએમ કોર્ટમાં રજૂ કર્યા. ત્યારે તેમણે છત્તીસગઢના મંત્રીની સેક્સ સીડી તેમની પાસે હોવાનો દાવો કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના પૂર્વ પત્રકાર વિનોદ વર્માને તેમની સાથે ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા અને તેમની પૂછપરછ થઈ હતી.\n\nટ્રાંઝિટ રિમાંડ માટે ગાઝિયાબાદની સીજેએમ કોર્ટમાં લઈ જતી વખતે સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું \"મારી પાસે એક મંત્રીની સેક્સ સીડી છે. આ જ કારણે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.\" \n\nજોકે સીડી સાથે જોડાયેલા સવાલના જવાબમાં વિનોદ વર્માએ કહ્યું \"મારી પાસે સેક્સ વીડિયો પેન ડ્રાઇવમાં છે. સીડીથી મારે કંઈ લેવા-દેવા નથી.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપોલીસના જણાવ્યા મુજબ વિનોદ વર્મા વિરુદ્ધ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરંપરાને પડકારી દુલહન જાન લઈને વરરાજાને ઘરે પહોંચી\\nસારાંશ: એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે જેમાં દુલહન નિકાહ કરવા માટે પોતાના દુલ્હાને ઘરે પહોંચી ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંપરા તોડીને લગ્ન કરનાર દંપતી\n\n19 વર્ષનાં ખદીજા અખ્તર ખુશીએ આવું પોતાનાં મહેમાનો માટે નહીં પરંતુ બાંગ્લાદેશની મહિલાઓને પ્રેરણા આપવા માટે કર્યું હતું.\n\nઆ પહેલાં આ દેશમાં સદીઓથી દુલ્હા જ દુલહનના ઘરે નિકાહ કરવા જતા આવ્યા છે. \n\nબાંગ્લાદેશના ખદીજાએ બીબીસીને કહ્યું કે જો છોકરાઓ છોકરીઓને નિકાહ કરીને લઈ જઈ શકતા હોય તો છોકરીઓ કેમ નહીં? \n\nતારીક ઇસ્લામ સાથે તેમના લગ્ન બાંગ્લાદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. \n\nકેટલાક લોકો આ નિકાહને પ્રેરણાદાયક માને છે તો કેટલાક લોકોને આ વાત પસંદ પડી નથી. \n\nસોશિયલ મીડિયા પર એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરમાણુ હુમલાના આદેશ પર શું કોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ના કહી શકે?\\nસારાંશ: દાવોઃ જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ હુમલાના ગેરકાયદેસર આદેશ આપે, તો અમેરિકી સેના તેને માનવાની ના પાડી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ પરમાણુ હુમલો કરવાનો આદેશ આપે તો શું અમેરિકી સેના તેને નહીં માને?\n\nહકીકતઃ સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિના આદેશ માનવા ના નથી કહી શકતો. \n\nપરંતુ અમેરિકી સેનાના જનરલ પરમાણુ હુમલા પર સ્પષ્ટીકરણ માગી શકે છે અને કોઈ પણ ગેરકાયદેસર આદેશને માનવાનો ઇન્કાર કરી શકે છે. \n\nહાલ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતા તણાવના કારણે લોકો એ પૂછી રહ્યાં છે કે પરમાણુ હુમલો કરવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ રોકી રહ્યું છે?\n\nએક રિટાયર્ડ મિલિટરી જનરલે કોંગ્રેસને કહ્યું છે કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : અમિત શાહ મમતા બેનરજીના બળવાખોર મંત્રી સુવેંદુ અધિકારીને ભાજપમાં લાવી શકશે?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડિયાના અંતમાં ફરી એક વાર પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુવેંદુ અધિકારી\n\nઅમિત શાહ ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારીને પણ મળે તેવી શક્યતા છે.\n\nપશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ રીતે અમિત શાહની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે.\n\nકહેવાય છે કે શાહની આ મુલાકાત દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના નેતા સુવેંદુ અધિકારી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.\n\nતો ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે જો તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં આવે તો પાર્ટીમાં તેમનું સ્વાગત કરાશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : ભાજપે આપી બંગાળ ચૂંટણીમાં ટિકિટ અને ઉમેદવારે કહ્યું, 'હું ભાજપમાં નથી'\\nસારાંશ: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ, ટીએમસી અને અન્ય પક્ષો પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ નેતા શુભેન્દુ અધિકારી અને શિખા મિત્રાની મુલાકાતનો આ ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે\n\nમમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, તો ભાજપ આ સમયે બંગાળમાં સત્તામાં આવવા માટે રાતદિવસ એક કરી રહ્યો છે.\n\nભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે વધુ 148 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.\n\nભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં એક નામ ચર્ચામાં આવ્યું છે.\n\nઆ ઉમેદવારનું નામ છે શિખા મિત્રા. તેમનું કહેવું છે કે 'પાર્ટીએ તેમને પૂછ્યા વિના તેમને ઉમેદવાર જાહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ સંકલ્પપત્ર : અમિત શાહે કહ્યું 'વાણિયો છું, મારી પર ભરોસો રાખજો'\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ પૂરજોશ પ્રચાર કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું\n\nઆજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ પશ્ચિમ બંગાળમાં સભાઓ ગજવી હતી.\n\nતો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યાલય ખાતેથી પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું.\n\nગૃહમંત્રી અમિત શાહે સંકલ્પપત્ર જાહેર કરતાં પોતાને 'વાણિયા' ગણાવ્યા અને કહ્યું, 'મારી પર ભરોસો રાખજો.'\n\nભાજપના સંકલ્પપત્રને 'સોનાર બાંગ્લા સંકલ્પપત્ર' નામ આપવામાં આવ્યું છે.\n\nજેની જાહેરાત કરતાં અમિત શાહે કહ્યું, \"અનેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક. ઇમિગ્રન્ટ્સને લઈ ઇટલી જતી હોડી ડૂબી, 90નાં મૃત્યુની આશંકા\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર સંઘની માઇગ્રેશન એજન્સીના કહેવા પ્રમાણે, લિબિયાથી ઇટલી જતી એ હોડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજેનાં કારણે 90 માઇગ્રન્ટ્સનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે. \n\nત્રણ પીડિતોના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગે પાકિસ્તાની માઇગ્રન્ટ્સ હતા. \n\nવિસ્થાપિતોના આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઑએમ)ના કહેવા પ્રમાણે, \"લિબિયાનાં તટીય વિસ્તારમાંથી 10 શબ મળી આવ્યાં છે.\" \n\nઅન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે, \"પાકિસ્તાનીઓ હોડીમાં બેસીને ગેરકાયદેસર રીતે ઇટલી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.\"\n\nઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન લિબિયાના રસ્તે દક્ષિણ યુરોપમાં પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.ને આર્થિક મદદ સામે IMFને અમેરિકાની ચેતવણી\\nસારાંશ: પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન ટૂંક સમયમાં વડાપ્રધાનની ખુરશી પર બિરાજશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાન\n\nપાકિસ્તાનનું વડા પ્રધાનપદ 'કાંટાળો તાજ' છે એવા મહાવરાનો ઉપયોગ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ વારંવાર કરવામાં આવે છે. \n\nઇમરાન ખાન માટે પણ એ કાંટાળો તાજ છે, કેમ કે પાકિસ્તાનનો સરકારી ખજાનો ખાલી છે.\n\nપાકિસ્તાનની નવી સરકારે આર્થિક મદદ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના શરણે જવું પડશે, એવું કહેવાય છે. પાકિસ્તાન આઈએમએફને શરણે આ અગાઉ 12 વખત જઈ ચૂક્યું છે.\n\nઆઈએમએફની મદદ માગવાના પાકિસ્તાનના માર્ગમાં અમેરિકાએ આડખીલી સર્જી હોય એવું હવે લાગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન પ્લેન ક્રૅશ: પાઇલટો કોરોના વાઇરસ વિશે વાત કરી રહ્યા હતા\\nસારાંશ: પાકિસ્તાનમાં ગયા મહિને થયેલી વિમાનદુર્ઘટના પાઇલટ તથા ઍરટ્રાફિક કંટ્રોલની 'માનવીય ભૂલ'ને કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરાચી વિમાનમથકની બહાર વિમાન દુર્ઘટના થઈ\n\nપ્રાથમિક તપાસ વિશે દેશની સંસદને માહિતી આપતા ઉડ્ડયનપ્રધાન ગુલામ સરવર ખાને કહ્યું હતું કે તેઓ નિર્ધારિત પ્રોટોકોલને અનુસરવામાં નિષ્ફળ રહ્યા હતા. \n\nતેમણે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીને કારણે પાઇલટ્સ ધ્યાન ભટકી ગયા હતા અને તેઓ કોરોના વાઇરસ વિશે વાત કરી રહ્યા હતા. \n\nતા. 22મી મેના રોજ પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના રહેણાક વિસ્તાર પર પેસેન્જર પ્લેન તૂટી પડ્યું હતું, જેમાં માત્ર બે મુસાફરનો આબાદ બચાવ થયો હતો. \n\nખાનના કહેવા પ્રમાણે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સરકારે કાશ્મીરના તણાવ પર કઠુઆ રેપપીડિતાની તસવીર ટ્વીટ કરી\\nસારાંશ: પાકિસ્તાન સરકારે કઠુઆ ગૅંગરેપ અને મર્ડરકેસનાં પીડિતાની તસવીરનો ઉપયોગ કરીને અપીલ કરી છે કે 'ભારત પ્રશાસિત કાશ્મીરમાં થઈ રહેલા નરસંહારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય કંઈક પગલાં ભરે'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ 19 મહિના જૂની આ તસવીર સાથે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રાલયે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું, \n\n\"આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારત પ્રશાસિત કાશ્મીરમાં કાશ્મીરીઓના નરસંહારને રોકવા માટે પગલાં ભરવાં જોઈએ, જેઓને પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેઓ ફાંસીવાદી ભારત સરકાર દ્વારા લગાવાયેલા અમાનવીય કર્ફ્યુને કારણે પોતાના ઘરમાં ફસાયેલા છે. #KashmirHour.\"\n\nપાકિસ્તાન સૂચના-પ્રસારણ મંત્રાલયનું ટ્વીટ\n\nવડા પ્રધાન ઇમરાન ખાનની અપીલ પર ભારત પ્રશાસિત કાશ્મીરના લોકોની એકતા દર્શાવવા માટે પાકિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન હવે આપી રહ્યું છે કુરબાનીની દુહાઈ\\nસારાંશ: અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના તાજા નિવેદન બાબતે 'નિરાશા' વ્યક્ત કરતાં પાકિસ્તાને મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 'સામુહિક નિષ્ફળતા' માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવી શકાય નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી\n\nતમામ 'બિનજરૂરી આરોપો' છતાં અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયામાં ઇસ્લામાબાદ 'રચનાત્મક ભૂમિકા' ભજવતું જ રહેશે, એમ પણ પાકિસ્તાને જણાવ્યું હતું.\n\nડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષની પહેલી ટ્વીટમાં પાકિસ્તાન પર ઘણા ગંભીર આરોપ મૂક્યા હતા. \n\nપાછલા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને આપવામાં આવેલી મદદને ડોનલ્ડ ટ્રમ્પે 'મૂર્ખતાપૂર્ણ નિર્ણય' ગણાવ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમેરિકાએ પાછલાં 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનથી ગુજરાત તરફ આવેલું વિમાન જયપુરમાં કેમ ઉતારાયું?\\nસારાંશ: ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક અજ્ઞાત ટ્રાન્સપૉર્ટ વિમાનને બળજબરીથી ઉતારવામાં આવ્યું છે. આ વિમાન કરાચીના રસ્તે દિલ્હી જઈ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વાયુસેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિમાનની ઓળખ જ્યૉર્જિયાના વિમાનના રૂપમાં થઈ છે. જે ભારતીય હવાઈક્ષેત્રમાં દાખલ થયા બાદ પણ પોતાની ઓળખ જાહેર કરી રહ્યું ન હતું. \n\nભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, \"એક અજાણ્યું વિમાન ગુજરાતમાં બપોરે સવા ત્રણ વાગ્યે દાખલ થયું હતું.\"\n\n\"વિમાને ઍર ટ્રાફિસ સર્વિસ(એટીએસ) દ્વારા નક્કી કરેલા રસ્તાનું પાલન ના કર્યું અને ભારતીય એજન્સીઓના રેડિયો કૉલ્સનો પણ જવાબ ના આપ્યો.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનિવેદન પ્રમાણે, જે રસ્તે આ વિમાન ભારતીય વાયુક્ષેત્રમાં દાખલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનથી દિલ્હી આવેલાં ફૈઝ અહેમદ ફૈઝના પુત્રીને કેમ બોલવા ન દેવાયાં?\\nસારાંશ: પાકિસ્તાનના પ્રખ્યાત શાયર ફૈઝ અહમદ ફૈઝનાં દીકરી મોનીઝા હાશમીને તેમના ભારત પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત રૂપે ભાગ લેવાથી રોકી દેવાયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના પ્રખ્યાત કવિ ફૈઝ અહેમદ ફૈઝના દીકરી મોનીઝા હાશમી\n\nમોનીઝા હાશમીએ નવી દિલ્હીમાં 10થી 12 મેના રોજ આયોજિત એશિયા મીડિયા સમિટના 15માં સંમેલનમાં ભાગ લેવાનો હતો. \n\nપરંતુ જ્યારે તેઓ સંમેલન માટે પાકિસ્તાનથી દિલ્હી પહોંચ્યાં તો સંમેલનના આયોજકોએ તેમાં તેમને ભાગ લેવા ન દીધો. \n\nઆ સંમેલનનું આયોજન એશિયા- પેસેફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (એઆઈબીડી) કરે છે. પહેલી વખત તેનું આયોજન ભારતમાં થયું છે. \n\nસુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને આ ઘટનાની ટીકા કરી હતી. \n\nસાથે જ મોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના ગુજરાતીઓએ ઇમરાનને મત આપ્યા છે, પણ તેમની સ્થિતિ કેટલી બદલાશે\\nસારાંશ: પાકિસ્તાનમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાનમાં વસતા ગુજરાતીઓ અને હિંદુઓની સ્થિતિ નવી સરકારની રચના બાદ બદલાશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલનો જવાબ મેળવવા બીબીસી ગુજરાતીનાં અર્ચના પુષ્પેન્દ્રએ કરાચીથી પ્રકાશિત થતા ગુજરાતી અખબાર 'ડેઈલી મિલ્લત'ના તંત્રી રઈસ ખાન સાથે વાત કરી હતી. \n\nરઈસ ખાને કહ્યું હતું, \"ઇમરાન ખાન પહેલાં જ કહી ચૂક્યા છે કે લઘુમતી કોમોની સિંધના અંદરના વિસ્તારોમાં જે રંજાડ થઈ રહી છે એ તેઓ તેમના કાર્યકાળમાં થવા નહીં દે.” \n\n\"તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે લઘુમતીની રંજાડ તો તેઓ નહીં જ થવા દે. હવે એમની સરકાર રચાય એ પછી જોઈએ કે વાસ્તવમાં શું થાય છે, કેમ કે સિંધમાં તો એમની સરકાર બનવાની નથી.\"\n\nરઈસ ખાનના જણાવ્યા મુજબ, પાકિસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની મહિલા ડૉક્ટર્સ વીડિયો લિંકથી આપે છે તાલીમ\\nસારાંશ: ગર્ભાવસ્થા દરમિયાનની જટિલતા અને બાળકનાં જન્મ સમયે પાકિસ્તાનમાં દર 20 મિનિટે એક મહિલા મૃત્યુ પામે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"‘સેહત કહાની’ ગ્રૂપ સમાજની દાયણોને તાલીમ આપે છે.વીડિયો લિંક મારફતે તેમને મહિલા ડૉકટરો સાથે જોડે છે.\n\nઆ માટે દાયણોને માત્ર 80 રૂપિયા ચૂકવવાનાં રહે છે. આ વ્યવસ્થા ડૉ. સારા સઇદ અને ડૉ. ઇફ્ફાત ઝફરે શરૂ કરી હતી. \n\nપાકિસ્તાનમાં ઘણી શિક્ષિત મહિલા ડૉકટર્સ પ્રૅક્ટિસ નથી કરી શકતી, કારણ કે ત્યાં મહિલાઓને બહાર કામ કરવા માટે પરિવારની મંજૂરી લેવી પડે છે.\n\nઆ ટીમ દ્વારા અત્યાર સુધી 28 હજાર વીડિયો પરામર્શ થયા છે, જેના થકી 1.40 લાખ પ્રસૂતાઓને મદદ મળી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં 'હિંદુઓ સાથે મારપીટ'ના વીડિયોની હકીકત શું છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં કથિત રીતે પોલીસ દ્વારા હિંદુઓની પીટાઈ કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર 15 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. પરંતુ વીડિયો ખરેખર સાચો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાયરલ થયેલા આ વીડિયો પર લખ્યું છે, 'જુઓ, પાકિસ્તાનમાં હિંદુઓ સાથે શું થઈ રહ્યું છે.'\n\n'ભાજપા : મિશન 2019' નામના ફેસબુક પર આ વીડિયોને બે દિવસ પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. \n\nમાત્ર આ પેજ પર આ વીડિયોને 11 લાખથી વધુ વખત જોવાયો છે.\n\nઅમુક લોકોએ આ વીડિયોને શેર કરતા લખ્યું છે, \"જો 2019માં નરેન્દ્ર મોદીને નહીં લાવો, તો ભારતમાં પણ હિંદુઓના આવા હાલ થશે.\"\n\nઆ વીડિયોમાં પાકિસ્તાનની એલીટ ફોર્સના અમુક જવાનો એક ઘરમાં ઘૂસતા હોય તેવું દેખાય છે અને ત્યારબાદ તેઓ લાઠીચાર્જ કરે છે.\n\nબીબીસીએ આ વીડિયોની તપાસ કરી જેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ઝિયા ઉલ-હક્કની તાનાશાહી સમયે શ્રીદેવીની ફિલ્મો બની સહારો!\\nસારાંશ: મેં કરાચી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો ત્યારની આ વાત છે. એક વર્ષ પછી મને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રૂમ મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીદેવી\n\nસૌથી પહેલાં મેં મારી રૂમ સજાવી હતી. પછી શ્રીદેવીનાં બે પોસ્ટર ખરીદ્યાં હતાં અને રૂમની બે દિવાલો પર સામસામે ચોંટાડી દીધાં હતાં. \n\nઆ એ સમયની વાત છે, જ્યારે વીસીઆર પર ભારતીય ફિલ્મો નિહાળવાનું ગુનો ગણાતું હતું અને ગુનેગારને ત્રણથી છ મહિનાની સજા કરવામાં આવતી હતી. \n\nએ કાયદાને યુવાનો ગણકારતા ન હતા. પૈસા એકઠા કરીને વીસીઆર ભાડા પર લાવતા હતા. સાથે છ ફિલ્મોની વીડિયો કેસેટો પણ. \n\nએ છ ફિલ્મોમાંથી કમસેકમ બે કે એક ફિલ્મ શ્રીદેવીની ન હોય એ અશક્ય હતું. \n\nજનરલ ઝિયાનો શાસનકાળ\n\nસદમા ફિલ્મનું પોસ્ટર\n\n'જસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ભારતના પાઇલટ અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ખોટી તસવીરો વાઇરલ\\nસારાંશ: પાકિસ્તાનમાં સ્થાનિક મીડિયામાં ઘણી તસવીરો અને મોબાઇલ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે અને આ તસવીરોને ભારતીય વાયુસેના ઊપર પાકિસ્તાની સેનાની જવાબી કાર્યવાહી તરીકે દર્શાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ બધા દાવા ખોટાં છે અને આ જૂની તસવીરોને ભારત તથા પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલી સૈન્ય કાર્યવાહી સાથે કોઈ લેવા-દેવા નથી. \n\nપાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બુધવારે સવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ બુધવાર સવારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં છ જગ્યાઓ પર હવાઈ હુમલો કર્યો છે. \n\nત્યાર બાદ પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેમણે બે ભારતીય પાઇલટની ધરપકડ કરી છે અને ભારતના બે ફાઇટર વિમાન તોડી પાડ્યા છે. \n\nપકડાયેલા એક પાઇલટનો વીડિયો પાકિસ્તાની સે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં મુક્ત થતાં પહેલાં અભિનંદને જોરદાર ડાન્સ કર્યો? : ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને લોકો ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પાકિસ્તાનમાં ડાન્સ કરવાનો વીડિયો ગણાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાન, બન્ને જગ્યાએ સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા આ વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનંદને મુક્ત થતાં પહેલાં પાકિસ્તાનના સૈનિકો અને વાયુ સેનાના અધિકારીઓ સાથે ડાન્સ કર્યો હતો.\n\n#WelcomeHomeAbhinandan અને#PeaceGesture સાથે આ વીડિયો તેલુગુ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં યૂટ્યુબ અને ફેસબુક પર વાઇરલ થઈ રહ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમુક્તિ પૂર્વેના કેટલાક કલાકોમાં જ 45 સેકંડનો આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો વખત શૅર કરવામાં આવ્યો હતો અને લાખો વખત જોવામાં આવ્યો છે.\n\nપરંતુ ફૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી સૌથી વધુ પરેશાન કોણ?\\nસારાંશ: એ ઉનાળાની સવાર હતી. શમૂન મસિહ પોતાના હાથે રજાઈ સીવી રહ્યા હતા. રજાઈનું રૂ ફર્શ પર ફેલાયેલું હતું. તેઓ નીચે વળેલા હતા અને તેમના હાથ ઝડપથી ચાલતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શમૂન મસિહ\n\nઆ જ રજાઈના બીજા છેડે શમૂનના ભાઈ સિલાઈ કરી રહ્યા હતા. શમૂન વચ્ચે-વચ્ચે ઉપર જુએ અને ભાઈ સાથે વાતો કરે. શમૂનનું આ પાર્ટટાઇમ કામ હતું. ખરેખર તેઓ પાકિસ્તાની આર્મીમાં પેઇન્ટર તરીકે કામ કરતા હતા. \n\nતેઓ આ જ રીતે કેટલાંક નાનાં-નાનાં છૂટક કામો કરતાં રહે છે. \n\nશમૂન કહે છે, \"બાળકો હંમેશાં કંઈ ને કંઈ માગ્યા કરે છે, જો મારાં ખિસ્સાં જ ખાલી હશે તો એમને હું બધું કઈ રીતે લઈ આપીશ.\"\n\nશમૂનની દીકરી હવે શાળાએ જવા લાયક થઈ ગઈ છે. પરંતુ શમૂન હજુ તેનું ઍડમિશન લઈ શક્યા નથી, કારણ કે તેમની પાસે ફી ભરવાના પૈસા નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં મોટી પ્લેન દુર્ઘટના, પ્લેન સોસાયટી પર પડ્યું\\nસારાંશ: પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતાં કરાચી શહેરમાં એક પ્રવાસીવિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિમાન પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍરલાઇન કંપની પીઆઈએનું હતું, જે કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડ થવાનું હતું.\n\nઆ ઘટના બાદ દુર્ઘટનાસ્થળે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.\n\nપાકિસ્તાનમાં કોરોના વાઇરસને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને ખોલાયા બાદ ફરીથી હવાઈસેવા શરૂ કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 107 લોકો સવાર હતા. આ વિમાનમાં 99 લોકો સવાર હતા. જેમાંથી 91 મુસાફરો હતા જ્યારે બાકીના ચાલકદળના સભ્યો હતા.\n\nપાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું આ વિમાન ઍરબસ A-320 PK8303 બપોર 1 વાગ્યે લાહોરથી રવાના થયું હતું.\n\nકરાચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની અભિનેત્રીએ કહ્યું, 'જન્નત સળગી રહ્યું છે, આપણે આંસુ સારી રહ્યા છીએ'\\nસારાંશ: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ હવે પાકિસ્તાનમાંથી પણ મોદી સરકારના આ નિર્ણય અંગે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. \n\nપાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે આ નિર્ણય લઈને ખતરનાક રમત રમી છે. \n\nપાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પાકિસ્તાનની ન્યૂઝ ચૅનલ 'દુનિયા ન્યૂઝ'ને કહ્યું કે ભારત એક ખતરનાક રમત રમી રહ્યું છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામ લાવશે.\n\nકુરૈશીએ કહ્યું, પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આ બાબતે સમાધાન શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ભારતે આજે આ મુદ્દાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, થયો ભારતની આઠઆની બરાબર\\nસારાંશ: ચૂંટણી પહેલાં પાકિસ્તાન ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાની રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે. જેને કારણે પાકિસ્તાનમાં ઈદની ઉજવણીની રોનક બજારો અને લોકોના ચહેરા પરથી ગાયબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે એક અમેરિકન ડૉલરની કિંમત 122 પાકિસ્તાની રૂપિયા બરાબર થઈ ગઈ. એનો મતબલ એવો કે પાકિસ્તાની રૂપિયામાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. \n\nજો ડૉલરને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની રૂપિયાની તુલના ભારતના રૂપિયા સાથે કરવામાં આવે તો પાકિસ્તાનનો એક રૂપિયાનું મૂલ્ય ભારતની આઠઆની બરાબર થઈ ગયું છે. \n\nઉલ્લેખનીય છે કે લગભગ 67 ભારતીય રૂપિયા બરાબર એક ડૉલર થાય છે. \n\nપાકિસ્તાનની કેન્દ્રિય બૅન્ક છેલ્લા સાત મહિનામાં ત્રણ વાર રૂપિયાનું અવમૂલ્યન કરી ચૂકી છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. \n\nઈદના તહેવાર પહેલાં પાકિસ્તાનના લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર અનામત આંદોલન વોટબેંકથી વિશેષ કશું નથી?\\nસારાંશ: પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી ફોર્મ્યુલા પ્રમાણે પટેલોને અધર બેકવર્ડ કલાસ (ઓબીસી)માં સમાવવા કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ ચર્ચાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનામત મુદ્દે કોંગ્રેસ સાથે ચર્ચા થયા બાદ પ્રેસ-કોન્ફેરેન્સ સંબોધી રહેલા પાસના હોદ્દેદ્દારો\n\nત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ આ પરિસ્થિતિ પર કઈ રીતે નજર રાખીને બેઠો છે અને પાટીદાર સમાજ આ સંદર્ભે શું વિચારે છે?\n\nબીબીસીએ પાટીદાર-પટેલ જ્ઞાતિના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપરાંત રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારો અને નિષ્ણાતો સાથે આ સંદર્ભે ચર્ચા કરી.\n\nઆ સામાજિક અને રાજકીય રીતે પ્રવાહી પરિસ્થિતિ વિશે તેઓ શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.\n\nતમને આ પણ વાચવું ગમશે\n\nસમાજ અને સંસ્થાનો\n\nગુજરાત રાજ્યમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર મતદારોના પ્રભુત્વની એ આઠ બેઠકની શું રહી સ્થિતિ?\\nસારાંશ: 2015માં પાટીદારોના અનામત આંદોલન બાદ રાજ્યમાં એક નવો જુવાળ શરૂ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી એ સાત બેઠકો પર શું પરિણામ આવ્યું? તેના પર એક નજર\n\nઆ જુવાળે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં આંદોલનની આગ પ્રસરાવી હતી.\n\nહાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોને જેલ પણ થઈ. \n\n14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ પણ થયા. આ આંદોલન આનંદીબેન પટેલની મુખ્યમંત્રીની તરીકેની ખુરશી જવા પાછળનું કારણ પણ બન્યું હતું.\n\nધીરે ધીરે આ આંદોલન ભાજપ સરકાર માટે ગળાની ગાંઠ સમાન બની ગયું. \n\nઆ આંદોલન બાદ બીજા પણ જ્ઞાતિવાદી સમીકરણો સર્જાયાં હતાં.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\n2017ની ગુજરાત વિધાનસભાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદારોને અનામત ન મળી, મરાઠાઓને અનામત મળશે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુદ્દો ફરીથી જોર પકડી રહ્યો છે. બુધવારે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દિવસ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે વિવિધ વિસ્તારોમાં ઘર્ષણ થતાં રહ્યાં. \n\nમુંબઈની સીટી બસો પર હુમલા કરીને તેમાં તોડફોડ કરવામાં આવી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. \n\nગત સોમવારે અનામતની માંગ સાથે ઓરંગાબાદ જિલ્લાના કાયગાંવ ગામમા 28 વર્ષીય કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમા પડતું મુકીને આત્મહત્યા કરી હતી.\n\nઆ ઘટનાના પગલે ફાટી નિકળેલાં તોફાનો સમયે થયેલી ભાગદોડમાં મંગળવારે એક પોલીસ કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું. \n\nમહારાષ્ટ્રમાં મરાઠાઓના રોષના કારણે મુખ્યમંત્રીએ પંઢરપૂરમાં થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાણીપત : આ ભારતીય ફિલ્મ પર અફઘાનિસ્તાનમાં રોષ કેમ?\\nસારાંશ: ભારતમાં આવતા મહિને રિલીઝ થનાર એક ફિલ્મને લઈને અફઘાનિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે. પાણીપતના પોસ્ટર અને ટ્રેલરને લઈને સોશિયલ મીડિયામાં અફઘાન લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"6 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દુર્રાની સામ્રાજ્યના સંસ્થાપક અદમહ શાહ અબ્દાલીની ભૂમિકા ભજવી રહ્યા છે.\n\nઆમાં 1761માં અબ્દાલીની વફાદાર સેના અને ભારતની મરાઠા સેના વચ્ચે પાણીપતની ઐતિહાસિક લડત દરમિયાનનો ઘટનાક્રમ બતાવવામાં આવ્યો છે.\n\n'હીરો કે વિલન'\n\nઅફઘાનિસ્તાનમાં અમુક ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને પ્રશાસનને ચેતવણી આપી છે કે અબ્દાલીના પાત્રને નકારાત્મક ન દેખાડવામાં આવે. હકીકતમાં અબ્દાલીને અફઘાનિસ્તાનના લોકો 'અહમદ શાહ બાબા' તરીકે બોલાવે છે.\n\nઅબ્દુલ્લા નૂરી ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાર્થિવ પટેલની ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત TOP NEWS\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકેટકીપર અને બૅટ્સમૅન પાર્થિવ પટેલે ઇન્સ્ટાગ્રામ પર તેમની નિવૃત્તિની જાહેરાત કરી.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેઓએ લખ્યું કે હું ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.\n\nતેઓ ભારતીય ટીમમાં એક વિકેટકીપર તરીકે જોડાયા હતા અને બાદમાં બૅટિંગમાં પણ નામના મેળવી હતી. \n\n18 વર્ષની કારકિર્દીમાં પાર્થિવે 25 ટેસ્ટ, 38 વન ડે અને બે ટી-20 ઇન્ટરનેશનલ રમી. 17 વર્ષની ઉંમરે પાર્થિવે ઇન્ટરનેશનલ ડૅબ્યૂ કર્યું હતું. \n\n25 ટેસ્ટમાં તેમણે 6 અડધીસદી ફટકારી હતી. તો 38 વન ડેમાં ચાર અડધી સદી કરી હતી. તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીએમ મોદીની ભત્રીજી છું, એટલે અડચણો સહન કરવી પડી : સોનલ મોદી\\nસારાંશ: \"મને ભાજપનાં કાર્યકર તરીકે મારા કાર્યના આધારે ઓળખો, નહીં કે મોદીની ભત્રીજી તરીકે. મને નથી ખબર કે ભત્રીજી તરીકે મને અત્યાર સુધી શું ફાયદા થયા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનલ મોદી\n\nઆ નરેન્દ્ર મોદીનાં ભત્રીજી સોનલ મોદીના શબ્દો છે. \n\nગુજરાત રાજ્ય સ્થાનિકસ્વરાજની ચૂંટણીના રંગે રંગાયેલું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કયા રાજકીય પક્ષ માટે ઉમેદવાર કોણ છે, એ સ્પષ્ટ થઈ ગયું છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ પ્રહ્લાદ મોદી અમદાવાદના બોડકદેવની બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવા માગતાં હતાં, જોકે તેમને ટિકિટ ફાળવવામાં આવી નથી.\n\nબીબીસી ગુજારાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, \"ટિકિટ નથી મળી, એનું મને દુખ છે. હું પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના નિર્ણયને માન્ય રાખું છું.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુત્રીઓએ કર્યા અંતિમ સંસ્કાર તો મળી સજા\\nસારાંશ: \"જ્યારે અમે જ અમારાં પિતાની કાળજી રાખી અને મદદ કરવા કોઈ ના આવ્યું તો અંતિમ સમયે અમે શા માટે તેમના અગ્નિસંસ્કાર ના કરી શકીએ?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનનાં રહેવાસી મીના રેગર આ સવાલ કરે છે, જેના પરિવારને, દીકરીઓને હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવવાની સજા ભોગવવી પડી છે. \n\nમીનાનું પિયર બૂંદીમાં છે અને તેઓ કોટામાં પોતાના સાસરે રહે છે. તેમના પિતા દુર્ગાશંકરનું અવસાન જુલાઈ મહિનામાં થયું હતું. \n\nજ્યારે મીના અને તેમની ત્રણ બહેનોએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો તો તેઓને સમાજમાંથી બહિષ્કૃત થવું પડ્યું અને વધુમાં એ મુશ્કેલ ઘડીમાં તેમના સંબંધીઓ પણ તેમને એકલાં છોડીને ચાલ્યા ગયા.\n\nમીના જણાવે છે, \"ઘરનો ખર્ચ પિતાને માથે હતો, પરંતુ 2012માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષમાંથી સ્ત્રી બનતા નૌસેનાએ અધિકારીને બરતરફ કરી\\nસારાંશ: ભારતીય નૌસેનાએ તેમના એક અધિકારીને નોકરીમાંથી બરતરફ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેબી નૌસેનામાં 2010થી નોકરી કરી રહી હતી\n\nઅધિકારી પહેલા પુરુષ હતા અને હવે સર્જરી કરાવીને મહિલા બની ગઈ છે.\n\nનૌસેનાએ આના પર વાંધા-વિરોધ જાહેર કરતા અધિકારીને પાણીચું પકડાવી દીધું છે.\n\nછૂટા કરતી વખતે આપેલા નિવેદનમાં નૌસેનાએ સ્પષ્ટ જણાવ્યું છે કે લિંગ પરિવર્તન નિયમોની વિરુધ્ધ છે એટલે તેમને નોકરીમાં રાખી શકાય તેમ નથી.\n\nનૌસેનામાં પહેલા મનિષ ગિરી તરીકે કામ કરતા સેબી આની વિરુધ્ધ મિલિટરી કોર્ટમાં અપીલ કરશે.\n\nસેબીએ નૌસેનાની નોકરી મનિષ ગિરી તરીકે શરૂ કરી હતી\n\nસેબી સાથે થયેલી આ ઘટનાએ ભારતમાં ટ્રાન્સજેન્ડરના અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાની મજાક કરનાર AMUના વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો, પોલીસ કાર્યવાહી શરૂ\\nસારાંશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના વિદ્યાર્થી, જેણે પુલવામા હુમલાના જવાબમાં ટ્વીટ કર્યું હતું \"હાઉ ઈઝ દી જૈશ, ગ્રેટ સર\" એ વિદ્યાર્થીને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે તેની વિરુદ્ધ મળેલી ફરિયાદના આધાર પર તપાસ શરૂ કરી છે.\n\nઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ 14 ફેબ્રુઆરીની સાંજે જમ્મુ કાશમીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ઉગ્રવાદી હુમલા બાદ એક વિવાદિત ટ્વીટ કર્યુ હતું.\n\nસોશિયલ મીડિયા પર તેના ટ્વીટને લાખો વાર શૅર કરવામાં આવ્યું છે અને ઘણા બધાએ એને \"અસંવેદનશીલ\" અને જૈશ-એ-મોહમ્મદ જૂથ તરફ સહાનુભૂતિ યુક્ત ગણાવ્યું છે.\n\nઆ ટ્વીટ ભારત શાસિત કાશ્મીરમાં આવેલા પુલવામા જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોનાં મૃત્યુ બાદ કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : નવજોત સિંહ સિદ્ધુને ટિપ્પણી બદલ કપિલ શર્મા શોમાંથી કાઢી મૂક્યા\\nસારાંશ: પુલવામા હુમલા સંદર્ભે આપેલા નિવેદનને કારણે પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ વિવાદમાં સપડાયા છે અને કપિલ શર્માના શોમાંથી તેમણે કાઢી મૂકવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈથી બીબીસીનાં પ્રતિનિધિ મધુ પાલે જણાવ્યું હતું, \"સમગ્ર વિવાદ બાદ નવજોત સિંહ સિદ્ધુને કપિલ શર્માનો શો છોડવા માટે કહેવામાં આવ્યું છે.\"\n\nઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા અંગે ટિપ્પણી બાદ નવજોત સિંહ સિદ્ધુ સોની ટીવી અને કૉમેડિયન કપિલ શર્મા પણ લોકોના નિશાને આવી ગયા હતા અને જો સિદ્ધુને શોમાંથી ન હટાવાય તો તેમનો પણ બહિષ્કાર કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.\n\nસમગ્ર ઘટનાક્રમ એવો છે કે નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો અને જવાબદાર લોકોને સજાની માગ કરી હતી.\n\nસાથેસાથે તેમણે કહ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : પાકિસ્તાન મીડિયાને કરાવશે 'જૈશ-એ-મોહમ્મદ'નાં મુખ્યાલયની મુલાકાત\\nસારાંશ: બહાવલપુરમાં ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'નું હેડ-ક્વાર્ટર ગણાતી જગ્યાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સ્થાનિક તંત્રએ તાબામાં લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે આ જ ઉગ્રવાદી સંગઠને પુલવામા હુમાલની જવાબદારી સ્વીકારી હતી.\n\nપાકિસ્તાનની પંજાબ સરકારના પ્રવક્તાએ માહિતી આપી છે કે પંજાબ સરકારે મધ્ય-ઉલ-અસબર અને સરનહ-ઉલ-ઇસ્લામની મસ્જિદની જગ્યાને અંકુશમાં લીધી છે. \n\nઆ જગ્યા ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના હેડ-ક્વાર્ટર તરીકે જાણીતી હોવાનું પણ નોંધ્યું છે.\n\nમોડી રાત્રે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને લખ્યું કે ભારત દ્વારા પ્રચાર કરવામાં આવે છે કે આ મદરેસા 'જૈશ-એ-મોહમ્મદ'નું મુખ્યાલય છે.\n\nપંજાબ સરકાર મીડિયાના પ્રતિનિધિઓને ત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: પાકિસ્તાન પાસેથી MFN દરજ્જો પરત લેવાથી શું ફેર પડશે?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કૅબિનેટ કમિટીની બેઠક બાદ આ ઘોષણા કરી.\n\nતેમણે ટ્વીટ કર્યું કે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચાઈ ગયો છે.\n\nતેમણે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાકિસ્તાનને વિશ્વ સ્તર પર જૂદું પાડવા માટે બધા કૂટનીતિક પગલાં લેશે.\n\nભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરમાં કરાયેલા કાર વિસ્ફોટ હુમલામાં જવાનોનો મૃત્યુઆંક 46 થઈ ગયો છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.\n\nજેટલીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામામાં CRPF પર હુમલો સુરક્ષામાં ચૂકના કારણે થયો?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે કાશ્મીરના પુલવામામાં અર્ધસૈનિક દળો પર થયેલા ઘાતક હુમલાને ટાળી શકાયો હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મોત થયાં છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. \n\nએક ઉચ્ચસુરક્ષા અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને 12 ફેબ્રુઆરીના રોજ એલર્ટ કરવામાં આવી હતી. \n\nએવું જણાવવામાં આવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ સુરક્ષાદળો પર મોટો હુમલો કરી શકે છે. \n\nપુલવામાં હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી છે. \n\nબીબીસીને વિશ્વનીય સૂત્રોથી જાણકારી મળી છે કે હુમલાના તુરંત બાદ પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ વાત જણાવી હતી. \n\nજૈશ-એ-મોહમ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતિબંધ છતાં અમેરિકાએ ભારતને ઈરાનનું તેલ ખરીદવાની છૂટ કેમ આપી?\\nસારાંશ: ફકત તેલને કેન્દ્રમાં રાખીને ઈરાન પર આકરા પ્રતિબંધો લાદવા છતાં અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. એવું કહેવાય છે કે આગામી લોકસભા ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીની સરકારને મળેલી આ ખૂબ મોટી રાહત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત હવે ઈરાનમાં નિકાસ પણ કરી શકશે. તેલની વધતી કિંમતોની વચ્ચે અમેરિકા તરફથી મળેલી આ રાહતને ચૂંટણીની મોસમમાં મોદી સરકાર માટે મહત્ત્વની ગણાવાય છે.\n\nભારતીય ચલણ રૂપિયો ડૉલરની તુલનામાં 74 રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે ભારતની તેલ આયાતનું બીલ પણ સ્વાભાવિકપણે વધી રહ્યું છે અને ભારતની વ્યવસાયિક ખોટ પણ વધી રહી છે.\n\nછેલ્લાં કેટલાક અઠવાડિયાઓથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી તરફ ઈરાન ભારતને રૂપિયાના ચલણ પર તેલ આપે છે.\n\nહવે, જયારે ભારતના વિદેશી ચલણ ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રસૂતિ માટે સાઇકલ ચલાવીને હૉસ્પિટલ પહોચ્યાં ન્યૂ ઝિલૅન્ડનાં મહિલા મંત્રી\\nસારાંશ: પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા માટે ન્યૂ ઝિલૅન્ડનાં મહિલા મંત્રી ખુદ સાઇકલ ચલાવીને હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રીન પાર્ટીનાં જૂલી જેન્ટર 42 સપ્તાહ એટલે કે 9 મહિનાથી ગર્ભવતી છે.\n\nતેમનું કહેવું છે કે તેમણે સાઇકલમાં જવાનો નિર્ણય કર્યો કારણ કે કારમાં લોકો માટે વધારે જગ્યા ન હતી.\n\nતેમણે પતિ સાથે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, \"રવિવારની ખૂબસૂરત સવાર\"\n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nઆ વર્ષે જૂનમાં ન્યૂ ઝિલલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા ઓર્ડન વિશ્વનાં બીજા એવાં મહિલા બન્યાં હતાં જેમણે વડાં પ્રધાનના પોતાના કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપ્યો હોય. \n\nતેમણે અને જૂલી જેન્ટરે પોતાના બાળકના જન્મ માટે ઑકલૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેમ ના ઉતાર્યાં?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં પોતાને 'ગંગા પુત્ર' ગણાવે છે, જ્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ફૂલપુરમાં 'ગંગાની પુત્રી' કહીને સ્વાગત કરાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીપ્રચારની રેલીઓમાં બન્ને એકબીજા વિરુદ્ધ નિશાન સાધે છે અને અંદાજ લગાવાઈ રહ્યો હતો કે ચૂંટણીજંગમાં પણ બન્ને ટકરાશે.\n\nપરંતુ ગુરુવારે વારાણસી બેઠકથી કૉંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત સાથે જ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.\n\nકૉંગ્રેસે નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધીના બદલે પાર્ટીના જૂના સ્થાનિક નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયને ઉતારવાનો નિર્ણય કર્યો.\n\nપાર્ટીના કાર્યકરો પણ ઇચ્છતા હતા કે પ્રિયંકા ગાંધી બનારસમાં મોદીને ટક્કર આપે. પ્રિયંકાએ પણ જાહેરમાં ક્યારેય આ અંગેના પ્રશ્નોને નકાર્યા ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા-નિકે સગાઈ કરી કે માત્ર 'રોકા' થયા?\\nસારાંશ: બોલિવૂડની 'દેશી ગર્લ' અને 'પીગી ચૉપ્સ'થી જાણીતી પ્રિયંકા ચોપરાએ અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસ સાથે એકમેકના થઈ જવાના કોલ લીધા. જો કે તેમણે 'સગાઈ' કરી કે રોકા થયા છે તે અંગે અસમંજસ પ્રવર્તે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકાએ આ સામાજિક પ્રસંગની તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પર 'ટેકન...ટેકન વિથ માય હાર્ટ ઍન્ડ સોલ' નામે શેર કરી હતી. \n\nજ્યારે નિક જોનાસે પણ એજ તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'ફ્યૂચર મિસિસ જોનાસ, માય હાર્ટ, માય લવ'.\n\nઆ સૅરિમનીમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઝ પણ હાજર હતી.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપ્રિયંકા અને નીક જોનાસ વચ્ચેનો પ્રેમ સંબંધ છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં હતો, બન્ને અનેકવાર સાથે ફરતા પણ જોવા મળ્યાં હતાં. \n\nજોકે, થોડા સમય પહેલાં નિક જોનાસએ ભારતની મુલાકાત લીધી, ત્યારે બન્નેના સંબંધો અંગે ચર્ચા જાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયા પ્રકાશ કઈ રીતે બની 'નેશનલ ક્રશ'?\\nસારાંશ: પ્રેમ કરવા માટે આમ તો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી, પણ પ્રેમીઓ 14 ફેબ્રુઆરીની ઊજવણી એક તહેવારની માફક કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયા પ્રકાશ\n\nવૅલેન્ટાઇન્સ ડેને હવે થોડા કલાકોની જ વાર છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. \n\nલોકોની સ્કૂલના સમય દરમ્યાનના પ્રેમની સ્મૃતિનો ખજાનો એ વીડિયોને કારણે ખુલ્યો છે અને મરકવા લાગ્યો છે. \n\nએ વીડિયોમાં એક ટીનેજર છોકરી અને છોકરો એમ બે સ્કૂલ સ્ટુડન્ટ્સ એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nક્યાંથી આવ્યો આ વીડિયો?\n\nઆ વીડિયો મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)ના એક ગીતનો નાનકડો હિસ્સો છે. \n\nતેમાં જોવા મળતી છોકરી મલયાલમ એકટ્રેસ પ્રિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રૅગનન્સીથી બચવાના નવા પૉપ્યુલર ઉપાયો\\nસારાંશ: અનિચ્છિત ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓ, અને કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, હવે મહિલાઓ ગર્ભનિરોધના આ જૂના ઉપાયો છોડીને નવા ઉપાયો તરફ આગળ વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર મોટાભાગની મહિલાઓ ગર્ભનિરોધના નવા વિકલ્પો અજમાવી રહી છે. \n\nવર્ષ 2007માં આ પ્રકારની મહિલાઓની સંખ્યા 21 ટકા હતી જે વર્ષ 2017માં વધીને 39 ટકા થઈ ગઈ છે. \n\nગર્ભનિરોધના નવા ઉપાયો \n\nલાંબા સમય સુધી ટકી રહે તેવા ગર્ભનિરોધક વિકલ્પોને 'લૉન્ગ એક્ટિંગ રિવર્સિબલ કૉન્ટ્રાસેપ્શન' કહેવામાં આવે છે.\n\nજેને ગોળીઓની જેમ રોજ લેવાની જરૂર નથી. એક વાર તેને લગાડી દેવાથી તેની અસર લાંબા સમય સુધી રહે છે.\n\nકેટલાક ઉપાયો\n\nજોકે, 44 ટકા મહિલાઓ હજુ પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ આં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રૅગ્નન્સીમાં થતા ડિપ્રેશનની બાળકો પર અસર\\nસારાંશ: તાજેતરમાં જ બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધન મુજબ 51 ટકા મહિલાઓ પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનમાં સરી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સ્થિતિ વણસે તો મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચે છે.\n\nયુનિવર્સિટીના પ્રોજેક્ટના સંશોધનમાં જાણવા મળ્યું કે નેવુંના દાયકામાં વહેલી માતા બનેલી જે સ્ત્રીઓમાં ડિપ્રેશનનાં લક્ષણો હોય, તેમની દીકરીઓમાં પણ ત્રણગણાં લક્ષણો જોવા મળ્યાં હતાં.\n\nયુનિવર્સિટી દ્વારા ચિલ્ડ્રન્સ ઑફ નાઇન્ટીઝ પ્રોજેક્ટ અંતર્ગત આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. \n\nચિલ્ડ્રન્સ ઑફ નાઇન્ટીઝ એ ખૂબ જ મોટો રિસર્ચ પ્રોજેકટ છે જે છેલ્લાં 27 વર્ષથી ચાલી રહ્યો છે અને આજના આધુનિક વિશ્વને ખૂબ જ ઉપયોગ માહિતી પૂરી પાડે છે. \n\nવૈજ્ઞાનિકોએ આ રિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : બાળકોનાં શેડાં લૂછવાના 1 લાખ રૂપિયા ના હોય : રૂપાણી\\nસારાંશ: દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની હળવી શૈલીમાં ફી વધારાને લઈને શાળા સંચાલકો પર કટાક્ષ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું હતું કે પહેલા ધોરણના બાળકનાં શેડાં લૂછવાના એક લાખ રૂપિયા ન હોય. \n\nવધુમાં તેમણે કહ્યું હતું કે પહેલા ધોરણમાં બાળકને સાચવવાનું, સંભાળવાનું વધારે હોય છે. છતાં વાલીઓ લાખ રૂપિયા ફી આપે છે અને લેવાય પણ છે. \n\nઆ કાર્યક્રમ અમદાવાદ શહેર-ગ્રામ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીના સન્માનનો હતો. \n\n'કેન્દ્રીય વિદ્યાલયોમાં હિંદી અને સંસ્કૃતમાં પ્રાર્થના કેમ?'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રાર્થના અંગે કરાયેલા આદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : સ્ટીફન હૉકિંગ અંગે કેદ્રિય મંત્રી હર્ષ વર્ધનનો દાવો\\nસારાંશ: 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર શુક્રવારના રોજ ભારત સરકારના સાયન્ય અને ટેક્નોલોજી પ્રધાન હર્ષ વર્ધને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેંદ્રીય મંત્રી હર્ષ વર્ધન\n\nહર્ષ વર્ધને કહ્યું કે તાજેતરમાં જ મૃત્યુ પામેલા વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગે વેદની થિયરી આલ્બર્ટ આઇનસ્ટાઇનના સૂત્ર E=mc2 કરતા વધુ ચઢિયાતી એવું કહ્યું હતું.\n\nઇમ્ફાલમાં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના 150મા અધિવેશનના ઉદઘાટન સત્રમાં તેમણે આવો દાવો કર્યો હતો.\n\nબાદમાં તેમણે ટ્વીટ પણ કર્યું હતું, \"હિંદુત્વનો રિવાજ રીતિ-રિવાજમાં સાયન્સની ભૂમિકા છે. ભારતની દરેક આધુનિક ઉપલબ્ધિ પ્રાચીન વિજ્ઞાનની ઉપલબ્ધિનું સાતત્ય છે.\"\n\nજોકે, રસપ્રદ વાત એ છે કે હર્ષ વર્ધનના દરેક ટ્વીટને તેમનું સાયન્સ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: BCCI ક્રિકેટર્સની પત્ની કે ગર્લફ્રેન્ડની વ્યવસ્થા નહીં કરે\\nસારાંશ: નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ ક્રિકેટર્સની પત્ની અને ગર્લફ્રેન્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ વ્યવસ્થા નહીં કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોર્ડે માંગણી કરી હતી કે ક્રિકેટર્સની પત્ની અને ગર્લફ્રેન્ડ માટે અલગથી એક મેનેજરની નિયુક્તિ કરવામાં આવે. \n\nહાલમાં તેમના પ્રવાસ અને હરવા-ફરવાની જવાબદારી લૉજિસ્ટિક મેનેજર પર છે.\n\nજોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સીઓએએ બોર્ડને કહી દીધું છે કે તેની કોઈ જરૂર નથી.\n\nજય શાહની ફરિયાદ રદ કરવાનો HCનો ઇનકાર\n\nસંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ જય શાહની ફરિયાદ રદ કરવા 'ધ વાયરે' કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી હતી. \n\nઆ મામલે હાઈકોર્ટે કહ્યું હતું \"હાલના તબક્કે આ ફરિયાદ રદ કરવાનું યોગ્ય જણાતું નથી. ફરિયાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્લેબૉયની આ મૉડલને ડોનાલ્ડ ટ્રમ્પ નાણાં ચૂકવવા માગતા હતા? શું છે નવો વિવાદ?\\nસારાંશ: અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક કથિત ટેપ બહાર આવી છે અને આ મામલે વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખરેખર આ ટેપ તેમના જ વકીલના ત્યાં એફબીઆઈના દરોડા વખતે મળી આવી છે.\n\nટેપમાં ટ્રમ્પ પ્લેબૉયની મૉડલને નાણાં ચૂકવવાની કથિત વાતચીત કરી રહ્યા છે. \n\nઅહેવાલો અનુસારો ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને ટ્રમ્પની વાતચીત તેમની જાણ બહાર રેકર્ડ કરી લીધી હતી.\n\nન્યૂ યૉર્કમાં કોહનના ઠેકાણે દરોડા પડ્યા ત્યારે ટેપ બરામદ થઈ હતી. \n\nટ્રમ્પના વકીલ કોહેન\n\nન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર કથિત ટેપમાં કોહેન અને ટ્રમ્પ કેરેન મૅકડોગલને નાણાં ચૂકવવાની ચર્ચા કરી રહ્યા છે.\n\nઅત્રે નોંધવું રહ્યું કે મૅકડોગલે પોતાને ટ્રમ્પ સાથે સંબંધો હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફરી એકવખત શા માટે ભાવો વધ્યા? ડુંગળી વિશે આ બધું જાણો છો તમે?\\nસારાંશ: રાજધાની દિલ્હીમાં એક કિલો ડુંગળીનો ભાવ 50 રૂપિયાના આંકને પાર કરી ગયો છે, જ્યારે દેશના અન્ય શહેરોમાં પણ ડુંગળીનો ભાવ 50થી 60 રૂપિયાની વચ્ચે જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડુંગળી મૂળ ભારતની પેદાશ નથી\n\nડુંગળી એક એવી ખાદ્યસામગ્રી છે જે સરકારોને હચમચાવવાની તાકાત ધરાવે છે. \n\nસતત વધી રહેલા ભાવને કારણે દેશનાં રસોડાંઓમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે.\n\nશું તમે એ જાણો છો કે જે ડુંગળી પર ભારતીયો ફિદા છે એ મૂળ ભારતની પેદાશ નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nડુંગળીનો ઇતિહાસ\n\nવિશ્વના ડુંગળીના કુલ ઉત્પાદન પૈકીનું 45 ટકા ચીન અને ભારતમાં થાય છે\n\n4,000 વર્ષ પહેલાંથી ડુંગળીનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરવામાં આવતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ ડુંગળીની પૌષ્ટિકતા છે.\n\nમેસોપોટેમિયા કાળના એક લેખમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક : ન્યૂઝ ફીડમાં થશે મોટા ફેરફાર, લોકોને સમાચાર ઓછા જોવા મળશે\\nસારાંશ: ન્યૂઝ, બિઝનેસ, બ્રાન્ડ અને મીડિયા સંબંધી ફીડ મામલે ફેસબુક મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપી છે. \n\nતેમનું કહેવું છે કે ફેસબુક પર હવે પરિવારના સભ્યો વચ્ચે અને મિત્રો વચ્ચે થતા સંવાદવાળી સામગ્રી પર વધુ ભાર મૂકવામાં આવશે. \n\nફેસબુકે એ વાતને પણ માની છે કે તેના પ્લેટફોર્મ દ્વારા પોતાની પોસ્ટ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડનારા સંગઠનોની લોકપ્રિયતામાં ઘટાડો થઈ શકે છે. \n\nફેસબુકમાં આ ફેરફારો આગામી સપ્તાહમાં જોવા મળશે. \n\nફેરફારો ફીડબેક પર આધારિત \n\nમાર્ક ઝકરબર્ગે લખ્યું છે, \"અમને ફીડબેક મળ્યો છે કે બિઝનેસ, બ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકે સેકન્ડનો 70 કરોડમો અંશ શોધી કાઢ્યો\\nસારાંશ: ફેસબુકના એક એન્જિનિયરે સમયના નવા એકમની શોધ કરી છે. તેને 'ફ્લિક' નામ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોડ-શેરિંગ વેબસાઇટ 'ગિટહબ'ના જણાવ્યા અનુસાર, વીડિયો ઇફેક્ટ્સને સિંકમાં રાખવામાં ડેવલપર્સને 'ફ્લિક'ને લીધે મદદ મળી શકશે. \n\n'ફ્રેમ' અને 'ટિક' શબ્દોને જોડીને 'ફ્લિક' શબ્દ બનાવવામાં આવ્યો છે. ફ્લિક એટલે સેકન્ડનો 70 કરોડમો (1\/705,600,000) હિસ્સો. નેનોસેકન્ડ પછી સમયનો આ નવો એકમ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઓક્સફર્ડ યુનિવર્સિટીના શોધકર્તાએ કહ્યું હતું, \"ફ્લિકની મોટાપાયે તો કોઈ અસર નહીં થાય, પણ વર્ચ્ચૂઅલ દુનિયાના અનુભવોને બહેતર બનાવવામાં તેને લીધે મદદ મળશે.\"\n\n'ફ્લિક'ને પ્રોગ્રામિંગની ભાષા 'C++'માં પરિભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સમાં ફરી હુમલો, ગોળીબારમાં પાદરી ઘાયલ - BBC TOP NEWS\\nસારાંશ: ફ્રાન્સના લિયોં શહેરમાં એક ઑર્થોડૉક્સ પાદરી ગોળીબારમાં ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસસૂત્રોએ જણાવ્યું છે કે ગોળીબાર બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. \n\nફ્રાન્સના ગૃહમંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટનામાં કાર્યવાહી ચાલુ છે. જોકે, હજુ આ મામલે શું થઈ રહ્યું છે એ અંગે કોઈ જાણકારી નથી આપી. \n\nટ્વીટમાં કહેવાયું છે કે સુરક્ષાદળો લિયોંના 'સેવેન્થ ઍરોન્ડીસમૉન'માં છે અને લોકોને વિસ્તારમાં જવાનું ટાળવા માટે જણાવાયું છે. \n\nમીડિયા રિપોર્ટ અનુસાર ગોળીબાર ત્યારે કરાયો જ્યારે પાદરી ચર્ચ બંધ કરી રહ્યા હતા. \n\nજૅમ્સ બૉન્ડને પહેલી વાર પડદે લાવનારા અભિનેતાનું નિધન \n\nજૅમ્સ બૉન્ડનું પાત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંકિમચંદ્રના 'વંદે માતરમ' ગીત સામે જવાહરલાલ નહેરુને શો વાંધો હતો?\\nસારાંશ: બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય\n\nબંકિમચંદ્ર એક વિદ્વાન લેખક હતા અને ઘણા ઓછા લોકોને જાણ હશે કે તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ બંગાળી ભાષામાં નહોતી. \n\nતેમની પહેલી કૃતિ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ હતી અને તેનું નામ 'રાજમોહન્સ વાઇફ' હતું.\n\nબંકિમચંદ્રનો જન્મ 1838માં એક પરંપરાગત સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. \n\nતેમની પ્રથમ પ્રકાશિત બંગાળી કૃતિ 'દુર્ગેશનંદિની' હતી. જે માર્ચ 1865માં પ્રકાશિત થઈ હતી.\n\nઆ નવલકથા હતી પછી તેમને લાગ્યું કે તેમની અસલ પ્રતિભા કાવ્યલેખનમાં છે. જેથી તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું.\n\nઘણી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2018: માત્ર 10 વાતમાં જાણો સમગ્ર બજેટ\\nસારાંશ: નાણા પ્રધાન અરુણ જેટલીએ 2018-19ના નાણાકીય વર્ષનું અને 2019ની સંસદીય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરુણ જેટલીએ દસ મહત્ત્વની જાહેરાતો કરી છે. તેને જાણી લેવી જરૂરી છે. \n\n- આવકવેરાની સીમામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પગારદાર કર્મચારીઓ માટે 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે જેટલો પગાર છે તેમાંથી 40,000 રૂપિયા બાદ કરીને બાકીની આવક પર ટેક્સ લાગશે. \n\n- શિક્ષણ અને આરોગ્ય પરનો સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવ્યો છે. \n\n- એક લાખ રૂપિયાથી વધુના રોકાણ પર દસ ટકા કેપિટલ ગેઇન્સ ટેક્સ.\n\n- મોબાઇલ, ટેલિવિઝન ઉપકરણ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી મોબાઇલ અને ટીવી મોંઘાં થશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : ખેડૂતોને રાહત, મજૂરોને પેન્શન અને 5 લાખ સુધી ઇન્કમટૅક્સ નહીં\\nસારાંશ: લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનાણાંમંત્રી તરીકે કાર્યકારી હવાલો સંભાળતા પિયુષ ગોયલે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. \n\nજેમાં રૂ. પાંચ લાખ સુધીની આવક ધરાવનારાએ કોઈ કર નહીં ચૂકવવો પડે. \n\nબે હેક્ટર સુધીની જમીન ધરાવનારા ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની સહાય ચૂકવવામાં આવશે. \n\nઆ ઉપરાંત અસંગઠિથ ક્ષેત્રના શ્રમિકો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. \n\nકરરાહતોની જાહેરાત \n\nમધ્યમ વર્ગને રાહત આપવા પ્રયાસ\n\nઆપને આ પણ વાચવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2020 : બ્રિટિશ રાજથી અત્યાર સુધીની ભારતના બજેટની કહાણી\\nસારાંશ: પહેલી ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણે તેમના પહેલા બજેટમાં લાલ બૅગને તિલાંજલિ આપી હતી, તેઓ પૉર્ટફોલિયો લઈને બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચ્યાં હતાં. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nત્યારે જાણીએ કે ભારતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત ક્યારથી થઈ? કોણ કરી? શા માટે બજેટ તૈયાર કરવાની ફરજ પડી. \n\nઆ સિવાય એવી કઈ-કઈ પરંપરા છે, જે સ્વતંત્રતા બાદ આજે પણ યથાવત્ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2020 : મહિલાઓ માટે કંઈ ખાસ છે કે નહીં?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારામણે શનિવારે વર્તમાન સરકારનું સૌથી લાંબુ બજેટ રજૂ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંદીના ભરડામાં સપડાયેલા અર્થતંત્ર માટેની ચિંતા સાથે સ્વાભાવિક રીતે સૌની આંખો બજેટ 2020 પર મંડાયેલી હતી.\n\nકારણકે વર્તમાન સંજોગોમાં સરકાર પાસે માત્ર કલ્યાણકારી પગલાં જ નહીં પણ સક્રિય આર્થિક પગલાંની પણ અપેક્ષા હતી. \n\nબજારમાં મંદીનું મુખ્ય કારણ જો માગની કમી હોય તો સરકારના સીધા ખર્ચ દ્વારા માગને ધક્કો મળે તો આર્થિક પ્રવૃત્તિઓના ચક્રો ગતિમાન થાય. જે અંગે કોઈ ખાસ મોટી જાહેરાત થઈ નહીં. \n\nઆર્થિક ગતિવિધિઓની સીધી અસર મહિલાઓના કલ્યાણ પર પડતી હોય છે. \n\nકુટુંબની ઘટેલી આવક સાથે ઘરખર્ચને સંભાળવાની જવાબદારી સ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટમાં વપરાતા આ પાંચ શબ્દો વિશે તમે કેટલું જાણો છો?\\nસારાંશ: નાણાંપ્રધાન અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે 2018-19 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી\n\nઆ વખતના બજેટને વધારે કાળજીપૂર્વક નિહાળવામાં આવશે, કારણ કે 2019માં સામાન્ય ચૂંટણી યોજાશે એ પહેલાંનું વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હશે. \n\nગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ નીતિના અમલ પછીનું આ પહેલું બજેટ પણ હશે. \n\nબજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેની સરકારની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવે છે એ જાણીતી વાત છે, પણ બજેટમાં વારંવાર સંભળાતા કેટલાક શબ્દોનો અર્થ બધા જાણતા નથી.\n\nબજેટની રજૂઆત વખતે જે અનેક વખત સાંભળવા મળશે એ નાણાકીય પરિભાષાના પાંચ શબ્દોનો અર્થ જાણી લો.\n\n1. નાણાકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી બાળકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?\\nસારાંશ: રાજસ્થાન બૉર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસમાં છેલ્લા એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજિલ્લા ચીફ હેલ્થ ઑફિસરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સાત બાળકોનાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી મૃત્યુ થયાં છે.\n\nકેસની સંખ્યાને જોતાં જિલ્લાના ધાનેરા તાલુકામાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.\n\nજિલ્લામાં અલગઅલગ ટીમો બનાવીને રોગને પહોંચી વળવા ઘરેઘરે જઈને રસીકરણની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.\n\nજિલ્લા અને તાલુકામાં શું કામગીરી આરંભાઈ છે?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સાબરકાંઠાના C-DHO (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર) મનીષ ફેન્સીના જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બર્ડ ફ્લૂના કેસો વચ્ચે જૂનાગઢમાં ચાર કાગડાનાં મૃત્યુ - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે શુક્રવારે બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જૂનાગઢના માંગરોળ તાલુકાના એક ગામમાં ચાર કાગડાનાં મૃત્યુ થયું છે.\n\nઆ અંગે અધિકારીઓ દ્વારા શનિવારે સત્તાવાર જાહેરાત કરાઈ હતી.\n\nઆ અગાઉ શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં જ બર્ડ ફ્લૂના બે કેસ નોંધાયા હોવાથી લોકોમાં ડરનો માહોલ છે.\n\nજોકે આ કાગડાનાં મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.\n\nદેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ \n\nકેન્દ્ર સરકારે દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે.\n\n'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બહેનને આઝાદ કરાવવા જ્યારે ભાઈ બન્યો વેશ્યાલયનો ગ્રાહક\\nસારાંશ: બિહારના બેગૂસરાય જિલ્લાના એક વિસ્તાર બખરીમાં દલાલને એક યુવાન રૂપિયા આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ તે એક મહિલા સાથે રૂમમાં ઘુસે છે અને થોડી જ મિનિટોમાં બહાર નીકળી જાય છે.\n\nથોડા સમય બાદ એ જ યુવાન પોલીસ પાસે પહોંચે છે. આ વખતે તે મહિલાને દેહવ્યાપારના વ્યવસાયમાંથી બહાર કાઢવા આવ્યો છે.\n\nઆ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેની સગી બહેન હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nપહેલી નજરમાં આ ચોંકાવનારી ઘટના કોઈ ફિલ્મની કે કાલ્પનિક વાર્તા લાગે પરંતુ બિહારના બખરીમાં આવું થયું છે.\n\nપોલીસની કાર્યવાહીમાં બે મહિલાઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી.\n\nઆ યુવાન અને તેની બહેન બિહારના શિવહર જિલ્લાથી છે અને બીજી મહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બહેરીનમાં રાહુલે કહ્યું-રહસ્યમય રીતે મરી રહ્યા છે જજ\\nસારાંશ: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે બહેરીનમાં ભારતીયોને સંબોધિત કર્યાં. જેમાં રાહુલ ગાંધીના નિશાન પર મોદી સરકારની નીતિઓ અને કામ કરવાની પદ્ધતિ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે એમ પણ કહ્યું કે સંવેદનશીલ મામલાની તપાસ કરી રહેલા જજોના સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ રહ્યાં છે. \n\nરાહુલે ભાષણની શરૂઆત બાળપણના એક કિસ્સાથી કરી હતી. \n\nરાહુલે કહ્યું કે બાળપણમાં કેમેસ્ટ્રીનાં એક ટીચર તેમને ભણાવતાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે કહ્યું, \"તે બહેરીનમાં કામ કરતાં હતાં. તેમણે મને કહ્યું હતું કે એક દિવસ તું બહેરીન જરૂર આવજે અને જોજે કે અહીં કેવી રીતે કામ થયું છે.\" \n\n\"તેઓ એ પણ કહેતાં હતાં કે ત્યાં જે ભારતીય સમુદાયના લોકો છે તેમને પણ કેવી રીતે સ્વીકારી લેવામાં આવ્યાં છે.\" \n\n\"તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશની સીમામાં શા માટે ઘૂસ્યા ભારતીય સૈનિકો?\\nસારાંશ: બાંગ્લાદેશના સીમાવિસ્તારમાં ગયેલા ભારતીય બોર્ડર સિક્યુરિટી ફૉર્સ(બીએસએફ)ના જવાનોની સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી અને થોડીવાર પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીમા પર નજર રાખી રહેલો બીએસએફનો જવાન (ફાઈલ ફોટો)\n\nબીએસએફના ત્રણ જવાનો બાંગ્લાદેશની સીમાની એક કિલોમીટર અંદર આવેલા રાજશાહી ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. \n\nબીએસએફના ત્રણ જવાનોમાં એક એએસઆઈ અને બે સિપાહીનો સમાવેશ થાય છે. \n\nબોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(બીજીબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો સોમવારે સવારે ભૂલથી બાંગ્લાદેશના સીમા વિસ્તારમાં ઘૂસી ગયા હતા. \n\nપદ્માનદી ભારત અને બાંગ્લાદેશની સીમાનું વિભાજન કરે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે? \n\nબીજીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાંક સ્થળોએ બન્ને દેશોની સી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડનને લઈને ટ્રમ્પ અને ઓબામા વચ્ચે વાકયુદ્ધ\\nસારાંશ: અમેરિકામાં બુધવારની રાત આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહત્ત્વનો મુકામ સાબિત થવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેમૉક્રેટિક કન્વેશન 2020ના ત્રીજા દિવસે કમલા હૅરિસ અધિકૃત રીતે જૉ બાઇડનનાં ડેપ્યુટી તરીકે ઉપરાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકારવાનાં છે. \n\nકમલા પ્રથમ કાળાં અને એશિયન મૂળનાં મહિલા છે, જેઓ આ પદ માટે દાવેદારી કરી રહ્યાં છે. \n\nબુધવારે થઈ રહેલા વર્ચ્યુઅલ આયોજનમાં કમલા હૅરિસના સમર્થનમાં અમેરિકના પૂર્વ રાષ્ટ્રપિત બરાક ઓબામા અને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પના હાથે પરાજયનો કરનારાં હિલેરી ક્લિન્ટન સમર્થનની અપીલ કરવાનાં છે. \n\nઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જૉ બાઇડન અને કમલા હૅરિસના સમર્થનમાં બોલવાના છે. તેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકીની હત્યાથી શોકગ્રસ્ત ટપ્પલ ગામ : અલીગઢથી ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: દિલ્હીથી માંડ 100 કિલોમિટર દૂર અલીગઢ જિલ્લાના ટપ્પલ તાલુકાના લોકોમાં રોષ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંનો લોકોને આશ્ચર્ય છે કે કોઈ વ્યક્તિ એક અઢી વર્ષની બાળકીને કઈ રીતે કિડનૅપ કરી શકે, તેના શરીરને ટુકડે ટુકડા કરી શકે, તેના પર ઍસિડ નાખીને તેની હત્યા કરી શકે અને એ પણ કથિત જૂજ હજાર રૂપિયા માટે.\n\nપાયલ(નામ બદલ્યું છે) 30 મેથી ગુમ હતી. સંબંધીઓ વચ્ચે ઘેરાયેલી તેની માએ જણાવ્યું, \"એ સવારે ઘરની બહાર રમતી હતી અને થોડી જ વારમાં અમને ખબર પડી કે એ ગાયબ છે.\"\n\nતેમણે માથે ઓઢ્યું હતું, તેઓ આંગણામાં બેઠાં હતાં અને તેમના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. ચહેરા પર સુકાયેલાં આંસુનાં નિશાન હતાં.\n\nપરિવાર, મિત્રો, સંબંધીઓએ ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇનનું રોકાણ ભારતમાં કેટલું સલામત?\\nસારાંશ: ડિજિટલ કરન્સી બિટકૉઇનનું ચલણ વિશ્વમાં વધી રહ્યું છે. તેમાં આવેલા ઉછાળાથી વૈશ્વિક બજારમાં તેની અસર જોવા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિટકૉઇન અંગે ભારતની પ્રતિક્રિયા પર બીબીસી સંવાદદાતા ડેવિના ગુપ્તાનો ખાસ અહેવાલ. \n\nઘણા દેશોએ બિટકૉઇનના ચલણને આવકાર્યું છે. પણ કેટલીક ઊભરતી અર્થવ્યવસ્થાઓ બિટકૉઇનના પ્રવાહ અને તેની થીયરીને સમજવાનો માર્ગ શોધી રહ્યા છે.\n\nચીનની સેન્ટ્રલ બેંકે દેશમાં બિટકૉઇનના વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારત સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે બિટકૉઇન દેશનું સત્તાવાર ચલણી નાણું નથી.\n\nપણ બિટકૉઇનના ટ્રેડિંગ અંગે ભારત પાસે કોઈ માર્ગદર્શિકા જ નથી.\n\nભારતમાં બિટકૉઇનના ટ્રેડિંગ (વેપાર) અંગે કોઈ માર્ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇનને પડકાર આપતી નવી મુદ્રા કઈ છે અને તેમાં શું ખાસ છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોમાં બિટકૉઇનમાં આવેલા ઉછાળાએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવેમ્બરથી માંડીને અત્યાર સુધી IOTAની કિંમતમાં 774 ટકાનો વધારો થયો છે\n\nપરંતુ બજારમાં સારા રિટર્ન આપતી બિટકૉઇન એકમાત્ર વર્ચ્યુઅલ કરન્સી નથી.\n\nવધુ એક ક્રિપ્ટો કરન્સી એટલે કે વર્ચ્યુઅલ મુદ્રા છે કે જેમાં આવેલા ઉછાળાને કારણે બિટકૉઇનની ચમકમાં પણ ઘટાડો આવ્યો છે. \n\nઆ કરન્સીનું નામ છે આઈઓટા (IOTA). આ એક ઇન્વેસ્ટમેંટ પ્રોડક્ટ છે.\n\nનવેમ્બરથી માંડીને અત્યાર સુધી IOTAની કિંમતોમાં 774 ટકાનો વધારો થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nIOTA દુનિયાની પાંચ સૌથી મોટી વર્ચ્યુઅલ મુદ્રાની યાદીમાં સામેલ થઈ ગઈ છે\n\nકિંમતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિયરની બૉટલ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરનું સત્ય શું છે?\\nસારાંશ: સોશિયલ મીડિયા ઉપર ઑસ્ટ્રેલિયન 'બિયરની જાહેરાત'ની એક કૉપી શેર કરવામાં આવી રહી છે, જેની ઉપર હિંદુઓના દેવતા ગણેશની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતના ઘણાં વૉટ્સઍપ ગ્રૂપ્સમાં આ વાઇરલ જાહેરાતને એવું કહીને શેર કરવામાં આવી છે કે આ રીતે મદિરાની બૉટલ ઉપર હિંદુ દેવી-દેવતાઓની તસવીરોનો ઉપયોગ કરીને હિંદુઓની ભાવનાઓને દુભાવવામાં આવી રહી છે. \n\nકેટલાક ટ્વિટર યૂઝર્સએ આ તસવીરને ટ્વીટ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સહિત ઘણાં અન્ય મોટા નેતાઓને અપીલ કરી છે કે તેઓ આની વિરુદ્ધ ફરિયાદ કરે અને બૉટલ ઉપર લગાવેલી ગણેશની તસવીરને હટાવવાનો પ્રયત્ન કરે. \n\nઘણાં લોકોએ આ જાહેરાતની સાથે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મૈલ્કમ ટુર્નબુલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલ અને મેલિંડા ગેટ્સ : દુનિયાના ચોથા સૌથી અમીર માણસના પ્રેમ અને છૂટાછેડાની કહાણી\\nસારાંશ: માઇક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિંડા ગેટ્સે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે \"અમને નથી લાગતું કે અમે સાથે આગળ વધી શકીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિલ અને મેંલિંડા ગેટ્સે 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.\n\n27 વર્ષના લગ્નજીવનને ખતમ કરવા વિશે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.\n\nબિલ અને મેલિંડાની મુલાકાત 1980ના દાયકાના અંતમાં ત્યારે થઈ હતી જ્યારે મેલિંડા માઇક્રોસૉફ્ટ કંપનીમાં જોડાયાં હતાં. બંનેનાં ત્રણ બાળકો છે.\n\nબંને સાથે મળીને બિલે એન્ડ ગેટ્સ ફાઉન્ડેશન ચલાવે છે. નિવેદનમાં કહ્યું છે કે બંને સાથે મળીને ફાઉન્ડેશન માટે કામ કરવાનું ચાલુ રાખશે.\n\nબિલ અને મેલિંડાની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે મેલિંડા માઇક્રોસૉફ્ટ કંપનીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલીમોરાથી વઘઈ વચ્ચેની 104 વર્ષ જૂની ‘બાપુ એક્સપ્રેસ’ની સફર\\nસારાંશ: 104 વર્ષથી ચાલતી આ ટ્રેન બિલીમોરાથી વઘઈ વચ્ચે દરરોજ ચાલે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક ફોટો\n\nદેશના થોડા બચેલાં નેરોગેજ રેલ માર્ગમાંથી આ એક છે.\n\nઆ ટ્રેનને 'બાપુ એક્સપ્રેસ' પણ કહેવામાં આવે છે.\n\nઆ 'બાપુ'નો મતલબ ગાંધી બાપુ નહીં પરંતુ સૌરાષ્ટ્રનાં રાજા-રજવાડાઓને માનથી બોલાવવા માટે બાપુ તરીકે બોલાવવામાં આવતા હતા તેની સાથે જોડાયેલો છે.\n\nશાહરુખ ખાન : ઝીરો ફિલ્મ બાદ કિંગ ખાન હવે શું કરશે? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : ઔવેસીએ RJDને કેટલું નુકસાન કર્યું અને ભાજપને કેટલો ફાયદો?\\nસારાંશ: બિહારના સીમાંચલ વિસ્તારમાં 24 બેઠકો છે. જેમાં અડધીથી વધુ બેઠકો પર મુસ્લિમોની વસતી અડધોઅડધ જેટલી છે. ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ આમાંથી પાંચ બેઠકો પર વિજયી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમૌરની બેઠક પર પાર્ટીના અખ્તરૂલ ઈમાન, કોચાધામમાં ઇજહાર અસફી, બાયસીમાં રકુનુદ્દીન અહમદ, બહાદુરગંજમાં અંજાર નઈમી અને જૌકીહાટમાં શાહનવાઝ આલમ જીત્યા છે. \n\nચૂંટણી પરિણામો અગાઉ રાજનૈતિક વિશ્લેષકો માની રહ્યા હતા કે સીમાંચલમાં મુસ્લિમ મતદાતાઓ ઔવેસીની પાર્ટીને બદલે ધર્મનિરપેક્ષ છબિ ધરાવનાર મહાગઠબંધનનની પાર્ટીઓને મહત્ત્વ આપશે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સીમાંચલના મતદારોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે.\n\nખબર સીમાંચલના સંસ્થાપક હસન જાવેદ કહે છે કે \"સીમાંચલની જનતાએ બદલાવ માટે વોટ આવ્યો છે. સેક્યુલર દળોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : નરેન્દ્ર મોદીએ અપાવી 370ની યાદ, રાહુલ ગાંધીએ પૂછ્યું, ચીનને ક્યારે હઠાવશે સરકાર?\\nસારાંશ: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પહેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં આરજેડી અને કૉંગ્રેસ પર હુમલો કર્યો, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચીનની સરહદને લઈને સવાલ પૂછ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉની યુપીએ સરકાર પર હુમલો કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, \"હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો, નીતિશજી બિહારના મુખ્યમંત્રી હતા. નીતિશજી તેમને વારંવાર કહેતા હતા કે બિહારના કામમાં રોડા ન નાખો. પરંતુ આ લોકોએ બિહારમાં ફરીથી સત્તા ન મેળવવાનો ગુસ્સો 10 વર્ષ સુધી દિલ્હીમાં યુપીએ સરકારમાં રહીને બિહારના લોકો પર કાઢ્યો.\" \n\nતેમણે કહ્યું, \"દેશ આગળ વધી રહ્યો છે આ લોકો દેશના સંકલ્પની આડે પથ્થર બનીને ઊભાં થઈ ગયા છે. વચેટિયાઓથી ખેડૂતોને બચાવવાનો નિર્ણય કર્યો તો આ દલાલો અને વચેટિયાઓને બચાવવા માટે અભિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર વિધાનસભાની ચૂંટણી : શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવશે?\\nસારાંશ: કૉંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની બિહાર પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં યોજાઈ રહેલી બિહારની ચૂંટણીમાં ગોહિલ કૉંગ્રેસની ચૂંટણીરણનીતી ઘડવાની સાથોસાથ પ્રચારઅભિયાન પર પણ ધ્યાન રાખશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Shakti Singh Gohil\n\nશક્તિસિંહ ગોહિલ 30 વર્ષોથી કૉંગ્રેસમાં સક્રિય છે અને એવા જૂજ નેતાઓમાં સામેલ છે, જેઓ અહમદ પટેલ અને રાહુલ ગાંધીના નજીક હોય. આ પ્રથમ વખત છે જ્યારે શક્તિંસિંહ ગોહિલને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.\n\nબિહારમાં આ વખતે કૉંગ્રેસ લાલુ યાદવના આરજેડી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહી છે, જેમાં કૉંગ્રેસના ફાળે 70 વિધાનસભા બેઠકો આવી છે. કૉંગ્રેસ પટણા સાહિબ, ભાગલપુર, બેગુસરાય, ગયા ટાઉન, મઝફ્ફપુર અને કિશનગંજ જેવી મહત્ત્વની બેઠકો પર ચૂંટણી લડી રહી છે.\n\nગોહિલનું શું કહેવું છે?\n\nShakti S"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર-ઉત્તર પ્રદેશમાં પૂર, 100થી વધુ લોકોનાં મોત\\nસારાંશ: ઉત્તર પ્રદેશ અને બિહારમાં અધિકારીઓ મુજબ ભારે વરસાદને પગલે આવેલા પૂરને કારણે સોથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભયંકર પૂરને કારણે શહેરી જીવનમાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે.\n\nબંને રાજ્યોમાં રેલવે, પરિવહન, સ્વાસ્થ્ય સવલતો, સ્કૂલ, કૉલેજ અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થયાં છે.\n\nઉત્તર પ્રદેશ સરકારના એક રિપોર્ટ મુજબ ગુરુવારથી અત્યાર સુધી 93 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nપૂર્વ ઉત્તર પ્રદેશમાં, પૂરને કારણે બલિયા જેલમાં પાણી ભરાઈ જતાં 500થી વધારે કેદીઓને ખસેડવામાં આવ્યા છે.\n\nએડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પત્રકારોને કહ્યું કે 850 જેટલા કેદીઓને બલિયાથી 120 કિલોમિટર દૂર આઝમગઢની જેલમાં ખસેડવા માટે પરવાનગીની રાહ જોઈ રહ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજાનું મળ શરીરમાં નાખવાથી જિંદગી બચી શકે\\nસારાંશ: ટ્રાન્સ-પૂ-સિયન તરીકે પણ ઓળખાતું ફીકલ ટ્રાન્સપ્લાન્ટ તબીબી સારવારની સૌથી વધુ ચીતરી ચડે તેવી પ્રક્રિયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રક્રિયા તમે વિચારો છો તેવી જ છે. તેમાં એક વ્યક્તિના મળનો થોડો ભાગ દર્દીમાં આરોપણ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાથી દર્દીનો જીવ બચી શકે છે. \n\nતે દર્શાવે છે કે આપણાં શરીરની દરેક સપાટી નજીક એકઠાં થતાં માઈક્રોબ્ઝ આપણાં આરોગ્ય માટે કેટલાં મહત્ત્વનાં છે.\n\nઆપણાં આંતરડામાં વિવિધ પ્રકારનાં માઇક્રો-ઓર્ગેનિઝમ્સમાં એકમેકની સાથે તેમજ માનવ કોષો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા ચાલતી હોય છે.\n\nમાનવ શરીરમાંનાં આંતરડાના ઓક્સિજનથી વંચિત ઊંડાણમાં રેઈનફોરેસ્ટ કે કોરલ રીફ જેવી જ સમૃદ્ધ ઈકોસીસ્ટમ હોય છે.\n\nજોકે, ક્લોસ્ટ્રિડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી ઍક્સક્લુઝિવ : રફાલ મામલે નિર્મલા સીતારમને કહ્યું, 'સોદામાં કોઈ વચેટિયા નથી'\\nસારાંશ: સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને બીબીસીને આપેલાં ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં વિવાદાસ્પદ રફાલ ફાઇટર વિમાનોના સોદાનો બચાવ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે જણાવ્યું કે આ સોદો ફ્રાંસ અને ભારત સરકાર વચ્ચે થયો હતો અને ભૂતકાળમાં થયેલા સોદોઓની જેમ તેમાં કોઈ વચેટિયા નહોતા. \n\nતેમણે ઉમેર્યું કે તેમની સરકારની ટીકા કરવાના બદલે તેમની સફળતાની પ્રસંશા કરવી જોઈએ.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબે વર્ષ પહેલાં ભારત અને ફ્રાંસ વચ્ચે 36 યુદ્ધ વિમાનોનો સોદો થયો હતો.\n\nફ્રાંસની 'દસો' કંપની દ્વારા નિર્મિત રફાલ વિમાનના આ સોદા વિશે વધુ માહિતી જાહેર કરાઈ નથી.\n\nકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે. \n\nરાહુલ ગાંધી અને અન્ય ટીકાકારો મુજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી રિયાલિટી ચેક : શું મોદીએ ખરેખર વધુ ઍરપૉર્ટ બનાવ્યાં છે?\\nસારાંશ: હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમ ખાતે ઍરપૉર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે દેશમાં સૌથી વધુ ઍરપૉર્ટ તેમના શાસનમાં બન્યા છે. ત્યારે સવાલ એ છે કે વડા પ્રધાન મોદીનો દાવો ખરેખર કેટલો સાચો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને ગયા અઠવાડિયે ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં હાલમાં 100 ઍરપૉર્ટ છે અને ગત ચાર વર્ષોમાં મોદી સરકારના શાસનમાં આવ્યા બાદ 35 નવા ઍરપૉર્ટ બનીને તૈયાર થયા.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું, \"આઝાદીના 67 વર્ષ બાદ 2014 સુધી ભારતમાં માત્ર 65 ઍરપૉર્ટ હતા. આનો મતલબ એવો કે દર વર્ષે માત્ર એક ઍરપૉર્ટ બનાવવામાં આવ્યું.\"\n\nમોદીના જણાવ્યા મુજબના, આંકડાઓ પર નજર કરીએ તો લાગે કે હાલના શાસનમાં ઍરપૉર્ટ બનાવવાનું કામ ખૂબ જ જલ્દીથી થયું છે અને દર વર્ષે સરેરાશ નવ ઍરપૉર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલંદશહર હિંસા : ગૌહત્યા મુદ્દે થયેલી પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા બાદ સ્કૂલ-કૉલેજ બંધ\\nસારાંશ: ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લામાં ટોળાઓની હિંસામાં એક પોલીસકર્મી સહિત બેના મૃત્યુ થયાં છે અને એક ગંભીર રીતે ઘાયલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસાના બીજા દિવસે મંગળવારે શહેરમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે. \n\nસ્થાનિક પત્રકાર સુમિત શર્માએ જણાવ્યા પ્રમાણે, હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓ ગૌહત્યા વિરોધી પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે હિંસા ફાટી નીકળી હતી. \n\nપોલીસે આરોપીઓને ઓળખી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. \n\nબે શખ્સોની ધરપકડ, તણાવભરી શાંતિ \n\nવરિષ્ઠ પોલીસ અધિકારી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે:\n\n\"પોલીસે હિંસા સંદર્ભે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની ઉપર પોલીસ ટુકડી પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામા આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેનના શિલાન્યાસ પછી વિવાદોએ જોર પકડ્યું\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનના સંદર્ભમાં જ્યારે એક તરફ આ પ્રોજેક્ટને લઈને વખાણ થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આદિવાસી વિરોધ\n\nબીજી તરફ તેના કારણે થતાં વિસ્થાપનના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. \n\nસરકારના દાવા પ્રમાણે, મુંબઈ અને અમદાવાદ વચ્ચેની આ બુલેટ ટ્રેનના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોનો વિકાસ થશે, રોજગારી મળી રહેશે અને લોકોના જીવનધોરણમાં વધારો થશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે : \n\nઆ દરમિયાન વિવિધ આરોપો પણ સામે આવી રહ્યાં છે કે જો આ પ્રોજેક્ટમાં વિવિધ લાભ છે, તો તેના દ્વારા થયેલું કેટલું ક નુકસાન પણ હશે. જેને છુપાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.\n\nપરંતુ બુલેટ ટ્રેનના રસ્તામાં આવનારા આદિવાસી વિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે કોરિયાની મુલાકાતમાં, દુનિયાને કેમ રસ છે?\\nસારાંશ: શુક્રવારે વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનને મળવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂન જે-ઇન શુક્રવારે પોતે કિમ જોંગ-ઉનને બોર્ડર પર મળવા જશે.\n\nકિમ જોંગ-ઉન 1953ના કોરિયન યુદ્ધ પછી દક્ષિણ કોરિયામાં પગ મૂકનારા ઉત્તર કોરિયાના પહેલા નેતા બન્યા છે. \n\nછેલ્લા કેટલાક દાયકાઓથી વણસેલા સંબંધોને બંને દેશોના વડા મળીને સુધરવાનો પ્રયત્ન કરશે. \n\nપનમુનજોમમાં થનારી બેઠકમાં મૂન જે-ઈનની આશાઓ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને શાંતિ સમાધાનના પ્રયત્નો થાય તે જરૂરી છે. જેથી કોરિયન ઉપખંડમાં વર્ષોથી ચાલ્યા આવતો તણાવ શાંત થાય.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ બંને દેશોના વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરુત : જ્યાં વિસ્ફોટ થયો હતો એ જ બંદર પર આગ લાગી\\nસારાંશ: ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં લેબનની રાજધાની બૈરુતના જે બંદર ઉપર 'ભયાનક વિસ્ફોટ' થયો હતો, ત્યાં ફરી આગ લાગી હોવાના અહેવાલ છે. ચોથી ઑગસ્ટે ઘટેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 190 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંદરના ‘ડ્યૂટી ફ્રી ઝોન’માં આવેલાં ઑઈલ તથા ટાયરના ગોડાઉનમાં આગ\n\nસ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે,બંદરના ‘ડ્યૂટી ફ્રી ઝોન’માં આવેલાં ઑઈલ તથા ટાયરના ગોડાઉનમાં આગ લાગી, જેને આગળ વધતી અટકાવી દેવાઈ હતી.\n\nસ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ દુર્ઘટનાને કારણે કાળો ધુમાડો ઉડ્યો હતો, જે સમગ્ર પાટનગર ઉપર છવાઈ ગયો હતો.\n\nજોકે, આગના કારણ અંગે નક્કરપણે કશું બહાર નથી આવ્યું.\n\nહેલિકૉપ્ટરનો ઉપયોગ\n\nમળતી માહિતી પ્રમાણે, અગ્નિશમનની ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે. લેબનનની સેનાના કહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરુત વિસ્ફોટ : 'અહીં ચારે બાજુ કાં તો મૃતદેહો પડ્યા છે કાં તો ઘાયલ લોકો'\\nસારાંશ: લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા જીવલેણ વિસ્ફોટ બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહતકાર્યમાં જોતરાયેલા લોકો એ 100થી વધુ લોકોની શોધખોળ ચલાવી રહ્યા છે, વિસ્ફોટ બાદ જેમની કોઈ ભાળ મળી નથી. \n\nમંગળવારે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં અને ચાર હજારથી વધુ લોકોને ઈજા પહોંચી. \n\nબૈરુતના બંદર વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં સમગ્ર શહેર ધ્રૂજી ગયું હતું. \n\nરાષ્ટ્રપતિ માઇકલ ઇયોને જણાવ્યું છે કે અસુરક્ષિત ગોદામોમાં રખાયેલા 2750 ટન ઍમોનિયમ નાઇટ્રેડને લીધે આ વિસ્ફોટ થયો હતો. \n\nઆ રસાયણનો ઉપયોગ ખેતીકામમાં ખાતર તરીકે અથવા તો વિસ્ફોટક તરીકે કરવામાં આવે છે. \n\nતેમણે બુધવારે કૅબિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોરિસ જોન્સન અને ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી કેમ થાય છે?\\nસારાંશ: બ્રિટન નવા વડા પ્રધાન તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બોરિસ જોન્સને કાર્યભાર સંભાળી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે 92,153 મત સાથે પ્રતિસ્પર્ધી જેરેમી હંટને હરાવ્યા.\n\nબોરિસ જોન્સન તેમનાં નિવેદનોથી ચર્ચામાં રહે છે. તેમણે અનેક એવાં નિવેદનો આપ્યાં છે જેમના કારણે તેમની ટીકા તો થઈ છે જ પરંતુ સાથે-સાથે તેમના સમર્થકોએ તેમના વખાણ પણ કર્યા છે.\n\nહાલમાં બ્રિટનના નવા વડા પ્રધાનની બોરિસ જોન્સનની સરખામણી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ રહી છે.\n\nબ્રિટનના 'ટ્રમ્પ'\n\nબે દિવસ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ખાતે સ્પીચ આપતા બોરિસ જોન્સનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું, \"બોરિસ ખૂબ હોશિયાર છે. લોકો તેમને બ્રિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોલીવૂડની એ ફિલ્મ જેમાં હીરો સિવાય કોઈ જ નથી\\nસારાંશ: આજના સમયમાં બોલીવૂડમાં સો કરોડની ક્લબમાં સામેલ થતી ફિલ્મોનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતલબ કે આ ક્લબમાં સામેલ થઈ ફિલ્મો પોતાનો એક રેકર્ડ બનાવતી હોય છે. \n\nભારતમાં એક એવી ફિલ્મ બની ચૂકી છે જેને 'ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્સ'માં સ્થાન મળ્યું છે અને એ ફિલ્મમાં માત્ર એક જ ઍક્ટર છે. આ ઍક્ટર એટલે સુનિલ દત્ત અને ફિલ્મ છે 'યાદેં'. \n\nઆ ફિલ્મનું દિગ્દર્શન પણ સુનીલ દત્તે જ કર્યું છે અને ફિલ્મના નિર્માતા પણ તેઓ પોતે જ હતા.\n\nઆ ફિલ્મ વર્ષ 1964માં બ્લૅક એન્ડ વ્હાઇટમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની શરૂઆતમાં જ લખેલું આવે છે- વર્લ્ડ ફર્સ્ટ વન એક્ટર મૂવી.\n\nશું છે ફિલ્મની કહાણી?\n\nફિલ્મના ઍક્ટર સુનીલ દત્ત ઘરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલમાં કોરોનાને કારણે બાળકોનાં આટલાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?\\nસારાંશ: એક વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ બ્રાઝિલમાં આજે પણ મહામારીનો કેર ઓછો નથી થયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ વખતે વધારે ભયજનક વાત એ છે કે કોવિડ-19ના લીધે અનેક નાનાં અને નવજાત બાળકો જીવ ગુમાવી રહ્યાં છે. \n\nમહામારીની શરૂઆતથી લઈને આજ સુધી 1300 બાળકો કે જેમની ઉંમર એક વર્ષથી પણ ઓછી હતી તેઓ કોવિડના કારણે મોતને ભેટ્યાં છે. \n\nબીબીબી પહોંચ્યું બ્રાઝિલનાં બાળકો માટેના આઈસીયુમાં કે જે દેશના ઉત્તરપૂર્વમાં આવેલો છે.\n\nજુઓ બ્રાઝિલના બીબીસી સંવાદદાતા નથલિયા પાસારિન્યોનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી પર બનેલી બૉર્ડર ફિલ્મ કેટલી સાચી?\\nસારાંશ: ભારતીય સૈન્યના બ્રિગેડિયર (રિટાયર્ડ) કુલદીપ સિંઘ ચાંદપુરી મૃત્યુ પામ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુલદીપ સિંઘ ચાંદપુરી સન્ની દેઓલ સાથે\n\nપરિવારનાં જણાવ્યાં પ્રમાણે, બ્રિગેડિયર ચાંદપુરી 78 વર્ષના હતા અને શુક્રવારે સવારે નવ વાગ્યે એમણે અંતિમશ્વાસ લીધા હતા.\n\n1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ યુદ્ધના નાયક હતા. \n\nતેમની પાસે માત્ર 120 જવાન હતા, જ્યારે પાકિસ્તાન પાસે સમગ્ર ટેન્ક રેજિમૅન્ટ હતી, છતાં તેને ધૂળ ચટાડી હતી. \n\nભારતીય સૈન્યમાં એમનાં ઉત્તમ પ્રદર્શન માટે એમને 'મહાવીર ચક્ર' અને 'વિશિષ્ટ સેવા ચક્ર' પણ મળ્યાં છે.\n\n'આઘાતજનક સમાચાર'\n\nપંજાબનાં મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના ગૃહ મંત્રી બનેલા મૂળ પાકિસ્તાની સાજિદ વિશે આ વાતો જાણો છો?\\nસારાંશ: પાકિસ્તાની મૂળના નેતા સાજિદ જાવેદે બ્રિટનના ગૃહ મંત્રીનું પદ સંભાળીને ઇતિહાસ રચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના ગૃહમંત્રી સાજિદ જાવેદ.\n\nબ્રિટનના ઇતિહાસમાં આ પદ સુધી પહોંચનારા સાજિદ પાકિસ્તાની મૂળના પ્રથમ રાજનેતા છે.\n\n48 વર્ષીય સાજિદનો જન્મ વર્ષ 1969માં બ્રિટનના રોશડેલ નામના વિસ્તારમાં થયો હતો.\n\nરોશડેલ આવો વિસ્તાર છે જ્યાં આધુનિક 'સહકાર આંદોલન'નો જન્મ થયો હતો.\n\nભારત-પાકિસ્તાન વિભાજનથી અસરગ્રસ્ત પરિવાર\n\nસાજિદના પિતા અબ્દુલ ગની વર્ષ 1960માં પાકિસ્તાનના એક નાના ગામમાંથી નોકરીની શોધમાં બ્રિટન પહોંચ્યા હતા.\n\nસેંકડો પરિવારોની જેમ અબ્દુલ ગનીનો પરિવાર પણ ભારત-પાકિસ્તાન વિભાજન બાદ ઊભી થયેલી અંધાધૂંધીનો ભોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનની ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમ મુદ્દો, લેબર પાર્ટીની હિંદુ મતદારોને રીઝવવાની કોશિશ\\nસારાંશ: બ્રિટનમાં રહેતાં હિંદુઓ 2019ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપશે નહીં તેથી લેબર પાર્ટી આ સમાજને રિઝવવા પ્રયાસ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેબર પાર્ટીએ તેની વાર્ષિક કૉન્ફરન્સમાં ભારતના કાશ્મીર અંગેના નિર્ણયની ટીકા કરી હતી તેથી હિંદુ સમાજ લેબર પાર્ટીથી નારાજ છે.\n\nતેથી લેબર પાર્ટી પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી હોવાના આક્ષેપ થયા છે.\n\nહિંદુ ચૅરિટી દ્વારા તેની ટીકા થતાં હવે પાર્ટીએ કૉન્ફરન્સ સાથે અંતર કરી લીધું છે.\n\nદાયકાઓ સુધી કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું કારણ રહ્યું છે કારણ કે ભારત અને પાકિસ્તાન બંને માને છે કે સંપૂર્ણ કાશ્મીર તેમની સીમામાં હોવું જોઇએ.\n\nઑગસ્ટ મહિનામાં ભારતે કાશ્મીરનો ખાસ દરજ્જો દૂર કર્યો, જેના અંતર્ગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્ઝિટ : વિરોધ અને આવકાર વચ્ચે 47 વર્ષ બાદ EU થી અલગ થયું બ્રિટન\\nસારાંશ: અનેક ઉતાર-ચઢાવ બાદ બ્રિટન ઔપચારિક રીતે યુરોપિયન સંઘથી અલગ થઈ ગયું છે. ભારતીય સમય મુજબ સવારે સાડા ચાર વાગ્યે બ્રિટને ઈ.યુ. સાથે છેડો ફાડ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનમાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. બ્રિટને યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યો તેના એકાદ કલાક પહેલાં વડા પ્રધાન બોરિસ જૉન્સને સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. \n\nદરમિયાન બ્રિટનમાં ઈ.યુ.ના સમર્થન તથા વિરોધમાં રેલીઓ નીકળી રહી છે.\n\nજૉન્સનનો ત્રણ વર્ગને સંદશે\n\nજૉન્સને તેમના વીડિયો સંદેશમાં કહ્યું કે જે લોકોએ વર્ષ 2016માં આ અભિયાનનું નેતૃત્વ લીધું હતું, તેમના માટે આ એક 'નવી સવાર' હશે. \n\nઅનેક લોકો માટે આ આશા તથા અપેક્ષાની આશ્ચર્યજનક ક્ષણ છે, જેમના માટે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્સિટ મામલે થેરેસા મેએ કહ્યું, 'રાજીનામું નહીં આપું, પરિણામ સુધી પહોંચાડીશ'\\nસારાંશ: બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બ્રેક્સિટ મામલે પોતાના પદ પરથી રાજીનામું ધરવાની અટકળોને ફગાવી દીધી છે. તેમનું કહેવું છે કે તેઓ બ્રેક્સિટ સમજૂતીને તેના અંતિમ ચરણ સુધી પહોંચાડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનની સંસદમાં નેતાઓના પ્રશ્નોના જવાબ આપતાં તેઓ જ્યારે બહાર નીકળ્યાં ત્યારે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ''જે રસ્તો મેં પસંદ કર્યો છે તે આપણા દેશ અને લોકો માટે યોગ્ય છે.''\n\nતેમણે કહ્યું કે તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે બ્રસેલ્સમાં(યુરોપિયન સંઘમાં સામેલ રાષ્ટ્રોના રાજનેતાઓની બેઠકમાં) સંબંધિત પ્રસ્તાવના મુસદ્દા પર સહમતી સાધી શકાય. \n\nજેને બાદમાં બ્રિટિશ નેતાઓ સામે મતદાન માટે રજૂ કરી શકાય. \n\nઆ પહેલાં ગુરુવારે બ્રિટનની કૅબિનેટમાં એક લાંબી બેઠક યોજાઈ, જેમાં બ્રેક્સિટના મુદ્દે ચર્ચા કરાઈ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : 2018ના યુવા ભારત પર એક નજર\\nસારાંશ: આપણા દેશમાં મહિલાઓને ભલે હંમેશા સેકન્ડ ક્લાસ નાગરિક ગણવામાં આવે છે, પણ જ્યારે દેશને માનવ સ્વરૂપે જોવામાં આવે છે ત્યારે તેનાં નામ સાથે 'માતા' જોડવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ભારતનો દર ત્રીજો વ્યક્તિ આજે યુવાન છે'\n\nઆ સંબોધન ઉંમર અને સન્માનમાં ઊંચું સ્થાન આપનારું, કર્તવ્ય અને જવાબદારીની ભાવના પેદા કરનારું અને દેશને પૂજનીય બનાવી દે છે. \n\n2018ની પહેલી સવારે મને આ સંબોધન વિષે કેટલાક પ્રશ્નો ઊભા થયા. \n\nજેનું સૌથી મોટું કારણ 2018માં '18'નો જે અંક છે તે પુખ્ત થવાના, મતદાન કરવાના, છોકરીઓને લગ્ન કરવાનાં, ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા અને દારૂ પીવા જેવી તમામ યુવાની સાથે સંકળાયેલી બાબતો તરફ ધ્યાન દોરે છે. \n\nબીજી વાત એ પણ છે કે ભારતનો દર ત્રીજો વ્યક્તિ આજે યુવાન છે. \n\nતમને આ પણ વાંચવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: ગર્લફ્રેન્ડની માફી કેવી રીતે માંગી શકાય?\\nસારાંશ: સર્ચ ઍન્જિન ગૂગલને પૂછશો કે 'ગર્લફ્રેન્ડની માફી કેવી રીતે માંગી શકાય' તો આ પ્રશ્નના સાડા ત્રણ કરોડથી વધુ જવાબ ગૂગલ આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ કે માફી માંગવા માટે સાચી નિયત રાખો, ત્યારબાદ તમારા વર્તનને સ્પષ્ટ કરો, ગર્લફ્રેન્ડની વાત સાંભળો, સમસ્યાનું સમાધાન લાવવા સમય ફાળવો, ભેટ લાવો, પત્ર લખો વગેરે વગેરે.\n\nજ્યારે મહારાષ્ટ્રમાં રહેનારા એક યુવકએ પોતાના શહેરમાં ગર્લફ્રેન્ડની માંફી માંગવા માટે 300 હોર્ડિંગ લગાવી માંફી માંગી ત્યારે ખબર નહીં તેમણે ગૂગલના એ જવાબો વાંચ્યા હશે કે નહીં.\n\nમહારાષ્ટ્રના પુણે પાસે પિંપરી-ચિંચવાડમાં 25 વર્ષના એક યુવકએ 'શિવદે આઇ એમ સોરી' લખીને આ હોર્ડિંગ લગાડ્યાં હતાં. \n\nમાફી જેના લીધે પ્રસિદ્ધિ મળી\n\nએ યુવકને એવો વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: મીડિયા મુસ્લિમોને એક જ રીતે શા માટે જુએ છે?\\nસારાંશ: બોલિવુડ ફિલ્મો ઘણીવાર એક મુસલમાન કુટુંબ અથવા મુસલમાન વ્યક્તિને એક ખાસ પ્રકારની શૈલીમાં જ દર્શાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાઢી, પડદા, મસ્જિદ, આઝાન અને નમાઝ આ પ્રકારની નિશાનીઓ દ્વારા જ મુસલમાનોને ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે\n\nદાઢી, પડદા, મસ્જિદ, આઝાન અને નમાઝ આ પ્રકારની નિશાનીઓ દ્વારા જ મુસલમાનોને ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે.\n\nમેં આવી ફિલ્મો જોયા બાદ મારી જાતને પૂછ્યું છે, શું હું મુસ્લિમ નથી?\n\nશા માટે બોલિવુડ મારા જેવા આધુનિક મુસ્લિમોને તેમની વાર્તાઓમાં જગ્યા નથી આપતું?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nટ્રિપલ તલાક વિષે છાપામાં છપાતા અને ટીવી પર દર્શાવવામાં આવતા સમાચારો વાંચી અને જોઈને આવી જ કાંઈક અનુભૂતિ થઈ રહી છે.\n\nટ્રિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : 'ઢીંચાક પૂજા, ઢીંચાક નેતા અને ઢીંચાક પત્રકાર'\\nસારાંશ: ગત રાત્રિથી જ હું સમાધિની અવસ્થામાં છું. ખબર નહીં કેવી રીતે હું ઢીંચાક પૂજા સુધી પહોંચી ગયો અને તેમનાં એક નહીં પણ ત્રણ ત્રણ ગીત સાંભળી બેઠો. 'સેલ્ફી મૈને લે લી આજ', 'દારૂ દારૂ દારૂ', 'દિલો કા શૂટર, હૈ મેરા સ્કૂટર'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈએ લખ્યું છે કે જો તમે ઢીંચાક પૂજા અથવા તેમના કૃતિત્વને નથી ઓળખતા તો ધિક્કાર છે તમારા પર. તમે 21મી સદીમાં નહીં, પણ ગુફાઓમાં રહો છો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભૂલી જાઓ કે ઢીંચાક પૂજા દિલ્હીની એક યુવતી છે જે સૂર, તાલને ચાવીને યૂ ટ્યૂબ પર ગમે ત્યાં પાનની પીકની જેમ થૂકી દે છે. જેના પર લાખો લોકો આહ અથવા વાહ કરવા લાગે છે. \n\nતમારી એક એક આહ કે વાહ, ગાળો પણ ઢીંચાક પૂજાના બેંક અકાઉન્ટમાં ખણખણતી મુદ્રાઓના રૂપમાં પડે છે.\n\nઢીંચાક પૂજાએ રિવર્સ ટેલેન્ટની જગ્યા બનાવી\n\nદિલ્હીની ઢીંચાક પૂજાના તો વખાણ થવા જોઈએ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ ...તો પાકિસ્તાનમાં અસલી સત્તા કોની પાસે છે\\nસારાંશ: લોકતંત્રનો તંબુ બે પાયા પર ઊભો હોય છે- પક્ષ અને વિપક્ષ. પણ હાલના દિવસોમાં કંઈ સમજ પડી રહી નથી કે કઈ શાખા પર કોણ બેઠું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં સત્તારૂઢ સરકાર મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)ની છે, પરંતુ વિરોધી પક્ષ પણ મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)નો છે. \n\nવડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી દરેક જગ્યાએ કહી રહ્યા છે, “હું ભલે દેશનો વડાપ્રધાન છું, પણ મારા વડાપ્રધાન તો નવાઝ શરીફ જ છે.”\n\nગત અઠવાડિયે વડાપ્રધાન અબ્બાસીએ કહ્યું કે આગામી ચૂંટણી, ચૂંટણી પંચ નહીં પણ ખલાઈ મખલૂક એટલે કે એલિયંસ (પરગ્રહવાસીઓ) કરાવશે. \n\nએ વાત વિરોધી જૂથના કોઈ નેતા કહેતા તો એવું લાગતું કે, વિરોધીઓનું તો કામ જ દરેક વસ્તુમાં ખોટ કાઢવાનું હોય છે, પણ કોઈ વડાપ્રધાનનું એવું કહેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ મહેમૂદ ફારૂકી બળાત્કાર મામલો અને ‘સંમતિ’નો સવાલ\\nસારાંશ: કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બનાવતા પહેલા શું પુરૂષો ખરેખર તેમને પૂછે છે, 'શું તમે મારી સાથે સેક્સ કરવા ઇચ્છો છો?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેમૂદ ફારુકી\n\nશું મહિલાઓ એકદમ સ્પષ્ટ જવાબ આપે છે, 'હા, હું ઇચ્છું છું' અથવા 'ના, હું નથી ઇચ્છતી?’\n\nમારા હિસાબે મોટા ભાગના મામલે તો આવું કંઈ થતું નથી.\n\nન તો પુરૂષો આટલી સ્પષ્ટ રીતે પૂછે છે અને ન તો મહિલાઓ સ્પષ્ટ જવાબ આપે છે. પણ આપણે અંદાજો લગાવી જ લઈએ છીએ ને?\n\nઅંદાજો લગાવી લઈએ એ જ સારૂ છે. કેમ કે કાયદાના પ્રમાણે સેક્સ જો સંમતિથી ન થાય તો તે બળાત્કાર છે.\n\nફારૂકી વિરૂદ્ધ એક અમેરિકી સંશોધકે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો\n\nએટલે કે આપણે જો મિત્રો છીએ પણ હું તમને સ્પષ્ટપણે કહું કે મારે તમારી સાથે સેક્સ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગતસિંહનો 'હીરો' લેનિન, ભાજપ માટે વિલન?\\nસારાંશ: ત્રિપુરામાં સોમવારે કેટલીય જગ્યાએ હિંસક બનાવો વચ્ચે રશિયન ક્રાંતિના 'હીરો' વ્લાદિમિર લેનિનની પ્રતિમાને તોડી પડાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ભારત માતા કી જય'ના નારા સાથે ભાજપ સમર્થક ટોળાએ અહીંના બેલોનિયા શહેરના 'સેન્ટર ઑફ કૉલેજ સ્ક્વેર' ખાતે લેનિનની પ્રતિમાને જેસીબી મશીનથી \/ મશીનની મદદથી તોડી પાડી છે.\n\nમહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં કેટલીય વખત ભગતસિંહને યાદ કરી ચૂક્યા છે.\n\nઆપના આ વાંચવું ગમશે\n\nએ જ ભગતસિંહ લેનિનથી ભારે પ્રભાવિત હતા અને ફાંસીએ ચડતા પહેલાં પણ તેઓ લેનિનનું પુસ્તક જ વાંચી રહ્યા હતા.\n\nભગતસિંહ અને લેનિન\n\nભગતસિંહના જીવનમાં લેનિનનો ભારે પ્રભાવ જોવા મળે છે. વરિષ્ઠ પત્રકાર કુલદિપ નૈયરના પુસ્તકમાં 'ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગતસિંહનો કેસ લાહોરની કોર્ટમાં ફરી ચલાવવા વકીલે અરજી કરી\\nસારાંશ: શહીદ-એ-આઝમ ભગતસિંહની જન્મજયંતીની ઉજવણીથી પ્રેરાઈને એક પાકિસ્તાની વકીલે ભગતસિંહના મૃત્યુદંડનો કેસ પાછો ચલાવવા અરજી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનું જૂનું ચિત્ર, જેને તાજેતરમાં જલંધર દેશભક્ત સ્મારકમાં લાવવામાં આવ્યું હતું\n\nજે કેસમાં દોષિત થવા બદલ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાઈ હતી, તે કેસ ફરી ચલાવવા પાકિસ્તાની વકીલ ઈમ્તિયાઝ રાશિદ કુરેશીએ લાહોર હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે. \n\nતેમની દલીલ એ છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ક્યારેય તેમના બચાવની તક નહોતી અપાઈ.\n\nકુરેશી કહે છે, \"ભગતસિંહ આપણાં સંયુક્ત નાયક હતા તેમજ ભારત અને પાકિસ્તાન બન્નેના સપૂત હતા. મારા પ્રયત્નો બન્ને દેશો વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો વધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગવતીકુમાર : 'અસૂર્યલોક'ના સર્જકનો સૂરજ આથમ્યો\\nસારાંશ: મિત્ર ભગવતીકુમાર શર્માના અવસાનના સમાચાર જાણવા મળ્યા ત્યારે આઘાત તો નહીં, પણ આંચકો લાગ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઘાત તો ઘણા સમય પહેલાં ધ્રૂજારી આપતો થઈ ગયો હતો કે જ્યારે એમની અંતિમ અવસ્થાની કહેવાય તેવી તબિયતના સમાચાર મળતા રહેતા હતા. \n\nઆ ઋજુ હૃદય જ નહીં, પણ ઋજુ સ્વાસ્થ્ય ધરાવતો મિત્ર એ વખતે જ જીવનના અંત તરફ ધસી રહ્યો હોય તેવું વરતાઈ આવ્યું હતું.\n\nએ પણ એક ઊંડા અચરજની વાત ગણાય કે આવી નબળી તબિયત, નાજુક દેહયષ્ટિ અને એકદમ ઝાંખી પડી ગયેલી અને છેવટના ભાગે તો સાવ બૂઝાઈ ગયેલા નેત્રજ્યોતિ સાથે ભગવતીકુમારે આટલી વિપુલ માત્રામાં સર્જન કર્યું અને તે પણ ઉચ્ચ કક્ષાનું.\n\nએમની કલમમાંથી ક્યારેય એમની કક્ષાને ના છાજે તેવું લખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગવદગીતા વેચવા બદલ કૃષ્ણભક્તો અને પોલીસ વચ્ચે મારપીટની હકીકત\\nસારાંશ: સોશિયલ મીડિયા પર પોલીસ અને કેટલાક કૃષ્ણ ભક્તો વચ્ચે લડાઈનો એક વીડિયો ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંગાળ પોલીસે ઇસ્કૉન મંદિરના કૃષ્ણ ભક્તો સાથે મારપીટ કરી હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ થયો છે\n\nવીડિયો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે, \"બંગાળ પોલીસે ઇસ્કૉન મંદિરના કૃષ્ણ ભક્તો સાથે માત્ર એ માટે મારપીટ કરી કેમ કે તેઓ ભજન કીર્તન કરતા ભગવદગીતા વેચી રહ્યા હતા.\"\n\nફેસબુક પર ઘણા લોકોએ વીડિયોને શૅર કરતા લખ્યું છે કે, \"બંગાળ પોલીસ દ્વારા ઇસ્કૉન મંદિરના ભક્તો પર હિંસક કાર્યવાહી. તેમનો ગુનો હતો કે તેઓ ભગવદગીતા વેચી રહ્યા હતા. આપણે આ વીડિયોને વાઇરલ કરવો જોઈએ. મમતા અને TMC ગુંડા છે.\"\n\nચોકીદાર રાજી સિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાઈબંધને બચાવવા પગ ન ઉપડ્યો ત્યારે 'રંગલા'ને ખબર પડી કે પગમાં ગોળી વાગી છે\\nસારાંશ: 27 મે, 2019. વર્ષાબહેન હાદકીનો એક સાવ ટૂંકો મેલ - 'માય ડૅડ પાસડ્ અવે', અને એક અલગારી કલાકાર જયંતી પટેલ 'રંગલા'ની જીવનની રંગભૂમિ પરથી કાયમી ઍક્ઝિટ થઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"95 વર્ષની પાકટ ઉંમરે, જીવનને ભરપૂર જીવીને વિદાય. એમનાં દીકરી લખે છે કે 'માય ડીઅર ડૅડ પાસડ્ અવે પીસફુલી ઑન 26 મે ઍટ 5.0 પીએમ.'\n\nગુજરાતી રંગભૂમિને દેશ ઉપરાંત વિદેશમાં પણ લઈ જનારા ભેખધારી અલગારી કલાકાર જયંતી પટેલ 'રંગલા' વિશે તમે ગુજરાતી અખબારો, ટીવી ચેનલો કે ગૂગલ પર શોધશો તો ભાગ્યે જ કંઈ મળશે. \n\nરંગભૂમિને જીવન આપી દેનારા ચં. ચી. મહેતા કે જશવંત ઠાકર કે કૈલાશ પંડ્યા કે ગોવર્ધન પંચાલ કે નિમેષ દેસાઈ કે હસમુખ બારાડી વિશે કોઈ વિશેષ વિગતો આપણી પાસે નથી.\n\nનાટ્યજગતના આવા જ એક નટખટ નટ પી. ખરસાણી વિશેનો ગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ માટે જય શાહની નહીં પણ અમિત શાહની છબીનો સવાલ\\nસારાંશ: વાત વાજબી છે. જો અમિત શાહના મનમાં મેલ હોત તો તે 'ધ વાયર' વેબસાઈટ પર બદનક્ષીનો ફોજદારી કેસ કેમ કરે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જય અમિત શાહે 'ધ વાયર' સામે સો કરોડનો બદનક્ષીનો કેસ કર્યો\n\nઅમિત શાહે પણ તેમના પુત્રના બચાવમાં આવી જ દલીલ કરી કે કોંગ્રેસ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. \n\nછતાં શું કોઈ કોંગ્રેસી નેતાએ આવો કેસ કે દાવો કરવાની હિંમત બતાવી હતી?\n\nજે પત્રકારે જય શાહ અંગે ખબર છાપી ભૂતકાળમાં પણ તે જ પત્રકારે રોબર્ટ વાડ્રાના બિઝનેસ અંગે રિપોર્ટ્સ લખ્યા હતા. \n\nપણ શું રોબર્ટ વાડ્રાએ કોઈ કેસ કર્યો?\n\nજો કે અમિત શાહની આ મજબૂત દલીલને નકારી દેવી મુશ્કેલ છે, પણ એક વાત સ્પષ્ટ છે.\n\nજય શાહના બચાવમાં કેન્દ્રિયમંત્રીની પત્રકાર પરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના ગઢમાં જ વિજય રૂપાણીનો ફ્લૉપ શો?\\nસારાંશ: જ્યાં ૧૯૮૦માં ભાજપના પ્રથમ ગુજરાત પ્રદેશ કાર્યાલયની સ્થાપના થઈ, છેલ્લા ચાર દાયકા ઉપરાંતથી ભાજપને વફાદાર રહેલો વિસ્તાર, જે ભાજપનો ગઢ ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના ગઢમાં જ રૂપાણીના રોડ શોમાં લોકોની પાંખી હાજરી\n\nઆ વિસ્તાર એટલે ખાડિયા. આ જ વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે બુધવારે લોક સંપર્ક અને રોડ શો કરી પક્ષના પ્રચારનો પ્રારંભ કર્યો.\n\nરૂપાણીના રોડ શોમાં આવેલા કાર્યકરોએ હાર પહેરાવી તેમનું સન્માન કર્યું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમુખ્યમંત્રી પણ પગપાળા કેટલીક પોળોમાં જઈ લોકોને આત્મીયતાથી મળ્યા. \n\nરોડ શોમાં લોકોનો નબળો પ્રતિસાદ\n\nપ્રચાર વખતે માત્ર કાર્યકરો આવ્યા, લોકો ના આવ્યા\n\nપરંતુ ઘટના એવી બની કે ભાજપના ઉત્સાહી કાર્યકરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના ત્રણ નેતાઓનાં ભડકાઉ ભાષણો પર FIR નોંધો - દિલ્હી હાઈકોર્ટે પોલીસને કહ્યું\\nસારાંશ: દેશની રાજધાની નવી દિલ્હીમાં સી.એ.એ. મુદ્દે હિંસા ફાટી નીકળી છે. ત્યારે કેટલાક પ્રબુદ્ધો તેને વર્ષ 2002ની ગુજરાત હિંસા સાથે સરખાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે લખ્યું,: \"CCS (કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી)ના એક પણ સભ્ય કે કોઈ વિરષ્ઠ પ્રધાને આ હિંસાને વખોડી નથી. પોલીસને સંદેશ સ્પષ્ટ છે. 1984\/2002 મૉડલ છે.\"\n\nસ્વરાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે ટ્વીટ કર્યું, \"જો તમે દિલ્હીના 1984 (કે ગુજરાતના 2002) જોયા હોય (કે તેના વિશે સાંભળ્યું હોય) અને તેનું પુનરાવર્તન ન ઇચ્છતા હો તો સક્રિય થવાની જરૂર છે.\"\n\nઉલ્લેખનીય છે કે દિલ્હીના શીખવિરોધી રમખાણમાં લગભગ ચાર હજાર શીખોની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ગોધરાકાંડ બાદ ગુજરાતભર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત આર્થિક મોરચે ચીનને પણ પાછળ મૂકી દેશે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉના કારણે સતત પડતા જઈ રહેલા અર્થતંત્ર માટે સારા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનું અર્થતંત્ર ચીનથી આગળ નીકળી જશે?\n\nવર્ષ 2020માં ભારતમાં નકારાત્મક વૃદ્ધિ દર બાદ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ હવે વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 11.5 રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.\n\nશુક્રવારે સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વેમાં પણ 2021-22 નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર 11 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.\n\nવિશ્વનાં મોટાં અર્થતંત્રો પૈકી ભારત એક માત્ર એવો દેશ છે, જેનો વૃદ્ધ દર બે આંકમાં રેહવાનું અનુમાન છે.\n\nIMFએ મંગળવારે જાહેર કરેલા તાજા વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકમાં આ અનુમાન વ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને પ્રોત્સાહન આપે છે - ઇમરાન ખાન - BBC TOP NEWS\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત પર આરોપ લગાવતા કહ્યું છે કે ભારત સાંપ્રદાયિકતાને હવા આપીને પાકિસ્તાનમાં અરાજકતા પેદા કરવાના ઇરાદાથી આઈએસઆઈએસને મદદ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની સરકારી રેડિયો સેવા પ્રમાણે ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ ભારતના સાંપ્રદાયિકતા ફેલાવવાના મનસૂબાને નિષ્ફળ કરી દીધા છે.\n\nઇમરાન ખાને કહ્યું કે આ અગાઉની સરકારોએ બલુચિસ્તાનમાં જેટલું ધ્યાન આપવાની જરૂર હતી, એટલું ધ્યાન આપ્યું નથી.\n\nતેમનો દાવો છે કે તેમની સરકારે બલુચિસ્તાનની સામાન્ય જનતાના જીવનસ્તરને ઉપર ઉઠાવવા માટે બલુચિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યું છે.\n\nબાલાકોટ હુમલામાં 300 લોકો મર્યા હતા : પાક.ના પૂર્વ ડિપ્લોમૅટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત કે ચીન? આ રીતે બદલાઈ રહી છે શ્રીલંકા સાથેની વિદેશનીતિ\\nસારાંશ: શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે આ સમયે પાંચ દિવસીય ભારતયાત્રા પર છે. તેઓએ શનિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nઆ દરમિયાન બંને દેશો વચ્ચે સંયુક્ત આર્થિક પરિયોજનાઓ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી વધારવા, સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.\n\nરાજપક્ષે વડા પ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી વિદેશયાત્રા છે.\n\nતેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરી પીએમ મોદી અને તેમની વચ્ચેની મુલાકાત પર ખુશી વ્યક્ત કરાઈ હતી અને આ મુલાકાતથી સહયોગના નવા રસ્તા બનાવવાની અને સંબંધોને મજબૂત કરવાની પણ વાત કરાઈ.\n\nતો ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, બ્રિટન રહી જશે પાછળ\\nસારાંશ: વર્ષ 2019માં ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાની રૅન્કિંગમાં બ્રિટનથી પણ આગળ નીકળી શકે છે. આ પહેલાં ભારત ફ્રાન્સને પાછળ છોડી છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફના અનુમાન જણાવે છે કે આગામી વર્ષે બ્રિટન સાતમા સ્થાન પર પહોંચી શકે છે. આ સાથે જ તે ભારત અને ફ્રાન્સથી પણ પાછળ જતું રહેશે. \n\n'ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ' એટલે કે જીડીપીના મામલે આઈએમએફના પ્રમાણે બ્રિટન 2018માં દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. \n\nવૈશ્વિક ઉત્પાદનો પર ઊભરી રહેલા બજારોની પકડ વધુ મજબૂત થતાં બ્રિટનના આર્થિક દબદબામાં ખામી સર્જાઈ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆઈએમએફના આ આંકડા જ્યાં ભારત અને ફ્રાન્સ માટે સકારાત્મક છે, ત્યાં બ્રેક્સિટ સમજૂતી પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સરહદ વિવાદ : ભારત સાથે અથડામણમાં પાંચ ચીની સૈનિકનાં મૃત્યુ, ટ્વીટથી ભ્રમ ફેલાયો\\nસારાંશ: લદ્દાખમાં ભારત-ચીન એલ.એ. સી. ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના એક અધિકારી તથા બે જવાનનાં મૃત્યુ થયાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના બહાર આવ્યા બાદ અમુક ભારતીય મીડિયા ચેનલ્સે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ને ટાંકતા ચીની સેનાના પાંચ જવાનનાં મૃત્યુ અને 11 જવાન ઈજાગ્રસ્ત થવા સંબંધિત અહેવાલ રજૂ કર્યા હતા. \n\nચીનના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ચીનના પક્ષે થયેલી ખુવારી અંગે કોઈ અહેવાલ તેમણે આપ્યા નથી, સાથે જ સ્વીકાર્યું હતું કે ચીનના પક્ષે ખુવારી થઈ છે, પરંતુ તે કેટલી છે તે હાલના તબક્કે જણાવી શકે તેમ નથી. \n\n'ગ્લોબલ ટાઇમ્સ'ના ચાઇનિઝ તથા અંગ્રેજી ભાષાના મુખ્ય સંપાદકે ટ્વીટ કરીને કહ્યું કે હિંસક અથડામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : PM નરેન્દ્ર મોદીના નિવેદન અને સેટેલાઇટ તસવીરો પર ઉઠ્યાં સવાલો\\nસારાંશ: વરિષ્ઠ કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રવિવારે ભારત-ચીન સીમાવિવાદ અંગેની સર્વપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપિલ સિબ્બલે સવાલ કર્યો કે, ''વડા પ્રધાને કોઈ પણ ચીની સૈનિક ભારતની સીમામાં નથી આવ્યો એવું કેમ કહ્યું અને એ પછી પીએમના અધિકૃત નિવેદનમાંથી એ શબ્દોને કેમ હઠાવવામાં કેમ આવ્યા? જો ભારતીય સીમામાં કોઈએ પ્રવેશ નથી કર્યો તો 20 સૈનિકોનાં મૃત્યુ કેવી રીતે થયાં? અને 85 સૈનિકો ઘાયલ કેવી રીતે થયાં? ચીની સૈનિકોએ આપણા 10 સૈનિકો અને અધિકારીઓને પકડી કેમ લીધાં?''\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશુક્રવારે 19 જૂને સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કહ્યું હતું કે, ''ન તો કોઈએ આપણા વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે કે ન તો કોઈ પોસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીને આઠ મહિના બાદ કેમ સ્વીકારી સૈનિકોનાં મૃત્યુની વાત?\\nસારાંશ: ચીને આઠ મહિના બાદ સ્વીકાર્યું છે કે ગલવાન ખીણમાં ગત વર્ષે જૂનમાં ભારતીય સૈનિકો સાથે થયેલા સંઘર્ષમાં તેના સૈનિકો પણ માર્યા ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે ગલવાનમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. આ સંઘર્ષમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા. જોકે, ચીને અત્યાર સુધી પોતાના સૈનિકોનાં મૃત્યુના સમાચાર જાહેર નહોતા કર્યા. \n\nશુક્રવારે ચીન તરફથી ગલવાન ખીણમાં ગત વર્ષની 21 જૂને ભારત અને ચીનના સૈનિક વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ અંગેનાં વીડિયો ફૂટેજ જાહેર કરાયા હતા. \n\nત્યારે એવો સવાલ થવો સહજ છે કે જ્યારે બન્ને દેશના સૈનિકો વિવાદિત વિસ્તારોમાંથી પાછળ હઠી રહ્યા છે ત્યારે ચીને અચાનક પોતાના સૈનિકોનાં મૃત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ભારતીય સૈનિકોએ હથિયાર કેમ ન વાપર્યાં, વિદેશમંત્રીએ આપ્યો જવાબ\\nસારાંશ: વિદેશમંત્રી એસ. જયશંકરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશમંત્રી એસ. જયશંકર\n\nવિદેશમંત્રીએ કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સીમા પર તહેનાત ભારતીય જવાનો પાસે હથિયારો હતાં, પરંતુ કરાર આધારે તેઓએ તેનો ઉપયોગ કર્યો નથી.\n\nકૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને સવાલ પૂછ્યો હતો કે ભારતીય સેનાને હથિયાર વિના ચીની સૈનિકો પાસે કોણે મોકલી હતી.\n\nતેના જવાબમાં વિેદેશમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું, \"સીમા પર તહેનાત બધા જવાન હથિયાર લઈને ચાલે છે. ખાસ કરીને પોસ્ટ છોડતી વખતે પણ તેમની પાસે હથિયાર હોય છે.\"\n\n\"15 જૂને ગલવાનમાં તહેનાત જવાનો પાસે પણ હથિયાર હતાં. પરંતુ 1996 અને 2005ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-નેપાળ સીમાવિવાદ : એ બજાર જે ભારત અને નેપાળના ઝઘડામાં પડી ભાંગ્યું\\nસારાંશ: બિહારના રક્સૌલ શહેરનું આ બજાર આજકાલ સૂમસામ પડ્યું છે. દુકાનો ખૂલે તો છે પરંતુ ગ્રાહક નથી, મોટાભાગના રસ્તાઓ ખાલી પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રક્સૌલમાં સૂમસામ દુકાનો\n\nભારત અને નેપાળની સરહદ પર વસેલું આ એકલું શહેર છે. સરહદની બીજી તરફ બીરગંજ શહેર છે, જે નેપાળના ઔદ્યોગિક પાટનગર તરીકે પણ ઓળખાય છે.\n\nબંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની અસર આ બજાર પર સ્પષ્ટ દેખાય છે. સરહદ સીલ છે અને નેપાળથી આવનારા ગ્રાહકો ગાયબ છે.\n\nરક્સૌલના સ્થાનિક પત્રકાર અમરદીપ કહે છે, “જો સરહદ સીલ ન થઈ હોત તો આ બજાર ખીચોખીચ ભરાયેલું હોત કારણકે લગ્નની સીઝન છે, બધા તહેવાર આવવાના છે. આ બજારમાં 70-80 ટકા ગ્રાહક નેપાળના હોય છે. એ લોકો અહીંથી કરિયાણું, વાસણ, કપડાં જેવી વસ્તુઓ ખરીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર, સાત જવાનોનાં મૃત્યુ\\nસારાંશ: ભારત અને પાકિસ્તાને એકબીજા પર નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય સેનાએ જણાવ્યું કે પાકિસ્તાને શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ગુરેઝ અને ઉરી સહિત ઘણા સેક્ટરોમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો.\n\nતેમજ પાકિસ્તાને પણ ભારત પર સંઘર્ષવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. \n\nપાકિસ્તાનની સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીએ (મુઝફ્ફરાબાદ) એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય સેનાએ શુક્રવારે નીલમ અને ઝેલમ ખીણમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.\n\nભારતીય સેના પ્રમાણે આ ગોળીબારમાં ભારતીય સુરક્ષાદળના ત્રણ જવાનો સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં હોવાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાકિસ્તાનનાં સૈન્યો એકબીજાની સામે નહીં સાથે હશે\\nસારાંશ: ગુજરાત સમાચારનાં અહેવાલ પ્રમાણે આઝાદી બાદ ભારત અને પાકિસ્તાને પહેલીવાર સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કવાયતમાં ભારત-પાકિસ્તાન સિવાય રશિયા, ચીન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન સહિત કુલ આઠ દેશ ભાગ લેશે.\n\nચીનમાં યોજાયેલી એક બેઠકમાં નિર્મલા સીયારામને આ સૈન્ય અભ્યાસમાં ભાગ લેવાના નિર્ણય પર મહોર લગાવી હતી.\n\nભારત અને પાકિસ્તાન જૂન 2017થી એસસીઓના પૂર્ણકાલીન સભ્યો બન્યા છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ શાંતિ અભિયાન છે.\n\nરાહુલ ગાંધીનો 32 મિનિટમાં 38 વખત 'મોદી' નાદ\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાહુલ ગાંધી એનડીએ સરકાર પોતે કરેલા વાયદા પૂર્ણ કરે તે માટે કૈલાશ માનસરોવરનો પ્રવાસ ખેડશે.\n\nઆ સિવાય રાહુલ ગાંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજકોટમાં રમાનારી ટી-20 મૅચ પર 'મહા' વાવાઝોડાનો ખતરો\\nસારાંશ: ઇન્ડિયન એક્સપ્રેસ ના અહેવાલ અનુસાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 સિરીઝ પર હવે 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી બીજી ટી-20 મૅચ ગુરુવારે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે યોજાવાની છે. \n\n'મહા' વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. \n\nઆ ઉપરાંત 6 નવેમ્બરે બુધવારે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. \n\nઉલ્લેખનીય છે કે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે યોજાયેલી પહેલી ટી-20 મૅચમાં ખરાબ હવાના કારણે ખેલાડીઓ પરેશાન થયા હતા. \n\nસૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું છે કે અમે પહેલાંથી જ પીચને તૈયાર કરી રાખી છે અને તેને ઢાંકી રાખી શકાશે. અમે ઘણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના વિકાસને બેફામ વસતિવધારો નડી રહ્યો છે?\\nસારાંશ: કોઈપણ દેશમાં બધાં જ આર્થિક સાધનો ભેગાં થઈને જે કુલ આવક ઊભી થાય તેને એની સમગ્ર વસતિ વચ્ચે વહેંચી દઈએ તો દેશમાં સૌથી પૈસાદારમાં પૈસાદાર અને દેશમાં સૌથી ગરીબમાં ગરીબ આવકની એ સમઘાત વહેંચણી ગણી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆથી વિપરીત જ્યારે કોઈ પણ દેશની આવક સપ્રમાણ વહેંચાયેલી ન હોય ત્યારે આવકની અસમાનતા ઊભી થાય છે. \n\nજો પૈસાદારો પૈસાદાર જ થતા જાય અને ગરીબો ગરીબ થતા જાય તો તેમાંથી અસંતોષ અને નારાજગી (unhappiness)નું સર્જન થાય છે. \n\nછેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની વસતિનો મોટો ભાગ ઘસાતી જતી આવકો અને ગરીબ તેમજ તવંગર વચ્ચે વધતી જતી ખાઈનો ભોગ બનતો આવ્યો છે. \n\nદેશમાં કોઈ પણ સરકાર આવે, આર્થિક સમાનતા અને સંશાધનોની સમાન વહેંચણીની વાત અચૂક કરે છે. \n\nગરીબને ગરીબીની રેખાથી ઉપર લઈ જવાની વાત પણ અચૂક થાય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનાં ગામડાંઓમાં લોકોની આવક ખરેખર વધી રહી છે? - રિયાલિટી ચેક\\nસારાંશ: નવા કૃષિકાયદા સામે ભારતમાં ખેડૂતો દ્વારા વિરોધપ્રદર્શન ચાલુ છે ત્યારે ભારત સરકારે વારંવાર દાવો કર્યો છે કે આ કાયદાથી ખેડૂતોને હકીકતમાં ફાયદો થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલા\n\n2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપે દાવો કર્યો હતો કે તેઓ 2022 સુધીમાં દેશમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે.\n\nપરંતુ ગ્રામીણ લોકોની આજીવિકા વધી રહી હોવાના કોઈ પુરાવા છે?\n\nગ્રામીણ આવકને શું થયું છે?\n\nઆંદોલનકારી ખેડૂત\n\nવિશ્વ બૅન્કના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ શ્રમબળના 40 ટકાથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે.\n\nતાજેતરનાં વર્ષોમાં ગ્રામીણ પરિવારોની આવક વિશે કોઈ સત્તાવાર આંકડા જાહેર નથી થયા. પરંતુ કૃષિવેતનના આંકડા (જે ગ્રામીણ આવકનો મહત્ત્વનો હિસ્સો છે) ઉપલબ્ધ છે. તે દર્શાવે છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું એ ગામ જ્યાં સીટીની ભાષામાં લોકો વાત કરે છે\\nસારાંશ: આપણે જ્યારે ખુશ થઈએ ત્યારે સીટી વગાડીએ છીએ. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનું એક ગામ એવું છે જ્યાં બધા લોકો એક ખાસ પ્રકારની સીટીથી વાત કરે છે.\n\nઅહીં સીટીની ધૂનની ભાષા એ પ્રત્યાયનનું માધ્યમ છે.\n\nસદીઓથી ચાલતી આ ગામની પરંપરા પર બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું એ રાજ્ય જ્યાં વધારે બાળકો પેદા કરવા માટે ઇનામની જાહેરાત થઈ!\\nસારાંશ: ચાર કે તેથી વધુ બાળકો પેદા કરનારા મિઝો દંપત્તિઓને પ્રોત્સાહનરૂપે નાણાં આપવાની જાહેરાત ઈશાન ભારતીય રાજ્ય મિઝોરમના એક ચર્ચે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈજોલમાં વકીલાત કરતાં 29 વર્ષનાં એમિલી છાંગતે તેમની સખીઓ સાથે.\n\nમિઝોરમમાં ઘટતા જન્મદરમાં સુધારો લાવવા માટે ચર્ચે આ પગલું લીધું છે.\n\nજોકે, મીડિયામાં આ વિશે ચર્ચા થયા બાદ ચર્ચે પોતાના નિર્ણયની સમીક્ષા કરવાનું જણાવ્યું છે.\n\nમિઝોરમમાં ખાસ કરીને મિઝો જનજાતિઓમાં ઘટતા જન્મદરને કારણે સ્થાનિક મિઝો સંગઠનો તથા ચર્ચ ચિંતિત છે. \n\nતેથી પ્રદેશનાં બે મોટા ચર્ચ-પ્રેસ્બિટેરિયન અને ધ બેપ્ટિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ તેમનાં સભ્યોને વધુ બાળકો પેદા કરવાની અપીલ સતત કરી રહ્યાં છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nલુંગલેઈ શહેરના બેપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું મીડિયા લોકતંત્રને બરબાદ કરી રહ્યું છે : રવીશ કુમાર\\nસારાંશ: બીબીસીના લખનઉ ખાતેના કાર્યક્રમ #BeyondFakeNewsમાં વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે કહ્યું કે આજકાલ મીડિયાએ ઘણા સમાચારને ગાયબ કરી નાખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે આજે તો 'નો ફેક ન્યૂઝ પણ ફેક ન્યૂઝ છે.'\n\nએક પૅનલમાં ચર્ચા દરમિયાન રવીશ કુમારે કહ્યું, \"અસલી સમાચારોને બદલે તમે કંઈક અલગ જ વાંચી રહ્યા છો.\" \n\n\"કાબેલ પત્રકારોના હાથ બાંધી દીધા છે. જો કાબેલ પત્રકારોનો સાથ આપવામાં આવે તો તેઓ લોકતંત્રને બદલી શકે છે. છાપાંના તંત્રીઓ, માલિક આ લોકતંત્રને પાયમાલ કરવામાં લાગ્યા છે.\"\n\n\"જોકે, ભારતનું મીડિયા ખૂબ જ હોશપૂર્વક, સમજી વિચારીને ભારતના લોકતંત્રને બરબાદ કરી રહ્યું છે.\" \n\n\"અખબારોના સંપાદક, માલિકો આ લોકતંત્રને બરબાદ કરવા મથ્યા છે. સમજો કે કેવી રીતે હિંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં CCI તપાસની વચ્ચે ઍમેઝોનના માલિક જેફ બેઝોસ ભારતમાં, એક અબજ ડૉલરનું રોકાણ કરશે\\nસારાંશ: ઍૅમેઝોન ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ડિજિટાઇઝેશનમાં એક અબજ ડૉલરનું રોકાણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટોચની ઇ-કોમર્સ કંપની ઍૅમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમની ભારતયાત્રા દરમિયાન આ જાહેરાત કરી હતી. \n\nજેફ બેઝોસે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ 21મી સદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે.\n\nબેઝોસ ઑનલાઇન રિટેલના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.\n\nતપાસ અને મુલાકાત\n\nબેઝોસે જાહેરાત કરી કે ઍૅમેઝોન ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ડિજિટાઇઝેશનમાં એક અબજ ડૉલરનું રોકાણ કરશે. \n\nજેફ બેઝોઝે કહ્યું કે 2025 સુધી ઍૅમેઝોન પોતાના વૈશ્વિક પ્લૅટફૉર્મ પરથી 10 અબજ ડૉલરની કિંમતના ભારતમાં બનેલાં ઉત્પાદનોની દુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં આવતાં પૂર પાછળ રહેલું નદીઓનું રાજકારણ\\nસારાંશ: ભારતમાં હાલ બિહાર, અસમ અને અન્ય રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ છે, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિ હંમેશાં નેપાળ અને ભારત વચ્ચે તણાવ ઊભો કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે ચોમાસામાં ભારત અને નેપાળમાં પૂર આવે છે\n\nજ્યારે જળ સંસાધનની વાત આવે ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળે છે.\n\nજોકે, તાજેતરનાં વર્ષોમાં બંનેના સંબંધોમાં કડવાશ આવી છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બંને દેશોના સંબંધો વધારે બગડ્યા હતા. \n\nહાલમાં જ આવેલા પૂરના કારણે બંને દેશ વચ્ચે તણાવ વધવાનો શરૂ થયો અને બંને દેશમાં રહેતા લોકો તેમના પર આવેલી આપત્તિ માટે અન્ય દેશને જવાબદાર માનવા લાગ્યા. \n\nઆ વર્ષે પૂરે કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. નેપાળ અને બાંગ્લાદેશમાં ડઝન જેટલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના વાઇરસની પ્રથમ દર્દી કેવી રીતે મળી?\\nસારાંશ: ''મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. મેં ડૉક્ટરને પૂછ્યું તો મને કહ્યું કે બધું બરાબર છે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સરકારનું કહેવું છે કે કોરોના વાઇરસને રોકવા માટે યોગ્ય પગલાં લીધા છે.\n\nકેરળમાં મેડિકલનું ભણતી 20 વર્ષની આ યુવતી ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ધરાવતી પ્રથમ પૉઝિટિવ દર્દી બની હતી.\n\nરાફિયાએ (નામ બદલ્યું છે) પોતે કઈ રીતે બચી શકી તેની વાત બીબીસીને જણાવી હતી.\n\nચાર અન્ય લોકો સાથે તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, બાદમાં ચારેયને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. \n\nરાફિયા કહે છે, ''પરંતુ મારા ટેસ્ટનું પરિણામ આવવામાં મોડું થઈ રહ્યું હતું અને મને કોઈ કશું જણાવી પણ રહ્યું નહોતું.''\n\nયુવતીને સૌથી અલગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોવિશિલ્ડ રસીને લઈને આરોગ્ય મંત્રાલયે શું સૂચન કર્યું?\\nસારાંશ: ભારતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને દેશભરમાં કોરોનાના નવા નોંધાઈ રહેલા કેસનો આંકડો એક લાખ સુધી પહોંચવા લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોને જોતાં રસીકરણના કાર્યક્રમને વેગ આપવામાં આવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોરોનાની રસી 24 કલાક આપવાનો નિર્ણય લેવાયો છે. \n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર મંગળવારથી દિલ્હીની 34 સરકારી હૉસ્પિટલોમાં 68 રસીકરણનાં કેન્દ્રો પર 24 કલાક સુધી રસી આપવામાં આવશે. \n\nઆ દરમિયાન કોવિશિલ્ડની રસી મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે ડોઝ વચ્ચ 6થી 8 સપ્તાહનું અંતર રાખવાનું સૂચન આપ્યું છે. \n\nઆરોગ્ય મંત્રાલયના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર જણાવાયું છે, \"જો તમે કોવિશિલ્ડ રસી લઈ રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં ભ્રૂણને પણ જીવવાનો હક મળેલો છે?\\nસારાંશ: મુંબઈ હાઈકોર્ટે એક બળાત્કાર પીડિતાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 વર્ષની પીડિતાના ગર્ભમાં ઉછેરી રહેલા ભ્રૂણને 27 અઠવાડિયા પસાર થઈ ચૂક્યાં હતાં અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેને પાડી નાખવામાં માતાનાં જીવનું જોખમ હતું.\n\nઆ પહેલાં હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આવા મુદ્દે ભ્રૂણના હકો અંગે પણ સમીક્ષા કરાવવી જોઈએ.\n\nભારતીય બંધારણની ધારા 21 અનુસાર, જ્યાં સુધી કાયદાનું ઉલ્લંઘન ન થતું હોય, ત્યાં સુધી દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે.\n\nસવાલ એ છે કે શું ભ્રૂણને વ્યક્તિનો દરજ્જો આપી શકાય? દુનિયાભરમાં આ અંગે એકમત નથી.\n\nઇન્ડિયન પીનલ કોડમાં બે દાયકા પહેલાં સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં હિંસાની ઘટનાઓ ડરાવનારી: અરુંધતિ રૉય\\nસારાંશ: દુનિયાભરમાં પોતાના લેખનથી ખ્યાતિ પામનારાં અને બુકર પ્રાઇઝથી સન્માનિત ભારતીય લેખિકા અરુંધતિ રૉયે બીબીસી ન્યૂઝનાઇટ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાતમાં અરુંધતિ રૉયે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. \n\nઅરુંધતિ રૉયે એક સવાલના જવાબમાં કહ્યું કે મોદી સરકારમાં જે થઈ રહ્યું છે તે ભય પેદા કરનારું છે. \n\nતેમણે કહ્યું, \"જો ભારતમાં વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો મુસ્લિમ સમાજને વિખૂટો પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.\"\n\n\"રસ્તા પર લોકોને ઘેરીને મારી નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મુસલમાનોને આર્થિક પ્રવૃતિઓથી અલગ કરવામાં આવી રહ્યા છે.\"\n\n\"આ પહેલાં તેઓ પોતાની આજીવિકા માટે આ આર્થિક પ્રવૃતિઓમાં સીધી રીતે સામેલ હતા.\"\n\n\"તમે જાણો છો કે માંસનો વ્યવસાય, ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડ સામે નારંગી રંગની જર્સી પહેરીને મેદાનમાં ઊતરશે\\nસારાંશ: રવિવારે ભારતની ક્રિકેટ ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે બર્મિંગહામ મેદાન ઊતરશે. ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ ઑફ ઇંડિયાએ ટ્વીટ કરીને આ અંગે ઔપચારિક માહિતી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેકે, એ દિવસે ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી, જેના કારણે વિવાદ ઊભો થયો હતો.\n\nજેના આધારે કૉંગ્રેસ તથા સમાજવાદી પક્ષે ટીમની જર્સીના રંગ માટે 'ભગવાકરણ'નો આરોપ મૂક્યો હતો.\n\nરવિવારે કોણ જીતશે તેના ઉપર ICC વન-ડે રૅન્કિંગનો આધાર રહેશે.\n\nજર્સીનું 'ભગવા'કરણ\n\nમુંબઈમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દરેક બાબતનું 'ભગવાકરણ' કરવાનો આરોપ મૂક્યો છે સાથે જ ઉમેર્યું હતું કે તેઓ સમગ્ર દેશને 'ભગવા' રંગે રંગવા માગે છે.\n\nઆઝમી ફિલ્મ અભિનેત્રી આયેશા ટાકિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય લોકો થાઇલૅન્ડ જવાનું કેમ પસંદ કરે છે?\\nસારાંશ: વિદેશી પર્યટન ક્ષેત્રમાંથી પૈસા કમાવાની બાબતમાં થાઇલૅન્ડ ફ્રાન્સને પાછળ પાડીને ત્રીજા ક્રમે આવી ગયું છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે થાઇલૅન્ડની આ સફળતા પાછળ ભારત જવાબદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં થાઇલૅન્ડને પર્યટન ક્ષેત્રથી 58 અબજ રૂપિયાની આવક થઈ. આ વર્ષે 3.5 કરોડ પર્યટકો થાઇલૅન્ડ આવ્યા હતા.\n\nજો આ જ ગતિ રહેશે તો પાંચ વર્ષમાં થાઇલૅન્ડ સ્પેનને પાછળ છોડીને બીજા ક્રમે આવી જશે અને પછી માત્ર અમેરિકા જ થાઇલૅન્ડથી આગળ હશે. પર્યટન ઉદ્યોગ થાઇલૅન્ડ માટે સૌથી લાભકારક સાબિત થઈ રહ્યું છે.\n\nફાઇનાન્સિયલ ટાઇમ્સનું કહેવું છે કે જો પર્યટન ઉદ્યોગને કાઢી નાંખીએ તો તેમની અર્થવ્યવસ્થા 3.3 ટકાના દરે જ આગળ વધી હોત. \n\n2018ના પહેલાં છ મહિનાઓમાં થાઇલૅન્ડની જીડીપીમાં પર્યટન ઉદ્યોગનું યોગદાન 12.4 ટકા હતું.\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય શીખો માટે કરતારપુર સાહિબ કોરિડોર ખોલશે પાકિસ્તાન\\nસારાંશ: પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સાહિબ આવતા શીખ શ્રદ્ધાળુઓ માટેનો કોરિડોર પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં જ ખોલશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીનાં પત્રકાર શુમાઈલા જાફરી સાથે ઇસ્લામાબાદમાં વાત કરતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું, \"કરતારપુર સરહદ ખોલવામાં આવી રહી છે. ગુરુદ્વારા સુધી જવા માટે વિઝાની જરૂર નહીં પડે. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બનાવવામાં આવશે.\"\n\n\"દર્શન માટે શ્રદ્ધાળુઓ ટિકિટ ખરીદીને આવશે અને દર્શન કરીને પાછા જશે. આ પ્રકારની એક વ્યવસ્થા બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.\"\n\nફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કોરિડોર ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. \n\nતેમણે ઉમેર્યું હતું કે ઇમરાન ખાન સરકાર ભારત સાથે વાતચીત કરવા ઇચ્છે છે અને સરકાર શાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય સેનાને મોદી સેના કહેનારા લોકો દેશદ્રોહી : વી. કે. સિંહ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પહેલી એપ્રિલે ગાઝિયાબાદમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી. કે. સિંહના ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને 'મોદીજીની સેના' કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ વીરે સિંહ\n\nઆ મુદ્દે વિપક્ષોએ તકલીફ વ્યક્ત કરી છે, ઘણા સૈન્યના પૂર્વ અધિકારીઓએ પણ આ વાતનો વિરોધ કરતા કહ્યું છે કે સેના દેશની હોય છે, કોઈ એક નેતાની હોતી નથી.\n\nયોગી આદિત્યનાથે ગાઝિયાબાદની ચૂંટણીસભાનું સંબોધન કરતાં કહ્યું હતું, \"કૉંગ્રેસના લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવતા અને મોદીજીની સેના આતંકવાદીઓને ગોળી અને ગોળા ખવડાવે છે.\"\n\nશું ભારતીય સેનાને મોદીજીની સેના કહેવી યોગ્ય છે?\n\nઆ સવાલના જવાબમાં વી. કે. સિંહે બીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું, \"ભાજપના પ્રચારમાં લોકો પોતાને સેના પણ કહે છે પણ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગર: ટીંબી ગામમાં ઘોડી રાખવા બદલ દલિત યુવકની હત્યા\\nસારાંશ: ભાવનગરથી 60 કિલોમીટર દૂર આવેલા ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં 21 વર્ષના દલિત યુવાન પ્રદીપ રાઠોડની માત્ર ઘોડી રાખવા જેવા મુદ્દે હત્યા કરી દેવાઈ હોવાની ફરિયાદ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક યુવાન પ્રદીપ રાઠોડ\n\nઆ ઘટના ગુરુવારે મોડી બની જ્યારે પ્રદીપ રાતનું ભોજન પિતા સાથે જમવાનું જણાવ્યા બાદ તે પરત ન આવ્યો અને ગામના ટીંબા પાસેથી ઘોડી અને તેનો મૃતદેહ મળ્યો. \n\nપોલીસે ફરિયાદ બાદની કાર્યવાહીમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે. \n\nહાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. \n\nપ્રદીપના પરિવારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થયા ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.\n\nક્યારે બની ઘટના?\n\nમૃતક યુવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગરમાં દલિતની હત્યા બાદ શું થયું?\\nસારાંશ: તેમનું નામ પ્રદીપ રાઠોડ હતું અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. તેઓ 21 વર્ષના હતા અને માત્ર દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક યુવાન પ્રદીપ રાઠોડ\n\nતેમને ઘોડા રાખવાનો શોખ હતો. તેમનો ઉદ્દેશ ગામના ક્ષત્રિયોને બતાવવાનો ન હતો કે દલિતો પણ ઘોડા રાખી શકે છે. \n\nતેઓ પ્રાણીઓને પ્રેમ કરતા હતા અને ઘોડાના ખૂબ સારા ટ્રેનર પણ હતા. તેમના પિતાએ 30,000 રૂપિયામાં આ ઘોડી ખરીદી હતી. \n\nક્ષત્રિયોએ ઘોડી રાખવા મામલે ધમકી આપી \n\nમૃતક યુવાન પ્રદિપના પિતા કાળુભાઈ રાઠોડ\n\nગયા અઠવાડિયે જ તેમના પિતાને ગામના ક્ષત્રિયોએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે જો તેઓ આ ઘોડી વેચી દે તો જ સારું છે. \n\nકેટલાક ક્ષત્રિયો માટે ઘોડો તેમના પૂર્વજોના ગર્વ સાથે જોડાયેલો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ : આત્મસમર્પણ કરનાર દલિત લેખક આનંદ તેલતુંબડે કોણ છે?\\nસારાંશ: ભીમા કોરેગાવ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે આપેલી મુદત પૂર્ણ થતાં લેખક આનંદ તેલતુંબડેએ મુંબઈના NIA કાર્યાલય ખાતે જઈને આત્મસમર્પણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે એ પછી NIA દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.\n\nઆ અગાઉ આત્મસમર્પણ માટેની મુદત વધારતી વખતે જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું હતું કે હવે આના પછી મુદત વધારી આપવામાં નહીં આવે.\n\nકોરોના વાઇરસના સંક્રણના પગલે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે તેમની અટકાયતને ટાળવા માટે દેશભરમાંથી કર્મશીલો આગળ આવ્યા હતા.\n\nકોણ છે આનંદ તેલતુંબડે?\n\nઆનંદ તેલતુંબડે લેખક અને દલિત કર્મશીલ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના રાજુર ગામમાં થયો છે.\n\nતેમણે નાગપુરની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ હિંસાના એક વર્ષ બાદ પરિસ્થિતિ કેવી છે? : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: દરવર્ષની જેમ આ વર્ષે પણ દલિત સમુદાયના હજારો લોકો મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ સ્થિત વિજય સ્તંભ (યુદ્ધ સ્મારક) પાસે એકઠા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં એકઠા થનારા લોકો અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચે લડાયેલા ત્રીજા યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી મહાર રેજિમૅન્ટને શ્રદ્ધાંજલી અર્પી રહ્યાં છે. \n\nઆ યુદ્ધમાં ઇસ્ટ ઇંડિયા કંપનીએ મરાઠાઓને પરાજય આપ્યો હતો. એ સમયે મહારાષ્ટ્રમાં મહાર સમુદાયને અછૂત માનવામાં આવતો હતો. \n\nગત વર્ષની હિંસાને જોતા વહીવટી તંત્ર દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લગભગ 6500 પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશા માટે મહત્ત્વપૂર્ણ ?\n\nગત વર્ષે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ હતી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા-કોરેગાંવ કેસ: 'સરકાર આરોપીઓને છાવરી રહી છે'\\nસારાંશ: કોરેગાંવ ભીમામાં 1 જાન્યુઆરી 2018ના રોજ બાજીરાવ પર બ્રિટિશ સૈનિકોની જીતની 200મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી ત્યારે હિંસા ભડકી હતી. આ કેસમાં આજે પુણે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ઘણા લોકોનો આરોપ છે કે આ ધરપકડ સાચા આરોપીઓને છાવરવા માટે કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર પોલીસે એડવોકેટ સુરેન્દ્ર ગડલીંગ, નાગપુર યુનિર્વસિટીમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. સોમા સેન, વિદ્રોહી મેગેઝિનના એડિટર સુધીર ઢાવલે, રોના વિલ્સન, ભારત જન આંદોલન અને પ્રધાનમંત્રીના ગ્રામીણ વિકાસના(ગઢ ચિરૌલી) કાર્યકર્તા મહેશ રાઉતની ધરપકડ કરી છે. \n\nઉલ્લેખનીય છે કે ભીમા-કોરેગાંવ સૂર્ય દિન પ્રેરણા અભિયાન અંતર્ગત 31 ડિસેમ્બર 2017ના રોજ 'અલગાર પરિષદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. \n\nઆ પરિષદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપને પગલે 8 જાન્યુઆરી 2018ના રોજ પુણેના વિશ્રામ બાગ પોલીસ સ્ટેશનમાં ફરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભુજ માસિકચક્ર વિવાદ : સ્વામીનારાયણ સંપ્રદાયની માન્યતાનો વિરોધ કરનાર ભૂતપૂર્વ ટ્રસ્ટીને મારી નાંખવાની ધમકી - Top News\\nસારાંશ: છોકરીઓ માસિકમાં છે કે નહીં તે કપડાં ઉતારી તપાસ કરવાની ભુજ સ્વામીનારાયણ મંદિર હૉસ્ટેલની ઘટનાનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ભુજ હૉસ્ટેલમાં બનેલી ઘટનામાં સંપ્રદાયની માન્યતાને જવાબદાર ઠેરવનાર મંદિરના ભૂતપૂર્વ ટ્રસ્ટીને ધમકી આપવામાં આવી છે. \n\nભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી આર.આર. પટેલે ભુજ એ પોલીસ ડિવિઝનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. \n\nહૉસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારીને તેઓ માસિક ચક્રમાં છે કે નહીં તે તપાસવાની ઘટનાનો આર.આર.પટેલે ખુલીને વિરોધ કર્યો હતો.\n\nટ્રસ્ટમાંથી આઠ વર્ષ અગાઉ રાજીનામું આપનાર ટ્રસ્ટીએ સ્થાનિક અખબારોમાં કહ્યું હતું કે, આ ઘટના માટે રૂઢિટચુસ્ત માન્યતાઓ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભુતાનની પ્રવાસન પૉલિસી બદલાવાથી ભારતીય પ્રવાસીઓને શું ફરક પડશે?\\nસારાંશ: પોતાને 'ગરજતાં ડ્રેગનની ભૂમિ' તરીકે ઓળખાવતો ભુતાન દેશ આજે પણ વિમાન, મોબાઇલ અને ટીવી જેવી આધુનિક સેવાઓથી દૂર રહીને પોતાના કુદરતી સૌંદર્ય અને જાળવણીને પ્રાધાન્ય આપી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ દુનિયાના અન્ય દેશો વૈશ્વિકરણ અને વ્યાપારીકરણના કારણે પોતાની આગવી ઓળખના ભોગે પણ પ્રવાસનને પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે ભુતાન પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવા માટે નવી પ્રવાસન પૉલિસી પર કામ કરી રહ્યું છે.\n\nટૂરિઝમ કાઉન્સિલ ઑફ ભુતાન દ્વારા જે નવી પૉલિસી પર કામ થઈ રહ્યું છે, તેના ભાગરૂપે હવે ભારતીય પ્રવાસીઓ માટે ભુતાનનો પ્રવાસ વધુ ખર્ચાળ બની જશે. \n\nઅત્યાર સુધી ભુતાનમાં ભારત, બાંગ્લાદેશ અને માલદિવ્ઝ જેવા પડોશી દેશોના પ્રવાસીઓને વિવિધ પ્રકારની ફીમાંથી છૂટ મળતી હતી.\n\nપરંતુ આગામી સમયમાં પસાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂખ લાગે છે ત્યારે લોકોને ગુસ્સો કેમ આવે છે?\\nસારાંશ: તમે એવું ક્યારેય અનુભવ્યું છે ખરું કે જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે વધારે ગુસ્સો આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે સાવ નાની નાની વાતોમાં ચીડાઈ જાવ છો અને જો એમાં પણ કોઈ કશુ પૂછી લે તો જાણે તેમના માથામાં કંઈક મારવાનું મન થઈ આવે. \n\nઆવી પરિસ્થિતિ તમે ક્યારેય અનુભવી છે ખરી? તમારો જવાબ હા કે ના હોય તો પણ જાણી લો કે આવી સ્થિતિ માટે હવે એક નવો શબ્દ આવ્યો છે અને તે છે hangry. \n\nઆ શબ્દને ભૂખ અને ગુસ્સાની ભેળસેળ કરીને બનાવવામાં આવ્યો છે. \n\nઆને ભૂખ એટલે કે Hunger અને ગુસ્સો એટલે angry બન્ને શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે.\n\nભૂખ લાગવાનું કારણ શું છે? \n\nકિંગ્સ કોલેજ લંડનના ન્યૂટ્રિશિયન એક્સપર્ટ સોફી મેડલિનના મત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભ્રષ્ટાચારની રકમ ભરપાઈ બાદ સાઉદી અરેબિયાના ધનિકોની મુક્તિ\\nસારાંશ: ગત વર્ષે નવેમ્બરમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડ કરાયેલા સાઉદી અરેબિયાના સૌથી પ્રભાવશાળી નાગરિકોમાંથી કેટલાકને મુક્ત કરી દેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભ્રષ્ટાચાર નાબુદી અભિયાન હેઠળ લેવાયેલા પગલાં રૂપે રાજવીઓ, રાજકારણીઓ અને ધનાઢ્ય વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી\n\nમુક્ત કરાયેલા લોકોમાં એમબીસી ટેલિવિઝન નેટવર્કના વડા વાલિદ-અલ-ઇબ્રાહિમ અને સાઉદી અરેબિયા રાજવી કોર્ટના વડા ખાલિદ-અલ-તુવાઈજીરીનો સમાવેશ થાય છે.\n\nભ્રષ્ટાચાર નાબુદી અભિયાન હેઠળ લેવાયેલા પગલાં રૂપે 200થી વધારે રાજકુમારો, રાજકારણીઓ અને ધનાઢ્ય વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી.\n\nધરપકડ કરવામાં આવેલા તમામ લોકોને રિયાધ ખાતેની રીટઝ કાર્લ્ટન હોટેલ ખાતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.\n\nતમામ લોકોને ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંગળ પર મળ્યું પાણી, માનવજાત માટે કેટલું મહત્ત્વનું?\\nસારાંશ: સંશોધનકર્તાઓએ મંગળ ગ્રહ પર પાણીના અસ્તિત્વની જાણકારી મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળ પર પાણીના અસ્તિત્વ અંગે નવી જાણકારી મળી\n\nતેમનું માનવું છે કે મંગળ પર મળેલું પાણી દક્ષિણ ધ્રુવના બરફ આચ્છાદિત વિસ્તારમાં આવેલા એક તળાવના રૂપમાં છે. \n\nજે લગભગ 20 કિલોમીટરમાં ફેલાયેલું છે અને તે સપાટી પર જામેલા બરફથી એક કિલોમીટર નીચે મોજૂદ છે. \n\nઆ પહેલાંના સંશોધનમાં મંગળની ધરતી પર તરલ જળના સંભવિત સંકેતો મળ્યા હતા, પરંતુ આ પાણી મળવાનો પહેલો એવો પુરાવો છે જે વર્તમાનમાં મોજૂદ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનાસાના ક્યૂરિયોસિટી રોવરે જે ઝીલોને શોધી હતી તેનાથી જાણવા મળે છે કે ભૂતકાળમાં મંગળની સપાટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મકરસંક્રાંતિ : એક ચકલીની પ્રાર્થના, 'જીવન આપો.. માંજાથી મૃત્યુ નહીં'\\nસારાંશ: કેમ છો બધા? ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે તમને બધાને પતંગ ઉડાવવાની ખૂબ મજા આવી હશે, નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે મને ઓળખી? કેવી રીતે ઓળખશો? હું ન તો તમારા પરિવારની સભ્ય છું કે ન તો તમારી કોઈ મિત્ર. \n\nહા, દરરોજ તમારા ઘર પાસે ચણ લેવા ચોક્કસ આવું છું એટલે તમે મને ક્યાંક ને ક્યાંક તો જોઈ જ હશે. \n\nનાનપણમાં તમે મને 'બહેન' કહીને સાથે રમવાનું આમંત્રણ પણ આપતા. \n\nએટલું જ નહીં તમે મને સૂવા માટે ખાટલો અને બેસવા માટે પાટલો આપવાની વાત પણ કહેતા. \n\nઅરે હું ચકલી.. આજે તમારામાંથી કોઈનું મારા પર ધ્યાન જશે જ નહીં, કેમ કે આજે તમે બધા મારી અવગણના કરીને પતંગ ઉડાડવામાં વ્યસ્ત હશો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'મારા જેવા બીજા પક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મતદાન પછી EVM અને VVPATની સુરક્ષા ખરેખર કેવી રીતે થશે?\\nસારાંશ: રવિવારે એટલે કે 19મેના રોજ ભારતની લોકસભાની 543 સીટો પરનું મતદાન પૂર્ણ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"VVPAT, EVM તથા કંટ્રોલ યુનિટ (ડાબેથી)નો સેટ\n\n23મી મેના દિવસે આ ઈવીએમના સીલ ખૂલશે અને ઉમેદવારના ભાગ્યનો ફેંસલો થશે. \n\nત્યારે સ્વાભાવિક રીતે મતદારને સવાલ થાય કે વોટિંગ થઈ ગયા બાદ હવે EVMનું શું થશે? અનેક લોકોને ઇવીએમની સુરક્ષાનો પણ સવાલ હોય છે.\n\nમતદાન પૂર્વે કે પછી ઈવીએમ સાથે ચેડાં ન થઈ શકે તે માટે ઇલેક્શન કમિશન દ્વારા તેના સંગ્રહ અને સુરક્ષા માટે 'સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર' નક્કી કરવામાં આવી છે.\n\nછેલ્લો મત પડે પછી...\n\nઅલગ-અલગ મતદાન મથકના EVMનો સંગ્રહ સ્ટ્રૉંગ રૂમમાં થાય\n\nમતદાનમથકમાં છેલ્લો મતદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મદરેસાની કન્યાઓએ જાતીય સતામણીની વાત પોલીસ સુધી પહોંચાડી\\nસારાંશ: લખનઉના એક મદરેસા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર લાંબા સમયથી વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને શોષણનો આરોપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદ્યાર્થિનીઓની ફરિયાદ પછી પોલીસે શુક્રવારે અડધી રાત્રે છાપો મારીને 51 વિદ્યાર્થિનીઓને છોડાવી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલખનઉના પોલીસ અધિકારી વિકાસ ચંદ ત્રિપાઠીએ બીબીસીને કહ્યું, પીડિત વિદ્યાર્થિનીઓએ મદરેસાના સંચાલક કારી તૈય્યબ જિયા વિરુદ્ધ પત્ર લખીને ફરિયાદ કરી હતી. આરોપી કારી તૈય્યબ વિદ્યાર્થિનીઓને મોં ખોલ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.\n\nકન્યા છાત્રાલય મહિલા વૉર્ડન જ નથી\n\nપોલીસે તૈય્યબ પર પોક્સો (પ્રોટેક્ટશન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ સહિત વિભિન્ન આરોપોમાં ગુનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર થશે, એવો RSSનો સર્વે કેટલો સાચો\\nસારાંશ: રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોનાં પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યની 200 વિધાનસભા બેઠકો પર 7 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરે મતગણતરી થશે.\n\nજ્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર હવે થંભી ગયો છે, બુધવારે મતદાન યોજાશે. મધ્ય પ્રદેશમાં પણ મતગણતરી 11 ડિસેમ્બરે જ યોજાશે.\n\nબન્ને રાજ્યોની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રચારનો મારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં કેટલીક ખોટી માહિતી અને વિગતો પણ શેર કરાઈ રહી છે.\n\nઆ ઉપરાંત સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર અને વીડિયો અપૂરતી અથવા ખોટી માહિતી સાથે શેર કરાઈ રહ્યાં છે.\n\nમધ્ય પ્રદેશ ચૂંટણી પર આરએસએસનો સર્વે\n\nમધ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશમાં 'કમલ'ને કચડી 'કમળ'નાથ\\nસારાંશ: મધ્ય પ્રદેશમાં લાંબા રાજકીય ડ્રામા પછી બહુમત પરીક્ષણ અગાઉ મુખ્ય મંત્રી કમલનાથે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ બપોરે એક વાગે રાજ્યપાલની મુલાકાત લેશે અને રાજીનામું આપશે.\n\nજ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ છોડી કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો અને કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા તેને પગલે મધ્ય પ્રદેશમાં પોલિટિકલ ડ્રામા આજે બહુમત પરીક્ષણ થકી અંત આવવાનો હતો.\n\nઅનેક વળાંકો પછી મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પર ઊભી થયેલી રાજકીય કટોકટી સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે નિર્ણાયક તબક્કામાં પહોંચી હતી.\n\nસુપ્રીમ કોર્ટે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભામાં બહુમત પરીક્ષણનો આદેશ આપેલો હતો.\n\nઆ દરમિયાન વિધાનસભાના સ્પીકર એન.પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્યપ્રદેશ શિવરાજસિંહ ચૌહાણની 64 સભાઓ થવા છતાં ભાજપની હાર!\\nસારાંશ: મધ્ય પ્રદેશના સતના જિલ્લાની ચિત્રકૂટની વિધાનસભા બેઠકની પેટચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને 14133 મતોથી પરાજય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય પ્રદેશની ચિત્રકૂટ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને પરાજય મળ્યો છે\n\nકોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકરલાલ ત્રિપાઠીને હરાવ્યા છે.\n\nચિત્રકૂટ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, પરંતુ આ આ પરિણામને સત્તારૂઢ પક્ષની મોટી નિષ્ફળતા તરીકે જોવાઈ રહ્યું છે. \n\nકોંગ્રેસ પક્ષ પરિણામના પહેલા રાઉન્ડમાં ભાજપની પાછળ હતો, પરંતુ બાદમાં તે છેલ્લે સુધી આગળ રહ્યો.\n\nકોંગ્રેસને તેના ગઢમાં માત આપવા માટે ભાજપે તમામ પ્રયત્નો કર્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વિસ્તારના એક આદિવાસીના ઘરે રાત્રિરોકાણ પણ કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્યપ્રદેશઃ સાત વર્ષની બાળકી પર બળાત્કાર, પીડિતાની હાલત ગંભીર\\nસારાંશ: મધ્ય પ્રદેશના મંદસૌરમાં સાત વર્ષીય બાળકી સાથે થયેલા બળાત્કારના મામલે આખું શહેર રસ્તા પર ઊતરી આવ્યું છે અને પીડિતા માટે જેમ બને તેમ જલદી ન્યાયની માગણી કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતાને ન્યાય અપાવવા માટે ગુરુવાર (28 જૂન 2018)ના રોજ શહેર અને ગામની દરેક દુકાન વિરોધસ્વરૂપે બંધ રાખવામાં આવી હતી. \n\nઆ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, સ્થાનિક લોકોના આક્રોશને જોતાં પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી ન શકી. \n\nત્યારબાદ મજિસ્ટ્રેટે પોલીસ કન્ટ્રોલ રૂમ જઈને આરોપીને બે જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર આપી દીધો છે. \n\nત્રીજા ધોરણમાં ભણતી આ બાળકી બુધવારે સ્કૂલ પાસે લોહીથી લથપથ હાલતમાં મળી હતી. બાળકી મંગળવારે સ્કૂલ છૂટ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.\n\nતે જ સાંજે પરિવારજનોએ બાળકીના ગુમ થવા મામલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનુ ભાકર: નાનકડા ગામમાંથી આવતી છોકરી આ રીતે બની ચેમ્પિયન!\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જ્યારે મનુ ભાકરે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે ઑસ્ટ્રેલિયાથી 10,375 કિલોમીટર દૂર હરિયાણાના જઝ્ઝરમાં મનુ ભાકરનાં માતા પોતાની દીકરીઓ માટે દુવા કરી રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ પણ માતા પિતા માટે આ ખૂબ જ ગર્વનો અવસર હોય છે, જ્યારે દીકરી કૉમનવેલ્થ ગેમ્સ જેવા મંચ પર દેશનું નામ રોશન કરે. \n\nમનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઉપરાંત મનુ ભાકરે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો વિક્રમ સર્જ્યો હતો.\n\nતેમણે 240.9 પોઇન્ટ્સ સ્કોર કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.\n\nમનુ ભાકર સુમેધા ભાકર અને રામ કિશન ભાકરનું બીજું સંતાન છે. \n\nમનુનાં જૂનાં દિવસો માતા સુમેધા ભાકરે બીબીસી સાથે શૅર કર્યાં. \n\nસુમેધાએ કહ્યું, \"જ્યારે 2002માં મનુનો જન્મ થયો હતો, ત્યારે હું ઓરિએન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનોહર પર્રિકરની એ અંતિમ ઇચ્છા જે અધૂરી રહી ગઈ\\nસારાંશ: ગોવાના મુખ્યમંત્રી મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકરના નિધન બાદ ગોવાના મુખ્યમંત્રી કોણ બનશે એ બાબત પર ચર્ચાઓ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના અવસાન સાથે ગોવા જેવા એક નાના રાજ્યની ગઠબંધન સરકાર પર પણ સંકટનાં વાદળ ઘેરાવાં લાગ્યાં છે. \n\nપર્રિકર કેન્દ્રના રક્ષા મંત્રી પદેથી રાજીનામું આપીને માર્ચ 2017માં ચોથી વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે પોતાના રાજ્યમાં પરત ફર્યા હતા.\n\nજોકે, હાલ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમના પછી હવે રાજ્યના મુખ્ય મંત્રી કોણ બનશે, પરંતુ પર્રિકરે પહેલા જ જાહેર કરી દીધું હતું કે તેમનો અંતિમ કાર્યકાળ છે અને તેઓ હવે ચૂંટણી લડશે નહીં.\n\nતેમણે એક ટીવી ચેનલને એક વખત કહ્યું હતું, \"હું મારા જીવનનાં અંતિમ દસ વર્ષ પોતાના મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા vs CBI Live: આ મામલે સુપ્રીમ કોર્ટ અને સંસદમાં શું બન્યું?\\nસારાંશ: મમતા બેનરજી અને સીબીઆઈ વચ્ચેના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી મંગળવાર સુધી ટાળી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ જસ્ટિસે કહ્યું કે સીબીઆઈ એ જાણકારીઓ કોર્ટ સામે રજૂ કરે જેના આધાર પર તે રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવી રહી છે. \n\nઆ તરફ લોકસભામાં પણ સીબીઆઈ વિરુદ્ધ કૉલકાતા પોલીસનો મામલો આવ્યો હતો. \n\nપ્રશ્નકાળ દરમિયાન ટીએમસીના નેતાઓએ નારેબાજી કરી જે બાદ લોકસભા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. \n\nલોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે દેશની લો ઇન્ફોર્સમૅન્ટ એજન્સી સામેનો આ ટકરાવ ગેરબંધારણીય છે. \n\nબીજી તરફ આ મામલાને લઈને બંગાળના મુખ્ય મંત્રી અનિશ્ચિતકાળની હડતાળ માટે બેસી ગયાં છે. \n\nઅદાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા બેનરજી ઈજાગ્રસ્ત, હૉસ્પિટલમાં ખસેડાયા, કહ્યું, ‘મારા પર હુમલો થયો છે’ - BBC TOP NEWS\\nસારાંશ: તાજા સમાચાર અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પર પશ્ચિમ બંગાળમાં કથિતરીતે હુમલો થયો હોવાના અહેવાલ છે. તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મમતા બેનરજીએ કહ્યું કે, \"મારા પર જાણી જોઈને હુમલો થયો છે. 4-5 વ્યક્તિએ આવીને મને પગમાં ઈજા કરી છે. હું આ મામલે ફરિયાદ કરીશી.\"\n\nમમતા બેનરજીએ ત્યાં હાજર પત્રકારોને કહ્યું, \"મારા પર હુમલો જ થયો છે. મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. ગભરામણ પણ થઈ રહી છે.\"\n\nતૃણમૂલે મમતા બેનરજીની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમણે નંદીગ્રામથી નામાંકન ભર્યું છે. આ દરમિયાન તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. તેમની સ્થિતિ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠા આંદોલન: પોલીસ કર્મીનુ મૃત્યુ, બુધવારે મુંબઈ બંધનું એલાન\\nસારાંશ: મહારાષ્ટ્રમાં અનામતની માંગણી સાથે આંદોલન કરી રહેલા મરાઠા દેખાવકારીએ સોમવારે ઓરંગબાદ જિલ્લાના કાયગાંવમાં નદીમાં પડતુ મૂકી આત્મહત્યા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત્યુ પામેલા કૉન્સ્ટેબલ શ્યામ કાંરગાવકર\n\nઅનામતની માંગણી સાથે ઓરંગાબાદ જિલ્લાના કાયગાવ ગામમાં 28 વર્ષીય કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમાં પડતું મુકીને જળસમાધી લેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તે તણાઈ ગયા. \n\nતેમને બચાવી લીધા બાદ તેમની સારવાર દરમિયાન તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. \n\n આ ઘટનાના પગલે મંગળવારે સમગ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર ક્રાંતી મોરચા દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. \n\nમંગળવારે આ બંધ દરમિયાન કાયગાંવમા થયેલા દેખાવોને કાબૂમાં લેવા માટે પોલીસે ટોળા પર બળપ્રયોગ કર્યો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરીના બીચ ખાતે રાજકીય સન્માન સાથે થઈ કરુણાનિધિની દફનવિધિ\\nસારાંશ: બુધવારે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ડીએમકેના અધ્યક્ષ તથા પૂર્વ મુખ્ય મંત્રી એમ. કરુણાનિધિની ચેન્નાઈના મરીના બીચ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજાજી હોલ ખાતેથી તેમનો પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમની અંતિમયાત્રા શરૂ થઈ હતી. \n\nકરુણાનિધિને અંતિમ વિદાય આપવા લોકો મોટી સંખ્યામાં ચેન્નાઈના રાજાજી હોલ ખાતે પહોંચ્યાં હતાં. \n\nલોકોની ભારે ભીડને કારણે ત્યાં નાસભાગ મચી હતી, જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જ્યારે 41 અન્યને ઇજા પહોંચી છે. \n\nઆ પહેલા કરુણાનિધિના અંતિમ વિશ્રામસ્થળની જગ્યા અંગે ઊભો થયેલો વિવાદ હાઈ કોર્ટના ચુકાદા બાદ ઉકેલાયો હતો. \n\nમરીના બીચ ખાતે અંતિમ વિશ્રામ\n\nચેન્નઈનો મરીના બીચ\n\nબુધવારે સવારે મદ્રાસ હાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મશીને છીનવી લીધી કર્મચારીની નોકરી અને બૉસ કંઈ ન કરી શક્યા\\nસારાંશ: ટેકનૉલૉજીએ આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેની દખલગીરી તો હવે એટલી હદે વધી ગઈ છે કે તેણે હવે મનુષ્યોની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મશીન અને રૉબોટ આજે મનુષ્યો માટે ખતરા સમાન છે. તેઓ મનુષ્યો કરતાં સારી રીતે કામ કરી શકે છે અને નોકરીઓ છીનવી રહ્યા છે.\n\nતેનો એક પુરાવો જોવા મળ્યો છે અમેરિકાના લૉસ એન્જલસમાં જ્યાં કંપનીના બૉસે નહીં પણ એક મશીને કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા. \n\nતે કર્મચારીએ પોતાની કહાણી બ્લૉગ પોસ્ટના માધ્યમથી શેર કરી છે. \n\nઆ મામલો સાંભળવામાં જેટલો વિચિત્ર લાગે છે, તેના કરતાં પણ વધારે આ મામલામાં લૉજિક છે. \n\nઆ કહાણી છે ઇબ્રાહિમ ડાયલોની કે જેઓ આઠ મહિના પહેલાં જ કંપની સાથે જોડાયા હતા. \n\nઅચાનક જ તેમની સાથે વિચિત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાનગરપાલિકાએ ટૅક્સવસૂલી માટે કિન્નરોને આપ્યો કૉન્ટ્રેક્ટ, મળ્યું આવું પરિણામ\\nસારાંશ: ભારતીય સમાજમાં કિન્નરોનો મુખ્યધારા સાથેનો સંબંધ પ્રેમ, નફરત, ધૃણા, ધર્મ, સૂગ કે પૈસા પડાવવા એમ અનેક પળોમાં વહેંચાયેલો છે, ત્યારે ભારતમાં એક મહાનગરપાલિકાએ ટૅક્સ વસૂલવા માટે કિન્નરોને કામે રાખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nધ ટેલિગ્રાફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ઓરિસ્સાની રાજધાની એવા ભુવનેશ્વર શહેરની કૉર્પોરેશને ટૅક્સ-ડિફોલ્ટર પાસથી વસૂલી કરવાનું કામ 11 કિન્નરોને સોંપ્યું અને તેમને તેનું સરસ પરિણામ મળી રહ્યું છે.\n\n15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવેલી કિન્નરોની ટૅક્સકલેક્શન ડ્રાઇવથી અનેક ડિફોલ્ટરો ચૂકવણી કરવા આગળ આવ્યા છે.\n\nકૉર્પોરેશનનું કહેવું છે કે આ પ્રયોગ ઉમદા હેતુથી કરવામાં આવ્યો છે. આનાથી કિન્નરોને રોજગારી મળશે અને તંત્રનું બાકી નીકળતું લેણું ચૂકવાતા આવક થશે.\n\nજોકે, કિન્નરોના અધિકારો માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી તો બની ગયા, પણ સરકાર કેટલા દિવસ ચાલશે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી બન્યા છે. આવતી કાલે ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએનસીપી નેતા દિલીપ પાટીલની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી થઈ છે અને આવતી કાલે બપોરે બે વાગે વિધાનસભાનું ખાસ સત્ર મળશે જેમાં ઉદ્ધવ ઠાકરેએ બહુમતી સાબિત કરવી પડશે.\n\nમહારાષ્ટ્રના રાજ્યપાલે તેમને નવી સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું અને શિવસેના-કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધનની સરકારે મુંબઈના શિવાજીપાર્કમાં શપથ લીધા હતા.\n\nસરકાર સામે સવાલ એ થઈ રહ્યા છે કે ત્રણ પૈડાંવાળી સરકાર કેટલા દિવસ ચાલશે? કેમ કે ત્રણેય પાર્ટીઓ અલગઅલગ વિચારસરણી ધરાવે છે.\n\nઆ સરકાર કેટલા દિવસ ચાલશે તે ત્રણ બાબતો ઉપર આધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : જલગાંવમાં હૉસ્ટેલમાં છોકરીઓને નિર્વસ્ત્ર કરી ડાન્સ કરવા મજબૂર કરાતી હોવાનો મામલો શું છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના જલગાંવમાં એક સનસનીભર્યો મામલો સામે આવ્યો છે, જે પ્રમાણે કેટલાંક સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે સરકારી ગર્લ્સ હૉસ્ટેલની છોકરીઓને કપડાં ઉતારીને પુરુષોની સામે ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાજિક કાર્યકર્તા ફિરોઝ પિંજરીએ કહ્યું, \"અમે લોકો કોઈ બીજા કામથી હૉસ્ટેલ ગયા હતા પરંતુ ત્યાં જઈને અમને આ વાતની જાણકારી મળી છે. આ છોકરીઓએ અમને કહ્યું કે, તેમને 'કપડાં વિના ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે', અમને હૉસ્ટેલમાં જવાની પરવાનગી ન મળી હતી, પરંતુ અમે લોકોએ દૂરથી વીડિયો બનાવ્યો અને જિલ્લાધિકારીને સોંપ્યો છે.\"\n\nજલગાંવ જિલ્લાધિકારી અભિજીત રાઉતે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. જે વીડિયોમાં છોકરીઓ કપડાં ઉતારીને ડાન્સ કરી રહી છે તે વીડિયો વાઇરલ થઈ ગયો, આ વાઇરલ વીડિયોની ક્લિપ બીબીસી મરાઠી પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત : કૉંગ્રેસનો માર્ગ મુશ્કેલ કેમ?\\nસારાંશ: મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી 21 ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પત્રકારપરિષદમાં આ અંગેની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ બન્ને રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, હિમચાલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ 21 ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાશે અને 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. \n\nગુજરાતમાં પેટાચૂંટણી\n\nકેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરેલી ચૂંટણીમાં ગુજરાતની ચાર સીટનો સમાવેશ થાય છે.\n\nઅમદાવાદની અમરાઈવાડી સહિત ખેરાલુ, થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા પોલીસ અધિકારીએ અનાથ બાળકને પોલીસસ્ટેશનમાં કેમ સ્તનપાન કરાવ્યું?\\nસારાંશ: કર્ણાટકની રાજધાની બેંગલૉરમાં એક મહિલા પોલીસ કર્મચારીનું દિલ ત્યારે દ્રવી ઉઠ્યું જ્યારે તેમની સામે એક અનાથ બાળકને લાવવામાં આવ્યું. એમણે તરત જ તેને પોતાના સહકર્મચારી પાસેથી લઈ લીધું અને તેને સ્તનપાન કરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્ચના.\n\nપોલીસનું કહેવું છે કે આ બાળકને એક કન્સ્ટ્રકશન સાઇટ પર છોડી દેવામાં આવ્યું હતું. \n\nજ્યારે તેને પોલીસસ્ટેશન લાવવામાં આવ્યું ત્યારે તે ખૂબ રડી રહ્યું હતું.\n\nઅર્ચના બેંગલૉરમાં સૉફ્ટવેર પાવરહાઉસ પાસે આવેલા ઇલેક્ટ્રોનિક્સ સિટી પોલીસસ્ટેશનમાં કૉન્સટેબલ છે. \n\nતે પાંચ વર્ષથી પોલીસ સેવામાં કાર્યરત છે.આ જ પોલીસસ્ટેશનમાં બાળકને લાવવામાં આવ્યું હતું.\n\nજાતને રોકી ના શકી\n\nબાળકને દૂધ પીવડાવવા અંગે અર્ચના જણાવે છે કે, ''બાળકને રડતું મારાથી જોઈ શકાયું નહીં. મારો જીવ ખૂબ બળ્યો. મને એવું લાગ્યું કે જાણે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ બાદ પણ રાજનેતાઓને માફી કેમ મળી જાય છે? - બ્લૉગ\\nસારાંશ: દેશની બધી મહિલા સાંસદો, મહિલા સંગઠનો, સામાન્ય મહિલાઓને, તમને, મને, આપણને બધાને શુભકામનાઓ કે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને માફી માગી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંસદની અંદર ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો સંભાળતાં રમા દેવી સાથે ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતા આઝમ ખાન તો લોકસભા છોડીને જતા રહ્યા હતા. \n\nએ તો ભલું થાય મહિલા સાંસદોનું કે જેમણે વાંધો ઉઠાવ્યો, હોબાળો મચાવ્યો અને કંઈક 10 સેકન્ડમાં આપવામાં આવેલી માફી સુધી તો વાત પહોંચી.\n\nનહીં તો ફરી એક વખત એક મહિલા રાજનેતાએ એક પુરુષની અસભ્ય વાતને મજાક સમજીને તેની અવગણના કરી હોત. \n\nતે પુરુષ તેમને તેમનાં પદના કારણે નહીં, પરંતુ તેમના ચહેરા, સુંદરતાના કારણે માન આપવાની વાત કરી બસ સ્મિત આપી દેતા. એવી રીતે કે જાણે તેમના બંધારણીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેસાણા : ખુદ માતાપિતાએ એક મહિનાની દીકરીની હત્યા પુત્રના મોહમાં કરી?\\nસારાંશ: મહેસાણાની પોલીસ એક પુત્રી પછી જન્મેલી બીજી પુત્રીની હત્યાના આરોપમાં તેનાં જ માતાપિતાની શોધખોળ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકી જ્યારે અક મહિનાની થઈ ત્યારે તેનું અવસાન થયું હતું. (પ્રતીકાત્મક તસવીર)\n\nપોલીસે કડીમાં રહેતા એક પરિવાર પર ચાર વર્ષની એક દીકરી પછી જન્મેલી બીજી દીકરીની હત્યા કરવાના આરોપ લગાવ્યા છે. જોકે પરિવાર પોતાની જ નાનકડી પુત્રીની હત્યા કરી હોવાના આરોપને નકારી રહ્યો છે. \n\nવાત 2019ની છે. પોલીસનું કહેવું છે કે મામલો સામે આવતા જ્યારે અધિકારીઓને બાળકીની હત્યાનો સંદેહ ગયો તો પરિવારની પૂછપરછ હાથ ધરાઈ અને ધરપકડની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પરિવાર ગાયબ થઈ ગયો હતો.\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતા મહેસાણાના ડીવાયએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ ખોખામાં લઈ જવાયા?- ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ખોખામાં લપેટાયેલા મૃતદેહોની બે તસવીરો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે તે મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોના મૃતદેહ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોખામાં મૂકવામાં આવેલા મૃતદેહો ગઢચિરૌલીમાં મૃત્યુ પામેલા જવાનોના છે\n\nફેસબુક અને ટ્વિટર સહિત શૅરચેટના પણ કેટલાક ગ્રૂપ્સમાં આ તસવીરોને આ જ દાવા સાથે શૅર કરવામાં આવી છે. \n\nમોદી સરકારના આલોચકો તરીકે ઓળખ ધરાવતા ગ્રૂપ્સમાં આ તસવીરોને શૅર કરતા લખવામાં આવ્યું છે, \"આ કચરાના ડબ્બા નથી. આ ગઢચિરૌલીમાં થયેલા માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા સીઆરપીએફ જવાનોના મૃતદેહ છે. જુઓ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતી ભાજપ સરકાર આપણા સૈનિકો સાથે કેવું વર્તન કરે છે.\"\n\nસોશિયલ મીડિયા પર તસવીરો વાઇરલ કરી ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાએ છેક સુધી નહોતો કર્યો માફ, બીડી બનાવી કર્યો હતો ઉછેર\\nસારાંશ: અઠવાડિયામાં ઘણીવાર ચંદરની દુકાનના ગુલાબજાંબુની જિયાફત થતી, મીનારા મસ્જીદની નાન અને સાલન સલેમને બહુ ભાવતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમય પસાર કરવા ગિલ્લી-દંડા અથવા આઝમગઢથી મંગાવેલી લખોટીઓ રમાતી. મહેફિલ પણ યુનુસભાઈના ટી-સ્ટૉલ પર જ જામતી. એ સમયમાં અબુ સલેમ, અબુ સાલિમ અંસારી હતો અને સરાયમીર નામના નાનકડાં ગામમાં રખડપટ્ટી કરતો હતો.\n\n1993નાં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનાં ગુનામાં દોષી સાબિત થયા બાદ સલેમને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. જેમ-જેમ અબુ સલેમ 'ગેંગસ્ટર' બની કુખ્યાત બનતો ગયો, તેમ સરાયમીર નામનું તેનું નાનકડું ગામ પ્રખ્યાત બનતું ગયું. \n\nનાનપણમાં અબુ સલેમે આ મદરેસામાં અભ્યાસ કર્યો હતો.\n\nદાયકાઓ પહેલાં પઠાન ટોલામાં નાના ઘરમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાએ દીકરાને કર્યો 'પુનર્જીવિત', આવી રીતે બન્યું શક્ય\\nસારાંશ: બે વર્ષ પહેલા કેન્સરને કારણે મૃત્યુ પામેલા પુત્રને તેમની માતાએ કોશિશ કરીને 'પુનર્જીવિત' કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોડિયા બાળકોની તસવીર\n\nખરેખર વાત એમ છે કે, પૂણેના 49 વર્ષીય રાજશ્રી પાટિલે 'સરોગેટ મધર'ની મદદથી પોતાના અપરિણીત પુત્રના જોડિયાં બાળકોને જન્મ અપાવ્યો.\n\nઆ કોઈ ચમત્કાર નહીં પણ વિજ્ઞાનનું કામ છે, જેનાથી એક માયૂસ માતાના ચહેરા પર સ્મિત આવ્યું.\n\nપ્રથમેશના જોડિયાં બાળકોનો જન્મ તેમના શુક્રાણુઓની મદદથી કરાવવામાં આવ્યો.\n\nતેમના શુક્રાણુઓને મૃત્યુ પહેલા જ સાચવી લેવાયા હતા.\n\n'મારો પ્રથમેશ મને પાછો મળી ગયો'\n\nપ્રથમેશની તસવીર\n\nપૂણેના સિંઘડ કોલેજમાં અભ્યાસ બાદ રાજશ્રીના પુત્ર પ્રથમેશ વર્ષ 2010માં વધુ અભ્યાસ માટે જર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતી એવું કેમ બોલ્યાં કે ભાજપની હાલત ફરી ખરાબ થશે\\nસારાંશ: બહુજન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામોને લઈને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના સંબંધો પર કોઈ અસર નહીં પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભાની ચૂંટણીઓમાં બહુજન સમાજવાદી પાર્ટીના ભીમરાવ આંબેડકરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સામે ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલ સેકન્ડ પ્રેફરન્સિઅલ મતોના આધારે જીત મેળવવામાં સફળ રહ્યા હતા.\n\nચૂંટણીના પરિણામો બાદ માયાવતીએ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું, \"કાલે જે પણ રાજ્યસભાના પરિણામો આવ્યાં છે, તેનાથી સપા અને બસપાના સંબંધોમાં તલભાર જેટલો પણ ફરક પડવાનો નથી.\"\n\nભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, \"તેઓ રાતભર વિચારી રહ્યા હશે, લાડુ પણ ખાધા હશે, માયાવતી બહુ જ તીખા સ્વભાવનાં છે, આ ગઠબંધન તૂટી જશે. ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતીના વાળ કે ચહેરાની મજાક કેમ ઉડાવે છે મહિલા નેતા?\\nસારાંશ: તમે પણ કદાચ સાંભળ્યું હશે કે ભારતીય જનતા પક્ષનાં મહિલા ધારાસભ્ય સાધના સિંહે કહ્યું કે તેમને સમજાતું નથી કે બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી 'મહિલા છે કે પુરુષ' અને તેમણે 'સત્તા માટે આબરુ વેચી દીધી છે'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાધના સિંહે હવે પોતાની ટિપ્પણી માટે માફી માગી લીધી છે પણ માયાવતીનાં રુપ પર અને મહિલા જેવા ન લાગવા પર, મહિલા નેતાએ ઘણી વખત ટિપ્પણી કરી છે. દરેક વખત ટિપ્પણી પહેલા કરતાં વધારે ખરાબ હોય છે. \n\nપણ તેનું કારણ સમજ્યા પહેલા એ પણ જણાવી દઈએ કે મહિલાઓ જ શું, પુરુષો પણ તેમાં કંઈ પાછળ નથી. \n\nજ્યારે 1990ના દાયકામાં માયાવતીએ પહેલી વખત વાળ કપાવ્યા હતા તો સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે તેમને 'પાંખ કપાયેલાં મહિલા' કહ્યાં હતાં. \n\nએટલે સારી ભારતીય મહિલાઓ વાળ રાખે છે, વાળ કાપી નાખે તો 'પાંખ કપાયેલી' પાશ્ચાત્ય સભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માર્કોની પહેલાં રેડિયો તરંગો પર સંશોધન કરનાર ભારતીય\\nસારાંશ: એ ભારતીયનું નામ એટલું જાણીતું નથી, પરંતુ વાયરલેસ સંચારના વિકાસમાં તેમનું યોગદાન પાયાનું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથી વૈજ્ઞાનિકો સાથે મધ્યમાં બેઠેલા જગદીશચંદ્ર બોઝ.\n\n1897માં ઇટાલિયન ઇજનેર ગિએર્મો માર્કોનીએ પ્રથમ રેડિયો સંકેતનું ટ્રાન્સમિશન કર્યું હતું. યૂકેના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વૅલ્સમાં આ ઐતિહાસિક પ્રયોગ થયો હતો.\n\nસૌથી પહેલો સંદેશો \"કેન યુ હિઅર મી?\" (શું તમે મને સાંભળી શકો છો?) હતો, જે માર્કોનીએ મોર્સ કોડમાં મોકલ્યો હતો.\n\nથોડા સમય પછી તેમને સામે છેડેથી જવાબ મળ્યો, \"યસ, લાઉડ અને ક્લિયર\" (હા, મોટેથી અને સ્પષ્ટ રીતે).\n\nપરંતુ આ માટે ભારતીય ભૌતિકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી અને જીવવિજ્ઞાની જગદીશચંદ્ર બોઝનું કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિમિ: અમે યુવાન છીએ તો જિન્સ-ટીશર્ટ પહેરવામાં શું તકલીફ છે?\\nસારાંશ: લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલાં તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મિમિ ચક્રવર્તી અને નૂસરત જહાંએ ટ્રૉલ્સને જવાબ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકારણમાં પુરુષો કરતાં સ્ત્રીઓનાં વસ્ત્રો પર વધારે ટિપ્પણી કરવામાં આવે છે\n\nસંસદની બહાર જિન્સ અને ટી-શર્ટ પહેરીને તસવીર લેવા બદલ મિમિએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, \"અમે જિન્સ-ટી-શર્ટ કેમ ન પહેરીએ? અમે યુવાન છીએ.\"\n\nમિમિના મત પ્રમાણે, \"લોકોને અમારાં કપડાંથી આટલી બધી તકલીફ છે પણ પેલા દાગી સાંસદોથી નહીં જેમના વિરુદ્ધ ગુનાહિત કેસ છે. જેઓ ભષ્ટ્રાચારમાં સંડોવાયેલા છે પણ કપડાં સંતો જેવાં પહેરે છે.\"\n\nમિમિ ચક્રવર્તી અને નૂસરત જહાંએ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિલિંદ સોમણ : RSS વિશે એવું તે શું બોલ્યા કે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.\\nસારાંશ: એક તરફ જ્યારે મંગળવારના રોજ મધ્ય પ્રદેશ પર તોળાઈ રહેલા રાજકીય સંકટની ચર્ચા મીડિયામાં છવાયેલી રહી, ત્યારે જ જાણીતા મૉડેલ અને અભિનેતા મિલિંદ સોમણ પણ ટ્રૅન્ડ કરવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ જ તેમના પુસ્તક 'મેડ ઇન ઇન્ડિયા - અ મૅમોયર' રિલીઝ થયું છે. લેખિકા રૂપા પાઈ સાથે મળીને લખવામાં આવેલા આ પુસ્તકમાં મિલિંદે પોતાના જીવનના અનુભવ શૅર કર્યા છે. \n\nઆ પુસ્તક વિશે વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવકની શાખામાં જતા હતા. \n\nસોમણે કહ્યું, \"હું મુંબઈના શિવાજી પાર્કમાં મોટો થયો. ત્યાં ઘણાં બાળકો RSSની શાખામાં સામેલ હતા. મારા પિતા પણ શાખામાં જતા હતા, પરંતુ હું કે મારા પિતા રાજકારણમાં સામેલ ન હતા.\"\n\n\"હું તે સમયે આશરે 9 વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : લોકોના જીવ બચાવવા આખો દિવસ વરસાદમાં ઊભો રહ્યો\\nસારાંશ: \"મુંબઈના વરસાદમાં ભરાયેલાં પાણીમાં ઊભું રહેવું મારા માટે કોઈ નવી વાત નથી. કોઈ અકસ્માત ન થાય એ માટે મેં વરસતા વરસાદમાં ગટરના ઢાંકણાની આખો દિવસ ચોકીદારી કરી\" આ શબ્દો હસતાં મોઢે કાશીરામ તળેકરે કહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગટરના ઢાંકણા પાસે ફરજ બજાવતા કાશીરામ.\n\nકાશીરામ તળેકર 31મી જુલાઈના રોજ બીએમસીમાંથી નિવૃત થશે પણ, બીએમસી કે અન્ય મુંબઈવાસીઓએ તેમની નિવૃત્તિની નોંધ કેમ લેવી જોઈએ?\n\nકારણ કે કાશીરામ જેવા કર્મચારીઓ મુંબઈના વરસાદમાં ગટરના ઢાંકણાને કારણે અકસ્માત ન થાય તેના માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.\n\nગટરનાં ઢાંકણાની સુરક્ષા કરવાની જરૂર કેમ પડી?\n\nકાશીરામે બીબીસી સાથેની વાતચીતમાં 9મી જુલાઈના જે થયું એ અંગે જણાવ્યું, \"હું હિંદમાતા ફ્લાઇઓવર પાસેના પેટ્રોલ પંપ પાસે આવ્યો હતો.\"\n\n\"પેટ્રોલ પંપની સામેની તરફના ગટરના ઢાંકણા પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈના ડોંગરીમાં ચાર માળની ઇમારત ધ્વસ્ત, 14નાં મૃત્યુ\\nસારાંશ: મુંબઈના ડોંગરી વિસ્તારમાં 'કેસરબાઈ બિલ્ડિંગ' નામની ચાર માળની ઇમારત ધ્વસ્ત થતાં અંદાજે 40 લોકો દબાયા હોવાની આશંકા છે. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર અત્યાર સુધી 14 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 9 લોકોને ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, \"આ 100 વર્ષ જૂની ઇમારત છે અને ત્યાંના રહેવાસીઓએ તેના ફરી નિર્માણ માટેની અરજી કરી હતી અને મંજૂરી પણ આપવામાં આવી હતી. આની તપાસ ચાલી રહી છે.\" \n\nઇમારતનો જે ભાગ ધ્વસ્ત થયો છે તે જૂની કેસરબાઈ બિલ્ડિંગનો હિસ્સો નહોતો અને તેને પાછળથી બાંધવામાં આવ્યો હતો તેમ મહારાષ્ટ્રના મંત્રી વિખે પાટિલે બીબીસી મરાઠીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે. \n\nબૃહદ મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર આ ઇમારતને 7 ઑગસ્ટ 2017ના રોજ ભયજનક જાહેર કરવામાં આવી હતી અને તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણીએ જાહેરાત કરી તે જિયોની ગીગા ફાઇબર ટેકનૉલૉજી શું છે?\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં જિયો ગીગા ફાઇબર ટેકનૉલૉજીની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિયો તેની આ સર્વિસ 5 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરશે. એક વર્ષની રાહ બાદ અંતે આ સર્વિસ હવે શરૂ થશે. \n\nમુકેશ અંબાણીની જાહેરાત મુજબ આ ટૅક્નૉલૉજીથી લોકોને એક સાથે જ અનેક પ્રકારની સેવા મળી રહેશે. \n\nફાઇબર ટેકનૉલૉજીની મદદથી તમે ઘરમાં જ ઇન્ટરનેટ, વાઇ-ફાઈ, ટીવી, ટેલિફોન વગેરે એક સાથે વાપરી શકશો એના માટે જુદાં જુદાં સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં રહે. \n\nશું છે ગીગા ટેકનૉલૉજી? \n\nજિયો ગીગા ફાઇબર એ ફાઇબર ટુ ધ હોમ (FTTH) બ્રોડબેન્ડ સર્વિસ હશે. જે યૂઝર્સને ફિક્સ લાઇન દ્વારા સર્વિસ પૂરી પાડશે. \n\nઆ સર્વિસ હાઇ સ્પીડ ઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણીની એ સલાહે બદલી નાખી જમાઈ આનંદની જિંદગી\\nસારાંશ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી જલદી લગ્નના બંધનમાં બંધાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેલિગ્રાફમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ઉદ્યોગપતિ અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે ઈશા અંબાણીનાં લગ્ન નક્કી થયા છે. \n\n33 વર્ષીય આનંદે ઈશાને મહાબળેશ્વરના એક મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. \n\nઆનંદ અને ઈશા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને બન્ને સારા મિત્રો પણ છે. બન્નેનાં લગ્ન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી થવાના અહેવાલ છે. \n\nઉલ્લેખનીય છે કે, ગત મહિને જ ઈશાના જોડકા ભાઈ આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ હતી. \n\nકોણ છે આનંદ પીરામલ?\n\nઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આનંદ પીરામલ 'પીરામલ ગ્રૂપ'ના ચેરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસલમાનોને 'પુનઃશિક્ષણ' આપવાના નિર્ણયનો ચીને બચાવ કર્યો\\nસારાંશ: વિવાદોની વચ્ચે ચીને સ્વીકાર્યું છે કે શિનજિયાંગ પ્રાંતમાં વીગર મુસ્લિમોને 'ફરી શિક્ષણ' આપવામાં આવી રહ્યું છે અને તેઓ ખુશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિનહુઆ સાથે વાત કરતા સ્વાયત શિનજિયાંગ પ્રાંતના ચેરમેન શોહરત ઝાકિરે કહ્યું હતું કે વીગરોને 'વ્યવસાયિક શિક્ષણ' આપવાથી આતંકવાદ સામે લડવામાં મદદ મળશે. \n\nટીકાકર્તાઓનું કહેવું છે કે ચીનના આ રાજ્યમાં મુસલમાનોને મોટી સંખ્યામાં ખાસ પ્રકારના કૅમ્પોમાં રાખવામાં આવ્યા છે. \n\nજે મુસલમાનો સરકારનો વિરોધ કરે છે, ડીએનએ માટે નમૂના આપવાનો ઇન્કાર કરે, અધિકારીઓ સાથે દલીલ કરે કે લઘુમતીઓની ભાષા બોલે, તેમને આવા કૅમ્પોમાં કોઈપણ આરોપ વગર અનિશ્ચિતકાળ માટે ગોંધી રાખવામાં આવે છે. \n\nસંયુક્ત રાષ્ટ્રન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ દેશોના લોકો ભારતને કેમ પસંદ કરે છે?\\nસારાંશ: એ વાત સાચી છે કે મુસ્લિમ દેશોમાં ભારતને સન્માનની નજરે જોવામાં આવે છે. તેમને ભારત સાથે પ્રેમ પણ છે. આવો અનુભવ મને મુસ્લિમ દેશોમાં જઈને થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુસ્લિમ દેશોમાંથી આવેલા નેતાઓને પણ ભારત સરકાર સન્માન આપે છે. \n\nઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીના ભારતીય પ્રવાસની શરૂઆત હૈદરાબાદની એક શિયા મસ્જિદમાં જુમ્માની નમાઝનું નેતૃત્વ કરવાની સાથે થાય છે. \n\nમારા મુસ્લિમ મિત્રો થોડા દિવસથી કહી રહ્યા છે કે તેમને પોતાના જ દેશમાં સન્માન મળતું નથી. તેમને શંકાની નજરે જોવામાં આવે છે અને પાકિસ્તાની કહેવામાં આવે છે. \n\nમુસ્લિમ દેશોનો ભારત પ્રેમ\n\nથોડા દિવસ પહેલાં જ અફઘાનિસ્તાનથી આવેલા કેટલાક પત્રકારોએ બીબીસી સાથે થયેલી એક મુલાકાતમાં કહ્યું કે મક્કા અને મદીના બાદ તેઓ ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ શાસકો વિદેશી તો મૌર્ય શાસકો દેશી કેમ?\\nસારાંશ: તાજમહેલ તેની સુંદર સ્થાપત્ય કળા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ હાલ ભારતીય રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોગલ શાસકો વિદેશી હતા?\n\nઘણા લોકો માને છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી ઇતિહાસને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલા વધ્યા છે. \n\nઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્ય પ્રવાસનની બુકલેટમાંથી તાજમહેલને પડતો મૂક્યો છે. \n\nહવે બીજેપીના વિધાનસભ્ય સંગીત સોમે કહ્યું છે કે તાજમહેલના નિર્માતા ગદ્દાર હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પરનું કલંક ગણાવ્યો હતો. \n\nઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉ કહ્યું હતું કે તાજમહેલ ભારતીય સંસ્કૃતિને પ્રતિબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ-હિંદુ કપલને બજરંગદળે રોક્યું, યુવકને મોકલાયો જેલ - Top News\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે આંતરધાર્મિક લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા જઈ રહેલા એક યુગલને બજરંગદળના કાર્યકર્તાઓએ રોકી લીધું અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન નિષેધ વટહુકમ-2020ના ભાગ-3 અંતર્ગત રાશિદ અને તેમના ભાઈ સલીમ પર મામલો દાખલ કરી તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે. \n\nઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો ગમછો બાંધેલા બજરંગદળના કાર્યકર્તા મહિલાને પોલીસ સ્ટેશનમાં સવાલો કરી રહ્યા છે. \n\nએક કાર્યકર્તા મહિલાને પૂછી રહ્યો છે, \"અમને ડીએમની મંજૂરી બતાવો કે તું તારો ધર્મ બદલી શકે છે.\"\n\nબીજી વ્યક્તિએ પૂછ્યું, \"શું તે નવો કાયદો વાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેઘાલય : આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનું બિરુદ મળ્યું છે\\nસારાંશ: પૂર્વોત્તરની દરેક વાત કંઈક ખાસ હોય છે. વળી અહીંના પુલ પણ ખાસ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમકે તેને રબર બનાવવા માટે જરૂરી પદાર્થ ધરાવતા વૃક્ષોમાંથી બનાવવામાં આવ્યા છે.\n\nવડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ આ ગામનો ઉલ્લેખ કર્યો હતો.\n\nઅહીં દરેક ઘરે શૌચાલય છે અને ગામમાં દરેક ખૂણે બામ્બુની કચરાપેટીઓ છે.\n\nગામમાં સ્વચ્છતાનું ધોરણ ખૂબ જ ઊંચું છે. \n\nવળી ગામવાસીઓ જાતે જ આ ગામને આટલું સ્વચ્છ રાખે છે.\n\nગામની સુંદરતાને માણવા દર વર્ષે પ્રવાસીઓ અહીં આવે છે.\n\nઆ ગામ કઈ રીતે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું તેની સફર જાણવા જેવી છે.\n\nપણ આ ગામ સામે હવે એક બાબત સમસ્યા બની રહી છે.\n\nઆ સમસ્યા શું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેહુલ ચોકસીને ભારત મોકલવા તૈયાર છીએ -એન્ટિગા ઍન્ડ બર્મુડાના વડા પ્રધાન\\nસારાંશ: એન્ટિગા અને બર્મુડાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉને કહ્યું છે કે ડોમિનિકામાંથી પકડી લેવાયેલા ભારતીય હીરા કારોબારી મેહુલ ચોકસીને ભારત મોકલી દેવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એન્ટિગા અને બર્મુડાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉને કહ્યું કે, મેહુલ ચોકસી નાવની મદદથી ગેરકાયદે ડોમિનિકા પહોંચી ગયા હોય એમ શક્ય છે.\n\nગૈસ્ટન બ્રાઉને કહ્યું કે એમણે ડોમિનિકાને કહ્યું છે કે મેહુલને એન્ટિગા ઍન્ડ બર્મુડા ન મોકલવામાં આવે અને સીધા ભારતને સોંપી દેવામાં આવે.\n\n13,500 કરોડના પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસી રવિવારે એન્ટિગા ઍન્ડ બર્મુડાથી લાપતા થઈ ગયા હતા અને પોલીસ તેમને ખોળી રહી હતી.\n\nબ્રાઉને કહ્યું કે, મેહુલ ચોકસી નાવની મદદથી ગેરકાયદે ડોમિનિકા પહોંચી ગયા હોય એમ શક્ય છે.\n\nસમાચાર સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેહુલ ચોક્સીએ ભારતનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે ત્યારે જાણો પાસપોર્ટની રસપ્રદ વાતો\\nસારાંશ: પાસપોર્ટ વિદેશ યાત્રા માટે એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણા લોકો માટે આ બહુ મુશ્કેલીથી મેળવેલો કિંમતી દસ્તાવેજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ તમે કેટલી વખત તપાસ્યું છે કે આપનો પાસપોર્ટ યાત્રા કરવા માટે માન્ય છે કે નહીં?\n\nવિદેશ યાત્રા માટે આપણને ક્યારે અને કઈ પ્રકારે એક વિશેષ દસ્તાવેજની જરૂર પડી, એની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. \n\n1. યુનાઇટેડ કિંગ્ડમનાં મહારાણી પાસે પાસપોર્ટ નથી\n\nમહારાણી એલિઝાબૅથ દ્વિતીયને પાસપોર્ટ રાખવાની જરૂરત નથી કારણ કે બ્રિટનના બાકી નાગરિકોને તેઓ જ પાસપોર્ટ આપે છે. \n\nએટલે તેમણે જાતે જ પાસપોર્ટ રાખવાની જરૂર નથી. જોકે, તેમની પાસે ગોપનીય દસ્તાવેજો છે. \n\nમહારાણીના દૂત વિશ્વભરમાં આ દસ્તાવેજો પહોંચાડવાના પ્રભારી હોય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેહુલી ઘોષ : એ ભારતીય નિશાનેબાજ જેમણે આંતરરાષ્ટ્રીય મેડલ પર નિશાન સાધ્યું\\nસારાંશ: પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રહેતાં મેહુલી ઘોષ જ્યારે નાનાં હતાં ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે શૂટિંગ એક પ્રોફેશનલ સ્પૉર્ટ્સ પણ હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરૂઆતથી જ તેમને બંદૂક અને ગોળીઓ પસંદ હતી. મેળામાં લાગતા સ્ટૉલમાં ફુગ્ગાઓ પર નિશાન તાકતી વખતે તેઓ ઘણાં ઉત્સાહિત થઈ જતાં હતાં. એ વખતે લોકપ્રિય ટી.વી. સિરિયલ સીઆઈડીથી પણ તેઓ પ્રભાવિત હતાં.\n\nપરંતુ તેમને ક્યાં ખબર હતી કે એક દિવસ તેઓ વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ટીનએજર તરીકે આંતરાષ્ટ્રીય મેડલો જીતશે.\n\nમેહુલી ઘોષ 16 વર્ષની ઉંમરે પ્રથમ વખત ચર્ચામાં આવ્યાં હતાં. પૂણેમાં યોજાયેલી નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં 9 મેડલ જીતીને તેમણે બધાને ચૌંકાવી દીધા.\n\nઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે જુનિયર ઇન્ડિયન ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૈક્રૉંની કાશી મુલાકાત દરમિયાન અમદાવાદની જેમ ખામીઓ છુપાવાઈ\\nસારાંશ: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં અને નરેન્દ્ર મોદી સોમવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં મોદીએ મૈક્રૉંને ગંગાની સફર કરાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની આ મુલાકાત માટે ઘણી તૈયારી કરવામાં આવી હતી. જેથી ફ્રાન્સના રાષ્ટ્રપતિને બનારસ બતાવી આકર્ષિત કરી શકાય.\n\nપરંતુ આ તૈયારીઓથી કેટલાક લોકો નાખુશ પણ થયા હતા. વારાણસીના હરેન્દ્ર શુક્લાએ બીબીસીને જણાવ્યું કે બન્ને નેતાઓનું કાશી આવવું સારું કહેવાય. પણ કાશીનો સંદેશ ખોટો જઈ રહ્યો છે.\n\nગંગાના ઘાટોની તૂટેલી સીડીઓને મોટા મોટા હોર્ડિંગ્સ અને કાર્પેટના માધ્યમથી ઢાંકી દેવામાં આવી છે. એટલે સાચા અર્થમાં બનારસની સાચી તસવીર દેખાતી નથી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતમાં પણ આવા જ કિસ્સા\n\n2014માં ચીનના રાષ્ટ્રપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોઘીદાટ ફૅશન બ્રાન્ડની સપ્લાયર ફૅકટરીઓમાં ભારતીય મહિલાઓનું શોષણ થાય છે?\\nસારાંશ: પશ્ચિમના ફેશન આઉટલેટ માટે કપડાં બનાવતાં ભારતીય મહિલાઓની ખરાબ સ્થિતિમાં કામ કરવાની કહાણી નવી વાત નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું લાગે છે કે આવું ફરી થઈ રહ્યું છે. બીબીસીની એક તપાસમાં ફેશન જાયન્ટ રાલ્ફ લૉરેનના સપ્લાયર્સને ત્યાં કપડાં બનાવતાં ભારતીય મહિલાઓની કામ કરવાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. \n\nકંપનીએ કહ્યું છે કે તે તપાસ કરશે. \n\nબીબીસીને કર્મચારીઓ પાસે વધારે કલાકો સુધી કામ કરાવાતું હોવાના અને બાથરૂમ જવાનો બ્રેક પણ ન અપાતો હોવાના પુરાવા મળ્યા બાદ, યુકે સુપરમાર્કેટ્સ ટેસ્કો, સેન્સબરીસ અને માર્ક્સ ઍન્ડ સ્પેન્સર કહે છે તેઓ પણ તેમના કામના સ્થળોની સ્થિતિની તપાસ કરશે. \n\nજોઈએ બીબીસીનાં દક્ષિણ એશિયા સંવાદદાતા રજીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોટાભાગના ભારતીયો શાકાહારી છે દાવો કેટલો સાચો? કેટલા ટકા લોકો શાકાહારી છે?\\nસારાંશ: ભારતીયો શું ખાય છે એ વિશેની સર્વસામાન્ય માન્યતા અને ધારણા કઈ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી મોટી સર્વસામાન્ય માન્યતા એ છે કે ભારત મહદઅંશે શાકાહારી દેશ છે. \n\nહકીકતમાં આવું નથી. ભૂતકાળના ગંભીર ન ગણાય તેવા અનુમાન મુજબ, 33 ટકાથી વધુ ભારતીયો જ શાકાહારી છે. \n\nસરકારના ત્રણ વ્યાપક સર્વેક્ષણના તારણ મુજબ, કુલ પૈકીના 23થી 37 ટકા ભારતીયો શાકાહારી છે. \n\nઆ માહિતીમાં કશું નવું નથી, પણ અમેરિકાસ્થિત નૃવંશશાસ્ત્રી ડો. બાલમૂર્તિ નટરાજન અને ભારતસ્થિત અર્થશાસ્ત્રી ડો. સુરજ જેકબે નવું સંશોધન કર્યું છે. \n\nએ સંશોધન સૂચવે છે કે શાકાહારી ભારતીયો સંબંધી ઉપરોક્ત અંદાજ વધારે પડતો છે અને તેનું કારણ \"સાંસ્કૃતિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી : શાહના નેતૃત્વમાં ભાજપ નિતનવી ઊંચાઈઓ પર\\nસારાંશ: ત્રિપુરા તથા નાગાલૅન્ડમાં ભાજપના ગઠબંધનના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નવનિર્મિત મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ પાર્ટીના વિજયનો શ્રેય જનતા, પાર્ટી નેતાઓ તથા કાર્યકર્તાઓને આપ્યો હતો. \n\nવડાપ્રધાનનું ભાષણ શરૂ થયું, ત્યારે જ પાસેની મસ્જિદમાં અઝાન શરૂ થઈ હતી, એટલે તેમને કાર્યકર્તાઓને બે મિનિટ મૌન રહેવા તાકિદ કરી હતી. \n\nસોશિયલ મીડિયા પર #Azaan સમયે જ મોદીના ભાષણ વિશે કેટલાકે સવાલ ઉઠાવ્યા, તો અન્ય કેટલાકે પ્રશંસા કરી હતી. \n\nડાબેરી નેતા મોહમ્મદ સલીમના કહેવા પ્રમાણે, કોંગ્રેસ તથા તૃણમુલ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કારણે ત્રિપુરામાં ભાજપનો વિજય થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશાહ પર ગર્વ \n\nઅઝાન માટે મૌન બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી જેમાં ભાગ લેવા ચીન ગયા છે તે SCO સંમેલન શું છે?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંમેલન ચીનના ચિંગદાઓમાં યોજાઈ રહ્યું છે. જેમાં મોદી અન્ય દેશના વડાઓને પણ મળશે. \n\nઆ સંમેલનની શરૂઆત પહેલાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ સાથે મુલાકાત કરી હતી. \n\nભારતમાંથી વડાપ્રધાન મોદી સિવાય અન્ય દેશના વડાઓ પણ શનિવારે ચિંગદાઓ પહોંચ્યા હતા. \n\nઆ સંમેલન બે દિવસ ચાલશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે. \n\nશું છે શાંઘાઈ સહયોગ સંગઠન?\n\nશાંઘાઈ સહયોગ સંગઠનને મોટાભાગે તેના ટૂંકા નામ SCO(The Shanghai Cooperation Organisation)થી ઓળખવામાં આવે છે. \n\nઆ સંગઠન એક કાયમી આંતરસરકારી આંતરર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર અર્થવ્યવસ્થાને ગતિ કેમ આપી શકતી નથી?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ લૉકડાઉનને કારણે દેશની ઝડપથી ઘટતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના એક મોટા આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. તેને દેશની જીડીપીના 10 ટકા ગણાવાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nજોકે, ઘણા અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે આ પૅકેજની એક મોટી રકમને એપ્રિલમાં ઘોષિત નવા આર્થિક પૅકેજમાં સામેલ કરીને મોટી કરાઈ છે, હકીકતમાં આ પૅકેજ 10 લાખ કરોડ રૂપિયાનું છે.\n\nતો ભારતીય રિઝર્વ બૅન્કે વેપારીઓ અને સામાન્ય લોકોને રાહત આપવા વ્યાજદરમાં બે વાર ઘટાડો કર્યો. લૉકડાઉન પહેલાં પણ માગ વધારવા માટે આરબીઆઈએ દરમાં ઘટાડો કર્યો હતો.\n\nજોકે માગમાં સતત ઘટાડાને કારણે ખબર પડે છે કે વ્યાજદરોમાં કપાત છતાં અર્થવ્યવસ્થાની હાલત ઘણી ખરાબ છે. \n\nઆનું ઉદાહરણ એપ્રિલ-જૂનનાં ત્રિમાસિકનાં આર્થિક સ્થિતિનાં પરિણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર પર જિગ્નેશ મેવાણીએ અવાજ રુંધવાનો આક્ષેપ કેમ કર્યો?\\nસારાંશ: \"જો મુસ્લિમો સત્તા વિરુદ્ધ ઊભા થાય તો તેમને જેહાદી-આતંકવાદી કહી દો, જો દલિત કે આદિવાસી અવાજ ઉઠાવે તો તેને નક્સલવાદી કે માઓવાદી કહી દો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિગ્નેશ મેવાણી\n\nગુજરાતમાં દલિત આંદોલનનો ચહેરો બની ચૂકેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દિલ્હી પ્રેસ ક્લબમાં શનિવારે આ વાત કરી. સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દે વાત કરવા માટે એકઠા થયા હતા.\n\nદેશના લગભગ 30 સંગઠનોએ એક સ્વરે કહ્યું કે હાલની સરકાર કાયદાનો દુરુપયોગ કરે છે.\n\nતેમણે એવું પણ કહ્યું કે નબળા વર્ગના હકની વાત કરનાર લોકો અને બુદ્ધિજીવીઓના અવાજને સરકાર દબાવી રહી છે, જેને રોકવું જરૂરી બની ગયું છે.\n\nગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, \"ઊના, ભીમા કોરેગાંવ, સહરાનપુરમાં 2 એપ્રિલના રોજ ભારત બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના બજેટમાં યુવાનોનાં ભવિષ્ય સાથે છળકપટ કેમ?\\nસારાંશ: માગનું શું થશે, ગ્રોથનું શું થશે, રોજગારીનું શું થશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટ પહેલાં સૌના મનમાં આ સવાલ હતો અને આશાઓ પણ હતી કે સ્પષ્ટ શબ્દોમાં જવાબ મળે. વધારે આશાવાદી લોકો કંઈક એવી ધમાકેદાર જાહેરાત સાંભળવાની તૈયારીમાં હતા જેનાથી અર્થવ્યવસ્થાની છબી જ બદલાઈ જાય. \n\nબે કલાક 41 મિનિટના ભાષણમાં આ સવાલોનો કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા અને તામિલમાં તિરુવલ્લુવર અને સંસ્કૃતમાં કાલિદાસના ઉદ્દરણ પણ સાંભળવા મળ્યા.\n\nઇતિહાસનું જ્ઞાન પણ મળ્યું અને એ પણ ખ્યાલ આવ્યો કે વેપાર કરવાની પ્રેરણા સિંધુ સભ્યતામાંથી પણ લઈ શકાય છે. \n\nઇન્કમટૅક્સમાં વિકલ્પ આપવામાં આવ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારનું મંત્રીમંડળ : અમિત શાહને ગૃહ, જાણો કયા નેતાને કયું ખાતું મળ્યું\\nસારાંશ: ગઈ કાલે મોદી કૅબિનેટની શપથવિધિ બાદ આજે મંત્રીઓને ખાતાની સોંપણી કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ સહિત ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેશ, પબ્લિક ગ્રીવન્સ ઍન્ડ પેન્શન, મિનિસ્ટ્રી ઑફ પર્સનલ, ડિપાર્ટમેન્ટ ઑફ ઍટોમિક એનર્જી તથા તમામ આયાતને લગતા મુ્દ્દાઓની દેખરેખ કરશે.\n\nઆ બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે ગત સરકારમાં ગૃહ મંત્રાલયનો કાર્યભાર રાજનાથસિંહ સંભાળતા હતા. પરંતુ આ કૅબિનેટમાં તેમને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.\n\nનિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યાં છે. \n\nસ્પષ્ટ છે કે ગત સરકારમાં નાણામંત્રી રહેલા અરુણ જેટલીએ તબિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારમાં ખરેખર બેરોજગારી વધી છે?\\nસારાંશ: ભારતમાં જ્યારે વર્ષ 2014માં ભાજપની સરકાર બની ત્યારે નોકરીના અવસરની યોજના તેમની સૌથી મોટા લક્ષ્યમાંથી એક હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઔપચારિક આંકડાથી મળેલી માહિતી ખૂબ મર્યાદિત છે. પરંતુ ગુપ્ત રીતે બહાર આવેલા બેરોજગારીના આંકડાએ ભારતમાં નોકરીઓ પર સવાલ ઊભા કર્યા છે અને ચર્ચામાં ગરમાવો આવ્યો છે. \n\nકૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી આપવાનો વાયદો પૂર્ણ કર્યો નથી. \n\nતો શું ભારતમાં બેરોજગારી વધી છે?\n\n11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.\n\nબેરોજગારી પર ચર્ચા ત્યારે ગરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારમાં મંત્રી સુરેશ અંગાડીએ કહ્યું : સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે તેને 'દેખતા જ ગોળી મારો'\\nસારાંશ: CAA બાદ શરૂ થયેલી હિંસામાં રેલવેની ટ્રેનો તથા સ્ટેશનોને નુકસાન પહોંચ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યકક્ષાના રેલવેપ્રધાન સુરેશ અંગાડીએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારને 'દેખતા જ ગોળી મારવા'ના નિર્દેશ આપ્યા છે. \n\nન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં અંગાડીએ આ વાત કરી હતી. \n\nઉલ્લેખનીય છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર-પ્રદર્શન થઈ રહ્યાં છે.\n\nપશ્ચિમ બંગાળમાં બેથી વધુ રેલવે સ્ટેશનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તથા હિંસાને કારણે ત્યાં રેલવ્યવહાર ઠપ થઈ ગયો છે. \n\n'દેખતા જ ગોળી મારો'\n\nઅંગાડીએ પશ્ચિમ બંગાળના મુશીરાબાદ ખાતે કહ્યું : \"હું કેન્દ્રીય પ્રધાન તરીકે જિલ્લાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-ટ્રમ્પ વચ્ચે નવેસરથી 'દુશ્મની'નું કારણ શું છે?\\nસારાંશ: ભારત અને અમેરિકાના સંબંધો પર નજર કરીએ તો બંને રાષ્ટ્રોએ નજીકના ભૂતકાળમાં ઘણીવાર મિત્રતાની કસમો ખાધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને એકબીજાને 'સ્વાભાવિક ભાગીદાર' ગણાવે છે. 'દુનિયાના સૌથી મોટા' અને 'દુનિયાના સૌથી જૂની લોકશાહી' વચ્ચે મજબૂત સંબંધને નવા સમયની જરૂરિયાત ગણવામાં આવી છે.\n\nપરંતુ પૈસા એવી ચીજ છે જે ગમે તેવી સારી મિત્રતામાં પણ દુશ્મનાવટના બીજ રોપી દે છે. હાલના દિવસોમાં ભારત-અમેરિકાને આ વાત સમજાઈ રહી છે. \n\nભારતે અમેરિકાથી આયાત થતા 29 સામાન પર કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. આ લિસ્ટમાં દાળ, લોખંડ અને સ્ટીલ ઉત્પાદન સામેલ છે, પરંતુ આ પગલું શા માટે ભરવામાં આવ્યું?\n\nમોદીનો પલટવાર શા માટે?\n\nઅમેરિકાએ એકતરફી નિર્ણય અંતર્ગત સ્ટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-શાહ : શું એકજૂટ વિપક્ષ ભાજપને 2019માં હરાવી શકશે?\\nસારાંશ: વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની બાજી નરેન્દ્ર મોદીએ એકલા હાથે પલટી દીધી હતી. ભાજપના ઘણાં નેતાઓએ ચૂંટણી પ્રચારમાં જોર અજમાવ્યું હતું, પણ જે નરેન્દ્ર મોદીએ કર્યું તે કોઈ નહોતું કરી શકતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકીય રીતે દેશની રાજનીતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશમાં પણ મોદી મેજીક કામ કર્યું, સાથેસાથે જ ધ્રુવિકરણની અસર પણ જોવા મળી.\n\nસમાજવાદી પાર્ટીની મુસલમાન-યાદવ વોટબેન્ક હોય અથવા બહુજન સમાજ પાર્ટીનો દલિતોવાળો દાવ હોય, પણ હિંદુ-મુસલમાનની બાજી સામે બધા જ હારી ગયા. \n\nપરિણામે ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો ભાજપે જીતી હતી. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nધ્રુવિકરણમાં વધુ ભૂમિકા પશ્ચિમ ઉત્તરપ્રદેશ ખાસ કરીને કૈરાનાએ નિભાવી. \n\nવર્ષ 2013માં આ વિસ્તાર ભંયકર રમખાણોનું સાક્ષી બન્યું હતું, પણ દોઢ વર્ષ બાદ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ ગણાવ્યા કોંગ્રેસી નેતાઓનાં 'અભદ્ર નિવેદન'\\nસારાંશ: કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નીચ' કહ્યા એ કિસ્સાનો વિવાદ હવે વકરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nકોંગ્રેસે મણિશંકર ઐયરને ગુરૂવારે શો-કોઝ નોટિસ આપીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. \n\nએ પહેલાં રાહુલ ગાંધીના કહેવાથી મણિશંકર ઐયરે ખુદના નિવેદન બદલ માફી માગી હતી. \n\nજોકે, અમદાવાદના નિકોલમાં શુક્રવારે એક રેલીને સંબોધતાં નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસે તેમને પહેલીવાર નીચ નથી કહ્યા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ''સોનિયા ગાંધી અને તેમના પરિવારજનોએ પણ આ શબ્દનો ઉપયોગ કર્યો છે. \n\nહું નીચ છું, કારણ કે હું ગરીબ ઘરમાં જન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની આમોદ સભા : બુલેટ ટ્રેનમાં બેસી 'વિકાસ' ભરૂચમાં હુલ્લડોને મળ્યો\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના આમોદમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં વિકાસ, બુલેટ ટ્રેન અંગે વાત કરી હતી. સાથે જ તેમણે આમોદમાં થયેલા કોમી રમખાણોની પણ યાદ અપાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને નામ લીધા વગર રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. \n\nરવિવારે મોદીની સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ જાહેરસભાઓ યોજાવાની છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન તા. 9મી ડિસેમ્બરે યોજાશે. આ તબક્કા માટે તા. 7મી ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર અભિયાન સમાપ્ત થશે. \n\nભાઈ ભાઈને લડાવ્યા \n\nમોદીએ કહ્યું, \"કોંગ્રેસે શહેર સાથે ગામડાંને, શિક્ષિત સાથે અશિક્ષિતને, અમીર ને ગરીબ સાથે, એક જાતિના લોકોને બીજી જાતિના લોકો સાથે, એક સમુદાયના લોકોને બીજા સમુદાયના લોકો સાથે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની ચૂંટણીસભાની એ તસવીર જેમાં મમતા બેનરજીની ઊંઘ ઉડાડવાનો દાવો છે - ફૅક્ટ ચેક\\nસારાંશ: ફેસબુક અને ટ્વિટર પર આ તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણીસભાની ગણાવીને શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી વલણ ધરાવતા સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં ઘણા લોકોએ એવો દાવો કર્યો છે કે આ તસવીર પશ્ચિમ બંગાળમાં 11 એપ્રિલના રોજ યોજાયેલા પહેલા તબક્કાના મતદાન અગાઉની છે. \n\nમોટા ભાગના સોશિયલ મીડિયા યૂઝર્સે આ તસવીરને વડા પ્રધાન મોદીની કૂચબિહારમાં યોજાયેલી ચૂંટણીરેલીની ગણાવી છે. \n\n'નરેન્દ્ર મોદી 2019'નામના પબ્લિક ગ્રૂપમાં એક યૂઝરે લખ્યું છે, \"આ પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીનું દૃશ્ય છે. કૂચબિહારની રેલી. આજે તો મમતા બેનરજીની ઊંઘ ઊડી ગઈ હશે.\"\n\nભાજપ અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળ ભાજપને રાજ્યની 42માંથી ઓછામાં ઓછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : રોહિંગ્યા મામલે રૉયટર્સના પત્રકારોને સાત વર્ષની જેલ\\nસારાંશ: મ્યાનમારની એક કોર્ટે રૉયટર્સ સમાચાર સંસ્થાના બે પત્રકારોને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સજા તેમને રોહિંગ્યા સંકટ પર કરેલા રિપોર્ટિંગ દરમિયાન મ્યાનમારના સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવી છે. \n\nજે બે પત્રકારોને સજા કરવામાં આવી છે તેમાં 32 વર્ષના વા લોન અને 28 વર્ષના ક્યાવ સો ઉ સામેલ છે. \n\nપોલીસ દ્વારા અપાયેલા દસ્તાવેજો લઈ જતી વખતે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. \n\nઆ ઘટનાને મ્યાનમારમાં મીડિયાની સ્વતંત્રતા પર હુમલાના રૂપમાં જોવામાં આવી રહી છે. \n\nજોકે, આ બંને પત્રકારોનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને પોલીસ તેમને ફસાવી રહી છે. \n\nકોર્ટના ચુકાદા બાદ વા લોને કહ્યું, \"મને કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર: એ સંગઠન જેના પર હિંદુઓને મારવાનો આરોપ છે\\nસારાંશ: માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની મ્યાનમારના રખાઇન પ્રાંત વિશેના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિંગ્યા મુસલમાનોનાં હથિયારધારી ઉગ્રવાદી સંગઠને એક કે કદાચ બે નરસંહારોમાં 99 હિંદુ નાગરિકોની હત્યા કરી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમનેસ્ટી ઇન્ટરનેશનલે રિપોર્ટ રજૂ કર્યો જેમાં આ હત્યાકાંડ અંગે જાણ થઈ\n\nઆ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટ 2017માં હિંદુ ગામો પર અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મી (એઆરએસએ - ARSA) દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં સ્ત્રીઓ અને પુરુષો સહિત ઘણાં બાળકો માર્યાં ગયાં હતાં.\n\nમ્યાનમાર અને બાંગ્લાદેશમાં કરવામાં આવેલાં ઘણાં ઇન્ટરવ્યૂ, ફોટોગ્રાફ્સ, સાક્ષીઓ અને ફોરેન્સિક રિપોર્ટ પરથી કરાયેલાં વિશ્લેષણ અધારે એમનેસ્ટી ઇન્ટરનેશનલે આ અહેવાલ તૈયાર કર્યો છે. \n\nએમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ARSAએ હિંદુઓ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યાસ વાવાઝોડું : ઓડિશા-પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી, ઝારખંડ હાઈ-ઍલર્ટ પર\\nસારાંશ: યાસ વાવાઝોડું ઓડિશાના કાંઠા વિસ્તારમાં ત્રાટકી ચૂક્યું છે અને હવે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું હવામાન વિભાગનું કહેવું છે. જેથી ઝારખંડ રાજ્યને હાઈ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાયક્લોન યાસમાં દરિયાકાંઠેની હાટડી બચાવી લેવાની મથામણ\n\nઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ છે તથા વાવાઝોડાને લીધે ભારે પવન ફૂંકાયો છે. ઓડિશાના તટીય વિસ્તારોમાં ઘણા વૃક્ષો ધરાશાયી છે તથા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરસ્તા બ્લૉક થઈ ગયા છે. 140ની સ્પિડ સાથે પવન ફૂંકાવાને કેટલાક મકાનોને નુકસાન થયું હોવાના પણ પ્રાથમિક રિપોર્ટ નોંધાયા છે.\n\nબંગાળમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ત્યાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. \n\nબીજી તરફ હુગલી સહિતની નદીઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકે : ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રચારમાં ગરમાવો આવ્યો\\nસારાંશ: ચૂંટણી આડે હવે છેલ્લા કેટલાક દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બધા જ મુખ્ય રાજકીય પક્ષો મતદારોને વાયદા કરવાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સને જાહેરપત્ર લખીને કહ્યું છે કે ગુરુવારની ચૂંટણી 'ઐતિહાસિક' બની રહેવાની છે અને બ્રેક્ઝિટથી 'આગળ વધવાનો' વિકલ્પ મળવાનો છે. \n\nલેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કહ્યું કે 'આશા માટે મતદાન કરવાની આ તક' છે અને 'આપણા દેશમાં પરિવર્તન માટેની દાયકાઓની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી યોજના' પોતાની પાસે છે.\n\nયુકેમાં ગુરુવારે મતદાન યોજાવાનું છે. \n\nમતદાન પહેલાં છેલ્લા તબક્કાના પ્રચાર માટે ઉમેદવારો દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. \n\nદેશના જુદા જુદા પક્ષોએ રવિવારે પોતાના ચૂંટણીઢંઢેરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુક્રેન-રશિયા સંકટ : યુક્રેનના નૌસૈનિકોની વીડિયો 'કબુલાત'\\nસારાંશ: રશિયાની સિક્રેટ સર્વિસ દ્વારા બાનમાં લેવાયેલા યુક્રેનના ત્રણ નાગરિકોનાં વીડિયો નિવેદન ટીવી ઉપર બહાર પાડવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્લોદોયમિર લિસોવી નામના શખ્સનું કહેવું છે કે તેને યુક્રેનના 'ઉશ્કેરણીજનક કૃત્ય' અંગે જાણ હતી. \n\nબીજી બાજુ, યુક્રેનના નૌકાદળના વડાના કહેવા પ્રમાણે, તેમના સૈનિકો પર ખોટું બોલવા માટે દબાણ કરવામાં આવ્યું છે. \n\nદરમિયાન ક્રિમિયાની કોર્ટે બાનમાં લેવાયેલા યુક્રેન નૌકાદળના 24માંથી 12 કર્મચારીઓને 60 દિવસની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. \n\nબાકીના 12 કર્મચારીઓ અંગે આજે ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે. \n\nબીજી બાજુ, યુક્રેનના અમુક વિસ્તારમાં 30 દિવસ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો છે. \n\nયુક્રેનમાં માર્શલ લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રદેશમાં ગૌરક્ષાને નામે કોઈને ચેકિંગની છૂટ નથી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં ગૌરક્ષાના નામે કોઈ પણ રસ્તાઓ ઉપર ગાયોનું ચેકિંગ કરે, આ પ્રકારની છૂટ કોઈને નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથેની એક ખાસ વાતચીતમાં યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે તેમના શાસનમાં કોઈ પણ ધર્મના લોકોને કોઈ પણ પ્રકારનો ભય ના હોવો જોઈએ અને કાયદો સહુ માટે સમાન છે. \n\nઉત્તર પ્રદેશમાં લગભગ બે વર્ષ પહેલા સત્તામાં આવ્યા પછીથી યોગી આદિત્યનાથ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. \n\nએક તરફ જ્યાં ગેરકાયદેસર કતલખાના બંધ થયા છે તો બીજી તરફ કથિત ગૌમાંસ ખાવાને નામે અને ગાયની તસ્કરીના નામે ઘણી હિંસક ઘટનાઓ પણ બની છે. \n\nઆ સવાલના જવાબમાં કે શું ગૌરક્ષાને નામે થનારી કાર્યવાહીની આડમાં કેટલાંક અસામાજિક તત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રંજન ગોગોઈ સતામણી કેસ : પીડિતાએ કહ્યું 'કોર્ટ પરત્વેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું'\\nસારાંશ: પીડિતાએ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમની સાથે 'અન્યાય' થયો છે. મહિલાનું કહેવું છે કે, \"મને જે વાતની આશંકા હતી, તેવું જ થયું છે. દેશની સર્વોચ્ચ અદાલત પાસેથી ન્યાય મેળવવાની મારી તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરિક સમિતિમાં વરિષ્ઠતાના ક્રમમાં બીજા નંબરના જજ જસ્ટિસ મિશ્રાને તા. 5મી મેના દિવસે જ રિપોર્ટ સોંપી દીધો હતો. \n\nઆ રિપોર્ટની નકલ જસ્ટિસ રંજન ગોગોઈને પણ સોંપવામાં આવી છે. જોકે ફરિયાદી મહિલાને હજુ સુધી રિપોર્ટની નકલ આપવામાં નથી આવી. \n\nમહિલાનું કહેવું છે કે રિપોર્ટને જોયા વગર તેને માલૂમ નહીં પડે કે કયા આધાર ઉપર તેની અરજી નકારવામાં આવી. \n\nસમિતિએ CJIને ક્લીનચિટ આપી \n\nવરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંગે ક્લીનચિટ ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું\n\nસુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા શારીરિક શો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રક્કામાં ખિલાફતનો અંત, પણ આઈએસનું જોખમ યથાવત\\nસારાંશ: ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના ગયા પછી અને ફરી શાંતિ સ્થપાયા છતાં સીરિયાની ઈશાન દિશામાં આવેલું રક્કા આજે પણ એક ખતરનાક જગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએસ સામેની લડાઈમાં રક્કાનો મોટો હિસ્સો ધ્વસ્ત થઈ ગયો છે\n\nઆઈએસ સાથેની લડાઈનો એક મહિના પહેલાં અંત આવ્યો છે પણ તેની નિશાની ચારે તરફ જોવા મળે છે. \n\nરક્કાના મોટાભાગના વિસ્તારોમાં જવાની મનાઈ છે. કોઈને ત્યાં આવવાની છૂટ નથી. \n\nજોકે, અમે શહેરની છેક અંદર સુધી ગયા હતા. ઠેર-ઠેર કાટમાળ પડ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમે એ જાણવા ઈચ્છતા હતા કે આઈએસના લડવૈયાઓ આખરે ક્યા રસ્તેથી ભાગ્યા હતા. \n\nસિટી હોસ્પિટલ તેમનો આખરી પડાવ હતી. અમારી યાત્રા ત્યાંથી શરૂ થઈ હતી. \n\nઆઈએસના હારેલા લડવૈયાઓ છેલ્લે લડાઈના મેદાનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રખમાબાઈ રાઉત : 'મરજીવિરુદ્ધ થયેલાં લગ્ન મને માન્ય નથી, હું જેલમાં જઈશ'\\nસારાંશ: ડૉ. રખમાબાઈ રાઉત કદાચ ભારતનાં પ્રથમ વ્યવસાયી મહિલા તબીબી હતાં. તેના કરતાંય તેમની વધારે ઓળખ એ છે કે તેઓ ભારતના પ્રારંભિક નારીવાદી હતાં. 22 વર્ષની ઉંમરે તેમણે પોતાના છૂટાછેડા માટે અદાલતમાં લડત માંડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. રખમાબાઈ રાઉત ભારતનાં પ્રથમ વ્યવસાયી મહિલા તબીબી હતાં\n\nતે વખતે પુરુષ પત્નીને ત્યજી દે અથવા છૂટાછેડા આપી દે વાત સામાન્ય ગણાતી હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ પરિણીત નારી હતાં, જેમણે પોતાના પતિ પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી.\n\nછૂટાછેડાના કેસથી રૂઢિચુસ્ત ભારતીય સમાજમાં ખળભળાટ\n\nરખમાબાઈનો જન્મ મુંબઈમાં 1864માં થયો હતો. તેમનાં માતા વિધવા હતાં અને તેમણે 11 વર્ષની નાની ઉંમરે જ રખમાબાઈનાં લગ્ન કરાવી દીધાં. જોકે તેમનું આણું વાળવામાં આવ્યું નહોતું અને લગ્નવિધિ પછી તેઓ માતા સાથે જ રહ્યાં હતાં.\n\nઆ વિશેષ શ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીકાન્તે જણાવી 'આધ્યાત્મિક રાજકારણ'ની વ્યાખ્યા\\nસારાંશ: અભિનેતા રજનીકાન્તે બીબીસી સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે તેઓ 'આધ્યાત્મિક રાજકારણ' કરવા માટે રાજનીતિમાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ રાજકારણમાં સદગુણ, સત્યતા અને પારદર્શકતા લાવી ઉચ્ચ પ્રકારનું 'આધ્યાત્મિક રાજકારણ' કરવા માંગે છે.\n\nરજનીકાન્તે 2017ના છેલ્લા દિવસે રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાજકારણનું તેમનું મોડેલ 'આધ્યાત્મિક' હશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'આધ્યાત્મિક રાજકારણ'નો અર્થ\n\nરજનીકાન્તે સમજાવ્યું છે કે 'આધ્યાત્મિક રાજકારણ'નો અર્થ શું થાય છે.\n\nતેમની રાજકીય મહત્વાકાંક્ષા જાહેર કર્યા બાદ, રજનીકાન્ત ચેન્નઈમાં વ્યક્તિગત રીતે કેટલાક પત્રકારોને રૂબરૂ મળ્યા.\n\nઆ મુલાકાતમાં બીબીસી સંવાદદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીકુમાર પંડ્યાની કલમે બકુલ બક્ષીને શબ્દાંજલિ\\nસારાંશ: જૂના ફિલ્મ સંગીતના ઘાયલ લોકોને સારા કે માઠા કોઈ પણ પ્રસંગે પીડાની અભિવ્યક્તિ માટે ઉત્તમ હિંદી ગીતોનો આખો શબ્દભંડાર મનના આંગણમાં ઠલવાઈ જતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બકુલ બક્ષી ઇન્કમ ટેકસના સર્વોચ્ચ અમલદાર હોવા ઉપરાંત એક લેખક પણ હતા\n\nઆપણી દુઃખતી રગની ચાંપ એ શબ્દો બરાબર દબાવી દે છે અને એ સંદર્ભમાં મારા મનમાં આજે જે શબ્દ મનમાં ઉતરી આવ્યા તે છે 1952ની ફિલ્મ 'દાગ'ના ગીત 'કોઈ નહીં મેરા ઇસ દુનિયામેં\" ગીતના ગાયક તલત મહમૂદના દર્દીલા સ્વરમાં પેશ થયેલા 'મૌસમ દુઃખોંકા' જેવા શબ્દો ! \n\nએ શબ્દો કાલે સાંજે મિત્ર બકુલ બક્ષીના અવસાનના સમાચાર એક મિત્રે આપ્યા, ત્યારે વીજળીના એક કડાકાની સાથે ચિત્તના આકાશમાં છવાઈ ગયા. \n\nબકુલ બક્ષી ગુજરાતના જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીના નાના ભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ ચર્ચા : અનિલ અંબાણીને ડીલ કોણે કરાવી, એનો જવાબ રક્ષામંત્રીએ ન આપ્યો-રાહુલ\\nસારાંશ: રફાલ મામલે લોકસભામાં આજે પણ ચર્ચા થઈ રહી છે. નિર્મલા સીતારામને આપેલા જવાબ બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી રક્ષામંત્રીની ટિપ્પણી અંગે સ્પષ્ટતા માગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ કહ્યું, \"રફાલ ડીલમાં અનિલ અંબાણીને લાવવાનો નિર્ણય કોના કહેવા પર કરાયો હતો અને સરકારની ડીલમાં રફાલની કિંમત અલગ કેમ છે, આ પ્રશ્નોનો જવાબ રક્ષામંત્રીએ આપ્યો નથી. અમને એનો જવાબ જોઈએ છે.\"\n\nતેમણે કહ્યું, હું રક્ષામંત્રીને કે અન્ય કોઈને નહીં પણ વડા પ્રધાન મોદીને રફાલ મામલે જવાબદાર ઠેરવું છું.\n\nરક્ષામંત્રીએ એવું પણ કહ્યું કે સંસદમાં મને જુઠ્ઠી કહેવામાં આવી અને વડા પ્રધાન મોદીને ચોર કહેવામાં આવ્યા, ત્યારે પોતાના નેતાઓને શાંત નહીં કરાવનાર કૉંગ્રેસ આજે અમારા સાંસદોને ચૂપ રહેવા કહી રહ્યા છે.\n\nર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ ફાઇટર જેટને પણ ટક્કર આપે તેવાં પાંચ યુદ્ધ વિમાનો\\nસારાંશ: ભારતીય વાયુસેનાને 8 ઑક્ટોબરે એટલે કે 'વાયુસેનાદિવસ' પર જ પ્રથમ રફાલ યુદ્ધવિમાન મળ્યું છે. ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રફાલની ડિલિવરીના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતને કુલ 36 રફાલ વિમાનો મળવાનાં છે અને આ માટે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં સોદો કરવામાં આવ્યો હતો. \n\nરફાલ વિમાનો એ નવી પેઢીનાં શ્રેષ્ઠ યુદ્ધવિમાનો પૈકી એક મનાય છે અને તેનાથી ભારતીય વાયુસેનાનું સામર્થ્ય પણ બેવડાશે. \n\nજોકે, વિશ્વમાં કેટલાંક એવાં વિમાનો પણ છે, જે ફ્રાંસની દાસૉ કંપનીએ બનાવેલા રફાલને ટક્કર આપી શકે એમ છે. \n\n1. યુરોફાઇટર ટાઇફૂન \n\nયુરોફાઇટ ટાઇફૂન એ પોતાના નામ અનુસાર જ યુરોપમાં નિર્માણ પામ્યું છે. યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનના 'ફ્યૂચર યુરોપિયન ફાઇટર ઍરક્રાફ્ટ પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલની પૂજા કરવા પર રાજનાથ સિંહ થયા ટ્રોલ, લોકોએ પૂછ્યું અન્ય ધર્મોનું શું?\\nસારાંશ: વાયુસેનાદિવસે એટલે કે 8 ઑક્ટોબરે ભારતને પ્રથમ લડાકુ વિમાન રફાલ મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રક્ષામંત્રી રાજનાથ સિંહ રફાલને લેવા ફ્રાન્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રફાલની શસ્ત્રપૂજા પણ કરી હતી.\n\nશસ્ત્રપૂજા દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને #RafalePujaPolitics ટ્રૅન્ડમાં આવ્યું હતું.\n\nજેમાં કેટલાક યૂઝર્સે હિંદુ રીતિરિવાજ પ્રમાણે કરવામાં આવેલી સશસ્ત્ર પૂજાનાં વખાણ કર્યાં તો કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.\n\nસોશિયલ મીડિયામાં શું કહ્યું લોકોએ?\n\n@pritesh4532 નામના યૂઝરે મજાકમાં રફાલ અને રાજનાથ સિંહ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી.\n\n@thorbijliwale નામના યૂઝરે ટ્વીટ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રમણ પાટકર : ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતે તો ગુજરાતમાં સમય કરતાં વહેલી ચૂંટણી યોજાશે?\\nસારાંશ: ગુજરાતમાં ભાજપની સરકારમાં વન અને આદિવાસી બાબતોના મંત્રી રમણ પાટકરે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપ જીતે તો રાજ્યમાં સમય પહેલાં ચૂંટણી યોજી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી વિધાનસભા માટે આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ચૂંટણીપંચે મતદાનની તારીખે બીજી મે નક્કી કરી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યાકળ આગામી વર્ષના ડિસેમ્બર મહિના સુધીનો છે. \n\nગુજરાતના વલસાડ જિલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાજ્યના વન અને આદિવાસી બાબતોના મંત્રી રમણ પાટકરે કહ્યું કે આવા સમયે જ્યારે ભાજપ ચારેય તરફ જીતી રહ્યો છે, ત્યારે ચોક્કસથી ગુજરાતમાં સમય પહેલાં ચૂંટણી યોજવા માટેનો માહોલ અનુકૂળ છે. \n\nતેમણે કહ્યું, \"જ્યારે ભાજપ ચારેય તરફ ચૂંટણી જીતી રહ્યો છે તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવાન્ડા નરસંહાર : આઠ લાખ લોકોની હત્યા વખતે 'ફ્રાંસ આંધળું બની રહ્યું' - ફ્રેંચ રિપોર્ટ\\nસારાંશ: 1994ના રવાન્ડા નરસંહાર અંગે ફ્રાંસના ઇતિહાસકારોએ ફ્રાંસની એ વખતની સરકાર પર પ્રશ્નો ઊભા કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવાન્ડામાં થયેલા નરસંહારને આર્થિક ટેકો આપનાર વેપારી ફેલિસિયેન કાબુગાને ફ્રાન્સમાંથી રવાન્ડાને હવાલે કરવાનો નિર્ણય કર્યો છે\n\nતજજ્ઞોના કમિશને એક અહેવાલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને સોંપ્યો છે.\n\nઅહેવાલમાં નોંધ્યું છે કે નરસંહારની તૈયારીઓ પ્રત્યે 'ફ્રાંસ આંધળું બની રહ્યું હતું'.\n\nઆ ટીમ દ્વારા ફ્રાંસની આધિકારિક ફાઇલો તપાસવામાં આવી હતી.\n\nઆ અગાઉ સપ્ટેમ્બરમાં ફ્રાન્સની ટોપ અપીલ કોર્ટે રવાન્ડામાં થયેલા જિનોસાઇડને આર્થિક ટેકો આપનાર વેપારી ફેલિસિયેન કાબુગાને ફ્રાન્સમાંથી રવાન્ડાને હવાલે કરવાનો નિર્ણય કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવિન્દ્ર જાડેજા જેવી જ કરામત હવે ડેવિડ વૉર્નરે કરી - Top News\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે જે તેમણે પોતે પોસ્ટ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોને કારણે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ચર્ચામાં આવી ગયા છે.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોશિયલ મીડિયા પર ડેવિડ વૉર્નરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે ગત વર્ષનો છે.\n\nએક વિજ્ઞાપનના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલા આ વીડિયોમાં તેઓ બૅટ ઘુમાવી રહ્યા છે.\n\n\n\nવીડિયોમાં દેખાય છે કે ડાયરેક્ટર કટ બોલે છે અને ડેવિડ વૉર્નર ખડખડાત હસી પડે છે. \n\nડેવિડ વૉર્નરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે, \"થ્રોબૅક, ગત વર્ષે આ સમયે જ્યારે @sunrisershyd માટે એક વિજ્ઞાપનું શૂટિંગ કરી રહ્યા હતા. તમને લાગે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીશ કુમારે રૅમન મેગ્સેસેના લેક્ચરમાં શું કહ્યું?\\nસારાંશ: વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારને વર્ષ 2019નો પ્રતિષ્ઠિત રૅમન મેગ્સેસે ઍવૉર્ડ એનાયત કરવાની જાહેરાત તો લગભગ એક મહિના પહેલાં જ થઈ ગઈ હતી. જોકે, મનીલામાં શુક્રવારે તેમણે સન્માન પ્રાપ્ત કરતાં પહેલાં પોતાનું જાહેર ભાષણ આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભાષણમાં તેમણે ભારતીય મીડિયામાં જોવા મળી રહેલી વિસંગતતા પર પોતાનો મત જાહેર કર્યો. \n\nરવીશ કુમારને 9 સપ્ટેમ્બરે રૅમન મેગ્સેસ ઍવૉર્ડ આપવામાં આવશે. ભારતીય સમયાનુસાર બપોર બે વાગ્યે તેમને આ સન્માન એનાયત કરાશે.\n\nપોતાના સંબોધનમાં રવીશે 'લોકતંત્રને વધુ સારું બનાવવા માટે સિટીઝન જર્નાલિઝમની શક્તિ' વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા. \n\nરવીશે કહ્યું કે \"લોકતંત્ર સળગી રહ્યું છે અને તેને સંભાળવાની જરૂર છે તથા આ માટે સાહસની જરૂર છે. જરૂરી છે કે કે આપણે જે માહિતી આપીએ એ સાચી હોય. અને આવું કોઈ નેતાના ઉગ્ર અવાજથી શક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાએ બનાવેલી કોરોના વાઇરસની રસી કેટલી સફળ?\\nસારાંશ: રશિયાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની તેમની રસી અંગે પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં શરૂઆતનાં પરીક્ષણોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સંકેતો જોવા મળ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની રસી\n\nમેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ રસી મુકાવનાર દરેક વ્યક્તિના શરીરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા એન્ટિબૉડી જોવાં મળ્યાં હતાં તેમજ આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર થઈ નહોતી.\n\nરશિયાએ આ રસીના પ્રાદેશિક ઉપયોગ માટે ઑગસ્ટ માસમાં જ પરવાનગી આપી દીધી હતી. આંકડાકીય માહિતી પ્રકાશિત કરતા પહેલાં આવી મંજૂરી આપનાર તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો.\n\nજોકે, નિષ્ણાતોને મતે આ રસીની અસરકારકતા અને સુરક્ષા સાબિત કરવા માટે ટ્રાયલનું કદ ઘણું નાનું રાખવામાં આવ્યું છે.\n\nપરંતુ રશિયાએ ટીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રસગુલ્લાનો સ્વાદ માણવાની સાચી રીત જાણો છો?\\nસારાંશ: રસગુલ્લા મૂળ ક્યાંના છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલો વિશે છેલ્લા કેટલાક સમયથી ઓડિશા સાથે ચાલી રહેલી 'મીઠી લડાઈ' બંગાળનાં રસગુલ્લાએ જીતી લીધી છે. \n\nતેનું કારણ છે રસગુલ્લા માટે બંગાળને મળેલું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ. એ ટેગનો અર્થ એ છે કે રસગુલ્લાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં થઈ હતી. \n\nપશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવી ટ્વીટ કર્યું, ''આપણા બધા માટે આ મીઠા સમાચાર છે. \n\n''રસગુલ્લાનું જીઆઈ સ્ટેટસ પશ્ચિમ બંગાળને મળવાથી અમને ખુશી અને ગર્વ છે.''\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશું છે આ જીઆઈ ટેગ?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nજિયોગ્રાફિકલ ઇન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રસોઈના કારણે વિશ્વ ફલક પર છવાઈ જનારી એક છોકરી\\nસારાંશ: એમ માનવામાં આવે છે કે ભારતની મોટાભાગની મહિલાઓ પોતાના જીવનનો મોટાભાગનો સમય રસોડામાં જ પસાર કરી દે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ રસોડામાં ઊભા રહીને જ આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરી શકાય છે એ સાબિત કરી આપ્યું છે ગરિમા અરોરાએ.\n\nમુંબઈમાં જ ઉછરેલાં ગરિમાનો વ્યવસાય શેફનો છે. જે થાઇલૅન્ડના બેંગકૉકમાં 'ગા' નામનું એક રેસ્ટોરાં ચલાવે છે.\n\n30 વર્ષનાં ગરિમા પોતાનાં રેસ્ટોરાં માટે મિશેલિન સ્ટાર મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nફૂડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેસ્ટોરાંને મિશેલિન સ્ટાર મળવું એ ખૂબ સન્માનજનક બાબત છે. \n\nજે રેસ્ટોરાં પાસે મિશેલિન સ્ટાર હોય છે તેને અવ્વલ દરજ્જાનું રેસ્ટોરાં ગણવામાં આવે છે.\n\nપણ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાંચી : રિચાને આપેલો કુરાન વહેંચવાનો આદેશ કોર્ટે પરત લીધો, મુસ્લિમ યુવાનો ગીતા વહેંચશે\\nસારાંશ: ઝારખંડની અદાલતે રિચા ભારતીને કુરાનની પાંચ કૉપી વહેંચવાનો આપેલો આદેશ પરત ખેંચી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅજિસ્ટ્રેટ મનીષકુમાર સિંહે તેમની એ શરત પરત લઈ લીધી છે જે અંતર્ગત રિચાને તેમણે પાંચ કુરાન વહેંચવા કહ્યું હતું. \n\nકોર્ટ તરફથી જે નિવેદન જારી કરાયું છે તેમાં કહેવાયું છે કે આ શરતોને લાગુ કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આ શરતો પરત લેવાય છે. \n\nહકીકતમાં આ કેસના તપાસકર્તા અધિકારીએ તેમના તપાસ અહેવાલમાં કહ્યું હતું કે આ શરતોને લાગુ કરવી મુશ્કેલ છે, આથી તેને પરત લેવાય, જેને કોર્ટે માન્ય રાખી. \n\nકોર્ટે તેના આદેશમાં કહ્યું કે પિઠોરિયાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને આ કેસના તપાસ અધિકારીએ અનુરોધ કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ આગની ઘટના અંગે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર, કહ્યું, 'તથ્યો દબાવવાં ન જોઈએ'\\nસારાંશ: રાજકોટ ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં લાગેલી આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ ન્યાયાલય કહ્યું કે તથ્યોને દબાવવાના કોઈ પ્રયત્ન ન થવા જોઈએ. રાજકોટમાં કોરોના હૉસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. \n\nકોર્ટે કહ્યું, \"અમે ગુજરાતનો જવાબ જોયો છે, પાંચ લોકોનાં સાતમા માળે મોત થયાં છે. આ કયા પ્રકારની એફિડેવિટ છે. તથ્યોને દબાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ.\"\n\nસુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનાનું સંજ્ઞાન લીધું હતું. \n\nજસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વવાળી બૅન્ચે કહ્યું, \"તપાસ સમિતિઓ બનાવવામાં આવી. એફઆઈઆર દાખલ કરવામાં આવી પણ લોકોને કોઈપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ ચૂંટણી પરિણામ 2019 : ભાજપના મોહનભાઈ કુંડારિયા તથા કૉંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર\\nસારાંશ: સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર ગણાતી રાજકોટની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાને ફરી એક વખત ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસે ટંકારાની બેઠક ઉપરથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા હતા. \n\nપરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ બેઠક ઉપરથી પ્રતિનિધિ હોવાને કારણે તેમના માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ છે. \n\nકૉંગ્રેસે કગથરા સહિત કુલ આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. \n\nકેશુભાઈ પટેલ તથા હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં ભાજપના ગઢ સ્થાપિત કર્યો.\n\n2009ની ચૂંટણીને બાદ કરતા છેલ્લા લગભગ અઢી દાયકાથી રાજકોટની બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ પશ્ચિમ બેઠક પર હાર્દિકની અસર ન થઈ\\nસારાંશ: સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જો ક્યાંયે હોય તો તે છે રાજકોટ પશ્ચિમની બેઠક. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય મેળવ્યો છે\n\nરાજકોટ પશ્ચિમની બેઠક એ બેઠક છે, જ્યાંથી 2002ના વર્ષમાં ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સર્વપ્રથમ ચૂંટણી જીતીને જાહેર જીવનમાં વિધિવત્ પ્રવેશ કર્યો હતો.\n\nરાજકોટ પશ્ચિમ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની ભાષામાં ભાજપ માટે ગુજરાતની સુરક્ષિત બેઠકો પૈકીની એક સુરક્ષિત બેઠક તરીકે ઓળખાવામાં આવે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુએ ગુજરાતના હાલના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનઃ 'શ્યામ વર્ણ'ને લીધે પત્નીએ કરી આત્મહત્યા, પતિ પર દુષ્પ્રેરણાનો આરોપ\\nસારાંશ: તેમનું દાંપત્ય જીવન છ મહિનાથી પણ ઓછું રહ્યું. રાજસ્થાનના ઝાલાવડ જિલ્લામાં 21 વર્ષનાં ભૂલીબાઈ ઉર્ફે માંગીબાઈ માટે શ્યામ વર્ણ કથિત રીતે મૃત્યુનું કારણ બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારજનોનો આરોપ છે કે ભૂલીના પતિ દિનેશ તેમના રંગ-રૂપને લઈને તેમને માનસિક ત્રાસ આપતા હતા. તેના કારણે ભૂલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી.\n\nપોલીસે તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલા સંગઠનોનું કહેવું છે કે માત્ર શ્યામ રંગ જ નહીં પણ મહિલાના ગોરા રંગ પર પણ નિશાન સાધવામાં આવે છે. ત્યારે તેની ચાલ ચલગત પર શંકા કરવામાં આવે છે.\n\nમધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાલાવાડ જિલ્લામાં બકાની ચોકી વિસ્તારમાં ગણેશપુર ગામની ભૂલીના આ વર્ષના એપ્રિલ મહિનામાં જ બાજુના ગામ ખોયરાના દિનેશ લોઢા સાથે લગ્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભાની ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો કોણ છે?\\nસારાંશ: ગુજરાતમાં આવનારા દિવસોમાં 5 જુલાઈના રોજ થનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારોએ 25 જૂનના રોજ ફૉર્મ ભર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ મંત્રી એસ. જયશંકર\n\nગુજરાતમાંથી ભાજપે વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી માથુરજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. \n\nઅમિત શાહ અને સ્મૃતિ ઈરાની આ પહેલાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો હતાં. જોકે, લોકસભાની ચૂંટણીમાં બંને વિજયી થતાં આ બેઠકો ખાલી પડી હતી. \n\nજે બાદ આ ખાલી પડેલી જગ્યાઓ પર પેટાચૂંટણી યોજવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. \n\nકોણ છે વિદેશ મંત્રી એસ. જયશંકર? \n\nજયશંકર 24 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા અને કલાકોમાં જ તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું. તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાઠવા-કોળી વિવાદ : છોટાઉદેપુરમાં આદિવાસી સમાજનો સજ્જડ બંધ, રેલવ્યવહાર અટકાવાયો\\nસારાંશ: છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પાળવામાં આવેલા બંધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં થોડો સમય રેલવ્યવહાર અટકાવવામાં આવ્યો હતો તથા રસ્તા ઉપર ટાયર સળગાવવાયાં હતાં, જેના કારણે માર્ગવ્યવહારને અસર પહોંચી હતી. \n\nરાઠવા, રાઠવા-કોળી સહિત આદિવાસી સમાજે ત્રણ માગ સાથે સવારથી જ સજ્જડ બંધ પાળ્યો હતો, કેટલીક જગ્યાએ યુવાનોએ બંધ પાળવા ફરજ પાડી હતી. \n\nરાઠવા સમાજનું કહેવું છે કે તાજેતરની લોકરક્ષકની ભરતીમાં પણ તેમને અન્યાય થયો છે. \n\nઉલ્લેખનીય છે કે એલઆરડી ભરતી મામલે સરકારે કરેલા પરિપત્રને લઈને ગાંધીનગરમાં મહિલાઓનું આંદોલન પણ છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યું છે અને મહિલાઓ આમરણાંત અનશન પર છે.\n\nઆદિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાધનપુરથી હાર્યા બાદ હવે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય શું હશે?\\nસારાંશ: 24 ઑક્ટોબરે ગુજરાતમાં યોજાયેલી છ બેઠકોનું પરિણામ આવ્યું. છ બેઠકમાંથી કૉંગ્રેસને ત્રણ અને ભાજપને પણ ત્રણ બેઠક મળી છે. રાધનપુર, થરાદ, બાયડ કૉંગ્રેસે અને અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુ બેઠક ભાજપે જીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર\n\nઆ પેટાચૂંટણીમાં સૌથી વધુ નજર હતી પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર.\n\nઆ બેઠક પર એક સમયે કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જિતેલા અલ્પેશ ઠાકોરે આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડી હતી. \n\nજોકે 2017માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર આ પેટાચૂંટણીમાં રાધનપુર પરથી કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા.\n\nકૉંગ્રેસ છોડવાના કારણમાં મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓને જોઈએ એટલું મહત્ત્વ મળ્યું નથી. આથી તેઓ પ્રજાના કામ કરવા માટે અને વિકાસની રાજનીતિ માટે ભાજપમાં જોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામ જેઠમલાણી અમિત શાહને સાબરમતી જેલમાંથી છોડાવવા ગુજરાત આવ્યા\\nસારાંશ: જાણીતા વકીલ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા રામ જેઠમલાણીનું રવિવારની સવારે 95 વર્ષની વયે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1984માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી તેમાં તેમણે અટલ બિહારી વાજપેયી સાથે ભાગ લીધો હતો. \n\n1984માં વાજપેયી સાથે જેઠમલાણી અમદાવાદમાં\n\nજેઠમલાણી બાર કાઉન્સિલના ચૅરમૅન પણ હતા. \n\nજેઠમલાણીએ ઘણા હાઈ પ્રોફાઇલ કેસ લડ્યા હતા અને આ મામલે તેમણે ઘણી પ્રતિષ્ઠા પણ મેળવી હતી. \n\nજેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો. 17 વર્ષની ઉંમરે જેઠમલાણીએ કાયદા ક્ષેત્રે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. \n\nતેમનો જન્મ વર્તમાન પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન સમયે તેઓ ભારત આવી ગયા હતા. \n\n1959માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ : અયોધ્યામાં નરેન્દ્ર મોદીના અંગરક્ષકો બન્યા કોરોનાથી સાજા થયેલા પોલીસકર્મીઓ\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પોલીસજવાનોની સુરક્ષામાં હતા, જેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય સુરક્ષાઘેરામાં એવા જ 'કોરોના વૉરિયર'ની સુરક્ષા રહી, જ્યારે બહારના પોલીસકર્મીઓ એ હતા જે છેલ્લાં બે અઠવાડિયાંથી ક્વૉરેન્ટીનમાં રહેતા અને કોવિડ પરીક્ષણમાં નૅગેટિવ આવ્યા છે.\n\nઅયોધ્યા પરિક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર સંજીવ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું, \"વડા પ્રધાનની મુખ્ય સુરક્ષામાં ત્રણસો પોલીસકર્મી તહેનાત હતા અને બધા કોરોનાથી રિકવર થઈ ગયા છે. આમ તો સુરક્ષામાં અંદાજે ત્રણ હજાર પોલીસક્રમી લાગેલા હતા, પરંતુ મુખ્ય સુરક્ષાઘેરમાં તેમને રાખવામાં આવ્યા હતા, જેઓ કોરોનાનો જંગ જીતી ચૂક્યા છે. અન્ય પોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર ભૂમિપૂજન : 'મિટાવવાના પ્રયાસો થયા પણ રામ આપણાં મનમાં વસે છે', નરેન્દ્ર મોદીનું સંબોધન\\nસારાંશ: અયોધ્યામાં આજે માહોલ ઉત્સવનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થયું અને તેમણે મંદિરની આધારશિલા મૂકી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કર્યું હતું.\n\nતેમણે કહ્યું, \"આજે આ જયઘોષ શ્રીરામની નગરીમાં જ નહીં, આની ગૂંજ વિશ્વભરમાં સંભળાય છે.\"\n\n\"દેશ અને વિશ્વના કરોડો-કરોડો રામભક્તોને કોટી-કોટી અભિનંદન પાઠવું છું.\"\n\n\"મારું સદ્ભાગ્ય છે કે મને આ ઐતિહાસિક કામ કરવાનો મોકો મળ્યો અને હું આભાર માનું છું. ભારત સરયૂના કિનારે આજે એક સ્વર્ણિમ અધ્યાય રચી રહ્યો છે.\"\n\n\"આજે સંપૂર્ણ ભારત રામમય છે, લોકોનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે.\"\n\n\"વર્ષો સુધી ટૅન્ટમાં રહેલા રામલલા માટે હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામવિલાસ પાસવાન કેમ કહેવાતા હતા 'મોસમ વૈજ્ઞાનિક'?\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આની જાણકારી આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પોતાના પિતાની તસવીર સાથે લખ્યું, \"પાપા...હવે તમે આ દુનિયામાં નથી પણ મને ખબર છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મારી સાથે હશો.\"\n\n\"મિસ યુ પાપા\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરામવિલાસ પાસવાન મોદી સરકારમાં ઉપભોક્તા મંત્રી હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી ચાલી રહી અને દિલ્હીની ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતા. \n\nતેમના નિધનના સમાચાર આવતાં જ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું. \n\nકેન્દ્રીય મંત્રિ નીતીન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું, \"ગરીબ, વંચિત તથા શોષિતના ઉત્થાનમાં પાસવાનજીનું મહત્ત્વપૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહી સરનોબત : એ શૂટિંગ સ્ટાર જેમણે નિવૃત્તિ આરેથી પાછા વળી ટોક્યો ઑલિમ્પિકને નિશાન બનાવ્યું\\nસારાંશ: મહારાષ્ટ્રના કોલ્હાપુરનાં રાહી સરનોબત ભારતનાં સ્ટાર શૂટર છે જેઓ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાઓમાં તેમની ઉપલબ્ધિઓને કારણે સમાચારોમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહી સરનોબત\n\n2019માં જર્મનીના મ્યુનિકમાં આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ્સમાં તેમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. \n\nતેમણે 25 મીટર પિસ્ટલ શૂટિંગ ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને ટોક્યો ઑલિમ્પિક્સ 2021માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેમને તેમના પ્રદર્શન માટે અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. \n\nપ્રેરણા\n\nરાહી સરનોબત\n\nરાહી સરનોબત જ્યારે કોલ્હાપુરમાં સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે એનસીસીમાં કૅડેટ હતાં ત્યારે તેમનો પરિચય હથિયારો સાથે થયો. તેઓ કહે છે કે તેઓ પિસ્ટલ ચલાવવામાં સારાં હતાં અને બંદૂક પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી : મોદીએ પાછલા બારણે ચોરોનું કાળું નાણું સફેદ કર્યું\\nસારાંશ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસની ગુજરાત યાત્રા પર છે. સાબરકાંઠાના ખેડબ્રહ્યામાં તેમણે જાહેરસભાને સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં રાહુલે કહ્યું કે એક ઉદ્યોગગૃહને રૂ.35 હજાર કરોડ આપ્યાં છતાંય રસ્તા પર એક પણ નેનો કાર નથી દોડી રહી. \n\nતેમણે જીએસટીનો દર મહત્તમ 18 ટકા કરવાની જાહેરાત પણ કરી હતી. \n\nગુજરાતની વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ચોથી વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n9મી ડિસેમ્બર અને 14મી ડિસેમ્બરના બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જ્યારે 18મી ડિસેમ્બરના ચૂંટણી પરિણામો આવશે. \n\nરાહુલ ગાંધીના ભાષણના મુખ્ય મુદ્દા \n\nરાહુલ ગાંધીની ગુજરાત યાત્રા \n\nકોંગ્રેસના ઉપાધ્યક્ષ ચૂંટણીઓના અનુસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી પર વિદેશમંત્રી એસ જયશંકરનો પલટવાર, સમજાવી વિદેશનીતિ\\nસારાંશ: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદી સરકારની વિદેશનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસ જયશંકર અને રાહુલ ગાંધી\n\nઆ મુદ્દે હવે વિદેશમંત્રી એસ. જયશંકરે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને સાથે જ રાહુલ ગાંધીને પૉઇન્ટ ટૂ પૉઇન્ટ વિદેશનીતિ પણ સમજાવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોના ભારત સાથે સંબંધ મજબૂત છે. આ દેશો સાથે સતત સમિટ અને અનૌપચારિક મિટિંગ થતી રહે છે.\n\nતેમણે લખ્યું છે કે અફઘાનિસ્તાનમાં પરિયોજનાઓ પૂર્ણ થઈ છે, પ્રશિક્ષણ વધારવામાં આવ્યું છે. ભુતાન હવે ભારતને મજબૂત સુરક્ષા અને વિકાસના ભાગીદાર તરીકે જુએ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી વિશે બોલ્યા શંકરસિંહ વાઘેલા, ''માનવતાવાદી માણસ''\\nસારાંશ: બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં શંકરસિંહ વાઘેલાએ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના ચૂંટણી વચનોથી લઇને સરકારની નિષ્ફળતા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. \n\nતો ગુજરાતમાં રાહુલ ગાંધીને મળી રહેલા પ્રતિસાદ મુદ્દે પણ વાત કરી હતી. \n\nઆપને આ પણ વાંચવું ગમશે : \n\nમોદી સરકારને કઈ રીતે મૂલવો છો?\n\nસવર્ણોને અનામત મળવી જોઈએ : શંકરસિંહ વાઘેલા\n\nશંકરસિંહ વાઘેલાએ કહ્યું કે નેતાઓએ જાહેર જીવનમાં બોલતા પહેલાં વિચારવું જોઇએ. \n\nલોકશાહીનું દુર્ભાગ્ય છે કે તેમને નોકરશાહોને પગલે ચાલવું પડે છે. \n\nબહું ઓછા રાજકારણીઓ હોય છે કે જેમને નોકરશાહો સાથે કામ લેતા આવડતું હોય છે. \n\nભાજપમાં નોકરશાહો પાસેથી કામ લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની કૅરિયરનું ટર્નિંગ પૉઇન્ટ અને ગુરુવિરામ એટલે ગુજરાત\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં રાજીનામું આપી દીધું છે, હું કૉંગ્રેસનો અધ્યક્ષ નથી રહ્યો.' યોગાનુયોગ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ રાહુલ ગાંધીએ ખુદને નેતા તરીકે પુરવાર કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીનાં માતાના નામે સૌથી લાંબા સમય સુધી કૉંગ્રેસ અધ્યક્ષપદે રહેવાનો રેકર્ડ\n\nગુજરાતમાં તેમણે 'સૉફ્ટ હિંદુત્વ'નો પ્રથમ વખત પ્રયોગ કર્યો, જેણે હિંદી બૅલ્ટનાં ત્રણ રાજ્યોમાં વિજય અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. \n\nજોકે, લગભગ દોઢ વર્ષના ગાળા બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય થયો હતો અને ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. \n\nરાહુલ ગાંધીને મનાવી લેવા માટે નેતાઓ અને કાર્યકરોએ ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ રાજીનામું આપવાના નિર્ણય ઉપર અફર રહ્યા હતા. \n\nરાહુલ ગાંધીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ બજાજ અને કિરણ મજૂમદારનાં સરકારવિરોધી નિવેદનો બાદ વાક્યુદ્ધ\\nસારાંશ: મોદી સરકાર ટીકા સહન ન કરી શકતી હોવાનો સૂર થોડો વધુ બુલંદ થયો છે. ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ વેપારજગત સાથે સંકળાયેલી વધુ એક વ્યક્તિએ આર્થિક નીતિઓ બાબતે સરકારની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાયૉકોનનાં મુખ્ય નિર્દેશક કિરણ મજૂમદાર શોએ અર્થતંત્ર મુદ્દે સરકારની આલોચના કરતાં કહ્યું છે કે સરકાર અર્થતંત્રની બાબતમાં કોઈ ટીકા સાંભળવા ઇચ્છુક નથી. \n\nકેન્દ્રીય મંત્રીઓએ ટ્વીટ કરીને લખ્યું કે સરકારીની આ રીતે ટીકા દેખાડે છે કે લોકશાહી જીવંત છે. \n\nસોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. \n\nકિરણ મજૂમદારનું નિવેદન\n\nરાહુલ બજાજના નિવેદન બાદ કિરણે ટ્વિટર ઉપર લખ્યું કે 'સરકાર વપરાશ તથા વૃદ્ધિદર વધારવા માટે ઉદ્યોગજગતનો સંપર્ક કરશે તેવી આશા છે.'\n\n'સરકારે અત્યાર સુધી અમારાથી અંતર જાળવ્યું છે. સરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ-અખિલેશને આમંત્રણ આપી સંઘ પોતાની છબી સુધારવા માગે છે?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આર.એસ.એસ.)એ નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંઘનો પ્રાથમિક પ્રયોગ હતો જે અત્યારે નાગપુરથી નીકળી દિલ્હી સુધી પહોંચી ગયો છે.\n\nદિલ્હીના વિજ્ઞાન ભવનમાં આર.એસ.એસ.નું ત્રણ દિવસનું મંથન ચાલી રહ્યું છે જેમાં સંઘના લોકો દેશના ભવિષ્ય પર ચર્ચા કરી રહ્યા છે.\n\nચર્ચાનો વિષય છે \"ભારતનું ભવિષ્ય: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો દૃષ્ટિકોણ\". કાર્યક્રમના પહેલાં દિવસે એટલે કે સોમવારે સંઘના વડા મોહન ભાગવતે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ ત્રણ દિવસની ચર્ચામાં સંઘના ઘણા એજન્ડાનો સમાવેશ કરાયો છે. સંઘ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આર.એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ: મેં પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે\\nસારાંશ: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સિંગાપોરમાં એક ચેટ શો દરમિયાન તેમના પિતા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણ રીતે માફ કરી દીધા હોવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંગાપોરમાં આઈઆઈએમ એલમ્નાઇ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. \n\nતેમને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે અને તેમની બહેન પ્રિયંકા ગાંધીએ તેમના પિતાના કાતિલોને માફ કરી દીધા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ સવાલનો જવાબ આપતી વખતે રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા હતા. \n\nતેમણે કહ્યું, \"અમે ખૂબ જ દુખી હતાં. ઘણા વર્ષો સુધી ખૂબ જ ગુસ્સામાં હતાં. પરંતુ કોઈક રીતે.... અમે પૂર્ણ રીતે તેમને માફ કરી દીધા.\"\n\nરાહુલ ગાંધીએ પોતાની દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા વિશે વાત કરી. તેમણે કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલને કોંગ્રેસનું સુકાન સોંપવાની આટલી ઉતાવળ શા માટે?\\nસારાંશ: રાહુલ ગાંધીને થોડા સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હાલ તો પક્ષના અધ્યક્ષપદ માટેની ચૂંટણી બાકી છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલના નામ પર મહોર લાગવી નિશ્ચિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કોંગ્રેસ પર હંમેશા નહેરુ-ગાંધી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે'\n\nકોંગ્રેસ પર હંમેશા નહેરુ-ગાંધી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે તેથી આ સમાચારનું કોઈને આશ્ચર્ય નથી થઈ રહ્યું. \n\nગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન જ રાહુલ ગાંધીને અધ્યક્ષપદ પદ સોંપવા માટેની આટલી ઉતાવળ શા માટે? આ સવાલ ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસીના સંવાદદાતા વાત્સલ્ય રાયે વરિષ્ઠ પત્રકાર રામકૃપાલ સિંહ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? તેમણે આપેલા તારણો તેમના જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રુકૈયા બેગમ : મહિલાઓ પરના એમના એક લેખથી જ્યારે હોબાળો થયો\\nસારાંશ: રુકૈયા સખાવત હુસૈન એટલે નારીવાદી વિચારક, કથાકાર, નવલકથાકાર, કવિ, બંગાળમાં મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે આંદોલન ચલાવનાર, મુસ્લિમ મહિલાઓનું સંગઠન બનાવનાર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુકૈયા બેગમ\n\nતેમણે મુસ્લિમ છોકરીઓ માટે સ્કૂલ ખોલી હતી. આ સ્કૂલે અનેક છોકરીઓનું જીવન બદલી નાખ્યું. \n\nજોકે, તેમની ચિંતા માત્ર મુસ્લિમ મહિલાઓ સુધી સીમિત ન હતી. તેઓ તો સ્ત્રી જાતિનું સન્માન વધારવા અને તેમના હક માટે કામ કરી રહ્યાં હતાં. \n\nતેઓ એક એવો સમાજ અને એવી દુનિયા બનાવવાં માગતાં હતાં, જ્યાં તમામ એક સાથે રહે. મહિલાઓ પોતે મુખત્યાર થાય. તેમના હાથમાં દુનિયાનો વેપાર આવે.\n\nરુકૈયાનો જન્મ વર્ષ 1880માં અવિભાજિત ભારતના રંગપુર જિલ્લાના પૈરાબંધ વિસ્તારમાં થયો. \n\nઆજે આ વિસ્તાર બાંગ્લાદેશમાં પડે છે. જમીનદાર ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂ. 1.76 લાખ કરોડનાં કથિત કૌભાંડમાં શું થયેલું?\\nસારાંશ: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડનાં તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા PTIના અહેવાલ મુજબ, પૂર્વ સંચાર પ્રધાન એ. રાજા તથા કનિમોડી સહિત તમામ 17 આરોપીઓ જેમાં 14 શખ્સો તથા ત્રણ કંપનીઓ (રિલાયન્સ ટેલિકૉમ, સ્વાન ટેલિકૉમ અને યુનિટેક)ને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.\n\nતત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે કહ્યું હતું કે, ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે યુપીએ સરકાર સામેના આરોપો આધારહીન હતા. \n\nનાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ આ ચુકાદાને મેડલ તરીકે ન દેખાડે. 2012માં સુપ્રીમે ઠેરવ્યું હતું કે, કૌભાંડ થયું હતું. \n\nતમને આ પણ વાંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂઢીઓ અને લિંગની સીમાઓ તોડતી અનોખી લવસ્ટોરી\\nસારાંશ: જ્યારે લગ્નની વાત આવે છે તો મોટાભાગના લોકો ધૂમધામથી કરવા માગે છે પણ ચેન્નઈમાં થયેલા એક લગ્ન કોઈ તૈયારી કે કોઈ પ્રકારના બાહ્ય પ્રદર્શન વગર થયા હતા. બીજી ખાસ વાત એ હતી કે આ લગ્ન રીત-રિવાજ વગર થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લગ્ન હતા પ્રીતિશા અને પ્રેમ કુમારનના. પ્રીતિશાએ એક છોકરા તરીકે જન્મ લીધો હતો, જ્યારે પ્રેમ કુમારને છોકરીના રૂપમાં જન્મ લીધો હતો. \n\nઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ચેન્નઈમાં બન્ને 'આત્મસન્માન વિવાહ કેન્દ્ર'માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. \n\nપ્રીતિશાએ બીબીસીને જણાવ્યું, \"મારો જન્મ એક છોકરાના રૂપમાં થયો હતો, પરંતુ જ્યારે હું 14 વર્ષની થઈ તો મને લાગ્યું કે મારી અંદર છોકરી જેવું પણ કંઈક છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'આત્મસન્માન વિવાહ', કોઈ રીત-રિવાજ વગર થતા લગ્નને આ જ નામ આપવામાં આવે છે. આ પરંપરા તર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉબર્ટ વાડ્રાની ઈડીની ઑફિસમાં ચાર કલાક સુધી પૂછપરછ, પરંતુ કેસ શું છે?\\nસારાંશ: રૉબર્ટ વાડ્રા હાલ ઈડી (ઇન્ફૉર્સમન્ટ ડિરેક્ટરેટ)ની ઑફિસે પહોચ્યા હતા. મની લૉન્ડરિંગના મામલામાં વાડ્રાને ઈડી સાથે પૂછપરછના સમન મળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી\n\nરૉબર્ટ વાડ્રા ઈડીની ઑફિસે તેમનાં પત્ની અને કૉંગ્રેસના મહાસચિવ બનેલાં પ્રિયંકા ગાંધી સાથે પહોંચ્યા હતા. \n\nતેમને પ્રિયંકા ગાંધી ઈડીની ઑફિસ સુધી છોડવા આવ્યાં હતાં. પ્રિયંકા ઈડીની ઑફિસ બાદ કૉંગ્રેસ કાર્યાલયે પહોંચ્યાં હતાં.\n\nરૉબર્ટ વાડ્રાની ઈડીની ઑફિસ ખાતે મની લૉન્ડરિંગના મામલામાં ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન પણ રેકૉર્ડ કરાયું હતું.\n\nલંડનમાં સંપત્તિ હોવાની વાતને વાડ્રાએ પૂછપરછ દરમિયાન નકારી કાઢી હતી અને ડીલ સાથે સંકડાયેલાં જે નામો બહાર આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉમેન્ટિક ફોટોશૂટ બદલ સોશિયલ મીડિયામાં કપલ ટ્રોલ કેમ થયું?\\nસારાંશ: થોડા દિવસો પહેલાં ભારતીય દંપતી લક્ષ્મી અને ઋષિનું પૉસ્ટ-વેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું અને લોકોએ તેમને ખરાબ રીતે ટ્રોલ કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લક્ષ્મી અને ઋષિ\n\nબીબીસી સાથે વાત કરતાં દંપતી જણાવ્યું કે ફોટોશૂટને સોશિયલ મીડિયાથી નહીં હઠાવે, કારણ કે આમ કરવાનો એ અર્થ થશે કે તેઓ ધમકીઓથી ડરી ગયાં છે.\n\nપૉસ્ટ-વેડિંગ ફોટોશૂટમાં દંપતી નયનરમ્ય ચાના બગીચાની અંદર સફેદ કમ્ફર્ટર પહેરીને હસતાં, આલિંગન કરતાં અને એકબીજાનો પીછો કરતા જોઈ શકાય છે.\n\nસપ્ટેમ્બરમાં યોજાયેલા એક સાદા સમારંભમાં લગ્નગ્રંથિથી જોડાયલાં લક્ષ્મી અને ઋષિ કાર્તિક કહે છે કે ફોટોશૂટ કરાવવાનું એટલા માટે નક્કી કર્યું કે તેમને લાગ્યું કે આનાથી તેમનાં લગ્ન \"યાદગાર\" બની જશે.\n\nકેરળના એર્નાકુલમમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિંગ્યાનો દુશ્મન છે આ મ્યાનમારનો આ 'બિન લાદેન'\\nસારાંશ: બર્માના રોહિંગ્યા મુસલમાનો પર ફરીવાર સંકટના વાદળાં ઘેરાયાં છે. રોહિંગ્યા નિરાશ્રિતો બાબતે બર્માના પાડોશી દેશો અલગ-અલગ વલણ ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમાર છોડી રહેલા રોહિંગ્યા મુસલમાનોનો પોતાના દેશમાં પ્રવેશવા દેવા ભારત તૈયાર નથી ત્યારે બાંગ્લાદેશે તેમને આશ્રય આપવાની રજૂઆત કરી છે. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની સત્તાવાર મુલાકાતે ગયા છે ત્યારે બન્ને દેશો વચ્ચે રોહિંગ્યા મુસલમાનો બાબતે વાતચીત થશે એવું માનવામાં આવે છે. \n\nકોણ છે અશીંન વિરાથું?\n\nઆ પરિસ્થિતીમાં મ્યાનમારના કટ્ટરપંથી બૌધ્ધ ભિક્ષુ અશીન વિરાથુની ચર્ચા, મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ ચાલી રહેલી હિંસા સંબંધે કરવામાં આવી રહી છે. \n\nરોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિત શર્મા : માત્ર 4 રને છૂટેલો એ કૅચ જે શ્રીલંકાને ભારે પડી ગયો હતો\\nસારાંશ: કપ્તાન તરીકે રોહિત શર્માએ એ સાબિત કરી આપ્યું કે તેઓ નવા ખેલાડીઓને લઈને પણ શ્રેણી જિતાડવાની ક્ષમતા ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ ભારતે બાંગ્લાદેશ સામે રોહિત શર્માની કપ્તાની હેઠળ ટી-20 સિરીઝ જીતી છે. \n\nજોકે, આજથી પાંચ વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ રોહિત શર્માએ સાબિત કરી દીધું હતું કે તેઓ વિશ્વના સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન છે. \n\nઆજના દિવસે રોહિત શર્માએ શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. \n\nહિટમૅન રોહિત શર્માની એ કમાલની બેટિંગ \n\nભારત 22 નવેમ્બરથી પ્રથમ વખત બાંગ્લાદેશ સામે કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાનું છે. \n\nઆ મૅચ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાવાની છે. આ એ જ મેદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડનમાં ગુજરાતી વિજય પટેલની હત્યાના સીસીટીવી ફૂટેજ જાહેર\\nસારાંશ: ઉત્તર લંડનમાં પોલીસે ગુજરાતીની હત્યા કરનાર બે તરુણોના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"49 વર્ષના વિજય પટેલ પર સ્ટોરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.\n\nપોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ બન્ને હત્યારાઓને શોધવા મહત્ત્વનું હતું. \n\nપટેલની હત્યાના મામલામાં બુધવારે વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક 16 વર્ષના કિશોરને હાજર કરવામાં આવ્યો હતો. \n\nતપાસકર્તાઓ મુજબ વિજય પર દુકાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. \n\nત્રણ તરુણોને સિગારેટ પેપર સહિતની વસ્તુઓ વેંચવાની ના પાડતા તેમના પર હુમલો થયો હતો. \n\nમેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ આ હુમલા બાદ ત્રણેય કિશોર ટ્યૂબ સ્ટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લગ્નની એવી કંકોત્રી જે સોશિયલ મીડિયા પર બની 'ટોક ઑફ ધ ટાઉન'\\nસારાંશ: તાજેતરમાં નિક જોનાસ-પ્રિયંકા ચોપરા, રણવીર- દીપિકા અને ત્યાર બાદ અનિલ અંબાણીના દીકરી ઈશા અંબાણીનાં લગ્ન ચર્ચાનો વિષય રહ્યાં. વળી સ્ટેન્ડ-અપ કોમેડીયન કપિલ શર્માએ પણ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂર્યા નાયર અને વિથુનનાં લગ્નની કંકોત્રી\n\nઆ સેલિબ્રિટીસના ડિઝાઈનર કપડાં, તસવીરો અને કંકોત્રી સહિતની વસ્તુઓ ઇન્ટરનેટ પર છવાઈ ગયા. \n\nપરંતુ આ બધામાં એક એવું વેડિંગ કાર્ડ છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.\n\nઆ કાર્ડ કોઈ સેલિબ્રિટીનાં લગ્નનું નથી પરંતુ એક સામાન્ય પ્રોફેસરનું છે. \n\nકાર્ડ એટલું વાઈરલ થયું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ધ્યાને આવતા તેમણે પણ શૅર કર્યું.\n\nતમે જો સાયન્સના વિદ્યાર્થી હો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ કાર્ડમાં લખેલું લખાણ કેમ આવું છે.\n\nબીબીસીએ જાણવાની કોશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લેબનનના બહાને વધી રહ્યો છે શિયા અને સુન્ની વિવાદ?\\nસારાંશ: હિઝબુલ્લાહ નેતા નસરલ્લાહે આરોપ મૂક્યો છે કે સાઉદી અરેબિયા દ્વારા લેબનન પર યુદ્ધ થોપવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેબનના શિયા આંદોલન હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન હાંસલ છે. \n\nસંગઠનનું કહેવું છે કે સાઉદી અરેબિયા દ્વારા લેબનન તથા મધ્ય-પૂર્વમાં અસ્થિરતા ફેલાવવામાં આવી રહી છે.\n\nલેબનનું રાજકીય સંકટ હોય કે સીરિયા અને ઈરાકમાં પ્રવર્તમાન સંઘર્ષ, આ મુદ્દાઓમાં શિયા-સુન્ની મતભેદ ઉડીને આંખે વળગે છે. \n\nમતભેદનાં મુખ્ય કારણ\n\nહિઝબુલ્લાહના વડા નસરલ્લાહ\n\nશું આપ જાણો છો કે શિયા અને સુન્નીના મતભેદનાં મૂળમાં શું છે?\n\nસુન્નીઓના પ્રભુત્વવાળા સાઉદી અરેબિયાને ઇસ્લામનું જન્મસ્થળ માનવામાં આવે છે. \n\nઇસ્લામિક વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સ્થા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન વચ્ચે સુરતમાં પથ્થરમારો અને આગચંપી\\nસારાંશ: લૉકડાઉનની વચ્ચે સુરતના ડાયમંડનગર વિસ્તારમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના ઘટી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી માહિતી પ્રમાણે સેંકડો પરપ્રાંતીય કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા, આ દરમિયાન તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી હતી.\n\nઅન્ય પ્રાંતના કામદારો લૉકડાઉનને પગલે મોટી સંખ્યામાં સુરતમાં ફસાયા છે. કામદારો કહે છે કે તેમની પાસે ના તો પૈસા છે, ના તો ભોજન છે.\n\nભોજન ન મળતાં વતન પરત જવા દેવાની માગ સાથે કામદારો રસ્તા પર આવી ગયા હતા અને સ્થિતિ વણસી હતી.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુરતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાકેશ બારોટ જણાવે છે કે અમે અહીં આવીને પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકરક્ષક દળ પરીક્ષા : \"અમે સવારે ચાર વાગ્યે કડકડતી ઠંડીમાં ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળ્યાં હતાં\"\\nસારાંશ: ગુજરાતમાં તારીખ 6 જાન્યુઆરી, 2019ના રોજ પોલીસ લોકરક્ષક દળની કુલ 9,713 જગ્યાઓ માટે અંદાજે લાખો ઉમેદવારો ફરી એકવાર પરીક્ષા આપવા પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાયન્સનાં વિદ્યાર્થિની વંદના પરમાર (ડાબે) સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે પરીક્ષા આપવા માટે સવારના ચાર વાગે ઘરેથી નીકળ્યાં હતાં\n\nસઘન સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને આધુનિક તકનીકની મદદથી આ પરીક્ષાને ફરીથી લેવામાં આવી હતી.\n\nલોકરક્ષક દળ બોર્ડના વડા વિકાસ સહાયના કહેવા પ્રમાણે, લગભગ 7.15 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. \n\nઅલગ-અલગ વિભાગની ટીમોની મદદથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું સહાયે ઉમેર્યું હતું. \n\nઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર માસમાં પોલીસ લોકરક્ષક દળનું પેપર લીક કૌભાંડ સામે આવવાને કારણે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા 2019 : સેનાપતિ વિનાના લશ્કર જેવું 'મહાગઠબંધન' ભાજપ સામે કેટલું ટકશે?\\nસારાંશ: રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા તેની ઝલક શનિવારે ફરી એક વાર કોલકાતામાં દેખાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મમતા બેનર્જીના આમંત્રણ પર એકત્ર થયેલા વિપક્ષી દળોના નેતાઓએ એક સૂરમાં કહ્યું કે તેઓ 'મોદીથી દેશને બચાવવા માટે એકજૂથ' થયા છે પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડે છે કે આ ગઠબંધન નહીં, કંઈક બીજું જ છે. \n\nઆ ગઠબંધન એટલે નથી કેમ કે મોટાભાગના રાજ્યોમાં આ પક્ષો ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે. તેને નામ આપવામાં આવી રહ્યું છે મહાગઠબંધનનું. \n\nખરેખર આ એ ક્ષેત્રીય દળોનો સમૂહ છે જે 2019માં ભાજપને બહુમત ન મળે એ હાલતમાં સહિયારી સરકાર બનાવવાની તૈયારીમાં છે. \n\nએટલે જો કોઈ ગઠબંધન થશે તો એ ચૂં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા કલમ 370 : લોકસભામાં પણ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ\\nસારાંશ: લોકસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પર ચર્ચા બાદ બહુમતીથી પસાર થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે 370ની નાબૂદી માટે બિલ લાવીને અમે કોઈ ભૂલ કરી નથી. અમે તો ઐતિહાસિક ભૂલને સુધારવા જઈ રહ્યા છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલને પસાર કરાવવા બદલ ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા હતા. \n\nઆ સિવાય તેમણે રાજ્યસભા તથા લોકસભાની કાર્યવાહીને સારી રીતે ચલાવવા બદલ વેકૈયા નાયડુ અને ઓમ બિરલાનો આભાર માન્યો હતો. \n\nમોદીએ નવ ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખના લોકોનું કલ્યાણ થશે. \n\n19:11 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : કુલ સાત તબક્કામાં મતદાન, 23મી જાહેર થશે પરિણામ\\nસારાંશ: આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોનું પરિણામ જાહેર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા\n\nતબક્કો તારીખ બેઠકો અને રાજ્ય \n\nપ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ 97 બેઠકો, 20 રાજ્ય \n\nબીજો તબક્કાનું મતદાન 18 એપ્રિલ 97 બેઠકો, 13 રાજ્ય\n\nત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલ 115 બેઠકો, 14 રાજ્ય \n\nચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 71 બેઠકો, 9 રાજ્ય \n\nપાંચમાં તબક્કાનું મતદાન 6 મે 51 બેઠકો, 7 રાજ્ય \n\nછઠ્ઠા તબક્કાનું મતદાન 12 મે 59 બેઠકો, 7 રાજ્ય \n\nસાતમા તબક્કાનું મતદાન 19 મે 29 બેઠકો, 8 રાજ્ય \n\nઆ ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ગડકરીએ કહ્યું, 'હું વડા પ્રધાનપદની રેસમાં નથી અને સંઘની આવી કોઈ ઇચ્છા પણ નથી '\\nસારાંશ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે વધુ એક વખત કહ્યું કે તેઓ વડા પ્રધાન બનવા નથી માગતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આવી કોઈ ઇચ્છા પણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપરા સમયમાં ગડકરી શાહને રાહ જોવડાવતા\n\nન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ને આપેલા ઇન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યું કે તેઓ અને પક્ષ 'દૃઢપણે મોદીની પાછળ ઊભા છે.'\n\nનીતિન ગડકરીને 'સંઘપ્રિય' તથા 'ક્લબ 160'ના સભ્ય માનવામાં આવે છે.\n\nછેલ્લા કેટલાક સમય દરમિયાન તેમણે સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનોનો ઉપયોગ વિપક્ષે ભાજપ વિરુદ્ધ કર્યો હતો.\n\nશું છે ક્લબ 160 ?\n\nજો ભાજપને પૂર્ણ બહુમત ન મળે અને ગઠબંધન માટે સાથી પક્ષોની જરૂર પડે, ત્યારે જે નેતાઓના નામની ચર્ચા થાય, તેને 'ક્લબ 160' તરીકે ઓળખવામાં આવે છે.\n\nઆ ચહેરા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014નું FLASHBACK\\nસારાંશ: મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવાર સાંજથી ગુજરાતમાં 48 કલાકનો સાઇલન્સ પિરિયડ અમલમાં છે. \n\nતા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે. તા. 27મી મેના દિવસે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે. \n\nગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.\n\nએક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.\n\nઆ વિશે વધુ વાંચો\n\nગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધીની યૂપીમાં ઍન્ટ્રી, આ પાંચ પડકારોનો કરવો પડશે સામનો\\nસારાંશ: 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રજૂ કરેલા ટ્રમ્પ કાર્ડ તરીકે પ્રિયંકા ગાંધી આજથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વિધીસર પ્રવેશી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ગાંધી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 15 કિમી લાંબો રોડ શો કરશે. જેમાં તેમની સાથે રાહુલ ગાંધી પણ હશે. \n\nઉત્તર પ્રદેશની રાજનીતિમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કૉંગ્રેસને સજીવન કરવાની ખૂબ જ મહત્ત્વની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળવા જઈ રહ્યાં છે. \n\nપ્રિયંકા ગાંધીએ અત્યાર સુધી પરિવારની બેઠકો ગણાતી અમેઠી અને રાયબરેલી સુધી જ પોતાને સીમિત રાખ્યાં હતાં. \n\nહવે સમગ્ર પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી તેમના શિરે આવી છે. \n\nકૉંગ્રેસી કાર્યકરોમાં લાંબા સમયથી માગ હતી કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ભાજપના ગુજરાતી ઉમેદવાર ઈશાન મુંબઈની બેઠક જીતી શકશે?\\nસારાંશ: 2019ની લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે, જેમાં મુંબઈની છ બેઠકો પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનોજ કોટક\n\nમુંબઈના મતદારો મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-પશ્ચિમ અને મુંબઈ દક્ષિણ તથા મુંબઈ દક્ષિણ-મધ્ય બેઠકો પર મતદાન કરશે. \n\nમુંબઈની છ લોકસભા બેઠકોમાંની એક પર ગુજરાતી ઉમેદવાર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. \n\nમુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના કિરીટ સોમૈયા 2014ની ચૂંટણીમાં બીજી વખત સાંસદ બન્યા હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને ભાજપે કૉર્પોરેટર મનોજ કોટકને ઉમેદવાર બનાવ્યા છે. \n\nઉત્તર-પૂર્વ મુંબઈની આ લોકસભા બેઠક પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંજય દિના પાટીલ અને ભાજપના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલે કહ્યું 'મારો ગુનો એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહી'\\nસારાંશ: પાટીદાર નેતા અને કૉંગ્રેસ પક્ષમાં જોડાનાર હાર્દિક પટેલનું લોકસભાની ચૂંટણી લડવા અંગેનું કાયદાકીય સસ્પેન્સમાં વળાંક આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વીસનગર અદાલતના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસમાં અદાલતે કહ્યું હતું કે હાર્દિક પટેલ પર અનેક ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે અને હાર્દિક પટેલે આપેલી ખાતરી છતાં 17 જેટલી પોલીસ ફરિયાદો છે. અદાલતે નિર્ણય આપતી વખતે એમનાં પર અલગ અલગ અદાલતોમાં ચાલી રહેલા કેસનો પણ ધ્યાને લીધા હતા. \n\nઆ કેસમાં સરકારી વકીલ ધર્મેશ દેવનાનીએ મીડિયાને કહ્યું કે હાઇકોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. હાર્દિક સામે 17 જેટલા ગુના નોંધાયેલા છે, રેર કેસ હોય તેમાં કન્વીકશન પર સ્ટે આપી શકાય પણ હાર્દિકના કેસમાં એવું નથી. તેમના કેસ ભડકાઉ ભાષણના છે.\n\nબીજી તરફ હાર્દિક પટેલના વકીલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા પેટાચૂંટણી: યુપીમાં યોગીના ગઢમાં જ ભાજપની હાર\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાંથી યોગી સરકાર અને ભાજપ માટે ઝટકા સમાન સમાચારો આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. \n\nઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુરની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે હતું. \n\nજેમાં બંને બેઠકો પર ભાજપની હાર થઈ છે. અહીં સપાના ઉમેદવાર પ્રવીણ કુમાર નિષાદે 21,961 મતોથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર દત્તને હરાવ્યા છે. \n\nગોરખપુર સીટ પર તો ખુદ યોગી આદિત્યનાથ જ ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા. \n\nમુખ્યમંત્રી બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. યોગીનો ગઢ ગણાતી આ સીટ પર જ ભાજપની હાર થઈ છે. \n\nતો ફૂલપુર સીટ કેશવપ્રસાદ મોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી 2019 : રાહુલ ગાંધી માટે વાયનાડ બેઠક કેટલી સુરક્ષિત રહેશે?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાય દિવસોથી આ અંગે અટકળો બાંધવામાં આવી રહી હતી. રવિવારે કૉંગ્રેસના નેતા એ.કે. ઍન્ટનીએ ઔપચારિક જાહેરાત કરતા કહ્યું કે રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. \n\nદિલ્હીમાં પક્ષના વડા મથકે તેમણે કહ્યું કે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કૉંગ્રેસને મજબૂત કરવા માટે લેવાયો છે. \n\nતેમણે જણાવ્યું કે કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાંથી વારંવાર રાહુલ ગાંધીને દક્ષિણની બેઠક પરથી ચૂંટણી લડવા માટે માગ કરાતી હતી. \n\nકૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી 2019 : શું ખેડૂતોનું દેવું માફ કરવું એ સમસ્યાનો ઉકેલ છે? - રિયાલિટી ચૅક\\nસારાંશ: ભારતમાં કેટલાય ખેડૂતો દેવાંના ડૂંગર હેઠળ દબાયેલા છે. પણ શું એમનું દેવું સરકારે ખોટ સહન કરીને પણ ચૂકતે કરવું જોઈએ? આ એવો પ્રશ્ન છે કે જેના પર રાજકારણીઓ અને અન્ય લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આ એક મહત્ત્વનો મુદ્દો પણ ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વારંવાર ખેડૂતોની લોન માફ કરી દેવી એ આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. મોદીએ આ ઉકેલને ચૂંટણી સમયે અપાતો 'લૉલીપૉપ' પણ ગણાવ્યો છે. \n\nચુકાદો : ભૂતકાળમાં લાગુ કરાયેલી લૉન માફી સંબંધિત યોજનાઓના પુરાવા દર્શાવે છે કે ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી યોજનાઓ અસરકારક નથી નીવડી. \n\nરાજ્ય હોય કે કેન્દ્ર, તમામ સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે. \n\nવર્ષ 2014 અને 2018 દરમિયાન ખેડૂતોને મતોને ધ્યાનમાં રાખીને દેશમાં ભાજપ અને કૉંગ્રેસ શાસિત 11 રાજ્યોની સરકારો ખેડૂત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી ગઈ પણ દેશના ગંભીર જળસંકટ વિશે વાત ન થઈ\\nસારાંશ: ભારતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આવતી કાલે પરિણામ આવશે. સાથોસાથ દેશના જળસંકટ તરફ ધ્યાન દોરવું પણ જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના નેતૃત્વવાળી વર્તમાન સરકાર દાવો કરે છે કે 2024 સુધીમાં દરેક ઘરમાં પાઇપલાઇનથી પીવાનું શુદ્ધ પાણી પહોંચી જશે. એની સામે વિપક્ષ કૉંગ્રેસે દરેક નાગરિક સુધી પીવાનું પાણી પહોંચાડવાનો વાયદો કર્યો છે.\n\nઆ વાયદાઓની વચ્ચે દેશભરમાં જળસંકટની બૂમો સંભળાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દેશના 42 ટકા ભૂમિભાગમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે.\n\nતો શું પીવાના પાણી અંગે બંને પક્ષોના વાયદા વાજબી ઠરશે?\n\nતીવ્ર સંકટ\n\nદુનિયાની 18 ટકા વસતી ભારતમાં વસે છે, પણ માત્ર 4 ટકાને જ પીવાનું શુદ્ધ પાણી મળે છે.\n\nસરકાર પ્રાયોજિત અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભામાં ટ્રિપલ તલાક બિલ ધ્વનિમતથી પસાર\\nસારાંશ: ટ્રિપલ તલાક બિલ (મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ) લોકસભામાં ગુરૂવારના રોજ પાસ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાંબી ચર્ચા બાદ બિલ વિરૂદ્ધ બધાં સંશોધન ફગાવી દેવાયાં હતાં એટલે કે તેને કોઈ સંશોધન વગર પાસ કરી દેવાયું છે. \n\nઆ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. \n\nબિલ પર વિપક્ષો 19 સંશોધન પ્રસ્તાવ લઈને આવ્યા હતા પરંતુ ગૃહે બધાં સંશોધનોને ફગાવી દીધાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nત્રણ સંશોધનો પર મતદાનની માગ કરવામાં આવી અને મતદાન થયા બાદ સ્પીકર સુમિત્રા મહાજને પરિણામોની ઘોષણા કરતાં કહ્યું કે સંશોધન ફગાવી દેવાયાં છે. \n\nસંશોધન વિરૂદ્ધ 241 મત મળ્યા જ્યારે તેના પક્ષમાં માત્ર બે જ મત મળ્યા હતા. \n\nઆ બિલમાં ત્રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોન લેતા પહેલાં અને પછી કઈ બાબતોનું ધ્યાન રાખશો?\\nસારાંશ: ફ્રી ક્રેડિટ રિપોર્ટ, સસ્તો વ્યાજ દર, એપ્લિકેશન કે પ્રોસેસિંગ ફી નહીં, મંજૂરી પણ ફટાફટ. આ બધી જ જાહેરાતો મારી જેમ તમે પણ જોઈ હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ લોન લેતી વખતે હંમેશા સ્માર્ટ અને સચેત રહેવું જરૂરી છે. \n\nધ્યાનમાં રાખવા જેવી બાબતો \n\nપહેલા તો જૂઓ કે કેટલી રકમ ઉધાર લેવી છે. માસિક હપતા એવા ન હોવા જોઈએ તે હેરાનગતિ થાય. \n\nઘણા નાણાકીય નિષ્ણાતોનો ફંડા છે કે ઑટો લોન તમારા માસિક આવકના 15 ટકાથી વધુ ન હોવી જોઈએ. \n\nએ જ રીતે પર્સનલ લોનની ઈએમઆઈ માસિક આવકના દસ ટકાથી વધુ ન હોવી જોઈએ.\n\nબીજો ફંડા એ છે કે લોન સહિત કુલ લેણદારી પગારના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. કારણ કે નિવૃત્તિ વખતે કોઈ લોન નહીં આપે. \n\nઆથી તમામ ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરવા માટે યોગ્ય સમયે પ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદભાઈનાં પત્નીનું નિધન\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત રાજ્ય ફૅર પ્રાઇઝ શૉપ્સ ઍન્ડ કેરોસીન ઍસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદભાઈ મોદીનાં પત્ની ભગવતીબહેન મોદીનું 55 વર્ષની વયે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાદુરસ્ત તબિયતને પગલે ભગવતીબહેનને બુધવારે સવારે હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને હૃદયનો હુમલો આવ્યો હતો. \n\nઅસરવાની સિવિલ હૉસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું ઍસોસિએશનના હોદ્દેદાર હર્ષદભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું. \n\nવરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથે પ્રહ્લાદભાઈ મોદીએ આ વાતની પુષ્ટિ કરી હતી. \n\nપ્રહ્લાદભાઈના જણાવ્યા અનુસાર ભગવતીબહેન ભારે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરથી પીડાતાં હતાં. \n\nભગવતીબહેન પરિવાર સાથે અમદાવાદના સેટેલાઇટમાં આવેલા દેવપ્રિયા બંગલોઝમાં રહેતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા SSG હૉસ્પિટલ આગ : વૅન્ટિલેટરથી કોવિડ વૉર્ડના ICUમાં આગ લાગી?\\nસારાંશ: વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં મંગળવારે આગ લાગવાની ઘટના ઘટી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસએસજી હૉસ્પિટલમાં આગ લાગી હતી એ વૉર્ડનું વૅન્ટિલેટર\n\nICU વૉર્ડમાં જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યાં મંગળવારે સાંજે અંદાજે સાત વાગ્યે આગ લાગવાની ઘટના ઘટી હતી.\n\nમંગળવારના રાત્રે 11 વાગ્યા સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં કોઈએ જીવ ગુમાવ્યા નથી.\n\nઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં તથા જામનગર અને બોડેલી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પણ આગ લાગી હતી, એ ક્રમમાં રાજ્યમાં કોવિડ વૉર્ડમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે.\n\nઆ આગ કેવી રીતે લાગી એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વધુ ચાર અઠવાડિયા માટે નજરકેદ રહેશે પાંચ ઍક્ટિવિસ્ટ્સ\\nસારાંશ: ભીમા કોરેગાંવ હિંસાના મામલે નજરકેદ રહેલા પાંચ ઍક્ટિવિસ્ટ્સને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સર્વોચ્ચ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમે સ્પેશિલય ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ધરપકડની તપાસ કરાવવાનો ઇન્કાર કરી દીધો છે અને વધુ ચાર અઠવાડિયા માટે તેમને નજરકેદમાં રાખવાને મંજૂરી આપી છે. \n\nગત વર્ષે મહારાષ્ટ્રના પુણેની પાસે ભીમા કોરેગાંવ ખાતે જાતીય હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. \n\nશુક્રવારે ત્રણ જજોની ખંડપીઠે 2:1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ત્રણમાંથી બે જજોને લાગ્યું હતું કે, 'પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે સંબંધના પ્રાથમિક પુરાવા મળ્યા છે.'\n\nજસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદા સાથે અસહમતિ દર્શાવી હતી અને મહારાષ્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : ભારતે સેમિફાઇનલ પહેલાં શું કરવું જોઈએ?\\nસારાંશ: હેડિંગ્લે, લીડ્ઝમાં ભારત શ્રીલંકા વિરુદ્ધ પોતાની અંતિમ લીગ મૅચ રમવા જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીમ પહેલેથી સેમિફાઇનલ માટે પહેલાં જ ક્વૉલિફાઈ કરી ચૂકી છે એટલે કોહલીની ટીમને હવે હારવાની ચિંતા નહીં રહે. \n\nપરંતુ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મૅચ પહેલા થનારી ટીમ ઘોષણામાં નજર રવીન્દ્ર જાડેજા અને મયંક અગ્રવાલ પર રહેશે. \n\nજી હા, હાલ ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં ભારતીય ટીમમાં આ જ બે ખેલાડીઓ છે કે જેમને અત્યાર સુધી મૅચમાં રમવાની તક મળી નથી. \n\nરવીન્દ્ર જાડેજા તો શરૂઆતથી જ ટીમનો ભાગ રહ્યા છે પરંતુ મયંક અગ્રવાલને ગત અઠવાડિયે જ ટીમનો ભાગ બનવા માટે ભારતથી બોલાવવામાં આવ્યા છે. \n\nકોચ રવિ શાસ્ત્રી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : શું અમ્પાયરે ઇંગ્લૅન્ડને વધારાનો એક રન આપી દીધો હતો, જેથી ન્યૂઝીલૅન્ડ હારી ગયું?\\nસારાંશ: ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મૅચ એવી તો રસાકસી ભરી રહી કે બંને ટીમના ફેન્સ દંગ રહી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રન લેતી વખતે સ્ટોક્સના બૅટ પર ઓવર થ્રોનો બૉલ વાગ્યો હતો\n\nક્રિકેટ ઇતિહાસની આ કદાચ પહેલી એવી ફાઇનલ હશે કે જેમાં સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી. \n\nઆ ટાઇને કારણે વર્લ્ડ કપનું ટાઇટલ કોને આપી શકાય તેનો નિર્ણય સુપર ઓવરમાં વધારે બાઉન્ડ્રી મારવાના નિયમ દ્વારા કરવો પડ્યો.\n\nજોકે, એ સિવાય પણ એક એવા નિયમની હાલ ચર્ચા ચાલી રહી છે, જેને કેટલાક લોકો ન્યૂઝીલૅન્ડની હારનું કારણ માની રહ્યા છે. \n\nવિજયની જાહેરાત બાદ બંને ટીમના સમર્થકો બે પક્ષમાં વિભાજિત થઈ ગયા છે. \n\nઇંગ્લૅન્ડનું સર્મથન કરનારા લોકોનું કહેવું હતું કે નિયમ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપની એક સુપર ઓવરમાં જ જાણે કે એક વર્ષ મોટા થઈ ગયા - ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાને જોક માર્યો\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા અર્ડર્ને ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાના દેશ ન્યૂઝીલૅન્ડને મળેલી ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ જોક્સ મારતાં કહ્યું કે આ હાર માનસિક રીતે આઘાતજનક હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમણે ન્યૂઝ આઉટલેટ આરએનઝેડ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને તેમની ટીમ પર \"માન્યામાં ન આવે તેવો ગર્વ\" છે.\n\nસોશિયલ મીડિયા પર ઘણા લોકો કહે છે કે ન્યૂઝીલૅન્ડની ટીમ ભલે મૅચ હારી ગઈ હોય, પરંતુ તેણે લોકોનાં દિલ જીતી લીધાં છે. \n\nન્યૂઝીલૅન્ડ ટેકનિકલ રીતે બાઉન્ડરીના નિયમને કારણે હારી ગયું અને તેણે ઇંગ્લૅન્ડને પહેલી વાર વર્લ્ડ કપ જીતવાની તક આપી.\n\nમિસ અર્ડર્ને રેડિયો ન્યૂઝીલૅન્ડને કહ્યું, \"મને લાગે છે કે ન્યૂઝીલૅન્ડના અનેક લોકોની જેમ મને પણ ઘણો માનસિક રીતે આઘાત લાગ્યો છે.\"\n\n\"પરંતુ કોઈ પણ પ્રકારના છેવટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને ચૅમ્પિયન બનાવનારો એ હીરો જેના પિતાને પડી રહી છે ગાળો\\nસારાંશ: લૉર્ડ્ઝના મેદાન પર ઇંગ્લૅન્ડની જીતમાં ભલે ભાગ્યની મહત્ત્વની ભૂમિકા રહી હોય પરંતુ ટીમને જીતની મંઝિલ સુધી પહોંચાડનારા બેન સ્ટોક્સ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ન્યૂઝીલૅન્ડના બૉલરો ઇંગ્લૅન્ડના ટૉપ ઑર્ડરને પેવેલિયનમાં મોકલી ચૂક્યા હતા ત્યારે બેન સ્ટોક્સે ધમાકેદાર બેટિંગ કરી હતી.\n\nતેમની 84 રનોની નોટ આઉટ ઇનિંગને કારણે જ વર્લ્ડ કપની ફાઇનલ ટાઇ સુધી પહોંચી શકી હતી. \n\nજે બાદ થયેલી સુપર ઓવરમાં ઇંગ્લૅન્ડે બનાવેલા 15 રનોમાં સ્ટોક્સે આઠ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, સુપર ઓવરમાં પણ પણ મૅચ ટાઇ થઈ હતી. \n\nએવામાં વર્લ્ડ કપના ચૅમ્પિયનનો નિર્ણય બાઉન્ડ્રીના આધારે થયો, આ મૅચમાં બેન સ્ટોક્સના બૅટથી બે સિક્સ અને ચાર બાઉન્ડ્રી વાગી હતી. \n\nએ વાત જાહેર છે, ઇંગ્લૅન્ડને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વસીમ જાફર પર સાંપ્રદાયિકતાના આરોપ મામલે ક્રિકેટ સ્ટાર્સ ચૂપ કેમ છે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: વસીમ જાફર પર સાંપ્રદાયિકતાના આરોપ મુદ્દે ક્રિકેટ જગતમાં નામમાત્રની પ્રતિક્રિયા પર આપણે સૌ હેરાન કેમ છીએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑપનર વસીમ જાફર\n\nપહેલી વાત એ છે કે ભારતના ભૂતપૂર્વ ઑપનિંગ બૅટ્સમૅન વસીમ જાફર પર ડ્રેસિંગ રૂમની અંદર સાંપ્રદાયિક ભેદભાવ કરવાનો આરોપ કોણે લગાવ્યો છે?\n\nઉત્તરાખંડ ક્રિકેટ ઍસોસિયેશને હાલ સુધી આ કેસમાં એક બીજાને ખારિજ કરતી દલીલો આપી છે જોકે એક અધિકારીએ મને કહ્યું કે આ કેસ કાંઈ પણ હોઈ શકે છે પરંતુ સાંપ્રદાયિક નથી.\n\nખરેખર, રમતની દુનિયામાં ધર્મ ક્યારેય ચર્ચાનો મુદ્દો રહ્યો નથી. ક્યારેય નહીં.\n\n1967માં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મંસૂર અલી ખાન પટૌડી પોતાની સાથે એવી સંસ્કૃતિ લઈને આવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇબ્રન્ટ ગુજરાત 2019 : મોદીનું 'રીફૉર્મ, પરફૉર્મ ઍન્ડ ટ્રાન્સફૉર્મ' શું સૂચવે છે?\\nસારાંશ: ગાંધીનગર ખાતે દ્વિવાર્ષિક નવમી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમૅન્ટ સમિટ-2019નું ઉદ્‌ઘાટન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના CEOની છટાથી ઉપસ્થિત વ્યવસાયી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે મૂડીરોકાણ અને વેપાર વિકસાવવા માટે આજની ઘડી રળિયામણી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"9મી વાઇબ્રન્ટ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nભારત એક એવો દેશ છે કે જ્યાં ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ આ ત્રણેય બાબતોનો સુભગ સમન્વય સુલભ છે. \n\nત્યારે ઇન્વેસ્ટમૅન્ટ માટેનો માહોલ સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં ભારતે 65 ક્રમાંકની છલાંગ લગાવી છે. \n\n2014માં 142માં ક્રમે રહેલું ભારત હવે 77માં ક્રમે આવી ગયું છે અને હજુ તેઓ આ પ્રગતિથી સંતુષ્ટ નથી. \n\nમોદીએ કહ્યું, \"આગામી 50 વર્ષમાં ભારત પ્રથમ ક્રમાંકે પહોંચે એવી અમારી નેમ છે.\" \n\nમોદીએ ઉમેર્યું હતું કે જીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇરલ થયેલી આ તસવીરમાં કોણ છે અને સત્ય શું?\\nસારાંશ: હાલમાં એક તસવીર જોવા મળી રહી છે, જેના આધારે સેંકડો કાર્ટૂન્સ અને મેમેઝ વહેતાં થયાં છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુરશી પર બેઠાં છે, જ્યારે તેમની સામે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ઊભા છે, સાથે જ દુનિયાના મોટાં નેતાઓ પણ જોવા મળી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જી-7 દેશોમાં સામેલ વિશ્વના નેતાઓની આ તસવીર વાઇરલ થઇ છે\n\nઆ તસવીર કેનેડામાં આયોજિત જી-7 સંમેલનની છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત નિવેદનમાં સામેલ થવાની ના પાડી દીધી હતી. \n\nઆ તસવીર જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ કરી છે. \n\nદુનિયાભરના લોકો આ તસવીર અંગે વાતો કરી રહ્યાં છે. લોકો પોતાની રીતે અંદાજ લગાવી રહ્યાં છે કે આખરે આ તસવીરમાં શું થઈ રહ્યું છે?\n\nવાંચો આ તસવીરમાં કોણ-કોણ સામેલ છે અને જી-7 સંમેલનમાં શું થયું?\n\n1. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયગ્રાનો ઉપયોગ કરતાં પહેલાં આ વાંચી લેજો\\nસારાંશ: યુકેમાં કેટલીક ફાર્મસીમાંથી હવે નપુંસકતા ધરાવતા પુરુષો પ્રિસ્ક્રીપ્શન વગર વાયગ્રા કનેક્ટ ખરીદી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોગ્ય નિષ્ણાતો માને છે કે તેના કારણે હવે ઉત્થાનની સમસ્યા ધરાવતા ઘણા પુરુષો વધારે સહેલાઈથી આ દવા મેળવી શકશે. \n\nયુકેમાં દર પાંચમા પુખ્ત પુરુષને એટલે કે 43 લાખ લોકોને શિશ્ન ઉત્થાનની સમસ્યા છે એમ મનાય છે.\n\nજોકે, બીજી દવાઓની જેમ વાયગ્રાને કારણે પણ આડઅસરો થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.\n\nઆ નાનકડી બ્લૂ રંગની પીલ ખરીદતા પહેલાં પુરુષોએ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?\n\nકોણ લઈ શકે?\n\nવાયગ્રા કનેક્ટ નપુંસકતા ધરાવતા પુરુષો માટે જ છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઈ વ્યક્તિ વાયગ્રા કનેક્ટ ખરીદી શકશે નહીં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયનાડ : રાહુલ ગાંધીના 'પાકિસ્તાન કનેક્શન'નું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાયનાડમાં રાહુલ ગાંધીની ચૂંટણી રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવ્યા હોવાનું સોશિયલ મીડિયા પર લખાઈ રહ્યું છે, સાથે જ કેરળમાં કૉંગ્રેસની ઑફિસને ઇસ્લામિક રંગથી રંગવામાં આવી હોવા અંગે પણ પોસ્ટ કરાઈ રહી છે. \n\nવાયનાડ બેઠકમાં મતદારોની સંખ્યા મામલે પણ સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી છે. લોકો હિંદુ અને મુસ્લિમ મતદાતાઓની સંખ્યા મામલે અલગઅલગ પ્રકારના દાવા કરી રહ્યા છે. \n\nઆ મામલે બીબીસીએ તેની તપાસ બાદ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. \n\nપરંતુ રાહુલ ગાંધીએ વાયનાડ સંસદીય બેઠક પરથી ઉમેદવારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વારાણસી : 80 મુસ્લિમ ઘરોમાં હિંદુ મંદિર મળવાનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ઘણી પ્રાચીન ઇમારતો વિધ્વંસ કરાતી હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી કાશી- વિશ્વનાથ કૉરિડૉર પ્રોજેક્ટ માટે મુસ્લિમોનાં 80 ઘર તોડી પડાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે કે કાશી વિશ્વનાથ કૉરિડૉર પ્રોજેક્ટ માટે મુસ્લિમોનાં 80 ઘર તોડી પડાયાં છે\n\nવીડિયો સાથે જે કૅપ્શન આપવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે, \"કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા નદી સુધીનો રસ્તો વધારે પહોળો કરવા માટે મોદી સરકારે રસ્તામાં આવતાં મુસ્લિમોનાં 80 ઘરોને ખરીદી લીધાં છે, જ્યારે સાફ-સફાઈ કરવાનું શરૂ કર્યું તો આ ઘરોની અંદરથી 45 જૂનાં મંદિરો મળી આવ્યાં છે.\"\n\nઅરુણ નામની વ્યક્તિએ બે વીડિયો દર્શાવતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે\n\nસોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વીડિયોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના અજય રાય કોણ છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના વારાસણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે કૉંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં એવી ચર્ચા હતી કે કૉંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસીથી ટિકિટ આપશે. \n\nઆ મામલે પ્રિયંકાએ પણ કહ્યું હતું કે કૉંગ્રેસના અધ્યક્ષ તેમને કહેશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. \n\nઅજય રાય વર્ષ 2014માં પણ વારાણસીથી કૉંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ બીજી વખત નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. \n\nઆજે નરેન્દ્ર મોદી વારાણસીમાં રોડ શૉ ચાલી રહ્યો છે. મોદી આવતીકાલે 26 એપ્રિલે ઉમેદવારીપત્ર દાખલ કરશે. \n\nઆ બેઠક પર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉતારશે એમ કહેવાતું હતું પરંતુ કૉંગ્રેસે જૂના ઉમેદવાર અજય રાયને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ ગાંડો થયો છે? વિકાસ તો ના પાડે છે\\nસારાંશ: પહેલા સોનમ ગુપ્તા બેવફા થઈ અને હવે વિકાસ ગાંડો થયો છે. વિઝા વિના ગુજરાતના લાખો ફોનમાં પ્રવાસ કરી ચૂકેલા વિકાસના વાઇરલ મેસેજીસની ખરી કિંમત જેમનું નામ વિકાસ છે તેમણે ચૂકવવી પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ કલાલે વિકાસના મેસેજીસની સામે એક નવો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો\n\nઆખા રાજ્યમાં વિકાસ વિશે વાઇરલ થયેલા સંખ્યાબંધ મેસેજીસને કારણે તેમને વિચિત્ર અનુભવો થઈ રહ્યા છે. \n\nકોઈ વિકાસ તેને હળવાશથી લઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિકાસને આ પ્રકારના વાઇરલ મેસેજથી દુઃખ થઈ રહ્યું છે. \n\nતો કેટલાક વિકાસ એવા પણ છે, જેમની સર્જનાત્મકતાને કારણે એ આ મેસેજીસ પર ગીત લખવાનું વિચારી રહ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nગુજરાતના દલિતો : માર, મૃત્યુ પછી મૂંછનો વારો?\n\n‘ગાય મરે તો ધમાલ, દલિત મરે ત્યારે મૌન’\n\n‘વિકાસ ગાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબે : કાનપુરનો એ ખતરનાક ગૅંગસ્ટર જેની વિરુદ્ધ પોલીસ પણ જુબાની નથી આપતી\\nસારાંશ: કાનપુરમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા જબરદસ્ત હુમલામાં આઠ પોલીસકર્મી માર્યા ગયા અને સાત પોલીસકર્મી ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ દુબે\n\nવિકાસ દુબેની ઉજ્જૈનથી મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.\n\nમાર્યા ગયેલાઓમાં બિલ્હોરના પોલીસ ક્ષેત્ર અધિકારી દેવેન્દ્ર મિશ્ર અને એસઓ શિવરાજપુર મહેશ યાદવ પણ સામેલ છે. વિકાસ દુબેની ધરપકડ કરવા માટે આ ટીમ ગઈ હતી. વિકાસ ઉપર ન માત્ર ગુનાઓના ગંભીર આરોપ છે પણ સાથે જ ડઝનબંધ કેસ પણ નોંધાયેલા છે. રાજકીય પક્ષોમાં પણ વિકાસ દુબેની ખાસ્સી પહોંચ હોવાનું કહેવાય છે.\n\nકાનપુરના ચૌબેપુર થાણામાં વિકાસ દુબે વિરુદ્ધ કુલ આઠ કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા અને હત્યાની કોશિશ જેવા અનેક ગંભીર કેસ પણ સામેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય માલ્યાની અરજી નકારાઈ, કેટલા દિવસમાં ભારત પરત આવશે?\\nસારાંશ: આ અરજી નકારાયા બાદ વિજય માલ્યા પાસે બ્રિટનમાં લગભગ તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. હવે તેમને 28 દિવસોની અંદર ભારત મોકલી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનની સુપ્રીમ કોર્ટે ભારતીય વેપારી વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ કરેલી અરજીને નકારી દીધી છે. ભારતે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા છે. \n\nહવે આ મામલે બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે તેના પર અંતિમ નિર્ણય લેવાનો છે. \n\nઆ પહેલાં બ્રિટનની હાઈકોર્ટે પણ માલ્યાની અરજી નકારી દીધી હતી. \n\nલિકર કિંગના નામથી ફેમસ 64 વર્ષના દારૂના વેપારી વિજય માલ્યાએ ભારતમાં પ્રત્યપર્ણ કરવાના આદેશ સામે અરજી કરી હતી. \n\nમાલ્યાના તમામ વિકલ્પો ખતમ \n\nબીબીસી સંવાદદાતા ગગન સભરવાલે જણાવ્યું કે આ ચુકાદા બાદ માલ્યા પાસે તમામ કાયદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી ચૂંટણીસભામાં ભાષણ કરતાં કરતાં ઢળી પડ્યા\\nસારાંશ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરી રહેલા મુખ્ય મંત્રી વિજય રૂપાણી વડોદરામાં ભાષણ કરતાં કરતાં જ ઢળી પડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્યસ્ત ચૂંટણીપ્રચાર કાર્યક્રમને કારણે બ્લડ પ્રેશર ઘટી ગયું હોવાનું અને તેને કારણે ચક્કર આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને હાલ તેમની તબિયત સારી છે.\n\nવિજય રૂપાણીને તાત્કાલિક સભા અટકાવી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે અને યુએન મહેતા હૉસ્પિટલમાં તેમની આગળ તપાસ થશે. \n\nગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ટ્વિટ કરીને કહ્યું છે કે વિજય રૂપાણી હવે સ્વસ્થ છે.\n\nઆ અગાઉ વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધન કરતી વખતે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભા સત્રમાં ગુજરાત સરકાર કથિત 'લવ જેહાદ' વિરોધી કાયદો લાવવા જઈ રહી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિદેશથી મદદ ન લેવાની મનમોહન સિંહે શરૂ કરેલી પરંપરા પીએમ મોદીએ કેમ તોડી?\\nસારાંશ: કોરોના મહામારીની ભયાનકતાએ ભારતને વિદેશોમાંથી મદદ લેવા પર મજબૂર કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ\n\nકહેવાય છે કે મોદી સરકારને 16 વર્ષ જૂની પરંપરા મજબૂરીમાં બદલવી પડી છે, જેમાં વિદેશી ઉપહાર, દાન અને મદદ નહીં લેવાનો નિર્ણય લેવાયો હતો.\n\nકોરોનાના કેસ અને મૃત્યુ વધતાં ભારતમાં મેડિકલ ઓક્સિજન, દવાઓ અને અનેક ઉપકરણો નકામાં સાબિત થઈ રહ્યાં છે.\n\n16 વર્ષ પહેલાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે સુનામીસંકટના સમયે નિર્ણય લીધો હતો કે ભારત હવે પોતાના દમ પર લડાઈ લડી શકે છે, આથી કોઈ વિદેશી મદદને સ્વીકારશે નહીં. પણ હવે સ્થિતિ એવી છે કે મોદી સરકાર બાંગ્લાદેશ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિદેશી મીડિયામાં કેવી રીતે બદલાય છે મોદીની હવા\\nસારાંશ: પાંચ વર્ષ પહેલાં દેશમાં પ્રથમ બિનકૉંગ્રેસી સરકાર બન્યા બાદ એવા ઘણા મોકા આવ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયાએ વડા પ્રધાન મોદી પર કવર સ્ટોરી કરીને વિવિધ રીતે તેમના કાર્યકાળ અને કાર્યશૈલી પર ટીકા-ટિપ્પણીઓ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ ઘટનાક્રમમાં તાજી કડી અમેરિકાના ટાઇમ મૅગેઝિનની છે જેમાં એમણે લખ્યું કે 'શું દુનિયાની સૌથી મોટી લોકશાહી આવનારા પાંચ વર્ષ મોદી સરકારને સહન કરી શકશે?'\n\nભારતના બજારમાં 20 મેના રોજ પ્રકાશિત થનારા ટાઇમ મૅગેઝિનના અંકની કવર સ્ટોરીની તસવીર સાથે અમેરિકન સામયિકે ટ્ટીટ કર્યું છે.\n\nટાઇમ મૅગેઝિનની વેબસાઇટ પર પ્રકાશિત સ્ટોરીના કવર પૅજ પર મોદીને 'India's Divider In Chief' તરીકે રજૂ કરવામાં આવ્યા જેના પર ઘણો વિવાદ થયો છે. \n\nધ્યાન આપવાની વાત એ છે કે ચાર વર્ષ અગાઉ 2015ના મે મહિનાના અંકમાં ટાઇમ મૅગેઝિને વડા પ્રધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ ખરેખર હારી રહ્યો છે?\\nસારાંશ: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સાત ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતદાનની શરૂઆત છત્તીસગઢથી શરૂ થઈ, જ્યાં 12 નવેમ્બરના રોજ 18 બેઠકો માટે મતદાન થયું હતું. મતદાનનો અંત રાજસ્થાન અને તેલંગણાની તમામ બેઠકોના મતદાન સાથે થયો.\n\nદેશની ઘણી ન્યૂઝ ચેનલોએ અલગઅલગ સર્વેક્ષણ એજન્સીઓના સહયોગથી ઍક્ઝિટ પોલનાં પરિણામો શુક્રવારે સાંજે જાહેર કરી દીધાં.\n\nમોટાભાગનાં સર્વેક્ષણોમાં રાજસ્થાનમાં સત્તાધારી પક્ષ ભાજપ હારી રહ્યું છે, તેવું દર્શાવવામાં આવ્યું. ઍક્ઝિટ પોલનાં આ પરિણામોને જોતા ભાજપનું ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.\n\nજનધારણા મુજબ, હાલમાં મોટાભાગની ન્યૂઝ ચેનલો સત્તા સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ જ્યારે બોલરોની ધોલાઈ કરતો નથી ત્યારે શું કરે છે?\\nસારાંશ: વિરાટ કોહલી એટલે ભારતીય ક્રિકેટના એવા સ્ટાર કે જે આ દિવસોમાં ક્રિકેટ જગતમાં ટોચ પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણે બેટથી ધમાલ કરવાની વાત હોય કે ભારતીય ટીમના સુકાની તરીકે ટીમને એક આક્રમક સેનાના રૂપમાં પરિવર્તિત કરવાની, કોહલીની છાપ દરેક જગ્યાએ નજર આવી રહી છે.\n\nપરંતુ વિરાટ કોહલી જ્યારે બોલરોની ધોલાઈ કરતા નથી ત્યારે શું કરે છે?\n\nઅનુષ્કાનો સાથ\n\nશું તમે એ તો નથી વિચારતા કે તે પોતાનો ખાલી સમય અનુષ્કા શર્મા સાથે પસાર કરે છે. \n\nક્રિકેટ અને અનુષ્કા સિવાય કોહલીના જીવનમાં બીજા રંગો વિશે પત્રકાર રાજદિપ સરદેસાઈના ભારતીય ક્રિકેટના 11 પ્રખ્યાત સ્ટાર્સ પર રજુ થયેલા પુસ્તક ડેમોક્રેસીઝ 11માં મળે છે.\n\nઉદાહરણ તરીકે રમત બાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ આરોગ્ય દિવસ: દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના 'મોદીકેર' કામ કરશે?\\nસારાંશ: આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. દરેક વ્યક્તિ કે સમુદાયને આર્થિક ભારણ વગર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (WHO) વર્ષ 2018 માટે 'યુનિવર્સલ હેલ્થ કવરેજ'ની થીમ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમામ સભ્ય રાષ્ટ્રોએ સાતત્યસભર વિકાસના લક્ષ્યાંક હેઠળ 2030માં તમામ નાગરિકોને પરવડે તેવા દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું ધ્યેય સ્વીકાર્યું છે. \n\nભારત સરકાર દ્વારા પણ નાણાકીય વર્ષ 2018-19ના બજેટમાં 'નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ'ની જાહેરાત કરવામાં આવી છે. \n\nભાજપ દ્વારા આ યોજનાને 'મોદીકેર' તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ શું તે સફળ થશે?\n\nભારત હાલમાં જાહેર આરોગ્યસંભાળ પર તેના જીડીપીના એક ટકાથી વધુનો ખર્ચ કરે છે\n\nલાખો લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે ભારત સરકારે જાહેર કરેલી નવી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ પર્યાવરણ દિવસ : શું 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે?\\nસારાંશ: ગુહમંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ 2019માં ચોમાસા દરમિયાન 1874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્લાઇમેટ સેન્ટ્રલ રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે એવું સંશોધકોનું માનવું છે. \n\nવાતાવરણીય ફેરફારોની સમાજ પર અપ્રમાણસર અસર થાય છે. આના કારણે વાતારવણીય રંગભેદના નવા યુગની શરૂઆત થવાની ભીતી છે. \n\nબીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.\n\nજુઓ આ સિરીઝનો બીજો વીડિયો.\n\nપ્રોડ્યુસર-વામસી ચૈતન્ય \n\nઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો ઘરેબેઠાં ભણો\\nસારાંશ: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ એક વૈભવ સમાન છે, જે મોટાભાગના લોકોને પરવડી નથી શકતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેનફર્ડ યુનિવર્સિટી તબીબી વિજ્ઞાનથી લઈને ફોટોગ્રાફીના કોર્સનું શિક્ષણ આપે છે\n\nઆ યુનિવર્સિટીઓના કોર્સ ખર્ચાળ પણ હોય છે અને પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા પણ વધુ હોય છે. જે-તે યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા ઉચ્ચ માપદંડો પ્રમાણે વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય પણ દર્શાવવું પડે છે. \n\nઅરજી માટેની પ્રક્રિયા પણ અટપટી હોય છે. દર વર્ષે એવા અસંખ્ય વિદ્યાર્થીઓ હોય છે જેમને પ્રવેશ નથી મળતો.\n\nઇન્ટરનેટ અને આ યુનિવર્સિટીઓની પહેલના કારણે તેમના કેટલાંક કોર્સ હવે સૌના માટે ઉપલબ્ધ છે અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર. \n\nતમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વમાં સાયબર હુમલા માટે રશિયા જવાબદાર : અમેરિકા-બ્રિટન\\nસારાંશ: પશ્ચિમી દેશોએ રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગ પર વિશ્વભરમાં સાયબર હુમલા કરવાના આરોપ લગાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅમેરિકા, બ્રિટન અને નેધરલૅન્ડે આરોપ લગાવ્યો છે કે રશિયાએ કેટલીક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પર સાયબર હુમલા કર્યા છે.\n\nઅમેરિકાના સંરક્ષણ મંત્રાલયે રશિયાના કથિત સાત એજન્ટો સામે સાયબર હુમલાના ષડયંત્રનો આરોપ લગાવી ગુનો દાખલ કર્યો છે.\n\nઅમેરિકાનો દાવો છે કે ફિફા, વર્લ્ડ ઍન્ટિ-ડૉપિંગ એજન્સી અને અમેરિકાની એક પરમાણુ કંપની તેમનાં નિશાના પર હતી.\n\nવળી આ તમામ પર 'ઑર્ગેનાઇઝર ફૉર ધી પ્રૉહિબિશન ઑફ કેમિકલ વેપન (ઓપીસીડબ્લ્યૂ) સંસ્થાના કમ્પ્યૂટર હૅક કરવાની કોશિશ કરવાનો પણ આરોપ છે.\n\nઆ સંસ્થા બ્રિટનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિસર્જન બાદ આ ગણપતિ હરે છે માછલીઓની ભૂખનું દુઃખ\\nસારાંશ: મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે મુંબઈમાં એક સંસ્થા એવી ગણેશ મૂર્તિઓનો ઉપયોગ કરે છે, જે માત્ર ઇકોફ્રેન્ડલી જ નહીં....પરંતું માછલીઓની પણ દોસ્ત બની રહે છે.\n\nમુંબઈની સ્પ્રાઉટ સંસ્થા છેલ્લા છ વર્ષોથી, ફિશ ફૂડ ગણેશજી બનાવવાનું શીખવે છે. \n\nતેઓ પહેલા માટીમાંથી યોગ્ય આકારે ગણેશની મૂર્તિ તૈયાર કરે છે, ત્યાર બાદ તેની નીચેના ભાગમાંથી માટી કાઢી લેવામાં આવે છે.\n\nઅને તેને રંગકામ કરવામાં આવે છે. મૂર્તિ તૈયાર થયા બાદ તેઓ મૂર્તિના નીચેના ભાગેથી ફીશ ફૂડ અંદર ભરે છે અને બાદમાં તેને કાગળથી પૂરી દેવામાં આવે છે....અને આ રીતે તૈયાર થાય છે માછલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિહિકલ સ્ક્રૅપ પૉલિસી : તમારી જૂની કાર ભંગારમાં તો જશે પણ તમને શું મળશે?\\nસારાંશ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિહિકલ સ્ક્રૅપ પૉલિસી (ગાડીઓનાં ભંગારમાં જવા અંગેની નીતિ)ની જાહેરાત કરી છે. આ નીતિ મુજબ જૂની ગાડીઓને સ્ક્રૅપ કરવા બદલ વાહન માલિકને વિવિધ લાભો આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિહિકલ સ્ક્રૅપ પૉલિસી શું છે?\n\nભારતમાં વિહિકલ સ્ક્રૅપ પૉલિસીની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી અને નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વેળા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ પૉલિસી વિશે માહિતી આપી હતી.\n\nનીતિન ગડકરીએ જે વિહિકલ સ્ક્રૅપ પૉલિસીની જાહેરાત કરી છે, તે અંતર્ગત 15 વર્ષ જૂનાં કૉમર્સિયલ વાહનો અને 20 વર્ષ જૂનાં ખાનગી વાહનોનું જો ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો આવા વાહનોનું રજિસ્ટ્રેશન આપોઆપ રદ થઈ જશે. જો જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું હશે તો વાહન માલિકને મોટી રકમ ચૂકવવી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેનેઝુએલા મંદી: મદુરોએ બ્રાઝિલ બૉર્ડર કેમ બંધ કરી?\\nસારાંશ: વેનેઝુએલાના શાસક નિકૉલસ મદુરોએ બ્રાઝિલ બૉર્ડર બંધ કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાત એ સમયે કરાઈ છે જ્યારે વેનેઝુએલા માટે વૈશ્વિક સહાયની ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ કૉલમ્બિયાની બૉર્ડર પણ બંધ કરવાની પ્રક્રિયામાં છે.\n\nતેઓ દેશમાં મંદીની વાતને નકારી કાઢે છે.\n\nવિરોધ પક્ષના નેતા જુઆન ગુઆઇદો રાજધાની કૅરાકસ થી કૉલમ્બિયા સુધીના કાફલાનું નેતૃત્વ કરશે.\n\nશુક્રવારે કૉલમ્બિયાની હદમાં વેનેઝુએલા માટે ફાળો એકઠું કરવા માટે કૉન્સર્ટ યોજાશે. એ જ વખતે મદુરોની સરકાર ત્યાંથી 980 ફૂટના અંતરે તેમનો કાર્યક્રમ યોજશે.\n\nરાષ્ટ્રીય ઍસેમ્બલીના નેતા ગુઆઇદો ગયા મહિને થયેલા સરકાર વિરોધી આંદોલન દરમિયાન પોતાને વચગાળાના નેતા જાહેર કરી ચૂક્યા છે. વેનેઝુએલાની સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેસ્ટ ઇન્ડીઝના એ બૉલરો જેમની સામે કોહલી-પૂજારા ફેલ થયા\\nસારાંશ: એટીંગા ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે જ ભારતે ભલે 200થી વધારે રન કરી લીધા હોય, પરંતુ સામે હકીકત એ છે કે 6 વિકેટ ગુમાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ફક્ત સ્કોરબૉર્ડ જોઈને વેસ્ટ ઇન્ડીઝના બૉલરો વિશે વધારે ખબર નહીં પડે.\n\nવેસ્ટ ઇન્ડીઝના ઝડપી બૉલરોની ઘાતક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય કે રન મશીન વિરાટ કોહલી અને વર્તમાન ટેસ્ટ ટીમમાં સૌથી ભરોસાપાત્ર બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારા 10નો આંક પણ પાર ન કરી શક્યા.\n\nપૂજારા કેમારની ઝડપનો શિકાર બન્યા, જ્યારે કોહલીને શૅનન ગ્રેબ્રિયલે સસ્તામાં આઉટ કરી દીધા.\n\nચાહકોને આશા હતી કે આ વિરાટ કોહલી ટેસ્ટ મૅચમાં કૅપ્ટન તરીકે એમની 19મી સદી કરશે અને રિકી પોન્ટિંગનો રેકર્ડ તોડશે.\n\nજોકે, હજી એમની પાસે બીજી ઇનિંગમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપ જાસૂસી : પ્રિયંકા ગાંધીની જાસૂસી થઈ હતી, કૉંગ્રેસનો આરોપ\\nસારાંશ: કૉંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે તેમનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વૉટ્સઍપની જાસૂસી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જેમના મોબાઇલ હૅક થયા, તેમને વૉટ્સઍપ દ્વારા મૅસેજ મોકલવામાં આવ્યા હતા, આવો મૅસેજ પ્રિયંકા ગાંધીને પણ મળ્યો હતો. \n\nસુરજેવાલાએ દાવો કર્યો હતો કે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વૉટ્સઍપ જાસૂસી અંગે જાણતી હતી, પરંતુ તે સમયે આ વાતને દબાવી રાખવામાં આવી હતી. \n\nકેન્દ્રીય આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદ ચૂંટણી પૂર્વે વૉટ્સઍપ તથા ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, પરંતુ આ મુદ્દે ચર્ચા કરી નહોતી.\n\nસ્પાયવૅર બનાવનારી કંપનીનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપની નવી પૉલિસી ખતરાની ઘંટડી, શું છે નવા ફેરફાર?\\nસારાંશ: ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ ભારતમાં તેના યુઝરો માટે પોતાની પ્રાઇવસી પૉલિસી અને શરતોમાં ફેરફાર કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોનું માનવું છે કે વૉટ્સઍપ બળજબરીપૂર્વક આ સંમતિ લઈ રહ્યું છે.\n\nવૉટ્સઍપે પ્રાઇવસી પૉલિસી અને ટર્મ્સમાં ફેરફારની સૂચના ઍન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝરોને નૉટિફિકેશન દ્વારા આપી હતી.\n\nઆ નૉટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો નવી અપડેટને આઠ ફેબ્રુઆરી, 2021 સુધી નહીં સ્વીકારો તો વૉટ્સઍપ ઍકાઉન્ટ ડિલીટ કરી દેવાશે.\n\nએટલે કે પ્રાઇવસીના નવા નિયમો અને નવી શરતોને મંજૂરી આપ્યા વગર આઠ ફેબ્રુઆરી બાદ આપ વૉટ્સઍપનો ઉપયોગ નહીં કરી શકો.\n\nવૉટ્સઍપ બળજબરીપૂર્વક આ સંમતિ લઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને તેમના મત પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપે નવી પ્રાઇવસી શરતોને લાગુ કરવા મુદત વધારી - BBC TOP NEWS\\nસારાંશ: વૉટ્સઍપે નવી પ્રાઇવસી શરતોને લાગુ કરવાની ડેડલાઇન વધારી દીધી છે. પહેલાં વૉટ્સઍપે કહ્યું હતું કે આઠ ફેબ્રુઆરી સુધી જે લોકો નવા પ્રાઇવસી નિયમોને સ્વીકાર નહીં કરે તેઓ તેની સેવા નહીં લઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપણ હવે કંપનીનું કહેવું છે કે યૂઝર્સને 15 મે સુધીનો સમય આપ્યો છે.\n\nવૉટ્સઍપે જ્યારે નવી શરતો સંબંધિત નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું ત્યારે દુનિયાભરમાં તેની ટીકા થઈ હતી.\n\nઆ સમયે દુનિયાભરમાં અંદાજે બે અબજ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે.\n\nવૉટ્સઍપના આ નોટિફિકેશન બાદ ઘણા લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી અન્ય મૅસેજિંગ ઍપ્સ ડાઉનલોડ કરવાનું પણ શરૂ કરી દીધી હતું.\n\nએ દેશ જ્યાં કોરોના રસીના ડોઝ બાદ 23નાં મૃત્યુ થયાં\n\nનોર્વેનું કહેવું છે કે કોરોના વાઇરસની રસી ઘરડા લોકો માટે ખૂબ જ જોખમી સાબિત થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શંકર પેન્ટર : જાતિવાદની વેદનાને ધારદાર કવિતા રૂપે રજૂ કરનાર દલિત કવિની વિદાય\\nસારાંશ: દલિત કવિ શંકર પેન્ટર 'ચ્યમ્ લ્યા આટલું ફાટ્ટી જ્યુંસ મારા હોમું હેંડત હાળા લગીરે તન બીક ના લાજી' જેવી અમર કૃતિના રચયિતા શંકર પેન્ટરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દલિત કવિ શંકર પેન્ટર\n\n'બૂંગિયો વાગે' કાવ્યસંગ્રહથી મહેસાણાની તળપદી લોકબોલીનો દલિત કવિતામાં નવોન્મેષ પ્રગટાવનારા ઝુઝાર કવિનું મંગળવારે 8 ડિસેમ્બરે, 2020ના રોજ અમદાવાદની ઍપોલો હૉસ્પિટલમાં બોતેર વર્ષની જઈફ વયે ગંભીર બીમારીઓને કારણે દુ:ખદ અવસાન થયું હતું. \n\n1981-85ના અનામતવિરોધી ઉત્પાતો વખતે 'ઓ ફકીરા, લ્યા નાથિયા, લ્યા જીવલા, લ્યા શીવલા, ગુમાવવાનું તારે શું છે, જાશે જાશે તો આ બેડીઓ જાશે બીજું શું તારું જાશે' જેવી દલિતકવિતાઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાની લાખોની સભાઓમાં બુલંદ અવાજે ગાતા કવિ શંકર પેન્ટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શંકરસિંહ વાઘેલાએ કહ્યું, 'ભાજપ સરકારમાં કોઠાસૂઝવાળા રાજકારણીઓનો અભાવ'\\nસારાંશ: બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે ફેસબુક લાઈવ કર્યું હતુ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં શંકરસિંહ વાઘેલાએ વિવિધ મુદ્દાઓ પર વાતો કરી હતી. \n\nજ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શંકરસિંહ વાઘેલા તકવાદી છે? આ પશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે ના હું તકવાદી નથી. આ ખાલી મગજના લોકોનું આ માનવું છે. મેં જનસંઘથી કારકિર્દી શરૂ કરી. \n\nશંકરસિંહનું ઇન્ટરવ્યૂ સાંભળવા માટે અહીં ક્લિક કરો\n\nસવર્ણોને અનામત મળવી જોઈએ : શંકરસિંહ વાઘેલા\n\nભાજપ કેમ છોડ્યો?\n\nઆ પ્રશ્નનો જવાબ આપતા વાઘેલાએ જણાવ્યું, ''પક્ષમાં કાવતરાબાજી શરૂ થઈ એ વખતે મેં ભાજપ છોડી દીધો. તો કોંગ્રેસ અંગે વાત કરતા કહ્યું, ''મેં કોંગ્રેસમા ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શપથ લીધા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આ પડકારો\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ તેમના નવાં મંત્રીમંડળ સાથે આજે શપથ લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૌદમી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી છે. જેમાં ઘણા પરિબળોએ ભૂમિકા ભજવી છે.\n\nભાજપના મોવડી મંડળે ફરી વખત વિજય રૂપાણીને મુખ્યમંત્રી અને નીતિન પટેલને પસંદ કર્યા છે.\n\nપરંતુ હવે મુખ્યમંત્રી સામે કયા મુખ્ય પડકારો હશે તે વાત ઘણી મહત્ત્વની છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસીએ રાજકીય વિશ્લેષક અને અન્ય વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી મુખ્ય પડકારો વિશે ચર્ચા કરી.\n\nહાર્દિક-અલ્પેશ-જિગ્નેશની ત્રિપુટી પડકાર\n\nદલિત નોતા જિગન્શ મેવાણી અને અલ્પેશ ઠાકોર વિધાનસભામાં ભાજપને ઘેરશે\n\nજેમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શહેરમાં રહેતી માતાઓ બીજું બાળક કેમ ઇચ્છતી નથી?\\nસારાંશ: \"કૌસ્તુબ ખૂબ જક્કી થઈ ગયો છે, પોતાની વસ્તુઓ કોઈની સાથે વહેંચતો નથી. બસ પોતાની દરેક જીદ પૂરી કરે છે અને આખો દિવસ મારી સોડમાં જ રહેતો હોય છે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૃતા સિંહ તેમના પુત્ર કૌસ્તુબ સાથે\n\n35 વર્ષની અમૃતા દિવસમાં એક વખત આ ફરિયાદ એની મમ્મીને જરૂર કરે છે. \n\nદરેક માતાનો જવાબ એકસરખો જ હોય છે કે બીજું બાળક કરી લે એટલે સમસ્યાનું આપોઆપ જ નિરાકરણ આવી જશે.\n\nઅમૃતા દિલ્હીને અડીને વસેલા નોઇડામાં રહે છે અને શાળામાં શિક્ષક છે. કૌસ્તુબ 10 વર્ષનો છે. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.\n\nઅમૃતાના દરેક દિવસની શરૂઆત સવારના 5 વાગ્યાથી થાય છે.\n\nપહેલા દીકરાને ઉઠાડવો અને પછી એને તૈયાર કરવો, બાદમાં નાસ્તો અને ટિફિન પણ બનાવવાં.\n\nસવારે કચરા-પોતાં અને ડસ્ટિંગ વિશે વિચારતી પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે Ind Vs Pak મૅચ પછી વીણા મલિક તથા સાનિયા મિર્ઝા ટ્વિટર ઉપર સામ-સામે થયાં?\\nસારાંશ: પાકિસ્તાની ઍક્ટ્રેસ વીણા મલિક તથા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીણા મલિકે ટેનિસસ્ટારના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિકની કટિબદ્ધતા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને સાનિયાને બાળઉછેર અંગે સલાહ આપી હતી.\n\nસાનિયાએ પણ ટ્વિટર પર વીણાને લગતી ટિપ્પણી કરી હતી જેને બાદમાં ડિલીટ કરી નાખી હતી. \n\nબીજી બાજુ, પાકિસ્તાની ક્રિકેટર્સે આ મુદ્દે ગંભીર વલણ અપનાવવાની સલાહ આપી હતી. \n\nવીણા વિરુદ્ધ સાનિયા \n\nવીણા મલિકે લખ્યું, 'સાનિયા, તમે તમારાં બાળકને તમાકુનો ધુમાડો થતો હોય તેવી જગ્યાએ લઈ ગયાં? તે જોખમી છે. આર્ચીમાં જંકફૂડ મળે છે, જે ખેલાડીઓ માટે લાભકારક નથી. તું ખુદ માતા અને રમતવીર છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે WHOનું ફંડિંગ અટકાવ્યું?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને ફંડિંગ અટકાવવાના નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પનું કહેવું છે કે સંગઠન કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવાની મૂળભૂત કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું હતું. \n\nટ્રમ્પનો આરોપ છે કે જ્યારે ચીનમાં કોરોના વાઇરસનો પ્રસાર શરૂ થયો હતો, ત્યારે WHO તેને અટકાવવામાં નિષ્ફળ રહ્યું, એટલું જ નહીં, તે સમગ્ર ઘટનાક્રમની સ્પષ્ટ તસવીર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. \n\nટ્રમ્પે કહ્યું હતું કે WHOની જવાબદારી નક્કી થવી જોઈએ. આ પહેલાં તેમણે WHO પર 'ચીનતરફી' વલણ ધરાવવાનો આરોપ મૂક્યો હતો. \n\nઅમેરિકા પર આફત \n\nઅમેરિકામાં કોરોના વાઇરસને કારણે 25 હજાર કરતાં વધુ નાગરિકોનાં મૃત્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ચાંદી કરતાં પણ મોંઘું થઈ ગયું વેનીલા?\\nસારાંશ: તમે જ્યારે આઇસ્ક્રીમની દુકાને ગયા હશો, ત્યારે વેનીલાનો ઓપ્શન જોયો હશે. છેલ્લાં બે વર્ષથી વેનીલાના ભાવ સતત વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનની માર્કેટમાં તો તેનો ભાવ 600 ડોલર(અંદાજે 40,000 રૂપિયા) પ્રતિ કિલો સુધી પહોંચી ચૂક્યો છે. \n\nજો ભારતની વાત કરીએ તો એક કિલો વેનીલા માટે તમારે 40,000 રૂપિયા ખર્ચ કરવા પડે.\n\nહાલ ભારતમાં ચાંદીનો ભાવ 43,200 રૂપિયા પ્રતિ કિલો છે. બ્રિટનના માર્કેટમાં ચાંદી 530 ડોલર (35,500 રૂપિયા) પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવેનીલાની વધતી કિંમતને કારણે આઇસ્ક્રીમનો કારોબાર કરતી કંપનીઓની ચિંતા વધી રહી છે. \n\nબ્રિટનની સ્નગબરી આઇસ્ક્રીમ કંપની દર અઠવાડિયે પાંચ ટન આઇસ્ક્રીમ બનાવે છે. \n\nતેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે પી ચિદમ્બરમના પુત્રની સીબીઆઈએ ધરપકડ કરી?\\nસારાંશ: કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ પૂર્વ ગૃહ અને નાણાંમંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનથી ચેન્નઈ પરત ફર્યા બાદ તુરંત તેમની ધરપકડ કરવામાં આવી હતી. \n\nઆ કેસમાં થોડા દિવસ પહેલા જ તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) એસ.ભાસ્કર રમનની ધરપકડ પણ કરવામાં આવી હતી. \n\nચિદમ્બરમ વિરુદ્ધ શું આરોપ છે?\n\nEDએ ગત વર્ષે મે મહિનામાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો જેમાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની કાયદેસર લિમિટથી વધારે વિદેશી રોકાણ પ્રાપ્ત કરવા માટે INX મીડિયાને મંજૂરીમાં અનિયમિતતાઓનો આરોપ લગાવાયો હતો. \n\nઆ INX મીડિયામાં 300 કરોડના વિદેશી રોકાણનો મામલો હતો જ્યારે પી ચિદમ્બરમ કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે રિલાયન્સ જિયોમાં ફેસબુકેએ રોકાણ કર્યું?\\nસારાંશ: અમેરિકા સ્થિત ફેસબુકે ભારતીય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ પ્લૅટફૉર્મ રિલાયન્સ જિયોમાં રૂપિયા 43 હજાર 574 કરોડના ખર્ચે 9.99 ટકા હિસ્સો ખરીદ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક દ્વારા ન્યૂઝરૂપ પેજ ઉપર આ ડીલ અંગે જણાવવામાં આવ્યું છે કે 'આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને રિલાયન્સ જિયો ભારતમાં જે પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે ઉત્સાહિત છીએ. \n\nરિલાયન્સની 'બુક્સ'માં ફેસબુક\n\nઆ કરાર અંગે ફેસબુકનું કહેવું છે કે રિલાયન્સ જિયોએ ચાર વર્ષથી ઓછા સમયમાં લગભગ 388 મિલિયન યૂઝર્સ સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં સફળતા મેળવી છે. \n\nઅનેક વેપાર-ધંધાને આગળ ધપાવવામાં તથા પરસ્પર જોડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. \n\nપોસ્ટમાં જણાવ્યા મુજબ, ડિજિટલ ટેકનૉલૉજીને કારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે વધી રહ્યું છે નિતંબને ઘાટીલાં બનાવવાનું ચલણ?\\nસારાંશ: ફેશન ઇન્ડસ્ટ્રીમાં ક્યારે કયો ટ્રૅન્ડ ચલણ પકડી લે તે કહી ન શકાય. હાલમાં 'બ્રાઝિલિયન બટ લિફ્ટ' એટલે કે 'BBL'નું ચલણ વધ્યું છે. યુવતીઓમાં એટલી હદે ક્રેઝ વધી ગયો છે કે તેઓ જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા સૅલિબ્રિટીઝ બટ પર ધ્યાનાકાર્ષિત કરતી તસવીરો મૂકે છે.\n\nત્રણ બાળકોનાં માતા લીહ BBL સર્જરી માટે ઇંગ્લૅન્ડથી તુર્કી ગયાં હતાં, જ્યાં સર્જરી દરમિયાન તેનું મૃત્યુ થયું. \n\nલીહ કૅમ્બ્રિજ ઇંગ્લૅન્ડના લીડ્સ શહેરના રહેવાસી હતાં અને તુર્કીના ઇઝમીર શહેરમાં ગયાં હતાં, જ્યાં ક્લિનિકમાં સર્જરી દરમિયાન તેમને ત્રણ હાર્ટ ઍટેક આવ્યાં. \n\nઆ સર્જરીમાં પેટની ચરબી લઈને બટ એટલે કે નિતંબને ભરાવદાર બનાવવામાં આવે છે. \n\nલીહ કૅમ્બ્રિજના પાર્ટનર સ્કૉટ ફ્રૅન્કસે આ માહિતી બ્રિટિશ અખબાર 'ધ સન'ને આપી હતી. શા માટે આ ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાર્લી ઍબ્દો : પેરિસમાં 2015માં થયેલા ઉગ્રવાહી હુમલામાં 14 દોષિત\\nસારાંશ: પેરિસની એક કોર્ટે વર્ષ 2015માં પેરિસસ્થિતિ વ્યંગપત્રિકા શાર્લી ઍબ્દોના કાર્યાલય પર થેયલા ઉગ્રવાદી હુમલામાં શામેલ લોકોની મદદ કરવાના આરોપમાં 14 લોકોને દોષિત ઠેરવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરી 2015માં થયેલા આ ઉગ્રવાદી હુમલામાં એક મહિલા પોલીસકર્મી સહિત 17 લોકો માર્યા ગયા હતા. \n\nસાત જાન્યુઆરી 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર થયેલા હુમલામાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેના એક દિવસ બાદ એક મહિલા પોલીસ અધિકારીને ગોળી મારી દેવાઈ હતી. જ્યારે બે દિવસ બાદ સુપરમાર્કેટમાં થયેલા હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. \n\nબુધવારે 11 આરોપી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર હતા. જ્યારે ત્રણ લોકોની ટ્રાયલ એમની ગેરહાજરીમાં થઈ હતી. \n\nએક આરોપી હયાત બાઓમુદ્દીન બુધવારે કોર્ટમાં હાજર નહોતાં. સુપરમાર્કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહીનબાગ મુદ્દે સુપ્રીમનો સવાલ, 'તમે જાહેરમાર્ગને કઈ રીતે બ્લૉક કરી શકો?'\\nસારાંશ: સર્વોચ્ચ અદાલતે નાગરિક્તા સંશોધન કાયદા (સી.એ.એ.) વિરુદ્ધ નવી દિલ્હીના શાહીનબાગ ખાતેના વિરોધપ્રદર્શનને હઠાવવા અંગે કોઈ વચગાળાનો આદેશ આપવાનો જસ્ટિસ કિશન કૌલ તથા જસ્ટિસ એમ. જોસેફની બેન્ચે ઇન્કાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનકારીઓને હઠાવવા સંદર્ભે ડૉ. નંદ કિશોર ગર્ગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળાએ કોર્ટે કહ્યું હતું કે વિરોધપ્રદર્શનથી અન્યોને મુશ્કેલી ન પડવી જોઈએ. \n\nઅરજદારે દાદ માગી હતી કે અદાલત દ્વારા કેન્દ્ર સરકાર તથા સંબંધિત સંસ્થાઓને આદેશ આપે, જેથી કરીને શાહીનબાગના રસ્તા ઉપરથી અવરજવર શરૂ થઈ શકે. \n\nઆ સિવાય સાર્વજનિક સ્થળો ઉપર કોઈ અડચણ ઊભી ન થાય એ રીતે ધરણાપ્રદર્શન યોજવા માર્ગદર્શિકા ઘડવા માટેની પણ માગ કરી હતી. \n\nસુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે અવલોક્યું હતું કે 'તમે જાહેરમાર્ગને કઈ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષકે બોર્ડ પર બનાવ્યું MS-WORDનું ફૉર્મેટ, તસવીરો થઈ વાઇરલ\\nસારાંશ: તમે કમ્પ્યૂટર શીખવા માગો છો, પણ તમારી પાસે કમ્પ્યૂટર નથી કે પછી કમ્પ્યૂટર ક્લાસમાં જઈને તેને શીખવાના પૈસા પણ નથી. તો શું તેને શીખવું શક્ય છે ખરા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનો જવાબ છે દક્ષિણ આફ્રિકાના દેશ ઘાનાના શિક્ષકની આ ફેસબુક પોસ્ટ. તેમની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ પણ થઈ છે. આ પોસ્ટે દુનિયાભરના લોકોનાં મન જીતી લીધા છે.\n\nઆ પોસ્ટ અલગ રીતે વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વગર ઇન્ફોર્મેશન એન્ડ કમ્યૂનિકેશન ટેકનૉલૉજી (ICT) ભણાવવા સંબંધિત છે.\n\nઘાનાના કુમાસીમાં રહેતા ઓવુરા ક્વાડ્વોએ માઇક્રોસોફ્ટ વર્ડના પ્રોગ્રામનો ડાયેગ્રામ બોર્ડ પર તૈયાર કર્યો હતો. અને બાળકોને શીખવવાનો પ્રયાસ કર્યો હતો. \n\nતેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, \"ઘાનાની સ્કૂલમાં ICT શીખવવાની ખૂબ મજા આવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષિકાથી ગવર્નર પદ સુધી આનંદીબહેનની સફર\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિએ ટ્વિટર પર તેની જાહેરાત કરી હતી. \n\nવિશ્લેષકોના મતે, ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધી ખાળવા માટે તેમને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહાલ ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે. \n\nજૂથબંધી ખાળવા આનંદીબહેનને બહાર મોકલાયાં?\n\nવરિષ્ઠ પત્રકાર અજય ઉમટના કહેવા પ્રમાણે, \"ગુજરાતમાં આંતરિક જૂથબંધી નિવારવા માટે તેમને ગુજરાતમાંથી 'બહાર' મોકલવામાં આવ્યા છે.\"\n\nગુજરાત ભાજપના સત્તાવાર પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, \"આનંદીબહેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિયાળામાં તમારી જાતને સક્રિય રાખવાની પાંચ આસાન રીતો\\nસારાંશ: આપણને બધાને તંદુરસ્ત અને તણાવમુક્ત જીવનશૈલી પસંદ છે. ખાસ કરીને શિયાળાના ઠંડા અને ટૂંકા દિવસોમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠંડીની મોસમમાં તમારી નિયમિતતા જાળવી રાખતી અમુક રીતો જાણવી છે જરૂરી\n\nપરંતુ, ઘણીવાર પોતાની કાળજી સાથેસાથે રોજિંદા જીવનનું સંતુલન કેવી રીતે જાળવી રાખવું તે સમજવું મુશ્કેલ છે.\n\nવેલનેસ એક્સપર્ટ નાદિયા નારાયણ અને કેટીયા ફિલીપ્સ કહે છે કે રોજિંદી રીતભાતને નિયમિત રીતે અનુસરવાથી આજના આધુનિક સમયમાં પણ આપણે તાલ મિલાવી શકીએ છીએ.\n\n1) ચા-કૉફી અને ધ્યાન\n\nદિનભરના કાર્યોમાં જોડાઈ જતા પહેલાં, જેટલી વાર સુધી ચા કે કૉફી ઉકળે એટલી જ વારમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય.\n\nવ્યસ્ત સવારે સ્થિરતા માટે સમય શોધવો મુશ્કેલ હોઈ શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શી જિનપિંગને આપવામાં આવ્યો માઓત્સે તુંગ જેવો દરજ્જો\\nસારાંશ: ચીનના સત્તાધારી કમ્યૂનિસ્ટ પક્ષે રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિચારધારાને બંધારણમાં સમાવવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ\n\nબંધારણમાં શી જિનપિંગને પહેલા કમ્યૂનિસ્ટ નેતા અને પક્ષના સ્થાપક માઓત્સે તુંગની બરોબરીનો દરજ્જો આપવામાં આવ્યો છે. \n\n2012માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ સત્તા પરની શી જિનપિંગની પકડ વધારેને વધારે મજબૂત થઈ રહી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબંધારણમાં 'શી જિનપિંગ થોટ' સમાવવાની તરફેણમાં કમ્યૂનિસ્ટ પાર્ટીએ સર્વસહમતીથી મતદાન કર્યું હતું. \n\nકમ્યૂનિસ્ટ પક્ષના અધિવેશનના અંતે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. \n\nબીજિંગમાં બંધબારણે યોજાયેલા આ અધિવેશનમાં 2,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પાછળ રાજકીય સ્ટન્ટ છે?\\nસારાંશ: તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું શ્રી અયોધ્યા નામકરણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ છે. \n\nસૌથી પહેલાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે. \n\nજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને લોકસભાની ચૂંટણી પહેલાં જ અમદાવાદનું નામ બદલાઈ જશે. \n\nઆ ચર્ચા બાદ સવાલો એ ઊભા થયા છે કે અમદાવાદનું નામ કઈ રીતે બદલી શકાય? નામ બદલવાથી શું ફેરફાર થશે? સરકારે આ મામલે અગાઉ શું કર્યું?\n\nઉપરાંત એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આખા મામલાની સામાજિક, રાજકીય અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આ છે સોશિયલ ડિસ્ટન્સિંગનું સર્વોત્તમ ઉદાહરણ? - ફૅક્ટ ચેક\\nસારાંશ: દેશમાં લૉકડાઉનને લાગુ કરવવા માટે પ્રશાસન કડક પગલાં લઈ રહ્યું છે ત્યારે તેને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક પ્રકારની માહિતી શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક સમાચાર મોટાપાયે શૅર કરવામાં આવી રહ્યા છે તેની સત્યતા વિશે બીબીસીએ તપાસ કરી હતી. \n\nસોશિયલ ડિસ્ટન્સિંગનું સર્વોત્તમ ઉદાહરણ?\n\nસોશિયલ મીડિયા પોસ્ટ\n\nભારતમાં જ્યારે લૉકડાઉન વધારવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીરો શૅર થવા લાગી જેમાં દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મિઝોરમમાં એક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. \n\nજ્યારે દેશના અન્ય ભાગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને પ્રશ્નો છે ત્યારે લોકો આ તસવીરોને જોઈને કહી રહ્યા હતા કે દેશ માટે આ એક દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આ ત્રણ કારણોને લીધે મોદી સીબીઆઈથી ડરે છે?\\nસારાંશ: સીબીઆઈની આંતરિક તકરાર દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહી છે. રાકેશ અસ્થાના બાદ આલોક વર્માને પણ રજા આપી દેવાતા આ મામલો વધારે ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે રફાલ સોદા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સીબીઆઈ પર આક્ષેપો પણ કર્યા છે.\n\n'સીબીઆઈ પર ઘણું દબાણ છે અને એટલે જ તે નિષ્પક્ષ રીતે પોતાની જવાબદારી પૂર્ણ કરવા સક્ષમ નથી' એવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅરુણ શૌરીએ કહ્યું, \"આ કેટલી ચોંકવનારી વાત છે કે જે નરેન્દ્ર મોદી બધાને સીબીઆઈના દંડાથી ડરાવતા હતા, એ જ નરેન્દ્ર મોદી આજે સીબીઆઈથી ડરે છે.\"\n\nનરેન્દ્ર મોદી સીબીઆઈથી કેમ ડરે છે? એનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આસિયાન ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે?\\nસારાંશ: આસિયાન ક્ષેત્ર એટલે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું એક જૂથ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા ભારતને આગળ કરીને ચીનની તાકાતને ખતમ કરવા માંગે છે\n\nઆ દસ સભ્યોની સંસ્થાના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં અર્થતંત્ર, રાજકારણ, સલામતી, સંસ્કૃતિ અને પ્રાદેશિક સહકારને વધારવા માટેનો હતો.\n\nઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા પાંચ દેશોએ ઓગસ્ટ 1967માં આસિયાન રચ્યું હતું.\n\nજ્યારે આ સંસ્થાની રચના થઈ ત્યારે એવો અંદાજ ન હતો કે આ સંસ્થા તેની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ કરી શકશે. મનિલામાં ફિલિપાઇન્સ ખાતે મંગળવારે આ સંસ્થાનું એકત્રીસમું શિખર સંમલેન સમાપ્ત થયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કાશ્મીર મુદ્દે બ્રિટનમાં ભારતને કૂટનીતિક વિજય મળ્યો?\\nસારાંશ: બ્રિટનમાં વિપક્ષ લેબર પાર્ટીના નવનિયુક્ત નેતા કીર સ્ટર્મરે પોતાની પાર્ટીના વલણમાં ફેરફાર કરીને કાશ્મીર અથવા ભારતની કોઈ પણ બંધારણીય બાબતોમાં દખલગીરી ન કરવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કીર સ્ટર્મર\n\nસ્ટર્મરે ગુરુવારે કહ્યું, \"ભારતનો કોઈ પણ બંધારણીય મુદ્દો ભારતીય સંસદ હેઠળ આવે છે અને કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે.\"\n\nપાર્ટીના નવા નેતા કીર સ્ટર્મરે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે તેમના નેતૃત્વમાં ઉપમહાદ્વીપના આ વિવાદનો ઉપયોગ ‘બ્રિટનમાં લોકો વચ્ચે તિરાડ ઊભી કરવા ન થાય’ અને તેમના નેતૃત્વમાં નવી લેબર સરકાર, પહેલાંની લેબર સરકારોની જેમ 'ભારત સાથે વધારે મજબૂત સંબંધ બનાવશે.'\n\nસાથે જ જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દા પર સહયોગ કરશે.\n\nતેમણે કહ્યું કે ''લેબર પાર્ટીનો ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટની ચેનલોમાં વધારો થઈ રહ્યો છે?\\nસારાંશ: કથિત 'ઇસ્લામિક સ્ટેટ' (IS) કાશ્મીરમાં પગપેસારો કરી રહ્યું હોવાના સંકેત મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"IS સાથે સંબંધિત કેટલાંક ઑનલાઇન અકાઉન્ટ્સ પરથી 'કાશ્મીરમાં મુજાહિદ્દીનો'ના સંગઠન પ્રત્યે વફાદારી પ્રગટ કરતાં કેટલાક વીડિયો શૅર કરવામાં આવ્યા છે. \n\n13 મિનિટ 46 સેકન્ડનો એક વીડિયો 25 ડિસેમ્બરના રોજ ISના નાશિર ન્યૂઝ નેટવર્ક તરફથી મેસેજિંગ એપ્લીકેશન ટેલિગ્રામ પર 'વિલાયત કાશ્મીર' હેશટૅગ સાથે મોકલવામાં આવ્યો હતો. \n\nઆ વીડિયોમાં અબુ-અલ-બારા અલ-કાશ્મીરી નામની એક વ્યક્તિ ઉર્દુ બોલતા નજરે પડી હતી. \n\nવીડિયોમાં અંગ્રેજી સબ ટાઇટલ પણ છે, જેમાં આ વ્યક્તિ અબુ બકર અલ બગદાદી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા સોગંદ લે છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે?\\nસારાંશ: અમેરિકા અને બ્રિટનમાં સંશોધકોનું કહેવું છે કે તેમણે નોવલ કોરોના વાઇરસમાં પરિવર્તન જોયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ\n\nજોકે, તેમાંથી કોઈ પણ સંશોધનની પુષ્ટિ થઈ શકી નથી કે તેનાથી તેના સંક્રમણ પર શું અસર પડશે અને આવા વાઇરસ વિરુદ્ધ રસી કેટલી પ્રભાવી હશે. \n\nવાઇરસમાં પરિવર્તન આવવું એ સામાન્ય બાબત છે. સવાલ એ છે કે તેમાંથી કયા પરિવર્તનની અસર સંક્રમણની ગંભીરતા કે ગતિ પર પડે છે?\n\nઅમેરિકામાં થયેલા એક પ્રાથમિક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે નોવલ કોરોના વાઇરસમાં એક ખાસ પરિવર્તન D614G વધારે ભારે પડી રહ્યું છે, જેના કારણે કોવિડ-19ની બીમારી વધારે સંક્રામક બની શકે છે. \n\nજોકે, આ સંશોધન હાલ ન તો ઔપચારિક રૂપે પ્રકાશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસ હવે ગુજરાતમાં વધારે ઝડપથી ફેલાશે?\\nસારાંશ: લૉકડાઉન 4.0 શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતરજિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા, બજાર અને કૉમ્પલેક્સમાં દુકાનો, હૅર-સલૂનો અને ચાની કીટલી ખોલવાની જાહેરાત કરી દીધી છે.\n\nજોકે, આરોગ્યનિષ્ણાતોનું માનવું છે કે લૉકડાઉનનો હેતુ કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોનાના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે.\n\nઆ વીડિયોમાં અમે આ જ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું કે શું ગુજરાતમાં લૉકડાઉનમાં રાહતો આપવાના સરકારના નિર્ણયથી ગુજરાતમાં કોરોનાના પરિસ્થિતિ બેકાબૂ બની જશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ગુજરાતના પાટીદાર યુવાનો હાર્દિક પટેલ સાથે છે?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસ સાથે કરેલી મંત્રણાના કારણે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર સમાજનો યુવાવર્ગ હાર્દિક અને તેમના આંદોલન વિશે શું માની રહ્યો છે?\n\n30મી ઑક્ટોબરે હાર્દિક પટેલ અને ગુજરાત કૉંગ્રેસના કેટલાંક નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.\n\nઆ બેઠક બાદ ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ કરી તેમનો પક્ષ રજૂ કર્યો હતો.\n\nવિધાનસભા ચૂંટણીના માહોલના કારણે હાર્દિકનું દરેક નિવેદન અને અને વ્યૂહરચના ગુજરાતના દરેક રાજકીય પક્ષો પર થોડાંઘણાં અંશે પ્રભાવ પાડી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ તમામ પરિસ્થિતિ વચ્ચે પાટીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે વિશ્વભરમાં છવાયેલી બિકીનિનું રહસ્ય?\\nસારાંશ: કાતાલીના આલ્વારેઝ તેના પિતાની કપડાંની ફેક્ટરીમાં વારંવાર જતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીંથરાઓના આ ઢગલામાંથી કાતાલીનાને એક યુક્તિ સ્ફુરે છે\n\nએવા એક દિવસે કાતાલીનાની નજર ફેક્ટરીના એક ખૂણામાં પડેલા રંગીન અને ચમકદાર કપાયેલા કાપડના (ચીથરાના) ઢગલા પર પડે છે.\n\nચીંથરાઓના આ ઢગલામાંથી કાતાલીનાને એક યુક્તિ સ્ફુરે છે. \n\nએજ યુક્તિ આજે કાતાલીનાને કોલંબિયાના માર્ગેથી થઈને સમગ્ર વિશ્વમાં ઓળખ અને સંપત્તિ અપાવી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ક્ષણને યાદ કરતા કાતાલીના કહે છે, \"આ ક્ષણ મારા માટે એક પ્રકારે ‘વાઉ’ મોમેન્ટ હતી.\"\n\nકાતાલીના જણાવે છે કે, માનો તેને કોઈ ખજાનો મળી ગયો હોય, કારણ કે તેને વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ટ્રમ્પે કહ્યું એ રીતે તેમની પાસે ખરેખર પરમાણુ બટન છે?\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને નેતાઓ એકબીજાને બટન દબાવીને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર પર શરૂ થયેલા આ 'બટન યુદ્ધ' વચ્ચે એ જાણવું જરૂરી છે કે એક બટન દબાવવાથી પરમાણુ હથિયાર લૉન્ચ થઈ જાય અને હથિયારો વિનાશ વેરવાનું શરૂ કરી દે?\n\nઅને જો એવું થાય છે તો શું ટ્રમ્પ પાસે ખરેખર એક પરમાણુ બટન છે?\n\nપરમાણુ હથિયારને લૉન્ચ કરવું એ રિમોટ પર બટન દબાવીને ચેનલ બદલવા જેવું કામ નથી. આ પ્રક્રિયા ખૂબ જટીલ છે. \n\nરસપ્રદ વાત એ છે કે તેમાં 'બિસ્કિટ' અને 'ફૂટબૉલ' જેવી વસ્તુઓનાં નામો પણ સામેલ છે.\n\nએટલે કે 'ન્યૂક્લિઅર બટન' ભલે જાણીતો શબ્દ હોય, પરંતુ એ વાત પણ સાચી છે કે ટ્રમ્પ માત્ર એક બટન દબાવીને પરમાણુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ઠંડા પાણીથી નહાવાથી ખરેખર કોઈ ફાયદો થઈ શકે?\\nસારાંશ: કેટલાક દાવા પરથી જાણવા મળ્યું છે કે દરરોજ ઠંડા પાણીથી નહાવાથી એટલે કે 'કોલ્ડ શાવર' સ્વાસ્થ્ય માટે સારું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઠંડા પાણીથી નહાવાથી તમારી આદતોમાં કેટલાક સુધાર આવી શકે છે.\n\nતેમાં કેટલાક મુખ્ય ફાયદા, લોહીનું સારું પરિભ્રમણ, તણાવ ઓછો થવો, ઉત્સાહ અને સતર્કતા વગેરેમાં વધારો થાય છે.\n\nઆ આદતથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. સાથે જ વ્યાયામ બાદ માંસપેશીઓની મરમ્મતની વાત હોય કે ફેટ(ચરબી) ઓછું કરવાની વાત હોય અથવા રોગ પ્રતિકાર શક્તિને મજબૂત બનાવવાની હોય તમામ બાબતે લાભ મળે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશું વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત પુરવાર થઈ છે?\n\nજો ખરેખર આવું છે તો શું તમે આ ફાયદાને માટે ઠંડા પાણીથી નહાવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમારા ખોરાક અને ખીલ વચ્ચે કોઈ સંબંધ છે?\\nસારાંશ: ખીલ ચહેરા પર ડાઘા તો છોડી જ જાય છે પણ તમારા માનસ પર પણ મોટો પ્રભાવ પાડે છે. ઘણી વાર તો લોકો ખીલને કારણે એટલા પરેશાન થઈ જાય છે કે તણાવ અને હતાશાનો ભોગ બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખીલથી પરેશાન લોકો એનાથી બચવા માટે પોતાના ભોજનમાં ઘણી પરેજી રાખતા હોય છે. \n\nજ્યારથી લોકોમાં તંદુરસ્તી અંગે જાગરૂકતા વધી છે, ત્યારથી આનું ચલણ વધ્યું છે અને લોકો ખીલથી બચવા માટે ઘણાં પ્રકારનું ભોજન છોડી દે છે. \n\nહું લંડનમાં લાંબા સમયથી સ્કિન ડૉક્ટર તરીકે ખીલના દર્દીઓનો ઇલાજ કરતી આવી છું. આમાં મોટે ભાગે મહિલાઓ વધારે હોય છે. જે ખીલને સુંદરતા પરના ડાઘ તરીકે ગણાવે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nખાસ કરીને સંપન્ન ઘરની મહિલાઓ ખીલથી છૂટકારો મેળવવા માટે મારી પાસે આવે છે. \n\nઆ ભણેલાં મહિલાઓ પોતાની ત્વચા જ નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે જાણો છો, મગજ દોડાવવું પડે તેવું કામ સવારે કરવું જોઈએ કે સાંજે?\\nસારાંશ: પરીક્ષા માટે વહેલી સવારે ઊઠીને વાંચો. માતાપિતા સામાન્ય રીતે પોતાનાં બાળકોને આવી સલાહ આપતાં હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું આ વાતમાં તથ્ય છે? પરોઢે ઊઠીને વાંચવું સમજદારીનું કામ છે?\n\nઆપણું મગજ ચોક્કસ ઢબે ચાલતું કોઈ સચોટ મશીન નથી. દિવસના વિવિધ ભાગમાં તેની પ્રતિક્રિયા એક જેવી હોતી નથી.\n\nભોજન બાદ એકાગ્રતા ઘટે છે તે કદાચ તમે અનુભવ્યું હશે.\n\nબપોરના ભોજન બાદ આવતી આળસની સરખામણીમાં આપણા શરીરની રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ઘણી વધઘટ જોવા મળતી હોય છે.\n\nસવાલ એ છે કે શું આપણે એ સંકેતોને કેવી રીતે ઓળખી શકીએ કે આપણા મગજમાં ફેરફાર થઈ રહ્યો છે?\n\nજો તમને ખબર પડી જાય કે ક્યારે તમારું મગજ એની સર્વોત્તમ કાર્યક્ષમતા પૂરી પાડે છે તો શું તમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે બારી વિનાનાં વિમાનોમાં મસાફરી કરી શકો ખરા?\\nસારાંશ: શું તમે સાત-આઠ કલાકની હવાઈ મુસાફરી એવા વિમાનમાં કરવાની કલ્પના કરી શકો જેમાં બારી ન હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે લોકોને બંધ માહોલમાં ગભરામણ થતી હોય તેમના માટે આ યાત્રા બિલકુલ ઠીક નથી.\n\nદુબઈની એમિરેટ્સ ઍરલાઇન્સના પ્રમુખ સર ટિમ ક્લાર્કનું કહેવું છે કે આગામી દિવસોમાં બારી વગરનાં વિમાનો વાસ્તવિકતા બનવા જઈ રહ્યાં છે.\n\nતાજેતરમાં જ આ ઍરલાઇન્સના ફર્સ્ટ ક્લાસની કેબિનમાં આવું જોવા મળ્યું હતું. કેબિનમાં એક પણ બારી નહોતી.\n\nબારી નહીં હોવાના લીધે ઑપ્ટિકલ સાથે જોડાયેલા કૅમેરા દ્વારા વિમાનની બહારનાં દૃશ્યો મુસાફરોને બતાવવામાં આવશે.\n\nક્લાર્કનું કહેવું છે કે મુસાફર જે જોવાનું પસંદ કરે તેમને તે બતાવવામાં આવશે.\n\nબારી ના હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું દરરોજ ઉપયોગમાં લેવાતું ઇમોજી કોઈની જિંદગી બચાવી શકે ખરું?\\nસારાંશ: આપત્તિના સમયે કરવામાં આવતા કમ્યૂનિકેશનમાં આપણે ઇમોજીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણે-અજાણે થતા ઇમોજીના ઉપયોગથી આપત્તિના સમયે ખરેખર કોઈ ફરક પડે છે ખરો? \n\nતેનો જવાબ સંશોધકો 'હા'માં આપે છે. સંશોધકોનું કહેવું છે કે આપત્તિના સમયે ઇમોજી ઘણું ઉપયોગી થઈ શકે છે. \n\nખાસ કરીને ભૂકંપ જેવા સંજોગોમાં ઇમોજી લોકોને મદદરૂપ થઈ શકે છે. \n\nઆ માટે ભૂકંપનું ઇમોજી તૈયાર કરવાની અને તેને યૂનિકોડમાં સમાવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. \n\nતો આવો જાણીએ કે ખરેખર ઇમોજી વ્યક્તિની જિંદગી બચાવી શકે કે નહીં. \n\n'ઇમોજી-ક્વેક' અભિયાન\n\nહાલ ભૂકંપ માટે ઇમોજી બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેને ઇમોજી ક્વેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નિત્યાનંદ ખરેખર વિદેશ ભાગી ગયા છે?\\nસારાંશ: દક્ષિણ ભારતના વિવાદિત ધર્મગુરુ અને પોતાને ઈશ્વરનો અવતાર ગણાવનાર સ્વામી નિત્યાનંદ ફરી ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામી નિત્યાનંદ\n\nકર્ણાટકમાં તેમની સામે અગાઉથી જ એક કેસ ચાલી રહ્યો છે અને હવે ગુજરાતમાં પણ એક કેસ દાખલ થયો છે.\n\nગુજરાતમાં તેમની પર બે યુવતીઓનાં અપહરણ અને બંધક બનાવવા મામલે કેસ નોંધાયો છે.\n\nઆ વિવાદો વચ્ચે એવા અહેવાલો વહેતા થયા કે નિત્યાનંદ દેશ છોડીને જતા રહ્યા છે.\n\nસોશિયલ મીડિયામાં પણ તેમને સાંકળતા વિવાદ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. \n\nએક તરફ હજુ સુધી બે યુવતીઓ પોલીસ સમક્ષ હાજર નથી થઈ, બીજી તરફ તેમનાં માતાપિતાએ ગુજરાત હાઈકોર્ટમાં 'હેબિયેસ કોર્પસ'ની અરજી દાખલ કરી છે.\n\nઆમ હજુ ન તો એ બે યુવતીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ફેક ન્યૂઝ પાછળ રાજકીય પક્ષો જવાબદાર હોય છે?\\nસારાંશ: \"અમને રોજેરોજ એવા ફેક ન્યૂઝ જોવા મળે છે, જે મોટાભાગે રાજકીય હોય છે અને તે સાંપ્રદાયિક તણાવ વધારવા માટે હોય છે. રાજકીય પક્ષોની એ જવાબદારી છે કે ફેક ન્યૂઝ ફેલાવતા પોતાના કાર્યકરો સામે પગલાં લે.\" આ શબ્દો ઓલ્ટ ન્યૂઝના અર્જુન સિદ્ધાર્થના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત બીજેપી આઈટી સેલના પંકજ શુક્લ (ડાબે) તથા કોંગ્રેસ આઈટી સેલના હેમાંગ રાવલ\n\nબીબીસી ગુજરાતી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ #BeyondFakeNewsમાં આ અંગે ચર્ચા થઈ હતી.\n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થતી પોસ્ટ ફેક ન્યૂઝનું માધ્યમ અને વાહક બને છે. આ કાર્યક્રમમાં એક સેશન સોશિયલ મીડિયા પર યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના આઈટી સેલના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.\n\nસોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને રાજકીય પક્ષોની ભૂમિકા\n\nકાર્યક્રમમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને પોલિટિકલ પાર્ટીઝને લઈને ખાસ સેશન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?\\nસારાંશ: ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો પ્રભાવ વધ્યો છે. પણ એ માત્ર સંયોગ છે કે ભાજપે તેના સહારે પોતાનો ફેલાવો કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંઘ સાથે જોડાયેલા લોકો કહે છે કે ચોક્કસથી ભાજપ વૈચારિક રીતે તેની નજીક છે પણ ભાજપનો આગવો પ્રભાવ છે.\n\nતો કેટલાક વિશ્લેષકો કહે છે કે દક્ષિણ પંથનો આ ફેલાવો દેશની વિવિધતા માટે ચિંતાજનક છે.\n\nદેશમાં સંઘનો વિસ્તાર \n\nસંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે.\n\nરાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે.\n\nશું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?\\nસારાંશ: શું ભારતમાં ખરેખર એવું કોઈ ગામ હોઈ શકે કે જ્યાં દીકરીનો જન્મ જ ન થયો હોય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ઉત્તરાખંડનાં 132 ગામોમાં છેલ્લા 3 મહિના દરમિયાન દીકરી જન્મી જ નથી. અહેવાલ સામે આવ્યો કે સરકારને તુરંત જ તપાસ શરૂ કરવી પડી. \n\nઆ વાત છે ઉત્તરાખંડ સ્થિત ઉત્તરકાશીની કે જ્યાં આશરે 550 ગામડાંમાં 4 લાખ લોકો રહે છે. \n\n અહીંનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે અને અંતરિયાળ છે. \n\nભારતની વાત કરીએ તો એ એક એવો દેશ બની ગયો છે કે જ્યાં સેક્સ-રેશિયોમાં ભારે અંતર જોવા મળે છે. \n\nગર્ભમાં જ દીકરીને મારી નાખવાનું કારણ આ માટે જવાબદાર છે. \n\nતેવામાં જ્યારે આ સમાચાર આવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતમાં સ્ત્રીઓને પુરુષો જેવા જ અધિકાર મળે છે?\\nસારાંશ: પુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે. \n\nગ્રામ્ય અને ઓછા સમૃદ્ધ લોકોના જણાવ્યા મુજબ, સ્ત્રીઓનું જીવન હવે પુરુષો કરતાં બહેતર થઈ ગયું છે. \n\nબધા લોકો સૈદ્ધાંતિક રીતે સમાન અધિકારના પક્ષમાં હોય અને ભારતમાં સ્ત્રીઓ માટે બહુ સારો સમય ચાલી રહ્યો છે એમ માનતા હોય એવું લાગે છે, પણ વાસ્તવિકતા શું છે?\n\nસમાનતા હોવાની છાપ ઉભી થવાનાં ઘણાં કારણો છે. \n\nતાજેતરના #MeToo આંદોલને ઊંચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મીઠું પીણું પીવાથી આપણને કૅન્સર થાય છે?\\nસારાંશ: ફ્રાંસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફ્રૂટ જ્યૂસ અથવા તો ફિઝ્ઝી પોપ જેવાં મીઠાં શુગર ધરાવતાં પીણાંથી કૅન્સરનું જોખમ વધી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ પ્રમાણે કહેવામાં આવી છે. આ શોધ માટે પાંચ વર્ષ સુધી એક લાખ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.\n\nયુનિવર્સિટી સરબોર્ન પેરિસ સિટેની ટીમનું માનવું છે કે તેનું કારણ બ્લડ શુગર લેવલ હોઈ શકે છે.\n\nજોકે, આ શોધને સાબિત કરવા માટે હજુ ઘણા પુરાવાની જરૂર છે અને વિશેષજ્ઞોને પણ આ મામલે વધારે શોધ માટે કહેવામાં આવ્યું છે. \n\nવિશેષજ્ઞોનું માનવું છે કે પાંચ ટકા કરતાં વધારે ખાંડ જે પીણામાં હોય છે તેને મીઠાં પીણાં અથવા તો શુગરી ડ્રિંક્સ કહી શકાય છે.\n\nતેમાં ફ્રૂટ જ્યૂસ (ખાંડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદીના ગઢમાં કોંગ્રેસની નૈયા પાર કરી શકશે રાહુલ ગાંધી?\\nસારાંશ: કટાક્ષભર્યા અંદાજમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપ મામલે કરવામાં આવતી ટિપ્પણીઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું રાહુલ ગાંધીના સુધરેલા સંવાદથી ગુજરાતમાં તેમને ફાયદો મળી શકશે ?\n\nવિધાનસભા ચૂંટણી પહેલા પોતાની સભાઓમાં તેઓ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને ભાજપને વાગે તેવા આકરા પ્રહાર પણ કરી રહ્યા છે. \n\nશું રાહુલ ગાંધીએ પોતાના સંવાદની રીતને સફળતાપૂર્વક સુધારી નાખી છે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમની રજૂઆત માં આવેલું પરિવર્તન ગુજરાતમાં કોંગ્રેસને મત મેળવી આપશે?\n\nઆ જ મુદ્દા પર વાંચો વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીનો લેખઃ\n\nભાષણમાં આક્રમકતાને કારણે રાહુલ ગાંધી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે\n\nરાહુલ ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રાહુલ ગાંધી અને પ્રિયંકાએ તેમની ઉંમર ખોટી જાહેર કરી છે?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં અમુક લોકોએ એવી અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સાચી જન્મતારીખ જાહેર નથી કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકોએ લખ્યું છે કે 'રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ઉંમરમાં માત્ર છ મહિનાનો તફાવત કેમ છે? શું ગાંધી પરિવારે અહીં પણ કોઈ છેતરપિંડી કરી છે?'\n\nદક્ષિણપંથી વિચારધારા ધરાવતાં અમુક ગ્રૂપમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનાં વિકિપીડિયા પેજ સાથે ઍડિટ થયેલા સ્ક્રિનશૉટ શૅર કરવામાં આવી રહ્યા છે.\n\nશૅર કરનારા લોકોએ લખ્યું છે, \"જન્મતારીખમાં પણ કૉંગ્રેસનો મહાગોટાળો, રાહુલના જન્મના છ મહિના બાદ થયો પ્રિયંકાનો જન્મ.\"\n\nટ્વિટર અને વ્હૉટ્સઍપમાં પણ આ સ્ક્રિનશૉટ શૅર કરવામાં આવી રહ્યા છે. અમુક લોકોએ તેમનાં ટ્વીટમાં ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું હતો કલ્પના ચાવલાનો છેલ્લો સંદેશો?\\nસારાંશ: વર્ષ 2003માં અમેરિકાના કેનેડી અંતરીક્ષ કેન્દ્ર પર ઉતરતા પહેલાં દુર્ઘટનાગ્રસ્ત અમેરિકન અવકાશયાન કોલમ્બિયામાં ભારતીય મૂળનાં કલ્પના ચાવલા સહિત સાત અંતરીક્ષ યાત્રીઓનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અવકાશયાન 16 જાન્યુઆરીનાં રોજ કલ્પના ચાવલા સહિત સાત અંતરીક્ષ યાત્રીઓને લઈને અંતરીક્ષમાં રવાના થયું હતું.\n\nભારતના હરિયાણા રાજ્યમાં જન્મેલાં કલ્પના ચાવલા એક હોશિયાર એન્જિનિયર હતાં અને તેઓને સ્પેસ એન્જિનિયરિંગમાં ખાસ મહારત હાંસલ હતી.\n\nપત્રકાર અસિત જૌલીના અનુસાર કલ્પનાની એક વધુ ઉપલબ્ધિનું જશ્ન મનાવવા માટે અવકાશયાનની પૃથ્વી પર પાછા ફરતવાના સમયે તેમનાં શહેર કરનાલની એક શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.\n\nપરંતુ જેવી જ કોલમ્બિયાના તૂટવાની ખબર પહોંચી ત્યારે જશ્નનો માહોલ શોકમાં બદલી ગયો.\n\nકલ્પના ચાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેખ નહીં પેટ્રો ડોલરના 'અસલી કિંગ' તો હિંદુ જ\\nસારાંશ: ઘણાં વર્ષો પહેલા 1981માં લગભગ 800 દલિતોએ તમિલનાડુના મીનાક્ષાપુરમમાં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમીરાતમાં ભારતથી આવેલા લોકોએ ખૂબ સફળતા મેળવી છે\n\nએ સમયે એમ કહેવામાં આવ્યું હતું કે દલિતોના ધર્મ પરિવર્તન માટે 'બહારથી આવેલી રકમ'નો ઉપયોગ કરાયો હતો. મીડિયાએ તેને 'પેટ્રો ડોલર' નામ આપ્યું હતું.\n\n'પેટ્રો ડોલર'નો મતલબ હતો એ પૈસા જે ખાડી દેશો, સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરેબિયાથી મોકલવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો મુસ્લિમ દેશોમાંથી આવેલા પૈસા.\n\nએ સમય હતો આ દેશોમાં જબરદસ્ત વિકાસનો. આ દેશોના વિકાસમાં ભારતથી ગયેલા શ્રમિકોનું યોગદાન હતું કે જેઓ દર મહિને પોતાના ઘરે પૈસા મોકલતા હતા. \n\nઆ કારણોસર મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેરબજારમાં આવેલી આ તેજી લોકસભાની ચૂંટણીને લીધે છે?\\nસારાંશ: ભારતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને પ્રથમ ચરણના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી પર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલું જ નહીં વિદેશી રોકાણકારો જેમના પૈસા ભારતમા લાગેલા તેમની નજર પણ આ ચૂંટણી પર છે. \n\nમાર્ચ મહિનામાં તો જાણે શેરબજારને પાંખ આવી ગઈ હોય તેમ લાગતું અને 1લી એપ્રિલે તો સેન્સેક્સે 39 હજારના આંકડાને પાર કરીને ઇતિહાસ રચી દીધો. \n\nત્યારે સવાલ એ થાય છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં એવું તે શું થયું કે શેરબજારમાં ચારેતરફ ખરીદીનું વાતાવરણ બન્યું? શું તે ચૂંટણીને કારણે થયું કે પછી આગામી સરકાર સ્થિર અને આર્થિક સુધારાને આગળ ધપાવનારી હશે તેના આધારે?\n\nમાત્ર માર્ચ મહિનામાં જ બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ સૂચકઆંક સેન્સેક્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેરી નાટક કરતી મહિલાઓનું બંદૂકના નાળચે અપહરણ કરી સામૂહિક બળાત્કાર ગુજારાયો\\nસારાંશ: ઝારખંડમાં માનવ તસ્કરીવિરોધી શેરી નાટક કરતી પાંચ મહિલા કાર્યકરોનું બંદૂકના નાળચે અપહરણ કરી તેમના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nપોલીસે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે યુવતિઓને બળજબરીથી કારમાં ધકેલીને 'નિર્જન વિસ્તાર'માં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. \n\nપોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની તપાસ ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. \n\nદુષ્કર્મનો ભોગ બનેલી યુવતિઓ અંતરિયાળ ખુંટી જિલ્લામાં માનવ તસ્કરી બાબતે જાગૃતિ લાવવાના હેતુસર એક સ્વૈચ્છિક સંગઠન માટે કામ કરે છે. \n\nપોલીસ શું કહે છે?\n\nબીબીસી હિન્દીના નિરજ સિંહાએ વરિષ્ઠ પોલીસ અધિકારી એ. વી. હોમકર સાથે વાત કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શોષણ સામેનો સંઘર્ષ : #MeToo અને #YouToo\\nસારાંશ: દિમાગની રચનામાં હોય એના કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષના સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણાં સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમી ખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે. \n\nઅમેરિકામાં થોડાં વર્ષ પહેલાં શરૂ થયેલી #MeToo ઝુંબેશનો આશય સ્ત્રીઓને શોષણ સામે અવાજ ઉઠાવવા પ્રેરવાનો હતો. \n\nભારતમાં પણ આવી ઘડીઓ પહેલાં આવેલી છે અને એકાદ પખવાડિયા પહેલાં નવેસરથી સ્ત્રીઓની ફરિયાદોની શરૂઆત થઈ.\n\nહમણાં ભારતમાં ટ્વિટર પર શરૂ થયેલી #MeToo ઝુંબેશમાં ફિલ્મ, પત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનાં મૃત્યુ બાદ તેમનાં ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ- મારો પ્રેમ, મારી મિત્ર...\\nસારાંશ: 28 ફેબ્રુઆરીની રાત્રે એક વખત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે જોયું કે દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ પોસ્ટ સાથે જાહેર થયેલા એક સંદેશને લોકોએ વાંચ્યો તો ખબર પડી કે આ ટ્વીટ તેમના ફિલ્મ નિર્માતા પતિ બોની કપૂરનો એક સંદેશ હતો. \n\nશ્રીદેવીના ટ્વિટર હેંડલ પરથી બોની કપૂરે લખ્યું કે શ્રીદેવીનું તેમના જીવનમાં કેટલું મહત્ત્વ હતું. તેમણે મીડિયા તેમજ સામાન્ય નાગરિકો પાસે એક અપીલ પણ કરી. \n\nવાંચો બોની કપૂરે શું લખ્યુંઃ\n\n\"એક મિત્ર, પત્ની અને બે યુવાન દીકરીઓની માને ખોઈ નાખવી એક એવું નુકસાન છે, જેનું શબ્દોમાં વર્ણન ખૂબ મુશ્કેલ છે.\"\n\n\"હું મારા પરિવાર, મિત્રો, સહકર્મીઓ, શુભચિંતકો અને શ્રીદેવીના અસંખ્ય પ્રશં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનું દુબઈમાં કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન\\nસારાંશ: બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું મોડી રાત્રે દુબઈમાં નિધન થયું છે. પરિવારજનોએ આ જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ તેમનાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતાં.\n\nશ્રીદેવીના પ્રશંસકોએ તેમનાં મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nશ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તામિલનાડૂમાં થયો હતો. આશરે ચાર વર્ષની ઉંમરે તેમણે પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી.\n\nતેમની પહેલી ફિલ્મ તમિલ ભાષામાં હતી. જેનું નામ 'કંધન કરુણાઈ' હતું.\n\nબાળકલાકાર તરીકે તેમણે મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.\n\nદક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ૧૯૭૯માં મુખ્ય અભિનેત્રી તરીકે 'સોલહવાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલ આગ : આઠ લોકોનાં મૃત્યુ માટે કોણ જવાબદાર?\\nસારાંશ: અમદાવાદમાં 6 ઑગસ્ટે મળસકે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઈસીયુ (ઈન્ટેન્સિવ કૅર યુનિટ)માં આગ લાગતાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તમામ મૃતક કોરોનાના દરદી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ શ્રેય હૉસ્પિટલના કોરોનાના અન્ય દરદીઓને શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.\n\nશ્રેય હૉસ્પિટલમાં કોરોનાના દરદીને સારવાર આપવાનું 16 મેથી શરૂ થયું હતું.\n\nઆગ લાગ્યાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલા મૃતકોના સ્વજનોએ તંત્ર અને હૉસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.\n\nઆ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ પણ આપ્યા છે.\n\nતો એ સમજવાનો પ્રયાસ કરીએ કે હૉસ્પિટલમાં આગ કેવી રીતે લાગી અને સેફ્ટીનાં સાધનોની શું વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલમાં આગ : પોલીસે જેમની અટકાયત કરી એ ભરત મહંત કોણ છે?\\nસારાંશ: એક જમાનાના દિગ્ગજ રાજકારણી અને કબીરપંથના સાધુ વિજયદાસ મહંતના પુત્ર ભરત મહંત આમ તો મિકૅનિકોની વચ્ચે બેસતા અને રૂપિયાનું પરચુરણ કર્યા પછી જમીન દલાલી કરી બે પાંદડે થયા.જે પછી મેડિકલ ક્ષેત્રે હાથ અજમાવ્યો અને કરોડપતિ બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભરત મહંત\n\nભરત મહંત આમ તો આ નામ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં ઘણું જાણીતું છે. કારણકે એમના પિતા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને કબીર પંથી હતા. 1980ના દશકમાં પોરબંદર પાસે સરમણ મુંજાની ગૅંગની મોટી ધાક હતી ત્યારે વિજયદાસ કબીરપંથી સંપ્રદાયના મહંત એટલે ગૅંગ કે બીજા કોઈ ચૂંટણીમાં કોઈ દખલ ન કરે એવું ગણિત. \n\nએમની સાથે કામ કરી ચૂકેલા માધવસિંહ સોલંકી સરકારનાં શિક્ષણ પ્રધાન હસમુખ પટેલ જણાવે છે, \"એ અમારા પ્રધાનમંડળમાં અગત્યનું સ્થાન ભોગવતા હતા. મેર સમાજમાં એમનું મોટું નામ હતું.\" \n\n\"પોરબંદરમાં વિજયદાસ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ષણમુગ સુબ્રમણ્યન : એ ભારતીય ઇજનેર જેમણે ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર શોધી કાઢ્યું\\nસારાંશ: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમને શોધવાનો શ્રેય ચેન્નાઇમાં રહેલાં ઇજનેર ષણમુગ સુબ્રમણ્યનને આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાસાએ વિક્રમના મળવાની પુષ્ટિ કરીને એક નિવેદન જાહેર કર્યું હતું કે: \"ષણમુગ સુબ્રમણ્યને નાસાના એલઆરઓ પ્રોજેક્ટ(લુનર રિકૉનાએસંસ ઑરબિટર)ના કાટમાળ મળવા અંગે સંપર્ક કર્યો હતો.\"\n\n\"આ જાણકારી મળ્યા પછી એલઆરઓ ટીમે પહેલાં અને પછીની તસવીરોની તુલના કરીને વિક્રમના કાટમાળની પુષ્ટિ કરી.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનાસાએ પોતાના નિવેદનમાં લખ્યું છે,\n\n\"આ કાટમાળને સૌથી પહેલાં ષણમુગે શોધી કાઢયો કેમ કે તે જગ્યાથી લગભગ 750 મિટર દૂર લૅન્ડર વિક્રમ પડ્યું હતું અને આ તેની એકમાત્ર સ્પષ્ટ તસવીર હતી.\"\n\nનાસાની જાહેરાત પછી ષણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંગીતકાર શેખરે અમદાવાદની હોટલમાં 3 ઈંડાંના રૂપિયા 1672 ચૂકવ્યા?\\nસારાંશ: બૉલીવૂડના સંગીતકાર શેખર રવજિયાનીને અમદાવાદની 'હયાત રેજન્સી' હોટલમાં 3 ઈંડાં માટે 1672 રૂ.નું બિલ ચૂકવવું પડ્યું છે. વિશાલ-શેખરની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીમાંના એક શેખરે એક ટ્વીટ મારફતે બિલની તસવીર શેર કર્યા બાદ તેમની પોસ્ટ વાયરલ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nટ્વીટમાં તેમણે 3 બાફેલાં ઈંડાં માટે હોટલ દ્વારા રૂપિયા 1672નું બિલ અપાતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બૉલીવૂડમાં પોતાના સંગીત માટે જાણીતા શેખર રવજિયાનીના આ ટ્વીટ વિશે હાલ સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણી ચર્ચા કરી રહ્યા છે. \n\nઆ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, \"3 બાફેલાં ઈંડાં માટે રૂપિયા 1672? \" \n\nઆ ટ્વીટ સાથે તેમણે હોટલનું બિલ પણ શૅર કર્યું હતું. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.\n\nશું કહે છે હોટલ પ્રશાસન?\n\nઆ બાબતે જ્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હોટલ હયાત રેજન્સી સાથે સંપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંજીવ ભટ્ટને જનમટીપ : અડવાણીની રથયાત્રા, ટાડાનો કાયદો અને જામજોધપુરનો એ કેસ\\nસારાંશ: બરતરફ કરાયેલા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જે કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે તે કેસ ત્રણ દાયકા જૂનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કસ્ટૉડિયલ ડેથનો આ કેસ 1990નો છે. એ વખતે સંજીવ ભટ્ટ જામનગરમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. \n\nઆ અંગે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર પ્રભુદાસ માધવજી વૈષ્ણાણીના ભાઈ અને ફરિયાદી એવા અમૃતભાઈએ બીબીસીને કહ્યું કે એ 30 ઑક્ટોબરની રાત હતી અને તેઓ અને મૃત્યુ પામનાર પ્રભુદાસ ઘરે જ હતા. \n\nપ્રભુદાસના પરિવારમાં પત્ની અને ત્રણ નાના બાળકો જેમની ઉંમર ચાર, છ અને આઠ વર્ષ હતી તે પણ હતાં. \n\nઅમૃતભાઈ કહ્યું કે, મારા બેઉ ભાઈઓને પોલીસવાળાઓ ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા. મને આજ સુધી એ નથી સમજાયું કે તેઓ કેમ ઉઠાવીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંપત્તિમાં આવેલા ઉછાળાના અહેવાલથી ચર્ચામાં આવેલા જય શાહ કોણ છે?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં ઉછાળા અંગે ન્યૂઝ પોર્ટલ 'The Wire' એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો, જેના કારણે તેમનું નામ સોશિઅલ મીડિયાની ચર્ચામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુત્ર જય શાહ અને પુત્રવધૂ સાથે અમિત શાહે મતદાન કર્યું તે સમયની તસવીર\n\n'The Wire'એ તેમના અહેવાલમાં જય શાહની સંપત્તિમાં 16,000 ગણા ઉછાળાની વાત કરી છે. લેખમાં અમિત શાહના પુત્રને સરકારી સંસ્થાઓમાંથી લોન મળવાની વાત પણ કરી છે. \n\nઆવામાં આ કારોબારને તેમના પિતાની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાનને 'અમિત શાહ બિઝનેસ મૉડલ' અંગે ખુલાસો આપવાનું કહ્યું છે.\n\nજોકે, આ લેખ પછી ભાજપના નેતા પિયુષ ગોયલે કહ્યું હતું કે, જે લોન લેવામાં આવી હતી. તેના પર નિયમિત રીતે વ્યાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન તેંડુલકર 'ભાજપના સમર્થક' હોવાના દાવાની હકીકત\\nસારાંશ: ભગવા વસ્ત્રોમાં સચિન તેંડુલકરની એક તસવીર ભારતીય જનતા પાર્ટીના એક બિનસત્તાવાર પોસ્ટરમાં છાપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી ગણાતાં કેટલાક ફેસબુક પેજ પર આ પોસ્ટરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. \n\nકેટલીક જગ્યાઓએ એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે સચિન તેંડુલકરે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.\n\nઆ પોસ્ટર પર કમળનું નિશાન પણ છે, જેના પર 'સપોર્ટ નમો' લખેલું છે. \n\nકમળ ભાજપનું ચિહ્ન છે અને ભગવા વસ્ત્રોને પક્ષ પ્રોત્સાહન આપે છે.\n\nકોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2012માં સચિન તેંડુલકરને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા.\n\nજોકે, સંસદમાં ઓછી હાજરી બદલ તેમની ટીકા પણ થઈ હતી. હવે વાત એ તસવીરની જે આ પોસ્ટરમાં છપાઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન પાઈલટ: રાહુલ ગાંધી ટૂંક સમયમાં બનશે કોંગ્રેસના પ્રમુખ\\nસારાંશ: કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ટૂંક સમયમાં પક્ષના પ્રમુખ બને તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના અંગત વર્તુળમાં સામેલ કોંગ્રેસના નેતા સચિન પાઈલટે આમ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલનાં મમ્મી સોનિયા ગાંધી હાલ કોંગ્રેસનાં પ્રમુખ છે, પણ તેઓ લાંબા સમયથી બીમાર હોવાથી રાજકારણમાં ઓછાં સક્રિય છે. \n\n1885માં રચાયેલા પક્ષના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ બની રહેવાનો રેકોર્ડ સોનિયા ગાંધીને નામે છે. \n\nરાજસ્થાનના જયપુરમાં બીબીસીના સંવાદદાતાને આપેલી એક મુલાકાતમાં સચિન પાઈલટે જણાવ્યું હતું કે પક્ષનાં વિવિધ પદો માટે ટૂંક સમયમાં ચૂંટણી યોજવામાં આવશે. \n\nસચિન પાઈલટે કહ્યું હતું કે ''પક્ષના નવા પ્રમુખની જાહેરાત અમે ટૂંક સમયમાં કરીશું. \n\nએક કૂતરું કરે છે રાહુલ ગાંધી માટે ટ્વીટ!\n\nહાર્દિક વિશે શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચીન પાઇલટે કહ્યું 'હું ભાજપમાં સામેલ નહીં થાઉં, અશોક ગેહલોત વસુંધરાને રસ્તે જઈ રહ્યા છે'\\nસારાંશ: રાજસ્થાન કૉંગ્રેસમાં બળવો કરનાર કૉંગ્રેસ નેતા સચીન પાઇલટે સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે તેઓ ભાજપમાં નહીં જોડાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસચીન પાઇલટે કહ્યું કે કૉંગ્રેસને સત્તામાં લાવવા માટે એમણે આકરી મહેનત કરી છે.\n\nસચીન પાઇલટે કહ્યું કે રાજસ્થાનમાં અમુક નેતાઓ એમના ભાજપમાં જોડાવા અંગેની અફવાઓ ઉડાવી રહ્યા છે પરંતુ તેઓ ભાજપમાં જોડાશે નહીં.\n\nઆ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના સ્પીકરે સચીન પાઇલટ સહિત 19 બળવાખોર નેતાઓને નોટિસ પાઠવી છે અને 17 જુલાઈ સુધી જવાબ માગ્યો છે.\n\nસચીન પાઇલટ અને તેમના સમર્થક ધારાસભ્યો સતત બે દિવસ કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં હાજર નહોતા રહ્યા અને ગઈ કાલે મંગળવારે તેમને પાર્ટીએ રાજ્ય અધ્યક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સમલૈંગિક સેક્સ બદલ મહિલાઓને મારવામાં આવ્યા સોટીના ફટકા\\nસારાંશ: બે મહિલાઓને સમલૈંગિક સેક્સના પ્રયાસ બદલ મલેશિયાની એક ધાર્મિક અદાલતમાં દોષી ઠરાવ્યા બાદ તેમને નેતરની સોટી વડે ફટકારવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"22 અને 32 વર્ષની બે મુસ્લિમ મહિલાઓને ત્રિંગાનુ રાજ્યની શરિયા હાઈકોર્ટમાં છ વખત નેતરની સોટીના ફટકા મારવામાં આવ્યા હતા. \n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રિંગાનુમાં સમલૈંગિક સેક્સ માટે કોઈને દોષી ઠરાવવામાં આવ્યા હોય અને જાહેરમાં નેતરની સોટી વડે ફટકારવામાં આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. \n\nમલેશિયામાં સમલૈંગિક પ્રવૃત્તિઓ પર ધાર્મિક તથા ધર્મનિરપેક્ષ કાયદાઓમાં પ્રતિબંધ છે. \n\nસ્થાનિક મીડિયા ધ સ્ટારના જણાવ્યા મુજબ, બન્ને મહિલાઓને 100 લોકોની હાજરીમાં સોટી વડે ફટકા મારવામાં આવ્યા હતા. \n\nનિર્ણયનો વિરોધ અને બચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સમોસાંની ઇરાનથી ભારત સુધીની સફર\\nસારાંશ: સમોસાને ભલે તમે સંપૂર્ણપણે ભારતીય 'સ્ટ્રીટ ફૂડ' માનો. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સમોસા ભારતનું ફરસાણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના પૉપ્યુલર સ્ટ્રીટ ફૂડ સમોસાનો ઇતિહાસ અત્યંત રોચક છે.\n\nઅન્ય દેશની શોધે અહીં આવીને ભારતીય રૂપરંગ અને સ્વાદ ધારણ કરી લીધા. કોઈ પાર્ટી હોય કે ફંક્શન કે લગ્નનું રિસેપ્શન, મેન્યૂમાં સમોસા જોવા મળશે. સ્વાદ તથા આકારના આધારે સમોસું અલગ-અલગ નામ ધારણ કરે છે.\n\nઆપણે સમોસાને નવતાડના, ચાઇનીઝ કે પંજાબી જેવા નામે ઓળખીએ - આરોગીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું કે સૌથી પહેલા સમોસા કોણે બનાવ્યા?\n\nમોટાભાગે લોકો માને છે કે સમોસા ભારતીય ફરસાણ છે પરંતુ તેની સાથે જોડાયેલો ઇતિહાસ બીજી જ વાત કહે છે.\n\nમૂળ ઇરાની વાનગી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર પાસે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવાનો કેટલો અધિકાર છે\\nસારાંશ: કેન્દ્રીય તપાસ બ્યૂરો, સીબીઆઈમાં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ડાયરેક્ટર આલોક વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાના પાસેથી તમામ જવાબદારીઓ પરત લઈ લેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આલોક વર્મા\n\nબંને અધિકારીઓને હાલ રજા પર મોકલી દેવામાં આવ્યા છે. \n\nપીટીઆઈએ કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગના એક પત્રના હવાલાથી જાણકારી આપી કે સંયુક્ત નિર્દેશક નાગેશ્વર રાવને તાત્કાલિક પ્રભાવથી કાર્યવાહક નિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. \n\nઆ પહેલાં નાગેશ્વર રાવ જ સીબીઆઈમાં જોઇન્ટ ડારેક્ટરના પદ પર હતા. \n\nસૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલો વિવાદ સાર્વજનિક થતા અને તે આ સ્તર પર વધી જતા સરકાર ખૂબ જ નારાજ હતી. \n\nજે બાદ સરકારે આ સમગ્ર મામલામાં દખલ દીધી અને આગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારનું એક વર્ષ: 'માત્ર યોગીના દિવસો બદલાયા'\\nસારાંશ: બાર મહિના પહેલાં યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે એવું પ્રતીત થઈ રહ્યું હતું કે ભારતના સૌથી મોટા પ્રદેશમાં કંઈક નવું થવાનું છે. \n\nઇતિહાસમાં પહેલીવાર કોઈ કેસરી કપડાં ધારણ કરેલા સાધુ રાજ્યની સૌથી મોટી સત્તા પર બિરાજમાન થયા હતા.\n\nઆજે યોગી આદિત્યનાથને આ ખુરસી પર બિરાજમાન થયે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.\n\nવચનોની લ્હાણી\n\n19 માર્ચ 2017ના રોજ જ્યારે યોગીએ મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું ત્યારે વચનોની લ્હાણી કરી દીધી હતી.\n\nતેમણે તેમનાં પહેલાં ભાષણમાં લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ હવામાં વાત નથી કરી રહ્યા અને ખરેખર ઉત્તર પ્રદેશની કાયાપલટ કરી દેશે.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર સરોવર ડૅમની ઉજવણીનો આ લોકો વિરોધ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: સરદાર સરોવર ડૅમનું જળસ્તર પહેલી વાર 138.68 મીટરે પહોંચ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરવાની જાહેરાત પણ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત ઉજવણીમાં અને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'માં ભાગ લેશે.\n\n'એમનો જન્મદિવસ છે અને અમારો મરણદિવસ છે. ગામો ડૂબી રહ્યાં છે ત્યારે ઉજવણી કરાય છે આ બહુ વિકૃત છે.'\n\nઆ શબ્દો નર્મદા બચાવો આંદોલનનાં મેધા પાટકરના છે.\n\nનર્મદા બચાવો આંદોલન દ્વારા આ ઉજવણીનો વિરોધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.\n\nનર્મદા બચાવો આંદોલનના પ્રતિનિધિઓ કહે છે, \"નરેન્દ્ર મોદી લાખો લોકોનાં ઘરો અને ગામોને જળસમાધિ આપીને પોતાનો જન્મદિવસ મનાવશે.\"\n\n\"લોકો બેઘર થઈ રહ્યા છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર સરોવર બંધ: મોદીના હાથે પૂરું થયું નહેરુનું સ્વપ્ન\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ ગુજરાતના કેવડીયા ખાતે સરદાર સરોવર બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર સરોવર બંધ ભારતના ઇતિહાસનો કદાચ સૌથી વિવાદાસ્પદ પ્રોજેક્ટ રહી ચૂક્યો છે જેનું સ્વપ્ન ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જોયું હતું.\n\nઘણા ટેક્નિકલ અને કાનૂની અવરોધોને કારણે નર્મદા બંધનું આયોજન લટકી પડ્યું હતું અને છેલ્લે ૧૯૭૯માં આખરે આ બંધની જાહેરાત થઈ હતી.\n\nવિરોધ અને કાનૂની કાર્યવાહીને કારણે નર્મદા બંધની યોજનાને નિયત કરેલા સમયગાળામાં પૂર્ણ કરવાને બદલે ઘણો સમય વીતી ગયો.\n\nંવંકરલવકં્િલકવલકંિ્લવ\n\nનર્મદા બંધ વિશે ખાસ બાબતો\n\nપાંચ ફાયદાઓ\n\nનર્મદા પરિયોજના સાથે જોડાયેલા વિવાદો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાન જેલમાં ગયા તો કપિલ શર્માને શું થઈ ગયું?\\nસારાંશ: કાળિયારના શિકારના કેસમાં દોષિત સાબિત થયેલા બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને શુક્રવારે પણ જામીન મળી શક્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોધપુરની સેશન્સ કોર્ટમાં કાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલે એ વાત તો નક્કી છે કે સલમાને શુક્રવારની રાત પણ જેલમાં જ વિતાવવાની રહેશે.\n\nસલમાન ખાનના જેલ જવાથી સૌથી વધારે નુકસાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થશે કેમ કે તેમના પર ઇન્ડસ્ટ્રીનો કરોડો રૂપિયાનો દાવ લાગેલો છે. \n\nપરંતુ આ બધી ઘટનાઓની વચ્ચે ટીવીના પ્રખ્યાત કૉમેડિયન કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કરી દીધું છે કે તેનાથી હોબાળો મચી ગયો છે. \n\nતેમણે સાંજે આશરે ચાર કલાકે એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા જેમાં સલમાન ખાનના વખાણ અને મીડિયા પર નિશાન તાક્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાનને ‘લવરાત્રિ’નું નામ ‘લવયાત્રી’ કેમ કરવું પડ્યું?\\nસારાંશ: સલમાન ખાન તેમના જીજાજી આયુષ શર્માને 'લવરાત્રિ' ફિલ્મ મારફત લૉન્ચ કરી રહ્યા છે, પરંતુ બોલિવુડમાં પરિવારવાદ અને ફિલ્મ મારફતે બનેવીને લૉન્ચ કરવાના આ સમાચાર જૂના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લવયાત્રી ફિલ્મનું એક દૃશ્ય\n\nઆ ફિલ્મ સાથે જોડાયેલા તાજા સમાચાર ખુદ સલમાન ખાને ટ્વીટ કરીને આપ્યા હતા. \n\nસલમાને મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 'લવરાત્રિ'નું નામ બદલીને 'લવયાત્રી' કરવામાં આવ્યું છે. \n\nઆ બાબતે મજાક કરતા સલમાને એવું પણ લખ્યું હતું કે 'આ સ્પેલિંગ મિસ્ટેક નથી.'\n\nસલમાન ખાનની ધોલાઈ માટે ઈનામ\n\nવિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાના નવા સંગઠન 'હિંદુ હી આગે'ના આગરા એકમના પ્રમુખ ગોવિંગ પરાશરે સલમાન ખાનની ધોલાઈ કરનારને ઈનામ તરીકે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાનને સજા: કાળિયારમાં એવું તો શું છે કે સલમાને જેલમાં જવું પડ્યું?\\nસારાંશ: સલમાન ખાનને જોધપુરની કોર્ટે કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1998માં જોધપુરના ગ્રામીણ ક્ષેત્રમાં કાળિયારનો શિકાર કરવાના મામલામાં તેઓ દોષિત ઠર્યા છે.\n\nઆ કેસમાં સલમાન ખાનની સાથે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમનાં નામ પણ હતાં.\n\nજોકે, સલમાન ખાન સિવાય અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.\n\nપરંતુ સલમાન ખાનને કાળિયારના શિકાર કરવાના કેસમાં સજા થઈ છે.\n\nકાળિયારમાંએવું ખાસ શું છે? \n\nકાળિયાર અથવા બ્લેક બકને ઇન્ડિયન એન્ટેલોપ પણ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળે છે.\n\nતે કેટલાક વિસ્તારોમાં ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવારે વહેલા ઊઠવાના પ્રયાસ શા માટે ન કરવા જોઈએ?\\nસારાંશ: રાતે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠી જવાથી વ્યક્તિ સ્વસ્થ, સમૃદ્ધ અને શાણી બને છે એવો મતલબ ધરાવતી એક અંગ્રેજી કહેવત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) ટિમ કૂક સવારે પોણા ચાર વાગ્યે ઊઠી જાય છે. \n\nફિએટ કંપનીના સીઈઓ સર્જિયો માર્શિયોન સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠી જાય છે, જ્યારે બ્રિટનના વિખ્યાત બિઝનેસમૅન રિચર્ડ બ્રેનસન સવારે પોણા છ વાગ્યે ઊઠે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ લોકો અત્યંત સફળ છે એ જગજાહેર વાત છે પણ તેમની સફળતાનું રહસ્ય રોજ વહેલા ઊઠવામાં છુપાયેલું છે?\n\nસવારે વહેલા ઊઠવાથી સફળતા મળે?\n\nસવારે વહેલા ઊઠવાના ફાયદા છે તેમાં કોઈ શંકા નથી. સૂર્યોદય સમયે ઊઠીને કસરત, નાસ્તો કરીને ઑફિસ જવા તૈયાર થઈ કેટલાંક ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાંસદ નરેશ અગ્રવાલે જાધવ મામલે એવું શું કહ્યું કે સંસદમાં હોબાળો થઈ ગયો\\nસારાંશ: સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર આપેલા નિવેદન બાદ વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેશ અગ્રવાલે કહ્યું હતું, \"કયા દેશની શું નીતિ છે તે દેશ જાણે છે. જો તેમણે કુલભૂષણ જાધવને પોતાના દેશમાં આતંકવાદી માન્યા છે તો તેઓ એ હિસાબે જ વ્યવહાર કરશે.\"\n\n\"આપણા દેશમાં પણ આતંકવાદીઓ સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. કડક વલણ અપનાવવું જોઈએ.\"\n\n\"હું નથી જાણતો કે માત્ર કુલભૂષણ જાધવની વાત જ કેમ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલોમાં મોટી સંખ્યામાં ભારતીયો કેદ છે, તે દરેકની વાત કેમ કરવામાં આવતી નથી?\"\n\nભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેવામાં નરેશ અગ્રવાલની પાકિસ્તાન માટે નરમ કહેવાતી આ ટિપ્પણી પર તી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉથૈમ્પટન ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે કેમ ન જીતી શક્યું ભારત?\\nસારાંશ: વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ ભારત પાસે ઇંગ્લૅન્ડ સામે સાઉથૈમ્પટન ટેસ્ટમાં ઇતિહાસ રચવાનો મોકો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચોથી ટેસ્ટ મેચમાં કોહલીએ અનેક વ્યક્તિગત સિદ્ધિઓ મેળવી, પરંતુ ટીમને સફળતા ન મળી\n\nમાત્ર ચાર દિવસ રમાયેલી ચોથી ટેસ્ટ મૅચમાં અઢી દિવસ સુધી ભારતીય ટીમની મૅચ પર પકડ હતી. \n\nજોકે, ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં પાછળ રહી ગયા બાદ જોરદાર વાપસી કરી અને ભારત માટે સિરીઝમાં વાપસીની તક પર પૂર્ણવિરામ મૂકી દીધું. \n\nજો ભારતીય ટીમ આ મૅચમાં જીત હાંસલ કરી હોત, તો સિરીઝ 2-2થી બરાબર થઈ હોત અને અંતિમ મૅચ નિર્ણાયક બની રહેત. \n\nજોકે, ઇંગ્લૅન્ડે હવે 3-1ની અજેય લીડ હાંસલ કરી લીધી છે, જેથી ભારત માટે સિરીઝમાં જીત મળવાની કોઈ શક્યતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાચા પ્રેમને પામવા જેકી ચૅનની દીકરીએ કેનેડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યું\\nસારાંશ: ફિલ્મ સ્ટાર જેકી ચૅનનાં દીકરી એટ્ટા એનજીએ જાહેરાત કરી છે કે તેમણે પોતાનાં 31 વર્ષનાં કેનેડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાબેથી એન્ડી ઑટમ અને એટ્ટા એનજીએ ઇન્સ્ટાગ્રામમાં લગ્નની તસવીર મૂકી હતી\n\nનવ પરણિત કપલે પોતાના લગ્નનું સર્ટિફિકેટ દર્શાવતી તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.\n\nફિલ્મ સ્ટાર જેકી ચૅનનાં 19 વર્ષનાં દીકરી એટ્ટા એનજીએ સોશિયલ મીડિયા પર્સનાલિટી એન્ડી ઑટમ સાથે 8મી નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. \n\nમીડિયા અહેવાલો મુજબ, યુગલે તેમના લગ્નની નોંધણી કેનેડામાં કરાવી હતી અને હાલમાં બંને જણા એનજીના વતન હોંગકોંગમાં છે.\n\nચીનના ઇન્ટરનેટ સહિત ઑનલાઇન માધ્યમોમાં આ લગ્નની ખૂબ ચર્ચાઓ થઈ હતી. \n\nમાર્શલ આર્ટ સ્ટાર જેકી ચૅનના બ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાડી અને શેરવાનીને શા માટે હિંદુ ધર્મ સાથે લેવાદેવા નથી?\\nસારાંશ: અસગર કાદરીએ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં એક લેખ લખ્યો હતો જેના શીર્ષકનું ભાષાંતર એવું થાય છે કે ભારતમાં ફેશન પણ રાષ્ટ્રવાદનો ભોગ બની છે. આ લેખના પ્રત્યુત્તરમાં લૈલા તૈયબજી તેમનું મંતવ્ય રજૂ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસગર કાદરીએ ભારતીય ફેશન અને પરિધાનના વર્તમાન પરિપ્રેક્ષ્ય પર એક લેખ લખ્યો હતો.\n\nતેમના આ લેખમાં તેમણે એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે ભારતની વર્તમાન ફેશન હાસ્યાસ્પદ છે. \n\nકરુણ વાત એ છે કે ભાજપ શાસિત સરકાર યોગ, આયુર્વેદિક ઉપચાર, ભારતની પરંપરાગત જ્ઞાન મેળવવાની વ્યવસ્થા, માંસ વગરનો આહાર વગેરેનો પ્રચાર કરી રહી છે, પરંતુ ભારતીય વસ્ત્રોનો પ્રચાર ભાગ્યે જ કરવામાં આવે છે. \n\nભારતના દરેક વડાપ્રધાને ભારતીય વસ્ત્રોને પ્રાથમિકતા આપી છે, પરંતુ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસ્ત્રોમાં આ બાબત નથી જોવા મળતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાપુતારાના આદિવાસીઓ વિકાસથી શા માટે ખુશ નથી?\\nસારાંશ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાંનાં સુંદર હિલ સ્ટેશન સાપુતારાના વિકાસની ગંદી આડઅસર બાજુના નવાગામમાં જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાપુતારા હિલ સ્ટેશન\n\nડાંગ જિલ્લો જંગલ, પહાડો અને નાની-નાની નદીઓથી ભરપૂર છે. સુંદર હિલ સ્ટેશન સાપુતારાને કારણે પણ ડાંગને એક ઓળખ મળી છે.\n\nસુરત ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક જેવાં શહેરોમાંથી પર્યટકો મોટી સંખ્યામાં રજા ગાળવા સાપુતારા આવે છે. \n\nગુજરાત ટુરિઝમની એક જાહેરાતમાં અમિતાભ બચ્ચન કહે છે, ''ગુજરાતકી આંખકા તારા હૈ-સાપુતારા. ઈસ હિલ સ્ટેશન પર બાત કરને કે લિયે કોઈ નહીં, બાદલોંકે સિવા.''\n\nગુજરાતના પ્રવાસન વિભાગે દિલ્હીના પત્રકારોને પણ સાપુતારાની સફર કરાવી હતી, જેથી સાપુતારાના વિકાસની વાતોનો પ્રચાર કરી શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સારું ચોમાસું એટલે સસ્તા વ્યાજદર અને રોજગારીની તકો\\nસારાંશ: ચોમાસાના વરસાદની દરેકને મન અલગઅલગ કિમત છે. એ પછી ગરમીથી પરેશાન સામાન્ય લોકો હોય, ખેડૂત હોય કે સરકાર હોય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં પણ આ તો ચૂંટણીનું વર્ષ છે. એટલે ચોમાસા પર રાજકીય પક્ષોની પણ નજર છે. \n\nભારત એવો દેશ છે જેમાં સારું ચોમાસું એક સારા સમાચાર તરીકે જોવાય છે. \n\nદેશ માટે ચોમાસું આટલું જરૂરી કેમ છે ? \n\n- દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તી જીવનનિર્વાહ માટે ખેતી પર આધાર રાખે છે.\n\n- દેશની લગભગ 2500 અબજ ડોલરની જીડીપીમાં કૃષિનો હિસ્સો લગભગ 15 ટકા છે. \n\n- અંદાજે ખેતી દ્વારા દેશની લગભગ અડધી વસ્તીને રોજગાર મળે છે. \n\n- ભારતની ખાદ્યપેદાશોમાંથી અડધોઅડધ ખરીફ પાક તરીકે લેવાય છે. \n\n- વર્ષ દરમિયાનના વરસાદના 70- ટકા ચોમાસામાં થાય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોર સમિટ : કિમે સ્વીકાર્યું ટ્રમ્પનું અમેરિકા આવવાનું આમંત્રણ\\nસારાંશ: સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન વચ્ચે થયેલી મુલાકાતની સફળતા હવે સામે આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ જણાવ્યું છે કે ટ્રમ્પ દ્વારા અમેરિકાની મુલાકાત લેવા માટે અપાયેલાં આમંત્રણને કિમે સ્વીકારી લીધું છે. \n\nKCNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે કિમે પ્રમુખ ટ્રમ્પને 'અનુકૂળ સમયે' પ્યોંગયાંગની મુલાકાત લેવા આમંત્રિત કર્યા છે. \n\nસાથે જ, ટ્રમ્પે પણ કિમને અમેરિકાની મુલાકાત માટેનું આમંત્રણ પાઠવ્યું છે. KCNAએ કહ્યું છે, 'બન્ને નેતાઓએ એકબીજાનું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું છે.'\n\nઆ મુલાકાત બાદ કિમે જે સૌ પ્રથમ પ્રતિક્રિયામાં આપી છે તેમા જણાવ્યું છે, ''બન્ને દેશો માટે એકબીજા વિરુદ્ધ ચીડવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોરનો આટલો ઝડપી વિકાસ કેવી રીતે થયો?\\nસારાંશ: સિંગાપોર, એક એવો દેશ છે કે જેનું ક્ષેત્રફળ દિલ્હી અને ઇસ્લામાબાદ કરતાં પણ નાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે તેમની પાસે ભાગ્યે જ એ કોઈ વસ્તુ હશે, જેનાથી તેઓ દેશને ગરીબીમાંથી બહાર લાવી શકે.\n\nસિંગાપોર પાસે ખેતીલાયક જમીન કે ખનીજ સંસાધનો નહોતા, લોકો ઝૂંપડીઓમાં રહેતા હતા.\n\n1955માં સિંગાપોરમાં રિક્શામાં સૂઈ રહેલું બાળક\n\nપણ આજે સિંગાપોર એ દેશ છે જે દેશના લોકોનું સરેરાશ વેતન વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે.\n\nકન્સલ્ટિંગ ફર્મ જૂનિપર રિસર્ચ પ્રમાણે, મોબિલિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉત્પાદકતામાં સિંગાપોર વિશ્વના તમામ દેશો કરતાં આગળ છે.\n\nએટલું જ નહીં, 'ધી ઇકોનૉમિસ્ટ'ના રૅન્કિંગમાં સિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી-પ્લેનઃ વિમાન અને બોટના મિશ્રણથી તૈયાર થયેલી રચના\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી પહોંચ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી પહોંચ્યા હતા\n\nઅહીંથી તેમણે અંબાજી મંદિરે દર્શન કર્યાં હતા. વડાપ્રધાને અગિયારમી ડિસેમ્બરે ટ્વીટ કરી તેઓ સી-પ્લેન દ્વારા ધરોઇ ડેમ પહોંચશે તેની માહિતી આપી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપરંતુ આ સી-પ્લેન છે શું અને કેવી રીતે કામ કરે છે તેના વિશે થોડી માહિતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશું છે સી-પ્લેન?\n\nપાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે તેવા ઉપરાંત પાણીમાં તરી શકે તેવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી. આર. પાટીલની નિમણૂક વિશે હાર્દિક પટેલે શું સવાલ ઉઠાવ્યા?\\nસારાંશ: ભાજપના સંસદસભ્ય સી. આર. પાટીલની ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલ નવસારી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.\n\nસી. આર. પાટીલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, \"પાર્ટીએ મને સામાન્ય કાર્યકરમાંથી પક્ષના પ્રમુખની જવાબદારી સોંપી છે, જેની માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે. પી. નડ્ડા અને પ્રદેશનેતાઓનો આભાર માની રહ્યો છું\"\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆગામી પડકાર વિશે તેમણે કહ્યું, \"પાર્ટી મજબૂત હતી, છે અને હવે વધારે મજબૂત બને એ માટે મહેનત કરીશું.\"\n\n\"હાલના સમયમાં સૌથી મોટો પડકાર કોરોના વાઇરસની મહામારી છે. જેમાં પક્ષના કાર્યકરો મહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરાઈ, નરેન્દ્ર મોદીએ કહ્યું 'બાળકોનાં હિતમાં લેવાયો નિર્ણય' – BBC Top News\\nસારાંશ: સીબીએસઈએ ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ નિર્ણય બાળકોના હિતમાં લેવામાં આવ્યો છે.\n\nકેન્દ્રીય માધ્યમિક બોર્ડે કહ્યું, \"કોરોના વાઇરસના કારણે ફેલાયેલી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને તમામ લોકો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે કે આ વર્ષે પરીક્ષાનું આયોજન નહીં થાય.\" \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસીબીએસઈ આ બાબતે નિર્ધારિત માનદંડ પ્રમાણે નક્કી સમયગાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ નક્કી કરવા માટેના પગલાં લેશે. \n\nઆ વર્ષે પણ ગત વર્ષની જેમ, એ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માગે છે તેમના માટે ઉપયુક્ત વિકલ્પની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા : ઇદલિબ પર હુમલાની તૈયારી, યુએને કહ્યું આ અત્યંત ક્રૂર યુદ્ધ હશે\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રએ રશિયા અને તુર્કીને સીરિયાના વિદ્રોહીઓના કબ્જાવાળા ઇદલિબ પ્રાંતમાં થનારી તબાહીને તાત્કાલિક રોકવા માટે કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રની આ ચેતવણી એવી આશંકાઓ અને અહેવાલો વચ્ચે આવી છે કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેના ઇદલિબ પ્રાંત પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. \n\nઆ પહેલાં મળતી જાણકારી પ્રમાણે રશિયાનાં વિમાનોએ ઇદલિબના મુહમબલ અને જદરાયામાં હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત 9 લોકો માર્યાં ગયાં હતાં.\n\nઅહીં રહેતા અબુ મોહમ્મદે જણાવ્યું, \"સવારે 11 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ગામોમાં હવાઈ હુમલાઓ થાય છે.\"\n\nઅહીંના સ્થાનિક રહેવાસી અહમદે કહ્યું, \"અમે ઘરે જ હતા જ્યારે વિમાનો અમારા ઘર પાસે પહોંચ્યાં. અમે ડર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા: સેના દ્વારા કરાયેલા હુમલામાં એક અઠવાડિયામાં 500 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: સીરિયાની સરકારી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 500 કરતાં વધારે સીરિયન નાગરિકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયાની રાજધાની દમાસ્કસની નજીકના વિસ્તારમાં કરવામાં આવેલા બોમ્બમારામાં બાળકો સહિત નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનું સામાજીક કાર્યકર્તાઓએ જણાવ્યું છે. \n\nસીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા પ્રમાણે પૂર્વ ગૂટામાં પર કરાયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 121 બાળકોનો પણ સમાવેશ થાય છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસીરિયન સેના રશિયાની મદદથી ગયા રવિવારથી પૂર્વ ગૂટા પર બોમ્બમારો કરી રહી છે.\n\nસતત થઈ રહેલા બોમ્બમારાને અટકાવવા યુએન સિક્યુરિટી કાઉન્સિલે શસ્ત્રવિરામ માટે કોશિશ પણ કરી હતી. જોકે, હજી આ મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયાએ તોડી પાડ્યું ઇઝરાયલી ફાઇટર જેટ\\nસારાંશ: ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેમનું ફાઇટર જેટ, સીરિયાના ઍન્ટિ-એરક્રાફ્ટ ફાયરના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, બન્ને પાયલટ જેટથી કૂદી ગયા હતા અને પેરાશૂટની મદદથી ઇઝરાયલમાં ઉતરવામાં સફળ થયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. \n\nઇઝરાયલનું કહેવું છે કે તેમનું એફ-16 ફાઇટર જેટ તેમના વિસ્તારમાં પ્રવેશેલા ડ્રોન પર નજર રાખી રહ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજૉર્ડન અને સીરિયા સાથે જોડાયેલી ઇઝરાયલની સરહદ નજીક રહેતા લોકોનું કહેવું છે કે તેમણે જોરદાર ધડાકો સાંભળ્યો હતો. \n\nસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે, \"એક ફાઇટર હેલિકોપ્ટરે ઇરાનના એક યુએવી (માનવ રહિત વિમાન) અંગે બાતમી મળી હતી. યુએવીએ સીરિયામાંથી ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુંદર દેખાવું છે, તો થાઇલૅન્ડની આ બાળકીને પૂછો કેવી રીતે?\\nસારાંશ: થાઇલૅન્ડની દસ વર્ષની બાળકી સફળ મેકઅપ આર્ટિસ્ટ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેથાનન પાંચ વર્ષની ઉંમરે જ ઇન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયા હતાં.\n\nસાત વર્ષની ઉંમરે તેમણે મેકઅપનો કોર્સ કર્યો હતો.\n\nફેસબુક પર તેમના સાત લાખથી વધારે ફોલોઅર્સ છે.\n\nતેઓ ફેસબુક લાઇવ પર મેકઅપ કરતા શીખવે છે.\n\nસાથે જ આટલી નાની ઉંમરે તેઓ લંડન ફેશન વીક 2018માં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ તરિકે કામ કર્યું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુગંધ, શાયરી અને હીરા છે, તો'ય બનાસકાંઠામાં શું ખૂટે છે?\\nસારાંશ: ગુજરાતની ઉત્તરે આવેલો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે. ગુજરાતનાં આર્થિક, સામાજિક, વ્યાવસાયિક, રાજકીય અને સાહિત્યિક ઇતિહાસમાં બનાસકાંઠાનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠામાં મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા જેટલો જ છે, જે આ જિલ્લાની ચમકને ઝાંખી પાડે છે\n\nઅહીંની ધરતીએ ફૂલોની સુગંધ, શાયરોની શાયરી અને હીરાની ચમક પારખી લેતાં વેપારીઓ આપ્યાં છે. આમ છતાં બનાસકાંઠામાં હજી કંઈક એવું છે, જે તેમાં તેની પૂરેપૂર ચમક બહાર નથી આવી રહી. \n\nબનાસકાંઠાનો સાક્ષરતા દર રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમે છે. તેમાં પણ મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા જેટલો જ છે. જે આ જિલ્લાની સંપૂણ રીતે ચમકતો અટકાવે છે. \n\nબીબીસીની મહિલા બાઇકર્સની ટીમ પણ ગુજરાતના ચૂંટણી ચકરાવાની શરૂઆત બનાસકાંઠાના ગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટ : વ્યભિચારએ છૂટાછેડા માટેનો આધાર બની શકે, પણ ગુનો નથી\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે વ્યભિચાર (એડલ્ટ્રી)ને ગુનો ગણાવતા કાયદાની જોગવાઈને ગેરબંધારણીય ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ આર એફ નરીમન, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા, અને જસ્ટિસ ચંદ્રચુડે પોતાના ચુકાદમાં જણાવ્યું છે કે, વ્યભિચાર સંબધિત ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ - IPC)ની કલમ 497 બંધારણ વિરુદ્ધ છે.\n\nમુખ્ય ન્યાયાધીશ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું, “અમે IPCની કલમ 497 અને ગુનાહિત દંડ સંહિતાની કલમ 198ને ગેરબંધારણીય ગણાવીએ છીએ.”\n\nજસ્ટિસ નરીમને કહ્યું કે આ કાયદો સમાનતાના અધિકાર અને મહિલાઓને એકસમાન અધિકારોની જોગવાઈનું ઉલ્લંઘન છે.\n\nશું તમે આ વાંચ્યું?\n\nઆ સાથે સુપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે કૃષિકાયદા પર સ્ટે આપ્યો છતાં ખેડૂતો ખુશ કેમ નથી?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે મુકી દીધો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો દિલ્હીની સરહદે દોઢ માસથી કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે તરફેણમાં અને વિરોધમાં પણ અનેક પિટિશનો સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.\n\nસુપીમ કોર્ટે આગામી આદેશ ન થાય ત્યાં સુધી ત્રણ કાયદાઓ પર સ્ટે આપ્યો છે અને ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદા મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે. \n\nઆ સમિતિમાં ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદકુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે.\n\nસુપ્રીમ કોર્ટના આ ચુકાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : કોરોનાથી બચવા અને લગ્નના પોશાક સાથે શોભે તેવા અનોખા માસ્ક\\nસારાંશ: કોરોના વાઇરસ વચ્ચે ધીમે ધીમે લગ્ન પ્રસંગોની શરૂઆત થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે ફરજિયાત માસ્ક અને વિવિધ નિયમો સાથે લગ્ન પ્રસંગ યોજવાની છૂટ આપી છે. ત્યારે આ પ્રસંગોમાં અવનવા માસ્ક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. \n\nગ્રાહકોનું કહેવું છે આ ડિઝાઇનર પર્સનલાઇઝ માસ્કથી કોરોનાની બીમારીથી પણ બચી શકાય છે અને પ્રસંગમાં લૂક પણ સારો આવે છે.\n\nVideo: Dharmesh Amin\/Prit Garala\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : કોરોનાની કેદમાં હીરાની ચમક, પહેલી વાર આવી મંદી દેખાઈ\\nસારાંશ: ડાયમંડ વર્કર સુરતના નિવાસી અલ્પેશ સાવલિયા પર સાત લોકોના પરિવારને ચલાવવાની જવાબદારી પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહીરાને પારખીને તેને ચમકાવવા તેમની મહારત છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે લાગુ લૉકડાઉન દરમિયાન અલ્પેશને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.\n\nફૅક્ટરીમાં કામ બંધ છે અને જ્યારથી શરૂ થયું ત્યારથી નોકરીની અડધા પગારે ચાલી રહી છે. અલ્પેશને લાગે છે કે હવે તેમની પાસે કામ કરવાનો બીજો કોઈ વિકલ્પ પણ નથી.\n\nતેઓએ જણાવ્યું, \"ગામમાં ખેતી કરતા હતા. તેમાં વરસાદ-પૂરની સમસ્યા રહેતી હતી, આથી ગામ છોડીને શહેરમાં આવ્યા.\" \n\n\"હવે અહીંથી ક્યાં જઈશું? આ સમયે બીજું કયું કામ કરીશું? અમારા ધંધાની સમસ્યા એ છે કે વિદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત આગ : જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ પકડાય નહીં, ત્યાં સુધી અસ્થિવિસર્જન નહીં\\nસારાંશ: સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાં બાળકોની અસ્થિયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જ્યાં સુધી જવાબદાર અધિકારીઓને પકડવામાં ન આવે અને કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી અસ્થિવિસર્જન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકો, પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે સરકાર તથા સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે મરણાંક તથા ઈજાગ્રસ્તોની સંખ્યા વધી છે.\n\nસ્વજનોનું કહેવું છે કે દુર્ઘટના પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે. \n\nરાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ નીમી હતી, જેણે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે કેટલીક ભલામણો કરી છે. \n\nતારીખ 24મી મેના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી.\n\nજેમાં સૌથી ઉપરના ફ્લોર ઉપર સ્પર્ધાત્મક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાસ અને કૉંગ્રેસના મતભેદનો ભાજપ ફાયદો ઉઠાવશે?\\nસારાંશ: ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો પણ ભરાઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nસુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ભાજપ, આપ, કૉંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. જોકે શહેરના પાટીદાર વિસ્તારોમાં કૉંગ્રેસ પક્ષને પ્રચાર કરવામાં મુશ્કેલી થાય તેવા સંજોગો ઊભા થયા છે.\n\nતેની પાછળનું કારણ છે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કૉંગ્રેસ વચ્ચેનો વિખવાદ.\n\nપાસ દ્વારા જાહેરાત કરાઈ છે કે તેઓ કોઈ પણ કૉંગ્રેસના નેતાને પાટીદાર વિસ્તારમાં પ્રચાર અથવા જાહેરસભા નહીં કરવા દે, પાસની જાહેરાત બાદ કૉંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.\n\nકૉંગ્રેસ દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતના હરમીત દેસાઈ કોણ છે જેમણે ભારતને કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતાડ્યો?\\nસારાંશ: ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને જી. સાથિયાનની જોડીએ નાઇજીરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂળ સુરતના વતની હરમીત દેસાઈ મેડલ જીત્યા પછી ઓસ્ટ્રેલિયામાં રાત્રે એક વાગે પણ જાગતા હતા.\n\nહરમીત કહે છે, 'સોમવારે સવારે સિંગાપોર સાથેની સેમી ફાઇનલનું ખૂબ જ ટેન્શન હતું, પણ સેમી ફાઇનલ જીત્યા પછી અમારો આત્મવિશ્વાસ વધી ગયો હતો.' \n\n'એ પછી ફાઇનલમાં પણ અમે સરળતાથી જીતી ગયા હતા. સેમી ફાઇનલ જીત્યા એટલે ભારતનો મેડલ તો પાક્કો જ હતો, પણ અમારે ગોલ્ડ મેડલ જ જોઇતો હતો.'\n\n'હવે જીત્યા પછી આત્મસંતોષ છે. ખૂબ આનંદનો અનુભવ થઈ રહ્યો છે.'\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગોલ્ડ મેડલ એ જ એકમાત્ર લક્ષ્ય\n\nજીતની ઊજવણી કેવી રીતે કરશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરેન્દ્રનગર જેલમાંથી વાઇરલ થયેલા કેદીઓના 'લાઇવ વીડિયો'નું સત્ય શું?\\nસારાંશ: સુરેન્દ્રનગરની સબ-જેલમાંથી 24 તારીખના રોજ એક કેદીએ વૉક થ્રૂ વીડિયો કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. (વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયો દેખાઈ રહેલો કેદી\n\nવીડિયો લાઇવમાં જે રીતે જેલની અંદરનો માહોલ દેખાય છે, તે પરથી જણાય છે કે કેદીઓને ત્યાં ગેરકાયદે સુવિધાઓ પૂરી પડાઈ રહી છે. \n\nવીડિયોમાં જોવા મળે છે કે જેલની કોટડીની અંદર ફોન, સિગારેટ, તમાકુ, મસાલા જેવી તમામ પ્રતિબંધિત વસ્તુઓ ઉપલબ્ધ છે.\n\nએક કેદી એવું કહેતાં સંભળાય છે કે આ તમામ સુવિધાઓ આપવા પાછળ પોલીસ પોતે જ જવાબદાર છે. તેઓ કહે છે કે 'પોલીસ અધિકારીઓ ત્રણ ગણાં રૂપિયા લઈ પ્રતિબંધિત વસ્તુઓ સુવિધાઓ પૂરી પાડે છે.'\n\nસ્થાનિક પોલીસ તથા રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુવિધાઓનો અભાવ છતાં જુસ્સાના બળે ફુટબોલ રમતી છોકરીઓ\\nસારાંશ: હરિયાણા રાજ્ય આમ તો છોકરીઓના જન્મ દરમાં પાછળ રહી ગયેલું રાજ્ય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ છતાં અહીંનું અલખપુરા ગામ એક અલગ ચિત્ર રજૂ કરે છે.\n\nઆ ગામની લગભગ મોટા ભાગની છોકરીઓ ફૂટબૉલ રમવામાં રસ ધરાવે છે. \n\nગામની એક, બે નહી બસ્સો છોકરીઓ ફૂટબૉલ શીખે છે. \n\nઅહીંની સાત ખેલાડીઓ ભારતની મહિલા ફૂટબૉલ ટીમમાં રમી ચૂકી છે.\n\nએટલું જ નહી રમવાની સાથે અભ્યાસ અને ઘરની જવાબદારીઓ પણ આ છોકરીઓ ઉઠાવી જાણે છે.\n\nકેવી રીતે આ છોકરીઓ મહેનત કરે છે જુઓ આ વીડિયોમાં\n\nસંવાદદાતા: ગુરપ્રીત કૌર\n\nશૂટ એડિટ: ઉરૂઝ બાનો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂત કેસ: ગુજરાત કેડરના અધિકારી મનોજ શશિધર સીટના વડા - Top News\\nસારાંશ: સુશાંતસિંહ રાજપૂત મામલાની તપાસ માટે સીબીઆઈએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંતસિંહ રાજપૂત\n\nમનોજ શશિધરના નેતૃત્વમાં આ ટીમ બોલૂવીડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કરશે.\n\nમનોજ શશિધર 1994ની બેન્ચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલમાં સીબીઆઈમાં સંયુક્ત નિદેશક પદ પર છે.\n\nસરકારી ન્યૂઝ એજન્સી એઆઈઆરની ખબર અનુસાર, ગગનદીપ ગંભીર પણ આ તપાસટીમનો હિસ્સો હશે.\n\nબિહાર સરકારે સુશાંતસિંહ રાજપૂત મામલાની તપાસ સીબીઆઈને સોંપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી.\n\nઆ મામલે અત્યાર સુધીમાં સીબીઆઈએ સુશાંતસિંહ રાજપૂતનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેમના પિતા ઇન્દ્રજિત ચક્રવર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂકાભટ સૌરાષ્ટ-કચ્છમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે?\\nસારાંશ: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ સહિતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પેદા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં પણ એટલો વરસાદ વરસ્યો છે કે નદી-નાળાં છલકાઈ ગયાં છે અને તેના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. \n\nસામાન્ય રીતે ભારતમાં વરસાદની મોસમ જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે હોય છે.\n\nભૂતકાળ પર નજર કરીએ તો ઓછા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ દુષ્કાળની જેવી સ્થિતિ સર્જાય એ સામાન્ય વાત ગણાતી હતી. \n\nજોકે, હાલમાં પડેલા અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય એવું જણાઈ આવે છે.\n\nપાણીનું રાજકારણ\n\nસૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી. ઉનાળા દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂપમાં મરેલો ઊંદર નીકળતા રેસ્ટોરાંએ રૂ. 13.63 અબજની માર્કેટવૅલ્યૂ ગુમાવી\\nસારાંશ: એક ગર્ભવતી મહિલાના સૂપમાંથી મરેલો ઊંદર નીકળ્યો, જેના કારણે ચાઇનીઝ રેસ્ટોરાંની જાણીતી ચેઇને 190 મિલિયન ડૉલર એટલે અંદાજિત 13.63 અબજ રૂપિયાની માર્કેટ વૅલ્યૂ ગુમાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોટપોટ રેસ્ટોરાં ઝિઆબુ ઝિઆબુના સ્ટૉકનો ભાવ સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ચૉપસ્ટિકમાં મરેલા ઊંદરની તસવીર ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ ગઈ હતી.\n\nશાંદોન્ગ સ્થિત રેસ્ટોરાંના આઉટલેટને હાલ પૂરતું બંધ કરી દેવાયું છે.\n\nમળતી માહિતી પ્રમાણે, આઉટલેટે ગ્રાહકને વળતર સ્વરૂપે 729 ડૉલર એટલે કે અંદાજિત 52 હજાર રૂપિયાની ઑફર કરી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસ્થાનિક મીડિયા હાઉસ કનકન ન્યૂઝે જે મહિલા ભોગ બની હતી તેના પતિ મા સાથે વાત કરી હતી. \n\nમા કહે છે કે તેમણે આ ઑફરનો અસ્વીકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે એ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્ય કિરણ ઍરોબેટિક્સની ટીમના વિમાનો સામસામે ટકરાયાં, પાઇલટનું મૃત્યુ\\nસારાંશ: સામાન્ય રીતે આકાશમાં રંગો વિખેરતા જોવા મળતા સૂર્ય કિરણ ઍરોબેટિક્સના બે વિમાનો એકબીજા સામે અથડાઈ જતાં એક પાઇલટનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅગ્લુરુમાં આયોજિત થનારા એક ઍર શોના રિહર્સલમાં બે વિમાન સામસામે ટકરાઈને ક્રેશ થઈ ગયા છે. \n\nસમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટિટર પર જાણકારી આપી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબૅગ્લુરુના યેલાહાંકા ઍરપોર્ટ પર આ ઘટના બની હતી જેમાં સૂર્ય કિરણ સૂર્ય કિરણ ઍરોબેટિક્સના બે વિમાનો એકબીજા સાથે હવામાં અથડાયા હતા.\n\nઆ ઘટનામાં બેઉ પાઇલટનો બચાવ થયો છે. આગામી 20 તારીખથી ઍર શો શરુ થવાનો હતો.\n\nઍરફૉર્સનાં નિવેદન પ્રમાણે, દુર્ઘટનાનું કારણ જાણવા તથા જાનમાલનું નુકસાન ચકાસવા તપાસ હાથ ધરવામાં આવી છે. \n\nપોલીસના કહેવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્યગ્રહણ 2020 : હવે પછી આવું ગ્રહણ ક્યારે જોઈ શકાશે?\\nસારાંશ: રવિવાર એટલે કે 21મી જૂને સૂર્યગ્રહણ થશે. દેશના કેટલાક ભાગોમાં કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે. જેમાં 'રિંગ ઑફ ફાયર' જોઈ શકાશે, જે ખગોળવિજ્ઞાનની રસપ્રદ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"21 જૂને સૂર્યગ્રહણ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં રિંગ ઑફ ફાયર જોઈ શકાશે.\n\nદેશના કેટલાક ભાગોમાં આ ગ્રહણ આંશિક સ્વરૂપમાં જ જોવા મળશે.\n\nગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી તેમના ટ્વીટમાં લખે છે કે હવે પછી વર્ષ 2031માં ભારતમાં સૂર્યગ્રહણ જોઈ શકાશે. \n\nઆ પછી ડિસેમ્બર 14, 2020ના રોજ સૂર્યગ્રહણ થશે પણ તે દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, ઍન્ટાર્કટિકામાં જોવા મળશે.\n\nએ સૂર્યગ્રહણ ભારતમાં જોઈ નહીં શકાય.\n\nગુજરાતમાં સૂર્યગ્રહણ \n\nગુજરાતમાં આ ગ્રહણ સૌથી પહેલાં ભુજ જોવા મળશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૅનિટરી પૅડનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે?\\nસારાંશ: એ સાત દિવસ.. એ દાગ.. અલગ રૂમમાં રહેવું... પીરિયડ્સની વાત આવતાં લોકોના ચહેરાના હાવભાવ એ રીતે બદલાઈ જાય છે જાણે કોઈ અપરાધ કરી નાખ્યો હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેન્સ્ટ્રુએશન હાઇજીન દેશમાં સૌથી મોટી સમસ્યા છે\n\nટીવી પર સૅનિટરી નૅપ્કિનની જાહેરાત આવતાં આંખો નીચી કરી લેવામાં આવે છે, મોઢું ફેરવી લેવામાં આવે છે.\n\nમેન્સ્ટ્રુએશન, પીરિયડ્સ, માસિકધર્મ.. આવા શબ્દો પર કોઈ ચર્ચા કરવા માગતું નથી. આ શબ્દ આવતાં જ સન્નાટો છવાઈ જાય છે. \n\nતેનું પરિણામ છે આ દિવસો દરમિયાન સાફ સફાઈ કેવી રીતે રાખવી તેની જાણકારી નથી મળતી અને છોકરીઓ, મહિલાઓ ઇન્ફેક્શનનો શિકાર બની જાય છે. \n\nમેન્સ્ટ્રુએશન હાઇજીન આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા છે તે આપણે બધા જાણીએ છીએ. \n\nસેનિટરી નેપકિન હાઇજિન અને સુર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.1ની તીવ્રતાનો આંચકો, 5 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: ફિલિપિન્સમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં 5 લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.\n\nઆ જાણકારી યુએસ જિયોલૉજિકલ સર્વેએ આપી છે. સમાચાર એજન્સી રૉયટર્સે પણ કહ્યું છે કે મનીલામાં કેટલીય ઇમારતો, ઓફિસો ભૂંકપને કારણે હલતી જોવાં મળી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂંકપની તીવ્રતા 6.1ની મપાઈ છે. \n\nઆ ભૂંકપમાં સાત લોકો ઘાયલ થયા છે. ક્લાર્ક ઇન્ટરનેશનલ ઍરપોર્ટને નુકસાન થયું હોવાનો અહેવાલ છે. \n\nરાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો \n\nકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ અંગેની એ વાતો જે કોરોના વાઇરસની મહામારીમાં જાણવી જરૂરી છે\\nસારાંશ: સેક્સ કરવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે કે નહીં, તમે આ વિશે કદાચ વિચાર્યું હશે પરંતુ બની શકે કે આ વિશે પ્રશ્ન પૂછતા ખચકાટ થયો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો સત્ય અને ભ્રમનો ફેર જાણવા માટે અમે આ પ્રશ્ન નિષ્ણાતો સામે મૂક્યો.\n\nકોરોના વાઇરસના સંક્રમણના ડરથી વિશ્વભરમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરમાં પૂરાઈ રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યારે આ સમયે શું એક સાથે રહેતા દંપતીએ સેક્સથી દૂર રહેવું જોઈએ? \n\nનવા સંબંધ બાંધવામાં પણ ચેપ લાગવાનો ખતરો રહે? ચુંબનથી ખતરો કેટલો? એવા કેટલાક પ્રશ્નોનો જવાબ બીબીસીના એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ આપ્યા. \n\nસોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હાથ મિલાવવાનું તો બંધ થયું છે ત્યારે લોકો દ્વારા ઇન્ટરનેટ પર સેક્સ અને કોરોના વાઇરસ અંગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સથી થનારી ચાર નવી ખતરનાક બીમારીઓ\\nસારાંશ: રોજ નવી-નવી બીમારીઓ સામે આવે છે અને યૌન સંક્રમણથી થનારી બીમારીઓ(એસટીઆઈ)માં કોઈ અપવાદ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ રીતે ચાર બૅકટેરિયા વિષે અમે તમને જણાવી રહ્યા છીએ જે લોકોનાં સ્વાસ્થ્યને મોટું નુકસાન કરી શકે છે. \n\nનાઇસેરિયામેનિન્જાઇટિસ\n\nનાઇસેરિયા મેનિન્જાઇટિસ જેને મેનિન્ગોક્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બૅક્ટેરિયા દિમાગ અને કમરનાં હાડકાંને ચેપ લગાડી શકે છે. પરંતુ આનાથી ઘણું વધારે આ યૂરોજેનિટલ ચેપ માટે ઓળખાય છે. \n\n70ના દશ્કાનું અધ્યયન જણાવે છે કે કેવી રીતે એક ચિમ્પૅન્ઝીના નાક અને ગળાથી પસાર થઈને આ બૅક્ટેરિયા તેના જનનાંગ સુધી પહોંચ્યા અને એને યૂથરલ ચેપ લાગ્યો. \n\nલગભગ 5થી 10 ટકા યુવાનોમાં નાઈસેરિયા મેનિન્જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેબસ્ટિયન કુર્ઝ દુનિયાના સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખ બનવાની તૈયારીમાં\\nસારાંશ: ઑસ્ટ્રિયાની પીપલ્સ પાર્ટી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બહુમત સાથે જીતની નજીક પહોંચી ચૂકી છે. એમાં ખાસ શું છે? તેવો સવાલ થવો સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રિયાની સામાન્ય ચૂંટણીમાં પીપલ્સ પાર્ટી જીતની નજીક પહોંચી છે\n\nતો ખાસ વાત એ છે કે ઑસ્ટ્રિયામાં કન્ઝર્વેટિવ તરીકે ઓળખાતી પીપલ્સ પાર્ટીની આગેવાની એક એકત્રીસ વર્ષીય યુવાન કરી રહ્યા છે. \n\nતેમનું નામ છે સેબસ્ટિયન કુર્ઝ.\n\nજો પીપલ્સ પાર્ટીએ જીત મેળવી તો સેબસ્ટિયન દુનિયામાં સૌથી નાની વયના રાષ્ટ્રપ્રમુખ બનશે. \n\nચૂંટણી વિશ્લેષકોનું અનુમાન છે કે ઑસ્ટ્રિયાની પીપલ્સ પાર્ટી 31% મત મેળવી શકે છે. \n\nજો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સોશિઅલ ડેમોક્રેટ્સ કે દક્ષિણપંથી તરીકે ઓળખાતી ફ્રીડમ પાર્ટીમાંથી બીજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેબીએ એનડીટીવીના પ્રમોટર્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો\\nસારાંશ: સિક્યૉરિટી એન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ એનડીટીવીના પ્રમોટર્સ પ્રણય રૉય અને રાધિકા રૉયને શૅર બજારમાં બિઝનેસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરાંત તેમણે 12 વર્ષ પહેલાં ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા ગેરકાયદે કમાયેલા 16.97 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સૂચના આપી છે. \n\nજોકે, એનડીટીવીએ આ આરોપોનો એવું કહેતા ઇનકાર કર્યો કે તે આની વિરુદ્ધ તુરંત અપીલ કરશે. \n\nએનડીટીવીના સંસ્થાપકો રાધિકા તથા પ્રણય રૉયનું પ્રતિનિધિત્વ કરનારા ડીએમડી ઍડવોકેટ્સના વરિષ્ઠ પાર્ટનર ફેરેશ્તે સેઠનાના નેતૃત્વમાં વકીલોએ કહ્યું છે કે 'ઇનસાઇડર ટ્રેડિંગ'ને લઈને આપવામાં આવેલા સેબીના આદેશ તથ્યોનું ખોટું આંકલન કરવા પર આધારિત છે. અપીલ બાદ તપાસમાં સાચા સાબિત થશે નહીં. અપીલ તુરંત દાખલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેલ્ફીને કારણે સૌથી વધારે મૃત્યુ ક્યાં થાય છે?\\nસારાંશ: સેલ્ફી લેતી વખતે થતાં મૃત્યુની ઘટનાઓમાં હાલ વધારો થયો છે. કેટલાક દિવસો પહેલાં આંધ્ર પ્રદેશના વારંગલમાં જિમ ટ્રેનરે પાટા પર આવતી ટ્રેન સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી અને ટ્રેન સાથે અથડાતાં તેનું મૃત્યુ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી રહેલી ટ્રેનને દર્શાવતો ટી. શિવા\n\nફેસબુક પર 21 સેકન્ડનો એ વીડિયો હજારો વખત શૅર કરવામાં આવ્યો જેમાં 25 વર્ષનો ટી. શિવા પાટાની નજીક ઊભો છે અને પાછળથી ટ્રેન આવતી દેખાય છે. \n\nતેની પાસે ઊભેલા એક શખ્સ દ્વારા આપવામાં આવતી ચેતવણી અને વારંવાર વાગી રહેલું ટ્રેનનું સાયરન વીડિયોમાં સ્પષ્ટ સાંભળાઈ રહ્યું છે. \n\nશિવા ત્યાંથી હટતો નથી, વીડિયો બનાવતો રહે છે અને તે ચેતવણી આપનારને પણ કહે છે કે 'વન મિનિટ'\n\nએટલામાં ટ્રેન તેને ટ્રેનની ટક્કર વાગે છે અને તે ફોન સાથે નીચે પડી જાય છે. \n\nદક્ષિણ મધ્ય રેલવેના પોલીસ ઓફિસર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૉંગ્સબર્ડ : એ પંખી જે પોતાનું ‘ગીત ભૂલી ગયું’ છે અને હવે વિજ્ઞાનીઓ એને ગાતાં શીખવે છે\\nસારાંશ: રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો; શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?... ગુજરાતી ભાષાના જાણીતા કવિ કલાપીનું આ કાવ્ય તમે પ્રાથમિક શાળામાં ભણ્યા જ હશો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી હતું અને કલાપી શબ્દનો અર્થ મોર થાય છે. એ કવિતામાં કવિએ પંખીઓને સુખે ચણવાની અને ગીત ગાવાની અરજ કરી હતી પણ કોઈ પંખી ગાવાનું જ વીસરી જાય કે પોતાનું ગીત ભૂલી જાય એવું કલ્પી શકો છો? આવું ખરેખર થઈ રહ્યું છે. \n\nસૉંગ્સબર્ડ તરીકે ઓળખાતું એક દુર્લભ પક્ષી લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહ્યું છે અને સાથે સાથે તે કલરવ કરવાનું ભૂલી રહ્યું હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવું છે. \n\nજેનું અંગ્રેજી નામ રિજન્ટ હનીઇટર છે તે પંખી દક્ષિણ-પૂર્વીય ઑસ્ટ્રેલિયામાંથી લુપ્ત થઈ રહ્યું છે. ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનમ કપૂર આહુજાએ ટ્રૉલને કારણે ટ્વિટર છોડ્યું?\\nસારાંશ: બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર આહૂજાએ સોશિયલ નેટવર્કિગ પ્લેટફોર્મ ટ્વિટરનો ઉપયોગ અટકાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે સોનમે પોતાનાં ચાહકોને સંદેશ આપતું ટ્વીટ કર્યું, \"હું થોડા સમય માટે ટ્વિટર છોડી રહું છું. આ ખૂબ જ નૅગેટિવ થઈ ગયું છે. દરેકને પ્રેમ અને શાંતિ.\"\n\nસોનમના આ નિર્ણય પાછળ ટ્રૉલ્સ કારણભૂત હોવાનું મનાય રહ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સોનમે મુંબઈના ટ્રાફિકને વખોડતા સોનમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી. \n\nસ્ટોરીમાં સોનમે લખ્યું હતું, \"શહેર સુધી પહોંચતા મને બે કલાક જેટલો સમય લાગ્યો, જોકે, હજુ હું મારી મંજિલ સુધી પહોંચી નથી. રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે, ઉપરથી આ ભયાનક પ્રદૂષણ.\" \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધી પર 'હિંદુઓમાં ભાગલા પાડવાનો આરોપ' કેટલો સાચો? - ફૅક્ટ ચેક\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાન પહેલા કર્ણાટકમાં ભાજપ અને કૉંગ્રેસ પાર્ટી એક વિવાદાસ્પદ પત્રને લઈને એકબીજા સામે લડી રહી છે. જોકે, તે પત્ર ખોટો બતાવવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિસ્તારના ગૃહમંત્રી એમબી પાટિલે પોલીસને આ પત્રની લેખિત ફરિયાદ કરી છે જેના પર તેમના પોતાના જ હસ્તાક્ષર છે. \n\nએમબી પાટિલે ટ્વીટ કર્યું છે, \"આ પત્ર બોગસ છે. મારી સંસ્થાના નામ તેમજ મારા હસ્તાક્ષરનો દુરુપયોગ થયો છે. જેમણે પણ આ પત્ર છાપ્યો છે, હું તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો છું.\"\n\nકર્ણાટક સરકારમાં ફરજ બજાવવા સિવાય એમબી પાટિલ બીજાપુર લિંગાયત ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઍસોસિએશન (BLDEA)ના અધ્યક્ષ પણ છે અને આ સંસ્થાના કથિત લેટર પેડ પર છપાયેલો પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામનો પત્ર આ વિવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'ઈવીએમ નહીં ચૂંટણી પંચ જ હેક થઈ ગયું'\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ બધી જ પાર્ટીઓનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં કેદ થયેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીના જંગમાં વિવિધ પાર્ટીઓ અને તેમના ઉમેદવારોની સાથે જ ચૂંટણી પંચ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિવિધ જગ્યાઓએ ઈવીએમ મશીન બ્લૂટૂથ સાથે કનેક્ટ થતું હોવાની ચર્ચાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.\n\nઆ મુદ્દે સોશિઅલ મીડિયા પર યૂઝર્સે સક્રિય રીતે તેમના મત રજુ કર્યા હતા.\n\nઝુનૈદ રહેમાન નામનાં યૂઝરે એક કાર્ટૂન શેર કરતા જણાવ્યું, ''ચૂંટણી પંચ કેન્દ્ર સરકારની કઠપૂતળી બની ગયું છે.''\n\nપોલી સરકાર નામનાં યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''ઈવીએમ હેક નથી થયું..."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: \"જિગ્નેશ મેવાણી, તમે પોતાની કબર ખોદી રહ્યા છો.\"\\nસારાંશ: પાંચમી નવેમ્બરે પાલનપુર નજીકના ટકરવાડા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન, દલિત આંદોલનના યુવા નેતા જિગ્નેશ મેવાણી પર હુમલો થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ સોશિઅલ મીડિયા પર આ ઘટના અંગે લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહુમલા બાદ જિગ્નેશે બાદમાં ટ્વિટરનાં માધ્યમથી આરોપ લગાવ્યો કે ભાજપે તેમના પર હુમલો કરાવ્યો હતો. \n\nતેમનું કહેવું હતું કે ભયભીત હોવાના કારણે, ભાજપ આમ કરી રહ્યું છે અને તેમ છતાં પણ તેઓ ભાજપને પરાજિત કરીને રહેશે.\n\nઆ વિષે લોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?\n\nટ્વિટર યૂઝર ડૉ. મોહમ્મદ અમજદે ટેકો આપતા લખ્યું, \"ચિંતા ન કરશો. શક્તિશાળી વિરોધી જ્યારે હુમલો કરવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમે તેની તાકાતની બરાબરી પર પહોં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: બેરોજગારીને કારણે રાહુલ ગુજરાતમાં લોકપ્રિય?\\nસારાંશ: ગુજરાતની ચૂંટણીમાં આ વખતે બેરોજગારી મહત્વનો મુદ્દો સાબિત થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં એક કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું.\n\nખાસ કરીને કૉંગ્રેસ દરેક મોરચા પર આ મુદ્દાને ઉછાળી રહી છે.\n\nઇન્ડિયા ટીવી સાથે વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે ગત વર્ષે ભારતમાં સર્જાયેલી રોજગારીમાં 83 ટકા માત્ર ગુજરાતમાં જ અપાઈ હતી.\n\nરૂપાણીએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકારે ગત એક વર્ષમાં 72 હજાર નોકરીઓ આપી હતી.\n\nપણ શું ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે ખરું?\n\nઆ જ જાણવા માટે અમે ચકાસ્યું કે સોશિઅલ મીડિયા પર લોકો બેરોજગારીને લઈન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: રાહુલ સામે બદલો લેવા મણિશંકરે મોદીને નીચ કહ્યા!\\nસારાંશ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર મોદીને નીચ કહીને વિવાદોમાં જોડાયા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ભાષણમાં કહ્યું હતું, \"આ દેશના ઘડતરમાં બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે, પરંતુ તેમની ભૂમિકાને ઓછી આંકવાના નિષ્ફળ પ્રયાસો થયા છે.\"\n\nઆ જાહેર નિવેદનના જવાબમાં પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતાં જણાવ્યું, \"આ માણસ ખૂબ જ નીચ પ્રકારનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી, આવા સમયે આવી ગંદી રાજનીતિ કરવાની શું જરૂર છે?\"\n\nઆ વિશે લોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?\n\nટ્વિટર યૂઝર નીતૂ ગર્ગ કહે છે, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ : સુપ્રીમનો ચુકાદો, 'દેશમાં તમામને મળ્યો પ્રેમ કરવાનો અધિકાર'\\nસારાંશ: દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતા અંગે આજે ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં પરસ્પર સંમતિથી બે પુખ્ત વ્યક્તિ વચ્ચે બાંધવામાં આવતા સમલૈંગિક સંબંધને હવે ભારતમાં ગુનો ગણવામાં નહીં આવે.\n\nપાંચ જજની ખંડપીઠે સર્વાનુમતે સમલૈંગિક સેક્સને કાયદેસરની માન્યતા આપી દીધી છે. \n\nમુખ્ય ન્યાયાધીશે કહ્યું કે LGBT સમુદાયને પણ સમાજના અન્ય લોકોની જેમ સમાન અધિકારો છે. \n\nકોર્ટે કહ્યું કે સામાજિક બહિષ્કાર એક સ્પષ્ટ વાસ્તવિકતા છે. જ્યારે સમાજની દરેક વ્યક્તિ સ્વતંત્રપણે તેમના વ્યક્તિત્વ (પ્રકૃતિ)ની અભિવ્યક્તિ કરી શકે ત્યારે આપણી જાતને આપણે એક આઝાદ સમાજ કરી શકીશું.\n\nસોશિયલ મીડિયા પર શું લખી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયા નહીં છોડે મોદી, મહિલા દિવસે પ્રેરણાત્મક કહાણીઓ શૅર કરશે\\nસારાંશ: સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાની વાત કરી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓએ ટ્વિટર પર લખ્યું, 'આ રવિવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડી દેવાનું વિચારું છું.' તો ફેસબુક એકાઉન્ટ પર પણ તેઓએ આ મૅસેજ મૂક્યો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે ગણતરીના કલાકોમાં તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, 'રવિવારે મહિલા દિવસ નિમિત્તે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ એવાં મહિલાઓને સમર્પિત રહેશે, જેમનાં જીવન અને કામ પ્રેરણા આપે છે. #SheInspiresUs સાથે પ્રેરણા આપતી કહાણીઓ શૅર કરવા આહ્વાન.'\n\n મોદીએ કરોડો અન્ય મહિલાઓને પ્રેરણા આપે તેવી કહાણીઓને શૅર કરવા તેમના સમર્થકોને આહ્વાન કર્યું હતું. \n\nઆ સમયે ટ્વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષની તસવીર વાયરલ\\nસારાંશ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે વિદેશ પ્રવાસ પર હોય છે ત્યારે ભારતીય મીડિયાની નજર સતત તેમના પર હોય છે. આ વખતનો વિદેશ પ્રવાસ ભાષણોને કારણે ચર્ચામાં રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંબોધનોમાં તેઓ કોંગ્રેસની ખામીઓ સ્વીકારી રહ્યા છે. ઉપરાંત નરેન્દ્ર મોદીની સરકાર પર આકરાં પ્રહારો પણ કરી રહ્યા છે. \n\nસોશિયલ મીડિયા પર રાહુલ પોતાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. તેમની સાથે રહેલા નેતાઓ આ પ્રવાસની વિગતો આપી રહ્યા છે.\n\nસોશિયલ મીડિયા પર તસવીર વાયરલ\n\nરાહુલના અમેરિકા પ્રવાસની એક તસવીર ચર્ચાનો વિષય બની છે. જો કે આ તસવીર રાહુલ ગાંધી કે તેમના કોઈ સાથી નેતાએ પોસ્ટ નથી કરી. \n\nએક યુવતીએ 14 સપ્ટેમ્બરના રોડ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરી હતી.\n\nઆ તસવીરમાં રાહુલ ગાંધી એક યુવતી સાથે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયાએ તમારું મગજ પણ 'હાઇજેક' કરી લીધું છે?\\nસારાંશ: શું તમને એવી ટેવ પડી ગઈ છે કે તમે વારંવાર કારણ વગર તમારો સ્માર્ટફોન જોયા કરો છે? શું તમે દર થોડી મિનિટે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ચેક કર્યા કરો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિલિકોન વેલીના જાણકારો કહે છે કે તમને આવી ટેવ પાડવા માટે સોશિયલ મીડિયા જ જવાબદાર છે. \n\nતે લોકો 'ઇરાદાપૂર્વક લત લાગે' તેવા પોતાનાં પ્લેટફોર્મ બનાવે છે, જેથી તમે સતત તેમાં વ્યસ્ત રહો અને તેમને તગડો નફો થાય. \n\nપરંતુ હવે ફેસબુક અને ગૂગલ સહિતની આ જ ટૅક કંપનીઓએ એવાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેની મદદથી તમે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહો અને ઓછો સમય વિતાવો. \n\nપણ સવાલ એ છે કે કંપનીઓ આવું શા માટે કરી રહી છે? શું આ કંપનીઓ તદ્દન નવેસરથી વિચારવા લાગી છે? \n\nતેના જવાબમાં સ્ટેનફોર્ડના લેક્ચરર અને ટૅક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કીઇંગમાં ભારતને પ્રથમવાર મેડલ અપાવનાર આંચલ ઠાકુર કોણ છે?\\nસારાંશ: આંચલ ઠાકુર સ્કીઇંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંચલ ઠાકુરે સ્કીઇંગ પ્રતિસ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બની\n\n21 વર્ષની આંચલ હિમાચલ પ્રદેશની રહેવાસી છે.\n\nઆંચલની આ સિદ્ધિની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.\n\nઆંચલે 'એલપાઈન એડર -3200 કપ' ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદક જીત્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતૂર્કીમાં આંતરરાષ્ટ્રીય સ્કી ફેડરેશન દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.\n\nઆંચલની આ જીતને લઈને તેને સૌપ્રથમ શુભેચ્છા આપનારા લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. \n\nવડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું, \"સુશ્રી ઠાકુરની ઐત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કૂલ ફી મુદ્દે અંધાધૂંધી માટે જવાબદાર કોણ?\\nસારાંશ: અમદાવાદના મનુ ચાવડા ગુજરાત સરકાર પર રોષે ભરાયા છે. બે બાળકોના પિતા મનુ ઇચ્છે છે કે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો દ્વારા લેવાતી ફીનું નિયમન કરવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ગુજરાત સરકાર વાલીઓની માગણી સંતોષતી ન હોવાનો આક્ષેપ કરતા હોય તેવા મનુ ચાવડા એકલા નથી. \n\nપાટીદારો, દલિતો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાય પછી હવે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનાં વાલીઓ વિજય રૂપાણી સરકાર સામે સંઘર્ષના માર્ગે છે. \n\nત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં સ્કૂલ ફીનો મુદ્દો જટીલ સમસ્યા શા માટે બન્યો છે?\n\nસ્કૂલ ફીમાં તોતિંગ વધારો થયો છે?\n\nમનુ ચાવડાનાં બાળકો સાતમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. \n\nમનુ ચાવડા કહે છે, \"સ્કૂલ ફી છેલ્લા ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે. 2015માં હું સ્કૂલ ફી પેટે 32,00"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટુડન્ટ વિઝા પરનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવ્યો, વિદ્યાર્થીઓને મોટી રાહત\\nસારાંશ: અમેરિકામાં ભણનારાં જે વિદ્યાર્થીઓનો ક્લાસ ઑનલાઇન ચાલતો હશે તેમને એમના દેશમાં પાછા મોકલવામાં આવશે એ યોજના પર ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફેરવી તોળ્યું છે અને તેનાથી હજારો વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત અઠવાડિયે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓનું ભણવાનું પૂરી રીતે ઑનલાઇન ચાલી રહ્યું હોય એમને અમેરિકા પરત મોકલી દેશે. \n\nઅનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો તો હાર્વર્ડ યુનિવર્સિટી અને મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી અદાલતમાં નિર્ણય રદ કરાવવા અરજી કરી હતી. \n\nમૈસાચુસેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોએ કહ્યું કે હવે તમામ પક્ષોમાં સમજૂતી થઈ ગઈ છે.\n\nન્યૂ યોર્ક ટાઇમ્સ મુજબ સમજૂતીને આધારે માર્ચમાં લાગુ કરવામાં આવેલી નીતિ ફરી લાગુ કરાઈ છે એટલે હવે ઑનલાઇન ક્લાસમાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટી : મોદીના કાર્યક્રમ પહેલાં અનેક લોકોની અટકાયત\\nસારાંશ: સરદાર પટેલની પ્રતિમાનો વિરોધ કરનારા અનેક પ્રદર્શનકારીઓની પોલીસે હાલ અટકાયત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પોલીસ બંદોબસ્ત\n\nવિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લોકાર્પણ કરવાના છે. તેના આગલા દિવસે જ આ કાર્યક્રમનો વિરોધ કરનારા લોકોની અટકાયતો શરૂ થઈ ગઈ છે. \n\nસરદાર સરોવર ડેમની બાજુમાં બનાવેલી આ પ્રતિમા અને તેના લોકાર્પણ કાર્યક્રમનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. \n\nઆદિવાસી નેતાઓનું કહેવું છે કે 90 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. \n\nબીબીસી ગુજરાતીએ જ્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર આર. એસ. નિનામા સાથે વાતચીત ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પાઇડરમૅન, ઍક્સમૅનના જનક સ્ટેન લીનું 95 વર્ષની વયે નિધન\\nસારાંશ: અમેરિકન પ્રસિદ્ધ લેખક અને માર્વેલ કૉમિક્સના પ્રૅસિડેન્ટ સ્ટેન લીનું 95 વર્ષની વયે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેન લીએ માર્વેલ કૉમિક માટે 'ધ ફૅન્ટાસ્ટિક ફોર,' 'સ્પાઇડર મેન,' 'ધ ઍવેન્જર્સ,' અને 'ઍક્સમેન' નામનાં જાણીતાં પાત્રોનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.\n\nઆ સુપ્રસિદ્ધ કૉમિક બુક્સના લેખકનું નિધન લૉસ ઍન્જલસમાં આવેલા સિડર સિનાઇ મેડિકલ સેન્ટરમાં થયું હતું.\n\nસ્ટેન લીનાં પત્નીનું 2017માં 95 વર્ષની વયે જ નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમનાં પુત્રી જેસી લી છે.\n\nયૂએસ મેડિકલ રિપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી લી વારંવાર બીમાર રહેતા હતા, તેમને ન્યૂમોનિયાની બીમારી હતી. \n\nસ્ટેન લી માર્વેલની દરેક ફિલ્મમાં ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પુતનિક V : ભારતમાં કોરોનાની જે ત્રીજી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ એ કેટલા ટકા અસરકારક?\\nસારાંશ: ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે ત્રીજી રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં સ્પુતનિક-V રસીને કોરોનાની ઇમરજન્સી સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવાઈ\n\nસોમવારે રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતી 'સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી' (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજી સ્વીકારી લીધી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોરોના વાઇરસ સામે લડવા માટેની રશિયાની સ્પુતનિક V રસીની અસરકારકતા 92 ટકા હોવાનું પરીક્ષણોમાં પુરવાર થયું છે. લાન્સેટમાં પ્રકાશિત થયેલાં વિલંબિત તબક્કાનાં ટ્રાયલ પરિણામો મુજબ કોવિડ-19 સામે આ રસી 92 ટકા સુધી રક્ષણ પૂરું પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વરક્ષણ માટે આ યુવતીઓનો એક જ ગુરુમંત્ર: કોઈ છેડતી કરે તો ધીબી નાખો\\nસારાંશ: પંજાબના જલંધર શહેરમાં મ્યુઝિક કંપનીમાં લેખિકા તરીકે કામ કરતાં 20 વર્ષનાં પ્રાક્ષી ખન્ના ગયા વર્ષે ઑગસ્ટમાં એક સાંજે ઘરે પાછા આવી રહ્યાં હતાં ત્યારે એક કાર તેમની પાછળ પાછળ ચાલવા લાગી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'એ રવિવારનો દિવસ હતો. એટલે આ રસ્તા પર ભીડ ન હતી. બીજા દિવસોમાં અહીં સારી એવી ભીડ જોવા મળે છે.'\n\nકારને પીછો કરતી જોઈને પ્રાક્ષીએ તેમની ચાલવાની ઝડપ વધારી દીધી. પરંતુ અચાનક કાર તેમની નજીક આવી ગઈ. હાથમાં ચક્કુ લઈને એક માણસ ઉતર્યો. \n\nપ્રાક્ષીએ કહ્યું, “એણે મને ચક્કુ બતાવી કારમાં બેસવાનું કહ્યું. મેં મારી બધી જ તાકાત વાપરીને એને જોરથી ધક્કો માર્યો. તે કારની બોનેટ પર જઈને પડ્યો.”\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n“હું ત્યાંથી ભાગી અને એક ઑટો જોયો. હું તેમાં બેસી ગઈ. મને લાગ્યું કે જાણે કે હું મરી ગઈ હોત. મને બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વાઇન ફ્લૂથી આવી રીતે બચી શકાય\\nસારાંશ: રાજ્યમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ માથું ઊચક્યું છે. રાજ્યના સ્થાનિક અખબારોના અહેવાલ મુજબ રાજ્યમાં 185 દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 301 કેસ નોંધાયા હોવાની વિગતો બહાર આવી છે.\n\nઆ સ્થિતિમાં સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો.\n\nસ્વાઇન ફ્લૂ શું છે?\n\nસ્વાઇન ફ્લૂ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે. આ બીમારી ઈંફ્લુએન્ઝા-એ ટાઇપના વાઇરસના કારણે થાય છે.\n\nઆ બીમારીના કારણે ભૂંડને પણ ચેપ લાગે છે.\n\nઈંફ્લુએન્ઝાના અનેક પ્રકારો હોય છે અને તેનો ચેપ સતત બદલાયા કરે છે. \n\nસ્વાઇન ફ્લૂના પ્રારંભિક કેસ વર્ષ 2009માં મેક્સિકોમાં નોંધાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામી નિત્યાનંદે સૂરજને 40 મિનિટ સુધી ઊગવા ન દેવાનો દાવો કર્યો હતો\\nસારાંશ: દક્ષિણ ભારતના વિવાદિત ધર્મગુરુ અને સેક્સ સીડીને કારણે એક સમયે વિવાદમાં આવેલા સ્વામી નિત્યાનંદની સંસ્થા ફરી વિવાદમાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામી નિત્યાનંદ\n\nસ્વયંભૂ બાબા નિત્યાનંદ સામે બે છોકરીઓને ગુજરાતમાં આવેલી તેમની સંસ્થામાં અપહરણ કરીને બંધક બનાવવા મામલે ગુનો નોંધાયો છે. \n\nજોકે, સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાનાં અને યુવતી લાપતા હોવાના વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી છે.\n\nછોકરીઓનાં માતાપિતાએ આ મામલે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટમાં 'હેબિયસ કૉર્પસ'ની અરજી કરવામાં આવી છે.\n\nમાતાપિતાનું કહેવું છે કે 2013માં બેંગલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામીના માસિક અને કૂતરીવાળા નિવેદન પર મહિલાઓએ શું કહ્યું?\\nસારાંશ: ભુજના સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીના 'માસિકધર્મ દરમિયાન રસોઈ કરનારાં સ્ત્રી કૂતરી બનશે' નિવેદન સામે મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર મહિલાઓ જ નહીં, પુરુષો પણ આ નિવેદનને વખોડી રહ્યાં છે. \n\nહાલમાં જ ગુજરાતના ભુજ શહેરમાં સ્થિત સ્વામીનારાયણ મંદિરના કૃષ્ણ સ્વરૂપ સ્વામીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાઇરલ થયો હતો.\n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહી રહ્યા છે, \"જો તમે એવી મહિલાના હાથનું બનાવેલું ભોજન ખાઓ જે માસિકધર્મમાં છે, તો તમે બીજા જનમ તમે બળદ બનશો.\" \n\n\"જો કોઈ મહિલા માસિકધર્મ દરમિયાન રસોઈ કરે, તો આવનારા જનમમાં તે કૂતરી બનશે. તમને જે લાગે તે ભલે લાગે, પરંતુ આ નિયમ શાસ્ત્રોમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વિસ ખેલાડીના માતાપિતાએ ભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશ છે એવું કહ્યું હતું?\\nસારાંશ: સ્વિટ્ઝરલૅન્ડની ટોચની સ્ક્વૉશ ખેલાડીના માતાપિતા, \"ભારતને મહિલાઓ માટે અસુરક્ષિત\" ગણતા હોવાથી ચેન્નાઈ ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચૅમ્પીયનશીપમાં ભાગ લેવાના નથી, એવા સામાચાર પ્રકાશિત થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, બીબીસી તમિલ સાથેની ઍક્સક્લુઝીવ વાતચીતમાં મહિલા ખેલાડીએ ભારતીય મીડિયાનો દાવો નકારી કાઢ્યો હતો.\n\nસ્વિટ્ઝરલૅન્ડની ટોચની સ્ક્વૉશ ખેલાડી એમ્બ્રે એલિન્ક્સ ચેન્નાઈ ખાતે આયોજિત 13મી વર્લ્ડ સ્ક્વૉશ ચૅમ્પીયનશીપમાં ભાગ નથી લઈ રહી.\n\nબે દિવસ પહેલાં ઘણાં અખબારો અને ઑનલાઇન મીડિયાએ સ્વિટ્ઝરલૅન્ડના સ્ક્વૉશ કોચ પાસ્કલ ભુરિનને ટાંકીને અહેવાલ પ્રકાશિત કર્યા હતા.\n\nજે મુજબ, \"અમારા દેશની પ્રથમ ક્રમાંક ધરાવતી ખેલાડી એમ્બ્રે એલિન્ક્સ ભાગ લેવા માટે ઉત્સુક હતી પણ તે ભાગ ન લઈ શકી.\n\n\" તેમનાં માતા ભારતને મહિલાઓ માટે અસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હંમેશને માટે રહસ્ય બની રહેશે ડીજે અવીચીનું મૃત્યુ?\\nસારાંશ: સ્વીડનના વિખ્યાત ડીજે (ડિસ્ક જોકી) અવીચીનું 28 વર્ષની ઉંમરે ઓમાનમાં નિધન થયું છે. અવીચીએ 'મડોના' અને 'કોલ્ડપ્લે' જેવાં બેન્ડ્સ સાથે કામ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવીચીએ 'ક્લબ વેક મી અપ...', 'હે બ્રધર...' તથા રીટા ઓરા સાથે 'લોનલી ટૂગેધર...' જેવા લોકપ્રિય ગીતોનું સર્જન કર્યું હતું. \n\nઅવીચીના પ્રતિનિધિએ એક નિવેદનમાં જણાવ્યું, \"અમને એ જણાવતા દુખ થાય છે કે ટિમ બર્ગલિંગ, જેને આપણે અવીચી પણ કહીએ છીએ, તેમનું નિધન થયું છે.\"\n\n\"પરિવાર ગહન શોકમાં છે અને અમને આશા છે કે સંકટ સમયે આપ તેમની પ્રાઇવસીનું સન્માન કરશો.\"\n\nઅવીચી એક રાત પરફોર્મ કરવા માટે અઢી લાખ ડોલર (અંદાજે રૂ. એક કરોડ 65 લાખ) મેળવતા હોવાનું કહેવાય છે. \n\nકેવી રીતે થયું મૃત્યુ?\n\nઅવીચીનું મૃત્યુ કેવી રીતે થયું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ઇચ્છામૃત્યુ માટે વસિયતનામું કરી શકશે ભારતીયો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ સંબંધે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે લિવિંગ વિલ અને પેસિવ યૂથનેઝિયાને કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોમન કોઝ નામની બિન-સરકારી સંસ્થાની અરજી સંબંધે કોર્ટે આ ચુકાદો આપ્યો છે.\n\nકોમન કોઝનાં સીનિઅર રિસર્ચ એનલિસ્ટ અનુમેહા ઝાએ પોતાની માગણીઓ વિશે જણાવતાં કહ્યું હતું, \"કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સભાન અવસ્થામાં પોતાનું લિવિંગ વિલ એટલે કે ઇચ્છામૃત્યુ માટે વસિયતનામું લખવાનો અધિકાર મળે એવું અમે ઇચ્છતાં હતાં.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\n\"ભવિષ્યમાં એ વ્યક્તિ લાંબા સમય માટે કોમામાં ચાલી જાય કે તેને ગંભીર બીમારી થાય તો તેમને કૃત્રિમ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવંત રાખવામાં ન આવે, પણ તેને કુદરતી રીતે અને સન્માન સાથે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ગપસપ રોકવા આ દેશ વૉટ્સઍપ-ફેસબુક યુઝર્સ પાસેથી ટૅક્સ વસૂલશે\\nસારાંશ: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે હવે આવા કપરા દિવસો પણ આવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુગાન્ડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ વૉટ્સએપ, ફેસબુક, વાયબર અને ટ્વિટરનો ઉપયોગ કરતા યુઝર્સ પાસેથી ટૅક્સ વસૂલવાનું નક્કી કર્યું છે. \n\nઆ માટે ત્યાંની સરકારે સંસદમાં એક કાયદો પણ પસાર કર્યો છે. \n\nઆ કાયદામાં યુઝર્સ પાસેથી દરરોજના 200 શિલિંગ(આશરે 3.35 રૂપિયા) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. \n\nયુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ જ આ ટૅક્સ લાદવા પર ભાર મૂક્યો હતો. તેમની દલીલ હતી કે સોશિયલ મીડિયા ચર્ચાને પ્રોત્સાહન આપે છે, જેથી તેના પર ટૅક્સ હોવો જોઈએ.\n\nઆ કાયદાને પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવશે, પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ગુજરાતમાં અમિત શાહની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે?\\nસારાંશ: 2019 ની લોકસભા ચૂંટણી પહેલાં સેમીફાઇનલ તરીકે જોવાઈ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો મોદી સરકાર માટે સારા સમાચાર લઈને નથી આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનાં પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં હાર ભાજપ માટે એક ઝટકા સમાન છે. \n\nઆ રાજ્યોએ ભાજપને કેન્દ્રમાં સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\n\n2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ જીતેલી 225 બેઠકોમાં થી 203 બેઠકો હિંદી હાર્ટલૅન્ડ ગણતાં રાજ્યોમાંથી મળી હતી.\n\nસમાચાર એજન્સી એએનઆઈ મુજબ રાજસ્થાનમાં કૉંગ્રેસના પ્રદર્શનને લઈને ખુશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું, \"આ ભવ્ય વિજય છે. અમે 3 રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.\" \n\n\"રાહુલ ગાંધીએ જે રીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે, ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના ઝંઝાવાતી પ્રચારમાં 'અસલી ઝંઝાવાત' જોડાયો\\nસારાંશ: ગુજરાતમાં હવે વોટિંગ માત્ર પાંચ દિવસ દૂર છે અને પ્રચાર કરવાના માંડ ત્રણ દિવસ બચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો ભાજપ અને કૉંગ્રેસ 'એડી ચોટીનું જોર' લગાવી રહ્યાં છે. \n\nઆ ઝંઝાવાતી પ્રચારમાં કુદરતનો ઝંઝાવાત પણ જોડાયો છે. \n\nમંગળવારે વાવાઝોડું, કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે ગુજરાતમાં ખાસું નુકસાન થયું. નવ લોકોનાં મૃત્યુ થયાં. \n\nહિંમતનગરમાં નરેન્દ્ર મોદીની સભાનો મંડપ પણ એક દિવસ પહેલાં વેરણછેરણ થઈ ગયો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબીજો રાઉન્ડ \n\nચૂંટણીને કારણે મુખ્ય મંત્રી-પ્રધાનો પ્રચારમાં હતા અને આચારસંહિતાને કારણે અધિકારીઓ અને ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પણ સુષુપ્ત અવસ્થામાં હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ 'ગૅંગરેપ' : યોગી આદિત્યનાથે બનાવી એસઆઈટી, પરિવારજનોમાં રોષ\\nસારાંશ: હાથરસ 'ગૅંગરેપ' કેસમાં યોગી આદિત્યનાથે ત્રણ સભ્યોની એસઆઈટીનું ગઠન કર્યું છે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તેમને બાંયધરી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહાથરસ ગૅંગરેપ કેસમાં પીડિતાનો પરિવાર આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરની સાથે સફદરજંગ હૉસ્પિટલ પરિસરમાં જ ધરણાં પણ બેસી ગયા હતા.\n\nપીડિતાના પરિવારજનોએ કહ્યું હતું કે પીડિતાનો મૃતદેહ તેમની પાસે નથી. પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી અને પીડિતાના પરિવારને હાથરસ લઈ જવામાં આવ્યો હતો. \n\nઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત રીતે ગૅંગરેપનો શિકાર બનેલી 20 વર્ષીય યુવતીનું ગઈકાલે રાત્રે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. \n\nપીડિતાનાં ભાઈએ બીબીસીને મૃત્યુ થયાની જાણકારી આપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ: શું વીર્યનું વસ્ત્રો પર મળી આવવું જ બળાત્કાર છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: હાથરસ કથિત દુષ્કર્મ અને હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે ફૉરેન્સિક રિપોર્ટનો આધાર આગળ કરી કહ્યું છે કે દલિત યુવતી સાથે દુષ્કર્મ નહોતું આચરવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુપી પોલીસના એડી. જી. પી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે ગુરૂવારે પત્રકારપરિષદમાં કહ્યું, \"એફએસએલ (ફૉરેન્સિક સાયન્સ લેબ)ના રિપોર્ટ અનુસાર, વિસેરાના નમૂનામાં કોઈ વીર્ય\/સીમન અથવા તેનું પ્રમાણ નથી મળી આવ્યું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર હુમલા બાદ જે ટ્રોમા થયો એના કારણે મૃત્યુ થયું છે. અધિકારીઓના નિવેદનો છતા ખોટી ખબરો ફેલાવવામાં આવી રહી છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે કહ્યું, \"આનાથી સ્પષ્ટ છે કે જ્ઞાતિય તણાવ ઊભો કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાફિઝ સઈદે બ્રિટનની મસ્જિદમાં જેહાદ માટે હાકલ કરી હતી\\nસારાંશ: દુનિયાના મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદી હાફિઝ સઈદે 9\/11ના હુમલાના વર્ષો પહેલાં સ્કૉટલૅન્ડની મસ્જિદની મુલાકાત લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં તેમણે જેહાદની અપીલ કરી હતી. આ વાત બીબીસીના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે.\n\nબીબીસી રેડિયો 4ની ડૉક્યુમેન્ટરી, ધી ડૉન ઑફ બ્રિટિશ જેહાદમાં જાણવા મળ્યું છે કે હાફિઝ સઈદે વર્ષ 1995માં બ્રિટનની મસ્જિદોનો પ્રવાસ કર્યો હતો.\n\nઆ વર્ષે જ ગ્લાસગોમાં હાફિઝ સઈદે કહ્યું હતું કે મુસલમાનોની અંદર જેહાદની ભાવના છે. તેમણે વિશ્વ પર શાસન કર્યું છે પરંતુ આજે તેઓ શરમિંદા થઈ રહ્યા છે.\n\nહાફિઝ સઈદ મુંબઈમાં 2008માં થયેલા હુમલાના મામલે મોસ્ટ વૉન્ટેડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.\n\nહાફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પંડ્યાની એ સિક્સ જેના કારણે મુંબઈ સામે હૈદરાબાદ હારી ગયું\\nસારાંશ: ગુરુવારના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મૅચની જીત મુંબઈના ખાતે રહી. આ સાથે જ તેણે પ્લેઑફની ટિકિટ પણ મેળવી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કૅપિટલ બાદ પ્લેઑફમાં પહોંચનારી આ ત્રીજી ટીમ છે. \n\nવાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપરઓવરમાં મુંબઈ બાજી મારી ગઈ.\n\nસુપર ઓવરમાં હૈદરાબાદની ટીમ મોહમ્મદ હનીફની એક સિક્સ સાથે આઠ રન બનાવી શકી. \n\nમુંબઈના બૉલર જસપ્રીત બુમરાહે ચોથા બૉલમાં નબીને આઉટ કરી ટીમમાં ઉત્સાહ ભરી દીધો.\n\nસુપરઓવરમાં મુંબઈને જીતવા માટે નવ રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ સાત અને કિરેન પોલાર્ડે બે રન બનાવી મુંબઈને જીત અપાવી.\n\nસુપરઓવરમાં લેગ સ્પિનર રાશિદ ખાનના પ્રથમ બૉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ : એ રણનીતિ જેનાથી પાટીદારનેતા હવે ભાજપને પડકારશે\\nસારાંશ: કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદના ઇન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે ગુજરાતમાં કૉંગ્રેસને ફરીથી બેઠી કરવાની યોજના વ્યક્ત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને તેમાં આગામી સમયની યોજનાની રૂપરેખા રજૂ કરી હતી.\n\nપટેલના કહેવા પ્રમાણે, કાયદાકીય ગૂંચવણને કારણે તેઓ આગામી પેટાચૂંટણીમાં ઝંપલાવી નહીં શકે અને 'કદાચ 2022'ની વિધાનસભા ચૂંટણી પણ નહીં લડી શકે.\n\n \n\nહાર્દિક પટેલે કહ્યું, 'ભાજપ લોકોને જેલમાં નાંખે છે એટલે બધા ચૂપ છે'\n\nજોકે, પાર્ટી તરફથી 33 ટકા મહિલા ઉમેદવારને ચૂંટણીજંગમાં ઉતારવાની નેમ વ્યક્ત કરી હતી. \n\nપાટીદાર અનામત આંદોલન સમિતિના દિવસો દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી VS ભાજપ: સોશિઅલ શું કહે છે?\\nસારાંશ: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ ઉપરાંત હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકર અને જિગ્નેશ મેવાણી તરફથી પણ ટક્કર અપાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. હાર્દિક અને જિગ્નેશનો કોંગ્રેસ તરફી ઝુકાવ પણ ચર્ચામાં છે.\n\nત્યારે આ ત્રણેય યુવા નેતાઓના કોંગ્રેસ તરફી વલણથી ભાજપને કેવી મુશ્કેલી પડશે?\n\nબીબીસી ગુજરાતીએ 'કહાસુની' અંતર્ગત આ અંગે લોકોનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.\n\nશું કહી રહ્યાં છે લોકો?\n\nઅરવિંદ વેકરીયા નામના યુઝરનું કહેવું છે કે ''ભાજપને 100% મુશ્કેલી પડશે. 1 લાખ ટકા મુશ્કેલી પડશે. 1 કરોડ ટકા મુશ્કેલી પડશે.''\n\nપટેલ ધનસુખનું કહેવું છે, ''કોંગ્રેસ પાસે કોઈ સારો નેતા નથી અને એટલે જ તેને આ ત્રણેયની જરૂર પડી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલના ઉપવાસ : કોનું કોનું વજન ઘટ્યું?\\nસારાંશ: ગુજરાતીમાં કહેવત છે કે ખાલી બંદૂકથી બે જણ બીએ : જેની સામે બંદૂક તકાયેલી છે તેને ખબર નથી કે બંદૂક ખાલી છે. અને જેણે તાકી છે, તે એ તો જાણે જ છે કે બંદૂક ખાલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલના ઉપવાસના મામલે પરિસ્થિતિ કંઈક આવી જ લાગી રહી છે. \n\nફરક એટલો કે અહીં બંને પક્ષોએ એકબીજાની સામે પોતપોતાની બંદૂકો તાકી છે, જે ખાલી નહીં તો પણ હવાયેલી હોવાની આશંકા જાય છે. \n\nસાતમા દિવસમાં પ્રવેશેલા હાર્દિક પટેલના વિજય સંકલ્પ ઉપવાસ શરૂ થયા, ત્યારે તે પાટીદાર આંદોલન 2.0ની હવા ધરાવતા હતા. \n\nભૂતકાળમાં પાટીદાર આંદોલનના મામલે ગડથોલું ખાઈ ચૂકેલી સરકારે જાહેર સ્થળે હાર્દિક પટેલને ઉપવાસ કરવાની પરવાનગી ન આપી. \n\nહાર્દિકે ઘરે રહીને ઉપવાસ શરૂ કર્યા ત્યારે સરકારે ઘર અને આસપાસના વિસ્તારને લશ્કરી છાવણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે કહ્યું, પાકનુકસાની બદલ 700 કરોડની રાહત ખેડૂતોની મજાક છે\\nસારાંશ: હાર્દિક પટેલ દ્વારા આદરવામાં આવેલા આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતોને પાકનુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે ખેડૂતોને સહાય આપવા માટેની જે રકમ નક્કી કરી છે તે પૂરતી નથી એવું ખેડૂત આગેવાનોનું માનવું છે.\n\nબીજી તરફ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાકવીમાના પૈસા ખેડૂતોને ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી બતાવી છે.\n\nખેડૂતોની નુકસાની\n\nઆ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને પગલે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.\n\nપહેલાં અતિવૃષ્ટિ અને એ પછી અરબ સાગરમાં એક પછી એક સર્જાયેલાં વાવાઝોડાંને લીધે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાક બરબાદ થયા છે.\n\nરાજ્યમાં આ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે કેમ કહ્યું કે \"તમે મને હૅપ્પી વુમન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો.\"\\nસારાંશ: કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ફેસબુક પર પોતાની એક મૉર્ફ કરેલી તસવીર પોસ્ટ કરી છે. ગુજરાતમાં કોઈ નેતાએ પોતાની જ મૉર્ફ તસવીર શૅર કરી હોય એવી આ કદાચ પહેલી ઘટના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે \"મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે ચેહરામાં પર પણ તેઓ સ્ત્રીને જોવે છે. મહિલા તો મા દુર્ગા અને રાણી લક્ષ્મીબાઈ પણ છે.\" \n\nતેઓ આગળ લખે છે કે \"ભાજપનો આઈટી સેલ મહિલા સામે એટલી નફરત રાખે છે કે મારા ચેહરામાં પર પણ તે એક સ્ત્રીને જુવે છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઈટી સેલ મહિલાઓને કેટલી નફરત કરે છે.\" \n\nતેમણે ભાજપ પર આ તસવીરને ફોટોશૉપ કર્યા હોવાનો આરોપ લગાવતા લખ્યું છે, \"હું છોકરીના રૂપમાં આટલો સુંદર હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી\\nસારાંશ: પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવા માફીની માગણી સાથે આંદોલન કરી રહેલા યુવા નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલનું સાંજે અને સવારે મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. \n\nહાર્દિક પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગ્રીનવૂડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠા છે.\n\nતેમની સાથે કેટલાક સમર્થકો અને પાટીદાર અનામત આંદોલન સમિતિની (પાસ) કેટલાક સભ્યો પણ પ્રતીક ઉપવાસમાં બેઠા છે.\n\nબીજી તરફ હાર્દિક પટેલના નિવાસસ્થાન બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. \n\nપાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ\n\nહાર્દિક પટેલ જ્યાં ઉપવાસ કરી રહ્યા છે ત્યાં જ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકની કથિત સીડી : ગુજરાતની રાજનીતિનું નિમ્ન સ્તર?\\nસારાંશ: ગુજરાતની આ ચૂંટણીમાં પહેલી વખત રાજકારણનું કદ વધતાની સાથે જ ચારિત્ર્યહરણ પર ઉતરી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેક્સ સીડી નવું હથિયાર\n\nગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીની ચૂંટણીઓમાં ધીરે ધીરે ભાષાનું અધઃપતન થઈ ગયું હતું. \n\nપરંતુ ચારિત્ર્યહનન ક્યારેય થયું ન હતું. આ વખતે ચૂંટણીમાં એવા પેંતરા અપનાવાઈ રહ્યા છે કે સામેની વ્યક્તિનું ચારિત્ર્યહનન થઈ રહ્યું છે. \n\nરાજકારણમાં અગત્યનું ફેક્ટર બનનાર વ્યક્તિની સેક્સ સી.ડી, દારૂ પીતી સીડી ટીવી અને ચેનલો પર પહોંચાડવામાં આવી રહી છે. \n\nઆ બધા પેંતરા કરતો દરેક રાજકીય પક્ષ એમ માને છે કે એનાથી કોઈ રાજકીય લાભ લઈ શકાય. \n\nનિમ્ન કક્ષાની રાજનીતિ\n\nહાર્દિકે કથિત સેક્સ સીડીને નકલી ગણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હીરાના શહેરમાં કેમ ચર્ચાઈ રહી છે આ સોનેરી મીઠાઈ\\nસારાંશ: સુરતમાં વેચાઈ રહેલી એક મીઠાઈ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મીઠાઈનો ભાવ કિલોગ્રામના નવ હજાર રૂપિયા છે. તેને 'ગોલ્ડન સ્વીટ' નામ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં 9 હજાર રૂપિયે કિલોમાં વેચાત આ 'ગોલ્ડન સ્વીટ' જોઈ?\n\nમીઠાઈ વેચનારી શૉપમાં આ ખાસ મીઠાઈને જોવા માટે લોકો ઘણો રસ લઈ રહ્યા છે.\n\nપરંતુ આ મીઠાઈની વિશેષતા શું છે અને તે આટલી મોંઘી કેમ છે? તે વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો. \n\n'ડાયમંડ હબ' તરીકે ઓળખાતું સુરત શહેર તેના વિવિધ પ્રકારના સ્ટ્રીટ ફૂડથી લઈને ઇન્ટર-કોન્ટિનેન્ટલ ફૂડ માટે જાણીતું છે.\n\nભોજન માટે સુરતીઓના શોખ એ ગુજરાતી સાહિત્યમાં 'સુરતનું જમણ અને કાશીનું મરણ' એવી ઉક્તિથી નોંધાયેલો છે. \n\nસુરતમાં 24 કૅરેટ્સ નામની મીઠાઈની શૉપ ધરાવતા રોહન મીઠાઈવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૂતીઓએ છોડેલી મિસાઇલને સાઉદી સુરક્ષાબળોએ તોડી પાડી\\nસારાંશ: સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ પાસે જોરદાર ધડાકો સંભળાયો છે. સાઉદી અરેબિયાનો દાવો છે કે તેણે યમનમાંથી છોડવામાં આવેલી મિસાઇલ તોડી પાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2015થી સાઉદી અરેબિયા હૂતીઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે\n\nસાઉદી અરેબિયાના પ્રસારણકર્તા અલ-અરેબિયાએ રાષ્ટ્રના વાયુદળને ટાંકતા જણાવ્યું હતું કે મિસાઇલને દેશની રાજધાનીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં તોડી પડાઈ હતી. \n\nયમનમાં હૂતી બળવાખોરો સાથે સંબંધ ધરાવતી એક ચેનલે દાવો કર્યો હતો કે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કરીને આ મિસાઇલ છોડવામાં આવી હતી. \n\nઅગાઉ પણ સાઉદી અરેબિયાના સુરક્ષાબળોએ હૂતીઓ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલ્સ તોડી પાડી હોવાના દાવા કર્યા હતા, પરંતુ કોઈ મિસાઇલ ગીચ વસ્તી સુધી પહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેરી પૉટર સિરીઝને મળ્યું એક નવું પ્રકરણ પણ કમ્પ્યૂટર પાસેથી\\nસારાંશ: આજે માણસોની રેસ પર મશીનોએ નિયંત્રણ મેળવી લીધું છે. પણ છતાં એવું લાગતું હતું કે કળા અને સાહિત્ય તો હજુ માણસોના હાથમાં જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમ્પ્યૂટરના માધ્યમથી હેરી પૉટર સિરીઝને એક નવું પ્રકરણ મળ્યું છે\n\nજોકે, હવે તો આ વાત પણ ખોટી પડી રહી છે. એક આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સે તો સાહિત્ય પર પણ કબજો મેળવવાની શરૂઆત કરી દીધી છે. \n\nહેરી પૉટર સિરીઝ ભલે પૂર્ણ થઈ ગઈ પણ હવે તેને એક નવું પ્રકરણ મળ્યું છે. \n\nઆ પ્રકરણ કોઈ લેખકે લખ્યું નથી પરંતુ એક કમ્પ્યૂટરે લખ્યું છે. \n\nકમ્પ્યૂટર કેવી રીતે હેરી પૉટરની લાઇન લખે છે તે પણ જાણી લો.\n\nએક લાઇનમાં લખવામાં આવ્યું છે, \"તેણે હેરીને જોયો અને તુરંત જ હર્માઇનીના પરિવારને ખાવાનું શરૂ કરી દીધું હતું.\"\n\nઆ લાઇન 'બોટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગ : \"હું છેલ્લા શ્વાસ સુધી આઝાદી માટે સંઘર્ષ કરીશ\" આંદોલનના છ મહિના\\nસારાંશ: હૉંગકૉંગના રસ્તાઓ પર રવિવારે અત્યાર સુધીનું સૌથી મોટું સરકારવિરોધી પ્રદર્શન થયું. ગયા ઑગસ્ટ પછી પહેલી વખત પોલીસે લોકશાહી સમર્થક જૂથ સિવિલ હ્યુમન રાઇટ્સ ફ્રંટની રેલીને પરવાનગી આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયોજકોનું કહેવું છે કે આ રેલીમાં અંદાજે આઠ લાખ લોકોએ ભાગ લીધો હતો જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પ્રદર્શનકારીઓની સંખ્યા એક લાખ 83 હજાર હતી. \n\nરેલી પહેલાં પોલીસે છાપો મારીને 11 લોકોની ધરપકડ કરી અને એક હૅન્ડગન પણ જપ્ત કરી હોવાનો દાવો પોલીસે કર્યો છે.\n\nએક વિવાદિત પ્રત્યર્પણ બિલને લઈને જૂન મહિનામાં આ પ્રદર્શન શરૂ થયું હતું અને હવે આ વિરોધ વ્યાપક સરકારવિરોધી પ્રદર્શનોમાં ફેરવાઈ ગયો છે.\n\nપ્રદર્શન દરમિયાન વિક્ટોરિયા પાર્કમાં આવેલાં 40 વર્ષીય મહિલા જૂને કહ્યું, \"હું છેલ્લા શ્વાસ સુધી આઝાદી માટે સંઘર્ષ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મેં સમર્થન આપ્યું હતું’\\nસારાંશ: પૂર્વ કેંદ્રીય મંત્રી યશવંત સિંહાએ ભાજપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી. એ પહેલેથી જ પાર્ટીથી નારાજ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટણામાં આયોજિત એક કાર્યક્રમમાં યશવંત સિંહાએ કહ્યું કે તેઓ આજથી જ ભાજપ સાથેના બધા જ સંબંધો સમાપ્ત કરે છે. \n\nસાથે તેમણે સક્રિય રાજનીતિમાંથી પણ સન્યાસ લઈ લીધો.\n\nએમણે કહ્યું, \"લાંબા અરસાથી ભાજપ સાથે મારા જે સંબંધો છે તેનાથી હું છેડો ફાડું છું.\"\n\nતેમણે આ નિર્ણય પાછળનું કારણ એ કહ્યું કે આજે દેશમાં લોકશાહી જોખમમાં છે.\n\nપટણામાં હાજર મનીષ શાંડિલ્યના જણાવ્યા મુજબ જાહેરાત પહેલા યશવંત સિંહાએ કહ્યું, \n\n\"મારૂ મન આજે પણ દેશની લોકશાહીની ચિંતામાં ધડકે છે. ચાર વર્ષ પહેલા મેં રાજકારણમાંથી સન્યાસ લીધો હતો. આજે હું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પંચમદા’ના જન્મદિને વાંચો એમના મૃત્યુ સમયની વાત\\nસારાંશ: રાહુલ દેવ બર્મન એટલે કે 'આરડી' એટલે કે 'પંચમ'. ભારતીય ફિલ્મસંગીતના એક એવા સંગીતકાર કે જેમના સર્જને પારંપરિક ફિલ્મસંગીતના સંસારમાં વિદ્રોહ જન્માવ્યો. બળવો પોકાર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે આર. ડી. બર્મનનો જન્મદિવસ છે, પરંતુ અમે વાત કરી રહ્યા છીએ એમના અંતિમ દિવસોની. \n\nજે સંગીતકારે નવાનવા કીર્તિમાન સ્થાપિત કર્યા એ જ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત એકલા પડી ગયા હતા. \n\nમૃત્યુ સમયે ગણ્યાગાંઠ્યા મિત્રો જ તેમની પાસે હાજર હતા.\n\nઅપાર સફળતા અને ફિલ્મી દુનિયાના ટોચનાં નામો સાથે ઘરોબો હોવા છતાં પણ આવું કેમ થયું? \n\nએક સમય હતો કે આર. ડી. બર્મન દરેક નિર્માતાની પ્રથમ પસંદ હતા. તો એવું શું થયું કે જીવનના ઉત્તરાર્ધમાં તેમને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ?\n\nપંચમ અને ઉતારચઢાવ \n\n'પંચમ અનમિકસ્ડ' ડૉક્યુમૅન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પથ્થરમારો’ કરનારી આ કાશ્મીરી ફૂટબૉલર યુવતી પર બનશે બોલિવૂડ ફિલ્મ\\nસારાંશ: 18 વર્ષની અફશાના આશિકનાં જીવન પર હિન્દી ફિલ્મ બનાવવામાં આવશે. શ્રીનગર નજીકના બેમિનની રહેવાસી અફશાના ફૂટબૉલ ખેલાડી છે, જે ખૂબ સંઘર્ષ બાદ આગળ આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કશ્મીરીની મહિલા ફૂટબૉલ પ્લેયર પર બોલિવૂડ ફિલ્મ બનવા જઈ રહી છે\n\nઅફશાનાની એક તસવીર આ વર્ષના એપ્રિલ મહિનામાં વાઇરલ થઈ હતી. આ તસવીરમાં અફશાના શ્રીનગરના લાલ ચોક નજીક પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરતી નજરે પડે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅફશાના કહે છે, \"ત્યારે મેં પોલીસ પર પહેલીવાર પથ્થરમારો કર્યો હતો. તે પહેલા મેં આવી હરકત ક્યારેય નહોતી કરી.\"\n\nઅફશાના છેલ્લાં સાત વર્ષથી ફૂટબૉલ રમી રહી છે અને તે કૉચ પણ છે. ગત ચાર મહિનાથી તે મુંબઈમાં તાલીમ લઈ રહી છે.\n\nનહોતી મળી ફૂટબૉલ રમવાની પરવાનગી\n\nઅફશાના આશિક ફૂટબૉલ ખેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પિરિયડ્સનું લોહી મહિલાને વધારે મજબૂત બનાવે છે’\\nસારાંશ: #LetsTalkPeriods બીબીસી ન્યૂઝ ગુજરાતીની એક વિશેષ સીરિઝ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સીરિઝ અંતગર્ત ગુજરાતના જાણીતા લોકો પિરિયડ્સ અંગેના તેમનાં મંતવ્યો જણાવે છે. \n\nઆ જ કડી અંતર્ગત જાણીતા કટારલેખક જય વસાવડા સાથે અમે વાત કરી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ વિશે જય વસાવડાએ વાત કરતા જણાવ્યું કે, \n\n\"મારું માનવું છે અને જે જોયું છે એ મુજબ મહિલાઓ લાગણીશીલ હોય છે એથી પણ વધારે માનસિક રીતે મજબૂત હોય છે. \n\nએક અંગ્રેજી પુસ્તકમાં મેં જે વાચ્યું હતું એ અહીં પણ લાગુ પડે છે. જે વધુ લોહી જુએ એ માનસિક રીતે વધુ મજબૂત બને. \n\nનાની ઉંમરે વિધવા થયેલી સ્ત્રીઓને જોશો તો જણાશે કે એણે જિંદગીને કેટલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘મારી પત્નીમાં ખામી નથી, મારામાં છે અને હું સારવાર કરાવી રહ્યો છું’\\nસારાંશ: \"મારી પત્નીમાં કોઈ ખામી નથી, ડૉક્ટરોએ તપાસ કરી તો બહાર આવ્યું કે મારામાં ખામી છે. મને ઇઝોસ્પર્મિયા (Azoospermia) નામની બીમારી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"BBC\n\nબે વર્ષ પહેલાં અતાઉલ્લાહ (બદલાવેલું નામ)નાં લગ્ન થયાં હતાં, પરતું તેમનાં પત્નીને ગર્ભ રહેતો નહોતો. \n\nબે વર્ષ સુધી તેમણે પત્નીની સારવાર કરાવી કારણ કે તેઓ એક સામાન્ય ચેપથી પીડાતાં હતાં પરતું એવી કોઈ સમસ્યા નહોતી, જેના કારણે તેઓ માતા ન બની શકે.\n\nડૉક્ટરોના સૂચન પર અતાઉલ્લાહે પોતાનું પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમને ઇઝોસ્પર્મિયા (Azoospermia) નામની બીમારી છે. \n\nઇઝોસ્પર્મિયા તે મેડિકલ સ્થિતિ છે, જેમાં સિમેનમાં સ્પર્મનો અભાવ જોવા મળે છે અને સારવાર કરાવ્યા વગર પિતા બનવું શક્ય ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હીરાબાનો વીડિયો’ ટ્વીટ કર્યા બાદ કિરણ બેદી થયાં ટ્રોલ\\nસારાંશ: સોશિઅલ મીડિયા પર જોયાં જાણ્યા વિનાં ફેક ન્યૂઝ કે ખોટી વિગતો પોસ્ટ કરીને વિવાદોમાં સપડાતાં રાજકારણીઓમાં હવે પોન્ડીચેરી(પુડ્ડુચેરી)નાં ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નામ પણ સામેલ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેદીએ ટ્વિટર પર બીજા કોઈ નહીં, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને નામે એક વીડિયો પોસ્ટ કરી દીધો હતો. જેમાં હીરા બા નહોતાં. \n\nઆ ટ્વીટને કારણે કિરણ બેદી દિવસભર સોશિઅલ મીડિયા પર ટ્રોલ થતાં રહ્યાં. \n\nજોકે, તેમણે આ વીડિયો ખોટી માહિતીને કારણે પોસ્ટ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. \n\nતમને આ વાંચવું પણ ગમશે : \n\nવીડિયોમાં એક વૃદ્ધ મહિલા ગુજરાતી ગીત પર ગરબા કરતા જોવા મળે છે. \n\nઆ વીડિયો શેર કરતા કિરણ બેદીએ લખ્યું, '97 વર્ષની ઉંમરે દિપાવલીની સ્પિરિટ. આ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન છે. તેઓ પોતાનાં ઘ"}